diff --git "a/data_multi/gu/2019-30_gu_all_0077.json.gz.jsonl" "b/data_multi/gu/2019-30_gu_all_0077.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-30_gu_all_0077.json.gz.jsonl" @@ -0,0 +1,791 @@ +{"url": "http://www.readgujarati.com/2011/03/31/shilp-ekta/", "date_download": "2019-07-19T21:28:50Z", "digest": "sha1:QUDVGRKLBK6BXQ2H3QQUC4FGBEDTRULG", "length": 29183, "nlines": 164, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\nMarch 31st, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : હરિપ્રસાદ સોમપુરા | 9 પ્રતિભાવો »\n[પુનઃપ્રકાશિત : વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના મંદિર સ્થાપત્યને લગતા વિવિધ પોગ્રામો પ્રસારિત થયા છે. તેમણે શિલ્પ સ્થાપત્ય પર ખૂબ ઊંડું સંશોધન કર્યું છે. તેમના અનેક પ્રકાશનો છે તેમજ તે સાહિત્ય પ્રવૃતિ સાથે પણ અનેક રીતે સંકળાયેલા છે. ]\nભારતીય શિલ્પ અને સ્થાપત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેલવાડા, કુંભારિયા, રાણકપુર, તારંગા, પાલિતાણાનાં જૈન મંદિરો કે કન્હેરી, અજન્ટા-ઈલોરા, એલિફન્ટા, ખંડગિરિ, સાંચીનાં બૌદ્ધ સ્થાપત્યો કે સોમનાથ રુદ્રમહાલય, દ્વારકા, મોંઢેરાનાં હિન્દુ મંદિરો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો કે વૈષ્ણવોની હવેલીઓ, પારસીઓની અગિયારીઓ, મુસ્લિમોની મસ્જિદો, ખ્રિસ્તીઓના ચર્ચ – આ બધા સ્થાનકો બાંધનારા શિલ્પીઓને કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાય કે વર્ગ નથી હોતા. તેઓનો ધર્મ છે : શિલ્પ ધર્મ. આજે પણ તમે જોશો કે જ્યાં પથ્થર નીકળે છે તે મકરાણા ગામમાં મુસ્લીમ સમાજની 80% વસ્તી છે. તેઓ ખાણમાંથી પથ્થરો કાઢે છે એટલું જ નહીં તેઓ મંદિરો માટેનું કોતરકામ પણ કરે છે. વલસાડ પાસેના તીથલના સાધના કેન્દ્રમાં એક સરસ્વતીની મૂર્તિનું આબેહૂબ ચિત્ર એક મુસલમાન ચિત્રકારે દોર્યું છે. આમ જોવા જાવ તો બૂતપૂજા એટલે કે મૂર્તિપૂજા માં તેઓ નથી માનતા છતાં અહીં એ ચિત્રકારે સરસ્વતીની મૂર્તિનું ચિત્ર બનાવ્યું. કહેવાનો મતબલ એ છે કે કલાકારને કોઈ ધર્મ કે સાંપ્રદાયિકતા હોતાં નથી. તેમનો ધર્મ છે શુદ્ધ કલા.\nઅમદાવાદની કેટલીય મસ્જિદોમાં હિન્દુઓએ શિલ્પકામ કર્યું છે. અત્યારે દુબઈ, અબુધાબી વગેરે સ્થળે મસ્જિદ બાંધવા માટે પણ ભારતમાંથી હિન્દુઓ જાય છે. મુંબઈનું હરેકૃષ્ણ મંદિર હૉલેન્ડના આર્કિટેકટની ડિઝાઈન પ્રમાણે થયું છે ને એ ડિઝાઈન પ્રમાણે મકરાણાના ઘણા મુસ્લિમોએ એમાં કોતરકામ કર્યું છે. આપણે સિદ્ધરાજના જમાના સુધી પાછળ જઈએ તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકોવાવના શિલ્પકાર્ય દરમિયાન ઓડ કોમના મજૂરો કામ કરતા હતા. જેમાં જસમા નામની ઓડણ ઉપર સિદ્ધરાજ મોહિત થયા હતા તે કિસ્સો મશહૂર છે. અત્યારે ભારતમાં પ્રાચીન શૈલી અનુસાર શિલ્પકાર્ય કરનાર ત્રણ-ચાર જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. ઓરિસ્સામાં ‘મહારાણા’, મધ્યપ્રદેશમાં ‘જાંગડ’, રાજસ્થાનમાં જયપુર તરફ ‘ગૌડ’ અને પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, કચ્છ ગુજરાતમાં ‘સોમપુરા’ શિલ્પીઓ વસે છે. જેઓ કોઈ પણ પ્રકારના ધાર્મિક સંપ્રદાયમાં અટવાયા સિવાય મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી, હવેલી કે દેરાસર બાંધે છે.\nઆ શિલ્પ કોમો રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા હોય ત્યારે મંદિર, મહેલો અને વાવ-કૂવા બાંધતા. રાજ્યમાં અશાંતિ પેદા થવાનો ખતરો હોય ત્યારે કિલ્લાઓ બાંધતા. ‘ગુજરાતનો ભવ્ય ભૂતકાળ’ માં ડૉ. હરિલાલ ગૌદાની લખે છે કે ‘સૌરાષ્ટ્ર અનેક નાનાંમોટાં રજવાડામાં વહેચાઈ ગયું હતું. આ રજવાડાં કાયમ અંદરોઅંદર લડ્યાં કરતાં. સોમપુરા શિલ્પીઓ રોજી મેળવવા મંદિરો બાંધવાનું કામકાજ છોડીને કિલ્લાઓ બાંધવાના કામકાજમાં પડી ગયા હતા. દેલવાડાના દેરા જેવી ભવ્ય ઈમારતો બાંધનાર શિલ્પીઓ સાત દીવાલોવાળા મજબૂત કિલ્લાઓ અને મકાનો બાંધવામાં પડી ગયા હતા.’ છતાં, તેઓ શિલ્પી હોવાને કારણે કિલ્લાઓને પણ કોતરકામથી સુશોભિત કરતા. ડભોઈનો કિલ્લો હીરાધર શિલ્પીએ બાંધેલો તે એટલો સુંદર બનેલો કે તેના નામ ઉપરથી ‘હીરા ભાગોળ’ નામ પડ્યું.\nશિલ્પીઓએ કિલ્લાઓમાં પણ પોતાનો કસબ અજમાવ્યો જ છે. કિલ્લાની નીચે દરવાજા પાસે એક સૈનિક ઊભો હોય અને બીજો સૈનિક કિલ્લાની ટોચ ઉપર ઊભો હોય છે. એને તાપ અને વરસાદના પાણીથી બચાવવા એક છત્રી કરેલી હોય છે. ટોચ ઉપરની એ છત્રીમાં ઊભો ઊભો ગામની ચારે દિશામાં જુએ છે. કોઈ હુમલો તો નથી આવી રહ્યો ને, જો કોઈ હુમલો આવતો હોય તો કિલ્લાની ટોચ ઉપરની છત્રીમાંથી નીચ��� ઊભેલા સૈનિકને કહેશે કે કિલ્લાના દરવાજા બંધ કરો ને તરત જ પેલો સૈનિક દરવાજા બંધ કરશે. આટલી ઊંચાઈએથી અવાજ સ્પષ્ટ રીતે પહોંચાડવા માટે અવાજને પરાવર્તિત કરી છેક નીચે સુધી લઈ જાય તેવી રીતે પથ્થરને અમુક કૉણ, અમુક દિશામાં ગોઠવવામાં આવે છે. અવાજને પરાવર્તિત કરી ધાર્યા સ્થળે લઈ જવાના આ જ સિદ્ધાંતનો ઉપયોગ શિલ્પીઓએ બીજાપુરના ગોળગુંબજમાં કર્યો છે. આમ, શિલ્પમાં કોઈ કોમ કે ધર્મ પ્રત્યે આભડછેટ રાખવામાં આવી નથી. ઊલટું, એકબીજાનું સારું જોઈને એકબીજાએ પરસ્પર અપનાવ્યું છે.\nવાસ્તુદ્રવ્ય (અર્થાત મટિરિયલ્સ)માં આપણે સ્થાનિક પથ્થરોનો જ ઉપયોગ કરતા હતા. દા.ત. ગુજરાત, સૌરાષ્ટ્રમાં સેન્ડસ્ટોન કે લાઈમસ્ટોન જ વપરાતો. દ્વારકા, મોઢેરા, સોમનાથ કે રુદ્રમહાલય જેવા મહત્વનાં મંદિરોમાં પણ મારબલ ન વાપરતા, સ્થાનિક સેન્ડસ્ટોન જ વાપર્યો છે જ્યારે દેલવાડા, રાણકપુર, કુંભારિયામાં મારબલ વાપર્યો છે કારણકે ત્યાં મારબલની ખાણો (આબુ-અંબાજીમાં) છે જ્યારે પાલિતાણા કે ગિરનારના એજ શિલ્પીનાં જૈન મંદિરો વળી પાછા ત્યાંના કાડકડા અથવા બેલા નામના સેન્ડસ્ટોનમાંથી બનેલાં છે. જ્યારે મોગલ શૈલીનો તાજમહાલ આગ્રામાં બનાવવામાં આવ્યો ત્યારે ભારતમાં પહેલી વાર વાસ્તુદ્રવ્યનું સ્થળાંતર થયું ને ત્યારબાદ સ્થાનિક પથ્થરની જગ્યાએ મારબલ મંદિરોમાં પણ વપરાવવા લાગ્યો. મહેલો-મકાનોમાં જાળી, વેલબુટ્ટા પણ આપણે મોગલ શૈલીમાંથી લીધા છે.\nમાત્ર આપણે જ નહિ, એ લોકોએ પણ આપણી શૈલીનું અનુકરણ કર્યું છે. દા.ત. આપણે કીર્તિસ્તંભ, વિજયસ્તંભ કે ધર્મસ્તંભ બનાવીએ છીએ, એ લોકો મિનારા બનાવે છે. દા.ત. અમદાવાદના ઝૂલતા મિનારા, કુતુબમિનાર વગેરે. શિલ્પીઓ અહીંના હોય કે ત્યાંના, સ્વધર્મી હોય કે વિધર્મી હોય, કલાકૃતિની બાબતમાં તેમની વચ્ચે ગજબની એકતા જોવા મળે છે. એકબીજાની સારી વાત અપનાવવા તેઓ તૈયાર હોય છે.\nમોટે ભાગે બૌદ્ધ સ્થાપત્ય ગુફાઓમાં કંડારાયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઈલોરામાં પણ બુદ્ધ ગુફાની બાજુમાં જ હિન્દુઓનું કૈલાસ મંદિર જોવા મળે છે. જૈનોની પણ 30 થી 36 નંબરની ગુફાઓ છે. ખંડગિરિ-દેવગિરિમાં પણ જૈન ગુફાઓ છે. ખજૂરાહોમાં પણ જૈન ધર્મ અને હિન્દુ ધર્મનાં મંદિરોનો સમૂહ તદ્દન બાજુબાજુમાં છે. તમે વિચાર કરો કે એક જ પહાડને કોતરીને કરવામાં આવેલી ઈલોરાની ગુફામાં કે ખજૂરાહોમાં તે કાળના મહત્વના ધર્મોનાં સ્થાપત્યો બાજુબાજુમાં જોવા મળે ત�� કેટલી મોટી એકતાની વાત ગણાય. શિલ્પીઓની એકતાને કારણે આ ત્રણ ધર્મો આટલા નજીક દુનિયાની અજાયબી બનીને આજે પણ અસ્તિત્વ ધરાવે છે.\n« Previous પ્રેમના આંસુ – કુન્દનિકા કાપડિયા\nઅશરીરીનાં અનેક રૂપ – યજ્ઞેશ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રાચીન કળાનું આધુનિક રૂપ – સંગીતા જોશી\nર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લાલિગા ચેમ્પિયન્સ લીગની રીયલ મેડ્રિડ ટીમ વતી ફૂટબોલ રમે છે. અત્યારે એની ગણના દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડી તરીકે થાય છે. એને ફૂટબોલ રમતો જોવો એ આપણી આંખો માટે મિજબાની સમાન છે. રોનાલ્ડો ફૂટબોલને પોતાના અંગ પર એવી રીતે ફેરવે છે કે જાણે એ ફૂટબોલ ન હોય પણ એની પાળેલી એક ખિસકોલી હોય અને એના અંગ પર ... [વાંચો...]\nપરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની – ડૉ. અશોક પટેલ\nધો.10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે. આ બાબતથી વિદ્યાર્થી ને વાલી સારી રીતે પરિચિત હોવાથી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. આમ તો કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષાને તેના વાલી દરેક વખતે ગંભીરતાથી જ લેતા હોય છે. જે બાબત એક રીતે જોવા જઈએ તો સારી બાબત છે. કારણ કે તેનો અર્થ એવો ... [વાંચો...]\nનેનો યુગનો ચમત્કાર, ગ્રેફીન…\n{ગ્રેફીન, સંશોધકોએ આજ સુધીમાં ચકાસી જોયેલો આ સહુથી વધારે મજબૂત પદાર્થ માન્યામાં ન આવે તેવી ઘણી બધી ખાસિયતો અને ગુણધર્મો ધરાવે છે, તેના વિશે વિગતે જણાવતો હર્ષદભાઈ દવેનો આજનો લેખ તેની ક્ષમતાઓ અને તેના દ્વારા ભવિષ્યની શક્યતાઓ વિશે વિગતે વાત કહી છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ આભાર તથા શુભકામનાઓ.} લોઢાના ચણા ચાવવા જેવાં કામને ... [વાંચો...]\n9 પ્રતિભાવો : શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\n‘એક જ પહાડને કોતરીને કરવામાં આવેલી ઈલોરાની ગુફામાં કે ખજૂરાહોમાં તે કાળના મહત્વના ધર્મોનાં સ્થાપત્યો બાજુબાજુમાં જોવા મળે તે કેટલી મોટી એકતાની વાત ગણાય. શિલ્પીઓની એકતાને કારણે આ ત્રણ ધર્મો આટલા નજીક દુનિયાની અજાયબી બનીને આજે પણ અસ્તિત્વ ધરાવે છે’\n.’શિલ્પ ક્ળાના નિષ્ણાત દ્વારા સરળ ભાષામા સુંદર સમજૂતિ\n“કુદરતને તો બક્ષી થી હમેં એક હી ધરતી, હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા”\nઅફસોસ…..કે ભારતનાં અને દુનિયાનાં ઘણાં અમૂલ્ય સ્થાપત્યો આવી જ ગેરસમજમાં અને વિજયનાં અહમને કારણે તોડી પડાયા. અહમતો જે તે વિજેતાઓની સાથે જ મરી ગયો પણ મને ઘણીવાર થાય કે સોમનાથનું પ્રથમ મંદિર આજેપણ અડીખમ હોત તો તે કેટલું ભવ્ય હોત. બામિયાનનાં બુધ્ધની ભવ્ય પ્રતિમા તોડી પડાઈ ત્યારે દુનિયાભરનાં કલા અને ઈતિહાસ પ્રેમીઓનાં દિલ રોયા હતાં.\nપાકિસ્તાનમાં રહેલાં મંદિરોની અને મૌર્ય સંસ્કૃતિનાં ગૌરવ સમી તક્ષશિલા યુનિવર્સીટીની પણ કાંઇક આવી જ હાલત થઈ હશે\nઈજીપ્તનાં પ્રવાસ દરમ્યાન એક આશ્ચર્ય જોયું……તેમની ૪૦૦૦ વર્ષ જુની સંસ્કૃતિમાં ઇજીપ્તનાં સ્થાનિક લોકોને જાણે કોઈ રસ ન હોય તેવું લાગ્યુ. બધી જ જગ્યાઓ પર ફક્ત અને ફક્ત વિદેશીઓ જ ફરતા દેખાયા. ફક્ત લક્ષોરનાં મંદિરમાં થોડા સ્થાનિક સ્કુલનાં બાળકો પ્રવાસે આવેલાં દેખાયેલાં. કારણ કદાચ ગરીબી હશે… કદાચ ધર્મ હશે…. કદાચ રાજકીય ડર હશે….\nભારતમાં જો તમે તાજમહાલ જોવા જાવ અને માત્ર વિદેશીઓજ ત્યાં દેખાય તો કેવી લાગણી થાય\nજગત ભાઈ, ખુબ જ સાચી વાત કહી તમે. આપ્ણે જ આપણી સન્સક્રુતિ ના સાચવી શકીયે અને બીજા ને દોષ આપી એ એવુ થયુ.\nખુબ સરસ માહિતિ સભર , ખુબ ખુબ અભિનન્દન્\nશિલ્પ સ્થાપત્ય પર પ્રકાશ પાડતો સુંદર લેખ.\nઆજના આધુનિક મંદિરો સ્થાપત્ય કળામાં પણ બેનમુન કારિગીરી દર્શાવે છે.\nભારતવર્ષના આધુનિક મંદિરોમાં સ્થાપત્ય કળાનું ઉત્કૃષ્ઠ દર્શન નવી દિલ્હીના અક્ષરધામમાં થાય છે.\nસંપ્રદાય મુક્ત મન રાખીને જો અક્ષરધામની મુલાકાત લેવામાં આવે તો જરાય નિરાશ ના થવાય.\nમંદિરો ફક્ત ઈશ્વર કેન્દ્રિત જ ના હોવા જોઈએ. મંદિર સંસ્કૃતિનું ઘડતર કરનારૂં કેન્દ્ર પણ હોવું જોઈએ.\nનવી દિલ્હીના અક્ષરધામની સ્વચ્છતા આંખે ઉડીને વળગે છે. સુંદર બગીચો મનમોહક છે. બોટમાં ફરીને\nભારતીય સંસ્કૃતિનું દર્શન અદભુત છે. સમગ્ર આયોજન શિસ્તબધ્ધ છે અને એટલે જ છેક દક્ષિણ ભારતથી\nમુલાકાતીઓનો ધસારો રહે છે. મંદિરો સ્થાપત્ય કલામાં ઉત્કૃષ્ઠ અને સ્વચ્છ સુઘડ હોય તે સૌને ગમે.\nભારત વર્ષને અક્ષરધામની અદભુત ભેંટ આપવા માટે બેપ્સનો ઘણો આભાર.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, ���નુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/articles/pearl-millet?state=maharashtra", "date_download": "2019-07-19T21:45:24Z", "digest": "sha1:FGS3TYS3OE4BLUVBQRDK4TJB3WQU7WNS", "length": 15952, "nlines": 267, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nબાજરાનું મહત્તમ ઉપજ માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન\nખેડૂતનું નામ: શ્રી ખાંગરામ કલાબી રાજ્ય: રાજસ્થાન સલાહ : એકર દીઠર 50 કિ.ગ્રા યુરિયા આપો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nબાજરાના પાકની ઝડપી વૃદ્ધિ માટે\nખેડૂતનું નામ -શ્રી. જતીન રાજ્ય - ગુજરાત સૂચન- એક પિયત આપવી જરૂરી છે\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nબુવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nઉનાળુ બાજરાનો તંદુરસ્ત અને સશક્ત વિકાસ\nખેડૂતનું નામ - શ્રી સતિશ કોયલી રાજ્ય - દાદરા નગર હવેલી સૂચન - એકર દીઠ 50 કિ.ગ્રા. યુરીઆ આપો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપુખ્ત કિટકો બાજરીની પરાજરજ ખાઇને નુકસાન કરે છે. જો શરીર ઉપર અનાયાસે દબાઇ જાય તો તે ભાગ ઉપર ફોલ્લા પડી જાય છે. જરુરી પગલાં લો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nઉનાળું બાજરીમાં હેલિકોવર્પાનું નિયંત્રણ\nઉનાળું બાજરીમાં હેલિકોવર્પાનું નિયંત્રણ, બેક્ટેરિયા આધારિત બેસિલસ થુરિન્જિન્સિસ પાઉડર @ 15 ગ્રામ 10 લીટર પાણીમાં સાંજના સમયે મંજરી પર છંટકાવ કરો. જો શક્ય હોય તો થોડું...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરામાં નિંદણ નિયંત્રણ પછીનું આવશ્યક વ્યવસ્થાપન\nબાજરીમાં નીંદણના નિયંત્રણ માટે જો નિંદણનાશકનો પ્રયોગ કરવામાં આવે, તો બાજરીના પાકને નુકસાન થાય છે. એટલે, નિંદણનાશકના છંટકાવ પછી બીજા સિંચાઈ પહેલા યુરીયાનો ઉપયોગ કરવો...\nઆજ ��ી સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nસ્થાન - બનાસકાંઠા, ઉત્તર ગુજરાત વર્ણન: પ્રભાવિત ડુંડામાં ફૂલોનો સંપૂર્ણ અથવા કેટલોક ભાગ પાંદડા જેવો થઇ જાય છે. વ્યવસ્થાપન: મેટાલેક્સિલ 8% + મેંકોઝેબ 64% WP @ 40 ગ્રામ/પંપ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nબાજરી માં આવતા કુતુલ રોગ ખતરનાક રોગ પણ નિયંત્રણ સહેલું\nબાજરી માં આવતો કુતુલ, પીન્છ છારો રોગ બહુ નુકશાન કરે છે અને એક વાર રોગ આવી ગયા પછી તેનું નિયંત્રણ શક્ય નથી, આ રોગ બીજ દ્વારા ફેલાતો રોગ છે માટે બાજરી ના બીજ ને મેટલેક્ષિલ...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરી ના કુતુલ/અર્ગોટ રોગ સામે રક્ષણ માટે બીજ માવજત\nબાજરી ના કુતુલ/અર્ગોટ રોગ સામે રક્ષણ માટે ૨૦ % બ્રાઇન ના દ્રાવણ ની માવજત આપવી. આ માટે ૨ કી.ગ્રા. મીઠા ને ૧૦ લી. પાણી માં ઓગાળી બાજરી ના બીજ ને તેમાં રાખો, ખરાબ બીજ,...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nતુવેર અને બાજરીની આંતરપાક પદ્ધતિ માટે અગત્યની સુચના\nબાજરી અને તુવેર ના આંતરપાક વાવેતર કરવા માંગતા ખેડૂત મિત્રો એ બે હાર બાજરી અને ૧ હાર તુવેર નો પાક વાવેતર કરવો જેથી જમીન, પોષક તત્વો અને સૂર્ય પ્રકાશ માટેની સ્પર્ધા રોકાય...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nખરીફ બાજરીમાં વાવણી પૂર્વે નું વ્યવસ્થાપન\nમહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં થતા ખરીફ પાકમાં બાજરી એ સૌથી મહત્ત્વનો પાક છે. ઓછા પાણી ની જરૂરિયાત વાળો આ પાક બિન પિયત કે પછી ૧ - ૨ સંરક્ષણ પિયત થી સારો પકાવી...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nખરીફ બાજરીના વધુ ઉત્પાદન માટે આવશ્યક ખાતરો\nખરીફ બાજરીની સ્વસ્થ અને ઝડપી વૃદ્ધી માટે 50 કિગ્રા/હેક્ટેર યુરીયા, 25 કિગ્રા/હેક્ટેર DAP અને 25 કિગ્રા/હેક્ટેર MOP ખાતરની માત્રા આપવી. વાવણી વખતે 25 કિગ્રા/હેક્ટેર...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરામાં નિંદણ નિયંત્રણ પછીનું આવશ્યક વ્યવસ્થાપન\nબાજરીમાં નીંદણના નિયંત્રણ માટે જો નિંદણનાશકનો પ્રયોગ કરવામાં આવે, તો બાજરીના પાકને નુકસાન થાય છે. એટલે, નિંદણનાશકના છંટકાવ પછી બીજા સિંચાઈ પહેલા યુરીયાનો ઉપયોગ કરવો...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરીની વાવણી પહેલાં જમીનમાં ભેજ હોય તો અંકુરણ શક્તિ સુધરશે અને પાક જલ્દી વધશે.આથી જેમની પાસે પુષ્કળ પાણી ઉપલબ્ધ હોય તેમના માટે વાવણીની આ પદ્ધતિનો ઉપયોગ ફાયદાકારક રહેશે.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nઉનાળુ બાજરી અને તલ માટે રોપ���ીની સલાહ\nઉનાળુ બાજરી અને તલ ટુંકા ગાળાના ઘણા સારા પાક છે અંકુરીકરણ વધારવા માટે જયારે તાપમાન 30 Cથી વધે ત્યારે તેમને રોપવા જોઈએ\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરીમાં થડની માખીના પ્રકોપનું નિયંત્રણ કરવા માટેના ઉપાય\nબાજરીમાં થડની માખીના પ્રકોપનું નિયંત્રણ કરવા માટે તાત્કાલિક ઉપાય તરીકે કેલ્ડાન 7કિગ્રા/એકર નો જમીનમાં છટકાવ\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nબાજરીમાં થડ કોરી ખાનાર માખીના નિયંત્રણ માટે ઉપાય\nબાજરીમાં થડ કોરી ખાનાર માખીનો પ્રકોપ હોય તો તાત્કાલિક ઉપાય તરીકે કેલડાન એકરે 7કિલોનો જમીનમા ખાતર સાથે આપવું.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/technical-market-outlook-/look-at-the-technical-chart-of-nifty-bank-nifty_74223.html", "date_download": "2019-07-19T20:46:46Z", "digest": "sha1:5WOLLUNSNFHISYCBBGEBGHHXIHN6QY5L", "length": 11447, "nlines": 88, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "નિફ્ટી, બેન્ક નિફ્ટીના ટેક્નિકલ ચાર્ટ પર નજર -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ\nનિફ્ટી, બેન્ક નિફ્ટીના ટેક્નિકલ ચાર્ટ પર નજર\nઆજના કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11800 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 56 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પેનોરમા ટેક્નિકલ્સના સીઈઓ અલ્પેશ ફુરિયા પાસેથી.\nઅલ્પેશ ફુરિયાનું કહેવુ છે કે બજેટ પાસેથી તો ઘણી બધી અપેક્ષાઓ છે. આ બજેટની અંદર મોદી સરકાર આવતા 5 વર્ષનો રોડમેપ તૈયાર કરશે. મોદી સરકાર વિકાસની વાત કરશે, વ્યાપારની વાત કરશે અને ઈન્ફ્રા સ્ટ્રક્ચર પર ઘણું બધુ બોલશે. તો આ બધા માંથી કાઢવાની એક જ વસ્તુ છે કે આ 5 વર્ષમાં જે સરકાર ખર્ચો કરશે તે ક્યાંથી લાવશે તે જોવાનુ રહેશે. જો આ વસ્તુ બજારની સમજમાં આવી જાય અને ગળે ઉતરી જાય તો બજાર બલે બલે થઈ જશે.\nઅલ્પેશ ફુરિયાના મતે સરકાર જો બજેટ પ્રસ્તુત કરશે અને તે બજારના ગળે નહીં ઉતરે તો પછી કોઈ મુશ્કેલી આવી શકે છે. જો વિકાસની વાત કરો છો તો સામે તમે ટેક્સ વધારી નાખશો કે જે એલટીસીજીની વાતો થઈ રહી છે તેમાં કોઈ ફરક ના આવે નહી હટે અને એલટીસીજી જો વધી શકે છે તો કદાચ તે બજાર માટે મુશ્કેલી બની શકે છે.\nઅલ્પેશ ફુરિયાના મુજબ નિફ્ટી અને બેન્ક નિફ્ટીની વાત કરીએ તો હુ તેને બધી રીતે પોઝિટિવ માનુ છુ. જે દિવસે મોદી સરકાર જીતીને આવી અને ફરી સરકાર બની તે દિવસનો ચાર્ટ જોઈએ તો નિફ્ટી સ્પોર્ટમાં 11426/11592 આ લગભગ 160 પોઇન્ટનો ગેપ બન્યો એનાથી ઊપર ઓપન નહી. તેના પછીના સત્રને જોઈતો 15-20 સત્ર જેટલા પણ થઈ ગયા છે તે હાઈએસ્ટ તેની ઊપર જે ટ્રેડિંગ કરીએ છે. જ્યારે હંમેશા આટલુ મોટુ ગેપ બને તેને ટેક્નિકલ ભાષામાં રનઅવે ગેપ કહેવાય.\nઅલ્પેશ ફુરિયાનું માનવુ છે કે જો કરેક્શન ઊપરથી ચાલુ થયુ અને આ ગેપની અંદર પણ આવ્યા પરંતુ પુરેપુરૂ ગેપ ફીલ નાથયુ અને ફરી ઊપર જઈ રહ્યા છો તો તેનો મતલબ કે બજેટમાં કઈને કઈ પોઝિટિવ આવી શકે છે તેવુ બજાર એક્સપેક્ટ કરી રહી છે. જો નિફ્ટીની શોર્ટટર્મની વાત કરીએ તો 11850 એ મહત્વનું લેવલ છે. 11850 ની ઊપર નિફ્ટી જાય તો નિફ્ટી સ્પોર્ટ ક્લોઝ થઈ જાય છે. તો પછી બજારમાં આપણને વધુ મોટી રેલી જોવા મળી શકે છે.\nમાર્કેટ આઉટલુક - ટેક્નિકલ\nનિફ્ટી માટે 11660-11725 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં સ્ટોપલોસ 11870 રાખો: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં 11590-11720 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં આજે 11680-11760ની રેન્જ રહેશે: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં લક્ષ્યાંક 11685/11750 રાખો: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા\nનિફ્ટી માટે 11550-11625 મહત્વના સ્તર: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં 11785 ના સ્તર જાળવે તો ખરીદી કરો: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં સ્ટૉપલોસ 11710 રાખો: પ્રદીપ પંડ્યા\nનિફ્ટીમાં સ્ટૉપલોસ 11230 રાખો: પ્રદીપ પંડ્યા\nરિલાયન્સે રજૂ કર્યું અદભૂત પરિણામ, રૂપિયા 10104 કરોડનો નફો\nબિહારમાં ફરીવાર મૉબ લિંચિંગ\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nઆઈટી કાર્યવાહીને માયાવતી ષડયંત્ર ગણાવ્યું\nઆ વર્ષે સોના-ચાંદીએ આપ્યા સાસા રિટર્ન\nઅમદવાદની હોસ્પિટલોમાં હેલ્થ વિભાગનું ચેકિંગ\nચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂથી 149 લોકોના મોત\nવિધાનસભાની બેઠકના સમયમાં ફેરફાર\nડાબર ઈન્ડિયા: નફો 12.6% વધ્યો, આવક 9.3% વધી\nધાનુકા એગ્રીટેક: નફો 9.3% ઘટ્યો, આવક 2.8% વધી\nમની મેનેજર: નિવૃત્તી બાદ શું\nગેટ રિચ વિથ આશ્કા: મારવાણિયા પરિવાર માટે નાણાંકિય આયોજન\nગૅટ રિચ વિથ આશ્કા: મહેશભાઈ માટે નાણાંકિય આયોજન\nમની મેનેજર: ડેટ ફંડ અંગે વિસ્તૃત જાણકારી\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખા�� રજૂઆત\nટેક્સ પ્લાનિંગઃ આવકવેરા કાયદામાં સુધારા અંગે ચર્ચા\nટેક્સ પ્લાનિંગ: મોરેશિયસ ટેક્સ સંધિ અંગ ચર્ચા\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2013/10/", "date_download": "2019-07-19T21:10:50Z", "digest": "sha1:GX7G6JTXHOKEZQ7KKRL2IGZM6YCCXYAW", "length": 6665, "nlines": 183, "source_domain": "venunad.wordpress.com", "title": "ઓક્ટોબર | 2013 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n95 – ગઝલ – એ શું કરે\nPosted in Gazal gujarati, tagged અંગત, અવનવો, ખૂદ, ગઝલ, છાપેચડી, ઝેર, પાકો, પ્રેમ, મૌત, રાગ, રાહ, રોજ, વંચાય, શરમાય, સર્જાય, સાજ, સાબિતી, સુર on ઓક્ટોબર 15, 2013| 9 Comments »\nઘણા વખતે એક છંદમાં ગઝલ રચાઈ છે, આશા છે, આપને આ મારો પ્રયત્ન ગમશે, અને પ્રતિભાવ આપશો\n95 – ગઝલ – એ શું કરે\nજીવવું ઝેર થઈ જાય એ શું કરે\nખૂદમાં ખૂદ અટવાય એ શું કરે\nએમના પ્રેમની રાહ જોયા કરી,\nઆવતાં મૌત ભટકાય એ શું કરે\nના કહે ભલે, સાબિતી આપું તને,\nમુંજને જોઈ શરમાય એ, શું કરે\nરોજ વંચાય છે વાત છાપે ચડી,\nખૂબ અંગત કહેયાય, એ શું કરે\nસુરમાં ‘સાજ’ પાકો નથી તે છતાં,\nઅવનવો રાગ સર્જાય એ શું કરે\nછંદ:- ગાલગા ગાલગા ગાલગા ગાલગા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/gujarat/page/18/", "date_download": "2019-07-19T21:14:30Z", "digest": "sha1:XAGDB34PWLKL2AFLCURJERB7XMXMWTUH", "length": 6020, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "GUJARAT | Gujarat Times | Page 18", "raw_content": "\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પર���વર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nસ્વચ્છતા બાબતે પ્રજાને જાગૃત કરવા અમદાવાદના ગાંધી આશ્રમમાં ટોઇલેટ કાફે\nલવ અફેર નિંદનીય નથી\nલ્યુકેમિયાની સરળ-સફળ આયુવેદિક ચિકિત્સા\nપ્રજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત કરવાથી વ્યભિચારી સ્ત્રી પવિત્ર થઈ શકતી\nમા, મારું ગામ અને માતૃભૂમિ મને સૌથી વધારે ગમે\nસુધા શાહ ઓવરલેન્ડ પાર્ક, કેનસાસ - January 25, 2018\nવાસરિકાનો વૈભવ જગતના ઐશ્વર્યથી કમ નથી\nમાનવસેવા એ જ પ્રભુસેવાઃ સંતરામ મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજ\nરાષ્ટ્રીપતિ રામનાથ કોવિંદજીની ઉપસ્થિ તિમાં એમ.એસ.યુનિવર્સિટીનો ૬૬મો પદવીદાન સમારોહ...\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - January 22, 2018\nકેજરીવાલ સરકારને ફટકોઃ 20 સભ્યો ગેરલાયક\nભારતની જવાબી કાર્યવાહીઃ પાકિસ્તાનના ચાર ઠાર\nહાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરશે,,\nક્રિકેટર હાર્દિક પંડ્યાના વિવાદાસ્પદ નિવેદનોની લોકોએ ખૂબ ટીકા કરી .. ત્યારબાદ...\nયુપીના ગોરખપુરની પેટા-ચૂંટણીમાં ભાજપના ગઢને જમીનદોસ્ત કરીને સાંસદ બનતા પ્રવીણ નિષાદ\nસંધના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા...\nઈમરાન ખાનના શાંતિ પ્રસ્તાવનો ભારતે સકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએઃ ફારુક અબદુલ્લા\nનવોદિત અભિનેત્રી નુસરત ભરુચાની બે સુંદર ફિલ્મો રજૂ થઈ રહી છે…\nઅર્જુન રામપાલ અને મેહર જેસિયા વચ્ચેના 20 વર્ષના લગ્નજીવનનો અંત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://shabdaspardha.gujaratisahityasarita.org/%E0%AA%95/", "date_download": "2019-07-19T20:31:21Z", "digest": "sha1:FDCTY6HAKFPUDZXQAIRIT47QI4R2HYOR", "length": 5449, "nlines": 174, "source_domain": "shabdaspardha.gujaratisahityasarita.org", "title": "ગુજરાતી શબ્દ સ્પર્ધા » ક", "raw_content": "\nગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત\nસમજાતુ નથિ કે શુ કર્વુ \nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેન��� પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nવિશાલ મોણપરા-ગુજરાતીઓનું ગૌરવ- ( દેવિકા રાહુલ ધ્� on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nNILAY on શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\narchanapandya on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nશબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય\nકાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ\n© ગુજરાતી શબ્દ સ્પર્ધા All rights reserved.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2016/09/", "date_download": "2019-07-19T20:47:17Z", "digest": "sha1:H6CHXD3GDLW5SYQYGMCFL6LDHV2XRMSQ", "length": 42529, "nlines": 158, "source_domain": "www.aksharnaad.com", "title": "September 2016 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\n – કનુ ભગદેવ 4\n30 Sep, 2016 in ટૂંકી વાર્તાઓ tagged કનુ ભગદેવ\nશિખા ખૂબ જ ઉદાસ અને પરેશાન હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ જે ભ્રમમાં રાચતી હતી તે અચાનક જ તૂટી ગયો હતો. આજકાલ કરતાં ઘણા દિવસથી તે માનસિક પરિતાપ ભોગવતી હતી. એ મનોમન પોતાનાં બોસ અમરને ચાહતી હતી. ઘણી વખત અમરે ખૂબ જ નિખાલસતાથી એની સાથે વાતો કરી હતી, ફિલ્મો જોઈ હતી અને સાથે ફરવા માટે પણ ગયા હતાં. આથી તે મનોમન એમ માની બેઠી હતી કે પોતાની જેમ અમર પણ પોતાને ચાહે છે. જયારે અમરના હ્યદયમાં શિખા પ્રત્યે આવો કોઈ ભાવ નહોતો. તે એને પોતાની પર્સનલ સેક્રેટરી અને સાથે જ પોતાની મિત્ર માનતો હતો. એથી વિશેષ કઈ જ નહી. એ તો શિખાની સાથે જ રહેતી તેની બહેનપણી આરતીને ચાહતો હતો.\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7\n29 Sep, 2016 in Prompted microfiction tagged અનસૂયા દેસાઈ / આરતી આંત્રોલીયા / કલ્પેશ જયસ્વાલ / ગોપાલ ખેતાણી / જલ્પા જૈન / જાગૃતિ પારડીવાલા / જાહ્નવી અંતાણી / ડૉ. નિલય પંડ્યા / દિવ્યેશ સોડવડીયા / ધર્મેશ ગાંધી / ધવલ સોની / નિમિષ વોરા / નીવારાજ / પરીક્ષિત જોશી / પૂર્વી બાબરિયા / ભાવિક રાદડિયા / મિત્તલ પ���ેલ / મીનાક્ષી વખારિયા / મીરા જોશી / રક્ષા બારૈયા / વિભાવન મહેતા / શિલ્પા સોની / શીતલ ગઢવી / શૈલેશ પંડ્યા / સંજય ગુંદલાવકર / સંજય થોરાત / સરલા સુતરિયા / સુષમા શેઠ / હેતલ પરમાર\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.\n૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.\nવંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી એના જીવનનો એક હિસ્સો..\nચહેરો – ઈલા આરબ મહેતા 6\n28 Sep, 2016 in ટૂંકી વાર્તાઓ tagged ઈલા આરબ મહેતા\nસ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.\n‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7\n27 Sep, 2016 in ગુજરાતી નાટક tagged અદિતિ દેસાઈ / જીજ્ઞેશ અધ્યારૂ / ધ્રુવ ભટ્ટ\nવર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિ���્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.\n(માય નેમ ઈઝ બોન્ડ).. જેમ્સ બોન્ડ – લલિત ખંભાયતા 3\n26 Sep, 2016 in પુસ્તક સમીક્ષા tagged લલિત ખંભાયતા\n‘ડબલ ઓ સેવન, દક્ષિણી ચીની સમુદ્રમેં હમારા જહાજ ગુમ હો ગયા હૈ..’\nબ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા’એમ’ બોન્ડને બોલાવીને હુકમ આપે એટલે પછીના દ્રશ્યમાં બોન્ડ સીધો જ ધરતીના કોઈ બીજા ખૂણે હોય. દરેક ફિલ્મમાં ખૂફિયા મિશન પર નીકળેલો બોન્ડ અંતે દુશ્મનોનો ખાત્મો બોલાવી ખાધું પીધું ને રાજ કર્યું પ્રકારના કારનામા જ કરે છે. જેમ્સ પોતે કઈ રીતે કારનામાઓ કરશે એ જોવાના જ પૈસા છે. એટલે જ તો બોન્ડ સીરીઝ અડધા દાયકાથી અણનમ છે અને હજુ કેટલાય વર્ષ ચાલ્યા કરશે.. લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક ‘૦૦૭ જેમ્સ બોન્ડ – સુપર સ્પાય’ ગુજરાતીમાં પ્રથમ વખત જેમ્સ બોન્ડના પાત્ર અને ફિલ્મોની વિગતે વાત લઈને આવે છે. આજે એમાંથી બોન્ડ અભિનેતાઓ વિશે જાણીએ..\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૯) – નીલમ દોશી\n25 Sep, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nકલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૮) – નીલમ દોશી 6\n18 Sep, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nકલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથ���માં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.\nસર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી 6\nઅમારા આ ‘સર્જન’ દ્વારા પણ આવી કોઇ સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે એમાં કોઇ બે મત નથી જ. અમારા નવોદિત લેખકો અઘરી થીમ કે અઘરા પ્રોમ્પ્ટ પરથી પણ જે રીતે અવનવી વાર્તાઓનું સર્જન કરી રહ્યાં છે એ કાબિલેદાદ છે. એ સર્વે સર્જકોને દિલથી સલામ. અમારા સર્જન પરિવારનું અમને દરેકને ગૌરવ છે.\nસર્જનનો બીજો અંક આપની સમક્ષ આવી રહ્યો છે ત્યારે પહેલા અંકની સફળતાનો આનંદ અને સંતોષ હજુ ભીતર અકબંધ છે. આ આનંદ અમારો સહિયારો છે.\nઆઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5\n13 Sep, 2016 in અન્ય સાહિત્ય tagged પી. કે. દાવડા\n૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.\nહિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.\nઅંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.\nયંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7\n12 Sep, 2016 in ગુજરાતી નાટક tagged બાબુભાઇ વ્યાસ\nસને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્ય���્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.\nનાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ , ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે..\nનાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૭) – નીલમ દોશી 1\n11 Sep, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nકલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત 6\n8 Sep, 2016 in Prompted microfiction tagged અનસૂયા દેસાઈ / આરતી આંત્રોલીયા / ઇસ્માઈલ પઠાણ / કલ્પેશ જયસ્વાલ / કુંજલ છાયા / કેતન પ્રજાપતિ / ગોપાલ ખેતાણી / જલ્પા જૈન / જાગૃતિ પારડીવાલા / જાહ્નવી અંતાણી / જીજ્ઞેશ કાનાબાર / દિવ્યેશ સોડવડીયા / ધર્મેશ ગાંધી / ધવલ સોની / નિમિષ વોરા / નીતા કોટેચા / પરીક્ષિત જોશી / મણિલાલ વણકર / મહાકાન્ત જોશી / મિત્તલ પટેલ / મીનાક્ષી વખારિયા / મીરા જોશી / મુકેશ સોજિત્રા / રક્ષા બારૈયા / લીના વછરાજાની / વિભાવન મહેતા / શિલ્પા સોની / શીતલ ગઢવી / શૈલેશ પંડ્યા / શૈલેષ પરમાર / સંજય ગુંદલાવકર / સંજય થોરાત / સરલા સુતરિયા / હાર્દિક પંડ્યા\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક��રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.\nમાઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.\nતા. ૬ – ૭ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. ફક્ત વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.\nવીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું એમને અચાનક સાંભર્યું કે આ…\nઆ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..\nઅંગ્રેજી સાહિત્યનું આચમન – ડૉ. મધુસુદન પારેખ\n6 Sep, 2016 in સમીક્ષા tagged ડૉ. મધુસુદન પારેખ\nમેરેડિયે એનાં કાવ્યોમાં શૈલીનું વૈવિધ્ય દાખવીને અભિવ્યક્તિની બાબતમાં એક આગવો અવાજ પ્રગટ કર્યો છે. તેનો કાવ્ય સંગ્રહ ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ ધ જૉય ઑવ અર્થ (Poems and Lyrics of the joy of earth 1883) માં પ્રકૃતિના રહસ્ય, એની ગતિ વગેરેનો પોતાની વિશિષ્ટ બૌદ્ધિક શક્તિથી, કલ્પના બળે ડાર્વિન (Darvin) ની ઉત્ક્રાન્તિવાદ (Evolution) ની થીઅરી અધ્યાત્મ (spiritualism) ને તાકે છે. એ ભૌતિક વાસ્તવિકતાનો આધાર લઈને તેમ જ અનુભવપૂત હકીકતોની માંડણી કરીને નવા આશાવાદનો સંચાર કરે છે. ઉત્ક્રાન્તિ (Evolution) એ વૈશ્વિક નિયમ છે, અરે સિદ્ધાંત જ છે. આત્મધર્મનો એમાં નકાર નથી. સૃષ્ટિના ઊંડાણમાં, એની અંતર્ગત દિવ્યતા રહેલી છે. અને ધરતી, મનુષ્યની માતા, નવરાપણાનો અને પ્રગ્યાનો ઝરો છે. તેમાં વારંવાર ડૂબકી મારીને મનુષ્યે તાજગી મેળવવાની છે. કલ્પનાદ્રષ્ટિ હોય તો પ્રકૃતિ માણસને વ્યવસ્થા શીખવે છે. સૌંદર્યબોધ કરે છે અને સદગુણ ખીલવે છે તથા અધીન રહેવામાં મનુષ્ય આનંદનો અનૂભવ કરે છે.\nસુખદ મૃત્યુની ઈચ્છાની અભિવ્યક્તિ (દેવેન્દ્ર દવે) કાવ્યાસ્વાદ – હેમન્ત દેસાઈ\n5 Sep, 2016 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દેવેન્દ્ર દવે / હેમન્ત દેસાઈ\nકોઈનેય મરવું ગમતું નથી, પણ મૃત્��ુ અનિવાર્ય છે. અને એથી જ માણસને સૌથી મોટો ભય હોય છે મૃત્યુનો. મૃત્યુને સહજભાવે સ્વીકારવા -આવકારવાની ઇચ્છા વિરલ ગણાય તેમ છતાં એ’વી વિભૂતિઓ જોવા મળી છે કે જેમણે સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાનું પસન્દ કર્યું હોય.માણસ ઇચ્છે અને એ’ને મૃત્યુ મળે એ ઘટનાને ઇચ્છામૃત્યુ કહે છે. અલબત્ત, ઇચ્છામૃત્યુ આત્મહત્યા નથી. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાંખે તે આત્મહત્યા. એથી ભિન્ન; વ્યક્તિ પૂરી સ્વસ્થતાથી જીવનને સમાપ્ત કરવા ઇચ્છે, સામેથી મૃત્યુને નિમંત્રે અને મૃત્યુ થેને આવી મળે તે ઇચ્છામૃત્યુ, મૃત્યુના યોગ્ય સમયના આગમનને આમ ઘણા માણસો – દુઃખથી કે રોગથી તપ્ત-ત્રસ્ત માણસો – ઇચ્છે છે ખરા, પણ બહુ જ જૂજ વ્યક્તિઓની એ’વી ઇચ્છા ફળે છે. પણ તો ઇચ્છાના ‘હોવા’ને થેની સફળતાનિષ્ફળતા સાથે ક્યાં કોઈ નિસબત હોય છે જે. તો એવી જ રીટે મૃત્યુ અનિવાર્ય છે તો સુખપૂર્વક મરવાનું માણસ ઇચ્છે તે સ્વાભાવિક નથી એવા ઇપ્સિત સમયના નહિ, ઇપ્સિત પ્રકારના મૃત્યુના આ ગીતમાં કવિએ સુખદ – સુખાવહ મૃત્યુની ઇચ્છા પ્રગટ કરી છે.સુખદ એટલે એમની પોતાની દ્રષ્ટિએ સુખદ. હા. એમની દ્રષ્ટિ સાથે સરેરાશ માણ્સની દ્રષ્ટિનો મેળ સધાય છે. કારણ એમના જેવી દ્રષ્ટિ ધરાવનારા અનેક માણસો હોવાના અને એથી જ એ ઇચ્છાની અભિયક્તિ રૂપ આ કૃતિ ‘કાવ્ય’ની કક્ષાએ પહોંચે છે.\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૬) – નીલમ દોશી 3\n4 Sep, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nકલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.\nમાઈક્રોફિક્શન વાર્તા એટલે શું – જીજ્ઞેશ અધ્યારુ 13\n2 Sep, 2016 in માઈક્રો ફિક્શન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nઆપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય – એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયાઓ પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તાપ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.\nગુજરાતી ‘અર્બન’ સિનેમામાં ફુગાવો.. – નિલય ભાવસાર 9\n1 Sep, 2016 in સમીક્ષા tagged નિલય ભાવસાર\nશું અત્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે આજકાલ ગુજરાતી સિનેમા, નાટક અને મીડિયા સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ તેનો સીધો અને સરળ જવાબ છે, ‘ના’. વર્ષ ૨૦૧૨માં આવેલી અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી લઈને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઇ છે પરંતુ તે પૈકી માત્ર પાંચ કે છ ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ થઇ છે જેમાં ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ અને ‘થઇ જશે’ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની અપાર સફળતા બાદ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જાણે લાઈન લાગી છે અને તે પૈકીના મોટાભાગના ફિલ્મમેકર્સ ‘છેલ્લો દિવસ’ જેવી અથવા તે કક્ષાની કોમેડી ફિલ્મ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/16/2018/6299/", "date_download": "2019-07-19T21:32:32Z", "digest": "sha1:LM7HHFZT44C6QH5U73SP5LVYUJRH6BC2", "length": 8267, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "વસાહતીઓની હકાલપટ્ટી કરવાની સરકારની હિલચાલ સામે અવાજ ઉઠાવોઃ સેનેટર કમલા હેરિસ | Gujarat Times", "raw_content": "\nHome IMMIGRATION વસાહતીઓની હકાલપટ્ટી કરવાની સરકારની હિલચાલ સામે અવાજ ઉઠાવોઃ સેનેટર કમલા હેરિસ\nવસાહતીઓની હકાલપટ્ટી કરવાની સરકારની હિલચાલ સામે અવાજ ઉઠાવોઃ સેનેટર કમલા હેરિસ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nવોશિંગ્ટનઃ યુનાઇટેડ સ્ટેટ્સનાં સેનેટર અને સંભવિત ભાવિ પ્રમુખપદનાં ઉમેદવાર મનાતાં કમલા હેરિસે સામુદાયિક અગ્રણીઓને હાકલ કરી હતી કે એકતા દર્શાવીને વસાહતીવિરોધી નફરત સામે અવાજ ઉઠાવવો જોઈએ.\nઅમેરિકાના વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ફેલાવાતી નફરત સામે અવાજ ઉઠાવવા તેમણે એલાન કર્યું હતું. ડીએસીએ અને ટીપીએસમાં ફેરફારો કરી ઇમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરવાની સરકારની ઇચ્છા સામે સંગઠિત થઈને લડત અપવા તેમણે કોમ્યુનિટી અગ્રણીઓને અપીલ કરી હતી. ભારતીય મૂળનાં સૌપ્રથમ મહિલા સેનેટર કમલા હેરિસે તાજેતરમાં ૨૦૦ ભારતીય-અમેરિકી રાજકીય ઉમેદવારો, ચૂંટાયેલા અધિકારીઓ, દાતાઓ, સામુદાયિક અગ્રણીઓ સહિતના અગ્રણીઓને સંગઠિત થઈને સરકાર સામે લડત આપવા એલાન કર્યું હતું.\nકમલા હેરિસે જણાવ્યું હતું કે અમેરિકા વસાહતીઓનો દેશ છે, જે માત્ર અમેરિકન પ્રજાનો છે તેવી વિચારધારાના ફેલાવા થકી ઇમિગ્રન્ટ્સ સામે હેટ ક્રાઇમ આચરવામ���ં આવે છે અને તેઓને કરાતા અન્યાય સામે સૌએ ભેગા થઈને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. સત્ય બોલીને નફરત ફેલાવતા લોકો સામે અવાજ ઉઠાવવો જોઈએ.\nવહીવટી તંત્ર દ્વારા ડીએસીએ અને ટીપીએસમાં ફેરફારો કરી વસાહતીઓની હકાલપટ્ટી કરવાની શરૂ થયેલી ઝુંબેશ સામે આંદોલન કરવું જરૂરી છે. આ દેશ વસાહતીઓ દ્વારા જ વસાવવામાં આવ્યો છે જેઓએ અમેરિકી અર્થતંત્રમાં વિકાસમાં મજબૂત યોગદાન આપ્યું છે. આથી ભારતીય-અમેરિકી અગ્રણીઓએ રાજકીય ક્ષેત્રે પોતાનું નેતૃત્વ વધારવા માટે સંગઠિત થવું જરૂરી છે.\nPrevious articleશીતલ શેઠનું પુસ્તક ભારતીય-અમેરિકી બાળકોને તેમના નામને પ્રેમ કરવાનું શીખવાડે છે\nNext articleટ્રમ્પ-કિમ વચ્ચે સિંગાપોરમાં ઐતિહાસિક શાંતિકરારઃ વૈશ્વિક શાંતિનો આરંભ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nસુરતમાં અંજલી ધરને ‘નોબેલ એશિયન ઓફ ધ યર’ એવોર્ડ\nન્યુ જર્સીમાં ‘સથવારો રાધે શ્યામનો’ સંગીતમય નાટક માણતા હજારો દર્શકો\nસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મંદિરમાં દર્શન કરવા ગયા પરંતુ ….\nપેન્સિલવનિયા એટર્ની જગન નિકોલસની યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક\n-પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ઐતિહાસિક...\nયશરાજ ફિલ્મ્સ હવે ધૂમ-4ની તૈયારીઓ કરે છે…\n2019ની લોકસભાની ચૂંટણી લડનારા ભાજપના સૌથી યુવાન ઉમેદવાર તેજસ્વી સૂ્ર્યા.\nઆનંદાલય સિનિયર સિટિઝન એસો.ના ઉપક્રમે જ્ઞાનવત્સલદાસ સ્વામીનું પ્રવચન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/nitesh-rane-arrested-for-threatening-and-abusing-highway-engineer-99369", "date_download": "2019-07-19T21:05:53Z", "digest": "sha1:DNSBPRWH5KG3I4RRKV74SKOQUJOLVUNL", "length": 6105, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "Nitesh Rane arrested for threatening and abusing highway engineer | નિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો - news", "raw_content": "\nનિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો\nહાઇવેના એન્જિનિયર પર કાદવ ઠાલવવા બદલ નિતેશ રાણેની અટકાયત\nસરકારી અધિકારી પર કાદવ ફેંકતા કાર્યકરો.\nમુંબઈ-ગોવા એક્સપ્રેસવે પરના કાદવ અને ખાડાઓથી ત્રાસી ગયેલા લોકોનો રોષ ડેપ્ય��ટી એન્જિનિયર પ્રકાશ શેડેકરે સહન કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પુત્ર અને વિધાનસભ્ય નિતેશ રાણે, મેયર સમીર નલાવડે અને સ્વાભિમાની પક્ષના કાર્યકરોએ પ્રકાશ શેડેકરને ગડ નદીના પુલ પર બાંધ્યો હતો અને સામાન્ય જનતા જે સહન કરે છે એનો અનુભવ તમે પણ કરો એમ કહેતાં તેમના માથે કાદવ ભરેલી બાલદી ઠાલવી હતી. આ ઘટનામાં ડેપ્યુટી એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ કરતાં નિતેશ રાણે અને તેમના ટેકેદારો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. અગાઉ મધ્ય પ્રદેશના વિધાનસભ્ય આકાશ વિજયવર્ગીય સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમણે સરકારી અધિકારીને બૅટ વડે ફટકાર્યા હતા.\nસંપૂર્ણ કણકવલી ડુબાડવાનો અધિકાર તમને કોણે આપ્યો એમ કહી તેમને ગડ નદી પુલથી જાણવલી પુલ સુધી ચલાવીને લઈ ગયા અને કીચડ અને રસ્તા પરના ખાડાઓની પરિસ્થિતિનો અનુભવ કરાવ્યો. આ ઉપરાંત કાર્યકરાએ તેમની સાથે ધક્કામુક્કી પણ કરી હતી.\nદીકરાના વર્તનથી નારાયણ રાણે નારાજ\nપુત્રના કીચડફેંક આંદોલન પ્રત્યે નારાયણ રાણેએ નારાજગી વ્યક્ત કરી છે. નિતેશ રાણેનું આ આંદોલન ખોટું છે. હાઇવે સંબંધે હાથ ધરાયેલું આંદોલન યોગ્ય હોય તો પણ એનો માર્ગ ખોટો છે એમ જણાવતાં નારાયણ રાણેએ કહ્યું હતું કે હિંસાચાર અને ધમાલ મચાવતા આ આંદોલનને હું ક્યારેય સમર્થન નહીં આપું.\nમુંબઈ: નવઘર ફ્લાયઓવર પર નશામાં રહેલા ડ્રાઇવરે સાત કારને ટક્કર મારી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nમુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો\nમુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત\nદાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ\nમુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/unknown-fact-of-bollywood/", "date_download": "2019-07-19T20:43:19Z", "digest": "sha1:INM2CMCYGTEWU3QNJNSSEGPEOMM6PYF3", "length": 15830, "nlines": 107, "source_domain": "blog.dealdil.com", "title": "રાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા....", "raw_content": "\nHome ફિલ્મી દુનિયા રાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી ��ેમાં...\nરાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા….\nબોલીવૂડની અજાણી અને રસપ્રદ વાતો…\n૧. જયારે “શોલે” બનતી હતી ત્યારે ધર્મેન્દ્રએ લાઈટ મેનને વારંવાર ભૂલ કરવા માટે વધુ પૈસા આપ્યા હતા, જેથી તે હેમા માલિનીને એટલીવાર વધુ હગ કરી શકે.\n૨. “કહો ના પ્યાર હે” આ ફિલ્મ Guinness Book of World Records 2002 માં સૌથી વધુ એવાર્ડસ જીતવા માટે સ્થાન પામી. આ ફિલ્મને કુલ ૯૨ એવોર્ડ્સ મળ્યા હતા.\n૩. અક્ષય કુમાર ખુબ જ શંકાશીલ અને અંધશ્રદ્ધાળુ છે. તેઓ કાગળ પર કઈ પણ લખતા પહેલા હમેશા મથાળા પર “ઓમ” લખી ને જ શરૂઆત કરે છે.\n૪. “બોલીવૂડ” જે દેશમાં ધર્મ ગણાય એવા ભારત દેશમાં ૧૩૦૦૦ થી પણ ઓછી સિનેમા છે તેની સામે અમેરિકામાં ૪૦,૦૦૦ છે.\n૫. એક અંદાજ મુજબ ભારતીયો વાર્ષિક ૨.૨ અબજ જેટલી ટીકીટો ખરીદે છે, જે દુનિયાનો સૌથી મોટો આંકડો છે. પરંતું હોલીવૂડની સમકક્ષ આ કમાણી પા ભાગની પણ નથી કારણ ટીકીટના એવરેજ ભાવ દુનિયામાં સૌથી નીચા પણ ભારતમાં જ છે.\n૬. જાણીને આશ્ચર્ય થશે કે સલમાન ખાનને નાહવાના સાબુ ભેગા કરવાનો શોખ છે. તેના બાથરૂમમાં હેન્ડમેઇડ અને હર્બલ સાબુનું બહુ મોટું કલેક્શન હોય જ છે. તેનો સૌથી પ્રિય સાબુ ફ્રુટ અને વેજીટેબલ્સમાંથી બનેલો હોય તે છે.\n૭. શાહરૂખખાનનો સૌથી અપ્રિય વિષય હિન્દી હતો. હિન્દીમાં વધુ કાબિલિયત આવે તે માટે તેની મમ્મી ખાસ તેને હિન્દી ફિલ્મો જોવા સિનેમા માં લઇ જતી.\n૮. રાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા.\n૯. વિશ્વની સૌથી લાંબી ફિલ્મ પણ બોલીવૂડની જ છે, “LOC: Kargil” જે 4 કલાક અને 25 મિનીટ લાંબી હતી.\n૧૦. ૧૩ વર્ષની નાની શ્રીદેવીએ તમિલ ફિલ્મ “મૂન્દ્રુંમુદીચું” માં રજનીકાંતની સાવકી માં નો રોલ કરેલો હતો.\n૧૧. ૧૯૬૦માં ધર્મેદ્રએ કરેલી, “દિલ ભી તેરા હમ ભી તેરે” માં તેને મળેલી ફીસ હતી રૂપિયા ૫૧.\n૧૨. સુનીલ દત તેના શરૂઆતના કરિયરમાં પોતે એક રેડિયો સ્ટેશનમાં RJ હતા, તેની સૌથી પ્રિય અભિનેત્રી “નરગીસ” નું ઈન્ટરવ્યું લેવા પોતે માંગતો હતો, જયારે એ દિવસ આવ્યો ત્યારે તે એક પણ શબ્દ નરગીસ સામે બોલી ના શક્યો અને તે ઈન્ટરવ્યું કેન્સલ કરવામાં આવ્યું. પછી વર્ષો બાદ જયારે બંને એ ‘Mother India’ (1957) માં સાથે કામ કર્યું ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન ગ્રંથીએ જોડાયા \n૧૩. “દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” માં શાહ રુખ ખાનની જગ્યાએ પહેલા સેફ અલી ખાનની પસંદગી કરવામ���ં આવી હતી.\n૧૪. “રોકસ્ટાર” ફિલ્મ રીવર્સ ઓર્ડરમાં શુટિંગ કરવામાં આવી હતી, જેમાં ક્લાઈમેક્ષ પેલા શૂટ થયું હતું. કારણકે ડાઈરેક્ટર, હીરો રણબીર કપૂરની હેઈર સ્ટાઈલની સાતત્યતા જાળવવા માંગતા હતા.\n૧૫. અનીલ કપૂરનું કુટુંબ જયારે પ્રથમ વખત મુંબઈ આવ્યું ત્યારે તે રજ કપૂરના ગેરેજમાં રોકાયું હતું. પછી તેઓ મુંબઈના મિડલ ક્લાસ એરિયામાં ૧ BHK માં રહેતા હતા.\n૧૬. હુસ્નની રાણી એવી રેખા જયારે પબ્લિકમાં આવે છે ત્યારે તેણી હમેશા ગુલાબી, લાલ અથવા ચોકલેટી કલરની લીપ્સ્ટીકમાં જ હોય છે.\n૧૭. શોલે ફિલ્મ બનાવતી વખતે એકવાર અમજદ ખાનને ફિલ્મમાંથી પડતો મુકવાની તૈયારી થઇ ગઈ હતી, કારણ કે ગબ્બરના રોલ માટે સ્ક્રીપ્ટ રાઈટર જાવેદ અખ્તરને તેનો અવાજ ખુબ જ ધીમો અને નબળો લાગતો હતો. તેથી શરૂઆતમાં ડેનીને પણ લેવામાં આવ્યો હતો પરંતુ પાછળથી અમજદ ખાને બધું સંભાળી લીધું હતું.\n૧૮. અમિતાભ બચ્ચન એટલા નિયમિત હતા કે ઘણીવાર તો “ફિલ્મીસ્તાન સ્ટુડિયો” નો ગેટ ખોલવાનો હોય ત્યારે વોચમેન કે ગેટ કીપર આવ્યા હોય તેની પહેલા તેઓ આવી જતા, આવું ઘણીવાર થતું એટલે બચ્ચન સર પોતે ચાવી સાથે રાખતા અને ઘણીવાર તેઓ પોતે જ દરવાજો ખોલી લેતા.\n૧૯. સિલસિલા જ એક એવી ફિલ્મ હતી જેમાં શશી કપૂરે અમિતાભના મોટા ભાઈ તરીકે નો રોલ નિભાવ્યો છે. બાકી બીજી બધી ફિલ્મો જેમ કે “દીવાર”, “સુહાગ”, “દો ઓર દો પાંચ” અને “નમકહલાલ” આ બધામાં આનાથી ઉલટું છે.\n૨૦. મોહમ્મદ રફી એ બોક્ષિંગના દીવાના હતા. તેઓને તે જોવું બહુ જ ગમતું. શિકાગોની ટૂર વખતે તેમણે તેના ઓર્ગેનાઈઝરને વિનંતી કરી કે બોક્ષિંગ ચેમ્પિયન મોહમ્મદ અલી સાથે મુલાકાત કરાવી આપે. તમને જાણી આશ્ચર્ય થશે કે જયારે આ વાતની જાન મોહમ્મદ અલીને થાય છે ત્યારે તે પોતે રફી જી ની મુલાકાતે આવી પહોચે છે, કારણ તેઓ પણ રફીના ગાયનના દીવાના હતા.\n21. મુગલ –એ-આઝમ શરૂઆતમાં ત્રણ ભાષામાં બનાવવામાં આવી હતી. હિન્દી, તમિલ અને ઈંગ્લીશ. જયારે તમિલમાં બહુ બુરી રીતે ફ્લોપ થયા બાદ તેનું ઇંગ્લીશમાં પ્રોડક્શન પણ બંધ રાખ્યું.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleગુજરાતી રેસીપી એક ટોપના દાળ ભાત\nNext articleબાવચી સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ…\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ, ફોટાઓ જોઇને ફરી જશે મગજ\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’\n“વિશ્વાસઘાત” જિંદગીએ ફરી એક વાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો \nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\n“19-10-18 – દૈનિક રાશિફળ” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n“કેરીના રસની બરફી” આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો કેરીના રસની બરફી\nકાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ\nપત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ...\nસપાટીની ઠંડકના કારણે ચંદ્ર 50 મીટર સુધી સકોચાય ગયો છે, નાસાએ...\nઆ છે ભારતની સૌથી મોંઘી, આલિશાન અને અતિ આધુનિક ટ્રેન, ૧૫...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10...\nરજનીકાંતની નાની દીકરી સૌંદર્યા રજનીકાંત બીજા લગ્ન કર્યા પછી આઈસલેન્ડમાં મનાવી...\n8 લાખ રૂપિયાના ભાડાથી રાખેલ ડેલ બાલબીયાનેલો વિલામાં દીપિકા રણવીર ફરશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/ravidra-jadeja/", "date_download": "2019-07-19T20:35:29Z", "digest": "sha1:RLQOAPERBE2TDQNMXDFNGAZDBFVUWOGV", "length": 5755, "nlines": 103, "source_domain": "echhapu.com", "title": "Ravidra Jadeja Archives - echhapu.com", "raw_content": "\nCWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા – કયા સે કયા હો ગયા….\nખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે. જો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે [��]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/surat/", "date_download": "2019-07-19T20:32:50Z", "digest": "sha1:NZNUT43453GJOUAUKJHN5AVJWBILVJ3P", "length": 12235, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Surat News In Gujarati, Latest Surat News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓર��� સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nસુરતઃ હીરા ઉદ્યોગમાં મંદી, બેરોજગાર રત્નકલાકરે પાંચમા માળેથી ઝંપલાવ્યું\nસુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના...\nતક્ષશિલા આર્કેડમાં ફરી લાગી આગ, ફાયરની 5 ગાડીઓ પહોંચી\nસુરતઃ તક્ષશિલા આર્કેડનું નામ આવે એટલે તરત જ બારીમાંથી કૂદી રહેલા માસૂમ બાળકોનું દ્રશ્ય...\nસુરત: કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ\nસુરત: શહેરના ઉધના રેલવે સ્ટેશને આજે બનેલી ચોંકાવનારી ઘટનામાં રેલવે ટ્રેક પર ચાલી રહેલા...\nસુરત: બાળકો ન થતાં યુવતીને ડામ અપાયા, આઘાત લાગતા કરી આત્મહત્યા\nસુરત: એક ચોંકાવનારી ઘટનામાં બાળકો ન થતાં સાસરિયાએ ભૂવા પાસે વહુને ડામ અપાવતા વહુએ...\nસુરત: કપલનો બેડરુમ વિડીયો પોર્ન સાઈટ પર, તપાસ કરતાં ખબર પડી...\nઅમદાવાદ: ગુજરાતના સુરતમાં સ્માર્ટ ટીવી હેક કરી બેડરૂમની અંગત પળનો વિડીયો બનાવાયાનો અને તેને...\nસુરત: વરસાદી પાણીના સંગ્રહ માટે આ સોસાયટીએ બનાવી અફલાતૂન સિસ્ટમ\nદેશના અડધા ભાગમાં હાલ ચોમાસાના કારણે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે બીજા હિસ્સામાં...\nસુરતઃ ઘરમાં પ્રિન્ટર પર છાપી 80 લાખની નકલી નોટો, આ રીતે...\nસુરતઃ સચિન વિસ્તારમાં બોગસ ચલણી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા 80...\nઅમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ, અનેક જગ્યાએ પાણી ભરાયા\nસુરતઃ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વરસાદી બન્યું છે. અમદાવાદ, વડોદરા,...\nસુરતઃ મોબ લિંચિંંગના વિરોધમાં રેલી દરમિયાન વિફર્યું ટોળું, પોલીસે છોડ્યા ટિયર...\nસુરત: લઘુમતી સમાજ દ્વારા મોબ લિન્ચિંગની ઘટનાઓના વિરોધમાં યોજાયેલી રેલી હિંસક બની હતી. શહેરના...\nહીરા ઉદ્યોગ પર મંદીના વાદળ, 10 હજાર કારીગરોએ રોજગારી ગુમાવી\nસુરત: ડાયમંડ સિટી ગણાતા સુરતમાં હીરા ઉદ્યોગ પર હાલ મંદીના વાદળ છવાયેલા છે. મંદીને...\nપત્નીને હતી મેડિકલ તકલીફ, જાતિય સંબંધ ન બાંધી શકાતા નારાજ પતિએ…\nસુરત: એક ચોંકાવનારી ઘટનામાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા ડિપ્રેસ થઈ ગયેલા પતિએ...\nસુરતઃ રનવે કરતા આગળ નીકળી ગયું પ્લેન, સદનસીબે ટળી મોટી દુર્ઘટના\nસુરતઃ તાજેતરમાં જ સ્પાઈસ જેટની એક ફ્લાઈટનું ટાયર હવામાં ફાટ્યું હતું. જેથી તેનું ઈમર્જન્સી...\nચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો\nસુરતઃ ચારધામની યાત્રાએ ગયેલા યુવકનું ઉત્તરાખંડની નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે...\nસુરતઃ જરીનું કામ લેવા માટે ગયેલી યુવતીને વીજપોલમાં કરંટ લાગતા મોત\nસુરતઃ શહેરના પુણા વિસ્તારમાં વીજપોલને અટકતા યુવતીનું મોત થયું. આ વીજપોલ અંગે સોસાયટીના રહીશોએ...\nસુરતમાં સાંબેલાધાર વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી\nસુરત શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. સુરતના વરાછામાં પોણા બે ઈંચ,...\nસુરતઃ લફરું હોવાની શંકાએ પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ ગટગટાવી ઝેરી...\nસુરતઃ બુધવારે શહેરના સૈયદપુરા વિસ્કારમાં આવેલા મનોહર કોમ્પલેક્ષમાંથી કોંગ્રેસના એક્ટિવ મહિલા કાર્યકરની લાશ મળી આવતા...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2019-07-19T21:21:08Z", "digest": "sha1:KS7J3X2NWSCON55JJYIXFWXHRWMPIVNX", "length": 7636, "nlines": 197, "source_domain": "venunad.wordpress.com", "title": "જાન | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n217-Magya Vagarna Malya Chhe-Nazm-માગ્યાં વગરનાં મળ્યાં છે-નઝમ-‘સાજ’ મેવાડા,\nPosted in Gazal gujarati, tagged અંગત, ઇશારા, ઊંઘ, કસક, જાન, જીવતર, દુ:ખ, દોસ્ત, નિજાનંદ, માન, મુસીબત, મોભો, સમય, સવાલો, સુખ on ડિસેમ્બર 8, 2018| Leave a Comment »\nમાગ્યાં વગરનાં મળ્યાં છે-નઝમ-‘સાજ’ મેવાડા,\nઘણાં સુખ માગ્યાં વગરનાં મળ્યાં છે,\nઅને દુ:ખ માંગ્યાં નથી પણ નડ્યાં છે.\nઘણાં દુ:ખ કાયમ પનારે પડ્યાં છે,\nઅને ખાસ અંગત બની સાંપડયાં છે.\nમટે એક, ત્યાં દુ:ખ બીજું ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nહતા દોસ્ત એવા હ્રદય ઓળખીલે,\nઘડીમાં હસાવે ઘડીમાં લડીલે,\nફરીવાર મળતાં ગળે પણ મળીલે;\nમુસીબત હશે ત્યાં બધું સાચવીલે.\nહવે જાન લેવા ઘડીમાં ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nઘણાંના દરદને મટાડી શક્યો છું,\nમળ્યું માન મોભો, પચાવી શક્યો છું,\nસમયના ઇશારા હું પરખી શક્યો છું;\nઅને જીવતરને હું માણી શક્યો છું.\nકસક એક શાની હ્રદયમાં ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nભલે ‘સાજ’નું આ ફકીરી જીવન છે,\nવિના હેમનું આ અમીરી જીવન છે,\nનિજાનંદ સાથે કબીરી જીવન છે;\nરહી છે ખુદ્દારી ખમીરી જીવન છે.\nછતાં ઊંઘમાં કેમ ચીખી ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/youth-of-gujarat/what-a-woman-miss-most-after-the-marriage-303682/amp/", "date_download": "2019-07-19T20:56:03Z", "digest": "sha1:VEVYQAPO5XL67JDMKHF3EPJLRTNTU77P", "length": 6785, "nlines": 24, "source_domain": "www.iamgujarat.com", "title": "પરિણીતા જ કહી રહી છે, લગ્ન પછી એક યુવતીને કઈ વાતો સૌથી વધુ યાદ આવે છે? | What A Woman Miss Most After The Marriage - Youth Of Gujarat | I Am Gujarat", "raw_content": "\nGujarati News Youngistan પરિણીતા જ કહી રહી છે, લગ્ન પછી એક યુવતીને કઈ વાતો સૌથી...\nપરિણીતા જ કહી રહી છે, લગ્ન પછી એક યુવતીને કઈ વાતો સૌથી વધુ યાદ આવે છે\n1/6લગ્ન પછી પરિણીતાને સૌથી વધુ શું યાદ આવે છે\nદરેક વ્યક્તિ એકદમ પરફેક્ટ મેરેજની ઈચ્છા ધરાવે છે, પ્રેમાળ પતિ અથવા પત્ની, ભવ્ય રીતે લગ્ન અને ત્યારબાદ સુખી લગ્ન જીવન. પરંતુ કોઈને કોઈ દિવસે યુવતીને માતા, ભાઈ અને બાળપણથી માંડીને યુવાની સુધીની કેટલીક ખાસ બાબતો યાદ આવતી હોય છે. ત્યારે એક પરિણીતાએ લગ્ન બાદ તેને સૌથી વધુ યાદ આવતી બાબતો વિશે વાત કરી.\n2/6લગ્ન બાદ મમ્મી સૌથી વધુ યાદ આવે છે\nએવી ઘણી બાબતો છે જેના કારણે લગ્ન બાદ મને મારી માતા સૌથી વધુ યાદ આવે છે. મમ્મીના હાથનું બનાવેલું ઘરનું ફૂડ, માથામાં તેલથી મસાજ કરી આપવાનું. લગ્ન બાદનો પરિવાર ગમે તેટલા કેરિંગ કે પ્રેમાળ હોય પરંતુ મમ્મીની આ બાબતો આગળ તેઓ પણ ન આવી શકે.\n3/6સિબ્લિંગ સાથે મૂવી જોતા સમયની વાતો\nમને ભાઈ સાથે ફેવરિટ મૂવી જોતા સમયે કેટલાક સીન્સમાં માત્ર અમારા બે લોકોના હસવાની વાતને મિસ કરું છું, જ્યારે મારા પતિ હસવા પાછળનું કારણ આજે નથી સમજી શક્યા. હું જાણું છું કે એક દિવસ અમારા બંનેની પણ આવી સિક્રેટ મોમેન્ટ્સ હશે. પરંતુ મારા પરિવાર સાથે શેર કરેલી આ ફન્ની મોમેન્ટ્સ હું ક્યારેય નહીં ભૂલી શકું.\nલગ્ન બાદ પોતાના પાર્ટનર સાથે બાબતો શરે કરવાની હોય છે, પછી તે તમારી લાઈફ હોય, વિચારો હોય કે રૂમ. હું હંમેશાથી આ અનુભવ વિશે રાહ જોતી હતી. પરંતુ ક્યારેક એવો સમય આવે છે જ્યારે હું મારા રૂમની પ્રાઈવસીને મીસ કરું છું. લગ્ન બાદ કલાકો સુધી મારા રૂમમાં રહેવાની તે ખાસ લક્ઝરી હવે નથી રહી. ચોક્કસ પણે ક્યારેક હું મારા રૂમને ખૂબ જ મિસ ક��ું છું.\n5/6ઘરના કામ વિશે ચિંતા મુક્ત રહેવું\nજો તમે વર્કિંગ મહિલા વુમન કે પછી ઘરનું હાઉસ વાઈફ. તમે ક્યારેય ઘરના કામમાંથી છટકી શકો નહીં. લગ્ન બાદ તમને ઘરકામ કરાવવા માટે ઘણા લોકો મદદ માટે હશે પરંતુ તમે તમારી જવાબદારીમાંથી ક્યારેય છટકી શકતા નથી. હું પણ તેમાંથી બાકાત નથી. મારા સુખી લગ્નજીવનના ત્રણ વર્ષ થવા છતાં પણ હું મારા લગ્ન પહેલાના દિવસોને મિસ કરું છું. જ્યારે વાસણ કે કપડાં ધોવા જેવી બાબત વિશે ક્યારેય ચિંતા નહોતી કરવી પડતી.\n6/6નાણાંકીય બાબતે નિર્ણય લેવા\nલગ્ન બાદ હું મારા પતિની સલાહ બાદ જ નાણાંકીય બાબતોના નિર્ણય લઈ શકું છું. જ્યારે તમે પરિવારમાં સાથે રહો છો ત્યારે નાણાંકીય નિર્ણયો તમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. તે દિવસો ગયા જ્યારે તમે કોઈપણ ચિંતા વિના પૈસા વાપરી શકતા હતા. હાલમાં મને મારા કરતા પહેલા પરિવારની જરૂરિયાતને પૂરી કરવામાં કોઈ વાંધો નથી, છતાં હું તે દિવસો મિસ કરું છું જ્યારે હું માત્ર મારી જાતને ખુશ રાખવા માટે કમાતી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aa-svadist-dis-banavi-tamri-sanj-ne-banavo-sundar/", "date_download": "2019-07-19T21:14:17Z", "digest": "sha1:N4SV6TMCPCT2TJTBTDHRUDYRZ6YNU4CC", "length": 10452, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "આ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત...", "raw_content": "\nHome રસોઈ રેસીપી આ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nસવારે જલ્દી જલ્દી ઘરેથી નીકળી જવું, દિવસભર ઓફિસમાં કામનું પ્રેશર અને સાંજે થાકેલી હાલતમાં તમારી તાકાત બિલકુલ ખત્મ થઇ ચુકી હોય છે. મન કરે છે કે સાંજે સરસ સ્નેક્સ મળી જાય તો એનર્જી પાછી આવી જાય છે. પણ સ્નેક્સનો મતલબ બહાર ગલીઓમાં મળવાવાળી ચાટ નહિ પરંતુ હેલ્ધી સ્નેક્સ છે. આગળની સ્લાઈડમાં જાણો ૩૦ મીનીટમાં કેવી રીતે હેલ્ધી સ્નેક્સ બનાવવાની વિધિ જે સાંજે તમને ફરીથી તમને જીવંત કરી દેશે.\nએક સોસ પેનમાં ઘી ગરમ કરો.બારીક સમારેલું ગાજરને ઘી માં 5 મિનીટ સુધી પકાવી લો.તેને 5 મિનીટ સુધી ઢાંકીને પકાવો.દૂધ નાખ્યા પછી આગલા 20 મિનીટ સુધી પકાવો.ત્યાર બાદ તેમાં માવો ભેળવીને સારી રીતે હલાવી લો.હવે ખાંડ, ઈલાયચી પાવડર અને મુસલી નાખો.તેને 7-8 મિનીટ સુધી પાકવા દો. પછી ગરમા ગરમ પરોસો.\nએક કટોરીમાં મસ્કરપોન, ફ્રેશ ક���રીમ, ખાંડની ચાસણી અને દહીંને એકસાથે ત્યાં સુધી મેળવતા રહો જ્યાં સુધી બિલકુલ હલકીફૂલકી ન થઇ જાય.ચપટી ભરીને કોફી પાવડર મિક્સ કરો.અડધા કપ પાણીમાં કોફી પાવડર મેળવીને ખાંડ જ્યાં સુધી ગળી ન જાય ત્યાં સુધી ઉબાળો.તે ઠંડું થયા બાદ કોફી ચોકોઝ ક્રમ્બલ બનવવા માટે તેને પીસેલા ચોકોઝ પર પાતળા પડના રૂપમાં ફેલાવો.બાઉલમાં ચોકોઝ ક્રમ્બલ અને મસ્કરપોનને એક પછી એક પડમાં નાખો.\nક્રશ કરેલી મુસલી, મૈશ કરવામાં આવેલા કેળાઓ, મૈદા અને બેકિંગ પાવડરની સાથે પાણી ભેળવીને ઘાટું મિક્સચર તૈયાર કરી લો.આ મિશ્રણને 20 મિનીટ સુધી છોડી દો.હવે થોડા મિક્સચરને નોન સ્ટીક કડાઈમાં નાખી દો. પૈન કેકના કિનારાઓ પર ચમચીથી ઘી નાખી દો, તેને એક તરફથી પકાવો.તેને પલટો અને ૩-4 મિનીટ સુધી પકાવો.તેને ખજુરવાળા ગોળની ચાસણીની સાથે પરોસો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપતિએ પત્નીને PUBG ગેમ રમવાની મનાઈ કરી તો, પત્નીએ કર્યું આ પરાક્રમ…\nNext articleઅમેરિકામાં લોકો પૈસા આપીને ગાયના ગળે ભેટે છે, જાણો શું છે આવું કરવાનું કારણ….\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની રીત અને આજેજ બનાવીને કરો ટેસ્ટ…\nઆ રીતે નાસ્તા માટે બનાવો બટાકાના ક્રિસ્પી બોલ્સ, અને ખુશ કરીદો બાળકોથી લહીને મોટાઓને…\nપત્નીથી વધારે કુતરાને પ્રેમ કરતો હતો પતિ, પછી ગુસ્સામાં આવીને પત્નીએ...\nમંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી...\nવાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર...\nગર્ભાશયમાંથી અવિગયો હતો બાળકનો હાથ બહારે તો પણ મહિલાને મોક્લી દીધી...\nપરણેલી પ્રેમિકાના ચક્કરમાં હત્યાની શંકા, જાણો પૂરી ઘટના અને હત્યાનું કારણ…\nHacking ની બાબતમાં ભારત બીજા નંબરે, ગયા વર્ષે ૧૨૦ કરોડ અકાઉંટ...\nજાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ...\nનીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નનો આલબમ્બ ખાસ તમારા માટે…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nગુજરાતી રેસીપી એક ટોપના દાળ ભાત\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\n“મેંદુ વડા” કેવી રીતે બનાવશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/bhurabhai-pathri-dava/", "date_download": "2019-07-19T21:35:22Z", "digest": "sha1:NIW4BGU245S6DCGJRZZAPG7AQHMNR2H4", "length": 9613, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "મફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ફક્ત ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે", "raw_content": "\nમફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ફક્ત ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે\nમફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ફક્ત ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે\nઆ ગુજરાતી દાદા મફતમાં પથરી મટાડે છે, 12MMની પથરી ફક્ત ત્રણ જદિવસમાં ભૂક્કો થઈને બહાર કાઢે છે\nઆરોગ્ય: આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટાડવાનો અનોખા પાવડરની. એક સેવાભાવી વ્યક્તિએ આ ગુજરાતી દાદાના આ સરાહનીય કાર્યોનો વ્યાપ વધે તે માટે તેમનો વીડિયો બનાવીને આ સંપૂર્ણ વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.\nછેલ્લા બે જ વર્ષમાં અંદાજે 4,500 લોકોની પથરી નીકાળી ચૂકેલા આ દાદા તેમના ઘરે ના જઈ શકતા લોકોને આ પાવડર સાવ મફતમાં કુરિયર પણ કરે છે. એક સમયે આણંદમાં વસતા કોઈ મહાત્મા પાસેથી તેમણે આ પાવડર બનાવવાની રીત જાણી હતી. જેના માટેની બે શરતોનું તેઓ આજે પણ પાલન કરે છે. તે મહાત્માની પહેલી શરત એ હતી કે આ પાવડર લોકોને સાવ મફતમાં આપવો અને બીજી શરત એ હતી કે કોઈને પણ તેને બનાવવાની રીત ના કહેવી.\nઆ પાવડરનો ઉપયોગ કરવાની પણ રીતની જો વાત કરીએ તો તેને નવ ભાગમાં વહેંચીને 3 દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં 12એમએમની પથરી નીકળી જશે તેમજ જો તેના કરતાં મોટી પથરી હશે તો તે છ દિવસની દવામાં નીકળી જશે. જો તમે પણ પથરીની બિમારીથી પીડાતા હોય કે ત���ારું કોઈ ઓળખીતું પથરીના દર્દથી હેરાન થતું હોય તો ચોક્કસ ઉપરના વીડિયોમાં જોઈ લો આ ગુજરાતી ભૂરાદાદાનો મોબાઈલ નંબર પણ.જો દાદાની સફળતાની વાત કરીએ તો અંજાર વિસ્તારના અનેક ડૉક્ટર્સ પણ જો તેમની દવાથી કોઈ દર્દીની પથરી ના નીકળે તો ભૂરાદાદા પાસે મોકલી દે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious લસણ અને મધનું મિશ્રણ એટલે શરીરના આ તમામ રોગોનું નિદાન, જાણો વધુ\nNext ઘી ના આવા પણ ઉપયોગ છે- જાણીને તમે ચોંકી જશો.\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/gandhinagar-rto-detection-of-182-vehicles-in-two-years/", "date_download": "2019-07-19T21:13:04Z", "digest": "sha1:WGR3VVEV5LBTW2WBIFTFVASPJHY7YRFK", "length": 10431, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "RTOએ છેલ્લા બે વર્ષમાં આટલા વાહનો ડિટેઇન કર્યા, અને જાણો કેટલા લાખનો વસુલ્યો દંડ ?", "raw_content": "\nRTOએ છેલ્લા બે વર્ષમાં આટલા વાહનો ડિટેઇન કર્યા, અને જાણો કેટલા લાખનો વસુલ્યો દંડ \nRTOએ છેલ્લા બે વર્ષમાં આટલા વાહનો ડિટેઇન કર્યા, અને જાણો કેટલા લાખનો વસુલ્યો દંડ \n1 week ago ખેડૂત ક્લબ\nગાંધીનગર આરટીઓ દ્વારા લાયસન્સ વગર વાહન ચલાવવા, વાહન રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવા, ટેક્ષ ભર્યા વગર વાહન ચલાવવા સહિતના વિવિધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં કુલ 182 વાહનો સીઝ કર્યા છે. આ ઉપરાંત જિલ્લાના માર્ગો ઉપર ઓવરલોડેડ બેફામ ફરતા વાહનો સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવી છે જે અંતર્ગત બે વર્ષમાં કુલ 829 વાહનોને પકડવામાં આવ્યા છે. જેમની પાસેથી 40 લાખ રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.\nઆ બાબતે સિધ્ધપુરના ધારાસભ્યએ આજે વિધાનસભામાં પ્રશ્ન કર્યોહતો. તેમણે પ્રશ્નોત્તરીમાં પુછ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ઓવરલોડેડ વાહનો આરટીઓ દ્વારા કેટલા પકડવામાં આવ્યા તેમની પાસેથી સ્થળ ઉપર તેમજ બાદમાં કુલ કેટલો દંડ વસુલવામાં આવ્યો તેમજ વિવિધ ગુન્હાઓ હેઠળ આરટીઓએ કેટલા વાહનો સીઝ કર્યા આ પ્રશ્નોના જવાબ આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 829 ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.\nજેમાં વર્ષ 2017-18માં 411 વાહનો પકડવામાં આવ્યા હતા જેમની પાસેથી 16.10 લાખ રૂપિયા દંડ સ્થળ ઉપર જ લેવામાં આવ્યો હતો જ્યારે બાકી રહેલા ત્રણ લાખની બાદમાં રીકવરી કરવામાં આવી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ 418 ઓવરલોડેડ વાહનો સામે કાર્યવાહી કરાઇ હતી જેમાં 20.73 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આમ, બે વર્ષમાં કુલ 829 ઓવરલોડેડ વાહનો પકડયા અને તેમના માલિક પાસેથી કુલ 40 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.\nજ્યારે મોટર વ્હિકલ એક્ટ 1988 અનુસાર લાયસન્સ વગર વાહન ચલાવવું, પુરતી ઉંમર સિવાય વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન કર્યા વિના વાહન ચલાવવા તથા ગુજરાત મોટર વ્હિકલ એક્ટ 1958ની કલમ 12-બી મુજબ વાહનોના બાકી ટેક્ષ જેવા ગુના માટે વાહન ડીટેઇન કરવાની જોગવાઇ છે. આ વિવિધ ગુના હેઠળ ગાંધીનગર આરટીઓએ બે વર્ષમાં કુલ 182 વાહનો ડીટે���ન કર્યા છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious “મિત્ર નીકળ્યો દુશ્મન” 5 મિત્રોએ ભેગા મળીને કરી એક મિત્રની હત્યા. જાણો અહીં\nNext સુરત મહાનગર પાલિકા પાસે બાળકોને બચાવવા નેટ નથી પરંતુ બ્રિજ નીચે શણગાર કરવા 2.69 કરોડ રૂપિયા છે…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/helicopter-crash-in-dang-forest/", "date_download": "2019-07-19T21:16:37Z", "digest": "sha1:2JLNSZ7WJSJUEFWLAXJC2ZUZHUYH2BMK", "length": 14741, "nlines": 93, "source_domain": "khedut.club", "title": "અફવા: ડાંગ જિલ્લાના બરડીપાડા જંગ���માં હેલિકોપ્ટર ક્રેશ થયું જાણો સત્ય", "raw_content": "\nઅફવા: ડાંગ જિલ્લાના બરડીપાડા જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું જાણો સત્ય\nઅફવા: ડાંગ જિલ્લાના બરડીપાડા જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું જાણો સત્ય\nડાંગ જિલ્લાના બરડીપાડા ના જંગલમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં હેલિકોપ્ટરના ભુક્કા બોલી ગયા છે. હેલિકોપ્ટર કોનુ છે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તેની જાણકારી નથી મળી શકી. બીજી તરફ વન વિભાગે દાવો કર્યો છે કે આવી કોઈ ઘટના નથી થઈ. વાયરલ તસ્વીર વિદેશની છે.\nહેલિકોપ્ટર ના ભુક્કા બોલી ગયા..\nસોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અનુસાર તાપી અને ડાંગ જિલ્લાની સીમા ઉપર બરડીપાડા ગામ છે જ્યાં જંગલમાં બુધવારની બપોરે જોરદાર અવાજ સંભળાયો. જેનાથી એ ખબર પડે છે કે હેલિકોપ્ટર ત્યાં ક્રેશ થયું છે, જેના ભુક્કા બોલી ગયા છે. આ મેસેજ સાથે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ની તસ્વીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ હેલિકોપ્ટર કોનું છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની જાણકારી નથી મળી.\nડાંગ જિલ્લાના બરડીપાડા ના જંગલમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં હેલિકોપ્ટરના ભુક્કા બોલી ગયા છે. હેલિકોપ્ટર કોનુ છે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તેની જાણકારી નથી મળી શકી. બીજી તરફ વન વિભાગે દાવો કર્યો છે કે આવી કોઈ ઘટના નથી થઈ. વાયરલ તસ્વીર વિદેશની છે.\nહેલિકોપ્ટર ના ભુક્કા બોલી ગયા..\nસોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અનુસાર તાપી અને ડાંગ જિલ્લાની સીમા ઉપર બરડીપાડા ગામ છે જ્યાં જંગલમાં બુધવારની બપોરે જોરદાર અવાજ સંભળાયો. જેનાથી એ ખબર પડે છે કે હેલિકોપ્ટર ત્યાં ક્રેશ થયું છે, જેના ભુક્કા બોલી ગયા છે. આ મેસેજ સાથે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ની તસ્વીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ હેલિકોપ્ટર કોનું છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની જાણકારી નથી મળી.\nસોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ની તપાસ કરતા જાણવા મળ્યું કે વાયરલ મેસેજ ની તસવીરો મે 2014માં અમેરિકાના વ્હાઈટ ફિલ્ડ ઈસ્ટ રોડ પાસે જંગલમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરની છે. તેની પૂરી જાણકારી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેની પૂરી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તસવીરોની ડાંગ જિલ્લાના જંગલો સાથે જોડી તેની તસવીરો વાયરલ કરવામાં આવી છે.\nસુરત એરકંટ્રોલ એ તપાસ કરી….\nતાપીના આર.એફ.ઓ આનંદ કુમારે જણાવ્યું કે અમે ડાંગ જિલ્લાના તે જંગલ ની તપાસ કરી જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું જણાવવામાં આવ્યું છે. ત્યાં અમને એવું કંઈ મળ્યું નહીં જેને આપત્તિજનક કહી શકાય.ત્યાં છેલ્લા બે દિવસથી કોઈપણ હેલિકોપ્ટર આવ્યું નથી તે ત્યાંથી પસાર પણ થયું નથી. આ વાયરલ મેસેજ ને વધુ ન ફેલાવાની અપીલ કરતાં કહ્યું છે કે આવી અફવાઓથી સાવધાન રહો.\nઆખા જંગલ ની તપાસ કરવામાં આવી છે..\nડાંગના આર.એફ.ઓ અગ્નિશ્ચર વ્યાસે જણાવ્યું કે ડાંગના જંગલમાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ખબર ખોટી છે. અમે આખા જંગલના દરેક વિસ્તારને તપાસી લીધો છે ત્યાં કોઇપણ પ્રકારનું હેલિકોપ્ટર ક્રેશ થયું નથી . વાયરલ મેસેજ ખોટો છે.\nસોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ની તપાસ કરતા જાણવા મળ્યું કે વાયરલ મેસેજ ની તસવીરો મે 2014માં અમેરિકાના વ્હાઈટ ફિલ્ડ ઈસ્ટ રોડ પાસે જંગલમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરની છે. તેની પૂરી જાણકારી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેની પૂરી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તસવીરોની ડાંગ જિલ્લાના જંગલો સાથે જોડી તેની તસવીરો વાયરલ કરવામાં આવી છે.\nસુરત એર કંટ્રોલ એ તપાસ કરી.\nતાપીના આર.એફ.ઓ આનંદ કુમારે જણાવ્યું કે અમે ડાંગ જિલ્લાના તે જંગલ ની તપાસ કરી જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું જણાવવામાં આવ્યું છે. ત્યાં અમને એવું કંઈ મળ્યું નહીં જેને આપત્તિજનક કહી શકાય.ત્યાં છેલ્લા બે દિવસથી કોઈપણ હેલિકોપ્ટર આવ્યું નથી તે ત્યાંથી પસાર પણ થયું નથી. આ વાયરલ મેસેજ ને વધુ ન ફેલાવાની અપીલ કરતાં કહ્યું છે કે આવી અફવાઓથી સાવધાન રહો.\nઆખા જંગલ ની તપાસ કરવામાં આવી છે..\nડાંગના આર.એફ.ઓ અગ્નિશ્ચર વ્યાસે જણાવ્યું કે ડાંગના જંગલમાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ખબર ખોટી છે. અમે આખા જંગલના દરેક વિસ્તારને તપાસી લીધો છે ત્યાં કોઇપણ પ્રકારનું હેલિકોપ્ટર ક્રેશ થયું નથી . વાયરલ મેસેજ ખોટો છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ���ેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious અજાણ્યા પ્રેમીયુગલે લીમડાના ઝાડ ઉપર ફાંસી લગાવી…\nNext સ્કૂલ માં વિદ્યાર્થી નું મૃત્યુ, બોર્ડ અને પરિવારજનોએ રજુ કર્યા પોતાના દાવા…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2017/11/16/sooraj-by-nayan-mehta/", "date_download": "2019-07-19T21:08:16Z", "digest": "sha1:ITEMNS5PJ4UYEGX3OBWV5QRJMYQQADTO", "length": 34543, "nlines": 166, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સૂરજ – નયના મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસૂરજ – નયના મહેતા\nNovember 16th, 2017 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નયના મહેતા | 8 પ્રતિભાવો »\n(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)\nઢીંચણ પેટમાં પેંઠેલા હોય તેમ જમીન પર પગની એડીઓ ઉપર ઊભડક બેઠેલા કરસનને જરાય ચેન નહોતું. એ પોલીસથાણાની બહાર ભલે બેઠો હોય પણ એની આંખો અને મન ઘડીએ-ઘડીએ થાણાની અંદર આંટો મારી આવતાં હતાં. અંદર એનો વરસ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો સૂરજ હતો\nએકનો એક દીકરો ખોવાયો ત્યારે કરસન અને ગોમતી બંને કેવાં બહાવરાં બનીને એને શોધતાં હતાં દોડી-દોડીને એમના પગ ઘસાઈને ગોઠણે આવી ગયા ને રડી રડીને આંખોય નબળી પડી ગઈ ત્યારે, વરસ પછી આજે દીકરો મળ્યાની ખબર આવી દોડી-દોડીને એમના પગ ઘસાઈને ગોઠણે આવી ગયા ને રડી રડીને આંખોય નબળી પડી ગઈ ત્યારે, વરસ પછી આજે દીકરો મળ્યાની ખબર આવી એ તો શહેરના માલેતુજાર તપન મરચન્ટની દીકરી લિપિ ખોવાઈ તેમાં ‘હો-હા’ થઈ ગઈ. મંત્રીઓ સુધ્ધાં જેના ઘેર આંટા મારે તેવા તપનની ધાકથી પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં ને લિપિને શોધી કાઢી. ભેગા બીજા બે છોકરા પણ મળ્યા. એમાં સૂરજ પણ મળ્યો એટલે સૂકા ભેગું લીલું બળે એમ કોઈવાર લીલા ભેગું સૂકું બળેય ખરું જેવો તાલ હતો\nલિપિને લેવા આવેલી ચાર-પાંચ લાં……..બી લિસોટા જેવી ગાડીઓ લિપિને લઈને ગઈ તે પછી કરસનને અંદર બોલાવ્યો. અંદર જતાવેંત કરસનની નજર એક સેકંડમાં આખા થાણામાં ફરી વળી. ખૂણામાં એક પાટલી પર બેઠેલાં બે મેલાંઘેલાં, ચીંથેરાહાલ બાળકો એની નજરે પડ્યાં. લખેલો કાગળ પાણીમાં પલળી જાય ને પછી સુકાય ત્યારે જેવો દેખાય તેવા આ છોકરાઓના ચહેરા લાગતા હતા. કરચલીવાળા ને નૂર વિનાના એક છોકરાનો હાથ કોણીથી તૂટેલો હતો એક છોકરાનો હાથ કોણીથી તૂટેલો હતો કરસનનું હૈયું મૂંગી ચીસ પાડી ઊઠ્યું. ત્યાં પોલીસ ઓફિસરે ‘તું જ સૂરજ છે ને કરસનનું હૈયું મૂંગી ચીસ પાડી ઊઠ્યું. ત્યાં પોલીસ ઓફિસરે ‘તું જ સૂરજ છે ને’ એવું જે છોકરાને પૂછ્યું તેના બંને હાથોને પંપાળતી કરસનની નજર એના ચહેરા પર જઈ અટકી. સૂરજે અને કરસનનાં હૈયાએ સાથે જ ‘હા’ પાડી.\nપોલીસ ઑફિસરે કરસન સૂરજનો પિતા છે તેની ખાતરી માટે મંગાવેલા કાગળ તપાસ્યા. કરસનના પડોશી મનુની સાક્ષી પણ નોંધી. બધી વિધિ પતાવી સૂરજની સોંપણી કરતા બોલ્યા, ‘કરસનભાઈ, હવે તમે તમારા દીકરા સૂરજને લઈ જઈ શકો છો’ કરસનને દોડીને દીકરાને બાથમાં લઈ લેવાનું મન થયું પણ પોલીસચોકીમાં થોડો સંયમ રાખતો તે બોલ્યો, ‘ચાલ બેટા સૂરજ, ઘેર ચાલ. તારી મા કાગડોળે તારી રાહ જોતી હશે.’ સૂરજ ઊભો થયો, પણ આ શું’ કરસનને દોડીને દીકરાને બાથમાં લઈ લેવાનું મન થયું પણ પોલીસચોકીમાં થોડો સંયમ રાખતો તે બોલ્યો, ‘ચાલ બેટા સૂરજ, ઘેર ચાલ. તારી મા કાગડોળે તારી રાહ જોતી હશે.�� સૂરજ ઊભો થયો, પણ આ શું એનો એક પગ ગોઠણથી નીચે હતો જ નહીં એનો એક પગ ગોઠણથી નીચે હતો જ નહીં પેન્ટની એક બાંય લબડતી હતી પેન્ટની એક બાંય લબડતી હતી પાટલી નીચેથી તેણે કાખઘોડી કાઢી પાટલી નીચેથી તેણે કાખઘોડી કાઢી કરસનથી ચીસ પડાઈ ગઈ. આંખે અંધારાં આવી ગયાં. મનુએ એને પડતાં સાચવી લીધો. દીકરાને ઓછું ના આવે એટલે ઘડીકમાં કરસને હોશ સંભાળ્યા. તે સ્વસ્થ થઈ ગયો. ત્રણે ઘેર જવા નીકળી ગયા.\nગોમતી પોતાની બેનપણી અને પાછી પડોશી એવી સવલી જોડે સૂરજની રાહ જોતી હતી. તેણે દૂરથી ત્રણ ઓળા આવતા જોયા. ગોમતીની આંખો એમાંથી પોતાના દીકરાને શોધતી હતી. કરસન અને મનુ સિવાયના ત્રીજા ઓળાને લંગડાતો જોઈ ગોમતીને ફાળ પડી. ઘડીક તે બેભાન જેવી થઈ ગઈ. જેમ તેમ જાત સંભાળી ગોમતી એને ભેટવા સામી દોડી. પોતાના જ પંડમાંથી છૂટા પડી ગયેલાને ફરી જોડતી હોય તેમ તેણે સૂરજને બાથમાં ભરી લીધો. સૂરજમાં કોઈ ઉત્સાહ ન હતો સૂરજ જાણે ઠંડો પડી ગયો હતો સૂરજ જાણે ઠંડો પડી ગયો હતો ‘છોકરો કેવાય દી જોઈને આવ્યો હશે તે આવો થઈ ગયો છે ‘છોકરો કેવાય દી જોઈને આવ્યો હશે તે આવો થઈ ગયો છે’ એમ મન મનાવી ગોમતી સૂરજની સરભરામાં પડી.\nસૂરજને ભાવતું અને ઘરને પોસાતું બનાવીને દીકરાને ખવડાવતી. બે દિવસ પછી બુત જેવા થઈ ગયેલા દીકરાને જોઈ તેની ધીરજ ખૂટી. ‘સૂરજના બાપુ, આ તમે કોને લઈ આયા છો આ આપણો સૂરજ નોંય. નથી હસતો કે નંઈ કોઈ વાતચીત. જાણે ચાવી દીધેલું પૂતળું આ આપણો સૂરજ નોંય. નથી હસતો કે નંઈ કોઈ વાતચીત. જાણે ચાવી દીધેલું પૂતળું અરે એની આંખોય અગોચર ભાળતી હોય તેવી છે’ ગોમતીએ હૈયાવરાળ કાઢી. ‘હા… હા… ગોમતી, ઓલા કસાઈઓએ દઈ જોણે એવું તે શું કર્યું હશે કે છોરો જીવવાનુંય ભૂલી ગયો છે. કેટલું મલાવીને વાત કઢાવવા કરું છું પણ કંઈ બોલે તો ને’ ગોમતીએ હૈયાવરાળ કાઢી. ‘હા… હા… ગોમતી, ઓલા કસાઈઓએ દઈ જોણે એવું તે શું કર્યું હશે કે છોરો જીવવાનુંય ભૂલી ગયો છે. કેટલું મલાવીને વાત કઢાવવા કરું છું પણ કંઈ બોલે તો ને\n‘મેં કંઈ નથી કર્યું : મને ના માર્શો, દયા કરો, મારા હાડકાં ભાંગી ગયાં છે. બસ કરો.. ના મારો… હું ભીખ માંગીશ બસ… રે’વા દો… મારશો નંઈ…’ બુત બનેલા સૂરજમાં અચાનક પ્રાણ ફૂંકાયા હોય તેમ એ રાડો પાડવા લાગ્યો વાત એમ હતી કે સવલીનું ચપ્પલ કૂતરું લઈ ગયું. એ જોઈ સવલી લાકડી લઈ તેની પાછળ દોડી. કૂતરાના મોંમાંથી ચપ્પલ છોડાવીને લઈ આવી. હોબાળો થતાં ગોમતી બહાર નીકળી. ‘શું થયું સવલી, શેનો હોબાળો છે વાત એમ હતી કે સવલીનું ચપ્પલ કૂતરું લઈ ગયું. એ જોઈ સવલી લાકડી લઈ તેની પાછળ દોડી. કૂતરાના મોંમાંથી ચપ્પલ છોડાવીને લઈ આવી. હોબાળો થતાં ગોમતી બહાર નીકળી. ‘શું થયું સવલી, શેનો હોબાળો છે’ ગોમતીએ પૂછ્યું તેના જવાબમાં સવલી તેને ચપ્પલપુરાણ કહેતી હતી ત્યાં અંદરથી આવતા સૂરજે સવલીના હાથમાં લાકડી જોઈ રાડારાડ કરી મૂકી’ ગોમતીએ પૂછ્યું તેના જવાબમાં સવલી તેને ચપ્પલપુરાણ કહેતી હતી ત્યાં અંદરથી આવતા સૂરજે સવલીના હાથમાં લાકડી જોઈ રાડારાડ કરી મૂકી સૂરજમાં એકાએક આવેલો બદલાવ જોઈ બંને જણી ડઘાઈ ગઈ. બંને એને સમજાવવા અને શાંત પાડવા લાગી. પણ સવલીને નજીક આવતી જોઈ સૂરજની રાડો બેવડાઈ ગઈ સૂરજમાં એકાએક આવેલો બદલાવ જોઈ બંને જણી ડઘાઈ ગઈ. બંને એને સમજાવવા અને શાંત પાડવા લાગી. પણ સવલીને નજીક આવતી જોઈ સૂરજની રાડો બેવડાઈ ગઈ ગોમતીએ ઈશારો કરી સવલીને જતી રહેવા કહ્યું. મામલો માંડ શાંત પડ્યો.\nકરસને આ વાત જાણી ત્યારે સહુને સમજાઈ ગયું કે અપહરણ કરનારા બદમાશોએ સૂરજ પર અત્યાચાર કરવામાં પાછું વાળીને જોયું જ નથી. તેમાંય પગ કાપ્યો ત્યારે તો… આગળ બંને વિચારી પણ ના શક્યાં માસુમ બાળકને ભીખ માગવા મજબૂર કરવામાં એ લોકો નર્યા નરપિશાચ બની ગયા હશે, એમાં લગીરે શંકા ન હતી.\nએકવાર સૂરજને જરા સારા મૂડમાં જોઈ ગોમતીએ કહ્યું, ‘સૂરજ, તારું મન માને તો પાછો શાળામાં જવા માંડ… ભણવામાં જીવ પરોવે તો તને હારુ લાગશે.’ ‘ના બઈ, મારે શાળામાં નથી જવું. મારા બધા ભાઈબંધ આગળના વર્ગમાં ગયા. હું પાછળ રહી ગયો. વળી લંગડો કહી બધા ચીડવે.’ પણ આવું તો કેમ ચાલે ગોમતીને થયું, ‘સૂરજે ફરી જીવવાની કોશિશ કરવી જ પડશે.’ શું કરવું ગોમતીને થયું, ‘સૂરજે ફરી જીવવાની કોશિશ કરવી જ પડશે.’ શું કરવું અચાનક ગોમતીને આશાનું એક કિરણ દેખાયું અચાનક ગોમતીને આશાનું એક કિરણ દેખાયું તેને કોકી કેમ યાદ ના આવી તેને કોકી કેમ યાદ ના આવી પોતાની નાની બેન કે જેને મહેનત મજૂરી કરી પોતે ગ્રેજ્યુએટ કરાવી. ભણેલા યુવક જોડે પરણાવી. નોકરી કરતી, સુખેથી જીવતી કોકી જરૂર પોતાને મદદ કરશે. ગોમતીને આશા બંધાઈ. કોકી એક જાણીતા ડોક્ટરના દવાખાનામાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી.\nગોમતીનો સંદેશો મળતાંવેત કોકી પોતાની બહેનની મદદે દોડી આવી, ‘ક્યાં છે મારો લાડકો ભાણિયો’ બોલતી કોકી ઘરમાં આવી. ગોમતીએ બારણાની આડશે બેઠેલા સૂરજ તરફ ઈશારો કર્યો. કોકીએ જોયું તો, ટગરટગર પોતાને જોતો સૂ���જ એને સાવ અજાણ્યો ને પારકો લાગ્યો’ બોલતી કોકી ઘરમાં આવી. ગોમતીએ બારણાની આડશે બેઠેલા સૂરજ તરફ ઈશારો કર્યો. કોકીએ જોયું તો, ટગરટગર પોતાને જોતો સૂરજ એને સાવ અજાણ્યો ને પારકો લાગ્યો ‘માસી’ ‘માસી’ કરતો દોડતો આવીને વળગી પડતો સૂરજ જાણે બુઝાઈ ગયો હતો\nઘરના જ બીજા ખૂણે લઈ જઈ ગોમતીએ આંસુભરી આંખે બધી વાત કહી. ગોમતીએ કોકીને વિનંતી કરી, ‘કોકી આ મારા દૂણાયેલા દીકરાને હવે તું પાછો હસતો-રમતો કરી આપ.’ કોકીએ હિંમત આપી, ‘બેન, તમે જરાય ચિંતા ના કરશો. હું બધું સંભાળી લઈશ. બધું ઠીક થઈ જશે. સહુથી પહેલાં તો આપણે સૂરજનો પગ ઠીક કરાવી દઈશું.’ નાના ઘરમાં બંનેની વાત સૂરજને ના સંભળાય તેવું તો ન હતું. કોકીના છેલ્લે બોલાયેલા શબ્દો – ‘પગ ઠીક કરાવી દઈશું.’ સૂરજના કાને પડ્યા કે વળી સૂરજમાં ચેતન આવી ગયું. ‘શું શું કહ્યું માસી શું મારો પગ ઠીક થઈ જશે’ સૂરજ એકીશ્વાસે બોલી ગયો. કોકીએ આ બદલાવને સહર્ષ નોંધ્યો. તેણે તરત જવાબ આપ્યો, ‘હા રે દીકરા, કેમ નહીં’ સૂરજ એકીશ્વાસે બોલી ગયો. કોકીએ આ બદલાવને સહર્ષ નોંધ્યો. તેણે તરત જવાબ આપ્યો, ‘હા રે દીકરા, કેમ નહીં જયપુર પગની વાત તેં સાંભળી છે જયપુર પગની વાત તેં સાંભળી છે’ ‘ના માસી, તમે કહોને’ સૂરજ અધીર બની ગયો. ‘સાંભળ બેટા, જયપુરમાં બનાવટી પગ બનાવી આપે છે. અસ્સલ આપણા પગ જેવો જ લાગે. કોઈને ખબરે ના પડે કે બનાવટી પગ લગાડ્યો છે’ ‘ના માસી, તમે કહોને’ સૂરજ અધીર બની ગયો. ‘સાંભળ બેટા, જયપુરમાં બનાવટી પગ બનાવી આપે છે. અસ્સલ આપણા પગ જેવો જ લાગે. કોઈને ખબરે ના પડે કે બનાવટી પગ લગાડ્યો છે’ સૂરજની આંખો ચમકી ઊઠી.. પણ એક જ પળમાં તે પાછો નિરાશ થઈ ગયો ને બોલ્યો, ‘પણ માસી ખર્ચો…..’ કોકી તરત બોલી, ‘ગાંડા, પૈસાની તારે શી ચિંતા’ સૂરજની આંખો ચમકી ઊઠી.. પણ એક જ પળમાં તે પાછો નિરાશ થઈ ગયો ને બોલ્યો, ‘પણ માસી ખર્ચો…..’ કોકી તરત બોલી, ‘ગાંડા, પૈસાની તારે શી ચિંતા હું છું ને તારે બસ સાજા થવામાં સાથ આપવાનો છે. મારી ભેગા જયપુર આવવાનું, સમજ્યો’ ‘હા, માસી હું તૈયાર છું. તમે મને જયપુર લઈ જજો.’ ‘બસ ત્યારે સૂરજ, હવે બધું મારા પર છોડી દે બેટા. તું જયપુર જવાની તૈયારી કર. હું બીજી બધી તૈયારીઓ કરું છું.’ કોકીએ સૂરજને સારવાર કરાવવા તૈયાર કર્યો, ગોમતીને ધીરજ બંધાવી, પછી ત્યાંથી વિદાય થઈ.\nજયપુર જવા માટેની બધી તૈયારીઓ કરવામાં બે દિવસ થયા. ત્રીજા દિવસે કોકી સૂરજને લઈને જયપુર જવા નીકળી ગઈ. પોતે જ્યાં કામ કરતી હત���, તે ડૉક્ટર આનંદ ઠાકરના ખાસ મિત્ર ડૉ. મુકુંદ મહેતા ઑર્થોપેડિક ડૉક્ટર હતા. તેમણે જ સૂરજની પ્રાથમિક તપાસ કરી લીધી હતી. બધી વિગતો જણાવતો પત્ર પણ જયપુરના દવાખાના માટે લખી આપ્યો. જયપુરમાં એ જ દવાખાનામાં કામ કરતા ત્રિકમભાઈને સૂરજની ભલામણ કરતી ચિઠ્ઠી પણ લખી આપી હતી, ‘બાકીનું ત્રિકમભાઈ સંભાળી લેશે.’ તેવું કહી ડૉ. મુકુંદ મહેતાએ કોકીને કોઈ તકલીફ ના પડે તેની કાળજી લીધી. પોતે કરેલી બચતમાંથી જરૂરી રકમ પણ કોકીએ ઉપાડીને સાથે રાખી. ખૂટે તો હપતેથી ભરી દેવાની ખાત્રી કોકીએ ડૉ. મુકુંદભાઈ દ્વારા આપી હતી. આમ પૂરેપૂરી તૈયારી કરી, માસી-ભાણો સોનેરી ભાવિની આશાની આંગળી પકડી જયપુર જવા નીકળી પડ્યાં.\nમનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયેલી કોકીએ આખા રસ્તે સૂરજના મનમાં ઊંડા ઊતરી ગયેલા ડરને ટટોળ્યો અને તે દૂર કરવા કોશિશ કરી. જયપુર આવતામાં તો સૂરજ પોતાને ઘણો હળવો અનુભવતો હતો. એની અંદરનો સૂરજ ફરી હૂંફાળો બનવા લાગ્યો હતો એ માસી સાથે બાળ-સહજ મીઠી-ભોળી વાતો કરવા લાગ્યો હતો.\nજયપુરના પગના દવાખાને પહોંચી કોકીએ સહેલાઈથી ત્રિકમભાઈને શોધી કાઢ્યા. ડૉ. મુકુંદ મહેતાનો પત્ર વાંચી ત્રિકમભાઈએ દવાખાનામાં તો ઘટતી વ્યવસ્થા કરી જ દીધી, સાથે-સાથે સાવ નજીવા ખર્ચે નજીકમાં જ રહેવા – જમવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી. ‘ત્રિકમભાઈ, તમે તો મારા મનનો બધો ભાર ઊતારી દીધો. હવે મારે કોઈ ચિંતા ના રહી. તમારો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી.’ કોકીના વિવેક સામે તરત ત્રિકમભાઈએ પણ વિવેક બતાવ્યો, ‘બેન, આમાં મેં કઈ નથી કર્યું. ડૉ. મુકુંદભાઈ અહીં એન.જી.ઓ.માં ઘણું દાન આપે છે. તમારા માટે તો એમણે પોતે જ ભલામણ કરી છે. વળી એમનો મારા પર ફોન આવેલો એટલે બીજી કોઈ ખાતરીની જરૂર પણ નથી. તમે સામેના કાઉન્ટર પર કેસ કઢાવી લો.’\nકોકીએ કેસ કઢાવ્યો. સૂરજના પગની તપાસ થઈ. પગના જુદાં-જુદાં માપ લીધાં. ‘પગ બનતાં બે-ત્રણ દિવસ લાગશે.’ તેવું કહી કોકીને પછીથી મળવાનું કહેવામાં આવ્યું. કોકીએ ત્રિકમભાઈને કેસ આપ્યો. તેમણે કેસ પેપર પર લાલ શેરો મારી તેને અલગ થોકડીમાં રાખ્યો.\n‘બેન, હવે બે દિવસ તમે છુટ્ટાં. જયપુરમાં હરો-ફરો પછી અહીં મળજો. અને હા ઊભા રહો.’ કહી ત્રિકમભાઈએ ડ્રોઅરમાંથી એક એન્વલોપ કોકીને આપતાં કહ્યું, ‘અહીંની એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ કંપની પગ માટે આવેલા લોકો પૈકી રોજ બે વ્યક્તિને જયપુર દર્શન માટે ફ્રી પાસ આપે છે. તો આવતી કાલના પાસ તમે રાખો. આજે આરામ કરી કાલે જયપુર દર્શન કરજો.’ કોકીની આંખો ભીની થઈ ગઈ. આવી તો તેણે કલ્પના પણ નહોતી કરી\nજયપુર દર્શન માસી-ભાણા માટે હર્ષની હેલી જેવું બની રહ્યું. બસમાં ગાઈડ હતો એટલે જોવાની સાથે સમજવા પણ મળ્યું. બે દિવસ તો ચપટીમાં નીકળી ગયા. ફરી દવાખાનામાં ગયાં ત્યારે સૂરજનો પગ તૈયાર હતો. પગ ફીટ કરી સૂરજને ચલાવ્યો. શરૂઆતમાં ચાલવું જરાય ફાવતુ નહોતું. પણ ચાર-પાંચ વાર ચલાવતાં હવે સૂરજને ચાલતાં ફાવવા માંડ્યું. ‘જાઓ સૂરજભાઈ, હવે ચાહો ત્યાં ફરોને મઝા કરો.’ કહી સૂરજને વિદાય આપી. કોકી છેલ્લે હિસાબ પૂરો કરવા ગઈ તો મોટાભાગની ફી માફ કરી હતી માત્ર ટોકન જેટલા પૈસા ભરવા પડ્યા. કોકી સહુનો આભાર માની સૂરજને લઈને પાછી ફરી.\nવહેલી સવારે કોકી સૂરજને લઈ ગોમતીના ઘરની સામે આવી ગઈ. ગોમતી રાહ જોતી બહાર જ ઊભી હતી. સૂર્યનારાયણ પૂર્વમાં ઊગી રહ્યા હતા. ગોમતી બોલી ઊઠી, ‘સૂરજના બાપુ, જલદી બહાર આવો, જુઓ, કોકી જોડે આપણો સૂરજ સાજો-નરવો થઈને ચાલતો આવે છે કરસન કૂદીને આવ્યો હોય તેટલી ઝડપે બહાર આવ્યો, ‘હા ગોમતી એના મોં પર અજવાળું-અજવાળું છે. એ સૂરજનું છે કે એનું પોતાનું કરસન કૂદીને આવ્યો હોય તેટલી ઝડપે બહાર આવ્યો, ‘હા ગોમતી એના મોં પર અજવાળું-અજવાળું છે. એ સૂરજનું છે કે એનું પોતાનું’ ‘એ પોતે જ ઊજળો થયો છે. આજે તો આપણા આંગણે બે સૂરજ ઊગ્યા છે. સૂરજના બાપુ.’\n‘ત્યારે મને કેમ ઝાંખુ દેખાય છે, ગોમતી\n‘સૂરજના બાપુ આંખ્યું લૂછી નાખો એટલે બરાબર દેખાશે.’ ગોમતી બોલી. કરસન પોતાના પહેરણની બાંયથી આંખો લૂછી બોલ્યો, ‘હા ભઈ, આ તો બે સૂરજ ભેગા જ ઊગ્યા છે. એક ઊગમણે ને બીજો આંય આપણા આંગણે \nકે-૮, ચંદ્રપુરી ઍપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર સરકારી વસાહત પાછળ,\n« Previous આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા\nઈમાનદારી – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપલાશ – ધીરુબહેન પટેલ\nકરો કંઈક મૂંઝાયેલો લાગતો હતો. બહારથી તણખલું વીણી લાવીને માળા ભણી જતી ચકલીની જેમ વારે વારે એના જ વિચારો બન્ને જણને આવતા હતા, અને બેચેનીમાં વધારો કરતા હતા. ‘કમસે કમ તને તો ખબર હોવી જ જોઈએ.’ અવિનાશ ઘૂરક્યો. સ્વાતિ સ્થિર નજરે એની સામે જોઈ રહી અને હળવેથી બોલી, ‘શાથી ’ ‘કારણ કે તું એની મા છે.’ ‘એમ તો તમેય બાપ છો જ ને ’ ‘કારણ કે તું એની મા છે.’ ‘એમ તો તમેય બાપ છો જ ને ’ ‘એટલે ... [વાંચો...]\nવીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર\nબીકણ સસલી નીલુ બીકણ છે. સસલીનું કાળજું લઈને જ જાણે જન્મી છે. નીલુનો પતિ, નીલુની સાથી શિક્ષિકાઓ, બધાં જ એવું કહે છે. આજના જમાનામાં આવા તે પોચા રહેવાતું હશે આજે તો વહેવારુ થવું પડે, કઠોર થવું પડે, ચામડી જાડી રાખવી પડે. પરંતુ નીલુ પોતે શિક્ષિકા હોવા છતાં વહેવારુતા અને કઠોરતાનું આ ગણિત કદી ઉકેલી શકતી નથી. એક દિવસ નીલુ ... [વાંચો...]\nવળગણ – મનીષ રાજ્યગુરુ\n(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) હવે રાત પડવાને બહુ વાર ન હતી. અંધકારના ઓળા શહેર ઉપર ફરી વળવાની તૈયારીમાં હતા. આમ તો મારા જીવનમાં પણ અંધકારે ઘર કરી લીધું હતું. કેમ કે દસ-દસ વરહથી ભગવાને ગાયત્રીનો ખોળો ખાલી રાખ્યો હતો. આ ખાલીપો અમારા જીવનમાં શૂળની જેમ ડંખતો હતો. આમ તો આખા ગામમાં છાના ખૂણે અમારી વાત થતી ત્યારે સત્યવાન-ગાયત્રીની જોડીનાં વખાણ ... [વાંચો...]\n8 પ્રતિભાવો : સૂરજ – નયના મહેતા\nબહુ જ સરસ વાર્તા.\nખુબ સરસ વાર્તા. એક મૂવી આવ્યુ હતું અંગ્રેજીમાં જેનો પછી હિન્દીમાં અનુવાદ સાથે પણ આવ્યું હતું. નામ યાદ નથી પણ એમાં પણ બાળકોને જબરજ્સ્તીથી ભીખ મંગાવતા અને એ માટે એમની પર અમાનુષી અત્યાચાર કરતાં તે યાદ આવી ગયું.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=Tr55SCuMqXZse2lAiC9CSA==", "date_download": "2019-07-19T21:10:29Z", "digest": "sha1:UVTMHTX3TTS7IX5UAIBEOE7POCAW6NP6", "length": 8421, "nlines": 114, "source_domain": "gujaratindia.gov.in", "title": "State board for wildlife meeting held under chairmanship of CM in gandhinagar", "raw_content": "\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે.\nઆ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એશિયાટીક લાયનને જોવા વિશ્વભરના પ્રવાસીઓ વ્યાપક સંખ્યામાં આવે તેવી સુવિધાઓ વિકસાવવી જરૂરી છે. મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.\nવનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ અને બોર્ડના માનદ સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.\n...૧... સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક\n... ...ર... શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે, સિંહ દર્શન તેમજ અન્ય વન્ય પ્રાણીઓના દર્શન માટે આવનારા પ્રવાસીઓને પરિણામે સ્થાનિક સ્તર સહિત સ્ટેટ ઇકોનોમીને બુસ્ટ મળે તેવા સંયુકત પ્રયાસો વન-પ્રવાસન જેવા વિભાગોએ કરવા જરૂરી છે.\nમુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં પ્રેરક સૂચન કરતાં કહ્યું કે, રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરે.\nતેમણે ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું માર્ગદર્શન આપતાં એવું પણ સૂચન કર્યુ કે રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સેવાઓનું સામૂહિક સન્માન-પ્રોત્સાહનનો એક કાર્યક્રમ યોજવો જોઇયે.\nતેમણે બાલાસિનોરના રૈયાલીમાં પ્રવાસન વિભાગે ડાયનાસોર પાર્ક તૈયાર કર્યો છે તેની નજીક પણ વાઇલ્ડ લાઇફ ટૂરિઝમ વિકસાવવા સૂચનો કર્યા હતા.\nશ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છમાં બસ્ટાર્ડ ઘોરાડની પ્રજાતિના વિકાસ હેતુ રાજ્સ્થાનથી મેઇલ બસ્ટાર્ડ લાવવા માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની આગામી બેઠકમાં પ્રયત્ન-પરામર્શ કરવા પણ સૂચવ્યું હતું.\nઆ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ગીરના જંગલ વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં કામ કરતા ટ્રેકર્સ માટે તથા ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે આગામી ૧પ તારીખથી એક માસનો વિશે�� તાલીમ કાર્યક્રમ વન વિભાગ યોજવાનું છે.\nમુખ્યમંત્રીશ્રીએ રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના ઝૂઓલોજી વિષયના તેમજ પ્રાણી- વનસ્પતિશાસ્ત્રના BSC, MSCના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૪ માસ માટે પ્રોજેકટ કરવા માટે વન વિભાગ તરફથી અપાતી પરવાનગી ત્વરાએ અપાય તેમજ વન વિભાગ અને શિક્ષણવિદોનો આવી પરવાનગી સમિતિમાં સમાવેશ કરવા પણ સૂચન કર્યુ હતું.\nમુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિ સાથે સંકળાયેલા માનદ સભ્યોના સૂચનો પ્રત્યે પણ સકારાત્મકતાથી વન વિભાગ – રાજ્ય સરકાર યોગ્ય વિચારણા કરશે તેમ આ બેઠકમાં જણાવ્યું હતું.\nગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ, રાષ્ટ્રીય ઊદ્યાનો, ઇકો સેન્સીટીવ ઝોનની ગતિવિધિઓ, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાંખવા જેવા એજન્ડા વિષયો ઉપર બેઠકમાં ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/stop-illness-in-monsoon/", "date_download": "2019-07-19T21:31:38Z", "digest": "sha1:RUFB4S4WWIIRKDXVKYLPN5POV7PKI2AQ", "length": 10334, "nlines": 88, "source_domain": "khedut.club", "title": "વરસાદમાં ચેપથી બચવા માટેના 10 નિયમો જાણો વધારે…", "raw_content": "\nવરસાદમાં ચેપથી બચવા માટેના 10 નિયમો જાણો વધારે…\nવરસાદમાં ચેપથી બચવા માટેના 10 નિયમો જાણો વધારે…\nવરસાદની સિઝનમાં બીમારીઓ જલ્દી થાય છે તેના મોટા બે કારણ છે. પહેલું તો બેક્ટેરિયા અને વાયરસ ની સંખ્યા માં વધારો થવો અને બીજું શરીરની રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થવી. ખાણીપીણી અને બદલીને તેને રોકી શકાય છે. ખાવા મહી વસ્તુઓ લો જે શરીરને મજબૂત બનાવે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે.તો ચાલો જાણીએ ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું.\n1.વરસાદની સિઝનમાં છાશ, લસ્સી, જ્યૂસ અને બીજા પ્રવાહી પદાર્થો લેવાથી દૂર રહો. કારણકે તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થવાનો ભય છે અને પેટના રોગો થઈ શકે છે.\n2. સલાડમાં વરાળથી બાફીને શાકભાજી ખાવ.\nપાંદડાવાળી શાકભાજી જેમકે કોબીજ ,પાલક અને ફુલાવર લેવાથી બચો. સલાડમાં કાચા શાકભાજી ખાવાને બદલે વરાળથી બાફેલી શાકભાજીઓ ખાવ.\n3. ચોમાસામાં એવી શાકભાજીઓ ખાવ જેમાં પાણીની માત્રા ઓછી હોય. આ ઉપરાંત ચોમાસાની સિઝન ની શાકભાજી ન હોય તે ન ખાવી.\n4. વધારે ચા કે કોફી ન લો. તેની જગ્યાએ પાણીમાં તુલસીના પાન ઉકાળીને પીવો. તે ચેપ થી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.\n5. ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો કારણ કે તેનાથી બેક્ટેરિયા અને વાયરસનું ઈન્ફેક્શન લાગી શકે છે.\n6. આ સિ���નમાં પાણી પીવાનું ન છોડો રોજના 10થી 12 ગ્લાસ પાણી ઉકાળીને જરૂર પીવો. તે ખાસ કરીને ગળા તેમ જ નાક માં થતાં ચેપ ને રોકે છે. તમે હર્બલ ટી પણ પી શકો છો.\n7. પાણીની કમી પૂરી કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ સૂપ પીવો. તેમાં આદુ અને લસણ નાખી શકો છો તે પાચનશક્તિને મજબૂત બનાવે છે.\n8. ખાવામાં વિટામીન સી યુક્ત ફ્રુટ જેવા કે લીંબુ, મોસંબી ,નાસ્પતિ, સંતરા અને ટામેટા ખાવ.\n9. એકાંતરા એક મૂઠી ડ્રાયફ્રૂટ ખાવ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેમાંથી જરૂરી પોષક તત્વો મળે છે.\n10. જે લોકોને ચામડીની એલર્જી છે તેઓ ખાસ કરીને મસાલાવાળું અને તળેલું ખાવાનું ન ખાય. ગુજરાતી વધારે મસાલા ખાવાથી શરીરનું તાપમાન અને બ્લડપ્રેશર વધે છે. જે એલર્જીને વધારવાનું કામ કરે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious શું તમે પણ મોટા શરીરથી કંટાળી ગયા છો તો ચાલુ કરો આ ઘરેલું ઉપાય. થોડા દિવસોમાં જ દેખાશે…\nNext ડોક્ટર પાસે ગયા વગર જાતે જ જાણો કે તમને હૃદય રોગ છે કે નહિ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thegreatgujju.in/blog/2018/09/06/tava-par-banavao/", "date_download": "2019-07-19T20:33:19Z", "digest": "sha1:TDS5LLOL6ROTHR4TXFFMIK25PJLGJYF4", "length": 5924, "nlines": 140, "source_domain": "www.thegreatgujju.in", "title": "તવા પર બનાવો બ્રેડ પિજ્જા🍕 – The Great Gujju | Gujarati Suvichar | Gazal | Recipes | Images", "raw_content": "\nઆનંદ નો ગરબો – ગુજરાતી\nતવા પર બનાવો બ્રેડ પિજ્જા🍕\nકંઈક નવુ ખવડાવીને બાળકોને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો ખવડાવો બ્રેડ પિજ્જા. આ યમી અને ઝટપટ બનનારી ડિશ તેમને જરૂર ભાવશે. જાણો તેને કેવી રીતે બનાવશો..\n6 બ્રેડ સ્લાઈસ બ્રાઉન અથવા વ્હાઈટ\nઅડધો કપ સ્વીટ કોર્ન,\nએક શિમલા મરચુ ઝીણી સમારેલી.\nએક ડુંગળી ઝીણી સમારેલી,\nએક ટામેટુ ઝીણુ સમારેલુ, 5 નાની ચમચી માખણ,\nએક કપ મોજરેલા ચીઝ છીણેલુ,\nએક ચોથાઈ નાની ચમચી કાળા મરીનો પાવડર,\n6 ચમચી પિઝ્ઝા ટોમેટો સોસ,\nસૌ પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ લગાવી લો પછી તેના પર ટોમેટો પિઝ્ઝા સોસ લગાવી લો.\n-ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો.\n– પછી તેના પર સ્વીટ કોર્ન, કાળા મરીનો પાવડર અને મીઠું છાંટી દો. ત્યારબાદ ચીઝ નાખો.\n– આટલી તૈયારી કર્યા પછી એક નોનસ્ટિક તવાને ધીમા તાપ પર ગરમ કરી 1 થી બે ચમચી માખણ લગાવો. જ્યારે માખણ ગરમ થઈ જાય ત્યારે તાપ ધીમો કરી દો અને તવા પર જેટલી બ્રેડ આવી જાય એટલી મુકી દો.\n– ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને લગભગ 5 મિનિટ સુધી પકવો.\n– વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને જોતા રહો.\n– જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અથવા બ્રેડ કુરકુરી થઈ જાય તો પિજ્જાને તવા પરથી કાઢી લો.\n– બ્રેડ પિઝ્ઝા તૈયાર છે. તેને પ્લેટ પર કાઢીને ટોમેટો સોસ સાથે સર્વ કરો.\nટેસ્ટી ઘઉંના લોટનો શીરો\nચટપટી રેસિપી – ટોમેટો મસાલા ચાટ\nસાઉથ સ્પેશીયલ : સ્વીટ પોંગલ\nભૂલી જાવ ખીચડી ટ્રાય કરો આ મીઠો ખીચડો😋\nમારવાડી સ્પેશીયલ : બટાકાનુ રસ્સાવાળું શાક\nઆ રીતે સામાન્ય કઢી બનશે વધુ ટેસ્ટી\nThe Great Gujju on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\nBipinpatel on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-details.php?bId=64&name=%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%20%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%8F%20%E0%AA%9C%20%E0%AA%95%E0%AB%87...%20(%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9)%20/%20%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B2%20%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%B8%E0%AB%80", "date_download": "2019-07-19T20:51:37Z", "digest": "sha1:UV2I5TYKD35CC4ZN2JPGOSM2VU3NMSWA", "length": 13803, "nlines": 145, "source_domain": "gujlit.com", "title": "તાજા કલમમાં એ જ કે... (કાવ્યસંગ્રહ) / મુકુલ ચોકસી | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nતાજા કલમમાં એ જ કે... (કાવ્યસંગ્રહ) / મુકુલ ચોકસી\nતાજા કલમમાં એ જ કે... (કાવ્યસંગ્રહ) / મુકુલ ચોકસી\nનિવેદન - તાજા કલમમાં એ જ કે ... - પ્રાસ્તાવિક / મુકુલ ચોકસી\nપ્રસ્તાવના - તાજા કલમમાં એ જ કે.. - સૂરત શહેર અને ખૂબસૂરત ગઝલ /સુરેશ દલાલ\n1 - એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત / મુકુલ ચોક્સી\n2 - ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને / મુકુલ ચોક્સી\n3 - નિયમો વિરુદ્ધ સ્વર્ગમાં એ છોકરી ગઈ / મુકુલ ચોક્સી\n4 - જેમણે લખવું હતું તેઓ કલમ લઈને ગયા / મુકુલ ચોક્સી\n5 - પૂછ્યું મેં કોણ છેઉત્તર મળ્યો યયાતિ છે / મુકુલ ચોકસી\n6 - હવે તો એ જ મને બાગથી બચાવી શકે / મુકુલ ચોકસી\n7 - ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય / મુકુલ ચોકસી\n8 - સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી / મુકુલ ચોકસી\n9 - જ્યાં ભૂલી ગઈ છે હવે જિજીવિષા અમૃત થવું / મુકુલ ચોકસી\n10 - રહે છે બીતાં બીતાં મારામાં ઘટનાનું પરચૂરણ / મુકુલ ચોકસી\n11 - શેની છે કોને માલૂમ હોય છે\n12 - ભલે એ ખેરવે ફૂલો નજર ચૂકવીને માલિની / મુકુલ ચોક્સી\n13 - ચિર વિરહિણીની ગઝલ / મુકુલ ચોક્સી\n14 - માટી જ પોતે પીડે અને વેદના કરે / મુકુલ ચોક્સી\n15 - બીજાં ઢોરોના સંગાથે ચરે યમરાજનો પાડો / મુકુલ ચોક્સી\n16 - આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ / મુકુલ ચોક્સી\n17 - લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા / મુકુલ ચોક્સી\n18 - અમે કૅકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા / મુકુલ ચોક્સી\n19 - તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ \n20 - બાથમાં ભીડી લઉં છું છેવટે અજવાસને / મુકુલ ચોક્સી\n21 - વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું / મુકુલ ચોકસી\n22 - માણવા ને ડૂબતા માટે હજુ પણ છે ઘણું / મુકુલ ચોકસી\n23 - અમે સૂર્યની જોઈ છે એવી હત્યા / મુકુલ ચોકસી\n24 - બચાવે ખાલીપાથી જે એ ટોળાનું કરજ રહેશે / મુકુલ ચોકસી\n25 - શક્ય છે રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે / મુકુલ ચોકસી\n26 - અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ – તે નદી / મુકુલ ચોકસી\n27 - આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું\n28 - ઉઘાડી આંખથી સીંચેલાં સ્વપ્નાં પાંચ દશ મળશે / મુકુલ ચોકસી\n29 - ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે / મુકુલ ચોકસી\n30 - તૂટતી જોવી હતી મારી હવેલી – યાદ છે \n31 - પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું / મુકુલ ચોકસી\n32 - આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે / મુકુલ ચોકસી\n33 - દરેક વિસ્તરેલું છે ભલે દરેક સુધી.... / મુકુલ ચોકસી\n34 - તે છતાં તરસ્યો રહ્યો છે ઊંબરો / મુકુલ ચોકસી\n35 - લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો / મુકુલ ચોકસી\n36 - સંબંધ, સભ્યતાઓ ને સંસ્કાર, સંસ્કૃતિ / મુકુલ ચોકસી\n37 - સજાવી રાખજો આજે તમારી કાવડને / મુકુલ ચોકસી\n38 - અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા / મુકુલ ચોકસી\n39 - જવા ન દેવા કટિબદ્ધ દિગ્ગજો ય હશે / મુકુલ ચોકસી\n40 - જે ગણો તે સાતડો કે પાંચડો કે ચોગડો / મુકુલ ચોકસી\n41 - છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે / મુકુલ ચોકસી\n42 - નાદાર લાગણીઓનું ખામોશ ઉડ્ડયન / મુકુલ ચોકસી\n43 - સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી / મુકુલ ચોકસી\n44 - છે હવે સંન્યસ્ત એ ધબકારની ક્રીડાનો લય / મુકુલ ચોકસી\n45 - તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઈ દમ નથી / મુકુલ ચોકસી\n46 - પાસે જઈને જોઉં તો એ પણ છે એકલા / મુકુલ ચોકસી\n47 - ગામમાં ખાતર પડ્યું ને દેવળે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે / મુકુલ ચોકસી\n48 - ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું – છતાં ગુસ્તાખી માફ \n49 - શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી / મુકુલ ચોકસી\n50 - અગાધ અરણ્યો મહીં આવતાં-જતાં લખીએ / મુકુલ ચોકસી\n51 - આમ અહીં રહીને ય આપોઆપ ઓળંગી ગયો / મુકુલ ચોકસી\n52 - કે શંકાઓ કરી બેસું છું હું પણ એક ક્ષણ માટે / મુકુલ ચોકસી\n53 - એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે / મુકુલ ચોકસી\n54 - બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ / મુકુલ ચોકસી\n કહે ને કઈ છે દિશા જ્યાં ઉજાસ છે / મુકુલ ચોકસી\n56 - શાનાં સ્તવન સ્તવું અને ક્યાંનાં કવન કવું \n જ્યારથી કશી સમજણ નથી રહી / મુકુલ ચોકસી\n કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર – કહો / મુકુલ ચોકસી\n59 - આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ / મુકુલ ચોકસી\n મારી જેમ અટૂલો ન આવજે / મુકુલ ચોકસી\n61 - મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું / મુકુલ ચોકસી\n62 - હદથી વાઢી જો જાય તો હદપાર થઈ શકે / મુકુલ ચોકસી\n કૃષ્ણપક્ષના ચંદ્રોને ક્ષય મળે / મુકુલ ચોકસી\n64 - જીવથી વધીને અર્પવા કંઈ પણ ભલે ન હો / મુકુલ ચોકસી\n પોયણીઓનો પમરાટ છે હવે / મુકુલ ચોકસી\n વયનું વહેણ કે કલરવનું કહેણ નહિ / મુકુ�� ચોકસી\n67 - જાણું નહીં કે ઉન્નતિ છે કે છે અવનતિ / મુકુલ ચોકસી\n68 - એવો પવન અજાણ દિશાએથી વાય છે / મુકુલ ચોકસી\n આ તે કેવું દરદ બેઉને ગ્રસે \n છો ઋતુને રવાડે ચડી જશું / મુકુલ ચોકસી\n71 - આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી / મુકુલ ચોકસી\n72 - આ તો છે એ જે સર્વ સદા ને સતત કરું / મુકુલ ચોકસી\n73 - ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા / મુકુલ ચોકસી\n74 - કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે / મુકુલ ચોકસી\n75 - તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને / મુકુલ ચોકસી\n76 - બેઉ પણ હાજર નથી એ એક જણની મહેર છે / મુકુલ ચોકસી\n77 - ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું / મુકુલ ચોકસી\n કંચુકીથી ય કમનીય કાળ છે / મુકુલ ચોકસી\n79 - મુક્તકો -૧ / મુકુલ ચોક્સી\n80 - મુક્તકો – ૨/ મુકુલ ચોકસી\n81 - મુક્તકો – ૩/ મુકુલ ચોકસી\n82 - મુક્તકો - ૪ / મુકુલ ચોકસી\n83 - મુક્તકો – ૫ / મુકુલ ચોકસી\n84 - મુક્તકો – ૬ / મુકુલ ચોકસી\n85 - મુક્તકો – ૭ / મુકુલ ચોકસી\n86 - મુક્તકો – ૮ / મુકુલ ચોકસી\n87 - મુક્તકો – ૯ / મુકુલ ચોકસી\n88 - સજનવા / મુકુલ ચોકસી\n89 - એ વર્ષોમાં / મુકુલ ચોક્સી\n90 - તું ઊડે છે... / મુકુલ ચોકસી\n91 - આ સમય જ એવો છે / મુકુલ ચોકસી\n92 - છેલ્લું આલિંગન / મુકુલ ચોકસી\n93 - જુલિયટ તો - / મુકુલ ચોકસી\n95 - તું સમજશે આ બધું, જુલિયટ \n96 - લાવીતાની જેમ... / મુકુલ ચોકસી\n97 - છેલ્લા સ્ખલનની રાત્રિઓમાં / મુકુલ ચોકસી\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/company-facts/avadhsugar/bonus/ASE03", "date_download": "2019-07-19T20:37:03Z", "digest": "sha1:LETSG6JP3DVG2OWTR3RCHEPBVCJ5VZJH", "length": 8079, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Moneycontrol.com ભારત | બોનસ > Sugar > બોનસ દ્રારા જાહેર અવધ સુગર એન્ડ એનર - બીએસઈ: 540649, ઍનઍસઈ : AVADHSUGAR", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nતમે અહિંયા છો : Moneycontrol » બજાર » બોનસ - અવધ સુગર એન્ડ એનર\nઅવધ સુગર એન્ડ એનર\nજાહેરાત તારીખ બોનસ રેશિયો રેકોર્ડ તારીખ એક્સ-બોનસ તારીખ\nસન ફાર્મા અમેરિકામાં Imatinib Mesylate લોન્ચ\nકારોબાર : શૅર્સ સંબધિત પ્રશ્નો પૂછવા માટે BH (SPACE) STOCK સાથે તમારું નામ અને ફોન નંબર લખીને મેસેજ કરો 51818 પર\nકારોબાર : BH (SPACE) આપના સ્ટોકની વિગત, સાથે જ આપનું નામ લખી 51818 પર મેસેજ કરો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-4190-709 પર કાૅલ કરો અને જવાબ મેળવો અમારા ખાસ શાૅ બજાર હેલ્પલાઇનમાં સોમવારથી શુક્રવાર સવારે 11.30 કલાકે\nકારોબાર : પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને money@network18online.com પર મોકલી શકો છો. ���મારા સવાલના જવાબ મની મૅનેજરમાં આપવામાં આવશે\nકારોબાર : ચીનના આર્થિક આંકડાઓ જાન્યુઆરી Caixin ફાઈનલ મેન્યુફેક્ચરીંગ PMI 48.2 થી વધી 48.4 (MoM)\nકારોબાર : US FDAની મંજૂરી મળી ઓરોબિન્દો ફાર્માને ડાયાબિટિશની દવા Saxagliptin માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી ડો.રેડ્ડીઝને બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવા ડોક્સીસાયક્લીન માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી માઈગ્રેનની દવા Sumatriptan માટે ડો.રેડ્ડીઝને મંજૂરી મળી\nકારોબાર : જાપાનના આર્થિક આંકડાઓ જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરીંગ PMI 52.6 થી ઘટી 52.3 (MoM)\nકારોબાર : વકરાંગીએ ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે કરાર કર્યા\nશેર્સમાં રોકાણ, અસરકારક રીત\nજો તમે શેર્સમાં રોકાણ કરવા માંગો છો, પણ આ માટે તમે મુંઝવણમાં પણ છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની સરળ ટિપ્સ\nબાળકોના ભવિષ્ય માટે સચોટ યોજના\nતમારા બાળકોના ભવિષ્ય તમારા હાથમાં છે. સચોટ રીતે રોકાણ કરીને તેને સુરક્ષિત બનાવો.\nકમ્પાઉન્ડિંગના જાદુને સમજવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અમે દાવો કરીએ છીએ કે પરિણામ જોયા બાદ તમે જલ્દીથી જલ્દી રોકાણ કરવા માગશો.\nઆ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી કુલ આવક પર બનનારા ટેક્સને જાણી શકો છો.\nટેક્સથી તમારા રિટર્ન પર ખરાબ અસર થઈ રહી છે \nજો તમે સાચા સ્થાને રોકાણ નથી કરતાં તો ટેક્સ તમારી કમાણી પર ખરાબ અસર નાખી શકે છે.\nટેક્સ બચાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરો\nટેક્સથી બચવા માટે રોકાણ મારફતે પણ તમે મિલકત ઉભી કરી શકો છો. કઈ રીતે, અમે તમને બતાવીએ.\nએસઆઈપીમાં રોકાણ કરીને અમીર બનો\nટીપે-ટીપે સરોવર ભરાઈ છે, નાની-નાની એસઆઈપી યોજનાઓ તમને અમીર બનાવી શકે છે.\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/sports/cricket1/news/virat-number-one-odi-batsman-rohit-just-6-point-behind-him-bumrah-retains-his-number-1-bowelrs-ranking-1562572823.html", "date_download": "2019-07-19T21:06:34Z", "digest": "sha1:ID7OHA3AUZGP3KXRB7ZRX6QO6CRAM2PP", "length": 11063, "nlines": 142, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Virat number one odi batsman, Rohit just 6 point behind him, Bumrah retains his number 1 bowelrs ranking|રોહિત શર્મા બીજા સ્થાને પહોંચ્યો, વિરાટ કોહલી પ્રથમ સ્થાને તેનાથી 6 પોઇન્ટ આગળ, બોલર્સમાં બુમરાહ પ્રથમ સ્થાને યથાવત", "raw_content": "\nઆઈસીસી રેન્કિંગ / રોહિત શર્મા બીજા સ્થાને પહોંચ્યો, વિરાટ કોહલી પ્રથમ સ્થાને તેનાથી 6 પોઇન્ટ આગળ, બોલર્સમાં બુમરાહ પ્રથમ સ્થાને યથાવત\nવિરાટ કોહલી 891 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, રોહિત શર્મા 885 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચ્યો\nવર્લ્ડ કપ પહેલા કોહલી અને રોહિત વચ્ચે 51 પોઇન્ટનો અંતર હતો, રોહિતે અદભુત દેખાવ કરી 45 પોઇન્ટનો ઘટાડો કર્યો\nટૂર્નામેન્ટમાં 86.57ની એવરેજથી 606 રન કરનાર અને 11 વિકેટ ઝડપનાર શાકિબ અલ હસન વર્લ્ડ નંબર 1 ઓલરાઉન્ડર\nસ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 891 પોઇન્ટ સાથે આઈસીસી બેટ્સમેન વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને વિરાજમાન છે. જોકે ઉપક્પ્તાન રોહિત શર્મા તેનાથી માત્ર 6 પોઇન્ટ પાછળ છે. રોહિત માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો છે. તેણે 8 ઇનિંગ્સમાં 5 સદી સહિત 92.42ની એવરેજથી 647 રન કર્યા છે. વર્લ્ડ કપ શરૂ થયો તે પહેલા કોહલી અને રોહિત વચ્ચે 51 પોઇન્ટનો અંતર હતો. પર્પલ પેચમાં ચાલતા રોહિતે 8 મેચમાં કોહલી કરતાં 45 પોઇન્ટ વધુ મેળવ્યા છે અને વધુ એક સારી ઇનિંગ્સ તેને વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન બનાવી દેશે.\nપાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન છે, જયારે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર જે વર્લ્ડ કપ પહેલા ત્રીજા સ્થાને હતો તે પાંચમા ક્રમે આવી ગયો છે. જયારે ટેલરનો કેપ્ટન કેન વિલિયમ્સન 4 સ્થાનના ફાયદા સાથે 8મા ક્રમે છે.\nએક વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેનાર ડેવિડ વોર્નરનો ફરીથી ટોપ-10 બેટ્સમેનમાં સમાવેશ થયો છે. તેણે 9 મેચમાં 79.75ની એવરેજથી 638 રન કર્યા છે. ટૂર્નામેન્ટમાં સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર વોર્નર છઠા ક્રમે છે.\nઆઈસીસી ટોપ 5 વનડે બેટ્સમેન:\nક્રમ નામ દેશ પોઈન્ટ્સ\n1 વિરાટ કોહલી ભારત 891\n2 રોહિત શર્મા ભારત 885\n3 બાબર આઝમ પાકિસ્તાન 827\n4 ફાફ ડુ પ્લેસીસ દક્ષિણ આફ્રિકા 820\n5 રોઝ ટેલર ન્યૂઝીલેન્ડ 813\nરાશિદ ખાનને પાંચ સ્થાનનું નુકશાન થયું\nઆઈસીસી બોલર્સ રેન્કિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ પણ પ્રથમ સ્થાને યથાવત છે. તેણે 19.52ની બોલિંગ એવરેજથી ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી છે. વર્લ્ડ નંબર-2 બોલર કિવિઝ���ો ટ્રેન્ટ બોલ્ટ છે. જોકે બુમરાહે પોતાના પ્રદર્શન થકી તેના અને બોલ્ટ વચ્ચેનો અંતર 21થી 58 પોઇન્ટનો કરી નાખ્યો છે.\nઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 3 સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. જયારે અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન ચાર સ્થાનના ફાયદા સાથે છઠા ક્રમે આવી ગયો છે. ટૂર્નામેન્ટમાં વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરનાર રાશિદ ખાન પાંચ સ્થાનના નુકશાન સાથે આઠમા ક્રમે આવી ગયો છે.\nઆઈસીસી ટોપ 5 વનડે બોલર્સ:\nક્રમ નામ દેશ પોઈન્ટ્સ\n1 જસપ્રીત બુમરાહ ભારત 814\n2 ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ 758\n3 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 698\n4 કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા 694\n5 ઇમરાન તાહિર દક્ષિણ આફ્રિકા 683\nસ્ટોક્સ 9 સ્થાનના ફાયદા સાથે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો\nવર્લ્ડ કપમાં 86.57ની એવરેજથી 606 રન કરનાર અને 11 વિકેટ ઝડપનાર શાકિબ અલ હસને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.\nજયારે બેન સ્ટોક્સ 9 સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નાબી ત્રીજા સ્થાને અને તેનો હમવતન રાશિદ ખાન પાંચમા સ્થાને છે. પાકિસ્તાનનો ઇમાદ વસીમ ચોથા સ્થાને છે.\nઆઈસીસી ટોપ 5 વનડે ઓલરાઉન્ડર્સ:\nક્રમ નામ દેશ પોઈન્ટ્સ\n1 શાકિબ અલ હસન ભારત 406\n2 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 316\n3 મોહમ્મદ નાબી અફઘાનિસ્તાન 310\n4 ઇમાદ વસીમ પાકિસ્તાન 300\n5 રાશિદ ખાન અફઘાનિસ્તાન 289\nચારેય સેમિફાઇનલિસ્ટ ટીમ રેન્કિંગમાં ટોપ-4માં\nટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ અને ભારત બંનેના 123 પોઇન્ટ છે, પરંતુ રેટિંગમાં નજીવા તફાવતના લીધે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે, જયારે ભારત બીજા સ્થાને છે.\nઅન્ય 2 સેમિફાઇનલિસ્ટ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પણ 112 પોઇન્ટ છે. બંને ટીમ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 110 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/08/2018/1781/", "date_download": "2019-07-19T20:48:22Z", "digest": "sha1:WEOIXWYEMTVZYXXSGPEBYPY5VP5BFBNP", "length": 6534, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા | Gujarat Times", "raw_content": "\nHome INDIA બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા\nબાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા\n��ાકાની અદાલતે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના ખટલામાં દોષી ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફરમાવી છે. ખાલિદા ઝિયા અને તેમના પુત્ર તારિક રહેમાન સહિત પાંચ વ્યકિતઓ વિરુધ્ધ 2-52 લાખ ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાલતે સુનાવણી પૂર્ણ થયા બાદ તેમને દોષિત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા છે. તેમના પક્ષના આગેવાનો એવો દાવો કરી રહ્યા છેકે, ખાલિદા ઝિયા આગામી ચૂંટણીમાં ભાગ ના લઈ શકે તેમાટે અવામી લીગે તેમની વિરુધ્ધ કરેલું આ ષડયંત્ર છે.\nPrevious articleબાબરી મસ્જિદ- રામ જન્મભૂમિ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14મી માર્ચે થશે\nNext articleરાફેલ લડાયક વિમાનોની ખરીદીમાં કશોક ગોટાળો થયો છેઃ રાહુલ ગાંધીનો આક્ષેપ\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nશ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા\nજાપાનમાં વિનાશકારી તોફાનઃ હજારો બેઘર, અનેકના મૃત્યુ, સેંકડો લોકો ઘાયલ\nસાઉથના સુપરસ્ટાર રજનીકાન્ત અને ખતરોં કે ખિલાડી અક્ષયકુમારની સાયન્સ ફિકશન થ્રીલર...\nએક સદી કરતાંય વધુ જૂની અને પ્રતિષ્ઠિત પંજાબ નેશનલ બેન્કના ગૌરવને...\nકેન્દ્રના ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને જવાબ માગ્યોઃ તમારી નાગરિકતા...\nભારતીય કૉન્સ્યુલટ ન્યૂ યોર્કમાં 16મીએ એફઆઈએ દ્રારા પ્રવાસી ભારતીય દિવસ...\nઆમ્રપાલી ગ્રુપને સણસણતો શાબ્દિક તમાચો મારતી દેશની સર્વોચ્ચ અદાલત…\nઅમેરિકાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કયા વિઝાની જરૂર પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/20/2018/7972/", "date_download": "2019-07-19T20:45:25Z", "digest": "sha1:AIQ26OQYLFP6CSJBKXFK6OO3BJKHJLZO", "length": 8719, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "અમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT અમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો\nઅમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો\nઅમેરિકામાં ન્યુ જર્સીમ��ં બંધન સેલિબ્રેશન્સ (યુએસએ) અને હિતેશ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત બંધન વેડિંગ એક્સ્પો વિશે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં હિતેશભાઈ ઠક્કર સહિત અગ્રણીઓ. આ પ્રસંગે એક્સ્પોની માર્ગદર્શિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)\nઅમદાવાદઃ બંધન સેલિબ્રેશન્સ (અમેરિકા) અને હિતેશ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રા. લિ.ના સંયુક્ત ઉપક્રમે ન્યુ જર્સી (યુએસએ)માં 22-23 સપ્ટેમ્બર (શનિ-રવિ)ના રોજ બંધન વેડિંગ એક્સ્પોનું આયોજન કરાયું છે. બંધન સેલિબ્રેશન્સ (અમેરિકા)ના ગોવિંદભાઈ પટેલ અને હિતેશ ઠક્કરે કહ્યું કે અમેરિકાના ગુજરાતી સમુદાય અને ભારતના લોકોની લગ્નવિષયક વિવિધ જરૂરિયાતો અને લગ્નપ્રસંગને યાદગાર બનાવવાના ઉમળકાને સહયોગ આપવાના હેતુથી અમેરિકાની ભૂમિ પર લગ્નવિષયક પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં લગ્નપ્રસંગ સાથે સંકળાયેલા વિવિધ એકમો, જેવા કે વસ્ત્રપરિધાન, જ્વેલરી, ઘરેણાં, પાર્ટી-પ્લોટ્સ, ગીત-સંગીત, બ્યુટિક, મેંદી-ટેટૂ આર્ટિસ્ટ, ફ્લાવર્સ આર્ટિસ્ટ, ડેકોરેટર્સ, કેટરર્સ, ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર, પરંપરાગત વસ્ત્રો, બ્રાઇડલ-વેર અને કોસ્ટમેટિક્સ, કંકોતરી-કાર્ડ, હેન્ડિક્રાફટ્સ ભાગ લઈ રહ્યા છે.\nઅમેરિકામાં વસતા 17-18 લાખ ગુજરાતીઓ આજે પણ લગ્નવિષયક બાબતમાં ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ન્યુ જર્સીમાં વસતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પટેલનું વિઝન અને મિશન છે કે લગ્ન અંગેની અમેરિકા અને ગુજરાતની વિવિધ એજન્સીઓનું સંયોજન થાય, તેઓ એકબીજાની નજીક આવે અને સાથે મળીને ગુજરાતીઓનાં, અમેરિકા કે ગુજરાતની ભૂમિ પર યોજાતાં લગ્નોને યાદગાર બનાવે. આ પ્રદર્શનની ભારતની જવાબદારીનું વહન કરી રહેલા હિતેશ ઠક્કર ઇન્ટરનેશન લોહાણા સંસ્થાના સ્થાપક છે અને આ પહેલાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એનઆરઆઇનું સંમેલન કર્યું છે. આ ઉપક્રમને ગ્લોબલ ગુજરાતી ફેડરેશનનું સમર્થન પ્રાપ્ત થયું છે.\nPrevious articleપર્યાવરણજાગૃતિ માટે પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ અભિયાન રેલી\nNext articleશિકાગો ધર્મપરિષદમાં વીરચંદ ગાંધી\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nફિલ્મ ‘ગોલ્ડ’ના વિચારથી જ રોમાંચિત થઈ જઉં છુંઃ મૌની રોય\nગુજરાતી સાહિત્ય અને સિનેમા\nઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના સંસ્મરણો તાજા કર્યાઃ પોતાના મુખ્યમંત્રી તરીકેના...\nઉત્તરપ્રદેશમાં આકાર લેશે દેશનો સૌથી મોટો ડિફેન્સ કોરિડોરઃ અઢી લાખ લોકોને...\nદક્ષિણ ભારતીય ફિલ્મ જગતના મશહૂર અને અતિ લોકપ્રિય અભિ્નેતા અને મહાન...\nભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યોછે.\nત્રાસવાદી હુમલાઓ વિરૂધ્ધ સખત કાયર્વાહી કરશે ભારત સરકાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khedut.club/man-watching-porn-video-got-shocked-because-the-video-was-from-him-and-his-wife/", "date_download": "2019-07-19T21:16:26Z", "digest": "sha1:SQP7B6LSGZ3XWCBP63KCTNYYR5LEMYHR", "length": 10180, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "પતિ પોર્ન વિડીયો જોઈ રહ્યો હતો, અને વિડીયોમાં આવી તેની જ પત્ની. જાણો પછી…", "raw_content": "\nપતિ પોર્ન વિડીયો જોઈ રહ્યો હતો, અને વિડીયોમાં આવી તેની જ પત્ની. જાણો પછી…\nપતિ પોર્ન વિડીયો જોઈ રહ્યો હતો, અને વિડીયોમાં આવી તેની જ પત્ની. જાણો પછી…\n2 weeks ago ખેડૂત ક્લબ\nજો તમારા બેડરૂમમાં સ્માર્ટ ટીવી હોય તો આ કિસ્સો તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં એક યુવક પોર્ન વેબસાઇટ પર પોતાની જ પત્ની સાથેની અંગત પળોનો વીડિયો જોઇ ડઘાઇ ગયો. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને પત્ની અને સંતાનમાં 5 વર્ષીય પુત્રી છે.\nયુવકને પોર્ન વીડિયો જોવાની આદત હોવાથી તે વેબસાઇટ પર એક પછી એક વીડિયો નિહાળી રહ્યા હતા. તે દરમ્યાન એક વીડિયોમાં પોતાને જોઇ તેઓ રીતસર ડઘાઇ ગયા. કેમકે ઘરના બેડરૂમમાં પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.\nવીડિયોના ફૂટેજ ક્લિયર હોવા સાથે તે ચોરી છૂપીથી નહીં પણ નજીકથી કેમેરા દ્વારા બનાવાયો હોવાનું જણાયું હતું. પરંતુ બેડરૂમમાં કોઇ સ્પાય કેમેરો મળ્યો ન હતો. આ દરમ્યાન યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી. અને ત્યાર બાદ જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી.\nસાઈબર એક્સપર્ટે તપાસ હાથ ધરી\nસાઇબર એક્સપર્ટે યુવકના બેડરૂમમાં તપાસ હાથ ધરી હતી. બેડરૂમમાં લેપટોપ. ડેસ્કટોપ કે કોઇ હિડન કેમેરા મળ્યા ન હતા. સાથો સાથ પતિ-પત્ની મોબાઇલ પણ ઓફ કરીને સૂઇ જતા હોવાનું જાણવા મળતા સૌ કોઇ આ વીડિયો કેવી રીતે અને કોણે બનાવ્યો તે અંગે મૂ્ંઝવણમાં મૂકાઈ ગયા હતા. દરમિયાન સાઇબર એક્સપર્ટની ન���ર બેડરૂમમાં બેડની બરાબર સામે મૂકેલા સ્માર્ટ ટીવી પર પડી હતી. વીડિયોની પોઝિશન પણ સ્માર્ટ ટીવી આસપાસ જણાઇ હતી.\nઆખરે ઉંડાણપૂર્વકની તપાસમાં દંપતીના પોર્ન વીડિયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો. માઇક્રો ફોન. સ્પાય કેમેરો એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. જેમ નેટ કનેક્ટેડ મોબાઇલ-કમ્પ્યુટર કે લેપટોપ હેક થાય છે તેમ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious “સોરી મમ્મી-પપ્પા, હવે હું આ દુનિયામાં નહિ જીવું” આટલું કહી આ વિધાર્થિની…\nNext અહીં રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ છે સુરક્ષા, દિવસ-રાત હેલિકોપ્ટર રાખે છે ધ્યાન. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/limbu-pani-piva-thi-thai-shake-chhe-nukshan/", "date_download": "2019-07-19T21:30:12Z", "digest": "sha1:X2ATK2S4L5PYZSEQNLNM7H7PQQKK35MV", "length": 10882, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "સાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે છે આ નુકશાન", "raw_content": "\nHome સ્વાસ્થ્ય સાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે છે...\nસાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે છે આ નુકશાન\nલોકો દરરોજ તેના વજનને ઓછો કરવા માટે કઈક ને કઈક કરતા જ રહે છે. મોટાભાગે તો આપણે દિવસની શરુઆત લીંબુ પાણીથી કરીએ છીએ પણ, શું તમને ખબર છે જરૂરતથી વધારે લીંબુ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આને રોજ પીવું તે શરીરને અંદરથી નબળું બનાવી શકે છે. લીંબુ સિવાય આપણા શરીરમાં અન્ય ખોરાકી વસ્તુઓથી પણ વિટામીન સી મળે છે. જેની આપણને ખબર નથી પડતી. એવામાં રોજ લીંબુ પાણીનું સેવન કરવું શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે.\nજો તમેં આત્યારે લીંબુ પાણી પીવાનું શરું કરી દીધુ છે અને તમને તેનો સાઈડ ઈફેકટ છે તો તરત તેનું સેવન બંધ કરી દો, કારણકે આ તમારા શરીરને નુકસાન પહોચાડી શકે છે. એટલા માટે આ તમારા માટે સારું થશે કે તમે સમય રહેતા જ આનાથી દુરી બનાવી લો. ઘણા લોકો ઉનાળામાં લીંબુ પાણીનું સેવન પસંદ કરે છે પણ જરૂરથી વધારે પીવુએ શરીરને નુકસાન પહોચાડી શકે છે એટલા માટે જેમ બને તેમ આનું સેવન ઓછુ કરવું. તમે ઈચ્છો તો લીંબુનું સેવન સલાડની સાથે કરવું એ ફાયદાકારક થશે.\nલીંબુમાં મોટા પ્રમાણમાં સાઈટ્રીક એસીડ હોય છે જે આપના દાંતોને નુકસાન પહોચાડે છે. એટલા માટે લીંબુ પાણીને સીધું ગ્લાસથી ન પીવું જોઈએ હંમેશા એને પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરો. આ રીતે પીવાથી દાંતોને નુકસાન નહિ થાય. જણાવી દઈએ કે કેટલાક લોકો લીંબુને ચહેરા પર પણ લગાવે છે. આવું વારંવાર કરવાથી તેના ચહેરાની પ્રાકૃતિક ચમક જઈ શકે છે. લીંબુનો વપરાશ કરતા પહેલા તેના વિશે જાણી પછી ઉપયોગ કરવો જોઈએ.\nએસીડીટી ની સમસ્યાવાળા લોકોને ભૂલથી પણ આનો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે આનાથી તમારા પેટમાં અસર થાય છે અને ખાટો ઓડકાર જેવી સમસ્યા થાય છે. આ તેના સ્વાસ્થ્યને વધારે ખરાબ કરી શકે છે અને પછી અલ્સર જેવી સમસ્યાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઇ જશે.\nજો તમને લીંબુ પાણી પીને ખાવાનું પચાવવાની આદત છે જેટલી જલ્દી થાય છોડી દો કારણ કે આ તમારા પેટને ખરાબ કરી શકે છે. જેટલું વધારે થઇ શકે ખાવામાં મેળવીને ખાઓ. આ તમારા શરીર માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તમે ઈચ્છો તો લીંબુનું આચાર બનાવીને ખાઓ. જરૂરિયાતથી વધારે સેવન કરવું આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોચાડી શકે છે. લીંબુનું સેવન વગર જાણકારીએ ન કરો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમીનીટોમાં જ ચહેરા પરની કરચલીઓ દુર કરી ચહેરાને ચમકાવી દેશે આ 5 રૂપિયાની વસ્તુ\nNext articleસમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ આદતો…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nદેવાના ભારથી દબાઈ ચુક્યું છે પાકિસ્તાન, જોખમમાં છે આખી અર્થવ્યવસ્થા…\nબટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી \n૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ\nન થવા દો શરીરમાં વિટામિન ડીની ઉણપ, કરવો પડી શકે છે...\nમોડી રાતે રસ્તા પર જતી કરના ડ્રાઈવરે જોયું કઈક એવું કે...\nકોબી લેવા ગઈ હતી મહિલા અને કિસ્મત એવી પલટી કે પાછી...\nબાવચી સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ…\nતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકામ કરતા સમયે જો ઊંધ આવતી હોય તો તમે થઇ શકો...\nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nમૂળાનું સેવન કરવું આ ૪ બીમારીઓ માટે ખુબ જ ઉપયોગી થાય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sania_mirza_baby/", "date_download": "2019-07-19T21:18:10Z", "digest": "sha1:UUZKTTMG2D7PMNQLS7S5FCXT2BKGLASO", "length": 16315, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "સાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક ??", "raw_content": "\nHome Gujarati Articles સાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક \nસાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક \nભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક થોડા દિવસ પહેલા એક બાળકના માતા-પિતા બન્યા છે. એક બાજુ અનેક લોકો તે બંનેને અભિનંદન અને મુબારક આપી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયા પર ફરીથી એક વાર લોકોએ એ સવાલો ઉઠાવ્યા છે કે છેવટે આ બાળક ક્યાં દેશને પોતાનો માનશે અને ક્યા દેશની નાગરિકતાથી તે ઓળખાશે અને ક્યા દેશની નાગરિકતાથી તે ઓળખાશે કારણ કે શોએબ માલિક પાકિસ્તાની ક્રિકેટર છે અને તેની પાસે પાકિસ્તાની નાગરિકતા પણ છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબે આઠ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા ધરાવતી ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે શાદી – લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પછી પણ આજની તારીખે સાનિયા મિર્ઝાએ તેની ભારતીય નાગરિકતા જાળવી રાખી છે. અને આજે પણ તે ટેનીસ ખેલાડી તરીકે ભારત તરફથી જ રમે છે. આથી અત્યારે દરેક લોકોને એ પ્રશ્ન થાય છે કે આખરે તેનું બાળક ક્યા દેશને અપનાવશે કારણ કે શોએબ માલિક પાકિસ્તાની ક્રિકેટર છે અને તેની પાસે પાકિસ્તાની નાગરિકતા પણ છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબે આઠ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા ધરાવતી ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે શાદી – લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પછી પણ આજની તારીખે સાનિયા મિર્ઝાએ તેની ભારતીય નાગરિકતા જાળવી રાખી છે. અને આજે પણ તે ટેનીસ ખેલાડી તરીકે ભારત તરફથી જ રમે છે. આથી અત્યારે દરેક લોકોને એ પ્રશ્ન થાય છે કે આખરે તેનું બાળક ક્યા દેશને અપનાવશે ક્યા દેશનો થશે નાગરિક ક્યા દેશનો થશે નાગરિક તો ચાલો તમને જણાવીએ તે બાળકના માતા-પિતા બનેલા ખેલાડી સાનિયા મિર્ઝા અને ક્રિકેટર શોએબ માલિક શું વિચારે છે તેના વિશે, શું મંતવ્ય છે તે બંનેનું \nભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિકના બાળકનો જન્મ ભારતમાં થયો છે.\nમહત્વની બાબત એ છ�� કે સાનિયા મિર્ઝાએ ભારતના હૈદ્રાબાદમાં બાળકને જન્મ આપ્યો છે. આ પછી સોશ્યલ મીડિયામાં તે બાળકની નાગરિકતા બાબતે ફરીથી અનેક સવાલ થવા લાગ્યા છે. આ બાળકનો જન્મ ભારતમાં થયો છે, અને તે બાળકની માતા સાનિયા આજની તારીખે પણ, પાકિસ્તાની સાથે લગ્ન કરવા છતાં ભારતીય નાગરિકતા ધરાવે છે. તેથી નવજાત બાળક આપમેળે કાનૂની રીતે પણ ભારતીય નાગરીક્તાનો હક્કદાર બને છે. પણ સવાલ એ છે કે આ બાબતે તે બાળકના પિતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક શું વિચારે છે. તેનો અભિપ્રાય શું છે \nશોએબ માલિકે ખુશી વ્યક્ત કરી :\nભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિકના ઘરે નાનકડા બાળ મહેમાનની પધરામણી થઇ છે. શોએબ માલિકે પિતા બનવાના આ ગુડ ન્યુઝને ટ્વીટર પર શેર કરી છે. બાળકના જન્મની ખુશ ખબર જણાવતા શોએબે એમ પણ કહ્યું કે સાનિયાની તબિયત સારી છે, સ્વસ્થ છે. શોએબે લોકોએ આપેલા અભિનંદન માટે લોકોનો આભાર પણ માન્યો હતો. શોએબે લખ્યું હતું કે, “मै बेहद उत्साहित हू l बेटा हुआ है l माय गर्ल (सानिया) की सेहत ठीक है, और वह हंमेशाकी तरह स्ट्रोंग है l आप सबकी दुआओंके लिए शुक्रिया, # Baby Mirza Malik, ” તમને જણાવીએ કે સાનિયા અને શોએબે તેના બાળકનું નામ ઇઝાન મિર્ઝા માલિક રાખ્યું છે. ઇઝાનનો અર્થ અરબી ભાષામાં, “खुदा का तौफा ” થાય છે.\nસાનિયા અને શોએબનો પુત્ર ભારત કે પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તેવી શક્યતા છે :\nપાકિસ્તાની ન્યુઝ પેપર ધ એક્સપ્રેસ ટ્રીબ્યુને શોએબના હવાલાથી એવા હેતુસર સમાચાર આપતા કહ્યું કે શક્ય છે કે સાનિયા અને શોએબનો પુત્ર ભારત કે પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તેવી શક્યતા છે. જો કે શોએબે આ વાત બાળકના જન્મ પહેલા લાહોરના ગદ્દાફી સ્ટેડીયમમાં પાક મીડિયાને કહી હતી.\nશક્ય છે સાનિયા અને શોએબના પુત્રને દુબઈની નાગરિકતા પ્રાપ્ત થાય :\nસાનિયા અને શોએબે લગ્ન ભારતમાં કર્યા હતા. ત્યાર પછી બંને થોડા દિવસો માટે પાકિસ્તાન ગયા હતા. પરંતુ આ કપલ પાકિસ્તાનમાં નહિ પણ દુબઈમાં રહે છે. દુબઈમાં તેમણે પોતાનું એક ઘર પણ લઇ રાખ્યું છે. આમ જુઓ તો સાનિયા મોટા ભાગનો સમય ભારતમાં કે ભારતવતી ટેનીસ રમવા માટે બહારના દેશમાં વિતાવે છે. આવા સમયે એવું લાગે છે કે સાનિયા અને શોએબનો પુત્ર દુબઈની નાગરિકતા સ્વીકારે.\nમને હિન્દુસ્તાની હોવાનો ગર્વ છે. — સાનિયા\nસાનિયા મિર્ઝાને ટ��.વી. શો યારોં કિ બારાતમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “જો તમારા બાળકને ખેલ પ્રત્યે રૂચિ હોય તો તે ક્યાં દેશ તરફથી રમશે \nત્યારે સાનિયાએ જવાબ આપ્યો હતો કે, “સાચું કહું તો મારા અને શોએબ વચ્ચે આ બાબતે ક્યારેય કોઈ ચર્ચા થઇ નથી. જેથી મને ખબર નથી. શક્ય છે કદાચ તે કોઈ ખેલાડી બનવા ન પણ ઈચ્છતો હોય. તેને બદલે તે એકટર, શિક્ષક કે ડોક્ટર બનવા માગતો હોય. જો કે અત્યારે તો આ દૂરની વાત છે પણ મને હિન્દુસ્તાની હોવાનો ગર્વ છે અને શોએબને પાકિસ્તાની હોવા પર. પણ સાચું કહું તો અમને બંનેને પતિ-પત્ની હોવા પર ગર્વ છે.”\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“પોટેટો નેસ્ટ” આજે જ ટ્રાય કરો\nNext article13 વર્ષના બાળકને રડતો જોઇને અક્ષયકુમારે તેની સાથે પડાવ્યોતો ફોટો તે હાલમાં કોણ છે આપણા બોલીવુડનો સુપર સ્ટાર જાણો છો \nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nરાષ્ટ્રપતિએ સબમરીનમાં બેસીને સમુદ્ર બચાવવાનો સંદેશ આપ્યો, કહ્યું આ સૌથી મોટો...\nબલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું...\nકોલ્ડડ્રીંક્સને ભૂલી જાઓ અને સારી તંદુરસ્તી માટે પ્રયત્ન કરો આ 7...\nઘરેથી નીકળેલી યુવતીનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો, જાણો શું છે...\nસોનાના પોલિશવાળી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, કારની ચમકથી બંધ થઇ...\n“રાહ” પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા વગર...\nસુનીલ શેટ્ટીની વાર્ષિક આવક છે ૧૦૦ કરોડથી પણ વધારે… જીવે છે...\nપ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડી પિતા-પુત્ર કરતા હતા તસ્કરી…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ ��્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nવજન ઉતારવાના બધાં પ્રયાસો નિષ્ફળ ગયા છે \n“ઇટાલિયન બ્રુસેટા” હવે ઘરે જ બનાવો આ ટેસ્ટી ઇટાલિયન રેસીપી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/bateka-chana-chart-kevi-rite-banavvi/", "date_download": "2019-07-19T21:25:53Z", "digest": "sha1:O52PV736EXJHOO4PRNN2EASLY6DCTNTK", "length": 9933, "nlines": 99, "source_domain": "blog.dealdil.com", "title": "બટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી ?", "raw_content": "\nHome Gujarati Articles બટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી \nબટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી \nજો અમને કોઈ એકજ વસ્તુ ખાવામાં રોજ આપવામાં આવે તો ખાઈ નહિ શકીએ, કઈક બીજું નવીન હશે તો જ ખાશો. આવું ઘણા લોકો સાથે થતું હોઈ છે. તો આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ આ સરસ સારી રેસિપીઓ જો તમને બહુ થોડાક જ સમયમાં બનાવી શકો છો તો આજે અમે બતાવીશું બટાકા ચણા ચાર્ટ કેવી રીતે બને છે.\nકાબોલી ચના ૧ કપ, ૧ બટાકા, ૧ ડુંગળી, ૨ લાલ મરચા, લીંબુ, મીઠી ચટણી, લીલી ચટણી, મરચાનો પાવડર, મીઠું, કોથમીરના પાન, ચાર્ટ મસાલા, બટેટા ની સેવ (મિક્સચર), ૧/૨ કપ દહીં\nબનાવા માટેની વિધિ :\n૧) જો તમારે સવારે ચાર્ટ બનાવી હોય તો તમારે ચણા રાતમાં પલાળવા પડશે જેનાથી તે ચણા સરસ રીતે ફૂલી જશે.\n૨) સવારે બટેટા અને ચણાને ઉકાળવા માટે રાખી દેવા\n૩) ત્યાર પછી ડુંગળી, મરચા અને કોથમીરના પાનના ટુકડા કરી લો\n૪) અને હવે ઉકળ્યા પછી બીજા વાટકામાં રાખી દો.\n૫) ત્યાર પછી બટેકાને કાઢીને તેના નાના ટુકડા કરો\n૬) અને તેને પણ વાટકામાં નાખો.\n૭) હવે તેમાં મરચા, ડુંગળી, લીલી ચટણી, મીઠી ચટણી, મરચાનો પાવડર, લીંબુ અને મીઠું નાખીને મિક્ષ કરો.\n૮) હવે તેમાં ઉપરથી ચાર્ટ મસાલા, સેવ મિક્ષ કરીને બધીજ બાજુ નાખી દો.\n૯) હવે ઉપર દહીં નાખો.\nમને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleપનીર બ્રેડ રોલ કેવી રીતે બને છે \nNext articleભારતના ગીતા ગોપીનાથ બન્યા IMF ના પ્રમુખ અર્થશાસ્ત્રી HU માં કર્યો હતો અભ્યાસ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nબ્રિટનની મહારાણીના ઘરે ખુલી છે નોકરીની ઓફર, નોકરી માટેની સુવિધાઓ જાણી...\nપાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું...\nઆ ભારતીય મંદિરમાં છે રાતે જવાની મનાઈ, તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિકો...\nવરરાજાએ કરી મંડપમાં કઈક એવી હરકત કે ભડકી ગઈ થનારી સાસુ,ત્યાં...\nઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ...\nવિધાયાકના ગોડાઉનમા મળી કરોડો રૂપિયાની નોટોની બળી ગયેલી થપ્પીઓ..’ આ મેસેજ...\nગુજરાતના પોરબંદરના કાઠે બોટ પલટી ગઈ, કોસ્ટગાર્ડે 8 માછીમારોનો જીવ બચાવ્યો…\n5 ટ્રકોમાં પહોંચ્યો સાઉદી પ્રિન્સ સલમાનનો પર્સનલ સામાન, કરી રહ્યા છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n35 કરોડ રૂપિયાની બાઈક બુલેટ ટ્રેનને પણ પાછળ રાખી દયે છે...\nઆદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/mitha-vina-fakt-swad-nahi-jivan-pan-nahi/", "date_download": "2019-07-19T21:21:18Z", "digest": "sha1:CYHW2XAKR4AWDRITJBIK563Q2TUNK572", "length": 17038, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "નમક એટલે કે મીઠા વગર ફક્ત સ્વાદ જ નહિ પણ જીવન પણ નહિ", "raw_content": "\nHome Gujarati Articles નમક એટલે કે મીઠા વગર ફક્ત સ્વાદ જ નહિ પણ જીવન પણ...\nનમક એટલે કે મીઠા વગર ફક્ત સ્વાદ જ નહિ પણ જીવન પણ નહિ\nમીઠાને દરેક વ્યક્તિ ઓળખે છે, જાણે છે, પિછાણે છે. આમ જુઓ તો “મીઠું”સ્વાદે“ખારૂ” છે. આ મીઠું ફક્ત સ્વાદ માટે જ નથી પણ તે એક ઉત્તમ કુદરતી જીવન સંરક્ષક પણ છે, ખાંડની માફક. ત્યાં સુધી કે આયુર્વેદમાં તો અમુક મસાલાઓની મિલાવટ સાથે મીઠાને ઔષધી એટલે કે દવાની માફક ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.\nનાનપણમાં નાનીમા (મમ્મીના મમ્મી) પાસેથી સાંભળેલી એક વાર્તામાં એક રાજકુમારી હતી. આ રાજકુમારીના પિતાએ એટલે કે મહારાજાએ એક વાર તેને પૂછ્યું કે આખા વિશ્વમાંથી તેને સૌથી વધુ પ્રિય કોણ છે સીધી વાત છે કે મહારાજને રાજકુમારીના મુખેથી પોતાનું નામ સાંભળવાની ઈચ્છા હતી. પણ તેની લાડકી બેટી રાજકુમારીએ, કલ્પનામાં પણ ન હોય તેવું નામ આપ્યું નમક એટલે કે મીઠું. આ જવાબ સાંભળી રાજા નારાજ થઇ ગયા. અને તેની દીકરીને પોતાની નજરથી દૂર રહેવાનો હુકમ સંભળાવી દીધો. થોડા દિવસ પછી રાજના વૈદે રાજાને તેના સ્વાસ્થ્ય માટે મીઠા વગરનું ફીકું ખાવાની સુચના આપી. મીઠા વગરનું ફિક્કું ખાઈ ખાઈને દિવસ, મહિના, વર્ષ પસાર થતા ગયા. આમ વર્ષો વીત્યા બાદ વૈદના આદેશ અનુસાર ફિક્કું ખાઈ ખાઈને રાજા કંટાળ્યા ત્યારે તેને મીઠાનું મહત્વ સમજાણું, અને પોતાની કુંવરીની પસંદગી અને બુદ્ધિ ચાતુર્ય પર માન થયું. આમ જુઓ તો સામાન્ય બોલ ચાલની ભાષામાં પણ નમક હલાલ અને નમક હરામ જેવા મુહાવરા પણ ખાવા પીવાની બાબતમાં મીઠાનું મહત્વ બતાવે છે, અને તેનો સ્વીકાર કરે છે. મીઠાને વ્યક્તિના સૌંદર્ય સાથે ગાઢ – ઘનિષ્ઠ સંબંધ,તેનો ચહેરો નમકીન જેવો છે તેવા જાણીતા મુહાવરા પરથી પણ સ્પષ્ટ થાય છે. આવી જ રીતે મીઠાને લવણ અને લાવણ્ય જેવા શબ્દોથી પણ નવાજવામાં આવે છે.\n૧.) જીવનમાં મીઠાનું મહત્વ.\nમીઠું ફક્ત મૂળભૂત રીતે સ્વાદમાટે જ `નથી પણ તે દરેક વ્યક્તિના જીવિત રહેવા માટે પણ ખાસ જરૂરી છે. મીઠાનું રાસાયણિક નામ સોડીયમ ક્લોરાઇડ છે. જે તમારા મગજમાં અતિ સુક્ષ્મ વિદ્યુત ચુંબકીય પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. આ સિવાય, તમારા શરીરમાં પાણીની માત્રાનું સં���ુલન જાળવી રાખવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર જીવનનો પ્રારંભ મીઠા વાળા મહાસાગર માંથી થયો છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિના જીવનનો મુખ્ય આધાર મીઠું છે. બાઈબલની એક સૂચક અને વિચાર પ્રેરકપંક્તિ છે, જો પૃથ્વી જ પોતાનું મીઠું ગુમાવી દયે તો પછી તેની પાછળ બાકી શું રહે ઉનાળાની ઋતુમાં જયારે પરસેવાની સાથે તમારા શરીરમાંથી મીઠું પણ નીકળી જાય છે ત્યારે જીવન મુશ્કેલીમાં આવી પડે છે. આવી જ સ્થિતિ પેચીસ એટલે કે ડાયસેન્ટરીની બીમારીમાં પાણીના અભાવથી પણ ઉત્પન થાય છે.આ બીમારીના ઉપચારમાં સલાઈન એટલે કે મીઠાના પાણીનો બાટલો ચડાવીને કે ખાંડ મીઠાના પાણીનું દ્રાવણ બનાવીને ઓરલ ડીહાઈડ્રેશનથેરેપી મારફત તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. ક્ષતિગ્રસ્ત કિડનીના કે બ્લડ પ્રેશરના દર્દીઓને મીઠાની પરેજી પાડવી પડે છે.એટલે કે મીઠાનો અને મીઠાવાળી ખાવાની ચીજનો ત્યાગ કરવો પડે છે. જો કે આનો વચલો રસ્તો એ પણ કાઢવામાં આવે છે કે ઓછા સોડીયમ વાળા ખાદ્ય પદાર્થનો ખાવામાં ઉપયોગનો નુસખો અપનાવવો.\nમીઠું ફક્ત સ્વાદ માટે જ નથી પણ તે એક ઉત્તમ કુદરતી જીવન સંરક્ષક પણ છે. વિશ્વ ભરમાં હજારો સાલથી – પરા પૂર્વથી મનુષ્ય શાકભાજી સાથે જ નહિ પણ માંસ – માછલીને પણ મીઠા સાથે પકાવીને તેનો આનંદ લઇ રહ્યા છે. આ મીઠું દરિયાના, સાગરના, કે મહાસાગરના પાણીનું બાષ્પી ભવન થવાથી પ્રાપ્ત થાય છે. અને જ્યાં પત્થરકે ટેકરીઓને તોડીને મીઠાને કાઢવામાં આવે છે ત્યાં ભૂતકાળમાં ક્યારેક સમુદ્ર કેખારા પાણીનું મોટું તળાવ ચોક્કસ આવેલું હશે. પણ કોઈ કુદરતી આફતજેવી કે ધરતીકંપ કે જ્વાળામુખી જેવા કારણોથી તેનો નાશ થયો હશે. આમ જુઓ તો સદીઓથી મીઠાનો વેપાર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રેરિત કરતો રહ્યો છે.\nમીઠાનો ઉપયોગ ફક્ત સ્વાદને રુચિકર બનાવવા માટે જ થાય છે તેવું નથી પણ મીઠાનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. દર્દ પર મીઠું ભભરાવવાની કે છાંટવાની લોકવાણી તમે ચોક્કસ સાંભળી હશે તે બતાવે છે કે મીઠાના દુરઉપયોગનો પણ સંભવ છે. વ્રત, ઉપવાસના દિવસોમાં મીઠાની પરેજી પાળવાનો રીવાજ છે. પણ સિંધાલુણ નામનું મીઠું સમુદ્રના મીઠાથી જુદું પડે છે. તેથી આ સિંધાલુણ શાકાહારીઓ માટે અનુકુળ માનવામાં આવ્યું છે. ગંધકની ગંધવાળા કાળામીઠાનો ઉપયોગ તે લોકો પણ કોઇપણ જાતના ખચકાટ વિના કરે છે જે લોકો લસણને તામસી પદાર્થ ગણીને તેને વર��જ્ય માને છે.\nઆયુર્વેદમાં આયુર્વેદિક મસાલા મેળવીને તેનો ઔષધીય પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લવણ ભાસ્કર જેવા પ્રયોગોમાં. દાડીમાષ્ટકઅને હિંગાષ્ટક જેવા ચૂર્ણ પણ મીઠા આધારિત છે. સામાન્ય માણસ માટે મીઠું ખુબજ મહત્વનું સમજીને ગાંધી બાપુએ અંગ્રેજો સામે અહિંસક રીતે લલકારીને મીઠાના સત્યાગ્રહની લડાઈ શરુ કરી હતી.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleજો તમે બાળકો સાથે બહાર જમવા માટે જાવ છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન\nNext articleતમારી રસોઈમાં એવી ગુણકારી ચીજો છે જે તમને બીમારીથી રાખશે દૂર\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nપિતાની દુકાનમાં એક પણ ગ્રાહક ન જોઇને દીકરાએ કયું કઈક એવું...\nઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી...\nગાડીમાં લીફ્ટ આપ્યા પછી લોકોને નિશાન બનાવતા હતા, ગેંગમાં મહિલાઓ પણ...\n‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે...\nઆ સાત બાબતો જાણીને તમે પણ દરરોજ ખાશો ભીંડા\nલગ્ન માટે છોકરીએ બનાવ્યો પોપટ તો પ્રેમ થયો ચોપટ, વાત જાણી...\nરસ્તો પૂછવાના બહાને છોકરીનું અપહરણ કરવાની કોશિશ કરી, પરંતુ થયું...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો...\nપપૈયું ખાઈને તંદુરસ્ત રહેવાના 6 ફાયદાઓ\nદરરોજ એક સફરજન ખાઓ બીમારી તમારાથી દુર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/13-varshana-balakne-radato-joine-akshaykumare/", "date_download": "2019-07-19T20:41:12Z", "digest": "sha1:UKNJXXG7DTEGLTNXURPSXSSPY3EYEZ73", "length": 11812, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "13 વર્ષના બાળકને રડતો જોઇને અક્ષયકુમારે તેની સાથે પડાવ્યોતો ફોટો તે હાલમાં કોણ છે આપણા બોલીવુડનો સુપર સ્ટાર જાણો છો ??", "raw_content": "\nHome લેખકની કટારે પ્રદીપ પટેલ 13 વર્ષના બાળકને રડતો જોઇને અક્ષયકુમારે તેની સાથે પડાવ્યોતો ફોટો તે હાલમાં...\n13 વર્ષના બાળકને રડતો જોઇને અક્ષયકુમારે તેની સાથે પડાવ્યોતો ફોટો તે હાલમાં કોણ છે આપણા બોલીવુડનો સુપર સ્ટાર જાણો છો \nરણવીરસિંહ બોલીવુડમાં એ સ્ટારમાં સામીલ થઇ ચુક્યો છે, જેની ફિલ્મો બોક્સ ઓફીસ પર 100 કરોડનું કલેક્શન આસાનીથી કરે છે. રણવીરસિંહના ફોટાઓ અવાર-નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે. રણવીરસિંહનો આવો જ તેના બાળપણનો એક ફોટો 2016માં ઓગષ્ટ મહિનામાં વાયરલ થયો હતો, તે ફોટામાં રણવીરસિંહ અક્ષયકુમારની સાથે જોવા મળે છે. ખુદ રણવીરસિંહે આ ફોટાને શેયર કરીને લખ્યું હતું કે, “અમુલ્ય અતીત l મારો ફેનબોય મોમેન્ટ અક્ષયકુમારની સાથે.”\nઅક્ષયકુમારનો ઓટોગ્રાફ લેવા માટે ત્યારે રણવીરસિંહ રડતો હતો. 1998 માં રિલીજ થયેલ અક્ષયકુમારની ફિલ્મ “કિંમત” ના સેટ વખતનો આ ફોટો છે. જ્યારે અક્ષયકુમાર ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો. ત્યારે 13 વર્ષનો રણવીરસિંહ (ખરેખર તો બાળક રણવીર) શુટિંગના શેટની બહાર ઉભો રહીને અક્ષયકુમારનો ઓટોગ્રાફ લેવા માટે રડતો હતો. ત્યારે અચાનક અક્ષયકુમારનું ધ્યાન તે રડતા બાળક પર પડ્યું તો તેમને પોતાના સિક્યુરીટી ગાર્ડને તે બાળકને શેટની અંદર લાવવાનું કહ્યું. તે બાળક અંદર આવ્યો ત્યારે અક્ષયકુમારે ફક્ત ઓટોગ્રાફ જ ન આપ્યો પણ તે બાળકની સાથે એક ફોટો પણ પડાવ્યો. તે બાળક એટલે આજનો આપણો બોલીવુડનો સુપર સ્ટાર રણવીરસિંહ.\nજો કે આ ફોટાને લઈને કંઇક જુદી જ માહિતી કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે શેટ પર કૈક અજુગતી હરકત કરવાથી અક્ષયે રણવીરને થપ્પડ મારી હતી. પણ પછી અક્ષયને ખબર પડી કે આતો બોલીવુડના કોઈ મહાન વ્યક્તિનો પૂત્ર છે, એટલે અક્���યે તેની માફી માંગી અને તેની સાથે ફોટો પણ પડાવ્યો. પણ આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વાતની સત્યતા પર શંકા થાય તેવી બાબત એ છે કે રણવીરસિંહના પિતાશ્રી જગજીતસિંહ ભવનાની બોલીવુડના કોઈ મહાન વ્યક્તિ નહિ પણ એક બિજનેશમેન છે. જે ઓટોમોટીવ રિટેલ્સની ડીલ કરે છે. આ સિવાય તે લઇદર, હોસ્પિટાલિટી અને મેડીકલ બીજનેશમાં પણ રૂચી ધરાવે છે આમ રણવીરસિંહના પિતાશ્રી જગજીતસિંહ ભવનાની બોલીવુડના કોઈ મહાન વ્યક્તિ નથી.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleસાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક \nNext articleશું તમે જાણો છો લગ્નની કાયદાકીય ઉંમર ભારત કરતા ચીનમાં વધારે છે\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ, ફોટાઓ જોઇને ફરી જશે મગજ\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’\n16 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મની બાબતમાં આરોપીઓ સાથે કરવામાં આવ્યું...\nઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ...\nપાકિસ્તાનમાં બે હિંદુ નાબાલિક છોકરીઓના અપહરણ પછી તેમનો ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યો,...\nહોળી પછી થવાના હતા લગ્ન એ પાહેલા ઘરે કોઈ ન હોવાના...\nસમાપ્ત થયો પ્રતીક્ષાનો સમય, સામે આવી છે રણવીર અને દીપિકાના લગ્નની...\nમહિલા કમીશને રેપ બાબતમાં ડીજીપીને મોકલી નોટીસ, જેનું કારણ હતું કઈક...\nછોકરીએ રોય-રોયને પોતાની સહેલીઓને કહી પોતાના હેવાન બાપની કરતૂતો, જે સાંભળીને...\nજેના માટે બે પત્નીને પણ છોડી દીધી તે સાત ફેર લઈને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમલાઈકાથી લઈને જૈક્લીન સુધી બોલીવુડની અભિનેત્રીઓને પસંદ છે દમદાર SUV\nહવે તમને તમારો ફોન જણાવશે તમારી શૌચક્રિયાનો સમય તમારા મોબાઈલ પર...\nવાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/kyak-dolat-ni-chat-to-kyak-malai-makhan-na-name/", "date_download": "2019-07-19T21:24:41Z", "digest": "sha1:L3LKUWYAD4GKVSKPF2HCZDSP53FC4UOU", "length": 14315, "nlines": 93, "source_domain": "blog.dealdil.com", "title": "ક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ મીઠાઈ", "raw_content": "\nHome Gujarati Articles ક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ મીઠાઈ\nક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ મીઠાઈ\nઋતુ બદલાઈ રહી છે અને ઋતુની સાથે જ ખાવા-પીવાની વાનગીઓ પણ બદલાઈ રહી છે. હવામાન નીચે આવ્યું છે. સવારના ધુમ્સસ બતાવે છે કે ઠંડી ચાલુ થઇ ગઈ છે. હવે તો સવારમાં આળસના કારણે ચાદરમાંથી નીકળવાનું પણ મન નથી થતું. પરંતુ, યુપીના અમુક શહેરોમાં આજે પણ ફેરીયાવાળા ખાલી ‘માખણ મલાઈ લઇ લો’ કહેવા પર જ લોકોની આળસ ભાગી જાય છે. છેવટે શું છે આ ‘માખણ મલાઈ’માં કે લોકો ખાલી એનું નામ સાંભળીને જ ઉભા થઇ જાય છે આનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે અને લોકો ઉઠીને ફેરીયાવાળા પાસે પહોચી જાય છે આનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે અને લોકો ઉઠીને ફેરીયાવાળા પાસે પહોચી જાય છે માખણ મલાઈવાળા પાસે ભીડ થઇ જાય છે અને જોત જોતામાં જ આખી ડોલ ખાલી થઇ જાય છે માખણ મલાઈવાળા પાસે ભીડ થઇ જાય છે અને જોત જોતામાં જ આખી ડોલ ખાલી થઇ જાય છે જવાબ એ છે કે, ઝાકળથી પણ હળવી અને મોઢામાં ભળી જાય એવી નવાબી માખણ મલાઈનો સ્વાદ એકવાર દાઢે લાગી જાય છે તો લોકો આને કડી ભૂલી શકતા નથી. ચાલો આજે અમે તમને આ નવાબી મીઠાઈ વિશે કહીએ.\nશું છે માખણ મલાઈની ખાસિયત\nઆ મીઠાઈ નવાબોના સમયથી બની રહી છે. આ મીઠાઈની ખાસિયત એ છે કે આ ખાલી શિયાળામાં જ જયારે ઝાકળ પડવાની શરૂઆત થાય છે અને જ્યાં સુધી પડે છે ત્યાં સુધી જ બજારમાં મળે છે. આ મીઠાઈ દરેક દરેક બનાવી શકતા નથી. આ મીઠાઈની ખાસિયત એ પણ છે કે આ કાનપુર, લખનઉં, વારાણસી, દિલ્હી, અને મથુરામાં જ મળે છે. ક્યાંક આને દોલતની ચાટ કહેવામાં આવે છે, તો ક્યાંક માખણ મિશ્રી કહેવામાં આવે છે. યુપીના કાનપુર અને લખનઉંમાં તો આ મીઠાઈ લોકોને સવારના નાસ્તાની જેમ હોય છે. આ ખાવામાં બહુ હળવી હોય છે, પરંતુ ખાધા પછી પેટ ભરાય જાય છે.\nઆ રીતે બને છે માખણ મલાઈ\nઅવધના ખાસ નવાબી વાનગીઓમાં શમાવેશ થતી માખણ મલાઈનું નામ જેટલું શાહી છે એટલા જ શાહી અંદાજમાં બનાવામાં પણ આવે છે. માખણ મલાઈ સામાન્ય મીઠાઈઓની જેમ કલાકમાં જ નથી બનતી પરંતુ આને બનવાની પ્રોસેસ આખી રાતની હોય છે. કાનપુરમાં શુક્લા મક્ખન ખુબ જ ફેમસ છે. આ દુકાન લગભગ ૧૦૦ વર્ષ જૂની છે. અહિયાનું માખણ મલાઈ ખાવા માટે લોકો દુર-દુરથી આવે છે. આના માલિક રમેશ શુક્લા કહે છે, ‘માખણ મલાઈ ઝાકળથી બને છે. એટલા માટે જ આ માત્ર શિયાળામાં જ મળે છે. અમે આને સવારથી વેચવાનું ચાલુ કરીએ છીએ અને આખી રાત વેચીએ છીએ. પરંતુ અમારે આને ખુબ જ કાળજીપૂર્વક રાખવાનું હોય છે નહિતર આને ઓગળતા વાર નથી લાગતી.’ માખણ મલાઈ બનાવાની રીત સમય અને ધેર્ય બન્ને માંગે છે. રમેશ શુક્લા પ્રમાણે, ‘ભેસના દુધમાં સૌથી પહેલા થોડુક તાજું માખણ મેળવી દે છે. એના પછી ઠંડું થવા માટે આખી રાત ખુલ્લા આકાશમાં રાખી દેવાય છે. ચાર-પાંચ કલાક ઠંડું થયા પછી એટલે કે, રાત્રે બે થી ત્રણ વાગ્યે આ મિશ્રણને વલોવાનું ચાલુ થાય છે. જેમ-જેમ આમાં ફીણ વળે છે, એને દબાવમાં આવે છે. આ પ્રક્રિયા ઘણીવાર કરવામાં આવે છે. જરૂરિયાતના પ્રમાણમાં ફીણ થયા પછી એને ઝાકળમાં રાખી દેવાય છે.\nકેવડા, એલચી અને ખાંડ મેળવામાં આવે છે\nરમેશ શુક્લા કહે છે કે આને ખુલ્લામાં રાખવાનું એક મોટું કારણ સવારની ઝાકળમાં રહેલ ભેજ હોય છે. ભેજમાં આને રાખવાથી જે ફીણ બને છે એ ફૂલવા લાગે છે. આ રીતે માખણના હળવા અને મોઢામાં મિશ્રણ તૈયાર થાય છે. છેલ્લે આમાં કેવડા, એલચી અને ખાંડ વગેરે ઉમેરાય છે. છતાં, હવે સમયની ઉણપના કારણે ઝાકળની જગ્યાએ બરફનો ઉપયોગ કરે છે જેથી માખણ જલ્દી બની જાય.\nજો તમારે પણ આવી અનોખી નવાબી મીઠાઈનો સ્વાદ ચાખવો છે તો તમારે દિલ્હી, કાનપુર, લખનઉં. મથુરા અથવા પછી વારાણસી જવું પડશે. વિશ્વાસ કરો તમે એકવાર આ મીઠાઈ ખાશો તો આનો સ્વાદ ભૂલી નહિ શકો.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણન�� કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nNext articleમીની ફ્રુટ ફેશિયલ કરો અને મેળવો ૩૦ મિનીટમાં જ સુંદર ચહેરો\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nકેળાની છાલને કચરો સમજી ફેંકી રહ્યા છો તો ઉભા રહો કારણ...\n૩૦૦૦ પ્રવાસીઓને લઈને મુંબઈ પહોચ્યું ૧૪-માળનું કોસ્ટા લુમીનોસા ક્રુઝ, અહીંથી માલદીવ...\nમાંએ દારૂના નશામાં તેના દીકરા સાથે કર્યું કઈક એવું કામ, જાણીને...\nપાન મસાલા કંપની પર છાપો મારતા, 45 લાખ રૂપિયા જબ્ત કરવામાં...\nડાયાબીટીસના દર્દીઓએ તહેવારોમાં પોતાના આરોગ્યનું ધ્યાન આ રીતે રાખવું\n20 કેરેટનો બ્લૂ ડાયમંડ શોધવામાં આવ્યો, કંપનીએ કહ્યું જિંદગીમાં એકજ વખત...\nગર્ભાશયમાંથી અવિગયો હતો બાળકનો હાથ બહારે તો પણ મહિલાને મોક્લી દીધી...\nસાપના ઝેરને 5 મીનીટમાં બિન-અસરકારક કરશે આ જાદુઈ છોડ અને તેનો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઈશા અંબાણી અને આનંદ પીરામીલના ભવ્ય લગ્નનો ખર્ચ સાંભળીને તમે પણ...\nહાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી \nમંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Green-Chutney-(-Chutney-)-gujarati-1468r", "date_download": "2019-07-19T21:36:44Z", "digest": "sha1:G6YV4UK5O53AQXAEXMEW5IVCBTWGREAV", "length": 6635, "nlines": 157, "source_domain": "m.tarladalal.com", "title": "લીલી ચટણી રેસીપી, Green Chutney ( Chutney ) Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી કચુંબર / ચટણી / અથાણાં વાનગીઓ > લીલી ચટણી\nકોથમીર અને નાળિયેરની આ લીલી ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે.\nગુજરાતી કચુંબર / ચટણી / અથાણાં વાનગીઓમહારાષ્ટ્રીયન ચટણી રેસિપિ, મહારાષ્ટ્રીયન અથાણાંચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરઝટ-પટ ચટણી\nતૈયારીનો સમય: ૫ મિનિટ રાંધવા સમય લેવામાં : 0 મિનિટ કુલ સમય : ૫ મિનિટ ૦.૫૦કપ માટે\n૧ ૧/૨ કપ સમારેલી કોથમીર\n૪ લીલા મરચાં , સમારેલા\n૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ\n૪ ટેબલસ્પૂન તાજુ ખમણેલું નાળિયેર\nમિક્સરમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી ચટણી તૈયાર કરો.\nઆ ચટણીને હવાબંધ પાત્રમાં કાઢીને રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/astrology-in-gujarati/page/3/", "date_download": "2019-07-19T20:38:10Z", "digest": "sha1:HG2FO3M6EK77WTERGEAYJ56ZCS4TBRYT", "length": 11314, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Astrology In Gujarati News In Gujarati, Latest Astrology In Gujarati News Updates, Photos And Videos | I Am Gujarat | Page 3", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nBirthday 25th April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 25th April આજે બોલિવૂડના નાની ઉંમરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારા સિંગર અરીજીત સિંહનો જન્મદિવસ છે....\nBirthday 22nd April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 22nd April આજે દેશના જાણીતા લેખત ચેતન ભગતનો જન્મદિવસ છે. ચેતન ભગત સહિત આજે...\nBirthday 18th April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 18th April આજે બોલિવૂડના જાણીતા અભિનેત્રી પૂનમ ધિલ્લોનનો જન્મદિવસ છે. પૂનમ સહિત આજે જન્મેલા...\nBirthday 15th April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 15th April આજે હેરી પોટરની સ્ટાર એમા વોટ્સનનો જન્મદિવસ છે. એમા સહિત આજે જન્મેલા...\nસાપ્તાહિક રાશિફળ 15 થી 21 એપ્રિલઃ 4 રાશિઓને આ અઠવાડિયું ફળશે\nWeekly Horoscope આ અઠવાડિયું લગભગ દરેક રાશિ માટે સારું અને ફળદાયી રહેવાનું છે. આમ છતાં...\nBirthday 09th April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 09th April આજે બોલિવૂડના જાણીતા અભિનેત્રી અને અમિતાભ બચ્ચનના પત્નીનો જન્મદિવસ છે. આજે જયા...\nસાપ્તાહિક રાશિફળ 8 થી 14 એપ્રિલઃ કર્ક, કન્યા અને મકર રાશિની...\nWeekly Horoscope આ અઠવાડિયું વધારે ઉત્સાહથી ભરેલું છે, જેમાં મિથુન, કર્ક, કન્યા, મકર અને મીન...\nBirthday 07th April: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 07th April આજે બોલિવૂડના જાણીતા અભિનેતા જીતેન્દ્રનો જન્મદિવસ છે. જીતેન્દ્ર સહિત આજે જન્મેલા તમામને...\nસાપ્તાહિક રાશિફળ 1 થી 7 એપ્રિલઃ વૃષભ, સિંહ, વૃશ્ચિક રાશિવાળા ફાયદામાં...\nWeekly Horoscope એપ્રિલ મહિનાની શરુઆત સોમવારથી છે. આ નવા મહિનામાં રાશિઓમાં કેવું પરિવર્તન આવવાનું છે...\nBirthday 29th March: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 29th March આજે પંજાબી ગાયક બબ્બુ માનનો જન્મદિવસ છે. બબ્બુ માન સહિત આજે જન્મેલા...\nBirthday 28th March: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 29th March આજે બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય ખન્નાનો જન્મદિવસ છે. તેમની સાથે આજે જે...\nસાપ્તાહિક રાશિફળઃ 5 રાશિઓ માટે અઠવાડિયું એકદમ લાભદાયી સાબિત થશે\nWeekly Horoscope માર્ચ મહિનાનું અંતિમ અઠવાડિયું કઈ રાશિ માટે કેવું રહેવાનું છે તેના માટે વાંચો...\nBirthday 21st March: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 21st March આજે બોલિવૂની જાણીતી એક્ટ્રેસ રાની મુખર્જીનો જન્મદિવસ છે. રાની સહિત આજે જન્મેલા...\nBirthday 19th March: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 19th March આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી તનુશ્રી દત્તાનો જન્મદિવસ છે. તનુશ્રી સહિત આજે જન્મેલા...\nBirthday 18th March: જાણો આપનું આગામી વર્ષ કેવું રહેશે\nBirthday: 18th March આજે બોલિવૂડના મહાન દિવંગત અભિનેતા શશિ કપૂરનો જન્મદિવસ છે. શશી કપૂર સહિત...\nસાપ્તાહિક રાશિફળઃ 11થી 17 માર્ચનું અઠવાડિયું આમને સૌથી વધારે ફળશે\nWeekly Horoscope આગામી અઠવાડિયા સુધીમાં માર્ચ મહિનો અડધો પૂરો થઈ જશે. ત્યારે આવનારા સમયમાં કઈ...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/parched-rice-bhel-gujarati.html", "date_download": "2019-07-19T21:23:47Z", "digest": "sha1:WRXDPOHAGODDVZY25CVB5HJSP56N6KYH", "length": 4289, "nlines": 70, "source_domain": "www.khanakhazana.org", "title": "પૌઆની ભેળ | Parched Rice Bhel Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n100 ગ્રામ મગની દાળ\n500 ગ્રામ નાયલોનના પૌઆ\nનંગ-10 પાપડ, નંગ-10 કાજુ\n1 ટેબલસ્પૂન ગરમ મસાલો\n2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ\n2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ\n1 ટીસ્પૂન દળેલી ખાંડ\n100 ગ્રામ ચણાની સેવ\nમીઠું, મરચું, હળદર, સોડા, તેલ, લીંબુનાં ફૂલ,\nહિંગ, અજમો, વરિયાળી, લીમડાના પાન\nમગને રાત્રે પાણીમાં પલાળવા. સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેલમાં ખંખણા તળી લેવા. મસૂરને રાત્રે પાણીમાં સોડા નાંખી પલાળી રાખવા. બીજે દિવસે કોરા કરી, તેલમાં ખંખણા તળી લેવા. મગની દાળને પણ પાણીમાં સોડા નાંખી, પલાળી, કપડા ઉપર બે કલાક કોરા કરી, પછી તેલમાં ખંખણી તળી લેવી. પછી મગનાં વરોડાં, મસૂર અને મગદની દાળને ચાળણીમાં નાંખી, તેલ નિતારી, કોરી કરવી. પૌઆને તેલ વગર ધીમા તાપે ખંખણા શેકી લેવા. પાપડને તેલમાં તળી, ભૂકો કરવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, અડધિયાં કરી, તેલમાં તળવાં. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, કોપરાનું ખમણ, તલ, ખસખસ, દળેલી ખાંડ, કાજુના કટકા અને લીંબુના ફૂલ નાંખી, હલાવી, ભેળ તૈયાર કરી, થોડું તેલ ગરમ મૂકી હિંગ, અજમો, વરિયાળી, તલ અને લીમડાના પાન નાંખી ભેળ વઘારવી. પીરસતી વખતે તળેલા પાપનો ભૂકો નાંખવો.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.umeshkumar.org/dreams-leads-to-sucess.html", "date_download": "2019-07-19T20:33:09Z", "digest": "sha1:CYE3GYWK25LNFGBJ5PM66TMCE77QOYET", "length": 2740, "nlines": 62, "source_domain": "www.umeshkumar.org", "title": "સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ... - Umeshkumar Tarsariya", "raw_content": "\nસપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…\nજીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ છે.\nસાહેબ, આપણે નસીબના ટેકે બેસવા વાળા વ્યક્તિ નથી.\nસપનાઓ જોઈએ પણ છીએ અને સાકર કરવાની તાકાત પણ રાખીએ છીએ.\nબસ જરૂર છે એક સપનાની કે જે આપણને આપણું લક્ષ બતાવે અને ધ્યેયના રસ્તે આગળ વધારે.\nમાણસ પણ અજીબ છે..\nમાણસ પણ અજીબ છે..\nઅજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..\nઆપનાર ક્યારેય એકલો નથી હોતો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/kharta-valne-rokva-ane-kala-karva-mahendi-sathe/", "date_download": "2019-07-19T21:37:30Z", "digest": "sha1:4KL3VLXFRNMFOCEY4KJV6MVUPYZVYNE4", "length": 8086, "nlines": 66, "source_domain": "www.janvajevu.com", "title": "ખરતા વાળને રોકવા અને કાળા કરવા મહેંદી સાથે ભેળવો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / ખરતા વાળને રોકવા અને કાળા કરવા મહેંદી સાથે ભેળવો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર\nખરતા વાળને રોકવા અને કાળા કરવા મહેંદી સાથે ભેળવો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર\nઆપણે સૌ મહેંદીને માથામાં નાખીએ છીએ જેથી આપણા વાળ મુલાયમ રહે અને વાળમાં કુદરતી ચમક આવે. સામાન્ય રીતે આપણે મેંદી માં પાણી ઉમેરી અને સીધો જ વાળમાં લગાવી દઈએ છીએ, પરંતુ જો આજ મહેંદીમાં બીજી અમુક વસ્તુઓ મેળવી દેવામાં આવે તો આ મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ બની જાય છે.\nઆપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદની અંદર વાળને લગતી બીમારીઓ જેવી કે ખરતા વાળ, સફેદ વાળ અને ડ્રાય હેર જેવા પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે. આજે અમે આપને એવા જ એક મેંદી માથી બનેલા લેપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગાવવાથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.\nકેવી રીતે બનાવશો આ લેપ\nઆ મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ કોઈ લોખંડના વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવું. લોખંડના પાત્રનો ઉપયોગ કરવાથી આ મિશ્રણમાં લોહ તત્વ ભળશે જેથી તમારા વાળ એકદમ કાળા થઈ જશે. ત્યારબાદ આ પાણીમાં બે ચમચી શિકાકાઈ પાઉડર ઉમેરો આ પાઉડર ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે તથા વાળ માં આવતી ખંજવાળને પણ દૂર કરશે.\nત્યારબાદ આ મિશ્રણમાં બે ચમચી ભૃંગરાઝ પાઉડર નાખવો જેથી તમારા વાળ મૂળમાંથી મજબૂત બનશે અને તેમાં કુદરતી ચમક આવશે. ત્યારબાદ આ મિશ્રણમાં મહેંદી ઉમેરી બરાબર હલાવી એક રાત સુધી પલળવા દો. જો આ પેક તરત જ લગાવું હોય તો પણ અંદાજે એકથી બે કલાક સુધી આ મિશ્રણને પલળવા દો.\nહવે ધોયેલા કોરા વાળમાં આ પેક લગાવી અને અંદાજે એક કલાક સુધી રહેવા દો. આ પેક લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વાળમાં જરા પણ ઓઇલ ન હોવું જોઈએ. આ મિશ્રણને વાળ ના મૂળમાં પણ લગાવી શકાય છે. અંદાજે એક કલાક બાદ સાદા પાણીથી વાળ ધોઈ લો.\nખાસ ધ્યાન રાખવું કે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, નહીંતર આ પેક ની અસર થશે નહિ. વાળ ધોયા બાદ રાત્રે સૂતા સમયે તેલની માલિશ કરવી અને બીજે દિવસે વાળને શેમ્પુથી ધોઈ લેવા. આ રીતે મેંદી સાથે આ અન્ય ઔષધીય તત્વો મેળવી અને સામાન્ય મેંદી ને બનાવી શકો છો વાળનું ઉત્તમ ગુણકારી ઔષધ.\nગાલ પરના ખાડાને કરો મીનીટોમા દુર આ દેશી અને સહેલા ઉપાયથી\nહનુમાનજીનો આ મંત્ર બોલવાથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે, તો જાણો આ મંત્ર…\nશરમને નેવે મૂકી બોલીવુડ ના આ ૪ કલાકારો પોતાની દીકરીની ઉમરની છોકરીયો સાથે કર્યા લગ્ન, નં ૪ બધાના ફેવરીટ\nકાલ થી થઇ રહ્યું છે રાશીપરિવર્તન, આ 6 રાશિઓને મળશે મોટી ખુશખબર\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઉમર માત્ર ૧૦ વર્ષ અને કમાણી અધધ કરોડોની…. જાણો કોણ છે આ છોકરી\nઆ સ્ટાર કિડ ની ઉમર છે માત્ર ૬ વર્ષ અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/chines-soldiers-entered-into-demchok-sector-of-ladakh/", "date_download": "2019-07-19T21:18:21Z", "digest": "sha1:WQQSLKB5VA7XRBHRVIDP4EFWC72R434B", "length": 8327, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "ચીનાઓની અવળચંડાઇ: ફરીવાર ઘુસ્યા ભારતમાં અને ગામમાં રહેલા લોકો સાથે…", "raw_content": "\nચીનાઓની અવળચંડાઇ: ફરીવાર ઘુસ્યા ભારતમાં અને ગામમાં રહેલા લોકો સાથે…\nચીનાઓની અવળચંડાઇ: ફરીવાર ઘુસ્યા ભારતમાં અને ગામમાં રહેલા લોકો સાથે…\nચીની સૈનિકો લદ્દાખ બોર્ડર પર ભારતીય સીમામાં 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા પ્રમાણે ચીની સૈનિકો 6 જુલાઈના રોજ લદ્દાખના ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલ થયા હતા.\nલદ્દાખમાં કેટલાક લોકો બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ચીનના સૈનિકો સરહદમાં અંદર સુધી ઘૂસી આવ્યા હતા અને લોકોને ઉજવણી કરતા રોક્યા હતા.\nઆ બાબતની સૌથી પહેલી જાણકારી લદ્દાખના પૂર્વ સાસંદે આપી છે. તેમણે મહિલા સરપંચ દ્વારા મોકલવામાં આવેલી તસવીરો થકી દાવો કર્યો છે કે, ચીન આ પ્રકારની ઘૂસણખોરી વારંવાર કરે છે. ભારત સરકાર પણ આ વાત જાણે છે પરંતુ ભારત સરકાર અને મીડિયા પણ તેના પર મૌન રહે છે.\nપૂર્વ સાંસદનુ કહેવુ છે કે, આ જ વિસ્તારમાં અગાઉ ત્રણ થી ચાર વખત ચીની સૈનિકો દેખાયા છે. જોકે ભારતે તેની સામે વાંધો ઉઠાવીને નક્કર પગલા લેવા જોઈએ.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious આ છે યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ જાણો ભારત ના કયા સ્થળો થયા શામેલ\nNext ધ્રોલ તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન- વાંચો વધુ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડે��ી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/datsun-redigo-car-is-currently-available-at-the-lowest-interest-rate-1562590276.html", "date_download": "2019-07-19T20:59:43Z", "digest": "sha1:WSOJHM7OBYUFQHSCRH6L23RQV7364G3S", "length": 5641, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Datsun RediGo car is currently available at the lowest interest rate|Datsunની RediGo કાર હાલ સૌથી ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ, કાર 23 કિમીનું માઈલેજ આપે છે", "raw_content": "\nઓફર / Datsunની RediGo કાર હાલ સૌથી ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ, કાર 23 કિમીનું માઈલેજ આપે છે\nઆ કારની કિંમત રૂપિયા 2.68 લાખથી શરૂ થાય છે\nકંપની હાલ આ કાર પર 37000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે\nRediGoમાં 800cc અને 1.0 લિટર એમ બે ઓપ્શન સાથે પેટ્રોલ એન્જિનમાં આવશે\nઓટો ડેસ્ક. ભારતીય ઓટો સેક્ટર હાલ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. કંપનીઓ અનેક ઓફર્સ સાથે કાર વેચી રહી હોવા છતાં લોકોમાં કાર ખરીદવાનો ઉત્સાહ પણ જાણે મરી પરવાર્યો હોય તેમ જણાય છે. આવા સમયે Datsun પણ તેની નાની કાર RediGo પર વધુ એક ઓફર લઈને આવી છે. કંપનીનો દાવો છે કે, આ કાર પ્રતિ લિટર 23 કિમીની માઈલેજ આપે છે.\nDatsun તેની નાની કાર RediGo પર સૌથી ઓછા 7.99 ટકા વ્યાજદર સાથે ગ્રાહકોને ઓફર કરી રહી છે. જેના કારણે કાર EMI પર ખરીદવામાં આવે તો પણ મોંઘી નહીં પડે. આ કારની કિંમત રૂપિયા 2.68 લાખથી શરૂ થાય છે. ખાસ વાત તો એ છે કે, કંપની હાલ આ કાર પર 37000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.\nRediGoના એન્જિનની વાત કરીએ તો કંપનીએ તેમાં 800ccનું પેટ્રોલ એન્જિન લગાવ્યું છે. આ એન્જિન 53bhpનો પાવર અને 72Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કારમાં અન્ય એક 1.0 લિટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન આપ્યો છે. જે 67bhpનો પાવર અને 91Nmનો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે. કારનું 800cc વાળું મોડેલ 22.7kmplની માઈલેજ આપે છે. જ્યારે 1.0L પેટ્રોલ મોડેલ 22.5 kmplની માઈલેજ આપે છે. માર્કેટમાં RediGo ની સ્પર્ધા મારુતિ સુઝુકી અલ્ટો અને રેનો ક્વિડ સાથે થઈ રહી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/saradha-scam-look-out-notice-issued-against-former-kolkata-police-commissioner-rajeev-kumar-on-cbi-s-request-gujarati-news/", "date_download": "2019-07-19T20:39:55Z", "digest": "sha1:D24ARCHORQPH6FQSNTACVL6UWVRCSJM6", "length": 7909, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "મમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » મમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી\nમમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી\nપશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નજીકના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની મુશ્કેલી વધી છે. રાજીવ કુમાર વિદેશ ફરાર ન થયા તે માટે તેમની વિરૂદ્ધ સીબીઆઈએ લુક આઉટ નોટિસ જાહેર કરી છે. રાજીવ કુમાર શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈની તપાસનો સામનો કરી રહ્યા છે.\nગત દિવસે તેમણે સીબીઆઈની ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી હતી. જોકે, આ અરજી અંગે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી. તેમને હાઈકોર્ટ અથવા ટ્રાયલ કોર્ટમાં જવાની સૂચના આપી હતી. રાજીવ કુમાર વિરૂદ્ધ સીબીઆઈ શારદા ચીટ ફંડની તપાસ કરી રહી છે. સીબીઆઈનો આરોપ છે કે, રાજીવ કુમાર ચીટ ફંડના પુરાવાને નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nવર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જ ભારતની હાર, શું વિરાટ જીતાડી શકશે વિશ્વ કપ\nPM મોદી જે ગુફામાં રોકાયા હતા ત્યાં તમામ પ્રકારની છે સુવિધા રહેવામાં તકલીફ ન પડે, ફક્ત આટલું જ છે ભાડુ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/dhavriya-savriya/", "date_download": "2019-07-19T21:02:01Z", "digest": "sha1:67Z4HH6V4QSCTVJMNG4FJG3BBSTB36LK", "length": 4527, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "dhavriya savriya - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nભાજપે લીધો બંન્ને હાથમા લાડવો, પાટીદારો સાથે આ રીતે OBC વોટબેંક પર કરી લીધી ફેવરમાં\nભાજપે ચૂંટણી જીતવા પાટીદાર મતદારો પર દારોમદાર ન રાખતા ઓબીસી વોટબેંક પર પણ નજર ઠેરવી છે. કઈ બેઠકો પર ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/ind-vs-nz/", "date_download": "2019-07-19T20:56:39Z", "digest": "sha1:7MXFX36KBUUR3YNZXVRLSWEO3ALSDH57", "length": 8930, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "IND Vs NZ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nIND vs NZ: દિનેશ કાર્તિકની T-20માં સ્લો મોશન બેટીંગે ભારતને હરાવ્યું, ઈતિહાસ રચવામાં નાકામ\nભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની નિર્ણાયક મેચમાં 213 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમને હાર મળી છે. ભારતને ચાર રનથી હાર મળી. ભારતીય ટીમના બેટ્સમેનોની\nIND vs NZ: ભારતની પહેલી બોલિંગ, ચહલની જગ્યાએ કુલદીપને મળ્યો મોકો\nભારતે જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે અને ન્યૂઝીલેન્ડની ટીમને પહેલા બેટિંગ આપી છે.\nVIDEO : કાર્તિકે એવો પકડ્યો કેચ કે દુનિયા કરી છે વાહવાહી, તમે પણ ચોંકી જશો\nટિમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી પ્રથમ T-20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે શાનદાર ફિલ્ડીંગ કરીને લોકોનાં દિલ જીતી લીધા છે. કાર્તિકે લોગ ઓન બાઉન્ડ્રી\nઇધર દર્દ હોતા હૈ ઇધર: ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની હારથી ચાહકોએ ઠાલવ્યો બળાપો\nT-20 મેચ પહેલા વિરાટ કોહલીનું ટીમની સાથે ‘નાઇટ આઉટ’, પ્લેયર્સ કહ્યુ- થેંક યૂ કેપ્ટન\nભારતીય ટીમ આજે દિલ્હીમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ પહેલી T-20 મેચ રમશે. વન ડે સીરિઝમાં જીત મેળવ્યા પછી ભારતનો ટાર્ગેટ T-20 સીરિઝ પણ જીતવાનો છે. મેચ પહેલા\nVIDEO: બુમરાહના સીધા થ્રોથી કર્યો રન આઉટ તો પણ ધોનીએ ઉડાવી મજાક\nરવિવારે કાનપુરમાં રમાયેલી 3 વનડે સીરિઝની છેલ્લી નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ટીમે જે રીતે ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ 6 રનથી રોમાચંક જીત મેળવી તેનાથી ટીમની સાથે સાથે\nપહેલા આપી જીતની શુભકામના, પછી કહ્યુ- જીતી શકીએ છીએ મેચ, ટ્વિટર પર ટ્રોલ થયો સચિન\nમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને હાલમાં ટ્વીટર પર ફેન્સ ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમનો પૂર્વ બેટ્સમેન સચિનના 2 ટ્વીટ્સને કારણે તેણે ફેન્સ\nIND Vs NZ : રોહિતની સેન્ચુરી પૂર્ણ, વિરાટ આજે બનાવી શકે છે આ વિશ્વ રેકોર્ડ\nકાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન ડે વિશેષ બની રહેવાની છે જો વિરાટ કોહલી આજની મેચમાં સદી ફટકારશે તો તો એક નવો જ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, ���ીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-mandal-dalit-guy-murder-issue-raised-in-lok-sabha-99723", "date_download": "2019-07-19T20:31:53Z", "digest": "sha1:EPIIEWZGHRKWPO74RG7P3AE6NOOJ2JE3", "length": 8217, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "Gujarat mandal dalit guy murder issue raised in lok sabha | લોકસભામાં ઉછળ્યો માંડલમાં થયેલી દલિત યુવકની હત્યાનો મુદ્દો - news", "raw_content": "\nલોકસભામાં ઉછળ્યો માંડલમાં થયેલી દલિત યુવકની હત્યાનો મુદ્દો\nઅમદાવાદના માંડલમાં દલિત યુવકની હત્યાનો મુદ્દે લોકસભા સુધી પહોંચ્યો છે. દલિત યુવકને તેના સાસરિયાઓએ પોલીસની હાજરીમાં હત્યા કરવાની ઘટનાએ લોકસભા ગજવી છે\nઅમદાવાદના માંડલમાં દલિત યુવકની હત્યાનો મુદ્દે લોકસભા સુધી પહોંચ્યો છે. દલિત યુવકને તેના સાસરિયાઓએ પોલીસની હાજરીમાં હત્યા કરવાની ઘટનાએ લોકસભા ગજવી છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ કે. સુરેશે આ મામલે એડન્મેન્ટ નોટિસ આપી છે. જે બાદ ઉના કાંડ બાદ ફરી એકવાર ગુજરાતમાં દલિતો પર અત્યાચારનો મુદ્દો લોકસભામાં ગજવાઈ રહ્યો છે.\nબીજી તરફ આજે વિધાનસભામાં પણ દલિત યુવકની હત્યા મામલે હોબાળાની શક્યતા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગૃહમાં પ્રશ્રોનત્તરી દરમિયા આ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મુદ્દે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સચિવને નોટિસ આપી અને ચર્ચાની માંગણી કરી છે. અધ્યક્ષ આ મુદ્દે મંજૂરી આપે બાદમાં ચર્ચા થઈ શકશે.\nઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતા જાહેરમાં પોલીસની હાજરીમાં યુવકની હત્યા થઈ હતી. હત્યા પાછળ આંતરજ્ઞાતીય લગ્ન કારણ ભૂત હતી. મળતી માહિતી પ્રમાણે ગાંધીધામના યુવક હરેશ સોલંકીએ વરમોર ગામની યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીના માતાપિતાએ પોતાની પુત્રીને પિયર રહેવા બોલાવી હતી. બાદમાં યુવકને પણ પોતાના ગામ બોલાવી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા નાખી. આ મામલે પોલીસે 8 લોકો સામે FIR દાખલ કરી છે.\nઆ પણ વાંચોઃ અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે ફ્રી પાર્કિગ, હાઈકોર્ટનો આદેશ\nચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની 2 મહિનાથી ગર્ભવતી છે. આ ઘટના બનતા પહેલા યુવકે પોતાના સાસરિયાઓને સમજાવવા માટે અભયમની હેલ્પલાીન પર જાણ કરીને સસરાને સમજાવવામાટે બોલાવ્યા હતા.જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું. હજી અભયમની ટીમ બહાર આવી કે તરત જ એક ટોળાએ હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ સહિતના હથિયાર વડે હુમલો કર્યો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.\nલોકસભામાં ખરડો રજૂઃ હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ 1000 રૂપિયા\nલોકસભામાં પીએમ મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન, કર્યા આકરા પ્રહાર\nઓમ બિરલા બન્યા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMCનું સમર્થન\nઆજથી 17મી લોકસભાનું સંસદ સત્ર: પાંચમી જુલાઈએ પૂર્ણ બજેટ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/08/preview-cwc-19-sf-1-ind-vs-nz/", "date_download": "2019-07-19T20:36:24Z", "digest": "sha1:WCNEFAU2JXQGA65B72C3C5EMKPVUQG6S", "length": 20912, "nlines": 143, "source_domain": "echhapu.com", "title": "Preview - CWC 19 | SF 1 | અજાણ્યા જાણીતાઓનો રસપ્રદ મુકાબલો", "raw_content": "\nPreview – CWC 19 | SF 1 | અજાણ્યા જાણીતાઓનો રસપ્રદ મુકાબલો\nમંગળવારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં રમવા ઉતરશે ત્યારે ઘણા બધા તત્વો આ મેચનું ભાવિ નક્કી કરશે જેમાં છેલ્લી મેચોના પરિણામો પણ સામેલ હોવા છતાં પણ નહીં હોય\nઆ વર્લ્ડ કપનું ફોરમેટ 1992���ા વર્લ્ડ કપના ફોરમેટ જેવું બનાવવામાં આવ્યું છે. આ ફોરમેટ અનુસાર દસેય ટીમ એકબીજા સાથે એક-એક વાર રમી ચૂકી છે. પરંતુ વર્લ્ડ કપ શરુ થયાના લગભગ બીજા અને ત્રીજા અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં ઉનાળામાં પણ ખુબ વરસાદ પડ્યો. આ વરસાદ એટલો બધો તો હતો કે અસંખ્ય મેચો પર તેની અસર થઇ અને કેટલીક મેચો રદ્દ પણ થઇ.\nભારત અને ન્યુઝીલેન્ડ 13મી જૂને ટ્રેન્ટબ્રિજમાં મુકાબલો કરવાના હતા પરંતુ ટોસ પણ ઉછળી ન શક્યો અને મેચ ભારે વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હતી. આમ આ સેમીફાઈનલમાં અન્ય બે સેમીફાઈનલીસ્ટ ટીમોથી અલગ બંને ટીમો એકબીજા સામે પહેલીવાર રમશે અને આ કારણસર બંને ટીમો એકબીજાથી અજાણી છે એટલીસ્ટ આ ટુર્નામેન્ટ બાબતે. હા, બંને ટીમોના કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટે સમગ્ર વર્લ્ડ કપ દરમ્યાન એકબીજાની અન્ય ટીમો સામે રમેલી મેચો જરૂર જોઈ હશે, પરંતુ આમનેસામને તો આ બંને ટીમો એકબીજા માટે અજાણી જ રહેશે જ્યારે તેઓ સેમીફાઈનલ રમવા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર ઉતરશે.\nભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે એકબીજા સામે આ વર્ષની 3 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં રમ્યા હતા. ભારત આ મેચ 35 રને આરામથી જીતી ગયું હતું. એક રીતે જોવા જઈએ તો આ મેચમાં રમેલી બંને ટીમો અને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમો લગભગ સરખી જ છે. આ ઉપરાંત આ ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે અને એકબીજા સામે IPL 20019માં તો રમી જ ચૂક્યા છે આથી તેઓ એકબીજાની રમત વિષે વિશેષ જાણકારી તો ધરાવે જ છે.\nઆ તમામ કારણોસર ભારત અને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલ અતિશય રસપ્રદ બનવાની છે. રાઉન્ડ મેચોમાં સામસામે રમ્યા ન હોવાથી આ મેચ પર એકબીજા સામે રમવાના નજીકના ભૂતકાળના પરિણામની કોઈજ અસર નહીં હોય અને બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સામે ફ્રેશ મગજ સાથે રમવા ઉતરશે.\nહવે વાત કરીએ આ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર રહેશે તે અંગે પહેલા આપણે ન્યુઝીલેન્ડની વાત કરીએ. તો ન્યુઝીલેન્ડનો અત્યારસુધીનો વર્લ્ડ કપ મિશ્રિત રહ્યો છે. તેમની શરૂઆત ઘણી સારી રહી હતી પરંતુ છેલ્લે છેલ્લે તેમની ગાડી પાટા પર ઉતરી ગઈ હતી અને તેઓ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી સમર્થ ટીમો સામે હારી ગયા છે. આમ સેમીફાઈનલમાં ઉતરતી વખતે જે હકારાત્મક માનસિકતા હોવી જોઈએ તે તેમની સાથે નથી.\nન્યુઝીલેન્ડની સળંગ ત્રણ હારનું મુખ્ય કારણ છે તેમની નબળી બેટિંગ. તેમની તમામ હારમાં માત્રને માત્ર કેન વિલિયમ્સન એકમાત્ર અસરકારક તત્વ રહ્યો હતો અને કેટલીક મેચોમાં રોસ ટેલર તેને યોગ્ય સાથ આપી શક્યો હતો. જ્યારે પણ આ બંને બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા ત્યારે ન્યુઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. જીમી નીશમ અને કોલીન ડી ગ્રેન્ડહોમે વચ્ચે વચ્ચે નાના મોટા પ્રદાન કર્યા પરંતુ તે કામે લાગ્યા નથી.\nબોલિંગ ન્યુઝીલેન્ડનું સહુથી ધારદાર હથિયાર છે અને તેમાં પણ ટ્રેન્ટ બુલ્ટ અને લોકી ફર્ગ્યુસન મુખ્ય રહ્યા છે. ઈશ સોઢીને ઘણી ઓછી મેચ રમવા મળી છે, માઈકલ સેન્ટનર ક્યારેક સારો તો ક્યારેક ખરાબ દેખાવ કરી ગયો છે. તો નીશમ, ગ્રેન્ડહોમ સતત સારો દેખાવ કરી શક્યા નથી. તો કેટલીક મેચોમાં જેમકે પાકિસ્તાન વિરુદ્ધની મેચોમાં વિલિયમ્સને જે રીતે બોલિંગ ચેન્જીસ કર્યા હતા તેણે પણ તેને પરાજય આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\nતો જ્યારે આ પ્રકારે લગભગ દરેક ક્ષેત્રમાં સાતત્યતાનો અભાવ ધરાવતી ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે સેમીફાઈનલ જેવી અતિશય મહત્ત્વની મેચમાં રમવા ઉતરશે ત્યારે તેના પર પાછલી ત્રણ મેચોની સતત હાર, નેટ રન રેટને આધારે જ સેમીફાઈનલમાં આવવાની મળેલી તક તેમજ એક-બે ખેલાડીઓ સિવાય બાકીના ખેલાડીઓના સાતત્યતા વિહોણા દેખાવનો ભાર તેના પર જરૂર રહેશે જે તેના દેખાવ પર પણ અસર પાડી શકે છે. ન્યુઝીલેન્ડ કદાચ તેની છેલ્લી મેચની જ ઈલેવન સાથે આ મેચમાં રમવા ઉતરશે તો પણ કોઈને નવાઈ લાગે તેમ નથી કારણકે તેના મોટાભાગના ખેલાડીઓ સતત સારું નથી રમી શક્યા.\nતો ભારત તેની છેલ્લી બે મેચો આરામથી જીતી હોવાથી અતિશય આત્મવિશ્વાસ સાથે ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમવા ઉતરશે. ભારતના ટોચના ત્રણ બેટ્સમેનો હવે ફોર્મમાં છે. છેલ્લે છેલ્લે લોકેશ રાહુલે પણ પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે અને શ્રીલંકા સામે તેણે સેન્ચુરી મારી હતી. રોહિત શર્મા તો છે જ આ વર્લ્ડ કપનો હીરો અને કેપ્ટન કોહલી ક્યારેક જ ફોર્મ વિહોણો હોય છે. ભારતની ચિંતા મિડલ ઓર્ડરનો છે પરંતુ સમય આવે ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા જરૂરી પ્રદાન કરી શકે છે અને આમ કરવા માટે વર્લ્ડ કપની સેમીફાઈનલ જેવું બહેતર પ્લેટફોર્મ બીજું કયું હોઈ શકે\nભારતની બોલિંગ કદાચ તેની બેટિંગ કરતા વધુ સારી હોવાનું આ ટુર્નામેન્ટમાં સતત લાગ્યું છે અને તે સાચું પણ છે. તેમ છતાં ઇંગ્લેન્ડ સામે મોહમ્મદ શમી અને શ્રીલંકા સામે ભુવનેશ્વર કુમાર સારી બોલિંગ કરી શક્યા ન હત���. રવિન્દ્ર જાડેજા જેને શ્રીલંકા સામે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો તે હવે સેમીફાઈનલમાં અને ફાઈનલમાં ભારતનું X ફેક્ટર રહેશે, કારણકે તે આ બંને મેચોમાં ભારત સામે રમનારી એક પણ ટીમ સામે રમ્યો નથી. વળી, શ્રીલંકા સામે બાપુનો દેખાવ ખુબ સારો રહ્યો હતો. જાડેજા બોલિંગ કરવા ઉપરાંત ટીમને બેટિંગમાં ઊંડાઈ આપે છે અને ફિલ્ડીંગ તો તેની કમાલ છે જ\nભારત ન્યુઝીલેન્ડ સામે કદાચ આ ઈલેવન સાથે ઉતરશે: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.\nશક્ય ઇલેવનમાં કેદાર જાધવનું નામ જોઇને કદાચ ઘણાને નવાઈ લાગશે પરંતુ દિનેશ કાર્તિકને જે મેચોમાં ચાન્સ મળ્યો તેમાં તે ખાસ કશું કરી શક્યો નથી અને શ્રીલંકા સામે તો તેને બેટિંગ પણ નથી મળી. બેશક કેદાર જાધવની બેટિંગ પણ આ સમગ્ર ટુર્નામેન્ટમાં એટલી સારી નથી રહી પરંતુ તેણે અફઘાનિસ્તાન સામેના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ ઉપરાંત જો પાંચમો બોલર ધોવાઇ જાય તો જાધવ કોહલીને એક્સ્ટ્રા બોલરનો વિકલ્પ પણ પૂરો પાડે છે એ ન ભૂલવું જોઈએ.\nકાગળ પર અને આ વર્લ્ડ કપના અત્યારસુધીના દેખાવને જોઇને, ખાસકરીને છેલ્લી ત્રણ-ચાર મેચોના દેખાવને જોઇને, ભારત ન્યુઝીલેન્ડ કરતા કિલોમીટરોના અંતરથી શ્રેષ્ઠ ટીમ છે, પરંતુ જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલની વાત આવે છે ત્યારે આખા વર્લ્ડ કપનો દેખાવ કામે આવતો નથી. જે-તે દિવસે તમારો દેખાવ કેવો રહ્યો તેના પર આખી મેચનું પરિણામ આધાર રાખતું હોય છે.\nએટલે, ટીમ ઇન્ડિયા પણ પોતાના તમામ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે જ ન્યુઝીલેન્ડ સામે રમવા ઉતરશે તો તેનો વિજય પાક્કો છે. આ દિવસે વરસાદ પડવાની આશંકા પણ છે પરંતુ રિઝર્વ ડે હોવાથી મેચનું પરિણામ જરૂર આવશે તેવી આશા પણ છે.\nતો, ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયા\nCWC 19 | M 5 | સાઉથ આફ્રિકા માટે કપરાં ચઢાણની શરૂઆત\nCWC 19 | M 32 | ઓસ્ટ્રેલિયન બોલર્સની ધમાલ સામે ઇંગ્લેન્ડ બેહાલ\nCWC 19 | M 6 | પાકિસ્તાનનો પરચો; ઇંગ્લેન્ડ પણ અજેય નથી\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલ���વવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/india-vs-new-zealand-live-score-icc-wc-2019-1st-semi-final-manchester/", "date_download": "2019-07-19T21:12:52Z", "digest": "sha1:GL3WBPMX7J77CDPAFG2WAUHUYBYFTYYR", "length": 16367, "nlines": 111, "source_domain": "khedut.club", "title": "ભારત વિશ્વકપમાંથી બહાર : જાણો આ કારણોથી હાર મળી ઇન્ડિયા ટીમને.", "raw_content": "\nભારત વિશ્વકપમાંથી બહાર : જાણો આ કારણોથી હાર મળી ઇન્ડિયા ટીમને.\nભારત વિશ્વકપમાંથી બહાર : જાણો આ કારણોથી હાર મળી ઇન્ડિયા ટીમને.\n1 week ago ખેડૂત ક્લબ\nભારતની આખરે જીતની બાજી હારમાં પલટાઈ ગઈ છે. ધોની અને જાડેજાએ 100 રનથી વધારે ભાગીદારી કરતાં ભારત જીતની નજીક આવી ગયું હતું. આખરે ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. જાડેજાની લડાયક ઇનિંગ ફેલ ગઈ છે. ભારતની 18 રનથી હાર થઈ છે. આજની મેચ ભારે રસાકસી ભરી રહી હતી. એક તબક્કે જાડેજા અને ધોનીની રમત સમયે ભારત જીતી જશે એવી તમામ ભારતીયોને આશા બંધાઈ હતી. જે નિરાશામાં ફેરવાઈ છે. ન્યૂઝિલેન્ડ સતત બીજીવાર વિશ્વકપની ફાયનલમાં પહોંચ્યું છે. ભારતનો આમ વિશ્વકપમાંથી અણધાર્યો અંત આવતાં કરોડો ફેન્સ હતાશ થઈ ગયા છે.\n100 રનની જાડેજા અને ધોની વચ્ચે ભાગીદારી.\nભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી સેમીફાઇનલની મેચ મંગળવારે વરસાદના કારણે અધૂરી જ રહી ગઇ હતી જે બાદ આજે રિઝર્વ ડે માં આ મેચ રમાઇ રહી હતી. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરોમાં 239/8નો સ્કોર ઉભો કર્યો હતો. જાડેજાની છક્કાવાળીએ ફરી એકવાર દેશમાં જીતની આશા જગાવી હતી. જાડેજાએ આક્રમક રમત દાખવતાં ન્યૂઝિલેન્ડ પણ હતાશ થઈ ગયું હતું. ક્રિકેટમાં હાર અને જીત છેલ્લાં બોલ સુધી અનિશ્વિત હોવાથી હાલની મેચમાં ભારે રસાકસી જામી હતી. જાડેજાની છક્કાવાળીથી આખી મેચની બાજી પલટાઈ ગઈ હતી. ભારત માટે હારની સ્થિતિ જાડેજાએ બદલી નાખી અને જીત સુધી લાવી દીધી હતી.\nભારતે એક તબક્કે શરૂઆતમાં જ વિકેટો ગુમાવતાં સર્જાયેલા પ્રેશરને જાડેજાએ દૂર કરી દીધું હતું. જાડેજાએ 4 છગ્ગા અને 4 ચોક્કા ફટકાર્યા હતા. જાડેજાએ મજાક- મજાકમાં પણ મેળવેલી સરની ઉપાધી આજે સાચી હોય તેવો અહેસાસ હાલમાં દરેક ભારતીયના મનમાં થયો હતો. જાડેજા 77 રને આઉટ થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે. ધોની અને જાડેજા વચ્ચે 100 રનથી વધારેની ભાગીદારી થઈ હતી. ધોની પણ 50 રને આઉટ થતાં ભારતની રહી સહી આશા પણ પૂર્ણ થઈ ગઈ હતી.\nઆજે કોહલીએ જાડેજાને રમાડીને સૌથી મોટી બાજી રમી છે. જેમાં તે સફળ રહ્યો છે. જાડેજાને વિશ્વકપમાં ના રમાડાતાં અનેકવાર આ બાબતે બીસીસીઆઈ ટીકાનો ભોગ બની ચૂકી છે. જાડેજા એ વિશ્વ કપમાં રમવાનો પ્રબળ દાવેદાર હોવાનું તેને સાબિત કરી દીધું છે.\nટીમ ઇન્ડિયાના 100 રન પૂરા.\n33મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાની સિક્સર સાથે ભારતના 100 રન પૂરા થયા છે. 33 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 106/6 છે. હવે 102 બોલમાં ટીમ ઇન્ડિયાને134 રનની જરૂર છે.\n31મી ઓવરમાં ટીમ ઇન્ડિયાને છઠ્ઠો ઝાટકો લાગ્યો છે અને હાર્દિક પંડ્યા 32 રન પર આઉટ થઇ ગયો. તેને સ્પિનર સેંટનરે શિકાર બનાવ્યો.\nભારતને 6.52ના રેટથી બનાવવા પડશે રન.\nપંતના આઉટ થયાં બાદ મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર છે. 25 ઓવર બાદ ભારતનો સ્કોર 77/5 છે. અહીં ટીમને 6.52ના રેટથી રન બનાવવા પડશે. હાલ ટીમ ઇન્ડિયા 3.08ના રેટથી રન બનાવી રહી છે. ધોની અને પંડ્યા ક્રીઝ પર છે.\nપંત 32 રન બનાવીને આઉટ.\nપંડ્યા સાથે 47 રનની પાર્ટનરશીપ બાદ ઋષભ પંત 32 રનના અંગત સ્કોર પર મોટો શૉટ ફટકારવા જતાં આઉટ થઇ ગયો છે. તે સેંટનરનો શિકાર બન્યો.\n20 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર.\nહાર્દિક પંડ્યા અને ઋષભ પંતે મળીને 20 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 70 સુધી પહોંચાડી દીધો છે.\nહાલ હાર્દિક પંડ્યા અને ઋષભ પંત પર ટીમ ઇન્ડિયાની આશા છે. ટીમ ઇન્ડિયાએ 50 રન પૂરા કર્યા.\nટીમ ઇન્ડિયાને 5.62ના રન રેટની જરૂર.\nહાર્દિક પંડ્યા અને ઋષભ પંતની આ જોડીને એક મજબૂત પાર્ટનરશીપની જરૂર છે. તેમણે ધીરે-ધીરે રન રેટ પણ રોટેટ કરવો પડશે. ટીમ ઇન્ડિયાએ મેચ જીતવા માટે હાલ 5.62ના રન રેટની જરૂર છે. 15 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 43/4 છે. આ ઓવરમાં ફક્ત 1 જ રન મળ્યો છે.\n12 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર.\nટીમ ઇન્ડિયાને એક પછી એક ચાર ઝાટકા ��ાગ્યા બાદ હવે 12 ઓવરના અંતે સ્કોર 34 રન છે.\nટીમ ઇન્ડિયાને મોટી પાર્ટનરશીપની જરૂર.\nકાર્તિકના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રીઝ પર ઉતર્યો છે. અહીં મેચમાં વાપસી માટે ટીમ ઇન્ડિયાએ મોટી પાર્ટનરશીપ કરવી પડશે.\n6 રન બનાવીને દિનેશ કાર્તિક આઉટ.\nટીમ ઇન્ડિયાને ચોથો ઝાટકો લાગ્યો છે. મેટ હેનરીના બોલ પર દિનેશ કાર્તિક કેચ આઉટ થઇ ગયો. કાર્તિકે 25 બોલ પર 6 રન બનાવ્યા.\n20 બોલ બાદ ખુલ્યુ કાર્તિકનું ખાતુ.\n20 બોલ રમ્યા બાદ દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકારીને પોતાનુ ખાતુ ખોલ્યુ. દિનેશ કાર્તિકે 22 બોલ રમીને 6 રન બનાવ્યા. 9 ઓવર બાદ ભારતનો સ્કોર 19/3 છે.\n5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર.\n5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 6/3 છે. દિનેશ કાર્તિક અને ઋષભ પંત ક્રીઝ પર છે.\nટીમ ઇન્ડિયાને ત્રીજો ઝાટકો.\nટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. રોહિત અને કોહલી બાદ કેએલ રાહુલ પણ પેવેલિયન પરત ફર્યો છે.\nરોહિત બાદ કોહલી પણ આઉટ.\nટ્રેંટ બોલ્ટના બોલ પર કોહલી એલબી ડબલ્યુ આઉટ થયો. કોહલી ફક્ત એક જ રન બનાવી શક્યો. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.\nરોહિત શર્મા 1 રન પર આઉટ.\nહેનરીએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો આપ્યો છે. તેણે રોહિત શર્માને એક જ રનના સ્કોર પર આઉટ કર્યો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સ્ટેટ બેંકે વ્યાજ દરમાં 0.05% ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી થશે,જાણો વધુ…\nNext પૂર્વ પતિની હત્યા કરી મકાનમાલિક ને કહ્યું-મેં મારા પતિને પતાવી દીધો છે..\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/kashmir-foreign-tourist-did-travel-from-leh-to-shimla-in-tuk-tuk-99109", "date_download": "2019-07-19T21:18:32Z", "digest": "sha1:7BCNJKZP4C2AJ5D3DA2W2LW7F5STSLD3", "length": 6632, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "kashmir foreign tourist did travel from leh to shimla in tuk tuk | અનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી - news", "raw_content": "\nઅનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી\nગયા અઠવાડિયે કાશ્મીરના સૌથી રોમાંચક અને નયનરમ્ય વિસ્તારમાં કેટલાક વિદેશીઓએ રિક્ષાયાત્રા કરીને એક અનોખું અભિયાન છેડ્યું હતું.\nગયા અઠવાડિયે કાશ્મીરના સૌથી રોમાંચક અને નયનરમ્ય વિસ્તારમાં કેટલાક વિદેશીઓએ રિક્ષાયાત્રા કરીને એક અનોખું અભિયાન છેડ્યું હતું. યુગાન્ડા અને ન્યુ ઝીલૅન્ડ જેવા લગભગ ૧૫ દેશના કુલ ૪૫ લોકોએ કાશ્મીરમાં લેહથી શરૂ કરીને શિમલા સુધીની રિક્ષાસવારી કરી હતી. કાશ્મીરથી લેહનો રસ્તો ઑટોરિક્ષામાં સફર કરવાનું અઘરું છે, પરંતુ વિદેશી સાહસિકોએ આ ચૅલેન્જ ખાસ ચૅરિટી ભંડોળ એકત્ર કરવા માટે અને પર્યાવરણનો સંદેશો ફેલાવવા માટે ઉઠાવી હતી. આ માટે ૧૦૦૦ કિલોમીટરની રિક્ષાસવારી કરી ૪૫ વિદેશીઓ ૧૫ રિક્ષામાં સાત અલગ રૂટથી શિમલા પહોંચ્યા હતા. દરેક રિક્ષામાં ત્રણ જણે સવારી કરી હતી. આ રિક્ષાયાત્રાથી પર્યાવરણ સંરક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.\nઆ પણ વાંચોઃ બચ્ચાને ખાવાનું નહીં, સિગારેટનું ઠ���ંઠું ખવડાવતું પંખી જોયું છે\nએ ઉપરાંત મળેલા અન્ય ભંડોળમાંથી યુગાન્ડામાં એક સ્કૂલ ખોલવામાં આવશે. સામાન્ય રીતે ઑટોરિક્ષા શહેર-ગામના નૉર્મલ રસ્તાઓ પર ચાલવા માટે હોય છે, પરંતુ પહાડી વિસ્તારમાં એની સફર કરવાનું જોખમી અને રોમાંચક બન્ને હતું એવું આ સાહસિકોનું કહેવું છે.\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nઆસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો\n40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/sridevis-death-came-with-a-bigger-news/", "date_download": "2019-07-19T21:43:18Z", "digest": "sha1:ALCYO2EKHWRUIYWANDWPBJTNSI5B4MKM", "length": 11650, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "શ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું ?", "raw_content": "\nશ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું \nશ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું \n1 week ago ખેડૂત ક્લબ\nકેરલમાં પોતાની સૂઝબૂજ માટે જાણીતા જેલ બીજીપી અને આઇપીએસ અધિકારી ઋષિરાજસિંહ એક ચોંકાવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાના એક મિત્રના આલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે તેના દોસ્ત ડોક્ટર ઉમાડથનને ભારતના જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર હિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે છે.\nહવે આ આઇપીએસ અધિકારીએ આ ક્રાઈમ કેસ માસ્ટર ના હવાલે શ્રીદેવીના મોત પર મોટો ખુલાસો કર્યો છ��. એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર ઋષિરાજસિંહ કહ્યું કે, મારા મિત્ર ડોક્ટર ઉમાડથન ને શ્રીદેવીના મોત વિશે પૂછ્યું હતું પરંતુ તેના જવબે મને મોટો ઝટકો આપ્યો હતો.\nડોક્ટર ઉમાડથન ને કહ્યું કે તેણે આખા મામલાને ખૂબ નજીકથી જોયો છે. તેણે આ બાબત પર રિસર્ચ કર્યું ત્યારે ઘણા એવા ખુલાસા થયા અને સબૂત હાથ લાગ્યા કે જેમાં ખબર પડી આ મોત કોઈ પ્રકારના એક્સિડન્ટથી નથી થયું. તેના હાથ લાગેલા સબૂત માં એવા પુરાવા સામે આવ્યા કે આ મળવાની પૂરેપૂરી સંભાવના છે.\nરુશીરાજ એ એક લેખ લખ્યો હતો એમાં પણ આ ક્રાઈમ માસ્ટર વિશે ઉલ્લેખ કર્યો હતો. રુશીરાજ એ લખ્યું હતું કે, મારા મિત્રે જણાવ્યું કે કોઈપણ નશામાં ધૂત માણસ કોઈ પણ પરિસ્થિતિમાં લગભગ એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબી ન શકે. ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું. ત્યારે એના મોતનું કારણ એક દુર્ઘટના તરીકે બતાવવામાં આવ્યું હતું.\nજેલ ડીજીપીએ પોતાના મિત્રના હવાલે લેખમાં લખ્યું છે કે, આ સંભવ જ નથી કે કોઈ એક ઊંડા બાથટબમાં ડૂબીને મરી જાય. આગળ જણાવ્યું કે વગર કોઈ દબાણ એ માણસના પગ અને માથું એક ફૂટ ઊંડા બાથટબ માં ડૂબી ના શકે. દોસ્તો નો દાવો છે કે કોઈએ તેના બંને પગ પકડ્યા હતા અને જબરદસ્તી તેના માથાને પાણીમાં ડુબાડવામાં આવ્યો કે જેના લીધે તેનું મોત થયું હતું.\nઉલ્લેખનીય છે કે જે તે સમયે આ મોતની તપાસ પોલીસ કરતી હતી પણ કોઈ જ પુરાવા હાથ લાગ્યા એટલે મોતનો અસલ કારણ જાણી ન શકાયું પરંતુ હવે દોઢ વર્ષ બાદ જેલ ના ડીજીપીએ દોસ્તના હવાલે આ આ પ્રકારના ચોકાવનારા ખુલાસા કર્યા છે.જેના લીધે લોકોમાં વિવાદ વદ્યો છે.\nજોકે ડીજીપી દોસ્તના હવાલે આ વાત કરી રહ્યા છે એનું બુધવારે 73 વર્ષની ઉંમરે કેરલ ને એક હોસ્પિટલમાં મોત થયું છે. તે કેરળ સરકારના સૌથી ભરોસાપાત્ર માણસ હતા. એટલું જ નહીં પણ સરકાર પણ આ પ્રકારના ક્રાઇમ મામલાનો ઉલ્લેખ આ માણસ થકી જ લાવતી. સોશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણૂક કરી હતી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમાર�� મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious Tik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…\nNext શું તમારે પણ ફોનમાં આવા મેસેઝ આવે છે તો ચેતી જજો નહીતર થશે બેંક બેલેન્સ ખાલી.\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/homepage-infinite-scroll/", "date_download": "2019-07-19T21:01:32Z", "digest": "sha1:5QVI6ENH2QGQJYPX7ZXM62E6SLQDX444", "length": 9700, "nlines": 83, "source_domain": "blog.dealdil.com", "title": "Homepage - Infinite Scroll", "raw_content": "\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ ��શો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nબ્રજેશ ઠાકુર પર ૧૧ છોકરીઓની હત્યા કરવાનો આરોપ, સીબીઆઈએ કહ્યું- શેલ્ટર હોમથી હાડકાઓ નો જથો મળ્યો હતો…\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા લાગી હરિયાણાની છોરી…\nઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો \nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર...\nતમે જયારે પણ બજારમાં ફળ ખરીદવા માટે જાવ છો તો લાગતું હશે કે કેટલી મોંઘવારી છે. તે સમયે તમને બધા જ ફળોના ભાવ આકાશને...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nઆજના સમયમાં દરેક છોકરા છોકરીઓ સાથે ભણે છે અને કામ કરે છે. પણ એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક છોકરાઓ છોકરીઓ વચ્ચે ઘણા...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે...\nઆજ જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખરેખર દુનિયાની અજાયબી છે. અજાયબી એટલા માટે કારણ કે સામાન્ય માણસોમાં તેની ગણતરી કરવામાં આવતી...\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ...\nજો વાત કરવામાં આવે તો તમે ક્યાં બ્રાંડના હેડફોન પ્રીફર કરશો... હવે માર્કેટમાં બ્રાંડની તો કોઈ અછત નથી. એકથી એક લેટેસ્ટ વર્ઝનના હેડફોન...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત...\nસામાન્ય રીતે ફ્લાઈતને પાછી આવવાની અનુમતિ ત્યારે જ મળે છે જયારે કોઈ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય. પણ સાઉદી અરબમાં એક પાયલટે ત્યારે ફ્લાઈટને પછી...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પ���યલટને જાણ થતા તુરત...\nદુનિયાના આ રહસ્યમયી સ્થળો જોઇને તમને નહિ થાય વિશ્વાસ, કે આ...\nપોલીસ અને CIAના 200 અધિકારીઓ એક ચેન સ્નેચરને પકડવામાં નિષ્ફળ નીવડ્યા…\nપત્નીની આદતોથી હેરાન થઈને પતિએ સાસરીયાના આંગણામાં કર્યું સુસાઈડ, માં ને...\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\n‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે...\nરસ્તો પૂછવાના બહાને છોકરીનું અપહરણ કરવાની કોશિશ કરી, પરંતુ થયું...\nવર્કઆઉટથી હર માની ચુકેલા લોકો સિક્સ પૈક એબ્સ માટે થાઇલેન્ડમાં સર્જરી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kevera.com/article/3-178", "date_download": "2019-07-19T20:48:25Z", "digest": "sha1:BF3HYFCF67W4WVPLFH6JABMBMPTT5JGL", "length": 17715, "nlines": 220, "source_domain": "kevera.com", "title": "આ વસ્તુ 3 દિવસમાં આખા શરીરનું કાળા પણુ દૂર કરે છે | Kevera", "raw_content": "\nઆ વસ્તુ 3 દિવસમાં આખા શરીરનું કાળા પણુ દૂર કરે છે\nઆ વસ્તુ 3 દિવસમાં આખા શરીરનું કાળા પણુ દૂર કરે છે\nબદલાતી જીવનશૈલી, પ્રદુષણ અને હાલના સમયમાં તાપમાન, માનવ શરીરના કાળાપણું વધી રહ્યું છે. આ અમારા શરીરમાં હઠીલા, અપ્રિયતા અને કાળા સ્ટેન તરફ દોરી જાય છે, જેના કારણે શરીરને ગભરાવાની લાગણી થાય છે. આજકાલ દરેક વાજબી બનવા માંગે છે. અને ચહેરાને સફેદ બનાવવાના વિવિધ માર્ગો છે. પરંતુ આપણા ચહેરા સાથે આપણું શરીર સુંદર અને ન્યાયી બને છે, આપણો વ્યક્તિત્વ વધે છે. મિત્રો, આજે આપણે તમને એક પેન્શિયાનો રેસીપી કહીશું જે ફક્ત 3 દિવસમાં સમગ્ર કાળા શરીરને દૂર કરશે.\nઆ ઘર ઉપચાર માટે, અમને એક ચમચી ખાંડ, એક ચમચી એલો વેરા જેલ, એક લીંબુ, દહીંના બે ચમચી, એક ચમચી દૂધ, એક ચમચી મધની જરૂર છે. ખાંડને સ્ક્રબિંગ કરીને શરીરની મૃત કોશિકાઓ સાધ્ય થાય છે. ગોનોરિયા ચામડી પર આવે છે. ઘણા ફેટી એસિડ્સ દૂધમાં જોવા મળે છે જે ત્વચાને પોષવું. જેના દ્વારા ચામડી સફેદ હોય છે. લેમન કુદરતી બ્લીચ છે. કુંવાર વેરા રુધિર શરી���ના જૂના કોષો.\nખાંડ અને કુંવાર વેરાનું મિશ્રણ કરો અને તેને લીંબુની મદદથી તમારા શરીર પર લાગુ કરો. અને સૂકવણી પછી, તેને ઠંડા પાણી સાથે ધોવા. આ પછી, ત્વચાને એક ચમચી દહીં, એક ચમચી દૂધ, એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો. 10 મિનિટ પછી તેને પાણીથી ધોઈ નાખો. આ તમારી ચામડીના સમગ્ર માથાની ચામડી સાફ કરશે. અને ચામડી ગૌરી બહાર આવશે. બેથી ત્રણ દિવસ પછી, ચામડીમાં તફાવત હશે.\nતમારા ચહેરા પરથી અનિચ્છનીય ડાઘ દૂર કરવા..\nતમારા ચહેરા પરથી એક અનિચ્છનીય ડાઘ દૂર કરવાની અસરકારક રીત અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને છીનવી લેવાની છે. એક્સ્ફોલિએટીંગ ત્વચાના ટોચના સ્તરોને દૂર કરે છે, જે નવી ચામડી નીચે દર્શાવે છે, જે નરમ અને નરમ છે.\nજ્યારે તે તમારા ચહેરાની સંવેદનશીલ ચામડી પર આવે છે, ત્યારે તમારે ઝાડીને કાળજીપૂર્વક પસંદ કરવાની જરૂર છે. તમારા ચહેરા માટે, એક ગ્રામ લોટ અને દહીં ઝાડી શ્રેષ્ઠ છે. આ ઝાડી મૃત અને અંધારિયા ત્વચા કોશિકાઓને દૂર કરવામાં સહાય કરશે, આમ તમારી ત્વચા ટોનને આકાશી બનાવવી.\nએકસાથે ગ્રામ લોટનું 1 પીરસવાનો મોટો ચમચો અને સાદા દહીંની 1 ચમચી ભેગા કરો.\nતમારા ટેન ત્વચા પર પેસ્ટ લાગુ કરો.\nતેને 15 મિનિટ સુધી સૂકવવા દો.\nએકવાર તે સૂકાય છે, નરમાશથી તમારા ચહેરા મસાજ કરો, પછી તેને કોગળા અને તમારી ચામડીને સૂકવી નાખો.\nઅસરકારક પરિણામો માટે દર અઠવાડિયે એક અથવા બે વાર સારવારનો ઉપયોગ કરો.\nજો તમારી પાસે ઘરમાં કુંવાર વેરા પ્લાન્ટ હોય, તો તમે તેનો ઉપયોગ તમારા ચહેરામાંથી ટીન ત્વચાને દૂર કરવા માટે કરી શકો છો.\nકુંવાર વેરા હાઇપરપીગમેન્ટેશનની સારવારમાં મદદ કરે છે અને ટીન ત્વચાને હળવા કરી શકે છે. તેમાં ઊંડા ત્વચા-મોઇશાયર્ગીંગ ગુણધર્મો પણ છે જે તમારા ચહેરાને કુદરતી ચમક આપે છે.\nપાંદડામાંથી તાજી કુંવાર વેરા જેલ બહાર કાઢો અને 5 મિનિટ માટે તમારા ચહેરા પર તેને રબર કરો. જેલને 30 મિનિટ માટે તેનું કામ કરવાની મંજૂરી આપો, પછી તેને સાદા પાણીથી વીંછળવું. તમારી ત્વચાના રંગને આછું કરવા માટે દિવસમાં બે વાર કરો.\nવૈકલ્પિક રીતે, કુંવાર વેરા જેલના 2 ચમચી ચમચી અને બદામ તેલના થોડા ટીપાં. આ ચહેરા પર મસાજ અને મસાજ ધીમે ધીમે ન કરો ત્યાં સુધી તે ચામડીમાં યોગ્ય રીતે શોષાય છે. 15 થી 20 મિનિટ રાહ જુઓ, પછી પાણી સાથે તમારી ત્વચા વીંછળવું. આ સારવારનો ઉપયોગ બે વાર કરો.\nનોંધ: ત્વચા પર કુંવાર વેરાનો ઉપયોગ કર્યા પછી સૂર્યમાં ન જવું.\nહળદ��� તમારા ચહેરા પર પીળા ડાઘ છોડી શકે છે, તે અસરકારક રીતે રાતા દૂર કરી શકો છો. તે બ્લીચિંગ ગુણધર્મો ધરાવે છે જે તન છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે.\n1 ચમચી દરેક હળદર પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લાગુ કરો અને તેને 10 મિનિટ સુધી બેસવાની મંજૂરી આપો. ઠંડા પાણીથી તેને છૂંદો. પરિણામો વધારવા માટે વરસાદ પહેલાં દરરોજ એકવાર આ કરો.\nવૈકલ્પિક રીતે, તમે 1: 2 ના ગુણોત્તરમાં દૂધ સાથે હળદરના પાવડરનું મિશ્રણ કરીને પેસ્ટ કરી શકો છો. ચહેરા પર આ પેસ્ટ અને ધીમેધીમે મસાજ 5 મિનિટ માટે લાગુ કરો. તેને 20 મિનિટ માટે છોડી દો, પછી તેને ગરમ પાણીથી ધોઈ નાખો. તમે તમારા ચહેરા પર સુનિતાનને છુટકારો મેળવવા થોડા અઠવાડિયા માટે દરરોજ એક વાર આ કરી શકો છો.\nતમારા ચહેરા પર હળદરનો ઉપયોગ કર્યા પછી, તમે ગુલાબના પાણી જેવા કુદરતી મેકઅપ રીમુવરરના પીળા ડાઘ દૂર કરી શકો છો.\nતમારા કચુંબરમાં આનંદ લેતા લાલ ટમેટાંનો ઉપયોગ તમારા ચહેરા પરથી ટેનિંગને દૂર કરવા માટે પણ થઈ શકે છે.\nટામેટાંમાં ઊંચી લાઈકોપીન સામગ્રી તમારી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે અને ચામડીના પીએચ સ્તરને જાળવી રાખે છે. ટોમેટોઝ તમારી ચામડી સ્પષ્ટ અને ખુશખુશાલ બનાવે છે, તે મૃત ત્વચાના કોશિકાઓને સરળતાથી દૂર કરી શકે છે.\nસન્ટાનની સારવાર માટે ટોમેટોઝ બંને આંતરિક અને બાહ્ય રીતે વાપરી શકાય છે.\nબ્લેન્ડરમાં 1 મોટી ટમેટા અને સાદા દહીંનો ½ કપ મૂકો અને તેને મિશ્ર કરો. તમારા ચહેરા પર મિશ્રણ લાગુ કરો. 10 થી 15 મિનિટ રાહ જુઓ, પછી તેને ઠંડુ પાણીથી ધોઈ નાખો. દરરોજ એકવાર પુનરાવર્તન કરો\nબીજો વિકલ્પ ટમેટા રસના 2 ચમચી ચમચીના 4 ચમચી સાથે મિશ્રણ કરવું. તેને 30 મિનિટ માટે તમારા ચહેરા પર લાગુ કરો, પછી તેને ધોઈ નાખો. દરરોજ એકવાર પુનરાવર્તન કરો\nપણ, તમારા ખોરાકમાં ટમેટાંનો સમાવેશ કરો.\nકાચો બટાટા એ સ્કૂનટેડ ત્વચા માટે ઉત્તમ ઉપાય છે. તે કુદરતી નિખારવું તરીકે કામ કરે છે. તે સનબર્નને દૂર કરવામાં મદદ કરે છે તેની પાસે વિટામિન સીની ઘણી સારી રકમ છે, જેનો ઉપયોગ ઘણા ચામડી-પ્રકાશયુક્ત સારવારમાં થાય છે.\nફક્ત અડધી કાચું બટાટા કાપી અને ખુલ્લા, પાતળા ચામડી પર ભેજવાળી માંસ. વારંવાર શક્ય પુનરાવર્તન, જ્યાં સુધી તમે પરિણામો જોવા માટે શરૂ નથી\nવૈકલ્પિક રીતે, 1 બટેટાંમાંથી બટેટાનો રસ કાઢો અને લીંબુના રસના 1 ચમચીમાં મિશ્રણ કરો. તમારા ચહેરા પર આ લાગુ કરો ત���ને 20 મિનિટ સુધી સૂકવવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ દો. શ્રેષ્ઠ પરિણામો માટે સપ્તાહમાં 3 અથવા 4 વાર પુનરાવર્તન કરો. જો તમે સનબર્ન ધરાવો છો તો આ ઉપાયનો ઉપયોગ કરશો નહીં.\nજો તમને લાગે કે તે સરસ છે, તો પછી તેને તમારા મિત્રો સાથે શેર કરો \nમારી સાથે તમારા અનુભવો શેર કરો \nજો તમે કોઈ વિષય માંગો છો, તો પછી મને ટિપ્પણી વિભાગનો ઉપયોગ કરીને પૂછો \nઆ લેખ વાંચવા બદલ આભાર \nઆશા રાખીએ છીએ કે તમને અમારી દ્વારા અપાયેલી માહિતી ગમશે. કૃપા કરીને તેને શેર કરવા અને તેને શેર કરવા માટે અમને પ્રોત્સાહિત કરો. અને આવી રસપ્રદ માહિતી વાંચવા માટે અમને અનુસરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/know-about-icc-cricket-world-cup-2019-prize-money/", "date_download": "2019-07-19T21:11:52Z", "digest": "sha1:JD5GARD63ASEWKKNKKNQWF3WB5RNQ7YU", "length": 8419, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "ટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં હાર બાદ મળશે આટલા કરોડ રૂપિયા. જાણો વિગતે", "raw_content": "\nટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં હાર બાદ મળશે આટલા કરોડ રૂપિયા. જાણો વિગતે\nટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં હાર બાદ મળશે આટલા કરોડ રૂપિયા. જાણો વિગતે\n1 week ago ખેડૂત ક્લબ\nICC વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ બહાર થઇ ગયેલી ટીમ ઇન્ડિયાને ICC ખાલી હાથે પાછી નહીં જવા દેશે નહિ.\nઆ વર્લ્ડ કપમાં ICCની કુલ ઇનામી રકમ 1 કરોડ ડોલર એટલે કે 69.41 કરોડ રૂપિયા છે. ચેમ્પિયન ટીમને ICC તરફથી 40 લાખ ડોલર એટલે કે લગભગ 27.6 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. જ્યારે રનરઅપ ટીમને 20 લાખ ડોલર એટલે કે 13.80 કરોડ રૂપિયા મળશે.\nપરંતુ ICC વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચીને હારી જનારી ટીમ માટે પણ ICCએ ઇનામી રકમ રાખી છે. આ ઇનામી રકમ છે. 8 લાખ ડોલર એટલે કે સેમિફાઇનલમાં પહોંચીને હારી જનારી બે ટીમોને 8 લાખ ડોલર એટલે કે 5.40 કરોડ રૂપિયા મળશે.\nજો કે ક્રિકેટ વર્લ્ડ કપની આ ઇનામી રકમ દુનિયાની બાકીની જેવી કે ટેનિસ, ફૂટબોલ અને ફોર્મ્યૂલા વનની આજુબાજુ પણ જોવા નથી મળતી. ફોર્મ્યૂલા વનની વાત કરીએ તો 2015મા જીતનારી મર્સિડિઝની ટીમને 10 કરોડ ડોલર ઇનામી રકમ તરીકે મળી હતી. ફૂટબોલની વાત કરીએ તો UEFA ચેમ્પિયન્સ લીગની વીનર ટીમને 7 કરોડ ડોલર ઇનામી રકમ મળે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ભાવનગરના શહીદ જવાનની અંતિમવિધિમાં ઉમટ્યું માનવ મહેરામણ- જુઓ ભાવુક વિડીયો\nNext પ્રમાણિકતાનો સાગર છે આ સાંસદ, 30 વર્ષ પહેલાના 200 રૂપિયાનું દેવું ચૂકવવા આવ્યા પાછા. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/gujarati/course/english-together-gujarati/unit-1/session-5", "date_download": "2019-07-19T21:12:05Z", "digest": "sha1:GTPMGN55HIMJ3W4Q7CTUFW555PIMMA4E", "length": 15059, "nlines": 325, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: English Together - Gujarati / Unit 1 / Session 5 / Activity 1", "raw_content": "\nHow do I 2અભ્યાસક્રમ\nHow do I 2અભ્યાસક્રમ\nજો તમને પૈસાથી ભરેલું પાકીટ રસ્તામાં પડેલું મળે તો તમે શું કરશો આજના એપિસોડમાં અમે પ્રમાણિકતા અને પૈસા વિશે ચર્ચા કરીશું.\nહેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. ��ું છું રિષી.....અને આજે મારી સાથે છે...\nઆજે વાત કરવી છે ‘honesty’ એટલે પ્રમાણિકતાની અને ‘money’ એટલે પૈસા વિશે. મિત્રો, તમને જો પૈસાથી ભરેલું પાકીટ રસ્તામાં પડેલું મળે તો તમે શું કરશો તમે એ પાકીટ રાખી લેશો તમે એ પાકીટ રાખી લેશો કે પછી એ જે વ્યકિતનું છે એને પાછું આપી દેશો\nહાલમાં જ એક સર્વેક્ષણ થયું જેમાં એ જાણવાની કોશિશ થઈ કે લોકો કેટલા પ્રમાણિક છે. સર્વેક્ષણ અંતર્ગત વિશ્વનાં 16 શહેરોમાં પૈસાથી ભરેલા પાકીટ રસ્તામાં મૂકવામાં આવ્યા અને જોવામાં આવ્યું કે જે વ્યકિતને પાકીટ મળે છે એ એના મૂળ માલિકને પરત કરે છે કે નહીં.\nરશિયાનું પાટનગર મોસ્કો, બ્રાઝિલની રાજધાની રીયો ડી જાનેરો અને ફિનલેંડની રાજધાની હેલસિન્કી જેવાં શહેરોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું જેના તારણો ઘણાં રસપ્રદ છે. મિત્રો, તમને શું લાગે છે કે ત્રણેય શહેરોમાંથી સૌથી વધારે પ્રમાણિક શહેર કયું છે\nઅમે તમને સવાલનો જવાબ થોડી વારમાં જણાવીશું. મિત્રો, હાલમાં જ એક વ્યકિતએ પૈસાથી ભરેલું પાકીટ એના મૂળ માલિકને પરત કર્યું. મિડીયાએ પણ વ્યકિતની પ્રમાણિકતાની નોંધ લીધી છે. તમે પણ એ ન્યૂઝ સાંભળો.\n ‘Devastated’ નો અર્થ થાય છે બરબાદ થવું અથવા પાયમાલ થઈ જવું.\nમિત્રો, તમને આગળ જે પ્રશ્ન કર્યો હતો કે મોસ્કો, રીયો ડી જાનેરો અને હેલસિન્કીમાંથી કયા શહેરના લોકો સૌથી વધુ પ્રમાણિક છે મોસ્કો, રશિયા રીયો ડી જાનેરો, બ્રાઝિલ હેલસિન્કી, ફિનલેંડ અને જવાબ છે હેલસિન્કી, ફિનલેંડ\nઅરે વાહ ટોમ, ખૂબ સરસ વાત કરી મિત્રો, જો તમને કોઇ વ્યકિતનું પાકીટ રસ્તા ઉપર મળે તો તમે એને પરત કરશો મિત્રો, જો તમને કોઇ વ્યકિતનું પાકીટ રસ્તા ઉપર મળે તો તમે એને પરત કરશો મને ખાતરી છે તમે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડશો.\nફ્રેંડસ્, કોઈ વસ્તુ ખોવાઈ જવાથી તમને ‘heartbroken’ નો અનુભવ થયો છે કોઇની ખોવાયેલ વસ્તુ એને પાછી આપીને તમે ‘thrilled’ થયા છો\nલાગણીઓ સાથે સંલગ્ન આજે જે પણ શબ્દો વિશે ચર્ચા કરી એનુ પુનરાર્વતન કરી લઈએ. ‘Devastated’ એટલે બરબાદ થવું અથવા પાયમાલ થઈ જવું, જ્યારે “heartbroken” નો અર્થ થાય છે ભગ્નહૃદય, હતાશ.\n‘Thrilled’ ને ગુજરાતીમાં કહીશું રોમાંચિત અને ‘ecstatic’ ને કહીશું ઊર્મિલ. મિત્રો, આ શબ્દો ‘extreme adjective’ એટલે અતિશય વિશેષણ છે. આનો અર્થ થયો કે તમે આ વિશેષણોને બીજા શબ્દો જેમ કે ‘totally’ એટલે પૂર્ણતયા, ‘absolutely’ એટલે સંપૂર્ણપણે, ‘completely’ એટલે સર્વથા, બિલકુલ સાથે જોડીને ઉપયોગમાં લઇ શકો છો.\nઆવા જ બીજા રસપ્���દ ટૉપિક્ સાથે ફરીથી મળીશું બીજા એપિસોડમાં ત્યાં સુધી ...Bye\n જાણો, સવાલોનો જવાબ આપીને.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં દુઃખની લાગણી વિશે વાત થઈ રહી છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં આનંદની લાગણી વિશે વાત થઈ રહી છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં આનંદની લાગણી વિશે વાત થઈ રહી છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nઅહીં દુઃખની લાગણી વિશે વાત થઈ રહી છે.\nઆવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.\nસંપૂર્ણપણે પાયમાલ થઈ જવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19861161/satya-asatya-27", "date_download": "2019-07-19T20:51:48Z", "digest": "sha1:OWMYNPA2AKBMHOR5N3OV36NN7N3ZJFON", "length": 6231, "nlines": 130, "source_domain": "gujarati.matrubharti.com", "title": "સત્ય અસત્ય - પ્રકરણ - 27 Kaajal Oza Vaidya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nસત્ય અસત્ય - પ્રકરણ - 27 Kaajal Oza Vaidya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ\nસત્ય અસત્ય - પ્રકરણ - 27\nસત્ય અસત્ય - પ્રકરણ - 27\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે સ્ત્રીની તમામ સંવેદનાઓ પૂરેપૂરી જાગીને એના રક્તમાં વહેવા લાગે છે. થનારી પીડાનો ભય, જન્મ લેનાર બાળકનો આનંદ અને સાથેજ બદલાતા શરીરની અને હોર્મોનની મૂંઝવણો એને માટે એક વિચિત્ર પરિસ્થિતિ હોય છે. આવા સમયે ...વધુ વાંચોપોતાના માતાપિતા પાસે રહેવાનું વધુ ગમતું હશે કદાચ. આદિત્યએ પ્રિયંકાને કમને જવા તો દીધી, પણ ડોક્ટરે આપેલી તારીખના છેલ્લા અઠવાડિયે એણે પોતે પણ અમદાવાદ પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. જો કે એણે પ્રિયંકાને કશું જ કહ્યું નહોતું, પણ મનોમન એટલું તો નક્કી કરી જ લીધું હતું કે બાળકના જન્મ સમયે કોઇપણ મુશ્કેલી હુભી થાય તો પતે ત્યાં હાજર હોવો જોઈએ. નંદનકાકાની કોઈ ભવિષ્યવાણી આજ સુધી ખોટી નહોતી પડી.... આદિત્ય મનોમન ઈચ્છતો હતો કે... ઓછું વાંચો\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | પ્રેમ કથાઓ પુસ્તકો | Kaajal Oza Vaidya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક��ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38207&cat=2", "date_download": "2019-07-19T20:50:46Z", "digest": "sha1:TZP6EABSIF523E7MV22IXCO7DGDXDRWO", "length": 5139, "nlines": 67, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Monty Chadda was in jail for the escape, EOW arrested from IGI airport News Online", "raw_content": "\nમોન્ટી ચડ્ઢાને EOWએ IGI એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો\nનવી દિલ્હીઃ દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખા (EOW)એ બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની ધરપકડ કરી છે. બુધવાર રાતે મોન્ટીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. વ્યવસાયથી બિલ્ડર મોન્ટી પર ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આરોપીને લુક આઉટ સર્ક્યુલર નોટિસ આપવામાં આવી હતી.\nગુરુવારે તે થાઈલેન્ડના ફુકેટ બીચ ભાગવાની તૈયારીમાં હતો, ત્યારે EOWએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેની ધરપકડ કરી હતી, ત્યારે આજે ગુરુવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.\nમનપ્રીત સિંહ ચડ્ડા દારુના વેપારી પોન્ટી ચડ્ઢાનો પુત્ર છે. મનપ્રીતના પિતા પોન્ટી ચડ્ઢાની હત્યા થઈ ચુકી છે. મોન્ટીની રિયલ એસ્ટેટ કંપની હાઈટેક ડેવલપર્સ પ્રાઈવેટ લિમીટેડ પર ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોન્ટી ચડ્ઢાએ ઘણી કંપનીઓ બનાવીને સસ્તા ફ્લેટના નામે લોકો પાસે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ તેમના વાયદા પ્રમાણે ખરીદનારોને ફ્લેટ આપ્યા ન હતા. મોન્ટી ચડ્ઢા પર 100 કરોડથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે. પાંચથી માંડી દસ વર્ષ સુધી ફ્લેટ ખરીદનારા ચક્કર કાપી રહ્યા છે પરંતુ ચડ્ઢાએ ફ્લેટની ચાવી આપી ન હતી. દારૂના વેપારી પોન્ટી ચડ્ઢા અને કાકા હરદીપ વચ્ચે 2012માં ગોળી વાગતા મોન્ટીના પિતા પોન્ટીનું મોત થયું હતું. ત્યાર પછીથી મોન્ટી જ દારૂથી માંડી રિયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળી રહ્યો છે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પે���ીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/16/magaj-rajapar/", "date_download": "2019-07-19T21:05:32Z", "digest": "sha1:VQQREA6YRCNS2YT433OL23R5UTIX7JDE", "length": 46779, "nlines": 263, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મગજ રજા ઉપર છે – રજનીકુમાર પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમગજ રજા ઉપર છે – રજનીકુમાર પંડ્યા\nFebruary 16th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રજનીકુમાર પંડ્યા | 18 પ્રતિભાવો »\nમનમાં અને મનમાં વિચારોનો ચરખો ચલાવ્યો. કઈ રીતે કે એમ કોઈ આપણને બનાવી જાય એ વાતમાં માલ નથી. હું ભનુભાઈ જ્વેલર્સને ત્યાં જતો હતો ત્યાં ટ્રાફિક સિગ્નલ પાસે હસુએ પોતાની બાઈક આડી નાખી. મને પૂછે છે ક્યાં ઊપડ્યો કે એમ કોઈ આપણને બનાવી જાય એ વાતમાં માલ નથી. હું ભનુભાઈ જ્વેલર્સને ત્યાં જતો હતો ત્યાં ટ્રાફિક સિગ્નલ પાસે હસુએ પોતાની બાઈક આડી નાખી. મને પૂછે છે ક્યાં ઊપડ્યો મેં કહ્યું સારા સમાચાર છે, ઘેર જિગાનાં વાઈફને ખોળો ભરવાનો પ્રસંગ છે. તને જૂનો ભાઈબંધ હોવા છતાં નહોતું કેવાયું કારણ કે તારી ભાભીએ લાલ આંખ કરીને કહ્યું છે કે બૈરાંનો પ્રસંગ છે. તમારા કોઈ ફ્રૅન્ડને કહેવાનું નથી. તારે કોઈ વાઈફ હોત તો કે’વારત પણ તારે ક્યાં….હેં….હેં….હેં…..\nહસુ કહે, ‘એટલે તને ય ઘર બહાર કાઢી મૂક્યો એમ કહેને.’\n‘ના રે’ મેં ગાડીને એક તરફ તારવીને ઊભી કરી દીધી, ‘હું તો વહુ માટે નાકની ચૂની લેવા જાઉં છું.’ પછી બોલ્યો : ‘અમારામાં રિવાજ છે, પગે લાગે ત્યારે સસરાએ વહુના ખોળામાં ચૂની નાખવાની, ચૂની એ નાકનું પ્રતીક છે. વહુ ઘરનું નાક ગણાય.’\n‘મુબારકબાદી’ હસુ બોલ્યો, ‘પણ બે મિનિટ મારા માટે કાઢ. આ સામે જ હોસ્પિટલ છે. મારે તને ત્યાં લઈ જવો છે.’\n‘વાસ્તે કંઈ નહિ, બસ, થોડો ટાઈમ કાઢ, ચાલ.’\nવખત હતો. આમેય આળસુનો પીર ભનુ જ્વેલર્સ હજુ ખૂલ્યો નહિં હોય તો બેઘડી ટાઈમપાસ, ચાલ.\nસમજી લેવું કે ગરીબોના વૉર્ડમાં બધા ગરીબ જ હોય એ જરૂરી નથી જેમ કે ગાંધીનગરમાં બધા (લગભગ કોઈ) ગાંધી નથી. સરનેમ ગાંધી હોય એ વાત જુદી બાકી આમ નહિ. માથે લખ્યું હતું ‘શેઠશ્રી જેજેચંદ શ્રીચંદ શાહ ગરીબ વૉર��ડ’ શું શેઠશ્રી જેજેચંદ ગરીબ હતા છતાં એમના નામની પછવાડે આમાં ગરીબ શબ્દ ચોંટ્યો કે નહિ છતાં એમના નામની પછવાડે આમાં ગરીબ શબ્દ ચોંટ્યો કે નહિ મને આવાં ઑડિટ કરવાં બહુ ગમે એમ આમાંય મને આવાં ઑડિટ કરવાં બહુ ગમે એમ આમાંય ભોંય પર જેની પથારી હતી એવો એક માથે પાટાપિંડીવાળો ખેંખલી જણ કાને મોબાઈલ વળગાડીને બેઠો હતો ને ગાણાં સાંભળતો હતો જ્યારે હસુ મને જે ખાટલે લઈ આવ્યો એ દર્દીની કહેવાતી, ‘ગરીબ’ ધણિયાણીના કાનમાં સોનાનાં ઠોળિયાં ચમકતાં હતાં ભોંય પર જેની પથારી હતી એવો એક માથે પાટાપિંડીવાળો ખેંખલી જણ કાને મોબાઈલ વળગાડીને બેઠો હતો ને ગાણાં સાંભળતો હતો જ્યારે હસુ મને જે ખાટલે લઈ આવ્યો એ દર્દીની કહેવાતી, ‘ગરીબ’ ધણિયાણીના કાનમાં સોનાનાં ઠોળિયાં ચમકતાં હતાં મારી તો ચકોર નજર મારી તો ચકોર નજર મને કોઈ બનાવી જાય એ વાતમાં માલ નથી. જ્યારે હસુ તો સાધારણ નોકરિયાત છતાં દાનેશ્વરી કર્ણનો અવતાર મને કોઈ બનાવી જાય એ વાતમાં માલ નથી. જ્યારે હસુ તો સાધારણ નોકરિયાત છતાં દાનેશ્વરી કર્ણનો અવતાર મને કહે છે આ બાઈ નાકની ચૂની ગીરવે મૂકીને એક હજાર રૂપિયા લઈ આવી ને ઘરવાળાને અહીં લઈને આવી. બોલ, સુરેશ, હદ છે ને \nહું એમ તે કાંઈ વાતમાં આવી જતો હોઈશ તરત કહ્યું : ‘તું ગમે તે કહે હસુ, પણ બાઈ આપણને મૂરખ બનાવે છે. બે વાતમાં.’\n’ એને કપાળે કરચલી પડી, ‘કઈ કઈ વાતમાં \n‘એક તો તારા કહેવા મુજબ તને એ કહેતી હતી કે પોતાના લગ્નને પંદર વરસ થયાં, તને એ સાચું લાગે છે તું ખુદ જો. એ દેખાય છે અઢાર-ઓગણીસની. છોકરુંય વરસ દિવસનું માંડ લાગે છે. એ એક વાત એ ને બીજું એ કે તેં કહ્યું કે એના ઘરવાળાની સારવાર માટે રૂપિયા નહોતા ને નાકની ચૂની રાખીને હજાર રૂપિયા લઈ આવી એ એનું છેલ્લું ઘરેણું હતું. જ્યારે તું જોઈ શકે છે કે એના કાનમાં પીળા ઘ્રમ્મક હેમનાં ઠોળિયાં ઝૂલે છે.’\nહું સિરિયલો બહું જોઉં. સી.આઈ.ડી. જેવી કેટલીક તો ક્યારેય છોડું જ નહિને એમાંથી બહુ શીખવાનું મળે છે, ગમે તે ઉંમરે બ્રેઈનની એક્સરસાઈઝ કરાવે. એનાથી સવાલો કરવાની શક્તિ પેદા થાય, આપણને કોઈ છેતરી ના જાય. એટલે મારા આવા બોલવાથી હું સી.આઈ.ડી. સિરિયલનો એ.સી.પી. પ્રદ્યુમ્ન હોઉં ને આખી હૉસ્પિટલ એ જાણે કે કલર ટી.વી.નો એલ.સી.ડી. સ્ક્રીન હોય એમ હસુ મારી સામે જોઈ રહ્યો. બિચારો સેવાના ધખારાવાળો જીવ. એની સામે મેં ભવાં ઉલાળ્યાં ને લમણે આંગળી મૂકીને કહ્યું, ‘મૂળ શું એમાંથી બહુ શીખવાનું મળે છ��, ગમે તે ઉંમરે બ્રેઈનની એક્સરસાઈઝ કરાવે. એનાથી સવાલો કરવાની શક્તિ પેદા થાય, આપણને કોઈ છેતરી ના જાય. એટલે મારા આવા બોલવાથી હું સી.આઈ.ડી. સિરિયલનો એ.સી.પી. પ્રદ્યુમ્ન હોઉં ને આખી હૉસ્પિટલ એ જાણે કે કલર ટી.વી.નો એલ.સી.ડી. સ્ક્રીન હોય એમ હસુ મારી સામે જોઈ રહ્યો. બિચારો સેવાના ધખારાવાળો જીવ. એની સામે મેં ભવાં ઉલાળ્યાં ને લમણે આંગળી મૂકીને કહ્યું, ‘મૂળ શું આવી બધી પોલ પકડવા માટે બ્રેઈન જોઈએ, બ્રેઈન, ડેવલપ્ડ બ્રેઈન આવી બધી પોલ પકડવા માટે બ્રેઈન જોઈએ, બ્રેઈન, ડેવલપ્ડ બ્રેઈન ’ (સ્વગત જે તારામાં નથી)\nઆટલી વાત થઈ ત્યાં પેલીના ઘરવાળાએ ઉંહકારો કર્યો તે બાઈ એની એના તરફ દોડી. દૂર એક ડોશી બેઠેલાં. તે છોકરું જઈને એમની પાસે રમવા માંડ્યું. મેં હસુને પૂછ્યું :\n‘ઓહોહો, તને ભગવાન બુદ્ધ જેવી આ કરુણા ઊપજી તે પૂછું છું કે છે શું આ બધું આ કેસ શેનો છે આ કેસ શેનો છે \n‘મલ્ટીપલ ફ્રેક્ચરનો’ એ બોલ્યા, ‘પોતાના ખેતરમાં આ માણસ માંચડો બાંધીને વધુ પાણી મેળવવા માટે કૂવામાં શારડો ફેરવતો હતો. એમાં માંચડો કડડભૂસ ને આવડો આ સીધો મોંભરિયા અંદર માથે મંડાણનાં લાકડાં પડ્યાં.’\n’ મેં કહ્યું : ‘આનો મતલબ શું થયો જેમાં કૂવો હોય એવું એક ખેતર પણ એની પાસે છે. હમણાં જો તું. બ્રેઈન વાપરીને કેવી કેવી હકીકતો કઢાવું છું એની પાસેથી.’\n’ મેં દરદીને પૂછ્યું.\n’ મેં હસુને કહ્યું, ‘આને જમીન છે, કૂવો છે, બળદ છે, બાળક છે, બૈરી છે ને બૈરીનો દાગીનો પણ છે. હમણાં બાઈ બોલતી હતી એમ ગામ, કયું ગામ કહ્યું હા, તાલુકા સેન્ટરથી માત્ર છ કિલોમીટર દૂર આવેલા એના ગામે એના સગાંવહાલાંનાં પચીસ-ત્રીસ ઘર પણ હશે જ. હવે તું જ કહે કે આ માણસ, શું નામ હા, તાલુકા સેન્ટરથી માત્ર છ કિલોમીટર દૂર આવેલા એના ગામે એના સગાંવહાલાંનાં પચીસ-ત્રીસ ઘર પણ હશે જ. હવે તું જ કહે કે આ માણસ, શું નામ અરે જે હોય તે, હા, હવે તું જ કે આદિવાસીને કંગાળ કઈ રીતે કહેવો અરે જે હોય તે, હા, હવે તું જ કે આદિવાસીને કંગાળ કઈ રીતે કહેવો ને તું એને તારા સાંકડા ખિસ્સામાંથી મદદ કઈ રીતે આપવાનો ને તું એને તારા સાંકડા ખિસ્સામાંથી મદદ કઈ રીતે આપવાનો ’ વળી મેં મારે લમણે આંગળી ધરીને કહ્યું : ‘જરી અરે, જરીક જ, બ્રેઈન વાપરતો હો તો ’ વળી મેં મારે લમણે આંગળી ધરીને કહ્યું : ‘જરી અરે, જરીક જ, બ્રેઈન વાપરતો હો તો બધું દિવા જેવું દેખાય. કોઈની વાતમાં એમ આવી ના જવાય, શું બધું દિવા જેવું દેખાય. કોઈની વાતમાં એમ આવી ના જવાય, શું \nએટલામાં ડૉક્ટર આવ્યા ને થોડી ચહલપહલ થઈ. ડૉકટર આ દર્દીને જોવાનું મૂક પડતું, ને બાળકને જોવા માંડ્યા. મેં હસુને પૂછ્યું : ‘આ અરધટેણિયાને વળી શું થયું છે \n‘ટેણિયો નથી.’ એ બોલ્યો, ‘ટેણી છે. એનું નામ નાથી છે. અરે, એ તો બાર મહિનાની હતી ત્યારે તો આજે જાઉં, કાલે જાઉં કરે એવી માંદગી પડી ગયેલી એમ એની મા કહેતી હતી. આ બચાડી એની મા, તે ધણીને સંભાળે કે આ નખની કટકીને અહીં પણ માંદી પડી પણ માંડ માંડ મેં દવા-ઈંજેકશન લાવી આપ્યાં ને માંડ બચાવી જોયું ને અહીં પણ માંદી પડી પણ માંડ માંડ મેં દવા-ઈંજેકશન લાવી આપ્યાં ને માંડ બચાવી જોયું ને આજે ડૉક્ટરે પહેલાં એના ખબર-અંતર પૂછ્યાં.’\n‘એમાં આપણે શંકા નથી કરતાં’ હું ઠાવકાઈથી બોલ્યો, ‘હશે. ટેણી માંદી પડી હશે. એને ઢોંગ કરતાં ના આવડે. બાકી આ આદિવાસી લોક તો મને ને તમને ઘોળીને પી જાય એવા. આ તો ઠીક કે આપણે જરા….’ વળી મારો હાથ ‘બ્રેઈન’ તરફ જવા કરતો હતો ત્યાં પાછો વાળી લીધો. પછી બહુ કરીએ તો ખરાબ લાગે એમ બ્રેઈનમાં જ ઊગ્યું. દર્દીને ખાટલામાં કોઈક દવા પીવડાવવા બેઠો કર્યો. ને એને માથે મેં વળી ચોટલી ફરફરતી દેખી. તરત જ મનમાં શંકા થઈ. હશે કોઈ ઉચ્ચ વર્ણનો ને આદિવાસીમાં ખપવા માટે નામ બદલી નાખ્યું લાગે છે. છેતરપિંડી નખથી શિખા લગીની હદ છે \n’ મેં એને પૂછ્યું.\n‘માળીવાડ – આદિવાસી માળીવાડ, પંચમહાલ તરફના.’ એ ક્ષીણ અવાજે બોલ્યો. વળી મેં એની નજર નોંધીને એની ચોટલી સામે જોયું. એ સમજી ગયો. તે બોલ્યો : ‘અમે ચોટલી રાખીએ.’ પછી બોલ્યો : ‘નહિ તો દેવ કોપે.’\n‘ખેતીવાડીમાં મઝા છે ને \n’ એ મરકીને બોલ્યો : ‘અમે બે ય જણાં મજૂરીએ જઈએ ત્યારે માંડ વરસ ઉકલે.’\n’ મેં પૂછ્યું : ‘જમીન છે, કૂવો ય છે – નથી \n’ એણે કહ્યું : ‘માણસના ખિસ્સામાં ભલેને છેલ્લો એક પૈસો પડ્યો હોય તોય “પૈસા”વાળો તો કહેવાય જ ને \n‘જમીન છે એક વીઘું’ એણે વીઘાને બદલે વીઘું બોલીને જાણે કે એકડો કરતાં કરતાં મીડું ઘૂંટી દીધું. બોલ્યો : ‘એ પણ લગભગ ખરાબ જેવી એમાં થોડી મકાઈ, થોડી બાજરી વાવીએ. થાગડ થીગડ ગણાય. એમાં મરિયલ જેવા અમારા બળદનું ય માંડ પૂરું થાય. એમાં વળી આ વરસે દુકાળ, તે કૂવાનાં પાણી ઊંડાં જતાં રહ્યાં. તે શારડો ફેરવવા બેઠો ને જઈ પડ્યો સીધો કૂવામાં. કૂવામાં ખાટલો ઉતારીને મને બહાર કાઢ્યો.’\n‘અરે’ વચ્ચે જ બાઈ બોલી, ‘સાવ સત વગરના થઈ ગયેલા.’\n’ વળી મેં મગજને કામે લગાડ્યું. સત એટલે શું સત…..સધ….શધ….શુદ્ધ….શુદ્ધિ. મેં પૂછ્યું : ‘એટલે શુદ્ધિ વગરના સત…..સધ….શધ….શુદ્ધ….શુદ્ધિ. મેં પૂછ્યું : ‘એટલે શુદ્ધિ વગરના \nહવે ‘શુદ્ધિ’નો અર્થ એ ના જાણે. બોલી, ‘બેભાન-બેભાન.’\n‘પછી તરત દવાખાને તો લઈ જવા પડે ને પણ રૂપિયા વગર તો બહાર ડગલું ન દેવાય. હું રૂપિયા ખોળવા ઠેરઠેર ભટકી પણ ના મળ્યા.’\n‘કેમ તમારાં સગાંવહાલાં પચ્ચીસ-ત્રીસ તો હશે ને કોઈ ના ધીરે ’ હસુ ક્યારનોય આ સાંભળતો હતો તે હવે બોલ્યો : ‘એના સગાંવહાલાં હોત તો હું અહીં શેનો ઊભો હોત, સુરેશ \nત્યાં તો બાઈ જ બોલી : ‘પણ સગાંવહાલાંય પાછા અમારા જેવાં જ ને ખિસ્સે ખાલી તો ડાચું વકાસીને ઊભા રે. પછી શું કરું ખિસ્સે ખાલી તો ડાચું વકાસીને ઊભા રે. પછી શું કરું નાકની ચૂની મૂકીને હજાર રૂપિયાનો મેળ કર્યો, બસ એ છેલ્લો જ દાગીનો.’\n‘સાવ ખોટ્ટું બોલવું હોય તો બહેન સાચું લાગે એવું ખોટ્ટું બોલો’ મારાથી ના જ રહેવાયું તે બોલ્યો. પણ વ્યંગની ભાષા આ લોક શું જાણે એટલે પરદો ચીરી જ નાખ્યો, ચોખ્ખું જ પૂછ્યું : ‘કેમ છેલ્લો એટલે પરદો ચીરી જ નાખ્યો, ચોખ્ખું જ પૂછ્યું : ‘કેમ છેલ્લો ’ મેં હસુભાઈ ભણી જોઈને આંખ મિંચકારી, ને પછી પૂછ્યું : ‘આ ઠોળિયાં તો બેય કાને ઝગમગ ઝગમગ થાય છે. કેટલા ’ મેં હસુભાઈ ભણી જોઈને આંખ મિંચકારી, ને પછી પૂછ્યું : ‘આ ઠોળિયાં તો બેય કાને ઝગમગ ઝગમગ થાય છે. કેટલા બે-ચાર-પાંચ હજારના તો હશે જ ને બે-ચાર-પાંચ હજારના તો હશે જ ને એ દાગીનો ના કહેવાય એ દાગીનો ના કહેવાય \nબાઈને હસવું આવ્યું ઠે….એ…..એ….એ…એ….. એણે મોં આડો સાડલાનો ડૂચો દીધો : ‘અરે ભાઈ, એ તો પાંચ રૂપિયાવાળા છે. ખોટા છે, ખોટા વધારે ઝગમગે એટલે શું સાચા થઈ ગયા ’ બ્રેઈન એટલે કે મગજમાં જરા સટાકો બોલી ગયો. આવું તો આપણે વિચારેલું જ નહીં. ઠીક પણ એટલું સમજી લેવું કે આપણે ત્રિકાળજ્ઞાની નથી. ધોખો ના કરવો. મગજને ક્યાં આંખો હોય છે \n‘પછી કોઈએ કીધું કે શહેરમાં ટ્રસ્ટના દવાખાના ભેગા કરો એટલે પછી અમદાવાદ લાવી.’\n‘એકલાં કેવી રીતે અવાય જનમ ધરીને પહેલી જ વાર અમદાવાદ જોયું. શહેર કોને કહેવાય એ જ ખબર નહીં.’\n‘અમારી ભેગો અમને મૂકવા મારો પાડોશી સુમરો ગોઠી આવેલો. પણ એની પાસે ય રૂપિયા ના મળે. અહીં લગ ભૂખ્યા તરસ્યા જ આવેલાં. કારણ કે ભૂખ ભાંગવા બેસીએ તો વેંત (નાણાંનો) તૂટી જાય. અમે તો કરગરીને કહ્યું કે રૂપિયા નથી, આપવો હોય તો આશરો આપો, નહિતર આમ ને આમ પાછા જતા રહીએ. ત્યાં આ હસુબાપા મળી ગયા. રૂપિયા એમણે ભર્યા. આમ જગ્યા તો મળી, ખાટલો બી મળ્યો. પણ અમારે ખાવાપીવા તો એક ટંક જોઈએ ને વળી થોડીક દવા બહારથી લાવવી પડે. છોકરું છે એને દૂધ-ચા કરવા પડે. આમાં ને આમાં ભાઈ બસોમાંથી ઘટતા ઘટતા રૂપિયા ત્રણ રહ્યા ને સુમરા ગોઠીને પાછો અમારે ગામ મોકલ્યો. એક તો એટલા માટે કે અહીં રહે તો એનો ખર્ચો કેટલો બધો આવે વળી થોડીક દવા બહારથી લાવવી પડે. છોકરું છે એને દૂધ-ચા કરવા પડે. આમાં ને આમાં ભાઈ બસોમાંથી ઘટતા ઘટતા રૂપિયા ત્રણ રહ્યા ને સુમરા ગોઠીને પાછો અમારે ગામ મોકલ્યો. એક તો એટલા માટે કે અહીં રહે તો એનો ખર્ચો કેટલો બધો આવે બીજું પછી પાછો વધારે નાણાંનો જોગ તો કરવોને બીજું પછી પાછો વધારે નાણાંનો જોગ તો કરવોને \n’ ઊલટતપાસ લીધી તો પૂરી લેવી જોઈએ. એની બધી વાત જેમની તેમ સાચી ના માની લેવાય, આપણે આપણું મગજ તો ચલાવવું જ જોઈએ. પૂછ્યું : ‘તમે કહ્યું ને કે નાકની ચૂની એ તો છેલ્લો જ દાગીનો હતો હવે રહ્યું શું એ ક્યાંથી પૈસા લાવી શકવાનો હતો \nસ્ત્રી નીચું જોઈ ગઈ. વીસ વરસની ઉંમર પર એકાએક બીજા વીસ વરસનો થર ચડી ગયો. ઘરવાળા સામે સંકોચની નજરે જોયું. ઘરવાળાની આંખમાં બધું ભખી જવા માટે ઘરવાળી પ્રત્યે ઠપકાનો ભાવ ઝબકી ગયો. છતાં એ તો અંતે બોલી જ : ‘ચૂની તો’ એણે અડવા નાકે આંગળી અડાડી અને ચમકીને પાછી લઈ લીધી : ‘હવે પાછી આવી રહી. રહ્યા જમીન અને બળદ, તે ગીરો મૂકી દેવા માટે મોકલ્યો સુમરા ગોઠીને. કાકા, દોઢસો બસો તો એની ઉપર મળશે જ ને.’ આલ્લેલે, મને કાકો કીધો કાકો તે કઈ તરાહનો કાકો તે કઈ તરાહનો પણ છતાં ય મગજને જાણે કે કોઈએ વીજળીનો ટાઢો આંચકો આપ્યો. સૌભાગ્યની નિશાની ચૂની તો ગઈ તે ગઈ જ, પણ હવે દોઢસો બસો રૂપિયામાં જ જમીન અને બળદ પણ છતાં ય મગજને જાણે કે કોઈએ વીજળીનો ટાઢો આંચકો આપ્યો. સૌભાગ્યની નિશાની ચૂની તો ગઈ તે ગઈ જ, પણ હવે દોઢસો બસો રૂપિયામાં જ જમીન અને બળદ અને પછી એ ખૂટે એટલે શું ઘરવાળાનું તૂટેલું અંગ તો પણ દુરસ્ત ના થાય તો ઘરવાળાનું તૂટેલું અંગ તો પણ દુરસ્ત ના થાય તો તો શું ને નાકનમણ એવી ચૂની ગીરવી મૂકી છે એને છોડાવવાની વાત તો ભૂલી જ જવાની ને \nનીચે જોયું તો બાળક ઘુઘવાટા કરતું એકલું એકલું રમતું હતું.\n‘લગ્નને કેટલાં વરસ થયાં \n‘પંદર’ એ બોલી : ‘અમારામાં તો પાંચ વર્ષની ઉંમરે છોકરીને પરણાવી દે. એણે બાળકી તરફ આંગળી ચીંધી : ‘ચાર વરસ પછી આના ય ફેરા ફેરવી દેવા પડશે.’\n’ મેં કહ્યું : ‘તમારો પંદર વરસનો ઘરવાસ. છોકરું તો ઠીક આ એક જ. પણ કાંઈક તો આટલાં વરસમાં રળી રળીને ગાંઠે બાંધ્યું કે નહીં ’ ભલે રોકડ નહીં તો કંઈ નહીં, પણ ઠામ, ઠોચરાં, લૂગડાં’ વળી વિચાર આવ્યો તે કહ્યું : ‘ભલે પરસેવાના પૈસા હોય પણ એમ પરસેવાની જેમ રેલાવી થોડા દેવાય ’ ભલે રોકડ નહીં તો કંઈ નહીં, પણ ઠામ, ઠોચરાં, લૂગડાં’ વળી વિચાર આવ્યો તે કહ્યું : ‘ભલે પરસેવાના પૈસા હોય પણ એમ પરસેવાની જેમ રેલાવી થોડા દેવાય કાંઈક તો બચાવવા જોવે કે નહિ.’ બાઈ બોલી નહીં. પણ બોલતી નજરે મારી સામે જોયું. મારાથી એના અંગ પરના સાડલા તરફ જોવાઈ ગયું. એનો સાડલોય ઘણું ઘણું બોલે એવો.\nત્યાં જ હસુભાઈ બોલ્યા : ‘બહુ ખોદ નહીં તો સારું દોસ, બાઈના અંગ પર આ એક ફાટેલો સાડલો તું જો છો ને એ એક જ. એને ધોવાનો થાય ત્યારે બીજા કોઈનો ઉછીનો માગીને પહેરવો પડે – રહેવા દે સુરેશ એ વાત રહેવા દે. તું જે જગતમાં રહે છે એ જગતથી હદપાર આ લોકો જીવે છે. તેં તો એને અમદાવાદ કેટલામી વાર જોયું એમ પૂછ્યું અરે અમદાવાદ તો ઠીક એણે પહેલીવાર જોયું પણ પૂછ ટી.વી., નાટક, સિનેમા કેવા હોય એની એને ખબર છે એ એક જ. એને ધોવાનો થાય ત્યારે બીજા કોઈનો ઉછીનો માગીને પહેરવો પડે – રહેવા દે સુરેશ એ વાત રહેવા દે. તું જે જગતમાં રહે છે એ જગતથી હદપાર આ લોકો જીવે છે. તેં તો એને અમદાવાદ કેટલામી વાર જોયું એમ પૂછ્યું અરે અમદાવાદ તો ઠીક એણે પહેલીવાર જોયું પણ પૂછ ટી.વી., નાટક, સિનેમા કેવા હોય એની એને ખબર છે અને તું હમણાં પૂછતો હતો કે ઘર છે અને તું હમણાં પૂછતો હતો કે ઘર છે ત્યારે એણે હા પાડી. કારણ કે ચાર વાંસડા અને પરાળને ટેકે ઊભાં કરેલાં છાપરાંને એ ઘર કહે છે કે જેનાં ઉપર એણે ખાખરા અને સાગટનાં પાન છાવરેલાં છે જેમાંથી ચોમાસામાં હરરોજ પાણી ચૂએ છે એને એ ‘ઘર’ કહે છે કારણ કે એમાં એની ઘરવાળી સાથે એ રહે છે. અને એમાં એને ત્યાં ‘લક્ષ્મીજી’ પધાર્યાં છે. એને કોઈને સહારે સાચવવા મૂકીને પોતાના ખેતરનું થોડું કામ પતાવીને એ બન્ને વગડામાં મજૂરી કરવા ચાલ્યાં જાય છે. મરચાં વીણવા જાય. ખાડા ખોદવા- રેલવેની ચોકડીઓ ખોદવા જાય. જણને રોજના રૂપિયા વીસ મળે ને બાઈને દસ. કોઈક દિવસ એમાં ય ખાડો પડે. કારણ કે કોઈ દિવસ માંદગી, કોઈ દિવસ ક્યાંય લગ્નમરણ હોય ને કોઈ દિવસ કામ જ મળ્યું ના હોય ત્યારે એકાદ ટંક નકોરડો ખેંચી કાઢવો પડે.’\n‘બસ બસ’ મેં કહ્યું, ‘કોઈ કહે એ બધું સાચું ના માની લેવું. આ લોકો ને તો એકાદ ટંક પેટપૂરણ ખાવા મળે તો પણ ઘણું. એ લોકોના હાડ જ ભગવાને એવા ઘડ્યા હોય છે. પછી બાઈ તરફ જોઈને મેં પૂછ્યું :\n‘રોજ રોજ જમવામાં શું લ્યો \n’ એ બોલી, ‘અરે, રોજ રોજ તે ક્યાંથી જમવાનું હોય હોય ત્યારે મકાઈના રોટલા, છાશમાં બોળી બોળીને….’\n વધાર મોંઘો પડે મારા બાપ, તેલ કેટલાં મોંઘાં \nદરદીને જરા જરા ઉધરસ આવવા માંડી. બાઈ એ તરફ ચાલી. મેં હસુભાઈ તરફ ફરીને પૂછ્યું :\n‘તને આ લોક ખરા ભટકાઈ ગયા.’\n‘અરે, જરા મારી બાઈકની ટક્કર આ બાઈને લાગી ગઈ. એના હાથમાં આ બાળક માટે દૂધ હતું તે ઢોળાઈ ગયું. તે વળી મને જરા દયા આવી તે નવી કોથળી લઈ આપી. બાઈક પાછળ બેસાડીને અહીં લગી આવ્યો ત્યાં આ બધું જોયું જોયું તો આ લોકો એડમિટ થવા માટે ટટળતા હતા, તે પછી……’\nપછી શું થયું એની વાત તો બાઈએ જ કરી હતી.\n‘ચાલ ત્યારે હું જાઉં’ મેં કહ્યું, ‘હું એમ નથી કહેતો કે બધા જ ખોટા હોય છે પણ……’\nહસુએ મારી તરફ તીર જેવી નજર ફેંકી, ‘હા, તું તારે તો જવું હોય તો જા. ભનુ જ્વેલર્સની દુકાન હવે તો ખૂલી ગઈ હશે.’ પછી કહે…. લાવ તારી ગાડી સુધી મૂકી જાઉં.\nમારું મગજ મારી સાથે ભયાનક ઝપાઝપી કરતું હતું પણ હું સમજું કે એને ડારો દઈને ચૂપ ના કરી દેવાય. આજ સુધી દિમાગ જ આપણી લક્ષ્મીનું રક્ષણ કરતું આવ્યું છે. નહિ તો બધું ફનાફાતિયા થઈ ગયું હોત. લાગણી નામની ચીજ સાચી પણ એના દાળિયા ના આવે. અને બીજી વાત પણ સમજી લેવી. દૂધની કોથળી આપણાથી ઢોળાઈ ગઈ હોય તો કોથળી એક સાટાની બે લઈ દેવાય. પણ ગાયના લઈ દેવાય. દાન પણ ધડાસરનું જ દેવાય.\nવહુને માટે નાકનમણની સોનાની ચૂની લેવાનું બજેટ ત્રણ હજારનું રાખ્યું હતું એટલે મેં ભનુને કહ્યું :\n‘શુકનની જ લેવાની છે. મારું બજેટ ત્રણ હજારનું છે શું સમજ્યો \n‘એક નવી ડિઝાઈન આવી છે.’ એણે શૉ-કેસનું ખાનું બહાર ખોલ્યું : ‘પણ તારે બજેટમાં હજાર વધારે નાખવા પડે. ચાર હજારની પડે. અસલી નંગ જડેલી આવે.’ એકાએક મારા મનમાં નકલી ઠોળિયાં ઝબકી ગયાં. નજર સામે ઝગમગ ઝગમગ બી થયાં. મારાથી બોલી જવાયું :\n‘અસલી નંગને બદલે ઈમીટેશન નંગ લઈએ તો \n‘તો બે ચૂની આવે.’ ભનુ બોલ્યો, ‘હવે તો સારા સારા ઘરનાં બૈરાં ઈમીટેશન જ પહેરે છે.’ પણ પછી અટકીને મારી સામે જોયું, ‘પણ તારે બે ચૂનીને શું કરવી છે \n‘તું જલ્દી બે ચૂની પેક કર.’ હું પોતે બોલ્યા પછી ફરી જવાનો હોઉં એમ મને પોતાને જ લાગ્યું. એ ટાળવા માટે હોય એમ ઝડપથી બોલ્યો : ‘અલગ અલગ કરજે. એક સાદી અને એક ગિફટ પેક કરજે.’\n’ એણે વળી પૂછગંધો લીધો, ‘કોના માટે \n‘અરે પણ……’ હું ગાડો થઈ ગયો હોઉં એમ ચશ્માં ઉતારીને મારી સામે જોયું, ‘અલ્યા, એ તો પઈણ્યો જ ક્યાં છે ’ એણે ચમકીને પૂછ્યું : ‘તારું મગજ તો ઠેકાણે છે ને ’ એણે ચમકીને પૂછ્યું : ‘તારું મગજ તો ઠેકાણે છે ને \n‘નથી.’ હું બોલ્યો, ‘રજા ઉપર છે.’\n[ તંત્રીનોંધ : હકીકતે જેઓ પારકાને પોતાના ગણીને તેમનાં સુખ-દુઃખ પોતાનાં સમજે છે એને તેમને મદદરૂપ થાય છે તેઓને જગત એમ જ કહે છે કે ‘તમારું મગજ તો ઠેકાણે છે ને ’ જગત બૌદ્ધિક લોકોથી ભરેલું છે. બૌદ્ધિક લોકોને દરેક વાતમાં શંકા પડે છે. બૌદ્ધિક લોકોને હાર્દિક થતાં વાર લાગે છે. તેઓ તર્કબદ્ધ રીતે ગરીબ ને અમીર અને અમીરને ગરીબ સાબિત કરી શકે છે. બળદ, કૂવો, ખેતર, ઘર ભાળીને તેઓ માણસને પૈસાદાર ગણી લે છે…. પરંતુ એ કઈ સ્થિતિમાં છે તે તેઓ જોઈ શકતાં નથી. લેખકે અહીં અભાવનું અને અંદરના ખાલીપાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. વાર્તાનું સારતત્વ છે તાર્કિક મનને હાર્દિક થવાનો મળેલો બોધપાઠ ’ જગત બૌદ્ધિક લોકોથી ભરેલું છે. બૌદ્ધિક લોકોને દરેક વાતમાં શંકા પડે છે. બૌદ્ધિક લોકોને હાર્દિક થતાં વાર લાગે છે. તેઓ તર્કબદ્ધ રીતે ગરીબ ને અમીર અને અમીરને ગરીબ સાબિત કરી શકે છે. બળદ, કૂવો, ખેતર, ઘર ભાળીને તેઓ માણસને પૈસાદાર ગણી લે છે…. પરંતુ એ કઈ સ્થિતિમાં છે તે તેઓ જોઈ શકતાં નથી. લેખકે અહીં અભાવનું અને અંદરના ખાલીપાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. વાર્તાનું સારતત્વ છે તાર્કિક મનને હાર્દિક થવાનો મળેલો બોધપાઠ \n« Previous અંદર-બહાર – પારુલ કંદર્પ દેસાઈ\nસાહિત્ય સરવાણી – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nડૂસકાંની દિવાલ – નયના પટેલ\nત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની ... [વાંચો...]\nઆંતરસ્ત્રાવો – ભૂષણ પંકજ ઠાકર\nષીકુમાર અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યાં હતાં. એક કે બે વર્ષ પછી આ કાબરચિતરા અડાબીડને સાફ કર્યું હતું. કહો કે આજે જ એનો સમય મળ્યો હતો. દાઢી કર્યા પછી એમની ઉંમર ઘણી ઓછી લાગી રહી હતી. વર્ષોથી એ.સી.ની ઠંડકમાં રહેલા એમના ગાલ નાના બાળક જેવાં જ ગુલાબી હતા. મહીનાઓ પછી માપસર થયેલાં, તેલ નાખીને ચપોચપ ઓળેલા વાળમાં એ બાલમંદિરમાં પહેલે ... [વાંચો...]\nખૂંધ – રેણુકા પટેલ\n આખું નામ ભાઈ.....’ પૂછનારના સ્વરમાં કંટાળો ભળ્યો. કોઈ ફાલતું કલબની મૅમ્બરશિપનું ફોર્મ હતું. ઑફિસમાં બધાયની સાથે એનેય મૅમ્બર થવું પડ્યું નહીં તો આશુતોષ હંમેશાં આવું બધું ટાળ્યા કરતો. તેણે નજર ફેરવી ઑફિસમાં ચારે તરફ જોયું. કોઈનુંય ધ્યાન આ તરફ ન હતું. એક ટેબલ પર વાઘેલા અને જયસુખ વાતો કરી રહ્યા હતા. આનંદી નીચું જોઈ કીબોર્ડ પર ઝડપથી ... [વાંચો...]\n18 પ્રતિભાવો : મગજ રજા ઉપર છે – રજનીકુમાર પંડ્યા\nખુબ જ સંવેદનશીલ વાર્તા, કદાચ ઘણાખરા અર્થે સત્ય ઘટના જ હશે.\nખુબ જ સંવેદનશીલ વાર્તા.\nખરેખર હ્ર્દયસ્પર્શિ વારતા છે. “જોઇ જાણી ને દાન કરવુ વધુ ઉચિત છે એ સારો મેસેજ છે.\nહ્ર્દય સ્પર્ષી સુંદર વાર્તા\nદુખીના દુખની વ્યથા, સુખી ના સમજી શકે,\nસુખી જો એ સમજે તો, દુખ ના વિશ્વમા ટકે.\nખુબ જ સુન્દર વાર્તા\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબહુ જ હ્રદયસ્પર્સી વાર્તા આપી.મગજથી નહિ પણ હ્રદયથી વિચારો તો જ સમજાય કે હકીકત શું છે. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nડો. પુનમચંદ ચિકાણી says:\nહું માનવી માનવ થાઉં તો તે ઘણું.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/kyarek-rajyna-mantri-bani-lal-bativali-karma-farti-aa-mahila/", "date_download": "2019-07-19T20:42:30Z", "digest": "sha1:NHUZJNYRWVBMUKDAJEYTFPNAEGB62NBI", "length": 9516, "nlines": 67, "source_domain": "www.janvajevu.com", "title": "ક્યારેક રાજ્યના મંત્રી બની લાલ બત્તીવાળી કારમા ફરતી આ મહિલા કે જેને લોકો મેડમ કહેતા, આજે લાચાર છે બકરા ચરાવવા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / જાણવા જેવું / ક્યારેક રાજ્યના મંત્રી બની લાલ બત્તીવાળી કારમા ફરતી આ મહિલા કે જેને લોકો મેડમ કહેતા, આજે લાચાર છે બકરા ચરાવવા\nક્યારેક રાજ્યના મંત્રી બની લાલ બત્તીવાળી કારમા ફરતી આ મહિલા કે જેને લોકો મેડમ કહેતા, આજે લાચાર છે બકરા ચરાવવા\nજૂની કેહ્વતો મુજબ સાચું પડે છે કે સમય બળવાન હોય છે તે એક પળ મા રાજા ને રંક અને રંક ને ક્યારે રાજા બનાવી દે એ કોઈ નથી જાણતું. અહિયાં પણ આ કેહવત મુજબ વાત કરવામાં આવે છે મધ્ય પ્રદેશ ના શિવપુરી જિલ્લા ની કે જ્યાં એક આદિવાસી મહિલા ની વાર્તા આ કેહવત ના સત્ય ને ઉજાગર કરે છે.\nઘણા સમય પેહલા જે મહિલા સરકારી લાલબત્તી વાળી ગાડી મા ફરતી હતી તેમજ જેની પાસે રાજ્યમંત્રી નો દરજ્જો હતો એવી આ આદિવાસી મહિલા ને હવે પોતાના ભરણપોષણ માટે બકરીઓ ને પાળી ને ગુજરાન ચલાવવું પડે છે. અહિયાં જ વાત નો અંત નથી થતો પૂર્વ જિલ્લા પંચાયત ના અધ્યક્ષ પાસે અત્યારે રહેવા માટે ઘર પણ નથી, જેના લીધે તે એક કાચી ઝૂંપડી મા રહીને તેના સંતાનો નું ભરણ-પોષણ કરી રહી છે.\nમોટા-મોટા અધિકારી વર્ગ પણ તેમને મેડમ કહીનો બોલાવતાં\nઆ જુલી નામની મહિલા પોતે જિલ્લા પંચાયલ ના અધ્યક્ષ પદે નિમણુંક થયેલા અને ત્યારે સરકારી લાલ બત્તીવાળી કાર મા ફરતા હતા તેમજ ત્યાર ના શાસન તરફ થી તેમને રાજ્યમંત્રી નો પદ પણ આપવામાં આવ્યો હતો. નાના-મોટા અધિકારી વર્ગ પણ તેમને મેડમ કહી ને બોલાવતા હતા, એ જ જૂલી આજે સમય ની થપાટ ને લીધે ગુમનામી ના અંધારા મા જિલ્લા ની બદરવાસ જનપદ પંચાયત ના ગામ રામપુરી ના લુહારપુરા વિસ્તાર મા રહી બકરી ચરાવવાનું કામ કરે છે.\n૫૦ થી પણ વધુ બકરી ચરાવે છે\nવાત થાય છે કે વર્ષ ૨૦૦૫ માં પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા ના નામચીન નેતા રાજસિંહ યાદવે જૂલી ને પંચાયત ના સભ્ય બનાવ્યા હતા. તેમની કાર્ય કુશળતા જોઈ ત્યાં ના જ એક બીજા પૂર્વ ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ તેમને જિલ્લા પંચાયત અધ્યક્ષ નુ પદ આપ્યું હતું. હાલ આ મહિલા પોતાના ગામ ની ૫૦ થી પણ વધુ બકરીઓ ને ચરાવવાનું કામ કરે છે. તેમને જણાવ્યું કે બકરી ચરાવવા માટે તેમને એક બકરી દીઠ પચાસ રૂપિયા મહીને મેહતાણું મળે છે.\nમજૂરી કામ કરવા માટે જવું પડે છે બીજા રાજ્યો મા\nતેમના જણાવ્યા મુજબ તેમને મજૂરી કામ કરવા માટે પોતાનું રાજ્ય છોડી ગુજરાત જેવા બીજા અન્ય રાજ્યો મા પણ જવું પડે છે. હાલ ગરીબી રેખા ની નીચે જીવન જીવતા તેમને પોતાના માટે ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત મળતી સહાય અંગે આવેદન પત્ર પણ આપ્યો હતો અને તેને મંજુર પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી હજુ કોઇપણ જાત ની સહાય મળી નથી. આ સહાય ના મળવાના લીધે તેમને પોતાના ગામ માં જ એક કાંચી ઝુપડી બનાવી જીવન વિતાવવું પડે છે.\nરહસ્યમય આ કુવાના પાણીને અડતા જ તમે બની જશો પથ્થર\nઆપણા દેશની એન્ટીક અને સૌથી જૂની ગણાતી આ દરેક હોટલની કોઈને કોઈ ખાસિયત છે…\nતમને નહિ જાણતા હોય કે પગમા ઝાંઝર પહેરવાથી થાય છે એટલા ફાયદા, જે જાણી તમને આશ્ચર્ય થશે\nબધાના મનમા ગૂંચવાયેલો પ્રશ્ન ફરાળમા ખાવામા આવતા સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી તમે પણ તમારો મત રજુ કરો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nપગના અંગુઠા પાસેની આંગળી સૂચવે છે ગૃહસ્થ જીવનનુ રહસ્ય,જાણો પતિ પત્નીમા કોનુ ચાલશે…\nદરેક વ્યક્તિ તેમની પોતાની અથવા તો કોઈ બીજા વ્યક્તિ ની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/page/2/", "date_download": "2019-07-19T21:06:09Z", "digest": "sha1:33X7TGVG3OKK3RUMY4JZBRYB7SECKPMA", "length": 10235, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2013 June", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ\nJune 23rd, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. વિસ્મય રાવલ | 17 પ્રતિભાવો »\n[ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાંથી હમણાં જ ડૉક્ટર બનેલા યુવાસર્જક શ્રી વિસ્મયભાઈની પ્રતિભાના અનેક આયામો છે. નૃત્ય અને સંગીત જાણે તેમની નસેનસમાં છે. કાવ્ય અને સાહિત્યક્ષેત્રે પણ તેઓ એટલા જ સક���રિય છે. તેમણે ખૂબ ગીતો ગાયેલા છે અને અનેક જગ્યાએ જાહેર સમારંભોમાં કાર્યક્રમ આપ્યા છે. ગાયકી ક્ષેત્રે તેમણે ઘણી નામના મેળવી છે. તાજેતરમાં રિલિઝ […]\nરમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી\nJune 21st, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : તરંગ હાથી | 45 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ રમૂજી ટૂચકાઓ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર taranghathi@gmail.com સંપર્ક કરી શકો છો.] અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો. અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા. રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું […]\nબસ તારી જ જરૂરત…- દૈવિક પ્રજાપતિ\nJune 20th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : દૈવિક પ્રજાપતિ | 40 પ્રતિભાવો »\n[ નવોદિત યુવાસર્જક શ્રી દૈવિકભાઈની આ પ્રાથમિક રચનાઓમાંની એક કૃતિ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ‘વાંચે ગુજરાત’ અભિયાનમાં સાબરકાંઠા જિલ્લા ખાતે તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. હાલમાં વિદ્યાર્થી તરીકે કૉલેજમાં અભ્યાસ કરી રહેલા આ નવસર્જક લેખનક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે deivprajapati.67@gmail.com અથવા આ નંબર પર +91 8980486475 સંપર્ક કરી શકો […]\nવાચકોની કૃતિઓ – સંકલિત\nJune 19th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 1 પ્રતિભાવ »\n[1] સ્પેસ – તેજેન્દ્ર ગોહિલ [ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી તેજેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejendragohil81@gmail.com સંપર્ક કરી શકો છો.] એક સમયે એકબીજાની સાથે રહેવા માંગતા લોકોને આજે એકબીજાથી દૂર રહેવાના ઉપાયો શોધતા જોયા છે. ત્યાં મને વિચાર આવ્યો કે, પ્રેમ લગ્નમાં પરિણમ્યા પછી લગ્નમાં પ્રેમ ના રહે તો શું […]\nતોલમાપની માયાજાળ – મૌલેશ મારૂ\nJune 18th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મૌલેશ મારૂ | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી મૌલેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.] મારા જન્મ પછી હું સમજણો થયો ત્યાર થી તોલ અને માપ મને હમેશા મૂંઝવતારહ્યા છે. કોઈ પણ વસ્તુ લાવવાની હોય ત્યારે બે વસ્તુ મને હમેશા ગૂંચવણ ઉભી કરે , એક તો વસ્તુનું માપ અને […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/shahi-paneer-gujarati.html", "date_download": "2019-07-19T21:31:44Z", "digest": "sha1:PDIQMUYXYRJYASOPPDWL3J7DNM3VKETP", "length": 3288, "nlines": 67, "source_domain": "www.khanakhazana.org", "title": "શાહી પનીર | Shahi Paneer Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n500 ગ્રામ ટામેટા અથવા 1, 1/2 કપ પ્યુરે\n5 કળી લસણ, કટકો આદું\n1 ટીસ્પૂન ગરમ મસાલો\nમીઠું, મરચું, હળદર, ઘી\n150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, 100 ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને મ્કસરમાં વાટી પ્યુરે બનાવવો. લસણ અને અાદુંને વાટી પેસ્ટ બનાવવી.\nએક વાસણમાં ઘી ગરમ કરી ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે અાદું-લસણની પેસ્ટ મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ, ખાંડ અને ગરમ મસાલો નાંખવો. સાધારણ સંતળાય એટલે તેમાં ટોમેટો પ્યુરે અને કેપ્સીકમનાં બી કાઢી કતરી નાંખવી. થોડી વાર પછી મિક્સ થાય એટલે તેાં પનીરના તળેલા કટકા, પનીરનું છીણ અને કાજુના કટકા નાંખવા. બરાબર ઘટ્ટ થાય એટેલ ક્રીમ નાંખી ઉતારી લેવું. પરોઠા-નાન સાથે ગરમ પીરસવું.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/toothbrushes/colgate-spider-sense-spiderman-toothbrush-price-p3rAXD.html", "date_download": "2019-07-19T21:17:51Z", "digest": "sha1:JUUKCJ6SKCMCV6FLHJIG3YYUGRFR2UYA", "length": 12908, "nlines": 313, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમ���રા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં કોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ નાભાવ Indian Rupee છે.\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ નવીનતમ ભાવ Jul 06, 2019પર મેળવી હતી\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ સૌથી નીચો ભાવ છે 75 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 75)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી કોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nકોલગતે સ્પાઇડર સેન્સે સ્પિડેરમાં તૂર્થબ્રુશ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.shreechandravatischool.com/2016/08/blog-post_43.html", "date_download": "2019-07-19T21:01:17Z", "digest": "sha1:7ORALFL5Z44SOLH5CQRTTYLWYFYJH7NF", "length": 8311, "nlines": 89, "source_domain": "www.shreechandravatischool.com", "title": "ગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત - shree chandravti shala", "raw_content": "\nબુધવાર, 17 ઑગસ્ટ, 2016\nગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત\nગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ ���મલની જાહેરાત\nગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત\n- રાજ્ય સરકારનાં અધિકારી-કર્મચારી- પેન્સનર્સને લાભ ઃ સરકાર વર્ષે વાર્ષિક રૃ. ૮,૫૧૩ કરોડનો બોજો\nકેન્દ્ર સરકારની ૭મા પગાર પંચની ભલામણોને ગુજરાત સરકારે સ્વીકારી લઈને ૧લી ઓગસ્ટ-૨૦૧૬ થી જ તેનો અમલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનો લાભ રાજ્ય સરકારનાં છ લાખથી વધુ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્સનર્સને મળશે. ઉપરાંત ગ્રાન્ટ ઇન-એઇડ સંસ્થાનાં કર્મચારીઓને પણ ૭મા પગાર પંચ મુજબની ચૂકવણી કરાશે. ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને સરકારી તિજોરી પર દર વર્ષે રૃ. ૮૫૧૭ કરોડનો આર્થિક બોજો પડશે.\nનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના ૭મા પગાર પંચને ૧લી જાન્યુઆરી - ૨૦૧૬થી જ લાગુ કરવાનું નક્કી કરાયું છે. જેનો પગારમાં વાસ્તવિક અમલ ૧લી ઓગસ્ટ-૨૦૧૬થી થશે. જયારે પેન્સનર્સ માટે વાસ્તવિક અમલ ૧લી ઓકટોબરથી થશે.\nકેન્દ્ર સરકારનાં ૭માં પગાર પંચની ભલામણોને સ્વીકારવામાં આવી છે તે મુજબ તેના લાભો મળશે.\nઉપરાંત પગાર ભથ્થા અને અન્ય ભથ્થાઓના લાભ, એરિયર્સની ચૂકવણી તથા પગાર વિસંગતતા સંદર્ભે વિચારણા કરીને રાજ્ય સરકારને ભલામણ કરવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ અધિકારીઓની સમિતિની રચના કરવાનો મંત્રી મંડળે નિર્ણય કર્યો છે. આ કમિટી નાયબ મુખ્ય મંત્રી તથા નાણા મંત્રી નીતિન પટેલની અધ્યત્રકામાં રચાનારી મંત્રી મંડળની પેટા કમિટીમાં તેની ભલામણ કરશે. મંત્રી મંડળની આ કમિટી ભલામણોનો અભ્યાસ કરીને મંત્રી મંડળ સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ યોગ્ય સમયે યોગ્ય અને જરૃરી નિર્ણય કરશે.\nએરિયર્સની ચૂકવણી તબક્કાવાર કરાશે. ગ્રાન્ટ ઇન એડ સંસ્થાનાં કર્મચારીઓ માટે સંબંધિત વિભાગ દ્વારા નાણા ખાતાની મંજૂરી મેળવ્યા બાદ નિયમો મુજબ લાભ અપાશે. હાલ પે બોર્ડ અને ગ્રેડ-પે આધારિત પગાર માળખાને સ્થાને પે મેટ્રીક્ષ મુજબ સુધારેલા પગાર માળખાનો અમલ કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. જે મુજબ રાજ્ય સરકારે મંજૂર કરેલ પે મેટ્રીક્ષ મુજબ કર્મચારીઓને લાભ મળશે. આ પગાર સુધારણા માટે વાર્ષિક રૃ. ૩૮૭૧.૪૫ કરોડ, પેન્સનર્સ માટે રૃ. ૧૩૬૧ કરોડ તથા જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનાં એરિયર્સ માટે કર્મચારીઓને રૃ. ૨૨૫૮ કરોડ ત���ા પેન્સર્નસ એરિયર્સ માટે રૃ. ૧૦૧૭ કરોડ ચૂકવાશે.\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nઅન્ન અને નાગરિક પુરવઠા\nચંદ્રાવતી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંતર્ગત પાટણ જિલ્લાની ટીમ દશરથભાઈ ઓઝા\nઆજ રોજ અમારી પ્રાથમિક શાળામાં યોગ દિન ની ઉજવણી કરવામાં આવી\nયોગ દિવસ .શ્રી પંકજભાઈ મહેતા સાહેબ નો નિત્યક્રમ આજ શાળા માં બાળકો સમક્ષ\nધોરણ 5 થી 8 ની બિજા સત્રની તમામ એકમ કસોટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/author/rajju/", "date_download": "2019-07-19T20:40:10Z", "digest": "sha1:VDWE45LHQXIKAGRYRBP7FHSA3T2ZCS2M", "length": 5466, "nlines": 70, "source_domain": "blog.dealdil.com", "title": "Kathiyawadi Kalshor, Author at Kathiyawadi Kalshor", "raw_content": "\nતમે ટ્રેનના આ 11 હોર્નનો અર્થ જાણો છો \n22 વર્ષના છોકરાએ 3 મહિનાની નાની બાળકી માટે કર્યું કઈક આવું...\nબળાત્કારનો આરોપ એવો લાગ્યો કે ઘરેથી ભાગતા ભાગતા કંટાળી ગયો, અને...\nઆઈસક્રીમ ખાવાથી 9 વર્ષની છોકરીનું રહસ્યમય મૃત્યુ, આશ્ચર્ય કરી દેશે આ...\nફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા...\nદિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર...\nઆ દેશમાં બન્યો નવો કાયદો, સ્કર્ટ પહેરેલ છોકરીના ખરાબ રીતે ફોટાઓ...\nપત્નીથી વધારે કુતરાને પ્રેમ કરતો હતો પતિ, પછી ગુસ્સામાં આવીને પત્નીએ...\nટીચરે લગ્ન માટે ના પાડી તો યુવકે સ્કુલમાં જ કર્યું કઈક...\nવાયુસેનાએ લીધો બદલો, અક્ષય કુમાર બોલ્યા અંદર ઘુસીને મારો \n10 મીનીટમાં જાણો કે તમારા ઘરમાં ભૂત-પ્રેત કે આત્માઓ છે કે...\n“કેરીના રસની બરફી” આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો કેરીના રસની બરફી\nલવ મેરેજ કર્યા પછી, છોકરાના કરવામાં આવી રહ્યા હતા બીજા લગ્ન...\n7 સંકેતો જે કહે છે કે તમારો પાર્ટનર તમારી સાથે છેતરપિંડી...\n૧૨/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nફેસબુક પર નાબાલિક વિદ્યાર્થીની સાથે કરી મિત્રતા, પછી હોટલમાં લઇ જઈને...\nપતિને હોટલના રૂમમાં બોલાવીને પત્ની બોલી “આમને મળો, આ છે મારો...\nયુઆઇડીએઆઈ ના જણાવ્યા મુજબ ટેલીકોમ કંપનીઓ તાત્કાલિક અસરથી જમા કરે “આધાર...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ �� Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/pp-story-sabandh-ane-sima/", "date_download": "2019-07-19T20:42:25Z", "digest": "sha1:LE7MMKHUCMDZV3TRQKVGGMP4AWTWAGWC", "length": 12486, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "સંબંધની સીમા અને દર્દની અનુભૂતિ ! .. વાંચો અને શેર કરવાનું ભૂલાય નહિ..", "raw_content": "\nHome Gujarati Articles સંબંધની સીમા અને દર્દની અનુભૂતિ .. વાંચો અને શેર કરવાનું ભૂલાય...\nસંબંધની સીમા અને દર્દની અનુભૂતિ .. વાંચો અને શેર કરવાનું ભૂલાય નહિ..\nકોઈ વ્યક્તિમાં આપણો ભરોસો બેસી જાય અને એ વ્યક્તિ આપણી શક્તિ બને અને આપણે એના વગર રહી ન શકીએ અને એજ આપણો દર્દ બને આપણે આ અનુભવને પ્રેમના નામથી ઓળખીએ છીએ. આપણાં પ્રિય વ્યક્તિ તરફ અપેક્ષા રાખવી સારી બાબત છે, પણ એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ કે એ પુરી ન કરી શકે આપણે આ અનુભવને પ્રેમના નામથી ઓળખીએ છીએ. આપણાં પ્રિય વ્યક્તિ તરફ અપેક્ષા રાખવી સારી બાબત છે, પણ એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ કે એ પુરી ન કરી શકે એટલે કે એની મર્યાદા જોવી જોઈએ. મર્યાદા શબ્દ લોકોને ગમતો નથી પણ દરેક સંબંધમાં મર્યાદા તો હોવી જ જોઈએ. પ્રિય વ્યક્તિ આપણી સાથે પ્રામાણિક હોય અને પ્રામાણિકતાના કારણે એ સત્ય બોલે છે એ સૌથી શ્રેષ્ઠ બાબત છે, એ સમયે સત્યનો સ્વીકાર કરવાની શક્તિ હોવી અનિવાર્ય છે. સાચી વાત છે કે પ્રિય વ્યક્તિને મળ્યા વગર રહી ન શકાય અને એની સાથે ઝઘડો થાય તો એ સહન ન થાય \n“ઝઘડવાથી પ્રેમ વધે એ સાચી વાત, તો શું પ્રેમમાં ઝઘડો જ કરવાનો ” આ પ્રશ્ન દરેક છોકરાનો હશે અને “એ મને સમય નથી આપતો ” આ પ્રશ્ન દરેક છોકરાનો હશે અને “એ મને સમય નથી આપતો ” આ પ્રશ્ન લગભગ દરેક છોકરીનો હશે. પ્રેમમાં પ્રશ્નો તો રહેવાના કારણ કે પ્રેમ જ મોટો પ્રશ્ન છે ” આ પ્રશ્ન લગભગ દરેક છોકરીનો હશે. પ્રેમમાં પ્રશ્નો તો રહેવાના કારણ કે પ્રેમ જ મોટો પ્રશ્ન છે રમૂજ જેવી લાગણીઓને જ્યારે દર્દની સીમા પાર કરવાની હોય ત્યારે જે લાગણી ઉદ્દભવે એજ કદાચ પ્રેમ હશે રમૂજ જેવી લાગણીઓને જ્યારે દર્દની સીમા પાર કરવાની હોય ત્યારે જે લાગણી ઉદ્દભવે એજ કદાચ પ્રેમ હશે કોઈ પણ સંબંધ હોય એમાં પ્રામાણિકતા જરૂરી છે અને પ્રેમની પ્રામાણિકતા પરોપકારી હોય છે. લાગણીઓના સંબંધમાં એક અનોખા ભાવવિશ્વની રચના થાય છે, જે કોઈ કવિની કવિતા કે ગઝલમાં હોય, કોઈ વાર્તાકારની વાર્તામાં હોય \nકોઈ પણ સંબંધને સમય આપવો જરૂરી છે અને ત્યારે જ ખ્યાલ આવે કે એ સંબંધ હૈયાથી છે કે આકર્ષણથી વાતો કરવાથી કોઈના દિલમાં જગ્યા નથી મળતી, વાતોથી આકર્ષણ માત્ર થાય છે. પ્રેમમાં આકર્ષણ છે, તો એનો મતલબ એ નથી કે આકર્ષણ એજ પ્રેમ છે. કોઈ પણ પ્રકારના પ્રેમથી હરિને પામી શકાય છે. એ પ્રેમ સત્ય અને પ્રામાણિકતાની સીમમાં હોવો જરૂરી છે. સત્યનું મહત્વ જુઠના અનુભવથી જ સમજાય છે એટલે જ જીવનમાં બધા જ અનુભવો જરૂરી એટલે વધારે ચિંતા ન કરવી \nપ્રેમ બધાનો અલગ હોય છે એટલે દરેકના અનુભવ પણ જુદા જ હોય, એટલે પ્રેમમાં ક્યારેય કોઈની સરખામણી થતી નથી પણ લોકો જરૂર કરે છે પ્રેમમાં ઈશ્વર તત્વ છે અને આ સત્વને આત્મા સુધી પહોંચાડવા માટે પામવો જરૂરી છે પ્રેમમાં ઈશ્વર તત્વ છે અને આ સત્વને આત્મા સુધી પહોંચાડવા માટે પામવો જરૂરી છે મીરાંબાઈને કૃષ્ણથી પ્રેમ થાય છે અને એમનો પ્રેમ મહાન હતો. પરોપકારનો પાયો પ્રેમથી જ શરું થાય છે અને આ પ્રેમમાં દરેકના રસ્તા અલગ અલગ છે, પણ મંઝિલ તો હરિ જ છે. દર્દ તો દરેક સંબંધમાં રહેવાના, કેમ કે સાચી વસ્તુને જ પડકાર મળે છે અને પરીક્ષા પણ થાય છે. એટલે હંમેશ પોતાની પ્રામાણિકતા પર અડગ રહેવું અને સત્યને હંમેશ સાથે જ રાખવું. ભલે દુનિયાની સૌથી મોટી મુશ્કેલી આવે પણ તમે સત્યની સાથે રહેશો તો જીત તમારી જ થશે \nલેખક :- પ્રદિપ પ્રજાપતિ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી જતો હોય છે અને માત્ર અપેક્ષાઓ જ રહી જતી હોય છે”\nNext article20, 30 અને 40ની ઉંમરમાં લગ્ન કરવાના છે અલગ અલગ ફાયદા, શું તમે જાણો છો \nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nપ્રેમી બીજી છોકરી સાથે કરી રહ્યો હતો સગ���ઇ, પ્રેમિકાએ ધમાલ મચાવીને...\n45 દિવસ સુધી સતત PUBG રમવાથી 20 વર્ષના યુવકનું મૃત્યુ, માતા-પિતા...\nજંગલમાં દેખાયું વિશાળકાય સમુદ્રી જીવ, વૈજ્ઞાનિકો માટે કોયડો બની એના જંગલ...\nમહિલાને કેનેડા મોકલવાના સપનાઓ બતાવી કર્યું કઈક આવું, અને પછી થય...\nઘરમાં ઘૂસીને મહિલાની છેડછાડ કરી, પછી મહિલાએ કર્યું કઈક એવું જે...\nઆ રોગમાં વરુ(વુલ્ફ) જેવો થઇ જાય છે દેખાવ, 20 લાખ લોકો...\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને...\nઆ છે એવી ૭ ખોટી વાતો જે દરેક છોકરી પોતાના બોયફ્રેન્ડને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટેકનોલોજીની એક ખતરનાક આડઅસર છે નેટ જાળમાં ફસાયેલાઓની “એકલતા”\n35 કરોડ રૂપિયાની બાઈક બુલેટ ટ્રેનને પણ પાછળ રાખી દયે છે...\n૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/grah-dasha/news/solar-eclipse-2-july-2019-1561790656.html", "date_download": "2019-07-19T21:06:18Z", "digest": "sha1:4F7UNYPQK6I2GPH3EIA46N5IWRKGTGGL", "length": 7286, "nlines": 126, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "solar eclipse 2 July 2019|2 જૂલાઈના રોજ વર્ષનુ બીજું સૂર્ય ગ્રહણ, રાશિઓ ઉપર અસર પડશે", "raw_content": "\nખગોળિય ઘટના / 2 જૂલાઈના રોજ વર્ષનુ બીજું સૂર્ય ગ્રહણ, રાશિઓ ઉપર અસર પડશે\nધર્મ ડેસ્ક: જુલાઈમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને આવી રહ્યા છે. 2 જુલાઈના રોજ ખગ્રાસ સૂર્ય ગ્રહણ છે. જે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ છે. ભારતમાં તેનો પ્રભાવ નહીં પડે કે જોવા મળશે નહીં. પરંતુ 12 રાશિ ઉપર તેની અસર પડશે.\nઆ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, દક્ષિણમધ્ય અમેરિકા અને આર્જેન્ટિનામાં દેખાશે. આ સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ રાતના 10.25 વાગ્યાની આસપાસ શરૂ થશે. રાતના 12.53 વાગ્યે ગ્રહણનું મધ્ય હશે તેમજ રાતના 3.21 વાગ્યે ગ્રહણ પૂરું થશે.\nજ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિત્રના જણાવ્યા મુજબ ભારત માટે રાતના સમયમાં થતા આ સૂર્ય ગ્રહણનું ધાર્મિક મહત્વ નથી હોતું. ગ્રહોની દ્રષ્ટિમાં તેનું મહત્વ છે. સૂર્ય ગ્રહણએ ખગોળીય ઘટના છે. જે સૂ���્ય, ચંદ્ર અને ચંદ્રની સ્થિતિના કારણે બને છે.\nસૂર્ય ગ્રહણ શું હોય છે\nપૃથ્વી પોતાની ઘરી ઉપર ફરવાની સાથે સાથે સૂર્યની ચારેબાજુ ચક્કર લગાવે છે. બીજી તરફ ચંદ્ર પણ પૃથ્વીને ચક્કર લગાવે છે. જ્યારે પણ ચંદ્ર ચક્કર લગાવતા લગાવતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી ઉપર સૂર્ય આંશિક કે સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ખગોળીય સ્થિતિમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકજ રેખામાં આવી જાય છે. સૂર્ય ગ્રહણ અમાસના દિવસે હોય છે જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે હોય છે.\nભારત ઉપર તેનો પ્રભાવ નહી થાય\nઆ વખતે સૂર્ય ગ્રહણનો ભારતમાં પ્રભાવ નહીં પડે. જે લોકો ગ્રહણને માને છે તેણે પૂજા-અર્ચના પછી ગરીબોને દાન આપવું જોઈએ. ગાયને રોટલી આપવી જોઈએ. તેનાથી ધનલાભ થાય છે.\nકઈ રાશિ ઉપર અશુભ અસર પડશે\n12 રાશિ ઉપર પડનાર અસરની વાત કરીએ તો મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને કુંભ રાશિ ઉપર તેની અશુભ પ્રભાવ પડશે. ગ્રહણના કારણે આ જાતકોના કામ અટકશે. શારીરિક મુશ્કેલી વધશે. ધનહાનિ પણ થઈ શકે છે.\nસૂર્ય ગ્રહની અસરથી બચવા માટે જાતકોએ ગ્રહસના સમય દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કે ભગવાન શિવના નામનો જાપ કરવો જોઈએ. ગરીબોને દાન કરવું જોઈએ. આ સમય દરમિયાન તુલસીપત્ર ખાવાથી પણ લાભ થાય છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/11/28/2018/9216/", "date_download": "2019-07-19T20:46:50Z", "digest": "sha1:4NHM24Y3YGK4UJWYJFTVYAIBLFTTF6UF", "length": 6545, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "આયુષમાન ખુરાનાઃ બધાઈ હો… | Gujarat Times", "raw_content": "\nHome FILM આયુષમાન ખુરાનાઃ બધાઈ હો…\nઆયુષમાન ખુરાનાઃ બધાઈ હો…\nગાયક – અભિનેતા આયુષમાન ખુરાનાની કોમેડી ફિલ્મ બધાઈ હો. ભારતમાં અને વિદેશમાં ધૂમ મચાવી રહી છે. દેશ- વિદેશના દર્શકો આ ફિલ્મને જોઈને એની પ્રશંસા કરી રહયા છે. વિદેશોની ટિકિટબારી પર પણ આ ફિલ્મે સારી કમાણી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. યોગાનુયોગે આ ફિલ્મ અને યશરાજ ફિલ્મસની મલ્ટીસ્ટાર મુવી ઠગ્સ ઓફ હિંદુસ્તાન એક સાથે રિલિઝ થઈ હતી. ફિલ્મી પંડિતો એવી ગણતરી કરી રહયા હતા કે, ઠગ્સ ઓફ હિંદોસ્તાન ધૂમ કમાણી કરશે, પણ કમનસીબે એવું બન્યું નહિ. ત્રણ દિવસ બાદ ફિલ્મનો જાદુ સદંતર ઓસરી ગયો હતો. 300 કરોડથી વધુ નાણાં ખર્ચીને બનાવાયેલી ફિલ્મ પિટાઈ જાય તો ફિલ્મ નિર્માતાઓને નુકસાન વેઠવાનો વારો આવે..બધાઈ હો. નાના બજેટની ફિલ્મ છે. આ���ુષમાન અને નીના ગુપ્તા સહિત નાના-મોટા દરેક કલાકારનો અભિનય નોંધનીય રહ્યો હતો. ફિલ્મનો વિષય અને એની માવજન – બન્નેમાં નવીનતા હતી. એ ફિલ્મનો વિષય લોકોને ગમ્યો છે એટલે જ આ ફિલ્મને થિયેટરમાં બેસીને જોનારા પ્રેક્ષકો મળી રહ્યા છે.. ખૂબ ખૂબ અભિનંદન આયુષમાન …\nPrevious articleભારત પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક શિખર સંમેલનમાં હાજરી આપશે નહિ – વિદેશમંત્રી સુષમા સ્વરાજની સાફ વાત\nNext articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના પ્રવાસે જશે..\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nહેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન\nચોથી વાર રશિયાના પ્રમખ તરીકે ચૂંટાતા વ્લાદિમીર પુતિન\nવડાપ્રધાન નરેન્દ્રમોદી કરશે જન આરોગ્ય યોજનાનો પ્રારંભ- આગામી 25મી સપ્ટેમ્બરથી દેશના...\nલોકસભા બાદ રાજ્યસભામાં 124મું સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાયું – સવર્ણોનો...\nલોકજીવનનું રંગોત્સવ પર્વઃ હોળી-ધુળેટી\nટીવી સિરિયલની અભિનેત્રી સાક્ષી તન્વરની નેગેટિવ રોલ દ્વારા એન્ટ્રીઃ કૃષ્ણા ચલી...\nકાવેરી જળ વિવાદને લીધે હવે ચેન્નઈમાં આઈપીએલની એક પણ મેચ નહિ...\nસ્નેહભર્યા લોકો અને યાદોથી ભરેલી કુદરતનું વળગણ મારા જીવનની મોંઘેરી સંપદા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/03/21/mrityunjay-by-shivaji-savant/", "date_download": "2019-07-19T21:00:47Z", "digest": "sha1:DREZBTZDK4ECMJFRB3YY3W2YWDST6BID", "length": 33166, "nlines": 143, "source_domain": "www.aksharnaad.com", "title": "કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અનુદીત » કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે\nકર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7\n21 Mar, 2011 in અનુદીત / ધર્મ અધ્યાત્મ tagged પ્રતિભા દવે / શિવાજી સાવંત\nસ્પર્ધાની રાતે મને સત્યસેન ગંગાકાંઠે મળ્યો હતો. ‘મને મળજે’ એવું મેં એને કહ્યું હતું. એ મુજબ તે મને ત્રીજે દિવસે મળ્યો. મેં દુર્યોધન પાસે એનાં થોડાં વખાણ કર્યાં. એમના સૈન્યમાં સત્યસેનને ક્યાંક ગોઠવી દેવા સૂચન કર્યું અને એમણે તરત જ પોતાના રાજરથના સારથી તરીકે નિમણૂક કરી દીધી. સત્યસેનની આજીવિકાનો પ્રશ્ન હલ થયો. થોડા જ દિવસોમાં એણે ��ોતાની નિપૂણતાથી દુર્યોધનની કૃપા સંપાદન કરી લીધી. હું, પિતા અને શોણે યુદ્ધશાળા છોડી રાજમહેલમાં રહેવા ગયા. હું અંગરાજા થયો હતો. મારે સ્વતંત્ર મહેલ હતો, દાસદાસી હતાં અને સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે મારા પાર દુર્યોધનનો સવિશેષ પ્રેમ હતો\nહું રાજમહેલમાં રહેવા ગયો છતાં રોજનો મારો પ્રાત:કાળે ગંગાનદીએ જવાનો નિત્યક્રમ ચાલુ જ હતો. ત્યાંથી છેક બપોરે પાછો ફરતો. જતાં પહેલાં બે કટોરા ભરીને ગાયનું દૂધ પીતો. ગંગાનદીએ જઇ સૂર્યપૂજા કરવી એ મારો નિત્યક્રમ હતો.\nનિત્યક્રમ પ્રમાણે એક દિવસ હું ગંગાનદીએ ગયો. સ્નાન કરીને મેં રોજની જેમ અર્ઘ્ય દેવા અંજલિ ભરીને પાણી લીધું. મારાથી વીસ-પચીસ ડગલાં જ દૂર જમણી બાજુએ ગંગાનદીનો ઘાટ હતો. એનાં પથ્થરનાં પગથિયાં ધૂંધળાં પ્રકાશમાં સ્પષ્ટ દેખાતાં નહોતાં. મારી હથેળીમાંનું પાણી ટીપે ટીપે ફરી ગંગાના પાણીમાં એકરૂપ થતું હતું. ખાલી થયેલી હથેળી હું ફરી પાણીથી ભરી દેતો હતો. મારા ગુરુને હું શ્રદ્ધાથી અર્ઘ્ય આપી રહ્યો હતો.\nછેલ્લાં કેટલાંય વર્ષોથી હું શ્રદ્ધાપૂર્વક આમ કરતો હતો. જીવનની છેલ્લી ઘડી સુધી હું આમ જ કરવાનો હતો. શ્રદ્ધા એ કાંટાળા જીવનની હરિયાળી છે. મારી ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું મેં જીવથી જતન કર્યું હતું અને છેક સુધી હું એને જાળવી રાખવાનો હતો. આખું હસ્તિનાપુર આ વાત સારી રીતે જાણતું હતું. સવારના ત્રણ પહોર સુધી કર્ણ ક્યાં છે’ એવો પ્રશ્ન હસ્તિનાપુરમાં કોઇ પૂછે તો દરેક નિશ્ચિંતપણે ઉત્તર આપે કે ‘ગંગા તટે ’ એવો પ્રશ્ન હસ્તિનાપુરમાં કોઇ પૂછે તો દરેક નિશ્ચિંતપણે ઉત્તર આપે કે ‘ગંગા તટે \nતે દિવસે પણ હું એક એક અંજલિ ભરીને મારી શ્રદ્ધાનો કળશ છલકાવી રહ્યો હતો. પૂર્વ દિશા આછી લાલાશ પકડતી હતી. થોડીવારમાં તો નીલવર્ણી સામ્રાજ્યના સોનેરી સમ્રાટ પોતાના રથનાં કિરણો રૂપી હજારો અશ્વ દોડાવતાં પૂર્વદિશામાં આવીને હસતા ઊભા રહ્યા પશુ પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું. ગંગાને સામે કાંઠે હર્યુંભર્યું સુકોમળ ઘાસ અંગ મરોડતું જાગી ઊઠ્યું. એના પર સૂઇ રહેલાં લીલાં લીલાં તીડનાં ટોળાં ઘાસની સુંવાળી શય્યા છોડી તરત જ અહીંતહીં ઊડવાં લાગ્યાં. ઘાસ-પાંદડાંપર ઝાકળનાં રૂપેરી બિંદુ ચમકવાં લાગ્યાં. ગોચરભૂમિમાં ગાયોનાં સુંદર વાછરડાં ડોક ઊંચી કરીને, આળસ મરડીને ઊછળવાં લાગ્યાં. પક્ષીઓએ પાંખ ફફડાવતાં, કિલબિલ કરતાં ચણવાં માળામાંથી પ્રયાણ કર્યું. કેટલાંય કારંડવ પક્ષી પાંખો ફફડાવતાં ગંગાનાં પાણી પર ઉડાન ભરવાં લાગ્યાં. પાંખ પાણીમાં ભીંજાવી ફરી ઊંચે કૂદકા મારી આકાશમાં ઊડવાં લાગ્યાં. મંદિરના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઊઠ્યાં. ગંગાની અસંખ્ય લહેરો સોનેરી વસ્ત્ર ધારણ કરી ઝળહળાટ સાથે નૃત્યગીત ગણગણતી એકમેકની સાથે ફૂદરડી ફરીને નાચવા લાગી પશુ પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું. ગંગાને સામે કાંઠે હર્યુંભર્યું સુકોમળ ઘાસ અંગ મરોડતું જાગી ઊઠ્યું. એના પર સૂઇ રહેલાં લીલાં લીલાં તીડનાં ટોળાં ઘાસની સુંવાળી શય્યા છોડી તરત જ અહીંતહીં ઊડવાં લાગ્યાં. ઘાસ-પાંદડાંપર ઝાકળનાં રૂપેરી બિંદુ ચમકવાં લાગ્યાં. ગોચરભૂમિમાં ગાયોનાં સુંદર વાછરડાં ડોક ઊંચી કરીને, આળસ મરડીને ઊછળવાં લાગ્યાં. પક્ષીઓએ પાંખ ફફડાવતાં, કિલબિલ કરતાં ચણવાં માળામાંથી પ્રયાણ કર્યું. કેટલાંય કારંડવ પક્ષી પાંખો ફફડાવતાં ગંગાનાં પાણી પર ઉડાન ભરવાં લાગ્યાં. પાંખ પાણીમાં ભીંજાવી ફરી ઊંચે કૂદકા મારી આકાશમાં ઊડવાં લાગ્યાં. મંદિરના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઊઠ્યાં. ગંગાની અસંખ્ય લહેરો સોનેરી વસ્ત્ર ધારણ કરી ઝળહળાટ સાથે નૃત્યગીત ગણગણતી એકમેકની સાથે ફૂદરડી ફરીને નાચવા લાગી સમસ્ત સૃષ્ટિ કેવી ચૈતન્યથી સ્પંદિત થઇ ઊઠી \nજગતને ઉજાળનાર તે અક્ષયદીપ મારા કાનનાં કુંડળો ને ઝુલાવતો હતો. મારી સાથે કોઇ અજ્ઞાત ભાષામાં ગોષ્ઠિ કરવા લાગ્યો. વિસ્ફારિત આંખે એકીટશે જોતો હું એનું આકંઠ પાન કરવા લાગ્યો. આ તેજરસને આંખો દ્વારા પીવાની મારી ઇચ્છા કેમ તૃપ્ત થતી નથી એ મને ક્યારેય સમજાયું નહિ. કેટલીયવાર તે તેજને મેં દિવસભાર ઊભા રહીને આંખોથી પાન કર્યું હતું છતાં હજીયે એ અતૃપ્ત જ રહી હતી. મારા હ્રદયને લાગેલી તેજની આ તૃષા કેવા પ્રકારની હશે તે હું જાણી શક્તો નહોતો છતાં હજીયે એ અતૃપ્ત જ રહી હતી. મારા હ્રદયને લાગેલી તેજની આ તૃષા કેવા પ્રકારની હશે તે હું જાણી શક્તો નહોતો કદાચ જીવનના અંત સુધી મને નહિ સમજાય કદાચ જીવનના અંત સુધી મને નહિ સમજાય આ સૂર્યદેવનાં દર્શન કરવાની સતત ટેવને લીધે મારી આંખની કીકીઓ અવશ્ય તેજસ્વી બની હતી આ સૂર્યદેવનાં દર્શન કરવાની સતત ટેવને લીધે મારી આંખની કીકીઓ અવશ્ય તેજસ્વી બની હતી એટલે જ અશ્વત્થામા મને કહેતો હતો. કર્ણ, તારી નીલવર્ણી આંખોમાં ચમકતી સોનેરી-રૂપેરી કીકી એ નીલા આકાશમાં સૂર્ય-ચંદ્ર જ જોઇ લો એટલે જ અશ્વત્થામા મને કહેતો હતો. કર્ણ, તારી નીલવર્ણી આંખોમાં ચમકતી સોનેરી-રૂપેરી કીકી એ નીલા આકાશમાં સૂર્ય-ચંદ્ર જ જોઇ લો મારું આ પ્રકારનું સૂર્યાઅરાધનાનું વ્રત રોજ ચાલુ હતું. ક્યારેક એ તેજવલયોને અનિમેષ જોઇ મને સહજ ભાવસમાધિ થઇ જતી. દેહનું ભાન રહેતું નહિ. મન હળવાશ અનુભવતું. તે દિવસે મારી એ જ મન:સ્થિતિ હતી. ત્યાં એકાએક ઘાટ તરફથી એક આર્ત ચીસ સંભળાઇ. કોઇક બચાવો… બચાવોની પ્રાણઘાતક બૂમ મારી રહ્યું હતું. મેં તરત જ પાછળ ફરીને ઘાટ તરફ જોયું. આખો વિશાળ ઘાટ નિર્જન હતો. એક માટીનો ઘડો ઊંધો વળીને ગંગાનાં પાણીમાં ડોલતો ડોલતો દૂર વહી રહ્યો હતો. સોનેરી-રૂપેરી મોજાંમાં કેળના થંભ જેવા નિર્મળ હાથ પાણીની ઉપર છટપટી રહ્યા હતા. કંકણ ચમકતાં હતાં. એટલામાં એ હાથ ક્યાંક ખોવાઇ ગયા. કાંઠા પરનાં લીલવાળાં પગથિયેથી પાણી ભરતી લલનાએ ગંગામાં સમતોલપણું ગુમાવ્યું હતું. રોજ દૂરથી આકર્ષક દેખાતું ઊંડું પાણી આજે કોઇકને પોતાના ઉદરમાં સદાને માટે સમાવી દેવા માગતું હતું મારું આ પ્રકારનું સૂર્યાઅરાધનાનું વ્રત રોજ ચાલુ હતું. ક્યારેક એ તેજવલયોને અનિમેષ જોઇ મને સહજ ભાવસમાધિ થઇ જતી. દેહનું ભાન રહેતું નહિ. મન હળવાશ અનુભવતું. તે દિવસે મારી એ જ મન:સ્થિતિ હતી. ત્યાં એકાએક ઘાટ તરફથી એક આર્ત ચીસ સંભળાઇ. કોઇક બચાવો… બચાવોની પ્રાણઘાતક બૂમ મારી રહ્યું હતું. મેં તરત જ પાછળ ફરીને ઘાટ તરફ જોયું. આખો વિશાળ ઘાટ નિર્જન હતો. એક માટીનો ઘડો ઊંધો વળીને ગંગાનાં પાણીમાં ડોલતો ડોલતો દૂર વહી રહ્યો હતો. સોનેરી-રૂપેરી મોજાંમાં કેળના થંભ જેવા નિર્મળ હાથ પાણીની ઉપર છટપટી રહ્યા હતા. કંકણ ચમકતાં હતાં. એટલામાં એ હાથ ક્યાંક ખોવાઇ ગયા. કાંઠા પરનાં લીલવાળાં પગથિયેથી પાણી ભરતી લલનાએ ગંગામાં સમતોલપણું ગુમાવ્યું હતું. રોજ દૂરથી આકર્ષક દેખાતું ઊંડું પાણી આજે કોઇકને પોતાના ઉદરમાં સદાને માટે સમાવી દેવા માગતું હતું આ હાથની છટપટ પાણી બહાર નીકળવા માટેની, મદદ માટેની કરૂણ પોકાર હતી.\nમેં અંગ પરનું ઉત્તરીય ઠીક કર્યું અને ઘાટ તરફ દોડવા લાગ્યો. ઘાટ પર પહોંચતાં જ મેં સીધું ગંગાના પાણીમાં ઝુકાવ્યું. ક્યાંય સુધી પાણીમાં હું ખુલ્લી આંખે જોતો રહ્યો. કેટલીય નાની નાની માછલીઓ મારાં કુંડળને ખેંચવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. એટલામાં ઊંડા પાણીમાં ડૂબતો એક માનવદેહ દેખાયો. એની નજીક જતાં જ એ દેહ મને જોરથી વળગી પડ્યો. મૃત્યુના દ્વાર પાસે જીવ કેવો લાચાર બની જાય છે તે નાત-જાત-ગોત��ર, સમાજ, ધર્મ, પ્રતિષ્ઠા કંઇ જ જોતો નથી. એ જુએ છે કેવળ સ્વ નું અસ્તિત્વ તે નાત-જાત-ગોત્ર, સમાજ, ધર્મ, પ્રતિષ્ઠા કંઇ જ જોતો નથી. એ જુએ છે કેવળ સ્વ નું અસ્તિત્વ તે સ્ત્રી હતી છતાં મને જોરથી વળગી પડી હતી. મૃત્યુના દ્વારે ઘૂંટાતા એક જીવની બીજા જીવને ‘મને તારે શરણે લઇ લે’ કહીને એણે દીધેલું એ આલિંગન હતું તે સ્ત્રી હતી છતાં મને જોરથી વળગી પડી હતી. મૃત્યુના દ્વારે ઘૂંટાતા એક જીવની બીજા જીવને ‘મને તારે શરણે લઇ લે’ કહીને એણે દીધેલું એ આલિંગન હતું આ આલિંગન મને ગંગાના તળિયે લઇ જાય તેવું હતું. આથી પહેલાં હું એની પકડમાંથી છૂટ્યો. પછી તેના છૂટા વાળના જથ્થાને હાથમાં પકડી લઇ કિનારા તરફ જવા પાણી સડસડાટ કાપવા લાગ્યો. આવી સ્થિતિમાં પણ મારા મનમાં એક વિચાર ઝબકી ગયો. મારી ગુરુ પૂજા અધૂરી રહી હતી.પાણી કાપતાં કાપતાં ગંગાનદીમાંથી સૂર્યદેવનાં દર્શન કરતાં મેં મનોમન માફી માગી, ‘ગુરુદેવ, ક્ષમા કરો, ક્યારેક નિયમમાં અપવાદ ચલાવી લેવાય.’ વાળ સહિત સ્ત્રી ખેંચાઇ રહી હતી. હું કિનારે પહોંચ્યો. પેલી મૂર્છિત સ્ત્રીને ગમે તેમ કરીને પાણીમાંથી ઉગારી. એનો ચહેરો જોઇ હું સ્તબ્ધ બની ગયો. ઘડીભર કંઇ સૂઝયું નહિ. તે વૃષાલી હતી આ આલિંગન મને ગંગાના તળિયે લઇ જાય તેવું હતું. આથી પહેલાં હું એની પકડમાંથી છૂટ્યો. પછી તેના છૂટા વાળના જથ્થાને હાથમાં પકડી લઇ કિનારા તરફ જવા પાણી સડસડાટ કાપવા લાગ્યો. આવી સ્થિતિમાં પણ મારા મનમાં એક વિચાર ઝબકી ગયો. મારી ગુરુ પૂજા અધૂરી રહી હતી.પાણી કાપતાં કાપતાં ગંગાનદીમાંથી સૂર્યદેવનાં દર્શન કરતાં મેં મનોમન માફી માગી, ‘ગુરુદેવ, ક્ષમા કરો, ક્યારેક નિયમમાં અપવાદ ચલાવી લેવાય.’ વાળ સહિત સ્ત્રી ખેંચાઇ રહી હતી. હું કિનારે પહોંચ્યો. પેલી મૂર્છિત સ્ત્રીને ગમે તેમ કરીને પાણીમાંથી ઉગારી. એનો ચહેરો જોઇ હું સ્તબ્ધ બની ગયો. ઘડીભર કંઇ સૂઝયું નહિ. તે વૃષાલી હતી સત્યસેનની બહેન તરત જ પ્રયાગનું દૃશ્ય આંખ સામે ખડું થઇ ગયું. ત્યારે એનો ઘડો ફૂટતાં મારાં વસ્ત્રો ભીંજાઇ ગયાં હતાં. એ જોઇને તે કેવી શરમાઇ ગઇ હતી તેણે મારી સામે ફક્ત એકવાર જોઇને તરત જ દૃષ્ટિ ઢાળી દીધી હતી. ફરી ઊંચું મોં કરીને જોયું જ નહોતું. એણે પગના નખથી જમીન ખોતરી ખોતરીને ઊંડો ખાડો કરી નાખ્યો હતો તેણે મારી સામે ફક્ત એકવાર જોઇને તરત જ દૃષ્ટિ ઢાળી દીધી હતી. ફરી ઊંચું મોં કરીને જોયું જ નહોતું. એણે પગના નખથી જમીન ખોતરી ખોતરીને ઊં���ો ખાડો કરી નાખ્યો હતો તે સમયની વૃષાલી કેવી હતી તે સમયની વૃષાલી કેવી હતી પવનથી લજાઇને પાંદડાં આડે મુખ છુપાવતી એક લજામણી વેલ હતી. જ્યારે આજની વૃષાલી એક ડાળી પર ખીલેલું ફૂલ પવનથી લજાઇને પાંદડાં આડે મુખ છુપાવતી એક લજામણી વેલ હતી. જ્યારે આજની વૃષાલી એક ડાળી પર ખીલેલું ફૂલ એ ઝાકળના બિંદુથી ભીંજાયેલા પારિજાત વૃક્ષ સમી દેખાતી હતી. એનો ચહેરો ભાવશૂન્ય હતો. ગાઢ નિદ્રામાં સૂતેલા બાળક જેવી એની શાંતમુદ્રા હતી. એ નિખાલસ હતી. મને થયું કે ભૂલથી હું નદીમાંથી જલપરી તો નથી લઇ આવ્યોને એ ઝાકળના બિંદુથી ભીંજાયેલા પારિજાત વૃક્ષ સમી દેખાતી હતી. એનો ચહેરો ભાવશૂન્ય હતો. ગાઢ નિદ્રામાં સૂતેલા બાળક જેવી એની શાંતમુદ્રા હતી. એ નિખાલસ હતી. મને થયું કે ભૂલથી હું નદીમાંથી જલપરી તો નથી લઇ આવ્યોને જે હાથે અર્ઘ્ય દેતો હતો એ જ હાથમાં એનો નિશ્ચલ દેહ લઇને પૂર્વ દિશા તરફ સહેજવાર ઊભો રહ્યો. એક અજબ કલ્પના મનમાં સૂઝી. આ જ સ્થિતિમાં રમણીય સૂર્યોદય થાય. વૃષાલી મારા બાહુમાં આજ રીતે હોય. હું પણ ભીંજાયેલો અને તે પણ ભીંજાયેલી જે હાથે અર્ઘ્ય દેતો હતો એ જ હાથમાં એનો નિશ્ચલ દેહ લઇને પૂર્વ દિશા તરફ સહેજવાર ઊભો રહ્યો. એક અજબ કલ્પના મનમાં સૂઝી. આ જ સ્થિતિમાં રમણીય સૂર્યોદય થાય. વૃષાલી મારા બાહુમાં આજ રીતે હોય. હું પણ ભીંજાયેલો અને તે પણ ભીંજાયેલી કાળની ગતિ થંભી જાય. ગંગાનાં તરલ પાણીમાં અમારાં બંનેનાં પ્રતિબિંબ આમ જ તરતાં રહે કાળની ગતિ થંભી જાય. ગંગાનાં તરલ પાણીમાં અમારાં બંનેનાં પ્રતિબિંબ આમ જ તરતાં રહે કારંડવ પક્ષી મધુર ગીત ગાતાં રહે.\nપરંતુ બીજી જ ક્ષણે અંગ પરથી ગરોળીને એક ઝાટકે ફેંકી દે તેમ એ વિચારને એક ઝાટકે ફેંકી દીધો. મને અતિશય ગ્લાનિ થઇ. ગમે તે હોય પણ તે એક પરસ્ત્રી હતી. તેના નિશ્ચેષ્ટ દેહને મેં એક સ્વચ્છ પગથિયા પર હળવેકથી મૂકી દીધો. એના દેહ પરથી નીતરતું પાણી પગથિયે થઇને ફરી ગંગામાં ભળી જતું હતું તે એને શું કહેવા માગતો હતો તે એને શું કહેવા માગતો હતો થોડીવાર સુધીએ બેશુદ્ધ રહી. કેટલી નિર્મળ દેખાતી હતી થોડીવાર સુધીએ બેશુદ્ધ રહી. કેટલી નિર્મળ દેખાતી હતી ભીનાં વસ્ત્રો એનાં અંગ પર ઠેકઠેકાણે ચોંટી ગયાં હતાં. પાણીનાં બિંદુ એના ગૌર ગોળ મુખકમળ પર ઠેર ઠેર ચમકી રહ્યાં હતાં.એનાં પર સૂર્યકિરણો પરાવર્તિત થઇને એના ગાલ પર વિખરાઇ ગયાં હતાં ભીનાં વસ્ત્રો એનાં અંગ પર ઠેકઠેકાણે ચોંટી ગયાં હતાં. પાણીનાં બિંદુ એના ગૌર ગોળ મુખકમળ પર ઠેર ઠેર ચમકી રહ્યાં હતાં.એનાં પર સૂર્યકિરણો પરાવર્તિત થઇને એના ગાલ પર વિખરાઇ ગયાં હતાં તે સમયે એની દેહલતા મને ગંગાથી ગર્વીલી રૂપેરી લહેર સમી લાગી \nકિનારે મૂકેલું કોરું ઉત્તરીય મને યાદ આવ્યું. હું ઉત્તરીય લેવા તરત દોડ્યો. પાછો ફર્યો ત્યારે એનો શ્વાસ ધીમો ધીમો ચાલતો હતો. ઘાટ પર કોઇ જ નહોતું. મેં એના મુખ પરનાં જલબિંદુંને મારા હાથનો સ્પર્શ ન થાય એ રીતે ઉત્તરીયથી લૂછ્યાં. એણે એની ગરદન સહેજ હલાવી અને હળવેકથી આંખો ખોલી પ્રથમ તો પોતે ક્યાં છે પ્રથમ તો પોતે ક્યાં છે હું કોણ છું એનું એને ભાન નહોતું ગભરાયેલી આંખે એ મને એકીટશે જોઇ રહી ગભરાયેલી આંખે એ મને એકીટશે જોઇ રહી કુંડળ પર લટકતાં બે જલબિંદુ ટપકીને મારા ખભા પર પડતાં એણે જોયાં કુંડળ પર લટકતાં બે જલબિંદુ ટપકીને મારા ખભા પર પડતાં એણે જોયાં અને એક જ ક્ષણમાં તે પોતે ક્યાં છે અને એક જ ક્ષણમાં તે પોતે ક્યાં છે હું કોણ છું એનું ભાન થયું. તે સફાળી ઊભી થઇ ગઇ. અંગ પરનાં ભીનાં વસ્ત્રો ઠીક કરવાનો પ્રયત્ન કરવા લાગી. એણે મોં નીચે ઢાળી દીધું. સાચવીને ઊભી થયા પછી એણે મારું ઉત્તરીય જ પોતાના અંગ પર લપેટી દીધું ગંગાનાં પાણીમાં દૂર વહેતાં પાણીના ઘડા તરફ આંગળી ચીંધતાં મેં કહ્યું. ‘પહેલા પ્રયાગમાં તમારો એક ઘડો ફૂટી ગયો હતો. આજે હસ્તિનાપુરમાં ગંગાએ બીજો ઘડો કાયમને માટે તમારી પાસેથી છીનવી લીધો ગંગાનાં પાણીમાં દૂર વહેતાં પાણીના ઘડા તરફ આંગળી ચીંધતાં મેં કહ્યું. ‘પહેલા પ્રયાગમાં તમારો એક ઘડો ફૂટી ગયો હતો. આજે હસ્તિનાપુરમાં ગંગાએ બીજો ઘડો કાયમને માટે તમારી પાસેથી છીનવી લીધો શા માટે એ તમે એને જ પૂછો.’\nથરથર ધ્રૂજતા એણે ગંગાનદીમાં દૂર જઇ રહેલા ઘડા તરફ દૃષ્ટિ કરી. શરમાઇને તે નીચું જોઇને ઘાટ તરફ વળી અને એક પગથિયું ચડીને દૂર નીકળી ગઇ એનાં ભીંજાયેલાં પગનાં સ્પષ્ટ ચિહ્નો ઘાટનાં પગથિયાં પર અંકાઇ ગયાં હતાં. જતી વખતે ગભરાટમાં મારું ઉત્તરીય પણ એ લેતી ગઇ એનાં ભીંજાયેલાં પગનાં સ્પષ્ટ ચિહ્નો ઘાટનાં પગથિયાં પર અંકાઇ ગયાં હતાં. જતી વખતે ગભરાટમાં મારું ઉત્તરીય પણ એ લેતી ગઇ એના ગભરાટપણા પર હું મનમાં ને મનમાં હસી પડ્યો. ગંગાનદીના એ ઘડાને હું ક્યાંય સુધી જોતો ઊભો રહ્યો. પાછળ કોઇ ઘાટનાં પગથિયાં ઊતરી રહ્યું હોય એવો ભાસ થતાં મેં પાછળ ફરીને જોયું . તે ભીષ્મ પિતામહ હતા એના ગભરાટપણા પર હું મનમાં ને મનમાં ��સી પડ્યો. ગંગાનદીના એ ઘડાને હું ક્યાંય સુધી જોતો ઊભો રહ્યો. પાછળ કોઇ ઘાટનાં પગથિયાં ઊતરી રહ્યું હોય એવો ભાસ થતાં મેં પાછળ ફરીને જોયું . તે ભીષ્મ પિતામહ હતા મને જોતાં જ તેમણે સહજભાવે પૂછ્યું., ‘કર્ણ, આજ અત્યાર સુધી તું અહીં છો મને જોતાં જ તેમણે સહજભાવે પૂછ્યું., ‘કર્ણ, આજ અત્યાર સુધી તું અહીં છો \nહું ચૂપ રહ્યો. શું બોલું \n’મારી સાધના કોઇ કારણથી આજે અધૂરી રહી છે ’ એવું હું એમને શી રીતે કહું ’ એવું હું એમને શી રીતે કહું અંગ પરનાં કેવળ ભીનાં વસ્તો સાથે ગંગાનદીએથી પાછા ફરતાં કર્ણને કેટલાય નગરજનો તે દિવસે આશ્ચર્યથી જોઇ રહ્યા.\n(‘મૃત્યુંજય’ – શિવાજી સાવંત, અનુવાદ : પ્રતિભા. મ. દવે, માંથી સાભાર.)\nશ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.\n7 thoughts on “કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે”\nંમ્ર્ત્યુજય્’ શિવાજિ શાવન્ત નઇ અધ્ભુત રચના. ઍક વાર હાથ મા લિધા પચ્ચિ મુકવનુ મન ના થાય્.\nમ્રુત્યુન્જય ગુજરતિમ મને બલેવનિ ભેટ વર્શો પહેલ આપિ હતિ.આજે વેબ પર આ પુસ્તક જોયિને ખૂબ આનન્દ થયો.મરથિમ આ પુસ્તક કાઈં કેટ્લિયે વાર વાન્ચુ દરેક સમયે નવિ અનૂભુતિ થૈ .\nઆપનિ આ વેબ્સઐટ ગમિ.\nવેદ ધર્મ સમજવા ઉત્તમ સઇટ્\nપ્રથમ પાન થી છેક.સુધી સળંગ વાંચ્યા જ કરવાનું મન થાય તેવું …ફરી ફરી વાંચવું ગમે તેવુઁ પુસ્તક………………\nહેમેન ભાઈ, ગુજરાતી પુસ્તકો વેંચતા ઘણા સ્થળો સુરત,વડોદરા , અમદાવાદ,રાજકોટ,ને મુંબઈમાં છે.અગર તમે વિદેશમાં વસતા હો તો ‘AMAZON ‘પણ ગુજરાતી પુસ્તક મેળવી આપે પણ\nતે મોઘું પડે, તમારા કોઈ મિત્રનો સંપર્ક કરીને પણ માહિતી કે પુસ્તક મંગાવી શકાય.\nમ્રુત્યુન્જય નો ગુજરતિ અનુવદ મે વાંચ્યો છે, ખરેખર ખુબજ સુંદર પુસ્તક છે. એક વાર પુસ્તક હાથમાં લો તો જ્યાં સુધી પુરું વાંચી ન લો ત્યાં સુધી પુસ્તક મૂકી શકાતું નથી એવું પુસ્તક છે. આ પુસ્તકનો એક ભાગ અહીં મુકવા માટે આભાર.\n← ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત\nઅક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fi-fmp-sr-5/MTE548", "date_download": "2019-07-19T21:39:59Z", "digest": "sha1:FD5WNFUMEE4T4SPVEND7LRYCF7DJNHQR", "length": 8027, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nફંડ પરિવાર ફ્રેંકલીન ટેમ્પ્લેટોન મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 622 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/21/shubh-muhurt/", "date_download": "2019-07-19T21:23:48Z", "digest": "sha1:C6UFJKSR3BM3CTAE22KEBQFA4EIZGSEK", "length": 27566, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર\nMarch 21st, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રતિલાલ બોરીસાગર | 9 પ્રતિભાવો »\n[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]\nદરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની કાળજી રાખે છે – બધા નહિ તો કેટલાક તો રાખે જ છે.\nલગ્ન જેવી જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટનામાં મુહૂર્ત જોવાય તે સમજી શકાય એવું છે, પણ ચૂંટણીમાં મુહૂર્ત સાચવવાની શી જરૂર – આવો પ્રશ્ન થઈ શકે, પણ આવો પ્રશ્ન અસ્થાને છે. ચૂંટણી લગ્નની જેમ જ જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટના છે. કેટલાક સંતાનસુખ ધરાવતા નેતાઓ તો એમનાં સંતાનોને ચૂંટણી વારસામાં પણ આપતા જાય છે. એટલે ચૂંટણી જેવી મહત્વની ઘટનામાં મુહૂર્ત જોવામાં આવે એમાં કશું ખોટું નથી. લગ્ન અને ચૂંટણીમાં બીજું પણ એક સામ્ય છે. બંનેમાં લડવાનું આવે છે. અલબત્ત, ચૂંટણીમાં ચૂંટણી પહેલાં, ચૂંટાવા માટે લડવાનું હોય છે, ત્યારે લગ્નમાં લગ્ન બાદ લડવાનું હોય છે \nલગ્નમાં તો ડગલે ને પગલે મુહૂર્ત જોવાનું હોય છે. ‘શુકન જોઈ ઘોડે ચડો રે વરરાજા’ એવું એક લગ્નગીત છે. જોકે શુકનને જોવા કરતાં ઘોડાને જોઈને એના પર ચડવાનું વરરાજા માટે વધુ સલામતીભર્યું ગણાય. અમારા એક મિત્ર લગ્નમાં એકઠા થયેલા સાજનમાજનને જોઈને વીરરસમાં આવી ગયા હતા. વરરાજાને લગ્નને માંડવે લઈ જવા માટે એક ઘોડાને શણગારીને લાવવામાં આવ્યો હતો. ત્રણ-ચાર જણની મદદથી સારા મુહૂર્તમાં અમારા વરરાજામિત્રને ઘોડા પર ચડાવવામાં આવ્યા. ઢોલનગારાં સાજનમાજન – હાથમાં તલવાર ને માથે સાફો – વરરાજામિત્ર ઉશ્કેરાયા. ઘોડાના પડખામાં બૂટની અણી જરા જોરથી અડાડી ને ઘોડો ઉશ્કેરાયો. એકદમ વૃક્ષ થઈ ગયો. વરરાજાનો સાફો નીચે પડી ગયો ને આંખો ઊંચે ચડી ગઈ. ઘોડાવાળાએ સમયસર ઘોડાને ઝાલી લીધો ન હોત તો વરરાજાનો ભૂમિપાત નિશ્ચિત હતો. વરરાજા પડ્યા તો નહિ, પણ એમનું બ્લડપ્રેશર લો થઈ ગયું. શુકન જોઈ ઘોડે ચડેલા વરરાજા લગ્નના માંડવે પહોંચ્યા તો ખરા – પણ હૉસ્પિટલે થઈને પહોંચ્યા.\nલગ્નમાં હસ્તમેળાપના સમયમાં એટલે કે હસ્તમેળાપનો સમય નક્કી કરવામાં મુહૂર્ત સાચવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થાય છે એટલે જ હસ્તમેળાપનો સમય આપણી ટ્રેનોના સમયની જેમ અગિયાર ને તેત્રીસ મિનિટ, બાર ને સુડતાળીસ મિનિટ, નવ ને ઓગણસાઠ મિનિટ એવો હોય છે. ગયા વર્ષે એક મિત્રની પુત્રીનાં લગ્ન હતાં. લગ્નમાં મારે સમયસર એટલે કે હસ્તમેળાપના સમયે એટલે કે સવારના નવ ને ત્રણ મિનિટે હાજર રહેવું – એવી મિત્રની ભાવના હતી, જે એમણે આજ્ઞાના સૂરમાં પ્રગટ કરી હતી. એક બસ ચૂકી ગયો ને બીજી બસ ભરાયેલી આવી એટલે ઊભી ન રહી. ત્રીજી બસની રાહ જોવા રહું તો હસ્તમેળાપનો સમય ચૂકી જાઉં ને મિત્રને દુઃખ થાય એટલે ખાસ્સો એવો રિક્ષાખર્ચ કરીને હું નવ વાગ્યે – નિર્ધારિત સમય કરતાં ત્રણ મિનિટ વહેલો પહોંચી ગયો તો કન્યાએ હજુ મંડપમાં પદાર્પણ જ નહોતું કર્યું એ પછી મોડા આવેલા વ્યવહારદક્ષ મિત્રોએ સમજાવ્યું કે, હસ્તમેળ���પો ભાગ્યે જ સમયસર થતા હોય છે. ત્યારથી હસ્તમેળાપ માટે વર-કન્યાને – ખાસ કરીને વરને ભલે ઉતાવળ હોય, પણ આપણે પહોંચવામાં ઉતાવળ ન કરવી એવું મેં નક્કી કર્યું છે.\nઅમારા એક મિત્રનાં લગ્ન, વર્ષો પહેલાં, કાળ ચોઘડિયામાં થયાં હતાં. લગ્ન તો સારા મુહૂર્તમાં જ રાખ્યું હતું. પણ ટ્રેન એટલી બધી મોડી પહોંચી કે શુભ ચોઘડિયાં જતાં રહ્યાં. સારા ચોઘડિયાની રાહ જુએ તો પાછી ફરતી ટ્રેનમાં જાન પાછી વળી ન શકે (અલબત્ત ટ્રેન સમયસર હોય તો) અને જાનને ચોવીસ કલાક વધુ રોકાવું પડે, જે એકેય પક્ષને ફાવે એવું નહોતું. એટલે ગોરમહારાજે પછીથી દોષનિવારણની કશીક વિધિ કરવાની ખાતરી આપી અને કાળ ચોઘડિયામાં હસ્તમેળાપ કરાવ્યો. પણ એમનો લગ્નનો કાળ ઘણો સુખદ નીવડ્યો. કાળ ચોઘડિયામાં લગ્ન કરવા છતાં પોતે સુખી થયા એ અંગે મિત્રનું આશ્ચર્ય હજુ શમ્યું નથી. જ્યારે મિત્રનાં પત્ની એમ માને છે કે ગોર મહારાજે દોષનિવારણની વિધિ કરી એટલે જ અમે સુખી થયાં હું મુહૂર્ત-બુહૂર્તમાં માનતો નથી એવું માનવાનું – ખાસ કરીને બીજાંઓને મનાવવાનું મને ગમે, પણ મુહૂર્ત જોયા વગર શુભ કામો કરવાનું સાહસ મેં કદી કર્યું નથી; જોકે બીજાંઓએ કરવા દીધું નથી એવું કહેવું હોય તો કહી શકાય. પણ ધારો કે બધાં મને કોઈ શુભ કામ ખરાબ ચોઘડિયામાં કરવાની રજા આપે તો હું કરું જ એવું ખાતરીપૂર્વક કહી શકતો નથી. મારા લગ્ન વખતે અમારા પક્ષે ત્રણ અને મારા શ્વસુરના પક્ષે ચાર જ્યોતિષીઓને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા. પરિણામે મારાં લગ્ન છ મહિના પાછાં ઠેલાયાં હતાં. લગ્ન થયાં ત્યારે શુભ ચોઘડિયામાં જ થયાં, પણ એથી કંઈ વિશેષ લાભ થયો હોય એવું મારી પત્નીને લાગતું નથી \nકોઈ પણ કામ શરૂ કરવું તો સારા ચોઘડિયામાં જ કરવું એવી ગ્રંથિ કાયમ મારા મનમાં રહી છે. સવારે ચાલતા જવાનું શરૂ કરવું તો સોમવારે જ શરૂ કરવું ને સારા ચોઘડિયામાં જ શરૂ કરવું એવું મારા મનમાં હતું. સોમવારે એલાર્મ ન સંભળાય ને વહેલાં ન ઉઠાય તો પછી પછીના સોમવારે વાત જાય. આમ, પછી ચાલવાનું શરૂ કરવાનો સોમવાર આવ્યો જ નહિ બે વર્ષ પહેલાં હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ એટલે વારવાંકડો જોયા વગર સવારે ફરવા જવાનું શરૂ કરી દીધું. માંદગી ચોઘડિયાં જોયા વગર આવે છે તો સાજા થવા માટે ચોઘડિયાં જોવા ન રહેવું એવું ડહાપણ હવે આવ્યું છે. એ જ રીતે ભણતો ત્યારે વાંચવાનું ગુરુવારે જ શરૂ કરવું – ‘વિદ્યારમ્ભે ગુરો શ્રેષ્ઠ’ – એવો ખ્યાલ મનમાં દઢ થઈ ગયો હતો. એમાંય ફરવા જવા જેવું જ થતું. જે ગુરુવારથી વાંચવાનું શરૂ કરવું હોય તે ગુરુવારે વહેલા ન ઉઠાય, પછીના ગુરુવારે બહારગામ જવાનું થાય ને તે પછીના ગુરુવારે તબિયત બગડે – એમ એકાદ દોઢ મહિનો નીકળી જતો. પરીક્ષાના છેલ્લા ત્રણ મહિના વાંચવાનું એમાં એક દોઢ મહિનો આ રીતે કપાઈ જાય. આ કારણે ઈન્ટર આર્ટ્સમાં એક વાર નાપાસ થયેલો.\nહમણાં મેં એક ખુરશી બનાવડાવી. દેવદિવાળીએ મુહૂર્ત કરવા સારુ મેં ખુરશીના નિર્માતાને ઘણી ઉતાવળ કરાવી. આ કારણે એક વાર આ કાષ્ઠ કલાકાર (સુથાર)ને પગ પર કરવતીનો ઘસરકો થઈ ગયો. એની પીડાને કારણે એમને બે દિવસ તાવ આવી ગયો. આમ છતાં, એમણે મુહૂર્ત સાચવ્યું ને દેવદિવાળીએ હું નવી ખુરશી પર બિરાજમાન થયો.\nદર વર્ષે પંદરમી ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય કમૂરતાંનો સમય ગણાય છે. આ એક મહિનો લગ્નો થતાં નથી. ગોરપદાનું કામ કરતા અમારા એક મિત્રને આ દિવસોમાં કોઈ પૂછે કે ‘શું ચાલે છે ’ તો એ કહે છે ‘યુદ્ધવિરામ ચાલે છે.’\n« Previous આજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી\nસોનેરી સંધ્યા – ગીતા ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nતમારી જાતને કામથી મુક્ત કરો \nએક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું. ‘શું કરો છો, ભાઈ ’ ‘જોતા નથી આરામ કરું છું.’ ‘પણ એ કરતાં કોઈ કામ કરતાં હોવ તો ’ ‘શા માટે મારે કામ કરવું જોઈએ ’ ‘શા માટે મારે કામ કરવું જોઈએ ’ ‘કામ કરવાથી પૈસા મળે. પૈસામાંથી ગાડી, બંગલો, કપડાં બધું આવે. અને પૈસા વધે એમાંથી બચત કરવાની.’ ‘બચત શાના માટે કરવાની ’ ‘કામ કરવાથી પૈસા મળે. પૈસામાંથી ગાડી, બંગલો, કપડાં બધું આવે. અને પૈસા વધે એમાંથી બચત કરવાની.’ ‘બચત શાના માટે કરવાની ’ ‘બચત કરીએ તો પાછલી ... [વાંચો...]\nએક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત હાસ્યલેખ પાઠવવા બદલ શ્રી જસ્મીન ભીમાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો jasminbhimani@gmail.com અથવા ૯૯૧૩૬૬૮૯૮૦ પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.) એક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખેતરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન ... [વાંચો...]\nકીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત ક���વા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\n9 પ્રતિભાવો : શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર\n હવે તો અહીં ‘કમેન્ટસ’ કરવા માટે પણ મૂરત જોવા નું ચાલુ કરી દેવું એમ લાગે છે\n મજા આવી ગઇ.આ લેખ વાંચવા માટે સવાર નું મુહૂર્ત સારું, આખો દિવસ સરસ જાય.\nબહુ જ સરસ હાસ્ય પિરસ્યુ \nસરસ-રમુજ સાથેનો સંદેશો આપતો સુંદર લેખ \nસાદર, એક સત્યઘટના ટુ ધી પોઇન્ટ \nભોપાલ ગેસ દુર્ઘટના અને પંજાબ બંધના એજ ૨-૩ દિવસોના હજ્જારો લગ્નોના શુભ મૂરતો, જે જે જ્યોતીશીસાસ્ત્રીઓએ કાઢી આપેલા તે સૌ ભાંગ-ગાંજો,અફીણ કે કોઇ નશાથી ચક્ચૂર હાલતમા હોવા જોઇએ કારણ આટલી ભયંકર દુર્ઘટનાનો એક પણને સહેજ પણ અણસાર કેમ ના આવ્યો \nસરસ હાસ્યનેી લ્હાનેી વરસેી.વાચ્વાનેી મજા આવેી.કાલ ચોઘદિયામા જન્મેલા મહાન વિભુતિ બન્યા ચ્હે.\nમુર્હૂત બાબતે કરશનભાઈની કોમેન્ટ મુજબ શુભ મુર્હૂત હોવા છતાં ભોપાલ ગેસ દુર્ઘટના ઘટી, આપણે ત્યાં શુભ મુર્હૂતોમાં ધરતીકંપ આવ્યો જેવા અસંખ્ય બનાવો બને છે. વળી, બધાં જ અગત્યનાં કાર્યો જેવાં કે લગ્ન,ખાતમુર્હૂત,ગ્રુહપ્રવેશ વગેરે શુભ મુર્હૂતમાં કરવામાં આવે છે છતાં ઘણી વિધવાઓ જોવા મળે છે, મકાન કે પૂલ અકાળે તૂટી પડે છે છુટાછેડાના અસંખ્ય બનાવો બને છે … કેમ\nજ્યારે વિદેશોમાં કોઈ જાતનાં મુર્હૂત જ જોવાતાં નથી ત્યાં બધુ રાબેતા મુજબનું જ હોય છે…. કેમ\nનથી લાગતું કે આ બધુ તૂત છે ભગવાન અશુભ-શુભ જેવો ભેદ રાખે જ શુ કામ\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nહુ તમારા વિચારથિ સહમત ચ્હે.કાલિદાસકાકા\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dhavalrajgeera.wordpress.com/2006/10/04/odhani/", "date_download": "2019-07-19T20:44:13Z", "digest": "sha1:I75BAKZXTBZVWEDSJOKLGNOIFJDY4ZXY", "length": 14233, "nlines": 156, "source_domain": "dhavalrajgeera.wordpress.com", "title": "કાર્ટૂન – 1 | હાસ્ય દરબાર", "raw_content": "\nગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ\nPingback: સંક્ષેપાક્ષર | હાસ્ય દરબાર\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,\nના ના રે રહેવાય, ના ના રે સહેવાય,\nના કોઈ ને કહેવાય..\nઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,\nતારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,\nમારાં હૈયામાં કૈં કૈં થાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..\nહાય હાય હાય વાગે તીર, વાગે તીર.\nઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,\nહાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.\nરૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,\nઇ તો અડતા કરમાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..\nહો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.\nહું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nહાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,\nહાય હાય હાય વારંવાર..\nઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,\nહોયે હોયે હોયે નમણી નાર..\nમારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય\nના ના રે બુજાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nઆ ગીત સાંભળતા/ગાતા કાર્ટુન જોવાનો પ્રયોગ કર્યો- તો ઘરમા બધાને શંકા થઈ કે કોમ્પ્યુ. ઓબસેસીવ.કંપલઝનનું કાંઈ કોંપલીકેશન જેવું લાગે છે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nહાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\nકોયડો – ગુજરાતનાં શહેરો\nબકો જમાદાર – ૨૪\nબકો જમાદાર – ૨૩\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય\nડલાસમાં મેઘાણી ઉત્સવ જુલાઇ 14, 2019\nવાત એક અસાધારણ સ્ત્રીની જૂન 14, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nતમને નવી સામગ્રી માટે ઈમેલ મોકલીએ\nતમારું ઈમેલ સરનામું લખો.\nવિ��ાગો કેટેગરી પસંદ કરો 1 (89) એનિમેશન (1) પ્રકાર (4,278) हिन्दी (65) અજબ સવાલ જવાબ (130) અમેરિકન (34) અવનવું (272) આજની જોક (2,035) ઊખાણું (9) એક પંક્તિ (62) ઓડિયો (4) કળા (30) કવિતા (10) કસોટી (206) કહેવતો (31) કાયદો (4) કાર્ટૂન (128) કોમ્પ્યુટર (16) કોયડો (32) ખાટી મીઠી (94) ગુજરાતી ગીત (42) ચિત્ર (49) જાદુ (11) ઝેન (3) ટચૂકડી (8) ડોક્ટર (24) તંત્રી જોક (28) તાન્કા (2) દૃષ્ટિભ્રમ (5) ધાર્મિક (14) પરિચય (25) પી.સી. (22) પ્રાણી (2) પ્રોફેસર (2) બાળ જોક (3) બાળવાર્તા (2) બોરકૂટો (5) મર્મ (10) મહાપુરુષ_વિનોદ (8) મિલીટરી (6) મુક્તપંચિકા (1) રમત જગત (2) રમેશ પટેલ(આકાશદીપ) (1) રાજકારણી (25) લઘુકથા (1) લવિંગ (11) વિડિયો (326) વી.આઇ.પી. (4) શબ્દરમત (42) શિર્ષક સોધ (1) સંસ્કૃત (8) સરદારજી (35) સહિયારું સર્જન (1) સુવિચાર (10) સ્લાઈડ શો (42) સ્વાનુભવ (5) હાસ્ય ચિત્ર (223) હાસ્ય લેખ (164) હાસ્ય હાઈકુ (40) હાસ્ય-કવિતા (231) હાસ્યગણિત (6) હાસ્યવાર્તા (43) English (705) quiz (16) પ્રકીર્ણ (15) પ્રજ્ઞાબેન દાદભાવાળા (1) પ્રેરક હાસ્ય (2) બધીર અમદાવાદી (1) મેડીકલ (1) રાજેશ રાણા (1) વિનોદ પટેલ (19) વિનોદ ભટ્ટ (1) વિપુલ દેસાઈ (1) સમાચાર (141) સર્જક (766) અખિલ સુતરીયા (3) અધીર અમદાવાદી (1) અશોક મોઢવાડિયા (3) અસઘર વાસણવાળા (1) ઈશિતા (10) ઉત્તમ ગજ્જર (1) ઉલ્લાસ ઓઝા (1) ઐલેશ શુકલ (2) કનક રાવળ (14) કલ્પના દેસાઈ (1) કાંક્ષિત મુન્શી (1) કામિની સંઘવી (1) કીર્તિદા પરીખ (1) કૃષ્ણ દવે (1) કેપ્ટન નરેન્દ્ર (1) ગુણવંત વૈદ્ય (1) ગોવિંદ પટેલ (25) ચાર્લી ચેપલિન (1) ચિરાગ પટેલ (1) ચીમન પટેલ (28) જગદીશ ત્રિવેદી (1) જતીન વાણિયાવાળા (1) જિતેન્દ્ર પાઢ (1) જીતેન્દ્ર ત્રિવેદી (1) જુગલકિશોર વ્યાસ (1) જ્યોતીન્દ્ર દવે (2) તપન પટેલ (1) ધીરજલાલ વૈદ્ય (21) ધુફારી (1) ન.પ્રા.બુચ (1) નલિની ગણાત્રા (2) નિતીન વ્યાસ (1) નિમિષા દલાલ (1) પંચમ શુકલ (1) પરભુભાઈ મિસ્ત્રી (1) પરેશ વ્યાસ (1) પલ્લવી મિસ્ત્રી (5) પિયુષ પંચાલ (16) પી.કે.દાવડા (30) પ્રજ્ઞાબેન વ્યાસ (3) પ્રવીણ ભટ્ટ (1) પ્રવીણ શાસ્ત્રી (5) પ્રવીણા કડકિયા (2) પ્રેમશંકર ભટ્ટ (1) ફિરોઝ ખાન (2) ફોઈમ કોપેક (114) બટુક ઝવેરી (2) બીરેન કોઠારી (6) ભરત સૂચક (1) મધુ કોઠારી (1) મહેન્દ્ર શાહ (12) મુર્તુઝા અલી પટેલ (4) રતિલાલ બોરીસાગર (2) રમેશ પટેલ (1) રશ્મિકાન્ત દેસાઈ (3) રાજેન્દ્ર ત્રિવેદી (53) લક્ષ્મીકાન્ત ઠક્કર (1) વલીભાઈ મુસા (93) વિનોદ પટેલ (132) શરદ શાહ (37) શરીફા વીજળીવાળા (2) શાહબુદ્દિન રાઠોડ (1) શિરીષ દવે (1) સપના (1) સરયૂ મહેતા-પરીખ (1) સહૃદયી મોદી (1) સુધીર પટેલ (1) સુધીર બટ્ટુ (1) સુરેશ જાની (59) સુરેશ દેસાઈ (1) હરનિશ જાની (18) હિમ્મતલાલ જોશી (20) હિરલ શાહ (4) હેતલ મહેતા (10) Blogroll (4) gif (1) OTHER GUJARATI BLOGS (13)\nપતિ પત્ન��� ની નોક જોક જુલાઇ 7, 2019\nજરા હસી લો … દવા- દારુ \nબુરા મત માનો … હોલી હૈ –હોળી/ધુળેટીની શુભેચ્છાઓ માર્ચ 20, 2019\nબિઝનેસની દુનિયાનું થોરામાં ઘનું ……. બી.એન.દસ્તૂર ફેબ્રુવારી 19, 2019\nnabhakashdeep પર જરા હસી લો … દવા- દારુ…\nanil1082003 પર બુરા મત માનો … હોલી હૈ…\nAnila Patel પર બુરા મત માનો … હોલી હૈ…\nસુરેશ પર બિઝનેસની દુનિયાનું થોરામાં ઘનુ…\nanil1082003 પર બિઝનેસની દુનિયાનું થોરામાં ઘનુ…\nnabhakashdeep પર સ્વામીનારાયણ નું નામ રટણ કરતો…\nવિનોદ પટેલ પર સ્વામીનારાયણ નું નામ રટણ કરતો…\nNeetin Vyas પર સ્વામીનારાયણ નું નામ રટણ કરતો…\nસુરેશ પર ઘુવડ બિલાડીની રમત\nyoungclubblog પર ઘુવડ બિલાડીની રમત\nnabhakashdeep પર ગોવિંદ પટેલ નો ” ડાયેટ મ…\nમનસુખલાલ ગાંધી પર ચાલો , હસી, જરા હળવા બની, નવા…\njugalkishor પર ૯ સુરસુરીયાં \nટ્રમ્પ -મોદી મિલન ... So Sorry વિડીયો કાર્ટુન\nવ્યંગ અને કટાક્ષ - ચંદ્રકાન્ત બક્ષી\nઆજની જોક...... ઊંઘણશી દાદાજી \nઆજનો વિડીયો ...કુતરો કે રામલો \nરમુજી ટુચકા ( જોક્સ ) નો ખજાનો ....\nપતિ પત્ની ની નોક જોક\nશાંત પાણીમા વમળ - (આમા બકરી હું છું) - P.K. Davada\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/02/04/you-should-have-a-budget-to-understand-the-budget/", "date_download": "2019-07-19T20:35:37Z", "digest": "sha1:LX3IFXA3RQIFW7UH3S4LZHSMCH3OL7YW", "length": 14908, "nlines": 139, "source_domain": "echhapu.com", "title": "બજેટ સમજવા પણ આપણી પાસે બજેટ હોવું જોઈએ", "raw_content": "\nબજેટ સમજવા પણ આપણી પાસે બજેટ હોવું જોઈએ\nદરેક વર્ષની પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવે છે. પહેલા રેલ્વેનું અલગ દિવસે અને યુનીયન બજેટ અલગ દિવસે આવતું હતું એટલે બે દિવસ સુધી કેટલીયે સ્ત્રીઓને સાસુ-વહુ બ્રાન્ડની ટી.વી સિરિયલો અને બાળકોને તારક મહેતા કા ઉલટા ચશ્માં જોવા નહતું મળતું. આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં બી.જે.પીનાં ગુજરાતનાં શાસન કરતા વધારે ચાલ્યું કે ઓછું એની ભલે કોઈજ માહિતી નથી, કદાચ તમને નાગિન સિરિયલ અને ક્રાઈમ પેટ્રોલનાં એપીસોડમાં પણ તેનું સસ્પેન્સ ખબર પડી જાય પણ ફાયનાન્સ મીનીસ્ટરનાં ભાષણમાં સમજ પડવી એ સૌથી અઘરી બાબત છે.\nફાયનાન્સ મીનીસ્ટર બજેટનું ભાષણ અંગ્રેજીમાં વાંચે અને કેટલીક હિન્દી ચેનલો એનું અનુવાદ કરીને આપણને ફરી એ જ ભાષણ સંભળાવે પછી આપણને ખ્યાલ આવે કે કદાચ અંગ્રેજી ભલે ને કાચું રહ્યું પણ અંગ્રેજીમાં સાભળ્યું હોત તો કદાચ ખબર પડી જાત. બજેટના ભાષણનાં દિવસે સ્ટોક માર્કેટ પણ આખો દિવસ કન્ફયુઝ રહે કે આ બજેટને સારૂ ગણવું કે ખરાબ ગણવું. બજેટના અને ફાયનાન્સ ક્ષેત્રનાં જાણકાર લ���કો ટી.વી પર બજેટ સમજાવવા આવીને આપણી બજેટની ગેરસમજમાં થોડો વધારો કરી આપે અને પત્નીને ટી.વી જોવા ના મળે એટલે ઘરનું બજેટ ખોરવાઈ જાય એ અલગ.\nબીજા દિવસે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યા જશે એવા વિઝ્યુઅલ છાપીને છાપાવાળા ઔર કન્ફયુઝ કરી નાખે. આપણને થાય કે આપણા ખીસ્સ્સામાં તો રૂપિયો આવતો જ નથી તો જાય છે ક્યાંથી પણ બજેટનું ભાષણ અને બજેટને બનાવવાવાળા એ લોકો જ છે જેમણે મહાભારતકાળમાં અભિમન્યુ માટે સાત ચક્રવ્યૂહ બનાવ્યા હતા. વચ્ચે આવા બોરીગ ભાષણને રસસ્પદ બનાવવા એના રચયિતાઓ ભાષણમાં શેરો શાયરી નાખી દેતા હતા પણ એનાથી બજેટનું ભાષણ સમજવું વધારે અઘરું બની જતું હતું કેમકે એક તો શેર શાયરી પણ સમજવાની અને બજેટને પણ સમજવાનું એટલે પેલી કહેવત ફિટ બેસે ‘इक तो करेला दूजे निम् चढ़ा’|\nઆ વખતે પણ ઈક્વીટી ઉપર Long term capital gains tax (LTCG) 10% લગાવવામાં આવ્યો. આ સમજવો એટલો અઘરો છે કે માણસ સ્ટોક માર્કેટમાં લોસ કરવાનું પસંદ કરે પણ પ્રોફિટ કરવાનું નહિ. STT, GST, Script Charge, Brokerage, treading Charge, Demat Charge બધા ચાર્જમાંથી તમે પસાર થઈ ને પ્રોફિટ કરો એ પણ એક વર્ષ પછી તો એના પર કદાચ કમાઈ ગયા હો તો એના પર દસ ટકા બીજો ચાર્જ લાગે.\nટૂંકમાં ‘’શેરબજારની કમાણી અને મહુડીની સુખડી કોઈ ઘરે લઇ જઈ શકતું નથી.’’ એવું સરકારે આ વખતે સાબિત કરીને બતાવી દીધું. હવે આ 10% કેવી રીતે ગણવા એ સમજવા કેટલાય CAને ફી ચૂકવવાની એ અલગ. યુનિયન બજેટનાં ભાષણમાં અને ઘરમાં પત્નીનાં ભાષણમાં એક ફરક છે. યુનિયન બજેટમાં ફાયનાન્સ મીનીસ્ટર કઈક સારું બોલે એટલે બધા પોતાની આગળ રહેલુ ટેબલ ખખડાવે અને ઘરમાં પતિ કઈક સારું બોલે પણ એનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું હોય તો પત્ની એને વેલણથી ખખડાવે એટલેજ કદાચ યુનિયન બજેટના આવ્યા પછી તરતજ પત્નીને મનાવવા વેલણ ટાઈન ડે આવતો હશે .\nબજેટને સમજતા સમજતા ઘણી વખત એટલીવાર લાગે છે કે ત્યાંસુધીમાં બીજું બજેટ આવી જાય છે. શેના પર કેટલો ટેક્સ છે અને એ ટેક્સ ભરવા માટે કેટલા કાગળ ભરવા પડશે આ બધું સમજતા થઇએ ત્યાં સુધી માં એ નિયમો ચેન્જ થઇ જાય છે એટલે બજેટ ભાષણ અને સ્ત્રીનાં મૂડને કોઈ સમજી શકતું નથી પણ બધાને એવું લાગે છે કે તેઓ સંપૂર્ણ પણે સમજી ગયા છે. કેટલાક લોકો બજેટ પહેલા રાહુલ ગાંધીની જેમ 63,000નું જેકેટ લેવાના સપના જોતા હોય છે પણ બજેટ પછી એમના CAને મળવા જાય છે ત્યારે CA કહે છે કે એના કરતા અમદાવાદનાં જમાલપુર બ્રિજ પર મળતું જેકેટ લઇ લો .\nમિડિયા થોડા દિવસ બજેટ પર લોકોન��� સમજાવાનો પ્રયત્ન કર્યા પછી જ્યારે પોતે સમજે છે કે બજેટ સમજાવવામાં પોતે જ કન્ફયુઝ થઇ રહ્યા છે ત્યારે સૈફ અલી ખાનનાં સુપુત્ર તૈમુરનાં સમાચારો પર પાછા આવી જાય છે.\nસ્ત્રીઓનાં વોટ્સએપ ગ્રુપમાં પણ બજેટની જોરદાર ચર્ચા થઈને બજેટ સમજવાનો પ્રયત્ન થાય છે. ટુકમાં બજેટ સમજવાનું આપડું બજેટ સાઉથનાં મુવી જેટલું હોય છે પણ આપણ ને બજેટની સમજણ ગુજરાતી મુવીના બજેટ ‘’જેટલી’’ જ પડે છે .\nગર્લ 1 : દીદી બજેટ જોયું \nગર્લ 2: હા અરૂણ જેટલી ની કોટી કેટલી સરસ હતી મારે તારા જીજુ માટે પણ આવીજ કોટી લેવી છે.\nલી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .\nબજેટ બાદ શેરબજાર ગગડ્યું આ ઉલટી ગંગા શાને વહી\nDDCA માં મિડિયા મેન રજત શર્માની એન્ટ્રી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય\nવર્લ્ડ બેન્ક ના તાજા રિપોર્ટથી ‘મોદીનોમિક્સ’ના ટીકાખોરોની બોલતી બંધ\nGSTમાં સરકારે નાના વ્યાપારીઓને મોટો ફાયદો કરાવી આપ્યો\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2016/06/", "date_download": "2019-07-19T20:45:25Z", "digest": "sha1:NYWD5IQEWTR5IQVVT7IJZBJXHZOSQBAX", "length": 8670, "nlines": 212, "source_domain": "venunad.wordpress.com", "title": "જૂન | 2016 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અનાડી, આંખ, ઇજન, ઇશારો, જાગતા, જામ, તરસ, દુઃખો, બેભાન, મય, મયખાના, મલકાવ, મૂંઝાવ, રૂપ, લબોં, વર્ષે, વાત, શરમાવ, શાતા, સંતાવ, હિજરાવ on જૂન 25, 2016| Leave a Comment »\nભલે આવી ગયા મયખાને, પાછા જાવ છો શાને\nતમારો જામ ખાલી છે, પછી શરમાવછો શાને\nબધા બેભાન થઇ બેઠા તમારા રૂપને ભાળી,\nઅમોને ભાનમાં જોયા, કહો મલકાવછો શાને\nજરી પણ વાત ના કરશો તમે કેવા અનાડી છો,\nઇશારો આંખથી દીધો, છતાં સંતાવછો શાને\nઘણા વર્ષે મળ્યા છે તો લબોં પર જામ ધરવાદો,\nઇજનતો ક્યારનું દીધું, હવે મૂંઝાવ છો શાને\nતરસ છે મય તણી એવી, નથી બીજા કશા દુઃખો,\nમળેજો ‘સાજ’ને શાતા, તમે હિજરાવછો શાને\nPosted in Gazal gujarati, tagged અપવાદ, આઝાદ, ઉસ્તાદ, એકાદ, કમળ, જિંદગી, દુનિયા, બંધક, ભોળો, યાયાવરી, સંવાદ, સભા on જૂન 19, 2016| Leave a Comment »\nઆવી ગયો સભામાં અપવાદ થઇ જવાનો,\nના, ના કહો છો તોયે સંવાદ થઇ જવાનો.\nયાયાવરી રહ્યો છું, શોધી નહીં શકે તું,\nદુનિયાના કોઇ ખૂણે, અવસાદ થઇ જવાનો.\nકે’છે ગળે લગાવી, હું દોસ્ત છું તમારો,\nબોલી નિભાવનારો એકાદ થઇ જવાનો.\nવ્હેલો ઉડી જશે એ, બંધક નથી રે’વાનો,\nભમરો કમલ દલોથી આઝાદ થઇ જવાનો.\nના જિંદગી જીવાશે, ભોળા બની જગતમાં,\nઆ ‘સાજ’ને ખબર છે, ઉસ્તાદ થઇ જવાનો.\nકે પછી વ્હેમ છે\nજૂઠ શું, સત્ય શું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/30/2018/3857/", "date_download": "2019-07-19T21:24:58Z", "digest": "sha1:VYMWTNNHIISXZLRZD4XAAIRRJPW5CUB5", "length": 6778, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ચીનમાં વિશ્વનો સૌથી લાંબો પુલ બની રહ્યો છે ! | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS ચીનમાં વિશ્વનો સૌથી લાંબો પુલ બની રહ્યો છે \nચીનમાં વિશ્વનો સૌથી લાંબો પુલ બની રહ્યો છે \nચીનની દિવાલ -ગ્રેટ વોલ્સ વિષે તો આપણે સૌ જાણીએ છીએ. વિશ્વની એક અજાયબી ગણાય છે આ દિવાલ સદીઓ સુધી હજારો મજૂરોએ દિવસ- રાત કામ કરીને આ વિરાટ અાયોજન પૂર્ણ કર્યું હતું. હવે એવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છેકે, ચીન દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી સેતુ- પુલ બનાવી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે, આ પુલ બનાવવા ઉપયોગમાં લેવાયેલી સ્ટીલ ધાતુનો જથ્થો એટલો બધો છે કે એ સ્ટીલમાંથી 60 એફિલ ટાવરો ઊભાં થઈ શકે. પુલની લંબાઈ 55 કિલોમીટરની છે. આ પુલ હોંગકોંગ, મકાઉ અને ચીન અરસપરસ જોડાશે. આ પુલ સમુદ્રના જળની ભીતર બનાવવામાં આવનારી સુરંગમાંથી પસાર થશે. આશરે 9 વરસ અગાઉ ચીને આ પુલની પરિયોજનાનો આરંભ કર્યો હતો. એક સમાચાર સંસ્થાઓ આપેલી માહિતી અનુસાર, આ પુલ હોંગકોંગને દક્ષિણ ચીનના જાણીતા શહેર જુહાઈ અને જુગારના શોખીનો માટે પ્રચલિત મકાઉને એકબીજા સાથે જોડશે. આ પુલ કયારે વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે એ બાબત હજી ચીનના વહીવટીતંત્રે કશી જાણકારી આપી નથી. આ પુલ120 વરસ સુધી ઉપયોગમાં લઈ શકાશે અને એને લીધે પ્રવાસ કરનારાઓનો 60 ટકા સમય બચી જશે.\nPrevious articleઅનોખી માનવસેવા કરતો મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2\nNext articleએપલના કાર્યકારી સીઈઓ ટિમ કુક કહે છે- ફેસબુક હવે રેગ્યુલેટ કરવામાં બહુ મોડું થયું છે..\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\n19મી ઓગસ્ટે 38મી ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરાશે\nચૂંટણી દરમિયાન ફરજ બજાવતા બો્ર્ડર હોમગાર્ડ દળના 200 જવાનોને બે દિવસનો...\nપાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી લીધી\nપિતા સાથે કામ કરવાની તક મળવા બદલ ખૂબ ઉત્તેજિતઃ સોનમ કપૂર\nસોનમ કપૂર ‘ઝોેયા ફેકટર’ની તૈયારીમાં મશગૂલ\nગુજરાતની 75 નગરપાલિકાની 17મી ફેબ્રુઆરીએ ચૂંટણી, 19મીએ પરિણામ\nલોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા પાટણના સાંસદ લીલાધર વાઘેલા\nભાવનગરમાં મહંતસ્વામીના 85મા જન્મોત્સવની ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/05/2018/7627/", "date_download": "2019-07-19T21:27:56Z", "digest": "sha1:MTZFISFUV6X54PMQLLKFRWQW7OQD2WF2", "length": 12358, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "ચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nચારુતર આરોગ્ય મંડળના 46મા સ્થાપના દિવસની ઉજવણી 27મી જુલાઈના રોજ કરવામાં આવી. સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમની શરૂઆત સંસ્થાનાં અધ્યક્ષ ડો. અમૃતા પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, ગવર્નિંગ બોડીના ચૂંટાયેલા સભ્યો અતુલ પટેલ, વિક્રમ પટેલ અને શાંતિભાઈ પટેલે દીપપ્રાગટ્યથી ક��ી હતી. (જમણે) સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલા 15 કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને અને અંગવસ્ત્રમ્ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. (બન્ને ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)\nકરમસદઃ ચારુતર આરોગ્ય મંડળના 46મા સ્થાપના દિવસની ઉજવણી 27મી જુલાઈના રોજ કરવામાં આવી. વર્ષ 1972માં સંસ્થાની સ્થાપના સ્વ. ડો. એચ. એમ. પટેલે સમાજના દરેક વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પોસાય તેવા દરે મળી રહે તે સંકલ્પ સાથે કરી હતી. આજે પણ સંસ્થા અનેક પડકારો વચ્ચે પણ સમયાંતરે નવી સેવાઓ, નવાં ઉપકરણો અને નવી સુવિધાઓનો ઉમેરો કરીને દર્દીઓને એકસમાન ધોરણે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહી છે. સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમની શરૂઆત સંસ્થાનાં અધ્યક્ષ ડો. અમૃતા પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, ગવર્નિંગ બોડીના ચૂંટાયેલા સભ્યો અતુલ પટેલ, વિક્રમ પટેલ અને શાંતિભાઈ પટેલે દીપપ્રાગટ્યથી કરી હતી.\nકાર્યક્રમને સંબોધતાં સંસ્થાના સીઈઓ સંદીપ દેસાઈએ જણાવ્યું કે સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ટૂંક સમયમાં જ 100 પથારી ધરાવતું ક્રિટિકલ કેર સેન્ટર કાર્યરત થશે, જે રાજ્યનું સૌથી વધુ પથારી ધરાવતું ક્રિટિકલ કેર સેન્ટર તરીકે ઊભરી આવશે. મંડળની સાહસિક પહેલ – સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓના લાભાર્થે હોસ્પિટલની કુલ 800 પથારીમાંથી 450 પથારીમાં આશીર્વાદ વોર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર શરૂ કરવામાં આવી, જેના પરિણામરૂપ ગત વર્ષે આગલા વર્ષ કરતાં વધુ 3000 કુટુંબોએ આશીર્વાદ વોર્ડ હેઠળ સારવારનો લાભ લીધો. આમ મંડળની તમામ રાહતદરની યોજના દ્વારા હોસ્પિટલની 25 ટકા આવક એટલે કે 21 કરોડ રૂપિયા દર્દીઓને રાહત આપવા પાછળ ખર્ચ કરવામાં આવ્યા.\nસંસ્થાના માનદ મંત્રી જાગૃત ભટ્ટે જણાવ્યું કે, આ વર્ષે સંસ્થાએ સાહસિક પગલું ભરીને સ્થાપના વર્ષ પછી સૌપ્રથમ વખત બંધારણમાં પણ બદલાવ લાવ્યો અને 18 સભ્યોની ગવર્નિંગ બોડી બનાવવામાં આવી, જેથી સંસ્થાના વહીવટમાં સરળતા રહે. સંસ્થાનું સ્થાપના વર્ષ એટલે કે સંસ્થાના કર્મચારીઓને પોતાની આંતરિક ખૂબીઓ રજૂ કરવાનો પ્રસંગ. સંસ્થાના કર્મચારીઓ, તેમના કુટુંબીજનો તથા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈને સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ તથા ગીતની પ્રસ્તુતિ કરી આનંદ ઉઠાવ્યો.\nસંસ્થાના સર્જનમાં તથા સંસ્થાના વૃદ્વિમાં અનેક લોકોનો ફાળો છે, જેને કારણે આજે સંસ્થાએ વધુ વાઇબ્રન્ટ બનીને નામના મેળવી છે. સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલા 15 કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને અને અંગવસ્ત્રમ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સંસ્થાના દરેક કાર્યમાં તથા દર્દીઓની સારવારમાં મદદરૂપ થતાં દાતાઓને તથા હોસ્પિટલમાં તજ્જ્ઞ સારવાર માટે દર્દીઓને અનેક સેન્ટર પરથી મોકલતા ડોક્ટર્સ અને વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે સંસ્થાના એલુમિની ડોક્ટર્સને સન્માનિત કરાયા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃતિઓ અને વૃદ્વિ વિશે પોતાના અનુભવની ગાથા રજૂ કરતા સંસ્થાના ડોક્ટર્સ, કર્મચારીઓ, દાતાઓ તથા સારવાર લીધેલા દર્દીઓના વિડિયો રજૂ કરવામાં આવ્યા.\nPrevious articleઅરવિંદ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક ‘પ્રકાશના પંથે’નું લોકાર્પણ\nNext articleમણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nઅમેરિકામાં આયાત થયેલા સ્ટીલ પાઈપ પર ટ્ર્મ્પે લગાવી જબરજસ્ત એન્ટી ડમ્પિંગ...\nલોકસભાની ચૂંટણીના પરિણામોથી ગભરાઈ ગયેલા મમતા બેનરજી\nબોલીવુડના યુવા અભિનેતા- અભિનેત્રી તેમજ ફિલ્મ- સર્જકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા...\nઓલિમ્પિકમાં હોકીમાં દેશભક્તિની ગાથા વર્ણવતી ફિલ્મ ‘ગોલ્ડ’\nસુપ્રીમ કોર્ટમાં કેસની ફાળવણીની પ્રક્રિયામાં પરિવર્તન કરવાની પિટિશન અદાલતે ફગાવી દીધી...\nકેલિફોર્નિયાના તબીબી વિદ્યાર્થી દેવેશ વશિષ્ઠને બે નેશનલ ફેલોશિપ\nરાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રની સરકાર, મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોટ...\nનાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/whisky-found-from-police-jeep/", "date_download": "2019-07-19T21:17:35Z", "digest": "sha1:U4KCFH7KAOHRZXVQBAYIIEL3YLXXLRPK", "length": 7906, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "BRTS રૂટમાં ચાલતી ભાવનગર પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા,અને જીપમાંથી દારૂ પણ મળ્યો,", "raw_content": "\nBRTS રૂટમાં ચાલતી ભાવનગર પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા,અને જીપમાંથી દારૂ પણ મળ્યો,\nBRTS રૂટમાં ચાલતી ભાવનગ�� પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા,અને જીપમાંથી દારૂ પણ મળ્યો,\nબે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.\nબાપુનગર વિસ્તારના હિરાવાડી પાસે બીઆરટીએસ રૂટમાં ચાલી રહેલી ભાવનગરના સિંહોર પોલીસની જીપે રીક્ષાને અડફેટે લીધા હતા. જેમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. માત્ર એટલું જ નહીં પોલીસની જીપમાંથી દારૂ પણ મળી આવ્યો હતો અને લોકોએ તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો.\nઆ ઘટના બાદ પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જ્યારે બાઈક પર જતાં બે શખ્સ ઈજાગ્રસ્ત થયા છે. ત્યાર બાદ બન્ને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રાજુભાઈ છારા હોવાનું જાણવા મળ્યું છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious બોટાદના ખેડૂતોએ પાણી માટે કર્યો અનોખો વિરોધ. જાણો વધુ\nNext સ્ટેટ બેંકે વ્યાજ દરમાં 0.05% ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી થશે,જાણો વધુ…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/what-to-do-after-land-loss-to-farmer/", "date_download": "2019-07-19T21:16:57Z", "digest": "sha1:LYGDQDWFLTLCXTCGAHORDAZOISRQBBOM", "length": 16450, "nlines": 77, "source_domain": "khedut.club", "title": "ખેડૂતની જમીન સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ જાણો અહી", "raw_content": "\nખેડૂતની જમીન સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ જાણો અહી\nખેડૂતની જમીન સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ જાણો અહી\nખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતો હોય તેવી વ્યક્તિ. જમીનની દેખરેખ, સારસંભાળ રાખવાની સાથે ખેતી કરાવનાર વ્યક્તિ પણ ખેડૂત ગણાય છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ધરાવતો ખેડૂત જ ગુજરાત રાજ્યમાં અન્ય ખેતીની જમીન ખરીદી શકે છે. આમ માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. યાને ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂતો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજ્ય બહારના ખેડૂતોએ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ કરવા માટે બિનખેડૂત તરીકે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.\nજ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. તે માટે ખાનગી માલિકીની જમીન જાહેર હેતુ માટે ફરજિયાત સંપાદિત કરવા સરકારને કાયદા દ્વારા હક આપવામાં આવેલ છે. જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. જાહેર હેતુ માટે, વિકાસનાં કાર્યો માટે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદિત (એક્વાયર) કરવા અને તે બદલ વળતર આપવા, વળતરની રકમ નક્કી કરવા, વાંધાઓ ધ્યાને લેવા વગેરે જેવી તમામ બાબતો લક્ષમાં લઈ જમીન સંપાદન અધિનિયમની રચના કર વામાં આવી અને તેમાં વખતોવખત સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.\nખેડૂત ખાતેદારનું અવસાન થવાથી યા અકાળે મૃત્યુ થવાના સંજોગોમાં મરનાર વ્યક્તિની વારસાઈ કરવાના સમયે તેમ જ ખેડૂત ખાતેદાર પોતાની હયાતી દરમિયાન પણ તેની પોતાની જમીનની વહેંચણી પોતાના વારસદારો વચ્ચે કરે ત્યારે તેમ જ સંયુક્ત ખાતેદારો પૈકી કેટલાંક ભાઈઓ અથવા બહેનો પોતાના ભાગમાં આવતા જમીન પરનો પોતાનો હક સ્વૈચ્છિક રીતે છોડી દે છે, જતો કરે છે અને આ રીતે હક છોડયા બાદ ઘણા પ્રસંગોમાં તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આ તમામ સંજોગોમાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આવી વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ગણત-૧૦૨૦૦૩/૯૭૭/ઝ થી તા. ૨૯-૦૩-૨૦૦૫ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાનું અને તેની કેટલીક શરતોની જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે.\nતેવી જ રીતે ઘણાં કિસ્સાઓમાં ખેડૂતની તમામ જમીનો કોઈ હેતુસર સંપાદનમાં મૂકવામાં આવેલ હોય ત્યારે તેવા સંજોગોમાં પણ તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આવા કિસ્સામાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને સંપાદનમાં બદી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/ ૪૩૪૩/ઝ થી તા. ૨૬-૧૨-૨૦૦૮ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે.\nજે ખેડૂત���ી તમામ જમીન સંપાદનમાં જતી હોય તે ખેડૂતને નવેસરથી ખેતીની જમીન ખરીદવા માટે મુશ્કેલી ના પડે તે માટેના વળતર ચૂકવતી વખતે અથવા જમીનનો કબજો સંભાળતી વખતે જ ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીએ સંબંધિત ખેડૂતને ખેતીની જમીન ખરીદ કરી શકશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર આપવાની સત્તા સંબંધિત ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીને આથી આપવામાં આવે છે. આવા પ્રમાણપત્રમાં સંબંધિત ખેડૂત તથા તેના કુટુંબના સભ્યોના નામોનો સમાવેશ કરવાનો રહેશે તથા આવા પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષમાં સંબંધિત ખેડૂતે ખેતીની જમીન ખરીદવાની રહેશે. આવું પ્રમાણપત્ર સંપાદન થતી જમીનના આધારે આપવાનું થતું હોઈ સંબંધિત ખેડૂત પાસેથી આધાર પુરાવા માંગવાના રહેશે નહીં.\nતેવી જ રીતે સંપાદનમાં બધી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ઠરાવ ક્રમાંક ગણત/૨૨૦૯/એમએલએ-૯/ઝ થી તા. ૦૧-૦૭-૨૦૦૯ના રોજ પરિપત્ર બહાર પાડી કેટલાક સુધારા કરેલ. આ સુધારાઓ નીચે મુજબ છે.\nજમીન સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું આમુખ (૨)ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે. તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો ભાગ જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનીરહેશે.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious આ ગામના ખેડૂતોએ વીમા કંપનીનું રાખ્યું બેસણું, જાણો હકીકત\nNext જાણો આ બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની આ અનોખી ખેતી વિશે, જાણો વધુ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/01/04/vicharpreak-nibandho/", "date_download": "2019-07-19T21:09:12Z", "digest": "sha1:FAFITPTCLFQEZSQEPTLXK7DTGKALZYVN", "length": 33059, "nlines": 217, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર\nJanuary 4th, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : રમેશ ઠક્કર | 17 પ્રતિભાવો »\n[આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી.]\n[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકો તેમજ લેખોથી આપણે પરિચિત છીએ. રીડગુજરાતીને આ વિચારપ્રેરક નિબંધો મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો.]\n[1] દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે…\nમાણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે. પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલો પાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.\nહમણાં એક મિત્ર દંપતિ પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈપણ કારણવગર બસ ગુમસુમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું ન હતું. શહેરના શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું. આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે. અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. અંગ્રેજીમાં કહેવાયું છે કે : ‘Friend in need is friend indeed.’ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.\nદુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. ‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી. પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો….\n‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસુસ કરો\nદોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો….’\n[2] આપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો….\n‘તમે મારું નામ આપજો ને, એને ત્યાંથી જ એ વસ્તુ મળી જશે…’\n‘મેં તમારો સંદર્ભ આપ્યો, વાત પણ કરી છે પરંતુ એમનું કહેવું છે કે આ પ્રકારની ડાયરી હવે મળતી જ નથી.’\n‘એવું નથી. એની દુકાનમાં ડાબી બાજુએ કબાટ છે. એમાં નીચેના ભાગે આવી ઘણીબધી ડાયરી પડેલી હોય છે.’ ખાત્રી આપનાર વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી હતી. સામાપક્ષે જેની દુકાનેથી આ વસ્તુ લેવાની હતી, એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો કે મારી પાસે શું છે એની ખબર મને ના હોય \nવાત આગળ ચાલી અને સાચે જ આશ્ચર્યજનક રીતે માહિતી આપનાર વ્યક્તિની શ્રદ્ધા સાચી પડી હતી. દુકાનદારને ભોંઠપનો અનુભવ થયો હોય એવું લાગ્યું. પરંતુ એણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર પોતાની પાસે રાખેલી વેચાણ માટેની વસ્તુની પોતાને જ ખબર ના હોય એ વાત વેપારી માટે તો બરાબર ના ગણાય. આ પ્રસંગમાં આમ જોઈએ તો ઘણી બાબતો પ્રતિબિંબિત થાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માણસ આર્થિક વ્યવહારો સાથેના વ્યવહારમાં અને બજાર વચ્ચે બેઠો હોવા છતાં પણ પોતાની શક્તિઓ કે સંપત્તિ બાબતે એને પર્યાપ્ત જાણકારી નથી. સામાપક્ષે એક અજાણ્યો મધ્યસ્થી કે ક્યારેક જ એક ગ્રાહક તરીકે એની દુકાન ઉપર જાય છે. એ એની અવલોકનશક્તિ કે યાદશક્તિથી જાણી શકે છે કે એ વ્યક્તિ પાસે શું વસ્તુ છે, ક્યા પ્રકારની આવડત છે.\nઆમાં કશું જ નવિનતાપ્રેરક અથવા તો આશ્ચર્યજનક નથી. કેમ કે આપણે સહુ મોટા ભાગે ચીલાચાલુ કે ગતાનુગતિક કહી શકાય એ રીતે જીવન વ્યવહાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણા પ્રતિભાવો કે આપણા પ્રત્યુત્તરોમાં મોટાભાગે રૂટીન પ્રકારના ઉદ્દગારો પ્રગટ થઈ જતાં હોય છે. જેમ ઘણી બાબતે આપણે ટેવવશ કરતા હોઈએ છીએ એમ જિંદગી પણ જાણે કે ટેવવશ જીવતા હોઈએ એવું એમાં વ્યક્ત થતું હોય છે. આવું બનવાનું કારણ ઘણીવાર કેવળ આપણો દષ્ટિકોણ હોય છે. આપણે પરંપરાગત આવડતથી કે ઘણી વખત મિથ્યા પ્રકારના આપણા મનોભાવોથી કોઈપણ ઘટના કે પ્રસંગને તેના અંતરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી. પરિણામે સામાન્ય લાગતી ઘટના કે બાબતની ઊંડાઈ કે તેના આંતરિક પ્રવાહોનો અંદાજ મેળવવામાં આપણે થાપ ખાઈ જતાં હોવાનું બહાર આવે છે. આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શ���ાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી. અને ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી વિશિષ્ટતાઓ વિશે મારા પરિચિતોને જેટલી ખબર હોય, એટલી જાણે મને ખબર હોતી નથી.\nઆમાં કશું છુપાવવા જેવું નથી. પ્રસ્તુત પ્રસંગમાં વેપારી મિત્રને પણ એવું લાગ્યું કે સ્પર્ધાત્મક બજારમાં બેસીને પણ પોતાની પાસે શું વસ્તુ છે એની જાણકારી ન હોઈને એ એક વેપારી તરીકે મર્યાદા જરૂર છે, પરંતુ એવું થવું અસ્વાભાવિક નથી. એની પાછળ ઘણા વાજબી કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રસંગમાંથી જે બાબત શીખવા મળે છે એ તમામ સ્તરની વ્યક્તિઓને લાગુ પડે છે. આપણી શક્તિઓ વિશે ઘણીવાર આપણી પાસે જ ખોટો અંદાજ હોય છે.\n‘હું આમ ના કરી શકું…..’\n‘મારાથી આટલી ઉંમરે આવું કઈ રીતે થાય \n‘ગામડામાં રહીને હું શું કરી શકું \nપોતાની જાત માટેના આવા ઘણા અવતરણો મોજૂદ હોય છે. પરંતુ એ તમામ માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે એ મુજબ ‘જગતના ઉત્તમમાં ઉત્તમ માણસો પણ પોતાને મળેલી શક્તિમાંથી ફક્ત બે-પાંચ ટકા શક્તિનો જ ઉપયોગ કરી શકે છે.’ – એ વિધાનમાંથી આશ્વાસન મેળવી શકાય. ચંદ્રગુપ્ત નામના યુવાનમાં ભારતના સૌપ્રથમ સમ્રાટ બનવાની શક્તિઓ પડેલી છે, એવું ચાણક્ય નામનો શિક્ષક જ કહી શકે. અને ધનનંદ જેવા લોખંડી શાસક સામે એક છોકરડા જેવા લાગતા યુવાનના સહારે એ જંગ માંડે અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટના જ કેટલી ભવ્ય છે. મોહનદાસ નામના બેરિસ્ટરને પોલોક નામનો અંગ્રેજી મિત્ર એક નાનકડું પુસ્તક ટ્રેઈનની મુસાફરીમાં ટાઈમપાસ કરવા આપે છે એનું નામ છે ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લેખક છે જહોન રસ્કિન. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની એકાંકી મુસાફરી દરમ્યાન આ પુસ્તકનું વાંચન મોહનદાસ ને મહાત્મા બનાવનાર મહત્વનું સીમાચિન્હ બની જાય છે. આ પુસ્તકની તીવ્ર અસર હેઠળ જ આખી ‘સર્વોદય’ની વિચારધારા આવી અને ગાંધીને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ મળ્યો.\nકોઈ મિત્ર પ્રેયસી કે ગુરુ અથવા તો ઉપહાસ કરનાર વ્યક્તિની નાની ટકોર કે પ્રેરણાના પ્રતિભાવ જગતને કોઈક નવી શોધ, નવું પુસ્તક કે મહાપુરુષ આપનારા સાબિત થયાં છે. ભાભીની ટકોર અને ઉપહાસ થકી નરસિંહનું મન કૃષ્ણમય બન્યું અને એક યુગપ્રવર્તક કવિ ગુજરાતી ભાષાને મળ્યો, જેણે લખ્યું : ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે…’ ઘણી વખત કોઈ આપણને કહે કે ‘આ તમારું કામ નહીં, આ તમે નહીં કરી શકો….’ ત્યારે એ વખતે આપણે બમણા વેગથી કાર્યરત થઈ જતા હોઈએ છીએ અને અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈકની ટકોરથી તાત્કાલિક ઉશ્કેરાઈ જવું અથવા તો જે બાબતમાં આપણી શક્તિ કે આવડત ના હોય એમાં અચાનક ધસી જવું. આપણી પાસે શું શક્તિઓ છે, આપણો પરિવેશ, આપણું બેકગ્રાઉન્ડ, આપણી શારીરિક મર્યાદા – એ બધાનું આકલન પણ જરૂરી બની જાય છે. ટૂંકમાં, આ તમામ બાબતે સંયમિત અને વિવેકબુદ્ધિથી આગળ વધવાની બાબત પણ એટલી જ મહત્વની બની જતી હોય છે. આમ, છતાં માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી. આ બાબતની સમજણ ના હોવાના કારણે મોહનમાંથી મહાત્મા બનવાની ઘટનાઓ જવલ્લે જ આકાર લેતી હોય છે.\n« Previous ‘જયા, તું ક્યારેય નહીં સુધરે ’ – જયા જોશી\nદેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનવિદ્યા – પ્રવીણ દરજી\nફરી એક વાર શિક્ષણમાં પરિવર્તનની વાત આપણી સામે આવી છે. પરિવર્તન તો સૌ ઈચ્છે છે પણ પરિવર્તન કેવું, તેની આધારશિલા કઈ તે વિશે આપણે સૌ કંઈક અસ્પષ્ટ છીએ. વળી એ મુદ્દો લાંબી વિચારણા માગી લે તેવો, તેમજ ખાસ્સી ધીરજ ધારવી પડે એવો પણ છે. કારણ કે શિક્ષણ બદલીએ છીએ ત્યારે અમુકતમુક પુસ્તકો બદલતાં નથી, અમુક વિષયનું ઉમેરણ કે તમુક વિષયની ... [વાંચો...]\nઉજાસ – લતા હિરાણી\nચ્છા-અગણિત, અડાબીડ, ઘનઘોર ઈચ્છાઓ.... આખી માનવજાત ઈચ્છાઓના જંગલમાં અટવાય છે. ઈચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ગરીબમાં ગરીબ માનવીએય ઈચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધાં હોય ગરીબમાં ગરીબ માનવીએય ઈચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધાં હોય આ વિભાવના માટે શબ્દોનીયે રેલમછેલ છે- ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપનાં... હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં. બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક ... [વાંચો...]\nબે આંખની શરમનો દુકાળ – ગુણવં�� શાહ\nએક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી વાત ગળે ન ઊતરે તો ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે કોઈ બહેનના ચહેરા ... [વાંચો...]\n17 પ્રતિભાવો : બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર\nબંને સરસ લેખ તેમાં પણ્ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે આ લાઈન તદન સાચી છે.\nઆભાર રીડ ગુજરાતી અને રમેશભાઈ નો\nજયારે બધા તમારુ આગણુ છોડી જતા રહે ત્યારે જે તમારે આગણે આવી ઉભો રહે તે સાચો મિત્ર. સરસ લેખ મો.૭૮૭૮૦૧૮૦૦૭\nબન્ને વાતો ખુબ સુંદર….\n૧. મિત્ર એટલે જેની સામે આપણે આપણી જાત ને સાચી ચિત્રી શકીએ.\n૨. ક્યારેક આપણે બીજાની ક્ષમતા ઓછી આંકીને સામેવાળા ના સ્વમાન ને ધક્કો પણ પહોંચાડતા હોઇએ છીએ.\nબન્ને લેખ બહુ જ સરસ છે.\nઆપણે આપણી જાત ને સાચી ચિત્રી શકીએ\nજીવનમા કમશ કમ એક મીત્ર સાથે મુક્ત દીલે સઘળી ચર્ચા થાય એ ખુબ જરુરી છે.\nજ્યારે આપણી શકિત કે નબળાઇઓ માટે અન્યની સોચને આપણા અન્દાજથી ન જોવાય.\nમાણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.\nમિત્ર જ સ્હાય્ક હોય\nબંને નિબંધો ઉત્તમ રહ્યા. બીજા નિબંધમાં ચોથા ફકરામાં બીજી લીટીમાં … જાણકારી ન હોઈને … કઈક ભૂલ છે, વાક્ય બરાબર લાગતું નથી. જોઈ લેવા વિનંતી.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nતમારા બંને લેખો બહુ સરસ છે. મિત્ર એ એક એવું માઘ્યમ જેની સામે આપણે પોતાની લાગણીઓ, દુખ, વિચારો રજુ કરી શકીએ છીએ.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડ���ઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/03/purush-kankas/", "date_download": "2019-07-19T21:15:31Z", "digest": "sha1:WHZR6CBZKSPZMVBMAM2U5DE645XQN6CI", "length": 32928, "nlines": 187, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે ! – વિનોદ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nJune 3rd, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 16 પ્રતિભાવો »\n[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બસ, એમ જ….’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nપરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ જો ફ્રેન્ચ હોય તો પત્ની સાથે ઝઘડો થતાં જ પોતાની ગર્લફેન્ડ કહેતાં સ્ત્રી-મિત્ર પાસે પહોંચી જાય છે. એ પતિ અમેરિકન હોય તો ગુસ્સાથી પોતાના વકીલને ત્યાં જાય છે, પરંતુ જો એ ભારતીય પતિ હોય તો પોતાની મા પાસે દોડી જાય છે \nઉપર જણાવેલ ચારેય કિસ્સામાં પુરુષો કંકાસથી દૂર ભાગે છે એ તમે નોંધ્યું ને ….. અલબત્ત થોડા સમય પહેલાં ‘અમેરિકન રિવ્યૂ ઑફ હાર્ટ ઍસોસિયેશન’ દ્વારા શોધાયું છે કે જો પતિ-પત્ની વચ્ચે વાતવાતમાં ઝઘડા થતા હોય તો બંનેને હૃદયરોગ થવાની શક્યતા લગભગ ઘટી જાય છે. કિન્તુ ‘ઔરત તેરી યહી કહાની’ની પેઠે ઝઘડા દરમિયાન સ્ત્રી જો રડીને ચૂપચાપ બેસી રહે, આક્રમક થઈને પતિ સામે શાબ્દિક હુમલો ન કરે, ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો તેની આવરદા ઘટી જાય છે, સમય કરતાં તે વહેલી પ��છી થાય છે ને પછી પતિને જલસો પડી જાય છે. આ પેલો સૉક્રેટિસ. તેની પહેલી પત્ની માયૅર્ટૉન ઘણી શાંત અને ઓછાબોલી હતી. પરિણામે વહેલી પાછી થઈ; જ્યારે તેની બીજી પત્ની ઝેન્થીપી ભારે કજિયાળી હતી એટલે તે જીવી ગઈ અને સૉક્રેટિસ વહેલો ચાલ્યો ગયો. સત્તાધીશો દ્વારા તેને જાતે ઝેર પી જવાની સજા ફરમાવાયેલી. જો એમ ન થયું હોત તો શક્ય છે કે તેણે ખુદે જ ઝેર ગટગટાવી લીધું હોત. (એક રમૂજ પ્રમાણે પત્નીથી ત્રાસીને એક યુવાને આત્મહત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. દવાની દુકાને જઈને તેણે ઝેર માગ્યું. દુકાનદારે તેને સહાનુભૂતિથી પૂછ્યું કે આટલી નાની ઉંમરે તું આપઘાત કરવા તૈયાર થયો છે ….. અલબત્ત થોડા સમય પહેલાં ‘અમેરિકન રિવ્યૂ ઑફ હાર્ટ ઍસોસિયેશન’ દ્વારા શોધાયું છે કે જો પતિ-પત્ની વચ્ચે વાતવાતમાં ઝઘડા થતા હોય તો બંનેને હૃદયરોગ થવાની શક્યતા લગભગ ઘટી જાય છે. કિન્તુ ‘ઔરત તેરી યહી કહાની’ની પેઠે ઝઘડા દરમિયાન સ્ત્રી જો રડીને ચૂપચાપ બેસી રહે, આક્રમક થઈને પતિ સામે શાબ્દિક હુમલો ન કરે, ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો તેની આવરદા ઘટી જાય છે, સમય કરતાં તે વહેલી પાછી થાય છે ને પછી પતિને જલસો પડી જાય છે. આ પેલો સૉક્રેટિસ. તેની પહેલી પત્ની માયૅર્ટૉન ઘણી શાંત અને ઓછાબોલી હતી. પરિણામે વહેલી પાછી થઈ; જ્યારે તેની બીજી પત્ની ઝેન્થીપી ભારે કજિયાળી હતી એટલે તે જીવી ગઈ અને સૉક્રેટિસ વહેલો ચાલ્યો ગયો. સત્તાધીશો દ્વારા તેને જાતે ઝેર પી જવાની સજા ફરમાવાયેલી. જો એમ ન થયું હોત તો શક્ય છે કે તેણે ખુદે જ ઝેર ગટગટાવી લીધું હોત. (એક રમૂજ પ્રમાણે પત્નીથી ત્રાસીને એક યુવાને આત્મહત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. દવાની દુકાને જઈને તેણે ઝેર માગ્યું. દુકાનદારે તેને સહાનુભૂતિથી પૂછ્યું કે આટલી નાની ઉંમરે તું આપઘાત કરવા તૈયાર થયો છે તારી પર એવું તે શું દુઃખ તૂટી પડ્યું છે તારી પર એવું તે શું દુઃખ તૂટી પડ્યું છે જેના ઉત્તરમાં એ યુવાને પોતાની પત્નીનો ફોટો દુકાનદાર સામે ધર્યો, જે જોઈને દુકાનદારે તેને દાઢમાં પૂછ્યું : ‘તો તો સાથે તું પ્રિસ્ક્રિપ્શન પણ લાવ્યો છે જેના ઉત્તરમાં એ યુવાને પોતાની પત્નીનો ફોટો દુકાનદાર સામે ધર્યો, જે જોઈને દુકાનદારે તેને દાઢમાં પૂછ્યું : ‘તો તો સાથે તું પ્રિસ્ક્રિપ્શન પણ લાવ્યો છે ’) કહે છે કે સૉક્રેટિસને ઝેર પીતો જોઈને ઝેન્થીપી આક્રંદ કરવા માંડી હતી – એ વિચારે કે આવો સહનશીલ વર આ જન્મમાં તો શું, આવતા સાત જન્મમાંય નહીં મળે….\nપહેલાંનાં માવતરો તેમની દીકરીઓને શિખામણ આપતાં કે ‘ગમ ખાના ઔર કમ ખાના.’ કિન્તુ પતિ સાથે સતત તકરાર કરવાથી તંદુરસ્તી સારી રહે છે, હૃદયરોગમાંથી મુક્ત થવાય છે, એ જાણ્યા બાદ હવે પછીની મમ્મીઓ તેમની સુપુત્રીઓને વઢીને એવી સલાહ આપશે કે ‘વર કહે એ બધું મૂઢની જેમ સાંભળી રહેવું નહીં, આપણેય સામે જવાબ આપવો એટલે એનેય પિટ્યાને ખબર પડે કે તેં કંઈ મોંમાં મગ નથી ભર્યા, તારી પાસે પણ જીભ છે…..’\nઅગાઉના જમાનામાં તો પુરુષો માટે ચાર સુખ આશીર્વાદરૂપ હતાં. એમાંનું સૌથી પ્રથમ, પહેલું સુખ તે મૂંગી નાર, એના જેવું કોઈ અન્ય સુખ નથી. આ સુખ જોકે દુર્લભ છે. જો પહેલું સુખ નસીબમાં ન લખાયું હોય તો ‘બીજું સુખ તે બહેરો ભરથાર’. આ બંને સુખ ન હોય તો ‘ત્રીજું સુખ તે મગજ તલવાર.’ બોલતાં-બોલતાં જ તેને વાઢી નાખે – દલીલબાજીમાં ફાવવા જ ન દે; અને જો આ ત્રણ સુખ ભાગ્યમાં ન લખાયાં હોય તો પછી છેવટનું ‘ચોથું સુખ તે ઘરની બહાર.’ પણ એ કાલ્પનિક દિવસ ગયા. હવે તો કોઈ શોધ વિશે છાપામાં અહેવાલ આવે છે તે વાંચીને પ્રજામાં તરત જ પરિવર્તન આવવા માંડે છે. બહારનાંની વાત જવા દઈએ, પણ મારી સાસુની દીકરીએ તો, ‘દરરોજ વર સાથે લડવાથી સ્વાસ્થ્ય સુધરે છે’ એ સમાચાર છાપામાં વાંચ્યા છે ત્યારથી મારી સાથે લડવાનાં કારણો લગભગ દરરોજ શોધી કાઢે છે અને જેને ઝઘડવું હોય તેની સામે એ કારણો સામેથી હાજર થઈ જાય છે. દા.ત, ટેવવશ નાહ્યા પછી ટુવાલ પલંગ પર ફેંકું એટલે તે તરત જ ગર્જના કરવા માંડશે કે તમને મેં હજાર વખત ટોક્યા છે કે ભીનો ટુવાલ તમે આમ ડૂચો વાળીને પલંગ પર ન ફેંકો, ગાદલામાં ભેજ આવશે તો કોણ, મારો બાપ કાઢશે એ ભેજ પછી એની એલ.પી. (લોંગ પ્લે) ચાલવા માંડે ને ત્યાં તેનાથી છૂટવા હું તૈયાર થઈને બહાર નીકળતો હોઉં ને મને બારણામાં જ ‘સ્ટેચ્યુ’ કરી દે. છણકતા અવાજે ધમકાવવા માંડે કે ડાર્ક પેન્ટ પર તે કંઈ ડાર્ક ઝભ્ભો પહેરાતો હશે પછી એની એલ.પી. (લોંગ પ્લે) ચાલવા માંડે ને ત્યાં તેનાથી છૂટવા હું તૈયાર થઈને બહાર નીકળતો હોઉં ને મને બારણામાં જ ‘સ્ટેચ્યુ’ કરી દે. છણકતા અવાજે ધમકાવવા માંડે કે ડાર્ક પેન્ટ પર તે કંઈ ડાર્ક ઝભ્ભો પહેરાતો હશે ‘મૅચિંગ’ કોને કહેવાય એનું તમને બાપ જન્મારામાંય ભાન નહીં થાય ‘મૅચિંગ’ કોને કહેવાય એનું તમને બાપ જન્મારામાંય ભાન નહીં થાય માણસ જેવા લાગવામાં તમારા કાકાનું જાય છે શું માણસ જેવા લાગવામાં તમારા કાકાનું જા�� છે શું સાવ કવિ જેવા લઘરા લાગો છો આ વેશમાં, જાવ બદલી નાખો, નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. અને અડધો કલાક સુધી તે બિચારા નિર્દોષ કવિઓને અડફેટે લેશે.\nયાદ આવે છે કે એકવાર એક લેખકને મારે ત્યાં મેં જમવા નોતર્યો હતો. દૂધપાક-પૂરીનું જમણ હતું. લેખકે મારી પત્નીને કહ્યું, ‘ભાભી, મને થોડી ખીર આપશો ’ પત્ની એ લેખક પર સમસમી ગઈ. એના ગયા પછી મારા પર ગુસ્સો ઠાલવતાં તે બોલી : ‘કેવા કેવા બેવકૂફોને પકડી લાવો છો ’ પત્ની એ લેખક પર સમસમી ગઈ. એના ગયા પછી મારા પર ગુસ્સો ઠાલવતાં તે બોલી : ‘કેવા કેવા બેવકૂફોને પકડી લાવો છો જે ગમારને દૂધપાક અને ખીર વચ્ચેના ફરકની ખબર ન હોય એવાને ફરી ક્યારેય ન બોલાવશો, જમવા….’\nમફતમાં મળેલું હૃદય કેટલું મોંઘું હોય છે એની ખબર તો તેમાં કોઈ મોટી ગરબડ ઊભી થાય ત્યારે જ થાય છે. એટલે મારા મતે હૃદયરોગ ન થાય એ માટે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા જેવી અકસીર દવા કોઈ પણ ગુજરાતીને માફક આવે એવી છે. એમાં પણ પતિના મુકાબલે પત્નીને ઉશ્કેરવી વધારે સહેલી છે. તે બહુ સારા મૂડમાં હોય ત્યારે જ કંઈક આડુંઅવળું બોલવું. પિયર એ તેની સૌથી દુખતી નસ છે. તેના પિયરના કૂતરા વિશે પણ જો તમે સહેજ પણ અપ્રિય વાણી ઉચ્ચારશો તો તે નહીં સાંખે. તે કરડકણું છે એમ બોલશો તોપણ પત્ની તમારી સામે ઘૂરકિયું કરશે. એનાં મા-બાપ વિશે કશું ઘસાતું બોલ્યા તો તેની કમાન છટકી જ સમજો. તેને બોલતી (બોલતીનો અર્થ અહીં ઝઘડતી) કરવી હોય તો શરૂઆત આ રીતે કરી શકાય : ‘મંજુ, તારી મમ્મીએ તને બી.એ. વિથ સોશિયોલૉજી કરાવી પણ સાથે થોડા સંસ્કાર પણ સીંચ્યા હોત તો કેટલું સારું થાત ’ બસ, પછી જુઓ મજા ’ બસ, પછી જુઓ મજા સંસ્કાર કોને કહેવાય એની મૌલિક વ્યાખ્યાઓ વિવરણ સાથે જાણવા મળશે. ઉપરાંત તમારાં મા-બાપ, ભાઈ-બહેનો વગેરેને સાંકળીને અપ્રિય વાણીનો ધોધ તે વહાવશે એ ઝીલવાની લિજ્જત આવશે. સાથે એ બળાપો પણ સાંભળવા મળશે કે ‘મારી બહેન અમી કેટલી સુખી છે સંસ્કાર કોને કહેવાય એની મૌલિક વ્યાખ્યાઓ વિવરણ સાથે જાણવા મળશે. ઉપરાંત તમારાં મા-બાપ, ભાઈ-બહેનો વગેરેને સાંકળીને અપ્રિય વાણીનો ધોધ તે વહાવશે એ ઝીલવાની લિજ્જત આવશે. સાથે એ બળાપો પણ સાંભળવા મળશે કે ‘મારી બહેન અમી કેટલી સુખી છે પંકજકુમાર તેને હાથ પર રાખે છે. તેમની પાસે તો બંગલો, ગાડી, નોકરચાકર, રસોઈયા બધું જ છે. મારું તો પંકજકુમારના ભાઈ નીતીન સાથે થવાનું હતું, પણ જન્માક્ષર ન મળ્યા; મંગળ આડો આવ્યો ને તમારો જેવો રાહુ લમણે લખાયો. મારાં સાસરિયાં કરતાં મારી બહેનનાં સાસરિયાં લાખ નહીં, કરોડ દરજ્જે સારાં. તમારી પાસે સાડી માગું ત્યારે કાયમ સાડીનાં ‘સેલ’માં જ ઢસડી જાવ છો. ને ‘સેલ’માં હજારવાળી અઢીસો રૂપરડીમાં મળતી સાડી લઈ આપો છો. પાછા ચેતવણી આપો છો કે ખબરદાર કોઈને સાડીનો સાચો ભાવ કહ્યો છે તો પંકજકુમાર તેને હાથ પર રાખે છે. તેમની પાસે તો બંગલો, ગાડી, નોકરચાકર, રસોઈયા બધું જ છે. મારું તો પંકજકુમારના ભાઈ નીતીન સાથે થવાનું હતું, પણ જન્માક્ષર ન મળ્યા; મંગળ આડો આવ્યો ને તમારો જેવો રાહુ લમણે લખાયો. મારાં સાસરિયાં કરતાં મારી બહેનનાં સાસરિયાં લાખ નહીં, કરોડ દરજ્જે સારાં. તમારી પાસે સાડી માગું ત્યારે કાયમ સાડીનાં ‘સેલ’માં જ ઢસડી જાવ છો. ને ‘સેલ’માં હજારવાળી અઢીસો રૂપરડીમાં મળતી સાડી લઈ આપો છો. પાછા ચેતવણી આપો છો કે ખબરદાર કોઈને સાડીનો સાચો ભાવ કહ્યો છે તો સાડી પરનું સ્ટિકર જલદી ઉખાડી નાખ. ને તારી બહેન પૂછે તો કહેજે કે બારસોમાં પડી. કોઈનો વર આવો મખ્ખીચૂસ જોયો નથી….’\nપછી ચેઈન્જ ખાતર તેની રસોઈ બાબત ક્યારેક અમથી-અમથી નુક્તેચીની કરવી. કારણ એ જ કે રસોડું એ સ્ત્રીનો ઈલાકો છે, હોમગ્રાઉન્ડ છે. તેની રસોઈ કોઈ ચાખ્યા વગર જ વખોડે એ તેને માટે માથાના ઘા જેવું અસહ્ય હોય છે. એટલે દરરોજ નહીં, કોઈક વાર જમવાનું થાળીમાં પીરસાઈ જાય ત્યારે પત્નીને ચીડવવા બે હાથ જોડીને ઈશ્વરને ખોટેખોટી પ્રાર્થના કરવી કે જમી રહ્યા પછી પણ મને હેમખેમ રાખજે હે દીનદયાળ … તમને દાળ અને શાક અલગ-અલગ વાડકીમાં પીરસાયાં હોય ત્યારે અત્યંત મીઠા, પ્રેમાળ અવાજે પૂર્ણાંગિનીને પૂછવું કે પ્રિયે, તમે બે જુદી જુદી વાડકીમાં દાળ અને શાક આપ્યાં છે એવું હું માનું છું, પરંતુ એમાં દાળ કઈ વાડકીમાં છે અને શાક કયું છે એનું મને માર્ગદર્શન આપો, જેથી કરીને દાળમાંથી દાળનો અને શાકમાંથી શાકનો સ્વાદ હું યથાયોગ્ય રીતે માણી શકું … તમને દાળ અને શાક અલગ-અલગ વાડકીમાં પીરસાયાં હોય ત્યારે અત્યંત મીઠા, પ્રેમાળ અવાજે પૂર્ણાંગિનીને પૂછવું કે પ્રિયે, તમે બે જુદી જુદી વાડકીમાં દાળ અને શાક આપ્યાં છે એવું હું માનું છું, પરંતુ એમાં દાળ કઈ વાડકીમાં છે અને શાક કયું છે એનું મને માર્ગદર્શન આપો, જેથી કરીને દાળમાંથી દાળનો અને શાકમાંથી શાકનો સ્વાદ હું યથાયોગ્ય રીતે માણી શકું બેમાંથી એક વાટકી તમારા પર છુટ્ટી ન ફેંકાય એ માટે તમને આગોતરી શુભેચ્છા પાઠવું છું…. તો ક્ય��રેક તેની રજા માગતા હો એ ‘ટોન’માં તેને પૂછવું કે તમને માઠું ન લાગે તો એક સમાચાર આપવા છે. આપું બેમાંથી એક વાટકી તમારા પર છુટ્ટી ન ફેંકાય એ માટે તમને આગોતરી શુભેચ્છા પાઠવું છું…. તો ક્યારેક તેની રજા માગતા હો એ ‘ટોન’માં તેને પૂછવું કે તમને માઠું ન લાગે તો એક સમાચાર આપવા છે. આપું તે ચોક્કસ હા જ પાડશે. પછી કહેવું : ‘ગઈ કાલે તમે હીરા મૂચ્છડની દુકાને શાક લેવા ગયાં ત્યારે પેલો રોજ આવે છે એ આપણો ‘ફૅમિલી બેગર’ આવ્યો હતો તે મને કહેતો હતો કે ત્રણ દિવસ પહેલાં તેની ઘરવાળી માગવા આવી ત્યારે શેઠાણીએ તેને કઢી-ભાત આપેલાં. એ ખાટી ચિચૂડા જેવી કઢી ખાવાથી અમને બધાને ઍસિડિટી થઈ ગઈ. શેઠ, તમને તો કંઈ થયું નથી ને તે ચોક્કસ હા જ પાડશે. પછી કહેવું : ‘ગઈ કાલે તમે હીરા મૂચ્છડની દુકાને શાક લેવા ગયાં ત્યારે પેલો રોજ આવે છે એ આપણો ‘ફૅમિલી બેગર’ આવ્યો હતો તે મને કહેતો હતો કે ત્રણ દિવસ પહેલાં તેની ઘરવાળી માગવા આવી ત્યારે શેઠાણીએ તેને કઢી-ભાત આપેલાં. એ ખાટી ચિચૂડા જેવી કઢી ખાવાથી અમને બધાને ઍસિડિટી થઈ ગઈ. શેઠ, તમને તો કંઈ થયું નથી ને ઘરમાં હોય તો મને ઍસિડિટીની દવા આપો ને ઘરમાં હોય તો મને ઍસિડિટીની દવા આપો ને ’ આટલું કહીને સલામતી ખાતર બીજા રૂમમાં ચાલ્યા જવું.\nપત્નીએ તમારા માટે પ્રેમથી તૂરિયા-પાંદડાનું તમને ભાવતું શાક બનાવ્યું હોય ત્યારે પહેલો જ કોળિયો મોંમાં મૂકતાં પત્ની સાંભળે એમ બબડવું : ‘મારી મા જેવાં તૂરિયાં મેં આજ દિન સુધી ખાધાં જ નથી.’ અથવા તો ‘વેઢમી બનાવવામાં મારી બહેન સુલૂ આગળ કોઈનો કલાસ નહીં.’ – આટલું બોલ્યા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી રસોઈ પર તમને મનનીય પ્રવચન સાંભળવાનો લાભ મળશે, તેમજ તમારી મા-બહેનને શું-શું રાંધતાં નથી આવડતું એય તમે જાણી શકશો.\nટૂંકમાં આ ઈલાજ છે પત્નીને હાર્ટ ટ્રબલમાંથી ઉગારવાનો. જોકે તેની માફક તમને લડતાં-ઝઘડતાં ક્યારેય આવડવાનું નથી. તમારા પપ્પાની જેમ જ તેમનો અમૂલ્ય વારસો જાળવી રાખવામાં કશું ખોટું પણ નથી. માટે પત્નીને જેટલું બોલવું હોય તેટલું છૂટા મોંએ લડવા-ઝઘડવા દેવી. તેનું આયુષ્ય લાં…બું ટકે એ તમારા માટે ઈચ્છનીય પણ છે. એનું કારણ એટલું જ કે મોટી ઉંમરે ઘરભંગ થયેલા પુરુષોની હાલત તમે જોજો, અત્યંત દયનીય હોય છે.\n[કુલ પાન : 142. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous આપનું પુનઃ સ્વાગત છે \nઆખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ\n(‘એ દિવસો…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.) જમાનો બદલાઈ ગયો છે. આપણા ગરીબ અને લાચાર વડદાદાઓને એક રૂપિયાનું અઢી શેર શુદ્ધ ઘી ખાવું પડતું ને દસ રૂપિયે તોલો સોનું ખરીદવું પડતું. એમના કરતાં આજે આપણ કેટલા બધા સમૃદ્ધ છીએ… લગભગ ચારસો રૂપિયે કિલોનું ... [વાંચો...]\nહાર્મોનિયમ કઈ રીતે વગાડશો \nમાસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ’ ‘એ હું નહીં. સામે મગનભૈ મિસ્ત્રી રહે છે. ફર્નિચરનો ઑર્ડર ના હોય, ત્યારે એ પેટીઓ બનાવે છે. તમને રંધો ... [વાંચો...]\nહાસ્યથી રુદન સુધી (ભાગ-4) – નિર્મિશ ઠાકર\nઉપરવાળો-નીચેવાળો પોતાના સ્થાનને કારણે ઉપરવાળો હમેશાં સદ્ધર હોય છે, જેના પ્રતાપે નીચેવાળાના શ્વાસ અધ્ધર હોય છે તમે ફલેટમાં રહેતા હશો, તો જરૂર મારી સાથે સંમત થશો. મેં તો ફલેટમાં થતી ઉપરવાળાઓની કૃપા પરથી એક હાઈકુ પણ લખેલું, આ મુજબ.... ઉપરવાળાં ખાંડે મરચાં, નીચે, ખરતો ચૂનો તમે ફલેટમાં રહેતા હશો, તો જરૂર મારી સાથે સંમત થશો. મેં તો ફલેટમાં થતી ઉપરવાળાઓની કૃપા પરથી એક હાઈકુ પણ લખેલું, આ મુજબ.... ઉપરવાળાં ખાંડે મરચાં, નીચે, ખરતો ચૂનો તમારા ફલેટમાં જો ઉપલે માળે ભરતનાટ્ટયમ કે કથ્થક નૃત્ય થતું હશે, તો પણ તમારે ત્યાં ચૂનો ખરતો ... [વાંચો...]\n16 પ્રતિભાવો : પરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nએકદમ મસ્ત શરૂઆત કરી મૃગેશભાઈ અને એમા પણ ખાસ કરીને જે વિષય પસંદ કર્યો છે..વાહ વાંચીને એકદમ હળવા ફૂલ જેવા થઈ ગયાં. વિનોદ ભટ્ટ રોક્સ..\nમ્રુગેશભાઇ ક્યારેક હસવામાથિ ફ્સવુ થઇ જાય તો ભારે પડી જાય. ખુબ મજા આવી. હળવા થઈ ગયા. વિનોદભાઈ ખુબ ખુબ અભિ.\n 😀 હસી હસી ને બેવડ વળી ગઇ…\nશરુઆત મુ. વિનોદભાઈના વિનોદથી કરી સૌને હસાવી દીધા. આભાર. હાસ્યલેખો આપતા રહેશો તો વાચકોનાં ટેન્શન ઘટાડવાનું પુણ્યકામ થશે આ કકળાટભર્યા સમયમાં.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nવિનોદભાઇ એ કમાલ લખ્યુ બહુજ સુન્દર મજાનુ અભિનન્દન અને અભિવાદન.\nકીરીટકુમાર ઉમાભાઇ ટાપરીયા says:\nવિનોદ ભટ્ટ અને તારક મહેતા ગુજરાતનાં હાસ્ય સાહિત્યનું મોંઘેરું ઘરેણું છે.સામાન્ય વાતના મણકાને હાસ્યની માળામાં પરોવી વાચકોને હસાવવાની તેઓની શૈલી અદભૂત છે.\nવિનોદભાઇ, પત્ની તો હાર્ટએટેકથી બચી ગયાં, પણ પતિદેવને બચવા માટે (આનંદ મેળવવા)પત્નીને પડોશણ સાથે લડાવવી પડૅ, અથવા રુનાં પૂમડાંનો ઉપયોગ વધારવો પડે.\nતમારા જેવુ કોઈ લખી જ ના શકે. ંમઝઆ આવી ગઈ…..પન્ના નદીયાદ્\nહ્ર્દય ભરાઈ આવ્યુ…..ખુબજ સરસ્…..\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=10038&name=%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF.-%E0%AB%AE-%E2%80%98%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%B9%E0%AB%87%E2%80%99,-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF.-%E0%AB%AF-%E2%80%98%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-07-19T20:34:13Z", "digest": "sha1:KWTSLPTGDVGOTYYQVTC3TZGHC5ENVR6M", "length": 11934, "nlines": 141, "source_domain": "gujlit.com", "title": "કાવ્ય. ૮ ‘હૃદય હે’, કાવ્ય. ૯ ‘સ્વપ્ન જાગૃતિ' કાવ્ય.૧૩ ‘હું છું ગયો ખોવાઈ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nધ્વનિ (કાવ્યસંગ્રહ) / રાજેન્દ્ર શાહ\nકાવ્ય. ૮ ‘હૃદય હે’, કાવ્ય. ૯ ‘સ્વપ્ન જાગૃતિ' કાવ્ય.૧૩ ‘હું છું ગયો ખોવાઈ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.3 - કાવ્ય. ૮ ‘હૃદય હે’, કાવ્ય. ૯ ‘સ્વપ્ન જાગૃતિ' કાવ્ય.૧૩ ‘હું છું ગયો ખોવાઈ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\nઆ ત્રણ કાવ્યોમાં સંગ્રહના પ્રથમ કાવ્યની અંતિમ પંક્તિના વિચારનું પુનરાવર્તન છે, અલબત્ત અર્થવિસ્તાર અને અર્થપલટા સાથે. અહીં કાવ્યવસ્તુની અસર કાવ્યસ્વરૂપ પર પડી છે (કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપ અભિન્ન છે) ‘હું'ની મુક્તિની સાથે છંદ પણ મુક્ત વહ્યો છે.\nઅર્પણ / ધ્વનિ / રાજેન્દ્ર શાહ\nશિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી / ધ્વનિ / રાજેન્દ્ર શાહ\nસમીક્ષા / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / ઉમાશંકર જોશી\n1 - અર્થનિર્દેશ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.1 - કાવ્ય. ૧ : નિરુદ્દેશે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.2 - કાવ્ય. ૨-૭ ‘તમસો મા......’ થી ‘હે દીપજ્યોતિ......’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.3 - કાવ્ય. ૮ ‘હૃદય હે’, કાવ્ય. ૯ ‘સ્વપ્ન જાગૃતિ' કાવ્ય.૧૩ ‘હું છું ગયો ખોવાઈ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.4 - કાવ્ય. ૧૨ ‘ને એજ તું ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.5 - કાવ્ય. ૧૪ આયુષ્યના અવશેષે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.6 - કાવ્ય. ૧૫ શેષ અભિસાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n1.7 - કાવ્ય. ૩૪ યોગહીણો વિયોગ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત\n2 - કાવ્યો / ધ્વનિ / રાજેન્દ્ર શાહ\n2.1 - નિરુદ્દેશે / રાજેન્દ્ર શાહ\n2.2 - તમસો મા...... / રાજેન્દ્ર શાહ\n2.3 - કને નવ શું માહરી \n2.4 - રહસ્યઘન અંધકાર / રાજેન્દ્ર શાહ\n2.5 - સંધિકાળ / રાજેન્દ્ર શાહ\n2.6 - તંતુ શો એકતાનો \n2.7 - હે દીપજ્યોતિ / રાજેન્દ્ર શાહ\n2.8 - હૃદય હે \n2.9 - સ્વપ્ન-જાગૃતિ / રાજેન્દ્ર શાહ\n2.11 - વિધાતાને / રાજેન્દ્ર શાહ\n2.13 - હું છું ગયો ખોવાઈ / રાજેન્દ્ર શાહ\n2.14 - આયુષ્યના અવશેષે / રાજેન્દ્ર શાહ\n2.14.1 - ઘર ભણી / રાજેન્દ્ર શાહ\n2.14.2 - પ્રવેશ / રાજેન્દ્ર શાહ\n2.14.3 - સ્વજનોની સ્મૃતિ / રાજેન્દ્ર શાહ\n2.14.4 - પરિવર્તન / રાજેન્દ્ર શાહ\n2.14.5 - જીવનવિલય / રાજેન્દ્ર શાહ\n2.15 - શેષ અભિસાર / રાજેન્દ્ર શાહ\n2.16 - વિખૂટા પડતાં / રાજેન્દ્ર શાહ\n2.17 - કોણ અણદીઠ / રાજેન્દ્ર શાહ\n2.18 - વાણી અને સૂર / રાજેન્દ્ર શાહ\n2.19 - અંતરાય / રાજેન્દ્ર શાહ\n2.20 - વિવર્ત / રાજેન્દ્ર શાહ\n2.21 - વય સંધિકાલ / રાજેન્દ્ર શાહ\n2.22 - હે પ્રેમ પાગલ \n2.23 - પૂર્ણિમા નિત્ય રમ્ય / રાજેન્દ્ર શાહ\n2.24 - હે મુગ્ધ લજ્જામયિ \n2.25 - ગોપવનિતાને / રાજેન્દ્ર શાહ\n2.26 - તને ‘મધુર યામિની’ / રાજેન્દ્ર શાહ\n2.27 - રહઃમિલન અભિલાષ / રાજેન્દ્ર શાહ\n2.28 - શ્રાવણી સંધિકાએ / રાજેન્દ્ર શાહ\n2.29 - આજે / રાજેન્દ્ર શાહ\n2.30 - મિલન વિરહે / રાજેન્દ્ર શાહ\n2.31 - શિરીષ ફૂલ શી / રાજેન્દ્ર શાહ\n2.32 - અશ્રુ હે \n2.33 - એ ય સ-રસ / રાજેન્દ્ર શાહ\n2.34 - યોગહીણો વિયોગ / રાજેન્દ્ર શાહ\n2.35 - સુધામય રાગિણી / રાજેન્દ્ર શાહ\n2.36 - એકલ / રાજેન્દ્ર શાહ\n2.37 - રજનિ થકી યે / રાજેન્દ્ર શાહ\n2.38 - એક ફલ એવું / રાજેન્દ્ર શાહ\n2.39 - પ્રેમના મંત્રનું કૈંક ગુંજન / રાજેન્દ્ર શાહ\n2.40 - માયાવિની / રાજેન્દ્ર શાહ\n2.41 - મિલન / રાજેન્દ્ર શાહ\n2.42 - આનંદ શો અમિત / રાજેન્દ્ર શાહ\n2.43 - આપણી બારમાસી / રાજેન્દ્ર શાહ\n2.45 - કંઠ જાણે કારાગાર / રાજેન્દ્ર શાહ\n2.46 - આજ અષાઢની માઝમ રાત / રાજેન્દ્ર શાહ\n2.48 - જા....ઓ, આવ / રાજેન્દ્ર શાહ\n2.49 - પાવકની જ્વાલ યદિ.... / રાજેન્દ્ર શાહ\n2.50 - ભરી સુધા દે / રાજેન્દ્ર શાહ\n2.52 - પથ દૂર દૂર જાય / રાજેન્દ્ર શાહ\n2.53 - સમયની ગતિ...\n2.54 - વિજન અરણ્યે / રાજેન્દ્ર શાહ\n2.55 - શીમળાને / રાજેન્દ્ર શાહ\n2.56 - પ્રભાતમાં નાસિક / રાજેન્દ્ર શાહ\n2.57 - શ્રાવણી મધ્યાહ્ને / રાજેન્દ્ર શાહ\n2.58 - વર્ષો પછી / રાજેન્દ્ર શાહ\n2.59 - ઘન શ્યામ આવ્યો / રાજેન્દ્ર શાહ\n2.60 - એક સવાર / રાજેન્દ્ર શાહ\n2.61 - પાનખરની સંધ્યા / રાજેન્દ્ર શાહ\n2.62 - યામિનીને કિનાર / રાજેન્દ્ર શાહ\n2.63 - હે અંધકાર / રાજેન્દ્ર શાહ\n3 - કેટલાંક કાવ્યો અને ગીતોનું ટિપ્પણ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.1 - કાવ્ય ૧. નિરુદ્દેશે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.2 - કાવ્ય ૧૪. આયુષ્યના અવશેષ/ ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.3 - કાવ્ય ૧૫. શેષ અભિસાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.4 - કાવ્ય ૨૭. રહઃમિલન અભિલાષ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.5 - કાવ્ય. ૩૪ યોગહીણો વિયોગ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.6 - કાવ્ય. ૩૫ સુધામય રાગિણી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\n3.7 - કાવ્ય. ૪ર આનંદ શો અમિત / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/24/2019/9599/", "date_download": "2019-07-19T21:01:41Z", "digest": "sha1:B3UDHYBE5734XATY6RXZVC4TN5F3ZZVX", "length": 7431, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "યે કયા હુઆ, કયોં હુઆ, જરા સોચોઃ ઈન્ડિયા ટુડેનો લોકસભાની આગામી ચૂંટણી વિષયક સર્વે -કોઈ પણ ���ક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે.. | Gujarat Times", "raw_content": "\nHome INDIA યે કયા હુઆ, કયોં હુઆ, જરા સોચોઃ ઈન્ડિયા ટુડેનો લોકસભાની આગામી ચૂંટણી...\nયે કયા હુઆ, કયોં હુઆ, જરા સોચોઃ ઈન્ડિયા ટુડેનો લોકસભાની આગામી ચૂંટણી વિષયક સર્વે -કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે..\nભારતના પ્રથમ શ્રેણીના પ્રતિષ્ઠિત રાજકીય અંગ્રેજી મેગેઝિન ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેના પરિણામો ચોંકાવનારા છે. ઉપરોકત મેગેઝિને કરેલા સર્વે અનુસાર, જો આજની તારીખે ચૂંટણી યોજવામાં આવેતો ભાજપના એનડીએ મોરચાને માત્ર 237 બેઠકો જ મળશે.( 2014માં ભાજપના એનડીએ મોરચાને 543માંથી 336 બેઠકો મળી હતી). . યુપીએ મોરચાને 166 બેઠકો અને અન્ય પક્ષોને 14 બેઠકો મળશે. . 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 282 બેઠકો મેળવી હતી. ઉપરોકત સર્વેક્ષણ મુજબ, ભાજપના એનડીએ મોરચાને 543માંથી કેવળ 237 બેઠકો જ મળવાની આગાહી કરવામાં આવી છે.અર્થાત્ ભાજપને બહુમતી મળવાના કોઈ એંઘાણ વરતાતા નથી. લોકસભાની આગામી ચૂંટણી દેશના રાજકીય તખ્તા પર એવા અવનવા ને વિસ્મયજનક ફેરફાર લાવશે કે એના દૂરોગામી પરિણામો ભારતની જનતાએ ભોગવવા પડશે.\nPrevious articleગુજરાતના મોભી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડશે\nNext articleડેમોક્રેટ ઉમેદવાર હિંદુ કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ કહે છેઃ હું આગામી પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર પ્રથમ હિંદુ- અમેરિકન મહિલા હોવાનું ગૌરવ અનુભવી રહી છું.\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nલંડનની વેસ્ટમિંસ્ટર અદાલતે આપ્યો ચુકાદોઃ ભાગેડુ વિજય માલ્યાની બ્રિટન દ્વારા ભારતને...\nએફઆઇએ દ્વારા ભારતના રાજ્યકક્ષાના મંત્રી વિજય સંપલાના માનમાં લંચઓન મીટ\nઅરુણાચલ પ્રદેશમાં મોદીના પ્રવાસ સામે ચીને વિરોધ નોંધાવ્યો\nઆઈએનએક્સ મીડિયા કેસઃ ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદંબરમને સીબીઆઈએ સમન મોકલ્યું – 6...\nઅયોધ્યા રામ-મંદિર વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ\nજહોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાવડરના ઉપયોગથી કેન્સર થયું હોવાનાો દાવો માંડનારા...\nવ્હાઈટ હાઉસમાં યો��ાયેલી ટેકનોલોજી વિષયક બેઠકમાં સત્ય નાદેલા અને સુંદર પિચાઈને...\nકેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાજકીય કટોકટી – મુખ્યપ્રધાન નારાયણસામી અને લેફટનન્ટ ગવર્નર કિરણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/jcarsqqs/ish-aabhaar/detail", "date_download": "2019-07-19T21:47:04Z", "digest": "sha1:BH43M55TZS4GFLP65BUVRZBACMQTGS2V", "length": 2576, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા ઇશ આભાર by Chaitanya Joshi", "raw_content": "\nઆપી નૂતન જેણે સવાર, ઇશ આભાર તારો,\nપૂર્વે ઉષા તણો શણગાર, ઇશ આભાર તારો.\nરવિકિરણો નભને ઊજાળે; રજનીને પાછી વાળે,\nથાય નૂતન સ્ફૂર્તિ સંચાર, ઇશ આભાર તારો.\nનિત નવી આશાઓ જાગે;મનુજ કર્મ કરવા લાગે,\nસૃષ્ટિ પર કર્યો છે ઉપકાર, ઇશ આભાર તારો.\nઆયખામાં એકદિન ઉમેરાય; નૂતન સવાર પરખાય,\nક્યાંક પ્રાર્થનાના ઉચ્ચાર, ઇશ આભાર તારો.\nઆળસ મરડી સૌ કોઈ જાગે; પ્રભાતિયાં મધુર લાગે,\nજોમ જીવમાત્રમાં પ્રગટનાર, ઇશ આભાર તારો.\nપ્રાર્થના આભાર ઈશ ગઝલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/08/26/ignorance/", "date_download": "2019-07-19T21:40:15Z", "digest": "sha1:YFRWJDZXX4IHEJURGJTSJURXGQPZRUXR", "length": 28761, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અવગણનાનો પાયો ! – હરેશ ધોળકિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nAugust 26th, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હરેશ ધોળકિયા | 9 પ્રતિભાવો »\nએક જૂની વિદ્યાર્થીનીના ઘેર બેઠાં છીએ. બહાર અભ્યાસ કરે છે. રજાઓમાં આવી છે. તેનાં માતા-પિતા પણ સાથે જ બેઠાંછે. વાતો ચાલે છે. માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી. જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ કે બેટા, આવી જા. બે ચાર દિવસ રહી જા. મજા આવશે. પણ તે માનતી જ નથી. કહે છે કે અહીં બહુ કામ છે. અમે કહીએ છીએ કે રજામાં શું કામ હોય સંસ્થા પણ બંધ હોય. પણ નથી માનતી અને રજાઓમાં પણ ત્યાં એકલી રહે છે, પણ અહીં નથી આવતી. સમજણ નથી પડતી કે શું કરવું સંસ્થા પણ બંધ હોય. પણ નથી માનતી અને રજાઓમાં પણ ત્યાં એકલી રહે છે, પણ અહીં નથી આવતી. સમજણ નથી પડતી કે શું કરવું \nવિદ્યાર્થિની સામે જોતાં તે કહે છે, “પણ અહીં આવીને શું કરવું અહીં આવું તો વાંચી નથી શકાતું. અને અમારાથી એક મિનિટ પણ બગાડાય તેમ નથી. ત્યાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે. અને અહીં આવું તો આ મમ્મી સતત કહ્યા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ. એક પળ નવરી બેસવા નથી દેતી કે વાંચી શકું. અને બીજી વાત. કદાચ નવરી બેઠી હોઉં તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ અહીં આવું તો વાંચી નથી શકાતું. અને અમારાથી એક મિનિટ પણ બગાડાય તેમ નથી. ત્યાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે. અને અહીં આવું તો આ મમ્મી સતત કહ્યા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ. એક પળ નવરી બેસવા નથી દેતી કે વાંચી શકું. અને બીજી વાત. કદાચ નવરી બેઠી હોઉં તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ હવે તારે સગાઈ કરી લેવી જોઈએ. અને પછી નવા નવા છોકરાઓ બતાવ્યા કરે. અને કેવા છોકરાઓ હવે તારે સગાઈ કરી લેવી જોઈએ. અને પછી નવા નવા છોકરાઓ બતાવ્યા કરે. અને કેવા છોકરાઓ જે કાં તો ભણ્યા જ નથી કે તદ્દન ઓછું ભણ્યા છે. હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું જે કાં તો ભણ્યા જ નથી કે તદ્દન ઓછું ભણ્યા છે. હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું અને સાચી વાત તો એ છે કે લગ્ન વગેરેનો વિચાર કરવાની મારી પાસે ફુરસદ જ નથી. ના પાડું, તો મમ્મી-પપ્પા ગુસ્સે થાય છે અને આખો દિવસ સંભળાવ્યા કરે છે, ટોક્યા કરે છે. એટલે અહીં આવું તો મારો બધો જ સમય કાં તો સગાંઓને મળવામાં જાય અથવા તો મમ્મીની ટીકાઓ અને ફરિયાદો સાંભળવામાં ચાલ્યો જાય. માટે હું નથી આવતી.”\nદ્રશ્ય બીજું. એક મિત્રની પુત્રીના સાસરે બેઠાં છીએ. આમ તો તે છોકરી અને તેનો પતિ જ રહે છે. ક્યારેક છોકરાનાં માતા-પિતા આવે છે. અત્યારે માતા-પિતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે. તે પણ સાથે બેઠાં છે. સાસુ અમને સંબોધીને બોલે છે, “ભાઈ, આ વહુને સમજાવો. તેને અમે આવીએ તે નથી ગમતું. અમારી સાથે નથી ફાવતું. તે અમારા સાથે સારું વર્તન નથી કરતી. નથી બજાર ચાલતી. નથી અમારા પૌત્રને રમાડવા દેતી. પરિણામે અમને પણ આવવું નથી ગમતું. ક્યારેક જ આવીએ છીએ. અમારો દીકરો પણ તેને વશ થઈ ગયો છે. શું કરવું અમારે \nછોકરી સામે જોતાં તે બોલી, “મારાં સાસુ કહે છે તેમાં અતિશયોક્તિ છે. એવું નથી કે તે આવે તે અમને નથી ગમતું. અમને પણ અહીં રહે તે ગમે છે. પણ એ આવીને શાંતિથી નથી રહેતાં. તે મારા પર સત્તા જ���ાવવા માગે છે. દીકરા પર તો તેમનો કાબૂ છે જ, સાથે મારા પર કાબૂ જમાવવા માગે છે. હું તે શાંતિથી રહે તો વાંધો ન લઉં, પણ આવીને સત્તા જમાવે અને સતત ટીકા-ટિપ્પણ કર્યા કરે એ જરા પણ પસંદ ન કરું. સવારથી દરેક બાબતમાં પોતે કહે તેવું જ થાય એમ ઈચ્છતાં હોય છે તે. તેમને હું જબરી દાદાગીરી કરતી – લાગું છું, કારણ કે હું તેમને સ્પષ્ટ કહું છું કે શાંતિથી ગમે તેટલું રહો, પણ અમારી જિંદગીમાં ડખલ ન કરો. હવે અમે સ્વતંત્ર છીએ. અમારાં સંતાનને એવી રીતે ઉછેરવાનો પ્રયત્ન કરે છે કે તે બગડી જાય. વધારે પડતાં લાડ કરે છે. બિનજરૂરી ખવડાવ્યા કરે છે. હું તે ન ચલાવું. અમારે તેને અત્યારથી તાલીમ આપી તૈયાર કરવાનો છે અને સ્વાવલંબી બનાવવો છે. પણ સાસુજી તો તેને બધું જ કામ કરી આપી પરતંત્ર બનાવે છે. એ તો કેમ ચાલે મારા પતિને પણ જન્મથી તેમણે પરતંત્ર બનાવ્યા છે. પોતાના કાબૂમાં રાખ્યા છે. હવે પહેલી વાર તે સ્વતંત્ર થયા છે અને રિલેક્સ થયા છે. તે તેમને નથી ગમતું. અહીં આવીને પણ તે તેને કાબૂમાં રાખવા માગે છે. હું તેમ કરવા તેમને ના પાડું છું અને હવે તો પતિ પણ સમજે છે અને વિરોધ કરે છે. તો સાસુને લાગે છે કે પતિને મેં બગાડ્યા છે. મને જ તે સતત દોષ આપે છે. પોતાને કાબૂમાં રાખવા પતિ પાસેથી પૈસા માગે છે અને સતત બિનજરૂરી ખરીદી કર્યા કરે છે. થોડો વખત મેં ચલાવ્યું, પણ અમારા પાસે કંઈ પૈસા વધારાના નથી. અમે કરકસરથી રહીએ છીએ. ત્યારે આ વ્યર્થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે. માટે તેમને ના પાડું છું અને પતિ પણ ના પાડે છે. સવારથી સતત બોલબોલ કર્યા કરે છે. પડોશમાં પણ જઈ મારા વિરુદ્ધ બોલ્યા કરે છે. અમારી દરેક બાબતમાં માથું માર્યા કરે છે. માટે હું સ્પષ્ટ કહીં દઉં છું.”\n“પણ મારા દીકરાને હું કહી ન શકું \n“તમારો દીકરો કશું ખોટું કરતો હોય તો ચોક્કસ કહો. પણ તે તો વ્યવસ્થિત છે. વિકાસ કરવાનો પ્રયાસ કરે છે. પહેલી વાર સ્વાવલંબી બનવાનો પ્રયાસ કરે છે. પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરે છે. તેને શું સ્વતંત્ર રહેવાનો હક નથી હવે તે મોટો થઈ ગયો છે તે કેમ નથી સમજતાં હવે તે મોટો થઈ ગયો છે તે કેમ નથી સમજતાં તેની ચિંતા કરનાર હું છું. તમે જ મને તે માટે લઈ આવ્યાં છો. તો શા માટે ડખલ કરો છો તેની ચિંતા કરનાર હું છું. તમે જ મને તે માટે લઈ આવ્યાં છો. તો શા માટે ડખલ કરો છો ” છોકરીએ જવાબ આપ્યો.\nપણ સાસુ ન જ મન્યાં અને છોકરીની સતત ટીકા અને નિંદા કરતાં જ રહ્યાં.\nઆજે નવી પેઢી પર આક્ષે��� કરાય છે કે તેઓ વડીલોની મર્યાદા નથી રાખતાં. તેમને અવગણે છે.\nઆ આક્ષેપ સાચો છે \nઆ બે પ્રસંગો તેના જવાબ છે. જૂની પેઢી નવી પેઢી પાર પોતાનો કાબૂ – વડીલવાદ – છોડવા તૈયાર નથી. તેને સ્વતંત્ર થવા દેવા નથી માંગતી. આવનાર છોકરી કે છોકરા પર પણ કાબૂ રાખવા માગે છે. તેઓ ઈચ્છે તેમ જ રહેવાનો આગ્રહ રાખે છે. તેમને જરા પણ સ્વતંત્ર થવા દેવા નથી માંગતાં. અરે, પછીની પેઢી – પૌત્ર કે દોહિત્ર – પર પણ સત્તા રાખવા માગે છે. તે જોતાં નથી કે નવી પેઢીને સ્વતંત્રતા પસંદ છે. તેઓ વડીલોનું માન રાખવા જરૂર ઈચ્છે છે. તેમને જરા પણ અવગણવાની તેમની ઈચ્છા નથી. પણ સ્વતંત્રતાના ભોગે નહીં. વડીલોની સલાહ પણ તેઓ ઈચ્છે છે. માર્ગદર્શન પણ ઈચ્છે છે. સાથે રાખવા પણ ઈચ્છે છે. એક શરત સાથે કે સલાહ આપી, માર્ગદર્શન આપી પછી તે અપનાવવાનો આગ્રહ ના રાખે. તે બાબતે સ્વતંત્રતા આપે. ભૂલ થાય તો જરૂર કહે, પણ તે સલાહ હોય, આજ્ઞા ન હોય. કદાચ ન માને તો ચૂપ રહે. તેને ભૂલ કરવાની સ્વતંત્રતા આપે. સતત ન ટોકે, ન ટીકા કરે. તેમેનો જમાનો જ ઉત્તમ હતો તેવું ન કહ્યા કરે. અત્યારે પણ ઉત્તમ જ છે. અથવા જેવું છે તેવું જીવવાની સ્વતંત્રતા આપે. જ્ઞાતિ, રિવાજો, પરંપરાઓ વગેરે ફરજિયાત પાળવાનો દુરાગ્રહ ન રાખે. તટસ્થતાથી સંતાનો સાથે રહે, તો સંતાનોને જરા પણ વાંધો નથી. સંતાનોને પ્રેમ પસંદ છે, દાદાગીરી પસંદ નથી. આ દાદાગીરી જ વડીલોને હેરાન કરે છે અને સંતાનોનો પ્રેમ પામવામાં નડતરરૂપ થાય છે. વડીલો પોતાની મર્યાદાઓ નથી જોતા કે સમજતા અને માત્ર નવી પેઢીને જ દોષ આપે છે.\nનવી પેઢી પણ આખરે તો ભારતીય સંસ્કારોવાળી જ છે. તેમને પણ વડીલો ગમે છે. તેમનો પ્રેમ-વ્હાલ જોઈએ છીએ. માર્ગદર્શન જોઈએ છીએ. તેમના સાથે પણ રહેવું છે. પણ “હવે” તેમની દાદાગીરી જરા પણ પસંદ નથી. સ્વસ્થ અને તટસ્થા રહે તેટલું માગે છે. અને જો વડીલો એમ ન વર્તે, તો સંતાનો સાથે રહેવા તૈયાર નથી. તેઓ હવે, જૂની પેઢી જેમ, પરતંત્ર નથી. સરસ કમાય છે. સ્વતંત્રતાથી રહી શકે છે. એટલે જો વડીલો ડખો કર્યા કરે તો શાંતિથી તેમને દૂર કરી દે છે. છતાં તેઓ, મોટા ભાગે, સંબંધ તો ચાલુ જ રાખે છે. મળે છે. ધ્યાન રાખે છે. છાપામાં આવતા અવગણનાના બનાવો અપવાદરૂપ છે. મોટા ભાગનાં સંતાનો બરાબર ખ્યાલ રાખે છે. હેરાન થઈને પણ. સવાલ વડીલોનાં વર્તન અને વલણનો છે. તેમને વાનપ્રસ્થમાં અને સંન્યાસ આશ્રમમાં રહેવાનું છે. શાંતિથી રહેવાનું છે. નવી પેઢીને કોઈ જ બાબતમાં દખલ કરવાન��� નથી. સલાહ માગે તો તટસ્થતાથી આપી છૂટી જવાનું છે. ન માગે તો જેમ રહે તે જોયા કરવાનું છે. જો તેઓ સ્વસ્થતાથી અને તટસ્થતાથી રહેશે, તો નવી પેઢી તેમને માન તો આપશે જ, સાથે ખૂબ સરસ રીતે રાખશે.\nનવી પેઢી જ્યાં ખોટું કરતી હોય ત્યાં ચોક્કસ સૂચવવાનું છે, પણ જો તેઓ સ્વતંત્રતાથી રહેવા માંગતી હોય, તો તેમાં આડું નથી આવવાનું. નવી પેઢી જો તેમનાથી ભાગતી હોય તો તેની ટીકા કરવાને બદલે પોતાની કોઈ મર્યાદા નથી તે તપાસવાનું છે. અને જ્યારે દીકરી ભાગે, જે તો આત્યંતિક પ્રેમાળ હોય છે, ત્યારે તો ખાસ આત્મસંશોધન કરવાનું છે.\nએકવીસમી સદીમાં સ્વતંત્રતા અને સ્વમાન મહત્ત્વની બાબતો છે. તે જો જાળવવામાં આવશે તો કોઈ જ અપમાન કે અવગણના નહીં કરે.\n« Previous બાળકોના હસ્તે રંગાયા કૃષ્ણજીવનના રંગો – કૌશિક પટેલ ‘માલવણિયા’\nઆનંદની પહેચાન – સ્વામી બ્રહ્મવેદાંતજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવન સાફલ્યની વાટે….. – દિનેશ પટેલ\nપરિવર્તનની રીત એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો ખૂબ સંપથી રહેતા હતાં. ત્યાંના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો હતો કે એ નગરના રાજાને પાંચ વર્ષ થાય એટલે નદીપારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા કેવો વિચિત્ર કાયદો છતાં આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે ... [વાંચો...]\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nમમ્મીની નોકરી - કોઈ બાળક ફરિયાદ નહીં કરે કે તેં મને સમય નથી આપ્યો મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે એવો પ્રશ્ન દરેક બાળકને ... [વાંચો...]\nબાળકનું જીવન ઘડતર – તેજલ પરિમલ ભટ્ટ\nમુંબઈના માણસોથી ભરચક વિસ્તારમાં રહેતા નિર્મળાદાદીએ આ શહેરને છેલ્લા ૬૫ વર્ષોથી નિહાળ્યું હતું. માનવ મહેરામણથી ભરાતું જતું અને માનવતા ઘટાડતું જતું આ મુંબઈ શહેર. પોતાના બાળપણથી લઈને તેમના પૌત્રોના બાળપણનું સાક્ષી આ શહેર હતું. આજે નિરાંતે એકલા બેસી ઘરમાં તેઓ જાણે ભૂતકાળને વાગોળી રહ્યા હતા. પોતાનો એકનો એક દીકરો અજય, તેની પત્ની શેફાલી અને પૌત્રો જય તથા જશ -આ હતો ... [વાંચો...]\n9 પ્રતિભાવો : અવગણનાનો પાયો \nઆ જનરેશન ગેપ તો રહેવનો જ\nએકદમ સાચેી વાત કરેી\nઆટલા સમય થી મે આ લેખ નહોતો વાચ્યો તેનુ દુખ છે. આજે આ લેખ વાંચીને બહુ ગમ્યુ.ખુબ સરસ અને હકિકત ની એકદમ નજીક છે.એક ચોટદાર રજુઆત.\nહુ આ લેખની પ્રિંન્ટ કાઠી ને સાસુ ને જરુર થી બતાવીશ.\nસરસ સત્ય હકિકત સરલ શૈલેીમા રજુ કરેી.\nહંમેશા નવી પેઢીનો દોષ કાઢ્યા કરવું તે ઠીક નથી. નવી પેઢી હોંશિયાર છે, લાગણીશીલ છે, કૈક અંશે જવાબદાર પણ છે જ, કહ્યાગરા પણ છે. જરૂર છે તેમને સારી રીતે સમજવાની. જૂની પેઢી ની કાલ હતી અને નવી પેઢી ને આવતી કાલ જ છે. આ વિરોધાભાસ દરેક વડીલે સમજવાનો છે. વડીલ હમેશા તેમની ઇચ્છાઓ અને અપેક્ષાઓ યુવાનો પર થોપ્યા કરશે તો પરિણામ ગંભીર ઘર્ષણમાં જ આવશે. પછી ની પરિસ્થિતિ હું વિરદ્ધ તું જેવી થશે. ઈગો પ્રોબ્લેમ આવી જશે. ઘરની શાંતિ હણાઈ જશે. વડીલ ની ગઈકાલ ને જો યુવાનની આવતી કાલ સાથે સરખાવ્યા કરીશું તો પરિણામ ગંભીર આવશે. વડીલોએ તો ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું છે. માર્ગદર્શન જો જરૂર હોય તો અને પ્રોત્શાહન. બસ બીજું કશું જ કરવાની જરૂર નથી.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2018/01/", "date_download": "2019-07-19T20:54:00Z", "digest": "sha1:VM5JIT3Y56S72ZCHGNXYU74QMFARZJIN", "length": 6996, "nlines": 192, "source_domain": "venunad.wordpress.com", "title": "જાન્યુઆરી | 2018 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged આલાપ, કાળ, ઘર, છીપ, છોડ, જંતર, જીદ, જીવતર, દરિયો, દાવ, નિયમ, ભાલ, મ્હેલ, યાદ, રાતભાર, રેત, લાખ, શણગાર, શેણી on જાન્યુઆરી 16, 2018| Leave a Comment »\nજીદ તારી જીવતરને બાળશે,\nયાદ મારી રાતભર તડપાવશે,\nસાંભળે છે આંખ આડા કાન દઇ,\nવાત વાતે નામ મારું આવશે.\nજો નિયમથી ના રમે તો દાવમાં,\nઆખરે તું જીતમાં પણ હારશે.\nછોડ ઊખેડી ફરી રોપો નહીં,\nએ સુકાશે કોણ આંસું સારશે\nમ્હેલમાં શણગાર તારા લાખના,\nભાલપરનો ડાઘ તો શરમાવશે.\nઘર કરે છે રેત ભીની છીપનું,\nકાળ દરિયો સહેજમાં એ તાણશે.\n‘સાજ’ જંતરમાં દરદને છેડ મા,\nકોઇ શેણી સાંભળી આલાપશે.\nમકરસંક્રાંતિ ના અનુસંધાનમાં મારા બે મુક્તકો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://khedut.club/do-you-want-to-become-millionaires/", "date_download": "2019-07-19T21:22:32Z", "digest": "sha1:CODVMQ4I3SXWHNCFV6D5JUE7JGMON355", "length": 10052, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "શું તમારે પણ ખેતી દ્વારા થવું છે લખપતિ ? તો કરો આ ખેતી.", "raw_content": "\nશું તમારે પણ ખેતી દ્વારા થવું છે લખપતિ તો કરો આ ખેતી.\nશું તમારે પણ ખેતી દ્વારા થવું છે લખપતિ તો કરો આ ખેતી.\n4 weeks ago ખેડૂત ક્લબ\nજો તમને લાગે છે કે સારી કમાણી નથી થતી તો મોતીની ખેતી માં તમારે અજમાવવું જોઈએ .આ ખેતી લગભગ બે લાખ રૂપિયાના રોકાણ થી શરૂ થઈ શકે છે અને ત્યારબાદ આપ ને દર મહિને એક લાખ રૂપિયા ની કમાણી કરાવી શકે છે. આજકાલ મોતી ની માંગ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી છે. મોતીની ખેતી શરૂ કરવા માટે ખેતીની જમીન ની જગ્યાએ એક નાના તળાવ ની જરૂર પડે છે. આ તળાવમાં તમે સીપ ના માધ્યમથી મોતીની ખેતી કરી શકો છો .જે બાદમાં સારી કમાણી કરાવે છે. આ તળાવમાં મોતી એ રીતે તૈયાર થાય છે જેમ કે તેઓ પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવે છે. જો કોઈ ધારે તો સરકાર થી મોતી ની ખેતી માટે સરકારી ફ્રીમાં ટ્રેનીંગ પણ મેળવી શકે છે. એટલું જ નહીં બેન્કમાંથી મોતી ની ખેતી માટે સહેલી શરતોની લોન પણ ઉપલબ્ધ છે.\nઆવી રીતે થાય છે મોતીની ખેતી….\nમોતીની ખેતી શરૂ કરવા માટે લગભગ 500 વર્ગ ફૂટના એક તળાવ ની જરૂરિયાત હોય છે.આ તળાવમાં ૧૦૦ જેટલા સીપ નાખી મોતીની ખેતી ની શરૂઆત કરી શકાય છે. આ સીપ ની કિંમત બજાર માં લગભગ 15 થી 25 રૂપિયા હોય છે. આજ તળાવના પ્રકા��ના સેટઅપ માટે લગભગ ૧૦ હજારથી ૧૨ હજાર રૂપિયાનું રોકાણ જોઈએ છે. આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ માટે લગભગ હજાર રૂપિયાના ઉપકરણો લેવા પડે છે.\nઆવી રીતે થાય છે કમાણી….\nજ્યારે સીપ ને તળાવમાં નાખવામાં આવે છે તો તેમાં 15 થી 20 મહિના બાદ સીપ માંથી એક મોતી મળે છે. આ મોતીની બજારમાં કિંમત 300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી હોય છે.સાથે જ જો તમારું તૈયાર કરવામાં આવેલું મોતી સારી ગુણવત્તાનું હોય તો આ ડિઝાઈનર મોતી માટે તમને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૦,૦૦૦ રૂપિયાની કિંમત પણ મળી શકે છે. જો આમાં એક મોતીથી એવરેજ હજાર રૂપિયા મળી જાય તો કુલ મળીને એક લાખ રૂપિયા સુધીની કમાણી સહેલાઇથી કરી શકાય છે. જો તમે સીપ ની સંખ્યાને વધારો તો તમે તમારી કમાણી પણ વધારી શકો છો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા, 10 લાખ હેક્ટરની જગ્યાએ 56 લાખ હેક્ટરમાં જ થશે વાવેતર, જાણો વધુ\nNext આ વર્ષે દેશમાં કપાસની ખેતી થશે નહીવત, બમણા પ્રમાણમાં થશે આયાત, જાણો વધુ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલ���કાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/auto-sales-continues-down-in-june-sales-of-cars-fall-by-25-percent-1562818007.html", "date_download": "2019-07-19T21:05:38Z", "digest": "sha1:CCNAQDANX3CN7ZXLZJGL7BGU6ZZ7KCAP", "length": 5754, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Auto sales continues down in june, sales of cars fall by 25 percent|ઓટો સેલ્સ રિવર્સ ગિયરમાં, કારના વેચાણ 25 ટકા સુધી ઘટ્યાં", "raw_content": "\nફટકો / ઓટો સેલ્સ રિવર્સ ગિયરમાં, કારના વેચાણ 25 ટકા સુધી ઘટ્યાં\nઓટો ડેસ્ક. દેશમાં ઓટો સેક્ટર માટે જૂન મહિનો પણ નિરાશાજનક સાબીત થયો છે. મોટા ભાગના વાહનોના તમામ સેગમેન્ટમાં વેચાણો ઘટ્યાં છે. પેસેન્જર વાહનોનું વેચાણ 17.54 ટકા ઘટીને માત્ર 225732 યુનિટ જ રહ્યું હતું. જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 273748 યુનિટ નોંધાયું હતું.\nસોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા રજૂ કરવાયેલા અહેવાલ મજુબ સ્થાનિક કારનું વેચાણ 24.97 ટકા ઘટીને 139628 યુનિટ રહ્યું છે, જે અગાઉના વર્ષે 183885 યુનિટ રહ્યું હતું. મોટરસાઇકલના વેચાણમાં પણ 9.57 ટકાનો ઘટાડો થઇ 1084598 યુનિટ જ રહ્યો છે. અગાઉના વર્ષે આ સમયગાળામાં મોટરસાઇકલ સેગમેન્ટનું વેચાણ 1199332 યુનિટ રહ્યું હતું.\nજૂનમાં ટુ-વ્હીલરની વેચાણ 11.69 ટકા ઘટીને 1649477 યુનિટ હતા જે અગાઉના વર્ષના સમાન મહિનામાં 1867884 યુનિટ હતા. કોર્મશિયલ વાહનોના વેચાણ જૂન મહિનામાં 12.27 ટકા ઘટીને 70771 એકમ રહ્યાં છે જે ગતવર્ષે 80670 યુનિટ રહ્યાં હતા. તમામ સેગમેન્ટમાં વેચાણ 12.34 ટકા ઘટી 1979952 યુનિટ રહ્યાં હતા જે અગાઉના વર્ષે આ સમયમાં 2279186 યુનિટ હતા.\nએપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ 18.42 ટકા ઘટીને 712620 યુનિટ થયું હતું જ્યારે એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન તમામ કેટેગરીમાં વાહન વેચાણ 12.35 ટકા ઘટીને 6085406 યુનિટ રહ્યાં હતા. ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.\nપેસેન્જર વેચાણો 18 ટકા ઘટ્યાં\nપેસેન્જર વાહન 273748 225732\nકોમર્સિયલ વાહન 80670 70771\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/12/20/stree-samajvi/", "date_download": "2019-07-19T21:31:25Z", "digest": "sha1:XIQAFVULYIGQOTIIZPO7YA6J5TMSJT2L", "length": 29726, "nlines": 206, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સ્ત્રીને સમજવી છે ! – નિપુણ ચોકસી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 20th, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિપુણ ચોકસી | 17 પ્રતિભાવો »\n[ હળવો રમૂજી લેખ : ‘ગુજરાત’ સામાયિક ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.]\nપતિ અને પત્ની….. શબ્દ કેવી રીતે બન્યા હશે પતિ શબ્દ બોલવામાં અને સમજવામાં સરળ છે જ્યારે પત્ની શબ્દ બોલવામાં અઘરો અને સમજવામાં તેથી પણ અઘરો છે. જે પતી જાય એ ‘પતિ’ અને પતાવી નાંખે તે પત્ની, એવું કહેવાય પતિ શબ્દ બોલવામાં અને સમજવામાં સરળ છે જ્યારે પત્ની શબ્દ બોલવામાં અઘરો અને સમજવામાં તેથી પણ અઘરો છે. જે પતી જાય એ ‘પતિ’ અને પતાવી નાંખે તે પત્ની, એવું કહેવાય પતિ શબ્દમાંના ‘ત’ને અધમૂઓ કરી ‘ની’ લગાવો એટલે પત્ની શબ્દ બને… પતિ શબ્દમાંના ‘ત’ને અધમૂઓ કરી ‘ની’ લગાવો એટલે પત્ની શબ્દ બને… કાનોમાત્ર વગરના ‘નર’ શબ્દને મચેડો, વાળો અને એના પર ભાર મૂકો એટલે નારી બને…. પણ સ્ત્રી શબ્દ તો બોલવા, સમજવા અને લખવામાં પણ એથી પણ અઘરો છે. ગામડાંના લોકો ‘અસ્ત્રી’ બોલે છે…. અંગ્રેજીમાં ‘વુમન’ કહે છે. મેન આગળ ‘વુ’નો શણગાર મુકો એટલે ‘વુમન’ થાય. એટલે કે શબ્દને પણ શણગારો, એને વજન આપો, થોડો અઘરો બનાવો ત્યારે આ શબ્દ બને.\nઆ સ્ત્રીને કેવી રીતે સમજવી એ ભલભલા મહારથીઓ માટે મોટો વણઉકેલ્યો કોયડો છે. જે વૈજ્ઞાનિકો મોટી શોધખોળો કરે છે, અહીં બેઠા બેઠા અવકાશ, તારાઓ, નિહારિકાઓ વગેરેને સમજી શકે છે, તેઓ સ્ત્રી પાસે હોવા છતાં એને સમજી શકતાં નથી. એની ના માં હા હોય અને હા માં ના હોય. ગ્રહો અને ગ્રહોની ગતિવિધિ જાણનાર જ્યોતિષ પણ એને સમજી શકતાં નથી. વરસાદ અને સ્ત્રીના વર્તન વિશે સાચી આગાહી થઈ શકે નહીં. વ્યવહારીક રીતે, પુસ્તકો વાંચવાથી, અનુભવી વડીલોને પૂછવાથી અમને ખબર ન પડી એટલે થયું ચાલો સીધા ભગવાનને જ પૂછીએ…. સૌથી વધુ અનુભવી એવા કૃષ્ણ ભગવાન પાસે અમે ગયા….\nઅમે : હે પ્રભુ…. અમ ભક્તોને મદદ કરો. ગમે તેટલો પ્રયત્��� કરવા છતાં આ સ્ત્રીઓ અમને સમજાતી જ નથી. ક્યારે ખુશ થાય અને ક્યારે અમારું ઠુંશ કરી નાખે એ કાંઈ કહેવાય જ નહીં. જેમ વરસાદના મૂડની આગાહી ના થઈ શકે, ક્યારે વાદળો ગરજશે અને ક્યારે વરસાદ વરસશે, એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય…. અમ ભક્તોને મદદ કરો. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં આ સ્ત્રીઓ અમને સમજાતી જ નથી. ક્યારે ખુશ થાય અને ક્યારે અમારું ઠુંશ કરી નાખે એ કાંઈ કહેવાય જ નહીં. જેમ વરસાદના મૂડની આગાહી ના થઈ શકે, ક્યારે વાદળો ગરજશે અને ક્યારે વરસાદ વરસશે, એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય…. કારણ વગર જ ગરજશે અને પછી વરસશે. ઋતુઓ ભલેને હોય કારણ વગર જ ગરજશે અને પછી વરસશે. ઋતુઓ ભલેને હોય ઋતુઓમાં તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે, પણ આ સ્ત્રીઓને સમજવાના મીટર હજુ બન્યા નથી પ્રભુ… ઋતુઓમાં તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે, પણ આ સ્ત્રીઓને સમજવાના મીટર હજુ બન્યા નથી પ્રભુ… આ સ્ત્રીને સમજવા અમ પામર પુરુષોએ શું કરવું \nશ્રી કૃષ્ણ ઉવાચ : વત્સ…. આ સ્ત્રીને સમજવા જ મારા પર આવતી દરેક એપ્લિકેશન હું સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને આ સ્ત્રીને સમજવા જ મારા પર આવતી દરેક એપ્લિકેશન હું સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને હા રાધાને હું સમજતો હતો એવું બધા કહે છે તોય હું બરાબર સમજી શક્યો નથી, પણ હે વત્સ, તું ‘ફળની આશા વગર કર્મ કરે જા.’ મને સ્ત્રીઓને સમજવા કરતાં વાંસળી વગાડવાનું વધુ ગમશે \n….એટલે આ બાબત સમજવા માટે અમે વિષ્ણુ ભગવાન પાસે ગયા.\nવિષ્ણુ ભગવાન : ‘જુઓ પ્રિય વત્સ, ‘આ વિષય બહુ ગહન છે. હું પણ હજુ સુધી સમજી શક્યો નથી. હા, એટલી મને ખબર છે કે લોકો મારા કરતા લક્ષ્મીજીને વધુ યાદ કરે છે અને પૂજા-અર્ચના એમની જ વધુ કરે છે. એમને જ સાચવે છે. એમના થકી જ બધાને મૂલવે છે. આ કલયુગમાં એમનું માનપાન બહુ છે.’ …. અમે રહ્યાં સરસ્વતીના આરાધક એટલે લક્ષ્મીજી અમને ભાવ ન આપે એમ વિચાર્યું. હા સરસ્વતીના આરાધક તરીકે અનેક પુસ્તકો વાંચી સ્ત્રી વિશે સમજવા અમે પ્રયત્ન જરૂર કર્યો, પણ એમાં વાસ્તવિકતા ઓછી અને કલ્પ…નાઓ વધુ હતી…\nહવે થયું કે ચાલો આપણા પ્રિય એવાં શંકરદાદાને પૂછીએ.\nશંકર ભગવાન : ‘હે ભોળાનાથ, આપ બતાઓ… આ સ્ત્રીઓને સમજવી કેવી રીતે….\nશંકરદાદા : ‘હે ભક્ત, જો મને જ આની ખબર હોત તો હું હિમાલય જઈને શા માટે બેઠો હોત… મને તો એ બધી બબાલમાં પડવાને બદલે હિમાલયમાં બેસીને તપ કરવું બહુ ગમશે…. મને તો એ બધી બબાલમાં પડવાને બદલે હિમાલયમાં બેસીને તપ કરવું બહુ ગમશે…. એમાં જ મને અત્યંત શાંતિ મળે છે. તારે પણ એ બધી મગજમારીમાં ના પડવું હોય તો મારી પાસે અહીં હિમાલય આવતો રહે.’\nઓહો… હવે ક્યાં જવું હા બ્રહ્માજીને ખબર હશે…. એમણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, ‘હે પ્રભુ, તમે જ સ્ત્રી, પુરુષ અને સમગ્ર જગતનું નિર્માણ કર્યું છે. આ સ્ત્રીને સમજવાનો ઉપાય બતાવો.’\nબ્રહ્માજી : ‘હે વત્સ મારું કામ સર્જન કરવાનું… એને સમજવાનું નહીં. મારા સર્જનને તો તમારે જાતે જ સમજવું પડે…. મારું કામ સર્જન કરવાનું… એને સમજવાનું નહીં. મારા સર્જનને તો તમારે જાતે જ સમજવું પડે…. હું એમાં મદદરૂપ ન થઈ શકું. અમે બહુ નિરાશ થઈ ગયા… હવે કોની પાસે જઈશું હું એમાં મદદરૂપ ન થઈ શકું. અમે બહુ નિરાશ થઈ ગયા… હવે કોની પાસે જઈશું અમને કાંઈ જ સમજણ ના પડે એટલે અમે કવિતા લખીએ છીએ. કદાચ કવિ બનવાથી સ્ત્રી વિશે સમજી શકાય. કારણ કે કવિઓ અને લેખકોએ સ્ત્રી વિશે ઘણું લખ્યું છે. એટલે અમે ઘણા બધા કવિ અને લેખકને મળ્યા અને પૂછ્યું, ‘કે તમે આટલું બધું સ્ત્રી પાત્ર વિશે લખો છો તો તમે સ્ત્રીને જરૂર સમજતાં હશો…. અમને કાંઈ જ સમજણ ના પડે એટલે અમે કવિતા લખીએ છીએ. કદાચ કવિ બનવાથી સ્ત્રી વિશે સમજી શકાય. કારણ કે કવિઓ અને લેખકોએ સ્ત્રી વિશે ઘણું લખ્યું છે. એટલે અમે ઘણા બધા કવિ અને લેખકને મળ્યા અને પૂછ્યું, ‘કે તમે આટલું બધું સ્ત્રી પાત્ર વિશે લખો છો તો તમે સ્ત્રીને જરૂર સમજતાં હશો….\nએટલે એમણે બધાએ કહ્યું કે ભાઈ, ‘અમે તો માત્ર કલ્પનાઓ કરી ને લખીએ છીએ અને પાનાંઓ ભરીએ છીએ. બાકી વાસ્તવિક રીતે સ્ત્રીને સમજવાનું અમારું ગજું નહીં. એટલે અમે આ કવિતા લખી. કદાચ એનાથી આ સૃષ્ટિના પુરુષોને સ્ત્રીને સમજવામાં મદદ મળે….\nસ્ત્રી એટલે કે….. (હાસ્ય કવિતા)\nગણિતની પહેલી હોય તો આમ ચપટીમાં ઉકેલીએ,\nસ્ત્રી નામની પહેલી ને તો વળી કેમ કરીને ઉકેલીએ \nએની આંખોમાં રમે ક્યારેક પ્રેમ, તો ક્યારેક ગુસ્સો,\nસમજવો કેમ કરીને આ ઘાયલ કરે એવો ઠસ્સો…\nક્યારે રિસાય અને ક્યારેક વળી તે માની જાય,\nએનો જગતની કોઈ ડિક્ષનેરીમાં ન મળે કદી પત્તો \nભેજાના ભજિયા કરીએ કે મગજનો કરીએ મોહનથાળ,\nતોય ખબર ના પડે એના નાના મગજનો કારોબાર…\nદિલ દિલ કરીને સદા બિલોના ફાડીએ અનેક ચેક,\nતોય એના દિલમાં કદી કરવા ન મળે કોઈ ખેપ….\nઅચાનક અમને ગુગલ મહારાજ યાદ આવી ગયા. બધા સવાલો ના જવાબ ગુગલમાં સર્ચ કરવાથી મળે છે. આ ગુગલ પાસે આખી દુનિયાની લગભગ બધી જ માહિતી હોય છે અને સ્ત્રી વિશે ઈન્ટરનેટ પર જે ખજાનો, જે માહિતી હોય છે એવી બીજી ક્યાંય માહિતી ન હોય…. એટલે અમે ગુગલમાં ‘woman’ શબ્દ ટાઈપ કરી સર્ચ બટન દાબ્યું… એટલે ગુગલ મહારાજે ઈન્ટરનેટની ૮૦ ટકા સાઈટ ઓપન કરી દીધી, જેમાં સ્ત્રીને લગતાં ફોટા, વીડિયો, બુક્સ, ગેમ્સ અને ભળતી-સળતી અનેક વેબસાઈટ હતી…. પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું. અમારે તો એમ પૂછવું હતું કે, સ્ત્રીને સમજવી કેવી રીતે એટલે અમે ગુગલમાં ‘woman’ શબ્દ ટાઈપ કરી સર્ચ બટન દાબ્યું… એટલે ગુગલ મહારાજે ઈન્ટરનેટની ૮૦ ટકા સાઈટ ઓપન કરી દીધી, જેમાં સ્ત્રીને લગતાં ફોટા, વીડિયો, બુક્સ, ગેમ્સ અને ભળતી-સળતી અનેક વેબસાઈટ હતી…. પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું. અમારે તો એમ પૂછવું હતું કે, સ્ત્રીને સમજવી કેવી રીતે … એટલે મેં ટાઈપ કર્યું, ‘how to understand woman ’ એટલે શરૂઆતમાં તો ત્રણ વાર કમ્પ્યુટર hang થઈ ગયું… CPU એકદમ ગરમ થઈ ગયું, Monitorના સ્ક્રીન પર લીટીઓ અને ચકરડા આવવા લાગ્યા… એમાંથી જાત જાતના અવાજ આવવા લાગ્યા. સર્વર ડાઉન થઈ ગયું અને થોડા સમય પછી મેસેજ આવ્યો…. ‘Virus found. Your computer may be at risk….’ તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી’ ટાઈપ કર્યું એટલે મેસેજ આવ્યો, ‘So many complications, no result found…’ પણ અમે એમ કંઈ હિંમત હારીએ એટલે ફરી ટાઈપ કર્યું ‘સ્ત્રીને સમજવી છે..’\n…. આખરે ગુગલ મહારાજનો જવાબ આવ્યો…’આપણી જોડે બહુ માથાકૂટ નહીં કરવાની…’\nએટલે અમે હવે નક્કી કર્યું કે, જેની સાથે કોઈ જ માથાકૂટ ના કરતું હોય એની સાથે આપણે માથાકૂટ શું કામ કરવી એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે… એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે… અને મિત્રો જો તમે સ્ત્રીને સમજી શક્યા હોય તો અમને જાણ કરી ઉપકૃત કરશોજી….\n« Previous બાળક એક ગીત (ભાગ-૫) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nમારાં પત્ની – યશવન્ત મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nપરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ જો ફ્રેન્ચ હોય તો પત્ની સાથે ઝઘડો થતાં જ પોતાની ગર્લફેન્ડ કહેતાં સ્ત્રી-મિત્ર પાસે પહોંચી જાય છે. એ પતિ અમેરિકન હોય તો ગુસ્સાથી પોતાના વકીલને ત્યાં જાય છે, પરંતુ જો એ ભારતીય પતિ હોય ... [વાંચો...]\nઈન્દ્રની અલ્કાપુરીમાં દેવ-દેવીગણની વાત આવે ત્યારે આપણા મસ્તિકમાં જે અહોભાવ થાય છે, એવો આદરણીય ભાવ મોહ-માયામયી મુંબઈ નગરી માટે ભારતના નાના શહેરો કે કસ્બાના લોકોને થાય છે. મુંબઈ એટલે ધરતી પરનું સ્વર્ગ જ સમજોને હું એક રાષ્ટ્રિયકૃત બેન્કમાં અધિકારી હતો. હોદ્દાની રૂએ મારી બદલી મુંબઈથી બિહારના એક ગામમાં થઈ. ત્યાંના લોકો મને એ ભાવથી જોતાં કે હું જાણે ઈન્દ્રની અલ્કાપુરીથી ના ... [વાંચો...]\nએક સામાન્ય દિવસ – કલ્પના દેસાઈ\nવર્ષોથી ઘરમાં ગુજરાતી કેલેન્ડર રાખવાની આદત. અંગ્રેજી કેલેન્ડર પ્રત્યે કોઈ અણગમો એવું નહીં પણ ગુજરાતી કેલેન્ડર તારીખ અને વાર, તિથિ અને મહિના સિવાય પણ અઢળક માહિતીથી ભર્યું ભર્યું હોય. એ લોકો તો જગ્યાના અભાવે કે પછી કાગળ બચાવવાના ઈરાદે હોય – ગમે તે, તારીખની ચારે બાજુ પણ ઝીણા અક્ષરોમાં બધી વિગતો આપે. પાછું એમાં ધર્મનું પણ કોઈ બંધન નહીં. દરેક ... [વાંચો...]\n17 પ્રતિભાવો : સ્ત્રીને સમજવી છે \n“જેની સાથે કોઈ જ માથાકૂટ ના કરતું હોય એની સાથે આપણે માથાકૂટ શું કામ કરવી એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે… એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે…\nસ્ત્રિ ને સમજવા તેના પિયર નો સમ્પર્ક ક્રરો.\nસ્ત્રિ ને સમજવિ બહુ અઘરિ ચ્હે માતે બહુ મહેનત ન કરવિ\nદુનિયાનુ સૌથી મોટુ રહસ્ય સ્ત્રિ જછે…..\nવાચવા મા ખુબ માજા આવેી ……\nશંકરાચાર્યે આત્મા પરમાત્મા અને વિશ્વને સમજવાની કોશિસ કરી. વિશ્વને માટે તેમણે અનિર્વચનીય શબ્દ વાપર્યો.\nશંકરાચાર્યે લગ્ન કર્યા ન હતા. એટલે સ્ત્રી વિષે તેમણે કશું કહ્યું નહીં. જો શંકરાચાર્યે લગ્ન કર્યા હોત તો તેમણે સ્ત્રી માટે પણ આ “અનિર્વચનીય” શબ્દ વાપર્યો હોત અને કારણમાં જણાવ્યું હોત કે જેને પોતાને ખબર હોય કે પોતે જુદા જુદા અને એક/અથવા સમાન સંજોગોમાં કેવી રીતે વર્તશે તેને વિષે આગાહીઓ કરી શકાય. પણ જેને પોતાને જ ખબર ન હોય કે તે કેવી રીતે વર્તશે, તેના વર્તન વિષે સંશોધનો કરવા માટે સમય બગાડવાની જરુર નથી.\nજો સ્ત્રી કાળી હોય તો તમે તેને કાળી પણ ન કહી શકો અને ધોળી પણ ન કહી શકો અને મધ્યમ પણ ન કહી શકો. અને જો કોઈ સ્ત્રી ધોળી હોય તો તે વિષે તમારે એવું જ સમજવું. ધારો કે તમે ભૂલભૂલમાં કોઈ સ્ત્રીને ધોળી કહી દીધું તો તમે સમજી લો કે તમે આફતના અનેક દ્વાર ખોલ્યા છે. કારણ કે વિશ્વમાં અનેક સ્ત્રીઓ છે અને પુરુષો પણ છે. તમારા ઉચ્ચારણોમાંથી અનેક અર્થ કાઢી શકાય છે. જેમકે તમે બાકીની અનેક સ્ત્રીઓને કાળી કહી દીધી છે. પુરુષો સ્ત્રીઓને મદદ કરશે. તમને કોઈ મદદ નહીં કરે. અત્યારે સમાચાર માધ્યમો જે કંઈ કરી રહ્યા છે તેમ��ંથી તમે તમારી જાત માટે બોધ લો. તમે પુરુષ તરીકે ડાહ્યા રહો તે જ પુરતું છે. આત્મરક્ષાના કારણસર પુરુષોએ દોઢ ડાહ્યા થવામાંથી દૂર રહેવું.\nમજાક માં એવું કહેવાય છે કે દુનિયા માં બે પ્રકારના લોકો છે. પરણેલા અને સુખી. જો તમારે પરણેલા અને સાથે સુખી પણ થવું હોય તો તેના રસ્તા તમારે જાતે જ શોધવા પડશે. કોઈ ગુગલ કે કોઈ પુસ્તક નહિ આપે. બને ત્યાં સુધી સાંભળવાનું વધારે રાખવું અને ઝાઝા વિવાદો કરવા નહિ. એક ૮૦ વર્ષના વૃદ્ધ તેમની ૫૫ મી લગ્નની તિથી ઉજવતા હતા. કોઈકે પૂછ્યું તમારા આટલા લાંબા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું તો તે કાકા બોલ્યા, યસ ડિયર. પત્ની ની કોઈ પણ વાત નો ફક્ત અને ફક્ત એક જ જવાબ આપવો. યસ ડિયર. આને કારણે અમારું લગ્ન જીવન સફળ છે. પત્ની સાથે વિવાદ ટાળો.\nસ્ત્રી ને સમજવા માત્ર તેના હૃદય સુધી પોહચી જાઓ,તેને સન્માન આપો,તેના વિચારો જાણવાનો પ્રયત્ન કરો,તેની સાથે મિત્ર તરીકે વર્તો પછી એ માતા હોય,પત્ની હોય,બેન હોય કે પુત્રી…પછી તેને સમજવાનો પ્રયત્ન નહીં કરવો પડે\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/why-dogs-run-behind-the-car/", "date_download": "2019-07-19T21:13:21Z", "digest": "sha1:XXUJTH66TH243PFUTTX6TFAMYQTZVNN2", "length": 8109, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "જાણો કેમ કુતરાઓ ગાડી પાછળ પડે છે ? આ કારણ જાણી ત��ે ચોંકી જશો.", "raw_content": "\nજાણો કેમ કુતરાઓ ગાડી પાછળ પડે છે આ કારણ જાણી તમે ચોંકી જશો.\nજાણો કેમ કુતરાઓ ગાડી પાછળ પડે છે આ કારણ જાણી તમે ચોંકી જશો.\n2 weeks ago ખેડૂત ક્લબ\nઘણીવાર તમે જોયું હશે કે જ્યારે કોઈ ગાડી ઝડપથી ચાલે છે તો તેની પાછળ કૂતરાઓ ભસવા લાગે છે. મોટાભાગે આવું રાતના સમયે જોવા મળે છે. પરંતુ આજ કૂતરાઓ તેની ગલીમાં રહેલી ગાડીની પાછળ નથી ભાગતા.\nઆખરે એવું શું હોય છે કુતરાઓ અમુક ગાડીઓ ની પાછળ જ ભાગે છે નહીં કે બધી ગાડીઓ પાછળ. આજે અમે તમારા આ સવાલથી જોડાયેલા જવાબને રજુ કરવા જઈ રહ્યા છીએ. જે ચોકાવનારો છે. તો આવો જાણીએ તેના વિશે.\nકુતરાઓ હંમેશા પોતાનો વિસ્તાર નક્કી કરી લે છે અને આ વિસ્તારની દરેક વસ્તુ અને તેઓ ઓળખે છે. કૂતરાઓની સૂંઘવાની શક્તિ થી આપણે બધા જાણકાર છીએ. તેથી તેઓ દરેક વસ્તુને તેની ગંધથી ઓળખે છે.\nજ્યારે કોઈ એવી ગાડી તેમના વિસ્તારમાં દાખલ થાય છે જેમાંથી તેને બીજા કૂતરાના મૂત્રની વાસ આવે છે તો તેઓ ભસવા લાગે છે. તેમના વિસ્તારમાં બીજા કુતરાઓ ની જાણકારી ન થાય તેના કારણે તેઓ ગાડી પાછળ ભાગવા લાગે છે અને તે ગાડી ને દૂર સુધી ભગાવે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious કઈ છોકરી તમને પ્રેમ કરશે હવે નક્કી કરો આ રીતે…\nNext PM મોદીને મળવા અમરેલીથી સાઇકલ લઈને આવ્યા હતા આ વ્યક્તિ, જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વ��ી આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/us-news/?filter_by=featured", "date_download": "2019-07-19T20:49:35Z", "digest": "sha1:RNW4ZZ2DI6RL6UNL3ZD7KRO5HY74JGEF", "length": 6335, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "US NEWS | Gujarat Times", "raw_content": "\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nજૈશ- એ- મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનના વડા અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ...\nઈમિગ્રેશન સેન્ટરમાં અટકાયતમાં રાખવામાં આવેલા વિદેશીઓમાં રોગચાળો ફાટી નીકળ્યોઃ લાંબા સમયનો...\nએમેઝોનના બોર્ડ મેમ્બર તરીકે ઈન્દ્રા નૂયીનો સમાવેશ- તેઓ એમેઝોનના બોર્ડ...\nડેમોક્રેટ ઉમેદવાર હિંદુ કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ કહે છેઃ હું આગામી પ્રમુખપદની...\nઅમેરિકામાં એચ-1બી વિઝાધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો કાનૂની અધિકાર રદ કરવાની...\nકામ કરતાં હોવ ત્યારે મલકતા મલકતા કામ કરો.. હસતાં હસતાં કામ...\nવિશ્વબેન્કના અધ્યક્ષ જિમ યોંગ કિમે અચાનક પોતાના હોદા્ પરથી રાજીનામું આપવાની...\nભારત તેમજ અન્ય દેશોના યુવાન શિક્ષિત યુવાનો હવે કેનેડા અને બ્રિટન...\nઅફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીખળ કરતા અમેરિકાના...\nઅમેરિકામાં કાયમી વસવાટ માટે અપાતા ગ્રીનકાર્ડની મર્યાદા હટાવવાની સંભાવના\nજયશ્રીબહેન મરચન્ટના બે કાવ્યસંગ્રહનું બે એરિયામાં લોક���ર્પણ\nઅમેરિકાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કયા વિઝાની જરૂર પડશે\nન્યુયોર્કસ્થિત ભારતીય દૂતાવાસમાં ભારતનો 72મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો\nપીએનબી ગોટાળા બાબત ભાજપ સરકાર પર કોંગ્રેસના પ્રહારો\nટેક્સાસ સુપ્રીમ કોર્ટની ચૂંટણીમાં લડી રહેલા જજ રવિ સંદિલ\nઅલીગઢમાં ઝીણાની છબિના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાયું-\nમધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદ માટે કમલનાથના નામનો પ્રસ્તાવ જયોતિરાદિત્ય સિંધિયાએ પેશ કર્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/mumbai-ni-lifeline-local-train-dvara/", "date_download": "2019-07-19T21:30:17Z", "digest": "sha1:MCC7PVRBHVT5CBLRQ7CTY5UU4GD26BSB", "length": 9155, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "મુંબઈની લાઈફલાઈન \"લોકલ ટ્રેન\" દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું લિવર, જાણો વધુ...", "raw_content": "\nHome ન્યુઝ મુંબઈની લાઈફલાઈન “લોકલ ટ્રેન” દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું લિવર, જાણો વધુ…\nમુંબઈની લાઈફલાઈન “લોકલ ટ્રેન” દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું લિવર, જાણો વધુ…\nદેશની આર્થિક રાજધાની મુંબઈથી એક વિચિત્ર વાત સામે આવી છે. અહિયાં ઓર્ગન્સને લઇ જવા માટે મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવતી લોકલ ટ્રેનનો સહારો લેવામાં આવ્યો છે. રિપોર્ટસ મુજબ, થાણેના જ્યુપિટર હોસ્પિટલથી પરેલના ગ્લોબલ હોસ્પિટલ સુધી લિવરને લોકલ ટ્રેન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલા પછી હવે ભવિષ્યમાં લોકલ ટ્રેનનો ઉપયોગ ઓર્ગન્સ લાવવા માટે પણ કરી શકાય છે.\nમાનવામાં આવી રહ્યું છે કે આ એવો પહેલો મામલો છે જ્યારે કોઈ લોકલ ટ્રેનથી લિવર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હોય. હકીકતમાં, થાણેમાં દુર્ઘટનાના શિકાર થયેલ એક વ્યક્તિએ ઈલાજ દરમ્યાન બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે એ માણસે પહેલાથી જ અંગદાન કરી રાખ્યું હતું.\nઆ કારણના લીધે લિવર દાનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી. એના પછી ત્રણ વાગ્યે લોકલ ટ્રેન દ્વારા થાણે પહોંચાડવામાં આવ્યું. એના પછી ત્યાંથી ૩ વાગીને ૩૫ મિનિટ પર લિવર દાદર પહોંચ્યું. પછી સ્ટેશનથી એમ્બ્યુલન્સ દ્વારા થોડાક જ ક્ષણમાં ગ્લોબલ હોસ્પિટલ પહોંચી ગયું.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article“YouTube” થોડી વાર બંધ થયું તો યુઝર્સે લગાવ્યો પોલીસને ફોન, પછી મળ્યો કઈક આવો જવાબ…\nNext articleદુનિયાના આ રહસ્યમયી સ્થળો જોઇને તમને નહિ થાય વિશ્વાસ, કે આ પૃથ્વી પર જ આવેલા છે \nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…\nઆ શોપિંગ મોલની સુરક્ષા કરે છે એક વિચિત્ર ચોકીદાર, તમે જોતા...\nસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\nચાણક્ય નીતિમાં બતાવવામાં આવ્યું છે કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો...\nનોળિયાને મારીને શેફએ બનાવી નાખ્યું શાક, પછી થયું કઈક આવું…\nગુજરાતી રેસીપી એક ટોપના દાળ ભાત\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ,...\nતમારા શરીરની સંભાળની સાથે સાથે “ડેન્ગ્યું” ની બીમારીમાં પણ તમારું રક્ષણ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબોયફ્રેન્ડના ઘરની બહાર ડીજે લહીને આવી ગર્લફ્રેન્ડ અને કરવા લાગી ડાન્સ,...\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો...\n100 વર્ષની ઉમરમાં હરકતો એટલી ખરાબ કે, પોત્રીની ઉમરની બાળકી સાથે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/karan-johar-keeps-a-photo-of-this-couple-in-his-bedroom-sahrukh-khan-gauri-khan/", "date_download": "2019-07-19T20:46:23Z", "digest": "sha1:6WUV36XJYVH6UEAC7R4M27ZQYP44MNHB", "length": 8540, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "ના હોય! પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમાર��…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\n પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય\n પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય\n1995માં ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’થી કરિયરની શરૂઆત કરવા વાળો કરણ આજે દરેક હિરો-હિરોઈનની ટોપ ચોઈસ છે. આજે અમે તેના સાથે જોડાયેલી અમુક રસપદ વાતો જણાવીશું.\nકરણ જોહરે ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય પરંતુ તેને પણ પ્રેમ થયો હતો. તેનો આ પ્રેમ હતો ટ્વિન્કલ ખન્ના. કરણે વર્ષ 2016માં ટ્વિન્કની બુક ‘શ્રીમતી ફન્નીબોન્સ’ના લોન્ચ પર આ વાત કહી હતી અને કહ્યું હતું કે ફક્ત ટ્વિંકલ જ એ છોકરી હતી, જેના સાથે તેને પ્રેમ હતો.\nકરણની લાઈફમાં આમ તો ઘણા સ્પેશલ લોકો છે જે તેની તાકાત છે પરંતુ ગૌરી અને શાહરૂખને તે પોતાની અસલી તાકાત માને છે. એક ઈન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ કરતા કરણે ખુલાસો કર્યો હતો કે તે પોતાના બેડરૂમમાં શાહરૂખ અને ગૌરીની તસવીર મુકે છે કારણ કે તેમના તસ્વીર જોઈને તેમને તાકાત મળે છે.\nકરણ જોહર એક સિંગલ ફાધર છે અને તેના યશ અને રૂહી નામના બે બાળકો છે. સિંગલ ફાધર હોવાના કારણે તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેને લાઈફ પાર્ટનરની જરૂર મહેસૂસ નથી થતી તો તેણે જણાવ્યું કે તેના બાળકો અને માતા તેમના લાઈફ પાર્ટનર છે.\n6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ\nહિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશક્તિ ખુરાનાને મળી આ મોટી ફિલ્મ\nઆ ગંદી બાત-3ના ટ્રેલરના સૌથી બોલ્ડ સીન છે, અહીં જુઓ ફોટાઓ\nબોક્સ ઓફિસ પર 100 કરોડ તરફ સુપર 30, ચોથા અઠવાડિયામાં કબીર સિંહે બનાવ્યો રેકોર્ડ\nલંડનની બ્લોગરને ડેટ કરી રહ્યો છે શાહરૂખનો દિકરો આર્યન ખાન, ગૌરી ખાને મળીને આપ્યું આવું રિએક્શન\nકૉંગ્રેસને માલામાલ કરવા ગયેલો હાર્દિક કૉંગ્રેસ માટે લૂટ અને ભાજપ માટે માલામાલ સાબિત થઈ રહ્યો છે\nપુલવામાંની અસર બૉર્ડનાં પેપર સુધી, લખ્યું કે મને પાસ કરી દો પાકિસ્તાન સામે બદલો લેવા જવું છે\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ ���ાંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2015/09/", "date_download": "2019-07-19T20:44:43Z", "digest": "sha1:4RXAOOZHVMWAMPPF7S63UG5ORNFRGH2N", "length": 6671, "nlines": 182, "source_domain": "venunad.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2015 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n131- પરવા નથી કરતો (ગઝલ)\nPosted in Gazal gujarati, tagged અનહદ, આભ, આશ, ખેલ-બાજી, છાસ, જાત, જામ, જિવન, દૂધ, ધરા, પંથ, પરવા, પર્વત, મિલન, વેળા, શિખર, સમ, સાજ, હાર on સપ્ટેમ્બર 23, 2015| 2 Comments »\n(131)-પરવા નથી કરતો (ગઝલ)\nભલેને સમ તમે દો, જામની પરવા નથી કરતો,\nપીધું છે દૂધ ફૂંકીને, છાસની પરવા નથી કરતો.\nજિવનની ખેલ-બાજીમાં કદી હાર્યો કદી જીત્યો,\nઘણી વેળા મળેલી હારની પરવા નથી કરતો.\nહજીયે છે મિલનની આશ, તું કે’ તો જણાવી દઉં,\nવગર તારા મળે એ સાથની પરવા નથી કરતો.\nશિખર પર્વત રહ્યાં ઘણાં ઊંચાં, નદી-સાગર ભલે ઊંડાં,\nધરા પર ચાલનારો, આભની પરવા નથી કરતો.\nહવે પાછો વળે ના, ‘સાજ’ લઇને પંથ અનહદનો,\nતરાવે કે ડૂબાડે, જાતની પરવા નથી કરતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/22/2019/9694/", "date_download": "2019-07-19T21:28:24Z", "digest": "sha1:WVJV7HDN7DIUTVLWW2ON3UMWLNJ7EW2N", "length": 7165, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ત્રાસવાદી સંગઠન જૈશની ધમકીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે કિલો આરડીએકસ ( વિસ્ફોટક) થી મંચ ફુકી મારવાની ધમકી … | Gujarat Times", "raw_content": "\nHome INDIA ત્રાસવાદી સંગઠન જૈશની ધમકીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે કિલો આરડીએકસ...\nત્રાસવાદી સંગઠન જૈશની ધમકીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે કિલો આરડીએકસ ( વિસ્ફોટક) થી મંચ ફુકી મારવાની ધમકી …\nકાલિન્દી એક���પ્રેસમાં થયેલા વિશ્ફોટ બાદ તપાસ દરમિયાન ટ્રેનની બોગીમાંથી મળેલા એક પત્રથી સુરક્ષાતંત્ર ચિંતામાં પડી ગ૟ું હતું. જૈશ- એ. મોહમ્મદના એજન્ટના નામથી મળેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર- રેલીમાં આરડીએકસથી વિસ્ફોટ કરવાની વાત લખવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું છેકે, મોદીના મંચને બોમ્બથી ઉડાવી દેવાનો છે. તેના માટે બે કિલો આરડીએકસ મંચ પર લગાવવાની વાત કરવામાં આવી છે. આ કામ કરવાના પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે એવું પત્રમાં લખવામાં આવ્યું હતું. પત્રમાં નીચે જૈશ-એ- મોહમ્મદનું નામ નામ લખવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.\nPrevious articleપાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું લશ્કર સંપૂર્ણપણે તૈયાર છે..લશ્કર માત્ર લીલી ઝંડીની રાહ જોઈ રહ્યું છે…પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓનો ખાત્મો કરવા આપણું લશ્કર સજ્જ છે..એલઓસી પર મોટી કાર્યવાહીની ચહેલપહેલ ચાલી રહી છે…\nNext article1લી માર્ચે રિલિઝ થઈ રહી છે- કાર્તિક આર્યન – કીર્તિ સેનનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ- લુકાછુપી ..\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nસ્ટુડન્ટસ વિઝા ડે – ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વિઝા મેળવવા માટે...\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા...\nલ્યુકેમિયાની સરળ-સફળ આયુવેદિક ચિકિત્સા\nભારત- પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે થનારી મંત્રણા રદ થઈ ઃ પાકિસ્તાનનો અસલી...\nન્યુયોર્કમાં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલમાં 13મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની પૂજાનું આયોજન\nઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ન્યુ જર્સી દ્વારા સ્વાતંત્ર્ય દિન ઊજવાશે\n‘પદ્માવત’ દીપિકા પદુકોણેનો દમદાર અભિનય દર્શાવે છે\nભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપ દ્વારા કોલકાતામાં પોલીસ મુખ્યાલયનો ઘેરાવ ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khedut.club/your-knee-pain-will-gone-like-miracle/", "date_download": "2019-07-19T21:27:05Z", "digest": "sha1:QZ77C6XFCIUDQDUOFGAO7WBC4T2WLZHV", "length": 19269, "nlines": 104, "source_domain": "khedut.club", "title": "આ દવાથી તમારા ઘૂંટણનો દુઃખાવો જાદુની જ���મ ખત્મ થઈ જશે, જાણો કેમ કરવાનો છે ઉપયોગ", "raw_content": "\nઆ દવાથી તમારા ઘૂંટણનો દુઃખાવો જાદુની જેમ ખત્મ થઈ જશે, જાણો કેમ કરવાનો છે ઉપયોગ\nઆ દવાથી તમારા ઘૂંટણનો દુઃખાવો જાદુની જેમ ખત્મ થઈ જશે, જાણો કેમ કરવાનો છે ઉપયોગ\nનમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ઘૂંટણના દુ:ખાવા સંબંધિત થોડી જાણકારી લઈને આવ્યા છે. અને આજે અમે તમને ઘૂંટણના દુઃખાવાને દુર કરવાના અચૂક ઘરેલું ઉપાય જણાવીશું. તો તમને વિનંતી છે કે તમે આ લેખ નીચે સુધી જરૂર વાંચજો અને ગમે તો લાઇક અને શેયર જરૂર કરજો.\nઘૂંટણમાં ઘણા કારણો સર દુઃખાવો થઈ શકે છે. તેમજ ઘૂંટણમાં ગ્રીસ પણ ઓછું થઈ શકે છે. મિત્રો ‘ઘૂંટણમાં ગ્રીસ’ કહેવું એ એક અભણ ભાષાનો ઉપયોગ છે. જણાવી દઈએ કે, ઘૂંટણમાં કોઈ ગ્રીસ પૂરો થતો નથી. પણ ઘૂંટણમાં રહેલા સાઈનોવિઅલ ફ્લુઇડ (Synovial fluid) ની કમી થઇ જાય છે.\nજણાવી દઈએ કે, આ દ્રવ્ય બે હાડકાની વચ્ચે લુબ્રીકેશન બનાવીને રાખે છે, જેનાથી કાર્ટિલેજ (Cartilage) પર દબાણ પડતું નથી. અને શરીરમાં તેની કમી હોવાના કારણે ઉઠવા બેસવા દરમ્યાન ઘૂંટણમાં અત્યાધિક દુ:ખાવો થાય છે, તેમજ ઘૂંટણ માંથી અવાજ પણ આવે છે. પછી તેને લોકો એમ પણ કહે છે કે ઘૂંટણમાં ગેપ વધી ગયો છે.\nમિત્રો આવી કોઈ સમસ્યા થવા પર, એમાંથી રાહત મેળવવા માટેના અચૂક ઉપાય આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. અને જો તમે આ ઉપાય કે કહીએ તો પ્રયોગ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે આ પ્રયોગ દરમિયાન કેટલીક વાતોનું પાલન કરવું પડશે. તો જ આ પ્રયોગ તમારા માટે એકદમ સારો રહેશે.\n૧. પહેલા તો જો તમારું વજન વધી ગયું હોય તો એને કંટ્રોલ કરો.\n૨. તમારે દાણા, દૂધ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ વગેરે ખાવાનું બંધ કરવું પડશે.\n૩. અને જો તમારે ઉભા રહી કામ કરવાનું હોય, તો 10 દિવસની રજા લઇ લો.\n૪. તેમજ ક્યારેય પણ ઉભા રહીને પાણી પીવાનું નથી. પહેલા ઘૂંટણ પર કે પલાઠી વાળીને બેસી જાવ. તેના પછી જ પાણી પીવો તે પણ ઘૂંટડો-ઘૂંટડો એક સાથે નહિ.\n૫. ઘઉંની રોટલી બંધ કરી દો. જવ કે બાજરીની રોટલા/રોટલી ખાઓ (જેમાં ઘઉં, જવ, ચણા મિશ્ર હોય છે).\nજાણકારી માટે જણાવી દઈએ કે, આ સમસ્યા મોટાભાગે વૃદ્ધાવસ્થામાં આવે છે. પણ અત્યારે ઉપર જણાવેલ કારણોના લીધે જેમ કે વજન વધી જવું, ઉભા રહીને કામ કરવાનું, પાણી ઉભા રહીને પીવું, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુનું વધારે સેવન કરવું વગેરેને લીધે વૃદ્ધાવસ્થા પહેલા પણ આવી જાય છે. આ પ્રયોગ કરો તેના પછી જણાવો કે તમને ��ેવું રિઝલ્ટ મળ્યું.\nપ્રથમ પ્રયોગ 10 દિવસ માટે :\nસરગવાની છાલ 10 ગ્રામ એટલે 2 ચમચી લઈને, 2 ગ્લાસ પાણીમાં નાખી એ પાણી 1/4 ભાગ રહે ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળો. પછી એને ઉતારીને સારી રીતે આ પાઉડરને પાણીમાં મિક્ષ કર્યા પછી એને સ્વચ્છ કપડાની મદદથી ગાળી લો. અને એને પલાઠી વાળીને બેસીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીઓ. આ પ્રયોગ તમારે દિવસમાં ઓછામાં ઓછું 3 થી 5 વાર કરવાનો છે.\nતેમજ આ પ્રયોગની સાથે સાથે તમારે દિવસમાં બે વખત એક ખાસ ઉકાળો પણ પીવો પડશે. અને એ ઉકાળો છે હાર સિંગારનો, જેને પારિજાત પણ કહેવામાં આવે છે. એના માટે પારિજાતના 11 પાંદડા લઈને એને 2 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો. અને તે અડધો ગ્લાસ રહે પછી એને ઉતારી દો. થોડા સમય પછી એને પીવો. ધ્યાન રહે કે આ ઉકાળાને ઉપર વાળા સરગવાના ઉકાળાના 1 કલાક પછી પીવાનું છે. અને આ બંને ઉકાળાને પીવાના 1 કલાક સુધી કંઇ પણ ખાવા-પીવાનું નથી.\nબીજો પ્રયોગ 10 દિવસ માટે :\nઆ પ્રયોગ શલ્લકીનો છે, જે એક આયુર્વેદિક જડી બુટી છે. જણાવી દઈએ કે એમાં બોસોવેલીક એસિડ નામનું સોજાને ઓછું કરવા વાળું ટ્રાઈટપેનોયડ હોય છે. બોસોવેલીક ઓસ્ટિયોઅર્થરાઇટિસ અને રૂમેટીઈડ અર્થરાઈટીસ અને પીઠ માટે પ્રભાવી હોય છે.\nએના માટે સૌથી પહેલા આ ઝાડની છાલ 10 ગ્રામના પ્રમાણમાં લઇ 2 ગ્લાસ પાણીમાં નાખીને ગરમ કરો. અને તે ઉકળીને 1/4 ભાગ જેટલું રહે પછી એને ઠંડુ કરીને પી લો. આવું દિવસમાં 3 થી 5 વાર કરવાનું છે. જો સ્થિતિ વધારે કઠિન છે, તો આ ઉકાળામાં 1 ગ્રામ લોબાન ગુંદર જે આ જ ઝાડનું ગુંદર હોય છે, તે નાખી દો. આના ગુંદરને દૂધમાં નાખીને પી શકો છો.\nઉપર જણાવેલ બંને પ્રયોગ માંથી કોઈ પણ એક પ્રયોગ 10 દિવસ સુધી કરો. પહેલા પ્રથમ નંબર વાળો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો. તેના પછી જ બીજો પ્રયોગ કરો.\nઆની સાથે કે રાત્રે ઊંઘવાના સમયે આ કામ કરો :\nતમે 5 બદામ, 11 કાચી દ્રાક્ષ, 7 અખરોટ, 5 ખજૂર આ બધી વસ્તુ લો. અને આ બધાને એક સાથે રાત્રે પાણીમાં પલાળીને મુકી દો. અને સવારે નાસ્તાના પહેલા ખાઓ અને સાથે ગરમ દૂધ પીવો. આ દૂધમાં લોબાનનું ગુંદર 1 ગ્રામ નાખીને ગરમ કરો. કેટલાક દિવસ સુધી આ પ્રયોગ દરરોજ કરો. આવું કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળશે.\nતેમજ શિયાળામાં આની સાથે નીચે જણાવેલ પ્રયોગ પણ કરો :\nજણાવી દઈએ કે શિયાળામાં શરીરમાં કોઈ પણ જાતનો દુઃખાવો વધુ અનુભવાય છે. તો એવા સમયે નારિયેળની સૂકી ગિરી પણ ઘૂંટણના દુઃખાવા માટે ખુબ સારી ઔષધિ છે. દરરોજ 30 ગ્રામ સૂકું ન���રિયેળ ખાઓ. ઘૂંટણ પર દિવસમાં બે વાર નારિયેળના તેલની માલીશ ગોળાઈથી કરો. આનાથી ઘૂંટણના દુ:ખાવામાં અદભુત લાભ મળે છે.\nતેમજ 1 થી 3 ચમચી અળસીને ચાવી ચાવીને ખાઓ. જો ગરમી હોય તો અળસીને દહીં સાથે ચાવી ચાવીને ખાઓ. કારણ કે અળસીમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે, જે સાઈનોવિઅલ ફ્લુઇડને નષ્ટ થવા દેતું નથી અને વધારે પણ છે. સાથે જ એ પણ જણાવી દઈએ કે, દ્રાક્ષના બીજના અર્ક (Grape Seed Extract) માં જોવા મળતી એન્ટી ઓક્સીડેન્ટ હાનિકારક રસાયણો અને ટોક્સિન્સ દ્વારા થવા વાળા ઓક્સિડેશનને રોકે છે, જે ઘૂંટણને ખરાબ થવાથી બચાવે છે.\nઘૂંટણો પર આની મસાજ કરો :\nઘૂંટણ પર મસાજ કરવાં માટે 1 નાની ચમચી સુંઠ પાઉડર લો, અને તેમાં થોડું સરસવનું તેલ મિક્ષ કરો. આને સારી રીતે મિક્ષ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી નાખો. અને પછી આનાથી તમારા ઘૂંટણ પર માલીશ કરો. આનો પ્રયોગ તમે દિવસ કે રાત ક્યારેય પણ કરી શકો છો. થોડા કલાકો પછી એને ધોઈ નાખો. આ પ્રયોગ કરવાથી તમારા ઘુંટણનો દુ:ખાવો ખુબ જલ્દી સારો થશે.\nઅને ઘૂંટણો વચ્ચે જે ગ્રીસ સમાપ્ત થઇ ગયું છે, જે ચીકણાઈ સમાપ્ત થઇ ગઈ છે, એમાં 10 દિવસમાં આરામ મળશે. જો આરામ દેખાય તો આ પ્રયોગને જ્યાર સુધી પૂર્ણ આરામ ન મળે ત્યાર સુધી પાછું કરતા રહો. અને ૧૦ દિવસ આ પ્રયોગ કર્યા પછી તમારો અનુભવ કોમેન્ટ દ્વારા અમારા આ પેજ પર જરૂર જણાવજો. આભાર.\nઆવા પ્રકારની કોઈ સમસ્યા હોય તો ઈલાજ માટે અહિયાં સંપર્ક કરી શકો છો :\nઆરોગ્ય પીઠ, અદ્યતન ન્યુરોથેરેપી ઉપચાર કેન્દ્ર, દિલ્લી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરી લીધેલ હોય તો અહી ક્લિક કરીને ૫ સ્ટાર રીવ્યુ આપશો:\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જાણો લગ્ન પછી મહિલાઓની કમર મોટી કેમ થઇ જાય છે, કારણ જાણી ને તમે હેરાન થઇ જશો.\nNext નાભિ પર શરાબ લગાવવાથી દૂર થાય છે આ બીમારીઓ. જાણો….\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/porbandar/news/25-tons-hana-dal-rot-in-the-godown-is-not-allowed-to-sell-in-porbandar-1562908379.html", "date_download": "2019-07-19T21:15:11Z", "digest": "sha1:22RRZVR7NDR6SBF54P4MEBBGIV2KBXZT", "length": 8611, "nlines": 123, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "25 tons hana dal rot in the godown is not allowed to sell in porbandar|સસ્તા અનાજની દુકાનમાં વેચવાની મંજૂરી ન મળતા ગોડાઉનમાં 25 ટન ચણાદાળ સડી ગઇ", "raw_content": "\nપોરબંદર / સસ્તા અનાજની દુકાનમાં વેચવાની મંજૂરી ન મળતા ગોડાઉનમાં 25 ટન ચણાદાળ સડી ગઇ\nદુકાનદારો પાસેથી રાશનમાં વિતરણ કરવાની દાળનો જથ્થો પાછો મોકલવો પડ્યો\nદાળનો જથ્થો સડી જતા ગરીબ પરિવારો લાભથી વંચિત રહ્યા\nપોરબંદર: પોરબંદરમાં દેગામ આર.ટી.ઓ. કચેરી નજીક આવેલ સરકારી ગોડાઉન ખાતે 25 ટન ચણાદાળનો જથ્થો ખાવાલાયક ન રહ્યો હોવાને કારણે આ જથ્થાને પાછો મોકલી દેવામાં આવ્યો હોવાથી ગરીબ પરિવારો લાભથી વંચીત રહ્યા છે. પોરબંદર તાલુકામાં 135 જેટલા સસ્તા અનાજના દુકાનદારો હોય અને સસ્તા અનાજની દુકાનોએથી અનેક ગરીબ પરિવારોને રાહતદરે ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ સહિતનું રાશન આપવામાં આવતું હોય છે. સરકાર દ્વારા ગરીબ પરિવારોને લાભ મળી રહે તે માટે લાખો રૂપીયાના ખર્ચે ખાદ્યસામગ્રીનો જથ્થો ફાળવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં દેગામ નજીક આર.ટી.ઓ. કચેરીની બાજુમાં આવેલ સરકારી ગોડાઉન ખાતે એપ્રિલ માસમાં 25 ટન ચણાંદાળનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ જવાબદાર તંત્રએ સસ્તા અનાજના દુકાનદારોને આ ચણાંદાળનું વિતરણ કરવા માટે મંજૂરી આપી ન હતી. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ચણાદાળનો જથ્થો સડી ગયો હતો.\nતંત્ર ચણાંની દાળ પાછી મોકલવા માટે મજબુર બન્યું\nઆ ચણાદાળ બગડી જતા પ્રજાના લાખો રૂપીયા ઉપર પાણી ફરી વળ્યું હતું અને આ દાળનો જથ્થો 2 દિવસ પહેલા પરત મોકલાવી દેવામાં આવ્યો હતો. ચણાદાળના જથ્થાનું સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ માટે મંજૂરી આપવામાં વિલંબ કરાયો હોવાથી દાળ સડી ગઈ હોવાથી ગરીબ પરિવારો લાભથી વંચીત રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબોના મોઢે આવેલ છીનવાઈ ગયો હતો. તાજેતરમાં રાણાવાવમાં અખાદ્ય તુવેરદાળ સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ કરવા માટે પધરાવી દેવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ આંગણવાડીના કુપોષિત બાળકોને અખાદ્ય સૂકો મેવો ધાબડી દેવાતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા તંત્ર સફાળું જાગ્યું અને સડી ગયેલ ચણાંની દાળ પાછી મોકલવા માટે મજબુર બની ગયું હતું.\nતાલુકા માટે કેટલો જથ્થો ફાળવાય છે\nમધ્યાહન ભોજન, આંગણવાડી અને ગરીબ પરિવારોના લાભાર્થે સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ કરવા માટે દર મહિને ઘઉંનો 1000 ટન જથ્થો, ચોખા 600 ટન, ખાંડ 47 ટન, મીઠું 22 ટન તેમજ 200 તેલના ડબ્બા અને 1038 જેટલા કપાસીયા તેલના કાર્ટન, 28 ટન તુવેરદાળ વગેરે જથ્થો ફાળવવામાં આવે છે.\nશું કહે છે ગોડાઉન મેનેજર\nએપ્રિલ મહીનામાં ચણાદાળના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી. સસ્તા અનાજના દુકાનદારોને વિતરણ કરવા માટેની પરમીશન આપવામાં વિલંબ થતા ચણાંદાળનો જથ્થો ખાવાલાયક રહ્યો ન હતો. સેમ્પલ ફેઈલ થતા આ જથ્થાને પરત મોકલાવી આપ્યો છે. -નિરવ પંડ્યા, ગોડાઉન મેનેજર\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/crude-oil-rises-48-percent-over-the-week-99930", "date_download": "2019-07-19T21:01:14Z", "digest": "sha1:GULLFNAZS35TZMOW46UJVJTQB23TTY5R", "length": 8332, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Crude oil rises 4.8 percent over the week | ક્રૂડ ઑઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં ૪.૮ ટકાનો ઉછાળો - business", "raw_content": "\nક્રૂડ ઑઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં ૪.૮ ટકાનો ઉછાળો\nઆ સાઇક્લોન��ે કારણે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન, રિફાઇનિંગ અને વિતરણ બંધ કરવું પડે એવી શક્યતા છે.\nક્રૂડ ઑઇલના ભાવમાં સતત તેજી\nક્રૂડ ઑઇલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મેક્સિકોના ગલ્ફમાં આવી રહેલા સાયક્લોન અને ઈરાન તથા અમેરિકા વચ્ચે તંગદિલી સર્જાઈ શકે એવી ટૂંકા ગાળાની ગણતરી સામે આગલા વર્ષે માગ કરતાં પુરવઠો વધુ હશે એવાં મંદીનાં કારણો હાવી થઈ ગયાં છે. ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો ભારત જેવા આયાત પર નિર્ભર રહેતા દેશ માટે ચિંતાજનક સમાચાર છે.\nશુક્રવારે ન્યુ યૉર્કમાં વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૧૦ સેન્ટ વધીને ૬૦.૩૦ અને લંડન બ્રેન્ટ ક્રૂડ વાયદો ૩૨ સેન્ટ વધી ૬૮.૩૪ ડૉલર પ્રતિ બૅરલ છે. આ સપ્તાહમાં અત્યાર સુધી બ્રેન્ટ વાયદો ૩.૯ ટકા અને વેસ્ટર્ન ટેક્સસ ૪.૮ ટકા વધ્યો છે.\nમેક્સિકોના ગલ્ફ પર અત્યારે સાયક્લોન બેરી આવી રહ્યું છે. શનિવારે અમેરિકાના લુઇઝિયાના ખાતે ટકરાય એવા આ સાઇક્લોનની ગતિ ૭૪ માઇલ્સ કરતાં પણ વધારે હોઈ શકે છે. આ સાઇક્લોનને કારણે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન, રિફાઇનિંગ અને વિતરણ બંધ કરવું પડે એવી શક્યતા છે.\nબીજી તરફ ગુરુવારે ઈરાને એક બ્રિટિશ ઑઇલ ટૅન્કર પર કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો હોવાના અહેવાલથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધો વણસી શકે એવી શક્યતા છે. આવા જ એક બનાવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર લશ્કરી હુમલો કરવા તૈયાર થઈ ગયા હતા. આ ઉપરાંત, અમેરિકામાં ક્રૂડ ઑઇલનો સ્ટૉક ત્રણ મહિનામાં સૌથી નીચો હોવાના અહેવાલ પણ બજારમાં ભાવને ટેકો આપી રહ્યા છે.\nપેટ્રોલનો વાયદો ૦.૩ ટકા વધીને ૧.૯૮૪૫ પ્રતિ ગૅલન, ડીઝલ ૦.૧ ટકા ઘટી ૧.૯૭૬૦ પ્રતિ ગૅલન અને નૅચરલ ગૅસ વાયદો ૦.૫ ટકા વધીને ૨.૪૨૯ પ્રતિ મિલ્યન બ્રિટિશ થર્મલ યુનિટ છે.\nઆ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ\nભારતમાં બુધવારે ઇન્ડિયન બાસ્કેટ ઑફ ક્રૂડ ઑઇલ ૬૪.૭૮ ડૉલર પ્રતિ બૅરલ હતી જે ગુરુવારે વધી ૬૬.૫૭ ડૉલર પ્રતિ બૅરલ થઈ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ બાસ્કેટ સાથે જોડાયેલા હોય છે. બાસ્કેટનો ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે. દરમ્યાન ભારતમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ બૅરલદીઠ ૪૧૪૦ ખૂલી, ઉપરમાં ૪૧૬૫ અને નીચામાં ૪૧૩૪ બોલાઈ પ્રથમ સત્રના અંતે ૯ રૂપિયા વધીને ૪૧૪૧ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નૅચરલ ગૅસ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧.૪ વ���ીને બંધમાં ૧૬૬.૪ રૂપિયા રહ્યો હતો.\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nશરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nમાત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/alpesh-thakor-and-his-aides-may-join-bjp-soon-99976", "date_download": "2019-07-19T21:30:17Z", "digest": "sha1:RQE3ISVCTWWMLSRYYKT2EAY7OX2MEB42", "length": 7178, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "alpesh thakor and his aides may join bjp soon | અલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો - news", "raw_content": "\nઅલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો\nઅલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો. મંત્રીમંડળના વિસ્તરણમાં તેઓ થઈ શકે સામેલ.\nઅલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો\nગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ક્રૉસ વો‌ટિંગ કરીને પોતાના મનસૂબા જાહેર કરી દેનાર કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર તેના સાથીઓ સાથે સોમવારે ‘કેસરિયા’ કરી વિધિવત્ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાય એવી અટકળો વહેતી થઈ છે. જોકે બીજેપીએ આ સંદર્ભે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.\nકૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને કૉન્ગ્રેસના વિધાનસભ્યપદેથી રાજીનામું આપી દેનારા અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધવલસિંહ ઝાલા સોમવારે બીજેપીમાં જોડાય એવી વાત વહેતી થઈ છે. થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમ્યાન ક્રૉસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાઈ જશે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. કહેવાઈ રહ્યું છે કે ઠાકોર સેના દ્વારા તેમના કાર્યકરોને સોમવારે કોબા–ગાંધીનગર બીજેપીના મુખ્ય કાર્યાલય કમલમ પર પહોંચવાની સૂચના અપાઇ છે.\nઆ પણ જુઓઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી\nઅલ્પેશને મળી શકે આ પદ\nઆવતી કાલે ગુજરાતના પ્રધાનમંડળના થનારા વિસ્તરણમાં અલ્પેશ ઠાકોરને શ્રમ મંત્રાલય મળે એવી શક્યતા છે. આ ઉપરાંત આર. સી. ફળદુ, કુમાર કાનાણી અને કૌશિક પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકાય એવી શક્યતા છે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ જિતુ વાઘાણીને પણ પ્રધાન બનાવાય એવી શક્યતા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સ્થાને સ્પીકર રાજેન્દ્ર ત્ર‌િવેદીને મળે એવી શક્યતા છે, તો આર. સી. ફળદુને સ્પીકર બનાવાય એવી પણ ચર્ચા છે.\nઆખરે અલ્પેશ ઠાકોરે કર્યા કેસરિયા, ધવલસિંહ પણ ભાજપમાં જોડાયા\nઅલ્પેશ ઠાકોર ગુરુવારે ભાજપમાં જોડાશે, પ્રધાનપદ સામે પ્રશ્નાર્થ\nઠાકોર સેનાની કૉર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાશે\nઆખરે અલ્પેશ ઠાકોર-ધવલસિંહનું ધારાસભ્ય પદેથી રાજીનામુ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/train-from-new-delhi-cancelled-between-15-to-22-july-99990", "date_download": "2019-07-19T20:32:02Z", "digest": "sha1:BTMYE2OHYI3L57ERJFLM5RBZHMKSQEYE", "length": 7573, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "TRAIN FROM NEW DELHI CANCELLED BETWEEN 15 TO 22 JULY | નવી દિલ્હી જનારી 80 ટ્રેનો 15 થી 22 જુલાઈ સુધી કરાઈ રદ્દ - news", "raw_content": "\nનવી દિલ્હી જનારી 80 ટ્રેનો 15 થી 22 જુલાઈ સુધી કરાઈ રદ્દ\nરેલવેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને આવનારા કેટલાક દિવસ મુશ્કલીઓનો સામનો કરવો પડી શકે છે. 15 થી 22 જુલાઈ સુધી નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ચાલનારી 80 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે\nનવી દિલ્હી જનારી 80 ટ્રેનો રદ્દ\nરેલવેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને આવનારા કેટલાક દિવસ મુશ્કલીઓનો સામનો કરવો પડી શકે છે. 15 થી 22 જુલાઈ સુધી નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ચાલનાર�� 80 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે એટલું જ નહી 57 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીથી તિલક બ્રિજ રેલવે સ્ટેશનના બીચ પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈન શરૂ કરવા માટે નોન ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને સૌથી વધારે સમસ્યાનો સામનો 18 થી 21 જુલાઈ વચ્ચે કરવાનો રહેશે કારણ કે આ સમય દરમિયાન સૌથી વધારે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.\nરેલવે અધિકારીઓ અનુસાર, 2 નવી રેલવે લાઈન શરૂ થયા પછી નવી દિલ્હીથી ટ્રેનો સમયસર ચાલી શકશે. હાલ નવી દિલ્હીથી તિલક બ્રીજ વચ્ચે 4 રેલવે લાઈન છે જે ટ્રેનોની સંખ્યાના મુકાબલે ઓછી છે. ઓછી રેલવે લાઈન હોવાના કારણે નવી દિલ્હી જવા અને અહીંથી રવાના થતી ટ્રેનોને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઓછી લાઈન્સ હોવાના કારણે ટ્રેનો રોકવી પડતી હતી જેના કારણે ટ્રેનો સમયસર પહોંચી શકતી નથી.\nઆ પણ વાંચો: કૉપી કેસ પ્રકરણઃ જિતુ વાઘાણીનો પુત્ર દોષિત, દોઢ વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે\nરેલવેના અધિકારીએ કહ્યું હતું કે, નવી રેલવે લાઈન બન્યા પછી આ સમસ્યાઓ દૂર થશે. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે કહ્યું હતું કે, તિલક બ્રીજ 1978માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રીજ પરથી રોજ 80 ટ્રેનો પસાર થતી હતી જે વધીને અત્યારે 350 જેટલી થઈ ગઈ છે. નવી બનાવવામાં આવેલી 2 રેલવે ટ્રેક લાઈન માટે 140 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામં આવ્યો છે જે 22 તારીખની આસપાસ કાર્યરત થશે.\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅ���ોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/novak-djokovic-and-cori-gauff-enter-in-pre-quater-final-in-wimbledon-2019-99518", "date_download": "2019-07-19T21:05:23Z", "digest": "sha1:JAE2RVXVZ3DF63OZNSCYIGGL56J3LZIG", "length": 7975, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Novak Djokovic and Cori Gauff enter in Pre Quater Final in Wimbledon 2019 | Wimbledon 2019 : જોકોવિચ અને કોરી ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા - sports", "raw_content": "\nWimbledon 2019 : જોકોવિચ અને કોરી ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા\nનોવાક જોકોવિચ (Novak Djokovic) અને 15 વર્ષીય અમેરિકાની મહિલા ટેનિસ ખેલાડી કોરી કોકો ગૌફ (Cori Gauff) વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડનમાં પોત પોતાની મેચ જીતીને ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે.\nLondon : વર્લ્ડ નંબર 1 સર્બિયાના નોવાક જોકોવિચ (Novak Djokovic) અને 15 વર્ષીય અમેરિકાની મહિલા ટેનિસ ખેલાડી કોરી કોકો ગૌફ (Cori Gauff) વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડનમાં પોત પોતાની મેચ જીતીને ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. ચાર વારના વિમ્બલડન ચેમ્પિયન જોવાક જોકોવિચે શુક્રવારે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ નંબર 48 પોલેન્ડના હર્બટ હરકાજે (Hubert Hurkacz) ને 7-5, 6-7, 6-1 અને 6-4 થી માત આપી હતી. હવે જોકોવિચને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના યુગો હમ્બર્ટ (Ugo Humbert) સામે ટક્કર થશે. યુગો હમ્બર્ટે આ પહેલા 18 વર્ષના કેનેડાના ફેલિક્સ એગુર એલિયાસિમને 6-4, 7-5 અને 6-3 થી માત આપી હતી.\nગુઇડો પેલાએ ગત વર્ષે રનર્સ અપ રહેલા કેવિન એંડરસનને હરાવી અપસેટ સર્જ્યો\nપુરૂષ સિંગલ્સમાં અન્ય મેચોની વાત કરીએ તો આર્જેન્ટીનાના ગુઇડો પેલાએ ગત વર્ષે ટુરનામેન્ટમાં ઉપ વિજેતા રહેલા સાઉફ આફ્રિકાના કેવિન એંડરસનને 6-4, 6-3 અને 7-6 થી માત આપીને અપસેટ સર્જ્યો હતો. તો બીજી તરફ બેલ્જિયમના ડેવિડ ગોફિને 4-6, 6-2, 3-6 અને 7-5 થી માત આપી હતી. જ્યારે સ્પેનના રોબટરે બતિસ્તા અગુટે રૂસના કારેન ખાકાનોવને 6-3, 7-6 અને 6-1થી માત આફીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.\nઆ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ\nવીનસ વિલિયન્સ હરાવનાર ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી\nટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની વાત કરીએ તો અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સને હરાવીને મોટો ઉલટફેર કરનાર ગૌફ એ ફરી શાનદાર પ્રદર્શન કરતા સ્લોવેનિયાની પોલોના હેરોકને 3-6, 7-6 અને 7-5 થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વર્લ્ડ નંબર 313 ગૌફે 2 કલાક 47 મિનિટમાં આ મેચ જીતી લીધી હતી. હવે તેનો સામનો સાતમી સીડ ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપ સામે થશે.\nરોહન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા\nવિમ્બલ્ડનની મેન્સ ડબલ્સમાં જુઆન સેબૅસ્ટિયન અને રૉબર્ટ ફરાહ ચૅમ્પિયન\nવિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો\nWimbledon 2019 : સેરેના વિલિયમ્સ અને હાલેપ વચ્ચે શનિવારે રમાશે ખિતાબી જંગ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=40", "date_download": "2019-07-19T20:37:31Z", "digest": "sha1:4QP35J7M3KOJSLMGQKL7HUTMX7IOHPML", "length": 23190, "nlines": 88, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nમોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)\nમોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)\nમોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)\nમોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી પણ ઓછા સમયથી ગર્ભમાં હતા. (અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ અનવાર ભાગ ૫૩, પાના ૧૯)\nમોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો. તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.\nજોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ ગેરકાનૂની ભાગ હતો.\nજે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો નાખ્યો, કદાચ તેજ રીતે આ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત હતી કે જેણે તેના માતાપિતાની માસુમિયતની રક્ષા કરી(અને)જેણે તેના ભત્રીજા અલી ઇબ્ને હુસૈન (અલીઅસગર)ને તેના પિતાની માસુમિયતની રક્ષા કરવા કરબલામાં દુશ્મનો સામે લડવા પ્રેરણા પૂરી પાડી. ઈમામ હુસૈન અ.સ. મઝલૂમ લોકોમાં અનન્ય છે કેમકે તેઓ બન્ને હુમલાના સમયે હાજર હતા-તેમના માતાપિતા અને ભાઈ પરના (હુમલા) સમયે અને બીજો તેમના બાળકો, ભત્રીજા-ભાણેજો અને બીજા ભાઈ પરના હુમલા સમયે (કરબલામાં).\nતે કદાચ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની જબરદસ્ત અસર હતી જેણે અમુક મુસ્લિમોને આ હુમલામાં તેમની શહાદતને નકારવા અને તે માટે બીજા કારણો આપવા પ્રેર્યા. સ્પષ્ટ રીતે આ ખોટી અથવા અપૂરતી માહિતી પર આધારિત પ્રચાર છે જે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાને જ સમ્પુર્ણપણે નકારવા જેવો પ્રચાર છે. ફાતેમા સ.અ.ના ઘર પરના હુમલાનું કોઈ વ્યાજબીપણું છે જ નહિ અને તેથી માત્ર એકજ રસ્તો છે-તેનો સદંતર ઇનકાર કરવો.\nઇનકાર કરનારાઓ માટે સૌથી મોટો તમાચો ફાતેમા સ.અ. અને મોહસીન ઇબ્ને અલી અ.સ.ની આ ઘટનાના પરિણામે થયેલ શહાદત છે. એ બાબતના ઘણાબધા વિસ્તૃત દસ્તાવેજી પુરાવા છે કે બન્નેની શહાદત આ હુમલાના પરિણામે થઇ-મોહસીન ઇબ્ને અલી અ.સ.ની તરતજ અને ફાતેમા સ.અ.ની થોડા દિવસો બાદ.\nમોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતના દસ્તાવેજી પુરાવા:\nમોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાથી થઇ તે સાબિત કરવા સારી રીતે દસ્તાવેજીકૃત થયેલા ઘણા હવાલાઓ છે. જે લોકો આ સત્ય જાણવા રસ ધરાવતા હોય તેમને એ જાણીને આશ્ચર્ય ન પામવું જોઈ�� કે દરેક યુગના સેકડો વિદ્વાનો અને ઇતિહાસકારો (શિયા તથા સુન્નીઓ) એ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની એ રીતે નોધ લીધી છે કે તે બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી.\nમોહસીન ઇબ્ને અલી અ.અ.ની શહાદત કુરઆનમાં\nઅકીદાના પુરાવા માટે પ્રથમ ચીજ જેના તરફ નજર જાય છે તે પવિત્ર કુરઆન છે, આપણે મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતના પુરાવા માટે આ ઇલાહી કિતાબ તરફ રજુ થવું જોઈએ અને આ બનાવનો પુરાવો સૂરએ તક્વીર(સુર નં. ૮૧)ની ૮ અને ૯ આયાતમાં જોવા મળે છે:\n“અને જયારે જીવિત દફન કરાયેલા શિશુને પૂછવામાં આવશે કે તેને કયા ગુનાહની સજામાં કતલ કરવામાં આવ્યું\nમુફઝ્ઝ્લ ઇબ્ને ઉમર, ઈમામ સાદિક અ.સ.ના માનવંત સહાબી અને ખાસ નાયબે ઈમામને પૂછ્યું: આ આયાત વિષે આપનું શું મંતવ્ય છે ઈમામે જવાબ આપ્યો: “અય્ મુફઝ્ઝ્લ અલ્લાહની કસમ આ આયતમાં આવેલ શબ્દ “મવઉદાતો” (શિશુ)થી મુરાદ મોહસીન છે અને તે ચોક્કસ અમારામાંથી છે અને બીજોમાંથી નથી. જે લોકો આનાથી વિરુદ્ધ દાવો કરે છે તેઓ જુઠ બોલે છે.”\nઈમામ અ.સ. એ વિસ્તારથી બયાન કર્યું: (કયામતના દિવસની ઘટનાઓ વખતે) ફાતેમા, પયગંબરની પુત્રી દુઆ કરશે-અય્ અલ્લાહ મારી સાથે તારો વાયદો અને વચન એ લોકોના સંદર્ભમાં પુરો કર કે જેમણે મારા પર ઝુલ્મ કર્યો, મારો હક ગસબ કર્યો, મને માર માર્યો અને મારા બધા બાળકોના સંદર્ભમાં મને દુખી કરી.\nઆ સાંભળીને સાતેય આસમાનના ફરિશ્તાઓ, અર્શને ઉપાડનારાઓ, અને આસમાન અને જમીનના સઘળા રહેવાસીઓ અને જમીનની અંદર રહેનારાઓ સઘળા અલ્લાહ સમક્ષ વિલાપ અને આક્રંદ કરશે. પછી અમારા પર ઝુલ્મ કરનારા, અમને મારી નાખનારા અને અમારા પર થતા ઝુલ્મથી રાજી થનારા કોઈ નહિ હોય સિવાય તેના કે તેને ૧૦૦૦ વખત કતલ કરવામાં આવશે.”\n(બેહારુલ અનવાર ભાગ-૫૩ પાનું ૨૩-૪)\nબ) મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત દુઆઓમાં:\nપવિત્ર કુરાન ઉપરાંત, અઈમ્મા (અ.સ.)ની દુઆઓ આપણા અકાએદનો આધારભૂત સ્રોત છે. જ.મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતનો ઉલ્લેખ દુઓમાં પણ થયો છે. મશહૂર દુઆ સનમય કુરૈશમાં આપણે અલ્લાહ પાસે માંગણી કરીએ છીએ કે તે (અહલેબય્ત ઉપર ઝુલ્મ કરનારા) ઝાલીમો ઉપર લાનત મોકલ તેઓએ ગર્ભને નુકસાન કર્યું તે બદલ.\n(મિસબાહ અલ મુતહજ્જીદ લેખક શૈખ તકી અદ્ દીન ઈબ્રાહીમ કફઅમી (ર.અ.) પેજ ૭૩૧)\nઅહી તે ઝાલીમો તરફ સ્પષ્ટપણે ઈશારો થઇ રહ્યો છે જેમણે જ.ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કર્યો જેના કારણે જ. મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત થઇ.\nક) જ. મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહ��દત સુન્નત (હદીસો) અને ઇતિહાસ માં:\n૧. અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી(ર.અ) બેહારુલ અનવાર ભાગ ૪૩, પેજ ૧૭૧ ઉપર અબુ બસીરના હવાલાથી ઈમામ સાદીક (અ.સ.) થી વર્ણવે છે કે: ફાતેમા (સ.સ.) ની શહાદત તે તલવારના પરિણામે થઇ જેણ જ. મોહસીન (જે હજી જન્મ્યા ના હતા)નો જીવ લીધો. આ ઝુલ્મ કરનાર કુનફૂઝ હતો કે જેણે તેના માલિક ઉમરના હુકમમ થી આવું કર્યુ….\n૨. ઇબ્ને શહેરે અશૂબ અલ સરવી અલ માઝન્દારનીની ભાગ ૩, પેજ ૧૩૨ ઉપર ઇબ્ને કુતય્બા અલ દૈનૂરી (મશહૂર સુન્ની ઇતિહાસકાર)ની અલ મઆરીફમાંથી લખે છે: “જ.ફાતેમા સ.અ.ની ઔલાદ હસન, હુસૈન, ઝૈનબ, ઉમ્મે કુલ્સૂમ અને મોહસીન ઇબ્ને અલી હતા જે કુન્ફૂઝ (તે બની અદી કબીલાનો હતો જે કબીલો ઉમર ઇબ્ને ખત્તાબનો હતો) ના હાથે શહીદ થયા.”\n૩. મસઉદી ઇસ્બાત અલ વીલાયત પેજ ૧૪૨ ઉપર લખે છે: “તેઓએ જ.ફાતેમા સ.અ.ના ઘર ઉપર હુમલો કર્યો. તેઓએ સૈયદતુ ન્નીસા (તમામ સ્રીઓનીની સરદાર)ને દરવાજા પાછળ એવી રીતે પીસી નાખ્યા કે જ. મોહસીનનો હમલ પડી ગયો.\n૪. મોહમદ અલ શાહરીસ્તાની તેમની અલ મેલલ વન નેહલ ભાગ ૧ પેજ ૫૭ (બૈરૂત પ્રકાશન) ઉપર લખે છે “ (બયઅતના દિવસે) ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે તેમનો હમલ સાકીત થઇ ગયો (જેના કારણે તેમનું બાળક શહીદ થયુ)\n૫. અબુ અબ્દીલ્લાહ શમસ અલ દીન અલ ઝહબી મીઝાન અલ એતેદાલ ભાગ ૧ પેજ ૧૩૯ ઉપર લખે છે: “બેશક ઉમરે જ.ફાતેમા સ.અ.ને એવી લાત મારી કે જ. મોહસીન હમલમાં સાકીત થઇ ગયા.\n૬. અલ્લામ ખલીલ ઇબ્ને અય્બક અલ સદફી અલ વાફી બિલ વફીય્યાત ભાગ ૬ પેજ ૧૭ ઉપર લખે છે: “મોતઝેલા ફિરકો માન્યતા ધરાવે છે કે બેશક ઉમરે જ.ફાતેમા સ.અ.ને એવી રીતે માર્યુ કે જ. મોહસીન શહીદ થઇ ગયા.”\n૭. અબ્દુલ કાદીર અલ તમીમી અલ બગદાદી અલ ફરક બૈનલ ફેરક પેજ ૧૦૭ ઉપર હુબહુ ઉપરોક્ત વાક્યો લખે છે\n૮. સદરૂદદીન ઇબ્રાહિમ ઇબ્ને સઅદદુ દીન મોહંમદ અલ હમુઈએ અલ ફરએદ અલ સીમતૈન ભાગ ૨. પેજ ૩૫, ઉપર ઇબ્ને અબ્બાસના હવાલાથી લખે છે કે તેમણે પવિત્ર પૈગમ્બર સ.અ.વ.ને કેહતા સાંભળ્યા ‘…. જાણે કે હું જોઈ રહ્યો છું દુખ અને પરેશાનીઓ મારી દીકરીના ઘરમાં દાખલ થઇ રહી છે, તેની હુરમત પામાલ થઇ રહી છે, તેનો હક છીનવામાં આવી રહ્યો છે, તેમનો વરસો તેમનાથી રોકવામાં આવી રહ્યો છે, તેમનો હમલ સાકીત કરવામાં આવી રહ્યો છે (આ દુખની ઘડીમાં) તે પુકારશે – અય મોહંમદ, પરંતુ કોઈપણ તેની સદાનો જવાબ નહિ આપે.\nજ. મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત નો પુરાવા આપતા હવાલાઓનો વૃતાંત:\nજ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત નીચે પ્રમાણેના આલીમો / ઈતિહાસકારોએ લખી છે.\ni) અહલે સુન્નતના સ્રોતો:\n૧. અલ મેલલ વન નેહલ લેખક મોહમદ અલ શહરીસ્તાની (વફાત: ૫૪૮ હી.) ભાગ-૧ પેજ ૫૭ (બૈરૂત પ્રકાશન)\n૨. મીઝાન અલ એઅતેદાલ લેખક અબુ અબ્દીલ્લાહ શમસ અલ દીન અલ ઝહબી (વફાત ૭૪૮ હી.) ભાગ ૧ પેજ ૧૩૯\n૩. અલ વાફી બિલ વફીય્યાત લેખક અલ્લામા ખલીલ ઇબ્ને અય્બક અલ સદફી (વફાત: ૭૪૬ હી.) ભાગ ૬ પેજ ૧૭\n૪. અલ ફરક બૈનલ ફેરક લેખક અબ્દુલ કાદીર અલ તમીમી અલ બગદાદી (વફાત: ૪૨૯ હી.) પેજ ૧૦૭\n૫.અલ ફરાએદ અલ સીમતૈન લેખક સદરૂદદીન ઇબ્રાહિમ ઇબ્ને સઅદદુ દીન મોહંમદ અલ હમુઈએ (વફાત: ૭૩૨ હી.) ભાગ ૨. પેજ ૩૫\n૬. શરહે નહ્જુલ બલાગાહ ભાગ ૪, પેજ ૧૯૩ (બૈરૂત પ્રકાશન) લેખક ઇબ્ને અબીલ હદીદ મોતઝેલી (વફાત: ૬૫૬ હી.)\n૭. કિતાબો દલાએલ અલ ઈમામહ લેખક અબુ જાફર મોહંમદ ઇબ્ને જુરેર અલ તબરી (વફાત: ૩૧૦ હી.)\n૧. ઇબ્ને શહેરે આશૂબ અલ સરવી અલ માઝંદારનીની ભાગ ૩, પેજ ૧૩૨ ઉપર ઇબ્ને કુતય્બા અલ દૈનૂરી (મશહૂર સુન્ની ઇતિહાસકાર)ની અલ મઆરીફમાંથી\n૨. ઇસ્બાત અલ વીલાયત લેખક મસઉદી (વફાત: ૩૪૬) પેજ ૧૪૨\n૩. અલ આમાલી લેખક શૈખ સદૂક (વફાત: ૩૮૧ હી.) પેજ ૯૯\n૪. બશારત અલ મુસ્તફા લે શીઆ અલ મુર્તઝા પેજ ૧૯૭ લેખક અબુ જાફર ૪. મોહંમદ ઇબ્ને અબુલ કાસિમ અલ તબરી (છઠી હિજરીના આલીમ)\n૫. ઇક્બાલ અલ આમાલ પેજ ૬૨૫ લેખક સૈયેદ ઇબ્ને તાઉસ (વફાત ૬૪૪ હી.)\n૬. ઈરશાદ અલ કોલૂબ પેજ ૨૯૫ લેખક અબુ મોહંમદ અલ હસન ઇબ્ને અબીલ હસન મોહંમદ દૈલમી\n૭. જલા અલ ઉયૂન ભાગ ૧, પેજ ૧૮૪ લેખક અલ્લામા મોહંમદ બાકીર મજ્લીસી (વફાત ૧૧૧૧ હી.)\n૮. મિસબાહ અલ કફઅમી પેજ ૫૫૨ લેખક શૈખ તકી અદ્ દીન ઈબ્રાહીમ અલ કફઅમી (વફાત: ૯૦૫ હી.)\n૯. અલ મુહતઝર પેજ. ૧૦૯, હુસૈન ઇબ્ન સુલયમાન અલ હીલ્લી, શહીદે અવ્વલના એક વિદ્યાર્થી\n૧૦. અલ કામીલ પેજ ૩૦૯ લેખક શૈખ બહાઈ (વફાત ૧૦૩૧ હી.)\n૧૧. હદીકતુશ શીઆ પેજ ૨૬૫ લેખક અહમેદ ઇબ્ને મોહંમદ મુકદ્દસે અર્દબેલી તરીકે પ્રખ્યાત (વફાત ૯૯૩ હી.)\n૧૨. મઆની અલ અખબાર પેજ ૨૦૫ લેખક શૈખ અલ સદૂક (વફાત ૩૮૧ હી.)\n૧૩. ઈલ્મે યકીન પેજ ૬૮૬ હી.\n૧૪. રવઝતુલ મુત્તકીન ભાગ ૫ પેજ ૩૪૨\n૧૫. બેહાર અલ અનવાર ભાગ ૪૩, પેજ ૧૭૧ લેખક અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી\n૧૬. ઇસ્બાત અલ હુદાત ભાગ ૨ પેજ ૩૩૭ શૈખ અલ હુર્ર અલ આમેલી (વફાત ૧૧૦૪ હી.)\nકુરાને મજીદ, પવિત્ર પૈગંબરની સુન્નત તેમજ અલગ અલગ ઝમાના અને ફિરકાઓ (સુન્નીઓ અને શીઆઓ)ના આલીમોએ જે ઇતિહાસ લખ્યો છે તે હક તલાશ કરનારાઓ માટે સ્પષ્ટપણે જાહેર કરે છે કે જ. મોહસીન ઇબ્ને અલી અ.સ. ની શહાદત એક ટોળા દ્વારા થઇ હતી જેણે રસુલે ખુદા સ.અ.વ.ની વફાતના અમુક દિવસો પછી જ.ફાતેમા સ.અ.ના ઘર ઉપર હુમલો કર્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/monsoon/", "date_download": "2019-07-19T22:03:23Z", "digest": "sha1:CORFBKOSWLTTJGBY3SCZKD6NSEZDSUKS", "length": 12487, "nlines": 127, "source_domain": "echhapu.com", "title": "Monsoon Archives - echhapu.com", "raw_content": "\nઆનંદો: ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમયે જ પ્રવેશ કરશે\nહવામાન ખાતાના તાજા અનુમાન અનુસાર ગુજરાતમાં બહુ થોડા જ દિવસોમાં ચોમાસું પ્રવેશ કરશે જે તેના અગાઉના અનુમાન કે વાયુ વાવાઝોડાને લીધે ચોમાસું નબળું પડી ગયું છે તેનાથી સાવ વિરુદ્ધ છે. અમદાવાદ: ગુજરાત હાલમાં જ ચક્રવાત વાયુના ભયથી બચ્યું છે. વાયુ વાવાઝોડું જે શરૂઆતમાં પોરબંદરના દરિયા કિનારેથી ગુજરાતમાં પ્રવેશ કરવાનું હતું તેણે પોતાનો માર્ગ બદલ્યો હતો […]\nમકાઈ અને ચોમાસા વચ્ચેનું એક અનોખું બંધન – શીખીએ ત્રણ રેસિપીઓ\nમકાઈ અને ચોમાસા વચ્ચે એક અનોખું બંધન છે. પરંતુ આ કોલમનો જે પ્રકારનો સ્વભાવ રહ્યો છે એ મુજબ આપણે આ સંબંધ વિષે અને ચોમાસાની ત્રણ અનસંગ રેસિપીઓ વિષે જાણીએ તે પહેલા થોડી ચોમાસાની વાત કરી લઈએ જેથી આ અનોખા સંબંધ વિષે આપણે વધુ જાણી શકીએ જેથી આ અનોખા સંબંધ વિષે આપણે વધુ જાણી શકીએ પાણીના ભરાવા, રસ્તામાં પડતા ભૂવા અને ખોટવાઈ જતા વાહનવ્યવહારને કારણે […]\nઆ ચોમાસામાં તમારી ત્વચા માટે શું સંભાળ લેશો\nભલે ગુજરાતમાં વિવિધ સ્થળે વધતાઓછા પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે પરંતુ આપણા રાજ્યમાં ચોમાસું વિધિવત પણે પધારી ચુક્યું છે. ચોમાસું એક એવી ઋતુ છે જ્યારે આપણે આપણી ત્વચા અંગે વધુ ફિકર કરતા હોઈએ છીએ કારણકે આ જ ઋતુમાં આપણી ત્વચા ઘણું સહન કરતી હોય છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તો તમારે તેની ખાસ […]\nઆપણા હવામાન ખાતાની આગાહી કેમ સાચી પડતી નથી કોઈ ખાસ કારણ\nઆવતા સોમવારથી ગુજરાત માં ચોમાસા નું આગમન થશે. આવતા 48 કલાકમાં ABC વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના સાગર કાઠે વાવાઝોડાનો એલર્ટ અપાયો. આ હતી ભારતીય હવામાન ખાતાની અગાહીઓ ની ઝલક. પણ આ બધું માત્ર થોડી મીનીટો માં આટોપી લેવાય છે, જયારે કોઈ ટીટોડીએ કોઈકના ખેતરમાં ઈંડા મુક્યા, એની ખબર પડતા લગભગ દરેક […]\nવરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી\nભારતને ‘લેન્ડ ઓફ સ્પાઈસીસ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સાથે સાથે આ એક એવી ‘લેન્ડ’ છે જ્યાં ચોમાસું એટલેકે વર���ાદ એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ખેતીની વાવણી અને લણણી હજુ પણ સારા એવા અંશે મોસમી છે, પરિણામે ભારતમાં ચોમાસું વિવિધ રીતે આવકાર્ય છે. દર વર્ષે જૂન મહિનામાં અરબી સમુદ્ર પર વરસાદ લાવતા […]\nઆ Monsoon સિઝનમાં ભારતના 4 શ્રેષ્ઠ સ્થળોમાંથી તમે ક્યાં ફરવા જશો\nIndiaમાં monsoon destination એટલે કે ચોમાસામાં ફરવા લાયક અનેક સ્થળો છે તેમાંથી ખુબ જ સુંદર એવા 4 destinationsની અમે પસંદગી કરી છે એટલે જો આપ પ્રકૃતિપ્રેમી, ચોમાસાપ્રેમી અથવા તો માત્ર પ્રેમી છો તો આ લેખ આપના માટે જ છે. ચોમાસા સાથે આપણા દરેકની અનેક યાદો જોડાયેલી હોય છે. લીલી વનરાજીઓથી છવાયેલા આવા સુંદર સ્થળોએ જવું […]\nચોમાસું – ભારતના વિવિધ ભાગોમાં એ કેવી રીતે દસ્તક દે છે\nચોમાસું કેરાલાને કાંઠે દસ્તક દઉં દઉં કરે છે. બેંગ્લોરમાં તો મે ના બીજા વિકથી જ સાંજ વાદળઘેરી હોય છે અને હમણાંથી ગાજવીજ સાથે લગભગ રોજ સાંજે વરસાદ પડે છે જ્યારે અમદાવાદ તો 47 સેન્ટિગ્રેડમાં શેકાઈ રહ્યું છે. જાણીને નવું લાગશે કે ભારતના અમુક ભાગોમાં ચોમાસું વેચાય છે એટલે કે આ ચોમાસામાં જે કાંઈ નિપજે એ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/lowest-down-payment-offer-on-jupiter-zx-take-away-scooter-of-rs-52000-in-only-3900-rupees-1562741542.html", "date_download": "2019-07-19T21:31:43Z", "digest": "sha1:IUDNC3HGF4NTE6XKY66VCXFQB5OY42V7", "length": 5137, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "lowest down payment offer on Jupiter ZX, take away scooter of Rs 52,000 in only 3,900 rupees|Jupiter ZX પર સૌથી ઓછાં ડાઉન પેમેન્ટવાળી ઓફર, માત્ર 3,900 રૂપિયા આપીને 52,000 રૂપિયાનું સ્કૂટર લઈ જાઓ", "raw_content": "\nઓફર / Jupiter ZX પર સૌથી ઓછાં ડાઉન પેમેન્ટવાળી ઓફર, માત્ર 3,900 રૂપિયા આપીને 52,000 રૂપિયાનું સ્કૂટર લઈ જાઓ\nઓટો ડેસ્કઃ જુલાઈ મહિનામાં TVS Motor કંપની ફરી એકવાર પોતાના ગ્રાહકો માટે ઓછાં ડાઉન પેમેન્ટની ઓફર લઇને આવી છે. કંપનીએ પોતાનાં સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZX પર સૌથી ઓછાં ડાઉન પેમેન્ટની ઓફર રજૂ કરી છે. આ ઉપરાંત, બીજી પણ કેટલીક ઓફર્સ રજૂ કરી છે.\nટીવીએસે જે ઓફર રજૂ કરી છે તે હેઠળ માત્ર 3900 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને તમે Jupiter ZX સ્કૂટર તમારાં ઘરે લઈ જઈ શકો છે. પરંતુ બાકીની બચેલી રકમ તમારે EMI દ્વારા ચૂકવવાની રહેશે. ખાસ વાત એ છે કે કંપની આ સ્કૂટર પર 7.99% ઓછા વ્યાજ દરની ઓફર પણ આપી રહી છે. આ ઉપરાંત, ઝીરો પ્રોસેસિંગ ફીઝની પણ સુવિધા ગ્રાહકોને મળી રહી છે. આટલું જ નહીં, Jupiter ZX ખરીદવા પર 7000 રૂપિયાની બચત કરી શકાય છે. જો તમે Paytm દ્વારા આ સ્કૂટર ખરીદશો તો 6000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે.\nJupiter ZX એન્જિનમાં 109.7cc CVTi એન્જિન આપવામાં આવ્યું છે, જે 7.88 PS પાવર અને 8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં CVT ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. એક લિટરમાં આ 62 કિમીની એવરેજ આપે છે. દિલ્હીમાં આ સ્કૂટરની કિંમત 52,645 રૂપિયાથી લઇને 59,635 રૂપિયાની વચ્ચે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/08/17/child-counselling-2/", "date_download": "2019-07-19T20:30:00Z", "digest": "sha1:GGFEGNBK5IEQRYZOVDB46SHXYDWPAFGM", "length": 30451, "nlines": 155, "source_domain": "www.aksharnaad.com", "title": "શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » બાળઉછેર » શું સૌરભ બગડી ગયો છે – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨)\nશું સૌરભ બગડી ગયો છે – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨) 7\n17 Aug, 2014 in બાળઉછેર tagged ડૉ. નીના વૈદ્ય\nઆરતીબેન અને હું એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતાં અને એટલે જ મારી ઓ.પી.ડી દરમિયાન હું કામમાં વ્યસ્ત હોઈશ એમ જાણવા છતાં એમણે મને ફોન કર્યો. ફોન ઉપાડતાં જ આરતીબેન રડવા માંડ્યા. એમને શાંત પડવા દઈ મે એમની વાત ઝડપથી અને ઉપર ઉપરથી સાંભળી. એમને હાલ પૂરતુ કશું જ બન્યુ નથી એવી રીતે વર્તન કરવાની કડક સૂચના આપી સાંજે સાત વાગ્યા પછી મળવા કહ્યું.\nઆરતીબેનના પતિ મુકેશભાઈનો ઈલેક્ટ્રોનીક ઉપકરણો તથા કન્સ્ટ્રક્શનનો ધીકતો ધંધો હતો. શહેરનાં ધનાઢ્ય કુટુંબોમાં એમના કુટુંબની ગણતરી થતી. સૌરભ આરતીબેન અને મુકેશભાઈનો મોટો દીકરો, હમણાં જ સાતમા ધોરણમાં આવ્યો હતો. પૈસાની રેલમછેલ હોવાથી સ્વાભાવિક રીતે જ સૌરભ માટે સગવડોની ક્યારેય કમી ન રહેતી. અતિ આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી સૌરભનું કબાટ ભરેલું રહેતું. મિત્રો સાથે પિકનિક, પાર્ટી, નાઇટઆઉટ્સ વગેરે બાબતો સૌરભ માટે રોજની હતી. આરતીબેન આવી લાઈફસ્ટાઈલમાં ઘણાં વર્ષોથી જીવતા હતાં એટલે એમને આમાં કશું ખોટુ કે અજુગતુ લાગતું નહીં એટલે એમણે કયારેય આગળ પડતું ધ્યાન આપ્યું નહોતું. પણ આજે આરતીબેન ચોંકી ગયા હતા. સૌરભ પાસે પોતાનું કોમ્પ્યુટર હતુ અને આરતીબેનને ક્યારેય એવો વિચાર સુદ્ધાં આવ્યો ન હતો કે સૌરભ કોમ્પ્યુટર પર શું કરતો હશે\nઆરતીબેનનાં રૂદન તથા ચિંતાનું કારણ કંઈક આ પ્રમાણે હતું. સૌરભ એના રૂમમાં કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો હતો અને કંઈ કામને લીધે આરતીબેન અચાનક બારણાને ધક્કો મારી સૌરભની રૂમમાં દાખલ થયા. આરતીબેનને જોઈને સૌરભ ચમકી ગયો અને ઝડપથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ફેરવી નાખ્યું પણ ત્યાં સુધીમાં સ્ક્રીન પર શું હતું તે આરતીબેને જોઈ લીધું હતું. ખૂબ જ આઘાત પામેલ સ્થિતિમાં આરતીબેન રૂમમાંથી બહાર નીકળી ગયા. સૌરભ ૧૩ વર્ષની ઉંમરે પોર્ન વેબસાઇટ ખોલીને નગ્ન ફિલ્મ જોઈ રહ્યો હતો. આરતીબેન પોતાની રૂમમાં શૂન્ય મનસ્ક થઈ થોડો વાર બેસી ગયા. એ નક્કી ન કરી શક્યા કે સૌરભ સાથે વાત કરવી કે નહીં કરવી તો શું વાત કરવી કરવી તો શું વાત કરવી કેવી રીતે કરવી એ બધાં જ પ્રશ્નો એમને મૂંઝવતા હતા. આ બધી અકળામણ છતાં એક કામ આરતીબેને સારામાં સારું કર્યું કે પોતાને આટલો આઘાત લાગ્યો હોવા છતાં સૌરભ સામે કોઇ જ પ્રત્યાઘાત ન પાડ્યો.\n અને તેનો ઉપાય શું એની ચર્ચા કરતા પહેલાં આરતીબેને જે કર્યુ તે બીરદાવી લઇએ.. મોટા ભાગે આવા કિસ્સામાં મા-બાપ મગજ પરનો કાબુ ગુમાવી અચૂક ન કરવાનું કરી બેસે છે. બાળકની હરકતનું પોતાની સમજ પ્રમાણે મૂલ્યાંકન કરી બાળકને સખત શબ્દોમાં ખખડાવવાથી માંડીને તરુણાવસ્થાનાં ઉંબરે ઉભેલા બાળકને મારવા સુધીના પ્રત્યાઘાતો જ સામાન્ય રીતે જોવા મળે છે. જેના કારણે મૂળ સમસ્યા બાજુ પર રહી જાય છે અને નવી સમસ્યા ઊભી ���ાય છે. અહીં મને એક વાત યાદ આવે છે. એકવાર એક ૮ વર્ષનું બાળક પોતાના પપ્પાને પૂછે છે, ‘પપ્પા હું ક્યાંથી આવ્યો’ પપ્પા અચાનક પૂછાયેલા આવા સવાલથી મૂંઝાઈ ગયા અને બાળકને ‘હમણાં હું કામમાં છું કાલે આપણે વાત કરીશું’ એમ કહી બીજા રૂમમાં જતા રહ્યાં. સમજુ પિતા હોવાથી આખી રાત વિચાર કરીને પોતે ક્યાંથી આવ્યો તે વાત બાળક સમજી શકે અને છતાં એની ઉંમરે ન કહેવા જેવી કોઈ વાત કહેવાય ન જાય તેની કાળજી રાખીને આખી વાત ગોઠવી. પપ્પા એ દીકરાને બોલાવ્યો, પાસે બેસાડી બને તેટલી સ્વસ્થતા રાખીને આખી વાત સમજાવી. પપ્પાની વાત જેવી પૂરી થઈ કે તરતજ બાળકે કહ્યું, ‘લે હું આવી રીતે આવ્યો’ પપ્પા અચાનક પૂછાયેલા આવા સવાલથી મૂંઝાઈ ગયા અને બાળકને ‘હમણાં હું કામમાં છું કાલે આપણે વાત કરીશું’ એમ કહી બીજા રૂમમાં જતા રહ્યાં. સમજુ પિતા હોવાથી આખી રાત વિચાર કરીને પોતે ક્યાંથી આવ્યો તે વાત બાળક સમજી શકે અને છતાં એની ઉંમરે ન કહેવા જેવી કોઈ વાત કહેવાય ન જાય તેની કાળજી રાખીને આખી વાત ગોઠવી. પપ્પા એ દીકરાને બોલાવ્યો, પાસે બેસાડી બને તેટલી સ્વસ્થતા રાખીને આખી વાત સમજાવી. પપ્પાની વાત જેવી પૂરી થઈ કે તરતજ બાળકે કહ્યું, ‘લે હું આવી રીતે આવ્યો મારો મિત્ર બબલુ તો કહેતો હતો કે એ લોકો તો બેંગલોરથી આવ્યા મારો મિત્ર બબલુ તો કહેતો હતો કે એ લોકો તો બેંગલોરથી આવ્યા’ આવું જ નિર્દોષ હોય છે બાળ માનસ પણ આપણે આપણી સમજ એમના સવાલો પર ઠોકી બેસાડીને પોતાના તારણો કાઢી લેતા હોઈએ છીએ. સૌરભનાં કિસ્સામાં પણ બની શકે કે કોઈના કહેવાથી, ક્યાંક સાંભળવાથી, કુતુહલ વૃત્તિથી કે અકસ્માત એ પોર્ન ફિલ્મ જોતો હોય. બાળકને સમજ્યા વગર પ્રત્યાઘાત આપવાથી બાળક મા-બાપ પરનો વિશ્વાસ ગુમાવે છે અને પાછળથી મા-બાપ સમજાવવાનો કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે સહકાર નથી આપતું. આરતીબેને આમાનું કશું જ ન કરતા એક પ્રોફેશનલની સલાહ લેવાનું કામ કરી એમની અડધી સમસ્યાનુ સમાધાન તો જાતે મેળવી લીધું.\nઆ આઘાતજનક મૂંઝવણ માત્ર એક આરતીબેનની નથી, આજે આપણા આખા સમાજનો આ સળગતો પ્રશ્ન છે. તરુણાવસ્થામાં સામાન્યપણે જાતીયતા પ્રત્યે દરેક બાળકને કુતુહલ થાય છે. આ કુદરતી કુતુહલવૃત્તિનો લાભ સૌથી વધુ મીડિયાએ ઉઠાવ્યો છે. જાહેરાતો, ફિલ્મો, ટી.વી સિરિયલો, મોબાઇલ તથા વેબસાઇટ પર દિનપ્રતિદિન વધતી જતી નગ્નતા એ ૧૦ – ૧૨ વર્ષના બાળકોને પણ ગુમરાહ કર્યા છે. એવું નથી કે સૌરભનું પોતાનું કોમ્પ્યુટર હતું એટલે નગ્ન વેબસાઇટ ખોલી શક્યો હતો. સામાન્ય સ્થિતિનાં બાળકો આજ કામ કલાકના ૧૦ રૂપિયા આપી સાયબર સેન્ટર પર જઇને કરે છે. માત્ર મીડિયાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. દરેક ક્ષેત્રે નગ્નતા વધી રહી છે એ વાતનો સ્વીકાર કરી મા-બાપ તરીકે આપણે શું કરવુ જોઈએ અને આપણે શું-શું કરી શકીએ તે જ વિચારવું રહ્યું. મીડિયા દ્વારા વ્યાપકપણે જે થઈ રહ્યું છે તેમાં આપણે કદાચ કોઈ તત્કાલ કે ધરખમ ફેરફારો ન લાવી શકીએ. પણ હા, આપણી જિંદગીમાં-આપણા બાળકોની સમજણમાં આપણે ઘણાં મોટા ફેરફારો લાવી શકીએ અને આ કામ ઉત્તમ રીતે માત્ર આપણે જ, સૌ મા-બાપ જ પાર પાડી શકીએ.\nસૌ પ્રથમ જોઈએ સૌરભ જેવા બાળકો કે જેઓ પોર્ન ફિલ્મ પ્રત્યે આકર્ષાયા છે અથવા જેમને આ વિશે કંઈક ખબર છે.\n૧. મા-બાપે મગજ તદ્દન શાંત રાખવું એ સૌથી વધુ જરૂરી છે.\n૨. બાળકની ઉંમરના બની જવું એ બીજી જરૂરિયાત છે. બાળક ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો અને પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો કે ધારો કે મારુ બાળક કંઇ ખોટું કરી રહ્યું હશે તો હું એને પ્રેમપૂર્વક સાચી સમજણ આપી એને સાચા રસ્તે વાળીશ.\n૩. આ ઉંમરે છોકરામાંથી પુખ્ત પુરુષ બનવાની આંતરિક પ્રક્રિયા ચાલુ થઈ ગઇ હોવાથી પુરુષ સહજ ઈગો પણ આવવા માંડ્યો હોય છે માટે વાત નો દોર પિતા એ હાથમાં લેવો.\n૪. પિતાએ વાતની શરૂઆત પુત્ર સાથે એકાંતમાં બેસી મિત્ર ભાવે કરવી.\n૫. પુત્રને કોઈ સવાલો પૂછ્યા વગર પહેલાં તરુણાવસ્થા દરમિયાન છોકરા તથા છોકરીઓમાં થતાં શારિરીક વિકાસ વિશે વૈજ્ઞાનિક માહિતી આપવી.\n૬. પિતાએ પોતાને તરુણાવસ્થા દરમિયાન થયેલી કેટલીક મૂંઝવણની મિત્રભાવે વાત કરવી.\n૭. પુત્રના કુતુહલ વિશે જાણવા પ્રયત્ન કરવો. એને શું જાણવું છે જેના માટે એ નગ્ન ફિલ્મ જુએ છે એની ચર્ચા કરવી. એના કુતુહલને સમજદારીપૂર્વક સંતોષવાનો પ્રયત્ન કરવો.\n૮. જરૂર જણાય તો આ વિષયને લગતું સ્વચ્છ સાહિત્ય સાથે બેસી વાંચવું અથવા યોગ્ય લાગે તો બાળકને વાંચવા આપવું.\nઆ બધી પ્રક્રિયાનું પરિણામ એ આવવું જોઈએ કે પુત્રને ‘પિતાથી કંઇ છુપાવવા જેવું નથી’ એવો અહેસાસ થાય. આ આખી પ્રક્રિયા ખૂબ સંવેદનશીલતાથી અને જવાબદારીપૂર્વક કરવી ખૂબ જરૂરી છે. પિતાએ પોતાનાં તરફથી કોઈ બિભત્સ વાત કે મશ્કરી ન થાય એની પૂરતી કાળજી રાખવી જરૂરી છે. પુત્રને એની કુતુહલ વૃત્તિ અમુક હદ સુધી સામાન્ય છે એમ સમજાવી એના ઉજ્જવળ ભવિષ્ય માટેની વધુ અગત્યની બાબતો પ્રત્યે પ્રોત્સાહિત કરવું. આમ કરતી વખતે ધ્યાન રાખવું કે તમે સલાહ કે ભાષણ આપવા ન માંડો. ટૂંકાણમા અને મિત્રભાવે કહેવાયેલી વાત અસરકારક નીવડશે.\nજે બાળકો હજી આ બધાથી અજાણ છે તેમનું કુતુહલ શરુઆતથી જ સંતોષવું જોઈએ.\n૧. ઘરમાં સાથે ટી.વી જોઈ રહ્યાં હોઇએ ત્યારે મોટેરાંઓ અમુક ખાસ સીન વખતે ચેનલ બદલી નાખે છે. આવું ક્યારેય ના કરો. બાળકનું કુતુહલ વધશે, એમનું ધ્યાન ન જતુ હોય તોય જશે અને ઘરમાં ચેનલ બદલાય છે એટલે ઘરની કોઇ વ્યક્તિને પૂછવાનું ટાળશે. બાળક પોતાની કુતુહલવૃત્તિ ઘરની બહારથી સંતોષવાનો પ્રયત્ન કરશે.\n૨. જાતીયતાને લગતા બાળકના દરેક પ્રશ્નના ઉત્તર બાળકની સમજ અને કુતુહલ પ્રમાણે આપો. અતિ ઉત્સાહમાં પણ ન આવવું અને બાળકને સંતોષ થાય એનું પણ ધ્યાન રાખવું.\n૩. કોઈ પ્રશ્નનો ઉત્તર ન આપી શકાય એમ હોય તો ખોટુ સમજાવવાના બદલે થોડો સમય માંગો અને જવાબને સરળ બનાવી સમજાવો. ‘તને સમજ નહિ પડે / તું હજી આ બધા માટે નાનો છે’ એમ કહેવા કરતા ‘હું કદાચ થોડા સમય પછી તને વધુ સારી રીતે સમજાવી શકીશ’ એમ કહો.\n૪. ઘરમાં સરખી ઉંમરના ભાઈ-બહેન હોય તો જાતીયતા વિશેની પ્રાથમિક સમજ બંનેને સાથે બેસાડી આપો. આનાથી સંબંધોમા સહજતા વધશે અને શારીરિક ફેરફારો પ્રત્યેની શરમ તથા મૂંઝવણ ઘટશે.\n૫. જાતીયતા વિશેની સમજ સહજતાથી-શરમ, સંકોચ વગર મા-બાપે જ આપવી.\n૬. ઘણા મા-બાપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જાતીયતા વિશે કઇ ઉંમરે સમજાવવું એવી કોઇ ચોક્કસ ઉંમર હોતી નથી. બાળક સાથે સતત સંપર્કમાં રહેતા મા-બાપ જરૂર પડ્યે બાળકનું કુતુહલ સચોટ રીતે સંતોષતા રહે તો બાળક આ બાબતે ક્યારેય નહિ મૂંઝાય\nચાલો, આપણે સૌ આ નાજુક અને અતિ અગત્યની જવાબદારી સમજદારી પૂર્વક નિભાવવા કટિબદ્ધ થઇએ અને આપણા બાળકોને આ પોર્નોગ્રાફીના દુષણમાંથી બચાવીએ.\n– ડૉ. નીના વૈદ્ય\n7 thoughts on “શું સૌરભ બગડી ગયો છે – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨)”\nગંભીર પ્રશ્ન…દરેક કિસ્સો અલગ લેવો જોઈએ બાળક કે બાલિકા માટે પિતા/માતાએ ખૂબ જ સમજપૂર્વક સરળ, નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા જ રહ્યા. – હદ\nઆ વિષયજ એવો છે કે, ભારત હોય કે અમેરીકા કે પછી કોઈ પણ દેશ, માબાપ અને સંતાનો વચ્ચે કયારેય નિખાલસતાથી વાત નથી થતી… અને શાળાઓમાં પણ આ વિષય ભણાવવો કે નહીં, કે, એ વિષે વિધ્યાર્થીઓ સાથે વાત કરવી કે નહીં, આ બધા વિષે એટલા બધા મતમતાંતર છે કે આ વિષયમાં કોઇ જ્ઞાન અપાતુંજ નથી, અને પછી છોકરા-છોકરીઓ અંદરોઅંદર અને ખાનગી રીતે અધકચરું જ્ઞાન મેળવી લ્યે છે, અને પછી લગ્ન કરીને કે પહેલાં માત્ર કુતુહલ ખાતર કે “પોતાને ખાનગીમાં મળેલા જ્ઞાનનો ટેસ્ટ” લેવા માટે ગેરઉપયોગ કરે છે, અને એક વાર કુતુહલ થાય પછી વધારેને વધારે “જ્ઞાન”માં વધારો કરવા ઈંટરનેટ ઉપર સહેલાઈથી અને મફત ગલગલીયાં કરાવે તેવી વેબસાઈટનો લાભ લેવાના, અને એમને એક વાત-એક જ્ઞાનની તો ખબરજ છે કે આ બધું વડીલોથી છાનુંજ રાખવાનું હોય છે.\nઆ એક ગહન વિષય છે, અને થોડાં તો શું, લગભગ બધા માબાપ પોતાના સંતાનો સાથે આ વિષયમાં નિખાલસતાથી વાત નહીં કરી શકે, હા, બે-ચાર મિત્રો ભેગા મળીને એકબીજાના સંતાનો સાથે જો ખાનગીમાં સમજાવે અથવા તો આ જાતિય જ્ઞાનની સમજ જો શાળામાં શીખવે તે વધારે સારું છે, જેમાં શરમ ઓછી રહેશે…… અને બાળકો સાચું શું અને ખોટું શું તે સમજશે પણ ખરા…… બાકી તો ઘરમાં દાબ રાખશો તો બહાર જઈને જોવાના, પણ જો એક વાર યોગ્ય રીતે જાતિય શિક્ષણ મળશે તો ખોટે રસ્તે જતાં તો જરૂર અટકશે…..\nઆપણું ચોખલીયાપણું આવા વિષયની ચર્ચા જ કરવા દેતું નથી. અને સંજોગો કાબુ બહાર જતા રહે છે. સમયોચિત લેખ.\n← અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪\nઅભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. મ���ટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/07/ej-mukti/", "date_download": "2019-07-19T21:09:57Z", "digest": "sha1:ZMUDSVV3YKP6BXQWHEHBQJJIGITWPCF3", "length": 19772, "nlines": 130, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એ જ મુક્તિ – ભૂપત વડોદરિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએ જ મુક્તિ – ભૂપત વડોદરિયા\nSeptember 7th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 3 પ્રતિભાવો »\n[dc]બુ[/dc]દ્ધિનું રોકાણ ખાસ વળતર આપતું નથી અને લાગણીનું રોકાણ પણ જિંદગીમાં લીલીછમ હરિયાળીનું આંખ ઠારે તેવું દશ્ય ખડું કરતું નથી એવું ઘણા જાતઅનુભવી માણસો મોટી ઉંમરે કહેતા હોય છે અને ત્યારે એક ત્રીજો માણસ મરક મરક હસીને કહેશે : ‘લોકોને જીવતાં જ આવડતું નથી. અમે તો પહેલેથી સમજી ગયા હતા કે જિંદગી એક રૂપાળી સ્ત્રી છે અને તેને બુદ્ધિની વાતો બહુ ગમતી નથી. જિંદગીની નાઝનીનને ખાસ લાગણીવેડા પણ ગમતા નથી. બેચાર આંસુ ઠીક છે બાકી જિંદગીને તમારે તાબે કરવી હોય તો એટલું અંદરની દીવાલ ઉપર લખી લો કે રૂપિયામાં જ દોડવાની અને દોડાવવાની શક્તિ છે બાકી જિંદગીને તમારે તાબે કરવી હોય તો એટલું અંદરની દીવાલ ઉપર લખી લો કે રૂપિયામાં જ દોડવાની અને દોડાવવાની શક્તિ છે તમારી જિંદગી નાનો ગલ્લો હોય, દુકાન હોય, પેઢી હોય, મોટો સ્ટોર હોય કે કારખાનું હોય, તમારી પાસે પાંચ પૈસાનું સધ્ધર જમાપાસું હશે તો તમે જિંદગી જીતી ગયા તમારી જિંદગી નાનો ગલ્લો હોય, દુકાન હોય, પેઢી હોય, મોટો સ્ટોર હોય કે કારખાનું હોય, તમારી પાસે પાંચ પૈસાનું સધ્ધર જમાપાસું હશે તો તમે જિંદગી જીતી ગયા જિંદગી એટલે બુ���્ધિ નહીં, જિંદગી એટલે લાગણી નહીં, જિંદગી એટલે જમા-બંધી જિંદગી એટલે બુદ્ધિ નહીં, જિંદગી એટલે લાગણી નહીં, જિંદગી એટલે જમા-બંધી જિંદગીમાં જે કંઈ શક્ય અને શ્રેષ્ઠ છે તે મેળવવું હોય તો બીજી બધી બાબતોને ગૌણ બનાવીને લક્ષ્મીપૂજનમાં લાગી જાઓ જિંદગીમાં જે કંઈ શક્ય અને શ્રેષ્ઠ છે તે મેળવવું હોય તો બીજી બધી બાબતોને ગૌણ બનાવીને લક્ષ્મીપૂજનમાં લાગી જાઓ \nઆ સાચી હકીકત છે અને મોટા ભાગના માણસો આ હકીકત હૈયામાં છુપાવી રાખે છે. આ હકીકત જવલ્લે જ પોતાની જીભ પર આવવા દે છે. દરેક માણસને પૂછો એટલે એ કહેવાનો કે, હું તો પૈસાને ધિક્કારું છું. દરેક માણસને તેની જરૂર પડે છે. એટલે શું કરે નાછૂટકે તેનો વહેવાર કરવો પડે છે. પણ કેટલાક આવી ક્ષમાયાચના શૈલીમાં વાત કરતા નથી. એ વળી બેધડક લક્ષ્મીનાં ગુણગાન ગાય છે. સ્ટેવન્સ કહે છે કે પૈસા એક પ્રકારની કવિતા છે નાછૂટકે તેનો વહેવાર કરવો પડે છે. પણ કેટલાક આવી ક્ષમાયાચના શૈલીમાં વાત કરતા નથી. એ વળી બેધડક લક્ષ્મીનાં ગુણગાન ગાય છે. સ્ટેવન્સ કહે છે કે પૈસા એક પ્રકારની કવિતા છે (મની ઈઝ એ કાઈન્ડ ઓફ પોએટ્રી (મની ઈઝ એ કાઈન્ડ ઓફ પોએટ્રી ) અંગ્રેજી ભાષાનો શબ્દકોશ રચનારા ડૉ. જોન્સન કહે છે કે, આર્થિક પ્રાપ્તિના હેતુ વગર તો બેવકૂફો સિવાય બીજું કોઈ કાંઈ જ ના લખે ) અંગ્રેજી ભાષાનો શબ્દકોશ રચનારા ડૉ. જોન્સન કહે છે કે, આર્થિક પ્રાપ્તિના હેતુ વગર તો બેવકૂફો સિવાય બીજું કોઈ કાંઈ જ ના લખે ફ્રાન્સનો સમર્થ નવલકથાકાર બાલ્ઝાક કહે છે કે પૈસા મળવાની પાકી આશા બંધાય છે ત્યારે હૈયું નાચી ઊઠે છે અને મારી કલમ ઉપરથી શબ્દો બહાદુર યોદ્ધાઓની જેમ કૂદી પડે છે \nબીજી બાજુ ધર્માત્માઓ છે – એ કહે છે કે બધા પાપનું મૂળ પૈસા છે બુદ્ધ-મહાવીર અને ઈસુ ખ્રિસ્ત એક અગર બીજા શબ્દોમાં ધન કે તેની તૃષ્ણાને વખોડી કાઢે છે. મહંમદ પયગંબર તો વ્યાજની વૃત્તિને જ પાપ ગણે છે. રૂપિયા ઉપર વ્યાજની ચરબી ના ચઢવી જોઈએ એવી વાત આજની દુનિયામાં આપણને વધુ પડતી આદર્શવાદી અને અવ્યવહારુ લાગે, પણ આ ખ્યાલ ક્રાંતિકારી છે તે વિશે શંકા નથી. માણસના શ્રમ અને સેવાના વળતરરૂપે જ નાણાંના વિનિમયની સર્વોપરિતા પ્રવર્તે, શોષણને અવકાશ ન રહે અને માણસની મુદલ મદદ વગર એકલો રૂપિયો પડ્યો પેટ ફુલાવી જ ના શકે તેવી વ્યવસ્થા વધુ સારી પુરવાર થવાનો સંભવ છે. કોઈ કહે છે કે બુદ્ધિ એટલે બળ, બીજું કોઈ કહે છે કે હૂંફાળું હૈયું એટલે મૂડી, ત્રીજુ��� કોઈ કહે છે કે રોકડો રૂપિયો એટલે જિંદગીનો મહામંત્ર બુદ્ધ-મહાવીર અને ઈસુ ખ્રિસ્ત એક અગર બીજા શબ્દોમાં ધન કે તેની તૃષ્ણાને વખોડી કાઢે છે. મહંમદ પયગંબર તો વ્યાજની વૃત્તિને જ પાપ ગણે છે. રૂપિયા ઉપર વ્યાજની ચરબી ના ચઢવી જોઈએ એવી વાત આજની દુનિયામાં આપણને વધુ પડતી આદર્શવાદી અને અવ્યવહારુ લાગે, પણ આ ખ્યાલ ક્રાંતિકારી છે તે વિશે શંકા નથી. માણસના શ્રમ અને સેવાના વળતરરૂપે જ નાણાંના વિનિમયની સર્વોપરિતા પ્રવર્તે, શોષણને અવકાશ ન રહે અને માણસની મુદલ મદદ વગર એકલો રૂપિયો પડ્યો પેટ ફુલાવી જ ના શકે તેવી વ્યવસ્થા વધુ સારી પુરવાર થવાનો સંભવ છે. કોઈ કહે છે કે બુદ્ધિ એટલે બળ, બીજું કોઈ કહે છે કે હૂંફાળું હૈયું એટલે મૂડી, ત્રીજું કોઈ કહે છે કે રોકડો રૂપિયો એટલે જિંદગીનો મહામંત્ર કોઈ કહે છે કે સૌથી શ્રેષ્ઠ ચારિત્ર્યનું બળ કોઈ કહે છે કે સૌથી શ્રેષ્ઠ ચારિત્ર્યનું બળ કોઈક એમ પણ કહે છે કે, શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ શક્તિ.\n બુદ્ધિ, લાગણી, પૈસા, ચારિત્ર્ય, શ્રદ્ધા. આમાંથી કોની ઉપાસના કરવી આ બાબત જ એવી છે કે સરળ કે જટિલ કોઈ નુસ્ખો સો ટકા સાચો પુરવાર થઈ શકશે નહીં. સામાન્ય માણસ એવો નિષ્કર્ષ કાઢી શકે કે આ બધા મુદ્દાઓમાં પ્રમાણભાન ને સમતુલા સાચવવી એ જ સાચો રસ્તો છે આ બાબત જ એવી છે કે સરળ કે જટિલ કોઈ નુસ્ખો સો ટકા સાચો પુરવાર થઈ શકશે નહીં. સામાન્ય માણસ એવો નિષ્કર્ષ કાઢી શકે કે આ બધા મુદ્દાઓમાં પ્રમાણભાન ને સમતુલા સાચવવી એ જ સાચો રસ્તો છે કોઈ એક જ બાબતનો અતિરેક ના કરીએ અને વિવેકને જીવનની વિદ્યાનો પહેલો અને છેલ્લો પાઠ ગણીએ તો વાંધો નહીં આવે. હમણાં સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક વાંચીને ભારે આશ્ચર્ય થયું. વિવેકાનંદ સુખ અને દુઃખથી જ નહીં, શુભ અને અશુભથી પણ આગળ નીકળી જવાનું કહે છે. આપણને સારો પ્રસંગ અને સુખ મનગમતા મહેમાન જેવાં લાગે છે અને દુઃખ અણગમતા અતિથિ જેવું લાગે છે. શ્રીમંત મહેમાનની ખિદમતમાંથી કંઈક મળવાની આશા છે. ગરીબ મહેમાન આપણા કોઠારનો એક ભાગ ફોગટમાં હજમ કરી જવાનો એવું આપણને લાગે છે. મોટા ભાગે શ્રીમંત મહેમાનો કંઈ જ આપતા નથી, એટલે કે સુખના પ્રસંગોમાંથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. મોટા ભાગે ગરીબ મહેમાનો અથવા દુઃખના પ્રસંગો જ કંઈક આશિષ કે વરદાન આપીને જતા હોય છે.\nવિવેકાનંદે એક નાનકડું દષ્ટાંત આપ્યું છે. એક બળદના શીંગડા ઉપર એક મચ્છર ઘણી વાર સુધી બેસી રહ્યો. પછી મચ્છરનું અંતર ડંખવા લાગ્યું એટલે એણે બળદને કહ્યું, ‘ભાઈ બળદ અહીં હું ઘણા સમયથી બેઠો છું. તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યો, ‘નહીં. નહીં. તારા આખા કુટુંબને લઈ આવ અને મારા શીંગડા પર રહે. મને તું શું કરી શકવાનો હતો અહીં હું ઘણા સમયથી બેઠો છું. તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યો, ‘નહીં. નહીં. તારા આખા કુટુંબને લઈ આવ અને મારા શીંગડા પર રહે. મને તું શું કરી શકવાનો હતો ’ જે કંઈ આવે તેને સ્વીકારો. કોઈ ચીજની પાછળ પડવાની જરૂર નથી અને કોઈ ચીજનો ત્યાગ કરવાની પણ જરૂર નથી. કોઈ પણ વસ્તુની અસર નીચે ના આવવું એ જ મુક્તિ. માત્ર સહન કરવું એટલું જ બસ નથી, તેના વિષે ઉદાસીન અને અનાસક્ત બનવાની ત્રેવડ પણ કેળવવી જોઈએ.\n« Previous ॥ મા ॥ – સં. સુબોધભાઈ બી. શાહ\nવિશ્વાસ – ડો. નવીન વિભાકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશેરીની સંસ્કૃતિ – ભરત દવે\nઆજે આપણે જેને નાટક કહીએ છીએ એ આકસ્મિક રીતે બની ગયેલ ભજવણીનું કોઈ સ્વરૂપ નથી. કોઈ પણ નાટકને ઊંડાણથી વાંચવા, લખવા, ભજવવા, સમજવા કે માણવા માટે કદાચ કોઈ નાટ્યશાસ્ત્ર ન વાંચ્યાં હોય તો પણ આપણી આસપાસના જગતને જોવા માટે કોઈ વિધિસરની તાલીમની જરૂર નથી. નાટક બનવા માટેનો કાચો માલ- રૉ મટીરિયલ- કોઈ શાસ્ત્રમાં શોધવાને બદલે જીવનના જુદા જુદા તબક્કાનું નિરીક્ષણ ... [વાંચો...]\n‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી\nજેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની અદમ્ય ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. તે માટે વિદેશમાં જઈને રહે તો ત્યાં તદ્દન એકાકી જીવન જીવવાની સ્થિતિ સામે લડવું પડે છે. ચેન્નઈમાં રહેતાં એક બહેન અન્ના વારકીએ એમની એવી જ વાસ્તવિકતાની નક્કર વાતો કહેતો હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો. એમનાં ત્રણ સંતાનો ... [વાંચો...]\nશૈશવની આંગળીએ.. – કેતા જોશી\n(ટૉરન્ટો, કેનેડાથી રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ કેતાબેન જોશીનો ખૂબ આભાર. તેમના શૈશવના સંસ્મરણોમાં ક્યાંક આપણા નાનપણના સ્મરણો પણ દેખાઈ આવે એ સહજ છે. કેતાબેનનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે ketajoshi29@gmail.com પર કરી શકાય છે.) મારા મોસાળનું નાનું એવું ગામ, સરસ. કદાચ આજે પણ ભારતના નકશામાં ન મળે. હું સમજણી થઇ ત્યારથી મને એ ખબર કે ઉનાળાનું વેકેશન પડે એટલે ગામ જવાનો ... [વાંચો...]\n3 પ્રતિભાવો : એ જ મુક્તિ – ભૂપત વડોદરિયા\nએક દમ સ���સ અને સુન્દર લેખ છે…\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/09/13/some-wonderful-websites-11/", "date_download": "2019-07-19T20:30:36Z", "digest": "sha1:5MVHX3JJ3CRKIKYKY2MLU4UJ7GSJWNYI", "length": 20883, "nlines": 163, "source_domain": "www.aksharnaad.com", "title": "કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » Know More ઇન્ટરનેટ » કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧\nકેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧ 11\nKnow More ઇન્ટરનેટ એ શૃંખલા એક અનોખી કડીઓની હારમાળા બની રહી છે, અહીં મૂકવામાં આવતી વેબસાઈટ્સમાં વૈવિધ્ય જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાંય ગમી જાય તેવી વેબસાઈટ વિશે લખવાની લાલચ રોકી શક્તો નથી. આજે આવી સાત વેબસાઈટ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન વાંચનથી સંગીત અને પ્રેરણાદાયક પ્રવચનો સુધીના વિષયોના વિશાળ વિસ્તારને તે આવરી લે છે. ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહ્યો છે એવી આ શૃંખલા અને એમાં આપને કયા વિષય વિશેની વેબસાઈટ વિશે જાણવામાં મજા પડશે એવું જણાવશો. આજે ઈન્ટરનેટના સાગરના કેટલાક મોતીઓનો સંગ્રહ અહીં મૂક્યો છે.\nઅનેક ઓનલાઈન પુસ્તકાલયોમાંનું એક ખૂબ સરળ્ સુંદર અને મુલાકાત લેવા લાયક ઈ પુસ્તકાલય, અથાગ વૈવિધ્ય ધરાવતા પુસ્તકો અહિં મળી રહેશે. ઓનલાઈન આ બધાં�� પુસ્તકો વાંચી શકાય છે. પબ્લિક ડોમેઈનમાં રહેલી લગભગ બધી જ અંગ્રેજી નવલકથાઓ તથા પ્રચલિત પુસ્તકો. એક વખત ચોક્કસ મુલાકાત લેવા લાયક વેબસાઈટ. રીડિંગ મોડ પર ક્લિક કરીને પુસ્તકો વધુ સારી રીતે વાંચી શકાય છે. ૮૦૦૦ થી વધુ પુસ્તકો અને ૩૫૦૦ થી વધુ લેખકોના સર્જનો ધરાવતું વિશાળ સાહિત્યનગર.\nફોટો ફાઈડે વેબવિશ્વના વિવિધ જૂથોની જેમ એક કમ્યુનિટી છે, પણ અહીં થોડીક નોખી રીતભાત છે. અહીં તમારે તમારા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના નથી, ફક્ત તમારા ફોટોની લિન્ક અહીં આપવાની છે, અહીં દર શુક્રવારે એક નવો વિષય સ્પર્ધા માટે આપવામાં આવે છે. એ પછી મુલાકાતીઓ વડે અહીં પસંદગી કરાય છે અને અઠવાડીયાના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ નક્કી કરાય છે. અહીઁ કોઈ ઈનામ આપવામાં આવતુઁ નથી, પરંતુ અઠવાડીયાના અંતે ઘણી રચનાત્મક તસવીરો અહીં જોવા મળે છે. અહીં ફોટો અપલોડ કરવા કોઈ બંધન નથી, કોઈ પણ અહીં ફોટૉ અપલોડ કરી શકે છે, અને એ રીતે આ વેબસાઈટ પ્રાથમિક ફોટોગ્રાફરોના ઉપયોગ માટે છે.\n૧૯૮૩માં કોન્ફરન્સ સ્વરૂપે તૈયાર થયેલ ઉપક્રમ હાલ અનોખી સફળતાના શિખરો સર કરી રહ્યું છે. કિરણ બીર શેઠીની બાળકોને જીવનની મહત્વની વાતો શીખવવાની વાત વિશેનું વક્તવ્ય હોય કે ગરીબોના બાળકોને ભણાવવા માટે પ્રયત્ન કરનાર સુલેખા બોઝ હોય, સ્ત્રિઓના શારીરિક શોષણ સામે ઝુંબેશ ઉપાડનાર સુનિતા ક્રિષ્ણનની વાત હોય કે સ્ટીવ જોબ્સ જીવન કઈ રીતે તેની સ્ંપૂર્ણતામાં જીવવું એમ સમજાવતા હોય એ વિશેના વક્તવ્યને માણવા આ સુંદર વેબસાઈટ પર જઈ શકાય, વિડીયો માણી શકાય કે તેને લેખ સ્વરૂપે વાંચી પણ શકાય. અનોખી ભાત પાડતી આ સુંદર વેબસાઈટ ખૂબ પ્રેરણાદાયક અને જાણવાલાયક માહિતિઓનો ખજાનો છે. એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી જગ્યા. ૭૦૦થી વધુ આવાજ વક્તવ્યો અહીં તદ્દન મફત માણી શકાય છે, નવા વક્તવ્યો દર અઠવાડીયે ઉમેરાતા રહે છે.\nપુસ્તકો તો જ્ઞાનનો ખજાનો છે, શક્ય એટલા વધુ પુસ્તકોને સીમાઓની બહાર સાર્વત્રિક ઉપયોગ માટે મૂકાવા જોઈએ એવી અક્ષરનાદની માન્યતા સાથે બંધબેસતી આ વેબસાઈટ પણ પુસ્તકોનો અનોખો ખજાનો છે, જો કે અહીં વિશેષ વાત એ છે કે બધાં પુસ્તકો ઓડીયો સ્વરૂપમાં છે, mp3 સ્વરૂપમાં, iPod અને iTunes સ્વરૂપોમાં અનેક પુસ્તકો ડાઊનલોડ કરી શકાય છે. ખૂબ સારી અવાજ ગુણવતા સાથેના આ પુસ્તકોમાંથી ઘણાંય મેં mp3 સ્વરૂપમાં સંગ્રહ્યા છે.\nઆપની પોતાની વેબસાઈટ વિશેની વિવિધ ટેકનીકલ બાબતો જાણવા, વેબસાઈટ���ી ઝડપ, લોડ થવાની ક્ષમતા વગેરે વિશે વિગતે જાણકારી આપે છે, અને જ્યાં સુધારાને અવકાશ હોય ત્યાં પણ સૂચવે છે. ગૂગલ પેજ સ્પીડ અને યાહુ વાયસ્લો નો ઉપયોગ કરીને ઝડપી પેજ લોડ માટેના સૂચનો આપે છે, અને આમ કરતી આ વેબસાઈટ પોતે પણ ઘણી ઝડપી છે. આપની સેલ્ફ હોસ્ટેડ વેબસાઈટ માટે એક વખત અવશ્ય વાપરી જોવા જેવી સગવડ.\nશું આપને પિયાનો વગાડતા આવડે છે નહીં, કોઈ વાંધો નહીં, આ વેબસાઈટ પર જઈને આપ આપના કોમ્પ્યુટરના કી બોર્ડથી પિયાનો વગાડી શક્શો, જો આપની ટાઈપ કરવાની ઝડપ સારી હોય તો આપને એમાં આપેલા કી-બોર્ડ નોટ્સ વાંચીને વગાડવાની ખૂબ મજા આવશે, આ ઉપરાંત તેના અનેક ગીતોના નોટ્સ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, આ ઉપરાંત આપ જે વગાડ્યું હોય તે ફરીથી એ જ સ્વરૂપમાં સાંભળી શકો છો. ખૂબ નાવિન્યસભર અને મનોહર આ વેબસાઈટ આનંદ આપે એવી છે.\nઘણાં લોકોને બગીચામાં કે દરિયાકિનારે બેસીને વાંચતા કે સર્જનાત્મક કામ વધુ કુશળતાથી કરી શક્તા આપણે જોયા હશે, પરંતુ આજના ઝડપી અને શહેરીકરણવાળા યુગમાં આવા કુદરતી વાતાવરણ વાળા સંજોગો ક્યાં શોધવા જવા એવા આબેહુબ સંજોગો તો સર્જવા કદાચ મુશ્કેલ બની રહે પર્ંતુ એ વાતાવરણની અનુભૂતી તેના અવાજથી અવશ્ય કરી શકાય. અહીં અનેકવિધ અવાજો છે, દરિયાનો, જંગલનો, હવાનો, પાંદડા પડવાનો, પક્ષીઓનો, જંગલનો વગેરે, બે કે ત્રણ એવા અવાજો ભેગા કરીને સંગ્રહી શકાય છે, સાંભળી શકાય છે. મેઁ સંગ્રહેલો અવાજ અહીં ક્લિક કરીને સાંભળી શકાય છે.\nઈન્ટરનેટના મહાસાગરમાંથી વીણેલા આ કેટલાક મોતીઓ છે, સમયાંતરે જેમ વેબસાઈટસ પસંદ થતી જાય તેમ તેમ અહીં મૂકવાનો ઉપક્રમ છે, આશા છે આપને પસંદ આવતી હશે. પ્રતિભાવોનું સ્વાગત છે.\n11 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧”\nસરસ માહિતી આપવા માટે અભિનંદન.વધુ જાણકારી મૂકતા રહેજો .\nવિદેશમાંટથી શ્રી વિજયકુમાર શાહ “સહિયારૂં સર્જન” નામની એક વેબ સાઇટ ચલાવે છે જેના પર પાંચ છ લેખકો દ્વારા લખાયેલી એક નવલકથા રજુ થાય અને એમાં ભાગ લેવા માંગતા લેખક એક અથવા વધારે ચેપ્ટર લખવા માટે મુદદા આપવામાં આવે છે તો આપ આ બ્લોગની મુલાકાત અવશ્ય લેશો\nસરસ માહિતી આપવા માટે અભિનંદન\nજિગ્નેશભાઈ ઘણી ઉપયોગી જાણકારી છે . વધુ જાણકારી મૂકતા રહેજો .\nતમે હંમેશાં કશુક નવું તેમજ ઉપયોગ સભર માહતી મૂકી અને તમારા બ્લોગ નાં નામને સાર્થક કરો છો.\nખૂબજ સરસ માહિતી આપવા માટે અભિનંદન \nજીગ્નેશ ભાઈ આપ ને ખુબ ખુબ ધન્યવાદ\nઆ ઉપયોગી વેબસાઈટસ મૂ��વા બદલ\nતમે આ નવું ને બહુ ઉપયોગી કામ હાથ પર લીધું છે. આજે એમાંની એક સાઈટ http://naturesoundsfor.me મૂકીને તો તમે બ્લોગશીર્ષક અક્ષર અને નાદ બન્નેને સાચવી જાણ્યા \nતમારો આ બ્લોગ નેટજગતનું ઘરેણું છે.\nનમસ્તે.આપનો પ્રયાસ ગમ્યો.ખાસ તો ફ્રિ ઉપયોગ કરિ શકાય તેવા એન્ટિ વઇરસ પ્રોગ્રામ્સ નિ સાઇતટ્સ નિ માહિતિ ઉપયોગિ થશે.સાથે અન્ય ઉપયોગિ પ્રોગ્રામ પણ ઉપયોગિ ખરા આભાર્.\nત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/index.php", "date_download": "2019-07-19T20:50:54Z", "digest": "sha1:OWFIWCJT5CZ6C5WKH7PKTK3YCNGNUJT2", "length": 13953, "nlines": 139, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Home » News Online", "raw_content": "\nછોટાઉદેપુરમાં બ�� કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો\nછોટાઉદેપુરના પાલા ગામ ખાતે આપઘાતનો બનાવ સામે આવ્યો છે\n\"રાજનીતીમે ફૈસલે સહી યા ગલત નહીં હોતે ઉનકા મોલ તો બસ મકસદ પૂરા કરના હોતા હૈ..\"\nગત વર્ષ 2017ની ચુંટણી અગાઉ ઠાકોર સેના બનાવીને કોંગ્રેસ પક્ષ માંથી વિધાનસભાની ચુંટણી લડી ધારાસભ્ય બન્યા હતા\nJ&Kમાં ખેરાલુનો જવાન શહીદ થયો, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા\nભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું\n'મા કાર્ડ' હોવા છતાં હોસ્પિટલ પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ\nસરકારની 'મા કાર્ડ' યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે\nસુપ્રીમે અદાણી પાવર-GUVNL વચ્ચેના પાવર પર્ચેઝ કરારનો અંત લાવવા સહમતિ આપી\nસુપ્રીમ કોર્ટે અદાણી પાવર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) વચ્ચેના પાવર પર્ચેઝ કરારોનો અંત લાવવા સહમતિ આપી દીધી છે\nગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nમોદી લહેરમાં ૭૫૦૨ ઉમેદવારોની ડિપોઝીટ થઈ હતી ડૂલ\nસૌથી વધુ ચૂંટણી હારવાનો રેકોર્ડ બનાવવા નીકળ્યો 1 વ્યક્તિ,200મી વાર નામાંકન ભર્યુ\nકૉપી કેસ વિવાદ: જીતુ વાઘાણીનો સ્વીકાર, 'મારા દીકરાએ ભૂલ કરી છે, પરીક્ષા નહીં આપે'\nહવે આ ફોનમાં હોઇ શકે છે 100 મેગાપિક્સેલનો કેમેરો\n‘હાર્દિકને લોકસેવા કરવી હોય તો ચૂંટણી લડવાની જરૂર નથી’\n‘હાર્દિકને લોકસેવા કરવી હોય તો ચૂંટણી લડવાની જરૂર નથી’\nPM મોદી નો વિપક્ષ પર આરોપ ,પુલવા હુમલા ના ગણાવ્યા જવાબદાર\nઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો\nપાકિસ્તાનમાં 5000 વર્ષ જૂના મંદિરના દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ\nપહેલા અને બીજા ધોરણમાં નહીં મળશે હોમવર્ક, 5માં ધોરણ સુધી માત્ર 4 જ વિષયો ભણાવાશે\nડિયર NoMo, ખેડૂતોને 17 રૂપિયા આપી કરી બેઇજ્જતી : રાહુલ ગાંધી\nટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ નહીં, 5 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓને જ ફાયદો\nMPમાં ભાજપના નેતાની હત્યા; શિવરાજને ષડયંત્રની શંકા,કરી CBI તપાસની માંગ\nરેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા નવેમ્બરમાં રિટાયર થશે, નવા ફાયનાન્સ સેક્રેટરી તરીકે UIDAIના CEOનું નામ ચર્ચામાં\nવારાણસીથી પ્લેનમાં પ્રેમિકાને મળવા મેટોડા આવેલા યુવાનને પ્રેમિકાના ભાઇએ છરીના ઘા ઝીંક્યા\nઉત્તરપ્રદેશના વારાણસીના જનપુર ગામે રહેતો એક પ્ર��મી તેની પ્રેમિકાને મળવા છેક વારાણસીથી રાજકોટનાં મેટોડા આવ્યો હતો\nઆસામ અને બિહારમાં પુરથી 94 લોકોના મોત\nચંદ્રયાન-2ની ટેકનીકલ ખામી દુર થઈ, 22 જુલાઈએ બપોરે 2.43 કલાકે લોન્ચ કરાશે\nસોનભદ્રમાં જમીન વિવાદ મામલે ત્રણ મહિલા સહિત 11ની હત્ચા\nદેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું- અમિત શાહ\nછોટાઉદેપુરમાં બે કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો\nછોટાઉદેપુરના પાલા ગામ ખાતે આપઘાતનો બનાવ સામે આવ્યો છે\n\"રાજનીતીમે ફૈસલે સહી યા ગલત નહીં હોતે ઉનકા મોલ તો બસ મકસદ પૂરા કરના હોતા હૈ..\"\nJ&Kમાં ખેરાલુનો જવાન શહીદ થયો, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા\n'મા કાર્ડ' હોવા છતાં હોસ્પિટલ પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ\nસુપ્રીમે અદાણી પાવર-GUVNL વચ્ચેના પાવર પર્ચેઝ કરારનો અંત લાવવા સહમતિ આપી\nકુલભૂષણ અંગેના ચુકાદાને પાકે. પોતાની જીત બતાવી\nલાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદની ધરપકડ\nઅમેરિકાના રક્ષામંત્રીએ પાક.ના વખાણ કર્યા, કહ્યું- તેણે ભારત વિરોધી જૂથો પર ક...\nદુબઈમાં રોડની સાઇડમાં ગંદી કાર પાર્ક થશે તો હવે 9000 રૂપિયાનો દંડ લાગશે\nઇન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, બેનાં મોત\nવિપ્રોના ચેરમેન તરીકે અઝીમ પ્રેમજીની છેલ્લી એજીએમ\nઆઇટી કંપની વિપ્રોની એજીએમ મંગળવારે થઇ. ચેરમેન તરીકે અઝીમ પ્રેમજી(74)ની આ છેલ્લી એજીએમ હતી\nIOC ફ્યૂઅલ સપ્લાય રોકશે તો 6 એરપોર્ટ પર આજથી એર ઈન્ડિયાની ફ્લાઈટને અસર થવાની શક્યતા\nટીવીએસ મોટરએ ઇથેનોલથી ચાલનારી દેશની પેહલી બાઇક લોન્ચ કરી\nભારતમાં 1.5 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સ પર 'એજન્ટ સ્મિથ' માલવેરનો અટેક\nઇન્ડિગો કરતાં પાનની દુકાન સારી- પ્રમોટર\nમારા 5થી 6 અફેર હતા, અમુક એક વર્ષ ચાલ્યા, તો અમુક દોઢ વર્ષ: અબ્દુલ રઝાક\nપાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે એક ટીવી શોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે તેના 5થી 6 અફેર રહ્યા હતા\nચાર નંબર ઉપર સારું પ્રદર્શન કરવાની મારામાં ક્ષમતા- પૂજારા\nચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, જો વન-ડેમાં તક મળે તો તે નંબર 4 પર રમીને પોતાની જાતને સાબીત કરી શકે તેમ છે\nBCCIનો મોટો નિર્ણય, રવિ શાસ્ત્રીએ કોચ બની રહેવા કરવું પડશે આ કામ\nઆઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં અસફળ રહેલી ટીમ ઇન્ડિયા માટે નવા કોચની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે\nફાઈનલમાં મેન ઓફ ધ મેચ બનેલા બેન સ્ટોક્સના પિતાને ફેન્સે ફોન પર ગાળો આપી\nબેન સ્ટોક્સે ઈંગ્લેન���ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તે મેન ઓફ ધ મેચ પણ બન્યો.\nઇંગ્લેન્ડ આખરે 43 વર્ષે 12મા વર્લ્ડકપમાં સુપર ઓવરમાં ટાઈ પછી ચેમ્પિયન\nક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે સુપરઓવરમાં ટાઈ પડતા ઇંગ્લેન્ડ પહેલી વાર ચેમ્પિયન બન્યું છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\nબર્થ-ડે પર પ્રિયંકા ચોપરાએ ’જિતેન્દ્રની ફેશન’ની કોપી કરી\nકંગના રનૌતે આદિશક્તિનાં આશ્રમમાં પૂજા કરી\nપૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર હૉટ અને બોલ્ડ ફોટોઝ શેર કર્યા\nકરીના કપૂરની આ અદાઓ આજે પણ લાગે છે સેક્સી\nવરસાદના પાણી તાજ મહેલમાં ઘૂસ્યા\nપતિ આનંદે સોનમને પહેરાવ્યા જૂતાં\nFirst Look: એડલ્ટ સ્ટાર શકીલા બની રિચા ચડ્ડા\nઆ છે ચંદ્ર ગ્રહણની 15 શાનદાર તસવીર\nપાવાગઢના ડુંગરો પર ચોમાસું સોળે કળાએ ખીલ્યું,જુઓ તસ્વીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/51-ni-ummr-ma-pan-madhuri-dixit-potani-sudrta-thi/", "date_download": "2019-07-19T20:57:49Z", "digest": "sha1:4UFEDO4LSZGQAHOCIEINRNYJY3C7PQIF", "length": 11061, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી રહી છે ટક્કર, જુઓ તેની સાબિતી આપતા આ ફોટાઓ", "raw_content": "\nHome ફિલ્મી દુનિયા ૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી રહી...\n૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી રહી છે ટક્કર, જુઓ તેની સાબિતી આપતા આ ફોટાઓ\nબોલીવુડમાં ‘ધક ધક ગર્લ’ ના નામે પ્રખ્યાત એક્ટ્રેસ માધુરી દિક્ષિતની એક અદાના આજે પણ લોકો દિવાના છે. માધુરી દિક્ષિત થોડા જ સમયમાં કોમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર લોન્ચની દરમ્યાન માધુરી ગ્લેમરસ લુકમાં જોવા મળી જેને જોઈને ત્યાં હાજર બધા જ લોકો તેમને જોતા જ રહી ગયા.\n‘ટોટલ ધમાલ’ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. આ ફિલ્મમાં માધુરીની સિવ���ય અજય દેવગણ, અનીલ કપૂર, રીતેશ દેશમુખ, ઈશા ગુપ્તા, બોમન ઈરાની, જાવેદ જાફરી અને સંજય મિશ્રાના સિવાય ઘણા બીજા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં જોવા મળશે. મુબઈમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યાં માધુરી દિક્ષિતએ બધી જ લાઇમ લાઈટ લુટી લીધી.\nમાધુરી દિક્ષિત ટ્રેલર લોન્ચ દરમ્યાન વેસ્ટન ડ્રેસમાં જોવા મળી. માધુરી દિક્ષિતે સફેદ રંગના બેલ બોટમની સાથે પીળા રંગનું ટોપ પહેરીયું હતું. તેની જ સાથે ઓપન હેયર અને ગોગલ્સ તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. માધુરી દિક્ષિત ૫૧ વર્ષની છે પરંતુ આ ફોટાઓ જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવો મુશ્કેલ થઈ શકે છે.\nમાધુરી દિક્ષિતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૩૧ વર્ષ થઈ ગયા છે. આ ૩૧ વર્ષોમાં માધુરીએ ન માત્ર સોલીડ કામ કર્યું પરંતુ પોતાની સુંદરતાથી પણ લોકોને ઈમ્પ્રેસ કર્યા. માધુરી દિક્ષિતએ બોલીવુડમાં અનીલ કપૂરની સાથે ‘તેજાબ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તો ત્યારે જ આ ફિલ્મમાં પણ અનીલ કપૂર તેમની સાથે છે.\nઅનીલ કપૂર અને માધુરી દિક્ષિત આ ફિલ્માં ગુજરાતી કપલ તરીકે જોવા મળશે. આ ફિલ્મને ઇન્દ્ર કુમારએ ડાયરેક્ટ કર્યું છે. ‘ધમાલ’ ફિલ્મની પહેલી સીરીજ ૨૦૦૭માં રિલીજ થઈ હતી. ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી. તેના પછી તેનું સિકવલ ‘ડબલ ધમાલ’ પણ બનાવામાં આવ્યું હતું. ટોટલ ધમાલ ફિલ્મમાં ક્રિસ્ટલ નામની એક વાંદરી પણ એક્ટિંગ કરશે, જે હોલીવુડના ઘણા ફિલ્મની ભાગ રહી ચુકી છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article૨૭ વર્ષની ઉંમરમાં બન્યો ૧૮ બાળકોનો બાપ, આ છે રીયલ “વિક્કી ડોનર”\nNext articleભગવાનની સામે મશીને માની હાર, ૩ દિવસમાં માત્ર ૩૦૦ મીટર સરક્યો ૨૪૦ ટાયરોવાળો ટ્રક\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ, ફોટાઓ જોઇને ફરી જશે મગજ\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’\n118 વર્ષ જૂનો છે આ ફોટો, આજે પણ તેને ધ્યાનથી જોતા...\nઅ���તરીક્ષ યાત્રીએ કર્યો અમેરિકાની ઈમરજન્સી સર્વિસને કોલ, અને નાસામાં મચી ગઈ...\nચીનમાં મળ્યો મચ્છરોનો બાપ, તેને મારવા વિશે વિચારવું પણ પાપ છે…\nઆ પ્રકારની 9 ભૂલો કરનાર લોકો રહે છે જીવનભર કંગાળ, જાણો...\nહોળી પછી થવાના હતા લગ્ન એ પાહેલા ઘરે કોઈ ન હોવાના...\nરહસ્યથી ભરેલી છે વિશ્વની આ 9 જગ્યાઓ જ્યાં ક્યાંક જમીનમાંથી આગ...\n૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી...\nસ્કુલમાં વધી રહેલા જગડાઓને કારણે, હવે રોબોટ રોકશે તોફાનો…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસરોજ ખાનને નથી મળતું કામ, તો મદદ માટે આગળ આવી માધુરી...\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ,...\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/traffic-police-can-not-pull-out-key-from-your-vehicle-they-have-these-rights-only-99151", "date_download": "2019-07-19T20:33:11Z", "digest": "sha1:IWE6E7UDR36L7TGWLPZELUO3XXFVAHPL", "length": 8447, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "traffic police can not pull out key from your vehicle they have these rights only | ચાલતા વાહનની ચાવી ન કાઢી શકે પોલીસ, માત્ર આટલો જ છે અધિકાર - news", "raw_content": "\nચાલતા વાહનની ચાવી ન કાઢી શકે પોલીસ, માત્ર આટલો જ છે અધિકાર\nટ્રાફિક પોલીસ ન તો ચાલતા વાહનની ચાવી કઢી શકે છે ન તો તે વાહનચાલકનો હાથ પકડી શકે છે. તેમની પાસે માત્ર આટલા જ અધિકારો છે.\nજો આજકાલ તમે તમારા દ્વીચક્રી વાહનમાં જઈ રહ્યા છો અને એવામાં કોઈ પોલીસ કર્મચારી તમને ચેકિંગ માટે રોકવા તમારો હાથ પકડે છે અથવા તો ચાલતી ગાડીમાંથી ચાવી ખેંચવાનો પ્રયાસ કરે છે. તો એ ખોટું છે. તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. જણાવી દઈએ કે, સામાન્ય પરિસ્થિતિઓમાં ટ્રાફિક પોલીસને માત્ર એટલો જ અધિકાર છે કે તેઓ તમને ઈશારો કરીને રોકી શકે છે. તે સિવાય તેઓ કોઈ પણ રીતે જબરદસ્તી ન કરી શકે.\nશહેરમાં વાહન ચલાવતા લોકો માટે જ્યારે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે સૌથી પહેલા ચાલાનની વાત થાય છે. પણ કેટલાક નિયમો એવા પણ હોય છે જ્યારે વાહન ચાલવનારાઓની મદદ માટે પણ છે. આ નિયમોની જાણકારી વાહન ચાલકો માટે એટલું જ જરૂરી છે જેટલી કે ચાલાનની રકમ. રસ્તા પર તમે વાહન ચલાવી રહ્યા છો તો સૌથી વધા ઝઘડા પોલીસ ચાલતી ગાડીએ જબરદસ્તી ચાવી ખેંચે અથવા તો હાથ પકડીને રોકવાની ઘટનામાં સામે આવે છે, જેનાથી વાહનચાલક દુર્ઘટનાગ્રસ્ત પણ થઈ શકે છે.\nસામાન્ય સ્થિતિમાં આવું ન કરી શકે પોલીસ\n-ચાલતી ગાડીથી ચાવી ખેંચીને તમને ન રોકી શકે.\n-સામેથી આવતા વાહનને રોકવા માટે ચાલતા વાહન ચાલકનો હાથ ન પકડી શકે.\n-ચાર પૈડાવાળા વાહનની સામે અચાનક બેરીકેડ્સ ન લગાવી શકે.\nતમે કરી શકો છો ફરિયાદ\nજો રસ્તા પર ખેંચીને કે દબાણ કરીને પોલીસ જવાન કે ટ્રાફિક વૉર્ડન તમને રોકે છે તો વાહન ચાલક પાસે અધિકાર હોય છે તે વરિષ્ઠ અધિકારીઓ પાસે તેમની ફરિયાદ કરી શકે છે.\nકોણ આપી શકે છે ચાલાન\nશહેરમાં જોવામાં આવે છે કે સિપાહી કે હવાલદાર કે આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર સ્તરના પોલીસકર્મીઓ હાથમાં ચલાન લઈને કાર્રવાઈ કરતા રહે છે. પરંતુ અહીં પણ તમે તમારા અધિકારોને જાણો તે જરૂરી છે. જો કોઈ પણ ચેકિંગ પોઈંટ પર સબ ઈન્સ્પેક્ટર અથવા તેની ઉપરના અધિકારી તમારું ચાલાન કાપે તો ઠીક છે.\nપણ સબ ઈન્સ્પેક્ટરથી નીચેના રેન્કના પોલીસ કર્મચારીઓ ક્યાંય પણ ચાલાન ન કાપી શકે. એટલા માટે જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય અને ચાલાન કાપવાનું હોય ત્યાં સબ ઈન્સ્પેક્ટર અથવા તેનાથી ઉંચી રેન્કના અધિકારીઓનું ચાર્જમાં હોવું જરૂરી છે.\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભાર��ીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/world-cup-semi-final-india-vs-new-zealand-all-ticket-sold-says-icc-99535", "date_download": "2019-07-19T21:31:59Z", "digest": "sha1:WW57JDRZQB4CDIS5INUPGZWKQOZXZT65", "length": 7347, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "world cup semi final india vs new Zealand all ticket sold says icc | world cup semi-final: મેચની ટિકિટને લઈને ICCએ કર્યા હાથ અધ્ધર - sports", "raw_content": "\nworld cup semi-final: મેચની ટિકિટને લઈને ICCએ કર્યા હાથ અધ્ધર\nવર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019નો આ મહા મુકાબલો 9 જુલાઈએ માન્ચેસ્ટરના ટ્રૈફર્ડ મેદાન પર રમાશે.\nવર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019નો આ મહા મુકાબલો 9 જુલાઈએ માન્ચેસ્ટરના ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે વર્લ્ડ કપની 12મી સીઝનની ફાઈનલમાં પ્રવેશ મેળવશે જે 14 જુલાઈએ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાશે.\nભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ માટે માન્ચેસ્ટર તૈયાર છે. આ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા કુલ 26 હજાર છે જેમાંથી 10,000નું દર્શકોની ક્ષમતા વાળુ સ્ટેન્ડ 2019ના સ્ટેડિયમ અસ્થાયીરુપે બનાવવામાં આવ્યું છે. એક તરફ મેનચેસ્ટરનું મેદાન સેમીફાઈનલ માટે તૈયાર છે જ્યારે આ પહેલા જ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.\np style=\"text-align: justify;\">આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અનુસાર, વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. માન્ચેસ્ટરના મેદાનની તમામ ટિકિટો વેચાઈ જતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મેદાનમાં ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા માગતા ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં બેસીને મેચ માણી શકશે નહી કારણ કે ICCએ ટ્વીટ કર્યું હતું કે, મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.\nઆ પણ વાંચો: World Cup 2109 : ભારત vs ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ જંગ\nવિરાટ કોહલી અને વિલિયમસનનો ફોટો ટ્વીટ કરતા લખ્યું હતું કે, કૃપા કરીને ધ્યાન આપો. મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ના પહેલા સેમી ફાઈનલની કોઈ પણ ટિકીટ ઉપલબ્ધ નથી.\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયો��� મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/03/20/gheraiya-by-venibhai-purohit/", "date_download": "2019-07-19T20:48:14Z", "digest": "sha1:XND5LQMB6BVV3IQEY46NNCNGIOEWV25W", "length": 10685, "nlines": 147, "source_domain": "www.aksharnaad.com", "title": "ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત\nઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2\n20 Mar, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged વેણીભાઈ પુરોહિત\nધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે\nસર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.\nચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ \nહોળીનો પૈસો આલો, નવાઇલાલ \nઆજે છે રંગ રંગ હોળી, નવાઇલાલ \nઆવી ઘેરૈયાની ટોળી, નવાઇલાલ \nખાવાં છે સેવને ધાણી, નવાઇલાલ \nદાણ માગે છે દાણી, નવાઇલાલ \nઆવ્યા નિશાળિયા દોડી, નવાઇલાલ \nશાહીની શીશીઓ ઢોળી, નવાઇલાલ \nઝાલી છે હાથમાં ઝોળી, નવાઇલાલ \nસિકલ તમારી છે ભોળી, નવાઇલાલ \nજૂની તે પોતડી પ્હેરી, નવાઇલાલ \nલાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ \nભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ \nભાભીએ કિમ્મત કીધી, નવાઇલાલ \nઊંધી તે પ્હેરી ટોપી, નવાઇલાલ \nહસશે ગામની ગોપી, નવાઇલાલ \nચશ્માની દાંડી વાંકી, નવાઇલાલ\nઆંખોની આબરૂ ઢાં��ી, નવાઇલાલ \nચાલોને ઘેરમાં ફરશું, નવાઇલાલ \nનદીએ નાવણિયા કરશું, નવાઇલાલ \nકોરા રહેવાની વાત મૂકો, નવાઇલાલ\nઆજે દિવસ નથી સૂકો નવાઇલાલ \nલાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ \nભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ \nમૂછોમાં બાલ એક ધોળો, નવાઇલાલ \nકાળા કલપમાં બોળો, નવાઇલાલ \nકૂવા કાંઠે તે ના જાશો, નવાઇલાલ \nજાશો તો ડાગલા થાશો, નવાઇલાલ \nઆજે સપરમો દા’ડો, નવાઇલાલ \nલાવો ફાગણનો ફાળો. નવાઇલાલ\nચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ\nહોળીનો પૈસો આલો, નવાઇલાલ \n2 thoughts on “ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત”\nસુંદર હોળી ગીત. જૂની વાતો – રસમો યાદ આવી ગઈ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n← આશિર્વાદ – રૂપેન પટેલ\nકર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે ���ધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/jyotish-shashtra-upay-jyotish-upay-for-home-in-gujarati/", "date_download": "2019-07-19T20:54:49Z", "digest": "sha1:BI52O2CB7G4ME76YSN6GLBQP3YKSIDNM", "length": 9632, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "ઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ\nઘરમાં ભુલથી પણ ન કરો આ કામ નહીં તો થઈ જશો બરબાદ\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવન સુખમયી રાખવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન જે ઘરમાં થતું નથી ત્યાં સુખ સમૃદ્ધિ ટકતી નથી અને ઘરમાં દરિદ્રતા છવાઈ જાય છે. આવા ઘરમાં હોસ્પિટલના ખર્ચ, કોર્ટ કચેરીના ખર્ચ જેવા અણધાર્યા ખર્ચ થાય છે. આ ઉપરાંત ઘરમાં શાંતિ પણ રહેતી નથી. તો ચાલો તમને જણાવીએ કે એવા કયા નિયમ છે જેનું પાલન થાય તે જરૂરી છે.\n1. જે ઘરમાં દારુ કે તામસિક ભોજન લેવાય છે ત્યાં રાહુનો પ્રકોપ વધે છે. આવા ઘરમાં લોકોને જેલવાસ કરવો પડે છે. દારુનું સેવન કરવાથી શનિ પણ ખરાબ થાય છે અને તામસિક ભોજન કરવાથી મંગળ ખરાબ થાય છે.\n2. શનિના પ્રકોપથી સૌ કોઈ ડરે છે. પરંતુ શનિનો પ્રકોપ તે લોકો પર વરસે છે જે વ્યાજનો ધંધો કરે છે. શાસ્ત્રોનુસાર વ્યાજનો ધંધો કરવો મહાપાપ છે. આ ધંધો કરનારને શનિ દંડ આપે છે.\n3. સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે, તેની સાથે અનૈતિક કૃત્ય થાય છે ત્યાં દેવી દેવતા વાસ કરતા નથી અને તેવા ઘર બરબાદ થઈ જાય છે.\n4. કોઈપણ પ્રાણીને ઘરમાં રાખવાની ઈચ્છા હોય તો પહેલા કુંડળી નિષ્ણાંતને દેખાડી લેવી. કારણ કે દરેક વ્યક્તિ માટે લાભકારી પ્રાણી અલગ અલગ હોય છે. કેટલાક લોકો કુતરા પાળે તો તેમને નુકસાન થાય છે.\n5. ઘરના લોકો પર ક્રોધ કરવો નહીં. આ ઉપરાંત ઘરમાં રોકકળ પણ થાય તો સમૃદ્ધિનો નાશ થાય છે.\n6. ઘરમાં શૌચાલય અને બાથરૂમ અલગ અલગ રાખવા અને તેને નિયમિત રીતે ચોખ્ખા કરવા. તેનાથી રાહુ અનુ શુક્રની સ્થિતી સુધરે છે. ઘરમાં દાદર પણ વાસ્તુ અનુસાર અને સ્વચ્છ હોવી જોઈએ. ઘરમાં દાદર પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ હોવી જોઈએ.\n7. કોઈ સાથે છલ કરવું નહીં અને ગાય, કુતરા કે પક્ષીઓને મારવા નહીં. આમ કરવાથી ભયંકર પરીણામ ભોગવવા પડે છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nસાજીદ નડીયાદવાલા આ અભિનેતા સાથે નવી એકશન ફિલ્મ\nટેનિંગને 10 મિનિટમાં મટાડશે આ ઘરગથ્થુ ફેસપેક\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/14/2018/2089/", "date_download": "2019-07-19T21:25:09Z", "digest": "sha1:QVXJLNN2XV5W3FQS2HT6F7J6WATPOLFX", "length": 7869, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો આરોપઃ ઉદ્યોગપતિ રતન તાતાનું નામ સંડોવાયું … | Gujarat Times", "raw_content": "\nHome INDIA ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો આરોપઃ ઉદ્યોગપતિ રતન તાતાનું નામ સંડોવાયું …\nઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો આરોપઃ ઉદ્યોગપતિ રતન તાતાનું નામ સંડોવાયું …\nઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે જો઼ડાયેલા ભ્રષ્ટાચારના વિવાદમાં હવે ભારતના અગ્રણી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન તાતાનું નામ પણ સંડોવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઈઝરાયલી મિડિયામાં જણાવ્યા અનુસાર, રતન તાતાએ અબજોપતિ ઉદ્યોગપતિ અર્નન મિચાન સાથે મળીને ઈઝરાયલ- જોર્ડ�� સીમા પર મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનાવવાના પ્રેજેક્ટ પર સાથે મળીને કામગીરી બજાવી હતી. આ ક્ષેત્રમાં દેશની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે આંખ આડા કાન કરીને સરકારે મિચાન અને તાતાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટને લીધે બન્ને ઉદ્યોગપતિ ભાગીદારોને ખૂબ જ ફાયદો થયો હતો. આ મામલાને કારણે ઊભા થયેલા વિવાદને લીધે નેતન્યાહુનું રાજૂનામું માગવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ નેત ન્યાહુ બે વાર ઈઝરાયલના વડાપ્રધાનપદે કામગીરી બજાવી ચુક્યા છેે. દેશના સૌથી પ્રગતિશીલ અને સફળ રાજકી૟ નેતાઓમાં તેમની ગણના કરવામાં આવે છે.\nએવો આરોપ મૂકવામાં આવી રહ્યો છેકે, અબજોપતિ બિઝનેસમેન મિચાન અને નેતન્યાહુ વચ્ચે ભેટ- સોગાદોથી થયેલી આપ-લેને કારણે મિચાનને કર ચુકવવામાં રાહત હાંસલ થઈ હતી.\nભારતમાં સ્થિત તાતા કાર્યાલય દ્વારા ઈઝરાયલી મિડિયાના આ અહેવાલનો સંપૂર્ણ પણે નકારી કાઢવામાં આવ્યો હતો.\nPrevious articleઅસદુદીન ઓવૈસીને ભારતીય સૈન્યે આપ્યો જડબાતોડ જવાબ\nNext articleપંજાબ નેશનલ બેન્કનું કૌભાંડઃ નીરવ મોદી પર ઈડીએ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nબોલીવુડના યુવા અભિનેતા- અભિનેત્રી તેમજ ફિલ્મ- સર્જકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા...\nસંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના વિરોધમાં ભાજપના સાંસદો 12મી એપ્રિલે ભૂખ-...\nગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને...\nનડિયાદની કિડની હોસ્પિટલમાં ‘યુરોલોજિકલ સર્જરીમાં સમસ્યાઓ’ વિશે પરિસંવાદ\nસર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ માનનીય દીપક મિશ્રાએ આખરે મૌન તોડ્યું…..\nદેશ માટે જીવન સમર્પિત કરનારી યુવતીની સંવેદનશીલ , રોમાંચક કથા –...\nદાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન\nહવે હિન્દુ લઘુમતીવાદઃ કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા લિંગાયતકાર્ડ-\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/15/2019/10122/", "date_download": "2019-07-19T20:49:26Z", "digest": "sha1:QDPJI6DGCCBBDVBAJAQBLSR244XEPU4N", "length": 7608, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતમાં બનેલી સ્વદેશી મિસાઈલો દક્ષિણ -પૂર્વ એશિયા અને અખાતના દેશોને વેચવામાં આવશે. | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતમાં બનેલી સ્વદેશી મિસાઈલો દક્ષિણ -પૂર્વ એશિયા અને અખાતના દેશોને વેચવામાં આવશે.\nભારતમાં બનેલી સ્વદેશી મિસાઈલો દક્ષિણ -પૂર્વ એશિયા અને અખાતના દેશોને વેચવામાં આવશે.\nવર્તમાન વરસમાં ભારતમાં એક નવીન પ્રકરણનો આરંભ થશે. ભારતમાં નિર્માણ કરવામાં આવેલી સ્વદેશી મિસાઈલો દક્ષિણ -પૂર્વ એશિયાને તેમજ અખાતના મુસ્લીમ દેશોને વેચે એવી શક્યતા છે. આઈએમડીઈએક્સ એસિયા એકઝીબિશન -2019માં બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ જનરલ મેનેજર કમાન્ડર એસ. કે. અચ્ચરના જણાવ્યા અનુસાર, અનેક દેશો આપણી મિસાઈલ ખરીદવા તૈયાર છે. માત્ર બન્ને દેશો ( વેચનાર અને ખરીદનાર )વચ્ચે આદાન- પ્રદાન માટે સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં અનેક તકો ઊભીથઈ રહી છે. કારણ કે અખાતના દેશોની આર્થિક પ્રગતિ ધીમી ગતિએ થઈ રહી છે, વળી આ દેશો જેની સાથે પણ વ્યાપાર કરે તે દેશ તરફથી તેમને વાજબી દરેક વસ્તુ મળવી જોઈએ. વ્યાપાર ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા તેમનજ દક્ષિણ અમેરિકા સારા વિકલ્પની શોધમાં જ છે.\nPrevious articleકોલકતામાં અમિત શાહના રોડ- શોમાં થયેલી હિંસાથી વ્યથિત થયેલા મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ ને રાષ્ટ્રપતિને વિનંતી કરી કે, , પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરો. ..\nNext articleકોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શોમાં થયેલાં તોફાનો દરમિયાન યુનિવર્સિટીના પરસરમાં આવેલી મહાન શિક્ષણશાસ્ત્રી અને વિદ્વાન સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા સાથે થયેલી ભંગફોડને પશ્ચિમ બંગાળના વિદ્વાનો અને બુદ્ધિજીવીઓે વખોડી કાઢી હતી…\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nસગીરા બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ અને બે અન્ય ગુનેગારોને 20...\nજાણીતા કોમેડિયન કપિલ શર્મા આગામી 12 ડિસેમ્બરના લગ્ન કરશે\nઅયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર- સભા : જય જય શ્રીરામના નારાઓથી...\nવિદેશપ્રધાન સુષમા સ્વરાજની ઘોષણા : હવે હું ��ગામી લોકસભાની ચૂંટણી નહિ...\nઅમે મુંબઈના રહેવાસી-માટુંગાની મધુર યાદો\nનરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે નવું રાહતપેકેજ ટૂંક સમયમાં લાવી રહી...\nસુંજવાન આર્મી કેમ્પ અને શ્રીનગરમાં ત્રાસવાદી હુમલાઓ -સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન જમ્મુની...\nજાણીતી કોરિયોગ્રાફર અને નિર્દેશક ફારાહ ખાન અને રોહિત શેટ્ટી મળીને બનાવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/08/2018/6026/", "date_download": "2019-07-19T20:48:32Z", "digest": "sha1:NZOZKM35NVLDLIOCQKEZIBLI2GXPCJQO", "length": 14180, "nlines": 109, "source_domain": "gujarattimesusa.com", "title": "પાર્કિન્સન રોગ | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK પાર્કિન્સન રોગ\nપાર્કિન્સન બીમારીમાં કેટલીક ખાસ કસરતો અને આસનો તથા વ્યાયામ અને હરતાં-ફરતાં, ચાલતાં ધ્યાનમાં રાખવાની કેટલીક વાતો –\nબની શકે તેટલાં લાંબાં ડગલાં ભરતાં ભરતાં ચાલવું.\nજ્યારે પણ ડગલું ભરો તો એડીના બળ પર ભરવું.\nચાલતી વખતે ગળું, કરોડરજ્જુ અને પગને સીધા રાખવા.\nક્યારેક હાથ ઊંચા કરવાથી પગમાં સ્પીડ આવી જાય છે. અકડાઈ ગયેલા પગ ખૂલી જાય છે.\nહાલતાં-ચાલતાં, નીચું જોતી વખતે પગની વચ્ચે 10 ઇંચનું અંતર રાખવું. તેનાથી રોગી પડતો બચી જાય છે.\nફર્શ પર ખુલ્લા પગે ચાલતાં પગ ગરમ થઈ જાય અને ફર્શ પર પગ ચોંટી જાય છે તેવું લાગે ત્યારે પહેલાં પગની આંગળીઓ ઉપર ઉઠાવવાથી માંસપેશીઓની જકડન દૂર થાય છે. અને પડી જવાનો ભય રહેતો નથી. સતત ચાલતાં રહેવાનો અભ્ચાસ કરવો જોઈએ.\nચાલતી વખતે હાથ એકદમ ખુલ્લા કરી આગળ પાછળ હલાવવાથી ચાલવામાં સુવિધા રહે છે.\nબટન ખોલ-બંધ કરવું, ચમચી અથવા કટોરી ઉઠાવવી અને પથારી ઉઠાવવાનો અભ્યાસ 1પ-ર0 વાર દરોરજ કરવો. આવું કરવાથી માંસપેશીઓ શક્તિશાળી અને લચીલી બને છે. જકડન દૂર થાય છે.\nસુવ્યવસ્થિત સંતુલન માટે નીચે જણાવ્યું છે તે પ્રમાણે અભ્યાસ કરવો.\nપગ ફેલાવીને હાથોને નિંતબ પર રાખી, સૈનિકની જેમ કૂચ પ્રયાણ કરવાનો અભ્યાસ કરવો.\nપગને પાછળ એડીના બળ પર સીધા કરીને ચાલવાનો અભ્યાસ કરવો.\nપગની આજુબાજુમાં આગળ પાછળ તથા બહારની બાજુ ઉઠાવવાનો અભ્યાસ કરવો.\nપગને વૃત્તાકાર આકૃતિ બનાવવાનો અભ્યાસ કરવો.\nપગની વચ્ચે 10 ઇંચ દૂર હાથને બગલમાં રાખી આગળ તથા પાછળ નમાવવા.\nખુરશી પર બેસતી વખતે નીચેની વાતોનું ધ્યાન રાખવું\nખુરશી સુધી પહોંચવામાં જો પગ જામ થઈ જાય તો ખુરશીને પકડીને તેના આધારે ન બેસવું, ચાલતા હોય તે રીતે ધીમેથી ચાલીને ખુરશી સુધી પહોંચવું, ખુરશીના બન્ને હાથાને પકડી આ���ામથી બેસી જવું.\nખુરશી પર ધડામ લઈને અચાનક બેસવું નહિ, પરંતુ આગળની તરફ નમીને ધીરે ધીરે બેસવું.\nખુરશી પરથી ઊભા થતી વખતે આગળની તરફ નમીને ખુરશીના હાથાને પકડીને ઊભા થવું જોઈએ. જો કોઈ સહયોગી ખુરશીમાંથી ઊભા કરે તો હાથ ખેંચીને નહિ, પણ બન્ને હાથ નીચે હાથનો ટેકો આપીને ઊભા કરવા જોઈએ અથવા તો પીઠ પર સહારો આપીને ઊઠવામાં સહાયતા કરવી જોઈએ.\nપથારીમાંથી ઊઠતી વખતે નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.\nપથારીમાં માથા બાજુના પાયા નીચે એક ઈંટ કે લાકડું કે પથ્થરનો ટુકડો રાખવો, જેથી કરીને પથારીમાંથી બેઠા થવામાં સુવિધા રહે.\nપલંગ પર પગ રાખતા હોય તે બાજુ દોરડું બાંધી રાખવું, જેથી કરીને દોરડું પકડીને ખસવામાં સુવિધા રહે. પલંગમાંથી ઊઠીને પગ નીચે લટકતા કરી, હાથના સહારે થોડા ઝટકા સાથે ઊઠવું જોઈએ.\nઅન્ય પ્રવૃત્તિઓથી પડતી મુશ્કેલીથી મુક્તિ મેળવવાના ઉપાયો\nસીટી વગાડવી, ગીત ગાવાં, જોર જોરથી વાંચવું, કોઈ ઉચ્ચારણ કરવામાં તકલીફ પડતી હોય ત્યારે ગાલ ફુલાવી, હોઠ સીધા કે કાગડાની ચાંચની જેમ બનાવીને દાઢીને કંઠકૂપ પર રાખીને જેટલું બને તેટલું રોકી રાખવું આમ જ્યારે પણ સમય મળે ત્યારે કરતા રહેવું. ટેપરેકોર્ડરમાં પોતાની અવાજ ટેપ કરી લેવી અને તેને સાંભળવો અને જ્યાં પણ ખોટું ઉચ્ચારણ થતું હોય તે વારંવાર બોલીને ઠીક કરવાનો પ્રયાસ કરવો જોઈએ.\nટીવી બહુ જોવુ નહિ, ટીવી જોતી વખતે ટીવીમાં સંભળાઈ રહેલા અવાજની સાથે સાથે બોલવાની કોશિશ કરવી જોઈએ. ટીવી વધારે જોવાથી ડિપ્રેશન આવે છે અને રોગની ઉગ્રતા વધે છે.\nઆયના સામે બેસીને કે ઊભા રહીને અંગ્રેજી કે હિન્દી કે અન્ય ભાષાના અક્ષરો વારંવાર બોલવા 1થી 100 અને 100થી 1 એમ ઊલટું બોલવું અને બોલતી વખતે ચહેરાની ગતિ હાવભાવનું નિરીક્ષણ કરવું. હલકા હાથે ચહેરાની માલિશ કરવી.\nખાતી વખતે નાના કોળિયા લેવા અને કઠોર આહાર લઈ રહ્યા હોય તેમ 30 વખત ચાવીને ખાવું, મોઢામાં ચારે બાજુ ફેરવતાં ફેરવતાં કોળિયો ઉતારવો.\nપાર્કિન્સનના રોગીઓએ પ્રાકૃતિક યોગ, ચિકિત્સા, આહાર-ચિકિત્સા, વ્યાયામ ચિકિત્સા, ચુંબક એક્યુપ્રેશર વગેરે અન્ય ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિનનો પ્રયોગ કોઈ વિશેષજ્ઞ અથવા ચિકિત્સાલયમાં રહીને સારી રીતે શીખી લેવું જોઈએ. જીવનશૈલીમાં કેટલાક ખાસ વ્યાયામ, આસન, પ્રાણાયામ અને સંતુલિત આહાર લેવાનો સંકલ્પ કરી જીવનશૈલી બદલવી. પાર્કિન્સનની સાથે જોડાયેલા અન્ય રોગ, જેમ કે મધુમેહ, ઉચ્ચ રક્ત��ાપ, હૃદયરોગ વગેરેને ધ્યાનમાં રાખીને વિશેષજ્ઞના નિર્દેશન પ્રમાણે કરવું.\nછેલ્લે પાર્કિન્સનના રોગીઓએ આટલું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ ખરાબ કે હીન ભાવના અને નકારાત્મક વિચારોથી ગ્રસ્ત ન થવું. જીવનની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને આનંદ અને આરોગ્યપૂર્વક જીવન રાખવું.\nપાર્કિન્સનના અલોપેથિક ઉપચારમાં અમુક ટેબ્લેટ ફક્ત લક્ષણોને કાબૂમાં રાખે છે પણ મૂળમાંથી આ રોગને મટાડી શકતી નથી, જ્યારે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં લાંબા ગાળે રોગ મૂળમાંથી મટવાના ઉપાયો છે. પંચકર્મ અને ઔષધ ચિકિત્સા દ્વારા ઘણા દર્દીઓ આ રોગમાંથી મુક્ત થઈ શકયાં છે.\nPrevious articleપુરાણકાળની કેટલીક કન્યાઓ ચોસઠે કળાઓમાં પારંગત હતી\nNext articleઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nવડાપ્રધાન મોદીની પાંચ દિવસની વિદેશ-યાત્રા- સ્વીડનમાં ઉષ્માપૂર્ણ સ્વાગત\nસરાક બંધુઓ માટે જૈનોનું વિશિષ્ટ અભિયાન\nલગ્નની વાત આવે ત્યારે એચ-વનબી વિઝા, એફ-1 વિઝાધારકોની દ્વિધા\nયુએનમાં ગ્લોબલ સિટિઝનશિપ ફોરમ દ્વારા જાતીય સમાનતાલક્ષી કાર્યક્રમ\nદિલ્હી પોલીસે આરોપનામું ઘડયા બાદ અદાલતે શશી થરૂરને 7 જુલાઈના અદાલતમાં...\nચીનનું દેવું દિન- પ્રતિદિન વધી રહ્યું છેઃ પ્રમુખ શી જિનપિંગને ચિંતા...\nસિકોક્સસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ મહોત્સવ ઊજવાયો\nકરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’ની શાનદાર સ્ટારકાસ્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/04/22/shabda-pele-par-song/", "date_download": "2019-07-19T21:42:01Z", "digest": "sha1:EFKANBIICDUMVOI3HAGGGKV32JYT4U2G", "length": 11245, "nlines": 124, "source_domain": "www.aksharnaad.com", "title": "શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast)\nશબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast) 1\n22 Apr, 2014 in ઑડીયો / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged સંધ્યા ભટ્ટ / સાધના સરગમ\nગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.\nબાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.\nસર્જક : સંધ્યા ભટ્ટ\nસ્વર : સાધના સરગમ\nશબ્દ પેલે પાર ને તું જોઈ લે\nને પરમના સારને તું જોઈ લે\nપર્ણ, ડાળી, ફૂલ, ફળ, આકાર છે,\nવૃક્ષના આધારને તું જોઈ લે\nજે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી,\nએ તણા વિસ્તારને તું જોઈ લે\nસૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ખુદ તારા મહીં,\nપૂર્ણતાના દ્વારને તું જોઈ લે\nOne thought on “શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast)”\nસૂક્ષ્માતિસૂક્ષ્મને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. ચર્મચક્ષુને બંધ કરી ‘સંધ્યા’ સમયે અને ‘સાધના’ની આ પારની અનુભૂતિ અદભુત છે. અનાહત શબ્દને પેલે પાર જોવા મળે પરમનો સાર\n← એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી\nકોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/articles/banana?state=manipur", "date_download": "2019-07-19T20:51:13Z", "digest": "sha1:O7R7H2S7TWQTDAORZOMJZ46UCDANT4SM", "length": 7474, "nlines": 160, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nમહત્તમ ઉપજ માટે કેળમાં પોષણ વ્યવસ્થાપન\nખેડૂતનું નામ - શ્રી મરાસમી રાજ્ય- તમિલનાડુ સલાહ - એકર 19: 19: 19 @ 5 કિલો ટપક અને સૂક્ષ્મ પોષણ તત્વોનો પ્રતિ પંપ 20 ગ્રામ છંટકાવ કરવો જોઈએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nગ્રેડ (જી) -9 કેળાની પ્રસિદ્ધિ જાત અને મૂલ્યસંર્વધન\nપરિચય • કેળા પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. • તે અસ્થમા, કેન્સર, હાયપરટેન્શન, ડાયાબિટીસ, હૃદય રોગ અને પાચન સમસ્યાઓ અટકાવવામાં મદદ કરે છે. • પાકેલા કેળાને રૂમના...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકેળની સારી ગુણવત્તા માટે ભલામણ કરેલ ખાતર આપો\nખેડૂતનું નામ: શ્રી આદર્શ રાજ્ય: કર્ણાટક સલાહ: એકર દીઠ 13:0:45 @ 5 કિલો ટપક દ્વારા આપવું જોઇએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nથ્રીપ્સના નુકસાનને કારણે કેળા ઉપર કાટ જેવા ડાઘા ઉપસી આવે છે અને ગુણવત્તા બગાડે છે. થ્રીપ્સનું નિયંત્રણ શરુઆતથી જ કરો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nકેળાંના સારા ઉત્પાદન અને ગુણવ���્તા માટે\nકેળાંમાં ફેરરોપણીના 7 મહિના અને આઠ મહિના પછી એક લિટર પાણી સાથે પોટેશિયમ સલ્ફેટ 10 ગ્રામ અને સ્ટીકર 0.5 મિલી સાથે પાન પર અને લૂમ પર છંટકાવ કરો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nકેળના થડના ચાંચવાનો કાયમી ઉપાય\nલૂમ ઉતાર્યા પછી કેળના સર્વે અવશેષો ખેતરમાંથી નિકાલ કરવો અથવા તેમનો સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરી લેવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=37661&cat=2", "date_download": "2019-07-19T21:18:34Z", "digest": "sha1:IQWJQ4RSYASNTRTUD7FPVYYCNPXZEPZM", "length": 4724, "nlines": 67, "source_domain": "www.newsonlinelive.tv", "title": "reliance group says we got contract over rs 1 lakh crore upa News Online", "raw_content": "\nરાહુલના આરોપ પર રિલાયન્સનો પલટવાર, કહ્યું- UPA સરકારમાં મળ્યા હતા 1 લાખ કરોડના કોન્ટ્રાક્ટ\nનવી દિલ્હી-રિલાયન્સ સમૂહે પોતાના પ્રમુખ અનિલ અંબાણીને રાજનીતિક સાઠગાંઠથી કામ કરનાર ઉદ્યોગપતિ બતાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને ફગાવી પલટવાર કર્યો છે. રિલાયન્સે રવિવારે કહ્યું કે, મનમોહન સરકાર દરમિયાન પણ ગ્રુપને એક લાખ કરોડ રૂપિયાથી વધારે કોન્ટ્રાક્ટ મળ્યા હતા. રિલાયન્સે પૂછ્યુ કે શું તે સમયે કોંગ્રેસ સરકાર ક્રોની કેપિટલિસ્ટો અને ભ્રષ્ટ વ્યાપારીઓની મદદ કરી રહી હતી\nસમૂહે કહ્યું કે રાહુલ તેમના વિરુદ્ધ પોતાના દુષ્પ્રચાર અને દુર્ભાવના પ્રેરિત જુઠ્ઠાણું ફેલાવી રહી છે. અહીં જણાવીએ કે રાફેલ ડિલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવતા રહ્યા છે. એમણે હાલમાં જ અનિલ અંબાણીને ક્રોની કેપિટલીસ્ટ અને ભ્રષ્ટ બતાવ્યા હતા. રિલાયન્સે કહ્યું કે અમારા ચેરમેન પર ક્રોની કેપિટલીસ્ટ અને ભ્રષ્ટ બિઝનેસમેન હોવાનો આરોપ ખોટો છે.\nરિલાયન્સ સમૂહની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાહુલ ગાંધી અમારા સમૂહના ચેરમેન અનિલ અંબાણી પર ક્રોની કેપિટલીસ્ટ થવાનો અને ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. એ તમામ નિશ્ચિતપણે અસત્ય નિવેદન છે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીય��� પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/cholesterol-heart-attack-nukaran-nathi-pan-carbohydrate-na-karane-thay-chhe/", "date_download": "2019-07-19T21:27:15Z", "digest": "sha1:34WP62HI5ZEIFNVHV2FFKYUJKIG6YD2O", "length": 13116, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "કોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD", "raw_content": "\nHome સ્વાસ્થ્ય કોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD\nકોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD\nભારતમાં હૃદયરોગ સાથે જોડાયેલ બીમારીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દશકાથી ભારતીયોમાં કોરોનરી ધમનીની બીમારી એટલે કે CAD માં 300 % નો વધારો જોવા મળ્યો છે. આ બીમારીનો ભોગ બનનાર લોકોમાં 2 થી 6 % દર્દી ગામડામાં રહે છે. ભારતના શહેરોમાં રહેતા આવા દર્દીઓની સંખ્યા 4 થી 12 % છે. પહેલા એમ માનવામાં આવતું હતું કે ધમનીના રોગ માટે એટલે કે ધમનીના બ્લોકેજ માટે કોલેસ્ટ્રોલ મુખ્ય જવાબદાર છે. પણ અત્યારના એક છેલ્લા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે કાર્બોહાઈડ્રેટસ, રિફાઇન્ડ તેલ, અને ખાંડના કારણે આ બીમારીઓ વધારે જોવા મળી છે પણ તે માટે કોલેસ્ટ્રોલ જવાબદાર નથી.\n૧.) જ્યારે હૃદયને જરૂરીયાત કરતા ઓછા પ્રમાણમાં ઓક્સીજન મળતો હોય\nએક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે 60% થી વધારે ઊર્જા વાળા કાર્બોહાઈડ્રેટસથી તૈયાર ખાદ્ય પદાર્થ મૃત્યુના દરના જોખમ સાથે વધુ સંકળાયેલ છે. ખાદ્ય પદાર્થમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલથી લોહીના કોલેસ્ટ્રોલના સ્તર પર ખુબજ ઓછી અસર થાય છે. આ બાબતે પટપડગંજમાં આવેલ બાલાજી હોસ્પીટલના કાર્ડીઓલોજીસ્ટ વિભાગના કૈથ લેબોરેટરીના હેડ ડોક્ટર મનોજકુમાર કહે છે કે કોરોનરી ધમનીનો રોગ ત્યારે થાય છે જ્યારે હૃદયની માંસપેશીઓમાં લોહીનો પ્રવાહ સપ્લાય કરતી ધમની સખ્ત અને સાંકળી થઇ જાય છે. આવું થવાનું કારણ કોલેસ્ટ્રોલ અને બીજી ચીજ વસ્તુઓની હાજરીના કારણે થાય છે. જેને પ્લેક કહેવામાં આવે છે. આ પ્લેક ધમનીઓની અંદરની દીવાલો પર જામી જાય છે. તેને અથેરોસ્કલેરોસીસ કહેવામાં આવે છે. જેવો આમાં વધારો થવા લાગે, ધમનીમાંથી લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. જેથી પરિણામ એ આવે છે કે હૃદયની માંસપેશીઓને જરૂરિયાતના પ્રમાણમાં લોહી દ્વારા ઓક્સિજન મળી શકતું નથી. આ કારણથી છાતીમાં દુ:ખાવો થાય છે અને હૃદય��ોગનો હુમલો પણ આવી શકે છે.\n૨.) ધુમ્રપાન, હાઈ બી.પી. ડાયાબીટીસ પણ એક મુખ્ય કારણ છે\nખાંડ, હાઈ કાર્બોહાઈડ્રેટ અને રિફાઇન્ડ તેલથી ભરપૂર ખોરાકના પરિણામ સ્વરૂપ ઓક્સીડેટીવ તણાવ અને સોજો આવી જાય છે. ધમનીના રોગ માટે કેટલાક બીજા જોખમી કારણોમાં ધુમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ કે ઈન્સ્યુલીન રેજીસ્ટેન્સ અને દરેક સમયે બેઠાળુ જીવનશૈલી કારણભૂત છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરાટ થવો, દિલના અનિયમિત ધબકારા, હૃદય ઝડપથી ધડકવા લાગવું, શરીરમાં કમજોરી વર્તાય, ચક્કર આવવા લાગે, ઉકળાટ થાય અને શરીરમાં પરસેવો થવા લાગે આ બધા લક્ષણો તેમાં જોવા મળે છે.\n૩.) પીએડી માટે એન્જ્યોપ્લાસ્ટી છે સામાન્ય સારવાર\nકોરોનરી ધમનીની બીમારી ફક્ત ખતરનાક જ નથી પણ એક એવા વળાંક પર પહોંચી શકે છે જ્યાં વ્યક્તિને આરામ કરવા છતાં પણ ઇસ્કૈમીયા થઇ શકે છે. આ એક પ્રકારની મેડીકલ ઈમરજન્સી છે. તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. ઇસ્કૈમીયા દિલની બીમારીવાળા કોઇપણ વ્યક્તિને સ્પષ્ટ ચેતાવણી વિના થઇ શકે છે. આ સાથે ડાયાબીટીસવાળા લોકોમાં આ બાબત સામાન્ય છે. કોરોનરી ધમનીની બીમારી માટે એન્જ્યોપ્લાસ્ટી સહેલો ઈલાજ છે. આ પ્રક્રિયાથી હૃદયમાં લોહીનો પૂરવઠો સપ્લાય કરતી સાંકડી કે બ્લોકડ થઇ ગયેલ રક્તવાહીનીઓને ખોલવામાં મદદ કરે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે અનોખું કામ \nNext article“મેનર્સ” શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો તો આ વાર્તા તમારા માટે જ છે…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nનીતિ મોહન હૈદરાબાદમાં દીપિકા પાદુકોણને ડેટ કરી ચુકેલા નિહાર પાંડયા સાથે...\nશહીદ શ્યામબાબુના દર્શનો માટે ઉમટી પડી ભીડ, સ્મૃતિ ઇરાની રહી હાજર…\nસૌથી સરળ રીતે મેથી પકોડા બનાવવાની આસાન રીત\nચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરવાથ�� મળે છે આવા શુભ સંકેત અને વધે...\n46 દિવસ સુધી બીયર ડાઈટ પર રહ્યું માણસ, શરીરમાં દેખાયા આ...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઠંડી રૂતુમાં બજારમાં ક્રીમ નહી પણ નેચરલ ચીજોથી હંમેશા માટે રાખો...\nસ્કુલમાં વધી રહેલા જગડાઓને કારણે, હવે રોબોટ રોકશે તોફાનો…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની...\nશ્વાસ લેવામાં તકલીફ થાક લાગવો કે ઉલટી થાય તો તેને નઝર...\nસમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/lzxlqzwa/prem-pdaarth/detail", "date_download": "2019-07-19T21:49:59Z", "digest": "sha1:OPLQNUR7YVOOYIT3V25NSTW7KDIWDCCU", "length": 2823, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા પ્રેમ પદારથ. by Chaitanya Joshi", "raw_content": "\nપ્રેમ પદારથ સૌથી ઊંચો, પ્રીત થયે જે પરખાતો.\nપ્યાર એ તો વહેતું ઝરણું, કોઈ પ્રેમીજન મલકાતો.\nસપ્તરંગી લાગે દુનિયાને, સર્વત્ર બસ પ્રેમી દેખાતો.\nસ્મરણમાત્રમાં થાય આનંદ, વારેવારે હો મુલાકાતો.\nચિત્ત પ્રેમાસક્ત બનીને, ભૂલાતી વ્યવહારની વાતો.\nહૈયું સ્પંદને નામ પોકારેને, હાલતાં ચાલતાં એ ગાતો.\nપ્રેમીને પ્રસન્ન કરવા કાજે,મોંઘીદાટ દ્યે ભેટસોગાતો.\nના નજરાય અવગુણ એકે,ખૂબીથી હોય એને નાતો.\nનિર્મળ, નિર્ભેળ,સ્વાર્થરહિત પ્રેમે ઇશ પણ હરખાતો.\nલાગણીભીનાં હૈયાં પોકારે,છો જમાનો બદલાઈ જાતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2017/04/", "date_download": "2019-07-19T20:53:12Z", "digest": "sha1:E5CXMFM4L4PHHTYKMLX3ZKQQ3PP2ME33", "length": 9228, "nlines": 216, "source_domain": "venunad.wordpress.com", "title": "એપ્રિલ | 2017 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અંગત, અત્તર, ઉત્તર, કચડાઇ, કરતાર, કળતર, ખંજર, ખેતર, છત્તર, જંતર, જિંદગી, જૂઠ, તાપ, ધોમધખતા, નડતર, પડતર, પીસાયા, પ્રેમ, ફૂલ, બખ્ત્તર, બોજ, ભણતર, ભરોસો, ભૈરવ, મિત્ર, મોંજ, રાગ, લાગણી, સંત, સત્ય, સનાતન, હ્રદય on એપ્રિલ 27, 2017| Leave a Comment »\nલાગણીમાં બોજ આ ભણતર બને,\nએજ બુધ્ધિ દિલનું જો કળતર બને.\nના રહે એનો ભરોસો કોઇને,\nહોય અંગત તે છતાં નડતર બને.\nજિંદગી જીવી જવાનું મોંજથી,\nખેતરો ખેડ્યા વિના પડતર બને.\nસત્ય આખર જૂઠથી જીતી જશે.\nએ સનાતન સંત નો ઉત્તર બને.\nએ જ છે કરતાર તોયે શું કરે\nએક ખંજર એકતો બખ્તર બને.\nઓ હ્રદય કચડાઇજા આનંદથી,\nફૂલ પીસાયા પછી અત્તર બને.\nરાગ ભૈરવ છેડતોના ‘સાજ’ તું,\nપ્રેમનું તારું કદી જંતર બને.\n178 – પંચાત કરે છે – ગઝલ\nPosted in Gazal gujarati, tagged અઘાત, અન્ય, ઊંઘ, જાત, ઝળહળ, ધાર, પંચાત, મૂરખ, મોઘમ, મ્હાત, રાત, વાત, વેરણ, શાયર, સાજ on એપ્રિલ 23, 2017| 1 Comment »\n178 – પંચાત કરે છે – ગઝલ\nબે ધારે આઘાત કરે છે,\nમોઘમ મોઘમ વાત કરે છે.\nસમજે છે એ સૌને મૂરખ,\nપોતાને પણ મ્હાત કરે છે.\nઅન્યોને એ નીચા માની,\nકાયમ ઊંચી જાત કરે છે.\nવેરણ એની ઊંઘ બને તો,\nઝળહળ આખી રાત કરે છે.\nશાયર નામે ‘સાજ’ તમારો,\nકોની આ પંચાત કરે છે\n177- ચરણે ઢળવું (ગઝલ)\nPosted in Gazal gujarati, tagged અચાનક, અજાણ્યો, કરમાવું, ચરણે, ઢળવું, દર્શન, દ્વાર, ફળવું, બળવું, ભળવું, મળવું, મોસમ, રસ્તા, રાગિણી, વળવું, વૃક્ષ, સાખે, સાજ, સાજન, સુર્યમુખી on એપ્રિલ 5, 2017| 1 Comment »\n177- ચરણે ઢળવું (ગઝલ)\nવૃક્ષ તનેતો દર મોસમમાં ફાવે ફળવું,\nકેમ હશે આ માનવને કાયમનું બળવું.\nદ્વાર ઉઘાડી વારે વારે શોધું છું પણ,\nકેમ કરી તું ના આવેતો પાછા વળવું\nએક અજાણ્યો રસ્તા ઉપર ચાલ્યો આવે,\nપૂછ જરા, એ શાને આવ્યો, કોને મળવું\nહુંય અચાનક કરમાવાનો સંધ્યા ટાણે,\nસુર્યમુખીની સાખે તારા ચરણે ઢળવું.\nઆવ કદીતો દર્શન દેવા મારા સાજન,\n‘સાજ’ તણી રાગિણી થઇને ગમશે ભળવું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/homepage-tech/", "date_download": "2019-07-19T21:22:22Z", "digest": "sha1:K32CQGJTWSZZFYY5QG5QRKLZAPSDPKTE", "length": 17960, "nlines": 142, "source_domain": "blog.dealdil.com", "title": "Homepage - Tech", "raw_content": "\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે...\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર...\nતમે જયારે પણ બજારમાં ફળ ખરીદવા માટે જાવ છો તો લાગતું હશે કે કેટલી મોંઘવારી છે. તે સમયે તમને બધા જ ફળોના ભાવ આકાશને...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે...\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડ���ક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nતમે જયારે પણ બજારમાં ફળ ખરીદવા માટે જાવ છો તો લાગતું હશે કે કેટલી મોંઘવારી છે. તે સમયે તમને બધા જ ફળોના ભાવ આકાશને...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો...\nઆજના સમયમાં દરેક છોકરા છોકરીઓ સાથે ભણે છે અને કામ કરે છે. પણ એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક છોકરાઓ છોકરીઓ વચ્ચે ઘણા...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને...\nઆજ જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખરેખર દુનિયાની અજાયબી છે. અજાયબી એટલા માટે કારણ કે સામાન્ય માણસોમાં તેની ગણતરી કરવામાં આવતી...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો...\nપ્લાસ્ટીક માંથી બનશે પેટ્રોલ, એક વેજ્ઞાનિકે બનવી આવી અનોખી મશીન…\nઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો અનુભવ\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nતમે જયારે પણ બજારમાં ફળ ખરીદવા માટે જાવ છો તો લાગતું હશે કે કેટલી મોંઘવારી છે. તે સમયે તમને બધા જ ફળોના ભાવ આકાશને...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો...\nઆજના સમયમાં દરેક છોકરા છોકરીઓ સાથે ભણે છે અને કામ કરે છે. પણ એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક છોકરાઓ છોકરીઓ વચ્ચે ઘણા...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા ���ર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને...\nઆજ જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખરેખર દુનિયાની અજાયબી છે. અજાયબી એટલા માટે કારણ કે સામાન્ય માણસોમાં તેની ગણતરી કરવામાં આવતી...\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nજો વાત કરવામાં આવે તો તમે ક્યાં બ્રાંડના હેડફોન પ્રીફર કરશો... હવે માર્કેટમાં બ્રાંડની તો કોઈ અછત નથી. એકથી એક લેટેસ્ટ વર્ઝનના હેડફોન...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ...\nસામાન્ય રીતે ફ્લાઈતને પાછી આવવાની અનુમતિ ત્યારે જ મળે છે જયારે કોઈ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય. પણ સાઉદી અરબમાં એક પાયલટે ત્યારે ફ્લાઈટને પછી...\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nસનાતન ધર્મની પરંપરામાં પ્રત્યક્ષ દેવતા સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ, દેવી માતા દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે....\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એવો હાદસો થયો જેને જાણીને દરેક માણસ હેરાન છે. અહિયાં એક નવા પરણેલા જોડા સાથે એક એઅવી ઘટના ઘટી ગઈ...\nપહેલી વાર સામે આવ્યો અનોખો મામલો, જયારે એક કુતરાએ માલિકને ગોળી મારી દીધી, હકીકત...\nઆમ તો કુતરાઓ વફાદારી માટે જાણવામાં આવે છે, પણ એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક કુતરાએ પોતાના માંલોકને ગોળી મારીને ઘાયલ...\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત જાણીને તમારું મગજ...\nઓસ્ટ્રેલિયાની સંધીય સરકાર એક વખત ફરીથી ૨૦૨૦ સુધી ૨ મિલિયન એટલે કે ૨૦ લાખ જંગલી બિલાડીઓને પાળવાની પોતાની જૂની યીજનાને લઈને હેડલાઈન્સમાં છે. એની...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/07/review-cwc-19-m-44-45-ind-vs-sl-aus-vs-sa/", "date_download": "2019-07-19T21:51:47Z", "digest": "sha1:A2NO6ZUB37VDCPNI6UXYTNXBUJ3KUQGB", "length": 14184, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | M 44 & 45 | થેન્ક યુ સાઉથ આફ્રિકા!", "raw_content": "\nCWC 19 | M 44 & 45 | થેન્ક યુ સાઉથ આફ્રિકા\nભારત અને સાઉથ આફ્રિકાએ પોતપોતાની છેલ્લી મેચમાં વિજય મેળવીને સેમીફાઈનલનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. ભારતને પોઈન્ટ્સ ટેબલ પર પહેલું સ્થાન આપવા બદલ સાઉથ આફ્રિકાનો આભાર માનવો જરૂરી છે.\nઆમ જુઓ તો આ બંને મેચોનું કોઈ ખાસ મહત્ત્વ રહ્યું ન હતું. 2019ના વર્લ્ડ કપની આ અંતિમ બે લીગ મેચો હતી. પરંતુ આ મેચોના પરિણામ સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે એ નક્કી કરવાના હતા. ભારત અને શ્રીલંકાની મેચનું પરિણામ આશા અનુસાર જ આવ્યું પરંતુ સાઉથ આફ્રિકાએ ગઈકાલે ચમત્કાર કર્યો હતો.\nઅગાઉ આ રિવ્યુ સિરીઝમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે સાઉથ આફ્રિકા એક વખત સેમીફાઈનલમાં નહીં આવે એ નક્કી થઇ જવાથી તે અન્ય ટીમો માટે પરેશાની ઉભી કરી શકે તેમ છે. પહેલા તેણે શ્રીલંકાની સેમીફાઈનલમાં પહોંચવાની પાતળી આશા પર પાણી ફેરવ્યું અને હવે તેણે ઓસ્ટ્રેલિયાને તમામ લીગ મેચો પૂર્ણ થયા બાદ પોઈન્ટ્સ ટેબલ પર ટોચ પર રહેવાની ઈચ્છા ધ્વસ્ત કરી દીધી.\nશ્રીલંકાએ ભારત સામે ખરાબ શરૂઆત કરવા છતાં એન્જેલો મેથ્યુઝની જવાબદારીભરી ઇનિંગને કારણકે ઉપયોગમાં લેવામાં આવેલી પીચ પર 264 રનનું કઠીન લક્ષ્ય ભારત સમક્ષ મુક્યું હતું. કઠીન એટલા માટે કારણકે આ વર્લ્ડ કપની જે પેટર્ન જોવા મળી છે કે ઘણી મેચો પહેલા ઉપયોગમાં લઇ ચૂકવામાં આવેલી પીચ પર બીજી મેચ રમાડવામાં આવી છે તેને લીધે બીજી ઇનિંગમાં બોલ બેટ પર વધુ ધીમો આવતો હોય છે અને વધુ સ્પિન પણ થતો હોય છે.\nઆ જ મેદાન પર શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવીને ચમત્કાર સર્જ્યો હતો અને એ પીચ પણ બીજી વખત ઉપયોગમાં લેવામાં આવી હતી. પરંતુ ભારતે ઘણા સમય બાદ તેની મજબૂત બેટિંગ લાઈનઅપનું મૂળ સ્વરૂપ દેખાડ્યું હતું. ઇતિહાસમાં એવું ઘણી વખત બન્યું છે કે પીચ ગમે તેવી હોય ભારતના બેટ્સમેનો પોતાના મૂળ સ્વભાવ મુજબ રમ્યા હોય અને ફટાફટ રન બનાવી શક્યા હોય. આ સમગ્ર વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેનોએ શરૂઆતની ઓવર્સ શાંતિથી રમી છે અને એવામાં આ મેચમાં થોડી મુશ્કેલ પીચ પર થોડું રિસ્ક લઈને જે સફળતા મેળવી છે તે ટીમ ઇન્ડિયાના કોઇપણ આકંઠ ચાહકને સંતોષ અપાવશે.\nલોકેશ રાહુલનું સેન્ચુરી બનાવવું એ આ મેચના સહુથી સારા સમાચાર છે. સદી બનાવી હોવા છતાં રાહુલ હજી પણ તેના મૂળ સ્વભાવ અનુસાર બેટિંગ નથી કરી રહ્યો એ ખાસ નોંધવું જોઈએ, પરંતુ તેમ છતાં સેન્ચુરી એ સેન્ચુરી છે અને આ સેન્ચુરીથી રાહુલનો આત્મવિશ્વાસ જરૂરથી વધ્યો હશે જે ટીમને સેમીફાઈનલમાં અને ફાઈનલમાં જરૂરથી કામમાં આવશે.\nસેમીફાઈનલ અગાઉની અંતિમ લીગ મેચમાં વિજય મેળવવો જો ભારતીય ટીમમાં ઉત્સાહનો સંચાર કરશે તો ઓસ્ટ્રેલિયાની સાઉથ આફ્રિકા સામેની હાર ઓસ્ટ્રેલિયાને કદાચ ચિંતા કરાવી શકે તેમ છે. જો કે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને લડત જરૂરથી આપી હતી પરંતુ સમયાંતરે વિકેટો ગુમાવવી તેને ભારે પડ્યું હતું અને ઇંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જે રીતે વિકેટો ગુમાવી તેની નોંધ જરૂર લઇ રહ્યું હશે.\nસાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ દુ પ્લેસીએ સમયસર પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે અને આ મેચમાં તેણે છેવટે સેન્ચુરી ફટકારી હતી જેનાથી તે ગઈ મેચમાં થોડા જ અંતરથી દૂર રહી ગયો હતો. રસ્સી વાન ડર ડસન એ માત્ર સાઉથ આફ્રિકા માટે આ વર્લ્ડ કપની શોધ નથી પરંતુ તે સાઉથ આફ્રિકન ક્રિકેટનું ભવિષ્ય પણ છે. આ મેચમાં વાન ડર ડસને જે પ્રકારે મેચ્યોરીટી દર્શાવી હતી તેના માટે તે સદીને લાયક હતો પરંતુ તેમ છતાં તેનું આ પરફોર્મન્સ સાઉથ આફ્રિકન ક્રિકેટ ફેન્સ કાયમ માટે યાદ રાખશે.\nતો લગભગ એક મહિના સુધી ચાલેલા લીગ રાઉન્ડની મેચો પૂર્ણ થયા બાદ સેમીફાઈનલમાં કોણ કોની સામે રમશે તે હવે નક્કી થઇ ગયું છે. બંને સેમીફાઈનલના બે અલગ અલગ પ્રિવ્યુ આપણે અનુક્રમે આવતીકાલે અને બુધવારે અહીં જ eછાપું પર વાંચીશું\nCWC 19 | M 19 | વ્યવસ્થિત રણનીતિ બનાવ્યા વગર રમતું વેસ્ટ ઇન્ડિઝ\nશ્રીલંકાને નડ્યું પ્રદુષણ અને ભારતને નડ્યું નાટક\nCWC 19 | M 33 | બાબર અને શાહીને ન્યુઝીલેન્ડનો વિજય રથ અટકાવ્યો\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર ક��વા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=173", "date_download": "2019-07-19T20:34:09Z", "digest": "sha1:7FWBICCRP323L2EULPVQ2IP2SVWHVTLL", "length": 13823, "nlines": 79, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહની અર્ષ પર મુલાકાત કરવા બરાબર છે\nશું ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહની અર્ષ પર મુલાકાત કરવા બરાબર છે\nકેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓએ સૈયદુશશોહદા ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત વિશેની હદીસો ઘડીકાઢી છે. તેઓ દાવો કરે છે કે ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર અને સેકડો હજ અને ઉમરા બરાબર હોવાની હદીસો અતિશયોક્તિ છે અને તેને કુરઆન કે અકલ (પ્રમાણે આધારભૂત નથી.) ટેકો આપતુ નથી.\nકોઈ પણ અલ્લાહને સવાલ કરી ન શકે.\nઅલ્લાહની યાદ સૌથી મહાન છે.\nઈમામ હુસૈન અ.સ.ની ઝીયારતનો સવાબ માત્ર અલ્લાહ જ જાણે છે.\nઆવા વિરોધો માત્ર અસંતુષ્ટ લોકો (વિઘ્નસંતોષી લોકોના) અલ્લાહની કિતાબ અને સુન્નતના અપૂરતા જ્ઞાનને દર્શાવે છે. ફક્ત ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત જ નહિ પરંતુ નેકીના અમુક સામાન્ય અમલ પણ અલ્લાહની મુલાકાતનો સવાબ અપાવી શકે.\n“માટે જે કોઇ પોતાના પરવરદિગારની હુજૂરમાં જવાની ઉમ્મેદ રાખતો હોય તો તેને જોઇએ કે સત્કાર્યો કરે,અને પોતાના પરવદિગારની ઇબાદતમાં (બીજા) કોઇને શરીક કરે નહિ.” (સુ. કહફ-૧૧૦)\nસારા કાર્યો કરવાની જઝા અલ્લાહની મુલાકાત (لِقَاء رَبِّهِ) છે. કુરઆન અને હદીસોમાં જણાવ્યા મુજબના સેંકડો સારા કર્યો હોઈ શકે. તે અલ્લાહ અઝ્ઝ વ જલ્લની રાહમા�� ફક્ત એક દીરહમ વાપરવા જેટલું સામાન્ય પણ હોઈ શકે.\nતો પછી ઈમામહુસૈન અ.સ.ની ઝીયારતનો સવાબ અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર હોય તેમાં શું આશ્ચર્ય છે એ નોધવું જોઈએ કે હદીસોમાં અર્ષનો ઉલ્લેખ અલ્લાહને એક સ્થાન પુરતો મર્યાદિત કરતો નથી; તે તેની ભવ્યતાને દર્શાવે છે અને ઈમામ હુસૈન અ.સ.ના ઝીયારતના મહત્વને દર્શાવે છે\nમોઅમીનનું દિલ અલ્લાહનું (રેહમાનનું) અર્ષ છે. જયારે મોઅમીનના દિલને દુ:ખ પહોચે છે તો તે અર્ષના પાયાને ધ્રુજાવી દે છે.\nબેહારુલ અન્વાર ભાગ ૫૫ પાના ૩૯.\nમેરાઅતુલ ઉકૂલ ફી શર્હે અખબારે આલે રસુલ ભાગ ૧૨ પાના ૨૩૦.\nહદીસે કુદ્સીમાં અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે “મોઅમીન મારાથી છે અને હું મોઅમીનથી છું.”\nશેખ હુર્રે આમેલી (ર.અ.)ની અલ જ્વાહેર અલ સનીયાહ\nઆ હદીસોનો સારાંશ એ છે કે મોઅમીનને માન આપવું ઇલાહી કુર્બતનું કારણ છે અને અલ્લાહને તેના અર્ષ પર એહતેરામ કરવા જેવું છે.\nતો પછી (આશ્ચર્ય શા માટે કે અલ્લાહ તેના અર્ષ પર ખુશ હોય તેનાથી કે) જે ઈમામ હુસૈન બિન અલી અસ.ની અને તેમના ભાઈ ઈમામ હસન અ.સ.(ની ઝીયારત કરે) કે જેઓ જવાનાને જન્નતના સરદાર છે. તેમની ઝીયારત કરે તો અલ્લાહ તેના અર્શ પર તેનાથી ખુશ થાય તો આશ્ચર્ય શા માટે\n3.અલ્લાહને કોઈ પણ સવાલ ન કરી શકે\nપયગંબર હ. ઝકરિયા અ.સ. જનાબે મરિયમ સ.અ. પાસે ખાણું જોઇને આશ્ચર્ય પામ્યા ખાસ કરીને એટલા માટે કે તેમના કમરામાં કોઈ મનુષ્યની અવર જવર ન હતી.\n“ જયારે જયારે ઝકરીયા તે બાળા (મરિયમને જોવા માટે) મસ્જિદમાં દાખલ થતો ત્યારે ત્યારે તેણીની પાસે કોઈ ખાવાની વસ્તુ (હાજર)જોતો, (આથી) તે (આશ્ચર્ય પામી) પૂછતો કે હે મરિયમઆ વસ્તુઓ તારી પાસે કયાંથીઆ વસ્તુઓ તારી પાસે કયાંથી તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.” (સુ. આલે ઇમરાન ૩:૩૭)\nજનાબે મરિયમનો પ્રત્યુત્તર સ્પષ્ટ રીતે જણાવે છે કે અલ્લાહ જેને ચાહે તેને ચાહે તેટલો અજ્ર અતા કરે છે, ત્યાં સુધી કે પયગંબર ઝકરિયા આશ્ચર્યચકિત થઇ જાય.\nકુરઆનમાં એવી ઘણી આયતો છે કે જે આ હકીકતને દર્શાવે છે:\n“અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે તેના પર પોતાની કૃપા ઉતારે છે” (સુરે બકરહ (૨) આયત ૯૦)\n“જો કે અલ્લાહ જેને ચાહે છે તેનેજ પોતાની રહેમત માટે ચૂંટી કાઢે છે;અને અલ્લાહ મહાન કૃપાળુ છે.” (સુ. બકરહ (૨) આયત ૧૦૫)\nછેવટે, એક હજ/ઉમરાનો અજ્ર કે લાખો હજ/ઉમરાનો અજ્ર જન્નત છે. અને જે કોઈ જન્નતમાં દાખલ થવા ઈચ્છે તેણે ��ેના સરદારોની ખુશ્નુદી મેળવવી જોઈએ. સુન્નતની માન્ય હદીસો પ્રમાણે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. જન્નતના જવાનોના સરદાર છે.\nસહીહ તીરમીઝી ભાગ ૫ પાના ૬૬૦\nસુનાને ઇબ્ને માજા, ભાગ ૮ની પ્રસ્તાવના\nમુસ્નદે અહેમદ ભાગ ૧, ભાગ ૩, ભાગ ૫.\nમુસ્તદરકે હકીમ ભાગ ૩\nઅલ સવાએક અલ મોહર્રેકા પ્રકરણ ૧૧.\n4.અલ્લાહની યાદ સૌથી મહાન છે.\nઅગર અલ્લાહ ઈમામ હુસૈન અ.સ.ના ઝાએરને ગણી બધી હજ/ઉમરાનો સવાબ અતા કરે જેનું પરિણામ જન્નત છે તો તે શા માટે આશ્ચર્યકારક છે ઈમામ હુસૈન અ.સ.ના ઝાએરનો સર્વશ્રેષ્ઠ અજ્ર અલ્લાહની ખુશ્નુંદી છે જે દસ કરોડ નમાઝો, હજજ/ઉમરા કે બીજી કોઈ પણ ઈબાદત કરતા બહેતર છે. આ હકીકતને કુરઆનમાં આ રીતે વ્યક્ત કરાઈ છે.\n) આ કિતાબમાંથી તારા તરફ જે વહી કરવામાં આવી છે તેનો ઝિક્ર કર્યા કર અને નમાઝ પઢ્યા કર; નિસંશય નમાઝ નિર્લજ્જપણાં અને અયોગ્ય વર્તનથી બચાવે છે અને ખરેજ અલ્લાહની યાદ સૌ કરતાં મોટી વસ્તુ છે; અને તમે લોકો જે કાંઇ કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે.”\n5.માત્ર અલ્લાહ જ ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારતનો અજ્ર જાણે છે\nલાખો હજ કે ઉમરા એ ઝાએરના અજ્રને દર્શાવવા માટે આંકડા માત્ર છે. ઈમામ હુસૈન અ.સ.ની એક ઝીયારત વિષે હજ અને ઉમરાની સંખ્યા અંગે ભરપૂર હદીસો છે. હદીસોમાં સંખ્યા અલગ અલગ છે અને તે માત્ર અજ્રની સૂચક છે. અલ્લાહના નબી અને તેની આલ પર માત્ર સલવાત પડવાથી બેહિસાબ સવાબ મળે છે જેને ફરિશ્તાઓ ગણી નથી શકતા. તો પછી ઈમામ હુસૈન અ.સ. પર નજદીક કે દૂરથી ઝીયારત વિષે શું કહેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/acheindianisouthi/", "date_download": "2019-07-19T21:18:26Z", "digest": "sha1:EOEC6ALFDE3RNXLD4G4LKDEMX6ROQXD4", "length": 7704, "nlines": 63, "source_domain": "www.janvajevu.com", "title": "આ છે ભારતની સૌથી ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ છે ભારતની સૌથી ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા\nઆ છે ભારતની સૌથી ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા\nઆજે અમે તમને ભારતની એવી એક એવી મહિલા વિષે જણાવીશું જે મહિલા એ પોતાના પદ ના દમ એ ઘણા બધા નેતાઓ ના છકા છોડાવી દીધા. આ વાત સાંભળી ને દરેક દેશ ના નાગરિક ને ગર્વ થશે અને દરેક સ્ત્રી ને નો ગર્વ થવો જ જોઈએ. આવી વાતો ફિલ્મો માંજ જોવા મળે છે. તમને પણ એ જાણવાની ઉત્સુખતા થતી હશે કે આખરે કોણ છે આ મહિલા અને શું છે તેના કામ. તો આવો તમને જણાવી જ દઈએ.\nઆજે અમે તમને કર્ણાટક ની મહિલા ઇન્સ્પેક્ટર જનરલ મહિલા IG વિષે જણાવીશું. જેનું નામ છે રૂપા. રૂપા એ 2000 ની સાલ માં લોકસેવા ની પરિક્ષા માં 43 નો નંબર મેળવ્યો હતો. અને પછી તેઓ એ ભારતીય પોલીશ એકેડમી ને જોઈન કરી હતી. રૂપા શૂટ કરવામાં ખુબ જ માહિર છે. તેઓ ને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે. તેના કામ ની વાત કરીએ તો આખો દિવસ તેમાં જતો રહે છે. તેની હિમત અને ઈમાનદારી ના ચર્ચા આખા ભારત માં થઇ રહ્યા છે.\nતેઓ એ પોતાની હિમત અને સાહસ ની મદદ થી કર્ણાટક માં મુખ્ય મંત્રી ના નામ એ ચાલતી ગાડી પણ જપ્ત કરી લીધી હતી. આ શિવાય રૂપા એ AIDMK ની મંત્રી શશીકલા ને જેલ માં મળતી ફેસેલીટી ની ખબર બહાર પાડી અને આ ફેસેલીટી બંધ કરાવી હતી. આટલું જ નહિ જો તેના જોરદાર કિસ્સાઓ ની ચર્ચા કરવામાં આવે તો તેના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે.\nડી રૂપા દ્વારા વર્ષ 2004 માં ઉમા ભારતી ને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. અને એ સમયે ઉમા ભારતી મધ્યપ્રદેશ ના મુખ્ય મંત્રી હતા. પણ જયારે ઉમા ભારતી તેને ગિરફ્તાર કરવા માટે પહોચ્યા ત્યારે ઉમા ભારતી એ પોતાના પદ ઉપર થી રીઝાઈન મૂકી દીધું હતું. રૂપા ના એવા ઘણા કારનામા છે જેના લીધે લોકો તેનું નામ સાંભળી ને જ ડરી જાય છે. આવી વાતો આમ તો ફિલ્મો માં જ સાંભળવા મળે છે પણ આ વાત રીયલ છે. આ મહિલા ઉપર દરેક દેશવાસી ને ગર્વ હોવો જોઈએ.\nહર ૧૫ દિવસે એક વખત જરૂર કરો આંતરડાની સફાઈ, કબજીયાતથી મળશે છુટકારો અને પેટ રહેશે સાફ\nશુ થાય છે ગંગામા અસ્થિ વિસર્જન કર્યા બાદ ક્યાં જાય છે આ વિસર્જિત અસ્થિઓ જાણીને તમે પણ થઇ જશો આશ્ચયચકિત…\nજો તમે મચ્છર થી ત્રાહિમામ થય ગયા છો તો ખાસ અપનાવો આ ટિપ્સ\nજાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nફક્ત ભારતનું જ નહિ પણ આખા વિશ્વનું સૌથી મોટું રસોડું છે આ, જાણો એના વિષે\nજયારે આપણે નવું ઘર બનાવતા હોય છે ત્યારે આપણે સૌથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/safalta-rang-rup-par-aadhar-rakhti-nathi/", "date_download": "2019-07-19T21:37:55Z", "digest": "sha1:II2FU3MY2LBVGMVK6ISGIN36SFLJCSFC", "length": 9695, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "સફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે...", "raw_content": "\nHome પ્રેરણાત્મક સફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે…\nસફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે…\nએક વ્યક્તિ ફૂગાઓ વહેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તે રોજ સવારે ઘરેથી નીકળી સહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈ ફૂગાઓ વહેચતો હતો.બાળકોને લુભાવવા માટે તેની પાસે અલગ-અલગ કલરના ફૂગાઓ હતા.જયારે તેને લાગતું કે આજે કોઈ ફૂગાઓ વેચતા નથી ત્યારે તે એક ફૂગાને હવામાં છોડી દેતો.ઉડતા ફૂગાઓને જોઈ ને ઘણા બાળકો તેની પાસે ફૂગાઓ લેવા પહોચી જતા.\nએક દિવસ જયારે તેના એક પણ ફૂગા ન વેચાણા ત્યારે તેને એક સફેદ ફૂગાને હવામાં છોડી દીધો.તેની પાસેજ એક છોકરો ઉભો હતો.તેને ફૂગાવાળાને પુછીયુ કે શું આ લાલ ફૂગો પણ હવામાં ઉડશે\nફૂગાવાળાએ તે બાળકને કહયું કે હા તે પણ જરૂર હવામાં ઉપર જશે.તેને એ પણ કહયું કે ફૂગાનું ઉપર જવું તેના રંગ ઉપર નિર્ભર નથી કરતુ.\nતેને કહયું કે ફૂગનું ઉપર જવું આ વાત પર નીર્ભર કરે છે કે તેની અંદર શું છેઆ ફૂગાઓ માં ગેસ ભરેલો છે આ કારણે ફૂગાઓ ઉપર જાઈ છે.પરંતુ જો આ ફૂગાઓ માં ખાલી હવાજ ભરેલી હોઈ તો તે ઉપર નહિ જાઈ.\nફૂગાઓની જેમ આ વાત આપણી ઉપર પણ લાગુ પડે છે.સફળતા આપણા રંગ રૂપ ઉપર નિર્ભર કરતી નથી.પરંતુ આપણી વિચાર શરણી પર નિર્ભર કરે છે.\nજે લોકોના વિચારો સકારાત્મક હોઈ છે.તે જીવનમાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે.પરંતુ જે લોકોના વિચારો નકારાત્મક હોઈ છે તેના જીવનમાં પરેસાનીઓ વધે છે અને તે ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરતા નથી.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ ઓછા લોકોને મળે છે આ શુખ…\nNext articleબલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું સત્ય હવે પાકિસ્તાન ��ુપાવી રહયું છે સબૂતો…\nબિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…\nકોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…\nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\nભારતીય છોકરીઓ ચીની છોકરાઓ સાથે લગ્ન કેમ નથી કરતી, ખુબ જ...\nપીએમ મોદીએ જણાવી ભારતની નવી નીતિ : અમે કોઈને છેડતા નથી,...\nમોજમસ્તી માટે રૂપિયાની લુંટફાટમા મહિલાની કરવામાં આવી હતી હત્યા, મિત્રો સાથે...\nસૈનિક ઈચ્છતો હતો સારો નજારો જોવાનું,અને પડ્યો જ્વાળામુખીના 70 ફૂટ ઊંડા...\nસ્પા સેન્ટરમાં 7 વર્ષ ચાલી રહ્યો હતો દેહ વૈપાર, ૨ હજાર...\nઆ રોગમાં વરુ(વુલ્ફ) જેવો થઇ જાય છે દેખાવ, 20 લાખ લોકો...\nકળયુગમાં સફળતા અપાવે છે આ મંત્ર, રાશી પ્રમાણે કરો આ જાપ…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે...\nમહાત્મા ગાંધીના આ ૫ મહત્વના વચનો બનાવી શકે છે ગમે તે...\nપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/london-court-accepted-vijay-mallyas-petition-against-extradition-99204", "date_download": "2019-07-19T20:33:16Z", "digest": "sha1:B52XM6XITOZB35TMMNE2X3JKUGSDRFG7", "length": 7659, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "london court accepted vijay mallyas petition against extradition | વિજય માલ્યા હજી નહીં આવે ભારત, પ્રત્યાર્પણ રોકવાની અપીલ મંજૂર - news", "raw_content": "\nવિજય માલ્યા હજી નહીં આવે ભારત, પ્રત્યાર્પણ રોકવાની અપીલ મંજૂર\nભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ બિઝનેસ મેન વિજય માલ્યાને લંડનની અદાલતે મોટી રાહત આપી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની માલ્યાની અપીલને લંડન હાઈકોર્ટે સ્વીકારી છે.\nભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ ���િઝનેસ મેન વિજય માલ્યાને લંડનની અદાલતે મોટી રાહત આપી છે. ભારતને પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની માલ્યાની અપીલને લંડન હાઈકોર્ટે સ્વીકારી છે. મંગળવારે લંડનની હાઈકોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન વિજય માલ્યાના વકીલે અદાલતમાં રજૂઆત કરી કે આ કેસ ભારતમાં શરૂ થયો, તે બેન્કોને એરલાઈન અંગે પૂરી માહિતી હતી, બેન્કોને જાણ હતી કે તેની કોઈ ગેરંટી નથી. વકીલ તરફતી એવું પમ કહેવામાં આવ્યું કે જે દસ્તાવેજ છે, તેમાં એવો કોઈ પુરાવો નથી.બેન્કોને માલ્યાની નાણાકીય સ્થિતિની પૂરતી માહિતી હતી.\nઆ ઉપરાંત વિજય માલ્યાના વકીલે એવો પણ તર્ક રજૂ કર્યો કે તેમના પક્ષમાં રજૂ કરાયેલા દસ્તાવેજોને બરાબર નથી માનવામાં આવ્યા. આ પહેલા કોર્ટની અંદર જતા પહેલા વિજય માલ્યાએ કહ્યું હતુંકે મારો પરિવાર સકારાત્મક મહેસૂસ કરી રહ્યો છે. ભારત સરકાર પાસેથી મને એ જ અનુરોધ છે કે મને કોઈ રાહત નથી જોઈતી. પૈસા છે, તમે 100 ટકા પૈસા પાછા લઈ શકો છો.\nવિજય માલ્યાને ભારત પાછો લાવવા માટે ભારતની એજન્સીઓ લાંબા સમયથી મહેનત કરી રહી છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનમાં અપીલ કરવામાં આવી છે, જો આ અપીલ રદ થઈ જાય તો પણ ભારત પાસે આંતરરાષ્ટ્રીય કોર્ટ કે પછી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે જવાનો વિકલ્પ છે.\nઉલ્લેખનીય છે લંડનની એક અદાલતે વિજય માલ્યાને ભારતના પૈસાનો ગોટાળો કરીને ફરાર થવાના કેસમાં ભારતને પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ માલ્યાએ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તે માગ ફગાવી હતી.\nગેલ સાથે ફોટો શૅર થયા પછી ટ્રોલ થયો માલ્યા, ટ્વીટ કરી આપ્યો જવાબ\nવિજય માલ્યાએ કહ્યું,'હું બેન્કને કહું છું પૈસા લઈ લો'\nબેન્ક લોન ન ભરનારા સામે સરકાર સખ્ત, 18 શહેરમાં 50 સ્થળે રેડ\nVideo: મેચ જોવા પહોંચેલા માલ્યાને જોઈ લાગ્યા 'ચોર ચોર'ના નારા\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nઆ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે\nઆ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Carrot-Methi-Subzi-(-Vitamin-A-and-Vitamin-C-Rich-Recipe-)-gujarati-35081r", "date_download": "2019-07-19T21:08:35Z", "digest": "sha1:3XFBCA7PIICBEBFXTOFLAK7MOVEKRDXN", "length": 8273, "nlines": 166, "source_domain": "m.tarladalal.com", "title": "ગાજર મેથીની સબ્જી ની રેસીપી , Carrot Methi Subzi ( Vitamin A and Vitamin C Rich Recipe ) In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > ગાજર મેથીની સબ્જી ની રેસીપી\nઆંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે.\nમેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને સી રહેલા છે, જે રોગનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂત કરવાની શક્તિ ધરાવે છે અને તેનો ઉપયોગ તમને મજબૂત બનાવે છે.\nજ્યારે આ સબ્જી ફુલકા અને દહીં સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ માણવા જેવો બને છે.\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજનપંજાબી શાકઝટ-પટ શાકસુકા શાકલીલા પાંદળાના શાકસાંતળવુંસ્વતંત્રતા દિવસ રેસિપિ\nતૈયારીનો સમય: ૧૦ મિનિટ બનાવવાનો સમય: ૧૨ મિનિટ રાંધવા સમય લેવામાં : 0 મિનિટ કુલ સમય : ૨૨ મિનિટ ૪ માત્રા માટે\n૨ કપ સમારેલા ગાજર\n૨ કપ સમારેલી મેથીની ભાજી\n૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા\n૩ to ૪ ઝીણા સમારેલા લીલા મરચાં\n૧ મોટી કળી લસણની , ઝીણી સમારેલી\n૧૨ મિલીમીટર (૧/૨”) ઝીણું સમારેલું આદુ\n૨ ટીસ્પૂન ધાણા પાવડર\nએક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.\nછેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.\nફુલકા સાથે ગરમ ગરમ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/article/constellations/hasta.action", "date_download": "2019-07-19T20:56:59Z", "digest": "sha1:Y45FCDEJVIOYI6NQFOBAAGJ4JIPACTY4", "length": 13182, "nlines": 158, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "હસ્ત", "raw_content": "\nઅશ્વિની ભરણી કૃતિકા રોહિણી\nમૃગશિર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય\nઆશ્લેષા મઘા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની\nહસ્ત ચિત્રા સ્વાતી વિશાખા\nઅનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા\nઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા શતભિષા\nપૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા રેવતી અભિજિત\nશુકનિયાળ અક્ષરોઃ પ,સ,ન અને ડ\nહસ્ત રાશિચક્રનું તેરમું નક્ષત્ર છે. આ નક્ષત્રના જાતકો ભારે શરીર વાળા અને લાંબા હોય છે, તેમનો રંગ મિશ્ર હોય છે. તેમનો સ્વભાવ શાંત હોય છે અને તેઓ ખુબજ આકર્ષક હોય છે. તેમનો સ્વભાવ પ્રેમાળ હોવાને કારણે તેઓ લાંબા સમય સુધીના મિત્રો બનાવે છે. તેઓ કોઇ અપેક્ષા રાખ્યા વગર આપવામાં માને છે અને સરળ જીવન જીવે છે. આ જાતકોના જીવનમાં વ્યાવસાયિક અને પારિવારિક એમ બન્ને ક્ષેત્રે ઘણાં ઉતાર-ચઢાવ આવે છે. તેઓ જે પણ નવા ક્ષેત્રમાં જાય ત્યાં શરૂઆતમાં તેમને સફળતા મળે છે. જોકે, તેમને ઘણાં વિઘ્નોનો સામનો કરવો પડે છે, જે તેમની સફળતાને મર્યાદિત કરીને તેમને સામાન્ય માણસ બનાવી રાખે છે. વ્યાવસાયિક ક્ષેત્રે તેઓ કડક શિસ્તપાલનના આગ્રહી હોય છે. બાળકો સાથે તેમનું પારિવારિક જીવન ખુશીથી ભરપૂર હોય છે. તેમના બાળકોનું વર્તન નમ્ર હોય છે અને તેઓ અભ્યાસમાં સારા હોય છે. આ જાતકોમાં કેટલાંક કલાત્મક ગુણો હોય છે, જે વિશે તેઓ સજાગ હોય છે અને તેને વધુ સારા બનાવવા તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે. તેમના દ્વારા કોઇને દુઃખ ન થાય તે માટે તેઓ સતત પ્રયત્ન કરે છે પણ જો તેઓ કોઇના દ્વારા દુઃખી ખાય તો સામે વેર પણ લઇ શકે છે. તેમના જીવનમાં શરૂઆતના 30 વર્ષ સુધી પરિસ્થિતિમાં ઘણાં નોંધનીય ફેરફાર થઇ શકે છે. તેમના જીવનમાં 30 થી 42 વર્ષનો ગાળો સુવર્ણકાળ હોય છે. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ ઘણી બોલકણી હોય છે અને સંબંધીઓમાં હંમેશા ટીકાનો વિષય બનતી હોય છે. તેમને નસ ચઢી જવાની સમસ્યા અને શરદી વારંવાર સતાવતી હોય છે.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના છે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ���્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કા��કિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/world-cup-2019-mahebooba-mufti-controvarsial-statement-after-india-lost-against-england-99135", "date_download": "2019-07-19T20:45:00Z", "digest": "sha1:GPQ3ZKTMEMBC6XCCSYIMYTLESVAFL3KF", "length": 8347, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "world cup 2019 mahebooba mufti controvarsial statement after india lost against england | world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદનworld cup 2019 mahebooba mufti controvarsial statement after india lost against england | world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન - news", "raw_content": "\nworld cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન\nટીમ ઈન્ડિયાની હાર પછી મહેબૂબા મુફ્તીએ ટીમ ઈન્ડિયાની હાર પાછળનું કારણ ટીમની ઓરેન્જ જર્સીને જવાબદાર ગણાવી છે. મહેબૂબા એ ટ્વીટ કરતા લખ્યું હતું કે, તમે મને અંધવિશ્વાસી કહી શકો.\nભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન\nવર્લ્ડ કપમાં 38મી મેચમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમની આ હાર બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે. સામાન્ય રીતે આ મેચ પહેલાથી જ વિવાદમાં છે અને આ વિવાદનું કારણે છે ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી. રવિવારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઓરેન્જ જર્સી સાથે મેદાન પર ઉતરી હતી જેને ભાજપના ભગવા રંગ સાથે જોડવામાં આવી રહ્યું છે.\nટીમ ઈન્ડિયાની હાર પછી મહેબૂબા મુફ્તીએ ટીમ ઈન્ડિયાની હાર પાછળનું કારણ ટીમની ઓરેન્જ જર્સીને જવાબદાર ગણાવી છે.\nમહેબૂબા એ ટ્વીટ કરતા લખ્યું હતું કે, તમે મને અંધવિશ્વાસી કહી શકો. પરંતુ આ ઓરેન્જ જર્સીના કારણે ભારતીય ટીમનો વિજય રથ રોકાઈ ગયો છે. ઓરેન્જ જર્સીને લઈને પહેલું નિવેદન નથી આ પહેલા પણ સમાજવાદી પાર્ટીએ ભગવાકરણનો આક્ષેપ લગાવ્યો હતો. સપાના વિધાયક અબૂ આજમીએ કહ્યું હતું કે, 'પીએમ મોદી દેશને ભગવા રંગમાં રંગવા માગે છે. આજે જર્સી ભગવા રંગની થઈ રહી છે જો તમે જર્સીનો રંગ પસંદ કરવા ઈચ્છતા હોય તો ત્રિરંગાના રંગને પસંદ કરો.'\nઆ પણ વાંચો: ભારતની વર્લ્ડ કપમાં પહેલી હાર, ઇંગ્લેન્ડે 31 રને મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી\nઆ સિવાય નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાહે પણ ભારતીય ટીમની હાર પર સવાલ ઉભા કર્યા હતા. ઓમરે કહ્યું હતું કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની જગ્યાએ જો આપણો સેમિફાઈનલમાં જવાનો રસ્તો દાવ લાગ્યો હ��ત તો પણ ટીમ ઈન્ડિયા આ રીતે બેટિંગ કરત. જો કે ટીમ ઈન્ડિયાની જર્સી વિશે સ્પષ્ટતા આપતા ICCએ કહ્યું હતું કે, નવા નિયમો પ્રમાણે બન્ને ટીમો એક કલરની જર્સી પહેરી શકે નહી જેના કારણે જર્સીનો રંગ બદલવામાં આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાની જર્સીની કેસરી રંગમાંથી જર્સીનો રંગ પસંદ કરવામાં આવ્યો હતો.\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવું'\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/shahid-kapoor-and-kiara-advani-starar-film-kabir-singh-box-office-collection-crossed-200-crore-99328", "date_download": "2019-07-19T20:32:12Z", "digest": "sha1:MRLBDF4SGVH4IMKYVP75HAZY3YMQXRV3", "length": 8904, "nlines": 79, "source_domain": "www.gujaratimidday.com", "title": "shahid kapoor and kiara advani starar film kabir singh box office collection crossed 200 crore | કબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ - entertainment", "raw_content": "\nકબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ\nકબીર સિંહ ફિલ્મ શાહિદ કપૂરના કારકિર્દીની સૌથી મોટી બ્લૉકબસ્ટર પુરવાર થઈ છે. કબીર સિંહ નવા રેકૉર્ડ બનાવી રહી છે. ફિલ્મે 13માં દિવસે એટલે કે બુધવારે 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે.\nકબીર સિંહ (ફાઇલ ફોટો)\nબોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મે બૉક્સઑફિસ કલેક્શનથી બધાને અચંબિત કરી દીધા છે. 2019માં ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક પછી કબીર સિંહે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેની સાથે જ શાહિદ કપૂરની આ પહેલી સોલો ફિલ્મ છે જેણે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે અને હવે ફિલ્મ 250 કરોડનો આંકડો પા�� કરી શકે છે. કારણ કે ફિલ્મ પાસે હજી ત્રીજું વીકએન્ડ છે જેમાં તે સારી કમાણી કરી શકે છે એવી આશા છે.\nકબીર સિંહ ફિલ્મ શાહિદ કપૂરના કારકિર્દીની સૌથી મોટી બ્લૉકબસ્ટર પુરવાર થઈ છે. કબીર સિંહ નવા રેકૉર્ડ બનાવી રહી છે. ફિલ્મે 13માં દિવસે એટલે કે બુધવારે 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. મંગળવારે 8.31 કરોડ રૂપિયાની કમાણી કરતી ફિલ્મે કુલ કમાણી 198.95 કરી લીધી હતી. અને બુધવારે 200 કરોડનો આંકડો પણ સરળતાથી પાર કરી લીધો.\nશાહિદ કપૂરના કરિઅરની આ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ સાથે સાથે 200 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ છે. શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 21 જૂનના રિલીઝ થઈ હતી અને ફિલ્મે 20.21 કરોડની જબરજસ્ત ઓપનિંગ મેળવી હતી. ફિલ્મે પાંચમાં દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો. બુધવારે 200 કરોડનો આંકડો પાર કરનારી કબીર સિંહને ત્રીજા વીકએન્ડનો લાભ મળી શકે છે કારણકે વીકએન્ડમાં વધુ ઑડિયન્સ સિનેમાઘરો સુધી પહોંચે છે. કબીર સિંહ સાથે આ વાત સારી રહી છે કે ફિલ્મ વીક ડેઝમાં પણ સારી કમાણી કરી રહી છે.\nઉલ્લેખનીય છે કે કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.\nસોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે મિશા કપૂરનો ભાઈ 'ઝૈન', જુઓ આ ક્યૂટ ફોટો\nકબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ, બની ફર્સ્ટ હાફની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ\nમિશા કપૂરે મમ્મી મીરા સાથે કર્યું મેચિંગ, જુઓ ક્યુટ ફોટો\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિ��� દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/shu-sachema-aa-balk-khai-che-mansho-nu-mansh/", "date_download": "2019-07-19T20:40:56Z", "digest": "sha1:GH7FFVRLWARTZBMIZ5LNC6M6VW4FLADS", "length": 10491, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "શું સાચ્ચેમાં ખાઈ છે આ બાળક જીવતા માણસનું માંસ? -સામે આવી હેરાન કરીદે તેવી હકીકત...", "raw_content": "\nHome અજબ ગજબ શું સાચ્ચેમાં ખાઈ છે આ બાળક જીવતા માણસનું માંસ\nશું સાચ્ચેમાં ખાઈ છે આ બાળક જીવતા માણસનું માંસ -સામે આવી હેરાન કરીદે તેવી હકીકત…\nઆજકાલ સોસીયલ મીડિયા ઉપર એક બાળકની એવી ડરાવની તાર્સ્વીરો સામે આવી છે. જેમાં બાળક માણસોનું માંસ ખાતો નજરમાં આવે છે. બસ 1 વર્ષના આ બાળકની આવી તસ્વીરો જોઈ ને લોકો વિચારમાં પડી ગયા છે કે શું સાચ્ચે આ બાળક માંનુંસ્યનું માણસ કઈ રહયો છે.એજે અમે આ ઘટના ઉપરથી પડદો ઉઠાવી રહયા છી.\nઓસ્ટેલિયાના ક્વીસ્લેનડની રહેવાસી એક મહિલા એમી લુઇસએ 1 વર્ષ પહેલા દીકરાને જન્મ અપીયો હતો.ડોકટરોએ બહુ મુશ્કેલીથી બાળકને મહિલાના ગર્ભમાંથી બહાર કાઢયો હતો.પરંતુ જયારે બાળક ગર્ભ માંથી બહાર અવિયું તારે ન તો તેનો સ્વાસ ચાલુ હતો ન તો બાળક રડતું હતું.\nડોક્ટરોએ તરતજ બાળકની તપાસ કરી.પરંતુ બાળકનું હૃદય ચાલતું ન હતું.ત્યાર પછી ડોક્ટરોએ લુઇસ અને તેના પતિને કહયું કે બાળકની નાળ અલગ થી ગઈ છે અને તેનો સ્વાસ પણ નથી ચાલતો.આ સંભાળીને લુઇસ અને તેના પતિના પગ નીચેથી ધરતી ખસ્શી ગઈ હતી.\nપરંતુ બનેએ હિમત હારી નહિ અને ભગવાને પ્રાર્થના કરવા લાગ્યા કે તેમનું બાળક ફરીથી જીવતું થઈ જાઈ.અને ભગવાને તેમની પ્રાથના સાંભળી અને થોડી વારમાં બાળકનો સ્વાસ સારું થઈ ગયો.\nલુઇસે કહયું કે આ અમારા માટે કોઈ ચમત્કારથી ઓછુ ન હતું.લુઇસે એ દિવસની વાત કરતા કહયું હતું કે જયારેમેં પહેલી વાર મારા બાળકને મારા ખોળામાં લીધું ત્યારે પૂરી દુનિયા ધૂંધળી લાગવા લાગી હતી.આ પછી ધીમે-ધીમે દિવસો પસાર થવા લાગીય અને બાળક પણ મોટું થવા લાગ્યું.\nલુઇસે પોતાના બાળકના જન્મદિવસ ઉપર કૈક અલગ કરવાનું વિચારીયું.લુઇસે વિચારીયું કે જે બાળક મારીને પાછુ જીવતું થયું હોય તેના માટે જોમ્બી થીમના ફોટોસુટ થી સારું શું હોઈ શકે.એટલા માટે લુઈસે પોતાના બાળકનું ફોતોસુટ કઈક અલગ રીતે કરાવ્યુ જેને જોઈ ને દુનિયા અચમ્ભીત રહી ગઈ હતી.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પે�� “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleતિબેટના પોરાણિક પહાડોમાં છુપાયેલા છે ઘણા ચમત્કારિક રહસ્યો,તો આજે જાણો આ રહસ્યો…\nNext articleઆ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે રહસ્ય…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\n“પાલક પૂરી” પંજાબી ફૂડ પસંદ હોય તે આજે જ બનાવે ઘરે…\nઈશા અંબાણીની ટોટલ આવક છે અધધધ… જાણીને થઇ જશો મંત્રમુગ્ધ…\nપગની દુર્ગંધથી છો પરેશાન તો આ 5 ટીપ્સ અજમાવી જુવો અને...\nમહિલા બિલ્ડીંગ ઇન્સ્પેકટરને કોલોનાઈજરે તમાચો માર્યો અને કપડા પણ ફાડ્યા, અને...\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો...\nકૈલાસ માનસરોવર પર ભારતને મળી મોટી સફળતા, ચીન અને નેપાળ પણ...\nકૈટરીના સલમાન સાથે નહિ પણ પાર્ટીમાં નજર આવી આ એકટર સાથે,...\n“સોનાક્ષી સિન્હા” સાથે ઓનલાઈન સોપિંગ કંપની એમેઝોને કરી છેતરપીંડી\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ દેશમાં ઝાડ ઉપર ઉગે છે “પક્ષી”, તમે પણ જુવો તસ્વીરો…\nલવ મેરેજ કર્યા પછી, છોકરાના કરવામાં આવી રહ્યા હતા બીજા લગ્ન...\nઆ ચપ્પલ પ્લાસ્ટીકની બોટલમાંથી બનેલા છે, જાણો કેવા હશે ચપ્પલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://konecthealth.com/doctor/articles/AeDTwlOURTb", "date_download": "2019-07-19T21:40:23Z", "digest": "sha1:WEM5UT2CHI5PAAHF2EE7EPSHHTFHVFPT", "length": 5116, "nlines": 59, "source_domain": "konecthealth.com", "title": "આધુનિક સ્ટેપલર પદ્ધતિથી મસાનું ઓપરેશન - Konect Health", "raw_content": "\nઆધુનિક સ્ટેપલર પદ્ધતિથી ���સાનું ઓપરેશન\nએક સામાન્ય રૂપે જોવા મળતી સમસ્યા મસા ના વિવિધ પ્રકાર છે.\nગ્રૅડ3 અને 4 માટે ઓપરેશન કરવાની જરૂર પડે છે.\n1) આમાં મસાને કાપીને દૂર કરવામાં આવે છે.\n2) આમાં ઓપરેશન પછી 2-3 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે.\n3) ખુલ્લા જખમ રહેશે.\n4) 4-5 દિવસ દુઃખાવો રહે છે.\n5) 2-3 વાર ડ્રેસિંગ કરવું પડે છે.\n6) સ્વસ્થ થવામાં 15 દિવસ જરૂર પડે છે.\n7) વારંવાર ફોલો અપ ની જરૂર પડે છે\nમસા ( Piles) માટેની ઓછી આક્રમક પ્રક્રિયા.\nઆમાં મસાના ગુચ્છાને ઉંચકીને એને હેમરાઈડલ સ્ટેપલર વડે ન જોઇતો ભાગ કાઠવામાં આવે છે. દર્દ રહિત સર્જરી થાય છે.\nખુલ્લા જખમ નહિ રહે\nસ્વસ્થ થવામાં 4-5 દિવસ લાગે છે.\nફોલો અપ ની જરૂર નથી\nM.I.P.H. એટલે કે આધુનિક સ્ટેપલર પદ્ધતિથી મસાનું ઓપરેશન\nઆ અદ્યતન સાધન વડે લટકેલા અને જુના મસા દૂર થઇ શકે છે. ઓપરેશનની કાપકૂપ વગર અંદરની આંતરડાની સપાટી અને બહારની તંદુરસ્ત ત્વચા બંનેને નજીક લાવીને આ સાધનની મદદથી અંદરના પડમાં એક સાથે 48 સ્ટેપલ લગાડવામાં આવે છે. કોઈપણ શસ્ત્રક્રિયા વગર નવો માર્ગ તૈયાર થઇ જાય છે.\nમસા માટે કરવામાં આવતી અદ્યતન પદ્ધતિ (M.I.P.H.) સ્ટેપલીગ પદ્ધતિના ફાયદા\n* લોહી ગુમાવ્યા વગરની સરળ પદ્ધતિ, જેમાં દર્દ ઘણું જ ઓછું થાય છે.\n* ટાકા વગર, બહારના ઘા વગર.\n* હોસ્પિટલમાં ફક્ત 1 જ દિવસ રહેવું પડે. (જૂની પદ્ધતિમાં 3 થી 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે.)\n* ઓપરેશન પછી ડ્રેસિંગ કરાવવાની જરૂર રહેતી નથી.\n* કામકાજ પર વહેલા જઇ શકાય છે.\n* આરામની જરૂર વગર બધી ક્રિયાઓ સત્વરે થઇ શકે છે.\n* ઝડપથી ચાલતા થઇ શકાય છે.\n* ઓપરેશન થયા પછી દર્દીની કોઈપણ પ્રકારની સારસંભાળ રાખવાની જરૂર રહેતી નથી.\n* મળમાર્ગ સાંકડો થઇ જવાની અને ઝાડા કે ગેસનો કંટ્રોલ જવાની શક્યતા રહેતી નથી.\n* 2 થી 4 ડિગ્રી સુધીના બધા જ પ્રકારના મસા માટે અતિ ઉત્તમ.\n* ડાયાબીટિસ, હ્રદયરોગ તથા બી.પી. દર્દીઓ માટે પણ આ ઓપરેશન પદ્ધતિ સંપૂર્ણ સલામત છે.\n* ગર્ભાવસ્થામાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://nilenekinarethi.wordpress.com/tag/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE/", "date_download": "2019-07-19T21:19:43Z", "digest": "sha1:VF4PUHML5HEA4VZXLURKK3NUJTO3K7OA", "length": 71535, "nlines": 328, "source_domain": "nilenekinarethi.wordpress.com", "title": "પ્રેરણા | નાઇલને કિનારેથી....", "raw_content": "\nસમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી\nજો તમને એમ લાગવા માંડે કે…\nLeave a comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nનાઇલ વિશેષ, નિલાંબર, પ્રેરણાત્મક\tએકતા, ગુજરાતી, પ્રેરણા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મુસલમાન, મુસ્લિમ, હિન્દુ, Gujarati, Harmony, india, Love, media, Peace, Spirit, Unity & Diversity\nકેશ-કીર્તન કલાકાર: નાસિર સુબ્હાની\nLeave a comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nનાસિર સુબ્હાની: ૨૮ વર્ષનો આ ‘ટેટુ શોખીન છોકરો થોડાં જ વર્ષ અગાઉ ઈરાકથી ઇમિગ્રન્ટ બની ઓસ્ટ્રેલિયામાં આવ્યો. તેનો દેશ છૂટ્યો, દોસ્તો છૂટ્યા, યાદો-ફરિયાદો છૂટી. પણ એક બાબત કેમે કરીને ન છૂટી. અને તે હતી તેનામાં રહેલી ઈન્સાનિયત.\nદુઃખ જ દર્દની દવા બને છે, એનું ભાન તેને ત્યારે થયું જ્યારે મેલબોર્નની ગલીઓમાં તેને ઘણાં દિવસો સુધી ભટકવું પડ્યું…ઘર વિના, ખોરાક વિના. એટલે ફૂટપાથી ભૂખી ઝિંદગીએ તેને લાઈફના ઘણાં ઊંડા પાઠ ભણાવી દીધા.\nત્યારે એક દિવસે એક માણસ મૂફલિસી હાલતમાં, વધી ગયેલાં માથાના અને દાઢીના લાંબા વાળ લઈને પાસે આવી ઉભો રહ્યો. અને નાસિરને કહેવા લાગ્યો: “દોસ્ત, ડ્રગ્સના બંધનથી મુક્ત થવાને આજે એક મહિનો થયો છે. અને મારી પાસે પૈસા નથી. તું મને મારા વધી પડેલા લાંબા વાળ કાપી આપીશ\nઅને બસ, નાસિરને કિક મળી, હજ્જામી કામ શરુ કરવાનો ધક્કો મળ્યો. અસ્ત્રો, વસ્ત્રો, કાતર લઇ શરુ કર્યું હજામનું કામ કરવાનો ધંધો મળ્યો. એવાં દરેક ફૂટપાઠી દોસ્તોને સાવ મફતમાં ‘મેક-ઓવર’ કરી આપવાનું કામ મળ્યું.\nજ્યારે મનગમતું કામ ખૂટે નહિ એટલું મળતું જાય ત્યારે પેટનો ખાડો પણ પૂરવાની જવાબદારી એ કામ ખુદ પોતાના હાથમાં લઇ લે તો રોટી, કપડાં ઔર મકાનનું સોલ્યુશન આપોઆપ સામે આવી જાય છે.\nઆજે બે પાંદડે વધી ગયેલો ‘કેશ-કીર્તન’ કરતો નાસિર સુબ્હાની મેલબોર્નની કોઈક ગલીમાં હજુયે હોમ-લેસ લોકોને મફતમાં જ વાળંદી કામ આનંદી બનીને માનવતાનું માર્કેટિંગ કરતો જોવા મળી શકે છે.\nદુનિયામાં આવાં નાસિર અઢળક હશે. જેમની ઈન્સાનિયત હજુયે મગજથી નહિ, પણ વાળથી ટકી રહી છે. સલામ છે એ સૌ સ્ટ્રીટ-સુખીઓને\n“દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે,\nસુખી જો સમજે પૂરું તો દુઃખ ના વિશ્વમાં ટકે”\nનિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર\tઅચિવમેન્ટ, ઓસ્ટ્રેલિયા, કહાની, ઘટના, નાસિર, પ્રેરણા, પ્રેરણાત્મક, ફેસબૂક, મહેનત, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, હજામ, Gujarati, Gujarati language\n‘આફત વખતે આવું પણ કરી શકાય\n1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nસુખનો પાસવર્ડ – Aashu Patel 13/11/16- મુંબઈ સમાચાર\nઆફત આવી પડે ત્યારે મોટા ભાગના માણસો ડઘાઈ જતા હોય છે. કોઈ બીજા પર આફત આવી પડે ત્યારે ઘણા માણસો સ્વસ્થ રહીને સે��્ફી લેતા જોવા મળતા હોય છે. પરંતુ પોતાના પર આફત આવી પડે ત્યારે ભલભલા માણસો હેબતાઈ જતા હોય છે.\nઘણા માણસો તો કુદરતી આફત વખતે સાવ પડી ભાંગતા હોય છે, પણ કેટલાક માણસો આફત વખતે ભાંગી પડવાને બદલે ટકી રહેવાનો રસ્તો શોધી લેતા હોય છે. પરંતુ પોતાના પર આફત ત્રાટકી હોય ત્યારે તેની વીડિયો ક્લિપ બનાવવાની સ્વસ્થતા કોઈ જાળવી શકે\nઆવું અમેરિકામાં બન્યું છે. બે યુવતીઓએ એવું કરી બતાવ્યું છે અને તેમની એ વીડિયો ક્લિપને કારણે તે બન્નેને આફતમાંથી બહાર આવવા માટે ચોતરફથી મદદ મળી ગઈ.\nઈજિપ્તવાસી મિત્ર મુર્તઝા પટેલે આ કોલમ માટે આ રસપ્રદ કિસ્સો મોકલાવ્યો એ વાચકો સામે મૂકું છું.\nઅમેરિકાના લુસિયાના રાજ્યનું ન્યુ ઓર્લિયન્સ શહેર.\nબીજાં રાજ્યો કરતા વાવાઝોડા-હરિકેનના હુમલા આ શહેર પર થોડાંક વધારે જોર બતાવે છે. એમાંય ખાસ કરીને સુપર-પાવર કેટરિનાએ તો આ શહેર પર મોટો વિનાશ વેર્યો હતો. થોડાક મહિનાઓ પહેલા પણ ફરી એક વાર હરિકેને આ શહેરમાં કાળો કેર વર્તાવ્યો હતો. લાખો લોકો તેની અસર હેઠળ આવ્યા.\nજેમણે ઘરબાર-સામાન સાથે સ્વજનો પણ ગુમાવેલા એવા, ન્યુ ઓર્લિયન્સના લોકો હવે કુદરત સામે બાથ ભીડવાની હિંમત કેળવી રહ્યા છે. તેનું તાજેતરમાં બનેલું એક મજાનું ઉદાહરણ જાણવા જેવું છે.\nવર્ષોથી ન્યુ ઓર્લિયન્સમાં જ રહેતી જોનેટા બેનેટ અને નતાલી થોમસ પણ લાખો નાગરિકોમાંથી બે એવી બહેનો છે જેને પણ કેટરિના હરિકેને બે વાર પજવી છે. પહેલી વાર તો સમજ્યા કે બીજાની જેમ ઘરવખરીની સાથેસાથે આંસુઓ પણ વહેવડાવવા પડ્યા.\nપણ થોડાં અરસા પહેલા ફરીવાર કુદરતે બીજી વાર અતિવૃષ્ટિનો કેર વર્તાવ્યો ત્યારે આ બહેનોનું ઘર આખું પાણીમાં વહેવા લાગ્યું. હજારો ડોલર્સની ઘરવખરી તેમની નજરની સામે સેકંડ્સમાં ધોવાઈ ગઇ. બંને બહેનો પાસે એક-બીજાંનું મોં વકાસી રહેવા સિવાય બીજો કોઈ ચારો પણ ક્યાં હતો\nપણ આ વખતે બંને મહિલાઓએ નક્કી કર્યું કે… ‘કઈ પણ થાય, અમે ઘરવખરી સાથે અમારી આંખોમાંથી આંસુ નહીં વહેવા દઈએ.’\nએટલે બેમાંથી એકે તેનો મોબાઈલ ઉપાડ્યો અને ચાલુ કર્યું ટ્વીટ નામની વીડિયો એપ્લિકેશન પર તેનું વીડિયો રેકોર્ડિંગ. ત્યારે બીજીએ જાણે રિપોર્ટિંગ કરતી હોય એમ બોલવા માંડ્યું:\n” અમારી ઉપર અત્યારે પડી રહેલી કુદરતી આફત ટકી રહેવા માટે સામે બે પસંદગી છે: કયાં તો અમે હાર માનીને, નિરાશ થઈને રડતાં રડતાં તમને અમારી પરિસ્થિતિનો ક્યાસ આપીએ અથવા તો આ જ પરિસ���થિતિને સાવ હળવે હૈયે લઇ, હસતા મનથી મુકાબલો કરી તમારા સૌની સાથે અમારું દુ:ખ પણ વહેંચી લઈએ.\nઅમને ખબર છે કે સુખી રહેવા માટે હસતા રહેવું જ જરૂરી છે એટલે અમે બીજી પસંદગી કરી છે. અને આ વીડિયો જ એ વાતનો પુરાવો છે. તો જોનાર દરેકને વિનંતી કે અમે બંને બહેનો આ દુ:ખને સુખમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ એવી અમને હિંમત મળે એવી પ્રાર્થના કરશો.”\n- વીડિયો બન્યો વાઈરલ. અને મીડિયાને મળ્યો મોટીવેશનલ મસાલો. એ પણ ખિલખિલાટ હાસ્યના બોનસ સાથે.\nહજારો-હજારો લોકોએ જોનેટા અને નતાલીની નાનકડી વીડિયો ક્લિપ જોઈ, શેર કરી. પેલું વાવાઝોડું તો ઊડીને ગાયબ થયું. પણ વાઈરલ બનેલી આ બહેનોની ક્લિપની અસર ત્યાંના કાંઈ કેટલાંય લોકોને અસર કરી ગઇ. ધોવાયેલાં ડોલર્સ, ઘરવખરી ફરી પાછાં આવી ગયા. ગિફ્ટ રૂપે\nસદાય હસતી-હસાવતી રહેતી અમેરિકાની પ્રખ્યાત ટોક-શો હોસ્ટ એલન ડિ’જનરસે આ બંને બહેનોને પોતાના પ્રોગ્રામમાં બોલાવી એક લાખ ડોલર્સનો ચેક ગિફ્ટ કર્યો. એટલું જ કહીને કે તમારું કુદરતી હાસ્ય આવું જ ખુશીઓ ભરેલું રાખજો. તેને કુદરતી આફત સામે ધોવાઇ ન જવા દેશો.\nઆ બંને બહેનોને ક્યાં ખબર હતી કે તેમની એક (દુ:ખ છુપાવેલા આંસુઓની) નાનકડી વીડિયો ક્લિપ સુખનો આટલો મોટો પાસવર્ડ ખોલી આપશે\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર\tઅચિવમેન્ટ, અમેરિકા, આફત, આભાર, ઈજીપ્ત, કહાની, ઘટના, પ્રેરણા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, રસપ્રદ કિસ્સો, વાર્તા, સુખનો પાસવર્ડ, હિંમત, Gujarati, Gujarati story, Murtaza Patel\nઝિરોથી શરુ થઇ પાછા ઝિરો બનવાની ઘટના એટલે….\n1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\n“અપની મરઝીસે કહાં અપની સફરકે હમ હૈ,\nરુખ હવાઓં કા જીધર કા હૈ, ઉધરકે હમ હૈ\n•••> ઝિંદાદિલી શીખવતી ફિલ્મ ‘આનંદ’ આવી ‘તી….ને સૌના દિલો પર “આહ ” કરાવીને ચાલી ગઈ.\n•••> સ્વ-એહસાસ કરાવતી ફિલ્મ ‘જબ વિ મેટ’ આવી…ને સૌના મોંમાં “મૈ અપની સબસે ફેવરિટ” બોલાવીને ચાલી ગઈ.\n•••> ખુલ્લા-દિલી દાખવતી ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી…દોબારા’ આવી…ને “અપને અંદર રહે અંતરાત્મા કો જગાઓ”નું ટીકલ કરીને ચાલી ગઈ.\n•••> શ્રેષ્ઠત્તમ બનવાનું શીખવતી ફિલ્મ ‘૩ ઇડીયટ્સ’ આવી…અને “એકસેલન્સી”ની આંગળી ચીંધીને ચાલી ગઈ.\n•••> આઝાદી અને નિજાનંદ કેળવતી ફિલ્મ ‘ક્વીન’ આવી…અને “બિન્દાસ્ત બનો” નો બોધ આપીને ચાલી ગઈ.\n•••> અને…હવે પ્યારી, વહાલી, લાડલી લાઈફ જેવાં લેસન્સ શીખવતી ‘ડીયર ઝિંદગી’ આવી છે….અને એ ય “વાઉં સુપર્બ ” જેવાં મજેદાર મોરલ્સ આપીને ચાલી જશે.\nઆપણે સૌ કાં તો એવી હજુ અનેક ફિલ્મ્સ જોઈશું, જાણીશું, માણીશું, વાંચીશું કે સાંભળીશું. અને છેલ્લે પાછા ‘કોમ્પ્રોમાઈઝ’ની પોઝિશનમાં આવી જાશું.\nઅમિતાભ, અભય, અક્ષય કે આલિયા આવે…આપણી લાઈફ તો એવી ફિલ્મ્સમાંથી નીકળતાં ૨-૩ કલાકના સોડા-વોટર જેવાં જોશમાં છબછબિયાં મારી નીકળી જશે અને\nએક દિવસે….આપણે ય આપણી ફિલ્મ ઉતારી ‘ચાઈલા જાશું’. ને કોઈક એવી ક્ષણે આપણા શરીરની ૩૬૦ દિશાઓમાંથી છેલ્લે એક જ અવાજ આવશે:\n“ઝિરોથી શરુ થઇ પાછા ઝિરો બનવાની ઘટના એટલે ઝિંદગી.” – મુર્તઝાચાર્ય\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક\tઅચિવમેન્ટ, આભાર, કહાની, ઘટના, પ્રેરણા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, Dear Zindagi, Gujarati, Gujarati story, Inspirations, Inspiring quotes, Life Saving Movies, Motivations, Murtaza Patel, Review\n૧૦ બાબતો માટે ‘Thank You’ કહેવું ગમશે….\n1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nઆમ તો વારંવાર ‘અલ-હમ્દુલિલ્લાહ’ બોલતા રહેવાની આદત છે એટલે દરરોજ Thanks Giving Day‘ ઉજવાઈ જાય છે. પણ આજે થયું કે…દુનિયાકે સાથભી ચલ શકતે હૈ તો…ચલે \nઆ ૧૦ બાબતો (મારા ખુદાને, ને પછી ખુદને) માટે ‘Thank You’ કહેવું ગમશે….\n1. ‘પેલ્લામાં પેલ્લું’…..મા-બાપજીએ મને માણસ તરીકે પેદા કરાવ્યો….Thank GOD\n2. આ ખુદને અને ખુદાને સમજવા માટે ‘સમજણ’ આપી.\n3. એ સમજણને રાખવા માટે મસ્ત મજ્જાનું જમણ આપ્યું.\n4. જમણની સાથે આખા બોડીને ખુલ્લું ફેલાવી શકું એટલી જગ્યાવાળું, હવા-ઉજાશવાળું ઘર આપ્યું.\n5. ઘરમાં પણ ‘બિન્દાસ્ત રીતે નાડુ ઢીલ્લું રાખી રહી શકું એવાં લેંઘા-ઝભ્ભા અને ચેઈન-રિએક્શનવાળી પેન્ટ-શર્ટ જેવાં પોશાક બોનસમાં મળ્યા.\n6. આ બધું એકલા-એકલા ‘ઉજવી’ને બોર ન થઇ જાઉ એટલા માટે સોજ્જા સગાં-વ્હાલાં આપ્યા. અને એમાંય મેગા-બોનસ પેક અને મેઇડ-ઇન-મોમેન્ટ્સ જેવાં મજ્જેદાર મિત્રો મળ્યા.(આમાં બૈરી, બચ્ચાં, બૂન બધ્ધા આવી ગ્યા)\n7. નવી-નવી ટેકનોલોજી સાથે હાથ મિલાવી શકીએ એ માટેનું મન-મગજ અને મિજાજ મળ્યા.\n8. નંબર-૭માં રહેલાં અઢળક પોઈન્ટ્સને સમજી તેને ‘એક્સપ્રેસ’ કરવા માટે લખવા-વાંચવા, જોવાં-સાંભળવાની સ્કિલ્સ આપી.\n9. નંબર-૮ને વિકસાવવા માટેના વિવિધ હાર્ડવેર-સોફ્ટવેર અને પ્લેટફોર્મ્સ મળ્યાં. (એ પણ ‘ઓટો-અપડેટ’ની સુવિધા સાથે)\n માત્ર ૧૦ પોઈન્ટ્સમાં ‘Thank You’ કહી શકું એટલી વાઈબ્રન્ટ મોમેન્ટ્સ પણ આપી…..\n” ચહેકતા આંગન, મહેકતા ધંધા,\nઔર ક્યા માંગે અલ્લાહકા બંદા \nકહેક્શા, નાઇલ વિશેષ, નિલાંબર, પ્રેરણાત્મક\t10 Points, અવતરણો, આભાર, પ્રેરણા, પ્રેરણાત્મક, મમતા, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વિચાર-વિકાસ, gratitude, Gujarati, Gujarati language, Inspiring quotes, Murtaza Patel, Thank You, Thankful, Thanks Giving\n2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nહાથમાં પરસેવાથી ભીના થઇ આવેલાં ચંદ રૂપિયા, હથેળીમાં ચાંદ જેવાં દેખાતા શમણાં અને હૈય્યામાં ચંદનની સુગંધ જેવી અસર રાખવાની કોશિશ કર્યે રાખતો એક મધ્યમ-વર્ગ ભારતીય વર્ષો…વર્ષોથી વંશ-વારસે શીખવેલી આશાઓમાં જીવતો રહે છે.\nભલેને ભારતમાં ટેકનોલોજી સિકલ બદલાતી રહે પણ શકલ પર ‘ક્યારેક તો એ સાકાર થશે, કોઈક ક્ષણે તો નસીબનું પાનું ફરશે, મુશ્કેલીમાં કોઈક તો મદદે આવશે જ’ જેવાં અસંખ્ય મુરાદો અને ઈરાદાઓની ટોપી પહેરી રાખી છે.\nકાળા-ધોળાંના બદલાવની આ પરીસ્થિતિ ૨૫ વર્ષ અગાઉ પણ એવી જ હતી જેવી અત્યારે છે. બદલાયું છે માત્ર આવરણ. સમજો ને કે ગિલીટ ચડાવવામાં આવ્યું છે.\nઆ પ્રૂફ જ જુઓને ૮૦’ના દશકમાં દૂરદર્શન પર આવેલી સિરિયલ ‘દાને અનાર કે’માં ગુલઝાર સાહેબની કલમ પણ એ સમયે સવારે ઉઠ્યા પછી કરાતાં કોગળાંમાં બોળાયેલી લાગે અને તેની અસર જમ્યા પછી માંજ્યા વિનાના વાસણોમાં પડી રહેલી ચીકાશમાં દેખાતી હોય….\nથોડાંમાં કેટલું બધ્ધું શમાવેલું છે \nકહેક્શા, કાવ્ય, નિલાંબર\tઅનાર, કહાની, કાવ્ય, ગુલઝાર, ઝિંદગી, પ્રેરણા, મુર્તઝા પટેલ, મોહબ્બત, લાઈફ, લાઈફસ્ટાઈલ, વિચાર-વિકાસ, સિરિયલ, સ્વપ્ના, Gujarati, Gujarati language, Murtaza Patel\n…અને એ બહેરો દેડકો વરસાદ આવતા ફરીથી લપસીને ખાડામાં પડ્યો….\n5 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\n…અને એ બહેરો દેડકો\nવરસાદ આવતા ફરીથી લપસીને ખાડામાં પડ્યો….\nપણ આ વખતે તે લાંબો સમય\nએ ખાડાની અંદર જ\nકેમકે તેને ઉપર રહેલાં\nજેઓ એ પહેલી વખતે\n“તું બહાર નહિ નીકળી શકે.” એવાં\nતેને ઉપર ચડાવ્યો ‘તો.\nઉપર કોઈ ન દેખાયું.\nબહેરા દેડકાંએ હવે જાતે જ\n“તને બહાર આવવું છે ને\nને ‘અંદર’થી જ આવેલા\n‘હા હા હા હા હા હા’ અવાજના\nતેને ધક્કો મારી ‘બહાર’ કાઢ્યો.\nવારંવાર ખાડે પડતો નથી.\nઅરે તેનાથી ડરતોય નથી.\nએ તો નજીકના સરોવરની પાસે\nરહેલા વડ નીચે બેસી\nજલસા કરે અને કરાવે છે.\nપેલા મનમોજી પોપટની જેમ જ સ્તો…\nકહેક્શા, કાવ્ય, પ્રેરણાત્મક\tદેડકો, પ્રેરણા, પ્રેરણાત્મક, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વરસાદ, વાર્તા, Gujarati, Gujarati language, Gujarati story, Inspiring quotes, Murtaza Patel\nચલો આજ હમ-દોનો થોડે ડોટ.કોમવાદી બનતે હૈ….\n5 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nચલો આજ હમ-દોનો થોડે ડોટ.કોમવાદી બનતે હૈ….\nમુહંમદકો તેરે ઘોડે પર સવાર લે,\nમોહનકો મેરે રથ પર લે લેતા હું.\nપંજતનકી શાન તું ભી દેખ લે,\nત્રિદેવકે દર્શન મૈ કર લેતા હું.\nવુઝુકા પાની સરપે તું ફેર લે,\nઆચમનકો હોઠોપે મૈ રખ લેતા હું.\nખુદાકો સજદા તું ભી કર લે,\nરામકો મત્થા મૈ ટેક લેતા હું.\nતસ્બિહકે દાને દિલસે તું ફેર લે,\nમાલાકો મુંહસે મૈ જપ લેતા હું.\nકુરઆનકી તિલાવત તું કર લે,\nગીતાકા પઠન મૈ કર લેતા હું.\nમેરી નીલકો તેરી ગંગાસે મિલા લે,\nઈસે તું ચખ લે, ઉસે મૈ ચખ લેતા હું.\nચલ જાને દે યહ સબ અલગાવ…\nમેરા-તેરા, તેરા-મેરા એક હી કર લે,\nમુજે તું રખ લે, તુજે મૈ રખ લેતા હું.\nકાવ્ય, નાઇલ વિશેષ, નિલાંબર\tકવિતા, કાવ્ય, નાઇલ, પ્રેરણા, ભારત, મુર્તઝા પટેલ, મોહબ્બત, યુનિટી, Gujarati\nપૂત્ર-પૂત્રીને પરીક્ષા માટેનો પત્ર…\n2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nઅત્યાર સુધી જે રીતે તું પરીક્ષા આપતો આવ્યો છે, બસ એજ રીતે આ વખતે પણ આપજે. હા, ફર્ક માત્ર એટલો જ છે કે દર વરશે તું તારી સ્કૂલમાં બેસીને આપે છે અને આ વખતે તારે બીજી સ્કૂલમાં બેસવું પડશે.\nદિલમાં કોઈ પ્રકારનો ડર ન રાખીશ. જવાબ ન સૂઝે ત્યારે એટલિસ્ટ ૨-૩ મિનીટ્સ શાંતિથી બેસી રહેજે અને પછી ચિત્ત પર નાનકડો ટકોરો મારી લખવાની શરૂઆત કરજે. છતાંય ન લખાય તો એક ડોક્ટરની અદાથી ‘નેક્સ્ટ’ બોલી બીજાં સવાલ પર ફોકસ કરજે.\nપાસ થવું જરૂરી છે, પણ નાપાસ બી થઈશ તો કોઈ ગુનો નહિ થાય એવાં વિશ્વાસ સાથે તારા દિલથી લખીને આવજે. દિમાગથી તું આખું વર્ષ ભણ્યો જ છે ને એની મને પણ ખબર છે.\nઆ કાંઈ તારી લાઈફની કોઈ લાસ્ટ એક્ઝામ નથી. આ તો તું વર્ષ દરમ્યાન કેટલું શીખ્યો બસ એની એક નાનકડી પોસ્ટ-પ્રેક્ટિસ છે. જે તને તારા માટે ચકાસવાની છે, બીજાં શું વિચારશે, શું કહેશે એવું વિચારવું તારું કામ નથી…બેટા\nધ્યાન રહે કે તારા ભણતર પાછળ જેટલો ખર્ચો થયો છે તેનું વળતર મેળવવાનો કોઈ સવાલ અમે તો તને નથી જ પૂછવાના. પણ આવનારા દિવસોમાં એમાંથી તારી વેલ્યુ તું જ જાતે બનાવીશ એટલું એક્સ્પેક્ટેશન તો અમારા બંનેનું ખરું…\nમાર્ક્સ, રેન્ક, પર્સન્ટેજ કે પરસન્ટાઇલ જેવાં બકવાસી શબ્દોને મેં મારી ડિક્શનેરીમાંથી કાઢી નાખ્યા છે. તારા પપ્પા તો રાખી મુકવાની વાત કરતા’તા પણ….મેં જ એમને કહ્યું કે એને જેટલું અને જે રીતે અચિવ કરવું હોય એની એને છૂટ મળવી જરૂરી છે.\nએટલા માટે કે જેમ અત્યારે અમને અમારી ગ્રેજ્યુએશનની માર્ક્સ-શિટ બૂલશિટ લાગે છે, એમ તને પણ લાગવી જોઈએ.\nતું મસ્ત ���જાનાં અનુભવોનું કન્ટેનર ભરે અને એનો લાભ બીજાં લોકોને પણ આપે એવી ઈચ્છા રાખી છે.બાકી આવનારા દિવસોમાં તને ઇન્ફોર્મેશનના જ દરિયામાં તરતા રહી નોલેજના મોતીડાં વીણવાનું કામ કરવાનું છે.\nતો હવે માર છબછબિયાં અને કૂદી પડ તારી અંદર રહેલાં તું ને બહાર કાઢવા માટે. અમારા બંનેના બ્લોસમ બ્લેસિંગ્સનો ફ્લો ક્યારેય ઓછો થવાનો નથી. જા ફતેહ કર….”\n(મારા ગ્રોઈંગ-અપ દિકરાઓ હાશિમ અને હુસૈન માટે એમની મા (ને મારી પત્ની રશીદાએ)એ એડવાન્સ્ડ મોડમાં લખી રાખેલો પ્રિ-પરીક્ષા પત્ર….જે ખરેખર તો મારી મા લખવા માંગતી ‘તી…)\nનિલાંબર, પ્રેરણાત્મક\tઅચિવમેન્ટ, પત્ર, પરીક્ષા, પ્રેરણા, મુર્તઝા પટેલ, મોટીવેશન, શિખામણ, Examination, Gujarati, Gujarati language, Murtaza Patel\nરક્ષાબંધનની એક અનોખી ભેંટ….ટોઇલેટ \n5 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nયુઝુઅલી રક્ષાબંધનનાં દિવસે બેન તેના ભાઈ પાસેથી કડકડતી કેશનું કવર, જ્વેલરી, મિઠાઈ-બોક્સ, કપડાં-જોડ જેવી કિંમતી ભેંટો (ઓફકોર્સ જાદુઈ ઝપ્પી) સાથે મેળવતી હોય છે.\nપણ આ વખતે મધ્યપ્રદેશનાં શિવપુરી જીલ્લાના ભાટોઆ ગામની આંઠમાં ધોરણમાં ભણતી રાનીની તેના ભાઈ મહેન્દ્ર રાવતે આપેલી ગિફ્ટ અનોખી તરી આવી છે.\n૨૯ વર્ષના આ ખેડૂત જુવાન મહેન્દ્રએ જુલાઈની શરૂઆતમાં જ તેની આ કઝિન બેનને મસ્તીમાં પૂછી લીધું કે “આ વખતે રાખીના તહેવાર નિમિત્તે બોલ તને શું ગિફ્ટ આપું” – ઝંખવાણી પડી ગયેલી રાનીબેને એટલો જ સિરિયસ જવાબ મજાકમાં આપી દીધો કે “ટોઇલેટ”.\nવાત પણ સાચી જ હતી. કેમ કે ગામમાં ઘરોની સંખ્યા કરતા સૌચાલયની સંખ્યા અડધા કરતા પણ ઓછી હોવાથી આ નાનકડી રાનીને બીજી લગભગ ૨૨૫ સ્ત્રીઓની જેમ વર્ષોથી હાજત રોકી રાખવાની ટેવ પાડવામાં આવી હતી. (આવાં વિસ્તારોમાં હજુયે છોકરીની જાતને દૂર ‘ડબ્બે જવું’ એટલે ડૂબી જવા જેવી બાબત છે.)\nમહેન્દ્રએ વધારે ‘સોચ-વિચાર’ કર્યા વિના બેનની તકલીફને દૂર કરવા તેના ઘરની બાજુમાં બીજે જ દિવસથી સૌચાલય બનાવવાનું મિશન આરંભી દીધું.\nગામના છેડેથી ઘર સુધી પાણીની લાઈન લાવવામાં રૂ. ૨૦,૦૦૦/- અને બીજાં રૂ. ૧૫,૦૦૦/- બાથરૂમ કન્સ્ટ્રકશનનો ખર્ચો જાતે ઉઠાવી રક્ષાબંધનનાં એકાદ દિવસ પહેલા આ રેડી-ટુ-યુઝ ટોઇલેટ બનાવી ભાઈએ બેનની આખડી તેની પાસે આ રીતે રાખડી બંધાવી પુરી કરી છે.\nદોસ્તો, ગજબ છે ને નાનકડી રાખીના એક નાનકડા તારની તાકાત ક્યારે કોની, કેવી ‘હાજત તમામ’ કરાવે છે- આ તો મીની-સાઈઝ ઈચ્છા અને મેગા-સાઈઝ મોહબ્બતનો જ ���માલ છે. ખરું ને\nતમારામાંથી કોઈકે નોખી ગિફ્ટ આપી/ મેળવી હોય તો જણાવશો\nમોહબ્બતી મોરલો: “સંબંધોના તારનો વિસ્તાર અનંત હોય છે.”\nકહેક્શા, પ્રેરણાત્મક\tઆભાર, કહાની, ઘટના, તહેવાર, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, રક્ષાબંધન, રાખી, વાર્તા, વ્યક્તિ, Gujarati, Gujarati story, Rakhi Gift\n2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nએનું નામ ડૉ. હેક્ટર.\nવિસ્તારના નામે તેની પાસે લંડનમાં થેમ્સ નદીને કિનારે આવેલ એક બંગલો જેમાં એટ લિસ્ટ ૨૦ જણા આરામથી રહી શકે. જ્યારે વસ્તારના નામે માત્ર તે એકલો જીવ. એટલા માટે કે તે અનાથ છે.\nરોટીના નામે તેનો વ્યવસાય: સાય્કાઈટ્રિસ્ટ\nઅને રોઝીના નામે તેના સુખ-દુઃખમાં સહભાગી બનતી એક માત્ર ગર્લ-ફ્રેન્ડ: ક્લારા.\nકમાણીના નામે તે વર્ષનાં લાખો પાઉન્ડ કમાય છે. કેમ કે તેની ‘સાયકોલોજીકલ અને પ્રોફેશનલ સલાહ’ તેના કરોડપતિ ક્લાયન્ટ્સને ખુશ રાખે છે એટલે એ સૌ પણ આ સુખીજીવને ખુશ રાખે છે.\nતેની પાસે આવતા લગભગ દરેક ક્લાયન્ટને આ ડોક્ટર હેક્ટર પાસેથી એક સોલ્યુશન જોઈએ છે. શારીરિક, માનસિક, સામાજીક કે ધાર્મિક રીતે સતત સુખ કેમ મેળવવું\nઆ મસ્તમૌલા જીવ બહારથી બધાંને ખુશ દેખાય છે.\nપણ…પણ…પણ…અંદરથી સાવ નિરાશ છે. સુખ આપતો ડોક્ટર ખુદ પોતે જ દુઃખી હોય તો તેના જેવી બીજી દુઃખી બાબત શું – તેની સમજુ ગર્લ-ફ્રેન્ડ ક્લારાને હેક્ટરના આ હાલની ખબર છે. છતાંય તે તેના વ્હાલાને કારણ વિના કોઈ સલાહ આપતી નથી.\nપીઢ થઇ ચુકેલો હેકટર એક દિવસ સામેથી જ નાનકડો ધમાકો કરે છે:\n“ક્લારા, હું આ પ્રોફેશનથી કંટાળી ગયો છું. મારે એક બાળક બનીને દુનિયા ભમવી છે. મને સાચું સુખ જોવું છે, જાણવું છે, માણવું છે.”\nને બસ પછી લાંબો વિચાર કર્યા વિના એક નાનકડી બેગ, ડાયરી-પેન અને ‘To- See’ લિસ્ટ સાથે વર્ષોથી માંહ્યલામાં સંતાયેલું-દબાયેલું બાળપણ લઇ એ સફર શરુ કરે છે.\nતેની લાઈફનું રિમોટ કંટ્રોલ થેમ્સમાં પધરાવી એક બાળક જેવી કુતુહલતા સાથે તે ચાઈના, આફ્રિકા, અમેરિકા જઈ (ગાલાના પેલાં અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો) જેવાં ૨૧ બિન્દાસ્ત અનુભવો કરે છે દરેક અનુભવ તેને સુખની નવી જ વ્યાખ્યા આપે છે.\nસફરમાં મળતી અને ખોવાતી દરેક વ્યક્તિનો તે ખુદ ક્લાયન્ટ બનીને સુખની ભૂખ મીટાવે છે. અને આખરે એ બધાં આનંદોની યાદગીરીનું પોટલુ લઇ (શાં માટે) સુપર-સ્પિડે ઘરે પાછો ફરે છે, ત્યારે તેને શું અને કેવું સુખ મળ્યું છે\nએ બધું જાણવું હોય તો બરોબર એક વર્ષ અગાઉ ૨૦૧૪માં આવેલી બે કલાકી ફિલ્મ: Hector in Search For Happiness જોવી આપણા સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સારી છે.\nહેક્ટર તરીકે સાફ-દિલવાળો સાયમન પેગ અને ગુલાબી-ગાલવાળી રોઝામંડ પાઈકે ખુશીના આંસુ સાથે હસાવ્યા હોય, ત્યારે હેપ્પિનેસની વ્યાખ્યા મેળવવા ‘ડીલ’દારી દોસ્ત સાથે આ ફિલ્મ જોવી એ પણ હેપ્પિનેસનો એક હિસ્સો જ છે. જો કે એવું ક્યાંય કહેવાયું નથી. એ તો જાતે જ સમજી જવાનું હોય ને\n“જિસે હમ ઢૂંઢતે થે ગાંવ-શહર ગલી-ગલી\nકમબખ્ત વોહ હમારે ઘરકે પીછવાડે મિલી.”\nનાઇલ વિશેષ, નિલાંબર, પ્રેરણાત્મક\tઅમેરિકા, આફ્રિકા, કહાની, ઘટના, ચાઈના, પ્રેરણા, પ્રેરણાત્મક, ફિલ્મ રીવ્યુ, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, સફર, સુખની ચાવી, Gujarati, Gujarati story, Murtaza Patel\nસાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો….\n4 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nઆમ તો આફ્રિકાના કોઈક ગામમાં, અમેરિકાના ટાઉનમાં કે મિડલ-ઇસ્ટનાં કોઈક મોહલ્લામાં જાઓ ‘અમિતાપ્પચ્ચન’ના નામે લોકો ઇન્ડિયન કે ઇન્ડિયાને ઓળખે. અહીં કેરોમાં પણ નાનકડા ડ્રાઈવરથી માંડી કોર્પોરેટ ડાયરેક્ટર્સમાં પણ બચ્ચનબાબુ બવ ‘વાલા.\nપણ થોડાં મહિના પહેલા મારા ઘરની જ સામે આવેલી મોટી સ્ટેશનરી-બૂકશોપમાં જવાનું થયું, ત્યારે પાછળથી અવાજ આવ્યો: “ઇન્તા હિન્દી” (તમે ઇન્ડિયન છો” (તમે ઇન્ડિયન છો)- ત્યારે ફરીને હસતા મોંએ મેં હા ભણી. તો તુરંત બીજો સવાલ થયો. “Do You know Muhammad Rafi)- ત્યારે ફરીને હસતા મોંએ મેં હા ભણી. તો તુરંત બીજો સવાલ થયો. “Do You know Muhammad Rafi I’m big fan of him.” ને બસ મારું શોપિંગ ત્યાં જ અટક્યું.\nમુહંમદરફી સાહેબના નામે ઓળખે એવો પહેલો બંદો એટલે (ફોટોમાં દેખાતો) આ મુહંમદ સઈદ ચાચા.\nશરૂઆતમાં થયું કે ‘રફી ફેન’ના નામે કદાચ એમના ૨-૪ ગીતોની ઓળખ આપી બાપુ મને એમની ફેનગીરી બતાવશે. પણ કાચી સેકન્ડ્સમાં જ એમના મોબાઈલમાં રહેલું પાકું રફીકી કલેક્શન……..\n“હમભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા”..(ફિલ્મ: દૂરકી આવાઝ)\n“દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ”.. (ફિલ્મ: આઓ પ્યાર કરે)\n“કૌન હૈ જો સપનોમેં આયા, કૌન હૈ જો દિલમેં સમાયા” (ફિલ્મ: ઝૂક ગયા આસમાન),….\nજેવાં સોંગ્સ જોયા- જાણ્યા પછી મને વાત થોડી સિરિયસ લાગી. ને મારાથી પણ એક સોંગ નીકળી ગયું: “આ ગલે લગ જા મેરે સપને મેરે અપને મેરે પાસ આ….”\nચાલો ગીત-સંગીત તો સમજ્યા પણ કયા હીરો પર ફિલ્માવવામાં આવ્યું છે એની પણ ડીટેઇલ્ડ વિગતો આપી શકે તો બેશક આ મોહબ્બતીને એવા મોહમ્મદી ���રફ માન કેમ ન ઉપજે- એટલે ચાર દિવસ પહેલા નક્કી કર્યું કે આ પોસ્ટ લખવાનું મોટિવેશન મેળવવા જ્યારે એમને પાછો મળું ત્યારે એમની સાથે સેલ્સમેની ફોટો પણ પાડી લઉં.\nતો જાણે મારા દિલની વાત સમજી ગયા હોય એમ ચાચાએ બે દિવસ પહેલા સામેથી ડિમાંડ મૂકી કે “દોસ્ત, મને રફીસાહેબનું એક મોટું પોસ્ટર આપીશ, જેથી હું મારા રૂમમાં કાયમી લટકાવી શકું અને એમના દીદાર દરરોજ કરી શકું.….” – હવે ફોટો જોયા પછી પૂરાવાની શી જરૂર\nહું માનું છું કે આ મુહંમદ સઈદચાચા જેવાં બીજાં ઘણાં મિસરી ચાહકો હશે જેઓ આપણા હિન્દુસ્તાની સંગીત પાછળ ડોલતા હશે. વાત માત્ર રફીસાહેબની જ નથી. બીજાં અનેકાનેક સંગીત રત્નો છે, જેઓના સુપર્બ-મધુર સૂરોએ બીજાં છેડા પર સૂરાવલીઓ છેડી છે.\nઆવા Fan કરતા પણ વધારે ‘AC’ જેવાં સાંગીતિક ચાહકો જોંઉ છું ત્યારે થાય છે, કે દિલથી કરેલા કોઈપણ કામનાં વેવ્ઝ ધીમધીમે આખા આલમમાં વગર વિઝાએ તેના ચાહક સુધી પહોંચી જ જાય છે.\n(પોસ્ટર આપી નીકળતી વખતે મસ્તી સૂઝી: “ ચાચા, ફિલ્મ સંગમનું રાજ કપૂર પર ફિલ્માયેલું ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ… સાંભળ્યું જ હશે ને- તો ચાચુ બોલી ઉઠ્યા ‘હે ભાઈ - તો ચાચુ બોલી ઉઠ્યા ‘હે ભાઈ એ તો રાજેન્દ્રકુમારે સૂરજમાં ગયું છે.)\nસાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો.\nઆજની આ મુહંમદ રફી-જુલાઈ, ‘સઈદ’ને અર્પણ….\n“ટંગસ્ટનનાં કે ગ્રાફેનનાં તાર કરતા પણ અનેકગણા મજબૂત સૂરીલાં તારો દિલમાંથી નીકળી ‘ટંગ’ દ્વારા પ્રસરેલાં હોય છે. અને એવાં જ સૂર વ્યક્તિને ‘તારો’ (સ્ટાર) બનાવે છે.”\nકહેક્શા, પ્રેરણાત્મક, સમાચાર\tઅમેરિકા, આફ્રિકા, આરબ, ઈજીપ્ત, કહાની, કેરો, ગાયક, ઘટના, પ્રેરણા, બુકશોપ, મિસર, મુર્તઝા પટેલ, મુહંમદ રફી, મોટીવેશન, મોહબ્બત, રફી સાહેબ, વાર્તા, સંગીત, Cairo, Gujarati, Gujarati story, Murtaza Patel\nએક સાયન્ટીફિક ઓલિયાની કથા ૭૦ મિનીટમાં…\n1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nજે કોઈ વ્યક્તિ અગાઢ જ્ઞાન (વેદ-પુરાણ-બાઈબલ-કુરાન જેવાં અનેક ગ્રંથો)નું એનાલિસિસ કરી સરળ ભાષામાં લોકો સમક્ષ મુકે તેના માટે અરેબિકમાં શબ્દ છે: બાકિર (અહીં ‘કિ’ ને જીભના તાળવેથી બોલવો).\nઆવી ‘બાકિર’ વ્યક્તિ જો તેની ઝિંદગી તેણે શીખેલા જ્ઞાનને વહેંચવામાં ખર્ચી બીજાંવને પણ આબાદ કરે, ત્યારે તેની આગળ બીજો એક અરેબિક શબ્દ ‘અબ્દ’ (સેવક) લાગે છે. અને નામ બને છે. ‘અબ્દુલ બાકિર’.\nહવે આવી વ્યક્તિ આવો જ્ઞાનયજ્ઞ તેની આખી ઝીંદગી ચાલુ જ રાખે ત્યારે તેનો ચહેરો (વ્યક્તિત્વ) કેવો બને તે માટે અરેબિક શબ્દ છે: ‘ઝૈન-ઉલ-આબેદિન’\nઆ બધાં શબ્દોનું કોમ્બો-પેક નામ એટલે: ‘અબ્દુલ બાકિર ઝૈન-ઉલ-આબેદિન’\nદક્ષિણના રામેશ્વરમમાં જન્મી ઉત્તરનાં શિલોંગમાં ગુઝરી જનાર આવા સાયન્ટીફિક ઓલિયાની કથા ગુલઝાર સાહેબે તેમના મધ ભરેલા અંદાઝમાં યુ-ટ્યુબ પર સાવ મફતમાં આપી દીધી છે.\nઆજે બીજું કાંઈ પણ ન કરશો તો ચાલશે. ‘RIP’, ‘So Sad’ કે નિર્જીવ શાયેરીઓ ઠોકવાની કાંઈ જરૂર નથી. સિર્ફ ૭૦ મિનીટ હી કાફી હૈ…..લાઈફ કો કુછ બહેતરીન કરને કે લિયે….\nમધ ખુદ પોતે સામેથી ચાલી આવી કાનમાં ‘એન્ટ્રી’ લે ત્યારે, સમજવું કે તેની એક્ઝીટ આંસૂ દ્વારા જ બહાર આવે.\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર\tA P J Abdul Kalam, અચિવમેન્ટ, ઈન્ટરનેટ, કહાની, ઘટના, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, વાર્તા, સમાચાર, Gujarati, Gujarati story, Inspiring quotes\nઆને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ\n1 Comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nમારી નજરની સામે સમયાન્તરે આખો ઘટનાક્રમ બન્યો છે, લાંબો છે. પણ તેમાં રહેલી સમજણ ટૂંકાવી લખું છું. ધ્યાનથી વાંચશો તો તમારામાંથી કોઈકને જીવનનો રાહ મળી આવશે. સવાલ ફક્ત આટલો થાય છે કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ\nએક મસ્ત મજાની દિલદારી છોકરીના દસ વર્ષ અગાઉ લગ્ન થાય છે. લગભગ બે વર્ષ પછી દિકરો જન્મે છે. ત્યારે છોકરીને શંકા જાય છે કે ‘પતિની નજર એક બીજી સ્ત્રી પર છે અને કાંઈક ચક્કર ‘ચાલુ’ છે. છોકરી ચુપ રહે છે. બીજાં ત્રણ વર્ષ બાદ દિકરી જન્મે છે.\nછોકરીના પતિની ‘ફક્ત ફ્રેન્ડ જ છે યાર’ વાળી વાતનું ‘લફરું’ ખુલ્લું પડી ‘મજબૂત માશૂકા’ બની ચુકી છે. પતિને બાળકોમાં બહુ રસ રહ્યો નથી, ને પત્ની માટે તો ‘જરા પણ’ કસ રહ્યો નથી.\nછોકરી એ ત્રણની વચ્ચે ‘સાવ બિચારી’ બની છે. તેના પછીના ૩ વર્ષ માથાકૂટવાની અંદર વીતવા અને વીંટવામાં ગયા છે. પતિ તરફથી અપાતી ઘરખર્ચીતો ક્યારનીય બંધ થઇ ચુકી છે. પણ આ છોકરીમાં એક સજ્જડ પ્લસ પોઈન્ટ એ છે, કે તે ભણાવવામાં પણ ખૂબ હોંશિયાર છે એટલે જાણીતી સ્કૂલમાં અરેબિક ટિચર તરીકે જોબ કરી ઘરખર્ચ ચલાવે છે.\nજે પતિ પાસેથી સુખ-સંભાળ, સેક્સ, સિક્યોરીટી જેવાં તત્વો ન જ મળે ત્યારે એ બધું જ મૂકી સાંત્વના માટે મા-બાપ પાસે આવે જ. ને પછી તો….ફેમિલી-વોર…ડાયવોર્સની સાંકળઘટનાઓ…..બાદ છોકરી મા-બાપ પાસે ને બાળકો એમના પિતા પાસે સેટ થાય છે. છોકરીના ���ાલીડા દુઃખીતો છે જ પણ “જે થાય છે તે સારું જ થાય છે.” બોલી સમયને સમયનું કામ કરવા દેવાની સલાહ આપે છે.\nએક અંગત કુટુંબી સ્નેહી તરીકે હું તેમની આ આખી ઘટના ત્રણ વર્ષથી જાણું અને જોઉં છું. અને મારા મોંમાંથી પણ માત્ર એટલું જ નીકળે છે: “જે થવાનું છે તે બેસ્ટ થવાનું છે. બસ તું એ ‘બેસ્ટ’ નામની મોટી બસની રાહ જો બૂન.”\n….ને ત્યાંજ ગઈકાલે મને સમયના ગોઠવાયેલાં ચોકઠાંમાંથી નીચે મુજબ સમાચાર મળે છે.\nઆ ડાયવોર્સી છોકરીનાં પતિની બીજાં શહેરમાં બદલી થઇ છે. જ્યાં તેની સાથે રહેતી બાળકીને જરાય ફાવતું નથી એટલે તે તેની દાદીમા પાસે પાછી જુના શહેરમાં આવે છે. દાદી તેને ત્યાંની એક મશહૂર સ્કૂલમાં ફરીથી રિ-એડમિટ કરે છે, જ્યાં એ પહેલા ભણતી હોય છે. જ્યારે દિકરાને તો ક્યારનોય બોર્ડીંગમાં મુકી દેવાયો છે.\nથોડાં જ દિવસ બાદ સ્કૂલનાં ટ્રસ્ટીનો આ ડાયવોર્સી છોકરી પર ફોન આવે છે કે: “બેટા તારી માસૂમાને તું જ સંભાળી શકે એમ છો. એટલે અમે ચાહિયે છીએ કે આ જ સ્કૂલમાં શ્રેષ્ઠ અરેબિક ટિચર તરીકે તું જ યોગ્ય છે. બોલ સ્કૂલ ક્યારે જોઈન કરે છે તારી માસૂમાને તું જ સંભાળી શકે એમ છો. એટલે અમે ચાહિયે છીએ કે આ જ સ્કૂલમાં શ્રેષ્ઠ અરેબિક ટિચર તરીકે તું જ યોગ્ય છે. બોલ સ્કૂલ ક્યારે જોઈન કરે છે\nહવે આ ડાયવોર્સી છોકરીની એક આંખમાં તેની ‘માસૂમા’ પાછી મેળવવાના હર્ષિલા આંસુઓ તો છે જ પણ સાથે-સાથે ફરીથી ગમતું મેળવવાનો અને ગમ દૂર થયાનો અનેકગણો આનંદ બીજી આંખમાંથી નીકળી રહ્યો છે.\nબોલો દોસ્તો, ત્યારે સવાલ થાય ને કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ\n“આંખોમે રોક લે અપને ઇન આંસુઓકા તુફાન,\nલેતી હૈ ઝિંદગાની હર કદમપે એક ઇમ્તેહાન.”\nકહેક્શા, નિલાંબર\tઆભાર, કથા, કહાની, ઘટના, છોકરી, પ્રેમ કથા, પ્રેરણા, મમતા, મુર્તઝા પટેલ, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, સ્ત્રી, Gujarati, Gujarati story, Murtaza Patel\n…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…\n4 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nમુંબઈથી દિલ્હી આવેલી સેન્ટીમેન્ટલ સુમન તેના દાદાજી પાસે ઘરમાં પીળા પડી ગયેલાં પાનાંની એક જૂની ડાયરી લઇ આવી બેસે છે. દાદા તેમાંથી એક સેપિયા-ટોનવાળો ફોટો કાઢી બતાવે છે. જેમાં એક ઈમેજ એમની છે, ને બીજી વર્ષો પહેલા ભારત-પાકનાં પાર્ટીશન વખતે છુટ્ટા પડી ગયેલા બાળપણનાં દોસ્ત યુસુફની…\nદાદા તો ફોટાની આગળ બનેલી ઘટના વર્ણવે છે, પણ સુમન ફોટા પાછળ રહેલ��� ઘટનામાં ડોકિયું કરવાની કોશિશ કરે છે. દાદાના એ બાળપણની યાદોમાં રહેલાં કેટલાંક કિ-ફેકટર્સને પકડે છે. પાકિસ્તાન, ભાગલાં, લાહોર, પત્થરનું મકાન, પતંગબાજી, મીઠાઈની ચોરી, મસ્તીવાળી સાંજ….\nસુમન આવી સોનેરી સ્મૃતિને રિ-એક્ટીવેટ અને સંબંધોને રિ-યુનિયન કરવાનું નક્કી કરે છે. એટલે તેનું દિમાગ દોડાવવા ગૂગલ મહારાજના શરણે જાય છે.\nગૂગલ સર્ચિંગ દ્વારા એ જાણી લે છે કે યુસુફચાચા હજુયે હયાત છે, અને લાહોરમાં એમની એક મીઠાઈની દુકાન છે. “ફઝલ સ્વીટ્સ”\nઆવી ગૂગલિંગ કર્યા પછી સુમન એ ફઝલ સ્વીટ્સનો નંબર મેળવી ત્યાં ડાયરેક્ટ ડાયલિંગ કરે છે. અને પકડી પાડે છે સફેદ દાઢીવાળા યુસુફચાચાને……પછી - થોડાં અરસા પછીનું ફાસ્ટ ફોરવર્ડ દિલ્હીમાં…\n…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.\nએક તરફ યુસુફચાચાનાં મોંમાંથી “હેપ્પી બર્થડે યારાં” ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…\nને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ ‘સ્વિટેસ્ટી’ ઘટના\nદોસ્તો, ગૂગલ માટે ભલેને આ દોઢ વર્ષ પહેલાની એક બ્રાંડ-સ્ટોરી-એડ હોઈ શકે. પણ આપણા સૌ માટે તો ‘સોલ-સર્ચિંગનો ધક્કો જ રહેવાનું છે.\n” જે નોખું >સર્ચે< છે, તે અનોખું <સર્જે > છે.” – મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૦૭).\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક\tકહાની, કોમેન્ટ, ગૂગલ, ઘટના, પાકિસ્તાન, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, સફર, સમાચાર, Gujarati, Gujarati story, Murtaza Patel\nજ્યારે બ્લોગ પર શબ્દ ધારા વહે ને તમને તુરંત તમને ભિનાશ અનુભવવી હોય તે માટે ઈમેઈલ નોંધણી કરાવી લ્યો...\nઆવી હોય છે સમયની ર(મઝાની) રમઝટ…..\nખૈર ‘કુછ અચ્છા કિયા’\nતમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો\nલાઈફ એ જ લડ્ડુ \nપસીનાના ટીપાંની પાછળની ભીનાશ…\n\"પાકિસ્તાનની સૌથી મહત્વની 'મેચ' તો આજે છે.\"~~~~~~~\t2 weeks ago\n🏏 કોહલીએ ટૉસ જતો કર્યો... 😔 શિખરે ઈજાગ્રસ્ત રહી તમને હજુ વધારે અપમાનિત થતો બચાવ્યો... 🏃‍♂️ ભુવી વચ્ચેથી ફિલ્ડિંગ… twitter.com/i/web/status/1…~~~~~~~\t1 month ago\n એક સાથે.. તો બોલો બંદે, વંદે માતરમ \nવાતાવરણ 'ઘન'ઘોર કરી કેટલુંક 'પ્રવાહી' વેરી 'વાયુ' તો...ગ્યુ લે \n\"ક્યાં વયો ગ્યો તો\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\n...અને આખરે કાઠિયાવાડથી 'વાયુ' ગ્યું ત્યારે હવામાનનો વર્તારો 'ખોટો' જ પડશે એવું કહ��નારાં સૌ 'સાચા' પડ્યાં. #CycloneVayu~~~~~~~\t1 month ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/18/2018/1026/", "date_download": "2019-07-19T21:06:36Z", "digest": "sha1:BTP4TR7RHOZWH3FZ63ASAF7UMONPKPHZ", "length": 14329, "nlines": 111, "source_domain": "gujarattimesusa.com", "title": "જ્યોતિષ રાશિ ભવિષ્ય | Gujarat Times", "raw_content": "\nHome ASTROLOGY જ્યોતિષ રાશિ ભવિષ્ય\nઆ સમયગાળામાં આપને માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડશે. અજંપો અને અશાંતિથી છૂટવા આપ કાર્યરત રહો એ જ સારો ઉપાય ગણાય. જોકે આવકની દષ્ટિએ આ સમયગાળો શુભ જણાય છે. આવકવૃદ્ધિ થઈ શકે તેમ છે. કૌટુંબિક ખર્ચ અંગે પણ નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. તા. 19, 20, 21 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 22, 23 લાભકારક દિવસો પસાર થાય. તા. 24, 25 આનંદમય દિવસો ગણાય.\nઆપની મૂંઝવણ તથા મહત્ત્વના પ્રશ્નોનો ઉકેલ મળતાં તથા કોઈ સારો માર્ગ મળતાં રાહતની અનુભૂતિ થાય તેવા યોગો જણાય છે. આર્થિક દષ્ટિએ પણ લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ધંધાર્થે જોઈતાં નાણાંની સગવડ થતાં વિશેષ આનંદ થશે. નોકરિયાત વર્ગ માટે સમય ઘણો જ સફળતાસૂચક જણાય છે. તા. 19, 20 સફળ દિવસો ગણાય. તા. 21, 22, 23 આર્થિક લાભ થાય. તા. 24, 25 ધાર્યું કામ થાય.\nઆ સમયમાં કૌટુંબિક કારણોસર દોડાદોડી અને પ્રવાસના પ્રસંગો સર્જાય તેવા યોગો જણાય છે. દૂરના સ્વજનોથી મેળાપ થાય. નવા સંબંધો સ્થપાય. મિત્રોથી લાભ થાય તેવા યોગો ખરા જ. તેમ છતાં વિશેષ પ્રયત્ન પછી જ લાભ થશે. માનસિક અસ્વસ્થતા આપને અકળાવશે. કૌટુંબિક વિવાદથી દૂર રહેવું. તા. 19, 20, 21 કાર્યબોજ વધવા પામશે. તા. 22, 23 સામાન્ય દિવસો. તા. 24, 25 વિવાદથી દૂર રહેવું.\nઆ સમયગાળામાં આપની મનની મુરાદો મનમાં રહેતી જણાય. ધીરજની કસોટી થતી જણાય. આવકની સામે જાવકનું પલ્લું ભારે રહેવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ યથાવત્ જણાશે. બદલી થઈ હોય તો તે બંધ રાખી શકાશે. ધંધાકીય ક્ષેત્રે હજી સમય-સંજોગ સાધારણ જણાય છે. તા. 19, 20, 21 સામાન્ય દિવસો પસાર થાય. તા. 22, 23 સહનશીલતા રાખવી પડશે. તા. 24 મિશ્ર લાભ થાય. તા. 25 બપોર પછી રાહત થાય.\nઆ સમયગાળામાં આપે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું જરૂરી છે. મિથ્ય વાદવિવાદથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. ગૃહજીવનમાં વિવાદ ટાળવો. નોકરીના ક્ષેત્રમાં પણ સમજદારી સાથે સંયમથી કામ લેવું હિતાવહ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં આર્થિક દષ્ટિએ લાભ થાય. તા. 19, 20, 21 કોઈ પણ કાર્ય સંભાળીને કરવું હિતાવહ છે. તા. 22, 23 વિવાદથી દૂર રહેવું. તા. 24, 25 સહનશીલતા રાખવી.\nઆ સમયના ગ્રહય��ગો આપના વિકાસ અને પ્રગતિ માટે મદદરૂપ જણાય છે. મળેલી તકને ઝડપી લેશો તો અવશ્ય ફાયદો થશે. નવા સંબંધો કે મિત્રોથી અવશ્ય લાભ થશે. નાણાકીય બાબતોમાં સમજીવિચારીને નિર્ણયો લેવા હિતાવહ ગણાય. સાંપત્તિક પ્રશ્નો માટે સમય સાનુકૂળ છે. તા. 19, 20, 21 આનંદમય દિવસો ગણાય. તા. 22, 23 લાભકારક દિવસો. તા. 24, 25 આર્થિક લાભ થાય.\nઆ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. અંગત કામકાજ તથા ધંધાકીય જવાબદારીઓના કારણે માનસિક તાણ અને બોજો વધશે. આવેગ યા ઉશ્કેરાટમાં આવીને કોઈ નિર્ણય લેશો નહિ, નહિતર અવશ્ય નુકસાન થશે. તબિયતની કાળજી રાખવી, પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 19, 20 દરેક રીતે સંભાળવું. તા. 21, 22, 23 ચિંતાજનક દિવસો ગણાય. તા. 24, 25 તબિયતની કાળજી રાખવી.\nઆપનો આ સમય અનેક રીતે સુખદ રહેશે. સુખ-સગવડોની વૃદ્ધિ થશે. નાણાકીય મુશ્કેલીનો માર્ગ મળતાં વિકાસ થઈ. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવા સંભાવના ખરી જ. મુશ્કેલ પળોમાં સ્વસ્થતાથી નિર્ણય લેવો હિતાવહ બની રહેશે. ધંધાકીય બાબતોમાં હજી અવરોધો જણાશે. સંભાળીને કામકાજ કરવું. તા. 19, 20, 21 શુભ સમાચાર મળે. તા. 22, 23 લાભ થાય. તા. 24, 25 સંભાળીને કામકાજ કરવું.\nઆ સમયગાળામાં આપનો સમય આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનો પુરુષાર્થ ફળશે. મહત્ત્વનાં કામકાજ માટે પ્રગતિકારક રચના થઈ શકશે. માનસિક ઉત્સાહ વધશે. આર્થિક દષ્ટિએ આપની ચિંતા યા બોજો હળવો થશે. નોકરિયાત વર્ગને વિશેષ રાહત જણાશે. તા. 19, 20, 21 આનંદમય દિવસો ગણાય. તા. 22, 23 લાભકારક દિવસો પસાર થાય. તા. 24 લાભમય દિવસ. તા. 25 રાહત થાય.\nઆ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નાણાકીય દષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. નોકરિયાત વર્ગને અંગત સમસ્યાઓનો ઉકેલ મળતાં વિશેષ આનંદ થશે. બઢતી પણ મળી શકે. મકાનની ફેરબદલી કરવી હોય તો સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. તા. 19, 20 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 21, 22, 23 આનંદમય દિવસો ગણાય. તા. 24, 25 શુભ સમાચાર મળતાં આનંદ થાય.\nઆ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. આપનાં અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વેપાર-રોજગારમાં પણ અટવાયેલા પ્રશ્નોનો અણધાર્યો ઉકેલ મળતાં વિશેષ આનંદ થશે. મિલન-મુલાકાત શક્ય બનશે. તા. 19, 20, 21 એકંદરે રાહત જણાય. તા. 22, 23 લાભ થાય. તા. 24, 25 ધાર્યું કામ થાય.\nઆ સપ્તાહમાં આપના દિવસો એકંદરે આનંદમય પ���ાર થાય તેવા યોગો જણાય છે. અગત્યનાં અધૂરાં કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થતાં વિશેષ આનંદ થશે. છતાં આર્થિક બાબતોમાં વધારે પડતા વિશ્વાસમાં રહી નિર્ણયો લેવા યોગ્ય રહેશે નહિ. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહેશે. પ્રવાસનું આયોજન પણ થઈ શકશે. તા. 19, 20 આનંદમય પસાર થાય. તા. 21, 22 વિશેષ લાભ થાય. તા. 23, 24, 25 સામાન્ય દિવસો ગણાય.\nPrevious articleનવાઝુદ્દીન સિદ્દીકીની એક્શન થ્રિલર ‘મોનસૂન શૂટઆઉટ’\nNext articleગિફટ વાઉચરની વ્યથાકથા\nનોટબંધીનો મોદી સરકારનો નિર્ણય ખોટો હતો – નાણા વિષયક સંસદીય સમિતિનો...\nફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયનઃ ફ્રાન્સ-ક્રોએશિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત\nએક સાથે સૈન્ય -અભ્યાસ કરશે ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા\nઅયોધ્યા રામ- જન્મભૂમિ મંદિર વિવાદઃ હિંદ પક્ષકાર ગોપાલસિંહ વિશારદની સુપ્રીમ કોટૅને...\nઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન્સ એસો. ઓફ હડસન કાઉન્ટી દ્વારા ભાગવત કથા\nસુજાતા મહેતા અને હિતેનકુમારની મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ચિત્કાર આવી રહી છે..\nલોકસભા ની ચૂંટણીનો પહેલો તબક્કો 11 એપ્રિલે – પહેલા તબક્કાનો પ્રચાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/before-blood-donate-to-know/", "date_download": "2019-07-19T20:48:17Z", "digest": "sha1:ZQH7KF45IDUQFKSMN2KLQ6QZJUPDHEPR", "length": 10043, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "બ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત", "raw_content": "\nHome Gujarati Articles બ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત\nબ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત\nઆજના સમયમાં બ્લડ ડોનેટ કરવું ઘણા કારણોથી જરૂરી થઇ ગયુ છે. એવુ કરીને તમે બીજાની મદદ તો કરો જ છો પરંતુ સાથે તમને પણ ઘણા ફાયદા થાય છે. સમય આવ્યા પર જયારે પણ તમારે બ્લડની જરૂર પડે તો આ તમારી જરૂરિયાત પણ પૂરી કરે છે. ઘણા લોકોને લાગે છે કે બ્લડ ડોનેટ કાર્ય પછી શરીરમાં નબળાઈ આવી જાય છે, પરંતુ એવું નથી હોતું. બ્લડ ડોનેટ કર્યાના ૨૧ દિવસ પછી આ પાછું બની જાય છે. ચાલો જાણીએ બ્લડ ડોનેટ કરતા સમયે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.\n1.) સૌથી પહેલી વાત જે તમને બ્લડ ડોનેટ કરતા સમયે ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે તમે બ્લડ ડોનેટ કરવા માટે યોગ્ય છો કે નહિ.\n2.) જો તમે બ્લડ ડોનેટ કરવાનું વિચારી રહ્યા છો તો એક દિવસ પહેલા ધુમ્રપાન કરવાનું બંધ કરી દો. આના સિવાય બ્લડ ડોનેટ કર્યાના ૩ કલાક પછી જ ધુમ્રપાન કરો.\n3.) બ્લડ ડોનેટ કર્યા પછીના દરેક ત્રણ કલાક પછી હેવી ડાઈટ લો. આમાં તમે વધારે થી વધારે પોષ્ટિક ખોરાક લો. તમે ઈચ્છો તો ફળ લઇ શકો છો. બ્લડ ડોનેટ કર્યા પછી તમે પોષ્ટિક ખોરાક ન લઈને પ્રવાહી પદાર્થ લેતા રહો, તો આનાથી તમને નબળાઈ અનુભવશો.\n4.) એક વખતમાં કોઈપણના શરીરમાંથી ૪૭૧ML થી વધારે લોહી નથી લઇ શકાતું.\n5.) લોકોને ગેરસમજ છે કે બ્લડ ડોનેટ કરવાથી હેમોગ્લોબીમમાં ઓછું થાય છે, પરંતુ એવું કઈ જ નથી.\n6.) કોઈપણ સ્વસ્થ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે. વાત કરીએ પુરુષની તો એ ૩ માસ માં એકવાર બ્લડ ડોનેટ કરી શકે છે તેમજ મહિલાઓ ૪ માસમાં એકવાર બ્લડ ડોનેટ કરી શકે છે.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર\nPrevious articleતમારી રસોઈમાં એવી ગુણકારી ચીજો છે જે તમને બીમારીથી રાખશે દૂર\nNext articleસ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે છે હવે આજ કર\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nદુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…\nભગવાનની સામે મશીને માની લીધી હાર, 3 દિવસમાં ખાલી 300 મીટર...\n16 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મની બાબતમાં આરોપીઓ સાથે કરવામાં આવ્યું...\nએક શાતીર છોકરાએ નોકરી મેળવવા માટે લગાવ્યો જોરદાર દિમાગ, પણ એક...\nHacking ની બાબતમાં ભારત બીજા નંબરે, ગયા વર્ષે ૧૨૦ કરોડ અકાઉંટ...\nઆ દેશમાં ઝાડ ઉપર ઉગે છે “પક્ષી”, તમે પણ જુવો તસ્વીરો…\n૧૫ એવી વસ્તુઓ જેને જોતા જ તમે કહેશો કે શોધકર્તાઓને નોબેલ...\nબાળકના તોફાનથી રેલ્વેના પાટામાં ફસાયું ડમ્પર, અને મુસીબતમાં પડી ગયા રેલ્વેના...\nયાદ રાખો મંગળવારના દિવસે હનુમાન પૂજામાં ભૂલથી પણ ના થાય આ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વ���તા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજાણો શું હોય છે “કીટો ડાઈટ” શું કામ સેલીબ્રીટી પણ...\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nનાનકડી સુલું ભાઈઓના ભણતર માટે પોતાની શાળાનો ભોગ આપે અને મોટી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/page/3/", "date_download": "2019-07-19T21:06:29Z", "digest": "sha1:RN25A7RFXESNSKIBRZPIFYAB3RMYO4SU", "length": 10332, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2013 June", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનરો વા કુઞ્જરો વા – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર\nJune 17th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : વાસંતી અરુણ જાતેગાંવકર | 10 પ્રતિભાવો »\n[ અનુવાદિકા : વાસંતી અરુણ જાતેગાંવકર ] [ લેખક પરિચય : અરુણ અને વાસંતી જાતેગાંવકર પતિપત્ની ૧૯૬૬ માં ગણિતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી ત્યાં જ સ્થાયિક થયાં. એ બંનેએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી. એ બંનેના ઘણા સંશોધન લેખો (research papers) ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત […]\nઝાકળ ભીની પરોઢ – નિખિલ જોશી\nJune 15th, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : નિખિલ જોશી | 1 પ્રતિભાવ »\n[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે joshinikhil2007@gmail.com સંપર્ક કરી શકો છો.] ઝાકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર એક સ્મરણની હોડી હાલે છાતીને સમંદર એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે શ્વાસોનું ઓજારપછી આ રૂંવાડાને ખેડે કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપીની અંદર હૂંફાળી એક રાત ટપીને […]\nભાગ્યવિધાતા – મનસુખ કલાર\nJune 13th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મનસુખ કલાર | 21 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427411600 સંપર્ક કરી શકો છો.] અરુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ સમાચાર રસપૂર્વક અને ધ્યાનથી વાંચવા […]\nશિક્ષિત સસલું – કર્દમ ર. મોદી\nJune 12th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : કર્દમ ર. મોદી | 17 પ્રતિભાવો »\n[ માણસે બૌદ્ધિક બનવા કરતાં હાર્દિક બનવું જોઈએ. બીજાને મૂલવવાની ગણતરીઓ છોડીને બીજાના સત્યનો સ્વીકાર કરવાની વાત જ માણસને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. પરંતુ તર્ક-વિતર્કમાં ફસાયેલું આજનું શિક્ષણ આ બાબતથી જોજનો દૂર છે, એની વાત લેખકે અહીં આ પ્રાણીકથાના માધ્યમથી સુંદર રીતે વર્ણવી છે. રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ કર્દમભાઈનો (આચાર્ય, પી.પી. પટેલ […]\nઆમની આમ વાતો – કામિની સંઘવી\nJune 11th, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કામિની સંઘવી | 13 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ રમૂજી લેખ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.in સંપર્ક કરી શકો છો.] હિન્દીમાં કેરીને આમ કહેવાય છે પણ કેરીની વાત કરવી તે કોઈ આમ બાબત નથી. હમણાં તો દેશમાં જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જોઈને એમ થાય કે આમ વાત કરવામાં જ મજા છે. કારણ કે […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞે�� ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/12/05/diaspora/", "date_download": "2019-07-19T20:30:45Z", "digest": "sha1:U2PUIKQGMTRXINWHN5UAQV4LUKTZL6NY", "length": 33505, "nlines": 177, "source_domain": "www.aksharnaad.com", "title": "ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ\nઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ 14\n5 Dec, 2014 in ટૂંકી વાર્તાઓ\n“બેટા યશ, આ ડીસેમ્બરમાં હું અને દાદી દેશમાં જઈએ છીએ. તારે હવે ક્રિસમસનું વેકેશન પડશે, તું પણ અમારી સાથે ઇન્ડિયા ચાલ. ઘણું નવું જોવાનું, જાણવાનું મળશે, મજા આવશે.”\n“પણ દાદા, તમે મારી મમ્મી ડેડીને પૂછ્યું ” યશે શંકા બતાવી.\n“હા બેટા, અમારી હા છે, સાથે સ્કુલની બુક લેતો જજે. ફરવાનું અને સાથે અભ્યાસ પણ કરવાનો.” આમ કહી પલ્લવી અને સંજયે યશને ઇન્ડિયા જવાની રજા આપી દીધી.\nઅમેરિકાના ન્યુ જર્સી શહેરની રવિવારની એક ખુશનુમા સવારે આખું કુટુંબ કિચનના ટેબલ ઉપર રજાના મૂડમાં ચા-નાસ્તાની મોજ માણી રહ્યું હતું ત્યારે ઉપરનો સંવાદ થયો. આખુ કુટુંબ એટલે ૬૫ વર્ષના નિવૃત નરેશભાઈ જોશી, એમનાં પત્ની જયવંતીબેન, નરેશભાઈનાં દીકરી પલ્લવી, દીકરા જેવો જ જમાઈ સંજય અને દાદા-દાદીનો ચહીતો દોસ્ત જેવો દસમા ધોરણમાં અભ્યાસ કરતો દોહિત્ર યશ.\nયશ જન્મથી જ ભારત અને અમેરિકાની એમ બે દેશની સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે ઉછરીને મોટો થયો છે. એના જન્મથી જ એ નરેશભાઈ અને જયવંતીબેન સાથે ઉછર્યો છે. ભારત વિશેની ઘણી વાતો એણે દાદા પાસેથી જાણી છે.\nઅમેરિકામાં કાયમી વસવાટ માટે આવ્યા એ પહેલાં નરેશભાઈ જોશી અમદાવાદની એક જાતીતી કેમિકલ કંપનીમાં ૩૦ વર્ષની વફાદારીભરી સેવાઓ આપી જનરલ મેનેજર તરીકે ૬૦ વર્ષની ઉંમરે નિવૃત થયા હતા. સમાજમાં અને મિત્ર વર્તુળમાં એમના મળતાવડા સ્વભાવથી જોશી સાહેબ તરીકે દામ સાથે સારું નામ પણ કમાયા હતા.\nઅમદાવાદની એક સોસાયટીમાં એમની કમાણીમાંથી બાંધેલ બંગલામાં રહી એમણે એમનાં બે બાળકો દીકરી પલ્લવી અને દીકરા જયંતને ઉછેરી એમને સારું શિક્ષણ આપ્યું હતું. કાળક્રમે નરેશભાઈ અને જયવંતીબેનએ એમની વ્હાલી દીકરી પલ્લવીને એના સારા ભવિષ્ય માટે કપાતા દિલે વધુ અભ્યાસ માટે અમેરિકા વિદાય કરી હતી. અમેરિકામાં પલ્લવીને એક સીટીઝન સુશિક્ષિત ભારતીય યુવક સાથે પરિચય થયો હતો જે પછી ઇન્ડીયામાં આવી લગ્નમાં પરિણમ્યો હતો. નરેશભાઈનો દીકરો જયંત પણ ભારતમાં સોફ્ટવેર એન્જીનીયરનો અભ્યાસ પૂરો કરી બેંગ્લોરની એક સોફ્ટવેર કમ્પનીમાં મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો અને એની પત્ની સાથે ત્યાં સુખી હતો.\nશરૂઆતના સંઘર્ષમય જીવન પછી છેવટે એમનાં બન્ને સતાનો એમની સુંદર કારકિર્દી બનાવી લગ્ન કરી સુખી થયેલાં જોઇને એમની વૃદ્ધાવસ્થામાં નરેશભાઈ અને એમનાં પત્ની જયવતીબેનનું અંતર મન ખુશીથી છલકાતું હતું.\nઆજથી ૧૨ વર્ષ પહેલાં નિવૃત્તિ પછી દીકરીએ પ્રેમથી નરેશભાઈ અને જયવંતીબેનને માટે ગ્રીન કાર્ડની વ્યવસ્થા કરી અમેરિકા તેડાવતાં તેઓ કાયમી વસવાટનો નિર્ણય કરીને દીકરીને ત્યાં ન્યૂજર્સી આવી ગયાં હતાં. અહીં દોહિત્ર યશ સાથે રમવામાં અને વાચન, લેખન, મિત્રમિલન અને પ્રવૃતિઓમાં સાહિત્ય રસિક નરેશભાઈનો સમય આનંદથી પસાર થઇ જતો હતો. આંતરે વરસે વતનની યાદ આવે ત્યારે પતિ-પત્ની અમદાવામાં એમના મકાનમાં રહી આવતાં અને ફેફસામાં વતનની હવા ભરી તાજાં માજા થઇ પરત અમેરિકા આવી જતાં.\nઆ ડીસેમ્બરમાં તેઓ યશને સાથે લઈને જવાનાં હતાં એટલે મનથી ખુબ ખુશ હતાં. યશ પણ દાદા-દાદી સાથે ઇન્ડિયા જવાનું મળશે એથી ખુશ હતો. સવારનો ચા–નાસ્તો પતાવી સોફા ઉપર બેસી અમદાવાદના સંબંધીઓ અને મિત્રોને યાદ કરી કોના માટે શું ભેટ લઇ જવી વિગેરે વાતો કરતાં બન્ને સોફા ઉપર બેઠાં હતાં ત્યારે નરેશભાઈને કૈક યાદ આવ્યું હોય એમ એમનાં પત્નીને કહ્યું, “તને યાદ છે, જ્યારે યશનો જન્મ થયો ત્યારે પલ્લવીની ડીલીવરી વખતે તું એકલી ન્યુ જર્સી આવી હતી. મારી જોબને લીધે મારે અમદાવાદમાં એકલા રોકાઈ જવું પડ્યું હતું.”\n“હા, કેમ નહી, એ વખતે પલ્લવી અને સંજયની નવી નવી જોબ હતી. દીકરીની ડીલીવરી અને યશના ઉછેર માટે મારી હાજરી એમને માટે એક આશીર્વાદ રૂપ બની હતી.”\n“એ વખતે અમદાવાદમાં જોબને લીધે હું એકલો રહેતો અને ટીફીન મંગાવીને જમતો. તારી હાજરી અમદાવાદમાં પણ જરૂરી હતી. આવા સંજોગોમાં બધાંએ ખૂબ વિચારીને યશના જીવનને સ્પર્શતો એક મોટો નિર્ણય લીધો હતો કે ત્રણ મહિનાના યશને લઈને તારે અમદાવાદ આવવું જેથી પલ્લવી અને સંજયની નવી જોબમાં કોઈ અડચણ ન આવે. અમેરિકામાં જોબનો કોઈ પણ ભરોસો નહીં. જ્યારે યશને એમનો પ્રેમ આપવાનો હતો ત્યારે જ એમના ફૂલ જેવા નાજુક બાળને એમનાથી વિખૂટો પાડતાં દીકરી અને જમાઈનો જીવ કપાયો તો બહુ હતો પરંતુ એમને હૃદયથી ઊંડી ધરપત હતી કે આપણે યશને પ્રેમથી ઉછેરીશું. એનાં ��મ્મી -ડેડીની કોઈ ખોટ સાલવા નહી દઈએ.”\nજયવંતીબેન ખુશ થતાં બોલ્યાં, “હા, આપણે દીકરીના હિતમાં ખુશીથી એક મોટી જવાબદારી સ્વીકારી હતી. પ્રભુ કૃપાએ એ જવાબદારીને આપણે સફળતાથી નિભાવી શક્યા હતાં. યશને પોણા બે વર્ષનો મોટો કરીને આપણે બન્ને એને અમેરિકા લઇ આવ્યાં હતા. જ્યારે અમેરિકા જઈને મોટા થયેલા યશને એમનાં સાચાં મા-બાપના હાથમાં આપણે એને સોંપ્યો હતો ત્યારે ખુશખુશાલ તંદુરસ્ત બાળક યશને નજરે જોઇને અને હૃદય સરસો ચોંપીને પલ્લવી અને સંજય કેટલાં ખુશ થઇ ગયાં હતાં.\nનરેશભાઈ કહે, “ત્યાર પછી પણ યશ આપણી અને દીકરી-જમાઈની દેખરેખ નીચે મોટો થતો ગયો. એ ચાર વર્ષનો હતો ત્યારે દીકરા જયંતના લગ્ન વખતે એ ફરી અમદાવાદ આવ્યો હતો.”\nજયવંતીબેનને કૈક યાદ આવ્યું હોય એમ કહે, “તમને યાદ છે, ચાર વર્ષના યશને લઈને આપણે બન્ને જયંતના લગ્ન પ્રસંગે વાયા શિકાગો અમદાવાદ જવા ન્યુ જર્સીથી પ્લેનમાં નીકળેલાં પલ્લવી અને સંજય પછીથી આવવાના હતા. શિકાગો એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઓફીસના ઓફિસરે યશનો પાસપોર્ટ જોઇને કહ્યું કે પાસપોર્ટ એક્સ્પાયર થઇ ગયો છે. આપણે મોટી ચિંતામાં પડી ગયાં હતાં. પલ્લવી – સંજય સાથે ફોનમાં વાત કરી ખટપટ કરી યશને ખુબ સમજાવીને એર લાઈનની એસ્કોર્ટ સર્વિસની મદદથી ફક્ત ચાર વર્ષના યશને ન્યુવાર્ક જતા પ્લેનમાં સમજાવીને એકલો બેસાડી દીધો હતો. આપણે બે માંડ માંડ અમદાવાદની એર ઇન્ડિયાની ફ્લાઈટ પકડી શક્યાં હતાં.”\nનરેશભાઈ ખુશ થતાં બોલ્યા, “જયવંતી, એ વખતે ચાર વર્ષના યશની અદા અને નિર્ભયતા જોઇને એના અમેરિકન સ્પીરીટ ઉપર હું ઓવારી ગયો હતો. અમેરિકન કલ્ચરની એ જ તો છે બલિહારી. આજે તો યશ અમેરિકા અને ભારતના સંયુક્ત કલ્ચરમાં ઉછરેલો પંદર વર્ષનો એક ચબરાક ટીન એજર થયો છે. કેટલો બધો સમજણો થઇ ગયો છે નહીં\nઅને યશના દાદા-દાદી જે દિવસની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આવી ગયો. દીકરી પલ્લવી અને સંજયની ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી ભાવભીની વિદાય લઈને નરેશભાઈ, જયવંતીબેન અને યશ અમેરિકાના બીજા છેડે હજારો માઈલના અંતરે આવેલા વતન અમદાવાદ તરફ જવા માટે એર ઇન્ડીયાના પ્લેનમાં ગોઠવાઈ ગયાં. કલાકોની થાક ભરી મુસાફરી હતી છતાં અમદાવાદના એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થતાં જ બધો થાક ભૂલાઈ ગયો અને પોતાના ઘરે આવી પહોંચવાના ઉત્સાહમાં એ પરિવર્તિત થઈ ગયો. અમદાવાદમાં એમના બંધ ઘરને ખોલીને સામાન ગોઠવી દીધો. બે દિવસ તો બદલાયેલા વાતાવરણ અને ટાઈમ ઝ��નમાં જેટ લેગનો થાક ઉતારી સેટ થવામાં ગયા. નરેશભાઈના આગમનના સમાચારથી એમના સ્નેહીજનો અને મિત્રો ખુબ ખુશ હતાં. યશ એમના માટે નવો ન હતો કારણ કે એ અહી જ પોણા બે વર્ષનો મોટો થયો હતો. પંદર વર્ષના ‘પલ્લવીના ભાણીયા’ ઉપર સૌના વ્હાલની વર્ષા થઈ રહી. ન્યુ જર્સીના સ્ટોરોમાં ફરી ફરીને નરેશભાઈએ યાદ કરી કરીને લાવેલી ભેટની ચીજો બધાંને આપતાં લેનાર અને આપનાર બન્ને ખુશ થયાં.\nથોડા દિવસોમાં જ યશ આ નવા માહોલમાં સેટ થઇ ગયો. જ્યારે નરેશભાઈના મિત્રોને ત્યાં જમવા જવાનું થાય ત્યારે પણ યશને જે ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે, મનગમતી વાનગી ખવડાવે અને બાદશાહી સ્વાગત કરે, એમના સ્કુટર પાછળ બેસાડી ફરવા લઇ જાય, એ જોઇને યશ વિચારે ચડે કે ‘મેં કોઈને પહેલાં જોયાં નથી, ઓળખતો પણ નથી પરંતુ હું પલ્લવીનો દીકરો છું એટલું જાણીને જ પલ્લવી ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે છે. એટલું જ નહી હેતથી ભેટે અને કહે છે. તું બરાબર પલ્લવી ઉપર જ ગયો છે.’ આ બધું નજરે નિહાળીને યશ તો આભો જ થઇ ગયો. ઘરના માણસોને બાદ કરતાં આટલાં પ્રેમાળ માણસો અમેરિકામાં એણે કદી જોયાં ન હતાં.\nદાદા નરેશભાઈ દ્વારા એમના બડી યશને એના વેકેશનના સમયમાં ઇન્ડિયા વિશેનું શિક્ષણ કાર્ય અમદાવાદથી જ શરું થઇ ગયું. અમેરિકામાં યશ હંમેશાં કારમાં જ બધે ફરેલો પણ નરેશભાઈએ અમદાવાદની ઓળખાણ જેવી રીક્ષા ભાડે કરી યશને એમાં બેસાડી અમદાવાદનાં બધાં જાણીતાં સ્થળોની સેર કરાવી. અમદાવાદનો ઈતિહાસ સમજાવ્યો. માણેકચોકની ભેલ-પૂરી અને પાણી પૂરી પણ બીતાં બીતાં ચખાડી. રોડ ઉપર ગીચ ટ્રાફિકમાંથી હોર્ન વગાડતી રસ્તો કાઢતી રીક્ષાની મુસાફરીથી એ કોઈ નવા જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ કરી રહ્યો. એને ગુલીવર ટ્રાવેલ્સની વાર્તા યાદ આવી ગઈ.\nત્યારબાદ નરેશભાઈ અને જયવતીબેન યશને લઈને એમના પ્લાન પ્રમાણે આબુ તથા ઉત્તર ભારતનાં મુખ્ય શહેરો – રાજધાની દિલ્હી, આગ્રાનો તાજ મહાલ, હરદ્વાર, વારાણસી વિગેરે સ્થળો બતાવ્યાં અને દરેકની વિગતે માહિતી આપી. નરેશભાઈનો દીકરો જયંત જ્યાં જોબ કરતો હતો ત્યાં બેંગ્લોરમાં એક અઠવાડિયું રોકાઈને દક્ષીણ ભારતનાં જાણીતાં સ્થળોની મુલાકાત પણ લીધી. બેંગ્લોર એટલે ભારતના તેમજ વિશ્વના ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું જાણીતું હબ. જેમ અમેરિકામાં કેલીફોર્નીયાનું સીલીકોનવેલી એવું જ ભારતનું બેંગ્લોર. યશને આ શહેરમાં ખુબ રસ પડ્યો. પાંડીચેરીમાં જઈને મહર્ષિ ���રવિંદ આશ્રમનાં પણ દર્શન કર્યા અને યશને કરાવ્યાં. આ બધાં સ્થળો જોઇને ભારતના શહેરો, એના માણસો, એમની બોલી, ધર્મ, દેખાવ વિગેરે વિવિધતાઓ જોઈ યશને નવાઈ લાગી અને આ દેશ વિષે એના ચિત્તમાં એક સ્પષ્ટ ચિત્ર અંકાઈ ગયું એને મનમાં થયું કે એના કલ્પનાના ભારત કરતાં એના અનુભવનું ભારત કઈક જુદું જ છે.\nઆમ યશને બધે ફેરવતાં અમેરીકા પાછા જવાની તારીખ ક્યારે નજીક આવી ગઈ એની ખબર પણ ન પડી અને નિર્ધારિત તારીખે નરેશભાઈ, જયવંતીબેન અને યશ અમદાવાદથી માતૃભૂમીની વિદાય લઈને કર્મભૂમિ અમેરિકા તરફ જવા માટે વિહાર કરી રહ્યાં.\nપ્લેનમાં લાંબી મુસાફરી દરમ્યાન યશ એની ભારત યાત્રા વિષે દાદા-દાદી સાથે વાતો કરતાં ધરાતો ન હતો. નરેશભાઈએ પૂછ્યું, ‘બોલ બેટા, તને ભારત કેવું લાગ્યું, ગમ્યું\nધાણી ફૂટે એમ યશએ બોલવાનું શરુ કર્યું, ‘દાદા, ઇન્ડિયા આવીને મેં જે કંઈ જોયું અને અનુભવ્યું એ પછી મને લાગ્યું છે કે આ દેશ ઘણી રીતે અનોખો છે. એની પાસે એની આગવી સંસ્કૃતિ અને ૫૦૦૦ પ્લસ વર્ષનો ઈતિહાસ છે. ફક્ત ૨૪૦ વર્ષનો જ ઈતિહાસ ધરાવતું અમેરિકા ઘણા દેશોમાંથી આવેલા વસાહતીઓનો બનેલો દેશ હોઈ ઘણા દેશોની સંસ્કૃતિઓનું ત્યાં સંમિશ્રણ છે. ભારતમાં ભલે અમેરિકા જેવી આધુનિક સગવડોનો અભાવ હશે, ગરીબી હશે પણ એનો હેરીટેજ – વિરાસત અદભૂત છે. માણસોમાં પ્રેમ છે, મળતાવડાપણું છે. ઘણું બધું સારું છે તો કેટલુક ન ગમે એવું પણ છે. મને એ ખબર નથી પડતી કે અમેરિકામાં રહેતા કેટલાક ભારતીયો એમના મૂળ દેશને નફરતની દ્રષ્ટીએ કેમ જોતા હશે. દાદા, મારા માટે તો ક્રિસમસ વેકેશનમાં કરેલી ભારતયાત્રા એક શિક્ષણયાત્રા બની ગઈ એ માટે થેંકયુ દાદા.”\nયશના આવા શબ્દો સાંભળી નરેશભાઈ ખુશ થઇ ગયા અને કહે, “હા બેટા, અમેરિકાની સરખામણીમાં ભારતમાં હજુ તો ઘણા સુધારા કરવાના છે અને એ થશે, થઇ રહ્યા છે. અમેરિકામાં પણ બધું જ સારું છે એવું નથી. એટલે બે દેશમાં જે કંઈ સારું હોય એ અપનાવી લઈને ચાલવું એ જ બધી વાતનો સાર છે. તું હંમેશાં એ યાદ રાખજે કે તું બે દેશની સંસ્કૃતિનો વારસ છે.”\nયશ કહે, “કદાચ હું અવારનવાર ભારત આવી ન શકું તો પણ મારા મનમાં ભારત હંમેશાં જીવતું રહેશે. મારી આ ભારતયાત્રા પછી હું માત્ર કહેવાનો જ નહિ પણ એક સાચો “ઇન્ડીયન અમેરિકન” બનીને અમેરિકા પાછો ફરી રહ્યો છું\n– વિનોદ પટેલ (સાન ડીયેગો, યુ.એસ.એ.)\n14 thoughts on “ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ”\nબહુ જ પ્રેરણાદાયી સત્યકથા. આભાર.\nવિનોદભાઈની વાત કહો કે વાર્તા…હમેશા હૃદય સ્પર્શી જ હોય છે.\nભારત મહાન છે એ સત્ય વાત છે…\n. વાર્તા ઘણી ગમી. દરેક ભારતીયને લાગુ પડે છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ સુધી જીવન રહેશે. ગર્વથી કહી શકીએ, હું ભારતીય છું. ‘જય ભારત’.\nસરળ વાત …જે સત્યકથાના સ્વરુપે જ રહે છે …વાર્તા નથી બની શકતી \nવસ્ત્વિક્તા,,,ni સ્રર સ્ રજુઆત\nબહુ જ પ્રેરણાદાયી સત્યકથા.\n← બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ\nહું અને મારો કેમેરો.. – કંદર્પ પટેલ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/10-12-2018-daily-zodiac-horoscope/", "date_download": "2019-07-19T20:40:29Z", "digest": "sha1:MVS5MZ7LN2KCZYVECMPHBEC67M2UPKXZ", "length": 15142, "nlines": 109, "source_domain": "blog.dealdil.com", "title": "10/12/2018 આજનુ�� દૈનિક રાશી ભવિષ્ય", "raw_content": "\n10/12/2018 આજનું દૈનિક રાશી ભવિષ્ય\nઆજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટ ન થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનું જ કામ કરવુ યોગ્ય છે.\nઆજનો દિવસ મસ્તી મજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ – સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીન કામનું આયોજન થઇ શકે છે , જુના કોઈ પણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામ કાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.\nઆજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોય તો તેમાં પણ તમને કોઈનો સારો સહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈ વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવે તો સારો લાભ થઈ શકે છે.\nઆજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિક થાકની લાગણી વધુ લાગે, વાદ વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી કે મુસાફરી થોડી ખર્ચાળ બને તેવું બની શકે છે.\nઆજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મક વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું. કોઈની ઉશ્કેરી જનક વાતથી ઉતાવળિયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.\nઆજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુના કામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.\nઆજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીન તક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોય તો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવા વર્ગને મોજશોખમાં સમય પસાર થાય.\nઆજનો દિવસ સરસ છે, જૂની ઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટા ખર્ચા થયાની લાગણી અન���ભવાય, વેપારના કામ કાજમા સારા કામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.\nઆજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામ ન થવાનો રંજ મનમાં રહ્યા કરે.\nઆજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોય તો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.\nઆજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવ તો તેનો જલ્દીથી ઉકેલ ન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનું કામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.\nઆજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધથી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદ મળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleનાનકડી સુલું ભાઈઓના ભણતર માટે પોતાની શાળાનો ભોગ આપે અને મોટી થતે બહેનના સાસરિયાનો અત્યાર જુએ, પછી એ શું કરે એનાં સપનાઓનું શું થાય છે એનાં સપનાઓનું શું થાય છે વાંચો સુલુંની હિમ્મતવાન વાર્તા\nNext article૧૧/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો...\nતમારા બાળકોની તસ્વીરો કે ફોટાઓને ઓનલાઈન શેર કરીને પોતાના બાળકોને મુશ્કેલીમાં...\nપ્રેમી ડોક્ટરની પત્નીને પ્રેમિકાએ કહ્યું ૧૦ લાખ લઇલે અને પોતાના પતિને...\nકોણ છે આ મહિલા અને શા માટે તેને મળી છે ૩૮...\nકાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ\nઘર ખરીદનારના પક્ષમાં NCDRC નો મોટો નિર્ણય, પજેશનમાં જો ૧ વર્ષ...\nટ્રેનના ટોઇલેટ માંથી આવી રહ્યો હતો મહિલાનો અવાજ, યાત્રીઓને લાગ્યું મહિલાનો...\nડોક્ટર કરી રહ્યા હતા બ્રેન ટ્યુમરનુ ઓપરેશન, દર્દી સંભળાવતી રહી જોક્સ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો...\nઅમૃતસરી બટેકા કુલચા કેવી રીતે બનાવશો \nસંબંધની સીમા અને દર્દની અનુભૂતિ .. વાંચો અને શેર કરવાનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/", "date_download": "2019-07-19T20:48:00Z", "digest": "sha1:QQC5HXETPJGE7B3TOLTKSTK7AL34A6SQ", "length": 9076, "nlines": 125, "source_domain": "gujarattimesusa.com", "title": "Gujarat Times | Gujarat Times, India, USA, American, America, Ahmedabad", "raw_content": "\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું વકતવ્યઃ દેશની સુદ્રઢ આર્થિક વ્યવસ્થામાં આજ દિન સુધીની તમામ પક્ષોની સરકારનો ફાળો છે\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો,...\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન...\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત...\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને...\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે...\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસમાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી\nચીનો હિલ્સ બેપ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા...\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં...\nઇમિગ્રેશન યુએસસીઆઇએસ એનટીએ પોલિસી\nઓક્ટોબર 2018નું વિઝા બુલેટિન\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ...\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી ...\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું વકતવ્યઃ દેશની સુદ્રઢ આર્થિક વ્યવસ્થામાં આજ દિન...\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ...\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ...\nકેન્દીયપ્રધાન અને ભાજપના નેતા સંજય પાસવાન દાવો કરે છેઃ ભારતીય ક્રિકેટર...\nક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે જાતજાતની ચર્ચાએ જોરશોરથી...\nદુબઈ પહોંચેલા બીએપીએસના વડા મહંતસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…\nપ્રયાગરાજ કુંભમાં મકર સંક્રાંતિના પુનિત પાવન તેજોજ્જવલ પર્વ પ્રસંગે પ્રથમ શાહી...\nરાજકોટમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 98મી જયંતી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80%E0%AA%AF/", "date_download": "2019-07-19T20:44:30Z", "digest": "sha1:SJXXLDGHOFBKAK5R2UILZU3T6BTYLXHG", "length": 6346, "nlines": 76, "source_domain": "www.janvajevu.com", "title": "વાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો", "raw_content": "\nHome / જાણવા જેવું / વાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો\nવાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો\nલોયોનાર્ડો દા વિંચીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૫૨ ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ પ્રદેશમાં વિંચી નામના ગામમાં થયો હતો. લોયોનાર્ડો દા વિંચી મહાન ચિત્રકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જિનિયર તથા વૈજ્ઞાનિક હતા.\nસમગ્ર દુનિયાની સૌથી પ્રસિધ્ધ પેન્ટિંગ ‘મોના લીસા’ ની છે. હળવું સ્મિત દર્શાવતી મોના લીસા ની પેન્ટિંગ ને લોયોનાર્ડો વિંચી એજ બનાવી હતી. ચાલો વાંચીએ તેમના અનમોલ વચનો….\n* હું એવા લોકોને પ્રેમ કરું છુ જે મુસીબતમાં હસે. જે સંકટમાં શક્તિ એકત્રિત કરે.\n* એ વ્યક્તિને સમયની કમી ક્યારેય નથી અનુભવતી જેણે સમયનો ઉપ્યોગ કરતા આવડે છે.\n* સમય એ લોકો માટે લાંબો થાય છે જેમણે સમયનો ઉપયોગ કરતા આવડતુ હોય.\n* શીખવાનું ક્યારેય મગજને થકાન નથી આપતું.\n* એક સારો અને સમજદાર વ્યક્તિ ફક્ત જાણકારીની જ ઝંખના રાખે છે.\n* પ્રકૃતિ ક્યારેય પોતાનો નિયમ નથી તોડતી.\n* એક સુંદર એવું શરીર મરી શકે છે પણ તમારી અંદર રહેલ આર્ટ વર્ક ક્યારેય નથી ખતમ થતું. એનો ફક્ત ત્યાગ કરવામાં આવે છે.\n* જે જગ્યાએ લોકો બરાડા પાડીને વાત કરતા હોય ત્યાંથી સાચી જાણકારી તમને ક્યારેય ન મળે.\n* સારી રીતે વિતાવેલ જીવન લાંબુ હોય છે.\n* સૌથી મોટી ખુશી સમજવાની ખુશી છે.\nદુનિયાના અંડરગ્રાઉન્ડ વર્ષો પુરાણા LAKES, જે ટુરિસ્ટ્સને આકર્ષે છે\nઆ છે દુનિયાની Most beautiful પ્લેસીસ, જ્યાં એકવાર તો દરેકે જવું જ જોઈએ.\nશું તમે જાણો છો આ રસપ્રદ ફેકટ્સ વિષે\nચાઈના વિષે આ બાબતો જાણીને તમારા હોશ ઉડી જશે..\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ ન��ટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nHilarious: આ છે એકદમ ફની સાઈનબોર્ડ, વાંચો તસ્વીરોમાં\nઅહી હાસ્યાસ્પદ ના એવા ફની સાઈનબોર્ડ બતાવવામાં આવ્યા છે જેણે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2016/07/", "date_download": "2019-07-19T20:52:25Z", "digest": "sha1:OOZGCWZWUSQQNBZHS7DDPUUDJEW4MS6M", "length": 11003, "nlines": 245, "source_domain": "venunad.wordpress.com", "title": "જુલાઇ | 2016 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અઘોરી, આંખો, કેદ, ઘૂવડ, જળચરો, જાત, પ્રભુ, ભીંત, ભીતર, મગર, મોત, મૌન, રક્ત, શીશ, હ્રદય on જુલાઇ 29, 2016| 2 Comments »\nરડે આંખો હ્રદય બળતું રહે,\nછુપાવી મોં કોઈ મળતું રહે.\nબધા ઘૂવડ બની બેઠા છતાં,\nઅઘોરી મૌન પીગળતું રહે.\nઅમારી જાતની ભીતર કશું,\nયુગોથી રક્ત નિગળતું રહે.\nજશે તો ક્યાં જશે એ જળચરો\nમગરને એજ તો ફળતું રહે.\nવગર ભીંતે ચણેલી કેદમાં,\nઅકાળે મોત પણ છળતું રહે.\nકરે આ “સાજ” કોને રાવ પણ\nપ્રભુનું શીશ જ્યાં ઢળતું રહે.\nમોઘમ હતી એ વાત સમજાવી ગઈ,\nમારા હ્રદયનો બાગ મ્હેકાવી ગઈ.\nવાદળ હજીએ ચાંદનો પીછો કરે,\nતારી રમત આબાદ હંફાવી ગઈ.\nભૂલી ગયો’તો પ્રેમ જેવું કૈંક છે,\nતારી ફરીથી યાદ તો આવી ગઈ.\nઆ મેઘ ગરજે, એક ટહુંકો કોકિલ કરે,\nને કોકિલા પણ ડોક ઝૂકાવી ગઈ.\nલો, ‘સાજ’ની સંવેદના વરસી પડી,\nતારા વિરહની આગ સળગાવી ગઈ.\nPosted in Gazal gujarati, tagged અલખ, આંખો, ઝેર, દેખાશે, પાશે, પૂછાશે, ફકીરી, ભભકા, ભેખ, યક્ષપ્રશ્ન, શબરી, શ્રધ્ધા, સમજાશે on જુલાઇ 20, 2016| 1 Comment »\nક્યારેક યક્ષ પ્રશ્ન, પૂછાશે તને,\nજાણે નહીં તો, ઝેર એ પાશે તને.\nશ્રધ્ધા કદી ફળતી નથી એવું નથી,\nજા, પૂછ શબરીને, તો સમજાશે તને.\nશાને હજી ભટક્યા કરે છે, પામવા\nરસ્તો અલખનો એક દેખાશે તને.\nતું જાત તારી ઓળખેના, તો કહું\nઆંખો કરીદે બંધ, દેખાશે તને.\nલેછે ફકીરી ભેખ, શું થાશે તને\nPosted in Gazal gujarati, tagged આંખ, કસક, કાંટા, ગમક, ઘાવ, છટક, જાણતલ, તલવાર, ધબક, નમક, પંથ, મલ્હારી, મિત્ર, વિકટ, ��બક, હ્રદય on જુલાઇ 15, 2016| Leave a Comment »\nજોઈ એને ઓ હ્રદય તું ના ધબક,\nએ જ દેશે ઘાવ છાંટીને નમક.\nઆંખથી એ મારશે તલવારશીં,\nમિત્ર તારો જાણતલ છે, લે સબક.\nપંથ કાંટાથી ભરેલો છે વિકટ,\nખૂબ ઊંડે ચૂભશે એની કસક.\nબંધ આંખે પ્રેમમાં પડતો નહીં,\nઆંસુંમાં ડૂબાડશે જલ્દી છટક.\n‘સાજ’ની સાથે ગઝલ તું ગા કદી,\nવેદનામય છેડ મલ્હારી ગમક.\nચાલો હવે ફૂલોથી સંવાદ કરી લઇએ,\nકાંટા અને માળીને પણ સાદ કરી લઇએ.\nલાચાર બની શામાટે હાર સ્વીકારીલો,\nહિંમત કરો તો આજે અપવાદ કરી લઇએ.\nદુશ્મન બની આવોના હું દોસ્ત તમારો છું,\nઆનંદથી આ જીવન આબાદ કરી લઇએ.\nઆસ્થા નથી રે’તી સર્જનહાર તમારામાં,\nઈશ્વર કને એવી પણ ફરિયાદ કરી લઇએ.\nજખ્મો ય ઘણા દેશે, ના હોય દયા જગને,\nતો ‘સાજ’ તારા દિલને પોલાદ કરી લઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/8-sprouts-food-that-protects-from-diseases-1562738184.html", "date_download": "2019-07-19T21:04:51Z", "digest": "sha1:BY76C7YPOUQSRT743MXWC5HUIXSKCVSX", "length": 9032, "nlines": 123, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "8 sprouts food that protects from diseases|રોગોથી સુરક્ષિત રાખનાર 8 ફૂડ, જેને રાત્રે પલાળીને ખાવાથી નિરોગી રહેવાશે", "raw_content": "\nઈમ્યૂનિટી બૂસ્ટર / રોગોથી સુરક્ષિત રાખનાર 8 ફૂડ, જેને રાત્રે પલાળીને ખાવાથી નિરોગી રહેવાશે\nહેલ્થ ડેસ્કઃ પોષણયુક્ત અને ફણગાવેલાં ખાદ્ય પદાર્થોમાં પોષણની માત્રા ધારણા કરતાં વધારે હોય છે. તેથી ફણગાવેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ ખૂબ ફાયદાકારક હોય છે. અહીં અમે આવા જ 8 ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેને રાત્રે પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.\nમેથીના દાણા: પિરિઅડ્સનો દુખાવો ઓછો કરશે\nમેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે, જે કબજિયાત દૂર કરીને આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથીના દાણા ફાયદાકારક છે. આ ખાવાથી મહિલાઓમાં પિરિઅડ્સના સમયે થતો દુખાવો પણ ઓછો થાય છે.\nખસખસ: રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે\nઆ ફોલેટ, થિયામિન અને પેન્ટોથેનિક એસિડનો સારો સ્રોત મનાય છે. તેમાં રહેલું વિટામિન બી મેટાબોલિઝમ વધારે છે, જેનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બને છે.\nઅળસી: કોલેસ્ટેરોલ ઘટાડી હૃદય સ્વસ્થ રાખે છે\nઓમેગા-3 ફેટી એસિડની અળસી અથવા ફ્લેક્સ સીડ્સ એકમાત્ર શાકાહારી સ્રોત ગણાય છે. ફ્લેક્સ સીડ્સ ન્યુરો-ડિજનરેટિવ રોગો અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂ���િકા નિભાવે છે. આ બેડ કોલેસ્ટેરોલ એટલે કે LDL ઘટાડીને આપણાં હૃદયને પણ સ્વસ્થ રાખે છે.\nમુનક્કા દ્રાક્ષ: કેન્સર અને કિડની સ્ટોનમાં ફાયદાકારક\nમુનક્કા (કિશમિશ જેવી દેખાતી સૂકી દ્રાક્ષ)માં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. મુનક્કાનું નિયમિત સેવન કેન્સર કોષોમાં થતી વૃદ્ધિ અટકાવે છે. તેનાથી આપણી ત્વચા પણ હેલ્ધી અને ચમકીલી રહે છે. એનિમિયા અને કિડની સ્ટોનની દર્દીઓ માટે પણ મુનક્કા ફાયદાકારક છે.\nફણગાવેલા મગ: કબજિયાત અને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત અપાવશે\nફણગાવેલા મગ પ્રોટીન, ફાઇબર અને વિટામિન બીનો બહુ સારો સ્રોત છે. તેનું નિયમિત સેવન કબજિયાતના દર્દીઓ માટે બહુ ફાયદાકારક રહે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોવાના કારણે હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓને પણ આ નિયમિત ખાવાની સલાહ આપવામાં આવે છે.\nકાળા ચણા: મસલ્સ બનાવવામાં મદદરૂપ\nફણગાવેલા કાળા ચણામાં ફાઇબર્સ પૂરતી માત્રામાં હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદગાર નીવડે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદરૂપ હોય છે. તેનું નિયમિત સેવન થાક પણ દૂર કરે છે.\nબદામ: બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે\nબદામમાં મેગ્નેશિયમ હોય છે અને આ હાઈ બ્લડપ્રેશરથી પીડાતા દર્દીઓ માટે લાભદાયી હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રીતે પલળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટેરોલ એટલે કે LDLનું સ્તર નીચું થઈ જાય છે.\nકિશમિશ: સ્કિન ચમકીલી અને એનિમિયામાં રાહત અપાવે\nકિસમિસમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી એક રાત પહેલાં પલાળેલું કિસમિસ દરરોજ ખાવાથી સ્કિન હેલ્ધી અને શાઇની બને છે. તેમાં આયર્ન પણ હોય છે. તેથી તેનું નિયમિત સેવન એનિમિયાથી પીડિત દર્દીઓ માટે પણ ફાયદાકારક રહે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/27/2018/4962/", "date_download": "2019-07-19T20:47:56Z", "digest": "sha1:CVXFUTINL4JG7YGVFUWFUZBOO34QLIKM", "length": 6982, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ\nફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ\nફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા ઓકબ્રુક વિલેજના સ���યોગથી છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલનું આયોજન ઇલિનોઇસના ઓકબ્રુકમાં મેકડોનાલ્ડ્સ સોકર ફિલ્ડ્સમાં કરવામાં આવ્યું છે. એફઆઇએ દ્વારા 19મી એપ્રિલે કિક ઓફ ઇવેન્ટનું આયોજન ઇલિનોઇસની વેસ્ટમોન્ટમાં શ્રી રેસ્ટોરાંમાં કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડર પ્રેસિડન્ટ સુનીલ શાહ અને કરન્ટ પ્રેસિડન્ટ નીલ ખોટે ફેસ્ટિવલના હેતુ વિશે માહિતી આપી હતી. વિલેજ પ્રેસિડન્ટ ગોપાલ લાલમલાણીએ ફેસ્ટિવલના આગમનને વધાવ્યું હતું અને તેમનું સમર્થન જાહેર કર્યું હતું. આમંત્રિતોમાંથી ઘણા મહાનુભાવોએ આ ફેસ્ટિવલને પોતાનું સમર્થન આપ્યું હતું. ફેસ્ટિવલમાં રેઇન વોટર, ફંકા દેસી કોન્સર્ટ બ્રાન્ડ, ડાન્સ પરફોર્મન્સ, શોપિંગ સ્ટોલ આકર્ષણરૂપ રહેશે. હોળીના રંગો ખરીદી શકાશે. સ્વાદના શોખીનો માટે 50 વેરાઇટીની ફૂડ આઇટમો હશે. બાળકો માટે રમતગમતનાં સાધનો પણ રખાશે.\nPrevious articleએફઆઇએ દ્વારા ભારતના રાજ્યકક્ષાના મંત્રી વિજય સંપલાના માનમાં લંચઓન મીટ\nNext articleવોશિંગ્ટન ડીસીમાં ‘આપી’ દ્વારા વાર્ષિક લેજિસ્લેટિવ ડેનું આયોજન\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nમુંબઈના લોકો આખા વિશ્વમાં સૌથી વધારે કલાક કામ કરે છેઃ સર્વેનું...\nહું પૈસા કમાવા માટે અજણ્યા લોકોનાં લગ્નોમાં નાચવા જતો નથી- જહોન...\nઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિઃ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં\nગાંધીયુગમાં મતભેદ સ્પષ્ટ, પરંતુ સ્નેહાદર\nગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરતા ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું ચૌકીદાર ચોર નહિ...\nઓલિમ્પિકમાં હોકીમાં દેશભક્તિની ગાથા વર્ણવતી ફિલ્મ ‘ગોલ્ડ’\nસરકારનું ફરમાન- ચીન સાથેના સંબંધો નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા...\nઆતંકવાદને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને ગાલે બે જોરદાર તમાચા – અમેરિકાની સંસદમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/deowl7qi/sndesho-kaanne/detail", "date_download": "2019-07-19T21:48:13Z", "digest": "sha1:ZINA5TWXXRKUMIXWPHDSMVCU7X6Q62JC", "length": 2740, "nlines": 117, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા સંદેશો કાનને by Chaitanya Joshi", "raw_content": "\nરાધાએ મોરપીંછ કરગ્રહીને લખ્યો સંદેશો કાનને,\nઅંતરની આરઝૂ કહીકહીને લખ્યો સંદેશો કાનને,\nવાત હતી ઉરનીને કરી ફરિયાદ વાંસળીનાં સૂરની,\nરહ્યાં અશ્રુઓ નયને વહીને લખ્યો\nઓલી ગોપીઓને પણ ના ભૂલી વિયોગે ઝૂલી,\nવેદનાંઓ ઉરે સહીસહીને લખ્યો સંદેશો કાનને,\nપ્રતિક્ષા પળેપળની મૂંઝાવે કાન વિનાં કેમ ફાવે\nસ્નેહ સરિતા વહીવહીને લખ્યો સંદેશો કાનને,\nદિલનાં દર્દથી પીગળ્યો જાણે જઈ એને મળ્યો,\nકેટલી વાતો રે રહીગઈને લખ્યો સંદેશો કાનને.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/n-raghuraman/news/management-funda-by-n-raghuraman-1562639566.html", "date_download": "2019-07-19T21:04:46Z", "digest": "sha1:PWEFLN2UT2OLSOQPI5WF5M2V5J433H4V", "length": 9854, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "management funda by n raghuraman|'દેવાના' વિચારથી મળશે શાંતિ અને સફળતા", "raw_content": "\nમેનેજમેન્ટ ફંડા / 'દેવાના' વિચારથી મળશે શાંતિ અને સફળતા\nરોહિત શર્માની ફાઈલ તસવીર\nદરેક સ્તરે બેસ્ટ બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝ ગયા શુક્રવારે જ્યારે 100 રન બનાવીને શ્રીલંકાને ખરાબ સ્કોરથી બચાવતા મેદાનની બહાર આવ્યો તો તેને પીચ પર ટિપ્પણી આપવા માટે કહેવામાં આવ્યું જેના જવાબમાં તેણે કહ્યું, 'પીચ થોડી સ્લો, મુશ્કેલ, સખત અને વિન્ડિંગ છે.' તેના પછી જ્યારે રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો તો તે સખત, ધીમી અને મુશ્કેલ પીચ પર તેણે બધા શોટ એવી રીતે માર્યા જાણે કોઈ માખણ પર છરી ચલાવતું હોય. સચિન તેંડુલકરે પોતાની તમામ વર્લ્ડકપ મેચમાં કુલ 6 શતક લગાવ્યા છે જ્યારે રોહિત બે વર્લ્ડ કપમાં કુલ 6 શતક બનાવી ચૂક્યો છે. 2019 વર્લ્ડકપમાં તે અત્યાર સુધી 5 શતક બનાવી ચૂક્યો છે. એ પણ નથી ભૂલાવી શકાતું કે સચિને કુલ 45 વર્લ્ડકપ મેચ રમી હતી જ્યારે રોહિતે અત્યાર સુધી માત્ર 16 મેચ રમી છે. અત્યારે રોહિતને માત્ર 27 રનની જરૂર છે જેના પછી તે 2003 વર્લ્ડકપમાં બનેલા સચિને 673 રનના સ્કોરને પાછળ છોડી દેશે. આજ સુધી કોઈ ખેલાડીએ 365 દિવસોની અંદર 10 શતક બનાવવાનો રેકોર્ડ નથી બનાવ્યો. રોહિત વિશે મારો દ્રષ્ટિકોણ એ છે કે તેે રન લેવાની જગ્યાએ આપનાર ખેલાડીમાં બદલાઇ ગયો છે અને આવો ગુણ ટીમ માટે ખૂબ જરૂરી પણ છે. ન્યૂઝીલેન્ડના વિરુદ્ધ થનારી સેમીફાઇનલ મેચમાં પણ રોહિતનું પ્રદર્શન તેની આ મનોસ્થિતિ પર જ નિર્ભર કરશે કે તે લેનારો બનશે. મેં બૉબ બર્ગ અને જોન ડેવિડની લખેલી 'ધ ગો-ગિવર' નામની એક પુસ્તક વાંચી. આ પુસ્તક મૂળરૂપથી 'જો' નામના મહત્વકાંક્ષી યુવકની કહાણી છે. આ કહાણી વાંચીને સમજમાં આવ્યું કે તમે સફળતા પાછળ જેટલું ભાગો છો તેના માટે લક્ષ્યો હાંસલ કરવા એટલા જ મુશ્કેલ થઈ જાય છે. તે એક ખૂબ જ સફળ વ્યક્તિ 'પિંડર' પાસે સલાહ માંગે છે. પિંડર 'જો'ને પોતાના સિક્રેટ સફળતાના પાંચ સૂત્રોના રૂપમાં જણાવે છે. સિક્રેટ જણાવતા પિંડરની માત્ર એક જ શરત હોય છે કે 'જો' તમામ સૂત્રોને એક-એક કરીને પોતાના જીવનમાં અજમાવશે. આ પ્રક્રિયામાં 'જો'ને અહેસાસ થાય છે કે જો તે પોતાનું ધ્યાન માત્ર મેળવવાની જગ્યાએ આપવામાં લગાવશે, અન્ય લોકોની ઇચ્છાઓને સ્વયં કરતા વધુ આગળ રાખીને તેમના જીવનમાં કોઈ યોગદાન કરશે તો તેને અપેક્ષા કરતા સારા પરિણામ મળવા લાગશે અને અંતમાં સફળતા પણ પ્રાપ્ત થશે. લેખકો મુજબ, 'બી અ ગિવર'. 'દેનાર' બનવાથી લેખક બૉબ અને જોનનો અર્થ છે એવી વ્યક્તિ બનવું જે બીજાને પોતાના વિચાર આપે છે. પોતાનું ધ્યાન, સંભાળ, સમય, ઊર્જા અને બીજાને મહત્વ આપવું પણ તેમાં સામેલ છે. પુસ્તકમાં જણાવવામાં આવેલા આ 5 સૂત્રો છે- 1- મૂલ્યનો સૂત્ર - તમે જે કંઈ પેમેન્ટ લો છો, કામમાં તેના કરતા વધુ ગુણવત્તા આપવી. 2- વળતરનો સૂત્ર - તમારી કમાણી એ વાત ઉપર આંકવામાં આવે છે કે તમે કેટલા લોકોની સેવા કરો છો અને કેટલી સારી રીતે કરો છો. 3- પ્રભાવકરવાનો સૂત્ર - તમારો પ્રભાવ એ વાત ઉપર માપવામાં આવે છે કે તમે બીજાની ઈચ્છાઓને કેટલી પ્રાથમિકતા આપો છો. 4- પ્રામાણિકતાનો સૂત્ર - કોઈને આપવા માટે સૌથી સારી ભેટ તમે સ્વયં છો. 5- ગ્રહણશીલતાનો સૂત્ર - પ્રભાવી રૂપથી કંઈક આપવાની ચાવી, કંઈક મેળવવાના તાળામાં પણ લાગે છે. અને એકદમ આ જ ગુણ-સૂત્ર મને રોહિતમાં ત્યારે દેખાઇ છે જ્યારે તે મેદાનમાં હોય છે. તે આઇપીએલની સરખામણીમાં વધુ શાંત દેખાઈ છે, કદાચ આ ફેરફાર તેના ફોકસને બદલવાના કારણે જ આવ્યો છે. ફંડા એ છે કે પોતાનું ફોકસ મેળવવાની જગ્યાએ આપવા તરફ આપો અને જુઓ કે કેવી રીતે તમારા મનમાં શાંતિ છવાઈ જશે અને તમને સફળતાથી ખુશ કરી દેશે.\nરોહિત શર્માની ફાઈલ તસવીર\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/madhu-rye/news/neele-gagan-ke-tale-by-madhu-rye-1562727633.html", "date_download": "2019-07-19T21:34:55Z", "digest": "sha1:4MN6JQWT3JISMPOIWYQSSNTPLKR2U4GM", "length": 10562, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "neele gagan ke tale by madhu rye|એક ફ્યૂચરની ફેન્ટસી", "raw_content": "\nનીલે ગગન કે તલે / એક ફ્યૂચરની ફેન્ટસી\nરિયાલિટીમાં બીટલ્સ હજી ગાયનની દુનિયાના ગોડ છે\nહવ્વ, એક દહાડો અમઅ ભગવોનને સપનોમાં ��ૂછેલું કે અમેરિકાનો ફ્યૂચર પ્રેસિડેન્ટ કોણ હશે. તો ભગવોને ઓંખ મારીને કહ્યું કે લાય, હાથ લાય, ને હાથમાં ભગવોને લખ્યું, ‘પ–ટે–લ’ અમેરિકાના ફ્યૂચરમાં ‘હોટેલ–મોટેલ–પટેલ’ની સાથે હવે ‘પોલિટિક્સ ને પટેલ’ બી પોસિબલ છે. ફ્યૂચરની વાત ફ્યૂચરમાં પણ કરન્ટમાં શોબિઝમાં તો ઓપણો ડંકો વાગ–છઅ, હંક્કે\nન્યૂ યોર્કમાં ગયા શુક્રવારે ‘યસ્ટરડે’ નામની નવી ફિલ્મ ખૂલી, તે પૂરી થતાં પ્રેક્ષકોએ ઊભા થઈને ધુઆંધાર તાળીવાદન કર્યું. તે ફિલ્મના મહાનાયક છે, હલો હિમેશ પટેલ ડાયરેક્ટર છે ‘સ્લમડોગ મિલિયોનેર’ ફેઇમ ડેની બોયલ. તમે દેવ પટેલને ઓળખો, યાહ દેવભઈની માફક હિમેશભઈ પણ બ્રિટિશ ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલ છે. હિમેશના ફાધર-મધરને લંડનમાં ચોકલેટની દુકાન છે અને હિમેશિયો એક તરફ ટીવીમાં કામ કરતો હતો બીજી તરફ બાપાની આજ્ઞાથી 21 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છાપાંની ફેરી પણ કરતો હતો, કેમ કે તેના મગજમાં ખોટી ‘રઈ’ ભરઈ જાય તે ફાધરને પસંદ નહોતું, પણ હવે તે 28નો થયો છે ને વર્લ્ડ ફેમસ ડાયરેક્ટરે તેને વર્લ્ડ ફેમસ ‘બીટલ્સ’ની મ્યુઝિકલ કોમેડી ફિલ્મનો વ્હિમઝિકલ હીરો બનાવેલ છે તો થોડી રઈ–બઈ ભરઈ તો ભરઈ.\nઆપ સૌ જાણો છો કે હોલ વર્લ્ડમાં ઓલ ટાઇમ ફેમસમાં ફેમસ મ્યુઝિકલ ગ્રૂપ હતું, ‘બીટલ્સ.’ આપણા ન/મો, ને અમિતાભ, ને ટેંડુલકર, ને શાહરુખ, ને સલમાન, ને આમિર, ને રજનીકાન્થ ને માનો ને કે રિલાયન્સ–બિલાયન્સ બધાની ‘ફેમસિટી’નું ટોટલ મારીને તેને મિલિયનથી મલ્ટિપ્લાય કરીએ એટલા ફેમસ હતા ‘બીટલ્સ’. એમનું ફેમસ સોન્ગ હતું ‘યસ્ટરડે’, જે ટાઇટલ છે પ–ટે–લ હીરોવાળી આ ફિલ્મનું.\nએક રાત્રે સંગીતનો માસ્તર બીટલ ભગત જેક મલિક સાઇકલ ઉપર જાય છે ને અચાનક તેની સાઇકલ એક બસ સાથે અથડાય છે ને સંગીતના સર બેભાન થઈ જાય છે. તે ભાનમાં આવે છે ત્યારે એવી દુનિયામાં જાગે છે જેમાં ‘બીટલ્સ’ એટલે શું એની કોઈને ખબર નથી. જગતનું સૌથી વિખ્યાત સંગીતનું ગ્રૂપ અચાનક સમસ્ત સૃષ્ટિની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે, સિવાય કે જેક મલિકને તે ગ્રૂપનાં બધાં ગીતો યાદ છે\nપણ દુનિયામાં ખરેખર કોઈને ‘બીટલ્સ’ની ખબર નથી જેક ગૂગલ કરે છે તો કંઈ ભળતો જવાબ આવે છે. જેક મલિક બીટલ્સનું એક ગીત ‘યસ્ટરડે’ તેના મિત્રો પાસે ગાય છે, મિત્રો અંજાઈ જાય છે અને અનાયાસ જેક મલિક તે ગીત પોતાનું હોવાનો દાવો કરે છે અને પછી તો ટીવી, છાપાં, મીડિયા, ફિલ્મો, ફેનક્લબો, છોકરીઓ, પૈસા, કમાલ, ધમાલ ને ધમપછા��ા\n જેકની ‘ચોરી’ છેવટે પકડાય છે ખરી બસ, જગતમાં બીટલ્સ હોય જ નહીં તેના કરતાં ઇમિટેશન બીટલ્સ હોય તે સારું નહીં બસ, જગતમાં બીટલ્સ હોય જ નહીં તેના કરતાં ઇમિટેશન બીટલ્સ હોય તે સારું નહીં આવડી નાજુક ફેન્ટસી ઉપર ગોઠવેલી આ તોતિંગ ફિલ્મના સંગીતના ધોધપ્રવાહમાં તેની બીજી બધી બાબતો ગૌણ બની જાય છે ને તમારા ડોળા સામે તરવરે છે મહાગાયક જેક મલિક તરીકે મહાનાયક હિમેશ પ–ટે–લ આવડી નાજુક ફેન્ટસી ઉપર ગોઠવેલી આ તોતિંગ ફિલ્મના સંગીતના ધોધપ્રવાહમાં તેની બીજી બધી બાબતો ગૌણ બની જાય છે ને તમારા ડોળા સામે તરવરે છે મહાગાયક જેક મલિક તરીકે મહાનાયક હિમેશ પ–ટે–લ ને કાનમાં વાગે છે ‘આઇ સોવ એ ફિલ્મ ટુડેય, ઓહ બોય ને કાનમાં વાગે છે ‘આઇ સોવ એ ફિલ્મ ટુડેય, ઓહ બોય’ ને જી, નહીં, બધા ક્રિટિક્સોએ વખાણ કીધાં છે એવું પણ નથી, પણ હિમેશને સૌએ છાબાશી આલેલી છે.\nઅલબત્ત, ફિલ્મ તે ફિલ્મ છે ને રિયાલિટી તે રિયાલિટી. રિયાલિટીમાં બીટલ્સ હજી ગાયનની દુનિયાના ગોડ છે ને તે ‘બીટલ્સ’ ગ્રૂપના ચાર ગાયકોમાંથી બે ગોડ હજી જીવે છે, પોલ મેકાર્ટની અને રિન્ગો સ્ટાર. રિયાલિટીમાં હિમેશ પટેલને ફફડાટ છે કે સાચા બીટલ્સોને જેક મલિકનું મીન્સ કે હિમેશ પટેલનું ગાણું ગમ્યું હશે, કે રોમ રોમ\nહિમેશભઈ પોતે આ નવી જડેલી કીર્તિથી અભિભૂત છે. હજી આ ફિલ્મ બજારમાં આવે તે પહેલાં જ હિમેશને ત્રણ બીજી ફિલ્મોમાં હીરોના રોલ મળી ગયા છે. હમણાં સુધી મુખ્ય ધારાની ફિલ્મોમાં ઇન્ડિયન કલાકારોને ચાન્સ મળે તો પણ સાઇડ રોલનો. હિમેશભઈ કહે છે કે હવે આ રીતે દ્વાર ખૂલે છે હોલિવૂડનાં અને અમે કહીએ છીએ આ રીતે દ્વાર ખૂલે છે વ્હાઇટ હાઉસનાં\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/ofvnaq7s/maansiktaa-nthii-bdlaaii/detail", "date_download": "2019-07-19T21:47:50Z", "digest": "sha1:ZERBNTZFAHZUI4GHWU6UWKNCROCSYOKC", "length": 11232, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા માનસિકતા નથી બદલાઈ by Jigisha Patel", "raw_content": "\nબાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈ અને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી. તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો. નીમુ ગોરીચીટ્ટી, ગોળમટોળ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી. તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી. તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી. ની��ુને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યુંતે બેટ ફેંકીને દોડતી મા પાસે ઘરમાં ગઈ. તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ. મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ.........થોડું વહેલું નથીતે બેટ ફેંકીને દોડતી મા પાસે ઘરમાં ગઈ. તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ. મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ.........થોડું વહેલું નથી” મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી. એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા. તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.\nદાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું. જમવા પણ તેને બધા સાથે ન\nઆપ્યું અને કીધું \"બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.\"\nનીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું. નીમુને કેરીનું અથાણું બહુ ભાવે. માએ અથાણું\nવાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ ન અડાય તેમ કહ્યું. દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે, નીમુ મોટી થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.\nનીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું, તે કંઈ જ તેને સમજાતું ન હતું. ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી, દોડતી, કૂદતી, છોકરાઓ સાથે ક્રિકેટ રમતી, આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી, મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું રમવાનું નહી, કોઈને અડવાનું નહી. તેની થાળી જુદી, તેને લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી, મંદિર કે રસોડામાં જવાનું નહી. વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંકળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું. મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે. નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવી રીતે લાવવું તે જ વિચાર્યા કરે\nથોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું. તેમણે સ્કૂલના બધા છોકરા, છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે તે ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવ્યું. આ કોઈ અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બને છ���. આ દરમ્યાન સેનેટરી નેપકીન વાપરી કેવી રીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ\nહતી. તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે તે બહાને સ્ત્રી ને ચાર દિવસ આરામ મળી જાય અને પહેલા સ્ત્રીઓ કપડાં વાપરતી એટલે રસોડામાં ન અડે તો ચોખ્ખાઈ પણ જળવાય.\nસમયની સવારી આગળ વધવા લાગી. નિર્મલા એન્જનિયર થઈને અમેરિકામાં સેનઓઝે આવી ગઈ. જિન્સની શોર્ટસ પહેરીને પતિ નમન સાથે ગીલરોયની ટેકરીઓ પર હાઈકીંગ કરવા જાય છે. રસ્તામાં હનુમાનજીનું મંદિર આવે છે. દર્શન કરવા પગથિયાં ચડે છે અને અડધેથી પાછી ઉતરી જાય છે. નમન પૂછે છે “કેમ પાછી જાય છેતો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું, કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને ટેમ્પોન. પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ, સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવી રીતે બદલાયતો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું, કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને ટેમ્પોન. પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ, સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવી રીતે બદલાય નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવી રીતે ઠસાવી. માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવા દેવા નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવી રીતે ઠસાવી. માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવા દેવા આ માનસિકતા તેના મગજમા થાેપવા માટે જવાબદાર કોણ આ માનસિકતા તેના મગજમા થાેપવા માટે જવાબદાર કોણમાતા, દાદી, કુટુંબ, સમાજ કે બધા જમાતા, દાદી, કુટુંબ, સમાજ કે બધા જ માસિકધર્મ શબ્દ જ ખોટો નથી લાગતો\nહજુ આજે પણ ખૂબ ભણી ગણીને દેશ કે વિદેશમાં વસેલ ભારતીય સંસ્કૃતિને વરેલ સ્ત્રીઓ, દેરાસર, મંદિર કે મસ્જિદમાં જવું, કોઈપણ પૂજાપાઠના કાર્ય જેવાકે નવચંડી કે વાસ્તુપૂજન, માતાજીની આરતી કે દીવો કરવો -જેવા ધાર્મિક કામ પીરીયડમાં નથી કરતી. તે બધું જ જાણે છે કે આ એક કુદરતી શારીરિક પ્રકિયા છે. શરીરના વિજ્ઞાનને સમજે છે પણ ધર્મ સંસ્કારની ઘર કરી ગયેલ માનસિકતા કેવી રીતે બદલાય નિર્મલાની નથી બદલાઈ, આપની બદલાઈ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/09/19/2018/8459/", "date_download": "2019-07-19T20:46:32Z", "digest": "sha1:LE4AFFLPXU55TG3GEOV6KPJ6YPONMRXL", "length": 6978, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "શાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્ પર બનતી હિન્દી ફિ્લ્મોને લોકો તરફથી સારો આવકાર મળે છે… | Gujarat Times", "raw_content": "\nHome FILM શાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્ પર...\nશાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્ પર બનતી હિન્દી ફિ્લ્મોને લોકો તરફથી સારો આવકાર મળે છે…\nસામાન્ય માનવીના જીવનની સમસ્યાઓની રજૂઆત કરતી હિન્દી ફિલ્મો હાલમાં સારા પ્રમાણમાં બની રહી છે. લગ્ન, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પોલીસ તંત્રની કામગીરી- આવાં વિવિધ વિષયની કથાઓને પરદા પર પ્રતીતિકર લાગે તે રીતે પેશ કરવામાં આવી રહી છે. ઊડતા પંજાબ, ટોયલેટ- એક પ્રેમકથા જેવી ફિલ્મોને સારો લોક આવકાર મળ્યો હતો. હવે શાહીદ કપુરની એક ફિલ્મ- બત્તી ગુલ, મીટર ચાલુ – વીજળીની ચોરીના સંવેદનશીલ વિષયને કથા દ્વારા રજૂ કરી રહી છે. આ ફિલ્મની સફળતા બાબત શાહીદ કપુર બહુ જ આશાવાદી છે. શાહીદ કહે છે – નાગરિક સમસ્યાઓ વિષે જાગૃતિ કેળવવાનું કામ કરતી ફિલ્મો લોકોને અવશ્ય ગમે છે. કારણ કે લોકોને તેમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાય છે..વીજચોરી એ આપણા દેશની મોટી સમસ્યા છે, બત્તી ગુલ, મીટર ચાલુ ફિલ્મ વીજળીની ચોરીના મુદા્ને પેશ કરે છે.\nPrevious articleઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છેઃ ચીન સહિત દરેક જણે અમેરિકાનો ફાયદો ઊઠાવ્યો છે. ..\nNext articleપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યોઃ બે દેશો વચ્ચેની શાંતિ -મંત્રણા શરૂ કરો …\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nનડિયાદમાં સંતરામ મંદિરના તબીબી સેવાયજ્ઞનાં 60 વર્ષની ઉજવણી\nસોનાક્ષી સિંહાઃ દબંગ ફ્રેન્ચાઇઝી માટે વધારે લગાવ છે\nભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યોછે.\nભારતીય વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાની બાયોપિકમાં કંગના રનૌત અને અમિતાભ બચ્ચન\nબહુજન સમાજ પાર્ટીના અગ્રણી માયાવતીને પણ હવે વડાપ્રધાન બનવાના કોડ જાગ્યા.\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને દેશ છોડવાની મનાઈ...\nપાકિસ્તાનના વ઼ડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય જનતાપક્ષને મુસ્લિમવિરોધી – પાકિસ્તાન વિરોધી કહીને...\nસમરસેટમાં ‘વિભા’ દ્વિતીય વાર્ષિક ગાલા અને ફંડરેઇઝર કાર્યક્રમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/12152/maa-baapne-bhulsho-nahi", "date_download": "2019-07-19T20:50:07Z", "digest": "sha1:HNDS6NWCTYBDFKESTY6UXC5YXFJBP2G5", "length": 5065, "nlines": 123, "source_domain": "gujarati.matrubharti.com", "title": "મા-બાપને ભૂલશો નહીં. RAKESH RATHOD દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમા-બાપને ભૂલશો નહીં. RAKESH RATHOD દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nRAKESH RATHOD દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nજે દીકરા માટે મા-બાપે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી... પોતાની ઈચ્છાઓ ને જરૂરિયાતો છોડી દીધી.. એ જ દીકરો જ્યારે ઉંચા હોદ્દા પર બેસી જાય છે.. ત્યારે તેને પોતાના મેલા-ઘેલા મા-બાપની શરમ આવે છે.. જ્યારે આવું થાય ત્યારે મા-બાપના હૃદય ...વધુ વાંચોશુ વિતતું હશે એનો ક્યારેય કોઈ વિચાર નથી કરતું... ઓછું વાંચો\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | સામાજિક વાર્તાઓ પુસ્તકો | RAKESH RATHOD પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/two-daughter-father-physical-torture-to-11-year-old-girl-in-rajkot-1562914954.html", "date_download": "2019-07-19T21:03:33Z", "digest": "sha1:52HH6E5NKJSCZNOGURZ4BYRAK7JREW4G", "length": 9338, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "two daughter father physical torture to 11 year old girl in rajkot|બે દીકરીના પિતાએ 11 વર્ષની સગીરાના ઘરે આવી મોઢુ દબાવી દુષ્કર્મ આચર્યું", "raw_content": "\nરાજકોટ / બે દીકરીના પિતાએ 11 વર્ષની સગીરાના ઘરે આવી મોઢુ દબાવી દુષ્કર્મ આચર્યું\nકોઇને કહીશ તો તારા ભાઇને ઉપાડી મારી નાખીશ તેવી ધમકી આપતો\nરાજકોટ: શહેરના હુડકો ચોકડીથી આગળ આવેલા શિવધારા સોસાયટીમાં રહેતી 11 વર્ષની સગીરાના ઘરે આવી બે દીકરીના પિતાએ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પોલીસ સ્���ેશનમાં થયેલી ફરિયાદ મુજબ સગીરાને ધાક-ધમકી આપી ગંદા ઇશારા કરી સમયાંતરે બે-ત્રણ વખત બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યા હતા. જો કે પોલીસે દુષ્કર્મ આચરનાર પારસ ઉર્ફે સાગર હસમુખ કોળીને ઝડપી પોક્સો સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.\nસગીરાની માતાએ બીજા લગ્ન કર્યા છે\nબનાવ અંગે ભોગ બનનાર બાળાના માતાએ એફઆઇઆર નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મેં બીજા લગ્ન કર્યા છે અને જેની સાથે લગ્ન કર્યા છે એ યુવાનનું પણ બીજુ ઘર છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. 11વર્ષની દિકરી અગાઉ બહારગામ ભણતી હતી. વેકેશનમાં તે રાજકોટ અમારી પાસે આવ્યા પછી ફરીથી ત્યાં મોકલી નથી. પારસ ઉર્ફ સાગર હરસુખભાઇ કોળી તેના પત્ની-પરિવાર સાથે રહે છે. ગુરૂવારે સવારે મારા પતિ રાતપાળી કરીને ઘરે આવ્યા ત્યારે હું અને દિકરી સુતા હતાં. અમને બંનેને તેણે જગાડ્યા હતાં અને દિકરીને લાફા માર્યા હતાં. મેં શું થયું તેમ પુછતાં પતિએ મને વાત કરી હતી કે મેં સવારે આવીને મોબાઇલ ફોન જોતાં પારસ ઉર્ફ સાગર કોળીનો ફોન આવ્યાનું જણાયું છે. મને શંકા જતાં રેકોર્ડિંગ ચેક કરતાં તેમાં સાગર આપણી 11 વર્ષની દિકરી સાથે પ્રેમભરી વાતો કરતો સંભળાય છે.\nહવામાં કિસ ઉડાડી મને મોકલતા હતા\nમારા પતિએ આવી વાત કરતાં મેં પણ મોબાઇલનું રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને દીકરીને આ બધુ શું છે તે પૂછતાં તેણીએ રડતાં-રડતાં કહ્યું હતું કે...'હું એકાદ મહિના પહેલા ઘરે એકલી હતી ત્યારે સાગરમાસાએ મારી સામે ઇશારા કરી આંખ મારી હવામાં કિસ ઉડાડી મને મોકલતાં હતાં. પરંતુ મેં ધ્યાન આપ્યું નહોતું. એ પછી સાગરમાસા રોજ મારી સામે ઇશારા કરી આંખ મારતા હતાં. એક મહિનાથી સાગરમાસા મારી સામે ખરાબ ઇશારા કરી પરાણે વાત કરવા દબાણ કરતાં હતાં અને તેના મોબાઇલ નંબર આપ્યા હતાં. હું તેની સાથે વાત ન કરું તો તે મારા ભાઇને ઉપાડી જઇ મારીને ફેંકી દેવાની ધમકી આપતાં હતાં.\nપપ્પા રાતપાળીએ ગયા હોય ત્યારે સાગર આવી દુષ્કર્મ આચરતો\nએક મહિના પહેલા મમ્મી દવાખાને ગયા હતાં અને પપ્પા પણ ત્યાં દેખરેખમાં હતાં ત્યારે સાગરમાસા નવેળાની વંડી ઠેંકી અંદર આવી ગયા હતાં. હું ત્યારે શેટી ઉપર સુતી હતી. દાદા આગળના રૂમમાં હતાં. સુતી હતી ત્યારે તેણે આવીને બથ ભરી લીધી હતી અને કિસ કરીને ઉઠાડી દીધી હતી. હું કંઇ બોલવા જાવ એ પહેલા મોઢે હાથ રાખી ડૂચો દઇ દીધો હતો અને ઇશારો કરી કંઇ બોલવાની ના પાડી હતી. એ પછી મને નિર્વસ્ત્ર કરી ખરાબ કામ કર્યું હતું. એ પછી પણ ત્રણેક વખત રાત્રીના સમયે પપ્પા રાતપાળીએ ગયા હોય ત્યારે સાગરમાસા નવેળાની વંડે ઠેંકીને આવેલ અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી ખરાબ કામ કર્યું હતું. આજથી પાંચ-છ દિવસ પહેલા પણ તેણે આવુ કામ કર્યું હતું. હું ડરી ગઇ હોવાથી માતા-પિતાને કે કોઇને જાણ કરી નહોતી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/07/14/2018/7008/", "date_download": "2019-07-19T20:47:29Z", "digest": "sha1:7RUKN6ATFGLCI3BW7ANQP2OBJGYCS2O2", "length": 10461, "nlines": 88, "source_domain": "gujarattimesusa.com", "title": "ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાઃ ભગવાનને બનારસી મોતીનાં આભૂષણો | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાઃ ભગવાનને બનારસી મોતીનાં આભૂષણો\nભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાઃ ભગવાનને બનારસી મોતીનાં આભૂષણો\nઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે મંગળવારે શહેરના ભક્તો મામેરું લઈને મંદિરમાં આવ્યા હતા અને ભક્તોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીરમાં મામેરું નિહાળતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ. (ફોટોસૌજન્યઃ ડીએનએડોટકોમ)\nઅમદાવાદઃ અમદાવાદમાં 14મી જુલાઈ, શનિવારે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા અષાઢી બીજે પરંપરાગત રીતે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને ગજકેસરી યોગમાં નીકળશે. રથયાત્રાના દિવસે નિજ મંદિર પરિસરમાં ભક્તો માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. રથયાત્રા એક કિલોમીટર લાંબી હશે અને 18.5 કિલોમીટરનું અંતર પસાર કરશે.\nભગવાન જગન્નાથજી મથુરા અને બનારસથી લાવવામાં આવેલાં રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં નગરચર્યાએ નીકળશે, જેમાં 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજનમંડળીઓ, ત્રણ બેન્ડવાજાં, 2500 સાધુસંતો જોડાશે. આ વર્ષે રથયાત્રામાં સૌપ્રથમ વાર ભારતીય અખાડા પરિષદના મોટા સંતોે-મહંતો અને કુંભમેળાના સાધુસંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રમાંથી હાજરી આપશે.\nજગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે અષાઢી બીજે આ વર્ષે સૌપ્રથમ વાર જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી હંસદેવાચાર્યજી મહારાજની નિશ્રામાં રથયાત્રાનો આરંભ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અષાઢી બીજના ર���જ રથયાત્રામાં વહેંચાતાં મગ, કેરી, કાકડી, જાંબુ માટેનો પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખશે.\nમંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે ભગવાન જગન્નાથના અષાઢી એકમનું જે સ્વરૂપ છે તેને નવયુવાનના દર્શન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વાર અષાઢી એકમ, શુક્રવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બનારસી મોતીનાં આભૂષણો ચડાવાશે. આ વખતે મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા બનારસી મોતીનાં આભૂષણો ભગવાનને ચડાવવામાં આવશે. દેશનાં અન્ય તમામ જગન્નાથ મંદિરોમાં એકમના દિવસે આભૂષણો ચડાવવાની પ્રથા છે. અહીં પણ આ પ્રથા શરૂ થશે. ભગવાન મોસાળેથી 15 દિવસે પાછા આવે ત્યારે બીમાર હોય તેવો ભાવ ભક્તોમાં જોવા મળતો હોય છે.\nમહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે શ્રી જગન્નાથજી મંદિરની સેવાપ્રવૃત્તિના કારણે લોકોના દિલમાં રથયાત્રાનું આગવું સ્થાન રહેલું છે.\nમંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નારા સાથે સવારે સાત વાગ્યે મંદિરેથી રથયાત્રાનો આરંભ થશે અને રાતે સાડા આઠ વાગ્યે પરત આવશે.\nરથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ, બે લાખ ઉપરણામ ભકતોને પ્રસાદીરૂપે આપવામાં આવશે.\nPrevious articleતારક મેહતા કા ઉલટા ચશ્મા ફેઇમ ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું અવસાન\nNext articleશેલ્બી હોસ્પિટલ દ્વારા સેન્ટર ફોર લીવર ડિસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો આરંભ\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાઉદી અરેબિયાના પ્રવાસે\nગુલશનકુમારના જીવન પરથી બની રહેલી બાયોપિક મોગલ ખોરંભે ચઢી..\nઅમારી એક ઈંચ જમીન પણ કોઈ નહિ છિનવી શકે, અમે લોહિયાળ...\nસમલૈંગિકતાના મામલામાં દેશની સર્વોચ્ચ અદાલત જ નિર્ણય લે- કેન્દ્ર સરકાર એવું...\nટાઈગર શ્રોફની ફિલ્મ – સ્ટુડન્ટ ઓફ ધ યર-2 ટિકિટ બારી પર...\nઆસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ\nઅફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીખળ કરતા અમેરિકાના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/18/odha-mandir/", "date_download": "2019-07-19T21:07:19Z", "digest": "sha1:KAU7DWNQYOSRXSVLRF4B7J7BJMA2J2HS", "length": 10172, "nlines": 127, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઓધા, મંદિર આવજો – દાસી જીવણ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nJune 18th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : દાસી જીવણ | 1 પ્રતિભાવ »\nમારે પૂરવની છે પ્રીત્યું રે\nદાસી માથે શું છે દાવો\nમારે મો’લ નાવે માવો\n……………… આવડલો અભાવો રે… ઓધા…\nવાલે મળ્યે કરીએં વાતું,\nભાંગે મારા દિલની ભ્રાંત્યું\n……………… આવી છે એકાંત્યુ રે….. ઓધા…..\nજોઈ જોઈ વોરીએં જાત્યું,\nબીબા વિનાના પડે ભાત્યું,\n……………… ભાર ઝીલે ભીંત્યું રે….. ઓધા….\nદાસી જીવણ ભીમને ભાળી\nવારણાં લીધાં વારી વારી\n……………… દાસીને દીવાળી રે….. ઓધા…..\n« Previous અક્ષર – મૂકેશ વૈદ્ય\nગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાધો – હરીશ મીનાશ્રુ\nસાધો, હરિ સંગે હરીફાઈ જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ.... સાધો... હારી જઈશું તો ઈડરિયો .....ગઢ ધરશું હરિચરણે, કામદૂધા દોહી દોહી ......હરિરસ ભરશું બોધરણે.... ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ.... સાધો.... અનંતની ચોપાટ પાથરી .......હરિએ ફેંક્યા પાસા, અમે જીત્યા તો ઢોલ વજાડો ....... હરિ જીતે તો ત્રાંસા. છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ.... સાધો...\nગીત – મધુમતી મહેતા\nમનડું વાળે વેર ઓધાજી મનડું વાળે વેર ટપકાં જેવું લાગે પણ પડછાયો છે ગજ તેર ઓધાજી મનડું વાળે વેર ભૂખ્યું હો તો ધાન પીરસીએ તરસ્યું હો તો પાણી કાન ધરી સાંભળીએ બોલે જો સમજાતી વાણી અડફેટે લઈ આડેધડ વરતાવે કાળો કેર ઓધાજી મનડું વાળે વેર આમ ગણો તો સાવ જ અંગત આમ ગણો તો વેરી દોડે ડાંફું ભરતું એ તો પલકારાને પ્હેરી પાશેરાની પૂણી એ, ને સમજે સવ્વા શેર ઓધાજી ... [વાંચો...]\nત્રણ અદ્રુત ગઝલો – રાકેશ હાંસલિયા\n(શ્રી રાકેશ હાંસલીયા, શ્રી દિનેશ કાનાણી તથા શ્રી લક્ષ્મી ડોબરિયાના સંયુક્ત ગઝલસંગ્રહ 'તત્વ - ૧૧૧ ગઝલ'માંથી સાભાર) ૧. શું મહેકે છે બધે લોબાન જેવું ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું. સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા, ભીતરે નક્કી હશે તોફાન જેવું. ..ને પ્રપંચોની પછી શરૂઆત થાશે, બાળકોમાં જ્યારે આવે ભાન જેવું. જાત આખી ઓગળી રહી છે કશામાં, આ હ્રદયનું હો કશે સંધાન જેવું. કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા, ક્યાં કદી ચાહ્યું હતું કંતાન ... [વાંચો...]\n1 પ્રતિભાવ : ઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nસુંદર ભક્તિગીત. આનંદ થયો.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2017/07/28/songs-for-kids/", "date_download": "2019-07-19T21:10:39Z", "digest": "sha1:X4XTJ26INTAGKFFPMXCU7ZOJZY7UMFO4", "length": 13636, "nlines": 153, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રણ બાળગીતો – યશવંત મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ બાળગીતો – યશવંત મહેતા\nJuly 28th, 2017 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : યશવંત મહેતા | 1 પ્રતિભાવ »\n(‘ચોકોલેટ ગીતો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nપપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી,\nઘરરર ચાલે, પડે-આખડે, એ તે ગાડી કેવી\nઘડીઘડીમાં થાય ગરમ એ, જાણે મારી મમ્મી\nકદીક અટકે વીણ પેટ્રોલે, ગાડી સાવ નિકમ્મી\nખાડે-બમ્પે દાદીમાની કમરના કરે ભુક્કા,\nજરીક ટક્કર અને કાચના હજાર હજાર ટુક્કા.\nભીના ચીકણા રસ્તા કૂદી અવળી એ ફંટાય,\nરેલિંગે, વૃક્ષે કે પથરે ધડામ્મ્ એ ભટકાય.\nવારેવારે પેટ્રોલ-પમ્પે જઈ ભરાવવી ટાંકી,\nટાયર-પ્રેશર વધે-ઘટે તો ચાલે ગાડી વાંકી.\nપપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી;\nગાડી લઈએ આકાશે જે ઊડે પંખી જેવી.\nસાંભળ, દાદા, રમીએ આપણ સાંજ, બપોર, સવારે,\nપહેલો પાકો નિયમ ખેલનો : હું જીતું, તું હારે\nશૂન્ય-ચોકડી રમતાં રમતાં કરું ધનાધન ક્રૉસ;\nએક શૂન્ય તું માંડે ત્યાં સૌ ખાનાં ભરવાં મારે.\nબસ, હું જીતું, તું હારે \nઢગલાબાજી રમતાં તું ચોગ્ગા પર ચોગ્ગો નાખે;\nતોય ઉઠાવે ના તું પાનાં, દલીલ કર ન લગારે.\nબસ, હું જીતું, તું હારે \nપકડદાવ જો રમીએ, એમાં નક્કી તારી હાર;\nતારા ઘરડા પગથી મારી ઝડપ હણીય વધારે.\nબસ, હું જીતું, તું હારે \nછતાંય તારે, હોય જીતવું, એક શરત છે મારી;\nચૉકૉલેટ મને બે દેવી સાંજ, બપોર, સવારે \nદાદા, હું જીતું, તું હારે \nમામી, આ બુધ્ધુ લડકીને કશુંક તો સમજાવો,\nવાટે ના શબ્દો-ભાષાનો સાવ ભંગારો આવો\nમમ્મીને એ કહે છે ‘મીમી’, હાથીને ‘ઈટીમાન’,\nમિકી માઉસને કહે ‘હાઉસ’, ને મીનીને કહે ‘મ્યાન’\nદૂધ પીવું જો હોય, ચીસ પાડે છે ‘ધૂધૂધૂધૂ’\nસઘળા શબ્દોનું શીર, મામી, વાળી દે એ ઊધું\nહું છું એની દીદી તોયે બોલે, ‘આવ, દાદી’\nભાષા ભાંગી ભૂકો કરવાની એને આઝાદી\nપણ હું સાચું કહું છું, મામી, લાગે છે વહાલા\nજ્યારે એ બોલે છે ભાષા કાલી-કાલી-કાલી\n[કુલ પાન ૪૦. કિંમત રૂ. ૧૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous ઉજવણી – બલવીરસિંહ જાડેજા\nવેળા જાળવી લે મૂળશંકર – હરીશ મહુવાકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nવાઘને છે ચટ્ટાપટ્ટા, સિંહને છે કેશવાળી, રીંછને તો વાળ મોટા, લ્યો ટબૂકબેન મારો તાળી ઊંટભાઈની ખૂંધ મોટી, ઊંચા મોટા ઢેકાવાળી, હાથીભાઈની સૂંઢ મોટી, લ્યો ટબૂકબેન મારો તાળી સસ્સાભાઈના કાન છે સુંદર, આંખો રાતી ને રૂપાળી, લાકડું કાપે નાનો ઉંદર, લ્યો ટબૂકબેન મારો તાળી વાંદરાભાઈની પૂંછડી લાંબી, છેડે મોટા ગુચ્છાવાળી, ચિત્તાને કોઈ શકે ન આંબી, લ્યો ટબૂકબેન મારો તાળી શિયાળભાઈ તો ... [વાંચો...]\nબે મિત્રો અને રીંછ – પ્રભુલાલ દોશી\n(યશવંત મહેતા અને શ્રદ્��ા ત્રિવેદી દ્વારા સંપાદિત થયેલ પુસ્તક ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. બાળપણમાં રીંછ અને બે મિત્રોની વાર્તા બધાએ વાંચી અથવા તો સાંભળી જ હશે. રીંછે એક મિત્રન કાનમાં શું કહ્યું હતું તે તો બધા જ જાણે છે. પરંતુ આજે એ જ વાર્તાને એક નવીન ... [વાંચો...]\n (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી\nઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. માણસો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા. અત્યારે છે તેટલાં શહેરો પણ વસેલાં ન હતાં. માણસો નાનાં-નાનાં ગામડાંઓમાં રહેતાં હતાં. વખતપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામના રાજાનું નામ વખતસિંહ હતું. તે સમયે બાજુબાજુમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યના જુદાજુદા રાજા હતા. તે ... [વાંચો...]\n1 પ્રતિભાવ : ત્રણ બાળગીતો – યશવંત મહેતા\nબહુ જ સુંદર રચનાઓ.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/an3tghef/dshaa-yaaad/detail", "date_download": "2019-07-19T21:45:14Z", "digest": "sha1:U4DVQPJKRLSD6CXK3OIHHS7RLVATMBOA", "length": 2640, "nlines": 118, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા દશા યાદ by Sapana Vijapura", "raw_content": "\nરહેશે મને આ મારી મુસીબતની દશા યાદ\nબીજું તો બધું ઠીક છે આવ્યો ન ખુદા યાદ (મરીઝ)\nહર એક કદમ પર છે તમારી જ નિશાની\nઆવી ન મને આજ તો મારી જ દશા યાદ\nમારાં જ તો મૃત્યુ પછી મારી થઈ ચર્ચા\nજીવનમાં ન જાણી, છે એને મારી કઝા યાદ\nઆવીને પથારી કને રડતાં જો હશે એ\nકોઈ ના દુઆ કે ન રહેશે કો’ દવા યાદ\nઆંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યા\nસોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ\nઆવી એ ઘડી છે કે ન સપના રહી સપના\nભૂલી એ ગઈ દુનિયાને, રહ્યો બસ એ ખુદા યાદ\nOLD CLASSIC મરીઝ જીવન મૃત્યુ દુનિયા ગઝલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/rashifal-in-gujarati/page/29/", "date_download": "2019-07-19T20:33:28Z", "digest": "sha1:FNKO6YGRTHCOPLJMCENEIPWMTMCCZ76T", "length": 11624, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Rashifal In Gujarati News In Gujarati, Latest Rashifal In Gujarati News Updates, Photos And Videos | I Am Gujarat | Page 29", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\n11 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસશે તેમ ગણેશજી કહે છે. સામાજિક રીતે યશ અને કીર્તિમાં...\n10 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ધન ખર્ચ થઈ શકે છે. મિત્રો સાથે ઓળખાણ થશે કે...\nબુધનું મેષ રાશિમાં ગોચરઃ આ રાશિના જાતકો માટે ઉન્નતિ અને આર્થિક...\nનવગ્રહોમાં યુવરાજ છે બુધ બુધ ગ્રહને નવગ્રહોમાં યુવરાજન�� દરજ્જો આપવામાં આવ્યો છે. તે વ્યક્તિમાં બુદ્ધી...\n9 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): ગણેશજી કહે છે કે, આજનો દિવસ તમે સામાજિક કાર્યો અને મિત્રો સાથે પસાર કરશો....\n8 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): ગણેશજી કહે છે કે, આજે તમે પરિવારજનો સાથે મળીને ઘરેલુ બાબતો પર મહત્ત્વપૂર્ણ વિચારવિમર્શ...\n7 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): આજનો તમારો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. ઓફિસ કે વ્યવસાયના ક્ષેત્રમાં અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ વિષયો...\nસાપ્તાહિક રાશિફળઃ 07 મેથી 13 મે 2018\nWeekly Horoscope ગ્રહોની ચાલ બદલાય તો તેની સીધી અસર તમારી રાશિઓ પર પડે છે. તો...\n6 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): કોઈ પણ પ્રકારના સંકટમાં ન પડવું. વ્યાવસાયિક સ્થળ પર આજે અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચામાં...\n5 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): ગણેશજી તમને ક્રોધ પર સંયમ રાખવાની સલાહ આપે છે. માનસિક બેચેનીને કારણે કોઈ કાર્યમાં...\n4 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): ગણેશજી આજે તમને ગુસ્સા પર કાબૂ રાખવાનું કહે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે...\n3 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. ગણેશજી આજે તમને વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાની...\n2 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): તમારો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થઈ શકે છે. તમે ગૂઠ...\n1 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): નવાં વસ્ત્ર તથા આભૂષણોની ખરીદી કરશો. સામાજિક રીતે માન-સન્માન પ્રાપ્ત થશે, પરંતુ મધ્યાહન બાદ...\n30 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે મળવાની સંભાવના વધુ છે. તમારા વિચારો...\n29 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): આજે તમે સામાજિક તથા જાહેર ક્ષેત્રમાં લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. લક્ષ્મીજીની કૃપા રહેશે....\n28 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ(Aries): આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયક રહેશે. લાંબા સમયનાં આર્થિક આયોજન પૂરાં કરી...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/06/2018/7643/", "date_download": "2019-07-19T20:49:09Z", "digest": "sha1:W755ZJLLKT7VOTSSXL5FTN5YBILIYTPU", "length": 6412, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "રાઝીની સફળતાથી ખુશ મેઘના ગુલઝારની નવી ફિલ્મમાં આલિયા અને રણવીર કપુર મુખ્ય ભૂમિકા ભજવે એવી શક્યાતા છે.. | Gujarat Times", "raw_content": "\nHome FILM રાઝીની સફળતાથી ખુશ મેઘના ગુલઝારની નવી ફિલ્મમાં આલિયા અને રણવીર કપુર મુખ્ય...\nરાઝીની સફળતાથી ખુશ મેઘના ગુલઝારની નવી ફિલ્મમાં આલિયા અને રણવીર કપુર મુખ્ય ભૂમિકા ભજવે એવી શક્યાતા છે..\nમેઘના ગુલઝાર રાઝીની સફળતાથી ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની ભૂમિકાની બહુ જ પ્રશંસા કરવાંમાં આવી હતી. પ્રેક્ષકે એને વિવેચકોએ જ નહિ, પરંતુ બોલીવુડના મહાનુભાવોએ પણ એના અભિનયની મુક્તકંઠે પ્રશસ્તિ કરી હતી. હાલમાં મેઘના ભારતના ભૂતપૂર્વ સરસેનાપતિ જનરલ માણેકશા પર બાયોપિક બનાવી રહી છે. આ ફિલ્મમાં જનરલ માણેકશાની ભૂમિકા માટે આલિયા ભટ્ટે રણવીર કપુરના નામની ભલામણ કરી હોવાનું કહેવામાં આવે છે. હાલમાં ફિલ્મ સંજૂમાં રણવીર કપુરે ભજવેલી સંજય દ્તની ભૂમિકાની ચારકોરથી પ્રશંસા થઈ રહી છે. રાજુ હિરાની નિર્મિત આ બાયોપિકે ટિકિટબારી પર ટંકસાળ પાળી હતી. આથી મોટા મોટા નિર્માતાઓ પણ આજકાલ રણવીર કપુરને પોતાની ફિલ્મમાં હીરો તરીકે લેવા કતારમાં ઊભા છે…\nPrevious articleપેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયી હવે ટૂંક સમયમાં પોતાનું પદ છોડી રહ્યા છે…\nNext articleતામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કળગમ – ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિનું અવસાન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nમનમોહન સિંધની પ્રશંસા કરતા રાજ ઠાકરે\nલોકસભાની ચૂંટણીની ગતિવિધિ – દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લોકસભાની કુલ...\nયોગ – મનની ઊથલપાથલનું અટકવું\nસામાન્ય માણસનું સત્ય સામાન્ય જ રહેવાનું\nઆંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ના મળતાં ચંદ્રાબાબુ નાયડૂ નારાજ –\nભારતીય-અમેરિકન પિતરાઈ ભાઈઓ દ્વારા લ્યુકેમિયા માટે કાઇટ ફેસ્ટિવલ\nયુએનમાં ગ્લોબલ સિટિઝનશિપ ફોરમ દ્વારા જાતીય સમાનતાલક્ષી કાર્યક્રમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.kingoneoffroad.com/gu/winches-accessories/controller/", "date_download": "2019-07-19T21:29:17Z", "digest": "sha1:N5SJOD6HIFNIVU2CZCNFTMWUGUSCEHSW", "length": 5260, "nlines": 236, "source_domain": "www.kingoneoffroad.com", "title": "કંટ્રોલર ફેક્ટરી, સપ્લાયર્સ | ચાઇના કંટ્રોલર ઉત્પાદકો", "raw_content": "\nવહાણનો આગલો મોરાનો ભાગ જેમાં રસ્સા દોરડાં માટે બાકાં પાડેલાં હોય છે fairlead\nવહાણનો આગલો મોરાનો ભાગ જેમાં રસ્સા દોરડાં માટે બાકાં પાડેલાં હોય છે fairlead\nઅમારી પત્રિકા વાંચવા જોડાઓ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nસરનામું: Anshan ગામ, Hongtang સ્ટ્રીટ, Jiangbei, નીંગબો, ચાઇના\n© કોપીરાઇટ - 2010-2024: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nKingOne ડુમક્લાસ વતી ઉપર ખેંચવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/terrorism/", "date_download": "2019-07-19T22:01:29Z", "digest": "sha1:ZQ2WKE4HWBJHDYD2AIWY3BGTKEHEJ2YP", "length": 12470, "nlines": 123, "source_domain": "echhapu.com", "title": "Terrorism Archives - echhapu.com", "raw_content": "\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nપાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા બાલાકોટ પર ભારતીય વાયુસેનાની જડબાતોડ કાર્યવાહીની જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર હકારાત્મક અસરો પડી હોવાનું સરકારે જણાવ્યું છે. નવી દિલ્હી: આ વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા જૈશ એ મોહમ્મદના મુખ્ય આતંકવાદી ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની જમ્મુ અને કાશ્મીર ખીણમાં હકારાત્મક અસર પડી છે. સંસદમાં […]\nરોશન લાલ પંડિત કાશ્મીર પરત ફર્યા – કાશ્મીરી પંડિતો માટે આશાનું કિરણ\nજમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કેન્દ્ર સરકારના સખ્ત વલણને લીધે હાલત સુધરતી દેખાતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રોશન લાલ પંડિત લગભગ 29 વર્ષ બાદ વતન પરત ફર્યા છે ‘રોશન લાલ પંડિત’ આ નામ કદાચ ઘણાને બોલિવુડની કોઈ જૂની ફિલ્મના કોઈ શ્રીમંત પાત્રનું લાગી શકે છે, પરંતુ આ નામનો વ્યક્તિ સાચી દુનિયામાં અત્યારે પણ અસ્તિત્વ […]\nભારતની મોટી કૂટનીતિક જીત: મસૂદ અઝહર મામલે ચીન વીટો પરત ખેંચશે\nપાકિસ્તાની આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવા���ી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન કાયમ આડખીલી બનતું હતું, પરંતુ તાજા સમાચાર અનુસાર ચીને પોતાના કઠોર વલણને ઢીલું કર્યું છે. પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મૌલાના મસૂદ અઝહરને આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મૌલાના મસૂદને Global Terrorist […]\nપુલવામા – ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એકલું પાડવામાં આવશે\nજમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે CRPFના જવાનો પર થયેલા જઘન્ય હુમલા બાદ ભારતે કૂટનીતિ સ્તર પર પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે અને પાકિસ્તાનને એકલું પાડી દેવા કેટલાંક મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. પરમદિવસે સાંજે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ કરેલા હુમલામાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રવર્તી રહી […]\nવ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યંત પાતળી થઇ ગઈ છે\nભલેને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન રોજ ભારત સામે હાકોલા પડકારા કરતા હોય પણ ખરેખર તો પાકિસ્તાનની હાલત અત્યારે ન કહેવાય ન સહેવાય જેવી થઇ ગઈ છે. સામાન્ય પાકિસ્તાનીઓને ચિંતા કરાવે તેવા બે સમાચારો સામે આવ્યા છે અને આ બંને સમાચારો વિદેશમાંથી જ આવ્યા છે. એક સમાચાર અમેરિકાથી આવ્યા છે જે એમ કહે છે કે Non […]\nકાશ્મીરને આઝાદી મળવાની નથી થાય એ કરી લો: બિપીન રાવત\nગયા અઠવાડિયે ભારતીય આર્મી ચિફ જનરલ બિપીન રાવતનું કાશ્મીરની આઝાદી અંગેના, કદાચ અત્યારસુધીના સહુથી બોલ્ડ સ્ટેટમેન્ટની આપણા મિડીયામાં જેટલી ચર્ચા થવી જોઈએ તેટલી થઇ નહીં. કદાચ આપણા મિડિયા માટે એક રાજકીય પક્ષના વામન પ્રવક્તાઓ દ્વારા જનરલ રાવતને ગુંડા કહેવાના બયાનનું વધારે મહત્ત્વ છે નહીં કે એમણે કાશ્મીરી યુવાનોને કરેલી સાફ વાતનું. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી એક […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/avengers-endgame/?doing_wp_cron=1563569609.2746729850769042968750", "date_download": "2019-07-19T20:53:30Z", "digest": "sha1:FXKZQXRULLSBIFCLA4INC6OLKQZZK7F2", "length": 11912, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "Avengers Endgame - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nફરી રિલીઝ થયેલી એન્ડગેમ વધુ એક વખત જો રિલીઝ થાય તો પણ અવતારનો રેકોર્ડ નહીં તોડી શકે\nડિઝની અને માર્વેલ સ્ટુડિયોની શુક્રવારે 28 જૂનના રોજ નોર્થ અમેરિકામાં અવેન્જર્સ એન્ડગેમ રિલીઝ કરવામાં આવી. આ વિશે ચર્ચા કરવામાં આવી છે કે ફિલ્મ રિલીઝ થયા\nAvengers Endgame માટે આયર્ન મેને લીધા છે આટલા કરોડ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે\nહોલીવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં બોક્ષ ઓફિસ ઉપર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મને ભારતમાં બહુ જ સારો પ્રતિભાવ મળ્યો છે. જ્યારે આ ફિલ્મે ફક્ત\nબૉક્સ ઑફિસ પર સુપરહિરોઝનો દબદબો, Avengers EndGameની ભારતમાં ધૂમ કમાણી\nમાર્વેલ સ્ટુડિયોઝની એન્ડગેમ પોતાના રિલીઝના પ્રથણ સપ્તાહમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 157.2 કરોડ રુપિયાની કમાણી કર્યા બાદ 300 કરોડના કલેક્શન તરફ આગળ વધી રહી\nAvengers End Game ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ\nમાર્વેલની સુપરહીરો સીરીઝ Avengers End Game 26 એપ્રિલના દિવસે રિલીઝ થઇ હતી. ભારતમાં પહેલાં જ દિવસે 10 લાખ એડવાન્સ ટિકીટ બુકિંગ થઇ ગયુ હતુ, બોક્સ\nAvengers Endgame બાદ શું હશે માર્વેલ ફિલ્મની હવેની સ્ટોરી\nમોર્વેલની મેગાબજેટ મુવી Avengers Endgame જોયા બાદ એક સવાલ સતત દર્શકોના મનમાં છે કે હવે આગળ શું ફિલ્મમાં સુપરહીરોઝ થેનોસથી જંગ જીતવામાં સફળ થઈ જાય\nદુનિયાભરમાં Avengers Endgame પાછળ પાગલ થયા લોકો, એક ફેન થિયેટરમાં એટલી રોઈ કે હોસ્પિટલ દાખલ કરવી પડી\nમાર્વેલ ફેન જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવે ‘Avengers: Endgame’ દુનિયા ભરમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ સતત બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી રહી છે.\nAvengers : Endgameએ રચ્યો ઇતિહાસ, આમિરની ઠગ્સ ઑફ હિન્દોસ્તાનનો પણ તોડ્યો રેકોર્ડ\nમાર્વેલની એવેન્જર્સ: એન્ડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. એવેન્જર્સ એન્ડ ગેમે ઇતિહાસ રચી નાંખ્યો છે. એવેન્જર્સ એન્ડ ગેમ ફર્સ્ટ ડે સૌથી\nAvengers Endgameની પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી, બાહુબલી-દંગલ જેવી ફિલ્મોના તો ચણા-મમરા પણ ન આવ્યાં\nબાહુબલી અને દંગલ જેવી બોલીવૂડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 1000 કરોડ કરતા વધારે કમાણી કરી ત્યારે ચાહકોની આંખો ફાટી ગઈ હતી.જોકે હોલીવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઈજી ગણાતી\nઅવેન્જર્સ એન્ડગેમને મળ્યા 5માંથી 5 સ્ટાર : ફિલ્મ જોઈ દર્શકો થયા ભાવૂક\nમાર્વેલની સુપરહિટ ફ્રેન્ચાઈઝી અવેન્જર્સ એન્ડગેમ આજે રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મને લઈ ઓડિયન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈ\nAvengers Endgameએ તોડ્યા બુકિંગના તમામ રેકોર્ડ, એક જ દિવસમાં 10 લાખ ટિકિટોનું વેચાણ\nભારતમાં પણ હોલીવુડ ફિલ્મના ફેન જોવા મળી જાય છે એટલે પહેલાની જેમ આ વખતે પણ Avengers Endgame ની એડવાન્સ બુકીંગ થઇ રહી છે. આ ફિલ્મ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/ayushmann-khurrana-starar-film-article-15-box-office-collection-day-3-99154", "date_download": "2019-07-19T21:21:29Z", "digest": "sha1:LZHKU2NRVY3LEGIU7S2BT4CJK6REWKIM", "length": 8289, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "ayushmann khurrana starar film article 15 box office collection day 3 | આર્ટિકલ 15 : આયુષ્માને લોકોન�� થિએટરમાં જવા મજબુર કર્યા, આટલી થઈ કમાણી - entertainment", "raw_content": "\nઆર્ટિકલ 15 : આયુષ્માને લોકોને થિએટરમાં જવા મજબુર કર્યા, આટલી થઈ કમાણી\nઆયુષ્માન ખુરાનાનો આ બીજો બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ છે. ગયા વર્ષે આવેલી બધાઇ હોએ 4 દિવસના ઓપનિંગ વીકએન્ડમાં 45.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.\nઆર્ટિકલ 15 આયુષ્માન ખુરાનાની ફિલ્મે પોતાના ઓપનિંગ વીકએન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. સમીક્ષકોની પરીક્ષામાં પાસ થયેલી આર્ટિકલ 15 દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે, જેને કારણે ઓપનિંગ વીકએન્ડમાં જ આ ફિલ્મે 20 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.\nઓપનિંગ વીકએન્ડનું નેટ કલેક્શન 20 કરોડની પાર\nટ્રેડ સૂત્રો પ્રમાણે, 28 જૂનના રિલીધ થયેલી ફિલ્મ આર્ટિકલ 15એ શુક્રવારે 5.02 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, જેના પછી શનિવારે ફિલ્મે 7.25 કરોડ રૂપિયા અને રવિવારે 7.77 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, આમ ઓપનિંગ વીકએન્ડમાં ફિલ્મનું નેટ કલેક્શન 20.04 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખૂબ જ મહત્વની વર્લ્ડકપ મેચ છતાં આર્ટિકલ 15ની કમાણીના આંકડામાં વધારો થયો છે. તો શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહની જબરજસ્ત કૉમ્પિટિશનને કારણે આર્ટિકલ 15ના આ કલેક્શનને માહિતગારો સારી ગણાવી રહ્યા છે. કબીર સિંહે બીજા વીકએન્ડમાં 47.15 કરોડનું કલેક્શન કર્યું છે.\nબીજુ બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ\nઆયુષ્માન ખુરાનાનું આ બીજું બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ છે. ગયા વર્ષે આવેલી બધાઇ હોને પણ 4 દિવસનું વીકએન્ડ મળ્યું હતું જેમાં તેણે 45.70 કરોડનું કલેક્શન કર્યું હતું. તો, થ્રિલર ફિલ્મ અંધાધુન 15 કરોડ રૂપિયા ઓપનિંગ વીકએન્ડમાં જમા કર્યા હતા, જ્યારે 2017માં આવેલી શુભ મંગલ સાવધાન અને બરેલીની બર્ફીએ 14.46 કરોડ રૂપિયા અને 11.52 કરોડ રૂપિયાનું કલેક્શન ઓપનિંગ વીકએન્ડમાં કર્યું હતું,\nઆ પણ વાંચો : મલાઇકાએ જ્યારે દીકરાને કરી અર્જુન કપૂર સાથેના સંબંધની વાત\nજાતિવાદને કારણે ફિલ્મને કરવો પડ્યો વિરોધનો સામનો\nઆર્ટિકલ 15 અનુભવ સિન્હાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ ઉત્તરપ્રદેશમાં થયેલા એક દુષ્કર્મની સાચી ઘટના પર આધારિત છે, જેણે આખા સમાજની સિસ્ટમને હલબલાવી મૂકી. ફિલ્મના સંવાદોમાં એક જાતિનું ખાસ રેફરન્સ હોવાને કારણે કેટલીક જગ્યાએ આ ફિલ્મને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.\nભૂમિ પેડનેકરને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા પહોંચ્યો આયુષ્માન\nઆયુષ્માન ખુરાનાએ ટ્વિટર પર સાડી ચૅલેન્જ સ્વીકારતાં શૅર કર્યો સાડીવાળો ફોટો​\nસતત પાંચ હિટ ફિલ્મો આપ્યા બાદ લોકોને સારી ફિલ્મો આપવાની મારી જવાબદારી વધી ગઈ છે : આયુષ્માન\nઅમિતાભ બચ્ચન સાથે પહેલું દૃશ્ય શૂટ કરવાને લઈને ઉત્સાહી છે આયુષ્માન\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/07/2018/2977/", "date_download": "2019-07-19T21:37:12Z", "digest": "sha1:WI56M22FTJSKCADYUTGRIZX44A7SMFEO", "length": 6679, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ઉત્તરપ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાયાની ઘટના | Gujarat Times", "raw_content": "\nHome INDIA ઉત્તરપ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાયાની ઘટના\nઉત્તરપ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાયાની ઘટના\nઆજકાલ ભારતમાં વિશિષ્ઠ વ્યકિતઓની પ્રતિમાઓ તોડી પાડવાને ક્રમ શરૂ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં કેટલાક તોફાની તત્વોએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડી હતી. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં તેમણે વિરોધ કર્યો હતો અને બૂમરાણ મચાવ્યું હતું. લોકોએ ભંગ પ્રતિમાને સ્થાને આંબેડકરની નવી અખંડ પ્રતિમા સ્થાપિત કરવાની માગણી કરી હતી. પોલીસતંત્રના વડાએ ઘટનાસ્થળની મુલાકાત લઈને લોકોને આશ્વાસન આપ્યું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈૈયા નાયડૂએ આ પ્રકારે પ્રતિમાઓ તોડવાની બની રહેલી ઘટનાઓને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, આવું કૃત્ય કરનારાઓ પાગલ અને શરમવિહાણા , વિવેકહીન હોય છે. ત્રિપુરામાં ભારતીય જનતા પક્ષને ચૂંટણીમાં વિજય મળ્યા બાદ આવી ઘટનાઓ બનવાની શરૂ થઈ છે. જો કે ભાજપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની કાર્યશૈલી અને પરંપરામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી.\nPrevious articleભારતના ક્રિકેટરો માટે વેતનનું નવું માળખું- બીસીસીઆઈના લિસ્ટમાં ફાસ્ટ બોલર મો���મ્મદ શમીનું નામ નથી..\nNext articleઅભિનેતા ઈરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વાત ખોટી છે .\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nસંસદનું શિયાળુ સત્ર 11ડિસેમ્બરથી શરૂ થશે\nમહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા\nનૃત્યકલા ડાન્સ એકેડમી દ્વારા માહીન માસ્ટરનું ભરતનાટયમ આરંગેત્રમ\nઅબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ\nઈશ્વર મોકલે તે ઈ-મેઇલ\nપેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયી હવે ટૂંક સમયમાં પોતાનું પદ છોડી રહ્યા...\nઅમેરિકાની ચેતવણી- નાના દેશોને ધમકી આપવાનું ચીન બંધ કરે \nરાહુલ ગાંધીએ નાણાપ્રધાન અરુણ જેટલીના રાજનામાની માગણી કરી …રાહલનો આક્ષેપ …અરુણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/07/31/madhuban-articles/", "date_download": "2019-07-19T21:09:49Z", "digest": "sha1:4NTULPXT77VIAW7O5Z5EA65O3GK3Z4DA", "length": 31287, "nlines": 146, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મધુવન – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nJuly 31st, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 4 પ્રતિભાવો »\n[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘મધૂવન’ પૂર્તિમાંથી સાભાર.]\n[1] પ્રેમની અભિવ્યક્તિ – દિલીપ કાજી\nજુદી જુદી વ્યક્તિ જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન રીતે પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ દર્શાવવાની રીત સમય, સ્થળ અને સમાજ પ્રમાણે બદલાતી જાય છે. મા-બાપ અને બાળકોનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ, બહેન-ભાઈનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, યુવક-યુવતીનો પ્રેમ જુદા જુદા સમયે જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે મા-બાપ બાળકોને ભેટો દ્વારા મનગમતી ખાવાની કે રમવાની વસ્તુઓ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. આ રીતે જ્યારે મા-બાપ પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે મા-બાપ અને બાળકો બન્ને ખુશ થાય છે.\nબીજી પ્રેમ વ્યક્ત કરવા���ી રીત એ છે કે જેમાં મા-બાપ કે બાળક કોઈને ખુશી નહીં થાય, છતાં પણ બાળકના ભવિષ્ય માટે આમ કરવું મા-બાપ માટે જરૂરી બને છે. ઉદાહરણ તરીકે બાળકને આઈસ્ક્રીમ ખૂબ ભાવે, પણ મા-બાપ અમુક હદથી વધારે આઈસ્ક્રીમ બાળકને નહીં આપે. આનાથી બાળક નારાજ થશે અને જે પણ થોડો આઈસ્ક્રીમ ખાવા મળ્યો હતો તેનો આનંદ છીનવાઈ જશે, પરંતુ બાળકની તબિયત માટે આ મર્યાદા જરૂરી છે. આવી જ સ્થિતિ જ્યારે મા-બાપ બાળકને કડવી દવા પીવડાવે છે કે ભણવા માટે રમતના કલાકોમાં મર્યાદા મૂકે છે ત્યારે ઉત્પન્ન થાય છે. મા-બાપનો બાળક માટેનો પ્રેમ જ આવી વર્તણૂંક કરાવે છે. આ પણ પ્રેમ વ્યક્ત કરવાની રીત છે, જે બાળકને નહીં ગમે અને બાળકને એમ પણ લાગે કે મા-બાપ મને પ્રેમ નથી કરતાં.\nજિંદગીની લાંબી સફરમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે પતિને પત્ની તરફ કે પત્નીને પતિ તરફ એવી વર્તણૂંક કરવી પડે છે કે જે દુનિયાની દષ્ટિથી પ્રેમથી ઘણી દૂર છે (જેનો પ્રેમ સાથે કોઈ સંબંધ નથી) અને ક્રૂર પણ લાગે, પરંતુ અમુક સંજોગોમાં એવું કરવું જરૂરી બને છે. પતિ-પત્નીનાં લગ્નના લાંબા સમય દરમિયાન પતિ પત્ની પર એટલો બધો આધાર રાખતો થઈ જાય છે કે તેને એમ લાગે છે કે પત્ની વગર તેનું જીવવું અશક્ય થઈ જશે. પતિનું પત્ની પર અવલંબન નિવૃત્તિનાં વર્ષો જેમ જેમ પસાર થાય છે તેમ તેમ વધતું જાય છે. પત્નીની બાબતમાં આવું હોતું નથી. તે સ્વતંત્ર, પતિ વગરનું જીવન જીવવા વધુ સક્ષમ હોય છે. આવા સંજોગોમાં મુકાયેલી બે પત્નીઓએ સ્થિતિનો સામનો કેવી રીતે કર્યો તે મારી જાણીતી બે સત્યઘટનામાં નીચે વર્ણવેલું છે.\nપ્રસંગ-1 : 60 વર્ષનાં લગ્નજીવનમાં એક પતિ-પત્ની માટે આવા જ સંયોગો ઉત્પન્ન થયા. આ સંજોગોમાં પત્ની હંમેશાં પ્રભુને પ્રાર્થના કરતી હતી, ‘પ્રભુ મારા પતિને દુનિયામાંથી મારા પહેલા બોલાવી લેજે.’ આવી પ્રાર્થના કરવાનું કારણ એ હતું કે પત્ની વગર પતિને પરાધીન, બેબસ જિંદગી જીવવી ન પડે. સામાન્ય રીત પ્રમાણે તો દરેક હિન્દુ પત્ની એમ ઈચ્છા કરતી હોય કે તેનું મરણ પતિ પહેલાં થાય અને તે સધવા મરણ પામે. આખરે જ્યારે પતિ 96 વર્ષે પત્ની પહેલાં મરણ પામ્યા ત્યારે પત્નીની ઈચ્છા પૂરી થઈ. ત્યારે પત્નીની ઉંમર 86 વર્ષની હતી. આ કિસ્સામાં પત્ની પતિનું મરણ તેના પહેલાં થાય એમ ઈચ્છતી હતી. આને શું કહેવાય, પત્નીનો પતિ માટેનો પ્રેમ કે પ્રેમનો અભાવ પત્નીની ભગવાનને પ્રાર્થના કે પતિનું મરણ પહેલા થાય, એ પ્રેમ વ્યક્ત કરવાની કેવ�� રીત પત્નીની ભગવાનને પ્રાર્થના કે પતિનું મરણ પહેલા થાય, એ પ્રેમ વ્યક્ત કરવાની કેવી રીત મારી દષ્ટિથી આ ખરો પ્રેમ, જે પોતાના પ્રિય સાથીનું ભલું ચાહે છે અને એને કોઈ તકલીફ ન પડે તેનો સંપૂર્ણ ખ્યાલ તેના મગજમાં છે.\nપ્રસંગ-2: આ પ્રસંગ પણ પ્રેમ વ્યક્ત કરવાની ભિન્ન રીત બતાવે છે. ઉચ્ચ કોટિનો પ્રેમ અપમાન, અવિવેક કે અવગણનાથી વ્યક્ત કરી શકાય લગ્નજીવનનાં 50 વર્ષ દરમિયાન પતિનું પત્ની પર અવલંબન ઘણું જ વધી રહ્યું હતું. પતિનું આવું માનસ પત્ની માટે એક બહુ મોટી સમસ્યા હતી. પત્ની ઈચ્છતી હતી કે પતિનું પોતા પરનું વધુપડતું અવલંબન ઓછું થવું જોઈએ કે જેથી કરીને તે જો પતિ પહેલાં ગુજરી જાય તો પતિનું જીવન તેના વગર ત્રાસદાયક ન થાય. આ ધ્યેય હાંસિલ કરવા પત્નીએ અનોખો માર્ગ અપનાવ્યો. આ માર્ગની વિગત વાંચ્યા પછી લાગે કે પ્રેમ વ્યક્ત કરવાની આ કેવી રીત છે લગ્નજીવનનાં 50 વર્ષ દરમિયાન પતિનું પત્ની પર અવલંબન ઘણું જ વધી રહ્યું હતું. પતિનું આવું માનસ પત્ની માટે એક બહુ મોટી સમસ્યા હતી. પત્ની ઈચ્છતી હતી કે પતિનું પોતા પરનું વધુપડતું અવલંબન ઓછું થવું જોઈએ કે જેથી કરીને તે જો પતિ પહેલાં ગુજરી જાય તો પતિનું જીવન તેના વગર ત્રાસદાયક ન થાય. આ ધ્યેય હાંસિલ કરવા પત્નીએ અનોખો માર્ગ અપનાવ્યો. આ માર્ગની વિગત વાંચ્યા પછી લાગે કે પ્રેમ વ્યક્ત કરવાની આ કેવી રીત છે પતિ પોતાનો પ્રેમ બાહ્ય રીતે વ્યક્ત કરતો. પતિનો પ્રેમ દરિયા જેવો. પત્નીની પ્રેમ કરવાની રીત તદ્દન વિરુદ્ધ. પત્નીનો પ્રેમ શાંત, ગંભીર રીતે વહેતી નદી જેવો, કોઈ પણ જાતના દેખાડા વગરનો. આમ છતાં પત્નીનો પ્રેમ પતિ કરતાં જરાપણ ઓછો નહીં. આવી સ્થિતિમાં પત્નીની સમસ્યા એ હતી કે જો કદાચ એનું નિધન પહેલું થાય તો પતિનું શું થશે પતિ પોતાનો પ્રેમ બાહ્ય રીતે વ્યક્ત કરતો. પતિનો પ્રેમ દરિયા જેવો. પત્નીની પ્રેમ કરવાની રીત તદ્દન વિરુદ્ધ. પત્નીનો પ્રેમ શાંત, ગંભીર રીતે વહેતી નદી જેવો, કોઈ પણ જાતના દેખાડા વગરનો. આમ છતાં પત્નીનો પ્રેમ પતિ કરતાં જરાપણ ઓછો નહીં. આવી સ્થિતિમાં પત્નીની સમસ્યા એ હતી કે જો કદાચ એનું નિધન પહેલું થાય તો પતિનું શું થશે એ તો તદ્દન ભાંગી પડશે. પત્ની સતત વિચાર કર્યા કરતી હતી કે એને એવું શું કરવું જોઈએ કે જો તેનું નિધન પતિ કરતાં પહેલું થાય તો પતિ ભાંગી ન પડે અને એકલું જીવન જીવવા માટે તૈયાર થઈ જાય. આખરે પત્નીએ જે કરવાનો નિર્ણય લીધો તે જાણીને બધા���ા જ મનમાં વિચાર થાય કે આ પ્રેમ વ્યક્ત કરવાની કેવી રીત છે \nપત્નીએ પતિની નાનીનાની બાબતમાં અવગણના કરવાનું શરૂ કર્યું. પત્નીનું પતિ પ્રત્યેનું વર્તન બેદરકારીભર્યું, અવિવેકી થતું ગયું. પત્નીને આ બધું ગમતું નહોતું, પરંતુ આ વર્તણૂંક પાછળનો ઉદ્દેશ પતિના મનમાં પત્ની માટે થોડો ગુસ્સો, થોડો તિરસ્કાર ઉત્પન્ન કરવાનો હતો, પરંતુ નારી સમજસૂઝથી પત્નીનું વર્તન એટલી મર્યાદામાં રહીને થતું હતું કે પતિ-પત્નીના સંબંધમાં થોડી ઓટ આવે, પણ તદ્દન નષ્ટ ન થાય. આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એ જ હતો કે પત્નીની ગેરહાજરીમાં પતિને એકલા રહેવાની ટેવ પડે અને કદાચ પત્નીનું પતિ પહેલાં નિધન થાય તો પતિ બેબસ, એકદમ અસહાય, લાચાર ન થઈ જાય અને એકલું જીવન જીવી શકે. પતિના ભવિષ્યનો ખ્યાલ રાખીને પત્નીએ તેનું વર્તન બદલ્યું. આજે પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. પતિનું પત્ની પરનું અવલંબન ઓછું થઈ રહ્યું છે. પત્નીને આનાથી સંતોષ અને ખાતરી છે કે તેનું મરણ પતિ પહેલાં થાય તો પતિ જીવી શકશે.\n[2] જીવનપ્રયોગ – હંસા રાજડા\nજીવનની સાદી વ્યાખ્યા એટલે જન્મથી લઈ મૃત્યુ સુધીનો સમયગાળો. મૃત્યુ સૌને આવવાનું છે પણ યક્ષપ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે જેમ કહ્યું હતું તેમ સૌથી વિસ્મયકારક વાત એ છે કે મનુષ્ય ધારે છે કે પોતાને મોત નહીં નડે. વાસ્તવમાં જેનું નામ છે તેનો નાશ છે. જે ગણી શકાય, વજન કરી શકાય, માપી શકાય એ સર્વનો કોઈક સમયે અંત આવવાનો જ. સમયની સરળ વ્યાખ્યા એટલે બે બનાવ વચ્ચેનો ગાળો – Time is a gap between two events. સંતો કહે છે કે કોઈ પણ સમયે જેમ વસ્ત્ર બદલવાનાં થાય એ રીતે જીવાત્મા ખોળિયું બદલે છે, માટે એનો અફસોસ કરવાનો ન હોય. પુનર્જન્મમાં માનનારા કહે છે કે જીવ પૂર્વજન્મનાં સંસ્કાર લઈને જન્મે છે અને પોતાનાં કર્મ સાથે લઈને મરે છે. એ કર્મ પ્રમાણેની યોનિમાં એને પુનર્જન્મ મળે છે. આનો પ્રારંભ ક્યારથી થયો અને અંત ક્યારે આવશે એ કોઈ જાણતું નથી.\nજો માત્ર ખોળિયું જ બદલવાનું હોય તો મૃત્યુનો શોક કરવાનો ન હોય પરંતુ જેણે સ્વજન ગુમાવ્યું હોય તેને ખોટ તો વર્તાવાની જ. બધા કંઈ કાયમ માટે સ્થિતપ્રજ્ઞ રહી ન શકે. મૃત્યુ ભલે આવવાનું હોય ત્યારે આવે – વર્તમાન જીવનને ઉર્ધ્વગામી બનાવવાની સ્વતંત્રતા તો મનુષ્યને છે જ. જીવનનો સ્તર અને લક્ષ્ય ઊંચાં લાવવા માટે એક સ્વામીજીએ સુંદર સૂચન કર્યું : આંખ મીંચીને ધારી લો કે તમે મરી ગયા છો, તમારા માટે પ્રાર્થનાસભા યોજવામાં આવી છે. તમારે મનોમન ચાર એવી વ્યક્તિને પસંદ કરવાની છે, જે તમારે વિષે પ્રાર્થનાસભામાં બોલવાની હોય, પછી કલ્પના કરો કે તમારે વિષે એ શું બોલે તમારા જીવનને લક્ષમાં રાખીને જ તેઓ બોલવાના. ઉદાહરણાર્થે સદગત બહુ મોટા દાતા હતા. હુંપદ રાખ્યા સિવાય કે કીર્તિની લાલચમાં પડ્યા વગર તેઓ દાન કરતા રહ્યા – ગુપ્તદાન પણ પારાવાર કર્યાં અથવા સ્વર્ગવાસી સન્નારી સાહિત્યના ઘણા શોખીન હતાં – તેમનું વાંચન વિશાળ હતું અને પોતાના વિકાસ માટે કેવળ વાંચીને બેસી ન રહેતાં તે પર ચિંતન-મનન કરતાં, સાહિત્યપ્રેમીઓને એકઠા કરી ચર્ચા કરતાં, પુસ્તકો લખ્યાં પણ સન્માન મેળવવાની હુંસાતુંસી એમણે કદી કરી નહિ – એવા નિરાભિમાની, સાલસ સ્વભાવનાં સન્નારી આપણે ગુમાવ્યાં છે….’ અથવા ‘સાવ સામાન્ય હોવા છતાં ભાઈ બહુ લોકપ્રિય હતા, નાતજાતના ભેદભાવ રાખ્યા વગર એ સૌની પડખે ઊભા રહેતા – બીમારોને, વૃદ્ધોને, અનાથોને, અપંગોને એમનો ગજબનો સહારો હતો… અથવા સંગીતસાધનામાં રત રહી, નિજાનંદમાં મસ્ત તેઓ નિર્વ્યસનીને ઊંચા પ્રકારનું જીવન જીવ્યા કે વિજ્ઞાન ક્ષેત્રે અનેક શોધો કરવા છતાં તેઓ સામાન્ય મનુષ્ય તરીકે સમાજમાં ભળી શકતા વગેરે વગેરે…. સંક્ષેપમાં મૃત વ્યક્તિના એટલે કે તમારાં ગુણગાન ગવાતાં હોય, ગુણદર્શન કરાવાતાં હોય એવે સમયે તમે નિર્ણય કરો કે તમારે વિષે જે બોલાયું હોય એનાથી વિશેષ તમે તમારા જીવનમાં કરી બતાવશો. બતાવવા ખાતર નહીં, પણ નિજનાં વિકાસ, ઉન્નતિ, પ્રગતિ, ઉર્ધ્વગતિ માટે પણ કરવા જેવો આ પ્રયોગ છે. માણસના વિચાર ખાબોચિયામાં રહે એ કરતાં નદી બને, તળાવ, સમુદ્ર એવો સકારાત્મક અભિગમ હોય તો કેવળ એ વ્યક્તિને જ નહિ, સમાજને પણ એના વિચારકાર્યનો લાભ મળે.\nજીવન એ જન્મથી મૃત્યુ સુધીનું હોય તોય એ સીધી લીટીનું નથી હોતું. એમાં ઉતાર-ચઢાવ, ખાંચા-ખૂણા, ઉત્થાન-પતન અને લાંબા-ટૂંકા વળાંક આવવાના જ. કેટલીક વખત ગોળ ઘૂમીને એ જ સ્થળે પાછાં આવવાનું પણ બને. જગતની પ્રયોગશાળામાં જીવનને ઉચ્ચ કોટિમાં મૂકવા માટે નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી નાના પ્રકારના સરળ પ્રયોગ કરવાથી કંઈ નુકશાન તો છે જ નહિ \n« Previous વિચારોની અમૃતવાટિકા – આરતી જે. ભાડેશીયા\nકર્મનો માર્ગ – જ્યોતિ થાનકી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકવિ-સંમેલન – સુરેશ જોષી\nપૂજ્ય કાકાસાહેબ મારી પાસે બેઠા છે એટલે સંગદોષને કારણે થોડીક શબ્દ-રમત કરવાનું મન થાય છે. બહુ વૃદ્ધાવસ્થામાં પણ માણસ શબ્દ જોડે રમવાનું છોડતો નથી. શબ્દની પણ એવી માયા હોય છે. ‘કવિસંમેલન’ને હું મધ્યમપદલોપી સમાસ ગણું છું. એમાં જે વચલો ભાગ રહી ગયો છે તે સહૃદયો, રસિક સજ્જનો અને સન્નારીઓ. કવિસંમેલન એટલે કવિઓનું અને સહૃદયોનું સંમેલન. માત્ર કવિઓનું તો થયા જ ... [વાંચો...]\nએક પત્ર – રવીન્દ્રનાથ ઠાકુર\nપણાં ઈન્દ્રિયસંવેદનોનો વિનિયોગ કરવા જ્યારે આપણે પૂરેપૂરા સમર્થ થઈએ ત્યારે જ આપણા અસ્તિત્વનું આપણને જ્ઞાન થતું હોય છે. ઈન્દ્રિયસંવેદનાની આવી પ્રત્યેક ક્રિયા આપણને આનંદના તત્વથી નવાજી મૂકે છે, જેને કાર્યકારણના નિયમ સાથે કોઈ સીધો સંબંધ નથી – એ તો અસ્તિત્વના આપણા ઉલ્લાસનું અંગ હોય છે. આંખની નિહાળવાની પ્રક્રિયાનું જ ઉદાહરણ લઈએ. આ ક્રિયા માણતા હોઈએ છીએ એનું કારણ એ નહીં કે ... [વાંચો...]\nમારી બાની ઈચ્છા – ધીરુભાઈ ઠાકર\nવું વર્ષ પૂરાં કર્યાં પછી આજે વીતેલા જીવનપટ પર નજર નાખું છું તો લાગે છે કે મિત્રો, શિષ્યો, અધ્યાપકો, કુટુંબીજનો, સહકાર્યકરો અને સહાધ્યાયીઓ એમ અનેક બાબતોમાં હું સદભાગી છું, પણ સૌથી મોટું સદભાગ્ય મને પ્રેમાળ અને પુણ્યશાળી માવતર મળ્યાં તે છે. કદાચ બધાં સદભાગ્યોનું મૂળ આ સદભાગ્ય છે. પિતા પ્રેમશંકર અને માતા ભગવતી. બંનેનાં નામ પ્રમાણે ગુણ. મારી બાનું મૂળ નામ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : મધુવન – સંકલિત\nનીચેથી છઠ્ઠી લીટી… ખાબોચિયામાં રહે એ કરતાં નદી બને, … પછી કઈંક ભૂલ લાગે છે. કશું સ્પષ્ટ થતુ નથી. સુધારવા વિનંતી.\nપ્રેમની અભિવ્યક્તિ … સરસ લેખ. … ગમ્યો.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nજીવન એ જન્મથી મૃત્યુ સુધીનું હોય તોય એ સીધી લીટીનું નથી હોતું. એમાં ઉતાર-ચઢાવ, ખાંચા-ખૂણા, ઉત્થાન-પતન અને લાંબા-ટૂંકા વળાંક આવવાના જ. કેટલીક વખત ગોળ ઘૂમીને એ જ સ્થળે પાછાં આવવાનું પણ બને. જગતની પ્રયોગશાળામાં જીવનને ઉચ્ચ કોટિમાં મૂકવા માટે નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી નાના પ્રકારના સરળ પ્રયોગ કરવાથી કંઈ નુકશાન તો છે જ નહિ \n‘બની આઝાદ’ આવા પ્રયોગોના આધારે લખાયેલી ઈ-બુક છે.\nપતિ-પત્નીનાં લગ્નના લાંબા સમય દરમિયાન પતિ પત્ની પર એટલો બધો આધાર રાખતો થઈ જાય છે કે તેને એમ લાગે છે કે પત્ની વગર તેનું જીવવું અશક્ય થઈ જશે. પતિનું પત્ની પર અવલંબન નિવૃત્તિનાં વર્ષો જેમ જેમ પસાર થાય છે તેમ તેમ વધતું જાય છે. પત્નીની બાબતમાં આવું હોતું નથી. તે સ્વતંત્ર, પતિ વગરનું જીવન જીવવા વધુ સક્ષમ હોય છે.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/vanikar-bhavan/", "date_download": "2019-07-19T20:57:01Z", "digest": "sha1:JQ5YOSW67FBMUGJAWANNMWWMPOV63KGF", "length": 5949, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Vanikar Bhavan - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nVHPના અનેક ટ્રસ્ટોમાં ડૉ.તોગડિયાના વિશ્વાસુઓ આજીવન ટ્રસ્ટી, પોલીસ એક્ટિવ થઈ\nએક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ અને જમણો હાથ ગણાતા VHPના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવિણ તોગડિયાએ આજે રાજકીય પક્ષ સત્તાવાર જાહેરાત કરી હતી\nપ્રવીણ તોગડીયાએ VHP છોડ્યા બાદ વણીકર ભવનો વિવાદ સર્જાયો, સામ-સામે આવ્યા કાર્યકરો\nઅમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસ ડૉકટર વણીકર ભવન પર કબ્જાને લઈને આજે ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો. આ ભવન છે તો ટ્રસ્ટની ઓફિસ પરંતુ આજે\nએવું તે શું થયું કે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણ સર્જાયું\nઅમદાવાદના પાલડીમાં આવેલા પ્રવીણ તોગડીયાના કાર્યાલય વણીકર ભવનનો કબ્જો મેળવવા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્���ુ પરિષદના સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયુ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/05/17/namrata-desai-2/", "date_download": "2019-07-19T21:21:49Z", "digest": "sha1:SDP32N7C5M2WHKXPR7PL2O6LQWR3WWMP", "length": 19752, "nlines": 138, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ\nMay 17th, 2018 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : નમ્રતા દેસાઈ | 3 પ્રતિભાવો »\n“સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ”\nકવિવર શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની આ પંક્તિ વાંચવાથી અને સાંભળવાથી આપણું મન ખરેખર સ્વસ્થતા અને શાંતિ ભણી ગતિ કરવાનું નક્કી કરે છે પણ ઘોંઘાટ અને અવાજમાં ક્યાંય ચેન નથી. અને જ્યાં ચેન નથી ત્યાં આપણે સહુ શાંતિ શોધવાના મિથ્યા પ્રયાસોમાં ડૂબેલા રહીએ છીએ.\nઆપણામાંથી મહદઅંશે ઘણીબધી વ્યક્તિઓના મનમાં કોલાહલ આસન જમાવીને બેસી જાય એટલે, સતત બોલબોલ કરવાની વૃત્તિ વકરતી જાય છે. ત્યારે માણસ ફક્ત બોલવા ખાતર જ બોલતો હોય એવું લાગે. તો વળી ક્યારેક આ બોલબોલ કરવાની આદત પાછળ આત્મવિશ્વાસનો અભાવ પોતાની ઓળખ માટેના વલખાં અને અહમ સતત એની ફરતે ગાળિયો કસતો રહે. ત્યારે સતત બોલતો માણસ ક્યારેય કોઈની વાત શાંતિથી સાંભળી ન શકે અને જે સાંભળી ન શકે એ ક્યારેય બીજા ને સમજી જ ન શકે\nપોતાની હાજરીની નોંધ લેવાય એ બધાને જ ગમે પણ આ ટેસ્ટી વાતોનાં વડાંને પચાવવાની તકલીફ જ્યારે સામેવાળાએ ઉઠાવવી પડે એ કરુણતા કહેવાય. કારણ કે કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે ખરેખર આપણે ત્યાં મનથી હાજર રહીએ છીએ ખરા\nમાણસ ધ્યાન બહેરો થઈ જવા માંડ્યો છે. સામેવાળાની વાતને પચાવવા જેટલા આપણે સતર્ક હોતા નથી. આપણી ભીતર એટલી જ ઉતાવળ અને ખળભળાટ વધ્યો છે જે આપણી શ્રવણ કરવાની વૃત્તિને જ મારી પરવારે.\nસવારના પહોરમાં જાગીએ ત્યારથી મનની અંદર અને બહાર કોલાહલ શરૂ થઈ જાય. અખબાર, રેડિયો, મોબાઇલ, ફેરિયા, ટીવી, વાહનવ્યવહાર, મંદિર, મસ્જિદ, ક્રિકેટ અને શ્વાન. આ બધાના અવાજો આપણી અંદર કોલાહલ અને ઘોંઘાટ ઉત્પન્ન કરે એટલે માણસને શાંતિ મેળવવાની ઝંખના ઊભી થાય પણ જાયે તો જાયે કહાં લડાઈ, ઝઘડા, મારામારી, મોટે મોટેથી બોલવાની આદત બહાર પણ આપણને ક્યાં જંપવા દે છે.\nઆ ધ્વનિ પ્રદૂષણને કારણે 60 ટકા લોકોની યાદશક્તિ નબળી પડવી, હાઇ બ્લડપ્રેશર, ઉન્માદ, બહેરાશ, ડિપ્રેશન જેવા રોગો આપણો ભરડો લેવા માંડ્યા છે. સતત કોલાહલ આપણને ચીડિયાવૃત્તિ તરફ ધકેલે છે.\nમાણસ એકલો હોય ત્યારે પણ મનમાં ને મનમાં સતત કશુંક ગૂંથતો રહે છે. પણ આ ગૂંથણ કોલાહલને લઈને ગૂંચવણભર્યું બની જાય ત્યારે એનો સ્વભાવ કરૂપ થઈ જાય.\nઆપણા દેશના લોકો ગુસ્સો, ફરિયાદ અને કંટાળો પ્રગટ કરવાના મામલે સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. કારણ કે આપણે હંમેશાં ઊંચા અવાજનો જ ઉપયોગ વધારે કરીએ છીએ. એટલે શિષ્ટાચાર વિરુદ્ધના વર્તનથી શાંતિ નથી મેળવાતી.\nસામાન્ય રીતે પુખ્તવયના માણસની સાંભળવાની શક્તિ 20થી 25 ડેસીબલ સુધીની નૉર્મલ ગણાય. પણ આપણે તો 70થી 80 ડેસીબલનો અવાજ કરીને આપણી અને બીજાની શ્રવણેન્દ્રીય પર પ્રહાર કરતાં અચકાતા નથી. વાણી સ્વાતંત્ર્યતાનો હક્ક ભોગવામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આપણે મોખરે. પશ્ચિમના દેશોમાં ધ્વનિ નિયંત્રણ બાબતે જે ડિસિપ્લિન છે તે ખરેખર પ્રશંસનીય છે. આપણે જે સારું છે તેનું અનુકરણ કરવામાં શું કામ પાછળ છીએ એ વિશે ચિંતન કરવા જેવું ખરું\nઆટલી બધી દોટ શું કામ આ કોલાહલ, આ અવાજ, આ ત્રાસ શું કામ\nજીવન છે એટલે સંસાર છે, સમાજ છે, પરિવાર છે અને આપણે પોતે છીએ. આપણી જ ઇચ્છા મુજબનું સતત થયા કરવું જોઈએ એવી ઇચ્છા જ નિરર્થક છે. જરા પ્રતિકૂળ સંજોગો આપણી સામે આવી પડે એટલે અંદરથી ઘાંઘાં થઈ ઊઠવાની ઉતાવળ ઘોંઘાટને વધારે બળવત્તર બનાવ�� છે. ભલેને આપણે ગમે એટલું સાંભળીએ કે વાંચીએ, એ અંગે ધ્યાનસ્થ થઈને સહજ રીતે વિચારવાની ફુરસદ કેળવીએ છીએ ખરા શાસ્ત્રોનાં પાનાંઓ ઊથલાવીએ, મંદિરોમાં પૂજા કરીએ પણ એ બધું સપાટી પરનું જ હોય.\nજ્યાં સુધી કશું નક્કર નથી ત્યાં સુધી સમજણ નથી. અને જ્યાં સમજણનો અભાવ ત્યાં મૌનનો અભાવ. આચાર વિનાનું મૌન અયોગ્ય છે. કર્મયોગ જેવો મોટો યોગ કોઈ જ નથી. પણ આ કર્મ કરતી વખતે શાંત અને સ્વસ્થ રહેવું એવું ગીતાના શ્લોકમાં પણ લખ્યું છે.\nઆપણાં કર્મમાં આપણે પોતાના ‘સ્વ’નો શાંત ચિત્તે પ્રવેશ થાય ત્યારે ‘સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ’નો મર્મ સમજાય.\nન બોલીને પણ આપણી જાતને નિરખવા જેવી છે. ધ્યાનમાંથી સમજણ પ્રગટે અને સમજણથી મૌન. મૌન આપણી વાણી, વિચાર અને વર્તન ત્રણેય પર જબરદસ્ત પ્રભાવ પાડે છે.એટલે જ ‘વિપશ્યના’ ધ્યાનનું મહત્ત્વ આપણી અંદર અમૂલ્ય ઊર્જાનું પ્રદાન કરે છે. ધ્યાનમાં બેસવાથી ઘણાને વિચારોની ચહલપહલમાં ઝાઝી શાંતિ નથી મેળવાતી. પણ જો મન , મગજ અને વાણીનું સંતુલન હોય તો અદ્ભુત શાંતિ મળે. ક્યારેક અઠવાડિયે, મહિને એકાદ દિવસ મનને શાંત અને મૌન રાખીને સહજ રહેવા જેવું છે. ખૂબ ખૂબ શાંતિ અને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થશે. જ્યારે આપણું કર્મ પણ સહજ અને શાંત હશે ત્યારે “સકલ કર્મ શાંત તોમાર છંદ નો અર્થ ખરેખર સમજાય જશે.\n-નમ્રતા દેસાઈ, સૂરત – ૯૯૨૫૪ ૩૮૧૦૩\n« Previous કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ\nજેમ્સ આઈવરીનો ભારતીય પ્રેમ – નિલય ભાવસાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રેમનું ઈન્સ્ટૉલેશન – અજ્ઞાત સોફટવેર ગ્રાહક-સેવામાંથી ફોન આવ્યો. ‘તમે ‘પ્રેમ’ ઈન્સ્ટોલ કરી શકશો ’ ગ્રાહક : ‘હા, કરી શકું. પણ હું કમ્પ્યુટરનો ટેકનિકલ માણસ નથી, પણ તમે શીખવશો તો કરી શકીશ. બોલો, કઈ રીતે કરવાનો છે ’ ગ્રાહક : ‘હા, કરી શકું. પણ હું કમ્પ્યુટરનો ટેકનિકલ માણસ નથી, પણ તમે શીખવશો તો કરી શકીશ. બોલો, કઈ રીતે કરવાનો છે ’ ગ્રા.સેવા : ‘અચ્છા, સૌથી પહેલા તમારું હૃદય ખોલો. એ બંધ છે ને ’ ગ્રા.સેવા : ‘અચ્છા, સૌથી પહેલા તમારું હૃદય ખોલો. એ બંધ છે ને ’ ગ્રા. : ‘હા, બંધ છે. અત્યારે એમાં થોડા બીજા પ્રોગ્રામો ચાલે છે, તો ‘પ્રેમ’ ... [વાંચો...]\nઊમરો – પ્રવીણ દરજી\n(‘ઓળખ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘ઉંબર’ અથવા તો ‘ઊંબરો’ શબ્દ જીભ ઉપર આવે છે ને અનેક સ્મરણોની ઘંટડીઓ રણકી ઊઠે છે. મારું ગામ, મારું ઘર અને પેલા મારા ���રના ચારેચાર ઊમરા પ્રત્યક્ષ થઈ રહે છે. આ પળે એની સાથેના મારા અનેક અધ્યાસો ઊઘડીને મને તે કાશઘાસની જેમ ડોલાવી રહે છે. અમારા ઘરમાં તો પરંપરા જ એવી કે ઊમરા ઉપર પગ ... [વાંચો...]\nસમાધાનની વિરલ અનુભૂતિનું ગાન – ડૉ. દર્શના ધોળકિયા\n(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મંગલ મંદિર ખોલો, દયામય, મંગલ મંદિર ખોલો જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય. નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય. દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો… દયામય. - નરસિંહરાવ દિવેટિયા અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદ્ગા તા કવિઓ દલપતરામ અને નર્મદે પાડેલી નવીન કવિતાની કેડી પર પગલાં પાડતાં-પાડતાં જ આગવી ... [વાંચો...]\n3 પ્રતિભાવો : સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ\nખુબ સુન્દર અને વ્હેવારમા અનુસરવા જેવો લેખ \nસકારણ જ બોલવા ૧ (એક) મોઢુ અને સાભળવાને ૨ (બે) કાન છે \nન બોલવામા નવ ગુણ \nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/farmers-protest-in-water-canal-for-need-of-farming-water/", "date_download": "2019-07-19T21:18:45Z", "digest": "sha1:RY5DLVO7WJB5I7G3NV6PQKEHSC433AT4", "length": 8280, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "બોટાદના ખેડૂતોએ પાણી માટે કર્યો અનોખો વિરોધ. જાણો વધુ", "raw_content": "\nબોટાદના ખેડૂતોએ પાણી માટે કર્યો અનોખો વિરોધ. જાણો વધુ\nબોટાદના ખેડૂતોએ પાણી માટે કર્યો અનોખો વિરોધ. જાણો વધુ\n1 week ago ખેડૂત ક્લબ\nગુજરાતમાં ભલે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય, પરંતુ હજી સુધી ખેતી માટે પૂરતો હોય તેવો વરસાદ વરસ્યો નથી. હજી પણ અનેક ગામોમાં ખેડૂતો પાણી વગર અટક્યા છે. ત્યારે બોટાદના ખેડૂતોએ પાણીની માંગણી કરીને અનોખો વિરોધ દર્શાવ્યો છે.\nબોટાદની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. લગભગ 100 જેટલા ખેડૂતો વિરોધને પગલે કેનાલમાં ઉતર્યા હતા. તેમણે પાણી વગરની ખાલીખમ એવી કેનાલમાં બેસી તબલા વગાડી રામધૂન કરી હતી.\nછેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંય વરસાદ નથી. ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વરસાદ ખેંચાતા વાવણી ફેલ જાય તેવી ભીતિ ખેડૂતોને લાગે છે. આવામાં બોટાદના ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. તંત્રના બહેરા કાને તેમની સમસ્યા પહોંચે તે માટે તેમણે આ રીતે વિરોધ કરવાનુ નક્કી કર્યું હતું. આ વિરોધમાં રાણપુર તાલુકાના વાવડી, ખસ, હડમતાલ સહિતના ખેડૂતો જોડાયા હતા.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સરકારી હોસ્પિટલમાં જ ભેદભાવ: અમદાવાદ અને સુરત સિવિલ ના કેસ ચાર્જ અલગ.\nNext BRTS રૂટમાં ચાલતી ભાવનગર પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા,અને જીપમાંથી દારૂ પણ મળ્યો,\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખ���લી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/avastunaonlytwotipa/", "date_download": "2019-07-19T21:02:54Z", "digest": "sha1:SRIO6YHOAX4G5NLNHU7ELVS4LCJYNS66", "length": 9299, "nlines": 65, "source_domain": "www.janvajevu.com", "title": "આ વસ્તુ ના માત્ર બે ટીપાના ઉપયોગ થી જૂના મા જૂની દાદ, ખુજલી તેમજ ડાઘ ને કરો દુર - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ વસ્તુ ના માત્ર બે ટીપાના ઉપયોગ થી જૂના મા જૂની દાદ, ખુજલી તેમજ ડાઘ ને કરો દુર\nઆ વસ્તુ ના માત્ર બે ટીપાના ઉપયોગ થી જૂના મા જૂની દાદ, ખુજલી તેમજ ડાઘ ને કરો દુર\nઆજ ના આધુનિક જમાના મા માનવી યોગ્ય ખોરાક ન લેવા ને લીધે અથવા તો બીજા કારણ ને લીધે ત્વચા ની બિમારી મા ઉછાળો આવ્યો છે. આ બીમારી ઓ મા થી દાદ તેમજ ખુજલી ની બિમારી એ ખુબ જ આસાની થી દુર કરી શકાય તેવી નથી. તમામ લોકો એ એવુ અનુભવ્યુ હશે કે જુદા જુદા ઉપચાર અને દવા ના પ્રયોગ કરવા છતા ડાઘ થી છૂટકારો મેળવવા માટે વધુ સમય લાગે છે. અને તેમ છતા દવા પાછળ રૂપીયા નો પણ વ્યય થાય છે. પણ હવે આ બીમારી નો નાશ કરવા માટે ફક્ત બે જ બુંદ જ કારગર થશે.\nઆ નુસ્ખો અપનાવ્યા બાદ દદ , ખુજલી તેમજ ડાઘ નો સમૂળગો નાશ થશે. ભુતકાળ ના સમય મા જ્યારે આધુનિક જમાના જેવી દવા ઓ ન હતી ત્યારે માણસો આયુર્વેદ નો સહારો લેતા. પણ અત્યાર ના લોકો તેના પર વિશ્વાસ કરતા નથી. પણ અત્યાર ના જમાના કરતા આયુર્વેદ મા એવો ઈલાજ છે જે આ દર્દ મા ખુબ જ લાભ પ્રદાન કરે છે.\nઆ નુસ્ખો કરવા માટે ફક્ત નીમ નુ તેલ , કપૂર ની ગોળી તેમજ હળદર પાઉડર મા થી જ બનાવી શકાય છે. આ નુસ્ખો તૈયાર કરવા માટે એક થી બે ટીસ્પૂન નીમ નુ તેલ લેવુ. બે નાની કપૂર ની ટીકડી લેવી. આ ટીકડી નો ભુક્કો કરવો. એક ટીસ્પૂન જેટલો કપુર નો ભુક્કો લેવો. કપૂર ને હાથ ની સહાયતા થી ચુરો કરી તેલ મા ભેળવવુ. હવે આ તૈયાર થયેલ મીશ્રણ મા અડધી ચમચી હળદર પાઉડર ઉમેરી ભેળવો. આ નુસ્ખો ઉપયોગ કરવા માટે તૈયાર છે. હવે આ નુસ્ખાને કઈ રીતે લગાવવો તેના વિશે થોડી માહીતી મેળવી લઈએ.\nએક રૂ નુ પુમડુ લઈ આ તૈયાર કરેલ મિશ્રણ મા ડુબાડવુ. પછી જે જગ્યા એ દર્દ કે ડાઘ હોય તે જગ્યા પર હલકા હાથે મસાજ કરવુ. હાથ ની સહાયતા થી આ નુસ્ખા નો પ્રયોગ ક્યારે પણ કરવો નહી.કેમ કે હાથ ની મદદ થી ચેપ લાગે છે અને રોગ વધારે થશે. માત્ર રૂ ની સહાયતા થી જ તેને ચોપડવુ.\nઆ નુસ્ખા ના ઉપયોગ થી ગંભીર દાદ , ખુજલી તેમજ ડાઘ ને સરળતા થી દુર કરી શકાય છે. આ દર્દ ગમે એટલો પુરાણૉ હોય. આ નુસ્ખા નો પ્રયોગ ડૉકટર પાસે જતા પહેલા એક વાર જરૂર જમાવી જુઓ. આ નુસ્ખો આટલો બધો અસરકારક કઈ છે તેના માટે નીમ જવાબદાર છે.\nનીમ મા રહેલ કુદરતી તત્વો થી લગભગ તમામ વ્યક્તિ પરીચિત હશે જ. ત્વચા સંબંધી બીમારી ને દુર કરવા માટે જે ચીજો નો વપરાશ થાય છે તેમા એન્ટીબેક્ટેરિયલ તત્વો હાજર હોય છે. તેના લીધે તકલીફ નો સરળતા થી નાશ કરી શકાય છે. કપૂર મા રહેલ ગુણો ને પરીણામે તે પ્રસરતુ અટકે છે. અને તેની સાથે રહેલ હળદર નો પાઉડર એ વિશેષ તત્વો ધરાવે છે જેના લીધે ડાઘ થી છૂટકારો મળે છે. અને માનવ ની ત્વચા પહેલા ની માફક ચમકી ઊઠે છે.\nબોલીવુડ ના આ સ્ટાર એક્ટરે ૧૨ વર્ષ નાની છોકરી સાથે કર્યા મેરેજ, અને ૫૦ વર્ષે બન્યો પિતા…\nઆ ગામ મા દરેક પુરુષોએ બે લગ્ન કરવાની વિચિત્ર પરંપરા છે, જાણો કારણ\nઆ દિશામાં પગ રાખી ને સુવાથી લક્ષ્મી છોડી દેશે તમારો સાથ, જાણો અમુક વસ્તુ ટીપ્સ વિષે\nશું તમારી રાશિ પણ છે આ લિસ્ટમાં તો પહેરી લેજો “લાલ રંગ” નો દોરો, ખૂલી જશે કિસ્મતના દરવાજા\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઅપનાવો આ પ્રાચીન જર્મન નુસખો જે માત્ર ૧૫ દિવસમાં ઓછું કરી દેશે કોલેસ્ટ્રોલ\nદોસ્તો લોકો ને આજે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/10103/coffee-house-novel", "date_download": "2019-07-19T20:54:07Z", "digest": "sha1:FE5HULCP23FG3ST7EVY3V7LR52WYEVUY", "length": 5355, "nlines": 123, "source_domain": "gujarati.matrubharti.com", "title": "કોફી હાઉસ. - નવલકથા Rupesh Gokani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nકોફી હાઉસ. - નવલકથા Rupesh Gokani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ\nકોફી હાઉસ. - નવલકથા\nકોફી હાઉસ. - નવલકથા\nRupesh Gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\n’કોફી હાઉસ‘ પુસ્તકમાં પ્રવીણ (પ્રેય) અને કુંજન (કુંજ)ના એકબીજા પ્રત્યેના ગાઢ પ્રણયનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ સંજોગાવશાત તે બન્ને એકબીજાને પામી સકતા નથી અને પ્રેમનો ઈઝહાર થાય તે પહેલા જ બન્ને વિખુટા પડી જાય છે. આ કથામાં 60 પ્લસ નિવૃત્ત ...વધુ વાંચોકે જે પ્રવીણ (પ્રેય)ના કોફીહાઉસના ગ્રાહકો હોય છે તે ઓઝાકાકા, હરદાસકાકા, પ્રતાપકાકા અને હેમરાજકાકા તતા કોલેજીયન ગ્રૃપ સાથે મળીને કુંજ અને પ્રેયનું મિલન કરવા અથાગ પ્રયત્નો હાથ ધરે છે. ઓછું વાંચો\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | પ્રેમ કથાઓ પુસ્તકો | Rupesh Gokani પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/manoj-joshi-daily-column-mere-dil-me-aaj-kya-hain-writes-about-eating-habits-99989", "date_download": "2019-07-19T21:07:55Z", "digest": "sha1:WWSJSKYYQBOAOQEISKDHO5ZK5UKECDA5", "length": 10224, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "manoj joshi daily column mere dil me aaj kya hain writes about eating habits | ગૌરવ તરફ એક ડગઃ સુખી થવું હોય તો નહીં, પણ દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્ય જાળવજો - news", "raw_content": "\nગૌરવ તરફ એક ડગઃ સુખી થવું હોય તો નહીં, પણ દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્ય જાળવજો\nમેરે દિલ મેં આજ ક્યા હૈ\nઆજે તો બે લીટરનો બાટલો ઘરમાં જ ભર્યો હોય. આ એસિડ છે. એસિડ પીવાનું કોઈ કહે તો ના પાડી દેવાની.\nમેરે દિલ મેં આ�� ક્યાં હૈં\nખાવાની દિશામાં સભાનતા નહીં આવે તો ક્યારેય સ્વાસ્થ્ય સારું નહીં બને. ઘણા લોકો એવા છે કે એને સારું સ્વાસ્થ્ય અને સુડોળ શરીર જોઈએ છે, પણ એ મેળવવા માટે જે જહેમત ઉઠાવવાની છે એ ઉઠાવવા રાજી નથી. મહેનત વિના મનોરથ પૂરા ન થાય... અને સુડોળ શરીર માટે બીજું કશું નથી કરવાનું, અગાઉ કહ્યું એમ સરળતા સાથેના ડાએટ પ્લાનને તમારે ફોલો કરવાનો છે અને એ પ્લાન કોઈ આવીને તોડી ન નાખે એનું ધ્યાન રાખવાનું છે. પેટને ઉકરડો નથી બનાવવાનો. પેટને પેટ જ રાખવાનું છે. હોજરી ઉપર બળાત્કાર નથી કરવાનો, એની મર્યાદાઓ સમજવાની છે. તમે નાનાં શહેરમાં આજે પણ જઈને જુઓ. સવારે અને બપોરે એમ બે વખત ફિક્સ ટાઇમે ચા બને. ત્રીજી વાર ચા ભાગ્યે જ બનતી હશે. મહેમાનો માટે વળિયારીનું ઘરે બનાવેલું શરબત હોય. બહુ વહાલા મહેમાનો હોય તો દૂધમાં બનાવેલું શરબત આપે, પણ કોલ્ડ્રિંક્સ તો જોવા જ ન મળે. આજે તો બે લીટરનો બાટલો ઘરમાં જ ભર્યો હોય. આ એસિડ છે. એસિડ પીવાનું કોઈ કહે તો ના પાડી દેવાની. બુદ્ધિ વાપરનારાઓ આખો દિવસ આવું સ્વાદિષ્ટ એસિડ પેટમાં ઓર્યા કરે છે અને પેટમાં એસિડનો કૂવો ખોદે છે. બપોરે જમવામાં દહીં-છાસ લેવા એવી ખબર એમને પડે છે અને રાતે દૂધ લેવું જોઈએ એવી સમજદારી પણ એણે કેળવી છે, પણ વધુ ભણી લીધેલા આ શહેરીજનોને આવી કોઈ વાત સાથે લેવાદેવા નથી. એ તો રાતે પણ છાસ પીએ છે અને બપોરના જમવામાં ફ્રૂટસલાડ જેવું અખાધ્ય મિષ્ટાન્ન પણ આરોગે છે.\nઆ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો\nકેવી રીતે શરીરનું સ્વાસ્થ્ય જળવાય આમાં તમે યાદ કરો, એ તમામ જૂની પરંપરા, તમને ખબર પડશે કે અન્નને ભગવાન માનવામાં આવતું. જુઓ હિન્દુ પરંપરા, આપણે જમીને થાળીને પગે લાગતાં. શું કામ, એનું કારણ જાણો વડીલો પાસેથી, પણ હવે અન્ન ભગવાન રહ્યું જ નથી, એ તો મોજશોખનું સાધન બની ગયું છે. યાદ રાખજો, અન્ન માનવીના શરીરને તેજ આપે છે પણ અન્નનો અતિરેક માનવીને આંધળો બનાવે છે. આપણે અતિરેક કરતાં થઈ ગયા છીએ. ભૂખ્યા રહેવાની આદત રહી નથી અને ભૂખ્યા રહેનારાઓ કલાકો સુધી ભોજનની સામે નહીં જોઈને પેલી ખાઈ થઈ ગયેલી હોજરીમાં એસિડ જમા કર્યા કરે છે. સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. બુદ્ધિ બહેર મારી ગઈ છે. નથી ખાવું તો કલાકો સુધી નથી ખાવું, પ્રહરો સુધી અનાજની સામે જોવું નથી અને ખાવું છે તો સીધા પિત્ઝા ઓર્ડર કરવા છે. મેંદો શરીર માટે નુક્સાનકર્તા છે, ચીઝ શરીરમાં મેદસ્વિતા વધારે છે. આ ���ધું લખવાનું ગમે છે, કહેવું પણ ફાવે છે પણ અનુસરવાની પ્રક્રિયામાં ઊતરવું નથી. છો ડૉક્ટર કમાણી કરે. છો શરીરની ઓથ નીકળે. હું તો અમરપટ્ટો લઈને આવ્યો છું. મને કશું થવાનું નથી. આ અને આવી માનસિકતાની સીધી નકારાત્મક અસર પાછળ રહેલા પરિવારને ભોગવવી પડે છે. બૈરી બિચારી ઢમઢોલ થયેલા પતિને સહન કરે અને દીકરો બિચારો બાપાની દવાના બિલ ભરે. આજ સુધી એવી વાત હતી કે સુખી થવું હોય તો સ્વાસ્થ્ય સાચવજો, પણ આજે એક નવી વાત મગજમાં ભરી લેવાની છે. દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્યની જાળવણી કરજો. ભાભીઓ પણ આ વાત યાદ રાખે. જો દુઃખી ન થવું હોય તો પતિદેવોને દોડાવજો અને ચરબી ચડે નહીં એવું રાંધવાનું શીખજો.\nપૉલ્યુશન, પર્યાવરણઃજાતે કબર ખોદવાનો આ રસ્તો સર્વોત્તમ છે અને હાથવગો પણ\nઅમદાવાદની ઘટના આઘાતજનક તો છે જ,પરંતુ એ સાથોસાથ શરમજનક પણ છે\nસેલ: નકામી વસ્તુઓ ખરીદવાનો અવસર આવે ત્યારે વાસ્તવિકતાની સભાનતા જરૂરી\nગૌરવ તરફ એક ડગઃ તેલથી તરબરતા શાકમાં બે ઇંચ નીચે શાકે આત્મહત્યા કરી લીધી હોય છે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nએક અમૂલ્ય ભાષા - (લાઇફ કા ફન્ડા)\nવર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું\nતેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/03/popatiyo-phd/", "date_download": "2019-07-19T21:42:28Z", "digest": "sha1:SF2DE5GLM6JKHL7YMIQD5X5DQ5T7SVLQ", "length": 13376, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nNovember 3rd, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. આઈ. કે. વીજળીવાળા | 8 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ નવી રચના મોકલવા માટે આદરણીય ડૉ. આઈ. કે. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો ���ો.]\nપોપટીયો પીએચડી થઈ ગયો,\nકાચી કેરીનો એણે લખ્યો નિબંધ,\nઅને પાકી કેરી એ બધી ખઈ ગયો……..પોપટીયો……..\nઊડવાની લ્હાય એણે પડતી મૂકી’તી ને,\nમરચાંની મોસમમાં રોજ એ તો ડાળખીના,\nલુંમ્બેજુમ્બ લીંબોળી વચ્ચે રહેનાર એનો,\nજીવ સાવ કેરીમય થઇ ગયો……..પોપટીયો……..\nબગલાનું પીએચડી માછલીનાં વિષયમાં,\nતોય એ તો પોપટ નો ગાઇડ,\nકોયલનો ટહુકાનો અઘરો નિબંધ એણે,\nમૂકી દીધો’તો એક સાઈડ,\nપોપટીયે મોકલેલ પાકી કેરીનો\nગજબ સ્વાદ એની જીભ પર રહી ગયો……..પોપટીયો……..\nપદવીદાન ભાષણમાં બગલો ક્હે’કે,\nઆવા વિષયમાં ઉંડાણ જોઈએ,\nકોયલનાં નિબંધમાં ખુટતું’તું શું,\nએવું પૂછવાનું મને નહીં કોઈએ,\nપોપટની અદભુત આ દ્રષ્ટીને કારણે,\nએક ગહન વિષય સહેલો થઇ ગયો……..પોપટીયો……..\n« Previous બાળપણની સરળતા – અવંતિકા ગુણવંત\nએક અદકેરું તર્પણ – જયદેવ માંકડ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરિચાર્જ – અનિલ ભટ્ટ\nપૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’ ‘હા, બેટા.’ ‘અરે કહું છું, સાંભળો છો ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો ’ ‘જી, મેડમ ’ રિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે કેટલાનું રિચાર્જ કરાવ્યું ક્યારે રિચાર્જ કરવાનું છે હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું \nએટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક\nઆપણે તો એટલું જ કહેવું : કાળની કસોટીએ તો ઊતરશું પાર હજી હૈયામાં એવી છે હામ, દેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યા વસ્યું હૈયામાં ગમતીલું ગામ; પાઈની ઉધારી ના કરવી ને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું. ......... આપણે તો એટલું જ કહેવું. આવ્યા’તા જેમ એમ લેશું વિદાય નહીં નામનો યે ખટકો કે ખોટ, રડવાનું આવ્યું તો ધોધમાર રોયા જરી હસવું મળ્યું તો લોટ-પોટ. પીળા પાનામાં નથી રાખ્યા હિસાબ ચિત્ત ચોખ્ખું ભવચોપડાની જેવું, ......... આપણે ... [વાંચો...]\nઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર\nઆરામની વાત છેડી જ્યાં તમારા નામની, ના રહી દરકાર આખા ગામની. આપણી વચ્ચે ધબકતું છે હૃદય, હો ભલે ચર્ચા જિસસ કે રામની. હોય ઝંઝાવાતભરી જો આ સફર, છોડ પરવા તું પછી અંજામની. જડ દીવાલોથી કદી ના ઘર બને, હોય તક્તી રામની કે શ્યામની. બેફિકર જ્યાં શબ્દ ભેગો હું ભળ્યો, જિંદગી જાણે મળી આરામની . શ્યામ તમે તમારા ‘ટેસ્ટ’માં સુદામાના તાંદુલ હતા અને હતી વિદુરની ભાજી, અમારા મેનુમાં પણ વાનગીઓની વણથંભી વણઝાર છે, શું ખાવું . શ્યામ તમે તમારા ‘ટેસ્ટ’માં સુદામાના તાંદુલ હતા અને હતી વિદુરની ભાજી, અમારા મેનુમાં પણ વાનગીઓની વણથંભી વણઝાર છે, શું ખાવું \n8 પ્રતિભાવો : પોપટીયો – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nવાહ કેવી સચોટ અને ઊડી વાત્…ગમ્યુ…\nટૂંકી દ્ગષ્ટિ વાળા આજના પોપાટીયા નેતાઓને સાભાર. ડૉ.વીજળીવાળાને સચોટ અને માર્મિક રજુઆત માટે અભિનંદન.\nઘણા વખતે રીડગુજરાતીની મુલાકાત લીધી. શિક્ષણજગત પર સરસ કટાક્ષમય રજુઆત.\nખુબ્ સરસ.આપનુ સર્જન,સબ્દ પ્રયોગ, લાગણી ની અભિવ્યક્તિ ને માણવાની મજા આવ સે. “વિલુ બાળક” પણ મને ખુબ ગમે સે.\nહવે તો પી એચ ડી … મળે છે , થવું પડતુ નથી \nપી એચ ડી … એટલે પૈસા હોય તો ડીગ્રી \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-48595401", "date_download": "2019-07-19T21:24:58Z", "digest": "sha1:IGX3P6AFNVIAIG3BF676V57IU662X5FW", "length": 10154, "nlines": 122, "source_domain": "www.bbc.com", "title": "શિખર ધવન ઈજાને કારણે બહાર, રોહિત શર્મા સાથે ઑપનિંગ કોણ કરશે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nશિખર ધવન ઈજાને કારણે બહાર, રોહિત શર્મા સાથે ઑપનિંગ કોણ કરશે\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nરવિવારે ઑસ્ટ્રેલિયા સામે રમાયેલા મૅચમાં જીતના નાયક રહેલા શિખર ધવન વર્લ્ડ કપમાંથી આગામી ત્રણ અઠવાડિયાં માટે બહાર થઈ ગયા છે એવા અહેવાલો આવી રહ્યા છે.\nભારત માટે આ એક મોટા ઝટકા સમાન છે કારણ કે ઑસ્ટ્રેલિયા સામે ધવને 109 બૉલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.\nધવનને આ જ મૅચમાં ઑસ્ટ્રેલિયાના નાથન કલ્ટરના બૉલ પર ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી હતી.\nઆ ઈજાના લીધે શિખર ધવન ફિલ્ડિંગ કરવા પણ મેદાનમાં આવ્યા ન હતા.\nધવનના બદલે રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ માટે આવ્યા હતા અને સમગ્ર મૅચ દરમિયાન તેમણે ફિલ્ડિંગ કરી હતી.\nધવનની ઈજાની સારવાર દરમિયાન અંગૂઠાના સ્કેનમાં જાણવા મળ્યું કે તેમને ફેક્ચર થયું છે.\nભારત વર્લ્ડ કપમાં માત્ર બે મૅચ જ રમ્યું છે અને હવે કૅપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે ઑપનિંગમાં કોણ ઊતરશે તેની શોધ કરવી પડશે.\nવર્લ્ડ કપ : જ્યારે જાડેજાના કારણે તૂટેલું દિલ બુમરાહે સાંધી દીધું\nશિખર ધવનના બદલે ભારતીય ટીમમાં કોણ\nશિખર ધવન બહાર થઈ જવાને કારણે હવે ભારતની વર્લ્ડ કપની ટીમમાં એક ખેલાડી ઓછો થયો છે. જેના કારણે આ સ્થાન પર નવા ખેલાડીને સમાવવામાં આવશે.\nવર્લ્ડ કપમાં રિષભ પંત અને અંબાતી રાયડુને વધારાના ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.\nગુજરાતના યુવા ખેલ પત્રકાર ચિંતન બૂચે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે શિખરની જગ્યાએ પંત કે રાયડુને સ્થાન મળે તેવી શક્યતા વધારે છે.\nતેમણે કહ્યું, \"આ બંનેના બદલે કદાચ અજિંક્ય રહાણેને લાવવામાં આવે તો તે હિતાવહ રહેશે. જેનું કારણ એ છે કે ઑપનિંગ અથવા ચોથા નંબરે જરૂર પ્રમાણે રમી શકે એવા ખેલાડીની જરૂર છે. જેની માટે રહાણે ફિટ બેસે છે.\"\n\"રહાણેએ રોહિત સાથે અગાઉ ઑપનિંગમાં પાર્ટનરશિપ પણ કરી છે જેથી એને લાવવાની જરૂર છે.\"\nયુવરાજની એ સદી જે બાદ સિક્સર પર પ્રતિબંધ લદાયો\nઓપનિંગમાં રોહિત શર્મા સાથે કોણ\nભારત પાસે ચાર ખેલાડીઓ સ્ટેન્ડ બાય છે એટલે કે કોઈને ઈજા થાય તો આ ખેલાડીઓ તુરંત ટીમમાં સામેલ થઈ શકે છે.\nઆ સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં રિષભ પંત, અંબાતી રાયડુ, ઇશાંત શર્મા અને અક્ષર પટેલ છે. આ ચારેયમાં��ી એક પણ ખેલાડીઓ ઑપનર બૅટ્સમૅન નથી.\nઆ ઉપરાંત લોકેશ રાહુલ ભારતની વર્લ્ડ કપ ટીમના બેક અપ ઑપનર છે હાલ તેઓ ટીમમાં ચોથા સ્થાન પર રમી રહ્યા છે.\nબીબીસી મરાઠીના ખેલ પત્રકાર પરાગ ફાટકના જણાવ્યા પ્રમાણે લોકેશ રાહુલ રોહિત શર્મા સાથે ઑપનિંગમાં જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે.\nતેમના કહેવા પ્રમાણે, \"હાલ રહાણેનું નામ પણ ચાલી રહ્યું છે પરંતુ રહાણેની શક્યતાઓ બહુ ઓછી છે, તે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં પણ નથી.\"\n\"લોકેશ રાહુલને ચોથા નંબરેથી પ્રમોશન આપીને ઑપનિંગમાં લાવવામાં આવશે.\"\n\"ચોથા નંબરના ખાલી પડેલા સ્થાન પર વિજય શંકર કે દિનેશ કાર્તિકને ઉતારવામાં આવે તેવું હાલ લાગે છે. દિનેશ કાર્તિક સારી બૅટિંગ કરે છે અને વિજય શંકરનો બૅટ્સમૅનની સાથેસાથે બૉલર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.\"\nઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ભારતે નોંધાવ્યા આ ત્રણ રેકર્ડ\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nકારગિલ : 15 ગોળીઓ ખાઈને પણ લડતા રહ્યા પરમવીર યોગેન્દ્ર\nવર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના નેતૃત્વમાં પરિવર્તનની જરૂર કેટલી\nએ મહિલા જેમની પર પોતાના જ બાળકની હત્યાનો આરોપ હતો\nપહેલા મૂન મિશન વિશે એ 10 વાતો જે તમને નહીં ખબર હોય\n'પાંચ મહિનાનો ગર્ભ છે, મને બાળકની ચિંતા થાય છે'\nબાબરી વિધ્વંસ કેસ નવ માસમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/article/constellations/swati.action", "date_download": "2019-07-19T21:42:51Z", "digest": "sha1:DANGCKUAXY4ZIDQGOS3WRXQZKKP4JCZX", "length": 12979, "nlines": 158, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "સ્વાતી", "raw_content": "\nઅશ્વિની ભરણી કૃતિકા રોહિણી\nમૃગશિર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય\nઆશ્લેષા મઘા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની\nહસ્ત ચિત્રા સ્વાતી વિશાખા\nઅનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા\nઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા શતભિષા\nપૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા રેવતી અભિજિત\nશુકનવંતા અક્ષરોઃ ર અને લ\nરાશિચક્રનું આ પંદરમુ નક્ષત્ર જેનું બીજુ નામ છે વખાણ. આ નક્ષત્રના જાતકોની સુંદરતા, મૌલિકતા અને સ્વાવલંબીપણાના વખાણ હંમેશા વિજાતીય લોકો કરતા હોય છે. સ્વતંત્રતા માટેનો હઠાગ્રહ તેમને ઘણીવાર મુશ્કેલીમાં મુકી શકે છે. જ્યારે પરિસ્થિતિ તેમની સ્વતંત્રતાને પડકારે ત્યારે તેઓ સત્તાને સાંખી શકતા નથી અને ઘણાં કઠોર, અસહિષ્ણુ અને ઘમંડી બની જાય છે. તેઓ વ્યક્તિને માન આપે છે, કોઇના પદ કે સત્તાને નહીં. જે લોકો તેમને ધોખો આપે છે તેમને તેઓ માફ કરી શકતા નથી. બીજા લોકોની સમૃદ્ધિ માટે તેઓ લોભી કે સ્વાર્થી નથી હોતા સાથે જ તેઓ પોતાની સમૃદ્ધિને બીજાની સાથે વહેંચવામાં આનાકાની નથી કરતા. તેમને લોકો સાથે હળવું-મળવું ગમતું નથી. તેઓ બુદ્ધિશાળી હોય છે અને જીવનના શરૂઆતના વર્ષો અને કારકીર્દીમાં તેઓ ઘણું સહન કરતા હોય છે. 25 વર્ષ સુધી, પરિસ્થિતિ તેમની વિરૂદ્ધમાં જ હોય છે. તેમનું લગ્ન જીવન સુખી કરતા સગવડીયું વધારે હોય છે. આ નક્ષત્રની સ્ત્રીઓની વર્તણુંક સારી હોય છે પણ તેમને મુસાફરી કરવી ગમતી નથી. કારકિર્દીમાં તેઓ પોતાની લાયકાત કરતા પણ વધુ મેળવે છે. ઘણીવાર તેમની નિખાલસતા, હૂંફ અને સ્થિર સ્વભાવ તેમને કારકિર્દીમાં મદદરૂપ થાય છે. આ જાતકો માટે સારો સમયગાળો 30 વર્ષ પછી શરૂ થાય છે અને 60 વર્ષ સુધી ચાલે છે. મોટેભાગે તેમનું સ્વાસ્થ્ય સારૂ હોય છે, જોકે, તેમને હ્રદય અને પેટને લગતી સમસ્યાઓ પ્રત્યે સંભાળવું પડે.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના છે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tamara-gharmathi-dengyu-chikanguniya-meleriya-jeva-machchharne-bhgaadva-mate-aajej-lai-aavo-aa-chij-vastuo/", "date_download": "2019-07-19T20:42:04Z", "digest": "sha1:VGX5SAH3AKOEUJ4LAV6RCZQOFM5MM42O", "length": 12314, "nlines": 100, "source_domain": "blog.dealdil.com", "title": "તમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ લઇ આવો આ ચીજ–વસ્તુઓ", "raw_content": "\nHome Gujarati Articles તમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ લઇ...\nતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિય��� જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ લઇ આવો આ ચીજ–વસ્તુઓ\nદરેકના ઘરમાં મચ્છરોનો ત્રાસ, ઉપદ્રવ હેરાનગતિ ચોક્કસ હશે જ કેમ ખરૂને મચ્છરોનો સૌથી વધુ ત્રાસ એટલે ઊંઘમાં ખલેલ પહોંચે તે. મચ્છરોનો ત્રાસ બારેય મહિના, ત્રણસો પાસઠ દિવસ ચાલુ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ મચ્છરોનો ત્રાસ ખુબજ વધી જાય છે. જેથી ત્યારે બીમારીનું પ્રમાણ પણ પૂર જોશમાં વધેલું જોવા મળે છે. મચ્છરોનો ત્રાસ એટલે ફક્ત મચ્છર કરાડવો એવું નથી પણ ઉપર જણાવ્યું તેમ ચીકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યું જેવા ગંભીર મચ્છર જન્ય રોગ અને બીમારી થવાનો પણ સંભવ રહે છે. મોટા ભાગે લોકો મચ્છરને ભગાડવા માટે અને તેના આતંકથી બચવા માટે મોસ્કિટો રીપ્લીયન્ટ ક્રીમનો ઉપયોગ કરે છે. પણ ઘણીવાર આનો ઉપયોગ કરવાથી લોકોને સ્કીનને લગતી ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. તો ચાલો તમને બતાવીએ મચ્છરને ભગાવવાના ઘરેલું નુસખા.\n૧.) મેથીના પાન :\nડેન્ગ્યુંના તાવમાં મેથીના પાનને ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી તમારા શરીરમાંથી ડેન્ગ્યુંના ઝેરી વાયરસ બહાર નીકળી જાય છે.\n૨.) પપૈયાના પાન :\nપપૈયાના પાન પણ ખુબજ ગુણકારી છે. પપૈયાના પાનમાં રહેલ પપેન તમારા શરીરની પાચન શક્તિને વ્યવસ્થિત રાખે છે. તેનો જ્યુસ બનાવીને પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે.\n૩.) કાળા મરી :\nતુલસીના પાનની સાથે કાળા મરીને પાણીમાં ઉકાળીને તે પાણીને પી જવું. તેમ કરવાથી તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે. તે ઉપરાંત તે એક એન્ટી બેક્ટેરીયલની માફક કામ કરે છે.\n૪.) કોળું, એટલે કે કોળાંનો રસ :\nકોળાના અર્ધા ગ્લાસ જ્યુસમાં એક થી બે ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર લેવાથી લોહીમાં પ્લેટલેટ્સ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.\n૫.) બીટ અને ગાજર :\nબીટના રસમાં ખુબજ માત્રામાં એન્ટી-ઓક્સીડેંટસ હોય છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો બે કે ત્રણ ચમચી બીટના રસને એક ગ્લાસ ગાજરના રસમાં મેળવીને પીવાથી લોહીમાં પ્લેટલેટ્સ ખુબજ જડપથી વધે છે.\n૬.) નારિયેળનું પાણી :\nડેન્ગ્યુંમાં તાવ આવે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે નાળીયેરની પાણી ખુબજ પીવું જોઈએ. નાળીયેર પાણીમાં રહેલ મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ જેવા જરૂરી પોષક તત્વો તમારા શરીરની શારીરિક શક્તિને મજબુત બનાવવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે.\n૭.) તુલસીના પાન :\nતુલસીના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણી��ે પીવું. આમ કરવાથી તમારા શરીરની રોગ –પ્રતિકારક શક્તિમાં ખુબજ વધારો થાય છે. આવી રીતે દિવસમાં ચાર થી પાંચ વાર પાણી પી શકો છો.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleસ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પણ એટલી જ અસરકારક છે\nNext articleમુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે કોઈએ આપ્યો આઇસલેન્ડ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nજો તમે બાળકો સાથે બહાર જમવા માટે જાવ છો તો આ...\nઆ નવા નિયમ લાગુ પડવાથી ભારતમાં બંધ થઇ શકે છે WhatsApp,...\nઆવનારા દિવસોમાં મળશે આયુર્વેદની વધુ અસરકારક દવાઓ, અને તેનાથી થશે આટલા...\nપાણીના વિવાદમાં છરી મારીને કરવામાં આવી મહિલાની હત્યા, આરોપી ની ધરપકડ...\nઆ ગરમીમાં ક્યાંક જકડી ન લે અછબડા, રાખો બચવા માટે આ...\nપતિએ પત્નીને PUBG ગેમ રમવાની મનાઈ કરી તો, પત્નીએ કર્યું આ...\nદિલ્લીમાં રસ્તા પર દિનદહાડે ગેંગવોર, કારણ છે જૂની દુશ્મની…\nગરદન દર્દ દુર કરવા આ અસરકારક ઉપાયો ખાસ તમારા માટે જ\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nજો તમે બાળકો સાથે બહાર જમવા માટે જાવ છો તો આ...\nહાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tame-calcium-ke-vitaminni-dava-khao-chho/", "date_download": "2019-07-19T21:16:37Z", "digest": "sha1:66EWAJTULMWHR7U256NQW6KFMEJ6GG67", "length": 12070, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "તમે કેલ્શ્યમ કે વિટામીનની ગોળીઓ ખાઓ છો ? તો અમારી આ પોસ્ટ તમારા માટે ખાસ જરૂરી છે", "raw_content": "\nHome Gujarati Articles તમે કેલ્શ્યમ કે વિટામીનની ગોળીઓ ખાઓ છો તો અમારી આ પોસ્ટ...\nતમે કેલ્શ્યમ કે વિટામીનની ગોળીઓ ખાઓ છો તો અમારી આ પોસ્ટ તમારા માટે ખાસ જરૂરી છે\nએક અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું છે કે જો તમે મલ્ટી વિટામીન, વિટામીન ડી, વિટામીન સી કે પછી કેલ્શ્યમની ટેબ્લેટ લેતા હો તો તે ખાસ કરીને નુકશાન કારક નથી. પણ સાથે સાથે આ ટેબ્લેટ તમારા આરોગ્યને માટે લાભદાયક પણ જોવામાં આવી નથી.\nતમે જાણો જ છો કે આજકાલ લગભગ દરેક ચીજ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. આમા ખાદ્ય પદાર્થમાં થયેલી ભેળસેળથી આવા ખાદ્ય પદાર્થ ખાવાથી તમારા આરોગ્યને નુકશાન થાય છે તેથી તમે બીમાર પડો છો અને ધીરે ધીરે બીમારીઓ વધતી જાય છે. જેથી તમારા શરીરની “ઈમ્યુનીટી” ઘટતી જાય છે, અને તમારૂ શરીર કમજોર પડતું જાય છે, નબળું પડતું જાય છે. હવે આ કમજોરીને દુર કરવા માટે ડોક્ટર તમને અલગ અલગ પ્રકારની વિટામીન્સની અને મિનરલ્સની ગોળીઓ લેવાનું ખાવાનું પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે. વિટામીન્સની અને મિનરલ્સની આ ગોળીઓ તમે તમારી કમજોરી દુર કરવા માટે લો છો. પરંતુ એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે વિટામીન અને મિનરલની આ ટેબ્લેટ લેવાથી તમારી કમજોરીને દુર કરવામાં કોઈ ખાસ ફાયદાકારક અસર બતાવતી નથી.\n“ઈમ્યુનીટી” ઘટવાથી અને શરીર નબળું પડવાથી જે કમજોરી આવે છે તેને દુર કરવા માટે વિટામિન્સ કે મિનરલની ગોળીઓ લેવાની કોઈ જરૂર નથી પણ તમારા શરીરને જોઈ તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક આહાર લેવાની ખાસ જરૂર છે. કેનેડામાં આવેલ સેન્ટ માઈકલ હોસ્પિટલ અને ટોરેન્ટો વિશ્વ વિદ્યાલયના સંશોધકોના કહેવા મુજબ એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ઘટતા આહારના પૂરક ખોરાક તરીકે મલ્ટી વિટામીન, વિટામીન ડી, કેલ્શ્યમની કે પછી વિટામીન સી ની ટેબ્લેટો સૌથી વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. જો કે આવી ગોળીઓ લેવાથી લાભ પણ થતો નથી કે નુકશાન પણ થતું નથી. હા, ચોક્કસલાભ અને નુકશાન બંને થાય છે પણ કોને લાભ થાય છે દવા બનાવતી ફાર્મસીઓને અને આવી દવા વેંચતા મેડીકલ સ્ટોરવાળાઓને લાભ થાય છે દવા બનાવતી ફાર્મસીઓને અને આવી દવા વેંચતા મ���ડીકલ સ્ટોરવાળાઓને જ્યારે આર્થિક રીતે નુકશાન થાય છે આ દવાઓ વેંચાતી લઈને ખાનારાઓને જ્યારે આર્થિક રીતે નુકશાન થાય છે આ દવાઓ વેંચાતી લઈને ખાનારાઓને હાથે કરીને પોતાના ખિસ્સા હળવા કરીને.\nજર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસ સાથે જોડાયેલ મુખ્ય સંશોધન કર્તા ડેવિડ જેનકિન્સ કહે છે કે, “અમારા આ અભ્યાસમાં એવું જોવામાં આવ્યું છે કે અમને એ જોઇને આશ્ચર્ય થાય છે કે લોકો શા માટે પૂરક ખોરાક તરીકે આવી વિટામીન્સની અને મિનરલ્સની ગોળીઓ લ્યે છે. કારણ કે આવી ગોળીઓનો સકારાત્મક પ્રભાવ ખુબજ ઓછો, નહિવત જેવો જોવા મળે છે.”\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleજાણો શનિની દશા કે મહાદશાને દુર કરવા માટે ક્યાં પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ \nNext articleતમને પણ હેન્ડસમ બનાવી શકે છે અમારી આ શાનદાર 7 ટીપ્સ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nસાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે...\nતમારા બાળકોને દરરોજ જમવામાં આપો ઘી, બાળક રહેશે એકદમ સ્વસ્થ અને...\nઆ દેશની સેનાએ માછલીઓને બનાવી જાસૂસ, બોમ્બ ચલાવવામાં પણ માહિર, પકડાય...\nભારત અને રુશ વચ્ચે થયેલા સમજોતાથી પાકિસ્તાનનું વધી ગયું ટેન્સન,- જાણો...\n21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની...\nપરફેક્ટ નવવધુ બનવા માટેની 5 ટીપ્સ\nતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nઅચાનક જ ક્લાસરૂમમાં શિક્ષકના ખિસ્સામાંથી પડવા લાગી બુલેટ, જે જોઈ વિધાથીઓની...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગ���જરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટમેટા રાઈસ એટલે કે ટમેટા પુલાવની રેસીપી\nબટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી \nમંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=xdGWuZh4iGQ2ZsHsdJGvqw==", "date_download": "2019-07-19T21:13:27Z", "digest": "sha1:EUN5SPAZNQAU76D2GBNSAKE7WJYJ5T4X", "length": 10112, "nlines": 116, "source_domain": "gujaratindia.gov.in", "title": "Guj CM conducted a review meeting with officials on preparedness in view of Vayu Cyclone forecast.", "raw_content": "\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.\nમુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.\nશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે, આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે. કલાકના ૧ર૦ કિ.મી.થી ૧પ૦-૧૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમજ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. આ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે તેમજ મધ્યરાત્રીએ જ્યારે લોકો સૂતા હોય ત્યારે ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય છે.\nઆ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરી તેમનું સલામત સ્થળે સ્થળાંતર-શિફટીંગ એ જ એકમાત્ર વિકલ્પ છે.\n‘‘આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલાં, શિફટીંગ વગેરેથી ‘ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટી’ના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે’’ એમ તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ-મિલ્કત નુકશાન ઢોર-ઢાંખર અને માનવહાનિ ન થાય તેવું સલામતીભર્યુ આયોજન કરવાની તાકિદ કરતાં જણાવ્યું હતું.\nમુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો-ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય.\nશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્થળાંતરની પ્રક્રિયામાં લોકોનો સહયોગ મળી રહે અને સરળતાથી સમજાવી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત આશ્રય સ્થાનોમાં શિફટ કરાય તે બાબતે ટોચઅગ્રતા આપતાં કહ્યું કે જરૂર જણાયે કડકાઇથી પેશ આવી, પોલીસનો સહયોગ-મદદ લઇને પણ ૧૦૦ ટકા શિફટીંગ કરાવવું આવશ્યક છે.\nતેમણે જિલ્લાવાર કલેકટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા-સર્તકતાની સંપૂર્ણ વિગતો મેળવી હતી.\nમુખ્યમંત્રીશ્રીએ આ ઉચ્ચસ્તરીય બેઠકની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતાં એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતીની જાણકારી મેળવી મદદ માટે પ્રતિબધ્ધ છે.\nતેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં આ સંભવિત આપદાને પહોચી વળવા ૪૭ ટીમ NDRFની આવી ગઇ છે તેમજ આર્મીની પણ મદદ મળી છે.\nમુખ્યમંત્રીશ્રીએ આગોતરી સલામતી-સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો, પ્રવાસન-તીર્થધામોની બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે આપી હતી.\nરાજ્યના બંદર ગાહો પર પણ યાતાયાત અને માલવહન સ્થગિત કરી દેવાયા છે તેમજ દરિયા કિનારાના ગામોની કોઇ હોડી-બોટ કે માછીમારો દરિયામાં નથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.\n૧ લાખ ર૦ હજાર જેટલા લોકોનું પાછલા બે દિવસમાં સ્થળાંતર કરાયું છે અને હજુ વધુ લોકોને સલામત આશ્રયસ્થાને ખસેડી ફૂડપેકેટસ, પાણી, આરોગ્ય સેવાઓની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.\nમુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના સૌ નાગરિકોને અપીલ કરી કે આ કુદરતી આપદા સામે સરકાર પૂરી સજ્જતાથી બાથ ભીડવા અને ઓછામાં ઓછું નુકશાન, કોઇ જાનહાનિ ન થાય તે માટે સજ્જ છે તેમાં નાગરિકો પણ સહકાર આપે.\nમુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવો-અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/over-speed-bike-400-rs-fain/", "date_download": "2019-07-19T21:12:23Z", "digest": "sha1:NMT2TJCTNRYKHU5NGP34FPLFKXDBI7XG", "length": 11469, "nlines": 98, "source_domain": "khedut.club", "title": "જો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવ્યું તો રૂ. 400નો દંડ થશે, સ્પિડ લિમીટ 40 કિ.મી. જુઓ વિડીઓ", "raw_content": "\nજો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવ્યું તો રૂ. 400નો દંડ થશે, સ્પિડ લિમીટ 40 કિ.મી. જુઓ વિડીઓ\nજો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવ્યું તો રૂ. 400નો દંડ થશે, સ્પિડ લિમીટ 40 કિ.મી. જુઓ વિડીઓ\n2 weeks ago ખેડૂત ક્લબ\n– શહેરમાં થતાં રોડ અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગનુ નવુ અભિયાન\n– હેવી વ્હીકલની સ્પીડ મર્યાદા 30 કિ.મી રાખવામાં આવે છે.\n– સ્પીડ ગનથી વાહન ચાલકો પર ટ્રાફિક વિભાગ ચાંપતી નજર રાખશે\n– નેશનલ હાઇવે પર તમામ પ્રકારના વાહનો માટે 50 કિ.મી સ્પીડ લિમીટ\nસ્માર્ટ સિટી અંર્તગત શહેરમાં વાહન ચાલકોને હેલમેટ ફરજીયાત પહેરવાની સાથે હવે ગતિ મર્યાદાનુ પણ એટલું ધ્યાન રાખવું પડશે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા વાહનોની સ્પીડ લિમીટ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં શહેરના તમામ રાજમાર્ગો તથા ગીચ વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા બાંધવામાં આવી છે. ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન હંકારનાર ચાલકો પર સ્પિડ ગન દ્વારા નજર રાખી દંડની કાર્યવાહી કરવામાં આવશે. તદઉપરાંત શહેરમાં ફરતા હેવી વ્હીકલસ માટે 30 કિ.મીની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.\nશહેરમાં મોટા ભાગના પહોંળા રસ્તાઓ ઉપર કેટલાક વાહન ચાલકો પોતાનુ વાહન પુર ઝડપે ચલાવી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકે છે. તેવી ઘટનાઓને અટકાવવા અને ભય વગર લોકો વાહન ચલાવા શકે તે માટે ગતિમર્યાદા નક્કરી કરી દેવામાં આવે છે. શહેરમાં નિચે દર્શાવેલ રસ્તાઓ ઉપર વાહન ચાલકો હવેથી 40 કિ.મી સુધીની ઝડપે જ પોતાનુ વાહન ચલાવી શકશે. પોલીસ કમિશનરના ગતિમર્યાદા જાહેરનામાના અંગે સ્પિડ ગનના માધ્યમથી વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે-ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવશે.\n-શહેરના આ રસ્તાઓ ઉપર હવે પછી 40 કિ.મીથી વધુને સ્પિડે વાહન નહીં ચલાવી શકાય\n– છાણી જકાતનાકાથી નિઝાપુરા\n– કાલાઘોડાથી જેલ રોડ\n– ઇન્દીરા એવન્યૂ માર્ગથી લાલબાગ બ્રીજ સુધી\n– જેતલપુર રોડ – અકોટા રોડ – ગોત્રી રોડ\n– તેમજ શહેરના ગીચ વિસ્તારોમાં બરોડા ઓટો મોબાઇલથી રાવપુરા રોડ\n– ન્યાયમંદિર- દાંડીબજાર – રાજમહેલ રોડ- સીધ્ધનાથ રોડ – આર.સી દત્ત રોડ\nકયા વાહનો માટે ���ેટલી સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવી\n– હેવી વ્હીક્લસ ની સ્પિડ લિમીટ – 30 કિ.મી\n– મીડીયમ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી\n– લાઇટ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી\n– સ્કુટર/ મોટર સાયકલ (બાઇક)ની સ્પિડ લિમીટ – 40 કિ.મી\n– તેમજ ફાજલપુર બ્રીજ પરથી જી.એસ.એફ.સી થઇ જામ્બુવા બાયપાસ સુધીના નંશનલ હાઇવે નં-852 પર તમામ પ્રકારના વાહનો માટે – 50 કિ.મી\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ગુજરાત બજેટ: બેરોજગાર યુવાનો અને ખેડૂત માટે કરવામાં આવી મોટી જાહેરાત. જાણો અહીં\nNext આ રાજ્યમાં ભીખારીઓ કરે છે કરોડોનું ટર્નઓવર, જાણીને લાગશે નવાઈ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/student-falls-down-during-playing/", "date_download": "2019-07-19T21:12:10Z", "digest": "sha1:G5Q45CFDERKALY4G27X5UABGGMA6BYAC", "length": 10584, "nlines": 87, "source_domain": "khedut.club", "title": "સ્કૂલ માં વિદ્યાર્થી નું મૃત્યુ, બોર્ડ અને પરિવારજનોએ રજુ કર્યા પોતાના દાવા…", "raw_content": "\nસ્કૂલ માં વિદ્યાર્થી નું મૃત્યુ, બોર્ડ અને પરિવારજનોએ રજુ કર્યા પોતાના દાવા…\nસ્કૂલ માં વિદ્યાર્થી નું મૃત્યુ, બોર્ડ અને પરિવારજનોએ રજુ કર્યા પોતાના દાવા…\nબોર્ડે કહ્યું કે વિદ્યાર્થીને વાલની સમસ્યા હતી.\nવાલીએ કહ્યું કે તેને કોઈ બીમારી હતી નહીં.\nનરોડાની સરકારી સ્કૂલમાં 11:00 રીસેસમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મેહુલ ચૌહાણ રમતા રમતા અચાનક પડી ગયો. શિક્ષકે તેને તરત નજીકના હોસ્પિટલમાં લઈ ગયા\nત્યાં ઓકે યોગ્ય ઇલાજ ન થવાના કારણે બાળકને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો.\nબાળકને હતી વાલ ની સમસ્યા..\nનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ મુજબ વિદ્યાર્થીને વાલ અને શ્વાસની તકલીફ હતી. જેના કારણે વિદ્યાર્થીને વારંવાર ચક્કર આવતા હતા. તેથી વિચારથી સ્કૂલમાં રમતા રમતા અચાનક પડી ગયો.તેમજ તેના પરિવારજનોનું કહેવું હતું કે બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ હતી નહીં,છેલ્લા દસ વર્ષમાં તેની આવી કોઈપણ રિપોર્ટ અમને મળી નથી.\nપરિવારના લોકો નો આરોપ..\nપરિવારજનોએ સ્કૂલ પ્રશાસન ઉપર આરોપ લગાવ્યો છે કે આ ઘટના દસ વાગ્યા ના આસપાસ થઈ. પરંતુ અમને 11 વાગ્યા બાદ જણાવવામાં આવ્યું.અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે અમને જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શિક્ષકો એ તમને એટલું જ કહ્યું કે છોકરો રમતા રમતા અચાનક પડી ગયો. પણ આવું કઈ રીતે થઈ શકે શિક્ષકો અમારાથી પશુ છુપાવી રહ્યા છે.\nશાળા પ્રશાસન અને પરિવારવાળા આમને-સામને..\nશાળા પ્રશાસનના એલડી દેસાઇએ જણાવ્યું કે અમને પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે બાળકને વાલ અને શ્વાસની બીમારી હતી. બાળકના મૃત્યુ પર અમને દુઃખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કઈ કહી શકાય છે. આમાં જો કોઈ શિક્ષકની લાપરવાહી સામે આવી તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.\nતેમજ મૃતકના મામા યોગેશ પરમારે જણાવ્યું કે મેહુલ ની માં મારી સગી બહેન છે. તેઓ મારા ઘરમાં દસ વરસથી રહે છે. આ દરમિયાન અમે ભારતમાં કોઈ પણ પ્રકારની બિમારી જોઈ નથી. તેનો કોઈ રિપોર્ટ પણ આવ્યો નથી. છોકરો અચાનક પડી જાય તેવા ગળા હેઠે ઉતરતી નથી. મેં મેહુલ નો મૃત દેહ જોયો છે તે પીળો પડી ગયો છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious અફવા: ડાંગ જિલ્લાના બરડીપાડા જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું જાણો સત્ય\nNext શિક્ષકના મારથી સાતમા ધોરણના વિદ્યાર્થી નો જમણો હાથ ફ્રેક્ચર\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/m5s2h6rt/joya-oph-giiviing/detail", "date_download": "2019-07-19T21:48:04Z", "digest": "sha1:IHWOES5RJ7FFGRTPHNZQ7GTMU3EVVZEH", "length": 19670, "nlines": 122, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા જોય ઓફ ગીવીંગ by Tarulata Mehta", "raw_content": "\nઆ એક એવી વાર્તા છે જેમાં પોતે દરિદ્ર હોવા છતાં દિલથી ઉદાર છે તેથી શબરીના બોરની જેમ બીજાને પ્રેમથી કંઈક આપે છે, જેનો આનન્દ અપૂર્વ છે. એક ટૂંકી ફિલ્મ 'જોય ઓફ ગીવીંગ'ની વાત મારે રજૂ કરવી છે. જુઓ હજી તો વહેલી સવારના સૂર્યના દર્શન થયા નથી.\nશહેરના રસ્તાઓ પર આછોપાતળો વાહનોનો પ્રવાહ વહે છે ત્યારે બીજી તરફ એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી પાછલી રાતના પડછયાને વીંધતો હાથમાં એક પોટકું જેવી બેગ લઈ પોતાની દુકાન તરફ જઈ રહ્યો છે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. એની દુકાનમાં ઘરબાર વગરના રખડતા ભૂખ્યા છોકરા ઘૂસી જતા. તે એને કંઈક ખાવાનું આપતો. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેના મેલા કપડાં દેખાય છે, પણ ધુળથી ઝાંખા ચહેરા. પર પ્રસન્નતા દેખાય છે. પોતાના અનેરા આનદનું કારણ તેની ભલાઈ છે. એટલામાં એક ધૂળિયો, મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલો નટખટ છોકરો ચીલ ઝડપે તેના હાથમાંથી બેગ ખૂંચવી ભાગે છે. તે લાચાર બની સૂની સડક પર બૂમો પાડે છે: 'પેલા ટેણીયાને કોઈ પકડો... લુચ્ચો કાલે બપોરે તો મેં તને બિસ્કિટના પેકેટ આપ્યા હતા.' છોકરાએ સીધી દોટ મૂકી... એ છોકરો કોણ એ શું કરતો હતો . 'જોય ઓફ ગીવીંગનો' ફિલ્મ રીવ્યુ તમને ફિલ્મની વાર્તા અને ખૂબીઓથી રસતરબોળ કરશે.\n'કોઈ પકડો...વો ભાગતા હૈ...' દુકાનદાર આજે છોકરાને પકડવાના નિર્ધાર સાથે લોકોથી ઉભરાતાં બજારમાં પેલાની પાછળ દોડ્યે જાય છે. થાકેલું નબળું શરીર પાછું પડે છે. શ્વાસ રૂંધાય છે છેવટે છોકરો જે ઘરની ગલીમાં સંતાયો ત્યાં ડોકિયું કરે છે. એના જેવા શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે આ ખીલખીલાટ હાસ્ય શેનું આ ખીલખીલાટ હાસ્ય શેનુંજોનારની આંખમાં આંસુ તમારે ફિલ્મ જોવી જોઈએ.\nફિલ્મનું નામ જ કેવું સરસ \nદાનના અવિરત પ્રવાહથી ચાલતી સામાજિક સન્સ્થાઓ, મંદિરો હોસ્પિટલો, સ્કૂલો, ધરડાંઘરો ટેકાની જરૂરિયાત છે તેને માટે આશીર્વાદરૂપ છે. લોકો કમાય, સંપત્તિ ભેગી કરે પણ રાતની શાંતિની ઊંઘ નથી મળતી જયારે જે આપતો રહે છે, વહેંચતો રહે છે તેને હદયમાં ટાઢક મળે છે. કુદરતમાં સાગર, નદી, પર્વતો, વૃક્ષો, ફૂલો, પશુ પખી સર્વ કોઈ પોતાની પાસે જે કઈ હોય તે આપીને 'હાશ' અનુભવે છે. એક હોટેલમાં કામ કરતો શ્રમજીવી પણ કંઈક બીજા જરૂરિયાતમંદને આપે છે અને લેનાર એના થાકને, ભારને ઓછો કરે તેવું આપે છે શબ્દોના શણગાર અહીં નથી,ચહેરા પરના ભાવ બધું કહી દે છે.\nઅનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મને જોતાં પહેલાં આ જ વિષય પરની બીજા પ્રોડુયુસરની ફિલ્મ જોવાની લાલચને હું રોકી ન શકી. શોર્ટ ફિલ્મ બનાવવી એક અદભુત કળા છે. જીવનના કોઈ એક એવા પ્રસંગને પસંદ કરવાનો કે વીજળીના ચમકારે સોઈ પરોવાઈ જાય જે સન્દેશ આપવો છે તે ફિલ્મ જોનારને આનન્દ સાથે અનાયાસ મળી જાય.મોટા બજેટની મેગા ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવે જયારે શોર્ટ ફિલ્મના ચાહકો સર્જકતા, દિગ્દર્શન, નાના પાત્રોની અભનયની ખૂબીઓ, બેગ્રાઉડ સંગીત વગેરેની કલાત્મક રજૂઆતને માણે છે.\n૨૦૧૦માં 'જોય ઓફ ગીવીંગ'નું સેલીબ્રન કરવામાં આવ્યું હતું. યુ ટ્યુબ ક્લીક એટલે મઝા. ફિલ્મ - નાટકમાં પણ, મનોરંજનની અપેક્ષા રહેતી જ હોય છે. કોઇપણ કલામાં જીવનનું વત્તુંઓછું પ્રતિબિબ પડે છે. પણ કલાકારની દ્રષ્ટીએ સર્જેલી ફિલ્મ એક અલગ, નવીન વાત રસપ્રદ રીતે રજૂ કરે છે. કઠોર વાસ્તવિકા હોય કે દુખદ હોય કે સુખદ ઘટનાનું રૂપાંતર કલાકાર આગવી માવજતથી કરે છે. નાટકની જેમ ફિલ્મ પણ ગાયન, વાદન, અભિનય એમ બધી કલાનું પિયેર છે, એમ કહો કે મિલનસ્થાન છે. ફિલ્મ દ્શ્યમાન છે. તેથી કેમેરાનો સૂઝપૂર્વકનો ઉપયોગ કમાલનું કામ કરે છે. અનુરાગ કશ્યપ આ ફિલ્મમાં ટોર્ચ લાઈટની જેમ ધારદાર પ્રકાશમાં એક લાંબી ફિલ્મ બને તેવા વિષયને શોર્ટ ફિલ્મમાં કંડારે છે.\n'ગાગરમાં સાગર સમાવ્યો છે.' ઉદ્દેશ કે સંદેશ અભિપ્રેત આ ફિલ્મ ફોર સ્ટાર આપવા જેવી કેમ બને છે આ ફિલ્મ એવી હળવાશથી કઠોર વાસ્તવિકતાને કલાત્મક રૂપ આપે છે કે લાજવાબ\nતે વિશેનું મારું કુતૂહલ મને બે કે ત્રણવાર ફિલ્મ જોવા પ્રેરે છે. મને ફિલ્મ જોવાની ગમી, આનંદ મળ્યો તો તેનું કારણ એ છે તેમાં બીજાને આપીને મળતાં આનંદની માનવતાસૂચક વાત કહી છે ના એવો સંદેશો તો ઉપનિષદના જમાનાથી 'ત્યેન ત્યક્તેન' આપણે સાંભળતા આવ્યા છે. એટલું જ નહિ અનુભવ્યું છે, સારી, બોધપ્રેરક વાતને જયારે તટસ્થ રીતે 'જજમેન્ટ' કર્યા વિના જીવંત રજૂ કરવામાં આવે છે ત્યારે આનંદ મળે છે.\nભારતના મોટા શહેરોમાં ગરીબ બાળકોની દશા જોઈ આપણું હદય ફિલ્મમાં અને વસ્તવિકતામાં દ્રવી ઊઠે છે, ઘરબાર વગરનાં આ છોકરાં નથી નિશાળે જતાં કે નથી નીતિના પાઠ શીખતા. ચોરીચપાટી, છેતરર્પીડી, ઉઠાંતરી માટે આ બાળકોની માથાવટી મેલી છે જ, અમદાવાદના સ્ટેશનની બહાર નીકળતાં મારું પર્સ ખેચાયેલું, સૂરતના ચોપાટી વિસ્તારમાં મારી સોનાની ચેન તૂટેલી ત્યારે મેં દોડતા અને સાઈકલ પર ભાગતા છોકરાને જોયેલો મને ગુસ્સો આવેલો અને 'જોય ઓફ ગીવીંગ'ના અંતિમ દ્રશ્યમાં મોટી વયના પાત્રની જેમ હું હતપ્રભ થઈ ઊભી હતી. 'કોઈ પકડો' જો આ ફિલ્મ અહી પૂરી થઈ હોત મારા આનંદમાં એક પ્રકારની નિરાશા આવત. મને એમ થાત કે એ તો એવું થતું હોય છે. એમાં નવું શું કહ્યું\n'કોઈ પકડો' ફિલ્મની શરૂઆતથી અંત સુધી પડધાયા કરે છે. મને રાજકપૂરની જાગતે રહો ફિલ્મ યાદ આવે છે. બીજાને આપતા મળતા આનંદને પકડો - જાણો મોટી ઉમરના પુરુષના પાત્રમાં ઉદિત ચન્દ્રનો અભિનય મને અસર કરી ગયો, જે બાળકને બપોરે બિસ્કીટ આપ્યાં હતાં કારણકે તે ચોરી કરેલું ખાવાનું બીજાં બાળકોમાં વહેચીને હસતો હતો. તે બાળક પોતાની બેગ ઉપાડીને દોડી ગયો મોટી ઉમરના પુરુષના પાત્રમાં ઉદિત ચન્દ્રનો અભિનય મને અસર કરી ગયો, જે બાળકને બપોરે બિસ્કીટ આપ્યાં હતાં કારણકે તે ચોરી કરેલું ખાવાનું બીજાં બાળકોમાં વહેચીને હસતો હતો. તે બાળક પોતાની બેગ ઉપાડીને દોડી ગયો એના ચહેરા પર રોષ, નિરાશા થીજી જાય છે. માનવતા સાવ મરી પરવારી એના ચહેરા પર રોષ, નિરાશા થીજી જાય છે. માનવતા સાવ મરી પરવારી મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી શર્ટ પહેરેલો બાળક દોડતો આવી જયારે એને બિસ્કીટ આપનાર વડીલ પાસેથી થેલી લઈને ભાગ્યો, ત્યારે મારો શ્વાસ રોકાઈ ગયો, 'આ ય આવો નીકળ્યો' એમ કહેવા જતી હતી ત્યાં જ એ ભૂરું શર્ટ દેખ્યું, 'હાશ' થઈ, પોતાને મદદ કરનારને ઘર - કુટુંબ વગરનો સ્ટ્રીટ પર રહેતો બાળક શું આપી શકે મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી શર્ટ પહેરેલો બાળક દોડતો આવી જયારે એને બિસ્કીટ આપનાર વડીલ પાસેથી થેલી લઈને ભાગ્યો, ત્યારે મારો શ્વાસ રોકાઈ ગયો, 'આ ય આવો નીકળ્યો' એમ કહેવા જતી હતી ત્યાં જ એ ભૂરું શર્ટ દેખ્યું, 'હાશ' થઈ, પોતાને મદદ કરનારને ઘર - કુટુંબ વગરનો સ્ટ્રીટ પર રહેતો બાળક શું આપી શકે જેણે કદી બાપનો વહાલભર્યો હાથ સ્પર્શ્યો નથી તે એટલું તો જાણે છે કે એ વડીલના હાથનો થેલીનો બોજ ઉપાડી એ આનંદનું અમી છાંટી શકે. આપણને સૌને અનુભવ છે કે ધેર આવીએ ત્યારે જો દોડીને દીકરો, દીકરી કે પોતા, પોતી હાથમાંથી ગ્રોસરી બેગનો ભાર લઈ લે તો કેવા ખુશ થઈએ 'સો વરસના થજો' એવા આશીર્વાદ આપી દઈએ, મારા ધારવા મુજબ એ બાળ કલાકાર નમન જેન હશે. કમાલનો અભિનય છે. છેલ્લે ડાન્સ કરતો હોય એમ બિન્દા��� દોડી જાય છે. સંવાદો ઓછા છે. અભિનય સહજ છે, બાળકના હાસ્યને સંગીતમાં વણી લીધું છે. અંતે વડીલ દુકાનનું શટર ખોલે છે. ફિલ્મની શરૂઆતમાં દુકાનનું શટર ખૂલે છે. બે શટરમાં જીવાતી શહેરની જીદગીનું જકડી રાખે તેવું નિરૂપણ અહી છે. ફિલ્મના બે ગ્રાઉડમાં મ્યુઝીકની સાથે હોટલના માણસોની વાતચીત, નાયકની એના શેઠ સાથેની વાત, ચા-પાણીના ઓર્ડર પ્યાલા રકાબીનો ખખડાટ વાતાવરણને જીવત કરે છે, બીજાને આપીને આનંદ મેળવનાર માણસ નાત જાત, ગરીબ, તવંગર એવા ભેદભાવોથી પર છે. એ માણસમાંથી મુઠ્ઠીભર ઉચો ઊઠેલો માનવ છે. 'હું માનવી માનવ થાઉં તો ધણું' અનુરાગ કશ્યપની 'જોય ઓફ ગીવીંગ' ફિલ્મ પાત્રનું આવું રૂપાંતર કરે છે. વડીલનું પાત્ર અને બાળકનું પાત્ર શોર્ટ ફિલ્મના પહેલા દ્રશ્યથી અંતિમ સુધીમાં વિકાસ કરે છે. આપણે પણ રીવ્યુ લખ્યા પછી આપણી અંદર દટાયેલું કઈક મેળવ્યાનો આનંદ અનુભવીએ છીએ. ફિલ્મ બનાવવાનું, તેને જોવાનું અને મમળાવવાનું કે રીવ્યુ કરવાનું બધું આનન્દમય છે. મને આશા છે કે બિનભારતીય - ફોરેનર પ્રેક્ષકો 'જોય ઓફ ગીવીગ' ફિલ્મને જોયા પછી ભારતના દીન બાળકોની સ્થિતિ જોશે પણ ત્યાંના માનવોમાં રહેલાં બીજાને આપીને મળતાં આનંદની કદર કરશે.\nફિલ્મકલાને માણશે, સાચી કલાનો પ્રાણ જીવન છે. જેવું છે તેવું સ્વીકારી તેને પોઝીટીવ રીતે જોવાનું અને માણવાનું છે. કોઈ પણ ફિલ્મ કે કળા જીવનમાં આનંદ પૂરવાનું ભાથું છે.\nતમને દિવસનાં કામનો થાક લાગ્યો હોય, સમય પૂરતો નથી, પ્રેમની ચીલાચાલુ ફિલ્મ જોવાનું મન નથી ઓ કે યુ ટ્યૂબ ઉપર સરસ ટૂંકી ફિલ્મનો રસથાળ છે, 'જોય ઓફ ગીવીંગ'ના વિષય ઉપર બીજી ત્રણેક ફિલ્મ છે પણ પાંચ વર્ષના છોકરાની આ રમતિયાળ દશ્યો સાથેના સંદેશની ફિલ્મ યાદગાર છે.\nઆ ફિલ્મ જોઈને નિર્દોષ બાળકોની ગરીબાઈ માટે જવાબદાર કોણ શું એનો કોઈ ઊકેલ નથી શું એનો કોઈ ઊકેલ નથી એવા પ્રશ્નો દિલને ખળભળાવે છે. ફિલ્મનો વડીલ કલાકાર પોતાનું ટિફિન ખોલી ખાવા બેસે છે પણ કોળિયો ગળે ઊતરતો નથી, મને પણ એવું થાય, તમારો કોળિયો મોં સુધી આવી અટ્કી જાય તેવી આ ચોટદાર ફિલ્મ જોય ઓફ ગીવીંગનો પોઝિટિવ અભિગમ આપી જાય છે.\nગરીબ બાળક જોય ટીફિન હાસ્ય આંસુ વાર્તા ફિલ્મ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%AA%E0%AB%83%E0%AA%A5%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AB%83%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2019-07-19T21:06:39Z", "digest": "sha1:YEBCUXI5A4JDGFTH5ZYL4I47RH6BETFQ", "length": 5809, "nlines": 63, "source_domain": "www.janvajevu.com", "title": "પૃથ્વી પરથી અદૃશ્ય થવાની તૈયારીમાં છે, વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ", "raw_content": "\nHome / જાણવા જેવું / આ છે વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ\nઆ છે વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ\nગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી હોવાથી ઘણાં દેશો પર જોખમ છે. જો કે આ બધામાં સૌથી વધારે જોખમ છે દુનિયાના ચોથા સૌથી નાના દેશ પર. પેસિફિક મહાસાગરમાં આવેલા દ્વિપોનો સમૂહથી બનેલો ટુવાલુ નામનો આ દેશ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. આ દેશ સમુદ્રની સપાટીથી માત્ર 4 મીટરની ઉંચાઈએ આવેલો છે.\nસમસ્યા એ છે કે દરિયાના પાણીમાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાના કારણે તેનો ઘણો વિસ્તાર ડુબવાની અણીએ છે. જો કે આ સમસ્યાના સમાધાન માટે ટુવાલુના પ્રધાનમંત્રી ઇનેલે સ્પોઆગા યૂરોપિયન યૂનિયનના નેતાઓ સાથે મળીને દેશને બચાવી લેવાની અપીલ પણ કરી છે. તેમણે આ સમસ્યાના સમાધાન માટે યૂરોપિય દેશોને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર અંકુશ રાખવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમણે તાપમાનમાં પણ 1.5 ડીગ્રી સુધી ઘટાડવાની અપિલ પણ કરી છે. કારણકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડીગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો કરવામાં આવે તો ગ્લોબલ વાર્મિંગની અસરને ઘટાડવામાં થોડી મદદ મળશે. અહીની જનસંખ્યા ફક્ત 10 હજાર છે.\nસાઉદી અરેબિયા ની આ વાતો જાણી ને ચોક્કસ તમે વિચારમાં પડી જશો\nદુનિયા ના સૌથી ઊંચા ટાવર\nઆપણા જીવન મા સ્માર્ટફૉન – વાંચો જોરદાર સર્વે\nપિતાની ઈચ્છા નહતી કે તેની ઘરે દીકરીઓ જન્મે પણ આજે તેની આ ૩ દીકરીઓના હાથમાં છે આખુ બોલીવુડ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nતમને આવ્યો છે કદી આવો વિચાર\nજમતી વખતે વાળ વચ્ચે ના આવે એ માટેની અફલાતુન શોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/17/2018/7937/", "date_download": "2019-07-19T21:02:03Z", "digest": "sha1:TSXYG747UHMHPWLPYZJ44HJMKNRHI3TY", "length": 11820, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "ન્યુ જર્સીના એડિસનમાં યોજાયો સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ | Gujarat Times", "raw_content": "\nHome FILM ન્યુ જર્સીના એડિસનમાં યોજાયો સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ\nન્યુ જર્સીના એડિસનમાં યોજાયો સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં ત્રીજી ઓગસ્ટથી સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 2018નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલ મોટા પાયે ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાના પ્રમોશનનો હેતુ ધરાવે છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતી સિનેમાના સમુદાય સમક્ષ છુપાયેલી અપ્રતિમ ટેલેન્ટ બહાર લાવવાનું પ્લેટફોર્મ છે. એવોર્ડ્સની હારમાળા દરમિયાન આ ફેસ્ટિવલમાં ફિલ્મનિર્માતાઓને પ્રોફેશનલ નેટવર્ક ઊભું કરવાની તક મળી હતી અને ઇન્ટરનેશનલ સિનેમેટિક ટ્રેન્ડના તેઓના જ્ઞાનને વિકસાવવામાં મદદરૂપ થયો હતો.\nત્રણ દિવસ દરમિયાન ત્રીજીથી પાંચમી ઓગસ્ટ સુધી યોજાયેલા આ ફેસ્ટિવલ દરમિયાન 23 ફિલ્મોથી વધુ દર્શાવાઈ હતી, જેમાં 12 ફીચર ફિલ્મો સ્પર્ધામાં હતી, ચાર ફિલ્મો શરતો લાગુ, ધાડ, ડીએચએચ, ધ કલર ઓફ ડાર્કનેસ સ્પેશિયલ સ્ક્રીનિંગ અને ત્રણ ડોક્યુમેન્ટરી અને ચાર શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવી હતી.\nપ્રથમ દિવસે ત્રીજી ઓગસ્ટે ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં દીપપ્રાગટ્ય વિધિ ન્યુ જર્સીના અગ્રણીઓ, ભારતીય સમુદાયના જાણીતા મહાનુભાવોના હસ્તે કરાઈ હતી. આ પ્રસંગે એક હજારથી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે રેવા ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી. આ પછી રેવા ટીમ સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી.\nઆ દિવસે રાતે શરતો લાગુ ફિલ્મ દર્શાવાઈ હતી.\nબીજા દિવસે અન્ય ફિલ્મો દર્શાવાઈ હતી. ડિરેક્ટર પરેશ નાયક અને લતેશ શાહ, સુજાતા મહેતા, મધુ રાય સાથે વર્કશોપનું આયોજન કરાયું હતું.\nત્રીજા દિવસે ડીએચએચ ફિલ્મ દર્શાવાઈ હતી જે 2018ની નેશનલ એવોર્ડવિજેતા ફિલ્મ છે. ત્યાર પછી ન્યુ જર્સીમાં રોયલ ગ્રાન્ડ મેનોરમાં સ્થાનિક સામુદાયિક અગ્રણીઓની હાજરીમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ એવોર્ડ્સને 18 વિવિધ કેટેગરીમાં જાહેર કરાયા હતા.\nહવે લોસ એન્જલસમાં 2019 ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આથી આ ફેસ્ટિવલ હોલીવુડ જશે. તારીખો આ વર્ષના અંતે જાહેર કરાશે.\nફેસ્ટિવલમાં એવોર્ડવિજેતાઓની યાદી આ મુજબ છેઃ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ બહેરૂપી, બેસ્ટ શોર્ટ ફિલ્મ રમતગમત, બેસ્ટ સ્ક્રીનપ્લે જિતેન્દ્ર પરમાર-ફેરાફેરી હેરાફેરી, બેસ્ટ સ્ટોરી-કૃષ્ણદેવ યાજ્ઞિક-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ ડાયલોગ્સ ચિન્મય પુરોહીત-ઓકિસજન, બેસ્ટ સિનેમેટોગ્રાફી ડેનિયલ બોટસેલે-ભંવર, બેસ્ટ એડિટર રૂપાંગ આચાર્ય-રતનપુર, બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ હેમાંગ શાહ-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ મિથિલ જૈન-સુપરસ્ટાર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ કેતકી દવે-પપ્પા તમને નહિ સમજાય, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ મનોજ જોશી-પપ્પા તમને નહિ સમજાય અને જીમિત ત્રિવેદી-ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ, બેસ્ટ મ્યુઝિક સચીન જિગર-લવની ભવાઈ, બેસ્ટ એક્ટ્રેસ ફીમેલ સુજાતા મહેતા-ચિત્કાર અને દીક્ષા જોશી-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ એક્ટર મેલ મયૂર ચૌહાણ-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ ડિરેક્ટર દીપેશ શાહ-ચલ મન જીતવા જઈએ અને રાહુલ ભોલે-વિનીત કનોજિયા-રેવા, મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ગુજજુભાઇ મોસ્ટ વોન્ટેડ અને ચલ મન જીતવા જઈએ, બેસ્ટ ફિલ્મ રેવા અને વાડીલાલ આઇકોન ઓફ ધ યર મલ્હાર ઠાકર.\nPrevious articleઅમદાવાદમાં રજૂ થઈ ગુજરાતી ફિલ્મ -શું થયું \nNext articleફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનની ઇન્ડીયા ડે પરેડ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nસૌથી વધુ ફોલોવર ધરાવનાર વિશ્વનાં પ્રથમ મહિલા- વિદેશમંત્રી સુષમા સ્વરાજ\nજેમાં લોકો ભેગા મળીને એકસાથે, એક ગતિએ, એકસમાન ચાલે તે સમાજ\nયુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નિમાતા દિગ્વિજય ગાયકવાડ\nનરેન્દ્ર મોદીની સરકાર પર ફરી પ્રહાર કરતા રાહુલ ગાંધી ઃ રાફેલ...\nસદગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ લવાયો – બુધવારે થશે અગ્નિ-...\nકર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને...\nસલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3ની સેટેલાઈટસ રાઈટસ 150 કરોડમાં વેચાયા\nરાજકોટમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 98મી જયંતી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરન��...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/22/shikshak-ghanto/", "date_download": "2019-07-19T21:07:23Z", "digest": "sha1:UDD32BNMATW7K2HIA4EHP7MTCSG6OFEW", "length": 28430, "nlines": 162, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શિક્ષકનો ઘાંટો – ગિજુભાઈ બધેકા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશિક્ષકનો ઘાંટો – ગિજુભાઈ બધેકા\nJune 22nd, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ગિજુભાઈ બધેકા | 11 પ્રતિભાવો »\n[‘બાલમૂર્તિ’ સામાયિક મે-2011માંથી સાભાર.]\nઆપણે શાળાઓમાં જઈને જોઈશું તો શિક્ષકો મોટો અવાજ કાઢી ભણાવતા જોવામાં આવશે. આનાં કારણોમાં એક કારણ શિક્ષકની પોતાની તાણીને બોલવાની ટેવ હોય છે. આ ટેવ આપણામાં એટલી રૂઢ છે, કે તે છે કે નહિ તેની આપણને ખબર જ નથી પડતી. આપણો આખો સમાજ આ કુટેવમાં છે એટલે એ સહજ લાગે છે. આપણી આ ટેવનાં પ્રદર્શનસ્થળો સર્વત્ર છે. આપણી નાતો, આપણાં બજારો, આપણાં ઘરો એના ખાસ નમૂનાઓ છે.\nબીજું કારણ આપણી શાળામાં વર્ગો બેસાડવાની આપણી રીતિ છે. આપણે એક જ હૉલમાં બે-ત્રણ વર્ગો ને ગામડામાં એક જ ઓરડામાં આખી નિશાળ બેસાડીએ છીએ. ઘણી વાર ખંડો હોય છે તો તે લાકડાના હોય છે. આથી દરેક વર્ગનો અવાજ બીજા વર્ગને ને બીજાનો ત્રીજાને મળે છે; ને પરિણામે દરેક વર્ગનો કુલ અવાજ વધતો જ ચાલે છે. આથી શાળાના ઘોંઘાટમાં કામ કરતા શિક્ષકને મોટેથી બોલીને ભણાવ્યા વિના છૂટકો જ નથી. ત્રીજું કારણ શિક્ષકને ધીમેથી ભણાવવાની કળા કે આવડત નથી. અર્થાત શિક્ષક મોટેથી ભણાવે છે, ને ઘાંટો કાઢે છે ત્યારે જ વ્યવસ્થા સચવાય છે ને, નહિ તો નથી સચવાતી એવી તેની માન્યતા અને અનુભવ બંને છે. એક એવો ખોટો વહેમ પણ છે કે મોટો ઘાંટો રૂઆબસૂચક છે ને તેથી વ્યવસ્થાપ્રેરક છે.\nઆ કારણોથી શિક્ષક ઘાંટો કાઢીને બોલે છે ને ભણાવે છે. પાંચ કલાક સુધી મોટે અવાજે બોલવું એ ઘણો જબરો શ્રમ છે. એ ગળાનો કે ફેફસાંનો વ્યાયામ નથી, પરંતુ અતિ વ્યાયામ અર્થાત પરિશ્રમ છે. શિક્ષકો સાંજે થાકી જાય છે તેનું મુખ્ય કારણ બોલવું, ને તે ઘાંટો કાઢીને બોલવું તે છે. શિક્ષકોનું મ્હોં થાકે એ તો ઠીક, પણ તેમનું માથું પાકે છે. માથું પાકવું એટલે જ્ઞાનતંતુઓને તાણ પડવી, ને તેથી તેમ��ું ઉશ્કેરાવું; ને પરિણામે નબળાઈ આવવી. બધામાં આ છેલ્લું નુકશાન ભારે છે. દોડીને શરીરને ચડેલો થાક પડ્યા રહેવાથી વળે પણ જ્ઞાનતંતુનો થાક એમ ઝટ ઊતરતો નથી; ને ગરીબ બિચારા શિક્ષકની પાસે એટલા પૈસા ક્યાં છે કે ચડેલો થાક સારી વિશ્રાંતિ લઈને કે પાછળથી પુષ્કળ મોજમજા ને ગમ્મત સેવીને તે ઉતારે તેનો થાક તો વધતો જ જાય છે ને પરિણામે તેની શક્તિ ઘટે છે. શિક્ષકો ઝટ મગજ ખોઈ નાખે છે તેનું કારણ તેમની જ્ઞાનતંતુઓની નબળાઈ છે. ધીમે ધીમે તેમને ભણાવવા તરફ અરુચિ આવે છે તેનું કારણ પણ તે જ છે.\nઘાંટો પાડીને બોલવું શિક્ષકને નુકશાન કરે છે તેની સાથે જ તે સાંભળનારને પણ નુકશાન કરે છે. કાનના જ્ઞાનતંતુઓને નકામો અવાજનો બોજો ઉઠાવવો પડે છે. આથી સાંભળનાર છોકરાઓના માથામાં શિક્ષણ કરતાં શિક્ષકનો અવાજ વધારે જાય છે; શિક્ષણને બદલે તેમને અવાજનો લાભ મળે છે. પરિણામે છોકરાઓમાં પણ જ્ઞાનતંતુઓની નબળાઈ આવવાનો ભય પેદા થાય છે.\nઆ બાબતમાં યોગ્ય ઉપાયો થવા જ જોઈએ. આપણા સમાજની આ ટેવ માટે શિક્ષક પોતે શું કરી શકે એને એ વારસામાં મળી ને સમાજમાં એ પોષાઈ. સમાજમાં તેને સ્થાન પણ છે. પણ જો પોતાની ગરજ હોય તો શિક્ષક ચેતે ને ધીમે બોલવાની ટેવ પાડે. કેવળ નિરર્થક થતા પ્રાણવ્યયને રોકે. તેણે જરા હંમેશની કાળજી રાખવી પડશે. નવી ટેવ પાડતાં વારંવાર તે ભૂલ ખાશે પણ છતાં એ નવી ટેવ પાડી શકાશે જ; અને પોતે તો પોતાનું આયુષ્ય લંબાવશે જ. નવી ટેવ પાડતાં શરૂઆતમાં શિક્ષકને પોતાને તેમ જ અન્યને કૃત્રિમ લાગશે; તે તરી આવશે; પણ લાંબે વખતે તેને તેમ જ બીજાને તે સ્વભાવ થશે, ને બીજાઓ પણ તે સ્વભાવની કદર કરતા થશે ને તેના તરફ આકર્ષાશે. બીજું કારણ એક જ હૉલમાં વર્ગો બેસાડવાનું છે. પ્રત્યેક વર્ગ પોતે વધારેમાં વધારે ઘોંઘાટ કરી શકે ને બીજાને તે સંભળાય નહિ એટલા માટે દરેકને જુદો અને અવાજ બહાર જાય નહિ તેવો ઓરડો જોઈએ એમ કહેવાનું નથી. એવી રીતે વર્ગોને અવાજ જઈ ન શકે તેવાં ખાનાંઓમાં ગોઠવીએ, તો પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ અવાજ કરવાની એટલે કે ઘાંટો કાઢીને બોલવાની ટેવમાંથી મુક્ત થાય નહિ. એકબીજા વર્ગોને એકબીજાના ઘાંટાઓથી માત્ર અટકાવીએ તો એકબીજા વર્ગોને નુકશાન ન પહોંચે, અને તે માટે વર્ગોને છૂટા પાડવા જોઈએ. આવી સ્થિતિ આજે હાઈસ્કૂલો અને કૉલેજના વર્ગો પરત્વે છે. પરંતુ તે નિરુપદ્રવિતા નિયમનની સખતાઈની શાંતિ જેવી છે. બહારથી શાળાનો અવાજ લાગતો નથી; પરંતુ અંદર ઓરડામાં શિ���્ષકનો ઘાંટો પડી રહ્યો હોય છે.\nઆનો ખરો ઉપાય શિક્ષક પોતે છે. તેણે આગળ કહ્યું તેમ નવી ટેવ પાડવાની છે. ઉપરાંત શીખવવાની કળા કેળવવાની છે. વર્ગમાં શિક્ષકને ઘાંટો કાઢીને ભણાવવાનું કામ બને છે. છોકરાઓ મોટેથી વાતોચીતો કરતા હોય છે; તેમને પણ તેવી ટેવ છે. તેમને શિક્ષક ભણાવવા બેસે છે. ‘ચૂપ’ કહેતાંની સાથે એક વાર તો ‘શાંતિ’ ફેલાય છે, પણ પાછો ગણગણાટ શરૂ થાય છે. આ વખતે શિક્ષકે કામ કરવાનું હોય છે. શિક્ષક પોતે સંભળાવવાને માટે મોટો ઘાંટો કાઢીને બોલે છે. તે મોટા ઘાંટામાં નાના-નાના અવાજોને ચાલુ રહેવાની શક્યતા ઊભી થાય છે. બધા વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ હોતો નથી, હોય પણ નહિ. જે વખતે અમુક શિક્ષણનું કામ ચાલતું હોય તે વખતે બધાનાં મગજ એકસરખાં યંત્રો ન હોવાથી તેમાં સરખી રીતે રોકાતાં નથી. વળી શિક્ષણ એક ઉપદેશ કે પ્રવચન રૂપ કે ભાષણ રૂપ હોય ત્યારે તે ભલે સ્વતઃ સુંદર હોય; તો પણ જેને તેમાં મજા ન આવે તેને ગડબડ કરવાનું મન થાય તેમ બને છે. વળી શિક્ષક એકાદ વિદ્યાર્થીને ભણાવવા કે પૂછવા કે તેની સાથે ઝગડવા બેસી જાય છે, ત્યારે બીજાઓ સહેજે વાતચીત કે ગમ્મતમાં પડવા તરફ જાય છે. આથી ચણપણ ચણપણ અવાજ થતાં તે વધે છે, તે શિક્ષકને તો ભણાવવું હોય છે માટે તે ઘાંટો કાઢીને બોલે છે. જેમ અવાજ વધે તેમ ઘાંટો વધે છે; ને જેમ ઘાંટો વધે છે તેમ તેમાં વધારે અવાજને સમાઈ જવાની અનુકૂળતા મળે છે.\nશિક્ષક પોતે અત્યંત ધીમેથી શરૂ કરે. ચૂપ અને શાંતિના હુકમો બહાર ન પાડે. Drill પણ ઘણી વાર તો નકામી જ પડે છે. પોતે પોતાનું શિક્ષણ રસિક કરે. રસિક શિક્ષણ એટલે બાળકોને જોઈતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે સમજાય તેવી સહેલી સુંદર રીતે ધરેલ શિક્ષણ. રસિક શિક્ષણ એટલે યોગ્ય અને જોઈતાં જ ઉપકરણો સાથે રાખી અપાતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે જોઈતા અભિનય સાથેનું શિક્ષણ ને રસિક શિક્ષણ એટલે શિક્ષકની પ્રસન્નતા, એકાગ્રતા અને શાંતિ ભરેલું શિક્ષણ. આવું શિક્ષણ જો શિક્ષક આપવા ચાહે તો તેને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ સાંભળશે. મુરલી સાંભળી નાગ ધ્યાનસ્થ થશે, પણ માટલીમાં કાંકરા નાખી ખખડાવીએ તો તે ઊભો પણ નહિ રહે. એમ શિક્ષણની સાચી મુરલી જેના ગળા અને હૃદયમાંથી નીકળશે તેને સૌ કોઈ કાન દઈ સાંભળશે જ. અને જેમ જેમ વિદ્યાર્થીઓ અભિમુખ થઈ એકાગ્ર થતા જશે, તેમ તેમ આખા વર્ગનું એક માનસ થશે; તેમ તેમ વર્ગની 100ની સંખ્યા પણ એક જ વિદ્યાર્થી જેટલી થશે. અને શિક્ષકને પાસે બેઠેલા એક જ વિદ્યાર્��ી સમક્ષ બોલતાં જેટલો ઘાંટો કાઢવાની જરૂર હોય તેથી વધારે જરા પણ કાઢવો નહિ પડે. પોતાના કામની કળા માત્રથી શાંતિ ફેલાય છે. ને શાંતિમાં ધીમા અવાજે કામ કરવાની મજા છે એટલું જ નહિ, પણ તેમાં મધુરતા લાગે છે. પછી તો શાંતિ પોતે જ ઘાંટાની સામે લડશે.\nઘાંટો રૂઆબસૂચક નથી પણ નિર્બળતાસૂચક છે. અંતઃપ્રાણવાળો મનુષ્ય શાંતિના શસ્ત્રને બળવાનમાં બળવાન તરીકે જાણે છે. ખરા વીર્યવાન માણસોનું બળ શાંતિ છે. ખરા જ્ઞાતાઓની વાણી મૌન છે. શ્રેષ્ઠ સદગુરુઓ હંમેશ મૌન વ્યાખ્યાન આપી ગયેલા છે. પણ જ્યારે શક્તિમાં અવિશ્વાસ આવે છે, જાત ઉપર કાબૂ નથી હોતો, ત્યારે બહારનું શસ્ત્ર ઉઠાવવું પડે છે. ઘાંટો એક આવું શસ્ત્ર છે. તે રોફ છાંટી શકે પણ તેની પાછળ પોકળતા છે તેથી તે થોડા વખતમાં બહાર પડે છે. માટે ઘાંટાને રૂઆબ તરીકે સમજવાની ભૂલ શિક્ષકો ન કરે. છોકરાઓ ઘાંટા ઉપર ઘાંટા પડે છે ત્યાં સુધી શાંત રહે છે; ઘાંટો જરાક બંધ થયો કે ઘાંટાનાં પ્રતિબિંબ રૂપે પોતે ઘાંટા શરૂ કરે છે. ઘાંટો ઘોંઘાટને દાબે છે પણ શાંતિ કેળવતો નથી. શાંતિ જ માત્ર શાંતિને ઉત્પન્ન કરે છે. શિક્ષકો પોતાના ઘાંટા વિષે સારી પેઠે વિચાર કરે.\n« Previous શ્રેષ્ઠ કલા – રમેશ સંડેરી\nબૂટ – ગુણવંત વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપિતૃત્વ : માનવ સંસ્કૃતિનો પાયો – ભુપેન્દ્રસિંહ રાઓલ\nએક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહીં તેની દરકાર તેઓ કરતાં નથી. કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એનાં બચ્ચાને ખવડાવે છે, પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય ... [વાંચો...]\nઅત્યંત રસપ્રદ જીવનચરિત્ર – ડંકેશ ઓઝા\nપણે સારાં જીવનચરિત્રોની શોધમાં હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત આપણે આખા પુસ્તકના બદલે છાપાં કે સામાયિકમાં આવેલા એકાદ લેખથી સંતોષ માનતાં હોઈએ છીએ. માણસ માત્રને બીજાના જીવનમાં ડોકિયું કરવું ગમતું હોય છે જેથી પોતાના જીવન માટે ઉપયોગી એવું કંઈક એમાંથી મેળવી શકે અને તાળો પણ મેળવી શકે. અંગ્રેજીમાં ખૂબ સારાં જીવનચરિત્રો લખાયેલાં જોવા મળે છે. એનું કારણ એ છે ... [વાંચો...]\nદ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક – સવજી છાયા\nજગતમંદિર : સ્થાપત્ય અને શિલ્પ દ્વારકામાં હાલ હયાત દ્વારકાધીશનું જગત મંદિર સોળમી સદીનું સર્જન છે. ખોદકામ કરતા પટ્ટાંગણમાં ���ીકળેલ મંદિરો તેરમી અને આઠમી સદી સુધી જાય છે. આ બધા મંદિરોની શિલ્પકલા અંગેના સમગ્ર અભ્યાસો હજુ બાકી છે. 1560માં મંદિરનું અને 1572માં જે શિખરનું કામ પૂર્ણ થયું છે, સોળમી સદીનાં અંતભાગનું આ શિખર શિલ્પકલાની નવી જૂની અનેક પરંપરાઓના મિશ્રણ સમુ છે. ... [વાંચો...]\n11 પ્રતિભાવો : શિક્ષકનો ઘાંટો – ગિજુભાઈ બધેકા\nએકદમ સત્ય ……. અસરકારક હોવુ એ વધ મહત્વ નુ ગણાય….\nઉચા આવાજે બોલવા થિ વાત સચિ થઇ જતિ નથિ.આથવા જલ્દિ સમજતિ નથિ.\nબહુજ સરસ લેખ. લેખકને અભિનન્દન. કનુભાઈ યગી, શમ્ભુભાઈ યોગી, મણુદ્\nબહુ જ સરસ વાર્તા. ………\nખુબ સરસ્. પણ વર્ગો માં વિદ્યાર્થીઓ ની સંખ્યા વધારે હોય તો મોટે થી બોલવું પડે નહિ તો છેલ્લે બેસેલા વિદ્યાર્થી ને સંભળાય નહિ.\nજો શિક્ષક વર્ગખંડમાં અસરકારક ભણાવે તો બાળકો આપોઆપ શાંતિથી શીખતતા હો છે ત્‍યાં શિક્ષકને ઘાંટો પાડવો પડતો હોતો નથી\nમેં આ વાતને અનુભવેલી છે.\nરસમય સરસ વાત. હમેશા સારુ ગ્રહન કરવાનિ શક્તિ રાખવિ. આભાર\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબધેકા સાહેબે સુપેરે સમજાવ્યું કે … ઘાંટો ઘાંઘાટને દાબી શકે છે, શાંતિ સર્જી શકતો નથી. વિદેશોમાં બે વ્યક્તિ વાત કરતા હોય તો પાસેની કોઈ વ્યક્તિ પણ તે વાત સાંભળી શકતી નથી એટલું ધીમેથી બોલતા હોય છે, જે મેં અહીં ઓસ્ટ્રેલિઆમાં અનુભવ્યું છે. તેવું મૃદુ આપણે ન બોલી શકીએ \nખોટું બોલે એ જ ઘાંટા પાડીને બોલે છે ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/01/05/ghazal-2/", "date_download": "2019-07-19T21:10:10Z", "digest": "sha1:YD6JQZIHJULKS6D6EMEUENK2FPZBU3CV", "length": 13713, "nlines": 163, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ\nJanuary 5th, 2015 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : જિતેન્દ્ર પ્રજાપતિ | 3 પ્રતિભાવો »\nકવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ત્રણ અદ્રુત ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને શુભેચ્છાઓ તો તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. રીડગુજરાતીને તેમની આ સુંદર ગઝલરચનાઓ પાઠવવા બદલ આભાર સહ તેમને શુભકામનાઓ.\nએમ તારી યાદના પગલા ફૂટ્યા,\nરાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.\nઆગલી પીડાને અવગણતા ફૂટ્યા,\nજખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.\nઝાડ છોડીને ઉડ્યા જ્યાં પંખીઓ,\nઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.\nરાતના થૈ સ્વપ્ન તારું આવવું,\nઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.\nજોઈ દીવાદાંડીને આજે જુઓ;\nવ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા\nઆંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;\nઅશ્રુના આકારે જ્યાં ઝરણા ફૂટ્યા\nએક ચહેરાના સરસ વર્તાવ પર,\nમેં સફર આખી લગાવી દાવ પર.\nભાગ્યનું કહેવુ હતું બદલાવ લાવ,\nગાલ મેં બીજો ધર્યો પ્રસ્તાવ પર.\nશાંત છે આજે પવન તો શું થયું;\nપાણીનું જોખમ વધું છે નાવ પર.\nપીંજરા સૌ કાઢવાનો પ્રશ્ન લઈ;\nઊતર્યો છે પંખીઓ દેખાવ પર.\nઆ રમત જીતીને પણ શું ફાયદો\nજ્યાં મુકી હો પાનખર સરપાવ પર.\nઆપનો ઈન્કાર ક્યાં મુકૂ કહો;\nહાલ બેઠી છે પીડાઓ ઘાવ પર\nકાળથી છુટું પડેલ પાન છીએ;\nના પૂછો, કે કેટલા હેરાન છીએ.\nઠેસની આંખે ચડ્યું સોપાન છીએ;\nસાવ એટલે સાવ બસ વેરાન છીએ.\nઆગ-પાણી બેઉમાં જોવા મળીશું;\nઆગવા મિજાજનું સૂકાન છીએ.\nમાફ કરજે આંખ, તારો સાથ છોડ્યો;\nસ્વપ્નનું આજે ફલ્યું વરદાન છીએ.\nરહી ગયા છે ન�� ટહુકાના અભરખા;\nએ વિરહને કંઠ અટક્યું ગાન છીએ.\nવેગળા કરતાં જરા વિચાર કરજો;\nનખ છીએ પણ હાથનું સન્માન છીએ.\n« Previous હિંમત ન હારીએ – જયવતી કાજી\nવર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા પેટ્રિક મોડીઆનો વિશે ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ : ડૉ. પ્રણવ જોશીપુરા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબે ગઝલરચનાઓ.. – ગૌરાંગ ઠાકર\n૧. ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ, ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ. તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે, દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ. ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ. મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો તમને ધનિક કહેવા ગરીબો તો જોઈએ. ચાલ્યા કરે ચરણ ને શું તમને ધનિક કહેવા ગરીબો તો જોઈએ. ચાલ્યા કરે ચરણ ને શું મંઝિલથી પણ વધુ, તળિયાથી તાળવા સુધી જુસ્સો તો જોઈએ. તમને પૂછ્યા વગર ... [વાંચો...]\nમૂળિયાં ઊંડા રે – સુરેશ દલાલ\nમૂળિયાં ઊંડા રે મારા ઝાડનાં એણે બાંધ્યા સંબંધ ઠેઠ પ્હાડના. અંધારાનું એ તો પીએ છે જળ .........અને પીએ કિરણોની કટોરી ડાળ ડાળ પર એના ટહુકે છે પંખી .........કોઈની દિશા આઘી ને કોઈની ઓરી એને લાડ મળે આભના ઉઘાડનાં મૂળિયાં ઊંડા રે મારા ઝાડના. સદીઓની મોસમને માણી એણે ......... અને ભવના અનુભવો ઝીલ્યા એનું સંવેદન તો ભીતર ધરબાયું ........ અને મબલખ આ ફૂલ બધાં ખીલ્યાં એને ક્યાંય કશી કોઈ નડે વાડ ના મૂળિયાં ઊંડા ... [વાંચો...]\nકાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ\nજીવનરૂપી ઘૂઘવાતા સાગરમાં રહી, ......... મારે પડકારોનો સ્વાદ ચાખવો છે દુઃખ, ક્રોધ અને મદના રાક્ષસોને મારી, ......... મારે યુવાનીનો જોશ માણવો છે.... હું કરી શકું છું, અને કરીશ, ......... એ દુર્લભ મંત્ર મારે રટવો છે જીવનની નીંદણરૂપી આળસને ફગાવી, ......... ઉદ્યમનો પાક મારે લણવો છે.... ઈન્દ્રિયોની જાળ કાપીને, ......... મારે મુક્તતાનો નિજાનંદ પામવો છે આત્મવિશ્વાસની નદીના પાણીથી ......... મારે રણમાં પણ ગુલાબનો છોડ ઉગાડવો છે... સત્યના મંદિરના પૂજારી બનીને, ......... પ્રભુના પ્રિયભક્તનો ખિતામ ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ\nખુબ જ સરસ છે…..\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}. says:\nસુંદર ગઝલ બદલ આભાર.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવે���\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/10/terror-activities-decreases-dramatically-due-to-airstrikes/", "date_download": "2019-07-19T21:24:39Z", "digest": "sha1:LXCTTNVTOPKMMBRLCYCPG463YTKTWM45", "length": 12057, "nlines": 139, "source_domain": "echhapu.com", "title": "બાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો", "raw_content": "\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nપાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા બાલાકોટ પર ભારતીય વાયુસેનાની જડબાતોડ કાર્યવાહીની જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર હકારાત્મક અસરો પડી હોવાનું સરકારે જણાવ્યું છે.\nનવી દિલ્હી: આ વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા જૈશ એ મોહમ્મદના મુખ્ય આતંકવાદી ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની જમ્મુ અને કાશ્મીર ખીણમાં હકારાત્મક અસર પડી છે. સંસદમાં એક પ્રશ્નનો ઉત્તર આપતા સરકારે આ માહિતી આપી હતી.\nકેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ હવે આતંકવાદી સંગઠનોને રાજ્યમાં આતંકવાદ ફેલાવવા માટે કાશ્મીરી યુવાનો નથી મળી રહ્યા. સરકારના કહેવા પ્રમાણે ગયા વર્ષના મુકાબલે આ વખતે આતંકવાદી સંગઠનોમાં થતી સ્થાનિક યુવકોની સંખ્યામાં લગભગ 40% નો ઘટાડો જોવા મળ્યો છે.\nઆ ઉપરાંત આ વર્ષે ગયા વર્ષ કરતા સીમા પારથી થતી ઘુસણખોરીમાં પણ 43% નો ઘટાડો થયો છે. આ આ બંને આંકડા આ વર્ષના શરૂઆતના છ મહિનાના છે. નિત્યાનંદ રાયે કહ્યું હતું કે સુરક્ષા ��ળોની સચોટ કાર્યવાહી અને સરકારની ઇચ્છાશક્તિને લીધે આ ઘટાડો શક્ય બન્યો છે.\nકેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ અને કાશ્મીરની આતંકવાદની હાલની પરિસ્થિતિ અંગે નીચે મુજબની માહિતી આપી હતી.\nપાકિસ્તાનથી કરાવવામાં આવતી ઘુસણખોરીમાં 43% નો ઘટાડો\nઆતંકવાદી હુમલાઓમાં 28% નો ઘટાડો\nઆતંકી સંગઠનોમાં સ્થાનિક યુવાનોની ભરતીમાં 40% નો ઘટાડો\nઆતંકવાદીઓનો સફાયો કરવામાં 22% નો વધારો થયો છે\nઆ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પુલવામામાં 40 CRPFના જવાનોને એક આત્મઘાતી હુમલામાં શહીદ કર્યા હતા. ત્યારબાદ બદલાની કાર્યવાહી રૂપે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારના જૈશ એ મોહમ્મદના પાકિસ્તાન સ્થિત બાલાકોટના મુખ્ય આતંકવાદી ટ્રેઈનીંગ કેમ્પ નષ્ટ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકારે શરુઆતથી જ આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને બાલાકોટ પરના વાયુસેનાના હુમલામાં અસંખ્ય આતંકવાદીઓ મૃત્યુ પામ્યા હતા.\nઅગાઉ હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે અહીંની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે લોકસભામાં કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ દેશવિરોધી હોય છે અને તેને સરકાર કોઇપણ હિસાબે સાંખી નહીં લેવાય.\nજમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત સમયે ત્યાં હડતાળ અથવાતો બંધનું એલાન ન આપવામાં આવ્યું હોય.\nમિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ\nAADHAR ને લગતી તમામ શંકાઓને ધ્વસ્ત કરી દેતા બિલ ગેટ્સ...\nખટાશ: હવે ફારુખ અબ્દુલ્લાનું પણ માયાવતીની જેમ એકલા ચાલો રે...\nમોદીની લાહોર યાત્રા પરની નિરર્થક ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ લાગવું જોઈએ\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/the-sale-of-the-2019-renault-duster-facelift-in-india-starting-at-rs-799-lakh-1562591061.html", "date_download": "2019-07-19T21:06:39Z", "digest": "sha1:5EPTW3ABR2L5NULKU2P2GF2REP52OR63", "length": 9762, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The sale of the 2019 Renault Duster Facelift in India, starting at Rs. 7.99 lakh|ભારતમાં 2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટનું વેચાણ શરૂ, પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા", "raw_content": "\nપ્રારંભ / ભારતમાં 2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટનું વેચાણ શરૂ, પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા\nકારના ટોપ મોડલની કિંમત દિલ્હી એક્સ શોરૂમ 12.49 લાખ રૂપિયા છે\nડસ્ટર ફેસલિફ્ટમાં 16 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે\nરેનો ડસ્ટર આ સેગ્મેન્ટની પહેલી SUV છે જે ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમથી સજ્જ છે\nઓટો ડેસ્ક. મૂળ ફ્રાન્સની ઓટોમોબાઈલ કંપની રેનોએ ભારતમાં સત્તાવાર રીતે 2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટનું વેચાણ શરૂ કરી દીધું છે, જેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા રાખી છે. કારના ટોપ મોડલની દિલ્હી ખાતે એક્સ શોરૂમ કિંમત 12.49 લાખ રૂપિયા છે. રેનો ઈન્ડિયાએ નવી ડસ્ટર ફેસલિફ્ટને નવા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. આ કાર ભારતમાં ડસ્ટર SUVને આપવામાં આવેલું બીજું ફેસલિફ્ટ વર્ઝન છે.\nકંપનીએ 2019 ડસ્ટર ફેસલિફ્ટને પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં લોન્ચ કરી છે. યાને કે આ કારનું એક જ વર્ષમાં બીજું ફેસલિફ્ટ વર્ઝવ આવી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં થર્ડ જનરેશનનું આ ફેસલિફ્ટ વર્ઝન ઓલરેડી થઈ ગયું છે, જ્યારે ભારતમાં તેની એન્ટ્રી આગામી દિવસોમાં થશે. તે માત્ર પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થયા પછી 2019 રેનો ડસ્ટરની હરિફાઈ હ્યુન્ડાઈ ક્રેટા અને નિસાન ટેરેનો જેવી કાર સાથે થશે.\nSUVમાં નવા સેન્ટ્રલ કંસોલ આપ્યા છે\n2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટમાં નવી મિડનાઈટ ઈન્ટિરિયર થીમ આપવામાં આવી છે. કારનું ડેશબોર્ડ પહેલાં કરતાં થોડું અલગ કરવામાં આવ્યું છે. તેમાં નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. તેમાં મ્યૂઝિક માટે સોફ્ટ ટચ બટન, ટેલિફોન પિકઅપ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ SUVમાં સેન્ટ્રલ કંસોલની ડિઝાઈન પણ ધરમૂળથી બદલી નાખવામાં આવી છે. તેની બંને તરફ ગ્લોસી સિલ્વર ઈન્સર્ટ પ્લસ બે એસી વેન્ટ્સ આપવામાં આવ્યાં છે. સાત ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોમેન્ટ સિસ્ટમ અને એપલ કારપ્લે ઉપરાંત વોઈસ રિકગ્નેશન ઈકોગાઈડને સપોર્ટ કરે છે.\nએન્જિનમાં ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ઓપ્શન ઉપલબ્ધ\nરેનો ઈન્ડિયાએ ડસ્ટર ફેસલિફ્ટમાં 1.5 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપ્યું છે. આ કારનું પેટ્રોલ એન્જિન 105 bhpનો પાવર અને 142 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5- સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શન રૂપે સીવીટી ઓટોમેટિક ટ્રાંસમિશનમાં પણ ઉપલબ્ધ છે. કારમાં 1.5 લીટરનું ઓયલ બર્નર એન્જિન આપ્યું છે, જે બે ટ્યૂનિંગની સાથે આવે છે. એન્જિન 84 bhp પાવર અને 108 bhp પાવર અને 200 Nmની સાથે 245 Nm પીક ટોર્ક જનરેટ કરવાની તાકાત ધરાવે છે. 84 bhp પાવરવાળું એન્જિન પણ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. જ્યારે 108 bhp પાવરવાળું એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને વૈકલ્પિક રીતે AMT (ઓટોમેટિક) ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે\n2019 ડસ્ટર ફેસલિફ્ટમાં ફુલ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એલ્યુમિનેટેડ અને કુલ્ડ ગ્લવબોક્સ જેના ફીચર આપ્યા છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો નવી ડસ્ટર BNCAP ફ્રંટ, સાઈડ અને પેડિટ્રિયન ક્રેશ નોર્મ્સ મુજબ છે અને નવા સેફ્ટી ફીચરથી સજ્જ છે. આ ફિચરમાં ABSની સાથે EBD, ડ્રાઈવર અને પેસેન્જર એરબેગ્સ, રિયરપાર્કિંગ સેન્સર્સ, સીટબેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ અલર્ટ સામાન્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કારમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ઈલેકટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ-સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર આપ્યા છે. રેનો ડસ્ટર અત્યારે પણ સેગ્મેન્ટની પહેલી SUV છે જેને ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tamara-rasoda-ma-rahel-aa-chij-thi-karo-ghargathu-upachar/", "date_download": "2019-07-19T20:42:30Z", "digest": "sha1:3QUFZEL27BWYY4L5HQJ7Y757AYOPJK22", "length": 14210, "nlines": 110, "source_domain": "blog.dealdil.com", "title": "તમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર", "raw_content": "\nHome Gujarati Articles તમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nજો તમને આવી બધી ચીજોના ગુણ ���થા ઉપયોગ વિશે સાચી જાણકારી હોય તો તમે કેટલીય બીમારીઓનો જાતે જ ઘરમાં ઉપચાર કરી શકો છો. તે સાથે તમારું અને તમારા ઘર પરિવારના સભ્યોનું આરોગ્ય પણ સારું રાખી શકો છો.\nકરીના ઝાડના પાંદડા આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર, પાચન ક્રિયામાં સહાયક હોવાની સાથે કોલેસ્ટ્રોલના લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત કરીના ઝાડના પાંદડાનો રસ કાઢીને બળતરા થતી હોય તે જગ્યા પર લગાવવાથી ઠંડક થાય છે અને લાભ પણ થાય છે.\n૨.) લીંબુના ઝાડના પાન\nલીંબુના ઝાડના પાનને ઉકળતા પાણીમાં ઉકાળીને તે પાણીને માફસર ગરમ પીવાથી માઈગ્રેન અને શરદી ઉધરસમાં આરામ મળે છે. લીંબુના ઝાડના પાનને ચા બનાવતી વખતે ચા માં પણ ઉકાળીને તે ચા ને પી શકાય છે.\nટમેટામાં રહેલ લાઈકોપેન કેન્સરના દર્દીઓ માટે ખાસ લાભદાયક છે. કેન્સરના દર્દીએ સારા તાજા અને દેશી ટમેટા ખાસ ખાવા જોઈએ.\nચામડીને લગતા રોગ કે બીમારીઓમાં આ અશ્વગંધા ખુબજ લાભદાયક છે. તે ચામડીને લગતા રોગ કે બીમારીઓને સારી કરે છે. અશ્વગંધાના પાનને પીસીને બનાવેલ લેપને ચામડીના રોગ પર લગાવવાથી ચામડીના રોગને દુર કરે છે.\nએલોવેરામાં ઉધરસ, ચહેરા પરનાડાઘ, લોહીને સાફ કરવાનો ગુણધર્મ, મોઢા પરના ખીલ તેમજ હિમોગ્લોબીનની ઉણપને દૂર કરવાનો ગુણ રહેલો છે. છરી કે ચપ્પુથી એલોવેરાના પાનના ઉપરના પડને પાતળું પટ્ટી જેવું ઉતારીને બાકીના ગરનો જ્યુસ કરીને પી જવો. તે ઉપરની દરેક બીમારીમાં ફાયદા કારક રહે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ જ્યુસ બનાવીને પીવાથી અથવા એલોવેરાના પાનના ઉપરના પડને પાતળું પટ્ટી જેવું ઉતારીને બાકીના ગરના નાના નાના ટુકડા કરી તે ટુકડાને ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.\nતજ એક ઓક્સીડેન્ટનું કામ કરે છે. અને મગજને સક્રિય રાખે છે. તજ અને મધ સાથે બનાવેલી ચા પીવાથી કેટલાય રોગો દુર થાય છે.\nગાજરમાં રહેલ “ફાઈટોકેમિકલ્સ” શરીરની રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતાને મજબુત કરે છે. ગાજરને દરરોજ આહારમાં સલાટ તરીકે ઉપયોગમાં લેવું જોઈએ.\nફૂદીનો બ્લડ પ્રેશરને એટલે કે બી.પી.ને કંટ્રોલમાં રાખે છે. દરરોજ સવારે ફૂદીનાના પાન ચાવીને ખાવાથી બ્લડ પ્રેશરની બીમારીમાં ઘણો જ લાભ થાય છે.\nઆદુ ખાવાથી શરદી ઉધરસમાં ઘણો જ ફાયદો થાય છે. સાંધાના દર્દોમાં પણ ઘણો જ લાભ થાય છે, અને સાંધાના દર્દમાં ઘણી જ રાહત મળે છે. આદુનો રસ તલના તેલમાં મેળવીને ગેસ પર ગરમ કરો. આ તેલને સારી રીતે ગરમ કર્યા પછી શરીર સહન કરી શકે તેવું માફસર ગરમ રાખી સાંધાના દુ:ખાવાની જગ્યાએ માલીશ કરવાથી, લગાવવાથી સાંધાના દુ:ખાવામાં ખુબજ રાહત થાય છે.\nપાઈનેપલમાં રહેલ “બ્રોમલેન એન્જાઈમ” તમારા શરીરની માંસપેશીઓના દર્દમાં ખાસ ફાયદાકારક છે. આ માટે દરરોજ અનાનસનો ઘરે જાતે બનાવેલો જ્યુસ પીઓ અથવા અનાનસની છાલ ઉતારીને તેના ટુકડા ખાવ.\nદરેકના ઘરના કુંડામાં તુલસીનો છોડ ચોક્કસ હશે જ. તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખાસ રાહત અપાવે છે. તુલસીના પાનમાં રહેલ સખ્ત એસ્ટ્રોનનો સ્વાદ તણાવને પણ દુર કરે છે. ચા માં તુલસીના પાન નાખી ઉકાળીને ચા ને પીઓ.\nહૃદય સાથે સંકળાયેલ બીમારી, કેન્સરની બીમારી અને લોહીને સંબંધિત સમસ્યામાં લસણ ઘણું જ ફાયદા કારક સાબિત થયું છે. સાંધાના દુ:ખાવામાં પણ લસણ ખુબ જ રાહત અપાવે છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleકેળાની છાલને કચરો સમજી ફેંકી રહ્યા છો તો ઉભા રહો કારણ કે આનાથી મળશે બેદાગ ત્વચા\nNext articleક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ મીઠાઈ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nમાં દીકરીનું મૃત્યુ બન્યું રહસ્ય, ૨૫ લોકોની પૂછપરછ કરી, તો પણ...\nમાસુમને મળ્યો બે ‘માતા’ ઓ નો પ્રેમ, મહેકી ઉઠી ‘મમતા’, જાણો...\nયુઆઇડીએઆઈ ના જણાવ્યા મુજબ ટેલીકોમ કંપનીઓ તાત્કાલિક અસરથી જમા કરે “આધાર...\nપત્ની સાડીની જગ્યાએ પહેરે છે જીન્સ, નથી લગાડતી સિંદુર, તલાકનો પહેલો...\nવિધાયાકના ગોડાઉનમા મળી કરોડો રૂપિયાની નોટોની બળી ગયેલી થપ્પીઓ..’ આ મેસેજ...\nડોક્ટર કરી રહ્યા હતા બ્રેન ટ્યુમરનુ ઓપરેશન, દર્દી સંભળાવતી રહી જોક્સ...\nદશેરાના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ અન્યથા પસ્તાવું પડશે\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \nહવે તમને તમારો ફોન જણાવશે તમારી શૌચક્રિયાનો સમય તમારા મોબાઈલ પર...\nઆ છે વિશ્વ ભરમાં થયેલી સૌથી મોટી વિમાનની દુર્ઘટનાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/india-retained-top-spot-remittances-world-bank-migration-development-brief/", "date_download": "2019-07-19T20:33:59Z", "digest": "sha1:KMV6BN37SSBIJMX5XHPTETOAF3CAVYM2", "length": 9512, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક\nવિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક\nવિશ્વ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં વિદેશથી ભારતમાં ધન મોકલવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોએ વિદેશથી આ વર્ષે ૮૦ અબજ ડોલર મોકલ્યા હતા. જ્યારે ૬૭ અબજ ડોલર સાથે ચીન બીજા છે અને ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ અને મેક્સિકો છે.\nવિશ્વ બેંકના માઇગ્રેશન ડેવલપમેન્ટ બ્રિફના હાલના એડિશનમાં આ માહિતી આપવામાં આવી છે જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી વિદેશથી ભારતમાં પૈસા મોકલવામાં ભારતીયો ટોચના સ્થાને છે. જ્યારે આ મામલે ચીનને પણ પાછળ રાખી દીધા છે.\nમોટા ભાગે પરિવાર ભારતમાં રહેતો હોય અને મજૂરી કે અન્ય કોઇ કામ માટે વિદેશ ગયેલા ભારતીયો પોતાના પરિવ���ર માટે ભારત પૈસા મોકલતા હોય છે. અને તેનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે મોટા પ્રમાણમાં ભારતીયોએ રોજગારી માટે વિદેશમા જવુ પડી રહ્યું છે. પ્રવાસી ભારતીયોએ આ વર્ષે ૮૦ અબજ ડોલર ભારત મોકલ્યા હતા. ૬૭ અબજ ડોલર મોકલવા બદલ ચીની નાગરીકો બીજા ક્રમે છે છે. વિકશિત દેશોને મોકલવામાં આવેલુ વિદેશી ધનનું પ્રમાણ પણ વધ્યું છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nસામાન્ય રીતે વિદેશથી જ્યારે ધનની આવક વધે છે ત્યારે દેશના જીડીપીમાં પણ ઉછાળો આવી શકે છે અને તેનાથી અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભારતીયો અને વિદેશીઓ માટે રસ્તા બંધ કરી રહ્યા છે અને પ્રવેશતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે સ્થિતિ વચ્ચે પણ ભારતીયો સંઘર્ષ કરીને વિદેશમાં પૈસા કમાઇ રહ્યા છે.\nપર્યાવરણમાં રહેલા ઝેરી મેટલના કણો હૃદય રોગના જોખમમાં કરે છે ૩૦% વધારો\nઆજે અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મળ્યા જામીન, કરાશે ભવ્ય સ્વાગત\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pakistan-batsman-babar-azam-says-he-is-learning-from-virat-kohlis-video-news-in-gujarati/", "date_download": "2019-07-19T21:15:27Z", "digest": "sha1:DTM5XQMXVW3OFBLGAZULFUKSFUGNXGR6", "length": 8478, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "આ જ બાકી હતું! વિરાટ કોહલીનો Video જોઇને બેટિંગ શીખી રહ્યો છે આ પાકિસ્તાની ખેલાડી! - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\n વિરાટ કોહલીનો Video જોઇને બેટિંગ શીખી રહ્યો છે આ પાકિસ્તાની ખેલાડી\nઆ જ બાકી હતું વિરાટ કોહલીનો Video જોઇને બેટિંગ શીખી રહ્યો છે આ પાકિસ્તાની ખેલાડી\nવર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉબરતા સ્ટાર બેટ્સમેન બાબર આઝમે મોટો ખુલાસો કર્યો છે. બાબરે કહ્યું કે તે બેટ્સમેનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે.\nરવિવારે થનારા આ મુકાબલા પહેલાં બાબરે જણાવ્યું કે તે વિરાટ કોહલીનો વીડિયો જોઇને પોતાની બેટિંગ મજબૂત કરી રહ્યો છે. મેચના તણાવ અને દબાણ વચ્ચે બાબરે કહ્યું કે તેને તે જણાવવામાં કોઇ શરમ નથી અનુભવાતી કે તે વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે અને તેનો વીડિયો જોઇને બેટિંગ શીખે છે.\nબાબરે જણાવ્યું કે તેને શીખવું ગમે છે અને તે હંમેશા પોતાના ખેલમાં સુધારના પ્રયાસ કરતો રહે છે. તે ઇચ્છે છે કે વિરાટની જેમ મેચ વિનર બને. ટીમની તૈયારીઓ પર બાબરે કહ્યું કે ચેમ્પિન્સ ટ્રોફીમાં જીત બાદથી ટીમનું મનોબળ વધ્યું છે અને તે ઉમદા પ્રદર્શન કરશે.\nજણાવી દઇએ કે પાકિસ્તાને હજુ સુધી ફક્ત એક જ જીત હાંસેલ કરી છે જે તેણે ઇંગ્લેન્ડ સામે મેળવી છે. આ મેચમાં બાબરે 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nબિહારના મુજફ્ફરપુરની બે સરકારી હોસ્પિટલમાં 68 બાળકોનાં મોત, તમામ બાળકો હાઈપોગ્લીસેમિયાનો શિકાર\nબનાસકાંઠામાં ફરી એકવાર ��ાયડા કૌભાંડની આશંકા, ખેડૂતોનો આ છે આક્ષેપ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khedut.club/new-ruels-for-aadharcard-and-pancard/", "date_download": "2019-07-19T21:15:56Z", "digest": "sha1:BDGU7CZNFINTYCLSTHVHLMQAHIZ6KGS6", "length": 10565, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "આધારકાર્ડ અને પાનકાર્ડના આ નવા નિયમ જાણીલો, નહીંતર થશે મોટું નુકશાન", "raw_content": "\nઆધારકાર્ડ અને પાનકાર્ડના આ નવા નિયમ જાણીલો, નહીંતર થશે મોટું નુકશાન\nઆધારકાર્ડ અને પાનકાર્ડના આ નવા નિયમ જાણીલો, નહીંતર થશે મોટું નુકશાન\nશુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જ બજેટ રજૂ કર્યું તેમાં આધાર અને પાન કાર્ડને વિશે પણ કેટલાક નવા નિયમોના પ્રસ્તાવનું એલાન કર્યુ છે.\nઆધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા પરિવર્તન થયા છે:-\n1. કરદાતાઓની સરળતા અને સુવિધા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને વિનિમય બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને જે લોકોની પાસે પાન કાર્ડ નથી તે માત્ર આધાર નંબર આપીને પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે. આ સિવાય જ્યાં પણ તેમને પાન કાર્ડની આવશ્યકતા છે ત્યાં આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે.\n2. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તાવ રાખ્યો કે જો કોઈ કરદાતા પહેલા જ પોતાના આધારને પોતાના પાન સાથે જોડી ચૂક્યા છે તે વિકલ્પ તરીકે આયકર અધિનિયમ હેઠળ પાન કાર્ડની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ પસંદ કરી શકે છે.\n3. બજેટમાં પ્રસ્તાવિત નવા નિયમ અનુસાર આયકર વિભાગ UIDAI દ્વારા વસ્તી વિષયક ડેટા પ્રાપ્ત કર્યા બાદ આધાર નંબરના આધારે જે વ્યક્તિ પાસે પાનકાર્ડ નથી તેવ્યક્તિને પાનકાર્ડ અપાશે.\n4. નાણા મંત્રાલયે મોટી લેવડદેવડ પર નજર ��ાખવા હવે કેટલાક નિશ્ચિત અને નિર્ધારિત લેવડદેવડ પર પાન અથવા આધાર નંબર આપવુ અનિવાર્ય હશે. બજેટમાં આ નિયમ પણ સામેલ કરવામાં આવ્યા છે કે સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત કરનાર વ્યક્તિ નિર્ધારિત લેવડ-દેવડ માટે પાન અને આધારનો યોગ્ય પ્રમાણીકરણ સુનિશ્ચિત કરશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સજાના નિયમોમાં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.\n5. વર્તમાનમાં જે નિયમ છે, તે અંતર્ગત જો કોઈ નિર્ધારિત તારીખની અંદર પાન કાર્ડ, આધાર નંબર સાથે જોડે છે તો આયકર અધિનિયમ અંતર્ગત પાન નંબરને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જાણકારી સુરક્ષિત રાખવા માટે હવે નાણા મંત્રાલયે એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. બજેટમાં એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પોતાના આધારને પાન નંબર સાથે જોડી શકતા નથી તો આવા વ્યક્તિને ફાળવેલ પાન નંબરને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious અમિત જેઠવા હત્યા કેશમાં ભાજપના ભૂતપૂર્વ સંસદ સહીત 6 દોશી જાહેર થયા,જાણો વિગતે\nNext અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રીએ, જાણો શું કહ્યું \nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2017/05/", "date_download": "2019-07-19T21:00:23Z", "digest": "sha1:IIAFTB5HVCXXWJ36OTBRROTWXQYNBVMD", "length": 9892, "nlines": 234, "source_domain": "venunad.wordpress.com", "title": "મે | 2017 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged કંડાર, ગંગા, જીવ, ઝંકાર, ટંકાર, તટ, તાર, દ્રૌપદી, નાવ, પંથ, બાણ, વરવું, સંથાર, સંહાર, સમજ, સાજ, સૂત, હંકાર on મે 31, 2017| Leave a Comment »\nજાતને સંહારવાનું છોડી દે,\nજીવને સંથારવાનું છોડી દે,\nપગતો થંભી ગયા છે ઊંબરે,\nપંથને કંડારવાનું છોડી દે.\nઆખરે ગંગા તટે પ્હોચી ગયો,\nનાવને હંકારવાનું છોડી દે.\nદ્રૌપદી તો સૂતને વરશે નહીં,\nબાણને ટંકારવાનું છોડી દે.\nનાસમજ છે સૂર સાથે ‘સાજ’ની,\nતારને ઝંકારવાનું છોડી દે.\nPosted in Gazal gujarati, tagged અંતકાળે, આધાર, ઈશ, કંઠ, ખેલ, ચાર, જીંદગી, જીત, ઝૂઝવા, દમદાર, દુઃખ, ધૂળ, પાર, બા’ર. સાર, મિલન, રાખ, રાગિણી, વાર, શક્યતા, સમજ, સાજ, સાજીંદા, સુખ, હકીકત, હાર on મે 24, 2017| Leave a Comment »\nજીંદગી છે શક્યતાની પાર પણ,\nએ હકીકત છે સમજની બા’ર પણ.\nએ જ સાચો જીંદગીનો સાર પણ,\nદુઃખમાંયે સુખ છે બે ચાર પણ.\nઝૂઝવામાં વીતશે આ જીંદગી,\nછે જીવનમાં ઈશનો આધાર પણ.\nજીવતરતો એક એવો ખેલ છે,\nહોય એમાં જીત, સાથે હાર પણ.\nઅંતકાળે થઇ જશે એનું મિલન,\nધૂળ ભેગી રાખ, લાગે વાર પણ.\n‘સાજ’ સાજીંદા વગર ગાતો નથી,\nરાગિણી છે કંઠમાં દમદાર પણ.\nPosted in Gazal gujarati, tagged અસર, ઊંઘ, કદર હાથ, કસર, ખબર, ઘર, ડરી, દુશ્મની, પ્રેમ, ભળતો, મૌન, રાતભર, લાગણી, વગર, સફર, સમય, સાજ, સ્વાર્થ on મે 10, 2017| Leave a Comment »\nએમના ��્રેમમાં કસર નો’તી,\nહાથમાં હાથની સફર નો’તી.\nજોઇ લીધું ડરી ડરી જ્યારે,\nકોઇની એ તરફ નજર નો’તી.\nહા, કહીં એ ફરી ગયા પાછા,\nએમને ઊંઘ રાતભર નો’તી.\nએ સમય સાચવી નથી શકતાં,\nને કહે, એમને ખબર નો’તી.\nબોલવાથી કરે અરથ ભળતો,\nમૌનમાં પણ કશી અસર નો’તી.\nસ્વાર્થ પણ સ્‍હેજ તો હશે એને,\nલાગણી દુશ્મની વગર નો’તી.\nજાય તો જાય કેમ એ ઘરમાં\n‘સાજની’ જ્યાં કદી કદર નો’તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/chocolate-sauce-gujarati.html", "date_download": "2019-07-19T21:14:09Z", "digest": "sha1:5KO66C3FVDV7CBUYZRVUS3ROAMQO46RH", "length": 3126, "nlines": 61, "source_domain": "www.khanakhazana.org", "title": "ચોકલેટ સોસ | Chocolate sauce Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nએક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું.\n2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર\n2 ટેબલસ્પૂન કોકો પાઉડર\n1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 5 ટેબલસ્પૂન ખાંડ\n1 ટેબલસ્પૂન માખણ (સફેદ-મોળું)\nએક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું. તેમાં માખણ નાખી જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ નાખવું. અા સોસ સાધારણ ઠંડો પડે એટલે અાઈસક્રીમ ઉપર રેડવો. ચોકલેટ અાઈસક્રીમ ઉપર પણ નાંખી શકાય.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://girnardarshan.com/home/index_Gu", "date_download": "2019-07-19T21:18:42Z", "digest": "sha1:KQVV6LBLBNQ6FPHVZCTNGHTFR2N7MZ7E", "length": 22808, "nlines": 131, "source_domain": "girnardarshan.com", "title": "ગિરનાર દર્શન", "raw_content": "\nઇતિહાસ વાર્તાઓ ગિરનારનું મહત્વ\nમીડિયા દુકાન સંપર્ક GD સાથે જોડાઓ\nજ્યાં ગિરનારના ભક્તો મળે છે.\nજ્યાં ગિરનારના ભક્તો મળે છે.....\nગિરનારજીની પૂજા, ઉપાસના અને સાધના આપણને કરોડો વર્ષોના પાપોમાંથી મુક્ત કરવા અને પ્રભુ મિલનના માર્ગ પર દોરી જવા સમર્થ છે\nઅમે \"ગિરનાર દર્શન\" સોશિયલ મીડિયા પહેલ લાવીએ છીએ....\nઆશા રાખીએ છીએ કે આ પ્રયાસ નેમિનાથ ભગવાનના દિવ્ય આવાસ સમા આ ગિરનાર મહાતીર્થ પ્રત્યે આપણો પ્રેમ અને આદર વધારવામાં મદદ કરશે.... દરેક પોસ્ટ તમારા હૃદય સુધી પહોંચે અને પવિત્રતાનો અનુભવ કરાવે એ જ અભિલાષા...\nનેમિનાથ ભગવાન અને ગિરનાર વિશેની માહિતી મેળવો.\nજેમ શ્રી શત્રુંજય મહાતીર્થ (પાલિતા���ા)નું માહાત્મ્ય વર્ણવવું અશક્ય જેવું છે. તે રીતે શ્રી ગિરનાર મહાતીર્થ જે શ્રી શત્રુંજય મહાતીર્થની પાંચમી ટૂંક કહેવાય છે તેનું માહાત્મ્ય વર્ણવવું પણ અશક્ય જેવું છે.\nપૂર્વે આપણા ગુરુભગવંતોએ પણ વિવિધ ગ્રંથોમાં શ્રી ગિરનાર મહાતીર્થનો મહિમા ગાયો છે. શ્રી ગિરનાર મહાતીર્થનો મહિમા જાણવા અહીં ક્લિક કરો.\nગિરનાર મહાતીર્થના અચિંત્ય પ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણનાં કાર્યમાં લાગી ગયા. આવી ગિરનાર સંબંધી અનેક વાર્તાઓ વિશે જાણવા અહી ક્લિક કરો.\nનેમનાથ ભગવાનના આત્માએ સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મુક્તિ મેળવી ત્યાં સુધી ૯ ભવ કર્યા હતા. આ નવમાંથી પાંચ ભવ મનુષ્યભવના હતા અને બીજા ચાર દેવભવના હતા. આ દરેક ભવમાં, રાજુલ અને નેમિનાથ ભગવાનના શુદ્ધ પ્રેમની અદભૂત વાર્તા છે. તેમના નવ ભવ વિશે વધુ વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો.\nગિરનારથી સંબંધિત વિડિઓઝ, છબીઓ, લેખો અને ગીતો, પુસ્તકોનું મનભાવન સંકલન અહી માણો..\nપ. પૂ. આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.\nજૈન સમુદાયની એકતા અને ગિરનારની ઉન્નતિ માટે અંતિમ શ્વાસ સુધી પોતાનું જીવન સમર્પિત કરનારા તપસ્વી સમ્રાટ પ. પૂ. આચાર્ય હિમાંશુસૂરી દાદા હતા. તેમનો જન્મ ગુજરાતમાં ઈ.સ. ૧૯-૦૪-૧૯૦૭ ના રોજ થયો હતો. નાની વયે પ. પૂ. આચાર્યશ્રી રામચંદ્રસૂરશ્વરજી મહારાજ સાહેબના પ્રવચન સાંભળતા તેઓ ખૂબ પ્રભાવિત થયા અને જીવનનો રાહ બદલાયો. સંયમ જીવનમાં તેમનો પ્રવેશ થયો. તેમના ચૂસ્ત બ્રહ્મચર્ય અને ચારિત્ર જીવનના પાલનથી સમગ્ર જૈન સંઘમાં તેઓએ ખ્યાતિ પ્રાપ્ત કરી. જૈન સંઘનીએકતા માટેનો તેમનો સંકલ્પ, ગિરનાર પ્રત્યેનો અત્યંત અહોભાવી પ્રેમ અને નેમિનાથ ભગવાન પ્રત્યેની સમર્પિત ભક્તિ એ હદ સુધીએમના જીવનમાં વણાઈ ગયા હતા કે સંઘ એકતા અને ગિરનારની જાગૃતિની ભાવનાઓને સાકાર કરવા તેમણે લગભગ અડધાથી પણ વધુ જીવન આયંબિલ તપમાં ગાળ્યું. જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તેમના હોઠે ‘અરિહંત’ અને ‘નેમિનાથ’ ભગવાનનું રટણ હતુંઅને અંતિમ શ્વાસ વખતે પણ તેમની દ્રષ્ટિ ગિરનાર ઉપર મંડાયેલી હતી.\nઆજે ગિરનાર ઉપર લાખો યાત્રિકો આવી રહ્યા છે તેના મૂળમાં આ મહાતીર્થને ઉન્નત કરવા માટે તેમના અથાગ પ્રયત્નો જ રહેલા છે. પૂજ્યશ્રીના ગિરનાર માટેના અથાગ પ્રયત્નો અને ગિરનાર પ્રત્યેના તેમ���ા સમર્પણને લીધે શ્રીસંઘે તેમની અંતિમ સંસ્કારની વિધિ સહસાવન ખાતે કરવાનું નક્કી કર્યું. અને આ મહાતીર્થ માટેના તેમના અમૂલ્ય યોગદાનની સ્મૃતિ રૂપે સહસાવનમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું. હાલમાં સહસાવનમાં રહેલું સમવસરણ મંદિરનું નિર્માણ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિશેષ પ્રયત્નો દ્વારા થયું હતું. અને વર્તમાનમાં થઇ રહેલા ગિરનારના ઉત્થાનના કાર્યના મૂળસ્રોત તરીકે પૂ હિમાંશુસૂરી દાદા હતા. અને આજે પણ આકાર્યમાં જોડાયેલો મહાત્માઓના મુખ્ય પ્રેરણાસ્રોત તરીકે તેઓ જ છે.\nયુગપ્રધાન આચાર્યસમ પ.પૂ. પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મ.સા.નો જન્મ મુંબઇમાં થયો હતો. ૧૮ વર્ષની નાની ઉંમરે તેમની દીક્ષા થઇ. તેઓએ ૮૭થી વધુ શિષ્યોને દીક્ષા આપી હતી અને ૨૭૫ પુસ્તકોની રચના કરી હતી. નવા ઉભા થતા અને વિસ્તાર પામતા કતલખાનાઓની સામે તેમણે ઝુંબેશ ઉપાડી હતી અને કતલખાનાઓનો સખત વિરોધ કર્યો હતો. તેમના આ કાર્યમાં રાજકીય પક્ષોએ પણ સંમતિ આપી હતી. જૈન અને અજૈન બાળકોમાં ધર્મ, નીતિ અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે ઉદ્દેશથી તેમણે તપોવન સંસ્થાની સ્થાપના કરી હતી. તેમના જીવનકાળમાં એવા ઘણાં પ્રસંગો થયા હતા જેમાં જીવદયા અને નૈતિકતાના તેમના અસાધારણ અને ઉચ્ચ આદર્શો આંખ સામે તરી આવે છે. ગિરનાર પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને તેઓએ પોતાના બે શિષ્યોને ગિરનારના ઉત્થાન કાર્યમાં જોડાવા માટે મોકલ્યા. પૂ. હિમાંશુસૂરી દાદાનું ગિરનારનું કાર્ય આગળ ધપાવવામાં આજે જો કોઈ મુખ્યભાગ ભજવતા હોય, તો તે ચન્દ્રશેખર મ.સા.ના મોકલેલા આ બે શિષ્યો - પૂ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજ - જ છે.\nપરમ પૂજ્ય પંન્યાસ પ્રવર ચન્દ્રશેખરવિજયજી મ.સા.\nપ.પૂ. આચાર્ય ધર્મરક્ષિતસૂરીશ્વરજી મ.સા.\nપ. પૂ. આ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઈ.સ. ૧૯૮૩માં ૨૮ વર્ષની ઉમરે પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ૩ વર્ષ સુધી તેઓ સ્વાધ્યાયમાં ઊંડા ઉતરી ગયા હતા. તે પછી ૨ વર્ષ જેવું પોતાના ગુરુ સાથે રહ્યા અને ત્યારબાદ ગુરુની આજ્ઞા પ્રમાણે તેઓ ગિરનાર ગયા અને ત્યાં પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે રહ્યા અને પૂજ્યશ્રી સાથે ગિરનારની સેવાના કાર્યમાં જોડાઈ ગયા.\nધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ હિમાંશુસૂરી દાદાની સાથે લગભગ ૪ વર્ષ જેવું રહ્યા અને આટલા ઓછા સમય ગાળામાં હિમાંશુસૂરી દાદાની અદ્વિતીય પ્રતિભા તેમને સ્પર્શી ગઈ. હિમાંશુસૂરી દાદા પોતે પણ ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજના ગિરનાર પ્રત્યેના સમર્પણ અને પોતાના પ્રત્યેની ભક્તિ જોઇને પ્રભાવિત થયા હતા. સમય પસાર થતા પૂ ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ ગુરુની આજ્ઞા મળતા સ્વતંત્ર ચાતુર્માસ કરવા લાગ્યા. ઈ.સ. ૨૦૦૯ માં ચંદ્રશેખર મહારાજની આજ્ઞાથી ગિરનાર આવ્યા અને ત્યાંની પરિસ્થિતિ જોતા તેમને લાગ્યું કે શાશ્વત એવા આ તીર્થ પર યાત્રિકોનું આવાગમન વધે અને અતિ પ્રાચીન નેમિનાથ ભગવાનના પવિત્ર આંદોલોનોનો તેમને સ્પર્શ થાય, તો તીર્થનો મહિમા ખૂબ વધી શકે. ગુરુ-શિષ્ય એવા પૂ. ધર્મરક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજ બન્ને ત્યારથી આ ભગીરથ કાર્યમાં જોડાયા છે અને આયંબિલ સાથે ગિરનારની જાત્રા અને ભક્તિ કરી રહ્યા છે.\nપૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાને માત્ર ૨ વર્ષ થયા હતા અને પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં રહેવા તેઓને ગિરનાર મોકલવામાં આવ્યા. તેઓ ૧૩ વર્ષ સુધી હિમાંશુસૂરી દાદાની સાથે રહ્યા અને તે નિઃશંકપણે તેમના જીવનનો એક સુવર્ણ અને અવિસ્મરણીય ગાળો હતો. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા એ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે ગિરનારના પવિત્ર કાર્યમાં જોડાવાનો હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નો વારસો પોતાને પ્રાપ્ત થશે અહીથી એક ભીની ભક્તિની, દ્રઢ નિર્ધારની, નિ:સ્વાર્થ સેવાની, સોહાર્દ સરળતાની અને અસીમ સમર્પણની યાત્રા શરુ થઇ. હિમાંશુસૂરી દાદા પોતાની વધતી જતી ઉમર અને નાદુરસ્ત તબિયતના કારણે ગિરનારનું કામ હેમવલ્લભ મહારાજને સોપતા ગયા અને જીવનની છેલ્લી ક્ષણોમાં તેઓએ એક ઈચ્છા વ્યક્ત કરી કે હેમવલ્લભ મહરાજ પણ પોતાની જેમ આજીવન આયંબિલ કરે અને ગિરનાર તીર્થના ઉત્થાનનું કાર્ય આગળ ધપાવતા રહે. આ સાંભળતા જ પૂ. હેમવલ્લભ મહારાજે હાથ જોડી 'તહત્તિ' કરી હિમાંશુસૂરી દાદાની એ ઈચ્છાને કોઈ પણ વિકલ્પ કર્યા વગર વધાવી લીધી.\nઆજ સુધી દાદાની એ ઈચ્છાને સાકાર કરવા ગિરનારની સેવાનું આ કાર્ય પૂ. હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા. અવિરતપણે આગળ વધારી રહ્યા છે, બસ એ જ ભાવ સાથે કે ગિરનારનું માહાત્મ્ય ફરી વિશ્વમાં ગાજતું થાય અને દરેકના હૃદયમાં વસી જાય. અને સાથે સાથે આદર્શ ગુરુ પરંપરા પ્રમાણે એક ચુસ્ત સંયમ જીવન પણ જીવી રહ્યા છે. રોજ આયંબિલ સાથે ગિરનારજીની યાત્રા કરે અને નીચે ઉતર્યા પછી લગભગ ૩ વાગે નિર્દોષ ગીચરી વહોરવા જાય. ક્યારેક તો એવી પરીક્ષા પણ થતી હોય છે કે નિર્દોષ એવી માત્ર ૨-૩ વસ્તુથી જ આયંબિલ કર્યા હોય. આવી પરિસ્થિતિમાં પણ તેમના મોનોબળ, નિષ્ઠા અને અહોભાવ વધુ ને વધુ દ્રઢ જ થયા છે.\nઆવા સમર્પિત મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન\nપ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા.\nઅમારા આગામી ધાર્મિક અનુષ્ઠાનોની સૂચિ જુઓ અને તેમાંથી કોઈ પણ અનુષ્ઠાન માટે રજીસ્ટર કરવા ક્લિક કરો.\nઆપણે ઘણી વાર વિચારતાં હોઈએ છીએ કે ધાર્મિક બનવાનું ફળ તો દેખાતું નથી, પણ શું આપણે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે હું જે પાપો કરું છું તેના ફળ મને ક્યાં લઈ જાય છે\nહજારો માઇલની મુસાફરી પણ એક નાનકડા પગલાથી શરૂ થાય છે. આપણે માત્ર શરૂઆતમાં જ એક ડગ ભરવાનું છે, બાકીની બધી કાળજી નેમિનાથ ભગવાન લેશે.\nરાતનો અંધકાર હંમેશા સવારના પ્રકાશ તરફ ઢળતો હોય છે, પરંતુ અહંકારનો અંધકાર ફક્ત વિનાશ તરફ જ ઢળતો છે.\nએક નાનકડું બિંદુ જેમ લાંબા વાક્ય માટે પૂર્ણ-વિરામનું કામ કરે છે, તેમ ક્ષમાનો એક નાનો સંકેત લાંબા સમયના સંઘર્ષને સમાપ્ત કરવા માટે પૂરતો છે.\nએવા વિજયથી દૂર રહો જે પોતાને લાભ કરે છે પણ અન્યને નુકસાન પહોંચાડે છે.\nગિરનાર સંબંધી અમારા બ્લોગ વાંચો\nગિરનારની બધી વસ્તુઓ પર અમારા નવીનતમ બ્લોગ લેખો વાંચો.\nગિરનાર સંબંધી સમાચાર મેળવવા અમારા ન્યુઝલેટર માટે સબસ્ક્રાઇબ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/28/ketlik-balvartao/", "date_download": "2019-07-19T21:20:31Z", "digest": "sha1:FP5JHNT52KDVPKNVMQHQKQSYVR4PEIIV", "length": 41210, "nlines": 232, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કેટલીક બાળવાર્તાઓ – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nMay 28th, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : સંકલિત | 15 પ્રતિભાવો »\n[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’ના કુલ 20 પુસ્તકોમાંથી અહીં ચૂંટેલા ત્રણ પુસ્તકમાંથી એક-એક વાર્તાઓ આપવામાં આવી છે. આ પુસ્તકોના નામ અનુક્રમે છે : ‘હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’, ‘રમણલાલ ના. શાહની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’, ‘નવનીત સેવકની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] સોનાની માટી – હુંદરાજ બલવાણી\n[dc]દૂ[/dc]ર દેશમાં એક બાદશાહ હતો.\nસિંહાસન પર બેસતાં જ તેને પોતાનો ખજાનો વધુ સમૃદ્ધ બનાવવાનો વિચાર આવ્યા કરતો. આથી જ્યારે એને ખબર પડતી કે કોઈ દેશ સમૃદ્ધ છે, પૈસેટકે સુખી છે, તો તેના ઉપર ચડાઈ કરી, એ દેશને લૂંટી લેવા એ તત્પર રહેતો અને ત્યાંથી મેળવેલી અઢળક દોલત પોતાના ખજાનામાં ઉમેરતો. બાદશાહે એવા જાસૂસો પણ રાખ્યા હતા કે જેઓ વિવિધ દેશોની સમૃદ્ધિ અને ખજાનાઓની માહિતી લઈ આવતા. બાદશાહ અવારનવાર જાસૂસોના સહકારથી શાહુકાર દેશો પર ચડાઈ કરતો અને એ દેશનું ધન લૂંટી લાવીને પોતાના ખજાનાને વધુ સમૃદ્ધ બનાવતો.\nએક વાર એક જાસૂસે આવીને બાદશાહને કહ્યું કે : ‘દક્ષિણ તરફ એક એવો દેશ છે, જ્યાંના રહેવાસીઓ સૌથી વધુ સુખી અને સમૃદ્ધ છે. એ દેશની માટીય સોનાની છે \n’ બાદશાહની આંખો પહોળી થઈ ગઈ.\nએણે અત્યાર સુધીમાં કેટલાયે દેશો જોયા હતા, લૂંટ્યા હતા પણ કોઈ દેશની માટી સોનાની હોય એવું સાંભળ્યું નહોતું. બાદશાહે તુરત જ લશ્કર મોકલીને એ દેશને લૂંટવાની યોજના બનાવી. પણ એક મુશ્કેલી હતી. એ દેશ કઈ બાજુ છે, એ દેશનું નામ શું છે, એની તો રાજાને ખબર જ ન હતી.\nજાસૂસે કહ્યું : ‘જહાંપનાહ, મને મળેલી માહિતી તદ્દન સાચી છે. પણ એ દેશનું નામ હું જાણતો નથી. અલબત્ત, એ દેશ દક્ષિણ દિશાએ આવેલો છે. એ દેશના લોકો બહાદુર છે. એ દેશમાં પ્રવેશતાં પહેલાં કેટલાંયે પહાડો અને નદીઓ ઓળંગવાં પડે છે.’\nબાદશાહે કહ્યું : ‘વાંધો નહિ. ગમે તેટલી તકલીફ પડે તોપણ મારે એ સોનાની માટીવાળા દેશને જીતવો જ છે.’\nસોનાની માટીવાળો દેશ જીતવાની તાલાવેલીમાં બાદશાહે ઉતાવળ કરી અને દક્ષિણ તરફ કૂચ કરવાનો હુકમ આપ્યો. બાદશાહના હુકમ મુજબ લશ્કર તૈયાર થઈ ગયું. વજીરોએ અને અન્ય અમલદારોએ સલાહ આપી, ‘સોનાની માટીવાળા દેશની પૂરી માહિતી મેળવીને પછી હુમલો કરીએ તો સારું.’ બાદશાહે કહ્યું : ‘નહિ, હું ધીરજ રાખી શકું તેમ નથી. મારે સોનાની માટીવાળો દેશ બને એટલો જલદી જીતવો છે.’\nબીજે દિવસે બાદશાહ લાવલશ્કર સાથે આગળ વધ્યો. ઘણા દિવસો વીતી ગયા પણ બાદશાહને એ દેશનો પત્તો ન લાગ્યો. ઊંચા ઊંચા પહાડો પાર કરવાનું બાદશાહને મુશ્કેલ લાગ્યું. પણ સોનાની માટીનો લોભ છેવટે બાદશાહને ત્યાં સુધી ખેંચી ગયો. ખૂબ જ યાતનાઓ વેઠીને લશ્કર તથા રાજા એ સુંદર દેશમાં આવી પહોંચ્યા. બાદશાહને લાગ્યું કે આ જ સોનાની માટીવાળો દેશ હોવો જોઈએ. બાદશાહે લશ્કરને સાવધાન કર્યું અને સોનાની માટીવાળા દેશ પર હુમલો કરવા કહ્યું. લશ્કર પૂરા જોશથી એ દેશ જીતી લેવા આગળ વધ્યું. એ દિવસોમાં એ દેશ નાનાંનાનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો. એક જ મોટા દેશનાં અલગ-અલગ રાજ્યો પર અલગ-અલગ રાજાઓનું રાજ્ય હતું. લશ્કરે આ નાનાં નાનાં રાજ્યો જીતી લીધાં. એ રાજ્યોના રાજાઓને કેદ પકડીને બાદશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.\nબાદશાહે તેમને પૂછ્યું : ‘ક્યાં છે સોનાની માટી \n’ બધા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યાં. એક રાજાએ હિમ્મત કરીને કહ્યું : ‘અહીં તો આવી કોઈ માટી નથી.’\n‘તમે લોકો જૂઠું બોલો છો.’ બાદશાહે કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે આ દેશ સોનાની માટીવાળો છે. અમે તમને છોડી મૂકવા તૈયાર છીએ. પણ તમે અમને સોનાની માટી બતાવો એ શરતે.’ કેદ થયેલા રાજાઓએ ફરી વાર એકબીજા સામે જોયું. આટલાં વર્ષોથી રાજ્ય કરવા છતાં એમણે ક્યારેય સોનાની માટીનાં દર્શન કર્યાં ન હતાં. સોનાની માટી અહીં છે એવું વળી બાદશાહને કોણે કહ્યું હશે \nરાજાઓએ કહ્યું : ‘હજૂર, આપને કોઈએ ખોટી માહિતી આપી છે, અહીં એવું કાંઈ જ નથી.’\nબાદશાહે કહ્યું : ‘મારા જાસૂસો કદી ખોટા હોય નહિ. તમારે સોનાની માટી બતાવવી જ પડશે.’ રાજાઓએ ફરી ધીરજથી વિચાર કર્યો. આખરે એક રાજાએ ધીમેથી કહ્યું : ‘મને એ સોનાની માટીની ખબર છે. ચાલો, હું તમને સોનાની માટી બતાવું.’ સોનાની માટી ખરેખર છે જ એવું સાંભળીને બાદશાહ રાજી થયો. તેણે એ રાજાને છોડી મૂકવાનો હુકમ કર્યો. રાજાએ બાદશાહને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક લીલીછમ વાડીમાં પહોંચ્યા. રાજાએ ખેતરની જમીન તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘આ રહી સોનાની માટી.’\nબાદશાહે આંખો ફાડીને ધૂળનાં ઢેફાં જોયાં અને ગુસ્સે થઈને કહ્યું :\n‘આ સોનાની માટી છે આ \n‘જી હજૂર, આ જ સોનાની માટી છે, આ માટીમાં જ અનાજ થાય છે, જેની કિંમત સોનાથી પણ વધુ ગણાય. જે ખાઈને આ દેશના લોકો પેટ ભરે છે તથા વધારાનું અનાજ જરૂરિયાતવાળા દેશોને મોકલે છે. ભૂખ્યાની ભૂખ સંતોષે એ માટી સોનાની ન કહેવાય અહીંના ખેડૂતો લગનથી માટીમાં પોતાનો પરસેવો ભેળવીને માટીને સોનાની બનાવે છે. તમે જે સોનાની માટીની તલાશમાં અહીં સુધી આવ્યા છો, તે આ જ છે.’\n’ બાદશાહ વિચારમાં પડી ગયો. તેને હવે સમજાયું કે નાહક ઠેઠ દૂરથી આ માટીની તલાશમાં આવ્યો આવી માટી તો દરેક દેશમાં હોય છે. આ રીતે તો દરેક દેશની માટી સોનાની કહેવાય. ખેડૂત જો મહેનત કરે તો દરેક દેશની માટી પણ સોનું ઉગાડી શકે. તરત જ બાદશાહ પોતાના દેશ તરફ પાછા વળવાની તૈયારી કરવા લાગ્યો.\n[2] ખોટી નકલ – રમણલાલ ના. શાહ\nએક ફકીર એક વાર એક જંગલમાં થઈને પસાર થતો હતો. એણે જંગલમાં એક જગાએ એક શિયાળને સૂતેલું જોયું. શિયાળના આગળના બંને પગ અકસ્માતથી ભાગી ગયેલા હતા, અને એ ચાલી શકતું ન હતું. ફકીરને નવાઈ લાગી. ભરજંગલમાં, હાલવા-ચાલવાને અશક્ત એવા આ શિયાળને રોજ કોણ ખવડાવતું હશે એણે બની શકે તો આ બાબત પાકી તપાસ કરવા ઠરાવ કર્યો, અને નજીકના ઝાડ ઉપર આરામથી બેઠો.\nકેટલોક વખત જવા બાદ એક સિંહ ત્યાં આવ્યો. ક્યાંકથી મારી આણેલું એક ઘેટું એના મોંમાં હતું. એણે એ ભક્ષને ખવાયો એટલો ખાધો. બાકીનો શિકાર એણે પેલા શિયાળ આગળ નાખ્યો, ને પોતાના રસ્તે ચાલતો થયો. શિયાળે આરામથી પોતાની ભૂખ મટે ત્યાં લગી પેલો શિકાર ખાધો. ફકીરે વિચાર કર્યો : ‘આજ તો આ રીતે સિંહના શિકારમાંથી શિયાળને હિસ્સો મળ્યો. આવતીકાલે શું બને છે, એ પણ હું જોઈશ.’ ફકીર બીજે દિવસે એ જગાએ આવ્યો.\nઆજે પણ સિંહ ક્યાંકથી શિકાર લઈ આવ્યો. ધરાઈને પોતે ખાધું. પછી બાકીના ભાગ શિયાળ પાસે ગઈ કાલની જેમ નાખી, એ ચાલતો થયો. આજે પણ શિયાળે પેટ ભરીને ભોજન કર્યું. દરવેશ બોલ્યો : ‘એમ વાત છે પ્રાણીઓ મહેનત કરે કે ન કરે, પણ પાક પરવરદિગાર સૌને માટે ભોજનની જોગવાઈ કરે જ છે. આવી બાબત છે, તો પછી મારે પણ શું કામ રોજની રોજ રોટી માટે આંટા-ફેરા કરી, ભીખ માગી, ટાંટિયા-તોડ કરવી પ્રાણીઓ મહેનત કરે કે ન કરે, પણ પાક પરવરદિગાર સૌને માટે ભોજનની જોગવાઈ કરે જ છે. આવી બાબત છે, તો પછી મારે પણ શું કામ રોજની રોજ રોટી માટે આંટા-ફેરા કરી, ભીખ માગી, ટાંટિયા-તોડ કરવી હું પણ કોઈક જગાએ બેસી જઈશ. મને પણ સર્વ શક્તિમાન સરજનહાર ક્યાંકથી પેટપૂર ખોરાક માટે જરૂર જોગવાઈ કરશે. આવડો મોટો હાથી પોતાના ગુજરાન માટે ક્યાં કમાવા જાય છે હું પણ કોઈક જગાએ બેસી જઈશ. મને પણ સર્વ શક્તિમાન સરજનહાર ક્યાંકથી પેટપૂર ખોરાક માટે જરૂર જોગવાઈ કરશે. આવડો મોટો હાથી પોતાના ગુજરાન માટે ક્યાં કમાવા જાય છે એ પોતાનો ખોરાક મેળવવા પોતાના બળનો ઉપયોગ કરતો નથી. ખુદાએ એના માટે ઘાસ અને ઝાડનાં કૂણાં પાંદડાં તૈયાર જ રાખ્યાં છે.’ ફકીર તો આવો વિચાર કરી બીજે દહાડે નજીકના ગામ બહાર એક નિર્જન ગુફા હતી, તેમાં ગયો. કામળો પાથરી સૂઈ ગયો. ક્યાંકથી પણ ભોજનની જોગ��ાઈ થશે, એમ એને લાગ્યું.\nસવારના બપોર થયા. નમતા પહોરની વેળા પણ વીતી ગઈ. સાંજ પડી. રાતનાં અંધારાં પણ ઊતર્યાં. ધીમેધીમે મધરાત વીતી ગઈ, અને બીજા દિવસની સવાર પણ પડી. પણ ફકીરની પાસે ક્યાંયથી એક દાણો અનાજ પણ આવ્યું નહિ. કોઈ દોસ્ત યા સખી દિલનો આદમી એને ગમે તે રીતે કટકો રોટી આપી જશે, એ ફકીરની ઈચ્છા જરા સરખી પણ ફળી નહિ. ભૂખના દુઃખથી એના પેટમાં ગડગડાટ થવા લાગ્યો. એની આંખે અંધારાં આવવા લાગ્યાં. એ કમતાકાત બની ગયો.\nહવે મારું શું થશે, એની વિમાસણમાં ફકીર પડ્યો હતો, ત્યાં આકાશમાંથી એના કાને કોઈક ફિરસ્તાનો ગેબી અવાજ આવ્યો : ‘મૂર્ખ ફકીર તારી મૂર્ખતા ખંખેરી નાખ. મગજમાં ભરાયેલા ખોટા ખ્યાલ કાઢી નાખ. અપંગ શિયાળનો દાખલો લઈશ નહિ. શક્તિશાળી અને ઉદાર દિલના સિંહનો દાખલો લે. સિંહનું વધ્યુંસધ્યું ખાઈ પેટગુજારો કરતા શિયાળ મુજબ તું વર્તીશ નહિ. પોતાની તાકાતથી પોતાનો ભક્ષ પેદા કરી, ખાતાં વધે તે બીજાને આપી દેવાની જોગવાઈ કરનાર સિંહની માફક તું કામ કર. તું તારી રોટી તારાં કાંડાં-બાવડાંની તાકાતથી પેદા કર. તારા ખાતાં વધે, તેનું કોઈ લાચાર મોહતાજને દાન કરી, બીજી દુનિયાનું ભાથું બાંધતો જા. માંગણ મટી દાતા બનતાં શીખી જા. જેનામાં સિંહની જેમ રોટી રળવાની તાકાત છે, તે આવી રીતે હાથ-પગ જોડી બેસી રહે, તો તે નાચીજ કૂતરા કરતાં પણ કંગાલ છે.’\nમહાકવિ શેખ સાદી કહે છે કે, તું જુવાન અને તાકાતવાળો હોય ત્યાં લગી અશક્ત અને અપંગની સહાયરૂપ બન. બીજાની ઉપર તારા ગુજરાનનો આધાર રાખીશ નહિ. જે પોતાનામાં તાકાત હોય ત્યાં લગી ખુદાનાં પેદા કરેલાં ઈન્સાનો સાથે ભલાઈનું કામ કરે છે, તે આ દુનિયા અને બીજી દુનિયા, બંનેમાં એનો બદલો મેળવે છે.\n[3] એક તમાચો – નવનીત સેવક\nડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે.\nએક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના ���ંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો \nપેલા ભાઈની વાત સાંભળીને ડૉક્ટર હસ્યા. બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એક કહે : ‘કાં ડૉક્ટર, હસ્યા કેમ \nડૉક્ટર કહે : ‘મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું.’\nબધા કહે : ‘એવું હોય તો અમને ય કહો, અમે પણ હસીશું.’\nડૉક્ટર કહે : ‘સાંભળો ત્યારે.’\nઘણાં વરસ પહેલાંની વાત છે.\nહું તે વખતે તાજો-તાજો જ ડૉક્ટર થયેલો. મારા બાપુજીએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહીં એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલેલો. હું વિલાયત ભણી આવ્યો. ઘણો મોટો ડૉક્ટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે દર્દીઓની લાઈન લાગી. રૂપિયાની છોળો ઊડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું.\nએક વખત રાતના સમયે હું ઘરની બહાર વરંડામાં એક ખુરસી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી આવ્યો. આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે, ‘ડૉક્ટર સાહેબ, હમણાં ને હમણાં ચાલો મારી સાથે. મારી પત્ની બીમાર પડી ગઈ છે. તમારા વિના એને કોઈ બચાવી શકે એવું નથી.’ ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડ્યા એથી મારું પાટલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું :\n‘તને કંઈ વિવેકનું ભાન છે કે નહીં \nગામડિયો બાઘા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું : ‘શું થયું છે તારી પત્નીને \nગામડિયો કહે : ‘એ બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો, નહીં તો કોણ જાણે શુંયે થશે \nમેં કહ્યું : ‘તને ખબર છે કે ડૉક્ટરને ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે \nગામડિયો કહે : ‘ગાડી તો હું હમણાં લઈ આવું છું, સાહેબ. આપ તૈયાર થઈ જાવ.’ એમ કહીને એ ઊભો થયો.\nમેં કહ્યું : ‘મારી ફીનું શું છે \nગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે : ‘મારી પાસે તો આટલા પૈસા છે સાહેબ. આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો.’\nમને તે વખતે ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું :\n‘તારા જેવા ભિખારીની દવા મારાથી નહીં થાય. હું તો એક વિઝિટના પચ્ચીસ રૂપિયા લઉં છું. એટલા પૈસા હોય તો કહે ને નહીં તો રસ્તો માપ.’\nગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. મારા પગ પકડીને રડવા લાગ્યો. કહે : ‘વધારે પૈસા ક્યાંથ��� લાવું, સાહેબ અનાજ લાવવા આટલા રાખી મૂક્યા હતા તે આપું છું.’ ગામડિયે ઘણી વિનંતી કરી પણ મેં એની એકેય વાત ન સાંભળી તે ના જ સાંભળી.\nઆવું ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી. હું અંદર ગયો. બાપુજીએ મને જોતાં જ પૂછ્યું : ‘બહાર કોણ રડે છે \nમેં કહ્યું : ‘એક ગામડિયો આવ્યો છે તે આ બધી ધમાલ કરે છે. જવાનું કહું છું પણ જતો નથી.’\nબાપુજી કહે : ‘ગામડિયો શું કામ આવ્યો છે \nમેં કહ્યું : ‘એની પત્ની બીમાર છે એટલે મને તેડી જવા આવ્યો છે.’\nબાપુજી કહે : ‘તો તું હજી અહીં કેમ ઊભો છે ગયો કેમ નથી \nમેં કહ્યું : ‘જાઉં કેવી રીતે દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ જ રૂપિયા છે. મેં એને કહી દીધું કે બીજા ડૉક્ટર પાસે જા. પણ માનતો નથી.’ હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઊંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ઉપર ફટકારી દીધો. મારો ગાલ ચમચમી ઊઠ્યો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો.\nબાપુજી લાલ-લાલ આંખો કરીને કહે : ‘નાલાયક પાજી આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી ડૉક્ટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીગણીને મોટો ડૉક્ટર થાય, ગરીબોની સેવા કરે એટલા માટે તો મેં ઘરબાર વેચીને તને ભણાવ્યો છે. આવા ગરીબોને તો તારે મફત દવા આપવી જોઈએ. ઉપરથી ફળફળાદિ લાવવાના પૈસા પણ આપવા જોઈએ, એને બદલે તું રાક્ષસ જેવો બની ગયો છે \nમેં ડરતાં ડરતાં કહ્યું : ‘પણ બાપુજી…..’\nબાપુજી કહે : ‘તારી એક વાત પણ મારે સાંભળવી નથી. મેં તને ભણાવવા માટે જેટલા પૈસા ખરચ્યા છે એ બધા મને આપી દે. હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. નહીં તો બીજા ગાલ ઉપર બીજો તમાચો ફટકારી દઈશ \nમેં કહ્યું : ‘બાપુજી, હું આ ગામડિયાની દવા કરવા જાઉં છું. ને હવે કોઈ ગરીબ પાસે પૈસા નહીં લઉં.’\nતે દિવસથી હું ગરીબોની સેવા કરતો રહું છું. કોઈ વાર મનમાં લોભ જાગે ત્યારે બાપુજીનો તમાચો યાદ આવી જાય છે. અને હાથ ગાલ તરફ વળે છે. બાપુજીના તમાચાએ મારી આંખો ખોલી નાખી છે. ડૉક્ટર સાહેબે વાત પૂરી કરી.\n[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’. પ્રત્યેક પુસ્તકના પાન : 152. કિંમત : 100 રૂ. (કુલ 20 પુસ્તકો.) પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધી��ાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous પોતપોતાનો – નીતિન વડગામા\nમુરબ્બી – જ્યોતિન્દ્ર દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબહુરૂપી – મધુકાન્ત પ્રજાપતિ\nએક હતો બહુરૂપી. તે જાતજાતના વેશ ધારણ કરી બધાંને ભુલભુલામણીમાં નાખી દેતો. તે વ્યવસાયમાં ખૂબ પારંગત હતો. ક્યારેક મદારીનો વેશ તો ક્યારેક માતાજીનો વેશ. ક્યારેક રાજાનો વેશ તો ક્યારેક ભિખારીનો વેશ. તે એટલો આબેહૂબ ભજવતો કે જોનારા દંગ રહી જતા. બહુરૂપી ફરતો ફરતો રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રાજાને વિનંતી કરતાં બોલ્યો : ‘મહારાજ, મારી બહુરૂપીની કળા બતાવવાની મને તક આપો.’ રાજા કહે : ... [વાંચો...]\nબે મિત્રો અને રીંછ – પ્રભુલાલ દોશી\n(યશવંત મહેતા અને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા સંપાદિત થયેલ પુસ્તક ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. બાળપણમાં રીંછ અને બે મિત્રોની વાર્તા બધાએ વાંચી અથવા તો સાંભળી જ હશે. રીંછે એક મિત્રન કાનમાં શું કહ્યું હતું તે તો બધા જ જાણે છે. પરંતુ આજે એ જ વાર્તાને એક નવીન ... [વાંચો...]\nમધુપુરની મધમાખીઓ – રમણલાલ સોની\nનમાં એક રાયણનું ઝાડ હતું. એ ઝાડ પર એક મધપૂડો લટકતો હતો. મોટા નગારા જેવો એનો આકાર અને સેંકડો મધમાખીઓ સતત ગણગણે તે ઢોલ વાગતો હોય એવું લાગે. મધપૂડો એટલે મધુપુર-મધમાખીઓનું નગર. નગરની બાંધણી બહુ સરસ – અભેદ્ય કિલ્લા જેવી. આ કિલ્લામાં સાઠ જેટલાં મકાનો હતાં. એવાં રૂપાળાં કે સોનાનાં લાગે. બધાં મકાનો એકસરખાં છ ખૂણાવાળાં છયે ખૂણા એકસરખા માપના અને ... [વાંચો...]\n15 પ્રતિભાવો : કેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nસુંદર બોધ પ્રેરક વાર્તાઓ\nછેલ્લી વાર્તા ખુબ જ સરસ છે, સુંદર બોધ આપેલો છે\nખુબ સુંદર બોધ આપેલો છે\nસુંદર બોધ પ્રેરક વાર્તાઓ છે.\nખુબ જ સુંદર વાર્તાઓ.\nસુંદર બોધ પ્રેરક વાર્તાઓ છ\nસુંદર બોધ પ્રેરક વાર્તાઓ છ\nખુબ સુંદર વાર્તા છએ\nઆભાર મૃગેશભાઈ.. પાપા(નવનીત સેવક)ની રચના રીડ ગુજરાતીમાં સમાવવા બદલ થેન્ક્સ..\nલગભગ દરેક વાર્ત્તા વાચિ ખુબ સુન્દર\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/balakotma-sadi-rahiya-che-atnkavdio-na-shabo/", "date_download": "2019-07-19T20:43:09Z", "digest": "sha1:A36THUWQFN6AKLT7ZM5Q73ZLEIJHAE24", "length": 10669, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "બલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું સત્ય હવે પાકિસ્તાન છુપાવી રહયું છે સબૂતો...", "raw_content": "\nHome ન્યુઝ બલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું સત્ય...\nબલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું સત્ય હવે પાકિસ્તાન છુપાવી રહયું છે સબૂતો…\nપાકિસ્તાનને સતાવી રહયા છે આ 2 મોટા ડર,જેના લીધે બોલવું પડે છે ખોટા ઉપર ખોટું.\nપુલવામાં માં થયેલા હુમલા પછી ભારતે બદલો લેતા પાકિસ્તાનમાં આવેલા જૈસના અડાઓ ઉપર હવાઈ હુમલો કરિયો હતો.સરુઆતમાં પાકિસ્તાને ભારતના હવાઈ હુમલાને ખોટો કહીયો હતો.પરંતુ સુક્રવારે મામલો ત્યારે સંદેહમાં આવીયો જયારે પાકિસ્તાનની આર્મી એ આ વિસ્તારને સીલ કરી ધીધો જ્યાં ભારતે હવાઈ હુમલો કરીઓ હતો.એક ન્યુઝના અધિકારીને આ જગ્યા પર જવા માંટે રોકવામાં આવીયો હતો. હવે આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે.સુત્રોના જણાવ્યા પ્રમાંણે પાકિસ્તાની સરકાર મીડિયાને અહીયા જતી રોકવાનું કારણ આતંકવાદીઓના શબ છે.પાકિસ્તાની આર્મી ભારતીય હવાઈ હુમલામાં મારિયા ગયા આતંકવાદીઓના શબ હટાવી રહયું છે.\nઆતંકવાદીઓના શબ હટાવી રહયું છે પાકિસ્તાન.\nસુત્રો મુજબ મીડિયાને હુમલાની જગ્યાથી 100 મીટર દુર રાખવામાં આવ્યું છે.કહેવામાં આવે છે કે આતંકવાદીઓના ઘણા શબ અહિયાં પડિયા છે.પાકિસ્તાની સરકારને લાગી રહયું છે ક��� જો મીડિયાની નજર આ શબ ઉપર પડી ગઈ તો ભારતનો પક્ષ મજબુત થઈ જશેને પાકિસ્તાન બેનકાબ થઈ જશે.\nભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીસ કુમારે કહયું કે દુર્ભાગ્ય છે કે પુલવામાં હુમલાની જવાબદારી જૈશ એ લીધી છે જયારે પાકિસ્તાન આને નકારી રહયું છે.એટલુજ નહિ પરંતુ પાકિસ્તના હુમલાના એક મહિના પછી પણ આતંકવાદીઓની સામે કોઈ પગલા લેવાની બદલે ખોટુ બોલી રહયું છે.\nકહી દઈ એ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં માં પાકિસ્તન સ્થિત જૈસ-એ-મહોમ્મદના આતંકવાદીઓ એ હુમલો કરીઓ હતો.આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા.આ હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તનના બલાકોટમાં આવેલા જૈશના અડાઓ ઉપર હુમલો કરિયો હતો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે…\nNext articleઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ ઘરની સુખ-સમૃધી…\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…\nવિજ્ઞાન પણ માને છે આ મંદિરોના ચમત્કારને, ક્યાંક રૂપ બદલે છે...\nકુંભમાં હજી શ્રદ્ધાળુઓ 3 તહેવારો સુધી શાહી સ્નાનની ડૂબકી લગાવી શકશે…\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \nજો તમારા દોસ્તોનું લીસ્ટ લાંબુ હશે તો તમે આ બાબતમાં હંમેશા...\nઆ બાબતનું ધ્યાન રાખીને કરો દરેક સોમવારે શિવની પૂજા તમારી દરેક...\nટીચરે લગ્ન માટે ના પાડી તો યુવકે સ્કુલમાં જ કર્યું કઈક...\nપ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડી પિતા-પુત્ર કરતા હતા તસ્કરી…\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશૌચાલયમાં મળ્યો વૃદ્ધાનો મૃતદેહ, જાણો તેની પાછળનું કારણ….\nજમ્મુ કશ્મીર માંથી જૈશે-એ-મોહમ્મદના ૩ આતંકવાદીની ધરપકડ, તેમની પાસેથી ખુબ વધારે...\nદિવસે મકાનની બહાર ઉભેલું બાઈક ચોરી, ચોરી કરવાની રીત જાની રહી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/09/whatsapp-to-add-five-new-features-soon/", "date_download": "2019-07-19T20:44:35Z", "digest": "sha1:WXUNVIQN7OMTEMCMLS5KDUXERWINIZOL", "length": 11974, "nlines": 140, "source_domain": "echhapu.com", "title": "Tech Update: વોટ્સ એપમાં બહુ જલ્દીથી આવશે નવા 5 ફિચર્સ", "raw_content": "\nTech Update: વોટ્સ એપમાં બહુ જલ્દીથી આવશે નવા 5 ફિચર્સ\nદરેક ભારતીયોના સ્માર્ટ ફોન્સમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલી અને તેમના જીવનનો અંતરંગ હિસ્સો બની ચૂકેલી વોટ્સ એપ એપ બહુ જલ્દીથી 5 નવા યુઝર ફ્રેન્ડલી અપડેટ્સ લાવી રહ્યું છે.\nભારતમાં સર્વાધિક લોકપ્રિય સોશિયલ મિડિયા મેસેજ એપ વોટ્સ એપ વારંવાર તેના ફિચર્સમાં સુધારા વધારા કરતી આવી છે. ઘણા ફિચર્સ પહેલા ટેસ્ટીંગ માટે રાખવામાં આવતા હોય છે અને બાદમાં તેની જરૂરિયાત લાગે તો જ તેને સામાન્ય યુઝર્સ સુધી નવી અપડેટ દ્વારા પહોંચાડવામાં આવતા હોય છે.\nઆવી જ રીતે વોટ્સ એપ બહુ જલ્દીથી પાંચ નવા ફિચર્સ લાવી રહ્યું છે જે તેના યુઝર્સ માટે એક નવો અનુભવ કરાવશે. તો ચાલો આપણે પણ જોઈએ કે વોટ્સ એપના આ પાંચ નવા ફિચર્સ કયા કયા છે.\nવોટ્સ એપમાં ડાર્ક મોડ સુવિધા આપવાનો વિચાર ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. હાલમાં ફેસબુક અને Twitterમાં આ સુવિધા ઉપલબ્ધ છે. ડાર્ક મોડમાં યુઝરનો સ્ક્રિન ડાર્ક એટલેકે કાળો થઇ જાય છે જેને કારણે તેની આંખો ખેંચાતી નથી પછી રૂમની લાઈટ ગમે તેટલી માત્રામાં હોય. ડાર્ક મોડ દરેક યુઝરને તેના વોટ્સ એપમાં તબક્કાવાર આપવામાં આવશે પરંતુ તે બહુ જલ્દીથી તમારી વોટ્સ એપ એપનો ભાગ બની જશે તે નક્કી છે.\nઘણા બધા મોબાઈલ ફોન્સમાં આ ફિચર આવી ગયું છે અને હવે વોટ્સ એપ પોતાના યુઝર્સની વ્યક્તિગત સુરક્ષા માટે વોટ્સ એપમાં પણ Fingerprint Authentication લાવી રહ્યું છે. જો કે iOS સ્માર્ટફોન્સમાં વોટ્સ એપ દ્વારા આ ફિચર ઘણા લાંબા સમય પહેલા જ આપી દેવામાં આવ્યું હતું પરંતુ હવે Android યુઝર્સનો વારો છે.\nઘણા સમયથી ફેસબુકના CEO માર્ક ઝકરબર���ગ દ્વારા ફેસબુક, વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામમાં ક્રોસ મેસેજીંગ પ્લેટફોર્મ તૈયાર કરવાની વાત આવી હતી. હવે તેના પહેલા ભાગ રૂપે વોટ્સ એપ પર સ્ટેટ્સ શેર ફિચર આવી રહ્યું છે. આ નવા ફિચર અનુસાર તમે વોટ્સ એપનું તમારું ચોવીસ કલાક સુધી દેખાતું ફિચર હવે ફેસબુક પર પણ શેર કરી શકશો. હાલમાં ફેસબુક અને ફેસબુક મેસેન્જરમાં આ ક્રોસ પ્લેટફોર્મ શેરીંગ સુવિધા ઉપલબ્ધ છે.\nજે કોન્ટેક્ટ સાથે તમે વધારે ચેટ અથવાતો કોલિંગ દ્વારા વાતચીત કરતા હશો હવે તે તમારા વોટ્સ એપ કોન્ટેક્ટ લિસ્ટમાં સહુથી ઉપર આપોઆપ જોવા મળશે જેથી તમને એ કોન્ટેક્ટ શોધવામાં તકલીફ ન પડે. તમે જો કે તેને ફેવરિટ માર્ક અથવાતો અનમાર્ક કરીને આ સુવિધાનો લાભ લેવો કે કેમ તે જાતે નક્કી કરી શકશો.\nQR Code શેર કરવાને કારણે તમે આસાનીથી તમારી કોન્ટેક્ટ ડીટેઈલ્સ તમારા મિત્રો તેમજ ઓળખીતાઓને આપી શકશો. વોટ્સ એપના QR Codeનો સ્ક્રિન શોટ હાલમાં જ વાયરલ થયો હતો. જો કે આ ફિચર શરુ થવામાં હજી વાર લાગશે તેવું લાગી રહ્યું છે પરંતુ વોટ્સ એપ તમને બહુ રાહ નહીં જોવડાવે એવું લાગી રહ્યું છે.\nઇન્સ્ટાગ્રામ પર ચાલતા અઢળક ગુજ્જુ પેજની રામાયણની પારાયણ\n તેનાથી બચવાના કોઈ ઉપાય ખરા\nબેવડાં ધોરણો અપનાવતા સેલિબ્રિટીઝનો તેજોવધ વાયા સોશિયલ મિડિયા\nફેક ન્યૂઝનો સામનો કરવા WhatsAppનું નવું ફીચર કેટલું કારગત નીવડશે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવ�� પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19864352/rahsy-na-aatapata-18", "date_download": "2019-07-19T21:20:47Z", "digest": "sha1:LPHNIWO2WDS55465CFWSUJFXOEZYX7X3", "length": 5906, "nlines": 130, "source_domain": "gujarati.matrubharti.com", "title": "રહસ્યના આટાપાટા - ભાગ 18 Hardik Kaneriya દ્વારા નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nરહસ્યના આટાપાટા - ભાગ 18 Hardik Kaneriya દ્વારા નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ\nરહસ્યના આટાપાટા - ભાગ 18\nરહસ્યના આટાપાટા - ભાગ 18\nHardik Kaneriya દ્વારા ગુજરાતી નવલકથાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\n(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે ડેન્વર્સ કેર્યુંની હત્યા કર્યા પછી, જેકિલને હાઇડના અમાનુષી કૃત્ય બદલ જબરદસ્ત પસ્તાવો થયો હતો. બાદમાં તેણે, ફરી ક્યારેય હાઇડ ન બનવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. હવે આગળનું કબૂલાતનામું જેકિલના ...વધુ વાંચો ડેન્વર્સ કેર્યુંની હત્યાના સમાચાર બીજા દિવસે ‘જંગલમાં આગ’ની જેમ પ્રસરી ગયા હતા. હત્યા કરનાર હાઇડ હતો તે પણ જાહેર થઈ ચૂક્યું હતું. લોકોમાં એટલો આક્રોશ ફાટી નીકળ્યો હતો કે હાઇડ ક્યાંક દેખાઈ જાય તો લોકો તેને રસ્તા પર જ મારી નાખે અથવા ફાંસીએ ચડાવી દે. માટે, હાઇડ પાસે છુપાઈ રહેવા (જેકિલ બની રહેવા) સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન ઓછું વાંચો\nરહસ્યના આટાપાટા - નવલકથા\nHardik Kaneriya દ્વારા ગુજરાતી - નવલકથાઓ\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | નવલકથાઓ પુસ્તકો | Hardik Kaneriya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/kurkar-vadi-gujarati.html", "date_download": "2019-07-19T20:57:35Z", "digest": "sha1:RQZQKTM7JFK2SBHICU42HJCXFK6CYE5W", "length": 2148, "nlines": 54, "source_domain": "www.khanakhazana.org", "title": "કરકરી વડી | Kurkar Vadi Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nચોખાની કણકીને ધોઈ, તારવી, એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ઓરવી. તેમાં મીઠું અને ચપટી સોડા નાંખવો. કણકી બફાય એટલે સીઝવવા મૂકવી. બરાબર સિઝાઈ જાય અને ખીલે એટલે ઉતારી, વાટેલું જીરું નાંખી, મસળી, વડી બનાવી, તડકામાં સૂકવવી. સુકાય એટલે પેક ડબ્બામાં ભરી લેવી. જરુર વખતે તેલમાં તળવી.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/healthy-yogurt-also-prevents-cancer-and-getting-rid-of-acidity-1562568248.html", "date_download": "2019-07-19T21:06:44Z", "digest": "sha1:7FTB5UNDILNMIPUJRD4P6HQ4CUZU3RKM", "length": 7255, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Healthy yogurt also prevents cancer and getting rid of acidity|સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દહીં કેન્સર થતું પણ અટકાવે છે, એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે", "raw_content": "\nફાયદા / સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દહીં કેન્સર થતું પણ અટકાવે છે, એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે\nહેલ્થ ડેસ્કઃ દહીંના અઢળક ફાયદા છે એ વિશે તમામ લોકો માહિતગાર છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં દહીં સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક હોય છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે જેવા રાસાયણિક પદાર્થો સામેલ હોય છે, જે આપણાં શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. દહીં પેટને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે અને એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે.\nદહીંથી થતા ફાયદાની સૂચિમાં એક વધુ ફાયદો ઉમેરાયો છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દહીં કેન્સર સામે લડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસ અનુસાર, એવા પુરુષો જે અઠવાડિયામાં બેથી વધુ વખત દહીં ખાતાં હોય તેમનામાં કોલન કેન્સર થવાનું જોખમ 26% ઓછું થઈ જાય છે. તેમજ દહીં ખાવાથી શરીરને પણ અન્ય ઘણા ફાયદા થાય છે.\nહૃદય માટે દહીં બહુ ફાયદાકારક છે. કોલેસ્ટેરોલની અધિક માત્રા લોહી પરિભ્રમણને અસર કરે છે. દહીં લોહીમાં બનતાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર રાખે છે. આ સાથે જ હૃદય રોગથી પણ છૂટકારો અપાવે છે.\nતાણ ઘટાડવા માટે પણ દહીં વપરાશ ખૂબ ફાયદાકારક છે, કારણ કે દહીં ખાવાની અસર મગજ પર થાય છે. તેથી, ડોક્ટર્સ પણ દરરોજ દહીં ખાવાની સલાહ આપે છે. આ ઉપરાંત, દહીં ખાવાથી થાક નથી અનુભવાતો. દહીં શરીરને ઊર્જાથી ભરી દે છે.\nદહીંને મધ સાથે સવારે અને સાંજે ખાવાથી મોઢાંમાં પડેલા ચાંદથી રાહત મળે છે. દિવસમાં બેથી ત્રણવાર દહીં અને મધ મિક્સ કરીને ચાંદા પર લગાવાથી તે ઠીક થઈ જાય છે. મધ ન હોય તો માત્ર દહીં પણ મોઢામાં પડેલા ચાંદા માટે ફાયદાકારક સાબિત થાય છે.\nદરરોજ દહીં ખાવાથી પાચનપ્રક્રિયા યોગ્ય રહે છે. પાચનક્રિયામાં ગરબડ થવાથી શરીરમાં અનેક સમસ્યા ઊભી થાય છે. તેથી, દહીંનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ સારો છે.\nદહીં ખાવાથી શરીરની ચરબી ઘટે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ શરીર ફૂલતાં અટકાવે છે, જેનાથી સ્થૂળતા ઘટે છે. તેમજ દહીં વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.\nદહીંમાં મળતું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં અને દાંતને સુરક્ષિત કરે છે. તેથી દાંત અને હાડકાં માટે દહીં ખાવું સારું છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/indian-cricketer/", "date_download": "2019-07-19T20:32:44Z", "digest": "sha1:T6OMXKKEUCCGCWCTCZWLESQSHX2LMLSC", "length": 12414, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Indian Cricketer News In Gujarati, Latest Indian Cricketer News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nઅંબાતી રાયડુએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, વર્લ્ડકપમાં નહોતું મળ્યું સ્થાન\nનવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ક્રિકેટ યુવરાજ સિંહ પછી અંબાતી રાયડુએ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ...\nહસીન જહાંનો શમી પર ફરી એકવાર ગંભીર આરોપ, આ વખતે પતિને...\nઅમદાવાદઃ ભારતીય બોલર મોહમ્મદ શમી હાલ વર્લ્ડકપમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે....\nકોણ છે વર્લ્ડકપની આ મિસ્ટ્રી ગર્લ ખેલાડીઓ સાથેની તસવીર થઈ વાઈરલ\nવર્લ્ડકપની મિસ્ટ્રી ગર્લની તસવીરો વાઈરલ દેશની સાથે સમગ્ર વિશ્વમાં હાલ વર્લ્ડકપનો ક���રેઝ છે. તમામ સોશિયલ...\nKL રાહુલને ડેટ કરવા અંગે બોલી સોનલ ચૌહાણ\nવધુ એક ક્રિકેટર-એક્ટ્રેસના અફેરની ચર્ચા બી-ટાઉનમાં ટ્રોલિંગ અને અફવાઓની વણઝાર લાગેલી રહે છે. અવારનવાર જોવા...\nજમીન પર બેસીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરનારા આ ભારતીય ખેલાડીએ કર્યા લગ્ન\nભારતીય ક્રિકેટરે કર્યા લગ્ન રવિવારે ભારતીય ક્રિકેટર હનુમા વિહારીએ હોમટાઉનમાં પોતાની ફેશન ડિઝાઈનર ગર્લફ્રેન્ડ પ્રીતિ...\nઆર્મી જૉઈન કરવા માગતો હતો આ ગૌતમ ગંભીર, આજે પણ અફસોસ\n..તો ભારત ન જીત્યું હોત બે વર્લ્ડકપ નવી દિલ્હી: આર્મી તેનો પ્રથમ પ્રેમ હતો પણ...\nહાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મોટી રાહત, સસ્પેન્શન હટાવાયું\nહાર્દિક અને રાહુલને મળી રાહત નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પડ્યાં અને કેએલ રાહુલને મોટી...\nપત્નીથી સુરક્ષા માટે મોહમ્મદ શમીએ ગનરની માગણી કરી\nપત્ની દ્વારા અસુરક્ષા અનુભવી રહ્યો શમી પત્ની સાથે ચાલી રહેલા વિવાદમાં ક્રિકેટર મોહમ્મદ શમીએ સુરક્ષાનો...\nઆ ભારતીય ક્રિકેટરની સારવારમાં મોટી ચૂક હવે બેટ પણ નથી ઉપાડી...\nઆ ભારતીય ખેલાડીનું ક્રિકેટ કરિયર ખતમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઈજાના કારણે હાલ...\nઆ ભારતીય ક્રિકેટરનું જમવાનું બિલ આવ્યું સાત લાખ\nઆકાશ ચોપડાએ કર્યું ટ્વિટ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર આકાશ ચોપડાએ ગઈકાલે એક ટ્વીટ...\nફરી ચર્ચામાં કેએલ રાહુલ, વાઈરલ થઈ હોટ એક્ટ્રેસ સાથેની Chat\nપંજાબી એક્ટ્રેસ સાથે જોડાયું નામ KL Rahul હંમેશા પોતાની બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. જોકે,...\n‘રાજકુમારીની જેમ રાખીશ…’ બોલિવૂડ એક્ટ્રેસ સાથેના સંબંધો વિશે શું બોલ્યો ક્રિકેટર...\nકેએલ રાહુલે કર્યો ખુલાસો ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ અત્યારે સારા ફોર્મમાં છે. રાહુલનું...\nક્રિકેટ જ નહીં બિઝનેસમાં પણ કરોડોની કમાણી કરે છે આ ક્રિકેટર્સ\nઆ ક્રિકેટર્સ પાસે જબરદસ્ત બિઝનેસ માઈન્ડ IPL પૂરી થયા બાદ ઘણા ભારતીય ખેલાડીઓ માલામાલ થઈ...\nલોકલ ટૂર્નામેન્ટ રમી ફેમિલી માટે પૈસા કમાતો હતો ‘હિટમેન’, આજે અબજોનો...\nઑફ સ્પિનર તરીકે શરૂ કરી હતી કરિયર ઑફ સ્પિનર તરીકે ક્રિકેટ કરિયર શરૂ કરનારો એક...\nજ્યારે એક એક્ટ્રેસ સાથે લગ્નની અફવા ચહેલના પિતા સુધી પહોંચી\nલગ્નની વાતોથી ચર્ચામાં આવ્યો ચહલ ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 11માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખેલાડી યુજવેન્દ્ર...\nશમી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવનારી પત્ની હસીને મારી પલટી\nહવે આવ્યો નવો વળાંક, શમીએ પોલીસને મોકલ્યા પૂરાવા, હસીને કહ્યું - પુત્રી માટે પતિને માફ કરવા તૈયાર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/uncategorized/?filter_by=review_high", "date_download": "2019-07-19T20:53:39Z", "digest": "sha1:EEQ2CO3BKYYPH7I27G5EGPAXDF32JKBG", "length": 3079, "nlines": 71, "source_domain": "gujarattimesusa.com", "title": "Uncategorized | Gujarat Times", "raw_content": "\n-ટાઈગર શ્રોફ હવે એની આગામી ફિલ્મોમાં હીરોઈન સાથે ઈન્ટીમેટ સીન નહિ...\nઆલિયા ભટ્ટનો જબરજસ્ત અભિનય દર્શાવતી ફિલ્મ ‘રાઝી’\nજિંદગી ઝિંદાદિલીથી જીવવી જોઈએઃ ફિલ્મ ‘102 નોટઆઉટ’\nબિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા\nએચ-વનબીનું એબીસીઃ એચ-વનબી રોજગારદાતાઓ અને ભાવિ એચ-વનબી કામદારો માટે 2018ની ડેડલાઇન...\nફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનની ઇન્ડીયા ડે પરેડ\nનાઈજીરિયામાં બ્લાસ્ટઃ 60થી વધુ લોકોનાં મૃત્યુ\nચૂંટણી દરમિયાન ફરજ બજાવતા બો્ર્ડર હોમગાર્ડ દળના 200 જવાનોને બે દિવસનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/us-news/?filter_by=popular", "date_download": "2019-07-19T20:56:26Z", "digest": "sha1:BHHJEW4NMPGFL75VWAFI5HWZBWZNKRDF", "length": 6409, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "US NEWS | Gujarat Times", "raw_content": "\nપાની રે પાની તેરા રંગ કૈસા – દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં કપરું જળ- સંકટ\nચીનના ઓબીઓઆર પ્રોજેક્ટના જવાબમાં ભારત- યુએસ શરૂ કરશે નવો પ્રોજેક્ટ\nઝી ટીવીનો ક્વિઝ શો અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી ટોચની બ્રાન્ડ્સને આકર્ષે છે\nએચ-1બી વિઝાધારકોની અરજીની સંખ્યામાં ઘટાડો નોંધાયો – ટ્રમપના વહીવટીતંત્રના સકત નિયમોની...\nફોર્બ્સ મેગેઝિને પ્રગટ કરેલી વિશ્વની 75 શકિતશાળી વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે...\nબે એરિયામાં ‘ડગલો’ સંસ્થાએ યોજી સંગીતની મહેફિલ\n(પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - June 16, 2018\nઅહિંસા વિશ્વ ભારતીય ફાઉન્ડેશન યુએસએનો ન્યુ જર્સીમાં આરંભ થયો\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - July 8, 2018\nફીનલેન્ડમાં ટ્રમ્પ અને પુટીન વચ્ચે પ્રથમ વાર દ્વિપક્ષી મંત્રણા\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - July 21, 2018\nફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિ���ેશનની ઇન્ડીયા ડે પરેડ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - August 17, 2018\nગાંધી મંદિર, ન્યુ જર્સીસ્થિત રક્તદાન, નેત્ર અને કેન્સર સ્ક્રીનિંગનો અનુકરણીય ત્રિવેણી...\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - October 8, 2018\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત...\nભારતીય દૂતાવાસ, મિશન, વિવિધ કોન્સ્યુલેટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - February 9, 2018\nફલોરીડામાં શૂટઆઉટથી વિશાળ ભારતીય-અમેરિકી સમુદાય આઘાતમાં ગરકાવ\nજેઠાના છકડિયા દુહાઃ માનવસંબંધોની ક્ષણભંગુરતાનો પડઘો\nયુવાન ગાયક આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી…\nપંગુ લંઘયતે ગિરિમ્ પ્રત્યક્ષ\nપ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે\nઉન્નાવ અને કઠુઆ જેવા સામૂહિક બળાત્કારના મામલે નરેન્દ્ર મોદી મૌન કેમ...\nસુપ્રીમ કોર્ટે આલોક વર્માને પાછી સોંપી સીબીઆઈના વડાની ખુરશીઃ કેન્દ્ર સરકારે...\nનર્મદા બાલ ઘરમાં સર્જનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગોમાંથી શીખતા ઊભરતા વિજ્ઞાનીઓ\nકૌન બનેગા કરોડપતિની 10મી સિઝનનું શૂટિંગ અમિતાભ બચ્ચને શરૂ કર્યું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/uyxwuejy/arth/detail", "date_download": "2019-07-19T21:51:38Z", "digest": "sha1:NGJCKILBOUHZR3NBR7MVKH7MTHVF6UVD", "length": 6810, "nlines": 117, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા અર્થ by Falguni Parikh", "raw_content": "\nગામમાં ચાલતી કાનાફૂસીથી સવિતાબેન ખૂબ ખિન્ન થતા, વાત એમના ઘરની ઇજજતની હતી. તેમની વહુ રમા તેમના દીકરા મહેશના અકસ્માત પછી અપંગ બની ગયો છતાં તેની સારસંભાળ રાખવાને બદલે ગામના રખડેલ રાકેશ સાથે આખો દિવસ રખડતી હતી, પીઠ પાછળ લોકો એ વાતની નિંદા કરતા હતા. મા-દીકરા રમાને કશું કહી શકતા નહી.\nઅકસ્માતના ચાર માસ બાદ એક સવારે તેમના આંગણામાં નવી રીક્ષા આવીને ઉભી રહી. સવિતાબેનને આશ્ચર્ય થયું - રીક્ષામાં આવ્યું કોણ ઘરની બહાર આવી જોયું રાકેશ હસતા-હસતા ઉતર્યો -બોલ્યો, બા પેંડા ખવડાવો ઘરની બહાર આવી જોયું રાકેશ હસતા-હસતા ઉતર્યો -બોલ્યો, બા પેંડા ખવડાવો તમારા ઘરે નવી રીક્ષા આવી જુઓ \nરાકેશને સવારમાં પોતાને આંગણામાં જોતા કટાણું મોં કરી બોલ્યા- ભઇલા શા માટે સવારમાં અમારી મજાક કરે છે અમને કોણ આપવાનું છે નવી રીક્ષા અમને કોણ આપવાનું છે નવી રીક્ષા કોણ એને ચલાવવાનું છે કોણ એને ચલાવવાનું છે તને ખબર છેને મહેશને \nરમા પૂજાની થાળી લઇ બહાર આવી. માનો હાથ પકડી નવી રીક્ષા પાસે લઇ જતાં બોલી, 'મા આપણી જ છે રીક્ષા લ્યો, તમારા હાથે શ્રીફળ વધેરી શુકન કરો.'\nસવિતાબેન આશ્ચર્યથી નિહાળી રહયા. ધ્રુજતા હાથે શ્રીફળ વધેરી શુકન કર્યા. રમા તેમને પગે લાગતા બોલી, મા આશીર્વાદ આપો એમ કહી રીક્ષામાં બેસીને તેને શરૂ કરી.\nરાકેશ બોલ્યો, બા નવાઇ લાગે છેને, ભાભી રીક્ષા ચલાવતા કેવી રીતે શીખ્યા ભાભી રોજ મારી પાસે એ શીખવા આવતા હતા. આજે પણ યાદ છે, મહેશને અકસ્માત થયો પછી મારી પાસે આવી કહ્યુ, ભાઇ ભાભી રોજ મારી પાસે એ શીખવા આવતા હતા. આજે પણ યાદ છે, મહેશને અકસ્માત થયો પછી મારી પાસે આવી કહ્યુ, ભાઇ હું વધારે ભણી નથી, મને નોકરી મળશે નહી. લોકોના ઘરે કામ કરવા જઈશ એ તમારા ભાઇને નહી ગમે.પોતાની રીક્ષા વસાવવાનું એમનું સ્વપ્ન હતું. તમે મદદ કરો, મારે એ સ્વપ્નું સાકાર કરવું છે હું વધારે ભણી નથી, મને નોકરી મળશે નહી. લોકોના ઘરે કામ કરવા જઈશ એ તમારા ભાઇને નહી ગમે.પોતાની રીક્ષા વસાવવાનું એમનું સ્વપ્ન હતું. તમે મદદ કરો, મારે એ સ્વપ્નું સાકાર કરવું છે બેંકમાંથી લોન મેળવવા પોતાના થોડા દાગીના હતા એને ગીરવે રાખી એ લોનથી આજે આ ખુશી ખરીદી છે.\nરાકેશની વાત સાંભળી આંખમાંથી હર્ષના આંસુ છલકાયા, મનમાં પોતાની વહુને સમજયા નહી એનું દુ:ખ થયું.\nગામવાળાઓ રમાની નિંદા કરતા હતા, તેને ખુમારીથી રોજ રીક્ષા ચલાવતા જોઇને આશ્ચર્ય થતું. સમય જતાં જે લોકો તેની નિંદા કરતા હતા, હવે તેની હિંમત, ખુમારી, સ્વાવલંબનના વખાણ કરવા લાગ્યા. સવિતાબેનને કહેવા લાગ્યા, \"રમા સાચા અર્થમાં તમારો દીકરો સાબિત થઇ ' ત્યારે લોકોને કહેતા, \"રમા અમારા ઘરની લક્ષ્મી છે લક્ષ્મી ' ત્યારે લોકોને કહેતા, \"રમા અમારા ઘરની લક્ષ્મી છે લક્ષ્મી \nસ્ત્રી જયારે મનમાં નકકી કરે એ કાર્યનું ધ્યેય તેને મજબૂત બનાવી સફળ બનાવે છે.\nએક સ્ત્રી રીક્ષાના ચલાવી શકે એ પડકાર રમાએ સ્વીકારી સાબિત કર્યુ, સ્ત્રી અબળા નહી શકિતનો ભંડાર છે \nઘરની વહુ સાચા અર્થમાં બે પરિવારોને જોડે છે\nWOMEN સ્ત્રી દીકરાની વહું નવી રીક્ષા દીકરો ખુમારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/movie-reviews/movie-review-sanju-gujarati-language-sanjay-duatt-biopic-273520/amp/", "date_download": "2019-07-19T21:35:42Z", "digest": "sha1:J3QWNVVVKHPHPXRQH7IF3TVXP2MU45GE", "length": 7541, "nlines": 36, "source_domain": "www.iamgujarat.com", "title": "મૂવી રિવ્યૂઃ કેવી છે સંજય દત્તની રિયલ લાઈફ સ્ટોરી 'સંજૂ' | Movie Review Sanju Gujarati Language Sanjay Duatt Biopic - Movie Reviews | I Am Gujarat", "raw_content": "\nGujarati News Movie Review મૂવ�� રિવ્યૂઃ કેવી છે સંજય દત્તની રિયલ લાઈફ સ્ટોરી ‘સંજૂ’\nમૂવી રિવ્યૂઃ કેવી છે સંજય દત્તની રિયલ લાઈફ સ્ટોરી ‘સંજૂ’\nરણબીર કપૂર, સોનમ કપૂર, દીયા મિર્ઝા, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા\n2 કલાક 35 મિનિટ\n1/6દુનિયા જેને ખોટો કહેતી તેણે કહી હકીકતમાં લાઇફ કેવી\nસંજૂ ફિલ્મના એક સીનમાં સંજય દત્તની ગર્લફ્રેન્ડ રુબીના પિતા કહે છે કે, ‘નોટ બે પ્રકારની હોય છે એક સાચી જેને ધારો તેટલું ખેંચો તો પણ તેનું કંઈ જ નથી બગડતું અને બીજી ખોટી જેને જરા અમથી ખેંચવાથી જ ફાટી જાય છે.’ સંજય દત્તના જીવનની હકીકત પણ તેવી જ કંઈક છે. દુનિયા તેને ખોટો ગણતી રહી પણ તે પોતાને સાચો ઠેરવતો રહ્યો. ચોક્કસ દુનિયાની સામે પોતે સાચો છે એ સાબિત કરવા માટે જ તેણે પોતાની લાઇફને ફિલ્મી પડદે ઉતારી છે. જોકે એ વાત અલગ છે કે દીકરાની આ સિદ્ધીને જોવા માટે તેના પિતા સુનિલ દત્ત આ દુનિયામાં નથી.\n2/6…અને આ રીતે થાય છે ફિલ્મની શરુઆત\nફિલ્મની શરુઆતમાં સંજય દત્ત(રણબીર કપૂર) પોતાની એક બાયોગ્રાફી લખાવતો જોવા મળે છે. એ દરમિયાન રાઈટર તેની તુલના મહાત્મા ગાંધી સાથે કરી દે છે. આ સમયમાં જ તેને સુપ્રીમ કોર્ટ જેલની સજા કરે છે. એ જ રાત્રે સંજય આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યારે તેની વાઇફ માન્યતા(દીયા મિર્ઝા) તેની મુલાકાત એક મોટી લેખીકા વિની(અનુષ્કા શર્મા) સાથે કરાવે છે. હકીકતમાં સંજય અને માન્યતા ઇચ્છતા હોય છે કે તેમની લાઇફનું સત્ય સામે આવે. વિનીને સંજય પોતાની લાઈફ સ્ટોરી કહે તે પહેલા સંજયનો એક જૂનો દોસ્ત જુબિન(જિમ સરભ) તેની પાસે સંજયની ખરીખોટી કરી દે છે.\n3/6પિતાએ દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો પણ…\nત્યારે સંજય તેને જુબિન સહિત પોતાના ખાસ દોસ્ત કમલેશ (વિકી કૌશલ)ની સ્ટોરી સંભળાવે છે. તે તેને કહે છે કે કઈ રીતે એક દોસ્તે તેને ડ્રગ્સની દુનિયાનો પરિચય કરાવ્યો, અને કઈ રીતે બીજા દોસ્તે તેને અંધારી દુનિયામાંથી બહાર કાઢ્યો. કઈ રીતે તેના પિતા સુનીલ દત્તે દરેક પરેશાનીનો સામનો કરી તેનો સાથ ન છોડ્યો, પરંતુ અફસોસ કે તે તેમનો આભાર ન માની શક્યો.\nજ્યારે મા નરગીસે મર્યા બાદ પણ તેનો સાથ ન છોડ્યો, અને મુશ્કેલ સમયમાં પ્રેરણા બની સાથે રહી. જોકે, સંજય દત્તની જિંદગીની કહાની વિસ્તારમાં જાણવા તમારે મૂવી જોવી જ પડશે. ફિલ્મની શરુઆતમાં જ તમે સમજી જશો કે જે રીતે રીલ લાઈફ સંજુએ વિનીને પોતાની અસલ જિંદગીની કહાની દુનિયાને જણાવવાની જવાબદારી આપી હતી, તે જ રી��ે રિયલ લાઈફ સંજય દત્તે મુશ્કેલ સમયમાં મુન્નાભાઈ એમબીબીએસ જેવી ફિલ્મ બનાવી તેની ડૂબતી કરિયરને બચાવનારા રાજકુમાર હિરાનીને પોતાની જિંદગી પર ફિલ્મ બતાવી તેનું સત્ય બતાવવાની જવાબદારી આપી હતી.\n5/6રણબીર કપૂરે સાબિત કર્યું કે ‘કપૂર ફક્ત સરનેમ નથી’\nરાજુ હિરાનીએ સંજય દત્તની જણાવેલી કહાની પર બહેતરિન ફિલ્મ બનાવી છે, જ્યારે સંજુનો રોલ કરી રહેલા રણબીર કપૂરે જાણે આ રોલને જીવી લીધો છે. જો તમે સંજુબાબાના ફેન હો તો આ વીકેન્ડમાં ફિલ્મને મિસ ન કરતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=186", "date_download": "2019-07-19T20:32:52Z", "digest": "sha1:P7NIKYJRYDSC6SOWFUK424J6EBSKBGHX", "length": 11809, "nlines": 54, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nઅમીરુલ મોઅમેનીન અલી અ.સ.ના દુશ્મનો વિરુધ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય\nઅમીરુલ મોઅમેનીન અલી અ.સ.ના દુશ્મનો વિરુધ્ધ તબર્રા જરૂરી છે\nતેઓ પછી ગમે તે હોય\nજ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ.નાં દુશ્મનો વિરુધ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અલી અ.સ.ને મુસલમાનોનાં અમુક ફિરકાઓ માન આપે છે અને આ મુસલમાનો તબર્રાનાં કારણે નારાજ થઇ જશે. તેથી આ મુસ્લિમો માટે અને મુસલમાનોની એકતાની જરૂરતને નજર સમક્ષ રાખીને આપણે અમીરુલ મોઅમેનીન અ.સ.ના દુશ્મનોથી તબર્રા કરવાથી દુર રહેવું જોઈએ.\nઆ સુચન આપનાર હિમાયતીઓના માટે અમારો એક જ સવાલ છે\nઆ મુસલમાનો જ્યારે અલી અ.સ. દુશ્મનો અને વિરોધીઓની વાત આવે છે ત્યારે તેઓ તેમને માફ કરી દેવા કે ભૂલી જવા ઈચ્છે છે\nશા માટે તેઓ પોતાના દુશ્મનોનો શિકાર કરે છે, કૈદ કરે છે અને તેઓને મારી પણ નાખે છે.\nશું તેઓ અમીરુલ મોઅમેનીન અ.સ.થી વધીને છે કે જેમના દુશ્મનોથી મોહબ્બત કરવી જોઈએ જ્યારે કે તેમના ખુદનાં દુશ્મનો કત્લ થવા જોઈએ.\nઆવો આપણે એક પ્રસંગ તરફ નજર કરીએ ક�� જેમાં ઈમામ બાકીર અ.સ. શામિલ છે જે આપણને તબર્રાનાં મહત્વ ઉપર ભાર મુકે છે અને જે અમીરુલ મોઅમેનીન અ.સ. ના ચાહવાવાળાઓ પર વાજિબ હોવાનું દર્શાવે છે\nતબર્રા વિષે ઈમામ બાકીર અ.સ.\n“.........પછી ઈમામ બાકીર અ.સ એ તેને કહ્યું (અય અલ્લાહના બંદા) આ ઉમ્મતનો અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.પ્રત્યેનો ઝુલ્મ કેટલો બધો વધારે છે. અને ઇન્સાફ કેટલો ઓછો છે તેઓએ અલી અ.સ.ને તેમની ફઝીલતોથી વંચિત કર્યા (તેના બદ્લે) સહાબીઓને તે ફઝીલતો આપી દીધી જ્યારે કે અલી અ.સ. તેઓ બધામાં શ્રેષ્ઠ હતા. તો પછી તેઓ કઈ રીતે અલી અ.સ.ને તેમના તે સ્થાનથી દુર કરી શકે છે કે જે તેઓએ બિજાને અર્પણ કરી દીધું છે.”\nતેમને અ.સ. ને પૂછવામાં આવ્યું “અય રસુલુલ્લાહ સ.અ.વ.ના ફરઝંદ તે કેવી રીતે\nઈમામ બાકીર અ.સ.એ કહ્યું: “તમે અબુબક્ર બિન અબુકહાફાનાં ચાહવાવાળાઓની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો ભલે પછી તે ગમે તે હોય.\nતેવી જ રીતે તમે ઉમર બિન ખત્તાબની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય.\nતેમજ તમે ઉસ્માન બિન અફ્ફાનની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય ત્યાં સુધી કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. સુધી પોહ્ચે છે ત્યારે તેઓ કહે છે તમે તેની વિલાયત તો રાખો પણ તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા ન કરો (તમે એવો દાવો કરો છો કે ) અમે તેમને ચાહિએ છીએ અને તેમના માટે કઈ રીતે આ દાવો કરવો જાએઝ(યોગ્ય) છે જયારે કે રસુલે અક્રમ સ.અ.વ. એ અલી અ.સ વિષે ફરમાવ્યું છે: “અય અલ્લાહ તું તેની સાથે મોહબ્બત કર જે અલી અ.સ ને ચાહે અને તેને દુશ્મન બનાવ જે અલી અ.સ સાથે દુશ્મની કરે અને તેની મદદ કર જે (અલી અ.સ) ની મદદ કરે અને તું તેમને ત્યજી દે જે અલી અ.સ.ને ત્યજી દે (છોડી દે)\nતો પછી શું તમે તેઓને જોયા કે તેઓ અલી અ.સ.નાં દુશ્મનોને દુશ્મન નથી સમજતા અને ન તેઓ તેમને ત્યજી દે છે (જેઓએ અલી અ.સ ને છોડી દીધા)\nબીજો અન્યાય એ છે કે જ્યારે તે ફઝીલાતો કે જે અલ્લાહે અલી અ.સ. માટે ખાસ કરી છે પયગંબર સ.અ.વ.ની દુઆઓની સાથે અને અલ્લાહની પાસે તેમનું ઉચ્ચ સ્થાનનું વર્ણન થાય છે તો તેઓ તેનો ઇન્કાર કરે છે પરંતુ જે કંઈ પવિત્ર પયગંબર સ.અ.વ.ના સહાબીઓ માટે વર્ણવવામાં આવે છે તેને તેઓ સ્વીકારી લે છે તે કઈ બાબત છે જેના કારણે તેઓ અલી અ.સ. માટે તેનો ઇન્કાર કરે છે અને પવિત્ર પયગંબર સ.અ.વ.ના બીજા સહાબીઓને તે સીફતો આપે છે\nતફ્સીરે ઈમામ હસન અસ્કરી અ.સ પા.૫૬૨\nઅલ એહ્તેજાઝ ભાગ-૨ પા.૩૩૦\nબેહારુલ અન્વાર ભાગ ૨૧ પા ૨૩૫\nતફ્સીરે અય્યાશી - સુ.તૌબા આ.૧૧૮\nહદીસ અને બીજી ઘણી રીવાયાતો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મુસલમાનો માટે બીજો કોઈ રસ્તો નથી સિવાય કે તેઓ અમીરુલ મોઅમેનીન અ.સ. ના દુશ્મનોની વિરુદ્ધ તબર્રા કરે ભલે પછી તે દુશ્મનોનું સ્થાન અને માન ગમે તેટલું હોય. અગર આ દુશ્મનો અમુક સહાબા અને પત્નીઓમાં સમાવેશ થતો હોય કે જેઓનો મુસલમાનોના અમુક ફિરકાઓ આદર કરે છે તો પણ શું અલ્લાહે પવિત્ર કુરઆનમાં નથી ફરમાવ્યું કે\nશું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની પ્રતિજ્ઞાઓ તોડી નાખી અને રસૂલને (તેના શહેરમાંથી) કાઢી મૂકવાનો નિશ્ચય કર્યો અને તમારા પર (હુમલો કરવાની) પહેલ કરી શું તમે તેમનાથી ભય પામો છો શું તમે તેમનાથી ભય પામો છો પણ અગર તમે મોઅમીન છો તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી જ ભય પામો તેમની સાથે (સારી પેઠે) લડો; અલ્લાહ તમારા હાથે તેમને અઝાબ આપશે અને તેમને ફજેત કરશે અને તેમની વિરૃધ્ધ તમને સહાય કરશે અને (તેમ કરીને) મોઅમીનોના કાળજા ઠંડા કરશે. (સુ.તૌબા આ.૧૩ અને ૧૪)\nઅગર કોઈના સૌથી નજીકનાં સબંધીઓને પણ ન છોડવામાં આવ્યા તો પછી અલી ઇબ્ને અબી તાલિબ અ.સ નાં દુશ્મનોને માન આપવાનો સવાલ જ ક્યાં છે અથવા તો અતિશયોક્તિ રૂપે તેમને ચાહવાનું કેહવામાં આવે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/ft-feeder-g/MTE287", "date_download": "2019-07-19T21:08:05Z", "digest": "sha1:O7GIUOMSHN3N6CG6QM2L7HUQDZNYJ5ML", "length": 8425, "nlines": 91, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nએફટી ઇંડિયા ફીડર -ફ્રેંક્લિન યુ.એસ.ઓપર્ચ્યુનિટીઝ ફંડ (G) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ એફટી ઇંડિયા ફીડર -ફ્રેંક્લિન યુ.એસ.ઓપર્ચ્યુનિટીઝ ફંડ (G) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - એફટી ઇંડિયા ફીડર -ફ્રેંક્લિન યુ.એસ.ઓપર્ચ્યુનિટીઝ ફંડ (G)\nએફટી ઇંડિયા ફીડર -ફ્રેંક્લિન યુ.એસ.ઓપર્ચ્યુનિટીઝ ફંડ (G) Not Ranked\nફંડ પરિવાર ફ્રેંકલીન ટેમ્પ્લેટોન મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક 8.7 40\n2 વાર્ષિક 42.5 2\n3 વાર્ષિક 62.3 2\n5 વાર્ષિક 87.8 2\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 123 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપન��ઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://khedut.club/ma-amrutam-card-ma-vatsalya-card/", "date_download": "2019-07-19T21:21:52Z", "digest": "sha1:NLIAOZNZHFU3JWKS7B5ZUU3HQYJJ5563", "length": 11322, "nlines": 92, "source_domain": "khedut.club", "title": "“માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની સંપૂર્ણ માહિતી", "raw_content": "\n“માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની સંપૂર્ણ માહિતી\n“માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની સંપૂર્ણ માહિતી\nઆ પોસ્ટ વધુને વધુ લાઈક અને શેર કરો જેથી બધા મિત્રો લાભ લઇ શકે. મુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજનાઓ વિષે. જેથી જરૂરિયાતમંદ લોકો એનો લાભ મેળવી શકે. આ યોજના હેઠળ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપ્રેસન, દવાઓ, દર્દીનો ખોરાક તેમજ અન્ય સેવાઓ ફ્રી માં આપવામાં આવે છે. અને દર્દીનો મુસાફરીનો પણ ચાર્જ (રૂ.૩૦૦) હોસ્પિટલ દ્વારા ચૂકવાય છે.\nઆ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પોતાની સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલમાં જઈને એનો લાભ લઇ શકે છે. જેમાં સરકાર તરફથી અમુક નિશ્ચિત નાણાકીય સહાય મળવા પાત્ર છે.\nમુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજના જે હેલ્થ ઈન્સ્યોરન્સ આધારિત છે, જેમાં કોઈપણ અન્ય વીમા કંપનીનો સમાવેશ થતો નથી. ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.\nઆ યોજના હેઠળ , હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, નવજાત શિશુઓના ગંભીર રોગો,ગંભીર ઈજાઓ,દાઝેલા અકસ્માત, , કેન્સર ઓપરેશન જેવી કુલ-628 જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.\nકેવી રીતે લેવો “માં વાત્સલ્ય” યોજનાનો લાભ :\nએના માટે ગરીબ પરિવારે રૂ.2,50,000 કે તેથી ઓછી આવક ધરાવતો આવકનો દાખલો નીચે પ્રમાણે જણાવેલ અધિકારીઓ પાસેથી મેળવાનો રહેશે.\n(૨.) જીલ્લા વિકાસ અધિકારીશ્રી\n(૩.) નાયબ કલેકટરશ્રી/પ્રાંત અધિકારીશ્રી\n(૪.) નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી\n(૫.) તાલુકા મામલતદાર/સીટી મામલતદાર\n(૬.) તાલુકા વિકાસ અધિકારીશ્રી\nહવે આવકનો દાખલો મેળવ્યા પછી કુટુંબના સભ્યોને લઈને નજીકના તાલુકા કીઓસ્કની મુલાકાત લેવી. પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી “માં વાત્સલ્ય” કાર્ડ મેળવવાનું રહેશે.\n”માં” યોજનાનો લાભ કેવી રીતે લેવો :\nઆ યોજના માટે જો તમારું નામ BPL યાદીમાં હોય, તો તમારા કુટુંબના સભ્યોને લઇને નજીકના તાલુકા કિઓસ્કની મુલાકાત લો. ત્યાર બાદ પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી અને “માં” કાર્ડનો લાભ લેવો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જો તમે હજુ સુધી ચુંટણીકાર્ડ નથી બનાવ્યું તો હવે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મળશે\nNext ગુજરાત બજેટ: બેરોજગાર યુવાનો અને ખેડૂત માટે કરવામાં આવી મોટી જાહેરાત. જાણો અહીં\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજ���ાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/08/2018/6097/", "date_download": "2019-07-19T20:47:51Z", "digest": "sha1:3XIQVIS2MB6QOUKYLPQMI2P5CEPQ5BMD", "length": 12837, "nlines": 85, "source_domain": "gujarattimesusa.com", "title": "પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ બનાવવાનો નવતર અભિગમ | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ બનાવવાનો નવતર અભિગમ\nપ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ બનાવવાનો નવતર અભિગમ\nકલાપી અને દાલિયા ગ્રુપ દ્વારા ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી શિક્ષણમાં અગ્રેસર બ્રાન્ડ્સ સાથે મળીને 21મી સદીનું આઇડિયા, ઇનોવેશન, સેલ્ફ કોન્ફિડન્સ, સ્કિલ તેમ જ વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથેના શિક્ષણની અમદાવાદમાં નવી શરૂઆત થઈ રહી છે. તસવીરમાં કલાપી એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર મનીષ રાવલ, સોલારિસ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર અલ્પિત મણિયાર સહિત અગ્રણીઓ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)\nઅમદાવાદઃ અમદાવાદમાં કલાપી અને દાલિયા ગ્રુપ દ્વારા ગુજરાતમાં શ્રેષ્ઠ એકેડેમિક અને ટેક્નોલોજીના શિક્ષણ માટે છેલ્લાં 25 વર્ષથી શિક્ષણમાં અગ્રેસર બ્રાન્ડ્સ સાથે મળીને 21મી સદીના આઇડિયા, ઇનોવેશન, સેલ્ફ કોન્ફિડન્સ, સ્કિલ તેમ જ વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથેના શિક્ષણની નવી શરૂઆત થઈ છે, જેમાં સોલારિસ કિડ્સ, આઇઆઇટી નર્સરી તેમ જ ફલોરા-9 જેવી ત્રણ બ્રાન્ડ્સ 3થી 14 વર્ષના બાળકોને પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરીનું વિશ્વકક્ષાનું શિક્ષણ આપશે.\nકલાપી એજ્યુકેશન ગ્રુપના ડાયરેક���ટર મનીષ રાવલે જણાવ્યું કે, આપણી વર્ષો જૂની ગુરુકુલમ પદ્ધતિ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ અને ચાર વેદોના જ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન અમે બાળકોને આપી આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવીશું. આ પ્રકારનું શિક્ષણ ભારતમાં સૌપ્રથમ વાર શરૂ થઈ રહ્યું છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ જેવા વિકસિત દેશોની શિક્ષણ પદ્ધતિ અને ભારતમાં ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ વચ્ચે 10 વર્ષની ઊંડી ખાઈ છે, તે પુરાય તે હેતુથી આ સ્કૂલ શરૂ કરીને વિકસિત દેશોની શિક્ષણ પ્રણાલી ભારતીય વિદ્યાર્થીઓને મળી રહે તેવો અમારો પ્રયાસ છે.\nસોલારિસ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર અલ્પિત મણિયારે જણાવ્યું હતું કે, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો બાંધવા લાગણી અને લોજિક (તર્ક) દ્વારા જમણા અને ડાબા બ્રેઇનનો ઉપયોગ સરખી રીતે કરી શકે તેવી ભારતમાં અમારી સૌપ્રથમ શિક્ષણની શરૂઆત છે. શ્રેષ્ઠ શિક્ષકોને વર્ષમાં ત્રણ વાર ટ્રેનિંગ અને ડિબેટ સેશન રાખી આજના યુગમાં સતત પરિવર્તનશીલ શિક્ષણ આપી સફળતાના સારથિઓ તૈયાર થાય તેવી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ સ્કૂલમાં બનાવ્યો છે.\nર્ગ્શ્વીજ્ઞ્ઁણુંરૂના ડાયરેક્ટર આલોક હુરરા દ્વારા તૈયાર કરવામાં આવેલી 8-મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી કે જે હાર્વડ ગાર્ડનરે આપી છે, તેના દ્વારા ભવિષ્યમાં બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતા પ્રમાણેનો સર્વાંગી વિકાસનો પથ નક્કી કરવા અનુભવી તજ્જ્ઞો દ્વારા કાઉન્સેલિંગ આપવામાં આવશે.\nફ્લાયઇંગ કલર – પૂના (ભૂપેશભાઈ) અને ગૌરાંગ ઓઝા (મેથ્સ સાયન્ટિસ્ટ) દ્વારા તૈયાર કરવામાં આવેલી મેથ્સલેબ, અબાકસ, વૈદિક-ગણિત દ્વારા પાયાથી ગણિત અને તર્કશક્તિનો અભ્યાસ બાળકોને શીખવાડાશે. ગજેન્દ્ર ત્રિવેદી હેન્ડરાઇટિંગ એક્સપર્ટ દ્વારા રાષ્ટ્રીય, પ્રાંતીય અને વિદેશી ભાષાના પ્રભુત્વ માટે લેન્ગવેજ લેબ સ્કૂલમાં તૈયાર કરાઈ છે. નીલેશભાઈ ત્રિવેદી અને સતીશ પંચાલ દ્વારા ફ્લોરા-9 અને આઇઆઇટી નર્સરીનું ટેક્નોલાજીસભર શિક્ષણ સાથે રમત-ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલમાં સંપૂર્ણ મોન્ટેસરી શિક્ષણ ગિજુભાઈ બધેકા (મુછાળી મા)ની બુકોમાંથી બનાવેલુ કરિક્યુલમ મોના રાવલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.\nરોબોટિક્સ જેવી એક્ટિવિટીથી બેઝિક એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ સમજાવી સ્કિલ ઇન્ડિયા માટે બાળકોને સક્ષમ બનાવવા ત્-ર્લ્ષ્ટીશ્વસ્ર્ત્ર્ જેવી બ્રાન્ડ સાથે ���ળીને ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાશે. કલાપી અને દાલિયા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ બાળપણથી બાળકને શિક્ષણ સાથે સંસ્કાર અને સંયમ શીખવીને નવી ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવી નવી પેઢીની સમાજને ભેટ આપવાનો છે.\nPrevious articleન્યુ યોર્કમાં ગોવાના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપતી ગોવા સરકાર\nNext articleઅમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nછત્તીસગઢમાં નકસલવાદથી પ્રભાવિત 8 જિલ્લાની 18 બેઠકો માટે આજે 12 નવેમ્બરે...\nલોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં સંસદસભ્યોના ધરણા\nકર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત – ભાજપ 130બેઠકો જીતશે એવો ભાજપના...\nનડિયાદની કિડની હોસ્પિટલ યુરોલોજી-નેફ્રોલોજીમાં વૈશ્વિક સ્તરે ‘સેન્ટર ફોર એક્સેલન્સ’\nભારતના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મેડિસન એવન્યુમાં ભવ્ય પરેડ\nધૂળના ઢેફામાંથી તૈયાર થયેલા નૃત્ય કલાકાર એટલે ભરત બારિયા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ -યાત્રા – વડાપ્રધાન મોદીએ જનકપુરમાં જાનકી મંદિરમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.umeshkumar.org/limit-cross.html", "date_download": "2019-07-19T20:33:14Z", "digest": "sha1:QYGCWZDFJQNTKWVH3S7EFLRC4YZZD7XT", "length": 2112, "nlines": 66, "source_domain": "www.umeshkumar.org", "title": "લિમિટ ક્રોસ... - Umeshkumar Tarsariya", "raw_content": "\nકોઈ પણ લિમિટ ક્રોસ કરતા પહેલા 10 વાર વિચારવું…\nએક વાર લિમિટ ક્રોસ થઈ ગયા પછી વારંવાર તે થતા વધુ વાર નથી લાગતી…\nજ્યાં સુધી સફળતા ન મળે…\nસપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…\nમાણસ પણ અજીબ છે..\nઅજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..\nસમય સમયની વાત છે...\nઅતિ વિનયમ ધૂર્થા લક્ષનમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/page/4/", "date_download": "2019-07-19T21:07:14Z", "digest": "sha1:UC4KN25TQQJTTHKB7MXVN2ZVHXVSIXMO", "length": 10099, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2013 June", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બ���ળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nJune 8th, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. આરતી જે. રાવલ | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.] [1] તારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી રહ્યો… અનહદ ગમી ગયું પણ […]\nસૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nJune 7th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. નિરંજન રાજ્યગુરુ | 3 પ્રતિભાવો »\n[ ભજન અને લોકસાહિત્યના ક્ષેત્રે ડૉ. નિરંજન રાજ્યગુરુનું નામ અજાણ્યું નથી. પ્રાચીન સાહિત્યનો અપરંપાર ભંડાર તેમની પાસે ભર્યો પડ્યો છે. ઘોઘાવદર પાસેના તેમના ‘આનંદ આશ્રમ’ની મુલાકાત એકવાર લેવા જેવી છે. વધુમાં, આ સંગ્રહનો ઘણો મોટો અંશ હવે તેમની વેબસાઈટ પર ઓનલાઈન માણી શકાય છે. તેમની વેબસાઈટનું નામ છે : http://ramsagar.org/ ‘સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ’ વિશેનો આ અભ્યાસલેખ […]\n – આશિષ પી. રાવલ\nJune 6th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : આશિષ પી. રાવલ | 22 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ આશિષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashish_raval26980@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] રોહિણીએ ફરી ઘડિયાળમાં સમય જોયો. ફરી સ્કુલના પાટિયા પર નજર કરી : ‘The vinus day care school’. શ્રુતિના એડમિશનનું આ વખતે તો પાક્કું જ કરી નાખવું છે, પણ શ્રુતિ કંઇ બગાડે નહિ તો સારું…. આમ બબડતા […]\nજીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા\nJune 5th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સુશાંત ધામેચા | 8 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ ગોળ ગોળ ફરે છે, પણ […]\nઆખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા\nJune 4th, 2013 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : ભવાનીદાસ જાદવજી વોરા | 15 પ્રતિભાવો »\n[‘જનકલ્યાણ’ સામયિક મે-2013માંથી સાભાર.] ગામમાં અમારા મકાનની બહાર થોડા ફૂટના અંતરે એક ઘેઘૂર લીમડાનું વૃક્ષ હતું. એ વૃક્ષની ફરતે એક નાનકડો ગોળ ઓટલો બાંધવામાં આવ્યો હતો. લીમડાના આ ઝાડ નીચે જ દાદાજીની લગભગ આખા દિવસની દિનચર્યા પૂરી થતી હતી. તેમને આ ઝાડ ખૂબ વહાલું હતું. તે કહેતા કે તેમના દાદાએ આ ઝાડ વાવ્યું હતું. હું […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/07/14/2018/7036/", "date_download": "2019-07-19T21:15:52Z", "digest": "sha1:MHHGPZ3FLZUF6K2FW2R42HOFUQVLF2I2", "length": 17622, "nlines": 103, "source_domain": "gujarattimesusa.com", "title": "દુહા: સંદર્ભ અને સત્ત્વ | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK દુહા: સંદર્ભ અને સત્ત્વ\nદુહા: સંદર્ભ અને સત્ત્વ\nદુહા, એકત્રીકરણ, પ્રસ્તુતીકરણ અને આસ્વાદ સંદર્ભે વાંચવા-વિચારવાનું બને ત્યારે મારી તરુણ વયનો પ્રસંગ હંમેશાં યાદ આવી જતો હોય છે. ઉચ્ચ અભ્યાસ માટે વતન છોડી વિવિધ શહેરોમાં નગરવાસી બનવાનું આવ્યું, પણ વેકેશનના કે એકાદ સપ્તાહના અનધ્યયનના દિવસોમાં મોટા ભાગે રજાઓમાં જ્યારે-જ્યારે વતનમાં કમળાપુર રહેવાનું બને ત્યારે દાદાજી બપોરના સમયે ઊંઘાડવાને બદલે મારી પાસે અમારો જૂનો હસ્તપ્રત ભંડાર સરખો કરાવરાવે, પુસ્તકો ગોઠવવાનું કાઢે અને સવાર-સાંજ કથા-વારતાકથન માટે મને પલોટે. કેવી રીતે દષ્ટાંતો કહેવાં કથાને કેવી રીતે ટૂંકાવવી-લંબાવવી અને કથાનકને કંઠસ્થ સ્વરૂપે રજૂ કરવું કથાને કેવી ��ીતે ટૂંકાવવી-લંબાવવી અને કથાનકને કંઠસ્થ સ્વરૂપે રજૂ કરવું વગેરે સમજાવે. સાંજે તેમની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને બધું સાંભળવું અને એમ સમય પસાર થતો. મને બરાબર યાદ છે, એક વખત ઓખાહરણના કથાપ્રસંગે મને વચ્ચેથી કથા આગળ ધપાવવા માટે કહ્યું. મેં આખા ગામલોક સમક્ષ જાહેરમાં પ્રથમ વખત જ દાદાજીની તાલીમને કારણે ખૂબ જ પ્રભાવક રીતે કથા કહેલી. પછી તો સાત-આઠ વરસ સુધી ઓખાહરણ, પુરુષોત્તમ માહાત્મ્ય અને ગરુડપુરાણ કે સત્યનારાયણની કથા ખૂબ કરી છે, પણ પ્રથમ વખતની કથા પછી, દાદાજી સાથે રાત્રે મારી કથાકહેણી માટે પ્રતિભાવ મેળવવા પૃચ્છા કરી અને જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલો તે મારા ચિત્તમાં ચિરસ્મરણીય બની રહેલો છે.\nમેં કથામાં એ સમયે પ્રસંગને અનુરૂપ, માનવજીવનમાં મૃત્યુની અનિવાર્યતાની, એની સામેની માનવીની લાચારીને પ્રગટાવતો દાદાજી પાસેથી સાંભળેલો પાલરવભાનો દુહોઃ\nહરખ નથી તોય હાલવું, હરમત નથી તોય હા;\nનાથ નો કેવાય ના, તારા સંદેશાને શામળા.\nરજૂ કરેલો અને એને કથામાં સરળ રીતે વણી લીધેલો. એવું પણ યાદ છે ત્યારે શ્રોતામાંથી હરે નમઃ ને બદલે વાહ બોલી ઊઠેલું પણ ખરું, અને હું ત્યારે પોરસાયેલો પણ હતો.\nદાદાજીએ તે રાત્રે કહેલું કે તને દષ્ટાંત, ભજન કે ધૂનને બદલે દુહો ક્યાંથી યાદ આવ્યો મેં કહેલું કે તમે જ પાલરવભાની વાતો અનેક વખત કરી છે અને એમના દુહા પણ. એમાંના મને ઘણા યાદ છે. તો કહે કે બરાબર, દુહા તને યાદ હોય, પણ તું પેલું યાદ રાખજે કે આપણે કથાકાર છીએ, કલાકાર નથી. દાદાજીનું વાક્ય મને ત્યારે બરાબર સમજાયેલું નહોતું, મેં આજ્ઞાંક્તિ બનીને ક્યારેય પછી તો દુહા રજૂ ર્ક્યા નથી, પણ ત્યારથી દુહા પરત્વેનો મારો પક્ષપાત આરંભાયો.\nદાદાજી ભારે મર્મી અને ઓછાબોલા હતા. કોઈ વાતને બે-ત્રણ વખત કહી હોય એવું સ્મરણમાં નથી. તેઓ પોતે માનતા કે, એક વખત કીધે જેને ગળે ન ઊતરે અને તે વારંવાર કહીને ગળે ઉતરાવવાનો પણ કશો અર્થ નહિ. મને હવે સમજાય છે કે મોટા ભાગે કોઈ ધર્મકથાનકયુક્ત ગ્રંથ દુહાબંધમાં નથી, એટલે જ, છપ્પા, કવિત અને વિવિધ દેશી, ઢાળમાં જ ચાલે છે. જ્યારે મનોરંજનમૂલક રચનાઓ મોટા ભાગે દુહાબંધમાં જ હોય છે. દુહા તરફની અપાર પ્રીતિએ મને એના સંગ્રાહક બનવા તરફ, એના સ્વરૂપના સતત અભ્યાસ તરફ વાળ્યો છે. કદાચ પાલરવભાના તમામ દુહાઓ એકત્ર કરવાનું હાથ પણ ધરાયું એની પાછળ અસંપ્રજ્ઞતાપણે પેલો દાદાજીવાળો સંવાદ પણ ધરબાયો હોય. મને જણાયુ��� છે કે દુહો ભારે સમૃદ્ઘ સ્વરૂપ છે અને સહસ્ત્રાધિક વર્ષોથી, પરંપરામાં જળવાતો, કહેવાતો, રચાતો આવ્યો છે. રાજ કે જનસમુદાયમાં કથાના દેશી, ઢાળ, ઘોળ કે કવિત કરતાં દુહો ભારે જોડાઈ ગયો છે. લોકકંઠે, લોકજીભે અમર બેસણાં તો દુહાનાં જ છે, એને સમાજની સ્વીકૃતિ પણ ભારે સાંપડી છે. બહુમૂલ્યવાન જણાયા છે દુહાનો માધ્યમ તરીકે સ્વીકારનારા સર્જકો.\nપાલરવભા પંચાળના, પણ શામળા નામછાપથી દુહા સર્જન દ્વારા વિશ્વનું નાગરરકત્વ પ્રાપ્ત કરી શક્યા. એમનો કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તો બહુ પ્રખ્યાતિ પામ્યો છે. પાલરવભાએ વિપુલ માત્રામાં દુહાઓ રચેલા. એમાં મૃત્યુના મર્મને ઉદ્ઘાટિત કરતા દુહાઓ એમની કલ્પનાશક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યના ઉજ્જ્વળ ઉદાહરણરૂપ છે. એના થોડાં ઉદાહરણો જોઈએઃ\nહવેલીએ હીંચકતો, (એક દી) હાકેમ હિંડોળો,\n(ઈ) કરમી કરગઠિયે, મેં સૂતા જોયા શામળા…(1)\nસાટા જલેબી સુખડી, (ઈ) ખાંતેથી ખાતા,\nઈ ભૂપત વણ ભાતા, સરગે હાલલ્યા શામળા…(ર)\nપોતાના વળ્યા પાછા, વહાલા વોળાવ્યે,\nઆંતમ રાજા એકલો, સરગે હાલ્યો શામળા…(3)\nઆંસે ઊંધા હાલતા, તાતા થઈને તે,\nસમશાને સીધા તે, સૂતા જોયા શામળા…(4)\nકે છે ત્યાં કાકો નહિ, મા ન મળે માધા,\nસગપણના સાંધા, સરગાપુરામાં શામળા…(પ)\nમારી અંતવેળાએ એકલો, નટવર આવીશ નહિ,\nમોળી રાધામાને, સાથે લાવજે શામળા…(6)\nમોગલ સલ્તનતના સમયમાં ભવ્ય સુખસાહ્યબી ભોગવતા હાકેમ-સૂબાને ઉદ્બોધન કરીને પાલરવભા આમ તો સમસ્ત સમાજને કહે છે કે હવેલીએ હિંડોળે હીંચકતા હાકેમ-સૂબાઓને પણ સૂકા લાકડાના-કરગઠિયામાં સૂઈને સળગતા મેં જોયા છે. આમ કહીને માનવની મૂળભૂત નિયતિ-અંતિમ અવસ્થાને ચીંધીને ત્યાં કેવી સમાનતા છે એનો નિર્દેશ કરે છે.\nએમ જ બીજા દુહામાં પણ હંમેશાં સાટાં જલેબી, સુખડીનું ભાતું બાંધીને નિરાંતે ખાતા લોકોને અંત સમયે તો વગર ભાતાએ સ્વર્ગપુરીના રસ્તે ચાલી નીકળવાનું છે એમ નિર્દેશ થયેલો છે. પાલરવભા એકલતાપણાની વિગતને ત્રીજા દુહામાં પણ ભારે માર્મિક રીતે મૂકે છે. સગાં-વહાલાં થોડે સુધી વળાવવા આવે, પણ પછી અંતે તો આતમ રાજવીને એકલું જ સ્વર્ગની વાટે નીકળવાનું છે.\nખૂબ ક્રોધી, જોહુકમી કરનારા અને દરેક બાબતમાં મદને કારણે ઊંધું ચાલનારાઓ સ્મશાનમાં સીધા થઈને પડ્યા રહે છે અને સળગી મરે છે. માનવીની વૃત્તિઓ – દાબ પણ કેવો અંતે શમી જાય છે એનો નિર્દેશ ભારે સૂઝથી અહીં થયેલો છે. એ જ ભાવને પાંચમા દુહામાં ત્યાં કોઈ કાકો, કે મા ન��ી અને સગપણના સાંધા અર્થાત્ સગપણનો અભાવ અનુભવાશે. પાલરવભા ભારે મોટા ગજાના કવિ છે. આવું બધું પરરસ્થિતિનું નિદર્શન કરીને, અંતે ચબરાકીથી પોતાની કલ્પનાશક્તિનો પરરચય અહીં કરાવે છે. પિતા તો બરછટ હોય, પણ માતા ભારે કોમળ હૃદયની અને પુત્રપ્રીતિ ધરાવનારી હોય. એ કારણે પાલરવભા અહીં અંતકાળે માત્ર કૃષ્ણદર્શનની અપેક્ષા સેવતા નથી. કહે છે કે મારી રાધામા સાથે જ આવજો. એકલા કૃષ્ણને નહિ આવવાનું કહેતા પાલરવભા એક નાનકડા દુહા દ્વારા કેવું મોટું સત્ય સૂચવે છે.\nદુહાઓ ભલે સાવ લઘુ લાગે, પણ એ તીખારા જેવા તાતા અને તેજસ્વી છે, તથા એમાં અગ્નિનું તેજ પ્રગટાવવાની તાકાત છે. પાલરવભાના આવા હજારેક દુહાઓ સંપાદિત કરીને સ્વર્ગ ભુલાવું શામળા શીર્ષકથી રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત કર્યા છે.\nલેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.\nPrevious articleકોઈ પણ સરકારના શાસનનું તટસ્થ મૂલ્યાંકન થવું જોઈએ\nNext articleસરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમઃ શિલ્પમૂર્તિઓ, સિક્કાઓનો કાયમી સંગ્રહ\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nઓએફબીજેપી બે એરિયા સેન્ટર દ્વારા કોન્સલ વેંકટ રમણાજીનો વિદાય સમારંભ\nદિશા પટણીનું નસીબ ચમક્યુંઃ સલમાન ખાનની ‘ભારત’માં એન્ટ્રી\nપોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન\nભારત પર જળ- સંકટ તોળાઈ રહ્યું છે \nસત્તા જ સર્વસ્વ’ના આહલેક સાથે કર્ણાટક ભાજપની ઝોળીમાં\nસ્કોલરશિપમાં ગોટાળાઓનો મામલો પહોંચ્યો સર્વોચ્ચ અદાલત પાસે…ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા માનનીય...\nભાજપે ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવીને સહુને ચોંકાવી દીધા હતા. 2014માં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=189", "date_download": "2019-07-19T20:33:03Z", "digest": "sha1:WHZCI3V62EGO5BPF2SUZHCAW7RBY5TCK", "length": 18482, "nlines": 75, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા\nશું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા\nમુસલમાનો સહાબીઓના ઈસ્લામ અને ઈમાનની હિફાઝત માટે ઘણી તકલીફો ઉપાડે છે. સહાબીઓ ઉપર કોઈપણ પ્રકારનો હુમલો ઈસ્લામ ઉપર હુમલો સમજવામાં આવે છે અને આવા હુમલા કરનારાઓને માટે કુફ્રના ફતવાઓ આપવામાં આવે છે. અગર આ મુસલમાનોએ રસુલુલ્લાહ (સ.અ.વ.) અથવા આપ (સ.અ.વ.)ના મા-બાપ માટે પણ આવી તકલીફો ઉપાડી હોત તો તે ઘણુંજ બહેતર અને વધારે સવાબના હક્કદાર થતે.\nમુસલમાનો માટે એ આઘાતજનક થશે કે તેઓની પોતાની સીહાહે સીત્તા (છ મહત્વની કિતાબો કે જેને કુરઆનની બહેનો માનવામાં આવે છે) એ દાવો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માતા (સ.અ.) અને પિતા (અ.સ.) (નઉઝોબિલ્લાહ) મુસલમાન ન હતા અને (નઉઝોબિલ્લાહ) જહન્નમમાં રહેશે.\nજે લોકો આવી માન્યતાથી માહિતગાર નથી તેઓ માટે અમે અહીં રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનની 2 હદીસો સહીહ મુસ્લીમમાંથી વર્ણવીએ છીએ:\n1) અનસ રિવાયત કરે છે: “બેશક, એક શખ્સે અલ્લાહના રસુલ (સ.અ.વ.) ને અરજ કરી: મારા પિતા કયા છે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: તે આગમાં છે. જ્યારે તે ફર્યો તો રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તેને બોલાવ્યો અને ફરમાવ્યું: બેશક મારા પિતા (અબ્દુલ્લાહ) અને તમારા પિતા આગમાં છે. “\n(સહીહ મુસ્લીમ, ભાગ-1, હ. 408, પ્ર. એ વાતની સ્પષ્ટતા કે જેઓ કોઈ કુફ્ર ઉપર મરે છે તેનું ઠેકાણું જહન્નમ છે અને તેઓને અલ્લાહની નઝદીક કોઈની શફાઅત કે સંબંધ કામ નહિં લાગે)\n2) અબુ હુરૈરા નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “મેં મારા માતા માટે ઈસ્તગ્ફારની પરવાનગી માંગી પરંતુ તેણે મને પરવાનગી ન આપી. મેં તેની પાસે તેમની કબ્રની ઝિયારતની પરવાનગી આપી અને તેણે મને પરવાનગી આપી.”\n(સહીહ મુસ્લીમ, ભાગ-11, હ. 134, પ્ર. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ પોતાના પાલનહાર પાસે તેમની માતાની કબ્રની ઝિયારતની પરવાનગી માંગી)\nઆ વિષય ઉપર ઘણી હદીસો પૈકી ફકત બે હદીસો નકલ કરવામાં આવી છે. જેમકે બન્ને સહીહ મુસ્લીમમાંથી છે અને જ્યાં સુધી આ સમુહની વાત છે કોઈ તેની ભરોસાપાત્રતાને રદ કરી શકતું નથી.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપના બારામાં શીઆઓની માન્યતા:\nશીઆઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના વાલેદૈન હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ (અ.સ.) અને હઝરત આમેના બિન્તે વહબ (સ.અ.)ના માટે અધર્મ કે કુફ્રના અભિપ્રાયને આવેશપૂર્વક રદ કરે છે. બન્ને ઈસ્લામ ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવતા હતા અને તેઓની ઈમાનમાં તૌહીદ બાબતે ઝરા બરાબર પણ શકનો પડછાયો કે શંકા ન હતી. તેઓ તેમના પિતા હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના દીન ઉપર હતા, જે દીને હનીફ તરીકે પ્રખ્યાત હતું.\nઆ વિષય ઉપર શીઆ સ્ત્રોતમાંથી અમુક હદીસો છે:\n1) ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી નકલ છે કે એક વખત જીબ્રઈલ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર નાઝીલ થયા અને કહ્યું: “દુનિયાઓનો ખાલીક તમને સલામ કરે છે અને કહે છે: મેં જહન્નમની આગ તેઓ ઉપર હરામ કરી છે જેમની સુલ્બમાં તમે પૈદા થયા છો અને જેમના ગર્ભમાં તમે પરવાન ચઢયા છો અને તેઓ અબ્દુલ્લાહ અને આમેના છે અને તે પણ જેઓએ તમારી પરવરીશ કરી છે દા.ત. અબુ તાલીબ (અ.સ.)...”\nઅલ કાફી, ભાગ-1, પા. 446, ભાગ-2, પા. 456\nઅલ આમાલીએ શૈખે સદુક (ર.અ.), પા. 606\nમઆનીલ અખ્બાર, પા. 137\nબેહારૂલ અન્વાર, ભાગ-15, પા. 105\n2) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: “જ્યારે મને ઉચ્ચ દરજ્જા (મકામે મહેમુદ) ઉપર ઉભો કરવામાં આવશે ત્યારે બેશક હું મારા પિતા, મારા માતા અને મારા કાકાની શફાઅત કરીશ.”\nતફસીરે અલ-કુમ્મી (ર.અ.), સુરએ હીજ્ર-15:95 હેઠળ.\nતફસીરે અલ-સાફી, સુરએ હીજ્ર-15:95 હેઠળ.\nતફસીરે બુરહાન, સુરએ હીજ્ર-15:95 હેઠળ.\nબેહારૂલ અન્વાર, ભાગ-15, પા. 110, ભાગ-22, પા. 278\n3) એક શખ્સ ઈમામ જઅફર સાદિક (અ.સ.) પાસે આવ્યો અને કહ્યું: “એક શખ્સ પાસે મારી અમૂક રકમ છે અને મને ડર છે કે તે મને પાછી નહિ આપે. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: જ્યારે તમે મક્કા પહોંચો, જનાબે અબ્દુલ મુત્તલીબ (અ.સ.) વતી બે રકાત નમાઝ બજાવી લાવો અને બે રકાત જનાબે અબુ તાલિબ (અ.સ.) વતી અને તેવીજ રીતે હઝરત આમેના (સ.અ.), હઝરત ફાતેમા બિન્તે અસદ (સ.અ.) માટે પણ. તે શખ્સે કહ્યું: મેં એમ કર્યું અને મને તેજ દિવસે મારી રકમ પાછી મળી ગઈ.”\nહયાતુલ કોલુબ, ભાગ-2, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પૂર્વજોનું પ્રકરણ\nહદીસે નૂર: રૌશનીની હદીસ\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનના ઈમાનના બારામાં મશ્હુર હદીસ જે બન્ને ફીર્કા દ્વારા નકલ કરવામાં આવે છે તે હદીસે નૂરના નામથી પ્રખ્યાત છે.\nઅમે આ હદીસનું એક બીજું પહેલું અત્રે નકલ કરીએ છીએ:\nહઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:\n“અમે નૂરના સ્વરૂપમાં હતા. અલ્લાહે ચાહ્યું કે અમને આકાર આપે, તેણે અમને આદમ (અ.સ.)ની સુલ્બમાં એક નૂરના સ્તંભમાં રાખ્યા. પછી તેણે આ નૂરને સુલ્બોમાંથી ગર્ભમાં પરિવર્તિત કર્યું. તેણે અમને હંમેશા ગંદકી, કુફ્ર અને ઝીના જે કુફ્રના સમયમાં ફેલાયેલી હ���ી તેનાથી પાકો પાકીઝા રાખ્યા. દરેક ઝમાનામાં અમૂક લોકોના સમુહે અમારા ઉપર ઈમાન લાવવાથી ખુશબખ્તી પ્રાપ્ત કરી અને ઘણાએ અમારો ઈન્કાર કરીને દુરભાગ્ય થયા. જ્યારે તેણે અમને હઝરત અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ની સુલ્બમાં રાખ્યા. તેણે આ નૂરને બે ભાગમાં તકસીમ કર્યા એક ભાગ જનાબે અબ્દુલ્લાહ (અ.સ.)ની સુલ્બમાં અને બીજો ભાગ જનાબે અબુ તાલિબ (અ.સ.)ની સુલ્બમાં. ત્યારબાદ અડધું નૂર મારી માતા જનાબે આમેના (સ.અ.)માં અને અડધું નૂર અલી (અ.સ.)ના માતા જનાબે ફાતેમા બિન્તે અસદમાં તકસીમ કર્યું. મારી વિલાદત જનાબે આમેના (સ.અ.)થી થઈ અને અલી (અ.સ.)ની વિલાદત જનાબે ફાતેમા બિન્તે અસદ (સ.અ.)થી થઈ. પછી આ નૂર મારા તરફ પલટયુ અને મારી દુખ્તર જનાબે ફાતેમા (સ.અ.)ની વિલાદત થઈ. તેવીજ રીતે આ નૂર અલી (અ.સ.)માં પલટયુ અને આ નૂરના બે ભાગથી એટલેકે અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના નૂરના બે ભાગથી ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની વિલાદત થઈ. આવી રીતે આ નૂરે અઈમ્મા (અ.મુ.સ.)માં ઈમામ હુસૈન (અ.સ.)થી કયામત સુધી પોતાની જગ્યા કરી લીધી.”\nએહલે તસન્નુન અને શીઆ આલીમોએ આ હદીસ બયાન કરી છે અને તેની ભરોસાપાત્ર કબુલ કરી છે.\nઆ હ્દીસે નુરને એહલે તસન્નુનના આલીમોએ નકલ કરી છે:\nઈમામ એહમદ બિન હમ્બલે મુસ્નદમાં.\nમીર સય્યદ અલી હમદાનીએ મવાદેહુલ કુરબામાં.\nઈબ્ને મગાઝલી શાફઈએ તેમની મનાકીબમાં.\nમોહમ્મદ બિન તલ્હા શાફઈએ મતાલીબ અલ સોલ ફી મનાકીબે આલે રસુલમાં.\nઈબ્રાહીમ બિન મોહમ્મદ હમવીની શાફઈએ ફરાએદ અલ સીમતૈન ફી ફઝાએલ અલ મુરતઝા વ અલ બતુલ વલ અલ સીબતૈનમાં.\nઅબ્દુલ હમીદ ઈબ્ને અબલ હદીદે શર્હે નહજુલ બલાગાહમાં.\nહાફીઝ સુલૈમાન કુન્દુઝીએ યનાબીઉલ મવદ્દતમાં.\nઆ વિષય ઉપર આવી સ્પષ્ટ હદીસો પછી એ શકય નથી કે કોઈ બુધ્ધીશાળી મુસલમાન કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સાથે હકીકી મોહબ્બત અને તેમનો એહતેરામ કરતો હોય એ તારણ કાઢે કે આપ (સ.અ.વ.)ના વાલેદૈન મુસલમાન ન હતા અને (નઉઝોબિલ્લાહ) તેમને જહન્નમમાં અઝાબ કરવામાં આવશે.\nઆવી વિકૃત વિચારણા ફકત તેઓના દિમાગમાં આવી શકે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નફરત કરતા હોય અને બની ઉમય્યા સાથે છે જેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનના બારામાં ખોટી હદીસો ઘડી કાઢી છે અને તેનો પ્રચાર કરે છે. આ કોશિષ એટલા માટે કરવામાં આવી જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ચારિત્ર્યને નીચુ કરવામાં આવે કારણ કે બની ઉમય્યા પોતે મુસલમાન ન હતા અને જહન્નમના સજાના હક્કદાર છે.\nઅલબત્ત, કેટલી મોટી વિકૃતિ છે ��ે અબુ સુફયાન અને તેના દિકરા અને પૌત્રને તો મુસલમાન ગણવામાં આવે છે અને એ આશા રાખવામાં આવે છે કે કયામતના દિવસે તેઓને માફ કરી દેવામાં આવશે પરંતુ જનાબે અબ્દુલ્લાહ (અ.સ.), જનાબે આમેના (સ.અ.) અને અબુ તાલિબ (અ.સ.)ને કાફીર અને જહન્નમના અઝાબના હક્કદાર સમજે છે.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈઝઝત મા-બાપમાં છે કે પત્નિઓમાં\nસહાબીઓ અને પત્નિઓના ઈસ્લામનો એવી રીતે દીફા કરવામાં આવે છે જાણે કે તે દીનની જરીયાતમાંથી હોય. દરેક તર્કની વિરૂધ્ધ અને કુરઆન અને સુન્નતની વિરૂધ્ધ રસુલ (સ.અ.વ.)ની ઈઝઝત પત્નિઓ અને સહાબીઓની ઈઝઝત સાથે સાંકળવી એક બાજુ જ્યારે રસુલ (સ.અ.વ.)ના વાલેદૈનને સામાન્ય કાફર કરતા વધુ નથી ગણવામાં આવતા.\nઆ ત્યારે છે જ્યારે કુરઆન તૌહીદની સાથે વાલેદૈન માટે સુરએ બકરહ 2:83 માં હુકમ કરે છે. શું આવી કોઈ આયત સહાબીઓ અને પત્નિઓ માટે છે તો પછી કઈ રીતે રસુલ (સ.અ.વ.)ની ઈઝઝત અને માનને તેમના વાલેદૈનના બદલે સહાબીઓ અને પત્નિઓ સાથે જોડવામાં આવે છે\nપછી બોધ લ્યો એ હિકમતવાળા લોકો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%95%E0%AB%87%E2%80%99-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AB%80%E0%AA%82%E0%AA%A7%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B/", "date_download": "2019-07-19T22:06:33Z", "digest": "sha1:57STA7KN532JEFMHRSNDJ6Z7DOS3MX7B", "length": 11352, "nlines": 129, "source_domain": "stop.co.in", "title": "કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ? – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nકોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી \nકોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી \nજોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી \nહું તને મારો ગણીને બંદગી કરતો રહું.\nને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી \nજાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,\nઆવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી \nઅલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય \nબહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી \nમધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,\nઆ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.\nહાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં \n તારું પણ પહેલાં સમું ધોરણ નથી.\nફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ \nમારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી \nદેવદાસ અમીરની આ રચના પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળવા http://tahuko.com/p=882 પર ક્લિક કરો\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છ�� આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થા��� છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2016/07/17/forgive-me-friend/", "date_download": "2019-07-19T20:50:39Z", "digest": "sha1:KNM7J7MLSYAJUL7RRR225UQRU4BZZBWG", "length": 43111, "nlines": 164, "source_domain": "www.aksharnaad.com", "title": "દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા પરિચય) – નીલમ દોશી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » દોસ્ત મને માફ કરીશ ને » દોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા પરિચય) – નીલમ દોશી\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા પરિચય) – નીલમ દોશી 5\n17 Jul, 2016 in દોસ્ત મને માફ કરીશ ને tagged નીલમ દોશી\nમાનવજીવનની સર્વોચ્ચતા અને અને અધમતા વિશે જગતનો ઇતિહાસ ભર્યો પડયો છે. માનવહ્રદયની બે સર્વોચ્ચ વિભાવનાઓ.. એક પ્રેમની અને બીજી ધિક્કારની.. મુઠ્ઠીભર હ્રદયમાં ધબકતી આ બે લાગણીઓએ છેક આદમ અને ઇવથી માંડીને જગતભરની પ્રજાઓના હજારો સંબંધોના ઉત્તમ અને અધમાધમ, પાવિત્ર્ય અને પૈશાચિકતા, પયંગબરી અને રાક્ષસી બધા જ પ્રકારો પ્રગટાવ્યા છે. જયભિખ્ખુ તેથી જ કહે છે, “આદમી છે દેવ, શેતાનનો ચેલો.” આ મુઠ્ઠીભર હ્રદયમાં પ્રેમ પ્રગટે છે ત્યારે મનુષ્યનું ઇશ્વરીપણું પ્રગટે છે. અને ધિક્કાર પ્રગટે છે ત્યારે સ્વનાશ અને સર્વનાશની બધી જ રીતરસમો પ્રગટ થાય છે. આશ્ચર્યની વાત કેવી છે કે પ્રેમની સર્વોચ્ચ લાગણીના શિખર પર પણ વેર અને ધિક્કાર બિરાજે છે.. તો વેરના સર્વોચ્ચ શિખરે પ્રેમ બિરાજે છે. આપણા મહાકાવ્યો.. રામાયણ અને મહાભારત એના જવલંત ઉદાહરણો છે.\nપ્રેમ ઇશ્વર સમો અવ્યાખ્યેય છે. માનવહ્રદયને અને જીવનને અજવાળતો પ્રેમ શબ્દાતીત અને અર્થાતીત છે. પ્રેમ જાગે છે ત્યારે જીવનના મધુર અને પવિત્ર અર્થો પ્રગટે છે.. પણ એ જ પ્રેમ જયારે અધિકાર માગે છે ત્યારે એ એનું સત્વ ગુમાવે છે.\nપ્રેમ અને નફરતની બંને વિભાવનાનું “દોસ્ત, મને માફ કરીશ ને” નવલકથામાં નીલમબેને ઉકૃષ્ટ અને ભાવવાહી શૈલીમાં આલેખન કર્યું છે. લોકસત્તા, જનસત્તાની રવિવારીય પૂર્તિ “મહેફિલ”માં તેના આરંભથી અંત સુધી પ્રત્યક્ષ થવાનું બન્યું. તે સમયે સાપ્તાહિક એડીટોરીલ કાર્યમાં તેના સત્વ સુધી પૂર્ણતયા ન પહોંચી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ આ નવલકથા વિશે લખવાનું આવ્યું ત્યારે ફરી એકવાર આખી નવલકથા ભાવક તથા અવલોકનકાર તરીકે અભ્યાસદ્રષ્ટિથી વાંચી ગયો. આ અનુભવ ઉમદા અને નવો નીકળ્યો. સમગ્ર નવલકથા અંંગે જે તારણો નીકળ્યા તેની નોંધ પણ કરતો ગયો. ત્યારે ફરીથી આ સંવેદનરસી નવલકથામાંથી ઋજુલ પ્રતિભાવો અને તેની બળકટતા પ્રગટ થતા ગયા તે પણ અનુભવાયું..\nનવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. પ્રેમની પવિત્રતા શિશુવયમાં પ્રગટે તેની નિર્મળતા અલૌકિક હોય છે.\nનવલકથાનો ઉઘાડ નિસર્ગ અને ઇતિના નિર્મળ વ્યક્તિત્વ સાથે થાય છે. નાનપણમાં ઉછરેલો પ્રેમ કિશોરવય સહજ મસ્તી, તોફાનની નિર્દોષતામાં વિકસતો જાય છે. ઇતિના આરંગેત્રમ વખતે અનિકેતે ઇતિને એક મ્યુઝીકલ ઘડીયાળ ભેટ આપ્યું..\n“આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર, સમયથી પર હશે એવા કોઇ શબ્દો વિના જ…”\nઅનિકેતની બહેન અમેરિકામાં હતી. તેણે તેના કુટુંબને અમેરિકા બોલાવી લીધું. અનિકેતની વિદાયના એ પ્રસંગે ઇતિ અને અનિકેતના પ્રબળ ભાવવાહી પ્રસંગનું કરૂણમંગલ સ્થિતિનું હ્રદયસ્પર્શી વર્ણન વાર્તાના પ્રવાહને વેગ આપે છે. એ કાવ્યમય ક્ષણો ભાવકને અચૂક ભીંજવી રહે છે.\nકાળનું ચક્ર ફરે છે. અને ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અનિકેતને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી. ઇતિને અનિકેતથી દૂર કરવાના પેંતરા કરતો અરૂપ હકીકતે અસુરક્ષાની ભાવનાથી પીડાય છે. અરૂપના પ્રેમભર્યા હ્રદયમાં અનિકેત માટે નફરત, ધિક્કાર, વેરની આગ ભભૂકે છે. અને આ આગ માનવીને સારાસારનું ભાન ન ભૂલાવે તો જ નવાઇ.. અનિકેત મરી જાય છે.. એ વાત પણ અરૂપ ઇતિથે છૂપાવે છે. મૃત્યુને આંગણે ઉભેલા અનિકેતને અંતિમ ક્ષણોએ પણ ઇતિ મળી ન શકે એ માટે મથતો રહે છે.\nઅનિકેત હવે આ દુનિયામાં નથી.. એ સમાચાર ઇતિને મળતા તે આઘાતથી મૂઢ બને છે. પણ એ આઘાત કંઇ ફકત અનિકેતના મૃત્યુનો નથી. એ આઘાત અરૂપે તેની સાથે કરેલા આવા વર્તનનો.. અરૂપના આ હીન કક્ષાના સ્વરૂપનો પરિચય સરળ ઇતિના ચિતત્તંત્રને આંચકો આપી ગયું. ઇતિ કોઇ પણ સંવેદન રહિત, જડ બની ગઇ.. ઇતિની આ સંગદિલ સ્થિતિથી હચમચી ગયેલા અરૂપના હૈયામાં પસ્તાવાનું પાવક ઝરણું પ્રગટયું. તે રાત દિવસ રડીને ઇતિની માફી માગતો રહ્યો. શબવત બની ગયેલી ઇતિ સમક્ષ પોતાના પાપનો.. પોતાની ભૂલોનો એકરાર દિલની પૂરી સચ્ચાઇથી કરતો રહ્યો.. માફી કે સજા માગતો રહ્યો. પરંતુ હવે મૂઢ બની ગયેલી ઇતિ એ સમજી શકે.. સાંભળી શકે એવી ચેતના ગુમાવી બેઠી હતી. અરૂપ પ્રેમનો સાચો અર્થ પામ્યો હતો. પણ કયા ભોગે\nએવા સમયે અરૂપનો મિત્ર અંકુર, તેની પત્ની વૈશાલી અને તેના બે નાનકડાં બાળકો.. પરમ, પરિનિ તેમને ઘેર આવે છે. નિસંતાન ઇતિના હ્રદયમાં એ બંને બાળકો કેવી રીતે વાત્સલ્યનું ઝરણું ફરીથી વહેતું કરે છે.. મુરઝાઇ ગયેલી ઇતિમાં કેવી રીતે નવજીવનનો સંચાર થાય છે. અરૂપનો સ્નેહ કઇ ઉંચાઇએ પહોંચે છે..એ નું હ્રદયસ્પર્શી આલેખન મનને રણઝણાવી રહે છે. અરૂપ મનોમન પોતાના દોસ્ત અનિકેતની માફી માગતો રહે છે. અને અંતમાં ઇતિ અને અરૂપ કેવી રીતે બે બાળકોને અનાથાશ્રમમાંથી દત્તક લાવે છે.. એ પ્રસંગોનું ભાવવાહી ચિત્રણ સહ્દયી ભાવકોની આંખો અવશ્ય ભીંજવી જશે. અંતે આકાશના તારામાં જાણે અનિકેતને નીરખી રહ્યો હોય તેમ અરૂપ તારો બની ગયેલા દોસ્તની મનોમન માફી માગતા બોલી ઉઠે છે.. “દોસ્ત, મને માફ કરીશ ને” શીર્ષકના આ શબ્દો સાથે નવલકથા પૂરી થાય છે.\nઅરૂપ.. નામ પ્રમાણે જ રૂપ, અરૂપભરી લાગણીઓ અનુભવી. ઇતિનો ગુનેગાર થયો. પરંતુ ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. પ્રેમના ફરિશ્તા સમા ઇતિ અને અનિકેતનું પાત્રાલેખન સંવેદનાની નિર્મળતા સાથે જે રીતે આલેખાયેલું છે તે સર્જકચિત્તની અનાયાસ શક્તિનું સ્વયંભૂ નિર્વહણ કેવું હોય તેનો સતત ભાવાનુભવ કરાવે છે. સમય નિરવધિ છે. (ભવભ��તિ કહે છે.. કાલો હ્યયં નિરવધિ વિપુલા ચ પૃથિવિ.) કાળ યુગોથી અપ્રતિમ વિજેતા રહ્યો છે. એણે સર્જેલી ક્ષણોના પરિતાપ વેઠવા જ રહ્યા. ઇતિ, અનિકેત અને અરૂપ કાળના હાથના રમકડાં.. કાળ મહાન છે એની પ્રતીતિ નવલકથામાં સતત થતી રહે છે.\nનવલકથામાં પાત્રોના અતીત અને વર્તમાનનું ખૂબ સરસ ગૂંફન થયું છે. પ્રસંગાનુરૂપ વાર્તાના કલાત્મક આયામ નિખરતા રહે છે. પાત્રાલેખનમાં એક સર્જક તરીકે જે ધીરતા, પ્રસંગોના આકલનમાંથી તેમના જે મનોભાવો, લાગણીઓ, અને મથામણ પ્રગટવા જોઇએ તે તે કૌશલ લેખિકાની કલમમાંથી સંગોપાંગ ઉતર્યા છે. પ્રકૃતિના મનોરમ વર્ણનો પાત્રોની ભાવ સૃષ્ટિને પ્રગટ કરે છે. ભાષા કે વિદ્વતાની કોઇ ભભક નહીં.. ઓછા પાત્રોની અંતરંગ જીવનની લીલાના આવર્તનો બહું સરળ અને સહજ રીતે નિર્માતા રહ્યા છે. પ્રેમ, અહંકાર અને ધિક્કારની લડાઇમાં પ્રેમનો વિજયધ્વજ ફરકાવતી આ કથાનો આનંદ સાત્વિક આનંદ છે. કાલના ફલક પર માનવી પ્રેમથી જ જીવી શકે અને જીતી શકે..\nઆજના કોર્પોરેટ યુગમાં સમાજ, માણસો, સંબંધો વગેરે સંકુલ અને સંકીર્ણતામાં ઉઝરડાઇ રહ્યા છે તેવે સમયે માનવહ્રદયની ઉદાત્તતા, ઉત્કૃષ્ટતા વ્યવહાર જગતની ભીડમાં પણ પ્રગટી શકે છે. જીવનની કવિતાનું મધુર અને પવિત્ર ગાન ગૂંજી શકે છે તે તરફ આ નવલકથા નિર્દેશ કરે છે. નવલકથાનું કથા વસ્તુ અને ઘટના તત્વ મજબૂત છે. સાચી સંવેદનશીલતાથી ખળભળતી આ નવલકથા સંઘેડાઉતાર બની છે. દરેક પ્રકરણની કાવ્યાત્મકતા પણ સ્પર્શ્ય બની રહે છે. નવલકથાનું સમગ્રતયા પોત કસબના તાણાવાણા સાથે સુધડ રીતે વણાયું છે. જીવન પ્રેમ અને ધિક્કાર.. બંનેને સ્પર્શે છે ત્યારે કેવા કરૂણમંગલ ચડાવ ઉતાર વેઠવા પડે છે.. જીવન કેવું આજાર બની જાય છે તેની કરૂણગાથા આ નવલકથામાં સુપેરે પારગામી બની રહે છે.\nસર્જનકલાની એક ખૂબી નોંધવાનું પણ મન થાય છે. કરૂણતા આલેખતી જગતની ઉત્તમ કૃતિઓ વાંચીને ભાવક છેવટે આનંદ અને પરિતોષ પામે છે. પીડા શેષમાં આનંદ મૂકતી જાય તે પણ સર્જનલીલાનો કેવો ગૂઢ ચમત્કાર..\nઆથી જ આ કૃતિ વાંચ્યા, સમજયા અને માણ્યા પછીનો મારો હર્ષોદગાર આ છે.. “આનું નામ નવલકથા.”\nઅ.સૌ. નીલમબેનને અંત:કરણની શુભેચ્છાઓ, શુભાશિષો, અને આવી અનન્ય કૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવાડવાના સર્વે પ્રયાસો થતા રહે એવી શુભ કામના.. આ પ્રતિભાવનો નીલમબેન આભાર ન માને તેવી વિનંતિ છે.\n(સંપાદક – જનસત્તા.. લોકસત્તા)\nનીલમબહેન દોશીની પ્રથમ નવલકથા “દોસ્ત ���ને માફ કરીશ ને” પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એમને આવકાર અને અભિનંદન આપું છું. નીલમબહેને બાળનાટક, નવલિકા, લઘુકથા જેવા સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમના બાળનાટ્યસંગ્રહ.. “ગમતાના ગુલાલ” ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાધીનગર દ્વારા તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટે દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું છે. એમણે ડાયરીના સ્વરૂપમાં લખેલું પુસ્તક “દીકરી, મારી દોસ્ત” વાંચકોનો પ્રેમ મેળવી ચૂક્યું છે. એનો અંગ્રેજીમાં.. “ડોટર માય ફ્રેંડ” નામે અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ‘કવિતા’ તેમનો પ્રથમ પ્રેમ છે. તેઓ વિવિધ સામયિકો અને અખબરોમાં નિયમિત રીતે કટાર લખીને માણસના જીવનમાં બનતી નાની નાની વાતો અને માનવસંબંધો પર ઉજાસ પાડે છે. તેઓ પોતાની સર્જનપ્રક્રિયા માટે માને છે: “ભીતરમાં જે કાંઈ સંઘરાયેલું છે તે અનાયાસે શબ્દરૂપે બહાર આવતું હશે. મારા લખાણમાં સંવેદના ચોક્કસ હોય જ. જે લખું તે ફીલ કરીને દિલથી જ લખું છું.”\nનીલમબહેન છેલ્લા પાંચેક વરસથી સાહિત્યસર્જન પરત્વે વિશેષ સક્રિય થયાં છે. તેઓ કહે છે: “મારું શમણું મોટા સાહિત્યકાર થવાનું નથી. મારું સાચું શમણું તો છે અનાથ બાળકો માટે કામ કરવાનું.” સાહિત્યના સેવનથી વિકસેલી સંવેદનશીલતા અને જીવન પ્રત્યેની સમજ એમને સમાજસેવાનાં કામ તરફ ખેંચી જાય એમાં નવાઈ નથી.\nપોરબંદરમાં જન્મેલાં નીલમ દોશીએ એમનું લખેલું પોતાના નામે છપાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ પોતાની રચનાઓ અન્ય સગાંવહાલાંઓનાં નામે છપાવતાં હતાં. એની શરૂઆત મોટી બહેનના લગ્નપ્રસંગે એમને કશીક અદ્વિતીય ભેટ આપવાના ઉત્સાહમાંથી થઈ હતી. એ ભેટ રૂપે એમણે એમની એક કવિતા બહેનના નામે છપાવી. ત્યાર પછી અન્ય સગાંવહાલાં પણ એમના નામે કોઈ ને કોઈ રચના છપાવવાનો આગ્રહ રાખવા માંડ્યાં. એક વાર નીલમબહેનની એક વાર્તા એમના પોતાના નામે છપાઈ ત્યારે કેટલાંક સગાંવહાલાં નારાજ થઈ ઊઠ્યાં હતાં એવું નીલમબહેન રમૂજપૂર્વક યાદ કરે છે. તેઓ છેલ્લાં દસેક વર્ષોથી ગુજરાતની બહાર વસે છે. નિજાનંદ માટે પ્રવાસ કરવો ગમે છે. બંને સંતાનો અમેરિકામાં સ્થિર થયાં હોવાથી ભારત અને અમેરિકાની વચ્ચે એમની આવનજાવન ચાલતી રહે છે. એ કારણે એમને વિવિધ સ્થળો અને જુદા જુદા પ્રકારના લોકોનો પરિચય થતો રહ્યો છે. નીલમબહેનને માણસો ગમે છે. માણસ પર અવિશ્વાસ કરવા કરતા વિશ્વાસ મૂકીને કદીક છેતરાવું પડે તો તે પણ તેઓ વધારે પસંદ કરે છ���. સંબંધો એમને મન બહુમૂલ્ય મૂડી છે. લાગણીનું મહત્ત્વ એટલું બધું કે જાણે એમનું મન લાગણીનાં એક ટીપાંને મેગ્નિફાય કરીને સાગર જેવડું કરી નાખતું હોય એવું નજીકના મિત્રોનું નિરીક્ષણ છે. તેઓ જીવન પ્રત્યે ભરપૂર સકારાત્મક અભિગમ ધરાવે છે.\nઆ બધું જ એક વ્યક્તિને સર્જક બનવા માટે ઘણું બધું ભાથું પૂરું પાડે છે. સંવેદનશીલ મન, બીજા લોકો તરફ સમભાવ, સંબંધોમાં ઊંડી શ્રદ્ધા, ચિત્તને સદા ઊર્ધ્વગામી રાખવાની ખેવના વગરે ગુણો એમના વ્યક્તિત્વને પ્રગટાવે છે. નીલમબહેનની પ્રથમ નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ના વિષયવસ્તુ, એનાં પાત્રોમાં દેખાતી સંવેદનશીલતા, જીવન પ્રત્યેની સમજ, સંબંધોની નવી ભૂમિકાની ખોજ જેવી વિવિધતાનાં મૂળ એના સર્જકના ચિત્તમાં જ પડેલાં જોઈ શકાશે.\nઆ પ્રથમ નવલકથા સાથે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં પ્રવેશ કરી રહેલાં નીલમબહેનને હું શુભેચ્છા સાથે આવકાર આપતાં આનંદ અનુભવું છું.\nશબ્દોના સથવારે એકલતાને અકાંતમાં પરિણમવાની મથામણ એટલે મારી આ શબ્દયાત્રા…. પતિ તેના કામમાં અતિ વ્યસ્ત અને બાળકો સાત સાગર પાર… ત્યારે હમેશની જેમ મારા never failing friends પુસ્તકોનો સથવારો જ રહ્યો. પહેલી વાર જયારે ડી.બી. ગોલ્ડમાંથી બાર હપ્તાની લઘુનવલ લખવાનું આમંત્રણ આવ્યું ત્યારે શું કહેવું તે ખબર નહોતી પડી. નવલકથા… અને હું\nઆજ સુધી અનેક નવલકથાઓ વાંચી છે. અશ્વિની ભટ્ટ, દર્શક, ક.મા. મુનશીથી માંડીને રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી.. આ બધા મારા પ્રિય લેખકો.. એમની નવલકથાઓ એક વાર નહીં અનેક વાર વાંચી છે અને ત્યારે હમેશા મારા મનમાં પ્રશ્ન અચૂક ઉઠતો કે બાપ રે.. આટલું બધું કેમ લખી શકાતું હશે આટલું બધું કેમ લખી શકાતું હશે મારો પ્રથમ પ્રેમ તો કાવ્ય જ.. પરંતુ છંદની ગાડી પકડી શકાઇ નહીં. કદાચ એ માટે જરૂરી ધીરજનો મારામાં અભાવ. અતિશય ઉતાવળિયો સ્વભાવ.. તેથી છંદની ગાડી છૂટી ગઈ અને પદ્યને બદલે ગદ્યના કુછંદે ચડી ગઈ.\nનવલિકાઓ, નાટકો, લલિત નિબંધો લખાતા હતા.. છપાતા હતા.. ક્યારેક ઇનામ પણ મળતા હતા… અછાંદસ કાવ્યો પણ કયારેક સાવ અચાનક ઉતરી આવતા. પણ નવલકથાઅનું તો સપનું યે નહોતું આવતું. પણ જયારે સામેથી આમંત્રણ આવ્યું ત્યારે હિંમત કરી શરૂ કર્યું. અને મને પોતાને પણ ખબર ન પડી કે બાર પ્રકરણ કયારે કેમ લખાઇ ગયા. એ લઘુનવલ “ખંડિત મૂર્તિ” છપાણી.. ઘણાં વાચકોએ સરસ પ્રતિભાવ આપ્યા… ઉત્સાહ વધ્યો. અને એ જ મૂડમાં “દોસ્ત, મને માફ કરીશ ને” ના ચાર હપ્તા ���ઇને શુક્રવારે જનસત્તામાં મળવા ગઈ કેમકે જનસત્તા પ્રેસ ઘરની સામે જ હતું. તરુણભાઇએ કહ્યું.. તમે મૂકી જાવ.. અમારા દેવહુમા સાહેબ વાંચશે ને એમને પસંદ આવશે તો છાપીશું. મારા આશ્ર્વર્ય વચ્ચે બીજે જ દિવસે શનિવારે જનસતામાંથી ફોન આવ્યો કે દેવહુમા સાહેબે કહ્યું છે કે આ નવલકથા તો છોડાય જ નહીં… પહેલા પ્રકરણથી જ તેમને સ્પર્શી ગઈ અને તે જ રવિવારથી છપાવાનું ચાલું થયું. હું તો મનમાં ગભરાઇ કે મેં તો ચાર જ પ્રકરણ લખ્યા છે.. આગળ શું કરીશ એ તો વિચાર્યું પણ નથી. આટલું જલદી છપાવાનું ચાલું થઇ જશે એવી તો કલ્પના કયાં હતી\nપરંતુ પછી તો લખ્યે જ છૂટકો હતો ને\nજનસત્તાના તંત્રી તરુણભાઇ અને દેવહુમા સાહેબના સુંદર પ્રતિભાવ મારો ઉત્સાહ વધારતા રહ્યાં.\nછવ્વીસ રવિવાર સુધી ચાલેલ આ વાર્તાનો સુંદર પ્રતિભાવ બીજા પણ અનેક મિત્રો તરફથી મળતો રહ્યો. ઇતિ, અરૂપ અને અનિકેતમાં હું ખોવાતી રહી. બે નાટયસંગ્રહ, દીકરી મારી દોસ્ત ડાયરી સ્વરૂપ, લઘુકથા સંગ્રહ, બે નવલિકા સંગ્રહ અને હવે આ નવલકથા.. ઉપરાંત બીજા બે પુસ્તકો પણ લાઇનમાં તૈયાર છે.\nહજુ એક નવલકથા અધૂરી છે.. કદાચ એ છેલ્લી જ હશે. “ઝિલમિલ” નામ લખાયા પહેલા જ નક્કી છે.. એની પાછળનું કારણ તો એ લખાશે ત્યારે જ.. પ્રબોધભાઇ જોશીએ સમય કાઢીને આખી નવલકથા વાંચી અને ગમી છે એવો પ્રતિભાવ આપ્યો ત્યારે ખરેખર આનંદ થયો. કેમકે એમના શબ્દોમાં મને પૂરી શ્રધ્ધા છે. કહેવા ખાતર એ મને ન જ કહે એ વિશ્વાસ છે. હંમેશની માફક તરૂબેન કજારિયા પાસેથી મારો લાગો લેવાનું કેમ ચૂકાય અનેક મિત્રોના સાથ, સહકાર વિના તો આ શબ્દયાત્રા આગળ ચાલી જ ન શકે ને અનેક મિત્રોના સાથ, સહકાર વિના તો આ શબ્દયાત્રા આગળ ચાલી જ ન શકે ને પણ મિત્રોનો કંઇ આભાર થોડો હોય પણ મિત્રોનો કંઇ આભાર થોડો હોય અને એ બધાની મૈત્રી કોઇ નામની મોહતાજ રહી નથી.\nજનસત્તાના તંત્રી તરુણભાઇ દત્તાણી, રણછોડભાઇ પંચાલ (“દેવહુમા”) હર્ષદભાઇ પંડયાના પ્રોત્સાહન બદલ આભારી છું. ડિવાઇન પ્રકાશનના અમૃતભાઇ ચૌધરીના ત્વરિત સાથ, સહકાર બદલ ખાસ આભાર માનું છું.\nમારા પરિવાર હરીશ, પૂજા, હાર્દિક, જીતેન ,ગતિ.. અને નાનકી જિયા બધાનો હૂંફાળો સાથ મારી શબ્દયાત્રાનું ચાલકબળ છે.\nઅર્પણ.. “દોસ્ત, મને માફ કરીશ ને” એવું જેને કદી કહેવું નથી પડયું એવા દોસ્ત અને જીવનસાથી હરીશને..\nકલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને’ અક્ષર���ાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.\n5 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા પરિચય) – નીલમ દોશી”\nઆભાર ચીમન ભાઇ, મીરાબેન,સુધીરભાઇ, ગોપાલભાઇ..આપને ગમ્યું એ મને ગમ્યું. એનો આનંદ …યેસ..ચીમનભાઇ, આપે આપેલી સુંદર ભેટ, યાદગીરી આજે પણ તમારી યાદ આપે છે. વાર્તા વાંચતા રહેશો..અને પ્ર્તિભાવ જાણવા તો ગમે જ ને \nઆભાર આપ સૌનો. જિગ્નેશભાઇનો આભાર નહીં માનું. એ બધી ફોર્માલીટીથી પર એક સરસ મજાના સંબંધનો આભાર શબ્દોમાં એ પણ નાના ભાઇનો એ પણ નાના ભાઇનો \nવાહ જિગ્નેશભાઇ, યાતનાઓ નુ અભ્યારણ્ય અને વેર વિરાસત પછી આ ખાલિપો આપ આટલો જલ્દી ભરી આપશો ત્વી આશા નહોતી. નીલમબેન તથા આપ નો આભાર.\nઆજે અચાનક નીલમબેનનું નામ વાંચી ઉપરનું વાંચતાં જાણું કે એમની આ નવલકથા અહિ આવી રહી છે. એનો આન્ંદ અહિ આ બે શબ્દો મૂકી માણી રહ્યો છું .એમને હ્યુસ્ટનમાં(યુ.એસ.એ.)બે વાર મળવાનું થયેલ.\nઆશબ્દ “છ” English પર ટીક કર્યા પછી જ શબ્દ દેહ મળે છે આમ કેમ આ બધુ લખાણ પણ એમ આવ્યા કરે છે જરા ચેક કરી લેવા વિનંતિ છે.\n← ચાર કાવ્યો – રાજેન્દ્ર શાહ\nઅક્ષરનાદ પર ડાઉનલોડ માટે ત્રણ નવા ઈ-પુસ્તકો – સંપાદક →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/south-gujarat/latest-news/surat/news/live-electric-current-flows-through-the-underground-cable-fault-at-main-entrance-of-surat-civil-hospital-1562902890.html", "date_download": "2019-07-19T20:58:57Z", "digest": "sha1:UO45V74RIGZTXKKAWOHLHKXJWM2XCK6N", "length": 5426, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "live electric current flows through the underground cable fault at main entrance of surat civil hospital|સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો", "raw_content": "\nસુરત / સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો\nકેબલ સ્ટ્રીટ લાઈટનો હોવાનું અનુમાન\nટોરેન્ટ પાવરના વાયરમેને ફોલ્ટ રિપેર કર્યો\nસુરતઃ આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. વીજ પ્રવાહ લિકેજની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયરમેન દોડી આવ્યા હતા.અને ફોલ્ટ શોધવા વીજ કંપનીની ટીમના માણસોએ પ્રયાસ હાથ ધર્યો હતો.\nપોલીસ સલામતીના ભાગ રૂપે આવી\nમળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં વીજ પ્રવાહ લિકેજની ઘટના સામે આવી હતી. મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયર મેન દોડી આવ્યા હતા. અને ખોદીને તપાસ કરવામાં આવતા કેબલ સ્ટ્રીટ લાઈટનો હોવાની શક્યતાઓ સેવવામાં આવી છે. હાલ તો ટોરેન્ટ પાવરના વાયરમેને ફોલ્ડ રિપેર કરી દીધો છે. દરમિયાન ખટોદરા પોલીસની પીસીઆર વાન પણ સલામત���ના ભાગ રૂપે આવી હતી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/05/2018/7572/", "date_download": "2019-07-19T20:47:20Z", "digest": "sha1:3M32UTZP3M2VQS4VT6U6KNZHA2S4XX5I", "length": 7022, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ડીજે શેઝવુડનું નવું ગીત ‘મેં હુસ્ન હૂં’ લોન્ચઃ શ્વેતા ખંડુરીનો હોટ ડાન્સ | Gujarat Times", "raw_content": "\nHome FILM ડીજે શેઝવુડનું નવું ગીત ‘મેં હુસ્ન હૂં’ લોન્ચઃ શ્વેતા ખંડુરીનો હોટ ડાન્સ\nડીજે શેઝવુડનું નવું ગીત ‘મેં હુસ્ન હૂં’ લોન્ચઃ શ્વેતા ખંડુરીનો હોટ ડાન્સ\nહોપ (હાઉસ ઓફ પાર્ટી) મુંબઈમાં ડીજે શેઝવુડે પોતાનું નવું ગીત મેં હુસ્ન હૂં લોન્ચ કર્યું છે, જે શિબાની કશ્યપે ગાયું છે અને ઇન્દ્રેશ બડોલાએ નિર્માણ કર્યું છે. આ ગીતના વિડિયોમાં શ્વેતા ખંડુરીએ એક હોટ ડાન્સ કર્યો છે. આ કાર્યક્રમમાં કૃષ્ણા અભિષેક, દીપશિખા નાગપાલ, મનીષ રાયસિંહ, રાકેશ પૌલ, સ્મિતા ગોંદકર, શિવરાની સોમૈયા, ગુરપ્રીત કૌર, લીઝા મલિક વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મેં હુસ્ન હૂં એવું ગીત છે જે દર્શકોના મનથી દિલ સુધી પહોંચી ગયું છે. ડીજે શેઝવુડે મિકા સિંહ, દલેર મહેંદી અને અન્ય કલાકારો સાથે કામ કર્યું છે. લોકસંગીતમાં યોગદાન બદલ તેને પોપ સંગીત, એનબીસી સંગીત પુરસ્કાર, 18મા મહારાષ્ટ્ર પત્રકાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. શિબાની કશ્યપે જણાવ્યું કે અત્યારે રિમિકસનો જમાનો છે. એવા કેટલાય સ્વર છે જેને કોઈ ઓળખતું નથી. હું સ્વતંત્ર રીતે ગીતો રજૂ કરી રહી છું. એક ગાયક માટે જરૂરી છે કે તેનાં ગીતો લોકપ્રિય થાય. આ ગીત યુટ્યુબમાં લોન્ચ થયું છે અને ધૂમ મચાવે છે.\nPrevious article‘ભારત’માંથી પ્રિયંકા ચોપરા આઉટ, કેટરીના કૈફ ઇન\nNext articleમારા શરીર વિશે કોઈ ગમે તેમ બોલે તે મને ન ગમેઃ વિદ્યા બાલન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nવિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાએ ઉપવાસના પારણાં...\nરેસ-3માં અનિલ કપૂર ઉદ્યોગપતિની ભૂમિકામાં રજૂ થશે\nભારતનો બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભવ્ય વિજયઃ 2-0થી આગળ\nનર્મદા બાલ ઘરમાં સર્જનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગોમાંથી શીખત�� ઊભરતા વિજ્ઞાનીઓ\nડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટઃ જુલાઈ, 2018નું વિઝા બુલેટિન\nઓડિશામાં ત્રાટકયું મહા ભયાનક તાેફાની વાવાઝોડું – લાખો લોકોએ સ્થળાંતર કર્યું...\nપંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન\nટીમ ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડનો 2-1થી વન-ડે શ્રેણીવિજય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/khota-pakistan-nu-juth-aviyu-same/", "date_download": "2019-07-19T21:18:56Z", "digest": "sha1:BWAFQBDPZ3ZAQOU2WBX34CLLVQZCQ5CG", "length": 13332, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "ખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો સ્ક્રેપ...", "raw_content": "\nHome ન્યુઝ ખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો સ્ક્રેપ…\nખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો સ્ક્રેપ…\nઆ વિમાનને ભારતીય વાયુ સેનાના મીગ-21 વિમાને તોડી પડીયું હતું.અને ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પડવાની ખબરની પુષ્ટી કરી હતી.પરંતુ પાકિસ્તાન હજુ પણ આ ખાબેરને ખોટી કહી રહિયુ છે.\nભારતીય સીમા મા ઘુસી ગયેલા પાકિસ્તાની વિમાન F-16 જેને ભારતે તોડી પડયું હતું તેનો સ્ક્રેપ POK માથી મળી આવીયો છે.આ વિમાનને ભારતીય વાયુ સેનાના મીગ-21 વિમાને તોડી પડયું હતું.અને ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પડવાની પુષ્ટી કરી હતી.પરંતુ પાકિસ્તાન હજુ પણ આ વાતને નકારી રહ્યું છે.પરંતુ સાચુ તો એ છે કે પાકિસ્તાન જે સ્ક્રેપને ભારતીય વિમાન હોવાનો દાવો કરી રહયું છે તે GE F110 એન્જીન છે. જે F-16 વિમાનમા લગાવામા આવે છે.\nઆ પરથી એ સાબિત થાય છે કે પાકિસ્તાન ખોટું બોલી રહયું છે અને સ્ક્રેપ F-16 વિમાનનોજ છે જેને ભારતે તોડી પાડયું હતું.અને જાણી લ્યોકે F-16 લડાકુ વિમાન પાકિસ્તાની વાયુ સેનાનોજ ભાગ છે જેને પાકિસ્તાને અમેરિકા પાસેથી લીધુ હતું.\nહેરાનીની વાતતો એ છે કે કાલે પાકિસ્તાનને એવો દાવો કરિયો હતો કે પાકિસ્તાને ભારતના બે વિમાન તોડી પાડીયા હતા.પરંતુ પછી પાકિસ્તાન પોતાની વાત પરથી ફરી ગયું હતું.બીજું તૂટી પડેલું વિમાન ભારતનું નહિ પણ પાકિસ્તાનનુ જ હતું.જેનો સ્ક્રેપ આજે સામે આવીયો હતો.\nભારતીય વાયું સેનાએ કરી પુષ્ટી\nઅહિયાં સુધી તો ભારતીય વાયુસેના એ પણ F-16 વિમાનના મળેલા સ્ક્રેપની પુષ્ટી કરી હતી.ભારતીય વાયુસેના એ F-16 વિમાન ના એન્જીનના થોડા ફોટાઓ જાહેર કરીયા હતા જે તૂટેલે વિમાનના સ્ક્રેપથી મલી આવે છ���.સ્ક્રેપની પાસે પાકિસ્તાની ઓફીસર પણ ઉભા જોવા મળે છે જે નોર્થન લાઈટ ઇન્ફ્રેટ્રી ના છે.\nપાકિસ્તાની મીડિયાનું જૂઠ પણ બેનકાબ\nસ્ક્રેપના આ ફોટાઓને પાકિસ્તાની મીડિયાએ બતાવીને કહયું હતું કે આ વિમાન ભારતનું છે.પરંતુ હવે તેનું જુઠ બેનકાબ થઇ ગયું છે.ભારતીય વાયુ સેનાએ આ સ્ક્રેપ F-16 વિમાનનો છે તે કન્ફર્મ કર્યું છે.ઘણી પાકિસ્તાની ન્યુઝ ચેનલોએ પણ આ ફોટાઓ બતાવીયા હતા .\nએક ખોટા પર બીજું ખોટું બોલતું રહયું પાકિસ્તાન\nપાકિસ્તાન પોતાની હારને છુપાવા માટે બોલતું રહયું એક ખોટા ઉપર બીજું ખોટું.પાકિસ્તાની સેનાના મેજર જનરલ અસીફ ગફુરે એવું કીધું કે એમણે ભારતીય વાયુ સેનાના બે વિમાન તોડી પડિયા છે.એક વિમાન પાકિસ્તાની સીમા માં પડયું ને બીજું ભારતીય સીમમાં પડયું.પરંતુ સાંજ પડતા-પડતા અસીફ ગફુરે યુટર્ન લઇ લીધો.કે અમે ખાલી એકજ વિમાન તોડી પાડયું જે મીગ હતું.અને બીજી બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ બે વિમાન તોડી પડવાની વાત કરી હતી. જે પાછળ થી ખોટી સાબીત થાય હતી.\nકેવી રીતે ઘુસિયા હતા પાકિસ્તાની વિમાન\nબુધવારે સવારે ૮ વાગે પાકિસ્તાની વિમાન ભારતીય સીમમાં અંદર ઘુસિયા હતા.એમના નિસાના ઉપર રાજોરી અને નોશેરા સેક્ટરના આર્મી બેસ હતા.એમણે ઘણી જગ્યાઓ ઉપર બોમ નાખીયા હતા.એના પછી ભારતીય વાયું સેનાના મિગ-21 વિમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પડયું હતું, જે POKમાં જઈને પડયું હતું.પરંતુ પાકિસ્તાની સેનાનું એવું કહેવું છે કે તેમના બધા વિમાન સલામત પાછા આવિગયા છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…\nNext articleરાતે સુતા-સુતા હાથ પગ હલાવતા લોકો માટે ફોર્ડ કંપની એ બનાવીયો અનોખો બેડ…\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…\nમહિલા સાથે દુષ્કર્મ કરી, જાનથી મારી નાખવાની આપી ધમકી, જાણો પછી...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nહિરોઈન જેવી સ્કીન તમારે પણ જોઈએ છે તો રાતમાં લગાવો આ...\nઆઈસક્રીમ ખાવાથી 9 વર્ષની છોકરીનું રહસ્યમય મૃત્યુ, આશ્ચર્ય કરી દેશે આ...\nપોતાની લાડલી દુલ્હનને લગ્નમંડપમાં જોતા પાપા મુકેશ અંબાણી ભાવુક\nફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા...\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને...\nટ્રેનમાં મળી છોકરી સાથે થયો પ્રેમ, પ્ર્પોસ કરવા માટે કર્યું કઈક...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઘરેથી નીકળેલી યુવતીનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો, જાણો શું છે...\nસેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે...\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/kia-seltos-will-start-advance-booking-on-july-15-1562643461.html", "date_download": "2019-07-19T21:15:49Z", "digest": "sha1:VT57IZNL4HATCFODHPJQQSCRK4XZSDXH", "length": 10693, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Kia Seltos will start Advance booking on July 15, Car will be launched in India on 22nd August|કિયા સેલ્ટોસનું 15 જુલાઈથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, 22 ઓગષ્ટે ભારતમાં લોન્ચ થશે", "raw_content": "\nપ્રિ-બુકિંગ / કિયા સેલ્ટોસનું 15 જુલાઈથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, 22 ઓગષ્ટે ભારતમાં લોન્ચ થશે\nઆ કાર કંપનીએ 2018નાં ઓટો એક્સ્પોમાં શોકેશ કરી હતી\nટોપ મોડેલને કંપનીએ ફુલ્લી લોડેડ બનાવ્યું\nઓટો ડેસ્ક. સાઉથ કોરિયન કાર કંપની કિયા મોટર્સ ભારતમાં તેની બિલ્કુલ નવી અને કંપનીની પહેલી SUV ઓગષ્ટ મહિનાની 22 તારીખે લોન્ચ કરવાની છે. કંપનીએ સત્તાવાર રીતે આ કારના લોન્ચિંગની તારીખ પણ જાહેર કરી દીધી છે. લોન્ચ થતાં પહેલાં આગામી 15 જુલાઈથી કારનું પ્રિ-બુકિંગ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કાર માર્કેટમાં આવતાની સાથે હમણાં જ લોન્ચ થયેલી MG મોટર્સની MG Hector સાથે ભારે ટક્કર આપશે છે. સાથે હ્યુન્ડાઈ ક્ર���ટા, ટાટા હેરિયર સાથે પણ સ્પર્ધા કરશે. કંપની સેલ્ટોસનાં 5 વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવાની છે જેમાં TE, TK, TK+, TX અને TX+નો સમાવેશ થાય છે.\nઆ કારનું એડવાન્સ બુકિંગ કરાવવા ઈચ્છતા કસ્ટમર્સ કંપનીના આઉટલેટ્સ (ડીલર્સ) અને ઓનલાઈન પણ કરી શકશે. ભારતમાં કંપની દ્વારા 160 શહેરોમાં 265 ટચિંગ પોઈન્ટથી આ કાર કસ્ટમર્સ સુધી પહોંચાડવાની યોજના બનાવી છે. પ્રિ-બુકિંગ કરાવનાર કસ્ટમર્સને ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં કારની ડિલિવરી કરી દેવામાં આવશે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે.\nઆ SUVના બેઝ વેરિઅન્ટથી જ વોઈસ રેકગ્નિશન, બ્લૂટુથ કનેક્ટિવિટી, ફોલોમી હોમ હેડલેમ્પસ, ટિલ્ટ ટેલિસ્કોપિક સ્ટીયરિંગ એડજસ્ટર, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, એબીએસ સહિત ઈબીડી અને બે એરબેગ સામાન્ય રીતે આપેલા હશે. કારની કિંમત જેમ વધશે તેમ ફીચર્સ પણ વધતા જશે. ટોપ મોડેલને કંપનીએ ફુલ્લી લોડેડ બનાવ્યું છે.\nકિયા મોટર્સની આ પ્રથમ એસયુવી કંપનીના SP કોન્સેપ્ટ પર આધારિત છે. આ કાર કંપનીએ 2018નાં ઓટો એક્સ્પોમાં શોકેશ કરી હતી. ઓટો એક્સ્પોમાં જેવી કાર પ્રસ્તુત કરી હતી તેની જ ડિઝાઈન સાથે તેને તૈયાર કરવામાં આવી છે. કારણકે તે સમયે એક્સ્પોની મુલાકાતે આવતા દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. કારનાં આગળના ભાગે કિયાની સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ લગાવી છે. તેને સિલ્વર સરાઉન્ડ સાથે ફિનિશ કરવામાં આવ્યું છે. કિયા સેલ્ટોસમાં પાતળા LED હેડલેમ્પ આપ્યા છે જે કિયા સિગ્નેચર શેપની LED DRLsથી સજ્જ છે. આ લાઈટ્સ કારના લૂકને વધુ આકર્ષક બનાવે છે.\nસૌનું ધ્યાન આકર્ષિત કરે તેવી મહત્વની બાબત એ છે કે, કંપનીએ આ કાર બે ઉત્તમ ડિઝાઈન લાઈન્સ-ટેક લાઈન અને GT લાઈન ટ્રીમમાં ઉપલબ્ધ કરાવી છે. કિયા મોટર્સ ઈન્ડિયાએ નવી સેલ્ટોસ કોમ્પેક્ટ એસયુવી સાથે અનેક નવા ફીચર્સ પણ આપ્યા છે. સેલ્ટોસ સાથે બે અલગ અલગ ટ્રિમ અને સેમગેન્ટની પણ જાણકારી મળે છે. જેમાં પ્રથમ 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ સાથે નેવિગેશન પણ આપવામાં આવ્યું છે. કારને પ્રિમિયમ બનાવવા માટે બોસનાં 8 સ્પીકર સરાઉન્ડ આપ્યા છે. કિયાએ કારની આગળની બે સીટની વચ્ચે એર પ્યુરિફાયર પણ આપ્યું છે. તો પાળછની સીટ પર પેસનારા લોકો માટે રિઅર એસી વેન્ટ્સ પણ આપી છે. આ સેગમેન્ટમાં પહેલી વખત સેલ્ટોસ સાથે 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા આપ્યા છે, જે સારી વિઝિબિલિટી પુરી પાડે છે.\nકિયા સેલ્ટોસ એક કનેક્ટેડ કાર છે. હ્યુન્ડાઈએ પણ પ��તાની કનેક્ટેડ કાર સબકોમ્પેક્ટ SUV વેન્યુ લોન્ચ કરી હતી. તેવામાં કિયા સેલ્ટોસ પણ તેની પહેલી કનેક્ટેડ એસયુવી છે. કારમાં ઈગ્નિશન, એસી કન્ટ્રોલ અને એવા ઘણા બધાં ફીચર્સ આપ્યા છે જે હાલ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ કનેક્ટિવિટી ફીચર્સ પણ આપ્યા છે.\nકિયા સેલ્ટોસના એન્જિનની વાત કરીએ તો, આ સબકોમ્પેક્ટ એસયુવી 1.5 લિટર પેટ્રોલ અને 1.4 લિટર GDI ટર્બો ડિઝલ એન્જિનમાં ઉપલબ્ધ થશે. કિયા મોટર્સે કારમાં લગાવેલા ડિઝલ એન્જિનને 7- સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ કર્યું છે. કારમાં વાયરલેસ ચાર્જિંગ, ક્રૂઝ કન્ટ્રોલ જેવા ફીચર્સ આપ્યા છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/pregnancy-ma-chulla-na-upyogthi-nvjat-ma-aavi-shake-che-vikruti/", "date_download": "2019-07-19T21:06:22Z", "digest": "sha1:RTJLKDTGWGQ562C6XP4RWY43VYEEKPJ3", "length": 11939, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "પ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય પ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\nપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\nપ્રેગનન્સી દરમ્યાન ચુલ્લા પર જમવાનું બનાવવું નવજાત બાળક માટે મોંઘુ સાબિત થઇ શકે છે. જન્મ પછી નવજાત એક એવી વિકૃતિનો શિકાર થઇ શકે છે, જેમાં એમના હોંઠ કપાયેલા હોય શકે છે. દેશમાં વર્ષમાં એવા લગભગ ૩૫ હજારથી વધારે બાળકો જન્મ પણ લઇ રહ્યા છે. એમ્સના દંત ચિકિત્સા શિક્ષા તેમજ અનુસંધાન (સીડીઈઆર) ની સ્ટડીમાં આ ખુલાસો થયો છે કે પ્રેગનન્સી દરમ્યાન ચુલ્લા પરથી નીકળતો ધુમાડામાં શ્વાસ લેવો, દારૂ અને બીડી સિગરેટનું સેવન, વધારે દવાઓ લેવી અથવા કોઈ પ્રકારનું રેડીએશન નવજાત બાળકના ચહેરા પર વિકૃતિ લાવી શકે છે.\nવર્ષ ૨૦૧૦માં શરૂ થયેલ આ સ્ટડી ત્રણ માંથી બે તબક્કાઓ પૂર્ણ કરી ચુકી છે. એમ્સ, સફદરજંગ, મેન્દાતા હોસ્પિટલના ડોક્ટર આ સ્ટડી કરી રહ્યા છે. એમ્સના વિશેષજ્ઞોએ દાવો કર્યો કે અત્યારે તો હજી ભારતમાં આની સાથે જોડાયેલ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાં થયેલ ઘણી સ્ટડી એ પ્રમાણિત કરે છે કે હોંઠ કપાયેલા હોવાના ઘણા મામલા સામે આવતા રહ્યા છે. અનુમાન એ પણ છે કે એશિયાઇ નવજાત બાળકોમાં દરેક હજારમાંથી ૧.૭ બાળક કપાયેલા હો��ઠના શિકાર બને છે.\n૨૦૧૦થી અત્યાર સુધી ચાલી રહ્યું છે અધ્યયન\nએમ્સ સીડીઈઆરના નિર્દેશક ડો. ઓપી ખરબંદાનું કહેવું છે કે ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે આ સ્ટડીનું પ્રી પાયલટ તબક્કો પૂર્ણ કર્યો હતો. તેમજ ૨૦૧૨થી ૨૦૧૪ વચ્ચે ૧૬૪ કપાયેલા હોંઠવાળા બાળકો પર સ્ટડી કર્યું હતું. આ બાળકો એમ્સ, સફદરજંગ, મેન્દાતા હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા હતા. ડો. ખરબંદાએ જણાવ્યું કે આ અધ્યયનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, જેના માટે દિલ્હી સિવાય હૈદરાબાદ, ગુવાહાટી અને લખનઉના ડોક્ટર સહકાર કરી રહ્યા છે. ડો. ખરબંદાનું કહેવું છે કે આ વિકૃતિ સાથે જોડાતા દર્દીઓને ઈલાજની તાત્કાલિક જરૂરિયાત હોય છે અને એના માટે ગુણવતાપૂર્ણ સાર સંભાળની વ્યવસ્થામાં સુધારની રણનીતિ બનાવાની જરૂર છે.\nબાળકોને આવે છે ઘણી મુશ્કેલીઓ\nડો. ખરબંદાએ જણાવ્યું કે સ્ટડીમાં ખબર પડી છે કે દારૂ, ધૂમ્રપાન, ચુલ્લા પર કામ કરવું, વધારે દવાઓ લેવી અથવા કોઈ રેડીએશનના સંપર્કમાં આવવાના કારણે હોંઠ કપાયેલા હોય શકે છે. કપાયેલા હોંઠથી બાળકને બોલવામાં અને ખાવાનું ચાવવામાં મુશ્કેલી આવી શકે છે. આનથી દાંત પણ આડા અવળા થઇ શકે છે, જડબાથી એમનો તાલમેલ બેસાડવામાં મુશ્કેલી આવી શકે છે અને ચહેરાનો આકાર બગડેલો દેખાય શકે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય…\nNext articleદરેક જગ્યાએ દેખાતા ઈમોજી કોણે અને ક્યારે બનાવ્યા હતા, ખુબજ રસપ્રદ છે કહાની…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\n‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે...\nગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો...\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ,...\nકોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું...\n“વિશ્વાસઘાત” જિંદગીએ ફરી એક વાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો \nલગ્નના 4 દિવસ પછી પત્નીએ બનાવી પતિની હત્યાની યોજના, અને પતિની...\nપતિએ પત્નીને PUBG ગેમ રમવાની મનાઈ કરી તો, પત્નીએ કર્યું આ...\n૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઉનાળામાં બાળકોમાં વધારે જોવા મળતી નાકમાંથી લોહી નીકળવાની સમસ્યાની ગંભીરતાથી નોંધ...\nટૂથપેસ્ટ અને સાબુમાં આવેલ આ વસ્તુથી થઇ શકે છે “જીવલેણ બીમારી”\nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gmbports.org/models-for-development?lang=Gujarati", "date_download": "2019-07-19T20:44:42Z", "digest": "sha1:JMFZS6KWNM54CJ5UKKD65BOXJO2FZSIW", "length": 6138, "nlines": 144, "source_domain": "gmbports.org", "title": "વિકાસ માટે નમૂનાઓ | જીએમબી સાથે વેપાર | GMB Ports", "raw_content": "\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nહેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nરેલ સંબંધોનું ( પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ)\nશિપબિલ્ડીંગ અને શિપ રિપેર યાર્ડ\nકોસ્ટલ એરિયા ડેવલપમેન્ટ/ આરઓ-પેકસ પ્રોજેક્ટ\nસહાયક સેવાઓ પ્રાઈવેટ ભાગીદારી\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nહેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી\nમુલાકાતીઓ : 1049072 છેલ્લે થયેલ સુધારો : : 19 જુલાઈ 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/10/19/2018/8872/", "date_download": "2019-07-19T21:21:27Z", "digest": "sha1:CPT3BQ46HEJKYKM2CLPXTL2UE3OJS7UF", "length": 13344, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "ગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી? | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી\nગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી\nગીરની દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત નીપજતાં સ્થાનિક લોકો પણ હતપ્રભ છે. સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકારે અલગ-અલગ તારણો અને નિવેદનો જાહેર કર્યાં છે. છેલ્લે મ��ખ્ય કારણ વાઇરસ-બીમારીનું જાહેર કરવામાં આવ્યું છે. માત્ર ઇનફાઇટ (આંતરિક લડાઈ)ને લીધે આટલી મોટી સંખ્યામાં સંહાર ન થાય. એક મહિનાની આ બધી પરિસ્થિતિ વચ્ચે ગીરના જંગલમાં પૂર્વની દલખાણિયા રેન્જના સ્થાનિક લોકોની મુલાકાતથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ છ, જેમાં કોઈ અહીં શેમાડી નાકે ફેંકવામાં આવતાં મૃત ઢોરની વાત કરે છે, તો કોઈ ભાદરવાના અસહ્ય તાપને પણ આશ્ચર્ય વચ્ચે કારણ તરીકે રજૂ કરે છે, જ્યાં રેન્જનો ડામર રસ્તો પૂરો થઈને જંગલ આવેલું છે. ત્યાં અંતરિયાળ ધાંધા નેસના માલધારીઓ રહે છે. મુળાભાઈ રાતડિયાએ જણાવ્યું કે, બધા સિંહ સાફ થઈ ગયા છે. તે વાત ખોટી છે. અમે માલ લઈને ત્રણ કરકડી (ડુંગર)માં ગયા હતા. ત્યાં હજી પણ એક સિંહને જોયો છે. બીમારી છે, તે વાત સાચી છે. ખખુડી-મખુડી જેવો થઈ ગયો છે. જંગલ સ્ટાફના માણસો રાત્રે તેને શોધવા ગયા છે. બચે તો સારું. નેસના બીજા વડીલ આંબાભાઈ જણાવે છે કે, સ્વતંત્રતા મળી પછીથી પ્રથમ વાર આ રીતની બીમારી જોવા મળી છે. બાકી તો અહીં રાત્રે સિંહ નિયમિત આવે છે. માલઢોર ચરાવવા જઈએ છીએ ત્યાં પણ મારણ માટે સાવજ આજુબાજુ ફરતા હોય છે. હાકલા-પડકારાથી ભાગી જાય છે, કારણ કે તે પણ ચોરી કરવાનો ઇરાદો ધરાવે છે અને ચોરી સમયે ડર લાગે છે. સિંહ એક ખાનદાન પ્રાણી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ભાગ્યે જ તેમાના કોઈ સાવજનાં દર્શન થયાં છે.\nધાંધા નેસ નજીક જ વનવિભાગ દ્વારા સિંહને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે. અંદર મૃત પશુ પણ છે, પરંતુ વિસ્તારમાં સિંહની સંખ્યા જ એકલ-દોકલ થઈ જતાં પાંચ દિવસથી પાંજરું એમ જ પડ્યું છે. અંદર મારણ પણ એમ જ છે. ચાંચઈ ગામના માલધારી રાજ ભરવાડ સાથે મુલાકાત થંઈ. તેમણે કહ્યું કે, સાત-આઠ દિવસ પહેલા બે સિંહ-સિંહણને ખાતાવાળા પકડી ગયા છે. બીમારીના કારણે ચેકિંગ કરવા જામવાળા લઇ ગયા છે. ત્યાર પછી એકેય વાર સિંહ દેખાયા નથી.\nકાળુભાઈએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી માલધારીઓને જંગલમાંથી બહાર કાઢવા લાગ્યા છે. તેનું આ પરિણામ છે. પહેલાં સિંહ-સિહણ-બચ્ચાંઓને તાજો ખોરાક મળી રહેતો હતો. હવે તે બંધ થતાં બહાર ખાવા-ફરવા નીકળે છે. એટલે બીમારી આવી હોય તેવું બની શકે છે.\nઆંબાગાળો થોડા ખોરડાનું ગામ છે. સિંહના આંટાફેરા ચાલતા રહે છે, પરંતુ એ વાત ભૂતકાળ બની ગઈ છે. ગામના મનસુખભાઈ, અજયભાઈ, દેવરાજભાઈ બેઠા હતા. તેઓએ આશ્ચર્યજનક કારણ આપ્યું છે. તેઓ જણાવે છે કે, આટલાં વર્ષોમાં ભાદરવાની ગરમી પ્રથમ વાર આટલી હદે વધી છે. તેને કારણે પણ સિંહ આ સીઝનમાં ગરમીથી ટેવાયેલા ન હોવાથી બીમાર પડ્યા હોય, તેવું બની શકે છે અને અન્ય રેન્જની સરખામણીએ દલખાણિયાનું જંગલ પાંખું થઈ ગયું છે.\nઆ રેન્જમાં ધર્મની ધૂણી ધખાવીને બેઠેલા બટુકબાપુ જણાવે છે કે, આપાગીગાનો વડલો સાવજનું ઘર છે. નિયમિત સવાર-સાંજ કુંડીમાંથી પાણી પીવા આવે છે. બીમારી બાદ હું અહીં એકલો પડી ગયો હોય તેવું લાગે છે. આપાગીગા બે વર્ષ વડલે રહીને ગયા પછી નિર્જનતા વ્યાપી ગઈ તેવી સ્થિતિ હાલ સિંહોના ગયા પછી ફેલાઈ ગઈ છે.\nસાસણગીર પશ્ચિમ ગીરમાં છે, તો દલખાણિયા ગીર પૂર્વમાં છે. છતાં અહીં માત્ર એક જ રેન્જમાં 23 સિંહોનાં મોત રહસ્યમય છે. શેમાડી નાકું સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર એવી જગ્યા છે કે ત્યાં મૃત માલ-ઢોર મૂકવામાં આવે છે અને સિંહ પરિવારને ખોરાક મળે છે, પરંતુ એ દિવસો સુધીનો વાસી ખોરાક હોવાને લીધે અથવા કોઈ વાઇરસ-બીમારી ધરાવતા પશુને ખાવાને લીધે રેન્જના બધા સિંહ ઉપર અસર થઇ હોય તેવો પણ એક મત છે. કોટડા, પાણિયા, મીઠાપુર નકી, સોઢાપરા, સાખપર જેવા ગામના લોકો પણ મતમતાંતર ધરાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને સરકાર દ્વારા કારણ વાઇરસ-બીમારી આપવામાં આવ્યું છે, પરંતુ તે શેના લીધે થયું તેની કોઈ સ્પષ્ટતા નથી, ત્યારે સ્થાનિક લોકોના આ જુદા જુદા મતથી કંઈક પરિણામ મળે અને સિંહ બચે તે અપેક્ષા છે. (માહિતીસૌજન્યઃ જિજ્ઞેશ ઠાકર, તળાજા રોડ, ભાવનગર)\nPrevious articleગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર પ્રદેશના પ્રવાસે\nNext articleચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nકવિ વિનોદ જોશીને આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ આર્પણ કરાશે\nગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઘોષણા -ગુજરાતમાં રાતના સમયે પણ હોટેલો ,...\nસ્ટુડન્ટસ વિઝા ડે – ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વિઝા મેળવવા માટે...\nપદ્મ એવોર્ડ્સ જાહેરઃ ચાર ગુજરાતીનો સમાવેશ\nડાયાબીટીસ વિશે એકદિશા ફાઉન્ડેશન-ત્રિભુવનદાસ ફાઉન્ડેશન વચ્ચે કરાર\nસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પાંચ રાજ્યોની ���ાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની...\nરાજ્યસભાની 59 બેઠકો માટે 23માર્ચે થશે મતદાનઃ સૌથી વધુ 10 બેઠકો...\nમોદી સરકારની કેબિનેટે ત્રણ તલાક બિલને મંજૂરી આપી ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/07/11/dada-dadi-hu-riya-shah/", "date_download": "2019-07-19T21:18:24Z", "digest": "sha1:6SLXMZW7BQZLBGMMKAAXHPNJBFPO42NQ", "length": 25497, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દાદા, દાદી અને હું – રિયા શાહ (વિજેતા હાસ્ય વાર્તા)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદાદા, દાદી અને હું – રિયા શાહ (વિજેતા હાસ્ય વાર્તા)\nJuly 11th, 2018 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : વાર્તામેળો | 5 પ્રતિભાવો »\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત પ્રસ્તુત છે રિયા શાહની વિજેતા વાર્તા દાદા, દાદી અને હું.)\nવાર્તાનું શીર્ષક : દાદા, દાદી અને હું\nસર્જકનું નામ : રિયા શાહ\nશાળા : દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયા\nમારું નામ રીયા. હું મારા દાદા, દાદી, મમ્મી, ડેડી તથા મારો નાનો ભાઈ એ અમારું કુટુંબ.\nબધાં દિવસે પોતાના કામે જાય. પરંતુ બધાં રાત્રે સાથે બેસીને વાતો કરીએ. આમેય બધાંને બોલવાની તથા વાતો કરવાની ટેવ એટલે ઘર ભર્યું ભર્યું લાગે. વળી દાદા-દાદીની બહેરાશને હિસાબે રમૂજ પેદા થાય એ અમે બધાંય માણીએ.\nચાલો, આપણે આવાં કેટલાંક રમૂજભર્યાં પ્રસંગો માણીએ.\nએક દિવસ સાંજે દાદા બહારથી થાકીને આવ્યા દાદાએ દાદીને કહ્યું કે,“પાણી આપોને પાણી.” તો દાદીએ થોડા લાડથી છોડું છણકીને કહ્યું કે, “રાણી રાણી રાણી શું કરો છો રાણી રાણી શું કરો છો હવે તો ઘરડાં થયાં તમને શરમ નથી આવતી હવે તો ઘરડાં થયાં તમને શરમ નથી આવતી” તો વળી દાદા કહેવા લાગ્યા કે, “શું કરમ” તો વળી દાદા કહેવા લાગ્યા કે, “શું કરમ મેં કશું કરમ નથી કર્યું.” તો વળી દાદી બોલ્યા, “હવે ધરમ કરવાનો સમય છે. ધરમ કરો ધરમ.” પછી મેં બંન્નેને બોલતાં બંધ કર્યા. દાદાને મેં પાણીનો ગ્લાસ આપ્યો અને દાદીને સમજાવ્યું કે દાદા તો પાણી માગતા હતા, એટલે દાદી હસી પડ્યા.\nએક દિવસની વાત છે. સાંજે હું શાળાએથી ઘરે આવી એ જોઈને દાદાએ દાદીને કહ્યું કે, “રીયા આવી.” તો વળી દાદી દાદાને પૂછવા લાગ્યા, “મિયાં કયા મિયાંભાઈ” તો દાદાએ દાદીને કહ્યું, “અરે જીયા નહિં રીયા” તો દાદી કહેવા લાગ્યા, “ઠીક ઠીક તો હિયા આવી છે રિયાની બહેનપણી હશે. સારું સારું. બંને સાથે બેસીને લેસન કરશે.” પછી ધીમે રહીને દાદીને મેં પાછળથી બાથ ભરી એટલે દાદી સમજી ગયા કે હું આવી છું.\nએકવાર દાદાના મિત્ર દાદાને મળવા ઘેર આવ્યા. બંને વાતો કરતાં બેઠાં. દાદા તેમના મિત્રની ખબરઅંતર પૂછવા લાગ્યા કે, “તબિયત તો સારી છે ને” તો વળી દાદાના મિત્ર પણ દાદા જેવા જ. તેમણે પૂછ્યું, “ખારી” તો વળી દાદાના મિત્ર પણ દાદા જેવા જ. તેમણે પૂછ્યું, “ખારી ખારીનો નાસ્તો ના, ના, નાસ્તો ન કાઢશો.” દાદા આ સાંભળીને કહેવા લાગ્યા કે, “રસ્તો કાઢું શાનો રસ્તો કાઢવાનો છે શાનો રસ્તો કાઢવાનો છે કોઈ મુશ્કેલી આવી છે. રસ્તોતો ચપટીમાં મળી જાય.” તો તેમના મિત્ર કહેવા લાગ્યા, “અલ્યા કોઈ મુશ્કેલી આવી છે. રસ્તોતો ચપટીમાં મળી જાય.” તો તેમના મિત્ર કહેવા લાગ્યા, “અલ્યા કપટી મળી જાય ના ભાઈ ના, આપણે વળી કપટીનું શું કામ છે\nવળી દાદાએ બીજી વાત પૂછી, “તમારી દવા કેમ ચાલે છે” તો દાદાના મિત્ર કહે, “અલ્યા, હવાફેર” તો દાદાના મિત્ર કહે, “અલ્યા, હવાફેર હવાફેર કરવા ક્યાં જવું હવાફેર કરવા ક્યાં જવું આ ઉંમરમાં આ પગ ચાલે નહીં ને” તો વળી દાદા ઉત્સાહમાં આવી કહેવા લાગ્યા, “મગ સારા હોં” તો વળી દાદા ઉત્સાહમાં આવી કહેવા લાગ્યા, “મગ સારા હોં મગ તો ખાવા જ જોઈએ. પેલી કહેવત છે ને મગ તો ખાવા જ જોઈએ. પેલી કહેવત છે ને\n“ચાલને આપણે ફિલ્મ જોવા જઈએ.” તો તેમના મિત્ર દાદાને કહેવા લાગ્યા, “ભાઈબંધ ચિલમ પીવા જવાની વાત ક્યાં કરે છે ચિલમ પીવા જવાની વાત ક્યાં કરે છે મેં તો ચિલમ પીવાની ક્યારની છોડી દીધી છે.” તો દાદા વળી શું સમજ્યા કે તેમના મિત્રને પૂછવા લાગ્યા, “અ��્યા, કઈ બોડીની વાત કરે છે મેં તો ચિલમ પીવાની ક્યારની છોડી દીધી છે.” તો દાદા વળી શું સમજ્યા કે તેમના મિત્રને પૂછવા લાગ્યા, “અલ્યા, કઈ બોડીની વાત કરે છે પેલી સવિતા બોડીની” દાદાના મિત્રએ જરા સંકોચથી કહ્યું, “ભાઈ કવિતા તો હવે હું લખતો જ નથી, બહુ લખી જવાનીમાં.”\nઆમ તેમનો સંવાદ ચાલતો રહ્યો ચા-પાણી, નાસ્તો થતો રહ્યો અને અમે મલક મલક હસતાં રહ્યાં.\nમારું ફ્રોક જરા ઉકેલાઈ ગયું હતું, એટલે મેં દાદીને કહ્યું કે, “દાદી મારું ફ્રોક સાંધી દો ને મારું ફ્રોક સાંધી દો ને” તો દાદી મને કહેવા લાગ્યા, “બેટા, શું બાંધી આપું” તો દાદી મને કહેવા લાગ્યા, “બેટા, શું બાંધી આપું” એટલે દાદીને મેં ફરી કહ્યું કે, “દાદી, બાંધી નહિ, સાંધી આપો.” તો દાદી વહાલથી મને કહેવા લાગ્યા, “હા, બેટા રાંધી દઉં હોં” એટલે દાદીને મેં ફરી કહ્યું કે, “દાદી, બાંધી નહિ, સાંધી આપો.” તો દાદી વહાલથી મને કહેવા લાગ્યા, “હા, બેટા રાંધી દઉં હોં” પછી મેં તો ફ્રોક અને સોંયદોરો લાવીને તેમના હાથમાં આપ્યા ત્યારે મારું ફ્રોક દાદીએ સાંધી આપ્યું.\nએકવાર દાદી છાપું વાંચતાં બેઠા હતા. અને દાદા તેમની જોડે બેઠા હતા. દાદી વાંચતાં વાંચતાં દાદાને કહે છે, “મને આ મેટર સમજાવોને”. તો દાદા દાદીને થોડો ઠપકો આપી કહેવા લાગ્યા, “લેટર હવે તારે કોને લેટર લખવો છે હવે તારે કોને લેટર લખવો છે લખવાનો હતો ત્યારે મને લખ્યો નહિ.” તો વળી દાદી દાદાને કહેવા લાગ્યા, “અરે લખવાનો હતો ત્યારે મને લખ્યો નહિ.” તો વળી દાદી દાદાને કહેવા લાગ્યા, “અરે હું વેતરવાનું નથી કહેતી. હું તો મેટર સમજાવવાનું કહું છું.” અંતે મારી મમ્મીએ આવીને બંન્નેની વાતનું સમાધાન કર્યું.\nમારા નાના ભાઈનું નામ વિહાન છે. તે સાત મહિનાનો છે. એક વખત મારી મમ્મીએ દાદી પાસે વિહાનની ગોદડી માગી, “મને વિહાનની ગોદડી આપો ને” તો દાદી થોડા ગુસ્સે થઈ મમ્મીને કહેવા લાગ્યા કે વિહાનની મોજડી” તો દાદી થોડા ગુસ્સે થઈ મમ્મીને કહેવા લાગ્યા કે વિહાનની મોજડી હવે અત્યારથી મોજડીની શું જરૂર છે હવે અત્યારથી મોજડીની શું જરૂર છે” વળી દાદી દાદાની સામું જોઈને કહેવા લાગ્યા, ”વિહાનનું શું જડી આવ્યું” વળી દાદી દાદાની સામું જોઈને કહેવા લાગ્યા, ”વિહાનનું શું જડી આવ્યું ગરમ બંડી” તો દાદી થોડી ખિજાઈને દાદાને કહેવા લાગ્યા, “શું તમેય તે ચડ્ડી ચડ્ડી કરો છો ચડ્ડી ચડ્ડી કરો છો હું તો મોજડીની વાત કરતી હતી.” આમ વાત ચાલતી રહી અને મે��� જ વિહાનની ગોદડી લાવીને મમ્મીને આપી દીધી.\nએક દિવસ નિશાળેથી ઘેર આવી મેં દાદીને કહ્યું, “દાદી દાદી આજે તો મિત્રા આવશે.” તો દાદી મને સહાનુભૂતિથી કહેવા લાગ્યા, “ચિત્ર ચિત્ર દોરવાનું છે બેટા ચિત્ર દોરવાનું છે બેટા લાવ, તને મદદ કરું.“ મેં દાદીને કહ્યું, “ચિત્ર નહિ પણ મિત્રા આવવાની છે.” દાદીને સમજાયું નહિ ને દાદી માથું હલાવતા રહ્યા.\nપરીક્ષાનો સમય હતો. પરીક્ષાની તૈયારી કરવામાં દાદી મને મદદ કરે. એકવાર દાદીને મેં કહ્યું, “દાદી, મને આ ‘સાબરકાંઠાનો પ્રવાસ’ પાઠ સમજાવોને. તેમાં દરિયાની વાત આવે છે, તે વિશે સમજાવો.” તો દાદી કહેવા લાગ્યા, “બેટા સાબરકાંઠાનો પ્રવાસ સાબરકાંઠા જિલ્લાને તો દરિયા કિનારો જ નથી.” એટલે દાદીને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી પાઠ કાઢીને આપ્યો એટલે દાદીએ મને સમજાવ્યો.\nએકવાર મારા ડેડી મોડા આવ્યા તો દાદાએ સ્વાભાવિક પૂછ્યું, “બેટા, કેમ મોડું થયું તો ડેડીએ જવાબ આપ્યો, “મિટિંગ હતી.” તો દાદા આતુરતાથી પૂછવા લાગ્યા, “ફિટિંગ તો ડેડીએ જવાબ આપ્યો, “મિટિંગ હતી.” તો દાદા આતુરતાથી પૂછવા લાગ્યા, “ફિટિંગ ઑફિસમાં શાનું ફિટિંગ કરાવ્યું ઑફિસમાં શાનું ફિટિંગ કરાવ્યું” તો વળી દાદી આ વાત સાંભળતા હતા તે કહેવા લાગ્યા, “એ તો કટિંગનું કહે છે. શું તમેય તે” તો વળી દાદી આ વાત સાંભળતા હતા તે કહેવા લાગ્યા, “એ તો કટિંગનું કહે છે. શું તમેય તે ચિટિંગ ચિટિંગ કરો છો ચિટિંગ ચિટિંગ કરો છો” અમે બધાંય ખડખડાટ હસી પડ્યાં એટલે દાદા-દાદી પણ અમારી સાથે હસી પડ્યાં સમજી ગયાં કે દર વખતની જેમ આજે પણ કંઈક રંધાયું છે.\nહું જ્યારે કોઈક વાર દાદા સાથે બેઠી હોંઉ તો દાદા મારી સાથે ગમ્મત પણ કરે. એક દિવસ દાદા કહે, “રીયા તને ખબર છે ટાઈગર ડેઝર્ટ એટલે શું ટાઈગર ડેઝર્ટ એટલે શું મેં દાદાને કહું કે “ના તમે જ કહો ને મેં દાદાને કહું કે “ના તમે જ કહો ને” તો દાદા મને કહે કે, “બોલ ટાઈગરનું ગુજરાતી શું થાય” તો દાદા મને કહે કે, “બોલ ટાઈગરનું ગુજરાતી શું થાય” હું કહું કે વાઘ અને “ડેઝર્ટનું ગુજરાતી શું થાય” હું કહું કે વાઘ અને “ડેઝર્ટનું ગુજરાતી શું થાય” તો કીધું કે રણ. પછી દાદા કહે, “સારું હવે બંને ભેગું કર.” હું ખડખડાટ હસી પડી.\nવળી કહે “તને ખબર છે જામનગરની વાત.” મેં કહ્યું, “ના દાદા.” દાદા કહે “સાંભળ. ત્યાં જાત જાતના જામ મળે છે એટલે જામનગર. બોલ તને રાજકોટની ખબર છે જામનગરની વાત.” મેં કહ્યું, “ના દાદા.” દાદા કહે “સાં���ળ. ત્યાં જાત જાતના જામ મળે છે એટલે જામનગર. બોલ તને રાજકોટની ખબર છે” મેં કહ્યું, “ના તમે જ કહોને દાદા.” દાદા કહે, “રાજા કરે રાજ અને દરજી સીવે કોટ એટલે રાજકોટ.” વળી કહે “ભાવનગરમાં વ અને ન આગળ પાછળ લખાઈ જાય તો શું થાય ” મેં કહ્યું, “ના તમે જ કહોને દાદા.” દાદા કહે, “રાજા કરે રાજ અને દરજી સીવે કોટ એટલે રાજકોટ.” વળી કહે “ભાવનગરમાં વ અને ન આગળ પાછળ લખાઈ જાય તો શું થાય ” મેં કહ્યું, “દાદા એ તો ભાનવગર થઈ જાય.” દાદા કહે, “રીયા તને સમજાયું” મેં કહ્યું, “દાદા એ તો ભાનવગર થઈ જાય.” દાદા કહે, “રીયા તને સમજાયું તું ભાન વગરની, તું ભાન વગરની.” પછી તો હુંય દાદા ઉપર ખોટું ખોટું ખીજાવા લાગી.\nઅમારા ઘરમાં આમ જ ચાલતું રહે. ઘરમાં રમૂજના અનેક પ્રસંગો ઊભા થતા રહે અને ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જામતુ રહે.\n« Previous કીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)\nઅનાથનો નાથ – અશ્ક રેશમિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nફાંસ – વર્ષા અડાલજા\nરી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં વર્ષો એટલાં આનંદમાં વીત્યાં જાણે મને પરીની જેમ પાંખો ફૂટી હતી અને શ્વેત વસ્ત્રો લહેરાવતી આકાશમાં ઊડતી. દેવતાઓ સાથે ગોષ્ઠી કરતી. બા-બાપુજીએ ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરેલી. ... [વાંચો...]\nમાઈન્ડ યોર ઓન બિઝનેસ\n(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું. “…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ... [વાંચો...]\nએક પરિવાર એસા ભી – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’\n(શું આપ એક સ્ત્રી છો , અથવા એક પુરુષ છો અને આપના પરિવારમાં એક મા, બહેન, પત્ની કે, દીકરી છે , અથવા એક પુરુષ છો અને આપના પરિવારમાં એક મા, બહેન, પત્ની કે, દીકરી છે તો આ વાર્તા જરૂર વાંચો........) અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પ���ંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : દાદા, દાદી અને હું – રિયા શાહ (વિજેતા હાસ્ય વાર્તા)\nબહુ હસી —મઝા પડી\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/09/06/article/", "date_download": "2019-07-19T21:29:29Z", "digest": "sha1:DYXDSYPQB7BQRLFWHFPJTYU2CUGH3F3R", "length": 43813, "nlines": 183, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી\nSeptember 6th, 2018 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : જસ્મીન ભીમણી | 4 પ્રતિભાવો »\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત હાસ્યલેખ પાઠવવા બદલ શ્રી જસ્મીન ભીમાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો jasminbhimani@gmail.com અથવા ૯૯૧૩૬૬૮૯૮૦ પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.)\nએક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખ���તરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન શોધ્યો. ઊંઘરેટી આંખે ફોનનું લીલું બટન દબાવ્યું. સામેથી મીઠડો અવાજ આવ્યો કે, “હેલ્લો, પરમના ડેડી બોલે છે\nગર્વથી છલોછલ વાણીમાં મેં જવાબ આપ્યો: “હા બોલું છું.”\nતે મીઠો અવાજ વધુ મીઠો થઈ બોલ્યો: “સર, હું જ્ઞાનની સરવાણી સ્કૂલમાંથી બોલું છું.” સવારે જ્ઞાનની દેવી અહીં કયાં સલવાઈ એવું હું મનોમન બોલ્યો. ઊંઘમાં મને સ્કૂલની જગ્યાએ કતલખાનું સંભળાયું.\n“સર આર યુ લિસનીંગ ના” મીઠો અવાજ લગીર કડક થયો. “ઓહ…હા મેડમ ઓળખી ગયો. સમજી ગયો. મેડમ પરમની સ્કૂલ ફી હું આવતા મન્ડે ચોક્કસ ભરી દઈસ. સુ છે કે બજારમાં મંદી ચાલે છે એટલે મારો ચેક આવ્યો નથી. આ સોમવારે સોયે સો ટકા પાક્કુ. હવે તમારે ફોન કરવો નહી પડે.”\nપુત્ર પરમની ચાલુ સત્રની ફી તેના ચોપડા અર્ધા ફાટી ગયા તેટલો સમય વીત્યો હોવા છતા મેં ભરી નહોતી, તેના માટે સ્કૂલેથી અવારનવાર ફોન આવતા માટે મીઠો અવાજ આગળ પૂછે તે પહેલા જ મેં ખુલાસો કર્યો.\n“અરે સર…તમારી ફી હજુ બાકી છે” મીઠો અવાજ થોડો ફાટ્યો. પછી જેના માટે તેને પગાર મળે છે તેવો અવાજ કાઢી તે બોલી: “હું એકાઉન્ટ સેક્શનમાં મેસેજ કન્વે કરી આપીશ, તેના માટે ત્યાંથી તમારા પર ફોન આવશે.”\nમેં બાફ્યું હતું તેની મને ખબર પડી. હવે આ ઉઘરાણીનો તો ફોન નથી જ એવું જણાતા મેં જરા કડક થઈ કહ્યું: “તો તમે ક્યાં સેક્શનમાંથી બોલો છો સવારમાં તમને લોકોને મારું શું કામ પડ્યું સવારમાં તમને લોકોને મારું શું કામ પડ્યું\n“હું પ્રિન્સીપલ મેડમની પ્રાઈવેટ સેક્રેટરી બોલું છું.” મીઠા અવાજમાં મધુરપ ભળે તે પહેલા મેં વચ્ચે જ ડબકું મૂક્યું: “આલે…લે મેડમ સેક્રેટરી રાખતા થઈ ગયા મેડમ સેક્રેટરી રાખતા થઈ ગયા જબરી આવક છે તમારે લોકોને. ફરમાવો હું તમારી શું સેવા કરી શકું જબરી આવક છે તમારે લોકોને. ફરમાવો હું તમારી શું સેવા કરી શકું\n“મેડમ, તમને અમારા સરે …ઓફહોહોહો” મીઠો અવાજ ગોટે ચડ્યો, વાક્ય સુધારી એક એક શબ્દ કાળજીપૂર્વક છૂટા પાડી મીઠા અવાજે કહ્યું: “સર, પ્રિન્સીપલ મેડમે તમને તાત્કાલિક સ્કૂલે બોલાવ્યા છે. તમારા પુત્રની ફરિયાદની કશી મેટર છે માટે. નાવ યુ ગોટ ઈટ\n“હમમમ…નાવ આય ગોટ ઈટ.” હું રંગતઢોલિયામાં બેઠો થયો અને આગળ કહ્યું: “આટલા વર્ષમાં પુત્રના તોફાનમાં પહેલી વખત મને બોલાવ્યો હમણા જ હું તૈયાર થઈ આવું છું.” મેં જવાબ આપ્યો. સામેથી મીઠો અવાજ ઓલવાઈ ગયો.\nસવારના પહ���રમાં આવા ફોન આવે તે મને બિલકૂલ પસંદ નથી. દસ વાગ્યે કંઈ સવાર ન કહેવાય એવું કહેતા લોકોને મારો શ્રાપ છે કે આજ પછી તેઓ ફેસબૂકમાં ફોટા, વીડિયો અપલોડ નહીં કરી શકે. આ શ્રાપના પ્રભાવથી મારી પત્ની તો તરત જ કહેવા લાગી કે, “મારા ફોટા, વીડિયો ફેસબૂકમાં કેમ અપલોડ નથી થતા જોઈ દયો તો.” હવે કેટલાં વાગ્યે સવાર પડે તે બાબતે તમારે શું કહેવું તે તમે લોકો નક્કી કરી લેજો.\nચા-નાસ્તો પતાવી, આજ મેં ઘસીઘસીને દાઢીય કરી. થોડોક તૈયાર થવામાં વધુ સમય લીધો. પત્નીએ ફોનવીતી સાંભળી હતી એટલે તે અકળાઈ, “હવે આ છોરાએ શું ઉપાડો લીધો હશે શું કરવું મારે આ છોકરાનું શું કરવું મારે આ છોકરાનું પ્રિન્સીપલ મેડમે કોઈ દિ નહિ ને આ વખતે તમને કેમ બોલાવ્યા હશે પ્રિન્સીપલ મેડમે કોઈ દિ નહિ ને આ વખતે તમને કેમ બોલાવ્યા હશે\nમેં મારા મોજામાંથી હાઉકલી કરતા અંગુઠાને સંતાળી બૂટ પહેરતા તેને જવાબ આપ્યો: “પ્રિન્સીપલ મેડમે મને ઊભી ખો રમવા તો ન જ બોલાવ્યો હોય. આપણા જણે લખ્ખણ જરકાવ્યા હશે માટે બોલાવ્યો હશે. જો છોકરા તો તોફાન કરે. સ્કૂલની ટીચર ફી એટલા માટે જ આપીએ છીએ કે તે લોકોનેય થોડું કામ મળે. આ ઉંમરે છોકરાઓ તોફાન નહિ કરે તો ક્યારે કરશે તું ચિંતા ન કર હું બધું થાળે પાડી આવીશ.” પત્ની વધુ સલાહો આપે તે પહેલા હું ઘરની બહાર નીકળી ગયો.\nગુજરાતીમાં એક કહેવત છે કે ‘બાપ બતાવ કે શ્રાદ્ધ સાર’. જેનો મતલબ એવો થાય કે તારા બાપને દેખાડ નહીં તો ટકો કરી એની પાછળ શ્રાદ્ધ કરાવીને ખાતરી કરાવ કે તેઓ પહેલી લોકલ બસ પકડી નરકમાં ઉપડી ગયા છે. આ કહેવતનો ઉપયોગ આજની સ્કૂલમાં છૂટા હાથે થાય છે. નાની નાની ફરિયાદમાં માતા-પિતાને સમન્સ પાઠવે. છોકરાવે નાનકડું લેંચુ માર્યું હોય તો આપણને સ્કૂલ સુધી લાંબા કરે\nઆજકાલના શિક્ષકોને ખબર જ નથી કે ભગવાને બે હાથ વિદ્યાર્થીઓને મારવા આપ્યા છે. અમારા જમાનામાં સ્કૂલનો મતલબ જ એ હતો કે બાપા મારીમારીને થાકે એટલે કહે કે, “જા હવે નિશાળે. હું થાકી ગ્યો હવે તને તારા માસ્તર મારશે. મને થોડોક વિસામો ખાવા દે.” હોશિયાર વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે તમને નિશાળે માસ્તર મારે તે સમજ્યાં તો પછી માસ્તરના છોકરાને કોણ મારતુ હશે તો કહી દઉં કે માસ્તરના છોકરા પર અમે હાથ સાફ કરતા. “ઊભો રે કનિયા… હવે મારો વારો, આજ એના બાપાએ પિલુડીની સોટીએથી મને બોવ માર્યો. ભરોડ ઉઠાડી દીધી.” મેથીપાકના આ મહાયજ્ઞમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડીનું યોગદાન માસ્તરોને મળવું જોઈએ એ તર્કને લીધે જ નિશાળનો આવિષ્કાર થયો હતો.\nઈતિહાસ ગવાહ છે કે ઈમરજન્સી પછીના બે દસકાના છોકરાઓ ખૂબ આજ્ઞાંકિત હતા, નમાલા નહોતાં. ખબર છે બાપા અમને લોકોને મારવા માટે ચપ્પલ મંગાવે છે તો ય અમે હરખભેર દોડીને ફળિયામાંથી ચપ્પલ લાવીને તેના હસ્તકમળમાં મૂકતા. બાપાના હાથમાંથી મારતા મારતા ચપ્પલ છૂટીને નીચે પડતું તો અમે ઉઠાવીને પાછું તેમના હાથમાં સોપતા. તે સમયે મા તો કશું બોલી જ ન શકતી. ભ્રષ્ટાચારમાં સજા પામેલ મંત્રીના પરિવારના સભ્યો જેવી હાલત અમારા સમયે માતાઓની હતી.\nપ્રિન્સીપલ નહીં પણ માસ્તરો એટલા બધા મારતા કે ગાલ ફુલીને દડો થઈ જતા. પાછા ઘેર આવીને આવા ગાલ જોઈ મમત્વથી મા પૂછે કે, “આ તારા ગાલ કેમ હોજી ગ્યાં.” તો જવાબ એમ જ આપવાનો કે એ તો એકલા એકલા આંબલી ખાધી એમા ગાલપચોળિયા થયા છે. બાપાના માથે ચોટલી તો તે જમાનામાંય નહોતી છતા સહાનુભૂતિના શબ્દો સાથે છોકરાને પાવલુ આઠ આના આપવા પડશે, ગંભીર આર્થિક પરિસ્થિતિમાં આપણને લેવાદેવા વગરની ચોંટશે. એવું વિચારી આંખ આડા કાન કરતા. અમારા ખુલાસાનો સહર્ષ સ્વીકાર થતો. વરસાદમાં ભીંજાવાની અને બાપાના મારવાની ફરિયાદ કોઈને કરી શકાતી નથી.\nઅમારા જમાનામાં અમારા બાપા કયારેય સ્કૂલનું પગથિયું ચડ્યા નહી. આજકાલની શિક્ષણ વ્યવસ્થા જ એવી થઈ ગઈ છે કે ના છોકરાને ટીચર ટીંચે, ના માતાપિતાને ટીચરની હાથચાલાકી ગ્રાહ્ય છે ટેભા તોડી નાંખે એવડી ફી ભરતા ભરતા આપણી મરણમૂડી શમી સાચવી રાખેલી એફ.ડી.ઓ તૂટી જાય ટેભા તોડી નાંખે એવડી ફી ભરતા ભરતા આપણી મરણમૂડી શમી સાચવી રાખેલી એફ.ડી.ઓ તૂટી જાય છતાં સરવાળે મીંડું જ મળે. આવું વિચારતો વિચારતો હું પુત્રની સ્કૂલ પાસે પહોંચ્યો.\nઅદ્યતન બિલ્ડીંગની બહાર પ્રિન્સીપલ મેડમની સફેદ કલરની મર્સિડીઝ પડી હતી. તેની બાજુમાં મેં મારા બાઈકની ઘોડી ચડાવી, મર્સિડીઝના કાચમાં જોઈ મેં મારા વાળ વ્યવસ્થિત કર્યા. દરવાજા અંદર દાખલ થયો. દરવાજા પાસે જ મને પોખવા ઉભેલા સિક્યુરીટીવાળાને મારા આગમનનું પ્રયોજન કહ્યું. થોડી રકઝક પછી મને અંદર જવાની સહમતિ આપી. ઓફિસમાં જતાં લાંબી પરસાળ વટાવતાં મને બેક ગ્રાઉન્ડમાં અપ્સરાઓ નૃત્ય કરતી દેખાઈ, ગંધર્વો જુદાજુદા વાઘો વગાડી ગાન કરતાં દેખાયા. રીસેપ્શન પર બેસેલી ફૂટડી યુવતીને મારું નામ જણાવ્યું. તે પરિચિત મીઠા અવાજે મો મચકોડી પ્રિન્સીપલને ઇન્ટરકોમથી માહિતી આપી. સામેથી પરવાનગી મળી હ��ે એટલે મને તેણે આંગળીથી જ પ્રિન્સીપલ મેડમની કેબીન બતાવી જવા ઈશારો કર્યો.\nમેં કેબીનનું અડધું બારણું ખોલી આખું ડોકું ઘુસાડી, “મેડમ, અંદર આવું” એવો પ્રશ્ન ફેંક્યો. તમે લોકો વોટ્સઅપ વાપરતા જ હશો. તેમાં મેસેજ સેન્ડ કર્યા પછી સામેવાળી પાર્ટી વાંચે એટલે બ્લુ ટીકનું નિશાન આવે. બસ એમ જ પ્રિન્સીપાલ મેડમે મારી સામે જોયું પણ કશું બોલ્યાં નહી. જેને હું તેની પરવાનગી સમજી ઓફિસમાં અંદર ઘુસ્યો.\nએક ગરીબને મહિના દિવસનો ઘરખર્ચો નીકળી જાય એટલો બધો મેકઅપ ચોટાડી એ બેઠા હતા. અડધી સદીએ પહોચેલી એની ઉંમર હશે, કોઈ પક્ષના માર્ગદર્શક-મંડળમાં આસાનીથી સમાવી શકાય તેવો એનો દીદાર હતો. મેં તેમની સામેની મોંઘીદાટ ખુરશી પર કહ્યાં વગર પ્રાણપ્રતિષ્ઠા કરી. ઓફિસની દીવાલોમાં ઘણા મહાનુભાવોના ફોટા તેમજ જાતજાતના અંગ્રેજીમાં સુવાક્યો લખ્યાં હતા. પ્રિન્સીપલ મેડમના માથા પર જ અસંખ્ય ટ્રોફીઓ કાચના કબાટમાં પડી હતી. વાતાનુકુલ ચેમ્બર સુગંધથી મધમધતી હતી. મેડમ અત્યાર સુધી ગંભીર મુખમુદ્રા ધારણ કરી એક ફાઈલમાં કશું લખી રહ્યાં હતાં. થોડીવારમાં ફાઈલના કાગળિયાં પર નીચેની જગ્યાએ સિક્કો મારી મોંઘીદાટ પેનથી સહી કરી, એક ખૂણામાં મૂકી.\n“યસ મિ. ભીમાણી, વેલકમ.” સ્મિત સાથે તેણે નમ્ર અવાજે મને આવકારો આપ્યો.\n“થેંક્યુ મેડમ.” ચારેબાજુ જોઈ મેં વાતડાહ્યાં થઈ કહ્યું: “ઓફિસ સરસ છે, સારું સંકુલ તમે બનાવ્યું છે. ગ્રીન, આધુનિક. થોડું મેદાન નાનું છે. બાકી બધું બરાબર છે.”\n“ઓહ….યસ, યસ. શિક્ષણની બાબતમાં અમે કોઈ બાંધછોડ ક્યારેય નથી કરતાં.” તેને પોતાના કેમ્પસના વખાણ સાંભળીને મજા આવી. લાઓત્સે કહ્યું છે કે, “માનવી પ્રસંશામાં રહેલું જૂઠ અને ટીકામાં રહેલા સત્યને ઓળખી નથી શકતો.” મને એ ક્વોટ યાદ આવી ગયું\n“સો…વોટ યુ ડુ મિ. ભીમાણી” પ્રિન્સીપલ મેડમે મારી કુંડળી કાઢવાનો પ્રયાસ કર્યો.\n“મેડમ આય એમ એન્જીનીયર બાય મિસ્ટીક એન્ડ ડીડ વર્ક, વોટ એબાઉટ યુ\nમારો પ્રતિપ્રશ્ન સાંભળી તે થોડા ગુસ્સે ભરાયા. આપણો ધંધો તે લોકો જાણી લે ને પોતાનો ના કહે એવું થોડું ચાલે તે લોકો કતલખાનું ચલાવે છે તે એમને જાણ હોવી જ જોઈએ. સરકારી નિયમો અવગણી તોતિંગ ફી થકી કરોડો કમાઈ લે છે.\n“હું કઈ ટ્રેનના ડબ્બાની અજાણી મુસાફર છું કે મને ય તમે સેમ કવેસ્ચન પૂછો, હું પ્રિન્સીપાલ છું એ તમને ખબર જ છે.” મેડમ ઊંચા અવાજે બોલ્યા.\n“સોરી સોરી…મારો કહેવાનો એ મતલબ નહોતો. મારી ���ંગ્રેજી થોડી કાચી છે.” મેં વાત વાળવાનો પ્રયાસ કર્યો.\n“જુઓ મારી પાસે સમય ઓછો છે એટલે આપણે મૂળ મુદ્દા પર આવીએ.” તે અચાનક ગંભીર થઈ બોલ્યાં.\n“હા હા જરૂર.” મેં કહ્યું.\n“તમારા છોકરાની રોજ ફરિયાદો આવે છે, છેવટે કંટાળીને મારે તમને અહી બોલાવાની ફરજ પડી.” શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હોય તેમ મેડમે પ્રવચનની શરૂઆત કરી. શુકદેવજી મહારાજ તો પરીક્ષિત રાજામાં જ્ઞાન-વૈરાગ્ય જાગૃત કરી ભક્તિ રસ ઉત્પન્ન કરાવવા માટે મહેનત કરતાં હતાં. મારે તો કમને પ્રિન્સીપલ મેડમની વાગ્ધારા ઝીલવાની હતી, કારણ કે શિક્ષણ વિષે મારા અને પ્રિન્સીપલ મેડમના વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો શું થાય જમાના સાથે કદમ મિલાવાની લાહ્યમાં મેં મારા પુત્રને કોચવાતા મને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવા અહીં બેસાડ્યો હતો.\nમેં નવાઈ પામતા કહ્યું, “ઓહ..એવું છે\n“હા..હું કઈ ખોટું બોલું ચાલુ પીરીયડમાં વાતો કરે, ટીચર વાળને ઝટકા મારે એવી સ્ટાઈલ કરી તેની જેમ બોલી તેના ચાળા પાડે, એક છોકરાની પેન્સિલ બીજા છોકરાના કમ્પાસમાં મૂકી દે, વોશરૂમમાં ચિત્રો દોરે, ક્રિકેટ રમતા ટ્યુબલાઈટ તોડી નાંખે, કાચ તોડે. કલાસરૂમમાં સીસીટીવી પર રૂમાલ ઢાંકીને તોફાનો કરે. છોકરીયોની ચોટી ખેંચે. વિષય બહારના અવનવા પ્રશ્નો પૂછી ટીચરોને મૂંઝવી નાંખે.” પ્રિન્સીપલ મેડમે ધારદાર અવાજમાં કથા ચાલુ કરી. અચાનક તેને યાદ આવતા બેલ મારી પટ્ટાવાળાને બોલાવ્યો. શુકદેવજી મહારાજે ગણેશજીનું આહવાન કથા પહેલાં જ કર્યું હતું ચાલુ પીરીયડમાં વાતો કરે, ટીચર વાળને ઝટકા મારે એવી સ્ટાઈલ કરી તેની જેમ બોલી તેના ચાળા પાડે, એક છોકરાની પેન્સિલ બીજા છોકરાના કમ્પાસમાં મૂકી દે, વોશરૂમમાં ચિત્રો દોરે, ક્રિકેટ રમતા ટ્યુબલાઈટ તોડી નાંખે, કાચ તોડે. કલાસરૂમમાં સીસીટીવી પર રૂમાલ ઢાંકીને તોફાનો કરે. છોકરીયોની ચોટી ખેંચે. વિષય બહારના અવનવા પ્રશ્નો પૂછી ટીચરોને મૂંઝવી નાંખે.” પ્રિન્સીપલ મેડમે ધારદાર અવાજમાં કથા ચાલુ કરી. અચાનક તેને યાદ આવતા બેલ મારી પટ્ટાવાળાને બોલાવ્યો. શુકદેવજી મહારાજે ગણેશજીનું આહવાન કથા પહેલાં જ કર્યું હતું આ મેડમે ચાલુ કથાએ પટાવાળાનું આહવાન કરી અમારા માટે પાણી મંગાવ્યું. થોડીવાર શાંતિ છવાયેલી રહી. પાણી પીધા પછી મેં ખોખારો ખાઈ જવાબ આપતા કહ્યું: “મેડમ, પ્રશ્નો પૂછવા એ તો જિજ્ઞાસુ બાળકોની નિશાની છે. હા સહમત, તોફાનો ન કરવા જોઈએ, તેના મા���ે હું તેને ખીજાઇશ.”\n દરેક ટીચર તેનાથી નારાજ છે.”\n“પ્રિન્સીપલ મેડમ, મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી કહેતાં કે હું શિક્ષણ વિષે કશું જાણતી નથી, માત્ર મેં મારા વિદ્યાર્થીઓને ચાહ્યા છે. વિદ્યાર્થીઓને ચાહો, એને પ્રેમ આપો. આપો આપ તે સુધરી જશે. તેને ખીજાવાથી તે સુધરશે નહી.” મેં ક્યાંક સાંભળેલું ક્વોટ પ્રિન્સીપલ મેડમ તરફ ફેંક્યું. મને એમ હતું કે મેડમ મારા વખાણ કરી શાંત થશે; પણ મારા ક્વોટની તેના પર કોઈ અસર ન થઈ. એવામાં તેનો ફોન વાગ્યો. પાંચ મિનિટ સુધી તેણે હસી હસીને વાત કરી. કદાચ કિટ્ટી પાર્ટીના પ્લાનિંગ અંગે વાત થતી હતી. હું બેઠો બેઠો સમસમી ગયો. તેણે ફોન મૂકી તેની કથા આગળ ચલાવી:\n“કાલ તો હદ કરી…અંગ્રેજીના ટીચરે તેના અક્ષરો સારા ન હોવાથી આખું ચેપ્ટર સારા અક્ષરે હોમવર્કમાં લખી આવવાની લાલપેને તેની ક્લાસબુકમાં નોંધ કરી. તો તમારા સને શું કર્યું ખબર છે\n” મેં આશ્ચર્યથી પુત્રનું પરાક્રમ જાણવા આતુરતા બતાવી. પ્રિન્સીપલ મેડમે એક લાંબુ ફરિયાદી ફોલ્ડર અનજીપ કરતા મને આગળ કહ્યું:\n“તેણે ફેસબૂકમાં ટીચરની નોંધવાળી નોટબુકનો ફોટો અપલોડ કર્યો. ફોટાની ઉપર લખ્યું કે મેડમ તમારા અક્ષર પણ સારા નથી તો તમારે પણ આજ ચેપ્ટર હોમવર્કમાં લખી આવવા વિનંતી ફેસબૂકમાં આ પોસ્ટ વાઈરલ થઈ. બધા છોકરાઓએ તેની પોસ્ટ લાઈક કરી. છોકરાઓએ તે ટીચરને ટેગ કરી કરીને ચીડવ્યા. ટીચરના ફીયાન્સે આ પોસ્ટ ટીચરની વોલ પર વાંચી. તે ગુસ્સે ભરાયો અને ટીચર સાથે સગાઈ તોડી નાંખી. બોલો આવું કરાય ફેસબૂકમાં આ પોસ્ટ વાઈરલ થઈ. બધા છોકરાઓએ તેની પોસ્ટ લાઈક કરી. છોકરાઓએ તે ટીચરને ટેગ કરી કરીને ચીડવ્યા. ટીચરના ફીયાન્સે આ પોસ્ટ ટીચરની વોલ પર વાંચી. તે ગુસ્સે ભરાયો અને ટીચર સાથે સગાઈ તોડી નાંખી. બોલો આવું કરાય\n“ના જ કરાય ને…આવી નાની વાતમાં સગાઈ થોડી તોડાય” મેં ભોળાભાવે ઉતર આપ્યો.\n“મિ. ભીમાણી, તમને મજાક સૂઝે છે આવું ફેસબૂકમાં લખવાની વાત કરું છું અને તમે સગાઈની વાત કરી રહ્યાં છો.”\n“ઓહ…સોરી પ્રિન્સીપલ મેડમ, મને તમારો પ્રશ્ન ન સમજાયો. આખું ચેપ્ટર હોમવર્કમાં લખવાથી શું ફાયદો થાય ટીચરે પ્રેમથી સમજાવી વિદ્યાર્થીની પાસે બેસી તેના અક્ષરો સુધારવા પ્રયત્નો કરવા જોઈએ.” મેં સલાહ આપી. મને પુત્રે ફરિયાદ કરી હતી કે ટીચર અમને પૂરતું સમજાવતા નથી, અમારામાં ધ્યાન આપતા નથી. એ યાદ હતું.\n“અને હા…તમારો સન કર્સ્યુમાં લખતો જ નથી.” મેડમની ફરિયાદ આગળ વધી.\n” મેં લબૂક દઈને પૂછ્યું. અમારા સમયે કર્સ્યુ ફર્સ્યુ હતું જ નહી, ઈંગ્લીસમાં લખો તો ય બાપા રાજી થઈ કિલો એક સફરજન લઈ આવતા.\n“સચ એન અનએજ્યુકેટેડ પીપલ…” દુર્વાસા ઋષિના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પ્રિન્સીપલ મેડમે માથું કૂટ્યું. થોડા વધુ ક્રોધિત થઈ બોલ્યાં:\n“કર્સ્યુ રાઈટીંગ એટલે બધા અક્ષરો એકબીજા સાથે ખભા મિલાવે, હાથ મિલાવે, એકબીજા સાથે જોડાયેલા હોય એવું લખાણ, અક્ષરો છૂટાછૂટા ન હોય, અબોલા ન હોય…જોડાયેલા હોય અંડરસ્ટેન્ડ એવું લખાણ, અક્ષરો છૂટાછૂટા ન હોય, અબોલા ન હોય…જોડાયેલા હોય અંડરસ્ટેન્ડ” પ્રિન્સીપલ મેડમે એક કાગળ લઈ મને સમજાવતા થોડા કટાક્ષ ટોનમાં બોલી અટ્ટુહાસ્ય કર્યું.\nમને અપમાન જેવું લાગ્યું. મારી અંગ્રેજીમાં જ લીધેલી એન્જીનિયરીંગ ડીગ્રીની મજાક ઉડાડી એવો મને ભાસ થયો. એટલે મેં અદબવાળી ખુરશીમાં જરા ટટ્ટાર થઈ સોફ્ટ અવાજમાં જ જવાબ દીધો:\n“પ્રિન્સીપલ મેડમ, એમના અક્ષરો વચ્ચે આજકાલ ઝઘડો ચાલે છે, કોઈ કારણે મારામારી થઈ હતી. કિટ્ટા છે એટલે એકબીજા સાથે બોલવાનોય વહેવાર નથી. સામુય જોતા નથી. તો અડવાની વાત જ કયાં આવે.” મારી વાત સાંભળી એણે મારા સામે ડોળા તગતગાવ્યા, મેં એ અવગણી આગળ ટણી કરી: “આજ જ બધા અક્ષરોનું ગેટ ટુ ગેધર કરી નાની પાર્ટી આપી સમાધાન કરી આપું. આય પ્રોમિસ, કાલથી જોડાઈ જશે તેની હું ખાત્રી આપું છું.”\nમારો જવાબ સાંભળી તે ખુરશી પર ઉછળ્યા. તોતેર મણનો તોબડો ચડાવી લમણે હાથ દઈ બોલ્યાં: “મિ. ભીમાણી, મારે એક મીટીંગમાં બહાર જવાનું છે.”\nમારી રજા ચિઠ્ઠી લખાવ્યા વગર તે ઝડપથી તેની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા. એને અનુસરી હું પણ પોચા પગે બહાર નીકળ્યો.\nછોકરાના તોફાનની ફરિયાદ કરવા તે લોકોએ મને બોલાવ્યો હતો. આ મીટીંગ પછી મારા છોકરાને ચેમ્બરમાં બોલાવી તેને મારી ફરિયાદ કરી\nમારા સગ્ગા પુત્રે પ્રિન્સીપલ મેડમને શાંત કરતા કહ્યું હતું કે મેડમ મારા પપ્પાનું અંગ્રેજી કાચું છે એટલે આવું બોલ્યા હશે…વગેરે વગેરે. માંડ તેના મેડમને મનાવી મામલો થાળે પાડ્યો.. હું એનો બાપ છું એનો મને ગર્વ થયો પણ પુત્રને હું એના ફાધર હોવા પર ડબલ ગર્વ થયો.\nખેર….માનવતાની રુએ મેડમે મારા વ્યંગની પ્રસંશા કરવી જોઈએ, ખોટી વાત છે મારી\nસાલ્લુ ભલાઈનો તો જમાનો જ નથી ભાયયયય…\n« Previous ડિજિટલ ડિપ્રેશન – મિલન પડારીયા\nદલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર Next »\nઆ પ્રકારનું અન્ય સા���િત્ય:\nફરી આવો ફોરેન – તારક મહેતા\nણસે એક વાર પરદેશ તો ફરી આવવું જ જોઈએ. એ માટે તમારે લોન લેવી પડે, દેવું કરવું પડે તો કરી નાખવું પણ થોડા દિવસ પરદેશ તો જઈ આવવું જ. તેનાથી તમારા સ્ટેટ્સમાં, તમારા સામાજિક દરજ્જામાં ઘણો ફરક પડી જશે. અગાઉની વાત જુદી છે. ત્યારે માણસો ગર્વથી કહેતા : ‘અમારે તો માથેરાનમાં કે મહાબળેશ્વરમાં કે લોનાવાલામાં બંગલો છે. અમે તો કાયમ ઉનાળામાં ... [વાંચો...]\nહું પાગલ જ છું. પણ…. – વિનોદ ભટ્ટ\nક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બૉલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે આજુબાજુ ક્યાંય ગેરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લટકતા મેન્ટલ હોસ્પિટલના પાટિયા પર પડી. એટલે ... [વાંચો...]\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી સનતભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sanataditya@gmail.com પર સંપર્ક કરી શકો છો. કબજીયાત મટાડવાના હાથ ધરાયેલા વિવિધ પ્રયોગો થકી લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે.) કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત ... [વાંચો...]\n4 પ્રતિભાવો : એક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી\nએક સરસ હાસ્ય લેખ આપ્યો. આભાર.\nવિધ્યાર્થી પ્રશ્ન પૂછે તો તે અવિવેકી છે તથા તોફાની છે તેવું માનતા શિક્ષકોને શું કહીશું \nકાલિદાસ વ. પટેલ (વાગોસણા)\nકઇ કેહવા નુ નથી. આ તો હાસ્યલેખ છે. વાન્ચો અને મજા કરો. બાકી આ લેખ “હાસ્યલેખ” છે એમ કહી શકાય. વાહ ભઇ વાહ.\nબહુ હસાવ્યા આ હાસ્યલેખે.\nતારક મહેતાના ટપુડ પરથેી પ્રેરિત.\nપણ હાસ્ય દરબારમા તો ચાલે. મજા કરવાનિ\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખ��� કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2016/08/", "date_download": "2019-07-19T20:59:39Z", "digest": "sha1:PSKQB2SNDLQ4F5N2IZ42TKZ25OLJ3SOV", "length": 6754, "nlines": 182, "source_domain": "venunad.wordpress.com", "title": "ઓગસ્ટ | 2016 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged આંસુ, કવન, કાયમ, ખિજાયા, ગવાય, ગૂનો. કારણ, જિંદગી, દુભાયા, પરાયા, પ્રેમ, બતલાવો, ભૂલ, મધુરી, મોસમ, મૌન, રાત, રિસાયા, વાયા, વિશ્વાસ, સજા, સરગમ, સાજ on ઓગસ્ટ 28, 2016| Leave a Comment »\n159-કવન થઇ ગવાયા છો (ગઝલ)\nમઝાની રાત મૌસમ છે, કહો શાને રિસાયા છો\nનથી જો પ્રેમ એ ગૂનો, વગર કારણ દુભાયા છો.\nઅમારી ભૂલ બતલાવો, સજા પણ પ્રેમથી આપો,\nધરીને મૌન બેઠા છો, અમારા પર ખિજાયા છો\nતમારો પ્રેમ હોવાનો અમે વિશ્વાસ રાખ્યો છે,\nઅમે કે’તા નથી તો પણ, નથી માન્યા પરાયા છો.\nતમે આંસું છૂપાવો છો, અમારી યાદ આવે તો,\nઅમારી જિંદગી મોંહે, તમે સૌથી સવાયા છો.\nજરા કાને ધરો તો ‘સાજ’ની સરગમ મધુરી છે,\nઅમારા શ્વાસમાં કાયમ, કવન થઇને ગવાયા છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/05/2018/7629/", "date_download": "2019-07-19T21:33:30Z", "digest": "sha1:RIY7VIERRMYTEWU2PYG7QVARUISDXE4N", "length": 6198, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન\nમણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન\nશ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરસ્થિત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞા અન્વયે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો હતો, જેમાં સમાજે તરછોડેલા એચઆઇવીગ્રસ્તોને ખાસ પૂજન માટે બોલાવ્યા હતા અને આનંદિત કરી હિંમત રાખવા માટે જણાવ્યું હતું. ગુરુપૂર્ણિમા ઉત્સવે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પંચામૃત પૂજન, સ્વાગત યાત્રા, કથાવાર્તા, બ્લડ ડોનેશન કેમ્પ તેમ જ ફ્રી આયુર્વેદિક દવાઓનો કેમ્પ પણ યોજાયો હતો. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.\n(ફોટોસૌજન્યઃ સદ્ગુરુ ભગવતીપ્રિયદાસજી સ્વામી મંહત, મણિનગર સ્વામિનારાયણ મંદિર.)\nPrevious articleચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nNext article9 ઓગસ્ટના રાજ્યસભાના ઉપ- સભાપતિ પદની ચૂંટણી: ભાજપ અને વિપક્ષો વચ્ચે રસાકસી ..\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nચીને અમેરિકાને રોકડું પરખાવી દીધું – અમારો દેશ વિશ્વમાં કોઈ પણ...\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના પ્રથમ લોકપાલની નિમણુક કરી..\nચીનના વિદેશપ્રધાને આપ્યું નવું સૂત્રઃ ચીની ડ્રેગન અને ભારતનો હાથી એકબીજા...\nએનઆરઆઈ પતિઓ માટે સંસદના શિયાળુ સત્રમાં નવો કાયદો રજૂ કરવામાં આવશે.,\nનિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા\nઆગામી ગણતંત્ર દિવસ -26 જાન્યુઆરી 2019ની ઉજવણી પ્રસંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને...\nઅમેરિકન સેનેટે બજેટ બિલ મંજૂર કર્યુ- શટડાઉન સમાપ્ત\nજાણીતા કોમેડિયન કપિલ શર્મા આગામી 12 ડિસેમ્બરના લગ્ન કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/roj-savare-cow-nu-nahi-pan-aa-prani-ni-pivo/", "date_download": "2019-07-19T21:02:14Z", "digest": "sha1:IRZUVF4LNNGE72VYHYIQIXO4MF2AJTPX", "length": 10156, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "રોજ સવારે ગાયનું નહિ આ પ્રાણીનું પીવો દૂધ, તો આવશે પહેલવાન જેવી શક્તિ...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય રોજ સવારે ગાયનું નહિ આ પ્રાણીનું પીવો દૂધ, તો આવશે પહેલવાન જેવી...\nરોજ સવારે ગાયનું નહિ આ પ્રાણીનું પીવો દૂધ, તો આવશે પહેલવાન જેવી શક્તિ…\nદૂધ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયકહોય છે આ વાતથી આપણે બધા જાણકાર છીએ અને દરરોજ પીએ પણ છીએ. આપણે બધાના ઘરોમાં ગાય અને ભેંસનું દૂધ આવે છ��. તેમજ અમુક લોકો બકરીના દૂધનું સેવન કરે છે. હમણાના દિવસોમાં માર્કેટમાં એક બીજા પશુનું પણ દૂધ આવી ગયું છે, જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. દૂધની પ્રખ્યાત કંપની અમૂલએ કૈમલ મિલ્ક એટલે કે ઊંટનું દૂધ લોંચ કર્યું છે. ચાલો જાણીએ આનાથી થતા લાભ વિશે\nપોષક તત્વોથી ભરપૂર ઊંટનું દૂધ ઘણી રીતે ગાયના દૂધ કરતાં સારું હોય છે. આમાં આયરન, પ્રોટીન અને વિટામિન સારી માત્રામાં મળે છે. આના સિવાય આમાં ફેટ ખુબજ હોય છે. તમને જણાવી દઈએ કે, ગાયના દૂધની તુલનામાં આ દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.\nડાયાબીટીસનો કરે છે ઈલાજ\nડાયાબીટીસના દર્દીઓ માટે આ દૂધ વરદાન સમાન હોય છે. ઘણી સ્ટડીઝમાં એ સામે આવ્યું છે કે ઊંટના દૂધમાં જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલીન મળે છે જેના સેવનથી ડાયાબીટીસ જેવી બીમારીથી બચી શકાય છે. આ દૂધ ટાઇપ ૧ અને ટાઈપ ૨ ડાયાબીટીસના ઈલાજમાં ઘણું ફાયદાકારક છે.\nઘણા બધા ડાયાબીટીસના દર્દીઓ દરરોજ ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લગાવતા હોય છે. એ ઈચ્છે તો ઇન્જેક્શનની બદલે દરરોજ પોતાની ડાઈટમાં ઊંટના દૂધને શામેલ કરી શકે છે.\nઊંટના દૂધમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ મેળવાય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે અને સાથે સાથે તમે સ્વસ્થ પણ રહો છો.\nએ તો આપણે બધા જાણીએ જ છીએ કે આપણા શરીરના વિકાસ માટે અને હાડકાઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન ખુબજ જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ગાય અને બકરીની તુલનામાં ઊંટના દૂધમાં ઘણા વધારે પ્રમાણમાં પ્રોટીન મેળવામાં આવે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleભીમની અંદર કેવી રીતે આવ્યું હતું 10 હજાર હાથીઓનું બળ જાણો આ મહાભારતના રહસ્યને…\nNext articleહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nનીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નનો આલબમ્બ ખાસ ���મારા માટે…\nસોનાના પોલિશવાળી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, કારની ચમકથી બંધ થઇ...\nખેતરે ગયેલ યુવતી સાથે થયું સામૂહિક દુષ્કર્મ, અને પછી કર્યું કઈક...\nરશિયાએ બનાવી વિશ્વની સૌથી લાંબી સબમરીન, જાણો તેની તાકાત અને ખૂબીઓ...\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ,...\nઘરે બનાવો આ લિક્વિડ, અને 30 દિવસ સુધી મચ્છર રહેશે તમારા...\nરજાઓમાં આ રીતે વિતાવો તામારા પાર્ટનર સાથે ક્વોલીટી સમય…\nઅહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ...\nએક વાર ઉપયોગમાં લીધેલા તેલમાં બીજીવાર ન બનાવો રસોઈ કારણ કે...\nમોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/jee-topper-labours-son/", "date_download": "2019-07-19T21:41:47Z", "digest": "sha1:77EBWUCB2OSWEZNFEGGJQ53LLZ4OVJEC", "length": 11458, "nlines": 86, "source_domain": "khedut.club", "title": "JEE મા સફળતા મેળવી એક મજુરના છોકરાએ,રાહુલ ગાંધીએ આ વાતો લખીને આપી….", "raw_content": "\nJEE મા સફળતા મેળવી એક મજુરના છોકરાએ,રાહુલ ગાંધીએ આ વાતો લખીને આપી….\nJEE મા સફળતા મેળવી એક મજુરના છોકરાએ,રાહુલ ગાંધીએ આ વાતો લખીને આપી….\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને એક મનરેગાના મજૂરના છોકરાએ JEE ની પરીક્ષા પાસ કરતા શુભકામનાઓ આપી છે. રાહુલ ગાંધી એ એક સમાચાર પત્ર મુજબ ટ્વીટ કર્યું છે કે,”રાજસ્થાનના મનરેગા ગામમાં રહેવા વાળા એક મજૂરના છોકરાએ JEE ની પરીક્ષામાં કામયાબી મેળવવા ઉપર શુભેચ્છાઓ પાઠવી છે.”રાહુલ ગાંધી પાસે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટર પર લખ્યું છે કે,”પ્રિય લેખરાજ,અમને તારી ઉપર ગર્વ છે.તારા ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ.”\nરાજસ્થાન જનજાતિ આદિવાસી મનરેગા ગામમાં લેખરાજ નામના છોકરાએ મજૂરના પુત્ર એ JEE ની પરીક્ષામાં સફળતા હાંસિલ કરી છે. તારી આ કામયાબી ઉપર દિલથી બહુ જ સારી શુભકામન��ઓ પાઠવવામાં આવી છે.\nકોણ છે આ લેખરાજ….\n18 વર્ષના લેખરાજ ભીલમાં પોતાના માતા-પિતાની સાથે રાજસ્થાનના મનરેગા ગામમાં રહે છે. તેના પિતા એક મજુર છે. આખા ગામમાં JEE ની પરીક્ષા પાસ કરવા વાળો આ પેલો છોકરો છે. છોકરા ની સફળતા ઉપર પિતા માંગીલાલે ન્યૂઝમાં ઇન્ટરવ્યુ વખતે કહ્યું હતું કે, મને ખબર ન હતી કે એક એન્જિનિયર શું હોય છે. મેં સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું કે મારો છોકરો ગ્રેજ્યુએટ થશે. આજે હું આ સાંભળીને ખુશ છું કે મારો છોકરો આખા ગામ માંથી પહેલો એન્જિનિયર બનવા જઈ રહ્યો છે.\nઅમે માંગે છે લેખરાજ….\nલેખરાજ નું કહેવું છે કે તે પોતાના ગામના બાળકો મા શિક્ષણથી લઇને અવેરનેસ ફેલાવવા માંગે છે. હું તેને ભણતર નુ મહત્વ વિશે જણાવવા માંગુ છું. અહીં રહેવાવાળા લોકોમાંથી મોટાભાગના લોકો માં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને અહીં મજુર ના રૂપમાં કામ કરે છે.\nતમને જણાવી દઈએ કે લેખરાજ ની સફળતા પાછળ તેના શિક્ષક યશરાજસિંહ ગુજર અને સ્કૂલના પ્રિન્સિપાલ નો કોચીન સ્થાન છે. તેમના શિક્ષકોનું કહેવું છે કે લેખરાજ ભણવામાં ખૂબ જ હોંશિયાર રહેજો પરંતુ તેને ખબર ન હતી કે તેનું કેરિયર ક્યાં સુધી બની શકે છે તેણે ની પરીક્ષા વિશે સાંભળ્યું પણ ન હતું.\nલેખરાજ ગામથી ૬ કિલોમીટર ચાલીને સ્કૂલે જતો હતો. તેનો પરિવાર આર્થિક રૂપે આટલો બધો અશક્ત ન હતો. છતાં પણ પહેલેથી જ તે સ્કૂલે ચાલીને જતો હતો. લેખરાજ ની સ્કુલ માં હિન્દી મીડિયમ હતું જેના કારણે લેખરાજને થોડાક મહિના સુધી પણ તારો ખૂબ જ અઘરુ લાગ્યું હતું.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious આજના અભિમન્યુએ રચ્યો ઇતિહાસ,12 વર્ષની ઉંમરમાં લખી નાખ્યા છે. 135 પુસ્તકો….\nNext સ્માર્ટ ટીવી વાપરતા પહેલા ચેતજો,નહિ તો થશે ન થવાનું નુકસાન જાણો સુરત ની ઘટના..\nઅહીં ન��ચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/the-illiterate-woman-pastoral-industry-in-north-gujarat-in-millions-earnings/", "date_download": "2019-07-19T21:18:27Z", "digest": "sha1:L5FYZ2ZMXLVLNUURMSX6FFQDLIOGH47Y", "length": 15838, "nlines": 92, "source_domain": "khedut.club", "title": "ગુજરાતની આ મહિલા અભણ હોવા છતાં પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી…", "raw_content": "\nગુજરાતની આ મહિલા અભણ હોવા છતાં પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી…\nગુજરાતની આ મહિલા અભણ હોવા છતાં પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી…\n3 weeks ago ખેડૂત ક્લબ\nઉત્તર ગુજરાતના બનાંસકાંઠા વિસ્તારમાં અભણ અને સામાન્ય દેખાવ વાળા કાનુંબેન ચૌધરી મહેનત કરી દર વર્ષે હજારો નહિં પણ લાખોની કામાણી કરી રહ્યા છે. કલાસ વન અધિકારી કરતા પણ આ અભણ મહિલાની આવક અનેકો ગણી વધારે છે. તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાની વાર્ષિક આવક 80 લાખ જેટલી છે.\nબનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામાં રહેવા વાળી અભણ મહિલા કાનૂબેને પોતાની મહનેતથી નામ અને દમ પર લાખોની કમાણી રહ્યા છે. થોડા વર્ષો પહેલા કાનૂબેને 10 પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું અ���ે પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા.\nઆ મહિલા દૂધમાંથી કરે છે વાર્ષિક 80 લાખની આવક\nપશુપાલનના વ્યવસાયમાં કમાણી વધતા કાનૂબેને ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી અને હાલ તેમની પાસે નાના મોટા મળીને 100 જેટલા પશુઓ છે. જેથી અભણ કાનૂબેને હવે દૂધ દોહવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. અને રોજનું એક હજાર લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. જેના થકી તેવો વાર્ષિક 80 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે. જેના કારણે કાનુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા બની ગયા છે. કાનુંબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.\nરાજ્ય સરકારે આપ્યો શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ\nબનાસડેરી દ્વારા 2016-17 માં સૌથી વધુ દૂધ ભરાવતા તેમને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ અને 25 હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ કાનુબેનને પ્રથમ નંબર આપી તેમને તત્કાલીન કૃષિ અને પશુપાલન મંત્રી બાબુભાઈ બોખારીયાના હસ્તે એવોર્ડ અપાયો હતો.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મળ્યો એવોર્ડ\nNDDB દ્વારા ઓલ ઇન્ડિયામાં મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને NDDBના ચેરમેન દિલીપ રથ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતમાં તેમને એવોર્ડ આપીને નવાજવામાં આવ્યા છે.\nપશુઓ માટે કર્યું અનોખુ આયોજન\nકાનુંબેને પોતાની ધગશ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે કાનુંબેનનું કહેવું છે કે, કોઈ જ કામ મુશ્કેલ નથી જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં ઝંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ. કાનુંબેન દ્વારા પોતાના પશુઓની ખુબજ સારસંભાળ લેવામાં આવે છે. તેવો જાતેજ પશુઓ માટે ખેતરમાંથી જાતે જ ચાર વાઢે છે પશુઓને નવરાવે છે. પશુઓને ખાણ આપવાનું કામ હોય કે તેમને દોહવાનું કામ પણ કરે છે ગાય ભેંસોને ગરમી ન લાગે તે માટે તેમને પોતાના તબેલામાં પંખા અને કુલિંગ ફુવારા પણ લગાવ્યા છે.\nપુત્રો પણ માતાની પ્રગતિથી છે ખુશ\nતેમજ પશુઓને દોહવા માટે ઓટોમેટિક મશીનો પણ લગાવ્યા છે. પશુઓના દરેક કામમાં તેમને તેમના ઘરના સભ્યો અને મજૂરો પણ મદદ કરે છે. કાનુંબેનનો પુત��ર તેમની માતાની પ્રગતિથી ખુબજ ખુશ છે અને કહે છે, કે પહેલા અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ મારી માતા દ્વારા પશુપાલનનો વ્યવસાય કરતા અમારા ઘરની હાલત ખુબજ સુધરી છે.\nકાનુંબેન ચૌધરી રોજ સવાર સાંજ પોતાના પશુઓને દોઈને તેમનું દૂધ કેનોમાં ભરીને જાતેજ જીપ ડાલામાં બેસીને દૂધ ભરાવવા માટે પોતાના ગામમાં આવેલી દૂધ મંડળીમાં જાય છે જોકે પહેલા તેમને દૂધ ભરાવવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું હતું પરંતુ કાનુંબેન દ્વારા પશુપાલનનો વ્યવસ્થા કરી વધારે દૂધ ઉત્પાદન કરાતા તેમના ખેતર નજીકજ બનાસડેરી દ્વારા નવી દૂધ મંડળી ખોલી આપવામાં આવી છે જેના કારણે તે વિસ્તારમાં રહેતા 100થી વધુ પશુપાલકોને તેનો સીધો ફાયદો થયો છે.\nમહેનત અને ઘગશને કારણે અશક્યને શક્ય બનાવ્યું\nભરાવનાર આવતા લોકોનું કહેવું છે કે, કાનુંબેનના કારણે તેમને મોટો ફાયદો થયો છે અને કાનુબેનને જોઈને અન્ય પૈસા અને નામ કમાવવા માટે મોટી ડીગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં રહેતી કાનુબેન ચૌધરી જેવી અભણ મહિલાએ ખોટી પાડી છે જેથી સાબિત થાય છે કે મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બતાવે છે. કાનુબેન ચૌધરીની મહેનતના કારણે સમગ્ર બનાસકાંઠા વાસીઓ ગર્વ મહેસુસ કરી રહ્યા છે ત્યારે કાનુબેન હવે વધારે પશુઓ રાખીને વધારે પ્રગતિ કરાવાની ઈચ્છા સેવી રહયા છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ગુજરાતી ખેડુની દેશી ટેક્નોલોજીઃ ખેતરમાં આ કામ કરી, ખાલી કુવાને પાણીથી છલો-છલ ભરી દીધો.\nNext જાણો આ 93 વર્ષના દાદીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા, દોડતી થઇ ગઈ પોલીસ. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/police-complaint-against-13-including-rajkot-woman-psi-and-mayor-gujarati-samachar/?doing_wp_cron=1563570951.0183560848236083984375", "date_download": "2019-07-19T21:15:52Z", "digest": "sha1:ORHEAJI722KVYWKXVLT52EZDEASSZIZA", "length": 7793, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "જૂનાગઢ : જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઈ અને પૂર્વમેયર સહિત 13 સામે પોલીસ ફરિયાદ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » જૂનાગઢ : જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઈ અને પૂર્વમેયર સહિત 13 સામે પોલીસ ફરિયાદ\nજૂનાગઢ : જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઈ અને પૂર્વમેયર સહિત 13 સામે પોલીસ ફરિયાદ\nજૂનાગઢના સોડવદર ગામે જમીન બાબતે થયેલા ડખામાં રાજકોટના મહિલા પીએસઆઇ, જૂનાગઢના પૂર્વ મેયર, નગરસેવકના પતિ સહિત 15 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખેડૂત ભીખાભાઈ બારડની જમીનમાં પીએસઆઇ સહિતના આરોપીઓએ ઘુસીને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાઇ છે. સાથે જ ખેતરમાં વાવેલા ઘઉ પર રોટાવેટર ફેરવી દીધાનો પણ આક્ષેપ કરાયો છે.\nફરિયાદમાં ગીતાબેન બચુભાઈ ડાંગર મહિલા પીએસઆઈ રાજકોટ, તેમની બહેન રૂપલ ડાંગર, જૂનાગઢના પૂર્વ મેયર કેપ્ટન સતિષચંદ્ર વીરડા, મહિલા નગરસેવકના પતિ રાજુ સોલંકી સહિત આઠથી દસ અજાણ્યા મહિલા પુરુષો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nICC ક્રિકેટ વર્લ્ડ કપ: ન્યૂઝીલૅન્ડે જીત અને અફઘાનિસ્તાને હારની હેટ્રિક લગાવી\nઅમદાવાદ : યુવતીની છેડતીના પ્રકરણમાં પોલીસ પાસે માત્ર નામ અને સરનામા, આરોપીઓની ધરપકડ ક્યારે \nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/27/congress-has-problems-with-team-indias-jersy/", "date_download": "2019-07-19T20:50:55Z", "digest": "sha1:GFDGG3WSSJ5KWBJRUUHV6ECECWO6O2O7", "length": 15548, "nlines": 138, "source_domain": "echhapu.com", "title": "વિવાદ: કોંગ્રેસને હવે ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સીથી પણ પ્રોબ્લેમ છે!", "raw_content": "\nવિવાદ: કોંગ્રેસને હવે ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સીથી પણ પ્રોબ્લેમ છે\nભારત વર્લ્ડ કપમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની જર્સી જરા જુદા પ્રકારની હોવાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ આ મુદ્દો સ્પષ્ટ ન હોવા છતાં ક���ંગ્રેસ માત્ર તેના કહેવાતા એક રંગથી ડરીને વિવાદ ઉભો કરી રહી છે.\nવર્લ્ડ કપ શરુ થયાના થોડા જ દિવસ પછી ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સી ચર્ચામાં રહી છે. વાત એમ છે કે વર્લ્ડ કપમાં ભારત, અફઘાનિસ્તાન અને યજમાન ઇંગ્લેન્ડ વગેરેની જર્સીનો રંગ એક સરખો એટલેકે બ્લ્યુ છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાની ટીમોની જર્સીનો કલર ગ્રીન છે. આ તમામ ટીમોના આ બંને પરંપરાગત રંગો છે અને અત્યારસુધીના તમામ વર્લ્ડ કપમાં તેઓ આ રંગની જર્સી પહેરીને જ રમતા આવ્યા છે.\nપરંતુ તકલીફ કદાચ દર્શકોને થાય છે અથવાતો મેચ જોતી વખતે બંને સરખા રંગની જર્સી ધરાવતી ટીમોને રમતી વખતે કોઈકવાર દર્શકોને દ્રષ્ટિભ્રમ થઇ જતો હોય છે. આ બાબતને આ વખતે ધ્યાનમાં રાખતા ICCએ સરખા રંગની જર્સી ધરાવતી ટીમો જ્યારે આમનેસામને થાય ત્યારે તેમણે પોતાની કાયમી જર્સીમાં થોડો ફેરફાર કરવાનું કહ્યું હતું.\nઆથી સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે પીળા રંગની જર્સી પહેરી હતી, તો અફઘાનિસ્તાન ભારત સામે બ્લ્યુ કલરમાં લાલ રંગ ભેળવેલી જર્સી પહેરીને રમ્યું હતું. જાણવા મળ્યા અનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશની જ્યારે મેચ રમાશે ત્યારે બાંગ્લાદેશ પણ પોતાની જર્સીમાં લાલ રંગ ઉમેરવાનું છે. આવી જ રીતે જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તે બ્લ્યુ કલરમાં ઓરેન્જ રંગ ઉમેરીને રમશે તેવી શક્યતાઓ છે.\nજો કે ઈંગ્લેન્ડના કિસ્સામાં જોઈએ તો તેનો બ્લ્યુ રંગ બ્લ્યુ નહીં પરંતુ આસમાની વધુ લાગે છે, તેમ છતાં તે વર્લ્ડ કપનું યજમાન હોવાથી ભારતને પોતાની જર્સીના કલરમાં ઓરેન્જ ઉમેરવાની ફરજ પડી છે, કારણકે ICCની આવી ઈચ્છા છે. આ ઓરેન્જ રંગ ધરાવતી જર્સીના ઘણા બધા વર્ઝન આપણે સોશિયલ મિડીયામાં જોઈ ચૂક્યા છીએ અને ઉપર જે તસવીર આપવામાં આવી છે તે પણ કદાચ ભારતની ઇંગ્લેન્ડ સામેની મેચની સાચી જર્સી તો નથી જ.\nઅફઘાનિસ્તાન સામે ભારત ઓરેન્જ રંગ ઉમેરેલી જર્સી પહેરીને રમવા ઉતરશે એવી ચર્ચા થઇ હતી પરંતુ તેમ થયું નથી અને ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા એ ઓલ્ટરનેટ જર્સી પહેરશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા ટીમ મેનેજમેન્ટ કે પછી BCCI તરફથી થઇ નથી, પરંતુ દરેક બાબતોમાં રાજકારણ જોતી અને હિંદુ સંસ્કૃતિની જરાક અમથી પણ ઝલક દેખાય એટલે ભડકી જતી કોંગ્રેસે ટીમ ઇન્ડિયાની આ ઓલ્ટરનેટ જર્સી અંગે પણ વાંધો ઉઠાવ્યો છે\nમહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા એમ એ ��ાને પત્રકારોને એમ કહ્યું હતું કે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી તે દેશની વિવિધ સંસ્થાઓ, શિક્ષણ અને રમતોનું ‘ભગવાકરણ’ કરી રહી છે અને સર્વધર્મ સમભાવની ભાવનાનું અપમાન કરે છે. હવે ખાન સાહેબને એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જ્યારે ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ ‘ભગવો’ નહીં પરંતુ ‘નારંગી’ છે તો તેમણે વચ્ચે ભગવો લાવવાની જરૂર શું હતી શું તેમનું આ નિવેદન સર્વધર્મ સમભાવની ભાવનાનું અપમાન નથી કરતું\nસર્વધર્મ સમભાવ એટલે એવું નહીં કે માત્ર હિંદુ ધર્મને ઉતારી પાડવો પહેલી તો વાત જ એ કે ટીમ ઇન્ડિયા એ ઓરેન્જ કલરવાળી જર્સી ઇંગ્લેન્ડ સામે પહેરશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ નથી થયું ત્યારે અત્યારથી જ તેને વિવાદિત બનાવવાનો શો મતલબ પહેલી તો વાત જ એ કે ટીમ ઇન્ડિયા એ ઓરેન્જ કલરવાળી જર્સી ઇંગ્લેન્ડ સામે પહેરશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ નથી થયું ત્યારે અત્યારથી જ તેને વિવાદિત બનાવવાનો શો મતલબ અને જો ઓરેન્જ કલર ખાન સાહેબને ભગવો લાગતો હોય તો પછી તેમની પાર્ટીના ધ્વજમાં પણ એ રંગ છે જ, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ એ રંગ છે જ અને જો ઓરેન્જ કલર ખાન સાહેબને ભગવો લાગતો હોય તો પછી તેમની પાર્ટીના ધ્વજમાં પણ એ રંગ છે જ, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ એ રંગ છે જ તો હવે શું કોંગ્રેસને પોતાના પક્ષનો ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સર્વધર્મ સમભાવની ભાવનાની કદર નથી કરતા એવું લાગે છે તો હવે શું કોંગ્રેસને પોતાના પક્ષનો ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સર્વધર્મ સમભાવની ભાવનાની કદર નથી કરતા એવું લાગે છે તો શું તેઓ એટલીસ્ટ પોતાના પક્ષના ધ્વજને બદલવાની ઈચ્છા ધરાવે છે\nકોંગ્રેસ એ હકીકત પણ ભૂલે છે કે BCCI એક સ્વાયત્ત સંસ્થા છે અને તે ભારત સરકાર હસ્તક નથી. આથી આ પ્રકારે કોઇપણ નિર્ણય તેનો પોતાનો હોય છે જેમાં ભારત સરકારની કોઇપણ દખલગીરી હોતી નથી. અને આ મુદ્દે જ ઘણા ભારતવાસીઓ જેમને ક્રિકેટ વિષે અધકચરું જ્ઞાન હોવા છતાં પોતાને ક્રિકેટના પંડિત માનતા હોય છે તેઓ ભારતીય ક્રિકેટને ભારતની ટીમ ગણવામાં પણ તકલીફ પડે છે, જે ચર્ચાનો એક અલગ મુદ્દો છે.\nકપરી પસંદગી: ગાંગુલી અને લક્ષ્મણ સામે મુશ્કેલ પ્રશ્ન ઉભો થયો\nવિરાટના આક્રમક સ્વભાવને રવિ જ સંભાળી શકશે\nCWC 19 | M 10 | એટલેજ ઓસ્ટ્રેલિયા એ ઓસ્ટ્રેલિયા છે વેસ્ટ ઇન્ડિઝ નથી\nPreview - CWC 19 | SF 2 | રવિવારે ન્યુઝીલેન્ડ સામે કોણ રમશે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gmbports.org/strategic-projects?lang=Gujarati", "date_download": "2019-07-19T21:43:12Z", "digest": "sha1:TGQXAQ3ABHHBN546EKBU7O5SJB4PYLSH", "length": 7793, "nlines": 152, "source_domain": "gmbports.org", "title": "વ્યૂહાત્મક પ્રોજેક્ટ | આધારરૂપ વ્યવસ્થાનો વિકાસ | GMB Ports", "raw_content": "\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nહેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nસમગ્ર ભારતમાં ગુજરાત ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને અહીં મોટી સંખ્યામાં કૌશલ્યપ્રાપ્ત કામદારોનો વિશાળ સ્રોત ઉપલબ્ધ છે. અહીં સૌથી શ્રેષ્ઠ વિકસિત ઔદ્યોગિક માળખું છે અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે.\nભારતમાં સૌથી વધુ લાંબા દરિયા કિનારાના વ્યૂહાત્મક લાભ ઉઠાવવા તથા દરિયા કિનારાના વિસ્તારોને ગુજરાતના ગ્રોથ એન્જિન બનાવવા માટે જીએમબી વિવિધ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ સાથે રાજ્યના દરિયાકાંઠાને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે ગુજરાત સરકારે વિવિધ વ્યૂહો અને નવીન પહેલ કરી છે.\nજીએમબીના વિવિધ વિભાગોએ નીચે મૂજબની વ્યૂહાત્મક પહેલ કરી છે અને તેની વિગતો આ મૂજબ છેઃ\nદ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો\nહેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી\nમુલાકાતીઓ : 1049073 છેલ્લે થયેલ સુધારો : : 19 જુલાઈ 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/grah-dasha/news/shukra-grah-rashi-parivartan-28-june-2019-1561614831.html", "date_download": "2019-07-19T21:00:24Z", "digest": "sha1:7LJVEZ2E5RM55O7CX7HZDDQPWZJ47KM6", "length": 8492, "nlines": 131, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "shukra grah rashi parivartan 28 June 2019|વૃષભ રાશિના જાતકોની આવક વધારશે, મિથુન રાશિના જાતકોના સંબંધ મધુર બનશે", "raw_content": "\nશુક્રનું રાશિ પરિવર્તન / વૃષભ રાશિના જાતકોની આવક વધારશે, મિથુન રાશિના જાતકોના સંબંધ મધુર બનશે\nધર્મ ડેસ્ક : ગ્રહ ગોચર પરિભ્રમણમાં છઠ્ઠો ગ્રહ શુક્ર છે. જેનું મૂળભુત કારકત્વ પ્રેમ, સ્નેહ, લાગણી, સંપત્તિ કારક, શાંતિ, સૌંદર્ય ગણાય છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ તા. 28 જૂનના રોજ શુક્ર ગ્રહ બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.\nઆ પરિભ્રમણ સતત ૨૫ દિવસ સુધી રહેશે. શુક્રને બુધની રાશિ વધારે અનુકૂળ રહે છે. આથી લેખન-વાંચન સાહિત્યના કામોને વેગ મળશે. નવા-નવા લેખકો, કવિના સંમેલન યોજાશે. ઉભરતા કવિ બહાર આવશે. માર્કેટમાં દરેક ધંધામાં ક્રમશઃ તેજીના વાદળો બંધાય. શેરબજાર માટે અનુકૂળ સમય.\nભારતદેશની કુંડળીમાં બીજા ભાવમાં પસાર થવાથી બેન્ક, વીમા કંપની માટે વધારે સાનુકૂળ સમય ગણી શકાય. નવી-નવી નીતિઓ બહાર પડશે. વિદ્યાર્થીગણે સાવચેતી અવશ્ય રાખવી. ચોરી લૂંટફાટ કે ફ્રોડના કિસ્સાઓ વધશે.\nઆ પરિભ્રમણ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે ચંદ્ર રાશિ મુજબ જોઈએ\n(1) મેષ રાશિ (અ,લ,ઈ) : અગાઉ બગડેલા ભાઈભાંડુના સંબંધો સુધરશે. સાહસ મર્યાદિત કરવાથી આર્થિક લાભ થશે. હરવા-ફરવા માટે લાંબો પ્રવાસ નિષ્ફળ નીવડશે.\n(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): આવકમાં આકસ્મિક વધારો થશે. પરિવારમાં માંગલિક કાર્યો થશે. ગુપ્ત રોગો બહાર આવવાની શક્યતા રહેલી છે.\n(3) મિથુન રાશિ (ક,છ,ધ) : માનસિક સ્થિતિમાં સુધારો થશે. લગ્નજીવનમાં સંબંધો મધુર બનશે. વેપારીવર્ગ માટે સાનુકૂળ સમય.\n(4) કર્ક રાશિ (હ,ડ) : દરિયાઈ આસપાસના સ્થળો ઉપર પ્રવાસ થાય. નવી-નવી નોકરી મળવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. લગ્નજીવન ખૂબ જ અનુકૂળ બનશે.\n(5) સિંહ રાશિ (મ,ટ) : વડીલોથી આર્થિક લાભ થાય. વિદ્યાર્થીગણ માટે અશુભ સમય છે. શેરબજારથી લાભ થઈ શકે છે.\n(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : ધંધો આકસ્મિક વધે છતાં બચતો ન થશે. નવા મકાન-વાહન યોગ અને માનસિક રીતે સુખમય સમય બની રહેશે.\n(7) તુલા રાશિ (ર,ત) : પાડોશી દ્વારા શુભ સમાચાર મળશે. નવા-નવા લખાણોથી લાભ થશે અને ભાગ્ય પરિવર્તન માટે અન્યનો સહયોગ મળશે.\n(8) વૃશ્ચિક રાશિ (ન,ય) : વાણી દ્વારા સિદ્ધિ પ્રાપ્તી થશે. ગુપ્ત ધન મળવાનો યોગ છે. પ્રેમ પ્રસંગોમાં વધારે સમય વ્યતીત ��શે.\n(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : વાયરલ રોગો માટે વિશેષ કાળજી રાખવી .નોકરીમાં પ્રમોશન મળી શકે છે. છેતરપિંડીના અશુભ યોગ બની શકે છે.\n(10)મકર રાશિ (ખ,જ): આવક ઓછી રહેશે. શત્રુ પર વિજય મળશે. વિદેશ ગમનની સંભાવના છે. મિત્રોથી સાચવવુ.\n(11) કુંભ રાશિ(ગ,સ,શ) : સંતાન દ્વારા શુભ સમાચાર મળશે. વડીલોપાર્જીત મિલકતનો ઉકેલ આવશે. શિક્ષણ જગતમાં શુભ પરિવર્તન આવશે.\n(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ): હવેલી જેવા મકાનમાં વસવાટ થશે. હીરા-ઝવેરાત મળવાનો શુભયોગ છે. ધંધાના ક્ષેત્રે નવી શુભ તક મળશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/16/2018/6217/", "date_download": "2019-07-19T20:51:26Z", "digest": "sha1:7CQIHYVVGY5WPODNGH3VWCHBLHP4FH7N", "length": 11754, "nlines": 90, "source_domain": "gujarattimesusa.com", "title": "પિત્તાશ્મરી – પિત્તાશયશોથનો ઈલાજ (ગોલ્ડ બ્લેડર સ્ટોન) | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK પિત્તાશ્મરી – પિત્તાશયશોથનો ઈલાજ (ગોલ્ડ બ્લેડર સ્ટોન)\nપિત્તાશ્મરી – પિત્તાશયશોથનો ઈલાજ (ગોલ્ડ બ્લેડર સ્ટોન)\nઆયુર્વેદમાં આ રોગનું સ્થાન મુખ્ય રૂપે મૂત્રાશય કે જેને બસ્તી પ્રદેશ પણ કહેવામાં આવે છે, પરંતુ બસ્તીનું સ્થાન તો એક ઉપલક્ષણ માત્ર જ છે. ખરેખર તો બસ્તી પ્રદેશ એટલે પિત્તાશય, વૃક્ક મૂત્ર પ્રણાલી વગેરે કહેવાય, જ્યાં જ્યાં પથરી થઈ શકે છે. અશ્મરી એટલે પથરી, એટલે કે પિત્તાશયમાં એક એવી ગાંઠ ઉત્પન્ન થઈ જાય છે કે જે પથ્થર તો નથી હોતી, પણ પથ્થર જેવી સોલિડ કઠણ લાગે છે, જેને અશ્મીરી એટલે કે પથરી કહેવાય છે.\nઆ પથરી વાત, પિત્ત, કફ આ દોષોમાં મુખ્ય રૂપ છે. વાયુ દોષપ્રધાન છે. વાયુ જ બસ્તીપ્રદેશમાં શુક્ર, મૂત્ર, પિત્ત, કફને દૂષિત કરીને સૂકવી નંખે છે. ત્યારે અશ્મરી રોગની ઉત્પતિ થાય છે. જેવી રીતે ગાયના પિત્તાશયમાં ગોલોચનની ઉત્પતિ થઈ જાય છે એવી રીતે પિત્તજ અશ્મરી અને પિત્તાશયની અશ્મરી આ બન્નેનું વર્ણન કરવામાં આવ્યું છે, કેમ કે પિત્તાશયની અશ્મરીમાં પિત્ત જ સુકાઈ અને પછી પથરીનું રૂપ ધારણ કરી લે છે. આ પિત્તની અશ્મીરી ક્યાંય પણ જોવામાં આવી શકે છે. અને તેને પિત્તજ અશ્મીરી જ કહેવામાં આવે છે, જેમ કે વાતજ અશ્મીરી તથા કફજ અશ્મીરી વગેરે હોય છે. પિત્તદોષને કારણે જે અશ્મીરી થાય છે તેને પિત્તાશ્મરી કહેવાય છે. એટલે આ બધા પ્રકારની અશ્મીરીઓને પૂર્વ રૂપમાં બસ્તીપ્રદેશ ફૂલી જવો, બસ્તીપ્રદેશ તથા બસ્તીપ્રદેશના આસપાસનાં અંગોમાં દુખાવો થવો, મૂત્રમાંથી વાસ આવવી, મૂત્રકૃચ્છ, અરુચિ અન�� જ્વર જેવી તકલીફો જોવા મળે છે. પિત્તાશ્મરીમાં પણ આ તકલીફો જોવા મળે છે\nપિત્તાશયની અશ્મીરીનું વર્ણનઃ વાયુના પ્રકોપના કારણે પિત્ત અથવા તેના કણ પિત્તાશયમાં એકત્ર થઈને સુકાતા રહે છે. પથ્થર જેવી ગાંઠ બનાવી દે છે, આયુર્વેદમાં આને પિત્તાશયમાં થવાવાળી અશ્મીરી એટલે કે પથરી માનવામાં આવે છે. અશ્મીરી બનવા માટે પિત્ત જ જવાબદાર હોવાથી પિત્ત જ મુખ્ય દ્રવ્ય છે. અશ્મીરીનું સ્થાન મૂત્રપ્રણાલીથી લઈને પિત્તાશય સુધી હોય છે, પરંતુ જ્યારે આપણે પિત્તાશયની અશ્મીરી એવું કહીએ છીએ તો થોડુંક અંતર આવી જાય છે, કેમ કે પિત્તાશયની અશ્મીરી મૂત્રાશયમાં ન હોઈ શકે. એટલે ચિકિત્સા લખતી વખતે બન્ને પ્રકારની અશ્મીરીનો મટાડવા કે દૂર કરવા સફળતા મળે તે રીતે ચિકિત્સા કરવામાં આવે છે.\nપિત્તાશયની અશ્મીરીનાં લક્ષણ – જ્યારે પિત્તાશયમાં અશ્મીરી ઉત્પન્ન થઈ જાય છે તો ઉદરના ડાબા ભાગમાં સંપૂર્ણ રીતે પાછળના ભાગમાં દુખાવો રહ્યા કરે છે. ભૂખ લાગતી નથી, અન્ન પાચન થતું નથી, રક્ત બનતું નથી, રોગીમાં લોહીની ઊણપનાં લક્ષણો દેખાવા લાગે છે. રોગીને વમન અને ઊબકા આવે છે, મળ સાફ આવતો નથી અને મૂત્ર સંબંધી ફરિયાદ રહ્યા કરે છે. ક્યારેક આખાય બસ્તી પ્રદેશમાં દુખાવો રહ્યા કરે છે. પિત્તદોષના લીધે બસ્તી પ્રદેશમાં બળતરા થયા કરે છે.\nજ્યારે જ્યારે વ્યક્તિનો આહાર વિકૃત થઈ જાય, શારીરિક શ્રમનો અભાવ થાય ત્યારે, પાણીની માત્રા ઓછી થાય ત્યારે, તૈલીય પદાર્થ વધારે ખાવામાં આવે ત્યારે પિત્તાશયની પથરી થવાના ચાન્સીસ વધી જાય છે.\nથોડાં સૂચન અને ઘરગથ્થુ ઉપાય નીચે બતાવ્યાં છેઃ\nખોરાકમાં ઘઉંના બદલે જવના લોટની રોટલીનો ઉપયોગ કરવો જોઈએ.\nગોખરું, પુનર્નવા અને પાષાણભેદ આ ત્રણેય પાઉડર સરખા ભાગે લઈ અડધી ચમચી સવાર-સાંજ સહેજ ગરમ પાણી સાથે લેવું જોઈએ.\nકપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવાથી કોઈ પણ પ્રકારની પથરી થશે નહિ.\nકોઈ વાર જમ્યા પછી મોળી છાશનું સેવન કરવું જોઈએ.\nદરરોજ થોડો મૂળાનો રસ લેવાથી પથરી થતી નથી.\nઉપરના બધા જ ઉપચાર જો પથરી નાની હોય અને એક કે બે હોય તો જ કારગત નીવડશે અન્યથા ગોલ્ડ બ્લેડર પથરીથી ભરેલું હોય તો ઓપરેશન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.\nPrevious articleપ્રાર્થના ક્યારેય ઉછીની, ઉધારની કે ઉત્સાહહીન ન હોવી જોઈએ\nNext articleસ્ત્રીઓ માટે પતિ જ શણગાર અને આભૂષણ છે\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનન�� ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nઅમેરિકાની સંસદમાં 8કલાક પ્રવચન આપીને વિક્રમ સર્જતા સંસદ સભ્ય નેન્સી પેલોસી\nહિન્દુ-મુસ્લિમ જેવા સંવેદનશીલ મુદ્દા પર બનેલી ફિલ્મ મુલ્ક\nભાવનગરમાં મહંતસ્વામીના 85મા જન્મોત્સવની ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી\nઅમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો\nએક મહિનો સમર કેમ્પમાં રહેવાથી નિખાર આવે\nઅરુણાચલ પ્રદેશમાં મોદીના પ્રવાસ સામે ચીને વિરોધ નોંધાવ્યો\nબોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન અને પ્રતિભા સંપન્ન અભિનેત્રી તબ્બુની જોડી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.hanskottke.de/wordpress/datenschutz/?lang=gu", "date_download": "2019-07-19T20:55:37Z", "digest": "sha1:OZQN2LCT7MUZRFON4U4MUXLLHNQBU4BF", "length": 29535, "nlines": 234, "source_domain": "www.hanskottke.de", "title": "ગોપનીયતા નીતિ | પોર્ટલ │ હંસ Kottke", "raw_content": "પોર્ટલ │ હંસ Kottke\nમને ખસેડેલા વિચારો અને આવેગ…\nપ્રકાર વિશે આ વેબસાઇટ વપરાશકર્તાઓ માટે આ ગોપનીયતા વિધાન, અવકાશ અને\nસંગ્રહ અને વ્યક્તિગત માહિતી ઉપયોગ દ્વારા હેતુ\nવેબસાઇટ ઓપરેટરે તમારી ગોપનીયતાને ખૂબ ગંભીરતાથી લે છે અને માનશે તમારા\nવ્યક્તિગત ડેટા અને ખાનગીમાં વૈધાનિક જોગવાઈઓ. આ\nનવી તકનીકો અને આ સાઇટ ફેરફારો સતત વિકાસ દ્વારા\nઆ ગોપનીયતા નીતિ કરી શકાય, અમે ભલામણ કરીએ છીએ, આ\nફરીથી નિયમિત ધોરણે ગોપનીયતા નિવેદનો વાંચવા.\nઅમે, સાઇટ ઓપરેટર અથવા. પાનું પ્રદાતા, અમારા કાયદેસર કારણે વધે\nરૂચિ (ઓ. કલા. 6 એબીએસ. 1 લિટ. એફ. DSGVO) સાઇટ ઍક્સેસ કરો અને સાચવો પર માહિતી\ndiese als \"Server-Logfiles\" થી વેબસાઇટ સર્વર પર. નીચેના માહિતી છે\nમાહિતી જથ્થો બાઇટ્સ મોકલવામાં\nસોર્સ / સંદર્ભ, જેમાંથી તમે બાજુ પર આવ્યા હતા\nસર્વર લોગ ફાઇલો મહત્તમ છે 7 દિવસો સંગ્રહાય છે અને પછી કાઢી. આ\nડેટા સુરક્ષા કારણો માટે સંગ્રહિત થાય છે, AZ. બી. દુર્વ્યવહારના કિસ્સાઓ શીખવવું\nમાટે. ડેટા પુરાવા કારણોસર રદ હોવું જ જોઈએ, તેઓ તરીકે લાંબા છે\nછેલ્લે ઘટના સુધી ઉકેલાઈ સિવાય કાઢી નાંખવાનું છે.\nપ્રેક્ષક માપ & કૂકીઝ\nઆ સાઇટ pseudonymized પ્રેક્ષકો માપન કરવા માટે કૂકીઝનો ઉપયોગ, પાંચ\nક્યાં તો અમારા સર્વર અથવા તૃતીય-પક્ષ સર્વર માંથી વપરાશકર્તાની બ્રાઉઝર પર\nટ્રાન્સફર કરી. કૂકીઝ નાના ફાઈલો છે, શું તમારી\nટર્મિનલ સંગ્રહિત થાય છે. તમારું બ્રાઉઝર આ ફાઇલો ઍક્સેસ. વાપરીને\nકૂકીઝ, ઉપયોગીતા અને આ સાઇટ વધારો સુરક્ષા.\nમુખ્ય બ્રા��ઝર્સ વિકલ્પની સેટિંગ પ્રદાન, કૂકીઝ મંજૂરી આપતા નથી. સંકેત: તે\nખાતરી નથી, તમે બંધનો વિના આ વેબસાઇટની બધા સુવિધાઓની\nઍક્સેસ, તમે સુયોજનો બદલવા જો.\nસંપાદન અને વ્યક્તિગત માહિતી પ્રક્રિયા\nસાઇટ ઓપરેટર ખર્ચ, ઉપયોગ કરે છે અને ફક્ત તમારા વ્યક્તિગત માહિતી આપે,\nઆ કાનૂની માળખું અથવા સંમતિ અંદર ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી હોય તો.\nવ્યક્તિગત માહિતી બધી માહિતી લાગુ પડે છે, જે સેવા, તેમના\nવ્યક્તિ નક્કી કરવા માટે અને કે જે તમે પાછા શોધી શકાય છે – પણ\nતમારું નામ છે, જેમ કે, તમારું ઇ-મેઇલ સરનામું અને ટેલિફોન નંબર.\nઆ વેબસાઇટ તમે પણ મુલાકાત લઈ શકો છો, જાતે વિશે કોઇ માહિતી આપ્યા વગર. માટે\nતેમ છતાં, અમે અમારા ઑનલાઇન સેવાને સુધારવા સ્ટોર (સંદર્ભ વગર) તેમના\nઆ વેબસાઇટ પર ડેટા ઍક્સેસ. આ ડેટાને ઍક્સેસ સમાવેશ થાય છે. બી. તમે તે\nવિનંતી કરેલ ફાઇલ અથવા તમારા ઇન્ટરનેટ પ્રદાતાના નામનો. anonymizing દ્વારા\nડેટા તમારા વ્યક્તિ વિશે તારણો કાઢે છે શક્ય નથી.\nઅમારી સાથે સંપર્કમાં મેળવો કારણ કે સંપર્ક વિકલ્પો દ્વારા વેબસાઇટ ઓપરેટરો ઓફર\nજોડાણ, તમારી માહિતી સાચવવામાં આવશે, જેથી પ્રક્રિયા માટે અને આ\nતમારી વિનંતિ પર પ્રતિસાદ દોરેલા શકાય. તમારી સંમતિ વિના\nઆ માહિતી તૃતીય પક્ષો સાથે શેર કરી નથી.\nટિપ્પણીઓ અને યોગદાન સાથે વ્યવહાર\nઆ સાઇટ પર પોસ્ટ અથવા ટિપ્પણી મૂકો, તમારા IP સરનામા\nસાચવેલા. આ કલા અર્થ અંદર અમારા કાયદેસર હિત માટે કારણે છે. 6 એબીએસ.\n1 લિટ. એફ. DSGVO અને સાઇટ ઓપરેટર તરીકે અમને સુરક્ષા આપે: કારણ કે જો તમારી\nટિપ્પણી કાયદાનું ઉલ્લંઘન, અમે કાર્યવાહી કરી શકાય છે, શા માટે\nઅમે ટિપ્પણીના ઓળખ રસ હોય- અથવા. પોસ્ટ લેખક હોય.\nઆ વેબસાઇટ કારણે ઓપ્ટિમાઇઝેશન અને વિશ્લેષણ કરવા માટે અમારા કાયદેસર રસ વાપરે\nઅમારા ઑનલાઇન ઓફર, લેખ મુજબ. 6 એબીએસ. 1 લિટ. એફ. DSGVO den Dienst \"Google\nAnalytics\", જે Google Inc દ્વારા. (1600 એમ્ફિથિયેટર પાર્કવે માઉન્ટેન વ્યૂ, સીએ\n94043, યુએસએ) આપવામાં આવે છે. સર્વિસ (ગૂગલ ઍનલિટિક્સ) verwendet \"Cookies\" –\nટેક્સ્ટ ફાઇલો, તમારા ઉપકરણ પર સંગ્રહિત કરવામાં આવે છે. કૂકીઝ\nએકત્રિત માહિતી યુએસએ એક Google સર્વર પર સામાન્ય રીતે\nમોકલવામાં આવે છે અને સંગ્રહિત.\nગૂગલ એલએલસી યુરોપિયન ડેટા સુરક્ષા કાયદા ધરાવે છે, અને ગોપનીયતા શીલ્ડ કરાર હેઠળ પ્રમાણિત છે:\nઆ વેબસાઇટ પર, જે IP anonymization હુમલા. વપરાશકર્તા IP સરનામું અંદર છે\nયુરોપિયન યુનિયન અને યુરોપીયન ઇકોનોમિક એ��િયાથી સભ્ય સ્ટેટ્સ અને અન્ય\nકરાર ટૂંકાવીને પક્ષો. ફક્ત કેટલાક કિસ્સાઓમાં IP સરનામું પ્રથમ\nયુનાબ્રીજ્ડ એક Google સર્વર યુનાઇટેડ સ્ટેટ્સ બદલી કરવામાં આવી અને ટૂંકા. આ મારફતે\nઘટાડો વ્યક્તિગત સંદર્ભ તમારું IP સરનામું દૂર. બ્રાઉઝર દ્વારા ફોર્વર્ડ વપરાશકર્તા IP સરનામું છે\nGoogle દ્વારા યોજવામાં અન્ય માહિતી સાથે જોડાઈ ન.\nકરાર હેઠળ, ક્રમમાં માહિતી કરાર, શું આપણે\nGoogle Inc સાથે વેબસાઇટ ઓપરેટરો. બંધ કર્યો છે, આ ઉપયોગ કરીને બનાવવામાં\nમાહિતી વેબસાઇટ એક મૂલ્યાંકન અને સાઇટ પ્રવૃત્તિ એકત્રિત\nઅને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે.\nડેટાને અમારા વતી Google દ્વારા એકત્રિત ઉપયોગ કરવામાં આવે છે, વાપરવા માટે\nવ્યક્તિગત વપરાશકર્તાઓ દ્વારા અમારી ઓનલાઇન સેવાઓ મૂલ્યાંકન, થી. બી. એક\nસાઇટ પર પ્રવૃત્તિ પર અહેવાલ બનાવવા, અમારા ઓનલાઇન સેવા પર\nતમે વિકલ્પ હોય, તમારા ઉપકરણ પર કૂકીઝ સંગ્રહ અટકાવવા,\nતમારા બ્રાઉઝર પર યોગ્ય સેટિંગ્સ બનાવીને. તે નથી\nખાતરી, તમે બંધનો વિના આ વેબસાઇટ તમામ લક્ષણો વપરાશ હોય છે કે\nકરી શકો છો, જો તમારું બ્રાઉઝર કૂકીઝને પરવાનગી નથી.\nવધુમાં, તમે એક બ્રાઉઝર પ્લગ-ઇન દ્વારા રોકી શકે, કૂકીઝ મારફતે\nમાહિતી એકત્રિત (તમારા IP સરનામા સહિત) એક Google Inc મૃત્યુ. મોકલવામાં આવે છે અને\nGoogle Inc દ્વારા. વાપરી શકાય. નીચેની લિંક અનુરૂપ તમે દોરી જાય છે\nતમારી કૂકીઝ નિયમિતપણે સાફ, એક છે\nવધુ દરેક સમય લિંક પર ક્લિક કરો જરૂર હોય તો તમે આ વેબસાઇટની મુલાકાત.\nતમે Google ઇન્ક દ્વારા માહિતી ઉપયોગ વિશે વધુ માહિતી શોધી શકો છો:\nhl = દ (માહિતી, Google ભાગીદારો દ્વારા લાદવામાં)\nhl = દ (જાહેરાતોમાં કૂકીઝ)\nFacebook માંથી સામાજિક મીડિયા પ્લગઇન્સ ઉપયોગ\nવિશ્લેષણ અમારા કાયદેસર હિત કારણે, ઓપ્ટિમાઇઝેશન અને કામગીરી\nઅમારા ઑનલાઇન સેવા (આર્ટ ઓફ અર્થ અંદર. 6 એબીએસ. 1 લિટ. એફ. DSGVO), આ વાપરે\nવેબસાઇટ દાસ ફેસબુક સામાજિક પ્લગઇન, ફેસબુક ઇન્ક દ્વારા સંચાલિત છે, જે. (1 હેકર વે, મેન્લો\nપાર્ક, કેલિફોર્નિયા 94025, યુએસએ) સંચાલિત છે. ઓળખી શકાય સંકળાયેલા છે\n(વાદળી અને સફેદ). લિંક દ્વારા બધા ફેસબુક પ્લગ-ઇન્સ પર માહિતી માટે:\nફેસબુક Inc. યુરોપિયન ડેટા સુરક્ષા કાયદા ધરાવે છે, અને ગોપનીયતા શીલ્ડ કરાર હેઠળ પ્રમાણિત છે:\nપ્લગઇન પહેલા તમારા બ્રાઉઝર અને ફેસબુક સર્વર વચ્ચે સીધો સંબંધ પૂરો પાડે છે. સાઇટ ઓપરેટર\nપ્રકૃતિ અને હદ પર કોઈ પ્રભાવ\nમાહિતી, જે ફેસબુક કોર્પોરેશનનો સર્વર્સ પ્લગઇન. ટ્રાન્સમિટેડ. માહિતી\nપ્લગઇન માહિતગાર ફેસબુક Inc. ઉપર, જો તમે આ વેબસાઇટના એક વપરાશકર્તા તરીકે મુલાકાત લીધી હતી\nછે. ત્યાં શક્યતા અહીં છે, કે તમારું IP સરનામું સંગ્રહિત થાય છે. તમે\nતમારા Facebook એકાઉન્ટ આ સાઇટ પર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કર્યા, હોઈ\nમાહિતી આ સાથે સંકળાયેલ કહ્યું.\nસંબંધિત જાણકારી ફેસબુક Inc પણ છે. ટ્રાન્સમિટેડ.\nતમને અટકાવશે કરવા માંગો છો, કે ફેસબુક. Inc. તમારા Facebook એકાઉન્ટ સાથે આ માહિતી\nકડી, ફેસબુક પર આ સાઇટની મુલાકાત લેવાથી પહેલાં પ્રવેશ કૃપા કરીને\nસંગ્રહિત કૂકીઝ કાઢી નાંખો. તમારા Facebook પ્રોફાઇલ મારફતે, તમે વધુ કરી શકો છો\nજાહેરાત હેતુઓ માટે માહિતી પ્રક્રિયા માટે સેટિંગ્સ અથવા તમારા ડેટાનો ઉપયોગ કરી\nજાહેરાત હેતુઓ માટે વિરોધાભાસી. સેટિંગ્સ વિશે, અહીં ક્લિક કરો:\nFacebook પર પ્રોફાઇલ સેટિંગ્સ:\nયુએસ સાઇટ ના કૂકી નિષ્ક્રિયકરણ પાનું:\nયુરોપિયન સાઇટ કૂકી નિષ્ક્રિયકરણ બાજુ:\nકયો ડેટા, શું હેતુ માટે વપરાય છે અને કઇ હદ ફેસબુક માહિતી, ઉપયોગો\nઅને પ્રક્રિયાઓ અને અધિકારો અને વિકલ્પો ઉપલબ્ધ રક્ષણ કરવા માટે, તમારી\nગોપનીયતા હોય, તમે ફેસબુક ના ગોપનીયતા નીતિઓ વાંચી શકે.\nવેબસાઇટ માલિક એક ન્યૂઝલેટર તક આપે છે, જેમાં તેમણે ચૂકશો\nકાર્યક્રમો અને માહિતી આપે છે. તમે ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો, જ જોઈએ\nતમારે માન્ય ઇ-મેઇલ સરનામું પાડે. તમે ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ તો, સમજાવવું\nતમે ન્યૂઝલેટર સ્વાગત સાથે સંમત અને પદ્ધતિઓ સમજાવી.\nતમારી સંમતિ કોઈપણ સમયે ન્યૂઝલેટર પ્રાપ્ત કરવા માટે\nરદ અને આમ ન્યૂઝલેટર સબ્સ્ક્રિપ્શન રદ. એકવાર તમે નોટિસ આપવામાં આવે છે\nતમારા વ્યક્તિગત ડેટાને કાઢી. ન્યૂઝલેટર્સ બહાર મોકલવા માટે તમારી સંમતિ\nતે જ સમયે સમાપ્ત. દરેક ન્યૂઝલેટર અંતે તમે સમાપ્ત કરવા માટે કડી મળશે.\nન્યૂઝલેટર કોઈ જાહેરાતો સમાવે.\nતમે વપરાશકર્તા અધિકાર તરીકે, વિનંતી પર વિશેની વિના મૂલ્યે માહિતી મેળવવા માટે,\nશું વ્યક્તિગત માહિતી તમારા વિશે સંગ્રહિત થાય છે. તમે પણ છે\nઅધિકાર અચોક્કસ માહિતી અને પ્રક્રિયા પ્રતિબંધ અથવા સુધારવું\nતમારા વ્યક્તિગત ડેટાને કાઢી નાખો. જો લાગુ હોય તો, તમે પણ તમારા જમણી ઉપયોગ કરી શકે છે\nમાહિતી સુવાહ્યતા દાવાઓ કરવા. તમે સ્વીકારવા જોઈએ, તમારા ડેટાને ગેરકાયદે કે\nપ્રક્રિયા હાથ ધરી હતી, તમે સક્ષમ સુપરવાઇઝરી ઓથોરિટી સાથે ફરિયાદ નોંધાવી શકો છો\nતમારી વિનંતિ પર માહિતી જાળવી રાખવા માટે કાનૂની જવાબદારી ન હોય તો (થી. બી.\nરીટેન્શન) અથડાઈ, તમે તમારા ડેટાને કાઢી નાખવા માટે અધિકાર છે. ઓફ\nસંગ્રહિત માહિતી મળશે, તેઓ જોઇએ લાંબા સમય સુધી તેમના હેતુ માટે જરૂરી\nહોઈ શકે છે અને તે કોઇ કાનૂની રીટેન્શન સમયગાળા આપી, કાઢી નાખવામાં. રદ જો\nહાથ ધરવામાં ન શકાય એવા, જરૂરી ગ્રાહ્ય કાનૂની ઉદ્દેશ્યો માટે માહિતી ત્યારથી\nહોય, ડેટા પ્રોસેસિંગ પર પ્રતિબંધ મૂકવા લે. આ કિસ્સામાં, ડેટા\nઅપંગ અને અન્ય હેતુઓ માટે સંસાધિત.\nવેબસાઇટ મુલાકાતીઓ તેમના ઉપયોગની યોગ્ય ઉપયોગ કરી શકે છે અને\nકોઈ પણ સમયે તેમની વ્યક્તિગત માહિતી પ્રક્રિયા વિરોધ.\nતમે કરેક્શન હોય તો, અવરોધિત, ઇરેઝર અથવા તમે વિશે માહિતી\nવ્યક્તિગત માહિતી સંગ્રહિત કરવા માંગો છો અથવા અંગેના પ્રશ્નો. મોજણી,\nપ્રક્રિયા અથવા તમારી વ્યક્તિગત માહિતી ઉપયોગ કરવામાં આવે છે અથવા મંજૂર\nસંમતિ રદબાતલ કરવા માંગતા હોય, નીચેના ઇ-મેઇલ સરનામું સંપર્ક કરો: [[email protected]]\nલેખ અલ્સ પીડીએફ મોકલી\n2011 2012 2013 2014 અફઘાનિસ્તાન આફ્રિકા અસ્વસ્થતા ઉલ્લાસ એસાયલમ બ્રુન્સવિક ફેડરલ ચૂંટણી પ્રદર્શન મંદી જર્મની ડાબેરી સંવેદના વિકસિત થવું શાંતિ કામ શાંતિ ચળવળ શાંતિ એલાયન્સ શાંતિ કેન્દ્ર ગાઝા સમારંભ કવિતા ઈતિહાસ વૈશ્વિકીકરણ ગ્રેગર Gysi હોમો સેપિઅન્સ IPPNW ઇઝરાયેલ બ્રેડ સ્થાનિક ચૂંટણી યુદ્ધ રેલી ખોટું બોલ્યા દવા માનવ અધિકાર રાષ્ટ્રીય સમાજવાદ તત્વજ્ઞાન Prof.Dr.Kinkel રેડિયો Okerwelle સ્વ સહાય જૂથ સ્વ-સહાય જૂથો પર્યાવરણ ભાવિ\n… RSS ફીડ તરીકે આ બ્લોગ લવાજમ …\nશાંતિ કેન્દ્ર હાલ e.V.\nઆરએસએસ – Medico આંતરરાષ્ટ્રીય\nઆધાર ગ્રુપ ચિંતા & મંદી બ્રુન્સવિક\n» સ્કાયપે દો, પ્લે ફોન\nસાઇટ અનુક્રમણિકા: ©2018 પોર્ટલ │ હંસ Kottke\nવર્ડપ્રેસ થીમ: ©ધ ઓપન લર્નિંગ સેન્ટર\nશુક્ર જુલાઈ 19 20:55:36 યુટીસી 2019\nઆ સાઇટ રોજગારી પાંચ Wavatars પ્લગઇન Shamus યંગ દ્વારા.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/j2d4dlzw/jindgiino-saar/detail", "date_download": "2019-07-19T21:51:24Z", "digest": "sha1:EIU2QQMFDIIC4THTPZJBSYZEPB7X7BW6", "length": 2588, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા જિંદગીનો સાર by Chaitanya Joshi", "raw_content": "\nપરમ તત્વને પામવામાં સાર છે જિંદગીનો.\nઆતમને ઓળખવામાં સાર છે જિંદગીનો.\nઇચ્છાઓની પૂર્તતા કાજે મથ્યા કેટકેટલું,\nસત્યને સમજવામાં સાર છે જિંદગીનો.\nહાથમાં કશું આવ્યું નહિ મૃગજળ એ તો,\nધીમેધીમે ત્યજવામાં સાર છ��� જિંદગીનો.\nમૂકી વાત મમત્વની હરિશરણે જવાનું છે,\nઅંતરયામીને ભજવામાં સાર છે જિંદગીનો.\nઆજલગીનો રસ્તો મોહમાયાનો જ રહ્યો,\nપ્રભુના આખરે થાવામાં સાર છે જિંદગીનો.\nજિંદગી પરમ તત્વ ત્યજવા ગઝલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/03/23/paaki-jaay/", "date_download": "2019-07-19T21:42:23Z", "digest": "sha1:IV437K3RA2TGOUXSI3LHO5NMEK37I6VS", "length": 12941, "nlines": 174, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પાકી જાય છે – મૃગાંક શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપાકી જાય છે – મૃગાંક શાહ\nMarch 23rd, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મૃગાંક શાહ | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મૃગાંકભાઈ (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે babham@hotmail.com સંપર્ક કરી શકો છો.]\nકુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે,\nઆટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી જાય છે \nમાનવી કેટકેટલો બોજ માથે રાખીને દોડ્યા કરે છે,\nદોડવું જ જીન્દગી છે એવું એના ભેજામાં કોણ નાખી જાય છે \nબીજા બધાથી જલ્દી આગળ નીકળી જવામાં,\nએના બધી રીતે અને બધી બાજુએથી બાર વાગી જાય છે.\nમનનો ખાલીપો ચીજ વસ્તુઓથી ભરવા જાય છે,\nપણ આખરે તો મરતી વખતે ફક્ત ખાલીપો જ રાખી જાય છે.\nઆખી જીન્દગી લોકો કહે એ પ્રમાણે જીવે છે,\nએને એ ય સમજાતું નથી કે, આખરે લોકો શું આપી જાય છે \nએને ખબર છે કે કફનમાં ખિસ્સું નથી હોતું,\nતે છતા કેમ આખી જીન્દગી એ બધાના ખિસ્સા કાપી જાય છે \n« Previous એટલો વિશ્વાસ – ધ્રુવ ભટ્ટ\nલગ્ન – ખલિલ જિબ્રાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનવા વરસના રામરામ – મુકુન્દરાય પારાશર્ય\nનવા વરસના, બાપા, રામરામ. સૌ પે રે’જો રામની મેર, રાતદિ’ રામને સંભારતા કરજો ભાવતી લીલાલે’ર, નવા રે વરસના, બાપા, રામરામ. બાયું બોનું, સંધાયનો રે’જો અખંડ ચૂડો, ઢોરાં છોરાં સીખે સૌ રીઓ, નીતરે આફુડો મધપૂડો નવા આ વરસના, બાપા, રામરામ. ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર, સાચુકલાં બીયારણ વાવજો, કે ધાન ઊતરે અપરંપાર નવા આ વરસના, બાપા, રામરામ ઊભું વરસ દિવાળી જ રે’, જેના રુદિયામાં રામ, હરખ સંતોષ ગાજે સામટો, ખોરડું નૈં, આખું ગામ; નવા રે વરસના, બાપ��, રામરામ ઓણ ... [વાંચો...]\nવન-વંદના – નટવર હેડાઉ ‘વનવિહારી’\nજીવનનો નાતો એક દિવસ આવ્યાં પંખીડાં ટોળું થઈને, કહે બચાવો જંગલ ભઈલા ભલા થઈને. ક્યાં બાંધીએ માળા, જઈને ક્યાં રહીએ, લોક આવ્યાં સામટાં, હાથ કુહાડીઓ લઈને. ચકલી, પોપટ, મોર ને, કબૂતર, કાબર આવ્યાં, તેતર, હોલાં, સુગરી ને સારસનો સંદેશો લાવ્યાં. જંગલનાં વૃક્ષો પડે ને, વેલીઓ આંસુ સારે, ભર વસંતે માનવીનો, કોપ થયો છે ભારે. સાવજ દીપડા સંતાઈ ગયા, પહાડોની બખોલે, કોણ હવે જઈ માનવીઓની આંખો ખોલે કાળા પહાડો ... [વાંચો...]\nમોહન મળિયા – પુષ્પા વ્યાસ\nરાંધણિયામાં મોહન મળિયા, હળવે હળવે હરજી હળિયાં જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં અંતર ધરતાં અંતર ટળિયાં અંતર ધરતાં અંતર ટળિયાં એમ નિરંતર અંતર મળિયાં એમ નિરંતર અંતર મળિયાં અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં પાર ન એનો કોઈ સમજિયાં- રાંધણિયામાં રસ ને રસિયા, સકલ પદારથમાં એ વસિયા, રાંધી રાંધી જો કુછ રખિયાં, કંઈ હાથોં સે ઉસને ચખિયાં.\n12 પ્રતિભાવો : પાકી જાય છે – મૃગાંક શાહ\n“મનનો ખાલીપો ચીજ વસ્તુઓથી ભરવા જાય છે,\nપણ આખરે તો મરતી વખતે ફક્ત ખાલીપો જ રાખી જાય છે.”\nમાનવ જીવનની આ વાસ્તવિકતાથી કોઇ અબુધ પણ અજાણ નથી.\nછતાં માનવ નર્યુ દાંભીક જીવવાની લ્હાયમા ધમપછાડા કર્યે જાય છે\nકુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે,\nઆટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી કેજાય છે \nખરેખર અતયન્ત સહજ અને સુન્દર…\nકવિતાને વાંચવાનેી ખૂબ મઝા આવી.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મે��લ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/pm-story-meners-short/", "date_download": "2019-07-19T21:39:11Z", "digest": "sha1:OPDZ2YNFBJNHI6BIPF5XIBOZHDHLHB6F", "length": 10597, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "\"મેનર્સ\" શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો તો આ વાર્તા તમારા માટે જ છે...", "raw_content": "\nHome સ્ટોરી “મેનર્સ” શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો તો...\n“મેનર્સ” શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો તો આ વાર્તા તમારા માટે જ છે…\nઘણા વખત પછી મળવા આવેલી ફ્રેંડ નીમા સાથે ડ્રોઈંગરુમમાં બેસીને વાતો કરી રહેલી સ્નેહાએ ડોરબેલ વાગી એટલે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. સવારે કોલેજ ગયેલી દીકરી શ્રુતિને જોઈ એણે ઉત્સાહભેર કહ્યું, ‘જો તો બેટા, નીમા આંટી આવ્યા છે.’\nશ્રુતિએ નીમાબેનની સામે જોઈને સ્માઈલ આપ્યું અને પછી સ્નેહાને ઈશારાથી કહ્યું, ‘મમ્મી, મારે મોબાઈલ પર વાત ચાલુ છે.’ સ્નેહા આગળ કંઈ કહે તે પહેલાં તો શ્રુતિ મોબાઈલ પર વાત કરતાં કરતાં પોતાના બેડરુમમાં જતી રહી.\nસ્નેહાએ જરા ક્ષોભ સાથે ઝંખવાયેલા સ્મિતસહ નીમાને કહ્યું, ‘એને મોબાઈલ પર વાત ચાલુ છે.’ નીમાએ હસીને કહ્યું, ‘ઇટ્સ ઓ.કે.સ્નેહા.’ અર્ધા કલાકની વાત ચીત પછી નીમાએ ઘરે જવા ઉઠતાં કહ્યું, ’બોલ, હવે તું ક્યારે મારા ઘરે આવે છે’ સ્નેહાએ કહ્યું, ’આવીશ, આ ઘરનાં કામકાજમાંથી જરા ફ્રી થાઉં એટલે જરુર આવીશ.’ અને નીમા ગઈ. સ્નેહા શ્રુતિના બેડરુમમાં આવી. શ્રુતિ હજી પણ મોબાઈલમાં મગ્ન હતી. કદાચ ફ્રેંડ્સ સાથે ચેટીંગ કરી રહી હતી.\n‘શ્રુતિ, આ તે કંઈ રીત છે, તારી’ જરાક રોષપૂર્વક સ્નેહા બોલી.\n‘મારી ફ્રેંડ નીમાની સાથે બેસીને ઘડીભર વાત કરવાને બદલે તું બેડરુમમાં આવીને મોબાઈલમાં મચી પડી છે\n‘મમ્મી, નીમા આંટી તારી ફ્રેંડ છે, એમની સાથે મારે શું વાતો કરવાની હોય\n‘બેટા, હું તને કલાક બેસીને વાતો કરવાનું નથી કહેતી, પણ તારાથી એમને હાય-હેલો તો કહેવાય કે નહીં આવી તોછડાઈ કરવાની અમે તને આવું શીખવ્યું છે ઇઝ ધીસ યોર મેનર્સ ઇઝ ધીસ યોર મેનર્સ\n‘મમ્મી, એક વાત કહે. દાદીને મળવા પણ કોઇ કોઇ વાર એમની ફ્રેંડ્સ અને રીલેટીવ્સ આવતાં હોય છે. ત્યારે તું એમાના કેટલાંને હાય-હેલો કરે છે કેટલાંની સાથે બેસીને તું વાતો કરે છે કેટલાંની સાથે બેસીને તું વાતો કરે છે લીસન મોમ, યુ આર માય ફર્સ્ટ રોલ-મોડેલ. તું જે નહીં કરતી હોય એ બીહેવિયર મારી પાસે શી રીતે એસ્પેક્ટ કરી શકે લીસન મોમ, યુ આર માય ફર્સ્ટ રોલ-મોડેલ. તું જે નહીં કરતી હોય એ બીહેવિયર મારી પાસે શી રીતે એસ્પેક્ટ કરી શકે’ અને સ્નેહા અવાચક થઈને શ્રુતિની વાત સાંભળી રહી.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleકોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD\nNext articleફટાફટ બની જતાં “બીટાલુ સ્ટફ પરાઠા”\nનાનકડી સુલું ભાઈઓના ભણતર માટે પોતાની શાળાનો ભોગ આપે અને મોટી થતે બહેનના સાસરિયાનો અત્યાર જુએ, પછી એ શું કરે એનાં સપનાઓનું શું થાય...\n“વિશ્વાસઘાત” જિંદગીએ ફરી એક વાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો \n“અગોચર વિશ્વ” અચૂક વાંચવા જેવી વાર્તા…\nગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થાય તો શું કરશો અને તેના કારણો, જાણો...\nપ્રેમી સાથે રહેવાની જિદ કરતી કિશોરી સાથે થયું કઈક આવું, જે...\n9 કરોડમાં વેચાયું એ ઘર, જેમાં જતા જ લાગતો હતો ડર,...\nપરિણીતા સાસરેથી પૈસા અને ઘરેણા લઈને ફરાર, અને પછી જાણવા મળ્યું...\nબલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું...\nરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી...\n“વિશ્વાસઘાત” જિંદગીએ ફરી એક વાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો \nઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટ��ી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“અગોચર વિશ્વ” અચૂક વાંચવા જેવી વાર્તા…\nસ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sonakshi-sinha-dream-girl/", "date_download": "2019-07-19T21:30:34Z", "digest": "sha1:Z44GAIVBIRF7UEDCP3RK4N2AQ2LWW45Y", "length": 12768, "nlines": 99, "source_domain": "blog.dealdil.com", "title": "સોનાક્ષી સિંહા... \"ડ્રીમ ગર્લ\" - વાંચવાનું ચૂકશો નહી", "raw_content": "\nHome લેખકની કટારે પ્રદીપ પટેલ સોનાક્ષી સિંહા… “ડ્રીમ ગર્લ” – વાંચવાનું ચૂકશો નહી\nસોનાક્ષી સિંહા… “ડ્રીમ ગર્લ” – વાંચવાનું ચૂકશો નહી\nસોનાક્ષી સિંહાની બોલીવુડમાં એન્ટ્રી વર્ષ 2010 માં “દબંગ “ ફિલ્મથી સલમાનખાન સાથે થઇ હતી. 2010 થી 2018 સુધીના આ આઠ વર્ષના સમય ગાળામાં સોનાક્ષીએ મનપસંદ ઉત્તમ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના થકી તેના ચાહકોના દિલમાં પણ તેણે ખાસ સ્થાન મેળવ્યું છે.\nઅત્યારે સોનાક્ષી સિંહા 31 વર્ષની ઉંમરની થઇ છે. પોતાની એક્ટિંગના પર્ફોમન્સથી અને પોતાની આગવી સ્ટાઈલથી તેના ફેન્સના દિલ જીતનાર એક્ટ્રેસ સોનાક્ષી એ છેલ્લી ફિલ્મ ડાયરેક્ટર મુદસ્સર અજીજની “હેપ્પી ફિર ભાગ જાયેગી” કરી. આ ફિલ્મ “હેપ્પી ભાગ જાયેગી” ની સિકવલ છે, તે સિવાય તેની હિટ ફિલ્મો રાવડી રાઠોર, સન ઓફ સરદાર, દબંગ ૨, હોલીડે : એ સોલ્જર નેવર ડાઈ વગેરે ફિલ્મો છે.\nતમને એક વાત જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાનો જન્મ 2 જુન 1987ના રોજ મુંબઈ માં થયો હતો. સોનાક્ષી સિંહા બોલીવુડના મશહૂર અભિનેતા અને શોટ ગનથી ઓળખાતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની દીકરી છે. પૂનમ સિંહા પણ લગ્ન પહેલા એર હોસ્ટેસ હતા.\nફેશનની પસંદગી કરવા વાળા લોકો માટે સોનાક્ષી ટોપ લીસ્ટમાં રહેલી છે. તેના કારણથી તે પોતાના લુક્સને – દેખાવને લીધે દર વખતે એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. ભારતીય અંદાજથી લઈને વેસ્ટર્ન લુક સુધી સોનાક્ષી દરેક આઉટફીટમાં કમાલની લાગે છે. પરંતુ સોનાક્ષીની એક ખાસિયત એ છે કે તે હંમેશા કમ્ફર્ટેબલ પોઝીશનમાં જ જોવા મળે છે.\nજી હાં, સોનાક્ષીના દરેક લુકની એક ખાસિયત છે કે ક્યારેય અનકમ્ફર્ટેબલ ના રહેવું. તેના માટે સ્ટાઈલની પહેલા આ ખાસ જરૂરી છે. જો તમને વિશ્વાસ ન હોય તો સોનાક્ષીના જુદા જુદા અંદાઝના લુકને જોઇને ખાતરી કરી લેજો. ટે���િવિઝનમાં પહેલી વાર તે ઇન્ડિયન આઇડોલ સેશન નંબર 10 માં દેખાઈ હતી. ઇન્ડીયન આઈડોલમાં પણ સોનાક્ષી કૈક અલગ અંદાઝમાં જોવા મળી હતી અને ત્યારે પણ તે પોતાના લુક સાથે બાળકો સાથેના વાણી અને વર્તનથી અત્યાર સુધીના બીજા અમુક જજીજ કરતા ખુબ જ વધારે લોકપ્રિય થઇ હતી તે તમને યાદ હશે જ.\nજેને દુષણો ગણવામાં આવે છે તેનાથી સોનાક્ષી દુર રહે છે જેમકે તે દારૂ નથી પીતી, સિગરેટ નથી પીતી.\nફિલ્મો માં આવ્યા પહેલા તે ખુબજ જાડી હતી પણ તેણે પોતાના સારા દેખાવ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. ફિલ્મોમાં આવ્યા પહેલા તે ફેશન ડીઝાઈનર હતી.\nશોખ : ફોટોગ્રાફી, વાંચન, યોગ અને ડાન્સ તેના મનગમતા શોખના વિષયો છે.\nફેવરેટ ફિલ્મ : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કંગ ફૂ પાંડા અને માડાગાસ્કર.\nફેવરેટ એક્ટર : હ્રીતિક રોશન અને રસેલ પીટર્સ.\nફેવરેટ એક્ટ્રેસ : શ્રીદેવી, રેખા અને રાની મુખર્જી .\nફેવરેટ ડિરેક્ટર : સંજય લીલા ભણસાલી.\nફરવાના ગમતા સ્થળો : પેરીસ અને લંડન.\nતો આ છે મારી, તમારી અને આપણા સૌની માનીતી, “ડ્રીમ ગર્લ”\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleમુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે કોઈએ આપ્યો આઇસલેન્ડ\nNext articleટૂથપેસ્ટ અને સાબુમાં આવેલ આ વસ્તુથી થઇ શકે છે “જીવલેણ બીમારી”\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ, ફોટાઓ જોઇને ફરી જશે મગજ\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’\nઆ ચપ્પલ પ્લાસ્ટીકની બોટલમાંથી બનેલા છે, જાણો કેવા હશે ચપ્પલ…\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nBF–હવે મારી પણ જીદ છે આજ જોઈ લે તુ…. છોકરીએ કહ્યું-...\nસ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પ��� એટલી જ અસરકારક છે\nજાણો તમારા વાહનને જયારે પોલીસ રોકે તો સૌથી પહેલું કામ શું...\nટ્રેનનું એન્જીન કદાચ બંધ થઇ જાય તો હજારો યાત્રીઓનું મૃત્યુ નક્કી...\nરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી...\n14-11-2018 આજનું દૈનિક રાશી ભવિષ્ય : મીન રાશી વાળા લોકોની ઇચ્છાઓ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજો તમારા શરીરમાં જોવા મળે આ 6 લક્ષણો તો સમજવું કે...\nહનીમુનને ખુબજ રોમાંટિક અને યાદગાર બનાવશે નોર્થ ઇસ્ટની આ ખુબસુરત અને...\nએક વાર ઉપયોગમાં લીધેલા તેલમાં બીજીવાર ન બનાવો રસોઈ કારણ કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/golden-hair-people-are-decreasing-in-the-world-due-to-imbalance-in-the-population-the-bondage-of-caste-in-india-is-declining-1562832870.html", "date_download": "2019-07-19T21:01:54Z", "digest": "sha1:S76QPDPCVW57V3G6VI6GXL52A6N7CE7I", "length": 9258, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "golden hair people are decreasing in the world due to imbalance in the population, the bondage of caste in India is declining|વસતીમાં અસંતુલનથી દુનિયામાં ગોલ્ડન વાળ ધરાવતા લોકોની સંખ્યા ઘટી રહી છે, ભારતમાં જાતિ-ધર્મનું બંધન તૂટી રહ્યું છે", "raw_content": "\nવર્લ્ડ પોપ્યુલેશન ડે / વસતીમાં અસંતુલનથી દુનિયામાં ગોલ્ડન વાળ ધરાવતા લોકોની સંખ્યા ઘટી રહી છે, ભારતમાં જાતિ-ધર્મનું બંધન તૂટી રહ્યું છે\n30 વર્ષ પહેલાં કેરળમાં પ્રો. જકારિયાની સલાહથી આ દિવસની ઉજવણી શરૂ થઈ\nઘણી મોટી રાજનૈતિક, આર્થિક અને વૈશ્વિક સમસ્યાઓ પાછળ જનસંખ્યા અસંતુલન સૌથી મોટું કારણ: પ્રો. જકારિયા\nહેલ્થ ડેસ્કઃ આજે વર્લ્ડન પોપ્યુલેશન ડે છે. આજથી 30 વર્ષ પહેલાં દુનિયાની વસતી 500 કરોડ પહોંચી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ વધી રહેલી વસતી નિયંત્રણમાં લાવવાનો અને તેના કારણે પેદા થયેલી સમસ્યાઓનું સમાધાન શોધવાનો હતો. ત્યારે વર્લ્ડ બેંકમાં સીનિયર ડેમોગ્રાફર રહેલા કેરળના કેસી જકારિયાની સલાહ પર 11 જુલાઈએ વર્લ્ડ પોપ્યુલેશન ડે શરૂ થયો હતો. જકારિયા અત્યારે 95 વર��ષના થઈ ગયા છે. તેમણે વસતીના આધારે થઈ રહેલા ફેરફારો પર 'દિવ્ય ભાસ્કર' સાથે પોતાની વાત શેર કરી.\nઆજે ધરતી પર ક્યાંક વસતી વધવાનો તો ક્યાંક ઘટવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે આપણને ડરાવી રહ્યો છે. વર્ષ 1900ની પહેલાં દુનિયાની સૌથી મોટી સમસ્યા શિશુ મૃત્યુ દર હતી. ત્યારે 4માંથી 1 જ બાળક જીવિત રહી શકતું હતું. બીજી સમસ્યા એ હતી કે દુનિયામાં લોકોનું સરેરાશ આયુષ્ય આશરે 30 વર્ષ હતું. વર્ષ 1900થી 1950 વચ્ચે મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી. તેનાથી બાળકોનાં મૃત્યુને રોકવામાં તો મદદ મળી જ પણ સાથે ટીબી, કોલેરા અને પ્લેગ વગેરે જેવા જીવલેણ રોગોથી થતાં મૃત્યુ પર પણ નિયંત્રણ મળ્યું.\nઆ સારી વાત હતી કે એક બહુ જૂની સમસ્યા ઉકેલાઈ રહી હતી. પરંતુ વધતી વસતીની નવી સમસ્યા પેદા થવા લાગી હતી. ભારતે એ જ સમયે આ સમસ્યા ઓળખી કાઢી અને સત્તાવાર રીતે 1952માં પ્લાનિંગ કમિશનરે પણ વધતી વસતીની સમસ્યા માની. આવું કરનાર ભારત પ્રથમ દેશ હતો. ચીને સમસ્યાના સમાધાન માટે સિંગલ ચાઇલ્ડ પોલિસી શરૂ કરી. અસમાનતા, આતંકવાદ અને જળવાયુ પરિવર્તન વગેરે જેવી આજની ઘણી મોટી રાજનૈતિક, આર્થિક અને વૈશ્વિક સમસ્યાઓ પાછળ પણ જનસંખ્યા અસંતુલન મોટું કારણ છે. ધરતીનો ઉત્તરી ભાગ સંપન્ન છે. પરંતુ ત્યાં વસતીનો અભાવ એક સમસ્યા છે.\nબીજી તરફ દક્ષિણી ભાગ વધતી વસતીના કારણે સંસાધનોની ઊણપ સામે લડી રહ્યું છે. તેથી દુનિયામાં વસતીનું સ્થળાંતર દક્ષિણથી ઉત્તરની બાજુ થઈ રહ્યું છે. ધરતી પર વસતી અસંતુલનના કારણથી અમેરિકા, યુરોપમાં ગોલ્ડન વાળ ધરાવતા વાળ - બ્લોન્ડ, ગોરી ચામડી અને કાળા વાળ વાળ, સફેદ અને પીળા રંગના લોકોનું મિશ્રણ એ રીતે થશે કે વિશ્વના લોકો મુખ્યત્ત્વે બ્રાઉન હશે.\nભારતની અંદર વાત કરીએ તો અહીં વસતીનું સ્થળાંતર ઉત્તરીય રાજ્યોથી દક્ષિણી રાજ્યો તરફ થઈ રહ્યું છે. લગ્નના નિર્ણયો જાતિ-ધર્મ અને ક્ષેત્રના આધારે ઓછા થઈ રહ્યા છે. તેમાં વધારો જોવા મળશે. દાખલા તરીકે, 15 વર્ષ અગાઉના અખબારોમાં લગ્નની જાહેરાતોમાં ઇન્ટરકાસ્ટ અને ઈન્ટર રિલિજનની જાહેરાતો નહોતી. પરંતુ આજે તેની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જાતિ-ધર્મ અને પ્રદેશનું બંધન વધુ નબળું પડશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/category/uncategorized/", "date_download": "2019-07-19T21:31:08Z", "digest": "sha1:BBIVAGIJABTPD34E2MSPRDWU75TWC7YO", "length": 14986, "nlines": 97, "source_domain": "www.janvajevu.com", "title": "Uncategorized Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nદરેક સામાન્ય પરિવાર માટે એક સરળ ટિપ્સ કે જે બચાવી શકે દર મહિને ૩૦૦૦ રૂપિયા\nઆ વાત ની શરૂવાત થાય છે સોક્રેટીસ ની એક કથા થી કે જયારે એક દિવસ તેના એક શિષ્યએ મોટી દુકાન ની શરૂઆત કરી હતી અને તેના ઉદ્દઘાટન માટે સોક્રેટીસ ને નિમંત્રણ …\nરાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી પોતાની બંસરી\nમિત્રો થોડા સમય પહેલાજ આપણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ની ઉજવણી કરી. ભારત માં શ્રીકૃષ્ણને પ્રેમના દેવતા તરીકે પૂજવામાં આવે છે. …\nરાજસ્થાનની પ્રખ્યાત “દાળ-બાટી”, આ અદભુત સરળ રીતથી સેકો બાટીને લોકો આંગળા ચાટતા રહી જશે…\nઆજે વાત કરવી છે રાજસ્થાન ની પ્રખ્યાત રેસિપી દાળ બાટી વિષે. તો ચાલો જાણીએ આ કેવી રીતે બનાવી શકાય અને કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડે છે આ દાળ બાટી બનાવવા માટે. તો …\nબહાર ધોધમાર વરસાદ ચાલુ હતો મસ્ત મસ્ત મજાની માટી ની સુગંધ આવી રહી હતી, જાણે કે સ્વિત્ઝરલેન્ડ માં હોઈએ એવું વાતાવરણ હતું. સવાર સવાર માં ૭ વાગ્યે પત્ની એ …\nશું તમારા લોહીમાં વિટામીન બી12 ની ઉણપ છે એક સાદો ઉપાય પણ જબરદસ્ત રીઝલ્ટ.\nશું તમારા લોહીમાં વિટામીન બી12 ની ઉણપ છે વિટામીન બી12 ની ખામી આજકાલ સામાન્ય પ્રશ્ન બનતો જાય છે, મહીનાઓ સુધી ટેબલેટ અને ઇન્જેક્શનો લીધા પછી પણ વિટામીન બી12 …\nજાણો, Birth Day Boy “મલ્હાર ઠાકર” સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો\nજેમની આજે ૨૮ મી જુને બર્થ ડે છે એવા ફિલ્મ ‘છેલ્લો દિવસ” ના વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવનાર અને આ …\nકોઈ પણ પ્રસંગે કપાળ પર ચાંદલો કરતા સમયે ચોખા કેમ લગાવવામા આવે છે, જાણો વૈજ્ઞાનિક અને ખાસ કારણ\nધાર્મિક ગ્રંથો મુજબ લલાટ પર ચાંદલો કરવાનુ કંઇક ખાસ કારણ છે. તહેવારો ની ઊજવણી , લગ્ન વિધી , કર્મ કાંડ જેવા પ્રસંગોએ ચાંદલો કરાય છે. ગ્રંથો તેમજ …\nCourtesy : Satyen Gadhvi ની કલમે એ હાલો વાળુ કરવા આજ વાળા માં બાજરી નો રોટલો, તીખી તમતમતી.. ધમધમતી કઢી, લીલા મરચા અને અંતર ને ઠારતી મારી વહાલી વહાલી છાસ… તાંબા જેવો હાથે …\nહૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍\nજિંદગી & હકીકત. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. …\nચશ્���ા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…\nચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા… હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા …\nઈતિહાસની ૨૦ દુર્લભ તસ્વીરો, જેને તમે આજ પહેલા ક્યાય નહિ જોઈ હોય.\nઆજ ની ખાસ પોસ્ટ માં અમે તમારા માટે ૨૦ એવી ઐતિહાસિક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને આજ પહેલા કોઈએ નહિ જોઈ હોય. ૧. ઉપર ની તસ્વીર માં જોવા મળતું આ પાર્થિવ શરીર …\nયોગા દિવસ : BAPS સંસ્થા ના મહંત સ્વામી મહારાજે અને સંતો એ આપ્યો યોગ સંદેશ\nજેમનું જીવન જ એક સંદેશ છે એવા BAPS સ્વામિનારાયણ સંસ્થા ના વડા પૂ. મહંત સ્વામી મહારાજે આવી રીતે યોગા કરી ને આપ્યો યોગ સંદેશ.21 જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે …\nઆજની 21મી જૂન: વર્ષનો સૌથી લાંબો દિવસ,જેના વિષે બહુ ઓછા લોકો જાણે..\nઆખા વર્ષ દરમ્યાન સૂર્યનો આકાશી વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત બે વખત એકબીજાને છેદે છે અને આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 22મી ડિસેમ્બર એટલે ભારત માં આખા …\nફક્ત એક રાત માટે કિન્નર કરે છે વિવાહ, જાણો શા માટે\nઆજે અમે તમને એ વિષે વાત કરીશું કે કિન્નરો વિવાહ કરે છે. આ વાત વિષે લગભગ બહું ઓછા લોકો ને ખબર હોય છે. આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો. કિન્નરો એક રાત માટે વિવાહ …\nરાતે સુતા સમયે બેડ પાસે રાખો કપાયેલું લીંબુ, થશે અદભુત લાભો\nલીંબુ ને શરીર માટે ખુબજ ફાયદા કારક મનાય છે. લીંબુ ની મદદ થી આપણે શરીર ના ઘણા બધા રોગ થી છુટકારો મેળવી શકીયે છે. જેવી રીતે …\n“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે\nવાવઝોડા નું નામ “વાયુ” કેવી રીતે પાડવામાં આવ્યું જ્યારે ભારત ના ઉત્તરીય રાજ્યો ગરમીના પ્રકોપ થી ઘેરાયેલા છે, ત્યારે પશ્ચિમી ભારત નું રાજ્ય ગુજરાત …\nથોડાક જ પૈસામાં આ દેશો માં તમે સારા ડેસ્ટીનેસન માં છૂટ થી ફરી શકશો.\nઅહી આપણે ઇન્ડોનેશિયાને દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાથી એક કહી શકીએ છીએ અને અહી જંગલથી લઇને સમુદ્ર કિનારા અને પ્રાચીન મંદિર સુધી પણ …\nઆ ઘરેલુ ઉપાયથી ૧૫ દિવસે એક વાર આંતરડા ને જરૂર સાફ કરો, પેટ થઈ જાશે સાફ અને કબજિયાતથી મળશે છુટકારો…\nઆજ ની સહું થી મોટી સમસ્યા છે, પેટ ની તકલીફ અને તેના થી થતા રોગો. લગભગ આશરે ૭૦ ટકા લોકો આ સમસ્યા થી પીડાતા હોય છે. સવાર ના જો પેટ સાફ ના થયું હોય તો આખો દિવસ …\n��્યારેય નહીં પડે ઘન ની કમી, જો ગરુડ પુરાણ ની આ વાત નું રાખશો ઘ્યાન.\nઆપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર …\nશું તમારે સિઝેરિયન ડીલેવરી નથી કરવી , તો જાણો નોર્મલ ડીલેવરી માટેના સરળ ઉપાયો…\nઆજ ના સમય માં સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/chandan-kheti/", "date_download": "2019-07-19T21:16:32Z", "digest": "sha1:Z2KSKCYLRN2O2U4YZXOL4BHJZMSHUZJ2", "length": 3744, "nlines": 60, "source_domain": "khedut.club", "title": "chandan kheti", "raw_content": "\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aa-shiv-mandir-dhime-dhime-vadhi-rahi-che-nandi-ni-prtima/", "date_download": "2019-07-19T20:42:14Z", "digest": "sha1:I7WOESSVGVVQAFMWDNCVY55VAYJOYIOD", "length": 11777, "nlines": 96, "source_domain": "blog.dealdil.com", "title": "આ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે રહસ્ય...", "raw_content": "\nHome આધ્યાત્મિક / ધાર્મિક આ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે...\nઆ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે રહસ્ય…\nએવી માન્યતા છે કે જ્યાં શુધી શિવ ભગવાનનું પ્રિય વાહન નંદી અનુમતિ ના આપે ત્યા શુધી કોઈ શિવ ભગવાનના દર્શન નથી કરી શકતું.એટલા માટે જ શિવ મંદિર નાનું હોય કે મોટું ગર્ભગૃહમાં નંદીની પ્રતિમા હોયજ છે.ભારતમાં એક મંદિર એવું છે જ્યાં દર વર્ષે નંદીની પ્રતિમા વધતી જઈ રહી છે.અને પુરાતત્ત્વ વિભાગેઆ વાતની પુષ્ટી કરી છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે એક એક કરીને મંદિર ના સત્મ્ભોને કાપવા પડી રહયા છે.\nવૈજ્ઞાનાનીકો એ પણ કરી આ વાતની પુષ્ટી.\nજે લોકો વર્ષોથી અહિયાં દર્શન કરવા આવે છે તેમનું કહેવું છે કે પહેલા મંદિર માં પરિક્રમા કરવી ઘણી સરળ હતી.પરંતુ નંદીની પ્રતિમા વધી રહી હોવાથી હવે આ શિવ-પાર્વતીના મંદિરની પરિક્રમા કરવી ઘણી મુસ્કેલ થઇ રહી છે.અહિયાં એવું કહેવામાં આવે છે કે એક શ્રાપના લીધે આ મંદિર માં કાગડાઓ જોવા મળતા નથી.\nશું છે મંદિરની સ્થાપનાની કહાની.\nઆ શિવ મંદિરની સ્થાપના અગસ્ત ઋષિએ કરી હતી જો કે અહિયાં પહેલા વેંકટેસ્વરનું મંદિર બનાવવાનું હતું પરંતુ સ્થાપનાના સમયે મૂર્તિનો અંગુઠો તૂટી ગયો. મૂર્તિ ખંડિત થવાના કારણે મંદિરની સ્થાપના પણ ઉભી રહી ગાય હતી.પછી અગસ્ત ઋષિએ ભાગવાન શિવની અરાધના કરી અને ભગવાન શિવા પ્રસન થઈને ઋષિ સામે પ્રગટ થયા અને અમને કહીયુ કે આ સ્થળ તેમણે કૈલાશ જેવું લાગે છે એટલે અહિયાં એમનું મંદિર બનાવવું ઉચિત રહશે.\nકેમ મંદિરમાં કાગડાઓ નથી આવતા.\nએવી માન્યતા છે કે જયારે અગસ્ત ઋષિ તાપ કરી રહયા હતા ત્યારે કાગડાઓ તેને હેરાન કરી રહયા હતા.નારાજ થઈને ઋષીએ એમણે શ્રાપ આપીયો કે તે આ સ્થળે ક્યારે પણ નહિ આવી શકે.કાગડાઓ સનીદેવનુંવાહન છે એટલે અહિયાં સનીદેવની પણ સ્થાપના નથી થતી.\nમંદિરની બાજુમાં બે ગુફાઓ છે.\nઉમા-પાર્વતી માતાનું આ અનોખું મંદિર આંધ્ર-પ્રદેશના કુરનુલ જીલ્લામાં આવેલુ છે.જોઈ એ તો આ મંદિરની સ્થાપના અગસ્ત ઋષિએ કરી હતી પરંતુ પુરા પરિસરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના સમયમાં 15 સતાબ્દીમાં કરવામાં આવી હતી.મંદિરની બાજુમાં બે ગુફાઓ છે જેમાંથી એકમાં વેંકટેસ્વર ભગવાની એ મૂર્તિ છે જે સ્થાપના સમયે ખંડિત થઈ હતી અને બીજી ગુફા અગસ્ત ઋષિની છે જેમાં તેમણે તપ કર્યું હતું.\nકલિયુગના અંતમાં જાગી જશે નંદી મહરાજ.\nએવી માન્યતા છે કે કલયુગના અંતમાં એક દીવસે નંદી મહારાજ જીવિત થઈ જશે.અને જે દિવસે આવું થશે તે દિવસે મહા પ્રલય આવશે અને કલયુગ નો અંત થશે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleશું સાચ્ચેમાં ખાઈ છે આ બાળક જીવતા માણસનું માંસ -સામે આવી હેરાન કરીદે તેવી હકીકત…\nNext articleભગવાનની સામે મશીને માની લીધી હાર, 3 દિવસમાં ખાલી 300 મીટર ચાલ્યો 240 ટાયર વાળો ટ્રક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે ૭૮૬ નંબરનો સંબંધ જાણો શું છે હકીકત…\nકાલથી સારું થાય છે ચૈત્ર નવરાત્રી તો જાણો કળશ સથાપનનું શુભ મુહુર્ત, તેની પૂજા વિધિ અને મંત્ર…\nપોતાના બાળકો માટે મમ્મીઓ બનાવશે એડલ્ટ વિડીયો, પાછળનું કારણ છે બહુ...\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nકચ્છના દરિયામાં પાકિસ્તનના ભાંગફોડીયાઓએ કર્યું કઈક એવું જે સાંભળી તમારા રુવાડા...\nગુજરાતના સીમા સુરક્ષા દળ(BSF)એ કચ્છમાં ઘુસતા પાકિસ્તાની ઘુસણખોરને પકડયો છે, જાણો...\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \nબલાકોટમાં સડી રહયા છે આતંકવાદીઓના શબ,ઘણી કોશીસો પછી પણ ન છુપાયું...\nસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nરૂસમાં બાજ અને ઘુવડ શા માટે કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n૧૧/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nભગવાન ગણેશના દરેક અંગમાં છે જ્ઞાનની પાઠશાળા જાણો રહસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%80%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8B/", "date_download": "2019-07-19T20:36:49Z", "digest": "sha1:3DLSVULTFRWXAFJXKBILR7YOI2HUI64I", "length": 6466, "nlines": 186, "source_domain": "venunad.wordpress.com", "title": "મુશીબતો | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged આગ, ઉતારી, ઘર, જર્જરીત, દરિયો, દ્વારિકા, નિમંત્રણ, પુકારી, બેકરારી, મુશીબતો, વિચારી, સંગીત on ડિસેમ્બર 19, 2018| 2 Comments »\nકાલ કેવી હશે, વિચારીજો,\nના ગમે તો જરા સુધારીજો.\nહોય જો જર્જરીત ઘર તારું,\nપેટની હોય કેહ્રદયની એ,\nઆગતો આગ છે એ, ઠારીજો.\nએ નિમંત્રણ વિના નહીં આવે,\nચાંદની રાત છે મજા કરને\nએ નથી આપતો વગર માગ્યે,\nવેદના, ગમ, મુશીબતોને તું,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-rajyasabha-election-2019-know-candidates-from-bjp-and-congress-99336", "date_download": "2019-07-19T20:55:49Z", "digest": "sha1:TTWQUCNC7CWYLOZFVYYFHDQAPKOX4QVZ", "length": 8910, "nlines": 71, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat rajyasabha election 2019 know candidates from bjp and congress | રાજ્યસભાનું રણ 2019: જાણો ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોને - news", "raw_content": "\nરાજ્યસભાનું રણ 2019: જાણો ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોને\nગુજરાતમાં રાજ્યસભા માટે શુક્રવારે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે જાણો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ કોણ છે.\nજાણો ગુજરાતના રાજ્યસભા ઉમેદવારોને\nભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર એસ. જયશંકર છે. અનુભવી રાજદૂત અને પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીના રૂપમાં પોતાની સરકારમાં સામેલ કર્યા છે. તેમણે 30 મેના દિવસે મંત્રી પદના શપથ લીધા હતા. નિયમ અનુસાર તેમણે શપથ લીધાના છ મહિનાની અંદર સંસદના કોઈપણ સદનનું સભ્ય બનવું પડે. એસ. જયશંકર અમેરિકા અને ચીનમાં રાજદૂત રહી ચુક્યા છે. ��ેમણે વડાપ્રધાન મોદીની પહેલી સરકારની વિદેશ નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.\nરાજ્યસભા ચૂંટણીમાં ભાજપે બીજા ઉમેદવાર તરીકે સૌના આશ્ચર્ય વચ્ચે જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા.જુગલજી ઠાકોર ભાજપના મહેસાણાના ઠાકોર સમાજના નેતા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાંથી એક છે. ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરી તરીકેની છાપ ધરાવે છે. હાલ તેઓ પક્ષમાં ઓબીસી મોરચાના મંત્રી તરીકે કાર્યરત છે. વર્ષોથી તેમણે કોઈ માંગણી નથી કરી, હંમેશા તેઓ પક્ષના આદેશનું પાલન કરે છે. તેનો તેમને બદલો આપવામાં આવ્યો છે.\nકોંગ્રેસ એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને મેદાનમાં ઉતાર્યા છે.\nચંદ્રિકાબેન ચુડાસમા સૌરાષ્ટ્રના જાણીતા નેતા છે. તેમની સૌરાષ્ટ્રની રાજનીતિ પર સારી પકડ છે. ચંદ્રિકાબેન વર્ષ 2012માં માંગરોળથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 2017 વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સારી એવી લીડ મળી હતી. જેના માટે ચંદ્રિકાબેનની સારી એવી ભૂમિકા રહી છે.\nગૌરવ પંડ્યા દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં મોટો ચહેરો છે. ગૌરવ પંડ્યાને અહેમદ પટેલ સાથે નજીકના સંબંધો છે. તેઓ કોંગ્રેસ સંગઠનમાં વર્ષોથી સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. યુથ કોંગ્રેસથી તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા અને પ્રદેશ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી રહી ચુક્યા છે.\nઆ પણ વાંચોઃ કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર રાજ્યસભાની ચૂંટણી પહેલા લઈ જશે આબુ\nકોંગ્રેસને ધારાસભ્યો ગુમાવવાનો ડર\nશુક્રવારે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પહેલા કોંગ્રેસને ધારાસભ્યો ગુમાવવાનો ડર છે. કોંગ્રેસને લાગે છે કે ગયા વખતે રાજ્યસભા ચૂંટણી પહેલા જેવો ખેલ થયો હતો તેવો આ વખતે પણ થઈ શકે છે. જેથી તેઓ ધારાસભ્યનો એક સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ છે. તેમનો મોક પોલ પણ કરવામાં આવ્યો. અહીંથી તેમને સીધા મતદાન માટે લઈ જવામાં આવશે.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/10/12/child-counselling-6/", "date_download": "2019-07-19T20:45:30Z", "digest": "sha1:SIREP64CJHRY3W6KDC26OIFA6KHOCAYU", "length": 33117, "nlines": 162, "source_domain": "www.aksharnaad.com", "title": "પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » બાળઉછેર » પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)\nપથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) 13\n12 Oct, 2014 in બાળઉછેર tagged ડૉ. નીના વૈદ્ય\nપૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે….. જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.\nસરખે સરખા બાળકો સાથે હળવું ભળવું, મેદાની રમતો રમવી, ટીમ બનાવી રમવું વિગેરેમાં પથિકને રસ ન પડતો અને ઘરની બહાર જવાનું ટાળતો પણ જો આઈસક્રીમ પાર્લરમાં જવાનું હોય તો પથિક દોડીને જતો. પૂર્ણિમાબેને સવારથી દરેક બાબત માટે પથિકની પાછળ પડેલાં રહેવું પડતું. પથિકને સવારે પથારીમાંથી રોજ ખેંચીને જ ઉઠાડવો પડતો. ઊઠીને પણ પથારીમાં બેસી રહે – કેટલીયે બૂમો પાડ્યા પછી બાથરૂમમાં જાય. બ્રશ કરવાનું, નહાવાનું, તૈયાર થવાનું વિગેરે તમામ રોજીંદા કાર્યો પૂર્ણિમાબેને પાછળ પડેલા રહીને અને કહી કહીને કરાવવાં પડતાં. પથિકની સ્કૂલ બેગ ગોઠવવી, આડા અવળાં પડેલાં પુસ્તકો, બૂટ મોજાં શોધવાનું કામ તથા સરખાં મૂકવાનું કામ પૂર્ણિમાબેને જ કરવું પડતું. સ્કૂલમાંથી આપેલું લેશન પથિક જેમતેમ પૂરું કરતો અને તે પણ ગાઈડમાંથી જવાબો યંત્રવત ઉતારી જ જતો. સ્કૂલમાંથી આપેલુ પ્રોજેક્ટ-વર્ક તો પથિકને ક્યારેય કરવું ગમતું નહીં કારણ એના માટે વિવિધ જગ્યાએથી માહિતી ભેગી કરવી પડે. પથિકને તૈયાર જવાબો ઉતારવાની આદત હતી એટલે આપમેળે સમજપૂર્વક માહિતી ભેગી કરવાનું કાર્ય એને કંટાળાજનક લાગતું.\nસ્કૂલમાંથી આપવામાં આવતો પ્રોજેક્ટ પુરો કરવો ફરજિયાત હોવાથી પ્રોજેક્ટ માટે જરૂરી બધી જ માહિતી પૂર્ણિમાબેન ભેગી કરતા અને પથિક માત્ર ઉતારો કરી જતો. પથિક રોજિંદા અને આપમેળે કરવાનાં મોટાભાગનાં કાર્યોમાં આળસ અને અણગમો કરતો અને સાથે સાથે ગુસ્સો અને જીદ પણ એટલી જ કરતો. પથિક કોઈ વસ્તુની માંગણી કરે તો તે અપાવવી જ પડતી નહીંતર ગુસ્સામાં ઘણીવાર ગેરવર્તણુંક પણ કરતો.\nપથિકનામાં એકાગ્રતાની ખામી, કામ પ્રત્યે ધગશની ખામી, જવાબદારી પ્રત્યે દુર્લક્ષ, મહેનત કરી કંઈક મેળવવાની અનિચ્છા, faulty food habits વિગેરે નકારાત્મક બાબતો વર્તાય છે. આ માત્ર પથિક કે પૂર્ણિમાબેનનો પ્રશ્ન નથી આજે મોટાભાગની માતાઓ પોતાના બાળકની ઉપર જણાવેલી તમામ અથવા આમાની કેટલીક ફરિયાદ કરતી જોવા કે સાંભળવા મળે છે. ઘણીવાર વાલીઓ દ્વારા અથવા કોઈ Expert દ્વારા આવા બાળકોને HYPER અથવા ADHD (Attention Deficit Hyperactivity Disorder)નું લેબલ લગાડી દેવામાં આવે છે. આપણે આગળનાં લેખમાં સમજ્યાં જ છીએ કે લેબલ લાગવાથી બાળકને કેટલું અને શું શું નુકશાન પહોંચે છે.\nપથિક વિષે પૂર્ણિમાબેન પાસેથી આટલું સાંભળ્યાં પછી લાગ્યું કે જો બધુંજ પથિકને ધક્કા મારી મારીને કરાવવું પડતું હોય, આગળ જણાવેલાં બધાંજ કામ જો પથિકને નિરસ લાગતાં હોય તો એવું કયું કામ છે જેમાં ખૂબ રસ પડતો હોવાથી બાકી બધું નિરસ લાગે છે એ કામ હતું ટીવી જોવાનું. પથિક સ્કૂલ ચાલુ હોય ત્યારે રોજ ૪ કલાક અને રજાના દિવસે ૭ થી ૮ કલાક ટીવી જોતો. ટીવીમાં આવતી બધી જ જાહેરખબર પથિકને મોઢે, જે કંઈ નવું ટીવીની જાહેરખબરમાં આવે તે બધું જ પથિકને જોઈએ. પોતાને જોઈતી વસ્તુ માટે પથિક જીદ કરતો, ગુસ્સો કરતો અને કોઈકવાર તો તોડફોડ પણ કરતો. ટીવી જોવાની લાલચમાં જમવા માટે રીતસર ન બેસતાં કોઈપણ પડીકું લઈ પથિક ટીવી સામે બેસી જતો અને પડીકાનું જ અને સીધું પડીકામાંથી લઈને જ ખાતો. રાત્રે મોડે સુધી ટીવી જોયું હોય એટલે સવારે ઉઠવામાં રોજ મુશ્કેલી પડતી. તૈયાર મનોરંજન મળે એટલે ઘરની બહાર નીકળી મિત્રો બનાવી મેદાની રમતો રમવાનું આળસ આવે.\nટેકનોલોજીનાં ક્ષેત્રે થઈ રહેલો ઝડપી વિકાસ લાભકારક છે પણ એનો અયોગ્ય ઉપયોગ આપણાં બાળકોનાં વિકાસને રૂંધી રહ્યો છે. એમની સર્જનાત્મકતાને અવરોધી રહ્યો છે.\nઆજનો આ પથિક તથા પૂર્ણિમાબેનનો કિસ્સો ઘણી બાબતે વિચાર માંગી લે તેવો છે. આ કિસ્સાને કેન્દ્રમાં રાખીને આખી સમસ્યાને નાની નાની અનેક સમસ્યાઓમાં વિભાજીત કરી દરેક સમસ્યા પર થોડું ઊંડાણપૂર્વક વિચારીશું તો ઘણાં બાળકો તથા તેમનાં વાલીઓને તેમના પ્રશ્નોના જવાબ મળી રહેશે.\n૧. પથિકનું મોટાભાગનું કામ પૂર્ણિમાબેને કરવું પડતું પથિક પોતે જાતે જવાબદારીપૂર્વક પોતાનું રોજીંદુ કામ પણ કરતો નહિ. આ તકલીફ ઘણાં ઘરોમાં છે. બાળકોને પોતાની જવાબદારી સમજતા કઈ રીતે કરવા\n૨. ખાવા-પીવા પ્રત્યેની બેદરકારી, ખોટી ટેવો મોટાભાગનાં વાલીઓનો પ્રશ્ન છે. બાળકને પડેલી ખોટી ટેવ કેવી રીતે બદલવી આને માટે કેટલીક પધ્ધતિઓ વિકસાવવામાં આવી છે જેને સામુહિક રીતે ‘BEHAVIOR MODIFICATION TECHNIQUES’ કહેવાય છે. જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.\n૩. HYPER બાળક કોને કહેવાય ADHD એટલે શું એનો ઈલાજ શક્ય છે જો છે તો શું છે\n૪. નિયત સમય કરતા વધારે સમય માટે ટીવી જોવાથી બાળકો પર માનસિક અને શારીરિક શું શું અસરો થાય છે\n૫. બાળક મેદાની રમતો ન રમે તેનાથી શું શું ગેરફાયદા થાય છે અને મેદાની રમતોનાં શું શું ફાયદા છે\nઆ દરેક પ્રશ્નને આપણે એક એક કરી સમજીશું. આજનાં અંકમાં આપણે બાળકોને જવાબદારીનો અહેસાસ કેવી રીતે કરાવવો તેનાં પર ચર્ચા કરીશું અને બાકીનાં પ્રશ્નો એક પછી એક આવતા અંકોમાં જોઈશું.\nમા-બાપની પદવી એ એક માત્ર પદવી છે જે મેળવવા માટે કોઈ તાલીમ લેવામાં કે આપવામાં આવતી નથી. આપણા બાળકો માટે આપણે ‘GIVENS’ છીએ. આપણે નક્કી કરીએ છીએ મા-બાપ બનવાનું, બાળકને ‘જન્મવું છે કે નહિ’ એવી કોઈ પસંદગી આપવામાં આવતી નથી. આપણાં બાળકોનાં ધરતી પરનાં અસ્તિત્વ માટે માત્ર અને માત્ર આપણે જવાબદાર છીએ, આપણે એમનાં સર્જનહાર છીએ. દરેક બાળક વિશિષ્ટ અને અનોખું છે. આપણે એમની વિશિષ્ટતાને અને અનોખાપણાંને વિકસાવવામાં માત્ર આધારરૂપ બનવાનું છે.\nકુદરત દરેક જીવને એની સંપૂર્ણતા સાથે સ્વીકારે છે. ઈશ્વરનો પ્રેમ પામવા માટે કોઈ શરતો નથી હોતી. આપણાં બાળકોને જવાબદાર બનાવવાની દિશામાં આપણું પહેલું પગલું હશે આપણા બાળકોનો એમની આવડત, એમની શક્તિ તથા એમની મર્યાદા જાણી, સમજી અને સંપૂર્ણ બીનશરતી સ્વીકાર..\nઆજે લેખની સાથે પ્રસ્તુત થયેલ બઘાં ચિત્રો અને લખાણ આપણને સંકેત આપે છે કે ઈશ્વર જે આપણી સાથે કરે છે તે આપણે આપણાં બાળકો સાથે કરવાનું છે. બાળકોની સામે સારી/ખરાબ પરિસ્થિતિ આવવા દો અને એનો એમની પોતાની સમજ, ઉંમર, આવડત અને ક્ષમતા પ્રમાણે સામનો કરવા દો. આપણું કામ માત્ર સાથે રહી જ્યાં જેટલી જરૂર હોય ત્યાં અને તેટલું પ્રોત્સાહન પૂરું પાડવાનું છે અને એમની ક્ષમતા પર ભરોસો રાખવાનું છે.\nબાળકો બિનજવાબદાર હોવાનું મુખ્ય કારણ છે આપણે એમને અનુભવની એરણ પર ચડવા જ નથી દેતા. બાળક નાનું હોય ત્યારથી ‘પડી જશે’, ‘વાગશે’ એવું વિચારી એને ખુલ્લા રસ્તા પર એકલું ચાલવા નથી દેતા, ‘દાઝી જશે’ કરી બાળક અડકે તે પહેલા ચ્હાનો કપ ખસેડી લઈએ છીએ. હા, ઈજા પહોંચાડે તેવી વસ્તુઓથી બાળકને દૂર રાખવું જરૂરી છે પણ એણે આ વસ્તુથી કેમ દૂર રહેવાનું છે તે અનુભવ કરાવવું જરૂરી છે નહિતર આપણી ગેરહાજરીમાં કુતુહલવશ થઈ અવશ્ય પોતાની જાતને નુકશાન પહોંચાડશે અથવા જરૂરી અનુભવોથી વંચિત રહેશે. ‘લેસન પૂરું નહિ કરે તો શિક્ષા થશે’ કરી બાળકનું લેશન પૂરું કરાવવા એની પાછળ પડેલા રહી બાળકને પોતાની જવાબદારી સમજવાથી દૂર તો કરીએ જ છીએ ઉપરાંત એને શિક્ષાનો અનુભવ મેળવવામાંથી પણ બાકાત રાખીએ છીએ. સમયસર ઉઠવું, તૈયાર થવું, વ્યવસ્થિત જમવું, પોતાની ચીજ-વસ્તુ ઠેકાણે મુકવી એ તમામ જવાબદારીઓ બાળકની પોતાની છે અને એમ ન કરવાથી જે પરિણામ આવે તેનો સામનો પણ બાળકે જ કરવાનો છે એવી સમજ આપવી દરેક મા-બાપની ફરજ છે. ભૂલ કરવી તે શિક્ષણનું પ્રથમ સોપાન છે. જે વ્યક્તિ ભૂલ કરવાથી ડરે તે ક્યારેય આપબળે વિકાસ નથી પામતી અને આપબળે શીખ્યાં ન હોઈએ તો આત્મવિશ્વાસની કમી રહે છે. ‘બાળકો ભૂલ કરશે’ તેનાથી ગભરાઈને આપણે કુદરતે બનાવેલાં નિયમોને તોડીએ છીએ. વળી બાળકનું કામ આપણે કરી લઈને અજાણતાં જ બાળકની ક્ષમતા પર આપણને અવિશ્વાસ હોવાનો એમને એહસાસ કરાવીએ છીએ.\nકેટલાંક ઘરોમાં માત્ર સ્ત્રીઓ જ ઘરનું તમામ કામ કરતી હોય છે. પુરુષો પોતાની રોજીંદી ચીજ-વસ્તુઓ જેવી કે બાથરૂમમાં નહાવાનું પાણી મૂકવું, ટુવાલ લઈ જવો, પોતાના કપડાં કબાટમાં ગોઠવવા, જમતી વખતે થાળી પીરસવી, સવારે વાંચેલા છાપાં પાછા વ્યવસ્થિત મૂકવા, પોતાના બૂટ પોલીશ કરવાં વિગેરે જેવા અનેક કાર્યો ઘરની સ્ત્રીઓ પાસે કરાવતા હોય છે. બાળક જેવું જુએ છે તેવું જ શીખે છે. ઘરનાં કામની જવાબદારીની અસમાન વહેંચણી બાળકને બીનજવાબદાર બનાવવામાં કંઇક અંશે કારણભૂત બને છે.\nમા-બાપ, ખાસ કરીને મમ્મીઓ સવારથી બાળકની પાછળ દોડતી હોવાનું બીજું એક કારણ છે પોતાનું બાળક ક્યાં પહોચવું જોઈએ, એના કેટલાં માર્ક્સ આવવા જોઈએ, એ અમુક ચોક્કસ છોકરા / છોકરીથી તો આગળ જ હોવું જોઈએ, બધું પહેલેથી જ નક્કી.. બાળકને અપેક્ષાઓનાં ડુંગર તળે દબાવી દીધાં પછી એને એમાંથી બહાર કાઢવાનાં મિથ્યા પ્રયત્નોનાં ફળ સ્વરૂપે બાળકો બિનજવાબદાર બનતા હોય છે. બાળકે પોતાનું ધ્યેય જાતે નક્કી કર્યુ જ નથી એણે શું કરવું તે પહેલેથી જ નક્કી છે, એટલે એ પૂરું કરવાની જવાબદારી પણ ધ્યેય નક્કી કરનારની જ રહે. જે ધ્યેય પોતે નિશ્ચિત ન કર્યુ હોય તેવા ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી ચાલકબળ બાળક ક્યાંથી લાવે\nવધુ એક કારણ છે પોતે જે ન કરી શક્યા તે બાળક પાસે કરાવવાની ખેવના બાળકે ઈતરપ્રવૃત્તિમાં પણ ભાગ લેવાનો, સ્કેટીંગ પણ શીખવાનું, ડાન્સ ક્લાસમાં પણ જવાનું, માર્શલ આર્ટ પણ શીખવાનું.. ઘણી વખત પોતાનાં અધૂરા રહી ગયેલાં અરમાનો બાળકો દ્વારા પૂરાં કરવાની ઈચ્છામાં અજાણતાં જ મા-બાપ બાળકને જીવનનાં મૂળભૂત મૂલ્યોથી દૂર લઈ જાય છે.\nઆપણી કલ્પના પ્રમાણે આપણે આપણું બાળક કેવું હોવું જોઈએ તેનું એક સુંદર ચિત્ર બનાવીએ છીએ અને પછી બાળકને આપણે બનાવેલી છબીમાં બંધબેસતું બનાવવાં માટે ચારેકોરથી હુમલો કરીએ છીએ. આ બધું કરવામાં મહત્વની બે બાબતો ભૂલાઈ જાય છે. પહેલી મહત્વની બાબત, આ માત્ર આપણી ઈચ્છાઓ દર્શાવતું કાલ્પનિક ચિત્ર છે.. બીજી મહત્વની બાબત, બાળકનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, બાળક એક પુખ્તવયની વ્યક્તિની લધુ આવૃત્તિ છે અને એ માન-અપમાન, ઈચ્છા-અનિચ્છા, ચીડ-ગુસ્સો, ગમો-અણગમો, દુ:ખ-આનંદ, વિશ્વાસ-અવિશ્વાસ, હાર-જીત, અહંકાર-ઈર્ષા.. બધું જ ઉંમર અને ઉછેર પ્રમાણે અનુભવતું હોય છે. આપણે એની અનુભવોની યાત્રાને સહજ બનાવવામાં મદદ કરવાની છે જેથી એનો વિકાસ પણ સહજપણે થાય. બાળકને જીવન જંગ લડવા માટે નહિ પણ ઉત્સવ મનાવવા માટે આપીએ..\nસાથેનું ચિત્ર એક શબ્દમાં વર્ણવી શકાશે\nઆ ચિત્રને જો એક નામ ન આપી શકાય તો એક બાળક પાસે હાથી જેવી બુધ્ધિ, પોપટ જેવી મિઠાશ, માછલી જેવો તરવરાટ, સૂર્ય જેવી તેજસ્વીતા, ગરુડ જેવી ચપળતા, લક્કડખોદ જેવી મહેનત, સિંહ જેવી નેતાગીરી, કુકડા જેવી સજાગતા, ઘોડા જેવી સ્પર્ધાત્મકતા.. બધાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય\n– ડૉ. નીના વૈદ્ય\n13 thoughts on “પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)”\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯)\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭)\nસરસ લેખ્…સળગતા પ્રશ્નો નુ સુન્દર નિરાકણ..\nડૉ. નિના બેન ના બાલ ઉચ્હ્ર્ના લેખો નેી બુક મલેી શકે\n← તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર\nકાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પી���ાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/rangoli-chandel-sister-of-kangana-ranaut-calle-taapsee-pannu-sasti-copy-99322", "date_download": "2019-07-19T20:31:38Z", "digest": "sha1:NWL2WBAZ5ARDUHPQ35XORRANLIWZ35ON", "length": 9458, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "rangoli chandel sister of kangana ranaut called taapsee pannu sasti copy | રંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ - entertainment", "raw_content": "\nરંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ\nબોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી રંગોલી બોલીવુડના જુદાં જુદાં અભિનેતાઓને અંગે નિવેદન અને ટ્વિટથી વિવાદોમાં ઘેરાયેલી હતી, અને હવે રંગોલી ચંદેલે તાપસી પન્નૂને નિશાન બનાવી છે.\nતાપસી પન્નૂએ વખાણ્યું જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર\nકંગનાની બહેન રંગોલી ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને તેની નજર દરેક વસ્તુ પર હોય છે. બુધવારે જ્યારે કંગના રનૌતની નવી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર આવ્યું ત્યારે અન્ય ચાહકોની જેમ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ તે જોયું. તાપસીને આ ટ્રેલર ગમ્યું અને તેણે ટ્વિટર પર તેના વખાણ પણ કર્યા. તાપસીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, \"આ ખૂબ જ કૂલ છે આનાથી હંમેશાંથી જ મોટી આશાઓ હોય છે અને આ એકદમ પૈસા વસૂલ છે આનાથી હંમેશાંથી જ મોટી આશાઓ હોય છે અને આ એકદમ પૈસા વસૂલ છે\nપણ લાગે છે રંગોલી પોતાની બહેન વિરુદ્ધ નથી સાંભળી શકતી તેમજ તેના વખાણ પણ સહન કરી શકતી નથી. તેથી જ તેણે તાપસીના વખાણ ભરેલા ટ્વીટને બદલે તાપસીને પોતાની બહેનની સસ્તી કોપી કહી દીધું. રંગોલીએ તાપસીના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે, \"કેટલાક લોકો કંગનાની કોપી કરીને દુકાન ચલાવે છે, પણ ધ્યાન આપો, તે ક્યારેય તેના પર ધ્યાન નથી આપતાં અને તેની ફિલ્મના ટ્રેલરના વખાણ કરતી વખતે તેનું નામ પણ નથી લેતાં. છેલ્લે જ્યારે મે તાપસીજીને કહેતાં સાંભળ્યા ત્યારે તે કહી રહી હતી કે કંગનાને બેગણા ફિલ્ટરની જરૂર છે અને તાપસીજી તમારે સસ્તી કૉપી બનવાનું છોડી દેવું જોઈએ.\"\nઆ બાબતે તાપસી પન્નૂનો સાથ આપવા માટે બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ આગળ આવ્યા. અનુરાગે રંગોલીના ટ્વિટનો જવાબ આપ���ાં લખ્યું, \"રંગોલી આ વધારે થઈ રહ્યું છે. આ ખૂબ જ નિરાશાજનક છે. મને ખબર નથી હું આ વિશે શું કહું. તારી બહેન અને તાપસી બન્ને સાથે કામ કર્યા પછી... મને સમજાતું નથી... એક ટ્રેલરના વખાણ કરવા, તેની દરેક વસ્તુના વખાણ કરવા કહેવાય. જેમાં કંગના પણ આવે છે.\"\nજણાવીએ કે વર્ષ 2018માં તાપસીએ પૂછ્યું કે તે કંગના રનૌતને શું ગિફ્ટ કરવા માગશે ત્યારે તેણે કહ્યું કે કંગનાને ડબલ ફિલ્ટર આપશે. હવે લાગે છે તાપસીની આ વાત તેના પર ભારે પડવાની છે., તો કંગનાની બહેન રંગોલીની વાત કરીએ તો તે તાપસી પહેલા કરણ જોહર, આલિયા ભટ્ટ, રણવીર કપૂર અને હ્રિતિક રોશન સાથે પણ ટ્વિટર પણ પંગો લઈ ચૂકી છે. રંગોલીએ આ બધાંને પણ ઘણું ખરું ખોટું કહ્યું છે.\nઆ પણ વાંચો : Dharmendra ફોટો શૅર કરીને કહ્યું,'હું આમને છોડીશ નહીં'\nકંગના રનૌતની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાની વાત કરીએ તો તેનું ટ્રેલર લોકોને ખૂબ જ ગમ્યું છે. આ એક સાઇકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે. કંગના આ ફિલ્મ દ્વારા પોતોની ફિલ્મ ક્વીનના કો-સ્ટાર રાજકુમાર રાવ સાથે બીજીવાર મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા, 26 જુલાઇના રિલીઝ થશે.\nજો કંગના રનૌત વડાપ્રધાન બને, તો કરીના કપૂર બનશે હોમ મિનિસ્ટર, જાણો કેમ \nકંગના આજે વધુ કૉન્ફિડન્ટ બની ગઈ છે : રાજકુમાર રાવ\nહ્રિતિક અને કરણ જેવા મોટા નામના લીધે એના પર અટૅક કરવામાં આવી રહ્યો છે : કંગના\nપ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પણ કંગનાનો બૉયકૉટ કરવાના સપોર્ટમાં\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/07/2018/6010/", "date_download": "2019-07-19T20:46:18Z", "digest": "sha1:LTU64JF43FVY2EUVJXLB52AK3SKHTEUT", "length": 5642, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "હાઈલાઈટ | Gujarat Times", "raw_content": "\nડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થનારી મંત્રણા માટે પ્રવાસીઓના રિસોર્ટ આયર્લેન્ડ સેન્ટોસાને પસંદ કરવ���માં આવ્યું\nપ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિ.યાના પ્રમુખ કિમ જોંગ ઉન વચ્ચે આયર્લેન્ડ સેન્ટોસા ખાતે મુલાકાત યોજવામાં આવશે એવું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ મુલાકાત માત્ર સાથે તસવીરો ખેંચાવવા પૂરતી નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. આ પ્રસંગે વિશ્વભરમાંથી આશરે 2500 જેટલા પત્રકારો અને અખબારકર્મીઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે.\nPrevious articleઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રમજાન નિમિત્તે વાઈટ હાઉસમાં ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું\nNext articleફિફા વર્લ્ડ કપ ફૂટબોલ 2018 રશિયામાં રમાશે\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\nઆવા જૂઠનો જગતમાં જયજયકાર થવો જોઈએ\nઅમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાનું વિધાનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ માટે...\nઉનાવ બળાત્કાર-કાંડઃ સીબીઆઈએ આરોપી ભાજપના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુધ્ધ ચાર્જશીટ...\nનવી દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેની અનિશ્ચિતકાળની ભૂખ- હડતાળ શરૂ\nપંજાબ નેશનલ બેન્કનું કૌભાંડઃ નીરવ મોદી પર ઈડીએ કર્યો મની લોન્ડ્રિંગનો...\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા દળમાં શામેલ કરવામાં આવ્યા પ્રથમ ભારતીય-અમેરિકન...\nઆંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયાએ નવો પક્ષ રચવાની ઘોષણા કરી..\nઅભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી બોલીવુડમાં પુનરાગમન કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/house-passes-bill-offering-2-million-migrants-a-chance-at-citizenship-gujarati-news/", "date_download": "2019-07-19T21:20:43Z", "digest": "sha1:IM3NTDFCEWYLTG4CSF4SKLRSESF2ENY4", "length": 9242, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "USમાં ગેરકાયદેસર વસતા લોકો માટે એક વિધેયક પસાર થયું , જાણો શું છે વિગતો.. - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » USમાં ગેરકાયદેસર વસતા લોકો માટે એક વિધેયક પસાર થયું , જાણો શું છે વિગતો..\nUSમાં ગેરકાયદેસર વસતા લોકો માટે એક વિધેયક પસાર થયું , જાણો શું છે વિગતો..\nકોંગ્રેસમાં ડેમોક્રેટ વર્ચસ્વવાળા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે એક વિધેયક પસાર કર્યું છે. જેમાં લાખો ગેરકાયદેપ્રવાસીઓને નાગરિકતા અપાવવામાં મદદ કરશે જેની પાસે ખુદને અમેરિકી નાગરિક સાબિત કરવા માટે કાયદેસર દસ્તાવેજ નથી. જો કે આ વિધેયક સેનેટમાં પસાર થાય તેવી ઓછી શક્યતા છે.\nવ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે જો આ વિધેયક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેબલ સુધી પહોંચશે તો તેઓ વિટો પાવરનો ઉપયોગ કરશે. આ સાથે જ સેનેટમાં રિપબ્લિકનની બહુમતી છે જે આ વિધેયક પસાર નહીં કરે. આ વિધેયક દ્વારા તથાકથિત ડ્રિમર્સ – એવા લોકો કે જેમને બાલ્યઅવસ્થામાં ગેરકાયદે રૂપથી અમેરિકા લાવવામાં આવ્યા હતા, તેમને સ્થાઈ સંરક્ષણ મળશે. આ વિધેયકને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 187 સામે 237 મતોથી પસાર કર્યું હતું. આ સાથે જ ડ્રિમર્સ તેમજ કથિત ટેમ્પરરી પ્રોટેક્ટેડ સિસ્ટમ હેઠળ આવનારા લોકોને પૂર્ણ નાગરિકતા આપવાનો માર્ગ પણ સરળ કરશે TPS હેઠળ તેવા લોકોને સંરક્ષણ આપવામાં આવે છે જે સશસ્ત્ર સંઘર્ષ અથવા કુદરતી આફતોને કારણે પોતાનો દેશ છોડીને અહીં આવ્યા હોય.\nવર્તમાન સમયમાં ઘણાં ડ્રિમર્સ પૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામા દ્વારા શરુ કરવામાં આવેલ DACA પ્રોગ્રામ હેઠળ સંરક્ષણ પ્રાપ્ત છે. ટ્રમ્પે ડ્રિમર્સ પર પહેલાથી જ કડક વલણ દાખવ્યું છે અને ડ્રિમર સંરક્ષણ અને TPS બંનેબે ખતમ કરવાની દિશામાં કામ કર્યું છે. ગઈકાલે પસાર થયેલ આ વિધેયક લગભગ 20 લાખ એવા ડ્રિમર્સને કાયદેસર મંજૂરી આપશે જે ઓબામાના DACA પ્રોગ્રામની બહાર છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nમોહમ્મદ કૈફને મળી કેટરિના કૈફ તો ફેન્સે લીધી કંઈક આવી રીતે મજા\nગીરના જંગલમાં બની દુર્લભ ઘટના, અજગરે કર્યો આમનો શિકાર\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝા��િસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/fakt-10-rupiyanu-bhojan/", "date_download": "2019-07-19T20:43:03Z", "digest": "sha1:OJIB5LE4P33N7ING63CG233LCRE33GY2", "length": 6785, "nlines": 65, "source_domain": "www.janvajevu.com", "title": "ફક્ત ૧૦ રૂપિયાનુ ભોજન: જેમાં મળે છે ૬ રોટલી, અથાણું અને શાક, ભોજન ની ડિમાન્ડ ૫૦૦ થી વધીને પહોંચી ૪૦૦૦... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / ફક્ત ૧૦ રૂપિયાનુ ભોજન: જેમાં મળે છે ૬ રોટલી, અથાણું અને શાક, ભોજન ની ડિમાન્ડ ૫૦૦ થી વધીને પહોંચી ૪૦૦૦…\nફક્ત ૧૦ રૂપિયાનુ ભોજન: જેમાં મળે છે ૬ રોટલી, અથાણું અને શાક, ભોજન ની ડિમાન્ડ ૫૦૦ થી વધીને પહોંચી ૪૦૦૦…\nચંદીગઢ જે લોકો આવે છે અથવા તો બીજી કોઇ હોસ્પિટલમાં જાય છે. તેને અન્નપૂર્ણા અક્ષયપાત્ર યોજનાથી જમવાનું સસ્તું મળે છે. આ સ્કીમને 3 જાન્યુઆરી, 2017ના રોજ યુટી ચંદીગઢ રેડક્રોસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આ સ્કીમ માં જમવાના પેકેટ બનાવી બહાર મોકલવામાં આવતા હતા. પહેલા 500 પેકેટ થી શરૂ કરવામાં આવી હતી.\nધીમે-ધીમે જ્યારે તેના વિશે લોકોને ખબર પડી ત્યારે જરૂરિયાતવાળા લોકો સુધી ભોજન ફક્ત 10 રૂપિયામાં પહોંચાડવામાં આવતું પછી તેની માંગ વધતી ગઇ. હવે આ ભોજન ના ૪૦૦૦ પેકેટ્સ તૈયાર થાય છે અને 12 અલગ-અલગ જગ્યાએ પર લોકોને પહોંચાડવામાં આવે છે. ડેપ્યુટી કમિશ્નર અજીત બાલાજી જોશીએ એ આ સ્કીમ ચાલુ કરી હતી.\nપીજીઆઇ આવનારા લોકોને વધુ ફાયદો થાઈ છે.\nબહાર થી ઇલાજ કરાવવા માટે આવતા દર્દીઓ સાથે આવેલા બાકીના મેમ્બર્સને પણ આ પીજીઆઇ સ્કીમનો લાભ મળે છે.\nઆ સ્કીમને સૌથી સારો રિસ્પોન્સ મળવાથી તેને હવે સરાય બિલ્ડીંગની પાસે પીજીઆઇમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. પીજીઆઇમાં 1000 થી પણ વધુ પેકેટ્સ સસ્તા ભોજનના મોકલવામા આવે છે.\nસરાયમાં રોકાયેલા લોકો માટે રસોડામાં સાથે બેસવા માટે અલગથી વ્યવસ્થાવામાં ગોઠવવામાં આ���ી છે.\n૨૦૧૯ ના અંકશાસ્ત્ર અનુસાર જાણો તમારું આખું વર્ષ કેવું રહેશે ખુશીઓ મળશે કે દુઃખોનો પહાડ\nકોઈ પણ નવી ફિલ્મ શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે ૯૦% લોકોને ખબર નથી, જાણો હકીકત…\nસૂર્યનો થયો કન્યા રાશિમાં પ્રવેશ જાણો કઈ કઈ રાશિના જાતકો ને થશે લાભ\nઆજીવન નાડમા પણ નહિ રહે કોઈ રોગ, કરો માત્ર આ ચૂર્ણ નુ સેવન\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nસ્વાસ્થ્ય ને લગતી દરેક નાની મોટી સમસ્યાઓ માટે દાદીમા ના ૨૦ સરળ ઘરેલુ નુસ્ખા…\nઆજે કોઈ પણ ઘરમાં નાની-મોટી બીમારી ઓ રહે છે. જો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/these-important-schemes-helps-bjp-in-return-to-power/", "date_download": "2019-07-19T21:12:15Z", "digest": "sha1:25K6X4PL5GYLQ4VPJRQIUCFLPYNP47OF", "length": 13144, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "આ યોજનાને કારણે મોદી સરકાર ફરી સત્તા પર, પરિણામ પર થઈ છે સીધી અસર", "raw_content": "\nઆ યોજનાને કારણે મોદી સરકાર ફરી સત્તા પર, પરિણામ પર થઈ છે સીધી અસર\nઆ યોજનાને કારણે મોદી સરકાર ફરી સત્તા પર, પરિણામ પર થઈ છે સીધી અસર\nમતગણતરીના એક પછી એક રાઉન્ડ પૂરા થતા હવે કેન્દ્રમાં ફરી ભાજપ સરકાર રચાશે એ સ્પષ્ટ થયું છે. ફરી એક વખત મોદી સરકાર મોટાભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે. પોતાના પ્રથમ કાર્યકાળમાં મોદીએ અનેક લોક ઉપયોગી યોજનાઓ જાહેર કરી હતી. જે યોજનાનો સીધો ફાયદો ભાજપ પક્ષને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થયો છે. જેનાથી પક્ષને ફરી એક આશા પ્રબળ બની. આ રહી એ યોજનાઓ જેણે મોદીને ફરી એક વખત સત્તામાં ટકાવી રાખવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.\nઆ વખતેના અંતિમ બજેટમાં મધ્યમ આવક ધરાવતા લોકોને મોદી સરકારે સારી એવી રાહત આપી છે. મોદી સરકારે પાંચ લાખ સુધીની આવકને કરમુક્ત જાહેર કરી દેતા એક મોટા વર્ગને રાહત થઈ ગઈ છે. જેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં થયો છે. મધ્યમ આવક ધરાવતા લોકો દેશમાં મોટી સંખ્યામાં છે. મોદી સરકારના આ નિર્મણથી આ તમામ લોકો��ે સીધી અસર પહોંચી છે. તેથી આ લોકોએ સરળતાથી મોદીને મત આપવા માટે તૈયાર થઈ ગયા છે. આ બહોળો વર્ગ ધરાવતા લોકોએ ઈવીએમમાં કમળનું બટન પ્રેસ કર્યું હશે જેનું આ વિજયી પરિણામ છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી મુદ્રા યોજના અંતર્ગત જે લોકો પોતાનો એક બિઝનેસ શરુ કરવા માગે છે. તે દરેક વ્યક્તિને 10 લાખ રુપિયા સુધીની લોન મળી રહેશે. જોકે, પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત મળતી લોન માટે વ્યાજના કોઈ નિશ્ચત દર નથી. માટે જ આ યોજનામાં મળતા ફંડ પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના જુદા જુદા વિષયને લઈને નક્કી કરવામાં આવલા દરથી વ્યાજ વસુલવામાં આવે છે. વ્યાપાર માટે મળતા આ ફંડનો લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો છે અને પોતાના સ્ટાર્ટઅપ શરુ કરી દીધા છે.\nબાળકીઓના અભ્યાસ માટે અને તેમના વિવાહ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરુઆત તઈ હતી. કેન્દ્ર સરકારે બેટી બચાવો-બેટી પઢાવો સ્કિમ અંતર્ગત આ યોજનાને બાળકીઓના ભવિષ્યની સુરક્ષા માટે જાહેર કરી હતી. ગર્લ ચાઈલ્ડ સ્કિમ અંતર્ગત આ યોજનાની ખાસ વાત એ છે કે, એક વખત રોકાણ કર્યા બાદ અમુક રકમની બચત પર 8 ટકાથી વધારે વ્યાજદર મળી રહે છે. એટલે ડબલ ફાયદો. એટલે કે બાળકીને નાનપણથી જ આર્થિક રીતે સુરક્ષિત રહી શકે.\nતા. 25 સપ્ટેમ્બર 2018થી શરુ થયેલી જનઔષધી અથવા આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના 10 કરોડથી વધારે પરિવારના લોકોને વાર્ષિક રુ. 5 લાખનું સ્વાસ્થ્ય વીમા કવચ સરકાર આપી રહી છે. જેમાં જે તે બીમારીઓના ઈલાજ માટે કુલ 1354 રુ.નું પેકેજ છે જેમાં કેન્સર, સર્જરી, કિમો થેરાપી, એડિએશન થેરાપી, બાયપાસ સર્જરી, ન્યૂરો સર્જરી, બેક પેઈન, સાંધાનું ઓપરેશન અને આંખની સર્જરી જેવા મોટા ઑપરેશનનો સમાવેશ થયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ માટે કોઈ આધારકાર્ડની જરુર નથી. માત્ર ઓળખપત્ર આપવું અનિવાર્ય છે. એટલે આ યોજનાનો લાભ લેનારાઓએ ભાજપને જરુરથી મત આપ્યા હશે.\nદેશના દરેક પરિવારોને મફ્તમાં એલપીજી ક્નેક્શન આપવા માટે ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરુ કરી હતી. એ અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા લોકો એલપીજી ક્નેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારની ઓઈલ કંપનીઓને પ્રતિ ક્નેક્શન રુ. 1600ની સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજનામાં ગ્રાહકોએ ચુલો ખરીદવાનો રહેશે. આ ખર્ચો ઓછો કરવા સરકાર ચુલો અને ગેસ બંને આપી રહી છે. ગ્રામિણ ક્ષેત્રે આ યોજના સુપરહીટ સાબિત થઈ છે. તેથી પ્રશંસા મતમાં પરિણમી હશે એવું પણ બને.\nઆ વર્ષના જ છેલ્લા બજેટમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને રાહત આપવા માટે સરકારે ખેડૂતોને દર વર્ષે રુ. 6 હજાર આપવાનું એલાન કર્યું હતું. ત્રણ રાજ્યની વિધાનસભામાં મળેલી હાર બાદ મોદી સરકારે ખેડૂતોને મહેરબાન કરવા આ યોજના શરુ કરી હતી. જોકે, આ એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. મતદાન પહેતા ખેડૂતોના ખાતામાં રુ. 2 હજાર ડિપોઝિટ થયા હતા. પણ બજેટ બાદ આ પ્રકારની મદદને ચૂંટણીલક્ષી નિર્ણય માનવામાં આવી રહ્યો હતો. જે સાચો અને વિનર સાબિત થયો.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, અમરેલી-સાવરકુંડલામાં વરસ્યો મેઘ\nNext સુરતના હીરા ઉદ્યોગના કપરા દિવસો, રફ ડાયમંડની કિંમત વધતા નાના કારખાના રોજ બંધ થઈ રહ્યા છે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2010/06/", "date_download": "2019-07-19T21:39:06Z", "digest": "sha1:DS7WNWCKPNODNNO2EZCUUUDIPASCKPSJ", "length": 15354, "nlines": 221, "source_domain": "venunad.wordpress.com", "title": "જૂન | 2010 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n“તૂ હી મેરાપ્રેમ દેવતા…”\nPosted in My Articles & comments, tagged અમૃત, આશિર્વાદ, ઓધાજી, કથિર, કરુણાસાગર, ડાકોર, તત્વ, દુન્યવી, દ્વારિકા, નંદ-યશોદા, નરસિંહ, પરમસ્નેહી, પુર્ણાવતાર, પ્રેમદેવ, પ્રેમદેવતા, બોડાણો, મીરા, વસુદેવ-દેવકી on જૂન 25, 2010| 3 Comments »\nજન્મેવસુદેવ–દેવકીનાપુત્રછેઅનેછતાંયેએમનાપાલકમાતા–પિતાનેનંદ–યશોદાનેભૂલ્યાનથી, બંનેતરફએકસરખોપ્રેમવર્સાવ્યોછે. ભાઈબલરામસ્યમંતકમણિચોરાયોત્યારેકૃષ્ણને છોડી જતારહ્યા, આવખતેકૃષ્ણએપોતાનીનિર્દોષતાસાબિતક્ર્યાપહેલાંકેપછીએનેકંઈજકહ્યુંનથીઅનેપ્રેમથીઅપનાવ્યાછે. બહેનસુભદ્રાનુંહરણકરવાઅર્જુનનેકહેછેત્યારેપણતેમનોનિર્દોષભગિનીપ્રેમજવ્યક્તથાયછે.\nતેઓએસજીવ–નિર્જીવબંનેનેપ્રેમક્ર્યોછે. ગોધન(પ્રાણીમાત્ર)નાપૂજારીછે. મોરપીંછમાથેધારણકરીનેપંખીઓનેકેગોવર્ધનપર્વતનીપૂજાકરીનેધરતીમાતાનેવંદેછે. કાળીનાગનેનાથીનેતેને છોડી મૂક્યોછેઅનેસમજાવ્યુંછેકેઝેરીકેનૂકશાનકરતાંજીવ–જંતુનેદૂરહટાવવાંપણમારવાંનહીં.\nવાંસળીનાસૂરોમાંરેલાતીપ્રેમધૂનગોકુળમાં અમૃતબનીવહેછે. ગોપ–ગોપીઓનેતેમનાલિંગભેદનેધ્યાનમાંલીધાવગરપોતાનાંકરીલીધંછે. એમાંયેપ્રેમઘેલીરાધાનેશ્રીકૃષ્ણેસાચાપ્રેમનેરસ્તેવાળીછે. ગોકુળનાંસર્વેસ્નેહીજનોનેસમયઆવ્યેછોડીદઈનેધર્મનુંઆગવુમહત્વસમજાવ્યુંછેકે, વિશાળજનહિતમાંપ્રેમએબંધનકર્તાનથી. અનેઆજકારણેતેમામાકંશનેઅનેબીજાદુષ્ટદૈત્યોનેમારીશકેછે. શ્રીકૃષ્ણઆજવાતકુરુક્ષેત્રનાધર્મયુદ્ધવખતેગીતામાંજૂદીજૂદીરીતેસમજાવેછે.\nઆબધુયમુનાકાંઠેતેનાતટપ્રદેશમાંબનેછે, યમુનાજીતેમનાઆશાશ્વતપ્રેમાચરણનાશાક્ષીછે. ગોકુળનીગલીઓ, ગોપજનો, રાધાઅનેગોપીઓ, વ્રજઅનેમધુવન, ગોવર્ધનપર્વતસર્વેસર્વેશ્રીકૃષ્ણનાપ્રેમસાગરથીભિંજાયેલાછે. શ્રીકૃષ્ણરુકિમણીજેવીસુંદરીનોપ્રેમસંપાદનકરેછેછતાંયેકુબ્જાનેપણઅપનાવીશકેછે. રાજારંકનાકેલિંગભેદમાંકૃષ્ણમાનતાનથી. અર્જુનઅનેસુદામાબંનેનીમિત્રતાસાચવીજાણીછે, અનેદ્રૌપદીનુંસખીપણુદિપાવ્યુંછે.\nશ્રીકૃષ્ણભગવાનપોતાનાભક્તોમાટેબધુંજકરીછૂટ્યાછે. મીરાંનેદેવાયેલાવિષમાંકૃષ્ણપ્રેમભળતાંઅમૃતથઈજાયછે. શામળિયાનેભરોંસેલ��ેલીનરસિંહમેહ્તાનીહૂંડીચૂકવાઈજાયછે. પ્રિયભક્તબોડાણાનાપ્રેમવશથઈરાતોરાતદ્વારિકાછોડીદાકોરભાગીજાયછે. તૂલસીનાપાનનોપ્રસંગજાણીતોછે.\nઆવાકરુણાસાગર, પરમસ્નેહી, પુર્ણાવતાર, શાશ્વતપ્રેમીશ્રીકૃષ્ણખરેજપ્રેમદેવતાછે. શ્રીક્રુષ્ણનાતત્વનેપામવુંએદુન્યવીમનુષ્યમાટેઆશિર્વાદરુપછે. ચાલોઆપણેસૌએવાતેપ્રેમદેવતાશ્રીકૃષ્ણનાઆગીતનેગાઈએ..\nગઈકાલે સાંજે મિત્રો સાથે વાતો કરતાં કોલેજ વખતના એક મિત્ર દંપતિની યાદ આવી. નામ આપતો નથી, પણ ઓળખાણ ન આપું તોયે તે ગોઝારા અકસ્માતને અને અમે ખોયેલા એ મિત્ર–દંપતિને કોઈ ભૂલ્યું નહીં હોય. ડોકટરીનું ભણતાં–ભણતાં તેઓએ પ્રેમ–લગ્ન કર્યાં. પછી યાત્રા–પ્રવાસે નિકળ્યાં હતાં, પછી પાછાં આવ્યાંજ નહીં. માર્ગમાં એક ખીણમાં એમની કાર સરકી પડી અને એ ગમખ્વાર અકસ્માતમાં તેમનું કરૂણ મૃત્યુ થયું.\nઆ આઘાત માંથી આ કવિતા, ‘બે સારસો” રચાઈ હતી. સાદી–સરળ ઉપજાતી છંદમાં રચેલી છે. એ મિત્ર–દંપતીને અંજલિ રૂપે.\nબે સારસો એક સમે મળીને,\nત્યાં ખીલતાં પૂષ્પ સદાય રાતાં,\nસદાય ફૂલે ભમરો ભમે ત્યાં.\nઅનેક લીલી ઊગતીજ વેલો,\nજાણે ઊગી છે નવલીજ ડૂંકો.\nપક્ષી વળી ત્યાં સહવાસ ડાળે,\nસુએ મળીને હરરોજ રાતે.\nઆવ્યો અહીં એક સમે ઊનાળો,\nસરોવરે કોઈ લગાર નો‘તું,\nસ્થાને બધાયે બધુજ સુકાયુ,\nને બધુય સ્થળ નર્ક થયું–\nબે સારસો ત્યાંજ છૂટાં પડીને,\nજમી ‘પરે નિરંત ઊંઘતાં‘તાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/cbi-raids-in-18-cities-50-places-on-persons-who-are-not-paying-bank-loans-99202", "date_download": "2019-07-19T20:45:07Z", "digest": "sha1:MOGKA5JFPOJCXEIKFFX6D5EYOHJNDBH4", "length": 7828, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "cbi raids in 18 cities 50 places on persons who are not paying bank loans | બેન્ક લોન ન ભરનારા સામે સરકાર સખ્ત, 18 શહેરમાં 50 સ્થળે રેડ - news", "raw_content": "\nબેન્ક લોન ન ભરનારા સામે સરકાર સખ્ત, 18 શહેરમાં 50 સ્થળે રેડ\nછેલ્લા કેટલાક વર્ષોમા દેશમાં બેન્ક પાસેથી લોન લઈને ભરપાઈ ન કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે આવા લોકો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે.\nછેલ્લા કેટલાક વર્ષોમા દેશમાં બેન્ક પાસેથી લોન લઈને ભરપાઈ ન કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે આવા લોકો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. મંગળવારે સીબીઆઈએ બેન્ક લોન લઈને ભરપાઈ ન કરી હોય તેવા લોકો સામે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 50 જગ્યાઓ પર રેડ કરી છે. સીબીઆઈના ���ધિકારીએ આપેલી માહિતી પ્રમાણે 18 શહેરમાં જુદી જુદી કંપનીઓ, પ્રમોટરો, નિર્દેશકો અને બેન્ક અધિકારીઓના ઘર તેમજ ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા છે.\nસીબીઆીએ દિલ્હી, મુંબઈ, થાણે, લુધિયાણા, વલસાડ, પુના, પલાની, ગયા, ગુડગાંવ, ચંદીગઢ, ભોપાલ સૂરત, કોલાર સહિતના શહેરમાં રેડ પાડી હતી. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે બેન્ક ફ્રોડના 14 નવા કેસ નોંધાયા છે. જેમાં 640 કરોડની છેતરપિંડી સામે આવી છે.\nમળતી માહિતી પ્રમાણે સીબીઆઈ વિન્સમ ગ્રુપ, સુપ્રીમ ટેક્સ માર્ટ, તયાલ ગ્રુપ, નફતો ગજ ઈન્ડિયા લિમિટેડ, એસએલ કન્ઝ્યુમર જેવી કંપનીઓને ત્યાં દરોડા કર્યા છે. વિન્સમ ગ્રુપની મુંબઈ અને થાણા ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. જયારે ટેક્સ માર્ટની લુધિયાણા, તયાલ ગ્રુપની મુંબઈ, એસએલ કન્ઝ્યુમરના દિલ્હી અને ઈન્ટરનેશનલ મેગા ફુડ પાર્કની પંજાબ સ્થિત ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા હતા.\nઆ પણ વાંચોઃ Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા\nઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આ રેડ મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂઆતના 2 મહિનાની અંદર અંદર કરી છે. બેન્ક ફ્રોડને લઈને સરકારની કડક નીતિના પગલાના એક ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બેન્કો સાથે થયેલી 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી અ ફરાર થઈ જવાના પગલે સરકારની ખૂબ જ ટીકા થઈ હતી.\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/video-mother-s-incredible-reflexes-save-boy-from-falling-off-4th-floor-balcony/", "date_download": "2019-07-19T21:32:55Z", "digest": "sha1:K2VMQTQOTTICEUOSGG2SHLXOJHXPFHFY", "length": 8881, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "બાળકને બચાવવા માટે માતા શું ના કરી શકે છે ? આ વિડીયો જોઇને તમે ચોંકી જશો.", "raw_content": "\nબાળકને બચાવવા માટે માતા શું ના કરી શકે છે આ વિડીયો જોઇને તમે ચોંકી જશો.\nબાળકને બચાવવા માટે માતા શું ના કરી શકે છે આ વિડીયો જોઇને તમે ચોંકી જશો.\n2 weeks ago ખેડૂત ક્લબ\nઆ માએ વીજળી કરતા વધુ સ્પીડે પોતાના બાળકનો જીવ બચાવી લીધો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને જોતજોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયો. આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાળક ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડવાનું હતું, ત્યાં તેની મમ્મીએ તેના પગ પકડીને તેનો જીવ બચાવી લીધો હતો.\nઆ ઘટના કોલમ્બિયાના મેડિલિનનો છે. CCTV ફુટેડમાં માતા અને બાળક લિફ્ટમાંથી બહાર નીકળે છે. મમ્મી જેવી પોતાના ફોન પર બિઝી થાય છે કે બાળક રેલિંગ પાસે પહોંચી જાય છે. રેલિંગમાં કોઈ ગ્રિલ નથી. ગ્રિલ પાસે પહોંચતા જ બાળક પોતાનું બેલેન્સ ગુમાવે છે અને બાળક લગભગ ઉપરથી નીચે પડવાનું જ હતું. ત્યાં તેની મમ્મીએ એક સેકન્ડ કરતા પણ ઓછાં સમયમાં બાળકના પગ પકડી લીધા. એટલું જ નહીં, બાળકને પકડ્યા બાદ તે પોતાના ફોનને પણ સાવધાનીપૂર્વક સાઈડ પર મુકી દે છે.\nઆ વીડિયો આનલાઈન શેર થતા જ વાયરલ થઈ ગયો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને શેર કરી ચુક્યા છે અને લોકો માતાની સ્ફૂર્તિના વખાણ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, બાદમાં બિલ્ડિંગ મેનેજમેન્ટે રેલિંગની પાસે એક બોક્સ મુકી દીધું. આ ઘટનામાં બાળકને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શે��� કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious મોદી સરકારે ત્રણ વર્ષમાં સિંહ પાછળ માત્ર 23.17 કરોડ ખર્ચ્યા જ્યારે વાઘ પાછળ 1010.69 કરોડ ખર્ચ્યા\nNext બજેટ બાદ પહેલી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આ મુખ્ય શહેરોના ભાવ.\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/apple-removed-itunes-posts-from-fb-instagram-pages-gujarati-news/", "date_download": "2019-07-19T20:49:15Z", "digest": "sha1:MFAEXRCVOU657TG75RR7XCEQDX7CCMX5", "length": 8293, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરથી હટાવી પોસ્ટ્સ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરથી હટાવી પોસ્ટ્સ\nએપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરથી હટાવી પોસ્ટ્સ\nએપલે આઈટ્યૂન્સના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજો ઉપરથી ફોટા, પોસ્ટ્સ અને વીડિયોઝને હટાવી દીધા છે. જેને કારણે અટકળો લગાવાઈ રહી છેકે, એપલની મ્યુઝીક સ્ટ્રીમિંગ સેવા હવે થોડા દિવસની જ મહેમાન છે. એક રિપોર્ટમાં એકરૂમર્સના હવાલાથી કહેવાયુ છેકે, એપલે તેના આઈટ્યૂન્સના ખાતાઓને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એપલ ટીવી સમકક્ષોની સાથે મર્જ કરી દીધા છે.\nઆઈટ્યૂનનું ટ્વીટર એકાઉન્ટ 13.5 લાખ ફોલોઅર્સ સાથે હજી પણ કાર્યરત છે. પરંતુ 23 મે બાદ તેની ઉપર એક પણ પોસ્ટ કરાઈ નથી. આની પહેલાં એપ્રિલમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુકે, આઈફોન નિર્માતા મૈક ઓએસના આગલા સંસ્કરણ સાથે આઈટ્યૂન્સ એપને મ્યુઝીક, પોડકાસ્ટ્સ અને ટીવી માટે અલગ અલગ એપમાં વહેંચવા પર વિચાર કરી રહ્યા છે.\nમ્યુઝીક એપમાં આઈટ્યૂન્સની સમાન ક્ષમતા હોવાની આશા છે. એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજોને સોમવારે કેલિફોર્નિયામાં સૈનજોસમાં શરૂ થનારા ચાર દિવસીય વૈશ્વિક ડેવલપર્સ સમ્મેલનના એક દિવસ પહેલાં ખાલી કરી દીધા છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nUPનાં બાહુબલી નેતા અતિક અહમદને અમદાવાદ જેલમાં ખસેડાયો, જાણો કેમ\nવનવિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કથિત ઓડિયો વાયરલ, ગણપત વસાવાએ આપ્યા તપાસના આદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/roti/", "date_download": "2019-07-19T20:32:32Z", "digest": "sha1:DIABYVTQUESSUB7AQBDWW6AXQ7DRKTFS", "length": 8506, "nlines": 164, "source_domain": "www.iamgujarat.com", "title": "Roti News In Gujarati, Latest Roti News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nહવે ખાવ કાળા, બ્લુ અને પર્પલ કલરના ઘઉંની રોટલી, ગજબના છે...\nઆ કલરફુલ ઘઉં આપશે તમને હેલ્થનું બુસ્ટર શાંતનું નંદન શર્મા, મોહાલીઃ આપણા દેશમાં હવે ઘઉં...\nતહેવારોમાં બનાવો વધેલા ફૂડનો હટકે નાસ્તો, વધેલી રોટલીમાંથી ઇન્સ્ટન્ટ ભાખરવડી\nવધેલી રોટલીની બનાવો આ નવી આઈટમ તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે રોટલી-શાક દાળ ભાત...\nફ્રીઝમાં મૂકેલા લોટની રોટલી ખવાય\nફ્રીઝમાં મૂકેલા લોટની રોટલીઃ મોટાભાગના લોકો સાંજે કે બપોરે વધેલો લોટ ફ્રીઝમાં મૂકી દે છે...\nલોઢી પર નહીં પણ માટીના તવા પર શેકો રોટલી, પેટ ફૂલવાથી...\nલોઢી માટીની હોય તો આરોગ્યનો વિશેષ ફાયદો આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણોનો...\nએક દિવસમાં તમારે કેટલી રોટલી ખાવી જોઈએ\nકાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર રોટલી ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ કરતા હોય છે. આ સમયે ખાવામાંથી...\n14 હજાર વર્ષ પહેલા આ દેશના લોકોએ પ્રથમવાર બનાવી હતી રોટલી\nરોટલી વિના ભોજન અધૂરું રોટલી એક એવી વાનગી છે જેના ��િના દરેક ભોજન અધુરું લાગે...\nજે રોટલી તમે દરરોજ ખાવ છો, તેનાથી થઈ શકે છે આ...\nરોટલી ખાવાથી થાય છે આ બીમારી નવી દિલ્હી: દુનિયાની વસ્તીના લગભગ 0.7 ટકા લોકો સીલિયક...\nજીવનમાં ખુશીઓના દ્વાર ખોલી દે છે રોટલીના આ સરળ પ્રયોગ\nજીવનમાંથી 'ગરીબી'ને હટાવવા માટે કરી રોટલીના પ્રયોગથી કરો આ ઉપાય\nએક રોટલી ચમકાવી શકે છે તમારુ ભવિષ્ય, કરો આ ઉપાય\nતમામ કષ્ટો દૂર કરશે રોટલનીના આ ઉપાય સદીઓથી એવી માન્યતા છે કે જો કોઈ ભૂખ્યાને...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/07/07/short-story-miti-thakor/", "date_download": "2019-07-19T21:05:21Z", "digest": "sha1:CC6VVEFBE53UUXHIYMLB6HTC7FKWVURF", "length": 26715, "nlines": 192, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)\nJuly 7th, 2018 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : વાર્તામેળો | 6 પ્રતિભાવો »\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત પ્રસ્તુત છે મિતિ ઠાકોરની વિજેતા વાર્તા ઉત્તર-રાયણ.)\nવાર્તાનું શીર્ષક : ઉત્તર-રાયણ\nસર્જકનું નામ : મિતિ ઠાકોર\nશાળા : શ્રેયસ પ્રતિષ્ઠાન\n“બસ, હવે કંટાળ્યા આનાથી.” મંજરી બોલી.\n ક્યારની પાછળ પડી છે. રિસેસમાં આપણી પાસેથી નિબંધ લખાવવો છે.” મંજરીએ જવાબ આપ્યો.\n“આજે પણ નથી લખ્યો એણે\n“ના રે ના. ક્યારે લખે છે\n“હા, દરવખતે આપણે જ લખાવીએ છીએ.”\n“આ વખતે નથી જ લખાવવો.” મંજરી બોલી.\nદરવેળા આ બિચારી પરોપકારી છોકરીઓ મેઘાને તેનું ગૃહકાર્ય રિસેસમાં પૂરું કરાવે, ને બીજી વખત ઘરેથી પૂરું કરી લાવવાનું કહે, પણ મેઘાબહેન ન સુધરે. તે લોકોને એક યુક્તિ સુઝી.\n“આ વખતે તો તેને ઉંધો-ચત્તો નિબંધ લખાવીએ. સબક તો મળશે એને..”\nતેમણે તોફાનમાં થોડુંક કહીને જતા રહેવું, ને શું થાય છે તે જોવાનો નિર્ણય કર્યો. રિસેસ પડી.\n“આ ઉત્તરાયણના નિબંધની શરૂઆત ક્યાંથી કરું\n“એ તો ઉત્તરાયણ શું છે, તેનાથી જ ચાલુ થાય; જે ઋતુમાં રાયણના પાંદડાં ઉત્તર દિશામાં જાય તે ઋતુના ઉત્સવને ઉત્તરાયણ કહેવાય.” કહી મંજરીએ મોઢા પર હાથ મૂકી પોતાનું હાસ્ય દબાવવા ખૂબ પ્રયત્ન કર્યો.\n“પણ આ સૂર્ય ઉત્તર દિશામાં જવા બાબતે નો’તું\n“તારે જે લખવું હોય તે લખ. આવડે છે તો પછી પૂછે છે કેમ” માલતીએ ગુસ્સાવાળું મોં બનાવી કહ્યું. પછી તે બોલી, “સૂર્ય તો પૂર્વથી પશ્ચિમ જાય. ઉત્તર દિશામાં કદી જતો ભાળ્યો છે” માલતીએ ગુસ્સાવાળું મોં બનાવી કહ્યું. પછી તે બોલી, “સૂર્ય તો પૂર્વથી પશ્ચિમ જાય. ઉત્તર દિશામાં કદી જતો ભાળ્યો છે\n“હા – હા” કહી મંજરી ઊંધી ફરી, તેણે માલતીનો હાથ ખેંચ્યો, ને પાછળ જઈ બંને બેઠાં.\n“મારે હિસાબે આ બન્નેની વાત સાચી છે. તેમની વાત માનવી જોઈએ.” મધુ બોલી. સાથે માલાએ પણ તેની હામાં હા મિલાવી. તે બોલી, “પરીક્ષામાં પણ આ બંન્નેના ખૂબ જ સારા ગુણ આવે છે.” જાણે યુક્તિ સમજી ગયા હોય તેમ અન્યોએ પણ ગોળો ગબડાવ્યો.\n“તેં એમ લખ્યું કે આ પર્વને મકરસંક્રાંતિ પણ કહેવાય” બોલતા બોલતા મીના તેનો ડબ્બો લઈ વર્ગખંડમાંથી બહાર નાઠી. એની પાછળ મોંમાં મમરા મૂકતી માધવી પણ બહાર નીકળી ગઈ.\n“હા હા, ફટફટ લખી લે.” મધુ બોલી.\n“ઠીક, પણ મકરસંક્રાંતિનો અર્થ શું\n“એ તો તારે આમને જ પૂછવું જોઈએ.” કહી તેણે મંજરી અને માલતી તરફ ઇશારો કર્યો. ફરી તોફાની ટોળીએ મઝાનો જવાબ વિચારી લીધો.\n“મગરને સંસ્કૃતમાં ‘મકર’ કહે છે, તો આ ઉત્સવ કાંઈ મકરને જોડાયેલો લાગે છે.” માલતી બોલી.\n“પણ એ તો મકર રાશિ જેવું સાહેબ કહ્યું’ તું ને\n“અમારી વાત ન સાંભળ. તારે જે લખવું હોય તે લખ. આમેય તારી પાસે વધારે સમય નથી.” મંજરી બોલી.\n“ના રે ના. તમે જ મારા પરોપકારી પરમેશ્વર છો.” કહી મેઘાએ નોટમાં મોં ઘાલ્યુ���.\n“પણ મગરને શા લેવા-દેવા આ ઉત્સવ સાથે” સૂઝ્યું એટલે મેઘાએ જ પૂછ્યું.\n“બકરીઈદ, તેમ મકરસંક્રાંતિ. રે ગાંડી છોકરી” મોહિની હસતાં હસતાં બોલી.\n“પણ બકરી ઈદમાં બકરીનો વધ થાય.” મુનીશાએ કહ્યું.\n“તો મકરસંક્રાંતિમાં મગરનો વધ થાય. લખી નાખ ને એમ.” મોના હસતા-હસતા બોલી. તેણે મંજરી માલતીની સામે જોઈ આંખ મીચકારી અને તેમની સાથે ત્રીજી ખુરશી લઈ બેસી ગઈ.\nરિસેસની પંદર મિનિટ પતી ચૂકી હતી. બહાર દોડપકડ રમીને થાકેલા મોહન અને માનિલ અંદર આવ્યા. વાત સાંભળી તેઓ હસવા લાગ્યા. મોનાએ તેમને ચૂપ રહેવા ઇશારો કર્યો.\n“આપણે સાબરમતીમાં મગર નથી, પણ માતાજીને તો પહેલાના સમયમાં બલિ ધરાવતા હતા ને” મોહન બોલીને ઊંધો ફરી હસવા લાગ્યો.\n“બરાબર વાત છે. નાનપણમાં હું યાત્રાએ ગયો’તો ત્યારે મેં જોયું’તું કે ગંગાજીનું વાહન જ મગર છે.” માનિલે ઉમેર્યું પછી ડબ્બો દફ્તરમાં મૂકી મોહન સાથે બહાર નીકળીને ખડખડાટ હસવા લાગ્યો. મેઘાએ પોતાની રીતે આ નોંધ પણ લંબાણપૂર્વક કરી લીધી.\n“પણ તો પતંગનું શું\n“ખબર નહી.” કહીને મોતીએ મોના, મંજરી અને માલતીની તોફાની ત્રિપુટીને પૂછ્યું, “કાંઈ કહેવું છે આ વિશે\n જેમ મગર તેના શિકાર સામે ધ્યાન કરે તેમજ આપણે આપણા પતંગની સામે ધ્યાન કરીએ ને બીજાના પતંગનો શિકાર બનાવીએ.”\n“બરાબર.” કહી મેઘાએ સમજ્યા – વિચાર્યા વગર બધું નોટમાં ઉતારી લીધું.\nડહાપણ કરનારા મનોજે અંદર આવી પૂછ્યું, “પણ આપણે ગાયને ઘાસ ખવડાવીએ તો તેને મકરસંક્રાંતિ કેમ કહેવાય ગૌસંક્રાંતિ કહેવી જોઈએ ને ગૌસંક્રાંતિ કહેવી જોઈએ ને\n“ડહાપણ કર માં ને ચૂપ રહે.” કહી મનિષે તેને તાલી આપી ને હસવા લાગ્યો.\n“પણ મગરને જૂના જમાનામાં કાંઈ આપતા હશે, હવે ગાયને આપે છે.” કહી મૃદુલાએ મનોજ સામે આંખ કાઢી, “હવે સાબરમતીમાં મગર નથી ને\nહમણાં હમણાં નાસ્તો પતાવીને આવેલી મદનમંજરીએ આવી દફતરમાંથી ચોપડીઓ કાઢતા કહ્યું, “ખાવાના પરથી યાદ આવ્યું. તલની ચીકી વિશે કાંઈ લખ્યું” તેની બહેન મદનલેખા બોલી, “તેને તલ-સાંકળી કહેવાય.”\n આપણે પતંગ ચગાવવા ‘સાંકળ-૮’ની દોરી વાપરીએને એટલે” પાછળ બેસી નાટક જોઈ રહી મંજરી બોલી ઊઠી, ને હસવા લાગી.\nઆ બધું સાંભળતા મેઘાએ તેની કલમ પાણીના રેલાની માફક ચલાવી. તેણે શું લખ્યું તે તો રામ જ જાણે દર વખતે તો તેને માલતી મંજરી જ લખાવતા, તેને આવો ઉંધો-ચત્તો નિબંધ કોઈએ લખાવ્યો ન હતો. તેથી મેઘાએ બુદ્ધિના બારણા બંધ કરી બધી વિગતો ઝડપભેર ટપકાવી.\nબેલ પડ્ય�� અને સાહેબજી અંદર આવ્યા. ઘણાં બાળકો મેદાનમાંથી રમીને પાછાં આવ્યાં. બધાં પોત-પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં.\n“બધાંએ નિબંધ લખ્યો છે\n” બધાંએ એક સાથે જવાબ આપ્યો.\n“સારું, આજે બધાં પોત-પોતનો નિબંધ વાંચશે. સૌથી પહેલું કોણ વાંચશે.” સાહેબે પૂછ્યું.\nને આ વખતે મેઘાને ઘણાં બધાં લોકોએ નિબંધ લખાવ્યો હતો તેથી તેને થયું કે તેનો નિબંધ જ સૌથી સારો હશે.\n“હા બેટા, તુ વાંચ.” સાહેબે અનુમતિ આપી.\nમેઘાબહેને પોતાના નિબંધની શરૂઆત કરી, “..૧૪મી જાન્યુઆરીએ ઊજવાતા આ પર્વનું નામ ઉત્તરરાયણ પડ્યું કારણકે આ ઋતુમાં રાયણની ડાળીઓ ઉત્તર દિશામાં જ ઊગે અને ત્યાં ખૂબ બધા પાન ઉગે….”\nમેઘાના નિબંધની શરૂઆતથી અંત સુધી કોઈ જોર જોરથી હસે, કોઈ એકબીજાને તાળી આપે, તો કોઈ ટેબલ પછાડે ને કોઈ પગ પછાડે, ઘોંઘાટ સાંભળી પ્રિન્સિપલ મૅડમ તથા આખા બિલ્ડિંગના સ્ટાફ ઉપરાંત થોડા બાળકો ક્રમે ક્રમે તેમના બારણા ઉપર ધસી આવ્યા. બારીમાંથી ડોકાચિયા કરી તાળીઓ પાડવા લાગ્યા. બારી પાસે ઊભેલા, ઘોંઘાટનું કારણ જાણવા આવેલ લોકો પણ જોર-જોરથી હસવા લાગ્યા. સાહેબજી તો બિચારા હસવું, ગુસ્સે થવું, મારવું કે માથું કૂટવું તે મૂંઝવણમાં હતા, ને મેઘાનો નિબંધ ચાલતો ગયો. મેઘાએ આટલી બધી તાલીઓથી પ્રોત્સાહિત થઈ નિબંધ બુલંદ અવાજે પતાવ્યો, “..ને ઉત્તરાયણમાં આપણે સાંકળ-૮નો દોરો વાપરીએ, તેથી આ ઉત્સવમાં ખવાતી તલની ચીકીને પણ તલ-સાંકળી કહેવાય છે. સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”\nસાહેબ તો બિચારા અવાક્ બની જોઈ રહ્યા ક્લાસમાં તો જે ધમાલ ચાલી છે, ને પ્રિન્સીપલજી તો રાતાચોળ બની બધું સાંભળી રહ્યા. બહાર ભેગું થયેલું ટોળું પણ હસાહસ કર્યા વગર બાકી રહે\nવળી, આ નિબંધનું વારંવાર પુનરાવર્તન અલગ-અલગ લોકોના મુખેથી સાંજે સાંભળ્યું.\nબધાં જ મિત્રોના પરોપકારને કારણે મેઘાબહેન આખી શાળામાં પ્રચલિત થઈ ગયા, સાચી જ વાત છે. “પરોપકારાયઃ વિભાતી સૂર્યઃ..”\nવાહ રે પરોપકાર વાહ\n« Previous ધોરણ ૬ થી ૮ તથા ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટેની વાર્તાસ્પર્ધાની વિજેતા કૃતિઓ..\nમૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા (વિજેતા હાસ્ય વાર્તા) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅનોખી વસિયત – કેશુભાઈ દેસાઈ\n(‘કુમાર’ સામયિકના નવેમ્બર-૨૦૧૫ના અંકમાંથી) સત્તર કલાકની હવાઈ સફર કરી અમેરિકાથી દોડી આવેલી ડૉ. નંદિની પટેલ ઍરપોર્ટથી ટેક્સી લઈને શહેરની એ જાણીતી હાર્ટ હૉસ્પિટલના આઈસીસીયુ વૉર્ડમાં પહોંચી ગઈ, વાડીકાકા એનો પગરવ પારખી ગયા હોય એમ અર્ધબેહોશીમાં બબડ્યા : ‘આવી ગઈ, બેટા હું તારી જ વાટ જોતો’તો… લે ત્યારે, જઉં હવે હું તારી જ વાટ જોતો’તો… લે ત્યારે, જઉં હવે ’ એટલું કહેતાં કહેતાં એમની આંખ ફરકી, હંસલો ઊડી ગયો. ફરજ પરના ... [વાંચો...]\nજીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત\nઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે. ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી ... [વાંચો...]\nબાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી\nઘરમાં સૌથી નાનો ભૈલુ અને સૌથી મોટાં બા – બીજા બધાં ખરાં પણ એ બેને બને બહુ. ભૈલુ તો એનું હુલામણું નામ, બાકી એનું સાચું નામ દ્વિજ. પણ ઘરમાં અને અડોશ-પડોશમાં એ ભૈલુ નામે જ ઓળખાય. આગળ નાની ઓસરી અને પાછળ મઝાનો વાડો એવું મોટું ઘર. એમાં ભૈલુ રમ્યા કરે..... દોટો કાઢ્યા કરે અને ઘૂમ્યા કરે પેલા ચકલાની જેમ \n6 પ્રતિભાવો : ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)\nજબરદ્સ્ત હાસ્ય વાર્તા. આટલી બધા સંક્રાંતીના શબ્દોને હાસ્ય સાથે જોડી ખૂબ સરસ વાર્તા પણ રચી અને સંદેશ પણ આપ્યો. વાહ\nખુબ સુંદર વાર્તા. લેખિકા સાહિત્ય ક્ષેત્રે ખુબ આગળ વધે તેવી શુભેચ્છા…\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/south-gujarat/latest-news/surat/news/worker-death-by-electric-current-at-bamroli-hariom-industry-in-surat-1562907953.html", "date_download": "2019-07-19T21:03:24Z", "digest": "sha1:2P7M2L3WOFKQKWTJPJUKENPSS367SFPW", "length": 10650, "nlines": 125, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "worker death by electric current at bamroli hariom industry in surat|બમરોલીમાં સંચાના કારખાનામાં કારીગરનું મોત, કારીગરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયરગેસના સેલ છોડાયા", "raw_content": "\nસુરત / બમરોલીમાં સંચાના કારખાનામાં કારીગરનું મોત, કારીગરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયરગેસના સેલ છોડાયા\nસાથી કારીગરોએ હોબાળો મચાવ્યો, પરિવારે વળતરની માંગ કરી\nપથ્થરમારામાં બે મહિલા પીએસઆઈને ઈજા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે\nસુરતઃ બમરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કારીગરનું મોત નીપજ્યા બાદ સાથી કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન એક શબવાહિનીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન કારીગરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું. અને પોલીસે ચાર ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરાયેલા કારીગરોને રાઉન્ડ અપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસ જણાવ્યું હતું. જોકે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.\nપોલીસનો મોટી સંખ્યામાં કાફલો પહોંચ્યો\nમળતી માહિતી પ્રમાણે, બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં 138 નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે. જેમાં મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય કારીગર દયા મોહન ગોડ સંચા કારીગર તરીકે કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જેને લઈને સાથી કારગીરો દોડી આવ્યા હતા. અને માલિકને જાણ કરી હતી. દરમિયાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠાં થઈ ગયા હતા. અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો મોટી સંખ્યામાં કોફલો દોડી આવ્યો હતો.\nકારખાનામાં રહેલા મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને જોઈ ટોળું ભડકી ઉઠ્યું હતું. અને શબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ���યક્ત કર્યો હતો. દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અને પોલીસે ચાર જેટલા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.\nહાલ સ્થિતિ કાબુમાં: પોલીસ\nપોલીસે જણાવ્યું હતું કે, કારીગરના મોત બાદ એકઠાં થયેલા લોકો અને કારખાનાના માલિક વચ્ચે વળતર અને અન્ય માંગ અંગે વાતચિત કરાવવામાં આવી હતી. જોકે, કોઈ નિવેડો આવ્યો ન હતો. દરમિયાન પાલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શબવાહિનીના કાચ તોડવામાં આવ્યા હતા. અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને કારખાના પર પથ્થરમારો ચાલું કરી દીધો હતો. જેથી ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડાયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે. અને પોલીસ કાફલો તૈનાત છે.\nકરંટની મોત થયાની વાતો ફેલાવી હતી\nકારખાનાના માલિક અંકુર જયંતીભાઈ ચેવલીએ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે, પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહેતો હતો. અને છેલ્લા 6 મહિનાથી કારખાનામાં કામ કરતો હતો. રાત્રે દયા ચા પીવા માટે ગયો હતો. ત્યારબાદ તબિયત લથડતા ઓફિસમાં સૂઈ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગરોએ જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ન ઉઠતા મને જાણ કરી હતી. ત્યારબાદ 108ને જાણ કરી હતી. બ્રોડ ડેડ હોવાના કારણે 108 દ્વારા પોલીસને જાણ કરી હતી. દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતો ફેલાઈ દીધી હતી. અને મોટી સંખ્યામાં કારીગરો એકઠાં થઈ ગયા હતા. જેથી આવી ઘટના બની છે.\nતંગ વાતાવરણ વચ્ચે મૃતકનો મૃતદેહ પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન મૃતકના પરિવારજનો, કારખાનાના માલિક સહિતના લોકો પહોંચી ગયા હતા. પાંડેસરા પીઆઈ ડી.ડી.પવારે જણાવ્યું હતું કે, દયા ગોડના શંકાસ્પદ મોતના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/what-about-old-bjp-mla-who-did-hard-work-for-bjp/", "date_download": "2019-07-19T21:19:11Z", "digest": "sha1:YDTKJRISMUCDJYUHO2LH2BTPETBQPK6Y", "length": 9019, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું ? - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp���\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું \nભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું \nલોકસભાની ચૂંટણીની વૈતરણી પાર કરવા ગુજરાતમાં તોડજોડની રાજનીતિ રમાઇ રહી છે. જોકે, સોશિયલ મિડિયામાં ભાજપની ઠેકડી ઉડી રહી છે કે,આયાતી-પક્ષપલટુને મંત્રીપદ અપાઇ રહ્યું છેને પક્ષના કર્મઠ ધારાસભ્યો વાટ જોઇને બેઠાં છે. ભાજપ પક્ષની મૂળ વિચારધારા અને સિધ્ધાંતો જાણે ભુલાઇ રહ્યાં છે. કારણ કે, રાજકીય સોદા પાર પાડી ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવવાની શરુઆત કરી છે. ખુદ ભાજપના કાર્યકરો-નેતાઓ જ સવાલ ઉઠાવી રહ્યા છેકે,જો ભાજપ સરકારે પ્રજાલક્ષી કામગીરી કરી હોય તો પછી ઉછીના નેતાઓ લાવવાની ક્યાં જરુર છે.\nસોશિયલ મિડીયામાં એવી કોમેન્ટો થવા માંડી છેકે, ભાજપ કોંગ્રેસમુક્ત ભારત કરવા માંગે છે પણ ખુદ જ કોંગ્રેસયુક્ત ભાજપ બની ગઇ છે. પોતાના રાજકીય સોદા પાર પાડીને પક્ષપલ્ટુઓ આજે ભાજપ સરકારમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. મૂળ કોંગ્રેસી અને પક્ષપલટુઓને ભાજપમાં ક્યાં સ્થાન મળ્યુ તેના પર નજર કરીએ તો.\nજે રીતે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાઓને મહત્વના પદ અપાય છે.તે જોતા ભાજપના કાર્યકરો-નેતાઓમાં ગણગણાટ છેકે, પક્ષમાં તન,મન,ધનથી કામ કરનારાં કર્મઠ કાર્યકરોનો આજે કોઇ ભાવેય પુછતુ નથી. ઘણાં ભાજપના ધારાસભ્યો કે ત્રણ,ચાર વાર ચૂંટાયા છે તેઓ વાટ જોઇને બેઠાં છે જયારે કુંવરજી બાવળિયા જેવાને ગણતરીના કલાકોમાં કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા છે. આમ, ભાજપમાં ય આંતરિક રોષ ભભૂક્યો છે. કોંગ્રેસ કરતાં અત્યારે ભાજપમાં ઉકળતાં ચરુ જેવી દશા છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nભાજપે ગઠબંધન કરીને સાથી પક્ષને હળવેથી કહ્યું, 14માંથી તમે એક પર લડો 13 બેઠક પર અમારા ઉમેદવાર ઉતરશે\nPM મોદીની જામનગર મુલાકાત સમયે પોલીટીકલ ��્ટ્રાઈકનું ઓપરેશન પાર પડાયું\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nમાનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક\nસુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/did-salman-khan-announces-his-marriage-date-see-video-99714", "date_download": "2019-07-19T20:40:27Z", "digest": "sha1:DLEKCYOJ4OEWUSBIQ4XIFFPRKKJ5BCMW", "length": 9532, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "did salman khan announces his marriage date see video | Salman Khan એ જાહેર કરી પોતાના લગ્નની તારીખ, જુઓ વીડિયો - entertainment", "raw_content": "\nSalman Khan એ જાહેર કરી પોતાના લગ્નની તારીખ, જુઓ વીડિયો\nપ્રોડ્યુસર સલમાન ખાન પણ શોના પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા. તાજેતરમાં જ નચ બલિયેના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પોતાના લગ્ન અને ગર્લ ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યા છે.\nડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 9ને લઈ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. અને આ શોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. શો શરૂ થતા પહેલા સતત શો સાથે જોડાયેલા જુદા જુદા સમાચાર આવી રહ્યા છે. આ પહેલા અમે તમને જણાવ્યું હતું કે આ વખતે શોમાં પૂર્વ જોડીઓ અને હાલની જોડી વચ્ચે ટ્રોફી જીતવા માટે જબરજસ્ત ટક્કર થશે. ત્યારે પ્રોડ્યુસર સલમાન ખાન પણ શોના પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા. તાજેતરમાં જ નચ બલિયેના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પોતાના લગ્ન અને ગર્લ ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યા છે.\nસોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાઈરલ થયો છે, કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો નચ બલિયે સિઝન 9નાા સેટ પરથી લીક થયો છે. આ વીડિયોમાં સલમાન કહી રહ્યા છે કે,'સલમાન ખાને કરી દીધી પોતાના લગ્નની તારીખ જાહેર.... લગ્નના સવાલ પર ફરી રિપોર્ટર પર ભડક્યા સલમાન ખાન. શું સલમાનની આગામી ફિલ્મ છે તેમની એક્સ સાથે કોણ છે એ બદનસીબ જે છે સલમાનનો સાચો પ્રેમ કોણ છે એ બદનસીબ જે છે સલમાનનો સાચો પ્રેમ આ તમામ સવાલોના કોઈ જવાબ નથી. વિચારી રહ્યું છે કે આ તમામ સવાલોના જવાબ આપી દઉં.'\nહકીકતમાં વીડિયોમાં સલમાન ખાન એ તમામ સવાલોનો ઉલ્લેખ ખરી રહ્યા છે, જે વારંવાર તેમને પૂછવામાં આવે છે. વીડિયોમાં તે કહે છે કે આ તમામ સવાલોના જવાબ તે આપી જ દેશે. તો આ વીડિયો વાઈરલ થયા બાદ ક્યાસ લગાવાઈ રહ્યા છે કે નચ બલિયેની આ સિઝનમાં સલમાન આ સવાલોના જવાબ આપી દેશે.\nઉલ્લેખનીય છે કે આ શો વિશે એક ચર્ચા એવી પણ છે કે શોના પ્રમોશન માટે આગામી સપ્તાહથી ત્રણ જોડીઓ આલિશાન લિમોઝિન કારમાં બેસીને મુંબઈની જુદી જુદી ક્લબોમં જશે. પહેલી વખત સલમાન ખાન નચ બલિયે શૉને પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેમણે ટીમને સ્પષ્ટ કહી રાખ્યું છે કે બધું જ લાર્જર ધેન લાઈફ હોવું જોઈએ. આ શોમાં જજ તરીકે રવીના ટંડન, અલી અબ્બાસ ઝફર દેખાવાના છે. જ્યારે સ્પર્ધકોમાં અનતિા હસનંદાની, ઉર્વશી ધોળકિયા અને વિશાલ આદિત્યસિંહના નામ સામે આવી ચૂક્યા છે.\nશું નચ બલિયેમાં જોવા મળશે સલમાન ખાનની એક્સ સંગીતા બિજલાણી\nNach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ\nદીપિકા અને રણવીર નચ બલિયેમાં નહીં દેખાય, આ છે કારણ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nશું નચ બલિયેમાં જોવા મળશે સલમાન ખાનની એક્સ સંગીતા બિજલાણી\n'સાવજ-એક પ્રેમ ગર્જના'ના નાદિયા હિમાનીએ લીધી Faceapp Challenge\nઅરમાન ભાનુશાલી: જાણો કેમ આ નવ વર્ષનો છોકરો છે આટલો બધો લોકપ્રિય\nદિલજિત દોસંજનો ફેવરિટ રૅપર છે રફતાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/englands-lady-got-deaf-because-of-pregnancy-99107", "date_download": "2019-07-19T20:57:26Z", "digest": "sha1:XYTIRDIVVG6TUIEEJ5KI6TCOQYOECMOY", "length": 6847, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "englands lady got deaf because of pregnancy | પ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઈ - news", "raw_content": "\nપ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઈ\nઇંગ્લૅન્ડના બાથ શહેરમાં રહેતી કેટ લિવેલિન-વૉટર્સ નામની મહિલાને અજીબોગરીબ કારણસર શ્રવણક્ષમતામાં ઓટ આવવા માંડી છે. ૪૨ વર્ષની કેટ ૨૦૧૩માં પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેની ૬૦ ટકા શ્રવણક્ષમતા ઘટ�� ગયેલી.\nઇંગ્લૅન્ડના બાથ શહેરમાં રહેતી કેટ લિવેલિન-વૉટર્સ નામની મહિલાને અજીબોગરીબ કારણસર શ્રવણક્ષમતામાં ઓટ આવવા માંડી છે. ૪૨ વર્ષની કેટ ૨૦૧૩માં પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેની ૬૦ ટકા શ્રવણક્ષમતા ઘટી ગયેલી. જ્યારે તેનો પતિ વારંવાર બૂમો પાડીને બોલાવતો છતાં કેટને ન સંભળાતું ત્યારે તેમની વચ્ચે આ બાબતે ઝઘડો પણ થતો. જોકે જ્યારે દીકરો રડતો હોય કે બોલાવતો હોય ત્યારે પણ કેટ કોઈ રીઍક્શન ન આપે એ વાત પતિને જરા ગંભીર લાગી. તરત પત્નીને લઈને તે કાનના ડૉક્ટર પાસે ગયો અને તપાસ કરાવી તો ખબર પડી કે પ્રેગ્નન્સી દરમ્યાન તેના કાનમાં ઑસ્ટોસ્ક્લેરોસિસ થયું છે. એમાં કાનની અંદરનાં બે નાનાં હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે જેને કારણે તેને સંભળાતું નથી.\nઆ પણ વાંચોઃ ચેન્નઈમાં જળસંકટમાં ઑફરઃ એક કિલો ઇડલીના ખીરા પર પાણી મફત\nજ્યારે તેણે બીજા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની શ્રવણક્ષમતામાં કુલ ૭૦ ટકાથી વધુ ઘટાડો થઈ ગયો. ડૉક્ટરોના કહેવા મુજબ આવું કોઈ પણ કારણસર થઈ શકે છે. કેટના કિસ્સામાં પ્રેગ્નન્સીને કારણે શરીરમાં આવતા બદલાવોને કારણે થયું એ અચરજ પમાડનારી વાત છે. તકલીફ એ છે કે હજીયે તેની બહેરાશનું પ્રમાણ વધી જ રહ્યું છે અને હવે તો તેણે લિટરલી હિયરિંગ એઇડ કાને ભરાવીને રાખવાં પડે છે.\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nઆસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો\n40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nઆ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે\nઆ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/20-years-old-earning-20-crore/", "date_download": "2019-07-19T21:13:09Z", "digest": "sha1:FZHFG5GJAPFJFI6P7OQ6OJMBTWMGTME7", "length": 11562, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "20 વર્ષની ઉંમરમાં આ યુવાને કર્યો કમાલ, કમાય છે વર્ષના આટલા કરોડ રૂપિયા……", "raw_content": "\n20 વર્ષની ઉંમરમાં આ યુવાને કર્યો કમાલ, કમાય છે વર્ષના આટલા કરોડ રૂપિયા……\n20 વર્ષની ઉંમરમાં આ યુવાને કર્યો કમાલ, કમાય છે વર્ષના આટલા કરોડ રૂપિયા……\nએક 14 વર્ષના બાળકની જિંદગી કેવી હોય છે સ્કુલ,મિત્રો, ક્લાસીસ,રમત અને તેમનો પોતાના સ્માર્ટફોન. બસ આ વસ્તુ અમર તેમનો આખો દિવસ પૂરો થઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવો બાળક છે કે જેણે પોતાની નાની ઉંમરમાં કંઈક કરી બતાવ્યું હોય. આ બાળકનો કાર્ય આ ઉંમરમાં કરવું બહુ દૂરની વાત છે પરંતુ સારા સારા લોકો પણ કરી શકતા નથી. આ બાળકે નાની ઉંમરમાં સર્ટિફાઇડ રિસર્ચ એનાલિસ્ટ કર્યું છે. આ બાળકનું નામ સંક્રશ ચંદા છે. સંક્રશ હૈદરાબાદના તાલુક વિસ્તારમાં રહે છે.\nસંક્રશ ની પ્રોફાઇલ અને કામને સમજવો તેની ઉંમરના લોકોને તો છોડો પરંતુ મોટી ઉંમરના લોકો પણ તેમના મગજ દ્વારા વિચારી શકતા નથી પરંતુ સંક્રશ એ કદાચ ઓછામાં ઓછા 14 વર્ષની ઉંમરે આ કામ શરૂ કરી દીધું હતું. જો સર્ટિફાઇડ રિસર્ચ એનાલિસ્ટ નો મતલબ સરળ શબ્દોમાં સમજવામાં આવે તો તે શેર માર્કેટમાં પૈસા સુરક્ષિત રીતે અને આગળ કઈ રીતે વધે તેનું કામ કરી રહ્યો હતો.\nતેણે 14 વર્ષની ઉંમરે શેરમાર્કેટ માં આ કામ શરૂ કરી દીધું હતું. જેવી રીતે તેના મગજમાં શેર માર્કેટ વિશેની સમજણ પડતી નહી તેવી રીતે તેની પાસે શેર માર્કેટ સંબંધિત કેટલા બધા બિઝનેસ આઈડિયા આવવા લાગ્યા હતા. ત્યારબાદ તે ડેનમાર્ક, બ્રિટનઅને અમેરિકાના શહેર માર્કેટમાં પણ કાર્ય કરવા લાગ્યો. અને આમ કરતાં તેનું નામ શેરબજારમાં ખૂબ જ આગળ વધવા લાગ્યું હતું\nભણતરની સાથે જ તેણે રિસર્ચની શરૂઆત કરી દીધી હતી. તેણે શરૂઆતમાં જ વિદેશની શેર બજાર ની મોટી કંપની સાથે હાથ મિલાવી લીધો હતો. જે કંપની દુનિયાભરના લોકોને ના શેરબજારની બની ચૂકી હતી. જેના વિશે જાણકારી મેળવવા માટે તેના પરિવારના લોકો અને મિત્રો તેને ઘણી વખતે પૂછી રહ્યા હતા. પરંતુ સંક્રશ અને એ વાતનો ડર હતો કે તેનો આઇડિયા કોઈ માટે નુકશાન કારક ન બને.\nતે સમયે સંક્રશ દુનિયાના લોકોની શું જરૂરિયાત છે તેના વિશે જાણી રહ્યો હતો. જેમાં શંકર અને ખબર પડી કે દુનિયાભરના હજારો લોકો પોતાની પાસે રહેલા પૈસાને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હોય તેવું જાણવા મળ્યું હતું. તે પછી સંક્રશ એ એક નવો જ રસ્તો શોધી કાઢયો હતો. જે દુનિયાભરના હજારો લોકોને આર્થિક જીવનમાં ખૂબ જ કામ લાગ્યો હતો.\nઆ રિસર્ચ પૂર્ણ થયા બાદ સંક્રશ એ પોતાની જ સ્ટાર્ટ સ્વર્ત નામ ની કંપની ની સ્થાપના કરી હતી. તેને પોતાની આ સ્ટાર્ટ અપ કંપની દ્વારા તે વર્ષમાં 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તે પોતાની 17 વર્ષની ઉંમરે ફાઈનાન્સિયલ નિવારણ ના નામની પુસ્તક પણ લખી ચૂક્યા છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 6 વર્ષના છોકરાએ એક વખતમાં 3000 વખત પૂશઅપ કરીયુ, ઈનામ માં માળિયું આલીશાન ઘર,જુઓ વિડિયો……\nNext ચોમાસુ-2019: સૌરાષ્ટ્રમાં વરૂણ દેવતાને રિઝવવા ધરતીપુત્રોએ રામધૂન બોલાવી..\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/man-survives-plunge-over-niagara-falls-waterfall-1562912355.html", "date_download": "2019-07-19T21:02:06Z", "digest": "sha1:F2GT2AZ4ZPND6OWWTN4HN6LJPSTG6AFD", "length": 5326, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Man survives plunge over Niagara Falls waterfall|નાયગ્રા વોટરફોલમાં એક પ્રવાસી 188 ફૂટ ઊંચાઈએથી પડ્યા પછી પણ જીવિત બચ્યો", "raw_content": "\nદુર્ઘટના / નાયગ્રા વોટરફોલમાં એક પ્રવાસી 188 ફૂટ ઊંચાઈએથી પડ્યા પછી પણ જીવિત બચ્યો\n59 વર્ષમાં આવી ઘટના 5મી વખત બની\nઅજબ-ગજબ ડેસ્ક: કેનેડામાં નાયગ્રા વોટરફોલને જોવા માટે દુનિયાભરમાંથી અનેક પ્રવાસીઓ આવે છે. હાલમાં જ આ ધોધમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. 188 ફૂટ ઊંચાઈથી પડ્યા પછી પણ આ વ્યક્તિ બચી ગયો છે. વર્ષ 1960 પછી આ પ્રકારનો બનાવ 5મી વાર થયો છે કે, કોઈ આટલી ઊંચાઈ પરથી પડે અને જીવિત રહે.\nનાયગ્રા પોલીસે જણાવ્યું કે, મંગળવારે 4 વાગે અમને ફોન આવ્યો હતો, જેમાં એક વ્યક્તિની હોર્સ શૂ ફોલ્સ પર ફસાઈ ગયા હોવાની જાણકારી મળી હતી. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તે નદીમાં એક રિટેનિંગ વોલ પર ચડી ગયો અને ધસમસતાં પાણીના પ્રવાહ સાથે વહી ગયો. ત્યારબાદ રેસ્કયૂ ટીમે તે વ્યક્તિને શોધવા માટે અનેક પ્રયત્નો કર્યા. આશરે દોઢ કલાક પછી ખબર પડી કે, તે મહાશય તો ધોધ નીચે એક પથ્થર પર બેઠા છે. આટલી ઊંચાઈ પરથી પડ્યા હોવા છતાં તેનો એક વાળ પણ વાંકો નહોતો થયો. સ્થાનિક મીડિયા પ્રમાણે વર્ષ 1960 પછી કોઈ પ્રોટેક્શન વગર નાયગ્રા ધોધમાં આટલી ઊંચાઈથી પડ્યા પછી પણ કોઈ વ્યક્તિ જીવિત બચ્યો હોય તેવો આ પાંચમો કેસ છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/article/constellations/anuradha.action", "date_download": "2019-07-19T20:52:09Z", "digest": "sha1:3KDDUFQHOZLNPKS6DSEFRZ2M7VRBZTEJ", "length": 13479, "nlines": 158, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "અનુરાધા", "raw_content": "\nઅશ્વિની ભરણી કૃતિકા રોહિણી\nમૃગશિર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય\nઆશ્લેષા મઘા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની\nહસ્ત ચિત્રા સ્વાતી વિશાખા\nઅનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા\nઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા શતભિષા\nપૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા રેવતી અભિજિત\nરાશિચક્રનું આ સત્તરમું નક્ષત્ર ચંદ્રનું સ્થાન નબળુ બનાવ��� છે. એવું ચૂચવવામાં આવે છે કે આ નક્ષત્રના જાતકો મોટેભાગે જલ્દી ગુસ્સે થનારા હોય છે. કેટલીક કાલ્પનિક ચિંતાઓ તેઓ હંમેશા સાથે લઇને ચાલતા હોય છે. તેઓ ઘઉંવર્ણા હોય છે અને તેમના ચહેરા પર હંમેશા ચિંતાના ભાવ જોવા મળે છે. તેમની આંખો તેજસ્વી અને દેહાકૃતિ ખુબજ સુંદર હોય છે, આ નક્ષત્રની સ્ત્રીઓ મોટેભાગે આકર્ષક હોય છે. તેઓ પિતાના પ્રેમથી વંચિત રહે છે, તેમના પિતાનું નાની ઉંમરે અવસાન થાય અથવા તેમને પિતા સાથે ઝગડો થાય અને તેમનાથી દૂર રહેવાનું થાય તેવી શક્યતા છે. તેમની માતાને હંમેશા તેમના તરફ ગુસ્સો હોય છે. તેઓ ભાઇ-ભાડુંઓ પાસેથી મદદ લેવાનો પણ ઇન્કાર કરી દે છે. નાનપણથી જ તેઓ માતા-પિતા અને તેમના ઘરથી દૂર રહે છે. જીવન તેમના માટે ઘણું કઠિન હોય છે. તેઓ પોતાના બાળકોને પુરતો પ્રેમ અને ધ્યાન આપવાનો પ્રયત્ન કરે છે, જેનો તેમને અસ્વીકાર કર્યો છે. તેમના ઉછેર પ્રત્યે પણ તેઓ ઘણી કાળજી લેતા હોય છે. મોટેભાગે એવું જોવા મળે છે કે આ લોકો નાની ઉંમરે તેમનું જીવન શરૂ કરે છે. જોકે, તેમના માટે 17 થી 49 વર્ષનો ગાળો મુશ્કેલીઓથી ભરેલો છે. આ સમયગાળો પૂરો થયા બાદ, તેમને ઘણી સફળતા અને ખુશી મળે છે. તેમને અસ્થમા, કફ, શરદી, અને ગળાની તકલીફો થઇ શકે છે.\nજાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF\nઆપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.\nઆપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3487/", "date_download": "2019-07-19T20:47:34Z", "digest": "sha1:7X2LVDYKM7GKWPHGIB42Q4U7XCRUFRF7", "length": 21288, "nlines": 94, "source_domain": "gujarattimesusa.com", "title": "કેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે! | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK કેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે\nકેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે\nઆઠમી માર્ચે આખી દુનિયાએ વર્લ્ડ વીમેન્સ-ડે ઊજવ્યો. આ દિવસે મહિલાઓના મહત્ત્વને સમજાવતા અનેક કાર્યક્રમો યોજાયા અને અનેક વિચારો પણ અભિવ્યક્ત થયા. સ્ત્રીની વિવિધ સામાજિક ભૂમિકાઓનો ઉલ્લેખ કરીને તેનાં યશગાન ગાવામાં આવ્યાં. આ બધું જોઈને મનમાં સૌથી પહેલો સવાલ એ જાગ્યો કે સમાજમાં જેટલી ભૂમિકાઓ સ્ત્રી ભજવે છે અથવા નિભાવે છે એટલી જ ભૂમિકાઓ પુરુષ પણ નિભાવતો જ હોય છે તો પછી શા માટે માત્ર મહિલાઓની ભૂમિકાનું જ અભિવાદન કરવું જોઈએ\nકોઈ સ્ત્રી મા, બહેન, દીકરી કે જીવનસંગિની બનીને જે સેવાઓ આપે છે એવી જ સેવાઓ પુરુષ પણ પિતા, પુત્ર, ભાઈ અને લાઇફપાર્ટનર બનીને આપતો જ હોય છે ને બન્નેની સેવાઓ અલગ-અલગ છે એ વાત સાચી, પણ એ કારણે કોઈની સેવા ચડિયાતી કે કોઈની સેવા ઊતરતી કેમ કહી શકાય\nસ્ત્રી જો સન્માન અને ગૌરવની અધિકારિણી છે, તો પુરુષ શું અપમાન અને ઉપેક્ષાનો અધિકારી છે અહીં સ્ત્રી-સન્માન એટલે પુરુષનું અપમાન એવું અર્થઘટન ક્યાંય અભિપ્રેત નથી, પણ સ્ત્રી પોતાનું સન્માન માગે છે એ એવું બતાવે છે કે જાણે પુરુષો એનું અપમાન કરી રહ્યા છે. હકીકતમાં પુરુષોએ જ નારીને નારાયણી કહી છે, સ્ત્રીને દેવીનું સ્થાન આપ્યું છે. અહીં જો કોઈ એવી વાત કરે કે પુરુષો દ્વારા સ્ત્રીઓનું હંમેશાં શોષણ કે અપમાન જ થયું છે, તો સ્ત્રીઓ દ્વારા પણ પુરુષોનું ઓછું શોષણ થયું નથી. ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણો નોંધાયેલાં છે જ.\nસ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે બીજા પાસે પોતાનું સન્માન માગે ત્યારે એમાં ગર્ભિત રીતે એવો આક્ષેપ છે કે સામેનો પક્ષ પોતાનું સન્માન સાચવતો નથી. સંસારમાં મોટા ભાગના પુરુષો દ્વારા સ્ત્રીઓને યોગ્ય સન્માન મળતું હોવા છતાં, અસંતુષ્ટ સ્ત્રીઓના એવા આક્ષેપની સામે વાંધો છે.\nવળી સન્માન ક્યારેય કોઈના આપવાથી કે દાનમાં ન મળે, એ માટે ક્ષમતા અને પાત્રતા કેળવવી પડે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, સુનીતા વિલિયમ્સ હોય કે લતા મંગેશકર, પી. ટી. ઉષા હોય કે સાનિયા મિર્ઝા – એમણે કોઈ પાસે સન્માન માગ્યું નહોતું, જાતે મેળવ્યું હતું. પોતાનું સન્માન મેળવવાની એમની ક્ષમતા એમણે કેળવી હતી અને પુરવાર પણ કરી હત���.\nઆ તો થઈ ઇતિહાસમાં અમર થયેલી મહાન મહિલાઓની વાત, કિન્તુ ગૃહિણી તરીકે પણ અનેક સ્ત્રીઓને માત્ર સન્માન નહિ, આદર પણ મળતો આપણે સમાજમાં જોઈએ છીએ. એવી અનેક ગૃહિણીઓ છે કે જે બે દિવસ માટે પણ બહારગામ જાય ત્યારે પરિવારમાં સૌને સૂનું લાગે છે અને એની ઉપસ્થિતિમાં ઘર રળિયામણું બની જતું હોય છે. એનાં સાસુ-સસરા, અડોશપડોશના લોકો, મહેમાનો સુધ્ધાં એવી ગૃહિણીને ખૂબ સન્માનપૂર્વક ઇજ્જત પણ આપતાં હોય છે. ગૃહિણી પોતાનાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવે ત્યારે જ આ પોસિબલ બને છે. પુરુષ પણ ત્યારે જ સન્માનનો કે આદરનો અધિકારી બને છે કે જ્યારે એના કર્તવ્યમાં એ નિષ્ઠાવાન હોય.\nઘણી વખત પૂછવામાં આવે છે કે સમાજમાં પુરુષપ્રધાનતા શા માટે તો એનો જવાબ એ છે કે સામર્થ્ય હંમેશાં ઉપર જ રહેશે. ન્યાય એમ કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ બન્ને સમાન છે, પણ નીતિ હંમેશાં એમ કહે છે કે ‘બળિયાના બે ભાગ તો એનો જવાબ એ છે કે સામર્થ્ય હંમેશાં ઉપર જ રહેશે. ન્યાય એમ કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ બન્ને સમાન છે, પણ નીતિ હંમેશાં એમ કહે છે કે ‘બળિયાના બે ભાગ’ જંગલ હોય કે દંગલ, સંન્યાસ હોય કે સંસારઃ જેનામાં સામર્થ્ય હશે એ જ સત્તા ભોગવશે.\nએક બીજી વાત, સ્ત્રીઓને જો એમ લાગતું હોય કે એમને અન્યાય થઈ રહ્યો છે તો એમાં વાંક કોનો છે તેનો તટસ્થ વિચાર કરવો પડે. પુરુષપ્રધાન સમાજનો એટલે કે માત્ર પુરુષોનો જ વાંક નથી, સ્ત્રીની ખરી દુશ્મન સ્ત્રી જ હોય છે. દુનિયામાં સ્ત્રીઓની સતામણી જેટલી પુરુષો દ્વારા નથી થઈ એટલી સ્ત્રીઓ દ્વારા જ થયેલી જોવા મળી છે સાસુ-વહુની જેટલી અથડામણ જોવા મળે છે એટલી સસરા-જમાઈની કે બાપ-દીકરાની જોવા નથી મળતી એ તમે જોયું હશે. દિયર-ભાભીનો રિલેશન તો મોટા ભાગે મીઠો હોય છે, પરંતુ નણંદ-ભાભીના રિલેશનમાં મોટે ભાગે કડવાશ અને ડંખ હોય છે. સ્ત્રીઓ નોકરી કરતી હોય એવા સ્થળે પણ તમે ખાસ માર્ક કરજો, સ્ત્રીની ઈર્ષા સ્ત્રી જ કરતી હોય છે સાસુ-વહુની જેટલી અથડામણ જોવા મળે છે એટલી સસરા-જમાઈની કે બાપ-દીકરાની જોવા નથી મળતી એ તમે જોયું હશે. દિયર-ભાભીનો રિલેશન તો મોટા ભાગે મીઠો હોય છે, પરંતુ નણંદ-ભાભીના રિલેશનમાં મોટે ભાગે કડવાશ અને ડંખ હોય છે. સ્ત્રીઓ નોકરી કરતી હોય એવા સ્થળે પણ તમે ખાસ માર્ક કરજો, સ્ત્રીની ઈર્ષા સ્ત્રી જ કરતી હોય છે ઈર્ષાળુ અને કામચોર મહિલાઓ સાથી પુરુષનો સહારો લઈને પ્રતિસ્પર્ધી સ્ત્રીને પજવતી હોય છે. ઓફિસ હશે કે ઘર હશ���, પોતાની ફરજો નિભાવવામાં આળસુ અને પોતાનાં કર્તવ્યો પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય સેવતી સ્ત્રીઓ જ સન્માનની ભીખ માગતી હોય છે. બાકી કર્તવ્યનિષ્ઠ સ્ત્રીઓને તો સન્માન આપોઆપ સામે ચાલીને મળી જ જતું હોય છે ઈર્ષાળુ અને કામચોર મહિલાઓ સાથી પુરુષનો સહારો લઈને પ્રતિસ્પર્ધી સ્ત્રીને પજવતી હોય છે. ઓફિસ હશે કે ઘર હશે, પોતાની ફરજો નિભાવવામાં આળસુ અને પોતાનાં કર્તવ્યો પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય સેવતી સ્ત્રીઓ જ સન્માનની ભીખ માગતી હોય છે. બાકી કર્તવ્યનિષ્ઠ સ્ત્રીઓને તો સન્માન આપોઆપ સામે ચાલીને મળી જ જતું હોય છે એનું વ્યક્તિત્વ અને એની પ્રતિભા જ એવાં હશે કે સમગ્ર સમાજ એને સન્માન આપવા મજબૂર થઈ જશે\nહવે એક ગંભીર વાત પણ સાંભળો. એક પિતાને બે ત્રણ કે ચાર દીકરા હોય તો ભવિષ્યમાં તેઓ અલગ રહેવા જતા હોય છે, પરંતુ એ પુરુષ અલગ રહેવા માટે જાય છે ક્યારે લગ્ન પછી જ પુરુષ અલગ રહેવા જતો હોય છે અથવા પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મોકલતો હોય છે. એક પણ કુંવારો પુરુષ અલગ રહેવા ગયો હોય કે પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મૂકી આવ્યો હોય એવું ક્યાંય જોયું છે તમે લગ્ન પછી જ પુરુષ અલગ રહેવા જતો હોય છે અથવા પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મોકલતો હોય છે. એક પણ કુંવારો પુરુષ અલગ રહેવા ગયો હોય કે પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મૂકી આવ્યો હોય એવું ક્યાંય જોયું છે તમે લગ્ન પછી જ પારિવારિક અને સાંસારિક સમસ્યાઓ કેમ પેદા થતી હોય છે એનું કારણ વિચારવા જેવું છે.\nબીજી એક મહત્ત્વની વાત. ઘણી વખત એવી પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે સ્ત્રી પોતાનું પિયર છોડીને સાસરે આવે છે એમાં એનો ત્યાગ છે અને કોઈ પુરુષ એવો ત્યાગ કરવા સમર્થ નથી. આ વાત પણ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગતી નથી. સ્ત્રી પિયર છોડીને આવે છે એ ખરું, પણ ત્યારે એનો પિયર સાથેનો સંબંધ ખતમ થઈ જતો નથી હોતો, ઊલટાનો વધારે ગાઢ થતો હોય છે. સ્ત્રીનાં માતા-પિતાને જમાઈરૂપે એક દીકરો રિટર્ન ગિફ્ટમાં મળતો હોય છે ઇમ્પોર્ટન્ટ અને ગંભીર મુદ્દો તો એ વિચારવાનો છે કે પરણેલા દીકરાને અલગ રહેવા જવાનું બને ત્યારે કે પોતાનાં મા-બાપને ઘરડાઘરમાં મોકલવાં પડે છે ત્યારે એનો ત્યાગ સ્ત્રીના પિયરત્યાગ કરતાં ઘણો વેદનાકારક અને દઝાડનારો હોય છે. એણે તો મજબૂર થઈને પેરેન્ટ સાથેનો સંબંધ તોડીને અને લાગણીઓ છિન્નભિન્ન કરીને વિખૂટાં પડવું પડે છે. પુરુષનાં માબાપે તો દીકરો અને વહુ બન્ને ખ��વાં પડે છે, ત્યારે દીકરીનાં પેરેન્ટ્સને દીકરી ખોવી નથી પડતી, એને માત્ર વળાવવાની હોય છે. એની સામે એમને જમાઈરૂપી બોનસ પણ મળે છે\nસ્ત્રી હોય કે પુરુષ, બન્ને પરસ્પરનાં પૂરક છે, બન્ને સન્માનના અધિકારી છે. કોઈ એકને સન્માન મળવું જોઈએ એવો આગ્રહ તદ્દન વાહિયાત છે.\nવિદેશમાં સ્ત્રીને દેવીનું કે નારાયણી સ્વરૂપનું સ્થાન નથી અપાતું, ત્યાં માત્ર ભોગવવાની ચીજ તરીકે જ સ્ત્રીને જોવામાં આવે છે, એટલે ત્યાંની સંસ્કૃતિ માટે આવા દિવસોની ઉજવણી જરૂરી છે; પરંતુ આપણે ત્યાં આવા ઢોંગ કરવાની જરૂર નથી.\nકુદરતે સ્ત્રીને શરીરથી કોમળ બનાવી છે અને પુરુષને શરીરથી ખડતલ બનાવ્યો છે, એની પાછળ પણ કુદરતનું કોઈ ચોક્કસ આયોજન હશે જ. એમાં પુરુષોનો તો કંઈ વાંક નથી ને સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે, પુરુષ નથી કરતો. આવી વ્યવસ્થા પણ પ્રકૃતિએ જ ગોઠવી છે, પુરુષોએ નહિ. સ્ત્રી અનિચ્છાએ (બળાત્કારનો ભોગ બને ત્યારે) પણ ગર્ભધારણ કરી શકે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સમાજમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે પુરુષ ખડતલ શરીર વડે બહારનાં કામ કરે – અને સ્ત્રીઓ બાળકને જન્મ આપવાથી લઈને સમગ્ર પરિવારની જવાબદારી સંભાળે. ઇન શોર્ટ, એક વ્યક્તિએ ઇન્કમ કરવી જરૂરી છે અને બીજી વ્યક્તિએ ફેમિલી સંભાળવી જરૂરી છે. આ બન્ને કામ બે વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જાય તો સરળતા રહે. તેમાં ખોટું શું છે સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે, પુરુષ નથી કરતો. આવી વ્યવસ્થા પણ પ્રકૃતિએ જ ગોઠવી છે, પુરુષોએ નહિ. સ્ત્રી અનિચ્છાએ (બળાત્કારનો ભોગ બને ત્યારે) પણ ગર્ભધારણ કરી શકે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સમાજમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે પુરુષ ખડતલ શરીર વડે બહારનાં કામ કરે – અને સ્ત્રીઓ બાળકને જન્મ આપવાથી લઈને સમગ્ર પરિવારની જવાબદારી સંભાળે. ઇન શોર્ટ, એક વ્યક્તિએ ઇન્કમ કરવી જરૂરી છે અને બીજી વ્યક્તિએ ફેમિલી સંભાળવી જરૂરી છે. આ બન્ને કામ બે વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જાય તો સરળતા રહે. તેમાં ખોટું શું છે બન્ને સાથે મળીને બન્ને કામ કરવા માગતાં હશે ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે અને એનાં માઠાં પરિણામો અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો જોઈ શકાય છે, પરંતુ હવે ધીમેધીમે આપણા દેશમાં પણ જોઈ શકાય છે.\nઅને છેલ્લે એક બહુ જ સાચી અને મોટી વાત એ પણ કરી દઉં કે ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણનું સ્થાન આપ્યું છે. એટલે કે પુરુષ કરતાં ઊંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઊતરવું છે પોતાના પદની ગરિમા જાળવવાનું એને કેમ પસંદ નથી પોતાના પદની ગરિમા જાળવવાનું એને કેમ પસંદ નથી સ્ત્રીએ પુરુષસમોવડી બનવાની જરૂર નથી અને પુરુષે સ્ત્રીસમોવડા થવાની જરૂર નથી. ભાયડા છાપ સ્ત્રી અને બાયલો પુરુષ કદી ન શોભે. હું તો માનું છું કે કુદરતે જે આયોજન કર્યું છે એ અનુસાર સ્ત્રી લજ્જાથી શોભે અને પુરુષ પરાક્રમ અને પુરુષાર્થથી શોભે \nલેખક ચિંતક અને સાહિત્યકાર છે.\nNext articleઅમે મુંબઈના રહેવાસી-માટુંગાની મધુર યાદો\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે...\nઘૂંઘરુના ઝંકાર અને નર્તનથી મોઢેરામાં યોજાયેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવમાં નયનરમ્ય નજારો...\nબીજીવાર તેલંગાણાના મુખ્યપ્રધાન બનતા કે. ચંદ્રશેખર રાવ ( કેસીઆર)\nકર્ણાટકના મુખ્યમંત્રીપદે કુમારસ્વામીની શપથવિધિમાં વિપક્ષોનું શક્તિપ્રદર્શન\nઅમેરિકાનાં ભૂતપૂર્વ પ્રથમ મહિલા બાર્બરા પિયર્સ બુશનું નિધન\nઆવી રહી છે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના જીવનને પેશ કરતી ફિલ્મ-...\nઅનામત પ્રથાનાં ઊંબાડિયાંમાં ફરી દલિત-દલિતેતર સંઘર્ષ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/11/07/amari-shakha/", "date_download": "2019-07-19T21:09:08Z", "digest": "sha1:PSLAJWRLTW7XG2XIXFGFH3I3EX4DN5T7", "length": 25019, "nlines": 143, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અમારી બીજી કોઈ શાખા નથી. . .!! – ડૉ. નલિની ગણાત્રા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમારી બીજી કોઈ શાખા નથી. . . – ડૉ. નલિની ગણાત્રા\nNovember 7th, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા | 6 પ્રતિભાવો »\n[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]\nશક્ય હોય ત્યાં સુધી હું વિચારવાની ભાંજગડમાં પડતી જ નથી. કારણ કે, વારંવાર વિચારવાથી વિચારવાયુ થઈ જતો હોય છે અને વાયુ બિચ્ચારો ‘વા.સ્વ.’ એટલે કે વાયડા સ્વરૂપ છ���. મતલબ એ ગમ્મે તે દિશામાં ફંટાય. એવું જ વિચારોનું છે. તેથી જ હું મોટે ભાગે બધા કામ વગર વિચાર્યે જ કરે રાખું છું, પરંતુ હું પણ એક મન-મગજ ધરાવતી હયાત વ્યક્તિ છું. એટલે આખીર કબ તક ક્યાં સુધી સંયમ રાખી શકું વિચારવા ઉપર ક્યાં સુધી સંયમ રાખી શકું વિચારવા ઉપર અને એટલે જ પેલા, બહુ વિચાર્યા પછી જ બળદનાં શિંગડામાં માથું ભરાવી બેઠેલા મૂળચંદની જેમ હું પણ આખરે વિચારવમળમાં ભરાઈ જ પડી. અચાનક એક દુકાનનાં કપાળ (બોર્ડ) પર દુ:વાક્ય (દુ:ખી વાક્ય) લખેલું, તેની પર મારી નજર પડી. તેમાં લખેલું હતું કે. . . ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ પંચલાઈનનાં બચ્ચાં જેવા આ પાંચ શબ્દો વાંચીને હું અટકી ગઈ અને મારા વિચારો ચાલવા લાગ્યા એટલે આજે મારું વિચાર્યું તમને વાગશે, ઓ. કે. અને એટલે જ પેલા, બહુ વિચાર્યા પછી જ બળદનાં શિંગડામાં માથું ભરાવી બેઠેલા મૂળચંદની જેમ હું પણ આખરે વિચારવમળમાં ભરાઈ જ પડી. અચાનક એક દુકાનનાં કપાળ (બોર્ડ) પર દુ:વાક્ય (દુ:ખી વાક્ય) લખેલું, તેની પર મારી નજર પડી. તેમાં લખેલું હતું કે. . . ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ પંચલાઈનનાં બચ્ચાં જેવા આ પાંચ શબ્દો વાંચીને હું અટકી ગઈ અને મારા વિચારો ચાલવા લાગ્યા એટલે આજે મારું વિચાર્યું તમને વાગશે, ઓ. કે. આ પાંચ શબ્દો વાંચીને ઘડીક તો મને મારા ખુદ પર ફક્ર થઈ આવ્યો કે. . . હું એકડે એકથી આગળ વધું જ નહીં એવી પાક્કી ગણતરીથી ઈશ્વરે મને મોટે ભાગે બધું એકની સંખ્યામાં જ આપ્યું છે. છતાં મેં કદી એવો અફસોસ કરીને રોદણાં નથી રોયા કે મારે બીજી કોઈ સાસુ નથી. . . આ પાંચ શબ્દો વાંચીને ઘડીક તો મને મારા ખુદ પર ફક્ર થઈ આવ્યો કે. . . હું એકડે એકથી આગળ વધું જ નહીં એવી પાક્કી ગણતરીથી ઈશ્વરે મને મોટે ભાગે બધું એકની સંખ્યામાં જ આપ્યું છે. છતાં મેં કદી એવો અફસોસ કરીને રોદણાં નથી રોયા કે મારે બીજી કોઈ સાસુ નથી. . . મારે સરકારી નોકરી સિવાય બીજી કોઈ નોકરી નથી મારે સરકારી નોકરી સિવાય બીજી કોઈ નોકરી નથી મારે બીજું કોઈ ‘ટુ બી.એચ.કે.’ નથી મારે બીજું કોઈ ‘ટુ બી.એચ.કે.’ નથી મારા ચાલુ સ્કૂટરને (એક જ પૈડું છે) બીજું કોઈ પૈડું નથી મારા ચાલુ સ્કૂટરને (એક જ પૈડું છે) બીજું કોઈ પૈડું નથી મારે બીજું કોઈ નાક નથી મારે બીજું કોઈ નાક નથી મારે બીજું કોઈ પેટ નથી મારે બીજું કોઈ પેટ નથી કે મારો બીજો કોઈ જન્મારો નથી \nમેં મારા આવા દુ:ખો જણાવીને માણસ જાતને ખુશ થવાની ક્યારેય તક આપી નથી. બલ્કિ, હું તો મને પ્રાપ્ય આ ‘વન એન્ડ ઓન્લી’ ચીજવસ્તુઓથી સંતુષ્ટ એટલા માટે છું કે, ‘ઓછા ગૂમડે ઓછી પીડા’ એવું તત્વજ્ઞાન મેં હજમ કરેલું છે. અને તેથી જ ‘અમારી બીજી કોઈ શાખા નથી’ એવા રોદણાં રોવા બેઠેલા અસંતોષી મૂળચંદ પ્રત્યે મને દયામિશ્રિત દાઝની લાગણી થઈ આવી. હું એને મનોમન ઠપકો આપવા લાગી કે, હે મૂળચંદ, આજે જ્યારે સત્તાણું ટકા લોકોને એક શાખાનાય ફાંફા છે ત્યારે તું બોર્ડ મારીને બીજી માટે રોવા બેઠો છે, એ સારું લાગે છે અને હે, મોહાંધ, તને બીજી જ શાખાનો મોહ હોય તો એક કામ કર. આ તારી પાસે જે પહેલી છે તે વેચીને એ પૈસામાંથી જ બીજી ખરીદી લે, પણ આમ બોર્ડ મારીને બીજી શાખા માટે ફંડફાળો ઉઘરાવવાનું બંધ કરી દે, પ્લીઝ અને હે, મોહાંધ, તને બીજી જ શાખાનો મોહ હોય તો એક કામ કર. આ તારી પાસે જે પહેલી છે તે વેચીને એ પૈસામાંથી જ બીજી ખરીદી લે, પણ આમ બોર્ડ મારીને બીજી શાખા માટે ફંડફાળો ઉઘરાવવાનું બંધ કરી દે, પ્લીઝ મારાથી નથી જોયું જાતું \nઅને તને એ ખબર છે કે, શાખાઓ ફૂટવા માટે પહેલાં એક શાખ (આબરૂ) હોવી જોઈએ. ‘શાખ’ હોય તો શાખાઓ ફટ ફટ ફૂટવા માંડે પણ તેં તો ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ એવું જાહેર કરીને સામે ચાલીને તારી ઇજ્જત (શાખ)નો ફાલુદો કરી નાંખ્યો. આપણી શાખ નથી એવી આપણા કાકા-અદાના દીકરાનેય શું ખબર પડે પણ તેં તો ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ એવું જાહેર કરીને સામે ચાલીને તારી ઇજ્જત (શાખ)નો ફાલુદો કરી નાંખ્યો. આપણી શાખ નથી એવી આપણા કાકા-અદાના દીકરાનેય શું ખબર પડે તું એય ભૂલી ગયો કે, બાંધી મુઠ્ઠી લાખની કહેવાય તું એય ભૂલી ગયો કે, બાંધી મુઠ્ઠી લાખની કહેવાય તારી આવી જાહેરાતથી તો જેને નહોતી ખબર એમનેય ખબર પડી ગઈ કે, તારી પાસે બીજી કોઈ શાખા નથી અને વરસોથી તું એક જ શાખા પર લટકી રહ્યો છે તારી આવી જાહેરાતથી તો જેને નહોતી ખબર એમનેય ખબર પડી ગઈ કે, તારી પાસે બીજી કોઈ શાખા નથી અને વરસોથી તું એક જ શાખા પર લટકી રહ્યો છે અને બીજું કે તું ઝાડ લઈને બેઠો છે તે બીજી, ત્રીજી, ચોથી એમ શાખાઓ ફૂટે અને બીજું કે તું ઝાડ લઈને બેઠો છે તે બીજી, ત્રીજી, ચોથી એમ શાખાઓ ફૂટે ડાળીઓ ઝાડને ફૂટે, દુકાનને નહીં, દબંગ ડાળીઓ ઝાડને ફૂટે, દુકાનને નહીં, દબંગ અને હું એમ પૂછું છું કે, શાખા ઉર્ફે ડાળીઓ વધારીને તારે શું એની ઉપર કૂદાકૂદ કરવી છે અને હું એમ પૂછું છું કે, શાખા ઉર્ફે ડાળીઓ વધારીને તારે શું એની ઉપર કૂદાકૂદ કરવી છે ગુલાંટો ખાવી છે ભગવાને ચાર પગને બદલે બે પગ આપ્યા છે ત��� શાંતિથી પલાંઠી વાળીને બેસ ને \nઅને એવું વિચાર કે, જેટલી દુકાન ઓછી એટલા ઓછા શટર્સ પાડવા હે શટર શોખીન, તું જ્યારે પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારે મોટે મોટેથી એકડે. . . એ. . .ક, બગડે. . . બે. . . ય. . . હે શટર શોખીન, તું જ્યારે પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારે મોટે મોટેથી એકડે. . . એ. . .ક, બગડે. . . બે. . . ય. . . એવા પલાખા બોલતો’તો એ યાદ છે એવા પલાખા બોલતો’તો એ યાદ છે એનો મતલબ હતો કે, બે હોય તો બેય બગડે અને બેય આંખે રોવાનો વારો આવે. (બેય બગાડવા માટે દરેક વખતે બાવા હોવું જરૂરી નથી) હું તો તને અત્રેથી એટલું જ આશ્વાસન આપવા માંગું છું કે, ઈશ્વરે જેટલું જલ આપ્યું હોય એમાં જ છબછબિયા કરીને ‘જલ-સા’ કરવાનું રાખ. આવ, તને એક રૂડા વ્યક્તિત્વની ઝાંખી કરાવું. અમારા સંબંધીનો એક દીકરો કોલેજમાં ‘ભણીને’ ગ્રેજ્યુએટ થયેલો છે. ગ્રેજ્યુએટ થયા પછી કોઈ જ કામ ધંધો કર્યા વગર ત્રણ વરસથી ઘેર બેઠો આરામ ફરમાવી રહ્યો છે. મા-બાપ તો કહી કહીને થાક્યા, પરંતુ લાગતા વળગતા લોકો પણ એને કહે કે, લૂઝી એનો મતલબ હતો કે, બે હોય તો બેય બગડે અને બેય આંખે રોવાનો વારો આવે. (બેય બગાડવા માટે દરેક વખતે બાવા હોવું જરૂરી નથી) હું તો તને અત્રેથી એટલું જ આશ્વાસન આપવા માંગું છું કે, ઈશ્વરે જેટલું જલ આપ્યું હોય એમાં જ છબછબિયા કરીને ‘જલ-સા’ કરવાનું રાખ. આવ, તને એક રૂડા વ્યક્તિત્વની ઝાંખી કરાવું. અમારા સંબંધીનો એક દીકરો કોલેજમાં ‘ભણીને’ ગ્રેજ્યુએટ થયેલો છે. ગ્રેજ્યુએટ થયા પછી કોઈ જ કામ ધંધો કર્યા વગર ત્રણ વરસથી ઘેર બેઠો આરામ ફરમાવી રહ્યો છે. મા-બાપ તો કહી કહીને થાક્યા, પરંતુ લાગતા વળગતા લોકો પણ એને કહે કે, લૂઝી તું કંઈક નોકરી – ધંધો ચાલુ કર ને. . . તું કંઈક નોકરી – ધંધો ચાલુ કર ને. . . તો આ ‘લુઝી’ શાંતિથી બોલે કે, થોય સે લ્યા. . . તો આ ‘લુઝી’ શાંતિથી બોલે કે, થોય સે લ્યા. . . (થાય છે, લ્યા) સાચું કહું તો તારે આવા બરખુરદારને આદર્શ બનાવવાની જરૂર છે. જેથી ‘બીજી શાખા’ની તારી ઘેલછા સૂકી ડાળીની જેમ તૂટી જશે અને કદાચ પહેલી શાખા પણ ભાડે આપીને કે વેચીને તું નિરાંતે જીવવા લાગીશ.\nઆ તો ઠીક છે કે, મોંઘવારીનાં માર્યા માણસો મૂંગા થઈ ગયા છે. બાકી આવું બોર્ડ વાંચીને પબ્લિક પ્રકોપિત થઈને પુકારી ઊઠે કે, તમારે બીજી કોઈ શાખા નથી એમાં અમારો વાંક છે તે અમને જણાવો છો પહેલી શાખાના ઉદ્ઘાટનમાં તો અમને યાદ નહોતા કર્યા અને બીજી નથી એનો ખરખરો અમારી સમક્ષ કરવા આવ્યા છો પહેલી શાખાના ઉદ્ઘાટનમાં તો અમને યાદ નહોતા કર્યા અને બીજી નથી એનો ખરખરો અમારી સમક્ષ કરવા આવ્યા છો શરમાતા નથી મારા મનમાં પણ કદાચ આ પ્રકારની છૂપી દાઝ હશે એટલે જ જ્યારે મેં પહેલી વાર આવું બોર્ડ વાંચ્યું કે, ‘અમારી બીજી કોઈ શાખા નથી’ ત્યારે મારાથી સહસા બોલાઈ ગયેલું કે, આ છે એય માંડ હાલે છે આ જાહેરાતની સ્ટાઈલ મારવા એકવાર મેં મારી ગાડી ઉપર લખ્યું કે, ‘અમારી બીજી કોઈ ગાડી નથી. . .’ તો એની નીચે કોઈ લખી ગયું કે, ‘આ ગાડી તમારી પોતાની છે આ જાહેરાતની સ્ટાઈલ મારવા એકવાર મેં મારી ગાડી ઉપર લખ્યું કે, ‘અમારી બીજી કોઈ ગાડી નથી. . .’ તો એની નીચે કોઈ લખી ગયું કે, ‘આ ગાડી તમારી પોતાની છે જોકે, મારી એક ચોક્કસ પ્રકારની શાખ છે એટલે આવું તો બને. એકદમ હૃદયદ્રાવક ઘટના વિશે જણાવી દઉં. મિત્રો, ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ આવી જાહેરાત તમે પણ વાંચી હશે અને વાંચીને તમે આગળ જતાં રહ્યા હશો, પરંતુ મને કોઈએ ‘આગળ જાવ. . .’ એવું કહ્યું નહીં એટલે હું ત્યાં હકથી ઊભી રહીને વિચારે ચડી ગઈ’તી. વિચારમાં કેટલો સમય વીતી ગયો, ખ્યાલ જ ન રહ્યો. પછી અચાનક જ દુકાન માલિકે મને તતડાવી કે, ‘એ બેન, ક્યારના કેમ અહીં ઊભા રહ્યા છો જોકે, મારી એક ચોક્કસ પ્રકારની શાખ છે એટલે આવું તો બને. એકદમ હૃદયદ્રાવક ઘટના વિશે જણાવી દઉં. મિત્રો, ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ આવી જાહેરાત તમે પણ વાંચી હશે અને વાંચીને તમે આગળ જતાં રહ્યા હશો, પરંતુ મને કોઈએ ‘આગળ જાવ. . .’ એવું કહ્યું નહીં એટલે હું ત્યાં હકથી ઊભી રહીને વિચારે ચડી ગઈ’તી. વિચારમાં કેટલો સમય વીતી ગયો, ખ્યાલ જ ન રહ્યો. પછી અચાનક જ દુકાન માલિકે મને તતડાવી કે, ‘એ બેન, ક્યારના કેમ અહીં ઊભા રહ્યા છો ’ હું તંદ્રામાંથી જાગી જતાં બોલી કે, તમારી બીજી કોઈ શાખા નથી, પછી હું અહીં જ ઊભી રહું ને ’ હું તંદ્રામાંથી જાગી જતાં બોલી કે, તમારી બીજી કોઈ શાખા નથી, પછી હું અહીં જ ઊભી રહું ને અને એમણે મારી સામે મોટા ડોળા કાઢ્યા. મેં મારી જિંદગીમાં એટલા મોટા ડોળા કદી જોયેલા નહીં, એટલે મને અનુકૂળ ન આવતાં હું નિસ્પૃહ ભાવે ત્યાંથી ચાલી નીકળી \nજો કે આવી જાહેરાતથી કંઈ કેટલાય એવું આશ્વાસન પામી શક્યા હશે કે, માત્ર આપણી જ નહીં, આની પણ બીજી કોઈ શાખા નથી. લોઢું લોઢાને કાપે એમ બીજાની તકલીફ જોઈને માણસની પોતાની તકલીફમાં વગર ઈલાજે પંચોતેર ટકા રાહત થઈ જાય છે. એ રીતે આવી જાહેરાતો પોતાની જાણ બહાર જ રાહતકાર્ય કરી નાખતા હોય છે અંતે આવા બોર્ડબંધુઓને જત જણાવવાનું કે, આપના ‘ડાયલોગ’ની મેં રમૂજ રબડી બનાવી દીધી એ બદલ આપશ્રીને દુ:ખ લાગ્યું હોય તો અંતરથી ક્ષમા યાચના, કિંતુ મારા હાથમાં હાથીની સૂંઢ આવી અને મારી ઉંમરલાયક સંવેદનાએ જે અનુભવ્યું તે શબ્દોમાં ઉતરી આવ્યું. આખરે મને મારો વિચાર વાયુ જે દિશામાં લઈ ગયો એ દિશામાં મેં વિચારપ્રયાણ કર્યું. દિશા બદલાઈ જાય તો સ્વાભાવિક છે દશા પણ ફરી જાય છે \n‘મારે તો મકાન અને દુકાન બેય ભાડાનાં છે, તોય હસું છું.’\n‘એટલે જ હસી શકો છો મુરબ્બી, પોતાનાં જ પીડા આપે \n« Previous આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ\nઆજ થકી નવું પર્વ. . . – જયવતી કાજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી\n(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ પત્નીને કઈ રીતે સંબોધિત કરે તેની કેટલીક વાત કરું છું. મારા એક ... [વાંચો...]\nથોડી હાસ્યસમિધા.. – સંકલિત\nપતિએ પાન ખરીદીને પત્નીને ખાવા આપ્યું. પત્ની - અરે તમે તો તમારા માટે લીધું જ નહીં. પતિ - ડીયર હું તો એમને એમ પણ ચૂપ રહી શકું છું. * * * સેલ્સમેન - સર વાંદા માટેનો પાઉડર લેશો કે સંતા - નહીં નહીં.. સૉરી અમે વાંદાને એટલા લાડ પ્યાર નથી કરતાં, આજે પા ઉડર આપશું તો કાલે ડિઓ માંગશે.. * * * વરરાજા - પંડિતજી, પત્નીને ડાબે ... [વાંચો...]\nકોર્ટની રમૂજ – મધુકર દિ. ધ્રુવ\n(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ન્યાયાધીશ : આ કેસમાં પુરાવામાં એવું આવે છે કે ફરિયાદીએ તમારી દુકાનમાંથી ઘડિયાળ ખરીદેલી ત્યારે તેની ગુણવત્તા વિશે પૂછેલું. આરોપી : જી સાહેબ, તે વાત ખરી છે. ન્યાયાધીશ : તમે ફરિયાદીને જણાવેલ કે આ ઘડિયાળ આખી જિંદગી ચાલશે. આરોપી : જી નામદાર સાહેબ, મેં એવું કહેલું. ન્યાયાધીશ : પરંતુ ઘડિયાળ છ માસમાં જ બગડી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : અમારી બીજી કોઈ શાખા નથી. . . – ડૉ. નલિની ગણાત્રા\nવીચારવાથી વીચારવાયુ થાય એટલે અમારી બીજી કોઈ શાખા નથી…વાહ વાહ….\nવિચાર વાયુ ન થાય તે જ બરાબર ચ્હે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમજા આવી ગઈ. … ખાસ તો છમ્મવડું ખૂબ જ હસાવી ગયું. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nએક હિન્દી ફ��લ્મ નું ગીત યાદ કરીયે. થોડા હૈ , થોડી કી જરૂરત હૈ , ફિર ભી યહાં ઝીંદગી ખુબ સુરત હૈ. આ એક અભિગમ છે, ઝીંદગી જીવવાનો. થોડા માં પણ ખુશ રહેવું.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/samsung-introduced-a-5g-remote-car-controlling-the-car-with-a-smartphone-from-5-thousand-miles-away-1562744724.html", "date_download": "2019-07-19T21:05:06Z", "digest": "sha1:NRCPV5TCH7RMW3JJAEQXMRI6KLHYPAYZ", "length": 5998, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Samsung introduced a 5G remote car, controlling the car with a smartphone from 5 thousand miles away|સેમસંગે 5G રિમોટ કન્ટ્રોલ્ડ કાર રજૂ કરી, 8 હજાર કિમી દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાશે", "raw_content": "\nન્યૂ લોન્ચ / સેમસંગે 5G રિમોટ કન્ટ્રોલ્ડ કાર રજૂ કરી, 8 હજાર કિમી દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાશે\nઓટો ડેસ્કઃ અત્યાર સુધી ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી જ લોન્ચ થઈ છે. એસયુવી સેગમેન્ટમાં MG હેક્ટર અને સબ-4 મીટર એસયુવી સેગમેન્ટમાં હ્યુન્ડાઈ વેન્યૂ આ બંને કનેક્ટેડ કાર્સ છે અને તેમાં 5G ઈ-સિમ આધારિત ટેક્નોલોજી આપવામાં આવી છે. પરંતુ એ સમય દૂર નથી જ્યારે 5G ટેક્નોલોજીવાળી કાર આ કાર્સની જગ્યા લેશે અને તેને રિમોટ કન્ટ્રોલથી ચલાવામાં આવશે.\nસેમસંગે ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં દુનિયાની પહેલી રિમોટ કન્ટ્રોલ 5G કાર રજૂ કરી, જેને વોડાફોન અને ડિજિનેટેડ ડ્રાઇવરની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ કાર દ્વ��રા કંપનીએ એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવનારી 5G ટેક્નોલોજી કેટલી પાવરફુલ છે.\nડ્રિફ્ટ ચેમ્પિયન વોન ગિટિન જુનિયરે 5G ટેક્નોલોજીમાં ઈતિહાસ બનાવતાં દુનિયાની પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટીવાળી કાર ચલાવી. આ કારનું નામ Lincoln MKZ છે, જેને બીજી કોઈ જગ્યાથી રિમોટ કન્ટ્રોલ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવી. આ કાર ચલાવામાં ડિજિનેટેડ ડ્રાઇવર ટેલી ઓપરેશન સિસ્ટમ, નવો સેમસંગ ગેલેક્સી S10 5G અને સેમસંગ VR હેન્ડસેટ સિવાય વોડાફોન 5G નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો.\nડેજિનેટેડ ડ્રાઇવર પાસે ફ્રંટમાં 6 સ્ક્રીન લાગી હતી અને સાથે કાર કન્ટ્રોલ કરવા માટે સ્ટિયરિંગ વ્હીલ અને પેડલ સિસ્ટમ હતી. આ પોતાનામાં પહેલો એવો અનુભવ હતો, જે ટ્રાન્સએટલાન્ટિક હતો. આ કાર ગુડવુડ ફેસ્ટિવલથી 8,046 કિમી દૂર હતી. આ સાથે જ આટલી દૂરથી કારને કન્ટ્રોલ કરવાનો લિટેન્સી રેજ 100 મિલી સેકન્ડ હતો.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/pm-kisan-yojana-not-applied-in-this-states/", "date_download": "2019-07-19T21:15:46Z", "digest": "sha1:SHIYYGI6P2NXD4FHFINPPTJHKZ23AYGU", "length": 10667, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "આ રાજ્યોના મુખ્યમંત્રી PM કિસાન યોજનાનો લાભ ખેડૂતોને ન મળે તે માટે કરી રહ્યા છે આડોડાઈ", "raw_content": "\nઆ રાજ્યોના મુખ્યમંત્રી PM કિસાન યોજનાનો લાભ ખેડૂતોને ન મળે તે માટે કરી રહ્યા છે આડોડાઈ\nઆ રાજ્યોના મુખ્યમંત્રી PM કિસાન યોજનાનો લાભ ખેડૂતોને ન મળે તે માટે કરી રહ્યા છે આડોડાઈ\n1 month ago ખેડૂત ક્લબ\nદેશના કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ખેડૂતો મોટી સખ્યાંમાં ઉઠાવી રહ્યા છે. પરંતું હજુ સુધી દિલ્હી, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્રીપના એક પણ ખેડૂતોને તેનો ફાયદો મળ્યો જ નથી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારો જાણીજોઈને કિસાન સન્માન નિધિ માટે યાદી મોકલી રહી નથી. જેને કારણે રાજ્યના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળી શકતા નથી. તેને જવાબ તેમને જનતા આપશે. કેટલીક રાજ્ય સરકારો આ સ્કીમમાં સહીયો નહીં કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર પૈસા મોકલી રહ્યું છે તો રાજયોએ ખેડૂતોના હિતો પર તરાપ ના મારવી જોઈએ. ખેતી-ખેતમજૂરી માટે ખેડૂતોને 6000 રૂપિયા મળી જાય તો દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારને તેમાં વાંધો શો છે\nહાલ આ 4 રાજ્યોને છોડી દઈએ તો અત્યાર સુધી દેશના 3.43 કરોડ ખેડૂતો ત���નો લાભ ઉઠાવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્ર નું કામ પૈસા મોકલવાનું છે, ખેડૂતોની યાદી PM-કિસાન પોર્ટલ પર અપલોડ કરવી એ રાજ્ય નું કામ છે. જે રાજ્ય યાદી નથી મોકલી રહ્યા, તેમને પૈસા મોકલવામાં નથી આવી રહ્યા. દિલ્હી અને પશ્ચિમ બંગાળના ખેડૂતો તેનાથી વંચિત છે, તો તેનું કારણ આ રાજ્યની સરકાર જ છે. આ અંગે BJP પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોના પોતાના કારણો હોઈ શકે છે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકાર તો પોતાની જીદને કારણે ખેડૂતો અને આ કલ્યાણકારી યોજનાનો લાભ લેવાથી વંચિત કરી રહી છે.\nકોંગ્રેસ શાસિત પ્રદેશોની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં આ યોજનાનો સૌથી ઓછો લાભ માત્ર 12673 ખેડૂતોને જ મળી રહ્યો છે. ત્યાં કમલનાથ ની સરકાર છે. જ્યારે રાજસ્થાનમાં 121314 ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. છત્તીસગઢમાં 113574 ખેડૂતોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. જ્યારે કર્ણાટકમાં 320906 ખેડૂતો લાભાન્વિત છે. પંજાબ કોંગ્રેસ શાસિત હોવા છતાં ત્યાંના 1184871 ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious વીમા કંપનીઓની ગોલમાલને લીધે કૃષિ લોનના NPAમાં અધધ ૪૩% નો વધારો- ખેડૂતનો બોઝ વધશે\nNext ‘વાયુ’ ના વરસાદ બાદ શું કહે છે સૌરાષ્ટ્રના ખેડૂતો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુર���યા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2012/01/", "date_download": "2019-07-19T20:27:36Z", "digest": "sha1:BFPYVCYZFF2ETOJBD2RXNO4M5WUC4AIX", "length": 9978, "nlines": 211, "source_domain": "venunad.wordpress.com", "title": "જાન્યુઆરી | 2012 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in geeto and songs like poems, tagged આંબો, કન્યા, કળી, કેસૂડાં, કોયલ, ગુલાબ, ગૂંજારવ, ગૂંજે, ગોકુળ, ચંપો, ચૂંમે, ઝૂલે, ટહૂંકે, નવપલ્લવિત, નિસર્ગ, પીળા, પ્રિયતમ, ફૂલ, ફૂલડોલ ઉત્સવ, ભક્તો, ભમરો, ભીંજે, મંજરી, માધવ, રાધા, વધામણી, વસંત, વસંતી, વાંસળી, વાયરા, વિરહિણી, શણગાર, સાજ, સાહેલીયો, સુગંધ, સુર, હિંડોળા ખાટ, હિલ્લોળે on જાન્યુઆરી 28, 2012| 3 Comments »\nઆજે વસંતપંચમી ના દિવસે મારી આ ભાવ-ભીની રચના, તમને જરુર ગમશે.\nવસંતી વાયરામાં વનરાજી ઝુલે,\nભમરાએ ગૂંજ ભરી કળી કળી ને ફૂલે.\nકેસુડાની ડાળ બેઠી કોયલડીના કંઠે,\nનિસર્ગ દે વધામણી ટહુંકે ને ટહુંકે.\nનવપલ્લવિત આંબાને મંજરીઓ ફૂટે,\nચંપાના પીળા ફૂલ સહેલીઓ લૂંટે.\nકન્યાઓ અંબોલડે ગુલાબ જુઈ ગૂંથે,\nસુંગંધ લેવાને ભલે પ્રિયતમ જોઈ ચૂંમે.\nફૂલડોલ ઉત્સવને હિંડોળા ખાટે,\nમાધવ ઝુલે છે પ્રેમે ભક્તોના ઠાઠે.\nવાંસળીનો સુર “સાજ” ગોકુળમાં ગૂંજે,\nવિરહિણી રાધાના આજ શણગારો ભીંજે.\nPosted in Krishna Bhajans, tagged આનંદ, ગોકુળ, ગોવર્ધન, જશોદા, તટ, ત્રિભંગ, દ્વારિકા, પાવન, બાબા, બુલંદ, ભુજંગ, માતાજી, મૂક્તિ, મૃદંગ, રટણ, રાધે-કૃષ��ણ, વનરાવન, વૃજ, સાજ on જાન્યુઆરી 8, 2012| 7 Comments »\nઘણા વખત પછી એક નવી ભક્તિ રચના રજુ કરું છુ. ઘણા પ્રયત્નો કરવા છતાંયે મન ગોકુળ, ગોવર્ધન, ગોપ-ગોપીઓ, કાલિંદી ઘાટ, અને વૃજના કૃષ્ણને ભૂલતું નથી. એમને છોડીને ક્યાં જવું\nકૃષ્ણ કહેતાં દ્વારિકાને, રાધા કહેતાં વૃજ,\nયાદ કરીને પાવન થઈએ, પ્રેમ-ભક્તિને રંગ,\nબોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)\nજશોદા કહેતાં માતાજીને, બાબા કહેતાં નંદ,\nરાસ રચાવે યમુના તટ પર, રાધાજીને સંગ,\nબોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)\nગોકુળ કહેતાં ગોવર્ધનને, નાથે કાળો ભુજંગ,\nવેણુ વાજે વનરાવનમાં, સુંદર કરી ત્રિભંગ,\nબોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)\n“સાજ” કહેતાં મૃદંગ વાગે, થાપ દીધી બુલંદ,\nરાધે રાધે રટણ કરતાં, મૂક્તિનો આનંદ,\nબોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/india-vs-new-zealand-team-indias-expected-playing-eleven-99644", "date_download": "2019-07-19T20:58:22Z", "digest": "sha1:EPWNTFS3XXXVXK5E562EYFADVHPALBSC", "length": 8145, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "india vs new zealand team indias expected playing eleven | Ind vs NZ:સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ પરિવર્તન - sports", "raw_content": "\nInd vs NZ:સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ પરિવર્તન\nવર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને થશે.\nવર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને થશે. આ પહેલા લીગ રાઉન્ડ દરમિયાન બંને ટીમ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે પડકાર એ છે કે ટીમ ઈન્ડિયા વિનિંગ કોમ્બિનેશન સાથે ઉતરે કે પછી મેદાન પ્રમાણે પ્લેઈંગ 11 પસંદ કરે. જો છેલ્લી મેચનું પ્રદર્શન જોઈએ તો ટીમ ઈન્ડિયામાં પરિવર્તન થવાની શક્યતા છે.\nટીમ ઈન્ડિયાના છેલ્લી મેચનું પ્રદર્શન જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ મેઈન ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. જે રીતે હવામાનની આશા છે, તેવામાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, અને શમી ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયામાં વધુ એક પરિવર્તન થઈ શકે છે. છેલ્લી મેચમં રમેલા કુલદીપ યાદવના બદલે યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાં પાછા આવી શકે છે. તો રવિન્દ્ર જાડેજાને પણ ફરી તક મળી શકે છે. તેમણે ન્યૂઝીલેન્ડ સામેની વોર્મઅપ મેચ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. જો કે કેદાર જાધવ કે દિનેશ કાર્થિકમાંથી કોને તક મળશે તે કહેવું મુશ્કેલ છે.\nદિનેશ કાર્તિક છેલ્લી મેચમાં સારુ પ્રદર્શન નહોતા કરી શક્યા, તો કેદાર પણ આઉટ ઓફ ફોર્મ છે. જો ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર્સ અને 2 સ્પિનર્સ સાથે રમશે તો કાર્તિક અને જાધવને ટીમમાં જગ્યા નહીં મળે. ત્યારે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં આ ખેલાડીઓને તક આપી શકે છે.\nઆ પણ વાંચોઃ World Cup 2019 : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની આગાહી\nસેમી ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11\nલોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત, એમ. એસ. ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/sushil-kumar-modi/", "date_download": "2019-07-19T20:44:12Z", "digest": "sha1:B444S2PH23TSVLZBB5SW75LFJBIKKIBV", "length": 7018, "nlines": 107, "source_domain": "echhapu.com", "title": "Sushil Kumar Modi Archives - echhapu.com", "raw_content": "\nસમસ્યા: નિવૃત્તિ બાદ પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે\nકોંગ્રેસના પ્રમુખ પદેથી રાહુલ ગાંધીનું રાજીનામું વહેલા મોડા ભલે સ્વીકારી લેવામાં આવશે પરંતુ ત્યાર��ાદ પણ તેમને નિરાંતનો શ્વાસ લેવાનો મોકો નહીં મળે તે પાક્કું જ છે અને તેને માટે તેઓ ખુદ જવાબદાર છે. અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે અને હવે તેનો સ્વીકાર થવાની રાહ જોવાઈ રહી છે. જો કે બીજી તરફ […]\nસેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ\nપટના, 27 જૂન 2017 માત્ર બાર કલાકમાં જ બિહારમાં રાજકીય ઘટનાક્રમ તેજ ગતિથી બદલાયો હતો. ગઈકાલે સવારે જાગવા સમયે જેની કોઈને આશા પણ ન હતી તેવી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની NDAમાં એન્ટ્રી લોકો રાત્રે સુવાભેગા થાય તે પહેલા નિશ્ચિત થઇ ગઈ હતી. બિહારનો રાજકીય ચરુ આમતો છેલ્લા પંદરથી વીસ દિવસથી ઉકળી રહ્યો હતો અને નીતીશ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/friendship-and-rivalry-with-amit-shah/", "date_download": "2019-07-19T21:12:58Z", "digest": "sha1:EUVEAVZ5U3OTYVSRBIVL2VZA7MJAH4W6", "length": 12874, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે", "raw_content": "\nઅમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે\nઅમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે\n1 week ago ખેડૂત ક્લબ\nરાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતા નથી. દિનું સોલકીનો રાજકીય ઉદય જે રીતે થયો તેમાં અમિત શાહનો મહત્વનો હિસ્સો છે. ત્યાર બાદ દિનું સોલકીએ પોતાના તમામ બે નંબરના કારોબાર કર્યા અને પોતાની આડે આવનાર તમામને તેમણે સાફ કરી નાખ્યા. દિનું સોંલકીની ગેરકાયદે પ્રવૃત્તી રોકવા માટે જુનાગઢના બે એસપી દ્વારા તત્કાલીન ગૃહરાજય મંત્રી અમિત શાહને લેખિતમાં જાણ કરાઈ હતી, છતાં અમિત શાહે પોતાની રાજકીય જરૂરિયાતને કારણે પોલીસની ચેતવણીને પણ તે સમયે ધ્યાને લીધી નહીં. આમ અમિત શાહ અને દિનું સોંલકી એક જ થાળીમાં જમે તેવા સંબંધો હતા.\n2010માં સૌરાબઉદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ કરવા સીબીઆઈ ગુજરાત આવી અને અમિત શાહને સમન્સ મોકલ્યું પછી અમિત શાહ ફરાર થઈ ગયા અને કહેવાય છે કે અમિત શાહ ફરાર થઈ ગયા પછી દિનું સોંલકીના કોડીનાર સ્થિત ફાર્મ હાઉસમાં હતા કારણ અહીં સુધી સીબીઆઈનું પહોંચવું અશકય હતું. આ કેસનો આરોપી અને દિનું સોંલકીનો ભત્રીજો શીવા સોંલકી અમિત શાહના અંગત ડ્રાઈવર તરીકે પણ કામ કરતો હોવાની પણ એક વાત છે. આમ અમિત શાહના કપરા દિવસોમાં દિનું સોંલકી અમિત શાહ સાથે રહ્યા હતા.\nઅમિત શાહને મદદ કરી તે બદલામાં દિનું સોંલકીએ ખુબ લાભો લીધા હતા, જ્યારે અમિત જેઠવાની હત્યા થઈ ત્યારે પહેલા દિવસથી જ દિનું સોંલકી ઉપર આરોપ થઈ રહ્યા હતા, પરંતુ અમિત શાહ સાથે નજીકના સંબંધને કારણે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલીન ચીટ આપી ત્યાર બાદ સુરેન્દ્રનગર એસપી દ્વારા પણ કલીન ચીટ મળી હતી. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા રચાયેલા ખાસ તપાસ દળે પણ કલીન ચીટ આપી હતી. આમ તમામ તબ્બકે અમિત શાહને કારણે સોંલકી સલામત નિકળી ગયા આખરે સીબીઆઈએ તેમને પકડયા હતા. ટ્રાયલ દરમિયાન પણ એક પછી એક સ્થિતિ દિનું સોંલકી તરફ સરકી રહી હતી અને સીબીઆઈ પણ કોર્ટમાં સોંલકીને ફાયદો થાય તેમ વર્તી રહી હતી. તે બહુ સહજ હતું અને કોના ઈશારે સોંલકી બચી રહ્યા હતા તે સહુને ખબર પડતી હતી.\nપણ 2019ની લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી તે વાત દિનું સોંલકીને પસંદ પડી ન્હોતી. જેના કારણે દિનું સોંલકી અને તેમના સમર્થકોએજાહેરમાં રાજેશ ચુડાસમાની વિરૂધ્ધમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રાજેશ ચુડાસમા દ્વારા આ અંગે અમિત શાહનું ધ્યાન દોરતા અમિત શાહે ગુજરાતના પ્રવાસ દરમિયાન દિનું સોંલકીને શાનમાં સમજાવી પોતાની પ્રવૃત્તી બંધ કરી દેવા કહ્યું હતું, ��રંતુ દિનું સોંલકીએ અમિત શાહની વાતને ગણકારી નહીં અને રાજેશ ચુડાસમા સામે પ્રચાર ચાલુ રાખ્યો હતો. આમ પથ્થર નીચે હાથ હોવા છતાં દિનું સોંલકી પોતાની હેસીયત ભુલી ગયા અને તેમણે અમિત શાહને નારાજ કરવાની હિંમત કરી હતી.\nસીબીઆઈ કોર્ટે સજાનો હુકમ કર્યો ત્યાર બાદ કોર્ટ રૂમની બહાર રડતા બહાર આવેલા દિનું સોંલકીના પત્ની એક જ વાકય રડતા રડતા બોલ્યા હતા કે. રાજકારણની સાથે દોસ્તી પણ કામ નહીં, જો કે તેમણે કોઈના નામના ઉલ્લેખ કર્યો ન્હોતો પરંતુ ત્યાં હાજર બધા સમજી ગયા હતા કે ઈશારો અમિત શાહ તરફ હતો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સૌથી વધુ કમાતી સેલિબ્રિટીઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય એક્ટર અક્ષય કુમાર, જાણો વર્ષે આટલા અબજની કમાણી\nNext ભાવનગરના શહીદ જવાનની અંતિમવિધિમાં ઉમટ્યું માનવ મહેરામણ- જુઓ ભાવુક વિડીયો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/libra/libra-description.action", "date_download": "2019-07-19T21:38:04Z", "digest": "sha1:KL7BVK4ABMU6FRYJM3GXM5HIWNRLDZBZ", "length": 23069, "nlines": 111, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "તુલા રાશિ અંગે વિવરણ – તુલા રાશિ", "raw_content": "\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nતુલા રાશિ વિશે વિસ્તૃત સમજ\nવેચવા માટેની કોઈ વસ્તુ ત્રાજવામાં મૂકી રહેલો માણસ એ તુલા રાશિનું પ્રતીક છે. કાળપુરૂષના પેઢુ પર તેનો અમલ છે અને વેપારની જણસો જ્યાં વેચાતી હોય તેવા સ્થળોએ તથા સારા શાકભાજી ઉગાડતી જમીન પર તેનું નિવાસસ્થાન છે.\nરાશિચક્રની સાતમી રાશિ તુલા મનમોહક અને ખૂબસૂરતી સાથે સંકળાયેલી રાશિ છે. રાશિચક્રની આ રાશિથી એક નોંધપાત્ર પરિવર્તન એ જોવા મળે છે કે છેલ્લી છ રાશિઓ વ્યક્તિના વિશ્વ સાથેના સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અગાઉની છ રાશિઓએ પોતાની જાતને કેન્દ્ર સ્થાને રાખી છે.\nસૌપ્રથમ તો તુલા જાતકોને એકલતામાં રહેવું પસંદ ન હોવાથી તેઓ હંમેશા સમાજમાં બધાને હળવું મળવું પસંદ કરે છે. તેમનું ધ્યાન હંમેશા લોકોને મળીને કેવી રીતે તેમની સાથે સંબંધો વધારવા તે તરફ હોય છે. તેમનો સિદ્ધાંત એક કરતા બે ભલા જેવો હોવાથી તેઓ માને છે કે વ્યક્તિગત પ્રયાસ કરતા સહિયારા પ્રયાસમાં કામ વધારે સારું થાય છે. તેઓ નિષ્પક્ષ રીતે સુમેળ અને સહકારથી તથા ઈમાનદારીથી કામ કરનારા હોય છે. તેમની સાથે કામ કરવામાં જોડાતી વ્યક્તિઓને પણ તેમની સાથે કામ કરવું ગમે છે. ઘર- પરિવાર હોય કે લગ્નજીવન દરેક જગ્યાએ તેઓ ખૂબ જ સંનિષ્ઠ સાથીદાર પુરવાર થાય છે, જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે પરિપૂર્ણ વ્યક્તિ બની જાય છે અને કોઈ કસર છોડતા નથી.\nતુલા રાશિનું પ્રતીક ત્રાજવાં છે અને તે જે રીતે બંને પલ્લાને સમતોલ રાખે છે તે રીતે જ તુલા જાતકો પણ તેમના વ્યવહાર અને વર્તનમાં સમતુલા જાળવનારા હોય છે. તેઓ તટસ્થ, ન્યાયી અને અન્ય લોકોના ભલામાં કાર્ય કરનારા હોય છે. કોઈની પણ સાથે સંઘર્ષ કે ઝઘડો ટાળવામાં તેઓ માનતા હોવાથી તેમના સ્વભાવમાં સહજપણે જ ���્યાયપૂર્ણ પ્રમાણિક વ્યવહાર કરવાનું વલણ દેખાય છે. શાંતિ અને સુમેળ મેળવવાની અપેક્ષામાં ક્યારેક તેઓ મનથી અસ્થિર અને અનિર્ણાયક પણ બની જાય છે. તુલા જાતકો ખૂબ જ સારા વ્યૂહરચનાકાર અને આયોજકો બની શકે છે, કારણ કે તેઓ ઘણી સ્વસ્થતા અને સંતુલન સાથે દરેક કાર્ય પાર પાડી શકે છે. બીજું કે, તેઓ મિલનસાર અને મળતાવડાં પણ હોય છે.\nમુત્સદ્દી સ્વભાવના તુલા જાતકોને અણઘડ અને અસંસ્કારી વર્તન જરાય ગમતું નથી. સૌથી સુંદર અને મોહક વ્યક્તિત્વ ધરાવતા આ જાતકોને સુંદરતા કુદરતી બક્ષિસ તરીકે મળેલી છે. તેમની સરળતાથી કામ કરવાની ઢબના કારણે તેઓ ઈચ્છે તે રીતે કામ કરી શકે છે અને લોકો પણ તેમનો સરળતાથી સંપર્ક સાધી શકે છે. તેઓ દયાળુ, ઉદાર અને મુત્સદ્દી હોય છે અને લોકો તેમના માટે કામ કરવા તત્પર રહે છે. તુલા જાતકો પણ બદલામાં તેમનું કામ કરી આપે છે અને એટલા જ મદદરૂપ થાય છે. તુલા જાતકો આળસુ હોવાનું ઘણીવાર તેમના પર દોષારોપણ થાય છે પરંતુ આની પાછળનું કારણ એ છે કે તેઓ વધારે પડતું કામ કરતા હોવાથી પછી તેમને થાક ઉતારવા માટે અને તાજગી મેળવવા માટે આરામ કરવાની જરૂર પડે છે. તેમ છતાં અનિર્ણાયકતા તુલા જાતકોની સૌથી મોટી ખામી છે. દરેક બાબતની સારી નરસી બાજુઓ તપાસવામાં અને તેની તુલના કરવામાં તેઓ એટલો સમય કાઢી નાખે છે કે પોતાના કામ સમયસર કરી શકતા નથી. પરિણામે કામમાં વિલંબ થાય છે. અણગમતી પરિસ્થિતિઓનો સામનો કરવા કરતાં તેઓ મુશ્કેલ નિર્ણયોને શક્ય એટલા પાછળ ઠેલે છે. જો કે કોઈ ઝઘડો કે વિવાદ ઉકેલવા માટે હંમેશા તુલા જાતકોને બોલાવવામાં આવે છે કારણ કે તેઓમાં કોઈપણ વિવાદનો ન્યાયપૂર્ણ ઉકેલ લાવવાની સૂઝ હોય છે.\nવિવાદનો ઉકેલ લાવતી વખતે પોતે જે નિર્ણય લે તે જ યોગ્ય છે એવું સામેવાળાના મગજમાં તેઓ ઠસાવી શકે છે. એમ છતાં નિર્ણય અંગે સર્વાનુમતિની રાહ પણ જુએ છે અને તેનો અમલ કરવાની ઉતાવળ નથી કરતા. પરંતુ તેમને કોઈની સલાહ લેવી ગમતી નથી. જ્યારે કોઈ તેમને સલાહ આપે તો તેઓ થોડીવાર માટે એકદમ ઝઘડાળુ, બેચેન, મુંઝાયેલા અને હતાશ બની થાય છે. પણ થોડીવારમાં જ તેઓ પાછા પોતાના અસલ રંગમાં આવી જાય છે. તેઓ સૌંદર્યના પ્રશંસક પણ હોય છે. દરેક વાતને હળવાશથી લેવાનો સ્વભાવ, તેમનું મોહક વ્યક્તિત્વ અને રમૂજવૃત્તિ, કુનેહ તેમ જ નાટકીય ઢબથી તેઓ નવા નવા મિત્રોને પોતાની તરફ આકર્ષે છે અને પોતાના પ્રશંસકોને ખુશ રાખે છે. તુલા જાતકોને ઓફીસ હોય કે ઘર પરંતુ પ��તાની આસપાસનું વાતાવરણ ખૂબ સુંદર અને આલ્હાદક રાખવાનું ગમતું હોવાથી તેઓ સુશોભન માટે ઉત્કૃષ્ટ કલાકૃતિઓ વગેરેનો સંગ્રહ પણ કરે છે. ઘર ચોખ્ખું રાખવાના આગ્રહી હોય છે, અને આવી ભૌતિક સુખસગવડો મેળવવા માટે તેઓ પ્રેમમાં પડવાના નાટકો પણ કરે છે. પરંતુ તુલા જાતકો ક્યારેય અવિચારીપણે પ્રેમમાં પડેલા જોવા મળતા નથી, કારણ કે તેઓ જે કંઈપણ કરે તે બહુ ચીવટપૂર્વક કરતા હોય છે. તેમ છતાં લોકપ્રિય બનવાની તેમની ઝંખનામાં ક્યારેક તેઓ મુસીબત વ્હોરી લે છે કારણ કે તેઓ તે માટે કોઈ જાણીતી વ્યક્તિને સાંભળવા ગમતી વાતો પછી તે સાચી હોય કે ખોટી તો પણ કહીને પોતે પણ તેમની હરોળમાં આવવા ઈચ્છે છે. જો કે, આમાં પણ તેઓ તટસ્થ રીતે અને વ્યક્તિ સાથેના સંબંધોથી અલિપ્ત રહીને જ કહેતા હોય છે. અતિશયોક્તિ કરતા નથી.\nતુલા જાતકો બધાને ખુશ રાખવા ઈચ્છે છે, કારણ કે સામેની વ્યક્તિ દ્વારા કરાયેલી પ્રત્યેક દલીલ તેમને દમદાર જ લાગતી હોય છે. પરંતુ તેઓ કોઈ એક નિર્ણય પર જલદી આવી શકતા નથી. કામ કે કામની માત્રાનો આધાર તેમના મૂડ પર નથી હોતો. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં એકસરખું જ કામ કરે છે. તેથી વિજ્ઞાન કે નેવિગેશન કોઈપણ વિષયમાં તેમને રસ પડે છે. ખાસ કરીને માનસિક શાંતિ હોય ત્યારે તેઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. નાણાંની બાબતમાં તુલા જાતકો નસીબદાર હોય છે. તેઓ પોતાનાથી આર્થિક રીતે ચડિયાતા હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે અથવા તેમની સાથે બિઝનેસમાં ભાગીદારી રાખે છે. જેના કારણે તેમને ભરપૂર નાણાં મળે છે. વધારે નાણાં મળવાથી તેઓ ઉડાઉ પણ બને છે. ક્યારેક જો તેમને આર્થિક તંગી પડે તો પૈસાની મદદ કરવાવાળા પણ ઘણા લોકો તેમને મળી જાય છે. મિત્રોથી સતત ઘેરાયેલા રહેવાનું તેમને ગમતું હોવાથી અવારનવાર ભોજનસમારંભો અને પાર્ટીઓનું આયોજન કરતા રહે છે. તેઓ ખૂબ જ સારા યજમાન હોય છે. તેઓ પોતાને ત્યાં આવતા અતિથિઓની સંપૂર્ણ સુખસગવડ જળવાય તેની તકેદારી રાખે છે. આટલી મોટી સંખ્યામાં મિત્રવર્તુળ અન્ય લોકો માટે ઈર્ષા અને શંકાનું કારણ પણ બની શકે છે. તેમના મૈત્રિપૂર્ણ અને મળતાવડા સ્વભાવના કારણે પરિવારજનો સાથે પણ તેમનો સુમેળ રહે છે. પરિવારજનોને ખુશ અને સંતુષ્ટ રાખવા માટે તેઓ દરેક રીતે ઘસાઈ જાય છે. તુલા જાતકનું ઘર સ્વચ્છ અને સુખસગવડો વાળું હોય છે, જેમાં રંગબેરંગી ફૂલો ઉગાડેલો બગીચો હોઈ શકે છે. જો આ શક્ય ન હોય તો તેઓ ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ્સ જરૂર ���ગાડતા જોવા મળે છે.\nતેઓ કોઈપણ એક દલીલની પ્રત્યેક બાજુ પર કલાકો સુધી ચર્ચા કરી શકે છે. તેઓ ઘણા સારા વકીલ, ન્યાયાધીશ કે રાજદ્વારી મુત્સદ્દી બની શકે છે. તેમની નસેનસમાં કલા વ્યાપેલી હોય છે. તેઓ ઘણા સારા ચિત્રકાર, ફેશન ડિઝાઈનર અને ખાસ કરીને સંગીતક્ષેત્રે ઉત્તમ કલાકાર પણ બની શકે છે. બીયર કે શરાબનો બિઝનેસ તેમના માટે લાભદાયી રહે છે.\nતુલા જાતકો માટે લાગણીના સંબંધોમાં બંને પક્ષે સમાન આદાન-પ્રદાન હોવું જરૂરી છે. કોઈ તરફ, માત્ર લાગણી કે મિત્રતાથી થતાં આકર્ષણને પ્રેમ સમજી લેવાની તેઓ ભૂલ કરી બેસે છે જેથી ગેરસમજ ઊભી થાય છે અને આ કારણે જીવનમાં તેમને આ પ્રકારના આકર્ષણો વારંવાર થતા હોવાથી જીવનભર સાથ નિભાવવાનું વચન આપતા પહેલાં તેમણે પોતાની રીતે દરેક બાબતને ખૂબ સાવધાનીથી તુલાનાત્મક રીતે વિચારીને પછી જ આગળ વધવું જોઈએ. મિથુન, તુલા અને કુંભ જાતકો સાથે તેમને સારો મનમેળ રહે છે તેથી તેમની સાથેના પ્રણય કે લગ્ન સંબંધમાં સફળતા મળે છે.\nતુલા રાશિનો અધિપતિ શુક્ર હોવાથી તુલા જાતકો વિજાતીય વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષનારા, શોખીન, સંસ્કારી, સુંદર વસ્તુઓના પ્રસંશક, મધુરભાષી, આર્ટિસ્ટિક, સ્ટાઈલિશ અને દુનિયાની પ્રત્યેક સુંદર વસ્તુનો આનંદ ઉઠાવનારા હોય છે. મોજીલી મનોરંજક વાતો કરવામાં તેઓ ઉસ્તાદ હોય છે પરંતુ ક્યારેક તેમાં પણ હદ ઓળંગી જતા હોય છે. સામાન્યપણે ગપ્પાં-ગોષ્ઠિના શોખીન તુલા જાતકો કંટાળી જાય ત્યારે ઉદાસ, અતડા અને આળસુ પણ બની જાય છે.\nતુલા દૈનિક ફળકથન 20-07-2019\nગણેશજી કહે છે કે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આ૫ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આ૫ના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આ૫ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા…\nઅત્યારે આપના માટે એટલું જ કહી શકાય કે, નકારાત્‍મક વિચારોથી દૂર રહો તેમાં જ મજા છે. પહેલા દિવસે મધ્યાહન સુધી આપ આનંદ, મોજમસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપશો. સમય જતા વેપાર-ધંધાને લગતી કોઇ…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nવ્યવસાયિક પ્રગતી માટે આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nશૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ,…\nસ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું…\nતુલા માસિક ફળકથન – Jul 2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=194", "date_download": "2019-07-19T20:33:39Z", "digest": "sha1:IYNKQIMA3LKPCOT4QBSUX2RBIGS5MFSX", "length": 8792, "nlines": 47, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે\nશા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે\nઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે શંકા ઘણા મુસ્લિમોને સંતાપે છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો જ ઇનકાર કરે છે.\nહાલા કે ઈમામ મહદી અ.સ.ની ગયબત વિશિષ્ટ પ્રકારની અને આજના મુસ્લિમોએ સાંભળી ન હોય તેવી લાગે છે પણ તે સંપૂર્ણપણે અગાઉ ન બન્યું હોય તેવું નથી. ઘણા ઇલાહી પયગંબરો અ. .સ. અને મુર્સલીન અ.સ. અલ્લાહના હુકમથી ઉમ્મતથી એક લાંબા સમયગાળા સુધી છુપા રહ્યા હતા. આ વિષય પર શેખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન ઇબ્ને બાબવ્યહ ર.અ. જેઓ શેખ સદુક (વફાત હી.સ. ૩૮૧) તરીકે જાણીતા છે તેમના દ્વારા ઈમામે ઝમાના અ.સ.ની સ્પષ્ટ સુચના નીચે એક આખી કિતાબ ‘કમાલુદ્દીન’ નું સંકલન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિઓ આ કિતાબ જોઈ શકે છે.\nઇતિહાસમાં જયારે ગયબતના અસંખ્ય દાખલાઓ મૌજુદ હોય ત્યારે ગયબતને બહાના તરીકે રજુ કરીને ઈમામ મહેદી અ.સ.ની હયાતીનો ઇનકાર ન કરી શકે.\nજ્યાં સુધી ગયબતના કારણોનો સવાલ છે તો એક મહત્વના મુદ્દાને રજુ કરવું જરૂરી છે. કાતો મુસ્લિમો ઈમાનની જરૂરતો વિષે જાણતા નથી અથવા તેમને માહિતગાર કરવામાં નથી આવ્યા. તેઓ આનો(ન જાણવાનો) ઉપયોગ ઈમાનની જરૂરતને અવગણવા અથવા ઇનકાર કરવાના બહાના તરીકે ન કરી શકે. તેથી ગયબતના અમુક પાસાઓ વિષે જવાબ ન હોવાના કારણે તેઓ ઈમામ મેહદી અ..સ.ની હયાતનો ઇનકાર ન કરી શકે.\nજે રીતે પયગંબર હ. મુસા અ.સ. ૪૦ દિવસના ટુકા ગાળા માટે તેમનાથી દૂર થયા તો તેમનો ઇન્કાર કરવા બની ઇસરાઇલ પાસે કોઈ કારણ ન હતું. બની ઇસરાઇલે પણ પોતાની ગુમરાહી માટે પયગમ્બર મુસા સ.અ.ની આશ્ચર્યજનક ગયબતને રજુ કરી.\nજ્યાં સુધી ઈમામ મહેદી અ.સ.ની ગયબતનાં કારણોનો સવાલ છે, જો કે આ વિષય પર હદીસો છે, પણ મુસ્લિમોને હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ આના કારણો જાણવા આતુરતા ન રાખે કેમ કે તેમાં કોઈ ફાયદો નથી, પણ ગયબતમાં તેમની જવાબદારીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરે.\nકુરઆની આયતો ભાર પૂર્વક જણાવે છે:\n“અય ઈમાન લાવનારાઓ એ ચીજો વિષે સવાલ ન કરો કે જે અગર કદાચ તમારી સામે જાહેર કરી દેવામાં આવે તો દુઃખ થાય.” (સુ. માએદાહ-૫/આ.૧૦૧)\nબીજા ઘણા વિજ્ઞાનોની જેમ ગયબતના સાચા કારણોની જાણ માત્ર અલ્લાહને જ છે, જે તેને યોગ્ય સમયે જાહેર કરશે.\nએક મહત્વનો બનાવ આ મુદ્દા તરફ ધ્યાન દોરે છે.\nઅબ્દુલ્લાહ ઇબ્ને ફઝલ અલ હાશીમી બયાન કરે છે કે મેં ઈમામ સાદિક અ.સ.ને કહેતા સાંભળ્યા કે આ સાહેબે અમ્ર (ઈમામ મહેદી અ.સ.) માટે ગયબત જરૂરી છે, ગુમરાહ થયેલા બધા જ ગયબત વિષે શંકા કરશે.\nઅબ્દુલ્લ્લાહ ઇબ્ને ફઝલ: મારી જાન આપના પર કુરબાન થાય, ગયબત શા માટે થશે\nઈમામ સાદિક અ.સ: સાહેબ અલ અમ્રની ગયબત પાછળ એ જ હિકમત છે જે અગાઉના મુર્સલીન માટે મૌજુદ હતી.અને આ હિકમત ઈમામના ઝહુર બાદ જાહેર થશે જેવીરીતેકે જ.ખીઝર અ.સ એ વહાણમાં કાણું પાડ્યું,જવાનને કત્લ કર્યો, દીવાલ બનાવી આ બાબતોના કારણો જનાબે મુસા અ.સને જ.ખીઝર અ.સ થી અલગ થવા સમયેજ બતાવવામાં આવ્યા હતા.\nઈમામે વાત ચાલુ રાખતા ફરમાવ્યું: અય ફઝલના પુત્ર આ અમ્ર અલ્લાહના અમ્રોમાંથી છે; તે અલ્લાહના રાઝોમાંથી રાઝ છે, તે અલ્લાહની ગયબતમાંથી એક ગયબત છે. જયારે આપણે જાણીએ કે અલ્લાહ હકીમ છે તો આપણે ગવાહી આપશું કે તેના બધા કાર્યો હિકમતથી ભરેલા છે. ચાહે તેના કારણો જાહેર ન હોય.\n(શેખ તબરસી (ર.અ.)ની અલ અહેતેજાજ, ભાગ ૨, પા. ૩૭૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/antim-yatra-na-darshan-karine-karo/", "date_download": "2019-07-19T20:42:56Z", "digest": "sha1:J7GYBHIBZBN2K4KUDEXBTYSORZ76H7FF", "length": 7956, "nlines": 68, "source_domain": "www.janvajevu.com", "title": "અંતિમ યાત્રા ના દર્શન કરીને કરો આટલુ કાર્ય, દરેક મનોકામના થશે પુર્ણ! જાણી લો આ હકીકત... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / અંતિમ યાત્રા ના દર્શન કરીને કરો આટલુ કાર્ય, દરેક મનોકામના થશે પુર્ણ જાણી લો આ હકીકત…\nઅંતિમ યાત્રા ના દર્શન કરીને કરો આટલુ કાર્ય, દરેક મનોકામના થશે પુર્ણ જાણી લો આ હકીકત…\nજે માણસે જન્મ લીધો છે તેનું મૃત્યુ નીચીત છે. જ્યારે માણસ મરે છે ત્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ માણસ અંતિમ યાત્રા ને જોઈને આટલા કામ કરશે તો તેની બધી મનોકામના પૂર્ણ થશે. આ સત્ય શાસ્ત્રો ને આધીન છે. અલબત તેના દર્શન થી મૃત આત્મા ના મનને શાંતિ પણ મળે છે. તો ચાલો જાણીએ થોડું વિસ્તારથી.\n1. અંતિમ યાત્રા જોતજ પ્રણામ કરવા\nતમે ક્યાય તમારા કામે ગયા હોય અને જો તમને કોઈ અંતિમ યાત્રા જતી દેખાય તો તેને બંને હાથ જોડો અને માથું નીચે જુકાવી તમારા ઇષ્ટ દેવતાને યાદ કરો, કારણકે મૃતાત્મા એ હમણાં જ શરીર છોડ્યું છે, અને તે પોતાની સાથે આ પ્રણામ કરવા વાળા માણસના કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણો ને પણ પોતાની સાથે લઇ જશે. જેથી તે વ્યક્તિ ને પ્રભુ મુક્તિ પ્રદાન કરે.\n2. મૃત આત્માની પરમ શાંતિ અર્થે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરવી\nજ્યારે પણ તમને અંતિમ યાત્રા દેખાઈ ત્યારે તમે સાઈડ માં ઊભા રહી જાઉં અને ભગવાનને પ્રાર્થના કરો. આપના હિન્દુ ધર્મ અનુસાર પ્રાથના કરવાથી આત્માને શાંતિ પ્રદાન થાઈ છે. માટે હંમેશ સ્મશાન યાત્રા જોઈને પ્રાથના કરીને મૃતક ની આત્મા ને શાંતિ આપો.\n3. અટકેલાં કર્યો થશે પૂર્ણ\nજૂના પૌરાણિક શાસ્ત્રો અને ધાર્મિક દ્રષ્ટિકોણ ના માધ્યમ પ્રમાણે અંતિમ યાત્રા જોવું શુભ માનવમાં આવે છે, આ મુજબ જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રાને જુવે છે, તો તે માણસ ના અટકેલાં કર્યો પૂર્ણ થાઈ છે. અને તે માણસ ના જીવનમાં દુઃખ પણ દૂર થાય છે અને તેને કરેની હર એક મનોકામના પૂર્ણ થાય છે.\n4. યજ્ઞ જેટલું પુણ્ય પ્��ાપ્ત થશે.\nદર્શન ની વાત તો કરી આપણે પણ જો કોઈ માણસ, કોઈ સારા કાર્ય કરીને મૃત્યુ પામેલ વ્યક્તિ ની અર્થી ઉઠાવે તો તેને પોતાના દરેક કર્યા પર એક યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.\nઅમુલ ચીઝ – હવે બનાવો બહાર જેવુ જ ચીઝ પણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સાથેની રેસીપી જોઈને ..\nઘરના આ ખુણામા મૂકીદો કબૂતરના પીછાને, પછી જુઓ કમાલ\nતમારી ઘરે વાવેલા આ છોડથી કરો તમારા વાળ ને સ્મુધ અને સિલ્કી, બસ કરો આ ઉપાય\nઆ ચમત્કારી ફળના સેવન માત્રથી દૂર થશે હરસ થી માંડીને કબજીયાત સુધીની દરેક સમસ્યાઓ, જાણો સેવન કરવાની રીત\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nદૂધ મા વાસી રોટલી નાખી ખાવાના એટલા ફાયદા છે કે તમે ગણી ગણી ને થાકી જશો\nતમને કદાચ નહિ ખબર હોય પણ દૂધ રોટલી તમે નાનપણમા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2014/11/", "date_download": "2019-07-19T21:41:39Z", "digest": "sha1:W2QPHCZ3QWM4FDGGLVIVR74ECN4DJ2IH", "length": 9865, "nlines": 216, "source_domain": "venunad.wordpress.com", "title": "નવેમ્બર | 2014 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n116 – ..આવેછે (નઝમ)\nPosted in Gazal gujarati, tagged અણસાર, આત્મા, ગઝલ, ગીત, જન્મ, ઝરણ, તાલ, દિલદાર, દુશ્વાર, નયન, પ્રેમ, બંધન, ભેરુ, મિલન, યાદ, રસ્તો, વંટોળ, વારંવાર, શહેર, શૅર, સપના, સમય, સરગમ, હ્રદય on નવેમ્બર 26, 2014| 2 Comments »\nમિત્રો, આજે ખૂબજ જાણીતા ગઝલના છંદમાં એક નઝમ પ્રસ્તુત કરું છું. આપને ગમશે અને ગાવાની ઈચ્છા થાય તો તે પણ સારી રીતે થઈ શકશે, કારણ કે ઘણા ફિલ્મી ગીતો અને ગઝલો આ છંદમાં જાણીતી છે.\n116 – ..આવેછે (નઝમ)\nતમારા પ્રેમનો અણસાર વારંવાર આવે છે,\nઝરણ થઇને હ્રદયથી એ નયનને દ્વાર આવે છે.\nમિલનની વાત જીવનમાં અધુરી છે, અને રહેશે,\nતમારા મહેલનો રસ્તો ઘણો દુશ્વાર આવે છે.\nતમે આવો કદી મળવા અમારા કોઇ સપનામાં,\nતમારી યાદના વંટોળ પારાવાર આવે છે.\nતમે આતમ તણા ભેરુ, ભલેના જન્મના સાથી,\nગઝલના શૅર થઇને નામ અધ્યાહાર આવે છે.\nતમારા ગીતને ગાવા, અમેતો ‘સાજ‘ થઇ બેઠા,\nવગાડો તાલને સરગમ, જુઓ દિલદાર આવે છે.\n-‘સાજ‘ મેવાડા, વજન – લગાગાગા x ૪\n115 – ના થઇ શકે\nPosted in geeto and songs like poems, tagged અકિંચન, ખરીદાર, ગરીબ, દમડી, દિલાવર, દુધપાક, નદી, પહાડ, પ્રેમ, બાળ, બુઢો, ભરોસો, સાજ, હ્રદય on નવેમ્બર 9, 2014| 1 Comment »\n115 – ના થઇ શકે\nનદી પહાડ પર ના જઇ શકે,\nહવે એવું ના કદી થઇ શકે.\nબુઢો બાળ જેમ દોડે ખરો\nહવે દુધપાક ના ખઇ શકે.\nઅકિંચન છતાં દિલાવર હશે,\nએ દમડી ગરીબને દઇ શકે.\nખરો પ્રેમતો મળી નઇ શકે.\nભલે ‘સાજ‘ને ભરોસો નથી,\nહ્રદયને તું પાછું ના લઇ શકે.\nવજન – લગાગા લગા લગાગા લગા\n114 – નોતરે છે – ગઝલ\nPosted in Gazal gujarati, tagged અંગુઠા, આખલો, આપઘાત, ગામ, ચોતરો, દાન, દુશ્મનો, દ્વાર, નોતરે, પંખીડા, પલોટી, પળોટી, પ્રેમ, ભોંય, મંદિર, વાછડો, સાજ, સોગંદ, હ્રદય on નવેમ્બર 5, 2014| 6 Comments »\nમિત્રો, આજે બીન મત્લાની ગઝલ મુંકું છું. સારો મત્લા લખી કોમેન્ટ કરો તો ગમશે મારાથી નથી લખી શકાયો\n114 – નોતરે છે – ગઝલ\nમંદિરોમાં દાન આપે, ના નથી પણ,\nનામ એનું દ્વાર પર શેં કોતરે છે.\nઆખલો ના થાય તેથી વાછડાને,\nજન્મતાં એને પલોટી જોતરે છે,\nપ્રેમ છે, પણ એ કદી ક્યાં બોલવાનાં\nઅંગુઠાથી ભોંય કેવી ખોતરે છે.\nપ્રેમ પંખી આપઘાતે મરશે જાણ્યું,\nત્યારથી એ ગામ આખું ચોતરે છે.\nબાળવા એના હ્રદયને દુશ્મનો તો,\n‘સાજ‘ને સોગંદ આપી નોતરે છે.\nવજન – ગાલગાગા X ૩\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/grah-dasha/news/how-to-make-happy-shukra-grah-1561699800.html", "date_download": "2019-07-19T21:03:51Z", "digest": "sha1:EQE5QACW27SIJRDG6CEK4WHIP7IYCWEX", "length": 6647, "nlines": 136, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "How to make happy Shukra grah|પત્નીનું સન્માન અને ગાયની સેવા કરવાથી શુક્ર ખુશ થાય છે, શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના 10 ઉપાય", "raw_content": "\nઉપાય / પત્નીનું સન્માન અને ગાયની સેવા કરવાથી શુક્ર ખુશ થાય છે, શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના 10 ઉપાય\nધર્મ ડેસ્ક : શુક્ર ગ્રહ આજે (28 જૂન) રાત્રે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ સુંદરતાનો કારક છે. શુક્ર શુભ હોવાથી જાતક સુંદરતા તરફ આકર્ષિત થાય છે. સાથે તેને દરેક પ્રકારનું સુખ મળે છે. શુક્રની અશુભ સ્થિતિ જીવનમાં અંધકાર લાવે છે. શુક્ર શુભ સ્થિતિમાં હોય તો શ્રેષ્ઠ ફળ આપે છે, જ્યાર અશુભ સ્થિતિમાં તે જાતકની મુશ્કેલી વધારે છે. તો આવો જોઈએ શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે શું કરવું જોઈએ.\nશુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના ઉપાયો\nપત્નીનું સન્માન કરો અને તેને સૌંદર્યપ્રસાદનોની ભેટ આપો.\nમાતા લક્ષ્મીની પૂજા કરો અને ગાયની સેવા કરો.\nસવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરાવથી શુક્ર ખુશ થાય છે. ઘરની સાફ-સફાઈ રાખવી.\nકાળા અને લીલા રંગના કપડા ન પહેરવા.\nઘરના બેડરૂમ અને કિચનને સ્વચ્છ રાખો.\nઘરેલુ ઝઘડાના કારણ પણ શુક્ર પોતાની અસર ઓછી કરી દે છે, માટે તે ટાળો.\nએક એલાયચીને પાણીમાં ઊકાળી તેને ઠંડું કરી સ્નાન કરવાના પાણીમાં ઉમેરી પછી ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम મંત્રનો જાપ કરી સ્નાન કરવું.\nખાવામાં સફેદ વસ્તુઓ વધુ લેવી. શુક્રવારના દિવસે મીઠું ખાવાનું ટાળવું જોઈએ.\nશુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરવા.\nશુક્ર ગ્રહ અશુભ હોય તો તેની કેવી અસર થાય\nઆર્થિક તંગી સર્જાય છે. સ્ત્રી સુખમાં ઉણપ રહે છે.\nડાયાબિટીસ, મૂત્રાશય અને ગર્ભાશય સંબંધી રોગો અને ગુપ્તરોગો થવાની સંભાવના વધી જાય છે.\nશરીરમાં ચામડીના રોગ થઈ શકે છે.\nશુક્ર ગ્રહ સારી સ્થિતિમાં હોય ત્યારે કેવું ફળ મળે\nવ્યક્તિની સુંદરતા અને જોશમાં વધારો કરે છે.\nપ્રવાસના પ્રબળ યોગો બને છે.\nજાતક સુંદર ઘરનો સ્વામી બને છે.\nલગ્નજીવન મધુર બને છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/n-raghuraman/news/management-funda-by-n-raghuraman-1562554206.html", "date_download": "2019-07-19T20:59:19Z", "digest": "sha1:3LKPT3HBKJ3PX2I5I5LPSYBQ4ATANSO3", "length": 10307, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "management funda by n raghuraman|કોઇ પરિસ્થિતિથી ભાગવું સરળ છે, સંઘર્ષ કરવામાં બહાદુરી છે", "raw_content": "\nમેનેજમેન્ટ ફંડા / કોઇ પરિસ્થિતિથી ભાગવું સરળ છે, સંઘર્ષ કરવામાં બહાદુરી છે\nએક કેફી પીણા માટે સૈફ અલી ખાનનું વિજ્ઞાપન કંઇક આ પ્રકારે છે. તે પોતાનું રાજીનામું બે શબ્દોમાં બૂટના સોલ પર લખે છે અને તે બૂટ પહેરીને પોતાના પગ ટેબલ પર રાખે છે, જેમાં એક બૂટના સોલ પર 'આઇ'અને બીજા પર 'ક્વિટ'લખ્યું હોય છે,અને તેમની સામે તેમનો બોસ બેઠો છે.તેમની આ ચેષ્ઠાથી અવિચલિત તેમનો બોસ વિજ્ઞાપિત ડ્રિંકની બોટલને ટેબલ પર રાખ્યા બાદ તે બુટ પહેરેલા બન્ને પગ એજ ટેબલ પર મૂકે છે અને બુટના સોલ પર સૈફના રાજીનામાની મંજૂરી શબ્દોમાં નહીં, માત્ર બે અક્ષરોમાં - 'ઓ' 'કે'બોસની હોંશિયારી જોઇને સૈફ ભોંઠો પડીને હંસે છે. આ સ્ટાઇલ તો પડદાની ભૂમિકા સુધી ઠીક છે.વાસ્તવિક જિંદગીમાં તો જીદ્દી અને સંઘર્ષ કરનારા લોકોની જ પ્રશંસા થાય છે. વિજય વર્ધનથી વધુ સારુ ઉદાહરણ બીજુ કોણ હોઇ શકે, જમણે 2018ની UPSCની સિવિવલ પરીક્ષામાં 104મોં ક્રમ પ્રાપ્ત કર્યો.જો તમે એવી વ્યક્તિ છો, જે ક્યારે એક વખત સફળ ન થયા હો અને તે નિષ્ફળતા તમને હજુ પણ હેરાન કરતી હોય તો તમારે ચોક્કસ જાણવું જોઇએ કે વિજય કોણ છે અને તેમણે શું કર્યું.ઘણા લોકો UPSCની સિવિલ પરીક્ષામાં અનેક વખત નિષ્ફળ થયા હશે.માટે એજ પરીક્ષામાં પાંચ વખત નિષ્ફળ રહેવાના લીધે વિજયે હાર ન માની. પણ આ નાકામયાબી તેમની નિષ્ફળતાનો માત્ર સાતમો ભાગ છે અને એ વાત તેમને જરૂર અલગ બનાવે છે. UPSCમાં સફળ થતાં પહેલાં તે કેટલીક સરકારી પરીક્ષાઓ સહિત કુલ 35 પરીક્ષાઓમાં નિષ્ફળ થયા.આ બધુ તેમની સાથે પાંચ વર્ષમાં ઘટ્યું. વિજયની યાત્રા જુલાઇ 2013માં શરૂ થઇ, જ્યારે તે હરિયાણામાં પોતાના શહેર હિસારમાં ઇલેક્ટ્રોનિક્સ -કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા બાદ UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી માટે દિલ્હી પહોંચ્યા. 2014માં તે સફળ ન થયા. ત્યારબાદ વિજયે ગ્રેડ એ અને ગ્રેડ બીની વિભિન્ન સરકારી પરીક્ષાઓ આપી.આ યાદીમાં યૂપી PCS, હરિયાણા PCS, પંજાબ PCS,SSC CGL ,LIC, નાબાર્ડ, ઇસરો, હરિયાણા એક્સાઇઝ ઇન્સપેક્ટર,RRB NTPC,RBI ગ્રેડ બી હતી. આમાંથી મોટાભાગની પરીક્ષાઓ તો પાસ કરી લીધી પણ , તેે મુખ્ય પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાં સફળ ન થયા. ઘણી વખત તો એવું પણ બન્યું કે તે મેડિકલ તપાસ અથવા દસ્તાવેજોની ખરાઇમાં સફળ ન થયા.પણ વિજયના સાહસ અને જીદે તેમના માટે ભારતીય પોલીસ સેવાના દ્વાર ખોલી દીધા. જો તમે એવું વિચારતા હો કે વિજય જેવો દૃઢ સંકલ્પ ક્યાંથી લાવવો તો તમારે અવિનાશ તલાવિયા અંગે પણ જાણવું જોઇએ. બિઝનસ પરિવારના 25 વર્ષિય યુવાને ગત મહિનામાં એક પ્રાયોગિક ધોરણે પોતાના પિતા શંભૂ તલાવિયા પાસે 18 દિવસ માટે ઘરથી બહાર રહીને શૂન્યથી કમાણીનો પ્રારંભ કરવાના પડકારને સ્વીકાર્યો.તેમને તમામ લક્ઝરીથી વંચિત કરાયા અને એવું કહેવામાં આવ્યું કે તે એવા સ્થળે જાય જે બિલકુલ અજાણ હોય,અને નાની મોટી નોકરી કરીને આજીવિકા મેળવે.13 જૂને અવિનાશે પોતાનું અમદાવાદનું ઘર છોડી દીધુ અને ગંટુર જવા માટે પૈસા માંગ્યા, વેટર, ક્લીનરનું કામ કર્યું, રોડસાઇડ ભોજનનો સ્વાદ ચાખ્યો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એવા સ્થળે ઉંઘ્યા જ્યાં એકસટર્નલ એસી યુનિટ ખુબ અવાજ કરી રહ્યા હતા. આવી જીંદગી નથી જીવી શકતા છતાં પણ તે ત્યાં સુધી ઘરે પરત ન ફર્યા જ્યાં સુધી તેમના પિતાએ પાછા આવવા માટે ન કહ્યું. યુવા મિકેનિકલ એન્જિ.ને બોધપાઠ મળી ગયો કે જીંદગી કેવી રીતે જીવાય છે અને તેના બીજા પાસાને કેવી રીતે ઓળખી શકાય છે.\nફંડાએ છે કે સમય પ્રમાણે આપણે આપણા 'ચશ્મા'બદલીએ એટલે આપણે રહેणाણાંક વિસ્તાર, પોતાના બિઝનેસ, ભટકી ગયેલા બાળકોને જે રીતે જોઇએ છીએ તે દ્રષ્ટિકોણને બદલીએ. જો તમને અત્યારસુધી એ 'ચશ્મા'નથી મળ્યા તો પોતાની આસપાસ નજર કરો અને જુઓ તમને અનુરૂપ શું છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/total-2307-children-missing-in-one-year-in-gujarat-state-99210", "date_download": "2019-07-19T21:06:56Z", "digest": "sha1:I63S2M5ID7ZZFDLJZ5XLW6S4HY6YDQOS", "length": 7006, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Total 2307 Children Missing in One Year in Gujarat State | ગુજરાતમાં 1 વર્ષમાં 2307 બાળકો થયા ગુમ, જેમાં મોટા ભાગના પ્રેમકરણોથી ગુમ થયા : ગૃહ પ્રધાન - news", "raw_content": "\nગુજરાતમાં 1 વર્ષમાં 2307 બાળકો થયા ગુમ, જેમાં મોટા ભાગના પ્રેમકરણોથી ગુમ થયા : ગૃહ પ્રધાન\nરાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.\nગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા\nGandhinagar : ગુજરાતમાં બાળકો ગુમ થવાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ પ્રશ્ન પુછ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.\nગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા\nઆ અંગેની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાંથી 431 તથા રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા છે. રાજ્યમાંથી કુલ ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા છે.\nપ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વધુમા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના બાળકોની સંખ્યા વધુ છે અને આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે. ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર ��ુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટીપ્પણી આપી હતી. તેણે કહ્યું હતું કે આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે. તેમને પ્રેમથી સુધારવા જોઇએ. તેના માટે માતા-પિતાએ મહત્વની જવાબદારી નિભાવવી પડે. માતા-પિતાએ પોતાના બાળકોને પ્રેમથી સમજાવીને આવા રસ્તે જતા અટકાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તથા તેમણે કહ્યું હતું કે આવા કેસમાં સરકારે પણ પગલા ભરવા જોઇએ.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/armeniaca-had-rich-source-of-vitamin-a-potassium-and-fibe/", "date_download": "2019-07-19T21:15:40Z", "digest": "sha1:STTCMUFRFXK7MXONG27ABOSF7E5Q2YJE", "length": 8287, "nlines": 85, "source_domain": "khedut.club", "title": "પેટની બિમારીઓ માટે બહુજ ફાયદાકારક છે આ ફળ, જાણો વધુ", "raw_content": "\nપેટની બિમારીઓ માટે બહુજ ફાયદાકારક છે આ ફળ, જાણો વધુ\nપેટની બિમારીઓ માટે બહુજ ફાયદાકારક છે આ ફળ, જાણો વધુ\n1 week ago ખેડૂત ક્લબ\nજરદાળુમાં શરીરને ગરમ રાખવાની સાથે વિટામીન એ, પોટેશિયમ અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વોની કમીને દૂર કરે છે. તેને સૂકા મેવાનાં રૂપમાં પણ ખાવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવાની સાથે ત્વચાને ચમકદાર રાખે છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે,\nફાઈબરથી ભરપુર જરદાળુ પેટનાં રોગોને દૂર કરી પોષક તત્વોના અવશોષણની ક્ષમતા વધારે છે. તેના લેક્સેટિવ ગુણોને કારણે હંમેશા કબજીયાતથી પિડાતા રોગીઓને તેના સેવનની સલાહ આપવામાં આવે છે.\nએન્ટીઈફ્લામેટ્રી, ફ્લેવેનોએડ્સ અને એન્ટીઓક્સીડેંટ્સથી ભરપુર જરાદળુ શરીરમાં સોજાને ઘટાડવામાં મદદરૂપ બને છે.\nઘણી બધી શોધો મુજબ, આ વિટામિન બી 17નું સારુ સ્ત્રોત છે. જે કેન્સરની ગાંઠને બનવાથી રોકે છે.\nજરદાળ��નો રસ હંમેશા તાવથી પિડાતા રોગીઓને આપવામાં આવે છે. કારણકે તે શરીરને આવશ્યક વિટામીન, ખનિજ, કેલેરી અને પાણી પુરુ પાડે છે. જ્યારે વિભિન્ન પ્રણાલિઓ અને અંગોનું ડિટૉક્સિફિકેશન પણ કરે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious તપાસ મા ગર્ભવતી નીકળ્યો યુવક, વાયરલ થઈ રિપોર્ટ..\nNext 6 વર્ષના છોકરાએ એક વખતમાં 3000 વખત પૂશઅપ કરીયુ, ઈનામ માં માળિયું આલીશાન ઘર,જુઓ વિડિયો……\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/branch-head-of-navrangpura-company-physically-exploited-women-employees/", "date_download": "2019-07-19T21:12:05Z", "digest": "sha1:3GIMSC3YJHZDU3UTIHAIZ4IYFBX7ZCLG", "length": 10219, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "ઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…", "raw_content": "\nઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…\nઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…\n1 week ago ખેડૂત ક્લબ\nનવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીના બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ ગીલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉપકારસિંઘ મહિલા કર્મચારીઓને વોટ્સએપ કરી મુવી જોવા, બહાર ફરવા કહેતો હતો. કંપનીના મહિલા HR થકી અન્ય કર્મચારીઓને સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.\nજુહાપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. 14 ફેબ્રુઆરી 2018ના રોજ કંપનીના સ્ટાફના લોકો ભેગા મળી મુવી જોવાની વાત કરતા હતા. તે સમયે બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ પણ ત્યાં હાજર હતા. નોકરીએથી ઘરે ગયા બાદ મોડી રાતે યુવતીના મોબાઈલ પર ઉપકારસિંઘે મેસેજ કરી તેની સાથે એકલા મુવી જોવા જવાની વાત કરી હતી. જેની યુવતીએ ના પાડતા બહાર એકલા ફરવાની વાત કરી હતી. જેની પણ યુવતીએ ના પાડી હતી.\nબીજા દિવસે યુવતીએ તેના સહકર્મચારીને આ બાબતે જાણ કરી અમે સુપરવાઈઝરને જાણ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં કંપનીના ઇન્ટરકોમથી ઉપકારસિંઘ ફોન કરી યુવતીને કેબિનમાં બોલાવી વાતો કરવા બેસાડતો હતો. નોકરી જવાના ડરના કારણે તેને જાણ કરી નહતી.\n29 એપ્રિલના રોજ એક મહિલા કર્મચારીએ નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું. સુપરવાઈઝર અરશદ શેખે આ બાબતે સ્ટાફને પુછતાં જાણ થઈ હતી કે ઉપકારસિંઘ HR તરીકે નોકરી કરતા લલિતાબેન કર્લી મારફતે યુવતીને સંબંધ રાખવા દબાણ કરતા હતા. જેથી આ બાબતે યુવતીએ પણ પોતાની સાથે થયેલી હકીકત જણાવી હતી.\nગઈકાલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ સામે પોલીસ ફરીયાદ નોંધાવવા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જાણો ગુજરાતમાં દરરોજ આટલા લોકો કરે છે આત્મહત્યા, સૌથી વધુ આત્મહત્યા આ શહેરમાં થાય છે. જાણો વિગતે\nNext સૌથી વધુ કમાતી સેલિબ્રિટીઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય એક્ટર અક્ષય કુમાર, જાણો વર્ષે આટલા અબજની કમાણી\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/bhaskar-special-google-ceo-sundar-pichai-turns-47-interview-with-tech-guru-siddharth-rajhans-1562880120.html", "date_download": "2019-07-19T21:19:57Z", "digest": "sha1:5CQEBPMUW4QVKH3SZNFYNHTMJWGSYE3K", "length": 10752, "nlines": 125, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bhaskar Special: Google CEO Sundar Pichai turns 47, interview with Tech guru siddharth rajhans|ગૂગલના પિચાઇના 47મા જન્મદિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજ��ંસ સાથે વિશેષ વાતચીત", "raw_content": "\nભાસ્કર વિશેષ / ગૂગલના પિચાઇના 47મા જન્મદિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસ સાથે વિશેષ વાતચીત\nગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીર\nકેટલા પણ વ્યસ્ત હોવ, પરિવાર માટે પૂરતો સમય આપવાનો ગુણ મનુષ્યમાં હોવો જોઇએ: પિચાઇ\nકેલિફોર્નિયા: ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ આજે પોતાનો 47મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં ગૂગલ સાથે સુંદર ઘણા ઉતાર-ચઢાવ જોયા. સુંદર કહે છે કે અમે ગૂગલની દરેક પ્રોડક્ટ અને સર્વિસ સાથે આ વાતનું ધ્યાન રાખીએ છીએ કે તેનાથી વિશ્વની કોઇને કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકે. તમે કેટલા પણ વ્યસ્ત હોવ, પોતાના પરિવાર માટે સમય કાઢો. આ એક એવો ગુણ છે, જે દરેક મનુષ્યમાં હોવો જોઇએ. જન્મ દિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસ સાથેની વાતચીતના અંશ.\nઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીને આગળ લઇ જશે, સૌથી મોટી ગેમ ચેન્જર સાબિત થશે\nવિશ્વમાં થઇ રહેલા ત્રણ મોટા ફેરફારમાં તમે કોને ગેમ ચેન્જર માનો છો\n5જી, આર્ટિફિશિયલ ઇનેટેલિજન્સ (એઆઇ) અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાંથી હું એઆઇના પક્ષમાં છું. 5જી સારું પરિવર્તન છે. પરંતુ તે માત્ર ટેક્નોલોજીને એક ડગલું આગળ લઇ જશે. પરંતુ, જે અસલી છલાંગ છે, અને ટેક્નોલોજીને બહુ આગળ લઇ જશે તે છે, ‘એઆઇ’. તેને હું ગેમ ચેન્જર માનીશ.\nગૂગલ અને વિશ્વ માટે તેના યોગદાન અંગે તમારા મનની એક વાત શું છે\nહું 2004માં ગૂગલમાં જોડાયો હતો અને હું અહીં ઇનોવેશનથી લઇ પ્રોડક્ટ મેનેજમેન્ટ સુધી ઘણા અનુભવોમાંથી પસાર થયો છું. મને લાગે છે કે ગૂગલ વિશ્વની એક અદ્વિતીય કંપની બની ગઇ છે અને આજે તે ઇન્ટરનેટનો પર્યાય છે. અમારું લક્ષ્ય આ આઇડિયોલોજીને વધુ આગળ લઇ જવાનો છે.\nત્રણ કયાં મોટા પરિવર્તન છે, જે સીઇઓ તરીકે તમે ગૂગલમાં લઇને આવ્યા\nએક સારા લીડરે પોતાની કંપનીમાં દરેક વસ્તુ માટે જવાબદાર હોવુ જોઇએ. તેનાથી પોતાની વેલ્યુ વહેંચવામાં મદદ મળે છે. સાથે જ બધાની ભાગીદારી હોવી જોઇએ. સૌને સાથે લઇને ચાલવું જોઇએ. ત્રીજું પોતાની કંપનીને આલ્ફાબેટના બેનર હેઠળ સૌને સંગઠિત કરવું છે. એટલે કે કોર વેલ્યુઝ પર ધ્યાન આપવું. આ ત્રણ કોર વેલ્યુઝનું મિશ્રણ કંપનીને પ્રગતિ તરફ લઇ શકે છે.\nમોદી બીજી વખત સત્તામાં આવતા ભારતીયોને વધુ નોકરી અંગે કોઇ વિશેષ પ્લાન છે\nમોદી સારું કામ કરી રહ્યા છે. હું સામાન્ય રીતે કોઇ રાજકીય વાત કરતા દૂર રહું છું. અમે ભારતમાં અમારો બેઝ વધારી રહ્યા છીએ. અમારા પોર્ટફોલિયોમાં નવી નોકરીઓ પણ જોડી રહ્યા છીએ. અમે આવી જ રીતે ભારતીયોને પોતાની સાથે જોડવાનું ચાલુ રાખીશું અને વિચારું છું કે તેઓ અમારા માટે બહુ જરૂરી ગૂગલર્સ છે.\nગૂગલના સીઇઓ તરીકે 4 વર્ષ પછી હવે જીવન કેટલું બદલાઇ ગયું છે\nએક હોદ્દાથી વધુ તે ભવિષ્યને સંવારવાની એક જવાબદારી છે. તેમાં ટેક્નોલોજીના આગળ વધવાની સ્પીડને સંભાળવી અને તેના પર ભવિષઅયનું નિર્માણ કરવું છે. એ રોમાંચક હોવાની સાથે જ પડકારજનક કામ છે. પરંતુ મારું જીવન એવું જ, જેવું હતું. મારા સાથી, પરિવાર અને મિત્રો બધા એવા જ છે. હાં લોકો સુધી પહોંચવું અને તેમનું નેતૃત્વ કરવાની ક્ષમતા બહુ ઝડપથી વધી છે અને હું તેના પ્રત્યે કૃતજ્ઞ છું.\nયુવા ભારતીયો માટે તમારો કોઇ મેસેજ\nભારતીય હોવા અંગે ગર્વ કરો અને સખત પરિશ્રમ કરતા રહો. એ જરૂરી નથી તમને હંમેશા સફળતા મળશે અને તમને એ જ ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે, જેમાં તમે અભ્યાસ કર્યો છે. હું મેટલર્જિકલ એન્જિનિયર છું અને આજે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીમાંથી એકનો બોસ છું. આપણું એક જ સપનું હોવું જોઇએ, એક વિજન હોવું સારી વાત છે. પરંતુ સતત સખત મહેનત જ સફળતાના તાળાની ચાવી છે.\nગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇનાં જણાવ્યાનુસાર અમારી ફરજ એવી કોર ટેક્નોલોજી પર ધ્યાન આપવાની છે, જે ગૂગલને ચલાવે છે. ટેક્નોલોજી પર એક ‘ક્લિયર વિઝન’ હોવું મારી લીડરશિપ સ્ટાઇલનું મહત્ત્વનું પાસું છે.\nગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીર\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://buzz.ucnews.ucweb.com/story/1000423901670610?channel_id=106&host=http:%2F%2Fbuzz.ucnews.ucweb.com&list_article_from=&item_type=201&content_type=0&cluster=iflow_server_tamil&no_title=0&media_type=1&app=app_iflow&uc_param_str=dnvebifrmintcpwidsudsvpfmtch&ver=2.0.8.1065&sver=inapprelease&demote_type=normal&adapter=&grab_time=2018-08-04_06.56.43&lang=gujarati&comment_stat=1&comment_type=0&reco_id=5eba5db1-6387-442b-a505-2eea23c2fcd5&ucnews_rt=kRealtimeContext&entry=app&entry1=shareback&entry2=widget_More&shareid=bTkwBMGy6HTQZXuP%2FAQSyN1oOsRuCWFlpor%2BVco4J0H%2Bxw%3D%3D", "date_download": "2019-07-19T21:31:44Z", "digest": "sha1:DJ6VBSZYJOBXGWAUU2S4ZCMGGZ4AAYJQ", "length": 12086, "nlines": 46, "source_domain": "buzz.ucnews.ucweb.com", "title": "ગુજરાતનું નામ 'ગુજરાત' કેમ પડ્યું? ક્લાસ 3 માં પુછાયેલો પ્રશ્ન", "raw_content": "ગુજરાતનું નામ 'ગુજરાત' કેમ પડ્યું ક્લાસ 3 માં પુછાયેલો પ્રશ્ન\nસીરીયામાંથી આવીને વસેલી ‘ગુર્જર’ જાતિના નામ પરથી આ પ્રદેશને ‘ગુજરાત’ નામ મળ્યું હશે એમ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેના નામે ઓળખાતા.\n‘આનર્ત’ : તળગુજરાત નો ઉતરનો ભાગ\n‘લાટ’ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષીણ ���ો ભાગ\n‘સુરાષ્ટ્ર’ : હાલના સૌરાષ્ટ્ર નો દ્રીકલ્પીય ભાગ\nભુપૃષ્ટ ની દ્રષ્ટીએ ગુજરાતના ચાર વિભાગો છે:\nગુજરાતનો દરીયાકીનારો તથા રણવિસ્તાર\n૧. ગુજરાતનો દરીયાકીનારો તથા રણવિસ્તાર\nગુજરાતને સૌથી વધુ લાંબો દરીયાકીનારો મળ્યો છે. ભારતના કુલ દરિયાકિનારાનો આશરે ચોથો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરીયાકીનારો ક્ષારીય કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ’ ને નામે ઓળખાતો તાપીનો ઉતર કિનારો રેતાળ ટેકરીઓ નો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને કાદવકીચડવાળો છે.ખંભાત ના અખાત માં અલીયા બેટ અને પીરમ બેટ છે.ભાવનગર નજીક સુલ્તાનપુર અને જેગરી બેટ છે. દક્ષીણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સીયાલ અને સવાઈ બેટ છે. માણાવદર થી નાવીબંદર સુધીનો ભાગ ‘ઘેડ’ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના પશ્વિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેળા બેટ છે. બેટ દ્વારકા થી કચ્છના નાના રણ સુધીનો દરીયાકીનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવકીચડવાળો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા પરવાળાના પીરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો ૧૦ થી ૧૩ કિમી પહોળો પશ્વિમ તથા દક્ષિણનો કિનારો કાદવકીચડવાળો છે. અહી કેટલીક જગ્યાએ ‘લગુન’ સરોવરની રચના થઇ છે.\nકચ્છની ઉતરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, જેનું ક્ષેત્રફળ ૨૭,૨૦૦ ચોરસ કિમી છે. કચ્છના મોટા રણમાં પરછમ, ખદીર, બેલા અને ખાવડા ના ઊંચા ભુમીભાગો આવેલા છે.\n(ક) ઉતર ગુજરાતનું મેદાન:\nસાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને બનાસકાંઠા જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જીલ્લાની પશ્વિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢાં’ તરીકે ઓળખાય છે.\n(ખ) મધ્ય ગુજરાતનું મેદાન:\nઓરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક, અને સાબરમતી નદીએ કરેલા કાંપના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અને અમદાવાદ જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર’ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે. મધ્ય ગુજરાતનું મેદાન ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉતમ ગણાય છે.\n(ગ) દક્ષીણ ગુજરાતનું મેદાન:\nદમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, ���ીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કરેલા કાંપ ના નીક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને ભરૂચ જીલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન’ તરીકે ઓળખાય છે.\nઆ ઉચ્ચપ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચપ્રદેશમાં ગીરનાર, ચોટીલો, બરડો, શત્રુંજય વગેરે ડુંગરો છે. ઉતરની માંડવની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.\n૪. ગુજરાતના ડુંગરાળ પ્રદેશો\n(ક) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો:\nદાંતા અને પાલનપુર નજીક ની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ’તરીકે ઓળખાય છે. તેમજ ખેડ્બ્રહા, ઇડર, અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ’ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમહાલની ટેકરીઓ છે. પાવાગઢ ૯૩૬.૨ મીટર ઉંચો છે. નર્મદાની દક્ષીણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષીણે સાતમાળા (સહાદ્રી) પર્વતોના ભાગરૂપે આવેલી ટેકરીઓ છે. ડાંગ જીલ્લાનું સાપુતારા (૯૬૦ મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જીલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.\n(ખ) કચ્છનો ડુંગરાળ પ્રદેશ:\nકચ્છમાં ઉતર ધાર, મધ્ય ધાર અને દક્ષીણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉતર ધારમાં કાળો (૪૩૭.૦૮ મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો આવેલા છે. મધ્ય ધાર લખપત થી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ધીણોધર (૩૮૮ મીટર), ભુજીયો, લીલીયો વગેરે ડુંગરો છે. દક્ષીણ ની ધાર પાન્ધ્રો તેમજ માતાના મઢથી શરુ થઇ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (૨૭૪ મીટર) અને ઝુરા (૩૧૬ મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્ય દિશામાં વરાર (૩૪૯ મીટર) ડુંગર છે. વાગડ ના મેદાનમાં કંથકોટ ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્રકિનારાની નજીકના મેદાનો ‘કંઠીના મેદાન’ તરીકે ઓળખાય છે.\n(ગ) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ:\nઉતરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (૩૪૦ મીટર) છે. દક્ષીણ ની ગીરની ટેકરીઓમાં સરકલા (૬૪૩ મીટર) સૌથી ઉંચી ટેકરી છે. જુનાગઢ પાસેનો ગીરનાર (૧૧૫૩.૨ મીટર) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે, તેનું શિખર ગોરખનાથ (૧૧૧૭ મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલીતાણા નજીક શત્રુંજય (૪૯૮ મીટર), ભાવનગર ની ઉતરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉતરે લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી અને ભાદર નદીના મેદાનો, ઘોઘાનું મેદા�� અને મોરબીના મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છુટા પડેલા કાંપના નીક્ષેપણથી બનેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=197", "date_download": "2019-07-19T20:33:51Z", "digest": "sha1:CXUOU37KNXB5S5WI44SUKM5LQR5EUPRH", "length": 13853, "nlines": 53, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશા માટે ઈમામ રેઝા (અ.સ.) એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું\nશા માટે ઈમામ રેઝા (અ.સ.) એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું\nશીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું શું આ તકવાદ નથી શું આ તકવાદ નથી બીજી બાજુ, તેઓ એવો પણ સવાલ કરે છે કે જ્યારે મામુને આપ (અ.સ.)ને ખિલાફત પેશ કરી તો આપ (અ.સ.)એ શા માટે ઈન્કાર કર્યો બીજી બાજુ, તેઓ એવો પણ સવાલ કરે છે કે જ્યારે મામુને આપ (અ.સ.)ને ખિલાફત પેશ કરી તો આપ (અ.સ.)એ શા માટે ઈન્કાર કર્યો શું શીઆઓનો એવો દાવો નથી કે ઈમામત અને ખિલાફત અઈમ્મા (અ.મુ.સ.)નો હક છે\nઈતિહાસ અને આ રાજનૈતીક પગલા લેવા ઉપર એક ઉડતી નજર કરવાથી આ બાબત આપણા માટે સ્પષ્ટ થશે. શું એમાં કોઈ તર્ક છે કે મામુન જેવી વ્યક્તિ કે જેણે હોદ્દા માટે પોતાના ભાઈને કત્લ કરી નાખ્યો એ તેને વિરોધમાં ઉભા રહેલ નેતાને સત્તા સોંપી દે સ્પષ્ટ છે, દરેક આકીલ માણસ સમજે છે કે આ રાજનૈતીક કાવતરું હતું. શું ઈમામ (અ.સ.)ની ખિલાફત અધિકારીઓ, ગવર્નરો અને અમીર લોકોના બળવાનું કારણ નહિ બને સ્પષ્ટ છે, દરેક આકીલ માણસ સમજે છે કે આ રાજનૈતીક કાવતરું હતું. શું ઈમામ (અ.સ.)ની ખિલાફત અધિકારીઓ, ગવર્નરો અને અમીર લોકોના બળવાનું કારણ નહિ બને કે જેઓ એક લાંબા સમયથી ઝુલ્મ, લૂંટ અને હકને છુપાવવાવાળા હતા કે જેઓ એક લાંબા સમયથી ઝુલ્મ, લૂંટ અને હકને છુપાવવાવાળા હતા ચોક્કસ તેઓ ચૂપ ન રહેત.\nતે કેટલું આશ્ર્ચર્યજનક છે કે મન્સુર અને હારૂનનો વારસદાર (મામુન), મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) જેમાં ઈમામ બાકીર (અ.સ.), ઈમામ સાદિક (અ.સ.) અને ઈમામ કાઝીમ (અ.સ.) છે, કે જેઓને આ ઝાલીમો અને અત્યાચારીઓ દ્વારા જ ઝહેર આપવામાં આવ્યું હતું, તેમના અ.મુ.સ ના વારસદારને માન આપવાની કોશિષ કરે.\nહકીકત કંઈક અલગ જ છે. હકીકતમાં મામુન ઈમામ (અ.સ.)નું અપમાન કરવા ચાહતો હતો. ઈમામ (અ.સ.) દ્વારા (વલી એ એહદી) કબુલ કર્યા પછી તે પોતાના લોકો દ્વારા અડચણો ઉભી કરત અને પછી પોતે સત્તા ઉપર સુધારક તરીકે પાછો ફરતે, એમ કહીને કે ઈલાહી ખલીફાને સમાજની આગેવાની કરતા નથી આવડતું અને ઈમામ (અ.સ.)ને બરતરફ કરી નાખત.\nપરંતુ તે એ જાણતો ન હતો કે અહલેબય્તે રસુલ (સ.અ.વ.)ના જાનશીન તેના નાપાક ઈરાદાઓથી વાકેફ છે અને ખિલાફત સ્વિકારવા ઈચ્છતા ન હતા.\nશરૂઆતમાં મામુને ઈમામે રેઝા (અ.સ.)ને ખિલાફત એમ કહીને પેશ કરી કે આપ (અ.સ.) તેના માટે વધુ લાયક છો. આની સામે ઈમામ (અ.સ.) એ જવાબમાં ફરમાવ્યું: ‘અગર ખિલાફત તને અલ્લાહે આપી છે તો પછી તારી પાસે એ હક નથી કે તું તે કોઈને આપી દે. પરંતુ અગર તે તારી છે જ નહિ તો તું બીજાને આપીજ નથી શકતો.’\nજયારે વધુ એક વખત મામુન હાર્યો તો તેણે ઈમામ (અ.સ.)ને બોલાવ્યા જેથી તેઓ વલી અહદીની પેશકશને કબુલ કરે. ઈમામ (અ.સ.)એ તે પેશકશ કબુલ ન કરી. પરંતુ મામુને બળજબરી અને સખ્તાઈ કરી.\nતેણે હવે એવી ચાલ ચાલી કે ઈમામ (અ.સ.)ને પોતાના દરબારમાં જગ્યા આપવાથી ઈન્કેલાબની જવાળાઓ શાંત પડી જશે, ખાસ કરીને અલવી સાદાત. જ્યારે તેઓ હકીકતમાં પોતાના પ્રતિનિધીને દરબારમાં જોશે તો ચૂપ થઈ જશે. બીજી એક અવી શકયતા હતી કે અમૂક ભાવુક લોકો આ બાબતને વધુ તપાસ કર્યા વગર ઉપર છલ્લુ જોશે અને શીઆઓ અને તેમના ઇમામો બારામાં ખોટો મંતવ્ય બાંધશે . તેઓ ઈમામ (અ.સ.)ની એ બહાના હેઠળ નાફરમાની કરશે કે આપ (અ.સ.)એ ઝાલીમ હુકુમત સાથે સમાધાન કરી લીધું છે. પછી, યા તો ઈમામ (અ.સ.) પોતાના અનુસરનારાઓને ખોઈ બેસશે અથવા તો તેમને ચૂપ કરી દેશે અને તેથી ઈમામ (અ.સ.)ને ખત્મ કરવા તેના માટે ખુબજ આસાન થશે. મામુન સમગ્ર મુસ્લીમ ઉમ્મત ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેશે.\n(વલી એ એહદી) સ્વીકારવાની શરતો:\nજ્યારે ઈમામ (અ.સ.)એ મહેસુસ કર્યું કે પેશકશ સ્વિકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તો આપ (અ.સ.) એ દેખાવે એક સાદી શર્ત રાખી ‘મારા માનનીય પિતાએ મને ખબર આપી છે કે હું આ દુનિયાથી તારી પહેલા ચાલ્યો જઈશ. હું ઝહેર દ્વારા શહીદ કરવામાં આવીશ. ફરીશ્તાઓ મારા ઉપર રૂદન કરશે. હું એવી હાલતમાં દફન થઈશ કે મારા ઘરથી દૂર હઈશ અને મને હારૂનની બાજુમાં દફનાવવામાં આવશે. તેથી હું હુકુમતના કાર્યો જેવા કે ગર્વનરોની નિમણુંક અને બરતરફી, રાજનૈતીક અને લશ્કરી કાર્યોમાં દખલગીરી નહિ કરૂં.’ કારણ કે મામુન ઈમામ (અ.સ.)ના (વલી એહદી) કબુલ કરવાથી અંજાય ગયો હતો તેથી તેણે એ વિચાર્યું નહિ આ શરત ઈમામ અ.સ.નું બળજબરી પૂર્વકનો સ્વીકાર સાબિત થતો હતો . એ અર્થહિન છે કે આપ (અ.સ.) ઉત્તરાધિકારી બનવાનું કબુલ કરે અને હુકુમતના કાર્યોથી અળગા રહે.\nઈમામ રેઝા (અ.સ.)ની દોઆ:\nત્યાર બાદ ઈમામ (અ.સ.)એ આસમાન તરફ પોતાનું સર મુબારક બલંદ કર્યું અને દોઆ કરી ‘અય અલ્લાહ તું જાણો છો કે વલી અહદીના મન્સબને કબુલ કરવા માટે મારી સાથે બળજબરી કરવામાં આવી છે. મને તેના માટે જવાબદાર ન ઠેરવતો.\n(બેહારૂલ અન્વાર, ભાગ-49, પા. 131, હ. 7.જેને ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ-1, પા. 18 પરથી નકલ થયું છે)\nઅલબત , મામુન દ્વારા જાતે લખેલ કરાર ઈમામ (અ.સ.)ની ખિદમતમાં મોકલવામાં આવ્યો, ઈમામ (અ.સ.) એ પણ તેની પાછળ કંઈક લખ્યું અને ત્રીજા વાકયમાં એક આયત બયાન કરી:\n\"’તે આંખોની ચોરીને જાણે છે અને જે વાત દિલો એ સંતાડી રાખી છે તેને પણ.” (સુરએ ગાફીર-40:19)\nઆ આયતને લખવું એ બાબત તરફ સ્પષ્ટ નિર્દેશ છે કે ઈમામ (અ.સ.) મામુનની મક્કારી ને જાણતા હતા. છેવટે નિવેડો આવ્યો અને ઈમામ (અ.સ.)ને ‘મરવ’માં વલી અહદી તરીકે નિમાયા.\nહજુ થોડો સમય પસાર થયો હતો કે મામુનને પોતાની હારનો એહસાસ થયો. ઈન્કેલાબી ચળવળ શાંત ન થઈ અને ઈમામ (અ.સ.) હજુ પણ લોકોના દિલો ઉપર હુકુમત કરી રહ્યા હતા.\nઈમામ રેઝા (અ.સ.)ને વલી અહદીનો હોદ્દો સ્વિકારવા બળજબરી કરવામાં આવી હતી. મામુનનો મકસદ તેની હુકુમતના વિવિધ પ્રદેશોમાં શીઆઓને બળવો કરવાથી એમ કહી રોકવાનો હતો કે તેઓના આગેવાન મામુનની સાથે છે. તે લોકોને એમ બતાવવા ચાહતો હતો કે ઈમામ રેઝા (અ.સ.) દુન્યવી સત્તાની પાછળ છે. ખરેખર તે પોતાના દરેક દ્રુષ્ટ મકસદમાં નાકામ રહ્યો.\nઅંતે, તેણે ઈમામ (અ.સ.)ને કત્લ કરવાનું નક્કી કર્યું. 17 મી સફર, હી.સ. 203 માં તેણે ઈમામ રેઝા (અ.સ.)ને ઝહેર આપ્યું અને આ કાયરતાવાળા કાર્યથી પોતાના લિબાસને પાક ખુનના ધબ્બાથી રંગીન કરી હંમેશની ઝિલ્લત ઈખ્તેયાર કરી. અને તેના વડે તે જહન્નમમાં હંમેશની સજાનો મુસ્તહક બની ગયો. (વસીલહ અલ નજાત, પા. 381)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/portuguese/course/english-expressions-gujarati/unit-1/session-2", "date_download": "2019-07-19T21:55:42Z", "digest": "sha1:3M7LDISZFSO6UQS27ML4H3JXJMOX6V5Y", "length": 12928, "nlines": 298, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: English Expressions - Gujarati / Unit 1 / Session 2 / Activity 1", "raw_content": "\nસાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.\nસાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો\nઑડિઓ સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો.\nહેલ્લો એન્ડ વેલકમ, English Expressionમાં તમારૂં સ્વાગત છે. હું છું રીષી.... અને આજે આપણે વાત કરીશું ‘treading on eggshells’ એટલે ઇંડાના કોચલું ઉપર ચાલવા વિશે. થોડું મુશ્કેલ લાગ્યું હોય તો ડોન્ટ વરી...હું તમને સમજાવું.\nલી વસ્તુઓ ખરીદવા દુકાને ગઈ છે પણ એના માટે ખરીદી ‘tricky’ એટલે કે મુશ્કેલીભરી હતી. ચાલો જાણીએ લી માટે વસ્તુઓની ખરીદી મુશ્કેલીભરી એટલે કે ‘tricky’ કેમ રહી.\nદુકાનદાર મિસ્ટર બ્રાઉનને ગુડ મૉર્નિંગ કહેતી વખતે લી સાવચેતીપૂર્વક એમના પત્નીનું નામ નથી લેતી. કારણકે દુકાનદાર તેમની પત્નીથી ‘split up’ એટલે કે અલગ થઈ ગયા છે. ગુડ મૉર્નિંગ સાંભળીને મિસ્ટર બ્રાઉન કહે છે ‘is it’ એટલે કે ખરેખર આવું જ છે\nતમને શું લાગે છે દુકાનદાર માટે સાચે જ મૉર્નિંગ ગુડ છે દુકાનદાર માટે સાચે જ મૉર્નિંગ ગુડ છે એવું લાગે છે કે લીને આવી સંવેદનશીલ પરિસ્થિતિ બહુ કુનેહપુર્વક વાત કરવી જોઈએ. રોબ ‘treading on eggshells’ વિશે લીને જણાવી રહ્યો છે....સાંભળો.......\nરોબ લીને જણાવે છે કે મિસ્ટર બ્રાઉન સાથે વાત કરતી વખતે એની સ્થિતિ ‘treading on eggshells’ જેવી હતી એટલે કે ખુબ સાવચેતીપૂર્વક વાત કે વર્તન કરવું કે જેનાથી સામેની વ્યકિતને માઠું ન લાગે. શું તમારા મિત્રને કે જે હાલમાં જ તેની નજીકની વ્યકિતથી અલગ થયો હોય, તેને એવી કોઈ વાત કહેશો, જેનાથી એને ભૂતકાળ યાદ આવી જાય ...મને ખાતરી છે તમે આવું નહીં કરો.....\nચાલો થોડા ઉદાહરણો સાંભળીએ.....\nઅરે નહીં...રોબની ભુલથી લીના રસોડામાં બધા ઇંડા પડી ગયા છે અને હવે બંને માટે સાચે જ ‘treading on eggshells’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. યાદ રાખો કે ‘treading on eggshells’ નો અર્થ છે કે, આપણી વાણી અને વર્તન એવું ન હોવું જોઈએ જેનાથી કોઈને માઠું લાગે.\nમિત્રો, શું તમને એવો કોઈ દિવસ યાદ છે જ્યાં તમને ‘treading on eggshells’ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો હોય મને વિશ્વાસ છે કે તમે સ્થિતિને સારી રીતે સાચવી લીધી હશે.\nઆવાજ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું... English Expression નાં બીજા એપિસોડમાં. ત્યાં સુધી...BYE….BYE….\n જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો\nલી મિસ્ટર બ્રાઉનની સંવેદનાઓને ધ્યાનમાં લઈ રહી છે.\nનીચેના સવાલોનો સાચો જ��ાબ આપો\nક્યું વાક્ય લાગણીઓ વિશે જણાવે છે\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો\nઆવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં.\nલાગણી કે મન દૂભવવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/sonathi-pan-vadhu-kimat-che-aa-valfa-chodni/", "date_download": "2019-07-19T21:00:56Z", "digest": "sha1:ETTVPJQ6N7TX237ZY7UMIXAD5DBJ7QSQ", "length": 6987, "nlines": 63, "source_domain": "www.janvajevu.com", "title": "સોનાથી પણ વધુ કીમત છે આ વાલ્ફા છોડની, જ્યા પણ મળે તેને છોડવુ નહી - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / સોનાથી પણ વધુ કીમત છે આ વાલ્ફા છોડની, જ્યા પણ મળે તેને છોડવુ નહી\nસોનાથી પણ વધુ કીમત છે આ વાલ્ફા છોડની, જ્યા પણ મળે તેને છોડવુ નહી\nઆપળેને આપડા ઘર ની આજુ-બાજુ ઘણા પ્રકાર ના વૃક્ષ તેમજ છોડ જોવા મળે છે. આપણા જાણ બહાર પણ તેમાં થી ઘણા છોડ તેમજ વૃક્ષો ઔષધિઓ રૂપે ઉપયોગ મા લેવાય છે. આપળા શરીર માટે આ વૃક્ષો મા થી બનતી ઔષધીઓ વધુ ઉપયોગ મા લેવાય છે. તો આજે વાત કરવી છે એવા જ છોડ વિશે કે જેના ઉપયોગ થી ઘણી બીમારીઓ મા રાહત થાય છે. તો ચાલો જાણીએ આ વિશે.\nઆ છોડ ને લોક ભાષા મા લોહરી ના નામ થી ઓળખે છે. આ છોડ થી લગતી વધુ માહિતી ના અભાવ ને કારણ લોકો તેને ઓળખી નથી શકતા અને કચરો સમજી તેને ફેકી દે છે. આ છોડ તમને સેહલાઈ થી બધી જગ્યાએ મળી રહે છે પરંતુ મહત્વ ની વાત છે તેને ઓળખવું. આમાં રહેલ ઔષધી ના ગુણ શરીર માટે લાભદાયી સાબિત થાય છે તેમજ ઘણા રોગો મા અસરકારક સાબિત થાય છે.\nલોહડી ના છોડ મા પૂરતા પ્રમાણ મા વિટામીન, કેલિસિયમ, પ્રોટીન, આયર્ન સિવાય બીજા ઘણા પ્રકાર ના ખનીજ મળી આવે છે. તેમાં ઇમ્યુનિટી ના વધુ પ્રમાણ ને લીધે આ છોડ નુ આયુષ્ય વીસ વર્ષ સુધી નુ છે. આ છોડ ના ઉપયોગ થી કેન્સર જેવા જીવલેણ રોગ ને પણ અટકાવી શકાય છે. તેમજ આ છોડ કેન્સર ના ઉત્પન્ન થતા તત્વો સામે લડવા મા મદદરૂપ થાય છે.\nઆ સિવાય આ છોડ દાંત તેમજ પેઢા મજબુત બનાવે છે, સાથોસાથ શરીર મા રક્ત સંચાર ને પ્રભાવિત કરી હ્રદય સંબંધિત બીમારીઓ થી બચાવે છે. પેટ થી લગતા તમામ રોગો માટે આ છોડ ના બે પાન ખુબ ચાવી ચાવીને ખાવા અને ત્યારબાદ પાણી પીવાથી પેટ સંબંધિત તકલીફો દુર થાય છે.\nહવે ઘરે તૈયાર કરો ગુંદાનો સ્વાદિષ્ઠ સંભારો, જાણી લો બનાવવાની સરળ રેસીપી\nકામદેવ સાથે જોડાયેલી કેટલીક રહસ્યમયી વાતો, જેને દરેક સ્ત્રી પુરુષે જરૂર જાણવી જોઈએ.\nશા માટે કુતરાઓ પૂનમની રાત્રે રડે છે શુ હોય શકે તેની પાછળનુ કારણ, જાણો એક રહસ્યમય હકીકત…\nઆ રીતે બનાવો સૌને મનપસંદ ભીંડી ફ્રાય, લોકો ચાટતા રહેશે આંગળીઓ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nપત્નીઓ માટે ખાસ વાંચવા જેવુ, તમે તમારા પતિને કેટલા ઓળખો છો\nપ્રત્યેક પતિ-પત્નીએ વાંચવા જેવુ. દરેક પત્ની નો પહેલો સવાલ એ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/09/14/child-literature-2/", "date_download": "2019-07-19T21:07:58Z", "digest": "sha1:2HGEKJOAY3PR7KJVLUR7DXFGJI7RS4F6", "length": 23170, "nlines": 126, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમાનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા\nSeptember 14th, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : યશવંત મહેતા | 1 પ્રતિભાવ »\n(‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nપરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી છે અને માનવીની આદિમતમ તથા શાશ્વત એષણાઓનું એમાં નિરૂપણ હોય છે, જેવી કે અદ્રશ્ય થવાની એષણા, ઊડવાની એષણા, અમર બનવાની એષણા, ચિરયૌવનની એષણા, કાચની પૂતળી જેવી કમનીય કુંવરીને વરવાની એષણા, વગર મહેનતે ખજાનો મેળવવાની એષણા વગેરે વગેરે.\nઆ જ કારણે વિશ્વભરની પરસ્પર સંપર્કમાં નહીં આવેલી પ્રજાઓની પરીકથાઓમાં પણ સમાનતાના અંશો જોવા મળે છે. ‘જૅક અને વ��ાણાના વેલા’ની યૂરોપીય પરીકથાનું જ બીજું સ્વરૂપ આભઊંચું દોરડું ઊભું કરીને એને માથે ચડતા ભેરિયા ગારુડીની વાર્તા (રોપ ટ્રિક)માં જોવા મળે છે અને આફ્રિકાની ઝૂલુ જાતિમાં તથા અમેરિકાની રેડ ઈન્ડિયન જાતિઓમાં પણ આવી જ વાર્તાઓ હોવાનું જાણવા મળે છે.\nજીવસટોસટની બહાદુરી બતાવીને સાત સમંદર પાર કરીને કોઈ સદ્‍ગુણી રાજકુમાર રાક્ષસને મારીને એની કેદમાં સપડાયેલી સુંદર કુંવરીને જીતી લાવે પછી ખાય, પીએ ને રાજ કરે, એ લગભગ દરેક પરીકથાનું મૂળભૂત કથાવસ્તુ હોય છે.\nએના આ કથાવસ્તુમાં જ આ વાર્તાપ્રકારની તરફેણની અને વિરોધી દલીલના મુદ્દા રહેલા છે. વિરોધીઓની પહેલી દલીલ એ હોય છે કે રાક્ષસબાક્ષસ જેવું કશું હોતું જ નથી. આ કથાઓ વાસ્તવથી દૂર હોય છે. આમાં નાયકને બહુ આસાનીથી ચમત્કારિક રીતે વિજય મેળવતો દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ચમત્કાર બનતા નથી અને વિજય આસાન હોતો નથી અને આ પ્રકારની વાર્તાઓ બાળમાનસમાં ભ્રાંતિઓ રોપે છે. વર્તમાન યુગમાં જ્યારે નથી રાજાઓ રહ્યા, નથી રાજકુંવરીઓ રહી અને નથી ઘોડાં-જહાજ રહ્યાં, ત્યારે આવું બધું નિરૂપણ કરતી કથાઓ નિરર્થક બની જાય છે. આ અને આવી કેટલીક દલીલો પરીકથા સામે કરાય છે.\nપરંતુ, મેં અગાઉ લખ્યું તેમ, પેલા પાયારૂપ કથાવસ્તુમાં જ આ કથાપ્રકારની તરફેણના મુદ્દા રહેલા છે. પહેલામાં પહેલી વાત તો એ છે કે એનો નાયક બહાદુર અને સદ્‍ગુણી હોય છે. પ્રતિનાયક એટલે કે રાક્ષસ નર્યો અનિષ્ટ હોય છે. પરીકથા એ અનિષ્ટ ઉપર સત્ય, સદ્‍ગુણ અને શૌર્યના વિજયની કથા છે. બાળમાનસમાં આ કથાઓ સત્ય અને સદ્‍ગુણ માટેની નિષ્ઠા દ્રઢ કરે છે અને સદ્‍ના વિજય માટેનો આશાવાદ જન્માવે છે. પરીકથાની રાજકુંવરી માત્ર પરણવા માટેની કન્યાનું નહીં, પરંતુ એક ઉચ્ચ ધ્યેયનું પ્રતીક બને છે. કોઈ સરમુખત્યારે કચડી નાખેલી લોક-આઝાદી એ પણ રાજકુંવરે મુક્ત કરવા માટેનું પાત્ર બની શકે.\nપરીકથાનો નાયક બહુ આસાનીથી ને ચમત્કારિક રીતે વિજય મેળવે છે, એ પણ સાચું નથી. એ નાયક પોતાના સદ્‍ગુણો વડે સતત સહાયકો મેળવતો જાય છે, જે ખરેખર મોકે એને મદદ કરે છે, એવું લગભગ દરેક પરીકથામાં નિરૂપણ હોય છે. આપણી પરીકથા ‘અલકમલકની ગાડી’નું જ ઉદાહરણ લઈએ. ગુસ્સાખોર મોચીએ જોડો ફેંકીને ચકલીને મારી છે અને ચકલો એનું વેર લેવા જાય છે ત્યારે મેઢક, કબૂતર, વીંછી અને પોદળો સુધ્ધાં એને મદદ કરવા તૈયાર થઈ જાય છે, કારણ કે ચકલો આતતાયીનો વિનાશ કરવા જઈ ��હ્યો છે.\nઆ ઉપરાંત, પરીકથાના ખૂબસૂરત અને બહુરંગી વાતાવરણની તો વાત જ શી કરીએ રૂપરૂપના અંબાર જેવી રાજકુંવરી, જે પાણી પીતી હોય ત્યારે એની ગરદનમાં પાણીની ધાર દેખાય.. એકદંડિયો મહેલ અને એમાં કેદ થયેલી કુંવરીના ધરતી સુધી પહોંચતા વાળ… જેને જોતાં વાર અજાણી સુંદરી મોહ પામી જાય અને વરવા તલસે એવો સોહામણો રાજકુમાર… બાળમાનસને કેવી મેઘધનુષી આનંદમય સૃષ્ટિમાં લઈ જાય છે પરીકથા રૂપરૂપના અંબાર જેવી રાજકુંવરી, જે પાણી પીતી હોય ત્યારે એની ગરદનમાં પાણીની ધાર દેખાય.. એકદંડિયો મહેલ અને એમાં કેદ થયેલી કુંવરીના ધરતી સુધી પહોંચતા વાળ… જેને જોતાં વાર અજાણી સુંદરી મોહ પામી જાય અને વરવા તલસે એવો સોહામણો રાજકુમાર… બાળમાનસને કેવી મેઘધનુષી આનંદમય સૃષ્ટિમાં લઈ જાય છે પરીકથા એની આનંદ આપવાની આ ક્ષમતા બીજા કોની પાસે છે એની આનંદ આપવાની આ ક્ષમતા બીજા કોની પાસે છે ઈસાઈ બોધકથામાં \nપરીકથા વિરુદ્ધ કરાતી એક દલીલમાં વજૂદ છે ખરું. રાજાઓ ગયા, રાજકુંવરીઓ ગઈ, ઘોડા ગયા, જે વાતાવરણમાં પરીકથાઓ જન્મી તે પ્રાકૃતિક (Idyllic) વાતાવરણ ગયું; હવે પરીકથાની સંગતતા કેટલી પરંતુ આ તો વિગતનો સવાલ છે. મૂળભૂત કથાવસ્તુ અનિષ્ટ ઉપર ઇષ્ટના વિજયનું છે, અસદ્‍ ઉપર સદ્‍ના વિજયનું છે. એ કથાવસ્તુનાં પાત્રો ગમે તે હોઈ શકે. ભૂતકાળની પરીકથાઓમાં પણ રાજકુમારને બદલે ખેડૂતનનો પુત્ર કે બ્રાહ્મણપુત્ર, રાક્ષસને બદલે કોઈ ક્રૂર સરદાર કે બહારવટિયો, પવન-પાવડીને સ્થાને ટટ્ટુ-ખચ્ચર જેવાં પાત્રો આવ્યાં જ છે. રાજધાનીનાં નગરોમાં કલ્પાયેલી પરીકથા કરતાં કોળી-વાઘરી-ભીલના કૂબામાં કલ્પાયેલી પરીકથા જુદાં જ પાત્રો ધરાવતી જોવામાં આવી છે.\nઘોડાં-વહાણના યુગમાં કથાનાયકનાં એ વાહન હતાં, વર્તમાનયુગમાં નાયકનું વાહન મોટરસાઈકલ કે અવકાશયાન પણ હોઈ શકે.\nહકીકતમાં, વર્તમાનયુગની પરીકથાઓ અવશ્ય રચાય છે. જ્યૉર્જ લુકાસની ‘સ્ટાર વૉર્સ’ આધુનિક પરીકથાઓ આબાદ નમૂનો છે. શ્રી પ્રેમનાથ મહેતાએ ‘તારકજંગ’ નામે એનું રૂપાંતર કર્યું છે. એમાં આફતમાં સપડાયેલી આઝાદી, એ આઝાદીના પ્રતીકરૂપ રાજકુંવરી કેતકી અને કેદ કરનાર દુષ્ટ સરમુખત્યાર, એને છોડાવવા મેદાને પડતો સદ્‍ગુણી ને સોહામણો નવયુવક ગગન, કોઈ આદિ ૠષિ જેવા ઈ-વાન-નલીનીન, એ લોકોના ઉમદા કાર્યમાં સાથ આપવા આવી મળતો એક અવકાશી ચાંચિયો, બે યંત્રમાનવો વગેરે પરીકથાનું જ વાતાવરણ સૂચવે છે. એટલે સુધી કે રાજકુંવરી ક���તકીને કેદ પકડનાર બે દુષ્ટોનાં નામ પણ કાળયવન અને નરકાસુર રાખવામાં આવ્યા છે અહીં પણ જગત પર એકહથ્થુ શાસન સ્થાપવા ઈચ્છતા કાળયવન અને નરકાસુરને હરાવીને રાજકુંવરી કેતકીને છોડાવવાની કથા છે.\n‘સ્ટાર વૉર્સ’ વિશ્વની આજ સુધીની સૌથી સફળ ફિલ્મ બની ગઈ, એ જ સાબિત કરે છે કે પરીકથા જેટલી ગઈ કાલે સંગત હતી એટલી જ આજે પણ છે – અને પૃથ્વી પર માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી પરીકથા અમર રહેશે, કારણ કે એ અનિષ્ટ ઉપર ઇષ્ટના વિજયની ગળથૂથી પાતી વિધાતા છે.\n[કુલ પાન ૧૦૨. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous હૃદયરોગમાં લસણ ઉપયોગી – ડૉ. કિશોર પંડ્યા\nસચીન તેંડુલકરના અંજલિ સાથે લગ્ન – જગદીશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ\nરેલગાડી રેલગાડી આવી જુઓ છુક છુક કરતી, ભાગે દોડે જલદી તોયે સ્ટેશને આરામ કરતી. કોઈ ચઢે ને કોઈ ઊતરે, આવનજાવન ચાલે, ધનિક ગરીબ સૌ સાથે બેસે, સમાન સૌ જન લાગે. મિલન કરાવે કોઈ સ્વજનનું, વિરહ પણ કો’નો થાતો, મળવું ને જુદાં પડવું એ ક્રમ સ્ટેશન ઉપર સમજાતો. . બા-દાદાનું હૈયું હરખાય ભાઈ મારો નાનો મજાનો, ઘોડિયે ઊંઘતો છાનોમાનો, રડે ત્યારે બા હીંચોળે, હાલા સાંભળી રહે એ છાનો. જાગે ત્યારે મમ્મીને શોધે, દૂધ પાય એને હોંશે, પછી ભાઈને હું રમાડું, બિસ્કિટ ... [વાંચો...]\n (બાળગીત) – કરસનદાસ લુહાર\nઅમને લીલાં ઝાડ ગમે છે ભીના ભીના પહાડ ગમે છે ભીના ભીના પહાડ ગમે છે આકાશોની આડ ગમે છે આકાશોની આડ ગમે છે વાદળિયાંની વાડ ગમે છે વાદળિયાંની વાડ ગમે છે નદી ખળખળતી નાડ ગમે છે નદી ખળખળતી નાડ ગમે છે પાણીપોચાં હાડ ગમે છે પાણીપોચાં હાડ ગમે છે દરિયો નાંખે ત્રાડ, ગમે છે દરિયો નાંખે ત્રાડ, ગમે છે મોજાં કરતાં લાડ, ગમે છે મોજાં કરતાં લાડ, ગમે છે ચાંદાની મોંફાડ ગમે છે ચાંદાની મોંફાડ ગમે છે સૂરજનો ઉઘાડ ગમે છે સૂરજનો ઉઘાડ ગમે છે ઊંચાં ઊંચાં તાડ ગમે છે ઊંચાં ઊંચાં તાડ ગમે છે જળમાં વહેતાં ઝાડ ગમે છે જળમાં વહેતાં ઝાડ ગમે છે અમને લીલાં ઝાડ ગમે છે ... [વાંચો...]\nભોળા કબૂતરની ઉદ્દાત ભાવના – મિત્રિશા મહેતા\nએક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જ�� વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો. એક વખત ઠંડીની મોસમમાં એ વહેલી સવારે જંગલ તરફ જવા નીકળી પડ્યો, આજે જંગલ સૂમસામ લાગતું હતું. એ ... [વાંચો...]\n1 પ્રતિભાવ : માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબાળકોને પરીકથા કહેવી યોગ્ય કે નહિ … આ પ્રશ્નનો વિગતવાર સમજુતી ભરેલ જવાબ આપવા બદલ આભાર. અસત ઉપર સતનો અને અનિષ્ટ ઉપર ઈષ્ટનો વિજય બતાવતી પરીકથાઓ બાળઉછેરનું અગત્યનું અંગ છે અને તે બાલમાનસમાં સુસંસ્કારનું સિંચન કરે છે, તે ન ભુલાવું જોઈએ. હા, હવે પરીકથાઓમાં ઉડતા ઘોડા,સઢવાળાં વહાણ,તલવારની પટાબાજીને બદલે અવકાશયાન,આધુનિક સબમરીન, પરમાણુ-ગન … જેવી વિજ્ઞાન વિષયક વાતોને સ્થાન આપવું જોઈએ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/india/page/52/", "date_download": "2019-07-19T20:53:14Z", "digest": "sha1:4TOQZO4CVPJQBIEY5I5LTOUB73RZG3C3", "length": 6408, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "INDIA | Gujarat Times | Page 52", "raw_content": "\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nકેરળમાં મલ્લપુરમની મસ્જિદમાં હિંદુ શરણાર્થીઓ સાથે મળીને ઈદ મનાવતા મુસ્લિમો\nઅતિવૃષ્ટિથી બેહાલ થયેલા કેરળની સહાય કરવા આગળ આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન –...\nમુડ ઓફ ધ નેશન દ્વારા કરાયેલો સર્વેઃ જો આજે ચૂંટણી થાય...\nઅનિલ અંબાણીએ રાહુલ ગાંધીને વિગતવાર પત્ર લખીને જણાવ્યું – રફેલ યુધ્ધ...\nકુસ્તીબાજ -રેસલર વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ હાંસલ કર્યોઃ એશિયન ગેમ્સમાં સુવર્ણ...\nપીએનબીનો કૌભાંડકાર નીરવ મોદી હાલમાં બ્રિટનમાં છે. …\nઅટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા આયોજિત પ્રાર્થનાસભામાં હાજરી આપીને ફારુક અબદુલ્લાએ...\nમહેમાન તરીકે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેવાનું નવજોત સિધ્ધુને...\nકેરળમાં ભારે વરસાદથી વિનાશક પૂરઃ સાત દિવસમાં 77 નાગરિકોના મૃત્યુ\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - August 20, 2018\nભારતના 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીઃ વડાપ્રધાનની ત્રણ મોટી જાહેરાત\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - August 20, 2018\nભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી...\nસોનમ કપૂરને ગમે છે હટકે વિ્ષયની વિશિષ્ટ ફિલ્મો\nપાકિસ્તાનમાં કેદ ભોગવતા કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ ,ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ...\nશૈશવનાં સ્મરણો – અતળ મનનો અખૂટ ખજાનો\nઆધારકાર્ડ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ આધારકાર્ડની બંધારણીય કાયદેસરતાનો સ્વીકાર કરવામાં...\nવુડબ્રિજ મોલ – ન્યુ જર્સીસ્થિત 1947 દ્વારા આયોજિત ગણેશોત્સવને ભવ્ય સફળતા\n‘મોહનથી મોહન સુધી’ ઓડિસી નૃત્યનાટિકામાં ગાંધીજીનું સત્ય અને કૃષ્ણની કરુણા\nસોની ટીવી પર છેલ્લા 21 વરસથી ચાલતો શો સીઆઈડી હવે બંધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38227&cat=2", "date_download": "2019-07-19T21:16:18Z", "digest": "sha1:777C2IXFDI3NLEOKELMB5PFSP2JKHKOX", "length": 5348, "nlines": 68, "source_domain": "www.newsonlinelive.tv", "title": "former cm chandrababu naidu denied vip access to plane undergo frisking at airport News Online", "raw_content": "\nએરપોર્ટ પર ચંદ્રબાબુ નાયડુનું કરાયુ ચેકિંગ\nઆંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ. ચંદ્રબાબુ નાયડુને વિમાન સુધી જવા માટે વીઆઈપી સુવિધાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા અને પૂર્વ સીએમને સામાન્ય નાગરિકો સાથે બસમાં પ્રવાસ કરવો પડ્યો. એરપ��ર્ટ પર સુરક્ષા કર્મચારીઓને કથિત રીતે વિમાન સુધી જવા માટે તેમના કાફલાને અનુમતિ આપવામાં આવી નહિ.\nએક સુરક્ષા ગાર્ડ પૂર્વ સીએમ નાયડુનું ચેકિંગ કરતો જોવા મળ્યો. ટીડીપી પ્રમુખને વીઆઈપી વાહનમાં વિમાન સુધી જવાની અનુમતિ આપવામાં આવી નહિ. વળી, પૂર્વ સીએમના એરપોર્ટ પર ચેકિંગ બાદ ટીડીપી તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે.\nરાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ટીડીપી નેતા ચિન્ના રાજપ્પાએ કહ્યુ કે અધિકારીનું વલણ અપમાનજનક જ નહિ પરંતુ તેમણે ચંદ્રબાબુ નાયડુની સુરક્ષા સાથે પણ સમજૂતી કરી કારણકે તેમને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે. તેમણે કહ્ય કે પહેલા ક્યારેય નાયડુને આ રીતની સ્થિતિનો સામનો કરવો નથી પડ્યો. ચિન્નાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નાયડુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી.\nટીડીપીએ આરોપ લગાવીને કહ્યુ કે ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ખોટુ કરી રહ્યા છે. ટીડીપી પ્રમુખ હવે વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીએ જોરદાર કમબેક કરીને સત્તા મેળવી.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/page/5/", "date_download": "2019-07-19T21:07:31Z", "digest": "sha1:4LAXUFNQLXPLXRQ4WVNPMJOTOOUY6PWK", "length": 5832, "nlines": 78, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2013 June", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nJune 3rd, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 16 પ્રતિભાવો »\n[ ત���જેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બસ, એમ જ….’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/gqzh3e3u/shivne-shrnne-jaa/detail", "date_download": "2019-07-19T21:49:41Z", "digest": "sha1:B3MUVAOMLHTGBLG2K7MPEPL2EJWDY5UQ", "length": 2506, "nlines": 113, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા શિવને શરણે જા. by Chaitanya Joshi", "raw_content": "\nતારાં તનનાં તાપ ટાંળવાં શિવને શરણે જા,\nતારા મનસંતાપ વિદારવા શિવને શરણે જા,\nછે અવઢરદાની આશુતોષ ભાવ થકી રીઝે,\nઅવળાં લેખને બદલવા શિવને શરણે જા,\nજન્મોજન્મનાં પુણ્યે શિવભક્તિ મળતી,\nતારાં મનોરથોને પૂરવાં શિવને શરણે જા,\nનાથ ભોળાને નીલકંઠ ભક્ત વત્સલ ભારી,\nસાત જન્મ પાપ બાળવાં શિવને શરણે જા,\nમાગ્યાં વિના દેનારાં દાતાં ખાલી ન કોઈ જાતું,\nતારાં ચોરાસીને નિવારવાં શિવને શરણે જા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38228&cat=2", "date_download": "2019-07-19T21:16:08Z", "digest": "sha1:XCCFAGRXYVK37NTINZVZM6DAKKEYAE4X", "length": 6037, "nlines": 69, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Three TMC worker killed after blast at their house in west Bengal News Online", "raw_content": "\nબંગાળમાં હવે કોંગ્રેસ-TMC વચ્ચે લોહિયાળ સંઘર્ષ\nકોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા છે. સ્થાનિક સૂત્રો અને પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ટીએમસી કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ અને સોહેલ રાણા અને અન્ય એક કાર્યકર્તાનું મોત થઈ ગયું છે.\nઆ પહેલાં લોકસભા ચૂંટણી પહેલાં ઢોમકોલ પંચાયત સમિતિના અલ્તાફ હુસૈનની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના મુખ્ય આરોપીને થોડા દિવસ પછી છોડી દેવામાં આવ્યો હતો. માનવામા આવે છે કે, સોહેલ રાણા અલ્તાફ હુસૈનનો દીકરો છે અને ખૈરુદ્દીન શેખ તેનો મોટો ભાઈ છે. આ ઘટના પછી વિસ્તારમાં મોટી માત્રામાં પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓના મોત પાછળ ટીએમસીએ કોંગ્રેસનો હાથ જણાવ્યો છે.\nખૈરુદ્દીનના દીકરાએ કહ્યું કે, અમે ઘરે ઉંઘી રહ્યા હતા ત્યારે જ અચાનક ઘર પર બોમ્બથી હુમલો થયો. તેમણે અમારા પિતા પર હુમલો કર્યો. થોડા દિવસ પહેલાં મારા કાકાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. પરિવારે આ હત્યા પાછળ કોંગ્રેસનો હાથ ગણાવ્યો છે.\nનોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પછી પણ બંગાળમાં હિંસા અટકવાનું નામ જ નથી લેતી. અહીં અત્યારસુધી અંદાજે 10 રાજકીય કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અહીં બીજેપી અને તૃણમૂલના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝપાઝપી થતી હતી પરંતુ હવે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવવા લાગી છે.\nગુરુવારે મોડી રાતે નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદમાં બીજેપી મહિલા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમલાની પંચાયતમાં 42 વર્ષના સરસ્વતી દાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/malaika-arora/page/3/", "date_download": "2019-07-19T20:35:34Z", "digest": "sha1:MGGVDJMRGXPOVS7A5OJUZ4WJI6DR5ZX7", "length": 7888, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "Malaika Arora - Page 3 of 3 - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nમલાઇકાનો નવા ફોટો શૂટમાં જોવા મળ્યો હૉટ અવતાર\nબોલીવૂડ અભિનેત્રી મલાઇકા અરોડાનો ફરી એક વખત હૉટ અવતાર જોવા મળ્યો છે. સામાન્ય રીતે કોઇ પણ ઇવેન્ટનો રેડ કાર્પેટ હોય કે પછી કોઇ બ્રાન્ડનું પ્રમોશન\nહવે, આ શૉ ની જજ બનશે મલાઇકા અરોરા\nબોલીવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા જલદી MTV ના શૉ ઇન્ડિયાઝ નેક્સટ ટૉપ મૉડલ માં જજ તરીકે નજરે આવશે. આ શૉમાં યુવતીઓને એક મૉડલ માટે જરૂરી તમામ\nડિવોર્સ બાદ પસ્તાઈ રહ્યો છે અરબાઝ ખાન, જાણો કારણ\nમલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સ સમય થઇ ગયો છે. તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન અરબાઝ ખાને પોતાના લગ્ન તૂટવા પર અફસોસ વ્યકત કર્યો છે.\nઅરબાઝે મલાઇકા સાથે મનાવ્યો 50મો બર્થ ડે, ભેટમાં આપ્યું તરબૂચ\nબોલીવૂડ અભિનેતા અરબાઝ ખાન 50 વર્ષનો થઇ ગયો છે. તેણે પોતાના જન્મ દિવસની પરિવારની સાથે ઉજવણી કરી હતી. એટલું જ નહીં આ ઉજવણીમાં તેની પૂર્વ\nઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે મલાઇકા અને બિગ બીની દિકરીનો બોલ્ડ અવતાર\nએક્ટ્રેસ મલાઇકા અરોરા ખાન પોતાના ફેશન અને બૉલ્ડ અવતારને કારણે ઑલવેઝ ચર્ચામાં રહે છે. આ મહિનામાં મલાઇકા અને અરબાઝ ખાન કાનૂની રીતે એકબીજાને ડિવોર્સ આપ્યો\nમલાઇકા સાથે અલગ થઇને આગળ વધી રહ્યો છે અરબાઝ\nઅભિનેતા-નિર્દેશક અરબાઝ ખાનનું કહેવું છે કે, અંગત સંબંધોમાં કોઇ પણ પ્રકારના નુકશાન બાદ માણસને જીવનમાં આગળ વધવું પડતું હોય છે.\nમલાઇકાએ બતાવ્યું પોતાની ફિગરનું પરફેક્ટ રહસ્ય\nબોલીવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફિટ હિરોઇનોમાંથી એક છે. મોટાભાગના લોકો મલાઇકાની સેક્સ ફિગરની ક્રેડિટ તેની જીન્સને આપે છે પરંતુ, મલાઇકાનું માનીએ તો\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધ��� બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/koi-pan-devi-devta-ni-pujama-upayog-levata-vasan/", "date_download": "2019-07-19T20:42:09Z", "digest": "sha1:6TO7QS7WWPWLIK7LNYY4MQEV7A5BK37Q", "length": 12849, "nlines": 93, "source_domain": "blog.dealdil.com", "title": "કોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું પણ મહત્વ હોય છે", "raw_content": "\nHome Gujarati Articles કોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું પણ...\nકોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું પણ મહત્વ હોય છે\nદરરોજ નિયમિત રીતે ભગવાનની, દેવી દેવતાઓની પૂજા કરવાથી મોટી સમસ્યાઓ પણ દુર થાય છે. પૂજા પાઠમાં કેટલાય પ્રકારના પાત્રો વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લોટો, પૂજાની થાળી, કટોરી, દીવો, આચમની,જલપાત્ર વગેરે જેવા વાસણો. આ બધા વાસણો ક્યાં ધાતુના હોવા જોઈએ એ બાબતમાં શાસ્ત્રોમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. અમુક ધાતુઓ એવી છે કે જેનો ઉપયોગ પૂજામાં વર્જિત માનવામાં આવ્યો છે. એટલે કે તે ધાતુના પાત્રોનો પૂજામાં ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી જો આવા વર્જિત ગણવામાં આવેલા ધાતુના પાત્રનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે તો ધર્મ કાર્યનું સારું ફળ મળતું નથી. તો ચાલો આજે અમે તમને પૂજા કરવા માટે કઈ કઈ ધાતુઓ શુભ છે અને કઈ કઈ ધાતુઓ અશુભ છે તે જણાવીએ.\n૧.) આ ધાતુઓને શુભ માનવામાં આવે છે :\nશાસ્ત્રોના જણાવ્યા મુજબ જુદા જુદા પ્રકારની ધાતુ અલગ અલગ ફળ આપે છે. સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ જેવી ધાતુનો પૂજા પાઠમાં ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમ કહેવાય છે કે આ બધી ધાતુઓમાંથી કોઇપણ ધાતુનો પૂજા પાઠમાં ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દીથી પ્રસન્ન થાય છે.\nપૂજા પાઠમાં સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ જ���વી ધાતુનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ધાતુઓને ક્યારેક રગળવી પડે છે. જો આમાંની કોઇપણ ધાતુની મૂર્તિ બનાવવામાં આવી હોય તો પૂજા પાઠમાં આ મૂર્તિને સ્નાન વગેરે વિધિમાં દૂધ, પાણી, પંચામૃત કે અન્ય સામગ્રીથી તેને સ્નાન કરાવતી વખતે હાથથી મૂર્તિને રગડવામાં આવે છે. આપણા શરીરની ત્વચા માટે આ બધી ધાતુ ફાયદાકારક છે નુકશાનકારક નથી.\nઆયુર્વૈદિકના કથન મુજ્બ આ ધાતુઓના એકધારા સંપર્કમાં રહેવાથી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.\n૨.) આ ધાતુઓને અશુભ માનવામાં આવે છે :\nશાસ્ત્રોપૂરાણ પંડિતોની એવી માન્યતાઓ છે કે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુમાંથી બનાવેલા પાત્રો વાસણોને વર્જિત ગણવામાં આવે છે.\nધાર્મિક ક્રિયાઓમાં કે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુને અપવિત્ર ધાતુ માનવામાં આવે છે. જેથી આ ધાતુમાંથી મૂર્તિઓ પણ બનાવવામાં આવતી નથી.\nલોખંડને હવા અને પાણીથી અમુક સમયે કાટ લાગે છે. એલ્યુમીનીયમ માંથી પણ ધબ્બા જેવી મેશ નીકળે છે. પૂજન વિધિમાં ઘણીવાર મૂર્તિઓને હાથમાં લઇ સ્નાન કરાવવામાં આવે છે. ત્યારે આ મૂર્તિને હાથથી રગડવામાં પણ આવે છે. એટલા માટે લોઢામાંથી નીકળતો કાટ અને એલ્યુમીનીયમ માંથી નીકળતી ધબ્બા જેવી મેશ તમારા શરીર પર ખરાબ અસર કરે છે. એટલા માટે પૂજા પાઠમાં લોઢું, સ્ટીલ, અને એલ્યુમીનીયમ ધાતુને અપવિત્ર ધાતુ માનવામાં આવે છે. અને આ ધાતુમાંથી બનાવેલા પાત્રો વાસણોને વર્જિત માનવામાં આવ્યા છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“મકાઈના લચ્છા પરોઠા” કેવી રીતે બનાવશો \nNext articleઈશા અંબાણીની સગાઈમાં પ્રિયંકાની સાથે થયું કંઇક આવું\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્���ાદ….\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nવિશ્વનું એકમાત્ર એવું મંદિર, જ્યાં જણાવે છે કે મૃત્યુ પછી પાપો...\nનાસાના પેલોડને લઈને જશે ચંદ્રયાન -2, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર...\nઘરમાં ઘૂસીને મહિલાની છેડછાડ કરી, પછી મહિલાએ કર્યું કઈક એવું જે...\nજાણો તમારા વાહનને જયારે પોલીસ રોકે તો સૌથી પહેલું કામ શું...\nઆ ઘરમાં એક બે નહિ પરંતુ 200 આત્માઓ રહે છે, એક...\nકોલેસ્ટ્રોલ નહિ પણ કાર્બોહાઈડ્રેટસના કારણે થાય છે હૃદયરોગ CAD\nસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર છે પૂરી રહસ્યમય આર્મી આ છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ...\nટૂથપેસ્ટ અને સાબુમાં આવેલ આ વસ્તુથી થઇ શકે છે “જીવલેણ બીમારી”\nવાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/redmi-6a/", "date_download": "2019-07-19T21:02:34Z", "digest": "sha1:SPV665UA5KHQ3CNR2DRZGTMOGWDQPZDV", "length": 11412, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "Redmi 6A - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nXiaomiનો સ્માર્ટફોન યુઝ કરતાં હોય તો વાંચી લો, આ કારણે ક્યાંક બદલવો ન પડે તમારો ફોન\nચીનની કંપની Xiaomiએ હાલમાં જ તે સ્માર્ટફોનની યાદી જાહેર કરી છે. જેમાં તેણે કેટલાક મોડલમાં કંપનીનું લેટેસ્ટ MIUIનું અપગ્રેડેશન બંધ કર્યું છે, જેના કારણે આ મોડલો ધરાવતા\nPhotos: વિશ્વાસ નહી થાય પણ આ એક જુગાડથી માત્ર 6 હજારનો સ્માર્ટફોન બની જાય છે એક લાખનો iPhone\nકહેવામાં આવે છે કે ભારતીયો પાસે દરેક વસ્તુઓનો જુગાડ કોઇને કોઇ રીતે મળી જ જાય છે. આવા જ એક જુગાડ વાળો ‘આઇફોન’ આજકાલ સોશિયલ મીડિયા\nઆજે છે���્લો દિવસ : બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઘરે લઇ જાઓ Xiaomiના આ પૉપ્યુલર સ્માર્ટફોન્સ\nભારતમાં ટૂંક સમયમાં Xiaomi Note 7 લૉન્ચ થવા જઇ રહ્યો છે. તેની પહેલાં જ કંપનીએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ\nXiaomiના આ ત્રણ દમદાર સ્માર્ટફોન આકર્ષક કિંમતે ખરીદો, ફરી નહી મળે આવી ઑફર\nભારતમાં ટૂંક સમયમાં Xiaomi Note 7 લૉન્ચ થવા જઇ રહ્યો છે. તેની પહેલાં જ કંપનીએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ\nXiaomiની ગજબ ઑફર, આ ધાકડ સ્માર્ટફોન ખરીદશો તો રિચાર્જ પણ નહી કરાવું પડે\nશાઓમીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Redmi 6 સીરીઝના ત્રણ સ્માર્ટફોન Redmi 6, Redmi 6A, Redmi 6 Pro ફોન લૉન્ચ કર્યા હતાં. તેમાંથી Redmi 6Aની સેલ\n ફક્ત 329 રૂપિયામાં Xiaomiનો આ પાવરફુલ સ્માર્ટફોન થઇ જશે તમારો\nજો તમે શાઓમીનો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે શાઓમીનો શાનદાર સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક છે. હકીકતમાં એમેઝોન પર 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર\nXiaomiનો આ દમદાર સ્માર્ટફોન ‘સસ્તા’માં ખરીદવાની આજે શાનદાર તક, જો જો જતી ના કરતા\nજો તમે દમદાર અને વિશવાસપાત્ર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આજેનો દિવસ તમારા માટે ખાસ છે. શાઓમીના Redmi 6A સ્માર્ટફોનના 2 જીબી\n6,000 રૂપિયા સુધીના બજેટમાં આ છે Xiaomiના બેસ્ટ સ્માર્ટફોન\nચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ પોતાના એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Redmi 6Aની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કિંમત પર આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ડીલ સાબિત થઇ\nસસ્તો થયો Xiaomiનો આ પાવરફુલ બજેટ સ્માર્ટફોન, ખિસ્સાને પરવડે એટલી છે કિંમત\nચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ Redmi 6Aની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ પ્રાઇસ કટ હંમેશા માટે છે. હવે આ સ્માર્ટફોનને તમે 5,999 રૂપિયામાં\nફક્ત 5,999 રૂપિયામાં ખરીદો Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન, આજે છે અંતિમ તક\nએમેઝોન પર ચાલી રહેલા આઇ લવ મી સેલનો આજે અંતિમ દિવસ છે. આ સેલની શરાત 6 ડિસેમ્બરથી થઇ હતી. આ સેલ દરમિયાન આજે એટલે કે\n ખરીદો Xiaomiનો આ સ્માર્ટફોન, Free મળશે 4500 GB ડેટા\nશાઓમીએ 5 સપ્ટેમ્બરના રોજ રેડમી 6 સીરીઝના ત્રણસ્માર્ટફોન Redmi6, Redmi 6A, Redmi 6 Pro ફોન લૉન્ચ કર્યા હતા. કંપનીએ આ ફોન્સમાંકમાલના ફિચર્સ અને સ્પેસિફીકેશન્સ આપ્યાં\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બા��ી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/08/20/politics-being-played-even-for-helping-kerala-flood-victims/", "date_download": "2019-07-19T20:37:42Z", "digest": "sha1:ZZIHEKP6GH5GJBBTGN7MHOYHD72JDSD4", "length": 19412, "nlines": 141, "source_domain": "echhapu.com", "title": "કેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજકારણ રમાયું", "raw_content": "\nકેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજકારણ રમાયું\nભારતમાં રાજકારણની સીમાઓ હવે એટલી બધી વિસ્તરી ચૂકી છે કે હવે કઈ ઘટના અંગે રાજકારણ નહીં રમાય એ નક્કી નથી કરી શકાતું. કેરળમાં હાલમાં આવેલા પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં ખુબજ ગંદુ રાજકારણ રમાઈ ગયું જેના વિષે વિચાર કરતા પણ સામાન્ય માણસને શરમ આવે.\nવાત એવી બની કે કેરળમાં અભૂતપૂર્વ પૂર આવ્યું એ સમાચાર જેમ જેમ ફેલાતા ગયા તેમ તેમ દાન અને સહાયતા માટે પણ લોકો, સંસ્થાઓ અને રાજ્ય સરકારો આગળ આવવા લાગી. શરૂશરૂમાં દક્ષિણના બે-ત્રણ રાજ્યોએ ત્વરિત મદદ કરી અને બસ દેશના બાકીના રાજ્ય સરકારોએ હજી કેરળની પરિસ્થિતિનો તેમજ પોતાની તિજોરીમાં આ પ્રકારે મદદ કરવાની હોય તો કેવી વ્યવસ્થા છે તેનો તાગ મેળવવા માટે જે સમય લીધો એ સમયમાં ભાજપ વિરોધીઓએ ભાજપ, મોદી અને તેમના સમર્થકોને લાગણીવિહોણા કહી દીધા.\nએક સામાન્ય સમજ કહે છે કે આપણે વ્યક્તિગતરીતે પણ કોઈ દુખિયારાને મદદ કરવાની હોય તો જે-તે વ્યક્તિને મદદની કેટલી અને કેવી જરૂરિયાત છે એ જોઇને અને પછી આપણા બેન્ક ખાતામાં કેટલા નાણા પડ્યા છે એને ધ્યાનમાં લઈને મદદ કરતા હોઈએ છીએ. કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે સરકાર ઘર બાળીને તીરથ ન જ કરે. આ બધું સરકારી સ્તરે કરવામાં જેટલી વાર લાગે એટલીજ વાર આ વખતે પણ લાગી, પરંતુ ભાજપ અને તેની સરકારોને કેવી રીતે ખરાબ પ્રકાશમાં દેખાડવી એ જેમનો જીવનમંત્ર થઇ ગયો છે એમના માટે આ સમયગાળો જાણેકે ઈશ્વરના આશિર્વાદ બનીને આવ્યો.\nશરૂઆતમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે 100 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી પેલા દ્વેષીઓને નવો મુદ્દો મળી ગયો. આ મદદની જાહેરાત થતાંજ તેમણે જૂના રેકોર્ડ્સ ખાસકરીને ગુજરાતમાં, એટલેકે વડાપ્રધાનના ગૃહરાજ્યમાં ગયા વર્ષે આવેલા ભયંકર પૂરના રેકોર્ડ્સ તપાસવાનું ચાલુ કરી દીધું અને તે સમયે કરેલી નાણાંકીય સહાયતા ગૃહ મંત્રાલયના 100 કરોડથી તો ઘણી વધારે હતી એમ કહીને કેરળને અન્યાય અને ખાસ કરીને ઉત્તર ભારતીયો દ્વારા દક્ષિણ ભારતીયોને થતા અન્યાયની વામણી વાતો ફેલાવવી શરુ કરી દીધી.\nલાગતું વળગતું: …અને ભાજપ સમર્થકોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ખબર લઇ નાખી\nપૂર્વ વડાપ્રધાન અને પિતાતુલ્ય વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીનું અવસાન આ જ દિવસોમાં થયું અને તેમના અવસાનના બીજા દિવસે, તેમના અંતિમ સંસ્કાર તેમજ રોજીંદા મહત્ત્વના કાર્યો પતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સાંજે અસરગ્રસ્ત કેરળની મુલાકાતે ગયા અને એક ઉચ્ચ સ્તરીય બેઠકની ત્યાંજ અધ્યક્ષતા કરી અને ગૃહ મંત્રાલયની અગાઉની જાહેરાત ઉપરાંત 500 કરોડની વધારાની સહાયતાની ઘોષણા કરી. આમ કેરળને કુલ 600 કરોડની સહાયતા માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી.\nકેન્દ્રની સહાયતાની જાહેરાત બાદ વિવિધ રાજ્ય સરકારો જેમાં ભાજપની સરકારોની સંખ્યા સ્વાભાવિકપણે વધારે છે તેમણે એક પછી એક સહાયતા રાશીની ઘોષણા કરવાની શરૂઆત કરી જેમાં ગુજરાત,રાજસ્થાન અને હરિયાણા દ્વારા 10-10 કરોડ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 20 કરોડ મુખ્ય હતી. નાગાલેન્ડ જેવા રાજ્યો જે ખુદ દર વર્ષે પૂરથી પીડાય છે તેણે પણ 1 કરોડની સહાયતા ઘોષિત કરી. તો છત્તીસગઢની સરકારે કરેલી 10 કરોડની સહાયતામાં લગભગ અડધા ચોખાના સ્વરૂપે અને બાકીના કેશ સ્વરૂપે આપવાની ઘોષણા પણ કરી.\nકેન્દ્ર સરકારે ઉપરોક્ત 600 કરોડ ઉપરાંત મૃત્યુ પામેલાઓના સગાઓને બે લાખ અને ગંભીરરૂપે ઈજાગ્રસ્તોને પચાસ હજારની અલગથી સહાયતા કરવાની પણ જાહેરાત કરી. વડાપ્રધાને આ ઉપરાંત વિમા કંપનીઓને કેરળમાં ખાસ કેમ્પ લગાવીને જે-તે દાવાઓની પતાવટ તુરંત કરવાની તાકીદ પણ કરી.\nજ્યારે પણ કોઈ કુદરતી હોનારત થાય ત્યારે સહાયતા રાશી કરતા એનો કેટલો અને ક્યાં વપરાશ થાય છે એ વધારે મહત્ત્વનું હોય છે. ભ્રષ્ટાચાર આપણી માનસિકતામાં એટલો વ્યાપ્ત છે કે મરેલા લોકોને મળનારી સ���ાયતામાં પણ કારકૂનથી મંત્રી સુધી બધાનો હિસ્સો હોય જ છે જેની આપણને પણ ખબર હોય છે.\nજો આપણે ધારી લઈએ કે કેન્દ્ર, રાજ્ય તેમજ વિદેશી સરકારો, સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ફાળો જે વડાપ્રધાન અને કેરળના મુખ્યમંત્રીના રાહત કોષમાં આપવામાં આવ્યો છે તે બધુંજ ભેગું થઈને અત્યારસુધીમાં લગભગ 1000 કરોડ રૂપિયા જમા થયા છે તો શું તેની પાઈ પાઈ એક એક અસરગ્રસ્તોની મદદ માટે વપરાશે ખરી જ્યારે આપણું મન આ સવાલનો જવાબ નકારાત્મક આપે ત્યારે ઉપર જણાવેલું રાજકારણ અત્યંત નીચલા સ્તરનું છે એ સમજાઈ આવે છે.\nકોણે કેટલી મદદ કરી એ મુદ્દા ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની ઘટનાને ‘રાષ્ટ્રીય આપદા’ જાહેર કરવાની માંગણી કરી. ઘણા જાણકારોનું કહેવું છે કે પૂર જેવી ઘટનાઓને રાષ્ટ્રીય આપદા જાહેર કરી શકાય તેવી કોઈજ વ્યવસ્થા આપણે ત્યાં નથી. બીજું, રાષ્ટ્રીય આપદા જાહેર થાય કે ન થાય તેનાથી કેરળના લોકોની પીડા કે તેમને મળવી જોઈએ એ સહાયતા ની તીવ્રતામાં કોઈ ફરક પડશે ખરો પડવો જોઈએ ખરો જ્યારે દેશના વડાપ્રધાન ખુદ કેરળના મુખ્યમંત્રીને કહેતા હોય કે કેન્દ્ર તરફથી “બનતી તમામ મદદ” તેઓ કરવા તૈયાર છે, ઉપરાંત બે દિવસમાં બે વખત તેઓ કેરળની મુલાકાત લઇ ચૂક્યા હોય પછી એ રાષ્ટ્રીય આપદા હોય કે ન હોય શું ફરક પડે છે\nમહત્ત્વની વાત અત્યારે એ છે કે કેરળમાં પૂર આવ્યે આટલા બધા દિવસ થયા, ઉપરાંત કર્ણાટકના કોડાગુ જીલ્લામાં પણ કેરળ જેવીજ હાલત છે, પરંતુ કોંગ્રેસી પ્રમુખે તે અંગે ચિંતા વ્યક્ત કરતી tweet કર્યા સિવાય અને કેરળના મુખ્યમંત્રીના રાહત કોષમાં ભરપૂર દાન આપવાની અપીલ કરવા સિવાય બીજું કશુંજ કર્યું નથી.\nકેરળના પૂરની ખાનાખરાબી સામે આવ્યાને આજે લગભગ પાંચ દિવસ થઇ ગયા પરંતુ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં રાહુલ ગાંધી હજી પણ કેરળ કે કર્ણાટકના કોડાગુની મુલાકાતે નથી ગયા. કદાચ તેઓ ભાજપ, ભાજપની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહાયતા રાશી અંગે પોતાના સેનાનીઓ તેમજ સેનાપતિઓને ટ્રોલ કેમ કરવા એ અંગેના ખાસ વોરરૂમમાં બિઝી હશે, એટલે એમાંથી પોતાનો અમુલ્ય સમય કાઢી નહીં શક્યા હોય એવું માની લઈએ.\nતમને ગમશે: આપણે ગુજરાતીઓ દર ઉનાળે છુંદો, મુરબ્બો અને અથાણાં કેમ બનાવીએ છીએ\nખીચડી સરકાર: કોંગ્રેસે હાર સ્વિકારી; વડાપ્રધાન પદ જતું કરવા તૈયાર\nVIDEO: વાજપેયી અને રાજીવ વિષે ‘મહાન’ પત્રકાર વિનોદ દુઆના બેવડા ધોરણો\nકાવેરી જળવિવાદ એટલે રાજકારણ,સંવેદનાઓ અને ચુકાદાઓની ભરમાર\nશું તમને ટેક્નોલોજી શીખતાં ડર લાગે છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/04/15/dedko/", "date_download": "2019-07-19T21:07:39Z", "digest": "sha1:VHSZ3ZP3YORK2IK634OLOLPWMGGMT4TM", "length": 16011, "nlines": 129, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ખાઉધરો દેડકો – પ્રણવ કારિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nખાઉધરો દેડકો – પ્રણવ કારિયા\nApril 15th, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : પ્રણવ કારિયા | 2 પ્રતિભાવો »\n(‘જન્મભૂમિ પ્રવાસી’ ૧૫ માર્ચ, ૨૦૧૫માંથી સાભાર)\nગામને પાદર સરોવરમાં એક જાડો-પાડો દેડકો રહેતો હતો દાદો દલુ એનું નામ. દલુ દેડકો ભારે ખાઉધરો એનું મોઢું બહુ મોટું અને આંખો તો જાણે ભેંસનાં ડોળા જેવી એનું મોઢું બહુ મોટું અને આંખો તો જાણે ભેંસનાં ડોળા જેવી દલુ દેડકાને સૌ તળાવના મિત્રો “ખાઉધરો” કહીને ચિડાવે, પણ દલુ દેડકો મસ્તરામ હતો. કોઈનું કદી સાંભળે નહિ અને મોજથી સરોવરમાં કૂદતો, હરતો-ફરતો ગીતડાં ગાતો હોય \nદલુ દેડકો મારું નામ, શાંત સરોવરમાં મારા ધામ \nડ્રાઉં… ડ્રાઉં… ગીતો ગાઉં પેટ ભરીને માખીઓ ખાઉં \nઆ સરોવરને કાંઠે એક ઘેઘૂર વડલાનું ઝાડ હતું. તેના પર બલુ બગલો રહેતો હતો. બલુ બગલો રૂની પૂણી જેવો ધોળો ધક્‍, પણ લુચ્ચો ભારે બલુ બગલાએ વિચાર કર્યો કે આ દલુ દેડકાને પાઠ ભણાવવો જોઈએ કે જેથી તેને શાન ઠેકાણે આવે \nવહેલી સવારમાં દલુ દેડકો થોકબંધ લીલીછમ માખીઓ અને કૂણી કૂણી માછલીઓ પેટમાં પધરાવીને ગીત ગાતો તળાવમાં ફરતો હતો. ત્યારે બલુ બગલો સરોવરને કાંઠે આવી પહોંચ્યોં. તેણે દલુ દેડકાને પૂછ્યું, “ઓ દલુ દાદા કેમ છો સવારનો નાસ્તો કરી લીધો કે નહિ \n મેં પેટ ભરીને નાસ્તો કરી લીધો છે અને પેટ પટારા જેવડું મોટું થઈ ગયું છે, પણ… આજે બલુકાકા આ દાદાની સંભાળ લેવા આવી ગયા તે મારી ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય કહેવાય કહો તો ખરા બલુકાકા કહો તો ખરા બલુકાકા આજે મને કેમ યાદ કર્યો આજે મને કેમ યાદ કર્યો \n“…આજે તો મેં એક સુગંધી અને સોનેરી માછલી પકડી છે જો તમારે ખાવી હોય તો તમારા માટે લઈ આવ્યો છું માછલી મજેદાર ને દળદાર છે માછલી મજેદાર ને દળદાર છે ખાવાની મજા પડશે હોં ખાવાની મજા પડશે હોં \n તમે પ્રેમથી આ ઘરડા દાદાને યાદ કરી, પ્રસાદી લઈ આવ્યા છો ને મારું પેટ ભરેલું હોય પણ એ તો ગાગરને સાગર જેવડું મોટું છે તેમાં પધરાવી દઈશ \nઆ સાંભળી, બલુ બગલાએ એક જાડી-પાડી માછલીને દલુ દેડકા તરફ ફેંકી અને દલુ દેડકાએ મોંઢામાં જ પકડી લીધી પણ આ માછલી એટલી બધી જાડી લાંબી હતી એટલે એ માછલી દલુ દેડકાનાં મોંઢામાં અર્ધી જ ગઈ અને માછલી મોંઢાની બહાર તરફડિયા મારતી રહી ગઈ \nદલુ દેડકાને બિલકુલ દાંત હતા નહિ દલુ દાદા સાવ બોખલા હતા, એટલે જાડી-પાડી માછલીના બે કટકા પણ કરી શક્યા નહિ દલુ દાદા સાવ બોખલા હતા, એટલે જાડી-પાડી માછલીના બે કટકા પણ કરી શક્યા નહિ આથી અડધી માછલી દલુ દેડકાનાં મોંઢામાં અને અડધી માછલી તરફડિયા મારતી મોંઢાની બહાર રહી ગઈ \nદલુ દાદાની મુશ્કેલીનો પાર રહ્યો નહિ જાડી માછલી દલુ દેડકાના મોઢામાંથી પેટમાં જઈ શકે નહિ અને તે બહાર નીકળી શકે નહિ જાડી માછલી દલુ દેડકાના મોઢામાંથી પેટમાં જઈ શકે નહિ અને તે બહાર નીકળી શકે નહિ આથી દલુ દેડકાનો શ્વાસ રુંધાવા લાગ્યો આથી દલુ દેડકાનો શ્વાસ રુંધાવા લાગ્યો દલુ દેડકો પણ માછલીની જેમ તરફડિયા મારવા લાગ્યો દલુ દેડકો પણ માછલીન�� જેમ તરફડિયા મારવા લાગ્યો આ ખાઉધરા દલુ દેડકાની હાલત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા લાગી \nઆ તમાશો જોઈને બલુ બગલાને મજા પડી ગઈ પણ રામ રાખે તેને કોણ ચાખે પણ રામ રાખે તેને કોણ ચાખે આ સરોવરમાં કબુ કાચબો રહેતો હતો; દલુ દેડકાનો દિલોજાન દોસ્ત આ સરોવરમાં કબુ કાચબો રહેતો હતો; દલુ દેડકાનો દિલોજાન દોસ્ત તે તુરત દલુ દેડકાની મદદે દોડી આવ્યો તે તુરત દલુ દેડકાની મદદે દોડી આવ્યો કબુ કાચબાએ તરફડિયા મારતી માછલીની પૂંછડી પકડી લીધી અને દલુ દેડકાના મોંઢામાંથી બહાર ખેંચવા લાગ્યો કબુ કાચબાએ તરફડિયા મારતી માછલીની પૂંછડી પકડી લીધી અને દલુ દેડકાના મોંઢામાંથી બહાર ખેંચવા લાગ્યો અને ખૂબ જોર કરી મહામહેનતથી દલુ દેડકાનાં મોંઢામાંથી માછલી બહાર ખેંચી કાઢી અને દલુ દેડકો શાંત સરોવરમાં સરકી ગયો અને ખૂબ જોર કરી મહામહેનતથી દલુ દેડકાનાં મોંઢામાંથી માછલી બહાર ખેંચી કાઢી અને દલુ દેડકો શાંત સરોવરમાં સરકી ગયો કબુ કાચબાનો આભાર માનવા ઊભો રહ્યો નહિ, એટલી શરમ આવી. તે દિવસથી દલુ દેડકાને બોધપાઠ મળી ગયો કે : “ભૂખ કરતાં ઓછું ખાવું” અને અકરાંતિયાની જેમ પેટ ભરવું નહિ \n« Previous પુનિતકથા – સંત પુનિત\nત્રણ પદ્યરચનાઓ.. – કૃષ્ણ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમલેરિયાનો મસીહા – હરીશ નાયક\nતેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને જાય કઈ જગાએ જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને જાય કઈ જગાએ છતાં જેલવાળાએ ધકેલી દીધો. તે આમતેમ ફરતો થઈ ગયો, પણ કેટલું ફરે છતાં જેલવાળાએ ધકેલી દીધો. તે આમતેમ ફરતો થઈ ગયો, પણ કેટલું ફરે \nઉંદરડી પર આફત – યશવન્ત મહેતા\nના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા. હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં ... [વાંચો...]\n (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી\nઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. મ��ણસો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા. અત્યારે છે તેટલાં શહેરો પણ વસેલાં ન હતાં. માણસો નાનાં-નાનાં ગામડાંઓમાં રહેતાં હતાં. વખતપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામના રાજાનું નામ વખતસિંહ હતું. તે સમયે બાજુબાજુમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યના જુદાજુદા રાજા હતા. તે ... [વાંચો...]\n2 પ્રતિભાવો : ખાઉધરો દેડકો – પ્રણવ કારિયા\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2016/09/", "date_download": "2019-07-19T21:06:42Z", "digest": "sha1:RQ4D4OFFJYNJ525LG3J2MEF45ZDHW6HJ", "length": 6717, "nlines": 186, "source_domain": "venunad.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2016 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અંજળ, આંખ, આગળ, કબર, કાગળ, કાજળ, ખળખળ, ગીત, જીત, ઝરણ, ઝાકળ, દોડ, નસ્તર, પથરાળી, પુસ્તક સાજ, પેન, ફળ, ફૂલ, બાવળ, માળી, રણ, રૂદન, વાટ, વૃક્ષ, સર્જન on સપ્ટેમ્બર 15, 2016| Leave a Comment »\nક્યાંક મારું રણમાં પણ અંજળ હશે,\nતાડ જેવું વૃક્ષ છું પણ ફળ હશે.\nછે ઝરણની વાટ પથરાળી ભલે,\nગીત એનું સાંભળો ખળખળ હશે.\nએકધારું ચાલવામાં જીત છે,\nકાચબો પણ દોડમાં આગળ હશે.\nપ્રેમ દીપક રાતભર બળતો રહે,\nમેશ તારી આંખનું કાજળ હશે.\nમાનવી હોતા નથી સારા બધે,\nબાગમાંયે ક્યાંક તો બાવળ હશે.\nએક માળીની કબર સામે હવે,\nફૂલના રૂદન તણું ઝાકળ હશે.\n‘સાજ’, સર્જનમાં હવે નસ્તર નથી,\nપેન, પુસ્તક, હાથમાં કાગળ હશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/after-taapsee-rangoli-chandel-slams-varun-dhawan-for-calling-kangana-the-lead-cast-99353", "date_download": "2019-07-19T21:09:19Z", "digest": "sha1:DDUKNS6SZYYBDWYVPL76VCYSEAPLASXX", "length": 7855, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "after taapsee rangoli chandel slams varun dhawan for calling kangana the lead cast | તાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું - entertainment", "raw_content": "\nતાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું\nતાપસી પન્નૂ બાદ હવે કંગનાની બહેન રંગોલી ચંદેલ વરૂણ ધવન પણ ભડકી છે. જેનું કારણ કાંઈક આવું છે.\nહવે રંગોલીના નિશાને આવ્યો વરૂણ ધવન\nફરી એકવાર કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલ વિવાદમાં આવી છે. આ વખતે વારો વરૂણ ધવનનો છે. વરૂણનું એક ટ્વીટ તેને ખટક્યું છે. વરૂણે કંગના રણૌન અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાના વખાણ કર્યા છે. પણ લાગે છે કે વરૂણના સારા શબ્દો પણ રંગોની ગમ્યા નથી.\nજજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર જોયા બાદ વરૂણ ધવને રાજકુમાર રાવના ટ્વીટનો રીપ્લાય આપ્યો અને લખ્યું કે, \"ખૂબ જ સરસ ટ્રેલર. લીડ કાસ્ટ અમેઝિંગ છે જેને સપોર્ટિંગ કાસ્ટ અને સારી સ્ટોરીએ સાથ આપ્યો છે. લાગે છે ખૂબ જ મજાની છે.\" પણ હવે આ વાત કંગનાની બહેન, રંગોલી ચંદેલ કે જે તેનું કામ પણ સંભાળે છે તેને ન ગમી.\nવરૂણના આ ટ્વીટનો રંગોલીએ જવાબ આપ્યો કે, \"કંગનાનું પણ નામ લખી દીધું હતો સર. તે પણ કોઈની દીકરી છે અને તેણે પણ મહેનત કરી છે.\" જેનો જવાબ વરૂણ ધવને આપ્યો કે, \"સતીષ સર, હુસૈન,રાજ અને ખાસ કરીને કંગનાને તમામ મને ગમ્યા અને લીડ કાસ્ટનો એ જ મતલબ હોય છે મેડમ.\"\nઆટલું જ નહીં, રંગોલી ચંદેલે તાપસી પન્નૂ, કે જેણે ફિલ્મની પ્રશંસા કરી હતી તેને પણ આડે હાથ લઈ લીધી.\nતાપસીએ જજમેન્ટલ હૈ ક્યાના ટ્રેલર માટે લખ્યું કે, \"આ ખૂબ જ કૂલ છે. હંમેશા મને તેનાથી ખૂબ જ વધુ આશા હતી અને લાગે છે કે તે સાર્થક છે.\"\nઆ પણ વાંચોઃ રંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ\nજેના પર રંગોલીએ જવાબ આપ્યો કે, \"કેટલાક લોકો કંગનાની કોપી કરીને દુકાન ચલાવે છે. પણ મહેરબાની કરીને નોંધ લેજો કે તેઓ તેને શ્રેય નથી આપતા. ટ્રેલરની પ્રશંસા કરે ત્યારે પણ તેનું નામ નથી લેતા. છેલ્લે તો મે એવું પણ સાંભળ્યું હતું કે, તાપસીએ કહ્યું હતું કે કંગનાના ડબલ ફિલ્ટરની જરૂર છે અને તાપસી તમારે સસ્તી કોપી બનવાનું બંધ કરી દેવું જોઈએ.\"\nસ્ટ્રીટ ડાન્સર 3ડીના સેટ પર ઘાયલ થયા વરૂણ ધવન, છતાં પણ કરતા રહ્યા ડાન્સ\nCoolie No 1માં ગોવિંદાના આ ગીત પર નાચતા દેખાશે વરુણ ધવન\nકેમ 24 વર્ષ પછી બની રહી છે કુલી નં 1ની રિમેક, ડેવિડ ધવનનો ખુલાસો\nવરૂણ ધવન ટુંક સમયમાં નતાશા સાથે કરી શકે છે લગ્ન\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/disha-patani-shared-her-back-flip-video-it-is-getting-praised-by-people-99943", "date_download": "2019-07-19T20:55:36Z", "digest": "sha1:5UIY66XVU7MWVVJSCND7W3LZ7JAKRVZW", "length": 6339, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "disha patani shared her back flip video it is getting praised by people | દિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ - entertainment", "raw_content": "\nદિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ\nદિશા પટણીએ બેક ફ્લિપ મારતો પોતાનો વીડિયો શેર કર્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.\nદિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ\nફિલ્મ ભારતમાં સર્કસના માધ્યમથી એક્શન કરનારી અભિનેત્રી દિશા પટણી ફરી એકવાર રિયલ લાઈફમાં એક્શન કરતી નજર આવી રહી છે. મહત્વનું છે કે દિશા પટણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે કોઈનો પણ સહારો લીધા વગર બેક ફ્લિપ મારતી નજર આવી રહી છે.\nદિશાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.\nમહત્વનું છે કે દિશા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક છે અને ફિટ રહેવા માટે જીમમાં ખૂબ પસીનો વહાવે છે. આ સિવાય તે સોશિયલ મીડિયામાં પોતાની ફિટનેસ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. આ વીડિયો પોસ્ટ કરીને દિશાએ લખ્યું છે કે, 'બેકફ્લિપ મારવાનો આ પહેલો પ્રયાસ છે. હજી પણ તેના પર ખૂબ કામ કરવાની જરૂર છે પણ કમ સે કમ મારો ડર દૂર થઈ ગયો છે. દરેક દિવસ જીવનમાં બદલાવ લાવે છે અને હું જિદ્દી તો છું જ.'\nઆ પણ વાંચોઃ દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ\nદિશા પટણી હાલમાં જ ફિલ્મ ભારતમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેણે સર્કસમાં કામ કરતી છોકરીની ભૂમિકા નિભાવી હતી. દિશાનો બેક ફ્લિપ કરતો વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તે 20 લાખ કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે.\nદિશા પટાણીના આ નવા ફોટો ચાહકોને કરી રહ્યા છે દિવાના\nશું દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થઈ ગયું બ્રેકઅપ\nVideo: દિશા પટણીના આ ડાન્સિંગ મૂવ્ઝ જોઈને આંખો રહી જશે ખુલ્લી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/ahmedabad-142th-rathyatra-completed-peacefully-99361", "date_download": "2019-07-19T20:42:44Z", "digest": "sha1:ALZ674A2NF3ZLEX2QFMWRIU4LRYRTCVV", "length": 8109, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "ahmedabad 142th rathyatra completed peacefully | અમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર - news", "raw_content": "\nઅમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર\nઅમદાવાદમાં યોજાનારી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. રથ નિજ મંદિર પરત ફર્યા છે.\n142મી રથયાત્રા થઈ સંપન્ન\nઅમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થઈ ગઈ છે. આ વખતે રથયાત્રામાં કોઈ વિઘ્ન નથી આવ્યું. સવારે નગરચર્યાએ નીકળેલા નાથ નિજ મંદિરે પરત ફર્યા છે. રથયાત્રા શાંતિથી પૂર્ણ થતા પ્રશાસન અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. અષાઢી બીજના પાવન અવસર પર નાથ નગરજનોને દર્શન આપવા માટે બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નીકળ્યા હતા. અમદાવાદીઓને દર્શન આપી��ે નાથ આખરે નિજ મંદિરે પધાર્યા છે.\nરથ આખી રાત રહેશે મંદિરની બહાર\nજગત આખાના નાથ નિજ મંદિર તો પહોંચી ગયા છે પરંતુ તેમને મંદિરમાં જવા નહીં મળે. પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યા કરીને પાછા ફર્યા તો તેમના પટરાણી રૂક્મિણીજી તેમનાથી નારાજ થઈ ગયા હતા. જેથી તેમને આખી રાત બહાર જ રહેવું પડ્યું હતું. આ જ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્રણેય રથ આખી રાત મંદિરના પરિસરમાં રહે છે. ત્રીજના દિવસે સવારે મંગળા આરતી થાય છે ત્યારે ભગવાન ભાઈ અને બહેન સાથે મંદિરમાં બિરાજે છે.\nએસ. જયશંકર કરશે મંગળા આરતી\nશુક્રવારે વહેલી સવારે થનારી મંગળા આરતીમાં વિદેશ મંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર એસ. જયશંકર હાજરી આપશે. મહત્વનું છે કે શુક્રવારે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન છે. જેમાં ભાજપ તરફથી એસ. જયશંકર ઉમેદવારી કરી રહ્યા છે.\nહજારો ભક્તોએ કર્યા દર્શન\nનગરચર્યાએ નીકળેલા નાથની અમી દ્રષ્ટિ મેળવવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. 142 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભગવાને રજવાડી વેશમાં દર્શન આપ્યા હતા. સોનાના હિરા-માણેક જડેલા મુકુટ સાથેને શણગારમાં ભગવાન દૈદિપ્યમાન લાગી રહ્યા હતા. જેમા દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા.\nઆ પણ વાંચોઃ Rathyatra: ગજરાજ, અખાડિયનો અને ટેબ્લોથી આવી રીતે શોભી રહી છે રથયાત્રા\nPM મોદીએ મોકલી પ્રસાદી\n142મી રથયાત્રાના પ્રસંગે વડાપ્રધા મોદીએ રથયાત્રા માટે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ મોકલ્યો હતો. જે મંદિરને આગલા દિવસે મળી ગયો હતો. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી દર વર્ષે રથયાત્રા માટે પ્રસાદ મોકલાવે છે.\nભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ\nરથયાત્રાઃઅડધો કલાક માટે રોકવી પડી રથયાત્રા, આ હતું કારણ\nVideo:MLA હિતુ કનોડિયાએ રથયાત્રામાં બતાવ્યા તલવારના કરતબ\nભગવાન જગન્નાથની સાથે સાથે રથયાત્રામાં જોડાયા છે 'મોન્ટુની બિટ્ટુ'\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમા��� વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thegreatgujju.in/", "date_download": "2019-07-19T20:33:12Z", "digest": "sha1:Q43ITQWJORWQRYFHA4RIIHLY4T4VRXGV", "length": 3813, "nlines": 110, "source_domain": "www.thegreatgujju.in", "title": "The Great Gujju | Gujarati Suvichar | Gazal | Recipes | Images", "raw_content": "\nઆનંદ નો ગરબો – ગુજરાતી\nબેઠા સિંહાસન ઉપરે સહજાનંદ સુખધામ ચારે કોરે સખા શોભતા વચ્ચે છબીલો શ્યામ ( ૧ ) ડનલોપ...\nએક સમે અમદાવાદ માં આવ્યા શ્યામ સુજાણ મૂર્તિ શોભે મહારાજ ની જાણે ઉગ્યા સૂરજ ભાણ ( ૧ ) ...\nઅંતર આજ ઉમંગે ગાવે પ્રમુખસ્વામીને વધાવે / ( 2 ) ખલ – ખલ વહેતી નયન માધુરી જન...\nસ્વામી અને નારાયણ (૨), સ્વામી તે ગુણાતીત સ્વામી (૨) નારાયણ સહજાનંદ સ્વામી (૨) સ્વામી અને નારાયણ...\nમારે મંદિરે પધારો માવા રે ( 2 ) મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી ઊભી જોઉ છું તારી...\nપધારો લાલ લટકાળા લે’રી લટકાળા લે’રી / ( 2 ) શેરી વળાવી ને સજ્જ કરાવી ફૂલડાં મેલ્યાં...\nThe Great Gujju on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\nBipinpatel on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.thegreatgujju.in/blog/2018/05/18/mangal-bhavan-amangal-hari/", "date_download": "2019-07-19T21:32:12Z", "digest": "sha1:B3EQGZKBDABHBEIKRRLVOSUUDIGR22EF", "length": 7493, "nlines": 205, "source_domain": "www.thegreatgujju.in", "title": "Mangal Bhavan Amangal Hari – The Great Gujju | Gujarati Suvichar | Gazal | Recipes | Images", "raw_content": "\nઆનંદ નો ગરબો – ગુજરાતી\nહો.. મંગલ ભવન અમંગલ હારી,\nદ્રવહુ સુદશરથ અચર બિહારી\nરામ સિયારામ, સીયારામ જય જય રામ (2)\nહો.. હરિ અનંત હરિ કથા અનંતા,\nકહહિં સુનહિં બહુ વિધિ સબ સંતા\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. ભીડ પડી જબ ભક્ત પુકારે,\nદૂર કરો પ્રભુ દુઃખ હમારે\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. વિશ્વ મિત્ર મુનીશ્વર આયે,\nદશરથ ભૂપ સે વચન સુનાયે\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. વનમેં જાકે કાળિકા મારી,\nચરણ છુંઆયે અહલ્યા તારી\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. જનક પુરી રઘુ નંદન આયે,\nનગર નિવાસી દર્શન પાયે\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. રઘુ નંદન ને ધનુષ ચડયા,\nસબ રાજ્યો કા માન ઘટયા\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. પરશુરામ ક્રોધિત હો આયે,\nદુષ્ટ ભૂપ મનમેં હર્ષાએ\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. બોલે લખન સુનો મુનિ જ્ઞાની,\nસંત નહિ હોતે અભિમાની\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. રામ ભગત હિત દર્શન ભાઈ,\nસહી સંકટ કી સાધુ સુખાઈ\nરામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)\nહો.. હો હી હે વહી જો રામ રચી રાખે,\nકો કરે તરફ બઢાવે શાખા\nરામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)\nહો.. જેહી કે જેહિ સત્ય સનેહુ,\nસો તેહિ મિલઇ ના કછુ શંદેહી\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. જાકી રહી ભાવના જેસી,\nરઘુ મુરત દેખી તીન તેસી\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nહો.. ધીરજ ધરમ મિત્ર અરુ નારી,\nઆપત કાલ પરખીયે ચારી\nરામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)\nહો.. રઘુ કુલ રીત સદા ચલી આયે,\nપ્રાણ જાયે પર વચન ના જાયે\nરામ સિયારામ, સિયારામ જય જય રામ (2)\nThe Great Gujju on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\nBipinpatel on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/prabhas/", "date_download": "2019-07-19T21:52:02Z", "digest": "sha1:EIDU6LAEYQJSBA5CQDXLT45SDNPFCB6H", "length": 6971, "nlines": 107, "source_domain": "echhapu.com", "title": "Prabhas Archives - echhapu.com", "raw_content": "\nપ્રભાસ તેની એક જીદને કારણે બોલીવુડમાં એન્ટ્રી કરી શકતો નથી\nપ્રભાસ, જે ભારતીય ફિલ્મ ઇતિહાસમાં જે ફિલ્મનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું છે તે ફિલ્મનો મહત્ત્વનો ભાગ રહ્યો છે પરંતુ તેમ છતાં તે બોલીવુડમાં એન્ટ્રી કરવામાં અત્યારસુધી નિષ્ફળ રહ્યો છે. બોલીવુડ ભૂતકાળમાં રજનીકાંત અને કમલ હસન જેવા અસંખ્ય સાઉથ ઇન્ડિયન કલાકારોને આમંત્રણ આપી ચૂક્યું છે અને આ બંને મહાન કલાકારો કોઈને કોઈ રીતે વર્ષો સુધી […]\nબોલિવુડ કેમ ક્યારેય બાહુબલી જેવી ભવ્ય ફિલ્મો નહીં બનાવી શકે\nઅમદાવાદ, 5 ઓગસ્ટ 2017 બોલિવુડની અત્યારસુધીની ભવ્યાતિભવ્ય ફિલ્મ કઈ તે કહેવા માટે આંગળીનો એક વેઢો જ પૂરતો છે. જ્યારે પણ આ સવાલ સામે આવે છે ત્યારે નજર અને મન સમક્ષ કે આસિફની ‘મુઘલ-એ-આઝમ’ સિવાય બીજી કોઈજ ફિલ્મ સામે નથી આવતી. પરંતુ જો હિન્દી ભાષા સમજતા સૌથી વધારે દર્શકોએ જોયેલી કોઈ ભવ્ય ફિલ્મનું નામ પૂછવામાં આવે […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્���ાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/hyderabad-youth-making-tiktok-video-while-bathing-in-pond-drowns-to-death/", "date_download": "2019-07-19T21:16:02Z", "digest": "sha1:HEK623KIQBZMGW6C2Y2TX4P6HBCCB6RJ", "length": 9258, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "Tik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…", "raw_content": "\nTik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…\nTik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…\n1 week ago ખેડૂત ક્લબ\nએક નદીમાં નહાતા સમયે મોબાઈલ એપ tiktok પર વીડિયો રેકોર્ડ કરી રહેલા બે યુવકોમાંથી એક યુવક સાથે દુઃખદ ઘટના બનાવી છે. આ ઘટનામાં મોબાઇલ એપ ફોર વિડીયો બનાવવા માટે નદીમાં પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.\nઆ ઘટના હૈદરાબાદ મા બનેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના વિશે સાંભળીને તમે પણ હેરાન રહી જશો. આ ઘટના મોબાઇલ એપ tiktok લોકો સતત આગળ વધતા જોવા મળી રહ્યા છે. લોકો આ મોબાઇલ tik tok માં વિડીયો જોવાનો અને બનાવવા નું ખૂબ જ પસંદ કરે છે. તેવી જ રીતે બે યુવકો tiktok વીડિયો બનાવી રહ્યા હતા.\nમોબાઇલ એપ ટીક ટોક માં વિડીયો બનાવવા માટે નદીમાં ઉતરેલ એક યુવક અલગ અલગ રીતે એક્શન કરી રહ્યો હતો. જ્યારે બીજો યુવક તેના સમગ્ર વિડીયો ઉતારી રહ્યો હતો. જેમાં નદીમાં ઉતરેલ યુવકનો ખુબજ દર્દનાક રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ યુવક હોવા છતાં પણ બીજો યુવક વિડીયો બનાવી રહ્યો હતો.\nપોલીસનું કહેવું છે કે, એ યુવક મંગળવારે રાત્રે નદીમાં પાણીમાં tiktok માં વિડીયો બનાવવા માટે ઉતર્યો હતો. પરંતુ અચાનક તે ડૂબવા લાગ્યો અને ત્યાં જ તેનું મોત થયું હતું. એ યુવકનું નામ નરસિંહ જણાવવામાં આવ્યો છે. જેની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. એક પોલીસ અધિકારીનો કહેવું છે કે આ યુવકને નદીમાં તરતા આવડતું ન હતું. ત્યારબાદ વિડ���યો બતાવો તો યુવક પણ તેને બચાવવા માટે અંદર પડે છે પરંતુ નરસિંહ નામનો યુવક મળતો નથી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જીગ્નેશ મેવાણીને ગાળો આપી, મળી જાનથી મારી નાખવાની ધમકી. જાણો વિગતે\nNext શ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું \nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/surat-textiles-in-trouble/", "date_download": "2019-07-19T21:14:09Z", "digest": "sha1:WSIIIVH2XB42BL5DZ5U6GLTUIICUHD4A", "length": 9261, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા", "raw_content": "\nસુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા\nસુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા\nપૉલિએસ્ટર કાપડના ઉત્પાદન અને વેપાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેરના કપડાના વેપારીઓ હવે સાડી અને ડ્રેસ મટીરિયલ્સ સિવાય કંઈક નવું નહીં વિચારે તો આગામી 5 વર્ષોમાં તેમનું ભાવિ અંધારમય થઈ શકે છે. કેટલાક કપડાના વેપારીઓએ તો પરિસ્થિતીને પારખીને અત્યારથી જ પરિવર્તન કરતા નવા ક્રિએશન પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે.\nસુરતનો કાપડ ઉદ્યોગ સાડી અને ડ્રેસ મટીરિયલ્સ માટે જાણીતો છે. અહીં પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ વગેરે યાર્નના ઉપયોગથી સાડી અને ડ્રેસ મટીરિયલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં સુરતમાં અંદાજે સાડા 5 લાખ લૂમ્સ મશીન, 350 ડાઈંગ મિલ અને એક લાખ એમ્બ્રોઈડરીના મશીનો છે. મોટાભાગના કાપડ ઉદ્યોગો છેલ્લા કેટલાક વર્ષથી મંદીનો સામનો કરી રહ્યાં છે. આ માટે તેઓ જીએસટીને જવાબદાર ગણી રહ્યાં છે. કેટલીક હદ સુધી કપડા વેપારીઓની વાત યોગ્ય છે, પરંતુ આ સાથે જ બદલાતી જતી ફેશને પણ સુરતના કાપડ ઉદ્યોગ પર માઠી અસર કરી છે.\nદક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ્સ પ્રોસેસર્સ એસોશિએશનના પ્રમુખ, જીતુ વખારિયાએ જણાવ્યું કે, પોલિએસ્ટર કપડા ઉદ્યોગ માટે સંકટનો સમય જોવા મળી રહ્યો છે. કારણ કે, હવે ફેશન બદલાવાના કારણે પોલિએસ્ટરની ડિમાન્ડ ઓછી થઈ રહી છે. વખારિયાએ વધુમાં જણાવ્યું કે, કેટલાક વર્ષે પહેલા 7-8 મીટરના ડ્રેસ મટીરિયલ્સ આવતા હતા, જે ઘટીને હવે 4 મીટર સુધીના થઈ ગયા છે, કારણ કે મહિલાઓએ હવે ડ્રેસના સ્થાને લેગિન્સ પહેરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત દુપટ્ટો પણ હવે ફેશનનો એક ભાગ થઈ ગયો છે, જેની ખરાબ અસર પડી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious વાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત\nNext વિશ્વની કોઈ તાકાત રામજન્મભૂમિ પર મસ્જિદ નહીં બનાવી શકે: વેદાંતી\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/machchhu-teaser-upcoming-gujarati-films-teaser-will-release-on-friday-99323", "date_download": "2019-07-19T20:56:33Z", "digest": "sha1:3TJOLCXCEANCTH3NHD63M3GLO2W742JG", "length": 8987, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Machchhu Teaser upcoming gujarati films teaser will release on friday - entertainment", "raw_content": "\nMachchhu Teaser:આવતીકાલે રિલીઝ થશે ફિલ્મનું ટીઝર\nલાંબા સમયથી ચર્ચામાં રહેલી ગુજરાતી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ' ફાઈનલી રિલીઝ થવા જઈ રહી છે. 1979માં મોરબીમાં થયેલી મચ્છુ જળ હોનારત પર આવી રહેલી ગુજરાતી ફિલ્મ ખૂબ જ મોટા પાયા પર બનાવવામાં આવી છે.\nજુલાઈ અને ઓગસ્ટ મહિનો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકો-દર્શકો માટે ખાસ રહેવાનો છે. જુલાઈ ઓગસ્ટમાં એકસાથે ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જુલાઈમાં નૈતિક રાવલની 47, ધનસુખ ભવન, મનોજ જોશી અને દિવ્યાંગ ઠક્કર સ્ટારર ચાસણી રિલીઝ થઈ રહી છે, જુલાઈ મહિનામાં જ પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મ 'ધુનકી' પણ થિયેટરમાં આવશે.. તો ઓગસ્ટમાં વિજયગિ��ી બાવાની આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી સ્ટારર 'મોન્ટુની બિટ્ટુ' આવી રહી છે. એટલે ગુજરાતી ફિલ્મોના દર્શકો માટે વધુ એક સારા અને ઉત્સાહજનક સમાચાર છે. આ ફિલ્મોમાં હવે 'મચ્છુ'નું નામ પણ જોડાયું છે. મચ્છુ ધ એક્ટ ઓફ ગોડને શૈલેષ લેઉઆ ડિરેક્ટ કરી રહ્યા છે. શૈલેષ લેઉઆ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કાર્યરત છે.\nલાંબા સમયથી ચર્ચામાં રહેલી ગુજરાતી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ' ફાઈનલી રિલીઝ થવા જઈ રહી છે. 1979માં મોરબીમાં થયેલી મચ્છુ જળ હોનારત પર આવી રહેલી ગુજરાતી ફિલ્મ ખૂબ જ મોટા પાયા પર બનાવવામાં આવી છે. આ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ મોશન પોસ્ટર પરથી જ અંદાજ આવી શકે છે કે ફિલ્મ કયા લેવલની છે. મચ્છુ જળ હોનારત પર બનેલી ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ વિશે ઉત્સુક્તા વધી છે.\nઆવું છે ફિલ્મનું મોશન પોસ્ટર\nઉલ્લેખનીય છે કે 1979માં મોરબીમાં ડેમ તૂટવાની દુર્ઘટના બની હતી. 11 ઓગસ્ટ 1979 શનિવાર મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો અને જબરજસ્ત ખુવારી થઈ હતી. આ ડેમ હોનારતમાં સેંકડો લોકોના મોત થયા હતા, કરોડોનું નુક્સાન થયું હતું. અપકમિંગ ફિલ્મ 'મચ્છુ-એક્ટ ઓફ ગોડ'માં આ જ હોનારતની વાત છે.\nડિરેક્ટર શૈલેષ લેઉઆના કહેવા પ્રમાણે,'ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં મોટા પાયા પર VFXનો ઉપયોગ થયો છે. ફિલ્મના VFXમાં બાહુબલીમાં VFXનું કામ કરનાર આર્ટિસ્ટ જોડાયેલા છે. આ ઉપરાંત મોરબીના પૂરની હોનારત, લોકોના દર્દ અને તારાજીને અદ્દલ રીતે દર્શાવી શકાય તે માટે વિદેશી VFX કંપનીની મદદ લેવાઈ છે. ફિલ્મમાં કુલ 60 થી વધારે FXના અને 600 થી વધારે VFXના શોટ્સ છે.'\nઆ પણ વાંચોઃ નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક\n'મચ્છુ' ફિલ્મને જતીન પટેલનું જેએમડીવીસી પ્રોડક્શન પ્રોડ્યુસ કરી રહ્યું છે. તો ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, જયેશ મોરે, અનંગ દેસાઈ અને શ્રદ્ધા ડાંગર જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર જતીન પટેલના કહેવા મુજબ ફિલ્મ એક સાથે 11 ભાષાઓમાં રિલીઝ થશે. પોસ્ટ પ્રોડક્શનનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે, એટલે ફિલ્મ 2019ના એન્ડમાં રિલીઝ થઈ શકે છે.\nમલ્હાર ઠાકર માનસી પારેખ સાથે દેખાશે ગુજરાતી વેબસિરીઝમાં\nજ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા \nમોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી \nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nમલ્હાર ઠાકર માનસી પારેખ સાથે દેખાશે ગુજરાતી વેબસિરીઝમાં\nમોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી \n47 Dhansukh Bhavanની બનવાની છે રિમેક \n', ફિલ્મનું નવું ગીત રિલીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/ahmedabad-metropolitan-court-issued-summons-to-rahul-gandhi-99637", "date_download": "2019-07-19T21:10:13Z", "digest": "sha1:EBKPAXETB7LHJUMJZXVNDRVNEDDEPRIW", "length": 8155, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "ahmedabad metropolitan court issued summons to rahul gandhi | કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનું સમન્સ - news", "raw_content": "\nકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનું સમન્સ\nકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની કોર્ટે સમન ઈસ્યુ કર્યું છે.\nરાહુલ ગાંધી (File Photo)\nકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અમદાવાદની કોર્ટે સમન ઈસ્યુ કર્યું છે. અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજરી આપવા માટે સમન ઈસ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ નોંધાયો હતો. રાહુલ ગાંધીએ એક નિવેદનમાં અમિત શાહને ખૂન કેસના આરોપ ગણાવ્યા હતા, જે મામલે ભાજપના એક કોર્પોરેટરે ફરિયાદ દાખલ કરી હતી.\nઆ જ કેસમાં આગળની કાર્યવાહી માટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા સમન ઈસ્યુ કરાયા છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં મંગળવારે કેસની સુનાવણી થવાની છે, ત્યારે રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે. આ પહેલા આ જ કેસમાં રાહુલ ગાંધી સામે પહેલી મેના રોજ પણ હાજર રહેવાનું સમન હતું, પરંતુ રાહુલ ગાંધી હાજર નહોતા રહ્યા. જે બાદ મેટ્રો કોર્ટે લોકસભાના સ્પીકર દ્વારા સમનની બજવણી કરવાનો હુકમ કર્યો હતો. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. આજે આ મામલે સુનાવણી હાથધરાવી હોય રાહુલ ગ���ંધી હાજર રહેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.\nઆ પણ વાંચોઃ US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી\nરાહુલ ગાંધી સામે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખૂન કેસના આરોપી કહેવા બદલ બદનક્ષીની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ અમદાાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરવામાં આવી હતી. અમદાવાદના ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે CRPCની કલમ 202 હેઠળ વેરિફિકેશન વેરિફીકેશન મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહલુ ગાંધીએ જબલપુરમાં એક જાહેરસભાને સંબોધન દરમિયાન અમિત શાહને આરોપી ગણાવ્યા હતા.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/bomb-blast-in-syria-14-dead-situation-is-out-of-control-99464", "date_download": "2019-07-19T20:32:22Z", "digest": "sha1:LE6X65CJWZKSNEZ624ALLVHBAEW2YGIN", "length": 7026, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "bomb blast in syria 14 dead situation is out of control | સીરિયામાં બોમ્બ વિસ્ફોટમાં 14 નાગરિકોના મોત, હાલત થયા બેકાબૂ - news", "raw_content": "\nસીરિયામાં બોમ્બ વિસ્ફોટમાં 14 નાગરિકોના મોત, હાલત થયા બેકાબૂ\nસીરિયામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 14 નાગરિકોનાં મોત થયા છે. અને હાલત બેકાબૂ થયા છે.\nસીરિયામાં બોમ્બ વિસ્ફોટમાં 14 નાગરિકોના મોત\nસીરિયાની સરાકારે કરેલા બોમ્બમારામાં પશ્ચિમી સીરિયામાં સાત બાળકો સહિત 14 નાગરિકોનો ભોગ લીધો છે. શનિવારે મળેલી માહિતી પ્રમાણે, વિપક્ષના ગઢ પર ઘાતક હુમલા કરવામાં આવ્યું છે. સીરિયન ઓબ્ઝર્વેટ���ી ફૉર હ્યૂમન રાઈટ્સે કહ્યું કે શુક્રવારે મોડી રાત સુધી યુદ્ધના વિમાનો અને હેલીકોપ્ટરોએ ઈદલિબ પ્રાંતના મહામબેલ ગામમાં હવાઈ હુમલાઓ કર્યા, જેમાં 13 નાગરિકો માર્યા ગયા. દક્ષિણમાં ખાન શેખુન શહેરમાં બાહરી વિસ્તારમાં શનિવારે રૉકેટની આગથી એક મહિલાનું મોત થઈ ગયું હતું.\nઈદલિબ, લગભગ ત્રણ મિલિયન લોકોનું એક ક્ષેત્ર છે, જેમાં કેટલાક સરકાર દ્વારા પૂર્વમાં વિદ્રોહીઓના કબજા વાળા ક્ષેત્રમાં છોડીને ભાગી ગયા, આઠ વર્ષ બાદ ગૃહયુદ્ધ બાદ રશિયા સમર્થિત દમિશ્ક સરકારના વિરોધમાં અંતિમ પ્રમુખ ગઢ છે. તુર્કીની સીમા પર સીરિયાના પૂર્વ અલ-કાયદા સહયોગી હયાત તહરીર અલ-શામનો કબજો છે, પરંતુ અન્ય જેહાદી અને વિદ્રોહી સમૂહ પણ ત્યાં હાજર છે.\nમૉસ્કો અને અંકાર વચ્ચે સપ્ટેમ્બરના સોદામાં ઈદલિબને એક મોટા શાસન હુમલાથી બચાવવાનું છે. પરંતુ દમિશ્ક અને તેના રશિયાના સહયોગીએ એપ્રિલના અંતથી સતત આ વિસ્તારમાં ઘાતક બોમ્બવર્ષા કરી છે. એક આંકડા પ્રમાણે, એપ્રિલથી અત્યાર સુધીમાં અહીં 520થી વધુ નાગરિકો માર્યા ગયા છે.\nતુર્કીના હાતય પ્રાંતમાં શુક્રવારે એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટની આસપાસ 8 ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ વિસ્તાર સીરિયાની નજીક આવેલો છે.\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nT-20 World Cup 2020: આ દિવસે આ ટીમ સામે રમશે Team India, શેડ્યુલ જાહેર\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/why-morning-sex-is-very-good/", "date_download": "2019-07-19T21:11:28Z", "digest": "sha1:2AAVVWVJNRYGEHMPMEJGWVVNE5JMOSLJ", "length": 9063, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "જાણો કેમ સવાર સવાર માં સેક્સ કરવામાં વધુ મજા આવે છે ? આ કારણ જાણી તમે ચોંકી જશો.", "raw_content": "\nજાણો કેમ સવાર સવાર માં સેક્સ કરવામાં વધુ મજા આવે છે આ કારણ જાણી તમે ચોંકી જશો.\nજાણો કેમ સવાર સવાર માં સેક્સ કરવામાં વધુ મજા આવે છે આ કારણ જાણી તમે ચોંકી જશો.\n2 weeks ago ખેડૂત ક્લબ\nસામાન્ય રીતે દુનિયાભરના લોકો રાતના સમયે સેક્સ કરતા હોય છે, પરંતુ ઍક્સપર્ટ્સ કહે છે કે સેક્સ માટેનો બેસ્ટ સમય એ છે જ્યારે બંને પાર્ટનર્સ રિલેક્સ હોય. બંને પાર્ટનર્સ રિલેક્સ હોય એવો એક જ સમય છે અને એ છે સવારનો સમય. આ સિવાય પણ સવારના સેક્સના ઘણા બધા ફાયદા છે, જેના વિશે તમે જાણશો તો દંગ રહી જશો.\nસારી ઉંઘ લિબેડો માટે જવાબદાર હોય છે. એટલે જો સવારના સમયે સેક્સ કરવામાં આવે તો બંને પાર્ટનર્સ સેક્સની મજા લઈ શકે છે અને અત્યંત સારો ઈન્ટરકોર્સ થાય છે. સવારના સેક્સ કરવામાં આવે તો ભરપુર માત્રમાં ઑક્સિટૉસિન હારમોન રિલીઝ થાય છે. જે હાર્મોનને લીધે આખો દિવસ તમારો મૂડ સારો રહે છે અને તમે તમારા પાર્ટનરની ઘણા નજીક પણ આવી જાઓ છો.\nઆ મુદ્દા વિશે જાણીને કદાચ તમને હસવું પણ આવે, પરંતુ ઍક્સપર્ટ કહે છે કે સવારે કરાયેલો સેક્સ વર્કઆઉટની ગરજ સારે છે. વળી, એ સમયે બંને પાર્ટનર ફ્રેશ હોય એટલે તેઓ વધુ ઝનૂનથી સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમની 300 જેટલી કેલરી બળી જાય છે.\nઍક્સપર્ટ્સ તો એમ પણ સલાહ આપે છે કે કપલ્સે તેમનું બૉન્ડિંગ બનાવી રાખવા અને એવરગ્રીન રહેવા માટે અઠવાડિયામાં બે વખત સવારે સાથે નહાવું અને સાવર સેક્સ કરવું. આ પ્રકારના પ્રયોગને કારણે કપલ્સનો એકબીજામાં રસ જળવાયેલો રહે છે અને તેઓનો રોમાંચ પણ જળવાયેલો રહે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious શું તમારું પણ સુગર ખુબ વધે છે તો કરો આ ફળનું સેવન. ફક્ત 7 દિવસમાં આવશે…\nNext તપાસ મા ગર્ભવતી નીકળ્યો યુવક, વાયરલ થઈ રિપોર્ટ..\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2015/04/02/poetry-48/", "date_download": "2019-07-19T20:59:53Z", "digest": "sha1:R3MTOZQAJVWKWFXRS6MMGV67KUKMLFCK", "length": 11724, "nlines": 191, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ\nચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ 6\n2 Apr, 2015 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઉર્વશી પારેખ\n૧. પાછી બોલાવી શકું તો..\nપાનખરમાં પાંદડાઓ ફૂટવા લાગે.\nરણમાં ઝરણાઓ વહેવા લગે.\nઆભ કેરા વાદળો ઘરતી પર આવે.\nવહી ગયેલી પળને પાછી બોલાવી શકું તો..\nઆંખોમાં તેજનાં ચમકાર પાછા આવે.\nસુકાઈ ગયેલ સ્નેહની સરવાણી ફૂટવા લાગે.\nમુરઝાએલુ મન ફરી કોળવા લાગે.\nવહી ગયેલી પળને પાછી બોલાવી શકું તો..\nવિસરાયેલાં શબ્દો યાદ આવવા લાગે.\nસૂકાઈ ગયેલ છોડને કુંપળો ફૂટવા લાગે.\nઆસુંઓ હર્ષનાં ઝરણાં થઈ વહેવા લાગે.\nવહી ગયેલ પળને પાછી બોલાવી શકું તો..\nદિવાનો પ્રકાશ કદી કહેતો નથી કે\nહું અંઘારાને ભગાડી અજવાળું કરું છું,\nઅચલતા, અડગતા, દ્રઢતા ની વાતો નથી કરતાં,\nરાત-દિવસ, સૂર્ય ચન્દ્ર માં કદી\nઆગળ પાછળના ઝઘડા નથી થતાં.\nપોતાની વાતો કર્યા કરે છે\nએક-બીજાને વહેર્યા કરે છે.\nઘરમાં આવતાં જ લાગ્યું કે\nદિવાલો પણ ભીની હતી\nખબર નહી, એણે પણ\nકોના ખભા પર માથુ મૂકી\nકેટલાયે ઝખ્મોને એનામાં સમાવ્યા હશે\nઅને એજ યાદોથી રુદન આવ્યું હશે.\n૪. શું કરી શકું\nકોઇ ધીમે ધીમે કરીને\nતો હું શું કરી શકુંં\nમે બનાવેલ મૂર્તિને કોઈ\nકોતરીને ખંડીત કરી નાખે\nતો હું શું કરી શકું\nમારા ઉગાડેલા ફુલ છોડ\nમારી સામે જ, થોડા થોડા કરી\nપછી એકદમ જ મુરજાઈ જાય,\nતો હું શું કરી શકું\nમેં જેને જેને ખુબ પ્રેમ કર્યો\nતેને બોલાવવા સાદ પર સાદ કર્યો\nપણ જો તે સાંભળ્યુ ન સાંભળ્યુ કરે\nતો હું શું કરી શકું\nમારા હાથની પાંચ આંગળીઓમાંથી,\nએકે એક આંગળી છુટ્ટી પડતી જાય\nઅંગુઠો એકલો અટુલો રહી જાય\nઅને હથેળી રડ્યા કરે,\nતો હું શું કરી શકું\nફ્ક્ત હું જોઈ શકું\nછતાં પણ કઈ કરી ના શકું\nતો હું શું કરી શકું\n6 thoughts on “ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ”\nતમારા બધાનો ખુબ ખુબ આભાર.\nચારેય રચનાઓ સરસ છે પણ છેલ્લી રચના “શું કરી શકું ” વધારે ગમી. જીવન અનુભવનુ\nવર્ણન હોય એમ લાગે છે. સરસ.\n← સામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…\nઅપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ ���ચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/virat-kohli-complete-2000-fours-in-one-day-international-cricket-career-in-world-cup-2019-99081", "date_download": "2019-07-19T20:55:55Z", "digest": "sha1:UJHZ2Q4PSF3AUFZC7CTMER3DEBMSUA5S", "length": 7519, "nlines": 71, "source_domain": "www.gujaratimidday.com", "title": "Virat Kohli Complete 2000 Fours in One Day International Cricket Career in World Cup 2019 | World Cup 2019 : વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકાર્યા - sports", "raw_content": "\nWorld Cup 2019 : વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકાર્યા\nવિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધી પોતાના નામે કરી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકારવાની સિદ્ધી મેળવી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 2000 ચોગ્ગા પૂરા કરી લીધા છે.\nવિરાટ કોહલી (PC : ICC)\nLondon : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 માં એક પછી એક રેકોર્ડ નોંધાતા ગયા છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધી પોતાના નામે કરી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 ચોગ્ગા ફટકારવાની સિદ્ધી મેળવી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 2000 ચોગ્ગા પૂરા કરી લીધા છે. આ સિદ્ધી મેળવનારો કોહલી પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી તથા વીરેન્દ્ર સહેવાગ આ કમાલ કરી ચુક્યા છે.\nકોહલીએ આ ત્રણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા\nક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે. આ વર્લ્ડ કપ દરમિયાન તેણે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કરીને ઈતિહાસ રચી દીધો હતો. કેપ્ટન તરીકે ક��ઈ પણ વર્લ્ડ કપમાં સતત પાંચ અડધી સદી ફટકારનાર તે પહેલો ખેલાડી બની ગયો છે. એક વિશ્વકપમાં પાંચ અડધી સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો છે. તેણે સચિન તથા સિદ્ધૂને પાછળ છોડી દીધા છે.\nઆ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે\nવર્લ્ડ કપમાં સતત 50થી વધુ સ્કોર કરનાર ભારતીય ક્રિકેટરો\nવિરાટ કોહલી : 5 (2019*)\nસચિન તેંડુલકર : 4 (1996)\nસચિન તેંડુલકર : 4 (2003)\nરોહિત શર્મા : 3(2019*)\nરાહુલ ડ્રવિડ : 3 (1999)\nમો. અઝરૂદ્દીન : 3 (1992)\nસુનિલ ગાવસ્કર : 3 (1987)\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/hosting-review/pressidium-hosting-review/", "date_download": "2019-07-19T21:56:04Z", "digest": "sha1:GFBVAJJ2MCR6GGXH2Y6IRN5ABTIBRWQU", "length": 38105, "nlines": 240, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "પ્રેસિડિયમ હોસ્ટિંગ = નવી શ્રેષ્ઠ WordPress હોસ્ટિંગ? | WHSR", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી 10 શ્રેષ્ઠ હોસ્ટિંગ ચૂંટેલા\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વર્ચ્યુઅલ ખાનગી (વી.પી.એસ.) હોસ્ટિંગ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nA2Hostingવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર ���રૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક યજમાન પસંદ કરો તમે વેબ હોસ્ટ ખરીદતા પહેલાં 16 વસ્તુઓ જાણવાની છે.\nએ-ટૂ-ઝેડ વી.પી.એન. માર્ગદર્શિકા વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nવધુ માર્ગદર્શન નવીનતમ માર્ગદર્શિકા અને લેખો માટે WHSR બ્લોગની મુલાકાત લો.\nસાઇટ બિલ્ડિંગ ખર્ચ વેબસાઇટ વિકસાવવા માટે કેટલો ખર્ચ થાય છે તે જાણો.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ હોસ્ટિંગ કોણ છે તે શોધો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ > હોસ્ટિંગ સમીક્ષાઓ > પ્રેસિડિયમ હોસ્ટિંગ રિવ્યૂ\nદ્વારા સમીક્ષા: જેરી લો. .\nસમીક્ષા અપડેટ: માર્ચ 07, 2019\nદ્વારા ચકાસાયેલ: જેરી લો\nસમીક્ષા સુધારાશે માર્ચ 07, 2019\nઅમે આ વર્ષે શરૂઆતમાં પ્રેસિડિયમ હોસ્ટિંગનું પરીક્ષણ અને ટ્રેકિંગ શરૂ કર્યું; અને અમે તેમની સેવાઓથી ખૂબ પ્રભાવિત થયા છીએ. વેબ હોસ્ટ પ્રીમિયમ WordPress હોસ્ટિંગ (અને થોડું વધારાનું ચૂકવવાનું ધ્યાનમાં રાખતા નથી) માટે જોઈતા લોકો માટે નો-બ્રેનર છે. પ્રેસિડિયમ વિશે વધુ જાણવા માટે, પર વાંચો.\nપ્રેસિડિયમ હોસ્ટિંગ પર જાઓ\nજ્યારે તમારી WordPress વેબસાઇટને હોસ્ટ કરવાની વાત આવે ત્યારે, તમે ખાતરી કરો કે તમે હોસ્ટિંગ કંપની પસંદ કરો છો જે તમારી સાઇટને બેકએન્ડ પર સરળતાથી ચાલશે. પ્રેસિડેયમ હોસ્ટિંગનો અનુભવ અનુભવી ઇજનેરો અને વિકાસકર્તાઓની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ટીમ ચાર સાથીદારોની બનેલી છે, જેમણે મુખ્ય ટેલિકમ્યુનિકેશન અને મીડિયા ���ંપનીમાં એકસાથે કામ કરવાનું શરૂ કર્યું છે. ટીમમાં આઈટી નિષ્ણાતો, સોફ્ટવેર એન્જિનિયર્સ અને વરિષ્ઠ વિકાસકર્તાઓનો સમાવેશ થાય છે.\nપ્રીસીડિયમનો દ્રષ્ટિકોણ પ્રીમિયમ ઓફર કરવાનું છે વર્ડપ્રેસ હોસ્ટિંગ દરેક માટે. વૈશ્વિક ધ્યાનથી, તેઓ ઉત્તર અમેરિકા, યુરોપ, જાપાન અને દક્ષિણપૂર્વ એશિયા અને ઓશેનિયામાં સ્થિત સર્વર્સ ધરાવે છે.\nપ્રેસિડિયમ એ દરેકની જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યોજનાઓ પ્રદાન કરે છે પ્રારંભિક બ્લોગર થી વ્યાવસાયિક વ્યવસાય માલિક. ધ્યાનમાં રાખો કે આ બધી યોજનાઓ ખૂબ સ્કેલેબલ છે.\nવ્યક્તિગત યોજના $ 24.90 / મહિને ત્રણ WordPress ઇન્સ્ટોલેશન આપે છે. જ્યારે તમને અમર્યાદિત બેન્ડવિડ્થ મળશે, ત્યારે તમે 30,000 મુલાકાતો / મહિના સુધી મર્યાદિત છો. તમે માઇક્રો પ્લાનથી તમારા સ્ટોરેજને બમણો, 10GB SSD સ્થાન પણ મેળવશો. વધારાના લાભોમાં ટિકિટિંગ સિસ્ટમ દ્વારા 24 / 7 સપોર્ટ શામેલ છે. તમે દર મહિને $ 10 ની વધારાની ફી માટે સીડીએન અથવા SSL માટે સપોર્ટ ઉમેરી શકો છો.\nજો તમને 3 કરતાં વધુ WordPress ઇન્સ્ટોલ્સની જરૂર હોય અથવા તમારા ટ્રાફિક 30K ની ઉપર હશે, તો વ્યાવસાયિક પ્લાન 10 વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન અને 100,000 મુલાકાતો / મહિના સુધી અમર્યાદિત બેન્ડવિડ્થ સુધી પ્રદાન કરે છે. વ્યવસાયિક પેકેજ $ 69.90 / મહિનો ચલાવે છે અને 20GB ની SSD સ્થાન શામેલ છે. તમને 24 / 7 ટેક સપોર્ટ મળશે અને SSL અને CDN માટેના સપોર્ટ પ્લાન્સને $ 10 / મહિને દરેકમાં ઉમેરી શકો છો.\nજો તમારી સાઇટ ક્રેઝી જેવી વધી રહી છે, તો $ 199.90 / મહિનો વ્યાપાર યોજના તમારી શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. આ પેકેજ 25 વર્ડપ્રેસ ઇન્સ્ટોલ્સ, અમર્યાદિત બેન્ડવિડ્થ, 500,000 મુલાકાતો / મહિનો અને 30 GB SSD સ્થાન સુધી આવે છે. આ યોજના સાથે, SSL અને સીડીએન સપોર્ટ માસિક ખર્ચમાં શામેલ છે.\nઆ પ્લાન એ એન્ટ્રી લેવલ વપરાશકર્તાઓને લક્ષ્ય છે જે હમણાં જ WordPress સાથે પ્રારંભ કરી રહ્યાં છે અને તેમાં વધુ સ્થાનની જરૂર નથી અથવા ઘણાં ટ્રાફિકની જરૂર નથી. માઇક્રો પ્લાનમાં વર્ડપ્રેસની એક ઇન્સ્ટોલેશન અને દર મહિને 10,000 મુલાકાતો છે. તમે 5GB ઓ સ્ટોરેજ સ્પેસ, મહિનામાં ફક્ત $ 17.90 માટે માનક સપોર્ટ અને $ 10 / મહિને CDN ઉમેરવાનો વિકલ્પ મેળવશો. વધારાની વધારાની ઘંટડીઓ અથવા વ્હિસલ્સ વિના માઇક્રો પ્લાન $ 17.90 / મહિનો છે.\nવર્ડપ્રેસ સ્થાપિત કરે છે 1 3 10 25\nસંગ્રહ (એસએસડી) 5 GB ની 10 GB ની 20 GB ની 30 GB ની\nચાલો એન્ક્રિપ્ટ કરીએ + $ 10 / મો સમાવેશ થાય છે સમાવેશ થાય છે સમાવેશ થાય છે\nસીડીએન + ���ચટીટીપી / એસ + $ 10 / મો સમાવેશ થાય છે સમાવેશ થાય છે સમાવેશ થાય છે\nસ્ટેજીંગ સાઇટ્સ હા હા હા હા\nસ્વતઃ અપડેટ્સ હા હા હા હા\n* પ્રેસિડેયમ વેબસાઇટ (માર્ચ 2019) થી હોસ્ટિંગ સુવિધાઓ અને કિંમતની વિગતો - કૃપા કરીને સૌથી સચોટ માહિતી માટે અધિકારીઓનો સંદર્ભ લો.\nપ્રેસિડિયમ = નવી WP એન્જિન\nપ્રેસિડેયમ હોસ્ટિંગ યોજનાઓ સમાન મોડેલ પર ચાલે છે WP એન્જિન અને કિન્સ્ટા.\nબંને હોસ્ટિંગ કંપનીઓ મુલાકાતોના આધારે ગ્રાહકોને ચાર્જ કરી રહી છે. ઉદાહરણ તરીકે, ડબલ્યુપી એન્જિનનું સૌથી નાનું પેકેજ, જે વ્યક્તિગત પેકેજ સુધીના 30 / મહિને સ્ટેક્સમાં આવે છે, જે દર મહિને 25,000 મુલાકાતો અને 10 GB સ્ટોરેજની મંજૂરી આપે છે. જોકે, WP એન્જિન પ્રારંભિક માટે નાના, નાના કદના પેકેજ ઓફર કરતું નથી. WP એંજિન તે સાઇટ્સ માટે મોટા પેકેજો પ્રદાન કરે છે જે દર મહિને લાખો મુલાકાતો પ્રાપ્ત કરે છે.\nહું પ્રેસિડિયમ હોસ્ટિંગ વિશે શું ગમે છે\nપ્રેસિડેયમના સ્થાપક એન્ડ્રુ જ્યોર્જ સાથે કામ કરતી વખતે મારે ઉમેરવું પડશે કે ત્યાં સારું પરિણામ છે. ઉદાહરણ તરીકે, જ્યારે મેં પ્રથમ ટેસ્ટ સાઇટ સેટ કરી ત્યારે મેં એક નાની ભૂલનો અનુભવ કર્યો. મારા પ્રશ્નોના જવાબ આપવા માટે એન્ડ્રુ ખૂબ ઝડપી હતો અને તેમના મુદ્દાઓને ખૂબ પારદર્શક હતો. વેબ હોસ્ટિંગ કંપની તરફથી પ્રામાણિકતા તમારા અને ટેક સપોર્ટ વચ્ચે સારા સંચાર માટે મહત્વપૂર્ણ છે. તમારી સાઇટ સાથેની કોઈપણ અંતર્ગત સમસ્યાઓને ઉકેલવા માટે તે એક લાંબી રીત છે.\nઆની ઉપર, પ્રેસિડેયમ વિશે ઘણી બધી બાબતો પ્રભાવિત થઈ છે, જેમાં શામેલ છે:\nખૂબ વિશ્વસનીય અને ઝડપી સર્વર અમારી પરીક્ષણ સાઇટ માટે અત્યાર સુધી 100% સર્વર અપટાઇમ. એસએસડી સ્ટોરેજ દ્વારા ટેસ્ટ સાઇટ વધુ ઝડપી લોડ કરે છે - અમારી પરીક્ષણ સાઇટ (200MS સરેરાશ) પર ખૂબ ઓછો પ્રતિસાદ સમય.\nSLA - 95% સેવા ઉપલબ્ધતા દ્વારા સમર્થિત સેવા ગ્રાહકોએ સીએલ ક્રેડિટ્સના સ્વરૂપમાં સેવાના દરેક કલાકના અવરોધ માટે ગ્રાહકના માસિક ક્રેડિટના 5% પ્રાપ્ત કરશે, જે માસિક શુલ્ક પર લાગુ થાય છે. જો કે, તમારે ઘટનાના 30 દિવસની અંદર લેખિતમાં ક્રેડિટ માટે તમારી વિનંતી કરવી આવશ્યક છે અને ગ્રાહક ચૂકવણીની ફી કરતાં રકમ વધુ હોઈ શકતી નથી. મારો અનુભવ દર્શાવે છે કે આ કોઈ સમસ્યા નથી, તેમ છતાં.\nશિખર પ્લેટફોર્મ પ્રેસિડિયમના બિલ્ટ-ટુ-ધ-ગ્રાઉન્ડ હોસ્ટિંગ પ્લેટફોર્મ્સ, તમામ પ્રકારના અદ્યતન WP સુવિધાઓ સાથે આવે છે - ઓટો અપ��ેટ્સ, WP વિકાસ માટે સ્ટેજીંગ સાઇટ્સ અને સ્વચાલિત બેકઅપ સહિત. ઉપરાંત, તેમના પ્લેટફોર્મ અને એક સરળ સંક્રમણનો ઉપયોગ કરવાનું સરળ હતું - કોઈ સાઇટ ઉમેરીને અને તેને ગોઠવવાનું સરળ હતું.\nવાજબી કિંમત પ્રેસિડેયમની કિંમત સમાન હોસ્ટિંગ કંપનીઓ કરતાં થોડી સસ્તું છે જે સમાન WordPress વિશિષ્ટ સેવા પ્રદાન કરે છે. બાકીની બધી વસ્તુઓ સમાન છે, પૈસા બચાવવા એ એક સરસ પર્ક છે.\nInsididers 'પ્રેસિડિયમ યુઝર ડેશબોર્ડનો દૃશ્ય\nતમારા સંદર્ભ માટે, અહીંથી થોડી સ્ક્રીન કૅપ્સ છે:\nપ્રેસિડિયમ કેવી રીતે કાર્ય કરે છે - પ્રેસિડિયમ આર્કીટેક્ચર પર ઝડપી દૃશ્ય.\nપ્રેસિડિયમ ડેશબોર્ડ - આ તે છે જ્યાં તમે પ્રેસિડેયમ પર હોસ્ટ કરેલી સાઇટ્સનું સંચાલન કરો છો. નોંધો કે પ્રેસિડિયમ WP-focused હોસ્ટિંગ છે, તમારા પ્રાથમિક સંચાલન કાર્યો WP ડેશબોર્ડ પર થાય છે.\nહું શું નાપસંદ કરું છું -\nનિલ. હું અત્યાર સુધી પ્રેસિડિયમથી ખૂબ જ પ્રભાવિત છું અને મારા માટે એક લાલ ધ્વજ ફેંકી દે તેવી કોઈ પણ વસ્તુ મળી નથી.\n1. મુલાકાત દીઠ ખર્ચ\nજો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પ્રેસિડિયમ વપરાશકર્તાઓને સાઇટ પર મુલાકાતોની સંખ્યાના આધારે ચાર્જ કરે છે, જેમ કે WP Engine જેવી અન્ય WordPress વિશિષ્ટ હોસ્ટિંગ કંપનીઓની જેમ. અહીં સમસ્યા એ છે કે વેબ હોસ્ટિંગ કંપની એ મુલાકાતોની ગણતરી કેવી રીતે કરે છે તે જાણવાનો કોઈ રસ્તો નથી. ઉદાહરણ તરીકે, જો મુલાકાત બોટમાંથી છે અને વાસ્તવિક મુલાકાતી નથી\nપ્રેસિડેયમ, એન્ડ્રુ જ્યોર્જિસના સહ-સ્થાપકએ અમને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ બૉટોની ગણતરી કરતા નથી અને તેમનો ધ્યેય વ્યવસાયને સફળ કરવામાં સહાય કરવાનો છે, તેથી જો મુલાકાતોની ગણતરી કેવી રીતે થાય તેના વિશે તમને ચિંતા હોય, તો તમારે તે ઇન્ટરવ્યૂ પહેલા વાંચવું જોઈએ . જો તમને મુલાકાતો વિશે હજુ પણ પ્રશ્નો હોય, તો સીધા પ્રશ્નો સાથે પ્રેસિડિયમનો સંપર્ક કરો.\nWP એંજિન, જે સમાન વિભાવનાનો ઉપયોગ કરે છે, તે ઘણા ઉચ્ચ પ્રોફાઇલ બ્લોગર્સની ફરિયાદ પ્રાપ્ત કરવા પર છે જે તેમને લાગે છે કે તેઓ વધારે ચાર્જ થઈ રહ્યા છે. પ્રિસ્સીડિયમ સાથે જ સમસ્યા ઊભી થશે તે કહેવું ખૂબ જ ટૂંક સમયમાં છે. વેબસાઇટ માલિકો માટે ગણતરી પ્રક્રિયા યોગ્ય છે કે નહીં તે ફક્ત સમય જ જણાશે.\n2. કોઈ ઇમેઇલ હોસ્ટિંગ\nનોંધ લો કે પ્રેસિડિયમ ઇમેઇલ હોસ્ટિંગ પ્રદાન કરતું નથી. જો તમે તમારા ડોમેન નામથી સમાપ્ત થતા ઇમેઇલ સરનામાંને ઈચ્છો છો (ક��ઈક આના જેવું [ઇમેઇલ સુરક્ષિત]), તમારે તમારા પોતાના ઇમેઇલ એકાઉન્ટ્સને હોસ્ટ કરવાની જરૂર પડશે. આપેલ છે કે તેમના લક્ષિત પ્રેક્ષકો મોટેભાગે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને ગીક્સને આગળ ધપાવે છે - મને લાગે છે કે તે કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં.\nતમને મદદની જરૂર હોય તો જ - મેં ભૂતકાળમાં થોડા અલગ ઇમેઇલ સોલ્યુશન્સનો પ્રયાસ કર્યો હતો અને મેં આ મુદ્દાને કેવી રીતે દૂર કરવી તેના પર એક લાંબી લેખ લખ્યો હતો - જ્યારે તમારું વેબ હોસ્ટ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે નહીં ત્યારે શું કરવું - તેથી ... તે સાથે કોઈ મોટો સોદો.\nપ્રેસિડિયમ હોસ્ટિંગ અપટાઇમ સમીક્ષા\nઅમે પ્રારંભિક 2015 ની પ્રેસિડિયમ પર ડમી સાઇટ સેટ કરી. નીચે જણાવેલ અપટાઇમ સ્કોર તૃતીય પક્ષ ટ્રેકિંગ સેવાનો ઉપયોગ કરીને રેકોર્ડ કરવામાં આવ્યો છે - અપટાઇમ રોબોટ. અમે ભવિષ્યમાં વધુ અપટાઇમ રેકોર્ડ પોસ્ટ કરીશું.\nપ્રેસિડિયમ માર્ચ 2016 અપટાઇમ રેકોર્ડ - 100%\nમાર્ચ માટે પ્રેસિડિયમ હોસ્ટિંગ અપટાઇમ, 2016 = 100%. છેલ્લું નોંધાયેલ આઉટેજ એ 3 મહિના પહેલા (ડિસેમ્બર 31, 2015 પર) હતી જ્યાં અમારી પરીક્ષણ સાઇટ એક મિનિટ માટે ટૂંક સમયમાં આવી હતી.\nપ્રેસિડિયમ ફેબ્રુઆરી 2016 અપટાઇમ રેકોર્ડ - 100%\nજાન્યુ 24 માટે પ્રેસિડિયમ હોસ્ટિંગ અપટાઇમ - ફેબ્રુઆરી 23, 2016 = 100%. છેલ્લું પરિણામ 2 મહિના પહેલા થયું હતું (ડિસેમ્બર 31, 2015 પર), અમારી રેકોર્ડ સાઇટ અમારા રેકોર્ડ અનુસાર એક મિનિટ માટે એક મિનિટ માટે બહાર ગઈ.\nપ્રેસિડિયમ માર્ચ 2015 અપટાઇમ રેકોર્ડ - 100%\nપ્રેસિડિયમ હોસ્ટિંગ અપટાઇમ ફેબ્રુઆરી 13 - માર્ચ 12, 2015 = 100%.\nપ્રેસિડિયમ સર્વર સ્પીડ ટેસ્ટ\nઅમે ફેબ્રુઆરી 2016 માં નવી સર્વર પરીક્ષણ પદ્ધતિ ઉમેરી અને 8 જુદા જુદા સ્થાનોથી અમારી પરીક્ષણ સાઇટ પ્રતિસાદના સમયને ટ્રૅક કરવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2016 પર, પ્રેસિડેયમ પર હોસ્ટ કરાયેલ પરીક્ષણ સાઇટ યુનાઇટેડ સ્ટેટ્સ વેસ્ટ અને ઇસ્ટ કોસ્ટ સર્વર્સમાંથી 135 અને 76 મિલિસેકન્ડ્સ (ખરાબ પરિણામ નહીં) પર હિટ. એકંદર રેટિંગ, ઇન્ટરનેટ પર 10 મિલિયનની વેબસાઇટ્સની સરખામણીમાં, \"બી\" છે.\nપ્રેસિડેમ સર્વર સ્પીડ ટેસ્ટ પરિણામો 8 જુદા જુદા સ્થાનો (ફેબ્રુઆરી 2016) થી.\nબોટમ લાઇન - પ્રેસિડિયમ એડવાન્સ WP વપરાશકર્તાઓ માટેનું એક સારું વેબ હોસ્ટ છે\nપ્રેસિડીયમ નવા શોખ માટે માઇક્રો પેકેજ પ્રદાન કરે છે, તેમ છતાં નવી સંખ્યા માટેનાં નવા કારણો માટે પ્લેટફોર્મ ખરેખર સારું નથી, જેમાં નવી સાઇટનો કોઈ રસ��તો નથી હોસ્ટિંગ ખર્ચ ગણતરી કારણ કે મુલાકાતીઓ નવી સાઇટના પ્રારંભિક દિવસોમાં વ્યાપકપણે વધઘટ કરી શકે છે.\nજો કે, પ્રેસિડિયમ મોટી WordPress સાઇટ્સ માટે યોગ્ય છે જે ખૂબ ટ્રાફિક મેળવે છે અને અતિ-ઝડપી લોડ કરતી સાઇટ ઇચ્છે છે. જો તમે આ વેબ હોસ્ટિંગ કંપનીને અજમાવવાનું નક્કી કરો છો, તો એક વર્ષની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લો કેમ કે તમને અગાઉથી ચૂકવણી કરીને બે મહિના મફત મળશે. હોસ્ટિંગ કંપની તેના પગને શોધે છે અને તમારી સાઇટ વધતી જતી હોવાથી તે ડિસ્કાઉન્ટ કોઈપણ નાના હિકઅપ્સમાં સહાય કરી શકે છે.\nપ્રેસિડિયમના વિકલ્પો: WP એન્જિન, કિન્સ્ટા, SiteGround.\nઓછી હોસ્ટિંગ ક્ષમતા સાથે સસ્તી પસંદગીઓ - InMotion હોસ્ટિંગ, હોસ્ટગેટર, ગ્રીનગેક્સ.\nWebHostingSecretRevealed.net (WHSR) ના સ્થાપક - હોસ્ટિંગ સમીક્ષા વિશ્વસનીય અને 100,000 ના વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. વેબ હોસ્ટિંગ, એફિલિએટ માર્કેટિંગ અને એસઇઓ માં 15 વર્ષથી વધુનો અનુભવ. ProBlogger.net, Business.com, SocialMediaToday.com અને વધુ માટે ફાળો આપનાર.\nડિસ્કાઉન્ટ પહેલાં ભાવ $49.90 / મહિનો\nખાસ ડિસ્કાઉન્ટ વાર્ષિક યોજના માટે મફત 2 મહિના\nWHSR આ વેબસાઇટ પર સૂચિબદ્ધ હોસ્ટિંગ કંપનીઓ તરફથી રેફરલ શુલ્ક મેળવે છે. અમારી અભિપ્રાયો વાસ્તવિક અનુભવ અને વાસ્તવિક સર્વર ડેટા પર આધારિત છે. કૃપા કરીને અમારી સમીક્ષા નીતિ પૃષ્ઠ વાંચો સમજવા માટે કે કેવી રીતે અમારી હોસ્ટ રેટિંગ સિસ્ટમ કાર્ય કરે છે.\nવ્યવસ્થાપિત મેઘ હોસ્ટિંગ ના\nસંગ્રહ ક્ષમતા 10 GB ની\nવિશેષ ડોમેન રેગ. ના\nખાનગી ડોમેન રેગ. -\nઑટો સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલર -\nકસ્ટમ ક્રોન નોકરીઓ ના\nસાઇટ બૅકઅપ્સ ઇન્સ્ટન્ટ બૅકઅપ્સ\nસમર્પિત આઇપી + $ 25 / મો\nમફત એસએસએલ ચાલો એન્ક્રિપ્ટ કરીએ\nબિલ્ટ ઇન સાઇટ બિલ્ડર -\nઇમેઇલ એકાઉન્ટ્સની સંખ્યા N / A\nઝેન શોપિંગ કાર્ટ ના\nસર્વર વપરાશ મર્યાદા 10,000 મુલાકાત / મહિનો. મુલાકાતો પર આધારિત પ્રેસિડિયમ ચાર્જ - જો તમે તેમના સર્વરનો વધુ ઉપયોગ કરો છો, તો તમે ફક્ત વધુ ચૂકવણી કરો છો.\nવધારાની સુરક્ષા સુવિધાઓ સંચાલિત ઑટો-અપડેટ્સ, ખરાબ-બૉટો ફિલ્ટરિંગ અને સંચાલિત વેબ એપ્લિકેશન ફાયરવોલ (ડબલ્યુએએફ)\nસાઇટ બૅકઅપ્સ ઇન્સ્ટન્ટ બૅકઅપ્સ\nસામગ્રી વિતરણ નેટવર્ક (CDN) હા\nવ્યવસ્થાપિત સોફ્ટવેર સુધારાઓ હા\nઇન્સ્ટન્ટ એકાઉન્ટ સક્રિયકરણ હા\nલાઈવ ચેટ સપોર્ટ હા\nટેલિફોન સપોર્ટ + 44 20-3608-6912 (નોંધ: ફક્ત વ્યક્તિગત યોજનાઓ માટે અને ઉપરોક્ત ટેલિફોન સપોર્ટ.)\nપૂર્ણ રીફંડ ટ્રાયલ 60 દિવસો\nઑનલાઇન ની ��ુલાકાત લો\nવેબસાઇટ સાધનો અને ટિપ્સ\nશ્રેષ્ઠ વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વી.પી.એન.) સેવાઓ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / ટોરગાર્ડ\nવેબસાઇટ બિલ્ડર સમીક્ષાઓ: વિક્સ / Weebly\nદુકાન બિલ્ડર સમીક્ષાઓ: BigCommerce / Shopify\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nશ્રેષ્ઠ વ્યક્તિગત વેબસાઈટસના સંગ્રહો\nમની બ્લોગિંગને પ્રોડક્ટ સમીક્ષક તરીકે કેવી રીતે બનાવવું\nતમને કેટલી જરૂર હોસ્ટિંગ બેન્ડવિડ્થ\n 10 સરળ પગલાંઓમાં તમારા બ્લોગને કેવી રીતે ફરીથી ગોઠવો\nમફત વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2019): $ 0 કિંમત પર વેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી\nHtaccess ની બેઝિક્સ: કેવી રીતે ઉપયોગ અને ઉદાહરણો\nઆ સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે, જે તેની કાર્યક્ષમતા માટે જરૂરી છે અને કૂકી નીતિમાં દર્શાવવામાં આવેલા હેતુઓને પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. આ બેનરને બંધ કરીને, તમે કૂકીઝના ઉપયોગથી સંમત થાઓ છો (વધુ વાંચો).\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/tag/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE/page/2/", "date_download": "2019-07-19T21:43:27Z", "digest": "sha1:6CH3WW4Q4OVUEPBZ5EXZVNI67IAXIYBB", "length": 10324, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભૂપત વડોદરિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nPosts Tagged \"ભૂપત વડોદરિયા\"\nએ જ મુક્તિ – ભૂપત વડોદરિયા\nSeptember 7th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 3 પ્રતિભાવો »\n[‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.] [dc]બુ[/dc]દ્ધિનું રોકાણ ખાસ વળતર આપતું નથી અને લાગણીનું રોકાણ પણ જિંદગીમાં લીલીછમ હરિયાળીનું આંખ ઠારે તેવું દશ્ય ખડું કરતું નથી એવું ઘણા જાતઅનુભવી માણસો મોટી ઉંમરે કહેતા હોય છે અને ત્યારે એક ત્રીજો માણસ મરક મરક હસીને કહેશે : ‘લોકોને જીવતાં જ આવડતું નથી. અમે તો પહેલેથી સમજી ગયા હતા કે જિંદગી […]\nકારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા\nJuly 2nd, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 7 પ્રતિભાવો »\n[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]દુ[/dc]નિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું […]\nપંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા\nJune 4th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 1 પ્રતિભાવ »\n[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘પંચામૃત અભિષેક’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] [1] માણસ એકલો જીવી ન શકે [dc]એ[/dc]ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી’, ‘પોતાના […]\nઅભિષેક – ભૂપત વડોદરિયા\nMarch 28th, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 7 પ્રતિભાવો »\n[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વિશ્વાસની મૂડી અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય […]\nજાગરણ – ભૂપત વડોદરિયા\nMarch 6th, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 4 પ્રતિભાવો »\n[ તાજેતરમાં આપણા જાણીતા સાહિત્યકાર શ્રી ભૂપતભાઈ વડોદરિયાના પાંચ પુસ્તકોનું એક સેટ સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ‘જાગરણ’, ‘આચમન’, ‘અભિષેક’, ‘પંચામૃત’ અને ‘ઉપાસના’ એમ પાંચ પુસ્તકોનો સમાવેશ થાય છે. જીવનને સુંદર ઘાટ અર્પે તેવા અત્યંત પ્રેરક લેખોનો આ સુંદર વસાવવા લાયક સંગ્રહ છે. આજે ‘જાગરણ’માંથી બે લેખો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/27/how-bjp-fooled-congress-in-bangalore-south/", "date_download": "2019-07-19T22:02:32Z", "digest": "sha1:C6DBTTC6TFSMGGK7VQY2NZGOS264IXAO", "length": 16837, "nlines": 140, "source_domain": "echhapu.com", "title": "... અને બેંગ્લોર સાઉથ બેઠક પર ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો", "raw_content": "\n… અને બેંગ્લોર સાઉથ બેઠક પર ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો\nરાજકારણ કેવી રીતે દરેક સમયે રમાતું હોય છે તેનું મજાનું ઉદાહરણ બેંગ્લોર સાઉથ લોકસભા બેઠક પર ભાજપે તેના ઉમેદવાર જાહેર કરતા અગાઉ દર્શાવ્યું હતું જેમાં તેણે કોંગ્રેસને ચીત કરી દીધી છે.\nદેશમાં જેમ વારાણસી, ગાંધીનગર, અમેઠી જેવી અસંખ્ય પ્રતિષ્ઠિત લોકસભા બેઠકો છે તેમ કર્ણાટકની બેંગ્લોર સાઉથ પણ એટલીજ પ્રતિષ્ઠિત બેઠક છે. અહીં કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અનંતકુમાર વર્ષો સુધી ચૂંટણી લડતા અને જીતતા. પરંતુ અનંતકુમારનું હાલમાં અવસાન થતા આ બેઠક ખાલી પડી અને પછી તો સામાન્ય ચૂંટણી પણ આવી એટલે આખા દેશ સાથે બેગ્લોર સાઉથની પણ ચૂંટણી થવાની છે. પરમદિવસે જ્યારે બેંગ્લોર સાઉથ બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારેજ ભાજપે તેના પર યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યાનું નામ જાહેર કર્યું હતું.\nજેટલું મહત્ત્વ અહીં માત્ર 28 વર્ષના યુવાન નેતાને ઉમેદવાર બનાવવાનું છે એટલુંજ મહત્ત્વ તેમની ઉમેદવારી જાહેર કરવા માટે ભાજપે જે રણનીતિ અપનાવી તેનું પણ છે. અનંતકુમારના અવસાન બાદ તરત જ આ બેઠક તેમના પત્ની તેજસ્વીની અનંતકુમારને મળશે તેવી અટકળો તેજ હતી. તેજસ્વીની ખુદ પતિ અનંતકુમાર સાથે બેંગ્લોર સાઉથની જનતા સાથે જોડાયેલા હતા. લગ્ન અગાઉ પણ તેજસ્વીની ABVPના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે.\nપરંતુ ભાજપે ઉમેદવારોની પ્રથમ અને પછીની બે યાદીમાં પણ બેંગ્લોર સાઉથમાં કોણ ઉમેદવાર રહેશે તે અંગે કોઈજ સ્પષ્ટતા ન કરી. તે��� છતાં સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત કર્ણાટકની કોંગ્રેસ નેતાગીરીને પણ વિશ્વાસ હતો કે છેલ્લે તો તેજસ્વીની અનંતકુમારનું જ નામ ફાઈનલ થશે. ત્યારબાદ અચાનક એવી હવા ફેલાઈ કે વારાણસી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોર સાઉથ પર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, જેથી તેમના વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ કર્ણાટકના અન્ય વિસ્તારોમાં પણ ભાજપને ફાયદો થાય.\nઆ હવા એટલી તો મજબૂત હતી કે એવા સમાચારો પણ આવ્યા હતા કે બેંગ્લોર પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે કે વડાપ્રધાન ગમે ત્યારે બેંગ્લોર આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે છે. આમ કરતા કરતા ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ પણ આવી ગયો. તેમ છતાં ભાજપે બેંગ્લોર સાઉથ બેઠક પર પોતાનો ઉમેદવાર કોણ એ અંગે મગનું નામ મરી ન પાડ્યું. તો સામે પક્ષે હવે કોંગ્રેસને રાહ જોવી પોસાય તેમ ન હતી.\nઅમસ્તુંય કોંગ્રેસમાં સમગ્ર દેશમાં ટીકીટ વહેંચણી અંગે આંતરિક અસંતોષ તેજ છે જેમાં કર્ણાટક પણ બાકાત નથી. એટલે કોંગ્રેસે છેવટે બી કે હરિપ્રસાદને બેંગ્લોર સાઉથની ટીકીટ આપી દીધી. આમ કોંગ્રેસે પત્તું ઉતાર્યું કે તરતજ ભાજપે ઉમેદવારી પત્ર ભરવાના છેક છેલ્લે દિવસે તેજસ્વી સૂર્યાના નામની ઘોષણા કરી દીધી\nલાગતું વળગતું: કોંગ્રેસમાં માત્ર ગાંધી પરિવાર જ સર્વસ્વ એ ફરી એકવાર સાબિત થયું\nહવે પ્રશ્ન એ થાય કે એક યુવાન અને પહેલીવાર ચૂંટણી લડી રહેલા તેજસ્વી સૂર્યા માટે આટલી બધી મહેનત કરવાથી ભાજપને ફાયદો શું થયો આમ તો ઉમેદવાર કોઇપણ હોય છેવટે તો જો જીતા વોહી સિકંદર એ જ હકીકત હોય છે. પરંતુ તેજસ્વી સૂર્યા યુવાન છે અને માત્ર 28 વર્ષે જો તેમને ચૂંટણી લડાવવી હોય તો ગઢ ગણાતી બેંગ્લોર સાઉથ જેવી પ્રતિષ્ઠિત બેઠક અનંતકુમારની ગેરહાજરીમાં ફરીથી જીતવા માટે તેમની પ્રથમવારની જીત સુનિશ્ચિત પણ કરવી પડે.\nજો ભાજપે ઉત્સાહમાં આવી જઈને અથવાતો અન્ય ઉમેદવારો સાથે જ તેજસ્વી સૂર્યાનું નામ જાહેર કરી દીધું હોત તો કોંગ્રેસે બી કે હરિપ્રસાદ કરતા કોઈ મજબૂત ઉમેદવાર લાવીને ઉભો કરી દીધો હોત. કદાચ કોઈ લોકપ્રિય અભિનેતા કે પછી અભિનેત્રી, અથવાતો આયાતી પણ સમગ્ર દેશમાં લોકપ્રિય એવો આગેવાન. પણ ભાજપની આ બેઠક પરની મજબૂત રણનીતિને લીધે એમ થઇ શક્યું નહીં.\nએવું નથી કે બી કે હરિપ્રસાદ સાવ નબળા ઉમેદવાર છે. પરંતુ તેમનો ઈતિહાસ તેમને નડી શકે તેમ છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગમેતેમ બોલવા માટે તેઓ જાણીતા બન્યા હતા જે મોદીના વડાપ્રધાન બન્યા બાદ પણ ચાલુ રહ્યું છે. હાલમાં જ બાલાકોટ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારાઓમાં બી કે હરિપ્રસાદ પણ સામેલ હતા.\nઆમ બેંગ્લોર સાઉથના મતદારોને તેજસ્વી સૂર્યા જે વ્યવસાયે વકીલ છે અને ખૂબ સારા વક્તા હોવા ઉપરાંત કન્નડ ન્યૂઝ ચેનલો પર પેનલિસ્ટ તરીકે પ્રખ્યાત છે તેમની લોકસભા સુધીની સફર સરળ બનાવવા માટે ભાજપની નેતાગીરીએ તેમની સામે બી કે હરિપ્રસાદ જ ઉમેદવાર રહે જેથી આજના માહોલમાં તેજસ્વીને બને તેટલો ફાયદો મળે અને તે જીતી જાય તેની ખાસ તકેદારી લીધી.\nઆવડો મોટો રાજકીય- પક્ષ પોતાના પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડતા ઉમેદાર માટે આટલું ધ્યાન રાખે તે ઉપરાંત ચૂંટણી લડાય એ પહેલા જ રાજકીય આટાપાટા રમાતા જોઇને ભારતના રાજકારણના કોઇપણ ફેનને જલસો પડી જાય\nતમને ગમશે: સેન્ટિનલીઝ આદિવાસીઓ – એમને એમની રીતે જીવવા દો, વટલાવવાની જરૂર નથી\nVIDEO: મોદી દ્વેષીઓ હજી તમારે કેટલા નવા તળિયાં શોધવા છે\nમોદીથી થરથર કાંપતા 21 વિપક્ષી નેતાઓનો ચૂંટણી પછીનો પ્લાન લીક થયો\nકોંગ્રેસ હજીપણ મોદીને ભારતના વડાપ્રધાન માનતી નથી એ ફરીવાર સાબિત થઇ ગયું\nશું દેશની જનતા ખરેખર નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00198.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/13/2018/7858/", "date_download": "2019-07-19T20:48:18Z", "digest": "sha1:OYM764MMPEIIXTLQWYTTW2Q4N3PA5QVL", "length": 17718, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "જીવન નામની યુનિવર્સિટીના કેમ્પસ પર | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK જીવન નામની યુનિવર્સિટીના કેમ્પસ પર\nજીવન નામની યુનિવર્સિટીના કેમ્પસ પર\nહૃદયરોગનો હુમલો થાય તે એટલું તો સિદ્ધ કરે છે કે હૃદય નામની જણસ હજી બચી છે. માણસના મનને જે સમજાય તેના કરતાં એના માંહ્યલાને ઘણું વધારે સમજાય છે. ઉપનિષદમાં તેથી કહ્યું છેઃ હૃદયેન હિ સત્યં જાનાતિ. પરિવારમાં ભલભલા ચાલાક લોકોને ન સમજાય તે વાતો ક્યારેક માતાને સમજાય છે. ભવિષ્યમાં સંશોધનો એવું જરૂર સાબિત કરશે કે દુનિયાની માતાઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. હૃદયરોગથી બચવાનો રામબાણ ઇલાજ છેઃ પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.\nઇજિપ્તના કૈરો મહાનગરના તહ્રિર ચોકમાં મુબારકની વિરુદ્ધ જે દેખાવો થયા તે લગભગ અહિંસક હતા. લોકોનાં ટોળાં જોરજોરથી જે સૂત્રો પોકારતાં હતાં, તેમાં સૌથી બુલંદ અવાજે બોલાતું સૂત્ર હતુંઃ ગો મુબારક ગો. દુનિયાના લોકોને કાને ન પડેલું બીજું સૂત્ર હતુંઃ અમારે પરણવું છે. ઇજિપ્તના યુવાનો બેકારીમાં સપડાયા હતા. આવક ન હોય તેથી એ યુવાનોને ફરજિયાતપણે અપરિણીત રહેવું પડે. એમની સહજ ઝંખાનું અગ્નિસ્નાન થતું રહે તેથી ઘોર નિરાશા જન્મે. ઇજિપ્તના ઇસ્લામી સમાજની રૂઢિગ્રસ્ત માનસિકતા એ નિરાશાને વિકરાળ બનાવે તેવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્રોહ જન્મે ત્યારે એ આપોઆપ ગમી જાય. ઇન્ટરનેટ પર ટર્કીમાં જોવા મળતી મુક્ત જીવનશૈલી ઉપરાંત ભારતીય બોલીવુડમાં લેવાતી છૂટછાટ એમને ગમી જાય. આમ ઇજિપ્તમાં થયેલા વિદ્રોહનું એક પરિબળ હતુંઃ અતૃપ્ત યૌવન\nભારતનાં કરોડો ઘરોમાં વડીલો તરફથી સંતાનોને વારંવાર સાંભળવા મળતું એક બ્રહ્મવાક્ય છેઃ આ બાબતમાં તને સમજ ન પડે. બસ, આ એક વાક્યને કારણે યૌવન અપમાનિત થતું રહ્યું છે. આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છેઃ (1) બધી અક્કલ અમારામાં છે અને (2) નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘર���ી દીવાલોની પ્રત્યેક ઈંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે. દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલો ચપ્પટ બેસી જાય છે. સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું. પ્રેમનું ષડ્યંત્ર રચાયું તેમાં પ્રકૃતિનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડીલોને કોને ક્યાંથી પડે છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે. દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલો ચપ્પટ બેસી જાય છે. સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું. પ્રેમનું ષડ્યંત્ર રચાયું તેમાં પ્રકૃતિનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડીલોને કોને ક્યાંથી પડે તેઓની ગણણરી લૌકિક હોય છે, જે સર્વથા લૌકિક હોય તેવી પરિસ્થિતિમાં, જે કશુંક અલૌકિક હોય તેને નિર્દયપણે કચડી નાખવામાં આવે છે. આવી લાખો દુર્ઘટના જ્યાં સતત બનતી હોય એવા સમાજને કોઈ અધાર્મિક સમાજ નથી કહેતું તેઓની ગણણરી લૌકિક હોય છે, જે સર્વથા લૌકિક હોય તેવી પરિસ્થિતિમાં, જે કશુંક અલૌકિક હોય તેને નિર્દયપણે કચડી નાખવામાં આવે છે. આવી લાખો દુર્ઘટના જ્યાં સતત બનતી હોય એવા સમાજને કોઈ અધાર્મિક સમાજ નથી કહેતું સંલગ્નતા વિનાની ફરજિયાત લગ્નતા એક એવો અભિશાપ છે, જેમાં મૂળભૂત માનવઅધિકારનો ભંગ થાય છે. જે વ્યક્તિ અંદરથી ગમતી ન હોય તેની સાથે આખું આયખું સાથે ગાળવાની સજાને કોઈ જનમટીપ ન કહે તેથી શો ફેર પડે\nજીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર સતત કાને પડતાં જૂઠાણાં મધુર છે, પરંતુ આખરે તો જૂઠાણાં જ\n* અમારા જમાનામાં દુનિયા આટલી ખરાબ ન હતી. * હું પૈસા માટે કામ નથી કરતો, આત્મસંતોષ ખાતર કરું છું. * ડાર્લિંગ તારા પર તો કોઈ પણ ડ્રેસ સારો જ લાગે છે તારા પર તો કોઈ પણ ડ્રેસ સારો જ લાગે છે * જે થયું તે થયું, પરંતુ હવે આપણે સારા મિત્રો બની રહીએ તો * જે થયું તે થયું, પરંતુ હવે આપણે સારા મિત્રો બની રહીએ તો * દુકાનદાર ગ્રાહકને કહે છેઃ તમે નસીબદાર છો. આ છેલ્લો પીસ હતો. * આમ દોડતાં દોડતાં આવો તે ન ચાલે. હવે શાંતિથી રહેવાય તેમ આવો. * ઓફ કોર્સ આઇ લવ યુ * દુકાનદાર ગ્રાહકને કહે છેઃ તમે નસીબદાર છો. આ છેલ્લો પીસ હતો. * આમ દોડ��ાં દોડતાં આવો તે ન ચાલે. હવે શાંતિથી રહેવાય તેમ આવો. * ઓફ કોર્સ આઇ લવ યુ * જમવાનું સાદું બનાવજો, બહુ ધમાલ ન કરશો. * આપણો સંબંધ એવો કે ગેરસમજ થાય એ શક્ય જ નથી. * આ તો તારા ભલા માટે કહું છું, બાકી મારે એમાં શું લેવાનું * જમવાનું સાદું બનાવજો, બહુ ધમાલ ન કરશો. * આપણો સંબંધ એવો કે ગેરસમજ થાય એ શક્ય જ નથી. * આ તો તારા ભલા માટે કહું છું, બાકી મારે એમાં શું લેવાનું * મેં તો પહેલાંથી તમને કહ્યું હતું, પણ મારું કોણ સાંભળે * મેં તો પહેલાંથી તમને કહ્યું હતું, પણ મારું કોણ સાંભળે * જુઓ, અમારે તો દીકરી અને વહુ બન્ને સરખાં\nજીવનમાં ડગલે ને પગલે ઘૂસી ગયેલી કૃત્રિમતા આપણી બીઇંગને ખોખલું બનાવતી રહે છે. એવા કેટલાક માણસો જોયા છે, જેઓ કેવળ માનવસંબંધને ધ્યાનમાં રાખીને જ પોતાનો અભિપ્રાય ઉચ્ચારે છે. તેઓ પોતાના હૃદયમાં ઊગેલી વાત કરવાને બદલે સતત શબ્દોનુ રંગરોગાન કરતા રહે છે. આવા કોઈ મરી ચૂકેલા કૃત્રિમ મનુષ્યને તમે મળ્યા છો એમનો સ્વ પ્રતિક્ષણ મરતો જ રહે છે. સમાજમાં આવી પોકળ ભદ્રતાની પ્રતિષ્ઠા થતી રહે છે. એ સિન્થેટિક ભદ્રતા* છે. આપણા સ્વ પર સતત ઝીંકાતા હથોડા આપણા વ્યક્તિત્વમાં રહેલા પુષ્પત્વને પ્લાસ્ટિકનું બનાવી મૂકે છે. યાદ રાખવાનું છે કે કાંસકીની શોધ થઈ પછી આપણા માથા પર વાળ નથી ઊગ્યા, કાંસકી નહોતી ત્યારે પણ માણસને માથે વાળ હતા. એ જ રીતે લગ્નની શોધ થઈ પછી પ્રેમ નથી ઊગ્યો. લગ્નસંસ્થા શરૂ થઈ તે પહેલાંની સદીઓમાં પણ પ્રેમ નામની ચીજ હતી જ એમનો સ્વ પ્રતિક્ષણ મરતો જ રહે છે. સમાજમાં આવી પોકળ ભદ્રતાની પ્રતિષ્ઠા થતી રહે છે. એ સિન્થેટિક ભદ્રતા* છે. આપણા સ્વ પર સતત ઝીંકાતા હથોડા આપણા વ્યક્તિત્વમાં રહેલા પુષ્પત્વને પ્લાસ્ટિકનું બનાવી મૂકે છે. યાદ રાખવાનું છે કે કાંસકીની શોધ થઈ પછી આપણા માથા પર વાળ નથી ઊગ્યા, કાંસકી નહોતી ત્યારે પણ માણસને માથે વાળ હતા. એ જ રીતે લગ્નની શોધ થઈ પછી પ્રેમ નથી ઊગ્યો. લગ્નસંસ્થા શરૂ થઈ તે પહેલાંની સદીઓમાં પણ પ્રેમ નામની ચીજ હતી જ વૃદ્ધોને નિયમની ખબર હોય છે, જ્યારે યુવાનોને અપવાદની ખબર હોય છે. યુવાનો વૃદ્ધોની વાત સાંભળવા તૈયાર છે, પરંતુ તે માટે વૃદ્ધોએ યુવાનોના મિત્ર બનવું પડશે. વૃદ્ધોની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. જ્યારે યુવાન હતા ત્યારે એમને સેક્સમૂલક આકર્ષણની પજવણી કેટલી તીવ્રપણે થઈ હતી તે વાત ભૂલી જવામાં તેઓ ઉસ્તાદ હોય છે. આકર્ષણ તો ધરતીના પેટાળમાંથી નીકળતા ક્���ૂડ ઓઇલ જેવું હોય છે. એ આકર્ષણ લેવાની નહિ, આપવાની ઉતાવળમાં હોય ત્યારે સેક્સ-અફેર, લવ-અફેર બને છે. ક્રૂડ ઓઇલનું રૂપાંતરણ પેટ્રોલમાં થાય તે માટે રિફાઇનરી જોઈએ. એ રિફાઇનરીમાં કશુંક ખોવામાં અને ખોવાઈ જવામાં મળતો આનંદ મહત્ત્વનો છે. પ્રેમ છે તો આનંદ છે અને નિર્મળ આનંદ છે તો અધ્યાત્મ છે. થોરિયાના ઠૂંઠા જેવું અધ્યાત્મ દુઃખપ્રધાન હોવાનું. આનંદ વિનાના અધ્યાત્મને નવી પેઢી નહિ સ્વીકારે એ જ યોગ્ય છે.\nમરજી વિરુદ્ધ થયેલું લગ્ન જીવનને નષ્ટ કરે છે અને સમાજની માનસિક તંદુરસ્તીનો નાશ કરે છે. સરકારે હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ, જેથી માંહ્યરામાં બેઠેલી કન્યા કે એને પરણનાર મુરતિયો પોલીસને ટેલિફોનથી ખબર આપી શકે કેઃ અમારી મરજીવિરુદ્ધ અમને જનમટીપ થવાની તૈયારીમાં છે. અગ્નિની સાક્ષીએ આવું મહાપાપ રોજ થતું રહે છે. આવાં યુગલોને મદદરૂપ થવા માટે એક એનજીઓ સ્થપાયું, જેનું નામ છેઃ લવ કમાન્ડો. ધન્ય છે આવા કર્મશીલોને. જ્યાં મનમેળ હોય ત્યાં ઘરને પ્રેમમંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે. પરાણે ગંઠાઈ ગયેલું યુગલત્વ સમાજને નિસ્તેજ બનાવે છે. નવી પેઢીનાં નાદાન હૈયાં દ્વારા જે પસંદગી થાય તેમાં થતી ભૂલ પણ આટલી અપવિત્ર નથી હોતી.\nલેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.\nNext articleપુત્રીનું સપનું સાકાર કરવા આતુર પિતાની કહાની ફન્ને ખાન\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\n-ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધ્ધૂ જેલમાં જશે કે મંત્રીપદે રહેશે\nસુપ્રીમ કોર્ટમાં ફરિયાદ- નિકાહ હલાલા અનવે બહુપત્નીત્વની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરો.\nચિમેરઃ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય\nન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી\nભારતીય વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાની બાયોપિકમાં કંગના રનૌત અને અમિતાભ બચ્ચન\nઅભિનેતા આમિર ખાન અને તેમનાં પત્ની કિરણ રાવે જાહેર કર્યું કે,...\nમાટુંગા-દાદરના જનસમાજની અનેરી એકરૂપતા\nગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/05/azadi-bandhan/", "date_download": "2019-07-19T21:19:14Z", "digest": "sha1:XEVSIIGDMJ3AJ6HUCMK6RSEC3XMJSWHJ", "length": 20854, "nlines": 162, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આઝાદી….બંધનોની ! – ડૉ. નલિની ગણાત્રા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n – ડૉ. નલિની ગણાત્રા\nDecember 5th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા | 9 પ્રતિભાવો »\n[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.]\nવૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ આવવા માંડે. કામવાળીનો કકળાટ અને ઑફિસનો બોસ યાદ આવવા માંડે.\nએવું જ આઝાદી પછી થયું. સ્વતંત્રતાનો સૂપ પી લીધા પછી ફરી ગુલામીની ભૂખ ઊઘડી. પણ હવે અંગ્રેજોને ગોતવા ક્યાં અને તેઓશ્રી ફરી પાછા આપણને ગુલામ તરીકેય રાખશે કે કેમ, એ બાબતે પણ શંકા હતી. એટલે પછી માણસોએ જાતે જ જાતજાતનાં બંધનો શોધી કાઢ્યાં. કોઈ ધર્મના બંધનમાં બંધાયા તો કોઈ વિચારોના બંધનમાં બંધાયા. કોઈ સ્વભાવના બંધનમાં તો કોઈ સગવડના બંધનમાં. કોઈ પ્રેમના બંધનમાં બંધાયા તો કોઈ પૈસાના બંધનમાં બંધાયા. આમ દરેકે પોતપોતાનાં સ્વતંત્ર બંધનો ઊભા કર્યાં ત્યારે હાશકારો થયો \nઆ બધા પાછા બંધનોનુંય ગૌરવ લે હું…..ઉં….ઉં….તો પાંચના ટકોરે ઊઠી જ જાઉં હું…..ઉં….ઉં….તો પાંચના ટકોરે ઊઠી જ જાઉં નવના ટકોરે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. એને ટકોરાનુંય બંધન અને બંધનનુંયે ગૌરવ નવના ટકોરે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. એને ટકોરાનુંય બંધન અને બંધનનુંયે ગૌરવ ઊઠ્યા પછી હરામ છે, ઉલ્લેખ કરવા જેવું એકેય કામ મૂળચંદ કરતો હોય ઊઠ્યા પછી હરામ છે, ઉલ્લેખ કરવા જેવું એકેય કામ મૂળચંદ કરતો હોય ઈ જાગવા માટે જ ઊંઘતો હોય, અને ઊંઘવા માટે જ જાગતો હોય એવું લાગે આપણને ઈ જાગવા માટે જ ઊંઘતો હોય, અને ઊંઘવા માટે જ જાગતો હોય એવું લાગે આપણને આમ કેટલાંક ચુસ્ત નિયમિતતાના સ્વભાવવાળા હોય, તો કેટલાક વળી આજીવન બાધાઓમાં બંધાયેલા રહે. દૂધ, ઘી અને ગોળ ભગવાને બધા લેવા માટે જ બનાવ્યાં હોય એમ એનો ખાવા કરતાં તો બાધામાં વધારે ઉપયોગ કરે \nકેટલાંક વળી વિચારોના બંધનમાં અટવાયા કરે એમને બીમારી જ વિચા���વાયુની. ઈ આખો દિવસ એમ જ વિચારતા હોય કે લોકો મારા માટે શું વિચારતાં હશે એમને બીમારી જ વિચારવાયુની. ઈ આખો દિવસ એમ જ વિચારતા હોય કે લોકો મારા માટે શું વિચારતાં હશે અબે, વાયુ કી ઔલાદ, લોકો પાસે સ્વવિચાર માટેય સમય નથી એ તારા વિચાર માટે સમય વેડફતા હશે અબે, વાયુ કી ઔલાદ, લોકો પાસે સ્વવિચાર માટેય સમય નથી એ તારા વિચાર માટે સમય વેડફતા હશે આમ એના વિચારોય આપણને વાયુ કરે એવા હોય. ધર્મના બંધનમાં બંધાયેલા તો વળી એરટાઈટ ચુસ્ત હોય આમ એના વિચારોય આપણને વાયુ કરે એવા હોય. ધર્મના બંધનમાં બંધાયેલા તો વળી એરટાઈટ ચુસ્ત હોય ‘હું તો નાહ્યા વગર માટલાને ન અડું ‘હું તો નાહ્યા વગર માટલાને ન અડું ’ જાણે માટલું એના સ્પર્શ વગર મુરઝાઈ જવાનું હોય ’ જાણે માટલું એના સ્પર્શ વગર મુરઝાઈ જવાનું હોય અરે, માટલું તો તારા કરતાંય ચુસ્ત છે બેની અરે, માટલું તો તારા કરતાંય ચુસ્ત છે બેની ઈ’તો તું નહાઈ હોય તોય તને ન અડે, શું \nજે નહાયા વગર માટલાને ન અડે એ નહાયા વગર ખાય-પીવે તો શાનાં મારું ઊંધું છે. હું ખાધાપીધા વગર નહાતી નથી. અને મારો આવો ચુસ્ત અધર્મ જાણ્યા પછી ચુસ્તધર્મીઓ હવે નહાયા પછી મારું મોઢું જોતાં નથી બોલો મારું ઊંધું છે. હું ખાધાપીધા વગર નહાતી નથી. અને મારો આવો ચુસ્ત અધર્મ જાણ્યા પછી ચુસ્તધર્મીઓ હવે નહાયા પછી મારું મોઢું જોતાં નથી બોલો મારે કેટલી શાંતિ પ્રેમ એકમેકને બાંધી રાખે છે, પણ પ્રેમનું બંધન ન હોવું જોઈએ. ‘દેવદાસ’ એ પ્રેમના બંધનનું વરવું દષ્ટાંત છે. એક ‘પારો’ના જ પ્રેમના બંધનમાં બંધાયો એમાં દારૂ પીને સડી જવાનો વારો આવ્યો. ‘બંધાય એ ગંધાય’ એના કરતાં ‘જબ ભી કોઈ લડકી દેખું…’ જેવું રાખ્યું હોત તો દેવદાસને દારૂનો ખર્ચો અને જિંદગી બેય બચી જાતને ખૈર, પ્રેમના બંધન કરતાંય પૈસાનું બંધન ખતરનાક છે. મારું ચાલે તો હું બધી બૅન્કોને ટેન્કોથી ઉડાડી દઉં ખૈર, પ્રેમના બંધન કરતાંય પૈસાનું બંધન ખતરનાક છે. મારું ચાલે તો હું બધી બૅન્કોને ટેન્કોથી ઉડાડી દઉં બૅન્કોએ જ વહેતા પૈસાને રોકી દીધા છે. માણસ પાણીપૂરી ખાવા માટેય એફ.ડી. પાકવાની રાહ જુએ બૅન્કોએ જ વહેતા પૈસાને રોકી દીધા છે. માણસ પાણીપૂરી ખાવા માટેય એફ.ડી. પાકવાની રાહ જુએ ફિક્સ પાકે એ પહેલાં તો ગંગાજળનો ઘરાક થઈ જાય ફિક્સ પાકે એ પહેલાં તો ગંગાજળનો ઘરાક થઈ જાય માણસે સુખ માટે સગવડો ઊભી કરી અને પછી સગવડનો ગુલામ થઈ ગયો. શિયાળામાં હીટર-ગીઝરનું બંધન ��ને ઉનાળામાં કૂલરનું બંધન.\nજગતમાંથી એક આઝાદ વ્યક્તિ શોધી આપનારને મારા બધા રીસર્ચ પેપર ફ્રીમાં આપ્યા બોસ, જાવ કારણ કે આઝાદ તો કોઈ પણ દેશ જ થાય છે, દેશવાસી નહીં કારણ કે આઝાદ તો કોઈ પણ દેશ જ થાય છે, દેશવાસી નહીં ગુલામ દેશ સ્વતંત્ર થાય તો અલગ બંધારણની જોગવાઈ કરે છે. બંધારણ શબ્દ જ બંધનનું એંધાણ આપે છે ગુલામ દેશ સ્વતંત્ર થાય તો અલગ બંધારણની જોગવાઈ કરે છે. બંધારણ શબ્દ જ બંધનનું એંધાણ આપે છે એક સાદી જ વાત લો ને એક સાદી જ વાત લો ને આપણે આઝાદ થઈ ગયા છીએ એ રીમાઈન્ડ કરાવવા વર્ષમાં બે દિવસ રજા આપવામાં આવે છે, પણ ખુદ સ્વાતંત્ર્યદિને જ ‘ધ્વજવંદન’નું બંધન હોય છે આપણે આઝાદ થઈ ગયા છીએ એ રીમાઈન્ડ કરાવવા વર્ષમાં બે દિવસ રજા આપવામાં આવે છે, પણ ખુદ સ્વાતંત્ર્યદિને જ ‘ધ્વજવંદન’નું બંધન હોય છે ફિલ્મ ‘ખૂબસૂરત’નું એક ખૂબસૂરત ગીત છે : ‘સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો…’ ઈન્કલાબ ઝિંદાબાદ, ઈન્કલાબ ઝિંદાબાદ ફિલ્મ ‘ખૂબસૂરત’નું એક ખૂબસૂરત ગીત છે : ‘સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો…’ ઈન્કલાબ ઝિંદાબાદ, ઈન્કલાબ ઝિંદાબાદ ઝંડો ડંડાના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે જ લહેરાઈ શકે છે. બંધાયેલો હોય ત્યાં સુધી નહીં \n‘મન ભી તુમ્હારા હૈ, વિચાર ભી તુમ્હારે હૈ,\nપૈસા ભી તુમ્હારા હૈ, દિલ ભી તુમ્હારા હૈ\nઈન પર કિસીકી હુકૂમત નહીં ચલતી,\nખુદકી હુકૂમત ઉઠા દો ઔર એશ કરો \n« Previous પસંદગી – વિજય બ્રોકર\n‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસિનિયર સિટીઝનની સરહદમાં પ્રવેશ – રતિલાલ બોરીસાગર\n(પ્રસ્તુત લેખ ‘મોજમાં રે’વું રે...’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એકવાર મારા જન્મદિવસે એક સ્નેહી ઘેર આવ્યા. મને જન્મદિવસના અભિનંદન પાઠવી એમણે પૂછ્યું, ‘કેટલાં થયાં’ ‘પાંસઠ થયાં’ મેં કહ્યું. ‘એમ ત્યારે ’ ‘પાંસઠ થયાં’ મેં કહ્યું. ‘એમ ત્યારે હવે તમે આપણી નાતમાં હવે તમે આપણી નાતમાં ’ આધુનિક કવિતાની જેમ સ્નેહીની વાતમાં એકદમ ઍબ્સર્ડ તત્વ પ્રવેશ્યું એટલે હું જરા ગૂંચવાઈ ... [વાંચો...]\n(‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામા�� આવી છે.) મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ જેમ જેમ મારી દીકરીઓ, મોના ને વિનસ, મોટી થતી ગઈ, તેમનાં ... [વાંચો...]\nસલાહ આપનારને એટલી જ સલાહ આપવાની કે… – વિનોદ ભટ્ટ\n(‘ઇદમ્ વિનોદમ્’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એક માણસે એક મજૂરને બોલાવીને કહ્યું : ‘જો, આ પેટીમાં કાચની બાટલીઓ ભરેલી છે, એ મારા ઘેર પહોંચતી કરવાની છે. બોલ, શું મજૂરી લઈશ’ મજૂરે જણાવ્યું : ‘તમે સમજીને જે કંઈ આપવું હોય તે આપજો.’ શેઠે ... [વાંચો...]\n9 પ્રતિભાવો : આઝાદી….બંધનોની – ડૉ. નલિની ગણાત્રા\nએક મહત્વની માત નલિનીબેને હસતાં હસતાં કહી દીધી.\nખોટી નીતી ન રાખી ને કાયમ હસતાં હસતાં રહેવું એ નિયમ માં બંધાવા જેવું ખરું..\nવાહ મજા આવી ગઈ.\nબંધનનું જ મોટું બંધન છે . અને માણસ એ બંધનમાં એવો બંધાયેલો હોય છે કે બંધન માં ઝકડાયેલો પોતાને મુકત માની ને આનંદ લે છે. બંધન પણ જીવન સાથે વણાઈ ગયું છે અને દરેક સ્થિત્માં અનુભવાય છે. નલીનીબેને રોજબરોજના ઉદાહરનથી એ રમુજમાં દર્શાવ્યું છે. પણ વિચારવા લાયક વાત છે.ખુબ આભાર .\nજગતમાંથી એક આઝાદ માણસ શોધી આપવાની આપની ચેલેન્જ અમે સહર્ષ ઝીલી લઈએ છીએ એટલું જ નહિ પણ જીતી પણ બતાવીએ એમ છીએ … પરંતુ …\nઈનામમાં મળતાં આપનાં ” રીસર્ચ પેપરોનું ” કરીએ શું \nપસ્તીની પ્રથા જ નથી અને ઠંડીથી બચવા કાગળ બાળવાની પણ મનાઈ છે \nબાકી, આપનો હાસ્યલેખ ઉત્તમ રહ્યો. … અભિંનંદન.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો ���હાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pharosmedia.com/books/product/9788172210434/?add-to-cart=23&add_to_wishlist=3663", "date_download": "2019-07-19T21:03:56Z", "digest": "sha1:KQC63RR6T57L7SWAHDMZZ4PWLSTNSB5N", "length": 9164, "nlines": 208, "source_domain": "pharosmedia.com", "title": "Karkare na Qatilo Kaun? ગુજરાતી (Gujarati) – Bookstore @ Pharos Media & Publishing Pvt Ltd", "raw_content": "\n ભારત મા આતંકવાદનો અસલી ચેહરો\nલેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)\nગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા\nપ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી\nરાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મુસ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.\nનામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આઘાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/29/2018/6584/", "date_download": "2019-07-19T21:33:00Z", "digest": "sha1:K3JHWMN5S3IMX6HCEVJPVGTF52QSHXCK", "length": 6300, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’માં બનશે ‘ઇન્ડિયન મેડોના’ | Gujarat Times", "raw_content": "\nHome FILM ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’માં બનશે ‘ઇન્ડિયન મેડોના’\nઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’માં બનશે ‘ઇન્ડિયન મેડોના’\nઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં રાકેશ ઓમપ્રકાશ મહેરા, અનિલ કપૂર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મ ‘ફન્ને ખાં’માં ‘ઇન્ડિયન મેડોના’ બનશે.\nઐશ્વર્યા રાય બચ્ચન પોતાની કારકિર્દીના સૌથી મોટા ગીત માટે શૂટિંગ કરશે. આ ગીતમાં ઐશ્વર્યાને ‘ઇન્ડિયન મેડોના’ તરીકે રજૂ કરાશે. આ ગીતની કોરિયોગ્રાફી એવોર્ડવિજેતા ડાન્સર અને ક્રિયેટિવ ડિરેક્ટર ફ્રેન્ક ગેટસન જુનિયરે કરી છે.\nડેબ્યુટન્ટ ડિરેક્ટર અતુલ માંજરેકર કહે છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા સૌથી મોટી પોપ આઇકનની ભૂમિકામાં છે, જેનું કેરેક્ટર ફેબ્યુલસ ડાન્સર-સિંગરનું છે અને તે યુવાપેઢીમાં લોકપ્રિય છે અને તે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરે છે. ફિલ્મમાં અનિલ કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા પણ છે.\nPrevious articleરજનીકાન્તનો અફલાતૂન અભિનય દર્શાવતી ફિલ્મ ‘કાલા’\nNext articleફિલ્મ ‘ગોલ્ડ’ના વિચારથી જ રોમાંચિત થઈ જઉં છુંઃ મૌની રોય\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nબાળક કંઈ લાઇફટાઇમ બાળક જ નથી રહેવાનું\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે...\nઅનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનસ સામે ટેલિકોમના સાધનો બનાવનારી સ્વીડિશ કંપની એરિકસને...\nબંધારણના ઘડવૈયા આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર કહે છેઃ સવેળા જાગો, નહિતર...\nમાસ્ટરકાર્ડના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે પરાગ મહેતાની નિમણૂક\nકેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે\nભારતના પાંચ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 30 લોકોનાં મોત, અનેક...\nસાઉદી અરેબિયામાં હેલોવીનની પાર્ટી યોજનારા ફિલિપાઈન્સના નાગરિકોની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khedut.club/health-weight-loss-tips-best-fruits-fo-weight-loss-fat-loss/", "date_download": "2019-07-19T21:26:49Z", "digest": "sha1:CCBHNK7HJ4PRZ7UJNTUKQWMF4B7LYXDN", "length": 11123, "nlines": 87, "source_domain": "khedut.club", "title": "શું તમે પણ મોટા શરીરથી કંટાળી ગયા છો ? તો ચાલુ કરો આ ઘરેલું ઉપાય. થોડા દિવસોમાં જ દેખાશે…", "raw_content": "\nશું તમે પણ મોટા શરીરથી કંટાળી ગયા છો તો ચાલુ કરો આ ઘરેલું ઉપાય. થોડા દિવસોમાં જ દેખાશે…\nશું તમે પણ મોટા શરીરથી કંટાળી ગયા છો તો ચાલુ કરો આ ઘરેલું ઉપાય. થોડા દિવસોમાં જ દેખાશે…\n1 week ago ખેડૂત ક્લબ\nઆજના સમયમાં દર 10 માંથી ત્રણ વ્યક્તિ જાડાપણાથી પરેશાન છે. જેમાંથી છૂટવા માટે જીમનો સહારો લે છે. તેના સિવાય સખત ડાયટની સાથે સાથે ઘણી પ્રકારની દવાઓ પણ લે છે, પરંતુ તેના બાદમાં બહુજ સાઈડ ઈફેક્ટ હોય છે. જાડાપણું ઘટાડવા માટે વર્કઆઉટની સાથે સાથે હેલ્ધી ડાયટ પણ બહુજ જરૂરી છે. એટલા માટે જ તમને કેટલાંક એવાં ફ્રૂટ્સ વિશે જણાવવાનાં છીએ. જેનાથી તમે જલ્દીથી વજન ઘટાડી શકો.\nતડબૂચમાં ઓછી કેલેરીની સાથે સાથે વધુ માત્રામાં ફાઈબર, પોટેશિયમ, આયરન અને વિટામિન-એ, સી તેમજ બી ભરપુર હોય છે. જે શરીરમાંથી વિષાક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તડબૂચમાં ભરપુર માત્રામાં પાણી હોય છે. જે શરીરમાં પાણીની કમીને ઘટાડવાની સાથે સાથે પાચન તંત્રને પણ ઠીક રાખે છે.\nરોજ સવારે એક સફરજન ખાઓ અને બીમારીઓને દૂર રાખો, જે 100 ટકા સાચુ છે. તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ, ફ્લેનેનોડ્સ અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જ્યારે કેલેરી ઓછી માત્રામાં હોવાથી તમને વજન ઘટાડવામાં ઘણું મદદ કરે છે.\nબેરીઝ ઘણા પ્રકારનાં હોય છે. તેમાં રાસબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી, ગોઝીબેરી અને અકાઈબેરી હોય છે. જેમાં ઓછી માત્રામાં કેલેરી હોય છે. તેમાં વિટામીન સી હોય છે જે શરીરમાંથી ફૅટને તેજીથી બર્ન કરવામાં મદદ કરે છે.\nવધુ માત્રામાં લોકો એવું વિચારે છેકે, કેળાનું સેવન કરવાથી વજન વધે છે. પરંતુ તમને જણાવી દઈએકે, કેળા ખાવાથી શરીરમાં ફૅટ પણ ઘટે છે. કેળામાં વિટામીન સી, વિટામીન બી6, મેંગનીઝ, બાયોટિન, પોટેશિયમ અને ફાઈબર હોય છે. આ બધા જ પોષક તત્વો શરીર માટે જરૂરી હોય છે. કેળામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે. જે પેટને સ્વસ્થ રાખે છે. અને મેટાબોલિઝમ મજબૂત રાખે છે. ધ્યાન રાખવું કે, કેલેરી ઈનટેક ટાર્ગેટ કેટલો છે અને તેની સીમામાં રહીને કેળા ખાવા જોઈએ. એવું કરવાથી કેળાં તમારુ વજન વધારશે નહી, જ્યારે ઘટાડવામાં મદદ કરશે.\nકીવી ઘણા પોષકતત્વોથી ભરપુર છે. જે શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે. કીવીમાં વીટામીન સી, વિટામિન કે, ફોલેટ, પોટેશિયમ તેમજ વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. તેની સાથે જ તેમાં કેલેરી બહુજ ઓછી માત્રામાં હોય છે. જેનાંથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 6 વર્ષના છોકરાએ એક વખતમાં 3000 વખત પૂશઅપ કરીયુ, ઈનામ માં માળિયું આલીશાન ઘર,જુઓ વિડિયો……\nNext વરસાદમાં ચેપથી બચવા માટેના 10 નિયમો જાણો વધારે…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહ��ં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/mula-na-pan-thi-val-kharta-atkshe/", "date_download": "2019-07-19T21:21:28Z", "digest": "sha1:SOBN6MKL45IFDHCE2GT6PQYFJAQNR4WJ", "length": 8083, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "મૂળાનાં પાંદડા પેટના રોગથી લઈને વાળ ખરતા અટકાવે છે.", "raw_content": "\nમૂળાનાં પાંદડા પેટના રોગથી લઈને વાળ ખરતા અટકાવે છે.\nમૂળાનાં પાંદડા પેટના રોગથી લઈને વાળ ખરતા અટકાવે છે.\nસામાન્ય રીતે આપણે મૂળાનો ઉપયોગ સલાડ અને શાક તરીકે કરતા હોઈએ છીએ. માત્ર મૂળો જ નહીં પરંતુ મૂળાનાં પાન પણ પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેમાં કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન સી જેવા તત્ત્વો છે.\nમૂળાનાં પાંદડામાં વિટામિન એ, બી અને સી ની સાથે ક્લોરીન, ફોસ્ફરસ, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્ત્વો રહેલા હોય છે જે તમારા પેટ માટે ફાયદાકારક છે.\nમૂળાનાં લીફનો ઉપયોગ તમે શાક કે પરોઠા બનાવવામાં પણ કરી શકો છો. આ પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને થાક પણ ઓછો લાગશે.\nજો તમે પાઈલ્સની બીમારીથી પીડાતા હોવ તો રોજ આ પાંદડાનું સેવન કરવાથી ફાયદો થશે.\nમૂળાનાં પાનમાં સોડિયમ ભરપૂર હોય છે કે શરીરમાં મીઠાની ઉણપને દૂર કરે છે આથી બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.\nતેમાં રહેલું ફાઈબર કબજિયાતથી રાહત આપે છે. એટલું જ નહીં પણ કમળાના દર્દી માટે પણ તે ફાયદાકારક છે. નિયમિત સેવન કરવાથી વાળ પણ ઓછા ખરે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ.. મિત્રોને પણ શેર કરો\nNext લસણ અને મધનું મિશ્રણ એટલે શરીરના આ તમામ રોગોનું નિદાન, જાણો વધુ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજર��તઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/07/11/2018/6921/", "date_download": "2019-07-19T21:14:46Z", "digest": "sha1:PUZGVKDV3CCWFX5MSXB2LRT2MDTPMKYY", "length": 6305, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "વિશ્વનું છટ્ઠું સોથી મોટું અર્થતંત્ર બને છે ભારત | Gujarat Times", "raw_content": "\nHome INDIA વિશ્વનું છટ્ઠું સોથી મોટું અર્થતંત્ર બને છે ભારત\nવિશ્વનું છટ્ઠું સોથી મોટું અર્થતંત્ર બને છે ભારત\nપ્રગતિના પંથે આગળ વધી રહેલો ભારત દેશ આજે સમગ્ર વિશ્વમાં એક અગ્રણી અર્થતંત્ર તરીકે પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે. ફ્રાંસ જેવી મહાસત્તાઓને પાછળ ધકેલી દઈને ભારતે જગતની સૌથી મોટી છઠ્ઠી અર્થસત્તા તરીકે સ્થાન મેળવી લીધું છે. વિશ્વબેન્ક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર, ફ્રાંસ 7મા સ્થાને પહોંચી ગયું છે. ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 ટ્રિલિયન ડોલર થયો છે. જે ફ્રાન્સના 2.582 ટ્રિલિયન ડોલર કરતાં વધુ છે. અનેક મહિનાઓ સુધી મંદીની પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ દેશની આર્થિક વ્યવસ્થામાં જુલાઈ 2017થી ઉછાળો નોંધાયો હતો. ઉપરોક્ત અહેવાલ વિશ્વબેન્કે 2017માં પ્રકાશિત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.\nPrevious articleમહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીની માગણીઃ\nNext articleઉનાવ બળાત્કાર-કાંડઃ સીબીઆઈએ આરોપી ભાજપના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુધ્ધ ચાર્જશીટ ��ાખલ કરી …\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઅનુરાગ બાસુની ઈમલીઃ દીપિકા પદુકોણ\nશિકાગોમાં દ્વિતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018નું ભવ્ય આયોજન\nભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી...\nજીવલેણ પૂર ,ચોમેર પાણીજ પાણી ….કપરા માહોલમાં માનવતા અને ભાઈચારાના દશર્ન...\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બાયોપિક નિકટના ભવિષ્યમાં રિલિઝ થઈ રહી છે....\nબોલીવુડના યુવા અભિનેતા- અભિનેત્રી તેમજ ફિલ્મ- સર્જકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા...\nભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ...\nજાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://stop.co.in/page/2/", "date_download": "2019-07-19T22:04:47Z", "digest": "sha1:DUI5FLPWKW44LPGSMFBQ3NE2GNN5ZA24", "length": 27876, "nlines": 475, "source_domain": "stop.co.in", "title": "Stop.co.in – Page 2 – કવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nઘડપણનું છે સરસ નામ,\nપણ હું કહું આનંદાશ્રમ\nઘડપણમા આપણે કેવું રહેવું\nઘરમાં હોવ તો આશ્રમ જેવું\nઆશ્રમમાં હોવ તો ઘર જેવું\nજુની યાદો કાઢવી નહિ\n“અમારા વખતે” બોલવું નહિ\nઅપમાન થાયતો જાણવું નહિ\nખાલી ખાલી લંબાણ કરવુંનહિ\nસુખ ની ભટ્ટી જમાવતા રહેવું\nબધાથી દોસ્તી જોડતા રહેવું\nરાગ લોભ ને દૂર ભગાડવો\nઘડપણ પણ તો સરસ હોય\nલેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય\nપાર્કમાં જઈને ફરી અવાય\nમંદીરમાં જઈ ભજન ગવાય\nટી વી ની સિરિયલ જોવાય\nછોકરાંઓ સામે ચૂપ રહેવું\nપોતા પોતી સાથે રમતા રહેવું\nપત્નિ સાથે લડતા જાવું\nમિત્રોસાથે ગપ્પા મારતા જાવું\nજામે તો ટૂરપર જાતાં રહેવું\nપત્નિનો સામાન ઉપાડી લેવું\nથાકો ત્યાંજ બેસી જાઓ\nગમેત્યારે જ્યુસ પી લેવો\nલાયન / રોટરી અટેન્ડ કરવું\nસમય હોય તો ગાઈ લેવું\nએકાંત માં નાચી લેવું\nકોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ\nકંટાળો આવે તો સુઈ જાવું\nજાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો\nટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું\nઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો\nછોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો\nમન થાય તો ખાંડ પણ ખાઓ\nજુના જુના શર્ટ પહેરવા\nકોઈ ના હોય તો મોં બગાડવું\nપાસવર્ડ હોય તો નાખી દેવો\nડબ્બો મોબાઈલ વાપરતા રહેવું\nબંધ પડે તો પછાડતા રહેવું\nમસ્ત જમાવવી સૂરની મહેફીલ\nસરસ પડે જમવાની પંગત\nસાથે જામે ગપ્પાંની રંગત\nસ્વાદ લેતા, દાદ દેતા\nતૃપ્ત મનથી આનંદ લેતા\n*ધીમે રહી પોતે નિકળી જવું*\n*પાકેલા પાન જેવું ખરી જવું*\nપ્રેમ નુ વેચાણ નહિ કરું\nકોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,\nકોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.\nકેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,\nકોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.\nક્યારે સૂવું, ક્યારે ઊઠવું\nક્યારે સપનું આવશે એ ગૂગલ નહિ કહે.\nઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,\nપણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.\n‘સાથે છું’ કહેનારા પણ સાથે ના હો,\nતેઓ કોની સાથે છે એ ગૂગલ નહિ કહે.\nપ્રેમ માટેના શબ્દો ગૂગલ કહેશે…\nપણ લાગણીઓ વિશે ગૂગલ નહિ કહે.\nપપ્પા , મને મુકવાને આવવાનું નહીં\nવેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં\nમધમીઠી યાદ થકી મનમાં મલકાઉં\nશોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં\nબેગની સંગાથે હું ય છાની છલકાઉં\nઆંખોમાં આંસુ એમ લાવવાનું નહીં\nપપ્પા , મને મુકવાને આવવાનું નહીં\nબેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને\nકાઢું એ પાછું મુકાવો છો સમ દઇને\nઆ નથી કાઢવાનું , આ તો લેવાનું છે\nકેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને\nબેગ માંહે બાળપણ મુકાવવાનું નહીં\nપપ્પા, મને મુકવાને આવવાનું નહીં\n“થોડું તો ચાલે બેટા, કોઇ નથી પૂછતું\nસમજે બધાય હવે, લઇ જાને સાથ તું”\nકેમ કરી સમજાવું પપ્પાજી, તમને હું\nકાઉન્ટર પર હોય એને એવું તે શું ય કહું વ્હાલને વજનમાં ઉમેરવાનું નહીં\nપપ્પા, મને મુકવાને આવવાનું નહીં\nપિયરમાં દીકરીનું વજન તો વધવાનું\nચાર ટાઇમ પેટ ભરી રોજરોજ જમવાનું\nમમ્મીના હાથનું ને ભાભીના હેતનું\nપરદેશે આવું ક્યાં કોઇને ય મળવાનું \nઅહીંયાનું કૈં ત્યાં સંભારવાનું નહીં\nપપ્પા, મને મુકવાને આવવાનું નહીં.\nએરપોર્ટ આવીને સૂચનાઓ આપશો\nપાસપોર્ટ ટીકીટ ફરી જોવાને માગશો\n“સાચવીને જજે” એવું બોલી ઉમેરશો\n“પ્હોંચીને ફોન કરજે ” એવું ય કહેશો\nભૂલું તો ઓછું એનું લાવવાનું નહીં\nપપ્પા, મને મુકવાને આવવાનું નહીં\nજોયા કરો હું જ્યાં સુધી દેખાતી\nકાચની દીવાલ મને એક્વેરિયમ લાગતી\nકાંઠો છોડીને જતી દરિયાની માછલી\nબીજા કાંઠે એની વાટ રે જોવાતી\nઆંસુને કેમ કહું , આવવાનું નહીં\nપપ્પા, મને મુકવાને આવવાનું નહીં\n*ચાલોને ફરી પાછા મળીએ*\n*ચાલોને ફરી પાછા મળીએ*\nથાક ઉતરી ગયો હોય તો,\nસફર હજુ લાંબી છે,\nલાગણી પર ચડેલી ધૂળને,\nફરી એજ મસ્તી તોફાનના,\nજુના નિશાળ ના ,\nએ કીટ્ટા બુચ્ચા ને વાગોળીયે\nચાલેાને ફરી પાછા મળીએ,\nલ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,\nલ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,\nદ્વાર પર આવી હવા ફંટાઇ ગઇ.\nફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઇ,\nમાવજત માળીની બસ વીસરાઈ ગઇ.\nવાંસળીને કાજ ક્યાંથી લાવશું\nફૂંક તો ચૂલા ઉપર વપરાઇ ગઇ.\nકોણ પડછાયા ઉપાડી જાય છે\nએ જ જોવા સાંજ પણ રોકાઈ ગઇ.\nમેં ગુમાવી એમ મારી મુગ્ધતા,\nજેમ દરિયામાં નદી ખોવાઈ ગઇ.\nતોપનાં મોઢે કબૂતર ચીતર્યુ,\nલાલ રંગોળી છતાં પૂરાઈ ગઇ.\nભીડની ભાગોળમાં નહી મળું . .\nઅર્થહીન શબ્દોમાં નહી મળું,\nમારા *મૌનમાં* પણ *ભીની* વાતો હશે.\n🙏🏻💐 શુભ સવાર 💐🙏🏻\nઘર ઘર ની કહાણી\n*‘બે જણને જોઈએ કેટલું\nદિકરી ને જમાઇ લઈ ગયા\nદિકરાને વહુ લઈ ગઈ.\nઆપણે બે જ રહ્યા.\nએક છાપું,એક દૂધની થેલી ને\nરોજ એક માટલું પાણી,\n‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને\nમહિનો ચાલે એંશી ગ્રામ\nસો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.\nજમવામાં શાક હોય તો\nને ફક્ત દાળ હોય\nછાશ હોય પછી જોઈએ શું\n‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,\nત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને\nન કોઈ ખાસ મળવા આવે\nપછી મુખવાસનું શું કામ\nનાની તપેલી, નાની વાડકી,\nનાની બે થાળી, આમ\nઆઠ-દસ વાસણો માંડ વપરાય\nતે એક ‘વિમ’ બે દોઢ મહિને\nવળી રોજ ધોવામાં હોય\nમહિને કાઢ્યો ન ખૂટે\nએક મહિનો ચાલે ને\nપણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,\nઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો\nએટલે જ પ્રેમ અને સ્નેહ લઈને\nબે-ત્રણ વરસે ઊડીને આવે.\n‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’\nતે પલકારામાં બે જણ\nપાછાં હતાં એવાં થઇ જાય.\nઈ જ રટણ પડઘાય,\n‘બે જણને જોઈએ કેટલું\nદિકરીને જમાઇ લઈ ગયા\nઅને દિકરાને વહુ લઈ ગઈ.\nઅંતે તો આપણે બે જ રહ્યા.\nઆજનુ સનાતન સત્ય. …\nઘર ઘરની કહાણી. ..\n*એટલે પિયર પારકું લાગે છે*\n*એટલે પિયર પારકું લાગે છે*\nહવે એ મોડા ઉઠવા માટે\nડાઇનિંગ ટૅબલ પર મને\nહું જ્યાં બેઠી હોઉં ત્યાં\nનાસ્તો આવી જાય છે.\nનાની હતી ત્યારે જબરદસ્તી\nહવે મને ભાવતું શાક\nજ બને એવી કાળજી\nલેતી થઈ ગઈ છે.\nમાટે કાયમનો કકળાટ કરતી\nએ હવે આખા રૂમમાં\nઅંદર ને અંદર જાણે\nને વ્યાજબી ભાવે ન મળે\nતો એ વસ્તુ જતી કરનારી\nમમ્મી હવે કોઇપણ રકઝક\nકર્યા વગર મારા માટે જાણે\nકે આખી બજાર ઉપાડી\nહું જાગું એ પહેલા દુઃખતા\nગોઠણ પર શેક કરી લે છે,\nને પછી આખો દિવસ પગ\nઆખા ઘરમાં ફરી વળે છે,\nને કેટલુંય મારા થેલામાં\nને ખુદના હાથે બનાવેલા\nમારા થેલામાં સહુથી ઉપર\nનથી આપતી તો બસ…,\n*આ ઉંમરે એને પડતી*\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/govt-widens-net-to-identify-officers-who-underperform/", "date_download": "2019-07-19T21:40:54Z", "digest": "sha1:HZM2Q6AVDGOQJD74PE6GJKFRGDGEX23T", "length": 9506, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "કામ નહીં કરનારા તમામ સરકારી કર્મીઓની નોકરી ગઈ સમજો, મોદી સરકારની આ છે તૈયારીઓ. જાણો વિગતે", "raw_content": "\nકામ નહીં કરનારા તમામ સરકારી કર્મીઓની નોકરી ગઈ સમજો, મોદી સરકારની આ છે તૈયારીઓ. જાણો વિગતે\nકામ નહીં કરનારા તમામ સરકારી કર્મીઓની નોકરી ગઈ સમજો, મોદી સરકારની આ છે તૈયારીઓ. જાણો વિગતે\n1 week ago ખેડૂત ક્લબ\nસરકાર હવે એવા સરકારી કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે જે પોતાની જવાબદારી સાચી રીતે નિભાવતાં નથી. ગત મહિને 27 સરકારી અધિકારીઓને તેમના કાર્યકાળ પૂરો થયા પહેલા નિવૃત્ત કરી દેવામાં આવ્યાં હતા. જેમાં ટેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ તેમજ પ્રિન્સિપલ સેક્રેટરી સ્તરના અધિકારીઓનો સમાવેશ થયો હતો.\nડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ પર્સનલ તરફથી હાલમાં જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યો તેમાં દરેક સરકારી વિભાગને જણાવામાં આવ્યું છે કે તેઓ દર મહિને તેમનો રિપોર્ટ તૈયાર કરે. આ રિપોર્ટમા�� એ અધિકારીઓની પણ જાણકારી આપવામાં આવે જે નિવૃત્ત થઇ ગયાં છે..\nનિર્દેશમાં જણાવામાં આવ્યું છે કે દરેક મંત્રાલય, વિભાગ અને ડીઓપીટીને રિપોર્ટ કરવાનો છે, તેમણે 1 જુલાઇ 2019થી દર મહિને 15 તારીખ સુધીમાં આ રિપોર્ટ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે ડીઓપીટી સીધો પ્રધાનમંત્રી કાર્યાલય રિપોર્ટ કરે છે, તેની સાથે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલ મુદ્દાઓની જાણકારી આપે છે.\nએક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર જે લોકો કામ નથી કરતાં તેને લઇને ઘણી ગંભીર છે. સરકાર પાસે અધિકાર છે કે તેઓ કોઇપણ અધિકારીને સમય પહેલા નિવૃત્ત થવા જણાવી શકે છે. સરકારી નિયમ અનુસાર સરકારને અધિકારી છે કે તેઓ સરકારી કર્મચારીઓના કામની સમીક્ષા કરે. જેના પરથી નક્કી કરવામાં આવી શકે કે અધિકારીની સેવા જોઇએ છીએ કે તેને જનહિતમાં નિવૃત્તિ આપી દેવી જોઇએ.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ઓફિસ ખોલવા માટે દુનિયા ની નવમી સૌથી મોંઘી જગ્યા જાણો ભારતમાં ક્યાં છે, શું છે ભાડું\nNext ટૂંકા કપડા પહેરવા બદલ આ મહિલાને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી.. વાંચો અહીં..\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/food-prepared-by-inmates-of-keralas-viyyur-jail-to-now-go-online-1562908973.html", "date_download": "2019-07-19T21:22:37Z", "digest": "sha1:RGO7432XRXGQ6LEGDT33MCSPT6WHMKRJ", "length": 4733, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Food prepared by inmates of Kerala’s Viyyur Jail to now go online|કેરળમાં જેલના કેદીઓએ બનાવેલું ભોજન ઓનલાઇન મળશે, કિંમત 127 રૂપિયા", "raw_content": "\nઅનોખી પહેલ / કેરળમાં જેલના કેદીઓએ બનાવેલું ભોજન ઓનલાઇન મળશે, કિંમત 127 રૂપિયા\nડિશને 'ફ્રીડમ કોમ્બો લંચ' નામ આપ્યું છે\nઅજબ-ગજબ ડેસ્ક: કેરળમાં ટૂંક સમયમાં જેલના કેદીઓનું જમવાનું ઓનલાઇન વેચાશે. આ ભોજનની કિંમત 127 રૂપિયા હશે. હાલ ત્રિસુર શહેરમાં આવેલી વૈયૂર સેન્ટ્રલ જેલમાં બંદી થયેલા કેદીઓને સ્વરોજગાર બાબતે પગભર બનાવવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ કેદીઓને કૂકિંગ અને ફૂડ પેકેજીંગનું કામ આપવામાં આવી રહ્યું છે.\nઆ પ્લાન મુજબ કેદીઓએ બનાવેલા ભોજનનું વેચાણ ઓનલાઇન થશે. હાલ તેમનું ભોજન જેલની બહાર એક કાઉન્ટર પર વેચવામાં આવે છે. જેલના અધિકારીઓએ ઓનલાઇન ડિલિવરી માટે એક સ્પેશિયલ મેન્યુનો ઓર્ડર આપ્યો છે. જેને 'ફ્રીડમ કોમ્બો લંચ' નામ આપ્યું છે.\nકોમ્બો પેક લંચમાં આટલી આઈટેમ મળશે\nએક કોમ્બો પેકમાં 300 ગ્રામ બિરયાની, એક રોસ્ટેડ ચિકન લેગ પીસ, ત્રણ રોટલી, એક ચિકન કરી, અથાણું, સલાડ, એક બોટલ પાણી અને મીઠાઈ હશે. આ સંપૂર્ણ ડિશની કિંમત 127 રૂપિયા છે. ગ્રાહકને જમવા માટે કેળનું પાન પણ મળશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/grah-dasha/news/surya-grahan-in-july-2019-1562042889.html", "date_download": "2019-07-19T21:03:02Z", "digest": "sha1:D33VESVG5I53WBJDAEPIO4VNLIIBEYKD", "length": 10279, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "surya grahan in july 2019|સૂર્ય ગ્રહણ સમયે શું કરવું? કઈ રાશિ ઉપર શુભ અસર પડશે? ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા", "raw_content": "\nગ��રહણ / સૂર્ય ગ્રહણ સમયે શું કરવું કઈ રાશિ ઉપર શુભ અસર પડશે કઈ રાશિ ઉપર શુભ અસર પડશે ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા\nઘર્મ ડેસ્ક : આજે (2 જૂલાઈના રોજ) સૂર્ય ગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે તેનું સૂતક રહેશે નહીં. સૂર્ય ગ્રહણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. ભારતના સમય મુજબ 2 જુલાઈની રાત્રે લગભગ 10.25 વાગ્યે ગ્રહણ શરૂ થશે. તે સવારે 3.21 વાગ્યે પૂરું થશે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અહીં સૂર્ય ગ્રહણની કેટલીક વાતો જણાવી રહ્યા છે.\nગ્રહણના સમયે શું કરવું\nગ્રહણ સમયે મંત્ર જાપ કરવો જોઈએ. આ દરમિયાન પૂજા-પાઠ ન કરવો જોઈએ. ગ્રહણ પૂરું થયા પછી ઘરની સફાઈ કરવી જોઈએ. ગ્રહણ પહેલા ખાવા-પીવાની વસ્તુમાં તુલસીપત્ર રાખવા જોઈએ. તેને ખાવાથી ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી.\nકઈ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભ છે\n2 જુલાઈના રોજ સૂર્ય મિથુન રાશિમાં રહેશે. ગ્રહણના કારણે મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, મકર અને કુંભ રાશિ માટે સમય શુભ રહેશે. આ લોકોને કાર્યમાં સફળતા મળશે. ધનલાભ પણ મળી શકે છે. સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. લાપરવાહીના કારણે આ રાશિના જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યને જળ ચઢાવવું અને ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરવો.\nગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા\nઆ માટે એક કથા જાણીતી છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે અમૃતનો કળશ નિકળ્યો હતો. અસૂરો પણ અમૃતનું પાન કરવા ઈચ્છતા હતા. ભગવાન વિષ્ણુએ માત્ર દેવતાઓને અમૃતપાન કરાવ્યું. આ સમયે અસૂર રાહુએ દેવાઓ સાથે વેશ બદલીને અમૃતપાન કર્યું. સૂર્ય અને ચંદ્ર એ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને આ વાત જણાવી. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. સૂર્ય-ચંદ્ર સાથે બદલો લેવા માટે રાહુએ આ ગ્રહોનો રસ્તો રોક્યો હતો. જ્યારે જ્યારે રાહુ સૂર્ય-ચંદ્રના માર્ગમાં અવરોધ ઊભો કરે છે ત્યારે ત્યારે ગ્રહણ થાય છે.\nસૂર્ય ગ્રહણ ક્યારે થાય છે\nજ્યારે પૃથ્વી ઉપર ચંદ્રની છાયા પડે છે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં આવે છે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક શરૂ થાય છે, પરંતું આ ગ્રહણનું સૂતક ભારતમાં રહેશે નહીં. કારણ કે અહીં સૂર્ય ગ્રણ જોવા મળશે નહીં.\nઅમાસના દિવસે પિતૃ દેવતાઓનું પૂજન કરવું જોઈએ\nઅમાસની તિથિ પર ઘરમાં પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. હિંદુ પંચાંગ મુજબ આજે જેઠ વદી અમાસ અને સાથે ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. જે ભારતમાં દેખાશે નહીં. જેને કારણે ધાર્મિક રીતે પાળવાનું નથી. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર જ્યોતિષશાસ્ત્ર મુજબ\nતિથિ ૧, ૨, ૪, ૮, ૯, ૧૧, પૂનમ, અમાસનું વિશેષ મહત્વ હોય છે. તેમાં ખાસ કરીને આ અમાસનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. કારણ કે અમાસમાં સ્વામી પિતૃ હોય છે. માટે તેમની સદગતિ અર્થે\nઆ દિવસ વધારે ઉતમ ગણાય છે. પૂજા વિધિ આજના દિવસે કરી શકાય અને અશકત અને બીમાર વ્યક્તિ પીપળાના વૃક્ષ આગળ પાણી સીંચીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરી શકે છે. પાંચ ઋતુ ફળ ગાયને ખવડાવવાનું અનેરૂ મહત્વ આપણા શાસ્ત્રોમાં સમજાવેલ છે. આગામી ૧૫ દિવસ પછી ખગ્રાસ ચંદ્રગ્રહણ તા.૧૬ જુલાઈ ના આવે છે જેને કારણે આગામી સમય કુદરતી કે અકુદરતી અશુભ ઘટના નિશ્ચિત રીતે પૂર્વાઆચાર્યૌ માની રહ્યા છે. તેના ઉપાય તરીકે ગોપાલભાઈ દવે ગાયત્રી ઉપાસક જણાવે છે કે તરીકે ફક્ત ઓમકાર જપ, ગાયત્રી મંત્ર સાથે ઈષ્ટ દેવની ઉપાસના કરવી વધારે લાભદાયી નીવડશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/jyotish/rashiupay/news/tarot-rashifal-for-11-july-1562669988.html", "date_download": "2019-07-19T21:03:56Z", "digest": "sha1:5TIRXGC5IGJZTOULJCOCBVMHW5Z35EAL", "length": 7329, "nlines": 165, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Tarot rashifal for 11 July|તુલા રાશિના જાતકોને ધાર્મિક યાત્રા થશે, વૃશ્ચિક રાશિ માટે સારો દિવસ છે", "raw_content": "\nટેરો રાશિફળ / તુલા રાશિના જાતકોને ધાર્મિક યાત્રા થશે, વૃશ્ચિક રાશિ માટે સારો દિવસ છે\nધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 11 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે.\nઆજે તમારા જૂના કામનું એસેસમેન્ટ કરશો. કોઈ નવા પ્રયોગથી તમને જાણવાનું મળશે. તમારી ટીમને સહકાર આપો.\nલકી કલર-પીળો, લકી નંબર-2.\nઆજે વડીલ કે ગુરુના માર્ગદર્શનમાં કામ કરવાનો દિવસ છે. આમના માર્ગદર્શન નીચે કામ કરવાથી અડચણો દૂર થશે.\nલકી કલર-નારંગી, લકી નંબર-7\nઆજે તમારા કામમાં અડચણો આવશે. બધુ આડાઅવળું લાગશે. દ્રઢતાપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.\nલકી લકર- સફેદ, લકી નંબર-10\nતમને પહેલાથી જ જાણ હતી તેવું નુકસાન આજે થઈ શકે છે. મનને વ્યથિત કરવું નહીં. શાંત રહેવાથી સમસ્યાનું સમધાન મળશે.\nલકી કલર- ક્રીમ, લકી નંબર-4\nઆત્મવિશ્વાસ અને હકારાત્મકતાભર્યો દિવસ રહેશે. આજે નવા કામ શરૂ કરી શકો છો. સંબંધોમાં સુધારો થશે.\nલકી કલર- લાલ, લકી નંબર-9\nઆજે ખુશીના યોગ છે.તમારી જૂની યાદો ફરી તાજી થઈ શકે છે. નવા લોકો સાથે ઓળખાણ થઈ શકે છે.\nલકી કલર-ક્રીમ, લકી નંબર-8\nકોઈ ધાર્મિક યાત્રા યાત્રા કે કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. ધર્મ સાથે જોડાયેલા કામમાં તમારો દિવસ વિતશે.\nલકી કલર-ગુલાબી, લકી નંબર-1\nકાર્ડ તમારા માટે અનુકૂળ છે. આધ્યાત્મિક કામમાં રસ વધશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે.\nલકી કલર- વાદળી, લકી નંબર-2\nઆજે કોઈ બીમારી થઈ શકે છે. સાવધાન રહેવું. વ્યવહાર સારો રાખવો.\nલકી કલર- નેવી બ્લુ, લકી નંબર-3\nજૂના કામને વારંવાર કરવાથી તેમાંથી રસ ઉડી જશે. પરંતુ લાંબા ગાળાની સફળતા માટે તે કરવું જરૂરી છે.\nલકી કલર- વાદળી, લકી નંબર-8\nનવા કામને કરવાની તૈયારી પૂર્ણ થશે. તમે નવું શીખવા માટે તૈયાર રહેશો. દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.\nલકી કલર-પીળો, લકી નંબર-7\nઆજે તમને ખાસ કામની જવાબદારી મળી શકે છે. આ જવાબદારીને તમે સારી રીતે નિભાવશો. તમારી સમજશક્તિ વધશે.\nલકી કલર- ક્રીમ, લકી નંબર-5\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/libra/libra-facts.action", "date_download": "2019-07-19T21:15:02Z", "digest": "sha1:QJ3WPPFHUH6DAA3IT4PXS4BYUJVOPDKK", "length": 7013, "nlines": 113, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "તુલા રાશિ વિષે તથ્યો - તુલા રાશિના ગુણો અને લક્ષણો", "raw_content": "\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nમુત્સદ્દીગીરી, સજાગ, આકર્ષક, સંતુલિત માનસિકતા અને તટસ્થ\nસરળ , દ્વિધાયુક્ત માનસિક વલણ ધરાવતા , પરિવર્તનશીલ ,નિષ્ઠા વગરના, અનાસક્ત, યુક્તિબાજ અને પ્રપંચી , સ્વાર્થી\nમુત્સદ્દીગીરી ,સજાગ, આકર્ષક, સંતુલિત માનસિકતા અને નિષ્પક્ષ , સરળ , અનિર્ણાયક , પરિવર્તનશીલ, બિનનિષ્ઠાવાન, અનાસક્ત , કપટી, સ્વાર્થી\nતુલા દૈનિક ફળકથન 20-07-2019\nગણેશજી કહે છે કે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આ૫ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આ૫ના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આ૫ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા…\nઅત્યારે આપના માટે એટલું જ કહી શકાય કે, નકારાત્‍મક વિચારોથી દૂર રહો તેમાં જ મજા છે. પહેલા દિવસે મધ્યાહન સુધી આપ આનંદ, મોજમસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપશો. સમય જતા વેપાર-ધંધાને લગતી કોઇ…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nવ્યવસાયિક પ્રગતી માટ�� આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nશૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ,…\nસ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું…\nતુલા માસિક ફળકથન – Jul 2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/modi-hai-to-mumkin-hai/", "date_download": "2019-07-19T21:14:37Z", "digest": "sha1:A6IZF7WJ5TQQQTK6PXMJM3PMF2ROE5P4", "length": 9302, "nlines": 77, "source_domain": "khedut.club", "title": "મોદી હૈ તો મુમકીન હૈ: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની થશે ધરપકડ", "raw_content": "\nમોદી હૈ તો મુમકીન હૈ: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની થશે ધરપકડ\nમોદી હૈ તો મુમકીન હૈ: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની થશે ધરપકડ\nમુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ આતંકી હાફિઝ સઈદ જલ્દી જ પાકિસ્તાનમાં જેલના હવાલે થશે. પાકિસ્તાની પોલીસે જણાવ્યું કે આતંકી હાફિઝ સાઈદ અને તેના 12 સહયોગીઓની જલ્દી જ ધરપકડ કરી લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની એજન્સીઓએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તેમજ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 12 જેટલા નજીકના વ્યક્તિઓ વિરુદ્ધ ચેરિટી દ્વારા ધન એકત્ર કરીને ધનશોધન અને આતંકવાદીઓને નાણાકીય સહાય પુરી પાડવાના વિવિધ અપરાધોમાં ગુનો નોંધ્યો છે.\nપાકિસ્તાને આ નિર્ણય આતંકવાદી સમૂહો અને આતંકવાદને થતી નાણાકીય સહાય પર રોક લગાવવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે કર્યો છે. પાકિસ્તાનની પંજાબ પોલીસના સીટીડીએ જણાવ્યું કે તેણે આતંકવાદને નાણાકીય સહાય પુરી પાડવાના સીલસીલામાં જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 ફરિયાદ નોઁધી છે.\nસીટીડીએ એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડવા વિરુદ્ધ જાહેર સીટીડી પંજાબની કાર્યવાહીમાં જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને અન્ય નેતાઓ વિરુદ્ધ મામલા નોંધવામાં આવ્યા છે. સીટીડીએ કહ્યું કે જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબા અને એફઆઈએફના મામલાઓની તપાસ ચાલુ છે. આ તપાસ આતંકવાદના નાણાકીય પોષણ માટે ધન એકત્ર કરવાના ઉદ્દેશ્યથી ટ્રસ્ટોનો ઉપયોગ કરવા મામલે છે.\nઆંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાની સરકાર વૈશ્વિક આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાંં 23 મામલા નોંધ્યા છે. આ મામલા આતંકવાદ વિરોધી અધિનિયમ અંતર્ગત નોંધાયાં છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે જલદી જ હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાની તમામ સંપત્તિઓ\nજપ્ત કરી લેવામાં આવશે. સાથે જ આ સંગઠન સાથે જોડાયેલા હાફિઝ સહિત તમામ આતંકવાદીઓની પર્સનલ પ્રોપર્ટીઝ પણ સરકાર પોતાને હસ્તક કરી લેશે. હાફિઝ સઈદ પર મુખ્યરુપે આતંકી ફંડિંગ અને પ્રશિક્ષણ આપવાનો આરોપ છે\nઆ પહેલાં પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદ દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળાઓ બંધ કરાવવાની કાર્યવાહી કરી ચૂકી છે.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો\nNext નોબલ પ્રાઈઝ માટે નોમીનેટ થનારી ફક્ત ૧૬ વર્ષ ની કિશોરી કોણ છે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2010/07/", "date_download": "2019-07-19T20:27:20Z", "digest": "sha1:XZLIXKGOTQY3EIZGKUPQWRSPSLGPJY2I", "length": 14125, "nlines": 233, "source_domain": "venunad.wordpress.com", "title": "જુલાઇ | 2010 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nઆજે કનૈયાને થોડો અળગો કરી થોડી માનવીય વાતડોકટર થવામાં મારા ઘણા સારા જૂવાનીના વર્ષો વહી ગયા. સર્જન થઈ નોકરી કરતો થાઉં અને પછીજ પરણવું એવું પણ લીધેલું. એટલે મારા ઘણા મિત્રો પરણીને બાપ બની ગયેલા. આ બંદા તેમના લગ્નોમાં નાચે અને સ્વપ્નો જુવે. એવા સમયમાં એક મિત્રના દિકરા જિગરના પહેલા જન્મદિવસની પાર્ટીમાં ગયો અને તેનો જે અનૂભવ થયો તેનાથી આ કાવ્ય રચાયું હતું. ત્યાર પછી એ મિત્ર કુટુંબ સાથે અમેરીકા જતા રહ્યા અને અમારો સંબંધ ધીરેધીરે ભૂલાઈ ગયો. કદાચ જીગર પણ અત્યારે એકાદ બે બાળકોનો બાપ બની ગયો હશે. જિગર, ભઈલા, તું ક્યાં છેડોકટર થવામાં મારા ઘણા સારા જૂવાનીના વર્ષો વહી ગયા. સર્જન થઈ નોકરી કરતો થાઉં અને પછીજ પરણવું એવું પણ લીધેલું. એટલે મારા ઘણા મિત્રો પરણીને બાપ બની ગયેલા. આ બંદા તેમના લગ્નોમાં નાચે અને સ્વપ્નો જુવે. એવા સમયમાં એક મિત્રના દિકરા જિગરના પહેલા જન્મદિવસની પાર્ટીમાં ગયો અને તેનો જે અનૂભવ થયો તેનાથી આ કાવ્ય રચાયું હતું. ત્યાર પછી એ મિત્ર કુટુંબ સાથે અમેરીકા જતા રહ્યા અને અમારો સંબંધ ધીરેધીરે ભૂલાઈ ગયો. કદાચ જીગર પણ અત્યારે એકાદ બે બાળકોનો બાપ બની ગયો હશે. જિગર, ભઈલા, તું ક્યાં છેજુવાનીનું એ ઉર્મિસભર રૂદય વચ્ચેના સંઘર્શમય વર્ષોમાં ક્યાંક ખોવાઈ ગયું હતું, જે હમણાં ફરી���ી ખીલી રહ્યું છે. અલબત્તા થોડી અલગ રીતે, પ્રભુ પ્રેમમાં, કૃષ્ણ ભક્તિમાં. આપ સૌ મિત્રોને કેવું લાગ્યું\nજોને આજે જિગર તુજને વ્હાલ મિત્રો કરે છે,\nપાપા મમ્મી અધિર બનતાં ભાલ ચુમી ભરે છે.\nજાનેવારી પ્રથમ દિવસે સાત ચાળીસ વાગે,\n એ તારો જનમ દિન છે, કેમ ભૂલી જવાશે\nકાપી તેંતો સરસ ગમતી કેક તારે કરેથી,\nઠારી દીધી ઝળહળતી મીળબત્તી ફૂંકેથી.\nભેટો મોટી સહ રમકડાં,આપતા આશિર્વાદો,\nથાજે મોટો દિપ જગતમાં, કુળનો તારનારો.\nમારી પાસે કશું નહિ મળે, અર્પુ આ લે કવિતા,\nહૈયામાં આ સહજઉઠતી,ઊર્મિઓની જનેતા.\nમારો કે’જો સંદેશો કર જોડી\nPosted in Krishna Bhajans, tagged ઉદ્ધવજી, ઓધવજી, કામળી, કેડી, કેલી, ગેડી, ઘરભાર, ઘેલી, ડેલી, ભોળી, માવડી, વિરહ-વેદના on જુલાઇ 11, 2010| 2 Comments »\n“મારો કે‘જો સંદેશો કર જોડી“. ૧૦મી જુલાઈ, મારો જન્મદિવસ. પ્રભુએ મને સરસ સ્વાસ્થ્ય આપ્યું અને સાથે અન્યને પણ એક સર્જન તરીકે મદદ કરવાની તક આપી. શ્રી કૃષ્ણને જેમ એમના માતાપિતા અને ગોકુળ ગામ યાદ આવે છે તેમ હું પણ મારા બાળપણનાં સંસ્મરણાંમાં ખોવાઈ ગયો હતો. વ્રજવાસીઓ, ગોપ અને ગોપીઓની શ્રીકૃષ્ણ તેમને છોડીને ગયા પછી જે વિરહ–વેદના અનુભવી એવીજ કંઈક વેદના મેં અનુભવી, આ રચના લખાઈ. ભગવાન શ્રીકૃષ્ણએ જાણેકે મને સંદેશો મોકલ્યો “સાજ પૂછે તો કે‘જો વાત આટલી.”\nમારો કે‘જો સંદેશો કર જોડી\nજાઓ જાઓ ઓધવજી દોડી,\nમારો કે‘જો સંદેશો કર જોડી.\nરથ આપું તમોને જોડી,\nમને યાદ આવે ગોકુળની કેડી.\nનંદબાબાને મારી જશોદા માવડી,\nપ્રેમે ખવડાવે મને માખણને મિસરી,\nમને યાદ આવે નંદજીની ડેલી,\nનથી ભૂલ્યો હું કામળી ને ગેડી…જાઓ જાઓ…\nગોપી ગોવાળને વ્રજનાર ભોળી,\nદોડી આવતાંએ ઘરબાર છોડી,\nમને યાદ આવે રાધાજીની કેલિ,\nસુણી બંશરીને થઈ રાસ ઘેલી….જાઓ જાઓ…\nજળ જમનાનાં હું કેમ જાઉં વિસરી,\nઝૂલ્યો કદંબ ડાળ છેડીને બંશરી,\nમને યાદ આવે મોરપીંછ પાઘડી,\n“સાજ” પૂછે તો કે‘જો વાત આટલી….જાઓ જાઓ…\nકોઈ પણ રાગમાં ગાઈ શકાય છે., સારંગ, ભૈરવી, ભુપાલી..\nકા’નો મારો રુઠ્યો રિસાયો કવેણ.\nPosted in Krishna Bhajans, tagged કવેણ, કેર, ગોરા, ઘડી, ઢેર, નટખટ, મેઘલીરાત, રિસાયો, રુઠ્યો, સ્વામી on જુલાઇ 2, 2010| 5 Comments »\n“કા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ“, આ રચનામાં નટખટ કનૈયાની નટખટ એવી ગોપી તેને ચિડવવા, કંઈક એવું કહે છે કે કા’નો રુઠીને રિસાઈ જાયછે. પછી અજાણતાં ન કહેવાનું કહેયાય જતાં વાતને પાછી વાળી લેછે, કહે છે કે, “તું તો મને ખૂબજ વ્હાલો છે, મારા સ્વામી આ વાત હું જાણતી હોત તો એ��ુ કદીના બોલતે.”\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ.\nસખી મને ઘડીએ ના આવે ચેન,\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ.\nજશોદાજી ગોરાંને ગોર છે નંદ,\nમેઘલી રાત સમું કાળુ તારું અંગ.\nસહેજ કીધું કા‘ના તુ ગોરો નથી કેમ\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ…સખી મને..\nમાખણની ચોરી કરે વર્તાવે કેર,\nનંદઘેર ભર્યા છે માખણના ઢેર.\nસહેજ કીધું કા‘ના તુ ચોરી કરે કેમ\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ…સખી મને\nવેરણ મારી રાતડીને ભલે થાયે ભોર,\nવેણુની ધૂન વાજે આઠે પહોર.\nસહેજ કીધું કા‘ના તુ વ્હાલો લાગે કેમ\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ…સખી મને\nબાંય ઝાલી હૈયે લીધી પ્રેમ ભરે નેણ,\nકાનમાં કીધાં મને મીઠાંમધ વેણ.\n“સાજ“ના સ્વામી તને જાણ્યો નહીં કેમ\nકા‘નો મારો રુઠ્યો રિસાયો કવેણ..સખી મને.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/07/2018/7660/", "date_download": "2019-07-19T21:33:37Z", "digest": "sha1:UMR5IYAES3XCP3QVI2QF4LJYZOMN7ETD", "length": 6624, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ પ્રતિબંધના સકંજામાં… | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ પ્રતિબંધના...\nઅમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ પ્રતિબંધના સકંજામાં…\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનની આયાત પર પ્રતિબંધનો સકંજો કસ્યો છે. અગાઉ ઈરાન સાથે બહુપક્ષીય પરમાણુ સમજૂતી થયા બાદ પ્રતિબંધોને હટાવવામાં આવ્યા હતા. ગત મે મહિનામાં અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમરિકા પરમાણુ- સંધિમાંથી બહાર નીકળી જશે એવી જાહેરાત કરી હતી. પ્રતિબંધના પહેલા તબક્કામાં અમેરિકાએ ઈરાનના વિદેશી હૂંડિયામણ,કાર્પેટ, મોટરો સહિત મહત્વના વ્યાપાર પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ સમજૂતીને ભયાનક અને એકતરફી સોદો ગણાવ્યો હતો. યુરોપીય સંઘના પ્રમુખ ફેડરિકા મોગેરિનીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાન પર ફરીથી પ્રતિબંઘ લગાવ્યો તે અંગે બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિતના રાષ્ટ્રોએ ખેદની લાગણી વ્યક્ત કરી છે.\nPrevious articleફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગની સુરક્ષા માટે કંપની મબલક ડોલર ખરચે છે…\nNext articleહાલમાં આશરે 21,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે્…\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ���ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\nઅનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘પરી’ નું નવું પોસ્ટર રિલિઝ\nછેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર..\nપીઆઇઓ યુથ માટે ‘નો ઇન્ડિયા પ્રોગ્રામ’ શરૂ કરવા આતુર ગોપિયોના સત્તાધીશો\nરાહુલ ગાંધી દુબઈની મુલાકાતે : દુબઈમાં વસતા ભારતીયોને મળશે\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસમાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી\nતો ધરતી સ્વર્ગ સે ભી મહાન હૈ\nનરેન્દ્રની નજાકત એના વિચારોમાં જ નહિ, પરંતુ પ્રચંડ પુરુષાર્થના પરિશીલનમાં પણ...\nપાક વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટીના ઉમેદવાર આરિફ અલ્વીની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/np-story-papaa-ane-ma/", "date_download": "2019-07-19T20:44:13Z", "digest": "sha1:YA34NCJUHUFE6COO3JGBRRPQEG62T5NW", "length": 17854, "nlines": 80, "source_domain": "www.janvajevu.com", "title": "એક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / સાહિત્ય / એક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ…\nએક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ…\n“રાકેશ જલ્દી તું હોસ્પિટલમાં આવી જા.”\n“મારી ગાડી નીચે એક નાનું બાળક આવી ગયું છે અને એને હું હોસ્પિટલમાં લઈ આવી છું મને બહુ બીક લાગે છે કે એને કશું થશે તો નહીં ને એ બચી જાય એજ બસ છે એ બચી જાય એજ બસ છે \n“અરે તું ચિંતા ના કર હું હમણાંજ આવ્યો.” અને રાકેશ પોતાની પત્ની વૃંદાની મદદે દોડી જાય છે.\nહોસ્પિટલમાં પહોંચતા જ વૃંદા રાકેશને વળગી પડે છે અને ખૂબજ રડે છે અને રાકેશ આશ્વાસન આપે છે; “એને હું કંઈજ નહીં થવા દવ તું ચિંતા ના કર.”\nરાકેશ જ્યાં પેલો બાળક સારવાર કરાવે છે તે રૂમમાં પહોંચે છે અને પોલીસ ત્યાં હાજર હોય છે અને બાળકને પૂછે છે કે તને મેડમે કાર અથાળી “ના મેડમે નહીં અથાળી “ના મેડમે નહીં અથાળી હુંજ મેડમની કારમાં અથડાયો એમાં મેડમનો વાંક નથી એ મારોજ વાંક છે અને રાકેશ ત્યાંજ અંદર પહોંચી બાળકને બધી સારવારનો ખર્ચ આપે છે અને બાળક સારો થતા એ બાળકને પોતાના ઘરે લઈ આવે છે.\nઆ બાળક એટલે રસ્તા ઉપરનું મા-બાપ વગરનું અનાથ બાળક જે ભીખ માંગે છે રસ્તા ઉપર અને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. એને બધા શશીના નામે ઓળખે છે અને શશી પાંચ વર્ષનું બાળક છે અને એને કોણ અહીં મૂકી ગયું’તું એ ખબર નથી પણ એના મા-બાપ નથી એકલો જ છે એવી બધાને ખબર છે એટલે રૂપાળા અને ભોળા એવા આ શશીને બધા જે જોવે તે મદદ કરે છે અને બીજા અનાથ બાળકો જોડે એ મોટો થતો હોય છે અને એક દિવસ એક સો રૂપિયાની નોટ જોતાં રોડ ઉપર લેવા દોડે છે અને ત્યાં કાર લઈને જતી વૃંદાની કાર સાથે અથડાય છે અને ઘયાલ થાય છે પણ ભગવાનનો આભાર કે એને સામાન્ય ઈજા થઈ છે અને એ હેમખેમ છે.\nહવે, વૃંદા એની એટલી બધી નજીક આવી જાય છે કે એને શશી એટલો ગમવા માંડે છે એટલે એ રાકેશ સામે પ્રસ્તાવ મૂકે છે, “આપણે આ બાળકને રાખી લઈએ એમ પણ ભગવાને આપણને દસ વર્ષો થયા લગ્નને કોઈ બાળક આપ્યું નથી અને આપણે બાળકને દત્તક લેવાનાં હતાં, તો પછી આનેજ કેમ રાખી ના લઈએ\nવૃંદાનો પ્રસ્તાવ રાકેશ માને છે અને શશીને પૂછે છે, “બેટા તને ઘર કેવું લાગ્યું તું અહીં રહીશ” અને શશી માથું હલાવી ‘હા’ પાડે છે અને વૃંદા અને રાકેશ ખુશ થઈ જાય છે એક રસ્તા ઉપર રઝળતા બાળકનું ભવિષ્ય કેવું ખુલે છે એક મોટા બિલ્ડરના ઘરે દોમદોમ સાહેબીમાં એને રહેવા મળે છે એને હવે ગાડીમાં જવાનું અને સારી સ્કૂલમાં ભણવા મૂકે છે અને વૃંદા આખો દિવસ હવે એની પાછળ જ રહેતી હોય છે અને એને ખુશ જોઈ રાકેશ પણ ખુશ રહે છે અને શશી અંકલ અને આંટી કરતો કરતો બંનેને ખૂબજ વહાલો લગે છે એની મીઠીમીઠી વાતોથી તો રાકેશનો બધો થાક ઉતરી જાય છે…\nપણ આજે વૃંદા થોડી દુઃખી હતી કારણ પેરન્ટ મિટિંગમાં વૃંદા ગઈ હતી અને ત્યાં શશીએ એને આંટી કહી બોલાવે એ એને ના ગમ્યું. એણે તો બધાંને કહ્યું છે કે શશી મારો દીકરો છે તો આવું કેમ કેમ એ મને મમ્મી નથી કહેતો અને ત્યાં જ રાકેશ એને સમજાવે છે કે તું એને કોઈ ફોર્સના કર એ એક દિવસ જરૂરથી તને મા કહેશે અને એ તને આંટી કહે એમાં તારી મમતા થોડી ઓછી થવાની છે તું તો એની મા છે…\nતને ખબર છેને કે એ તારો દીકરો છે બસ… અને વૃંદા પાછી પોતાના મૂડને બરાબર કરી શશીને જોવા જાય છે અને શશીને શાંતિથી ઊંઘતો જોઈ એને પણ સંતોષ થાય છે હવે શશી મોટો થયો છે રાકેશ અને વૃંદાનો ખરો સહારો બન્યો છે ભણી લીધા પછી રાકેશનો બિઝનેસ હાથમાં લઈ લે છે અને વૃંદાને પણ બહાર જ્યાં જવું હોય ત્યાં ગાડીમાં લઈ જાય છે .\nઆટલો સમજુ દીકરો આપ્યા બદલ વૃંદા રોજ ભગવાનનો આભાર માને છે બસ એને દુઃખ છે એકજ વાતનું કે શશી મોટો થયો તો ��ણ હજુ મને મા નથી કહેતો કે રાકેશને પપ્પા નથી કહેતો અને એ બસ આજ વાતથી દુઃખી રહે છે. એક દિવસ શશી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે અને વૃંદા કોઈનો ફોન આવતા બધી થેલી શશીને આપી મોબાઈલ પર વાત કરતા કરતા આગળ નીકળી જાય છે અને એને ખબરજ નથી પડતી અને એ એક ગાડી સાથે તકરાવા જાય છે ત્યાંજ શશી એ જોઈ જાય છે અને વૃંદા ને મા…મા….મા… હટી જા મા ગાડી આવે છે સામેથી અને વૃંદા પાછળ ફરી જુવે છે તો આતો શશી બુમો પાડે છે અને એ શશીને જોયા જ કરે છે અને ત્યાંજ શશી આવી ધક્કો મારી માને હટાવી લે છે અને ગાડી પૂર જોશમાં જતી રહે છે…\n“મા… તને ખબર છે આજે તને કાંઈ થઈ જાત તો મારું કોણ તને અકસ્માત થતા રહી ગયો મા…” અને ત્યાંજ વૃંદા કહે છે, “બેટા… એક અકસ્માત તારી સાથે થયો હું તને મળી પણ બેટા આજે બીજો અકસ્માત થતા રહી ગયો પણ બેટા આજે મને મારો દીકરો મળ્યો જે મને મા…મા.. કહી બોલાવે છે જે શબ્દોને સાંભળવા મારા કાને બાવીશ વર્ષની રાહ જોઈ બેટા…” અને વૃંદા આજે ખુશ થઈ ઘરે જાય છે અને શશીને કહે છે, “જા આજે રાકેશને જલ્દી ઘરે મોકલજે આપણે બહાર જમવા જઈશું અને શશી વૃંદાને ઘરે ઉતારી રાકેશને લેવા સાઈટ પર જાય છે અને રાકેશને લઈ ઘર તરફ આવે છે ત્યાં રસ્તા રાકેશ સિગરેટપીવે છે અને રાકેશ કાયમ વર્ષોથી સિગરેટપીવે ગાડીમાં પણ સિગરેટના પેકેટ રાખે ઘણી વાર વૃંદાએ કહ્યું પણ એને ક્યારેય સિગારેટ છોડી નથી પણ.\nઆજે અચાનક શશી કહે છે, “પપ્પા મારા મિત્રના પપ્પા લાસ્ટ સ્ટેજના કેન્સરમાં છે એટલે પપ્પા તમારે સિગારેટ છોડવીજ પડશે તમે મારો અને માનો વિચાર કરો તમારા ગયા પછી અમારું કોણ છે… અને રાકેશ વર્ષોથી જે પપ્પા શબ્દ સાંભળવા બેતાબ હતો એ શબ્દ એના કાને આવે એ એટલો ખુશ થઈ જાય છે અને કશુંજ બોલી નથી શકતો પણ બસ ગાડીમાંથી બધી સિગારેટના પાકીટ બહાર ફેંકી દે છે અને સશી સામું જોઈ જાણે આજે ખરા અર્થમાં બાપ બન્યો છે એવો અહેસાસ થાય છે.\nઘરે આવતા શશી ફ્રેશ થવા એના રૂમમાં જાય છે અને વૃંદાને કહે છે મા તારા પતિ આવી ગયા ચલો જલ્દી તૈયાર થવા હું પણ ફ્રેશ થઈ આવું અને ત્યાંજ વૃંદા રાકેશને એક્દમ ચૂપ અને બારી સામે મોં રાખી ઉભા રહેલા જોઈ એને ડ્રાસ્કો પડે છે અને એને પોતાના તરફ ફેરવી જેવું પૂછવા જાય છે કે તને શું થયું રાકેશ… અને ત્યાંજ રાકેશની આંખમાંથી આંસુ જોઈ એ સમજી ગઈ અને બસ એટલું બોલી, “એણે તને પપ્પા કહ્યું ” રાકેશ વૃંદાને વળગી પડે છે. “હા વૃંદા ” રાકેશ વૃંદાને વળગી પડે છે. ��હા વૃંદા હા આજે મને મારો દીકરો મળ્યો આજે મને પપ્પા કહેનાર કોઈ છે.” અને ત્યાંજ વૃંદા કહે છે, એણે આજે મને પણ મા કહ્યું છે. ખરેખર આજે આટલા વર્ષે આપણે મા અને પપ્પા શબ્દ સાંભળ્યો. જે શબ્દ માટે આપણે આટલી ધીરજ રાખી.”\nબંને નિઃસંતાન દંપતી આજે સાચા અર્થમાં માતાપિતા બન્યાનો આનંદ લે છે આજે પણ શશી સગા દીકરાઓ કરતાં પણ વધારે સારું રાખે છે અને કોઈ કહી ન શકે કે આ અનાથ બાળક છે.\nઆજે બધા ખુશ છે મને લાગે છે કોઈની જિંદગી બનાવવી એના જેવું મોટું પૂણ્યનું કામ બીજું કોઈ નથી એક બાળકને માતા પિતા અને એક દંપતીને બાળક મળે આનાથી વધારે સારું કાર્ય બીજું કોઈ હોઈ જ ન શકે કારણ, કોઈપણ બાળક પ્રભુનો પયગંબર હોય છે.\nલેખક : નયના નરેશ પટેલ.\nસુંદર લાગણીસભર વાર્તા આપને પણ જો સારી લાગી હોય આ વાર્તા તો દરેક મિત્રો સાથે શેર અચૂક કરજો.\nસારા ભાવથી કરેલ કામનું પરિણામ સુખદ જ હોય છે\nચાલને એકબીજાની સાથે, એકબીજાના પ્રેમમાં જિંદગી જીવી લઈએ\nએક પતિ-પત્નીની વાત છે, અચૂક વાંચો\n….. કારણકે જીંદગી ખુબજ કીંમતી છે | જાણવા જેવું\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઆજે એવી બીમારીઓની વાત જે સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન વધુ થાય છે…\nખાણીપીણીની ખોટી આદતો અને આધુનિક જીવનશૈલીના કારણે મહિલાઓ અનેક બીમારીઓથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/10/some-questions-and-answers-of-budget-2019/", "date_download": "2019-07-19T22:07:41Z", "digest": "sha1:VPC26IUKW7KC5QHTHFR3DPHUFBBPMIVW", "length": 25141, "nlines": 151, "source_domain": "echhapu.com", "title": "BUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો", "raw_content": "\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nઆ વર્ષનું બજેટ કેવું છે તે અંગે નિષ્ણાતો તો ઘણું બધું કહી ચૂક્યા છે, પરંતુ અહીં સામાન્ય માનવીને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે આપણા તમામની જીંદગીમાં આ બજેટ શું સારા-નરસા પરિણામો લાવી શકે તેમ છે.\nભારતના પ્રથમ મહિલા નાણામંત્રી એવા શ્રી નિર્મલા સીતારમને (શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે નાણામંત્રીનો અતિરિક્ત ચાર્જ લીધો હતો) થોડા દિવસ પહેલા ભારતનું ફૂલ ફ્લેજ્ડ બજેટ જાહેર કર્યું. પ્રત્યેક વર્ષે બજેટ આવે ત્યારે સારું ખરાબ આમ તેમ વગેરે વગેરે જ્ઞાન વહેંચવાવાળા બની બેઠેલા ઈકોનોમિસ્ટ લોકોથી પરે આપણા જેવાઓની પણ એક કેટેગરી છે જેમને બજેટમાં શું છે એનો વધુ રસ હોય. આવા જ વાચક રસિકો માટે આજનો આ લેખ છે.\nબજેટમાં કયા કયા પ્રાવધાન છે એના પર નજર કરતાં પહેલા આપણે હાલ ભારતના અર્થતંત્રના પડકારો વિષે અવગત થઈએ જેથી બજેટની દિશા નક્કી કરવામાં સરળતા રહે.\nભારતીય અર્થતંત્ર સામે રહેલા મુખ્ય પડકારો કયા કયા છે\nછેલ્લા નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની ગતિમાં ઘટાડો થયો છે. 2017-19માં ભારતની વાસ્તવિક GDP (કુલ ઘરેલું ઉત્પાદન) વૃદ્ધિ 7.2% થી ઘટીને 2018-19માં 6.8% થઈ – પાંચ વર્ષની સૌથી નીચી. હકીકતમાં, 2018-19ના ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર માત્ર 5.8% હતો – જે છેલ્લા 20 ક્વાર્ટરમાં સૌથી નીચો. કહેવાતી ઉચ્ચ-આવર્તન સૂચકાંકોમાં પણ આ નબળાઈ જોવા મળી હતી. દાખલા તરીકે, ઓટો અને કન્ઝ્યુમર ગૂડ્ઝના વેચાણ ધીમા પડી ગયા છે.\nએ જ રીતે, વેપાર આંકડા વ્યાપકપણે સ્થિર રહે છે. ઓછી નિકાસ ભારતની ચાલુ ખાતાની ખોટ (લેણદેણની તુલા અંતર્ગત એક ખાતુ) પર દબાણ લાવ્યું છે, જે GDPના 2.5% ની નજીક છે. કુખ્યાત ટ્વિન-બેલેન્સ શીટ સમસ્યા – તે વ્યાપારી બેંકો અને કોર્પોરેટ એન્ટિટીઝમાં હજીયે એમ ને એમ જ છે- હજી સુધી તેના માટે સચોટ નીતિ આયોજિત કરવામાં આવી નથી. પરંતુ ઊંચા વિકાસને ટકાવી રાખવાના પરિપ્રેક્ષ્યથી કદાચ સૌથી ચિંતાજનક પાસું એ નીચો રોકાણ દર છે. મંદ વૃદ્ધિ એ વ્યાપક બેરોજગારી દર્શાવે છે, જે છેલ્લા ગાળામાં 45 વર્ષની ઊંચી હતી. કૃષિ ક્ષેત્રમાં પણ ભારે તકલીફ આવી રહી છે. સરકારની ક્ષમતાને શું મર્યાદિતકરે છે તેનો જવાબ કે રાજકોષીય ખાધ છે જે લક્ષ્યાંકિત સ્તરથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વર્તમાન મંદીમાંથી ઉગરવા સરકારે તેનો માર્ગ બદલવો પડશે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પણ વૃદ્ધિની સંભાવનાઓને મર્યાદિત કરે છે.\nબજેટમાં રાજકોષીય ખાધ ઘટાડવા વિષે શું પ્રાવધાનો છે\nરાજકોષીય ખાધ, જે સરકારની દેવું કરવાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે, તે આ વર્ષે મુખ્ય ચિંતામાંની એક હતી. ઊંચી રાજકોષીય ખાધ આવશ્યકપણે નાણાંકીય સંસાધનોનો ઉપયોગ ખાનગી ક્ષેત્��� માટે મર્યાદિત કરે છે. ફેબ્રુઆરીમાં 2019-20ના અંતરિમ બજેટમાં તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે જીડીપીના 3.4% હોવાનું જણાવ્યું હતું. મોટા ભાગે આ લીમીટ ક્રોસ થવાની સંભાવનાઓ છે. જો કે, નવા નાણાં પ્રધાનએ વર્તમાન નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધને 3.3% સુધી ઘટાડીને દરેકને આશ્ચર્ય પમાડ્યું. જો કે, સરકારની વિવિધ ખર્ચાળ કલ્યાણકારી યોજનાઓના લીધે હજીયે આ મુદ્દો જટિલ અને સંવેદનશીલ તો છે જ.\nતેમ છતાં, મોટા ભાગના નિરીક્ષકો આ લીમીટ પ્રાપ્ત કરવા સરકારની વાતને ટેકો આપવા માંગે છે. તેમના મતાનુસાર કરવેરાની આવક આશાવાદી લાગે છે. ખાસ કરીને છેલ્લા નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ ધારણા પૂરી થઈ નથી. તદુપરાંત, તેમાં સરકારના નોંધપાત્ર ઉધાર છે જે વાસ્તવિક નાણાકીય ખાધના આંકડાને છુપાવે છે.\nશું આ બજેટ દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપે છે\nઆ સંભવતઃ સૌથી રસપ્રદ બાબત છે. બજેટ જણાવે છે કે ચાલુ વર્ષમાં સામાન્ય GDP ગત કરતાં 12% વધશે. નાણામંત્રી એવું માને છે કે છૂટક ફુગાવો આ વર્ષે 3.5% થી 4% ની વચ્ચે હશે, તો વાસ્તવિક GDP 8% થી 8.5% ની વચ્ચે વધશે. જો આ ખરેખર થયું તો તે એક મહાન સિદ્ધિ હશે. ખાસ કરીને 2025 સુધીમાં દર વર્ષે 8% ની વૃદ્ધિ સાથે જ ભારત 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે તેમ છે. જો કે, બજેટની સાથે જે ‘મેક્રોઇકોનોમિક્સિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ’ પણ જાહેર કરવામાં આવે છે તે નોંધપાત્ર રીતે અલગ જ ચિત્ર આપે છે. તે જણાવે છે કે વર્તમાન વર્ષ માટે સામાન્ય GDP ગત કરતાં 11% હશે, આમ વાસ્તવિક GDP દર 7% -7.5% સુધી પહોંચશે. અંતરિમ બજેટમાં સરેરાશ GDP વૃદ્ધિ 11.5% ની ધારણા હતી. આ રીતે, આ બજેટની વૃદ્ધિ આગાહી અસ્પષ્ટ છે.\nખેડૂતોની તકલીફને પહોંચી વળવા માટે બજેટમાં કઈ વ્યવસ્થા છે\nતાજેતરના વર્ષોમાં બમ્પર ઉત્પાદન હોવા છતાં વ્યાપક કૃષિ તકલીફ ગંભીર ચિંતાનો વિષય છે. દરેક પસાર થતાં વર્ષમાં, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક વધુ અઘરો બન્યો છે. અંતરિમ બજેટમાં, સરકારે છેલ્લે નાના ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર પૂરો પાડવાનો ઉપાય અજમાવી જોયો. આ ક્ષેત્ર માટેની બજેટ ફાળવણી પ્રધાનમંત્રી કિસાન યોજનાને આભારી છે, ખેડૂતો માટે વધુ લાભદાયી બનવા માટે કોઈ મોટા સુધારાત્મક પગલાંનો ઉલ્લેખ નથી. આગામી પાંચ વર્ષમાં હજારો ખેડૂતો ઉત્પાદક સંગઠનો શરૂ કરવા વિશે નાણામંત્રીએ વાત કરી હતી. તેમણે શૂન્ય-બજેટ ખેતી અ��ગે પણ વાત કરી. જો કે, આમાંથી કોઈ પણ પરિવર્તનશીલ પરિવર્તન પ્રાપ્ત કરી શકશે નહીં જે ઘણા લોકો સરકાર પ્રયાસ કરશે એવી આશા રાખતા હતા. સમગ્ર પ્રક્રિયામાં, ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય વાસ્તવિક કરતાં કાલ્પનિક વધુ ભાસે છે.\nશું આ બજેટ અર્થતંત્રમાં વધુ રોકાણ લાવવા સક્ષમ છે\nસરકારે કહ્યું છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં ભારે રોકાણ કરશે. આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 100 લાખ કરોડના સૂચિત રોકાણોની ચર્ચા બજેટ કરે છે, જે રોડ-રસ્તાઓ અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં હોઈ શકે છે. પરંતુ આના પર વધુ સ્પષ્ટતા સરકાર લાંબા ગાળાની ધિરાણ અને આવા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે નવી લાંબા ગાળાની વિકાસ નાણાકીય સંસ્થાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ કદાચ આવી શકે છે.\nશું બજેટના પ્રાવધાનો ભારતમાં રોજગારને વેગ આપશે\nઆશ્ચર્યજનક રીતે મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે બજેટમાં કોઈ ખાસ દરખાસ્તો એવી નથી કે જે નોકરીઓને વધારશે સરકાર ઇન્વેસ્ટમેંટ લિંક્ડ ઇન્કમ ટેક્સ વેઇવર્સ અને અન્ય પરોક્ષ કર લાભો આપીને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, સોલર ફોટો વોલ્ટેજ કોષો, લિથિયમ સ્ટોરેજ બેટરી જેવા ક્ષેત્રોમાં મેગા મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સની સ્થાપનામાં સહકાર કરી શકે છે. પરંતુ આવી યોજનાઓ હેઠળ ભૂતકાળમાં જમીની સ્તરે કશું ખાસ થયું નથી એવું આંકડાઓ કહે છે.\nમધ્યમ વર્ગ પર બજેટની શું અસર થશે\nબધા માટે આવાસના ધ્યેયને ધ્યાનમાં રાખીને, નાણામંત્રીએ ભારતમાં સસ્તા આવાસની માંગ અને પુરવઠાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનાં પગલાં જાહેર કર્યા છે. માંગને વેગ આપવા માટે બજેટ પર 45 લાખ રૂપિયાની કિંમતે સસ્તા ઘર માટે લોન પર ચૂકવાતા વ્યાજ માટે રૂ. 1.5 લાખનું વધારાનું કપાત પૂરું પાડવામાં આવ્યું છે. આ રૂ. 2 લાખની હાલની વ્યાજ કપાત ઉપરાંતની કપાત છે. આનો અર્થ એ કે એક ખરીદનાર વ્યક્તિ હવે રૂ. 3.5 લાખની વ્યાજ કપાતનો લાભ લઈ શકે છે. બીજી બાજુ, નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર ઊંચા કરની જાહેરાત કરી હતી. પરિણામે, ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ દીઠ લિટર રૂ. 2.50 ચૂકવવા પડશે.\nનાણાકીય બજારોએ બજેટ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપી છે\nબજેટનો દિવસ સમાપ્ત થતાં સુધી બજાર રોકાણકારોને ખુશ કરવાનો નિષ્ફળ ગયું હતું. S&P, BSE ઈન્ડેક્સ, જે દિવસ દરમિયાન 40,000 ની સપાટીએ ગયો હતો તે દિવસના સૌથી ઊંચાથી 500 પોઇન્ટનો ઘટાડો થયો હતો, જે દિવસના અ��તે લગભગ એક ટકા ઘટીને 39,513 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માટેના એડવાન્સ-ટુ-ડીક્લાઈન્સ રેશિયોમાં 476 એડવાન્સિસ 1,265 ઘટ્યા હતા. મોટાભાગના સેક્ટર સૂચકાંકોએ દિવસને એક રીતે નિરાશાથી સમાપ્ત કર્યો. NIFTY PSU બેંક ઇન્ડેક્સ અને NIFTY બેન્ક ઇન્ડેક્સ એ બંને એકમાત્ર અપવાદો છે, જેમને 70,000 કરોડ રૂપિયાની મૂડી બજેટની જાહેરાત પછી પ્રાપ્ત થઈ હતી. NIFTY PSU બેંક ઇન્ડેક્સ દિવસના અંતે 3,303 ની સપાટીએ બંધ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતાં માત્ર 0.18 ટકા હતો.\nશું બજેટ નવા આયામો સર્જવા માટે સક્ષમ કહી શકાય\nએક રીતે, હા, પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય દેવા બજારોમાંથી ઉધાર લેવાના સરકારનો નિર્ણય આવકાર્ય છે. તે એક પગલું છે જે થોડા દાયકાઓ માટે ભરવામાં આવી રહ્યું છે પરંતુ માત્ર તેના પર જ સરકાર આગળ વધી શકશે નહીં. ભૂતકાળમાં, ભારતીય રિઝર્વ બેન્ક તેના વિશે ખૂબ ઉત્સાહિત નહતી. આ પગલાથી ભારતીય બોન્ડ્સ માટે બેંચમાર્ક ઉપજ સ્થાપિત કરવામાં મદદ મળશે અને આથી કોર્પોરેટ ઉધારને પણ અસર થશે.\nબજેટ ખાટું-મીઠું રહ્યું. જેમાં દેખીતી રીતે વસતીને અસર કરતાં પરિબળો ખાટા અને દેશની ઈકોનોમી માટે ભવિષ્યણી ધારણાઓ આધારિત લીધેલા નિર્ણયો હાલ મીઠા લાગી રહ્યા છે. બાકી તો ભારત દેશ પોતે જ વર્ષોથી ઈકોનોમીમાં લોકોની ધારણા બહાર દેખાવ કરવા માટે પંકાયેલો છે. એટલે આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા\nશું ભારતીય બેન્કો નું ભાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એટલું ધૂંધળું છે\nમોદી સરકાર 2.0: જુના મંત્રાલયો, નવા મંત્રીઓ અને તેમના પડકારો\nભારત હવે વિશ્વનો સહુથી ગરીબ દેશ રહ્યો નથી – એક અભ્યાસનું તારણ\nરિઝર્વ બેંક vs સરકાર : શું આ વિરોધાભાસ આખા દેશને નડશે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/bharat-ma-2021-ma-varshma-gantari-thashe-vasti/", "date_download": "2019-07-19T20:40:39Z", "digest": "sha1:TIORLXW2TQHCA5E73EMIFXUAGVW6EVP6", "length": 12925, "nlines": 87, "source_domain": "blog.dealdil.com", "title": "2021 માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે....", "raw_content": "\nHome ન્યુઝ 2021 માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે….\n2021 માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે….\nભારત દેશમાં જ્ઞાતિ, જાતી કે એક બીજા સમુદાય વચ્ચે દુશ્મનાવટ, ભેદ ભાવ, વૈમનસ્ય વધે નહિ અને કોઈ જ્ઞાતિ તેની બહુમતી જન સંખ્યાના આધારે બીજી જ્ઞાતિ પર પોતાનું વર્ચસ્વ પ્રભુત્વ કે જો હુકમી કરે નહિ તે માટે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ આઝાદી પછી પણ લોકોના સમુદાય, જ્ઞાતિ કે જાતિની જન સંખ્યા પ્રમાણે જ્ઞાતિ વાઈઝ વસ્તી ગણતરી થઇ નથી. પણ હવે કેન્દ્રની મોદી સાહેબની સરકાર આ પરંપરાને તોડીને વર્ષ ૨૦૨૧ માં જે નિયમ મુજબ વસ્તી ગણતરી થવાની છે તેમાં વસ્તી ગણતરીમાં પહેલીવાર જ્ઞાતિ જાતી કે સમુદાયની જ્ઞાતિનો ગણતરીમાં ઉલ્લેખ કરવામાં આવશે. હકીકતમાં છેલ્લે અંગ્રેજોના શાશન દરમ્યાન વર્ષ ૧૯૩૧ માં આ પ્રકારની જ્ઞાતિ જાતી કે સમુદાયની વસ્તી ગણતરી થઇ હતી. તે સમયે અંગ્રેજ શાશન હોવા છતાં તે સમય દરમ્યાન ભારતમાં જુદા જુદા રજવાડાઓના રાજાઓ પોતાના રાજ્યના સીમાડાના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હતા. જેથી આર્થિક પછાત ગરીબ લોકોના સમુદાય, જ્ઞાતિ કે જાતિ લઘુમતીનીજન સંખ્યા પ્રમાણે હંમેશા કચડતી પીસાતી તરછોડાતી રહેતી હતી. જેથી વર્ષ ૧૯૩૧ પછી વસ્તી ગણતરી તો થઇ પણ જ્ઞાતિ, જાતી કે સમુદાય આધારિત નહિ.\nહાલમાં જ બિહારમાં લોક સંવાદ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારે પણ ભારતમાં વસ્તીની ગણતરી જ્ઞાતિ, જાતી કે સમુદાય આધારિત મત ગણતરી કરવાની તરફેણ કરી હતી. હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે પણ ૨૦૨૧નાં વર્ષમાં નિયમ મુજબ દસ વર્ષીય મત ગણતરીના સમયે જ્ઞાતિ, જાતી કે સમુદાયને પણ મત ગણતરીમાં સમ���વી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાંઆવી છે. બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારે વધુ એક જાહેરાત કરતા જણાવ્યું છે કે આ પ્રકારની જ્ઞાતિ કે જાતી આધારિત ગણતરીના આધારે જો જરૂર જણાશે તો હાલમાં જે આર્થિક પછાતના ધોરણે સવર્ણોને ૧૦% અનામતઆપવામાં આવી છે તેમાં જરૂર પડશે તો તેનો ક્વોટા પણ વધારી શકાશે. આ સમગ્ર ગણતરીમાં હાલમાં જે જ્ઞાતિ ,જાતી કે સમુદાય આધારિત આર્થિક પછાતની જે અનામત વ્યવસ્થા છે તેનો પાયો આર્થિક આધારે જ અનામત લાવવાનો છે. ભૂતકાળમાં આર.એસ.એસ. ના વડામોહન ભાગવત પણ તેની પ્રશંશા અને તરફેણ કરી ચુક્યા છે. આ સિવાય ભૂતકાળમાં અનેક પંચોએ પણ સવર્ણોમાં આર્થિક રીતે પછાત અને ગરીબોને અનામત આપવાની તરફેણ અને ભલામણ કરી છે. જો કે ભારત સરકાર મત ગણતરી સમયે કે વસ્તી ગણતરી સમયે જાતી કે જ્ઞાતિ પૂછે છે જરૂર પણ તેના આંકડા જાહેર કરતી નથી. ખરેખર તો ભારત સરકારે દરેક રાજ્યની સરકારને દબાણ કરીને કહેવું જોઈએ કે તે નગરપાલિકા, કોર્પોરેશન કે ગ્રામ પંચાયતને ફરજીયાત પણે બાળકના જન્મના દાખલામાં જ જ્ઞાતિ કે જાતીલખીને આપે તે ખાસ જરૂરી છે. અથવા તો જ્ઞાતિ કે જાતિના ખાનામાં ફક્ત અને ફક્ત “ભારતીય” લખવું જોઈએ જેથી ભારતમાં જ્ઞાતિ, જાતી કે સમુદાયઆધારિત ભારતના ભાગલા ન પડે. સન્ની દેઓલની માફક “मै इंडियन हूं ”. હું ભારતીય છું.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleજીવ હથેળીમાં રાખી કામ કરે છે લોકો, જીવતું રહેવા માટે દરેક દિવસે પીવે છે ૧૨ લીટર પાણી\nNext articleમાળા પહેરામણી થઇ પછી સાત ફેરા થયા, પરંતુ દુલ્હનની વિદાઈ ન થઇ, જાણો શું કારણ…\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…\n“મેનર્સ” શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો...\nદુનિયાના આ રહસ્યમયી સ્થળો જોઇને તમને નહિ થાય વિશ્વાસ, કે આ...\nવજન ઓછો કરવા ઈચ્છો છ�� તો ૩ વાગ્યા પહેલા કરો લંચ,...\nકૈલાસ માનસરોવર પર ભારતને મળી મોટી સફળતા, ચીન અને નેપાળ પણ...\nરેલ્વે સ્ટેશનની સામે આવેલ જામી ગયેલ નાલાને નગર નિગમે ધ્યાન ન...\nસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ...\nઆ જગ્યાએ મરવાની છે સખ્ત મનાઈ, જો કરશો એવું તો ઘણા...\nપ્રેમી બીજી છોકરી સાથે કરી રહ્યો હતો સગાઇ, પ્રેમિકાએ ધમાલ મચાવીને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઉચી જ્ઞાતિવાળા લોકોની સામે ખુરશી પર જમી રહ્યો હતો દલિત, લોકોએ...\nમાસુમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સાથે કારમાં આવ્યું કઈક આવું…\nઆતંકવાદીઓને ચીની બનાવટના ગ્રેનેડ અને દારુગોળો આપીને પાકિસ્તાનનો વધુ એકવાર નાપાક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/stri-vala-kam-na-kar-have-badha-kahe-chhe-aa-j-kar/", "date_download": "2019-07-19T20:51:43Z", "digest": "sha1:WV7GUGZX4XI2FEQIJH6F3VDY33DR7CA5", "length": 16703, "nlines": 96, "source_domain": "blog.dealdil.com", "title": "સ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે છે હવે આજ કર", "raw_content": "\nHome Gujarati Articles સ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે છે...\nસ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે છે હવે આજ કર\nઉતરાખંડના નાના શહેર રૂડકીમાં હું પહેલો કે બીજો મર્દ હતો જેને કોઈ લેડીઝ પાર્લર ખોલ્યું હતું. મારી આ ચોઈસ ઉપર મારી ઓળખાણવાળા તો નાક અને ગળા સકોચી જ હતા, લેડીઝ કસ્ટમરમાં પણ સંકોચ હતો. પડોસી જેવી-તેવી વાતો કરતા હતા અને કહેતા કે લેડીઝ પાર્લર તો છોકરીઓનું કામ છે. છોકરીઓને મનાવવી, એમનો વિશ્વાસ જીતવો અને એમ કહેવું કે હું પણ કોઈ છોકરીથી સારો મેકઅપ કરી શકું છું ખુબ જ મુશ્કેલ હતું.\nજો કોઈ છોકરી મારા પાર્લરમાં આવતી પણ હતી તો એમના પતિ, ભાઈ અથવા પિતા મને જોઈને રોકી લેતા હતા. એ કહેતા, અરે આયા તો છોકરો કામ કરે છે. છોકરીઓ મારી પાસે થ્રેડીંગ પણ કરાવાની ના પાડી દેતી હતી. 8×10ના રૂમમાં લગભગ છોકરો એમની નજીક જઈને કામ કરે એ એમને અસહ્ય હતું. પ્રશ્ન મારી અંદર પણ હતો. શું છોકરીઓ મને એટલું કહી શકશે જેટલું એક પાર્લર વાળી છોકરીને પોતાની પસંદ-નાપસંદ કહી શકે છે.\nએવું નથી કે મને આ બધાનો અંદાજ ન હતો પરંતુ જયારે પોતાના મનના કામને બિઝનેસમાં બદલવાનો મોકો મળ્યો તું શું હું મુકતો શરૂઆત હકીકતમાં ઘણા વર્ષો પહેલા મારી બહેનના લગ્ન દરમિયાન થઇ. એના હાથોમાં મહેંદી લગાવાઈ રહી હતી અને એ મહેંદી લગવાવાળો એક છોકરો જ હતો. બસ છોક રમતમાં એ સાંજે મારા દિલો દિમાગ પર મહેદીની એ ડીઝાઈન રચાઈ ગઈ. કોન બનાવતા શીખ્યો, કાગળ પર પોતાનો હાથ અજ્માવ્યો અને પછી હું પણ નાના બાળકોના હાથ પર મહેંદી લગાવવા માંડ્યો. થોડા દિવસ પછી આ બાબતે ઘરે ખબર પડી તો, ખુબ જ ખીજાયા. પપ્પાએ ચોખા શબ્દોમાં કહી દીધું કે હું આ છોકરીઓ જેવા કામ કેમ કરી રહ્યો છું. એમની ઇચ્છા હતી કે હું એમની જેમ ફોજમાં ચાલ્યો જાવ પરંતુ મને ફોજ અથવા કોઈપણ બીજી નોકરી કરવી પસંદ ન હતી.\nપછી એકવાર હું એક લગ્નમાં ગયો અને ત્યાં લેડીઝના હાથોમાં મહેંદી લગાવી જે ખુબ જ પસંદ આવી. આના બદલામાં મને ૨૧ રૂપિયા મળ્યા. આ મારા જીવનની પહેલી કમાણી હતી. મારી માં અને ભાઈ-બહેન મારા શોખને ઓળખી ચુક્યા હતા પરંતુ પપ્પાને હજી આ પસંદ ન હતું. છેલ્લે હરિને હું હરિદ્વારમાં નોકરી કરવા લાગ્યો. સવારે નવથી પાંચવાળી નોકરી. બધા ખુશ હતા કારણ કે હું માર્દોવાળું કામ કરી રહ્યો હતો પરંતુ મહેંદી લગાવાનો શોખ મારા દિલમાં એક ખૂણામાં દબાઈને રહી ગયો હતો. રહી-રહીને એક હૂફ ઉઠતી કે આ નોકરીથી મને શું મળે છે. ન તો સારા પૈસા અને ન તો દિલને શાંતિ.\nઆની વચ્ચે લાંબી બીમારી પછી પપ્પા ગુજરી ગયા, ઘરના ખર્ચાઓ સંભાળવાની જવાબદારી મારા ખમ્ભા પર આવી ગઈ હતી પરંતુ, આ જ જવાબદારીએ મારા માટે નવા રસ્તા ખુલી દીધા. હું જયારે રજાઓમાં ઘરે આવતો ત્યારે લગ્નોમાં મહેંદી લગાવવા ચાલ્યો જતો. આયા મારા મહિનાનો પગાર માત્ર ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ લગ્નોમાં મહેંદી લગાવીને મને લગભગ ૫૦૦ રૂપિયા સુધી મળી જતા હતા. લગભગ કમાણીનો જ અસર હતો કે પરિવારના લોકોને મારી મહેંદી લાગવું સારું લાગવા લાગ્યું.\nએ જ દરમિયાન મને ખબર પડી કે ઓફિસમાં મારો એક સાથી પોતાની પત્નીની મદદ કરે છે અને બંને સારા એવા પૈસા કમાઈ લે છે. મનમાં એક વાત કે, કેમ હું પણ મારું એક બ્યુટી પાર્લર ખોલું પરંતુ આ ઉપાય જયારે મેં મારા પરિવારને કહ્યો તો એકા એકજ બધાની નજરોમાં ઘણા પ્રશ્નો ઉભા થયા. એ જ છોકરીઓનું કામ- છોકરાઓનું કામવાળા પ્રશ્ન પર ધ્યાન ન આપીએ તો રસ્તા મળી જ જાય છે.\nમારા મામાની છોકરી બ્યુટી પાર્લરનું કામ શીખી રહી હતી. એણે એ જ બધું મને શીખવાનું ચાલુ કરી દીધું અને પછી અમે મળીને એક પાર્લર શરુ કર્યું. શરૂઆતી દિવસોની અડચણો પણ એની મદદથી દુર થયા. પાર્લરમાં હું ને મારા સિવાય મારી બહેનનું હોવું લેડીઝ કસ્ટમર્સનો વિશ્વાસ જીતવામાં મદદરૂપ રહ્યું. અમે આમારા રૂમમાં જ એક પડદાની દીવાલ કરી નાખી. મારી બહેન છોકરીઓની વૈક્સિંગ કરતી અને હું એમની થ્રેડીંગ અને મેકઅપ કરતો. ઉમર અને અનુભવ સાથે હું મારા કામની પસંદ વિશે વિશ્વાસ વધી ગયો હ્તો.\nલગ્ન માટે છોકરી જોવા ગયો તો એણે પણ મને આ જ પ્રશ્ન કર્યો, “આ કામ શુંકામ પસંદ કર્યું” મારો જવાબ હતો, “આ મારી પસંદ છે, મારી પોતાની ચોઈસ.” એના પછી આજ સુધી મારી પત્નીએ મારા કામ પર પ્રશ્ન નથી કર્યો. એમ પણ એ મારાથી ૧૦ વર્ષ નાની છે, વધારે પ્રશ્ન પૂછતી પણ કેમ. લગ્ન પછી પત્નીને બ્યુટી પાર્લર બતાવ્યું, પોતાના કસ્ટમર્સ અને સ્ટાફ સાથે પણ મુલાકાત કરાવી. હું ઈચ્છતો હતો કે એના મનમાં કોઈપણ પ્રકારની શંકા ન રહે. પાછલા ૧૩ વર્ષમાં 8×10નું એ નાનું પાર્લર, ત્રણ રૂમમાં ફેલાય ચુક્યું છે. હવે સગાવાલા પણ માન આપે છે અને મને ખરાબ કહેવાળા મર્દ પોતાના ઘરની સ્ત્રીઓને મારા પાર્લર સુધી ખુદ મુકીને જાય છે.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર\nPrevious articleબ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત\nNext articleમહાત્મા ગાંધીના આ ૫ મહત્વના વચનો બનાવી શકે છે ગમે તે વ્યક્તિને સફળ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nદુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…\nટીચરે લગ્ન માટે ના પાડી તો યુવકે સ્કુલમાં જ કર્યું કઈક...\nહજારો લોકોની સામે પપ્પુને કરી મહિલાએ કિસ, જુવો આ ક્ષણના ફોટાઓ…\nયુપીના મેરઠમાં પાડોશી કરતો હતો છેડતી, પતિ પત્નીએ દીકરી સાથે ભર્યું...\nસાળી પર આવ્યું દિલ તો પહોચી ગયો સાસરામાં… પછી થયો એવો...\nબધા યુઝર્સ માટે ફેસબુક મેસેન્જરમાં આવ્યું ડાર્ક મોડ, આ રીતે ઓન...\nઘરેથી નીકળેલી યુવતીનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો, જાણો શું છે...\nગરીબ માલિક હોસ્પિટલમાં થયો એડમિટ, તો જોવા પહોંચ્યા વફાદાર કુતરા, જે...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nલગ્નની દરેક રશ્મ પર કેવી રીતે દેખાવું કૈક અલગ અને સ્પેશ્યલ\nસિક્કાઓથી ભરેલો ટ્રક લઈને BMW કાર ખરીદવા માટે પહોંચ્યો એક શખ્સ...\nપોતાની લાડલી દુલ્હનને લગ્નમંડપમાં જોતા પાપા મુકેશ અંબાણી ભાવુક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/surat-marriage-fraud/", "date_download": "2019-07-19T21:16:07Z", "digest": "sha1:2LQFTVOZYOECJZCGNUPBWDBT3ZFL3QNC", "length": 9737, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "સુરત: પરિણીતાને કુંવારી બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 ઝડપાયા", "raw_content": "\nસુરત: પરિણીતાને કુંવારી બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 ઝડપાયા\nસુરત: પરિણીતાને કુંવારી બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 ઝડપાયા\nસુરતમાં વરાછા રોડ પર પરિણીતાને કુંવાર બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.દલાલી પેટે વચેટીયાઓને 5થી 10 હજાર જેટલી રકમ મળતી હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.\nસુરતના વરાછા રોડ ખાતે કિશોર મોહન ગોહિલ (ઉ.વ. 38, મૂળ રહે. કોડીનાર, જિ.સોમનાથ) પરિવાર સાથે રહે છે અને વાળંદનું કામ કરે છે. કિશોરની વધુ ઉમર થઇ હોવા છતાં તેના લગ્ન થયા ન હતા. જેથી તેમણે મિત્રોને લગ્ન માટે કોઈ યુવતી હોય તો જણાવવા કહ્યું હતું. જેથી તેના ભાણેજે સુરતના ભાવેશ મેર અને ઘનશ્યામ મેરનો સંપર્ક કરાવ્યો હતો. આ લોકોએ અગાઉ ઘણાનાં લગ્ન કરાવ્યા હોય સુરતના ઈસમોએ નવસારીના વાહાભાઈ ઉર્ફે મુના���ાઈ ભરવાડ (રહે. સિંધી કેમ્પ,નવસારી)ભાવેશ જયંતી મેર (રહે સારોલી, સુરત), ઘનશ્યામ પરમાર (રહે. વરાછા સુરત), વહાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ (રહે. સિંધી કેમ્પ, નવસારી), નીરુ નાયકા (રહે. વલસાડ), બચુ રબારી (રહે. વલસાડ), મનિષા નાયકા (રહે. ક્લવાચ, ગણદેવી), ટીના સલાટ (રહે. ખેરગામ લાલ ડુંગરી (ખોટું નામ ભાવના હળપતિ)નો સમાવેશ થાય છે.\nદલાલી પેટે વચેટીયાઓને રૂ. 5થી 10 હજાર જેટલી રકમ મળતી\nઆ ઘટનામાં સંડોવાયેલા વચેટીયાઓ યુવતીના લગ્ન કરાવી આપતા હતા. આ ઘટનામાં પરિણીતાને તેના પતિ દ્વારા ત્રાસ આપતો હોય આ મહિલાને સારું ઘર મળે તે માટે વલસાડ, સુરત અને નવસારીના વચેટિયાઓ લગ્ન કરાવી આપ્યા હતા. તેમને દલાલી પેટે રૂ.5000થી લઈને 10000 જેટલી રકમ મળી હતી. આ કિસ્સામાં પરિણીતાની માતાએ પોતાની પુત્રીને વેચી કાઢી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં લગ્ન કરનાર યુવકને ખબર પડી હતી અને ફરિયાદ નોંધાવી હતી ખોટા દસ્તાવેજો બનાવનારા સામે પણ કાર્યવાહી થશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ધ્રોલ તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન- વાંચો વધુ\nNext વાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત ��ને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-if2-qp-n/MAB420", "date_download": "2019-07-19T20:45:43Z", "digest": "sha1:N7ANI2JITDKHVBW3R3APP2WLRBJO44M2", "length": 8388, "nlines": 90, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ ૨-ક્વાર્ટલિ પ્લાન-એન (ઓટોમેટીક રિન્યુવલ) (MD) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ ૨-ક્વાર્ટલિ પ્લાન-એન (ઓટોમેટીક રિન્યુવલ) (MD) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ ૨-ક્વાર્ટલિ પ્લાન-એન (ઓટોમેટીક રિન્યુવલ) (MD)\nબીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ ૨-ક્વાર્ટલિ પ્લાન-એન (ઓટોમેટીક રિન્યુવલ) (MD)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/10/2018/700/", "date_download": "2019-07-19T21:24:51Z", "digest": "sha1:JGG6DXJWZJN7BKSAZLYEMAWKS7R6YX3D", "length": 20088, "nlines": 94, "source_domain": "gujarattimesusa.com", "title": "સુદામાનો પેન્શન-કેસ | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT સુદામાનો પેન્શન-કેસ\nદ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃ સ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહુ યોજનાનો લાભ લેવા ઇચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજુ કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.\nશ્રીકૃષ્ણના બાળસખા સુદામાજુએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી, પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, નાથ આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજુ કરો. સુદામાજુ અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજુ કરવાની ના પાડી, પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામા અરજુ કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજુ નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજુએ નીચે પ્રમાણે અરજુ કરીઃ\nપ્રતિ, શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ, દ્વારકા.\nવિષયઃ માસિક પેન્શન બાબત.\nઆપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજુમાં એ કંઈ લખવાનું ન હોય, પણ આ બધી વાતો મેં ત��ારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજુ જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજુ કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શક્યો નથી. એટલે આ અરજુ પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.\nજે અરજુ કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજુ શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજુઓ સૌપ્રથમ શ્રીકૃષ્ણ સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજુ શ્રીકૃષ્ણના સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં આવી. આ ખાતામાં અરજુ પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવીઃ\nઉક્ત અરજુ કયા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર છે. મજકૂર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજુમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજુ પુરવઠા વિભાગને મોકલીએ. પોતાના ટેબલ પર આવેલી અરજુઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપરયુગના અધિકારી પણ તરત મંજૂર કરી દેતા. એટલે અરજુ ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજુને થોડા દિવસો લાગ્યા.\nપોતાના વિભાગમાં આવેલી અરજુઓને તરત સ્પર્શ કરવાનું દ્વાપરયુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજુ એમ જ પડી રહી. પુરવઠા વિભાગમાં અરજુઓનો પુરવઠો વધ્યો એટલે પુરવઠા વિભાગના અધિકારીએ ઉક્ત અરજુ ગ્રહણ કરી. પલમાત્રમાં અરજુ પર દષ્ટિપાત કરી લીધા પછી અરજુમાંના સાંદીપનિ આશ્રમ, લેસન વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજુ પર નોંધ કરીઃ અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, શિક્ષણવિભાગને મોકલીએ. શિક્ષણવિભાગમાં ઉક્ત અરજુના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ સાંદીપનિ આશ્રમ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજુ માર્ક કરી. ઉક્ત કારકુને સાંદીપનિ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજુ બુનિયાદી શિક્ષણબોર્ડને મોકલી. અરજુના હાંસિયાના લખાણને આધારે સાંદીપનિ આશ્રમ નામન��� કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજુ શિક્ષણવિભાગને પરત મોકલવામાં આવી.\nઉક્ત અરજુ પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજુ કયા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો શિક્ષણવિભાગમાં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવામાં આવ્યો. અરજુ પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે લાકડાં ફાડવાં શબ્દો પડ્યા એટલે અરજુ જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજુમાં લખવામાં આવ્યું હતું એટલે જંગલવિભાગમાં અરજુ પર આ પ્રમાણે નોંધ કરવામાં આવીઃ અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન કાયદાવિભાગનો અભિપ્રાય પણ મેળવીએ. સુદામાજુની અરજુ કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજુ જંગલ-ખાતાને પાછી મોકલીઃ ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદા તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.\nસુદામાની અરજુ અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ગૃહવિભાગનો અભિપ્રાય મેળવવાનું જંગલવિભાગને યોગ્ય લાગ્યું. ગૃહવિભાગના અધિકારીની નજરે લાકડાં ફાડવાં ઉપરાંત પેન્શન શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈઃ જંગલવિભાગ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું. જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા સામાન્ય વહીવટ વિભાગને આ કેસ પરત સોંપવાનું જંગલવિભાગને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો સામાન્ય વહીવટ વિભાગનો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજુ શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના અન્વયે મજકૂર અરજુકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે નાણાવિભાગનો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજુ નાણાવિભાગને મોકલવામાં આવી. સુદામાજુની અરજુ આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજુ તાંદૂલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.\nનોંધઃ સુદામા શ્રીકૃષ્ણને મળવા તાંદૂલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં તાંદૂલ લઈ જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારી પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ તાંદુલને તો ઓળખતા હોય છે\nગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ભજ આનન્દમ્’માંથી સાભાર.\nPrevious articleભારતીય કૉન્સ્યુલટ ન્યૂ યોર્કમાં 16મીએ એફઆઈએ દ્રારા પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી કરવામાં અાવી.\nNext articleસ્વામી વિવેકાનંદને યુવાશક્તિ પર અડગ વિશ્વાસ હતો\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nશ્રીનગરથી પ્રકાશિત થતા અખબાર રાઈઝિંગ કશ્મીરના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને...\nઅરબાઝ ખાન કહે છેઃ આજે હું જે કઈ છુંં તે મારી...\nમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતે –\nભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતું પુસ્તક ‘ધ હાર્ટફુલનેસ વે’ અમેરિકામાં લોન્ચ\nમેડિસન એવન્યુમાં 38મી ઇન્ડિયા ડે પરેડના વિવિધ પ્રતિભાવો\nભારત ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરાની વિદાય બાદ કેટરિના કૈફનો શાનદાર પ્રવેશ …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/kutchh/bhuj/news/38-lakh-stolen-from-activa-in-gandhidham-1562906485.html", "date_download": "2019-07-19T21:30:26Z", "digest": "sha1:PEBOTX35F7BFQKLFE3FMKJXNFYL7NVAD", "length": 7194, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "38 lakh stolen from activa in gandhidham|આંગડિયાના કર્મીને ખારેકની ખરીદી મોંઘી પડી, મોપેડની ડીકીમાંથી 38 લાખ ઉપડી ગયા", "raw_content": "\nગાંધીધામ / આંગડિયાના કર્મીને ખારેકની ખરીદી મોંઘી પડી, મોપેડની ડીકીમાંથી 38 લાખ ઉપડી ગયા\nઇફ્કો રોડ પર બનેલી આ ઘટનામાં આરોપીઓ રૂપિયાની સાથે હિસાબની ચિઠ્ઠી પણ લઇ ગયા\nગાંધીધામઃ સંકુલમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે જેમાં ગત સાંજે આંગડિયા પેઢીનો કર્મચારી ઇફ્કો રોડ પર પોતાનું એક્ટિવા ઉભું રાખી ખારેક લેવા ગયો એટલી વારમાં તેની એક્ટિવાની ડીકીમાં રાખેલા રૂ.38,00,000 ની રોકડ અને હિસાબની ચિઠ્ઠી કોઇ ઉપાડી ગયું હોવાની ફરીયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.\nમુળ પાટણના માતપુર ગામના હાલે અંજારના મેઘપર કુંભારડીના ગોલ્ડન સીટીમાં રહેતા અને 13 વર્ષથી ગાંધીધામના આર.કે.ચેમ્બરમાં આવેલી અશોકકુમાર કાન્તિલાલની આંગડિયા પેઢીમા નોકરી કરતા 36 વર્ષીય સુનિલકુમાર ચંદુલાલ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, ગત સાંજે સાત વાગ્યાના આરસામાં આંગડિયા પેઢીની રકમનો તેની સાથે કામ કરતા નિતિન સાથે હીસાબ કરી રૂ.2,000 ના દરની નોટના 37 બંડલ, રૂ.500ની દરનું એક બંડલ તેમજ રૂ.100 ની દરના બંડલ મળી કુલ રૂ.38,00,000ની રકમ અને હિસાબની ચિઠ્ઠી એક પર્સમાં રાખી હંમેશ મુજબ પોતાની જીજે-12-સીએચ-6376 નંબરની એક્ટિવાની ડિક્કીમાં રાખી ઓસ્લો સર્કલથી સુંદરપુરી વાળા ઇફ્કો રોડ પર આવેલા ભચીબા ખારેકની રેકડી વાળા પાસે એક્ટિવા ઉભું રાખી એક કિલો ખારેક લઇ ડીક્કીમાં રાખવા ગયો ત્યારે ડીક્કીમાં રૂ.38 લાખ રોકડ અને હીસાબની ચિઠ્ઠી ભરેલું પર્સ જોવામાં ન આવતાં આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.\nએક્ટિવાની ડીક્કી ખુલ્લી હતી કે બંધ\nખારેક લઇને આવે એટલીવારમાં એક્ટિજવાની ડીક્કીમાંથી રૂ.38 લાખની રોકડ અને હિસાબની ચિઠ્ઠી રાખેલું પર્સ ઉપડી ગયું હોવાની ફરીયાદ નોંધાવનાર આંગડિયા પેઢીના કર્મચારી સુનિલકુમારે પોતાની ફરીયાદમાં જણાવ્યું છે કે, તે રોજ બાકીનો પેઢીનો હિસાબ પોતાની એક્ટિવાની ડીક્કીમાં રાખી ઘરે લઇ જતો સાથે તેણે એવું પણ લખાવ્યું છે કે એક્ટિવાની ડીક્કી ક્યારેક બંધ થતી ક્યારેક બંધ ન થતી ત્યારે શું આ બનાવ બન્યો ત્યારે ડીક્કી ખુલ્લી હતી અને તેમણે ફરીયાદમાં ખારેક લેવા ગયા ત્યારે ચાવી એક્ટિવામાં જ રાખી હોવાનું જણાવ્યું છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/07/07/2018/6712/", "date_download": "2019-07-19T21:06:24Z", "digest": "sha1:V5KGH22D2IJKDTKL6JQKM6TYTVCRC55M", "length": 5855, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "દિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં ક્યારે પાછાં આવશે? | Gujarat Times", "raw_content": "\nHome FILM દિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં ક્યારે પાછાં આવશે\nદિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં ક્યારે પાછાં આવશે\nસબ ટીવી પર આવતો કોમેડી શો તારક મેહતા કા ઉલટા ચશ્મામાં દયાના રોલથ�� જાણીતાં અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી ટીવી શોમાં આવતાં નથી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી મેટરનિટી લીવ પર ગયેલાં દિશા વાકાણી ક્યારે આ શોમાં પાછાં આવશે તે નક્કી નથી. દિશાએ ઇન્સ્ટાગ્રામમાં એક ફોટોગ્રાફ પોસ્ટ કરતાં લખ્યું છે કે મને આ શોમાં પાછાં આવવાનું ગમશે. દરેક જણ મને આ શોમાં પાછાં આવવાનું કહે છે. જોકે પરિસ્થિતિ અત્યારે અનુકૂળ નથી. દિશાએ 30મી નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો.\nPrevious articleસોનાક્ષી સિંહાઃ દબંગ ફ્રેન્ચાઇઝી માટે વધારે લગાવ છે\nNext articleદુનિયાની ‘હોટેસ્ટ વીમેન’ ટોપ 100માં પાંચમી વાર સ્થાન મેળવતી પ્રિયંકા ચોપરા\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nમુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરા ઉદ્યોગના મહારથી બિઝનેસમેન...\nભૂતપૂર્વ પ્રધાન અને એલિમ્પિક ખેલાડી કોંગ્રેસી નેતા અસલમ શેર ખાન કહેછેઃ...\nપાકિસ્તાનના ફઝર ઝમાનનો ફાસ્ટેસ્ટ 1000 રનનો વર્લ્ડ રેકોર્ડ\nન્યુ જર્સીમાં ઇન્ડિયા ડે પરેડમાં ‘ચાલો ઇન્ડિયા’ની પ્રારંભિક ઝલક\nઓહાયોના સિનસિનાટી શહેરમાં એક વ્યક્તિએ કર્યો અંધાધૂંધ ગોળીબાર- 3 જણાના મૃત્યુ...\nનવી દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેની અનિશ્ચિતકાળની ભૂખ- હડતાળ શરૂ\nઅમેરિકા ભલે વિરોધ કરતું રહે, અમારી સુરક્ષા નીતિને અનુરૂપ મિસાઈલોનો વિકાસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/11/14/2018/9129/", "date_download": "2019-07-19T20:47:47Z", "digest": "sha1:4TGMIVBLCWT7XBISLHMSVUHTCR23VZH4", "length": 6453, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "સુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનો ખરીદવાને મામલે મહત્વની સુનાવણી ચાલી રહી છે … | Gujarat Times", "raw_content": "\nHome INDIA સુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનો ખરીદવાને મામલે મહત્વની સુનાવણી ચાલી રહી છે …\nસુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનો ખરીદવાને મામલે મહત્વની સુનાવણી ચાલી રહી છે …\nસુપ્રીમ કોર્ટમાં ફ્રાન્સ પાસેથીા 36 રાફેલ યુધ્ધ વિમાનો ખરીદવાને મામલે આજે મહત્વની સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચ સમક્ષ સરકારી અને કરારની તપાસની માગણી કરતા અરજદારોના વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા અને દલીલો કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે વિમાનની કિંમતની માહિતીની વિગતો આજે સિલસિલાબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. સુપ્રીમ કોર્ટએ અંગે તપાસ હાથ ધરશે.\nસુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાફેલ વિમાનની કિંમત વિષે અરજદારોને હાલમાં કસી પણ માહિતી આપવામાં નહિ આવે. જયાં સુધી સુપ્રીમ કોર્ટ મંજૂરી આપશે નહિ ત્યાં સુધી એ અંગે ચર્ચા પણ થવી જોઈએ નહિ.\nPrevious articleયોગી આદિત્યનાથનાી યોગી ઈફેક્ટ : લખનૌમાં વહીવટીતંત્રના અધિકારી હવે સમયસર ઓફિસમાં હાજર થઈ જાયછે..\nNext articleઈટાલીમાં આજે 14 નવેમ્બરે રણવીરસિંહ અને દીપિકા પદુકોણનાં કોંકણી વિધિથી લગ્ન સંપન્ન\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને...\nવસાહતીઓની હકાલપટ્ટી કરવાની સરકારની હિલચાલ સામે અવાજ ઉઠાવોઃ સેનેટર કમલા હેરિસ\nતમે કદાચ અનાથ હશો, પણ હવે મારા નાથ છો\nમુશળધાર વરસાદથી મુંબઈની લાઇફલાઇન ખોરવાઈઃ અંધેરીમાં પુલ તૂટ્યો\nછેલ્લા કેટલાક સમયથી બિહાર અને આસામમાં સતત વરસાદને કારણે ભારે તારાજી,...\nઅનુષ્કા શર્માનો અદ્ભુત અભિનય દર્શાવતી ફિલ્મ ‘પરી’\n1990ના દાયકાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મની યાદ અપાવતી ‘નિર્દોષ’\nપરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા ૨૧ વીર શહીદોની સંતરામ મંદિરમાં કથા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aajnu-rashi-bhavishy-22-10-2018/", "date_download": "2019-07-19T20:58:59Z", "digest": "sha1:2L52SLLIQIYV52DKNJUCJ6RHEJKCSKTB", "length": 11698, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "આજનું રાશિફળ \"૨૨/૧૦/૨૦૧૮\" જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ", "raw_content": "\nHome Gujarati Articles આજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nઆજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેશ: આજે પંચક છે. પ્રદોષ છે. બેન્કના કામકાજમાં, નોકરી – ધંધાના કામમાં શાંતિ, સ્વસ્થતા, એકાગ્રતા રાખવી. સરકારી કે કાનૂની પ્રશ્નમાં મુશ્કેલી ઉભી થાય.\nવૃષભ: નોકરી કે ધંધામાં લાભ થાય. તમારી મહેનત, દોડધામ, ભાગ-દોડનું ફળ મળે. બાકીની ઉઘરાણી આવવાથી કામના ઉકેલથી આપને હળવાશ રહે.\nમિથુન: સરકારી રાજકીય ખાતાકીય કામમાં ઉપરી અધિકારી, નોકર-ચાકર કારીગર વર્ગ, સહકાર્યકર વર્ગથી કામની વ્યસ્તતા અને જવાબદારીમાં વધારો થાય.\nકર્ક: નોકરી ધંધાના અટવાયેલા કામ અને બેન્કના કામકાજ સફળતા મળે. ચિંતા, વ્યથા, ટેન્શન કે તાણ અનુભવતા હો તો તેમાં રાહત મળે.\nસિંહ: કોઈ પણ ડોક્યુમેન્ટ પર સહી સિક્કા કરતા પહેલા દસ વાર વિચાર કરવો. જવાબદારીવાળા કામમાં સંભાળીને રહેવું, સાવધાની રાખવી. કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું. નોકરીયાત વર્ગે કે ધંધાકીય વ્યક્તિઓએ તેમના કામ-કાજમાં બેદરકાર ન રહેવું.\nકન્યા: આજના દિવસે તમને અન્ય વ્યક્તિનો સાથ- સહકાર મળવાથી તમે આનંદમાં ખુશ મિજાજ રહો. તમારા રોકાયેલા કામમાં નિરાંત જીવે ધ્યાન આપી શકો. માનસિક રીતે સ્વસ્થ અને ખુશ મિજાજ રહેવાથી સ્વસ્થ ચિત્તે તમે કામ કરી શકો.\nતુલા: જો તમારે લગ્ન જીવનમાં વિક્ષેપ હોય અને છુટાછેડાની નોબત આવી ગઈ હોય તો આ છૂટાછેડાની કાર્યવાહીમાં થોડીક મુશ્કેલી ઉભી થાય. મકાન, જમીન કે મિલકતને લગતા કામમાં વિલંબ થાય.\nવૃશ્ચિક: આવકમાં વધારો થવાથી કે રોકાયેલા નાણાકીય વ્યવહાર છુટા થવાથી તમારો નાણાકીય વ્યવહાર સચવાઈ જાય.\nધન: તમારા નજીકના સગા સબંધી કે મિત્ર સર્કલના વર્તુળમાં સ્વાસ્થ્યની બીમારી કે પરેસાનીને લીધે તમને બેચેની કે અજંપો રહે. જેથી તમે નોકરી કે ધંધામાં એકાગ્રતા જાળવી શકો નહિ.\nમકર: દર વખતની જેમ સીજનલ ધંધામાં આવકમાં સારો એવો વધારો જોવા મળે. સ્વાસ્થ્ય સંબંધી અને લગ્ન જીવનમાં ચિંતાના વાદળો ઘેરાય.\nકુંભ: આજના દિવસે તમારે ખાતાકીય તપાસમાં મુશ્કેલી ઉભી થવાથી સાવધાની રાખવાની ખાસ જરૂર રહે.\nમીન: આજનો દિવસ તમારા માટે ખાસ ચિંતાજનક રહે. ઘરની બહાર હો ત્યારે તમને ઘર પરિવારની ખાસ ચિંતા રહે. વાત વાતમાં કોઇપણ ઉપર ગુસ્સે થઇ જાવ જેથી ક્યાંક સંબંધો બગડવાની શક્યતાઓ પણ રહે. જેથી આજના દિવસે મગજ ઉપર કંટ્રોલ રાખવો ખસ જરૂરી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્��� સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ -1\nNext article“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ – 2\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\n‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે...\nઅહિ પુરુષો કોઈપણ મહિલાને કરી શકે છે ‘કિસ’, ઉજવવામાં આવી રહ્યો...\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન...\nખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો...\nજંગલમાં દેખાયું વિશાળકાય સમુદ્રી જીવ, વૈજ્ઞાનિકો માટે કોયડો બની એના જંગલ...\nરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ બિસ્તર છોડી દેવું જોઈએ, કોને કહેવામાં...\n23 વર્ષના યુવાને 91 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન પછી હનીમૂન...\nઅરે એક કે બે નહિ આ ઘરમાં નીકળ્યા પુરા 45 સાંપ,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકરોડપતિ બનવા માંગો છો તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4...\n“અગોચર વિશ્વ” અચૂક વાંચવા જેવી વાર્તા…\nમોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.umeshkumar.org/be-a-child.html", "date_download": "2019-07-19T20:32:54Z", "digest": "sha1:64QOHDVQB5SKWVUUS3TITPZLUGILHVYO", "length": 7176, "nlines": 75, "source_domain": "www.umeshkumar.org", "title": "Be a child.... - Umeshkumar Tarsariya", "raw_content": "\nતમે ક્યારેય નાના બાળકને રમતા જોયું છે સ્વાભાવિક છે આપણે દરેકે જોયું જ છે. જયારે અપને બાળકને રમતા નીહાળીયે છીએ ત્યારે મન પ્રફુલિત થઈ જતું હોઈ છે તેનું કારણ શું\nબાળકની એક ખાસિયત છે તે હંમેશા અંતર્મુખ હોતું હોઈ છે. તે હંમેશા પોતાની ખુશીમાં જ વ્યસ્ત રહેતું હોઈ છે.એક બાળક પોતાની આજુ બાજુ ની પરિસ્થિતિ થી અણજાણ, પોતાની દુનિયામાં રમતું હોઈ છે. એક બાળક કુદરતની સૌથી નજીક હોઈ છે. અને આપણે સૌને કુદરતી વસ્તુ પ્રત્યરે અનેરો પ્રેમ હોઈ જ છે. બાળકોના અધ્યયન થી આપણે માનવીની મૂળ પ્રકૃતિ ની સમજ મેળવી શકીયે છીએ કારણકે એક બાળક પાસે માનવનિર્મિત સ્વભાવ ની ઉણપ હોઈ છે.\nઇતિહાસ ગવાહ છે કે જયારે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય કરે છે ત્યારે ત્યારે તેને પ્રકૃતિના વિનાશનો સામનો કરવો પડ્યો છે. આજના સમયમાં મનુષ્ય દિવસેને દિવસે વધુ ને વધુ સુખ ની શોધમાં બહિર્મુખ થતો જાય છે કે જે પ્રકૃતિની વિરુદ્ધ છે. જેટલો મનુષ્ય બહિર્મુખ થતો જશે તેટલો જ સુખ થી દૂર થતો જશે. અને તેટલી જ સુખની તરસ વધતી જશે.\nમિત્રો, આજે જયારે હું એક સામાન્ય વ્યક્તિની દિનચર્યા નું અધ્યયન કરું ત્યારે તારણ જાણું છું કે “આજે દરેક વ્યક્તિ પોતાની કુટુમ્બીક ફરજ નિભાવવા પોતાની ખુશીઓની સાથે સમાધાન કરી લેતા હોઈ છે.” પરંતુ શું તે યોગ્ય છે આપણી ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ બહિર્મુખ થતા જતા હોઈએ છીએ. બહિર્મુખ વાળા સ્વભાવથી જયારે આપણે કોઈ અંતર્મુખી બાળકને જોઈએ છીએ ત્યારે આપણી અંદર રહેલું એ બાળકનું તત્વ આપણને સૌને બાળક બનવા પ્રેરિત કરે છે.\nમારુ એવું કહેવું નથી કે આપણે આપણા જીવનમાં ફરજોને ભૂલીને પોતાની મસ્તીમાં જ મુસ્ત રહેવું જોઈએ. મારુ એવું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાની પારિવારિક ફરજો નિવભાવતાની સાથે સાથે બાળક પણ બનતા રહેવું જોઈએ.\nસપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…\nમાણસ પણ અજીબ છે..\nઅજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..\nસપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ...\nઅતિ વિનયમ ધૂર્થા લક્ષનમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/balakne-jaldithi-suvdavva-mate-aa-git/", "date_download": "2019-07-19T21:26:40Z", "digest": "sha1:OJMJ6U3WY7KPDNHJHPXBIYX3MNG3BEM7", "length": 12624, "nlines": 77, "source_domain": "www.janvajevu.com", "title": "બાળકને જલદીથી સુવડાવવા માટે આ ગીત જેટલી વાર સાંભળો, એટલી વાર ઓછુ છે - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / બાળકને જલદીથી સુવડાવવા માટે આ ગીત જેટલી વાર સાંભળો, એટલી વાર ઓછુ છે\nબાળકને જલદીથી સુવડાવવા માટે આ ગીત જેટલી વાર સાંભળો, એટલી વાર ઓછુ છે\nશુ તમે પણ બાળકને સુવડાવવા માટે ઘણા હેરાન થતા હસો જેમાં સૌથી વધારે હેરાન તેમની મમ્મી થાય છે જે બાળકને સુવાડવા માટે અને ક પ્રયત્નો કરે છે પણ બાળકને સુવડાવવા માટે ઘણા ખરા હાલરડાં અથવા તો ગ���ત ગાય છે પણ બાળક સુવા માટે તેમને રાહ જોવડાવે છે તો આ જે ગીત છે જે બાળક ને સુવામાં જલ્દીથી મદદ કરશે\n“ચંદનીયા લોરી લોરી ”\n“દીકરી મારી લાડકવાયી… લક્ષ્મીનો અવતાર…”\n“ગોપાલ મારો પારણીએ નુલે રે…”\n“તમે મારા દેવ ના દીધેલ છો….આવ્યા ત્યારે અમર થઈને હો…”\n“દીકરો મારો લાડકવાયો… દેવનો દીધેલ છે….”\nઆ ઉપરાંત બાળકને સહેલાઈથી સુવડાવવા માટે આ ઉપાયો પણ કરી શકો છો.\n૧. આમ તો બાળકને સૂવડાવવાની ઘણી રીતો છે અને જો તમે તમારા ઘરવાળા અને બાળકના અનુસાર સૂવાની રીત નક્કી કરી શકો છો બસ યાદ રાખો કે તમારે દરરોજ બાળકને એક જ સમયે સુવડાવી દેવું જોઈએ, જેથી બાળકની આદત થઈ જાય.\n૨. જો તમારે બાળકને સમય કરતા વધારે સુવાના ફાયદા જણાવવા જોઈએ જેથી તેને જલ્દી સૂવાનુ સારુ લાગે માટે તમારે બાળકને સૂતા પહેલાં ભરપેટ ખાવાનું ખવડાવવું જોઈએ. આવી રીતે બાળક છ અઠવાડિયામાં સમય પર સુવાનું શીખી જશે.\n૩. આખો દિવસ તમે અવાજ વાળા માહોલમા અને તેને ખેલ-કૂદમા વ્યસ્ત રાખો, પરંતુ રાતે શાંત અને આરામદાયક માહોલ બનાવો. જેનાથી બાળકનુ શરીર એક કુદરતી માહોલમા સેટ થઈ જશે અને તેને દિવસ અને રાતનો ફરક ખબર પડી જશે.\n૪. બાળકને માતા વિના સુવડાવવાની ધીમે ધીમે ટેવ પાડો. આમ કરવાથી તેને બીજા પર નિર્ભર રહેવાથી ટાળી શકાય છે. જેથી તે માતા વગર પણ સુઈ શકશે અને તેના માટે આ સારુ રહેશે અને તે સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનતા શીખશે.\n૫. પથારીમા સુવાનો એક જ સમય નક્કી કરો. બાળકને નવશેકા ગરમ પાણીથી નવડાવો અને પછી તેને નાઈટ ડ્રેસ પહેરાવીને સુવડાવી દો. ત્યારબાદ તેને હાલરડુ સંભળાવો અને હલકા હાથે થપથપાવીને સુવડાવો. આ માટે ફૂલ સમય ૪૫ મિનિટથી વધારે ન લાગવો જોઈએ. બાળક માટે સારુ રહેશે કે તેને સાંજે ૮:૩૦ થી ૯:00 વાગ્યા સુધીમા સુવડાવી દો. જો મોડુ કરશો, તો બની શકે કે તેની ઊંઘ ઉડી પણ જાય અને બાળક જાગતુ રહે.\n૬. બાળકને સુરક્ષાની અનુભૂતિ કરાવવા માટે, તમે તેને સુવા માટે હલકી રજાઈ કે કોઈ રમકડુ આપી દો. તમે, તેને આપવાની રજાઈ કે રમકડુ પોતાની પાસે રાખો, જેના કારણે તમારા શરીરની મહેક એ વસ્તુ પર આવી જાય. બાળકની સૂંઘવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે, એટલે તમારા શરીરની મહેક તેને શાંત કરી દેશે.\n૭. બાળકને થોડુ રડવા પણ દો. ખાસ કરીને જ્યારે તેની ઉમર ચાર થી પાંચ મહિનાની હોય. આ એક કુદરતી ક્રિયા છે અને તેને ક્યારેય રોકશો નહીં. જેના લીધે બાળકની અંદર રહેલો થાક ઉતરી જશે અને પછી તે પોતાની જાતે જ શ���ંત થઇ જાશે.\n૮. બાળકને હળવા હાથે પંપાળો. આવુ કરવાથી બાળકને રાહત મળી રહે છે. તેને એવુ લાગે છે કે એ તમારા હાથમા તે સુરક્ષિત છે. એવા અહેસાસ માત્રથી, તેને આનંદમય રીતે ઊંઘ આવશે. તમે બાળકનુ મોઢુ મંદ-મંદ હસતુ જોઈ શકશો. આ એ વાતનુ પ્રતિક છે કે બાળક તમારા પંપાળવાનો આનંદ માણી રહ્યુ છે. તમે બાળકની સાથે તેની પથારીમાં સૂઈને પણ તેને પંપાળી શકો છો અને તેની સાથે સુવાનુ નાટક પણ કરી શકો છો. આ બધુ બાળકને સુવડાવવા માટે તમે જાતે જ કરી શકો છો.\n૯. તમે ક્યારેક-ક્યારેક પોતાના પતિને પણ બાળકને સુવડાવવા માટે કહી શકો છો. જેનાથી તમારી ગેરહાજરીના સમયે પિતાની થપથપીથી પણ સુઈ જશે. બને ને બરાબર ના ભાગીદાર થવુ જોઈએ. જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવ, તો તમારા ઘરમા રહેતા દરેક વડીલો પણ વારાફરતી બાળકની દેખભાળ કરી શકે છે. સમય જતા ધીરે-ધીરે બાળકને આપમેળે સમય પર સુવાની ટેવ પડી જશે.\n૧૦. બાળકના રડવાના બીજા કારણો પણ જાણો, કે બાળક કેમ આવુ કરી રહ્યુ છે શુ તેનુ નેપી ભીનુ તો નથી ને શુ તેનુ નેપી ભીનુ તો નથી ને શુ તેને ભૂખ તો નથી લાગી ને શુ તેને ભૂખ તો નથી લાગી ને તેના કપડા વધારે ફિટ છે તેના કપડા વધારે ફિટ છે તેને શરદી કે જુલાબ તો નથી થયા ને તેને શરદી કે જુલાબ તો નથી થયા ને કે પછી મમ્મીની રાહ જોઈ રહ્યુ હોય કે પછી મમ્મીની રાહ જોઈ રહ્યુ હોય તો આવા કારણ જાણીને પછી તમે તેની સુવડાવવાનો પ્રયત્ન કરો.\n૧૧. જો બધી બાજુથી તેના રોવાના કારણો તમે શોધી રહ્યા હોય, તો પતિ અને અન્ય ભરોસા વાળા માણસોની સલાહ પણ લ્યો. તેનુ રડવાનુ જો તમને અસાધારણ લાગી રહ્યુ હોય, તો નિષ્ણાંત તબીબ પાસે તેનુ નિવારણ કરાવો.\nરાતે સુતા સમયે બેડ પાસે રાખો કપાયેલું લીંબુ, થશે અદભુત લાભો\nઆંખ પર થતી આંજણીને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા\nમાત્ર થોડીક જ મીનીટોમાં જમાવો દહીં, જાણો એકદમ સરળ રીત\nભારત સરકાર ની આ નવી સ્કીમમા દર મહિને જમા કરવો માત્ર 500 રૂપિયા અને તમને મળશે ૪૩ લાખ રૂપિયા…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજ�� મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઅમિતાભે શોલે ફિલ્મના શુટિંગ દરમિયાન આ જાણીતી અભિનેત્રીને કરી દીધી હતી પ્રેગનેન્ટ\nજયારે શોલે ફીમનુ નામ સાંભળતાજ તમારા બધાની સામે એ ફિલ્મ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/garmi-ma-banavo-aa-5-helthi-ane-mitha-pakvan/", "date_download": "2019-07-19T21:28:53Z", "digest": "sha1:XXGWBX6ZWTYFKDJEGESCPJIGU5XK2GAO", "length": 11535, "nlines": 96, "source_domain": "blog.dealdil.com", "title": "ગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની રીત અને આજેજ બનાવીને કરો ટેસ્ટ...", "raw_content": "\nHome રસોઈ રેસીપી ગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની...\nગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની રીત અને આજેજ બનાવીને કરો ટેસ્ટ…\nમોસમ કોઈ પણ હોય કઈક ગળ્યું ખાવાની મજા દરેક સમયે આવે છે. તે વાત અલગ છે કે અમુક લોકોને ગળ્યું પસંદ નથી હોતું પરંતુ એવા અમુક લોકો જ હોય છે. ગળ્યું ખાનારા લોકોની સંખ્યા વધુ છે. દરેક મોસમમાં અલગ પ્રકારના ગળ્યા ડેજર્ટ દિલ ખુશ કરી નાખે છે. છતાં પણ સ્વાસ્થ્ય અને વજનનું ધ્યાન રાખતા ગળ્યું વધારે પણ ન ખાવું જોઈએ. એવામાં અમે તમને ગરમીના મોસમમાં ફળોથી બનનારા ૫ એવા સંતુલિત ડેજર્ટની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઉનાળામાં ખાય લીધા પછી આરામથી ખાય શકો છો. ઓછી કેલેરી હોવા સાથે તે ઘણા સ્વાદીષ્ટ હોય છે અને તમારા ગળ્યું ખાવાની ઈચ્છાને શાંત કરી શકે છે.\nઅખરોટ અને ખજુરથી બનેલું ડેજર્ટ\nક્રશ્ડ અખરોટના ૮ ભાગ અને બી વગરના ચાર ખજુર કાપીને, એક કપ ફેટ થયેલા દહીમાં ભેળવો. પછી એમાં ૧ મોટી ચમચી શુદ્ધ મેપલ સીરપ ભેળવો અને ઠંડું થવા માટે ફ્રીજમાં રાખો. તમે લંચ અથવા તો ડીનર પછી આ સ્વાદિષ્ટ ડેજર્ટની મજા લઇ શકો છો\nસફરજન અને કિશમિશ ડેજર્ટ\nતેના માટે સૌથી પહેલા એક સફરજનમાં કિશમિશ ભરી લો. પછી તેના પર તજ નાખો અને તેની ઉપર ૧/૪ કપ ફેટ ફ્રી વેનીલા દહી નાખીને તેને માઈક્રોવેવમાં થોડી વાર ગરમ થવા માટે રાખી દો. માઈક્રોવેવથી કાઢતા જ સફરજનની આ સ્વાદિષ્ટ મીઠાઈનો તમે સ્વાદ લો.\nસંતરાના રસમાં કેળાના ટુકડા દુબાડો. કેળાને સંતરાના જ્યુસમાં ડુબાડ્યા પછી તેના પર નારિયળનો ભૂકો, મગફળીના નાના ટુકડા કે ક્રશ્ડ અનાજ નાખો અને કેળાની આ સ્વાદિષ્ટ ડેજર્ટ તૈયાર છે.\nસૌથી પહેલા ગાજરના નાના ટુકડા કરી નાખો. હવે એમાં મધ કે મેપલ સીરપ નાખીને, ગાજરના ટુકડ�� સારી રીતે લગાડો. પછી નારિયળનો ભૂકા સાથે તેને લપેટી નાખો. તમારી સ્વાદિષ્ટ મીઠાઈ તૈયાર છે. આ દાતો માટે સારું હોવા સાથે નિયમિત મીઠાઈની સરખામણીમાં વધુ પોષક હોય છે.\nએક બાઉલ જમા થયેલું દહીં લો, એમાં એક બાઉલ નો-શુગર શરબત અને અલગ અલગ પ્રકારના કપાયેલા ફ્રુટ નાખો અને ફેટવાળું ક્રીમ અને ડાર્ક ચોકો ચિપ્સ નાખો. ફળ, દહીં અને ડ્રાઈફ્રુટ્સના ઉપયોગથી બનેલી આ સ્વીટ ડીશ સ્વાદિષ્ટ હોવા સાથે સ્વસ્થ્ય પણ છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપાછલા વર્ષની સરખામણીમાં આ વખતે 700 મેટ્રિક ટન વધારે કેરી થશે, જાણો તેની પાછળનું કારણ…\nNext articleસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ યાત્રી બન્યો રેકોર્ડ…\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nઆ રીતે નાસ્તા માટે બનાવો બટાકાના ક્રિસ્પી બોલ્સ, અને ખુશ કરીદો બાળકોથી લહીને મોટાઓને…\n૩૦૦૦ પ્રવાસીઓને લઈને મુંબઈ પહોચ્યું ૧૪-માળનું કોસ્ટા લુમીનોસા ક્રુઝ, અહીંથી માલદીવ...\nકોલ્ડડ્રીંક્સને ભૂલી જાઓ અને સારી તંદુરસ્તી માટે પ્રયત્ન કરો આ 7...\nગુરુગ્રામ ટોલ પ્લાઝા પર જેને બંદુકની તાકાતથી આતંક ફેલાવ્યો હતો, જયારે...\nભગવાન ગણેશના દરેક અંગમાં છે જ્ઞાનની પાઠશાળા જાણો રહસ્ય\nચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ...\nસોનાના પોલિશવાળી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, કારની ચમકથી બંધ થઇ...\nછેતરપિંડી કરતી ગર્લફ્રેન્ડ સાથે બદલો લેવા માટે આ છોકરાએ કર્યું આવું...\nમોજમસ્તી માટે રૂપિયાની લુંટફાટમા મહિલાની કરવામાં આવી હતી હત્યા, મિત્રો સાથે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા\n“રાજગરાના પરોઠા” વ્રતના દિવસે ખાસ કરીને બનવો આ રાજગરાના પરોઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/rohit-sharma-is-now-leading-run-scorer-in-world-cup-2019-99203", "date_download": "2019-07-19T20:47:25Z", "digest": "sha1:ARWL4SXJB3GJXTK7HAJBMTJ7XHN27SJ2", "length": 6969, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "Rohit Sharma is now Leading Run Scorer in World Cup 2019 | World Cup 2019 માં સૌથી વધુ રનના મામલે રોહિત શર્મા ટોચના સ્થાને - sports", "raw_content": "\nWorld Cup 2019 માં સૌથી વધુ રનના મામલે રોહિત શર્મા ટોચના સ્થાને\nબાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ ઇનીંગના પગલે તેણે વર્લ્ડ કપ 2019માં 544 રન પર પહોંચી ગયો હતો. આમ તે વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન કરનારની યાદીમાં સૌથી પહેલા સ્થાને પહોંચી ગયો છે.\nLondon : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 રોહિત શર્માએ ફરી મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરતો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ ઇનીંગના પગલે તેણે વર્લ્ડ કપ 2019માં 544 રન પર પહોંચી ગયો હતો. આમ તે વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન કરનારની યાદીમાં સૌથી પહેલા સ્થાને પહોંચી ગયો છે અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો હતો.\nઆ સદીની સાથે રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019 માં ચોથી સદી ફટકારી હતી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રનની વાત કરીએ તો ડેવિડ વોર્નરે 8 મેચમાં કુલ 516 રન કર્યા છે. ત્યાર બાદ ઓસ્ટ્રલિયન સુકાની એરોન ફિન્ચના નામે 504 રન છે.\nઆ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ\nવર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન\nરોહિત શર્મા : 544\nડેવિડ વોર્નર : 516\nએરોન ફિન્ચ : 504\nજો રૂટ : 476\nઆ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે\nવર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાના મામલે સચિન સૌથી આગળ\nવર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન કરવાની વાત કરવામાં આવે તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અત્યારે સૌથી આગળ છે. તેણે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં 673 રન ફટકાર્યા હતા. આ સાથે સચિનના નામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ હજુ સુધી અકબંધ છે.\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/keri-chhundo-gujarati.html", "date_download": "2019-07-19T20:55:16Z", "digest": "sha1:FK2GHHVERF5NTUO6RTHVP6BV7F2ACHMJ", "length": 3277, "nlines": 59, "source_domain": "www.khanakhazana.org", "title": "કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો | Keri Chhundo Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n5 કિલો રાજાપુરી કેરી\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર નાંખી, હલાવી, એક કલાક રાખી મૂકવું. પછી છીણને નિચોવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં કેરીનું છીણ, ખાંડ નાંખી એક રાત રહેવા દેવું. જેથી ખાંડનું પાણી થશે. પછી તપેલાને બારીક કપડું બાંધી તડકામાં મૂકવું. રોજ એક વખત છૂંદો હલાવવો. રાતે તપેલું ઘરમાં લઈ લેવું. ખાંડની ચાસણી પાકી થાય અને રસાદાર રહે એટલેતેમાં મરચું નાંખી, હલાવી, એક દિવસ પછી બરણીમાં ભરી લેવો. ખાંડેલું જીરું તજ-લવિંગનો ભૂકો નાંખી શકાય.\nનોંધ – વધારે ગળ્યો રસાદાર છૂંદો બનાવવો. હોય તો 1 કિલો કેરીએ 1,1/4 કિલો ખાંડનું પ્રમાણ લેવું અને ચીણને વધારે નિચોવવું નહીં.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khedut.club/engineer-cultivating-watermelon-in-the-field/", "date_download": "2019-07-19T21:17:50Z", "digest": "sha1:3WL5K3DRHQ4REAX46P4ICW3Q333J75MF", "length": 11673, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "નોકરી છોડીને ખેડૂત બનેલા યુવાને ૩૫ વીઘા ખેતરમાં તરબૂચ ઉગાડીને કમાઈ રહ્યા છે લાખો રૂપિયા", "raw_content": "\nનોકરી છોડીને ખેડૂત બનેલા યુવાને ૩૫ વીઘા ખેતરમાં તરબૂચ ઉગાડીને કમાઈ રહ્યા છે લાખો રૂપિયા\nનોકરી છોડીને ખેડૂત બનેલા યુવાને ૩૫ વીઘા ખેતરમાં તરબૂચ ઉગાડીને કમાઈ રહ્યા છે લાખો રૂપિયા\nપરંપરાગત ખેતીમાં કરતા નફા ને જોઈને ખેડૂતો હવે કૃષિ વૈવિધ્યકરણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હકીકતમાં હાઈટેક ટેકનોલોજીથી કરેલી તરબૂચની ખેતી ને કારણે જનપદ સહારનપુર ના એક એન્જિનિયર માલેતુજાર બની ગયો છે. આ એન્જિનિયર પોતાની નોકરી છોડીને ખેતી શરૂ કરી અને પોતાની પાંત્રીસ વીઘા વારસાગત જમીન માં તરબૂચ ને ખેડ કરી અને પાંચ મહિનાના અંતરમાં 12થી 14 લાખ ની કમાણી ઉભી કરી લીધી છે આટલું જ નહિ. તે એક સફળ ખેડૂત બન્યા બાદ જામફળ કેળા લીંબુ થી પણ કમાણી કરી રહ્યા છે.\nઅમે વાત કરી રહ્યા છીએ મુજફ્ફરાબાદ ના એક ખેડૂત પરિવારમાંથી આવતા સુશીલ સૈની ની. જેણે દિલ્હીમાં બી.ટેક કરીને એક કંપનીમાં નોકરી શરૂ હતી જે છોડીને તેણે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ખેડૂતો ને હાઇટેક ખેતી કરતા જોયા. જેનાથી તેનો મન ફરી ગયું અને તેણે ખેતી કરવાની ઈચ્છા રાખીને ડ્રિપ એરીગેશન પદ્ધતિથી તરબૂચની ખેતી કરી.\nમલ્ચીંગ ટેકનિકથી low tunnel બનાવવાનો કાર્ય શરૂ કર્યું હતું. જેનાથી છોડને શિયાળામાં અને ચોમાસામાં વરસાદથી બચાવી શકે સુશીલને પોતાની કમાણી એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી. તેણે પોતાના પાંત્રીસ વીઘા ખેતરમાં અત્યાર સુધીમાં ૧૨ થી ૧૩ લાખ રૂપિયા ના તરબૂચ વેચી દીધા છે. અત્યાર સુધીમાં મહિને તેને સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી આવક થઈ રહી છે. જે છેલ્લા ચાર મહિનાથી સતત શરૂ છે. સુશીલ સૈની પોતાના અનુભવ ને લઈને અન્ય ખેડૂતોને પણ કહે છે કે તમે હાઇટેક ખેતી કરવાનું શરૂ કરો. પરંપરાગત ખેતી ને લઈને નફો મળતો નથી અને વધુ મહેનત કરવી પડતી હોય છે.\nઆટલા સારુ ફળ આપતા છોડ ની પસંદગી સુશીલે હાઇટેક સંસ્થામાંથી કરી હતી. ખેડૂત સુશીલે હરિયાણાની કરનાર સ્ટેટ ભારત સરકાર અને ઈઝરાયેલ ના સંયુક્ત સંચાલન કેન્દ્રમાંથી તરબૂચના બીજ ખરીદ્યા હતા. તરબૂચ ના છોડ ત્યાંથી તૈયાર મેળવ્યા હતા. જેમાં આ છોડ માટીમાં નહીં પરંતુ નારિયેળના છોલ માં ઉગાડવામાં આવ્યા હતા. તરબૂચના એક હાઈબ્રીડ બીજ ની કિંમત માત્ર 2.40 રૂપિયા જ છે.\nએન્જિનિયર માંથી ખેડૂત બનેલા સુશીલે કહ્યું કે તેઓ બાગાયતી ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ જમરૂખ, કેળા, લીંબુની ટેકનિકલ બાબતો શીખી રહ્યા છે. તેમણે પોતાના બગીચામાં સિંચાઇ માટે ડ્રીપઇરીગેશન ની વ્યવસ્થા કરી છે. જેનાથી બગીચો વ���યવસ્થિત દેખાય અને પાણીનો ઉપયોગ પણ નિયમિત રીતે થઈ શકે. બગીચામાં તરબૂચની સાથે-સાથે સક્કરટેટી ની ખેતી પણ કરી છે. જેનાથી તેને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સગાઇ થયાના માત્ર બે મહિનામાં હાથ-પગ ગુમાવનાર હિરલ સાથે જીવનભર સાથ નિભાવીશે ચિરાગ.\nNext ખેડૂતે બનાવી એવી ગાડી હવે બે સેકન્ડમાં ઝાડ પર 10 ફૂટ ઉપર ચડી શકાશે, જાણો ક્યાંથી મળશે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/rath-yatra-first-time-in-history-rath-yatras-length-got-shorter-99307", "date_download": "2019-07-19T20:46:21Z", "digest": "sha1:PZ7LB6GKBWLZVKSCI45MJ3VOK56LZIY7", "length": 7187, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "rath yatra first time in history rath yatras length got shorter | Rathyatra: પહેલીવાર ટૂંકી થઈ રથયાત્રા, લંબાઈ ઘટવાનું જાણો કારણ - news", "raw_content": "\nRathyatra: પહેલીવાર ટૂંકી થઈ રથયાત્રા, લંબાઈ ઘટવાનું જાણો કારણ\nજી હાં, આટલા વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રાની લંબાઈમાં ઘટાડો થયો છે. આ લંબાઈ ઘટવાનું કારણ પોલીસની વ્યવસ્થા છે.ઈ\nભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. અમદાવાદના રસ્તાઓ પર જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. લાખોની સંખ્યામાં ભક્તો પોતાના નાથને વધાવવા, પોતાના નાથની ઝલક મેળવવા માટે હાજર છે. જો કે આ વખતની રથયાત્રામાં એક મહત્વની ઘટના બની છે. 142 વર્ષના ઈતિહાસમાં સૌ પહેલીવાર રથયાત્રાની લંબાઈ ઘટી છે. જી હાં, આટલા વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રાની લંબાઈમાં ઘટાડો થયો છે. આ લંબાઈ ઘટવાનું કારણ પોલીસની વ્યવસ્થા છે.\nઅમદાવાદ પોલીસ છે કારણ\nઆ વખતે રથયાત્રાની લંબાઈમાં 400થી 500 મીટરનો ઘટાડો થયો છે. અમદાવાદ પોલીસનો કેટલોક કાફલો રથયાત્રામાં ન જોડાતા રથયાત્રાની લંબાઈ ઘટી છે. મળતી માહિતી પ્રમાણે ડીસીપીથી નીચલી રેન્કના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં નથી જોડાઈ જેને પરિણામે રથયાત્રાની લંબાઈ ઘટી છે. પોલીસની લગભગ 40થી 50 ગાડીઓ આ વખતે રથયાત્રામાં નથી જોડાઈ. સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે આ પોલીસનો કાફલો રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. જેને પરિણામે રથયાત્રાની સાથે સાથે આ ગાડીઓ નથી જોડાઈ.\nઆ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની નીકળી 142મી રથયાત્રા, જુઓ ફોટોઝ\n20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે\nઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. અમદાવાદ પોલીસ સહિત પેરામિલેટ્રી ફોર્સને પણ જવાબદારી સોંપવામાં આવે છે. ખુદ પોલીસ કમિશનર આ સુરક્ષામાં ધ્યાન આપે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોનથી રથયાત્રાના રૂટ પર નજર રખાઈ રહી છે. રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ કમિશનર સહિત 8 IG, DIG, 40 DCP, 103 SP, સહિત 20,125 પોલીસ કર્મચારીઓ ખડે પગે છે.\nભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ\nઅમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર\nરથયાત્રાઃઅડધો કલાક માટે રોકવી પડી રથયાત્રા, આ હતું કારણ\nVideo:MLA હ���તુ કનોડિયાએ રથયાત્રામાં બતાવ્યા તલવારના કરતબ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=78", "date_download": "2019-07-19T21:12:25Z", "digest": "sha1:5KILMGN3ZMMISDJPHW35AOVSYK7LIJXD", "length": 9201, "nlines": 42, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nઅમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા\nઅમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા\nજી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના પ્રેમનો કોઈ પુરાવો ન બની શકે.\nબીજુ, ખલીફાઓના નામો અરબ સંસ્કૃતિમાં પહેલેથી જ પ્રચલિત હતા. જો કોઈ વ્યકિત આ પ્રકારના નામો રાખે તો તેનું મુખ્ય કારણ એ હતું કે આ નામો તે સંસ્કૃતિમાં પહેલેથી માન્ય (સ્વીકાર્ય) હતા. એટલે આ ખોટી માન્યતા છે કે કોઈનું નામ કોઈના પરથી રાખવામાં આવ્યું.\nજેમ જેમ ઈસ્લામ અને શીઆ પંથનો ફેલાવ થયો અને નવી નવી જમીનોમાં અને નવા નવા વિસ્તારોમાં જ્યારે ખલીફાઓના નામ હ. અલી (અ.સ.) ના હક મારનારા તરીકે નકારાત્મક પ્રકાશમાં આવ્યા, ત્યારબાદ આ નામો શીઆ સમાજમાં સાર્વત્રિક રીતે અસ્વીકૃત બન્યા. શીઆ સમાજ માટે આ નામો અરબ સંસ્કૃતિ ન રહ્યા પરંતુ ખલનાયકના સંભારણા બની રહ્યા.\nજો કે, આપણને જોવા મળે છે કે અરબોમાં શીઆઓમાં કરબલાના બનાવ બાદ પણ ‘યઝીદ’ નામ સામાન્ય હતું. આનું કારણ એટલું જ કે અરબોમાં ‘યઝીદ’ નામ સ્વીકાર્ય હતું અને તે માત્ર ખલનાયક યઝીદ, કે જેણે ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓને નિર્દયતાથી શહીદ કર્યા અને તેમના પવિત્ર એહલેબયત (અ.સ.)ને બંદીવાન બનાવ્યા, પુરતું સીમિત નહોતું.\nશીઆ રેજાલના પુસ્તકો (હદીસવેત્તાઓના જીવનચરિત્ર આધારિત પુસ્તકો) જેવા કે રેજાલે-તુસી, રેજાલે-બર્કી, રેજાલે કાશી અને આયતુલ્લાહ સૈયદ અબુલ કાસિમ અલ ખુઈ (ર.અ.)ની કિતાબ મોજમ અલ રેજાલ અલ હદીસ, વિગેરેમાં આપણને કેટલાયે ચુસ્ત શીઆ મળે છે જેમના નામ ‘યઝીદ’હતા.\nઆથી પુરવાર થાય છે કે એક જ સંસ્કૃતિમાં જો બે માણસોના નામ સમાન હોય તો એવું તારણ ન નીકળે કે એકનું નામ બીજા પાછળ રાખવામાં આવ્યું હશે અથવા બીજાના પિતાને પહેલી વ્યકિત પ્રત્યે લાગણી હશે.\nવળી, હદીસોનું લખાણ અને પ્રચાર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વફાત બાદ સદંતર રીતે પ્રતિબંધિત હોવાથી આપણે તે ખાત્રીપૂર્વક નક્કી નથી કરી શકતા કે અમીરૂલ મોઅમેનીનના કયા દીકરાનું નામ કયા ખલીફાને મળતું આવે છે. જોકે અમૂક રિવાયતો આ વાતનો નિર્દેષ જરૂર કરે છે પરંતુ ખલીફાના નામના લીધે નામ રાખવાનો ઉલ્લેખ નથી.\nરિવાયતમાં છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પોતાના દીકરા ઉસ્માનના નામ માટે ફરમાવે છે કે ‘મે તેનું નામ મારા ભાઈ ઉસ્માન બિન મઝઉનના નામ પાછળ રાખ્યું છે.’ (જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વિખ્યાત સહાબી હતા અને જેમને બકીમાં દફન કરવામાં આવ્યા છે.)\nઆ જ રીતે, એ પ્રબળ શકયતા છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બીજા પુત્રોના નામ પણ બીજા સહાબીઓના નામ પરથી હોય (અને નહિ કે ખલીફાના).\nહકીકતમાં, અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોના ખલીફા સાથેના ભળતા નામો તેમના અલવી શીઆઓ માટે તેમની (અ.સ.ની) દુશ્મની રાખનાર ઝાલિમ અને ધાતકી હુકુમતનો સમયગાળામાં રાહતનું કારણ બન્યા. એવા ઘણા બનાવો છે જ્યારે આપના શીઆઓને ઘેરી લેવામાં આવ્યા હોય અને તેમનું મૃત્યુ નિશ્ર્વિત જ હોય પરંતુ તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોની પ્રશંસા કરતા, જેને દુશ્મનો ખલીફાની પ્રશંસા સમજીને આ શીઆઓને છોડી દેતા. આમ શીઆઓ કોઈપણ જુઠ બોલ્યા વગર ‘તકય્યા’(ઢાંકપિછોડો) પર અમલ કરતા. વર્ષો સુધી આ રીતે શીઆઓના જાન, માલ અને વંશજોની રખેવાળી થઈ.\nઉપરના વિધાનોના સંદર્ભમાં આજના ઝમાનામાં ચૌદસો વર્ષ પછી આપણે એ નતીજા ઉપર આવી શકીએ કે, સામાન્ય નામોનું હોવું એ બાજુના મૈત્રીપૂર્ણ સંબંધો સાબિત ન કરી શકે. મિત્રતા અને દુશ્મની પ્રસ્થાપિત કરવા બીજા પાસાઓની પણ સધન તપાસ કરવી પડે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/jayesh-patel-kaka-farmer-death/", "date_download": "2019-07-19T21:19:25Z", "digest": "sha1:DNR6KYYIPOVFIX62FHWDXECQFNLHDOLZ", "length": 7784, "nlines": 74, "source_domain": "khedut.club", "title": "ભરૂચના ખેડૂત આગેવાન નેતા જયેશ પટેલ(કાકા)નું નિધન", "raw_content": "\nભરૂચના ખેડૂત આગેવાન નેતા જયેશ પટેલ(કાકા)નું નિધન\nભરૂચના ખેડૂત આગેવાન નેતા જયેશ પટેલ(કાકા)નું નિધન\nભરૂચમાં કાકાના હુલામણા નામે ખ્યાતી મેળવનાર અને કોંગેસના અગ્રણી સૈનિક જયેશ અંબાલાલ પટેલ(કાકા)નું ૬૨ વર્ષની વયે આજરોજ મુંબઇ ખાતે ટૂંકી માંદગી બાદ રાતે ૯.૩૦ કલાકે નિધન થયું છે.તેમના અચાનક અવસાનથી ભરૂચે એકા સારા આગેવાન ગુમાવ્યા છે.તેમની વિદાયથી ભરૂચ કોંગ્રેસમાં શોકનું વાતાવરણ છવાયું છે.\nભરૂચના લોકપ્રિય નેતા અને ખેડૂત આગેવાન જયેશ પટેલનું દુઃખદ નિધન થયું છે, જયેશ પટેલ બે વાર કોંગ્રેસ તરફથી ભરૂચ વિધાનસભા લડી ચુક્યા છે અને એક વિધાનસભાની ચૂંટણી માં પણ તેમને ઝંપલાવ્યું હતું. જયેશ પટેલ તેમના કાર્યકાળ દરમિયાન તેઓ બે વાર જિલ્લા પંચાયત બેઠક ઉપર પણ ચૂંટાયા અને શિક્ષણ સમિતિના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં કાકાના હુલામણા નામે ઓળખાતા જયેશભાઇ પટેલે ઝાડેશ્વર ગામના સરપંચ તરીકે પણ ૮થી ૯ વર્ષ પોતાની સેવા આપી હતી.\nતેઓ કોલેજ કાળથીજ રાજનીતિમાં સક્રિય હતા. કોલેજ કાળ દરમિયાન જયેશ પટેલ ઝોન જી.એસ., કોલેજના જી.એસ. તરીકે રહેવા સાથે સેનેટ સભ્ય પણ રહ્યા હતા. જયેશ અંબાલાલ પટેલ એક સારા ખેડૂત આગેવાન પણ હતા. તેમના દ્વારા ખેડૂતો માટે ઘણા આંદોલન કરવામાં આવ્યા હતા. જયેશ પટેલ ડાયાબિટીસ,કિડની અને હૃદયની તકલીફ હોવાના કારણે તેમની તબિયત લથડી હતી અને તેમને વધુ સારવાર માટે મુંબઇ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઇકાલે એમનું નિધન થયું છે એમના નિધનથી ભરૂચમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ખેડૂતને ટેકાના ભાવે વેચેલ મગફળીનું વળતર પાંચ મહિના થવા છતા મળી નથી- વાંચો રીપોર્ટ\nNext વરસાદી ખેતી કરતા ખેડૂતો પર ફોકસ કરશે કેન્દ્ર સરકાર- ગુજરાતને થશે આ રીતે ફાયદો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લ���ઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/ipemiy75/ko-k-to-smjaave-jindgii/detail", "date_download": "2019-07-19T21:44:15Z", "digest": "sha1:DIEPMEIEYJOWGM4KEOXCO3PFZRRIK6ET", "length": 2694, "nlines": 118, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા કો'ક તો સમજાવે જિંદગી by Mahebub Sonaliya", "raw_content": "\nકો'ક તો સમજાવે જિંદગી\nકો'ક તો સમજાવે જિંદગી\nકો'ક તો સમજાવે સાલી જિંદગી ને,\nશું ગમે છે પાયમાલી જિંદગી ને.\nએક દફતર બાળપણનું લઈને પીઠે,\nશીખવું છે શું આ સાલી જિંદગી ને\nછે હ્ર્દય મા-બાપ જેવું એટલે તો,\nસાંચવે છે આ ધમાલી જિંદગી ને.\nજેમ જૂએ છે દડો વિકલાંગ બાળક,\nબસ નિહાળું એમ ખાલી જિંદગી ને.\nતારા સરનામે હવે હું મોકલું છું,\nએક મારી પ્રાણ વ્હાલી જિંદગી ને.\nબસ સમય લૂંટી રહ્યો છે અમને મહેબુબ\nરોજ આપું શું સવાલી જિંદગી ને.\nકવિતા જિંદગી ફરિયાદ બાળપણ મેહબુબ સરનામું\nકો'ક તો સમજાવે જિંદગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=79", "date_download": "2019-07-19T20:54:00Z", "digest": "sha1:2JZH44QXE7F5DVINTXXXSLH4QGTFGGKS", "length": 16417, "nlines": 59, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nબીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસે ફદકની માંગણી શા માટે કરી\nબીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસેથી ફદકની માંગણી શા માટે કરી\nજનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર હતા અને લોકો જેની તરફ આંગળી ઉપાડતા હતા તેનાથી દુર હતા. પરંતુ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદ આપ (સ.અ.) એ તે સમયની સરકારની સામે ફદકને હાંસીલ કરવા માટે ઉભા થયા.\nશા માટે જ. ઝહરા (સ.અ.)ના વ્યકિતત્વમાં બદલાવ આવ્યો જ્યારે કે પૂરી ઝીંદગી આપ (સ.અ.)આ દુનિયાથી લગાવ ન રાખતા હતા. શું કારણ હતું કે આ દુનિયાની હકીકતને જાણવા છતા કે આ દુનિયા એક બકરીની છીંક અથવા એક સુવ્વરનું હાડકું અથવા એક માખીની પાંખ કરતા પણ હલકી (પસ્ત) છે. છતાં પણ સરકારની સામે એક ઝમીનના ટુકડા માટે ઉભા થયા\nશું કારણ હતું કે આપ (સ.અ.) પર આટલી બધી મુસીબતો આવી, સરકારની સામે લડવા ઉભા થયા બાદ એક નાના એવા ઝમીનના ટુકડા અને થોડા ખજુરના વૃક્ષોની બદલે આટલી બધી મુસીબતો એક નાના એવા ઝમીનના ટુકડા અને થોડા ખજુરના વૃક્ષોની બદલે આટલી બધી મુસીબતો અને એ જાણવા છતાં કે આપ (સ.અ.)ની બધી મહેનત (વ્યર્થ) પાણીમાં જશે અને સરકાર મારી માંગણી પુરી નહી કરે. એક જાગૃત વાંચક માટે શકય છે કે તે આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરે. બીબી ઝહરા (સ.અ.)ના ફદક માટેની માંગણી બાબતે.\nઆ બધા પ્રશ્નો એ વિધ્યાર્થીઓ કે જે ઈસ્લામના ઈતિહાસ ભણેલ છે તેમાં માટે ગુંચવણ ભરેલા નથી જે લોકો એ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદના વાકેઆતને જીણવટપૂર્વક ભણ્યા હોય, આ બધા પ્રસંગોનું એક ઝડપી પૃથ્થકરણ, વાંચકોને સંતોષકારક જવાબ મેળવી દેશે જેની તે લોકો અપેક્ષા રાખે છે.\nએ કે ફદક ને હ. ફાતેમા (સ.અ.) પાસેથી છીનવી લેવામાં આવે અને આ રીતે આલે રસુલ (સ.અ.વ.)ને કઝોર કરી દેવામાં આવે. અમીરુલ મોઅમેનીન હ. અલી (અ.સ.) તો પહેલેથી જ ખિલાફતના દાવાનો વિરોધનો સામનો કરી રહ્યા હતા. ફદકની મીલ્કીય્યતને હડપ કરી લેવી એ પહેલો વાર (હુમલો) હતો જેથી તેઓને આર્થીક રીતે કમઝોર કરી દેવામાં આવે. સરકારી (હુકુમતી) લોકો એ વાતથી જાણકાર હતા કે લોકો હ. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને આર્થીક રીતે કમઝોર જોશે તો તેમના ખિલાફતના મુદ્દા પર ધ્યાન નહીં આપે. એ લોકો ચાહતા હતા કે અલી (અ.સ.)ના સામાજીક અને ધાર્મિક મરતબા ઉપર દાગ લાગે. આ કાવત્રુ સૌથી પહેલા રસુલે ખુદા (સ.અ.વ.) પર તે સમયના ઝાલીમો (વિરોધીઓ) એ રચ્યું હતું કે તેમણે એવા આર્થીક કાયદાઓ લાગુ પાડયા હતા કે જેથી રસુલે ખુદા (સ.અ.વ.) અને તેના સહાબીઓ નબળા પડી જાય અને તેઓના મિશનને પણ કમઝોર કરી દેવામાં આવે.\nએ હતું કે ફદકમાંથી જે આવક થતી એ ઘણાજ બહોળા પ્રમાણમાં હતી. ઈબ્ને અબીલ હદીદ અલ મોઅત્તઝલીના મતાનુસાર ફદકમાં જેટલા ખજુરના ઝાડ હતા એટલા આખા કુફાના કુલ જાડ હતા. અલ્લામા મજલીસી (અ.ર.) કશફુલ મુહજ્જામાં લખે છે કે ફદકની વાર્ષિક આવક 24000 દિનાર હતી. બીજી રિવાયત કહે છે કે 70000 દિનાર. આ વધઘટ (ઉતાર ચડાવ) વર્ષોના તફાવતને કારણે હોય શકે. આ દેખીતું છે કે આટલી બહોળી આવક સરકારની નઝરોમાં હતી જેનો લાભ હાશમી ખાનદાન મેળવી રહ્યો હતો.\nફદકની માંગણી મૌલા અલી (અ.સ.)ની ખિલાફત પર સીધી રીતે અસરકારક હતી. એક મશ્હુર વિદ્વાન ઈબ્ને અબીલ હદીદ અલ મોઅતઝલી એક મદ્રેસા અલ અરાબીયાહ જે બગદાદમાં હતો એમના ટીચર અલી બી. અલ ફરકીને સવાલ કર્યો ‘શું ફાતેમા (સ.અ.) સાચા હતા\nશિક્ષકે જવાબ આપ્યો: ‘બેલા શક’ (શક વગર)\nવિધ્યાર્થી એ તરત પુછયું: તો જ્યારે અબુબક્રને ખબર હતી કે તેણી (સ.અ.) સાચા છે તો શા માટે તેણે ફદક પાછો ન આપ્યો\nત્યારબાદ શિક્ષકે સ્મીત કરતા કહ્યું: અગર અબુબક્રએ બીબી ઝહરા (સ.અ.)ને ફદકની તેમની માંગણી મુજબ આપી દીધો હોત તો બીબી (સ.અ.)એ તેમના શોહર અલી (અ.સ.)ની ખિલાફતનો હક પણ માંગ્યો હોત જે અબુબક્ર એ છીનવી લીધો હતો. આવા સંજોગોમાં અબુબક્ર પાસે અલી (અ.સ.)ની ખિલાફતને ઠુકરાવા માટે કોઈ કારણ બાકી ન રહેત અને અબુબક્રને એ બધી બાબત કબુલવી પડત જે બીબી (સ.અ.) તેઓની સામે રાખેલ.\nએ (અધીકાર) હક છે જે અગર કોઈનો હોય અને તેને આપવામાં ન આવ્યો હોય તો તે વ્યકિત તેની માટે માંગી અથવા લડી શકે છે. એ હક પછી તેમના કામનો હોય કે નહીં. પોતાનો ગસબ કરાયેલ હકની માંગણી કરવી એ કોઈની ધાર્મિકતા યા દુન્યવી ચીજથી સંકળાયેલ નથી. કોઈપણ વ્યકિત જે પરહેઝગાર હોય અને દુનિયાથી લગાવ ન રાખતો હોય તો પણ પોતાની ગસબ કરાયેલી વસ્તુની માંગણી કરવા ઉભો થઈ શકે છે (મોરચો નાખી શકે છે).\nએક વ્યકિત દુનિયાથી કેટલો પણ ઓછો લગાવ રાખતો હોય તે શરઈ તૌર પર જવાબદારીઓથી ઘેરાયેલો છે કે તે પોતાના પૈસાને ખર્ચ કરે જેમકે સીલે રહમ અને બીજી અનેક જવાબદારીઓમાં. બધી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પૈસો જરૂરી હોય છે અને જો તેને કોઈ છીનવી લે તો તેને હાંસીલ કરવા માટે કોશીશ કરે જેથી કરીને પોતાની જવાબદારીઓ પૂરી કરી શકે. શું ઈતિહાસ એ વાતની સાક્ષી નથી પુરતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સૌથી વધારે પવિત્ર અને અલ્લાહથી ડરવાવાળા વ્યકિત હતા બધા મુસ્લીમોમાં છતાં પણ ઈસ્લામનો ફેલાવો કરવા માટે જ. ખદીજા (સ.અ.)ની સંપતિ અને જાગીરની તેમને જરૂર હતી.\nઅકલ કહે છે છીનવાયેલી વસ્તુને હાંસિલ કરવા માટે પ્રયત્ન કરવો. આનાથી બે વસ્તુ સામે આવે છે.\n1. અગર મહેનત કામ્યાબ થઈ તો તેને જે વસ્તુની જર હતી તે પ્રાપ્ત થઈ જશે.\n2. અને અગર હારી જાય તો જેણે વસ્તુ છીનવી છે તે વ્યકિત બધાયની સામે ખુલ્લો પડી જાય. જેને હકીકત ખબર છે અને જ્યારે લોકો તે ગુનેહગારને જોશે તો તેમનેએ યાદ અપાવશે કે આ એ વ્યકિત છે જે લોકોનો હક ગસબ કરે છે અને લોકોને ધોકો આપે છે.\nલોકોની સામે એ જાહેર થઈ જાય કે કોણ મઝલુમ છે. ધોકેબાઝ લોકો પૈસા અને લાગવગના જોર પર લોકોનું દિલ જીતતા હતા જ્યારે ખાનદાની માણસો પોતાની પવિત્રતાથી લોકોના દિલો જીતતા હતા. જેથી કરીને લોકો ઝાલિમ અને મઝલુમ વચ્ચેનો ભેદ પારખી શકે.\nઉપરોકત મુદ્દાઓની છણાવટ કરતા અને ધ્યાનમાં રાખતા કે જ. ફાતેમા ઝહરા (સ.અ.)માં ખાસિયતો હતી અને આપ (સ.અ.) હુકુમતની સામે ઉભા થયા અને મસ્જીદે નબવીમાં પોતાનો હક માંગવા ગયા.\nઆપ (સ.અ.) પહેલા ખલીફાના ઘરે વાતચીત કરવા ન્હોતા ગયા પરંતુ એવી જગ્યાએ ગયા જ્યાં બધા મુસલમાનો ભેગા થતા હતા અને વળી આપે એવો સમય પસંદ કર્યો જ્યારે કે મસ્જીદ આખી મુહાજેરીન, અન્સારો અને બીજા જનસમુહથી ભરેલી હોય. વળી આપ (સ.અ.) એકલા ન્હોતા ગયા પરંતુ બીજી ઔરતોને પણ તેમની સાથે લઈ ગયા હતા. જેમની દરમ્યાન આપ (સ.અ.) ઘેરાયેલા હતા.\nઆપ (સ.અ.) મસ્જીદમાં પહોંચે તે પહેલા પરદાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી આપ (સ.અ.) પરદા પાછળથી વાત કરી શકે.\nઆ વ્યવસ્થાનો પ્રબંધ એટલા માટે કરવામાં આવ્યો જેથી કરીને આપ (સ.અ.) લોકોની સામે સારી રીતે પોતાની ચર્ચાને રજુ કરી શકે. આપ (સ.અ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની દિકરી હતા અને એ રસુલે ખુદા (સ.અ.વ.) જેમણે એવો દાવો કર્યો હતો: હું તમામ અરબસ્તાનમાં સૌથી વધારે ઈલ્મ ધરાવતો અને સંસ્કારી વ્યકિત છું.\nઆપ (સ.અ.) અનુસરવાને લાયક હતા. દરેક મુસલમાન ઔરતો માટે કયામત સુધી જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) એ એલાન કર્યું કે ‘એક ફરીશ્તાએ મને કીધું હતું કે તમારી દીકરી ફાતેમા (સ.અ.) મારી ઉમ્મતની તમામ ઔરતોની સરદાર છે.\n(અલ ખસાએસ, ઈમામે નિસાઈ, પાના 34)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/animals-thai-doctor-removes-a-tiny-lizard-from-inside-a-womans/", "date_download": "2019-07-19T21:18:00Z", "digest": "sha1:6GABLFWW257AIKC5OKBVZXQMUBKV2I74", "length": 9408, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "ડોક્ટરે કાનનું ઓપરેશન કર્યું, તો કાન માંથી નીકળી…", "raw_content": "\nડોક્ટરે કાનનું ઓપરેશન કર્યું, તો કાન માંથી નીકળી…\nડોક્ટરે કાનનું ઓપરેશન કર્યું, તો કાન માંથી નીકળી…\n2 weeks ago ખેડૂત ક્લબ\nથાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક અજબ ગજબ ઘટના બની. એક મહિલાને કાનમાં દુખતુ હતું એટલે તે ડૉક્ટર પાસે પહોંચી. જ્યારે ડૉક્ટરે મહિલાનો કાન તપાસ્યો તો કાનમાંથી ગરોળી નીકળી. ડૉક્ટરે ચીપીયા વડે નાનકડી ગરોળીને પકડીને બહાર નીકળી. આ વાત જાણ્યા બાદ ડૉક્ટર એટલા ખુશ થઈ ગયા કે પોતાના ફેન્સને જણાવવા માટે ફેસબુક પર પણ આ વિશેની માહિતી શેર કરી.\nવરકન્યા નામના આ ડૉક્ટરે લખ્યું હતું કે, કામ પર પહેલો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. હું ડોક્ટર છું અને રાજાવિથી હોસ્પિટલમાં આજે મારો પહેલો દિવસ હતો. હું કામ પૂર્ણ કરીને ઘરે નીકળી રહી હતી. એટલામાં કાનની સમસ્યાને લઈને એક મહિલા મારી પાસે પહોંચી ગઈ.\nમહિલા ડૉક્ટરને લાગ્યું કે, કાનમાં કોઈ કિડો છે. કાનનો ઓટોસ્કોપ કરવામાં આવ્યો. ઓટોસ્કોપ દ્રારા જાણકારી મળી કે મહિલાના કાનમાં કોઈ કિડો ચાલી રહ્યો છે. એ કિડો બહાર નીકળી શકે આ માટે એન્ટીબાયોટિક દવા નાખવામાં આવી. પણ આમ કરવા છતાં કામ બન્યું નહીં.\nએ પછી કાનમાં ચીપીયા વડે કિડાને બહાર કાઢવામાં આવ્યો. જેને જોઈને બાદમાં ડૉક્ટરની આંખો પણ ફાટી ગઈ હતી. કારણ કે મહિલાના કાનમાં કોઈ નાનો એવો કિડો નહોતો પણ ગરોળી હતી. થાઈલેન્ડમાં આવા પ્રકારની ગરોળીને ઝિંકઝોક કહેવામાં આવે છે.\nડૉક્ટરે પોતાના ફેસબુક પોસ્ટમાં એ પણ બતાવ્યું કે, મહિલાનો કાન પૂરી રીતે સુરક્ષિત છે અને હાલ ડૉક્ટર તેની સારવાર કરી રહ્યા છે. હાલ તો આ પોસ્ટ શેર કરનારી વરકન્યા નામની આ ડૉક્ટરને દર્દી સામેથી ફરિયાદ મળી હોય કે શું તેણે ફેસબુક પોસ્ટને ડિલીટ કરી નાખી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવ�� માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious આ પાંચ ઉપાયથી સિગારેટની લત ચોક્કસથી છૂટી જશે- મિત્રોને આ વાત શેર કરો\nNext શું તમારું પણ સુગર ખુબ વધે છે તો કરો આ ફળનું સેવન. ફક્ત 7 દિવસમાં આવશે…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/pakistan-submit-list-of-261-indin-prisoners-in-pakistan-jail-99162", "date_download": "2019-07-19T20:34:41Z", "digest": "sha1:WVTIRBG77DQ5DTUZSD2DYVIXDQITCBY5", "length": 5667, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "pakistan submit list of 261 indin prisoners in pakistan jail | પાકિસ્તાને ભારતને સોપી 261 ભારતીય કેદીઓની યાદી - news", "raw_content": "\nપાકિસ્તાને ભારતને સોપી 261 ભારતીય કેદીઓની યાદી\nપાકિસ્તાને પોતાની જેલોમાં બંધ 261 ભારતીય કેદીઓની યાદી સોમવારે ભારતીય ઉચ્ચાયોગને સોંપી છે. આ કેદીઓમાં 52 સામાન્ય નાગરિકો છે જ્યારે 2019 માછીમારો છે.\nપાકિસ્તાને પોતાની જેલોમાં બંધ 261 ભારતીય કેદીઓની યાદી સોમવારે ભારતીય ઉચ્ચાયોગને સોંપી છે. આ કેદીઓમાં 52 સામાન્ય નાગરિકો છે જ્યારે 2019 માછીમારો છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પગલું બન્ને દેશો વચ્ચે 21 મે 2008ના થયેલી સમજૂતીના કારણે લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગને 261 કેદીઓની યાદી સોંપી છે.'\nભારત સરકારે પણ પોતાની જેલોમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી જાહેર કરી હતી. આ યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગને સોપવામાં આવી હતી. સમજૂતી પ્રમાણે ભારત અને પાકિસ્તાન વર્ષમાં 2 વાર એટલે કે પ્રતિ 6 મહિને 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ કેદીઓની યાદીની લેવડ-દેવડ કરશે.\nઆ પણ વાંચો: પાકિસ્તાને ભારતને સોપી 261 ભારતીય કેદીઓની યાદી\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/homepage-big-slide-2/", "date_download": "2019-07-19T20:39:53Z", "digest": "sha1:6ZS3IRR26QCIOT3EM474NI635W26626V", "length": 13340, "nlines": 152, "source_domain": "blog.dealdil.com", "title": "Homepage - Big Slide", "raw_content": "\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, ��ોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર...\nહવે એક ટેસ્ટમાં સહેલાયથી જાણી શકાશે કે કેન્સર થયું છે કે નહિ, વૈજ્ઞાનીકોએ કરી...\nમાંએ તેના બાળકને પીવડાવીયુ એવુ પાણી નીકળવા માંડયો બાળકના મોઢામાંથી ધુમાડો, જાણો પછી થયું...\nજીમ કે યોગાસનથી નહિ પણ આવી રીતે ચાલવાથી પણ તમે રહી શકો છો તંદુરસ્ત\nતમે ટ્રેનના આ 11 હોર્નનો અર્થ જાણો છો , દરેક વ્હિસલ કંઇક અલગ જ...\nબીટેકની વિદ્યાર્થીએ વોર્ડન અને સિનીયર વિદ્યાથી પર લગાવ્યા ગંભીર આરોપ, રૈગિંગ અને છેડછાડનો છે...\nએક વાર ઉપયોગમાં લીધેલા તેલમાં બીજીવાર ન બનાવો રસોઈ કારણ કે થઇ શકે છે...\nસૈનિક ઈચ્છતો હતો સારો નજારો જોવાનું,અને પડ્યો જ્વાળામુખીના 70 ફૂટ ઊંડા...\nએક ૩૨ વર્ષના સૈનિકએ જ્વાળામુખીનો સારો નજારો જોવાના ચક્કરમાં ૭૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો. આ મામલો હવાઈના કિલૌઈઆ વોલ્કેનોનો છે. અધિકારીઓ અનુસાર, એ...\nપત્નીના ઊંઘી ગયા પછી રોજ રાતે પતી કરતો હતો આવું શરમજનક કામ, ખરાબ થઇ...\nયુવતી સાથે સામુહિક દુષ્કર્મ કરવાની બાબતમાં આરોપીની કરવામાં આવી ધરપકડ, અને પછી ખુલ્યું આવું...\nઆદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nજંગલમાં દેખાયું વિશાળકાય સમુદ્રી જીવ, વૈજ્ઞાનિકો માટે કોયડો બની એના જંગલ સુધી પહોંચવાની કહાની…\nતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nસપાટીની ઠંડકના કારણે ચંદ્ર 50 મીટર સુધી સકોચાય ગયો છે, નાસાએ રીપોર્ટમાં જણાવ્યું તેની...\nઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ ઘરની સુખ-સમૃધી…\nડિપ્રેશનથી થાય છે ભૂલવાની ગંભીર બીમારી\nજાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ છે સ્ટોરી…\nટ્રેનના ટોઇલેટ માંથી આવી રહ્યો હતો મહિલાનો અવાજ, યાત્રીઓને લાગ્યું મહિલાનો રેપ થઇ રહ્યો...\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ...\nઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે....ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nતમે ���યારે પણ બજારમાં ફળ ખરીદવા માટે જાવ છો તો લાગતું હશે કે કેટલી મોંઘવારી છે. તે સમયે તમને બધા જ ફળોના ભાવ આકાશને...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો...\nઆજના સમયમાં દરેક છોકરા છોકરીઓ સાથે ભણે છે અને કામ કરે છે. પણ એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક છોકરાઓ છોકરીઓ વચ્ચે ઘણા...\nલવ મેરેજ કર્યા પછી, છોકરાના કરવામાં આવી રહ્યા હતા બીજા લગ્ન અને પછી થયું...\nએક અઠવાડિયા પહેલા દીકરાએ કર્યા પ્રેમ લગ્ન, પરિવારના લોકો બળજબરીપૂર્વક કરાવી રહ્યા હ બીજા લગ્ન, વહુએ લગ્ન રોકાવ્યા તો છોકરાના નાના ભાઈ સાથે યુવતી...\nવર્ષના 65 દિવસ અંધારામાં રહે છે આ પૈસાદાર લોકો, કારણ છે જાણવા જેવું\nદુનિયા સુંદર આશ્ચર્યોથી ભરેલી છે. તમે પડ ખોલીને ખોલીને થાકી જશો પરંતુ દરેક વખતે આ પૃથ્વી પર એક નવું આશ્ચર્ય મળશે. ‘મિડનાઈટ સન’ નામથી...\nપતિને કબુતર ઉડાડતા રોક્યો તો, પત્ની સાથે મારપીટ કરી પછી પત્ની સાથે કર્યું આવું...\nપતિને કબુતર ઉડાડતા રોક્યો તો પત્નીને મારીને ઘરમાંથી કાઢી મુકવાની બાબત રવિવારે પોલીસ સ્ટેશનમાં આવી છે. પીડીતે પોલીસ પાસેથી પતિ પર કડક કાર્યવાહી કરવામાં...\nએ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો...\nકેનેડાની બૈરિક ગોલ્ડ કોર્પોરેશન દુનિયામાં સૌથી વધારે સોનું કાઢનારી કંપની છે. માર્કેટમાં આ કંપનીની વેલ્યુ ૧૮૦૦૦ મિલિયન ડોલર છે. આ કંપનીએ હાલમાં જ જર્સીમાં...\nઆ જાદુઈ ફળ ખાવાથી દાંત રહે છે એકદમ સ્વસ્થ, તો તમે...\nનબળી યાદ શક્તિથી છો પરેશાન, તો આજથી અપનાવો આ સરળ ઉપાય...\nસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/beware-to-use-smart-tv/", "date_download": "2019-07-19T21:13:33Z", "digest": "sha1:NYUOK3SDE4IC3NEJNAIPRWB6RI3K7G5B", "length": 10674, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "સ્માર્ટ ટીવી વાપરતા પહેલા ચેતજો,નહિ તો થશે ન થવાનું નુકસાન જાણો સુરત ની ઘટના..", "raw_content": "\nસ્માર્ટ ટીવી વાપરતા પહેલા ચેતજો,નહિ તો થશે ન થવાનું નુકસાન જાણો સુરત ની ઘટના..\nસ્માર્ટ ટીવી વાપરતા પહેલા ચેતજો,નહિ તો થશે ન થવાનું નુકસાન જાણો સુરત ની ઘટના..\nદરેક બાબતના બે પાસા હોય છે એવી જ રીતે ટેકનોલૉજી એડવાન્સમેન્ટ હોવાના કેટલાક ફાયદા છે તો નુકસાન પણ છે. ટેકનોલૉજીના કારણે જીવન સરળ થઈ ગયુ છે પરંતુ આનાથી અંગત જાણકારી સાથે સરળતાથી છેડછાડ થઈ રહી છે.\nસુરતમાં એક વ્યક્તિ સાથે જે થયુ તેને જાણ્યા બાદ આપ આ હાઈટેક ગેજેટ્સથી દૂર રહેશો.સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને સંતાનમાં એક 5 વર્ષની દીકરી છે. તેણે પોતાનો વીડિયો પત્નીને બતાવતા પત્ની પણ ડઘાઈ ગઈ હતી. આખરે કેવી રીતે બંનેની અંગત પળો પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ હતી. ત્યારે યુવકે આ કોયડાનો ઉકેલ મેળવવા માટે સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી.\nપતિ પત્નિ વચ્ચેની જે અંગત પળ પોર્ન સાઈટ પર જોવા મળે તો કોઈ પણ ચોંકી ઉઠે. સાયબર ક્રાઈમની મદદથી આ અંગે તપાસ શરૂ કરાઈ હતી અને આ કરામત સ્માર્ટ ટીવી હેક કરીને કરવામાં આવી હતી તેવું સામે આવ્યું. ટીવી સ્માર્ટ હોવાથી કોઈ અજાણ્યા ભેજાબાજે ટીવી સાથે કેમેરો હેક કરીને તમામ અંગત પળોનું શૂટિંગ કર્યું હતું. સાયબર એક્સપર્ટસે યુવકના બેડરૂમમાં તપાસ કરી હતી. જેમાં તેમને કોઈ જ પ્રકારના હિડન કેમેરા કે અન્ય હાઈફાઈ ટેકનોલોજી મળી ન હતી. તેથી પહેલા તો તેઓ પણ ચોંકી ગયા હતા કે, આખરે વીડિયો ઉતારાયો કેવી રીતે. ત્યારે તેની નજર બેડરૂમમાં મૂકાયેલ સ્માર્ટ ટીવી પર ગઈ હતી. આખરે આ વીડિયો સ્માર્ટ ટીવીના માધ્યમથી લેવાયો હોવાનો સાયબર એક્સપર્ટસે ખુલાસો કર્યો હતો. સ્માર્ટ ટીવીને હેક કરીને વીડિયો લેવાયો હતો.\nસ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો પણ હોય છે. તેમજ માઈક્રો ફોન, સ્પાય કેમેરો પણ એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઈન્ટરનેટ સાથે પણ કનેક્ટેડ હોય છે. તેથી તેને હેક કરવું સરળ છે. કોઈ હેકર્સે બેડરૂમનો સ્માર્ટ ટીવી હેક કરીને આ કરતૂત કરી હતી. જેનો ભોગ સુરતનું દંપતી બન્યું છે. સાયબર એક્સપર્ટની મદદ લઈને વીડિયોને પોર્ન સાઈટથી હટાવી દેવાયો છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ��રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને જીવનદાન…\nNext ધારાસભ્યનો ચાર ચાર બંદુકો લઈને ‘તમંચે પર ડિસ્કો’ – જુઓ વીડિયો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/congress-mumbai-president-milind-deora-resigns-from-congress-99532", "date_download": "2019-07-19T20:33:21Z", "digest": "sha1:MS6D2KVRPNXZWBMP2AGDC3PUH46AZ3WE", "length": 7458, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "congress mumbai president milind deora resigns from congress | કોંગ્રેસમાં વધુ એક રાજીનામુ, મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરાએ આપ્યુ રાજીનામુ - news", "raw_content": "\nકોંગ્રેસમાં વધુ એક રાજીનામુ, મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરા�� આપ્યુ રાજીનામુ\nલોકસભા ચૂંટણીમાં મળેલી હારના કારણે કોંગ્રેસ પાર્ટીમાં સતત રાજીનામું આપવા ચાલું છે. હાલમાં જ કોંગ્રેસના મોટા નેતાઓ હારની જવાબદારી લેતા પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.\nમુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરાએ આપ્યુ રાજીનામુ\nલોકસભા ચૂંટણીમાં મળેલી હારના કારણે કોંગ્રેસ પાર્ટીમાં સતત રાજીનામું આપવા ચાલું છે. હાલમાં જ કોંગ્રેસના મોટા નેતાઓ હારની જવાબદારી લેતા પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા રાજીનામા વચ્ચે કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું આપવામાં આવ્યું છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે. મિલિંદ દેવરાએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુંબઈ કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે 3 સભ્યોની પેનલનો પ્રસ્તાવ પણ મુક્યો છે.\nકોંગ્રેસના ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદે પણ રાજીનામું આપવાની વાત પણ સામે આવી રહી છે. કેશવ ચંદ યાદવે પણ હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીને એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં તેમણે કહ્યું હતું કે, '2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારૂ છું અને વર્તમાન પદ પરથી પણ રાજીનામું આપી રહ્યો છું.'\nતેમણે લખ્યું હતું કે, ભારતના વિકાસ અને કલ્યાણ માટે હું પાર્ટીમાં સામેલ થયો હતો. ઈન્ડિયન યૂથ કોંગ્રેસમાં તમારા ક્રાન્તિકારી સ્ટેપના કારણે મારા જેવી સામાન્ય વ્યક્તિએ રાજકારણમાં જગ્યા બનાવી શકી હતી. તમે સારી રીતે જાણો છો કે, એક સામાજિક કાર્યકર્તા તરીકે પાર્ટી સ્તરના કાર્યકર્તા અને વર્તમાનમાં ઈન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં કામ કર્યું છે.\nઉલ્લેખનીય છે કે, ઉતર પ્રદેશમાં દેવરિયા જિલ્લામાં રહેનારા કેશવ ચંદ યાદવે ગયા વર્ષે મેમાં યૂથ કોંગ્રેસના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. કેશવ ચંદ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પણ પસંદ કરાયા હતા. કેશવ ચંદ પંજાબ, હરિયાણા અને ચંદીગઢના પ્રભારી પણ રહી ચુક્યા છે.\nપાઈપમાં કાટના કારણે થઈ કાંકરિયા રાઈડ દુર્ઘટના, FSL રિપોર્ટ કરાયો રજૂ\nસ્ટાઇલિશ લુક બનાવશે ઓફિસમાં બનાવશે સારી ઇમેજ\nઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર\nહેપ્પી ઈમોજી ડે: કોણે કરી ઈમોજી દિવસની શરૂઆત\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nમુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો\nમુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત\nદાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ\nમુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/shahid-kapoor-gives-name-to-his-new-born-boy-302539/amp/", "date_download": "2019-07-19T20:34:21Z", "digest": "sha1:XA2IKJLWHYTLWO3QW5TTOVUHTXS4OQFM", "length": 3949, "nlines": 20, "source_domain": "www.iamgujarat.com", "title": "ફાઈનલી! શાહિદ કપૂરે જણાવ્યું દીકરાનું નામ, આવો થાય છે તેનો મતલબ | Shahid Kapoor Gives Name To His New Born Boy - Bollywood News | I Am Gujarat", "raw_content": "\n શાહિદ કપૂરે જણાવ્યું દીકરાનું નામ, આવો થાય છે તેનો મતલબ\n શાહિદ કપૂરે જણાવ્યું દીકરાનું નામ, આવો થાય છે તેનો મતલબ\n1/4શાહીદે જણાવ્યું દીકરાનું નામ\nમીરા રાજપૂત અને શાહિદ કપૂરે પોતાના દીકરાનું ફાઈનલી નામકરણ કરી દીધું છે. શાહિદ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેણે પોતાના બાળકનું નામ જૈન કપૂર રાખ્યું છે.\n2/4ટ્વીટ કરીને આપી માહિતી\nપોતાના ઘરે આવેલા આ નવા મહેમાનથી પિતા શાહિદ ખૂબ જ ખુશ છે. તેમણે શુભેચ્છા પાઠવનારા લોકોનો આભાર માનતા કહ્યું કે, મળો મારા દીકરા જૈન કપૂરને અને હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. શુભકામના અને આશીર્વાદ આપવા માટે તમારા સૌ કોઈનો આભાર. અમે ખૂબ જ ખુશ અને આભારી છીએ.\n3/4નામનો થાય છે આવો મતલબ\nશાહિદની આ પોસ્ટ પર અભિષેક બચ્ચને ટ્વીટ કરતા કહ્યું કે, મીરા, મીશા અને તમને ખૂબ-ખૂબ અભિનંદન. નાના બાળકને ભગવાન આશીર્વાદ આપે. શાહિદે પોતાના દીકરાનું જૈન નામ રાખ્યું છે. જૈન (Zain) શબ્દનો અર્થ અરબી ભાષામાં દેવીની કૃપા કે સુંદરતા એવો થાય છે.\n4/45મી સપ્ટેમ્બરે મીરાએ આપ્યો બાળકને જન્મ\nજણાવી દઈએ કે 5મી સપ્ટેમ્બરે મીરા રાજપૂતે તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. ડિલીવરીની જાણકારી મળતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મિત્રો અભિનંદન પાઠવવા લાગ્યા. શાહિદ અને મીરાને પહેલાથી જ 2 વર્ષની દીકરી મીશા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19864037/chaal-jeevi-laiye-film-review", "date_download": "2019-07-19T20:52:31Z", "digest": "sha1:SVMQRN6J2WUNWNVA5H4UK7X4SY4UQXFN", "length": 5355, "nlines": 123, "source_domain": "gujarati.matrubharti.com", "title": "ચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ Siddharth Chhaya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ Siddharth Chhaya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ\nચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ\nSiddharth Chhaya દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\n‘ચાલ જીવી લઈએ’ આ ફિલ્મના ટ્રેલર રિલીઝથી જ ફિલ્મ વિષે લોકોમાં ઉત્કંઠા જાગી હતી. બહુ ઓછી એવી ગુજરાતી ફિલ્મો છે જેના ટ્રેલર પરથી લોકોને ફિલ્મ જોવાની ઈચ્છા થાય. ટ્રેલરમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના સાથી કલાકારોની મસ્તી વધુ જોવા મળી ...વધુ વાંચોઆ કદાચ ટ્રેલરને આકર્ષક બનાવવા માટે કરવામાં આવ્યું હોય એવું બને, પરંતુ વિશ્વાસ કરજો આ ફિલ્મ તેના ટ્રેલર કરતા સાવ અલગ છે. ઓછું વાંચો\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો | Siddharth Chhaya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/uttar-gujarat/latest-news/palanpur/news/mla-jignesh-maavai-threatened-in-the-name-of-shankeshwar-youth-1562900479.html", "date_download": "2019-07-19T21:12:10Z", "digest": "sha1:BZBFAOQ4GANJ3FKO56VTYDJLXYOJPTEO", "length": 5473, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "MLA Jignesh Maavai threatened in the name of Shankeshwar Youth|ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શંખેશ્વરના યુવકના નામે ધમકી", "raw_content": "\nવડગામ / ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શંખેશ્વરના યુવકના નામે ધમકી\nમાંડલના વરનોરા ગામમાં દલિત યુવકની હત્યા મામલે પ્રતિક્રીયા આપવા બાબતે ધમકી અપાઇ\nપાલનપુરઃ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને માંડલના વરનોરા ગામે દલીત યુવકની હત્યા મામલે પ્રતિક્રીયા આપ્યાની બાબતને લઇ એક શખ્સે ફોન નં.9267950163 પરથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર શંખેશ્વરના યુવકના નામે ગુરૂવારે ફોન કર્યો હતો.જે ફોન મેવાણીના સાથીએ ઉપાડતા જ શખ્સે અપશબ્દો બોલી જીગ્નેશ મેવાણીને સંબોધી ગુજરાત છોડાવી દેવાસહીતની ધમકીઓ આપી હતી.જે બાબતે ફરીયાદ નોધાવાની તજવીજ હાથ ધરાઇ હતી.\nમાંડલના વરમોર ગામે દલીત યુવકની હત્યાને લઇ સમગ્ર ગુજરાતમા ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.ત્યારે હત્યાની ઘટનાને લઇ દલીત નેતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અપાયેલી પ્રતિક્રીયા બાબતે ગુરૂવારે શંખેશ્વરના વિરેન્દ્રસિંગના નામે એક શખ્સે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન કર્યો હતો.જે ફોન મેવાણીના સાથીએ ઉપાડ્યો ત્યારે શખ્સે અચાનક અપશબ્દો બોલવાનુ શરૂ કર્યુ હતુ.અને ગુજરાત છોડાવી દેવા સહીતની ધમકીઓ આપી હતી. જેને લઇ પાલનપુરની સત્કાર સોસાયટીના રહેવાસી સતીષકુમાર પ્રવીણભાઇ વણસોલએ પાલનપુરના પશ્ચીમ પોલીસમાં મો નં.9267950163ના ધારક સામે ફરીયાદ નોધી હતી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/masala-dal-vada-gujarati.html", "date_download": "2019-07-19T21:13:22Z", "digest": "sha1:Q5SIV2KDULHD3YUP2EERXDQLCTKHOVOK", "length": 3025, "nlines": 63, "source_domain": "www.khanakhazana.org", "title": "મસાલા દાળવડા | Masala Dal Vada Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n1 ઝૂડી લીલા ધાણા\nસિંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી રાખવા. સવારે છોડાં કાંઢી તેમાં નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, આદું અને લીલા ધાણા નાંખી, મસાલો વાટવો. તેમાં મીઠું, ખાંડ, દ્રાક્ષ અને લીંબનો રસ નાંખી તેના ગોળા વાળવા.\nચણાની દાળને પાણીમાં પલાળી, સવારે વાટી લેવી. તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને થોડું ગરમ તેલનું મોણ નાંખી, ફીણી ખીરું તૈયાર કરવુ. ખીરું સાધારણ જાડું રાખવું. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તૈયાર કરેલા ગોળા ચણાના ખીરામાં બોળી બદામી રંગના તળી લેવા. સાથે દહીંની કોઈપણ ચટણી અાપવી.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/aa-chod-na-upyogthi-melvo-sharrni-khanjval-ane-pathri/", "date_download": "2019-07-19T21:40:48Z", "digest": "sha1:PRLTBV2SSRPPWNMUQRVLYV3IQR6JBBXG", "length": 6863, "nlines": 66, "source_domain": "www.janvajevu.com", "title": "આ છોડ ના ઉપયોગથી મેળવો શરીરની ખંજવાળ અને પથરી જેવા રોગોનો મૂળ માંથી છુટકારો.... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ છોડ ના ઉપયોગથી મેળવો શરીરની ખંજવાળ અને પથરી જેવા રોગોનો મૂળ માંથી છુટકારો….\nઆ છોડ ના ઉપયોગથી મેળવો શરીરની ખંજવાળ અને પથરી જેવા રોગોનો મૂળ માંથી છુટકારો….\nપણ શું તમે આના ફાયદા વિશે જાણો છો.\nતમે આક્ળો અથવા મદાર નું નામ તો સાંભળ્યુ જ હશે. પણ શું તમે આના ફાયદાઓ વિષય જાણો છો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આના ફાયદાઓ. આક્ળો અથવા મદાર નો ઉપયોગ આયુર્વેદ, હોમિયોપેથી અને એલોપેથી બધામાં કરવા માં આવે છે. આ એક મૃદુ ઉપવિષ છે,જેનો ઉપયોગ આયુર્વેદ માં ઘણા અસાધ્ય અને જડ રોગો ના ઉપાય માટે બતાવવા માં આવ્યું છે.\nઆક અથવા તો મદાર ને આકળો પણ બોલવામાં આવે છે. આ છોડ ૧૨૦ સે.મી. થી ૧૫૦ સે.મી. લાંબો હોય છે અને આ જંગલ માં વધારે જોવા મળે છે. વાસ્તવ માં આનો ઉપયોગ કેલોટ્રોપિસ જાઇગૈન્ટિયા નામ થી હોમિયોપેથી ઔષધિ ના રૂપ માં કરવા માં આવે છે.\nજો તમે આકળા ના માત્ર ૧૦ પાન સરસવ ના તેલ માં ઉકાળી ને બાળી લો. પછી તેલ ને ગાળી ને ઠંડુ થવા પર આમાં કપૂર ની ચાર ગોળી નો ચૂરણ સારી રીતે મેળવી ને બાટલી માં ભરી દો. આ તેલ નો ઉપયોગ માત્ર ત્રણ વાર જ કરવા થી તમને ખંજવાળ વાળી જગ્યાઓ પર આરામ મળશે.\nજો તમને પથરી ની સમસ્યા છે તો તમે આકડા ના ૧૦ ફૂલ ને દળી ને ૧ ગ્લાસ દૂધ માં ભેળવી દરરોજ સવારે ૪૦ દિવસ સુધી પીવા માં આવે તો તમારી પથરી નીકળી જાશે અને દુખાવામાં થી રાહત થાય છે.\nતમને એ પણ જણાવી દઈએ કે આકળા ના છોડ ક્યાય પણ ઊગી નીકળે છે. આ તમને ગલીઓ માં અને રોડ ના કિનારા પર ઉગેલા જોવા મળશે. સફેદ આકળા ના છોડ માં ગણેશજી નો વાસ હોવા ની માન્યતાઓ પણ છે.\nજાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nજો વાળ કરવા હોય મુલાયમ અને રેશમી તો પાર્લર વગર જ ઘરે બસ આટલુ કરો\nઅમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, જાણો અને શેર કરો…\n38ની ઉમર પહેલા મહિલાએ જન્મ આપ્યો 44 બાળકોને , પતિ એ છોડયો સાથ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nડુંગળી ને હાથ પર ઘસો અને તેના ચમત્કારી ફાયદાઓ જોઈ તમે પણ થઈ જાશો ચકિત…..\nતમે એક વાત તો સાંભળી હશે અને કોઈ પાસેથી સાંભળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38204&cat=2", "date_download": "2019-07-19T20:50:59Z", "digest": "sha1:HDXN2VCQHILYGOGYNUOAQ6G3WYEW5H2A", "length": 6533, "nlines": 68, "source_domain": "www.newsonlinelive.tv", "title": "vande bharat express served a rotten dinner for the passengers News Online", "raw_content": "\nવંદે ભારત એક્સપ્રેસમાં યાત્રીઓને સડેલું ખાવાનું પીરસ્યું, હોટલને દંડ\nકાનપુરથી નવી દિલ્હી જઈ રહેલી દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારત એક્પ્રેસમાં એગ્જીકયુટીવ ક્લાસના યાત્રીઓને બગડેલું ખાવાનું પરોસવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે દિવસે ટ્રેનમાં વાસી ખાવાનું પરોસવામાં આવ્યું તે દિવસે તેમાં રાજ્યમંત્રી નિરંજન જ્યોતિ પણ યાત્રા કરી રહી હતી. આ કેસ સામે આવ્યા પછી કાનપુરની એક ફાઈવ સ્ટાર હોટલની તપાસ હાથ ધરવામાં આવી છે. વાસી ખાવાના વિશે આર્મીના એક કર્નલે ફરિયાદ કરી હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદ 9 જૂને મળી હતી.\nઆઈઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ફરિયાદ પર કાર્યવાહી કરતા ટ્રેનમાં ભોજન ઉપલબ્ધ કરાવતી હોટલોને દંડિત કરવામાં આવી છે. જણાવી દઈએ કે , 9 જૂન રાત્રે લગભગ 8 વાગ્યે પેન્ટ્રી કારના કર્મચારી જમવાનું લાવ્યા તો પનીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. પેકેટ ખોલ્યું તો બધુ જ ખાવાનું વાસી લાગ્યું. રાઈસ પણ પેકેટમાં વાસી હતો. કોચ એટેન્ડેન્ટને પૂછ્યું તો કહ્યું કે જે ખાવાનું આવ્યું છે, તે જ આપવામાં આવ્યું છે. આ બાબતે સાધ્વી ઉઠી અને અન્ય યાત્રીઓ સાથે વાત કરી.\nખાવાનું ખરાબ હોવાથી સાધ્વી સહીત ઘણા યાત્રીઓએ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન રેલવે સ્ટાફે જણાવ્યું કે ટ્રેનમાં રાતનું ખાવાનું કાનપુરના ફાઈવ સ્ટાર લેન્ડમાર્કમાંથી આવે છે. આ ઘટના સામે આવ્યા પછી રેલવેએ કડક પગલાં લેતા હોટલ લેન્ડમાર્કને 50,000 રૂપિયાનો દંડ કર્યો છે. સાથે તેમને સૂચનાઓ આપવામાં આવી છે કે તે ટ્રેન સુધી ખાવાનું પહોંચાડવા દરમિયાન ધ્યાન રાખે.\nઆઇઆરસીટીસી (નોર્થ) ના જનરલ મેનેજર, હોટેલના ભોજનની તૈયારી અને પેકેજિંગનું નિરીક્ષણ કરે છે. કુમારએ કહ્યું, \"તેમણે જોયું છે કે તેઓ બિન-એસી વાહનમાં ખોરાક લઇ જઈ રહ્યા છે, જેણે કારણે થઇ શકે છે કે આ સમસ્યા ઊભી થઇ હોય. વધુ ગરમીને લીધે વધુ ખરાબ થઈ ગયું હતું, પરંતુ તેને મંજૂરી આપી શકાતી નથી અને અમે સુધારણાત્મક પગલાં લઈશું. વંદે ભારત એક્સપ્રેસ એ પહેલી એવી એસી ટ્રેન છે જેમાં બહેતર કેટરિંગ સુવિધાઓ પ્રદાન કરવા માટે બ્રાન્ડેડ ખાવાનું પીરસવામાં આવે છે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ���\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/06/17/be-kaavyo-2/", "date_download": "2019-07-19T21:09:40Z", "digest": "sha1:PI3BUBTS27ORZZ2TCCDENC6WDWONBQQG", "length": 12266, "nlines": 149, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બે કાવ્યો – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે કાવ્યો – સંકલિત\nJune 17th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સંકલિત | 2 પ્રતિભાવો »\n[1] બાકી છે – ગોવિંદ પી. શાહ\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bahati177@yahoo.com સંપર્ક કરી શકો છો.]\nઆપણે તો ભાઈ મધદરિયે,\nકોઈ મહાવૃક્ષના ટુકડા છીએ.\nખબર નથી ક્યાંથી આવ્યા છીએ,\nખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ.\nબસ, સાથે સાથે હાલ્યા જઈએ છીએ,\nક્યારેક દૂર, ક્યારેક નજીક.\nવહેણની સાથે વહી જશે.\nશ્રધ્ધા તોય હજી છે કે\nફરી ભવે તો ભેગા મળીશું.\nઆંસુ હજુ ઘણાં લૂછવાના બાકી છે,\nદરિયાની આ ખારાશ છોડવાની બાકી છે.\n[2] એક અરજ આ દુનિયાને… – પલ્લવી શેટ\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પલ્લવીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે palshet1@yahoo.com સંપર્ક કરી શકો છો.]\nદુનિયા શબ્દો ને સ્વીકારી શક્તી નથી\nઅને અમે મૌન રહી શકતા નથી….\nઆત્મીયતા, વિશ્વાસ ને દફન કરી….\nસંબંધોના કફન ક્યાંક અમને ના ઓઢાડશો,\nલાશો જીવી જતાં ઘણી જોઈ હશે,\nઅમને જીવંત લાશ ન બનાવશો.\n« Previous સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર\nમળવા આવો – નરસિંહ મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ અછાંદસ – રાજુલ ભાનુશાલી\n૧. પ્રભુ ને તુ કબૂલ કેમ નથી કરી લેતો કે તે- અહિ મોકલતા પહેલા બધાને 'ખુશ' રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે.. તે- 'મહાનતા'ની કલગી ચોંટાડીને સામે સ્વાભિમાન લખાવી લીધું મારા સ્ત્રી હોવાની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો. અહિ આવીન��� મેં હાથોહાથ તારા ભાગનાં કામ ઉપાડી લીધા. સર્જન - અનુસર્જન - પ્રતિસર્જન હું, પત્થર પર ફૂલ ઉગાડવાનાં પ્રયાસમાં છું, રણપ્રદેશમાં પરબ ખોલીને બેઠી છું, જંગલમાં ... [વાંચો...]\n – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ\nતું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. પાપીને ઘેર પ્રભુ જનમિયા, બડો બાપ કે બેટો \nનવા વરસના રામરામ – મુકુન્દરાય પારાશર્ય\nનવા વરસના, બાપા, રામરામ. સૌ પે રે’જો રામની મેર, રાતદિ’ રામને સંભારતા કરજો ભાવતી લીલાલે’ર, નવા રે વરસના, બાપા, રામરામ. બાયું બોનું, સંધાયનો રે’જો અખંડ ચૂડો, ઢોરાં છોરાં સીખે સૌ રીઓ, નીતરે આફુડો મધપૂડો નવા આ વરસના, બાપા, રામરામ. ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર, સાચુકલાં બીયારણ વાવજો, કે ધાન ઊતરે અપરંપાર નવા આ વરસના, બાપા, રામરામ ઊભું વરસ દિવાળી જ રે’, જેના રુદિયામાં રામ, હરખ સંતોષ ગાજે સામટો, ખોરડું નૈં, આખું ગામ; નવા રે વરસના, બાપા, રામરામ ઓણ ... [વાંચો...]\n2 પ્રતિભાવો : બે કાવ્યો – સંકલિત\nલાશો જીવી જતાઁ…. આ કડી બહુ જ ગમી.\nમૃગેશભાઈને વિનંતી કે… અનુક્રમણિકામાં ‘ બે કાવ્યો – સંકલિત ‘ જેવુ ન લખતાં\n‘ બે કાવ્યો – ગોવીંદ પી શાહ , પલ્લવી શેટ { લેખકોનાં નામ } લખે જેથી કોઈ\nકન્ફયુજન ન રહે તથા લેખકોનાં નામ પણ જાણવા મળે\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપન��ં ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Gehun-ki-Bikaneri-Khichdi-(-Diabetic-Recipe)-gujarati-7469r", "date_download": "2019-07-19T21:26:24Z", "digest": "sha1:5JJR6P2KK4J5JXOTBLJYVIL35GCKVCTE", "length": 9491, "nlines": 183, "source_domain": "m.tarladalal.com", "title": "ઘઉંની બીકાનેરી ખીચડી રેસીપી, Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > ઘઉંની બીકાનેરી ખીચડી\nદીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પારંપારિક્તા જાળવીને તેમાં ચરબીના પ્રમાણને ઓછું કરે છે. જો તમને આ વાનગીમાં ઘીનો ઉપયોગ ન કરવો હોય, અને તમને વધુ કોલેસ્ટ્રોલ હોય તો તેમાં ૨ ટીસ્પૂન તેલનો ઉપયાગ કરી શકો છો.\nરાજસ્થાની ખીચડી / પુલાવપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઆરોગ્યવર્ધક પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ\nતૈયારીનો સમય: ૫ મિનિટ પલાળવાનો સમય: રાત્રભર બનાવવાનો સમય: ૨૦ મિનિટ રાંધવા સમય લેવામાં : 0 મિનિટ કુલ સમય : ૫૦૫8 घंटे 25 मिनट ૬માત્રા માટે\n૧/૪ કપ પીળી મગની દાળ\n૨ લીલા મરચાં , ચીરીઓ પાડેલા\nઘઉંને ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખ્યા બાદ નીતારી લો.\nપછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.\nમગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.\nએક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ, લીલા મરચાં અને હીંગ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી ���ેકંડ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં ૩ ૧/૨ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૬ સીટી સુધી બાફી લો.\nકુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો.\nલૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.\nNutrient values એક માત્રા માટે\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/hyundais-electric-suv-kona-launched-costs-2530-lakh-rupees-1562670550.html", "date_download": "2019-07-19T21:05:47Z", "digest": "sha1:R4FEPLWNSBD3DDPE22FAVYCAZ2WVTIZZ", "length": 7944, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Hyundai's electric SUV kona launched, costs 25.30 lakh rupees|હ્યુન્ડાઈની ઈલેક્ટ્રિક એસયુવી કોના લોન્ચ થઈ, કિંમત 25.30 લાખ રૂપિયા", "raw_content": "\nન્યૂ લોન્ચ / હ્યુન્ડાઈની ઈલેક્ટ્રિક એસયુવી કોના લોન્ચ થઈ, કિંમત 25.30 લાખ રૂપિયા\nઓટો ડેસ્કઃ હ્યુન્ડાઈ મોટર્સે મંગળવારે ભારતીય બજારમાં હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 25.30 લાખ રૂપિયા છે. આ હ્યુન્ડાઈની ભારતમાં પહેલી ઈલેક્ટ્રિક કાર છે. આ કાર સિંગલ ચાર્જ પર 452 કિમી સુધી ચાલશે, જે અત્યારે આવનારી ઈલેક્ટ્રિક ગાડીઓ પ્રમાણે બહુ સારી રેન્જની છે. ઈન્ડિયન માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયુવી માત્ર એક વેરિયન્ટમાં ઉતારવામાં આવી છે, જે શાનદાર ફીચર્સથી સજ્જ છે.\nહ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકનો લુક ઘણોખરો કોનાનાં પેટ્રોલ-ડીઝલ એન્જિનવાળા મોડલ જેવી જ છે. કોનાનાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં તમને યૂનિક 17 ઈંચ એલોય વ્હીલ્સ, ઓટોમેટિક હેડલાઇટ્સ, એલઈડી ટેલલાઇટ્સ, પ્લાસ્ટિક બોડી ક્લેન્ડિંગ અને રૂફ સેલ્સ મળશે. ઈન્ડિયન માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયુવી 4 સોલિડ કલર ઓપ્શન (વ્હાઇટ, સિલ્વર, બ્લુ અને બ્લેક)માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, એક ડ્યુઅલ ટોન કલર ઓપ્શન (વ્હાઇટ સાથે બ્લેક) પણ આપવામાં આવ્યો છે, જેના માટે 20 હજાર રૂપિયા વધારે આપવા પડશે.\nકોનાનું ઈન્ટિરિયર બ્લેક કલરમાં છે. તેમાં 10-વે પાવર અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ, લેધર ફિનિશ સ્ટિયરિંગ વ્હીલ, વાયરલેસ ફોન ચાર્જર અને એન્ડ્રોઇડ ઓટો તેમજ એપલ કાર પ્લે સાથે 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ ઈલેક્ટ્રિક એસયુવીમાં તમને ઈલેક્ટ્રિક સનરૂફ, પાવર વિન્ડો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ વગેરે જેવાં ફીચર્સ પણ છે.\nકોના ઈલેક્ટ્રિકમાં 39.2 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. આ બેટરી પેક સાથે આપવામાં આવેલી ઈલેક્ટ્રિક મોટર 136 hp પાવર અને 395 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 ડ્રાઇવિંગ મોડ ઈકો, ઈકો પ્લસ, કમ્ફર્ટ અને સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ કાર 9.7 સેકન્ડ્સમાં પ્રતિ કલાક 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. એકવાર ફુલ ચાર્જ થવા પર આ ઈલેક્ટ્રિક એસયુવી 452 કિમી સુધીનું અંતર કાપી શકશે.\nકોના ઈલેક્ટ્રિક કાર AC લેવલ 2 ચાર્જરથી 6 કલાક 10 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. જ્યારે DC ફાસ્ટ ચાર્જરથી આ ઈલેક્ટ્રિક એસયુવી માત્ર 57 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે.\nઈલેક્ટ્રિક કાર કોનામાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ, ગાઇડ લાઇન્સ સાથે રીઅર કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ મળશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/24/2018/8107/", "date_download": "2019-07-19T20:53:16Z", "digest": "sha1:6H46MQWD7VHS3R23KP3QTW3A2N6XQSFQ", "length": 10391, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "એશિયન ગેમ્સ 2018ઃ ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીત્યા | Gujarat Times", "raw_content": "\nHome INDIA એશિયન ગેમ્સ 2018ઃ ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીત્યા\nએશિયન ગેમ્સ 2018ઃ ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીત્યા\nએશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર બજરંગ પુનિયા અને (એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી મહિલા પહેલવાન વીનેશ ફોગાટ. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ અનેે રોઇટર્સ )\nજકાર્તાઃ ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં સૌરભ ચૌધરીએ નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની શૂટિંગની રમતમાં ભારતે બે મેડલ જીત્યા હતા. 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, તો અભિષેક વર્માએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. સૌરભ ચૌધરી તો હજી માત્ર 16 વર્ષનો છે, એણે 240.7ના સ્કોર સાથે નવો એશિયન ગેમ્સ રેકોર્ડ કર્યો છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હરિયાણાના 29 વર્ષના અભિષેક વર્માએ 219.3 પોઇન્ટ્સના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સૌરભ ચૌધરી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો રહેવાસી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૌરભને રૂ. 50 લાખનું ઇનામ આપવાની અને નોકરી આપવાની જાહેરાત કરી છે.\nસૌરભે આ પહેલાં જર્મનીમાં ત્લ્લ્જ્ જુનિયર વર્લ્ડ કપ સ્પર��ધામાં પણ નવો વર્લ્ડ રેકોર્ડ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના એ દેખાવને પગલે એની પસંદગી એશિયન ગેમ્સ માટેની ભારતીય શૂટિંગ ટીમમાં કરવામાં આવી હતી.\nએશિયન ગેમ્સના પાંચમા દિવસે શૂટર રાહી સર્નોબતે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતાં ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે 18મા એશિયાડમાં ભારતના 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 15 મેડલ્સ થઈ ગયા છે. ભારતીય મેન્સ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ તરફ આગેકૂચ કરતાં ગ્રુપ મેચમાં હોન્ગકોન્ગને 26-0ના રેકોર્ડ સ્કોરથી કચડી નાખ્યું હતું. આ સાથે ભારતે તેના હોકી ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌથી મોટા અંતરના વિજયનો 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.\n18મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતની મહિલા પહેલવાન વીનેશ ફોગાટે 50 કિલોગ્રામ વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં જાપાની યુકી ઇરાને 6-2થી પછાડી ગોલ્ડ જીત્યો છે. વીનેશ ફોગટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન બની છે. ગત એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી વીનેશે આ વખતે સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત ભારતીય નિશાનેબાજ દીપક કુમારે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં દીપકે 247.7 પોઇન્ટ મેળવી બીજું સ્થાન હાંસલ કર્યું, જ્યારે ચીનના શૂટર યાંગ હાઓરાને 249.1 પોઇન્ટની સાથે ગોલ્ડ મેડલ પર કબજો મેળવ્યો હતો.\nએશિયાઈ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ અપાવનાર છે કુસ્તીબાજ બજરંગ પુનિયા. એણે પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તીની રમતમાં, 65 કિ.ગ્રા. વર્ગની ફાઇનલમાં જાપાનના પહેલવાન તાકાતીની દાઈચીને 11-8 સ્કોરના તફાવતથી પરાજય આપ્યો હતો.\nPrevious articleપાકિસ્તાનને એક હાથે પરચો, બીજા હાથે દોસ્તી..\nNext articleઇંગ્લેન્ડને 203 રનથી હરાવી ભારતે સિરીઝને જીવંત રાખી\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nકેન્દ્ર સરકાર દ્વારા એસસી- એસટી એક્ટમાં કરાયેલા સુધારણાનો વિરોધ કરવા સવર્ણોએ...\nસોનાક્ષી સિંહાની ફિલ્મો લગાતાર નિષ્ફળ થઈ રહી છે…\nનાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના\nસિધ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ\nભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજની માણસાઈઃ ત્રાસ આપતા દગાખોર પાકિસ્તાની પતિની ચુંગાલમાંથી...\nએનપીઝેડ લો ગ્રુપ, પી.સી.ના એટર્ની લોયર્સ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતેઃ યુએસ ઇમિગ્રેશન...\nસાઉથના સુપરસ્ટાર અતિ લોકપ્રિય અભિનેતા રજનીકાન્તની ઘોષણા : તેઓ તામિલનાડુમાંથી ચૂંટણી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/09/rahul-gandhi-to-remain-busy-even-after-retirement/", "date_download": "2019-07-19T20:43:59Z", "digest": "sha1:XPYTJ4LYRFIUN6DRY5YNMEYGZHLTQSE2", "length": 14445, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "સમસ્યા: નિવૃત્તિ બાદ પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે", "raw_content": "\nસમસ્યા: નિવૃત્તિ બાદ પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે\nકોંગ્રેસના પ્રમુખ પદેથી રાહુલ ગાંધીનું રાજીનામું વહેલા મોડા ભલે સ્વીકારી લેવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ તેમને નિરાંતનો શ્વાસ લેવાનો મોકો નહીં મળે તે પાક્કું જ છે અને તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.\nઅમદાવાદ: કોંગ્રેસના પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે અને હવે તેનો સ્વીકાર થવાની રાહ જોવાઈ રહી છે. જો કે બીજી તરફ કેટલાક કોંગ્રેસી આગેવાનોએ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવાની અપીલ ઉપર અપીલ કરી છે પરંતુ રાહુલ ગાંધી ટસના મસ થતા નથી.\nજો રાહુલ ગાંધી છેવટ સુધી પોતાના નિર્ણય પર મક્કમ રહે અને તેમનું રાજીનામું સ્વીકારાઇ જાય અને તેઓ કોંગ્રેસ પ્રમુખ ન રહે તો પણ આવનારા ઘણા મહિનાઓ સુધી રાહુલ ગાંધી સતત વ્યસ્ત રહેવાના છે. અહીં વાત એક પછી એક આવનારી ચૂંટણીઓ વિષે નથી કે પછી રાહુલ ગાંધી ફરીથી કોઈને કહ્યા વગર વિદેશ યાત્રાએ જવાના નથી પરંતુ વાત છે તેમની સામે દેશના વિવિધ હિસ્સાઓમાં ચાલી રહેલા વિવિધ કોર્ટ કેસની.\nહાલમાં જ રાહુલ ગાંધી મુંબઈ નજીક મઝગાંવ સેવડી જીલ્લા ન્યાયાલય પાસેથી જામીન લઈને આવ્યા છે. આ મામલો ગૌરી લંકેશની હત્યાને લગતો છે. રાહુલ ગાંધીએ ગૌરી લંકેશની હત્યા પાછળ RSSનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો અને ત્યારથી તેમના પર અહીં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટે હાલમાં તો રાહુલ ગાંધીને વ્યક્તિગત ઉપસ્થિતિથી મુક્તિ આપી છે પરંતુ તેમના પરનો કેસ 22 સપ્ટેમ્બરથી શરુ થશે.\nઆ ઉપરાંત થાણે જીલ્લાના ભિવંડીમાં પણ જીલ્લા ન્યાયાલયમાં રાહુલ ગાંધી પર બીજો માનહાનીનો કેસ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી પાછળ RSSનો હાથ હોવાનું નિવેદન કર્યું હતું તેના વિરુદ્ધ એક RSS સ્વયં સેવકે બદનક્ષીનો દાવો કર્યો હતો. અહીં પણ તેમણે કોર્ટમાં બહુ જલ્દીથી હાજરી પૂરાવવાની છે.\nમહારાષ્ટ્રમાં તો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીના બે કેસ ચાલી જ રહ્યા છે પરંતુ બિહાર અને ગુજરાતમાં પણ બે અલગ અલગ મામલે તેમના પર આ જ પ્રકારે કેસ ચાલી રહ્યા છે. બિહારના પટનાની એક અદાલતમાં રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે હાજરી આપી હતી અને તેમને અહીંથી પણ જામીન મળી ગયા છે. આ મામલો બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેમની સામે નોંધાવ્યો છે.\nલોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ એક ભાષણમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલીત મોદી કે નરેન્દ્ર મોદી દરેક ચોરની અટક એક જેવી જ કેમ હોય છે ત્યારબાદ સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો ફાઈલ કર્યો હતો. આ જ ભાષણ મુદ્દે સુરતના વિધાનસભ્ય પુર્ણેશ મોદીએ પણ સુરતની અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો નોંધાવ્યો છે પરંતુ તેના વિષે વધુ અપડેટ્સ હજી મળી નથી.\nતો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ખાડિયાના કોર્પોરેટરે રાહુલ ગાંધી વિરુદ્ધ એક અન્ય મુદ્દે બદનક્ષીનો દાવો ઠોકયો છે. રાહુલ ગાંધીએ ભાજપ પ્રમુખ અને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર નોટબંધી સમયે તેઓ જે બેન્કના ડિરેક્ટર છે તે અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક (ADC) દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે બંધ કરવામાં આવેલી નોટોને રાતોરાત બદલી આપવાનો આરોપ મૂક્યો હતો.\nખાડિયા ભાજપના કાર્યકર્તા એ તેમના આ જ આરોપનું સંજ્ઞાન લઈને તેમના પર બદનક્ષીનો દાવો ઠોકયો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા બધા જ મામલાઓમાં હજી સુધી સહુથી નેશનલ હેરાલ્ડનો સહુથી મોટો ભ્રષ્ટાચારનો મામલો તો ગણતરીમાં લીધો જ નથી. આ મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રિમ કોર્ટમાં ગયો છે જેનો ચૂકાદો પણ જલ્દીથી આવે તેવી સંભાવના છે.\nઆમ, રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદેથી ભલે નિવૃત્ત થઇ જાય પરંતુ તેઓ એક પછી એક માનહાનીના દાવામાં સમગ્ર દેશમાં આવેલી કોર્ટ્સમાં ખુલાસો આપવામાં અતિશય વ્યસ્ત રહેવાના છે.\nસેશેલ્સનો ટચૂકડો એઝમ્પશન આયલેન્ડ ભારત માટે આટલો બધો મહત્ત્વનો કેમ છે\nલોકસભા 2019: પરિણામો પછી NDAમાં સામેલ થઇ શકે છે એક ક્ષેત્રીય પાર્ટી\nસેમસંગ ની વિશ્વની સહુથી મોટી મોબાઈલ ફેક્ટરી અંગે કેટલીક રોચક હકીકતો\nમધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં કમલનાથનું મહ��્ત્વ કેમ છે જણાવે છે દિગ્વિજય સિંહ\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/no-one-can-stop-ram-mandir/", "date_download": "2019-07-19T21:18:57Z", "digest": "sha1:O4YFUNJSQRP3GS4NOWYVPO2K63ZOCTAU", "length": 11811, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "વિશ્વની કોઈ તાકાત રામજન્મભૂમિ પર મસ્જિદ નહીં બનાવી શકે: વેદાંતી", "raw_content": "\nવિશ્વની કોઈ તાકાત રામજન્મભૂમિ પર મસ્જિદ નહીં બનાવી શકે: વેદાંતી\nવિશ્વની કોઈ તાકાત રામજન્મભૂમિ પર મસ્જિદ નહીં બનાવી શકે: વેદાંતી\nરામ જન્મભૂમિના (Ram Janmabhoomi) કાર્યકારી અધ્યક્ષ ડૉ રામવિલાસ વેદાંતીએ (Ram Vilas Vedanti) શુક્રવારે જણાવ્યું કે, રામજન્મ ભૂમિ પર દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે. ડૉ વેદાંતીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાન (Pakistan) પ્રેરિત કેટલીક કટ્ટરપંથી તાકાતો આ કેસને લટકતો રાખીને દેશની સાંપ્રદાયિક શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેમને ખ્યાલ હોવો જોઈએ કે, રામ જન્મભૂમિ પરિસરમાં દુનિયાની કોઈ તાકાત મસ્જિદ નહીં બનાવી શકે.\nપૂર્વ સાંસદ વેદાંતીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ પર ખોદકામ દરમિયાન 12 ભગવાનોની મૂર્તિ નીકળી હતી અને મસ્જિદ સબંધી કોઈ પ્રમાણ નથી પ્રાપ્ત થયું. તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદના ગુંબજ બનાવવામાં આવ્યું હતું. જે રીતે પાકિસ્તાન અને મલેશિયામાં ઘણાં સમય પહેલા તોડવામાં આવેલા મંદિરોના સ્થાને ફરીથી મંદિર બનાવી દેવામાં આવ્યા, એજ રીતે ભારતમાં કેમ ના થઈ શકે\nવેદાંતીએ જણાવ્યું કે, દેશના 80 ટકા મુસ્લિમ આ વિવાદના જલ્દી સમાધાનના પક્ષમાં છે. તેઓ પણ જન્મભૂમિ પર રામ મંદિર (Ram temple) જોવા ઈચ્છે છે. જો કે સુન્ની વક્ફ બોર્ડ આ મામલે લોકોને ગુંચવી રહ્યા છે. જેથી દેશની શાંતિ ડહોળી શકાય. આ માટે તેમને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પાસેથી ભંડોળ મળે છે. શિયા વક્ફબોર્ડના ચેરમેન વસીમ રિઝવી આ અંગે પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે.\nતેમણે જણાવ્યું કે, કાશી, મથુરા અને અયોધ્યા સહિત દેશભરમાં 30 હજારથી વધુ મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવે, પરંતુ સંત સમાજે ક્યારેય પણ 30 હજાર મંદિરોની માંગ નથી કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરૂ મહંત અવેદ્યનાથ સહિત દેશના સંતોએ માત્ર ત્રણ મંદિરોની માંગનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં કાશીમાં વિશ્વનાથ મંદિર, મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ સામેલ છે. આ પ્રસ્તાવ પર વિશ્વ હિંદૂ પરિષદના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રહેલા રામચંન્દ્ર પરમહંસ દાસના હસ્તાક્ષર છે. તે સમયે સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ શહાબુદ્દીને જણાવ્યું હતું કે, જો તે સાબિત થઈ જશે કે, વિવાદિત ભૂમિ પર મંદિરના અવશેષ મળ્યા છે, તો તેમને મંદિરના નિર્માણ પર કોઈ વાંધો નથી. સૈયદ શહાબુદ્દીન હાલ જીવિત નથી, પરંતુ સુન્ની વક્ફ બોર્ડના પ્રમાણ મળ્યા બાદ હાઈકોર્ટમાંથી પોતાનો દાવો પરત ખેંચી લેવો જોઈતો હતો. જો કે તેમણે એવું નથી કર્યું.\nડૉ વેદાંતીએ જણાવ્યું કે, કેટલાક કટ્ટરપંથી મુસલમાનોને છોડીને તમામ મસ્લિમો ઈચ્છે છે કે, રામ જન્મભૂમિ પર રામલલ્લાનું મંદિર બને. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, આપણા દેશમાં શાંતિ રહે. શિયા વક્ફ બોર્ડ પહેલા જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે કે, અયોધ્યામાં મંદિર અને લખનઉમાં શિય બહુમતી ધરાવતા વિસ્તારમાં મસ્જિદ બનાવી દેવામાં આવે. જો કે તે બાબરના નામ પર ના હોવી જોઈએ.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન���ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા\nNext સરદાર સરોવર ડેમ થયો ખાલી, ધરોઈ ડેમના તળિયા દેખવા લાગ્યા. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-dahod-forest-50-peacocks-died-in-20-days-99541", "date_download": "2019-07-19T21:10:43Z", "digest": "sha1:GCTBFP5WBINSK7RE64AGE2MREQ2LGNTL", "length": 7813, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat dahod forest 50 peacock died in 20 days | જંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર - news", "raw_content": "\nજંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર\nકેટલાક મહિનાઓ પહેલા ગીરના અભયારણ્યમાં એક બાદ એક 20થી વધુ સિંહના મોતના સમાચાર આવ્યા હતા. સિંહના મોતને મામલે વન વિભાગ અને રાજ્ય સરકાર પર સવાલો ઉઠ્યા હતા.\nકેટલાક મહિનાઓ પહેલા ગીરના અભયારણ્યમાં એક બાદ એક 20થી વધુ સિંહના મોતના સમાચાર આવ્યા હતા. સિંહના મોતને મામલે વન વિભાગ અને રાજ્ય સરકાર પર સવાલો ઉઠ્યા હતા. આ મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ��રે રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ માટે બજેટમાં ખાસ ફાળવણી પણ કરી. જો કે હવે ફરી એકવાર આવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ વખતે સિંહની જગ્યાએ રાષ્ટ્રીય પક્ષી મોર ભોગ બની રહ્યા છે.\n20 દિવસમાં 50 મોરના મોત\nમળતી માહિતી પ્રમાણે દાહોદના સંજેલીના જંગલમાં છેલ્લા 20 દિવસમાં 50થી વધુ મોરના મોત થયા છે. 20 દિવસમાં 50 મોરના મોતને કારણે વન વિભાગ હરકતમાં આવ્યું છે. રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 20 દિવસમાં 50થી વધુ મોરે જીવ ગુમાવ્યા છે. ત્યારે વન વિભાગ આ મોત પાછળ કોઈ બીમારી હોવાના મુદ્દે તપાસ કરી રહ્યો છે.\nવન વિભાગે શરૂ કરી તપાસ\nરાષ્ટ્રીય પક્ષી મોરના મોત કયા કારણસર થઈ રહ્યા છે તે ચકાસવા માટે વન વિભાગે કામગીરી હાથ ધરી છે. વધુ ચોંકાવનારો મુદ્દો એ પણ છે કે મોરના મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. મૃત્યુ પામેલા મોરના મૃતદેહ જંગલમાં જ પડ્યા રહ્યા હતા, જેને જંગલી કૂતરાઓએ ફાડી ખાધા છે, જેને કારણે પણ તપાસ અઘરી બની છે. ત્યારે હવે ફરી એકવાર વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે મોરને જો કોઈ બીમારી લાગુ પડી તો વન વિભાગના અધિકારીઓને જાણ કેમ ન થઈ. આટલી મોટી સંખ્યામાં મોરના મોત થયા ત્યાં સુધી વન વિભાગ શું કરતું હતું. જો કે આ સવાલોના જવાબ શોધવા હાલ ખુદ વન વિભાગ કામે લાગ્યું છે.\nઆ પણ વાંચો: અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો\nરવિવારે મળ્યા 10 મૃતદેહ foresહાથ ધરી છે. સંજેલીમાં એક સાથે આટલા મોરના મોત થતા મામલો રાજ્ય કક્ષાએ ચગે તેવી પણ શક્યતા છે. જિલ્લામાં રહેલા વન વિભાગ દ્વારા બીજા મોરના મૃતદેહ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વર��ાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/18/2018/1014/", "date_download": "2019-07-19T20:46:04Z", "digest": "sha1:IKKB24IR632EQNUZAYV4RHWHT6OC3DPY", "length": 12262, "nlines": 99, "source_domain": "gujarattimesusa.com", "title": "ભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા\nભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા\nકપટી શત્રુની જેમ આક્રમણ કરવાવાળો ગુદાનો રોગ-ભગંદરની શરૂઆત એક મામૂલી ફોલ્લીથી થાય છે, જેના પર ધ્યાન ન આપવાથી વધી જઈને ભગંદરનું રૂપ લઈ લે છે, જે રોગીને અત્યંત કષ્ટદાયી સ્થિતિમાં પહોંચાડી દે છે.\nરોગ કેવો હોય છે ગુદાની નજીક બે આંગળી અંદરની તરફ એક અથવા વધુ ફોલ્લી નીકળે છે, અને પછી ધીરે ધીરે ઊંડી બનીને પાકી જાય છે ને કાણું પડી જાય છે તેને જ ભગંદર કહેવાય છે.\nઘણી વાર કાણું વધી જઈને બીજી બાજુ ખૂલે છે અને બન્ને તરફ ખુલ્લી હોય તેવી નળી જેવી સ્થિતિ બની જાય છે. ઘણી વાર એટલી વિકટ પરિસ્થિતિ થઈ જાય છે કે આ ભગંદરની નળીનો બીજો ભાગ નિતંબ કે સાથળ સુધી પહોંચીને ખૂલે છે. ભગંદરની આ પીડાદાયક સ્થિતિમાં ભગંદરના કાણામાંથી લોહી-પરુ કે દુર્ગંધવાળો મળ ઝર્યા કરે છે. આથી રોગીનાં કપડાં ખરાબ થાય છે.\nજીવનને દુખદાયી બનાવનાર આ રોગ પહેલાં આ લક્ષણો દેખાય છેઃ\nગુદાપ્રદેશમાં એક અથવા વધારે ફોલ્લીઓ થઈ જાય છે. આ ફોલ્લીઓ બેસી જાય છે અને પછી વારેઘડીએ ઊભરાઈ આવે છે. ગુદામાં ખંજવાળ આવવી, બળતરા થવી અને દુખાવો થવો, જે મળત્યાગ સમયે વધી જાય છે. ગુદામાં કોઈ ઘા કે ફોલ્લો થયો હોય તેવું રોગીને લાગે છે. ગુદામાંથી ચીકણો મળ ઝર્યા કરે છે. કબજિયાત વધી જાય છે.\nઆવો રોગ કેમ થાય છે\nસ્કૂટર, સાઇકલ વધારે ચલાવવાથી, ડ્રાઇવિંગ વધારે કરવાથી. કબજિયાતની તકલીફ કાયમ રહેવાથી, મળત્યાગ વખતે જોર કરવાથી સ્નાયુઓ પર દબાવ વધારે પડવાથી ભગંદર બનાવવાનું કારણ બને છે. ઠંડી અને ભીનાશવાળી જગ્યા પર વધારે બેસવાથી. ઊભા પગે બેસવાથી મૂલાધાર પ્રદેશ પર બહુ દબાણ આવવાથી ભગંદરનું કારણ બને છે. મળદ્વારની આસપાસ કંઈક વાગી જવું કે કૃમિ હોવાથી પણ ભગંદર થઈ શકે છે. મળદ્વારમાં થયેલી ફોલ્લીનો ઉપચાર યોગ્ય રીતે ન થવાથી પણ ભગંદરની સ્થિતિ ઊભી થાય છે.\nભગંદરના પ્રકારઃ આધુનિક મતાનુસાર ભગંદરમાં બે પ્રકાર છેઃ (1) પૂર્ણ ભગંદર અને (ર) અપૂર્ણ ભગંદર\nપૂર્ણ ભગંદરઃ આ પ્��કારના ભગંદરમાં બન્ને બાજુ ખૂલી ગયેલું કાણું આરપાર હોય છે, જેમાંથી મળ એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જઈને બહાર નીકળી શકે છે. આને દ્વિમુખી ભગંદર પણ કહેવાય છે.\n(ર) અપૂર્ણ ભગંદરઃ આ ભગંદરમાં બીજી બાજુથી બંધ રહે છે. અને જ્યાં કાણું ખુલ્લું દેખાય છે ત્યાં બે વિભાગમાં દેખાય છે.\nભગંદરનો ઉપચારઃ ભગંદરનો ઉપચાર એવો કરવો જોઈએ કે જેનાથી મોટી થઈ ગયેલી ફોલ્લી પાક્ય વિના જ બેસી જાય, પણ જો ફોલ્લી પાકીને ફાટી ગઈ હોય, કાણું પડી ગયું હોય તો તેનો ઇલાજ નીચે પ્રમાણે કરવાથી સારી રીતે મટી જાય છે.\nરોગીને શરૂઆતમાં કાંચનાર ગૂગળ, કૈશોર ગૂગળ, ત્રિફળા ગૂગળની ર-ર ગોળીઓ અને આરોગ્યવર્ધિની વટિની ર ગોળી એટલે કે આઠ ગોળી તોડીને હૂંકાળા પાણી સાથે 4-4 કલાકના અંતરે આપવી જોઈએ, જ્યારે થોડી રાહત થાય ત્યારે દિવસમાં 3 વાર સવારે, બપોરે અને સાંજે આપવી જોઈએ.\nજ્યારે એમ લાગે કે મટી ગયું છે ત્યારે આ ઔષધિની માત્રા અડધી કરીને સવાર-સાંજ એક મહિના સુધી આપવી જોઈએ.\nઆ સાથે બાહ્ય ઉપચારમાં જાત્યાદિ તેલ અથવા લીમડાનું તેલનું રૂનું પૂમડું બનાવી ગુદા પર દિવસમાં 6-7 વાર રાખવું જોઈએ. જેમ જેમ રાહત મળતી જાય તેમ તેમ રૂ પૂમડું મૂકવાની સંખ્યા ઓછી કરતાં જવું.\nજો રોગ બહુ વધી ગયો હોય અને ઔષધિઓથી લાભ ના થતો હોય તો આયુર્વેદિક ક્ષારસૂત્રનો પ્રયોગ કરવો જરૂરી છે.\nપથ્યાપથ્યઃ ભગંદરના રોગી માટે ઘઉં, ચોખા, મગ, રીંગણ, પરવળ, દૂધી, તૂરિયાં, આંબળાં, દ્રાક્ષ, તાજી છાશ, માખણ, દૂધ, ડુંગળી લાભદાયક રહે છે.\nઅપથ્યઃ ગરમ, પચવામાં ભારે હોય તેવો ખોરાક અને વાયુ કરે તેવો ખોરાક લેવો નહિ, ખાટી-તીખી ચીજનું સેવન બિલકુલ બંધ કરવું અને મુસાફરી તથા વ્યાયમ બંધ કરી દેવા જોઈએ.\nPrevious article‘બોમ્બે’ની યાદોની વાગોળી બે ઘડી જીવી લઈએ\nNext articleસ્ત્રીના મૃત્યુ પછી સ્ત્રીધનની વારસ તેની પુત્રીઓ હોય છે\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઅમેરિકામાં એચ-1બી વિઝાધારકોના જીવનસાથી પાસેથી નોકરી કરવાનો અધિકાર છિનવી લેવાના પ્રમુખ...\nભારત-ચીનના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે – ચીન ખાતેના...\nઅનિલ શર્માની આગામી ફિલ્મ જિનિયસમાં હીરો તરીકે પદ��પર્ણ કરી રહેલો ઉત્કર્ષ...\nગાંધી મંદિર, ન્યુ જર્સીસ્થિત રક્તદાન, નેત્ર અને કેન્સર સ્ક્રીનિંગનો અનુકરણીય ત્રિવેણી...\nઅમેરિકન સેનેટે બજેટ બિલ મંજૂર કર્યુ- શટડાઉન સમાપ્ત\nકેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વચ્ચે કાર્ય- પ્રણાલી અને અધિકારના...\nસ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી સાથે ભારતમાં વંચિતો સુધી પહોેંચતું પ્રોજેક્ટ...\nન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2009/03/15/art-423/", "date_download": "2019-07-19T21:41:37Z", "digest": "sha1:ZUDUAMA7EU2LPDIN34UAD7JKWV6DCBXZ", "length": 7997, "nlines": 119, "source_domain": "www.aksharnaad.com", "title": "ગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે\nગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે\n15 Mar, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged મકરન્દ દવે\nગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ\nને ગમતાંનો કરીએ ગુલાલ\nઆડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,\nપંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,\nસમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી\nખાડા ખાબોચીયાને બાંધી બેસાય, આ તો\nગાંઠે ગરથ બાંધી, ખાટી શું જિંદગી\nસરી સરી જાય એને સાચવશે ક્યાં લગી\nઆવે તે આપ કરી પળમાં પસંદગી,\nમુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી\nને વેર્યે ફોરમનો ફાલ ….\nગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ\nને ગમતાંનો કરીએ ગુલાલ\n← આવો… સરકારી મદદ હાજર છે – ભુપેન્દ્ર ઝેડ. અને ગોવીન્દ મારુ\nશું તમે આ જોક સાંભળ્યો છે (7) – સંકલિત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aa-babat-nu-dhyan-rakhine-karo-somvare-shiv-puja/", "date_download": "2019-07-19T20:41:17Z", "digest": "sha1:K3LOJDTX3TV6IZOOC4SH4XVREYJ6NTPO", "length": 11938, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "આ બાબતનું ધ્યાન રાખીને કરો દરેક સોમવારે શિવની પૂજા તમારી દરેક શુભ મનોકામનાઓ પૂરી થશે", "raw_content": "\nHome આધ્યાત્મિક / ધાર્મિક આ બાબતનું ધ્યાન રાખીને કરો દરેક સોમવારે શિવની પૂજા તમારી દરેક શુભ...\nઆ બાબતનું ધ્યાન રાખીને કરો દરેક સોમવારે શિવની પૂજા તમારી દરેક શુભ મનોકામનાઓ પૂરી થશે\nસોમવારનો દિવસ ભગવાન શંકરની પૂજાનો નિમિત્ત દિવસ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જો તમે અમુક બાબતોનું ધ્યાન રાખીને પૂજા કરો તો ભોળાનાથ શિવ તમારા પર ખુબજ પ્રસન્ન થાય છે.\nસોમવારના દિવસે કરવામાં આવે છે શિવની પૂજા :\nહિંદુ શાસ્ત્રો અનુસાર સોમવારનો દિવસ ખાસ કરીને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શંકર શાંત, સૌમ્ય અને ભોળા સ્વભાવના દેવતા છે. સોમવારને પણ સૌમ્યવાર કહેવામાં આવે છે. એટલા માટે જ ભોળા શિવનો સોમવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. ભગવાન શંકરના માથા પર બિરાજમાન ચંદ્રદેવનું પૂજન અને વ્રત પણ સોમવારે કરવામાં આવે છે. કારણ કે ચંદ્રનું બીજું નામ સોમ છે, સોમ એટલે ચંદ્ર.\nસોમવારના દિવસે પૂજા કરવાથીમળે છે શિવજીના આશીર્વાદ :\nસોમવારના દિવસે વ્રત કે પૂજા કરવાથી ભોલેનાથ તેમના ભક્તો પર ખુબજ જલ્દીથી પ્રસન્ન થાય છે. શિવજી તેના ભક્તોની દરેક શુભ મનોકામના પૂરી કરે છે. વ્રત કે ��ૂજા કરનારના જીવનમાંથી ભોળાનાથની કૃપાથી દુ:ખ, દર્દ, રોગ, કલેશ, ચિંતા, ભય, આર્થીક મુશ્કેલી વગેરે દુર થાય છે. એમ માનવામાં આવે છે કે કુંવારી કન્યાઓ દ્વારા સાચા ભક્તિ ભાવથી જો સોમવારના દિવસે ભોલાનાથનું વ્રત કે પૂજન કરે તો તેના લગ્ન થઇ જાય છે. એટલું જ નહિ તેમની ઈચ્છા મુજબનો મનનો માણીગર શિવજીની કૃપાથી તેને મળે છે.\nઆવું છે શિવ પૂજનનું વિધિ વિધાન :\nસોમવારના દિવસે સવારે પ્રાત:ક્રિયા પૂર્ણ કરી સ્નાન કર્યા પછી શંકરના મંદિરે જઈને અથવા તો ઘરે જ વિધિ વિધાનથી શિવજીની પૂજા કરો. આ માટે તમારે સૌ પહેલા ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અને દુધથી સ્નાન કરાવવું. ત્યાર પછી તેના પર ચંદન, ચોખા, ભાંગ, સોપારી, બીલ્લીપત્ર અને ધતુરો ચઢાવવો. આ બધું કર્યા પછી શંકરના સહસ્ત્ર નામનું પઠન કરી અંતે શિવજીની શ્રદ્ધા પૂર્વક આરતી કરવી.\nભોળાનાથને અમુક બાબતો પસંદ નથી :\nદર સોમવારે ભોલાનાથનું પૂજન કરતી વખતે “ॐનમ: શિવાય” ના જાપ કરવા. ખાસ ધ્યાનમાં રાખો કે શિવજીની પૂજા વખતે વાસી દૂધનો ઉપયોગ ના કરવો. તેમજ બંધ ડબ્બાનું દૂધ કે કોથળીના પેકેટનું દૂધ અર્પણ ન કરવું, કે ન ચઢાવવું. આ ઉપરાંત શિવજીને હળદર ન ચઢાવવી. હળદર ફક્ત જળાધારીને જ ચઢાવવામાં આવે છે. ભોળાનાથના સોમવારનું વ્રત કે પૂજા કરનારે ખોટું બોલવું નહિ. એમ માનવામાં આવે છે કે આ બાબતનું ધ્યાન ન રાખનાર પર ભોળાનાથ નારાજ થઇ જાય છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમુકેશ અંબાણીનું ૧૨,૦૦૦ કરોડનું ભવ્ય એન્ટેલિયા…જુઓ અંદરની તસ્વીરો\nNext articleઈશા અંબાણીની ટોટલ આવક છે અધધધ… જાણીને થઇ જશો મંત્રમુગ્ધ…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે ૭૮૬ નંબરનો સંબંધ જાણો શું છે હકીકત…\nકાલથી સારું થાય છે ચૈત્ર નવરાત્રી તો જાણો કળશ સથાપનનું શુભ મુહુર્ત, તેની પૂજા વિધિ અને મંત્ર…\nમાસુમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સાથે કારમાં આવ્યું કઈક આવું…\nટ્રેનની રાહ જોતી મહિલાએ ગુથ્યો સ્કાર���ફ, લાગી લાખોની બોલી…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને...\nતમારે વાળ ધોવા માટે કેવું પાણી વાપરવું જોઈએ ઠંડુ કે ગરમ...\nઆજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nશિમલા શહેરના રસ્તા પર ચાલતી કારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, અર્ધનગ્ન હાલતમાં...\nખેતરે ગયેલ યુવતી સાથે થયું સામૂહિક દુષ્કર્મ, અને પછી કર્યું કઈક...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી...\nચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરવાથી મળે છે આવા શુભ સંકેત અને વધે...\nજાણો શનિની દશા કે મહાદશાને દુર કરવા માટે ક્યાં પ્રકારનો રુદ્રાક્ષ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/sports/world-cup-2019/wc-news/news/australias-usman-khawaja-out-of-tournament-due-to-hamstring-injury-1562570113.html", "date_download": "2019-07-19T21:00:28Z", "digest": "sha1:GMYV2U4JXYBMOVZURMTIRVNLXMUA4EZM", "length": 4838, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Australia's Usman Khawaja out of tournament due to Hamstring injury|હેમસ્ટ્રીંગની ઇજાના લીધે ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા ટૂર્નામેન્ટની બહાર", "raw_content": "\nવર્લ્ડ કપ / હેમસ્ટ્રીંગની ઇજાના લીધે ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા ટૂર્નામેન્ટની બહાર\nખ્વાજાના રિપ્લેસમેન્ટ તરીકે મેથ્યુ વેડનો ટીમમાં સમાવેશ\nઓસ્ટ્રેલિયા 11 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંઘમ ખાતે બીજી સેમિફાઇનલ રમશે\nસ્પોર્ટ્સ ડેસ્ક: ઉસ્માન ખ્વાજા હેમસ્ટ્રીંગની ઇજાના લીધે વર્લ્ડ કપ 2019ની બહાર થઇ ગયો છે. તેને સાઉથ આફ્રિકા સામેની અંતિમ રાઉન્ડ રોબિન મેચ દરમિયાન ઇજા થઇ હતી. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અનુસાર તે 3થી 4 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. તેવામાં ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમ ખાતેની સેમિફાઇનલમાં ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે તે જોવાનું રહેશે. તેના રિપ્લેસમેન્ટ તરીકે મેથ્યુ વેડનો ઓસ્ટ્રેલિયાની સમાવેશ થયો છે. વેડ અત્યારે ખતરનાક ફોર્મમાં છે. તેણે છેલ્લી 4 વનડે ઇનિંગ્સમાં 355 રન કર્યા છે. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા-A માટે રમતાં ડર્બીશાયર વિરુદ્ધ 45 બોલમાં સદી ફટકારી હતી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/investment-ek-sahas-sanjay-mehta-writes-about-investment-in-startups-99121", "date_download": "2019-07-19T20:34:56Z", "digest": "sha1:QDMNW6K3JTOGLZUY4QCYULH2XTQH4EAR", "length": 6737, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "investment ek sahas sanjay mehta writes about investment in startups | સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી - business", "raw_content": "\nસ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી\nઈન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા | મુંબઈ | Jul 01, 2019, 12:04 IST\nનવા સાહસોમાં સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાનું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે એ નક્કી કરવાનું હોય છે કે કેટલું રોકાણ કરવું, કઈ રીતે રોકાણ કરવું અને કેટલી કંપનીમાં રોકાણ કરવું.\nનવા સાહસોમાં સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાનું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે એ નક્કી કરવાનું હોય છે કે કેટલું રોકાણ કરવું, કઈ રીતે રોકાણ કરવું અને કેટલી કંપનીમાં રોકાણ કરવું. એથી રોકાણ કરતાં પહેલાં થિસિસ બનાવવી જરૂરી હોય છે. આ માટે અનેક સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનાર સંજય મહેતા કઈ રીતે રોકાણ થિસિસ તૈયાર કરવી એ વિશે સવિસ્તાર માહિતી આપતા જણાવે છે કે રોકાણકાર તરીકે તમારે તમારી મૂડીમાંથી ૨થી ૫ ટકાની રકમ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવા ફાળવવી જોઈએ. ત્રણથી પાંચ વર્ષના સમયગાળામાં ૨૦ જેટલી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. તમે કંપનીમાંથી એક્ઝિટ લો ત્યારે દરેક કંપનીમાંથી ૨૦X ગુણાંક કરતાં વધુ વળતર મળે એટલી એ કંપનીઓ સધ્ધર હોવી જોઈએ. દરેક કંપનીમાં બે રોકાણ કરવાનો પ્લાન કરો. જો તમે ૨૦ કંપનીમાં રોકાણ કરશો તો તમારી મૂડી તમને પાછી મળી જશે.\nઆ પણ વાંચોઃ જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી\nજો તમે ૩૦ કંપનીઓમાં રોકાણ કરશો તો તમને બેથી ત્રણ ગણું વળતર મળશે. જો તમે ૫૦ કંપનીઓમાં રોકાણ કરો છો તો તમારું વળતર પાંચ ગણું થઈ શકે. એવું નથી કે દરેક કંપનીઓ એટલું ઊંચું વળતર આપે જ. આમાં થોડું નસીબ પણ કામ કરતું હોય છે અને તમે રોકાણ કરતી વખતે કેટલી ચોકસાઈથી ગણતરીઓ માંડી તેના પર પણ એ નિર્ભર રહે છે. આ એક અડસટ્ટે મળતા વળતરની ગણતરી છે જે એન્જલ ઇન્વેસ્ટરને મળે છે.\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભા���ે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nશરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nમાત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tech/gadgets/xiaomi-redmi-6a-32gb-variant-launched-277986/amp/", "date_download": "2019-07-19T21:23:41Z", "digest": "sha1:5BPJDCSFD3U5GMHTO654DWPMNLD3JEKH", "length": 4433, "nlines": 20, "source_domain": "www.iamgujarat.com", "title": "શાઓમી રેડમી 6A નવા અવતારમાં લૉન્ચ, જાણો ખાસિયતો | Xiaomi Redmi 6a 32gb Variant Launched - Gadgets | I Am Gujarat", "raw_content": "\nGujarati News Gadgets શાઓમી રેડમી 6A નવા અવતારમાં લૉન્ચ, જાણો ખાસિયતો\nશાઓમી રેડમી 6A નવા અવતારમાં લૉન્ચ, જાણો ખાસિયતો\n1/4લૉન્ચ થયું 6Aનું 3GB વેરિએન્ટ\nનવી દિલ્હી: Xiaomiએ ગત મહિને જ ચીનમાં પોતાના રેડમી 6 અને 6A સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા હતા. લૉન્ચ સમયે રેડમી 6Aને 2 જીબી રેમ અને 16 GB ઈનબિલ્ટ સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે કંપનીએ 6Aનું એક નવું વેરિએન્ટ લૉન્ચ કર્યું છે જે 3 GB રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે આવે છે. નવા વેરિએન્ટની કિંમત 699 યુઆન (આશરે 7250 રૂપિયા છે.)\n2/410 જુલાઈથી ચાઈનામાં શરૂ થશે સેલિંગ\nશાઓમી રેડમી 6Aનું નવું વેરિએન્ટ 10 જુલાઈથી ચીનમાં વેચાણ માટે અવેલેબલ છે. આ ફોન ચીનમાં ઈ-રિટેલર JD.com પર પ્રિ-ઓર્ડર માટે અવેલેબલ છે. ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, અગાઉના વેરિએન્ટની સરખામણીએ આ ફોન 100 યુઆન (આશરે 1040 રૂપિયા) મોંઘો છે. રેડમી 6Aનું 2GB વેરિએન્ટ 599 યુઆન (આશરે 6300 રૂપિયા)માં મળે છે. આ ફોન માત્ર ગોલ્ડ કલરમાં મળી રહ્યો છે.\nસ્ટોરેજ ઉપરાંત, નવા વેરિએન્ટમાં તમામ સ્પેસિફિકેશન્સ ઓરિજિનલ રેડમી 6A વાળા જ છે. ફોનમાં 5.45 ઈંચની HD+IPS ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720 x 1440 પિક્સલ છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. રેડમી 6Aમાં મીડિયાટેક હીલિયો A22 ક્વૉડ-કોર પ્રોસેસર, 3 GB રેમ અને 32 GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 13 મેગાપિક્સલ રિયર 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. હેન્ડસેટને પાવર આપવા માટે 3000 mAh બેટરી છે. આ ફોન એન્ડ્રોયડ 8.1 ઓરિયો પર ચાલે છે.\n4/4ભારતમાં ક્યારે લૉન્ચ થશે રેડમી 6 સીરીઝ\nએક તાજેતરની રિપોર્ટ અનુસાર, શાઓમી રેડમી 6, રેડમી 6A અને રેડમી 6 પ્રો ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રેડમી 5 સીરીઝને ભારતમાં જોરદાર સક્સેસ મળી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aelovera-benifit-and-fayda/", "date_download": "2019-07-19T20:40:18Z", "digest": "sha1:QDFEQFAMGFWNDLOYT43E6VKAVF4C3VOU", "length": 13534, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "એલોવેરાનો ઉપયોગ કરો છો પણ ફાયદો નથી થતો? આ રહી સાચી માહિતી...", "raw_content": "\nHome Gujarati Articles એલોવેરાનો ઉપયોગ કરો છો પણ ફાયદો નથી થતો આ રહી સાચી માહિતી…\nએલોવેરાનો ઉપયોગ કરો છો પણ ફાયદો નથી થતો આ રહી સાચી માહિતી…\nઆફ્રિકાના જંગલોમાં સૌથી વધુ પ્રાપ્ત થતાં એલોવેરાના ઝાડ એક પ્રકારના થોર છે. જે ગમે તેવી ગરમ અને સુકી આબોહવામાં પણ ઉછરી શકે છે. તેને ગુજરાતીમાં આપણે કુંવાર પાઠું કહીએ છીએ. એલો-વેરાની જુદી જુદી 400 જાતો છે. એલો-વેરાના ખુબ જ જુદા જુદા ફાયદા આજકાલ પ્રચલીત થઈ રહ્યા છે. ઘર આંગણે કુંડામાં પણ તેને ઉગાડી શકાય છે. તેને ઉછેરવા માટે વધુ માવજતની અથવા પાણીની જરૂર પડતી નથી.\nએલો-વેરાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા ઘણાબધા પ્રચલીત છે. એલો-વેરાથી હેલ્થ સુધરે છે. ઉપરાંત એનર્જી પણ વધી શકે છે. વ્યક્તિની હેલ્થ અને સુંદરતા સાથે એલે-વેરા એ સીધો સંબંધ ધરાવે છે. એલો-વેરાનું રોજિંદુ સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનો વધારો થાય છે. તેમાંથી પાચનમાં પણ ફાયદો થાય છે અને પેટમાંના ટોક્સીન્સને તે બહાર ફેંકે છે. એલો-વેરામાં એવા ગુણ છે કે તે શરીરમાંના નુકસાનકારક બેક્ટેરીયાનો નાશ કરે છે અને શરીરને રીજનરેટ (નવજીવન) કરે છે.\nએલો-વેરા એન્ટી-એજિંગ છે. તેમાં રહેલાં તત્ત્વો ચામડીને સુંવાળી, સુંદર બનાવે છે. તેનાથી વાળમાં પણ વધારો થાય છે ઉપરાંત એ એન્ટી-એજીંગ છે. એલો-વેરાના વપરાશથી વ્યક્તિની ઉંમરમાં વધારો થાય છે. તેમ કહીએ તો તે ખોટું નથી. તેમાં રહેલું એલોઇન (aloin) નામનું તત્ત્વ વ્યક્તિને વધુ જીવવાની તાકાત આપે છે. યુનિવર્સીટી ઓફ હેલ્થ સાયન્સ સેન્ટરમાં ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો દ્વારા જાણવામાં આવ્યું છે કે એલો-વેરા આપવાથી 10% જેટલો ઉંમરનો વધારો થયો હતો.\nશું એલો-વેરાથી વજન ઉતરી શકે \nફક્ત એલો-વેરા લેવાથી વજન ઉતરી શકે નહીં પરંતુ એલો-વેરા વજન ઉતારવામાં મદદરૂપ થઈ ��કે. જો તમે લો-ફેટ, લો-શુગરવાળો ખોરાક લો અને કેલેરી માપીને લેવાનું રાખો અને સાથે સાથે એલો-વેરાનો જ્યુસ વાપરો તો વજન વધુ ઝડપથી ઉતરી શકે છે.\nએલો-વેરા કેવી રીતે અને ક્યારે લેવું \nઅત્યારે માર્કેટમાં એલો-વેરા જ્યુસ અને જેલ ખુબ જ મળી રહ્યા છે. જાણીતી કંપનીઓના એલો-વેરા જ્યુસ લેવાથી ફાયદો થઈ શકે છે. અમુક જ્યુસ સ્વાદ વગરના આવતા હોય છે તો અમુક તીખા, તૂરા લાગતા હોય છે. આવા સમયે સ્વાદની અનુકુળતા જોઈને વાપરી શકાય છે.\nપરંતુ ઘણી વાર ગળપણ પણ સ્વાદ માટે ઉમેરવામાં આવે છે તો આવા સમયે કદાચ એલો-વેરાના અન્ય લાભ તો તમે મેળવી શકો છો પણ વધારે શર્કરાના કારણે તમારું વજન વધી જવાની શક્યતા છે.\nવર્ષોથી પ્રચલીત આ ઝાડ હમણાં હમણાં બંગલાના આંગણામાં તેમજ ફ્લેટના ટેરેસ ગાર્ડનમાં પણ વાવવામાં આવે છે અને માટે જ સૌથી સારો રસ્તો એ છે કે તમે એલો-વેરાને તાજું જ વાપરો. ઘર આંગણેથી એક નાના ડાળખાને તોડી તેને સારી રીતે પાણી વડે સાફ કરી ઉપરનું કડક પડ કાઢી અને અંદરનો જેલી જેવો પદાર્થ ગળી જવાથી પણ એલો-વેરાના ફાયદા મળે છે.\nજેમ કે કબજીયાત દૂર થવો, લોહીનું શુદ્ધિકરણ થવું. દાઝ્યા પર પણ આ જેલી લગાડી શકાય છે. તે જેલીને તમે જો સીધી જ ન ખાઈ શકતા હોવ તો તેને પાણીમાં ડાયલ્યુટ કરી તમે દિવસ દરમિયાન એક-બે વાર પી શકો છો.\nઆ ઉપરાંત આ જેલીને મોઢા પર લગાવવાથી ત્વચા સુંદર અને સુંવાળી બને છે. ખરેખર, એલો-વેરાનો પ્રયોગ કરી જોવા જેવો છે.\n“એલોવવેરા” શું તમે જાણો છો આ સામાન્ય છોડના અધધધ… ફાયદાઓ \nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleજાણો શું હોય છે “કીટો ડાઈટ” શું કામ સેલીબ્રીટી પણ આના દીવાના છે \nNext articleજો બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો આ ચીજો ખાવ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જા���ો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\n“મિયોનિઝ વેજ બૉક્સ” જોઇને જ ટેસ્ટી લાગે છે હવે બનાવીને પણ...\nમહિલા બિલ્ડીંગ ઇન્સ્પેકટરને કોલોનાઈજરે તમાચો માર્યો અને કપડા પણ ફાડ્યા, અને...\nજાણો વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ વિષે, અને આ રીતે ઓટીઝમ પીડિત...\n“કેરીના રસની બરફી” આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો કેરીના રસની બરફી\nપરિણીતા સાસરેથી પૈસા અને ઘરેણા લઈને ફરાર, અને પછી જાણવા મળ્યું...\nકારગિલ યુદ્ધના 10 ચૌકાવનારા રહસ્યો, જાણો ક્યારે ક્યારે જુઠું સાબિત થયું...\nપેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ 9 ટીપ્સ\nસૈનિક ઈચ્છતો હતો સારો નજારો જોવાનું,અને પડ્યો જ્વાળામુખીના 70 ફૂટ ઊંડા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ 9 ટીપ્સ\nમુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન...\nદશેરાના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ અન્યથા પસ્તાવું પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Foods-Rich-in-Vitamin-B2-Riboflavin-in-gujarati-language-1114", "date_download": "2019-07-19T21:31:35Z", "digest": "sha1:NI3B4SWLMDHZMPFRAVC3VYV6L5WX2MVI", "length": 9304, "nlines": 133, "source_domain": "m.tarladalal.com", "title": "પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી : Foods Rich in Vitamin B2 Riboflavin in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી\nબાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી\nતમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....\nહોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી\nખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામા��� પાણી છૂટે એવું માખણ ઘરે બનાવવું એટલે એક ખાસ એવો અનુભવ ગણાય જેનું વર્ણન ન કરી શકાય. જ્યારે તમે આલ્મન્ડ બટર બનાવવાનું વિચારો ત્યારે તમે એક ખાસ પ્રકારના સ્વાદની ધારણા કરશો, પણ આ માખણ તો તમે ધારેલી ખુશ્બુથી પણ વધુ સરસ સુવાસ આપે છે, કારણકે તેમાં બદામને પીસવા પહે ....\nદૂધીનો રાઇતો ની રેસીપી\nદૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....\nચીકુ ઍન્ડ નટ મિલ્કશેક\nચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહ ....\nબાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી\nઆ એક રાજસ્થાની પારંપારિક વાનગી છે, જેમાં પ્રોટીન, લોહતત્વ,\nકોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/eeexpho4/maayaaa/detail", "date_download": "2019-07-19T21:50:54Z", "digest": "sha1:PWWVXDGWKVREQHGMTY2AG7ERS2AL57DX", "length": 16296, "nlines": 163, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા માયા by Tarulata Mehta", "raw_content": "\n(માયા એક એવી કુંવારા પ્રેમની વાર્તા છે જે કદી સાકાર પામી નહોતી છતાં સાચા પ્રેમનો ગળાબૂડ અનુભવ કરાવે છે. માયા બસ રોમેન્ટિક પ્રેમની શોધમાં દરરોજ રાત્રે નીકળી પડે છે.\nઆ વાર્તાનું પાત્ર માયા એના નામ મુજબ એક ફેન્ટસી-કાલ્પનિક માયાવી નગરીમાં ફરવા ઉપડી જાય છે.પણ સવાલ એ છે કે માયાને વાસ્તવિકતાથી પર પોતાની સર્જેલી દુનિયામાં વિહરવાનું કેમ મન થયું એ બાળક નથી, બાળકો તેમનાં રમકડાંને જીવતા જાગતા ફ્રેન્ડની જેમ માની વાતો કરે છે, હસે છે, રમે છે, રમકડું ખોવાઈ જાય કે તૂટી જાય તો, સાચકલું રડે છે એ બાળક નથી, બાળકો તેમનાં રમકડાંને જીવતા જાગતા ફ્રેન્ડની જેમ માની વાતો કરે છે, હસે છે, રમે છે, રમકડું ખોવાઈ જાય કે તૂટી જાય તો, સાચકલું રડે છે બાળક માટે રમત અને વાસ્તવિક જીવન વચ્ચે કોઈ ફેર નથી. માયા તેના કિશોરાવસ્થામાં સામાન્ય પહેચાનવાળા યુવાનને પ્રેમી કલ્પી તેના અદ્ભૂત નગરમાં જઈ પહોંચે છે.આપણ સૌને આવી કોઈક માયા -(ભ્રમ છળ) મૃગજળની જેમ છેતરે છે, છતાં ય માયા છૂટતી નથી. તો વાંચો 'માયા' વાર્તા. મનમાં દટાયેલી અધૂરા પ્રેમની આરઝૂ.)\nગામના તળાવે જતો ખાડાટેકરાવાળો એ રસ્તો ઉનાળાની બપોરે સાવ સૂનો પણ મનેવ્હાલો, હમણાં કોઈ ચૂપકેથી આવી મારી ઓઢણીને અડપલાં કરશે મારી છાતીમાં અળસિયાં ફરતાં ફોય તેમ લી ..સ્સી .. સળવળ થયા કરે છે. આંબલી, કોઠાના ઝાડની છાયાઓ ધરતી પર રમતી હતી. હું ઝાડના રમતા પડછાયા સંગ નાચતી ધૂળિયા રસ્તે મસ્તીમાં\n'હે મારે ગામ એકવાર આવજો .. આવજો ' લલકારતી દુલહ્નની પાલખીને મારી નજરો ખેંચી આવતી જોયા કરું છું.\nદૂર આંબાવાડિયામાંથી કોયલોના ટહુકા શરણાઈના સૂર બની મારા સાથીના એંધાણ આપે છે. સોળ વર્ષના ખટમઘુરાં સપનાને કબૂતરની પાંખ આવી છે. કબૂતરના ગળે ચિઠ્ઠી લટકાવી કે એ જા ઊડ મારે પિયાને દેશ.\nસૂકાયેલા ઘાસના તણખલા વચ્ચે ઉગેલા હાથિયા થોરના કાંટામાં મારી ચૂંદડી ભરાયાનો વહેમ જાય છે. હું ચૂંદડી કાઢું ત્યાં આંગળીમાં લોહીની ટશરો ફૂટી. હું રોતા રોતા હસી પડી.\nમને કોઈ બોલાવતું હતું:\n'તારી આંગળીમાં કાંટા વાગ્યાનું દુઃખતું નથી\nકોઈ અજાણ્યા ચહેરા પર વિસ્મય હતું.\n'આહ કાંટો વાગે તે લોહી કાઢે.'\nએણે મારી આંગળી પકડી પંપાળી મારી સામે તોફાની આંખે જોઈ રહ્યો.\nહું શરમાઈને એના કાળી ભરાવદાર રૂંવાટીવાળા હાથને જોતી જાણે વગડો, તળાવ ભૂલી એ હાથમાં ઓગળતી હતી.\nએણે મારી આંગળીને ભમરો ફૂલના મધને ચાટે તેવી નાજુકાઈથી એના મોમાં મૂકી દીધી.\nકોઈ અજાણ્યો જણ મારામાં ઊતરતો હતો. કોઈ જન્મની પ્રીતની ઓળખાણ આપતો હતો.\nહું પૂછી બેઠી :\n'પહેલીવાર ગામડે આવ્યો છું.'\n'કોલેજના પહેલા વર્ષમાં છું.'\n'આવતે વર્ષે હું કોલેજમાં આવીશ.'\nમળવાનો કોલ આપતા હું બોલી.\nકોને ખબર એણે શું પૂછ્યું ને મેં શું કહ્યું\nએ નમણો, સોહામણો પરાણે વ્હાલ કરવાનું મન થાય તેવો હતો. મારી આંખોની લિપિ વાંચી તે ઘડીક મારી ઓઢણી ખેંચતો તો ઘડીક હાથ પકડી છોડી દેતો. મને પાસે ખેંચી વળગી પડવાની જરા ય જબરાઈ નહિ.એની એ અદા મને અંદરથી તેને ભેટી પડવા તડપાવતી હતી.\nપ્રશ્નોના ઉત્તરો તો વિસરાઈ ગયા છે, પણ એ ઉનાળુ સૂની બપોરે તળાવને કાંઠે પાળી પર બેસી પાણીમાં પલળતા પગની ભીનાશ હદયના ખૂણે અકબન્ધ છે.\nબસ, આજે તો મારે ફરી મારા કલેજામાં બળતી બપોરને ઠારવા એ તળાવને કાંઠે પાળી પર બેસી ટાઢાબોળ પાણીમાં નખશિખ ઓળઘોળ થવું છે. હું હજારો માઈલ દૂર સમયની નિસરણી ચઢી આવી છું પણ શબ્દોની પાંખે ઊડતી ઊડતી માઈગ્રેશન કરતા પંખીઓ જેવી મારા સોળ વર્ષના ઉંબરે એ જ મારા મોસાળમાં પહોંચી છું.\nગામને પાદરે ધૂળ ઉડાડતી બસ એક આંચકા સાથે થોભી ગઈ.\nહું આંખ ચોળી બસના પગથિયામાં ઊભી છું, શું આ એજ મારુ ગામ છે મારી દશા કૃષ્ણ ભગવાનને મળીને આવેલા સુદામા જેવી થઈ. સુદામાજી પોતાના જૂના, નાનકડા ઘરને સ્થાને મહેલને જુએ છે. કોઈ માયાવી નગરમાં આવી પહોંચી કે શું\nઅ ધ ધ આવા લીલાછમ ઘાટા વૃક્ષોની ડાળીઓ પંખાની જેમ પવન નાંખે છે, લીલી જાજમ બિછાવી છે, પંખીઓની સંગીતમંડળી જામી છે, કોયલ કરે કલશોર અને મોર તાધીન્ના ઠમક ઠમક કરે નૃત્ય. અહીં તો ઉનાળુ બપોરને બદલે કામદેવની પ્રિય ઋતુ વસંતનું રાજ્ય થયું છે.\nઅદ્દશ્ય હાથ મને પીંછાની જેમ હળવેથી હસી બસમાંથી લીલી જાજમ પર ઉતારે છે.\n'ઓ હ આ તો એ જ ચહેરો, કોલેજના પહેલા વર્ષની મુગ્ધતા. એના યુવાન હાથની કાળી ભરાવદાર રૂંવાટી મને અડી જતા હું છુઈ મૂઈના લજવાતા છોડ જેવી શરમથી ઝૂકી જાઉ છું.\nપણ આ કયું વાહન ઊભું છેનાનકડું પુષ્પક વિમાન હોય તેવું\nઅમારી સવારી ઉપડી. તળાવને કાંઠે રિસોર્ટ છે, ઠન્ડા મદીલાં પીણાંઓની ટ્રે ભરેલી છે. કોઈ હાલતું ચાલતું ન દેખાય પણ આછા સ્મિત સાથે આવકાર આપતા હોય તેવું સુંવાળું લાગ્યા કરે. હવામાં પેલો કોલેજીયન યુવાનનો ચહેરો તર્યા કરે છે. છત્રીઓની છાયા તળે બેસવાને બદલે હું તળાવને જોવા ગઈ, મારા તો છક્કા છૂટી ગયા. મારુ મોસાળ તળાવના પાણીમાં તરતું, લ્હેરાતું દેખાયું. આ કેવું કૌતુક તળાવમાં ગામ વસે. કાશ્મીરમાં હાઉસ બોટ હતી પણ આ તો આખું ગામ પાણીમાં વસી ગયું\nહું અંદર કૂદી પડી. તો યુવાનનો હાથ મારા હાથમાં હતો. હું ક્યારેય તરતા શીખી નહોતી પણ મરમેડ જેવી મઝેથી શીતલ જળમાં તરવા લાગી. પછી અમારા બેમાં કોણ આગળ નીકળે તેની રેસ જામી. તરતાં તરતાં પાણીની તરસ લાગે તો આપોઆપ મોં નાળિયેરના પાણીથી ભરાઈ જતું. અમે ગામમાં ફરી વળ્યાં.દિવાસળીના ખોખા જેવા ઘરને રમકડાંની વણઝ���ર. પછી ક્યાંકથી સરકીને સઢવાળી હોડી આવી. અમે ડેક પર બેસી ફાલુદો પીતાં પીતાં પગથી પાણીમાં છબછબિયાં કરતાં હતાં. એટલામાં એક કદાવર કાળોડિબાંગ ખલાસી બોલ્યો:\n'બચ્ચે લોગ ઉતર જાવ'\nઅમારે મઝા કરવી હતી, હોડીમાં દૂર દૂર જવું હતું. પેલો યુવાન ખલાસીને મુક્કો મારવા ગયો પણ એણે તો એની મુઠ્ઠીમાં બે ઘાસનાં તણખલાની જેમ પકડી અમને પાણીની બહાર ફેંકી દીધાં.\nહું મનોચિકિત્સક ડોક્ટર હંસના ક્લિનિકમાં છેલ્લા છ મહિનાથી વારંવાર આવતા એકના એક સ્વપ્નથી કંટાળી ટ્રીટમેન્ટ લેતી હતી.\nદરેક રાત્રે પાણીમાં ડૂબકાં ખાતી શ્વાસ રૂંધાઇ જતા 'બચાવો'ની બૂમો પાડતી જાગી જતી. બેડમાં ઘસઘસાટ ઊંઘતા પતિદેવ ગુસ્સે થઈ જતા.\n'તારા નાઇટમેરની ટ્રીટમેન્ટ લે.'\nલાચારીથી મેં કહેલું :\n'સપનાને કેમ કરી રોકું\n'મને લાગે છે તને માનસિક બિમારી છે.'\n'ના ના એવું કાઈ નથી.'\nપતિ ગુસ્સામાં બેડરૂમમાંથી ઓશીકું લઈ જતો હતો.\n'ઇનફ ઇઝ ઇનફ તારા રોગની દવા કરાવ.'\n'એમાં ડોક્ટરને શું કહેવાનું' મને ચીઢ આવી.\n'સ્લીપ ક્લિનિકમાં ડોક્ટર તારા માઇન્ડનો સ્ટડી કરશે.'\n'તો શું મારે ત્યાં રહેવું પડશે.' હું ડરથી કંપવા લાગી.\nદિવસે ઘેર રહેવાનું અને રાત્રે ક્લિનિક પર તને ટ્રીટમેન્ટ આપશે.'\n'તમારી વાત મને સમજાતી નથી.'\n'તારી ઊંઘની તકલીફ મારી સમજની બહાર છે, હાલ ટ્રીટમેન્ટ લે પછી વાત.'\n'તો શું તમે અલગ થવાનું વિચારો છો ' હું રોઈ પડી.\nપતિ બેડરૂમનું બારણું પછાડી બહાર નીકળી ગયો.\nહવે મને સપનુંય નથી આવતું અને ઊંઘ પણ નથી આવતી. બારણું પછાડી બહાર ગયેલો પતિ કયારે આવશે\n(મિત્રો મારી વાર્તાઓ વાંચી રીવ્યુ લખવા બદલ આભારી છું, મને વાર્તાનો અંત વાચકોની કલ્પના પર છોડવો ગમે છે કારણ કે વાર્તા પૂરી થયા પછી તમારા મનમાં કંઈક વિચારો આવે. ફરીથી તમારી વાંચનની રુચિ અને ઉત્સાહને દાદ આપી આભાર વ્યક્ત કરું છું.)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/gemini/gemini-yearly-horoscope.action", "date_download": "2019-07-19T21:40:12Z", "digest": "sha1:X47QPRQJ3TVP4OCE343Y22WGXHCN6HKJ", "length": 26401, "nlines": 218, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "મિથુન ૨૦૧૯ વાર્ષિક ફળકથન – ફ્રી ૨૦૧૯ વાર્ષિક જ્યોતિષ", "raw_content": "\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nઆ વર્ષના પ્રારંભે આપને સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદીની તકો સાંપડશે. પ્રિયપાત્ર સાથે મુલાકાતનું સફળ આયોજન કરી શકશો.વ્‍યવસાયક્ષેત્રે દલાલી, કમિશન, વ્‍યાજ વગેરે��ી આવક વધે તેથી આપની આર્થિક સદ્ધરતા જળવાઈ રહેશે. વડીલ વર્ગની તબિયત વિશે ચિંતા રહે જ્યારે ઓફિસમાં પણ ઉપરી અધિકારીઓને આપના કામથી સંતોષ ન રહે. સંતાનો સાથે મતભેદ થાય. તેમના આરોગ્‍યની ચિંતા રહે. પ્રતિસ્‍પર્ધીઓ આપના પર ગમે ત્યારે વાર કરી શકે છે માટે કોઈ વિવાદમાં ન પડવું. વ્‍યાપાર ધંધાના વિકાસ અને વિસ્તરણ માટે ઉત્તમ અને લાભદાયી સમય છે. ધંધાર્થે પૈસાની લેવડદેવડ સફળતાથી થાય. જૂના મિત્રો તેમ જ સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદનો અહેસાસ કરાવશે. આપના મન પર નકારાત્‍મક વિચારોનું અધિપત્ય રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે તે જોવું. વહીવટી કાર્યોમાં સમજી-વિચારીને આગળ વધવું.સંતાનોના ભણવાની કે સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહે. નાણાંના ખોટા વ્‍યયથી બચવું. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં પરીક્ષાનું ટેન્શન સતાવશે. વાહન ચલાવતી વખતે અકસ્‍માતથી સંભાળવું. અલગ અલગ ક્ષેત્રોમાં અત્યાર સુધી આપે કરેલા પ્રયત્નોનું ફળ મળશે. સગાં સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય.લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે.આપ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ ઝુકશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. જનસેવાના કાર્યોમાં પણ જોડાશો. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી વિઘ્‍નો નડે. આપનું મન ઇશ્વરભક્તિ, આધ્યાત્મિક બાબતો અને પૂજાપાઠમાં પરોવાયેલું રહેશે. પરિવારમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહેશે. આપના કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને તેનાથી અપેક્ષિત લાભ પણ થશે.\nવ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nપ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nઆર્થિક અને નાણાંનું ફળકથન\nશિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nગુરુ પૂર્ણિમાએ ગુરુ વંદના અને તેમના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે. ગુરુના આશીર્વાદથી ઇશ્વર પણ પ્રાપ્ત થાય છે. કેવી રીતે કરવી ગુરુની પૂજા જાણો કબીરજીના શબ્દોમાં ગુરુ મહિમા.\nઆપની જ્યોતિષીય પ્રોફાઈલ નિઃશુલ્ક મેળવો જેમાં આપને ચીની રાશિ અનુસાર પણ ફળકથન આપવામાં આવશે.\nઆપના સાથી જોડે કેટલો મનમેળ બેસી શકે છે તે અંગે જાણવા માટે નિઃશુલ્�� અષ્ટકુટ ગુણ મેળાપક રિપોર્ટ મેળવો.\nઆપના જન્મનાં નક્ષત્રનો આપના પર શું પ્રભાવ પડશે. અમારા જ્યોતિષીઓ પાસેથી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવો.\nસુખી દાંપત્યજીવન માટે લગ્ન કરતા પહેલા વર-વધુની કુંડળી મેળવવી ખૂબ જ આવશ્યક છે. આ નિઃશુલ્ક રિપોર્ટ દ્વારા જાણો આપના કુંડળી મેળાપક વિશે.\nમિથુન દૈનિક ફળકથન 20-07-2019\nઆ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ…\nમિથુન સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019\nઆપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને પરંતુ તેમના પર પોતાના વિચારો લાદવાનો હઠાગ્રહ કરવો નહીં. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન થાય. વાહન કે મિલકતના…\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nનોકરિયાતો અત્યારે ખૂબ જ સારું પરફોર્મન્સ આપી શકશે. તમારામાં રહેલા કૌશલ્યનો તમે પ્રગતિ માટે યોગ્ય ઉપયોગ કરી શકશો. ઉપરીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેવાથી તમે પ્રેરિત રહેશો. સેલ્સ અને…\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nતમારી વચ્ચે આ સમયમાં વિજાતીય સંબંધો સારા રહેશે. અહંને અંકુશમાં રાખશો તો તમારી વચ્ચેના સંબંધો નવી ઊંચાઇએ પહોંચી શકે છે. જોકે, તમારા સંબંધોમાં કંઇક નવીનતા લાવવા માટે તેમને ભેટ સોગાદ આપીને અથવા…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતોમાં અત્યારે બહુ ચિંતા કરવા જેવી નથી કારણ કે તમારી બૌદ્ધિક પ્રતિભાના ફળરૂપે અત્યારે આવકનો પ્રવાહ ધીમી પરંતુ એકધારી ગતિએ ચાલુ રહેશે. કોઇની પાસેથી નાણાં લેવાના હોય અથવા ઉઘરાણી…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો અભ્યાસમાં ધ્યાન આપી શકશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા વ્યવસાયલક્ષી અભ્યાસ કરતા જાતકો માટે શરૂઆતનો તબક્કો સારો છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 17 થી 19ના મધ્યાહન…\nઆ સપ્તાહે સ્વાસ્થ્ય સુખાકારીની સલાહ લેવી પડશે. ખાસ કરીને તમને ઋતુગત ફેરફારોની અસર ઘણી ઝડપથી થશે. સપ્તાહના મધ્યમાં તમને અનિદ્રાની સમસ્યા પણ રહેશે. આવી સ્થિતિમાં યોગ અને મેડિટેશન જેવા ઉપચારો…\nમિથુન માસિક ફળકથન – Jul 2019\nઆપની વધુ પડતી લાગણીશીલતા સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે માટે વ્યવહારુ અભિગમ અપનાવજો. પેટની ગરબડના કારણે ક્યારેક ક્યારેક તબિયત પણ નરમગરમ રહેવાની શક્યતા જણાય છે માટે ભોજનની નિયમિતતા…\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nઆ મહિનામાં વ્યવસાયમાં તમે સારી રીતે આગળ વધી શકો છો પરંતુ નોકરિયાતો માટે ખરેખર વધુ બહેતર સમય છે. જો તમારું ટેલેન્ટ બતાવીને પ્રગતિનો માર્ગ ઘડવા માંગતા હોવ તો અત્યારે તકનો લાભ લઇ શકો છો….\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nઆ મહિને તમારામાં રોમાન્સની લાગણી વધુ રહેશે પરંતુ સાથે સાથે તમારામાં સ્વામીત્વની ભાવના પણ રહેશે. આ કારણે તમારા સાથી જોડે ક્યાંકને ક્યાંક તણાવ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમને પણ સંબંધોમાં…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતે શરૂઆતમાં તમારી સ્થિતિ થોડી તણાવમાં રહે અથવા આવકના પ્રમાણમાં જાવક રહે પરંતુ બીજા સપ્તાહમાં તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. કારણે તમારું બેંક બેલેન્સ વધશે. નવા રોકાણ અંગે પણ…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય સારો છે. તમે વિદ્વાન લોકોના સંપર્કમાં આવો અને તેમની સાથે જ્ઞાન વૃદ્ધિ થાય તેવી અથવા ભવિષ્યમાં તમને અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કોઇ ચર્ચા કરો તેવી સંભાવના છે….\nઅત્યારે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તમારી ખાવાપીવાની આદતોમાં અનિયમિતતા હશે જેથી પેટની ગરબડ આપને પરેશાન કરી શકે છે. શરૂઆતના ચરણમાં માથામાં દુખાવો,…\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ��દય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમિથુન રાશિ વિશે બધુ જ જાણો\nસંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર\nમિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે. મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર…\nજ્યોતિષશાસ્ત્ર અને રાશિઓ સૌ કોઈને આકર્ષે તેવી દુનિયા છે મિથુન જાતકોના પ્રેમસંબંધો અને જીવન કેવી રીતે કામ કરે છે…\nમૃગશીર્ષ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત…\nમિથુન જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – મિથુન સંશોધકોની રાશિ છે. મિથુન જાતકો જન સંપર્ક, ઓફિસર, પત્રકાર, કલાકાર, લેખક,…\nમિથુન જાતકોના પ્રણય સંબંધો\nમિથુન જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી…\nમિથુન જાતકો મિત્ર તરીકેઃ આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો…\nમિથુન રાશિના હાથમાં વીણાં અને ગદા છે અને તે કાળપુરુષના હાથ તેમજ ખભાનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય કે સંગીતશાળા,…\nનામાક્ષરઃ ક, છ ઘ, સ્વભાવઃ દ્વિસ્વભાવ, સારા ગુણઃ બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી,…\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-governor-gave-the-permission-given-by-the-maharashtra-government-granting-a-civet-application-to-the-supreme-court/", "date_download": "2019-07-19T20:55:48Z", "digest": "sha1:RP2R266PCQ32FJDWZLKZTZFJF2A7JTBS", "length": 7226, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "મહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » મહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ\nમહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ\nમહારાષ્ટ્ર સરાકરે મરાઠા અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિટ અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, મરાઠા અનામતની અરજીને કોઈ પડકારે તો કોર્ટ એક તરફી આદેશ ન આપે. કોઈપણ આદેશ આપતા પહેલા સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારનો પક્ષ પણ સાંભળે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનું બિલ પાસ કરવામાં આવ્યું. આ બિલને મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ મંજૂરી આપી છે. બિલમાં સામાજિક અને આર્થિક રીતે પછાત મરાઠાઓને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.\nમહારાષ્ટ્રમાં મરાઠાઓની જનસંખ્યા 30 ટકા જેટલી છે. સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી. જેને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે સ્વીકારી મરાઠાઓને 16 ટકા અનામત આપી છે. મહત્વપૂર્ણ છે કે, કેવિટ અરજી 148એ હેઠળ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે, કોઈ પક્ષકાર કોર્ટમાં અરજીને પડકારે તો તેની સુનવાણી પહેલા કોર્ટને કેવિયટ અરજી કરનારનો પક્ષ સાંભળવામાં આવે.\n૬ ડિસેમ્બરની મહત્વપૂર્ણ બેઠક પહેલાં જ કતારની ઓપેકમાંથી એક્ઝિટ, થશે આ ફેરફાર\n 12 ડિસેમ્બરથી બંધ થઇ રહી છે આ બેન્કિંગ સેવા,નહી કરી શકો કોઇ લેણદેણ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/me-to-tene-prem-kariyo-to-tene-su-kariyu/", "date_download": "2019-07-19T21:18:04Z", "digest": "sha1:IWVUE34RG72VEFNA4ORA6OSBXPYOVTEN", "length": 13180, "nlines": 98, "source_domain": "blog.dealdil.com", "title": "મે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ કર્યો ક્યારે શું બન્યું?", "raw_content": "\nHome Gujarati Articles મે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ...\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ કર્યો ક્યારે શું બન્યું\n2003માં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા બીજલ જોષી બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત સજલ જૈનને પૂરતી સજા ભોગવી હોવાથી મુક્ત કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાને દોઢ દાયકો થઇ ગયો છે, ત્યારે DivyaBhaskar.Com 31 ડિસેમ્બર 2003ની રાત્રે શું બન્યું અને ત્યાર બાદ કેવા કેવા વળાંકો આવ્યા તે અંગે જણાવી રહ્યું છે.\nહોટલમાં બોલાવી સજલે તેમની પ્રેમિકા બીજલને :\n૩૧ ડિસેમ્બર, ૨૦૦૩ ના રોજ અમદાવાદના શાહીબાગની અશોક પેલેસ હોટલમાં ન્યૂયર પાર્ટીનું સેલિબ્રેશન કરવા સજલ જૈન અમદાવાદ આવ્યો. તે બીજલ જોષીનો પ્રેમી હોવાથી તેણે તેણીને પણ પાર્ટીમાં બોલાવી હતી.\nકોલ્ડડ્રીંકમાં કેફી પીણું પીવડાવી કર્યો બળાત્કાર :\nઅશોક હોટલમાં રોકાયો હતો સજલ અને બીજલ પણ પહોંચી ત્યાં રાત્રે. તે સમયે હોટલના માલિકના પુત્ર ��ંદન અને મંદન જયસ્વાલ, ધર્મેન્દ્ર જૈન તથા ડ્રાઇવર સુગમ પણ ત્યાં પહોંચી ગયા હતા. પાર્ટીના નામે તે લોકો બીજલને રૂમ નંબર ૧૦૬ માં લઇ ગયા અને તે લોકોએ બીજલને કોલ્ડડ્રીંકમાં કેફી પીણું પીવડાવ્યું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.\nઅને તૈયાર પછી બીજલે લખી અંતિમ ચિઠ્ઠી અને પછી આત્મહત્યા કરી લીધી :\nબીજા દિવસની સવારે તેણીને ડ્રાઇવર સુગમ ઘરે મૂકવા ગયો. જ્યાં આ ડ્રાઈવરે તેણી પર ફરી રેપ કર્યો. ફરિયાદ બાદ શરૂઆતમાં વગદાર આરોપીઓ સામે કોઇ પગલાં ન લેવાતાં પીડિતાએ ભારે દબાણમાં આવી ૭ જાન્યુઆરી ૨૦૦૪ ના રોજ નારણપુરા સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધો. બીજલે અંતિમ ચિઠ્ઠીમાં કેફિયત લખી કે, ‘મેં તેને એટલે કે સજલને ખૂબ પ્રેમ કર્યો. પરંતુ તેણે મારા પ્રેમની સામે મારા પર રેપ કર્યો.’ પરિણામે સજલ જૈન, ધર્મેન્દ્ર જૈન, ચંદન અને મંદન જયસ્વાલ અને તેઓનો ડ્રાઇવર સુગમ સામે સામૂહિક બળાત્કાર અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ કરવામાં આવ્યો.\nસજલ અને સુગમે બંનેએ બીજલ સાથે જ દુષ્કર્મ કર્યું હતું :\nશરૂઆતમાં ઢીલાશ રાખ્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા. પરંતુ આ કેસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, બીજલ સાથે સજલ અને સુગમે જ દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત તેનો જ એફ.એસ.એલ. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.\nઆરોપીઓને નિર્દોષ છોડ્યા આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે :\nજૂન ૨૦૦૮ માં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં આત્મહત્યા માટે આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. પરંતુ બળાત્કાર કેસમાં પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા આપી. આ ઉપરાંત કોર્ટે પણ માન્યુ હતું કે, સજલ અને સુગમનો ટેસ્ટ જ પોઝિટિવ આવ્યો છે, પરંતુ બીજા આરોપીઓએ સેફ સેક્સ કર્યું હતું.\nઆજીવન કેદની સજા ફટકારી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે પણ સુપ્રીમે મુક્ત કર્યા :\nસેશન્સ કોર્ટે સજા ફટકાર્યા બાદ વર્ષ ૨૦૧૨ માં હાઇકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો જાળવી રાખ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૫ માં આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. આ અપીલ ન ચાલતા સજલ સહિતના આરોપીઓને સુપ્રીમે ત્રણ મહિનાના જામીન આપ્યા હતા. 12 ડિસેમ્બરે આવેલા ચુકાદા બાદ તમામ દોષિતોની ૧૪ વર્ષે જેલ મુક્તિ થઇ શકે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી ���ેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleપોતાની લાડલી દુલ્હનને લગ્નમંડપમાં જોતા પાપા મુકેશ અંબાણી ભાવુક\nNext article“રાજગરાના પરોઠા” વ્રતના દિવસે ખાસ કરીને બનવો આ રાજગરાના પરોઠા\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\n“રામ ખીચડી” એટલી મજેદાર કે પીરસતા જ થાય ચટ\nગુજરાતના પોરબંદરના કાઠે બોટ પલટી ગઈ, કોસ્ટગાર્ડે 8 માછીમારોનો જીવ બચાવ્યો…\nઈશા અંબાણીની સગાઈમાં પ્રિયંકાની સાથે થયું કંઇક આવું\n5 મિનીટમાં રવાનો હલવો કેવી રીતે બને છે \nકાલથી સારું થાય છે ચૈત્ર નવરાત્રી તો જાણો કળશ સથાપનનું શુભ...\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nશૌચાલયમાં મળ્યો વૃદ્ધાનો મૃતદેહ, જાણો તેની પાછળનું કારણ….\nઘરમાં ઘૂસીને કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને પછી થયું...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nડિપ્રેશનથી થાય છે ભૂલવાની ગંભીર બીમારી\nઘરે તમારી જાતે જ હર્બલ અને નેચરલ આઇલાઇનર અને મસ્કારા બનાવો\nડીજીટલ ડીવાઈસની રોશની તમને કરી શકે છે અંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/motion-poster-of-sanjay-dutts-prasthanam-released-99276", "date_download": "2019-07-19T20:51:42Z", "digest": "sha1:O7ENYLGMASYBF4HBFT7WOM43NNPI6MIW", "length": 7332, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "MOTION POSTER OF SANJAY DUTTS PRASTHANAM RELEASED | સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ, ધમાકેદાર છે પોસ્ટર - entertainment", "raw_content": "\nસંજય દત્તની ફિ���્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ, ધમાકેદાર છે પોસ્ટર\nસંજય દત્તની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું પોસ્ટર રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ 'પ્રસ્થાનમ' સાથે સંજય દત્ત ફિલ્મ પ્રોડક્શનમાં હાથ અજમાવી રહ્યા છે\nફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ\nસંજય દત્તની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું પોસ્ટર રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ 'પ્રસ્થાનમ' સાથે સંજય દત્ત ફિલ્મ પ્રોડક્શનમાં હાથ અજમાવી રહ્યા છે. 'પ્રસ્થાનમ' ફિલ્મ તેલુગુ ફિલ્મ 'પ્રસ્થાનમ'ની રિમેક છે જેને દેવા કટ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની તેલુગુ વર્ઝનને દેવા કટ્ટાએ જ ડિરેક્ટ કરી હતી. 'પ્રસ્થાનમ' એક તાકાતવર પોલિટિકલ લીડર અને તેના પોતાના પારિવારિક સંબંધોની સ્ટોરી છે. સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'ના મોશન પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી.\nફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર ઈફેક્ટિવ છે. મોશન પોસ્ટરમાં બંદૂકના નાળચા પર એક સિંહાસન દેખાડવામાં આવ્યું છે. જે રાજકારણે અને તાકાતનુ પરફેક્ટ કોમ્બિનેશન છે. સંજયે મોશન પોસ્ટર રિલીઝ કરતા લખ્યું હતું કે, તાકાત, લાલચ, પ્રેમ, અને માનવીય ભ્રમો પર આધારિત એક વિરાસત. ફિલ્મ 'પ્રસ્થાનમ' 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થવા જઈ રહી છે.\nઆ પણ વાંચો: PM મોદીને શુભેચ્છા આપવા અમરેલીથી સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યાં આ વ્યક્તિ\n'પ્રસ્થાનમ'માં સંજય દત્ત સાથે મનીષા કોઈરાલા, જૈકી શ્રોફ, ચંકી પાન્ડેય, અમાયરા દસ્તૂર અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ડિરેક્ટર દેવા કટ્ટા પ્રમાણે હિન્દી અને તેલુગુ 'પ્રસ્થાનમ'માં વધારે ફરક નથી. ફિલ્મનો સ્ક્રિનપ્લે દેવા કટ્ટાએ લખ્યો છે. જ્યારે ડાયલોગ ફરહાદે લખ્યા છે. ખબરો અનુસાર સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે કારણ કે, ફિલ્મની સ્ટોરી તેમને ઘણી પસંદ આવી હતી\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \nજ્યારે થઈ હતી રણબીર અને રણવીરની મુલાકાત...\nSuper 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની ���ેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2015/08/15/ver-virasat-3/", "date_download": "2019-07-19T21:38:15Z", "digest": "sha1:RJXUXFB4PVXOEBXVK5SJDWRMCWBQ35TI", "length": 43967, "nlines": 192, "source_domain": "www.aksharnaad.com", "title": "વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩} – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » વેર વિરાસત » વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩}\nવેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩} 1\n15 Aug, 2015 in વેર વિરાસત tagged પિન્કી દલાલ\n‘માધવી, મને લાગે છે કે તો કદાચ તને કોઈ વાતની જાણ નથી..’ શશી હળવેકથી બોલ્યો : રાજાએ તો મને છ મહિના પહેલા જ છૂટો કરી નાખ્યો હતો ને\n’ હવે આશ્ચર્યચકિત થઇ જવાનો વારો માધવીનો હતો. પોતાના રાઈટ હેન્ડ જેવા સાથીને છૂટો કરી નાખ્યો રાજાએ તે પણ છ મહિના પહેલાં અને એ તો કહેતો હતા કે તબિયત નથી સારી રહેતી એટલે એને તો કોઈ નેચરોપથી ઉપચાર કરાવવો છે. બેએક મહિનામાં પાછો આવી જશે. તો સાચું શું\nશશીને ખ્યાલ ન આવે તેમ થોડી આડીતેડી વાત કરીને ફોન મૂક્યો પણ હવે અચાનક જ પ્રિયાની વાતમાં વજૂદ લાગવા માંડ્યું : ક્યાંક એવું તો નહીં હોય કે રાજ પોતાની સાથે પણ કોઈ રમત જ રમતો હોય\nવિચારમગ્ન દશામાં જ ડ્રેસિંગ ટેબલ પાસે પડેલી પફી પર માધવી બેસી પડી, સામે પડઘાતું પ્રતિબિંબ પોતાને જ ઓળખાતું નહોતું. વજન વધવા લાગ્યું હતું, જેની અસર ચહેરા પર જણાવી શરુ થઇ હતી. માધવીએ હળવેકથી પોતાના ઉદર પર હાથ પસવાર્યો. માતૃત્વની છડી પોકારે કોઈ નિશાની હજી સુધી દેખીતી રીતે તો જણાતી તો નહોતી પણ હવે વાર કેટલી એ વિચાર સાથે જ દિલ એક ધબકાર ચૂકી ગયું : ક્યાંક રાજ એ વિચાર સાથે જ દિલ એક ધબકાર ચૂકી ગયું : ક્યાંક રાજ કોઈ અમંગળ વિચારને પ્રવેશવા ન દેવો હોય તેમ માધવી આયના સામેથી ઉઠી ગઈ. એક વાર રાજને ફોન લગાવવાની ટ્રાય તો કરવી જ રહી.\n‘ગુડ મોર્નિંગ…. હોટેલ સ્નોલાઈન’ સામે કોઈક પુરુષ રીસેપ્શનીસ્ટ અવાજ સંભળાયો.\n‘કેન યુ પ્લીઝ કનેક્ટ મી ટુ રૂમ નંબર ૧૦૧ પ્લીઝ’ અવાજમાં અધીરાઈ ન છલકાઈ જાય તેનું ધ્યાન રાખવું પડ્યું માધવીએ.\n‘ઓહ, વોહ ફિલ્મ યુનિટ’ નાનકડી હ���ટલનો રીસેપ્શનીસ્ટ એમ ફિલ્મ યુનિટને થોડો ભૂલી જાય\n‘જી…’ માધવીએ ટૂંકો ઉત્તર આપ્યો.\n‘મેમ, વો સબ ચેકઆઉટ કર ગયે હૈ…. થોડે દિન હો ગયે…..’ ન ધારેલો ઉત્તર સાંભળીને માધવીના શરીરને ધ્રુજાવતી એક હળવી ચીસ ફરી વળી.\n કઈ હોટેલમાં ચેક ઇન થયા કહી શકાશે’ ખબર હતી પોતાનો પ્રશ્ન કેટલો બેહૂદો છે, બેવકૂફીભર્યો પણ છતાં ય પૂછી લીધો.\nઉત્તર તો ધાર્યો હતો તે જ મળ્યો : ‘વો તો નહીં પતા…. સોરી…’\nફોન મૂકીને માધવી ક્યાંય સુધી બેસી રહી. હવે મગજમાં એક જ ઘંટડી વાગી રહી હતી, પ્રિયા, પ્રિયા…. એ સાચું કહી રહી હતી કે શું એવા સંજોગોમાં પ્રિયા સાથે વાત કરી લેવી જરૂરી હતી.\n‘અરે પ્રિયા, ફોન લે…’ કોઈ વયસ્ક સ્ત્રીનો અવાજ કાને પડ્યો ત્યારે માધવીને નવાઈ તો લાગી પણ એ વિષે ઝાઝી અટકળ કરે એ પહેલા તો પ્રિયા લાઈન પર આવી : ઓ હાય મધુ…. જે પણ કંઈ કામ કરતી હોય એ બધું મૂક એક બાજુ ને આવી જા મારા ઘરે…’\n‘અરે, પણ છે શું ‘ માધવીનો પ્રશ્ન આજુબાજુ થઇ રહેલા શોરબકોરમાં ગુમ થઈ ગયો.\n‘તું આવ તો ખરી, પછી માંડીને વાત કરું તો આખું વિક અમે હતા બહાર, અમૃતસર હરમિંદર સાહિબ દર્શન કરવા ગયેલા, એટલે ફોન પણ ન કરી શકી…’ પ્રિયાના અવાજમાં છલકાઈ જતી ખુશી માધવીના ચહેરા પર સ્મિત બની રમી રહી. ‘હવે ફોન મૂક, ચેન્જ કર અને આવ જલ્દી, રાહ જોઉં છું તારી.’\nફોન મૂક્યા પછી માધવી અવઢવમાં પડી ગઈ. પોતે ફોન તો કર્યો હતો પ્રિયાની સલાહ માટે પણ આ તો કંઇક જુદી જ વાત થઇ. પ્રિયા આટલો આગ્રહ કરે છે તો જવું જ રહ્યું.\nનાના અમસ્તા રૂમમાં તો જાણે ભીડ જમા થઇ ચૂકી હતી. પ્રિયાની નાની બહેન એક તરફ પ્રિયાનો સામાન પેક કરી રહી હતી ને તેની કોઈક નવી બનેલી રૂમમેટ મદદ કરી રહી હતી. બે ચાર વયસ્ક મહિલાઓ પણ વાતે વળગી હતી.\n‘આવ આવ મધુ….’ માધવીને અંદર આવતાં જોઇને પ્રિયા એને ઉમળકાભેર આવકારવા આવતી હોય તેમ ભેટી પડી.\nહજુ અનુમાન લગાવે પહેલા જ પ્રિયાએ સહુની ઓળખ માધવી સાથે કરાવવી શરુ કરી દીધી. અજિતના મુંબઈમાં રહેતાં સંબંધી હતા.\n‘શું છે કે આ રૂમમાંથી લગ્ન કરવા જવું એટલે…. ને હવે તો ઘરેથી પણ બધા આવી રહ્યા છે ને’ પ્રિયા જરા શરમાઈને બોલી, ‘પાસે જ એક ફ્લેટ હાયર કર્યો છે એક મહિના માટે.. પછી તો જરૂર નહીં રહે. આજે જ શિફ્ટ થાઉં છું.’\nનવા લોકો, પ્રિયાની બહેન, તેના થનાર સંબંધીઓ, માધવી પહેલીવાર પ્રિયાથી અંતર પડી ગયું હોવાનું અનુભવી રહી. પ્રિયાની નવી દુનિયા વસી રહી હતી તેમાં પોતાની જગ્યા તો ક્યાં હોવાની\n‘જો સાંભળ, આજે શિફ્ટિંગનું બધું પતી જાય પછી પરમ દિવસે મહેંદી છે, એન્ગેજમેન્ટ છે સન્ડે, હું જાતે જ આવવાની હતી પણ તું જોઈ શકે છે ને કે કેટલી ધમાલ છે હજી કાલે ઘરેથી બધા આવી જશે એટલે તો બસ સમય જ નથી રહેવાનો… જો હું પર્સનલી નહીં આવું તો ખોટું તો ન લગાડે ને હજી કાલે ઘરેથી બધા આવી જશે એટલે તો બસ સમય જ નથી રહેવાનો… જો હું પર્સનલી નહીં આવું તો ખોટું તો ન લગાડે ને’ પ્રિયાએ કહ્યું તો એકદમ સાહજિકતાથી પણ માધવીને એમાં પણ અંતર અનુભવાયું.\nખરેખર તો આ સમય પ્રિયાની સાથે ઉભા રહેવાનો હતો પણ માધવીને ઘુટન મહેસુસ થઇ રહી હતી. હવે વધુ રોકવાનો અર્થ જ નહોતો. રહી રહીને રીસ ચઢી રહી હતી. પ્રિયાએ શા માટે પોતાને અહીં બોલાવી પોતાની આ નવી દુનિયાના દર્શન કરાવવા માટે\nઘરે આવ્યા પછી તો માધવી વધુ વ્યગ્રતા અનુભવી રહી. અત્યાર સુધી તો લાગતું હતું કે પોતે રાજ સાથે પરણી જશે, એના બાળકોની માતા બની જશે તેની બદલે પોતે તો ત્યાં જ હતી ને પ્રિયાની ફ્લાઈટ ટેક ઓફ થઇ રહી હતી. આ કોઈ છૂપી ઈર્ષ્યા તો નહોતી આવી લાગણી તો પહેલા ક્યારેય અનુભવી નહોતી.\nમાધવીનું મન કોઈ અજબ વિષાદથી ભરાતું ચાલ્યું. આખી દુનિયામાં પોતે સાવ એકલી અટૂલી હોય તેમ. નાસીપાસ થઇ રહેલી માધવીને અચાનક જ માબાપ ને ઘર યાદ આવી ગયા.\n માધવી વધુ કંઈ વિચારે ત્યાં તો ફોન રણક્યો.\n‘મધુ….’ સામે છેડેથી ઉષ્માભર્યું સંબોધન સાંભળીને માધવીના ચચરાટ પર જાણે ફૂંક મારતું હોય એવી રાહત લાગી. ઓહ, મુંબઈથી સાત હજાર કિલોમીટર લંડનમાં બેઠેલી મમ્મીને ખબર કેમ કરીને પડી કે હું અત્યારે એને જ યાદ કરી રહી છું\n‘મમ્મી….’ માધવી વધુ બોલે એ પહેલા તો ધ્રુસકાંએ કામ પૂરું કર્યું.\n‘વાત શું છે મધુ પ્લીઝ કહેશે મને…. મને ચિંતા થાય છે. પ્રિયાએ મને ફોન તો કર્યો પણ એ પણ કંઈ નહોતી બોલી, આટલા દિવસ હું તારા ફોનની જ રાહ જોતી રહી. પ્રિયાએ કહ્યું કે માધવી જ તમને ફોન કરશે….’ માધવીના ડૂસકાંએ સામે છેડે આરુષિની ચિંતા વધારી હોય તેમ લાગ્યું.\nઓહ તો પ્રિયાએ ફોન કર્યો હવા છતાં એમને આટલાં બધાં દિવસ સામેથી એક ફોન ન કર્યો એનો અર્થ એમ કે ડેડી હજી મને માફ કરવાના મૂડમાં નહીં હોય એટલે મમ્મીને પણ ના પાડી હશે. માધવીએ મનમાં જ અટકળોના તોરણ બાંધી લીધા.\n‘ના.. ખાસ કઈ નહીં મમ, આઈ મિસ યુ એન્ડ ડેડી વેરી મચ….’ માનો અવાજ સાંભળીને જાણે સ્વસ્થ થઇ ગઈ હોય તેમ માધવીએ અવાજમાં સાહજિકતા લાવવાનો પ્રયાસ કર્યો.\n, તું બરાબર તો છે ને દીકરા’ સ્વસ્થ થઈન�� વાતચીત કરતી રહી છતાં કોને ખબર દીકરી કંઇક તો છુપાવી રહી છે તેવી શંકા માના દિલમાં બળવત્તર થતી ગઈ.\nપૂરી વીસ મિનીટ વાત પછી મા દીકરીનો ફોન પત્યો એવો જ આરુષિએ કંઇક વિચાર્યા પછી ઇન્ડિયા ફોન જોડ્યો, અને માધવીએ હાથમાં લીધું સવારનું ટેબ્લોઈડ, અબોર્શન કરનારાં ક્લિનિકની જાહેરાત જોવા માટે. ડોક્ટર પ્રિયાની સલાહ માનીને પોતાના ફેમિલી ડોક્ટર જેવા બની ગયેલા ડોક્ટર ભાવસારને ત્યાં જવું એની બદલે કોઈક ખાનગી નર્સિંગ હોમમાં જઈ અબોર્શન કરાવવું વધુ બહેતર હતું ને.\nનામ, ઉંમર ભર્યા પછીની કોલમમાં હતું પતિનું નામ, માધવીનો હાથ ક્ષણવાર માટે થંભી ગયો, ને લખ્યું : રાજા\nભરેલું ફોર્મ ચકાસી રહેલી મેટ્રન જેવી દેખાતી એક સ્થૂળ મહિલાની નજર માધવીને આરપાર વીંધી રહી હતી. જાણે વર્ષોની એની પારખું નજરે એક જ ક્ષણમાં મામલો માપી લીધો હતો પણ એ વાત એને માટે કોઈ નવી નવાઈની નહોતી.\n‘રૂપિયા બે હજાર, અને હા, પહેલાં જ પે કરવાના રહેશે…. આજે આપો છો કે કાલે’ જેવી કડક કાંજીવાળી એની સાડી હતી તેનાથી કરડો એનો અવાજ હતો.\n આજે, હમણાં જ શક્ય નથી મારે આજે જ અબોર્શન કરાવવું છે…’ માધવીના અવાજમાં ધાર હતી.\n‘આજે માત્ર ડોક્ટર તપાસશે, કાલે ખાલી પેટે આવવું પડશે…. સવારથી પાણી પણ પીવાનું નહીં…. હવે બેસો ત્યાં જઈને, તમારો ટર્ન આવશે ત્યારે ડોક્ટર બોલાવશે… ત્યારે જજો…. નેક્સ્ટ…’\nમાધવી વેઈટીંગ રૂમના સોફા પર બેસી પડી. સામેના ટેબલ પર મેગેઝીન પડ્યા હતા : હેપ્પી પેરેન્ટિંગ…. યુગલ પોતાના નવજાત બાળકને નિહાળી રહ્યું હતું. સ્ત્રીના હાથમાં સફેદ કપડાંમાં લપેટેલું ગુલાબી ગુલાબી બાળક હતું, કદાચ તાજું જ જન્મ્યું હશે એવું એના ચહેરાં પરથી લાગતું હતું ને જન્મ આપનાર મા સંતોષની નજરથી એને જોઈ રહી હતી. પુરુષનો એક હાથ હતો પત્નીના ખભે અને બીજો હાથ હતો બાળકના માથે, કદાચ બાળકનું માથું પસવારી રહ્યો હતો, પોતાનાં સહચર્યની નિશાની હાથમાં હતી. માતાપિતા બનવાની આનંદની ઘડી, બંનેના ચહેરાં પર ખુશી બનીને છલકાઈ રહી હતી. માધવી એકટશ એ મેગેઝીનનું કવરપેજ પકડી જોતી રહી : પોતે આવી જ તો કલ્પના કરી હતી ને તેની બદલે પોતે આ શું કરવા આવી છે\nમિસિસ પ્રિયા માથુર… કોઈકે સાદ કર્યો.\n‘અરે ઓ મેડમ, કબ કા આપ કા નામ પુકારા જાતા હૈ, સુનાઈ પડા કિ નહીં’ પેલી મેટ્રન જેવી લાગતી મહિલા પાસે આવી જોરથી બોલી ત્યારે માધવીની તંદ્રા તૂટી : ‘ઓહ, સોરી સોરી..’\n‘નામ પ્રિયા માથુર હી હૈ ના’ મેટ્રન સમજી ગઈ હતી કે બીજા કોઈના નામે રજીસ્ટર કરાવીને આ છોકરી ગર્ભપાત માટે કેમ આવી હશે.\nમાધવી સહેમીને નીચું જોઈ ગઈ. વેઈટીંગ રૂમમાં હાજર તમામ મહિલા સમજી ચૂકી હતી કે પોતે પ્રિયાના બનાવટી નામે અબોર્શન કરાવવા આવી હતી.\nડોક્ટર આશાલતા બર્વે, ડોક્ટરની કેબિન પરની નામની તકતી કહેતી હતી. દિલમાં થઇ રહેલાં થડકારા શમવાનું જ નામ નહોતા લેતા. ડોક્ટર આશાલતા આમ તો ભલી બાઈ લાગતી હતી. ઝાઝી વાત કર્યા વિના એને માધવીને તપાસવા માંડી: ‘કેટલો સમય થયો છ વિક\n‘વેલ, હું શ્યોર નથી પણ…’ દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પેટમાં તો જાણે ચકડોળ ફરી રહી હતી. વાત દીવા જેવી સાફ હતી, ડોક્ટર આશાલતાની આંખોમાં જાણે બિલ્ટઇન એક્સરે મશીન હતું.\n‘જુઓ મિસીસ પ્રિયા… સમય વધુ થઇ ગયો છે, છ કે આઠ નહીં, કદાચ બાર અઠવાડિયા કે એથી પણ વધુ…. એવા સંજોગોમાં મારી સલાહ છે કે તમે આ રિસ્ક લઇ રહ્યા છો. ડોન્ટ ડુ ધેટ..’\n‘ડોક્ટર, મારા માટે શક્ય જ નથી, આ પ્રેગનન્સી મને….’ માધવી આગળ વધુ બોલી ન શકી.\n‘આઈ અંડરસ્ટેન્ડ, હું સમજી શકું છું તમારી પરિસ્થિતિ પણ, જો મારું માનો તો યુ સ્પીક ટુ યોર હસબન્ડ કે…’ ડો. આશાલતાએ પોતે આખી પરિસ્થિતિ સમજી ચૂકી છે તેની એક ઝલક આપીને વાત ફેરવી તોળી : ‘મેં ઘણાં કિસ્સા જોયા છે, કે બાળક જ પછી માબાપને એક કરવાનું કારણ બને… શક્ય છે તમારા કિસ્સામાં પણ એવું જ કંઇક બને…’\nમન મક્કમ કરીને આવ્યા પછી ડોકટર આશાલતાની આ સમજાવટથી વિચાર બદલાય એ પહેલા જ નિર્ણય લેવો જરૂરી હતો.\n‘ડોક્ટર બર્વે, મેં મારું મન બનાવી લીધું છે, ગમે તેવું રિસ્કી કેમ ન હોય પણ…. બસ….’ માધવીએ પોતાનો આખરી નિર્ણય લઇ લીધો.\n‘અગેઇન આઈ વોર્ન યુ, ઇટ્સ નોટ સેફ….. મારું માનો તો સાથે તમારા હસબન્ડ ને કે પછી વડીલને સાથે લઈને આવો.’ ડોકટરે સાવધાની વર્તતાં હોય એમ કહ્યું પણ ખરું, પણ માધવીએ કાને ન ધરવું હોય તેમ પૂછી લીધું : ‘પણ આ શક્ય તો છે ને\nમધરાતનો ચંદ્રમા પૂરી કળાએ ખીલ્યો હતો પણ તેની ચાંદની માધવીને દઝાડી રહી હતી. પ્રિયા, શશી…. બધા જ ખોટાં હતા મન એક પછી એક અંકોડા જોડી રહ્યું હતું. અચાનક જ અમનખાને પોતાની સાથે કરેલું ગેરવર્તન, એટલે એનો અર્થ એમ કે આખી દુનિયાને ખબર હતી કે રાજનું મન હવે ક્યાંક બીજે હતું, અને પોતે મન એક પછી એક અંકોડા જોડી રહ્યું હતું. અચાનક જ અમનખાને પોતાની સાથે કરેલું ગેરવર્તન, એટલે એનો અર્થ એમ કે આખી દુનિયાને ખબર હતી કે રાજનું મન હવે ક્યાંક બીજે હતું, અને પોતે અન��� પોતે જ વાસ્તવિકતાથી બેખબર\nમનનો ચચરાટ આંખથી વહી જતો રહ્યો. કેટલીય વાર રડ્યા પછી પહેલીવાર હળવાશ મહેસૂસ થઇ રહી હતી. કદાચ રીંગ વાગી રહી હતી. વોલકલોક દર્શાવતી હતી રાતના એક નો સુમાર.\n‘હલો માધવી, ફોન કેમ નથી ઉપાડતી મેં સવારે કર્યો, સાંજે પણ ફોન કર્યો હતો ને મેં સવારે કર્યો, સાંજે પણ ફોન કર્યો હતો ને’ માધવીની ચિંતા એક માત્ર એને જ હોય તેવી રીતે રાજા પૂછી રહ્યો હતો. એના અવાજમાં રહેલી ઉષ્મા આળાં થઇ ગયેલાં મન પર મલમપટ્ટી કરતી રહી.\n‘હું ઘરે નહોતી…’ નારાજગી છતી થાય તેવા ઠંડા અવાજે માધવીએ કહ્યું.\n’ રાજા પૂછી તો એવી રીતે રહ્યો હતો જાણે કોઈ પઝેસિવ પતિ પોતાની નવીસવી પરણીને આવેલી પત્નીને પૂછતો હોય.\n‘સવારે પ્રિયા પાસે ગયેલી, …ને સાંજે…’ માધવીએ એ હાથે રહીને વાત અધૂરી મૂકી.\n …’ રાજાની ખાસિયત જેવી અધીરાઈ છલકાઈ.\n‘સાંજે હું ડોક્ટરને મળી…’ માધવીનો લાગણીવિહીન અવાજ સપાટ રાજાને ખટક્યો.. કદાચ.\n‘જો મધુ, હું સમજું છું તું શું વિચારી રહી છે… પણ માત્ર બે મિનીટ માટે મારી વાત શાંતિથી સાંભળીશ’ રાજાએ સમજાવટનો સૂર આલાપ્યો. આ જ સૂર પર હંમેશા એ મનમાની કરતો રહ્યો હતો. માધવી હમેશની જેમ ચૂપ રહી સાંભળતી રહી.\n‘તું અહીં મનાલીમાં હતી ત્યારે પણ મેં તને એક જ વાત કહેલી, યાદ છે તને’ રાજા માધવીનો પ્રતિભાવ જોવા રોકાયો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યો. મૂડ વીસેક ટકા સુધરે પછી તો એને મનાવી લેવી આસાન હતી.\nરાજાએ ગળું ખોંખાર્યું ને સમજાવટ આદરી દીધી. ‘જો માન્યું કે બાળકનું આગમન જરા વહેલું છે. આપણે આપણી લાઈફમાં સેટ થઈએ એ પહેલાં એક નવા જીવને સેટ કરવાની વાત મને જચી નહોતી, પણ છેલ્લે તો મેં એ કહ્યું હતું ને કે આખરી નિર્ણય તું લેશે, તું કહેશે બાળક માટે લગ્ન કરવા છે તો એ પણ મને મંજૂર છે…. કહ્યું હતું કે નહીં\nઆટલું સાંભળતા જ માધવીના ચહેરા પર ફરી રોનક આવતી ગઈ. ‘રાજ, સાચું કહું પ્રિયાની વાત સાંભળીને તો મારું દિલ બેસી ગયેલું… એ કહેતી હતી કે તું કદી મારી સાથે લગ્ન નહીં કરે…’\n‘ઓહ, તો એમ વાત છે એમને એટલે કે નજૂમી પ્રિયા માથુરે ભવિષ્યવાણી કરી અને તેથી આ મિસ માધવી સેન માની બેઠા કે તેમનો પ્રેમ તકલાદી હોઈ શકે પણ ફ્રેન્ડશિપ નહીં એમ જ ને એટલે કે નજૂમી પ્રિયા માથુરે ભવિષ્યવાણી કરી અને તેથી આ મિસ માધવી સેન માની બેઠા કે તેમનો પ્રેમ તકલાદી હોઈ શકે પણ ફ્રેન્ડશિપ નહીં એમ જ ને’ બંને સખીની મિત્રતા પર કટાક્ષ કરતો હોય તેમ રાજા હસવા લાગ્યો, પછી અચાનક ગંભીર થઇ ગયો : ‘મધુ, માન્યું કે એ તારી સહેલી, ને એ ગમે તે કહે.. પણ તને પોતાની જાત પર, મારા પર, આપણાં પ્રેમ પર તો વિશ્વાસ હોવો જોઈએ ને…’ રાજાએ ફરી એ જ વાત શરુ કરી જે સાંભળી સાંભળીને માધવી વશીભૂત થતી જતી.\n‘હા, એ વાત તો સાચી પણ રાજ, અહીં તો જાતજાતની અફવા ચાલે છે,’ એટલું બોલતા પહેલાં માધવી ક્ષણવાર માટે અચકાઈ પણ રાજાને કહેવું પણ તો જરૂરી હતું ને, ‘રાજ, અહીં તો એમ પણ વાત ચાલતી સાંભળી કે તું પેલા પ્રભાત ફિલ્મ્સવાળા મહેરાની દીકરી સાથે પરણી રહ્યો છે….’\n‘અચ્છા, ને આ વાત ક્યાંથી સાંભળી કઈ ચકલી આવીને કહી ગઈ કઈ ચકલી આવીને કહી ગઈ પેલી પ્રિયા જ ને પેલી પ્રિયા જ ને …બીજું કોણ ને મેડમ એની વાત માની પણ લે…’ રાજાના અવાજમાં વ્યંગ હતો : ‘તો માધવી, આવીશ ને લગ્નમાં\n‘પ્લીઝ રાજ, આવી વાત મજાકમાં પણ નહીં….’ માધવી અકળાઈ : ‘એક તો મારા પર શું વીતી રહ્યું છે તેની તને ખબર નથી, ને આવી બેહૂદી મજાક આ સમયે સુઝે છે\n તું કંઈ સમજે તો ને’ રાજાના સ્વરમાં નિસ્પૃહતા હતી.\n‘એ તો ઠીક પણ રાજ, તે શશીને પણ કાઢી મૂક્યો કેમ’ અચાનક જ માધવીએ વાત બીજી દિશામાં ફેરવી.\n‘અચ્છા, તો હવે એને તને સાધી મારાથી છૂટો થયો એટલે તને મારી વિરુદ્ધ ચઢાવી મારાથી છૂટો થયો એટલે તને મારી વિરુદ્ધ ચઢાવી’ રાજા ગિન્નાયો : ‘શું જમાનો આવ્યો છે’ રાજા ગિન્નાયો : ‘શું જમાનો આવ્યો છે ભલમનસાઈનો તો સમય જ નથી. ને જો માધવી કોને મારે મારી સાથે રાખવા કોને ન રાખવા એ બધું મારું કામ છે, આગળ પણ કેટલીયવાર કહ્યું છે કે તારે આ બધી વાતોમાં પડવું નહીં, ને રહી રહીને વળી તું શશીની વાતમાં આવે છે ભલમનસાઈનો તો સમય જ નથી. ને જો માધવી કોને મારે મારી સાથે રાખવા કોને ન રાખવા એ બધું મારું કામ છે, આગળ પણ કેટલીયવાર કહ્યું છે કે તારે આ બધી વાતોમાં પડવું નહીં, ને રહી રહીને વળી તું શશીની વાતમાં આવે છે શશીએ તને ફોન શું આ બધું કહેવા કર્યો હતો શશીએ તને ફોન શું આ બધું કહેવા કર્યો હતો’ રાજાના અવાજમાં કુતુહલતા હતી.\n‘ના, શશી તો માંદો છે કેટલાય મહિનાથી અને આ પ્રભાત મહેરાવાળી વાત તો મને પ્રિયાએ કહી…’ માધવી ભોળી કિશોરીની જેમ બોલતી ગઈ : ‘મેં એને કહ્યું જ, કે આ વાતમાં કંઈ દમ નથી…’\n‘હમ્મ, મને હતું જ કે નાની નાની ગેમથી પ્રિયાને સંતોષ નહીં જ થાય, એ સમય આવે ગુગલી ફેંકશે જ.. પણ હવે તો મારે તને આ વાત કરવી જ રહી…’ રાજા કોઈ રાઝની વાત ખોલતો હોય તેમ બોલ્યો : ‘આ પ્રિયા મારી પાછળ પડી હતી તે મેં તને ક્ય��રેય ન કહ્યું તે મારો ગુનો… કોઈક ભારે પત્તું ઉતરી ને સામેના ખેલાડીના હાવભાવ જોતો હોય તેમ રાજા થોડીવાર ચૂપ રહ્યો : મને એમ કે બે સખીઓની મિત્રતામાં ક્યાં તૂટ પડાવવી\nરાજાની આ વાત સાંભળીને અંગેઅંગ ઝાળ લાગી ગઈ હોય માધવીના કાનની બૂટ તપીને રતાશ પકડી રહી : આ બંનેમાંથી સાચું કોણ\n‘સાચી વાત તો ક્યારેક સામે આવશે જ મધુ, પણ હજી કહું છું તારો જે નિર્ણય હશે મને માન્ય રહેશે, એ પછી લગ્નનો હોય કે બાળકનો, અને હા એ સાથે એ પણ કહીશ કે આ પ્રેગનેન્સી ટર્મિનેશનનો તારો નિર્ણય પણ એટલો જ સાચો છે….. માધવીના મનમાં ઉઠેલા શંકાના તરંગોને શમાવી દેવા હોય તેમ હળવાશથી રાજા એને સમજાવી રહ્યો.\nપૂરા એક કલાક સુધી વાતચીત કર્યા પછી પણ માધવી કોઈ નિષ્કર્ષ પર ન આવી શકી કે રાજા આખરે ચાહતો’તો શું બાળક રાખવું કે અબોર્શન…\nકોઈ નિર્ણય ભલે ન થયો પણ રાજા પોતાની સાથે ઉભો છે એટલો આધાર જ દિલને ધરપત આપતો ગયો. દિવસો પછી થયેલી વાતને કારણે મનને એક સંતોષ થઇ રહ્યો હતો, જાણે પાણી બહાર તરફડતી માછલીને ફરી કોઈએ પાણીમાં મૂકી દીધી હોય. બસ, આજે નિરાંતે ઊંઘ તો આવશે માધવીના મનમાં અજબ શાંતિ પ્રસરી રહી.\nડીંગ ડોંગ ડીંગ ડોંગ….\nઅલાર્મથી નહીં બલકે વાગી રહેલી ડોરબેલથી માધવીની નિદ્રા તૂટી. સવારના પાંચ થયા હતા, આટલી વહેલી સવારે… વધુ વિચાર્યા વિના બારણું ખોલ્યું.\n એ કઈ રીતે શક્ય છે’ માધવીની આંખો અચરજથી પહોળી રહી ગઈ.\nઆજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.\nOne thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩}”\n← મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી\nપુકારતા હૈ હિંદ.. – પ્રિન્સ ગજ્જર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38196&cat=2", "date_download": "2019-07-19T21:27:17Z", "digest": "sha1:BTBVL4FF5ECKOJXNYNYMEIO2EAO6ZJRM", "length": 6777, "nlines": 70, "source_domain": "www.newsonlinelive.tv", "title": "27 flights were diverted due to cyclone in Delhi, rain in Maharashtra, Bihar and Rajasthan News Online", "raw_content": "\nદિલ્હીમાં વાવાઝોડાનાં કારણે 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ\nનવી દિલ્હીઃ દિલ્હીમાં બુધવારે સાંજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલી 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરી દેવાઈ હતી. આ દરમિયાન ઘણા વિમાનો ઉડાન નહીં ભરી શક્યા ન હતા. ફ્લાઈટ ઓપરેશંસ અંદાજે 25 મિનિટ સુધી પ્રભાવિત રહ્યું હતું. ત્યારબાદ લેન્ડિંગ અને ટેક ઓફ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં બુધવારે સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી રહ્યું હતું.\nતો બીજી બાજુ અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડા વાયુના કારણે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. તંત્રએ પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા સમુદ્ર તટોને બે દિવસ માટે બંધ કરી દીધા છે. કોંકણ, પાલઘર, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ થાણે અને રત્નાગિરીના તમામ બીચ 12થી 13 જૂને બંધ રહેશે.\nમુંબઈના બાંદ્રા, દાદાર , ખાર , અંધેરી સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો. વરસાદના કારણે થાઈ એરવેઝનું એક વિમાન રનવે પર લાઈટ સાથે ટકરાયું હતું. જો કે આ દરમિયાનકોઈ મોટી દુર્ઘટના બની ન હતી.\nજમ્મુ-કાશ્મીરના બારામૂલામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ છે. બાંદીપોરામાં વાવાઝોડાના કારણે 2 મહિલાઓના મોત થયા છે. હવામાન વિભાગે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.\nહિમાચલમાં બુધવારે થયેલા વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. હિમાચલના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદ બાદ તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થયો છે. મંડીમાં 24 મિમી, ચંબાના ટિસ્સામાં 22 મિમી, લાહોલ સ્પીતિમાં 21 મિમી, કિન્નૌરના કલ્પામાં 18.6, કુલ્લૂમાં 17 મિમી, મનાલી અને સુંદર નગરમાં 13 મિમી વરસાદ નોંધાયો છે. ઉનામાં તાપમાન44.8 થી 40.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના હિસ્સાઓમાં 24 કલાક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.\nરાજસ્થાનના જયપુર સહિત ઘણા વિસ્તારોમાં બુધવારે ધૂળની ડમરીઓ અને હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગ પ્રમાણે, બુધવારે હળવા વરસાદ અને વાવાઝોડાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે. જયપુરમાં 3.2 મિમી વરસાદ નોંધાયો છે. અહીં પર 42.8 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે ધૂળની ડમરીઓની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/papaiya-khavathi-thata-fayda/", "date_download": "2019-07-19T20:43:24Z", "digest": "sha1:Q3P6R4E6TGLTU3GBFELY7U3BX32PJ472", "length": 11282, "nlines": 98, "source_domain": "blog.dealdil.com", "title": "પપૈયું ખાઈને તંદુરસ્ત રહેવાના 6 ફાયદાઓ", "raw_content": "\nHome Gujarati Articles પપૈયું ખાઈને તંદુરસ્ત રહેવાના 6 ફાયદાઓ\nપપૈયું ખાઈને તંદુરસ્ત રહેવાના 6 ફાયદાઓ\nસ્વાદમાં મીઠા, રસીલા અને પાકેલા પપૈયા તમારા આરોગ્ય માટે ખુબજ લાભદાયક છે. પાકેલા પપૈયાને તમારા આહારના લીસ્ટમાં ચોક્કસ સ્થાન આપવું જોઈએ. તો ચાલો આજે અમે તમને પપૈયાના અમુક ફાયદા વિશે જણાવીએ.\n૧.) પપૈયું કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે :\nપપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન્સ C તથા એન્ટી ઓક્સીડેંટ આવેલા હોય છે. તે તમારા શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં અને ઘટાડવામાં ખાસ મદદરૂપ થાય છે. અને અસરકારક રહે છે.\n૨.) વજન ઘટાડવામાં પપૈયું મદદરૂપ થાય છે :\nજો તમે તમારું વજન ઘટાડવાનું વિચારતા હો તો તમારા ડાયેટના ચાર્ટમાં પપૈયાને ચોક્કસ સામેલ કરો. એક મીડીયમ સાઈઝના પપૈયામાં સરેરાશ 120 કેલેરી હોય છે. જેથી વજન ઘટાડવામાં પપૈયું ખાસ મદદરૂપ થાય છે.\n૩.) પપૈયું ઈમ્યુન પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખાસ મદદરૂપ થાય છે :\nજો તમારી ઈમ્યુન પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને બીમારીઓ આવવાની શક્યતા ઘણી જ ઓછી રહેશે. સામાન્ય બીમારીઓ તમારાથી દુર રહેશે. પપૈયું તમારા શરીર માટે આવશ્યક અને જરૂરી વિટામિન્સ C ની જરૂરીયાતને પૂરી પાડે છે. એટલે જો તમે દરરોજ અમુક માત્રામાં પપૈયું ખાવાનું રાખશો તો તમને બીમાર પડવાની શક્યતાઓ ઘણી જ ઓછી રહેશે.\n૪.) સારી રીતે ડાઈજેશન માટે એટલે કે પાચન માટે ખુબજ ઉપયોગી :\nપપૈયું તમારા શરીરના પાચનતંત્રની શક્તિને વ્યવસ્થિત રાખવા માટે ખાસ મદદરૂપ થાય છે. પપૈયામાં કેટલાય પ્રકારના પાચક એન્જાઈમર્સ આવેલા હોય છે. તે સાથે તેમાં કેટલાય ડાઈટ્રી ફાઈબર્સ પણ હોય છે. જેના કારણે તમારા શરીરની પાચનક્રિયા ડાઈજેશન પ્રક્રિયા સારી રહે છે.\n૫.) આંખોની રોશની વધારે છે :\nપપૈયામાં વિટામીન A પર્યાપ્ત માત્રામાં હોય છે. વિટામીન A આંખોની રોશની વધારવાની સાથે વધતી ઉમર સાથે જોડાયેલ અમુક મુશ્કેલીઓને પણ દુર કરવામાં લાભદાયક છે.\n૬.) પપૈયું ખાવાથી પીરીયડસ દરમ્યાન થતા દર્દમાં રાહત મળે છે :\nજે મહિલાઓ, સ્ત્રીઓ કે યુવતીઓને પીરીયડસ દરમ્યાન દર્દ કે દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય તેમને પપૈયું ખાવાની ખાસ સલાહ આપવામાં આવે છે. પપૈયું ખાવાથી એક બીજો પણ ફાયદો ���ાય છે, જેમને પીરીયડ આવતું હોય તેમની પીરીયડ સાયકલ પણ સમયસર રહે છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleહનીમુનને ખુબજ રોમાંટિક અને યાદગાર બનાવશે નોર્થ ઇસ્ટની આ ખુબસુરત અને મનમોહક જગ્યાઓ\nNext articleપેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ 9 ટીપ્સ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nસફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે...\nઆ ઘરમાં એક બે નહિ પરંતુ 200 આત્માઓ રહે છે, એક...\nમોહાલીમાં મહિલા સાથે કારમાં બળાત્કાર થયો, કાર્યવાહી ન કરવા પર SHO...\nજાણો શું હોય છે “કીટો ડાઈટ” શું કામ સેલીબ્રીટી પણ...\nટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ...\nઘરમાં ઘૂસીને મહિલાની છેડછાડ કરી, પછી મહિલાએ કર્યું કઈક એવું જે...\nભારતીય છોકરીએ જીત્યો 10 લાખ ડોલરનો જેકપોટ, જાણો કઈ રીતે…\nદિવસે મકાનની બહાર ઉભેલું બાઈક ચોરી, ચોરી કરવાની રીત જાની રહી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nરોટલી કેવી રીતે બનાવશો સરળ રીતે\nકેવી રીતે બનાવશો નવી રીતથી ડુંગળી પકોડા એટલે કે ભજીયા \n“પોટેટો નેસ્ટ” આજે જ ટ્રાય કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/11/29/", "date_download": "2019-07-19T20:49:19Z", "digest": "sha1:SNTWLQNRVJ3KOIRGUEBTLN6UGRWG6ISZ", "length": 8501, "nlines": 96, "source_domain": "www.aksharnaad.com", "title": "November 29, 2008 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nકુપાત્રની પાસે – ગંગાસતી\n29 Nov, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / ધર્મ અધ્યાત્મ / પ્રાર્થના, ગરબા અને ભજન tagged ગંગાસતી\nકુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/jyotish/rashiupay/news/bejan-daruwala-weekly-rashifal-1561960727.html", "date_download": "2019-07-19T21:05:24Z", "digest": "sha1:PK5RNFPJMWXQORZS4MN3WS4SV2WEMLFU", "length": 15835, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "bejan daruwala weekly rashifal|બેજાન દારૂવાલનું સપ્તાહિક ભવિષ્યફળ : આ સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ રહેશે, ધન રાશિના જાતકોએ ધીરજ રાખવી પડશે", "raw_content": "\nજ્યોતિષ / બેજાન દારૂવાલનું સપ્તાહિક ભવિષ્યફળ : આ સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ રહેશે, ધન રાશિના જાતકોએ ધીરજ રાખવી પડશે\nમેષ રાશિ - આ આખું અઠવાડિયું તમારા માટે આનંદભર્યું પુરવાર થશે. ગયા અઠવાડિયાની ઊર્જા આ અઠવાડિયે પણ જોવા મળશે. સારી-સારી વાતોને તમે અન્ય લોકો સાથે વહેંચશો. તમારે કદાચ અમુક સમસ્યાઓનો સામનો કરવાનો આવે, તો પણ એમને તમે વ્યાવહારિક રીતે ઉકેલી લેશો. પ્રેમ અને પોતાના૫ણું હોય એવી ઘણી ક્ષણો તમે માણશો. છેલ્લા થોડા સમયમાં જીવનમાં આવેલી શુષ્કતા દૂર થશે અને હવેનો સમયગાળો ઉત્તેજનાસભર રહેશે. પોતાની જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે.\nવૃષભ રાશિ - હવેનો સમય આપના માટે ઘણો સારો છે. આપ સફળ વ્યક્તિ છો અને કામનું ભારણ હંમેશાં આપની પર જ ન હોઇ શકે. તેથી આ સપ્તાહે આપ પરિવાર સાથે જોડાયેલા રહેશો. આપની નજીકનાં સ્વજનો સાથે કીમતી સમય પસાર કરશો. તમારી રચનાત્મક પ્રતિભા શિથિલ થઇ જવાથી એ પ્રવૃત્તિ તમે કરી નહીં શકો. સમસ્યાઓ ઉકેલાશે અને માર્ગ વધુ સરળ બનશે. તમારા વ્યક્તિગત સંબંધો વિશે એટલું જ કહેવું જરૂરી રહેશે કે કંઇક મેળવવા માટે કંઇક ખોવું પડે છે.\nમિથુન રાશિ - આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એકવાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતા પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે ��મારી ક્ષમતાઓ તો વિકસિત કરશો જ, એનો પ્રયોગ પણ કાર્યસફળતા માટે કરીને સફળતા મેળવશો. હાલ ચિંતન કરવું અને અંતરાત્માનો અવાજ સાંભળવો તે આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. રોમાન્સ અગ્ર સ્થાને રહેશે. જીવનનું ગુલાબી ચિત્ર આપની સામે આવશે.\nકર્ક રાશિ - આ અઠવાડિયે આદર્શવાદી અને દૂરદર્શી દૃષ્ટિકોણ મહત્વનો બની રહેશે. વધુ સંવેદનશીલતાને કારણે તમે ભાવુક કે ઉત્તેજિત થઇ શકો છો, પણ તમારી ભાવનાઓ ઉ૫ર નિયંત્રણ રાખવાનું તમારા જ હાથમાં રહેશે. એ શીખવું ૫ડશે. તે નાણાકીય બાબતોને પણ લાગુ પડે છે. ઘરના અમુક વણઉકલ્યા પ્રશ્નોને ઉકેલવા ૫ડશે. એમાં પણ નિયંત્રણ જરૂરી બનશે. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. આ સપ્તાહે કોઇપણ પગલું ભરતા પહેલાં સાવચેત રહેવું.\nસિંહ રાશિ - હવે ૫છીનો લગભગ એક આખો મહિનો તમારા માટે શ્રેષ્ઠ છે એટલે આ અઠવાડિયું તો શ્રેષ્ઠ રહેવાનું જ છે એમાં કોઇ શંકા નથી. આ અઠવાડિયું સારી સંભાવનાઓથી સભર રહેશે. તમારી વ્યાવસાયિક રીતે ૫દોન્નતિ થશે અને ઘરમાં નવેસરથી સમારકામથી માંડીને નવું ઘર ખરીદવા સુધીના ફેરફારો થશે. વડીલો અને ૫રિવારની જવાબદારી પણ સંભાળશો. તંદુરસ્તી બગડે. પ્રણય પ્રકરણમાં ૫ણ અવરોધ આવશે. તમારે તમારી આસપાસના લોકોની જરૂર રહેશે.\nકન્યા રાશિ - આ સપ્તાહે આપ કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. આપે ઘણી સમસ્યાઓ ઉકેલી લીધી હોય તેમ લાગે છે. હવે આપ હળવાશ અને આનંદનો અનુભવ કરશો. આપ જે સંવાદિતા અને સંતુષ્ટિનો અનુભવ કરી રહ્યા છો તે માટે આપ આભારની લાગણી અનુભવશો. પ્રાર્થના અને ધ્યાન તરફ વળો તેવી શક્યતા છે. આપનો આંતરિક પ્રવાસ આપને વિશ્વની સમૃદ્ધિનો અનુભવ કરાવશે. આધ્યાત્મિકતા આપની તાકાત બની રહેશે. આ સપ્તાહે આપ મહત્વના નિર્ણયો લેશો.\nતુલા રાશિ - તમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, ઉન્નતિનું લક્ષ્ય રાખશો. તમે તમારી જીવનશૈલીમાં નવીનતા લાવશો, જેથી શ્રેષ્ઠતા કે ઉન્નતિ જળવાઇ રહે. ઘરમાં અમુક વિલાસી સાધનો, કલાને લગતી વસ્તુઓનો સંગ્રહ કરશો, જેથી ઘરનું વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ બની રહે. છતાં તમારી મહેનત પણ એટલી જ આકરી હશે. દરેક ક્ષેત્રે તણાવમાં વધારો થવાની શક્યતા છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે આપની ભવિષ્યની યોજનાઓમાં લોકોની પણ મહત્વની ભૂમિકા હશે.\nવૃશ્ચિક રાશિ - આત્મવિશ્વાસ અને ભરોસો તમને ઘર અને કાર્યાલયમાં પુનર્મૂલ્યાંકન કરવામાં મદદરૂ૫ બનશે. તમારી પાસે શ્રેષ્ઠ વસ્તુઓ આ��તી રહેશે. સાથે-સાથે તમારી પાસે ખર્ચવા માટે પણ ઘણું બધું હશે. તમારી મહેનતને કારણે તમારી યોગ્યતાની પ્રશંસા થશે, તમને પુર‍સ્કાર પણ મળી શકે છે. ઘરમાં વિલાસપૂર્ણ વસ્તુઓ વસાવશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમ્યાન માણશો. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ ચિંતામાં નાખે તેવી શક્યતા છે.\nધન રાશિ - આપ સ્વપ્નો પૂરાં કરવાની મથામણમાં છો, ૫રંતુ તેના માટે થોડી ધીરજ ધરવી ૫ડશે. આ મહિના દરમ્યાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઘર બાબતે તમે કોઇ નવો નિર્ણય લીધો હોય કે પછી એને વ્યવસ્થિત કરવાનો નિર્ણય લીધો હોય તો તમારી ઊર્જા ઘણી મદદરૂ૫ બનશે. પ્રેમની તાકાત આપને ગમે તેવી સમસ્યાઓ સામે શાંતિ અને સરળતાથી ઝીંક ઝીલવામાં સહાયરૂ૫ થશે. ખર્ચ અને આનંદપ્રમોદ કરવાનો તબક્કો હજી ૫ણ ચાલુ જ છે.\nમકર રાશિ - આપના ૫રિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ ૫ણ બનશો. જૂનાં સ્મરણો માનસપટ ૫ર ઊભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, ૫રંતુ તે આપના ૫ર ૫કડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. સંબંધો તમારા માટે આનંદ અને શાંતિનો એકમાત્ર સ્ત્રોત બનશે.\nકુંભ રાશિ -પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. કાર્ય અને આનંદ મળીને તમને તમારા કાર્યની સાચી રચનાત્મકતા અને પ્રતિષ્ઠા બતાવવાનો મોકો મળશે. મિત્રો સાથે ચર્ચા કરીને તમે ગેરસમજને પણ દૂર કરી શકશો. સામાજિક દૃષ્ટિએ પણ તમારા માટે મનોરંજન અને પ્રેમના અવસરો સામે આવશે. આટલી વ્યસ્તતા છતાં તમારી પ્રગતિ માટે તમે બુદ્ઘિપૂર્વક યોજનાઓ પણ બનાવી શકશો. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે.\nમીન રાશિ - આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે ફળીભૂત થતી પણ જોઈ શકશો. આપે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે અને તેનું ફળ આપને મળશે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો. પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે. તમારા પ્રયાસો જોકે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી રચનાત્મકતા અને પ્રતિભાને ખીલવી શકશો. ખર્ચ ૫ર સંયમ રાખવાની જરૂર છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/india-destroys-jem-terror-camps-where-exactly-is-balakot/", "date_download": "2019-07-19T20:43:24Z", "digest": "sha1:WCLI4EMO3YCR5PD653GLMTH7UMIXQH3K", "length": 10430, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "આતંકની ફેક્ટ્રી ગણાય છે બાલાકોટ, જાણો કેવી રીતે અપાય છે આતંકીઓને તાલીમ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » આતંકની ફેક્ટ્રી ગણાય છે બાલાકોટ, જાણો કેવી રીતે અપાય છે આતંકીઓને તાલીમ\nઆતંકની ફેક્ટ્રી ગણાય છે બાલાકોટ, જાણો કેવી રીતે અપાય છે આતંકીઓને તાલીમ\nભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર 50 કિલોમીટર સુધી ઘુસીને બાલાકોટને જે રીતે નિશાન બનાવ્યુ છે તેનાથી આખુ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. બાલોકોટ આતંકવાદીઓને તૈયાર કરવાનુ સ્વર્ગ મનાય છે.જે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પ્રાંતમાં આવેલુ છે.પાકિસ્તાનની રાજધાનીથી તે માત્ર 160 કિમી દુર છે.2005માં આવેલા ભૂકંપમાં આ શહેર તબાહ થઈ ગયુ હતુ.પાકિસ્તાની સરકારે સાઉદી અરબની મદદથી શહેરને ફરી બેઠુ કર્યુ હતુ.\nબાલાકોટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક પર્વતીય વિસ્તાર છે.જે કુન્હાર નદીના કિનારે છે.સિંધુ ઘાટીની પ્રાચીન સભ્યતા ધરાવતા ચાર શહેરોમાં એક બાલાકોટ પણ છે.બહુ લાંબા સમયથી બાલાકોટ આંતકવાદી ગતિવિધિઓનુ કેન્દ્ર છે.પાકિસ્તાની શાસક જનરલ જિયા ઉલહકના સમયથી આતંકવાદીઓ બાલોકોટમાં અડ્ડો બનાવીને રહે છે.આતંકવાદીઓ અહીંયા આશરો લેતા હોવાથી તે પાકિસ્તાનના રડાર પર પણ છે.\nએક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોને બાલાકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વસાવવા માટેનુ કામ પાક આર્મી કરી રહી છે.ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી હતી કે અહીંયા ચાલતા કેમ્પોમાં જૈશ, હિજ્બુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના 500 આતંકીઓને તાલીમ અપાઈ રહી છે.\nએક વિદેશી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે 1990થી બાલાકોટ આતંકવાદીઓનો ગઢ છે.ઈસ્લામાબાદથી અહીંયા પહોંચવામાં માંડ 4 કલાક લાગે છે.સરકારી મશીનરીના પ્રોત્સાહનથી અહીંયા આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે.બાલાકોટ જે જિલ્લામાં આવેલુ છે તે માનસેહરા જિલ્લો પીઓકેને અડીને આવેલો છે.કાશ્મીરથી તે નજીક હોવાના કારણે જ તેને આતંકવાદી પ્રવૃત્તિઓનુ કેન્દ્ર બનાવાયુ છે.\nબાલા���ોટમાં આતંકવાદીઓને ટ્રેનિંગ અપાય છે.અહીંયા આવેલી મસ્જીદો અને મદ્રેસાઓનો ઉપયોગ યુવાનોનુ બ્રેઈનવોશ કરવા થાય છે.શહેરની બહાર આવેલા જંગલોમાં આતંકવાદીઓને ટ્રેનિંગ અપાય છે.આ કોર્સ ચાર સપ્તાહનો હોય છે.જેમાં આતંકીઓને ગેરીલા યુધ્ધની પણ તાલીમ અપાય છે.એ પછી તેમને વિસ્ફોટકો કેવી રીતે ઓપરેટ કરવા તેનુ શિક્ષણ આપવા પીઓકેમાં મોકલાય છે.\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nસ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ‘નાગ’નું સફળ પરિક્ષણ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુભેચ્છા પાઠવી\nમોદી સરકારમાં આ ત્રીજી સ્ટ્રાઈક, એકથી એક સ્ટ્રાઈકમાં નાપાક પાકને વધુ મેથીપાક ચખાડ્યો છે\nઅનોખો સ્માર્ટફોન થયો લૉન્ચ, ઘડિયાળની જેમ કાંડા પર બાંધી શકશો\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/jamnagar-and-dwarkas-dam-are-water-less-99089", "date_download": "2019-07-19T21:28:20Z", "digest": "sha1:LEO4NGS2AH5WRB37VUOLWCJF2BWB5VGW", "length": 7889, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "jamnagar and dwarkas dam are water less | જામનગર જિલ્લાના ૨૦ અને દ્વારકાના ૧૨ ડૅમમાં પાણી જ નથી - news", "raw_content": "\nજામનગર જિલ્લાના ૨૦ અને દ્વારકાના ૧૨ ડૅમમાં પાણી જ નથી\nસૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતાં રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે.\nસૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતાં રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગયા વર્ષે પણ અપૂરતા વરસાદને કારણે અહીંના મોટાભાગના ડૅમમાં પાણીનું સ્તર ઘણું નીચે છે. સૌની યોજનાનું પીવા માટે મર્યાદિત પાણી ઠલવાતું રહ્યું છે, પરંતુ સિંચાઇ માટે જોઈએ તેટલો જથ્થો ઉમેરાયો નથી. જેના કારણે જામનગર જિલ્લાના ૨૦ અને દ્વારકાના ૧૨ ડેમોમાં પાણી જ નથી. જેના કારણે લોકોની સાથે ખેડૂતો અહીં સારો વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે.\nવરસાદના આગમન સાથે જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, જેતપુર, ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ આ વિસ્તારોમાં વાવણી કરી દીધી છે જેથી હવે બધા જ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના કુલ ૧૩૯ ડૅમ અને જળાશયોમાં ૧૦ ટકાથી ઓછું પાણી છે. આ તમામ જળાશયોમાં ૨૫૩૭ એમસીએમ જથ્થો રહ્યો છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં ૩૩૨ એમસીએમ પાણીનો જથ્થો છે એટલે કે ૯.૩૦ ટકાની આસપાસ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર પછી ખરાબ હાલત ઉત્તર ગુજરાતની છે. અહીંના ૧૫ ડૅમમાં માંડ ૧૯૨૨ એમસીએમ એટલે કે અહીં પણ ૧૧.૩૦ ટકાની આસપાસ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સ્થિતિ થોડી સારી છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૦ ટકા જેટલું પાણી છે. સમગ્ર રાજ્યના નર્મદા ડૅમને બાદ કરતાં કુલ ૨૦૪ ડૅમ અને જળાશયોમાં ઓછું પાણી છે.\nઆ પણ વાંચોઃ વડલા માટે હૉસ્પિટલનું આખું પ્લાનિંગ જ ચેન્જ કરાવ્યું ‌વિજય રૂપાણીએ\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે ૨૪ કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ૨૪ કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઈને આગળ વધશે. આ સિસ્ટમને કારણે આગામી મહિના જુલાઈની ૩, ૪ અને ૫ તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/modi-govt-looks-to-sell-100-percent-air-india-shares-in-new-sell-off-process-99561", "date_download": "2019-07-19T21:10:47Z", "digest": "sha1:55NR3WGNQXGKTMP7XG75MOVLJAE5HBA3", "length": 6675, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Modi govt looks to sell 100 percent Air India shares in new sell off process | મોદી સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સેદારી વેચવા માટે તૈયાર - news", "raw_content": "\nમોદી સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સેદારી વેચવા માટે તૈયાર\nહજારો કરોડો રૂપિયાની ખોટ ખાઈ રહેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે નવેસરથી વિચારણા શરૂ કરી છે.\nસરકારે જે નવી યોજના બનાવી છે તેમાં સરકારની એર ઇન્ડિયામાં રહેલી ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવા માટે પણ સરકારની તૈયારી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે જો કોઈ કંપની એર ઈન્ડિયામાં ૧૦૦ ટકા સ્ટેક ખરીદવા માગતી હોય તો સરકારને વાંધો નથી. જોકે તેના પર નિર્ણય લેવાશે એ બાદ સરકાર તે અંગે જાહેરાત કરી શકે છે.\nગયા વર્ષે સરકારે એર ઈન્ડિયા વેચવાની કરેલી કોશિશ સફળ થઈ નહોતી. એ પછી સરકારે ફરી વખત એરલાઈન વેચવા માટે કાઢી છે. ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ મોકૂફ રાખવા પાછળનું કારણ ક્રૂડ ઑઈલની કિંમતોમાં અસ્થિરતાનું આપ્યું હતું. ગયા વર્ષે સરકારે જોકે ૭૪ ટકા સુધીનો હિસ્સો વેચવાની ઑફર કરી હતી. આ કારણે જ કોઈ કંપની આગળ આવી નહીં હોવાનું કહેવાઈ રહ્યું હતું.\nજોકે હવે સરકાર ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે પણ તૈયાર હોવાનું મનાય છે. સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં જ સોદો કરી દેવા માગે છે. આ માટેનું તમામ પેપર વર્ક પૂરું કરી દેવાયું છે.\nઆ પણ વાંચો : કર્ણાટક સરકારને બચાવવા મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવશે\nકેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પણ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટેના સંકેતો આપ્યા હતા. હાલમાં આ મર્યાદા ૪૯ ટકાની છે.\nAir India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…\nબૉમ્બની ધમકી બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું લંડનમાં ઇમર્જન્સી લૅન્ડિંગ\nડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,'ભારત પ્રદૂષણ ફેલાવે છે, અમેરિકાની હવા તો સ્વચ્છ છે'\nહવે સસ્તી થશે પ્લેનની સફર, એર ઇન્ડિયા આપે છે 40 ટકાની છૂટ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/tag/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE/page/3/", "date_download": "2019-07-19T21:40:14Z", "digest": "sha1:TTJ4SJG4E2LYKCECNGXROIC6G2P4R5J4", "length": 10091, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભૂપત વડોદરિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nPosts Tagged \"ભૂપત વડોદરિયા\"\nસાચો મિત્ર કેવો હોય \nOctober 6th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 10 પ્રતિભાવો »\n[ નવલકથાઓ સહિત ઉત્તમ જીવનપ્રેરક સાહિત્ય રચનાર શ્રી ભૂપતભાઈ વડોદરિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ શ્રી તા. 04-10-2011ના રોજ દેવલોક પામ્યા છે. તેઓ શ્રી 82 વર્ષનાં હતાં. સત્યના પક્ષે રહીને પત્રકારત્વના ઉમદા સિદ્ધાંતોને તેઓ આજીવન વળગી રહ્યા હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તેમનો એક લેખ અંજલિરૂપે માણીએ. – તંત્રી.] […]\nજીવન એવું જીવો કે જાણે ઉત્સવ – ભૂપત વડોદરિયા\nSeptember 21st, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 5 પ્રતિભાવો »\nઆ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો […]\nઉતાવળે-ઉતાવળે આપણે પહોંચવું છે ક્યાં \nJuly 20th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 30 પ્રતિભાવો »\n[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] આ યુગનો કોઈ સૌથી મોટો શાપ હોય તો તે ‘ઉતાવળ’ છે. માણસ ઉતાવળને ઉદ્યમનું અનિવાર્ય લક્ષણ ગણે છે. જૂની કહેવત એવી હતી કે ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. પણ નવી કહેવત છે ઉતાવળા સો કામગરા, ધીરા સો ઠોઠ આમ જુઓ તો કાળપુરુષની બેઅદબી છે. કેટલુંક કામ સમય પોતે […]\nઅમૃતબિંદુ તો આપણી અંદર છે \nApril 21st, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 13 પ્રતિભાવો »\n[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી […]\nવેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા\nApril 11th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 8 પ્રતિભાવો »\n[‘વિચારવલોણું’ સામાયિક એપ્રિલ-2011માંથી સાભાર.] અમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો […]\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/the-worlds-largest-linen-bag-that-can-be-filled-up-to-two-million-footballs-99622", "date_download": "2019-07-19T20:31:21Z", "digest": "sha1:NFGBCTZKTNEKRP726GMZ374PF7NUJQFO", "length": 5891, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "The worlds largest linen bag that can be filled up to two million footballs | બે લાખ ફુટબૉલ્સ ભરી શકાય એવી વિશ્વની સૌથી મોટી શણની બૅગ - news", "raw_content": "\nબે લાખ ફુટબૉલ્સ ભરી શકાય એવી વિશ્વની સૌથી મોટી શણની બૅગ\nથોડા દિવસ પહેલાં ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક બૅગ ફ્રી દિવસની ઉજવણી નિમિત્તે બ્રિટનના બ્રૅડફર્ડની એક પ્રાઇમરી સ્કૂલમાં શણની એક જાયન્ટ બૅગ બનાવવામાં આવી હતી.\nવિશ્વની સૌથી મોટી શણની બૅગ\nથોડા દિવસ પહેલાં ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક બૅગ ફ્રી દિવસની ઉજવણી નિમિત્તે બ્રિટનના બ્રૅડફર્ડની એક પ્રાઇમરી સ્કૂલમાં શણની એક જાયન્ટ બૅગ બનાવવામાં આવી હતી. કૉટનબૅગ કંપનીએ મળીને એ સ્કૂલના વિદ્યાર્થીઓની મદદથી બનાવેલી જૂટ ૨૨.૫ મીટર પહોળી અને ૧૪.૬ મીટર લાંબી છે. આ બૅગ જૂના સૌથી મોટા બૅગના રેકૉર્ડ કરતાં ૧૧.૬ મીટર લાંબી ૬.૧ મીટર પહોળી છે. નવ ડબલ ડેકર બસને ઉપરાઉપરી ઊભી કરો એટલી આ બૅગની કુલ હાઇટ છે. એમાં ૨,૦૮,૭૫૨ ફુટબૉલ અને વીસ લાખ પાણીની બૉટલ્સ સમાવી શકાય એમ છે.\nઆ પણ વાંચો : ઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર\nગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍‍સ બનાવ્યા પછી હવે આ બૅગના નાના ટુકડા કરીને વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવશે જેમાંથી તેઓ વાપરી શકે એવી નાની બૅગ અને અન્ય આઇટમ બનાવી શકે.\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nઆસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો\n40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nઆ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે\nઆ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19864681/movie-review-total-dhamaal", "date_download": "2019-07-19T20:51:42Z", "digest": "sha1:H5UDJQ6D76SQ5AGXZABA6SRNYHLJQOMU", "length": 5920, "nlines": 123, "source_domain": "gujarati.matrubharti.com", "title": "મુવી રિવ્યુ – ટોટલ ધમાલ Siddharth Chhaya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમુવી રિવ્યુ – ટોટલ ધમાલ Siddharth Chhaya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nમુવી રિવ્યુ – ટોટલ ધમાલ\nમુવી રિવ્યુ – ટોટલ ધમાલ\nSiddharth Chhaya દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nટોટલ ધમાલ – નામ એવા જ ગુણ મુખ્ય કલાકારો: અજય દેવગણ, અનીલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી, રીતેશ દેશમુખ, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, જ્હોની લિવર, મહેશ માંજરેકર અને બમન ઈરાની પટકથા: વેદ પ્રકાશ, પરિતોષ પેઈન્ટર ...વધુ વાંચોબંટી રાઠોડ નિર્માતાઓ: ઇન્દ્ર કુમાર, અશોક ઠાકરિયા, ફોક્સ સ્ટાર, શ્રી અધિકારી બ્રધર્સ, આનંદ પંડિત અને અજય દેવગણ કથા અને નિર્દેશન: ઇન્દ્ર કુમાર રન ટાઈમ: ૧૨૭ મિનીટ્સ કથાનક: શહેરના પોલીસ કમિશનર, કયા શહેરના એનો ફોડ ફિલ્મમાં પાડવામાં આવ્યો નથી (બમન ઈરાની) એક મોટા વ્યાપારી પાસે નોટબંધીવાળી સો કરોડ રૂપિયાની નોટોના એક્સચેન્જમાં પચાસ કરોડની નવી નોટોનો સોદો કરતા જ હોય છે ત્યાં ઓછું વાંચો\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો | Siddharth Chhaya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2018/05/", "date_download": "2019-07-19T21:22:49Z", "digest": "sha1:WFW53ONPWWHMMDMQRY2CNUYABEF75GPY", "length": 10502, "nlines": 223, "source_domain": "venunad.wordpress.com", "title": "મે | 2018 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nઉજાશ મૂકી જાય છે-ગઝલ\nકોઇ મારા દ્વાર પર ઉજાશ મૂકી જાય છે,\nદ્વાર ખોલી જોઉં ત્યાં આબાદ સરકી જાય છે.\nએ કરે મારી પરીક્ષા, ને પ્રતીક્ષા એની હું,\nઉંબરાની બ્હાર થોભી કેમ અટકી જાય છે\nરોજ હું મથતો રહું છું ભ્રમ મારો ભાંગવા,\nનામ દિલના આયનામાં એનું ઝબકી જાય છે.\nસૂર્ય જેવો એ પ્રકાશે, છે હ્રદયના ગોખમાં,\nયાદ એને હું કરું તો સ્હેજ મલકી જાય છે.\nએક છે દુનિયામાં સઘળે એજ હું ને એજ તું,\nપ્રેમથી એના ચરણમાં ‘સાજ’ ઝૂકી જાય છે.\nPosted in Gazal gujarati, tagged અડફેટે, ઉખાણાં, ગાળ, ગોટા, નાસ્તા, ફાફડા, બણગાં, ભારત, મરચાં, માન, શાયર, સ્વચ્છતા, સ્વતંત્રતા on મે 16, 2018| Leave a Comment »\naWarning : કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. આ ‘હઝલ’ મારી છે.\nવાતે વાતે બણગાં ફૂંકે, આ માણસને શું કહેવાનું\nમાન મળેના તો એ રૂઠે, આ માણસને શું કહેવાનું\nરોજ સવારે નાસ્તામાં એ, ગોટા ફાફડા મરચાં માગે,\nરાતે જાગે દિવસે ઊંઘે, આ માણસને શું કહેવાનું\nઆડો ચાલે રસ્તા વચ્ચે, લે અડફેટે વાહન એને,\nગાળ દઇને કપડાં લૂં છે, આ માણસને શું કહેવાનું\nસ્વચ્છતાના એ નારા બોલે, ને રેલીમાં આગળ ચાલે,\nદાદરના ખૂણામાં થૂંકે, આ માણસને શું કહેવાનું\nમાઈક મળે તો એ ના છોડે, ઘાંટા પાડીને બોલે,\nશાયર થઇ ઉખાણા પૂછે, આ માણસને શું કહેવાનું\nસ્વતંત્રતા ઘોળીને પીવે, ભારત માતા આંસું સારે,\nલોન લઇ બેંકોને લૂંટે, આ માણસને શું કહેવાનું\nદુનિયાભરમાં નામ થયું છે, ‘સાજ’ તને આ ના દેખાયું\nતારી પાછળ લોકો પૂછે, આ માણસને શું કહેવાનું\nબાળક સમો નિર્દોષ છું, રડતો હસાવે તો ગમે,\nસમજે મને નાદાન પણ, મૂરખ બનાવે તો ગમે.\nપોપટ બન્યો છું પિંજરાનો, એટલે શીખી ગયો,\nજો રામ બોલું એક મરચું દઇ પટાવે તો ગમે.\nકે’તો હતો આવીશ હું, ભૂલી ગયો તું પણ હવે,\nઆવી અચાનક પીઠ પર, ધબ્બો લગાવે તો ગમે.\nરોકી મને રસ્તા વચાળે, પૂછતોજા કેમ છે\nકોઈ બહાને વાત દિલની તું કઢાવે તો ગમે.\nઆ ચાંદની તો રાતભર રે’શે નહીં, સરકી જશે,\nદીપક જલાવી ઓરડાને તું સજાવે તો ગમે.\nસંબંધ મારો સૂર્ય સાથે હોય છે કાયમ છતાં,\nઆકાશના ઘનઘોર વાદળથી બચાવે તો ગમે.\nમહેદીહસન જગજીતની પૂરી નકલ તું ગાય છે,\nમારી ગઝલને ‘સાજ’ આજે, સંભળાવે તો ગમે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/odhav-2009-latthakand-accused-found-guilty-including-vinod-dagri-99466", "date_download": "2019-07-19T20:31:43Z", "digest": "sha1:BPC2T7VGG3344Z3RDWP5NTLRGQUSTK5I", "length": 6957, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "odhav 2009 latthakand accused found guilty including vinod dagri | ઓઢવ લઠ્ઠાકાંડ મામલે વિનોદ ડગરી સહિત 6ને સજા - news", "raw_content": "\nઓઢવ લઠ્ઠાકાંડ મામલે વિનોદ ડગરી સહિત 6ને સજા\nવર્ષ 2009માં 9 થી 11 જૂનની વચ્ચે નકલી દારૂના કારણે 123 લોકોએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. લઠ્ઠાકાંડ બાદ 39 લોકોને આરોપી જાહેર કરાયા હતા જેમાંથી 33 લોકોને નિર્દોષ જ્યારે 6 લોકોને દોષિત જાહેર કરાયા છે.\nઓઢવ લઠ્ઠાકાંડ મામલે કોર્ટે ફટકારી સજા\nઓઢવમાં જૂન 2009મા મૃત્યુ પામેલા 123 લોકોના મોત મામલે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. વર્ષ 2009માં 9 થી 11 જૂનની વચ્ચે નકલી દારૂના કારણે 123 લોકોએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. લઠ્ઠાકાંડ બાદ 39 લોકોને આરોપી જાહેર કરાયા હતા જેમાંથી 33 લોકોને નિર્દોષ જ્યારે 6 લોકોને દોષિત જાહેર કરાયા છે.\n10 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટ દ્વારા આજે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે લઠ્ઠાકાંડ માટે 6 લોકોને દોષિત જાહેર કર્યા જેમાં વિનોદ ડગરી, જયેશ ઠક્કર, અરવિંદ તળપદાને 10-10 વર્ષની જેલ અને 50-50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે નંદાબેન જાની, મીનાબેન રાજપૂત, જસીબેન ચુનારાને સાડા ત્રણ વર્ષની જેલ અને 2,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લઠ્ઠાકાંડની સુનાવણી દરમિયાન 650 જેટલા લોકોની સુનાવણી કરવામાં આવી હતી. નિર્દોષ જાહેર કરાયેલો લોકોને શંકાનો લાભ મળ્યો હતો.\nઆ પણ વાંચો: અમિત જેઠવા હત્યાકાંડઃ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિત\nઉલ્લેખનીય છે કે, ઓઢવ લઠ્ઠાકાંડમાં 123ના મોત થયા હતા. જૂન, 2009 દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ ઘટનામાં ઓઢવના કુલ 123 લોકોનાં મોત થયા હતા, આ સિવાય 200 કરતા પણ વધારે લોકોને તકલીફો થઈ હતી. આ પહેલા 28મી માર્ચ, 2019ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'��ા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/01/01/magic-stick/", "date_download": "2019-07-19T21:07:03Z", "digest": "sha1:VEPY6HH625KTEJJLKQKF3U5SVGXZNJAO", "length": 22723, "nlines": 150, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જાદુઈ લાકડી – પ્રણવ કારિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજાદુઈ લાકડી – પ્રણવ કારિયા\nJanuary 1st, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : | 3 પ્રતિભાવો »\n(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર)\nભગલો સાવ ભોળો માણસ હતો પરંતુ તેની વહુ ભારે વઢકણી વહુ ભગલાને જ્યારે ને ત્યારે ખૂબ વઢતી હોય ; તેના પર ખૂબ ગુસ્સો જ કરતી હોય વહુ ભગલાને જ્યારે ને ત્યારે ખૂબ વઢતી હોય ; તેના પર ખૂબ ગુસ્સો જ કરતી હોય એક દિવસ તો વહુએ ભગલાને ચોખ્ખું કહી દીધું : ‘જાઓ, નોકરી-ધંધો કરો નહિ, ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકશો નહિ એક દિવસ તો વહુએ ભગલાને ચોખ્ખું કહી દીધું : ‘જાઓ, નોકરી-ધંધો કરો નહિ, ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકશો નહિ \nભગલાને માથે આભ અને નીચે ધરતી ભગલો હૈયામાં હિંમત ધરી ચાલી નીકળ્યો. નદી-નાળા અને પર્વત ચઢતો, ભગલો એક ગાઢ જંગલમાં મોટા ને વિશાળ મઠમાં પહોંચી ગયો. આ મઠ (મઢી) અઘોરી સાધુઓનો હતો. સૌ સાધુઓ પરશાળમાં ધૂણી ધખાવીને બેઠા હતા. ભગલાએ સાધુની જમાતને હાથ જોડી પ્રણામ કર્યાં અને આ સાધુઓની સેવામાં સેવક બની સેવા કરવા લાગી ગયો \nરાત પડી. સાધુઓએ પટારામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર રા���ી તેને ભાતભાતનાં ભોજન લાવવાં હુકમ કર્યો અને પળવારમાં સૌ સાધુઓ માટે જમણ પીરસાઈ ગયું ભગલો પણ સૌ સાધુઓ સાથે જમ્યો. ભગલાને આ મઢમાં રહેવા-જમવાની મજા પડી ગઈ.\nએક દિવસ સૌ સાધુઓ પર્વતની ટેકરી પર શંકરનાં મંદિરમાં ઘોર જપ-તપ અને સાધના કરવા ચાલ્યા ગયા ભગલો આ તકનો લાભ લઈ, પટારામાંથી જાદુઈ હીરો લઈને ગુપચુપ પલાયન થઈ ગયો \nરસ્તે ચાલતાં ભગલાને કલુ કઠિયારો મળ્યો. તેના હાથમાં જાદુઈ લાકડી હતી. કલુ કઠિયારાએ ભગલાને કહ્યું : ‘ઓ ભાઈ મને ભૂખ લાગી છે, તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપ \nભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર મૂકી તેને શિખંડ-પૂરી અને પાત્રા લાવવા હુકમ કર્યો કે તુરત શિખંડ-પૂરી પાત્રા હાજર કલુ અને ભગલો બેઉ પેટ ભરીને જમ્યા \nકલુએ કહ્યું : ‘ઓ ભગલા આ જાદુઈ હીરો મને આપી દે આ જાદુઈ હીરો મને આપી દે હું તને આ જાદુઈ લાકડી આપી દઉં હું તને આ જાદુઈ લાકડી આપી દઉં આ લાકડીને લહેકાભરી રીતે તમે વાત કરશો, તો તમારું બધું જ કામ તે પળવારમાં કરી આપે છે આ લાકડીને લહેકાભરી રીતે તમે વાત કરશો, તો તમારું બધું જ કામ તે પળવારમાં કરી આપે છે \nભગલાએ મનમાં ખૂબ વિચાર કરી કલુ કઠિયારાને જાદુઈ-હીરો આપ્યો અને તેના બદલામાં જાદુઈ લાકડી લઈ લીધી કલુ કઠિયારો જાદુઈ હીરો લઈને થોડો આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ લહેકાભરી રીતે ગાવાનું શરૂ કર્યું \nકલુ કઠિયારાને તું મેથીપાક જમાડ \nભગલાની વાત સાંભળતાં વેંત એ જાદુઈ લાકડી, કલુ કઠિયારા પર તૂટી પડી અને તેને માર મારી ખોખરો કરી નાખ્યો, એટલે ભગલાએ તેના ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢી લઈ લીધો અને આગળ રસ્તે ચાલવા લાગ્યો \nભગલો થોડે આગળ ગયો હશે ત્યારે રસ્તામાં તેને શિવલો શિકારી મળ્યો તેના હાથમાં જાદુઈ તલવાર હતી તેના હાથમાં જાદુઈ તલવાર હતી શિવલા શિકારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા શિવલા શિકારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા મને ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપ મને ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપ \nભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર મૂકી તેને દૂધપાક, પૂરી અને ઢોકળાં લાવવાં હુકમ કર્યો અને પળવારમાં જ બધું હાજર શિવલો અને ભગલા બેઉ સાથે બેસી જમ્યા શિવલો અને ભગલા બેઉ સાથે બેસી જમ્યા શિવલાએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા શિવલાએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા મને તારો જાદુઈ હીરો આપી દે, હું તને આ જાદુઈ તલવાર આપીશ મને તારો જાદુઈ હીરો આપી દે, હું ��ને આ જાદુઈ તલવાર આપીશ જે એક હજાર સૈનિકનાં માથાં પળવારમાં ધડથી જુદાં કરી શકે છે જે એક હજાર સૈનિકનાં માથાં પળવારમાં ધડથી જુદાં કરી શકે છે \nભગલાએ જાદુઈ હીરો શિકારીને આપ્યો અને જાદુઈ તલવાર લઈ લીધી શિવલો શિકારી જાદુઈ હીરો લઈને આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ જાદુઈ લાકડી કાઢીને લહેકાભરી રીતે ગાવાનું શરૂ કર્યું \nશિવલા શિકારીને તું મેથીપાક જમાડ \nઆ ગીત સાંભળતાંવેંત, જાદુઈ લાકડી શિવલા શિકારી પર તૂટી પડી અને તેને માર મારીને અધમૂઓ કરી દીધો, એટલે ભગલાએ તેના ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢી લીધો અને ઘરભણી ઊપડ્યો \nઆગળ જતાં ભગલાને રસ્તામાં ઊનનો વેપારી મળ્યો તેણે ભગલાને કહ્યું : ‘ઓ ભગલા તેણે ભગલાને કહ્યું : ‘ઓ ભગલા કંઈ ખાવાનું હોય તો મને આપ કંઈ ખાવાનું હોય તો મને આપ \nભગલાએ ખિસ્સામાંથી જાદુઈ હીરો કાઢ્યો અને હથેળી પર રાખી હુકમ કર્યો. ‘ઘીથી લચપચતા લાડુ અને ભજિયાં લઈ આવ ’ ભગલાની વાત સાંભળતાં તુરત જ ઘીથી લચપચતા લાડુ અને ભજિયાં થઈ ગયાં હાજર ’ ભગલાની વાત સાંભળતાં તુરત જ ઘીથી લચપચતા લાડુ અને ભજિયાં થઈ ગયાં હાજર ભગલો અને ઊનનો વેપારી બેઉ સાથે જમ્યા ભગલો અને ઊનનો વેપારી બેઉ સાથે જમ્યા ઊનના વેપારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા ઊનના વેપારીએ ભગલાને કહ્યું : ‘ઓ ભગલા તું મને જાદુઈ હીરો આપ, હું તને જાદુઈ ઊનનો તાકો આપીશ તું મને જાદુઈ હીરો આપ, હું તને જાદુઈ ઊનનો તાકો આપીશ આના એક ટુકડાથી મૃત્યુ પામેલા માણસના ધડ સાથે માથું તરત જ જોડાઈ જાય છે આના એક ટુકડાથી મૃત્યુ પામેલા માણસના ધડ સાથે માથું તરત જ જોડાઈ જાય છે ભગલાએ ઊનના વેપારીને જાદુઈ હીરો આપ્યો અને જાદુઈ ઊનનો તાકો લીધો.\nઊનનો વેપારી જાદુઈ હીરો લઈને આગળ ચાલ્યો કે તુરત જ ભગલાએ જાદુઈ લાકડીને લહેકાભરી રીતે કહ્યું :\nઊનના વેપારીને તું મેથીપાક જમાડ \nભગલાની વાત સાંભળતાંની સાથે જાદુઈ લાકડી ઊનના વેપારી પર તૂટી પડી અને તેને મારીને ખોખરો કરી દીધો એટલે ભગલો તેની પાસેથી જાદુઈ હીરો લઈને હેમખેમ ઘેર પહોંચી ગયો.\nભગલાનાં બાળકો ફળિયામાં રમતાં હતાં. ભગલાને જોતાવેંત તેને ઘેરી વળ્યાં. ભગલાએ તેની વહુને જાદુઈ હીરો, જાદુઈ તલવાર અને ઊનનો તાકો બતાવ્યો અને જાદુઈ લાકડી તેણે દરવાજાની પાછળ મૂકી દીધી \nભગલાની વહુ તેના પર ગાળોનો વરસાદ વરસાવવા લાગી જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ભગલાએ સહન કર્યું, પણ પછી તેણે જાદુઈ લાકડીને કહ્યું : ‘ઓ લાડલી લાકડી જ્યાં સુધી સહ�� થાય ત્યાં સુધી ભગલાએ સહન કર્યું, પણ પછી તેણે જાદુઈ લાકડીને કહ્યું : ‘ઓ લાડલી લાકડી તને લડાવું લાડ આ મેમસાબને મેથીપાક જમાડ \nઆ સાંભળતાંની સાથે જાદુઈ લાકડી તુરત જ ભગલાની વહુ પર તૂટી પડી અને તેને મારીમારીને તેની સાન ઠેકાણે લાવી દીધી તે સીધી દોર થઈ ગઈ \nભગલાએ જાદુઈ હીરો હથેળીમાં રાખી તેને હુકમ કર્યો : ‘બત્રીસ જાતનાં ભોજન તુરત ટેબલખુરશી પર લઈ આવ’ પળવારમાં ભોજન તૈયાર અને ભગલો, તેનાં બાળકો અને તેની વહુ બધાં સાથે બેસી જમ્યાં ભગલો થોડા દિવસમાં માલેતુજાર-પૈસાદાર થઈ ગયો ભગલો થોડા દિવસમાં માલેતુજાર-પૈસાદાર થઈ ગયો રહેવા માટે આલીશાન બંગલો અને બાગ-બગીચા સાથે \nભગલાની વહુનો મિજાજ ઠંડો પડ્યો. એણે ભગલાને કહ્યું : ‘આપણે રાજા અને સૌ પ્રધાનોને સહપરિવાર આપણા બંગલે જમવા બોલાવીએ ’ ભગલો કહે : ‘રાજા બહુ લોભી હોય છે ’ ભગલો કહે : ‘રાજા બહુ લોભી હોય છે તે આપણો જાદુઈ હીરો પડાવી લેશે અને આપણને જેલમાં પૂરી દેશે તે આપણો જાદુઈ હીરો પડાવી લેશે અને આપણને જેલમાં પૂરી દેશે ’ ભગલાની વહુ બહુ જિદ્દી હતી એટલે ભગલાને તેની વાત માનવી પડી ’ ભગલાની વહુ બહુ જિદ્દી હતી એટલે ભગલાને તેની વાત માનવી પડી ભગલાએ રાજાને અને પ્રધાનોને પરિવાર સાથે મિજબાની માટે બોલાવ્યા ભગલાએ રાજાને અને પ્રધાનોને પરિવાર સાથે મિજબાની માટે બોલાવ્યા ભાત ભાતનાં ભોજન અને જાહોજલાલી જાદુઈ હીરાની છે એ જાણ્યા પછી, રાજાએ ભગલાને કહ્યું : આ જાદુઈ હીરો મને આપી દે ભાત ભાતનાં ભોજન અને જાહોજલાલી જાદુઈ હીરાની છે એ જાણ્યા પછી, રાજાએ ભગલાને કહ્યું : આ જાદુઈ હીરો મને આપી દે ભગલાએ નમ્રતાથી ના પાડી એટલે રાજાએ સૈનિકોને તેનો જાદુઈ હીરો છીનવી લેવા હુકમ કર્યો ભગલાએ નમ્રતાથી ના પાડી એટલે રાજાએ સૈનિકોને તેનો જાદુઈ હીરો છીનવી લેવા હુકમ કર્યો ભગલાએ જાદુઈ તલવાર કાઢીને હજાર સૈનિકનાં માથાં ધડથી જુદાં કરી નાખ્યાં અને રાજાને પણ જાદુઈ લાકડીથી મેથીપાક જમાડ્યો ભગલાએ જાદુઈ તલવાર કાઢીને હજાર સૈનિકનાં માથાં ધડથી જુદાં કરી નાખ્યાં અને રાજાને પણ જાદુઈ લાકડીથી મેથીપાક જમાડ્યો રાજાની સાન ઠેકાણે આવી ગઈ રાજાની સાન ઠેકાણે આવી ગઈ તેણે ભગલાને જાદુઈ હીરો પાછો આપી દીધો અને તેના હજાર સૈનિકોને જીવતા કરવા કહ્યું, ભગલાએ જાદુઈ ઊનના ટુકડા દરેક ધડ-માથાં પર મૂક્યા અને હજાર સૈનિક જીવતાજાગતા થઈ ગયા અને સૌ એકી અવાજે બોલી ઊઠ્યા : ‘ભગલા શેઠનો જય હો તેણે ભગલાને જાદુઈ હીરો પાછો આપી દીધો અને તેના હજાર સૈનિકોને જીવતા કરવા કહ્યું, ભગલાએ જાદુઈ ઊનના ટુકડા દરેક ધડ-માથાં પર મૂક્યા અને હજાર સૈનિક જીવતાજાગતા થઈ ગયા અને સૌ એકી અવાજે બોલી ઊઠ્યા : ‘ભગલા શેઠનો જય હો \n« Previous સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ (ભાગ ૨)\nબે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપતંગ – રામુ ડરણકર\nઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો. કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ; નાની મુન્ની હસી પડતી ... [વાંચો...]\nચાર જાદુઈ કઠપૂતળીઓ (બાળવાર્તા) – પ્રણવ કારિયા\nકેશવ કઠપુતળી બનાવવાનો કુશળ કારીગર હતો. તેનો દિકરો અનંગ પણ મોટો થતાં તેનાં ધંધામાં લાગી જાય એવી કેશવની મહેચ્છા હતી, પરંતુ અનંગે તેના પિતાને કહ્યું: ‘પપ્પા મારે નસીબ અજમાવવા શહેરમાં જવું છે મારે નસીબ અજમાવવા શહેરમાં જવું છે કેશવને આ સાંભળીને દુ:ખ થયું કેશવને આ સાંભળીને દુ:ખ થયું તેણે ભારે હૃદયે અનંગને રજા આપી અને તેની સફરમાં મદદરૂપ થવા તેને ચાર કઠપૂતળીઓ આપી. આ ચાર કઠપૂતળીઓને કેશવે ભવ્ય ... [વાંચો...]\nમલેરિયાનો મસીહા – હરીશ નાયક\nતેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને જાય કઈ જગાએ જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને જાય કઈ જગાએ છતાં જેલવાળાએ ધકેલી દીધો. તે આમતેમ ફરતો થઈ ગયો, પણ કેટલું ફરે છતાં જેલવાળાએ ધકેલી દીધો. તે આમતેમ ફરતો થઈ ગયો, પણ કેટલું ફરે \n3 પ્રતિભાવો : જાદુઈ લાકડી – પ્રણવ કારિયા\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat-congress-leaders-paid-homage-to-martyrs-of-the-country-with-white-clothes/", "date_download": "2019-07-19T20:48:53Z", "digest": "sha1:VHUNVQQF7OS2IEHA5DGZ7DEOCWPYNDKB", "length": 7107, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી\nગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી\nગુજરાતના એક એક જિલ્લામાં લોકોમાં આક્રંદ છે. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસના નેતાઓ કેન્ડલ સાથે માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચના આયોજનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. તો સાથે જોડાયેલી જનતાએ પાકિસ્તાન મૂર્દાબાદના નારા લાગ્યા હતા. અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી આરટીઓ સુધીની કેન્ડલ માર્ચનું આયોજન કરાયું.\nદેશના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ કક્ષાએ લોકો બહાર નીકળી રહ્યા છે. નેતાઓ સહિત સ્થાનિકો પણ પોસ્ટર અને નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકો પોતાના પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેટલીક જગ્યાએ પાકિસ્તાન અને આતંકી મશૂદ અઝહરના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે.\nકોહલીની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું, આ પુરસ્કાર મેળવીને તેંડુલકર જેવા દિગ્ગજના ક્લબમાં થયો સામેલ\nભાજપમાંથી લોકસભા લડનાર ક્રિકેટરે પાટલી બદલી, રાહુલને મળ્યા : કહ્યું હવે કોંગ્રેસમાંથી લડશે\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/jano-rashi-pramane-aajnu-18-09-2018/", "date_download": "2019-07-19T20:43:53Z", "digest": "sha1:E4WZKT37PWOB4QOG4NG4GENJ6GGYPBQU", "length": 23434, "nlines": 94, "source_domain": "www.janvajevu.com", "title": "જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (18/09/2018) - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nજાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nજાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nનાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.\nખિન્ન તથા નિરાશ ન થાવ. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળક�� સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.\nકોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.\nધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.\nઅન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુ��વા માટે સારો દિવસ. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.\nરચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. લગ્નની બાબતમાં તમારૂં જીવન આજે ખરેખર અદભુત જણાય છે.\nઆજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.\nલાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.\nલાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.\nઆજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.\nસ્વાસ્થ્ય બરાબર રહેશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.\nએક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. તમારો સહકારપૂર્ણ સ્વભાવ કામના સ્થળે ઈચ્છિત પરિણામો લાવશે. તમને અનેક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમને તમારી કંપનીમાં મહત્વનું પદ અપાવશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.\nજન્મ તારીખ વર્ષ સંકેત\nઆજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-��ેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.\nવર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.\nવ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.\nકુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.\nનોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.\nખરેખર સફેદ માટલાનું પાણી પીવું હાનીકારક છે જાણો વાઈરલ ખબર પાછળનું સત્ય\nમોબઈલ પરથી કોલ કરી કોઈ પણ બેંક નુ બેલેન્સ જાણવા માટેના જરૂરી ફોન નંબર…\nકામદેવ સાથે જોડાયેલી કેટલીક રહસ્યમયી વાતો, જેને દરેક સ્ત્રી પુરુષે જરૂર જાણવી જોઈએ.\nઆ દેશમાં નાગરિકતા લેવા માટે કા તો ૫ પત્નીઓ રાખો અથવા તો જેલમાં જાઓ લોકોએ લગાવી લાઈનો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nદાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે\nદાળ-ભાતને સ્થાન જમવા માં કયારે સ્થાન આપવું લંચ કે ડિનરમા,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/2-melons-sold-for-rs-30-lakh-above/", "date_download": "2019-07-19T21:18:06Z", "digest": "sha1:J5RSFFVFAJKHPGATRIAPBCOTLERLR7BM", "length": 8581, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "આ બે 2 સકરટેટીની કીમત 30 લાખથી વધારે, જાણો શું છે તેમાં ખાસ…", "raw_content": "\nઆ બે 2 સકરટેટીની કીમત 30 લાખથી વધારે, જાણો શું છે તેમાં ખાસ…\nઆ બે 2 સકરટેટ���ની કીમત 30 લાખથી વધારે, જાણો શું છે તેમાં ખાસ…\nગરમીના દિવસો દરમિયાન સૌથી વધારે કેરી અને સકરટેટી વેંચાતી હોય છે. કેરી જેટલી જ સ્વાદિષ્ટ હોય છે સકરટેટી, લોકો ઉનાળામાં તેનું સેવન ભરપેટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તાજેતરમાં જાપાનમાં બે સકરટેટી 30 લાખથી વધારેની કીમતમાં વેંચાણી છે. જાપાનમાં આ લાખેણી સકરટેટીની નીલામી યોજાઈ હતી જેમાં તેને 30 લાખથી વધારે રકમ આપી ખરીદવામાં પણ આવી છે.\nજાપાનમાં એક પ્રદર્શની દરમિયાન એક હજાર સકરટેટીમાંથી માત્ર 2ની પસંદગી થઈ અને તેની ખાસિયતના આધારે તેના માટે લાખોની બોલી પણ લાગી. આ બે સકરટેટી 50 લાખ યેન એટલે 32 લાખમાં વેચાણી છે. આ સકરટેટીને તેની મીઠાસ અને તેના નારંગી રંગના ગરના કારણે પસંદ કરવામાં આવી હતી. આ સકરટેટી સાથે અન્યને પણ નીલામી માટે રાખવામાં આવી હતી. પરંતુ આ બે માટે જ લાખોની બોલી લગાવવામાં આવી હતી.\nઆ નીલામી જાપાનના સાપોરોના માર્કેટમાં યોજાઈ હતી. આ વર્ષની ખેતીની નવી સીઝન બાદ આ પહેલી નીલામી હતી. જાપાનમાં દરેક નવી સીઝનના નવા પાક આવે ત્યારે લોકો આ રીતે હર્ષોલ્લોસ સાથે નીલામી કરી તેની ખરીદી કરે છે. અહીં જો સીઝનમાં સકરટેટીની ખેતી સારી થાય તો તેને મોટી ઉપલબ્ધી ગણવામાં આવે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સાવરકુંડલા APMCના 29-05-2019ના જણસીના ભાવ\nNext ખેડૂત ખાસ વાંચે, “ગણોતધારા” વસિયતનામાના આધાર પર બિનખેડૂત ખેડૂત બનીને જમીન મેળવી શકે નહિ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખ��લી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/12/2018/3243/", "date_download": "2019-07-19T20:46:13Z", "digest": "sha1:ORJ4ZPAVHG2JPL4RQXDG6JL53CC5BNDN", "length": 6287, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "યુવાન ગાયક આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી… | Gujarat Times", "raw_content": "\nHome FILM યુવાન ગાયક આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી…\nયુવાન ગાયક આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી…\nજાણીતા યુવાન અને પ્રતિભાશાળી ગાયક આદિત્ય નારાયણ આજકાલ વારંવાર મિડિયામાં ચમકતા રહે છે. ગત વરસે આદિત્યએ એરલાઈન્સના એક કર્મચારી સાથે અભદ્ર- અસભ્ય વર્તન કર્યું હતું. તેમની હરકત વિડિયોમાં નોંધાઈ હતી અને તેમના આવા અસંસ્કારી વર્તાવની લોકોએ ખૂબ ટીકા કરી હતી. તાજેતરમાં આદિત્ય નારાયણે મુંબઈમાં રસ્તા પર લાપરવાહીથી કાર ચલાવીને રિકશા સાથે અથડાવી હતી. જેને કારણે રિકશાચાલક તેમજ રિકશામાં પ્રવાસ કરનારા યાત્રીને ઈજા થઈ હતી . વરસોવા પોલીસે આદિત્યની ધરપકડ કરીને તેની વિરુધ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 279 અને કલમ 338ની અંર્તગત કેસ દાખલ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.\nPrevious articleસુષમા સ્વરાજે નરેશ અગ્રવાલને આવકાર્યા, પછી ઠપકાર્યા ….\nNext articleઆવી રહી છે સાયકોલોજીના વિષય પર આધારિત ફિલ્મ – મેન્ટલ હૈ કયા… –કંગના રનૌત અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં,\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરોટોમેકનું સાત બેન્કોમાં રૂ. 3695 કરોડનું કૌભાંડઃ વિક્રમ કોઠારીની ધરપકડ\nજમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ હવે ભારત- પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ...\nચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nમીનળદેવી વાવ – વીરપુર\nઅમે મુંબઈના રહેવાસી-માટુંગાની મધુર યાદો\n21મી એપ્રિલે અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોનું વિશાળ...\nએફ-૧ વિદ્યાર્થીઓ માટે યુએસસીઆઇએસ અપડેટ્સઃ વૈકલ્પિક પ્રેક્ટિકલ તાલીમ માટે અલગ શાળામાં...\nમહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/shiva/", "date_download": "2019-07-19T21:53:39Z", "digest": "sha1:PIFXDWH2SXXZSQ3B6RDCDWVTHGPPBYEL", "length": 7098, "nlines": 107, "source_domain": "echhapu.com", "title": "Shiva Archives - echhapu.com", "raw_content": "\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\nઅમીષ ત્રિપાઠીનું નામ આ કોલમના નિયમિત વાંચકો માટે અજાણ્યું નથી. થોડા સમય પહેલા આજ કોલમમાં એણે રચેલી અજાયબ સૃષ્ટિ ઉપર આપણે એક નજર કરી હતી. એણે રચેલી શિવા ટ્રાઈલોજી અને રામચંદ્ર સિરીઝને mass થી લઈને class સુધી દરેક વાંચકોએ બે મોઢે વખાણી છે.આજે આપણે જે પુસ્તક વિષે ચર્ચા કરવાના છીએ એ અમીષ ત્રિપાઠીની કોઈ આતુરતાથી […]\nરામચંદ્ર સિરીઝ ,શિવા ટ્રાઈલોજી અને અમીષ ત્રિપાઠીનું પુરાતન ભારત\nમાણસ ત્યારે મહાદેવ બને છે જયારે એ અનિષ્ટનો નાશ કરવા ધર્મયુદ્ધ માં ઉતરે છે. હું એકલો મહાદેવ નથી, મારી સમક્ષ લાખો મહાદેવ ઉભા છે. લાખો મહાદેવ જે અનિષ્ટ સામે લડવા તૈયાર થયા છે, લાખો મહાદેવ જે અનિષ્ટનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આવું બોલતા શિવા ની સામે મેલુહાના સૈનિકો દિગ્મૂઢ થઇ એકબીજાને જોઈ રહ્યા છે, […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/adhar-card/", "date_download": "2019-07-19T20:33:18Z", "digest": "sha1:ETHEXTVZ6U756ZIIHUJEKENET7QLX55X", "length": 6834, "nlines": 148, "source_domain": "www.iamgujarat.com", "title": "Adhar Card News In Gujarati, Latest Adhar Card News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nઆધાર કાર્ડ કઢાવવા ધક્કા ન ખાવા હોય તો 200 રૂપિયા ખર્ચવા...\nહવે, આધાર કાર્ડ કઢાવવું એટલે સાત કોઠા ભેદવા જેવું વિપુલ પટેલ, અમદાવાદ: આધાર કાર્ડ હવે...\nPF અકાઉન્ટમાં નામ અને ઉંમર આધાર કરતાં અલગ હોય તો આ...\nPF સ્ટેટમેન્ટ અને આધારની માહિતીમાં ફેર છે નવી દિલ્હી: પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિની...\nઆધાર કાર્ડમાં ગમે ત્યારે સુધારા-વધારા કરાવી શકશો\n31 માર્ચ અંતિમ તારીખ નવી દિલ્હીઃ બેન્ક અને ટેલિકોમ કંપનીઓ પાસેથી તમને 31 માર્ચ 2018...\n4 સરળ સ્ટેપઃ આવી રીતે જોડો આધાર કાર્ડને પાનકાર્ડ સાથે\n... નહીં તો કાર્ડ રદ્દ IamGujarat.com: પાનકાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર છે. જો આપે...\nવિદેશીઓનું પણ બનશે આધાર કાર્ડ, આ છે શરત\nમુંબઈ: સરકારે બુધવારે કહ્યું કે, ભારતમાં રહીને નોકરી કે વેપાર કરનારા એવા વિદેશીઓ માટે...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/natural-gas/", "date_download": "2019-07-19T20:59:53Z", "digest": "sha1:5QD2F2QZHY4HB65K7PTN7QQBGDI7EQGM", "length": 6972, "nlines": 148, "source_domain": "www.iamgujarat.com", "title": "Natural Gas News In Gujarati, Latest Natural Gas News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nરાહતના સમાચાર: ગાડીમાં CNG ભરાવવા હવે લાંબી લાઈનમાં નહીં ઉભું રહેવું...\nઅમદાવાદ: સીએનજી વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ તેની સામે CNG પંપની...\nCNG-PNG ગેસના ભાવમાં 10% વધારો થવાના એંધાણ\nCNG-PNGના વપરાશકારો માટે માઠા સમાચાર નવી દિલ્હીઃ કુદરતી ગેસની કિંમતમાં 10 ટકાનો વધારો થવાના...\nકડીના ખેડૂતે ONGC સામે કર્યો કેસ, ખનીજતેલ પર ગણાવ્યો પોતાનો હક્ક\n'જમીન મારી તો ગેસ અને તેલ પણ મારું' અમદાવાદઃ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લી.(ONGC)...\nનબળો રુપિયો વધારશે CNGના ભાવ અને બગાડશે તમારા ખિસ્સાની સ્થિતિ\nપેટ્રોલ-ડીઝલ પછી હવે CNG-PNGના ભાવ રોવડાવશે સંજય દત્તા, નવી દિલ્હીઃ નબળા રુપિયાની આગ પેટ્રોલ-ડીઝલમાં તો...\nઓક્ટોબરમાં સીએનજી અને વીજળીમાં ઝીંકાશે ભાવ વધારો\nનવી દિલ્હી: વિદેશી બજારમાં તેજીને પગલે સરકાર દેશમાં ઉત્પાદિત પ્રાકૃતિક ગેસના ભાવ ઓક્ટોબરમાં 14...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/2019-thi-mandi-ne-2022-sudhi/", "date_download": "2019-07-19T20:42:50Z", "digest": "sha1:AT3K4HW57WLWCFXIY3FYRZWJDI7KCMIW", "length": 7604, "nlines": 64, "source_domain": "www.janvajevu.com", "title": "2019 થી માંડી ને 2022 સુધી કોઈ નહિ રોકી શકે આ રાશીઓ ને માલામાલ થતા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / 2019 થી માંડી ને 2022 સુધી કોઈ નહિ રોકી શકે આ રાશીઓ ને માલામાલ થતા\n2019 થી માંડી ને 2022 સુધી કોઈ નહિ રોકી શકે આ રાશીઓ ને માલામાલ થતા\nઆજે અમે તમને એ ચાર રાશીઓ વિષે જણાવીશું જે જલ્દી જ ધનવાન બનવા જઈ રહ્યા છે. થોડી મહેનત તેઓ કરશે તો એમને ધનવાન બનતા કોઈ નહિ રોકી શકે.\nઆ લીસ્ટ માં સૌથી પહેલી રાશી છે વૃષભ રાશી. વૃષભ રાશી ના જાતકો માટે 2019 થી 2022 સમય ખુબ જ શુભ રહેશે. આ સમયે તમને તમારા વ્યાપાર માં સરળતા થી સફળતા મળશે. આર્થિક રીતે તમને ખુબ જ ફાયદા ઓ થશે. જો તમારા ર કોઈ કરજ હશે તો તમને તેમાંથી મુક્તિ મળશે. તમે જલ્દી જ ખુબ જ સફળ બની શક્શો. તમારા દરેક અટકેલા કામ બની જશે અને આર્થીક રીતે જે પણ સમસ્યા હશે તે દુર થશે.\nઆ પછી જે રાશી છે તે છે સિંહ રાશી. આ સમય દરમ્યાન સિંહ રાશિના જાતકો ને ભાગ્ય નો સાથ મળશે. તેઓ ને સમાજ માં માંન સન્માન અને નામના મળશે. આ રાશિના જાતકો ને આ સમયે મનપસંદ નોકરી મળશે. દિવસે ડબલ અને રાતે ચાર ગણી તરક્કી મળશે. સિંહ રાશી ના જાતકો માટે ખુબ જ સારા દિવસો આવશે. તેઓ ની કિસ્મત બદલી જશે. તેઓ ને અણધાર્યા આર્થિક લાભ થશે. નોકરી અને ધંધા માં ઓછી મહેનત એ મોટી સફળતા મળશે.\nઆ પછી જ�� રાશી છે તે છે કુંભ રાશી. આ રાશી ના જાતકો માટે આવનારો સમય શુભ લાભ ના દરેક અવસરો લઇ ને આવશે. તેઓ ને નોકરી માં ખુબ જ તરક્કી મળશે. આ રાશી ના જાતકો ને આર્થિક લાભ મળશે. તેઓ ના ઘર માં કોઈ આર્થીક સમસ્યા હશે તો પણ દુર થશે. તમારી આર્થીક સ્થિતિ માં સુધારો થશે. તમને ગમતી નોકરી મળશે અને કોઈ ધંધા ની શરૂઆત કરવી હોય તો આ સમય બેસ્ટ છે. તમને ધંધા માં તરક્કી મળશે.\nઆ પછી જે રાશીઓ છે જેમને આર્થિક લાભ થવા જઈ રહ્યો છે તે છે મિથુન રાશી. આવનારા વર્ષો આ રાશી ના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. તેઓ ના જીવનમાં તરક્કી મેળવવા ના નવા નવા માર્ગ મળશે. આ સમયે તેઓ જે પણ કામ હાથ માં લેશે તેમાં તેને સફળતા મળશે.\nજાણો એક એવા AC વિષે જેનું બીલ 10 રૂપિયા પણ નથી આવતું\nમોદી સરકારની નવી યોજના, જેમા મહિનામા માત્ર ૮૪ રૂપિયા ભરી વર્ષે મેળવો ૨૪ હજાર રૂપિયા\nઆ દેશમાં ભરાય છે રૂપિયાનું માર્કેટ જ્યાં મળે છે કિલોના ભાવે નોટો, જાણો શુ છે તેનુ કારણ\nમાત્ર ૧૦ જ દિવસમાં મટી જશે આંખના નેત્રોમા ફેલાતી મોતિયાબિંદુની સમસ્યા, બસ કરો આ એક નાનો ઉપાય\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nલીમડાના પાંદડા કરતાં તેના ફળ છે ખૂબ ઉપયોગી, કિડની અને આંખના રોગોમાં કરે છે રામબાણ ઈલાજ\nમિત્રો આપણી આસપાસ ઘણા બધા ફળફૂલ મળી આવે છે કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=37005&cat=2", "date_download": "2019-07-19T21:08:12Z", "digest": "sha1:J7TFFEBRR3QB4ZVANQZWFMVELDGJLGJN", "length": 5734, "nlines": 66, "source_domain": "www.newsonlinelive.tv", "title": "odisha congress filed complaint with elections commission against sambit patra News Online", "raw_content": "\nચૂંટણી રેલીમાં સંબિત પાત્રા ભગવાનની મૂર્તિ લઈ પહોંચ્યા\nઓડિશા-ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા સામે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ચૂંટણી કમિશનને ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે સંબિત પાત્રા સામે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્ય�� છે કે સંબિત પાત્રાએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. સંબિત પાત્રા એક ચૂંટણી રેલી દરમિયાન ભગવાન જગન્નાથની મૂર્તિ લઈને મંચ પર દેખાયા હતા ત્યારબાદ કોંગ્રેસે તેમની સામે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.\nતમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે સંબિત પાત્રા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને પૂરી સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે પરંતુ બાદમાં સંબિત પાત્રાને અહીંથી પાર્ટીએ ટિકિટ આપી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓડિશામાં માત્ર એક સીટ મળી હતી. એવામાં પાર્ટી ઓડિશામાં સતત પોતાની સીટો વધારવા માટે મહેનત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓડિશામાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે એવામાં ભાજપ અને બીજુ જનતા દળ એખબીજા સામે સતત નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે આ વખતે કોઈ પણ રાષ્ટ્રીય દળને પૂર્ણ બહુમત નહિ મળે. બીજેડી પાસે આ સારો મોકો છે. અમે કેન્દ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવીશુ. પટનાયકના આ નિવેદન પર પલટવાર કરતકા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે પટનાયક મજબૂત નહિ પરંતુ મજબૂર સરકાર ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/09/02/poetry-17/?replytocom=41881", "date_download": "2019-07-19T21:00:16Z", "digest": "sha1:77N6NVCGNASAEHFGYVSHPGO6VLQORPLZ", "length": 14893, "nlines": 181, "source_domain": "www.aksharnaad.com", "title": "પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨)\nપાંચ કૃષ્���કાવ્યો – સંકલિત (ભાગ ૨) 6\n2 Sep, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દાસી જીવણ / ન્હાનાલાલ દ. કવિ / પન્ના નાયક / રવિ સાહેબ / સુરેશ દલાલ\n૧. મોરપીંછની રજાઈ ઓઢી.. – સુરેશ દલાલ\nમોરપીંછની રજાઈ ઓઢી, તમે સૂઓને શ્યામ;\nઅમને થાય પછી આરામ.\nમુરલીના સૂરનાં ઓશીકાં, રાખો અડખે-પડખે;\nતમે નીંદમાં કેવા લાગો, જોવાને જીવ વલખે,\nરાત પછી તો રાતરાણી થઇ, મહેંકી ઉઠે આમ. મોરપીંછની..\nઅમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશું;\nઆંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું,\nનિદ્રા તંદ્રા જાગૃતિમાં, ઝળહળભર્યો દમામ. મોરપીંછની..\n૨. હલકે હાથે તે નાથ.. – કવિ ન્હાનાલાલ\nહલકે હાથે તે નાથ \nમહિડાંની રીત ન્હોય આવી રે લોલ..\nમોતીડાંની માળા તૂટશે રે લોલ.\nગોળી નન્દાશે ને ગોરસ વહી જશે,\nગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ. હલકે હાથે..\nન્હાનીશી ગોરસીમાં જમનાજી ઊછળે:\n દોરી રાખો રે લોલ.\nન્હાનીશી ગોરસીમાં અમૃત ઠારિયાં,\n ચાખો રે લોલ. હળવે હાથે..\n૩. કેને રે પૂછું.. – દાસી જીવણ\nશામળિયાના સમાચાર, હવે હું કેને રે પૂછું \nપાતળિયાના સમાચાર, કો’ને હું કેને રે પૂછું \nઆડા સમદરિયા ને નીર તો ઘણેરાં વા’લા \nવાલીડો વસે છે ઓલ્યે પાર, હવે હું કેને રે પૂછું..\nઆડા ડુંગરડા ને પા’ડ તો ઘણેરા વા’લા \nપંથડો પડેલ ના મુંજો પાર, હવે હું કેને રે પૂછું..\nરાત અંધારી ને મેહુલિયા વરસે વા’લા \nધરવેં ન ખેંચે એક ધાર, હવે હું કેને રે પૂછું..\nરોઈ રોઈને મારો કંચવો ભિંજાણો વા’લા \nહલકેથી ત્રુટલ મારો હાર, હવે હું કેને રે પૂછું..\nદાસી જીવણ કે’ પ્રભુ ભીમ કેરે ચરણે વા’લા \nબેડલો ઉતારો ભવપાર, હવે હું કેને રે પૂછું..\n૪. કાગળ હરિને લખીએં.. – રવિસાહેબ\nલાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે\nએવો શિયો રે અમારલો દોષ, ન આવ્યા ફરીને રે.\nજાદવ ઉભા રયોને જમનાને તીર, પાલવડે બંધાણા રે.\nવા’લે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે\nએવાં વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નૈં તમને રે. – લાવો.\nવા’લે હીરના હીંડોળા બંધાવી હીંચોળેલ અમને રે\nએવા હીંચોળી તરછોડો મા મા’રાજ ઘટે નૈ તમને રે. – લાવો.\nવા’લે પ્રેમનો પછેડો ઓઢાડી રમાડેલ અમને રે\nએવા ઓઢાડી ખેંચો મા મા’રાજ ઘટે નૈ તમને રે. – લાવો.\nવા’લે અંધારા કૂવામાં આજ ઉતારેલ અમને રે\nએવા ઉતારી વ્રત વાઢો મા મા’રાજ ઘટે નૈ તમને રે. – લાવો.\nગુણ ગાય રે રવિ ને ભાણ ગુરુગમ ધારો રે.\nએવી પકડેલ બાંય મા’રાજ ભવસાગર તારો રે. – લાવો.\n૫. હરિવર સાથે હેત.. – પન્ના નાયક\nખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત\n ક્ય��ં કરીએ છીએ ચોરી \nરાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી \nહું શ્યામની કુંજગલી છું ને મીરાંબાઈનો ભેખ.. હરિવર સાથે હેત.\nસાંવરિયાના સૂરની સાથે હોય અમારો નાતો\nશ્યામની સાથે હોય સદાયે, શરદપૂનમની રાતો.\nસૃષ્ટિ આખી તન્વી શ્યામા, ‘કૃષ્ણપુરુષ છે એક.’.. હરિવર સાથે હેત.\nશ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..\n6 thoughts on “પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨)”\nવાહ વાહ મજા આવઇ\nમન આનંદીત થઈ ગયું.\nસુન્દર કાવ્યો, મઝા આવિ.\nમહારથિઓના ક્રુશ્ન – કાવ્યો પવિત્ર ક્રુશ્નમય વાતાવરન\nપ્રસરાવિ ગયા . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા\n← પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧)\nજીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૩) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકાર���ારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/jano-maharaja-vishe-jemna-mahelma-kapda-vagar-entry/", "date_download": "2019-07-19T20:41:44Z", "digest": "sha1:SFYUQMWVXG43EZIWDM7DBC366MDVF3W4", "length": 12723, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "આ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ જાણીને તમને નહિ આવે વિશ્વાસ...", "raw_content": "\nHome અજબ ગજબ આ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ જાણીને...\nઆ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ જાણીને તમને નહિ આવે વિશ્વાસ…\nપહેલાના જમાનામાં શું-શું નતુ થતું…,તો આજે આ રાજા વિષે જાણીલો જે પોતાના રંગીનમિજાજ માટે ખુબ જાણીતા હતા.એમના વિષે એવુ કહેવામાં આવે છે કે તે પોતાના મહેલમાં લોકોને કપડા વગરજ એન્ટ્રી આપતા હતા.\nએકદમ સાચું આ હતા પટીયાલા રીયાસતના મહારાજા ભુપીન્દર સિંહ.એમના વિષે જેટલું તમે જાણ શો એટલીજ તમને હેરાની થશે.આ મહારાજની હરકતોજ કઈક એવી હતી.મહારાજા ભુપીન્દર સિંહના દિવાન જરમની દાસએં પાતાની બૂક “મહારાજા”માં ભુપીન્દર સિંહની આવીજ હરકતો વિષે લખિયું હતું.\nમહારાજા ભુપીન્દર સિંહએ પટીયાલામાં “લીલા-ભવન”નામથી મહેલ બનાવીયો હતો.આ મહેલમાં લોકોને કપડા ઉતારીનેજ એન્ટ્રી મલતી હતી.આ મહેલ પટિયાલા શહેરથી ભુપેન્દ્રનગર જતા રસ્તાપર આવેલા બહારદરી બગીચાની બાજુમાં બનાવવામાં આવીયો છે.આ મહેલ વિષે તેમના દિવાને પોતાની બૂક “મહારાજા”માં પણ લખિયું છે.\nમહેલનો એંક ખાસ રૂમ મહારાજા માટે ખાસ રાખવામાં આવતો હતો.આ રૂમની દીવાલો ઉપર બનેલા ચિત્રોમાં ઘણી-બધી રીતના પ્રેમકલામાં ડૂબેલા મહિલા અને પુરુસોના આસનો હતા.આ રૂમને ભારતીય રીતે તેયાર કરવામાં આવીયો છે.ફર્શ ઉપર કીમતી જવાહરાતથી જડેલી કાલીનો પાથરવામાં આવી છે.\nમહારાજાએં મહેલની બારે એક સ્વીમીંગ પુલ પણ બનાવડાવીઓ છે.આ સ્વીમીંગ પુલ એટલો મોટો છે કે આમાં 150 મહિલા અને પ��રુષો એક સાથે નાહિ સકે.અહિયાં ખુબ માટી-મોટી પાર્ટીઓ થતી હતી.આ પાર્ટીઓમાં સામેલ થવા માટે મહારાજા પોતાની પ્રેમિકાઓને પણ બોલાવતા હતા.મહારાજની પ્રેમિકાઓ મહારાજના બે-ચાર ખાસ મિત્રો સાથે પુલમાં નહાતી અને તરતી હતી.\nઆ બધું મહેલના સ્વીમીંગ પુલની બાજુમાંજ થતું હતું.આ પાર્ટીઓમાં રાજ્યના અંગ્રેજ અધિકારી અને તેમની પત્નીઓ પણ ભાગ લેતી હતી.દિવાન જરમની દાસએ મહારાજા,મહારાણી નામની બેસ્ટ સેલર બૂક માં આ પાર્ટીઓ માં શું થતું તેના વિષે બહુ વિસ્તારથી લખિયું છે.\nઆ પાર્ટીમાં વિલાયતી અને બિન-હિન્દુસ્તની બહુ ઓછા બોલાવામાં આવતા હતા.આ પાર્ટીઓ માં એજ યુરોપિયન કે અમેરીક્ન લેડીને બોલવામાં આવતી જેમની સાથે મહારાજની ઇસક્બાજી ચાલતી હોય.\nમહારાજા ભુપીન્દર સિંહ પટિયાલાનો જન્મ ૧૨ ઓક્ટોમ્બર 1891માં મોતીબાગ પેલેસ, પટિયાલામાં થયો હતો. પિતા મહરાજા રાજીન્દર સિંહના મૃત્યુ પછી રાજ્યના રાજા બનેલા ભુપીન્દર સિંહએં 38 વર્ષ રાજ્ય કર્યું હતું.સીખ પરિવારમાં જન્મેલા આ શાસક વિષે કહેવાય છે કે તેમણે 10 થી વધુ વખત લગ્ન કરીયા હતા.\nએંક અનુંમાંન મુજબ મહારાજા ભુપીન્દર સિંહ 88 બાળકોના પિતા હતા.એંમની પાસે વિશ્વ પરસિધ “પટીયાલા હાર” હતો.આ હારને પરસિધ બ્રાંડ કર્ટીયર એસએ એં બનાવીયો હતો.મહારાજની પત્ની બખ્તાવર કોર એટલી સુંદર હતી કે તમને ક્વીન મેરીનું તખ્લુશ માળિયું હતું.પટીયાલા પેક પણ દુનિયાને મહારાજા ભુપીન્દર સિંહનીજ ભેટ છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ ગયા જોવા વાળા હેરાન…\nNext articleબ્રિટનની મહારાણીના ઘરે ખુલી છે નોકરીની ઓફર, નોકરી માટેની સુવિધાઓ જાણી રહી જસો દંગ…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\n21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની...\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ...\nડ્રોન તસ્કરીનો ખુલાસો ચીન, પાકિસ્તાન અને મ્યાંમારથી તાર જોડાયેલા હતા, માસ્ટરમાઈન્ડ...\n8 લાખ રૂપિયાના ભાડાથી રાખેલ ડેલ બાલબીયાનેલો વિલામાં દીપિકા રણવીર ફરશે...\n“બીટ સેવ” બીટ નથી ભાવતું તો આ વાનગી ટ્રાય કરો…\nગરમીથી બેહાલ આ ગાયોની હાલત જોઇને દુનિયા રહી ગઈ દંગ, પળભરમાં...\nજો તમે બાળકો સાથે બહાર જમવા માટે જાવ છો તો આ...\nબ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો આ ૬ જરૂરી વાત\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nભગવાનની સામે મશીને માની લીધી હાર, 3 દિવસમાં ખાલી 300 મીટર...\nએક ગુજરાતી છોકરાના એક વિદેશી છોકરી સાથે “શાહી” લગ્ન…. કેવી રીતે...\nભવિષ્યથી આવેલી મહિલાએ કહયું કઈક એવું કે સાંભળવા વાળાના થઈ ગયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/how-branded-clothes-made/", "date_download": "2019-07-19T21:27:24Z", "digest": "sha1:DVMUJ5ECH43AMIQZI7YP3MS4KFG3HEQV", "length": 11664, "nlines": 85, "source_domain": "khedut.club", "title": "હજારો રૂપિયાના બ્રાન્ડેડ કપડા બનવા પાછળના સાચા ભાવ જાણીને લાગશે નવાઈ. જાણો વધુ", "raw_content": "\nહજારો રૂપિયાના બ્રાન્ડેડ કપડા બનવા પાછળના સાચા ભાવ જાણીને લાગશે નવાઈ. જાણો વધુ\nહજારો રૂપિયાના બ્રાન્ડેડ કપડા બનવા પાછળના સાચા ભાવ જાણીને લાગશે નવાઈ. જાણો વધુ\nઆજકાલ લોકો બ્રાન્ડેડ કપડા જ પહેરવાના વધુ પસંદ કરતા હોઈ છે. લોકો હજારો રૂપિયા આપીને પણ તેના બ્રાંડ ના કપડા પહેરવાનો શોખ પૂરો કરે છે પરંતુ શું તમે જાણો છો બાંગ્લાદેશ ની બજાર માં એ જ કપડા સાવ સસ્તી કીમત માં તૈયાર થાય છે. જો બ્રાન્ડ જાણીતી અને વૈશ્વિક હોય તો તેના ટીશર્ટની કિંમ ઓછામાં ઓછા રૂ.૩ થી ૪ હજાર આસપાસ હોય છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે તમે જે બ્રાન્ડની કિંમતના ટીશર્ટ ખરીદો છો તેની ખરેખર ઉત્પાદન કિંમત કેટલી હોઇ શકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એની હકીકતમાં કિંમત વધીને રૂ.૧૦૦ થી ૩૦૦ જ હોય છે.\nજી હા આ વાત બિલકુલ સત્ય છ���. દુનિયાભરની જાણીતી વસ્ત્રોની બ્રાન્ડ જે વસ્ત્રો બનાવે છે તે દરેક ના વસ્ત્રો હાલમાં બાંગ્લાદેશમાં જ બનાવવામાં આવી રહયા છે. એ જેટલી ઓછી કિંમતે વસ્ત્રો બનાવે છે એટલી સસ્તી કિંમતે ચીન પણ બનાવી શકતો નથી.\nઆ ઉદ્યોગે ચીનને પણ પાછળ રાખી દીધો છે.અહીં લગભગ પપ૦૦ ફેકટરીઓમાં રોજના ૧.રપ લાખ ટીશર્ટ બને છે.આ ફેકટરીઓ ઢાકા, ચટગાવ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે.\nજાણો દરેક શર્ટ ઉપર કારીગરને મળે છે આટલા રૂપિયા –\nબાંગ્લાદેશમાં કારીગરની મજુરી સૌથી સસ્તી છે અને અહીંનું ફીનીશીંગ, ગુણવતા ખુબ જ સરસ છે. જો કે એક વાત અલગ છે કે દૂનિયાભરમાં હજારોની કિંમતે મળતા વસ્ત્રોમાં અહીંના મજુરને વસ્ત્ર દીઠ એક કે બે રૂપિયા જ મળતા હોય છે. યુરોપની સૌથી મોટા રેડીમેઇડ રીટેલઇર એચ એન્ડ એમ એટલે કે હંસ એન્ડ મૌરીટઝનું અડધાથી વધુ કામ અહી કરવામાં આવે છે. હાલના સમયમાં દુનિયાના સૌથી મોટા રીટેઇલ બ્રાન્ડ વોલમમાર્ટ, યુકેની પ્રતિષ્ઠીત બ્રાન્ડ પ્રાઇમર્ક, ઇટાલીયન બ્રાન્ડ રાલ્ફ લૌરેને પણ અહી પોતાનો ઓર્ડર સતત વધારી રહયા છે.\n૩૦ વર્ષ પહેલા કરી હતી શરૂઆત –\n૧૯૭૮માં પહેલી વખત બાંગ્લાદેશના રેડીમેડટ ઉદ્યોગના જનક કહેવાતા નુરૂલ કાદર ખાને ૧૩૦ યુવાનોને તાલીમ માટે દક્ષિણ કોરીયા મોકલ્યા હતા ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે આ ઉદ્યોગ આટલો મોટો બનશે અને દેશની તકદીર બદલી નાખશે. આ તાલીમીઓ પરત આવ્યા ત્યારે દેશની પ્રથમ વસ્ત્ર ફેકટરી શરૂ કરવામાં આવી હતી અને બહારના કામો પણ લેવા લાગ્યા અને બાદમાં તો વધુને વધુ ફેકટરીઓ સ્થપાતી ગઇ અને ત્યારથી આ ઉદ્યોગે પાછું વાળીને જોયું જ નથી.\nકેટલો આવે છે ખર્ચ \nબાંગ્લાદેશમાં ઉમદા કોટનથી બનતા ટીશર્ટ બનાવવાની વસ્તુ,મજુરી, ટાન્સપોર્ટેશન, શોરૂમનો ખર્ચ વગેરે સાથે ૧.૬૦ ડોલરથી ૬ ડોલર સુધી આવે છે જેને અલગ અલગ બ્રાન્ડ યુરોપ અને અમેરિકામાં બહૂ ઉંચા ભાવે વેચે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્���ની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious કોઈ પણ ફોન નંબરની ડિટેઈલ્સ હવે તમે પણ મેળવી શકશો, બસ કરવાનું છે માત્ર આ કામ\nNext વાર્તા: જાણો આ દરજીની ચતુર પત્ની વિશે, તેણે કરેલા આ કામ ને જોઈ ને તમે ચોંકી જશો…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/angoori-basudi-gujarati.html", "date_download": "2019-07-19T20:35:39Z", "digest": "sha1:K77F54G7B2GYUM7E5AT22VKCPB6CM7NH", "length": 3680, "nlines": 65, "source_domain": "www.khanakhazana.org", "title": "અંગૂરી બાસુદી | Angoori Basudi Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nપનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી અાવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી.\n½ ટીસ્પૂન એલચીનો ભૂકો\n2 ટેબલસ્પૂન બદામની કતરી\nપનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી અાવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવ��. ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી.\nએક વાસણમાં દૂધ નાખી, ઉકાળવું. બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું. બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું. પછી તેમાં પનીરની ગોળીઓ, એલચીનો ભૂકો, છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી.\nનોંધ – પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે અાકર્ષક લાગશે.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/us-president-trump-slams-india-once-again-over-tariffs-on-us-products-1562703771.html", "date_download": "2019-07-19T20:59:57Z", "digest": "sha1:CVL3IMBB6XMXYRXGRZPY55X6Z2G5KCBP", "length": 7119, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "US President Trump slams India once again over tariffs on US products|અમેરિકી વસ્તુઓ પર ડ્યૂટીથી ભારતે ભારે કમાણી કરી હોવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ", "raw_content": "\nનારાજગી / અમેરિકી વસ્તુઓ પર ડ્યૂટીથી ભારતે ભારે કમાણી કરી હોવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ\nડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર\nભારે ડ્યૂટીની દાદાગીરી US સાંખી નહીં લે: ડોનાલ્ડ ટ્રમ્પ\nઅમેરિકા ખાતે નિકાસ કરતી ચીજવસ્તુ પર ઓછી ડ્યુટીની અપેક્ષા રાખે છે\nટ્રમ્પ અગાઉ ઘણીવાર આ પ્રકારનું વલણ અપનાવી ચૂક્યા છે\nવોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત ડ્યૂટી અંગે ફરી એક વાર ભારત પર પોતાની ભડાસ કાઢી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે અમેરિકી ઉત્પાદનો પર ભારેભરખમ ડ્યૂટી લાદી ભારત બહુ ફાયદો લઇ ચૂક્યો છે. પરંતુ હવે અમેરિકા તેને સાંખી લેશે નહીં. ટ્રમ્પની આ ટિપ્પ્ણી ઓસાકામાં ગત 28 જૂને જી20 શીખર સંમેલનથી અલગ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના થોડા સમય પછી આવી છે.\nભારતે ભારે ડ્યૂટીથી બહુ લાભ લઇ લીધો\nએ મુલાકાતમાં બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય વેપાર સાથે સાંકળતી ચિંતા જાહેર કરી અને તેના સમાધાન માટે પરસ્પરના વેપાર મંત્રીઓની બેઠક માટે સંમત્તિ દર્શાવી હતી. પરંતુ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી લખ્યું કે ‘ભારતે ભારે ડ્યૂટીથી બહુ લાભ લઇ લીધો પણ એવુ નહીં ચાલે.’ નોંધનીય છે કે તાજેતરના મહિનાઓમાં માર્કેટ એક્સેસ અને ટેરિફ અંગે જે વિવાદ સર્જાયા છે તે વધુ ઘેરા થવાની આશંકા છે.\nબંને દેશો વચ્ચે સમાન શરતો હોવી જોઈએ\nઆ અગાઉ પણ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ હાર્લિ ડેવિડસન બાઈક પરની ડ્યુટી ઘટાડવા માટે કહ્યું હતું. ટ્રમ્પ��ી દલીલ એવી છે કે ભારત પોતાને ત્યાં ડ્યુટી વધારે નાંખે છે જ્યારે અમેરિકા ખાતે નિકાસ કરતી ચીજવસ્તુ પર ઓછી ડ્યુટીની અપેક્ષા રાખે છે. બંને દેશો વચ્ચે સમાન શરતો હોવી જોઈએ. ભારતની આ પ્રકારની દાદાગીરી ચલાવી લેવાય નહીં. ટ્રમ્પ અગાઉ ઘણીવાર આ પ્રકારનું વલણ અપનાવી ચૂક્યા છે. તેઓ પોતાના દેશના વેપાર માટે વધુ આક્રમક હોય છે. વળી 2020માં અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે અને ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ફરી મેદાનમાં ઉતરવાના છે આથી તેઓ કડક વલણ અપનાવી રહ્યાં છે.\nડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/if-the-thoughts-of-suicide-are-coming-then-a-person-may-suffer-from-bipolar-disorder-1562655375.html", "date_download": "2019-07-19T21:03:41Z", "digest": "sha1:LMDANTHZVH2HIRLANEC672VU7ZWVNXWK", "length": 6642, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "If the thoughts of suicide are coming, then a person may suffer from bipolar disorder|આપઘાત કરવાના વિચારો આવતા હોય તો વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હોઈ શકે છે, તરત જ ડોક્ટરની સલાહ લેવી", "raw_content": "\nબીમારી / આપઘાત કરવાના વિચારો આવતા હોય તો વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હોઈ શકે છે, તરત જ ડોક્ટરની સલાહ લેવી\nહેલ્થ ડેસ્કઃ બાયપોલર ડિસઓર્ડર એક મેન્ટલ હેલ્થ કન્ડિશન છે, જેમાં વ્યક્તિના મૂડમાં ફેરફાર થતો રહે છે. મૂડમાં થતો આ ફેરફાર સામાન્ય કેટેગરીમાં આવતો નથી. આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ મહિનાઓથી ડિપ્રેશનમાં રહી શકે છે અથવા લાંબા સમય સુધી તણાવની સ્થિતિમાં રહી શકે છે.\nબાયપોલર ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિમાં ત્રણ મુખ્ય લક્ષણો જોવા મળે છે. પહેલું મેનિયા, બીજું હાઇપોમેનિયા અને ત્રીજું ડિપ્રેશન.\nમેનિયાની સ્થિતિમાં વ્યક્તિ ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બની જાય છે. લાગણીઓ પર તેનું નિયંત્રણ નથી રહેતું. તે બહુ વધારે ઉત્સાહિત, જુસ્સાવાળી, બહુ વધારે ખુશ અને ઊર્જાથી ભરપૂર અનુભવે છે. મેનિયાની પરિસ્થિતિ દરમિયાન વ્યક્તિનું કાર્ય અને સંબંધો સૌથી વધુ પ્રભાવિત થાય છે.\nહાઇપોમેનિયા મેનિયાથી એક સ્તર ઉતરતી સ્થિતિ છે. આ લક્ષણને મોટાભાગે બાયપોલર 2 ડિસઓર્ડર કહેવાય છે. આ સ્થિતિમાં પણ વ્યક્તિના મૂડમાં ઘણો ફેરફાર થાય છે, જો કે, આનાથી વ્યક્તિનું કાર્ય અને તેના સંબંધોને મેનેજ કરવાની ક્ષમતા પર કોઈ અસર નથી પડતી.\nડિપ્રેશનવાળી સ્થિતિમાં વ્યક્તિ બહુ વધારે નિરાશ, ઉર્જામાં ઊણપ, વસ્તુઓમાં ઓછો રસ, ઓછી અથવ��� બહુ વધારે ઊંઘ વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. તેના મગજમાં આપઘાત કરવાના વિચારો પણ આવી શકે છે. તેથી, આ લક્ષણો ઓળખવા બહુ જરૂરી છે.\nબાયપેલર ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે. લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, જેથી એ વ્યક્તિની સ્થિતિમાં સુધાર લાવી શકાય. સામાન્ય રીતે આ રોગથી પીડિત હોવા પર વ્યક્તિએ આજીવન દવાઓની મદદ લેવી પડે છે. દવાનો ડોઝ કેટલો વધારે કે ઓછો હશે તેનો નિર્ણય ડોક્ટર દર્દીને તપાસ્યા બાદ નક્કી કરે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/here-is-the-reason-to-select-mayank-agarwal-in-place-of-injured-vijay-shankar-in-world-cup-2019-99167", "date_download": "2019-07-19T20:39:31Z", "digest": "sha1:YTYZCXTEYC4VK4T65KA6CQVV7IXT5TTK", "length": 8181, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "here is the Reason to Select Mayank Agarwal in place of Injured Vijay Shankar in World Cup 2019 | World Cup 2019: વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને લેવા પાછળ શું છે કારણ - sports", "raw_content": "\nWorld Cup 2019: વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને લેવા પાછળ શું છે કારણ\nશિખર ધવન બાદ વધુ એક ઝટકો લાગતા વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર નિકળી ગયો છે. તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન મળ્યું છે. મયંકને ટીમમાં સ્થાન મળતા અનેક લોકોમાં તેને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.\nLondon : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ખેલાડીઓની ઇજા ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે ભારતને શિખર ધવન બાદ વધુ એક ઝટકો લાગતા વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર નિકળી ગયો છે. તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન મળ્યું છે. મયંકને ટીમમાં સ્થાન મળતા અનેક લોકોમાં તેને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે ક્યા કારણથી તેને ટીમમાં લેવામાં આવ્યો છે તેનું ગણિત અમે તમને જણાવીશું.\nશું કહ્યું ક્રિકેટ બોર્ડે\nભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, 'વિજય શંકરના પગના અંગૂઠામાં ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભારતીય મેનેજમેન્ટ વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને સામેલ કરી શકે છે. ખાસ વાત છે કે અગ્રવાલે અત્યાર સુધી એકપણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી નથી. પરંતુ કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન 28 વર્ષના મયંક અગ્રવાલે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. જો તેને વિશ્વકપમાં રમવાની તક મળે તો તેની પ્રથમ વનડે હશે.'\nઆ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ���લેમરસ અંદાજ\nશું કામ મયંકને વર્લ્ડ કપમાં મળી તક…\nપ્રશ્ન એ છે કે વિજય શંકરને સ્થાને મયંકને તક કેમ આપવામાં આવી રહી છે. તેની પાછળ આ કારણ હોઈ શકે કે ટીમને ઓપનરની જરૂર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન કેએલ રાહુલને ઈજા થઈ હતી. તે ફીલ્ડિંગ દરમિયાન મેદાનની બહાર જઈ રહ્યો હતો. તેવામાં મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરી શકે છે.\nઆ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે\nઓપનીંગ કરી શકે છે મયંક અગ્રવાલ\nવર્લ્ડ કપમાં હવે ભારતની 2 મેચો બાકી છે. ત્યારે આ બંને મેચમાં નંબર 4 પર રિષભ પંત કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકે તો મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે અને લોકેશ રાહુલ ફરી નંબર 4 પર બેટિંગ કરી શકશે. પરંતુ હજુ સુધી ટીમ મેનેજમેન્ટે રાહુલની ઈજા વિશે કોઈ અપડેટ આપ્યું નથી.\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/08/21/bhandevji/", "date_download": "2019-07-19T21:06:42Z", "digest": "sha1:GL5F6UAG3TQDBN4ENVCVCHUAKAYG4HVK", "length": 32670, "nlines": 154, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપન���ં યોગદાન સંપર્ક\nઅધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની\nAugust 21st, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભદ્રાયુ વછરાજાની ભાણદેવ | 8 પ્રતિભાવો »\n(‘મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nદસ વર્ષની ઉંમરે એક છોકરો ઝાડ નીચે ખાટલામાં બેસી પુસ્તક વાંચતો હતો. ધ્રુવનો પાઠ હતો. તેમાં લખેલું કે ધ્રુવજી તો પાંચ વર્ષે ઘર છોડી નીકળી પડ્યા સંન્યાસ માર્ગે છોકરાને થયું કે : ‘મને તો દસ વર્ષ થઈ ગયાં અને હજી હું બેઠો છું છોકરાને થયું કે : ‘મને તો દસ વર્ષ થઈ ગયાં અને હજી હું બેઠો છું ’ જે પાઠ વાંચતો હતો તે જ રાખી છોકરાએ ચોપડી મૂકી ઊંધી ને ચાલવા મંડ્યો ઉત્તરમાં. ખબર એટલી હતી કે ઉત્તરમાં હિમાલય છે ’ જે પાઠ વાંચતો હતો તે જ રાખી છોકરાએ ચોપડી મૂકી ઊંધી ને ચાલવા મંડ્યો ઉત્તરમાં. ખબર એટલી હતી કે ઉત્તરમાં હિમાલય છે થાકી થાકીને જે જગ્યાએ ઊંઘ આવી ત્યાં લંબાવ્યું. પાસેના ગામનું શિવમંદિર હતું. છોકરાના પિતાજી ચતુર શિરોમણિ. એમણે જોયું કે ક્યો પાઠ વાંચતાં વાંચતાં આ પગલું ભર્યું છે થાકી થાકીને જે જગ્યાએ ઊંઘ આવી ત્યાં લંબાવ્યું. પાસેના ગામનું શિવમંદિર હતું. છોકરાના પિતાજી ચતુર શિરોમણિ. એમણે જોયું કે ક્યો પાઠ વાંચતાં વાંચતાં આ પગલું ભર્યું છે શોધખોળ ચલાવી, દીકરો મળી ગયો, સમજાવીને ઘરે પાછો લાવ્યા. પિતાજીએ કહ્યું : ‘બેટા, સંન્યાસી થવું હોય તો થજે. મારે પણ થવું’તું પણ ન થઈ શક્યો. તું સંન્યાસી થઈશ તો મને આનંદ થશે. પણ બેટા, અભણ સાધુ ન થવાય.’ પિતાજીના આ શબ્દોને માન આપીને એમણે એમ.એ. વીથ ફિલૉસૉફી સુધી અભ્યાસ કર્યો શોધખોળ ચલાવી, દીકરો મળી ગયો, સમજાવીને ઘરે પાછો લાવ્યા. પિતાજીએ કહ્યું : ‘બેટા, સંન્યાસી થવું હોય તો થજે. મારે પણ થવું’તું પણ ન થઈ શક્યો. તું સંન્યાસી થઈશ તો મને આનંદ થશે. પણ બેટા, અભણ સાધુ ન થવાય.’ પિતાજીના આ શબ્દોને માન આપીને એમણે એમ.એ. વીથ ફિલૉસૉફી સુધી અભ્યાસ કર્યો દસ વર્ષે ધ્રુવજીના માર્ગે ભાગનાર ‘ભાણજી’ તે આજના અધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સંન્યાસી ‘શ્રી ભાણદેવજી.’\nમોરબીથી ઉત્તરદિશામાં આવેલું નાનું ખોબા જેવડું ગામ ખાખરાળા એમનું વતન. ૧૯૪૩ના જાન્યુઆરીમાં જન્મ. પિતા ભૂરાભાઈ અને માતા હરખીબહેન ખેડૂત, ઓછું પણ મૃદુ બોલનારાં, પ્રેમાળ, ભક્તિથી ભરપૂર. પિતાજી તો એકતારાની સંગાથે લાંબી હલકથી ગંગાસતીનાં ભજનો ગાતા એટલે ‘ભગત’ કહેવાતા. ભાણજીને રોજ સવારમાં ભજન ગાઈને ઉઠાડતા. બાપુ ગામ બહાર હોય તો ભજન સંભળાવી ભાણજીને ઉઠાડવાનો વારો માનો. ગામમાં મોટું તળાવ. ઘર ‘પાણીવાળી શેરી’માં એટલે કે તળાવની બાજુમાં. શ્રી ભાણદેવજી કહે છે : ‘જ્યારથી યાદ છે ત્યારથી અમે તર્યા છીએ, તળાવમાં ધુબાકા માર્યા છે. ચાર ધોરણ તો ગામમાં જ. ઉચ્ચકોટિના શિક્ષક સવજીભાઈ પ્રેરક અને માર્ગદર્શક. એ મારા પૂજ્ય અને હું એમનો લાડકો. ચોથા ધોરણમાં હતો ત્યારે મને શીતળાનું દર્દ થયું. પરીક્ષાના દિવસો. હું ગભરાઉં કે હવે શું થશે સવજીભાઈ પટેલ મારી પથારી પાસે બેઠા રહે. માથા પર હાથ મૂકીને કહે : ‘બેટા, ચિંતા નહીં કર. તારું વરસ નહીં બગડે. તું સાજો થઈશ પછી તારી પરીક્ષા લેશું.’ સવજીભાઈ ચાર ધોરણની શાળાના એક માત્ર શિક્ષક. એ બહાર જાય ત્યારે શાળા ભાણજીને સોંપીને જાય. ભાણજી ડિક્ટેશન આપે, દાખલા ગણાવે, શાળા વ્યવસ્થિત ચલાવે સવજીભાઈ પટેલ મારી પથારી પાસે બેઠા રહે. માથા પર હાથ મૂકીને કહે : ‘બેટા, ચિંતા નહીં કર. તારું વરસ નહીં બગડે. તું સાજો થઈશ પછી તારી પરીક્ષા લેશું.’ સવજીભાઈ ચાર ધોરણની શાળાના એક માત્ર શિક્ષક. એ બહાર જાય ત્યારે શાળા ભાણજીને સોંપીને જાય. ભાણજી ડિક્ટેશન આપે, દાખલા ગણાવે, શાળા વ્યવસ્થિત ચલાવે ભાણજી રોજ સવારે તાજું દોયેલું દૂધ લઈને સવજીભાઈના ઘરે નિયમિત પહોંચાડે. સવજીભાઈના પ્રેમભર્યા વ્યવહારથી ભાણજીમાં મનુષ્યત્વ અને શિક્ષકત્વનું બીજ રોપાયું. ભણતરમાં ભાણજીને રસ બહુ, વાચનનો ય શોખ. એ સમયે નાનાભાઈ ભટ્ટનાં નાનાં નાનાં પુસ્તકો બહાર પડેલાં, રામાયણ અને મહાભારતનાં પાત્રો વિષે. ભાણજીએ જીવનનું સૌથી પહેલું પુસ્તક વાંચ્યું તે આમાંનું ‘હનુમાનજી ભાણજી રોજ સવારે તાજું દોયેલું દૂધ લઈને સવજીભાઈના ઘરે નિયમિત પહોંચાડે. સવજીભાઈના પ્રેમભર્યા વ્યવહારથી ભાણજીમાં મનુષ્યત્વ અને શિક્ષકત્વનું બીજ રોપાયું. ભણતરમાં ભાણજીને રસ બહુ, વાચનનો ય શોખ. એ સમયે નાનાભાઈ ભટ્ટનાં નાનાં નાનાં પુસ્તકો બહાર પડેલાં, રામાયણ અને મહાભારતનાં પાત્રો વિષે. ભાણજીએ જીવનનું સૌથી પહેલું પુસ્તક વાંચ્યું તે આમાંનું ‘હનુમાનજી \nચોથા ધોરણ પછી ખાખરાળામાં ભણવાની સગવડ નહીં એટલે મોરબીમાં ધોરણ પાંચથી અગિયાર ભણ્યા. ત્રણ વર્ષ દીપચંદ મોદી સ્કૂલ અને પછી વી.સી. હાઈસ્કૂલ ખાખરાળાથી મોરબી બાર કિ.મી. ટ્રેનમાં આવવું ને જવું. શનિવારે તો પગે ચાલીને પ્રિય વિષય ગણિત, અત્યારે અજન્તા ઘડિયાળના માલિક અને મોટા ઉદ્યોગપતિ છે તે ઓ. આર. પટેલ ગણિત ભણાવતા. પાઘડી બાંધેલા બનારસથી ભણીને આવેલા શાસ્ત્રીસાહેબ સંસ્કૃત શીખવે. એમને તો પૂછીએ કે : “સાહેબ, પુસ્તકમાં તો આ રૂપ ‘આમ’ લખ્યું છે ને આપ તો ‘આમ’ કહો છો પ્રિય વિષય ગણિત, અત્યારે અજન્તા ઘડિયાળના માલિક અને મોટા ઉદ્યોગપતિ છે તે ઓ. આર. પટેલ ગણિત ભણાવતા. પાઘડી બાંધેલા બનારસથી ભણીને આવેલા શાસ્ત્રીસાહેબ સંસ્કૃત શીખવે. એમને તો પૂછીએ કે : “સાહેબ, પુસ્તકમાં તો આ રૂપ ‘આમ’ લખ્યું છે ને આપ તો ‘આમ’ કહો છો ” તો તરત જ વિશ્વાસથી કહે : ‘જો એમ હોય તો પુસ્તક ખોટું ” તો તરત જ વિશ્વાસથી કહે : ‘જો એમ હોય તો પુસ્તક ખોટું ’ કૉલેજવાળાને ભણાવી શકે એવા વિદ્વાન શિક્ષકો, ભાણજીને ગણિત ગમતું. ઈજનેર થઈ શકાયું હોત. ડોક્ટર પણ થઈ શકાત. પણ એને તો તત્વજ્ઞાન ભણવું હતું, મનોવિજ્ઞાન શીખવું હતું, સંસ્કૃતમાં પારંગત થવું હતું, એટલે આર્ટ્સ તરફ વળવાનું થયું. જો કે, રજામાં ઘરે આવીને ભાણજી સાતી ચલાવે, ખેતીકામ કરે, વાંસળી વગાડતાં વગાડતાં ગાયો ચરાવે, બળદ પાવા લઈ જાય. વચ્ચે છઠ્ઠા ધોરણ પછી એક વર્ષ ભણવાનું છૂટી ગયેલું. ઘરનાં સૌને થયું કે હવે બસ, ઘણું ભણ્યા, ખેતી ને ગાયો સાચવો ’ કૉલેજવાળાને ભણાવી શકે એવા વિદ્વાન શિક્ષકો, ભાણજીને ગણિત ગમતું. ઈજનેર થઈ શકાયું હોત. ડોક્ટર પણ થઈ શકાત. પણ એને તો તત્વજ્ઞાન ભણવું હતું, મનોવિજ્ઞાન શીખવું હતું, સંસ્કૃતમાં પારંગત થવું હતું, એટલે આર્ટ્સ તરફ વળવાનું થયું. જો કે, રજામાં ઘરે આવીને ભાણજી સાતી ચલાવે, ખેતીકામ કરે, વાંસળી વગાડતાં વગાડતાં ગાયો ચરાવે, બળદ પાવા લઈ જાય. વચ્ચે છઠ્ઠા ધોરણ પછી એક વર્ષ ભણવાનું છૂટી ગયેલું. ઘરનાં સૌને થયું કે હવે બસ, ઘણું ભણ્યા, ખેતી ને ગાયો સાચવો ભાણજી ભાઈબંધો પાસે ચોપડીઓ મંગાવે ને શેઢે બેસી વાંચ્યા કરે. ખેતરની બાજુમાં સ્કૂલ. તેમાં ઘંટ પડે, પ્રાર્થના થાય તો ભાણજીનું મન ત્યાં દોડે. પ્રેમાળ શિક્ષક સવજીભાઈ મદદે આવ્યા ને ભાણજીનો અભ્યાસ આગળ ચાલ્યો.\nપિતાજીના ગુરુ બટુક મહારાજ. એમનો ઉતારો વારંવાર ઘરે રહેતો. તેમની સેવાચાકરી ભાણજી હસ્તક. અગિયાર વર્ષે બટુક મહારાજે મંત્રદીક્ષા આપેલ. બટુક મહારાજ સરસ રસોઈ બનાવી ભાણજીને જમાડતા. ઘરમાં ત્રણ ગ્રંથો : ‘રામચરિતમાનસ’, ‘શ્રીમદ્‍ ભાગવત’ અને ‘પારસમણિ ભજનસંગ્રહ.’ આ ત્રણને તો પચાવેલાં જ પણ બાજુનાં ગામ બગથળાની શાળા લાઈબ્રેરી પણ ભાણજીએ વાંચી કાઢેલ દસમાં ધોરણમાં સમાજશાસ્ત્રનું પેપર એવું લખાયેલું કે ભાણજીના શિક્ષક ઉત્તરવહી લઈને આચાર્ય અજિતરામ પ્રિ. ઓઝા પાસે ગયેલા અને કહેલું કે, હું પણ આવું લખી ન શકું તેવું આ પેપર છે. બોલો હું કેટલા માર્ક આપું દસમાં ધોરણમાં સમાજશાસ્ત્રનું પેપર એવું લખાયેલું કે ભાણજીના શિક્ષક ઉત્તરવહી લઈને આચાર્ય અજિતરામ પ્રિ. ઓઝા પાસે ગયેલા અને કહેલું કે, હું પણ આવું લખી ન શકું તેવું આ પેપર છે. બોલો હું કેટલા માર્ક આપું શ્રી ભાણદેવજી ભાવવંદન કરતાં કહે, ‘શ્રી અ. પ્રિ. ઓઝાસાહેબ સંત જેવા આચાર્ય શ્રી ભાણદેવજી ભાવવંદન કરતાં કહે, ‘શ્રી અ. પ્રિ. ઓઝાસાહેબ સંત જેવા આચાર્ય આટ્‍ર્સ ભણવા ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડા જવાનું થયું. કારણ શું આટ્‍ર્સ ભણવા ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડા જવાનું થયું. કારણ શું જાણવા જેવું છે. છાપામાં તેની જાહેરાત આવેલી. તેમાં લખેલું : ‘આ સંસ્થામાં વિદ્યાર્થી પર પૂર્ણ વિશ્વાસ મૂકીને કોઈપણ પ્રકારની ડિપૉઝિટ લેવામાં આવતી નથી.’ બસ આ વાક્ય દિલમાં વસી ગયું ને બે વર્ષ અલીઆબાડા ખાતે વિતાવ્યાં. ‘કુમારસંભવમ્‍’ ડોલરરાય માંકડ પાસે ને ‘સ્વપ્નવાસવદત્તા’ યાજ્ઞિકસાહેબ પાસે ભણ્યા. ડોકાકા ભાણદેવજીના હૃદયમાં સ્થાન જમાવી ગયા. તેમની પ્રાર્થના-છાત્રાલય-પુસ્તકાલય ઉત્તમોત્તમ. અહીં મનોવિજ્ઞાન નહોતું ભણાવતું એટલે પછીનાં બે વર્ષ અમદાવાદ એલ. ડી. આટ્‍ર્સમાં પ્રિન્સિપાલ માવલંકરજીની નિશ્રામાં. ત્યારે જાણે પૈસા ખર્ચાતા જ નહીં. ફી + ગાડીભાડું + ચોપડા + ભોજન બધું મળીને પહેલા વર્ષનો ખર્ચ ૪૯૫ રૂપિયા ને દસ પૈસા થયેલો જાણવા જેવું છે. છાપામાં તેની જાહેરાત આવેલી. તેમાં લખેલું : ‘આ સંસ્થામાં વિદ્યાર્થી પર પૂર્ણ વિશ્વાસ મૂકીને કોઈપણ પ્રકારની ડિપૉઝિટ લેવામાં આવતી નથી.’ બસ આ વાક્ય દિલમાં વસી ગયું ને બે વર્ષ અલીઆબાડા ખાતે વિતાવ્યાં. ‘કુમારસંભવમ્‍’ ડોલરરાય માંકડ પાસે ને ‘સ્વપ્નવાસવદત્તા’ યાજ્ઞિકસાહેબ પાસે ભણ્યા. ડોકાકા ભાણદેવજીના હૃદયમાં સ્થાન જમાવી ગયા. તેમની પ્રાર્થના-છાત્રાલય-પુસ્તકાલય ઉત્તમોત્તમ. અહીં મનોવિજ્ઞાન નહોતું ભણાવતું એટલે પછીનાં બે વર્ષ અમદાવાદ એલ. ડી. આટ્‍ર્સમાં પ્રિન્સિપાલ માવલંકરજીની નિશ્રામાં. ત્યારે જાણે પૈસા ખર્ચાતા જ નહીં. ફી + ગાડીભાડું + ચોપડા + ભોજન બધું મળીને પ��ેલા વર્ષનો ખર્ચ ૪૯૫ રૂપિયા ને દસ પૈસા થયેલો રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આટ્‍ર્સ કૉલેજમાંથી એમ.એ. ફિલૉસૉફી કર્યું યુ.ડી.ભટ્ટસાહેબ પાસે. એ બન્ને વર્ષ નજીકના ગામ સરપદડમાં ભાણદેવજી શિક્ષક થયા. પોતે રાતોડિયા અને વાતોડિયા છે એવું કબૂલનાર શ્રી ભાણદેવજી રાત્રે એકથી છ વાંચે, પછી સ્નાન કરી સ્કૂલે જાય અને ત્યાંથી કૉલેજે \nએમ.એ. થયા પછી ભાણદેવજીએ કાકાસાહેબ કાલેલકરને પત્ર લખી પૂછ્યું : ‘ગાંધી ચીંધ્યા રાહે અને ગીતાએ કહ્યા માર્ગે જીવન જીવવું છે તો ક્યાં જઉં ’ જવાબ આપ્યો : ‘લોકભારતી જાવ.’ મનુભાઈ પંચોળીને પત્ર લખ્યો. તરત જવાબ આવ્યો : ‘ભગવાનની ઈચ્છા લાગે છે કે તમે અહીં આવો.’ મનુદાદાના ઘરમાં જ અનૌપચારિક ઈન્ટરવ્યૂ થયો. દાદાએ પ્રશ્ન એકમાત્ર પૂછ્યો : ‘શિક્ષકનું કર્મ શું ’ જવાબ આપ્યો : ‘લોકભારતી જાવ.’ મનુભાઈ પંચોળીને પત્ર લખ્યો. તરત જવાબ આવ્યો : ‘ભગવાનની ઈચ્છા લાગે છે કે તમે અહીં આવો.’ મનુદાદાના ઘરમાં જ અનૌપચારિક ઈન્ટરવ્યૂ થયો. દાદાએ પ્રશ્ન એકમાત્ર પૂછ્યો : ‘શિક્ષકનું કર્મ શું ’ ભાણદેવજીએ ટૂંકો જવાબ આપ્યો : ‘ચકલીમાંથી બાજ બનાવવાનું.’ દાદા તો રાજી થઈ ગયા. તેમનાં ધર્મપત્નીને રસોડામાંથી બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું સાંભળો, આમનો સરસ જવાબ. ભાણદેવજી પાસે ફરી બોલાવ્યું ને નિયામક કુમુદભાઈને આંગળી પકડાવી દીધી. શિક્ષણશાસ્ત્ર અને માનસશાસ્ત્ર, જગતનાં ધર્મો અને સંસ્કૃત ભણાવ્યા. ગૃહપતિ થયા. કુલ સાડા છ વર્ષ લોકભારતીમાં અધ્યાપક રહ્યા. વચ્ચે બે વર્ષ કૈવલ્યધામ યોગાશ્રમ, લોનાવાલા ખાતે યોગાભ્યાસ માટે ગયા. લોનાવાલાની આ શાસ્ત્રીય યોગ સંસ્થાના આચાર્ય શ્રી દિગંબરજીનો ભાણદેવજીના જીવન પર ગહેરો પ્રભાવ છે. યોગવિદ્યા, યજ્ઞવિદ્યા અને મૌન ગાંઠે બાંધી, લોકભારતી ભાણદેવજી પરત આવ્યા. શ્રી ભાણ્દેવજી ૠણભાવે કહે છે : ‘લોકભારતીને આપ્યું તેના કરતાં પામ્યો ઘણું. ગ્રામસહવાસ, ગૌશાળા, ખેતી, તારાદર્શન, તરવાનું, પ્રવાસ, જીવનશિક્ષણ કેટલું ગણાવું ’ ભાણદેવજીએ ટૂંકો જવાબ આપ્યો : ‘ચકલીમાંથી બાજ બનાવવાનું.’ દાદા તો રાજી થઈ ગયા. તેમનાં ધર્મપત્નીને રસોડામાંથી બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું સાંભળો, આમનો સરસ જવાબ. ભાણદેવજી પાસે ફરી બોલાવ્યું ને નિયામક કુમુદભાઈને આંગળી પકડાવી દીધી. શિક્ષણશાસ્ત્ર અને માનસશાસ્ત્ર, જગતનાં ધર્મો અને સંસ્કૃત ભણાવ્યા. ગૃહપતિ થયા. કુલ સાડા છ વર્ષ લોકભારતીમાં અધ્યાપક રહ્���ા. વચ્ચે બે વર્ષ કૈવલ્યધામ યોગાશ્રમ, લોનાવાલા ખાતે યોગાભ્યાસ માટે ગયા. લોનાવાલાની આ શાસ્ત્રીય યોગ સંસ્થાના આચાર્ય શ્રી દિગંબરજીનો ભાણદેવજીના જીવન પર ગહેરો પ્રભાવ છે. યોગવિદ્યા, યજ્ઞવિદ્યા અને મૌન ગાંઠે બાંધી, લોકભારતી ભાણદેવજી પરત આવ્યા. શ્રી ભાણ્દેવજી ૠણભાવે કહે છે : ‘લોકભારતીને આપ્યું તેના કરતાં પામ્યો ઘણું. ગ્રામસહવાસ, ગૌશાળા, ખેતી, તારાદર્શન, તરવાનું, પ્રવાસ, જીવનશિક્ષણ કેટલું ગણાવું ગૃહપતિ હો છો ત્યારે તમે પણ વિકસો છો. Your work is your mirror. અહીં મેં એક પુસ્તક વાંચ્યું. સાંઈ મકરંદ લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ એકીબેઠકે પૂરું થયું પુસ્તક અને એ જ બેઠકે અધ્યાત્મમાર્ગની યાત્રા શરૂ થઈ. લોકભારતી છૂટ્યું, સંસાર છૂટ્યો ને જીવ હાલ્યો ગોંડલ, યોગીશ્રી નાથાભાઈ જોશીના શરણમાં. પહેલી વખત મળ્યા ત્યારે ગુરુમહારાજે ઈજન આપ્યું હતું : ‘આવતા રહેજો.’ એક વખત ગાઢ સ્વપ્નમાં આદેશ આપ્યો : ‘આવી જા.’ ૧૯૮૨થી વીસ વર્ષ શ્રી ભાણદેવજી ભગવત્‍ સાધન સંઘ, ગોંડલના ગુરુમહારાજના અંતેવાસી તરીકે રહ્યા. આ સમયની અનુભૂતિ વિષે તેઓશ્રી મૌન સેવવાનું પસંદ કરે છે. કહે છે : ‘અનુભૂતિની અનભિવ્યક્તિ અધ્યાત્મપથની શિસ્ત છે.\nપચાસ વર્ષ સુધી કંઈ લખ્યું નહીં, પોસ્ટકાર્ડ પણ નહીં. ગુરુમહારાજે કહ્યું : ‘મા વચને લખ.’ છેલ્લાં વીસ વર્ષોમાં એંશી પુસ્તકો લખાયાં ગુરુદેવ ભગવાનને ‘મા’ કહેતા, તે ‘મા વચને’ લખાયું બધું ગુરુદેવ ભગવાનને ‘મા’ કહેતા, તે ‘મા વચને’ લખાયું બધું અઢી વર્ષનું મૌન હતું તે દરમ્યાન માતુશ્રીએ દેહ છોડ્યો. માતાની ઈચ્છા હતી કે મારી પાછળ ભાણજી તું ભાગવત કથા કરજે. પહેલી કથા કરી. પિતાશ્રીની પાછળ બીજી. ‘હું કથા કરું છું ત્યારે તેમાં રહેલું અધ્યાત્મ ખોલું છું. ભાગવત્‍ એ કથા નથી, સાંગોપાંગ અને સાદ્યંત વિદ્યાનો અધ્યાત્મ ગ્રંથ છે. આચાર્ય દિગંબરજીએ શીખવ્યું કે હિમાલય તો અધ્યાત્મભૂમિ છે. હિમાલયને હર પળ વાંચ્યો છે. એકાંતમાં એકલા હિમાલયને મળવા માટે મને ઊંઘ નથી આવતી. હિમાલયમાં રાત્રે તમે સૂઈ જાઓ તો હિમાલયને તમે ગુમાવો છો. આ ભવમાં હિમાલય ગુમાવવો મને પાલવે નહીં.’ મોરબી પાસેની જોધપર નદીના કાંઠે સરસ્વતી નિકેતન આશ્રમમાં સફેદ વસ્ત્રધારી યોગી અને યાજ્ઞિક શ્રી ભાણદેવજી પીપળાના ઝાડને બે નવાં પાન ફૂટે તો સૌને ભેગા કરે છે, કારણ કે એમને મન આખું અસ્તિત્વ આપણું ગુરુ છે.’\n[કુલ પાન ૪૦૬. કિંમત રૂ.૩૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous તાવ – પૂજા તત્સત્\nવજ્રાદ્ અપિ કઠોરાણિ… – ગિરિમા ઘારેખાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nૐ तत् सत् – ડૉ. મૃદુલા મારફતિયા\n(‘ગીતા જીવનની આચારસંહિતા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અહીં સુધી શ્રીકૃષ્ણે સાત્વિક, રાજસી અને તામસી પ્રકૃત્તિનાં આહાર, યજ્ઞ, તપ, દાન ઈત્યાદિનો ભેદ સમજાવ્યો : હવે યજ્ઞ, દાન, તપ વગેરે ક્રિયાઓ કરતી વખતે પ્રારંભમાં ‘ૐ तत् सत्’ જે સામાન્યતઃ બોલાય છે તેનું પ્રયોજન અને એ ... [વાંચો...]\nશોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય\nશ્રીલેખા અમેરિકામાં રહે છે. શિકાગોમાં એના પતિનો મોટો બિઝનેસ છે. મુંબઈમાં બંને જણાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમ થયો. પછી શ્રીલેખાની ઈમિગ્રેશન ફાઈનલ પહેલા પાસ થઈ ગઈ એટલે એ અમેરિકા ગઈ. ત્રણ વર્ષ ત્યાં ભણીને લગ્ન કરવા પાછી ભારત આવી. અનિશ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ. એને ત્યાં બોલાવ્યો. એમનાં લગ્નને વીસ વર્ષ થવા આવ્યાં છે. મોટું હાઉસ, બંનેની જુદી ... [વાંચો...]\nડિયર ડુગ્ગુ – રંજન રાજેશ\nઑફિસના આ હલ્લાબોલ વચ્ચે પણ આજે હું શાંત છું.... એકલી છું.... અને મજાની વાત એ છે કે, આ એકલતા મને એ આનંદ આપી રહી છે જે ક્યારેક જ મેં અનુભવ્યો છે. એવું કેમ હશે મારી પ્રકૃતિ તો એવી નથી કે હું એકલતામાં ખુશ રહી શકું. તો પછી, કેમ મારી પ્રકૃતિ તો એવી નથી કે હું એકલતામાં ખુશ રહી શકું. તો પછી, કેમ ....કેમ, આજે મને દોસ્તોની સાથે વાતો કરવા કરતાં 'સ્વ'ની સાથે સમય ... [વાંચો...]\n8 પ્રતિભાવો : અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nભાણદેવજી વિષે આટલા ઊંડાણથી વિગતવાર પરિચય આપવા બદલ આભાર. અધ્યાત્મમાર્ગમાં આવા વીરલા મળવા મુશ્કેલ છે. ભાણદેવજીને સપ્રેમ સલામ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nભાનદેવજિ આધ્યામિક ગુરુ તો ચ્હે જ સાથે સાથે એક સારા પ્રવાસિ અને પ્રવાસ વરન લેખક પન ચ્હ્ે તેમને સત સત નમસ્કાર્\nમેં યોગ શાસ્ત્રમાં(કવિ ફૂલગુરુ કાલિદાસ યુનિવર્સિટી) થી MA કર્યું છે,અત્યારે મારી ઈચ્છા છે કે : UGC નેટ યોગ ની પરીક્ષા આપવાની જે વર્ષ માં જૂન અને ડિસેમ્બર માં થાય છે, exam અંગ્રેજી અને હિન્દી માં હોય છે ત્યારે આ વર્ષે 2019માં સિ���ેબસ ચેન્જ થયેલ છે, અત્યાર સુધી માટકેટ માં બુક / પુસ્તક બહાર નથી પડ્યા,તેમાં હિન્દી માં ગોરક્ષ પરંપરા અંતર્ગત હિન્દી માં કોઈ ગ્રંથ / પુસ્તક હોય તો જણાવવા વિનંતી.મારો ફૂટવેર ઉત્પાદક નો business છે,અત્યારે ઉંમર: 57 ચાલે છે,અમારી સોસાયટી માં હું યોગના વર્ગો વિનામૂલ્યે કરાવું છું, મારો મોબાઈલ નંબર: 9821608816 છૅ,\nતમારો નંબર આપવા વિનંતી..\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-ftp7qd-d/MAB108", "date_download": "2019-07-19T21:35:22Z", "digest": "sha1:5VWMIBVNMISXGBBC46O4QJH37SCI2Y67", "length": 8262, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ ફિક્સડ ટર્મ પ્લાન સીરીસ-૭ ક્વાર્ટલિ પ્લાન -ડી (Div on Maturity) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ ફિક્સડ ટર્મ પ્લાન સીરીસ-૭ ક્વાર્ટલિ પ્લાન -ડી (Div on Maturity) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ ફિક્સડ ટર્મ પ્લાન સીરીસ-૭ ક્વાર્ટલિ પ્લાન -ડી (Div on Maturity)\nબીએનપી પારીબાસ ફિક્સડ ટર્મ પ્લાન સીરીસ-૭ ક્વાર્ટલિ પ્લાન -ડી (Div on Maturity)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=83", "date_download": "2019-07-19T20:33:54Z", "digest": "sha1:4NBH5VZ3RTUXUGPUYAMR4IPSBMNUZ6UY", "length": 25116, "nlines": 81, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે\nશુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે\nપવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆન ની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચે ના વિષય મા ચર્ચા કરી ચુક્યા છીએ.\nશુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે\nશુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે\nઆ ઉપરાન્ત હદીસો મા થી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ વિષય ને પુરવાર કરે છે અને જે આપણો વિષય છે\nએવી અસંખ્ય હદીસો ભરોસપાત્ર સુન્ની કિતાબો મા મળી આવે છે કે જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે રસૂલ (સ.અ.વ) આ દુનિયા મા થી રૂખ્સત થવા પછી પણ જીવંત છે. રસૂલ (સ.અ.વ) ના સંબંધ મા ઘણા એવા વાકેઆ મળી આવે છે કે જે રસૂલ (સ.અ.વ) ના જીવંત હોવા ના પુરાવા છે.\nઅહી આપણે એવી અસંખ્ય હદીસો ની યાદી તય્યાર કરી શકીયે છીએ કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ઉપર સલામ અને સલવાત નુ મહત્વ, તેની અગત્યતા,તેનો સવાબ વિગેરે વર્ણવે છે. આ વિષય નુ વધુ સંશોધન કુરઆન ની બે આયતો ની નીચે થઇ શકે છે..\nબેશક અલ્લાહ અને તેના મલાએકાઓ નબી ઉપર સલવાત મોક્લે છે, એ ઇમાન લાવનારાઓ તમે લોકો તેમના ઉપર સલવાત મોક્લો અને તેમને એવી સલામ કરો કે જેથી તમે તસ્લીમ થઈ જાઓ. (સુરે અહ્ઝાબ(૩૩) આયત ૫૬)\nઅલ્લાહ ની રેહમત અને સલવાત થાય તમારી ઉપર એ એહલેબૈત બેશક તે વખણાય છે અને ભવ્ય છે. (સુરે હુદ(૧૧) આયત ૭૩)\nએવી ઘણી હદીસો છે કે જે હકીકત ને પુરવાર કરે છે કે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ઉપર જે સલામ અથવા સલવાત મોકલવા મા આવે છે તેના થી તે માહિતગાર છે અને તેનો જવાબ પણ આપે છે. આ ત્યારેજ શક્ય છે કે જ્યારે તે જીવંત હોય. આ વિષય ઉપર અસંખ્ય હદીસો વર્ણવ્વા મા આવી છે જેમા થી આપણે ફક્ત બેજ હદીસો પર પ્રકાશ પાડીશુ.\n(અ) અબુ દર્દા રીવાયત કરે છે કે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ફરમાવે છે કે \" જુમઆ ના દિવસે મારા ઉપર વધારે મા વધારે સલવાત મોક્લો કારણ કે આ એજ દિવસ છે કે જ્યારે ફરિશ્તાઓ મારી પાસે આવે છે અને જેણે મારા ઉપર સલવાત મોક્લી હોય છે તે દરેક ની સલવાત ને મારી સમક્ષ રજૂ કરે છે.\nઅબુ દર્દા એ પૂછ્યુ ; તમારી વફાત પછી પણ\nપૈગમ્બર (સ.અ.વ) એ જવાબ આપ્યો \" અલ્લાહ એ આ ઝમીન ને નબીઓ ના શરીર ને ઉપભોગ કરવા ની મનાઇ ફરમાવી છે.\n(સુનન-એ-ઇબ્ને માજા, જિલા અલ ઇફ્હામ ઇબ્ને કય્યૂમ ની )\n(બ) જાબિર ઇબ્ને સમુરાહ રીવાયત કરે છે કે અલ્લાહ ના નબી (સ.અ.વ) એ ફરમાવયુ \" હુ મક્કા ના એ પથ્થર ને જાણુ છુ કે જે મારા નબી બનવા પેહલા પણ મારા ઉપર સલવાત મોકલતો હતો અને હુ જાણુ છુ કે અત્યારે પણ\"\n(સહિહ મુસ્લિમ, કિતાબ અલ ફઝાએલ, હદીસ ૫૬૫૪)\nઆ હદીસો એ વાત સાબિત કરે છે કે જગ્યા અને સમય રસુલ (સ.અ.વ) માટે નડતરરૂપ નથી. તેમને માટે સમય અને જગ્યા સાંભળવા અને જોવા માટે અવરોધરૂપ નથી. જે લોકો રસુલ (સ.અ.વ) ને મરેલા ગણે છે તેને એ જાણવુ જોઇએ કે આ લાક્ષણિક્તાઓ મરેલા માણસ ની નથી, ઉપરાંત તે એ બતાવે છે કે રસુલ (સ.અ.વ) જીવતા માણસો કરતા વધારે જીવંત છે.\nરસુલ (સ.અ.વ) નુ મેઅરાજ ઉપર જવુ એ એક બીજો દ્રશટાંત છે કે જે સાબિત કરે છે કે નબીઓ (અ.સ) મ્રુત્યુ નથી પા્મયા. એવા ઘણા એહવાલ જાણવા મળે છે જેમા આપ (સ.અ.વ) એવા નબીઓ ને મળયા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો, કે જેઓ સદીઓ અગાઉ ગુજરી ચૂક્યા હતા. આમા થી અમૂક વાકેઆ નીચે વર્ણવેલ છે.\n(અ) હ. રસુલે ખુદા (સ.અ.વ) બયાન ફરમાવે છે કે \"જ્યારે હુ મક્કા થી મદીના તરફ પસ��ર થઇ રહયો હતો, મે હઝરત મુસા (અ.સ) ને અઝરાક ની ખીણ મા જોયા, તેઓ બલંદ અવાજ મા 'તલબિયાહ' (એટલે કે \"લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક\" કહેવુ અર્થાત 'હુ હાજર છુ એ અલ્લાહ હુ હાજર છુ તારી સેવા માટે તત્પર છુ') પઢી રહ્યા હતા. એક બીજા પ્રસંગે મે હ. યુનુસ (અ.સ) ને જોયા કે જેણે ઊન ની લાંબી અબા પહેરેલી હતી અને લાલ ઊટ ઊપર સવાર હતા.\n(સુનન ઇબ્ને માજા, પે ૨૦,૨૦૮)\n(બ) સહિહ બુખારી અને સહિહ મુસ્લીમ મા નક્લ કરવા મા આવ્યુ છે કે અલ્લાહ એ મેઅરાજ ની રાત્રે દરેક નબી (અ.સ) ને હ. રસુલે ખુદા (સ.અ.વ) પાસે મોકલ્યા. આપ (સ.અ.વ) ઇમામ બન્યા અને નબીઓ એ આપ ની પાછળ બે રકાત નમાઝ અદા કરી.\n(ક) એવી બીજી અસંખ્ય રીવાયતો મળી આવે છે કે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ) સાત મા આસમાન તરફ જઇ રહયા હતા ત્યારે આપ (સ.અ.વ) આસમાન મા અલગ અલગ પૈગમ્બરો જેમ કે હ. ઇબ્રાહીમ (અ.સ) અને હ. યુસુફ (અ.સ) ને મળ્યા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો. નમાઝો ની રકાતો ની સંખ્યા કે જે પચાસ હતી તેનો ઘટાડો કરવા મા જ. મુસા (અ.સ) એ જે ભાગ ભજવ્યો તે ઘણા બધા ઓલમાઓ એ સારી રીતે ઉલ્લેખ કરેલ છે.\nએ સ્પષ્ટ છે કે જો સાચા પૈગમ્બરો (અ.સ) મરી ચુક્યા હોતે અને જિંદગી વગર ના હોતે (lifeless) કે જે કહેવાતા મુસલમાનો દાવો કરી રહ્યા છે (આરોપ મૂકી રહ્યા છે.) , તો તેઓ એ સમ્માન (મર્તબો) ન પામી શક્તે કે જે રસુલે ખુદા (સ.અ.વ) ને મળવાનો અને તેમની સાથે વાર્તાલાપ નો છે,\n(૩) મ્રુત્યુ સમય ની વેદના અને મુસ્લીમ ની કબર\nઆ એક સ્વિક્રુત હકીકત છે કે મુસ્લીમ ના મ્રુત્યુ સમયે હ. રસુલે ખુદા (સ.અ.વ) હાજર હોય છે અને મુસ્લીમ તેને જુએ છે અને ઓળખે પણ છે. જો તે તેના માટે કાબીલ (હક્દાર) હોય તો રસુલ (સ.અ.વ) તેના માટે શફાઅત કરે છે. જ્યારે ફરિશતાઓ મુર્દા ને કબ્ર મા રસુલ (સ.અ.વ) પ્રત્યે ની માન્યતા ના બારા મા સવાલ કરે છે, ત્યારે તેઓ (સ.અ.વ) તેની કબ્ર મા મૌજૂદ હોય છે અને મુસ્લીમ તેને જુએ પણ છે.(મિશકાત અલ શરીફ મુહમ્મદ બિન અબ્દુલ્લાહ થી, સહિહ બુખારી, કિતાબ અલ-જનાએઝ, હદીસ ૪૨૨)\nઆ સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે અને એકજ સમયે અલગ અલગ જગ્યાએ મૌજૂદ હોય છે. ઉપરાંત, મુસ્લિમો ના અમલ પ્રમાણે તેઓ (સ.અ.વ) તેમના માટે શફાઅત કરે છે. (બન્ને મ્રુત્યુ સમયે અને કબ્ર મા પણ.) કે જે કેહવાતા મુસ્લિમો ના દાવા ને જૂઠ સાબિત કરે છે કે જેઓ એવો દાવો કરે છે કે રસુલ (સ.અ.વ) કારણ કે મરી ચુક્યા છે, ન તો તે ફાયદો પહોચાડી શકે છે ન તો નુક્સાન અને જાહેર કરે છે કે આવી માન્યતા શીર્ક છે\n(૪) હ. રસુલે ખુદા (સ.અ.વ) ની ખુશી અને ���ારાઝ્ગી\nબીજી દલીલ કે જે સાબિત કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ) જીવંત છે તે તેમની ખુશી અને નારાઝ્ગી છે, કે જે અલ્લાહ ની ખુશી અને નારાઝ્ગી અને અનુક્રમે જન્નત અને જહન્નમ ના પરિણામ તરફ દોરી જાય છે.\nહવે એક સવાલ કે જેનો જવાબ આ મુસલમાનો ને આપવો જરૂરી છે તે એ છે કે શુ એ શક્ય છે કે પૈગમ્બર (સ.અ.વ) ને ફક્ત તેમના જીવનકાળ દરમિયાનજ ખુશ અથવા નારાઝ કરી શકાય છે કે તેમના મ્રુત્યુ પછી પણ કરી શકાય છે\nઅગર ફક્ત એકજ શક્યતા છે કે રસુલે ખુદા (સ.અ.વ) ને ફક્ત તેમની હયાતી માજ ખુશ અથવા નારાજ કરી શકાય છે તો પછી એવી અસંખ્ય હદીસો કે જેમા રસુલે ખુદા (સ.અ.વ) એ કોઇ અમલ નો હુકમ આ્પયો હોય અથવા તો કોઇ અમલ થી આગાહ કર્યા હોય કે જે અનુક્રમે અલ્લાહ ની ખુશનુદી અથવા નારાઝ્ગી નો સબબ હોય અને પરિણામે જન્નત અથવા જહન્નમ તરફ દોરી જતી હોય, તેનો મતલબ શુ રહેશે શુ તેનો અર્થ એવો થશે કે કારણ કે હવે રસુલે ખુદા (સ.અ.વ) મ્રુત છે, તો મુસલમાનો એવા અમલ કરવા અથવા ન કરવા માટે મુક્ત અથવા આઝાદ છે, કારણ કે તેનુ કોઇ પરિણામ નથી\nદાખલા તરીકે, નીચે ની અમૂક હદીસો લઇએ કે જેને આલિમો એ ઘણી બધી વિસ્ત્રુત સંખ્યા મા વર્ણવેલી છે.\n(અ) ફાતેમા મારો એક ભાગ છે, કે જેણે એમને (સ.અ) ને નારાઝ કર્યા તો તેણે મને નારાઝ કર્યો અને જેણે તેમને સતાવ્યા તેણે મને સતાવ્યો.\n(સહિહ બુખારી, ભાગ ૬, પાના ન ૧૫૮, મુસ્નદે એહમદ ભાગ ૪, પાના ન ૩૨૪, સહિહ મુસ્લિમ ભાગ ૭, પાના ન ૧૪૧, Book of the Companion's virtues, Chapter of Fatemah binte Muhammad's Virtues, સુનન-એ-અબી દાઊદ ભાગ ૧, પાના ન ૪૬૦)\n(બ) ........તે(ફાતેમા) મારો ભાગ છે, તેણી મારૂ દિલ છે, તેણી મારી બાજુઓ ની રૂહ છે. જેણે તેણી ને નારાઝ કર્યા તેને મને નારાઝ કર્યા અને જેણે મને નારાઝ કર્યા તેને અલ્લાહ ને નારાઝ કર્યા.\n(નૂર અલ-અબસાર, પાના ન ૫૨, બેહાર અલ-અન્વાર, ભાગ ૪૩, પાના ન ૫૪)\nશુ આવા પ્રકાર ની હદીસો ફક્ત રસુલ(સ.અ.વ) ની હયાતી દરમિયાનજ સત્ય હોય છે શુ જ. ફાતેમા (સ.અ), રસુલ (સ.અ.વ) ની હયાતી દરમિયાનજ રસુલ(સ.અ.વ) નો હિસ્સો હતા અને તે્મની ખુશી,નારાઝ્ગી, ગુસ્સો,વ્યથા ફક્ત રસુલ (સ.અ.વ) ના જીવન દરમિયાનજ રસુલ (સ.અ.વ) ની ખુશી, નારાઝ્ગી, ગુસ્સો કે વ્યથા ની બરાબર હતુ\nશુ આ હદીસ રસુલ (સ.અ.વ) ના મ્રુત્યુ પછી નિરર્થક છે કારણ કે એક મ્રુત રસુલ ને ખુશ, નારાઝ, ગુસ્સો કે વ્યથિત ન કરી શકાય જો આવુજ હતુ, તો જ્યારે અબુબક્ર, ઉમર, અને બીજા મુસલમાનો એ ફદક ના બારા મા તેમની(જ.ફાતેમા(સ.અ)) સાથે વિવાદ કર્યો અને જ્યારે જ. ફાતેમા (સ.અ) દ્વારા આવી હદીસો પેશ કરવ���મા આવી, ત્યારે શા માટે આવી હદીસો ને અમાન્ય ગણી ને અને આમ કહી ને વિરોધ કરવામા ન આવ્યો કે જ્યારે રસુલ (સ.અ.વ) મરી ચૂક્યા છે તો ખુશી અને નારાઝ્ગીવાળી હદીસો મા સારપ નથી \nઆનો અર્થ ફક્ત એજ છે કે રસુલ (સ.અ.વ) ને તેમના મરવા પછી પણ એવીજ રીતે ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાય છે જેવી રીતે તેમની હયાતી દરમિયાન ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાતા હતા અને આવી ખુશી, નારાઝ્ગી કે વ્યથા ને કઇક પરિણામ હોય છે એટ્લે કે તે અલ્લાહ સાથે જોડાએલુ છે અને જન્નત અથવા જહન્નમ તરફ દોરી જાય છે. આનો અર્થ એવો છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે કારણ કે ખુશી, નારાઝ્ગી કે વ્યથા કોઇ મ્રુત અથવા લાચાર વ્યક્તિ ને સીફત ન આપી શકાય.\nઆવી પરિસ્થિતિ મા કેમ કરી ને આ કેહવાતા મુસલમાનો આરોપ લગાવી શકે છે કે રસુલ (સ.અ.વ) મરી ચુક્યા છે અને કોઇ નફો કે નુક્સાન પહોચાડી શક્તા નથી. શુ જન્નત અથવા જહન્નમ કરતા વધારે ફાયદાકારક અથવા નુકસાનકારક કાઇ પણ હોઇ શકે કે જે તેમના મરવા પછી પણ તેમની ખુશી કે નારાઝ્ગી નુ પરિણામ છે.\n(૫) ઉમ્મત ના ગવાહ\nઆપણે અગાઉ ના લેખ મા નીચે ની આયતો ના સંદર્ભ મા રસુલ (સ.અ.વ) નો મકામ ઉમ્મત ના ગવાહ તરીકે ની ચર્ચા વિસ્તાર થી કરી ચુક્યા છીએઃ\nઅ. \"અને એ દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી ખુદ એમના મા થીજ ગવાહ ઉભો કરીશુ કે જે તેની સામે સાક્ષી આપશે, અને આ લોકો સામે સાક્ષી આપવા અમે તમને લાવીશુ....\" (સુરે નહલ(૧૬) આયત ૮૯)\nબ. \" અને આવી રીતે અમે તમને વચગાળા ની ઉમ્મત બનાવ્યા કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો અને રસુલ તમારા ઉપર ગવાહ રહે\" (સુરે બકરહ(૨) આયત ૧૪૩)\nક \" પછી આ લોકો શુ કરશે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી એક ગવાહ લાવીશુ અને આ લોકો ની સામે તમને ગવાહ તરીકે લાવીશુ\" ( સુરે નિસા(૪) આયત ૪૧)\nડ \" એ નબી, બેશક અમે તમને સાક્ષી બનાવી ને મોકલયા છે....\" (સુરે અહ્ઝાબ (૩૩) આયત ૪૫)\nકુરઆન ની આયતો ઉપરાંત એવી અસંખ્ય હદીસો છે જે સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે અને આપણા અમલ થી બાખબર (જાણકાર) છે, કે જે ગવાહ ની ભૂમિકા હોય છે. અમે આ ચર્ચા ને એક ખૂબજ વિસ્તાર થી નક્લ થયેલી હદીસ થી પૂર્ણ કરીશુ.\nઇબ્ને મસઉદ નક્લ કરે છે-રસુલ (સ.અ.વ) એ ફરમાવયુ- મારી જિંદગી તમારા માટે ઘણી સારી છે, તમે તેને મારી સાથે સાંકળશો અને તે તમને સાંકળશે અને મા્રૂ મૌત તમારા માટે ઘણુ સારુ છે, તમારા કાર્યો ને મારી સમક્ષ પ્રદર્શીત કરવા મા આવશે, અને જો હુ સારા અમલ જોઇશ તો હુ અલ્લાહ ના વખાણ કરીશ અને જો હુ કોઇ ખરાબ અમલ જોઇશ તો હુ તેમના થી તમારા માટે ક્ષમા માંગીશ\n(મુસ્નદ, ભાગ ૧ પાના ન ૩૯૭, અલ-બઝ્ઝાર થી, મનાહીલ અલ-સફા પાના ન ૩૧, હદીસ ૮, અલ-ખસાઇસ અલ-કુબ્રા ભાગ ૨, પાના ન ૨૮૧, મજ્મા અલ-ઝવાઇદ, ભાગ ૯, પાના ન ૨૪, હદીસ ૯૧ હૈથમી થી, તર્હ અલ-તસરીબ ઇરાકી થી (૩૨૯૭) મા)\nઆ અને આની જેવી બીજી હદીસો સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) તેમના મરવા પછી પણ આપણા કાર્યો થી સુમાહિતગાર છે અને આપણા માટે શફાઅત પણ કરે છે. અસંખ્ય આયતો અને હદીસો કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ના ગવાહ ને લગતી છે તે એ દરેક માન્યતા કે જે કેહવાતા મુસલમાનો ની છે, કે જે એવો આરોપ લગાવી રહ્યા છે કે પવિત્ર પૈગમ્બર(સ.અ.વ) મરી ચૂક્યા છે અને ન તો તે ફાયદો પહોચાડી શકે છે ન નુક્સાન, તેને રદ કરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/gemini/gemini-yearly-horoscope/health-and-wellBeing.action", "date_download": "2019-07-19T21:59:13Z", "digest": "sha1:2JBFNYYFO2AMAFDTMLCSCN7PF5OENYOR", "length": 24479, "nlines": 218, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "મિથુન રાશિ માટે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું વાર્ષિક ફળકથન", "raw_content": "\nમિથુન વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nશરૂઆતનો તબક્કો તમારી માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍યમાં ખાસ કરીને પેટ સંબંધિત નાની -મોટી ફરિયાદો રહી શકે છે. પહેલા ત્રિમાસિકગાળામાં પ્રવાસ થવાની શક્યતા છે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. લાંબી મુસાફરીનો યોગ નકારી શકાય નહીં. પરિવાર સાથે નાની મુસાફરી પણ થાય.અા વર્ષે તમે ચોખ્ખાઇના આગ્રહી બનસો અને અશુદ્વ તત્વોથી દૂર રહીને સ્વાસ્થ્યની કાળજી રાખી શકશો. શરીરમાં રહેલી અશુદ્વ ધાતુઅોને દૂર કરીને સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો. જોકે, જાન્યુઅારીના મધ્યથી માર્ચ સુધીના સમયગાળામાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઅો સતાવે. સ્વાસ્થ્યને હાનિ પહોંચે. અા તબક્કામાં અકસ્માત થવાની સંભાવના હોવાથી વાહન કાળજીપૂર્વક ચલાવવું. પીઠમાં દુખાવો, તાવ, નબળાઇ, અાંખમાં પીડા જેવી બિમારી થઇ શકે છે.\nવ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nપ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nઆર્થિક અને નાણાંનું ફળકથન\nશિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિ��ાનું મહત્વ, પૂજા વિધિ\nગુરુ પૂર્ણિમાએ ગુરુ વંદના અને તેમના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે. ગુરુના આશીર્વાદથી ઇશ્વર પણ પ્રાપ્ત થાય છે. કેવી રીતે કરવી ગુરુની પૂજા જાણો કબીરજીના શબ્દોમાં ગુરુ મહિમા.\nઆપની જ્યોતિષીય પ્રોફાઈલ નિઃશુલ્ક મેળવો જેમાં આપને ચીની રાશિ અનુસાર પણ ફળકથન આપવામાં આવશે.\nઆપના સાથી જોડે કેટલો મનમેળ બેસી શકે છે તે અંગે જાણવા માટે નિઃશુલ્ક અષ્ટકુટ ગુણ મેળાપક રિપોર્ટ મેળવો.\nઆપના જન્મનાં નક્ષત્રનો આપના પર શું પ્રભાવ પડશે. અમારા જ્યોતિષીઓ પાસેથી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવો.\nસુખી દાંપત્યજીવન માટે લગ્ન કરતા પહેલા વર-વધુની કુંડળી મેળવવી ખૂબ જ આવશ્યક છે. આ નિઃશુલ્ક રિપોર્ટ દ્વારા જાણો આપના કુંડળી મેળાપક વિશે.\nમિથુન દૈનિક ફળકથન 20-07-2019\nઆ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ…\nમિથુન સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019\nઆપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને પરંતુ તેમના પર પોતાના વિચારો લાદવાનો હઠાગ્રહ કરવો નહીં. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન થાય. વાહન કે મિલકતના…\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nનોકરિયાતો અત્યારે ખૂબ જ સારું પરફોર્મન્સ આપી શકશે. તમારામાં રહેલા કૌશલ્યનો તમે પ્રગતિ માટે યોગ્ય ઉપયોગ કરી શકશો. ઉપરીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેવાથી તમે પ્રેરિત રહેશો. સેલ્સ અને…\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nતમારી વચ્ચે આ સમયમાં વિજાતીય સંબંધો સારા રહેશે. અહંને અંકુશમાં રાખશો તો તમારી વચ્ચેના સંબંધો નવી ઊંચાઇએ પહોંચી શકે છે. જોકે, તમારા સંબંધોમાં કંઇક નવીનતા લાવવા માટે તેમને ભેટ સોગાદ આપીને અથવા…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતોમાં અત્યારે બહુ ચિંતા કરવા જેવી નથી કારણ કે તમારી બૌદ્ધિક પ્રતિભાના ફળરૂપે અત્યારે આવકનો પ્રવાહ ધીમી પરંતુ એકધારી ગતિએ ચાલુ રહેશે. કોઇની પાસેથી નાણાં લેવાના હોય અથવા ઉઘરાણી…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો અભ્યાસમાં ધ્યાન આપી શકશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા વ્યવસાયલક્ષી અભ્યાસ કરતા જાતકો માટે શરૂઆતનો તબક્કો સારો છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 17 થી 19ના મધ્યાહન…\nઆ સપ્તાહે સ્વાસ્થ્ય સુખાકારીની સલાહ લેવી પડશે. ખાસ કરીને તમને ઋતુગત ફેરફારોની અસર ઘણી ઝડપથી થશે. સપ્તાહના મધ્યમાં તમને અનિદ્રાની સમસ્યા પણ રહેશે. આવી સ્થિતિમાં યોગ અને મેડિટેશન જેવા ઉપચારો…\nમિથુન માસિક ફળકથન – Jul 2019\nઆપની વધુ પડતી લાગણીશીલતા સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે માટે વ્યવહારુ અભિગમ અપનાવજો. પેટની ગરબડના કારણે ક્યારેક ક્યારેક તબિયત પણ નરમગરમ રહેવાની શક્યતા જણાય છે માટે ભોજનની નિયમિતતા…\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nઆ મહિનામાં વ્યવસાયમાં તમે સારી રીતે આગળ વધી શકો છો પરંતુ નોકરિયાતો માટે ખરેખર વધુ બહેતર સમય છે. જો તમારું ટેલેન્ટ બતાવીને પ્રગતિનો માર્ગ ઘડવા માંગતા હોવ તો અત્યારે તકનો લાભ લઇ શકો છો….\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nઆ મહિને તમારામાં રોમાન્સની લાગણી વધુ રહેશે પરંતુ સાથે સાથે તમારામાં સ્વામીત્વની ભાવના પણ રહેશે. આ કારણે તમારા સાથી જોડે ક્યાંકને ક્યાંક તણાવ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમને પણ સંબંધોમાં…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતે શરૂઆતમાં તમારી સ્થિતિ થોડી તણાવમાં રહે અથવા આવકના પ્રમાણમાં જાવક રહે પરંતુ બીજા સપ્તાહમાં તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. કારણે તમારું બેંક બેલેન્સ વધશે. નવા રોકાણ અંગે પણ…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય સારો છે. તમે વિદ્વાન લોકોના સંપર્કમાં આવો અને તેમની સાથે જ્ઞાન વૃદ્ધિ થાય તેવી અથવા ભવિષ્યમાં તમને અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કોઇ ચર્ચા કરો તેવી સંભાવના છે….\nઅત્યારે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તમારી ખાવાપીવાની આદતોમાં અનિયમિતતા હશે જેથી પેટની ગરબડ આપને પરેશાન કરી શકે છે. શરૂઆતના ચરણમાં માથામાં દુખાવો,…\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈક�� દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમિથુન રાશિ વિશે બધુ જ જાણો\nસંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર\nમિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે. મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર…\nજ્યોતિષશાસ્ત્ર અને રાશિઓ સૌ કોઈને આકર્ષે તેવી દુનિયા છે મિથુન જાતકોના પ્રેમસંબંધો અને જીવન કેવી રીતે કામ કરે છે…\nમૃગશીર્ષ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત…\nમિથુન જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – મિથુન સંશોધકોની રાશિ છે. મિથુન જાતકો જન સંપર્ક, ઓફિસર, પત્રકાર, કલાકાર, લેખક,…\nમિથુન જાતકોના પ્રણય સંબંધો\nમિથુન જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી…\nમિથુન જાતકો મિત્ર તરીકેઃ આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો…\nમિથુન રાશિના હાથમાં વીણાં અને ગદા છે અને તે કાળપુરુષના હાથ તેમજ ખભાનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય કે સંગીતશાળા,…\nનામાક્ષરઃ ક, છ ઘ, સ્વભાવઃ દ્વિસ્વભાવ, સારા ગુણઃ બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી,…\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/hrithik-roshans-upcoming-movie-super-30s-first-review-out-by-hrithiks-ex-wife-sussanne-khan-99737", "date_download": "2019-07-19T21:35:59Z", "digest": "sha1:OHYNNWJGZHEHMK233LTF2CN23HHM2S3S", "length": 9066, "nlines": 72, "source_domain": "www.gujaratimidday.com", "title": "hrithik roshans upcoming movie super 30s first review out by hrithiks ex wife sussanne khan | હ્રિતિકની ફિલ્મ સુપર 30નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો શું કહ્યું સુઝૈને... - entertainment", "raw_content": "\nહ્રિતિકની ફિલ્મ સુપર 30નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો શું કહ્યું સુઝૈને...\nઆ સેલ્ફી શેર કરતાં હ્રિતિકે લખ્યું કે, આજે નવો દિવસ છે. સુપર 30 કૉપી જાહેર.. કૉપી આઉટ ટુડે...ટુડે આઈ લેટ ઈટ ગો.\nહ્રિતિક રોશન સુપર 30માં (તસવીર સૌજન્ય હ્રિતિક રોશન ઇન્સ્ટાગ્રામ)\nહ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝ થવાની છે, અને હ્રિતિક રોશન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે હવે હ્રિતિકે સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફી શેર કરતાં હ્રિતિકે લખ્યું કે, આજે નવો દિવસ છે. સુપર 30 કૉપી જાહેર.. કૉપી આઉટ ટુડે...ટુડે આઈ લેટ ઈટ ગો.\nહ્રિતિકની આ પોસ્ટ પર કેટલાય સેલેબ્સએ કોમેન્ટ કરી, પણ એક વ્યક્તિની કોમેન્ટ ખૂબ જ સરસ હતી અને તે હતી હ્રિતિકની એક્સ વાઇફ સુઝૈન ખાનની. સુઝૈને હ્રિતિકની આ તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, \"આ તમારું અત્યાર સુધીનું સૌથી સારું કામ છે... પ્રાઉડ ઑફ યૂ.\"\nઆમ તો આ પહેલી વાર નથી જ્યારે સુઝૈન ખાને આ રીતે હ્રિતિક રોશનને સપોર્ટ કર્યો હોય. કેટલીય વાર સુઝૈન હ્રિતિક સાથે સાથે રોશન પરિવારને સપોર્ટ કરતી જોવા મળી છે.\nડિવોર્સ પછી સુઝૈન સાથે સંબંધો વિશે હ્રિતિક રોશને ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ એક મેગઝિનને ઇન્ટરવ્યૂ આપતાં સુઝૈન સાથેની બોન્ડિંગ વિશે પણ વાત કરી. હ્રિતિકે દરમિયાન સુઝૈનના ઘણાં વખાણ કર્યા. હ્રિતિકે કહ્યું કે, આ એક સુંદર સંબંધ છે. બાળકો માટે અમે મિત્ર બન્યા છીએ અને આ એક સમજણભર્યો નિર્ણય છે. એક વાત હું નિશ્ચયથી કહી શકું છું કે પ્રેમ ક્યારેય નફરતમાં પરિણમતો નથી અને જો તે નફરતમાં પરિણમે તો ક્યારેય પ્રેમ હતો જ નહીં. પ્રેમનો બીજો ભાગ પણ પ્રેમ જ છે. એક વાર જ્યારે તમે આ સમજી જાઓ છો ત્યારે તમે બીજી બાબતોને પાછળ મૂકીને ફરી પ્રેમ જ શોધો છો. તેની માટે નવા રસ્તાઓ શોધવા લાગો છો.\nઆ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો\nસુઝૈનૈ કહ્યું હું અને હ્રિતિક કપલ નહીં પણ હવે છીએ સારા મિત્રો...\nથોડાંક સમય પહેલા સુઝૈને હ્રિતિકને લઇને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, \"હવે અમે કપલ નથી પણ ખૂબ જ સારા મિત્રો છીએ. હ્રિતિકમાં મને મારો સપોર્ટ સિસ્ટમ દેખાય છે. તે મને દુઃખી કે એકલતાનો અનુભવ થવા નથી આપતો. મારા બાળકો સરળતાથી એડજસ્ટ થઈ જાય છે. તે વસ્તુઓને ઓર્ગનાઇઝ્ડ રાખે છે. હવે અમે સાથે નહીં થઈ શકીએ પણ જરૂર પડ્યે હંમેશા એકબીજા માટે હાજર છીએ.\"\nSuper 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી\nલિટલ સિંઘમના માધ્યમથી એજ્યુકેશનનું મહત્વ સમજાવ્યું હૃતિક રોશને\nહ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/neeta-ambani/", "date_download": "2019-07-19T21:19:30Z", "digest": "sha1:OUORVH5D4WPE5PK73INDZ6AZJLAUNXEH", "length": 10851, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "Neeta Ambani - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nમુકેશ અંબાણીના નોકર બનવા માટે પણ આપવી પડે છે અગ્નિ પરીક્ષા, સેલરીનો આંકડો જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો\nતમને તે જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના નોકર, શેફ, ડ્રાઈવરનું સિલેક્શન અને પગાર મોટા ગેઝેટેડ ઓફિસરની જેમ નક્કી કરવામાં આવે છે. અને તેઓનો પગાર\nPhotos: નીતા આ રીતે બની ભરતનાટ્યમ ડાન્સરમાંથી અંબાણી પરિવારની પુત્રવધુ, ફિલ્મી અંદાજમાં મુકેશે કર્યુ હતું પ્રપોઝ\nમુકેશ અંબાણી અને નીતા અંબાણીના જીવન વિશે જાણવા માટે લોકો આજે પણ ઉત્સાહિત છે. આજે મુકેશ અંબાણીના જન્મ દિવસે અમે તેમના વિશે એવી કેટલીક વાતો\n30 લાખની ચાથી દિવસની શરૂઆત કરે છે નીતા અંબાણી, આવી છે રૉયલ લાઇફ\nદુનિયાના સૌથી ધનાઢ્ય સેલેબ્રિટીમાં મુકેશ અંબાણીનું નામ ટૉપ-10માં આવે છે. આજે આપણે વાત કરવા જઇ રહ્યાં છીએ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની લાઇફ સ્ટાઇલ વિશે.\nઅંબાણી પરિવારમાં વાગશે શરણાઇ : આ દિવસે આકાશ-શ્લોકા લેશે સાત ફેરા, આટલા દિવસ સુધી ચાલશે શાહી સમારોહ\nમુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન બાદ ઇશાના ભાઇ આકાશ અંબાણી ટૂંક સમયમાં શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આકાશ-શ્લોકાના લગ્નની\nVideo: જ્યારે લાડલી ઇશાને દુલ્હનના રૂપમાં જોઇ ભાવુક થયાં નીતા-મુકેશ અંબાણી\nઇશા અંબાણી અને આનંદ પીરામલ લગ્નના બંધનમાં બંધાઇ ચુર્યા છે. ઇશા અને આનંદ બંને જ કલર કોર્ડિનેટ આઉટફિટમાં નજરે પડ્યાં. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર\nVideo : ‘સર Jio નહી ચલ રહા હૈ’, જ્યારે અંબાણી પરિવાર સામે આ શખ્સે કરી ફરિયાદ\n1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહનું મેગા રિસેપ્શન હતું. આ રિસેપ્શનમાં રેખા, અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, વિદ્યા બાલન, જૂહી\nvideo: દીકરીની સગાઇ પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીના સોન્ગ પર કર્યો ડાંસ\nસોમવારે મુકેશ અંબાણીના ઘર એન્ટીલીયામાં તેમની દીકરી ઈશા અંબાણીની સગાઇની પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ઘણા બોલીવુડ સ્���ાર્સ પણ શામેલ રહ્યા હતા. જેમાં શાહરૂખ\nVIDEO: નવરાત્રીના છેલ્લા દિવસે નીતા અંબાણીએ કર્યા મા અંબાના દર્શન\nનવરાત્રીના છેલ્લા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી નીતા અંબાણીએ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા. નીતા અંબાણીએ મંદિરમાં પૂજા-પાઠ કર્યા હતા. શક્તિપીઠ તરીકે સમગ્ર વિશ્વમાં\nVIDEO: નીતા અંબાણીએ પૂરગ્રસ્ત પાટણ-બનાસકાંઠા લીધી મુલાકાત, 4 ગામોને લેશે દત્તક\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. થરા ખાતેના હેલિપેડ પર તેમના હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરાયુ હતુ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/07/2018/5138/", "date_download": "2019-07-19T21:17:35Z", "digest": "sha1:FUUCF64HOOOQCMKE53GYXZL24GW7BDHB", "length": 7052, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "સોનિયા ગાંધી કેમ્બ્રિજના રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા હતા —ભાજપના આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનું નિવેદન | Gujarat Times", "raw_content": "\nHome INDIA સોનિયા ગાંધી કેમ્બ્રિજના રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા હતા —ભાજપના આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમ...\nસોનિયા ગાંધી કેમ્બ્રિજના રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા હતા —ભાજપના આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનું નિવેદન\nમધયપ્રદેશના જબલપુર ખાતે આયોજિત દેવર્ષિ નારદ પત્રકારત્વ સન્માન સમારંભમાં ભાગ લેવા આવેલા ભાજપના અગ્રણી અને આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમસ્વામીએ કહ્યું હતું કે, સોનિયાજી હંમેશ એવું કહેતા હોય છે કે એમની પાસે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી છે, ���રંત એવાત ખોટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું જયારે કેમ્બ્રિજની મુલાકોતે ગયો હતો ત્યારે મેં સોનિયાજીની ડિગ્રી વિષે પૂછપરછ કરી હતી . એ સમયે લોકો પાસેથી એવી માહિતી મળી હતી કે, સોનિયાજીતો કેમ્બ્રિજની હોટેલમાં વેઈટ્રેસનું કામ કરતા હતા. સ્વામીએ જણાવ્યું હતું કે. પંડિત જવાહરલાલ નહેરૂને ભારતરત્ન સન્માન એનાયત કરવામાં આવ્યું હતું, પણ તેમનાથી વધુ શિક્ષિત અને કાબેલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રસ સરકારે ભારત રત્નનું સન્માન કેમ ના આપ્યું \nPrevious articleકુવૈતમાં જાણીતા ગાયક અદનાન સામી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું\nNext articleઅફઘાનિસ્તાનમાં તાલીબાન દ્વારા અપહરણ કરાયેલા સાત એન્જિનિયરોને છોડાવવા માટે સુષમા સ્વરાજે અધિકારીઓની એક વિશેષ ટીમ મોકલી\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nદલિતો સામે હિંસા મુદ્દે કોંગ્રેસના પ્રતીક ઉપવાસ\n‘પદ્માવત’ દીપિકા પદુકોણેનો દમદાર અભિનય દર્શાવે છે\nબ્રહ્માંડનાં અનેક રહસ્યોની સમજ આપનારા મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નિધન\nઅમેરિકામાં ફલુનો રોગ ફેલાઈ રહ્યો હોવાની આશંકા\nગુજરાતમાં ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે- રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલતી...\nભગવાન બુદ્ધનાં ચાર આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ\nજયપુરમાં બ્રેઈન ટયુમરની સર્જરી વખતે દર્દી હનુમાન ચાલીસાનો પાઠ સતત કરતો...\nરાફેલ કેશમાં ચોકીદાર ચોર હૈ કહેવા બદલ સુપ્રીમ કોર્ટના આદેશથી રાહુલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khedut.club/surat-brts-hits-child/", "date_download": "2019-07-19T21:12:30Z", "digest": "sha1:6WF45YIB5I26JF3L7OVJ55LSNJY362HJ", "length": 8995, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "સુરત BRTS ફરી બની યમરાજ: માસુમ બાળકને કચડી નાખ્યો…..", "raw_content": "\nસુરત BRTS ફરી બની યમરાજ: માસુમ બાળકને કચડી નાખ્યો…..\nસુરત BRTS ફરી બની યમરાજ: માસુમ બાળકને કચડી નાખ્યો…..\nસુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી BRTS અને સિટી બસ દ્વારા અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત છે. તેવા સમયે સુરતમાં આજે એક BRTS બસ એ એક બાળકને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.\nઆ બનાવની વિગત અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આજે વહેલી સવારે અર્પિત ગીરીશભાઈ ભગવત અંબાનગર ભટાર નો રહેવાસી અર્પિત સવારે ઉઠ્યા બાદ કોઈ કારણસર શેરીની બહાર નીકળી ગયો હતો. તે દરમિયાન ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના પૈડા નીચે આવી જતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.\nઅકસ્માત પછી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. અને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.\nઅર્પિતાના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, અર્પિત મૂળ ઉત્તર પ્રદેશના ભદોય નો વતની હતો.તે ઘર નજીક આવી હોય પાલિકાની શાળામાં ધોરણ 4 મા અભ્યાસ કરતો હતો. અને અન્ય એક ભાઈ અને બે બહેનો છે. તેના પિતા કંપનીમાં પેકિંગ કરવાનું કામ કરે છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.\nસુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જે રીતે ફાયરબ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી તેવી રીતે આ ઘટનામાં પણ ૧૦૮ મોડી આવતા બાળકોને ટુ-વ્હીલર પર જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious લાખો રૂપિયા ભરવા છતા બિલ્ડરે ફ્લેટનો કબજો ન આપ્યો,રોકાણકારો પોલીસના શરણે પહોંચ્યા….\nNext આજના આ અભિમન્યુએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષની ઉંમરમાં કર્યું આ કામ. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગ���જરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/shu-tamara-lagn-nathi-thata-to-karo-aa-upay/", "date_download": "2019-07-19T21:24:36Z", "digest": "sha1:UEKLWY54NMZFN3ZN45ZV5AD6ZCCVDSVY", "length": 10303, "nlines": 98, "source_domain": "blog.dealdil.com", "title": "શું તમારા લગ્ન નથી થતા ? તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર", "raw_content": "\n તો કરો કેળાના ઝાડ નીચે આટલું...\nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર\nજ્યોતિષના અનુસાર લગ્ન માટે સૌથી વધુ ગુરુ ગ્રહ અનુકૂળ હોવો આવશ્યક છે. જેમની કુંડળીમાં ગુરુનું સ્થાન અશુભ હોય છે તેમણે પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.\nઉજ્જૈનના જ્યોતિષકારના જણાવ્યા મુજબ ગુરુ ગ્રહની દશાને શાંત કરવાના ઘણાં ઉપાયો છે. જો એનો ઉપાય ગુરુ પુષ્યના દિવસે થાય તો ઇચ્છિત ફળ વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે પણ ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો હોય છે ત્યારે તમને જણાવવામાં આવેલ મુજબ તે ઉપાયો કરવાથી તમારી અચૂક સમસ્યામાંથી તમને મુક્તિ મળશે.\nકેવી રીતે પૂજા કરવી :\nસૌથી પહેલા ગુરુવારે તમારે કેળાના વૃક્ષ નીચે પીળું વસ્ત્ર મૂકીને દેવતાના ગુરુ અને ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. અને જો પીળું વસ્ત્ર મુકવું શક્ય નથી તો તમે કેળાના પાંદડાઓ પર પણ બંને દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકો છે\nત્યાર પછી ગાયના દૂધથી ગુરુ અને વિષ્ણુ ભગવાનની મુર્તિનો અભિષેક કરો અને પીળા ફૂલો, પીળું ચંદન, ગોળ, ચણાની દાળ અને પીળા કપડા બંને દેવતાઓને અર્પણ કરો\nપછી બંને દેવતાઓને પીળા ફળ ���ને પીળી મીઠાઈનો પ્રસાદ ધરવો\nઆવિ રીતે પૂજા કરીને પછી ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો\nગુરુ પુષ્ય યોગમાં આટલું કરવાથી તમારે તે જ સમયે લગ્નનો યોગ શરૂ થાય છે. ગુરુની શુભ અસર થાય અને ઇચ્છિત ફળ તમને મળે.\nશ્રીનિવાસ દેવાય નમહ: શ્રીપયતે નમહ. શ્રીધરાય સશાગ્યાશ્ર્ગાય શ્રીપ્રદાય નમો નમહ.\nશ્રીવલ્લભાય શાંતાય શ્રીમતે ચ નમો નમહ. શ્રી પર્વત્નીવસાય નમહ: શ્રેયસ્કરાય ચ.\nશ્રેયસા પતયે ચેવ હયાશ્ર્ચાય નમો નમહ. નમહ: શ્રેય: સ્વરૂપાય શ્રીકરાય નમો નમહ.\nશરણ્યાય વેરણ્યાય નમો ભૂયો નમો નમહ. સ્ત્રોતમ કૃત્વાં નમસ્મૃત્ય દેવદેવં વિસર્જાયતે.\nઇતી રુદ્ર સમાખ્યાતા જા વિષ્ણમોહહત્માન: એ: કરતી મહાભક્ત સ યતી પરમ પદ્મ.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article24 ડીસેમ્બર 2018 આજનું રાશી ભવિષ્ય\nNext articleસુનીલ શેટ્ટીની વાર્ષિક આવક છે ૧૦૦ કરોડથી પણ વધારે… જીવે છે આવું જીવન\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nદુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…\nસ્કુલમાં વધી રહેલા જગડાઓને કારણે, હવે રોબોટ રોકશે તોફાનો…\nતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની...\n૧૫ એવી વસ્તુઓ જેને જોતા જ તમે કહેશો કે શોધકર્તાઓને નોબેલ...\nકેવી રીતે બનાવશો નવી રીતથી ડુંગળી પકોડા એટલે કે ભજીયા \nપતિ તેની પત્નીને સાંકળોથી બાંધીને મારપીટ કરતો હતો, પોલીસને જણાવ્યું એવું...\nજીઓ આપશે તેના ગ્રાહકોને ફ્રીમાં 1 વર્ષ સુધી આ નવી ઓફર,...\nઅડધું બિલ ન આપવા પર પત્ની માટે પતિએ બોલાવી પોલીસ, બંનેએ...\n૧૨/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજ��ાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nયુઆઇડીએઆઈ ના જણાવ્યા મુજબ ટેલીકોમ કંપનીઓ તાત્કાલિક અસરથી જમા કરે “આધાર...\n૧૨/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nપોતાની લાડલી દુલ્હનને લગ્નમંડપમાં જોતા પાપા મુકેશ અંબાણી ભાવુક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2019/01/02/meera-joshi-goa-trip/", "date_download": "2019-07-19T21:07:54Z", "digest": "sha1:PPNAVBTNBRYBZ7FYE66PUEZDS5FIKZNT", "length": 52277, "nlines": 241, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી\nJanuary 2nd, 2019 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : મીરા જોશી | 18 પ્રતિભાવો »\nહૈયું કરો હળવું પ્રથમ પીંછાની જેમ,\nઊડી તમે શકશો કોઈ ફરિશ્તાની જેમ..\nજીવનમાં ક્યારેક લાંબી ઉડાન ભરવા માટે પહેલા હળવું થવું પડે, લાંબો કૂદકો મારવા માટે બે સ્ટેપ પાછળ પણ હટવું પડે.. સપ્ટેમ્બરમાં કરેલ હિમાચલના ટ્રેક બાદ બીજા ટ્રેકિંગ પર જલ્દીથી જવાની, કુદરતનો ખોળો ખૂંદવાની મને અને સખી ડિમ્પલને અદમ્ય ઈચ્છા હતી. પરંતુ દિવાળીની રજાઓ અને ઉપરથી બજેટનો પ્રોબ્લેમ એટલે ફાઇનલી નક્કી થયું – જેટલું બજેટ છે એમાં એક નવા સ્થળે ફરવા જવું.. અને વિશલીસ્ટમાં જે બહુ છેલ્લે હતું એના પર પસંદગીનો કળશ પહેલો ઢોળાયો.. એ ‘ગોઆ’. ટ્રેકિંગ કરો કે ફરવા જાઓ, ધ્યેય તો વિશાળ પૃથ્વી પર ફેલાયેલી કુદરતને જોવા – માણવા – સમજવાનું જ હોય ને\nઆ લેખમાં વાત કરીશ ઓછા બજેટમાં કઈ રીતે ગોવાનો મહત્તમ આનંદ લૂંટી શકાય… તો ચાલો ઉપડીએ ગોવાની સફરે.. મારી સાથે\nશરૂઆત કરીએ થોડી મૂળભૂત માહિતીથી..\nજેમને વીકએન્ડ કે દિવાળી વેકેશનમાં ઓછા ખર્ચે કોઈ નવા સ્થળે તરોતાજા થવા કે શાંતિપ્રિય જગ્યાએ સમય વીતાવવા જવાની ઈચ્છા હોય, મારા મતે એમના માટે ગોવા સૌથી સરસ વિકલ્પ છે. જોકે ગુજરાત કે મુંબઈથી ગોવા દિલ્હી જેટલું દૂર તો ખરું જ પણ એક વાર પહોંચી ગયા બાદ તમને ગોવા તમારા ઘર જેવું ઢુંકડુ ન લાગે તો કહેજો મને\nગોવા પશ્ચિમ ભારતમાં આવેલું, અડધા ભાગમાં અરબી સમુદ્રથી ઘેરાયેલું રાજ્ય છે. ગુજરાતના દરેક મોટા શહેરો તથા મહારાષ્ટ્રથી ટ્રેન થકી ત્યાં જઈ શકાય છે. જો તમે ટ્રેનમાં જવા ન માંગતા હોવ તો બસ પણ એક વિકલ્પ છે. પરંતુ શાંતિથી, સમયસર અને ઓછા ખર્ચે ગોવા જવા માટે ટ્રેન મારા મતે શ્રેષ્ઠ વિકલ્પ છે.\nમિત્રો અહીં એક વાત ખાસ કહેવા માંગીશ કે જો તમે જન્માષ્ટમી કે દિવાળી જેવા તહેવારોમાં ગોવા જવાનું પ્લાનિંગ કરો છો તો ઓછામાં ઓછા બે મહિના પહેલા તમારું ટ્રેનનું રિઝર્વેશન કરાવી લેશો. કારણ કે આ સીઝનમાં ગુજરાત – મુંબઈ – દિલ્હીથી ગોવા માટે લોકોનો ઘસારો રહેતો હોવાથી મોડું કરેલું રિઝર્વેશન કન્ફર્મ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. હા – ના કરતા અમે પણ જયારે ટ્રેનનું બુકિંગ કર્યું, કન્ફર્મ ન થવાથી જનરલ ડબ્બાની પરાણે મજા લેતા પહોંચી ગયા ગોવા.\nમાત્ર ૪૫૦-૫૦૦ રૂપિયામાં ૮૭૧ કિમીનું અંતર કાપી આપતી ટ્રેનની સુવિધાનો ઉપયોગ કરશો તો બે ફાયદા રહેશે, એક તો તમારો ખર્ચ ઓછો થશે, અને બીજું ટ્રેનમાંથી જોવા મળતા મનોરમ કુદરતી દ્રશ્યો બિલકુલ ફ્રી જોવા મળશે… ને જો તમે કવિ કે લેખક છો તો તો આ અનુભવ તમને પેન ઊંચકવા મજબૂર કરી લેશે.. સામાન્ય રીતે હું જયારે ટ્રેનમાં હોઉં ત્યારે બહારના દ્રશ્યો જોઈને મારી સંવેદનાઓનું મનોજગત વધુ જાગૃત થઈ જાય છે અને કાગળ પર કંઈકને કંઈક ઉતરી આવે છે. એટલે જ કદાચ ટ્રેન-પ્રેમ મને વધુ છે\nગૂગલ બાબાના કહેવા મુજબ ગોવામાં કુલ આઠ રેલ્વે સ્ટેશન છે. ગુજરાત અને મુંબઈથી જનાર પ્રવાસીઓએ ક્યાં ઉતરવું એ તેમણે ગોવાના કયા વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું છે એના પર નિર્ભર કરે છે. જેમ કે અમારી હોટેલ અમે ઉત્તર ગોવામાં બુક કરી હતી, એટલે ત્યાં પહોંચવા માટે થીવીમ સ્ટેશન નજીક હતું, જો તમે દક્ષિણ ગોવામાં રહેવા અને ફરવા ઈચ્છતા હોવ તો મડગાંંવ સ્ટેશન નજીક પડે.\nતો હોટલ બુક કરાવતા પહેલા સાઉથ અને નોર્થ ગોવા વિષે થોડુંં ગૂગલ કરી જોવું. જો તમને ફરવાના સ્થળે ઓછા લોકોની હાજરી જોઈતી હોય અને માત્ર રીલેક્ષ થવું હોય તો સાઉથ ગોવા શ્રેષ્ઠ રહેશે, જ્યાં કોલ્વા, વર્કા, પાલોએમ જેવા સુંદર બીચ આવેલા છે. તો નોર્થ ગોઆ એ લોકો માટે શ્રેષ્ઠ પસંદગી બની રહે છે જેમણે સુંદર બીચની સાથે સાથે નાઈટ ક્લબ, બજાર અને કિલ્લાઓની પણ મુલાકાત લેવી હોય. નોર્થ ગોઆ અત્યંત પ્રચલિત બાગા બીચ સહિત કાલંગુટ, અંજુના, સીન્કરીમ, કોલા જે��ા બીચથી ઘેરાયેલું છે. (સ્થળો વિશેના ઉચ્ચારણ શબ્દોથી થોડા અલગ હોઈ શકે છે.) બન્ને નોર્થ અને સાઉથ ગોવામાં તમને દિવસના ૮૦૦/- રૂ. થી ઉપરની હોટલ મળી રહેશે. પરંતુ એકલા છોકરાઓએ કે ગ્રુપમાં છોકરા – છોકરીઓનું જો બજેટમાં રહેવાની વ્યવસ્થા શોધતા હોવ તો ગોવામાં ૫૦૦ રૂપિયાની આસપાસ ખૂબ સારા ‘હોમસ્ટે’ અને ‘હોસ્ટેલ’ની સુવિધા પણ મળી રહે છે\nજો તમે પહેલીવાર એકલા કે સપરિવાર જઈ રહ્યા હોવ અને ટ્રેન અડધી રાત્રે જે-તે સ્ટેશન પર ઉતારવાની હોય તો ગભરાવાની જરૂર નથી. અમે રાત્રીના ૩ વાગ્યે થીવીમ સ્ટેશન ઉતર્યા. તમે વિચારશો બે એકલી છોકરીઓ અને રાતના ત્રણ વાગ્યે અજાણ્યા વિસ્તારના અજાણ્યા સ્ટેશને ડર તો થોડો અમને પણ હતો જ છતાં ડર કે આગે જીત હે કહેતા બેસી પડ્યા થીવીમ સ્ટેશને મળસ્કું થવાની રાહ જોતા.. અમારી સાથે એક ગુજરાતી પરિવાર (કદાચ સૂરતનો જ) થીવીમ સ્ટેશને ઉતર્યો હતો, અને તમારી જાણ માટે ગોવાનું કોઈપણ સ્થળ એકલા વિહરતી છોકરી કે છોકરાઓ માટે અમને અસુરક્ષિત લાગ્યું નથી.. હા તમારે તમારા સામાન અને પોતાની સલામતી માટે સચેત રહેવું પડે.\nગોવાનું પ્લાનિંગ કરતી વખતે મેં સહુથી પહેલા ત્યાંના જોવાલાયક સ્થળો સર્ચ કરેલા ને ત્યારબાદ અમારા સ્ટેશન કે હોટેલથી નજીકના સ્થળો કે જ્યાં આસાનીથી જઈ શકાય એની માહિતી જાણી. એ જ રીતે જો તમને ટૂર કે ગાઈડ વિના જાતે આયોજન કરીને ફરવાની ઈચ્છા હોય તો તમને જેમાં રસ હોય એ પ્રકારની જગ્યાઓ એટલે કે ઐતિહાસિક, આર્કિટેક્ચર, પ્રકૃતિ – એ રસવૃતિ મુજબ વધુ સમય વિતાવી શકાય એવા સ્થળો નોંંધી લો. કારણ, ગોવામાં અદ્ભુત પ્રાકૃતિક સૌન્દર્ય તો છે જ સાથે સાથે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ પણ અદ્ભુત બાંધકામના નમૂના છે.\nસ્વાભાવિક રીતે તમે કોઈ નવા વિસ્તારમાં ‘ફરવા’ જઈ રહ્યા છો તો ત્યાંના જાણીતા સ્થળોનો આનંદ લેવા માંગશો, હોટેલ કે રીઝોર્ટના રૂમમાં રહીને બારીમાંથી આકાશ જોવાનો કોઈ અર્થ નથી હા, નવરાશનો આનંદ માણવા માટે કે અલગ વાતાવરણનો અનુભવ કરવો હોય તો સારા ને સુવિધાયુક્ત રિસોર્ટ કે હોટેલની પસંદગી કરી શકાય. પણ, ફરવા માટે જઈ રહ્યા હોવ તો મારા મતે માત્ર સૂવા કે જમવા માટે જ હોટલ જોઈએ હા, નવરાશનો આનંદ માણવા માટે કે અલગ વાતાવરણનો અનુભવ કરવો હોય તો સારા ને સુવિધાયુક્ત રિસોર્ટ કે હોટેલની પસંદગી કરી શકાય. પણ, ફરવા માટે જઈ રહ્યા હોવ તો મારા મતે માત્ર સૂવા કે જમવા માટે જ હોટલ જોઈએ હોટલ બુકિંગ માટે આજે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. અમને ‘મેક માય ટ્રિપ’માં બોનસ રીવાર્ડ પોઈન્ટનો લાભ મળતો હોવાથી નેરુલ વિસ્તાર આવેલ ‘રસ્ટીક હ્ટ્સ-’ માં રૂ. ૩૭૬૦/- માં બે વ્યક્તિનું ત્રણ દિવસનું બુકિંગ મળી ગયું. ઝૂપડીની ઢબથી બનાવેલી આ હોટલ તો સરસ અને શાંત હતી જ સાથે જ હોટલના માલિકે પણ પોતાના સ્વભાવથી અમારું દિલ જીતી લીધું હતું. (આ હોટેલમાં રોકાવા માટે, ડિસ્કાઉન્ટ માટે મારો સંપર્ક કરી શકો છો હોટલ બુકિંગ માટે આજે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. અમને ‘મેક માય ટ્રિપ’માં બોનસ રીવાર્ડ પોઈન્ટનો લાભ મળતો હોવાથી નેરુલ વિસ્તાર આવેલ ‘રસ્ટીક હ્ટ્સ-’ માં રૂ. ૩૭૬૦/- માં બે વ્યક્તિનું ત્રણ દિવસનું બુકિંગ મળી ગયું. ઝૂપડીની ઢબથી બનાવેલી આ હોટલ તો સરસ અને શાંત હતી જ સાથે જ હોટલના માલિકે પણ પોતાના સ્વભાવથી અમારું દિલ જીતી લીધું હતું. (આ હોટેલમાં રોકાવા માટે, ડિસ્કાઉન્ટ માટે મારો સંપર્ક કરી શકો છો\nઓછા બજેટમાં કોઈપણ સ્થળ ફરવાનો જેટલો આનંદ આવે એટલો આનંદ બહુ મોંઘીદાટ અને અતિશય સુવિધાઓની ભરમાર ધરાવતી હોટલોમાં નથી આવતો એવું મેં અત્યાર સુધી અનુભવ્યું છે. અમારી હોટલ જતી બસ નીકળી ગઈ હોવાથી અમે પહેલા વેરુલ પહોંચ્યા અને ત્યાંથી ૨ કિમી જેવું બેગ સહિત ચાલીને જ સ્થાનિકોને રસ્તો પૂછતાં ૧૧ વાગ્યે હોટેલ પહોંચ્યા. આમ, જો તમને વાહન વિના ચાલે એમ ન હોય તો ઓછા બજેટમાં ગોવા જેવા સ્થળનું પ્લાનિંગ કરવું મુશ્કેલ છે. કારણ કે ગોવા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી અદ્ભુત જગ્યા છે, માટે જ વિદેશી ટૂરીસ્ટોને પણ તેનું ખાસ આકર્ષણ છે અને એથી જ ખાસ તો પ્રવાસીઓના ધસારાવાળી – રજાઓ હોય એ સીઝનમાં હોટલ અને ટેક્ષીના ભાવ વધુ જોવા મળે. માટે ડગલે ને પગલે ટેક્ષી કરવી મોંઘી પડે. જો તમને ચાલવાનો આનંદ આવતો હોય અને ચાલી શકવાની ક્ષમતા પણ હોય તો અમુક અંતર સુધી ચાલી લેવું.\nજો તમે પરિવાર કે મિત્રો સાથે ગ્રુપમાં ગોવા ફરવા આવી રહ્યા છો તો કાર ભાડે કરીને ફરવું ખૂબ સરળ અને સુવિધાજનક રહેશે. ઉપરાંત કોઈપણ હોટલમાં તમે રોકાયા હોય ત્યાંથી અથવા હોટેલની નજીકથી જ તમને બે પૈડાંવાળા વાહનો જેવા કે બાઈક, એક્ટિવા વગેરે ભાડે લેવાના વિકલ્પો પણ મળશે. વાહન ભાડે લેવા માટે તમારું ઓરીજનલ આઈ.ડી. પ્રૂફ અને ઝેરોક્ષ તેમજ લાયસન્સ સાથે લાવવાનું ન ભૂલશો હું ને ડીમ્પલ બંને સાથે હોવાથી દિવસ દીઠ રૂ. ૩૫૦ ના ભાડાથી અમે એક એક્ટિવા ભાડે લીધું અને બપોરની ગરમીને હેલ્લો કહેતા નીકળી પડ્ય�� ગોવા ખૂંદવા..\nગોવાના દરેક પ્રવાસન સ્થળો પર અમુક સ્ટોલ લાગેલા જ છે, જેમ કે ચપ્પલ, હેટ-કેપ, રૂમાલ-બેલ્ટ જેવી વસ્તુઓ જો તમે ભૂલી પણ ગયા હોવ તો કોઈપણ જગ્યાએથી ખરીદવા મળી રહેશે.\nસહુથી મહત્વની વાત – ગોવામાં તમને મહત્તમ નોનવેજ અથવા સી-ફૂડની રેસ્ટોરન્ટ જોવા મળશે. હા, સાઉથ ઇન્ડીયન – ઢોસા – ઈડલી કે ક્યારેક ગુજરાતી ને ગોવાની વિશેષ ડીશ મળી જાય. પણ છતાં સ્વાદ માટે પેટ સાથે બહુ સમાધાન ન કરવું હોય તો ઘરેથી આપણા ગુજરાતી થેપલા, મૂઠિયા, ચોરાફળી જેવો સૂક્કો નાસ્તો લઈ જવો. ઘરેથી લીધેલા થેપલાએ અમારો સમય ને પૈસા તો બચાવ્યા જ પણ બે દિવસ સુધી પેટ પણ ભર્યું\nતો આ હતા અમુક મુખ્ય મુદ્દા, હવે અમે ત્રણ દિવસમાં જોયેલા સ્થળો વિશે જાણીએ.\nગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી\nપ્રથમ દિવસે થીવીમ સ્ટેશન પર ઉતરીને માપુસા શહેરની બસમાં બેઠા.\nમાપુસા બસ સ્ટેન્ડ ઉતરીને ફ્રેશ થઈ સામાન સહિત ચાલતા ચાલતા જ સેન્ટ જેરોમ ચર્ચ જવા નીકળ્યા. ચર્ચમાં ઈંગ્લિશ કે કોંંકણી ભાષામાં થઈ રહેલી પ્રાર્થનાના શબ્દો તો સમજવા અસમર્થ હતા, પણ વિશ્વની કોઈપણ પ્રાર્થના હોય, દરેકનો સૂર તો અંતે જીવનનો આનંદ લઈ શાંતિ પ્રાપ્ત કરવાનો જ હોય એ વાતમાં કોઈ બે મત નથી. પ્રાર્થના પૂરી થતાં ચર્ચમાં ઇસુના દર્શન માટે ગયા ને અંતરમન અલગ જ અવસ્થામાંથી પસાર થયું. ઇસુની સ્નેહ નીતરતી મૂર્તિ, તેની સમક્ષ ઉભેલા સોએક પ્રાર્થીઓના ચહેરા પર નીતરતો અદ્ભુત પ્રાર્થનાભાવ.. સવારની શરૂઆત જો આટલી શાંતિમય, દંભ દેખાડા વિના અને શુભવિચાર સાથે થાય તો સમગ્ર જીવન કેટલું શાંતિમય બની રહે.. સેન્ટ જેરોમ ચર્ચમાંથી પાછા આવતા રસ્તામાં માપુસાનાં શુક્રવાર બજારમાં ગયા. આપણા શહેરના કોઈપણ બજારની જેવું જ માત્ર શુક્રવારે ભરાતું માપુસાનું આ માર્કેટ પ્રમાણમાં મોટું, સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવાયેલું છે. શાકભાજી, ફૂલ-ફળોથી લઈને માછલી, કરિયાણું, ક્રોકરી અને કપડા અહીં તમને વ્યાજબી દરે (ભાવતાલ તો ખરો જ) મળી શકે છે. બજાર ફરીને ત્યાંના નાનકડા રેસ્ટોરન્ટમાં કોફી ને સમોસાનો ટેસ્ટી નાસ્તો કર્યા બાદ અમે હોટલ જવા માટે બસ સ્ટેન્ડ પહોંચ્યા.\nહોટેલમાં ફ્રેશ થઈને ભાડે લીધેલી એકટીવા પર પ્લાનિંગ મુજબ જ નાનકડા પણ સુંદર એવા કોકો બીચ ગયા ને ત્યાંથી અગુડા ફોર્ટ. ૧૭મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા બનાવેલ અગુડા ફોર્ટ વિશાળ અને સુંદર કારીગરીનો નમૂનો છે. આ વિશાળ કિલ્લામાં તમે ફોટોગ્રાફી સહિત નાસ્તા પાણીનો બ્રેક લઈ શકો છો, ને સાંજે જતાં હોવ તો ઊંચાઈ પરથી જોવા મળતા વિશાળ દરિયાને નિહાળતા સૂર્યાસ્ત માણવાની તક ચૂકાય નહી\nત્યારબાદ પહોંચ્યા સીન્કરીમ બીચ. આ બીચ વિષે તો શું લખું એટલું જ કે દરિયો માત્ર પાણીનો વિશાળ સ્ત્રોત જ નથી હોતો, જીવનના મહત્વ અને કુદરતની વિશાળતાને સમુદ્રથી વિશેષ કોઈ વસ્તુ કદાચ વર્ણવી ન શકે એટલું જ કે દરિયો માત્ર પાણીનો વિશાળ સ્ત્રોત જ નથી હોતો, જીવનના મહત્વ અને કુદરતની વિશાળતાને સમુદ્રથી વિશેષ કોઈ વસ્તુ કદાચ વર્ણવી ન શકે ઊંચી નારીયેળીથી વીંટળાયેલો સીન્કરીમ બીચ અતિશય સુંદર છે, દેશી વિદેશી અનેક ટૂરિસ્ટથી ઘેરાયેલો, દરિયાના હિલોળાથી સતત ભીંજાતો, સાંજને ઓઢણી ઓઢવા જઈ રહેલો, રેતીની સફેદી ઓઢીને જાણે આનંદ અને માત્ર આનંદ જ આપવા માટે ઉભેલો એ કિનારો.. અહીંની સુંદરતાને માત્ર કેમેરાથી ન ઝીલતા, તમારા મન હ્રદયમાં ઝીલી લેજો, કદાચ એ અદ્ભુત ક્ષણ પરત મળે ના મળે\nબીજા દિવસે સૌ પ્રથમ અમે પહોંચ્યા મ્યુઝીયમ ઓફ ગોવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા બનાવેલ ચિત્રો, સ્કલ્પચર, ડો.સુભાષ કારકર દ્વારા બનાવેલ માછીમારોના જીવન વિષેના અદ્ભુત નમૂનાઓ તમને કળાની વિશાળતાનો પરિચય આપશે. માત્ર ૧૦૦ રૂ. ના દરે તમે સમય હોય ત્યાં સુધી આ મ્યુઝીયમમાં સાચવેલી કળાઓને માણી શકો છો.\nત્યારબાદ એક કલાકની ડ્રાઈવ કરીને પહોંચ્યા ગોવાના બીજા અતિમનોરમ્ય એવા અંજુના બીચ. અંજુના બીચ પર અન્ય બીચની જેમ વોટર સ્પોર્ટ નથી, પરંતુ સ્વચ્છ આકાશ અને નારીયેળીથી ઘેરાયેલો આ બીચ શાંત છે. સ્વચ્છ ભૂરા આકાશ ને ભૂરા પાણીનું સાયુજ્ય સાંધતા આ બીચનું સૌંદર્ય અમે બે કલાક સુધી માણ્યું.\nઅંજુના બીચ પરથી પાછા ઉતરતા જ પહેલા આવે અતિપ્રચલિત એવો ગોવાનો બાગા બીચ. જો કે અહીં જો તમે એકાંતની અપેક્ષા રાખતા હોવ તો ભૂલી જજો. કારણ ટૂરિસ્ટોમાં બહુ પ્રચલિત હોવાથી તેમજ વોટરસ્પોર્ટ અને સ્પા વગેરેની સુવિધા મળતી હોવાથી અહીં ઘોંઘાટ અને માણસોની વધુ હાજરી જોવા મળે છે. નહાવા માટે તમે સાથે લાવેલ સામાન સામાન્ય દરે બીચ પરની હોટેલ દ્વારા મૂકવામાં આવેલ બીચ-બેડ પર નિશ્ચિત થઈ મૂકી શકો છો. અમે આખરે અહીં નહાવાની ઈચ્છા પૂરી કરી ને નીકળ્યા કાલંગુટ બીચ.\nકાલંગુટ બીચ પર દરિયાનો કિનારો વિશાળ લાગ્યો. અહીં પણ રેસ્ટોરન્ટ અને સ્પા જેવા વિકલ્પો મળી રહે છે. બાગા – કાલંગુટ વિસ્તાર ગોવાનો ધબકતો વિસ્તાર છે. અહીં તમને બધું જ આસાનીથી મળી રહે છે. સૂર્યાસ્તના સૌન્દર્યને નિહાળતા અમે બજારમાં જ નાસ્તો કર્યો ને પાછા વળતાં ફર્યા તિબેટીયન માર્કેટ.\nજો તમને પ્રાચીન તિબેટીયન કારીગરીનો, ઘર સુશોભનનો કે એન્ટીક આઈટમ વસાવવાનો શોખ હોય તો આ માર્કેટની મુલાકાત લેવી. નાનકડું પણ આકર્ષક વસ્તુઓનું બજાર વિદેશી ટૂરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર છે.\nગોવામાં વિવિધ દિવસે વિવિધ માર્કેટ ભરાય છે, શુક્રવારે ફ્રાઈ-ડે માર્કેટ તો શનિવારે સેટરડે નાઈટ માર્કેટ, તો બુધવારે અંજુના ફલી માર્કેટ ભરાય છે. અમારા માટે સેટરડે નાઈટ માર્કેટ જોવાની તક હતી, તેથી અંધારું થઈ ગયું હોવા છતાં સ્થાનિકોને પૂછીને અમે સેટરડે નાઈટ માર્કેટ પહોંચ્યા. અઢળક પ્રવાસીઓથી ભરેલું સેટરડે નાઈટ માર્કેટ અન્ય બજાર કરતા મોટું છે અને વિવિધ વસ્તુઓ વેચાણ માટે મૂકેલી હોય છે. કોઈપણ વસ્તુના વધુ ભાવ આપતા પહેલા અહીં પણ ભાવતાલ કરી જોવા. બજારમાં જ નોનવેજ ખાણીપીણીના સ્ટોલ પણ લાગેલા છે.\nત્રીજા દિવસનો અમારો પ્લાન હતો દૂધસાગર ધોધ જવાનો. દૂધસાગર ધોધ જવા માટે ટેક્સી કે બસ દ્વારા તમે કુલેમ સુધી પહોંચી શકો. ત્યાંથી ૧૦ કિમીના અંતરે આવેલ દૂધસાગર જવા માટે જીપમાં જવું પડે. આમ આવવા જવાના થઈને ૫ કલાક જેવું એટલે કે અડધા દિવસ જેટલો સમય હોય તો તમે દૂધસાગર જઈ શકો. સવારે ૭ વાગ્યે નીકળી ગયાં હોવા છતાં અમે ત્યાં જવા માટે મોડા પડ્યા માટે નક્કી કર્યું કે ઓલ્ડ ગોવા જઈએ. ગોવાના કેપિટલ પણજીથી કોઈપણ સ્થળે જવા માટે બસ મળી રહે છે.\nતો દોઢેક કલાકની બસ મુસાફરીના અંતે પહોંચ્યા ઓલ્ડ ગોવા, બસ સ્ટેન્ડ પર ઉતરીને પહેલા તો ઢોસાથી પેટ પૂજા કરી અને પછી ચાલતા ચાલતા ફેમસ ચર્ચ ‘બાસ્લિકા ઓફ બોમ જીસસ, સી કેથેડ્રલ- વ્હાઈટ ચર્ચની મુલાકાત લીધી. આ બંને અદ્ભુત ચર્ચ સામસામે જ આવેલા છે. બાંધકામની દ્રષ્ટિએ આ ચર્ચ વિશ્વમાં બેનમૂન છે. ઓલ્ડ ગોવામાં જ બીજા અનેક ચર્ચની પણ સમય હોય તો તમે મુલાકાત લઈ શકો છો.\nચર્ચની ભવ્યતાને માણ્યા બાદ અમે પહોંચ્યા મીરામાર બીચ. અહીં મુખ્યત્વે બોટિંગ કરાવવામાં આવે છે. ગોવાની દરેક જગ્યાની ખાસિયત છે કે અહીં દરેક વસ્તુમાં ભાવતાલ માટે રકઝક થાય છે. ડીમ્પલને બોટિંગની ઈચ્છા હોવાથી અમે બે વ્યક્તિના ૭૦૦ માંથી અંતે ૫૦૦ રૂ.માં એક કલાકની બોટસફર કરી. બોટની અંદર તમને ડ્રીંક, દરિયાના હિલોળે થીરકવા માટે મ્યુઝીક સીસ્ટમ, અને ફિલ્મોના શૂટિંગ થયેલા સ્થળો અને ડોલ્ફિન માછલી બતાવાય છે. એક કલાકની બોટિંગ સફરમાં દૂધસાગર ન જઈ શકવાનો અફસોસ વિસરાઈ ગયો અને વેસ્ટર્ન સંગીતના તાલે ખૂબ નાચ્યા. ઉછળતી ડોલ્ફિન જોઈ, જો કે એનો ફોટો કે વિડીયો ન લઈ શકાયો.\nત્યારબાદ સમય હોવાથી ત્યાંથી દસેક મિનીટના અંતરે આવેલ સિંઘમ ફિલ્મથી પ્રસિદ્ધ ડોના પોલા જોવાનું નક્કી કર્યું. જો કે અહીં આવવા માટે હું નહિ કહું કારણ ડોના પોલા અડધા કિમીમાં વિસ્તરેલી નાની એવી બ્રીજ જેવી જગ્યા છે, હા વોટર એક્ટીવીટી અહીં કરાવવામાં આવે છે.\nસાંજ થઈ ગઈ હોવાથી હોટેલ પરત જવા પણજી પહોંચ્યા. બસ સ્ટેન્ડની બહાર જ એક વેજ હોટેલ મળી અને પેટપૂજા કરી. આગળ કહ્યું તેમ ગુજરાતી ડીશ માટે અહીં સ્વાદની માથાકૂટમાં પડવું નહિ. પણજીથી જ ફરી બસમાં બેઠા અને હોટેલ પહોંચ્યા. તો આ રીતે રૂ.૫૦૦૦ (એક વ્યક્તિ)ની અંદર અમે ગોવા જોયું, જાણ્યું ને માણ્યું.\nગોઆના અદ્ભુત છ બીચ, ઐતિહાસિક રોનક એવો અગુડા કિલ્લો, શાંતિનો પર્યાય એવા ત્રણ ચર્ચ, પોતાના શહેરમાં હોવાની અનુભૂતિ કરાવતા બજારો, મસ્તીના તાલે દરિયાની સંગ થિરકવાની મોજ આપતી બોટિંગની સફર, કળાકારીનું ઉચ્ચતમ દ્રષ્ટાંત એવું ગોવાનું મ્યુઝીયમ ને ત્યાંના હંમેશા મદદ માટે તત્પર એવા સ્થાનિકો, બસની શિસ્તતા ને શહેરની સ્વચ્છતા, બધું જ એક સુંદર ચિત્રની જેમ દિલમાં કંડારાઈ ગયું. છેલ્લા દિવસે જાણે ત્રણ દિવસ પણ ગોવા માટે અમને ઓછા લાગ્યા. હજુ એક દિવસ, એક નહિ તો અડધો દિવસ પણ જો મળી જાત તો પેલા સીન્કરીમના બીચને ભેટી આવીએ.. ત્યાંના સૂર્યોદયને આંખોથી ચૂમી લઈએ. પણ આપણે જિંદગી પ્લાનિંગથી જીવતા શીખી ગયા છીએ ને એટલે આમ ગમે ત્યારે ગમે તે કરવું જાણે માફક નથી આવતું\nખેર, સુરત પરત થતી અમારી ટ્રેન મરુસાગર એક્સપ્રેસે જાણે અમને પાછળ છૂટી રહેલા ગોવાના અફસોસમાંથી રાહત આપી. લાંબી સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં ઉલેચાતું અંધારું ને ફરી આવતો પ્રકાશ, ટ્રેનના દરવાજા પર બેસીને જોયેલ સૂર્યાસ્તનું સૌન્દર્ય મઢ્યું આકાશ પણ ક્યારેય નહિ ભૂલાય.\nજીવન શું કરવા મળ્યું છે અથવા આપણા જીવનનો અર્થ શું છે એ વિષે પ્રશ્ન થાય ને તો દરિયા પર આવી કિનારા પર બેસીને ઉગતા કે આથમતા સૂર્યને જોઈ લેવો. દરિયો પ્રેરણાનો સ્ત્રોત છે. દરિયાના તરંગો જાણે કહે છે, કંઈપણ કરો પણ મહત્વનું છે, રેતીને ભીંજવવી.. એક એક વહેણ નવી રેતીને સ્પર્શે છે અથવા એ જ રેતીને અલગ રીતે સ્પર્શે છે.. જીવનની એક-એક ક્ષણો પણ નવી છે, પ્રેમના મોજાઓ સ્��ગિત ના થવા જોઈએ, અવિરત તમારા જીવનની આનંદ નામની રેતીને સ્પર્શવા જોઈએ..\nઆ લેખ વિષે આપના અભિપ્રાયો તથા નીચેની હોટેલ વિષે જાણવા અથવા ડિસ્કાઉન્ટ માટે મારા ઈમેલ પર સંપર્ક કરી શકો છો. હોટેલ RUSTIC HUTS, NERUL GOA. Call – 7875236134, Mail ID – meerajoshi1993@gmail.com\n« Previous મેરી ક્રિસમસ – સુષમા શેઠ\nનજર ભેદ – ફિરોઝ મલેક Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમહાબળેશ્વર – જયંતી ડી. શાહ\nતા. 16-11-2007ના રોજ અમદાવાદથી સાંજના 4:10 કલાકે ઊપડતી અહિંસા એક્સપ્રેસમાં બેસી સીધા પૂના તરફ ઊપડ્યા. આ અહિંસા એક્સપ્રેસ આમ તો અમદાવાદથી મુંબઈ જતી રેલવે લાઈન ઉપર ચાલે છે. પરંતુ મુંબઈ જવાને બદલે મુંબઈના એક પરા જેવા વસાઈથી વળીને સીધી પૂના તરફ આગળ જાય છે. તેથી મુસાફરોને મુંબઈ જવું પડતું નથી. ટ્રેન કાંઈક મોડી હતી. સાંજનો થોડો સમય બાદ થતાં રાત્રીની ... [વાંચો...]\nજુનારાજની મુલાકાતે – પ્રવીણ શાહ\nબધીબાજુ પાણીથી ઘેરાયેલા એક નાનકડા ટાપુ પર, એક નાનું સરખું ગામ. આવા ગામમાં ફરવા જવાની કેવી મજા આવે ગુજરાતમાં આવેલું જુનારાજ આવું જ એક ગામ છે. તે રાજપીપળાથી ૨૦ કી.મી. દૂર આવેલું છે. જુનારાજની મુલાકાતે જવા અમે એક દિવસ સવારે વડોદરાથી નીકળી પડ્યા. પહેલાં તો રાજપીપળા પહોંચ્યા. વડોદરાથી રાજપીપળા ૭૫ કી.મી. દૂર છે. રસ્તામાં ચા અને ભજીયાંની લિજ્જત માણી. રાજપીપળાથી ... [વાંચો...]\nદુબઈની યાદગાર સફર – મૃગેશ શાહ\nલમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં કોઈક ચિત્ર તરફ ધારી-ધારીને જોઈ રહેલા મુલાકાતીને જોઈને ચિત્રકારને તેના તરફ અહોભાવ જાગ્યો. પોતાના ચિત્રની લાક્ષણિકતા સમજાવવા માટે ચિત્રકારે મુલાકાતીની પાસે જઈને કહ્યું, ‘માનવમનના અતલ ઊંડાણનું આ રેખાંકન છે.’ પેલો મુલાકાતી આંખનું મટકું માર્યા વગર ચિત્રકારની સામે જોઈ રહ્યો અને પછી ધીમે રહીને બોલ્યો, ‘ઓહો, એમ છે મને તો એમ કે જલેબીની ડિઝાઈન છે.... મને તો એમ કે જલેબીની ડિઝાઈન છે....\n18 પ્રતિભાવો : ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી\nફરી વખત જઈશું ત્યારે શ્રી લતા મંગેશકરનું ગામ જરૂર જોઈશું\nઆપણા મહાન ભારતનાં ” બુલબુલ ” … પ્રાતઃસ્મરણીય લતાજીને આપે … “Mrs.”\nબતાવ્યાં છે તેમાં હકીકતદોષ હોય તેવું નથી લાગતું \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમારા સીમિત જ્ઞાન મુજબ કોઈપણ ક્ષેત્રની પ્રસિદ્ધ જાહેર વ્યક્તિ સ્ત્રો કે પુરુષ માટે જાતિભેદ વિના માત્ર વ્યક્તિ વિશેષના રૂપમાં ‘શ્રી’ થી બહુમાન થઈ શકે.\n૧. શ્રીમાન ભાવેશ જોષીએ લતા મંગેશકરને — Mrs. = શ્રીમતી ��તાવ્યાં છે, તે હકીકતદોષ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.\n૨. કોઈપણ પ્રસિધ્ધ સ્ત્રીના નામ આગળ શ્રી ના લગાડાય, તે પુરુષો માટે જ છે.\nઆપનો ખુબ ખુબ આભાર..\nજોરદાર વર્ણન..પ્રવાસ નુ….હમસફર એક્સપ્રેસ મા ગોવા જવાની ઈચ્છા છે…પરંતુ લાસ્ટ પેરેગ્રાફ મા તમે કીધુ પણ પ્લાનીંગ થી જીવવાની આદત વાળા આપણે…ખરેખર જીવવાનુ જ ભુલી ગયા છે…\nવાહ, અમારી ગોવાની સફર ફરી યાદ અપાવી. એગ્રી, ગોવા એકલી છોકરીઓ માટે પણ સલામત જગ્યા છે. કશી ડરવાની જરૂર નથી. હા, જે આ આર્ટિકલ્સ વાંચીને જવાના હોય તે કાજુ લેતા આવજો મારા માટે.\nકાજુ તો અમે પણ નહોતા ખરીદ્યા હાહા..\nગોવા ફરવા જવા માટે જરૂરી અગત્યની માહિતી સાથે ગોવાના પ્રવાસનું સુંદર અને સચોટ વર્ણન કરવા બદલ આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nકાલિદાસજી, આપનો ખુબ આભાર..\nમીરા, ખૂબ જ સુંદર્ સચોટ અને રસપ્રદ વર્ણન. ખરું કહું તો વાચીને મને પણ ગોવા ફરવા જવાની ઇચ્છા થઈ આવી. પ્રવાસ વર્ણન હંમેશા ગમતાં આવ્યા છે. કાકા કાલેલકરનું પ્રખ્યાત પુસ્તક હિમાલયનો પ્રવાસ એટલે જ વસાવી લીધું. કલમને અનેક શુભેચ્છાઓ. આવા સરસ મજાના પ્રવાસ કરતા રહો અને અમને પ્રવાસ વર્ણનનો લાભ આપતાં રહો.\nતમારું પ્રવાસવર્ણન પણ સુંદર હોય છે ગોપાલભાઈ,\nપ્રેરણા દાયક શબ્દો માટે ખુબ આભાર\nખુબ સુન્દર વર્ણન, ગોવા જોયુ નથી પણ આ મહિતી ખરેખર ખુબ ઉપયોગી બનશે.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આ��ુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/this-work-done-at-the-age-of-12/", "date_download": "2019-07-19T21:12:40Z", "digest": "sha1:J6N6PJ6PM4KEW33L6C2TAJM7XZT4GGKV", "length": 8700, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "આજના આ અભિમન્યુએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષની ઉંમરમાં કર્યું આ કામ. જાણો વિગતે", "raw_content": "\nઆજના આ અભિમન્યુએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષની ઉંમરમાં કર્યું આ કામ. જાણો વિગતે\nઆજના આ અભિમન્યુએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષની ઉંમરમાં કર્યું આ કામ. જાણો વિગતે\n1 week ago ખેડૂત ક્લબ\nઉત્તર પ્રદેશના બાર વર્ષના છોકરાએ ધર્મ અને જીવનના વિષય ઉપર અત્યાર સુધીમાં કુલ ૧૩૫ પુસ્તકો લખ્યા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નું જીવન પણ સામેલ કર્યું છે.\nકોંગ્રેસ રાજને કહ્યું કે તેણે છ વર્ષની ઉંમરમાં જ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી.અને તેની પહેલી પુસ્તક કવિતાઓનું એક સંકલન હતું. તે લેખન ના દોર પર આજનો અભિમન્યુ તરીકે નામ નો ઉપયોગ કરે છે. અને આ બાળકના નામ પર કુલ ચાર વર્લ્ડ રેકોર્ડ છે. આ બાળકનો કેવો છે કે ને રામાયણના 51 શ્લોકનું વિશ્લેષણ કરીને પુસ્તકો લખ્યા છે.\nદરેક પુસ્તકમાં ઓછામાં ઓછા 25 થી સો જેટલા પેજ છે. મને અહિયાં સુધી કે લંડન સ્થિતિ યુનિવર્સિટી ના ડોકટરો ની પણ ઓફર મળી હતી. સુલતાનપુરમાં રહેવા વાળી નીજી સ્કૂલમાં ભણાવે છે તેવી તેની માતાનું કહેવું છે કે તેના છોકરાને નાનપણથી જ ભણવામાં રુચિ જોવા મળતી હતી. જેના કારણે તેની માતાએ તેને પ્રોત્સાહન આપ્યું હતું.\nમૂગેન્દ્ર ના પિતા રાજ્યની ખાંડ ઉદ્યોગ અને શેરડી વિકાસ વિભાગમાં કામ કરે છે. યોગેન્દ્ર નું કહેવું છે કે તે મોટો થઈને એક સારામાં સારો લેખક બનીને રહેવું છે. અને અલગ અલગ વિષયો ઉપર પુસ્તકો પણ તે લખવા માગે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિ���લ પણ વાંચો...\nPrevious સુરત BRTS ફરી બની યમરાજ: માસુમ બાળકને કચડી નાખ્યો…..\nNext માંડલમાં ગર્ભવતી પત્નીને લેવા ગયેલા યુવકની હત્યાને પગલે ચકચાર\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://nilenekinarethi.wordpress.com/2017/02/06/valentine-gujarati-love-story/", "date_download": "2019-07-19T21:25:46Z", "digest": "sha1:FSWI5N6KY4DURA7XU35VTJFCQKAIA6FP", "length": 12864, "nlines": 99, "source_domain": "nilenekinarethi.wordpress.com", "title": "વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા….. | નાઇલને કિનારેથી....", "raw_content": "\nસમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી\nવેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા…..\n2 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nએ જુવાન-ડોસા નસલી ઈરાનીની શારીરિક ઉમ્ર હશે: 80 વર્ષ. પણ માનસિક રીતે તો હજુયે તેઓ 18 વર્ષમાં જ હતા. રોમાન્ટિક મૂવિ જોતા-જોતા સીટી પણ વગાડી શકે એવાં સૂરીલા અને રંગીલા.\n(હવે નસલીની આવી શરૂઆતી ઓળખ આપું ત્યારે એ માણસ ‘પારસી પોઈરો’ જ હોય એમ સમજી આગળ ચાલીયે.)\nહા, તો નસલીબાપાનો ૮૦માં વર્ષે બાથરૂમમાં થોડોક પગ લપસ્યો. એમાંતો તેમના પગની ઢાંકણીએ તેનું સ્થાન ડોલાવી ડોસાને દવાખાને ભેગો કરી દીધો.\nઆપણને એમ થાય કે એમની બૈરી રતનબાઈ (એ પણ ફક્ત 60 વર્ષની જ) કદાચ “ઓહ મારા માયજી ઓહ મારા ખોદાયજી આંય ટમુને શું થયું” જેવાં ડઝનેક સવાલો કરીને ડોસાને થોડો વધારે ગભરાવી ‘નાઈખો’ હસે.\nપણ એના બદલે ખાલી “ઓહ્ફ આ ઉમ્મરે બી લપ્સો ચ્ચ, જરીક ધ્યાન રાખોની આ ઉમ્મરે બી લપ્સો ચ્ચ, જરીક ધ્યાન રાખોની ” નો એકાદ ડાયલોગ સાંભળી લઇ ડોસાએ તેમનો જમણો હાથ રતનની પીઠ પર, અને રતનનો ડાબો હાથ તેમની કમરમાં ભેરવી દઈ ડૉ. ભમગરાની ક્લિનિકમાં આવી ગયા.\nનસીબે ડૉ. ભમગરા સંબંધમાં નસલીનો જુનો સાળો. મગજથી એય ભમરો એટલે સાળા-બનેવીએ “ઘન્ના ડા’રે મલીયા, સાહેબજી ” કહીને ક્લિનિકમાં હસતાં-હસતાં એકબીજાંવનું સ્વાગત કરી નાઇખું.\n ટુ ત્હારે ચુચાપ ઘેર જા. આંને ટો હું જોઈ લેવસ.”- કહી એ રાતે એક તરફ ડૉ. ભમગરાએ નસલીના ઢાંકણ પર પાટાપીંડી વડે ઘાને બંધ કર્યો. અને બીજી તરફ બ્રાંડીનું ઢાંકણ ખોલીને નસલીનું પણ પેઈન દૂર કરી નાઈખું.\nઆપણને હવે એમ થાય આ બંનેની ધમ્માલ લાંબી ચાલવાની. પણ બીજા દિવસની રાતે નવ વાગ્યે નસલીઅંકલ બેડ પરથી ઉઠવા ગયા ત્યારે નજીક બેસેલી ક્લિનિકની ‘એવન્ની ડાલ્લિંગ નર્સ-સિસ્ટરે’ પૂછ્યું “અંકલ શું થયું\n“ટુ અબ્બી હાલ ટારા સાહેબને બોલાવ. ની રેવું મારે અહિયાં.” નર્સે તેનો આગળનો સવાલ અંદર જ રાખી ડૉ. ભમગરાને વેલ્લી તકે બોલાવી દીધા. સાળાજી પણ આવી ગયા સીધા બનેવી પાસે.\n“ભોમિ, મારી રતનને બોલાવ હમના જ. બસ મને બીજું કાંઈ નય જોયે.” – અને ‘બાર વાગી’ જાય એ પહેલા રતનબીબી એમના નસલી પાસે આવી ગયા.\n“એકાએક શું થયું ટમુને, ભાઈ કઇ બોલિયો મને કે’વ તો.” – રતનબાઈએ મીઠ્ઠી ઇન્ક્વાયરી કરી.\n“આ ‘સાલ્લો’ શું ધૂર બોલવાનો અરે એની બ્રાંડીમાં મજા નઠ્ઠી. મારે એનાથી જીવ નથી ખોવો. હું ટો ટા’હરી આંખો જોઈને બીજો ડસકો નીકારવા માંગુ ચ્ચછ. ચાલ મને ઘરે લઇ જા જોવ.”\nતે રાતે ડૉ. ભમગરાએ તેમના બેન-બનેવીને, તેઓના ‘દવા-દારુ’ના બિલને… બધાંને માફ કરી દીધા. કેમ કે મોડે મોડે એમને પણ એમને સમજાઈ અને દેખાઈ ગયું કે…\nનસલી મોટ્ટી ઉંમરે પણ શું કામ એની રતનને લઇ ‘આવીયો’ તો…અને એ ખુદ હજુયે કેમ તેની ડાલ્લિંગ ‘ધન’ વગરનો જ રહી ગયેલો….આંખોમાં અટકી ગયેલાં તેના આંસુઓની જેમ….સાવ કોરો કટ્ટ જ \n“શરમને પણ બેશરમ થવા ‘બે’નો સહારો જ જોઈએ છે. ચૌદમી તારીખો તો આવશે અને…’ભમ્મ’ કરતી ચાલી જાશે…\n– મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ. ૨૦૧૭, વેલેન્ટાઇનના વહેણમાં…)\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક કથા, કહાની, ઘટના, પારસી, પ્રેમકહાની, મમત���, મોહબ્બત, વાર્તા, વેલેન્ટાઇન, સ્ટોરી, Gujarati, Gujarati story, Love story, Parsi\n← ‘આફત વખતે આવું પણ કરી શકાય’….\tકેશ-કીર્તન કલાકાર: નાસિર સુબ્હાની →\n2 responses to “વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા…..”\n“વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા…..”નસલીબાપા અને રતનબાઈ સમી સૂરીલી-રંગીલી લાગી.પણ અંતે ડો.ભમગરાની જેમ કોઈ “વન”વગરના ન રહે એ જ આવી રહેલા વેલેન્ટાઇન દિવસે શુભેચ્છા.\nમુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nThank You. વેલેન્ટાઇન આમીન \nજ્યારે બ્લોગ પર શબ્દ ધારા વહે ને તમને તુરંત તમને ભિનાશ અનુભવવી હોય તે માટે ઈમેઈલ નોંધણી કરાવી લ્યો...\nઆવી હોય છે સમયની ર(મઝાની) રમઝટ…..\nખૈર ‘કુછ અચ્છા કિયા’\nતમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો\nલાઈફ એ જ લડ્ડુ \nપસીનાના ટીપાંની પાછળની ભીનાશ…\n\"પાકિસ્તાનની સૌથી મહત્વની 'મેચ' તો આજે છે.\"~~~~~~~\t2 weeks ago\n🏏 કોહલીએ ટૉસ જતો કર્યો... 😔 શિખરે ઈજાગ્રસ્ત રહી તમને હજુ વધારે અપમાનિત થતો બચાવ્યો... 🏃‍♂️ ભુવી વચ્ચેથી ફિલ્ડિંગ… twitter.com/i/web/status/1…~~~~~~~\t1 month ago\n એક સાથે.. તો બોલો બંદે, વંદે માતરમ \nવાતાવરણ 'ઘન'ઘોર કરી કેટલુંક 'પ્રવાહી' વેરી 'વાયુ' તો...ગ્યુ લે \n\"ક્યાં વયો ગ્યો તો\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\n...અને આખરે કાઠિયાવાડથી 'વાયુ' ગ્યું ત્યારે હવામાનનો વર્તારો 'ખોટો' જ પડશે એવું કહેનારાં સૌ 'સાચા' પડ્યાં. #CycloneVayu~~~~~~~\t1 month ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/prabhas-action-sequences-in-saaho-will-be-more-intense-than-baahubali/", "date_download": "2019-07-19T21:22:05Z", "digest": "sha1:YYMN3VJTG52X3GLXIEOVNXL7HMKEDUKB", "length": 7855, "nlines": 146, "source_domain": "www.gstv.in", "title": "'સાહો'માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ‘સાહો’માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ\n‘સાહો’માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ\nફિલ્મ ‘બાહુબલી’ની સફળતા બાદ દર્શક પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની રિલીઝ અંગે એકટરને વધારે કોઈ ઉતાવળ નથી. પ્રભાસે જયારે ‘સાહો’ સાઈન કરી હતી ત્યારથી તે જાણતો હતો કે આને પૂરી થવામાં ઘણો સમય લાગશે.\n‘સાહો’ સપ્ટેમ્બર ૨૦૧૭માં ફલોર પર ગઈ હતી ���ે આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, ‘પહેલા ટીમે અબુધાબીમાં શૂટ કર્યું જયાં કાર્સ, ટ્રકસ, બાઈકસ અને હેલિકોપ્ટર્સ સાથે ઘણા એકશન સિકવન્સ ફિલ્માવવામાં આવ્યા. હવે પ્રભાસ અને શ્રદ્ઘાની સાથે એક મોટું ત્રીજું શેડ્યૂલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. છેલ્લા તબક્કા માટે ટીમ અનોખું લોકેશન શોધી રહી હતી અને તેની આ શોધ રોમાનિયામાં પૂરી થઈ છે.’\nસૂત્રો અનુસાર, ‘ફિલ્મમાં પ્રભાસના સ્ટન્ટ બાહુબલી ફ્રેન્ચાઈઝથી પણ વધુ ખતરનાક હશે. આશા રાખવામાં આવી રહી છે કે, રોમાનિયાવાળું શેડ્યૂલ એક મહિનામાં પૂરું થઈ જશે અને નવા વર્ષના સેલિબ્રેશન માટે ફિલ્મ તૈયાર થઈ જશે.’\n‘સાહો’ટોલિવૂડની સૌથી મોટી ફિલ્મો પૈકીની એક બની ગઈ છે. સુજીત નિર્દેશિત આ ફિલ્મમાં શ્રદ્ઘા કપૂરનો મહત્વનો રોલ હશે. આ ઉપરાંત ફિલ્મમાં જેકી શ્રોફ, મંદિરા બેદી પણ ખાસ રોલમાં જોવા મળશે.\nઉલ્લેખનીય છે કે રિલિઝ પહેલાં જ સાહો ટોલિવુડની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બની ગઇ છે. ડાયરેક્ટર સુજીતની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભુમિકામાં છે.\nમોરબીના લીલાપર રોડ પર સશસ્ત્ર જૂથ અથડામણમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત\nગુજરાતમાં રૂપાણી સરકારનું પાણી મપાશે : જળાશયોમાં પાણીની સ્થિતિ માટે કરો બસ અેક ક્લિક\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/its-wrap-up-for-irrfan-khan-starrer-angrezi-medium-99919", "date_download": "2019-07-19T21:22:45Z", "digest": "sha1:T5JPNSDRYWKIWW7LJT4H6VVX4GLGZDNS", "length": 8339, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "its wrap up for irrfan khan starrer angrezi medium | અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ, ડાયરેક્ટ���ે કર્યા ઈરફાન ખાનના વખાણ - entertainment", "raw_content": "\nઅંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ, ડાયરેક્ટરે કર્યા ઈરફાન ખાનના વખાણ\nફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર હોમી અડાજણિયા ભાવુક થઈ ગયા અને ઈરફાન ખાનના વખાણ કર્યા.\nઅંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ\nઅભિનેતા ઈરફાન ખાન કેન્સર સામે લડ્યા બાદ બોલીવુડમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમથી પાછા ફરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન હોમી અડાજણિયાએ કર્યું છે. જેનું શૂટિંગ લંડનમાં ખમત થયું. શૂટિંગ ખતમ થયા બાદ સોશિયલ મીડિયા પર હોમીએ પોસ્ટ કરી અને એક ઈમોશનલ તસવીર શેર કરી છે. જેમાં તેમણે ઈરફાનના વખાણ કર્યા છે.\nહોમીએ પોસ્ટમાં લખ્યું છે કે, \"હું ફિલ્મ કરવા માંગતો હતો. મને ખબર હતી કે તેમાં અડચણો આવશે. હું તમામ ખોટા કારણો માટે આ ફિલ્મ કરવા માંગતો હતો પરંતુ હવે તે મને સાચા લાગી રહ્યા છે. આ મારા માટે ઈમોશનલ રોલર કોસ્ટર સમાન રહ્યું છે અને મને ખબર છે કે સાથે જોડાયેલા બધા માટે કેટલુ અઘરૂં રહ્યું છે. ઈરફાન ખાન તમે અતુલનીય છો. અને સારા અભિનેતા પણ છો. હું તમને વ્યક્ત કરી શકું તેના કરતા વધારે પ્રેમ કરું છું. મારા ક્રૂ અને કાસ્ટનો પણ આભાર જેમણે મુશ્કેલીઓને હાવી ન થવા દીધી. હું માનું છે કે અમારા તમામની સકારાત્મકતા અને જીવનને ઉજવવાની રીતે અમને આ કરવા દીધું. ફિલ્મનું ભવિષ્ય જે પણ હોય પણ તેણે મને એક પ્રકાશ બતાવ્યો છે જેને હું હંમેશા યાદ રાખીશ.\"\nપોસ્ટ સાથેની તસવીર જોઈને લાગે છે કે આ તે ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવી છે. અને હોમીની આ પોસ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલા ઈમોશનલ થઈ ગયા હતા.\nઆ પણ વાંચોઃ બ્લેક આઉટફિટમાં જીમ પહોંચી મલાઈકા, જુઓ તસવીરો\nમહત્વનું છે કે ઈરફાન ખાન લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અને સારવાર બાદ તેમને પહેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમ છે. ફિલ્મમાં કરીના કપૂર અને રાધિકા મદાન પણ છે. અંગ્રેજી મીડિયમ ઈરફાન ખાન અને સબા કમરની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે.\nપોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના, જુઓ ફોટોસ\nઇરફાન સાથે કામ કરવાની તક મારે છોડવી નહોતી: કરીના કપૂર ખાન\nમારા માટે સૌથી મોટો ખાન ઇરફાન છે : કરીના કપૂર ખાન\nપહેલી વાર પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે કરીના કપૂર ખાન, કરાવશે કૉમેડી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mumbai-lakes-hot-water-storage-of-seven-days-in-three-days-rain-99114", "date_download": "2019-07-19T20:33:30Z", "digest": "sha1:ZS4PG2OD4P73CJ7MLHJYQ73DNB5OOZIH", "length": 9175, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "mumbai lakes hot water storage of seven days in three days rain | 3 દિવસના વરસાદમાં મુંબઈનાં જળાશયોમાં 7 દિવસ ચાલે એટલું પાણી એકઠું થયું - news", "raw_content": "\n3 દિવસના વરસાદમાં મુંબઈનાં જળાશયોમાં 7 દિવસ ચાલે એટલું પાણી એકઠું થયું\nશુક્રવારથી શરૂ થયેલા ચોમાસામાં મુંબઈ ઉપરાંત થાણેમાં સારો વરસાદ નોંધાતા શહેરમાં પીવાનાં પાણીની ચિંતા ઓછી થાય એવા સમાચાર છે. ત્રણ દિવસના વરસાદમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં સાતેય જળાશયમાં સાત દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું છે.\nશુક્રવારથી શરૂ થયેલા ચોમાસામાં મુંબઈ ઉપરાંત થાણેમાં સારો વરસાદ નોંધાતા શહેરમાં પીવાનાં પાણીની ચિંતા ઓછી થાય એવા સમાચાર છે. ત્રણ દિવસના વરસાદમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં સાતેય જળાશયમાં સાત દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું છે. પહેલા દિવસે ૫૮૦૦ એમએલડી, બીજા દિવસે ૯૦૦૦ એમએલડી અને ત્રીજા દિવસ એટલે કે રવિવારની સવાર સુધી ૧૪,૦૦૦ એમએલડી મળીને કુલ ૨૮,૦૦૦ એમએલડી નવું પાણી આવ્યું છે. મુંબઈને આ જળાશયોમાંથી દરરોજ અંદાજે ૪૦૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે. જોકે હવામાન ખાતાએ કરેલી રવિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ફરી એક વખત ખોટી ઠરી છે. આખો દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. કોલાબામાં ૧૫.૮ મિલિમીટર અને સાંતાક્રુઝમાં ૯.૨ મિલિમીટર વરસાદ જ નોંધાયો હતો.\nમુંબઈ મહાનગરપાલિકાના ભાંડુપમાં આવેલા હાઈડ્રોલિક એન્જિનિયર વિભાગના માસ્ટર કન્ટ્રોલ સેન્ટર દ્વારા રવિવારે સવાર સુધી શહેરને પાણી પૂરું પાડતાં સાતેય તળાવમાં કેટલો વરસાદ નોંધાયો અને પાણીની સપાટીમાં કેટલો વધારો થયો એની માહિતી જાહેર કરવામાં આવી હતી.\nઅપર વૈતરણામાં ગત ૨૪ કલાકમાં ૨૦ મ��લિમીટર વરસાદ નોંધાવાની સાથે ૦.૨૮ મીટર પાણીની આવક થઈ હતી. મોડક સાગરમાં ૬૩ મિલિમીટર વરસાદ અને ૦.૧૫ મીટર પાણીની આવક થઈ હતી. તાનસામાં ૮૯ મિલિમીટર વરસાદ અને ૦.૩૮ મીટર પાણીની આવક થઈ હતી. મિડલ વૈતરણામાં ૩૨ મિલિમીટર વરસાદ અને ૦.૬૩ મીટર પાણીની આવક થઈ હતી. ભાતસામાં ૭૪ મિલિમીટર વરસાદ નોંધાવાની સાથે ૦.૮૯ મીટર પાણીની આવક થઈ હતી. વિહારમાં ૮૩ મિલિમીટર વરસાદની સાથે ૦.૨૭ મીટર પાણીની આવક થઈ હતી અને તુલસીમાં ૮૫ મિલિમીટર વરસાદની સાથે ૦.૩૯ મીટર પાણીની આવક થઈ હતી.\nભારે વરસાદની આગાહી સાથે શહેરમાં રવિવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સવારના ૮થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન કોલાબામાં ૧૫.૮ મિલિમીટર તો સાંતાક્રુઝમાં ૯.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. તળ મુંબઈમાં ૨૦.૧૬, પૂર્વના ઉપનગરમાં ૧૯.૮૬ તો પશ્ચિમના ઉપનગરમાં ૯.૭૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતા દ્વારા સોમવારે કેટલેક સ્થળે હળવાથી ભારે વરસાદની સાથે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.\nઆ પણ વાંચોઃ વાહ મુંબઈથી આહ મુંબઈ..જુઓ વરસાદે કેવી રીતે વધારી મુંબઈકરાઓની મુશ્કેલી\n૩૯ ઝાડ કે ડાળીઓ પડી\nવરસાદ અને જોરદાર પવનને લીધે રવિવારે તળ મુંબઈમાં ૧૭, પશ્ચિમના ઉપનગરમાં ૧૭ અને પૂર્વના ઉપનગરમાં ૫ મળીને ઝાડ કે ઝાડની ડાળીઓ તૂટી પડવાના કુલ ૩૯ બનાવ બન્યા હતા.\nજળાશયોમાં એક જ દિવસમાં ૨૨ દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું\nમુંબઈ વિભાગમાં પશ્ચિમી પવનની તીવ્રતા વધતાં વરસાદનું જોર વધશે\nમુંબઈમાં પાણી પૂરું પાડતાં જળાશયોમાં ત્રણ દિવસમાં ૧૨ દિવસનું પાણી જમા\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nમુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો\nમુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત\nદાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ\nમુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/18/why-jp-nadda-selected-as-bjp-working-president/", "date_download": "2019-07-19T21:56:18Z", "digest": "sha1:JOW6KF5PWHKKY5GAWFCQPL346NGTLKEG", "length": 14223, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે શા માટે જે પી નડ્ડાની પસંદગી કરાઈ?", "raw_content": "\nભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે શા માટે જે પી નડ્ડાની પસંદગી કરાઈ\nભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાની ગઈકાલે વરણી કરવામાં આવી હતી. તેમની આ નિયુક્તિ પાછળ કેટલાક ખાસ કારણો રહ્યા છે.\nગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં જગત પ્રકાશ નડ્ડા એટલેકે જે પી નડ્ડાની પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે અમિત શાહ આવતા છ મહિના માટે પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. નડ્ડાને આમતો અમિત શાહના દેશના ગૃહમંત્રી બનાવ્યા બાદ જ પક્ષના આગલા પ્રમુખ તરીકે જોવામાં આવી રહ્યા હતા પરંતુ આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આથી આવા સંજોગોમાં અમિત શાહને પક્ષ પ્રમુખના પદે ચાલુ રાખવા જરૂરી હતું.\nભારતીય જનતા પાર્ટીમાં આમ તો એવા અસંખ્ય આગેવાનો છે જેમને પક્ષના પ્રમુખ તરીકે કાર્યભાર સોંપી શકાય તેમ હતો પરંતુ તેમ છતાં જે પી નડ્ડાને જ કેમ અત્યારે કાર્યકારી અધ્યક્ષ અને કદાચ છ મહિના બાદ પૂર્ણ સમયના પક્ષ પ્રમુખ બનાવી દેવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો આ પ્રકારના નિર્ણય લેવા પાછળ કેટલાક ખાસ કારણો જવાબદાર છે. ચાલો જોઈએ.\nપહેલું અને સહુથી મોટું કારણ એ છે કે જે પી નડ્ડાની ઉંમર માત્ર 58 વર્ષ છે જે રાજકારણની દુનિયામાં ઘણી ઓછી કહેવાય. આથી પક્ષ માટે દિવસ રાત કાર્ય કરવા માટે તેમની પાસે પૂરતો સમય અને ઉર્જા છે.\nભાજપમાં કોઇપણ વ્યક્તિને મોટું પદ આપવામાં આવે તો પહેલા સંઘના આશીર્વાદ તેને મળે તે જરૂરી હોય છે. જે પી નડ્ડાને સંઘ પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાંથી એક ગણે છે. આ ઉપરાંત નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહની પણ ઘણા નજીક છે અને આ બંને સાથે પક્ષમાં કાર્ય કરવાનો તેમનો ઘણો લાંબો અનુભવ છે. સંઘની પણ હા હોવાથી જે પી નડ્ડાનો પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનવાનો રસ્તો ક્લિયર થઇ ગયો હતો.\nજે પી નડ્ડાને ઓળખતો કોઇપણ વ્યક્તિ એમ કહેશે કે તેમની જીવનશૈલી અત્યંત સાધારણ છે અને તેમનો સ્વભાવ પણ ખૂબ મળતાવડો છે. જે પી નડ્ડા કાર્યકર્તાઓ વચ્ચે ખાસ્સા લોકપ્રિય પણ છે અને ભાજપના મોટા તેમજ નાના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન સાધવામાં તેમને બિલકુલ તકલીફ નહીં પડે.\nજે પી નડ્ડા સરળ સ્વભાવના હોવા ઉપરાંત એકદમ ઈમાનદાર છે. તેઓ પોતાને સોંપેલું કામ ઈમાન���ારીથી કરતા હોય છે. 2014માં નડ્ડાને પક્ષના મુખ્યાલયમાં બેસીને સમગ્ર ચૂંટણી પ્રચાર પર ધ્યાન રાખવાનું કાર્ય સોંપ્યું હતું જે તેમણે બખુબી નિભાવ્યું હતું. તો આ વખતે તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તેમણે તેમાં પણ પક્ષને સફળતા અપાવી હતી.\nજે પી નડ્ડા કુશળ રણનીતિકાર પણ છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની હાજરીમાં ભાજપનો કટ્ટરમાં કટ્ટર સમર્થક પણ પક્ષને 50થી વધારે બેઠકો નહોતો આપી રહ્યો. આવામાં અમિત શાહની જ તર્જ પર રણનીતિ બનાવવામાં માહેર એવા જે પી નડ્ડાએ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ભાજપને રાજ્યમાં 49.5% મત સાથે 62 બેઠકો અપાવીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની સરકારની કેટલીક સફલતમ યોજનાઓમાંથી એક આયુષ્માન ભારત યોજના પણ હતી. આ યોજનાનું માળખું બનાવીને તેને શરુ કરાવીને અમલ કરાવવાનું કામ તે સમયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળતા જે પી નડ્ડાએ કરી બતાવ્યું હતું. આજે આયુષ્માન ભારત યોજના દેશભરના ગરીબો માટે આશીર્વાદ બની ગઈ છે. આ પાછળ જે પી નડ્ડાનું જ કુશળ દિમાગ કામ કરતું હતું.\nઅગાઉ જણાવ્યા અનુસાર જે પી નડ્ડાને હાલમાં તો પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ એવી તમામ શક્યતાઓ વર્તાઈ રહી છે કે આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્ણ સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ બની જશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન\nનરેશ અગ્રવાલ – રાજ્યસભાની એક સીટ માટે ભાજપે લાખો ટેકેદારોને નિરાશ કર્યા\nસેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ\nકોંગ્રેસ માટે હવે 2019 લોકસભા ચુંટણીમાં ગઠબંધન સિવાય પર્યાય નથી\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્ર��ેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/gemini/gemini-scorpio-compatibility.action", "date_download": "2019-07-19T21:29:14Z", "digest": "sha1:6MCJAMV7UX4GAPDTS3U2TACWHBNIOTWU", "length": 28197, "nlines": 219, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "મિથુન અને વૃશ્ચિક સુસંગતતા - મિથુન અને વૃશ્ચિક", "raw_content": "\nમિથુન – વૃશ્ચિ સુસંગતતા\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nમિથુન અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા\nમિથુન જાતકો તેજસ્વી અને ઉત્સાહી હોય છે પણ તેઓ ઇર્ષા તેમજ વેર વૃત્તિ સહન કરી શકતા નથી. તેમને સમાજની વચ્ચે રહેવાનું ગમે છે જ્યારે વૃશ્ચિક જાતકો રહસ્યમય હોય છે અને એકાંત ઇચ્છતા હોય છે. મિથુન જાતકો સ્વાર્થી, બેપરવા અને વ્યવહારૂ હોય છે, વૃશ્ચિક જાતકો ઇર્ષાળુ, માલિકીભાવ ધરાવતા તેમજ વર્ચસ્વની ઇચ્છાવાળા હોય છે. તેઓ બંને પોતાના કામમાં એકદમ વિરોધી હોય છે. તેમણે પોતાનો સંબંધ જાળવી રાખવા ઘણો સંઘર્ષ કરવો પડે છે.\nમિથુન રાશિના પુરુષ અને વૃશ્ચિક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા\nઆ સંબંધમાં સ્ત્રી પુરુષની તેજસ્વિતા અને ઉત્સાહથી મોહિત થશે. પુરુષ સ્ત્રીના જુસ્સા અને પ્રામાણિકતાથી આકર્ષિત થશે. જો તેઓ સાથે મળી જાય તો તેનું પરિણામ ઘણું સારૂં મળી શકે, પરંતુ ઇર્ષા અને સ્ત્રીના વધુ પડતી અપેક્ષા રાખવાનું વલણ, પુરુષના અધીરા અને અસ્થિર સ્વભાવ જેવા નકારાત્મક પરિબળોને કારણે તેઓ પોતાના માટે જ વિઘ્નો ઊભા કરે તેવી શક્યતા છે. ગણેશજી કહે છે કે જો તેઓ પહેલેથી જ ભયસ્થાનો જાણે અને તે મુજબ ફેરફાર કરે તો લાંબો સમય સાથે રહી શકે છે.\nમિથુન રાશિની સ્ત્રી અને વૃશ્ચિક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા\nઆ સંબંધ બંને માટે યોગ્ય નથી કારણ કે વૃશ્ચિક પુરુષની અપેક્ષાઓ ઘણી વધારે હોય છે જે મિથુન રાશિની સ્ત્રી સંતોષી શકતી નથી. શરૂઆતમાં તેમને એકબીજા માટે આકર્ષણ હોય છે, પરંતુ ફક્ત આ એક પરિબળ તેમના સંબંધને લાંબો સમય ટકાવી શકતું નથી. આ સ્ત્રી અવિચારી અને બેપરવા હોય છે જે પુરુષ સહન કરી શકતો નથી, અને પુરુષ ખૂબજ શંકાશીલ અને ઇર્ષાળુ હોય છે જે સ્ત્રીને ક્યારેય પસંદ નથી.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના છે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nનોકરિયાતો અત્યારે ખૂબ જ સારું પરફોર્મન્સ આપી શકશે. તમારામાં રહેલા કૌશલ્યનો તમે પ્રગતિ માટે યોગ્ય ઉપયોગ કરી શકશો. ઉપરીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેવાથી તમે પ્રેરિત રહેશો. સેલ્સ અને માર્કેટિંગ સહિત વાણી અથવા…\nઆ મહિનામાં વ્યવસાયમાં તમે સારી રીતે આગળ વધી શકો છો પરંતુ નોકરિયાતો માટે ખરેખર વધુ બહેતર સમય છે. જો તમારું ટેલેન્ટ બતાવીને પ્રગતિનો માર્ગ ઘડવા માંગતા હોવ તો અત્યારે તકનો લાભ લઇ શકો છો. ભાગીદારીના કાર્યો ધીમી ગતિએ આગળ વધશે અને…\nઆપને પ્રોપેશનલ મોરચે પાર્ટનરશીપ લાભદાયી નીવડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવું.નોકરીમાં ઉપરી અધિકારીઓથી સંભાળવું.નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને લાભ થાય.નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે….\nમિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે. મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર…\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nતમારી વચ્ચે આ સમયમાં વિજાતીય સંબંધો સારા રહેશે. અહંને અંકુશમાં રાખશો તો તમારી વચ્ચેના સંબંધો નવી ઊંચાઇએ પહોંચી શકે છે. જોકે, તમારા સંબંધોમાં કંઇક નવીનતા લાવવા માટે તેમને ભેટ સોગાદ આપીને અથવા ડીનર કે નજીકના સ્થળે ફરવાનું આયોજન…\nઆ મહિને તમારામાં રોમાન્સની લાગણી વધુ રહેશે પરંતુ સાથે સાથે તમારામાં સ્વામીત્વની ભાવના પણ રહેશે. આ કારણે તમારા સાથી જોડે ક્યાંકને ક્યાંક તણાવ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમને પણ સંબંધોમાં પૂરતું માન-સન્માન અને સ્થાન આપવું…\nશ્રી ગણેશજીની કૃપાથી દોસ્તી, પ્રેમ, આરામ અને સમૃદ્ધિ મેળવવાના રસ્તા સરળ થઈ જશે. આપને પ્રણય, રોમાંસ, સંવેદનશીલતા અને કળિયુગના સર્વ પ્રકારના સુખ વૈભવ મળી શકે છે. અપરીણિત યુવક યુવતીઓ માટે લગ્‍નયોગ છે. સ્‍ત્રીમિત્ર��� આપના માટે…\nમિથુન રાશિના હાથમાં વીણાં અને ગદા છે અને તે કાળપુરુષના હાથ તેમજ ખભાનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય કે સંગીતશાળા,…\nનામાક્ષરઃ ક, છ ઘ, સ્વભાવઃ દ્વિસ્વભાવ, સારા ગુણઃ બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી,…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતોમાં અત્યારે બહુ ચિંતા કરવા જેવી નથી કારણ કે તમારી બૌદ્ધિક પ્રતિભાના ફળરૂપે અત્યારે આવકનો પ્રવાહ ધીમી પરંતુ એકધારી ગતિએ ચાલુ રહેશે. કોઇની પાસેથી નાણાં લેવાના હોય અથવા ઉઘરાણી વગેરેના કાર્યો હોય ત્યારે તમારી વાત રજૂ…\nઆર્થિક બાબતે શરૂઆતમાં તમારી સ્થિતિ થોડી તણાવમાં રહે અથવા આવકના પ્રમાણમાં જાવક રહે પરંતુ બીજા સપ્તાહમાં તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. કારણે તમારું બેંક બેલેન્સ વધશે. નવા રોકાણ અંગે પણ આયોજન કરી શકો. પૈતૃક મિલકતો, સરકારી…\nશેરબજારમાં ગણતરીપૂર્વકના સોદા લાભદાયી નીડવશે. સંપત્તિને લગતા અટવાયેલા પ્રશ્નો અને કામકાજોનો હવે ઉકેલ મળશે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડની પતાવટ થશે. માર્ચ મહિના પછી નાણાંકીય દૃષ્ટિએ ખૂબ જ સારો સમય પુરવાર થશે પરંતુ કોઈને પૈસા…\nજ્યોતિષશાસ્ત્ર અને રાશિઓ સૌ કોઈને આકર્ષે તેવી દુનિયા છે મિથુન જાતકોના પ્રેમસંબંધો અને જીવન કેવી રીતે કામ કરે છે…\nમૃગશીર્ષ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો અભ્યાસમાં ધ્યાન આપી શકશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા વ્યવસાયલક્ષી અભ્યાસ કરતા જાતકો માટે શરૂઆતનો તબક્કો સારો છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 17 થી 19ના મધ્યાહન સુધી તમે સામાન્ય અભ્યાસથી વિમુખ રહો…\nવિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય સારો છે. તમે વિદ્વાન લોકોના સંપર્કમાં આવો અને તેમની સાથે જ્ઞાન વૃદ્ધિ થાય તેવી અથવા ભવિષ્યમાં તમને અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કોઇ ચર્ચા કરો તેવી સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે…\nસૉફ્ટવેર એન્જિનિયરિંગ, બૌદ્ધિકતાની જરૂર હોય તેવા વિષયો અથવા જેમાં નવસર્જન કરવું હોય તેવા ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન કાબીલ-એ-તારીફ રહેશે. કલાના ક્ષેત્રમાં તમે તમારી ફેશનની આગવી સુઝને અજમાવી શકો છો અને અભ્યાસમાં વધુ થી વધુ…\nમિથુન જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – મિથુન સં���ોધકોની રાશિ છે. મિથુન જાતકો જન સંપર્ક, ઓફિસર, પત્રકાર, કલાકાર, લેખક,…\nમિથુન જાતકોના પ્રણય સંબંધો\nમિથુન જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી…\nમિથુન જાતકો મિત્ર તરીકેઃ આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો…\nઆ સપ્તાહે સ્વાસ્થ્ય સુખાકારીની સલાહ લેવી પડશે. ખાસ કરીને તમને ઋતુગત ફેરફારોની અસર ઘણી ઝડપથી થશે. સપ્તાહના મધ્યમાં તમને અનિદ્રાની સમસ્યા પણ રહેશે. આવી સ્થિતિમાં યોગ અને મેડિટેશન જેવા ઉપચારો તમારા માટે સૌથી ઉત્તમ રહેશે. કેટલાક…\nઅત્યારે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તમારી ખાવાપીવાની આદતોમાં અનિયમિતતા હશે જેથી પેટની ગરબડ આપને પરેશાન કરી શકે છે. શરૂઆતના ચરણમાં માથામાં દુખાવો, બેચેની અનિદ્રા વગેરે થશે જેની અસર લગભગ…\nશરૂઆતનો તબક્કો તમારી માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍યમાં ખાસ કરીને પેટ સંબંધિત નાની -મોટી ફરિયાદો રહી શકે છે. પહેલા ત્રિમાસિકગાળામાં પ્રવાસ થવાની શક્યતા છે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો….\nમિથુન દૈનિક ફળકથન 20-07-2019\nઆ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ…\nમિથુન સાપ્તાહિક ફળકથન 14-07-2019 – 20-07-2019\nઆપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને પરંતુ તેમના પર પોતાના વિચારો લાદવાનો હઠાગ્રહ કરવો નહીં. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન થાય. વાહન કે મિલકતના…\nમિથુન માસિક ફળકથન Jul 2019\nઆપની વધુ પડતી લાગણીશીલતા સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે માટે વ્યવહારુ અભિગમ અપનાવજો. પેટની ગરબડના કારણે ક્યારેક ક્યારેક તબિયત પણ નરમગરમ રહેવાની શક્યતા જણાય છે માટે ભોજનની નિયમિતતા…\nમિથુન વાર્ષિક ફળકથન 2019\nઆ વર્ષના પ્રારંભે આપને સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદીની તકો સાંપડશે. પ્રિયપાત્ર સાથે મુલાકાતનું સફળ આયોજન કરી શકશો.વ્‍યવસાયક્ષેત્રે દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે…\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમ���ં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/epaper/", "date_download": "2019-07-19T20:48:53Z", "digest": "sha1:6HKFF54RCZFYDYIYDM5BV6UEOL2Y5D2H", "length": 3243, "nlines": 76, "source_domain": "gujarattimesusa.com", "title": "EPAPER | Gujarat Times", "raw_content": "\nભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાઉદી અરેબિયાના પ્રવાસે\nમુંબઈ જળબંબાકાર -સતત 4 દિવસથી અનરાધાર વરસતા મેઘરાજ ..આખું શહેર અસ્તવ્યસ્ત...\nભારતીય સંસ્કૃતિ શીખવાડવા વેબસાઇટ લોન્ચ કરતાં ભાઈ-બહેન નિકિતા-વિક્રમ\nચરોતરમાં સ્ત્રીઓ ઘર અને ઘર બહારના કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરે છે\nપાંચ વરસના શાસનકાળમાં પહેલીવાર વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની...\nપાકિસ્તાનને સલાહ આપતા ભારતીય સેના પ્રમુખ જનરલ બિપીન રાવત\nસારો પુત્ર કુળને તારે છે, પણ એવો પુત્ર પુણ્યથી જ મળે...\nમોરબીમાં વિશ્વનું સૌથી મોટું ભારતમાતા મંદિરના સહોયગમાં ભજવાયુંઃ મહાનાટક ‘જાણતા રાજા’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://khedut.club/tik-tok-first-time-good-work/", "date_download": "2019-07-19T21:19:19Z", "digest": "sha1:FOAPMWACGIWIYR4A3BJTCBOJKCG7AEDB", "length": 9568, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "પહેલી વાર Tik Tok દ્વારા થયું સારું કામ, ત્રણ વર્ષથી ગુમ થયેલા પતિને…", "raw_content": "\nપહેલી વાર Tik Tok દ્વારા થયું સારું કામ, ત્રણ વર્ષથી ગુમ થયેલા પતિને…\nપહેલી વાર Tik Tok દ્વારા થયું સારું કામ, ત્રણ વર્ષથી ગુમ થયેલા પતિને…\n2 weeks ago ખેડૂત ક્લબ\nભારતમાં છેલ્લા કેટલાક દિવસથી મોબાઇલ એપ ટીક ટોક પોતાના વિવાદાસ્પદ કન્ટેન્ટને લીધે ચર્ચામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટ તેની પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જો કે, પાછળથી આ પ્રતિબંધને હટાવી લેવાયો હતો.હવે tiktok નું એક સારું કામ લોકોને નજરે આવિયું છે. તમિલનાડુની એક મહિલાને ટીકટોક એ પોતાના પતિને શોધવા મા મદદ કરી છે.\nએક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરેશ અને જયાપ્રદાના છ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. અને તેમના બે બાળકો પણ છે. વર્ષ 2016માં એક પારિવારિક ઝગડા બાદ સુરેશ એ ઘર છોડી દીધું હતું. અને પરિવાર ન હતો. ત્યારબાદ જયાપ્રદા એ વિલુપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ અનુરોધ કર્યો હતો કે તેના પતિની શોધખોળ કરવામાં આવે.\nહવે થોડા દિવસ અગાઉ જયાપ્રદાના એક સંબંધીએ tiktok માં એક વિડીયો નિહાળ્યો હતો. જેમાં સુરેશ જેવો ચહેરો ધરાવતો એક વ્યક્તિ એક કિન્નર સાથે જોવા મળ્યો હતો. પાછળથી તેની ઓળખાણ રોજી તરીકે થઈ હતી.\nત્યારબાદ આવ્યો જયાપ્રદા ને બતાવવામાં આવ્યો. વિડીયો જોયા બાદ તેની ખાતરી કરી હતી કે આજ તેનો પતિ છે. આ બાદ પોલીસનો ફરી સંપર્ક સાધવામાં આવ્યો હતો.પોલીસે એસોસીએશન ઓફ યુનિટી એમ્પાવરમેન્ટના લોકોને આ વિડીયો ક્લિપ બતાવીને મદદ માંગવામાં આવી હતી. આ વીડિયો જોયા બાદ એનજીઓએ સુરેશ ને શોધી કાઢ્યો હતો. પોલીસે સુરેશ ની તપાસ કરતાં માહિતી મળી હતી કે તે એક ટ્રેક્ટરની કંપનીમાં કામ કરતો હતો. ત્યારબાદ તેની રોજ એની સાથે મુલાકાત થઈ હતી. અને લગ્ન કરી લીધા હતા. પોલીસે તેની કાઉન્સેલિંગ કરીને સુરેશ ને તેના પરિવાર સાથે મેળવવામાં મદદ કરી હતી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ઘોર કળયુગ: વારાણસી મા બે બહેનો એ કર્યા લગ્ન- જુઓ લગ્નની તસ્વીરો\nNext સુરતમાં પત્નીએ સેક્સ કરવાની પાડી ના, જાણો પછી પતિએ કર્યું આ આઘાતજનક…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપા���ીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/07/", "date_download": "2019-07-19T21:05:47Z", "digest": "sha1:T6MWPLYVILEHR5F3CBFGIAXM2ZRFWYGI", "length": 48106, "nlines": 169, "source_domain": "www.aksharnaad.com", "title": "July 2012 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nસદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2\n31 Jul, 2012 in ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nઅહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી\nબે ગઝલો… – અમૃત ઘાયલ 1\n31 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અમૃત ઘાયલ\nઅમૃત ઘાયલ સાહેબની બે અપ્રતિમ ગઝલ – ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે – અને – ચાહ કરે છે, લાડ કરે છે, પ્રેમ નહીં, એ પાડ કરે છે….. આપ સૌ માટે ઉપલબ્ધ છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડીયાં સંપાદનમાંથી આ રચનાઓ સાભાર લેવામાં આવી છે.\nઅસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ 7\n30 Jul, 2012 in ટૂંકી વાર્તાઓ tagged નિમિષા દલાલ\nનિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા આજના સમાજની વરવી બાજુ દર્શાવે છે. આવી ઘટનાઓ તો આપણા સમાજની નબળી અને ગુનાહિત માનસીકતા રજૂ કરે છે. નિમિષાબેનની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. તેમની વાર્તાઓની આગવી માવજતને લીધે વાંચવી ગમે તેવી હોય છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.\n(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1\n29 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ડાઉનલોડ / સુરેશ દલાલ\nબે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.\nઆપણામાંથી કોક તો જાગે… – વેણીભાઈ પુરોહિત 2\n28 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged વેણીભાઈ પુરોહિત\nઆજનો સમય અનેક વિટંબણાઓ અને તકલીફો વચ્ચે જીવનને એક માર્ગ કરી આપવાની સતત ચાલતી મહેનતનો છે. ભ્રષ્ટાચાર એ સૌથી મોટો રાક્ષસ છે જે અનેકોના મુખમાંથી અન્ન લઈને કોઈ એકને મોતીઓ ભરી આપે છે, સર્વત્ર વ્યાપક ભ્રષ્ટાચાર આપણી પદ્ધતિ થઈ ગઈ છે અને એ જ મુદ્દાને લઈને લડત લડી રહેલા અન્ના હજારેના આંદોલનને આપણૉ ટેકો એ હેતુસર પણ હો���ો ઘટે.આપણામાંથી કોઈક તો જાગે એવા વિધાન સાથે શરૂ થઈ રહેલ શ્રી વેણીભાઈ પુરોહિતનું આ સુંદર અને ગર્ભશ્રીમંત કાવ્ય અંતે તો આપણામાંથી તું જ જા આગે… જેવી સ્વ-ઓળખની વાતને જ સૂચવે છે. આજે પ્રસ્તુત છે આ સુંદર અને અર્થસભર કાવ્ય.\nભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2\n27 Jul, 2012 in જીવન દર્શન / ધર્મ અધ્યાત્મ tagged ડાઉનલોડ / સુરેશ દલાલ\nભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.\nવાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\n27 Jul, 2012 in ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nવિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.\nઅહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી તેનાથી આપણને શું ફાયદો તેનાથી આપણને શું ફાયદો આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે.\nનવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012) 18\n26 Jul, 2012 in ટૂંકી વાર્તાઓ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nઅમારા સહ-પ્રવ��સીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.\nભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1\n25 Jul, 2012 in ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nપ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે. શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે.\nબે ગઝલ… – ભાવિન ગોપાણી 11\n25 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય\nઅમદાવાદના શ્રી ભાવિનભાઈ ગોપાણીની અક્ષરનાદ પર આ પ્રથમ બે રચનાઓ છે. તેમની ગઝલો આજે આપના પ્રતિભાવો માટે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ શ્રી ભાવિનભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.\nજનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7\nઆ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે. આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, a common problem needs a common solution.\nમહાદેવના અપરંપાર મહિમાનું ગાન : મહિમ્ન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2\n24 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nમહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ તમારી મહિમાને કોણ પામી શકે તમારી મહિમાને કોણ પામી શકે એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે\nશિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11\n23 Jul, 2012 in ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવસ્તવનોનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમના લેખનનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી સ્વામીજી તથા શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ, શિવમહિમ્ન સ્તોત્ર વિશેનો પરિચયાત્મક લેખ.\nવન્સ અગેઈન…(ટૂંકી વાર્તા) – અજય ઓઝા 7\n23 Jul, 2012 in ટૂંકી વાર્તાઓ tagged અજય ઓઝા\nઅમુક સ્વાર્થપરાયણ લોકો દ્વારા આધુનિક યુગમાં દરેક લાગણીની કિંમત અંકાઈ રહી છે, પ્રેમ હોય કે મિત્રતા, બધા સંબંધોમાં સ્વાર્થની છાંટ દેખાવા લાગી છે, આવા જ એક પ્રસંગની કહાણી પ્રસ્તુત વાર્તા રજૂ કરે છે. ખૂબ સુંદર રીતે ગૂંથાયેલી વાર્તામાં વાચક સતત ગૂંથાયેલો રહે છે. અખંડ આનંદ સામયિકના જુલાઈ 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રસ્તુત સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભાવનગરના શ્રી અજયભાઈ ઓઝાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સુંદર રચનાઓ દ્વારા આપણું મનોરંજન કરતી રહે તેવી શુભકામનાઓ.\nઆઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા 7\n21 Jul, 2012 in હિન્દી / અંગ્રેજી ગીતો\nદિલ્હીના પહેલા અને એકમાત્ર સામ્રાજ્ઞી રઝિયા સુલતાન (1205-1240)ને તેમના જ એક ગુલામ જમલ-ઉદ્-દીન યાકૂત સાથે પ્રેમ હતો એમ માનવામાં આવે છે. રઝિયા સુલતાનન��� જ પાત્રને લઈને શ્રી કમાલ અમરોહીએ ૧૯૮૩માં હિન્દી ફિલ્મ બનાવી જેમાં ધર્મેન્દ્ર અને હેમાજી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ફિલ્મ પ્રચલિત થઈ તેના બે ગીત માટે જેના શબ્દો આપ્યા હતા જાંનિસાર અખ્તરે, સંગીત આપ્યું ખય્યામે અને ગાયક હતા કબ્બાન મિર્ઝા. નિષ્ફળ અથવા અશક્ય પ્રેમની વાતને લઈને જે ગીત મને ખૂબ ગમે છે તેમાં આ સર્વપ્રથમ છે – અને એકમાત્ર છે. ગુલામના અવાજ માટે પસંદ કરાયેલ મિર્ઝા સાહેબના અવાજમાં એક અનોખી ચોખ્ખાઈ, એક ગજબની કશિશ છે, ભારોભાર દર્દ છે અને છતાંય તેમણે પ્રેમની ખુમારી સહેજભર પણ ઓછી થવા દીધી નથી. તેમનો અવાજ રહી રહીને મનમાં ગૂંજે છે. આજે પ્રસ્તુત છે આ જ ગીત… સાંભળીએ, અનુભવીએ, માણીએ.\nજન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમ દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5\n20 Jul, 2012 in બાળ સાહિત્ય tagged નીલમ દોશી\nજન્મદિવસની ઉજાણી” એ નામનો શ્રીમતી નીલમબેન હરેશભાઈ દોશીનો પ્રસ્તુત બાળનાટ્યસંગ્રહ પ્રસ્તુત કરતા અનેરો હર્ષ થાય છે. બાળસાહિત્ય એ આપણી ભાષામાં ઈંટરનેટ પર ખૂબ ઓછું ખેડાયેલુ ક્ષેત્ર છે અને તેમાંય સત્વશીલ રચનાઓ જૂજ છે ત્યારે જેને પુરસ્કાર મળેલો છે તેવો આ બાળનાટ્યસંગ્રહ વાચકોને અનેરો આનંદ અપાવશે તે ચોક્કસ છે. પ્રસ્તુત કૃતિઓ અક્ષરનાદને ઉપલબ્ધ કરાવી ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તથા નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવા બદલ શ્રી નીલમબેનનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે અને તેઓ ફરી એક વખત લેખનકાર્યમાં ધમધોકાર રીતે પ્રવૃત્ત થાય તેવી સૌ વાચકો વતી શુભકામનાઓ.\nઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5\n16 Jul, 2012 in ટૂંકી વાર્તાઓ tagged રીતેશ મોકાસણા\nરીતેશભાઈની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકમિત્રોને પસંદ પણ આવે છે. આજે એક ખૂબ સાદી પૃષ્ઠભૂમીમાં ઉભી કરેલી આ વાર્તા સાચા પ્રેમની – વિશુદ્ધ પ્રેમની એક સરસ વાત લઈને આવે છે. આજના સમયમાં જ્યાં પ્રેમને સાવ તકલાદી, ચીલાચાલુ અને ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે ત્યારે આવી વાર્તાઓ એક સરળ અને સહજ માર્ગ તરફ આંગળી ચીંધે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.\nપંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6\n14 Jul, 2012 in અનુદીત / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged વિજય જોશી\nઅમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દ��ખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.\n(આમ જુઓ તો…) દુર્યોધન સત્ય છે…. – હાર્દિક યાજ્ઞિક 31\n12 Jul, 2012 in ચિંતન નિબંધ tagged ડૉ. હાર્દિક યાજ્ઞિક\nવાર્તા હોય, પદ્યરચના હોય કે ચિંતનલેખ – દર વખતે કાંઈક નવું પીરસવાની ટેવવાળા હાર્દિકભાઈ આ વખતે દુર્યોધનનો પક્ષ આપણી સમક્ષ મૂકે છે અને એક નકારાત્મક પ્રતિભા સ્વરૂપે ચીતરાયેલા માણસમાં ભંડારાયેલી હકારાત્મકતાને અને તેની સાથે થયેલ અન્યાનને આલેખવાનો સહજ પ્રયત્ન તેઓ કરે છે. આ પ્રયત્ન આજના વકીલો જેવો – ફક્ત દલીલ કરવા કે કેસ જીતવા પૂરતો નથી, પરંતુ લેખની સાથે સાથે એ વાતો ગળે ઉતરે એ રીતે સમજાવવાનો તેમનો યત્ન પણ અનોખો થઈ રહે છે. આવા સુંદર વૃતાંત અને વિચાર બદલ હાર્દિકભાઈને અભિનંદન.\nમધુબન ખુશ્બુ દેતા હૈ…. – મુર્તઝા પટેલ 19\n11 Jul, 2012 in હિન્દી / અંગ્રેજી ગીતો tagged મુર્તઝા પટેલ\nહિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ… આજે પ્રસ્તુત છે એક સદાબહાર હિન્દી ગીત વિશે તેમના હટ’કે વિચારો, અને સાથે ગીત તો ખરું જ.\nતસ્મૈ શ્રી ગુરવે નમ: – હર્ષદ અને હરેશ દવે 8\n10 Jul, 2012 in અન્ય સાહિત્ય tagged હર્ષદ દવે\nશ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.\nઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ 13\nનવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા.\nજૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…\n7 Jul, 2012 in જત જણાવવાનું કે\nઆજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા. આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે.\nઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5\n6 Jul, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઉમાશંકર જોશી\nઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.\nખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14\n5 Jul, 2012 in ટૂંકી વાર્તાઓ tagged નિમિષા દલાલ\nઅક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ ���જૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/astro-mangalvar-dont-do-this-things-tips-in-gujarati/", "date_download": "2019-07-19T21:01:46Z", "digest": "sha1:SV3IY4DZWRAHCAUC5HM4IL3K3MRPKPIH", "length": 8327, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, નહીં તો આવશે મોટુ સંકટ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, નહીં તો આવશે મોટુ સંકટ\nમંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, નહીં તો આવશે મોટુ સંકટ\nમંગળવારનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો હોય છે. આ દિવસને મંગળદેવને પણ પ્રસન્ન કરવા માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેમને મંગળને પ્રસન્ન કરવાની વધારે જરૂર હોય છે. મંગળ દેવને પ્રસન્ન કરવા ખૂબ સરળ પણ છે. મંગળવારના દિવસે સૌથી પહેલા તો એવા કામ કરવાનું ટાળવું જે મંગળદેવને પસંદ ન હોય. આ કામ એવા છે જેને મંગળવારે કરવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો સૌથી પહેલા જાણી લો કે કયા એવા કામ છે જેને મંગળવારે કરવા જોઈએ નહીં.\nમંગળવારના દિવસે વાળ કપાવવા જોઈએ નહીં અને નખ પણ કાપવા નહીં. જો મંગળવારે આ કામ કરવામાં આવે તો મંગળ ગ્રહનો કોપ વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.\nમંગળવારે અડદની કાળી દાળ ખાવી કે ઘરમાં બનાવવી નહીં. શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળ દાળ ખાવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.\nઆ દિવસે કાળી વસ્તુ, શ્રૃંગારનો સામાન, લોઢાનો સામાન અને ધારદાર વસ્તુઓ ખરીદવી નહીં. જો મંગળવારે આ વસ્તુઓ ખરીદવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.\nમંગળવારે પૈસાની લેતી દેતી કરવાનું પણ ટાળવું. આ દિવસે પૈસાની લેવડ દેવડ કરવાથી ધન હાનિ જ થાય છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nસ્વિટ્ઝરલેન્ડે 11 ભારતીયોને એક જ દિવસે નોટિસ પાઠવી, જાણો શું છે કારણ\nવજન ઘટાડવા જાપાનીઓની જેમ આ રીતે ગરમ પાણીની સાથે ખાઓ આ એક વસ્તુ, રાતો રાત થશે કમાલ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/former-world-no-1-tennis-player-baker-will-auction-82items-to-pay-debt-gujarati-news/", "date_download": "2019-07-19T21:17:22Z", "digest": "sha1:SZVOD776AZ2GUMG3HKS3GVD2PRVCLFOL", "length": 9794, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી\nપૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી\nપૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર બોરિસ બેકર (૫૧)ની ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની હરાજી સોમવારથી શરૂ થશે. બ્રિટિશ ફર્મ વેલ્સ હાર્ડીની વેબસાઈટ પર ૧૧ જુલાઈ સુધી હરાજી ચાલશે.ઓનલાઈન હરાજી દ્વારા આ વસ્તુઓ વેચવાની પ્રક્રિયા શરૂ કરશે.\nબેકર વિંબલડન ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી યુવા વિજેતા છે. તેમણે ૧૭ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર આ એવોર્ડ જીત્યો હતો. બેકર દેવાની ચૂકવણી કરવા માટે પોતાની વસ્તુઓની હરાજી કરી રહ્યાં છે.\n૨૦૧૭માં તેમને દેવાળિયા જાહેર કરવામાં આવ્યા હતા હરાજીથી મળનારી રકમ દેવાની ચૂકવણી માટે પર્યાપ્ત નથી બેકરની જે વસ્તુઓની હરાજી થશે તેમાં ચેલેન્જ કપની રેપ્લિકા સામેલ છે, જે તેમને વિંબલડન એવોર્ડ જીત્યા બાદ મળી હતી.\nરેનશો કપની રેપ્લિકા પણ હરાજીમાં સામેલ છે. સૌથી ઓછી ઉંમરમાં ગ્રેન્ડ સ્લેમ સિંગલનો એવોર્ડ જીતવા પર બેકરને આ રિપ્લિકા મળી હતી. બેકરની વસ્તુઓની હરાજીથી કેટલી રકમ મળી શકે છે. તેનો અંદાજ ન લગાવી શકાય.\nહરાજી પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે હરાજીથી મળનારી રકમ દેવાની સરખામણીમાં પુરતી નહિ હોય. બેકર પર ૫.૪ કરોડ પાઉન્ડ(૪૭૫ કરોડ રૂપિયા)નું દેવું છે. ૬ વાર ગ્રેન્ડ સ્લેમના વિજેતા બેકર બૂમ-બૂમ બેકરના નામથી જાણીતા હતા. તેમણે કેરિયર દરમિયાન ૪૯ એવોર્ડ અને ૨ કરોડ યુરો(૧૫૮ કરોડ રૂપિયા)ની ઈનામ રકમ જીતી હતી. હાલ તે ટેનિસ ટુર્નામેન્ટની કમેન્ટ્રી જેવી પ્રવૃતિ સાથે જોડાયેલા છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nઇમરાન ખાને પાકિસ્તાની નાગરિકોને 6 દિવસનો સમય આપ્યો, જાણો વઝીરે આઝમે શું કહ્યું\nVideo: વેસ્ટઇન્ડિઝ સામેના મુકાબલા પહેલાં ધૂમ મચાવી રહ્યો છે ‘કૂલ કોહલી’નો આ ‘બાહુબલી’ અંદાજ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/prerna/", "date_download": "2019-07-19T20:58:03Z", "digest": "sha1:OAAGLNN5IYVYX3YHVSAEGENTZV6ZORGJ", "length": 4582, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "prerna - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nકસોટી ઝિંદગી કી 2 માટે ખરાબ સમાચાર, કોમોલિકા પછી આ પાત્ર છોડી રહી છે સીરિયલ\nકસોટી ઝિંદગી કી 2ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. હીના ખાન પછી એરિકા ફર્નાંડિસ શોને બાય…બાય…કરવાની છે. રિપોર્ટ મુજબ કસોટી જિંદગી કી 2માં મોટો ટ્વિસ્ટ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/08/2018/7664/", "date_download": "2019-07-19T21:01:15Z", "digest": "sha1:K67VM6FZF2GVMUX76EKY5RDMRPVITGM4", "length": 7548, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "હાલમાં આશરે 21,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે્… | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS હાલમાં આશરે 21,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે્…\nહાલમાં આશરે 21,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે્…\nપ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં અમેરિકામાં અંદાજે એકવીસ હજારથી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસી રહ્યા છે. અર્થાત્ જેમના વિઝાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં જેઓ અમેરિકા છોડીને ભારત પરત ગયા નથી, તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે એવું કહી શકાય. ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગ દ્વારા ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ થઈ હતી. નિયમો અનુસાર, અમેરિકામાં રહેવાના માટે જેટલા સમયના વિઝા મળ્યા હોય તે અવધિ પૂરી થાય તે પહેલાં વિદેશીઓએ પોતાના દેશમાં પાછાં જવું પડે છે. અમેરિકામાં ભારત સહિત અન્ય દેશોના નાગરિકો પણ ગેરકાનૂની વસવાટ કરી રહ્યા છે. આંતરિક સુરક્ષા મંત્ર્યાલય દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલા વાર્ષિક ���હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓકટોબર 2016 થી સપ્ટેમ્બર 2017 સુધીમાં 701,900 પ્રવાસીઓ સમુદ્રમાર્ગે કે હવાઈ મુસાફરીથી અમેરિકાના પ્રવાસે આવ્યા હતા. તે વિઝાની સમય અવધિ પૂરી થઈ ગયા બાદ પણ અમેરિકામાં રોકાઈ ગયા હતા. અહેવાલમાં માહિતી આપવામાં આવી છે કે, 2017માં 127,435 ભારતીય વિદ્યાર્થીઓ એફ, જે અને એમ શ્રેણીની અંતર્ગત, સ્ટુડન્ય વિઝા પર અમેરિકાના પ્રવાસે આવ્યા હતા જેમાંથી 4,400 જેટલા વિદ્યાર્થી વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં ભારત પરત ગયા નથી.\nPrevious articleઅમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ પ્રતિબંધના સકંજામાં…\nNext articleસોનાક્ષી સિન્હા દબંગ-3માં પણ હીરોઈનની ભૂમિકામાં …\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\nબોલીવુડના પીઢ એકટર- સ્ટાર મિથુન ચક્રવર્તી પીઠના દર્દના ઈલાજ માટે અમેરિકાની...\nપીએનબી કૌભાંડ – 6 દેશોમાં નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરાશે –...\nકરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’ની શાનદાર સ્ટારકાસ્ટ\nસ્વાતંત્ર્યદિન નિમિત્તે માનનીય રાષ્ટ્રપતિ કોવિંદજીએ પ્રજાજોગ સંદેશ આપ્યો …\nમી ટુ અભિયાન-નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના (એનએસયુઆઈ ) અધ્યક્ષ ફિરોજ...\nપૌરાણિક કાળમાં કન્યાજન્મની કામના કરનારા પણ હતા\nઅમેરિકામાં તેમજ વિદેશમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ થતો હોવા છતાં...\nનેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના સભ્યો તરીકે 10 ભારતીય-અમેરિકનો નિમાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/dal-bhat-bhojanma-kyare-khava-joee/", "date_download": "2019-07-19T20:44:43Z", "digest": "sha1:DXKR2DNEL3DZDGUVKFJKRBQDKW5EV4SK", "length": 9312, "nlines": 74, "source_domain": "www.janvajevu.com", "title": "દાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે? - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / દાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે\nદાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે\nદાળ-ભાતને સ્થાન જમવા માં કયારે સ્થાન આપવું લંચ કે ડિનરમા, જાણો\nદાળ-ભાત ભોજનમા ક્યારે ખાવા જોઇએ, દિવસે કે રાત્રે \nઘણા લોકો રાતે જમવા ની સાથે ભાતને ખોરાક તરીકે ઉપયોગ મા લેતા હોય છે. કેટલાંક લોકો તો દિવસે અને રાતે એમ બન્ને ટાઈમ ભાત ને ખોર���ક તરીકે ખાતા હોય છે. કારણ કે આપને એવું વિચારીએ છીએ કે ભાત ખાવાનો કોઇ સમય હોતો જ નથી.\nપરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાત ખાવાનો યોગ્ય સમય હોય છે. ભાતને હમેશા લંચ ટાઇમમાં એટલે કે દિવસે જ ખાવા જોઇએ રાત્રે ન ખાવા જોઈએ.\nભાત માં ભરપુર પ્રમાણ મા કાર્બોહાઇડ્રેટ આવેલ હોય છે અને કાર્બોહાઇડ્રેટ લેવાનો સાચો સમય હમેશા દિવસનો જ હોય છે. માટે ભાતને હમેશા દિવસે જ ખાવા જોઈએ.\nભાત દિવસે ખવાતી તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ દિવસભર શરીરને ઊર્જા આપશે. કાર્બોહાઇડ્રેટ ખાવાના ત્રણ ચાર કલાક બાદ લાગેલી ભૂખને પણ દૂર કરી શકે છે. દિવસમા ખાધેલી મોટા ભાગની કેલરીને તમે સરળતાથી પચાવી શકો છો. આથી ભાત ચરબીના રૂપમાં શરીરમાં ભેગો થશે નહિ. રાત્રિના સમયે આ કારણથી ભાત ન ખાવા જોઇએ કે રાત્રે ભાત ખાધા પછી મળતી કેલરીનો વપરાશ થતો નથી અને શરીર મા ચરબી અને જદપના નો વધારો થઈ શકે છે.\nવજન અને ચરબી મા વધારો કરશે :\nજો ભાત ને અયોગ્ય ટાઈમ પર ખાવામાં આવે તો વજન અને ચરબી પણ વધી શકે છે. કારણ કે તે હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં બ્લડશુગરના પ્રમાણમ વધારો શકે છે. તે શુગર ફેટમાં ફેરવાઇ જાય છે, અને જેના કારણે એડિપોજ ટિશ્યૂઝમાં જમાં થાય છે. એટલે ફેટ સેલ્સના રૂપમાં શરીરમાં જમા થાય છે.\nજો વજન વધારવા જ માંગતા હોવ તો સવારે નાસ્તામાં અને બપોરે લંચ એમ બન્ને સમય ભાતનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે. ભલે તમે જીમ માં જતા હોય અથવા તો સવારમાં પરસેવો પાડવા અલગ અલગ ક્રિયા કરતા હોય, તો પણ રાત્રે તો ક્યારેય ભાત ન જ ખાવા જોઈએ.\nજો ભાત ખાવાના શોખીન હોવ અને રાત્રે તમારે કામ રહેતું હોય તો રાત્રે કામ કરતી વખતે ભાતનો ખોરાકમાં ઉપયોગ કરાય. જેથી કામ કરતી વખતે તમને ઉર્જા મળે. પણ રાતમા ૮ વાગ્યા પહેલાં તો ભાત ખાઇ જ લેવા. કારણ કે આના પછી આપણા શરીર ની મેટોબોલિઝમની ઝડપ બહુ ધીમી થઇ જતી હોય છે.\nઅમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.\nબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…\nબીજા લેખ વાંચવા માટે નીચે click કરો….\nહઠીલા જુના રોગોને જળમૂળમાંથી દુર કરે છે ગુણકારી “જાયફળ”, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ…\nતારીખ ૨૧-૯-૧૮ થી ૨૬-૯-૧૮ માં સુ રહેસે વરસાદ ની સ્થિતિ, જાણો\nદરેક બીમારીનો ઉત્તમ ઈલાજ એટલે “ચૂનો”, જાણો કેટલો અને કેવી રીતે લેવો ઉપયોગમા…\nવધારે મીઠું ખાવાના કારણે નહીં પરંતુ આ કામ કરવાના કારણે થાય છે ડાયાબિટીસ.\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઆખુ વર્ષ સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે બનાવો મીઠા લીમડાની સૂકી ચટણી\nઆખુ વર્ષ સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે બનાવો મીઠા લીમડાની સૂકી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/paipma-chali-rahiyu-hatu-khodkam-ne-maliyu-kaik-avu/", "date_download": "2019-07-19T20:40:50Z", "digest": "sha1:DS2PHNOTEW2TSTFJP2XJRR7MW5TY2IQP", "length": 10130, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "પાર્કમાં ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ, ખોદકામ વખતે મલીયુ કાઈક એવું કે બદલાઈ ગઈ કિસ્મત...", "raw_content": "\nHome અજબ ગજબ પાર્કમાં ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ, ખોદકામ વખતે મલીયુ કાઈક એવું...\nપાર્કમાં ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ, ખોદકામ વખતે મલીયુ કાઈક એવું કે બદલાઈ ગઈ કિસ્મત…\nસ્પેનમાં બે વર્ષથી ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ.અહિયાં ખોદકામ વખતે મજુરોને માળિયું કઈક એવું કે બધાની આંખો ખુલીજ રહી ગઈ.થયું એવું કે એમના હાથમાં ખજાનો લાગી ગયો હતો.\nઅહિયાથી માટીના મોટા-મોટા માટલા મળી આવિયા જેમાં તાંબા અને ચાંદીના હજારો સિક્કાઓ હતા.જયારે આ સિક્કાની એતિહાસિક રીતે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડીકે આ સિક્કાઓ 1600 વર્ષ જુના છે. ચોથી સતાબ્દીના રોમન કાળમાં આ સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો.તમને જાણીને નવાઈ લાગ્સેકે ત્યારે આ સીકાઓની કીમત હજારો કરોડ રૂપિયા હતી.\nઆ વાત બે વર્ષ પહેલાની છે.સ્પેનના ટોમાંરેસ શહેરના એક પાર્કમાં પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહયું હતું.પાઈપલાઈન નાખતી વખતે જમીન માંથી માટીના મોટા-મોટા માટલાઓ મળી આવિયા હતા.મજુરોએ જયારે આ માટલામાં જોયુંતો માટલાની અંદર જુના જમાનાના સિક્કાઓ ભરેલા હતા.અહિયાથી કુલ 19 માટલાઓ મળી આવિયા હતા જેમાંથી 10 એકદમ સહી-સલામત હતા.સિક્કાઓ તાંબા અને ચાંદીના હતા.આ સિક્કાઓનો કુલ વજન 600 કિલો હતો.\nસેવીલે પુરાતન વિભાગનું માનવું છે કે આ સીક્કાઓને સેનિકો કે પછી અધિકારીઓને આપવા માટે અહિયાં રાખવામાં આવિયા હતા.આ સિક્કાઓ ઉપર રોમન સામ્રાજ્યના કોન્સ્ટનટાઈન અને મૈક્સીમિયાનના ચિત્રો બનેલા હતા.આવા સિક્કાઓ સ્પેનમાં કયારે પણ જોવા માલિયા ન હતા.પુરાતત્વ વિભાગનું કહેવું છે કે આ સિક્કાઓ એ સમયના છે જયારે યુરોપના ઘણા ભાગો માં રોમનું સાસન હતું.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમાંએ તેના બાળકને પીવડાવીયુ એવુ પાણી નીકળવા માંડયો બાળકના મોઢામાંથી ધુમાડો, જાણો પછી થયું શું…\nNext articleમોડી રાતે રસ્તા પર જતી કરના ડ્રાઈવરે જોયું કઈક એવું કે થઈ ગયો હાફળોફાફડો…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nસેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે...\nકોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે...\nવિશ્વનું એક ચમત્કારી શિવાલય કે જ્યાં પ્રકાશ પડતા જ બદલવા લાગે...\nપતિના મૃત્યુના ત્રણ દિવસ પછી પત્નીએ આપી બીએડની પરીક્ષા, પરિવારના લોકો...\nપંજાબમાં બહેને પોતાના સગા ભાઈ સાથે લગ્ન કર્યા, જેને પણ સાંભળીયુ...\nસુનીલ શેટ્ટીની વાર્ષિક આવક છે ૧૦૦ કરોડથી પણ વધારે… જીવે છે...\nનાનકડી સુલું ભાઈઓના ભણતર માટે પોતાની શાળાનો ભોગ આપે અને મોટી...\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ���યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપત્ની સાડીની જગ્યાએ પહેરે છે જીન્સ, નથી લગાડતી સિંદુર, તલાકનો પહેલો...\nઆ માણસ છે સાચો ‘બાહુબલી’, એટલો શક્તિશાળી કે ગેસના 12...\nઆ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી જે રૂપિયાની ગણતરી કરવા માટે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/nifty/", "date_download": "2019-07-19T21:22:19Z", "digest": "sha1:C2A7WOCLSVXVVCDSBCLZOA37EXNUNO66", "length": 6922, "nlines": 107, "source_domain": "echhapu.com", "title": "Nifty Archives - echhapu.com", "raw_content": "\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nઆ વર્ષનું બજેટ કેવું છે તે અંગે નિષ્ણાતો તો ઘણું બધું કહી ચૂક્યા છે, પરંતુ અહીં સામાન્ય માનવીને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે આપણા તમામની જીંદગીમાં આ બજેટ શું સારા-નરસા પરિણામો લાવી શકે તેમ છે. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી એવા શ્રી નિર્મલા સીતારમને (શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે નાણામંત્રીનો અતિરિક્ત ચાર્જ લીધો હતો) થોડા […]\nSENSEX માં આવેલો મોટો કડાકો – રોકાણકારો માટે નુકશાન કે તક\nચંદ્ર ગ્રહણ પછી ભારતીય શેરબજારને જાણે ગ્રહણ લાગી ગયું છે. ચંદ્રગ્રહણનાં બીજા દિવસે આવેલા બજેટ ભાષણનાં દિવસે LTCG (Long-Term Capital Gains ) નાં મુદ્દે માર્કટ ઈન્ટ્રાડેમાં BSE SENSEX 450 પોઈન્ટ માઈન્સ થઇને ફ્લેટ બંધ આવ્યો હતો. બીજા દિવસે શુક્રવારે પણ આ કડાકો યથાવત રહ્યો અને સોમવારે પણ ભારતીય બજારોમાં SENSEX 300 પોઈન્ટ માઈનસ જ બંધ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્�� કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/ex-wife-kills-husband-rajkot/", "date_download": "2019-07-19T21:11:41Z", "digest": "sha1:TUTPTKFDYVDHQIAT236WEAFJQZ6GECPW", "length": 9947, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "પૂર્વ પતિની હત્યા કરી મકાનમાલિક ને કહ્યું-મેં મારા પતિને પતાવી દીધો છે..", "raw_content": "\nપૂર્વ પતિની હત્યા કરી મકાનમાલિક ને કહ્યું-મેં મારા પતિને પતાવી દીધો છે..\nપૂર્વ પતિની હત્યા કરી મકાનમાલિક ને કહ્યું-મેં મારા પતિને પતાવી દીધો છે..\nતલાક બાદ પત્નીનો અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો.\nહત્યા બાદ પત્ની કુસુમ લાપતા.\nરાજકોટ શહેરના નવાગામ ક્વાટર માંથી એક આધેડની લાશ મળી હતી. આ મામલે પોલીસે મૃતકની પૂર્વ પત્ની કુસુમને આરોપી બનાવી છે. આ હત્યામાં કુસુમ ઉતરાણ અન્ય લોકોની મિલીભગત હોવાની આશંકા છે. કુસુમ એ પૂર્વ પતિ દિલીપ હમીરભાઈ પરમાર ઉપર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મકાનમાલિકને કહ્યું હતું કે મેં મારા પતિને પતાવી દીધો છે.\nસોમવારે આધેડની લાશ મળી હતી\nનવાગામ ક્વાર્ટર્સમાં સુરેશ દરજી ના મકાનમાં સોમવારે દિલીપ પરમાર ની લાશ મળી હતી. લાશ ઉપર ચાકુથી ઘણા વાર કરવામાં આવ્યા હતા. દિલીપભાઈ ના લગ્ન કુસુમ સાથે થયા હતા. ત્યારબાદ તેમના છૂટાછેડા થયા હતા. છુટાછેડા બાદ તુમ સુરેશ દરજી ના મકાનમાં રહેવા લાગી હતી. ત્યાં તેણે તેના પૂર્વ પતિ ની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ.\nછુટાછેડા બાદ જશા જોશી ના નજીકમાં આવી.\nઆ મામલામાં પીઆઇ રાવળે જણાવ્યું કે પહેલા તો મકાન માલિક સુરેશ દરજી ને ગિરફતાર કરવામાં આવ્યો. સુરેશભાઈએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે કાલાવડમાં હતો, ત્યારે પાડોશી દ્વારા જાણવા મળ્યું કે તેમના મકાન માં થી દુર્ગંધ આવી રહી છે. હું જ્યારે ઘરે પાછો આવ્યો તો ત્યાં મને દિલીપભાઈ ની લાજ જોવા મળે.ત્યારબાદ સુરેશભાઈએ પોલીસના જણાવ્યું કે મેં અને કોઈ અજાણ્યા નંબર ઉપરથી તેને કહ્યું હતું કે મેં મારા પતિને પતાવી દીધો છે. બીજી તરફ દિલીપભાઈ સાથે છૂટાછેડા બાદ કુસુમ જસા જોશીના નજીક આવી. બંને વચ્ચે દિલીપને લઈને અવારનવાર વિવાદ થતા હતા. આ કારણે બંને મળીને દિલીપભાઈ ની હત્યા કરી ના���ી. એટલું જ નહીં સુરેશ દરજી પણ શંકાના દાયરામાં છે.હવે કુસુમની ગિરફ્તારી બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ભારત વિશ્વકપમાંથી બહાર : જાણો આ કારણોથી હાર મળી ઇન્ડિયા ટીમને.\nNext અજાણ્યા પ્રેમીયુગલે લીમડાના ઝાડ ઉપર ફાંસી લગાવી…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/rathyatra-itihas/", "date_download": "2019-07-19T21:13:27Z", "digest": "sha1:OHXRSKH7S4TZCI5KEX5MJOK6LCJUXQWX", "length": 23359, "nlines": 93, "source_domain": "khedut.club", "title": "રથયાત્ર�� ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી", "raw_content": "\nરથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા\nરથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા\nભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.\nભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.\nભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે,અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. વડોદરામા��� ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.\nજગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા.\nજગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે. જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી અંગ્રેજી ભાષામાં “Juggernaut” (જગરનૉટ) શબ્દ રચાયો છે. આ રથયાત્રાને “ગુંડીચા યાત્રા” પણ કહેવામાં આવે છે.\nરથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ “છેરા પહેરા” ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા (ગજપતિ રાજ્યનો રાજા) સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભક્તિભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ચેર પહરની વિધિ બે દિવસ સુધી કરાય છે, રથયાત્રાના પ્રથમ દિવસે, જ્યારે મૂર્તિઓને મૌસીમાં મંદિર (ફૂલઘર) તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે, જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે.\nએક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે “પહાંદી વિજય” કહેવાય છે.\nરથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને “બહુડા યાત્રા” કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો “પોડા પીઠા” (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે.\nવધુમાં, સ્ટાર્ઝા નોંધે છે કે ઈ.સ. ૧૧૫૦ આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધેલી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે. તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રાનોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પુજ્યોને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને “ચર્ચ” (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા.\nભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ��વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શની-રવી વારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.\nધમરાઈ જગન્નાથ રથયાત્રા (બાંગ્લાદેશ)\nધમરાઈ જગન્નાથ રોથ એ ધામરાઈ, બાંગ્લાદેશ ખાતે આવેલું, ભગવાન જગન્નાથજીને સમર્પીત, રથ મંદિર છે (બંગાળી ભાષામાં “રથ”નો પહોળો ઉચ્ચાર “રોથ” કરાય છે). અહીં દર વર્ષે યોજાતી રથયાત્રામાં હજારો લોકો ભાગ લે છે. બાંગ્લાદેશનાં હિન્દુ સમાજ માટે ધમરાઈમાં યોજાતી રથયાત્રા બહુ જ મહત્વનો ધાર્મિક તહેવાર છે. અહીં જે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનનાં સૈન્ય દ્વારા ૧૯૭૧માં બાળી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરાયું હતું.\nજગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.\nઆ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.\nપુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.\nરથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.\nઅમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.\nપુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.\nઅંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા\nNext જાણો રથયાત્રામાં ‘મગ’ અને ‘જાંબુ’નો પ્રસાદ કેમ આપવામાં આવે છે \nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/know-interesting-facts-about-bhabiji-ghar-par-hai-fame-happu-singh-aka-yogesh-tripathi-304200/amp/", "date_download": "2019-07-19T21:16:24Z", "digest": "sha1:JQ2NV5JE6FWRCHGKKT5XZQ4OY7ONROCP", "length": 4371, "nlines": 22, "source_domain": "www.iamgujarat.com", "title": "'ભાભીજી ઘર પર હૈ'ના હપ્પૂ સિંહને રિયલ લાઈફમાં ઓળખી નહીં શકો | Know Interesting Facts About Bhabiji Ghar Par Hai Fame Happu Singh Aka Yogesh Tripathi - Tellywood News | I Am Gujarat", "raw_content": "\nGujarati News Tellywood ‘ભાભીજી ઘર પર હૈ’ના હપ્પૂ સિંહને રિયલ લાઈફમાં ઓળખી નહીં શકો\n‘ભાભીજી ઘર પર હૈ’ના હપ્પૂ સિંહને રિયલ લાઈફમાં ઓળખી નહીં શકો\n1/5ખૂબ જ ફેમસ છે ‘ભાભીજી…’ના કેરેક્ટર્સ\nફેમસ કૉમેડી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શોના કેરેક્ટર્સ અનીતા ભાભી, અંગૂરી ભાભી, હપ્પૂ સિંહ, વિભૂતિ નારાયણ મિશ્રા અને મનમોહન તિવારીની એક્ટિંગને લોકો ખૂબ વખાણી રહ્યા છે.\n2/5દર્શકોને ખૂબ હસાવે છે હપ્પૂ સિંહ\nશોમાં પોતાની કૉમેડી અને લૂક વડે દર્શકોને ખૂબ એન્ટરટેઈન કરનારા દરોગા હપ્પૂ સિંહનું કેરેક્ટર ઘણું ફેમસ છે. હપ્પૂ સિંહનું અસલ નામ યોગેશ ત્રિપાઠી છે. પોતાના કેરેક્ટરથી તદ્દન અલગ યોગેશ ત્રિપાઠી ખૂબ શાંત અને સ્માર્ટ છે.\n3/5રિયલ લાઈફમાં ખૂબ અલગ છે યોગેશ ત્રિપાઠી\nઆ સીરિયલમાં લાંચ લેનારા પોલીસનો રોલ ભજવનારા યોગેશનો ગેટઅપ જોતા જ બને છે. એક ખૂબ જ ગંદા દેખાવવાળો પોલીસવાળો જે ચપટા વાળ, મોટું શરીર, મોંઢામાં પાન દબાવીને સ્કૂટરને ધક્કો લગાવી ચાલે છે પરંતુ તેની રીલ અને રિયલ લાઈફમાં જમીન-આસમાનનું અંતર છે.\n4/5શું આ જ હપ્પૂ સિંહ બને છે\nરિયલ લાઈફમાં યોગેશ ખૂબ શાંત, ગંભીર અને હેન્ડસમ છે. જો યોગેશને મેકઅપ વિના જોવામાં આવે તો તે ‘ભાભીજી…’ના ���પ્પૂ સિંહ છે.\n5/5કેવી રહી છે અત્યાર સુધીની જર્ની\nયોગેશે પોતાનું કરિયર એક થિએટર આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યું હતું. બાદમાં તે મુંબઈ તરફ વળ્યો. ઘણી સ્ટ્રગલ બાદ તેને એક કૉમર્શિયલ એડ મળી. બાદમાં તેણે જાણીતી કૉમેડી સીરીયલ FIR દ્વારા ટીવી જગતમાં એન્ટ્રી કરી. હવે યોગેશ ટીવી જગતનો ખૂબ જ જાણીતો ચહેરો બની ચૂક્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tjshenzhoutong.com/gu/", "date_download": "2019-07-19T21:05:49Z", "digest": "sha1:XZBOQXEH4CXOED5XBYRRPG5WUV7IVB7K", "length": 5172, "nlines": 174, "source_domain": "www.tjshenzhoutong.com", "title": "વેલ્ડિંગ સ્ટીલ પાઇપ, સીમલેસ સ્ટીલ પાઇપ, કાર્બન સ્ટીલ પાઇપ - Shenzhoutong", "raw_content": "અમે વિશ્વ પરિવર્તનશીલ કરવામાં આવ્યાં છે.\nસહાય માટે કૉલ કરો +86 15900319002\nટિયાનજિન Shenzhoutong સ્ટીલ પાઇપ કું, લિમિટેડ, 260 મિલિયન આરએમબી કુલ રોકાણ સાથે 2001 માં સ્થાપના કરી હતી અને 86,000 ચોરસ મીટર અને ઇમારત વિસ્તાર 28000 ચોરસ મીટર કબજો લેવામાં આવ્યો હતો. ટિયાનજિન Daqiu ઝુઆગ - તે ચિની સ્ટીલ પાઇપ્સ આધાર આવેલું છે. 46 કિલોમીટર ટિયાનજિન બંદર અને હાઇ સ્પીડ બહાર નીકળો 3 કિમી દૂર દૂર તેથી પરિવહન ખૂબ જ અનુકૂળ છે. 400 થી વધુ કર્મચારીઓ અને 70 વરિષ્ઠ સ્ટાફ કંપનીમાં કામ કરી રહ્યા છે ...\nLSAW પાયા નાંખવાનું પાઇપ\nતમે ઔદ્યોગિક ઉકેલ જરૂર હોય તો ... અમે તમારા માટે ઉપલબ્ધ છે\nઅમે ટકાઉ પ્રગતિ માટે નવીન ઉકેલો પૂરા પાડે છે. અમારા વ્યાવસાયિક ટીમ બજારમાં ઉત્પાદકતા અને ખર્ચ અસરકારકતા વધારવા માટે કામ કરે છે\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/11/05/2018/9066/", "date_download": "2019-07-19T20:49:01Z", "digest": "sha1:SFG4G6NKMWDU2H5FJZ7NQNRNWWOCELJT", "length": 9906, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારત સહિત દુનિયાભરમાં આવેલી ગુગલની ઓફિસો ( કાર્યાલય ) માં મહિલાઓ સાથેના કંપનીના વર્તાવ તેમજ યૌન શોષણના આરોપી વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુગલ કંપનીના વહીવટીતંત્રે દાખવેલા નરમીભર્યા વલણનો સખત વિરોધ કરવાના ઉદે્શથી ગત સપ્તાહમાં ગુગલના સેંકડો કર્મચારીઓએ શ્રેણીબધ્ધ વોકઆઉટ કર્યો હતો | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારત સહિત દુનિયાભરમાં આવેલી ગુગલની ઓફિસો ( કાર્યાલય ) માં મહિલાઓ સાથેના...\nભારત સહિત દુનિયાભરમાં આવેલી ગુગલની ઓફિસો ( કાર્યાલય ) માં મહિલાઓ સાથ���ના કંપનીના વર્તાવ તેમજ યૌન શોષણના આરોપી વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુગલ કંપનીના વહીવટીતંત્રે દાખવેલા નરમીભર્યા વલણનો સખત વિરોધ કરવાના ઉદે્શથી ગત સપ્તાહમાં ગુગલના સેંકડો કર્મચારીઓએ શ્રેણીબધ્ધ વોકઆઉટ કર્યો હતો\nગુગલ વોકઆઉટ નામના આ વોકએઉટની ઘટનાની અગાઉ પ્રતિષ્ઠિત અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થતા ઈન્વેસ્ટિગેટિવ અહેવાલોમાં અનેકવાર આવા યૌન ઉત્પીડનના આરોપો અને આરોપી કર્મચારીઓને કરોડો ડોલરના અપાતા પેકેજ વગેરેના અહેવલ પ્રકાશિત થતા રહયા છે. આવા મામલાઓમાં વહીવટીતંત્ર દ્વારા અપનાવાતા રૂખમાં પારદર્શિતાનો અભાવ હોય છે. ગુગલના કર્મચારીઓ હવે ગુગલના ઉચ્ચ વહીવટીતંત્રપાસેથી કાર્યપધ્ધતિ અને નીતિ વિષયક વલણમાં પરિવર્તન ઈચ્છે છે. બદલાવની માગણી કરે છે. કંપનીના તંત્ર દ્વારા જબરદસ્તીથી કોર્ટની બહાર ખાનગી રીતે કેસની પતાવટ કરવાનો આગ્રહ કરવામાં આવતો હતો. આ જબરદસ્તીવાળા વલણને સમાપ્ત કરવાની માગણી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેથી યૌન ઉત્પીડનનો ભોગ બનેલી પીડિતા માટે અદાલતમાં જઈને ન્યાય માગવાનું સંભવ બને. સમાન વેતન અને લૈગિક પ્રતિનિધિત્વનો અભાવ – પણ કર્મચારીઓની ચિંતાનો વિષય બની છે.\nગુગલના પ્રમુખ કાર્યકારી – સીઈઓ ભારતીય મૂળના સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, તેઓ આ રીતો દેખાવો કરીને વિરોધ વ્યકત કરવાના કર્મચારીઓના અધિકારનું સમર્થન કરે છે. સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ, ગુડગાંવ અને મુંબઈસ્થિત ગુગલની ઓફિસના આશરે 150 જેટલા કર્મચરીઓએ વોકઆઉટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,ભૂતકાળમાં થયેલી કાર્યવાહી તેમજ તેના લીધે કર્મચારીઓને જે પીડા ભોગવવી પડી તેનો મને અફસોસ છે. કંપનીના સીઈઓ હોવાને નાતે વ્યક્તિગત રીતે મારા માટે એ અનિવાર્ય બની જાય છેકે અનુચિત વર્તન કરનારાઓની સામે સખ્ત કાર્યવાહી અપનાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, યૌન ઉત્પીડનના આરોપો સંબંધિત 13 વરિષ્ઠ અધિકારીઓ અને 48 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.\nPrevious articleઅનાથાલયના ફંડના નાણાઁ બાબત ભ્રષ્ટાચાર આચરવાના ગુનાસર બાંગલાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતા બેગમ ખાલિદા જિયાને 10 વરસની જેલની સજા\nNext articleહસમુખ અઢિયા રિઝર્વ બેન્કના ગવર્નર બને એવી સંભાવના\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઆદિત્ય રોય કપુર પુનઃ મોહિત સુરીની ફિલ્મમાં કામ કરવા બાબત અતિ...\nગોપિયો-વર્જિનિયા દ્વારા છ ભારતીય-અમેરિકી મહાનુભાવોનું સન્માન કરાયું\nમણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન...\nનાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી...\nગોપિયો-વર્જિનિયા દ્વારા છ ભારતીય-અમેરિકી મહાનુભાવોનું સન્માન કરાયું\nઇમરાન ખાન 11મી ઓગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન બનશેઃ ભારત સાથે સંબંધ...\nભારત-ચીનના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે – ચીન ખાતેના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/some-of-fruits-juices-that-increase-the-risk-of-cancer-1562912358.html", "date_download": "2019-07-19T21:16:31Z", "digest": "sha1:DUBV4YYRM4YPPIMFT2Q552TIHK2OSUIA", "length": 6396, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Some of fruits juices that increase the risk of cancer|કાર્બોનેટેડ ફ્રૂટ જ્યૂસ અને જંતુનાશકોની હાજરી ધરાવતાં ફ્રૂટ જ્યૂસ કેન્સરનું જોખમ વધારે છે", "raw_content": "\nસાવધાન / કાર્બોનેટેડ ફ્રૂટ જ્યૂસ અને જંતુનાશકોની હાજરી ધરાવતાં ફ્રૂટ જ્યૂસ કેન્સરનું જોખમ વધારે છે\nહેલ્થ ડેસ્ક: કાર્બોનેટેડ પીણાં પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તે વાત અનેક વખત સાબિત થઇ છે. લોકો આ વાતને સ્વીકારીને પોતાની આરોગ્યલક્ષી આદતોમાં ફેરફારો પણ લાવી રહ્યાં છે. પરંતુ 'બ્રિટિશ મેડિકલ જર્નલ' ના તાજેતરના અંકમાં ફળોના રસને પણ જોખમકારક ગણાવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જ આ વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ છે. આ મેડિકલ જર્નલના રિપોર્ટ પ્રમાણે દિવસમાં 96.39 ગ્રામ જેટલો સોડા લેવાથી કેન્સરના જોખમમાં 18%નો વધારો થાય છે. આટલી જ માત્રામાં સ્વાદમાં ગળ્યા ન હોય તેવા ફ્રૂટ જ્યૂસ પીવાથી પણ કેન્સરનાં જોખમમાં વધારો થાય છે. ડોક્ટર્સ દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે. ફ્રાન્સમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે, ફળોના રસ કેન્સર માટે કારણભૂત સાબિત થઈ શકે છે.\nફળોની અંદર રહેલા જંતુનાશકોને કારણે જોખમ\nફળોના રસ કેટલા જોખમી છે તે સાબિત કરવા માટે 97 જેટલા વિવિધ પ્રકારનાં પીણ��ં જેમાં ફળોના રસ, એનર્જી ડ્રિંક્સ અને સિરપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બજારમાં મળતા ઠંડાં કાર્બોનેટેડ પીણાં સાથે જ ફળોના રસ પણ કેન્સરનાં જોખમને વધારે છે તેવું ડોક્ટર્સ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. સોડામાં ઉમેરવામાં આવતાં તત્ત્વો અને ફળોમાં રહી જતા જંતુનાશકોના કારણે તે કેન્સરના જોખમને વધારે છે. આપણે ભલે ફળોનો રસ બનવતા પહેલાં તેને સ્વચ્છ કરતા હોઈએ, પરંતુ તેમાં આંશિક રૂપે જંતુનાશક દવાઓની હાજરી જોવા મળતી હોય છે, જેને લીધે સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળો પણ હાનિકારક સાબિત થાય છે. આ રિસર્ચમાં ડોક્ટર્સને જાણવા મળ્યું કે પાણી અને ઓછી ગળી ચા કે કોફી પીવાથી કેન્સરનું જોખમ નહિવત રહે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/12/14/2018/9343/", "date_download": "2019-07-19T21:33:12Z", "digest": "sha1:RUE2GMSVZUJ6RTZ5JYW753KOTUPXT2IR", "length": 7390, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "દિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો | Gujarat Times", "raw_content": "\nHome INDIA દિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો\nદિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો\nદિલ્હીની હાઈકોર્ટે દવાઓની ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કે. રાવની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, ભારતમાં ઈન્ટરનેટના માધ્યમથી દવાઓનું જે વેચાણ થાય છે ,તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વડી અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હીની આપ સરકારને આદેશ આપ્યો હતોકે, જેટલું બને એટલું જલ્દીથી આ પ્રતિબંધને લાગુ કરવામાં આવે. અદાલતે ઉપરોકત નિર્ણય દિલ્હીસ્થિત એક ડર્મેટોલોજિસ્ટ જહીર અહેમદની અરજીની સુનાવણી દરમિયાન લીધો હતો. જહીર અહેમદે એવી દલીલ કરી હતીકે, કોઈ પણ પ્રકારના નીતિ- નિયમ કે કાનૂનનું પાલન કર્યા વિના રોજબરોજ લાખો દવાઓનું ઈન્ટરનેટના માધ્યમથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે બિમાર વ્યક્તિના જીવન પર તો જોખમ છે જ, પણ એસાથે ડોકટરે પણ તકલીફોનો સામનો કરવો પડે છે. દવાઓનું ઓનલાઈન વેચાણ કરવાની કાયદો પરવાનગી આપતો નથી. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 અને ફાર્મસી એકટ, 1949ની જોગવાઈઓ વિરુધ્ધ આ વેચાણ કરવામાં આવી રહ્યું છે.\nPrevious articleભારતના પ્રથમ પંકિતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામ��ના લગ્ન બુધવારે 12મી ડિસેમ્બરે અનેક દેશી- વિદેશી મહાનુભાવો, બોલીવુડના અગ્રણી કલાકારો તેમજ વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયાં.\nNext articleબીજીવાર તેલંગાણાના મુખ્યપ્રધાન બનતા કે. ચંદ્રશેખર રાવ ( કેસીઆર)\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nરાજસ્થાનમાં ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર યુનૂસ ખાન\nઅટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા આયોજિત પ્રાર્થનાસભામાં હાજરી આપીને ફારુક અબદુલ્લાએ...\nશ્રીદેવીની પુત્રી જાહ્નવીનો પ્રથમ ફિલ્મ ‘ધડક’માં શાનદાર અભિનય\nસૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટીઝમાં અક્ષય કુમાર-સલમાન ખાન\nભાવાત્મક એકતાના શાંતિદૂત સિરાઝ રંગવાલા\nએસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા- ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા ટેક્સ રિફોર્મ...\nમી ટુ અભિયાન અને માનહાનિનો કેસ – આખરે આ માનહાનિ (...\nભારતીય સંસ્કૃતિ શીખવાડવા વેબસાઇટ લોન્ચ કરતાં ભાઈ-બહેન નિકિતા-વિક્રમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/01/13/khiskoli-poem-by-umashankar-joshi/", "date_download": "2019-07-19T21:20:44Z", "digest": "sha1:KWS5JKG6UG33MGSJQDL5VVDWQ47LAHCG", "length": 10572, "nlines": 136, "source_domain": "www.aksharnaad.com", "title": "ખિસકોલી – ઉમાશંકર જોશી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ખિસકોલી – ઉમાશંકર જોશી\nખિસકોલી – ઉમાશંકર જોશી 4\n13 Jan, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઉમાશંકર જોશી\nરામ બાંધે સાગરને સેતુ ખિસકોલી\nજાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી\nકપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી\nકપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી\nએક નાની શી આમતેમ કૂદે ખિસકોલી\nકાંઠો સિંધુનો આખો દી ખૂંદે ખિસકોલી\nજરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી\nજઈ ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી\nસહુ વાનર ને રીંછ હસે જોઈ ખિસકોલી\nઘણો દરિયો પૂરવાની વાલામોઈ ખિસકોલી\nજોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી\nઆંખે હરખનું આંસુ એક લૂએ ખિસકોલી\nમારો સૌથી નાનેરો સૈનિક તું ખિસકોલી\nહવે પામીશ સીતાને ખચીત હું ખિસકોલી\nએમ કહીને પસવારી હાથ મીઠે ખિસકોલી\nપામી પટ્ટા તે દા’ડાથી પીઠે ખિસકોલી\nલોક રામાયણમાં ��વતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.\n4 thoughts on “ખિસકોલી – ઉમાશંકર જોશી”\nનાની ખિસકોલીની ભાવના કેટલી ઊઁચી છે.\nવાહ… મજાની રચના… મેં કદાચ આજે પહેલીવાર વાંચ્યું… (અથવા તો મારી યાદદાસ્તનો સત્યાનાશ થઈ ગયો હોઈ એવું બની શકે\nવાહ.. ઘણા સમય પછી આ રચના માણવા મળી….\n← સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ\nઅજામિલ – રમણલાલ સોની →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચ��� ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/mukesh-ambaani-hoy-ke-anil-ambaani-ke-koi-milyonr/", "date_download": "2019-07-19T21:19:29Z", "digest": "sha1:AP3IOO2QJHHSIDNU4BW4M6KIQWDYM24P", "length": 13871, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "મુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે કોઈએ આપ્યો આઇસલેન્ડ", "raw_content": "\nHome Gujarati Articles મુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે...\nમુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે કોઈએ આપ્યો આઇસલેન્ડ\nતો ચાલો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા જણાવીએ એવા લોકોની બાબતમાં કે જેઓએ પોતાની પત્નીને સૌથી મોંઘી ગીફ્ટ આપી છે. આ ગીફટની કિંમત લાખો રૂપીયામાં નહિ પણ કરોડો અને અબજો રૂપિયામાં થાય છે.\nજો પોતાની પત્નીને કોઈ ગીફ્ટ આપવાની વાત આવે તો કેટલા રૂપિયાનું બજેટ રાખવામાં આવે હજાર રૂપિયા, દસ હજાર રૂપિયા, પચાસ હજાર કે પછી લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા હજાર રૂપિયા, દસ હજાર રૂપિયા, પચાસ હજાર કે પછી લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા સામાન્ય માણસ માટે તો પોતાની પત્નીને ગીફ્ટ આપવા માટે છેલ્લી રકમોનું સ્વપ્ન પણ ન આવી શકે, જ્યારે આજે અમે તમને એવા લોકો વિશે જણાવીએ છીએ કે જેમણે પોતાની પત્નીને સૌથી મોંઘી ગીફ્ટ આપી છે. જેની કિંમત લાખો રૂપીયામાં નહિ પણ કરોડો અને અબજો રૂપિયામાં છે.\n૧.) મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી.\nજ્યારે કરોડો રૂપિયાની વાત આવતી હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાલના સર્વે સર્વાં ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણીને તેના 44 માં જન્મ દિવસ પર સરપ્રાઈઝ ગીફ્ટમાં એક લકઝરી જેટ વિમાન આપ્યું. આ લકઝરીયસ જેટમાં બાર, ગેમિંગ, મ્યુઝીક સીસ્ટમ, શાનદાર બાથરૂમ અને માસ્ટર બેડરૂમ બધ્ધુજ આમાં સામેલ છે. આ જેટની કિંમત છે લગભગ 250 કરોડ રૂપિયા.\n૨.) અનીલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી.\nઅંબાણી પરિવારના જ એક સદસ્ય અને રિલાયન્સ ગ્રુપના સર્વે સર્વાં ચેરમેન અનીલ અંબાણીએ તેની પત્ની ટીના અંબાણીને તેના જન્મ દિવસ પર એક લકઝરીયસ સ્ટીમર ભેટ આપી. ��ેની કિંમત છે લગભગ 400 કરોડ રૂપિયા. આમાં એક ખાસ વાત એ છે કે આ લકઝરીયસ સ્ટીમરનું નામ tina ના પહેલા બે અક્ષર Ti અને Anil ના પહેલા બે અક્ષર an લઇ Tian નામ રાખવામાં આવ્યું છે.\n૩.) ડેવિડ બેકહમ અને તેની પત્ની વિક્ટોરિયા.\nયુકેના સ્ટાર ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમેં તેની પત્ની વિક્ટોરિયાના જન્મ દિવસ પર વિક્ટોરિયાને નાપા વેલીમાં એક ખુબજ મોટું વાઈનનું ખેતર ગીફ્ટ આપ્યું. જેની કિંમત લગભગ કરોડો રૂપિયામાં થાય છે.\n૪.) પ્રખ્યાત રૈપર જે. જે. અને તેની પત્ની બિયોન્સ.\nપ્રખ્યાત રૈપર જે. જે.એ તેની સિંગર પત્ની બિયોન્સને તેના 29 મા જન્મ દિવસ પર ફ્લોરીડામાં 12.5 એકરનો એક આઈસલેન્ડ ભેટ આપ્યો. તેની કિંમત લગભગ 4 મીલીયન યુરો ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. જો કે બિયોન્સે રીટર્ન ગીફ્ટમાં તેના પતી જે.જે.ને પણ એક જેટ (Bombardier Challenger 850 jet) ગીફ્ટમાં આપ્યું. જેની કિંમત કરોડ નહિ પણ 2.7 બિલીયન છે. આ jetમાં લીવીંગ રૂમ, કિચન, બાથરૂમ, અને બેડરૂમ પણ હાજર છે.\n૫.) રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી.\nરાજ કુન્દ્રાએ તેની પત્ની શિલ્પા શેટ્ટીને તેના જન્મ દિવસ પર એક ફ્લેટ ગીફ્ટમાં આપ્યો. (વાચક દ્વારા: બસ, રાજ કુન્દ્રાએ શિલ્પાને આપી આપીને માત્ર એક ફ્લેટ જ આપ્યો) અરે ભાઈ, જરા ધીરજ તો રાખો. આ ફ્લેટ કોઈ મામુલી ફ્લેટ નથી મારા ભાઈ (કે બહેન) પણ આ ફ્લેટ અત્યારની વિશ્વની સૌથી ઉંચી ઈમારત (હાલમાં ભારતમાં બની રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર પટેલ પ્રતિમા બન્યા પહેલાની) દુબઈની બુર્જ ખલીફામાં આવેલો આ ફ્લેટ છે. 19 માં માળ પર આવેલો આ ફ્લેટ રાજ કુન્દ્રાએ તેની પત્ની શિલ્પા શેટ્ટીને પહેલી એનીવર્સરી પર ગીફ્ટમાં આપ્યો હતો. આની કિંમત પણ લાખોમાં નહિ પણ કરોડોમાં છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ લઇ આવો આ ચીજ–��સ્તુઓ\nNext articleસોનાક્ષી સિંહા… “ડ્રીમ ગર્લ” – વાંચવાનું ચૂકશો નહી\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nદુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…\nઆ દેશના બાળકો રોજ બોર્ડર પાર કરીને જાય છે સ્કુલે, પાસપોર્ટ...\nપરિક્ષામાં પાસ કરવાનું કહીને 19 વર્ષની વિધાર્થીની સાથે યૌન સબંધ બનાવવા...\nદરિયાની અંદર બનશે દુનિયાની પહેલી તરતી સુરંગ, 205 કિલોમીટરની હશે લંબાઈ,...\nકોલ્ડડ્રીંક્સને ભૂલી જાઓ અને સારી તંદુરસ્તી માટે પ્રયત્ન કરો આ 7...\nઆ વ્યક્તિએ નકલી ફૂડ ઇન્સ્પેકટર બનીને એક વર્ષ સુધી KFC માં...\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત...\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા...\nસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n5 મિનીટમાં રવાનો હલવો કેવી રીતે બને છે \nભારતના ગીતા ગોપીનાથ બન્યા IMF ના પ્રમુખ અર્થશાસ્ત્રી HU માં કર્યો...\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/if-you-avoid-snacks-in-the-morning-to-become-thin-the-risk-of-serious-illness-will-increase-1562671856.html", "date_download": "2019-07-19T21:06:07Z", "digest": "sha1:FP6XATC2YIZZWXTYFJRV6BLPMJQJ66ID", "length": 7982, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "If you avoid breakfast in the morning to become thin, the risk of serious illness will increase|પાતળા થવા માટે સવારે નાસ્તો કરવાનું ટાળતા હો તો ગંભીર બીમારીનું જોખમ વધશે", "raw_content": "\nસાવધાન / પાતળા થવા માટે સવારે નાસ્તો કરવાનું ટાળતા હો તો ગંભીર બીમારીનું જોખમ વધશે\nહેલ્થ ડેસ્ક. દિવસભરની ભાગદોડના કારણે મોટાભાગના લોકો સવારે નાસ્તો કરવાનું અથવા બપોરે જમવામાં શું ખાવું તે અંગે વધારે વિચાર નથી કરતા. લોકો ગમે તેવું આચરકુચર ખાઈને પેટ ભર�� લેતા હોય છે. એવા પણ લોકો હોય છે જે ફિટ રહેવા માટે કોઈ ખાસ પ્રકારે ડાયટ ફોલો કરતા હોય. તેમને એવું લાગે છે કે બસ આટલું તેમના શરીરના પોષણ માટે પુરતું છે. જો તમે પણ આ લોકોમાંથી એક હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. પાતળા થવાના ભોગે સવારે નાસ્તો કરવાનું ટાળતા લોકો માટે આ માહિતી કામ લાગશે.\nજો તમારે વહેલા નોકરીએ જવાનું હોય અને તે કારણથી જો તમે સવારે નાસ્તો સ્કિપ કરતા હો નથી કરી શકતા, અથવા પતલા થવાના ચક્કરમાં સવારનો નાસ્તો ન કરતા હો તો અથવા કરવાનું ટાળતા હોવ તો તે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તેનાથી તમારા શરીર અને મગજ બંને પર ખરાબ અસર થઈ શકે છે. આવું જોખમ ટાળવા માટે દરરોજ નિયમિત સવારનો નાસ્તો કરવો જોઈએ. આવું કરનારા લોકોનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. એટલા માટે સવારનો નાસ્તો કરવો જરૂરી હોય છે.\nહાલના સમયમાં એક આદત આપણા બધામાં સામાન્ય જોવા મળે છે. તે છે ઉતાવળમાં ખાવાનું કે નાસ્તો કરવાનું. જમવાના સમયે વધારે મોબાઈલ અથવા પછી ટીવી જોતાં જોતાં આપણે વધારે જમી લેતાં હોઈએ છીએ. જેના કારણે મોટી સમસ્યાઓ પેદા થાય છે. જમવાનો અર્થ એ છે કે, આપણે જમતી વખતે આનંદથી ખાવું જોઈએ તેથી આપણું પેટ ભરાઈ જાય.\nઘણા બધા લોકો સવારના સમયે માત્ર પ્રવાહી ખોરાક લે છે, જેમ કે સ્મૂધી કે જ્યૂસનું સેવન કરતા હોય છે. મુખ્ય ખોરાકનું સેવન નથી કરતા. જો તમે પણ પોતાની જાતને પતલા રાખવા માટે આવું કરતા હો તો સાવધાન થઈ જવાની જરૂર છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે સવારનો નાસ્તો કરવો. જે શરીરમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરાં પાડે છે. એટલા માટે પ્રવાહી પદાર્થનું સેવન કરવાની જગ્યાએ મુખ્ય ખોરાકનું સેવન કરવું જોઈએ.\nજો તમારી આદત રાત્રે અથવા સવારે ખાવામાં માત્ર ફ્રૂટ અને શાકભાજીનું સેવન કરવાની હોય તો તેને બદલવી જોઈએ. કેમ કે શરીરને સ્વસ્થ રાખવા માટે બધા પ્રકારના વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીનનું સેવન કરવું જરૂરી હોય છે. માત્ર પ્રિઝવર્ડ ખોરાક તમને પૂરતા પ્રમાણમાં વીટામીન કે મિનરલ્સ નહીં મળે.\nસવારના સમયે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે સવારે પીવામાં આવેલા પાણીથી આખો દિવસ તાજગી અનુભવી શકો છો. શરીરમાંથી ખરાબ પદાર્થ બહાર કાઢવવામાં મદદ કરે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/sbi-customers-stay-awares-tips-to-stay-safe-from-hacking-99259", "date_download": "2019-07-19T20:31:34Z", "digest": "sha1:AOLHC36JZJ6HEB5AV7SMD7BY6MYDONNU", "length": 8886, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "SBI customers stay awares tips to stay safe from hacking | SBIના ગ્રાહકો થઈ જાવ સાવધાન, આ રીતે હૅક થઈ શકે છે તમારુ અકાઉન્ટ - business", "raw_content": "\nSBIના ગ્રાહકો થઈ જાવ સાવધાન, આ રીતે હૅક થઈ શકે છે તમારુ અકાઉન્ટ\nભારતીય સ્ટેટ બેન્ક આ દેશની સૌથી મોટી બેન્ક છે, જેમાં દેશના મોટા ભાગના લોકોના સેવિંગ અકાઉન્ટ છે. SBI હંમેશા હેકર્સ અને ફ્રોડ કરનાર લોકોના નિશાને રહે છે, કારણ કે તેમને લાગે છે કે મોટા ભાગના લોકો પાસે SBIનું સેવિંગ અકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ હશે જ.\nભારતીય સ્ટેટ બેન્ક આ દેશની સૌથી મોટી બેન્ક છે, જેમાં દેશના મોટા ભાગના લોકોના સેવિંગ અકાઉન્ટ છે. SBI હંમેશા હેકર્સ અને ફ્રોડ કરનાર લોકોના નિશાને રહે છે, કારણ કે તેમને લાગે છે કે મોટા ભાગના લોકો પાસે SBIનું સેવિંગ અકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ હશે જ. હાલના સમયમાં મોટા ભાગના હેકર્સ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી રહ્યા છે. અને તેમના ATM કાર્ડને બદલવા કે મોબાઈલ સિમ કાર્ડ સ્વે જેવા દાખલા સામે આવી રહ્યા છે.\nફોન કોલથી થતા હેકિંગ વિશે ખુદ SBIના કર્મચારીઓ ખુલાસા કરી રહ્યા છે, અને ATM પિન, ઓટીપી, ક્રેડિટ કાર્ડ નંબર જેવી માહિતી આપવાન ના પાડી રહ્યા છે. જો તમને પણ કોઈ ફોન આવે અે આ માહિતી આપે તો તેને ખાનગી માહતી ન આપશો. તમારે આવા ફ્રોડ કરનાર લોકોથી સાવચેત રહેવું જરૂરી છે.\nઆજે અમે તમને જણાવીશું કે આ ફ્રોડ કેવી રીતે થાય છે, જેથી આ પ્રકારની ઘટનાઓથી તમે બચી શકો, અને તમારી મહેનતના પૈસા સુરક્ષિત રહી શકે.\n1) ફ્રોડ કરનાર લોકો SBIની બ્રાંચમાંથી હોવાનો દાવો કરીને કૉલ કરે છે, આવા ફોન મોટેભાગે લેન્ડલાઈનથી આવે છે.\n2) આવી જાળ બિછાવનાર લોકો પાસે પહેલેથી જ તમારું નામ, જન્મતારીખ, બેન્ક અકાઉન્ટ સાથે લિંક્ડ મોબાઈલ નંબર હોય છે, જેથી તમને ફોન કરનાર વ્યક્તિ બેન્કમાંથી જ હોવાનો વિશ્વાસ આવે છે.\n3) કૉલ કરનાર વ્યક્તિ તમને તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બ્લોક થવાનું છે એમ કહીને ડરાવી શકે છે, તે તમને કહે છે કે તમે બેન્કને કેટલીક માહિતી ન આપી તો કાર્ડ બ્લોક થઈ શકે છે.\n4) ફ્રોડ કરનાર લોકો તમારી પાસે ID, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી અને તમારા કાર્ડ તેમ જ બેન્ક અકાઉન્ટને અનબ્લોક કરવા માટે અથવા બેન્કિંગ રેકોર્ડમાં તમારી માહિતી અપડેટ કરવા માટે માગી શકે છે.\n5) કેટલાક લોકો એવું કરી શકે છે કે માહિતી અપડેટ કર્યા બાદ તમારું કાર્ડ અપગ્રેડ ���ઈ જશે.\n6) ફ્રોડ લોકો ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તમને ઓટીપી આપવા માટે કહી શકે છે.\nઆ પણ વાંચોઃ સેમસંગ ઑક્ટોબર સુધીમાં 1000 ભારતીય કર્મચારીઓને છૂટા કરશે\n7) એક વાર જો તમે ઓટીપી આપી દીધો તો તે તમારા ઓનલાઈન બેન્કિંગ અકાઉન્ટ હૅક કરી લે છે અને દેશ વિદેશમાં રહેલા તમારા તમામ બેલેન્સને અન્ય બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.\n8) ધ્યાન આપવા જેવી વાત એ છે કે બેન્કનો કોઈ પણ કર્મચારી ક્યારેય ગ્રાહક પાસે ફોન કરીને પર્સનલ માહિતી માગતો નથી.\nSBI ના ગ્રાહકો આનંદો, 1 ઓગષ્ટથી RTGS અને NEFT સર્વિસનો કોઇ ચાર્જ નહીં લેવાય\nSBIની હોમ લોન થઈ ગઈ છે સસ્તી, જાણો 10 મહત્વની બાબતો\n11 વર્ષમાં બેન્કમાં 50 હજારથી વધુ ફ્રોડના કેસ, 2 લાખ કરોડની છેતરપિંડી\nમિનિમમ બેલેન્સ નહીં રાખો તો લાગશે પેનલ્ટી, જાણો ટોચની બેન્કોના નિયમ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nમાત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/mirabai-chanu-wins-gold-at-commonwealth-senior-weightlifting-championship-99727", "date_download": "2019-07-19T20:52:13Z", "digest": "sha1:LBS4YIRNSB6ILGL2FWTQLR7HV6VHLTV3", "length": 5661, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Mirabai Chanu wins gold at Commonwealth Senior Weightlifting Championship | વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈએ જીત્યો ગોલ્ડ મેડલ - sports", "raw_content": "\nવેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈએ જીત્યો ગોલ્ડ મેડલ\nભારતના લિફ્ટરોએ સિનિયર, જુનિયર અને યુથ કૅટેગરીમાં ટોટલ ૧૩ મેડલ જીત્યા હતા\nભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપના પહેલા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે સિનિયર, જુનિયર અને યુથ કૅટેગરીમાં ટોટલ ૧૩ મેડલ જીત્યા હતા જેમાં ૮ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રૉન્ઝ મેડલ સામેલ છે. ઑલિમ્પિક ક્વૉલિફાઇંગ ઇવેન્ટની સિનિયર વિમેન્સ ૪૯ કિલોની કૅટેગરીમાં મીરાબાઈએ ટોટલ ૧૯૧ કિલો (૮૪ કિલો પ્લસ ૧૦૭ કિલો) વજન ઊંચક્યું હતું જેને કારણે તે ગોલ્ડ મેડલ જીતી હતી. આ ગોલ્ડને કારણે તેને જે પૉઇન્ટ્સ મળશે એ આવતા વર્ષે ટોક્યો ૨૦૨૦ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેની ફાઇનલ રૅન્કિંગમાં ઉમેરાશે.\nઆ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવવામાં ઘણી મહેનત કરવી પડશે: જો રૂટ\nટોક્યો ૨૦૨૦ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા વેઇટલિફ્ટરોનો છેલ્લા ૧૮ મહિનામાં ૬ ઇવેન્ટનો પર્ફોર્મન્સ ગણતરીમાં લેવામાં આવે છે જેમાંથી ૪ બેસ્ટ રિઝલ્ટ ધરાવનાર લિફ્ટર ક્વૉલિફાય થાય છે.\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવું'\nભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ICCએ આપ્યું મોટું સન્માન\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=9538&name=%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B%E2%80%A6.-/-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2", "date_download": "2019-07-19T20:56:18Z", "digest": "sha1:WPIGEF2TJG2PL6E7SOREJOYRUXOXPXZZ", "length": 42338, "nlines": 109, "source_domain": "gujlit.com", "title": "ના ગમે તો…. / બિપિન પટેલ | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nજે કોઈ પ્રેમ અંશ (વાર્તાસંગ્રહ) / બિપિન પટેલ\nના ગમે તો…. / બિપિન પટેલ\n5 - ના ગમે તો…. / બિપિન પટેલ\nશિયાળો પૂરો થયો હોય, વસંત પણ ચાલી ગઈ હોય. ઉનાળો બેસું બેસું થતો હોય, ધોમધખતા તાપની આ શહેરને નવાઈ નથી, પણ શરૂઆતનો એનો ખોફ સહ્ય હોય છે. એવે સમયે સાંજના પાંચ વાગ્યે સોસાયટીના ઇન્ટર્નલરોડ પર છાપાંના કાગળ, પ્લાસ્ટિક કોથળીઓ અને ગુટખાનાં પાઉચ દોડાદોડ કરી જાહેરાત કરતાં હોય એમના માલિકની. બારીબારણાં બધે બંધ હોય. સહુ જંપી ગયાં હોય કે જાગતાં હોય. એ પણ સોસાયટીના કલ્ચર પ્રમાણે જંપી ગયાનો વેશ ભજવતાં હોય. ચોકીદાર મકાનનો છાંયડો શોધીને ખુરશીમાં હાંફતો બેઠો હ��ય. ‘ફેરિયાઓ ને ફાલતુ માણસોએ પ્રવેશ કરવો નહીં. – હુકમથી’ એવું લખેલું પાટિયું ઝૂલતું હોય. ચોકીદાર નવોસવો હોય તો તમને ફાલતુ ગણે પણ ખરો. ચાહો તો પવન સાથે સંવાદ સાધી શકો એવી શાંતિ હોય રોડ પર, માઇલસ્ટોન પર, વૃક્ષના છાંયા તળે - વૃક્ષ તો ક્યાંથી હોય નવતર શહેરના આ નવતર રોડ પર – કોઈ બેઠું ન હોય, એવે સમયે તમે બહાર નીકળ્યા છો કોઈ દિવસ નહીં\nપણ એ કહો. ચાંદની રાતે, બરાબર બાર વાગ્યે, દૂધિયો પ્રકાશ રેલાતો હોય એકસરખો, કશાય ભેદભાવ વગર, મહેલો ને મકાનો પર. આછા, ઘેરા, ગાઢા સઘળા રંગોને અજવાળતો હોય. પ્રકાશનો પૂંજ ઓછો પડતો હોય તે કોઈક મકાનને ટ્યૂબલાઇટ અજવાળતી હોય કે કોઈકમાં ઝાંખો પીળો, ઝીરો બલ્બનો પ્રકાશ હાંફતો હોય. બહારની નિઃશબ્દ શાંતિને કોક બારીની તિરાડમાંથી ધસી આવતા, ન સમજાય તેવા શબ્દો વીંધતા હોય, ચોકીદાર જો જાગ્રત હોય તો દંડો પછાડીને ‘કૌન હૈ’ નો પડકાર ફેંકીને ગભરાતાં ગભરાતાં તમારી નજીક આવે. ઓળખી જતાં, ‘લ્યો સાહેબ, તમે સો’ નો પડકાર ફેંકીને ગભરાતાં ગભરાતાં તમારી નજીક આવે. ઓળખી જતાં, ‘લ્યો સાહેબ, તમે સો અમ ઓમ રાતે વરઘોડો કાઢ્યો સ અમ ઓમ રાતે વરઘોડો કાઢ્યો સ’ તમે જવાબ આપો, ઊંઘ નહોતી આવતી યાર. ઘરમાં ખડભડ કરીએ તો... એ બરાબર ન કહેવાય એટલે હુંય તારી જેમ રોન મારું છું. પણ હું તમને પૂછતો હતો કે આવી ચાંદની રાતે, આમ રોન મારવા નીકળી પડો’ તમે જવાબ આપો, ઊંઘ નહોતી આવતી યાર. ઘરમાં ખડભડ કરીએ તો... એ બરાબર ન કહેવાય એટલે હુંય તારી જેમ રોન મારું છું. પણ હું તમને પૂછતો હતો કે આવી ચાંદની રાતે, આમ રોન મારવા નીકળી પડો ક્યારેક, ક્યારેક નીકળ્યા છો ખરા\nમૉર્નિર્ગ વોક તો મોજથી કે વખાના માર્યા, ડૉક્ટરની ધૌંસથી અથવા કોઈ મનગમતી સરસ કંપની ખાતર મેં, તમે, સહુએ કર્યું હોય એ નવાઈની વાત નથી. ઘેર બેઠાં ગંગાની જેમ સોસાયટીમાં જ સવારે ચાલવું અને આજકાલ પ્રિસ્ક્રિપ્શનના ફાયદા-ગેરફાયદા હજાર રીતે સમજાવે – તેમ સોસાયટીમાં ચાલવાના ફાયદા મહેસાણાના લોકોની જેમ ઑથોરિટીથી સમજાવે. એક તો મેઇન રોડથી અંદર એટલે પોલ્યુશન ફ્રી હવા, બીજું શેરીનાં કૂતરાં આપણને ઓળખે એટલે કરડવાનો ભો નહીં ને છેલ્લી વાત આંખ મીંચકારીને સમજાવે કે ચાલતાં ચાલતાં ટૂ લાગે તો ફટ ઘરમાં દોડી જઈને હળવા થવાય. પણ ખરી મજા પાર્કમાં આવે. ટ્રેક પર કોક ઈશ્વરે રચેલા વિશ્વને મારે શું – એમ આસપાસ ને આગળપાછળ કંઈ જોયા સિવાય નીચું જોઈને એકધારી ગતિથી ચાલે, કોક ચાલવાની કસરતના એક આય��મથી સંતુષ્ટ ન થાય તે બે હાથ દેખાય તે સર્વ દિશામાં એવા એવા ફંગોળે કે આસપાસ ચાલનારાં સૌ ‘ચેતતા નર સદા સુખી’નું સૂત્ર ગાંઠે બાંધે, કેટલાક એમના વ્યક્તિત્વની જેમ જ, હોઠ બીડી, સ્મિત સહેજ પણ ઊછળી ન આવે એમ જડબેસલાક મૌન ધારણ કરીને તમે હાથ ઊંચા કરો, સ્મિત ફરકાવો ને સદ્ભાગી હો તો એમના મસ્તકનો હકાર પામો ખરા. સફેદ ઝભ્ભા-લેંઘામાં સજ્જ એક વૃદ્ધ વીરત્વનું પ્રમાણ આપતા હોય એમ તેજ ગતિથી ચાલતાં એમનાં પત્નીને ક્યાંય પાછળ રાખી દે ને એમનાં પત્ની, સાંભળો છો સાંભળો છો – એમ બોલતાં ઘસડાતાં ચાલે. મૉર્નિંગ વૉકમાં સર્જાતાં આવાં મનોહારી દૃશ્યોની વાતો તો પાર ન આવે એટલી હોય છે. પણ મારી વાત કરું તો એક પ્રહર એવો છે કે જ્યારે ઘર બહાર સ્વેચ્છાએ નીકળું છું. ચિત્ત શાંત હોય છે, એકંદરે હૈયે હામ હોય છે. હા, એટલી કાળજી રાખવી પડે ખરી, બિલ્લીપગે બાથરૂમ સુધી જવાનું, બ્રશ નહીં કરવાનું કારણ કે પાણી ખળખળ કરતું ગટરલાઈનમાં ખખડે. તેથી હાથમાં ચાંગળુક પાણી લઈ આંખ, મોં અંદર-બહારથી ધોવાનાં, વસ્ત્રો બદલી ચોર જેટલો પણ અવાજ કર્યા સિવાય બારણું બહારથી આડું કરી, પગ માથે મૂકી ચાલતા હોઈએ એમ ખાંચાની બહાર પહોંચીને સ્પીડ વધારવાની. આપણેય ત્યારે સમજીએ. પાર્ટીઓમાંથી મધરાતે આવ્યા હોય એમને સવારે સવારે ડિસ્ટર્બ કરીએ એ બરાબર કહેવાય તમે જ કહો, પણ રિપીટ થાય તો ભલે થાય, ફરી એક વાર કહી દઉં, મૉર્નિંગ વૉકમાં બહુ મજા પડે છે.\nએમ તો બંદા ઉનાળાની બપોરે પણ ઘણી ઘણી વાર નીકળી પડ્યા છે. મિત્રો રોકે, કહે જરા માપમાં રહો, ક્યાંક મૃત્યુઆંક વધારશો પણ હું મારી જાતને વૈશાખનંદન તરીકે ઓળખાવું છું. એની જેમ કલાકો સુધી બસસ્ટેન્ડ પર બસનું ધ્યાન ધરીને ઊભો રહી શકું. આજ સુધીનો આપણે ટ્રેક રેકર્ડ છે. ગરમીમાં કદી માંદો નથી પડ્યો. ગરમીમાં હોજરી સંકોચાતી હોય એમ લોકો ઓછું જમે. આપણે તો વિજ્ઞાનનો સિદ્ધાંત આગળ કરી એમ માનીએ કે ગરમીથી પદાર્થ ફૂલે – એમ મારી હોજરી પણ ફૂલે. તેથી ઉનાળામાં રસ-રોટલી બરાબર ઝાપટું. ઉનાળામાં બંદા ગોળમટોળ થાય, છેવટે પેટની ગોળીમાં તો વૃદ્ધિ નક્કી જ નક્કી. મારી આસપાસનાં સહુને થાય છે એમ તમને પણ પ્રશ્ન થતો હશે કે આમ ધોમ ધખતા તાપે કે શીળી ચાંદનીના છાંયે કેમ નીકળી પડતો હોઈશ. તો એક વાત સાફ સાફ કરી દઉં. ચોવીસ કલાકનો એક પ્રહર એવો નહીં હોય કે જ્યારે હું ઘર બહાર ન નીકળ્યો હોઉં. એનું વર્ણન અત્યારે માંડતો નથી. તમે કંટાળી જશો કદાચ પણ વેળા-કવેળા ઘર બ���ાર નીકળી જવાના કારણમાં તો શું કહું તમારાથી છુપાવવાનો ઇરાદો પણ નથી, વાત માંડી છે ત્યારે. પણ મેં એક સમજણ કેળવી છે. કોઈ પણ વિષયની વાત હંમેશાં લો પ્રોફાઈલ રહીને કરવી, ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડે તે પહેલાં મૌન થઈને વાત છોડી દેવી. ભોગજોગે વિવાદમાં ઘસડાયા તો ચંપલ પહેરી, લાકડી હાથમાં લઈ ઉષ્ણ કટિબંધ છોડી દઈ ચાલી નીકળવું કુદરતના ખોળે.\nતમને થશે ખરો છે આ માણસ, કશું ફોડ પાડીને કહેતો નથી પણ એમ વાતે વાતે ફોડ ન પડાય. તોય લો, સાંભળો કહું છું :\nમારા એક ખાસમખાસ મિત્ર છે. એક જ થાળીમાં જમીએ છીએ. એવા ગાઢ મિત્રો છીએ. એ મિત્ર વાત વાતમાં કહ્યા કરે છે, એકેએક શબ્દ પર સ્ટ્રેસ મૂકીને, ‘જ્યારે ઇર્રેલેવન્ટ થઈ જઈશ ત્યારે જીવનનો અંત આણીશ.’ આ ઈર્રેલેવન્ટ થઈ જવું, અપ્રસ્તુત થઈ જવું એટલે શું. ચાલો આપણે બેત્રણ સિચ્યુએશન કલ્પીને સમજવા મથીએ.\n૧. ઘરમાં તમામ નિર્ણયો તમારા પછીની પેઢી તમારાથી સાવ સ્વતંત્રપણે લે, તમને કશુંય પૂછ્યાગાછ્યા સિવાય. વેલ, ત્યાં સુધી ઓ.કે. કદાચ તમે જ એમને આવું સ્વાતંત્ર્ય બક્ષ્યું હોય, એમનો વિકાસ થાય, આત્મવિશ્વાસ વધે તે સારુ. જોકે કોક કિસ્સામાં સ્વાતંત્ર્ય ઝૂંટવીને પણ લેવાયું હોય પણ પછીથી તમને સ્વીકાર્ય બન્યું હોય. પરંતુ તમને અણસાર માત્ર ન આવવા દે, કહે સુધ્ધાં નહીં ને તમારે, એક સમયના નિર્ણાયક પરિબળ એવા તમારે, તમારી નજર સામે જે થાય તે જોયા કરવું પડે, થવા દેવું પડે. તમારી આજ્ઞા સિવાય, સંમતિ સિવાય, સંડોવણી સિવાય ત્યારે તમે એવું ફિલ કરો ખરા કે આપણે સાવ ઈર્રેલેવન્ટ થઈ ગયા છીએ શક્ય છે તમને આ સ્થિતિ સ્વીકાર્ય બને તો પછી કોઈ પ્રશ્ન નથી.\n૨. આ જ સ્થિતિની કલ્પના જરા જુદી રીતે, બીજી રીતે કરીએ. આપણે ભલે ચૉઇસલેસ વિશ્વમાં મુકાયા પણ દરેકની કશીક ને કશીક ચૉઇસ હોય છે. ઍટલિસ્ટ એ ચૉઇસ પ્રમાણે જીવી શકાય છે એવો ભ્રમ આપણે સૌ સેવતા હોઈએ છીએ. તો તમે ગુજરાતી છો, ગુજરાતી હોવાનું અભિમાન ન હોય, અરે ગૌરવ પણ ન હોય, પરંપરાથી તમારી રગેરગમાં ઊતરેલી રહેણીકરણી – મારે જે કહેવું છે તે એક દાખલાથી સમજીએ - તો તમને ગુજરાતી ભોજન - ના, આ ઍક્સ્પ્રેશન બરાબર નથી. આઈ મીન, ગુજરાતી થાળી પસંદ છે એટલે કે ખટમીઠી દાળ, ફૂલકા રોટલી, ગળચટાં શાક, વાટીદાળના નહીં પણ નાયલૉન ખમણ. ઉપરાંત સ્વીટ ડિશ તો ખરી જ. આવી ગુજરાતી થાળી તમને ભાવે છે, ખૂબ ભાવે છે. હું તો મારી આ ગુજરાતી થાળીને પ્રેમિકાની જેમ રેલિશ કરું છું - એમ તમે વારે ને તહેવારે બોલતા હો અન�� હવે ઘરમાં બીજી પેઢી આવે છે. એમની સમક્ષ અવનવું અને પાછું મનગમતું આખું વિશ્વ ઊઘડી આવ્યું છે. એમને ગુજરાતી ફૂડ દેશી લાગે છે, સ્વીટ ડિશ લાગે છે. શરૂ શરૂમાં બહાર રેસ્ટોરાંમાં ટેસ્ટ કરેલા ફૂડના પ્રયોગો ઘેર થાય. પ્રયોગોની સંખ્યા પછી ક્રમશઃ વધતી જાય. છેવટે એ જ બહારની પંજાબી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, ચાઈનીઝ વાનગીઓ એમની રોજિંદી થાળી બની જાય. જોકે શરૂ શરૂમાં તમારી ગુજરાતી થાળી અલગ બને પણ પછી તમારી પ્રેમિકા સમી થાળીમાંથી એક એક કરતાં ગુજરાતી આઇટમો ગુમ થતી જાય ને આ નવી ભોજનરીતિની સંમુખ તમે પૂર્ણપણે થઈ જાવ. કડવા ઘૂંટડા ઉતારતા હોવ, બલાત ઊબકા ન આવવા દેવા હોય એમ તમે ગોઠવાવા પ્રયાસ કરો, ગોઠવાઈ પણ જાઓ. પણ એક જ ફૂંકમાં તમારી રેલિશ કરવાની થાળી સ્વપ્નવત્ થઈ જાય ત્યારે એક જુદી જ લાગણી થાય તો ખરી ને\n૩. આમ તો આખો દિવસ તમે તમારા રૂમમાં ભરાઈ રહો, સવારસાંજ ફરવા સિવાય પણ ઘડીક પગ છૂટો કરવા ડ્રૉઇંગરૂમમાં બેસવાનું મન થાય ત્યાં બેસો એટલે વાતચીત થાય. પક્ષ અને પ્રતિપક્ષ રજૂ થાય. આમ તો સભાન પણ તમે અંતિમે જઈ બેસો નહીં કે વાતનું પૂછડું ન પકડી રાખો. પણ તમારી યુઝવલ સ્ટાઇલમાં બોલો ને બધાં એક પછી એક ચૂપ થતાં જાય, એકબીજા સામે ઇશારો કરીને અથવા તો આ વાતનું આગળ ઍક્ટેન્શન વિચારીએ તો જોરશોરથી તમારાં પ્રફુલ્લિત સંતાનો એમના મહેમાનો – મિત્રો સાથે વાતો કરતાં હોય. આખું વાતાવરણ કિલકિલાટભર્યું હોય ને તમારા પ્રવેશ સાથે સોપો પડી જાય. તમે પૂછો ને ‘કશું નહીં એ તો ખાલી’નો પ્રત્યુત્તર મળે ત્યારે તમને શું થાય તમે માંડો તો પગલું કઈ દિશામાં માંડો તમે માંડો તો પગલું કઈ દિશામાં માંડો તમારા તમામ સંદર્ભો સહિત એ સર્વથી કપાઈ ગયાની અનુભૂતિ થાય કે ન થાય\nવાતને ફરી પાટે ચડાવું તો આ પ્રકારની બધી પરિસ્થિતિના સાક્ષી બનવાનું થયું હશે, કે કોઈક એકાદના, એ બરાબર યાદ નથી. યાદ રાખીને કરવાનું પણ શું ભૂતકાળને ખોદી શકાતો નથી કે ઊંચકી શકાતું નથી મૌન.\nમારો પુત્ર પ્રથમેશ સમજણો થયો ત્યારથી મને કહ્યા કરતો, ‘મને દૂન સ્કૂલમાં મૂકો, દૂન સ્કૂલમાં મૂકો.’ એમાં બહુ દાદ ન આપી તો ‘આબુ’ની સ્કૂલ કે પછી ‘બાલાછડી’ સૈનિક- સ્કૂલમાં મોકલવા માટે બહુ વિનવણીઓ કરી. પણ એક કારણ સિવાય છોકરાને વેગળો કરવાનો જીવ ન ચાલ્યો. બાકી મેં તો એવાં માબાપ જોયાં છે કે ઘર પાસેનો રોડ ઓળંગીને પહોંચી જવાય એટલી દૂરની હૉસ્ટેલમાં છોકરાંને મૂકે. પાછું ‘ઘરથી અળગાં થાય તો જ છોકરાંનો વિકાસ થાય' એમ એમનું ગણિત આપણને સમજાવે. મને તો આ વિકાસ શબ્દ જ મગજમાં બેસતો નથી. બાકી વર્થ હોય તો મ્યુનિસિપલ સ્કૂલમાં ભણેલાં છોકરાંની કેરિયર પણ બ્રાઇટ બનેલી જોઈ છે. એટલે કૉલેજમાં આવ્યો ત્યાં સુધી પ્રથમેશને મારી પાસે જ રાખ્યો. બાર સાયન્સ પછી મારા આગ્રહથી રાજકોટની આર.ઈ.સી. કૉલેજમાં એડમિશન લીધું, બંદાને પગે પદમ વળગ્યો હતો તે છેવટે પહોંચ્યો ખરો. શરૂઆતમાં દર રવિવારે આવ્યો જ સમજો પણ પછી ક્રમશઃ પખવાડિયે, મહિને અને અંતે – હવે હું એકલો રહી શકું છું, એકલા રહેવાની મજા પડે છે. મને તો, તમે નહીં માનો સહેજ ધક્કો લાગ્યો હતો આ સાંભળીને.\nપછી તો મિડટર્મ બ્રેક વખતે ઘેર આવે તો કંઈ પૂછીએ તોય ‘હા’, ‘ના’ અને ‘બરાબર’ થી વધારે વાત ન કરે. આપણને એનું ઘણુંય દાઝે પણ એકેય વાત સાંભળે તો ને. વાત શરૂ કરું ને, ‘તમે યાર બહુ લાંબું કરો છો. હમણાં હમણાંથી તો એકની એક વાત ચારપાંચ વાર ફટકારો છો.’ એમ કહીને ઊભો રહે, ઠરીને બેસે જ નહીં. એના રૂમનું ડ્રૉઇંગરૂમમાં ખૂલતું બારણું ચપોચપ બંધ થાય તે ખૂલે જ નહીં. પાછળના બારણેથી બારોબાર ગચ્છન્તિ કરી જાય. એ રૂમમાં હોય તો કેલિપ્સો, જાઝ ને એવું કાન ફાડી નાખે એવું મ્યુઝિક પાંચમા ઘરે સંભળાય. આપણો બાપનો જીવ તે ઝાલ્યો ન રહે. એનું હિત હૈયે વસેલું તે પણ વાતો તો બંધ થયેલી એટલે આપણે ચિઠ્ઠીઓ લખવી પડી.\nતમે એન્જિનિયરિગની લાઇન છોડી દીધી તે સારું નથી કર્યું. એટિકેટી તો આવે કોઈ વાર. નિષ્ફળતાથી એમ કંઈ થાકીહારી ન જવાય. ફાઇટર હંમેશાં જીતતા હૈ. સાવ સાદી બી.કોમ.ની ડિગ્રી લઈને શું વળશે આજકાલ ગ્રેજ્યુએશનની કોઈ વેલ્યુ નથી. સી.એ. કૉસ્ટ એકાઉન્ટિંગનું ભણવાનો નિર્ણય લો તો તમારા હિતમાં છે. બાકી તો તમને ઠીક પડે તેમ કરશો.\nપરિણામ એકંદરે ઠીક લાવ્યા. સેકન્ડ ક્લાસ ચાલી જાય. કમસે કમ બેન્ક, એલ.આઈ.સી.ની કૉમ્પિટિટિવ પરીક્ષામાં બેસવા માટે એલિજિબલ ગણાશો. રાષ્ટ્રીયકરણ પછી તો બેન્કોના પગારો પણ સારા થયા છે. એલઆઈસીના પગાર તો બેન્કોની સરખામણીએ પણ સારા ગણાય. જોકે આ બંને પરીક્ષાઓમાં ખાસ્સી કૉમ્પિટિશન હોય છે. તનતોડ મહેનત કરવી પડશે. તમને અંગ્રેજી છાપું વાંચવાની ટેવ મેં પહેલેથી પાડી છે એટલે ઇંગ્લિશ, જી. કે.માં વાંધો નહીં આવે. મેથ્સમાં તમારે જોર લગાવવાનું છે. બીજું તો શું કહું, જાહેરાતની રાહ જોયા સિવાય આજથી કેસરિયાં શરૂ કરી દો.\nતા.ક. : તમે ૨૫-૬-૮૮નાં છાપાં જોયાં બધાં છાપામાં જાહેરાત આવી છે, આખું પાનું ભરીને. સરકારમાં ઢગલાબંધ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, એસ.ટી.ઓ. લેવાના છે. આ નોકરીઓનો એક મોટો ફાયદો, ઉપરના પૈસા ધૂમ મળે. મૂલ્યોમાં સહેજ આઘીપાછી કરવાની ત્યારે જરૂરથી અરજી કરજો.\nઅભિનંદન, પાસ થયેલા ઉમેદવારોમાં તમે આવી શક્યા એ બહુ સરસ કહેવાય. તમારા મિત્રો સાથે વાતો કરતાં એંસીમાં ક્રમાંકે પાસ થવા બદલ તમને શરમ આવે છે, એમ કહેતા હતા, પણ પાંચ હજાર પરીક્ષાર્થીઓમાં એસીમો નંબર લાવવો – એ જેવી તેવી સિદ્ધિ નથી. આ સફળતાથી એમ સમજો ને કે તમારી કેરિયર બની ગઈ. મારો અને તમારાં માનો આનંદ હૈયે સમાતો નથી. ફરી વાર અમારા અભિનંદન.\nનોકરીએ લાગ્યે બે વર્ષ થયાં. લગ્ન અંગે કાંઈ વિચારો છો ખરા હવે તમારી મેરેજબલ એઇજ થઈ ગણાય. પ્રેમબ્રેમમાં પડ્યા હોવ તો નિઃસંકોચ કહેશો. આપણા કુટુંબમાં જ્ઞાતિનો બાધ નથી. તમારી પસંદગી અયોગ્ય લાગશે તો પણ હૈયું કાઠું કરીને અમે સહમત થઈશું. અમને કંઈક કહો તો ખબર પડે ને હવે તમારી મેરેજબલ એઇજ થઈ ગણાય. પ્રેમબ્રેમમાં પડ્યા હોવ તો નિઃસંકોચ કહેશો. આપણા કુટુંબમાં જ્ઞાતિનો બાધ નથી. તમારી પસંદગી અયોગ્ય લાગશે તો પણ હૈયું કાઠું કરીને અમે સહમત થઈશું. અમને કંઈક કહો તો ખબર પડે ને તમારી રજા હોય તો મનેશચંદ્ર નહીં પેલા રાધનપુરવાળા, એમની દીકરી દીપ્તિ માટે પૂછ્યા કરે છે; તો જોવાનું ગોઠવીએ તમારી રજા હોય તો મનેશચંદ્ર નહીં પેલા રાધનપુરવાળા, એમની દીકરી દીપ્તિ માટે પૂછ્યા કરે છે; તો જોવાનું ગોઠવીએ આખરે તમે કહેશો તેમ કરીશું. કંઈક દિલ ખોલો તો ખબર પડે.\nઅત્યારની જનરેશન મૉડર્ન છે એટલે એ વાતે વિશેષ કહેવાનું ન હોય, પરંતુ ઉપરના રૂમમાં પુસ્તકોના ઘોડામાં ચોથી લાઇનની પાછળ બે પુસ્તકો આડાં મૂકેલાં મળી આવશે. એ પુસ્તકો લગ્નજીવનની શરૂઆતમાં ઘણાં ઉપયોગી થશે એમ મને લાગે છે.\nમને ખબર છે તમને આમ ચિઠ્ઠીઓ મોકલું છું એની સખત નફરત છે. તમે એ અંગે તમારાં મા દ્વારા મનાઈહુકમ પણ ફરમાવ્યો છે. પણ મને કહેવા દો કે તમારું વલણ જીવનમાં પ્રોપર પ્લાનિંગ કરવા તરફ નથી. તમારા એકલાના પગારમાં બે છોકરાં મોટાં નહીં કરી શકો. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. પાછું વ્યાજના મોહમાં પેન્શન સ્કીમને બદલે સીપીએફ સ્વીકારીને બેઠા છો એ તો નફામાં. આ સાથે ત્રણ ફોર્મ મોકલ્યાં છે. એમાં તમારી અને દીપ્તિની સહી, નામ સામેની ચોકડી પર કરીને ટેબલ પર મૂકી દેશો. પૈસાની તમારે ચિંતા કરવાની નથી. હું બધું મેનેજ કરી લઈશ.\nહરપળ પ્રથમેશની નાની નાની વાતમાં કાળજી લેવાની ટેવ પડી ગઈ છે. હું તો એનું હિત વિચાર્યા વગર નથી રહી શકતો. પણ મને ‘ટેવ પડી ગઈ છે’. ઘણી વાર એ અકળાઈને કહે છે You are an intruder. તમે મારી પ્રાઇવેટ લાઇફની પત્તર ફાડી નાખો છો. આમ હવે વર્ષે માંડ બે-ત્રણ ચિઠ્ઠી જ સરકાવું છું, એ પણ રહી ન શકું ત્યારે.\nહમણાં જ જુઓને, ગાર્ડનમાં હીંચકે ઝૂલતો હતો ને બંને કાનમાં ચચરવા લાગ્યું. એકાદ મિનિટ સુધી તમ્મર આવી જાય એવો ચચરાટ થયો. પછી કાનમાં તમરાં બોલતાં હોય એવી ફીલિંગ થઈ. બે દિવસ સતત તમરાં બોલ્યાં જ કર્યા. પ્રથમેશ એના બિઝી શેડ્યૂલમાંથી ટાઇમ કાઢી મને ઈ. એન. ટી. સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયો. ડૉક્ટરે ઓડિયોગ્રામ લીધો. નિદાન કર્યું કે ડાબા કાનમાં એંશી ટકા ને જમણા કાને સિત્તેર ટકા ડેમેજ છે. દાદાને સાંભળવામાં તકલીફ થશે. ક્રમશઃ સાંભળવાનું બંધ પણ થાય. આ દવા કાનમાં મૂકજો. એનાથી તમરાં બોલતાં બંધ થઈ જશે. બાકી વાઇરલ ઇન્ફેક્શનનો કોઈ ઈલાજ નથી. હજારે એક કિસ્સામાં કાન પાછા આવે છે. બાકી રામ રામ. આમેય દાદાને નિવૃત્તિમાં એક જંજાળ ઓછી.\nશરૂ શરૂમાં બહુ મૂંઝવણ થાય. ગુણિયલનું બોલેલું બરાબર સમજાય નહીં. કાનમાં પેઠેલા અવાજ ઘરર ઘરર થયા કરે. ઘરનાં બધાં બરાડા પાડી પાડીને થાક્યાં. હું બેઠો હોઉં ત્યાંથી ભાગે. હું પૂછું તો છોકરાંય મારા વાલા ‘દાદા આ રફ નોટ છે. લીટા પાડશો તો વાંધો નહીં.’ એમ બોલીને રફુચક્કર. એક મારી ગુણિયલ બચારી મને કંઈક સંભળાવવા તત્પર હોય પણ એય જ્યારે હાથ પકડીને નજીક બેસે ત્યારે એના હોઠના હલનચલનથી ઉકેલાય એટલા શબ્દો ઉકેલું. પ્રથમેશ તો સવારે અને રાત્રે એક વાર ‘બધું ઓલરાઇટ ને ’ પૂછીને વાયુવેગે ચાલી જાય.\nહવે હું પ્રથમેશના રૂમમાં વસું છું. ગુણિયલ પણ મારા આખા દહાડાના બરાડાથી કંટાળીને વધારે વખત છોકરાંઓ જોડે રહે છે. સંવાદ અટક્યો એટલે ચિઠ્ઠીઓ પણ અટકી. સાચું કહું તો રિસીવિંગ ઍન્ડ પર આવી જવાયું છે. પહેલાં હું લખતો હતો, હવે મારા રૂમમાં ચિઠ્ઠીઓ સરકાવાય છે, ‘જમવાનું થઈ ગયું છે.’, ‘વેવાઈ આવ્યા છે', ‘મેચ જોવી છે\nએક દિવસ કવર સરકી આવ્યું. મોટા દીકરા પ્રત્યૂષનો અમેરિકાથી પત્ર હતો. પ્રત્યૂષે લખ્યું હતું, ‘આમ પીડાવ છો એના કરતાં ઓછા ડેમેજવાળા કાનમાં મશીન મુકાવી દો.’ પત્રના અંતે પ્રથમેશે પૂછ્યું હતું – ‘ડૉક્ટર પાસે જવું છે ક્યારે ’ સાચું કહું તો ડૉક્ટર પાસે જવાની ઇચ્છા જ ન હતી. આ બહેરાશ ફાવી ગઈ હતી. કશું સાંભળવું નહીં એટલે કશાનો ઉચાટ કે ઉકળાટ નહીં. કોઈ આપણને પૂછે નહીં ને આપણે કોઈને કાંઈ કહેવું નહી. કદાચ બોલેલું કોઈ સાંભળે તો એનો જવાબ આપણને સંભળાય નહીં. આખો દિવસ વાંચ્યા કરતો. ટીવી પાસે ગોઠવાઈ જઈ ગેમ્સ જોઉં, ઇન્ટરનેટ પર સર્ફિંગ કરું. હમણાંથી તો ચેટિંગ પણ કરું છું. વિદેશનાં છોકરાંમાં વિવેક ભારે. ગ્રાન્ડપા ગ્રાન્ડપા કરીને આપણને પાણીથી પાતળા કરી મેલે. એટલે મજા મજા છે. મેં પ્રથમેશને કહ્યું, ‘કંઈ નથી જવું ડૉક્ટર પાસે.’ પ્રથમેશે નોટમાં લખ્યું, તમારે ઠીક છે. હું મોટા ભાઈની ફાયરિંગ રેન્જમાં આવી જાઉં. ડૉક્ટર પાસે બુધવારે જવાનું જ છે. સાંજે છ વાગ્યે તૈયાર રહેજો.’\nડૉક્ટરે એમનાં યંત્રોથી વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા. મને કાનમાં કંઈક હરતુંફરતું હોય – એવું લાગે. એકાદ વાર કટ કટ પણ સંભળાયું. ફરી ઓડિયોગ્રામ લીધો. ખાસ્સા સમય પછી એમના કન્સલ્ટન્સી રૂમમાં લઈ ગયા. પ્રથમેશ સાથે એમણે કોણ જાણે ક્યાંય સુધી વાતો કરી. ડૉક્ટરે એમની પાસેનાં બેત્રણ કંપનીનાં બ્રોશરો ટેબલ પર પાથર્યો. એ બધું સમજાવતા હશે પ્રથમેશને. આપણને તો અક્ષરે ન સંભળાયો. છેવટે બે બ્રોશર રહેવા દીધાં ટેબલ પર, એક પર પોઇન્ટર મૂકીને એમના પેડમાં લખ્યું, ‘આ ઇન્ડિયન છે, સસ્તું થશે. એમાં ડિસ્એડ્વાન્ટેજ છે કે ઓછું સંભળાશે.’ આ મેઇડ ઇન જર્મની છે, એકાદ લાખનું થશે, પ્રથમેશના ફફડતા હોઠ પરથી લાગ્યું, પૈસાની ચિંતા નથી એમ બોલ્યો હશે – એમાં ક્રિસ્ટલ ક્લિયર સંભળાશે એનું મેઇન્ટેનન્સ પણ થોડું હાયર સાઇડ રહેશે. બોલો કયું લગાવવું છે પ્રથમેશ બોલે તે પહેલા મેં ઇશારો કરી પેન-પેડ માંગ્યાં. ડૉક્ટરે મારી તરફ ખેસવ્યાં. ડૉક્ટરનું લખાણ વાંચ્યું. વાંચીને મેં લખ્યું, ‘બિલકુલ ન સંભળાય એવું મશીન’ ડૉક્ટરે ઇશારો કરી પૂછ્યું, ‘એમ કેમ પ્રથમેશ બોલે તે પહેલા મેં ઇશારો કરી પેન-પેડ માંગ્યાં. ડૉક્ટરે મારી તરફ ખેસવ્યાં. ડૉક્ટરનું લખાણ વાંચ્યું. વાંચીને મેં લખ્યું, ‘બિલકુલ ન સંભળાય એવું મશીન’ ડૉક્ટરે ઇશારો કરી પૂછ્યું, ‘એમ કેમ ’ હું હાલ્યા કે ચાલ્યા સિવાય બેસી રહ્યો.\nઅર્પણ / જે કોઈ પ્રેમ અંશ / બિપિન પટેલ\nજે કોઈ પ્રેમ અંશ / પ્રસ્તાવના / કિરીટ દૂધાત\n1 - કાચું કપાયું / બિપિન પટેલ\n2 - પિટિશન / બિપિન પટેલ\n3 - લવ ધાય નેબર / બિપિન પટેલ\n4 - સ્પ્લિટ ઍ.સી. / બિપિન પટેલ\n5 - ના ગમે તો…. / બિપિન પટેલ\n6 - રંડી / બિપિન પટેલ\n7 - કદી સાચ સાથે / બિપિન પટેલ\n8 - જે કોઈ પ્રેમ અંશ / બિપિન પટેલ\n9 - એક રીતે જોઈએ તો / બિપિન પટેલ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/09/01/miya-bibi/", "date_download": "2019-07-19T21:27:15Z", "digest": "sha1:USKEKMFZNNIF6U2JXYDJGXCTQWFRLPNS", "length": 24541, "nlines": 185, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મિયાં-બીબી – રમણલાલ સોની", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમિયાં-બીબી – રમણલાલ સોની\nSeptember 1st, 2011 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : રમણલાલ સોની | 9 પ્રતિભાવો »\n[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે તેમજ તેમને રોજ અવનવી વાર્તાઓ દ્વારા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દરેક માતાપિતાએ આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]\nરહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધૂમધામથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે :\n‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત \nબીબી કહે : ‘તો હું મોં ગળ્યું કરાવું \nબીબી કહે : ‘તહીં ’ એમ કહી તેણે મિયાનાં હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું, ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો ’ એમ કહી તેણે મિયાનાં હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું, ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું.’ એક-દો-તીન જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું.’ એક-દો-તીન ’ બોલતાં બોલતાંમાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાંથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો ’ બોલતાં બોલતાંમાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાંથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો બચાવો મિયાં મને મારી નાખે છે \nમિયાંને બીબીની વાત પર બહુ વિશ્વાસ. બીબીની પાછળ એણે ઝાડુ લઈ દોટ મૂકી : ‘ઊભી રહે, આજે તારી ખેર નથી. ટીપીટીપીને તારો રોટલો ન કરી નાખું તો મારું નામ કડુમિયાં નહિ ’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ ’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ મરી ગઈ ’ એવી ચીસો પાડતી એમના ઘરમાં ઘૂસી ગઈ અને પાછળ ઝાડુ લઈને દોડી આવતા કડુમિયાં શેઠના હાથમાં પકડાઈ ગયા.\nમિયાં કહે : ‘છોડો મને આજે કાં બીબી નહિ, કાં હું નહિ આજે કાં બીબી નહિ, કાં હું નહિ \nમિયાંના ખભે હાથ મૂકી શેઠે કહ્યું : ‘બીબીની કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો, મિયાં, તમે સમજદાર માણસ છો \nમિયાંએ દાંત ભીંસીને કહ્યું : ‘નહિ, એણે મારો જીવ ખાઈ નાખ્યો છે, આજે હું એને ખાઈ નાખીશ.’\nશેઠે કહ્યું : ‘તમે મારા ઘરમાં ઘૂસી બીબીને મારો, તો ગામમાં મારી આબરૂનું શું લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો \nમિયાં કહે : ‘પણ બીબી મારી છે \nશેઠ કહે : ‘પણ ઘર મારું છે ને \nમિયાંએ નરમ થઈ જઈ કહ્યું : ‘ખરું, ઘર તમારું અને હું…..’\n‘તમે મારા ઘરમાં મહેમાન બેસો આ ખુરશીમાં \nમિયાં કહે : ‘નહિ, આજે મારું મન કડવું થઈ ગયું છે.’\nશેઠ હસીને કહે : ‘તો હું મીઠું કરી દઈશ.’ તરત હુકમ કરી એમણે ઘરમાંથી મિષ્ટાન્નનો થાળ મંગાવ્યો અને મીઠાઈનો એક ટુકડો મિયાંના મોંમાં મૂકી કહ્યું : ‘બેસો, નિરાંતે જમો ’ મિયાંએ ઊંહું કરી કોળિયો પેટમાં ઉતારી દઈ કહ્યું : ‘આજે હું બીબીનું માથું ભાંગ્યા વિના રહેવાનો નથી. એવી દાઝ ચડે છે – માફ કરો, મને ખાવાનું કહેશો નહિ ’ શેઠે મીઠાઈનો બીજો એક મોટો ટુકડો મિયાંના મોંમાં ઓરી દીધો. મિયાંએ ગટ દઈને એ પેટમાં ઉતારી દીધો.\nઅંદરથી બીબી બોલી : ‘તો ન ખાશો હું ખાનારી બેઠી છું.’ મિયાં છંછેડાયા. તેમણે ગર્જના કરી, ‘જોઈ ન હોય તો મોટી ખાનારી હું ખાનારી બેઠી છું.’ મિયાં છંછેડાયા. તેમણે ગર્જના કરી, ‘જોઈ ન હોય તો મોટી ખાનારી હું તારા માટે એક ટુકડોય રાખવાનો નથી. તું ખાજે રસ્તાની ધૂળ હું તારા માટે એક ટુકડોય રાખવાનો નથી. તું ખાજે રસ્તાની ધૂળ ’ બીબીએ ઘરમાંથી કહ્યું : ‘રહીમભાઈના ઘરમાં તમે મીઠાઈ ખાશો ને હું કંઈ ધૂળ ખાવાની નથી.’ ત્યાં તો રહીમભાઈ શેઠે કડુમિયાંની બીબીને મીઠાઈનો થાળ ધરવ�� નોકરને હુકમ કરી દીધો. બીબી કહે :\n‘બળ્યું, આવા કલેશમાં મીઠાઈ કેમ કરી ગળે ઊતરે \nશેઠે કહ્યું : ‘શું થાય આવા કજિયા તો ચાલ્યા કરે, એમાં મન બાળવું નહિ. મિયાં નિરાંતે જમે છે, તમેય જમો આવા કજિયા તો ચાલ્યા કરે, એમાં મન બાળવું નહિ. મિયાં નિરાંતે જમે છે, તમેય જમો ’ મિયાં અને બીબી બંનેએ થાળ ખલાસ કર્યો. શેઠે મિયાંને કહ્યું, ‘બોલો, હવે મોં ગળ્યું થયું ને ’ મિયાં અને બીબી બંનેએ થાળ ખલાસ કર્યો. શેઠે મિયાંને કહ્યું, ‘બોલો, હવે મોં ગળ્યું થયું ને \nમિયાંએ કહ્યું : ‘બરાબર ગળ્યું થયું આટલું બધું ગળ્યું થશે એવું ધાર્યું નહોતું.’ આ સાંભળી શેઠ વિચારમાં પડી ગયા.\nહવે મિયાંએ વિદાય માગી.\nશેઠ કહે : ‘મિયાં, મારે તમને શિખામણનો એક બોલ કહેવાનો છે \nમિયાંએ કહ્યું : ‘એક શા માટે અમે બે છીએ, માટે બે બોલ કહો અમે બે છીએ, માટે બે બોલ કહો \nશેઠે હસીને કહ્યું : ‘ભલે, તો બે શિખામણ આપું. પહેલી શિખામણ એ કે ઘરમાં વાસણ કોઈ વાર ખખડેય ખરાં \nમિયાંએ કહ્યું : ‘હાસ્તો હાસ્તો આપણે સૌ ઠીકરાં જેવાં છીએ, એટલે ખખડીએ જ ને \nશેઠે કહ્યું : ‘તમે સમજુ છો, મિયાં, તરત સમજી ગયા હવે મારી બીજી શિખામણ એ કે ઘરના કંકાસનો ઢોલ બહાર ન પીટવો.’\nમિયાંએ કહ્યું : ‘મેં એક શિખામણ લીધી. આ બીજી શિખામણ તમારે બીબીને દેવાની ઘરમાંથી બહાર પહેલો પગ એણે દીધેલો.’\nબીબીએ કહ્યું : ‘પણ તમે હાથમાં ઝાડુ લીધું ત્યારે ને \nમિયાં કહે : ‘તો હવે તું ઝાડુ લે \nબીબીએ હાથમાં ઝાડુ લઈ કહ્યું : ‘લેવું જ પડશે, એ વિના તમે સીધા ચાલવાના નથી. ચાલો, થાઓ આગળ \nમિયાં હવે ડાહ્યા થઈ ગયા હતા. નીચુ મોં કરી ચાલવા લાગ્યા. રહીમભાઈને કંઈ બોલવાનું થઈ આવ્યું એટલે એમણે કહ્યું : ‘રહો, મારે તમને જરી કહેવું છે.’\nતરત મિયાંએ કહ્યું : ‘શેઠજી, આપે બે શિખામણ દેવાની હતી તે દેવાઈ ગઈ, હવે ત્રીજી શિખામણ દેવાની હોય તો તે અમારે તમને દેવાની છે ’ શેઠને ખોટું લાગ્યું. કહે :\n‘મેં તમારો કજિયો પતાવ્યો, એ ગુનો થયો એટલે શિખામણ લેવી પડશે.’\nમિયાંએ કહ્યું : ‘આપે અમારો કજિયો પતાવ્યો એવું આપ માનો છો એ આપની ભૂલ છે. કારણ અમારી વચ્ચે કોઈ કજિયો કદી હતો જ નહિ.’\nશેઠની નવાઈનો પાર ન રહ્યો. કહે : ‘બીબી મરી ગઈ મરી ગઈ કરતી આવી – તમે ઝાડુ લઈને એને મારવા દોડ્યા હતા – મેં નજરોનજર જોયું એ ખોટું પછી મેં તમને મીઠાઈ ખવડાવી તમારો કજિયો પતાવ્યો – એ ખોટું પછી મેં તમને મીઠાઈ ખવડાવી તમારો કજિયો પતાવ્યો – એ ખોટું \nમિયાંએ કહ્યું : ‘મીઠાઈ ખવડાવી એ સાચું, ���જિયો પતાવ્યો એ ખોટું ગળ્યું મોં કરવા જ અમે અહીં આવેલાં ગળ્યું મોં કરવા જ અમે અહીં આવેલાં વાત એમ છે કે આપે દીકરાની શાદી કરી, મોટો જલસો કર્યો, પણ ગરીબ પડોશીનું મોં ગળ્યું કરાવવાનું આપ ભૂલી ગયા હતા, તેથી આપને ત્યાં મીઠાઈ ખાવા આ રીતે અમારે આવવું પડ્યું વાત એમ છે કે આપે દીકરાની શાદી કરી, મોટો જલસો કર્યો, પણ ગરીબ પડોશીનું મોં ગળ્યું કરાવવાનું આપ ભૂલી ગયા હતા, તેથી આપને ત્યાં મીઠાઈ ખાવા આ રીતે અમારે આવવું પડ્યું અમારા અવિનય માટે અમને માફ કરજો, શેઠજી અમારા અવિનય માટે અમને માફ કરજો, શેઠજી બાકી અમારી વચ્ચે કદી કજિયો હતો જ નહિ બાકી અમારી વચ્ચે કદી કજિયો હતો જ નહિ \nબીબીએ કહ્યું : ‘અને કદી થશે પણ નહિ અમને ગરીબને એવો કજિયો પાલવે નહિ અમને ગરીબને એવો કજિયો પાલવે નહિ \nરહીમભાઈ ઉદાર દિલના આદમી હતા. તેમણે તરત પોતાની ભૂલનો સ્વીકાર કરી કહ્યું : ‘તમારી આ શિખામણ હું કદી નહિ ભૂલું હું આને ખુદાની કરામત સમજું છું. અભણની આંખે એ કુરાનની શરિયત વંચાવે છે અને ફકીરના હાથે સામ્રાજ્યોનાં દાન કરાવે છે હું આને ખુદાની કરામત સમજું છું. અભણની આંખે એ કુરાનની શરિયત વંચાવે છે અને ફકીરના હાથે સામ્રાજ્યોનાં દાન કરાવે છે ’ આ વખતે મિયાં અને બીબી બેઉએ સાથે ઝૂકીને શેઠને સલામ ભરી.\n[કુલ પાન : 214. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય અકાદમી. જૂનું વિધાનસભાભવન, સેકટર નં 17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256797 અને +91 79 23256798.]\n« Previous બોલતાં જરા વિચાર કરજો… – મોહમ્મદ માંકડ\n – હરિશ્ચંદ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’\nસૂરજદાદા સવાર પડે ને સૂરજ ઉગે એની કંકુવર્ણી કાયા જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતોએ ગોળો પૂરવમાંથી કદી ન ઉગે એ તો ભાઈ મોડો સાંજ પડે ને દરિયામાં જઈ ડુબકીએ લગાવે સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે એની કાયા ચમકાવીને સંસારને જગાડે પૂરવમાંથી ઉગે ને પશ્ચિમમાં જઈ ડુબે એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઉડે પંખી પંખી ... [વાંચો...]\nહસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ\nરેલગાડી રેલગાડી આવી જુઓ છુક છુક કરતી, ભાગે દોડે જલદી તોયે સ્ટેશને આરામ કરતી. કોઈ ચઢે ને કોઈ ઊતરે, આવનજાવન ચાલે, ધનિક ગરીબ સૌ સાથે બેસે, સમાન સૌ જન લાગે. મિલન કરાવે કોઈ સ્વજનનું, વિરહ પણ કો’નો થાતો, મળવું ને જુદાં પડવું એ ક્રમ સ્ટેશન ઉપર સમજાતો. . બા-દાદાનું હૈયું હરખાય ભાઈ મારો નાનો મજાનો, ઘોડિયે ઊંઘતો છાનોમાનો, રડે ત્યારે બા હીંચોળે, હાલા સાંભળી રહે એ છાનો. જાગે ત્યારે મમ્મીને શોધે, દૂધ પાય એને હોંશે, પછી ભાઈને હું રમાડું, બિસ્કિટ ... [વાંચો...]\nકેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nસોનાની માટી – હુંદરાજ બલવાણી ર દેશમાં એક બાદશાહ હતો. સિંહાસન પર બેસતાં જ તેને પોતાનો ખજાનો વધુ સમૃદ્ધ બનાવવાનો વિચાર આવ્યા કરતો. આથી જ્યારે એને ખબર પડતી કે કોઈ દેશ સમૃદ્ધ છે, પૈસેટકે સુખી છે, તો તેના ઉપર ચડાઈ કરી, એ દેશને લૂંટી લેવા એ તત્પર રહેતો અને ત્યાંથી મેળવેલી અઢળક દોલત પોતાના ખજાનામાં ઉમેરતો. બાદશાહે એવા જાસૂસો પણ રાખ્યા ... [વાંચો...]\n9 પ્રતિભાવો : મિયાં-બીબી – રમણલાલ સોની\nરુષી , હરદેવ , ભક્તિ ને વાર્તા સાંભળવાની મજા પડી .\nસરસ વાર્તા. જ્યારે ઘી સીધી આંગળીએ ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે.\nબહુ જ સરસ વાર્તા\nઅભનનિ આખે એ કુરાનનિ શરિયતનુ વાચન કરાવે અને ફકિરના હાથે સામ્રાજયનુ દાન કરાવે ચે…એ ખુદાર્નિ કરામત ચે.ખુબ સરસ વારતા દાદાને પ્રનામ……\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/dhaba-style-dal-tadka-kevi-rite-banavsho/", "date_download": "2019-07-19T21:10:01Z", "digest": "sha1:74D3IY5JB7ZHNV7D3JKIRVOE33T6RYKB", "length": 12119, "nlines": 102, "source_domain": "blog.dealdil.com", "title": "ઢાબા સ્ટાઈલ દાલ ત��કા કેવી રીતે બનાવશો ?", "raw_content": "\nHome Gujarati Articles ઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \nઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \nહવે ઘરે બનાવો પંજાબના ઢાબા જેવી દાલ તડકા, આમ જોયે તો પંજાબની કેટલી બધી સારી ડીશ છે, એમાંથી એક આ દાલ તડકા પણ છે. અને આ દાલ તડકા બહુજ ટેસ્ટી અને પોષ્ટિક પણ છે. આને તમે ગમે તે ટાઇમ પર તમે બનાવી શકો છો, સવારના નાસ્તામાં, બપોરના લંસમાં અથવા તો સાંજે ડીનરમાં પણ બનાવી શકો છો. દાલ તડકા બનાવી બહુ જ આસન છે. અને દાલ આપણે કેટલી રીતથી બનાવી છીએ. તો ચાલો આજે આપણે પણ જાણીએ કે ઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવાઈ છે. એને બનાવા માટે કઈક આવી સામગ્રી જોશે.\nતુવેર દાલ ૩/૪ કપ, પાણી ૩૧/૨ કપ, ઘી અથવા માખણ ૨ ચમચી, સરચો ૧ ચમચી, સુકેલા લાલ મરચા ૧ ચમચી, કરી લિક્સ ૮ થી ૧૦ પતા, હિંગ ૧ ચપટી, ડુંગળી ૧ કાપેલી, લીલા મરચા ૨ નંગ (વચ્ચેથી કાપેલા), આદુ લસણની પેસ્ટ ૧ ચમચી, હળદર ૧ ચમચી, કાશ્મીરી લાલ મરચા પાવડર ૧ ચમચી, જીરું પાવડર ૧ ચમચી, ટામેટા ૨ નંગ (કાપેલા), નમક સ્વાદ અનુસાર, ગરમ મસાલા ૧ ચમચી, કોથમીર કાપેલી, કસ્તુરી મેથી ૧ ચમચી,\nબનાવવા માટેની વિધિ :\n૧) સૌથી પેલા દાળને પાણીમાં ધોઈ લો અને પછી તેને પ્રેસર કુકરમાં નાખો.\n૨) પછી એમાં ૩ કપ જેટલું પાણી નાખી અને થોડું નમક નાખી એને ધીમા ગેસ પર પર બફાવા દયો આશરે ૫ પ્રેસર કુકરની સીટી વાગે ત્યાં સુધી.\n૩) પછી બીજી બાજુ એક કઢાઈ ગેસ પર રાખો અને તેમાં ઘી નાખો. અને તેમાં જીરું, સુકા લાલ મરચા, હિંગ, અને કરી લિવ્સ નાખીને તેને મિક્ષ કરો.\n૪) પછી તેમાં કાપેલી ડુંગળી નાખો અને તેને થોડી વાર માટે તેને છેકાવા દયો.\n૫) પછી તેમાં આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચા પાવડર, અને જીરું પાવડર નાખીને તેને મિક્ષ કરો.\n૬) અને પછી તેમાં ટમેટા નાખીને તેને સારી રીતે પકાવો.\n૭) હવે બાફેલી દાળને એક વાર હલાવીને તેને એક કડાઈમાં નાખો\n૮) અને તેમાં અડધો કપ પાણી નાખીને તેને ૫ મિનીટ સુધી પકાવો.\n૯) પછી તેમાં ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક અને કસ્તુરી મેથી નાખો.\n૧૦) પછી તેને એક બાઉલમાં નાખો અને ઉપરથી તેમાં કોથમીર નાખો. અને હવે અમારી ઢાબા સ્ટાઈલ દાલ તડકા તૈયાર છે.\nદાળને પ્રેસર કુકરમાં સારી રીતે પકાવો, દાલ તડકા ને ફ્રાય કરવા માટે તેમાં ઘી કે માખણ નો ઉપયોગ કરો, અને દાલ વધારે ઘાટી લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો.\nમને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો ���ો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleહાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી \nNext articleહાઉ ટુ મેક વેજીટેબલ મન્ચુરીયન ગ્રેવી રેસીપી \nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nમહિલાએ અહિયાં સંતાડીયું હતું લાખો રૂપિયાનું સોનું, અધિકારીઓએ આ રીતે કર્યો...\nએક શાતીર છોકરાએ નોકરી મેળવવા માટે લગાવ્યો જોરદાર દિમાગ, પણ એક...\nપાકિસ્તાનના બલુચિસ્તાનમાં સૈનિકના પોશાકમાં આવેલા હુમલાખોર દ્વારા બસના મુસાફરો પર કર્યો...\nબાળકના તોફાનથી રેલ્વેના પાટામાં ફસાયું ડમ્પર, અને મુસીબતમાં પડી ગયા રેલ્વેના...\nછેતરપિંડી કરતી ગર્લફ્રેન્ડ સાથે બદલો લેવા માટે આ છોકરાએ કર્યું આવું...\nસરદાર પટેલની મૂર્તિ સામે ગુટકા ખાઈને થુંકતા CCTVમાં કેદ થયો માણસ,...\nસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ...\nભગવાનની સામે મશીને માની હાર, ૩ દિવસમાં માત્ર ૩૦૦ મીટર સરક્યો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટૂથપેસ્ટ અને સાબુ���ાં આવેલ આ વસ્તુથી થઇ શકે છે “જીવલેણ બીમારી”\n“૨૬ ઓક્ટોબર ૨૦૧૮” આજનું રાશી ભવિષ્ય\nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/fefsane-j-nahi-pan-tamaara-sharirna-bija/", "date_download": "2019-07-19T20:39:30Z", "digest": "sha1:OKYAPZVWOLEEEF6CZOVNPA2FBU3ACW3O", "length": 10650, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "ફેફસાને જ નહિ પણ તમારા શરીરના બીજા અન્ય ભાગોની માંસપેશીઓને પણ નુકશાન પહોંચાડે છે ધુમ્રપાન કરાવતી સિગારેટ", "raw_content": "\nHome Gujarati Articles ફેફસાને જ નહિ પણ તમારા શરીરના બીજા અન્ય ભાગોની માંસપેશીઓને પણ નુકશાન...\nફેફસાને જ નહિ પણ તમારા શરીરના બીજા અન્ય ભાગોની માંસપેશીઓને પણ નુકશાન પહોંચાડે છે ધુમ્રપાન કરાવતી સિગારેટ\nહાલમાં જ થયેલા એક અભ્યાસમાં જોવા મળેલા તારણ મુજબ સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાની સીધી અસર તમારા પગની માંસ પેશીઓની શુદ્ધ લોહી લઇ જતી રક્તનળીઓને સીધી રીતે નુકશાન પહોચાડે છે. આ રક્તનળીઓને નુકશાન થવાથી પગની માંસપેશીઓ સુધી ઓક્સીજન અને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પહોચી શકતા નથી. હવે જો તમને એમ લાગતું હોય કે સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાની અસરથી ફક્ત ફેફસાને જ નુકશાન થાય છે તો તે તમારી માન્યતા દુર કરવા માટે અમારી આ પોસ્ટ વાંચો.\nઅમેરિકાના કેલીફોર્નીયા સેન ડિયાગો વિશ્વ વિદ્યાલયના આ અભ્યાસના મુખ્ય લેખક એલન બ્રીનના કહેવા મુજબ “આ એક ખુબજ મહત્વપૂર્ણ બાબત છે કે અમે લોકોને કહીએ છીએ કે સિગારેટની તમાકુથી ખરેખર તો તમારા આખા શરીરમાં નુકશાન પહોંચે છે. સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાના નુકશાન કારક ઘટકોને લીધે રોજ બરોજના જીવનમાં ઉપયોગી એવી કેટલીય માંસ પેશીઓના સમુહને પણ તે નુકશાન પહોચાડે છે.”\n“ધ જર્નલ ઓફ ફીજીઓલોજી” માં પ્રકાશિત થયેલ પરિણામોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે માંસ પેશીઓની શુદ્ધ લોહી લઇ જતી રક્તનળીઓના ઘટવાથી ઓક્સિજનની અને જરૂરી પોષક તત્વોની ઘટથી તમારા શરીરની ચયાપચયની ક્રિયા પર અને શરીરની સક્રિયતા પર પણ સીધી અસર પડે છે. આ ઉપરાંત એક અભ્યાસના તારણ મુજબ સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેની તમાકુના ધુમાડાની અસરથી અલગ અલગ પ્રકારના કેન્સર થવાની પણ શક્યતા રહેલી છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleઠંડી રૂતુમાં બજારમાં ક્રીમ નહી પણ નેચરલ ચીજોથી હંમેશા માટે રાખો તમારી ખુબસુરતીને\nNext articleશ્વાસ લેવામાં તકલીફ થાક લાગવો કે ઉલટી થાય તો તેને નઝર અંદાઝ ન કરો કારણ કે કદાચ તે જીવલેણ બીમારી પણ હોય શકે છે\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\n63 વર્ષના આ વ્યક્તિની છે 5 ગર્લફ્રેન્ડ,તેમને ખુશ કરવા માટે કરતો...\nદેવાના ભારથી દબાઈ ચુક્યું છે પાકિસ્તાન, જોખમમાં છે આખી અર્થવ્યવસ્થા…\nએક બેંક કર્મચારીની મહિલાએ 9 વર્ષના છોકરા સાથે કરી હેવાનિયત, આખી...\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા...\nટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ...\nસોનાના પોલિશવાળી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, કારની ચમકથી બંધ થઇ...\nપોતાના બાળકો માટે મમ્મીઓ બનાવશે એડલ્ટ વિડીયો, પાછળનું કારણ છે બહુ...\nપૂરી થઇ ગઈ અમેરિકાની પરવાનગી, હવે વધશે ભારત અને ચીનનું ટેન્શન,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકેળાની છાલને કચરો સમજી ફેંકી રહ્યા છો તો ઉભા રહો કારણ...\nતમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર\nક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/hrithik-roshan-sang-a-song-questions-mark-in-his-upcoming-film-super-30-99655", "date_download": "2019-07-19T21:24:05Z", "digest": "sha1:AL2R6GJE3TN7GPQXW4H4U64SAE3XFW2B", "length": 7739, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Hrithik Roshan Sang a song questions mark in his upcoming film super 30 | Super 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત - entertainment", "raw_content": "\nSuper 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત\nઅમિતાભ બચ્ચન, સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂર સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ એવા છે, જે એક્ટિંગ કરવાની સાથે સાથે પોતાની ફિલ્મોમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે.\nઅમિતાભ બચ્ચન, સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂર સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ એવા છે, જે એક્ટિંગ કરવાની સાથે સાથે પોતાની ફિલ્મોમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં અભિનેતા હ્રિતિક રોશનનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. જી હાં, હ્રિતિક રોશને પણ હવે એક્ટિંગની સાથે સાથે સિંગિંગમાં હાથ અજમાવ્યો છે. હ્રિતિક રોશને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર Super 30નું નવું ગીત question mark શૅર કર્યું છે, જેમાં ફેન્સ માટે સરપ્રાઈઝ છે. આ ગીતની ખાસ વાત એ છે કે હ્રિતિક રોશને આ ગીતમાં અવાજ આપ્યો છે.\nજી હાં, હ્રિતિક રોશનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ Super 30ની રિલીઝની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની એક્ટિંગ જોવા માટે ફેન્સ તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે હવે ફિલ્મમાં તને હ્રિતિક રોશનના અવાજમાં એક ગીત પણ સાંભળવા મળશે.\nહ્રિતિક રોશને સોશિયલ મીડિયા પર આ ગીતની ઝલક મૂકી છે, જેમાં ગીતમાં હ્રિતિક રોશનો અવાજ ઓળખી શકાય છે. ફેન્સને પણ હ્રિતિકે ગાયેલું આ સોંગ ખૂબ જ પસંદ આવ્યું છે. ગીતનું સંગીત જાણીતા સંગીતકાર અજય-અતુલે આપ્યું છે, તેમણે જ આ ગીત પ્રોડ્યુસ પણ કર્યું છે. તો ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. જેને હ્રિતિક રોશને એક રૅપ પાર્ટ અને કોર્ડ્સ સાથે ગાયું છે.\nસોમવારે રિલીઝ થયેલી આ ગીતની ઝલકમાં હ્રિતિક રોશન રૅપ કરતા દેખાયા હતા, જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન અને વાસ્તવિક સ્થાન દ્વારા ગણિત શીખવી રહ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં હ્રિતિક રોશન Super 30ના વિદ્યાર્થીઓના ક્લાસમાં પોતાની બિહારી છબીથી દમદાર દેખાઈ રહ્યા છે.\nઆ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો\nઉલ્લેખનીય છે કે હ્રિતિક રોશનનું ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન Super 30 વિદ્યાર્થીઓથી લઈને આનંદકુમાર સાતે પણ જબજર્સ બોન્ડિંગ છે. હ્રિતિક રોશનની ફિલ્મ Super 30 12 જુલાઈ, 2018ના રોજ રિલીઝ થવાની છે.\nSuper 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે ��રી આટલી કમાણી\nલિટલ સિંઘમના માધ્યમથી એજ્યુકેશનનું મહત્વ સમજાવ્યું હૃતિક રોશને\nહ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/11/2019/9786/", "date_download": "2019-07-19T20:48:26Z", "digest": "sha1:7NESPPKLUGC7YT63UB6XKWA6O2NIBWRR", "length": 6116, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "એપ્રિલમાં જોરશોરથી રજૂ થશે કરણ જોહર નિર્મિત મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક … | Gujarat Times", "raw_content": "\nHome FILM એપ્રિલમાં જોરશોરથી રજૂ થશે કરણ જોહર નિર્મિત મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક …\nએપ્રિલમાં જોરશોરથી રજૂ થશે કરણ જોહર નિર્મિત મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક …\nકરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ કલંંક માટે પ્રેક્ષકોમાં બહુ ઉત્સુકતા છે. ખૂબ જ પ્રતિભાશાળી અને લોકપ્રિયતાની ટોચે બિરાજતા બોલીવુડના સ્ટાર- કલાકારો એકસાથે આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપુર , સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમુ વગેરેનો આ ફિલમમાં શામેલ છે. ફિલ્મના દરેક કલાકારનો ફસ્ટ લુક રિલિઝ કરાયો છે, જે આકર્ષક છે. ફિલ્મની કથા મેલોડ્રામેટિક છે, રોમાંચક છે. આ રીતે મલ્ટી સ્ટારર મુવી બનાવવું આજના યુગમાં ખૂબ જ ખર્ચાળ પ્રોજેક્ટ ગણાય છે. જો કે કરણ જૌહર ખમતીધર નિર્માતા છે અને પહેલાં પણ એમણે મલ્ટી-સ્ટારર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.\nPrevious articleસંજય લીલા ભણશાળીની ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા ભજવશે.\nNext articleબસપાના સુપ્રીમો માયાવતીનું એલાનઃ બસપા કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહિ કરે.\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nશબ્દને કોઈ તિજોરી કે કબાટમાં રાખવાની જરૂર હોતી નથી…’\nભારતીય એરફોર્સના હોનહાર પાયલોટ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કોઈ સોશ્યલ મિડિયા...\nધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેકશન એક્ટઃ કાયદેસર નાગરિકત્વ માટે પાત્રતાથી વધુ વય...\nસુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : હિંદુ મહિલાના મુસ્લિમ પુરુષ સાથેના લગ્ન...\nગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ .. ગોલમાલ -5 આવી રહી...\nદેશભરના ખેડૂતો દિલ્હીમાં ઉમટી રહ્યા છેઃ દેવામાંથી મુક્તિ અને પાકની ઉપજના...\nહંમેશાં પોતાની શરતો મુજબ જ કામ કરતા અભિનેતા અજય દેવગન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00253.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-ftps11-b/MAB373", "date_download": "2019-07-19T20:35:58Z", "digest": "sha1:KFZKVXG322HUAWDRWJE6VNRZ4FWO5SHH", "length": 8116, "nlines": 86, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૧બી-રેગ્યુલર પ્લાન (G) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૧બી-રેગ્યુલર પ્લાન (G) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૧બી-રેગ્યુલર પ્લાન (G)\nબીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૧બી-રેગ્યુલર પ્લાન (G)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂ��્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-if-qp-j/MAB250", "date_download": "2019-07-19T20:56:39Z", "digest": "sha1:XTGRDCSMGRDF2H56XT7ZOX6G5OMTC6MQ", "length": 8267, "nlines": 88, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ-ક્વાર્ટલિ પ્લાન-જે (ઓટોમેટીક રિડીમ) (QD) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ-ક્વાર્ટલિ પ્લાન-જે (ઓટોમેટીક રિડીમ) (QD) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ-ક્વાર્ટલિ પ્લાન-જે (ઓટોમેટીક રિડીમ) (QD)\nબીએનપી પારીબાસ ઈન્ટરવલ ફંડ-ક્વાર્ટલિ પ્લાન-જે (ઓટોમેટીક રિડીમ) (QD)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nવાસ્તવિક વળતર (As on )\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n52 સપ્તાહની ટોચ 0.00 () 52 સપ્તાહના તળિયે 0.00 ()\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/zzqmqjns/caar-cor/detail", "date_download": "2019-07-19T21:46:37Z", "digest": "sha1:NIH4F7DNVMX57J3ZPWZ4JWVS2MNR7BJC", "length": 6098, "nlines": 113, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા ચાર ચોર by ROHIT CHAUDHARI", "raw_content": "\nએક સમયની વાત છે. એક ગામ હતું. તે ગામમાં ચાર ચોર રહેતા હતા. તે દિવસે આખો દિવસ ઊંઘતા અને રાત પડે એટલે ચોરી કરવા આજુબાજુના ગામમાં જતા. હવે એક વખત આ ચાર ચોર રાત પડી એટલે ભેગા મળીને ચોરી કરવા નીકળ્યા. તેઓ પોતાના ગમાંમથી બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા.\nત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો. તેણે આ ચોરોને પૂછ્યું, ‘તમે લોકો ક્યાં જાઓ છો ’ ચોરે જવાબ આપ્યો ‘બાજુના ગામમાં ચોરી કરવા.” એટલે પેલા માણસે વિનંતી કરી, ‘મને પણ તમારી સાથે લઇ જાઓને ’ ચોરે જવાબ આપ્યો ‘બાજુના ગામમાં ચોરી કરવા.” એટલે પેલા માણસે વિનંતી કરી, ‘મને પણ તમારી સાથે લઇ જાઓને ’ એટલે ચોરે કહ્યું ના ભાઈ તને કંઈ આવડે નહિ, અને તારા લીધે અમે ફસાઈ જઈએ.’ પણ પેલો માણસ માન્યો નહિ અને બહુ વિનંતી કરવા લાગ્યો. એટલે ચોર લોકોને દયા આવી અને તેને પોતાની સાથે લઇ ગયા.\nગામ આવ્યું એટલે પાંચેય જાણા એક ઘરમાં પેઠા. એ ઘર એક વાણીયાનું હતું. એટલે ચોરને એમ કે વાણિયાના ઘરમાં ખુબ જ માલધન હશે. આમ વિચારી તે લોકો એ ઘરમાં પેઠા. સંજોગોવસાત એ દિવસે વાણીયો અને તેની પત્ની ઘરે ન હતા. ખાલી વાણીયાની મા ડોસી એકલી જ ઘરે હતી. એટલે ચોર લોકોને ચોરી કરવાની મજા આવી ગઈ. એ લોકો ચોરી કરીને નીકળતા હતા.\nત્યાંજ પેલા સાથે આવેલા માણસે કહ્યું, ‘આ જુવો રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે, ઘઉંનું ભૈડણ, ઘી, ઈલાયચી, ગોળ આમાંથી તો સરસ શીરો બને. ચાલો આપને શીરો બનાવી ખાઈએ.\nઆખી રાત ચોરી કરવામાં કાઢી હતી. એટલે બધાને ભૂખ પણ લાગી જ હતી. ઘરમાં કોઈ હતું પણ નહિ એટલે કોઈ ડર પણ ન હતો. પછી એ લોકો શીરો બનાવવા બેઠા.\nશીરો મસ્ત બની ગયો. ઘીથી લચપચ. પછી બધા શીરો જમવા બેઠા. ડોસી બાજુના રૂમમાં ઊંઘી હતી. પણ તેનું મોઢું દાંત ન હોવાથી ખુલ્લું હતું. પેલા નવા આવેલા ચોરને એમ કે ડોસી બિચારી શીરો માંગે છે. એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ન આપીએ તો કેમ ચાલે. આમ વિચારી એણે ગરમ ગરમ શીરો સુતેલી ડોસીના મોઢામાં નાખ્યો.\nગરમ લાય જેવો શીરો મોઢામાં આવવાથી ડોશી તો દાઝી ગઈ અને બૂમ પાડી ગઈ. એની બૂમ સંભાળીને આજુબાજુના લોકો આવી ગયા. અને બધા ચોર પકડાઈ ગયા. લોકે બધા ચોરોને પકડીને બાંધી દીધા. આમ એક મુર્ખ માણસનો સંગ કરવાથી હોંશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવે છે.\nચોર વાણીયો હોંશિયાર શીરો ડોસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2011/06/", "date_download": "2019-07-19T20:36:36Z", "digest": "sha1:7T6A2IUTGLX5NCICICCSHRUJ3WS4H5N6", "length": 10116, "nlines": 214, "source_domain": "venunad.wordpress.com", "title": "જૂન | 2011 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Krishna Bhajans, tagged અનંત, અસ્તિત્વ, ઉત્કંઠા, કોલમ, ક્રિયાપદ, ચિત્ર, ઝૂરાપો, ધરણીધર, માનસપટ, લેખ, વનમાળી, સાગર on જૂન 22, 2011| 5 Comments »\n“ચિત્રલેખા” જૂન ૨૭, ૨૦૧૧ ના અંકમાં ‘ઝલક” કોલમ અંતર્ગત શ્રી સુરેશ દલાલનો લેખ, “ ઝૂરવું ગમે એવી મૌસમ” વાંચતાં અનુભવેલા ભાવ પ્રસ્તુત રચનામાં નિરૂપાયા છે.\n‘ઝુરવું’ એ ફક્ત ક્રિયાપદ નથી, કે ઝૂરાપો એ શબ્દજ નથી. તે એક સંપૂર્ણ વાક્ય છે, એક સંપૂર્ણ કવિતા છે, એ સંપૂર્ણ રીતે ભાવને ચિત્ર રૂપે આપણા માનસપટ ઉપર ઉપસાવે છે.\n‘હરિ-ઝૂરાપો’ એ હરિને મળવાની તિવ્ર ઉત્કંઠા છે. આને મેં ઝરણું થઈને વહેતી નદીનું રૂપ કલ્પ્યું છે. જેમ નદી કંઈ કેટલાય અવરોધોને (સુખ-દુઃખને), પાર કરતી સાગરમાં ભળી જાય છે એમ હરિ મારા ઝૂરાપાને, મને અનંત સાગર રૂપે, પોતાનામાં એક અંગ (એકાંગ) કરી સમાવી લેશે. પછી મારુ અસ્તિત્વ નહીં રહે.\nહરિ-ઝૂરાપો ઝરણું થઈને વહેતો,\nઝરણે ઝરણે જમુના થઈને,\nકાદવ આવે કંકર આવે,\nખિણ આવે કે પર્વત આવે,\nઅનંત ભણી ખળખળતો…. હરિ-ઝૂરાપો.\nવિહંગ સૂરે રાગ છેડીને,\nતરુવર ખડને કાંઠે ધરીને,\nમીન મગરને કછુઆ ભેળો,\nનાવ ભરીને માનવ મેળો,\nહરિ-સાગર છે સ્વામી મારો,\nઊછળી કરશે સ્વાગત એવો,\n‘સાજ’ એકાંગે મળતો…. હરિ-ઝૂરાપો.\nઆજે એક નવું કૃષ્ણગીત રચાયું છે તે જૂની વાતને નવા સ્વરુપે રજુ કરે છે. ગીત ગાઈએ તોજ એની મજા હોય છે, બાકી શબ્દો એકલાતો સામાન્ય લાગે, એ ઘણા ગીતોને આપણે સાંભળીએ ત્યારે સમજાય છે.\nભૂલ્યો તું ગોકુળને ભૂલ્યો વૃંદાવન,\nભૂલ્યો તારી જશોદા માતને,\nગોકુળની ગલીઓને વૃજજન ભૂલ્યો તું,\nભૂલ્યો તું રાધાજીની પ્રિતને.\nયમુનાને કાંઠે મારી મટુકી ફોડીને તું,\nનટખટ બનીને તું હસતો,\nઆંખ્યું ઊલાળી તું પાંપણના પલકારે,\nહૈયા સાંસરવો જઈ વસતો. ……ભૂલ્યો તું.\nવેણુના નાદને અધરાતે સુણીને,\nબા’વરી બનીને હું દોડતી,\nકદંબના ઝાડ ઓથે સંતાઈ તું બેસતો,\nકેમ તને શ્યામ તને ખોળતી\nપાવકસી ને’ડાની લાગેલી આગને,\nચરણે પડુ છુ શ્યામ ઠાર તું,\nદ્વારિકાના નાથને વિનંતી “સાજ”ની,\nકો’કવાર ગોકુળમાં આવ તું……ભૂલ્યો તું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khedut.club/firefox-hackers-can-steal-your-data-from-whatsapp/", "date_download": "2019-07-19T21:23:28Z", "digest": "sha1:DWU6FOP76OXYHXSJSWNNSFJKEHJJDRFS", "length": 9875, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "વૉટ્સએપની મદદથી હેકર્સ ચોરે છે તમારા મોબાઇલની ફાઇલ્સ, જાણો અહીં", "raw_content": "\nવૉટ્સએપની મદદથી હેકર્સ ચોરે છે તમારા મોબાઇલની ફાઇલ્સ, જાણો અહીં\nવૉટ્સએપની મદદથી હેકર્સ ચોરે છે તમારા મોબાઇલની ફાઇલ્સ, જાણો અહીં\n2 weeks ago ખેડૂત ક્લબ\nવૉટ્સએપ દુનિયાની સૌથી વધારે લોકપ્રિય મેસેજિંગ એપ છે, પરંતુ ઘણીવાર વૉટ્સએપ દ્વારા લોકો હેકિંગના શિકાર પણ બને છે. આ સીધું નથી થતું, પરંતુ હેકર્સ વૉટ્સએપનો સહારો લઈને યૂઝર્સને ટાર્ગેટ કરે છે. જો તમારા સ્માર્ટફોનેમાં વૉટ્સએપ છે અને ફાયરફૉક્સ પણ છે તો કદાચ તમારા માટે કોઇ અજાણી ફાઇલ ખોલવી ખતરારૂપ નીવડી શકે છે.\nઆમ તો આસમસ્યા વૉટ્સએપથી નહીં, પરંતુ ફાયરફૉક્સ બ્રાઉઝરની ખામીથી થાય છે. જેનો ફાયદો ઉઠાવી હેકર્સ વૉટ્સએપ યૂઝર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાંથી ડેટા ચોરે છે. આ આખો ખેલ અટેચમેન્ટનો છે. એટલે જ તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરમાં કોઇ અજાણ્યાં અટેચમેન્ટ ન ખોલાં. કારણકે હેકર્સ માટે તમારા ડિવાઇઝમાઅં સ્ક્રિપ્ટ મોકલવાનો સૌથી સરળ રસ્તો હોય છે, જેના શિકાર ઘણા યૂઝર્સ બને છે.\nસમસ્યા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ સાથે જ છે. ઇટલીના એક ટ્વિટર યૂઝર evaristegal0is એ ટ્વિટરમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ડેમોસ્ટ્રેશન બતાવ્યું છે. જ્યાં તમે જોઇ શકો છો કે, વૉટ્સએપના અટેચમેન્ટને Open as Firefox કર્યા બાદ હેકરનું કામ સરળા બની જાય છે. હા જોકે તેનાથી વૉટ્સએપ દ્વારા મોકલેલી ફાઇલની જ ચોરી થઈ શકે છે.\nસિક્યૉરિટી રિસર્ચરના જણાવ્યા અનુસાર, જો તમે વૉટ્સએપ અને ફાયરફોક્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપયોગ કરતા હોય તો, રિસીવ કરેલ HTML કે SVG ફાઇલ્સને વૉટ્સએપમાં ન મોકલો. કોઇ અટેકર તમારી પાસે મોકલેલ ડોક્યૂમેટ્સ સરળતાથી ચોરી કરી શકે છે, જે તમારી વૉટ્સએપ ડિરેક્ટરીમાં સેવ્ડ છે.\nઅત્યારે તો એ જાણવું પણ ઉશ્કેલ છે કે, આ કોઇ ખામી છે કે ફીચર. પરંતુ આ વીડિયોમાં એ વાતની સાબિતી છે કે, વૉટ્સએપથી મોકલેલ ડોક્યૂમેન્ટ્સની ચોરી થઈ શકે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સા���ે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 19 વર્ષના યુવકે મમ્મીની ફ્રેન્ડ સાથે માણ્યું શરીરસુખ, જાણો પછી…\nNext પુરુષોને સેક્સની મજા કરાવવામાં સ્ત્રીઓનું જીવન થઈ રહ્યું છે બરબાદ, આ છે સર્વેના ચોંકાવનારા આંકડા, જાણો અહીં\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/16/2018/2234/", "date_download": "2019-07-19T21:11:41Z", "digest": "sha1:V3EWWJXY2LVXZJXYQHNRYQA2AI47D5TQ", "length": 9856, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "પોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY પોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન\nપોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nન્યુ યોર્કઃ ધ ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ દ્વારા તાજેતરમાં આઠમી ફેબ્રુઆરીએ પોલિટિકલ એક્શન કમિટી લોન્ચ કરવામાં આવી છે, જેણે યુએસ કોંગ્રેસની ચૂંટણી માટે પોતાના બે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જેમની ચૂંટણીને નવેમ્બરની ચૂંટણીના રન-અપમાં ખૂબ જ નજીકથી નિહાળવામાં આવી રહી છે.\nમેરીલેન્ડ સ્ટેટ ડેલિગેટ અરુણા મિલર મેરીલેન્ડના સિક્સ્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ તરફથી ચૂંટણી લડી રહ્યાં છે જે હાલમાં ડેમોક્રેટ રિપ. જોહન ડેલાનીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે ચૂંટણીમાં ફરીથી ન ઊભા રહેવાની જાહેરાત કરી છે.\nઅમેરિકાની વિવિધ બેઠકો પરથી ચૂંટણી લડતા ભારતીય ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ પ્રયત્નશીલ છે. ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડે તાજેતરમાં આઠમી ફેબ્રુઆરીએ ત્રણ ભારતીય અમેરિકન ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે, જેમાં મેરીલેન્ડના અરુણા મિલર, ઓહાયોના ફર્સ્ટ કોેંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડતા આફતાબ પુરેવાલ અને ઇલિનોઇસના આઠમા સ્ટેટ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડતા રામ વિલ્લાવાલમનો સમાવેશ થાય છે.\nઆ ઉપરાંત વર્તમાન ચાર ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન પણ ફરીથી ચૂંટાઈ આવે તે માટે સમર્થન જાહેર કર્યું છે તેમ ઇમ્પેક્ટના કો-ફાઉન્ડર રાજ ગોયેલે જણાવ્યું હતું.\nએન્જિનિયર અરુણા મિલરે સન 2010થી મેરીલેન્ડ સ્ટેટ હાઉસમાં સેવા આપેલી છે જ્યાં તેમણે સ્ટેમ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો ચૂંટાશે તો મિલર યુનાઇટેડ સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સેવા આપનારાં બીજાં ભારતીય-અમેરિકન મહિલા બનશે.\nઇમ્પેકટ દ્વારા સમર્થન જાહેર કરનારા બીજા ઉમેદવાર હેમિલ્ટન કાઉન્ટી ક્લાર્ક ઓફ કોર્ટ્સના આફતાબ પુરેવાલ છે જે ઓહાયોના છે અને તાજેતરમાં તેમણે ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ કોંગ્રેસ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. આ સીટ પર હાલમાં રિપબ્લિકન રિપ. સ્ટીવ ચેબોટ પ્રતિનિધિત્વ કરે છે.\nઆ ઉપરાંત ઇમ્પેક્ટ ફંડ દ્વારા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તમામ ચાર ભારતીય-અમેરિકન સભ્યોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એમી બેરા (ડી-કેલિફોર્નિયા), પ્રમીલા જયપાલ (ડી-વોશિંગ્ટન), યુએસ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ) અને યુએસ કોંગ્રેસમેન રો ખન્ના (ડી-કેલિફોર્નિયા)નો સમાવેશ થાય છે.\nPrevious articleબિહાર ઝારખંડ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા આધાર વિશે ટોક\nNext articleકેલિફોર્નિયાના તબીબી વિદ્યાર્થી દેવેશ વશિષ્ઠને બે નેશનલ ફેલોશિપ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nઆરોગ્યનો સમન્વય એટલે સમતોલ આહાર, ઉચિત આરામ, ગાઢ નિદ્રા, ઉચિત કામ...\nયુવાન ગાયક આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી…\nગુજરાતી ફિલ્મ સૂર્યાંશનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ\nબેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ જરદારીના પ્રચાર- કાફલા પર કરવામાં આવેલો હિંસક...\nસદીના મહાનાયક અમિતાભ બચ્ચનઃ સૌથી વ્યસ્ત અભિનેતા, અનેક ઓફરો આવી રહી...\n2018 જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ્સ માટે લેખકો અને શેફની પસંદગી\nભાજપ સરકાર પેટ્રોલ- ડિઝલ પરનો ટેકસ ઘટાડવા નથી માગતીઃ 30,000 કરોડરૂાની...\nરોહિત શેટ્ટીની ફિલ્મ સિંબાને ટિકિટબારી પર સારો આવકાર મળી રહ્યો છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/india/page/63/?filter_by=featured", "date_download": "2019-07-19T20:46:26Z", "digest": "sha1:AVJWJRB2I4QQRRF5HTSZREHT3PM35HT4", "length": 6497, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "INDIA | Gujarat Times | Page 63", "raw_content": "\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - July 19, 2019\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - July 19, 2019\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - July 19, 2019\nભાજપે પીડીપીને ટેકો પાછો ખેંચ્યોઃ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - June 22, 2018\nસવા અબજ ભારતીયોની સમજદારીની પરીક્ષા\nઉત્તરપ્રદેશની સરકારે પતંજલિના રૂા. 6000 કરોડના મેગા ફુડ પાર્કને મંજૂરી આપી\nમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતે –\nગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે- તેમની ગેરહાજરીમાં...\nજમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ કરવામાં આવ્યું– નવા રાજ્યપાલ તરીકે બે-ત્રણ...\nજમ્મુ- કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન આવી રહ્યું છે. …રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કરવામાં...\nપદ્મા લક્ષ્મીએ પોતાના પુસ્તકમાં વર્ણવ્��ા સલમાન રશ્દી સાથેના લગનજીવનના દુખદ અનુભવો...\n2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ તૈયારી કરી રહ્યો...\nઆસામ,ત્રિપુરા,મિઝોરમમાં ભારે વરસાદ, પૂર અને તોફાન – 21ના મોત. ચાર લાખ...\nલંડનમાં આશ્રિત ઉદ્યોગપતિ વિજય માલ્યાનો એક વિમાન વિષયક કેસમાં પરાજય\nલોકસભાની ચૂંટણીની તારીખની અધિકૃત રીતે ઘોષણા કરાય તે પહેલાં કોંગ્રેસના પ્રમુખ...\n92 દેશોની પોલીસ નિ્રવ મોદીને શોધી રહી છે\nજિજ્ઞેશ મેવાણીને એકલા પાડી દેવાની ભાજપ અને કોંગ્રેસની યોજના…\nપ્રોજેક્ટ લાઈફના પ્રતિનિધિઓ અમેરિકા અને કેનેડાની મુલાકાતે આવશે\nમૌન એક વ્રત છે, જેને પાળતાં આવડે તે જિંદગીને સારી રીતે...\nસામાજિક આદાનપ્રદાનના અભ્યાસ માટે ‘બ્રેઇન’ ગ્રાન્ટ મેળવતાં એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ\nઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી – સોલા સિવિલ હોસ્પિટલમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/homepage-newsmag/", "date_download": "2019-07-19T20:42:41Z", "digest": "sha1:2HZW2BIJVYW2C7OSWAWW4Z63GSWLK63Q", "length": 11941, "nlines": 105, "source_domain": "blog.dealdil.com", "title": "Homepage - Newsmag", "raw_content": "\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nજો તમે ઘણી વખત વસ્તુઓ મુકીને ભૂલી જાવ છો તો ચેતવી જજો ક્યાંક આનું કારણ મચ્છરો ભગાડવાની કીટનાશક દવાઓ તો નથી ને. વાતાવરણ બદલતા...\nજાણો વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ વિષે, અને આ રીતે ઓટીઝમ પીડિત...\nએક બૂટ પોલીસ કરવા વાળો બની ગયો લખપતિ, મહિનાની કામણી સાંભળી...\nતમારા શરીરની સંભાળની સાથે સાથે “ડેન્ગ્યું” ની બીમારીમાં પણ તમારું રક્ષણ...\nઓફિસમાં કોઈપણ મહિલાને ખરાબ રીતે અડવા પર થશે ૫ વર્ષની જેલ\nન થવા દો શરીરમાં વિટામિન ડીની ઉણપ, કરવો પડી શકે છે ગંભીર બીમારીઓનો સામનો…\nકૈટરીના સલમાન સાથે નહિ પણ પાર્ટીમાં નજર આવી આ એકટર સાથે, બંને વચ્ચે નજર આવ્યું સારું બોન્ડિંગ\nતમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે તમારી આંખોની પાપણો\nકાર એક્સીડેન્ટમાં મારી ગઈ બંને એકટ્રેસની થઇ પહેચાન, બન્નેના કેરિયર શરૂ થતા પહેલા જ થઇ જિંદગી ખત્મ…\nઆગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…\nઆજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n14-11-2018 આજનું દૈનિક રાશી ભવિષ્ય : મીન રાશી વાળા લોકોની ઇચ્છાઓ પૂરી થશે.\nપુરુષોની દાઢીમાં વિકસે છે આ ભયાનક જીવ, આના લીધે મોટી બીમારી થઇ શકે છે, જાણો શું છે આ જીવ…\nમીનીટોમાં જ ચહેરા પરની કરચલીઓ દુર કરી ચહેરાને ચમકાવી દેશે આ...\nચહેરાનો રંગ નિખારવા અને વાળને તંદુરસ્ત બનાવવા માટે જુના સમયથી જ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતોચહેરાની રંગત નિખારવી હોય, તવ્ચાને ચમકદાર બનાવવી હોય...\nવિશ્વનું એક ચમત્કારી શિવાલય કે જ્યાં પ્રકાશ પડતા જ બદલવા લાગે શિવલિંગના પથ્થરનો રંગ...\nદુનિયાની પહેલી 5 સીટ વાળી ઇલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી, ઝડપ 300 કિલોમીટર પ્રતિ કલાક…\nમંગળે કર્યું રાશી પરિવર્તન, જાણો આગળ ૪૫ દિવસ સુધી કઈ રાશી માટે આવશે સારા...\nપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે...\nમિત્રો આજે મારે તમે એક સવાલ પૂછવો છે એનો જવાબ તમે મનમાં રાખજો અને પછી આગળ વાંચજો. મને તમે એ જણાવો કે જો તમારો...\nરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી...\nગ્રાહકોની લાંબી લાઈને રેસ્ટોરાંને કર્યો કંગાળ, પહેલી વાર સામે આવ્યો અજીબો...\nચાલુ રેસ દરમ્યાન કાર ઉડી હવામાં અંદર બેઠેલી છોકરી સાથે થયું કઈક એવું કે તમે વિચારી પણ ન શકો\nદીકરાને ખોળામાં ઊઠાવીને જુલાવી રહી હતી માં, ત્યારેજ અચાનક આવી ગાડી સાથે થયો એકસીડન્ટ અને ૨૭ વર્ષ પછી ફરી મળ્યા બંને…\nચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરવાથી મળે છે આવા શુભ સંકેત અને વધે છે શુખ અને સમૃધી, માં દુર્ગા થાય છે પ્રસન્ન…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર...\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે...\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત...\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nપહેલી વ���ર સામે આવ્યો અનોખો મામલો, જયારે એક કુતરાએ માલિકને ગોળી...\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત...\nહિરોઈન જેવી સ્કીન તમારે પણ જોઈએ છે તો રાતમાં લગાવો આ...\nએક બેંક કર્મચારીની મહિલાએ 9 વર્ષના છોકરા સાથે કરી હેવાનિયત, આખી...\nવાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર...\nપ્રેમ વિવાદના કારણે એક દંપતીએ ગામમાં રહેવાનું કર્યું નક્કી, અને પોલીસ...\nસાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે...\nદેવાના ભારથી દબાઈ ચુક્યું છે પાકિસ્તાન, જોખમમાં છે આખી અર્થવ્યવસ્થા…\nજો તમારો ફોન કે ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ આ સૂચિમાં છે \nજેટ એયરવેઝમાં કટોકટી 30થી 50 ટકા ઓછી સેલેરી પર સ્પાઈજેટ જોઈન...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/18/review-cwc-19-m-23-ban-vs-wi/", "date_download": "2019-07-19T21:32:23Z", "digest": "sha1:ECMZ2W33UUPI4MGNVVJIKGI2L6BOEIM6", "length": 15068, "nlines": 139, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | M 23 | બરોબર છે...વેસ્ટ ઇન્ડિઝ એ જ લાગનું હતું!", "raw_content": "\nCWC 19 | M 23 | બરોબર છે…વેસ્ટ ઇન્ડિઝ એ જ લાગનું હતું\nજે પ્રકારે વેસ્ટ ઇન્ડિઝ એક જ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યું છે તે જોતા અને જે રીતે બાંગ્લાદેશે છેલ્લા પાંચ વર્ષમાં પ્રગતી કરી છે તે જોતા આ મેચનું પરિણામ બિલકુલ અનપેક્ષિત ન હતું.\nજ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમતા આશ્ચર્યજનક વિજય મેળવ્યો હતો અને તેના પર સમરકંદ અને બુખારા ઓવારી ગયેલા લોકોને આ જ રિવ્યુ સિરીઝમાં ચેતવણી આપવામાં આવી હતી. આટલું જ નહીં ગઈકાલે આ જ મેચના પ્રિવ્યુમાં પણ કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશ કેમ ફેવરીટ છે.\nટુર્નામેન્ટની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝની એક તકલીફ હતી અને તે એ હતી કે તેઓ માત્ર બાઉન્સર પર આધાર રાખીને વિકેટ લેવામાં માનતા હતા. ત્યારબાદ તકલીફ એ ઉભી થઇ કે બેટિંગમાં પણ માત્ર આક્રમકતા દેખાડીને તેઓ કોઇપણ સ્કોર ખડો કે પ��ી ચેઝ કરવાથી જીતી જવાશે એવું માનવા લાગ્યા હતા. પરંતુ, આ વર્લ્ડ કપ છે અને બાકીની ટીમો અહીં ભજન કિર્તન કરવા આવી નથી, તે બધી પણ વર્લ્ડ કપ જીતવા જ આવી છે.\nવેસ્ટ ઇન્ડિઝની આ બે નબળાઈનો પૂરેપૂરો અભ્યાસ કરીને પહેલા તો ઓસ્ટ્રેલિયાએ તેને હરાવી દીધું, પછી ઇંગ્લેન્ડે અને હવે બાંગ્લાદેશે તેને હરાવ્યું છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમની અગાઉ કહેલી બે નબળાઈ ઉપરાંત તેના બે મહત્ત્વના ખેલાડીઓનું નહીવત પ્રદાન પણ તેને નડી રહ્યું છે જેમના દેખાવ પર ટીમ મોટો મદાર રાખી રહી છે. આ બે માંથી એક તો છે ક્રિસ ગેલ અને બીજો છે આન્દ્રે રસલ.\nઆ બંને ખેલાડીઓ એ એવા ખેલાડીઓ છે જે ચાલી ગયા તો વેસ્ટ ઇન્ડિઝને ઘીકેળાં થઇ જાય અને ન ચાલે તો આ બંને જ તેના માટે સહુથી મોટી મુસીબત બની જાય અને આ બંનેના ચાલવા કરતા ન ચાલવાની શક્યતાઓ વધુ હોય છે. એમાં પણ રસલ સતત ઘૂંટણની પીડાથી ગ્રસ્ત છે અને તેમ છતાં તેને કોઈ અકળ કારણોસર ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. તેને લીધે ન તો તે સરખી બોલિંગ કરી શકે છે કે ન તો પૂરી ઓવર્સ ફિલ્ડીંગ કરી શકે છે.\nઆ મેચમાં ગેલ અને રસલ બંને શૂન્ય રને આઉટ થઇ ગયા હતા.\nસામે પક્ષે ગઈકાલે સતત કોમેન્ટેટર્સ બાંગ્લાદેશની ટીમને હવે હળવાશથી ન લેવાનું કહી રહ્યા હતા. ખરેખર તો આ બાંગ્લાદેશની ટીમનું અપમાન બરોબર છે. બાંગ્લાદેશ તો ગત વર્લ્ડ કપથી જ મજબૂત ટીમ બની ગઈ છે જ્યારે તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી અને એ ઘટનાને હવે ચાર લાંબા વર્ષ વીતી ગયા છે. સાઉથ આફ્રિકા સામે મળેલા તેના વિજયને પણ આ રિવ્યુ સિરીઝમાં આશ્ચર્યજનક માનવામાં આવ્યો ન હતો કારણકે તે પ્રમાણેની રમત બાંગ્લાદેશ પાસેથી અપેક્ષિત હતી.\nસાઉથ આફ્રિકા સામેની મેચમાં વિજય મેળવ્યો હોવા છતાં અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશે ફિલ્ડીંગમાં કેટલાક લોચા જરૂર કર્યા હતા, પરંતુ આ મેચમાં તો તેની મોટાભાગની ફિલ્ડીંગ કોઇપણ અન્ય સારી ફિલ્ડીંગ ટીમ જેવી રહી હતી. હવે વાત કરીએ શાકિબ અલ હસનની તો આ ખેલાડી વિશ્વના સર્વોત્તમ ઓલરાઉન્ડર્સમાંથી એક છે અને વર્ષોથી છે, પરંતુ તેને ક્યારેય આ માટેની જોઈતી ક્રેડિટ મળી નથી.\nઆ મેચમાં શાકિબની બોલિંગ અને ખાસકરીને જે રીતે તેણે આટલા મોટા સ્કોરનો પીછો કરતા હોવા છતાં બેટિંગ કરતી વખતે કોઇપણ પ્રકારનું દબાણ અનુભવ્યું ન હતું અને પોતાની ટીમને જીત અપાવી તેના માટે શબ્દો ઓછા પડે. અહીં લીટન દાસની પણ પ્રશંસા કરવી જોઈએ. તેણે પણ ���ીજા છેડે આક્રમક બેટિંગ જાળવી રાખતા શાકિબ પર એકલે હાથે સ્કોર કરવાનું દબાણ લાવવા દીધું ન હતું. શાકિબની સ્ટ્રેઈટ ડ્રાઈવ અને દાસની સિક્સરો આ મેચની હાઈલાઈટ્સ બની રહી હતી.\nહા, બાંગ્લાદેશ ઘણા સમયથી મજબૂત ટીમ બની ગઈ છે, પરંતુ તેમ છતાં તેનાથી અન્ય મજબૂત ટીમોએ ડરવાની તો બિલકુલ જરૂર નથી. આ પાછળનું કારણ એક જ છે કે આજે પણ તેઓ દબાણ હેઠળ આવીને ગમે ત્યારે તૂટી પડતા હોય છે. તેમ છતાં બાંગ્લાદેશના આ મેચના વિજયને જરૂરથી વધાવવો રહ્યો\nPreview: ઇંગ્લેન્ડ વિ. અફઘાનિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર\nએક રીતે જોવા જઈએ તો ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો કોઈજ મેળ નથી. ઇંગ્લેન્ડ અત્યારે ફૂલ ફોર્મમાં છે જ્યારે અફઘાનિસ્તાને હજી ઘણું બધું સાબિત કરવાનું છે. આ વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન તેના પ્રત્યે જે આશા હતી તે મુજબ જ રમી રહ્યું છે. ઓવર ઓલ, ઇંગ્લેન્ડને આ મેચ જીતવામાં કોઈ ખાસ તકલીફ પડવી જોઈએ નહીં.\nCWC 19 | M 26 | આ પ્રકારની લડત તમને 2 પોઈન્ટ્સ ન આપી શકે\nCWC 19 | M 34 | ભારતે વેસ્ટ ઇન્ડિઝને તેનું સ્થાન બતાવી દીધું\nCWC 19 | M 8 & 9 | રોહિતની ધીરજ અને મુશ્ફિકુરની ઉતાવળ રહી હાઈલાઈટ્સ\nCWC 19 | M 44 & 45 | થેન્ક યુ સાઉથ આફ્રિકા\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/nitin-patel-will-present-gujarat-budget-on-monsoon-session-99130", "date_download": "2019-07-19T21:22:05Z", "digest": "sha1:X7ZMMQX2U4V2OFVBRSNYCETYXVUVRXFJ", "length": 6852, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Nitin Patel Will Present Gujarat Budget on Monsoon Session | નીતિન પટેલ ચોમાસા સત્રના પહેલા દિવસે રજૂ કરશે ગુજરાતનું બજેટ - news", "raw_content": "\n2 જુલાઇએ રજૂ થશે ગુજરાતનું બજેટ, સત્ર તોફાની બને તેવી શક્યતા\nગુજરાતમાં આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 21 દિવસ ચાલનારા આ સત્રમાં પહેલા દિવસે નાણાપ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે\n2 જુલાઈએ રજૂ થશે બજેટસત્ર\nગુજરાતમાં આવતીકાલે એટલે કે 2 જુલાઇથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર રોજગારી,GDP, પાણી, લઘુ ઉદ્યોગો તથા કૃષિ પર પ્રાધાન્ય વધુ રહેશે. સત્રના પહેલા જ દિવસે નાણાપ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. સરકારના આ બજેટમાં મોદી સરકારના 100 દિવસના એજન્ડ પર વધુ ધ્યાન આપવામાં આવશે. મહત્વનું છે તે આ સત્ર વધુ તોફાની બની રહેશે. કારણ કે સત્ર દરમ્યાન વિરોધપક્ષ પણ સુરત અગ્નિકાંડ, ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા અને દલિતોના મદ્દા પર સરકારને દબોચવા માંગશે.\nઉલ્લેખનીય છે કે 2 જૂલાઈથી શરુ થનારૂ બજેટસત્ર વિજય રૂપાણી સરકાર માટે પડકારસ્વરૂપ રહેશે. ચોમાસા બજેટ સત્રમાં સરકાર 2019-20નું સંપૂર્ણ બજેટ જાહેર કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રના પહેલા દિવસ રજૂ થનારા બજેટમાં નીતિન પટેલ નવી જોગવાઈઓ, નીતિએ અને યોજનાઓ રજૂ કરવામાં આવશે. આ સિવાય 7 જેટલા બિલો પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટ સત્રમાં સુરત તક્ષશીલા કોમ્પલેક્ષમાં આગમાં મૃત્યુ પામેલા બાળકો અને ખેડૂતોની સ્થિતિ વિશે સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે.\nનીતિન પટેલ દ્વારા રજૂ થનારૂ આ બજેટ 2 લાખ કરોડની આસપાસ પહોંચી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યુ હતુ અને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર 6 મહિને બોલાવવામાં આવે છે જેના કારણે ચોમાસા સત્રના પહેલા દિવસે બજેટ રજૂ કરાશે.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/03/29/photo-kahani/", "date_download": "2019-07-19T21:08:29Z", "digest": "sha1:7R2VWRFWSTYTXHQXMBGXBMP7E7EWBA7Q", "length": 25909, "nlines": 228, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ફોટાઓની કરમકહાણી…. – રતિલાલ બોરીસાગર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nફોટાઓની કરમકહાણી…. – રતિલાલ બોરીસાગર\nMarch 29th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રતિલાલ બોરીસાગર | 19 પ્રતિભાવો »\n[હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]\nગઈ દિવાળી ઉપર એક સામાયિકના તંત્રીએ મારો લેખ અને સાથે મૂકવા મારો ફોટો મગાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના ફોટોગ્રાફર જગન મહેતા (જગનદાદા) એ મારા ફોટા પાડેલા અને એ ફોટાની નૅગેટિવ મારી પાસે હતી. એ ફોટા મોકલવાનું મેં નક્કી કર્યું. હું પોતે ઘણો સામાન્ય માણસ છું, પણ અસામાન્ય માણસો સાથે મારી સરખામણી થઈ શકે એમ છે. જેમકે, મહાત્મા ગાંધીના ફોટા પાડનાર જગનદાદાએ મારા ફોટા પાડ્યા હતા, પ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર કલ્યાણજી આણંદજીનું ફર્નિચર બનાવનાર સુથારે, ઉછીના પૈસા લઈને ખરીદેલા, મારા ફલૅટનું ફર્નિચર બનાવ્યું હતું; ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની શેરવાણી સીવનાર દરજીએ મારાં કપડાં સીવ્યાં છે, હજુ સીવે છે \nલેખ તો મેં થોડો મોડો, પણ મોકલી આપ્યો. પણ ફોટો મોકલવામાં ઘણો વિલંબ થયો. સોમવારે બતાવવાનું લેસન ગુરુવારે કે કોઈ વા��� તો પછીના સોમવારે હું બતાવતો ત્યારે અમારા એક શિક્ષક ‘કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ’વાળી ઉક્તિ અવશ્ય કહી સંભળાવતા. જોકે લેસન તપાસવાનું કામ એ બીજા દિવસ ઉપર ઠેલતા અને કેટલીક વાર એ બીજો દિવસ આવતો પણ નહિ આથી જોકે ‘ગુરુનું જીવન એ જ એમનો સંદેશ’ એવો ભાવ મારા હૃદયમાં દઢ થયો ને દરેક કામ તરત ને તરત કરવાને બદલે બને એટલું મોડું કરવાનો અથવા બને તો ન જ કરવાનો નિયમ મેં સ્વીકાર્યો. આ નિયમને કારણે જ લેખ ભલે થોડો મોડો (જોકે તંત્રીના મતે ઘણો મોડો) પણ મેં મોકલ્યો, પણ ફોટો મોકલવાનું લંબાતું ગયું. છેવટે તંત્રીની કડક ઉઘરાણી આવી. એટલું જ નહિ, ફોટો સમયસર નહિ મળે તો ફોટા વગર જ લેખ છાપી દેવાની એઓશ્રીએ ધમકી પણ આપી. મારા લેખો બધા જ સારા હોય એવું બનતું નથી, પણ મારા ફોટા બધા જ સારા આવે છે (ફોટોગ્રાફરને કારણે). એટલે વાચકો મારા લેખથી પ્રભાવિત થાય કે ન પણ થાય, પરંતુ જગનદાદાએ પાડેલા મારા ફોટાથી જરૂર પ્રભાવિત થશે એવી મને શ્રદ્ધા હતી. એટલે ઉઘરાણીપત્ર મળ્યો એ જ દિવસે હું એક સ્ટુડિયો પર ગયો ને સાત ફોટાની નૅગેટિવ આપી એકએક નકલ કાઢી આપવા કહ્યું. અર્ધા પૈસા ઍડવાન્સ રૂપે લઈ, સ્ટુડિયોના સંચાલકે મને પહોંચ આપી તથા પછીના દિવસે ફોટા લઈ જવા જણાવ્યું.\nબીજે દિવસે મારે અચાનક બહારગામ જવાનું થયું. અઠવાડિયા પછી પાછો આવ્યો. સામાયિકના તંત્રીને થોડું વધુ મોડું થશે એવી જાણ કરી દીધી હતી, પણ હવે ‘થોડું વધુ મોડું’ને બદલે ‘વધુ થોડું મોડું’ ન થાય એવી ભાવનાથી બહારગામથી આવીને તે જ દિવસે ફોટા લઈ આવવાનો મેં નિર્ણય કર્યો. આ માટે પેલી રસીદ શોધી, પણ રાબેતા મુજબ જડી નહિ. ઘરનાંઓને પૂછું તો ગમે તે વસ્તુ ગમે ત્યાં મૂકી દેવી ને પછી ઘાંઘા થવું એ વિશે આબાલવૃદ્ધ સૌનાં વચનો સાંભળવાં પડે. એટલે પહોંચ વગર સ્ટુડિયોમાં પહોંચી ગયો.\n‘પહોંચ લાવો.’ સ્ટુડિયોના સંચાલકે કહ્યું.\n‘પહોંચ નથી.’ હું ઉવાચ.\n‘તો ફોટા ન મળે.’\n મારા ફોટા અને મને ન મળે ફોટા જોઈ – મને જોઈ – પછી ખાતરી થાય કે મારા ફોટા છે તો જ આપજો.’\n‘પહોંચ વગર ફોટા જડે જ નહિ ને \n‘ડુપ્લિકેટ નકલ – પહોંચની હશે ને \n‘ના, આની ડુપ્લિકેટ નકલ ન હોય. બિલ બને પછી જ બિલની ડુપ્લિકેટ બને.’\n‘તો મારે ફોટા મેળવવા શું કરવું \n‘ધારો કે પહોંચ ન જ મળે તો \n‘તો ફોટા ન મળે. એમાં ધારવાનો પ્રશ્ન જ નથી. ફોટા નહિ જ મળે – ચોક્કસ.’\n‘આ તો ખરું કહેવાય જોકે ખરું ન કહેવાય; ખોટું કહેવાય. જુઓ, મારે ફોટા જોઈએ જ છે.’\n‘બરાબર. પણ એ માટે મારે પહોંચ તો જોઈએ જ.’\n‘પણ પહોંચ મળતી નથી એનું શું થાય \n‘કશું ન થાય. ફોટા ન મળે.’\n‘પણ જે દિવસે મેં ફોટાની નૅગેટિવો આપી હતી એ દિવસ, એટલે તારીખ મને યાદ છે’ કહી મેં એમને તારીખ અને સમય કહ્યાં. સમય તો સેકંડો સાથે કહ્યો. આટલી ચોકસાઈથી હું તારીખ અને સમય કેમ યાદ કરી શક્યો તેની મને જ નવાઈ લાગી હતી. સ્ટુડિયોના સંચાલકશ્રી તો છક થઈ ગયા હોય એવું લાગ્યું. જે માણસને પહોંચ ક્યાં મૂકી છે એ યાદ નથી એને નૅગેટિવ આપ્યાનાં તારીખ-સમય આટલી ચોકસાઈથી કેવી રીતે યાદ છે એ એની સમજમાં ન ઊતર્યું હોય એમ લાગ્યું. મારા પ્રત્યે એના હૃદયમાં સદભાવ જન્મ્યો કે નહિ તે કહી શકાય તેમ નહોતું, પણ એના હૃદયમાં અપાર કુતૂહલ તો જન્મ્યું જ હશે એમ એના ચહેરા પરના આશ્ચર્યના ભાવો જોઈ મને લાગ્યું. મેં કહેલાં તારીખ-સમય સાચાં છે કે નહિ તેની ખાતરી કરવા એમણે રજિસ્ટર ખોલ્યું ને ચકાસ્યું. એની (અને મારી પણ) ભારે નવાઈ વચ્ચે મારું નામ નીકળ્યું, પણ મારું નામ જોઈને તરત જ એ બોલ્યા, ‘આ ફોટાઓની ડિલિવરી તો થઈ ગઈ છે.’\n‘પણ તમે કહો છો ને કે પહોંચ વગર ડિલિવરી ન જ થાય.’\n‘તે ન જ થાય ને પણ થઈ ગઈ છે, એનું શું પણ થઈ ગઈ છે, એનું શું તમે ફોટા લઈ ગયા છો ને તમને યાદ નથી તમે ફોટા લઈ ગયા છો ને તમને યાદ નથી \n‘હું ક્યાં ફોટા લઈ ગયો છું હું તો બહારગામ ગયો હતો. આજે જ આવ્યો. મારું રૂપ લઈને ભગવાન ફોટા લઈ ગયા હશે એવું માનવાનું મારું મન ના પાડે છે.’\n‘તો, તમારા ઘરના મેમ્બરોમાંથી કોઈ લઈ ગયું હશે.’\n‘પણ મારા કહ્યા વગર હું કોઈ કામ ચીંધું છું તો ઘરનાં માણસો કરે છે એની ના નહિ, પણ મારા કહ્યા વગર તેઓ કામ કરે એવો ચમત્કાર હજુ બન્યો નથી.’\n‘તે હું કંઈ ન જાણું. અમે પહોંચ વગર ફોટા આપતા જ નથી. પહોંચ લઈને કોઈ આવ્યું હશે તો જ અમે ફોટા આપ્યા હશે.’\n હું અત્યારે નવો ફોટો પડાવું તો મને સાંજે જ ફોટો મળી શકશે \n‘હા. રોલમાં એક જ ફોટો છે એટલે શક્ય બનશે.’\nમેં નવો ફોટો પડાવ્યો. આમ ભલે હું ખાસ હસી શકતો નથી, પણ ફોટો પડાવતી વખતે હસવાનો પ્રયત્ન કરું છું ખરો, પણ તે દિવસે હસવાનો મારો પ્રયત્ન નિષ્ફળ ગયો.\nફોટો પડાવ્યા પછી હું ઘેર આવ્યો. બનેલી દુર્ઘટનાની વાત કરી. પુત્રવધૂ એકદમ અંદર ગઈ ને એક કવર લાવી મારા હાથમાં મૂક્યું.\n‘તમારા. તમે તે દિવસે બહારગામ જતી વખતે પહોંચ આપી ફોટા લઈ આવવાનું કહેલું અને હું લઈ આવેલી.’ મને કશું યાદ ન આવ્યું. પણ સ્ટુડિયોના સંચાલક સાચા હતા. હું ફોટાની મિસડિલિવરી થઈ છે એમ માનતો હત�� પણ ફોટાની નેચરલ ડિલિવરી જ થઈ હતી \n[ કુલ પાન : 136. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous પરીક્ષા – હરિશ્ચંદ્ર\nપન્નાભાભી – જૉસેફ મૅકવાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરા.રા. શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા\nબાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી ... [વાંચો...]\n(‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ જેમ જેમ મારી દીકરીઓ, મોના ને વિનસ, મોટી થતી ગઈ, તેમનાં ... [વાંચો...]\nતાજા હસગુલ્લાં – સંકલિત\nએક માણસ સ્વર્ગમાં ગયો અને ત્યાં મોટી દિવાલ આખી ઘડિયાળોથી ભરેલી જોઈ. આશ્ચર્યવત એણે પૂછ્યું : ‘આ શેની ઘડિયાળો છે ’ ‘આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.’ પરીએ કહ્યું. ‘તો પછી આ કોની ઘડિયાળ છે ’ ‘આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.’ પરીએ કહ્યું. ‘તો પછી આ કોની ઘડિયાળ છે ’ એક સ્થિર કાંટાની ઘડિયાળ સામે આંગળી ચીંધીને પેલા માણસે ... [વાંચો...]\n19 પ્રતિભાવો : ફોટાઓની કરમકહાણી…. – રતિલાલ બોરીસાગર\nસારો લેખ છે પણ થોડા વધુની અપેક્ષા હતી.\nઓવરઓલ ઓકે લેખ હતો નયનભાઇ સાથે સહમત ચ્\nખુબ સરસ. મજા પડી ગઈ.\nખૂબ જ મઝાની વ્યંગાત્મક રમુજી વાત\nરતિ કાકા ને ઘના વાનચિયા ચે પન આમા બહુ મજા નો આવિ.\nહું એક સ્ટુડીયો પર ગયો ને સાત ફોટાની નૅગેટીવ આપી એકએક નકલ કાઢી આપવા કહ્યું.\nઅર્ધા પૈસા ઍડવાન્સ રૂપે લઈ, સ્ટુડીયોના સંચાલકે મને પહોંચ આપી\nબાકીના પૈસાનો ક્યાંયે ઉલ્લેખ ન���ી. આ તો બરોબર ન કહેવાય…….\nખરેખર આજે તો બહુ મજા આવિ. આવા લેખ રોજ આપતા રેશો. તેવિ મારિ નમ્ર વિનતિ.\nમને ખુબજ ગમ્યો અને ‘મરક મરક’ ક્રુતિ મે વાન્ચિ છે. હુ કોલેજ નો વિધ્યાર્થિ છુ અને ગુજરાતિ ના વિષય મા તમારિ ક્રુતિ નો અભ્યાસ કરુ છુ. મને ખુબ જ ગમિ છે. આભાર……………………………………\nસરસ પન વધુ વાચવાનિ અપેક્શા\nઘણી મજેદાર શૈલી. એ જ બોરીસાગરની રસ સભર કલમનો મજેદાર રસાસ્વાદ.\nખુબ સરસ લેખ મજા આવિ ગઈ\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/how-to-make-vegetable-manchurian/", "date_download": "2019-07-19T20:58:36Z", "digest": "sha1:JKHTCZ4E3BKRPGSJDMM4GCN2IL26B5QV", "length": 15640, "nlines": 102, "source_domain": "blog.dealdil.com", "title": "હાઉ ટુ મેક વેજીટેબલ મન્ચુરીયન ગ્રેવી રેસીપી ?", "raw_content": "\nHome Gujarati Articles હાઉ ટુ મેક વેજીટેબલ મન્ચુરીયન ગ્રેવી રેસીપી \nહાઉ ટુ મેક વેજીટેબલ મન્ચુરીયન ગ્રેવી રેસીપી \nગાજર, કોબી અને શિમલા મરચા જેવા લીલા શાકભાજીથી બનેલ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ખુબજ સ્વાદિસ્ટ અને મસાલેદાર ચાયનીઝ વાનગી છે. તમે તેને સ્ટાર્ટરની માફક એકલું પણ ખાઈ શકો છો બીજાને ખવડાવી શકો છો. અથવા ચાયનીઝ શેજવાન ફ્રાઈડ રાઈસની સાથે પણ ખાઈ શકો છો. કોર્ન ફ્લોરની મસાલેદાર ગ્રેવીમાં ડુબાડેલ મંચુરિયન બોલ્સ તમને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો આજે અમે તમને વેજીટેબલ મંચુરિયન ગ્રેવીની રેસીપી જણાવીએ. વેજીટેબલ મંચુરિયન ગ્રેવીની રેસીપીની પૂર્વ તૈયારીનો સમય 10 મિનીટ. વેજીટેબલ મંચુરિયન ગ્રેવી પકાવવાનો સમય 35 મિનીટ. કેટલી વ્યક્તિ માટે 6 વ્યક્તિ.\nવેજીટેબલ મંચુરિયન બનાવવાની સામગ્રી :\n1) મંચુરિયનના ગોળા બનાવવા માટે :\n1/3કપ મેંદો, 2ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, 3/4 કપક્રસ કરેલા ગાજરની પેસ્ટ, 3/4કપ ક્રસ કરેલી કોબીની પેસ્ટ, 1/2કપ બારીક સમારેલી શિમલા મરચી, 1નંગ બારીક સમારેલુ લીલું મરચું, 1/2 ટી સ્પૂન મરી પાવડર, 1ચપટી આજીનો મોટો (જો તમે ઈચ્છતા હો તો), 1ટી સ્પૂન તેલ, મંચુરિયનના ગોળા તળવા મારે જરૂરી તેલ, અને સ્વાદ અનુસાર મીઠું.\n2)મંચુરિયનનીગ્રેવી બનાવવા માટે :\n2 ટી સ્પૂન પીસેલું આદુ, ફક્ત બે ભાગમાં જ ઉભા ચીરીયા કરેલા 2 નંગ લીલા મરચા, 1 ટેબલ સ્પૂન તેલ, 2 ટેબલ સ્પૂન સોયાસોસ, 2 ટેબલ સ્પૂન ટમેટા કેચપ, 1 ટી સ્પૂન મરી પાવડર, 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, 3 કપ પાણી.\nવેજીટેબલ મંચુરિયનના ગોળા બનાવવાની રીત :\n1.) પછી એક બાઉલમાં 3/4 કપ ક્રશ કરેલું ગાજર, 3/4 કપ ક્રશ કરેલી કોબી, 1/2 કપ બારીક સમારેલી શિમલા મરચી, 1 નંગ બારીક સમારેલુ લીલું મરચું, 1ટી સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન મરી પાવડર, 1ચપટી આજીનો મોટો(જો તમે ઈચ્છતા હો તો), 1/3 કપ મેંદો, 2ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, અને જરૂરિયાત મુજબ મીઠું લેવું.\n૨.) પછી બાઉલમાં એકઠી કરેલ દરેક સામગ્રીને સારી રીતે હલાવીને મિક્સ કરો. સારી રીતે મિક્સ થઇ જાય પછી તેના નાની સાઈઝના ગોળા બનાવો. આ મિશ્રણમાં ગોળા બનાવવા માટે તેમાં પાણી નાખવાની જરૂર નથી, કારણ કે શાકભાજીમાંથી નીકળતું પાણી ગોળા બનાવવા માટે પૂરતું છે. પણ જો મિશ્રણ સુકાઈ ગયું હોય કે ગોળા બનાવવા માટે જરૂરિયાત કરતા પાણી ઘટતું હોય અને ગોળા બનતા ન હોય તો જરૂર હોય તેટલું થોડુક પાણી નાખવું. પાણી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.\n૩.) હવે એક કડાઈમાં ગોળા તળવા માટે તેલ લઇ તેને ગેસ પર મધ્યમ તાપે ગરમ કરો. તેલ ઉકળી જાય (તળવા માટે સારી રીતે ગરમ થઇ જાય) પછી તેમાં તૈયાર કરેલા ગોળા તળવા માટે ઝારાની મદદથી તેલમાં મુકો. ગેસને મધ્યમ તાપ પર રાખવો. જયારે ગોળા સોનેરી રંગના થાય ત્યારે તેને એક થાળીમાં પેપર નેપકીન પાથરી ઝારાની મદદથી કાઢી લેવા. પેપર નેપકીન વધારાનું તેલ ચૂસી લેશે. પેપર નેપકીન ન હોય તો સાદું સફેદ કપડું રાખવું, પણ ક્યારેય છાપાનો કાગળ ના મુકવો.\nવેજીટેબલમંચુરિયનની ગ્રેવી બનાવવાની રીત :\n૧.) એક કપ સાદા પાણીમાં 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લો�� નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો.\n૨.) એક કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ લઇ તેને ગેસ પર ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઇ જાય પછી તેમાં 2 ટી સ્પૂન પીસેલું આદુ, બારીક જીણું સમારેલું લસણ, 2 નંગ લીલા મરચા ફક્ત બે ભાગમાં જ ઉભા ચીરીયા કરેલા, બારીક સમારેલી લીલી ડુંગળી નાખી તેને એક મિનીટ સુધી તળાવા દયો.\n૩.) ત્યારપછી તેમાં સોયા સોસ, ચીલી સોસ અને ટમેટાનો કેચપ નાખીને તેને પણ એક મિનીટ સુધી તળાવા દયો.\n૪.) હવે તેમાં 2 કપ પાણી, 1 ટી સ્પૂન મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી તે મિશ્રણને ઉકળવા દયો. જયારે ઉકળવાની શરૂઆત થાય તે પછી તેને એક મિનીટ સુધી પકાવા દયો.\n૫.) પછી તેમાં પાણીમાં મિશ્રણ કરેલ કોર્ન ફ્લોર નાખી (ક્રમ નંબર 1 ) ગ્રેવીની દરેક સામગ્રીને સારી રીતે હલાવીને મિશ્રણ કરો. તેને ધીમા ગેસ પર એક મિનીટ સુધી પકાવા દયો. પછી તેમાં તળેલા મંચુરિયન ગોળાને (જે પેપર નેપકીન પાથરેલ થાળીમાં કાઢેલ તે મંચુરિયન ગોળાને) નાખી મધ્યમ ગેસ પર 3 મિનીટ સુધી પકાવા દયો.\n૬.) હવે ગેસને બંધ કરી તેને એક મોટા બાઉલમાં કાઢી લઇ તેના પર બારીક સમારેલી લીલી ડુંગળીથી સજાવટ કરો. તમારું મસાલેદાર વેજીટેબલ મંચુરિયન તૈયાર છે. તેને ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ અથવા નુડલ્સની સાથે ખાઓ અને મહેમાનને પણ ખવડાવો.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \nNext articleઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર છે પૂરી રહસ્યમય આર્મી આ છે તેનું અનોખું રહસ્ય\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nદશેરાના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ અન્યથા પસ્તાવું પડશે\nદીપિકાના સ્વાગત માટે જગમગતી સુંદર લાઈટોથી શણગારવામાં આવ્યું છે રણવીરનું ઘર\nતમારા બાળકોને દરરોજ જમવામાં આપો ઘી, બાળક રહેશે એકદમ સ્વસ્થ અને...\nમુંબઈમાં ખાલી પડ્યા છે 4000 કરોડના લક્ઝરી મકાન, નથી મળતા ખરીદાર....\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nકોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે...\nનેનો ટેકનીકથી બનાવામાં આવ્યું દુનિયાનું સૌથી નાનું ઘર, લગભગ 300 ચોરસ...\nદુનિયાની પહેલી 5 સીટ વાળી ઇલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી, ઝડપ 300...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે...\nહવે તમને તમારો ફોન જણાવશે તમારી શૌચક્રિયાનો સમય તમારા મોબાઈલ પર...\n“મેંદુ વડા” કેવી રીતે બનાવશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=F3EzdGyamrG0UiXcX7ayzw==", "date_download": "2019-07-19T21:31:12Z", "digest": "sha1:BIDUKP35JPGCJY6AGFYUHKCIDYQ4EFUK", "length": 7246, "nlines": 104, "source_domain": "gujaratindia.gov.in", "title": "Guidelines have been issued by Transport Commissioner for School drivers in the intrest of students", "raw_content": "\nબાળકોએ દેશનું ભવિષ્ય છે. વિવિધ વાહનોમાં સ્કૂલે જતા બાળકોની સુરક્ષા અને તેમનામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ લાવીને આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકાશે. પરંતુ આ વિદ્યાર્થીઓ જે સ્કૂલ બસ, વાન કે રીક્ષામાં સવાર થઈને શાળાએ આવે છે જો તે જ સુરક્ષિત કે સલામત ના હોય તો તેઓ અકસ્માતનું ગંભીર કારણ બની શકે છે. આ કારણે રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનો જેવાં કે, બસ, રીક્ષા અને વાનના ડ્રાઈવરોને બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યા છે.\nજેમાં સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. ડ્રાઈવરની માહિતી (ન��મ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ. બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ. બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ. સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ. સ્કુલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ તેમજ બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ. સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.\nશાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠકની દ્રષ્ટિએ (૧) ૬ + ૧ સુધીની બેઠકની ક્ષમતા (૨) ૬થી વધારે પરંતુ ૧૨ મુસાફરો સુધી ( ડ્રાઈવર સિવાય ) બેઠક ક્ષમતા ધરાવતા એમ બે પ્રકારના વાહનો હોય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/category/%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/", "date_download": "2019-07-19T21:58:52Z", "digest": "sha1:CKWHLXJZZ3CYZILWUNJMKH43RVEF3SAJ", "length": 17157, "nlines": 204, "source_domain": "stop.co.in", "title": "ગીત – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nમેઘ તારે વાદળ લઇ આવવાના નહિ\nપ્રસ્તુત છે ‘વરસાદ’ વિશેનું એ શહેરી ગીત … મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ ખેતરમાં, કોતરમાં, વનમાં ને વગડામાં ટાણે-અટાણે તું આવે તે ચાલે, પૂછીને આવવાનું રાખજે આ શહેરમાં “આઠ ને ચાલીસે આવું હું કાલે” લોકો છે કોરા; ભીંજાવવાના નહિ… મેઘ તારે…. નોકરીઓ માંડમાંડ સાચવીયે છિ��ે […]\n​હમણા જ બનેલી એક સત્ય ઘટના…\n​હમણા જ બનેલી એક સત્ય ઘટના… ૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ દુખવા લાગ્યું…પાર્ટીમાં […]\n​પહેલું પહેલું મંગળિયું વરતાય રે\n​પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ આધાર કાર્ડ નાં દાન દેવાય રે કેમેરા ની સાક્ષીએ ફોટા લેવાય રે y ભાજપ પક્ષે આનંદ અતિ ઊભરાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે […]\nઆજે શિક્ષક દિન નિમીતે આપ સૌ વાચકો ને શુભેચ્છા .આજે જન્માષ્ટમી અને શિક્ષક દિન નો સંયોગ થયો છે ત્યારે વિચારીએ કે શ્રીકૃષ્ણ ભગવાન થી મહાન કોઈ શિક્ષક થાય નહી અને એમણે આપેલી શિક્ષા એટલે કે ભગવદ ગીતા જે જ્ઞાન નો સમુદ્ર છે તે અથાગ છે અને છતાં સર્વ ને સુલભ છે .આ મહાન ગ્રંથ માંથી થોડું […]\nભાઈબેન ના પ્રેમ નું ગીત\nચલો આજે એક ભાઈ બેન ના પ્રેમ નું ગીત સાંભળીએ .\nઆ સરસ મજા ના વરસાદી વાતાવરણ માં પ્રણય ભીનું એક સુંદર ગીત શ્રી સોલી કાપડિયા ના અવાજ માં સાંભળીએ .ખુબ સરસ .મજા આવી ગઈ સાંભળી ને એટલે આપ સૌ સાથે પણ એ ગીત શેર કરું છું .\nમમ્મી ભુખ લગી ,ખાના દો\nમહોમદ અઝીઝ નું ગયેલું માતૃ પ્રેમ નું આ સરસ ગીત આપ સો સાથે શેર કરું છું. આશા છે આપ સો ને ગમશે .\nજીસકો કો નહી દેખા હમને કભી\nમધર્સ ડે ના દિવસે વિશ્વ ની દરેક માતાઓ ને હર્દય પૂર્વક સમર્પણ .\nપિતા કદી મરતા નથી\nબાપુજી ની વસમી વિદાય ને એક વરસ અને બે મહિના થયા .એક પણ દિવસ એવો ગયો નથી કે તમને ભૂલ્યા હોય .કેવી રીતે ભુલાય કારણકે તમે તો અમારા દરેક ધબકાર માં સ્વસો છો .વાત્સલ્ય ના તમારા અમી ઝરણા અને તમારા સંસ્કારો ના રૂપે તમે અમારી સાથે હરપળ જીવો છો . કાનાના લગ્ન માં તમારો જન્મ […]\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રે��ીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ebible.org/study/content/texts/guj2009/MT15.html", "date_download": "2019-07-19T21:05:24Z", "digest": "sha1:WAZGGLPG65IWMXJS3PWUR4JUISOV6FQD", "length": 11573, "nlines": 36, "source_domain": "ebible.org", "title": " પવિત્ર બાઇબલ માથ્થી 15", "raw_content": "☰ માથ્થી 15 ◀ ▶\nદેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો\n1 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી\n3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’✡ અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’✡ 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’✡ અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’✡ 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના ���ાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:\n8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,\nપરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.\n9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.\nતેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’ ” યશાયા 29:13\n10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”\n12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે\n13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”\n15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”\n16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”\nઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે\n21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”\n23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”\n24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ��ેટાં પાસે મોકલ્યો છે.”\n25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર\n26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”\n27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”\n28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.\nઈસુએ ઘણા લોકોને સાજા કર્યા\n29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.\n30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી.\nઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા\n32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”\n33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”\n34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે\nશિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”\n35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/a-gumakhwar-incident-has-happened-in-the-ganganagar-society-in-bardoli-of-surat-district-the-mother-in-the-house-committed-suicide-with-her-daughter-gujarati-news/", "date_download": "2019-07-19T21:06:20Z", "digest": "sha1:7FAMSZUBWJ4AAKQNFO2VQYY4WKXL6X4D", "length": 7531, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "સુરત: ઘરમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો, પુત્રીને ફાંસી આપી પોતે પણ... - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » સુરત: ઘરમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો, પુત્રીને ફાંસી આપી પોતે પણ…\nસુરત: ઘરમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો, પુત્રીને ફાંસી આપી પોતે પણ…\nસુરત જિલ્લાના બારડોલીમાં ગંગાનગર સોસાયટીમાં ગમખ્વાર ઘટના બની છે. ઘરમાં માતાએ પુત્રી સાથે આત્મહત્યા કરી હતી. માતાએ પહેલા પુત્રીને દોરી વડે ફાંસો આપી બાદ માતાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના દરમ્યાન પતિ છત પર સુતો હતો ત્યારે બીજુ બાળક રડતાં ઘરમાં નીચે ગયો ત્યારે પત્નિ અને પુત્રી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા. આ આત્મહત્યા આર્થિક તંગીના કારણે કરી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.\nમહત્વનું છે કે નાના એવા બારડોલીમાં માતા-પુત્રીનાં આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. તેમજ આ મામલે પોલીસે લાશનું પીએમ કરી તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nઅરવલ્લીના ધનીવાડા પાસે ઈકો કાર પર પથ્થરમારો કરી લાખોની લૂંટ કરાઈ\nશિખર સંમેલનમાં USની નીતિઓ વિશે થશે વિચાર , ભારત રશિયા અને ચીન શું દર્શાવશે વિરોધ \nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે ��ોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/world-cup-2019-indian-cricket-team-to-wear-orange-jerseys-against-england-june-30-cricket-news-in-gujarati/", "date_download": "2019-07-19T21:06:02Z", "digest": "sha1:TXBZIPTYDFTYB4L7I4QYARM3NGQG53WJ", "length": 9828, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, 'ભગવા' રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ\nઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ\nવિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને રમાનાર મુકાબલામાં પરંપરાગત બ્લૂ જર્સીના બદલે ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડ સાથે રમાનાર આ મેચમાં તેણે પોતાની ‘અલટરનેટ જર્સી’નો ઉપયોગ કરવાનો રહેશે, જે નારંગી હશે.\nઆઇસીસી નિયમો અનુસાર યજમાન ટીમે આઇસીસી ઇવેન્ટમાં રમતા પોતાની જર્સીના રંગને યથાવત રાખવાનો હોય છે. જો કે ભારતની જર્સી પણ બ્લૂ કલરની છે, તેવામાં ભારતની જર્સીમાં આ બદલાવ કરવામાં આવ્યો છે. પરંતુ યજમાન ટીમ ઇંગ્લેન્ડ બ્લૂ જર્સીમાં જ ઉતરશે.\nજણાવી દઇએ કે હાલના વર્લ્ડ કપમાં 2 જૂને સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પોતાની ટી-શર્ટ બદલી હતી. તે મેચમાં આફ્રિકાના ખેલાડી ગ્રીનના બદલે પીળી ટીશર્ટમાં મેદાન પર ઉતર્યા હતાં.\nભારત અને અફઘાનિસ્તાન બંનેની ટીશર્ટ બ્લૂ છે, તેવામાં બંને વચ્ચે શનિવારે રમાનાર મેચમાં અફઘાનિસ્તાને પોતાની કિટ બદલવી પડી શકે છે. વર્લ્ડ કપ 2019ના આઇસીસી શેડ્યૂલ અનુસાર સાઉથેમ્પ્ટનમાં રમાનાર આ મેચને ભારતની ઘરેલૂ મેચ માનવામાં આવે છે.\nસોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની ભગવા જર્સીને લઇને લોકો ફેક ભગવા જર્સીની તસવીરો શેર કરી રહ્યાં હતા. એક યુઝરે ફેક જર્સીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે શું અમિત શાહે ટીમની જર્સીને ડિઝાઇન ક��ી છે ત્યાં કેટલાંક લોકો કેન્દ્રની મોદી સરકારને લોકસભા ચૂંટણીમાં મળેલી જીત સાથે જોડીને જોઇ રહ્યાં છે.\nટીમ ઇન્ડિયા આગામી મેચ 22 જૂને અફઘાનિસ્તાન સામે રમશે. જે બાદ તેણે 27 જૂને વેસ્ટઇન્ડિઝ અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. ઇંગ્લેન્ડ બાદ ભારત 2 જુલાઇએ બાંગ્લાદેશ અને 6 જુલાઇએ શ્રીલંકા વિરુદ્ધ મેચ રમવાની છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nએકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી\nસિંગની ચીકી ઉત્તરાયણ પણ બનાવી હશે આજે ટ્રાય કરો સરસ પોપકોર્ન ચીકી\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/it-is-a-good-thing-to-accept-your-mistake-but-this-habit-can-be-a-sign-of-disease-99084", "date_download": "2019-07-19T20:32:32Z", "digest": "sha1:R4AZTOLFOLTUKKSGPLD34YSSO7MORQVI", "length": 8769, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "It is a Good thing to Accept Your Mistake but this Habit can be a sign of Disease | પોતાની ભુલ માનવી એ સારી બાબત છે, પણ આ ટેવ બિમારીના સંકેત હોઇ શકે છે - lifestyle", "raw_content": "\nપોતાની ભુલ માનવી એ સારી બાબત છે, પણ આ ટેવ બિમારીના સંકેત હોઇ શકે છે\nઘણા લોકો કોઇ શરમ કે સંકોચ વગર પોતાની ભુલ સ્વિકારી લે છે. પણ ઘણીવાર કેટલાક લોકો દરેક વાત ���ાટે પોતાને જ જવાબદાર ગણતા હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો તેને હળવાશમાં ન લો કારણ કે, તે ઓબ્સેસિવ કંપલિવ ડિસઓર્ડર (OCD) નો સંકેત હોઈ શકે છે.\nMumbai : ઘણા લોકો કોઇ શરમ કે સંકોચ વગર પોતાની ભુલ સ્વિકારી લે છે. પણ ઘણીવાર કેટલાક લોકો દરેક વાત માટે પોતાને જ જવાબદાર ગણતા હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો તેને હળવાશમાં ન લો કારણ કે, તે ઓબ્સેસિવ કંપલિવ ડિસઓર્ડર (OCD) નો સંકેત હોઈ શકે છે. આ એક પ્રકારની માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ એક વસ્તુને લઅઇને વારંવાર સફાઈ આપ્યા કરે છે, પોતાને દોષિત માને છે અને વારંવાર હાથ ધોવા જેવી ટેવને લઇને હઠ પકડી લે છે.\nઆ OCD બિમારી શું છે\nતમને જણાવી દઇએ કે OCD એ એક ચિંતાજનક બીમારી છે, જેમાં દર્દીના મનમાં વારંવાર અસ્વસ્થ વિચારો આવે છે. તે એક જ કામ જેમ કે કોઈપણ વસ્તુને અડ્યા બાદ હાથ ધોવા, વસ્તુઓ ગણવી, કોઈ વસ્તુ વારંવાર ચેક કરવી અને દરેક ભૂલ પર સોરી બોલી દેવું વગેરે વાતોનું વારંવાર પુનરાવર્તન કરે છે. આ ઉપરાંત, આ રોગમાં દર્દીના મનમાં કંઇક ડર, શંકા અથવા મૂંઝવણની ભાવના પણ રહે છે. એવામાં દર્દીઓ પોતાની જાતને રોકી પણ નથી શકતો અને ચિંતા કર્યા કરે છે. આ સિવાય પોતાના વર્તન પર પણ તેનું કોઈ નિયંત્રણ નથી રહેતું.\n4 કરોડ લોકો દર વર્ષે આ બિમારીનો શિકાર બને છે\nએગ્ઝાયટિ એન્ડ ડિપ્રેશન એસોસિયેશનના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 4 કરોડ લોકો OCDનો શિકાર બને છે. OCD ચિંતાની એક એવી સમસ્યા છે, જેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે મોટું સ્વરૂપ લઈ લે છે. તેના કારણે મનમાં ખોટા વિચારો આવે છે અને વ્યક્તિ દરેક કાર્યોને પુનરાવર્તિત કરવા લાગી જાય છે.\nજોકે આ બિમારીની સારવાર શક્ય છે\nસંશોધકોનું કહેવું છે કે તેની સારવાર બહુ સરળ હોય છે. પરંતુ તેનાથી પીડિત લોકો એ માનવા તૈયાર નથી હોતા કે તેમને આવો કોઈ રોગ છે. આ જ કારણ છે કે તેમની સારવાર કરવામાં મુશ્કેલી આવે છે. જો તેઓ રિઆલિટી સ્વીકાર કરી લે તો તેની સારવાર સરળતાથી કરી શકાય છે.\nઆ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી\nઆ રોગ માટે એવી દવાઓ આવે છે, જે મગજના કોષોમાં સેરોટોનિનની માત્રા વધારે છે. ડોક્ટર ઘણીવાર સારવારમાં આ દવા લેવાની સલાહ આપે છે, જેને લાંબાગાળા સુધી લેવાની હોય છે.\nઆ બિમારીમાં ‘બિહેવિયર થેરપી’ મદદરૂપ\nઆ ડિસઓર્ડર દૂર કરવા માટે 'બિહેવિયર થેરપી'ની મદદ પણ લેવામાં આવે છે. થેરપી દરમિયાન દર્દીને શાંત કરવા વ્યાયા��� અને આસાન કરાવવામાં આવે છે. આ સાથે જ આ થેરપીમાં વિચારોમાંથી મુક્ત થવાની તક્નીક પણ શીખવાડવામાં આવે છે.\nફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો\nરાજકારણીઓનું માનસિક આરોગ્ય કથળવાની શક્યતા વધારે હોય છે\nટ્રાય કરવા જેવું છે હર્બલ ફેશ્યલ\n9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો\nઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર\n9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...\nફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-this-garden-in-kerala-is-digital-every-tree-has-been-given-qr-code-99481", "date_download": "2019-07-19T20:45:22Z", "digest": "sha1:67KEHKBQPALTI4WKUCV7KK5G5NBOJSQF", "length": 6521, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "offbeat news this garden in kerala is digital every tree has been given qr code | આ છે ડિજિટલ ગાર્ડનઃ દરેક વૃક્ષને અપાયો છે ક્યુઆર કોડ - news", "raw_content": "\nઆ છે ડિજિટલ ગાર્ડનઃ દરેક વૃક્ષને અપાયો છે ક્યુઆર કોડ\nરળના તિરુવનંતપુરમમાં ભારતનું પહેલવહેલું ડિજિટલ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. રાજભવન સ્થિત ૨૧ એકરમાં ફેલાયેલા કનકકુન્નુ ગાર્ડનમાં ૧૨૬ પ્રજાતિનાં હજારો વૃક્ષો છે.\nઆ છે ડિજિટલ ગાર્ડન\nકેરળના તિરુવનંતપુરમમાં ભારતનું પહેલવહેલું ડિજિટલ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. રાજભવન સ્થિત ૨૧ એકરમાં ફેલાયેલા કનકકુન્નુ ગાર્ડનમાં ૧૨૬ પ્રજાતિનાં હજારો વૃક્ષો છે. કેરળ યુનિવર્સિટીના વનસ્પતિ વિભાગના ડૉ. એ. ગંગાપ્રસાદ અને અખિલેશ નાયરે મળીને તૈયાર કર્યું છે. અહીંના વનસ્પતિ-નિષ્ણાતોએ દરેક વૃક્ષને ખાસ ક્યુઆર કોડ આપ્યો છે. સ્માર્ટફોનથી એ કોડ સ્કૅન કરવાથી એ વૃક્ષ કઈ પ્રજાતિનું છે, એની ઉંમર શું છે, બોટનિકલ તેમ જ પ્રચલિત નામ શું છે, એમાં ફળો કે ફૂલ બેસવાની મોસમ કઈ છે, એનો ઔષધિય કે અન્ય ઉપયોગ થઈ શકે કે નહીં જેવી એ ટુ ઝેડ માહિતી તમને મળી જશે.\nઆ પણ વાંચોઃ ભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ\nહાલમાં ૬૦૦ વૃક્ષો પર આ ખાસ કોડ લગાવવાનું કામ થઈ ગયું છે અને હજી વિશેષજ્ઞોની ટીમ બીજાં વૃક્ષ�� પર કો‌ડિંગનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીના લોધી ગાર્ડનમાં પણ લગભગ ૧૦૦ વૃક્ષો પર ક્યુઆર કોડ લગાવેલા છે. અમેરિકા અને જપાનમાં તો દરેક વૃક્ષ પર કોડ અથવા માઇક્રોચિપ લગાવવી ફરજિયાત છે.\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nઆસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો\n40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/david-warner/", "date_download": "2019-07-19T21:09:39Z", "digest": "sha1:D7Y2UJEXPO3EE7UYKXY4EZDZRLG753VL", "length": 12342, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "David Warner News In Gujarati, Latest David Warner News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nવર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયા યજમાન ઈંગ્લેન્ડને 64 રનથી હરાવી સેમી ફાઈનલમાં\nઑસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપની 32મી મેચમાં 64 રનથી હરાવી સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન...\nવર્લ્ડ કપ 2019માં ડેવિડ વૉર્નરે મેળવી ખાસ સિદ્ધિ, હવે સચિનના વર્લ્ડ...\nલંડન : ઑસ્ટ્રેલિયાનો ધાકડ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વૉર્નર ICC વર્લ્ડ કપ - 2019માં 500 રન...\nવર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રનથી હરાવ્યું\nવર્લ્ડ કપની 26મી મેચમાં ઑસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રનથી હરાવી દીધું. ઑસ્ટ્રેલિયાના 382 રનના વિશાળ...\nવર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું\nટૉન્ટન: વર્લ્ડ કપની 17મી મેચમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનને...\nવર્લ્ડ કપ : કાંગારુઓને હંફાવવા માટે તૈયાર છે ટીમ ઈન્ડિયા\nશશાંક શેખર: વર્લ્ડ કપમાં રવિવારે ઈન્ડિયા પોતાની બીજી મેચ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરશે. ઑસ્ટ્રેલિયાને...\nવર્લ્ડકપ : ઑસ્ટ્રેલિયાનો અફઘાનિસ્તાન સામે 7 વિકેટે આસાન વિજય\nડિફેન્ડિંગ ચેમ્પિયનની વિજયી શરૂઆત વર્લ્ડકપ 2019ની ચોથી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 8 વિકેટે આસાન...\nIPL: ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ડેવિડ વોર્નર\nઓરેન્જ કેપના દાવેદાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર આઈપીએલ 2019ની સફર ભલે પૂરી થઈ ગઈ છે...\nIPL છોડીને જઈ રહેલો આ ક્રિકેટર લગ્ન કર્યા વિના બન્યો હતો...\nIPL 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્લેયર છે ડેવિડ વોર્નર આગામી ક્રિકેટ વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા IPL સીઝન...\nદિગ્ગજ ક્રિકેટરની ભવિષ્યવાણીઃ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચશે\nબ્રાયન લારાની ભવિષ્યવાણીઃ કે.શ્રીનિવાસ રાવ, મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાનું માનવું છે કે...\nવર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વૉર્નર-સ્મિથનું કમબેક\nવર્લ્ડકપ માટે કાંગારુ ટીમ જાહેર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સોમવારે ICC વર્લ્ડ કપ 2019 માટે પોતાની ટીમની...\nDCvsSRH : વૉર્નર-બેરસ્ટોના આક્રમણ સામે દિલ્હી બચાવી શકશે કોટલાનો કિલ્લો\nકોટલાના મેદાન પર દિલ્હી-હૈદરાબાદની ટક્કર નવી દિલ્હી: દિલ્હીની યુવા ટીમ આ સીઝનમાં જ્યારે હોમગ્રાઉન્ડ પર...\nIPL 2019: બેયરસ્ટો-વોર્નરની આક્રમક બેટિંગ, બનાવ્યો ધમાકેદાર રેકોર્ડ\nસૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ હૈદરાબાદઃ જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલી વિકેટ માટે...\nબેરસ્ટો-વૉર્નરના તોફાન બાદ નબીનો તરખાટ, RCBની 118 રને શરમજનક હાર\nનબીનો તરખાટ, બેંગ્લોરનો સતત ત્રીજો પરાજય જૉની બેરસ્ટો અને ડેવિડ વૉર્નરની શાનદાર સદીઓ બાદ મોહમ્મદ...\nરસેલના તોફાનમાં તણાયું હૈદરાબાદ, KKRનો 6 વિકેટે વિજય\nરસેલની વિસ્ફોટક ઈનિંગ, KKRનો વિજય આન્દ્રે રસેલની 19 બોલમાં તોફાની 49 રનની મદદથી કોલકાતા નાઈટ...\nIPL 2019 : હોમગ્રાઉન્ડ પર હૈદરાબાદનો સામનો કરશે કોલકાતા\nKKRએ ટૉસ જીતી ફિલ્ડીંગ લીધી કોલકાતા: કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝનની...\nસ્મિથ-વૉર્નર અંગે આ મહાન ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી\nઓસીને ચેમ્પિયન બનાવી શકે સ્મિથ-વૉર્નર : વૉર્ન સિડની: ઑસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વૉર્ને બુધવારે...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/onion-bhajia-gujarati.html", "date_download": "2019-07-19T20:31:28Z", "digest": "sha1:2RTWQN22DBSQ7YPQOJ57TBLEDAFSRZWA", "length": 2817, "nlines": 62, "source_domain": "www.khanakhazana.org", "title": "કાંદાના ભજિયાં | Onion Bhajia Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n250 ગ્રામ ડુંગળી (કાંદા)\n300 ગ્રામ ચણાનો લોટ\n50 ગ્રામ ઘઉંનો લોટ (કરકરો)\n2 ટેબલસ્પૂન અથાણાનો રસો\n1 ટીસ્પૂન મેથીનો સંભાર\nમીઠુ, હળદર, તેલ, ખાંડ - પ્રમાણસર\nડુંગળીનું ઝીણું કચુંબર કરવું. તેમાં ચણાનો અને ઘઉંનો લોટ નાંખી, મીઠું, હળદર, ખાંડ, અથાણાનો રસ, મેથીનો સંભાર, તલ અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું. અથાણાનો રસો અને મેથીનો સંભાર ન નાંખવો હોય તો તેને બદલે અાદું-મરચાં નાંખવા. પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં નાંખી, ભજિયાં તળી લેવાં. મોણમાં તેલ ઓછું નાંખવું હોય તો થોડો સોડા નાંખવો.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=10685&name=%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4-:-%E2%80%98%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%97%E0%AB%80%E0%AA%A4", "date_download": "2019-07-19T21:02:04Z", "digest": "sha1:QEGQEYVHGVLFNGNAI4HJVUWGTDQOTRO4", "length": 27372, "nlines": 121, "source_domain": "gujlit.com", "title": "અભિજાત ગીત : ‘લોકગીત'ના સંસ્કારોનું કળાત્મક સંસ્કરણ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nગુજરાતી ગીત : સ્વરૂપવિચાર (સંશોધન-વિવેચન) / ભગીરથ બ્રહ્મભટ્ટ\nઅભિજાત ગીત : ‘લોકગીત'ના સંસ્કારોનું કળાત્મક સંસ્કરણ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3.3 - અભિજાત ગીત : ‘લોકગીત'ના સંસ્કારોનું કળાત્મક સંસ્કરણ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\nએક તરફ લોકકંઠે સચવાયેલાં લોકગીતોની સમૃદ્ધ ધારા છે. લોકગીત એની ભાષા, ભાવ-પ્રતીકો, કલાવિધાન અને સમગ્ર આત્માની બાબતમાં વિશિષ્ટ છે એ આપણે જોયું. એની ક્યારેય હસ્તપ્રતો બની નથી. એ રચનાઓમાં કોઈ કવિના કર્તૃત્વનો પ્રશ્ન પણ ઊઠ્યો નથી, એટલે કે લોકસમૂહ માટે એનું કર્તૃત્વ વિસર્જન પામ્યું હોય છે. લોકજીવનના જુદા જુદા પ્રસંગો તહેવારો સાથે એ જોડાયેલાં રહ્યાં છે. આમ, લોકગીત વસ્તુતઃ લોકજીવનના પ્રત્યક્ષ જીવનવ્યવહારનો જીવનઅંશ છે. એને પરિમાર્જિત અને વિદગ્ધ સાહિત્યમુદ્રાનો સીધો લાભ મળ્યો નથી. જોકે એમાં સહજ સ્વયંભૂ ઊર્મિઓ અને તળપદા કલ્પનનાં સમૃદ્ધ ચિત્રો સતત આવે છે ખરાં. કેટલીક વાર તો અભિજાત ગીતની તુલનામાં મૂકી શકાય એવાં ભાવચિત્રો, લાગણીની સૂક્ષ્મતા અને પ્રતીકાત્મક નિરૂપણ-રીતિ પણ લોકગીતમાં આવે છે, તેમ છતાં લોકગીત અને અભિજાત ગીત બંને વચ્ચે થોડીક ભેદરેખાઓ છે.\nસામાન્ય રીતે લોકગીતમાં, લોકહૃદયને સ્પર્શે એવી સાદીસીધી પણ હૃદયમાંથી સીધી ફૂટી આવતી ઊર્મિનું વિશેષ સ્થાન છે. અભિજાત ગીત તો કવિની વિશિષ્ટ પ્રતિભાને, વિશિષ્ટ અનુભૂતિને વિશિષ્ટ રીતે નિરૂપે છે. એટલે કે અભિજાત ગીતમાં કવિના અનુભવ અને તેની લાગણીઓનું સૂક્ષ્મતમ રેખાઓમાં ઝીલવાનું વલણ મોખરે રહે છે. વળી કવિનો નિજી અવાજ સંભળાય, તેનો સ્વર વિશિષ્ટ રીતે રણકી ઊઠે એવી એમાં અપેક્ષા રહે છે. લોકગીત એ સંઘોર્મિનો લલકાર છે જ્યારે અભિજાત ગીત વૈયક્તિક અનુભૂતિની કળાત્મક ભાત છે. લોકોના હૃદયને ઉત્કટપણે, સઘનપણે, તીવ્રતાથી લોકગીત સ્પર્શે એટલો એનો ભાવ વ્યાપક હોય છે. એમાં સભ્યતાનો કોઈ અંચળો હોતો નથી, એ સાહજિક છે. એમાં કોઈ વિદગ્ધ કળાના નિયમોની આંટીઘૂંટી ન��ી. નીતર્યા નીર જેવા હદયના ભાવો, સાહજિકપણે નૈસર્ગિક ચિત્રોમાં કે રોજિંદી વિગતોમાં લોકગીત રજૂ કરે છે. પ્રસંગ, પરિસ્થિતિ કે વર્ણનનું લાઘવ એમાં દેખાઇ આવે છે, એ લાઘવને કારણે ઊર્મિ સઘનપણે પ્રગટે છે - ઘૂંટાય છે. ટૂંકમાં સમસ્ત લોકસમુદાયના હૃદયને ઝંકૃત કરી મૂકે તેવી વ્યાપક ઊર્મિઓ જ એના સંચાલનરૂપે જોવા મળે છે. જયારે અભિજાત ગીતનો કવિ, વૈયક્તિક ઊર્મિને - ભાવદશાને, લાંબા સમય સુધી ઘૂંટે છે, લોકગીતમાં, ધ્રુવપંક્તિ દ્વારા ભાવ-લાગણીનું જ સ્વરૂપ બંધાય છે તેને આગળની. પંક્તિઓમાં જુદા જુદા સંદર્ભોથી, બલકે પરિચિત વિગતોથી, સમર્થનો. મળતાં રહે છે. એમાં ‘પછી આમ થયું – પછી આમ થયું' એમ ક્રમિક ઘટના-વિકાસ પણ મહત્ત્વનો બને છે. જયારે ‘અભિજાત ગીત’માં ધ્રુવપંક્તિની વ્યંજનાને – ભાવને સમર્થન આપવા પરિચિત વિગતોને બદલે ઝીણી સૂક્ષ્મ કલ્પન-શ્રેણીઓ કવિ રચે છે અને એનું લક્ષ્ય ગીતની ચુસ્તીમાં રહીને કાવ્ય-નિર્માણ કરવાનું રહે છે. એટલે એમાં મૌલિક નિર્માણને અવકાશ છે, પૂર્ણ મોકળાશ છે.\nલોકગીતમાં ઊર્મિનું, ઘટનાનું સંવેદન કેવી રીતે નિરૂપાય છે તે જોઈશું અને અભિજાત ગીતમાં એના સંસ્કારો કેવાં નૂતન સંસ્કરણો પામે છે એની પણ વાત કરીશું.\nલોકગીતમાં વિષયનું આલેખન ઝડપથી અને ગહન કલ્પકતાથી થયું હોય છે. એકાદા શબ્દના લસરકાથી ચિત્રાત્મકતા તેમાં આવે છે, જેનાથી દૃશ્યો ઊઘડે છે, પદાર્થો જીવંત બને છે અને તાદૃશ્યતાનો સ્પર્શ થાય છે.\nગઢમાં વાગ્યા રે કાંઈ જોગીનાં ઢોલ રે\nકોઈ જોગીના ઢોલ રે\nરાજાને ઘેર કુંવરી જલમિયાં (‘રાણકદેવી')\nઅહીં પુત્રી-જન્મની વાત, ‘જોગીના ઢોલ’ના ચિત્ર સાથે રાખીને જે આનંદની વાત મૂકી તે અનોખી છે.\n'પાછલી પછીતે ચાંપલિયો શો મોર્યો\nથડ થોડો ને ડાળે અતિ ગણો રે.'\nઘર પાછળની જગા, એમાં ચંપો, એનું થડ, એનાં ડાળાં, એમાં ફૂલો – આટલી બધી વિગતો આ બે પંક્તિ દ્વારા ચિત્રિત કરી શકાઈ છે. લોકગીતમાં નાટ્યાત્મક નિરૂપણ પણ કેવી ચમત્કૃતિ સર્જે છે \n‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે.’\nએથી આગળ વધીને પદાર્થોમાં જીવંતપણું લાવી, ભાવને વધુ સઘન એ આ રીતે બનાવે છે.\n– બાઈ રે, સાવ રે સોનાનો સાચો દીવડો\n- દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ\nઅહીં સોનાનો દીવો, દૂધનું તળાવ, મોતીની પાળ - ત્રણેય આમ તો હોઈ શકે નહિ, પણ લોકગીતમાં એ નિરૂપાય છે - અને ભાવની સઘનતામાં સહાયરૂપ બને છે.\nલોકગીતમાં ક્યારેક ગતિનાં, રંગનાં, ધ્વનિનાં ચિત્રો એ��ાં તો નિરૂપાય છે કે જેનાથી તાદૃશ્ય અનુભવાય છે.\n- ઘોડી અગનગગન પગ માંડ, ચાલ ઉતાવળી રે (ગતિનું ચિત્ર)\n– કંકુડાં ઊડ્યાં રે મોંઘાં મૂલનાં (રંગનું ચિત્ર)\n– થાળી ઠમકી ને વર વહુના હાથ મળ્યા (ધ્વનિનું ચિત્ર)\nલોકગીતમાં કવિ ક્યારેક રૂ૫, ઘાટ, આકાર (બાહ્ય)ની વાત કર્યા સિવાય એના ગુણની – સૌંદર્યની વ્યાપક અસર સર્જે છે.\nકાળી શી કોયલ, શબ્દે સોહામણી\n એની ચર્ચા અપ્રસ્તુત છે પણ ‘શબ્દ' – ધ્વનિ,’ ‘રાગ’ કોયલનો અવાજ સોહામણો એ અભિપ્રેત છે.\n‘આસોપાલવના તોરણ બંધાવો' – એમાં આસોપાલવ અને તોરણની પૃષ્ઠભૂમિ નીચે મંગલમય પ્રસંગના સૌંદર્યને પ્રગટાવવાનું લક્ષ્ય છે.\nએક રીતે જોઈએ તો કોઈપણ સમયગાળાના માનવીમાં મૂલગત સ્થાયી ભાવો સમાન રહ્યા છે, એટલે એ ભાવોને સ્પર્શવાની પદ્ધતિમાં પલટા આવે, ભાવોમાં નહિ. આમ, માનવ-હૃદયમાંથી જ જન્મેલી પરંતુ વ્યાપક માનવસમાજને ઉત્કટપણે સ્પર્શતી ઊર્મિઓનું આલેખન લોકગીતમાં થતું રહ્યું છે. જ્યારે ‘અભિજાત ગીત’ લોકગીતનાં પૂરા સંસ્કારો તો ધરાવે છે. અને એના કવિને પણ સુખ-દુ:ખ, વાંછના, વ્યથા, આનંદ, ઊર્ધ્વજીવનની અભીપ્સાઓ હોય છે. પરંતુ અભિજાત ગીતનો સર્જક કાવ્યકળા પ્રત્યે જાગૃત છે એને કારણે કલાત્મક અભિવ્યક્તિ દ્વારા એ જ ભાવોનું નૂતન ઢબે સંસ્કરણ કરે છે. એ નૂતનતા એના સ્વરૂપથી શરૂ કરી ભાવ, ભાષા, લય વગેરેમાં સ્થૂળ અને સૂક્ષ્મ, અંતરંગ અને બહિરંગમાં કેવા કેવા પલટાઓ લાવે છે એ આપણે નોંધવાનું છે. એક દૃષ્ટાંતથી જોઈએ – માત્ર લોકગીતનો સંસ્કાર. સર્જક કેવી રીતે ખપમાં લે છે –\nલોકગીતની પંક્તિ : ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી...'\nઝીણા ઝરમર વરસે મેહ\nએવો નીતરે કૌમારનો નેહ\nઝીલજો રે ઝરમરતાં ફોરાં\nકોઈ રખે આજ મનમાં રહે, કોઈ રખે રહે કોરાં.\nઉપરની પંક્તિઓ અભ્યાસતાં સહેજેય ખ્યાલ આવશે કે નાનાલાલ અને નવોદિત કવિ દિનેશ કોઠારી – ઉભય કવિની રચના ઉપર પ્રભાવ-સંસ્કારબળ તો લોકગીતનાં છે. અહીં ક્યાંક રાગનું, ક્યાંક ભાવનું અનુસંધાન જળવાયું છે એ જોઈ શકાશે, પણ અભિજાત ગીતનો કવિ પોતાની રચનામાં સંવેદનાની જે સૂક્ષ્મતા પ્રગટાવે છે એમાં જ એની વિશેષતા રહેલી છે.\nઅભિજાત ગીત આમ તો ‘લોકગીત’થી અને અમુક અમુક રીતે છાંદસ : અછાંદસ ઊર્મિ-કવિતાથી સ્વતંત્ર રહે છે. લોકગીતમાંથી સ્વીકારાયેલું, પણ કળાના – કવિતાકળાનાં નૂતન સંસ્કરણો પામેલું આ સ્વરૂપ મોટો કાયાકલ્પ પામતું રહ્યું છે, એમાં ભીતરી અને બાહ્ય જે ફેરફારો થયા એ નોંધપાત્ર છ��. લોકગીતનાં અમુક રૂઢ બનેલાં કથા-બીજો (motibs) કે વર્ણ્ય વિષયો (themes), મીથ જેવાં લોકગીતનાં નાયકનાયિકા, ભાવસંદર્ભો, તળપદ બાની, અલંકારો, ચિત્રાત્મકતા, રૂપકો, લય, ઢાળ, રચનાબંધ વગેરે બાબતોમાંથી કોઈ સ્વીકારી, સંસ્કારી નૂતન સર્જકે આત્મગત સંવેદન પ્રગટાવ્યું છે, કળાત્મક અભિજ્ઞતા ઉમેરી છે. પરિણામે અભિજાત ગીત વિશિષ્ટ બન્યું છે.\nહકીકતે તો ગીતનો ઉદ્ભવ જ હૃદયના કોઈ ઊંડા lyrical impulseમાં જ રહ્યો છે, એના મૂળમાં હૃદયનો સ્વયંભૂ ઊર્મિ ઉછાળ રહ્યો છે. સરળ-સાહજિક પ્રાણવાન ઊર્મિ-ગીતને માફક આવે છે. જોકે સંકુલ અનુભવો, ચિંતનાત્મક અનુભૂતિ, પ્રાકૃત ભાવો આ સ્વરૂપને ઓછા માફક આવે છે છતાંય એ પ્રકારની ગીતરચનાઓ તો જોવા મળે જ છે.\nઆપણા જાણીતા લગ્નગીતના લયનો વિનિયોગ કરીને અભિજાત ગીતનો કવિ લગ્નના ભાવને સ્થાને કરુણ : મૃત્યુભાવ રાખીને અભિજાત ગીત આપે છે ત્યારે કેવો નવોન્મેષ પ્રગટે છે તે જુઓ–\n‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' – રાવજી પટેલ\nઆ પંક્તિમાં રાગ લોકગીતનો છે. સર્જકકર્મની વિદગ્ધતા એ કે મંગલની સામે કરુણ ભાવ રાખીને નિજી સંવેદનને ઘૂંટી નવો ઘાટ આપ્યો છે. પરિણામે એ પંક્તિઓ ઉપર સર્જકકર્મની નવી મુદ્રા ઊપસી આવે છે.\nઆમ, લોકગીત એ સંઘોર્મિનો લલકાર છે. એમાં વ્યાપક સમાજની ઉત્કટ ઊર્મિનું આલેખન થતું રહ્યું છે જ્યારે અભિજાત ગીતમાં કવિની વૈયક્તિકતાનો સ્પર્શ પામેલું ભાવસંવેદન કલાત્મક રીતે ઊઘડે છે. એમાં કાવ્યકળાના સંસ્કારોનું ઉમેરણ થયું હોવાથી અભિજાત ગીતનો શબ્દ વ્યંજકતાની અનેકવિધ શક્યતાઓ ધારણ કરે છે.\nઅભિજાત ગીતનો સર્જક જે કંઈ સિદ્ધ કરવા માગે છે તે રચનાબંધમાં નિયત રહીને કરે છે. એ જ તેનાં અવકાશ અને મુક્તિ બને છે. અભિજાત ગીતનો કવિ ગીતના સ્વરૂપમાં કાવ્યત્વને વણે છે, પરિણામે એ આખીય કૃતિ ‘રસકીય' બને છે. એમાં ભાવવ્યંજકતા આવતી હોઈ. સૌંદર્યસર્જનની ભૂમિકા રચાય છે. વળી ગીતમાં ભાષાના નવા નવા સીમા-પ્રદેશોનો ઉઘાડ પણ રસસિદ્ધિના વ્યાપારરૂપ હોય છે. વળી અભિજાત ગીતનો સર્જક જે ગીતની માવજત કરે છે તે હવે બહુધા લિખિત સંસ્કૃતિનો ભાગ બને છે, પરિણામે આ બધી ગીતરચનાઓમાં કાં તો જૂના રાગ-ઢાળનો માત્ર રાગ-ઢાળ પૂરતો નમૂનારૂપે ઉપયોગ થયેલો જોવા મળે છે અથવા/અને માત્રામેળી લયનું અવનવું સંયોજન પણ જોવા મળે. બાકીની રચના-પ્રક્રિયામાં કવિએ કવિતાકળાનાં નૂતન આવિષ્કરણો ખપમાં લઈને કામ કર્યું હોય છે. એટલે સુધી કે ‘ગીત’માં ‘ગેયતા’ને સ્થાને ‘પાઠ્યતા’ને પણ સ્વીકારતો થયો છે.\nઅર્પણ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\nરસળતી ગીતમીમાંસા / પ્રસ્તાવના / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / પ્રો.જશવંત શેખડીવાળા\nનિવેદન / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n1 - કવિતાકળાનો સામાન્ય પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n2 - ગુજરાતી ગીત-કવિતા : સામાન્ય પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3 - અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3.1 - ગીત : લોકગીત / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3.2 - લોકગીત : અભિજાત ગીતના પ્રવાહો / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3.3 - અભિજાત ગીત : ‘લોકગીત'ના સંસ્કારોનું કળાત્મક સંસ્કરણ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n3.4 - અભિજાત ગીતની સ્વરૂપગત લાક્ષણિક મુદ્રાઓ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n4 - ગીત : ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n5 - ગીત : પ્રભાવક તત્વો / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n6 - ગીત : સંજ્ઞા, વ્યાખ્યાવિચાર અને પ્રકાર / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n7 - ગીતનું સ્વરૂપ અને સંવિધાન / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n8 - ગીત : વિષય-વૈવિધ્ય અને નિરૂપણરીતિ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n9 - ગીત : લય, ઢાળ, રાગની સમજ અને ગીતમાં લયવિધાન / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n10 - ગીતમાં સંગીતનાં તત્વોની ઉપકારકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n11 - ગીતમાં માધુર્ય અને સૌન્દર્યની નજાકત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n12 - ગીતમાં ગીતત્વ અને કાવ્યત્વ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n13 - ગીતમાં વિચારતત્વ અને અર્થતત્વ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n14 - ગુજરાતી ગીતમાં આધુનિકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n15 - ગીતમાં ભાવવ્યંજકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n16 - ગીતસર્જન પાછળ કળાત્મક અભિજ્ઞતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n17 - ગીતની ભાષા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\n18 - ગીતની રસકીય ક્ષમતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\nગીતસ્વરૂપમાં આવતી સંજ્ઞાઓનો પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/rajya-sabha/", "date_download": "2019-07-19T21:26:22Z", "digest": "sha1:E2ZL65CK2CAOXRVZ2GRE7HKAERCLNKR3", "length": 14209, "nlines": 131, "source_domain": "echhapu.com", "title": "Rajya Sabha Archives - echhapu.com", "raw_content": "\nરાજ્યસભા: ઉપલા ગૃહમાં બહુમતી હવે NDAની હાથવેંતમાં જ સમજો\nસંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર કેટલાક દેશહિતના બીલ પસાર કરાવી શકતી ન હતી, પરંતુ હવે તેમાં પણ સરળતા બહુ જલ્દીથી ઉભી થાય તેવી શક્યતાઓ સામે આવી છે. નવી દિલ્હી: આપણે હજી થોડા સમય અગાઉ જ eછાપુંમાં રાજ્યસભામાં NDA આવતા વર્ષ સુધીમાં બહુમતી મેળવશે તે અંગે ચર્ચા કરી […]\nઆશ્ચર્ય: મોદી સરકારના ત્રણ મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા\nઆજે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રણ મંત્રીઓ કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધીને મળવા ગયા હતા. આ બેઠક સંસદના નવા સત્ર અગાઉની શુભેચ્છા મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવી દિલ્હી: થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીની સરકારના ત્રણ મંત્રીઓ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ મંત્રીઓમાં સંસદીય મામલાઓના મંત્રી પ્રહલાદ […]\nપરિવર્તન: 2020માં NDAને રાજ્યસભામાં પૂર્ણ બહુમત મળશે\nઆખરે આવતે વર્ષે એ ઘડી આવી જશે જ્યારે સંસદના બંને ગૃહોમાં શાસક NDAની બહુમતિ હશે. આ માટે કેટલીક શરતો પણ પૂરી કરવાની હશે જેના માટે તેણે ખૂબ મહેનત કરવી પડશે. નવી દિલ્હી: લોકસભામાં ભારે બહુમતિ સાથે ફરીથી જીત મળ્યા બાદ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારને હજી પણ રાજ્યસભામાં બહુમતિ ન હોવાની હકીકત કઠી […]\nકોંગ્રેસથી ગુસ્સે નવજોત સિંગ સિદ્ધુ; ન ઘરના રહ્યા ન ઘાટના\nભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા નવજોત સિંગ સિદ્ધુ પંજાબમાં કેબિનેટ મંત્રી તો બન્યા પરંતુ આજકાલ તેઓ ગુસ્સે છે અને તેની પાછળ કારણ છે કે તેમનો કોઈજ ભાવ ક્યાંય પૂછાતો જ નથી. નવજોત સિંગ સિદ્ધુ જેમના વિષે એવું કહેવાય છે કે રાહુલ ગાંધીનું પપ્પુ નામકરણ તેમણે જ કર્યું હતું. અમૃતસર લોકસભા બેઠક પરથી ભાજપ માટે સતત ત્રણ […]\nનરેશ અગ્રવાલ – રાજ્યસભાની એક સીટ માટે ભાજપે લાખો ટેકેદારોને નિરાશ કર્યા\nકલ્યાણસિંહ અને માયાવતીએ જ્યારે ઉત્તર પ્રદેશમાં છ-છ મહિના માટે સરકાર બનાવી હતી ત્યારે તેના કિંગ મેકર તરીકે નરેશ અગ્રવાલ રાષ્ટ્રીય રાજકારણના ફલક પર ઉભર્યા હતા. પછી વિવિધ પાર્ટીઓની એમણે મુસાફરી કરી અને ગઈકાલે નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે નરેશ અગ્રવાલને પાર્ટીમાં જોડ્યા તેનાથી ઘણાબધા આશ્ચર્યમાં છે પણ પાર્ટીના કટ્ટર ટેકેદારો નિરાશામિશ્રિત રોષ અનુભવી રહ્યા […]\nઆધુનિક જમાનામાં આપણો સમાજ શું ખરેખર પુરુષ પ્રધાન છે ખરો\nકૌન બનેગા કરોડપતિની પહેલી સિઝનથી જ અમિતાભ બચ્ચન કોઇપણ મહિલા ખેલાડી રમવા આવે તો એનું એક્સ્ટ્રા ધ્યાન રાખતા હોય એવું આપણે જોયું છે. કોઈ સ્ત્રી પછી ભલે તે કોઇપણ ઉંમરની કેમ ન હોય બચ્ચન સાહેબ એની ખુરશી ખસેડી આપે અને એ બેસે એટલે ભૂલ્યા વગર એને એકવાર પૂછી લે કે “comfortable” સ્ત્રી દાક્ષિણ્ય અથવાતો સ્ત્રી […]\nકોંગ્રેસ હજીપણ મોદીને ભારતના વડાપ્રધાન માનતી નથી એ ફરીવાર સાબિત થઇ ગયું\nમોદીને ચાયવાલા કહેવું એ એક સમયે કોંગ્રેસની ભૂલ ભલે હતી પણ હવે એ તેની ફિતરત બની ગઈ છે. આ બાબત ગઈકાલે લોકસભા અને રાજ્યસભામાં મોદીના ભાષણ દરમ્યાન વારંવાર સાબિત થઇ હતી અને લોકસભામાં તો સળંગ સો મિનીટ તેની સાક્ષી મળી રહી હતી. સામાન્યરીતે લોકસભામાં અને રાજ્યસભામાં એવી પ્રથા રહી છે કે જ્યારે વડાપ્રધાન બોલી રહ્યા […]\nજ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે ચીટીંગ થઇ\nખોટી અને ભ્રામક જાહેરાતોથી આપણે બધા જ પરેશાન છીએ. વખતોવખત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે લોકોને આપણે ફરિયાદ કરતા પણ જોયા છે. પરંતુ એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ હાલમાં આ પ્રકારે એક ભ્રામક જાહેરાત દ્વારા ભ્રમિત થયા હોવાનો દાખલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ રસ પમાડે […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટ��� ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/the-wire/", "date_download": "2019-07-19T21:48:09Z", "digest": "sha1:VT7O36L6MOGARNPUVYXUJRQZD37TEGDX", "length": 8143, "nlines": 111, "source_domain": "echhapu.com", "title": "The Wire Archives - echhapu.com", "raw_content": "\nVIDEO: વાજપેયી અને રાજીવ વિષે ‘મહાન’ પત્રકાર વિનોદ દુઆના બેવડા ધોરણો\nકોઇપણ વ્યક્તિ કે નેતાના મૃત્યુ બાદ તેની ટીકા થવી જોઈએ કે નહીં આ મુદ્દે The Wireના પ્રતિષ્ઠિત અને જેમના ફેન્સ જેમને મહાન ગણે છે તેવા વિનોદ દુઆનો દંભ અને બેવડા ધોરણો એક સાથે ખુલ્લા પડી ગયા હતા. 1980ના દાયકાના બીજા હિસ્સામાં દૂરદર્શન પર ‘જનવાણી’ નામના કાર્યક્રમથી અત્યંત લોકપ્રિય થઇ ચૂકેલા વિનોદ દુઆએ બાદમાં તેમને માફક […]\nસ્વરા ભાસ્કર – લિબરલ માનસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ\nસંજય લીલા ભણસાલીએ પદ્માવત કદાચ વિરોધનો સામનો કરવા માટેજ બનાવી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફિલ્મ રીલીઝ નહોતી થઇ ત્યારે જોયા વગર તેનો વિરોધ ન થાય એવી સલાહ આપનારાઓ હવે ફિલ્મ જોયા બાદ પોતે પેલા વિરોધમાં કદાચ જોડાઈ ગયા હોત તો સારું રહેત એવું વિચારવા લાગ્યા છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ બીજા પ્રકારના જૂથમાં […]\nSEBIના રૂપાણી વિષેના નિર્ણય પરની Business Standardની બદમાશી પકડાઈ\nલગભગ એક મહિના અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના પુત્ર પર The Wire નામક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા ‘hit job’ બાદ ગઈકાલે વારો આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો અને આ વખતે આર્થિક અંગ્રેજી અખબાર Business Standard દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી. જો કે ભારતીય જનતા પક્ષ અને તેના ટોચના […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રા��� બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19861628/satya-asatya-31", "date_download": "2019-07-19T20:52:09Z", "digest": "sha1:YCJ6FT4QAA6PQB7P2M4IJ7GVE5NHSWAP", "length": 6267, "nlines": 130, "source_domain": "gujarati.matrubharti.com", "title": "સત્ય અસત્ય - પ્રકરણ - 31 Kaajal Oza Vaidya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nસત્ય અસત્ય - પ્રકરણ - 31 Kaajal Oza Vaidya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ\nસત્ય અસત્ય - પ્રકરણ - 31\nસત્ય અસત્ય - પ્રકરણ - 31\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nપ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી જડ્યું ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો સ્વાભાવિક રીતે પ્રિયંકાના ...વધુ વાંચોકોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો. ઓછું વાંચો\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | પ્રેમ કથાઓ પુસ્તકો | Kaajal Oza Vaidya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવે��� કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hindi.matrubharti.com/hardikkaneriya/stories", "date_download": "2019-07-19T20:52:45Z", "digest": "sha1:OYWTHTVUC6B7LWRGPVYEXEINZQV4B2VL", "length": 5667, "nlines": 142, "source_domain": "hindi.matrubharti.com", "title": "Hardik Kaneriya की लिखीं कहानियाँ", "raw_content": "\nજયારે પણ મારે “About Yourself”માં લખવાનું થાય છે ત્યારે તેમાં શું લખવું એ બાબતે મૂંઝવણ થાય છે. હા, માણસ પોતે પોતાના વિશે સારું સારું લખે તો દુનિયા તેને આત્મશ્લાઘા ગણે છે અને પોતાના વિશે ખરાબ તો કેમ લખવું વળી, માણસ કેવી રીતે લેખક બન્યો, તેણે કેટલો સંઘર્ષ કર્યો અને નથી કર્યો તો શા માટે નથી કર્યો એ વિશે જાણવામાં લોકોને ત્યાં સુધી રસ નથી હોતો જ્યાં સુધી તે માણસ મોટો સેલિબ્રેટી ન બની જાય છતાં, હું એટલું તો કહીશ જ કે અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલા મારા પુસ્તકો (“માનવતાનું મેઘધનુષ” અને “તિમિરાન્ત” - ૨૯ અને ૩૩ વાર્તાઓ ધરાવતા સુંદર વાર્તાસંગ્રહો, “કારસો” - રોમાંચથી ભરપૂર થ્રિલર નવલકથા, “Shift Delete” - બાળઉછેરની અદ્ભુત ચાવીઓ પીરસતું ગુજરાતી પુસ્તક) તેમજ માતૃભારતી પરની તમામ રચનાઓ અનેક લોકોએ વાંચી અને વખાણી છે. આપ પણ તે વાંચજો અને મારું લખાણ કેવું લાગ્યું છે તે વિશેનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/vegetable-baked-oondhiya-gujarati.html", "date_download": "2019-07-19T20:28:27Z", "digest": "sha1:WF2QUYGZRRI45AVNSWNFSPGNZRJBNXGE", "length": 6380, "nlines": 93, "source_domain": "www.khanakhazana.org", "title": "શાકભાજીનું બેકડ ઊંધિયું | Vegetable Baked Oondhiya Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n250 ગ્રામ નાના રીંગણાં (રવૈયા)\n250 ગ્રામ નાના બટાકા\n250 ગ્રામ પાકાં ટામેટા\n250 ગ્રામ રતાળુ કંદ\nમીઠું, તેલ, સોડા, હિંગ, અજમો,\nલાલ સૂકો મસાલો -\nનંગ-5 કાશમીરી લાલ મરચાં\n5 કટકા તજ, 7 લવિંગ\nબધું સાધારણ શેકી, થોડું પાણી નાંખી, મિક્સરમાં ક્રશ કરવું. તેમાં 7 કળી વાટેલું લસણ અને મીઠું નાંખી, લાલ મસાલો બનાવવો.\n100 ગ્રામ નાળિયેરનું ખમણ\n100 ગ્રામ કેપ્સીકમની પાતળી લાંબી ચીરી\n1 ઝૂડી લીલા ધાણા (સમારી, ધોઈ કોરા કરી)\n4 લીલાં મરચાંના બારીક કટકા\n1 ટેબલસ્પૂન અાદુંનું છીણ\n1 ટેબલસ્પૂન લીંબુનો રસ\nબધુ મિક્સ કરી લીલો મસાલો બનાવવો.\n250 ગ્રામ મેથીની ભાજી\n100 ગ્રામ લીલા વટાણા\n250 ગ્રામ ચણાનો લોટ\n100 ગ્રામ ઘઉંનો કરકરો લોટ\n4 લીલાં મરચાં, કટકો અાદું\nમીઠું, તેલ – પ્રમાણસર\nમેથીની ભાજીને ઝીણી સમારી, ધોઈ નિતારી લેવી. તેમાં લીલા વટાણાને અધકચરા વાટીને નાંખવા. પછી ચણાનો લોટ, ઘઉંનો લોટ, વાટેલા અાદું-મરચાં, મીઠું અને તેલનું મોણ નાંખી, કણક બાંધી મૂઠિયાં બનાવી વરળથી બાફી લેવા.\nપાપડીની નસ કાઢી ફોલવી. પાકટના દાણા કાઢવા. એક તપેલીમાં થોડું પાણી, ચપટી સોડા, તેલ, મીઠું અને અજમો નાંખી તેમાં પાપડી નાંખી ગેસ ઉપર મૂકવું. તાપ ધીમો રાખવો. સાધારણ બફાય એટલે ઉતારી લેવી. વધારે બાફવી નહીં.\nરીંગણને ધોઈ રવૈયા જેમ કાપવા. કેળા અને બટાકાને છોલી રવૈયા જેમ અાડ-ઉભા કાપી તેમાં તૈયાર કરેલો લાલ મસાલો ભરવો. શક્કરિયાં અને કંદને છોલી કટકા કરવા. ટામેટાના કટકા કરવા. બધું લાલ મસાલામાં રગદોળવું.\nએક મોટા બાઉલને તેલ લગાડી તેમાં પાપડી પાથરવી. તેના ઉપર લીલા મસાલાનું લેયર લગાડવુ તેના ઉપર રવૈયા અને શાકના કટકા ગોઠવવા. ઉપર લીલો મસાલો છાંટવો. તેના ઉપર મૂઠિયા મૂકવાં. ફરી તેના ઉપર પાપડીનું લેયર કરી, લાલ અને લીલો મસાલો પાથરવો. 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી, થોડી હિંગ નાંખી ઉપર વઘાર કરવો. પ્રિહીટેડ ઓવનમાં 3500 ફે. ઉષ્ણતામાને 15-20 મીનીટ બેક કરવું. પછી 10 મિનિટ ધીમા તાપ ઉપર રાખવું. બરાબર બફાઈને ખીલી જાય એટલે કાઢી, ઉપર થોડી ચણાની ઝીણી સેવ ભભરાવવી. કોઠાની ચટણી સાથે ગરમ પીરસવું.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/article/constellations/shatbhisha.action", "date_download": "2019-07-19T20:52:40Z", "digest": "sha1:QSB57XH3UGKCZOL2HAIGB5LK2UJYVECK", "length": 11815, "nlines": 158, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "શતભિષા", "raw_content": "\nઅશ્વિની ભરણી કૃતિકા રોહિણી\nમૃગશિર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય\nઆશ્લેષા મઘા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની\nહસ્ત ચિત્રા સ્વાતી વિશાખા\nઅનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા\nઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા શતભિષા\nપૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા રેવતી અભિજિત\nશુકનિયાળ અક્ષરોઃ ગ અને સ\nશતભિષા નક્ષત્રના જાતકોનું શરીર ઘણું સૌમ્ય, કપાળ મોટું, આકર્ષક આંખો, તેજસ્વી ચહેરો, સ્પષ્ટ નાક અને શિષ્ટ વ્યક્તિત્વ હોય છે. તેમને શ્રેષ્ઠતમ યાદશક્તિ, બુદ્ધિપ્રતિભા અને કુશળત���ના આશિર્વાદ મળેલા હોય છે. તેઓ ખુબજ સિધ્ધાંતવાદી અને મક્કમ હોય છે, તેમને જેનામાં વિશ્વાસ છે તે માટે તેઓ પૃથ્વીના છેડા સુધી જતાં પણ અચકાતા નથી. દુઃખદ વાત એ છે કે તેમનું પારિવારિક જીવન સુખી નથી હોતું અને તેઓ જેમને ચાહે છે અને જેમની ચિંતા કરે છે તેમના તરફથી તેમને પ્રેમ મળતો નથી. 34 વર્ષ સુધીનો ગાળો તેમના માટે ઘણો કઠિન હોય છે, અને આ સમય પસાર થયા બાદ તેઓ પાછુ વળીને જોતા નથી. આ જાતકો માટે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઘણી ગંભીર હોય છે. કોઇપણ રોગને તેઓ હળવાશથી લઇ શકતા નથી. ડાયાબિટિસ ઉપરાંત પેશાબ અને શ્વાસને લગતી સમસ્યાઓ કે વિનિરિયલ સમસ્યાઓ પણ તેમને થઇ શકે છે.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના છે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધ��� પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/04/11/saapna-lisota/", "date_download": "2019-07-19T21:06:47Z", "digest": "sha1:D4PHL6VJC2WTTVTN6AALYRN77E7YEYUI", "length": 21648, "nlines": 150, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સાપના લિસોટા – રવજીભાઈ કાચા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસાપના લિસોટા – રવજીભાઈ કાચા\nApril 11th, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : રવજી કાચા | 2 પ્રતિભાવો »\n(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)\nનટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ.\nટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે તો બાકીના તેના ઘરે પહોંચી મિત્રનો બચાવ કરતા ને ફરિયાદીની પટ્ટી પાડી નાંખતા. બધું થાળે પડી ગયા બાદ સૌ હાથતાળી આપી જંગ જીત્યા હોય એવો આનંદ લૂંટતા.\nએક દિવસ ચંદુ ખબર લાવ્યો કે મુખીના દીકરાનાં લગ્ન છે. ધામધૂમથી લગન થવાનાં છે. મુખી સારો એવો ખર્ચ કરવાના છે. જમણવારની તો વાત જ પૂછો મા. શહેરમાંથી રસોયા બોલાવ્યા છે.\n મુખીના દીકરાનાં લગન તો જોવા મળશે.” નટુએ આનંદ વ્યક્ત કર્યો.\n“લગન જોયે શું વળે. કંઈક ખાણીપીણી થઈ જાય તો વધુ આનંદ આવે. પણ મુખી આપણને શા માટે બોલાવે ” લાલાએ અફસોસ પ્રગટ કર્યો.\n“આપણે કંઈ મુખીના છોકરાનાં મિત્રો નથી. મુખીના સગાંવાલાં નથી તે આપણને નિમંત્રણ આપે. આપણને ન બોલાવે એ સ્વાભાવિક છે.” નટુએ સમજાવતાં કહ્યું.\n“પણ નટુ, ગામમાં જમણવાર હોય ને આપણને ખાવા ન મળે એ સારું કહેવાય ” બીજા મિત્રોએ દલીલ કરી.\n“નટુ, તું કંઈક કરને. લગનમાં આપણેય જલસો કરીએ.” મિત્રોએ નટુને વિનંતી કરી.\nનટુ હતો સ્વમાની. તેને નિમંત્રણ વિના જમવા જવું ઠીક નહોતું લાગતું. પણ મિત્રોનો આગ્રહ હતો એટલે વિચારે ચડી ગયો. થોડી વાર પછી તેણે મિત્રોને કહ્યું, “જુઓ આવતીકાલે લગ્ન છે. હું કહું છું તેમ તમારે કરવાનું છે. જો એમાં કંઈ ચૂક થઈ કે કોઈ પકડાઈ ગયું તો આપણું આવી બનશે. પણ એટલું યાદ રાખજો કે જો કોઈ પકડાઈ જાય તો કોઈનાં નામ દેવાં નહિ. બોલો, છે કબૂલ ” નટુએ યુક્તિ અને યોજના સમજાવતાં કહ્યું.\nમિત્રોએ સંમતિ આપી. આવતી કાલે ભાવતાં ભોજન મળશે એ આશાએ બધા છૂટા પડ્યા. કેટલાંકને તો રાત્રે ઊંઘમાં પણ જમવાનાં સપનાં આવ્યાં.\nબીજા દિવસે વરવિવાહ હતા. મોટો જમણવાર હતો. ગામ-પરગામથી સગાંવહાલાં, મિત્રો, વેવાઈવેલા બનીઠનીને આવ્યાં હતાં. મોટો મંડપ નાંખેલો. મહેમાનો પર સુગંધી અત્તર છંટાતું હતું. મુખી દરવાજે ઊભાઊભા સૌનું સ્વાગત કરતા હતા. ધીમુંધીમું સંગીત વાગતું હતું. મુખીનો દીકરો (વરરાજા) પણ મિત્રો સાથે આનંદથી વાતો કરતો હતો.\nમંડપની બાજુમાં રસોડું હતું. રસોઈયાએ મન દઈને સરસ ચટાકેદાર રસોઈ બનાવી હતી. રસોઈની સુગંધ મોંમાં પાણી લાવી દેતી હતી. મીઠાઈના થાળ તૈયાર હતા. સમોસાં, કચોરી, દહીંવડાં, રાયતા, રોટલી, દાળભાત, શાક, કઠોળ વગેરે મૂકેલાં હતાં. મુખીનો આદેશ થયો ને બધા મહેમાનો જમણમાં જોડાયા. રસોઈનાં વખાણ કરતાં જાય ને ભાવથી જમતા જાય. જમણવારમાં સૌ મશગૂલ હતાં ત્યાં રસોડામાં રાડ પડી, “ભાગો ભાગો સાપ છે.” સાંભળતાંની સાથે જ રસોડામાંથી સૌ જીવ બચાવવા જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા. એકાદ મિનિટમાં તો રસોડું ખાલી થઈ ગયું. કેટલાક તો લાકડી, પથ્થર લઈ દોડ્યા. પણ વડીલોએ રોક્યા. સાપનું જોખમ ન લેવાય. એને પકડીને દૂર મૂકી આવો. પણ જીવતા સાપને પકડવા કોણ તૈયાર થાય જીવનું જોખમ કહેવાય. ત્યાં એક ખૂણેથી અવાજ આવ્યો. “મુખી, ઓલા નટ્યાને બોલાવો. એને સાપ પકડતાં આવડે છે.”\nબધાના જીવમાં જીવ આવ્યો હોય એમ એકસાથે બોલ્યા, “એ હા હો નટુ બહાદુર છે. સાપને પકડી રમાડે પણ છે. એને મન તો સાપ પકડવો રમત વાત છે.”\nમુખીએ હુકમ કર્યો, “જાવ નટુને તાબડતોબ બોલાવી લાવો.”\nબંદૂકની ગોળીની જેમ માણસો છૂટ્યા. નટુ પણ યોજના મુજબ તેની ટોળકીને લઈ મુખીનાં ઘર તરફ આવી રહ્યો હતો. માણસે કહ્યું, “નટુ જલદી ચાલ. મુખીના ઘરમાં સાપ નીકળ્યો છે. જમણવાર અટકી પડ્યો છે.”\nનટુના ભાઈબંધ હરખાતા પણ ગંભીર બની બોલ્યા, “દોડ નટુ, મુખીબાપાનું કામ તો આપણે કરવું જ પડે.”\nનટુની ટોળકી દોડતી મુખીના ઘરે પહોંચી. નટુને જોઈ બધાને હાશકારો થયો. જમણની થાળી હજી હાથમાં હતી. મોંનો કોળિયો અધૂરો હતો. બધાનાં મોંનું નૂર ઊડી ગયું હતું.\nમુખી દોડ્યા, “નટુ બેટા, જલદી ચાલ. મારો વરો બગડશે. તારા સિવાય સાપ કોણ પકડી શકે \nમુખીબાપાની લાકડી નટુએ લીધી. ગયો રસોડામાં ગંભીર ને જોખમી કામ હોય એમ બધે જોવા લાગ્યો. આખું રસોડું ફરી વળ્યો. સાપ મળ્યો નહિ. હોય તો મળે ને એક જગ્યાએ નટુએ લાકડીથી સર્પાકાર લિસોટો કર્યો. તેણે સાદ કર્યો, “મુખીબાપા અહીં આવો.”\nમુખી અને માણસો રસોડામાં ગયા. નટુએ પાસે બોલાવી કહ્યું, “મુખીબાપા, રસોડામાં ક્યાંય સાપ નથી. હતો જરૂર પણ જુઓ, અહીંથી બહાર નીકળી ગયો છે. આ રહ્યો સાપનો લિસોટો.”\nમાણસો બોલી ઊઠ્યા, “હાશ, ભગવાને લાજ રાખી.” મુખીએ ફરી જમવાનું શરૂ કરવાની વિનંતી કરી.\nનટુ મુખીબાપાને કહે, “મુખીબાપા, ચાલો અમે જઈએ.”\nનટુના માથે હાથ મૂકી મુખીબાપા બોલ્યા, “નટુબેટા, એમ તે જવાતું હશે. જમીને જા.”\n“હા… હા… મુખીબાપ સાચું કહે છે. નટુ જમીને જ જા.” સાગરીતોએ મુખીને સાથ આપ્યો.\n“નહિ મુખીબાપા. હું એકલો નથી. હું જમું ને મારા મિત્રો એમ જ જાય એ મને ન ગમે. અમે ઘરે જમીશું.”\n“તે એમાં શી મોટી વાત છે તું ને તારા મિત્રો આજ મારા મહેમાન થાવ. બધા જમી લો.”\n“તમારો આગ્રહ છે તો ના કેમ પાડવી ” નટુએ મિત્રો તરફ ઈશારો કરી જમવા બોલાવ્યા.\nઘરે જતાં જતાં ચંદુ નટુને ધબ્બો મારતાં બોલ્યો, “વ��હ નટુ તારો આઈડિયા એટલે કહેવું પડે હોં તારો આઈડિયા એટલે કહેવું પડે હોં પેલી કહેવત સાચી કરી બતાવી.”\n” નટુએ હસતાં હસતાં પૂછ્યું.\n“સાપ મર્યો નહિ ને લાઠી તૂટી નહિ.”\n“ઠીક છે હવે ઘરે જઈ નિરાંતે સૂઈ જાવ. કાલે મળીશું. પણ જો જો હોં, આપણા ભેદભરમની કોઈને કાનોકાન ખબર ન પડવી જોઈએ.” નટુએ સૌ મિત્રોને ચેતવી ઘરે વળાવ્યા.\n[કુલ પાન ૮૫. કિંમત રૂ. ૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન. (0૭૯) ૨૨૧૪૪૬૬૩]\n« Previous પારખાં – ઊર્વી પ્રબોધ હરિયાણી\nપુનિતકથા – સંત પુનિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા\n૧. ચકલીનું ગીત સૌથી પહેલા મારા ઘરનો ગોળ ઈંડા સરખો આકાર, ત્યાં મેં માનેલું કે બસ, આવડોક છે જગસંસાર. પછી બન્યો મારું ઘર માળો, તણખલા થકી જે તૈયાર; ત્યારે મેં માનેલું કે બસ, આવડોક છે જગસંસાર. ઊડતાં શીખી ડાળે ડાળે, પાન લીલાં ને કુમાશદાર; ત્યારે મેં માનેલું કે બસ, આવડોક છે જગસંસાર. પણ જ્યાં ઉડી હું આકાશે, વીંઝી પાંખો પૂરબહાર; ત્યારે હું તો સમજી ભાઈ, મસમોટો છે જગસંસાર. ૨. ફરફોલો એક વાર પપ્પુના પગ પર પડ્યું ઊકળતું પાણી, તરત ... [વાંચો...]\nપ્રેરક કથાઓ – સંકલિત\nગરીબ વર – કરિશ્મા જૈન સિયારામની જિંદગી એક ગરીબ ખેડૂતના રૂપમાં શરૂ થઈ હતી. જોતજોતામાં ખૂબ મહેનત કરવાને કારણે તે પૈસાદાર બની ગયો. તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું. તેને એક માત્ર પુત્રી હતી રાધા. નાનપણથી જ રાધા ઘણી સૌમ્ય અને સુશીલ હતી. મોટાઓને ખૂબ આદરભાવ આપતી. રાધા હવે ખૂબ સમજુ થઈ ગઈ હતી. ઘણા ગામ અને શહેરથી ... [વાંચો...]\nઉંદરની ખુરશી – કીર્તિદા બ્રહ્મભટ્ટ\nલાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું. સુથાર પાસે જઈને મમ્મી ખુરશી એક ઘડાવું. મમ્મી બોલી, ‘બેટા મારા આપણને તો દર છે સારા, ધરતીના આપણ છોરુ ભાઈ ધરતીમાં વસનારા. નાનકડા દરમાં તું કે’ને ખુરશી કેમ સમાવું ’ લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું. ‘દર થોડું પહોળું કરશું ને કરશું થોડું ઊંડું, ઓથ મળી જાશે દરને જો હશે એક ત્યાં કૂંડું. દાંત અને પગથી ઓ મમ્મી ... [વાંચો...]\n2 પ્રતિભાવો : સાપના લિસોટા – રવજીભાઈ કાચા\nરવજી ભાઈ કાચાની તમે મોકલેલી સાપના લીસોટા વાળી વાત વાંચી વાર્તા વાંચ્યા પછી એવું લાગ્યું કે રવજી ભાઈ કાચા નથી પણ પાકા છે . વાર્તા વાંચવાની બહુ મજા આવી આવી અને બહુજ આવી . તમારો આભાર\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2015/11/", "date_download": "2019-07-19T20:36:52Z", "digest": "sha1:ETCWLWXIX2WH2XCD4MHJSQP5XMMJIHBC", "length": 8530, "nlines": 203, "source_domain": "venunad.wordpress.com", "title": "નવેમ્બર | 2015 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અગોચર, આંધી, આંસું, ઓળખી, કૃષ્ણ, ખબર, ખેલવા, ગોકુળ, ચાંદ, જન્મ, જાત, જીત, તારા, તૈયાર, દાસ, દુઃખ, દુનિયા, દૂર, નર્ક, નાવ, નિરાકારી, પડકાર, પાનખર, પોંખવા, ફોરવું, બાથ, ભરોસો, ભીડી, ભૂલી, મૂરત, વમળ, વૃક્ષ, વ્રજ, સફર, સરખા, સર્જવા, સાજ on નવેમ્બર 25, 2015| Leave a Comment »\n137 – ગઝલ – તૈયાર છું\nજાત પર રાખી ભરોસો, જીતવા તૈયાર છું,\nપાનખર નું વૃક્ષ છું પણ ફોરવા તૈયાર છું.\nદુઃખ દુનિયાના કહો કે નર્કના, સરખા હશે,\nબાથ ભીડી મોતને પડકારવા તૈયાર છું.\nછે ખબર આંધી તણી, તોયે સફર છોડું નહીં,\nનાવ છોડી એ વમળમાં ખેલવા તૈયાર છું.\nદૂર રહીને મોકલે છે, આંસુંઓ કેવાં મને,\nતું મને ભૂલી શકે તો, ભૂલવા તૈયાર છું.\nકૃષ્ણ આવે ના ફરી, પણ હું કદી આવી શકું,\nવ્રજ ને ગોકુળમાં હું જન્મવા તૈયાર છું.\n કોઇ ના દેખે તને,\n��ંધ આંખે તારી મૂરત સર્જવા તૈયાર છું.\n‘સાજ’ નામે દાસ તારો, ઓળખી લે જે મને,\nચાંદ તારા લઇ તને હું પોંખવા તૈયાર છું.\n૧૩૬-સારું થયું – ગઝલ\nઆમતો હું પણ કદી બોલત નહીં,\nતેં મને પૂછી લીધું સારું થયું.\nઆંખથી આંખે ઘણી વાતો કરી,\nતે પછી જે કૈં થયું પ્યારું થયું.\nવાતમાંને વાતમાં ચર્ચાય છે,\nનામ પણ એથી જ તો મારું થયું\nમન મળેલાં ના મળે તો થાય શું\nબાગનું એ વૃક્ષ નોધારું થયું.\nરોશની તો ઝળહળે છે શ્હેરમાં,\nકેમ મારા દિલમાં અંધારું થયું\nતેં ઉગાર્યો હાથ ઝાલીને પ્રભું,\n‘સાજ’નું સઘળું હવે તારું થયું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/24/review-cwc-19-m-30-pak-vs-sa/", "date_download": "2019-07-19T20:56:03Z", "digest": "sha1:2BEM74Y5WTSE6FROEP4THYMHMNNPT7RI", "length": 16141, "nlines": 138, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | M 30 | નીરસ સાઉથ આફ્રિકાની નીરસ સફરનો અંત આવ્યો", "raw_content": "\nCWC 19 | M 30 | નીરસ સાઉથ આફ્રિકાની નીરસ સફરનો અંત આવ્યો\nછેવટે સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે અને તેને તેણે અત્યારસુધીમાં દેખાડેલા પ્રદર્શનનું જ ફળ મળ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાને આ જીત સાથે ટુર્નામેન્ટમાં ટકી રહેવાની આશા જીવંત રાખી છે.\nવર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકાને ટુર્નામેન્ટ જીતવાની પાંચમી ફેવરીટ ટીમ ગણવામાં આવતી હતી તેણે તેની 7 મેચ રમ્યા બાદ માત્ર 3 પોઈન્ટ્સ જ મેળવ્યા છે. આ 3 પોઈન્ટ્સમાંથી 2 પોઈન્ટ્સ અફઘાનિસ્તાન સામેની જીતથી અને 1 પોઈન્ટ મેચ ધોવાઈ જતા તેને મળ્યો છે. સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટ જ અત્યંત નબળી શરૂઆતથી થઇ હતી.\nઇંગ્લેન્ડ બેશક તેનાથી મજબૂત ટીમ હતી પરંતુ જે પ્રકારનું પ્રદર્શન તેણે એ મેચમાં કર્યું તેણે તેના બદનસીબે આખી ટુર્નામેન્ટનો ટોન સેટ કરી આપ્યો હતો. સાઉથ આફ્રિકા એકસમયે ઓસ્ટ્રેલિયા સાથે ખભેખભો મેળવીને ફિલ્ડીંગ કરતું તેણે આ ટુર્નામેન્ટમાં ગજબના ફિલ્ડીંગ લોચા કર્યા છે. તેઓ બોલિંગ અને બેટિંગ તો જાણે અહીં ખાનાપૂર્તિ માટે જ કરવા આવ્યા હોય તેવી તેમની વર્તણુક રહી હતી. એક બે બેટ્સમેન સિવાય અન્ય કોઇપણ બેટ્સમેન તેમના અસલી રંગમાં દેખાયા નહીં.\nહાશિમ આમલા જેના પર ટીમનો સારી અને મક્કમ માટેનો મદાર રહેતો તે ટુર્નામેન્ટ શરુ થવા અગાઉ જ ફોર્મવિહોણો હતો તેણે એ જ પ્રકારનું પ્રદર્શન ટુર્નામેન્ટ દરમ્યાન પણ ચાલુ રાખ્યું હતું જેને લીધે સાઉથ આફ્રિકા એક પણ મેચમાં મજબૂત શરૂઆત કરી શક્યું નહીં. આ મેચમાં સાઉથ આફ્રિકાનું ઓવરઓલ પ્ર��ર્શન તેના અત્યારસુધીના આ ટુર્નામેન્ટના પ્રદર્શનનું જ પરાવર્તન હતું. ન બોલિંગમાં ઠેકાણા કે ન ફિલ્ડીંગમાં. રન ચેઝ કરવાનો આવ્યો તો તે માટે કોઈ પ્રકારની યોજના જ નહીં.\n300+ સ્કોરને એ રીતે ચેઝ કરવાની શરૂઆત કરી અથવાતો સમગ્ર ઈનિંગમાં એ પ્રકારે બેટિંગ કરી કે જાણે 150નો સ્કોર ચેઝ કરવાનો હોય. જરૂરી રન રેટને જાણીજોઈને કાબુ બહાર જવા દીધી અને પછી તેના દબાણમાં આવી જઈને ફટાફટ વિકેટો ગુમાવી દીધી. આ પ્રકારનું પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાએ જાતેજ પોતાને સેમીફાઈનલમાં રમવા માટે ગેરલાયક ઠેરવી દીધું છે.\nહવે તેણે બે મેચ રમવાની બાકી છે અને તે બંને મેચ જીતે તો પણ તેના 7 પોઈન્ટ થાય અને અત્યારે ચોથા નંબરની ટીમ જે સેમીફાઈનલમાં આવી શકે છે તે ઇંગ્લેન્ડના ઓલરેડી 8 પોઈન્ટ્સ છે જ. આમ સાઉથ આફ્રિકાનો વર્લ્ડ કપ આ મેચની હાર બાદ પૂર્ણ થઇ ગયો છે. ગત વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચ્યું હતું, આ ચાર વર્ષમાં તેનું સતત નબળું પડી રહેલું પ્રદર્શન માત્ર એ ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો માટે ચિંતાજનક છે.\nએક તરફ ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ દિવસેને દિવસે વધુ મજબૂત બનતા જાય છે તો પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ સાથે હવે સાઉથ આફ્રિકા પણ લડત વિહીન અથવાતો અસાતત્યપૂર્ણ રમત રમીને નબળું પડતું જાય છે. આશા કરીએ કે ક્રિકેટ સાઉથ આફ્રિકાના અધિકારીઓ પોતાની ટીમના આ નિર્બળ અને નિર્માલ્ય પ્રદર્શનમાંથી કોઈ ધડો લે અને સાઉથ આફ્રિકન ક્રિકેટને કોઈને કોઈ રીતે પુનરાગમન કરાવે.\nસામે પક્ષે પાકિસ્તાને આ મેચ માત્ર પોતાની બેટિંગ અને બોલિંગને કારણે જીતી છે તે વાતમાં કોઈજ શંકા ન હોઈ શકે. કારણકે ફિલ્ડીંગમાં તે આ મેચમાં પણ એટલું જ નબળું રહ્યું હતું જેટલું તે આ સમગ્ર ટુર્નામેન્ટમાં રહ્યું છે. નહીં નહીં તો 5 મહત્ત્વના કેચ તેણે છોડ્યા હતા. આ તો સાઉથ આફ્રિકન ટીમનો આત્મવિશ્વાસ તળીએ છે નહીં તો ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ જેવી ટીમ તેના આ પ્રકારના ‘ભગાનો’ ભરપૂર લાભ લઈને મેચ જીતી ચૂક્યા હોત.\nબેટિંગમાં પણ હારિસ સોહેલ અને બાબર આઝમની પાર્ટનરશીપે પાકિસ્તાનને એક મજબૂત સ્કોર બનાવવામાં મદદ કરી હતી. બોલિંગ બેશક તેની જોરદાર રહી હતી. પાકિસ્તાન હવે 5 પોઈન્ટ્સ ધરાવે છે અને તેની ત્રણ મેચ બાકી છે. આ ત્રણ મેચમાંથી અફઘાનિસ્તાન સામેની તેની મેચ સરળ રહી શકે છે, બાકી ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામ��� તેને તકલીફ પડી શકે તેમ છે. તેમ છતાં આ મેચ જીતીને પાકિસ્તાને પોતાની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવાની આશા જીવંત રાખી છે.\nPreview: બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન, સાઉથહેમ્પટન\nબાંગ્લાદેશ આ ટુર્નામેન્ટની સૌથી મોટી શોધ છે એમ કહીએ તો જરાય ખોટું નથી. તો બીજી તરફ અફઘાનિસ્તાને ગત મેચમાં ભારતને આપેલી લડત સિવાય આ વર્લ્ડ કપમાં ખાસ કશું કરી બતાવ્યું નથી. મેચ સાઉથહેમ્પટનમાં જ છે આથી જોવાનું એ રહેશે કે મેચ કઈ પીચ પર રમાશે. જો ભારત-અફઘાનિસ્તાનની જ પીચ પર આ મેચ રમાશે તો ફરીથી આપણને એક લો સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. જો એવું હશે તો બંને ટીમોને જીતનો સરખો ચાન્સ હશે પરંતુ જો પીચ જરાક પણ બેટ્સમેનોને મદદ કરતી હશે તો બાંગ્લાદેશનું પલ્લું ભારે રહેશે.\nCWC 19 | M 20 & 21 | શ્રીલંકા અને અફઘાનિસ્તાન અપેક્ષા અનુસાર જ રમ્યા\nCWC 19 | M 40 | અભિનંદન ટીમ ઇન્ડિયા, રોહિત, બુમરાહ અને ચારુલતાબેન\nઆ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો\nCWC 19 | M 33 | બાબર અને શાહીને ન્યુઝીલેન્ડનો વિજય રથ અટકાવ્યો\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/not-only-zaira-wasim-but-also-these-bollywood-actresses-have-left-bollywood-99156", "date_download": "2019-07-19T20:43:54Z", "digest": "sha1:NGUO3P7VLI362C4XB2OGBBM4OMDOS423", "length": 9352, "nlines": 81, "source_domain": "www.gujaratimidday.com", "title": "not only zaira wasim but also these bollywood actresses have left bollywood | ઝાયરા વસીમ જ નહીં આ બોલીવુડ અભિનેત્રીઓએ પણ છોડ્યું બોલીવુડ - entertainment", "raw_content": "\nઝાયરા વસીમ જ નહીં આ બોલીવુડ અભિનેત્રીઓએ પણ છોડ્યું બોલીવુડ\nઝાયરા વસીમ એકલી એવી અભિનેત્રી નથી જેણે અચાનક ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ છે જે એકાએક બોલીવુડ છોડી દીધું હોય. આવો જોઈએ કોણ છે આ અભિનેત્રીઓ.\nઝાયરા વસીમ (ફાઇલ ફોટો)\nબોલીવુડ અભિનેત્રી ઝાયરા વસીમે એકાએક બોલીવુડ છોડવાનો નિર્ણય લઈને બધાંને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. ઝાયરાએ સોશિયલ મીડિયા પર આ વાત જણાવતાં કહ્યું કે તે છેલ્લા પાંચ વર્ષથી આ ફીલ્ડમાં છે અને ખુશ નથી. એક્ટિંગ ઝાયરાની ધાર્મિક આસ્થા વચ્ચે આવી રહી છે. આ કારણે તેણે બોલીવુડમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. આમ તો ઝાયરા વસીમ એકલી એવી અભિનેત્રી નથી જેણે એકાએક ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે એકાએક બોલીવુડ છોડીને ચાલી ગઈ છે. આવો જોઈએ કોણ છે આ અબિનેત્રીઓ.\nફિલ્મ પાપા કહેતે હે ફેમ મયૂરી કાંગોએ પણ ખૂબ જ ટૂંક સમયમાં બોલીવુડને અલવિદા કહી દીધું. મયૂરીએ 1995માં ફિલ્મ નસીમ, 1997માં ફિલ્મ બેતાબી અને 2000માં બાદલમાં કામ કર્યું. થોડાં સમયમાં જ મયૂરીએ એનઆરઆઇ સાથે લગ્ન કરી લીધા અને બોલીવુડ છોડવાનો નિર્ણય લઈ લીધો. આદે મયૂરી ફિલ્મોથી દૂર એક મલ્ટીનેશનલ કંપનીમાં મોટા પદ પર કાર્યરત છે.\n90ના દાયકાની મોટી અભિનેત્રીઓની જ્યારે પણ વાત થાય છે તો મમતા કુલકર્ણીનું નામ પણ લેવામાં આવે છે. પોતાના ગ્લેમરસ અવતારથી મમતાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી જગ્યા બનાવી હતી. પણ 2000માં જ તેમણે બોલીવુડ છોડવાનો નિર્ણય લઈ લીધો. 15 વર્ષ પછી કેન્યામાં જોવા મળી. તે પોતાના પુસ્તક ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગિનીને લઇને ખૂબ જ ચર્ચામાં રહી.\nસંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક જોવા મળેલી અભિનેત્રી આયશા કપૂર હવે ઇન્ડસ્ટ્રીથી દૂર છે. આયશા કપૂરે બ્લેકમાં રાણી મુખર્જીના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. જો કે બે ફિલ્મો કર્યા પછી આયશાએ બોલીવુડ છોડવાનો નિર્ણય કરી લીધો.\nઆ પણ વાંચો : ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું\nસલમાન ખાનની ફિલ્મ વૉન્ટેડ સાથે ચર્ચામાં આવેલી અભિનેત્રી આયેશા ટાકિયા પણ આ લિસ્ટમાં સામેલ છે. આયેશા ટાકિયાએ બોલીવુડમાં આવ્યા પછી સમાજવાદી પાર્ટીના ન���તાના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી હંમેશાં માટે અંતર વધારી દીધું. આયેશાના બોલીવુડ છોડવાથી તેના ચાહકો ઘણાં શૉક્ડ હતા.\nઝાયરા વસીમને તેની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતાઃ અનુભવ સિંહા\nવસીમનામા, કાશ્મીરધારાઃ ખોટી વાત, ખોટો ઉપદેશ નખ્ખોદ વાળવાનું કામ કરે છે\nદંગલ ગર્લ ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, ધર્મને ગણાવ્યો કારણ\nડૉક્ટરના હડતાળના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/08/2018/2996/", "date_download": "2019-07-19T21:00:42Z", "digest": "sha1:NHOO72ZV2T6MXJFU3HKHHVHL2MRETUBM", "length": 6258, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં સામેલ છે આઠ ભારતીય મહિલાઓ. | Gujarat Times", "raw_content": "\nHome INDIA ફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં સામેલ છે આઠ ભારતીય મહિલાઓ.\nફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં સામેલ છે આઠ ભારતીય મહિલાઓ.\nતાજેતરમાં જાણીતા ફોર્બ્સ મેગેઝીન વિશ્વના અબજોપતિઓના નામોની એક યાદી પ્રકાશિત કરી હતી. આ યાદીમાં 8 ભારતીય મહિલાઓનો પણ સમાવેશ થયો છે. પ્રથમ સ્થાને છે જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિ,ના ચેરપર્સન સાવિત્રી જિંદાલ. તેમની સંપત્તિ 8-8 અબજ ડોલરની છે. બીજા ક્રમે છે કિરણ મજુમદાર ., તેઓ દવાઓ બનાવતી કંપનીના વડા છે. તેમની સંપત્તિનો આંકડો છે- 3-6 અબજ ડોલર. ત્યાર પછી સ્મિતા કૃષ્ણા ગોદરેજ. તેઓ ગોદરેજ પરિવારની સંપત્તિમાં પાંચમો હિસ્સો દરાવે છે. અન્ય ભારતીય અબજોપતિ મહિલાઓમાં લીના તિવારી, વિનોદ ગુપ્તા, શીલા ગૌતમ, મધુ કપૂર અને અનુ આગા. બિઝનેસના વિવિધ ક્ષેત્રોમાં સપળતાપૂર્વક કામગીરી બજાવીને ઉચ્ચસ્થાને પહોચેલી આ શ્રીમંત મહિલા ઉદ્યોગપતિઓએ વિશ્વમાં ભારતીય નારીનું નામ ઉજળું કર્યું છે.\nPrevious articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળની સૌથી શકિતશાળી ત્રણ મહિલાઓ\nNext articleશ્રી શ્રી રવિશંકર અને ગીતકાર જાવેદ અખ્તર – આમને- સામને\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nભારતની અર્થ વ્યવસ્થા એવી મોટર કાર જેવી થઈ ગઈ છે કે...\nઅમરેલીમાં જન-રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પરિવારવાદે દેશને બહુ નુકસાન...\nગુજરાત સહિત ભારતભરમાં ‘પદ્માવત’નો વ્યાપક વિરોધઃ ઠેર ઠેર હિંસક પ્રદર્શન\n29 વર્ષના અભિનેતા ડેનિયલ રેડકલીફ કહે છે- હેરી પોટર ફિલ્મ સિરિઝે...\nરાઝીની સફળતાથી ખુશ મેઘના ગુલઝારની નવી ફિલ્મમાં આલિયા અને રણવીર કપુર...\nસુરતના જમણથી કાશીના મરણ સુધી\nસંબંધોમાં સર્જાયેલા શૂન્યાવકાશને પૂરતી ચિન્મય પુરોહિતની ગુજરાતી ફિલ્મ ‘ઓક્સિજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=90", "date_download": "2019-07-19T20:34:02Z", "digest": "sha1:K6PL7L7QA3CXDYZNA7ZWYXGV3NIHW6Z4", "length": 16379, "nlines": 59, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો\nશું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો\n10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ કર્યો હતો કે આશુરના દિવસે રોઝો રાખે.\nઆ વાત સહી નથી. સાચી વાત આમ છે: રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને જ્યારે મદીના આવ્યા તો આપે યહુદીઓને 10 મી મોહર્રમના રોઝો રાખતા જોયા. પુછતાછ કરતા એ જાણવા મળ્યુ કે આ શુભ દિવસ છે. આ એ દિવસ છે કે જ્યારે બની ઈસ્રાઈલને તેના દુશ્મન ફીરૌનથી નજાત મળી હતી તેથી હ. મુસા (અ.સ.) આ દિવસે રોઝો રાખ્યો હતો.\nરસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: કે હું તમારા કરતા મુસાની વધારે યોગ્ય છું.\nપછી આપે તે દિવસે રોઝા રાખ્યો અને મુસલમાનોને હુકમ કર્યો કે આ દિવસે રોઝો રાખે.\n(સહીહ બુખારી, ભાગ-3, ઈજીપ્ત પ્રકાશન-54, મીશ્કાત અલ મસાબીહ, દિલ્હી પ્રકાશન-1, 307 હી.સ. પા. 172)\nમીશકાત અલ મસાબીહમાં તેના કોમેન્ટેટરે લખ્યું છે કે તે બીજો વર્ષ હતો. કારણકે પહેલા વર્ષમાં રસુલે ખુદા (સ.અ.વ.) મદીનામાં આશુરા પછી રબીઉલ અવ્વલમાં આવ્યા હતા. એ વાત ધ્યાનમાં રહે કે યહુદીઓનો પોતાનું ખુદનું એક અલગ કેલેન્ડર હતું અને અલગ મહિનાઓ. માટે એ વાતમાં કાંઈ તથ્ય નથી કે તેઓ 10 મી મોહર્રમના રોઝા રાખતા હતા. જ્યાં સુધી કે એ વાત સાબીત ન થઈ જાય કે 10 મી મોહર્રમની તારીખ હંમેશા ત્યારે આવતી જ્યારે આ યહુદીના રોઝા રાખવાનો દિવસ હતો.\nયહુદીઓનો પહેલો મહીનો (અબીબ જેનું પછીથી નીસાન નામ પડયું) તે રજબ મહીનાની સાથે આવતો. ડબલ્યુ.ઓ.ઈ. ઓસ્ટ્રેલે અને થીઓડેર એચ. રોબીનસનએ લખ્યું છે કે અરેબીયામાં સહુથી અહેમ કે નવા ચાંદના તહેવારો આવતા તે રજબ મહીનામાં આવતા કે યહુદીના હીબ્ મહીના અબીબ સાથે આવતો અને આ તે વખત હતો જ્યારે પુરાણા ઝમાનાના અરબો સ્પ્રીંગ ફેસ્ટીવલ તેઓનો તહેવાર ઉજવતા.\n(હીબ્ મઝહબ એસ.પી.સી.એક. લંડન, 1955, પા. 128\nપહેલાના ઝમાનામાં હ. ઈબ્રાહીમ (અ.સ.)ના બન્ને વંશજો આ ઈન્ટલકેલટીક પધ્ધતિ આખા વર્ષમાં 1 વધારાનો મહીનો યા મહીનામાં વધારાનો દિવસ ઉમેરવાનું અનુસરણ કરતા હતા અને આ રીતે યહુદીઓનો સાતમો મહીનો તીસરી તીસરી 1, મોહર્રમ મહીના બન્ને એકી સાથે આવતા અને મોહર્રમની 10 મી તારીખ (આશુરા) 10 મી તીસરી બન્ને સાથે આવતા. જ્યારે યહુદીઓનો ઈદનો દિવસ હતો રોઝાનો દિવસ હવે આ બન્ને કેલેન્ડર સમકાલીનતા (10 વખતે બનવું) તુટી ગઈ જ્યારે ઈસ્લામે 9 હીજરીના સાલના આ ઈન્ટરકેટેટીયા પધ્ધતિને બંધ કરાવી પરંતુ અગર ધ્યાનમાં લેવામાં આવે તો આ બન્ને કેલેન્ડરની સમકાલીનતા ઈસ્લામના આવ્યા પહેલા ખતમ થઈ ગઈ હતી. કેમકે અરબ લોકો તેઓના ઈન્ટરકેલેશનમાં મેથેમેટીકલ ગણત્રીની પરવાનગી નહોતા આપતા. આ માટે મોહર્રમ 2 જી હીજરી સનમાં પાંચમી જુલાઈ, 623 સી.ઈ. શ થયું. યહુદીના તીસરી મહીનાના ઘણા મહીના પહેલા કે જે તીસરી મહીનો હંમેશા (સપ્ટેમ્બર - ઓકટોબર) સાથે સહકાલીન હતો.\nતો આનાથી સ્પષ્ટ થાય છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જે મદીનામાં ગુઝરી આશુરનો દિવસ યહુદીઓ માટે કાંઈ મહત્વ ધરાવતું ન હતું.\nશઆતમાં આ દિવસે રોઝો રાખવો વાજીબ હતો પણ પછીથી રમઝાન મહીનામાં રોઝા વાજીભ કરવામાં આવ્યા અને આશુરાના દિવસનો રોઝો મરજીયાત કરવામાં આવ્યો ચાહે તો રાખી શકે.\nઆશુરની પવીત્રતા ને આ બનાવ સાથે સાંકળી નથી શકાતું. ફકત એ કારણ માટે કે મોહર્રમની હુરમત અને આશુરનો દિવસ મુકરર કરવામાં આવ્યો હતો. રસુલે ખુદા (સ.અ.વ.)ના વખતમાં ઈમામ હુસૈન (અ.સ.)ના જન્મના ઘણી પહેલા.\nસવાલ એ છે કે: શું કામ તે દિવસે રોઝો રાખવામાં આવતો હતો\nયહુદીના મીડ્રાશીક સાહિત્ય જણાવે છે કે સાતમાં મહીનાનો 10 મો દિવસ (યોમ હકીપુરમ એટોનમેન્ટનો દિવસ) ની ઘટનાને કોહે તુરના પહાડથી તે તૌરતની કે સુરા (ટેબલેટ ઓફ કોવેનન્ટ) લાવવામાં આવ્યા હતા જેમકે ડો. મીશેલ માવસારી કેસપી એ પોતાના પત્રમાં લખ્યું છે.\nહવે સવાલ એ છે કે: અગર યહુદીઓ ચાહતા હોત કે તેઓ તીસરી-1 અને મોહર્રમની સમકાલીનતાને બાકી રહે તો કઈ રીતે તેઓ આ રિવાજ ને રસુલે ખુદા (સ.અ.વ.) ને કહેતા ભુલી ગયા.\nતે મહીનો કે જેમાં અલ્લાહ (સુ.વ.ત.) બની ઇસરાઈલને ફીરૌનથી નજાત અપાવી તે મહીનો અબીબ હતો (જે રજબ મહીના સાથે સમકાલીન હતો) અને ઈન્જીલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ‘અબીબ મહીનામાં રાખો અને તેને સહી રાખો. ત્યાં સુધી તમારો ખુદા અલ્લાહ. કારણકે અબીબ મહીનાના તમારા ખુદા અલ્લાહે તમોને રાતના મીસરથી બાહર લાવ્યો હતો (ડયુટ 16:1)\nહવે સવાલ એ છે કે કઈ રીતે યહુદીઓ એક ઘટના કે અબીબ (જે રજબ મહીના સાથે સમકાલીન હતો માં બની હતી તેને મોહર્રમ મહીના સાથે સાંકળે કે જે તૌરતે સાથે ખુલ્લો અનાદર થાય\nઅહીં મુસલમાનો માટે વિચાર માંગે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ને મોકલવામાં આવ્યા હતા એ દીન સાથે કે બીજા બધા પહેલાના દીન અને શરીઅતને રદ કરતા હતા. તો પછી એમ કેમ બને કે તેમણે બે જરૂરી સમજ્યું યહુદીના આ રિવાજને ઈમીટેટ કરવાનું અપનાવવાનું.\nઉપરની બધી હકીકતને જાણીને એ વાત સ્પષ્ટ છે કે યહુદીઓ પાસે કોઈ કારણ નહોતું કે તેઓ આશુરના દિવસે રોઝો રાખે. એ ઝમાનામાં અને આ વાર્તા એ કારણે પર બનાવવામાં આવી હતી. એ ફકત એક ફીકશન એક કાલ્પનીક ઘટના કે જુઠાણું છે. ખરેખર આ વાત ઉપજાવી કાઢવામાં આવી હતી. એ રાવીથી કે જે ફકત એટલુંજ જાણતો હતો કે એક ઝમાનામાં મોહર્રમ યહુદીઓના તીસરો મહીના સાથે સમકાલીન હતો. પરંતુ આ સિવાય બાકી યહુદીના મઝહબ અને તેમની સંસ્કૃતિથી અજાણ હતો.\nઅહીં જરી છે જાણવું અને જાહેર કરવું કે આવી અને આના જેવી બીજી હદીસોને ઘડી કાઢવામા. આવેલા છે. ઉમય્યાના માનવાવાળા��થી ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી તે લોકો આ કેમ્પેન મીશન હતું કે 10 મી મોહર્રમ એ ખુશીનો દિવસ ગણાવે. આ હદીસો એના જેવીજ છે કે જે કહે છે 10 મી મોહર્રમ ના હ. નૂહ (અ.સ.)ની કશ્તી પહાડ પર ઉતરી હતી અને હ. ઈબ્રાહીમ (અ.સ.) માટે આગ ઠંડી અને મહેફુઝ થઈ ગઈ હતી અને હ. ઈસા (અ.સ.) આસ્માન પર ઉઠાવી લેવામાં આવ્યા હતા. આજ કેટેગરીમાં આ રિવાયત મુસલમાનોને પ્રેરે છે કે આશુરને ખુશીના દિવસ ગણવો. અને આ દિવસે અનાજને જમા કરે અને આનાથી પોતાના રીઝકમાં ઈઝાફો થશે અને ઘર પર અલ્લાહની રહેમત ઉતરશે.\nબલ્કે આ તો એક ફઝીલત છે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત આ દિવસે થઈ. બીજું એક ગલત માન્યતા એ છે કે આ મહીનો અશુભ છે. કારણકે ઈમામ હુસૈન (અ.સ.) મોહર્રમમાં કત્લ કરવામાં આવ્યા હતા. તેથી લોકો આ મહીનામાં શાદી કરવાનું ટાળે છે.\nઆ વાત પાયા વગરની છે. અગર કોઈ મહાન વ્યકિતનું મૃત્યુ કોઈ દિવસને અશુભ બનાવી દે તો આવનાર વખત માટે તો પછી વર્ષનો કોઈ દિવસ અશુભમાંથી બાકાત નહિં રહે. કુરઅને મજીદ અને સુન્નતે રસુલ (સ.અ.વ.) આવી અંધશ્રધ્ધાઓ ખોટી માન્યતાથી આપણને મુકત કયર્િ છે.\nઆ કંઈ નથી પણ ફકત ખોટો ખ્યાલ છે. કારણકે એવી કોઈ રિવાયત નથી જે કહેતી હોય કે આશુરના યા મોહર્રમ યા સફર મહીનામાં નિકાહ કરવા હરામ છે. પરંતુ એ વાત જાણવી જરી છે કે શું એક મુસલમાન પસંદ કરશે શાદી કરવી એ દિવસે કે જે દિવસે તેના માં યા બાપની રેહલત થઈ હોય યા પછી તે દિવસે કે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત હોય. યા પછી તે પોતાની વિવેક બુધ્ધી વાપરી તે શાદીને થોડા દિવસો માટે ટાળશે અને માન આપવાવાળા ખાતર.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://konecthealth.com/doctor/articles/digital-eye-strain", "date_download": "2019-07-19T21:40:27Z", "digest": "sha1:FLJVYHCGHKNJ2ZLKAEZDE2N6XKIBUU6V", "length": 5405, "nlines": 51, "source_domain": "konecthealth.com", "title": "Digital Eye Strain - Konect Health", "raw_content": "\n> આજના મોબાઈલ અને કોમ્પ્યુટર યુગમાં\n(4) આંખો કોરી પડી જવી\n(5) ખભા અને ગળાનો દુખાવો થવો\nઆ બધું ખુબજ સામાન્ય રીતે રોજ-બરોજની જીદગીમાં જોવા મળે છે જો આ બધું તમે પણ અનુભવતા હોય તો તેને DIGITAL EYE STRAIN OR COMPUTER VISION SYNDROME કહેવાય છે.\n> જો તમે ઘરમાં કે ઓફિસમાં કોમ્પ્યુટર અથવા મોબાઈલ 2 TO 3 કલાક થી વધારે ઉપયોગ કરતા હોય તો તમને DIGITAL EYE STRAIN OR COMPUTER VISION SYNDROME બીમારી થઇ શકે છે.\n> નીચેના લક્ષણો જોવા મળી શકે છે\n(1)માથું અને આખો દુખવી\n(2) આંખો લાલ થઇ જવી અને કોરી પડવી\n(3) આંખો થાકી જવી\n> ઉપરના લક્ષણો નીચેના કારણોથી જોવા મળી શકે છે\n(1)ઓછી લાઈટ માં કામ કરવું\n(2) ડિજિટલ સ્ક્રીન પર Glare હોવી\n(3) યોગ્ય અંતર રાખીને કામ ના કરવું\n(4) યોગ્ય રીતે બેસીને કામ ન કરવું\n(5) વધારે પડતી ડિજિટલ સ્ક્રીનની Blue Lite આંખોમાં જવી ( 415 થી 455nm વાડી wavelength Blue light આંખને ડેમેજ કરી શકે છે\n(1) જો તમને ચશ્માના નંબર હોય તો ફરજિયાત ચશ્મા પહેરીને જ કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઉપર કામ કરવું હિતાવહ છે.\n(2) યોગ્ય પ્રકાશ રૂમમાં હોવો જરૂરી છે. ઓછી લાઈટ અને અંધારામાં કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ આંખના પડદાને કાયમ માટે નુકશાન કરી શકે છે\n(3) જો તમે ચશ્માનો ઉપયોગ કરતા હોય તો anti-glare ચશ્માંના કાચનો ઉપયોગ કરવો જોઈએ, સાથે anti - glare કોમ્પ્યુટર સ્ક્રીનનો પણ ઉપયોગ કરવો જોઈએ LED અને LCD સ્ક્રીન પણ ખુબ ફાયદા કારક છે\n(4) Front Size અને Contrast તમારી આંખોને તકલીફ ના પડે તેવી રીતે યોગ્ય પ્રમાણમાં રાખવું જોઈએ\n(5) કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે આંખને પટપટાવી (Blinking) ખુબજ જરૂરી છે\n(6) મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગ વખતે 20/20/20 નો નિયમ અનુસરવો ખુબ જ જરૂરી છે. જેનો અર્થ નીચે પ્રમાણે છે. દર 20 મિનિટે કોમ્પ્યુટરમાંથી નજર ફેરવી 20 ફૂટ દૂર રહેલી વસ્તુને 20 સેકેન્ડ માટે જોવી\n(7) neck અને shoulder ને યોગ્ય રીતે આરામ આપવા માટે નિયમિત અંતરાલે જગ્યા પરથી ઉભા થવું, પોતાના હાથ-પગ ગળા અને shoulder નો Stretch દૂર કરવો\nProper posture માં રહીને કોમ્પ્યુટર ઉપર કામ કરવું જે માટે 20 થી 24 ઇંચનું કોમ્પ્યુટર ની સ્ક્રીનનું અંતર રાખવું અને સ્ક્રીન નું સેન્ટર પોઇન્ટ અને તમારી આંખ વચ્ચે 10 થી 15 ડિગ્રી નો Angle રાખવો\n(9) રાત્રે સુતા પહેલા 1 કલાક ના સમય માં મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં\n(10) પુસ્તક વાંચવા માટે મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરવો નહિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/jayesh-chitaliya-talking-about-union-budget-2019-99573", "date_download": "2019-07-19T20:32:56Z", "digest": "sha1:Z6C75OTXOUIXGTY4NQY2D5VS7WUHTV4U", "length": 20248, "nlines": 75, "source_domain": "www.gujaratimidday.com", "title": "Jayesh Chitaliya Talking About Union Budget 2019 | બજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું - business", "raw_content": "\nબજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું\nશૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા | Jul 08, 2019, 11:35 IST\nબજેટમાં એવી-એવી જાહેરાતો થશે કે બજાર ઉછાળા મારશે અને તેજી ઝડપ પકડશે. નાણાપ્રધાન અર્થતંત્રને વેગ આપવાનાં જે કદમ ભરશે એ બજારને પણ વેગ આપશે એવી આશા ભરપૂર હતી, કિંતુ એવું કંઈ થયું નહીં.\nબજેટે ગરીબ-ગ્રામ્યલક્ષી પગલાં ઘણાં લીધાં, કિંતુ બજારલક્ષી કોઈ નક્કર પ્રોત્સાહક પગલાં લીધાં નહીં. બચત-રોકાણને બૂસ્ટ મળે એવું પણ કોઈ ઠોસ પગલું લેવાયું નહીં. ઉપરથી બજાર ઘટે એવાં પગલાં લેવાયાં છે, પરિણામે હાલના સંજોગોમાં તેજી તારા વળતાં પાણી જોવા મળે તો નવાઈ નહીં.\nવિતેલું સપ્તાહ બજેટનું સપ્તાહ હોવાથી આશાવાદની ઊંચાઈ વધી ગઈ હતી. તેમાં વળી ગ્લોબલ સંકેતો પણ સારા રહેતા ગયા હોવાને લીધે ગયા સોમવારે બજાર પોઝિટિવ રહ્યું હતું. સેન્ટીમેન્ટ પણ પોઝિટિવ હોવાથી સેન્સેકસ 300 પૉઈન્ટ ઉપર જઈ અંતમાં 291 પૉઈન્ટ અને નિફટી 77 પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા. યુએસએ અને ચીન એકબીજા પર ટેરિફ નહીં નાખે યા વધારે એવી સહમતીના સમાચારે પણ બજારને બુસ્ટ આપ્યું હતું. મંગળવારે પણ બજેટ માટેના સારા આશાવાદને લીધે બજાર વધઘટ કરતું વધ્યું હતું, સેન્સેકસ 130 પૉઈન્ટ અને નિફટી 45 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા.\nસરકાર જીએસટીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા હોવાથી અપેક્ષા વધી હતી, જેમાં જીએસટી દર ઘટાડવા ઉપરાંત દરની સંખ્યા પણ ઘટાડવાની વાત હતી. ઈન શોર્ટ, જીએસટીના અમલને આ તા. ૧ જુલાઈએ બે વરસ પૂરાં થયાં, કિંતુ હજી તેમાં કેટલીક ક્ષતિઓ ઊભી છે, જેને દૂર કરી વધુ સરળીકરણનો સરકારનો ઈરાદો છે. બુધવારે પણ બજાર આશાવાદ પર જ આગળ વધ્યું હતું, જોકે પૂર્ણ સત્રમાં સાધારણ વધઘટ જ રહી હતી અને અંતમાં સેન્સેકસ માત્ર ૨૨ પૉઈન્ટ અને નિફટી પાંચ પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા. ગુરુવારે પણ બજાર વધઘટ સાથે પોઝિટિવ રહ્યું હતું. સેન્સેકસ ૬૯ પૉઈન્ટ અને નિફટી ૨૧ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. આમ, બજેટના આગલા ચારેય દિવસોમાં માર્કેટ વોલેટાઈલ રહીને પણ અંતમાં પોઝિટિવ બંધ રહ્યું હતું. આમ બજેટ માટેનો બજારનો આશાવાદ સાચો પડવાના સંકેત ગુરુવાર સુધી મળતા રહ્યા હતા. જોકે શુક્રવાર બજાર માટે શુકનિયાળ સાબિત થયો હતો.\nશુક્રવારે બજેટના દિવસે શરૂમાં બજારમાં ઉત્સાહ હતો, કિંતુ જેમ-જેમ જાહેરાત થતી ગઈ અને બજેટમાં માર્કેટ રાજી થાય એવું કંઈ જ નક્કર જાહેર નહીં થતા સેન્સેકસ બજેટની સાથે-સાથે જ ઘટતો રહી બજેટ પૂરું થયા બાદ સત્રના અંતમાં સેન્સેકસ ૩૯૫ પૉઈન્ટ અને નિફટી ૧૩૫ પૉઈન્ટ નીચે ઊતરી ગયા હતા. બજાર તદ્ન નર્વસ સેન્ટીમેન્ટમાં ધકેલાઈ ગયુ હતું. એટલું જ નહીં, હવે આગામી સપ્તાહમાં પણ બજાર મંદ રહેવાની યા ઘટતું જવાની ધારણા મુકાય છે. બજાર સામે એક માત્ર બજેટનું ટ્રિગર હતું, જે તેને ઉછાળા કે કૂદકા મરાવી શકે એમ હતું. જેના પર વરસાદનું ચિકકાર પાણી ફરી ગયું હોવાનો તાલ રચાયો હતો. હવે પછી સરકાર તરફથી નવી કોઈ પોઝિટિવ જાહેરાત થાય અને બજેટની જાહેરાતની સારી અસરો નક્કરપણે દેખાવાની શરૂ થાય તો કંઈ વાત બને આ વાત વિદેશી રોકાણકારોને આકર્ષવા સરકારે બજેટમાં બતાવેલી ચોક્કસ ઉદારતા છે. ખાસ કરીને સીધા વિદેશી રોકાણ માટે તેમ જ પોર્ટફોલિયો રોકાણ માટે હળવા કરાયેલા ધોરણોને આમાં ગણી શકાય. બીજી આશા એ ખરી કે ભારતનું અર્થતંત્ર મંદ સ્થિતિમાં પણ જે દિશામાં આગળ વધી રહ્યું છે તે અન્ય દેશોની તુલનાએ કંઈક બહેતર ગણાતું હોવાથી વિદેશી રોકાણને આકર્ષી શકશે એવી આશા હજી છે. નાના રોકાણકારો સરકારી સિક્યોરિટીઝ જેવાં સાધનોમાં સીધું રોકાણ કરી શકે એવો માર્ગ બજેટે દર્શાવ્યો છે, પણ આમાં સ્ટૉક માર્કેટનું કંઈ ઝાઝું વળે નહીં. કોર્પોરેટ ટૅકસના ૨૫ ટકાના દર માટે ટર્નઓવર મર્યાદા ૨૫૦ કરોડથી ૪૦૦ કરોડ રૂપિયાની કરી દેવાઈ એ સારી વાત છે, પરંતુ આ બાબત બજારને કોઈ બુસ્ટ આપી શકે એવું જોર ધરાવતી નથી. એસટીટીના ઘટાડાનો લાભ માત્ર ઓપ્શન ટ્રેડિંગને આંશિક પ્રમાણમાં મળશે.\nબજાર માટે નિરાશાજનક જાહેરાતો\nલિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શૅરહોલ્ડીંગ ૨૫ ટકાથી વધારીને ફરજિયાત ૩૫ ટકા કરવાની જોગવાઈની જાહેરાત માર્કેટ માટે સૌથી નિરાશાજનક અને આઘાતજનક છે. આને કારણે સારી કંપનીઓમાં, જેમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ વધુ છે તેના શૅરોની વેચવાલી આવશે, રાધર કરવી પડશે. જેને લીધે તેના ભાવ ઘટી શકે. આમાં મોટેભાગે લાર્જ કેપ કંપનીઓ અને મલ્ટીનૅશનલ્સ છે. અમુક મલ્ટીનૅશનલ્સ તો આને લીધે ભારતીય શૅરબજારમાંથી ડિલિસ્ટ થવાનું પણ વિચારી શકે. બીજી બાજુ સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફત એક લાખ કરોડ રૂપિયા જેટલું ફંડ ઊભું કરવા માગે છે, જેની ઑફરમાં ભાગ લેવા માટે પણ શૅરબજારમાં અન્ય શૅરોમાં વેચવાલી આવે એવી શકયતા વધુ રહેશે. બજેટે ડિમાંડ અને વપરાશ વધે એવું કોઈ નક્કર પગલું ભર્યું નથી, કમસેકમ ટૂંકા ગાળા માટે તો નહીં જ, એ ઉપરાંત બજેટે રોજગાર સર્જન માટે પણ કોઈ સચોટ કદમ જાહેર કર્યા નથી. વધુમાં રોકાણકારોને મલ્ટીપલ ટૅકસના બોજ ઉઠાવવા પડે એવું કરાયું છે. પાંચ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટૅકસ નહીં ભરવો પડે એ લાભ સિવાય અન્ય કોઈ લાભ મધ્યમ વર્ગના ફાળે નથી ગયો. જેથી બજેટ બાદ પણ બજારને કોઈ ઉત્સાહ નથી. આ સ્થિતિમાં બજાર ઘટવાની શકયતા ઊંચી છે. સારા શૅરોમાં પ્રોફિટ બુક કરી બહાર નીકળી જવું અને નીચા ભાવે ફરી સારા શૅરો ખરીદવાની તકનો સમય આવે તેની રાહ જોવી એમાં જ શાણપણ ગણાશે.\nજાણવા જેવી નાની –નાની વાત\nરિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પોતાનું કરજ ઘટાડવા તેની એસેટ વેચવાનું વિચારે છે. જેમાં તેની મુખ્ય કચેરીનો સમાવેશ થાય છે.\nસ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા તેની મૂડી જરૂરિયાતને પહોંચી વળવા માર્કેટમાંથી ૭૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે. એચડીએફસી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત ઈસ્યૂ કરીને ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા માટે બોર્ડ મિટિંગ ઑગસ્ટમાં કરવાની છે.\nલાંબા સમયથી મંદીમાં રહેલા રિઅલ એસ્ટેટ સેકટર માટે કોઈ દમદાર કદમ નહીં હોવાથી આ સેકટરની કંપનીઓની કામગીરી નબળી રહેશે.\nઑટો સેકટરને પ્રોત્સાહનના એન્જિનની તાતી જરૂર હતી, જેના તરફ બજેટે કોઈ ધ્યાન આપ્યું નથી, ઉપરથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા.\nકંપનીઓના શૅર બાયબેક પર પણ ટૅકસ નાખી દીધો.\nઈન્વેસ્ટમેન્ટ કરવું એટલે ભીંત પરના પોપડાને ઉખડતા જોવું અથવા લીલા ઘાસને ઊગતા જોવું, બાકી એકસાઈટમેન્ટ જોઈતું હોય તો લાખો રૂપિયા લઈને કોઈ મોટા કસિનોમાં પહોંચી જાવ.\nઆ પણ વાંચો : ભારતીય શૅર બજારમાં કમજોરી, સેન્સેક્સમાં 454 અંકનો ઘટાડો\nછેલ્લાં પાંચ વરસનાં છ બજેટમાં સેન્સેક્સસનું શું થયું હતું\nછેલ્લાં પાંચ વરસના બજેટના દિવસના સેન્સેકસની સ્થિતિ જોઈએ તો વરસ ૨૦૧૪માં પ્રથમ ઈન્ટરિમ બજેટ જુલાઈમાં જ રજૂ થયું હતું, તે દિવસે ૮૦૦ પૉઈન્ટની વધઘટ થઈ, પણ અંતે સેન્સેકસ ૭૨ પૉઈન્ટ માઈનસ થઈને ૨૫૩૭૨ પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ ૨૦૧૫ના રેગ્યુલર પૂર્ણ બજેટમાં સેન્સેકસ 140 પૉઈન્ટ વધીને 29360 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2016માં સેન્સેકસ 152 પૉઈન્ટ માઈનસ રહીને 23002 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2017ના બજેટમાં સેન્સેકસ 485 પૉઈન્ટ વધીને 28142 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2018ના બજેટમાં સેન્સેકસ 58 પૉઈન્ટ માઈનસ બંધ રહીને 35917 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2019માં તા.૧ ફેબ્રુઆરીના બજેટમાં સેન્સેકસ 212 પૉઈન્ટ વધીને 36469 પૉઈન્ટ બંધ રહ્યો હતો. હવે વરસ 2019ની જુલાઈમાં ફરી એકવાર ઈન્ટરિમ બજેટ મોદી સરકાર લાવી ત્યારે બજેટના આગલા દિવસે સેન્સેકસ 40 હજાર નજીક ચાલી રહ્યો હતો. આમ છેલ્લાં પાંચ વરસના છ બજેટને જોઈએ તો ત્રણ બજેટમાં સેન્સેકસ વધ્યો છે અને ત્રણમાં સેન્સેકસ ઘટયો છે, પરંતુ છ વરસમાં સેન્સેકસ 2014ના પ્રથમ બજેટનાં 25372 પૉઈન્ટથી વધીને વરસ 2019ના ફેબ્રુઆરી સુધીમાં 36469 પૉઈન્ટ સુધી પહોંચ્યો હતો. (આશરે ૧૧ હજાર પૉઈન્ટ વધ્યો છે) જે મે 2019માં નવી સરકાર બની ત્યારે 40 હજારને વટાવી આવ્યો હતો. જોકે ગયા શુક્રવારના બજેટે સેન્સેકસને 40 હજારના લેવલથી અને નિફટીને 12 હજારના લેવલથી દૂર કરવાની ભૂમિકા ભજવી છે. હવે માર્કેટ રિકવરી વધુ સમય લેશે એવું માની શકાય. અલબત્ત, બજાર વધુ ને વધુ ઘટે તો સિલેકટિવ શૅરોની ખરીદી કરતાં જવામાં શાણપણ ખરું.\nઐતિહાસિક જીત મળ્યા પછીના મેઇડન અંદાજપત્રમાં સીતારમણે અર્થતંત્રને હળવો ધક્કો આપ્યો\nસોના પર ડ્યૂટીમાં વધારો વધુ દાઊદ પેદા કરશેઃ જયનારાયણ વ્યાસ\nBudget 2019: જાણો શું છે બજેટ પર CREDAIના ચેરમેનની પ્રતિક્રિયા\nહવે ITR ફાઈલ કરવા માટે જરૂરી નથી PAN કાર્ડ, આનાથી ચાલશે કામ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nમાત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર\nOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=91", "date_download": "2019-07-19T21:36:07Z", "digest": "sha1:WBGRZUE2RM6N4GHCRJRZPPDPRJVTSH5E", "length": 93514, "nlines": 216, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nનમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત:\nનમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત:\nશીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે.\nનમાઝે તરાવીહ પણ આ નમાઝોમાંથી એક છે કે જેને એહલે સુન્નત મુસ્તહબ નમાઝ ગણે છે અને માહે મુબારકે રમઝાનમાં દરેક રાત્રીના લગભગ 20 રકાત જમાઅતની સાથે પઢે છે.\nઆ બાબતમાં કોઈ શંકા નથી કે નમાઝ શ્રેષ્ઠ ઈબાદત છે અને આપણી પવિત્ર શરીઅતમાં મુસ્તહબ નમાઝના માટે કોઈ ખાસ હદ નક્કી કરવામાં નથી આવી... પરંતુ સવાલ એ થાય છે વાજીબ નમાઝો અથવા તે નમાઝો કે જેને જમાતથી અદા કરી શકવાની પવિત્ર શરીઅત આપણને ઈજાઝત આપી કે તેના સિવાય પણ શું મુસ્તહબી નમાઝો દાખલા તરીકે નાફેલાને શું જમાતની સાથે અદા કરી શકાય છે કે નહીં\nઆ બાબતમાં શીઆ તેમજ સુન્ની બન્નેમાં વિરોધીભાસ જોવા મળે છે અને આજ વિરોધાભાસ નમાઝે તરાવીહમાં પણ જોવા મળે છે.\nતરાવીહ ‘તરવીહ’ નું બહુવચન છે જેનો ખરેખર અર્થ બેસવાનો થાય છે. પાછળથી આ શબ્દને રમઝાન મહીનાની ચાર રકાતના પછી રાહત અને આરામના સંદર્ભમાં બેસવાના માટે ઉપયોગમાં કરવા લાગ્યા અને આની પછી દરેક ચાર રકાતી મુસ્તહબ નમાઝને પણ તરાવીહ કહેવા લાગ્યા. તેમ છતાં તે મુસ્તહબ નમાઝો કે જેની રકાતની સંખ્યા વીસ છે તેને પણ ભેગી મેળવીને તરાવીહ કહે છે.[1]\nકહલાની લખે છે કે આ નમાઝની તરાવીહનું કારણનો ખુલાસો કદાચ તે રિવાયત છે કે જે બહાઈકીએ આએશાથી વર્ણવી છે. આયેશા કહે છે: પયગમ્બરે અકરમ (સ.અ.વ.) દરેક ચાર રકાતના પછી આરામ ફરમાવતા હતા.\nજો આ હદીસ સાચી પ્રમાણીત થાય તો નમાઝે તરાવહીમાં ઈમામનું બેસવું મૂળ ભરોસાપાત્ર પ્રસંગથી માનવામાં આવશે.[2]\nપરંતુ રિવાયતમાં તેજ બાબત શંકાશીલ ઉદભવે છે જેના તરફ પોતે બહાયકી એ ઈશારો કર્યો છે કે હદીસનો રાવી ફકત મુગીરાહ બીન દિયાબ છે જે ભરોસાપાત્ર નથી.[3]\nશીઆ તેમજ સુન્ની હદીસોમાં માહે રમઝાનની નમાઝો:\nહદીસો, રિવાયતો અને સુન્નતોની કિતાબોમાં માહે રમઝાનની નાફેલાના બારામાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ની ઘણી રિવાયતો આ નમાઝોની પરવાનગી, સંખ્યા અને રકાત અને તેને પઢવાના તરીકાના બારામાં બયાન થઈ છે અને સામુહીક રીતે તેમનાથી નમાઝોની પરવાનગીના ઉપર એકમત અને એકતાનો ફાયદો પ્રાપ્ત થાય છે.\nવિરોધાભાસ એ બાબતમો છે કે શું આ મુસ્તહબ અને નાફેલા નમાઝોને જમાઅતની સાથે અદા કરી શકાય છે અથવા તેને ફુરાદા પઢવી જોઈએ આ વિષયના ઉપર વિસ્તૃત ચર્ચા અને સંશોધન કરીશું અથવા બારીકાઈથી તપાસ કરીશું.\nટુંકાણને ધ્યાનમાં રાખતા એહલે સુન્નતની કિતાબોમાંથી એ બાબતોને નકલ કરીશું જેને બુખારીમાં નોંધવામાં આવ્યું છે અને સહીહ કિતાબોમાંથી એ રિવાયતોનું ઝીક્ર કરીશું જેને શેખે તુસી એ તેમની કિતાબ ‘તહઝીબ’ માં નકલ કરી છે પરંતુ મારા પોતાના હવાલા માટે બીજી મૂળ કિતાબોની તરફ ઈશારો કરીશ જેમાં વિષયના અનુસંધાનમાં હદીસો જોવા મળે છે.\n1. યહ્યા બીન બુકૈર એ અકીલ અને ઈબ્ને શહાબથી રિવાયત કરી છે કે ઉમ્મે સલમાએ મને અબુ બુરીદાહના હવાલાથી ખબર આપી છે કે આ હઝરત (સ.અ.વ.) માહે રમઝાનના બારામાં ફરમાવ્યું કે: જે માણસ ઈમાન અને ઈખ્લાસના સાથે નમાઝના માટે ઉભો થશે ખુદાવંદે આલમ તેના થઈ ગયેલા (અગાઉ થયેલ ગયેલ) ગુનાહોને માફ કરી દેશે.[4]\n2. બીજી રીતે પણ અબુ બુરીદાહથી વર્ણન છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે ઈમાન અને ઈખ્લાસની સાથે રમઝાનમાં નમાઝ બજાવી લાવશે ખુદાવંદે આલમ તેના થઈ ગયેલા ગુનાહોને બક્ષી આપશે.\nઈબ્ને શહાબ કહે છે: પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની આંખો બંધ થઈ ગઈ અને અબુ બક્રના દૌરમાં અને ઉમરની ખિલાફતના શઆતના સમય સુધી કાર્યો આજ પ્રમાણે થતા રહ્યા.[5]\nશૌકાની કહે છે: નૌઈથી રિવાયત છે કે રમઝાનમાં નમાઝોનો કયામ નમાઝે તરાવીહથી તો થાય છે પરંતુ નમાઝોનો કયામ ફકત તરાવીહમાં ઘેરાયેલું નથી અને કરમાનીના શબ્દોને સત્યતા અને સચ્ચાઈથી દૂર માન્યા છે કે જેમણે કહ્યું છે કે રમઝાનોમાં નમાઝોના કયામ ફકત તરાવીહથી થઈ શકે છે.[6]\n3. બુખારીના પ્રમાણે આયેશાથી રિવાયત છે કે ‘બેશક રસુલુલ્લાહ (સ.અ.વ.) નમાઝ કયામ કરતા હતા અને તે રમઝાનમાં...[7]\nયહ્યા બીન બુકૈર એ અકીલથી અને તેમણે ઈબ્ને સહાબથી અને તેમણે ઉરવાહથી રિવાયત કરી છે કે આયેશાએ મને બયાન કર્યું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) અડધી રાત્રીના મસ્જીદે તશ્રીફ લઈ ગયા અને અમૂક લોકોએ તેમના સાથે નમાઝ અદા કરી. આ ખબર લોકોના દરમ્યાનમાં ફેલાઈ ગઈ. જેના કારણથી અને બધાએ આપ (સ.અ.વ.) ના સાથે નમાઝ અદા કરી. જ્યારે સવાર થઈ તો લોકોના દરમ્યાન રાત્રીના થયેલ નમાઝની ચર્ચા થવા લાગી અને એકબીજા સુધી આ ખબર પહોંચી ગઈ. ત્રીજી રાત્રી પણ લોકોએ આપ (સ.અ.વ.) ના સાથે નમાઝ અદા કરી. પરંતુ જ્યારે ચોથી રાત્રી આવી તો મજીસ્દમાં જમાઅતના માટે જગ્યા બાકી ન રહી ત્યાં સુધી કે નમાઝે સુબ્હની અદાએગીના માટે પણ લોકો મસ્જીદમાં જમા થઈ ગયા. આપ (સ.અ.વ.) નમાઝે સુબ્હના પછી શહાદતૈન પઢયા પછી ફરમાવ્યું કે મને જગ્યાની તંગીનો ડર નથી પરંતુ હું ડં છું કે તમારા ઉપર આ નમાઝ વાજીબ ન થઈ જાય અને તેને પઢવાથી તમે અસમર્થ (લાચાર) ન થઈ જાવ. પયગમ્બર (સ.અ.વ.) વફાત પામ્યા અને આ કાર્ય તેજ પ્રમાણે થતું રહ્યું.[8]\nશૌકાની કહે છે કે નૌઈએ કહ્યું: આ રિવાયતથી તો આજ ફાયદો મળે છે કે નાફેલાને જમાઅતની સાથે અદા કરી શકાય છે પરંતુ મારો અભિ��્રાય એ છે કે નાફેલાને ફુરાદા પઢવી જોઈએ સિવાયકે અમૂક ખાસ નાફેલાના જેમકે ઈદની નમાઝ, નમાઝે ઈસ્તિસ્કા અને તરાવીહ મોટા ભાગ ફકીહોના નજરીયા પ્રમાણે.[9]\nઆ નજરીયો અમૂક કારણોથી બાતીલ થાય છે:\n(અ) ઉપરોકત રિવાયતથી આ બાબત માટે દલીલ નથી કે આપ (સ.અ.વ.) મે જે નમાઝ અદા કરી હતી તે નમાઝે તરાવીહ હતી અને ન તો રિવાયતમાં એ બાબતની પૃષ્ટિ મળે છે કે તે નમાઝ રમઝાનમાં પઢવામાં આવી હતી. તેથી તરાવીહ પરવાનગી માટે કોઈપણ સ્થિતિમાં તે દલીલ નથી બની શકતી.\n(બ) એહલે સુન્નતના ફકીહો આ રિવાયતથી નાફેલાની જમાઅતથી પરવાનગીમાં આશંકા કરે છે એટલે ખાસ પ્રસંગો જેમકે ઈદ અને ઈસ્તિસ્કાના સિવાય ફુરાદા પઢવાને અગ્રિમતા આપી છે. જેમકે નજદીકમાંજ શૌકાનીના લખાણને રજુ કરીશું.\n(ક) રિવાયતની સનદ ચર્ચા માંગી લે છે કારણકે યહ્યા બીન બુકૈર જેને યહ્યા બીન અબ્દુલ્લાહ બિન બુકૈરના નામથી જાણીતા છે. અમૂક આલીમોએ તેને ઝઈફ કહેલ છે. જેમકે નિસાઈ કહે છે કે તે ઝઈફ છે અને બીજી જગ્યાએ લખે છે કે તે ભરોસાપાત્ર નથી.[10]\n(ડ) ઈસ્માઈલ કહે છે કે આયેશાને પૂછવામાં આવ્યું કે આપ (સ.અ.વ.) ની નમાઝ માહે રમઝાનમાં કેવી રીતે થતી હતી જવાબ આપવામાં આવ્યો: ફકત માહે રમઝાનમાં અગીયાર રકાતોનો વધારો કરતા હતા. ચાર રકાત જે ઉત્ત્ામ અને ખુબી અને લંબાણથી પઢતા હતા કે તેના બારામાં કાંઈ સવાલ ન કરો. ત્યાર પછીની ચાર રકાત જે શ્રેષ્ઠતા અને ખૂબી અને લંબાણથી પઢતા કે તેના વિશે પણ વાત ન પૂછો અને ત્યાર પછી પણ ત્રણ રકાત પઢતા હતા. તેઓ કહે છે કે મે પૂછયું કે યા રસુલુલ્લાહ (સ.અ.વ.) શું નમાઝે વિત્રના પહેલા સુવો છો જવાબ આપવામાં આવ્યો: ફકત માહે રમઝાનમાં અગીયાર રકાતોનો વધારો કરતા હતા. ચાર રકાત જે ઉત્ત્ામ અને ખુબી અને લંબાણથી પઢતા હતા કે તેના બારામાં કાંઈ સવાલ ન કરો. ત્યાર પછીની ચાર રકાત જે શ્રેષ્ઠતા અને ખૂબી અને લંબાણથી પઢતા કે તેના વિશે પણ વાત ન પૂછો અને ત્યાર પછી પણ ત્રણ રકાત પઢતા હતા. તેઓ કહે છે કે મે પૂછયું કે યા રસુલુલ્લાહ (સ.અ.વ.) શું નમાઝે વિત્રના પહેલા સુવો છો તેમણે ફરમાવ્યું: એ આયેશા મારી આંખો તો સુવે છે પરંતુ દિલ જાગૃત રહે છે.[11]\nخشيت أن تفرض (હું ડં છું કે કયાંક વાજીબ ન થઈ જાય)ની તફસીર.\n(1) એહલે સુન્નતીની હદીસો:\nઅગાઉની રિવાયતોમાં એક ધ્યાનકેન્દ્રીત કરનારી બાબત તે હતી કે (હું ડં છું કે કયાંક વાજીબ ન થઈ જાય) કેવી રીતે શકય છે કે કોઈ મુસ્તહબ અમલની પાબન્દી વાજીબનું કારણ બની જાય અને અલ્લામા મજલીસી ��હમતુલ્લાહ અલયના કેહણ પ્રમાણે કોઈ નેક અમલની પાબંદી અને મુસ્તહબ કાર્યો માટે ભેગા થવું તેના વાજીબ થવાનું કોઈ કારણ નથી બની શકતું. એટલા માટે કે ખુદાવંદે આલમ કાર્યોના મસ્લાહો અને ઉપદ્રવોથી અજાણ નથી કે તેને તો ખભર ન હોય અને લોકોનો સમુહ તો તેને સમજી લે અને અલ્લામા મજલીસી રહમતુલ્લાહ અલયના કેહણ પ્રમાણે કોઈ નેક અમલની પાબંદી અને મુસ્તહબ કાર્યો માટે ભેગા થવું તેના વાજીબ થવાનું કોઈ કારણ નથી બની શકતું. એટલા માટે કે ખુદાવંદે આલમ કાર્યોના મસ્લાહો અને ઉપદ્રવોથી અજાણ નથી કે તેને તો ખભર ન હોય અને લોકોનો સમુહ તો તેને સમજી લે અગર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) લોકોના રાત્રીના અમલમાં નમાઝે નાફેલાના વાજીબ થવાનો ડર હતો તો પછી શા માટે હુકમ આપ્યો કે લોકોએ પોત પોતાના ઘરે પઢવી જોઈએ અગર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) લોકોના રાત્રીના અમલમાં નમાઝે નાફેલાના વાજીબ થવાનો ડર હતો તો પછી શા માટે હુકમ આપ્યો કે લોકોએ પોત પોતાના ઘરે પઢવી જોઈએ છેવટે શા માટે તેને વાજીબ થઈ જવાના ખૌફથી મના ના કરી છેવટે શા માટે તેને વાજીબ થઈ જવાના ખૌફથી મના ના કરી અગાઉની ત્ત્વિાયતમાં ઉપરોકત કારણથી યોગ્ય વાકય આ થઈ શકતું હતું કે ‘હું ડં છું કે નાફેલા નમાઝની જમાઅત તમારા ઉપર વાજીબ થઈ જાય, ના કે રાત્રીની નાફેલા વાજીબ થઈ જાય. જેમકે એહલે સુન્નતની અમૂક રિવાયતોમાં આવ્યું છે જ્યારે કે તે લોકો આ અકીદો રાખે છે કે અમૂક નાફેલા જેમકે નમાઝે ઈદ, ગ્રહણ અને ઈસ્તિસ્કા, નમાઝે મય્યતની જમાઅત મુસ્તહબ છે. એટલે જમાઅતથી રોકવામાં નથી આવ્યા. આને પણ શામીલ ન કરવું જોઈએ. દા.ત. નમાઝે શબને વાજીબમાં ગણત્રી ન કરવી જોઈએ કારણકે આ દીનમાં બિદઅતની ગણત્રીમાં આવશે. એટલે આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ઉપરોકત રિવાયત એ બાબતના માટે સ્પષ્ટ દલીલ રજુ કરે છે કે એહલે સુન્નતનો આ અમલ (નાફેલાને જમાઅતથી પઢવી) નાપસંદ કરવા લાયક અમલ છે બલ્કે સજાને પાત્ર અમલ પણ થઈ શકે છે અને જ્યારે આવું છે અને વહીનો સિલસિલો પણ બંધ થઈ ગયો છે તો અગર કોઈ પોતાની તરફથી વાજીબ કરી લે તો આવું અપનાવી લેવું પણ જાએઝ નથી.[12]\n1. શૈખ તુસી (અ.ર.) એ પોતાની રિવાયતની સાંકળ સાથે મસઅદા બીન સદકાથી ઈમામે સાદિક (અ.સ.)ની રિવાયતને આ પ્રમાણે લખેલ છે આપ (સ.અ.વ.)ની રવીશ માહે મુબારકે રમઝાનમાં આ હતી કે મહીનાની શઆતથી 20 તારીખ સુધી નાફેલા નમાઝમાં વધારો કરતા કરતા 20 રકાત વધારાની બજાવી લાવતા. જેમાં આઠ રકાત મગરીબની નમાઝ પઢી અને બાર રકાત ઈશાની ��માઝ પશ્ર્વી પઢતા હતા. તેના સિવાય દોઆ અને તહજ્જુદનો બંદોબસ્ત પણ સારી રીતે કરતા અને ર1 મી અને 23 મીની રાત્રીમાં 100-100 રકાત પઢતા હતા અને રાત્રી જાગરણમાં નિકાતા હતા.[13]\n2. એવીજ રીતે શૈખે તુસી (અ.ર.) એ ઈમામ સાદિક (અ.સ.) ની રિવાયતને આ રીતે બયાન કરેલ છે:\nમાહે રમઝાનમાં એક હજાર રકાત કરતા વધારે નમાઝ પઢવામાં આવે છે.[14]\nમુફઝઝલ કહે છે કે: આટલી નમાઝો પઢવા માટે કોણ કુદરત અને તાકત રાખે છે.\nઈમામ ફરમાવે છે: એવું નથી કે જેવું તમે વિચારી રહ્યા છો. શું માહે રમઝાનમાં એક હજાર કરતા વધારે નમાઝે નથી પઢી શકાતી શું આ રીત શકય નથી કે દરેક રાત્રીના 20 રકાત, શબે 19 મીમાં 100 રકાત, શબે 21 મીમાં 100 રકાત અને શબે 23 મીમાં 100 રકાત અને આખરી આઠ રાત્રીઓમાં 30 રકાત જે 920 થાય છે.[15]\nઆના સિવાય પણ બીજી રિવાયતોમાં જે અઈમ્માએ મઅસુમીન (અ.સ.)થી બયાન થઈ છે જેમાં આ વાતને બયાન કરવામાં આવી છે કે માહે મુબારકે રમઝાનમાં 20 મી તારીખ સુધી દરેક રાત્રીના 20 રકાત નમાઝ પઢવામાં આવે છે અને આખરી દસ રાત્રીઓમાં 30 રકાત નમાઝ પઢવામાં આવે છે.\nમાહે રમઝાનની નાફેલાના બારામાં ફકીહોનો અભિપ્રાય:-\nઅગર કોઈ અમારા ફકીહોની કિતાબોનો અભ્યાસ કરે તો તેને જાણવા મળશે કે માહે રમઝાનની નાફેલા નમાઝો શિર્ષક હેઠળ આખે આખું પ્રકરણ જોવા મળે છે જેમાં નમાઝની મશહવીયત એટલેકે પરવાનગી અને દલીલોની રજુઆત મળે છે. તે એ સત્ય સુધી પહોંચી જશે કે નમાઝોના પરવાનગી બાબતે જેવી રીતે એહલે સુન્નત એકમત છે. આજ પ્રમાણે માહે રમઝાનની નાફેલાના બારામાં પરવાનગીના બાબતે શીઆ ફકીહો પણ એકમત છે અને તેને ઈન્કાર ન કરી શકાય તેવી બાબતોમાંથી સ્વિકાર કરેલ છે. હવે જો કોઈ આને વાંચીને શીઆઓની તરફ નિસ્બત આપે છે તો ખરેખબર તે શીઆઓના અકીદાઓ અને ઉસુલથી એકદમ કમનસીબ છે અને તેમની કિતાબોથી અને તેમની દલીલોથી અને વિચારોથી જાણકારી નથી રાખતો.[16]\nઆ સ્થાન ઉપર અલ્લામા આમેલીનું વાકય નકલ કરવું અસ્થાને નહી ગણાય. અલ્લામા આમેલી ફરમાવે છે: અમારા ઈમામીયાના ફકીહોના પાસે માહે રમઝાનની નાફેલા મશ્હુર છે. જેમકે કિતાબ ‘મુખતલીફ’, ‘મુક્કસર’, ‘ગયાતૂલ મરામ’, ‘મજમુઅઉલ અલ બુરહાન’, ‘કિફાયત’, ‘મફાતીહ’ વેગેરમાં વર્ણન થયેલ છે. ત્યાં સુધી કે આ મસઅલામાં એકમત પણ કહી શકાય છે. જેમકે ફવાઉદ સરીઈ, મજમઉલ બુરહાન અને રિયાઝમાં આવ્યું છે અને કોઈપણ આ બાબતનો ઈન્કાર નથી કરતો. જનાબે શેખ સદુક (અ.ર.) એ પણ તે પરવાનગીને સ્વિકારી છે અને તેને સમર્થન આપ્યું છે. તેથી આ મસઅલ��માં બધાજ ફકીહોનું એકમત નજરીયો છે. જેમકે ‘મસાબીહુલ જલામ’ માં આવ્યું છે અને મોટા ભાગના ફકીહોનો આ અકીદો છે. આજ પ્રમાણે ભરોસાપાત્ર રીતે બયાન થયું છે અને રિવાયતોમાં પણ પ્રખ્યાત છે જેમકે શુરાઈએ, નાફેઅ, જીક્ર અને રૌઝામાં છે. અલગ અલગમાં આવ્યું છે અને આના બારામાં ઘણી બધી રિવાયતો જોવા મળે છે. કિતાબ ‘અલ બયાન’ માં પણ જોવા મળે છે કે માહે રમઝાનમાં નાફેલાની પરવાનગી સાબિત છે. હવે અગર કોઈ તેનો ઈન્કાર કરે છે તો તે મુતાવાતીરથી નજદીક થવાવાળી રિવાયતો અને ફકીહો અને અસ્હાબોના અમલનો વિરોધ કરે છે. કિતાબ જીક્રમાં આવ્યું છે કે આ નમાઝોની પરવાનગીમાં મશવીઅય પર દલીલ કરે છે તેથી વિરોધના નાદાર કહેણનું કોઈ ધ્યાન ન દેવું જોઈએ.\nભરોસાપાત્રથી આવ્યું છે મુસલમાનનો સામાન્ય રીતે નાફેલાના ઔધચારીકતાની અસરને ઈલ્મવાળાઓ માન્ય રાખેલ છે બલ્કે અમૂક લોકોને છોડીને આ હુકમ પર લોકો એકમત પણ છે.\nલોકો એકમતમાં છે હઝાર રકાત મુસ્તહબ છે. આમાં કોઈપણ પ્રકારનો વિરોધ નથી અને અબુ જઅફર ઈબ્ને બાબવીયા કોઈપણ આ કેહણનો વિરોધી નથી પરંતુ જુના ઝમાનાના અને અનુગામી (પાછળથી આવનાર)ના આલીમોના દરમ્યાન જોવામાં આવતા ઈજમામાં (સર્વસંમેલન)માં કોઈપણ અસર જોવા નથી મળતી.[17]\nનાચીજ / હકીર કહે છે કે કિતાબ અલ ફકીહમાં શૈખ સદુક (અ.ર.) નો કૌલ માહે રમઝાનની નાફેલાની ઔપચારિકતાની મનાઈ ઉપર દલીલ નથી કરતું બલ્કે સ્પષ્ટ વાકયોથી આ ફાયદો થાય છે કે તે ઔપચારિકતાની તાકીદથી ઈન્કાર કરે છે કારણકે તે સ્પષ્ટતા કરે છે કે: આમાં કોઈ નુકસાન નથી કે જે ચીજો રિવાયત અને અખબારમાં હોય તેના ઉપર અમલ કરવામાં આવે.[18]\nઆના સિવાય આમાલીએ શૈખ સદુક (અ.ર.) માં આવ્યું છે કે અગર કોઈ માહે રમઝાનની દરેક રાત્રીમાં નાફેલા નમાઝોમાં વધારો કરવા નથી ચાહતો તો દરેક રાત્રીમાં વીસ રકાત નમાઝ પઢે જેમાંથી આઠ રકાત મગરીબ અને ઈશાની વચ્ચે અને બાર રકાત ઈશાની પછી. આજ રીતે રમઝાનની વીસ તારીખ સુધી પઢતો રહે. તેમાં પછી બાકી છેલ્લી દસ રાત્રીઓમાં ત્રીસ રકાત દરેક રાત્રીમાં બજાવી લાગે.[19]\nરમઝાન મહીનાની નાફેલા નમાઝની રકાતોની સંખ્યા એહલે સુન્નતના લોકો દરમ્યાન આ નાફેલાની રકાતની સંખ્યાના બારામાં ખૂબજ વધારે પ્રમાણમાં વિરોધાભાસ જોવા મળે છે અને તેનું કારણ એ છે કે આપ (સ.અ.વ.)ની તરફથી આ બારામાં કોઈ શરીયતી હુકમ નથી મળતો. લોકોના દરમ્યાન 20 રકાત પ્રખ્યાત છે. અમૂક લોકોએ 36 રકાત બતાવી છે અને અમૂકે 23 રકાત જણાવી છે અને અમૂક 16 રકાત માનવાવાળા છે, જ્યારે અમૂક બીજા લોકો 13 રકાતને સ્વિકૃતિ આપી છે, જ્યારે અમૂકે 24 રકાત, અમૂકે 34 રકાત અને અમૂકે 41 રકાતને પણ ગણત્રીમાં લીધી છે. પરંતુ આપણે શીઆ આલીમોમાં વિરોધાભાસી રિવાયતોને સામે રાખીને માહે રમઝાનની 20 તારીખ સુધી 20 રકાત નમાઝ છે. આના પછી બાકીની દસ રાત્રીમાં 30 રકાત છે. પરંતુ શબ્હે કદ્રમાં (જે શબે 19, શબે 21 અને શબે 23 છે) માં 100-100 રકાત સિવાય પણ જે ભેગી મળીને 1000 રકાત થઈ જાય છે.\nએહલે સુન્નતના આલીમોના વાતનો ખૂલાસો:\nઈબ્ને કુદામા કહે છે કે: આ બાબતમાં અબુ અબ્દુલ્લાહ (ર.અ.) નો દ્રષ્ટિકોણ 20 રકાતનો છે અને આજ કહેણને નુવી અને અબુ હનીફા અને શાફઈએ કબુલ રાખ્યો છે. પરંતુ માલીકે 34 રકાત બતાવી છે અને તેમણે ખયાલ કર્યો છે કે જુના ઝમાનાથી આમજ ચાલતું આવી રહ્યું છે. તેમણે એહલે મદીનાના અમલને રજુ કરેલ છે.[20]\n1. એહલે સુન્નતી વીસ રકાતની દલીલ ફકત ઓબે ઈબ્ને કાબના અમલના આધારે છે કારણકે ઉમર બીન ખત્ત્ાાબે લોકોને તેમની સાથે નમાઝ પઢવાની માટે તાકીદ કર્યો હતા અને ચી દેખાડી હતી અને આજ વાતથી ખબર પઢે છે કે આપ (સ.અ.વ.) થી રકાતની સંખ્યાના બારામાં તેમની પાસે કોઈ શરીઅતથી રિવાયત જોવા નથી મળતી. પરંતુ અમૂક રિવાયતોના જાહેરી અર્થથી ખબર પઢે છે કે રમઝાન અને રમઝાન સિવાયની નાફેલામાં કોઈ ફર્ક નથી એટલેકે રમઝાનના મહીનાની નાફેલાના વધારાની બાબત જોવા નથી મળતી એટલેકે અગીયાર રકાત નાફેલાએ નમાઝે શબ અને બસ ફકત આજ. તે લોકોએ વીસ રકાતને સાબીત કરવા માટે આ રિવાયતને દલીલ બનાવી છે. જેમકે હ. અલી (અ.સ.)ની તરફ સંબંધીત કહી છે (નિસ્બત આપી છે) કે તેમણે માહે રમઝાનમાં વીસ રકાતને સ્થાપિત (કાએમ) કરવા માટે એક માણસની નિમણુંક કરી હતી.[21]\n2. મોહમ્મદ બીન નસ્ર મઝીએ ઈબ્ને કદામાથી આ દાવાને રદીયો આપ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વીસ રકાતના ઉપર સહાબીઓનો ઈજમા (એકમત) છે. તેઓ કહે છે કે: પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી તવાતૂરની હદ સુધી પહોંચતી રિવાયત છે કે માહે રમઝાનમાં અગિયાર રકાતમાં કોઈ નાફેલાનો વધારો થયો નથી તો પછી સહાબીઓ કોણ છે અને કેવી રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના સિરતના વિરોધમાં એકમત (ઈજમા) કરી લીધો એટલે સાં તો એ છે કે આપણા અમલનો માપદંડ (મેયાર) રસુલુલ્લાહ (સ.અ.વ.) નો કૌલ અને ફેઅલ (કહેણ અને કાર્યો) હોવું જોઈએ.[22]\n3. કસ્તલાનીએ કહ્યું છે કે: જે પ્રખ્યાત છે અને મોટા ભાગના લોકો જેના ઉપર અમલ કરે છે તે વીસ રકાત છે જે દસ સલામ અને પાંચ તરાવીહ (ઈસ્તરાહત) ની સાથે થાય છે. આના આધારે દરેક તરાવીહ ચાર રકાત બે સલામની સાથે થાય છે સિવાય વિત્રની કે જે ત્રણ રકાત હોય છે. અને આયેશાના કહેવા પ્રમાણે જે કહેવામાં આવ્યું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ રમઝાન અને બીજા મહીનામાં અગિયાર રકાતમાં કાંઈપણ વધારો કર્યો નથી. અસ્હાબોએ આ વિત્ર પર કર્યો છે.\n4. સરખસી કહે છે કે: મારી દ્રષ્ટિએ વિત્રના સિવાય 20 રકાત છે અને માલિક કહે છે કે 36 રકાત સુન્નત છે.[23]\n5. અલઅયનીએ પણ આ મસઅલાના ઉપર ખૂબજ ઈખ્તેલાફની તરફ ઈશારો કર્યો છે. (ટુંકાણને ધ્યાનમાં રાખીને તેને અહિંયા રજુ નથી કરતા).[24]\n6. મૌસુલી હનફી કહે છે: માહે રમઝાનની દરેક રાત્રીમાં જરી છે કે નમાઝે ઈશાની પછી ઈમામે જમાઅત પાંચ તરાવીહ લોકોના માટે અદા કરે, દરેક તરાવીહ ચાર રકાત બે સલામની સાથે અને દરેક તરાવીહના પછી આરામ અને રાહતના માટે થોડીવાર બેસે અને પાંચમી તરાવીહના પછી નમાઝે વિત્ર પઢે. ઓબે બીન કાઅબે આમજ કર્યું છે અને મક્કા અને મદીનાના લોકોનો તરીકો પણ આમજ રહ્યો છે.[25]\n7. બગવી કહે છે બધી સુન્નતોમાંથી માહે રમઝાનમાં દસ સલામના સાથે વીસ રકાત નમાઝે તરાવીહની પણ ગણત્રી લેવાય છે.[26]\n8. માવરદીએ પણ 20 રકાતને પાંચ તરાવીહના સાથે ગણત્રીમાં લીધી છે.[27]\n9. અલ જઝાઈરીએ પણ નમાઝે વિત્રની સિવાય 20 રકાત ને ચૂંટી કાઢેલ છે (ગણત્રી કરી છે).[28]\nઅત્યાર સુધીની તમામ વાતોનો તારણ એ છે કે એહલે સુન્નતની નજદીક (પાસે) 20 રકાતના ઉપર એકમત છે જેમકે ઈબ્ને કુદામાં અને બીજા લોકોએ આનો દાવો પણ કર્યો છે અને મોટાભાગના એટલેકે નો મત પણ આજ છે જેમકે અસકલાની આના દાવેદાર છે અને તેમના સિવાય અબુ અબ્દુલ્લાહ, નોઅવી, અબુ હનીફા, શાફઈ અને હમ્બલી બધાજ આ મત ઉપર એકમત છે જેમકે તિરમીઝી એ ઘણા બધા એહલે ઈલ્મીથી લખ્યું છે અને આજ બાબતને હ. અલી અને ઉમરથી બયાન કરવામાં આવ્યું છે ત્યાં સુધી કે બીજા સહાબીઓ અને તાબેઈનથી પણ આજ મતલબોને નક કર્યો છે જેમકે આયશા અને ઈબ્ને અબી મલૈકા, હારીસે હમદાની અને એહલે કુફા વગેરે.\n‘સાચો’ ફિરકો ઈમામીયાના નજદીક માહે રમઝાનમાં એક હજાર રકાત નમાઝ પ્રખ્યાત છે જે માહે રમઝાનની શઆતથી લઈને વીસમી તારીખ સુધી રાત્રીના વીસ રકાત અને આખરી દસ રાત્રીઓમાં ત્રીસ રકાત પઢવામાં આવે છે. તેને વિસ્તારની સાથે જે ફિકહની કિતાબોમાં લખવામાં આવેલ છે. આ સ્થળે ઈમામીયા મઝહબના અમૂક જેમકે સૈયદ મુર્તુઝા, શૈખે તૂસી, હલબી, હિલ્લી, નરાકી, આમલી અને તબાતબાઈના શબ્દોને પ્રસ્તૃત કર્યે છીએ અને તેના ઉપર પૂર્ણ કર���યે છીએ.\n1. સૈયદ મુર્તુઝા કહે છે માહે રમઝાનમાં મઝહબે ઈમામીયાના પ્રમાણે નાફેલાની રીત આ પ્રમાણે છે કે દરેક રાત્રીના વીસ રકાત પઢે. જેમાંથી આઠ રકાત નમાઝે મગરીબના પછી અને બાર રકાત નમાઝે ઈશાના પછી અને 19 મી શબમાં 100 રકાત અને શબે 20 ના તેજ 20 રકાત અને શબે 21 મીના 100 રકાત અને શબે 22 મીના ત્રીસ રકાત તેમાંથી આઠ રકાત મગરીબના પછી અને બાકીની (એટલેકે 22 રકાત) નમાઝે ઈશાના પછી પઢે.[29]\n2. શૈખે તૂસી ફરમાવે છે: બીજા મહીનાઓની નાફેલાના સિવાય માહે રમઝાનુલ મુબારકમાં એક હજાર રકાતના વધારો કરીને અદા કરવી જોઈએ. પહેલાની 20 રાત્રીઓમાં 20 રકાત, આઠ રકાત મગરીબ અને ઈશાની દરમ્યાનમાં અને બાર રકાત નમાઝે ઈશાની પછી અને આખરી દસ રાત્રીઓમાં દરેક રાત્રીના 30 રકાત બજાવી લાવે અને શબે કદ્રની ત્રણેય રાત્રીઓમાં સો-સો રકાત બજાવી લાવે.[30]\n3. અબુ સાલેહ હલબીએ પણ આજ રીતને બતાવી છે.[31]\n4. અબુલ હસને હલબીએ ફરમાવ્યું છે: દરરોજની નાફેલાની સિવાય માહે રમઝાનમાં એક હજાર રકાત નમાઝ પઢે અને તે આ પ્રમાણેકે પહેલી રાત્રીથી લઈને 15 મી રાત્રી સુધી 20 રકાત પઢે અને ત્યાર પછી 20 રકાતનો વધારો કરી નાખે.[32]\n5. અલ્લામા હિલ્લીએ પણ રમઝાન મહીનામાં એક હજાર રકાત નમાઝે નાફેલા પઢવાનો હુકમ કર્યો છે કે દરેક રાત્રીના વીસ રકાત વીસ રાત્રીઓ સુધી અને ત્યાર પછી ત્રીસ રકાતનો વધારો કરે.[33]\n6. ફાઝીલ નરાકી એ એક હજારને ઈજમાઈ સ્વિકારેલ છે પરંતુ તેની રીતને બે પ્રકારે બતાવેલ છે.\n(અ) દરેક રાત્રીના વીસ રકાત, આઠ રકાત મગરીબના પછી અને બાર રકાત ઈશાના પછી અથવા તેનાથી વિધ્ધ (બાર રકાત મગરીબના પછી અને આઠ રકાત ઈશાના પછી) અને છેલ્લી દસ રાત્રીઓમાં દસ રકાત વધારીને બજાવી લાવે અને દરેક શબે કદ્રમાં સો રકાતનો વધારો કરે.\n(બ) પહેલાના જેમજ રીત પરંતુ દરેક શબે કદ્રમાં ફકત સો સો રકાતને બજાવી લાવે.[34]\n(7) સૈયદ આમાલી ફરમાવે છે કે: દરેક રાત્રીમાં વીસ રકાત પઢે અને ઈજમાઈ છે. જેવી રીતે કિતાબ ઈન્કેસાર, ખિલાફ, કશફુલ શામ અને મુન્તહીમાં વર્ણવવામાં આવ્યું છે.[35]\n(8) સૈયદ તબાતબાઈ ફરમાવે છે: રિવાયતો ઈખ્તેલાફને ધ્યાનમાં રાખીને બીજી નાફેલામાં એક હજાર રકાતના વધારાને મુસ્તહબ થવામાં ફકીહોનો એકમત થયેલ છે. તેમણે શૈખે સદુક (અ.ર.)ના નિવેદનની તરફ ઈશારો કરતા ફરમાવ્યું: માહે રમઝાનમાં બીજા મહિનાઓની નાફેલાઓથી હટીને નાફેલા નમાઝોમાં વધારો નથી. આ કહેણને શાઝ બતાવ્યું છે.[36]\nઅને આપે રમઝાનની નાફેલાની રીત આગળની રીત પ્રમાણેજ બતાવી છે.[37]\nઆના પહેલા આ વાત આવી ચૂકી છે કે શેખે સદુક (અ.ર.)ની વાત નાફેલા નમાઝો અસ્તિત્વમાં ન હોવા બાબતમાં વિચાર વિમર્શ એટલેકે અદમ જવાઝના ઉપર દલીલ નથી બનતું બલ્કે ઈસ્તેઝાબની તાકીદના માટે મના કરે છે. અને તફસીરના સાથે વર્ણન કર્યું છે કે ચીજ રિવાયતોમાં આવેલ છે અને તેના ઉપર અમલ કરવો સાબીત થયેલ છે.[38]\nતરાવીહના બારામાં અલગ અલગ કૌલ:\nએહલે સુન્નતના મશ્હુર આલીમો જે વીસ રકાત તરાવીહની સુન્નતને સ્વિકારે છે તેમના સામે અમૂક લોકોએ તેનો વિરોધી સૂર પૂરાવ્યો છે એટલેકે તેમણે ઈન્કાર કર્યો છે.\n(1) કલહાની ‘ ઈસ્લામ’ના લેખકે આનો ઈન્કાર કર્યો છે અને ફરમાવ્યું છે: વીસ રકાતના બારામાં કોઈ સાચી રિવાયત આવેલ નથી. અગર સાચી રિવાયતની વાત કરવામાં આવે તો તે ફકત અગ્યાર રકાત છે અને અમલ કરવામાં આવે છે (એટલેકે વીસ રકાત) તે બિદઅત છે. શૌકાની એ પણ નીચેને વિવરણમાં કલહાનીનું અનુકરણ કરતા બિદઅતમાં ગણત્રી કરેલ છે. તેમ છતાં કલહાનીએ નાફેલાને જમાઅતની સાથે પઢવા માટે ઈન્કાર નથી કરેલ અને તેના માટે તેમણે પોતે ઉમરના કાર્ય પુરાવા આપેલ છે કે જ્યારે તેમણે લોકોને અલગ અલગ નમાઝ પઢતા જોયા તો તેણે જમાઅતથી પઢવાનો હુકમ કર્યો, પછી આ રિવાયતના તરફ ઈશારો કર્યો છે જેમકે એહલે સુન્નત આપ (સ.અ.વ.)થી ફરમાવે છે: તમે લોકો મારી સુન્નત અને મારા પછી મારી ખલીફાએ રાશેદીનની સુન્નતના ઉપર અમલ કરો. તેના પછી કહે છે ખલીફાઓની સુન્નતથી મુરાદ ઈસ્લામના દુશ્મનોના વિરોધમાં આપ (સ.અ.વ.)ની પધ્ધતિ અને કર્યો અને તરીકો કે જેના કારણે દીનના તૌરતરીકાને મજબુતાઈ મળે અને જેવા કાર્યોને અંજામ આપ્યાં કરતો હતો. અને આ હદીસ દરેક ખલીફાએ રાશેદીનને આવરી લે છે. ફકત શેખૈન (અબુબક્ર અને ઉમર)થી સંબંધીત નથી. એટલા માટે કે આ શરીયતનો કાયદો છે કે કોઈપણ ખલીફાએ રાશેદીન પયગમ્બર (સ.અ.વ.)ની સિરતના વિરોધમાં પોતાની રવીશ અપનાવી નથી શકતો. ત્યાં સુધી પોતે ઉમર કે જેણે નાફેલા નમાઝને જમાઅતથી રમઝાનમાં અદા કરવા સૌથી પહેલા હુકમ દેવાવાળો તેને બિદઅત કહેલ છે; સુન્નત નથી કહ્યું. આના સિવાય અલગ અલગ મવારીદમાં સહાબીઓ શેખૈનથી આ હુકમના બારામાં વિરોધ દશર્વ્યિો છે. જે આ સત્યને સ્પષ્ટ કરે છે કે તે લોકો આ રિવાયતને તરાવીહના સુન્નત હોવા પર દલીલ નથી ગણતા.[39]\n(2) શવકાનીની દ્રષ્ટિ આ છે કે આ પ્રકારની રિવાયતોથી માહે રમઝાનમાં જમાઅતની સાથે અથવા ફુરાદા નાફેલાના માટે હુકમની પરવાનગીથી ફાયદો પ્રાપ્ત થાય છે તેથી તે��ણે તરાવીહ નક્કી કરેલ સંખ્યામાં અથવા ખાસ સુન્નતની કિરઅત પર ખાસ કરી દેવા પર કોઈ દલીલ પેશ નથી કરી.[40]\n(3) અલ્લામા મજલીસી (અ.ર.) ફરમાવે છે કે એહલે સુન્નતની રિવાયતોથી ખભર પઢે છે કે આ હઝરત (સ.અ.વ.) તરાવીહના વિષયથી વીસ રકાત અદા ન્હોતા ફરમાવતા, પરંતુ 13 (તેર) રકાત પઢતા હતા અને તેમની રિવાયત કોઈપણ રીતે વીસ રકાતની ઔપચારીકતા પર દલીલ નથી કરતી ભલેને પછી તેને જમાઅતની સાથે અદા કરવા પર દલીલો પેશ કરે. તે છતાં કે બેહતરીન ઈબાદત છે. તે ઓછી હોય કે વધારે પરંતુ તેના માટે ખાસ તરીકાથી ખાસ સમયમાં અને ખાસ રીતે મુસ્તહબ ગણવું ખરેખર બિદઅત અને ગુમરાહી છે એટલા માટે કે એહલે સુન્નત જે રિવાયતને સુન્નત ગણે છે તે ભારપૂર્વક અદા કરવાના પમાં છે અને તેઓ દિનનો ટેવના તરાવીહને અદા કરે છે.[41]\nનમાઝ તરાવીહની જમાઅત અને બીજા ખલીફાની બિદઅત:\nઅમૂક રિવાયતોથી ખબર પઢે છે કે માહે રમઝાનમાં નાફેલા નમાઝને જમાઅતથી અદા કરવા જેણે સૌથી પહેલા સુન્નત કરવામાં આવી છે તે ઉમર બીન ખત્ત્ાાબ દ્વારા કરવામાં આવી છે જ્યારે કે આને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ઝમાનામાં અથવા ખિલાફતે અબુબક્રમાં કોઈ અસ્તિત્વ ન્હોતું. પરંતુ ઉમરે પોતાના શોખ અને સંમતિના આધારે આ બારામાં અભિપ્રાય આપ્યો અને લોકોને આના માટે ચિ અપાવી અને પોતે પણ સ્વિકારવું કે આ બિદઅત છે પણ મારી બિદઅત છે. મજાની બાબત તો એ છે કે પોતે તે જમાઅતના પાબંદ ન હતા પરંતુ ઘરમાંજ ફુરાદા પઢતા હતા. આ બાબતનો ઘટસ્ફોટ ખુદ એહલે સુન્નતના મહાન ઓલમાઓએ કર્યો છે જેમકે કસતલાની, ઈબ્ને કુદામા, કલશિન્દી, વગેરે તેમની વાતો આપણે નઝદીકમાંજ જોઈશું.\nઈબ્ને કાહાબે ઉરવા બિન જુબૈરથી તેમણે અબ્દુરેહમાન બીન અબ્દુલ કારીથી વર્ણન કર્યું છે કે માહે રમઝાનોની રાત્રીઓમાંથી એક રાત્રી અમે ઉમર બીન ખત્તાબની સાથે મસ્જીદ ગયા. લોકો અલગ અલગ પોત પોતાની નમાઝમાં મસફ હતા અને અમૂક લોકો પોતાના કબીલાવાળાઓ સાથે નમાઝમાં મશ્ગુલ હતા. ઉમર બિન ખત્તાબે આ જોયું તો કહ્યું: અગર આ લોકોને એક ઈમામે જમાઅતના સાથે ભેગા કરી દવ તો બહેતર રહેશે. અને પછી તેણે ઓબે બિન કઅબને તેમની ઈમામત કરવા માટે નિમણુંક કર્યો. બીજા દિવસે ફરી અમે બન્ને મસ્જીદમાં ગયા જોયું તો લોકો જમાઅતની સાથે નમાઝ પઢી રહ્યા છે. તો આ જોઈને ઉમરે કહ્યું: નેઅમલ બદીઆ હાઝેહી. આ કેટી સારી ભિદઅત છે. તેમ છતાં અગર આ લોકો નિંદમાંથી બેદાર થયાં પછી નમાઝ પઢે છે તો તેણે શબની પહેલા હિસ્સામાં પઢવી તે બહેતર છે.[42]\nએહલે સુન્નતના આલીમો શું કહે છે\n(1) કસ્તલાની કહે છે: ઉમર આ નમાઝને બિદઅતનું નામ આપેલ છે. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) આને જમાઅતના સાથે પઢવાના માટે દસ્તુર નથી બતાવ્યો. આજ પ્રમાણે અબુબક્રના સમયમાં પણ રાત્રીના પહેલા હિસ્સામાં ન્હોતી પઢવામાં આવતી. દરેક રાત્રીના અદા ન્હોતી થતી. એવીજ રીતે પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં પઢવામાં આવતી નમાઝની રકાતની સંખ્યા પણ એજ પ્રમાણે ન્હોતી.[43]\n(2) ઈબ્ને કુદામા કહે છે: તરાવીહને ઉમરની તરફ સંબંધીટ (નિસ્બત) કરવામાં આવે છે એટલા માટે કે લોકોને ઈબ્ને કાઅબની સાથે જમાઅતથી પઢવાનું નિયુકત કર્યું હતું અને તેણે આમજ કર્યું.[44]\n(3) અલઅયની કહે છે: ઉમરે આનું બિદઅત આપ્યું છે, એટલા માટે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તેને સુન્નત ન્હોતું જાણ્યું. ત્યાં સુધી કે અબુબક્રના સમયમાં પણ તેમાં આમ ન્હોતો થતો. તેના પછી તેઓ કહે છે બિદઅત બે પ્રકારના છે. અગર ઈસ્લામ અને શરીઅતના આધારે પસંદીદા અમલના દ્રષ્ટિકોણથી હોય તો સારી બિદઅત કહેવામાં આવશે અને જો શરીઅતની નજરમાં પસંડ કરવા લાયક ન હોય તો તેને નાપસંદ બિદઅત કહેવાશે.[45] સાહેબે મુકાલા (મુકાલાના કર્તા ફરમાવે છે: નઝદીકમાંજ હું વર્ણવીશ કે એકથી વધારે બિદઅત નથી જોવા મળતી અને તે ગુમરાહ અને હરામના સિવાય બીજું કાંઈજ નથી.\n(4) કલકસન્દી કહે છે: ઉમરના તરફથી નવા કાર્યોમાંથી એક આ પણ છે કે નમાઝે તરાવીહને પહેલી વખત માહે રમઝાનમાં સુન્નત ગણવામાં આવી અને લોકોને એક ઈમામે જમાઅતની સાથે પઢવાનો હુકમ કર્યો અને આ 14 મી હિજરી સનમાં કરવામાં આવ્યું.[46]\nઅલબાસી સિયુતી, લકતુવારી અને બીજાઓએ પણ લખ્યું છે કે: જેણે સૌથી પહેલા તરાવીહને સુન્નત ગણેલ છે તે ઉમર બીન ખત્તાબ છે અને તે લોકોએ આ વાતને પણ સ્વિકારેલ છે કે માહે રમઝાનુલ મુબારકમાં મુસ્તહબ નમાઝને જમાઅતથી કાએમ કરવાનો હુકમ ઉમરની બિદઅતોમાંથી એક બિદઅત છે.[47]\nઈબ્ને સઅદ, તબરી અને ઈબ્ને કસીર કહે છે કે આ હિજરી સન 12 ની વાત છે કે પુષો માટે એક ઈમામ નક્કી કરવામાં આવ્યા અને એક ઔરતો માટે.[48]\nઅલ બાસી, ઈબ્ને અલતીન, ઈબ્ને અબ્દુબર્ર, કહલાની અને ઝરકાની એ પણ આજ મતલબને બયાન કર્યું છે અને કહલાની ઉમરને તે વિધાનના બારામાં કે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘આ સારી બિદઅત છે.’ કહે છે કે અગર કોઈ ચીજ બિદઅત છે તો પછી તે કયારેય પણ પસંદ કરવાલાયક કે સારી નથી થઈ શકતી. પરંતુ તે હંમેસા માટે ગુમરાહી અને અંધકારના મતલબમાંજ રહેશે.[49]\nતરાવીહના બારામાં ફિરકાઓ, આલીમો અને ફકીહોના કૌલને એક ટુંકાણમાં વર્ણન હતું. આ વિષય પર જે કાંઈ વર્ણન કરવામાં આવ્યું છે તેજ એના કાયદેસર ન હોવાના બારામાં બહસ અને વાતચીતનું કારણ બને છે.\nમાહે રમઝાનમાં નાફેલાને જમાઅતની સાથેનો હુકમ:\nજેમકે આપણે આગળ જાણી ચુકયા છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઝમાનામાં રમઝાનની નાફેલા જમાઅતથી પઢવાની પરવાનગીનો હુકમ ન્હોતો આવયો. આ બાબત બીજા ખલીફાએ કરી છે. જેના કારણે ઈસ્લામના આલીમોના દરમ્યાન સખત ઈખ્તેલાફાતનું કારણ બન્યું. ઈમામીયા ફીર્કા કે જે હક્ક છે તેણે સ્પષ્ટ અને મજબુત દલીલો થકી તેની પરવાનગીને બાતીલ ગણેલ છે. પરંતુ ખુબજ દુ:ખની બાબત એ કે એહલે સુન્નતના અમૂક આલીમો શીઆઓના મૌકુફને સમજી ન શકયા જેના કારણે આ વિચારવા લાગ્યા કે મઝહબે ઈમામીયા જે ખરેખર નાફેલા (અસલ નાફેલા) રમઝાનની પઢવાનો ઈન્કાર કરે છે જ્યારે કે આવું કયારેય નથી. જે વસ્તુને બાતીલ અને બિદઅત ગણીએ છીએ તે નાફેલાને જમાઅતથી પઢવાને નહી અસલ નાફેલાને બજાવી લાવવું. આ તો શીઆઓને ત્યાં નિર્વિવાદ અને સારા સ્વપમાં છે. અમે તો તેને બિદઅત કહીએ છીએ જેનું ખુદ બીજા ખલીફા બિદઅત તરીકે સ્વિકારેલ છે.\nતેમ છતાંય એહલે સુન્નતના અમૂક આલીમો શીઆઓને જેમ તેમના જેવોજ લગભગ દ્રષ્ટિકોણ રાખે છે જેમકે શાફેઈ. તેઓ એ બાબતમાં માને છે કે નાફેલાને જમાઅતની સાથે પઢવી મકહ છે અથવા બીજાઓ કહે છે કે તેને ફુરાદા અથવા ઘરમાંજ પઢવી બહેતર છે. તેથી આ રીતે જોવા જઈએ તો તરાવીહનો મસઅલો એહલે સુન્નતને ત્યાં પણ એકમત નથી ધરાવતો, તેમ છતાં મોટાભાગના લોકો તેને જમાઅતથી પઢવાને સહમત છે.\nએહલે સુન્નતના ફકીહોનો અભિપ્રાય:\n(1) અબ્દુલ રઝાક ઈબ્ને ઉમરથી વર્ણવ્યું છે: માહે રમઝાનમાં નાફેલા નમાઝ જમાઅતથી ન પઢવી જોઈએ.[50] અને મુજાહીદથી પણ વર્ણવવામાં આવ્યું છે કે એક શખ્સ ઈબ્ને ઉમરની પાસે આવ્યો અને કહ્યું: હું રમઝાનમાં તેને જમાઅતથી પઢું છું. તો પુછયું કે શું કિરઅત સાથે પઢો છો જવાબ આપ્યો: હા. કહ્યું: તો પછી શું એકદમ ગધેડાની જેમ ચૂપચાપ ઉભા રહો છો જવાબ આપ્યો: હા. કહ્યું: તો પછી શું એકદમ ગધેડાની જેમ ચૂપચાપ ઉભા રહો છો દૂર થઈ જાવ અહિંયાથી, તમારા ઘરમાં નમાઝ પઢો.[51]\n(2) સરખસી એ શાફઈથી નકલ કર્યુ છે: કોઈપણ નમાઝને જમાઅતથી પઢવામાં કોઈ નુકશાન નથી (હરજ) જેમકે માલીકે કહ્યું છે અને તેઓ તેવી ઔપચારીકતાના માનનરા છે; પરંતુ મારી દ્રષ્ટિએ તે મકહ છે. ત્યાર પછી સરખશી કહે છે: શાફઈ નાફેલા નમાઝ��ે વાજીબ નમાઝની જેમજ અનુમાન કરેલ છે. જ્યારે મારી દ્રષ્ટિએ નવાફીલમાં અસલ કારણ છુપાઈને રાખવાનું રિયાથી દૂર રાખવું અને પરહેઝગારી છે. વાજીબમાં તેનાથી ઉંધુ છે કે તેમાં એઅલાન અને જાહેર કરવું મુળ હેતું છે અને જમાઅતમાં આજ ખાસ બાબત જોવા મળે છે.[52] અને તે પોતાની કિતાબની બીજા પ્રકરણમાં લખે છે કે તહાવીએ મોઅલા અને અબુયુસુફ અને માલીકથી વર્ણન કર્યું છે કે આ લોકો આ વાતના માનનારા છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તેને ઘરમાંજ પઢવી જોઈએ અને શાફઈ કહે છે કે: ફુરાદાના પમાં તરાવીહ છે કારણકે તે રિયા અને પ્રદર્શનથી (દેખાવ)થી દૂર છે. પરંતુ ઈસા બિન અબાક અને બકાઅ બિન કુતય્યા અને મજફી અને એહમદ બીન ઉલવાન / અલવાન અને જમાઅતની સાથે પઢવાને અફઝલ ગણાવે છે. જે આલીમોને અનુપ છે. આના પછી સરખમીથી અબુઝરની હદીસથી ફાયદો લેતા લખ્યું છે કે: બિદઅતી લોકોમાં એક સમુહે મસ્જીદમાં જમાઅતથી અદા કરવાના પરવાનગીનું ઈન્કાર કર્યું છે પરંતુ કારણકે આ તોરતરીકો / આદત છે તેથી ઈસ્લામી તૌરતરીકાનો એક ભાગ ગણવામાં આવશે.[53]\nસમજમાં નથી આવતુ કે સરબસીનો ઈશારો કોની તરફ છે અને તે કોને આંખ દેખાડી રહ્યો છે. તે કોની મઝીમ્મત કરી રહ્યો છે અને બિદઅત કરવાવાળાઓથી તે શું કહેવા ચાહે છે જ્યારે કે બીજા ખલીફાએ પોતે કહ્યું છે કે આ સારી બિદઅત છે જ્યારે કે બીજા ખલીફાએ પોતે કહ્યું છે કે આ સારી બિદઅત છે શાફીઈ કરાહન જમાઅતને માનવાવાળો છે અને તેઓ તેને નાફેલા અમલ જાણે છે. અથવા તેઓ બગવી જેવા લોકોની તરફ તીર ફેંકવા ચાહે છે જેવો ફુરાદાના શ્રેષ્ઠતાને સ્વિકારે છે અને પોતાની દલીલને સાબિત કરવા માટે રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસને રજુ કરે છે કે પોતે પોતાના ઘરોમાં નમાઝ પઢો. અથવા તો પછી તેમનો નિશાન ફિરકા એ હક્ક ઈમામીયાની તરફ છે કે જેઓ નાફેલાના માટે જમાઅતથી અદા કરવાની રજા નથી આપતો એટલા માટે કે તેના માટે કોઈ દલીલ નથી મળતી\nસવાલ એ થાય છે કે છેવટે નાફેલા નમાઝને જમાઅતથી પઢવાનો એહલે સુન્નતનો રીવાજ / આદત / તૌતરીકો કેમ થઈ ગયો જ્યારે કે ઉમરે પોતે તેના બિદઅત હોવાનો સ્વિકાર કરેલ છે અને તેઓ પોતે એ વાતને અગ્રિમતા આપતા હતા કે તેને એકલા પઢવામાં આવે (પોતે પણ જમાઅતથી ન્હોતા પઢતા). જે પયગમ્બરના ઝમાનામાં ન હોય, ખિલાફતે અબુબક્રમાં જેનું અસ્તિત્વ ન હોય, ઉમરના પોતાના ખિલાફતના ઝમાનામાં અમૂક મુદ્દત સુધી ન હોય તે બાબત એહલે સુન્નતનો રિવાજ / તૌરતરીકો કેવી રીતે થઈ ગયું જ્યારે ક�� ઉમરે પોતે તેના બિદઅત હોવાનો સ્વિકાર કરેલ છે અને તેઓ પોતે એ વાતને અગ્રિમતા આપતા હતા કે તેને એકલા પઢવામાં આવે (પોતે પણ જમાઅતથી ન્હોતા પઢતા). જે પયગમ્બરના ઝમાનામાં ન હોય, ખિલાફતે અબુબક્રમાં જેનું અસ્તિત્વ ન હોય, ઉમરના પોતાના ખિલાફતના ઝમાનામાં અમૂક મુદ્દત સુધી ન હોય તે બાબત એહલે સુન્નતનો રિવાજ / તૌરતરીકો કેવી રીતે થઈ ગયું ખુદ એહલે સુન્નતના બુઝુર્ગ અને આલીમો જેવાકે માલીક, અબુ યુસુફ શાફઈ અને અમૂક તેમના અનુસરનાર મકહ હોવાનું માને છે. શું સરખશીના ખ્યાલમાં આ બધાજ મહાન આલીમો જે એહલે સુન્નતના છે નથી કે જેમણે એહલે સુન્નતનો આ તૌરતરીકો / રીવાજ (તરાવીહની જમાઅત)ને સ્વિકારેલ નથી.[54]\nજ્યારે ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અસ્હાબે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેને ઈસ્લામ અને સુન્નતનો તરીકો નથી ગણેલ. તે લોકો ઈસ્લામની સુન્નત કે રિવાજના વિષયથી તેને નથી ઓળખતા તો પછી કઈ દલીલથી અને કેવી રીતે તે સુન્નતનો રિવાજ બની ગયો જેથી કરીને તેના ઉપર અમલ કરનાર બીજા મઝહબથી જુદો તરી આવે જેથી કરીને તેના ઉપર અમલ કરનાર બીજા મઝહબથી જુદો તરી આવે શું આ ખુદ બિદઅત (ગુમરાહ)નું સ્પષ્ટ અને ખુલ્લી નિશાની નથી\nઅને આ વાતોથી હટીને એક બીજી બાબત આશ્ર્ચર્ય પમાડનારી એ છે કે આ પ્રકારે બિદઅતનું વાજીબ નમાઝોની જમાઅતની સાથે કેવી રીતે અનુમાન લગાવી શકાય છે કારણકે વાજીબ નમાઝનો જમાઅતની સાથે પરવાનગીના બારામાં કોઈ શક નથી જોવા મળતો. હા, તરાવીહમાં જમાઅતનું સ્પષ્ટિકરણની ઈચ્છા એક માણસની પોતાની રાય / અભિપ્રાય અને દલીલ વગરના ઈજતેહાદ અને ફકત એક સારો અભિપ્રાય કહી શકાય છે. એટલા માટે તે બીજા ખલીફાએ આના ખુલાસામાં ફકત આટલુંક કહ્યું કે મારી દ્રષ્ટિએ જો લોકો તેને કોઈ ઈમામે જમાઅતની સાથે અદા કરતા તો બહેતર થતું. તેના સિવાય કોઈ દલીલને સાબિતીપે નથી આપી.\nમૌસુલી, બગવી, કસ્તલાની અને બીજા ફકીહો જે આમ છે (સામાન્ય) તેઓએ પણ આ વિષયના બારામાં પણ વાદવિવાદ અને વાતચીત કરેલ છે અને તે લોકોએ તેમના અલગ અલગ અને વિવિધ દ્રષ્ટિકોણ અને અભિપ્રાયોને જાહેર કર્યા છે. તેમાંથી કસ્તલાની એ અમૂક ફકીહોના કહેણને રજુ કરતા લખ્યું છે કે નાફેલા નમાઝને ઘરમાં ફુરાદાની રીતે પઢવી બહેતર છે. આ કહેણની દ્રષ્ટિ માટે રસુલે ખુદા (સ.અ.વ.) ના અમલ (કાર્ય)ને પેશ કરેલ છે કે તેઓ (સ.અ.વ.) ઘરમાં ફુરાદાના પમાં પઢતા હતા અને ઉમરના સ્વિકાર્યને પણ રજુ કરેલ છે અને લખ્યું છે કે માલિક અને અબુ યુસુ�� અને અમૂક બીજા શાફઈ આલીમોએ પણ આ કહેણને લીધેલ / રજુ કરેલ છે. પછી ઝહરીથી પણ વણર્વિેલ છે કે તેમણે બયાન કરેલ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હંમેશા આજ રીત રહી છે કે નાફેલાને દરેક શખ્સ પોતાના ઘરમાંજ ફુરાદા પઢે, ત્યાં સુધી ઉમર આવ્યો અને લોકોને ઓબે ઈબ્ને કાફની સાથે તને જમાઅતથી અદા કરવાનું હુકમ આપ્યો અને ત્યાર પછી આજ રીત ચાલવા લાગ્યું.[55]\nઆજ પ્રમાણે શૌકાની એ માલીક, અબુ યુસુફ અને બીજા શાફઈ આલીમોથી અને બીજાઓથી વર્ણવ્યું છે કે નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવી અફઝલ છે. જેની દલીલના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસને બયાન કરેલ છે.\n‘બહેતર એ છે કે ઈન્સાન પોતાની વાજીબ નમાઝોની સિવાયની નમાઝ પોતાના ઘરે પઢે.’\nતેના પછી શૌકાની લખે છે કે આ હદીસ સર્વમાન્ય છે. આના સિવાય એહલેબૈતે પયગમ્બર (સ.અ.વ.) એ પણ ફરમાવ્યું છે કે નાફેલાને જમાઅતથી પઢવી બિદઅત છે.[56]\nશીઆ મઝહબના બધાંજ ફકીહો કોઈપણ અપવાદ વગર નમાઝે નાફેલાને જમાઅતથી સાથે અદા કરવાને બિદઅત ગણે છે. જેમકે સૈૈયદ મુર્તુઝા ફરમાવે છે કે, જ્યાં સુધી તરાવીહને વાત છે કોઈપણ ખંડન વગર / ઈન્કાર કર્યા વગર બિદઅત છે. જેમકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રિવાયતમાં છે કે આપે ફરમાવ્યું:\n માહે રમઝાનમાં રાત્રીની નાફેલા નમાઝ જમાઅતની સાથે પઢવી બિદઅત છે.’[57]\nઅને આના વિષયમાં / બારામાં એક રિવાયત પણ જોવા મળે છે કે માહે રમઝાનની રાત્રીઓમાંથી કોઈ એક રાત્રીમાં મસ્જીદમાં ઉમર દાખલ થયાં તો જોયું કે જમાઅત નમાઝના માટે લોકોએ મસ્જીદમાં દિવો સળગાવી રાખ્યો છે. તેણે પૂછયું છેવટે આ બધું છે શું લોકો જવાબ આપ્યો કે મુસ્તહબ નમાઝના માટે બધા ભેગા થયા છે. ઉમરે કહ્યું:\nઆ બિદઅત છે પણ સારી બિદઅત છે.\nજેમકે આપણે જોયું કે ઉમરે ખુદ પોતે આનું બિદઅત હોવાનું એકરાર કર્યું છે, જ્યારે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:\n‘દરેક બિદઅત ગુમરાહી છે.’\nએક બીજી રિવાયત પણ મળે છે કે લોકો મસ્જીદે કુફામાં ભેગા થયા અને અમીલ મોઅમેનીનથી વિનંતી કરી કે કોઈ શખ્સની નિમણુંક કરી આપે કે જેના રહેબરીમાં માહે રમઝાનની નાફેલા નમાઝ અદા કરી શકે. પરંતુ હઝરત અલી (અ.સ.) એ તેને તમભી / સરજનીશ કર્યુ અને ફરમાવ્યું આ સુન્નતના વિરોધનું છે.[58]\nસૈયદ મુર્તુઝા એ આ પણ લખ્યું છે કે કાઝીઅુકુઝઝાતનો આ દાવો છે કે પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં નમાઝે નાફેલા દરેક જગ્યાએ થતી હતી પછી આના પછી આપ (સ.અ.વ.) એ તેને છોડી દીધી, આ અસત્યનો પ્લાન છે અને બીજુ કાઈ નથી.\nએટલા માટે કે અમે મહો રમઝ���નની નાફેલા નમાઝોને પઢવા માટે ઈન્કાર નથી કરતા પરંતુ તેને જમાઅતની સાથે પઢવાને સ્વિકારતા નથી અને અગર કોઈ દાવો કરે કે આપ (સ.અ.વ.) પણ તેમના સમયમાં જમાઅતની સાથે નમાઝ અદા કરતા હતા તો તે ફકત ઝબાની દાવો છે. ઝબરદસ્તી છે અને તેના સિવાય બીજુ કાંઈજ નથી. જેને કોઈ સાંભળવું પણ પસંદ નથી કરતું અને જો આમજ છે તો પછી ઉમરને શા માટે કહેવાની જર હોય કે આ બિદઅત છે.\nઆના પછી સૈયદ મુર્તુઝા ફરમાવી રહ્યો છે કે: હું સમજુ છું / માનું છું / અનુમાન છે કે માહે રમઝાનમાં નાફેલા નમાઝોને જમાઅતથી અદા કરવાનો સિલસિલાને ઈન્કાર કરવામાં મઝહબે ઈમામીયા હક્ક છે / સત્ય પર છે અને તે આમા એકલું છે કે જેને તે મનાઈ કરેલું અને નાપસંદ કરે છે અને એહલે સુન્નતના ઘણાય આલીમો આના બારામાં એકમત ધરાવે છે.\nમોઅલા અબી યુસુફથી છે કે: અગર કોઈ નાફેલા નમાઝને ઘરમાં પઢે છે જેવી રીતે ઈમામ પઢે છે તો આ મારી દ્રષ્ટિએ સારું છે કે તે આવું કરે.\nમાલિક કહે છે કે: રબીઆ અને બીજા ઘણા આલીમો એવા હતા કે જ્યારે મસ્જીદમાં માહે રમઝાનની નાફેલા નમાઝ જમાઅતથી પઢાતી તો તેઓ મસ્જીદમાંથી ચાલ્યા જતા અને જમાઅતથી અદા ન્હોતા કરતા અને હું પણ તેમજ કરતો હતો. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તેને ઘરના સિવાય બીજે કયાંય અદા ન્હોતી કરી.\nશાફઈ કહે છે: મારી નજરમાં માહે રમઝાનની નાફેલાને ફુરાદા અદા કરવી બહેતર છે.\nઆ તે હકીકત છે કે જેને તહાવીએ કિતાબ ‘ઈખ્તેલાફ’ માં નોંધેલ છે. એટલા માટે કે જે શખ્સ પોતાના ઘરમાં અદા કરે છે તે તમામ આલીમોના પ્રમાણે ન તો બિદઅત કરે છે અને ન તો ગુનેહગાર છે. પરંતુ જે જમાઅતથી પઢે છે તેના બારામાં બિદઅત અને ગુનાહની ધારણા જર થઈ શકે છે.\nસૈયદ મુર્તુઝા પછી પોતાની વાતને હજી આગળ વધારતા કહે છે: કે ઉમર પોતે આ બાબત સ્વિકારતો હતો કે આ સુન્નતના ખિલાફ / વિરોધમાં છે અને બિદઅતનો હુકમ ધરાવે છે અને એહલે સુન્નતના આલીમો પોતે રિવાયત કરે છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:\n‘દરેક બિદઅત ગુમરાહી છે અને દરેક બિદઅતનું સ્થાન જહન્નમ છે.’[59]\nતરાવીહ બિદઅત છે તે બારામાં ઈમામીયા મઝહબમાં ઘણી બધી રિવાયતો જોવા મળે છે અને આના બારામાં આ ફિરકાની દલીલોની જાણકારી માટે દિલચસ્પી રાખવાવાળાઓએ અસલ / મુળ કિતાબોની તરફ ફરવું જોઈએ / રજુ થવું જોઈએ. જેથી કરીને હક્ક અને બાતિલને ઓળખી શકે.\n[1] બેહાલ અન્વાર, ભાગ-1, પાના નં. 343, ફત્હુલ બારી, ભાગ-4, પાના નં. 294, ઈરશાદુલ સારી, ભાગ-4, પાના નં. 694, શર્હે જસ્કાની ભાગ-1, પાના નં. 237, અન્નાહીયા, ભાગ-1, પાના નં. 274, લિસાનુલ અરબ, કામુસ, વગેરે.\n[2] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પાના નં. 11\n[3] અસ્સુનલકુબરા, ભાગ-2, પાના નં. 11\n[4] બુખારી, ભાગ-1, પાના નં. 343, મુસ્લીમ, ભાગ-1, પાના નં. 523, મોતો, ભાગ-1 પાના નં. 113\n[5] બુખારી, ભાગ-1, પાના નં. 343\n[6] નેલ અલ અવતાર, ભાગ-3, પાના નં. 50\n[7] બુખારી, ભાગ-1, પાના નં. 343\n[8] બુખારી, ભાગ-1, પાના નં. 343\n[9] નેલ અલ અવાતર, ભાગ-3, પાના નં. 50\n[10] તેહઝીબુલ કમાલ, ભાગ-2, પાના નં. 40, 139, સીર આઅલમુલ નખલા, ભાગ-10, પાના નં. 912\n[11] બુખારી, ભાગ-1, પાના નં. 343\n[12] બેહાલ અન્વાર, ભાગ-31, પાના નં. 12\n[13] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, હ. 1, અલઈસ્તેબસાર, ભાગ-1, પા નં. 492, હદીસ 1791, વસાએલુશ્શીઆ, ભાગ-8, પા નં. 29, હદીસ-2\n[14] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, અલ ઈસ્તબસાર, ભાગ-1, પા. 492, હદ. 1796, વસાએલ, ભાગ-8, પા. 29, બાબ-7. હ-2.\n[15] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, હ-2, અલ ઈસ્તબસાર, ભાગ-1, પા. 492, હદ. 1796, વસાએલ, ભાગ-8, પા. 29, બાબ-7. હ-2.\n[16] સરખસી કહે છે: માહે રમઝાનની નાફેલા અને નમાઝે તરાવીહને પરમીસીબલ હોવા બાબત ઉમ્મતનો એકમત છે અને રાફઝીઓ (શીઆ) સિવાય કોઈપણ એહલે ઈલ્મ અને અક્કલમંદ આ બાબતનો ઈન્કાર નથી કરતા. અલ મબસુત, ભાગ-2, પાના નં. 1452 (સરખશી એ રમઝાન, તરાવીહ અને નાફેલાએ રમઝાનને કરી નાંખ્યુ છે. શીઆઓના ફકીહો મુળ નાફેલા નમાઝનો ઈન્કાર / મના નથી કરતા. પરંતુ જે વસ્તુ / બાબતનો વિરોધ દશર્વિે છે તે નાફેલા નમાઝનો પાબંદીની સાથે જમાઅતની સાથે પઢવાની પાબંદી વિશે છે. જે જાએઝ નથી, એટલુંજ નહી બલ્કે બિદઅત છે. તરજુમો કરનાર).\n[17] મફાતિહુલ કિરામાં, ભાગ-3, પાના નં. 255\n[18] અલ હિદાયેકુલનાજીર, ભાગ-1, પા. 509.\n[19] આમાલીએ સદુક, પા. 747, મજલીસ, પા. 93, મફાતિહુલ કિરામાં, ભાગ-3, પા. 255\n[20] અલમુગની, ભાગ-2, પા. 168.\n[21] અલમુગની, ભાગ-2, પા. 168, અસ્સુનને કુબરા, ભાગ-2, પા. 699 અને લખ્યું છે કે આ રિવાયતની સાંકળ ઝઈફ છે.\n[22] હાશીયાએ અલમુગની, ભાગ-2, પા. 168.\n[23] અલ મજસૂત, ભાગ-2, પા. 145.\n[24] ઉમદતૂલકારી, ભાગ-11, પા. 127, વગેરે.\n[25] અલ ઈખ્તયાર, ભાગ-1, પા. 95\n[26] અત્તેહઝીવ ફિ ફિકહે શાફી, ભાગ-2, પા. 368\n[27] અલ હાદીલ કુબરા, ભાગ-2, પા. 368\n[28] ઉમદતુલ કારી, ભાગ-11, પા. 127, વગેરે.\n[29] અલ ઈન્તેસાર, પા. 55\n[30] અલ ખીલાફ, ભાગ-1, પા. 53, મસઅલા 459\n[31] અલ કાફી ફિલ ફિકહ, પા. 159\n[32] અસ્લારતૂલ સબક, પા. 105\n[34] મુસ્તદન્દુશ્શીયા, ભાગ-6, પા. 379\n[35] મફાતિહુલ કિરામા, ભાગ-3, પા. 255\n[36] મનલા યઝહરુલ ફકીહ, ભાગ-2, પા. 139\n[37] રિયાઝુલ મસાએલ, ભાગ-4, પા. 197, જવાહેરુલ કલામ, ભાગ-12, પા. 187\n[38] હદાયેક, ભાગ-1, પા. 509\n[39] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પા. 11\n[40] નિલુલ અવતાર, ભાગ 3, પા. 53\n[41] બેહાલ અન્વાર, ભાગ-29, પા. 51\n[42] બુખારી, ભાગ-1, પા. 342, અબ્દુર્રરઝાક ભાગ-4, પા. 258\n[43] ઈરશાદુલ સારી, ભાગ-4, પા. 657\n[44] અલમુગની, ભાગ-2, પા. 166\n[45] ઉમદતુલ કારી, ભાગ-11, પા. 126\n[46] ઈત્તેફાકી મુઆલેઝુલ ખુલાફા, ભાગ-2, પા. 330\n[47] મુહાજેરાતુલ અવાએલ, પા. 149 અને શર્હે માકેફ\n[48] તબકાતે ઈબ્ને સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-3, પા. 41, તારીખે ઉમર બીન ખત્ત્ાાબ ઈબ્ને જવઝી પા. 52.\n[49] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પા. 10, બિદાયતુલ મુજતહીદ, ભાગ-1, પા. 210 અને શર્હે ફિરકાઈ, વગેરે.\n[50] અલ મુસ્નફ, ભાગ-5, પા. 264\n[51] અલ મુસ્નફ, ભાગ-5, પા. 264\n[52] અલ મજસૂત, ભાગ-2, પા. 144\n[53] અલ મબસૂત, ભાગ-2, પા. 165\n[54] અલ્લામા હિલ્લી ફરમાવે છે વાજીબ નમાઝો માટે જમાઅતથી નમાઝ મુસ્તહબ છે, મુસ્તહબ નમાઝો માટે જમાઅત મુસ્તહબ નથી સિવાય કે નમાઝે ઈસ્તેકાઅ અને બન્ને ઈદોની નમાઝ.\n[55] ઈરશાદુલ આરી, ભાગ-4, પા. 654-661.\n[56] ફિલ અવતાર / નિલ અવતાર, ભાગ-3, પા. 50, મુસ્તફિદુલ ઈમામ ઝયદ, અલહામશ, પા. 139\n[57] મનલા યહઝરુલ ફકીહ, ભાગ-2, પા. 137, બાબો સલાત ફી શર્હે રમઝાન.\n[58] તબખીશે અસ્સાફઈ, ભાગ-1, પા. 193\n[59] અલ ઈન્તેસાર, ભાગ-55.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/karodpati-banva-mango-chho-to-bhagvan-shree-krishna/", "date_download": "2019-07-19T21:11:27Z", "digest": "sha1:EML56JBSNHGLEHKF7ENVRPNCNATCCQ4K", "length": 10641, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "કરોડપતિ બનવા માંગો છો? તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4 ટીપ્સ", "raw_content": "\nHome Gujarati Articles કરોડપતિ બનવા માંગો છો તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4 ટીપ્સ\nકરોડપતિ બનવા માંગો છો તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4 ટીપ્સ\nશ્રી કૃષ્ણની શીખવાડેલી આ પાંચ વાતો આજના યુવાનો માટે ઘણી મહત્વપૂર્ણ છે. આ એવી પાંચ વાતો છે જેને દરેક યુવાન ઉદ્યોગ સાહસિક ભગવાન કૃષ્ણથી શીખીને પોતાના જીવન અને ધંધાને સફળ બનાવી શકે છે. ચાલો જાણીએ કઈ છે એ પાંચ વાતો.\nજો કોઈ બીજ્નેસમેન એક સારો-સાચો મિત્ર ગોતી લે તો એના બીજ્નેસને ફાયદો થવાની આશા બે ગણી થઇ જાય છે. મિત્ર પાસેથી મળેલ સૂચન અને મદદ એણે એક સફળ બીજ્નેસમેન બનાવવામાં એની મદદ કરશે. પરંતુ એક શરતે એ ખુદ પણ સારા મિત્રની ભૂમિકાને ઈમાનદારીથી નિભાવે. કૃષ્ણ અને સુદામાની જેમ સારા મિત્ર એજ હોય છે જે કઠીન પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ આપે છે.\nકૃષ્ણ એક શિક્ષક, એક કલાકાર, એક યોદ્ધા, એક ઉપદેશક, જ્ઞાનનો સાગર, એક શિક્ષર્થી અને એક સાચા પ્રેમી હતા. યાદ રાખજો એક સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે તમારે પણ ધંધા સાથે જોડાયેલા બધા ગુણોમાં માહિર હોવું જરૂરી છે. તેથી કોઈપણ વ્યક્તિ તમારી સાથે છેતરપીંડી ન કરી શકે.\nશ્રીકૃષ્ણ બાળપણથી જ એક સારા સ્પીકર હતા. લોકો એમની વાતો સાંભળવા માટે હમેશાં આતુર રહેતા હતા. પોતાના ક્લાઈન્ટસ સુધી પોતાની વાત પહોચાડવા માટે દરેક ધંધાર્થીને એક સારો કોમ્યુનીકેટર હોવો જોઈએ. તેથી તે પોતાની વસ્તુને ખરીદવા માટે બીજાને મનાવી શકે.\nકર્મમાં વિશ્વાસ કરીને દરેક બીજ્નેસમેને કૃષ્ણના આ શ્લોકને યાદ રાખવો જોઈએ. कर्मण्ये वाधिकारस्ते माँ फलेषु कदाचन, माँ कर्मफलहेतुर्भू: मांते संडगोस्त्त्व कर्मणि… આ શ્લોક પર્યાપ્ત છે આ સમજવા માટે મનુષ્યને વ્યર્થની ચિંતાઓ ભૂલીને ખાલી પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર\nPrevious articleકોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે વાહનમાંથી નીચે ઉતરી જાય છે \nNext articleપરણિત સ્ત્રીઓ પર જ કેમ ફિદા હોય છે છોકરાઓ આ છે એ 4 રસપ્રદ કારણો\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nનીતિ મોહન હૈદરાબાદમાં દીપિકા પાદુકોણને ડેટ કરી ચુકેલા નિહાર પાંડયા સાથે...\nજો પેરેન્ટ્સ નીકોટીનનો ઉપયોગ કરતા હશે તો તેમના બાળકોને પણ થશે...\nમોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે...\nહોકી મેચ દરમિયાન મોઢા ભર પડ્યા રશિયાના રાષ્ટ્રપતિ, પછી ઉભા થઈને...\nઆગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…\nશ્રી દરબાર સાહેબ કોઈ મંદિર નથી, તેને ન તો ગોલ્ડન ટેમ્પલ...\n10 મીનીટમાં જાણો કે તમારા ઘરમાં ભૂત-પ્રેત કે આત્માઓ છે કે...\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશું તમે જાણો છો લગ્નની કાયદાકીય ઉંમર ભારત કરતા ચીનમાં વધારે...\nસ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પણ એટલી જ અસરકારક છે\nમુકેશ અંબાણી છે સૌથી ધનવાન પિતા અને તેમના સંતાનો ભણેલા છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/samsung-galaxy-j6-galaxy-j4-galaxy-j2-2018-galaxy-j2-core-price-cut-in-india/", "date_download": "2019-07-19T20:44:43Z", "digest": "sha1:ASXJVR53UZER437ABA5CEYPEYKCJGLW5", "length": 11486, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "દિવાળી ટાણે Samsungના આ 4 ધાંસૂ સ્માર્ટફોન્સ થયાં સસ્તા, જાણો નવી કિંમત - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » દિવાળી ટાણે Samsungના આ 4 ધાંસૂ સ્માર્ટફોન્સ થયાં સસ્તા, જાણો નવી કિંમત\nદિવાળી ટાણે Samsungના આ 4 ધાંસૂ સ્માર્ટફોન્સ થયાં સસ્તા, જાણો નવી કિંમત\nતહેવારની સીઝનને ધ્યાનમાં લેતા સેમસંગે પોતાના 4 સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. સેમસંગે ગેલેક્સી જે 6, ગેલેક્સી જે 4, ગેલેક્સી જે 2 અને ગેલેક્સી જે 2 કોરની કિંમતમાં ઘટાડો થયો છે. ઘટાડા બાદ નવી કિંમત પર આ ચારેય ફોન 25 ઓક્ટોબરથી લઇને 15 નવેમ્બર 2018 વચ્ચે ખરીદી શકાશે.\nભારતમાં લૉન્ચિંગ વખતે આ ફોનના 64 જીબી વેરિએન્ટની કિંમત 16,490 રૂપિયા હતી પરંતુ હવે તમે આ ફોનને 12,990 રૂપિયામાં ખરીદી શકો છો. 32 જીબી વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા હતી જે હવે 11,490 રૂપિયામાં ખરીદી શકો છો. Samsung Galaxy J6ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો સેમસંગના આ સ્માર્ટફોનમાં ઘણા સારા ફિચર્સ છે, જે બીજા ફોનમાં એટલી જ કિંમતમાં તમને નહીં મળે. જેમ કે 5.6 ઇંચની ડિસપ્લે, 4 GB રેમ અને 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ. સાથે જ 3000 એમએચની બેટરી પણ. તેના બીજા ફિચર્સ પર નજર કરવામાં આવે તો 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા. જેની ક્વોલિટી પણ હટકે છે. યુઝર માટે સૌથી ફાયદાની વાત એ છે કે Exynos 7 ચિપસેટથી તે લેંસ આવશે.\nSamsung Galaxy J4ને 9,990 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ ફોન 8,250 રૂપિયામાં મળી રહ્યો છે. ગેલેક્સી જે4 સ્માર્ટફોન 5.5 ઇંચની એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે અને 1.4GHz એક્ઝીનોસ પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ ઓરેઓ 8.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેનું 3000 એમએએચ બેટરીનું પીઠબળ છે. કેમેરા વિભાગમાં, ફોન એફ 1.9 એપરસ્ટ અને એફ / 2.2 અપેચર સાથે 5 એમપી સ્વલિ કૅમેરા અને ફ્રન્ટ એલઇડી ફ્લેશ સાથે 13 એમપી પ્રાથમિક કેમેરા ધરાવે છે.\nસેમસંગ ગેલેક્સી જે2 2018ને 8,190 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. હવે તમે તેને ફક્ત 6,990 રૂપિયામાં ખરીદી શકો છો. સેમસંગ ગેલેક્સી J2 2018 Smartphone 5 -ઈંચમાં આવે છે જેમાં પ્રતિ ઈંચ NA પિક્સેલ્સની ઘનતા સાથે 540 X 960 પિક્સેલ્સ રિઝોલ્યુશન વાળી QHD છે. આ ફોનમાં 1.4 GHz Quad કોર પ્રોસેસર છે અને 2 GB RAM પણ છે. આ સેમસંગ ગેલેક્સી J2 2018 Android 7.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ Dual SIM Smartphone છે. આ ફોન Qualcomm Snapdragon 425 પ્રોસેસરથી ચાલે છે. આ સ્માર્ટ ફોનમાં 2 GB RAM હોય છે. આ સ્માર્ટફોનમાં 16 GB ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે. તેના ઈન્ટરનલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 2600 mAh બેટરી લાગેલી છે. આ સ્માર્ટફોનમાં આગળનો કેમેરા પણ છે જે 5 MP સેલ્ફીની ક્ષમતાવાળો છે.\nર્ટફોનમાં 5 ઈંચ ક્યૂએચડી(540×960 પિકસલ) ટીએફટી ડિસ્પ્લે છે. હેંડસેટમાં ક્વાડ કોર એક્સીનૉસ 7570 પ્રોસેસરની સાથે 1 જીબી રેમ આપ્યું છે. પાછલા\nભાગ પર એફ 2.2 અપર્ચર વાળું 8 મેગપિક્સલનો કેમરો છે. તેની સાથે એલઈડી ફ્લેશ પણ છે. સેલ્ફી અને વીડિયો કૉલીગ માટે Galaxy J2 Coreમાં 5 મેગાપિક્સલનો કેમરો આપ્યું છે. હેંડસેટમાં બ્યૂટી મોડ પણ છે જે સેલ્ફી માટે એક સરસ ફીચર છે.\nસેમસંગના આ ફોનની ઈંબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે. માઈક્રોએસડી કાર્ડથી તેને વધારે શકાય છે. 4 જી વીઈલટીઈ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન બ્લૂટૂથ 4.2 જીપીએસ/એ જીપીએસ, માઈક્રો યૂએસબી અને 3.5 એમએમ હેડફોન જેક જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ ફોનમાં છે. એક્સેલેરોમીટર અને પ્રાક્સિમિટી સેંસર આ ફોનનો ભાગ છે. ફોનમાં બેટરી 2600 એમએએચની છે. કંપની મુજબ એક વાર ચાર્જ કરતા પર આ આખો દિવસ ચાલશે.\nCBIમાં રાતોરાત ચીફ બની ગયેલા નાગેશ્વર રાવની પાંખો કપાઈ, સુપ્રીમે અાપ્યો આ આદેશ\nગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે સામે ફરિયાદ, હોબાળાનું અા છે મોટું કારણ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથ��� મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/coat-car-with-cow-dung/", "date_download": "2019-07-19T21:08:13Z", "digest": "sha1:BTRSM3VQU2BEVKMSL3HQ2QJUK325RQRG", "length": 4655, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Coat Car With Cow Dung - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\n ગરમીથી બચવા હવે આ સિનિયર ડોક્ટરે પોતાની મોંઘીદાટ SUVને ગાયના છાણની લીપી નાંખી\nતાજેતરમાં જ એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક ટોયોટા કોરોલા એલ્ટિસ કારને ગાયના છાણથી લીપેલી દર્શાવવામાં આવી હતી. પછીથી ખુલાસો થયો હતો કે આ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/13-12-2018-nu-aajnu-rashi-fal/", "date_download": "2019-07-19T20:46:25Z", "digest": "sha1:2TDVC2TOLNGRCL4DSK66YXKOCMDTJAPL", "length": 15612, "nlines": 109, "source_domain": "blog.dealdil.com", "title": "૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ", "raw_content": "\nHome Gujarati Articles ૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ\n૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ\nકોઇ નવું કામ મળી શકે. નોકરી ���ને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનત કરવી પડે. આજે તમને સારા સમાચાર મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી વિચારીને આગળ વધવું અને નાણા બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની નવી ખરીદી થઈ શકે છે. આજે લોન મળી શકે છે. પરિવારનું વાતાવરણ તમારો મૂડ બગાડી શકે છે. નાનો મોટો અણબનાવ થઈ શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લો તેનાથી તમને ભારે નુકશાન થઇ શકે છે. નોકરી અને ધંધામાં સાવધાની રાખવી. આખો દિવસ સાચવીને રહેવું. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.\nકોઇ નવું કામ મળી શકે છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો.લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળી રહશે.જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી.\nઆગળ વધવાના યોગ છે. સમજી વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છો તો તેમાં તમને સફળતા મળી શકે છે.પરિવારનું વાતાવરણ તમારો મૂડ બગાડી શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. નોકરી અને ધંધામાં સાવધાની રાખવી\nકોઇ નવું કામ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનતની જરૂર છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી-વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. નાનો મોટો અણબનાવ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. કોઇ બાબતે પાર્ટનર સરળતાથી તમારી વાત સાથે સહમત થશે.\nઆગળ વધવાના યોગ છે. સમજી વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી. આખો દિવસ સાચવીને રહેવું. દિલની વાત કહી દેવાનો દિવસ છે.\nનોકરી અને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનતની જરૂર છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. પરિવારનું વાતાવરણ તમારો મૂડ બગાડી શકે છે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. તમારી પાર્ટનર સરળતાથી તમારી વાત સાથે સહમત થશે. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.\nધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. દિલની વાત કહી દેવાનો દિવસ છે. નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી.\nકોઇ નવું કામ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનતની જરૂર છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી. આખો દિવસ સાચવીને રહેવું\nઆગળ વધવાના યોગ છે. સમજી વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે. નાનો મોટો અણબનાવ થઈ શકે છે. કોઇ બાબતે પાર્ટનર સરળતાથી તમારી વાત સાથે સહમત થશે. આખો દિવસ સાચવીને રહેવું. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.\nધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર કે વાહનની ખરીદી થઈ શકે છે. લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો મળી શકે છે. જોશમાં આવીને કોઇ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે.\nકોઇ નવું કામ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ટાર્ગેટ પૂરા કરવા વધારે મહેનતની જરૂર છે. તમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી-વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. ઘર પરિવારમાં કોઇ નવું સભ્ય જોડાઇ શકે છે. દિલની વાત કહી દેવાનો દિવસ છે. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.\nતમે જે સમાચારની બહુ સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે મળી શકે છે. આગળ વધવાના યોગ છે. સમજી-વિચારીને આગળ વધવું. ધન બચાવવાનો પ્રયત્ન કરવો. નાનો મોટો અણબનાવ થઈ શકે છે. કોઇ બાબતે પાર્ટનર સરળતાથી તમારી વાત સાથે સહમત થશે. આખો દિવસ સાચવીને રહેવું. ઘર પરિવારમાં કોઇ નવું સભ્ય જોડાઇ શકે છે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article“મેંદુ વડા” કેવી રીતે બનાવશો\nNext articleહવ��� સરળ રીતે “પાલક પુલાવ” બનાવો અમારી આ રેસીપી જોઇને\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nમાંએ દારૂના નશામાં તેના દીકરા સાથે કર્યું કઈક એવું કામ, જાણીને...\nદારૂના નશામાં ધુત યુવકે હથિયાર વડે પોતાની સાથે કશુક એવું કર્યું...\nદિવસે મકાનની બહાર ઉભેલું બાઈક ચોરી, ચોરી કરવાની રીત જાની રહી...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \nસવારે ઉઠવાના છે 5 શ્રેષ્ઠ ફાયદા, જાણી લેશો તો ક્યારેય પણ...\nઅમેરિકામાં લોકો પૈસા આપીને ગાયના ગળે ભેટે છે, જાણો શું છે...\nઆ ગામમાં એક વ્યક્તિ લોકોના ઘરના દરવાજા નીચે રાખી રહ્યો છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n5 મિનીટમાં રવાનો હલવો કેવી રીતે બને છે \n“૨૬ ઓક્ટોબર ૨૦૧૮” આજનું રાશી ભવિષ્ય\nતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/11/24/night-in-tulsishyam/", "date_download": "2019-07-19T20:57:17Z", "digest": "sha1:NRPLX5I3LBZJQ73HJBDNOXWPKSZCAVLU", "length": 9384, "nlines": 130, "source_domain": "www.aksharnaad.com", "title": "તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા\nતુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા\n24 Nov, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ધીરેન્દ્ર મહેતા\nકહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્��ું તુલસીશ્યામ, ગીરના વનની વચ્ચે અનેરી ગાઢ વનરાજીઓની વચ્ચે વિકસેલા આ મનોહર તીર્થસ્થાનની યાત્રા કરવાનો આનંદ અનેરો હોય છે. આનું જ મહત્વ દર્શાવતી રચના આજે પ્રસ્તુત છે.\nઅંધાર અંધાર ન એ વિના કૈં\nઝૂઝે ઝઝૂમે ક્ષણમાં ક્ષણમાં જ ચૂમે\nએનો લઈ આશ્રય હુંય ઘૂમું\nઆ કૃષ્ણવર્ણું થઈ શું સ્પર્શે છે\nસૂતા સ્મરે કૃષ્ણ હતા નિહાળ્યા\nઆ મારગે જ્યાં વળતાં સવારે\nથાતું ક્ષણે આ થઈ વિરુદ્ધ સૃષ્ટિ\nછૂટું, અચાનક પડી જઈ એક ત્રાડે\nઆ તો પહાડો ડણકી ઉઠ્યાં કે\nતાણી જતો યાળ હલાવતો ક્યાં\nછલાંગતો સાવજ શૂર આવી \nજાગું પછી જે ઘડીએ સફાળો\nજ્યાં ઉંચકે આમ બધેબધેથી\nકેકા મયૂરોની દિશા ભરીને\nના, કાન મારા હરીને\nને આ ઢાળ ઉતરીને નિહાળું,\nસૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં\n← સક્કરબાર – ગુણવંતરાય આચાર્ય\nસુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં – અબ્રાહમ લિંકન →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમા�� મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/05/24/akshar-parva-part-1/", "date_download": "2019-07-19T21:09:23Z", "digest": "sha1:E6X6PGDHWZYQLFSSJ2ES2HT2J26SEPFN", "length": 12637, "nlines": 151, "source_domain": "www.aksharnaad.com", "title": "અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » જત જણાવવાનું કે » અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧\nઅક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧ 10\n24 May, 2011 in જત જણાવવાનું કે tagged અક્ષરપર્વ\nઅક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો આજથી અક્ષરનાદ પર મૂકવાની શરૂઆત કરી રહ્યો છું. આજે આ પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે મારી વાત અને સાથે દીપપ્રાગટ્ય પ્રસ્તુત છે. તો બીજો વિડીયો અક્ષરનાદ વિશે પ્રોજેક્ટર દ્વારા દર્શાવાયેલ છે. આવતીકાલથી સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વિડીયો માણી શકાશે.\n10 thoughts on “અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧”\nબહુ જ સુન્દર રિતે રજુઆત —સહુને આસ્વાદ માણવા મળી રહે તેવો આ પ્રયત્ન ઘણો જ ગમ્યો\nઆભાર સાથે આપની આ સફર અવિરત અમને માણવા મળે તવી શુભેચ્છ્હ\nજીગ્નેશભાઈ તમારું પ્રવચન ખુબજ સરસ છે અને તમે સુંદર વાતો અને વિચારો મિત્રો સુધી પહોંચાડી છે . આપની સફર આવી જ રીતે અવિરત ચાલતી રહે તેવી શુભેચ્છાઓ .\nઅક્ષરનાદ ની સાથે નો મારો પરિચય હજુ તો નવો જ છે. ગુજરાતી ભાષા માં ઘણા બ્લોગ અને વેબસાઈટ છે અને વિવિધ પ્રકારે બધા ગુજરાતી સાહિત્ય ને પ્રેમ થી પીરસે છે. અક્ષરનાદ ની રજૂઆત અને સામગ્રી – બંને સુંદર હોય છે, અને ગીર ના મધ્ય માં થી શરુ કરેલ આ અક્ષર નો નાદ દુનિયાભર માં પ્રસરી રહ્યો છે. ભારત ને બહાર હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે નો સંબધ ટકાવી રાખવા માં મદદગાર થવા અક્ષરનાદ નો અભાર પાંચ માં વર્ષ માં પ્રવેશ ના આ સુંદર અવસરે ઘણી ઘણી શુભેચ્છા પાંચ માં વર્ષ માં પ્રવેશ ના આ સુંદર અવસરે ઘણી ઘણી શુભેચ્છા \nતમારી સાઈટની પ્રથમ મૂલાકાતમાંજ તમારો સુંદર “અક્ષરનાદ”નો અભિગમ જાણ્યો અને ખૂબજ આનંદ થયો છે. જવનમાં આવી પ્રવૃતિ એ આજ ના સંઘર્ષમય જીવનમાં જરુરી છે જ. આભિનંદન. મળતા રહી શું.\nઅશોકકુમાર-'દાદીમા ની પોટલી' May 24, 2011 at 3:46 PM\nતમારા તરફથી સદા નવું જ પ���રસવામાં આવ્યું છે અને તે પણ દરેકને પસંદ આવે છે.\nપાંચમાં વર્ષમાં અક્ષરનાદ ના મંગલ પ્રવેશ બદલ ખૂબ સારી શુભેચ્છાઓ આપને તેમજ આપના પરિવારને…\nઆપને પન્ચમ વર્શનિ ખુબ ખુબ શુભકામનાઓ…\nઆપ હમેશા નવુ નવુ પિરસતા જ રહો એવિ કામનાઓ…\nહાર્દિક અભિનન્દન , તમને સાભળિને ખુબ આનન્દ થયો. આજ રીતે પ્રગતિ કર્તા રહો એવી અમારી શુભેછા…\nઅભિનંદન. આપના તરફથી હંમેશ નવું જાણવા જોવા સમજવા મળે છે. હવે આપે વિડીયો દ્વારા પ્રસારણ શરૂ કર્યું એ માટે ધન્યવાદ.\n← ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી\nઅક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38073&cat=2", "date_download": "2019-07-19T21:36:06Z", "digest": "sha1:VTQTHS7SNB3SOWG3MMSCO476EMH67XPQ", "length": 6530, "nlines": 68, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Mamata targets Trinamool on the sign of lotus lying on BJP office, Supriyo said: \"Get Well Listening Card\" News Online", "raw_content": "\nમમતાએ ભાજપ ઓફિસ પર લાગેલા કમળના ચિન્હ પર તૃણુમૂલનું નિશાન બનાવ્યું\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં સામે આવ્યો છે. અહીં મમતાએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં ભાજપના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવ્યું છે. તો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલશે.\nસોમવારે આસનસોલથી ભાજપ સાંસદ સુપ્રિયોએ કહ્યું કે, \"મમતા એક અનુભવી નેતા છે, પરંતુ કેટલાંક સમયથી તેમના વર્તનમાં અસામાન્ય અને અલગ જ બદલાવ આવ્યો છે. તેમને પદની ગરિમા મુજબ મગજને સ્થિર રાખવું જોઈએ. તેઓએ થોડાં દિવસ માટે આરામ કરવો જોઈએ. તેઓ બંગાળમાં ભાજપની હાજરીથી ડરી ગઈ છે. અમે આસનસોલ લોકસભા ક્ષેત્ર તરફથી દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલીશું.\"\nભાજપનું નિશાન દૂર કર્યા બાદ મમતાએ કહ્યું કે નૈહાટીની આ ઓફિસ તૃણુમૂલની જ હતી. તેઓએ આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણી પછી બૈરકપુરથી જીતેલા ભાજપ સાંસદ અર્જુન સિંહ અને તેમના સમર્થકોએ આના પર કબજો કરી લીધો હતો. તો નૈહાટી આવતાં સમયે મમતાના કાફલાની સામે ભીડે જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા. મુખ્યમંત્રીએ કારમાંથી ઉતરીને તમામ વિરૂદ્ધ કાર્યવાહીની ધમકી આપી હતી.\nમમતાએ રવિવારે ભાજપ પર રાજનીતિમાં ધર્મનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, \"ભાજપ ધર્મ અને રાજનીતિને મેળવીને આ ધાર્મિક નારાઓનો ઉપયોગ ખોટી રીતે પાર્ટી માટે કરે છે. અમે RSSના નામે આ રાજનીતિક નારાઓનું પરાણે સન્માન નથી કરતા. સંઘને બંગાળે કદી સ્વીકાર્યુ નથી. ભાજપના કેટલાંક સમર્થક મીડિયા હાઉસ આનો ઉપયોગ કરીને ધૃણાભરી વિચારધાર ફેલાવવાના પ્રયાસોમાં છે. આ કથિત ભાજપાઈ મીડિયા ફેક વીડિયો, ખોટાં સમાચારોના આધારે ભ્રમ ફેલાવવા અને સત્યને દબાવવાના પ્રયાસમાં હોય છે.\"\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/19/2018/2286/", "date_download": "2019-07-19T20:46:58Z", "digest": "sha1:5YIR4V4Y3WLMPHAMMJB6T25KQPEIQVJO", "length": 13962, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "અબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ | Gujarat Times", "raw_content": "\nHome INDIA અબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ\nઅબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ\nદસમી ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને ઈશ્વરચરણ સ્વામી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત્ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા\nઅબુ ધાબીઃ યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુ ધાબીમાં 11મી ફેબ્રુઆરી, વિજયા એકાદશીના પવિત્ર દિવસે અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત્ યોજાયો હતો. આ મંદિરનું નિર્માણકાર્ય સંભાળી રહેલા બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા) સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં દુબઈ-અબુ ધાબી રાજમાર્ગ પર અબુ મુરૈકામાં ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત્ યોજાયો હતો.\nબીએપીએસ હિન્દુ ટેમ્પલનું મોડેલ.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈના વિખ્યાત ઓપેરા હાઉસમાં 1800થી વધુ મહાનુભાવોની મેદની વચ્ચે આ શિલાપૂજનમાં ભાગ લેતાં મંદિરની પ્રતિકૃતિનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું હતું. આરબ દેશોના પ્રતીકરૂપ ખજૂરીનાં વૃક્ષપર્ણો વચ્ચે મુકાયેલા આ શિખરબદ્ધ મંદિરનું આ મોડેલ બે સંસ્કૃતિઓ વચ્ચેની સદ્ભાવનાનું એક અનોખું દર્શન બની રહ્યું હતું.\nઆ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, ‘કદાચ કેટલાય દશકો પછી ભારત અને અખાતી દેશો વચ્ચે આવો ઊંડો અને વાઇબ્રન્ટ સંબંધ બંધાયો છે. અખાતી દેશોના 30 લાખથી વધુ ભારતીયો અહીંની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. અખાતી દેશોના શાસકોએ અહીં ભારતીયોને પોતાના બીજા ઘર જેવું ઉત્તમ વાતાવરણ પૂરું પાડ્યું છે, તે બદલ હું તેમનો આભારી છું. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને મળવાનું થયું ત્યારે તેમણે આ મંદિરની વાતને આગળ ધપાવી હતી. હું સવા સો કરોડ ભારતીયો વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. અહીંના શાસકોએ ભારત પ્રત્યે સન્માન દર્શાવ્યું છે અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ કર્યું છે ત્યારે આપણાથી કોઈ ચૂક રહી ન જાય તે જોવાની આપણી જવાબદારી છે.’\nઅબુ મુરૈકામાં વિશાળ સુશોભિત પંડાળમાં આ ભૂમિપૂજન વિધિ આરંભાયો હતો. આરબભૂમિ પર વૈદિક મંત્રોના ગાન વચ્ચે વાતાવરણ અત્યંત પવિત્ર બન્યું હતું. શિલાપૂજન અને ભૂમિપૂજન વિધિ પૂર્ણ કરીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું હતું, ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અનુસાર આ મંદિર મહંત સ્વામી મહારાજની નિશ્રામાં રચાઈ રહ્યું છે, જે આરબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા, મૈત્રી અને ઉદાર સેવાભાવનાઓનું એક ધબકતું કેન્દ્ર બનશે. આ મંદિર કોઈ પણ પ્રકારના નાત-જાત કે ધર્મ વગેરેના ભેદભાવ સિવાય સૌ કોઈને આવકારશે. આ મંદિર અહીં વસતા ભારતીયોની આવનારી અનેક પેઢીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખશે અને તેમનામાં વૈશ્વિક સંસ્કારોનું સિંચન કરશે.’ 2020 સુધીમાં આ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. અખાતી દેશોમાં પથ્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ હિન્દુ મંદિર ભારતમાં ઘડતર પામશે અને અબુ ધાબીમાં તે પથ્થરો દ્વારા જીગ્સો પઝલની જેમ મંદિરની રચના થશે.\nઅબુ ધાબીમાં 11મી ફેબ્રુઆરીએ અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરનું નિર્માણકાર્ય સંભાળી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે ભૂમિપૂજન થયું હતું. (તમામ ફોટોસૌજન્યઃ બીએપીએસ)\nપ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરધામ જેવાં મહામંદિરોની રચના કરનાર બીએપીએસ દ્વારા રચાઈ રહેલા આ મંદિરના આ વિધિવત્ પ્રારંભથી ભારતીયોમાં ખુશાલી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે 10મી ફેબ્રુઆરીએ અબુ ધા���ીમાં વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને ઈશ્વરચરણ સ્વામી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત્ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા. સંતોએ ભારતીય પરંપરા મુજબ અમૃતકળશ અર્પીને તેમનું અભિવાદન કર્યું હતું.\nPrevious articleએચ-વનબીનું એબીસીઃ ભાવિ એચ-વનબી રોજગારદાતાઓએ એચ-વનબી કામદારોને કેટલું વેતન ચૂકવવું જોઈએઃ શા માટે પ્રવર્તમાન વેતન મહત્ત્વનું છે\nNext articleપેલેસ્ટાઇનની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nભારતમાં 24 ટકા ગ્રેજ્યુએટ નોકરી વિનાના છે છ સરકારે સંસદમાં પેશ...\nજમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ એસ પી મલિક કહે છેઃ જે સંગઠનો પાકિસ્તાનને...\nલંડનની વેસ્ટમિંસ્ટર અદાલતે આપ્યો ચુકાદોઃ ભાગેડુ વિજય માલ્યાની બ્રિટન દ્વારા ભારતને...\nએશિયન રમતોત્સવમાં સિલ્વર મેડલ મેળવતી રાજકોટની એથ્લેટ નીના વકીલ\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની...\nહિંદુ મહાસભાએ અયોધ્યામાં રામ- મંદિરના નિર્માણના મામલામાં જલ્દીથી સુનાવણી કરવા સુપ્રીમ...\nમાથાનો દુઃખાવો અને તેનો ઇલાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/yahya-abdul-mateen-ii/", "date_download": "2019-07-19T22:02:02Z", "digest": "sha1:5VFGGHOLAVXOKC5XKAMMASZXZCQAX7HC", "length": 5664, "nlines": 103, "source_domain": "echhapu.com", "title": "Yahya Abdul Mateen II Archives - echhapu.com", "raw_content": "\n14th December, 2017 એ Aquaman worldwide રિલીઝ થયું. સામાન્ય રીતે અમારા જેવા Marvel’s અને DC ના ચાહકો, આ બેનર હેઠળ બનેલી ફિલ્મ રિલીઝ થવાની રાહ જ જોતા હોઈએ. એમાં પણ Aquamanની ખાસ વાત એ છે કે એ 4DX માં રજૂ કરવામાં આવી છે. સૌથી પહેલાં ફિલ્મ વિશે થોડી માહિતી આપી દઉં. Aquaman કેરેક્ટર સૌ પ્રથમ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાક���ટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/chandrababu-naidu/", "date_download": "2019-07-19T21:19:07Z", "digest": "sha1:SC7WOEIFAVSZ4Q6467TTHJAV6ULXM5DZ", "length": 10011, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "Chandrababu Naidu News In Gujarati, Latest Chandrababu Naidu News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nકરોડો રુપિયાનો ગેરકાયદે બંગલો તૂટતો બચાવવા પૂર્વ સીએમ કોર્ટ પહોંચ્યા, પણ...\nઅમરાવતી: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્���ી ચંદ્રબાબુ નાયડુના અમરાવતી સ્થિત ઘર નજીક આવેલી 'પ્રજા વેદિકા'...\nઉતર્યો અમલદાર કોડીનો: CMની ખુરશી જતાં જ નાયડૂનું એરપોર્ટ પર સિક્યોરિટી...\nવિજયવાડા: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબૂ નાયડૂને શુક્રવારે મોડી રાત્રે ગન્નવરમ...\nપરિણામ પહેલા હલચલ વધી, ભાજપને હટાવવા કેન્દ્રમાં કર્ણાટક મોડેલ અપનાવાશે\nલખનઉ: લોકસભા ચૂંટણીનો આખરી તબક્કો હજુ બાકી છે, પરંતુ વિપક્ષ સંભવિત સમીકરણોને લઈને એક્ટિવ...\nલોકસભા ચૂંટણીઃ પરિણામ પહેલા વિરોધ પક્ષોએ ગઠબંધનની સરકાર રચવા તૈયારી શરૂ...\nનવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે એવામાં જો ચૂંટણીના પરિણામો...\n‘લોકેશના પિતા’ કહેવા પર નાયડુ ભડક્યા, મોદીની પત્નીનો ઉલ્લેખ\nઅમરાવતી: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગંટૂરમાં એક...\nમોદી સરકારને ઘેરવાની રણનીતિ, 22મીએ એકજૂથ થશે વિપક્ષ\nચંદ્રબાબૂ નાયડૂએ આપી જાણકારી અમરાવતી : ભાજપ વિરોધી દળોએ કૉમન પ્લેટફોર્મ તૈયાર કરવા અને આગળના કાર્યક્રમની...\nમોદી સરકાર વિરુદ્ધ TDP અને YSR કોંગ્રેસ સંસદમાં આજે રજૂ કરશે...\nનવી દિલ્હીઃ દેશના ઇતિહાસમાં કેટલાય વર્ષો બાદ પહેલીવા બનેલી સ્પષ્ઠ બહુમતની મોદી સરકારની પહેલી...\nમોદી સરકારને ઝાટકો: NDAમાંથી અલગ થઈ ચંદ્રબાબુની TDP\nનવી દિલ્હી: કેન્દ્ર સરકારમાંથી બહાર થયા પછી હવે તેલુગૂ દેશમ પાર્ટી(TDP)એ ભાજપના નેતૃત્વ વાળા...\nસાથ માટે વાત ન બની, TDP મંત્રીઓએ PMને સોંપ્યાં રાજીનામાં\nTDPને મનાવવાના BJPના પ્રયાસો નિષ્ફળ નવી દિલ્હીઃ તેલુગુ દેશમ્ પાર્ટી (TDP)ને કેન્દ્ર સરકારમાં યથાવત્ રાખવા...\nશિવસેના પછી જૂના સાથી નાયડૂ પણ મોદીનો સાથ છોડવાની તૈયારીમાં\nવધુ એક સાથી મોદી સરકારનો સાથ છોડશે વિજયવાડા: અરુણ જેટલીએ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરેલા મોદી...\nઉદ્ધવ બાદ હવે નાયડુ બોલ્યા, … તો છોડી દઈશું મોદીનો સાથ\n નવી દિલ્હીઃ દેશનાં આઠ રાજ્યોમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2019ની...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4258/", "date_download": "2019-07-19T21:14:02Z", "digest": "sha1:NFT2VCP6VRL6KIO42G7UZDABCZ4G2HQL", "length": 6467, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના વિરોધમાં ભાજપના સાંસદો 12મી એપ્રિલે ભૂખ- હડતાળ કરશે. | Gujarat Times", "raw_content": "\nHome INDIA સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના વિરોધમાં ભાજપના સાંસદો 12મી એપ્રિલે ભૂખ- હડતાળ...\nસંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના વિરોધમાં ભાજપના સાંસદો 12મી એપ્રિલે ભૂખ- હડતાળ કરશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતાપક્ષની સંસદીયદળની બેઠકમાં જણાવ્યું હતું કે,રાજકીય વિપક્ષો વિભાજનકારી રાજનીતિ આચરી રહ્યા છે. સત્તાધારી પક્ષ બધાને એકસાથે જોડવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે જયારે વિરોધ પક્ષ ભાજપની તાકાત વધી રહી હોવાથી નકારાત્મક રાજનીતિ આચરે છે.દલિતોના આંદોલન બાબત વિપક્ષો સરકાર પર નિશાન તાકે છે. આથી ભાજપની નીતિ અને કાર્યક્રમોથી આમ જનતાને વાકેફ કરવા માટે આગામી 14 એપ્રિલથી 5મે સુધી ભાજપના સાંસદ 20, 844 ગામડાંઓની મુલાકાત લેશે. કેન્દ્રીયપ્રધાન અનંતકુમારના જણાવ્યા અનુસાર, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ યાત્રા કરશે.\nPrevious articleલોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં સંસદસભ્યોના ધરણા\nNext articleનેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીની ભારત યાત્રા – નરેન્દ્ર મોદી સાથે યોજી મુલાકાત\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nકુષ્ઠ(કોઢ) રોગને દૂર કરવા માટે તેમજ કુષ્ઠ રોગીઓના પુનર્વસનની યોગ્ય વ્યવસ્થા...\nહિલેરી ક્લિન્ટન મુંબઈમાં ‘ઇન્ડિયા ટુડે કોન્કલેવ’માં ભાગ લેશે\nપીઆઇઓ યુથ માટે ‘નો ઇન્ડિયા પ્રોગ્રામ’ શરૂ કરવા આતુર ગોપિયોના સત્તાધીશો\nનોબેલ એવોર્ડ વિજેતા મલાલા યુસૂફજઈ તાલિબાની હુમલાના પાંચ વરસ બાદ પાકિસ્તાન...\nરાહુલ ગાંધીએ નાણાપ્રધાન અરુણ જેટલીના રાજનામાની માગણી કરી …રાહલનો આક્ષેપ …અરુણ...\nઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા આયોજિત વાર્ષિક હેલ્થ ફેર\nમધ્યપ્રદેશના દરેક જિલ્લામાં ગાયોના પાલન- પોષણ માટે ગૌશાળાઓ બનાવવાનો આદેશ આપતા...\nતેજસ્વિની, સહનશીલ અને કારુણ્યમૂર્તિ માતેશ્વરી જગદંબા સરસ્વતીજી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=97", "date_download": "2019-07-19T21:10:10Z", "digest": "sha1:C2NVENKKISQY6IP54PGEW62IVOY4BBGV", "length": 21919, "nlines": 83, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું બહુમતીએ તે માપદંડ હોય શકે જ્યારે બહુમતીએ (મોટા ભાગના લોકોએ) અલ્લાહ (સુ.વ.ત.)ની નાફરમાની કરી, બની ઇસરાઈલનું ઉદાહરણ - અલ્લાહના ચૂંટાએલા લોકો\nઅમૂક કહેવાતા મુસલમાનો એવો દાવો કરે છે કે અલ્લાહે બહુમતીને કાફીરો કે મુશ્ રીકોના સંદર્ભમાંજ વખોડી છે. જ્યારે કે મુસ્લીમો તો જ્યારે બહુમતીમાં હોય ત્યારે હંમેશા સાચાજ હોય છે. માટેજ કુરઆનની એ આયતો કે જે બહુમતીને વખોડે છે તેને મુસલમાનોની વિધ્ધ દલીલ તરીકે રજૂ ન કરી શકાય.\n2) ખ્રિસ્તીઓએ પણ ઘણી રીતે ભૂલો કરી\n3) મુસ્લીમો બની ઇસરાઈલના રસ્તે ચાલશે\nપવિત્ર કુરઆનમાં એવી કોઈ આયત નથી કે જે આ દાવાને સમર્થન આપતુ હોય કે બહુમતીને નિશ્ચિત રીતે ત્યારેજ વખોડવામાં આવી છે જ્યારે મુશ્ રીકો અને કાફીરોના સંદર્ભમાં હોય અને જ્યારે પણ મુસ્લીમો બહુમતીમાં હોય તો તેમના કામોને હંમેશા વખાણવામાં આવ્યા હોય.\nજેવી રીતે કે આપણે પવિત્ર કુરઆનથી જોશું કે મુસ્લીમો બહુમતીમાં હોવા છતાં અથવા તો તેમના પહેલા બની ઇસરાઈલ કે જે બહુમતીમાં હતા, છતાં અલ્લાહે તેમને વખોડયા છે.\nઆવો આપણે જોઈએ કે બની ઇસરાઈલ કે જે અલ્લાહના ચૂંટાએલા લોકો હતા કે જેનો કુરઆને બે વખત ઉલ્લેખ કર્યો છે, તેઓએ પણ અવારનવાર બહુમતી હોવા છતાં ભૂલો કરી છે.\nઅલ્લાહ (સુ.વ.ત.)નો નિશ્ચિત હુકમ હોવા છતાં બની ઈસ્રાઈલે પયગમ્બર (શમઅુલ) દ્વારા કરવામાં આવેલ તાલૂતની નિમણુંકને કબુલ ન કરી (સ્વિકાર ન કર્યો).\n\"અને જ્યારે તેમને તેમના નબી એ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યા છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તે અમારા ઉપર કેવી રીતે હુકુમત કરી શકે જ્યારે કે હુકુમત માટે અમે તેના કરતા વધુ લાયક છીએ, (વળી) તેને ધનનું પણ જોર આપવામાં આવ્યું નથી, તેણે (નબીએ) ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર ચૂંટી કાઢયો છે અને તેને જ્���ાન અને શારીરિક બળમાં પુષ્કળ વધારી દીધો છે અને અલ્લાહ પોતાની હુકુમત જેને ચાહે છે તેને અર્પણ કરે છે અને અલ્લાહ સર્વ વ્યાપી અને સર્વજ્ઞ છે.\"\n(સુ. બકરહ, આયત 247)\n2) લશ્કર પાણી ન પીવે તે માટે તાલૂતની ચેતવણી:\nજ્યારે તાલૂત પોતાનું લશ્કર લઈને જાલૂતની સામે લડાઈ કરવા જઈ રહ્યું હતું, તો તેણે પોતાના લશ્કરને નદીમાંથી પાણી પીવાની ચોખ્ખી ના પાડી હતી, પરંતુ બની ઇસરાઈલ તેના હુકુમની અવગણના કરી અને ઈલાહી પરીક્ષામાં નિષ્ફળ થયા.\n\"પછી જ્યારે તાલૂત લશ્કર લઈને ચાલ્યો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરનાર છે. પછી જે તેમાંથી (પાણી) પી લેશે તે મારામાંથી નથી અને જે તેને ચાખશે નહી તે ખરેખર મારામાંથી છે, સિવાય કે જે પોતાના હાથે (એક) ઘૂંટડા જેટલું પી લેશે. આ છતાં તેઓમાંથી (ગણત્રીના) થોડાક લોકો સિવાય સઘળાઓ એ તેમાંથી પી લીધું. પછી જ્યારે તે તથા તેના ઈમાનદાર સાથીઓને નહેરને ઓળંગી ગયા, ત્યારે તે (મોઅમીનો સિવાયના)ઓએ (તેને) કહ્યું કે આજે તો અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શકિત નથી અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાત્રી હતી તેઓએ કહ્યું કે ઘણાંય નાના ટોળા મોટા ટોળા ઉપર અલ્લાહના હુકમથી વિજય મેળવી ગયા છે અને અલ્લાહ ધીરજ ધરનારાઓની સાથે છે.\"\n3) બની ઈસ્રાઈલે મુસા (અ.સ.) ની અવગણના કરી:\nએક સંપૂર્ણ કિતાબ લખી શકાય છે કે જેમાં ઘણાં બધા એવા પ્રસંગોની નોંધ થઈ શકે છે કે બની ઈસ્રાઈલે જ. મુસા (અ.સ.)ની એવી અવગણના કરી કે જે ઈલાહી ક્રોધ અને શિક્ષાને નોતરે છે.\n\"અને મુસાની કૌમે તેની ગેરહાજરીમાં પોતાના ઘરેણાઓમાંથી એક વાછરડાની આકૃતિ બનાવી, જેનો અવાજ ગાયના (અવાજ) જેવા હતો. શું તેઓ એટલું એ સમજતા ન હતા કે તે (વાછરડું) ન તો તેમની સાથે વાત કરતું હતું અને ન તેમને કોઈ (પ્રકારનો) માર્ગ દેખાડતું હતું (છતા પણ) તેઓ તેને પૂજવા લાગ્યા અને તેમાં તેઓ ઝાલીમ હતા.\"\n(સુ. અઅરાફ, આ. 148)\nહાન (અ.સ.) આ વાછરડાની પૂજાને અટકાવવા જતા એટલી તકલીફો સહન કરી કે લગભગ મરવા સુધી પહોંચી ગયા.\n\"અને જ્યારે મુસા પોતાની કૌમ તરફ અતિ ક્રોધવેરા અને અફસોસ કરતા પાછા ફર્યા ત્યારે કહ્યું કે તમોએ મારી ગેરહાજરીમાં ખરેજ એક દુષ્ટ વર્તન ચલાવ્યું છે; શું તમોએ તમારા પરવરદિગારના હુકમથી મોઢુ ફેરવી લેવામાં ઉતાવળ કરી અને (ક્રોફથી) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈ હાનનું માથુ પકડી પોતાની તરફ ખેંચવા લાગ્યા. (ત્યારે) તેણે અરજ કરી કે અય ��ારા ભાઈ, ખરેજ કોમવાળાઓએ મને અશકત સમજ્યો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું મારા પર મારા શત્રુઓને ન હસાવ અને ઝુલ્મગારો સાથે મારી ગણના ન કર.\"\n(સુ. અઅરાફ, આ. 150)\nઆ પ્રસંગ નબી (સ.અ.વ.)ના જાનશીનની પ્રતિનિધીની હાજરીમાં ઉમ્મતનું વિચલિત થવું બતાવે છે.\nપેલેસ્ટાઈનમાં દાખલ થવાનો ઈન્કાર અને સજાના પે તેઓનું જંગલમાં 40 વર્ષ સુધી ભટકવું\n\"તેમણે કહ્યું કે અય મુસા જ્યાં સુધી તેઓ અંદર છે અમે તો અંદર નહીંજ જઈએ. જેથી તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને (જણ તેમની સાથે) લડો, અમે તો અહીંજ બેસી રહેશું.\nતેણે (મુસાએ) કહ્યું: ‘અય મારા પરવરદિગાર હું કેવળ મારી જાતનો તથા મારા ભાઈ સિવાય બીજા કોઈ ઉપર અંકુશ નથી રાખતો, માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે.\nતેણે (અલ્લાહે) કહ્યું કે તેમનામાનો નિસંશય તે ભૂમિ ચાલીસ વર્ષ સુઘી હરામ કરી દેવામાં આવશે, તેઓ પૃથ્વી ઉપર ભટકતા રહેશે, માટે તું તે નાફરમાન લોકોની (અવદશા) ઉપર ખેદ કરીશ નહીં.\"\n(સુ. માએદાહ, આ. 24-26)\nઉપરોકત આયત તેનું ઉદાહરણ છે કે જેમાં આખી ઉમ્મતે નબીની નાફરમાની કરી.\nઅલ્લાહના મોકલેલા ઘણા બધા નબીઓના કત્લ:\n\"બની ઇસરાઈલમાંથી જેઓ ઈમાન ન લાવ્યા તેમના ઉપર દાઉદ તથા મરિયમના પુત્ર ઈસાના મુખેથી લઅનત કરવામાં આવી; એટલા માટે કે તેઓ નાફરમાની તથા અત્યાચાર કરતા હતા.\"\n(સુ. માએદાહ, આ. 78)\nનબીઓના કત્લ પછી, બુધ્ધિશાળી વ્યકિત માટે એ યોગ્ય નથી કે તે એવો દાવો કરે કે બહુમતી હંમેશા સાચી જ હોય છે.\nઈસાઈઓએ પણ ઘણી રીતે ભૂલો કરી\nજનાબે ઈસા (અ.સ.)ના કહેવાતા કત્લ બાબતે ગૂંચવણ\n\"અને તેમના આ કહેવાના કારણે કે નિસંશય અમોએ અલ્લાહના રસૂલ મરિયમના પુત્ર ઈસા મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો અને ન શૂળીએ ચઢાવ્યો પરંતુ તેમને તે (ઈસા અ.સ.)ના જેવો લાગ્યો હતો અને નિસંશય જે લોકો આ બાબતમાં મતભેદ કરે છે તો આ બાબતમાં ખરેજ તેઓ મોટી શંકામાં (પડયા) છે, ફકત ગુમાનના અનુકરણ સિવાય તેમને આ (બાબત)માં કાંઈ જ્ઞાન નથી અને આ તો ખાત્રીપૂર્વક છે કે તેમણે તેને કત્લ કર્યો નથી.\"\nબહુમતી પોતાના ખુદના નબીને કે જેઓ ઘણા બધા વર્ષો સુધી તેમની સાથે રહ્યા હોવા છતા તેમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા, તો પછી તેમના ઉપર કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે તેઓ ગૂંચવણભર્યા મસઅલાઓમાં અલ્લાહના નિયમોને આધીન રહ્યા હોય\nહ. ઈસા (અ.સ.)ને અલ્લાહના દીકરા (નઉઝોબિલ્લાહ) તરીકે લીધા.\n\"અને જ્યારે અલ્લાહ (કયામતના દિવસે) ફરમાવશે ક��� અય મરિયમના પુત્ર ઈસા શું તે તેઓને કહ્યું હતું કે અલ્લાહ ઉપરાંત મને તથા મારી માં ને બીજા બે ખુદા માની લો શું તે તેઓને કહ્યું હતું કે અલ્લાહ ઉપરાંત મને તથા મારી માં ને બીજા બે ખુદા માની લો તે અરજ કરશે કે તારી ઝાત પાક છે, મારા માટે આ હરગીઝ લાયક ન હતું કે હું એવી વાત કરતે કે જેનો મને કંઈજ હક ન હતો; જો મે એવું કહ્યું હોત તો ખચીતજ તું તે જર જાણતે; તું મારા મનની વાત જાણે છે અને હું તારા મનની વાતથી અજાણ છુ; બેશક તું સૌથી મોટો છુપી વાતોનો જાણનાર છે.\"\n(સુ. માએદાહ, આ. 116)\nઆજ દીન સુધી બધાજ ખ્રિસ્તીઓ ક્રોસની પૂજા કરે છે. હ. ઈસા (અ.સ.)ને ખુદાના પુત્ર તરીકે માને છે (અલ્લાહની પનાહ - નઉલોબીલ્લાહ), શરાબ જેવી હરામ ચીજોનો ઉપભોગ કરે છે અને અકીદો ધરાવે છે કે આ કાર્ય ઈમાનના મુળભૂત સિધ્ધાંતોમાંથી છે.\nમુસ્લિમો બની ઇસરાઈલના માર્ગ ઉપર ચાલશે\nમુસ્લિમો કે જેઓ આ આયતો અને દલીલોને નકારે છે અને એવુ માને છે કે તેઓ બની ઇસરાઈલની જેવી ભૂલો કયારેય કરી શકતા નથી તેઓએ આ હદીસ નોંધી લેવી જોઈએ.\n‘સલમાન (ર.અ.) એ કહ્યું: અને મેં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા: મારી ઉમ્મત બની ઇસરાઈલની પરંપરાને એવી રીતે પસંદ કરશે કે જેવી રીતે એક પગ બીજા પગ ઉપર પડે છે, એક વેંત બરાબર બીજી વેંત, એક હાથ બીજા હાથ સમાન, એક અંતર બીજા અંતર જેટલું ત્યાં સુધી કે તેઓ એક ખાડામાં દાખલ થશે તો આ લોકો પણ તેજ ખાડામાં દાખલ થશે. નિસંશય, તૌરેત અને કુરઆન એકજ ફરિશ્તા દ્વારા, એકજ ચામડી ઉપર અને એકજ કલમથી લખવામાં આવ્યા છે અને પરંપરાની સાથે દરેક ઉદાહરણો સમાન થઈ ગયા.’\n(કિતાબે સુલૈમ બીન કૈસ અલ હેલાલી (ર.અ.), ભાગ-2, પા. 599)\nઅને તેઓએ ઈમામ હસન (અ.સ.)ની તે હદીસ નોંધી લેવી જોઈએ કે જેમાં તેમણે મોઆવીયાને નિર્દેશીને સમજાવ્યું કે કઈ રીતે મુસ્લીમો ખિલાફતના મામલામાં બની ઇસરાઈલને અનુસર્યા.\nઈમામ હસન (અ.સ.) એ કહ્યું: અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ કહ્યું: ‘જ્યારે લોકો પોતાના કાર્યોને એવા લોકોના હાથમાં આપી દે (કે જેઓ ઓછા જાણકાર હશે) જ્યારે કે તેઓની વચ્ચે વધુ જાણકાર (બુધ્ધિશાળી) લોકો હાજર હોય, તો તેઓના કાર્યો નિસંશય નિષ્ફળતા તરફ પ્રયાણ કરશે. એટલી હદે કે તેઓ દીનમાંથી બહાર નીકળી જશે અને વાછરડાની પૂજાના રિવાજમાં દાખલ થઈ જશે.\nબની ઇસરાઈલ આ હકીકતથી વાકેફ હતા કે હાન (અ.સ.) (નબી) મુસા (અ.સ.)ના અનુગામી છે, છતાં પણ તેઓએ હાન (અ.સ.)ને છોડી દીધા અને વાછરડાની પૂજા કરવા લાગ્યા. તેવીજ રીતે આ ઉમ્મત પણ પોતાની ���ાતે પયગમ્બર (સ.અ.વ.) ને કહેતા સાંભળ્યા હતા કે ‘અય અલી તમારો સંબંધ મારી સાથે એવોજ છે જેવો હાનનો મુસાથી હતો સિવાયકે મારા પછી કોઈ નબી નથી’છતા પણ મારી ઉમ્મતે અલી (અ.સ.)ને છોડી દીધા.\n(અલ એહતેજાજ, ભાગ-2, પા. 289)\nદેખીતી રીતે, તૌહીદ અને નબીઓના અનુગામીઓએ પણ તેમની બહુમતી હોવા છતાં ભૂતકાળમાં ભૂલો કરેલી છે અને પોતાની જાતને વિચલનથી બચાવી શકયા નથી. આજના મુસ્લિમો સાથે પણ તેવીજ બાબત છે. ખિલાફતની બાબતે બહુમતી હોવુ એ સત્ય અને હિદાયતની દલીલ ન હોય શકે. હકીકતમાં તો, બની ઇસરાઈલ અને ખ્રિસ્તીઓનું ઉદાહરણ, કે જેઓ બહુમતીમાં હોવા છતાં એ બાબતની દલીલ માટે પૂરતી છે કે તેઓ ગુમરાહ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2013/05/22/13873/", "date_download": "2019-07-19T21:03:40Z", "digest": "sha1:LKK75ZIZWE4YPTLIH4KJ6F3AWAPICQNC", "length": 25185, "nlines": 185, "source_domain": "www.aksharnaad.com", "title": "નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 18\n22 May, 2013 in ટૂંકી વાર્તાઓ tagged ડૉ. હાર્દિક યાજ્ઞિક\nલિફ્ટમાં પ્રવેશતા એણે પરસેવો લૂછતા લૂછતા લિફ્ટવાળાને ત્રીજે માળ લઈ જવા કહ્યું. જેમ જેમ લિફ્ટ ઉપર જતી હતી તેમ તેમ એનો ટેન્શનનો પારો પણ ઉપર જતો હતો. એની બીક અને શરમને જાણી ગયો હોય તેમ લિફ્ટનું બારણું ઉઘાડતા લીફ્ટવાળો મોટેથી બોલ્યો, “સાહેબ ત્રીજો માળ, જમણી બાજુ રમણ પ્લાસ્ટીક્સ ને વાઘોડિયા બ્રધર્સની ઓફિસ અને ડાબી બાજુ રૂપ સેક્સ ક્લિનીક” – સેકસ ક્લિનીક શબ્દ ઉપર એણે જરા વધારે પડતો જ ભાર મૂક્યો.\nસેક્સ ક્લિનીકનુ નામ સાંભળતા જ લિફટમાં ઉભેલા બધાંય એની સામે જોવા માંડ્યા. એક આધેડ જાડિયા કાકાએતો બંધ થતી લીફ્ટની જાળીમાંથી એને આંખ પણ મારી. એને થઇ ગયું કે અત્યારે ને અત્યારે એ દાદરા ઉતરી જાય પણ એને બીજી જ ક્ષણે એની પત્ની યાદ આવી. આખરે નછુટકે પગલા ડાબી બાજુ પાડ્યા.\nસામેની બાજુ મોટા બેનર ઉપર લખ્યુ હતુ રૂપ સેકસ ક્લિનીક, ડો. કે. જે. જનોડિયા, સેકસને લગતી તમામ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ. આવો અને તમારા જીવનમાં એક નવો ઉમંગ લાવો…\nબોર્ડ પરના શબ્દો એને નર્વસ કરવા પૂરતા હતાં. હાથમાં રહેલી બેગ થોડી ભારે થવા લાગી. મનમાં વિચાર આવ્યા કે હું શું કામ અંહી જઈ રહ્યો છું અચાનક એને કંઇક વિચાર આવ્યો અન�� ખીસ્સામાંથી રૂમાલ કાઢી એણે મોં પર ઢાંક્યો. એને આમ કરતો જોઇ ત્યાંથી પસાર થતી બે સ્ત્રીઓ જોરથી હસી પડી અને અંદર અંદર કંઇક વાતો કરતી બાજુમાંથી નીકળી ગઇ. એની હાલત હવે કાપો તો લોહી પણ ન નીકળે એવી થઇ ગઇ.\nએને એની પત્ની પર ચીડ ચડી. પાછા જવા માટે વળ્યો પણ ખરો અને ત્યાંજ પત્ની ના શબ્દો યાદ આવ્યા, “…આટલા વખતથી કહ્યું છે. એમનુ ક્લિનીક તમારી ઓફિસથી પાછા આવતા રસ્તામાંજ આવે છે. એક દિવસ જઇ આવવામાં તમારૂ શું જાય છે જો આજે તમે નહી જઈ આવો તો કાલે હું તમને ઘસડીને ત્યાં લઇ જઇશ, મારી સાથે…”\nપત્નીની સાથે અહીં આવવાની કલ્પનાની સાથે જ વળી પાછી શરીરમાં કંપારી છૂટી ગઇ. હિંમત ભેગી કરી તે મહામુશકેલીએ ક્લિનીકની અંદર પ્રવેશ્યો, જોયું તો અંદર પાંચેક જણ બેઠેલા હતા. એક સાથે આટલી બધી આંખોએ જાણે એને વીંધી નાખ્યો. એ કોઇ ખૂણાની જગ્યા પકડીને બેસવા જાય ત્યાં તો રિસેપ્શન પર બેઠેલ એક જાડી બહેને એને ઇશારો કરીને બોલાવ્યો. એની શરમે તો હવે માઝા મૂકી દીધી. કંઇ પણ બોલ્યા વગર જાણે બહુ મોટુ પાપ કર્યુ હોય તેમ એ રિસેપ્શન કાઉન્ટર ઉપર મહામહેનતે પહો્ંચ્યો.\nપેલા બહેને પૂછ્યું, “શુ નામ છે\nએણે નામ ધીમેથી કહ્યું અને કહેવાનુ શરૂ કર્યુ કે… “મારે ડોકટર સાહેબને….”\nવચ્ચેથીજ વાત કાપી નાખતા એ બહેને કહ્યું “આ ક્લિનીકમાં તમારી બધી વાત ડોકટર સાહેબને જ કરવાની, મને નહી. તમારો નંબર છઠ્ઠો છે. સામે બેસો, નંબર આવશે એટલે અંદર મોકલીશ. પછી છૂટથી કહેજો જે કહેવુ હોય તે…”\nએ રિસેપ્શનીસ્ટ હિંમત આપતી હતી કે ઓછી કરતી હતી તે ન સમજનાર એ પાછૉ ફર્યો અને ધડકતા હૈયે હાથમાંની બેગ ખોળામાં લઇને બેઠો. ત્રાંસી આંખે જોયું તો એની બાજુમાં એના જેવો જ પણ પ્રમાણમાં ઓછું શરમાતો એક વ્યક્તિ બેઠો હતો. એક ટેણીયો પણ, ઉપરાંત લગભગ ૫૫ વર્ષનો એક કાકો લોલુપતાથી આસપાસ ચોંટાડેલ વિવિધ જાહેરખબરોના ફોટાને નફ્ફટાઈથી જોતો હતો. એક કદાચ નવું જ પરણેલું યુગલ હાથમાં હાથ નાંખીને એક બીજાની સાથે કાનમાં હસીહસીને કંઇ વાતો કરી રહ્યુ હતું. એક વ્યક્તિ ચોપડીમાં મોં નાખીને બેઠી હતી એટલે એનો ચહેરો જોઇ શકાયો નહી.\nહજીતો ટેબલ પર પડેલી ચોપડી લેવા એ વાંકો વળે તે પહેલા એની નજર સામે લગાવેલ બોર્ડ તરફ ગઇ, જેમા લખ્યુ હતું, “સેકસને લગતી સમસ્યાઓ પણ શારીરીક જ છે. સામાન્ય શરદી ખાંસીના દર્દની જેમ સહેજ પણ શરમાયા વગર તેના વિશેની વાત ડોકટરને કહો.” આ વાંચીને એને પોતાની જાત પર હસવું કે રડવું ��� ખબર ન પડી પણ પત્ની ઉપર ચીડ ચોક્ક્સ આવી. પછી મનને મનાવ્યું કે ‘ના ના, આવી વાતમાં તો મારે જ આવવું પડે, એનાથી કેમ કરીને \nમનમાં બીજો વિચાર આવ્યો કે અહીં આવતા કોઇએ જોઇ લીધો હશે તો એ લોકો મારા માટે શું વિચારે અને વળી પાછી એજ કંપારી. મન મનાવા એણે ચોપડી લઇ સમય કાઢવાનો પ્રયત્ન કર્યો.\nથોડી વાર થઇ ત્યાં તો તેના મોતીયા મરી ગયા. તેની ઓફિસમાં કામ કરતા એકાઉન્ટન્ટ ભાનુભાઇ ક્લિનીકની અંદર પ્રવેશ્યા. બન્નેની નજર એક થઇ. એ તો શરમનો માર્યો પાણી પાણી થઇ ગયો. સામે ભાનુભાઇની હાલત પણ એવી જ હતી. ન છૂટકે નહિવત સ્મિત આપીને એમણે બીજો ખૂણો પકડ્યો. એને થયું કે લાવ જઇને એમને કહું ત્યાં તો ભાનુભાઇ વાત ટાળવા ઉભા થઇને ક્લિનીકની બહાર નીકળી ગયા.\nહવે એના પગ નીચેથી ધરતી ખસી ગઇ. ભાનુભાઇ શું વિચારશે આખી ઓફિસમાં કાલ સુધીમાં વાતો શરૂ થઇ જશે કે એ કાલે રૂપ સેક્સ ક્લિનીકમાં હતો. હવે પછીના ઓફિસની રીસેસમાં એકબીજાને કહેવાતા નોનવેજ જોક્સમાં કેન્દ્ર સ્થાને એણે પોતાને જોવાનું ચાલુ કરી દીધું. નક્કી માર્યા ઠાર.. એને થયું કે લાવ હું પણ જતો રહું ત્યાં તો પેલા બહેને ટકોર કરી… “૬ નંબર .. ઓ મિસ્ટર તમારો વારો.”\nક્ષોભ માં ને ક્ષોભમાં એ ડોકટરની કેબીનમાં દાખલ થયો. અનુભવી ડોકટરે એની પરીસ્થિતી સમજીને કહ્યું, “દોસ્ત, મારે ત્યાં આવતા લગભગ બધા પેશન્ટ્સને આમ પહેલા પહેલા શરમ આવતી જ હોય છે. ડોન્ટ વરી, શરમાશો તો કરમાશો, બોલો શું પ્રોબલેમ છે\nએણ ઝડપથી બેગ ખોલી, એક પેકેટ કાઢીને બોલવાનું શરૂ કર્યુ, “સર, મારૂ નામ શરદ જાની છે. મારા સસરા ડૉ. ત્રિપાઠી મુંબઇમા રહે છે જે આપના પિતાજીના જૂના ખાસ મિત્ર છે. એમણે આપના માંટે મારી સાળીના લગ્નની કંકોત્રી મોકલાવી ને મને કહ્યું કે ડૉકટરસાહેબને ખાસ જાતે જઇને આ કંકોત્રી અને મીઠાઇ આપી આવજો.”\nઆમ બોલતાની સાથેજ બીજુ કંઇજ બોલ્યા વગર શરમાળ શરદ જાનીએ ઉભા થઇને ક્લિનીકની બહાર દોટ મૂકી. પહેલા થયું કે બહાર કંયાક ભાનુભાઇ ઉભા હોય તો એમને જઇને સાચી વાત કહી દઉ. પછી વિચાર આવ્યો, ‘હું આમ કહીશ તો શું એ મારી વાત પર વિશ્વાસ કરશે\nઅને આ વિચાર આવતાં જ એને ફરી પાછી પેલી નોનવેજ કંપારી આવી ગઇ.\nહાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે.\nનવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.\n18 thoughts on “નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક”\nઅંત ધારણા મુજબ જ નીકળ્યો…વાર્તાની માવજત સારી..અભિનંદન..\nખુબ જ સુંદર રજુઆત…મજા પડી વાંચવાની.\nભાઈ હાર્દિક્નિ આ વાર્તા નવોદિત લેખકોને તુન્કિ વાર્તાનો કસબ શિખવવા માતે ઉપયોગમા લૈ શકાય એવુ આદર્શ\nઉદાહરન ચ્હે . વાર્તાનો અન્ત જ્યારે વાચક્નિ અપેક્ષા કરતા તદ્દન જુદો નિકલે ચ્હતા સમ્પુર્ન પ્રતિતિકર જ હોય , ત્યારે જ વાર્તામા અન્તે ચમત્ક્રુતિ સધાઈ , અને વાર્તા ખરેખર ‘ બનિ ‘ એમ કહેવાય ચ્હે . આને હુ મનોવૈગ્નાનિક વાર્તા કહિશ .સફલ\nદિલિ અભિનન્દન – ધન્યવાદ . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા\nમોટા ભાગનાં લોકો બીજા શું વિચારશે તેવી કપોળ કલ્પનાથી જ વ્યથિત થતાં હોય છે. તેનું સચોટ આલેખન કરવા બદલ હાર્દીક ભાઈ ને અભિનંદન. હકીકતે તેઓની પોતાની સમસ્યા જ પોતે ઊકેલી શકતાં નથી હોતા તે તમારી સમસ્યા માં શા માટે રસ દાખવે \nબહુ જ સરસ્ હા હા હા.\nખાસ તો ગુજરાતિ માઁ લખવા નેી મજા આવેી.\nસરસ વાર્તા છે….ઘણી વખત આવી સ્થિતિનો ભોગ બનવુ પડતુ હોય છે પણ તેને આવી સરસ વાચાં એક લેખક જ આપી શકે… સુંદર..\nએક સાવ નવા પ્રકારની સસ્પેન્સ સ્ટોરી જેવી વાર્તા વાંચી, સરસ વાર્તા છે.\n← અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે\nઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/for-all-white-mark-on-skin/", "date_download": "2019-07-19T20:45:21Z", "digest": "sha1:GXG6NFM7L7ZP563Y7NSFLR2DG3V4CNJA", "length": 10542, "nlines": 93, "source_domain": "blog.dealdil.com", "title": "બાવચી સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય બાવચી સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ…\nબાવચી સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ…\nબાવચી/બાકુચી બધા પ્રકારના ત્વચા તથા કુષ્ટ રોગોમાં રામબાણ છે. અને બાવચીનો આ ગુણ જોઈને તેનો પ્રયોગ સફેદ દાગની વધારે પડતી અંગ્રેજી દવાઓમાં પણ થાય છે. આ રોગમાં બાવચી ખુબ કારગર દવા છે.\nઆવો જાણીએ તેના પ્રયોગની રીત:\n૧. ૫૦ ગ્રામ બાવચીના બીજ લ્યો અને તેને પાણીમાં ૩ દિવસ સુધી પલાળો. પાણી દરરોજ બદલતા રહો. ત્રણ દિવસ બાદ બધા બીજને મસળીને તેની છાલ ઉતારી નાખો અને છાંયામાં સુકવી લ્યો. ત્યારબાદ આ સૂકા બીજને પીસીને તેનો પાવડર બનાવી લ્યો. બસ દવા તૈયાર છે. હવે આ પાવડરને દોઢ ગ્રામ લઇ રોજ ૨૫૦ ગ્રામ બકરી અથવા ભારતીય ગાયના દૂધ સાથે પીઓ. આ ચૂર્ણને પાણીમાં ઘસીને પેસ્ટ બનાવી લ્યો. આ પેસ્ટ સફેદ દાગ પર દિવસમાં બે વખત લગાવો. આ ઈલાજ ૨ થી ૪ મહિના સુધી કરો. ખુબ લાભ થશે. ૨. બાવચીના બીજ અને આંબલીના બીજને એક સરખી માત્રામાં લઈને ૪ દિવસ સુ���ી પાણીમાં પલાળો. ૪ દિવસ બાદ બધા બીજને મસળીને છાલ ઉતારીને સુકવી લ્યો. પીસીને તેનો બારીક પાવડર બનાવી લ્યો. આ પાવડરની થોડી માત્રા લઇ પાણીની સાથે તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ સફેદ દાગ પર એક અઠવાડિયાં સુધી લગાવતા રહો. ખુબ કારગર ઉપાય છે.\nજો આ પેસ્ટના ઉપયોગથી સફેદ દાગની જગ્યાએ લાલ થઇ જાય અને તેમાંથી પાણી જેવું તરલ દ્રવ્ય નીકળવા લાગે તો આ ઈલાજ બંધ કરી દેવો ઉચિત રહેશે. અને થોડા દિવસ બાદ ઠીક થયા પછી ફરીથી કરવો.\nપ્રયોગ ચાલુ હોય ત્યારે ખોરાક પાણી પર પૂર્ણ ધ્યાન આપવું. કાંઈ પણ વધુ તળેલું, મરચાં મસાલા વાળું, વધારે નમક, વધારે ગળ્યું ના ખાવું, ધુમ્રપાન અને દારૂનું સેવન બિલકુલ બંધ કરી દેવું. શરીરના રક્તને સાફ રાખવા માટે આયુર્વેદિક ટોનિક કોઈ સારી કંપનીનું વાપરવું જેમકે ઝંડુ અથવા વૈદનાથનું પીવું જેમાં ચિરાયતા, કુટકું અને લીમડો ભળેલા હોય.\n૨ થી ૪ મહિનામાં આસ્થાપૂર્વકનો લાભ થશે.\nબાવચી જેને ઘણી જગ્યાએ બાકુચી પણ કહેવામાં આવે છે જે તમને પન્સારીથી મળી જશે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleરાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા….\nNext article“રાહ” પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા વગર વાતો કરવી નકામી છે…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\n21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની...\nજો તમારા શરીરમાં જોવા મળે આ 6 લક્ષણો તો સમજવું કે...\nમાનવ તસ્કરી નોકરીની લાલચ આપીને મહિલાઓને સાઉદી અરબમાં વહેચી, જાણો વધુ...\nએંક એવું શહેર, જેની જમીનની નીચે છુપાયેલું છે 170 વર્ષ જુનું...\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત...\nક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ...\nબાળકી સાથે પાડોશીએ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન, પછી તેની સા��ે થયું કઈક...\nએક વાર ઉપયોગમાં લીધેલા તેલમાં બીજીવાર ન બનાવો રસોઈ કારણ કે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nડસ્ટ બીનમાં ફેંકી દીધેલ દવાઓથી તમે પડી શકો છો બીમાર\n આકસ્મિક મૃત્યુનો સંકેત આપે છે કપાળની રેખાઓ\nસાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/isha-ambani-na-bhavya-lagn-ma-150-varch-juni-bangadi/", "date_download": "2019-07-19T21:32:09Z", "digest": "sha1:HQOAPFTRWERIGYIHFRATGTFTI5G573QI", "length": 14675, "nlines": 103, "source_domain": "blog.dealdil.com", "title": "ઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે સાથે આવે મોટી હસ્તીઓ", "raw_content": "\nHome Gujarati Articles ઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે...\nઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે સાથે આવે મોટી હસ્તીઓ\nરાજસ્થાનમાં પોતાના આર્ટ અને કલા માટે ખુબ જ પ્રસિદ્ધ થયેલ છે. પેઢી દર પેઢી અહીંના લોકોને પોતાના પારંપરિક કાર્યો કરતા આવ્યા છે. બસ આજ કારણથી રાજસ્થાનમાં આવનાર લોકો માટે અહીંની કલાકૃતિઓ ખુબજ પસંદ કરવામાં આવે છે.\nઆખા દેશના જાણીતા અને સૌથી ખુબજ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્ન અજય પીરામીલના દીકરા આનંદ પીરામીલ સાથે ૧૨ ડિસેમ્બર ના રોજ ખુબ જ ધામધૂમથી થયેલા છે. આ લગ્નમાં ઉદ્યોગપતિ લઈને રમત જગત અને બૉલીવુડના સેલીબ્રીટીથી લઈને ઘણા બધા નામચીન લોકો આ લગ્નમાં શામિલ થયા હતા. અને સાથે વિદેશથી પણ અમુક જાણીતી હસ્તીઓએ આ લગ્નમાં પોતાની હાજરી આપી હતી. અમે તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરમિલે એક જ રંગના ડ્રેસ પહેરીયા હતા. જેમાં ઈશા અંબાણીએ ઓફ વ્હાઇટ કલરનો લહેંગો અને આનંદ પીરમીલે ઓફ વ્હાઇટ કલર ની શેરવાની પહેરી હતી.\nતમને જણાવી દઈએ કે આ લગ્ન માટે બંગળીની ખરીદી એક રાજસ્થાનની ખાસ દુકાન પરથી કરવામાં આવેલી હતી. જે રાજસ્થાનમાં જોધપુરમાં આવેલી છે જેમનું નામ બીબીજી બ��ંગલ્સ છે.\nતમને જણાવી એ કે આખી દુનિયાના ઘણા એવા ફેમસ લોકો પણ આ ૧૫૦ વર્ષ જૂની દુકાનના ગ્રાહકો પણ છે. જેમાં સમાવેશ થાય છે જોધપુરનો શાહી પરિવાર, અંબાણી પરિવાર, કબીર બેદી, અભિનેત્રી જેમ કે જુહી ચાવલા જેવા લોકોના નામોનો પણ સમાવેશ થાય છે. દુકાનના માલિક અબ્દુલ સતાર એ વાત કરતા જણાવ્યું કે કેવી રીતે ૧૫૦ વર્ષ જૂની આ દુકાનનો વ્યવસાય હજી પણ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, “મારી દાદીમા, જે બીબીજીના નામથી આ ઓળખવામાં આવતી, તે એક જમાનામાં રાજાઓ અને રાણીઓને બંગળીઓ વહેચવા માટે જતા હતા. ત્યારથી જ અમારા આ વ્યવસાયની શરૂઆત થઇગઈ હતી. જયારે તે વૃધ્ધ થઇ ગયા અને કામ કરવા માટે લાયક ન રહ્યા ત્યારે મારા પિતાએ સાઇકલ પર બંગળીઓ વહેંચવાનું શરૂ કરી દીધું. અને ત્યાર બાદ મે પણ સાઇકલ પર બંગળીઓ વહેંચી છે. જેના પછી મેં થોડા સમય બાદ દુકાનની શરૂઆત કરી હતી.”\n“૧૫૦ વર્ષ જૂની આ યાત્રાની શરૂઆત વર્ષ ૧૯૭૦ થી શરૂ થઇ હતી. તે કહેતા હતા કે ક્રિસ્ટલ બંગળીઓની આજના સમયમાં સૌથી વધુ ડીમાંડ છે. તેને બનાવાની શરૂઆત ૨૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ દુકાન પર ઈનેમલ, સ્ટોન જડિત, કાંચના કટિંગ વાળી બંગળીઓ સહીત દરેક પ્રકારની ડિઝાઇન મલે છે. આ દુકાન શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવેલી છે. પણ દુકાનના મલિક પોતાના ગ્રાહકોના પસંદ માટે અલગ અલગ સાઈઝ અને ટુરિસ્ટને ડિઝાઇન જોવા માટે હોટેલના રૂમ સુધી બંગળીઓ મોકલાવે છે. આ સિવાય બીબીજીના માલિક કહે છે કે તે હંમેશા બંગળીઓમાં કઈક નવું કરતા રહે છે.\nઈશા અંબાણીના લગ્નમાં અંબાણી પરિવારે રાજસ્થાનની આ ખાસ દુકાનમાંથી જ બંગળીઓની કરી ખરીદારી\nઆ સિવાય બૉલીવુડની ઘણી અભિનેત્રી તથા ઘણા એવા ધનિક લોકો અબ્દુલની દુકાન પર જ બંગળીઓ માટેનો ઓર્ડર આપે છે, જે તેઓને તેમના સુધ્ધી પહોંચાડે છે.\nઅબ્દુલ સતાર કહે છે કે તેમણે ઉદયપુરમાં થયેલા ઈશાના પ્રિ-વેડિંગ સમારોહમાં મહેમાનોએ અને દેશ વિદેશથી આવેલ મહેમાનોએ તેમની પાસેથી પારંપરિક બંગળીઓ ખરીદી હતી.\nકરન જોહરની સાથે અબ્દુલ\nજ્હાન્વી કપૂર અબ્દુલની બંગળીઓ ખરીદી રહેલી\nફેમસ અભિનેત્રી રવીના ટંડન એ પણ અબ્દુલની બંગળીઓ ખરીદી\nઅભિનેત્રી રવીનાની સાથે અબ્દુલ અને મોહમ્મ્દ ઇરફાન\nઐશ્વર્યા રાઈ, અભિષેક અને આરાધ્યાની સાથે અબ્દુલ\nમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની અંજલિ અને અબ્દુલ\nફેમસ અભિનેત્રી શબાના આઝમીને બંગળી પહેરાવી રહેલા અબ્દુલ\nશબાના આઝમી પતિ ��ાવેદ અખ્તર અને અબ્દુલ\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે અબ્દુલ\nરિલાયન્સ ફાઉન્ડેશન સ્વદેશ બજારના તરફથી બીબીજી ને આપવામાં આવ્યો બંગળીઓનો ઓર્ડર\nલેખન અને સંકલન : Team Dealdil & કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો \nNext articleમુકેશ અંબાણી છે સૌથી ધનવાન પિતા અને તેમના સંતાનો ભણેલા છે આટલું\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\n“કેરીના રસની બરફી” આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો કેરીના રસની બરફી\nગીર્લફ્રેન્ડની કીસ્સ લેવા માટે છોકરાએ કર્યું કઈક એવું – જાણોઆ રશ્પ્રદ...\n“19-10-18 – દૈનિક રાશિફળ” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nજાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ...\nછેતરપિંડી કરતી ગર્લફ્રેન્ડ સાથે બદલો લેવા માટે આ છોકરાએ કર્યું આવું...\n45 દિવસ સુધી સતત PUBG રમવાથી 20 વર્ષના યુવકનું મૃત્યુ, માતા-પિતા...\nપત્નીના ઊંઘી ગયા પછી રોજ રાતે પતી કરતો હતો આવું શરમજનક...\nસ્પા સેન્ટરમાં 7 વર્ષ ચાલી રહ્યો હતો દેહ વૈપાર, ૨ હજાર...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“મિયોનિઝ વેજ બૉક્સ” જોઇને જ ટેસ્ટી લાગે છે હવે બનાવીને પણ...\nતમને પણ હેન્ડસમ બનાવી શકે છે અમારી આ શાનદાર 7 ટીપ્સ\nઆ માદા મચ્છર એક વારમાં 500 ઈંડા મુકે છે. અને આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/india-said-that-dawoods-d-company-has-now-transferred-from-criminal-to-terrorist-network-this-is-a-big-threat-1562733292.html", "date_download": "2019-07-19T21:15:22Z", "digest": "sha1:34TL4MUJBLPQ2WT27RSM2Q2DCGU77WVA", "length": 6544, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "India said that Dawood's D Company has now transferred from criminal to terrorist network, this is a big threat|સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતની ચેતવણીઃ દાઉદની ડી કંપની હવે ગુનાખોરીમાંથી આતંકના કારોબાર તરફ વળી હોવાથી વધુ ભયજનક", "raw_content": "\nઆતંકવાદ / સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતની ચેતવણીઃ દાઉદની ડી કંપની હવે ગુનાખોરીમાંથી આતંકના કારોબાર તરફ વળી હોવાથી વધુ ભયજનક\nયુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું- દાઉદ અમારા વિસ્તારમાં સોનાની દાણચોરી, હથિયાર અને ડ્રગ્સની તસ્કરી જેવા ગેરકાયદેસર કામ કરે છે\n'આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી થવી જોઇએ'\nન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને દાઉદ ઈબ્રાહીમનો મુદ્દો ઉઠાવ્યો. અકબરુદ્દીને મંગળવારે યુએનએસસીમાં કહ્યું, ''દાઉદની ડી કંપનીની ગુનાખોરીનું નેટવર્ક હવે સંપૂર્ણ રીતે આતંકી નેટવર્કમાં બદલાઇ ગયું છે. આજે અમારા ક્ષેત્રમાં આ સૌથી મોટો ખતરો છે.'' તેમણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર પણ કડ કાર્યવાહીની વાત કહી.\nયુએનએસસીમાં મંગળવારે આંતરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરા પર સ્પષ્ટ રીતે વિચાર રાખવામાં આવ્યા. આ દરમિયાન આંતરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અને ગુનેગારો સંગઠનો વચ્ચે શું સંબંધ છે તેના પર વાત કરવામાં આવી. 1993ના મુંબઇ બોંબ ધડાકામાં દાઉદ ભારતનો વોન્ટેડ અપરાધી છે.\n'ડી કંપનીનો ભારતમાં વેપાર વધારે': અકબરુદ્દીને કહ્યું, 'ડી કંપની ગેરકાયદેસર આર્થિક પ્રવૃતિઓ બીજી જગ્યાએ ભલે ઘણી ઓછી હોય પરંતુ અમારા વિસ્તારમાં તે મોટા સ્તરે છે. તે અમારા દેશમાં સોનાની દાણચોરી, ફેક કરન્સી અને હથિયાર તેમજ ડ્રગ્સની તસ્કરી જેવા ગેરકાયદેસર કામ કરે છે. આ વાસ્તવિક અને વર્તમાનનો ખતરો છે. '\nતેમણે કહ્યું, 'ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સફળતા સાબિત કરે છે જો આપણે સાથે મળીને કાર્યવાહી કરીએ તો સારા પરિણામ મળે છે. અલ-કાયદાના સહયોગી લશ્કર અને જૈશની જેમ દાઉદની ડી કંપની પણ મોટો ખતરો છે.'\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/libra/libra-yearly-horoscope/money-and-finances.action", "date_download": "2019-07-19T21:40:31Z", "digest": "sha1:ZBNRVNC7KV45D43YZ6PMP6GQZHAY7SLP", "length": 24888, "nlines": 218, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "તુલા રાશિનું નાણાં અને આર્થિક બાબતોનું રાશિફળ", "raw_content": "\nતુલા વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nઆ વર્ષને મોટાભાગના સમયમાં તમારે આવક બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર નહીં પડે કારણ કે તમે આવકના નિયમિત સ્ત્રોતોમાંથી એકધારી ગતિએ કમાણી કરી શકશો. આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટેના પ્રયાસો પણ રંગ લાવશે. જોકે, માર્ચના અંત પછીના તબક્કામાં કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડમાં ન પડવાની સલાહ છે. પૈસા કમાવાનો શૉર્ટકટ આપને ભારે પડશે. ઘર-પરિવારના સભ્યો માટે ખર્ચ વધવાની શક્યતા છે. વધુ પડતો હાથ છુટો ન રહે તેની કાળજી લેવી. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું ગણેશજી સૂચવે છે. વર્ષના અંતિમ ચરણમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર, બોન્ડ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાનું રોકાણ કરી પરિવારનું અને પોતાનું ભાવિ સુરક્ષિત કરી શકશો. આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો અને તેમના માટે કેટલાક ખર્ચ પણ થઈ શકે છે. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયમાં ઝડપથી નાણાં રળવા શેર-સટ્ટો, જુગાર કે અનીતિનો માર્ગ અપનાવશો તો લાખના બાર હજાર થશે. ગૃહસજાવટ માટે આપ નવું ફર્નિચર ખરીદો અથવા રંગરોગાન કરાવો તેવી શક્યતા છે.\nવ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nપ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nશિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nગુરુ પૂર્ણિમાએ ગુરુ વંદના અને તેમના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે. ગુરુના આશીર્વાદથી ઇશ્વર પણ પ્રાપ્ત થાય છે. કેવી રીતે કરવી ગુરુની પૂજા જાણો કબીરજીના શબ્દોમાં ગુરુ મહિમા.\nઆપની જ્યોતિષીય પ્રોફાઈલ નિઃશુલ્ક મેળવો જેમાં આપને ચીની રાશિ અનુસાર પણ ફળકથન આપવામાં આવશે.\nઆપના સાથી જોડે કેટલો મનમેળ બેસી શકે છે તે અંગે જાણવા માટે નિઃશુલ્ક અષ્ટકુટ ગુણ મેળાપક રિપોર્ટ મેળવો.\nઆપના જન્મનાં નક્ષત્રનો આપના પર શું પ્રભાવ પડશે. અમારા જ્યોતિષીઓ પાસેથી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવ���.\nસુખી દાંપત્યજીવન માટે લગ્ન કરતા પહેલા વર-વધુની કુંડળી મેળવવી ખૂબ જ આવશ્યક છે. આ નિઃશુલ્ક રિપોર્ટ દ્વારા જાણો આપના કુંડળી મેળાપક વિશે.\nતુલા દૈનિક ફળકથન 20-07-2019\nગણેશજી કહે છે કે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આ૫ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આ૫ના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આ૫ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા…\nઅત્યારે આપના માટે એટલું જ કહી શકાય કે, નકારાત્‍મક વિચારોથી દૂર રહો તેમાં જ મજા છે. પહેલા દિવસે મધ્યાહન સુધી આપ આનંદ, મોજમસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપશો. સમય જતા વેપાર-ધંધાને લગતી કોઇ…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nવ્યવસાયિક પ્રગતી માટે આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nશૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ,…\nસ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું…\nતુલા માસિક ફળકથન – Jul 2019\nસંતાનોના ખાસ કરીને અભ્યાસ સંબંધિત પ્રશ્‍નો ઉકલતા આપ ઘણી રાહત અનુભવશો. આપના વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે સાનુકૂળ તબક્કો છે. તમારામાં ઉત્સાહ અને બૌદ્ધિકતા બંને સારા પ્રમાણમાં…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nપ્રોફેશનલ કાર્યોમાં અત્યારે તમારી સક્રિયતા ઘણી વધુ રહેશે અને સ્થાનિક ઉપરાંત દેશાવર કાર્યો, મલ્ટીનેશનલ કંપનીને લગતા કાર્યો અથવા તેમાં નોકરી વગેરેમાં પણ સારું પરિણામ મેળવી શકો છો. અત્યારે…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nસંબંધો માટે આ મહિને સામાન્ય કહી શકાય કારણ કે તમે પ્રત્યક્ષ રીતે તમારા પ્રિયપાત્ર સાથે સંપર્કમાં નહીં રહી શકો. આ માટે મોટાભાગે પ્રોફેશનલ લાઇફમાં તમારી વ્યસ્તતા જવાબદાર રહેશે. જોકે તેનાથી તમારા…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતો મોટાભાગના સમયમાં તમે બેફીકર રહી શકશો. ઘણા સમયથી તમને ભાગ્યનો સાથ ઓછો મળી રહ્યો છે પરંતુ છતાંય પૂર્વાર્ધમાં સ્થિતિ થોડી બહેતર છે. પૂર્વાર્ધમાં પ્રોફેશનલ હેતુથી ખર્ચ થવાની સંભાવના…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nસામાન્ય અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે સમય સારો છે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને મહેનતનું ફળ ચોક્કસ મળે પરંતુ કેટલાક વિપરિત સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખવી. વિદેશમાં અભ્યાસ માટે અરજી,…\nસ્વાસ્થ્ય બાબતે તમે મોટાભાગના સમયમાં ઉત્સાહ અને જોશમાં રહો જેથી તમારી શક્તિ અત્યારે પ્રોફેશનલ કાર્યોમાં લાગુ પાડીને તમારું પરફોર્મન્સ સુધારી શકશો. જોકે, મુસાફરી દરમિયાન અત્યારે સંભાળવું…\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nતુલા રાશિ વિશે બધુ જ જાણો\nસંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર\nતુલા એ પ્રાણી કે મનુષ્યનું પ્રતિક નથી. આ એક સામાજિક ઉપયોગમાં આવતું પ્રતીક છે. તુલા રાશિના જાતકો અન્ય લોકો માટે…\nચિત્રા નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ત્વાશતવ છે અને સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં શોખીનપણું વધારે જોવા મળે છે. આ…\nરાશિઓ અને જ્યોતિષશાસ્ત્ર રસપ્રદ ક્ષેત્રો છે. તુલા રાશિ વિશે લખેલા આ જ્યોતિષય લેખમાં તુલા રાશિ વિશે ઊંડાણપૂર્વક…\nતુલા જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – તુલા રાજદૂતની રાશિ છે. તેઓ ઘણા સારા વકીલ, રાજદ્વારી, મુત્સદ્દી, ડિઝાઈનર,…\nતુલા જાતકોના પ્રણય સંબંધો\nતુલા જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – તુલા જાતકો ખૂબ સારા પ્રેમી હોવા સાથે કપટી અને કામણગારા પણ હોય છે. તુલા…\nતુલા જાતકો મિત્ર તરીકેઃ તુલા જાતકો તેમના મિત્રો માટે ઘણા સારા સલાહકાર સાબિત થાય છે ઉપરાંત તેમની સલાહને અનુસરીને…\nવેચવા માટેની કોઈ વસ્તુ ત્રાજવામાં મૂકી રહેલો માણસ એ તુલા રાશિનું પ્રતીક છે. કાળપુરૂષના પેઢુ પર તેનો અમલ છે અને…\nનામાક્ષરઃ ર, ત, સ્વભાવઃ ચર, સારા ગુણઃ મુત્સદ્દીગીરી, સજાગ, આકર્ષક, સંતુલિત માનસિકતા અને તટસ્થ, નકારાત્મક ગુણઃ સરળ ,…\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/17/rotlo-article/?replytocom=24222", "date_download": "2019-07-19T21:07:43Z", "digest": "sha1:MVTJR7OOCFJK76FVHN4ZUL73RAIISLHR", "length": 33989, "nlines": 198, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રોટલો – અરુણા જાડેજા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરોટલો – અરુણા જાડેજા\nAugust 17th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અરુણા જાડેજા | 17 પ્રતિભાવો »\n[ એક ગૃહિણીની સ્વાદબ્રહ્મથી માંડીને શબ્દબ્રહ્મ સુધીની સીધી-સાદી સાધનાને તાજેતરમાં અરુણાબેને ‘લખવૈયાગીરી’ પુસ્તક હેઠળ શબ્દસ્થ કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26449691 અથવા આ સરનામે arunaj50@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]સૂ[/dc]રજ માથે આવે અને બધા રોટલા ભેગા થાય. ફળિયામાંથી ભાથું ભેગું કરતો-કરતો ભથવારો વાડીએ આવે. જેવું ભથાયણું ખૂલે કે દરેક આદમી માત્ર મોંકળા જોઈને જ કળી જાય કે કયો રોટલો કોને ઓટલેથી આવ્યો છે. આ તે કેવા રોટલાકળા (પારખુ) અને આ તે કેવી રોટલાકળા રોટલાનું નામ પડતાં જ પગ વતનની વાટ પકડે. અમેરિકાના ‘મૅકડોનાલ્ડ’માંથી બહાર નીકળીનેય આ રોટલાની અંગાખરી ગંધ ક્યાંકથી આવીને દેશીમાડુના નાકમાં પરાણે પેસી જાય અને આંખને પાછી પલાળતીય જાય. ક્યાંકથી શું, એ તો માટીનાં મૂળિયાંમાંથી જ ઝમતી હોય.\nવાત છે આ અંગાખરા રોટલાની. આ રોટલો પ્રાયમસ, સગડી કે ગૅસ પર પણ થઈ શકે. પણ ગોબરિયાળી ગંધે ગૂંદાયેલો અને લીંપેલા-ગૂંપેલા ચૂલે ચડેલો રોટલો તો નિરાળો જ. તડતડતા અંગારે ખરો થયેલો આ જ ખરો અંગાખરો રસ્તાની એક કોરે પડાવ નાખીન��� બેઠેલી વણજારણે ત્રણ ઢેખાળા પર ઠીકરું મૂકીને સાંઠીકડાના તાપે ચડાવેલો રોટલો તો મોડી રાતે જામતી મહેફિલની રંગત લઈને આવે. શરત એટલી જ કે ભૂખ કકડીને લાગેલી હોવી જોઈએ. ‘એને માણવું એ જ છે એક લહાણ.’ રોટલો આમ તો પાણી જેવો. જ્યાં જાય ત્યાં ભળી જાય. એકલા મીઠા સાથે પણ ચાલે, બેકલા ડુંગળી-મરચાં સાથે તો દોડે. નખરાળો જરાય નહિ. હા, લાડ લડાવો તો ઔર ખીલે. ચારેકોર લદબદતા ઘી સાથે કે લસલસતા માખણ સાથે, શેડકઢા દૂધ સાથે કે ઘાટી-રોડ છાશ સાથે. ગમે તેની સાથે જમો. જાત જ મૂળે મીઠી. એમ તો રોટલાને પાછું પોતાપણું ખરું. રાય કે રંક એવી સાડીબારી નહિ. જોકે રંક તરફ પલ્લું ઢળે. ગરીબોનો બેલી ખરો ને. ઓડકાર તો એકસરખો જ.\nતાવડીથી ઊતરતો ગરમાગરમ ફૂલીને ફાળકો થયેલો રોટલો ખાઓ કે સમાધિસ્થ યોગી જેવો ટાઢો રોટલો ખાઓ, ધૂંવારેલા ભડથા સાથે ખાઓ કે પછી ગાંઠિયાના ખાટા શાક સાથે ખાઓ. – શાક મસાલે ચડિયાતું જોઈએ. બટકે ખાઓ કે ચોળીને, વહાલો લાગ્યા વિના ન રહે. રોટલાની સંગતે, વલોણાનાં તાજાં છાશ-માખણની તોલે કોઈ ન બેસી શકે. ગોળ-રોટલાની જોડી તો ભલભલી મીઠાઈયુંને પણ પછાડે. હરિની જેમ એનાં હજારો રૂપ. દ્યો રોટલાનો ટુકડો, આવે હરિવર ઢૂંકડો. શિરામણ શું કે વાળુ શું, રોટલાના બટકે-બટકે દૂધના ઘૂંટડેઘૂંટડા સાથે અદ્દભુત રસાયણ રસાતું જાય. છાશ-રોટલાની જુગલબંદી તો ક્યાંય ન જડે. એ તો પછી જેવી જેની તાસીર. બાકી એંસી વર્ષનાં સાસુમાને તો ખરો (કડક) ખપે, ગારો (પોચો) નહિ. સાત દાયકા વટાવી ચૂકેલા શહેરી બાપુને આજે પણ, લિટર દૂધ અને મસમોટો રોટલો વાળુટાણે ખાતાપીતા અને પચાવતા જોયા છે. આ રોટલાના જોમે વૃદ્ધાવસ્થાને એવી ને એવી અકબંધ રાખી છે. એવી છે રોટલાની કરામત. એની આણ પાછી એકહથ્થુ. ‘ડૉમિનેટિંગ પર્સનાલિટી’ – સત્તાધારી વ્યક્તિત્વ. દેશ-વિદેશ ફરેલા નામાંકિતો અને શ્રીમંતોને સામે ચાલીને ખુશીથી રોટલાનું જમણ નોતરી લેતા જોયા છે. I heartily invite myself to ‘DESI’ dinner (સામે ચાલીને તમારા દેશી જમણનું આમંત્રણ માગી લઉં છું.)\nઘંટુલો અને હાથદળણું તો હવે રહ્યાં ઈતિહાસમાં. એનાં સત્વ-તત્વ શોધ્યાં ન મળે. છતાંય રોજેરોજ દળાતા તાજા લોટનો સ્વાદ ચડિયાતો. વાસી લોટે વંકેય ન વળે. સ્વાદેય નહિ ને સિકલેય નહિ. લીંપણકળાની જેમ ટીપણકળામાંયે આવડત તો ખરી જ. રોટલો અને ચોટલો બન્નેમાં હાથનો કસબ સમાયો છે. ઘડાતા રોટલા સાથે ટીપી-ટીપીને સંઘેડાઘાટ સુંદર રચના આકારાતી જાય. રોટલા ભાતીગળ. લોટનું જાડું ખીરું તાવડી પર થેપીનેય રોટલા થાય. દક્ષિણ ગુજરાતની અમુક કોમ ચોખાના રોટલા એવી રીતે બનાવે. શહેરી લોક વણીને કરે, પાટલી પર થેપીને કરે. પણ સૌથી શ્રેષ્ઠ તો બે હાથે ટીપી-ટીપીને ઘડાયેલો રોટલો. રોટલો અમુક બાબતમાં મિજાજી ખરો. જલદી માની ન જાય. અને એમ કાંઈ ચૂલે ચડી બેસવાથી કે કેટલીય સાત ઉતાવળ કરવાથી રોટલા ન ઘડાય. સાત પાણીનો રોટલો અને એક પાણીની ખીચડી. એકએક રોટલાનો લોટ લેવાતો જાય, મીઠાવાળું પાણી ધીમે-ધીમે ઉમેરાતું જાય, લોટ બરાબર મસળાતો જાય, કણેકણ સમરસાતો જાય. બહાર બેઠેલા પરોણા રોટલાનું બટકું તોડતાંની વારમાં જ પારખી લે કે અંદર બેઠેલાં ઘરવાળાંનાં કાંડામાં કેટલું જોર છે. આ જ કાંડાબળને જોરે જિંદગી જોમે-જોમે જિવાતી જાય. ફરતી કોરે એકસરખો રોટલો ટિપાતો જાય. સાસરે જનાર દીકરીઓને મા વચ્ચે-વચ્ચે ટપારેય ખરી. છીંક કે ઉધરસની જેમ ટપાકાયે બહાર ન જવા જોઈએ. ઘરની વાત ઘરમાં જ. સરખો ઘડાયેલો રોટલો સરખા ફરતા તાપે તપેલી તાવડી પર એક હાથે સાચવીને નાખવાનો, ન ફાવે તો બે હાથે સુવડાવવાનો. ધ્યાન રહે, ભમરો ન ઊઠે; નહિ તો રોટલાનું રૂપ રોળાઈ જાય. વળી પાછાં અપશુકન. મા ચેતવે : સાચવીએ, બેટા સાસુમા ભમરો જોઈને મમરો મૂકે : ભમરાળી વહુને રોટલે ભમરો જ ને સાસુમા ભમરો જોઈને મમરો મૂકે : ભમરાળી વહુને રોટલે ભમરો જ ને વખતોવખત તાપ વત્તોઓછો થતો રહે. ધુમાડા ફૂંકી-ફૂંકીને ફેફસાં બળૂકાં થતાં જાય. કોક વળી ઊંધું લે, ધુમાડામાં ફૂંકણીનું કામ કરતા ફરે.\nશહેરમાં રહેતી દીકરીઓને ચૂલિની (ગૅસની) ટેવ તે ચૂલા શાના ફાવે એમ તે કાંઈ ચાલે એમ તે કાંઈ ચાલે ચાલો વતનમાં, ભાભુ કે કાકીમાની ટ્રેનિંગ લેવા. મહિનોમાસ ચૂલે બેસો (સાવ નજીકનો ભૂતકાળ – પંદરવીસ વર્ષ પહેલાં). પાકે ઘડે કાંઠા ન ચડે એ વાત સાચી, પણ પાકી વયે રોટલો જરૂર ચડે એની આ લખનારને ચોક્કસ ખબર છે. પણ હા, ચૂલાની ધગધગતી ધગશ ખાસ જરૂરી. A burning ambition. ઊના-ઊના રોટલાનું ફૂલેકું નીકળતું જોઈને ઘરધણી તો શું મહેમાન સિક્કે તેડાની રાહ જોયા વિના પાટલે બેસી જાય. પછી તો ચડે એટલી વાર ખરી, ઠરવાની વાટ કોણ જુએ ચાલો વતનમાં, ભાભુ કે કાકીમાની ટ્રેનિંગ લેવા. મહિનોમાસ ચૂલે બેસો (સાવ નજીકનો ભૂતકાળ – પંદરવીસ વર્ષ પહેલાં). પાકે ઘડે કાંઠા ન ચડે એ વાત સાચી, પણ પાકી વયે રોટલો જરૂર ચડે એની આ લખનારને ચોક્કસ ખબર છે. પણ હા, ચૂલાની ધગધગતી ધગશ ખાસ જરૂરી. A burning ambition. ઊના-ઊના રોટલાનું ફૂલેકું નીકળતું જોઈને ઘરધણી તો શું મહેમાન સિક્કે તેડાની રાહ જોયા વિના પાટલે બેસી જાય. પછી તો ચડે એટલી વાર ખરી, ઠરવાની વાટ કોણ જુએ આ રોટલો, એક વાર હેવાયો થઈ જાય પછી તો તમારો જ. ઘડાયેલા હાથે ટપોટપ રોટલા ઘડાતા જાય. ચૂલાની ભીંતે સૈનિકોની જેમ એક હારમાં શિસ્તબદ્ધ ગોઠવાતા જાય. કચ્છ-કાઠિયાવાડમાં ખાસ જોવા મળતો ભાતીલો રોટલો. ખાડાવાળો રોટલો. તાવડી પર ચડી રહેલા રોટલાના ઉપર પડ પર કાણાવાળી નાની કૂંચીથી ઝીણી-ઝીણી નકશી ઉપસાવવામાં આવે. નકશીવાળો ઉપલો ભાગ પલટાવીને ખરો કરવામાં આવે. આ નાના-નાના ખાડામાં ઊનું-ઊનું ઘી પૂરીને ગોળ સાથે જમવાની મજા પડી જાય. પણ ખરી મજા તો ખાડાવાળા રોટલા પર થીનું ઘી કે માખણ ચોપડીને ખાધે જ રાખો. ‘વીક-એન્ડ’માં ‘બાય-રોડ’ જતાં-જતાં લસણના ‘ટૉપિંગ્સ’વાળો ‘ડિઝાઈનર્સ એમ્બૉસ્ડ’ રોટલો ખાઈ જુઓ. સ્વર્ગ વેંત છેટું જ લાગશે. ‘મોઝરેલા ચીઝ’થીયે ચાર ચાસણી ચઢે એવો આ દેશી ‘પિત્ઝા’.\nરોટલો ભલે રહ્યો થોડો મિજાજી, પણ છે તો શિવજી જેવો ભોળોભટ્ટ, એમ કહો ને સાવ અલગારી. ન પાટલી-વેલણ, ન મરી-મસાલા, ન તેલ-મોણ. બે વાનાં, મીઠું અને પાણી. જમનારને ભાવતું અને કરનારને ફાવતું. અધરાતે-મધરાતે ચૂલો ભભડી ઊઠે ત્યારે અથવા તો બંદોબસ્ત પતાવીને મોડી રાતે ઘરે પાછા ફરનારા નિશાચરો માટે હાથવગી રસોઈ એક જ, રોટલો. ઊંઘરેટી આંખે અને કાયમી હથોટીએ મજાનો રોટલો ઘડાય, દૂધનું તાંસળું છલકાય અને ભરથારનું મન ભરાય. નિતનવીન અને અદ્યતન વાનગીઓ પીરસનારી જાણીતી હોટેલના માલિક પણ રાત્રે દોઢ વાગ્યે ઘરે આવીને માગે તો એક જ રોટલો. આ ભોળાબ્રહ્મને અમથો લોકોએ ફટવી માર્યો છે. કંઈ મોંઘો કરી નાખ્યો છે મોંઘામૂલો ખરો ને એ તો બત્રીસો, બત્રીસે કોઠે દીવા કરે એવો.\nઈતિહાસની સાથે ધર્મ પણ રોટલાની હામાં હા ભણે છે. ઘરમાં ગૅસનો બાટલો ખલાસ થઈ જાય, ઈંધણ ઓછું પડે કે તાવડી નંદવાઈ જાય તો ‘ઈમરજન્સી’માં પરમકૃપાળુ પતિદેવ કે સર્વસત્તાધીશ સાસુમાના તણખિયા માથાનો ‘હાજર સો હથિયાર’ તરીકે ઉપયોગ થઈ શકે. ગૅસ અને તાવડીની બચત થાય એ વળી નફામાં. રોટલો ફૂલીને દડા જેવો થશે એની સો ટકા ખાતરી મુક્તાબાઈ આપે છે. કુંભારની હડતાળને કારણે તાવડી અલભ્ય હોવાથી ભાઈ જ્ઞાનેશ્વરની તાવથી ધગધગતી પીઠ પર બહેને રોટલો ફુલાવેલો. સંત જ્ઞાનેશ્વરનાં બા નાનપણમાં દેવ થયેલા, નહિ તો દરેક પુરુષની જેમ એમના મોંએ પણ આ જ બ્રહ્મવાક્ય હોત – મારી બા જેવો રોટલો કોઈનો નહિ આ સનાતન સત્યમાં માની મમતા ઉપરાંત દશકા-જૂનો કરતબ કામ કરી જતો હોય છે. સચરાચરમાં વ્યાપ��� એવો આ રોટલો ગુજરાતમાં વેસણ-રોટલાના રૂપે, મહારાષ્ટ્રમાં ઝુણકા-ભાકરના રૂપે કે પંજાબમાં મક્કી-કી-રોટી અને સરસોં કા સાગરૂપે સમાયેલો છે. ઘઉંનો રોટલો ભલે રૂપાળો પણ કામણગારો તો બાજરાનો જ (સીદીભાઈને સીદકાં વહાલાં). બાજરા સાથે વણાયેલું છે કચ્છ-કાઠિયાવાડ. મેઘાણી હોય કે કારાણી, બધે બાજરાનો જયજયકાર.\nધિંગા તોંજા હથડાં ધિંગી બાજરજી માની,\nદેવ કે પણ દુર્લભ મીઠડી માજી માની. (શ્રી કારાણી)\nઅર્થાત માનો હાથ શું કે બાજરો શું, બધું જ જોમવાન. દેવોને પણ દુર્લભ એવો મીઠો, માડી, તારો રોટલો (માની). વાળુ ટાણે રોટલા ઘડતાં-ઘડતાં બે હાથ જોડી (વચમાં રોટલો રાખી) હજાર હાથવાળાને માડી શું વીનવતી હશે – બારે મહિના સહુને રોટલાભેગા કર, એ જ ને \n[કુલ પાન : 86. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous ‘ભ’ ભજિયાંનો ‘ભ’ – જીજ્ઞેશ દેખતાવાલા\nઓળખતો નથી – મનીષ પરમાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n(દોસ્તી નામના સંબંધથી માણસને લાભ થાય કે નુકસાન મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું આવા જ પ્રશ્નોનો જવાબ તમને આ લેખમાંથી કદાચ જડશે. જિંદગીના એક સુંદર મૈત્રીસંબંધને સ્પર્શતો આ લેખ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ’ પુસ્તકમાંથી આજે અહીં પ્રસ્તુત કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંપત્તિ મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે. ... [વાંચો...]\nતરતાં શીખ્યો – સાને ગુરુજી (અનુ. અરુણા જાડેજા)\nકણમાં કૂવા પગથિયાંવાળા હોય છે (આપણી વાવ જેટલા મોટા નહીં). ચોમાસે કાંઠા સુધી ભરાયેલા હોય. હાથ વડેય પાણી લઈ શકાય. ચોમાસે કોંકણમાં તરવાની બહુ મજા આવે. છોકરાને તરતાં ચોમાસામાં જ શિખવાડે. શિખાઉને કેડે નાનું લાકડું કે સૂકડ (સૂકા તરોપા) બાંધે અને પછી ધકેલી દે વાવમાં. જોકે વાવમાં તરવાવાળા તો હોય જ. એમાં જાતજાતની ગુલાંટો મારનારાય હોય. કો’ક કો’ક તો એમાં ... [વાંચો...]\nઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ\nબસમાં મુસાફરી કરતા એક ભાઇ બીજા ભાઇને કહેતા હતા, ‘હોટેલ- લોજનુ ભોજન મને બિલકુલ ફાવે નહિ.’ 'કેમ ઘણીવાર શુધ્ધ અને સસ્તુ હોય છે.' બીજાએ પોતાનો અભિપ્રાય આપ્યો. ‘પરંતુ એમાં ઘરના ભોજન જેવા ભાવનો અભાવ હોય છે.’ પેલા ભાઇની વાત તદન સાચી હતી. ઘરની ગૃહિણી દ્વારા રંધાયેલી રસોઇનો સ્વાદ જીભ કરતા મન વધ��રે પારખે છે. ઘરે બનાવવાતી રસોઇમાં ગૃહિણીના હૃદયભાવ અને મનોભાવ જોડાયેલા હોય ... [વાંચો...]\n17 પ્રતિભાવો : રોટલો – અરુણા જાડેજા\nઆજે રોતલો વાચિને વતન યાદ આવે ચ્હે\nઆજે રોતલો વાચિને બા યાદ આવે ચ્હે\nબા કહેતિ કે પહેલા કુતરાને રોતલો નાખિ આવો પ્ચ્હિ જમવા બેસો અમિર ગરિબ નુ સ્વદિસ્ત ભોજન એતલે રોતલો પસિનનો રોતલો લગે બહુ મિથો જય વસે રોતલો ત્યા સદાકાલ ઓતલો સસ્તુ ભોજન અને સિધપુર્નિ યત્ર એતલે દુન્ગલિ ને રોતલો રોતલ નિ સગાય કદિ ના વિસરાય રોતલનિ ભાત કહે દિલનિ વાત ઇસ્વરે આપેલો રોતલો કદિ ન થુકરાવવો આભાર\nઘનો સારો લેખ. જાને રોત્લો ખાતા હોઇઅએ તેવો અનુભ્વ થ્યો. તમારિ લખવાનિ પધ્ધતિ ઘનિ સરસ ચ્હે.\nઆ સરસ લેખ વાચવાનિ મજા પડી.ળૅખિકા એ સરસ વર્ણન કરિ ને,મ્હો મા પાણી લાવિ\nખુબજ સુંદર રજૂઆત છે.\nઅત્યાર સુધિ ફક્ત મુખેથિ રોતલો ખાધો હતો,આજે પહેલિ વાર આન્ખેથિ ખાધો…..અભાર તમારો.\nરોટલા વિષે પણ વાંચીને ….રોટલો એટલે રોટલો કહેવાનુ મન થઇ જાય્\nહુ મારા ગામ બજર્ંગપુરા થી વણા ૬ કિમિ દુર હાઇસ્કુલમા ભણવા જતો હતો. મારી બા દરરોજ ટીનના ટિફિનમા રોટલો જિણો ચોરીને તેમા ગોળ અને લચપચતુ ઘી ભેળવીને અને ટિફિનનો આખો ડ્બ્બો ભરી દેતા આજે ૩૫ વર્ષ બાદ પણ તે રોટ્લાનો આ લેખ વાંચીને યાદ આવી ગયો………વાહ રોટલો વાહ……….\nખુબ જ સરસ સમૃદ્ધ લેખ. રોટલો નિરાંતે ખાતા હોઈએ એવી લાગણી.શ્રી અરુણાબેનને અભિનંદન. સીધીસાદી ભાષામાં ખુબ જ હ્રદયને આકર્ષે એવું રસપ્રદ લખાણ. રોટલા અને તે બનાવનારની વિશાળતા ને મીઠાશનું તો શું કહેવું જકડી રાખે એવી ઉત્કૃષ્ટ રજૂઆત.વાહ.રોટલો એટલે મીઠપનો મોરલો. શ્રી મ્રુગેશભાઇ આપને પણ અભિનંદન.-દુર્ગેશ ઓઝા પોરબંદર\nરોટલો એટલે રોટલો. રોટલો એટ્લે અમારો. કચ્છનો બાજરો એટલે બસ્ એક વાર ખાઓ તો ભુલાય નહેીં. અરુણાબહેન તો ઠકરાણાં એમના હાથે ટિપાયેલો રોટલો એટલે વાત જ શું કરવેી બસ્ એક વાર ખાઓ તો ભુલાય નહેીં. અરુણાબહેન તો ઠકરાણાં એમના હાથે ટિપાયેલો રોટલો એટલે વાત જ શું કરવેી આવો રોટલો ખાવાનેી મઝા કરાવવા બદલ ‘રેીડ ગુજરાતેી’નો આભાર્.\nઅરુણાબેન્ની માતૃભાષા મરાઠી, પણ રોટલાનુ એવું તો તળપદૂં વર્ણન કર્યું છે કે ્કોઈ જનમથી રોટલા ખાનાર પણ ન કરી શક્યુ હોત.\nબહુજ વસ્તવિક રજુઆત લેખક્ને ધન્યવાદ્\nખુબ જ સુન્દર. વર્શો પેહલા અમારે ગામ જવાનુ થતુ ત્યારે આ લાભ મલતો.આજે પન એનિ યાદ ભુલાતિ નથિ.લેખિકા નો ખુબ ખુબ આભર .\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nભોજનનો રાજા રોટલો બધાથી અનન્ય છે. તેનો સૌથી મોટો ગુણ કે રોજેરોજ તેને ખાઈએ પરંતુ તે કોઈ દિવસ અબખે નથી પડતો \nખૂબ જ મહિમા કર્યો તમે રોટલાનો, આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/garmi-ma-banavo-aa-tips-thi-drinks/", "date_download": "2019-07-19T20:39:43Z", "digest": "sha1:FA4KLAVFS2SECRLHE4WGW5GFGR6UFJKR", "length": 13360, "nlines": 100, "source_domain": "blog.dealdil.com", "title": "ગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા? ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે...", "raw_content": "\nHome રસોઈ રેસીપી ગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા\nગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…\nગરમીમાં અમે અને તમે હંમેશા એવી વસ્તુઓ બનાવીને પીવાનું પસંદ કરો છો જેનાથી રાહત મળી શકે. તેમાં સરબત, જ્યુસથી લઈને કોલ્ડ્રીંકસ સુધી બધાનો સમાવેશ થાય છે. સાથે જ ફળ ખાવાનું પણ સારું માનવામા છે. પણ જો આ બધી વસ્તુઓને કઈક રસપ્રદ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો મજા વધી જશે.\nમોસમી ફળોનો ક્રશ એટલે કે કાપીને ઘર પર તૈયાર કરીને 2-૩ મહિના માટે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. જાંબુ, સ્ટ્રોબેરી, લીચી, ફાલસા, કેરીના ટુકડા વગેરેને ક્રશ કરીને ઘણા દિવસો સુધો સ્ટોર કરી શકાય છે.\nક્રશ બનાવવા માટે કડાઈમાં એક કપ ખાંડ અને એક ¼ કપ પાણી ઉબાળીને ઘાટી ચાસણી તૈયાર કરો. જે ફળોનો ક્રશ તૈયાર કરવો છે તેનો પલ્પ ચાસણીમાં નાખીને બરાબર હલાવીને ક્રશ તૈયાર કરો અને સ્ટોર કરો.\nફળોનો ક્રશ આઈસ ટ્રેમાં પણ જામ કરીને પણ સ્ટોર કરી શકો છો. જામેલી ગાંગડીઓને જીપર પાઉચમાં રાખીને ફ્રીઝરમાં લાંબા સમય સુધી રાખી શકાય છે.\nમીઠાસ માટે ખાંડની જગ્યાએ મધનો પણ ઉપયોગ થઇ શકે છે.\nકોલ્ડ ડ્રીંકને કઈક નવા ટ્વીસ્ટ સાથે સર્વ કરો. તે સર્વ કરતા સમયે તેમાં સિંધાલુ નામક, ચાટ મસાલા, તીખા, જલજીરા પાવડર અને સુકેલા ફુદીનાના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો.\nડ્રીંકને ઠંડુ કરવા માટે બરફ પીસીને અથવા ટુકડા નાખી શકો છો. પીસેલો બરફ ડ્રીંક વધારે ઠંડુ તો બનવે છે પણ, ઘાટા દ્રેઇન્ક્ને પાતળું પણ બનવે છે. ઘાટા ક્રશથી કોલ્ડડ્રીંક બનાવવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ.\nતાજા ફળોથી ડ્રીંક બનાવી તો રહ્યા છો પણ ઠંડા પાણીની જગ્યાએ તેમાં બરફના ટુકડા નાખો. આવું કરવાથી ડ્રીંક પાતળું નહિ થાય. ડ્રીંકમાં પીસેલો બરફ લાંબા સમય સુધી રાખવા માટે ડ્રીંક અને ગ્લાસને અલગ ઠંડુ કરો. તેને ભેળવીને તરત જ પરોસો તેનાથી બરફ મોડે સુધી નહિ પીગળશે.\nલાંબા સમય સુધી કોલ્ડડ્રીંકને થાળી રાખવા મતે જે પણ ગ્લાસમાં ડ્રીંક સર્વ કરવાનું હોય તેને ફ્રીઝરમાં 5 થી 10 મિનીટ સુધી ઠંડુ કરવા માટે રાખી દો.\nનાનો ગ્લાસ, ઉચો ગ્લાસ, વાઈન ગ્લાસ, કોકટેલ ગ્લાસ, ટ્યુલિપ ગ્લાસ, બીયર ગ્લાસ, જૈસી ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. તેને પસંદ અનુસાર ઉપયોગમાં લઇ શકો છો.\nહેન્ડલ અને ઢાંકણાવાળા ગ્લાસમાં પણ આ દિવસોમાં પ્રચલનમાં છે જેને મેસન જાર મગ કહે છે. તેના ઢાંકણામાં સ્ટ્રો નાખવા માટે છેદ પણ હોય છે. તેમાં પણ કેટલીક વસ્તુઓ સર્વ કરી શકો છો.\nડ્રીંકને ગાળીને અથવા વગર ગાળ્યે પણ પરોશી શકો છો. પણ ડ્રીંકસમાં લીંબુના બી, તરબૂચના બી, ફળોના છલના ટુકડા, દાંતમાં ફસાવવાવાળા રેષાઓ ન હોવા જોઈએ, તેનાથી ડ્રીંકની મજા ખરાબ થઇ શકે છે. આ સ્થિતિમાં ડ્રીંકસને ગાળીને સર્વ કરો.\nતાજા લીંબુનો રસ, સંતરાનો રસ, ફુદીનાના તાજા પાંદડાઓ, ઓલીવ, ચૈરી અને તાજા ફળોના ટુકડાઓથી પણ કોલ્ડ ડ્રીંક ગ્લાસને સજાવી શકે છે.\nજો કોઈ પણ પીણાને ઓછી માત્રામાં સર્વ કરવાનું હોય તો વાઈન ગ્લાસ, કોકટેલ ગ્લાસ, સ્નિફટર અથવા નાના સરબતના ગ્લાસમાં સર્વ કરવું જોઈએ.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પ��સ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleશ્રી દરબાર સાહેબ કોઈ મંદિર નથી, તેને ન તો ગોલ્ડન ટેમ્પલ જણાવવામાં આવે ન તો લખવામાં આવે જ્ઞાની હરપ્રીત સિંહ…\nNext articleજાણો ક્યાં અને કેવી રીતે મળ્યું કમાન્ડો ટીમને ‘C-60’ નું નામ, નક્સલીઓ વિરુદ્ધ ગોરિલા યુદ્ધમાં છે માસ્ટર…\nઆ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…\nગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની રીત અને આજેજ બનાવીને કરો ટેસ્ટ…\nઆ રીતે નાસ્તા માટે બનાવો બટાકાના ક્રિસ્પી બોલ્સ, અને ખુશ કરીદો બાળકોથી લહીને મોટાઓને…\nજમ્મુ કશ્મીર માંથી જૈશે-એ-મોહમ્મદના ૩ આતંકવાદીની ધરપકડ, તેમની પાસેથી ખુબ વધારે...\nશહીદ શ્યામબાબુના દર્શનો માટે ઉમટી પડી ભીડ, સ્મૃતિ ઇરાની રહી હાજર…\nપત્નીથી વધારે કુતરાને પ્રેમ કરતો હતો પતિ, પછી ગુસ્સામાં આવીને પત્નીએ...\nહોળી પછી થવાના હતા લગ્ન એ પાહેલા ઘરે કોઈ ન હોવાના...\nશિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો...\nઆતંકવાદીઓને ચીની બનાવટના ગ્રેનેડ અને દારુગોળો આપીને પાકિસ્તાનનો વધુ એકવાર નાપાક...\nપત્નીએ ચા-નાસ્તો આપવાની ના પાડતા, પતિએ કર્યું આવું કામ. જે જાણીને...\nપતિના અફેર વિશે સાંભળીને ઘરવાળીને આવ્યો ગુસ્શો, ઉઠાવ્યું ચાકુ અને કાપી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટમેટા રાઈસ એટલે કે ટમેટા પુલાવની રેસીપી\nકાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ\n“વેજીટેબલ સાંભાર” તમે પણ બનાવી શકો છો અમારી આ રેસીપી જોઇને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girnardarshan.com/guj/about-girnar", "date_download": "2019-07-19T21:20:22Z", "digest": "sha1:7RQOBNCHPOKGMRQQZJLTKCB76HQAYKI6", "length": 3673, "nlines": 49, "source_domain": "girnardarshan.com", "title": "ગિરનાર વિશે", "raw_content": "\nઇતિહાસ વાર્તાઓ ગિરનારનું મહત્વ\nઆભની અટારીએ, વાદળ કરે વિશ્રામ...\nએવા ગઢ ગિરનારના શેં' ગાવા ગુણગાન...\nદીનદુઃખીનો બેલી જેમ દાનવીર છે,\nશત્રુઓથી ભયનું રક્ષણ જેમ શૂરવીર કરે છે,\nરોગીજનોનો આશ્રય જેમ વૈદરાજ છે, તેમ\nભવજલધિમાંથી તારણહારો તીર્થરાજ છે.\nગિરનારના માહાત્મ્યને મનથી માણીએ, વચનથી વાગોળીએ, કાનથી સાંભળીએ, ચિત્તને ચમકાવીએ, હૃદયમાં અવધારીએ....\nઋષીમુનીઓ,મહંતો, સંતો, ભક્તો અને સાધકોના હૃદયમાં આત્માના આનંદનો ભંડાર ભરી દેનારો આ ગિરનારગિરિ ત્રણેય લોકમાં જયવંતો વર્તે છે.....\nદીલ અને આંખ ઠરી જાય એવા બાહ્ય સોંદર્યથી સોનામાં સુગંધ ભળ્યાની જેમ અનંત સિદ્ધોના ધામ સરીખું શત્રુંજય તીર્થાધિરાજનું પાંચમું શિખર અનંત - અનંત તીર્થંકર ભગવંતના દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક ભૂમિનું આ પ્રાય: શાશ્વતું સ્થાન છે.\nજુનાગઢ સ્થિત ભવ્ય ગિરનાર...\nગરવા ગિરનારની બાહ્ય અને અભ્યંતર શોભા અત્યંત રમણીય છે. સાત કિલ્લાની વચ્ચે જેમ રમણીય મહેલ શોભે છે, તેમ સાત નાના પર્વતોના કિલ્લાથી ગિરનારગિરિ શોભે છે. ચારે બાજુ શ્યામ શિલાઓ અને કુદરતીકળાને બેનમૂન દર્શાવતી શિલાઓની કોતરો ઝળકી રહી છે. ચારેબાજુ લીલી હરિયાળી વિલસી રહી છે, અને ખળખળ વહેતા ઝરણાઓની મનોહરતા મનને આહલાદ આપે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://konecthealth.com/doctor/articles/CrirEV31pcF", "date_download": "2019-07-19T21:39:20Z", "digest": "sha1:M3PKQ2X6ZYHEB6JW5VM6NTMCN2BTIDMN", "length": 12782, "nlines": 38, "source_domain": "konecthealth.com", "title": "શું તમે જાણો છો કે ખુશ રહેવાથી તંદુરસ્ત રહેવાય છે? - Konect Health", "raw_content": "\nશું તમે જાણો છો કે ખુશ રહેવાથી તંદુરસ્ત રહેવાય છે\nઆશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કહ્યું હતુ કે \"ખુશ રહેવું એજ માનવ જીવનનો મૂળ હેતુ અને માનવ અસ્તિત્વનો આખરી ધ્યેય છે\" અને તે આજે પણ સાચું છે. આનંદ, ઉમંગ, ખુશી, સુખ એ બધી એવી અનુભૂતિ છે જેમાં વ્યક્તિ હકારાત્મક લાગણીઓ અનુભવે છે અને જીવન જીવવાનો સંતોષ અનુભવે છે. તાજેતરના સંશોધનથી સાબિત થયું છે કે ખુશ રહેવાથી ના માત્ર સારું લાગે છે પણ સ્વાસ્થ્યને પણ એ લાભદાયી છે.\nવાચકમિત્રો ખરેખર તો તંદુરસ્ત રહેવાની એક ચાવી \"ખુશ રહેવું\" છે. સન ૧૯૪૮માં \"વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન\" દ્વારા હેલ્થ એટલે કે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવામ���ં આવી હતી. સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારો અને સુખી હોય અને નહીં કે માત્ર માંદગી અને દુર્બળતાનો અભાવ. \"સુખાકારીની ગુણવત્તા\" વ્યક્તિ કેટલો તંદુરસ્ત છે તેના પર સીધેસીધું નિર્ભર કરે છે. પણ તંદુરસ્ત રહેવા માટે ખુશ રહેવું બહુજ જરૂરી છે.\nસામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આનંદમાં રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે અને ખુશ રહેવાથી બીમારી સામે રક્ષણ મળે છે તથા બીમારીમાંથી સાજા થવામાં પણ તે મદદરૂપ થાય છે. એટલુંજ નહીં તાજેતરના સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે ખુશ અને પ્રશન્ન રહેવાથી કોઈ પણ \"સ્ટ્રેસ\" એટલે કે બીમારી પ્રત્યેની શરીરની પ્રતિક્રિયા અને તેને લીધે થતું \"ઇન્ફ્લેમેશન\" ઓછું થાય છે જેથી બીમારીને લીધે થતી પીડા ઓછી થાય છે. તે એથરોસ્ક્લેરોસિસ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેવા કે હ્રદયરોગ અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. તે સ્ટ્રોકની સારવારમાં રિકવરીમાં અને ડિમેન્સિયાને રોકવામાં મદદ કરે છે. એટલુંજ નહિ પણ તે કેન્સરના ઉપચારમાં પણ મદદ કરી શકે છે\nલંડનમાં થયેલા એક અભ્યાસ \"ઇંગલિશ લોન્ગિટ્યૂડિનલ સ્ટડી ઓફ એજિંગ\"ના તારણ મુજબ જે વયોવૃદ્ધ લોકો ખુશ રહે છે તેઓને તેમની સાથેના બીજા વૃદ્ધો કરતા દીર્ધાયુષ્ય જીવવાની ૩૫ ટકા તક વધુ મળે છે. લાબું જીવવાવાળા આવા લોકો તેના કારણોમાં તેમનું જીવન પ્રત્યેનું હકારાત્મક વલણ, સતત આનંદમાં રહેવું અને આરોગ્યની જાળવણી કરવાની સારી ટેવો કહે છે. આમ તેઓ આહારવિહારમાં બહુજ કાળજી રાખે છે.\nતો વાચકમિત્રો આવો જાણીએ \"હેપિનેસ\" એટલે કે ખુશ રહેવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિષે વૈજ્ઞાનિક તારણો શું કહે છે.\n૧. હેપિનેસથી કોઈ પણ બીમારીથી થતું ઇન્ફ્લેમેશન ઓછું થાય છે જેથી બીમારીનો \"સ્ટ્રેસ\" ઘટે છે અને દર્દ પણ ઓછું થાય છે અને ઝડપી સુધારો અને રૂઝ આવે છે. આ માટેના રિસર્ચમાં કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે ખુશ રહેવાથી અને હકારાત્મક મનોભાવથી \"ઇન્ટરલ્યૂકીન-૬,સી.આર.પી. અને ફાઈબ્રિનોજન\" જેવા ઇન્ફ્લેમેશન બાયોમાર્કર્સ તત્વો ઘટી જાય છે.\n૨.સતત કાર્યશીલ અને હેતુપૂર્વક જીવન જીવવાથી જીવનમાં ઉમંગ વધે છે અને હમણાં ૨૦૧૬માં રજૂ થયેલા એક અભ્યાસ મુજબ આવા લોકોમાં \"કોર્ટિસોલ\" હોર્મોનનું રક્તસ્તર ઓછું હોય છે અને લાંબા ગાળે કાર્ડિયોવૅસ્ક્યુલર રોગ થવાની શક્યતા ઓછી હોય છે કેમકે આ એક સ્ટીરોઈડ હોર્મોન છે અ��ે એની વધુ પડતી માત્રા શરીર માટે જોખમકારક હોય છે, જે સિમ્પેથેટિક સિસ્ટમને નિયંત્રિત કરે છે.\n3. હેપિનેસથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એક અભ્યાસ મુજબ જે લોકો ખુશ હતા, આનંદમાં હતા એમને ઇન્ફ્લૂએન્ઝા વાયરસથી થતી શરદીની એટલી અસર નહોતી જોવા મળી જેટલી અન્ય લોકોમાં જોવા મળી હતી જેવો એટલા ખુશ નહોતા. આમ ખુશ રહેવાથી ઘણી નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.\n૪.દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિક તથ્યો તપાસનાર \"કોક્રેન રિવ્યૂ\"ના એક તારણ મુજબ ડિપ્રેસન એટલે કે ઉદાસીનતાને લીધે લકવા પછી થતી રિકવરી બહુ ધીમી પડી જાય છે અને એવા દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ્સ દવાઓથી લકવામાં ઝડપી સુધારો થતો જોવા મળે છે જે દર્શાવે છે કે સ્ટ્રોક જેવી મગજની ગમ્ભીર બીમારીમાંથી સાજા થવા માટે ખુશ રહેવું બહુજ અગત્યનું છે.\n૫. અલ્ઝાઇમર ડિમેન્સિયા નામની ભુલકણાપણાની બીમારી મગજમાં અમુક ખાસ હિસ્સાઓમાં \"અમાયલોડ પ્લેક\" નામના પ્રોટીનના કણો જમા થવાથી થાય છે. પેટ (PET) સ્કેન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે જેઓ ખુશ રહેતા હતા અને હકારાત્મક વલણ રાખતા હતા એમનામાં \"પોસ્ટેરિયર સિંગ્યુલેટ ગાયરસ\" નામના મગજના ભાગમાં \"અમાયલોડ પ્લેક\" બહુજ ઓછા જમા થતા હતા. આમ અલ્ઝાઇમર અટકાવા માટે ખુશ રહેવું બહુજ જરૂરી છે.\n૬. \"સ્પિરિચ્યુલ ફિટનેસ\" એટલે કે સતત આનંદમાં રહેવાથી અને જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય સાથે જીવવાથી અલ્ઝાઇમર રોગ થવાની શક્યતા નહિવત રહે છે.\n૭. કેટલાક અભ્યસોમાં એવું પણ જોવા મળ્યું છે કે \"ડોપામીન\" કે જેને હેપિનેસ કેમિકલ પણ કહે છે, તે કેન્સરની વૃદ્ધિ માટે જવાબદાર VEGF નામના ઘટકને અવરોધે છે અને કેન્સરગ્રસ્ત કોષોની આજુબાજુ નવી લોહીની નળીઓ બનતા અટકાવે છે અને આ રીતે ડોપામીન કેન્સરને કાબુમાં લેવા માટે બહુજ અગત્યનો ભાગ ભજવે છે, જેના પર ઘનિષ્ટ સંશોધનો ચાલુ છે.\n૮. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કે જે એક મનોચિકિત્સાનો ભાગ છે જેમાં હકારાત્મક લાગણીઓ અને વિચારો પેદા કરી દર્દીને આરામ થાય એમ કરવામાં આવે છે જે હેપિનેસ પ્રિન્સીપલ પર કામ કરે છે. તેના દ્વારા ડિમેન્સિયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ તથા મગજની ઇજા થયેલી હોય એવા દર્દીઓમાં જ્ઞાનશક્તિ અને સમજશક્તિ વધારવામાં આવે છે.\n૯.પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર નામની બીમારી માટે પણ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કરવાથી દર્દીની ખુશીમાં વધારો થાય છે અને તેના આઘાતમાંથી જલ્દી બહાર આવે છે.\nઆમ ખુશ રહેવાથી મનની તંદુરસ્તી સાથે શરીરની પણ તંદુરસ્તી વધે છે અને ઘણી બધી બીમારીઓમાં સાજા થવામાં મદદરૂપ થાય છે અને વ્યક્તિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/blog/web-business-ideas/how-does-snapchat-make-money/", "date_download": "2019-07-19T21:39:00Z", "digest": "sha1:HHRQHFS4CEF5E7HXTVDFVC7V7HYRXLYT", "length": 38868, "nlines": 181, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "સ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે? | WHSR", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી 10 શ્રેષ્ઠ હોસ્ટિંગ ચૂંટેલા\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વર્ચ્યુઅલ ખાનગી (વી.પી.એસ.) હોસ્ટિંગ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nA2Hostingવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક યજમાન પસંદ કરો તમે વેબ હોસ્ટ ખરીદતા પહેલાં 16 વસ્તુઓ જાણવાની છે.\nએ-ટૂ-ઝેડ વી.પી.એન. માર્ગદર્શિકા વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nવધુ માર્ગદર્શન નવીનતમ માર્ગદર્શિકા અને લેખો માટે WHSR બ્લોગની મુલાકાત લો.\nસાઇટ બિલ્ડિંગ ખર્ચ વેબસાઇટ વિકસાવવા માટે કેટલો ખર્ચ થાય છે તે જાણો.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ હોસ્ટિંગ કોણ છે તે શોધો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ > બ્લોગ > ઑનલાઇન વ્યાપાર > સ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે\nસ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે\nલેખ દ્વારા લખાયેલ: ક્રિસ્ટોફર જેન બેનિટેઝ\nઅપડેટ કરેલું: 10, 2019 મે\nપ્રથમ દેખાવમાં, સંદેશાઓનો વિચાર કે જે ચોક્કસ સમયગાળા પછી સ્વ-નાશ કરે છે તે ભયંકર લાગે છે.\nઇવેન સ્પિજેલના સહપાઠીઓએ જ્યારે XMPX માં સ્નેપકાટ પાછળનો વિચાર કર્યો ત્યારે તે જ બરાબર છે.\nએક્સએમએક્સએક્સ માટે ફાસ્ટ ફોરવર્ડ - સ્નેપ (ત્વરિત ઇન્ક), સ્નેપચાટની પેરન્ટ કંપની, તેની 17 માર્ચ, 1 પર શેરની 2017 પર પ્રારંભિક જાહેર ઓફરની કિંમત છે અને કંપનીએ 2ND, 2017 પર ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું છે. આનાથી સ્નેપને આશરે $ 24 બિલિયનનું માર્કેટ મૂલ્ય મળશે, ફેસબુકથી તે સૌથી મોટો યુએસ ટેક આઇપીઓ બનાવે છે.\nઆ અમારા આગલા પ્રશ્નનો આગ્રહ કરે છે ... અમારા લેખનો મુખ્ય વિષય કોણ છે ...\nસ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે\nઆપણે ડૂબવું તે પહેલાં, આપણે સૌ પ્રથમ સમજવું પડશે ...\nસ્નેપચૅટ ખરેખર શું છે\nSnapChat ની સફળતાને સમજવા માટે, તમારે પ્રથમ જાણવું જોઈએ કે એપ્લિકેશન શું કરે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.\nવપરાશકર્તાઓ \"સ્નેપ્સ\" અથવા સંદેશાઓને બદલી શકે છે જેમાં ટેક્સ્ટ, વિડિઓઝ અને ફોટા શામેલ હોઈ શકે છે. ખાનગી સંદેશા આપમેળે ખોલ્યા પછી આપમેળે કાઢી નાખવામાં આવે છે. બીજી તરફ, જાહેર પોસ્ટની 24-hour સમાપ્તિ તારીખ છે.\nજો તમને લાગે કે તે મર્યાદાઓ હાસ્યાસ્પદ છે, તો તમારે જાણવું જોઈએ કે વિડિઓઝ ફક્ત ઉપર હોઈ શકે છે લંબાઈમાં દસ સેકન્ડ. બીજા શબ્દોમાં, સ્નેપચૅટ કાં તો નબળી ડિઝાઇન કરેલી મેસેજિંગ એપ્લિકેશન અથવા બીજું કંઈક છે સંપૂર્ણપણે પરંતુ સાથે દૈનિક સક્રિય વપરાશકર્તાઓ 150 મિલિયન અને એક અંદાજિત મૂલ્ય $ 18 બિલિયન, તે સ્પષ્ટ છે કે આ સોશિયલ મીડિયા ક્રેઝ કંઈપણ છે નબળી ડિઝાઇન.\nસમાપ્તિ તારીખો - સ્નેપચેતનું વેચાણ પોઇન્ટ\nસ્નેપકાટ પાછળની તેજસ્વીતા સરળ ફિલસૂફી તરફ ઉતરે છે - અમુક વસ્તુઓ સમય મર્યાદા સાથે વધુ મૂલ્યવાન છે.\nસામાજિક સમાપ્તિ પર સમાપ્તિ તારીખો આપવી એ સગાઈ પરિબળ વધારે છે. આ મુખ્યત્વે છે કારણ કે વપરાશકર્તાઓ વિશિષ્ટતાની સમજ મેળવવા માટે ઉપલબ્ધ હોય ત્યારે સ્નેપ પકડી શકે છે. ઉદાહરણ તરીકે, મુખ્ય રમત ઘટનાઓને આવરી લેતી કથાઓ ઉચ્ચ સગાઈ પ્રાપ્ત કરે છે કારણ કે રમતના ચાહકો પ્રેમ કરે છે \"ક્ષણભરમાં\". પીઆર બુસ્ટ માટે, કંપનીઓ એવી વાર્તાઓ પણ દર્શાવે છે જે દૃશ્યો પાછળ તેમના પ્રેક્ષકોને લે છે. કેટલીક યોગ્ય સેટિંગ્સમાં નવી ઑફિસ, કંપની આઉટિંગ અથવા ચૅરિટી પ્રોગ્રામનો લોંચ શામેલ છે.\nઅલબત્ત, સ્નેપચેટ અન્ય ઉત્તેજક સુવિધાઓ સાથે પણ બંડલ થાય છે. સ્નેપ મોકલવાની ક્ષમતા સિવાય, વપરાશકર્તાઓ કથાઓ પણ પ્રકાશિત કરી શકે છે, જે અનુયાયીઓને દૃશ્યમાન હોય તેવા ક્યૂટ સ્નેપ્સ છે.\nસ્નેપ વધુ રસપ્રદ બનાવવા માટે, સ્નેપચેટ લેન્સ ઓફર કરે છે જે રમૂજી ઓવરલેઝ લાગુ કરે છે - ભીનાશ પડતાં ચહેરાથી કુખ્યાત કૂતરા ચહેરા ફિલ્ટર સુધી. આ ફિલ્ટર્સને કેટલીક વખત વપરાશકર્તાની ક્રિયાઓને એનિમેશનને ટ્રિગર કરવાની જરૂર પડે છે જેમ કે ભમર ઉઠાવવું અને તેમની જીભ બહાર કાઢવું. એકંદરે, લેન્સ વપરાશકર્તાઓને સર્જનાત્મકતા અને સ્વ-અભિવ્યક્તિ માટે એક આઉટલેટ આપે છે, જે કંઈક તે દરેકને પ્રશંસા કરી શકે છે.\nછેવટે, તે તારણ આપે છે કે સ્નેપચેટના સ્વ-વિનાશક સંદેશાઓ સંપૂર્ણ ગોપનીયતા અને સુરક્ષા માટે શ્રેષ્ઠ છે. કેટલીક રીતોએ, સ્નૅપ્સ મોકલવું એ ગોપનીયતા વિશે ચિંતિત હોય તો એનક્રિપ્ટ થયેલ મેસેજિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતાં વધુ સારું છે. એકવાર ત્વરિત તેની સમય મર્યાદા સુધી પહોંચે, ત્યાં કોઈપણ અનધિકૃત પાર્ટી તેની સામગ્રીને પુનર્પ્રાપ્ત કરવાનો કોઈ રસ્તો નથી.\nઆ બધા કારણોસર, સ્નેપકાટ બ્રાન્ડ્સ માટે ખૂબ અસરકારક સામગ્રી વિતરણ ચેનલ સાબિત થાય છે જે સામાજિક મીડિયામાં હાજરી સ્થાપિત કરવા માંગે છે. તે મિલિયન ડોલરના પ્રશ્નનો સમય છે ...\nતેથી સ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે\nટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જેમ, સ્નેપચેટ પણ ફાયદાકારક છે જાહેરાતો. પરંતુ તેના વિશિષ્ટ લક્ષણોને કારણે કંપની હત્યા કરી રહી છે.\n1 - સ્નેપ જાહેરાતો\nSnap Snap જાહેરાતો સ્નેપચેટ જાહેરાતની બ્રેડ અને માખણ છે. તેઓ 10- સેકન્ડ, સંપૂર્ણ-સ્ક્રીન વિડિઓ જાહેરાતોને બતાવીને કામ કરે છે જે હંમેશા અન્ય સ્નૅપ્સ માટે સુસંગત હોય છે. આ જાહેરાતો પણ અરસપરસ છે. જ્યારે રજૂ થાય છે, ત્યારે વપરાશકર્તાઓ પાસે વધુ સામગ્રીને ઍક્સેસ કરવા માટે સ્વાઇપ કરવાનો વિકલ્પ હોય છે - તે લાંબી વિડિઓ, બ્લોગ પોસ્ટ અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.\nરૂપાંતરણમાં સુધારો કરવા માટે, કંપનીએ ઝેનએક્���એક્સસી, સોશિયલકોડ, ટ્યૂબમોગુલ અને એડપ્પ્લી જેવી કંપનીઓ સાથે સ્નેપચેટ પાર્ટનર્સ લોંચ કર્યા. ડેટા સૂચવે છે કે Snapchhat નું જાહેરાત આવક આગામી વર્ષે લગભગ $ 4 બિલિયન થશે. અનુસાર ઇમાર્કેટર, આ વિસ્ફોટક વૃદ્ધિ પાછળનાં કારણોમાંની એક એ એપ્લિકેશનની અતિ લોકપ્રિયતા છે - ખાસ કરીને સહસ્ત્રાબ્દિમાં અને જનરેશન ઝેડના સભ્યો.\nસ્નેપચૅટની જાહેરાતને જાહેરાત આવકમાં વધારો કરવા છતાં, ત્યાં એક લાઇન છે જે તેઓ પાર કરશે નહીં - તેમના વપરાશકર્તાઓની ગોપનીયતાને બગાડવી. તેથી જ કંપની ખાતરી કરે છે કે વ્યવસાયો તેમના વપરાશકર્તાઓના ખાનગી સંદેશાઓની જાહેરાત કરી શકશે નહીં.\nસ્નેપ જાહેરાતો ઉપરાંત, સ્નેપચેટ નીચે આપેલા જાહેરાત આવક સ્રોતને લીઝ કરે છે:\nજ્યારે તમે આ ક્ષણે જીવો ત્યારે જીવન વધુ મનોરંજક છે\nમોબાઇલ એપ્લિકેશન સ્ટોરમાં સ્નેપચેટનાં વર્ણનમાં તમને આ શબ્દો મળશે. તે ક્ષણને પકડવા અને તમારા અનુયાયીઓ સાથે તમારા અનુભવને શેર કરવા વિશે છે.\nજીઓફિલ્ટર સાથે, વપરાશકર્તાઓને હવે મેન્યુઅલી વિગતો પ્રદાન કરવી પડશે નહીં. શું તેઓ મૉલ, રાષ્ટ્રીય ઇવેન્ટ અથવા પ્રસિદ્ધ સીમાચિહ્નમાં છે, સ્નેપચેટ વિશિષ્ટ ફિલ્ટર્સ પ્રદાન કરે છે જે કોઈપણ સ્નેપને સંદર્ભ આપશે. તેઓ હવે ક્યાં છે, તેઓ શું કરી રહ્યાં છે અને શા માટે તે ત્યાં છે તે સમજાવવાની જરૂર રહેશે નહીં. પરિણામે, તેમને વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલ સામગ્રી ઝડપથી બનાવવા અને તેને તેમના સામાજિક વર્તુળોમાં શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.\nઉદાહરણ તરીકે, જો વપરાશકર્તા મેકડોનાલ્ડ્સની સ્થાપનામાં હોય તો ફ્રાઈસ અને બર્ગરનું ઓવરલે દેખાશે.\nઆ સુવિધામાંથી SnapChat નો ફાયદો કેવી રીતે થાય છે ધ્યાનમાં રાખો કે કંપની જીઓફિલ્ટર્સ પર ડિઝાઇન માટે ચાર્જ કરી રહી નથી. જો તમે ઑન-ડિમાન્ડ જીઓફિલ્ટરનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે તેને જાતે બનાવવું પડશે. જો કે, સ્નેપચેટ તમને બે બાબતો માટે ચાર્જ કરશે: વિસ્તારનું કદ અને જીઓફિલ્ટર ઉપલબ્ધ હોય તે સમયની રકમ.\nપ્રારંભ કરવા માટે, SnapChat 5 ચોરસ ફીટના કવરેજ માટે $ 20,000 ચાર્જ કરે છે, જે જીઓફિલ્ટર માટે જરૂરી ન્યૂનતમ ક્ષેત્ર છે. આ વિસ્તાર સામાન્ય રીતે મધ્યમ કદના ઓફિસ માટે પૂરતો છે. બીજી બાજુ, જીઓફિલ્ટર માટે મહત્તમ ખરીદ યોગ્ય વિસ્તાર 5 મિલિયન ચોરસ ફૂટ છે, જે કેટલાક શહેર બ્લોક્સને આવરી લેવા માટે પૂરતું હોવું જોઈએ.\nજીઓફિલ્ટર્સ ગમે ત્યાંથી એક કલાકથી કુલ 30 દિવસ સુધી જીવંત રહી શકે છે. મોટી કંપનીઓ ઉપરાંત, વ્યક્તિઓ જન્મદિવસો અને લગ્નો જેવી ઘટનાઓ પર કામચલાઉ જીઓફિલ્ટર માટે પણ ચૂકવણી કરી શકે છે.\nઅહીં કેટલાક સાધનો અને સેવાઓ છે જે તમે અન્વેષણ કરી શકો છો,\nજીઓ- Filter.com Snapchhat Geofilters બનાવવા માટેનો સૌથી સરળ માર્ગ પ્રદાન કરે છે. સુંદર Geofilter બનાવવા માટે તે તમારા માટે એક સાધન પણ છે. અહીં જિઓ-ફિલ્ટર પ્રતિનિધિ, ડેનીનો સંદેશ છે,\nઅમારી જીઓ-ફિલ્ટર ડીઝાઈનર સ્નેપચેટને તાત્કાલિક સબમિશન માટે તૈયાર છે તે તમને અદભૂત જીઓફિલ્ટર બનાવવાની મંજૂરી આપે છે. જીઓ-ફિલ્ટર્સ માર્કેટિંગ સામગ્રી, લગ્ન, જન્મદિવસો, નાના ધંધા માટે 'અને બીજું ઘણું સારું છે.\nજો તમે ડિઝાઇનિંગમાં સારા નથી હો, તો તમે હંમેશાં બીજું કોઈ પણ કરી શકો છો. કસ્ટમફિલ્ટ્ઝ તમારું સોલ્યુશન હોઈ શકે છે. તે એક તક આપે છે અત્યંત વપરાશકર્તાઓ માટે કસ્ટમાઇઝ Geofilter. કસ્ટમ ફીલ્ટરઝના સહ-સ્થાપક જેસન સ્લેટરને શેર કરવા માટે સંદેશો છે,\nવ્યવસાયિકો જે સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ જીઓફિલ્ટર ઇચ્છે છે તે લોકો તેમના બ્રાંડિંગ સાથે શેર કરશે અને ફીટ કરશે, કસ્ટમફિલ્ટેઝ એ છે # એક્સએનએક્સએક્સે Geofilter ડિઝાઇન એજન્સી રેટ કર્યું. અમે જન્મદિવસ પક્ષો, લગ્ન વગેરે માટે જિફિલ્ટર્સ પણ બનાવીએ છીએ. \"\nવૈકલ્પિક રૂપે, તમે ઑનલાઇન માર્કેટપ્લેસથી વ્યવસાયિક SnapChat ફિલ્ટર્સ શોધી શકો છો. ફિલ્ટરપોપ એ કસ્ટમ સ્નેપશેટ ફિલ્ટર્સ માટેનું માર્કેટપ્લેસ છે. લગ્ન, જન્મદિવસ અને વધુ માટે તમે જીઓફિલ્ટર ડિઝાઇન્સ શોધી શકો છો. ફિલ્ટરપોપના સીઈઓ એલેક્સ કેહર તેમના કંપનીના મિશનને શેર કરે છે,\nઅમે દરેક ઇવેન્ટ અને ક્ષણ શક્ય તેટલું યાદગાર બનવા માંગીએ છીએ. ફિલ્ટરપોપ માર્કેટપ્લેસ વિશ્વમાં સૌથી વધુ નવીન કંપનીઓ અને ગ્રાહકોને બેસ્ટ ડિઝાઇનર્સને જોડે છે. અમે લોકોની યાદદાસ્ત બનાવવામાં મદદ કરીએ છીએ જે જીવનભર રહે છે.\n3- પ્રાયોજિત લેન્સ ગાળકો\nસ્નેપચેટ વપરાશકર્તાઓ તરફ લેન્સ ફિલ્ટર્સની અપીલને સમજ્યા, મોટી કંપનીઓ આગળ વધી અને પ્રાયોજિત લેન્સ ફિલ્ટર્સ લોંચ કરી. આ લેન્સ ફિલ્ટર્સ જીઓફિલ્ટર્સની જેમ જ છે કારણ કે તે ફક્ત વિશિષ્ટ સ્થાનોમાં જ દેખાઈ શકે છે. જો કે, લેન્સ ફિલ્ટર્સ સ્થિર જીઓફિલ્ટર કરતાં વધુ ઇન્ટરેક્ટિવ અને ગતિશીલ છે. વપરાશકર્તાના નિમજ્જનને વધારવા માટે, જ્યારે સક્રિય હોય ત્યારે લેન્સ ફિલ્ટર પણ સાઉન્ડ ક્લિપ ચલાવે છે.\nઉદાહરણ તરીકે, કેએફસી ખાતે ખાવાનું પણ કર્નલ સેન્ડર્સ લેન્સ ફિલ્ટરને સક્ષમ કરે છે, જે વપરાશકર્તાઓને સફેદ-મેન્ડ કોલોનેલમાં પરિવર્તિત કરે છે. ફ્રાઇડ ચિકન લેગનો સમાવેશ કરતી ખાસ ઍનિમેશન પણ થાય છે - વપરાશકર્તાને ડંખ લે છે.\nસોર્સ: લાઈન સોશિયલ મીડિયા પર\nનોંધ લો કે જીઓફિલ્ટર અને પ્રાયોજિત લેન્સ ફિલ્ટર્સ ગ્રાહકોના અનુભવને બહેતર બનાવવા કરતાં વધુ કાર્ય કરે છે.\nતેના વિશે વિચારો - જો તમે ટેકો બેલમાં ખાતા હોવ અને તમારું માથું અચાનક એક વિશાળ ટેકો શેલમાં ફેરવાઈ જાય, તો તમારે જે કરવાનું છે તે પ્રથમ વસ્તુ તે તમારા મિત્રો સાથે શેર કરવું છે. પરિણામ સ્વરૂપે, જે બ્રાન્ડ્સ સ્નેપકાટ પર જાહેરાત કરે છે તે વપરાશકર્તા દ્વારા પેદા થયેલી સામગ્રી (યુજીપી) તેમજ તેમના ગ્રાહકોના સોશિયલ મીડિયા પહોંચને લાભ મેળવે છે.\nઆમ, ટેકો બેલના લોકોના ચહેરાને ટેકોઝમાં ફેરવવાની ઉમદા પ્રયાસે મોટા પાયે ચૂકવણી કરી.\nકુલ 224 મિલિયન લોકો ટેકો હેડ સ્નેપકાટ ફિલ્ટર સાથે વાર્તાલાપ કરે છે. વાજબી હોવા માટે, પ્રાયોજિત ફિલ્ટર્સનો ઉપયોગ કરીને જાહેરાત કરવા માંગતા બ્રાંડ્સને $ 750,000 જેટલું શેલ કરવું પડ્યું હતું. તેની તુલનામાં, સુપર બાઉલ પર 30- સેકન્ડની જાહેરાતની સરેરાશ કિંમતમાં $ 5 મિલિયન જેટલું ખર્ચ થાય છે. તે કોઈ ગેરેંટી વિના છે કે પ્રેક્ષકો પણ વ્યવસાયિક દરમિયાન ધ્યાન આપે છે.\nસ્નેપચેટનો ઉપયોગ કરતી વખતે, તમે નોંધ લેશો કે જમણે બે વાર સ્વાઇપ કરવું ડિસ્કવર ફીડ ખોલે છે. અહીં, તમે સીએનએન, બઝફાઇડ, પીપલ્સ, અને કોસ્મોપોલિટન જેવા પ્રકાશકો પાસેથી ક્યુરેટ કરેલ સ્નેપ્સ શોધી શકો છો. સ્નેપ્સ વચ્ચે કેટલીક જાહેરાતો પણ હશે, તેથી તે સ્પષ્ટ છે કે ડિસ્કવરનું મુદ્રીકરણ થઈ રહ્યું છે.\nજોકે કોઈ પણ જાણે છે કે સ્નેપકાટ ડિસ્કવર સુવિધાને કેવી રીતે બનાવે છે, તે વાસ્તવમાં મૂઠ પર નાણાં કમાવી જોઈએ, હકીકત એ છે કે 20 મોટા નામના પ્રકાશકોએ કંપની સાથે ભાગીદારી કરી છે. Snapchhat નોંધપાત્ર આવક વૃદ્ધિ દ્વારા પસાર થયું તે સમય દરમિયાન આ લક્ષણ પણ વધ્યું.\nસંભવતઃ સ્નેપચેટ અને પ્રકાશક બંને જાહેરાત આવક વહેંચશે. દરેક પક્ષ માટે પ્રત્યેક પક્ષને કેટલું મળે છે તે સ્પષ્ટ નથી.\nતાજેતરનાં વર્ષોમાં, સ્નેપચેટ એ એન.એચ.એલ., એનએફએલ અને એમએલબી જેવી રમતો સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. સામાજિક સંસ્થાઓમાં વધુ લોકો સુધી પહોંચવા માટે આ સંગઠનો રમતના ઇવેન્ટ્સ દરમિયાન જીવંત વાર્તાઓનો લાભ લે છે.\nડિસ્કવરની જેમ જ, સ્નેપશેટ રમતની ભાગીદારી સાથે કેટલું કમાણી કરે છે તે સ્પષ્ટ નથી. પરંતુ આ એપ્લિકેશન યુવા અને જુસ્સાદાર પ્રેક્ષકો પ્રત્યે સીધી રેખા પ્રદાન કરે છે, તેથી મોટી લીગ સોદામાં રોકાણ કરે છે જે સાપ્તાહિક ડિસ્કવર ચેનલો જેમ કે \"એમએલબી બુધવાર\".\nનોંધ લો કે એમએલબીએ ઝેનએક્સએક્સમાં સ્નૅપચેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તે સમયે, વપરાશકર્તાઓએ પ્રકાશિત કરેલા વાર્તાઓને જોવા માટે તેમના એકાઉન્ટનું પાલન કરવું આવશ્યક છે. પરંતુ ભાગીદારી સાથે, જીવંત વાર્તાઓ બધા વપરાશકર્તાઓને પ્રમોટ કરવામાં આવે છે.\nઅગાઉના અહેવાલમાં AdAge.com, લાઇવ સ્ટોરી જાહેરાતો, કંપનીના વપરાશકર્તા પાયાના સંપૂર્ણ સંપર્ક માટે $ 400,000 અને $ 500,000 વચ્ચે સ્નેપચેટને ગમે ત્યાં બનાવે છે. મુખ્ય સ્પોર્ટ્સ સંસ્થાઓ સિવાય, લાઇવ સ્ટોરીની ભાગીદારીની માંગ આઇહર્ટર્ડીયો અને એઇજી જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.\nભૂતકાળમાં, લોકો સ્નેપચેટને એટલા માટે મૂલ્યવાન કેમ છે તે અંગે કોયડારૂપ હતા કારણ કે તેના આવક મોડેલ સ્પષ્ટ નથી. તે કંપનીના ચાલને સમજાવે છે જેણે પાછલા કેટલાક વર્ષોમાં મુદ્રીકરણને અસર કરી છે.\nઆજે, સ્નેપચેટમાં એક મજબૂત આવક મોડેલ છે જે કંપનીઓ અને સાથે સાથે વ્યક્તિઓને \"ક્ષણને જપ્ત\" કરવા માંગે છે. તમારી સોશિયલ મીડિયા માર્કેટીંગ વ્યૂહરચના સાથે સ્નેપચેટને કેવી રીતે સંકલિત કરવું તેના પર ટીપ્સ માટે, આ તપાસો અસરકારક સ્નેપ ચેટ માર્કેટિંગ માટે આવશ્યક નિયમો.\nક્રિસ્ટોફર જેન બેનિટેઝ વિશે\nક્રિસ્ટોફર જેન બેનિટેઝ એક વ્યાવસાયિક ફ્રીલાન્સ લેખક છે જે નાના વ્યવસાયોને સામગ્રી સાથે પ્રદાન કરે છે જે તેમના પ્રેક્ષકોને જોડે છે અને રૂપાંતરણમાં વધારો કરે છે. જો તમે ડિજિટલ માર્કેટિંગથી સંબંધિત કંઈપણ વિશે ઉચ્ચ ગુણવત્તાની લેખો શોધી રહ્યાં છો, તો તે તમારો વ્યક્તિ છે ફેસબુક, Google+ અને ટ્વિટર પર તેને \"મહત્તમ\" કહેવાનું મફત લાગે.\nઆ જેવું જ લેખો\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nતમારી પ્રથમ ઑનલાઇન વર્કશોપ બનાવીને તમારી સાઇટને કેવી રીતે મુદ્રીકૃત કરવી\nએક ઉચ્ચ પર્ફોર્મિંગ વેબસાઇટ સ્ટ્રેટેજી માટે 3 જટિલ વિચારો\nસફળ સ્થાવર મિલકત વેબસાઇટ કેવી રીતે બનાવવી\nતમારા ઑનલાઇન કોર્સ માટે વધુ ચાર્જ કરવા માટે પ્રાઇસીંગ ટાયરનો ઉપયોગ કેવી રીતે કરવો\nવેબસાઇટ સાધનો અને ટિપ્સ\nશ્રેષ્ઠ વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વી.પી.એન.) સેવાઓ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / ટોરગાર્ડ\nવેબસાઇટ બિલ્ડર સમીક્ષાઓ: વિક્સ / Weebly\nદુકાન બિલ્ડર સમીક્ષાઓ: BigCommerce / Shopify\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nશ્રેષ્ઠ વ્યક્તિગત વેબસાઈટસના સંગ્રહો\nમની બ્લોગિંગને પ્રોડક્ટ સમીક્ષક તરીકે કેવી રીતે બનાવવું\nતમને કેટલી જરૂર હોસ્ટિંગ બેન્ડવિડ્થ\n 10 સરળ પગલાંઓમાં તમારા બ્લોગને કેવી રીતે ફરીથી ગોઠવો\nમફત વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2019): $ 0 કિંમત પર વેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી\nHtaccess ની બેઝિક્સ: કેવી રીતે ઉપયોગ અને ઉદાહરણો\nઆ સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે, જે તેની કાર્યક્ષમતા માટે જરૂરી છે અને કૂકી નીતિમાં દર્શાવવામાં આવેલા હેતુઓને પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. આ બેનરને બંધ કરીને, તમે કૂકીઝના ઉપયોગથી સંમત થાઓ છો (વધુ વાંચો).\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/05/gandhiji-chamatkar/", "date_download": "2019-07-19T21:10:13Z", "digest": "sha1:ZH5KXEIPTYBFSUY26ZYMH6P4RKYWJBDI", "length": 19121, "nlines": 128, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગાંધીજીના ચમત્કારનું રહસ્ય – ગુણવંત શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગાંધીજીના ચમત્કારનું રહસ્ય – ગુણવંત શાહ\nJuly 5th, 2012 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : ગુણવંત શાહ | 2 પ્રતિભાવો »\n[‘પ્રભુના લાડકવાયા’ પુસ્તકમાંથી સાભાર.]\n[dc]ગાં[/dc]ધીજી કોણ હતા તેની ખબર સૌને હોય, પરંતુ ગાંધીજી ‘શું’ હતા તેની ખબર બહુ ઓછા લોકોને હોય છે. મહાવીર ત્યાગીએ નોંધેલો એક પ્રસંગ ત્રણ વાર વાંચવાથી ગાંધીજી શું હતા તેનો અંદાજ આવી જાય એમ બને. પ્રથમ વાર એ પ્રસંગ વાંચવાથી ગાંધીજી પ્રત્યેનો આદર વધી જશે. બીજી વાર એ જ પ્રસંગ વાંચવાથી મૂર્તિમંત સત્યના પ્રતીક ગાંધીજીને મનોમન વંદન થઈ જશે. ત્રીજી વાર એ જ પ્રસંગ વાંચ્યા પછી સાક્ષાત સત્યનારાયણનાં દર્શન થઈ રહ્યાં હોય એવો પવિત્ર ભ્રમ તમારા માંહ્યલાને સુગંધથી ભરી દે એ શક્ય છે. તો હવે મૌનપૂર્વક પાંચ ઊંડા શ્વાસ લીધા પછી મહાવીર ત્યાગીના જ શબ્દોમાં આ પાવન પ્રસંગ સાંભળો :\nસ્વરાજ મળ્યું તેના થોડાક જ મહિનાઓ પહેલાં એક વાર ગાંધીજી વિશ્રામ કરવા માટે દહેરાદૂન-મસૂરી આવ્યા હતા. એમની તબિયત થોડીક લથડી હતી. હું એ દિવસોમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાનો સદસ્ય હતો. આ વાતની ખબર પડી કે તરત 15-20 સ્વયંસેવકોને લઈને ગયો અને બિરલાભવનની નજીકના એક મકાનમાં રહેવાની ગોઠવણ થઈ ગઈ. પાસેની સસ્તી હોટલમાં ખાવાની વ્યવસ્થા થઈ ગઈ. મારી સાથે જે સ્વયંસેવકો સામેલ થયા તેઓ પોતાને ધન્ય માનતા હતા.\nમને છેક શરૂઆતથી સ્વયંસેવકોની વચ્ચે સૂવાનો અને બેસવાનો શોખ હતો. તે દિવસોમાં સિગારેટ પીવાના પૈસા તો હતા નહીં, તેથી બીડીથી ચલાવી લેવાનું રાખ્યું હતું. માત્ર બે જ વ્યસન હતાં, એક બાપુનું અને બીજું બીડીનું ક્યારેય બે વ્યસન એકસાથે ન થઈ શકે. બાપુને જોતાંની સાથે જ બીડી એવી રીતે બુઝાવી દેતો કે એમને શક ન પડે. એમનાથી છાનામાના બીડી પીતો તોય એને બુઝાવતી વખતે ભાવના અને ભક્તિ એટલી તો અગાધ તથા પવિત્ર હતી, જેવી દાન કે બલિદાન આપતી વખતે હોય.\nદરરોજ સાંજે પ્રાર્થના થતી. પહેલાં તો હૅપી વેલીના મેદાનમાં થતી, પરંતુ લોકોએ માગણી કરી કે શહેરની મધ્યમાં થવી જોઈએ. મેં એ માટે અનુમતિ માગી અને બાપુએ સ્વીકારી લીધી પછી સિલ્વરસ્ટન હોટલના મેદાનમાં પ્રાર્થના થવા લાગી. બાપુનું ધ્યાન રામમાં અને અમારું ધ્યાન બાપુમાં લોકોની ભીડની ચારે બાજુ મારા સ્વયંસેવક મિત્રો ગણવેશ પહેરીને કૂંડાનાં ફૂલોની માફક ગોઠવાઈ જતા. એક મિત્રને મારી અદેખાઈ આવતી કારણ કે હું ગાંધીજીએ ચડાવી મારેલો એવો અપરિચિત ભગત હતો. એણે ગાંધીજીની કાનભંભેરણી કરી અને ફરિયાદ કરી કે : સ્વયંસેવકો મસૂરીના હમાલોને પ્રાર્થનામાં આવતા રોકે છે, કારણ કે તેમનાં વસ્ત્ર મેલાં હોય છે. ગાંધીજીએ તો પોતાના પ્રવચનમાં કહી પણ દીધું, ‘સ્વયંસેવકો હમાલોને પ્રાર્થનામાં આવતાં રોકે છે, કારણ કે એમનાં વસ્ત્ર મેલાં છે.’ મારા સ્વયંસેવકો તો ડઘાઈ ગયા. કાપો તો લોહી ન નીકળે \nહું ગાંધીજી પાસે પહોંચ્યો અને એમને કહ્યું : ‘રામના મંદિરમાં બેસીને તમે જૂઠું કેમ બોલ્યા તપાસ કર્યા બાદ ખબર પડી કે એક પણ હમાલને રોકવામાં નથી આવ્યો, તો તપાસ કર્યા બાદ ખબર પડી કે એક પણ હમાલને રોકવામાં નથી આવ્યો, તો એ બિચારા સ્વયંસેવકો તો બજારમાં ફરવા લાયક પણ ન રહ્યા એ બિચારા સ્વયંસેવકો તો બજારમાં ફરવા લાયક પણ ન રહ્યા મારી વર્ષોની કમાણી પર તમે પાણી ફેરવી દીધું મારી વર્ષોની કમાણી પર તમે ���ાણી ફેરવી દીધું ’ હું જેટલી બદતમીજી કરતો રહ્યો, તેમ તેમ બાપુ હસતા રહ્યા. બિરલાભવન પહોંચતાની સાથે એમણે પ્યારેલાલ અને વ્રજકૃષ્ણ ચાંદીવાલાને આજ્ઞા કરી કે હમાલોનાં વિશ્રામગૃહો પર જઈને તપાસ કરે અને કાલની પ્રાર્થનાસભા પહેલાં રિપોર્ટ રજૂ કરે. બીજે દિવસે શું બન્યું \nપ્રાર્થના સમાપ્ત થઈ કે તરત ગાંધીજીનું પ્રવચન શરૂ થયું. હું રિસાઈને દૂર જઈને ઊભો હતો. પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું : ‘આજે તો હું પ્રાયશ્ચિત કરવા માગું છું. આજે ત્યાગી તો મારાથી નારાજ થઈને દૂર ઊભો છે. એણે મને કહ્યું હતું કે : રામમંદિરમાં બેસીને હું જૂઠું કેમ બોલ્યો મને એક વ્યક્તિએ જણાવ્યું કે હમાલોને પ્રાર્થનામાં આવતાં રોકવામાં આવે છે, કારણ કે એમનાં વસ્ત્ર મેલાં હોય છે. મેં એની વાત પર ભરોસો મૂકી દીધો. તપાસ કરી, તો વાત જૂઠી નીકળી. ત્યાગી તો કહેતો જ હતો કે : રામમંદિરમાં બેસીને હું જૂઠું બોલ્યો. મારે તો પ્રાયશ્ચિત કરવું પડશે. આખરે તો હું મહાત્મા છું ને મને એક વ્યક્તિએ જણાવ્યું કે હમાલોને પ્રાર્થનામાં આવતાં રોકવામાં આવે છે, કારણ કે એમનાં વસ્ત્ર મેલાં હોય છે. મેં એની વાત પર ભરોસો મૂકી દીધો. તપાસ કરી, તો વાત જૂઠી નીકળી. ત્યાગી તો કહેતો જ હતો કે : રામમંદિરમાં બેસીને હું જૂઠું બોલ્યો. મારે તો પ્રાયશ્ચિત કરવું પડશે. આખરે તો હું મહાત્મા છું ને આવો, આપણે સૌ મળીને પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત તો એ જ કે આપણે ભવિષ્યમાં આવું પાપ ન કરીએ. તો સૌ આંખ મીંચીને રામનું ધ્યાન કરો. પ્રતિજ્ઞા કરો કે જ્યારે કોઈની બૂરાઈ આંખે ચડે, તો આંખ બંધ કરવી, કાને પડે તો કાન બંધ કરવા અને વળી કોઈની બૂરાઈ તમારી અંદર પેસી જાય, તો મોં બંધ કરી લેવું. કોઈની બૂરાઈ કે બદનામીની વાત પૂરી ચકાસણી કર્યા વિના મોં દ્વારા પ્રગટ ન કરવી.’\nમેં પ્રાર્થના પછી બાપુની પાસે જઈને પ્રણામ કર્યા. તેમણે કહ્યું : ‘તારા પાપીને ક્ષમા કરી દીધી કે ’ હું રડી પડ્યો.\n(મહાવીર ત્યાગીના પુસ્તક : ‘વો ક્રાંતિ કે દિન’ પાન 77-80, પોકેટ બુક, કિંમત રૂ. 1.)\n« Previous ઉજાસ – લતા હિરાણી\nગુલમર્ગ – વિનોદિની નીલકંઠ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચીંગરિયાની ટેકરીએ – નરોત્તમ પલાણ\nઘાણીના અનુસંધાનમાં એક સત્ય પ્રસંગ કહીશ. સૌ કોઈ જાણે છે કે મેઘાણીએ અઠવાડિયાના બે દિવસ જુદાં જુદાં સ્થળોના પ્રવાસ માટે ફાળવેલા. એમનું અવસાન ઘણું વહેલું અને અણધાર્યું આવી પડ્યું, આથી સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનું ખૂલી ર��ેલું પ્રકરણ તુરત તો એકદમ બંધ પડ્યું. સાહિત્ય કે સંસ્કૃતિ કોઈ એકના જવાથી ગતિહીન બનતાં નથી. મેઘાણી પછી મેઘાણીના જ હાથ નીચે તૈયાર થયેલા જયમલ્લ પરમાર ... [વાંચો...]\nમાટીમાંથી માનવી – રામનારાયણ નાગરદાસ પાઠક\nએક વાર ગાંધીજી ઓરિસ્સામાં પ્રવાસ કરતા હતા. ગામને પાદર નાની ઝૂંપડીમાં બાપુનો ઉતારો હતો. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો બાપુનાં દર્શન કરવા આવ્યાં હતાં. એમાં એક ડોસો ઝૂપડીમાં દાખલ થયો. બાપુની સામે ઘૂંટણિયે બેઠો. માથાબંધાણામાંથી ઘાસનું એક તરણું લઈ તેણે મોંમાં મૂકયું પછી પગે લાગ્યો. બાપુ તેની સામે નીરખી રહ્યા. એણે ફકત લંગોટી પહેરી હતી. માથે એવો જ ફાટેલો લીરો વીંટયો ... [વાંચો...]\nપ્રેમ:સાંજનો દીવો – ભરત એસ. ભૂપતાણી\nપ્રેમ વિશે ઘણાએ લખ્યું છે. ઘણાં ગીતો લખાયાં છે. નાટકો અને ફિલ્મોમાં પણ પ્રેમનો ધોધ વહે છે. છતાંય પ્રેમ અવર્ણનીય જ રહ્યો છે. મુગ્ધાવસ્થામાં કોઈ અચાનક ગમવા માંડે અને તે વ્યકતિમય થઈ જવાય. આવો જ મેં પણ અનુભવ કરેલ. આજે જિંદગીના છ દાયકા બાદ પણ એ યાદોના પટારા ખોલતા રોમાંચિત થઈ જવાય છે. અને પત્ની ‘સાઠે બુદ્ધિ નાઠી’ જેવી ટકોર ... [વાંચો...]\n2 પ્રતિભાવો : ગાંધીજીના ચમત્કારનું રહસ્ય – ગુણવંત શાહ\nલેખ વાંચી આંખો ભરાય ગઇ.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/rotalinuseven/", "date_download": "2019-07-19T21:51:00Z", "digest": "sha1:DD72L7VSEKQDA7ASYLKRX5ZBQXT4IJKG", "length": 9867, "nlines": 65, "source_domain": "www.janvajevu.com", "title": "રોટલીનુ સેવન કર્યા બાદ ક્યારેય પણના કરવી જોઈએ આ પ્રકારની ભૂલો, વાંચી લો નહિતર પસ્તાવવુ પડશે - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / રોટલીનુ સેવન કર્યા બાદ ક્યારેય પણના કરવી જોઈએ આ પ્રકારની ભૂલો, વાંચી લો નહિતર પસ્તાવવુ પડશે\nરોટલીનુ સેવન કર્યા બાદ ક્યારેય પણના કરવી જોઈએ આ પ્રકારની ભૂલો, વાંચી લો નહિતર પસ્તાવવુ પડશે\nદરેક માણસ ની એક પ્રબળ ઈચ્છા હોય છે કે તે સ્વસ્થ તેમજ તંદુરસ્ત જીવન ગાળે. તેમના સમ્પૂર્ણ જીવન ક્યારેય પણ કોઈ શારીરિક કે માનસિક પીડા તેમના શરીર ને ના ભોગવવી પડે પરંતુ અત્યાર ના આ આધુનિક અને વ્યવસ્તા ભરેલ જીવનશૈલી મા કોઈ ને કોઈ સમસ્યા તો ઉદ્ભવી જ આવે. ઘણીવાર તો માણસ જાણતા-અજાણતા ઘણી ભૂલો કરી બેસે છે અને આવી ભૂલો ઘણીવાર મોટા જોખમો ને નોતરુ આપી શકે છે.\nતો આજ ના આ આર્ટીકલ મા માનવી થી થતી આવી જ અમુક ભૂલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ના થવી જોઈએ. આજ ની આ વાત મુખ્ય તો રોટલી થી લગતી છે. મોટેભાગે બધા જ લોકો ના મુખ્ય આહાર મા રોટલી નો સમાવેશ થતો હોય છે. આ રોટલી ની પસંદગી કરવા પાછળ નુ કારણ એવું કે રોટલી સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી હોય છે. તેમા પણ જો ભારતીય આહાર ની વાત કરીએ તો રોટલી અને ભાત વિના તો કોઇપણ ભોજન અધૂરુ જ લાગે છે.\nઆ બન્ને સવાર ના નાસ્તા થી લઈ ને રાત્રી ના ભોજન સુધી અગત્ય નો ભાગ ભજવે છે. આ માટે જ સમગ્ર ભારત મા નિયમિત રોટલી નો ઉપયોગ ભોજન મા કરવામા આવે છે. આ સાથે રોટલી ને માનવી નુ મુખ્ય ભોજન પણ માનવામા આવે છે. આ સાથે મોટેભાગે ડોકટરો પણ સારા સ્વાસ્થ્ય માટે રોટલી ના સેવન પર ભાર આપતા હોય છે. આ રોટલી ના સેવન દરમિયાન જો અમુક વાતું નુ ધ્યાન રાખવામા ન આવે, તો તે નુકશાન પણ કરી શકે છે.\nતો આજ ના આ આર્ટીકલ મા આ સંબંધિત જ વાત કરવા જઈ રહ્યા છીએ કે રોટલી ના સેવન બાદ કઈ-કઈ વાતો નુ ધ્યાન રાખવુ જોઈએ. તો સવ થી પેહલા આ એક વાત જણાવી દઈએ કે રોટલી ની સાથે કઈ-કઈ વસ્તુઓ ખાવી જોઈએ તેમજ કઈ-કઈ વસ્તુ ના ખાવી જોઈએ. આ બાબત નુ ધ્યાન એટલે રાખવુ પડે છે કેમકે જો આ બાબતો પર ધ્યાન ના દેવા મા આવે તો ઘણા ગંભીર રોગો ઉત્પન્ન થઇ શકે છે તેમજ બીજી ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.\nતો પેહલા આ બાબત નુ ધ્યાન રાખવુ કે ક્યારેય પણ ભાત ની સાથે રોટલી ન આરોગવી જોઈએ. જયારે પણ આહાર મા રોટલી ખા���ા હોય તો માત્ર ને માત્ર રોટલી જ ખાવી જોઈએ તેમજ જો ભાત ખાતા હોય તો માત્ર ભાત જ ખાવા જોઈએ. તેના પાછળ નો તથ્ય એવો છે કે જેથી શરીર મા ભારેપણુ ન લાગે. આ સિવાય રાત્રી દરમિયાન ના ભોજન મા ભાત ના ખાવા કેમકે તે જલ્દી પચતા નથી અને આરોગ્ય માટે નુકશાનદાયક નીવડે છે.\nઆ સાથે નિયમિત આ વાત નુ ધ્યાન રાખવુ કે રાત ના ભોજન મા હળવો ખોરાક લેવો જેથી ઊંઘ સારી આવે છે. તેમજ જો રાતે હળવો ખોરાક લીધો હોય તો તે સેહલાઈ થી પચી જાય છે. આ સાથે જો રોટલી ની સાથે ભાત ખાવા મા આવે તો કેન્સર થવા નુ જોખમ વધે છે. આ સાથે ઊંઘ આવવા મા પણ તકલીફ અનુભવાતી હોય છે અને ઘણીવાર તો શરીર મા અસ્વસ્થતા અનુભવાય છે. તેમજ ઘણા ડોકટરો ને કહ્યા મુજબ રાતે માત્ર રોટલી જ ખાવી જોઈએ. આ સાથે ડાયાબીટીસ ના દર્દીઓ ને તો ભાત બને ત્યાં સુધી ઓછા અથવા તો નહીવત ખાવા જોઈએ.\nનીચે દર્શાવેલા કોઈપણ એક ચિહ્નને પસંદ કરી જાણો તમારૂ આવનારૂ ભવિષ્ય\nમાત્ર બે ચમચી નિયમિત સેવન કરવાથી, ડાયાબીટીશ થશે જળ મૂળ માંથી દુર\nચીકુ ખાવાના છે અનેક ફાયદાઓ, જે જાણીને તમે પણ રહી જશો દંગ\nલસ્સી અને છાસ માં ભેળવો આ વસ્તુઓ, ફટાફટ ઘટી જશે વજન\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nદહીંમા ઉમેરીને ખાધી માત્ર આ એક વસ્તુ, અને પછી શરીરનો થય ગયો ૧૦ કિલો વજન ઓછો\nઅત્યારે દરેક માણસ તંદુરસ્ત રહેવાની ઈચ્છા ધરાવતો હોય છે પરંતુ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/vicky-kaushal-is-dating-this-american-mystery-girl-99350", "date_download": "2019-07-19T21:29:12Z", "digest": "sha1:OGEWWY4FMLVLEJ6AUYFRVSSQISEJJFBQ", "length": 7706, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "Vicky Kaushal is dating this american mystery girl | Vicky Kaushal માલવિકાને નહીં, આ યુવતીને કરી રહ્યા છે ડેટ - entertainment", "raw_content": "\nVicky Kaushal માલવિકાને નહીં, આ યુવતીને કરી રહ્યા છે ડેટ\nઅભિનેતા વિકી કૌશલની લવ લાઈફને લઈ નવો ખુલાસો થયો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે વિકી કૌશલ એક્ટ્રેસ માલવિકા મોહનન સા��ે રિલેશશિપમાં નથી. પરંતુ તે ન્યૂયોર્કની એક મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યા છે.\nઅભિનેતા વિકી કૌશલની લવ લાઈફને લઈ નવો ખુલાસો થયો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે વિકી કૌશલ એક્ટ્રેસ માલવિકા મોહનન સાથે રિલેશશિપમાં નથી. પરંતુ તે ન્યૂયોર્કની એક મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યા છે.\nહજી કેટલાક દિવસો પહેલા જ વિકી કૌશલે પોતાનો 31મો જન્મ દિવસ ન્યૂયોર્કમાં પોતાની આ સ્પેશિયલ મિત્ર સાથે મનાવ્યો હતો. વિક કૌશલે પોતાના જન્મદિવસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. જેનું કેપ્શન હતું,'મારા ચહેરા પર જે હાસ્ય છે, તેનું રિફ્લેક્શન તમે મારી પાછળ જોઈ શકો છો. આભાર મિત્રો. મને સંખ્યાબંધ શુભેચ્છા મળી રહી છે, હું આભારી છું. પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.'\nઉલ્લેખનીય છે કે ઉરી જેવી ફિલ્મોની સફળતા બાદ વિકી કૌશલ સતત ચર્ચામાં છે. તેમની લવ લાઈફને લઈ જાણવા માટે પણ ફેન્સ ઉત્સાહિત રહે છે. જો કે વિકી કૌશલ પોતાના અંગત જીવન વિશે જાહેરમાં વાત નથી કરતા. કેટલાક સમય પહેલા જ તેમનું ગર્લફ્રેન્ડ હરલીન સેઠી સાથે બ્રેક અપ થયું હતું. બાદમાં વિકી કૌશલનું નામ કેટરીના કૈફ અને ભૂમિ પેડણેકર સાથે જોડાયું હતું. જો કે બાદમાં એવી ચર્ચા શરૂ થઈ કે વિકી કૌશલ એક્ટ્રેસ માલવિકા મોહનન સાથે રિલેશનશિપમાં છે.\nઆ પણ વાંચોઃ નીના ગુપ્તાની અત્યાર સુધીની ફિલ્મી સફર પર કરો એક નજર\nજો કે આ મામલે રાધિકા આપ્ટેનું નિવેદન પણ સામે આવ્યું છે. રાધિકા આપ્ટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે વિકી એક ખૂબ જ સારી યુવતીને ડેટ કરી રહ્યા છે. તેમણે આ વિશે જાહેર કરી દેવું જોઈએ. આ નિવેદન બાદ લોકો સમજ્યા હતા કે રાધિકા માલવિકા મોહનન તરફ ઈશારો કરી રહી છે.\nURI જોયા પછી નેવીમાં જોડાયો એક વ્યક્તિ, વિકી કૌશલે શેર કરી આ નોટ\nકબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ, બની ફર્સ્ટ હાફની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ\nશાહરુખ-સલમાન-આમિર પર ભારે પડી રહ્યા છે આયુષ્માન-રાજકુમાર-વિક્કી કૌશલ\nસંજુની જર્નીને યાદ કરીને ભાવુક થયો વિકી કૌશલ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન��યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sundrta-bani-dushman-police-vibhage-aapi/", "date_download": "2019-07-19T20:41:07Z", "digest": "sha1:YAQF3JACKWIVDII7ZGGPDQOXR53LDKWF", "length": 10589, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "સુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ", "raw_content": "\nHome રીયલ સ્ટોરી સુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nદુનિયાની દરેક મહિલા ચાહે છે કે તે સુંદર દેખાય, પરંતુ જર્મનીની એક મહિલા પોલીસકર્મીની સુંદરતા જ એમની દુશ્મન બની ગઈ છે. હવે હાલત એવી થઇ ગઈ છે કે પોલીસ વિભાગે એને નોટીસ આપી દીધી છે અને કહ્યું છે કે કા તો ઈંસ્ટાગ્રામ છો કા તો નોકરી.\nવાત એમ છે કે, ૩૪ વર્ષની એડ્રિયન કોલેસજર નામની મહિલા જર્મનીના પોલીસ વિભાગમાં કામ કરે છે. સાથે જ તેણી ઈંસ્ટાગ્રામ પર પણ એક્ટીવ રહે છે અને પોતાના ફોટાઓ અપલોડ કરતી રહે છે. એમના યુજર્સ પણ એમના ફોટાઓ ખુબજ પસંદ કરે છે અને આનું સૌથી મોટું કારણ છે એમની સુંદરતા.\nઆ એડ્રિયનની સુંદરતાનો જ પ્રભાવ છે કે ઈંસ્ટાગ્રામ પર એમના ૫ લાખથી પણ વધુ ફોલોવર્સ છે. આશ્ચર્યની વાત તો એ છે કે એડ્રિયનના ફોટાઓ જોઇને ત્યાં લોકો જાણી જોઇને કાયદાનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા, જેથી એ એમને ગિરફતાર કરે.\nજો કે આ વર્ષે જુલાઈમાં પોલીસ વિભાગે આનાથી પરેશાન થઇને એડ્રિયનને ૬ મહિનાની અનપેડ લીવ (આ દરમ્યાન રજાના પૈસા નથી આપવામાં આવતા) ઉપર મોકલી દીધી હતી અને પછી નોકરી પર આવવા માટે એક શરત રાખી હતી. શરતમાં કહેવામાં આવ્યું કે તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે અથવા નોકરી.\nહાલમાં તો એડ્રિયનએ પોલીસ વિભાગની આ અનોખી શરત પર કોઈ નિર્ણય લીધો નથી પરંતુ જણાવામાં આવી રહ્યું છે કે જો તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે છે તો આપેલ રજાઓ પછી નોકરી પર આવી શકે છે.\nએડ્રિયન કહે છે કે મેં હજીસુધી એ નિર્ણય નથી લીધો કે હું શું કરીશ, પરંતુ સાચું કહું તો હું બંને કામ કરવા માગું છું. પોલીસની નોકરી પણ અને સોશિયલ મીડિયા પર ફોટાઓ પણ નાખીશ પરંતુ એ હું જાણું છું કે આપણને જિંદગીમાં હંમેશા એ નથી મળતું જે આપણે ઇચ્છીએ છીએ.\nતમને જણાવી દઈએ કે એડ્રિયનને દુનિયાની સૌથી સુંદર પોલીસકર્મીનો ખિતાબ પણ ��ળી ચુક્યો છે. તેણી પોતાની ફિટનેસ પર ખુબ જ વધારે ધ્યાન આપે છે અને અવારનવાર ઈંસ્ટાગ્રામ પર ફોટાઓ અપલોડ કરતી હોય છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી…\nNext articleપ્રિયંકા ચોપડાની ફિટનેસનું ખુલ્યું રહસ્ય, આ છે સિક્રેટ ડાઈટ\nકોબી લેવા ગઈ હતી મહિલા અને કિસ્મત એવી પલટી કે પાછી ઘરે કરોડપતિ બનીને આવી, જાણો તમને વિશ્વાસ નહિ આવે…\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ કર્યો ક્યારે શું બન્યું\nપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે અનોખું કામ \nઆ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ...\nહજારો લોકોની સામે પપ્પુને કરી મહિલાએ કિસ, જુવો આ ક્ષણના ફોટાઓ…\nઅંતરીક્ષ યાત્રીએ કર્યો અમેરિકાની ઈમરજન્સી સર્વિસને કોલ, અને નાસામાં મચી ગઈ...\n‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે...\nલગ્નના દિવસે દુલ્હનને છોડી PUBG રમતો રહ્યો વરરાજો, મહેમાનએ આપી ગિફ્ટ...\n2 કરોડથી વધારે લોકો ઉપયોગ કરે છે આ password, રહે છે...\nપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\nસર્જીકલ સ્ટ્રાઈક 2.0 : જૂના ફોટાઓ બતાવીને પાકિસ્તાન ફેલાવી રહયું છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકોબી લેવા ગઈ હતી મહિલા અને કિસ્મત એવી પલટી કે પાછી...\nઆજે વાત ‘સમ્માન ફાઉન્ડેશન’ના સ્થાપક ઇરફાન આલમની…\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/12/19/rbi-vs-government-where-it-will-take-us/", "date_download": "2019-07-19T20:36:43Z", "digest": "sha1:2KJE3BTEZII7HNONFEYDTLMAB65XAEMO", "length": 19403, "nlines": 145, "source_domain": "echhapu.com", "title": "રિઝર્વ બેંક vs સરકાર : શું આ વિરોધાભાસ આખા દેશને નડશે?", "raw_content": "\nરિઝર્વ બેંક vs સરકાર : શું આ વિરોધાભાસ આખા દેશને નડશે\nરિઝર્વ બેંકઓફ ઇન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અંતર્ગત, 1 એપ્રિલ ઈ.સ. 1935ના દિવસે ભારત દેશને પોતાની એક કેન્દ્રીય બેંક મળી. “રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા”. જે RBIના ટૂંકા નામે ઓળખાય છે. તે દિવસથી લઈને આજદિન સુધી RBI ભારતની તમામ અનુસુચિત બેંકોની માતૃસંસ્થા તરીકે કામ કરે છે. ઉપરાંત RBIના કાર્યોમાં દેશનું વિદેશી ભંડોળ સાચવવું, મુદ્રા છાપવી, રાજકોષીય ખાધનું નિયમન કરવું વગેરે જેવા મહત્વના કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય છે.\nRBIની સ્થાપના વખતે બનાવાયેલા કાયદા કાનુન અનુસાર રિઝર્વ બેંક સંપૂર્ણપણે કેન્દ્ર સરકારથી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RBI દેશની આર્થિક પરિસ્થિતિઓ અનુસાર બેંક દરોમાં વધઘટ કરીને મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે પોતાની રીતે પ્રયત્નો કરી શકશે એવા ધારાધોરણોનો અહી આ લાંબા કાયદામાં સમાવેશ કરવામાં આવેલો છે.\nપરંતુ તમે છેલ્લા અમુક સમયથી નોંધ્યું હશે કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે તણાવભર્યા સંબંધો સર્જાયા છે. આવું થવાના કારણો વિશ્લેષણ માંગી લે તેવા છે. તમને થશે કે RBI પોતે કેન્દ્ર સરકારથી સ્વતંત્ર સંસ્થા હોય તો પછી તેમની વચ્ચે કેવા સંબંધો તો એ માટે તમને RBI એક્ટ, 1934ના અનુચ્છેદ 7ની જોગવાઈથી અવગત કરાવું. અનુચ્છેદ 7ની આ જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર RBIને લોકકલ્યાણ માટે પોતાની નીતિઓ અંગે સલાહ આપી શકે છે અને જો તે સલાહ લોકહિત માટે યોગ્ય હોય તો કેન્દ્ર સરકાર RBIને પોતાની નીતિઓ એવી રીતે ઘડવા માટે નિર્દેશન આપી શકે છે. હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી પહેલી સરકાર છે જેણે આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે.\nબસ, અનુચ્છેદ 7ની અ જોગવાઈના લીધે છેલ્લા કેટલાક સમયથી RBIના ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ અને સરકાર વચ્ચે ટસલ ચાલી રહી હતી. ઊર્જિત પટેલ RBIના ગવર્નર હોવાના હોદ્દાની રુએ મોનેટરી પોલીસી સમિતિના અધ્યક્ષ હતા. મોનેટરી પોલીસી દર બે મહીને બેંક ધિરાણ માટે વ્યાજદરો અપડેટ કરે છે.\nજો વ્યાજદરો વધુ હોય તો અનુસુચિત બેંકો પોતાના ગ્રાહકો, એટલે કે જાહેર જનતાને લોન આપવાના દરોમાં ઘટાડો કરી શકતી નથી. જેથી સામાન્ય લોકોને લોન લેવા માટે સમસ્યા સર્જાય છે. સામાન્ય લ��કોથી આપણે માત્ર કાર લોન કે હોમ લોનની વાત નથી કરવાની. અહી વાત છે સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ ખેડૂતો.\nઆ વાતને સમજવા માટે બે એન્ગલથી વિચારવું પડે. એક આર્થિક અને બીજો રાજનૈતિક. રાજનૈતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જો લોકોને લોન મેળવવામાં તકલીફ પડે તો તેમની ખરીદશક્તિ ઘટે છે અને સરકાર તરફની તેમની ઉદાસીનતામાં વધારો થાય છે. લઘુ ઉદ્યોગો ન નાખી શકવાના લીધે એક વર્ગના લોકોમાં અસંતોષ જન્મે છે અને એમના મનમાં સત્તાપલટ કરવાના બીજ રોપાય છે. આમ, RBIની મોનેટરી પોલીસી નાગરિકોને અને અંતે સરકારને સીધી અસર કરે છે.\nઆર્થિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો બાબતનો બીજો પહેલુ જોવા મળશે. હાલમાં IL&FS, એર ઇન્ડિયા જેવી માંધાતા ગણાતી કંપનીઓ ઘાટામાં ચાલી રહી છે. જેનાથી દેશનું શેરમાર્કેટ અણધાર્યા વળાંકો લે છે. વળી, સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં ખેડૂતોની દેવામાફીથી લઈને નાના ઉદ્યોગો માટે અપાતી લોનની સંખ્યા અને રકમમાં વધારો નોંધાયો. આ નાના અને મધ્યમ ઉદ્યોગો ઘણા કિસ્સામાં ઝડપથી બંધ થઇ જતા હોય છે. અર્થાત તેમનો ઓપનીંગ ટુ શટડાઉન રેશિયો ઘણો ઓછો જોવા મળે છે. જેથી લોન લેનાર સમયસર લોન પાછી ભરી શકતો નથી અને બેન્કોના એટલા નાણા અટવાયેલા રહે છે. જેને નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) કહેવામાં આવે છે.\nNPA વધવાના લીધે RBIની ચિંતામાં વધારો થાય છે. દેશનું આર્થિક સંતુલન ખોરવાતું અટકાવવા માટે RBI બેંક ધિરાણના દરો વધારે જ રાખે છે. જેના લીધે અનુસુચિત બેંકો દ્વારા અપાતી લોનનું પ્રમાણ ઘટે અને બેંકોના NPAમાં ઘટાડો થાય.\nલાગતું વળગતું: શશી થરૂરે રઘુરામ રાજન વિષે Fake News ફેલાવ્યા અને પકડાયા\nજોતજોતામાં છેલ્લા અડધા દાયકામાં NPAની સમસ્યાએ RBIના નાકમાં દમ કરી મુક્યો છે. એટલા માટે જ રિઝર્વ બેંક દ્વારા સુનીલ મહેતાના વડપણ હેઠળ એક સમિતિ બનાવી અને NPAમાં ઘટાડા માટે ‘પ્રોજેક્ટ સશક્ત’ પણ લોન્ચ કર્યો. જે NPAના બોજા તળે દબાઈ ગયેલી બેંકોને દિશાનિર્દેશન આપીને તેમની હાલત સુધારવાનો એક પ્રયત્ન છે.\nજો રાજનીતિના સદર્ભમાં વિચારીએ તો, સરકારનો મુખ્ય ઉદ્દેશ 2019ની ચૂંટણીઓ છે, જે શોર્ટ ટર્મ ગોલ છે. જ્યારે RBIનો દેશની આર્થિક સ્થિતિને સંતુલિત રાખવાનો ઉદ્દેશ્ય એ લાંબાગાળાનો છે.\nવળી, અન્ય એક મુદ્દો રિઝર્વ બેંક પાસે રહેલી વધારાની મૂડીનો પણ છે. સરકારનું કહેવું એમ છે કે, RBI કે પછી સરકાર, બંનેનો અંતિમ લક્ષ્ય તો લોકોના કલ્યાણનો જ છે. તો પછી RBI પાસે રહેલી વધારાની મૂડી RBI, NPAના બોજ તળે દબાઈ ગયેલી બેંકોને ફંડ આપીને આપૂર્તિ કરવી જોઈએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રિઝર્વ બેંક પહેલા જ પર્યાપ્ત રકમ આવી બેંકોને આપી ચુકી છે છતાય તેમના NPAમાં ન તો કોઈ ઘટાડો નોંધાયો છે કે ન તો તેમની આર્થિક સ્થિતિ સુધરી છે\nતો આવા વખતે RBI એવી બેંકો પર નિયંત્રણ લાદે નહિ તો બીજું શું કરે પરંતુ, સરકાર આ વાત સમજવા તૈયાર નથી. કદાચ એ જ “પર્સનલ” કારણ હશે જેના લીધે ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું હશે. આ પહેલાના ગવર્નર શ્રી રઘુરામ રાજનને અચાનક હટાવવાનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આ જ ભાસે છે.\nસરકારે સમજવું જોઈએ કે RBIને સ્વાયતતા આપવાનું મુખ્ય કારણ જ એ છે કે દેશની રાજનીતિ અને આર્થિક બાબતોને એકબીજાથી અલગ રાખી શકાય. દરેક બાબતોમાં જો સરકારનો હસ્તક્ષેપ હશે તો સામ્યવાદી ચીન અને લોકતાંત્રિક ભારત વચ્ચે શું ફરક રહી જશે\nખેર, નવા ગવર્નર શ્રી શક્તિકાંત દાસ નવું વિઝન લઈને આવે એવી આશા હાલ સેવાઈ રહી છે. ગવર્નર ચાહે ગમે તેટલા બદલી નાખીએ, પણ જ્યાં સુધી સરકાર એમ નહિ સમજે કે, “આર્થિક વિકાસ માટે વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલવા માટે RBIની સ્વાયતતા જરૂરી છે” ત્યાં સુધી આવો વિરોધાભાસ ચાલ્યા જ કરશે.\nઆચમન:- “કોણ કહે છે કે રિઝર્વ બેંક એક સ્વાયત સંસ્થા નથી તે સ્વાયત સંસ્થા છે જ, પરંતુ સરકાર ઈચ્છે ત્યાં સુધી જ તે સ્વાયત સંસ્થા છે જ, પરંતુ સરકાર ઈચ્છે ત્યાં સુધી જ\nઆ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.\nતમને ગમશે: આવો જાણીએ એ કઈ કઈ નેટફ્લિક્સ સિરીઝ છે જે જોવાલાયક છે\nબજારનું શું લાગે છે ચુંટણી પછી બજાર વધશે કે ઘટશે\nપરિવર્તન: 2020માં NDAને રાજ્યસભામાં પૂર્ણ બહુમત મળશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\nજય જય WhatsApp સરકાર \neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી ���રિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/spinach-soup-gujarati.html", "date_download": "2019-07-19T20:59:08Z", "digest": "sha1:2CPSPBTI62GIWIJMXNGQJRQ5QEFNRJ72", "length": 2744, "nlines": 60, "source_domain": "www.khanakhazana.org", "title": "સ્પિનેચ સૂપ | Spinach Soup Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n500 ગ્રામ પાલકની ભાજી\n1/2 કપ વ્હાઈટ સોસ\nમીઠું, મરીનો ભૂકો, ક્રીમ, બ્રેડના તળેલા કટકા\nપાલકની ભાજીને ઝીણી સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. એક વાસણમાં 4 કપ પાણી મૂકી, ઉકળે એટલે પાલકની ભાજી, બટાકાના કટકા અને ડુંગળીના કટકા નાંખવા. બફાય એટલે ઉતારી ઠંડુ થાય એટલે લિક્વિડાઈઝ કરી કિચન માસ્ટરમાં ગાળી લેવું. ફરી ગરમ મૂકી, ઉકળે એટલે વ્હાઈટ સોસ, મીઠું અને મરીનો ભૂકો નાંખી, બરાબર હલાવી ઉતારી લેવો. 1 ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી ગરમ સૂપ આપવો.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/ganesh-sathe-jodayel-aa-be-saral-upay-karvathi/", "date_download": "2019-07-19T20:42:20Z", "digest": "sha1:EWWZN5FP32STBPN36SNNLLCMKKU2QOI6", "length": 8746, "nlines": 66, "source_domain": "www.janvajevu.com", "title": "ગણેશ સાથે જોડાયેલા આ બે સરળ ઉપાય કરવાથી ખુલી જશે તમારી સુતેલી કિસ્મત... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / ગણેશ સાથે જોડાયેલા આ બે સરળ ઉપાય કરવાથી ખુલી જશે તમારી સુતેલી કિસ્મત…\nગણેશ સાથે જોડાયેલા આ બે સરળ ઉપાય કરવાથી ખુલી જશે તમારી સુતેલી કિસ્મત…\nહિન્દુ ધર્મ માં હમેશા આપણે પુજા કરતાં પહેલા ગણપતિ ને પહેલું સ્થાન આપવામાં આવે છે. કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા શ્રી ગણેશાય નમઃ લખવામાં આવે છે. અહી ગણપતિ સાથે જોડાયેલા ઉપાયો બતાવામાં આવ્યા છે. તે કરવાથી તમારા દ્વારા કરેલા કામ માં સફળતા પ્રાપ્ત થાઈ છે. ઘણી વાર સારી એવી મહેનત કરવા છતાં કિસ્મત સાથ આપતી નથી જો તમારી સાથે પણ આ��ું થતું હોય તો ગણપતિ સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી તમારી કિસ્મત ખૂલી જશે.અને તમને અનેક ફાયદા થશે.\nગણપતિની પુજા કરવાથી તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહી તમને એવા ઉપાયો બતાવામાં આવ્યા છે કે જે કરવાથી તમારા બગડેલા કામ સુધરી જશે. અને તમને અનેક ફાયદા થશે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિષે.\nપીપળાનું એક લીલું પાન લેવું જે આખું હોવું જોઈએ ક્યાય થી ફાટેલું ના હોવું જોઈએ.બુધવારના દિવસે પાન તોડવું. પછી તેને ગણપતિ સામે મૂકવું. ત્યારબાદ તેના પર ચોખા અને ઘઉંની બે ઢગલી કરવી. ચોખાની ઢગલી પર એક સૂકી સોપારી મૂકવી. અને ઘઉંની ઢગલી પર એક ઘીનો દીવો પ્રગટાવો. પછી બીજો એક ઘીનો દીવો પ્રગટાવો અને એનાથી ગણેશજીની આરતી ઉતારવી. પહેલી આરતી ગણેશજીને, બીજી પીપળાના પાનને અને ત્રીજી પોતાને આપો. હવે ગણેશજીને બે હાથ જોડી પ્રાર્થના કરો.અને તમારી મુશ્કેલી ગણપતિ સામે જણાવો.\nપાંદડા પર રાખેલો ઘી નો દીવો ઠરી જાઈ પછી એના પર રાખેલા ચોખા અને ઘઉંને પોતાના અન્ન ભંડારમાં નાખી દેવા.આવું કરવાથી તમારા ઘરમાં પૈસાની બરકત થશે. હવે પીપળાના પાનને પોતાની પાથરીની નીચે માથા પાસે મૂકી દેવું. આવું કરવાથી પીપળાના પાંદડાની સકારાત્મક ઉર્જા તમારી અંદર જશે અને તમારી કિસ્મત ખૂલી જશે. જ્યારે તે પાન સુકાઈ જાઈ ત્યારે તમે ફરી વખત આ ઉપાય કરી શકો છો.\nબુધવારના દિવસે ગરીબ વ્યક્તિને પેટભરીને જમાડો અથવા લાલ વસ્ત્રનું દાન કરવાથી તમારી કિસ્મત ચમકે છે. બુધવારના દિવસે ખાવાનું અને વસ્ત્રનું દાન શુભ માનવામાં આવે છે. વસ્ત્ર નું દાન કરતાં પહેલા ગણેશજીની સામે તે વસ્ત્ર મૂકી કંકુ અને ચોખાથી તેની પૂજા કરવી જોઈએ. અને કોઈ ગરીબને જમાડતા પહેલા ગણેશજીને એનો ભોગ ધરાવો જોઈએ. આવું કરવાથી તમારા અટકેલાં કામ પૂરા થશે. અને અનેક લાભો થશે.\nબ્રામ્હણ શા માટે નથી ખાતા લસણ અને ડુંગળી, જાણો હિંદુ ગ્રંથો અનુસાર સત્ય હકીકત…\nજાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે\nશુ તમે જાણો છો કે પ્રભુ શ્રી રામ પછી રઘુવંશી સિંહાસન પર છેલ્લે કોણ બિરાજતુ હતુ\nઅદભુત છે આ જ્યુસ, 42 દિવસોમાં ખત્મ થઇ જશે કેન્સર, 45000 લોકો થઇ ગયા છે સ્વસ્થ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nએક એવુ ફળ કે જેના સેવન માત્રથી હરસ-મસા, જૂનો કબજિયાત અને કમળો જડ મૂળથી થઈ જશે ગાયબ…\nમિત્રો અમે જે ફળ વિશે જણાવવા જઇ રહ્યા છીએ એ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/chetna-yerunkar-south-mumbai-residents-to-sue-bmc-over-new-parking-fee-regime-99692", "date_download": "2019-07-19T20:41:48Z", "digest": "sha1:QN7F3V32CGCHKI4WEIHN3XJJ3ME6QHOE", "length": 6842, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "Chetna Yerunkar South Mumbai residents to sue BMC over new parking fee regime | BMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે - news", "raw_content": "\nBMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે\nસાઉથ મુંબઈમાં વાલકેશ્વર અને નેપિયન સી રોડના રહિશો પાર્કિંગ દંડના વિરોધમાં કોર્ટમાં દસ્તક આપે એવી શક્યતાઓ છે.\nBMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે\nસાઉથ મુંબઈમાં વાલકેશ્વર અને નેપિયન સી રોડના રહિશો પાર્કિંગ દંડના વિરોધમાં કોર્ટમાં દસ્તક આપે એવી શક્યતાઓ છે.\nપાર્કિંગની સમસ્યાને પહોંચી વળવાની જગ્યાએ બૃહન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાર્કિંગ દંડ વસૂલવાના નિર્ણય પર અડગ હોવાનું જણાવ્યું છે. વાહનચાલકોને પાર્કિંગની જગ્યા મળતી નથી એમાં પણ ખોટી જગ્યાએ પાર્કિંગ કરાતાં ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવો ન પડે એ માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.\nને‌પિયન સી રોડના રહિશ મુકેશ જેઠવાએ જણાવ્યું હતું કે ‘૧૦ હજારનો દંડ ભરવો એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. અમે આ વિષય પર અમારા વકીલ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે. જો આ બાબતે રાહત આપવામાં આવશે નહીં તો અમારી પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી.\nબીજી બાજુ ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વી. મોટોએ જણાવ્યું હતું કે ‘જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હમણાં લાગુ રહેશે. સ્થાનિક રહિશો સાથે મીટિંગ કરી હતી, પણ અમે તેમના પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી.’\nઆ પણ વાંચો : હાશ, રિક્ષાની હડતાળ પાછી ખેંચાઈ\n૮ જુલાઈએ વૉર્ડ નંબર ૮ની ઑફિસ બહાર સ્થાનિક રહિશોએ પાર્કિંગ ચાર્જ પૉલિસી અંગે વિરોધપ્રદર્શન કર્યો હતો. પૉલિસી લાગુ કર્યાના પહેલા દિવસે રવિવારે બીએમસી દ્વારા ૧૦ કાર ટોઇંગ કરવામાં આવી હતી. બીએમસીએ પ્રત્યેક નો પાર્કિંગ કાર દીઠ ૧૦ હજારનો દંડ વસૂલ્યો હતો.\nચેટ્ટીનાડ મસાલાનો સ્વાદ ચાખવા ચાલો વર્સોવાના તાંજોર ટિફિન રૂમમાં\nમુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો\nમુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત\nદાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nમુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો\nમુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત\nદાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ\nમુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/water-level-increases-in-sardar-sarovar-dam-due-to-rain-99566", "date_download": "2019-07-19T21:14:46Z", "digest": "sha1:C4HMZSGA6XLKIQCXPS4FGD4WJHNMSLS3", "length": 6939, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "water level increases in sardar sarovar dam due to rain | ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો - news", "raw_content": "\nઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો\nગુજરાત માટે સારા સમાચાર છે. ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે.\nઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં થયો વધારો\nસરદાર સરોવરની સપાટી 120.78 મીટર પર પહોંચી છે. સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તાર મધ્યપ્રદેશ અને નર્મદા જિલ્લામાં રવિવારે સારો એવો વરસાદ પડ્યો જેના કારણે ડેમની સપાટી ઉપર આવી છે. મધ્ય પ્રદેશમાંથી 40, 341 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા બંધની જળસપાટી 120.24ક્યુસેક હતી જે વધીને એક દિવસમાં 121.92 ક્યુસેક થઈ ગઈ છે. ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કૅનલમાં 6,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.\nમધ્ય પ્રદેશના ઓંકારેશ્વર ડૅમમાંથી 1422 ક્યુસેક પાણી છોડાયું અને બર્ગી અને હોશંગાબાદમાં વરસાદ પડતાં નર્મદા બંધમાં પાણીની અવાક થઈ રહી છે. નર્મદા બંધમાં પાણીની આવ‍ક 22, 640 ક્યુસેક જેટલી થઈ રહી છે જેને કારણે નર્મદા બંધની જળસપાટી 120.24 ક્યુસેક હતી જે વધીને એક દિવસમાં 121.92 ક્યુસેક થઈ ગઈ. આમ એક દિવસમાં 18 સેન્ટીમીટરનો વધા���ો નોંધાયો છે. ગઈ કાલે સરદાર સરોવરના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.\nઆ પણ જુઓઃ વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી-પાણી\nઉકાઈ ડૅમમાં પણ પાણીની આવક\nઉકાઈ ડૅમની પાણીની આવકજાવક પર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની નજર રહે છે. ડૅમમાં સામાન્ય રીતે જૂન મહિનાના બીજા સપ્તાહથી પાણીની આવક શરૂ થઈ જતી હોય છે. જોકે ચાલુ વર્ષે જૂન મહિનામાં ડૅમમાં પાણીની આવક શૂન્ય નોંધાયા બાદ છેક 6 જુલાઈએ સવારે 4229 ક્યુસેક પાણીનો આવરો શરૂ થયો છે અને ડૅમની સપાટીમાં પણ વધારો થવાની શરૂઆત થઈ છે. હાલમાં 276.22 ફુટ ઇનફલો, 600 ક્યુસેક આઉટફલો, 600 ક્યુસેક; હાથનૂર ડૅમ 209.46 મીટર આઉટફલો, 13, 013 ક્યુસેક નોંધાયો છે.\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nરાજકોટમાં આખરે પધાર્યા મેઘરાજાઃ સ્થાનિકોએ અનુભવી રાહત\n, ગયા વર્ષ કરતા 10 % જેટલા વરસાદની ઘટ\nહવામાન વિભાગના મતે 18 તારીખ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/viral-photo-of-dipika-and-ranvir/", "date_download": "2019-07-19T21:12:34Z", "digest": "sha1:VRNV6QO3GXB5EXVXLMR3LBNS6RWGTX2V", "length": 8474, "nlines": 86, "source_domain": "blog.dealdil.com", "title": "દીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.", "raw_content": "\nHome ફિલ્મી દુનિયા દીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.\nદીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.\nદીપિકા અને રણવીર ડેસ્ટીનેશન વેડિંગ માટે ઇટલી પહોંચી ગયા છે. લગ્ન ઇટલીના લેક કોમોમાં સિંધી અને દક્ષીણ ભારતીય રીત-રીવાજ મુજબ સંપન્ન થશે. આ પહેલા મેંદીની રસમ અને સંગીતની સેરેમની થશે, તેના માટે લેક કોમોમાં આવેલ ડેલ બાલબીયાનેલો વિલાને પણ શણગારવામાં આવ્યું છે. આ જગ્યા ઈટલીની ખાસ વેડિંગ ડેસ્ટીનેશનમાની એક છે. ડેલ બ��લબીયાને લોવીલાનો બગીચો, સ્ટેચ્યુ, હીસ્ટ્રોરીક્લ વૈલ્યું અને ઝીલનું ખુબસુરત અને મનમોહક દ્રશ્યલોકો માટે મુખ્ય આકર્ષણ છે. ડેલ બાલબીયાનેલો વિલા અહીની લક્ઝરી અને પ્રીમિયમ જગ્યાઓમાની એક છે. જે ફક્ત રેન્ટલ એરિયા છે. જેને ખાસ આયોજન માટે જ બુક કરવામાં આવે છે.\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleતમને પણ તમારી ભૂલ ન માનવાની આદત નથી ને \nNext articleએક લીપ બામથી બનશે તમારા અનેક કામ\nમેટ ગાલાના ફોટાએ બધાને હલાવી નાખ્યા, શું છે મેટ ગાલાનો ઈતિહાસ, ફોટાઓ જોઇને ફરી જશે મગજ\nઆ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’\nવર્કઆઉટથી હર માની ચુકેલા લોકો સિક્સ પૈક એબ્સ માટે થાઇલેન્ડમાં સર્જરી...\nઆ ગામમાં એક વ્યક્તિ લોકોના ઘરના દરવાજા નીચે રાખી રહ્યો છે...\n“રાહ” પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા વગર...\nગાંધીના ગુજરાતમાં ઉજવવામાં આવ્યો ગોડસેનો જન્મદિવસ, પોલીસે ૬ લોકોની કરી ધરપકડ…\nપત્નીને પસંદ ન આવ્યું બાળક, તો કર્યું કઈક એવું જે સાંભળી...\nએક વ્યક્તિએ પોતાના સાળાનું પ્રાઇવેટ પાર્ટ કાપી ને પછી કરી તેની...\nરીસર્ચ પ્રમાણે વજન વધવાનો મતલબ જાડુ થવું નથી, એનું કનેક્શન છે...\nઘરેથી નીકળેલી યુવતીનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો, જાણો શું છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસ��નીલ શેટ્ટીની વાર્ષિક આવક છે ૧૦૦ કરોડથી પણ વધારે… જીવે છે...\nઆ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું...\nરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/up-police-visit-sonakshi-sinhas-house-in-alleged-cheating-case-1562915146.html", "date_download": "2019-07-19T21:01:21Z", "digest": "sha1:D3LM7JWZOVW6RVIN7FZR7LEIJKU2GHYW", "length": 6127, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "UP police visit Sonakshi Sinha’s house in alleged cheating case|ચીટિંગના કેસમાં સોનાક્ષી સિન્હાની પૂછપરછ કરવા માટે યુપી પોલીસ તેના ઘરે પહોંચી", "raw_content": "\nલીગલ કેસ / ચીટિંગના કેસમાં સોનાક્ષી સિન્હાની પૂછપરછ કરવા માટે યુપી પોલીસ તેના ઘરે પહોંચી\nઇવેન્ટ ઓર્ગેનાઈઝરે ફેબ્રુઆરી, 2018માં સોનાક્ષી વિરુદ્ધ કેસ કર્યો છે\nસોનાક્ષી પર બુકિંગના 24 લાખ રૂપિયા લઈને ઇવેન્ટમાં હાજરી ન આપવાનો આરોપ\nબોલિવૂડ ડેસ્ક: યુપી પોલીસ સોનાક્ષી સિન્હાના ઘરે ચીટિંગના કેસમાં પૂછપરછ કરવા ગયા હતા. સોનાક્ષી પર એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે આરોપ લગાવ્યો છે કે, નવી દિલ્હીની એક ઇવેન્ટમાં છેલ્લા સમયે તેણે હાથ ઊંચા કરી હાજરી ન આપી. તેણે અગાઉથી પૈસા લઇ લીધા હતા પરંતુ તે ઇવેન્ટમાં હાજર ન રહી. આ જ કેસમાં પૂછપરછ કરવા માટે ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસ ઓફિસર્સની ટીમ ગુરુવારે જુહુમાં સોનાક્ષીના ઘરે આવી હતી. જોકે, સોનાક્ષી ઘરે હાજર ન હતી, પોલીસ ટીમે થોડા કલાક સુધી રાહ જોઈ પણ સોનાક્ષી ઘરે પરત ન ફરી. પોલીસ આજે શુક્રવારે ફરી સોનાક્ષીના ઘરે સવાલ-જવાબ માટે જઈ શકે છે.\nપ્રમોદ શર્મા નામના ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષી વિરુદ્ધ મુરાદાબાદમાં ફેબ્રુઆરી 2018માં કેસ ફાઈલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, સોનાક્ષીએ બુકિંગના 24 લાખ રૂપિયા લઇ લીધા પણ નવી દિલ્હીની ઇવેન્ટમાં તે છેલ્લા સમયે ફરી ગઈ અને હાજર ન રહી.\nસોનાક્ષી પર ખોટા આરોપ\nસોનાક્ષીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘સોનાક્ષીનાં નવ વર્ષના કરિયરમાં તેણે સંપૂર્ણ પ્રામાણિકતાથી જ કામ કર્યું છે. તેના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ ફક્ત તેની રેપ્યુટેશનને મીડિયામાં ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. તે હંમેશાં કામમાં પ્રોફેશનલ જ રહી છે અને બધી ઓથોરિટી સાથે કો-ઓપરેટ કર્યું છે. અમારી પાસે કંઇ છુપાવવા માટે નથી.’\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/sarpanch-slapped-incharge-talati-in-nandida-village-suspended/", "date_download": "2019-07-19T21:30:07Z", "digest": "sha1:KHHFFTVU2INMWCYLUK3QOTPIM3WGNRQI", "length": 9764, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ", "raw_content": "\nમહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ\nમહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ\n2 weeks ago ખેડૂત ક્લબ\nબારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા માટેનું કારણ એ હતું કે, આ મહિલા સરપંચ દ્વારા તલાટી પર હાથ ઉગામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પંચાયતના સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું.\nએક રીપોર્ટ અનુસાર, બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતની 18 ફેબ્રુઆરી, 2019ના રોજ સામાન્યસભા મળી હતી. આ સામાન્યસભામાં સરપંચ જિન્નતબેન રાઠોડને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે જિન્નતબેન રાઠોડે પ્રશ્નોના સરખા જવાબ આપવાના બદલે ઉશ્કેરાયા હતા અને તેમણે ગ્રામ પંચાયત સભ્યો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.\nઆ ઉપરાંત મહિલા સરપંચે ઇન્ચાર્જ તલાટી એન. એમ. પઠાણ પર તેમને પૂછ્યા વગર ઠરાવ કરવાનો આક્ષેપ મુકીને તેમના પર હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, ત્યારબાદ સત્તાના નશામાં ભાન ભૂલેલા મહિલા સરપંચે ઠરાવનો ચોપડો ટેબલ પર પછાડ્યો હતો.\nસામાન્યસભામાં આ મહિલા સરપંચની દાદાગીરી આટલે ન અટકતા તેમણે તમામ સભ્યોને ગ્રામ પંચાયત ભવનમાંથી બહાર કાઢ્યા અને ગ્રામ પંચાયત ભવનને તાળું મારીને ચાવી તેમની સાથે લઈ ગયા હતા. મહિલા સરપંચનું આવા વર્તન જોઈને તેમની સાથે તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.\nતાલુકા વિકાસ અધિકારીએ તે ફરિયાદને જિલ્લા વિકાસ અધિકારીને પહોંચાડી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્બારા મહિલા સરપંચને તલાટી કમ મંત્રી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, કામગીરીમાં નિષ્ક્રિયતા અને પંચાયતના સભ્યો સાથે ગેરવર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious શું તમારા ફોનમાં જાતે જ થઇ જાય છે સોફ્ટવેર ઇન્સ્ટોલ, તો કરો આ કામ.\nNext 19 વર્ષના યુવકે મમ્મીની ફ્રેન્ડ સાથે માણ્યું શરીરસુખ, જાણો પછી…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/10/19/2018/8876/", "date_download": "2019-07-19T21:32:06Z", "digest": "sha1:FLHPZIV2AIAH66AJ77BSOREJ24ZK5AN5", "length": 6328, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "જાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT જાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું...\nજાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ\nનડિયાદઃ ખેડા-આણંદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના જાણીતા જાયોતિષી ડો. આર. ���ે. દવે (દવેગુરુજી) ઓમકારેશ્વર જ્યોતિષ યુનિવર્સિટીમાંથી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર’ અંગેના સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કરીને પીએચ. ડી થયા છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વીંછણ ગામના વતની અને હાલ સાક્ષરભૂમિ નગર નડિયાદને કર્મભૂમિ બનાવી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં નામના પ્રાપ્ત કરી છે. જ્યોતિષી ડો. આર. જે. દવેની તાજેતરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ દ્વારા ગુજરાતના ઝોનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. તેઓ નડિયાદના ગૌરવસમાન છે.\nPrevious articleચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\nNext articleપંજાબના અમૃતસરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના : 50થી વધુ વ્યક્તિઓનાં મૃત્યુ\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.\nતારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દયાબેન – દિશા વાંકાણી હવે ભૂમિકા ભજવશે નહિ. તેમની આ શોમાંથી વિદાય થઈ ચુકી છે..\nઆતંકવાદ સામે ભારતની લડાઈને અમેરિકા સાથ- સહકાર આપી રહ્યું છે. ..\nઓડિટરો શું કરી રહ્યા હતા બેન્કમાં થી રહેલી ગરબડ ના...\nગાયત્રી શક્તિપીઠ દ્વારા 108 કુંડી ગાયત્રી યજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nબાળ ઠાકરે પર બની રહેલી બાયોપિકમાં બાળ ઠાકરેનું પાત્ર ભજવે છે...\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ...\nસિંધી સમાજના આધ્યાત્મિક વડા દાદા વાસવાની બ્રહ્મલીન\nઅરવિંદ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક ‘પ્રકાશના પંથે’નું લોકાર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://khedut.club/relationship-benefits-of-kiss/", "date_download": "2019-07-19T21:14:31Z", "digest": "sha1:TPBQH5ZESOE25LOL4TA2YOPL2SE6ABAC", "length": 9186, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "શું કિસ કરવાથી આવા પણ ફાયદા થાય છે ? તમને જાણીને લાગશે નવાઈ.", "raw_content": "\nશું કિસ કરવાથી આવા પણ ફાયદા થાય છે તમને જાણીને લાગશે નવાઈ.\nશું કિસ કરવાથી આવા પણ ફાયદા થાય છે તમને જાણીને લાગશે નવાઈ.\n1 week ago ખેડૂત ક્લબ\nઆપણે ત્યાં બાળકો પ્રત્યે લાગણી ઊભરાય ત્યારે તેને ચુંબન કરવાની પ્રથા સામાન્ય છે. વિદેશમાં પણ અનેક સંસ્કૃતિઓમાં બે માણસો એકબીજાને મળે ત્યારે ગાલ, કપાળ કે હાથ પર ચુંબન ક��ીને એકબીજાને ગ્રીટ કરતા હોય છે. તો વિજ્ઞાન પણ ચુંબનને માન્યતા આપે છે અને કહે છે કે ચુંબન બે માણસો વચ્ચેના પ્રેમને તો વધારે જ છે, પરંતુ એ માણસની નિરાશા દૂર કરીને તેને ડિપ્રેશનમાંથી પણ બહાર કાઢે છે.\nએવું કહેવાય છે કે ચુંબન દ્વારા માણસ બીજા માણસ પ્રત્યેનો તેનો પ્રેમ, લાગણી અને તેના પ્રત્યેનો લગાવ વ્યક્ત કરે છે. તેના કારણે બે માણસો વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બને છે. પરંતુ ચુંબનના વૈજ્ઞાનિક ફાયદા એ છે કે તેનાથી સામેના માણસની અંદર ફીલ ગુડ હાર્મોન સક્રિય થઈ જાય છે.\nઆ કારણે તે ખુશ રહેવા માંડે છે અને તેની નિરાશા દૂર થઈ જાય છે. ચુંબનને કારણે શરીરમાં લવ હાર્મોન્સ પણ ઍક્ટિવ થાય છે, જેને કારણે સામેની વ્યક્તિના મનને શુકુન મળે છે. સાથે જ તેનું મગજ પણ શાંત અને ફ્રેશ રહે છે.\nસંશોધનો તો ત્યાં સુધી દાવો કરે છે કે ચુંબનને કારણે માણસનું મન સારું ફીલ કરે છે એટલે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પણ દૂર રહે છે. તેમજ મન શાંત અને સ્વસ્થ રહેવાને કારણે તેનું હ્રદય પણ ઘણું સ્વસ્થ રહે છે. હા, સાથે જ સંશોધનો એક વાત પણ કહે છે કે ચુંબનને કારણે વ્યક્તિઓ વચ્ચે બેક્ટેરિયાનું પણ આદાનપ્રદાન થાય છે, જેને કારણે વ્યક્તિઓ બીમાર પણ થઈ શકે છે જોકે એ શક્યતા અત્યંત ઓછી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious આ ચાર જગ્યા ને જોઈને તમે પણ ભૂલી જશો ધરતી, જુઓ ફોટાઓ..\nNext ખિજાયા વગર તમારા બાળક ને કઈ રીતે શિસ્ત માં રાખવું ……\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણ�� દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2011/07/", "date_download": "2019-07-19T20:37:07Z", "digest": "sha1:HN4RDMWLE35PLYBKTJAQTHF5SSVGD3MA", "length": 10164, "nlines": 219, "source_domain": "venunad.wordpress.com", "title": "જુલાઇ | 2011 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n81-મારે કાનાનું નામ નથી લેવું\nPosted in Krishna Bhajans, tagged અંત, કાળીયો ઠાકોર, કુંજ, દર્શન, ધૂન, પરખ્યો, બંધન, ભવભવ, રાતભર, રાસ, રોવું, વૃજ, સાગર, હુંકમ on જુલાઇ 17, 2011| 6 Comments »\nમારે કાનાનું નામ નથી લેવું.\nમારે મીઠાપુર સાથે દ્વારિકાને છોડવાનો સમય નજીક છે ત્યારે અંતરમાં અવનવી વેદના અનુભવાય છે. ખાસતો મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારિકાધીશને, મારા કાળીયા ઠાકોરેને છોડીને દૂર વસવું પડશે એની વેદના ઘણી છે. આવા ભાવાવેશમાં આ રચના થઈ છે. આપ ભાવિકોને પણ ગમશે અને કંઈક અંશે થોડી વિરહ વેદના પણ અનુભવાય તો મારો પ્રયત્ન સફળ થયો છે. બાકી પ્રભુપ્રેમની સામે કશુંય ના ટકે, જોજનો દૂર રહીને પણ એ અનુભવાય.\nમારે કાનાનું નામ નથી લેવું,\nભલે રાતભર જાગીને રોવું.\nપ્રેમે પરખ્યોતો એને વૃજની કુંજમાં,\nરાસ રમ્યો તો સાથે વેણુની ધૂનમાં,\nનથી કાળીયા ઠાકોરને કંઈ કહેવું….મારે.\nતારો હુંકમ હું આજ માથે ચડ���વું,\nદર્શનને કાજે હરિ ધામ તારે આવું,\nઅંતે સાગરમાં મારે સમાવું….મારે.\nચરણે પડીને ‘સાજ’ વિનવે છે નાથને,\nનંદજીના લાલ ના છોડો મારા હાથને,\nભવભવના બંધન કેમ તોડું….મારા.\n80-પરમ મિત્ર શ્રી શરદભાઈ મેહતા મારા જન્મ દિવસે કંઈ નવીજ ભાવભીની કાવ્યમય રચના\nમારા પરમ મિત્ર શ્રી શરદભાઈ મેહતા મારા જન્મ દિવસે કંઈ નવીજ ભાવભીની કાવ્યમય રચના કરે અને શુભકામનાઓ પાઠવે છે. આ ૧૦/૦૭/૨૦૧૧ ના રોજ પણ તેમણે આ રચના લખી આપી. તેમના આ પ્રેમભર્યા ભાવનો હું ૠણી રહીશ.\nપરમ સુખ પરમ નિધાન,\nપુરૂષોત્તમ એવું પ્યારું નામ.\nમેલી ગુજરાત આવ્યા દ્વારકાધામ,\nનરસી-મીરામ જેમ મળ્યું સુખધામ.\nજેવી લગનથી પ્રભુને ભજ્યા,\nએવાજ દુઃખીના કાર્યો કર્યા.\nડૉ. ગોરડીયાની યાદ દેવડાવી,\nલોકોના હૈયામાં શ્રદ્ધા જગાડી.\nલેતા હરદમ પ્રભુનું નામ,\nએનાજ વિશ્વાસે થતા એના કામ.\n“સાજ” ઉપનામે રચનાઓ કરી,\nભાવના કેવળ દ્વારકાનાથની ભરી.\nભક્તિમાં તન્મય થઈ ગાતા,\nદુઃખડા સર્વે ભૂલાઈ જાતા.\nઆવા મળ્યા અમને સુખધામ,\nહવે પધારો છો નિજધામ.\n“મંગલદિપ” કરશે ધૂનોનું ગાન,\nકીર્તિ ફેલાય જગમાં પ્રભુ એવું દેજો દાન.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/26/2018/4868/", "date_download": "2019-07-19T20:51:57Z", "digest": "sha1:3TS5FIIMJOCSWQQP4PPLUSPXYXIG6ARO", "length": 5976, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂકી સ્વીટી જેવી ફિલ્મોના સર્જક લવરંજનની ફિલ્મમાં રણબીર કપુર મુખ્ય ભૂમિકા ભજવશે | Gujarat Times", "raw_content": "\nHome FILM પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂકી સ્વીટી જેવી ફિલ્મોના સર્જક લવરંજનની...\nપ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂકી સ્વીટી જેવી ફિલ્મોના સર્જક લવરંજનની ફિલ્મમાં રણબીર કપુર મુખ્ય ભૂમિકા ભજવશે\nહાલમાં રણબીર કપુરની કેરિયરનો સારો તબક્કો ચાલી રહ્યો છે. સંજય દત્તની બાયોપિક પરથી બની રહેલી ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે, જેની જાણકારો ખૂબ તારીફ કરી રહ્યા છે. આ ફિલ્મની રજૂઆતની રણબીર કપુરના ચાહકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં તે કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તેઓ લવ રંજનની એક નવો વિષય પેશ કરતી ફિલ્મમાં કામ કરશે એમ બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.\nPrevious articleપાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી લીધી\nNext articleભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંધની ભૂમિકા એ મારી સમગ્ર કેરિયરનો સૌથી ટફ રોલ છે -અભિનેતા અનુપમ ખેર\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\nકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુક બાબત રાજ્યો અને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટે આપેલી ચેતવણી\nઇન્ડોનેશિયાના નાગરિકો માટે 30 દિવસના મફત વિઝાઃ વડા પ્રધાન મોદી\nપાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વવાળી નવી સરકારની રચના થયા બાદ પણ પાક...\nસુગંધ નહિ પણ દુર્ગંધ આવે છે એવાં ફૂલો\n‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ દ્વારા અમદાવાદમાં ત્રણ વાર્તાકારો સન્માનિત\nનરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે નવું રાહતપેકેજ ટૂંક સમયમાં લાવી રહી...\nઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/tomatoes-reduce-risk-of-prostate-cancer-by-20-in-men-saving-dna-protection-with-cell-deformation-1562827208.html", "date_download": "2019-07-19T21:32:19Z", "digest": "sha1:TTATZPEBHB7CLOPQPLDYQT657QWVVQH7", "length": 6098, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Tomatoes reduce risk of prostate cancer by 20% in men, saving DNA protection with cell deformation|ટામેટાં પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 20% ઓછું કરે છે, DNA પ્રોટેક્ટ કરવાની સાથે સેલ ડેમેજ થતા બચાવે છે", "raw_content": "\nરિસર્ચ / ટામેટાં પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 20% ઓછું કરે છે, DNA પ્રોટેક્ટ કરવાની સાથે સેલ ડેમેજ થતા બચાવે છે\nહેલ્થ ડેસ્કઃ પુરુષોને થતાં કેન્સરમાં પ્રોસ્ટેટ કેન્સર મુખ્ય છે. પુરુષોમાં રહેલા અખરોટ આકારની ગ્રંથિ શુક્રાણુઓ સંબંધિત પ્રવાહી પદાર્થ પેદા કરે છે. પ્રોસ્ટેટ કેન્સરનું સ્ટેજ વધારે હોય અથવા આ કેન્સરથી પીડિતા દર્દીની પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે સારવાર દરમિયાન ઘણીવાર આ ગ્રંથિ કાઢી નાખવી પડે છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ટામેટાંના સેવનથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું કરી શકાય છે.\nબ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સોશિયલ એન્ડ કમ્યુનિટી મેડિસિને આશરે 20 હજાર પુરુષોની લાઇફસ્ટાઇલ પર પ્રોસ્ટેટ કેન્સર સંબંધિત અભ્યાસ કર્યો. મેડિકલ જર્નલ કેન્સર એપિડેમોલોજી, બાયોમેકર્સન એન્ડ પ્રિવેન્શનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, જે પુરુષ દર અઠવાડિયે એક નિયમિત સંખ્યામાં ટામેટ��ંનું સેવન કરે તો પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 20% ઓછું થઈ જાય છે.\nઅભ્યાસમાં જાણવા મળ્યું કે, જે પુરુષોએ કાચાં, પાકાં અથવા જૂસ તરીકે ટામેટાં ખાધાં હોય તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ એ લોકોની સરખામણીએ ઓછું જોવા મળ્યું, જેનાં ડાયટમાં ટામેટાંનો સમાવેશ નહોતો.\nસંશોધકોના જણાવ્યા અનુસાર, ટામેટાંમાં કેન્સર સામે લડનાર લાઇકોપિન તત્ત્વ જોવા મળે છે, જે DNA પ્રોટેક્ટ કરવાની સાથે જ સેલ ડેમેજ થતા બચાવે છે. તેથી દરરોજ નિયમિત પ્રમાણમાં ટામેટાં ખાવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવી શકાય છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/18/prejudice-in-stock-market-can-ruin-your-investment/", "date_download": "2019-07-19T21:29:37Z", "digest": "sha1:CB3MIQMSTJTQWXC46BCUI3MOP7Z6KMB3", "length": 15806, "nlines": 152, "source_domain": "echhapu.com", "title": "શેરબજારમાં પૂર્વગ્રહયુક્ત અને લાગણીશીલ વર્તણુક નુકશાનકર્તા હોય છે", "raw_content": "\nશેરબજારમાં પૂર્વગ્રહયુક્ત અને લાગણીશીલ વર્તણુક નુકશાનકર્તા હોય છે\nશેરબજારમાં રોકાણ કરતી વખતે જો રોકાણકાર કોઈ પૂર્વગ્રહયુક્ત લાગણીમાં તણાઈ જાય તો તેના રોકાણના ધાર્યા ફળ મળવાને બદલે ઉલટા પરિણામ મળવાની શક્યતાઓ વધી જાય છે.\nશેરબજારમાં રોકાણકાર એ બાબતે મૂંઝવણમાં હોય છે કે “એક તરફ એમનો અભ્યાસ અને એનાલિસિસ એમ કહે છે કે શેરને પકડી રાખો જયારે બીજી તરફ ગભરાહટભર્યું મન કહે છે વેચી દો.“\nરોકાણકારની મુખ્ય સમસ્યા – અરે એનો સૌથી મોટો દુશ્મન મુખ્યત્વે તો એ જાતે જ હોય છે.\nજો તમે તમારી એનાલીટીકલ સ્કીલ પર અવલંબન રાખતા હો તો જુદાં જુદાં વેલ્યુએશન લઇ સ્ટ્રેટેજી નક્કી કરી તમે રોકાણ માટે તૈયાર હશો પરંતુ માનવીય લાગણીઓ આમ કરવા દેતું નથી. ખાસ તો જ્યારે શેરની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે આવા સમયે શેરના ભાવ ઘટવાના કારણો અને એની અસર જાણ્યા વિના એ વેચી દેતો હોય છે અને ત્યાંથી પૂર્વગ્રહયુક્ત લાગણીઓની શરૂઆત થાય છે.\nહાવર્ડ માર્કે કહ્યું છે કે “સફળ થવા માટે રોકાણકારે માત્ર ફાયનાન્સ એકાઉન્ટસ અને અર્થશાસ્ત્ર જ નહિ સાયકોલોજીને પણ સમજવું મહત્વનું છે.“ ચાલો આપણે શેરબજારના રોકાણકર્તાઓની કેટલીક પૂર્વગ્રહયુક્ત લાગણીઓને જોઈએ.\nથોડાં રોકાણકારોને ફાંકો હોય છે કે તેઓ માર્કેટને ટાઇમ કરી શકે છે એટલેકે બજાર ક્યારે પડશે કે ઉચકાશે એની સફળ આગાહીઓ કરી શકે છે. આવા ફાંકાને લીધે તેઓ વારંવાર ખરીદ વેચાણ કરે છે અને આથી એમનું વળતર ઘટે છે કારણકે લે-વેચમાં દલાલી તથા અન્ય ખર્ચ વધે છે. આવા રોકાણકારો એ ભૂલી જાય છે કે ક્યારે તેઓ નિષ્ફળ ગયા હતા અને ક્યારે સફળ એ તેમના નસીબને લીધે થયા હોય છે.\nબજારમાં માહિતીનો ધોધ જુદાં જુદાં માધ્યમોમાંથી વહેતો હોય છે, જેવાકે આર્થિક ચેનલો, છાપા, સોશિયલ મીડિયા, મિત્રો અને ઓળખીતાઓ તરફથી મળતી માહિતીઓ. આવા સમયે સાચી અને પોતાના રોકાણને લાગતીવળગતી માહિતી જાણવી મુશ્કેલ બને છે.\nઆવા સમયે ઘણાં રોકાણકારો એમને બધી જ માહિતીઓ છે એમ વિચારી ખોટા શેરો એટલેકે નફો કરતા શેરો વેચી દેતા હોય છે અને નુકશાનકર્તા શેર પકડી રાખતા હોય છે. વાસ્તવમાં આવા સમયે એમણે માર્જીન ઓફ સેફટી નક્કી કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.\nલાગતું વળગતું: શેર બજારમાં જો અક્કલ વાપરીને લેવેચ કરો તો ભરપૂર કમાણી થઇ શકે\nબજારના ટ્રેન્ડ પ્રમાણે ચાલો એવો પૂર્વગ્રહ\nનફામાં આનંદ કરતાં નુકશાનનું દુઃખ વધુ હોય છે એ સ્વાભાવિક છે, આવા સમયે રોકાણકાર જેના ભાવ વધી રહ્યા છે એક કંપનીના શેર વેચી દેતા હોય છે અને જેના ભાવ ઘટતા હોય એને પકડી રાખે છે અને વધુ નુકશાન કરી બેસે છે.\nઘણાં શેરબજારમાં કમાતા હોય ત્યારે પોતાની બુદ્ધિને એનો શ્રેય આપતા હોય છે અને નુકશાન જાય ત્યારે ત્યારે નસીબને ગાળો આપે છે અને નહીકે પોતાની ભૂલને. આને કારણે તેઓ આવી ભૂલ વારંવાર કરતા રહે છે.\n“હું જાણતો જ હતો કે આવું થશે“ આ વાક્ય કોણે નહિ સાંભળ્યું હોય“ આ વાક્ય કોણે નહિ સાંભળ્યું હોય આવા ફાંકા પણ તમારા પોર્ટફોલિયોને અસર કરી શકે છે.\nશેરોમાં પૂર્વગ્રહયુક્ત રોકાણ કદી હોવું ના જોઈએ રોકાણ હંમેશા કંપનીના ફન્ડામેન્ટલસ અને અન્ય ડેટા તથા યોગ્ય રીસર્ચ કરીને જ થવું જોઈએ અને લાંબાગાળા માટેનું હોવું જોઈએ. હા આમ કરવું અઘરું છે પરંતુ મુશ્કેલ બિલકુલ નથી.\nજાસોન ઝ્વીગ કહે છે કે, “રોકાણ એ અન્યને હરાવવાની રમત નથી પરંતુ પોતાની રમત પર જ અંકુશ રાખવાની કવાયત છે.“ સફળ રોકાણકારો આ જ કરે છે અને આ જ એક માર્ગ છે શેરબજારમાં સફળ થવાનો.\nરિસર્ચ એન્ડ રેન્કિંગ: અનુવાદ નરેશ વણજારા\nઆ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.\nઆ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો\nઆ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.\nતમને ગમશે: યુકેના પ્રિન્સ હેરી સાથે સગાઈ કરનાર મેગન મર્કલની કેટલીક અજાણી હકીકતો\nતમારા બાળકને થ્રી એસ – સેવિંગ્સ, સ્પેન્ડીન્ગ્સ એન્ડ શેરીંગના પાઠ ભણાવો\nશેરનો ભાવ નક્કી કરવા થતું ટેકનીકલ એનાલીસીસ મદદરૂપ થાય ખરું\nશેરબજારમાંથી વેલ્થ ક્રિએશન કરવું છે તો આ ચાર વાક્યો બોલવાનું ટાળો\nશેરબજાર માટે તમે રોકાણકાર છો કે પછી જુગારી તે જાણવું છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.shreechandravatischool.com/2014/08/basic-of-computerms-officec-language.html", "date_download": "2019-07-19T20:34:27Z", "digest": "sha1:4ICYEXXYCTCQF2MDCC6Y6MQPTWXLP6Q4", "length": 3344, "nlines": 81, "source_domain": "www.shreechandravatischool.com", "title": "Basic of ComputerMS OFFICEC Language SQLHTMLLinuxe - shree chandravti shala", "raw_content": "\nબુધવાર, 6 ઑગસ્ટ, 2014\nઆ સાઈટ પર તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એ��લા માટે અહીં આ સાઈટ પર ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nઅન્ન અને નાગરિક પુરવઠા\nચંદ્રાવતી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંતર્ગત પાટણ જિલ્લાની ટીમ દશરથભાઈ ઓઝા\nઆજ રોજ અમારી પ્રાથમિક શાળામાં યોગ દિન ની ઉજવણી કરવામાં આવી\nયોગ દિવસ .શ્રી પંકજભાઈ મહેતા સાહેબ નો નિત્યક્રમ આજ શાળા માં બાળકો સમક્ષ\nધોરણ 5 થી 8 ની બિજા સત્રની તમામ એકમ કસોટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/shankersinh-vaghela/", "date_download": "2019-07-19T21:53:44Z", "digest": "sha1:TJTJQ6X7XLHUA6XYDNNPJQ4TEZOFJ2K6", "length": 9741, "nlines": 115, "source_domain": "echhapu.com", "title": "Shankersinh Vaghela Archives - echhapu.com", "raw_content": "\nવિલીનીકરણ: … તો શું શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાશે\nરાષ્ટ્રીયસ્તરે બનવા જઈ રહેલી એક મોટી ઘટનાના ભાગ રૂપે શંકરસિંહ વાઘેલાએ પોતાની મરજી હોય કે ન હોય પરંતુ લગભગ બે વર્ષે ફરીથી કોંગ્રેસમાં જોડાવવું જ પડે એવી રસપ્રદ પરીસ્થિતિ ઉભી થઇ રહી છે. ગાંધીનગર: પોતાની મરજીથી કોંગ્રેસ છોડ્યાના લગભગ બે વર્ષે ફરીથી ગુજરાતના વરિષ્ઠ રાજકારણી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ […]\nવાઘેલા-કેશુભાઈ-મોદીની આ તસ્વીર ઘણું કહી જાય છે\nક્રિસમસના બીજા દિવસે સોશિયલ મીડિયામાં ગુજરાતના ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં સારુએવું કુતુહલ જગાવી ગઈ હતી. પ્રસંગ હતો ગુજરાતમાં ફરીથી મેન્ડેટ મેળવીને આવેલી વિજય રૂપાણી સરકારના શપથવિધિના પ્રસંગનો. આ પ્રસંગે રાજ્યના તમામ હેવીવેઇટ રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આથી ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા […]\nપદ્માવતી ગુજરાતમાં ‘કોના વતી’ વિવાદમાં ઘસડાઈ ગઈ\nસંજય લીલા ભણસાલીની પૂર્વ ફિલ્મોની જેમ જ આવનારી ફિલ્મ પદ્માવતી પણ વિવાદમાં ઘસડાઈ ગઈ છે. ફિલ્મનું શુટિંગ શરુ થયું ત્યારે જ રાજસ્થાનમાં કરણી સેનાએ ફિલ્મની વાર્તામાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધો વિષે આ ફિલ્મમાં હકીકતને ખોટી રીતે રજૂ કરવાનો એકપક્ષીય આરોપ મુકવામાં આવ્યો હતો. બસ ત્યારથી જ ખ્યાલ આવી ગયો હતો કે એક દિવસ […]\nયાદ કરીએ શંકરસિંહ વાઘેલાનો 1995નો ‘ખજુરાહો કાંડ’\nઆજકાલ રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હારતા બચાવવ��� માટે ગુજરાત કોંગ્રેસે પોતાના 44 ધારાસભ્યોને લઈને બેંગ્લોર પાસે આવેલા ઈગલટન રિસોર્ટમાં લઇ ગયાની ઘટના ખૂબ ચર્ચામાં છે. પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ કોઈ પહેલી કે નવી ઘટના નથી. આજથી બરોબર 22 વર્ષ અગાઉ આજે જે શંકરસિંહ વાઘેલાને કારણે ગુજરાત કોંગ્રેસની આ હાલત થઇ છે એ જ શંકરસિંહ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/jyotish/rashiupay/news/daily-astrology-predictions-10-july-2019-1562665483.html", "date_download": "2019-07-19T21:24:07Z", "digest": "sha1:K3EF33LFBYWGX5KAZWRROPLX4RSB4DOC", "length": 21502, "nlines": 213, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "daily astrology predictions 10 July 2019|કર્ક રાશિના જાતકોને આજે પૈસાની ચિંતા રહેશે, સિંહ રાશિના જાતકોને સફળતા મળશે", "raw_content": "\n10 જુલાઈ રાશિફળ / કર્ક રાશિના જાતકોને આજે પૈસાની ચિંતા રહેશે, સિંહ રાશિના જાતકોને સફળતા મળશે\nધર્મ ડેસ્ક : આજે ચંદ્ર તુલા રાશિમાં રહેશે. 10 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.\nપોઝિટિવ- આજે વિરોધીઓ તમારી કમજોરીનો લાભ ઉઠાવી શકે છે. જૂના મતભેદો દૂર થશે. વાતચીતથી મૂંઝવણ પણ દૂર થશે. મનની વાત સારી રીતે રજૂ કરી શકશો. દિવસ સારો રહેશે. આવક સારી રહેશે. સંતાન દ્વારા સારા સમાચાર મળી શકે છે.\nનેગેટિવ- ભાગ્યનો સાથ મળશે નહીં. તણાવ રહેશે. ખર્ચ ઉપર કાબૂ રાખવો. કામમાં મન ઓછું લાગશે.\nફેમિલી- પાર્ટનર સાથે મળીને આવનાર દિવસો માટે યોજના બનાવવી.\nલવ- પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું. વાણી ઉપર સંયમ રાખવો.\nકરિયર- બિઝનેસમાં યાત્રા થઈ શકે છે. આવક વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવી શકે છે.\nહેલ્થ- જૂની બીમારીથી પરેશાની થશે.\nશું કરવું- પિતા કે મોટા ભાઈ સાથે દલીલ ન કરવી.\nપોઝિટિવ- આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે.\nનેગેટિવ- પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે.\nફેમિલી- જીવનસાથીની સાથે સંબંધો સુધરશે.\nલવ- રોમાન્સ માટે સમય મળશે નહીં.\nકરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવો. જોખમ ભરેલું કામ કરવાથી બચવું. યોગ્ય સમયની રાહ જોવી. વિદ્યાર્થીઓને સફળતા મળશે.\nહેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે.\nશું કરવું - અંકુરિત મગ ખાવા\nપોઝિટિવ- આ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં નવી યોજના બની શકે છે. પૈસાની સ્થિતિ મજબૂત બનશે. રોકાણની તક મળશે. સંબંધોમાં સુધારો થશે. આરામ કરવાની તક મળશે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે.\nનેગેટિવ- ઓફિસમાં કોઈની નિંદા કરવી નહીં. તેનાથી નુકસાન થઈ શકે છે. ઓફિસમાં ખાસ કામ માટે મહેનત વધારે કરવી પડશે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો.\nફેમિલી- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.\nલવ- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.\nકરિયર-નોકરિયાતવર્ગને અચાનક ધનલાભ થશે. પ્રમોશનની તક મળશે. વિદ્યાર્થી પરેશાન રહેશે.\nહેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો નથી.\nશું કરવું- દહીમાં કાળી મરી અને થોડીક સાકર નાખીને ખાવું.\nપોઝિટિવ- આજે જરૂરી કામ પૂરા થશે. વાહન ખરીદવાનું વિચારી શકો છો. વધારાની આવક માટે પ્રયત્નો કરશો. મિત્રની મદદ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે નવું પગલું ભરશો, સમય સાથે તેનું સારું પરિણામ મળશે.\nનેગેટિવ- પૈસાની ચિંતા રહેશે. અમુક લોકો તમારી પાસે પૈસાની મદદ માંગી શકે છે. સાવધાન રહેવું. રોકાણ સંભાળીને કરવું.\nફેમિલી- પાર્ટનર ભાવુક રહેશે. સમય આપવો પડશે.\nલવ- લવ લાઈફ માટે દિવસ સારો છે.\nકરિયર- બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.\nહેલ્થ- સ્વાસ્થ્ય પહેલાની સરખાણીમાં સાર��ં રહેશે.\nશું કરવું - ગરમ વસ્તુઓ ન ખાવી.\nપોઝિટિવ- ઓફિસમાં મોટા ભાગના કામ પૂરા થશે. નવી જવાબદારી મળશે. પરિવાર અને પૈસાની બાબતમાં તમે વ્યસ્ત રહેશો. નાની-મોટી યાત્રા થઈ શકે છે. મોટું કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. ધીરજ રાખવાથી સફળતા મળશે.\nનેગેટિવ- વાત કહેવાની રીત ઉપર કાબૂ રાખવો. સમજી વિચારીને બોલવું. કામમાં મુશ્કેલી આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. મહેનત વધારે કરવી પડશે.\nફેમિલી- પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ શકે છે.\nલવ- પાર્ટનરની ઉપેક્ષા ન કરવી.\nકરિયર- કોઈને પૈસા ઉધાર ન આપવા. કરજ લેવાનું વિચારી શકો છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.\nહેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે.\nશું કરવું - સિક્કા ઉપર હળદર કે કેસર લગાવીને મંદિરમાં ચઢાવવો.\nપોઝિટિવ- આવક વધારવાની તક મળશે. બીજા લોકો તમારી મદદ કરી શકે છે. પૈસાની મોટા ભાગની બાબત ઉકેલાય જશે. નોકરી-ધંધામાં સફળતા મળશે. ઘર-જમીન સંબંધિત કામ પૂરા થશે. કોર્ટના કામમાં સફળતા મળશે.\nનેગેટિવ- સારી તક મળે તો તરત જવાબ ન આપો. નકારાત્મક વિચારો દૂર કરો. ભાગદોડ રહેશે. ખોટું પગલું ન ભરવું.\nફેમિલી- પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું.\nલવ- લવ લાઈફમાં મૌન રહેવાથી ફાયદો થશે.\nકરિયર- રોકાણમાં સાવધાની રાખવી. કામમાં લોકોનો સહકાર મળશે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.\nહેલ્થ- માથાનો દુખાવો રહેશે. જૂની બીમારી મુશ્કેલી વધારશે.\nશું કરવું- ગરીબને જૂના કપડાં આપવા.\nપોઝિટિવ- નોકરિયાતવર્ગ અને બિઝનેસ કરનાર નવી યોજના બનાવી શકે છે. ભવિષ્યની યોજનામાં પાર્ટનરની સલાહ લેવી. લગ્નજીવન મધુર બનશે. ભાવના ઉપર નિયંત્રણ રાખવું. કોઈ ખાસ કામ માટે મિત્રની જરૂર પડશે.\nનેગેટિવ- કોઈ ઉપર વધારે પડતો ભરોસો ન કરવો. થાક લાગશે. લોકોની વાતમાં આવીને ખોટો નિર્ણય લઈ શકો છો. કોઈ તમને દગો આપી શકે છે. વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કામ અધૂરા રહેશે.\nફેમિલી-લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા દૂર થશે.\nલવ- પાર્ટનર માટે સમય કાઢવો.\nકરિયર- બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. કાર્યક્ષેત્રમાં બઢતી મળી શકે છે.\nહેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારી શકે છે.\nશું કરવું- ઓફિસ કે ઘરના ફર્નીચરની સફાઈ કરવી.\nપોઝિટિવ- નોકરી અને બિઝનસમાં નવી તક મળશે. તકનો લાભ ઉઠાવવામાં વિલંબ ન કરવો. સારા સમાચાર મળી શકે છે. મોટા ભાગના કામ આજે પૂરા કરશો. તમારા માટે દિવસ સારો રહેશે.\nનેગેટિવ- કોઈ વિચાર વારંવાર આપને પરેશાન કરશે. અમુક કામ તમન�� અઘરા લાગશે.\nફેમિલી- પાર્ટનર માટે સમય કાઢવો. ભાવુક ન થવું.\nલવ- લવ લાઈફમાં કોઈ મોટો નિર્ણય ન લેવો.\nકરિયર- બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. પૈસાના વ્યવહારમાં ધ્યાન રાખવું. સરકારી કર્મચારીઓ સફળ થશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.\nહેલ્થ- સ્વાસ્થ્ય બગડી શકે છે.\nશું કરવું - મંદિરમાં ઘીનો દીવો કરવો.\nપોઝિટિવ- તમે સામાજિક કામમાં વ્યસ્ત રહેશો. અમુક બાબતમાં તમને રાહત થશે. ફરવા જવાની ઈચ્છા થશે. જરૂરી કામકાજ પૂરા થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વાહન ખરીદવાનું વિચારી શકો છો.\nનેગેટિવ- કામ કરવાની ઈચ્છા થશે નહીં. ચંદ્રમાની સ્થિતિના કારણે મહેનતના પ્રમાણમાં ઓછું પરિણામ મળશે. કોઈ કામમાં ઉતાવળ ન કરવી. મુશ્કેલીનો સામનો કરવો પડશે. સખ-સુવિધા ઉપર ખર્ચ થઈ શકે છે.\nફેમિલિ- પરિવારની બાબતમાં ચિંતા વધશે.\nલવ- આજે શરૂ થયેલી તમારી પ્રેમ કહાની આગળ વધશે. પ્રેમનો પ્રસ્તાવ મોકલી શકો છો.\nકરિયર- વાણી ઉપર સંયમ રાખવો. ઓફિસમાં વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓની મૂંઝવણ વધશે.\nહેલ્થ- લોહી સંબંધિત બીમારી થઈ શકે છે.\nશું કરવું - કીસમીસ ખાવી.\nપોઝિટિવ- દિવસ દરમિયાન ઉત્સાહ અને આત્મવિશ્વાસ રહેશે. સારા સમાચારની રાહ જોશો. તમારી મોટાભાગની સ્થિતિ હલ થઈ જશે. કામ કરવા માટે દિવસ સારો છે. ધનલાભ થઈ શકે છે. પૈસાની સ્થિતિ સારી થશે. રોકાણ ઉપર ધ્યાન આપવું. માતા-પિતા સાથે સંબંધો મધુર બનશે.\nનેગેટિવ- પૈસાની ચૂકવણીને લઈને પરેશાન રહેશો. એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારો મૂડ ખરાબ કરી શકે છે.\nફેમિલી- સંબંધોમાં સુધારો થશે.\nલવ- આજે પ્રેમી સાથે ફરવા જઈ શકો છો.\nકરિયર- પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. મિત્રોની મદદ મળશે. બીજાથી આગળ થવામાં તમે સફળ થશો. પોતાના વખાણ ન કરવા.\nહેલ્થ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.\nશું કરવું - હનુમાનજીના મંદિરમાં હલવાનો ભોગ ધરવો.\nપોઝિટિવ- આજે બિઝનેસ પાર્ટનર સાથે લાંબી અને મહત્વની વાત થઈ શકે છે. પરિવારની મુશ્કેલી ઉપર ધ્યાન આપવું પડશે. નજીકના લોકોની મદદ મળશે. કામનું ભારણ રહેશે. પ્રગતિ થશે. જીવનશૈલીમાં બદલાવ કરશો. મૂડમાં રહેશો.\nનેગેટિવ- ગુસ્સો આવી શકે છે. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તણાવની સ્થિતિ પણ બનશે. ફોનની બાબતમાં પરેશાન રહેશો. નોકરી-બિઝનેસમાં પ્લાનિંગ બગડી શકે છે. કામમાં ધ્યાન ઓછું લાગશે.\nફેમિલી- પરિવારના સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.\nલવ-લવ પ્રપોઝલ માટે દિવસ સારો છે.\nકરિયર- તમારે ધ્યાન રાખવું જરૂરી છે.બિઝનેસમાં તમારી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.\nહેલ્થ- સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.\nશું કરવું - ગરીબ કન્યાને મીઠાઈ ખવડાવી, પેન કે પેન્સિલ આપવી.\nપોઝિટિવ-યોગ્યતાના કારણે તમારા વખાણ થઈ શકે છે. સંતાનની સહાયતા મળશે. પૈસાની સ્થિતિ સુધરશે. આવક વધારવા ઉપર ધ્યાન આપશો. કોઈ ખાસ કામ માટે લોકો તમારો સંપર્ક કરશે.\nનેગેટિવ - આળસ અને તણાવ વધશે. પૈસાને લઈને વધારે જોખમ ન લેવું. લોકો તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવશે. રોકાણની બાબતમાં છેલ્લે પ્લાનિંગ બદલાશે.\nફેમિલી- ઘણા દિવસથી મનમાં દબાયેલી વાત બહાર આવી શકે છે.\nલવ- પાર્ટનર આજે પ્રેમભરી વાત કરશે.\nકરિયર- ધનલાભ માટે મહેનત કરવી પડશે.સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.\nહેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.\nશું કરવું - મિત્રોને ચા પીવડાવવી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-07-19T22:10:22Z", "digest": "sha1:42GY3ZTRYHGKJKSHCLOQ5LSCZAMVKJ5T", "length": 11978, "nlines": 111, "source_domain": "stop.co.in", "title": "એકલા જવાના – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nસાથી વીના સંગી વીના એકલા જવાના ,એકલા આવ્યા અને એકલા જવાના .આજ ના દિવસે એક માં એ આ દુનિયા માંથી વિદાય લીધી .આજનો દિવસ મારી જિંદગી નો સૌથી દુખદ દિવસ હતો. માજીએ જાત્રાકરવા ની ઈચ્છા વ્યક્ત કરી અને પરિવાર ના સભ્યો જવા ની ના કહેતા હતા ,કારણ એમની તબિયત સારી નો’તી રે’તિ . ડોક્ટર ની પણ એકલા જવા દેવા ની ના હતી ,પણ માજી એ જીદ કરી ,સંઘ માં ઘણાં બધા છે એમ કહી જવાનું નક્કી કર્યું. પતિ , દીકરાઓ , દીકરીઓ દરેક ને પોતાની સાથે જાત્રાએ આવવાનું કહ્યું.પણ દરેક ને કૈ ને કૈ પોતાના પ્રોબ્લેમ હતા .કોઈને ગરમી , તો કોઈને કામ તો કોઈ ને પરીક્ષા નડી.કોઈ સાથે ના ગયું . માજી જાત્રા એ એકલા જ ગયા . જતા જતા બધા ને કૈ ને કૈ કહી ગયા .જાણે કેમ પાછા જ ન આવવાના હોય . જાત્રા ના ધામ માં ગયા પછી ૨ કે ૩ દિવસ બાદ બીમાર થયા અને આજ ના દિવસે જીવન ની યાત્રા પુરી કરી . ઘરે આ સમાચાર મળ્યા નેઆભ તૂટી પડવા ની વેદના અનુભવી .બધા એ એમની અંતિમ ક્રિયા કરી .જે એમની સાથે જવા તૈયાર નહોતા એમને પણ ત્યાં જવું તો પડ્યું જ ,તો પહેલે થી જ કેમ ના ગયા દરેક ને અફસોસ છે પણ શું થાય , ભગવાન ની લીલા જ અકળ છે .હવે તો ���સ યાદ જ બાકી છે .\nજિંદગી નો આ ટૂંકો સાર છે.\nદિવસો જુદાઈ ના જાય છે.\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃ��ય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/28/pathari-tyag/", "date_download": "2019-07-19T21:31:57Z", "digest": "sha1:R55KKI32TFEBNFB55QD4TQ5HMRRWA2VK", "length": 38432, "nlines": 223, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પથારીત્યાગનો પૂર્વાર્ધ ! – નટવર પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 28th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નટવર પંડ્યા | 16 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]\nશિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હોય છે. શિયાળાની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ પહોંચ્યા પછી જીવ અને શિવ એ��રૂપ થઈ જાય છે. એમ શિયાળાની વહેલી સવારે મનુષ્ય અને પથારી એકરૂપ થઈ ગયાં હોય છે.\nઆ રીતે ચેતન અને જડ એકરૂપ થઈ જડ બની જાય છે, ત્યારે તેનું વિભાજન વિકટ બને છે. આવા પથારીસ્વરૂપ પુરુષને પથારીમાંથી છૂટો પાડવો તે પાણીમાંથી ઑક્સિજન છૂટો પાડવા જેટલું કઠિન કાર્ય છે. કારણ કે કેટલાકને ગોળીઓ લેવા છતાં ઊંઘ આવતી નથી, જ્યારે કેટલાક આવતી કાલનાં તમામ કાર્યોને ગોળીએ દઈને ઊંઘી જાય છે. શિયાળામાં તો પથારીને સાત-સાત જનમ સુધી સાથ નિભાવવાના કોલ દીધા હોય છે. અને એકથી વધારે ધાબળા, રજાઈ ઓઢીને માનવી ‘ગરમ-સમીપે’ હોય છે. પછી ‘ઊંઘ સત્ય, જગત મિથ્યા’. પછી સવારના સાત વાગ્યા સુધી જે સૂએ છે તે મનુષ્ય વર્ગમાં ગણાય છે. જ્યારે દશ વાગ્યા સુધી સૂતાં રહેનાર ‘સૂતેલા સિંહ’ના શીર્ષક હેઠળ નોંધવામાં આવે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે સિંહોને ક્યારેય જગાડી શકાતા નથી તેઓ જાતે જ જાગે છે. એટલે સાત વાગ્યા સુધીમાં જાગે તેને ‘જાગ્યો’ કહેવાય, દશ પછી ‘ઊઠ્યો’ કહેવાય.\nયશોધરા અને રાહુલનો ત્યાગ કરી રાજકુમાર સિદ્ધાર્થ રાત્રે ચાલી નીકળ્યા તેમાં પણ તેમનો પથારી-ત્યાગ સૌથી મોટો છે. કારણ કે પથારી-ત્યાગ પછી જ સંસાર-ત્યાગ શક્ય બન્યો અને સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. વટ અને વચનને ખાતર કેટલાયે ગૃહત્યાગ કે પ્રાણત્યાગ કર્યા છે. પણ કોઈએ વટથી પથારીનો ત્યાગ કર્યો નથી. તેથી જ સવારે વહેલા ઊઠવા બાબતે સાંજે જે કોઈ વચનો અપાયાં હોય છે તેમાં ‘પ્રાણ જાયે અરુ….’ મુજબ વચનો જ ગયાં છે. સરવાળે એ જ સસ્તું પડે. વહેલા ઊઠવાનાં વચન નિભાવવા માટે પ્રાણ પાથરવા ન પોસાય. આપણે ત્યાં સકારણ-અકારણ ગૃહત્યાગ કરનારા ઈતિહાસના પાને અમર થઈ ગયા છે (-અને ઈતિહાસ મરી પરવાર્યો છે) પણ શિયાળાની વહેલી સવારે નિયમિત ધોરણે પથારીનો ત્યાગ કરનાર પરમવીરને હજુ ઈતિહાસના પાને સ્થાન પ્રાપ્ત થયું નથી. જેમ લેખકો કે કવિઓની તેમના ઘરમાં કોઈ ખાસ નોંધ લેતું નથી. એ જ રીતે વહેલી સવારમાં નિયત સમયે પથારીમાંથી સ્વયંભૂ પ્રગટ થનાર પતિને પત્ની પણ પ્રશંસાનાં બે પુષ્પો ચડાવતી નથી. નહિ તો શબ્દપુષ્પો તો મફત છે. અને સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી છે. આમ વહેલી સવારમાં પથારીને લાત મારે, અલબત્ત, સૂતાં સૂતાં નહિ, ઊઠીને, એ પુરુષ લાખો કરોડોની લાંચને લાત મારનાર ઈમાનદાર અધિકારી કરતાં જરાય ઊતરતો નથી.\nબાકી પૂછો એ પત્નીઓને કે પ્રભાતના પહોરમાં પતિને જગાડવો એ કેટલું દુષ્કર કાર્ય છે. ઉસ્તાદ સિતારવાદક સિતાર છેડતો હોય એવી નજાકતથી પત્ની પતિના પડખામાં કોમળ ટેરવાથી ગલગલિયાં કરે, મધુર સંબોધનો કરે, છતાં પતિ જાગતો નથી. કારણ કે વહેલી સવારે જ્યાં સુધી તે પથારી પર હોય છે ત્યાં સુધી તે નિદ્રા સિવાયનાં તમામ પ્રલોભનોથી ‘પર’ હોય છે. અંતે પત્નીના મુખેથી પ્રભાતનાં પુષ્પો સરી પડે છે.\nઆ રીતે જ્યારે પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા જગાડી શકાતો નથી. ત્યારે ન છૂટકે પરોક્ષ પદ્ધતિનો આશરો લેવામાં આવે છે. જેમાં સવારમાં બાળકોનો બુલંદ સ્વર, પત્ની દ્વારા પછાડાતાં વાસણોનો વિધ્વંસક ધ્વનિ અને હાઈ વોલ્યુમની હદ વટાવી ચૂકેલા ટીવીનો દેકારો આવા કર્ણભેદી અવાજોનાં સંયોજનનો સવારમાં સૂતેલા પુરુષ પર બેરહમથી મારો ચલાવવામાં આવે છે. ત્યારે સમાધિવસ્થા ધારણ કરી આ બધું સાંભળતા પથારીગ્રસ્ત પુરુષને પાકી ખાતરી થઈ જાય છે કે આ લોકો હવે મારું દીર્ધશયન સાંખી નહિ લે, તેઓ જગાડીને જ જંપશે, ત્યારે પથારીમાં થોડો સળવળાટ થાય છે. જેનાથી જગાડનારને આંશિક સફળતા મળે છે. કહેવાય છે કે નાની નાની સફળતાનું મૂલ્ય બહુ મોટું હોય છે. તેથી આવી આંશિક સફળતા જગાડનારના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. પછી તો જગાડનાર ‘ઉઠાડો, જગાડો અને ઑફિસ તરફ ન ભગાડો ત્યાં સુધી મંડ્યા રહો’ના ધોરણે વણથંભ્યા પ્રયત્નો ચાલુ રાખે છે. પરિણામ સ્વરૂપે એક પથારીમુક્ત પુરુષની પ્રાપ્તિ થાય છે અને પુરુષને પથારી ફરી ગયાનો અહેસાસ થાય છે. સામાન્ય કે અસામાન્ય એમ કોઈ પણ રીતે દશ વાગ્યા પહેલાં નહિ ઊઠનાર મનુષ્યને જ્યારે તેના કુટુંબીજનો એકધારા સામૂહિક પ્રયત્નો થકી ક્યારેક આઠ વાગ્યે શયનભ્રષ્ટ કરે છે ત્યારે ઊઠતાંવેત તેના મનમાં પહેલો પ્રશ્ન થાય છે કે, ‘હું ક્યાં છું ’ અને ‘આ બધા કોણ છે ’ અને ‘આ બધા કોણ છે ’ પછી રાબેતા મુજબ આંખો ચોળે છે, અડધો ડઝન બગાસાં ખાય છે, આળસ મરડે છે. પછી જ તેને ખ્યાલ આવે છે કે હું જ્યાં છું ત્યાં જ છું. અને આ બધા દરરોજ હોય છે એ જ છે. જો કે વહેલા જાગેલા માનવીને ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’નો અનુભવ થાય છે. કારણ કે દરરોજના દશ અગિયાર વાગ્યાના જગત કરતાં આઠ વાગ્યાનું જગત જટીલ હોય છે. આવી દુર્ઘટનાઓમાંથી પ્રેરણા લઈને જો ‘વીર’ પરંપરાવાળું વધુ એક ગુજરાતી રંગીન-ચિત્ર બનાવવામાં આવે તો તેમાં…..\nમાડી હું તો બાર બાર વાગ્યે જાગિયો,\nમેં ન દીઠી ચાની કરનાર રે….\nએવું કરુણ ગીત જરૂર હોઈ શકે.\nજ્યારે કેટલાક વહેલા ઊઠનારા તપસ્વીઓ માટે તેમનાં ઘરનાં અને ઘરવાળ�� દ્વારા તેઓ મોડા ઊઠે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે તેઓ વહેલા ઊઠીને ‘મને ગરમ પાણી આપો’, ‘મારી ચા બની કે નહિ ’, ‘માળા ક્યાં છે ’, ‘માળા ક્યાં છે ’, ‘છાપું હજુ સુધી કેમ આવ્યું નથી ’, ‘છાપું હજુ સુધી કેમ આવ્યું નથી ’ એવા પોકારો પાડી સવારમાં ગૃહિણીને દિશાહીન બનાવી દે છે. આમ તેના વહેલા જાગવાથી બધાં જ કાર્યોનો ક્રમ બદલાઈ જતાં પહેલી સભાના કાર્યક્રમો ખોરવાઈ જાય છે.\n‘જીવો અને જીવવા દો’ની જેમ શિયાળામાં ‘સૂઓ અને સૂવા દો’ એ સોનેરી સૂત્રને અનુસરવું જોઈએ. કારણ કે સૂતેલા મનુષ્ય સંપૂર્ણપણે અહિંસક હોય છે. પણ શિયાળાની વહેલી સવારની ઊંઘના મુદ્દે લગભગ કટ્ટરવાદી કહી શકાય એવા બે પક્ષ પડી ગયા છે. તેમાં પ્રથમ પક્ષકારો ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરામાં માને છે. તેઓ કહે છે, ‘વહેલું ઊઠવું જોઈએ, પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એવું ન થઈ શકે તો કસરત કરીને ફેફસાં ફાટફાટ થાય એટલો ઓઝોન વાયુ ખેંચી લેવો જોઈએ.’ (ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું એક કારણ આ પણ છે.) વળી ભારતીય પરંપરામાં ગળાડૂબ થઈ ગયેલા સંયમીઓ ક્યારેય સૂતેલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી. સૂતેલા પર એકાદ વધારાનો ધાબળો, રજાઈ નાખી તેના અંતરના આશીર્વાદ મેળવતા નથી. હું ‘સૂતો નથી સૂવા દેતો નથી.’ એ જ એમનો મુદ્રાલેખ હોય છે. વહેલી સવારમાં તે દુઃશાસનની જેમ ગોદડાંહરણ કરવાના મૂડમાં હોય છે. આવાં ગોદડાંહરણ વખતે ગમે તેટલા પોકાર કરો તો ય ગરુડે ચડીને ગોવિંદ આવતા નથી. કારણ કે આમાં ગોવિંદને બહુ વાંધો આવતો નથી પણ ગરુડ ખલ્લાસ થઈ જાય. તેથી દ્રૌપદી પછી આ સેવા પાછી ખેંચી લેવામાં આવી છે. આવા દુઃશાસનનો સૂતેલાને શબ્દોના બાણ મારે છે, ‘આ લોકો દશ-દશ વાગ્યે ઊઠે છે તે જિંદગીમાં શું ઉકાળવાના ’ પણ અહીં જ તેઓ ભીંત ભૂલે છે. કારણ કે જિંદગીમાં કરવા જેવું ઉત્તમ કાર્ય તો તેમણે ઓલરેડી કરી જ લીધું છે. જ્યારે બીજો પક્ષ ખોંખારીને કહે કે શિયાળાની વહેલી સવારે ઘસઘસાટ ઊંઘ માણવી જોઈએ. આવો મોકો બાર મહિનામાં ફરી ક્યારેય મળતો નથી. એટલે જ કહ્યું છે, ‘નાણું મળે પણ ટાણું ના મળે.’ આમ શિયાળાની સવારે તો ઊંઘ જ્યારે હસતા મુખે વિદાય લે ત્યાર પછી જ પથારીનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઊંઘનેય આપણે જુવાન હોઈએ ત્યાં સુધી જ આપણામાં રસ હોય છે. શિયાળામાં વહેલી સવારે જાગવું તેને માત્ર કાર્ય નહિ શ્રેય કાર્ય ગણવું જોઈએ. કારણ કે તેના પર જ અન્ય કાર્યોનું અસ્તિત્વ રહેલું છે. ઘણી વાર વહેલી સવારે પથારી-દોસ્ત માનવી જરાક જાગે છે પછી પથારી અવસ્થામાં જ દિનભરનાં કર્યોનો વિચાર કરતાં કરતાં પુનઃ નિદ્રાધીન થઈ જાય છે. આ ઘટનામાંથી એવો પણ બોધ લઈ શકાય કે ‘ઊંઘવા માટે કામના વિચાર કરવા.’\nઆમ શિયાળામાં વહેલી સવારે જાગવા કરતાં જગાડવાનું અઘરું છે. કારણ કે કુંભકર્ણથી માંડીને કનૈયા સુધીના મહાનુભાવોને જગાડવાની પદ્ધતિમાં ઘણું વૈવિધ્ય છે. આપણે ત્યાં જેમ બાળકને સૂવડાવવા માટે હાલરડાં અને સદગુહસ્થાને ‘સૂવડાવવા’ માટે શેરબજાર છે. એ રીતે જગાડવા માટે પ્રભાતિયાં પણ છે. કનૈયાને જગાડવા માટે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’, ‘વેણલા રે વાયા કાનુડા’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ‘જાગો મોહન પ્યારે જાગો’ એવાં ગીતો છે. પણ એક બાબત હજુ સુધી નથી સમજાતી કે જગાડવાના મુદ્દે આ બધા મોહનની પાછળ કેમ પડ્યા છે. બીજા કોઈના રજાઈ, ધાબળા કેમ નથી ખેંચતા. આપણે જો મોહનની કૃપા પામવી હોય તો તેને નિરાંતે ઊંઘવા દેવો જોઈએ.\nઆ રીતે જ્યારે આપણે કોઈને જગાડવાની પદ્ધતિથી અજાણ હોઈએ ત્યારે ભળતી પદ્ધતિ અજમાવી બેસીએ તો કાર્ય સિદ્ધ થતું નથી. જેમ કે કોઈને જગાડવા માટે ધાબળા, રજાઈ ખેંચવા જેવી અનાવરણ પદ્ધતિ આવશ્યક હોય ત્યાં ધ્વનિપ્રયોગ હાથ ધરવામાં આવે તો ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. અને જાતક ‘પાંચ મિનિટમાં ઊઠું છું.’, ‘હમણાં ઊઠું છું.’ એવાં વચનો આપી પુનઃ પડખું ફરી જાય છે. અથવા ચતામાંથી બઠ્ઠો થઈ જાય છે. અને જગાડનારની મહેનત પર શિયાળાની સવારનું ઠંડું પાણી ફરી જાય છે. આમ દરેક મનુષ્ય સૂતેલાને સફળતાપૂર્વક જગાડવા માટે સક્ષમ હોતો નથી. કારણ કે જગાડનારમાં કેટલાક આગવા ગુણો હોવા અનિવાર્ય છે. જેમ કે સૌ પ્રથમ તો જગાડનારમાં કોઈને ઉઠાડવાનો (બજારમાંથી નહિ, પથારીમાંથી ) અદમ્ય ઉત્સાહ હોવો જોઈએ. ઉપરાંત ધ્યેય તરફ ધીમી છતાં મક્કમ ગતિ, પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા, મજબૂત હાથ, પ્રયત્નોનું સાતત્ય, હસમુખો ચહેરો, પથારીમાંથી પ્રાપ્ત થતાં કટુ વચનોને ગુલાબજાંબુની માફક ગળે ઉતારી જવાની સોલ્લીડ સહનશક્તિ, દઢ મનોબળ, ‘હું નહિ પણ મારો પ્રભુ આને જગાડશે.’ એવી ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ઉપરાંત હાલરડું ગાઈને પણ જગાડી શકે એવી સૂરીલી સ્વરપેટી – આ બધું જેની પાસે હોય તે જ જગાડવાના જંગમાં ઝળહળતી ફતેહ મેળવી શકે છે. તેથી જ કહ્યું છે કે જાગનાર કરતાં જગાડનાર મોટો છે.\nજો તમે કાવ્યાત્મક દષ્ટિ ધરાવતા હો અને જ્યાં જ્યાં નજર તમારી ઠરે ત્યાં કાવ્ય-સ્વરૂપો દેખાતાં હોય, ઉપરાંત સ્ફૂરતાં પણ હોય તો તમને શિયાળાની વહેલી સવારે સૂતેલો નિરાકાર માનવી અછાંદસ કાવ્ય જેવો લાગશે. પોતાની સૂવાની જગ્યા જ ન હોય ઉપરાંત ચાદર, રજાઈ, ધાબળા કશું જ ન હોય, છતાં બધાની વચ્ચે દૂધમાં સાકર જેમ ભળી જઈ પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લેનાર માનવી લોકગીત સમાન છે. તો ઠંડીને કારણે ટૂંટિયું વળી ગયેલા મનુષ્યમાં હાઈકુનાં દર્શન થશે. ગમે તેવા લાંબા રજાઈ, ધાબળા, પલંગ, શેટી પણ જેની સામે વામણા પુરવાર થાય એવો રેગ્યુલર સાઈઝ કરતાં પણ મોટો મનુષ્ય શયનખંડ મધ્યે ખુદ એક ખંડકાવ્ય છે. અને તેની આગળ-પાછળ સૂતેલાં બાળકો અને પત્ની મુક્તક સ્વરૂપ દીસે છે. આવા શયનસમ્રાટોને જોઈને વીરરસ કે તે અનુકૂળ રસથી છલ્લોછલ્લ ભરેલું કાવ્ય ન સ્ફુરે તો જ નવાઈ આવા શયનશાહો જે રીતે જાગે છે અને ઑફિસ તરફ ભાગે છે. તેને અનુરૂપ મેઘાણી સાહેબની કવિતા ‘ચારણ કન્યા’ની શૈલીમાં શયનશાહ કેવી રીતે અને ક્યારે જાગ્યો એ વિશે થોડી શયનાંજલિ…..\nજોર કરી જોરાવર જાગ્યો.\nમિનિટ કહી, કલ્લાકે જાગ્યો;\nબબ્બે બસ ચૂકનારો જાગ્યો.\nઆમ જે સૂરજની સાક્ષીએ જાગે છે તેને બહાનાં સહજ હોય છે. તેનાં બહાનાંની પત પ્રભુ રાખે છે. તેથી રોજિંદા જીવનમાં ‘જાગ્યા ત્યાંથી સવાર (-અને સૂતાં ત્યાંથી સાંજ) સમજીને બાકીના કાર્યક્રમો આગળ ધપાવવામાં કશું ખોટું નથી.\n« Previous હું વાર્તા લખું છું – હરિશ્ચંદ્ર\nડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભાવિ વહુને કેટલીક શિખામણો – કલ્પના દેસાઈ\nપણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. એ સમયે માંડવામાં વાતાવરણ પણ ઘણું જ ગંભીર બની જતું હોઈ ઘણા નરમ દિલના લોકો જમીને ચાલતાં થાય છે, કન્યાવિદાય સુધી રોકાતાં નથી. જ્યારે ઘણી સ્ત્રીઓ કન્યાવિદાય વખતે પોતાનો ભૂતકાળ યાદ કરીને રડવા માંડે છે. એમનાથી કોઈનું પણ દુઃખ જોવાતું નથી. ગંગા-જમનાની ધોધમાર વર્ષામાં મન મજબૂત કરીને કોરા રહેવાનું, કોઈ પણ ... [વાંચો...]\nજ્ઞાનની ગરબડ – નટવર પંડ્યા\n‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું...’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક વાંચશો તો તમે નોલેજ સેન્ટર બની જશો, જ્ઞાની બની જશો.’ આ સાંભળીને અમારા ચંદનમામાએ ‘જ્ઞાની’ બનવાના ગરમાગરમ ઉત્સાહમાં દરરોજ કલાકને બદલે દોઢ કલાક વાંચવાનું શરૂ કર્યું. આ રીતે સત��� દશ વર્ષ વાંચ્યા ... [વાંચો...]\nરા.રા. શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા\nબાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી ... [વાંચો...]\n16 પ્રતિભાવો : પથારીત્યાગનો પૂર્વાર્ધ \nમને તો વહેલા ઉઠવાની ટેવ છે…… 🙂\nજોર કરી જોરાવર જાગ્યો.\nમિનિટ કહી, કલ્લાકે જાગ્યો;….”\nમને પન જલદિ ઉથવુ ગમે\nએક એક વાક્ય ખડખડાટ હસાવનારુ\nહા હા હા હા.\nમઝા આવી ગઈ , અત્યારે જ ફરી સુઈ જવાની ઈચ્છા થઇ ગઈ, સરસ, ઉત્તમ પ્રકાર નો હાસ્ય લેખ. આભાર\nખૂબ સુંદર લેખ.અભિનંદન.ઊંઘની બારીકીઓને ખૂબ વિસ્તારથી વર્ણવી છે.મઝા પડી ગઇ.\nખુબ મજા આવી……..મને તારક મેહતા ટીવી સીરીઅલ ના જેઠાલાલ યાદ આવી ગયા\nખરેખર ખુબ જ સરસ હાસ્ય લેખ છે મને તો બહુ જ ગમયો મજા આવી ગઈ.\n મઝા આવી. આ પૂર્વે પણ નટવર પંડ્યાના ઘણા હાસ્યલેખો વાંચ્યા છે.\nધીમે ધીમે તેઓ મારા પ્રિય હાસ્ય્લેખકોમાંના એક બનતા જાય છે. લેખકને અભિનંદન \nપોહ ફાટ્યુ ને બોલી કોયલ\nઉઠો જાગો અને દોડો\nરાત કાળિ જતિ રહિ હવે તો ઓ ઊઘ છોડો\nનિદ્રા રાણી ભારે પ્યારિ નથિ એ ત્ય્જાતિ\nટ્રાય કરુ હુ ગમે તેટ્લો\nઉઘ મને બહુ આવતિ\n૧ સવારે ઉઠ્યો વહેલો\nપરોઢે ઉઠિ પ્રશન પુછયો\nસુ છે સ્ટેટસર મારુ\nલાગ્યો વિચાર ગમ્ભિર આ મને\nમે ખોલ્યુ મગજ નુ તાળુ\nજઇ ને જોઉ ભેન્કાર ઓર્ર્ડે\nત્યા ૧ જ્યોત હુ ભાળુ\nલોભ મોહ મા ઘંણુ ગુમાવ્યુ\nકરવુ છે કઇક સારુ\nઝાપટ મારિ બાપા એ ત્યા\nઊંઘનેય આપણે જુવાન હોઈએ ત્યાં સુધી જ આપણામાં રસ હોય\nશિયાળા ની વહેલી સવારે સુવાનુ છોડનાર કે નહી છોડનાર બન્ને પ્રકારના લોકોને કેન્દ્ર મા રાખી ઉત્તમ હાસ્ય લેખ રજૂ કર્યો છે.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/jano-chankiya-niti-mana-6-sukh-vishe/", "date_download": "2019-07-19T20:54:42Z", "digest": "sha1:DSVJWSXXKAN4FMA3XKT5LD4O2PGPQVDG", "length": 9090, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "ચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ ઓછા લોકોને મળે છે આ શુખ...", "raw_content": "\nHome જાણવા જેવું ચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ ઓછા...\nચાણકય નીતિ અનુસાર બધા લોકોને નથી મળતી આ 6 વસ્તુઓ, બહુ ઓછા લોકોને મળે છે આ શુખ…\nચાણકય નીતિના બીજા અધ્યાયના બીજાજ શ્લોકમાં આચાર્ય ચાણકયએ 6 પ્રકારના શુખ વિષે કહયું છે.જે બધા લોકોને મળતા નથી. આચાર્ય ચાણકય અનુસાર પૂર્વજન્મના તપ અને પુણ્યના ફળના પ્રભાવથી બહુ ઓછા લોકોને આ 6 પ્રકારના શુખ મળે છે.આમાં રતી,શક્તિ, સુંદર સ્ત્રી અને બીજા 4 પ્રકારના શુખ છે.જોવા જઈએ તો રાજા અને બીજા કુળના લોકોજ આ 6 પ્રકારના શુખનો અનુભવ કરી શકે છે.આ 6 પ્રકારના શુખ મળવાથી બધીજ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.\nચાણકય નીતિનાઆ શ્લોક મુજબ ભોજનના યોગ્ય પદાર્થ અને ભોજનની શક્તિ, સુંદર સ્ત્રી અને રતીની શક્તિ,એસ્વર્ય અને દાન આપવાની શક્તિ. આ 6 પ્રકારના શુખ બહુજ ઓછા લોકોને મળે છે.આચાર્ય ચાણકય મુજબ આ 6 પ્રકારના શુખ મોટા તપ ના ફળ સ્વરૂપે મળે છે.એટલેકે જો કોઈએ પુણ્યનું બહુ મોટું કાર્ય કર્યું હોય તો એને આ બધી વસ્તુઓ મળે છે.આ 6 પ્રકારના શુખ હોય તેને બીજા કોઈ શુખની કામના રહેતી નથી.આના લીધે કોઈ પણ મનુષ્ય બધી રીતે શુખી રહી શકે છે.આમાં ભોગ અને ધર્મ બનેનું ફળ મળે છે.જેનાથી મોક્ષ મળે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleવરરાજાએ કરી મંડપમાં કઈક એવી હરકત કે ભડકી ગઈ થનારી સાસુ,ત્યાં સુધી કે ઉતારી નાખીયા વરરાજાના કપડા…\nNext articleસફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે…\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત જાણીને તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે…\nપેટ્રોલ પંપ પર રાખો આ 5 વાતોનું ધ્યાન -થઈ જશે ગાડીની...\nનારિયેળ તેલને લઈને આખા દેશમાં ચાલી રહી છે એક દલીલ…\nએક લીપ બામથી બનશે તમારા અનેક કામ\nજો તમે સવારમાં નાસ્તો કરતા નહિ હો તો તમે પણ બીમાર...\nએક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો...\nખેતરે ગયેલ યુવતી સાથે થયું સામૂહિક દુષ્કર્મ, અને પછી કર્યું કઈક...\nશિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો...\nમુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજે દિવસભર આ ખબરો પર ટકી રહેશે નજર, જેની તમારા પર...\nમુકેશ અંબાણી છે સૌથી ધનવાન પિતા અને તેમના સંતાનો ભણેલા છે...\nબધા યુઝર્સ માટે ફેસબુક મેસેન્જરમાં આવ્યું ડાર્ક મોડ, આ રીતે ઓન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2018/07/", "date_download": "2019-07-19T21:37:42Z", "digest": "sha1:7A6SW2V5OFZFPYOADHYPI4PO57ZPGMTL", "length": 8309, "nlines": 203, "source_domain": "venunad.wordpress.com", "title": "જુલાઇ | 2018 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ��વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged આંગણાં, કાંટા, જખમ, દરકાર, દુ:ખ, નિમંત્રી, નિર્દય, પંથ, બાવળ, મલમ, રાગ, લાગણી, સભા, સરગમ, સાજ on જુલાઇ 25, 2018| Leave a Comment »\nજખમ તો કયારના દીધા, મલમ આજે લગાડો છો\nફરીથી લાગણી દિલની, હવે શાને જગાડો છો\nઅમે વીણ્યા હતા કાંટા, તમારા પંથના કાયમ,\nતમે બાવળ, અમારા આંગણામાં પણ, ઊગાડો છો.\nસમય વીત્યો, ના આવશે પાછો, ખબર છે ને\nકરીને યાદ દુ:ખોને, હવે જીવન બગાડો છો.\nભલે દરકાર ના કરતા, છતાં નિદૅય થયા શાને\nનિમંત્રીને, સભામાંથી વિના કારણ ભગાડો છો.\nઅનેરાં ગીત ગાયાં છે, સુરીલા ‘સાજ’ની સાથે,\nછતાંયે, રાગમાં સરગમ તમે ખોટી વગાડો છો.\nકોણ અંદર ‘હા’ ભણે છે, કોણ કે’ છે ‘ના’ મને,\nરોજ સંવાદો કરે છે, બેય મારા હોય છે;\nપ્રશ્ર્ન પૂછે જીવ તો, આતમ જવાબો આપશે,\n‘સાજ’ બંને ‘હા’ કહેતો, કામ સારા હોય છે.\nમાગ્યા કર્યું – ગઝલ\nસુખ તેં ભરપૂર આપ્યું, તે છતાં માગ્યા કર્યું,\nદુ:ખ થોડું પણ મળ્યું, શુન્યથી ભાગ્યા કર્યું.\nજીવતરને માપવાનું માપિયું ખોટું હશે,\nકૈંક ખૂંટે એમ મારી જાતને લાગ્યા કર્યું.\nછે ખબર, વીતી ગયેલો કાળ પાછો ના વળે,\nબચપણની યાદ આવી, રાતભર જાગ્યા કર્યું.\nનાખુદા છે નાવપર તો પાર સાગર થઇ જશે,\nડૂબવાનો ડર હતો, ઊંડાણને તાગ્યા કર્યું.\nહોય છે તારી કૃપા મારી ઉપર એથી જ તો,\nગીત તારા પ્રેમનું આ ‘સાજ’માં વાગ્યા કર્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/bajaj-pulsar-ns-125-will-be-launched-in-india-next-month-the-price-will-be-between-63000-to-65-thousand-rupees-1562590632.html", "date_download": "2019-07-19T21:04:14Z", "digest": "sha1:PQQPVNLEHQKJR2MDJ3EDEKAJFMHSPWV4", "length": 5295, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bajaj Pulsar NS 125 will be launched in India next month, the price will be between 63,000 to 65 thousand rupees|Bajaj Pulsar NS 125 આવતા મહિને ભારતમાં લોન્ચ થશે, કિંમત 63 હજારથી 65 હજાર રૂપિયા હશે", "raw_content": "\nઅપકમિંગ / Bajaj Pulsar NS 125 આવતા મહિને ભારતમાં લોન્ચ થશે, કિંમત 63 હજારથી 65 હજાર રૂપિયા હશે\nઓટો ડેસ્કઃ બજાજ ઓટો આ ફેસ્ટિવ સિઝન પહેલાં પોતાના ગ્રાહકો માટે નવી બજાજ પલ્સર NS 125 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નવી પલ્સર બાઇક આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. પલ્સરની ખાસ વાત એ હશે કે તે 125cc સેગમેન્ટમાં સૌથી પાવરફુલ બાઇક હશે. ભારતમાં લોન્ચ કર્યાં પછી આ બાઇકને ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે.\nPulsar NS125 સ્પોર્ટી લુકમાં આવશે. તેની ડિઝાઇનમાં પલ્સર 135ની ઝલક જોવા મળી શક��� છે. આ બાઇકમાં શાર્પ હેડલાઇટ, હાર્ડ વિન્ડસ્ક્રીન અને સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, મેટ ફિનિશ એક્ઝોસ્ટ મફલર, ડ્યુઅલ ટોન કલર સ્કીમ, પહોળા ટાયર અને સ્પ્લિટ સીટ્સ વગેરે ફીચર્સ જોવા મળી શકે છે.\nબજાજ ઓટો હંમેશાં ઓછી કિંમતમાં સ્ટાઇલિશ બાઇક લાવવા માટે જાણીતી છે. તેથી ધારણા છે કે નવી Pulsar NS125ની કિંમત 63,000 રૂપિયાથી લઇને 65,000 હોઈ શકે છે. આ બાઇકની ટક્કર હોન્ડા શાઇન સાથે થશે. નવી Bajaj Pulsar NS125માં ફ્યુઅલ ઈન્જેક્શનવાળું 124.45ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન મળશે, જે 12hpનો પાવર 8500rpm આપશે અને 6000 rpm પર 11Nm ટોર્ક જનરેટ કરશે. આ બાઇકનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ હશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/political-high-voltage-drama-in-karnataka-mla-reaches-to-court-99980", "date_download": "2019-07-19T20:51:18Z", "digest": "sha1:X5O3UTUZLKLSR2KCJPAZIFD5Y3MCWOHS", "length": 8119, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "political high voltage drama in karnataka mla reaches to court | પાંચ ધારાસભ્યોએ સ્પીકરે રાજીનામાંનો અસ્વીકાર કરતાં કોર્ટમાં - news", "raw_content": "\nપાંચ ધારાસભ્યોએ સ્પીકરે રાજીનામાંનો અસ્વીકાર કરતાં કોર્ટનાં દ્વાર ખખડાવ્યા\nપાંચ ધારાસભ્યોએ સ્પીકરે રાજીનામાંનો અસ્વીકાર કરતાં કોર્ટનાં દ્વાર ખખડાવ્યા .બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે\nચાલુ છે કર્ણાટકનું નાટક\nકર્ણાટકના પાંચ બાગી ધારાસભ્યો શનિવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી માગ કરી છે કે, કોર્ટ વિધાનસભાના સ્પીકરને તેમનું રાજીનામું સ્વીકાર કરવા માટે આદેશ આપે. આ પાંચ બાગી ધારાસભ્યોમાં સુધાકર રોશન બેગ, એમટીવી નાગરાજ, મુનિ રત્ના અને આનંદ સિંહ સામેલ છે.\nબાગી ધારાસભ્યોનું કહેવું છે કે, વિધાનસભા સ્પીકર ધારાસભ્યોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યોને સરકારને સમર્થન આપવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, તે સરકારને સમર્થન નહીં આપે તો અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે. ધારાસભ્યોનું કહેવું છે કે, કોઈપણ ચૂંટાયેલ ધારાસભ્ય રાજીનામું આપવા માટે હકદાર છે. તેવામાં વિધાનસભા સ્પીકર દ્વારા તેમના મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.\nતો સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે સુનાવણી કરતાં સ્પીકરને કહ્યું કે આગામી આદેશ સુધી કોઈપણ નિર્ણય ન લે. રાજીનામા અને અય���ગ્ય મામલામાં મંગળવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ તે દિવસે પાંચ અન્ય કર્ણાટકના બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી પણ કરશે.\nઆ પણ વાંચોઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી\nભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે, બીજેપીના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા માટે જે સમય માગ્યો છે અમે તેમના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. યેદિયુરપ્પાએ કહ્યું છે કે, કર્ણાટકની જનતાને હાલની ગઠબંધન સરકારના ભ્રષ્ટાચારથી નફરત થઈ રહી છે. આ જ કારણ છે કે, બંને પાર્ટીના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે. આ જ કારણ છે કે, કુમારસ્વામીએ વિશ્વાસ સાબિત કરવા માટે સમય માગ્યો છે અને અમને તેનો કોઈ વાંધો નથી. આગામી થોડા જ દિવસોમાં આ સરકાર પડી જશે.\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\n‘કર-નાટક’: આજે કુમારસ્વામીની અગ્નિપરીક્ષા, ‘બહુમત’ પુરવાર કરશે\nકર-નાટકઃ બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે\nકુમારસ્વામી 18 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસમત પુરવાર કરશેઃ સિદ્ધારમૈયા\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/social-science-taru-kajaria-writes-about-resignation-99642", "date_download": "2019-07-19T20:55:02Z", "digest": "sha1:MGKIR74ZFESEPXGDRPE4VJ6H4XUFE6A5", "length": 15728, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "social science taru kajaria writes about resignation | રાજીનામાં કે ના-રાજીનામાં પાછળનાં કારણો કેટલાં સાચાં? - news", "raw_content": "\nરાજીનામાં કે ના-રાજીનામાં પાછળનાં કારણો કેટલાં સાચાં\nતરુ કજારિયા - સોશ્યલ સાયન્સ | મુંબઈ ડેસ્ક | Jul 09, 2019, 11:25 IST\nએકવીસમી સદીની અઢાર વરસની છોકરી પોતાની પસંદ કરેલી એક કારકિર્���ી છોડીને કંઈક બીજું કરવા માગતી હોય એ શક્ય નથી\nગયા અઠવાડિયે આપણે ત્યાં રાજીનામાની હૅટ-ટ્રિક થઈ ગઈ. રાજકીય, ખેલજગત અને બૉલીવુડ જેવાં ત્રણ લોકપ્રિય ક્ષેત્રોમાંથી ત્રણ વ્યક્તિઓનાં રાજીનામાંના ખબર આવ્યા. એના વિશે વાત કરતાં પહેલાં થોડીક વાત આ શબ્દ ‘રાજીનામું’ વિશે. આ શબ્દમાં જ રાજી એટલે કે ખુશીથી રાજી થઈને લખાયેલું હોય એવો અર્થ સમાયેલો છે, પરંતુ વાસ્તવિક જિંદગીમાં બધાં જ રાજીનામાં કંઈ ખુશીથી લખાતાં નથી હોતાં. ખેર, પેલાં ત્રણ નામો તરફ જઈએ તો કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બીજું, અંબાતી રાયુડુ નામના યુવાન ક્રિકેટરે ક્રિકેટ છોડવાની જાહેરાત કરી છે અને ત્રીજું નામ છે ઝાયરા વસીમનું. ‘દંગલ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મોની મીઠડી હિરોઇન અને નૅશનલ અવૉર્ડ વિજેતા ઝાયરા વસીમે બૉલીવુડને ગુડબાય કરી દીધું છે.\nઆમાં પહેલું (રાહુલ ગાંધીનું) રાજીનામું તો ઓછે વધતે અંશે અપેક્ષિત હતું. એની પાછળ પોતાની કામગીરીની નિષ્ફળતા છે તો બીજા (અંબાતી રાયુડુના) સંન્યાસ પાછળ ભારતીય ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સ દ્વારા આ વર્લ્ડ કપમાં રાયુડુની કરાયેલી સરેઆમ ઉપેક્ષા જવાબદાર છે. અને એ દૃષ્ટિએ અમુક અંશે એ નારાજીનામું છે. પરંતુ ત્રીજું (ઝાયરા વસીમનું) એટલે કે ઝાયરા વસીમનો બૉલીવુડને તિલાંજલિ આપવાનો નિર્ણય તદ્દન અનપેક્ષિત અને આંચકો આપનારો છે. સફળતા, પ્રશંસા, પ્રસિદ્ધિ આ બધું કોને ન ગમે તેમાંય નાની ઉંમરે તમે તમારા કોઈ કામ, કસબ કે પ્રતિભાને કારણે એ બધું કમાઈ શક્યા હો તો-તો તમને એ અતિ વહાલું હોય. ખુદ તમે તો વધુ ઉજ્જવળ ભાવિનાં સપનાંમાં રાચતા હો. તમારા પેરન્ટ્સ, પરિવાર, સ્વજનો, મિત્રો, શિક્ષકો અને આસપાસના લોકો પણ તમારા પર મોટી આશા બાંધી બેઠા હોય. કહોને, તમારી મોટી છલાંગ માટેનો તખ્તો પૂરેપૂરો ગોઠવાઈ ગયો હોય. અને તેમાંય નાની ઉંમરે તમે તમારા કોઈ કામ, કસબ કે પ્રતિભાને કારણે એ બધું કમાઈ શક્યા હો તો-તો તમને એ અતિ વહાલું હોય. ખુદ તમે તો વધુ ઉજ્જવળ ભાવિનાં સપનાંમાં રાચતા હો. તમારા પેરન્ટ્સ, પરિવાર, સ્વજનો, મિત્રો, શિક્ષકો અને આસપાસના લોકો પણ તમારા પર મોટી આશા બાંધી બેઠા હોય. કહોને, તમારી મોટી છલાંગ માટેનો તખ્તો પૂરેપૂરો ગોઠવાઈ ગયો હોય. અને અને એવામાં અચાનક તમે કહી દો કે હું આ ક્ષેત્ર છોડી દઉં છું, તો શું થાય અને એવામાં અચાનક તમે કહી દો કે હું આ ક્ષેત્ર ��ોડી દઉં છું, તો શું થાય હજારો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય અને અને હોઠ આઘાતથી ખુલ્લા રહી જાયને હજારો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય અને અને હોઠ આઘાતથી ખુલ્લા રહી જાયને આ જ કારણસર ઝાયરાના નિર્ણય વિશે સવાલો અને ચર્ચાનો વંટોળ ઊઠ્યો છે.\nઝાયરાએ બૉલીવુડ છોડવાનો પોતાનો નિર્ણય ટ્વિટર પર જાહેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે હમણાં ઘણા સમયથી તેને લાગ્યા કરતું હતું કે તે કોઈ બીજી વ્યક્તિ બનવા ધમપછાડા મારી રહી છે. એ માટે જ તે પોતાનો સમય, મહેનત અને લાગણીઓ ખર્ચી રહી છે. નવી જીવનશૈલીમાં સેટ થવાનાં હવાતિયાં મારી રહી છે. છેલ્લા થોડા વખતથી ઝાયરા એ બધું સમજવાના પ્રયત્નો કરી રહી હતી. અને તેને સમજાયું કે આ ક્ષેત્રમાં હું ચોક્કસ પૂર્ણપણે ગોઠવાઈ શકું એમ છું, પરંતુ સાથે જ તેને એ પણ પ્રતીતિ થઈ કે તે આ માહોલની નથી. ઝાયરા કહે છે કે બૉલીવુડની આ કારકિર્દીએ મને અઢળક પ્રેમ, સહકાર અને તાળીઓ બક્ષ્યાં છે; પરંતુ એ સાથે જ તેણે મને જડતાના પંથે પણ ચડાવી દીધી છે. કેમ કે અજાણપણે ચૂપચાપ તેણે મને મારી આસ્થાથી (ઈમાનથી) વંચિત કરી દીધી હતી મારી આસ્થામાં સતત દખલઅંદાજી કરતા વાતાવરણમાં કામ કરતાં-કરતાં મારો મારા ધર્મ સાથેનો સંબંધ પણ જોખમાઈ રહ્યો હતો મારી આસ્થામાં સતત દખલઅંદાજી કરતા વાતાવરણમાં કામ કરતાં-કરતાં મારો મારા ધર્મ સાથેનો સંબંધ પણ જોખમાઈ રહ્યો હતો ઝાયરાની વાત છેલ્લે સુધી સાંભળ્યા બાદ ઘણા લોકોની પ્રતિક્રિયા હતી કે ‘હમ્મ્મમ્મ્મ્મ સમજાઈ ગયું ઝાયરાની વાત છેલ્લે સુધી સાંભળ્યા બાદ ઘણા લોકોની પ્રતિક્રિયા હતી કે ‘હમ્મ્મમ્મ્મ્મ સમજાઈ ગયું’ તેમને જે સમજાયું છે તે એ કે ઝાયરાના આ નિર્ણય પાછળ કોઈ ધાર્મિક સત્તાનો દબાણ કે પ્રભાવ દેખાય છે’ તેમને જે સમજાયું છે તે એ કે ઝાયરાના આ નિર્ણય પાછળ કોઈ ધાર્મિક સત્તાનો દબાણ કે પ્રભાવ દેખાય છે એ શક્યતા નકારી શકાતી નથી, કેમ કે કાશ્મીરની આ કિશોરી પર અગાઉ તેના સમાજના રૂઢિચુસ્ત ધર્મગુરુઓ દ્વારા વિરોધની ટકોર અને ટિપ્પણીઓ વરસ્યાના સમાચાર હતા. આનો અર્થ એ થયો કે ઝાયરાએ લખી છે એ મથામણ કદાચ તેણે એ દબાણને કારણે અનુભવી હોય.\nસોળ-સત્તર વર્ષની એક કિશોરી જિંદગીમાં સફળતા, પ્રસિદ્ધિ અને લોકપ્રિયતામાં મહાલતી હોય અને બીજી બાજુથી તેને સમાજની કોઈ વગદાર વ્યક્તિ કહ્યા કરે કે તું જે કરી રહી છે એ યોગ્ય નથી, તેના પરિવારને પણ તેને કારણે સામાજિક ટીકાનો શિકાર બનવું પડે તો એ પ��લી કિશોરી માટે કેટલી તનાવપૂર્ણ અને અસમંજસની પરિસ્થિતિ હોઈ શકે શક્ય છે કે ઝાયરાએ આવી સ્થિતિમાં બૉલીવુડની કારકિર્દીને ગુડબાય કહી દેવાનું નક્કી કર્યું હોય.\nપરંતુ એવું કોઈ બાહ્ય દબાણ ન હોય અને ખરેખર જ ઝાયરાએ પોતે લખી છે એવી કશ્મકશ અનુભવી હોય તો તો એ બાબતે આટલો હોબાળો જરૂરી છે તો એ બાબતે આટલો હોબાળો જરૂરી છે એકવીસમી સદીની અઢાર વરસની એક છોકરી પોતાની પસંદ કરેલી એક કારકિર્દીમાં પોતીકાપણું ન અનુભવતી હોય અને એ છોડીને કંઈક બીજું કરવા માગતી હોય એ શું શક્ય નથી એકવીસમી સદીની અઢાર વરસની એક છોકરી પોતાની પસંદ કરેલી એક કારકિર્દીમાં પોતીકાપણું ન અનુભવતી હોય અને એ છોડીને કંઈક બીજું કરવા માગતી હોય એ શું શક્ય નથી કેટલાય યંગસ્ટર્સની પસંદ બદલાય અને તેઓ પોતે હોય એ વ્યવસાય કે ફીલ્ડ છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં ઝંપલાવે છે એમ જ ઝાયરાના કિસ્સામાં પણ બની શકેને\nઆ પણ વાંચો : કાયદાનો દુરુપયોગ થતો હોય ત્યારે એની સામે કવચની જોગવાઈ પણ જરૂરી\nએમ તો તાજેતરનાં વરસોમાં કેટલાંક યંગ, બ્રાઇટ યુવાન-યુવતીઓએ પોતાની ઝળહળતી કારકિર્દી અને કોઈને ઈર્ષ્યા આવે એવી સુખસુવિધાથી ભરપૂર લાઇફ-સ્ટાઇલ છોડીને ત્યાગ અને સંયમનો આકરો માર્ગ અપનાવતાં આપણે જોયાં છે. યાદ કરો છેલ્લા એકાદ વર્ષમાં કેટલા સફળ સીએ, એમબીએ, બિઝનેસમૅન, સ્પોર્ટ્સ પર્સન્સ કે દુન્યવી દૃષ્ટિએ પૂરેપૂરા સુખી સંપન્ન લોકોની તસવીરો જોઈ છે જેમણે સંસાર ત્યાગીને દીક્ષા લીધી છે ઘણી વાર મન થયું છે કે એ વ્યક્તિઓના મનમાં ડોકિયું કરીને જોઉં કે એવી કઈ ચીજ છે, કયો ધક્કો છે જેણે તેમને એવો નિર્ણય કરવા પ્રેર્યા છે ઘણી વાર મન થયું છે કે એ વ્યક્તિઓના મનમાં ડોકિયું કરીને જોઉં કે એવી કઈ ચીજ છે, કયો ધક્કો છે જેણે તેમને એવો નિર્ણય કરવા પ્રેર્યા છે સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પારિવારિક સંસ્કારો અને વાતાવરણની પ્રબળ અસર હોય છે. પરંતુ આવા મહત્ત્વના નિર્ણયો વ્યક્તિ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી તમામ વિકલ્પોને ચકાસ્યા વિના અને દૃઢ પ્રતીતિ વગર લે છે ત્યારે એ લાંબા સમય સુધી ટકી શકતા નથી. ઝાયરાના કિસ્સામાં પણ આ નિર્ણય તેનો છે કે દબાણ હેઠળનું નારાજીનામું છે એ ખબર પડી જશે. પરંતુ આ બધી ચર્ચા કર્યા પછી પણ હું વ્યક્તિની પસંદગીનો આદર કરવાના મતની છું. પેલા દીક્ષાર્થીઓના કિસ્સાઓમાં પણ મારું મન એ જ દલીલ કરે છે કે તે લોકોને જે દેખાઈ કે સમજાઈ ગયું હોય એ આપણે જોઈ કે ���મજી ન શકતા હોઈએ એ પણ શક્ય છેને\nએક અમૂલ્ય ભાષા - (લાઇફ કા ફન્ડા)\nવર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું\nતેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nએક અમૂલ્ય ભાષા - (લાઇફ કા ફન્ડા)\nવર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું\nતેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pen-drives/toshiba-u202a-16gb-usb-20-utility-pendrive-pack-of-5-price-ps97Vf.html", "date_download": "2019-07-19T21:39:35Z", "digest": "sha1:2LT2RJRJ3YM7LEHJIUGHIMIRN3BJHT3E", "length": 15509, "nlines": 375, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં તોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 નાભાવ Indian Rupee છે.\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 નવીનતમ ભાવ Jul 19, 2019પર મેળવી હતી\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5સનપદેળ માં ઉપલબ્ધ છે.\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 સૌથી નીચો ભાવ છે 1,475 સનપદેળ, જે 0% સનપદેળ ( 1,475)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી તોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5 વિશિષ્ટતાઓ\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ USB 2.0\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 42 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 25 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nતોશિબા ઉ૨૦૨એ ૧૬ગબ સબ 2 0 યુટીલીટી પેનડ્રાઈવે પેક ઓફ 5\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.workwithlic.com/tag/gujarati-ic38-paper/", "date_download": "2019-07-19T20:51:04Z", "digest": "sha1:WLN34HAENZXC66YZ2TGKHKX3QJA5C3VQ", "length": 2431, "nlines": 44, "source_domain": "www.workwithlic.com", "title": "Gujarati ic38 paper Archives - IC38 Online Mock Test for LIC Agents IC38 Online Mock Test for LIC agency exam, Latest material in hindi ic38, english ic38, marathi ic38, bengali ic38, gujarati ic38, kannada ic38, tamil ic38, telugu ic38, punjabi ic38", "raw_content": "\nQue. 1 : નીચેનામાંથી કયું વાક્ય સાચું છે 1. વીમા નિયમનનો મુખ્ય ઉદેશ્ય વીમા કંપનીઓનું રક્ષણ કરવાનું છે. 2. વીમા નિયમનનો મુખ્ય ઉદેશ્ય વીમા મધ્યસ્થીઓનું રક્ષણ કરવાનું છે. 3. વીમા નિયમનનો મુખ્ય ઉદેશ્ય પોલીસીધારકોનું રક્ષણ કરવાનું છે. 4. વીમા નિયમનનો મુખ્ય ઉદેશ્ય વીમા સરકારનું રક્ષણ કરવાનું છે. Que. 2 : નીચે થોડા એવા કિસ્સા આપવામાં આવેલ છે જે ઉત્તરજીવીત્તા દાવામાં ઝડપ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://khedut.club/amit-jethva-murder-case-criminals-is-bjp-members/", "date_download": "2019-07-19T21:17:18Z", "digest": "sha1:RQ7FBOIAW3NDUMV5WWNBCSLDBQXIXCMC", "length": 10987, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "અમિત જેઠવા હત્યા કેશમાં ભાજપના ભૂતપૂર્વ સંસદ સહીત 6 દોશી જાહેર થયા,જાણો વિગતે", "raw_content": "\nઅમિત જેઠવા હત્યા કેશમાં ભાજપના ભૂતપૂર્વ સંસદ સહીત 6 દોશી જાહેર થયા,જાણો વિગતે\nઅમિત જેઠવા હત્યા કેશમાં ભાજપના ભૂતપૂર્વ સંસદ સહીત 6 દોશી જાહેર થયા,જાણો વિગતે\nઆજે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સ��િત 7ને દોષિત જાહેર કરાયા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.\nઆજે અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા ગીરસોમનાથના કોડીનારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. કોડીનારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. હાલ કોડીનારમાં LCB, SOG સહિત 60થી વધુ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.\nશું છે કેશની વિગત\nજૂનાગઢના 35 વર્ષીય આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.\nકોસમાં સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.\nજેઠવા હત્યા કેસની સુનાવણીમાં પૂર્વે 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. CBIએ પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં હાઇકોર્ટે રિકોલ કરેલા 27 સાક્ષી બીજીવાર પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. જે કેસમાં શનિવારે સીબીઆઇ જજ કે.એમ.દવેની માનનીય કોર્ટ દ્રારા ચુકાદો આપવામા આવશે.\nઆ મામલામાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ઘણી આરટીઆઈ કરી હતી. તેમણે ગીર વન વિભાગમાં ગેરકાયદે ખોદકામ મામલે પીઆઈએલ પણ કરી હતી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સેવાનો કોઈ ધર્મ હોતો નથી, આ વાતને મરણ બાદ પણ સાચી પાડી આ સુરતના યુવકે. જાણો અહીં\nNext આધારકાર્ડ અને પાનકાર્ડના આ નવા નિયમ જાણીલો, નહીંતર થશે મોટું નુકશાન\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/23/2018/2561/", "date_download": "2019-07-19T21:17:50Z", "digest": "sha1:R2BSYJTAVV6JBYN3BQFIXDJYLYA2MGYH", "length": 7920, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર\nકનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર\nન્યુ યોર્કઃ વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુસ્તકોનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંત��� કરવામાં આવ્યું છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘણા ભારતીયો માટે ખૂબ જ પરિચિત નામ છે, તેમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. તેઓ રાજ્યસભાના સભ્ય હતા, ઉત્તર પ્રદેશના ગવર્નર હતા અનેે ભાગલા પછીના સમયગાળામાં હૈદરાબાદના સ્પેશિયલ એજન્ટ હતા.\nગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા સાહિત્યકાર હોવા છતાં ગુજરાતની બહાર ઘણા ભારતીયો તેમના સાહિત્યક્ષેત્રે માતબર પ્રદાનથી અપરિચિત છે. તેમની નવલકથાઓનાં પાત્રો મુંજાલ મહેતા અને મીનળદેવી અથવા કાક અને મંજરી પેઢીઓ સુધી લોકોના દિલોદિમાગમાં છવાયેલાં છે.\nઇતિહાસના વિદ્યાર્થી હોવાના કારણે મુનશી પોતાની નવલકથાઓમાં ઐતિહાસિક પશ્ચાદભૂ પર ભાર મૂકતા હતા.\nમુનશીના ગુજરાતી સાહિત્યમાં માતબર પ્રદાન છતાં ગુજરાતની બહાર ઘણા ઓછા લોકોએ તેમની નવલકથાઓ વાંચી છે. મુનશીના સાહિત્યનું હિન્દી ભાષામાં રૂપાંતર થયેલું છે. જ્યાં સુધી અંગ્રેજી ભાષાને લાગેવળગે છે ત્યાં સુધી મુનશી પોતાની ઐતિહાસિક નવલકથાઓના કારણે વધુ લોકપ્રિય બનેલા છે. ભાષાંતરકારો તરીકે અમે મુનશીની ‘પાટણ ટ્રાયોલોજી’નું ભાષાંતર કર્યું છે, જેમાં વિખ્યાત ત્રણ નવલકથાઓ ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’નો સમાવેશ થાય છે.\nPrevious articleયુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નિમાતા દિગ્વિજય ગાયકવાડ\nNext articleપાકિસ્તાનને જોરદાર આંચકો – એફ એ ટીએફ દ્વારા પાક ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઉચ્ચ રક્તચાપના લાભકારી ઘરેલુ ઉપાય\nઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના સંસ્મરણો તાજા કર્યાઃ પોતાના મુખ્યમંત્રી તરીકેના...\nઆઈપીએલની મેચો માટે સટ્ટેબાજી- અરબાઝ ખાન પછી હવે ફારાહ ખાનના ભાઈ...\nભારતીય વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાની બાયોપિકમાં કંગના રનૌત અને અમિતાભ બચ્ચન\nસંજય લીલા ભણશાળી ફરી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ બનાવવા માગે છે- રણવીર...\nસામાજિક આદાનપ્રદાનના અભ્યાસ માટે ‘બ્રેઇન’ ગ્રાન્ટ મેળવતાં એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ\nભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાષ્ટ્રપિતાના હ��્યારા નથુરામ ગોડસેને દેશભકત કહ્યાઃ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/6hcgw47g/tmso-maa-jyaotirgmya/detail", "date_download": "2019-07-19T21:49:55Z", "digest": "sha1:MLODBIJRFYHCHYTU2WFWJWFOLNX4FOYF", "length": 8203, "nlines": 113, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા તમસો મા જયોતિર્ગમય by Falguni Parikh", "raw_content": "\n’ ફળિયામાં દરરોજ કચરો વાળનારા શામળે બાને હીંચકે બેઠેલા જોતા કહયું અને જવાબની અપેક્ષા રાખ્યા વગર પોતાના રોજિંદા કામમાં ગૂંથાય ગયો. આ નિત્યક્રમ જયારથી તેની ડ્યૂટી આ ફળિયામાં લાગી હતી, ત્યારથી ચાલતો હતો. શામળ તેની પત્ની તુલસી સાથે આ ફળિયામાં સફાઇ માટે આવતો. બાને હિંચકે જોતો અને આ કહેતો. બાએ કદી તેને જવાબ નથી આપ્યો કારણ કે, એ વખતે એ શ્રીનાથજી બાવાનું નામ લેતા હોય છે. શ્રી યમુનાજીના ધોળપદ ગાતા હોય છે. છતાં, શામળનાં મુખેથી બોલાયેલા ભગવાનનાં નામને તેઓ મલિન થયેલ સમજતા.\nએમના વતી ઇશા એમની પુત્રવધુ શામળને જય શ્રી કૃષ્ણ કહેતી. ઇશા સોહમને પરણીને આ ઘરમાં આવી ત્યારથી આ નિહાળી તેને ખૂબ નવાઇ લાગતી. તેના સાસુ આજે પણ નાતજાતના ભેદમાં માનતા હતા. ઇશા કોઇના માટે ભેદભાવ રાખતી નહી. તેના આ વલણથી તેના સાસુ ઘણી વખત બોલ્યા છે, પણ તે નજર અંદાજ કરી દેતી. તેની નજરમાં દરેક માનવી એક સમાન છે કેમ કે \"કોઇ પણ માનવીને તેની જાતથી નહીં તેના કામથી જાણવો જોઇએ\" એવું એ માનતી.\nદિવાળી નજીક આવી રહી હતી. ઇશા ઘરની સફાઇમાં લાગી હતી. તેના સાસુ પાઠ કરીને દરરોજ નજીક આવેલી 'હવેલી મંદિર' રાજભોગના દર્શને જતાં. આજે પણ તેઓ હવેલી મંદિર જવા નીકળ્યા. ફળિયામાં બે ગાયો લડતી હતી. અચાનક એક ગાય મંદિર તરફ દોડી. તેની અડફટમાં તેઓ આવી ગયા અને ફંગોળાઇને રસ્તા પર પડી ગયા. સવારનો રસોઇ બનાવવાનો સમય હોવાથી કોઇએ તેમની બૂમો ના સાંભળી. તે દર્દથી કણસવા લાગ્યા. ઊભા થવાની કોશિશ કરવા ગયા તો પડી ગયા. તે અસહાય બનીને દર્દથી પીડાતા રહયા.\nશામળ કચરાની લારી ભરીને પાછો ફરતો હતો. તેણે જોયું કે 'બા' નીચે પડી ગયા છે. લારીને એક તરફ ઊભી રાખી દોડતો બા પાસે ગયો. તેમને ઊભા કરવા માટે હાથ લંબાવ્યો અને ખચકાઇને પાછો ખેંચી લીધો. તે જાણતો હતો બાને આ ગમતું નહોતું.\nછેવટે બાનો હાથ પકડીને ઊભા કર્યા. ચંપાબેને આ જોયું, પણ કાંઇ બોલી શકયા નહી. બાનો હાથ પકડી ધીરે-ધીરે ઘર પાસે આવ્યો. ‘‘ભાભી, ઓ ભાભી, જલ્દી બહાર આવો, બા પડી ગયા છે.’’ તેની બૂમા-બૂમથી પાડોશીઓ ભેગા થઇ ગયા. બાને ઘરમાં લાવ્યા. ડોકટરને બોલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું, ‘‘ચિંતા ના કરશો, પડવાથી મૂંગો માર વાગ્યો છે.’’\nચંપાબેનની નજર શામળને શોધતી હતી. પરંતુ તે તો બાને સહીસલામત મૂકી તેના કામે લાગી ગયો હતો. ઇશા તેમને સંબોધતા બોલી, ‘‘જોયું મમ્મીજી તમે જેમને તુચ્છ સમજતા હતા, એ વ્યક્તિ જ આજે તમને ઉપયોગી થઈ તમે જેમને તુચ્છ સમજતા હતા, એ વ્યક્તિ જ આજે તમને ઉપયોગી થઈ\n‘‘હા બેટા, તારી વાત સાચી છે. આજે શામળે જ ભગવાનનાં રૂપમાં આવીને મને બચાવી તે ના હોત તો હું કેટલો સમય સુધી રસ્તા પર પડી રહી હોત તે ના હોત તો હું કેટલો સમય સુધી રસ્તા પર પડી રહી હોત આજે મારી આંખોમાંથી છૂત- અછૂતના ભેદનો અંધકાર દૂર થઈ ગયો છે. આજે મને સમજાયું છે કે દરેક માનવીનું સર્જન કરતાં ભગવાને એમાં કદી ભેદ નથી રાખ્યો, તો આપણે શા માટે રાખવો આજે મારી આંખોમાંથી છૂત- અછૂતના ભેદનો અંધકાર દૂર થઈ ગયો છે. આજે મને સમજાયું છે કે દરેક માનવીનું સર્જન કરતાં ભગવાને એમાં કદી ભેદ નથી રાખ્યો, તો આપણે શા માટે રાખવો મારો અંધકાર દૂર થયો ને મનમાં માનવતાનાં કિરણોનો ઉદય થયો છે મારો અંધકાર દૂર થયો ને મનમાં માનવતાનાં કિરણોનો ઉદય થયો છે સાચો ધર્મ માનવધર્મ છે- એ હું સમજી છું સાચો ધર્મ માનવધર્મ છે- એ હું સમજી છું આજે ખરા અર્થમાં મને 'દિવાળી' નો મતલબ સમજાયો છે. દિવાળી જેમ 'અંધકાર ને દૂર કરી પ્રકાશ ફેલાવે છે આજે ખરા અર્થમાં મને 'દિવાળી' નો મતલબ સમજાયો છે. દિવાળી જેમ 'અંધકાર ને દૂર કરી પ્રકાશ ફેલાવે છે’ એ મુજબ આપણે પણ આપણા અહંકાર રૂપી અંધકારને દૂર કરી વિનમ્ર બનવું જોઇએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/12/12/", "date_download": "2019-07-19T21:21:29Z", "digest": "sha1:MTDWURYAXPZYMJGACP3FA4QOT56F3V3P", "length": 7269, "nlines": 96, "source_domain": "www.aksharnaad.com", "title": "December 12, 2009 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nસુખ કે સબ સાથી દુ:ખ કે ન કોઇ – પ્રફુલ ઠાર 8\n12 Dec, 2009 in વિચારોનું વન tagged પ્રફુલ ઠાર\nકાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે બીજીવાર આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં માણસ માટે સરળ અને નિખાલસ બનવું સહુથી જરૂરી છે તેવું સમજાવતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.\nઅક્ષરનાદ પર પ���રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/patni-na-mrutyu-pachi-pati-6-divas-dedbodi-sthe-suto/", "date_download": "2019-07-19T20:41:49Z", "digest": "sha1:IEZLR7FVLE3KDJQXNEL62Z3F6VFI2PA4", "length": 10015, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "પત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો...", "raw_content": "\nHome અજબ ગજબ પત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ...\nપત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો…\nજયારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો જલ્દીથી રીતી-રીવાજો સાથે તતેના અંતિમ સંસ્કાર કરી દેતા હોય છે.દુનિયા બહારની બધા ધર્મ અને સંસ્કૃતિમાં આવોજ ���િયમ છે.પરંતુ એક માણસે પોતાની પત્નીના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર તો ન કરીયા પરંતુ તેની ડેડબોડી બેડરૂમમાં રાખી 6 દિવસ સુધી તેની સાથે સુતો પણ હતો.\nલંડનની આ ઘટના જયારે લોકોના કાન સુધી પહોચી ત્યારે લોકો દંગ રહી ગયા.લંડનના રસેલ ડેવિસને એંની પત્ની વેન્ડીની ડેડબોડી એના ઘર માં તો રાખી પરંતુ તેને પોતના બેડરૂમના બેડ પર સુવડાવી એટલુજ નહિ એં તેની પત્નીની ડેડબોડી સાથે વાતો પણ કરતો અને એંની બાજુમાં જ સુતો હતો. પરંતુ કેમ.\nવેન્ડી ૧૦ વર્ષથી સવાઈકલ કેન્સરથી પીડિત હતી.એંની છેલ્લી ઇછા હતી કે તે પોતાના ઘરમાં છેલ્લો સ્વાસ લે.એટલે મૃત્યુ સમયે તે ઘરેજ હતી.પરંતુ રસેલે એક ખાસ કામ માટે પુરા 6 દિવસ સુધી તેની પત્નીના અંતિમ સંસ્કાર ન કરીયા.\nરસેલનું કહેવું છે કે તે લોકોના વિચાર અને અંતિમ સંસ્કારના નિયમોને ચુનોતી દેવા માંગે છે.એમણે કહયું કે “ જેવુ કોઈનું મૃત્યુ થાય, અટેલે અપણે તરતજ તેને જમીન ઉપર રાખી દઈએં છીએં.જે વ્યક્તિના સરીર સાથે અપણે પ્રેમ કરિઓ , મૃત્યુ થતાજ અપને તેને સરુર સાથે ખરાબ વર્તન કરવા લગિયે છીએં.” રસેલે કહયું કે તે જેટલો સમય તેની પત્નીની બાજુમાં રહયો તેટલો સમય તે ખુબ આનંદમાં રહયો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમાછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ રીતે તે 49 દિવસ રહયો જીવતો…\nNext articleખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nપાણીના વિવાદમાં છરી મારીને કરવામાં આવી મહિલાની હત્યા, આરોપી ની ધરપકડ...\nસ્પેસ સ્ટેશનમાં સૌથી વધુ સમય સુધી રહેવા માટેનો નાસાની મહિલા અવકાશ...\nસ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પણ એટલી જ અસરકારક છે\nપતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ અપીયો ���ાળકને જન્મ, જાણો શું...\nમાસુમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સાથે કારમાં આવ્યું કઈક આવું…\nહવે તમે પણ બનાવો સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી અમારી આ રેસિપી...\nમહિલા કમીશને રેપ બાબતમાં ડીજીપીને મોકલી નોટીસ, જેનું કારણ હતું કઈક...\nગ્રેટર નોયડામાં મોબાઈલ લુટ ગેંગનો આતંક, હવે વિદ્યાર્થીનીને બનાવી શિકાર…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમાંએ તેના બાળકને પીવડાવીયુ એવુ પાણી નીકળવા માંડયો બાળકના મોઢામાંથી ધુમાડો,...\nએક બેંક કર્મચારીની મહિલાએ 9 વર્ષના છોકરા સાથે કરી હેવાનિયત, આખી...\nઆ દેશની સેનાએ માછલીઓને બનાવી જાસૂસ, બોમ્બ ચલાવવામાં પણ માહિર, પકડાય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-mla-harshad-rabdia-reached-the-diamond-jewelery-jeweler/", "date_download": "2019-07-19T20:54:43Z", "digest": "sha1:YPGF4S4VIBHNYRQYNXQJFLOGKDX5BEL2", "length": 5913, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રત્ન કલાકાર વચ્ચે હીરા ઘસવા પહોંચ્યા - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રત્ન કલાકાર વચ્ચે હીરા ઘસવા પહોંચ્યા\nકોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રત્ન કલાકાર વચ્ચે હીરા ઘસવા પહોંચ્યા\nજૂનાગઢના વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રત્ન કલાકારોની સાથે હીરા ઘસતા હોય તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષદ રિબડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ છે. તેઓ અવાર નવાર ખેડૂતોના પ્રશ્ને ખેડૂતના પહેરવેશમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા રહે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે હર્ષદ રિબડીયા અગાઉ પોતે એક સારા રત્નકલાકાર પણ હતા. બાદમાં રાજનીતિમાં આવ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.\nસાધ્વી પ્રાચીએ રામ મંદિ�� નિર્માણ પર કર્યો અવાજ બુલંદ, કહ્યું 6 ડિસેમ્બરે ધુમધામથી કરીશું મંદિરનો શિલાન્યાશ\nસલમાન-શાહરૂખના ફેન્સ માટે ખુશખબર, 16 વર્ષ બાદ બંને ખાન્સ શૅર કરશે સ્ક્રીન\nમાનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક\nસુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ\nભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/health-bulletin-new-research-says-whatsapp-is-good-for-your-heath-99244", "date_download": "2019-07-19T20:31:25Z", "digest": "sha1:L453MDL7NLXTZZCFS4PG2E7HDU5UQSHR", "length": 6814, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "health bulletin new research says whatsapp is good for your heath | હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો - lifestyle", "raw_content": "\nહવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો\n૨૦૧૬માં કોપનહેગનની યુનિવર્સિટીએ કરેલા સર્વેમાં રિસર્ચરો એવું શોધી લાવ્યા હતા કે ફેસબુક તમારામાં ઈર્ષ્યા તત્ત્વ વધારે છે.\nવૉટ્સએપ છે હેલ્થ માટે સારું.\nમેડિકલ વિશ્વ સતત નવાં-નવાં સંશોધન કરતું રહે છે જેમાં ઘણી વાર તેમનાં જ સંશોધનોથી પહેલાં આવેલા તારણ કરતાં અન્ય સંશોધનોમાં વિરોધાભાસી તારણ આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે. તાજેતરમાં એવું જ એક સંશોધન લંડનની એડ્જ હિલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે કે વૉટ્સઍપ પર પોતાના મિત્રો સાથે અને પરિવાર સાથે વાત કરવામાં સમય પસાર કરો તો એ તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. તેમના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે જે લોકો વધુ સમય સોશ્યલ પ્લૅટફૉર્મ પર ઇન્ટરેક્શન કરવામાં વિતાવતા હતા તેમનું સેલ્ફ એસ્ટિમ સારું હતું અને તેમનામાં એકલતાની લાગણી પણ ઓછી હતી. અત્યાર સુધીનાં રિસર્ચો એવું કહેતાં હતાં કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ પ્લૅટફૉર્મ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ કરે છે અને અનેક પ્રકારના માનસિક રોગોને આમંત્રણ આપે છે. હવે આ મહાશયો નવું ગતકડું લાવ્યા છે જેમાં તેમનું કહેવું છે કે આ બધું તો સારું છે, તમતમારે વાપરો. ૨૦૧૬માં કોપનહેગનની યુનિવર્સિટીએ કરેલા સર્વેમાં રિસર્ચરો એવું શોધી લાવ્યા હતા કે ફેસબુક તમારામાં ઈર્ષ્યા તત્ત્વ વધારે છે. આવા હજીયે ઘણાં રિસરર્ચ થતાં રહેવાનાં. એક જ વાત યાદ રાખવી કે અતિની નહીં ગતિ. ફેસબુક હોય, વૉટ્સઍપ હોય કે પછી બીજાં કોઈ પણ પ્લૅટફૉર્મ કેમ ન હોય, મર્યાદામાં રહીને વાપરશો તો એમાંનાં એકેય નુકસાન નહીં કરે એની ગૅરન્ટી અમે આપીએ છીએ એ પણ એકેય જાતના સંશોધન વિના.\nઆ પણ વાંચો : પુરુષોમાં પણ જોવા મળે છે પીએમએસ સિન્ડ્રૉમ\nફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો\nરાજકારણીઓનું માનસિક આરોગ્ય કથળવાની શક્યતા વધારે હોય છે\nટ્રાય કરવા જેવું છે હર્બલ ફેશ્યલ\n9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો\nઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર\n9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...\nફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/11/02/gujarati-micro-fiction-stories-2/", "date_download": "2019-07-19T21:47:26Z", "digest": "sha1:O4W2L5ZR67O2TXLCI4QA4TOB76UALZTM", "length": 17216, "nlines": 138, "source_domain": "www.aksharnaad.com", "title": "માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » માઈક્રો ફિક્શન » માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત\nમાઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત 2\n2 Nov, 2010 in માઈક્રો ફિક્શન tagged સંકલિત\nમાઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બ��દ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. પ્રથમ બે લઘુકથાઓ મહુવાથી પ્રકાશિત થતાં સામયિક “કલમ-યુદ્ધ” ના દિપાવલી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવી છે.\n૧. એક મિનિટ લેઈટ… – મેહુલ પંડ્યા\nહું લથડાતા પગે ચાલતો જતો હતો. મારા જોડે જ તે કાળીયો માણસ લાકડી ઠપકારતો ચાલતો હતો. ધુમાડાના ગોટાઓ વચ્ચે રસ્તો પૂરો સૂઝતો ન હતો. ચાલતા ચાલતા હું વિચારે ચડ્યો.\nહું અને કવિતા કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની હરોળમાં આગળ પાછળ હતાં. તેને સમયસર પ્રવેશ મળેલ, પણ સમય પૂરો થતાં માથે એક મિનિટ થઈ હોઈ, મારે પ્રવેશ માટે બીજા દિવસ સુધી રોકાવું પડેલું. કૉલેજકાળ દરમ્યાન તેને હું મારા પ્રણયનું આમંત્રણ આપું તેના એક મિનિટ પહેલાં જ તેણે સુમિતને આ વિષયમાં હકારાત્મક જવાબ આપી દીધો. તેના લગ્નનું આમંત્રણ તો મળ્યું, પણ હું પહોંચું તેની એક મિનિટ પહેલાં જ હસ્તમેળાપ થઈ ગયેલો. અરે ગઈકાલે તેની અંતિમયાત્રા પણ હું પહોંચ્યો એના એક મિનિટ પહેલા નીકળી ગઈ.\nઅચાનક તે કાળીયાએ મને રોક્યો, અને તાજી રાખના ઢગલાં તરફ ઈશારો કર્યો. મેં અંદર હાથ ફંફોળ્યા, પણ તે નિરર્થક હતાં. મેં હતાશ નજરે તેની સામે જોયું.\nતેણે ત્વરાથી તેના સાથીદારને પૂછ્યું, “અલ્યા હરિયા, આ ૫૪ નંબરનું કોઈ સગું વ્હાલું\n“હા” તેણે જવાબ આપ્યો, “હજી એક મિનિટ પહેલા જ તેઓ…”\nહું દિગ્મૂઢ બનીને રાખનાં ઢગલાંને તાકી રહ્યો.\n૨. નિર્જીવ પ્રેમ – બી. જી. પંડ્યા\nમારી શિક્ષક તરીકેની આઠ વર્ષની કારકિર્દીમાં મેં રિન્કુ જેવી હોંશિયાર વિદ્યાર્થીની જોઈ ન હતી. છ વર્ષની ઉંમરે તેનું જ્ઞાન હોવું જોઈએ તેની કરતા ઘણું ઉચ્ચસ્તરીય હતું. અને મને હમણાં જ માલુમ પડેલું કે તે મારી સહાધ્યાયી સરિતાની બેબી હતી, ત્યારે આ અજ્ઞાત – અજાણ્યા શહેરમાં કોઈ સ્વજન હોવાની અનુભૂતી થઈ.\nઆજે સમય મળતાં હું તેને ઘેર ગયો, હું અને સરિતા કૉલેજકાળની મીઠી મધુરી યાદો કલાકો સુધી વાગોળતા રહ્યાં. રિન્કુ પોતાની ધીંગામસ્તીમાં જ મસ્ત હતી. થોડી વારે તે થાકી એટલે સામેની ભીંત પર લગાવેલી જૂના જમાનાની બંધ ઘડિયાળને ચાવી આપી શરૂ કરવાનો પ્રયત્ન કરવા લાગી.\n“રિન્કુ બેટા, તને ખબર છે કે તે શરૂ નથી થતી, ત્યારે શા માટે પ્રયત્ન કરે છે\nરિન્કુ માની ગઈ. તે મારી પાસે આવી બેઠી અને મારી ટાઈ અને પેન સાથે રમત કરવા લાગી. સરિતા બોલી, “જ્યારે રિન્કુના પપ્પા હતાં ત્યારે આ ઘડિયાળ નિયમિત ચાલુ રહેતી. ક્યારેય તેમણે ચાવી પણ આપી ન હતી. પણ તેઓ…. પછી આ ઘડિયાળ કદી શરૂ થઈ નથી. મેં તેઓની યાદ સ્વરૂપે, એક નિર્જીવ પ્રેમની અનુભૂતી માટે રાખી મૂકી છે.\nરિન્કુ થાકીને મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. એક અજ્ઞાત વાત્સલ્યથી મારો હાથ તેના માથા પર ફર્યો. શાંત વાતાવરણમાં માત્ર એ ઘડિયાળની ટક… ટક…. નો ધબકાર સંભળાતો હતો.\n– બી. જી. પંડ્યા.\n3. ભવિષ્ય – જીજ્ઞેશ અધ્યારૂ\nમારા ટાઈમમશીનના સ્લોટમાં મેં કાર્ડ ઘસ્યું અને ૨૦૪૫નો આંકડો દાબ્યો, અચાનક ધ્રિબાંગ જેવો અવાજ થયો અને હું અજાણ્યા પ્રદેશમાં આવી ચડ્યો. મેં આટલા વર્ષો શું કર્યું હશે, નોકરી જ કરી હશે કે પોતાની કંપની ઉભી કરી હશે, નોકરી જ કરી હશે કે પોતાની કંપની ઉભી કરી હશે પૈસાદાર હોઈશ કે મધ્યમ….\n“હલો, વિલ યુ પ્લીઝ શો મી મી. કરણ મહેતા’સ હાઉસ\nકોણ એ તો મને પણ નથી ખબર. આ મારા વિશે જ પૂછી રહ્યો છે મને, અને હું પણ એ જ શોધવા અહીં આવ્યો છું. એ કહે, “પેલો મૂરખનો સરદાર, ઘનચક્કર તો નહીં, જે આખા ગામમાં કહેતો ફરે છે કે તેની પાસે ટાઈમમશીન હતું\n“હા, એ જ” મેં કહ્યું.\n“એ સામેના ફ્લેટમાં રહે છે.” તેણે અપાર્ટમેન્ટના ત્રીજા માળ તરફ આંગળી ચીંધી.\nમેં ડોરબેલ વગાડ્યો, અને અંદરથી કરણ મહેતાએ દરવાજો ખોલ્યો, ‘શું હું ૨૦૪૫માં આવો હોઈશ’ મેં વિચાર્યું. પેલી વ્યક્તિ કહે, “અંદર આવો.”\nજેવો મકાનમાં પ્રવેશ્યો કે દરવાજો બંધ થઈ ગયો અને માથા પર જોશથી કાંઈક વાગ્યું. પેલો માણસ એમ જ બોલી રહ્યો હતો, “જો હું ટાઈમ મશીનથી અહીં ન આવ્યો હોત તો …. એટલે હવે તારે પાંત્રીસ વર્ષ ભોગવવું નહીં પડે…” અને માથામાં બીજો ફટકો પડ્યો.\nઆ પહેલા અક્ષરનાદ પર મૂકેલી આવી જ લઘુકથાઓ વાંચવા જાઓ …. માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત\n2 thoughts on “માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત”\nખુબ જ સરસ રજુઆત. મજા આવિ\n← પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ\nરસધારની વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્���ક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/eyeliner-tips-you-need-to-try-for-the-most-beautiful-eyes-ever/", "date_download": "2019-07-19T20:44:18Z", "digest": "sha1:5GW6IJ4X7QHHSQMUMOQWIR2PNJHDEXSJ", "length": 9393, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "'આઇલાઇનર' લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, વધી જશે નયનોની નજાકત - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ‘આઇલાઇનર’ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, વધી જશે નયનોની નજાકત\n‘આઇલાઇનર’ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, વધી જશે નયનોની નજાકત\nમોટા ભાગની યુવતીએ એ વાતે સંમંત થશે કે પ્રવાહી આઇ લાઇનર લગાડવું એ માથાનો દુઃખાવો છે. જરા હાથ ધુ્રજ્યો કે પાંપણ ફરકી તો આઇ લાઇનર પ્રસરી જઇ સમુળગો દેખાવ ફેરવી નાખે છે. વ્યવસ્થિત આઇલાઇનર લગાડવા માટે સ્થિર હાથ રહે એ વાત મહત્વની છે. હા, તમે આઇ શેડો લગાડતા પૂર્વે કે પછી આઇ લાઇનર લગાડી ���કો છો.\nપરંતુ આઇ શેડો લગાડતા પૂર્વે લગાડશો તો આઇ લાઇનર લગાડતી વખતે ભૂલેચૂકે પણ જો તમારી ભૂલ થશે તો એ સુધારવી આસાન રહેશે. આઇલાઇનર લગાડતા પૂર્વે બ્રશને એક ટીશ્યુ પેપર પર ”બ્લોટ” કરવાની આદત રાખવી જેથી બ્રશ પરનું વધુ પડતું પ્રવાહી આ પેપર પર શોષાઇ જશે.\n– ભમર પરથી ત્વચાને જરા તંગ પકડી, લાઇનર બ્રશને તમારી આંખના અંદરના ખૂણામાં રાખો. યાદ રહેલાઇનર બ્રશ તમારી ઉપલી પાંપણ પર રહેવું જોઇએ. ચિત્રમાં દેખાડેલા તીરની દિશામાં બ્રશ ફેરવો. દસ સેકંડ સુધી સૂકાવા દીધા પછી એ રેખા ઉપર ફરી એક રેખા દોરો.\n– આંખો આકર્ષક લાગે એ માટે આઇ લાઇનર એમ જ રહેવા દો. ”સોફટર લુક” માટે નાના, તીણા આઇશેડો બ્રશ વડે જરા ઘેરા રંગનો આઇ શેડો લગાડી શકાય છે.\n– મેકઅપ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નીચલી પાંપણ પર પ્રવાહી આઇ લાઇનર લગાડવાથી આંખોનો દેખાવ બગડી શકે છે. આથી નીચલી પાંપણ પર કયાં તો આઇશેડો વાપરો અથવા તો આંખમાં કાજળ આંજતા હો એ રીતે આઇ પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. ચિત્ર નં.2માં દેખાડયા પ્રમાણે પેન્સિલનો ઉપયોગ કરો.\n– ઉપરની પાંપણને પ્રવાહી આઇ લાઇનરથી આકર્ષક બનાવવાથી તેમજ નીચલી પાંપણ પર કાળી પેન્સિલ લગાડવાથી સારુ થશે. અને આંખ સરસ મજાની ખાસ પ્રકારે ઉપશી આવશે.\n– નયનો ભલભલાને ઘાયલ કરી શકશે. હા, મસ્કરાનો એક હળવો થર લગાડવાથી નયનોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nઆજે મોડી રાતે ગુજરાત ભાજપના 3 ઉમેદવારોની જાહેરાત થશે\nNASAના ‘માર્સ હેલિકોપ્ટર’નું ટેસ્ટિંગ સફળ : 2021માં મંગળ પર ઉતરાણ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સ��દની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/worth-of-rs-2-17-lakh-crore-public-debt-of-gujarat-govt/", "date_download": "2019-07-19T20:40:32Z", "digest": "sha1:7LIKWWEBXHT5LESMH5YVETJYJVRZNC7S", "length": 9298, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "ગુજરાત છે દેવાદાર : દેવાનો અાંક રાજયના કુલ બજેટથી પણ વધારે, વ્યાજ ભરે છે સરકાર - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ગુજરાત છે દેવાદાર : દેવાનો અાંક રાજયના કુલ બજેટથી પણ વધારે, વ્યાજ ભરે છે સરકાર\nગુજરાત છે દેવાદાર : દેવાનો અાંક રાજયના કુલ બજેટથી પણ વધારે, વ્યાજ ભરે છે સરકાર\nગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 2.17 લાખ કરોડ થયું છે, જે રાજ્યના કુલ બજેટની સમકક્ષ આવી ગયું છે. મહત્વની અને ચૌંકાવનારી બાબત એવી છે કે સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 22000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વિધાનસભામાં રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે માર્ચ-2018ની સ્થિતિએ જાહેર દેવું 2,17,338 કરોડ રૂપિયા થાય છે. રાજ્ય સરકાર જે દેવું કરે છે તેમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી જે રૂપિયા લીધા છે તેનું વ્યાજ 4.75% થી 8.75% ભરવામાં આવે છે.\nવ્યાજ 6.5% થી 9.75% થાય છે\nવ્યાજની આ ગણતરી દેવાંની મુદ્દત સાથે થતી હોય છે. નાણા વિભાગે સભાગૃહમાં જણાવ્યું હતું કે સરકાર બજારમાંથી જે લોન લેતી હોય છે તેનું વ્યાજ 6.5% થી 9.75% થાય છે. એ ઉપરાંત નેશનલ સેવિંગમાંથી જે રૂપિયા લેવામાં આવે છે તેના વ્યાજનો દર 9.50% થી 10.50% જોવા મળે છે. સરાકર કેન્દ્ર પાસેથી પણ રૂપિયા લઇને દેવું કરે છે જેનો વ્યાજનો દર 2 વર્ષ થી 38 વર્ષ માટે 0% થી 13% સુધીનો હોય છે. સરકારે છેલ્લા બે વર્ષમાં કોની પાસેથી કેટલી લોન લીધી છે તેવા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય સંસ્થાઓની લોનની રકમ 1,300 કરોડ થાય છે.\nસરકારે 21,700 કરોડ બજાર લોન લીધી\nસરકારે 21,700 કરોડ બજાર લોન લીધી છે. એ ઉપરાંત 9,200 કરોડ નેશનલ સેવિંગમ���ંથી તેમજ 9,00 કરોડ કેન્દ્રની લોન છે. સરકારે બે વર્ષમાં કુલ 38,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. નાણા વિભાગે જણાવ્યું હતું કે આ દેવાં પેટે છેલ્લા બે વર્ષમાં સરકારે નાણાકીય સંસ્થાઓને 2400 કરોડ વ્યાજ ચૂકવ્યું છે જ્યારે બજાર લોન પેટે 12,000 કરોડ ચૂકવાયા છે. નેશનલ સેવિંગને રાજ્યએ 6,800 કરોડ અને કેન્દ્રને 1,300 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nઆશા બેન ભાજપમાં જોડાતા પાટીદારોએ સોશિયલ મીડિયા પર બાંયો ચડાવી\nવેલેન્ટાઈનને પગલે ભારતમાંથી આ દેશ 1.60 લાખ ગુલાબની કરશે ખરીદી\nમાનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક\nસુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ\nભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/horoscop-13-07-2019/", "date_download": "2019-07-19T21:13:40Z", "digest": "sha1:2NTDISW2HQ7IOTMEVAADTDHE6R5U7RVX", "length": 18493, "nlines": 100, "source_domain": "khedut.club", "title": "જાણો આજ નું રાશી ફળ…..13/07/2019", "raw_content": "\nજાણો આજ નું રાશી ફળ…..13/07/2019\nજાણો આજ નું રાશી ફળ…..13/07/2019\nનોકરિયાતવર્ગ રૂટિન કામમાં કંઈક નવું કરી શકે છે. બિઝનેસમાં નવું કરવાનું વિચારી શકો છો. તેમાં લાભ પણ થશે. નવા કામ ઉપર તમારું ધ્યાન રહેશે. તમારા મનમાં પ્લાનિંગ ચાલશે. તમે વ્યવહારું રહેશો. ચતુરાઈથી કામ કરો. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છ���.\nઆજે તમને સફળતા મળશે. જરૂરી કામ પૂરા કરવાના પ્રયત્નો કરશો. પરિવાર માટે ખરીદી કરશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. યાત્રાથી તમારું મોટું કામ પૂરું થશે. કામનું ભારણ રહેશે.અમુક લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં. લોકો સાથે બળજબરી ન કરવી. ખર્ચ વધી શકે છે. બીજાને તમારી વાત મનાવવામાં મુશ્કેલી આવે છે.બિઝનેસમાં જોખમ ભરેલા નિર્ણય ન લેવા. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ઓછી મહેનતમાં સારું પરિણામ મળશે.વિરુદ્ધ જેન્ડરના લોકોને લાલ કે કેસરી રૂમાલ આપવો.\nઆજે ધનલાભ થશે. સફળતા મળશે. આજે બનનાર ઘટના તમને મદદ કરશે. અમુક પ્રશ્નોનું તમને સમાધાન મળશે. કોઈ ખાસ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. તમે જે વિચારી રહ્યા છો તે કરો. જૂના સંપર્કો કામ આપશે.બીજા માટે તમારા મનમાં ખોટી વિચારધારા બનશે. નજીકના લોકોની વાતનું ખોટું લાગી શકે છે. ઓફિસમાં વિચિત્ર સ્થિતિ બનશે. કામમાં મન લાગશે નહીં. ભાવનાઓ ઉપર કાબૂ રાખવો.ઓફિસમાં કામ વધારે રહેશે. લોકોની મદદ મળશે. તમારે સ્વભાવને બદલવો પડશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.\nખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.\nઆજે તમારી મુશ્કેલીઓને શેર કરવા માટે કોઈ વ્યક્તિને શોધશો. આવક વધારવાના રસ્તાઓ વિશે વિચારશો. દિવસ ભાગદોડભર્યો રહેશે, પરંતુ દિવસના અંતે સારી ઘટનાઓ બનશે. દૂરના સંબંધીઓ સાથે વાત થઈ શકે છે.ખર્ચમાં વધારો થશે. લવ લાઈફમાં અણબનાવમાં કોઈ નિર્ણય નહીં લઈ શકો. રોજિંદા કામમાં મુશ્કેલીઓ આવશે. તમે પ્લાનિંગ કરેલા પૂરા નહીં થાય. આર્થિક તંગીના કારણે તમારો આત્મવિશ્વાસ ઘટશે. વિવાદથી બચવું. બીજા લોકોના ભરોસે રહેવું નહીં.\nતમને કોઈ સારા સમાચારની રાહ હશે. આજે નોકરી અને બિઝનેસમાં નવી યોજના બની શકે છે. જેનો તમને આવનારા દિવસોમાં ફાયદો મળશે. તમારી મહત્વકાંક્ષા વધશે. કરિયરમાં તમે નવું કામ કરવાની કોશિશ કરશો. તમારી વિચારવાની ક્ષમતાથી લોકો પ્રભાવિત થશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે.આજે ઉતાવળ કરશો તો મુશ્કેલી સર્જાશે. ભા��દોડ પણ રહેશે. સ્પષ્ટ વાત કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. તમારી વાતને રજૂ કરવામાં પણ મુશ્કેલી પડશે. તમારી યોજના પણ અધૂરી રહી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે.\nતમારે પૈસા અને પરિવારની બાબતમાં ધ્યાન આપવું જોઈએ. બિઝનેસ માટે દિવસ સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે કામ કરનાર લોકો તમારી વાત સાથે સહમત થઈ જશે. દુશ્મનો ઉપર જીત મળશે. પરીવારની મદદ મળશે.કોઈ સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તમારે બીજાના કારણે અમુક વસ્તુનો ત્યાગ કરવો પડશે. બીજા લોકો માટે કામ પણ કરવું પડશે. અમુક વાત વણસી પણ શકે છે. મહેનત વધારે કરવી પડશે. મહેનત પ્રમાણે ફળ મળશે નહીં.\nકોઈ એવું કામ કે યોજના બની શકે છે જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં મળશે. સમજી વિચારીને બોલશો તો વિવાદથી બચી જશો. જીવનસાથી કે સંબંધી માટે સમય કાઢવો પડશે.અમુક ભૂલોના કારણે તમે પરેશાન થઈ શકો છો. કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ તમારી મુશ્કેલી વધારશે. તમારો ખર્ચ વધી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે. વાહનને સંભાળીને ચલાવવું. દિવસ પડકારજનક હશે.તણાવ રહેશે.\nઆજે કરિયરમાં બદલાવ આવી શકે છે. જે થશે તે તમારા માટે સારું થશે. કરિયરમાં આગળ વધવાની યોજના બની શકે છે. કોઈ યોજના બનાવશો તો તેનો મોટો લાભ મળશે. બિઝનેસમાં મૂંઝવણની સ્થિતિ છે તે દૂર થશે. નવું કામ કરવાથી ફાયદો થશે.મહેનત વધારે કરવી પડશે. થોડીક મુશ્કેલી આવશે. ભાવનામાં આવી એવી વાત કરી શકો છો જે તમને નુકસાન પહોંચાડી શકે છે.\nઆજે ઓછું બોલવું અને વધારે સાંભળવું તમારા માટે સારું રહેશે. નજીકના લોકો સાથે સહાનુભૂતિ રાખવી. રોમાન્સમાં સમય વિતશે. મોટાભાગના કામમાં તમને સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. તમારે ધીરજ રાખવી પડશે. પૈસા અને સંપત્તી સાથે જોડાયેલી મત્વના સોદા થશે.મુશ્કેલીઓ આવશે. ભૂલો અંગે સફાઈ આપવી પડસે. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. એક સમયે એકથી વધારે કામમાં વ્યસ્ત રહેશો. નવું કામ શરૂ કરવું નહીં. જૂનો હિસાબ ન મળવાના કારણે તમારી પરેશાની વધી શકે છે. કોઈ અટવાયેલા કામના કારણે નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.\nચંદ્રમાની સ્થિતિના કારણે આજે તમારે કામ વધારે કરવું પડશે. તમારા કામના વખાણ થશે. અચાનક મોટા લોકો સાથે સંપર્ક થશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. માતા-પિતાનું સુખ મળશે. કામમાં પ્રયત્નો કરવાથી સફળતા મળશે. તમારા નિર્ણયો સાચા સાબીત થશે. પાર્��નરશિપમાં ફાયદો થશે. તમારી પ્રતિષ્ઠા વધશે. પિતા સાથે સંબંધો સુધરશે. વ્યવહારમાં બદલાવ આવી શકે છે. મિત્રોનો સહકાર મળશે.ઓફિસમાં કામમાં આળસ ન કરવી. પરિવારની બાબતોમાં તમે વ્યસ્ત થઈ જશો. તણાવ રહેશે. કામમાં વાર લાગશે. જેનાથી તેનો લાભ તમને મળશે નહીં.\nકામમાં બદલાવ થશે. નવા વિચારો ઉપર કામ થશે. નવી ઓફરને સ્વિકારવા માટે તૈયાર રહો. સારા સમાચાર તમને મળી શકે છે. પ્રેમીને મનની વાત કહેવા માટે સારો સમય છે. તમારી વાતોથી લોકોને ઈમ્પ્રેસ કરશો. તમારી બચત વધશે.મોંઘી વસ્તુ ખરીદવાનું તમે વિચારી શકો છો. મુશ્કેલ સવાલોના જવાબને શોધવા માટે તમે વ્યસ્ત રહેશો. કામમાં ભારે દબાણ રહેશે. સમયસર મદદ ન મળવાના કારણે તમારો મૂડ ખરાબ થશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 12 જુલાઈ રાશિફળ: શુક્રવારે મળી રહ્યા છે બે દુર્લભ યોગ ,એકાદશી. આ 6 રાશિઓ ની કિસ્મત ચમકી જશે.\nNext વિશ્વની કોઈ તાકાત રામજન્મભૂમિ પર મસ્જિદ નહીં બનાવી શકે: વેદાંતી\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શ��િદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2015/11/25/horoscope-2072/", "date_download": "2019-07-19T21:42:26Z", "digest": "sha1:3KBDX575X2VJV5U64T2LGUU6F6XD4QPI", "length": 36197, "nlines": 136, "source_domain": "www.aksharnaad.com", "title": "ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » હાસ્ય વ્યંગ્ય » ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી\nચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી 3\n25 Nov, 2015 in હાસ્ય વ્યંગ્ય tagged રમેશ ચાંપાનેરી\nઆખ્ખે આખ્ખું જગત જાણે છે કે જેના બે હાથ ન હોય ને, એનું પણ ભવિષ્ય તો હોય જ બકા. પણ ભવિષ્ય જાણવાનો એક શોખ. ખબર નહીં ભવિષ્ય જાણીને આપણે શું કાંદા કાઢવાના છે. આ ભવિષ્યનું તૂત પૃથ્વીલોક ઉપર જ છે કે દેવલોકમાં પણ હશે, એની કોઈ માહિતી નથી. યમરાજા પણ ભવિષ્ય વાંચ્યા વગર જ પાડા લઈને નીકળી પડતાં હશે રે… આઈ ડોન્ટ બીલીવ કે એમણે એમનું કે પાડાનું ભવિષ્ય જોઇને ‘સિલેક્ટેડ’ પાડા ઉપાડ્યા હોય. છતાં એકેય દિવસ પાડો ખોટકાયો છે ખરો યમરાજાને કોઈ ગ્રહ આડો ફરી વળ્યો હોય અને યમરાજા રસ્તામાં અટવાયા હોય, એવો એકપણ દાખલો બન્યો હશે ખરો યમરાજાને કોઈ ગ્રહ આડો ફરી વળ્યો હોય અને યમરાજા રસ્તામાં અટવાયા હોય, એવો એકપણ દાખલો બન્યો હશે ખરો\nદુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે. કહેવાય છે ને કે “ઇન્સાનકો જબ અપને આપસે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો ભવિષ્યવેતાકા ગલા પકડ લેતા હૈ. અપના કુછ કરો બાબા. મૈ બહુત પાયમાલ હુઆ હું. અબ ન્યાલ કર દો બાબા.” થાય એવું કે, આવાને કોઈને કોઈ ‘પ્રેમલબાબા’ મળી પણ જાય. (આ ‘નિર્મલબાબા’ કોણ બોલ્યું સખણા રહો ને યાર. હજી હમણાં જ હાડકાની હોસ્પીટલમાંથી બોડી સર્વિસ કરાવીને આવ્યો છું.) આપણી તો સાલ્લી કમબખ્તી જ છે. પેટ માટે પણ કકળાટ કરવાનો, અને ભવિષ્ય માટે પણ ભીખ માંગવાની. તારી ભલી થાય તારી ચમનીયા.\nજુઓ ને.. દિવાળી હજી કાલે જ ગઈ અને પાછી આવી પ�� ગઈ… છે એને કાંઈ શરમ જેવું ઘણાની તો પિયર ગયેલી ઘરવાળી હજી પાછી ફરી નથી, ત્યાં દિવાળીએ પાછું ડોકું કાઢ્યું. એ તો વાઈફોનું નામ ‘કુંભમેળો’ રખાય નહીં એટલે, બાકી બાર વરસે આવે એવું જ નામ રખાય. શું કહો છો તમે\nજેવું સંવત બદલાય, એટલે ઊંધિયાની લારીની માફક જ્યોતિષવિદોની હાટડીઓ ધમધમવા માંડે. જે જ્યોતિષો અઠવાડિયે અઠવાડિયે રીટેઈલમાં ભવિષ્ય ભાખતા હતાં, એ હવે આખા વરસનું હોલસેલ ભવિષ્ય બતાવશે. જેમ કે, ‘આગામી સંવતમાં આપનું ગાડું કેવું ગબડશે નવા સંવતમાં આપના પાપડ શેકાવાના છે કે લીલા રહીને ફૂગ મારવાના છે નવા સંવતમાં આપના પાપડ શેકાવાના છે કે લીલા રહીને ફૂગ મારવાના છે વગેરે વગેરે.’ પણ આપણે પણ સીધા નહીં ને વગેરે વગેરે.’ પણ આપણે પણ સીધા નહીં ને ‘તાલાવેલી’ જ એવી કે માથું માર્યા વગર ચાલે જ નહીં. ચાલ ને જરા, ભવિષ્ય જાણવા માથું તો મારીએ. પછી તો આપૂનું ભવિષ્ય બાપૂ બતાવે, ઝીલ્લાલાલા. મળી ગઈ હોલમાર્ક ગેરેંટી.\nઆમ તો ચમનીયો ભૂતકાળમાં પણ ભવિષ્યવિદ નહીં હતો, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યમાં પણ થવાનો નથી. આ તો રાબેતા મુજબના સમાચારો વાંચી વાંચીને એવો અકળાયેલો, કે ભવિષ્યની કોલમ વાંચતા વાંચતા, લોકોનું ભવિષ્ય બતાવવાના રવાડે ચઢી ગયો. એમાં ‘ભવિષ્યવિદ’ નું પાટિયું લાગી ગયું. મંગળ કે શનિ, માણસના ખોળે બેસે કે, એના માથે ચઢીને ભાંગડા કરે એની સાથે એને કોઈ લેવા દેવા નહીં. બસ એક જ સિધ્ધાંત, આપણા ખિસ્સા ન બેસવા જોઈએ એટલે જ તો એ ભવિષ્ય લખી શકે ખરો, બાકી ભવિષ્ય બનાવવાની બાબતમાં તો અલ્લાયો જ. એક તો એનો ચહેરો એવો કે, નરો ‘હોલવિન’ જ. અને ખરબચડો એવો કે હાથ ફેરવીએ તો હાથમાં છાલાં પડી જાય. બાકી ચાલાક તો બહુ. ચહેરો જો સુંદર હોત તો આજે એ ઘર કરતાં ટીવી ઉપર વધારે જોવા મળતે. એનું દાઢી રાખવા પાછળનું મૂળ રહસ્ય પણ એ જ કે દાઢીની ઓથમાં ખરબચડો ચહેરો ઢંકાયેલો તો રહે. દિવસે બિચારો છરા ચપ્પુ ઘસવાનો ધંધો કરે, ને નવરો પડે એટલે કોઈના પણ ભવિષ્યની ધાર કાઢવા માંડે. પણ વાવટા તો એવાં ફરકાવે કે જાણે બધા જ ગ્રહો એને ત્યાં છૂટકની નોકરી ન કરતાં હોય એમ જ ઠોકે. એના કપાળમાં કાંદા ફોડું..\nઆવા બેનમૂન ચમન ચક્કીએ આગામી સંવત ૨૦૬૮ નું આ ખડખડાટ ભવિષ્ય લખેલું છે. એણે લખેલું છે એ ગેરંટી છે, પણ જે લખેલું છે એના વિષે તો એ ખુદ પણ કોઈ ગેરંટી આપતો નથી. માત્ર વાંચીને હસી કાઢવાની ગેરંટી છે. બીજી કોઈ ગેરંટી નથી.\nતેથી ભવિષ્ય વાંચતા પહેલા હાથે લીંબુ-મરચું બ��ંધવુ વાચકના માટે ફાયદાકારક રહેશે. ઘરમાં લીંબુ મરચું માંગવા ગયા અને ઘરવાળી બગડી, તો એની જવાબદારી સહિયારી નથી. પોતાની ઉપાધી પોતે જ ઉપાડવાની છે. ભવિષ્યનું જોવામાં વર્તમાન ધોવાઈ નહીં જાય એની જવાબદારી ભવિષ્યવેતાએ લીધેલી નથી. બી કેરફુલ. આવો આપણે જોઈએ તો ખરા, ચમનીયાનું ખડખડાટ રાશિ ભવિષ્ય છે શું બોલો અંબે માતકી. જય\nમેષ : આ જાતકના માટે આ વર્ષ ઉત્તમમાં ઉત્તમ છે. જો એમાં પણ ઢીલા પડ્યા તો ખીલા વાગશે. નવમે કેતુ છે. એટલે પીડા કરાવશે. એનાથી બચવા ત્રણ બાબત ખાસ યાદ રાખવાની. જમણમાં પહેલાં બેસવું, ફોટામાં વચ્ચે બેસવું અને લડાઈ થાય તો છેલ્લા રહેવું. જે વારે જન્મ થયો હોય, એ વારે જમણમાં દાળ વગરનો જ ભાત ખાવો. દશે દિશામાં દેવતાઓનો વાસ રહેલો હોય, પાધરા રહેવું. સવારે દક્ષિણ દિશામાં દશ ડગલા ચાલ્યા પછી જ, બાકીની દિશામાં પગલાં પાડવા. સંવત ૨૦૭૨ નું વર્ષ એટલું સારું છે કે, કેતુ સિવાય કોઈ ગ્રહ તમારું કંઈ જ બગાડી શકે એમ નથી. કારણ કે તમારી પાસે બીજું છે પણ શું જેમનું નામ ઉત્તમભાઈ હોય એવા ૧૧ ઉતમભાઈને એકાદ અગિયારસે આખા કાંદાના ભજીયા ખવડાવવાથી, ઉતમ ફળ મળવાના યોગ છે. વર્ષ દરમ્યાન ગેસટ્રબલ રહેવાના સંકટ છે. તેથી ગેસના ચૂલા કરકસરથી વાપરવા. દર બુધવારે ભાત સાથે આઈસ્ક્રીમ ભેળવીને ખાવાથી સમસ્યા હળવી થશે. દર પૂનમે ઘાસની પથારી ઉપર જ સુવું કારણ આપના ઉપર ઘાસચારાની પનોતી ટકોરા મારીને ઉભી છે. લાલ કલરના સાબુથી ન્હાવાની બાધા રાખવી.\nવૃષભ : આપની રાશિ વૃષભ છે, એટલે વર્ષ દરમ્યાન થોડું તોફાન તો રહેવાનું. રખડતી ગાયોના પૂજન કરવા. સુરજ ઉગતાની સાથે બને એટલી વધુમાં વધુ ભેંસના દર્શન કરવા લાભકારક છે. જમવા પહેલા ‘ઔમ ભેંસવાય નમ:’ ના ૧૦૧ જપ કરવાથી પાચન શક્તિમાં સુધારો થવાની શક્યતાઓ છે. શિર્ષાસન થાય તો કરવા. ન ફાવે તો તમારો ફોટો ઉંધો મુકવાથી પણ ફળ મળશે. પડછાયાથી ડર લાગવાની પૂરી શક્યતાઓ છે. બાર બુધવાર કરવા અને તે દિવસોમાં, ટીવીમાં માત્ર હાસ્યના કાર્યક્રમો જ જોવા. કોઈપણ હાસ્ય કલાકાર સાથે શિર્ષાસનમાં ફોટો પડાવી, તે ફોટો પેન્ટના ડાબા ખિસ્સામાં રાખવો. ફાયદો થશે.\nમિથુન : આ રાશિવાળા જાતકની કુંડળીમાં આ વરસે ત્રણ ગ્રહો ભેગા થાય છે. જેથી, કમર ઘૂંટણ અને માથાની બીમારીથી સંભાળવું. પત્નીથી છૂપાવીને હોટલમાં ઝાપટવા જતાં હોય તો બંધ કરવું. હવે પકડાઈ જવાના પૂરા યોગ છે. આ રાશિવાળી બહેનોને લગનના પૂરા યોગ છે. કોને હા પાડવી અને કોને ના પાડવી એ સમસ્યા પણ આવશે. જેના ડાબા ગાલે કાળો તલ હોય એવા ઉમેદવારને પસંદ કરવો નહીં. કારણ તમારા જીવનમાં આખું વર્ષ અમાસની છાયા છે. પરણેલી બહેનોએ ધણીને ધાકમાં રાખવા માટે ‘પતિદેવ શરણમ મમઃ’ ની દર ત્રીજા મંગળવારે ૧૧ માળા કરવી. પણ પતિની છાયાથી દુર રહેવું. દર રવિવારે ૪૧ મિનીટ મૌન પાળવું જેનાથી પતિ પત્ની અને પાડોશી દરેકને રાહત રહેશે.\nકર્ક : આખું વર્ષ ફળદાયી છે. તેથી વધારેમાં વધારે ફળો જ ખાવા. પપમ ખાવાથી પૈસાની આવકમાં વધારો થશે. સરકારી કર્મચારીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી છે. જેથી ‘જો સોવત હૈ વો ખોવત હૈ.’ એ ઉક્તિ યાદ રાખીને નોકરી દરમ્યાન ઊંઘવું કે ઊંઘતા હોવાની ચેષ્ટા કરવી નહીં. આ જાતકની બહેનોએ પેટ્રોલને બદલે ડીઝલવાળા વાહનોમાં મુસાફરી કરવી હિતાવહ છે. ઘરે આવતા છાપાં કરતાં પાડોશના છાપાં વાંચવાનો આગ્રહ રાખવો. ને ઘરના સિનીયર સીટીઝનોએ ‘શ્રી રામ શરણમ મમઃ’ ના રોજ ૧૧૧૧ જાપ કરવા જેથી નડતાં ગ્રહો અને લડતાં તત્વોથી રાહત મળશે. દર મંગળવારે પૂર્વ દિશામાં પાંચ માણસોને બેસાડીને હનુમાન ચાલીસાનું વાંચન કરવું.\nસિંહ : સિનીયર સીટીઝન માટે આ વર્ષ મધ્યમ છે. ખાવાના ચટાકા બંધ કરીને એકાંતરે ઉપવાસ રાખવાની સલાહ છે. કેરીઓને બદલે ચીકુ વધારે ખાવા. રાતે સૂરણના મુઠીયા ખાવાથી ગ્રહો ગબડવાની શક્યતાઓ છે. આ જાતકના યુવાનોએ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની માથાકુટમાં બહુ પડવું નહીં. શુક્રવારે વાનરનું મોઢું ભૂલમાં પણ ન જોવાય એની ખાસ તકેદારી રાખવી. દર અઠવાડિયે કોઈને પણ એક પોસ્ટકાર્ડ લખવાનો આગ્રહ રાખવો. જેના થકી અમુક ગ્રહો આપોઆપ શાંત થશે. જેને નાક ઉપર કાળો તલ હોય, એમણે બને ત્યાં સુધી ઘરનું જ ભોજન લેવું. હોટલમાં જમવું નહીં. અને જાવ તો એટલી જ કાળજી રાખવાની કે, વેઈટરને આપવાની ટીપ કરતાં હોટલનું બીલ વધવું જોઈએ નહીં. આ જાતકની બહેનોએ શનિવારે અડોશ પડોશના બાળકોને ચોકલેટ વહેંચવી જેથી સંસારમાં મીઠાશ રહેશે.\nકન્યા : આ જાતકની સાસુઓ માટે આ વર્ષ અતિ ઉત્તમ છે. આ વર્ષમાં અનેક યાત્રાધામની મુલાકાત લેવાના યોગ છે. ઘરમાં શાંતિ રહેશે. કરન્સી નોટ કરતાં ચલણી સિક્કાઓનો જ વધારેમાં વધારે ઉપયોગ કરવો. બારમે આવેલો રાહુ સાસુઓના મગજને ગરમ રાખશે. માટે શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ બંધ કરવો. વાહનની પાછલી સીટ ઉપર બેસનારને અકસ્માતના યોગ છે. તેથી ગાંધી ટોપી ઉપર હેલ્મેટ પહેરવી. કચુંબરમાં કોબીનો ઉપયોગ વધારે કરવાથી રાહુની દશા હળવી થશે. ���ૃદ્ધોએ ચૌદશને દિવસે ‘હેરડાય’ કરવી નહીં. અને કરવી જ પડે એવું હોય તો તે દિવસે રવૈયાનું શાક જ ઘરના તમામ સભ્યોએ ખાવું. બને તો નોમના દિવસે એકટાણાનો ઉપવાસ કરવો અને એક નાના છોકરાનું બેબી સીટીંગ કરવું.\nતુલા: આ રાશિના જાતકોને આ વર્ષમાં આકરી ગ્રહદશા બેસે છે. તેથી જન્મદિવસ સિવાય આખું વર્ષ સફેદ વસ્ત્રો જ ધારણ કરવા. પણ જો ધોળા વાળ હોય તો કાળા વસ્ત્રો ધારણ કરવા. અને કાળા વાળ હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવાની સલાહ છે. જેને વાળ નથી એમના માટે ચિંતાનું કોઈ કારણ નથી. પણ તેમણે ટાલપુરાણના પાઠો કરવા હિતાવહ છે. બને તો આખું વર્ષ સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જ પહેરવી. મહોલ્લાના પાંચ તોફાની છોકરાઓ અને પાંચ કલાકારોને આઈસ્ક્રીમ ખવડાવવાથી નડતાં ગ્રહોને ટાઢા કરી શકાશે. જો દિવસમાં ત્રણ કરતાં વધારે છીંક આવે તો તે દિવસે છીંક પછી નકોરડો ઉપવાસ કરવાનો રહેશે. રાતે હીંગની ફાકી મારવાથી ખરાબ સ્વપ્નાઓ અટકાવી શકાશે.\nવૃશ્ચિક : આ વર્ષ આપના જીવન માટે ખૂબ જ ભાગ્યશાળી છે. છતાં આઠમે રહેલો ગુરુ અને બારમે રહેલો ચંદ્ર કોઈ અવળા પરિણામ લાવે પણ ખરો. કારણ એ બધા મનના રાજા છે. આ વર્ષે તમને કબજીયાતના પ્રોબ્લેમ રહેવાની પૂરી સંભાવના છે. તેથી રોજ સવારે સવારે સાયગલના બે ગીત અચૂક સાંભળવા. કબજિયાતમાં રાહત રહેશે. આ વરસે આપને ચંદ્રની મહાદશા હોય, ભૂલમાં પણ પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહીં. અને ચંદ્રની હાજરીમાં વાળ ઓળવાની ચેષ્ટા કરવી નહીં. આખું વર્ષ માથે ટાલ રાખવી ઉતમ ઉકેલ છે. પગમાં બે પટીની ચંપલ જ ધારણ કરવી. યુવાનો માટે આ વર્ષની નવરાત્રી ભારી છે. ગરબા ગાવા જાવ તો ત્રણ તાળીના ગરબાનો ત્યાગ કરવો. રાત્રે ઉંદરમામા માટે સિંગદાણાનો ચોખ્ખા ઘીનો અડધો લાડુ મુકવાથી ચંદ્રની મહાદશામાં રાહત રહેશે. અડધો તામારી સાસુ કે સસરાને ખવડાવવો. ગેરંટી નહીં પણ પ્રયત્ન કરી જોવો.\nધન : આ રાશિના જાતકો ધન રાશિના હોવાથી ઇન્કમ ટેક્ષવાળાથી સાવધ રહેવું. શક્ય હોય તો ધર્મ પરિવર્તન, જાતિ પરિવર્તન, હૃદય પરિવર્તનની માફક રાશિ પરિવર્તન કરી શકાતું હોય તો જોઈ લેવું. ઉડતા વિમાન સામે જોવું શુકનિયાળ નથી. શનિની પનોતી છે, પણ હળવી છે. ગુટખા ખાતા હોય તો તત્કાળ એનો ત્યાગ કરીને, ગુટખાના તોરણ પહેરી એકવાર સસરાને પગે લાગી આવવાથી પનોતીમાં રાહત રહેશે. જેને સસરો જ નથી એના માટે ભવિષ્યપુરાણમાં બીજી કોઈ જોગવાઈ નથી. બ્રહ્મદેવતાઓ ગુટખા ‘ટચ’ કરતાં ન હોઈ, એમને દાનમાં આપવાની ચેષ્ટા કરીને પાપમાં પડવું નહીં. વૃધ્ધો માટે આગામી વર્ષ ખૂબ જ સુંદર છે. કોઈને પણ હોસ્પીટલમાં જવાના બિલકુલ સંજોગો નથી. પણ યમરાજની મુલાકાતો વધશે. ચેતીને રહેવું. બારણામાં કોઈ જગ્યાએ ‘ભલે પધારો’ ના પાટિયા કે લખાણ લખેલા હોય તો તાબડતોડ દુર કરવા. અને આંખો ખુલ્લી રાખીને ઊંઘવું.\nમકર : ચેતતો નર સદા સુખી. આ વરસે નાણા મોટા કોઈપણ નેતાની અડફટમાં બને ત્યાં સુધી નહીં આવવું. ગાયનેક પ્રોબ્લેમ છે. આઈ મીન ગાયના શિંગડાથી હાથે પગે ઈજા થવાના યોગ છે. તેથી ગૌમાતા જ્યાં પણ મળે ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરવા. અને પિતાને પણ વ્હાલ કરવાનું ટાળવું નહીં. જાતક ઉપર ધન રાશિની દ્રષ્ટિ પડતી હોવાથી જાવક કરતાં આવક વધશે. દેવાના બંધનમાંથી મુક્તિ મળશે. પણ આ રાશિવાળી બેંક ફડચામાં જવાની ખાસ રહેલી હોય, દાન ધરમ સિવાય નાણાંનો બીજો વિનિયોગ કરવો હિતાવહ નથી. પાન ખાતા હોય તો ચૂનો ચોપડ્યા વગર પાન ખાવું, નહીં તો ગમે ત્યારે તમને ચૂનો લાગી જવાની શક્યતા નકારી શકાતી નથી. પાનની પિચકારી સાસરીની દિશામાં નહીં મારવા ખાસ સલાહ છે.\nકુંભ : આ વર્ષમાં તમે ફણીધરની જેમ ઘડામાંથી બહાર નીકળી રહ્યાં છો. બને તો દર પૂનમે પાડોશીને આઈસ્ક્રીમ ખવડાવશો. સંબંધ વધુ ઠંડા અને સ્વાદિષ્ટ બનશે. શનિની સાડાસાતી પૂરી થવાની તૈયારીમાં છે. ગોળના ખાલી માટલામાં ગુલાબનો છોડ રોપી પૂર્વ દિશામાં માટલું મુકવાથી ચિત્ત પ્રસન્નતા વધશે. શરીર નબળું પડવાના યોગ છે. પણ ભીમ એકાદશીના નકોરડા ઉપવાસ કરવાથી રાહત થશે. આ રાશિની સ્ત્રી જાતકો માટે આ વરસે એક ખાસ યોગ આવે છે. દર પૂનમે પતિ પાસે પોતાનું મંગલસૂત્ર ધોવડાવવાથી અને તેની પૂજા કરાવવાથી પોતાની આવરદા વધશે. કડવા ચૌથને દિવસે મનમાં કોઈપણ જાતની આગલી પાછલી કડવાશ રાખ્યા વિના પતિ પૂજા કરવાથી સારું ફળ મળશે. બીજું કે મંગળસૂત્ર સાચવવાની સાથે પોતાના ધણીને સાચવવાની પણ ખાસ કાળજી રાખવી. ચેતતી નારી સદા સુખી.\nમીન : તમારી રાશિનો કેતુ આ વરસમાં ખાડે જવાનો છે. તેથી ખાડામાં પગ નહીં પડે તેની ખાસ કાળજી રાખવી. દેખો ત્યાંથી પૂરોની માફક, આજુબાજુના ખાડાઓ પૂરતા રહેવાનું. કયો ખાડો આપણા પગ માટે હાડકાંતોડ બને એ નક્કી નહીં. અકસ્માતથી ઉગરવાનો એક ઉપાય છે. દમણગંગા ટાઈમ્સ પેપરનું નિયમિત વાંચન કરવું. અને દર મંગળવારે અચૂક રમેશ ચાંપાનેરીની ‘હાસ્ય લહરી’ કોલમ વાંચવી. ભાત અને ખીચડીના ભેદ તમને આ વરસે સમજવાના યોગ છે. જો આ ભવિષ્ય વાંચતા તમને છીંક ન આવે તો માનવું કે, આ ‘ખડખડાટ’ કરાવનારું રાશિ ભવિષ્ય છે. રોજ રાત્રે ૧૩ મુખી રુદ્રાક્ષ દુધમાં બોળીને પીવાથી ફાયદો રહેશે.\n3 thoughts on “ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી”\nજો ગ્રહો ન નામો અગ્રેઝિ મ લખ્ય હોત તો\nબાપુ તમે જો આ ધંધો અપનાવો તો જક્કાસ સફળ જાઓ જ … એવું આપના આ લેખ પરથી લાગે છે. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા }\n← વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૭}\nમનુવાદ સરળ શબ્દોમાં.. – પી. કે. દાવડા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/09/tadko-ughadyo/?replytocom=32225", "date_download": "2019-07-19T21:16:45Z", "digest": "sha1:73TSQ634NQ654QCRY2W65FQPIPLTT3RA", "length": 22253, "nlines": 139, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nતડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ\nApril 9th, 2013 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : મણિલાલ હ. પટેલ | 5 પ્રતિભાવો »\n[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.]\nઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય છે. ઘણી ઋતુઓ પછી મળેલાં પતિ-પત્નીની જેમ વૃક્ષો એકબીજાને સહસ્ત્ર આંખે ચંચળ-ચંચળ તાકે છે.\nકાબર એના કર્કશ અવાજથી તડકાની મુલાયમતાને ઉકેલી રહી છે. ચકલી તડકાની સળીઓ એકઠી કરવાના ઉદ્યમમાં લાગી છે. વર્ષા પછી કાળી પડી ગયેલી વૃક્ષડાળોની ચામડીને ખિસકોલી સૂંઘે છે ને અણગમો વ્યક્ત કરતી ફરે છે. કાગડાઓ સફરે નીકળ્યા છે. વાડવેલાનાં ખીલેલાં ફૂલોમાં પતંગિયાં પોતાના રંગો શોધે છે, કીડીઓની હાર પોઠ ભરીને ચાલી છે, એના દરની આસપાસ કર્કરા લોટ જેવું વેળુ રાફડા જેવી ચુપકીદી ઓઢીને બેઠી છે. તડકાની ચાદર પર શિશુઓ લખોટીઓ રમે છે. ખાબોચિયાંનાં પાણી દર્પણોની જેમ ચમકી ઊઠે છે. ઘરનાં નળિયાં એકકાન બનીને શું સાંભળતાં હશે કોઈ આગંતુકાનો પગરવ એમને ઉત્સુક કરી મૂકતો હશે \nકવિના નાસી છૂટેલા શબ્દો જેવાં પગલાં નદીની રેતીમાં સૂઈ રહ્યાં છે. ગઈ કાલે ધોધમાર વહી ગયેલા સમયજળના આંકા કિનારાને વળગી રહ્યા છે. ભીનાશને વિષાદની જેમ હટાવી રેતકણો સ્ફટિક જેવું ચમકે છે, એમનો આખોય સમૂહ શ્રમ પછીનો આરામ ભોગવે છે. દૂર વહી જતા ઝરણાનો શબ્દ એમને સાંભળવો નથી. તળિયાના હસતા કાંકરાઓ ઉપર મૃદુ પગલે વહેતું ઝરણું પોતાની વાત કિનારે કોતરતું જાય છે. કોઈ ધૂની માણસની જેમ એનું વહ્યે જવું પાસેનાં વૃક્ષોને વિસ્મિત કરી દે છે. મૂળ લંબાવીને વૃક્ષો એનો પરિચય કરવા મથે છે. રેત પર ચાલવાનો અવાજ કણસતા સમયનાં ડૂસકાં જેવો લાગે છે. સંબંધો રેતી જેવા હોય છે, થોડી વાર એ આપણને તીવ્રતાથી વળગે છે ને પછ��� ખબર નહીં કઈ વેળાએ વછૂટી જાય છે. રેતીમાં આવા અસંખ્ય સંબંધ-સમયની પગછાપ હોય છે. પવને પોતાની કુંવારી હથેલી વડે રેતી પર લાગણી ચીતરી છે. રેતીમાં પડેલી પગછાપ પણ કોઈની રાહ જુએ છે, પણ ક્યાં સુધી દરેક વસ્તુને એક છેડો હોય છે એ વાત કેવી તો વિધાયક છે દરેક વસ્તુને એક છેડો હોય છે એ વાત કેવી તો વિધાયક છે પવન પોતે જ થાકીને કશુંક ભૂંસી નાખે છે, ને વળી આપોઆપ બીજું કશુંક ચીતરાઈ જાય છે. ને એટલે પવન ગાંડોતૂર બની આ બધાથી છૂટવા મથે છે- પણ કદીય ન થોભવાનો એને શાપ છે. પવનની જેમ આપણે પણ પળેપળે ઘૂમરાઈએ છીએ, છૂટવા મથીએ છીએ, પણ આપણી પગલિપિને ભૂંસવા જતાં વળી બીજી પગછાપ ઊપસે છે- માણસ કેટલો નિઃસહાય હોય છે. અને એટલે જ ક્યારેક ઊઘડેલો તડકો જોઈને ખોવાયેલું શિશુ પાછું મળ્યાનો આનંદ થાય છે. આવા અલ્પ આનંદો પામતાં જેને નથી આવડતું એવું જીવન દરિદ્ર છે, ખરેખર તો જેની આંખ કંજૂસ, જેનું મન કંજૂસ છે, એ માણસ દુનિયાનો સૌથી મોટો કંજૂસ છે.\nનદી વચ્ચે નૌકાના છૂટેલા શઢનો ફફડાટ સંભળાય છે. ઘણી વાર મનમાં શબ્દોનો આવો ફફડાટ જાગી ઊઠતો હોય છે, ત્યારે શબ્દોને પકડી રાખવાનું અને યોગ્ય દિશામાં વાળવાનું દોહ્યલું બને છે. પણ સાચો કવિ તો શબ્દોને નવી સ્વતંત્રતા આપીને પોતે એક નવું સ્વાતંત્ર્ય રચે ને ભાવકના સ્વાતંત્ર્યનો વિસ્તાર કરી આપે છે. શઢ પવનની શક્તિનો ઉપયોગ કરે છે એવી સાહજિક પ્રક્રિયા શબ્દપ્રયોજનમાં હોવી જરૂરી છે.\nઘણા દિવસો પછી પહાડોની ભૂખરતા હસી ઊઠી છે. દષ્ટિ સામે ચગડોળ જેમ ઝૂલતું એક દશ્ય છે. આખોય પહાડ ચંચળતાનો શબ્દ શોધી અભિવ્યક્ત થવા મથે છે. તડકાએ કેટકેટલાંને વાચા આપી છે. ને પોતે નિર્મમ ભાવે બધું જોયા કરે છે. પેલા ઝરણાંના ગીતમાં તડકે પરોવેલા શબ્દોની હાર છે. પ્રકૃતિ ક્યારેય નીરવ નથી હોતી, એ પોતાનો શબ્દ શોધી બનાવી લે છે. પથ્થરની તિરાડોમાં ચમકતું જળ એના હાસ્યને બત્રીસલક્ષણું બનાવે છે. લીલ ઉગાડીને પથ્થરકાંકરા ગતજન્મની શાપવાણીને ઢાંકવા મથે છે. પથ્થરની નક્કર વેદનાને આરપાર વીંધી શકાતી નથી, ને એટલે જ ઝરણું કે નદી પથ્થરને અભિષેક કરે, રમાડે, દોડાવે, વડીલની જેમ ક્યારેક કાલી કાલી વાણીમાં હાલો ગાઈને એને સુવાડે. કોઈ વાર ગંભીર નાદે વેદનાને ઑકી કાઢવા મથે, ને કોઈક વાર એને ગોદમાં ઊંડે ઊંડે ઢબૂરીને સૂઈ જાય. જળ કશું ઢાંકતું નથી, એક વાર મૈત્રી કર્યા પછી એ અવગુણોની ચાડી ખાતું નથી. આદિમ માણસે જળને દેવતા તરીકે પૂજ્યું છે એનાં ઘણાં રહસ્યો હશે એ સમજાય એવું છે.\nકોઈકના નસીબ આડેથી પાંદડું ખસી ગયું છે. આ તડકો આજે હરિતવરણું ઊઘડ્યો છે. તડકો કશુંય છુપાવી રાખતો નથી. પ્રકૃતિને એવું-તેવું આવડતું જ નથી. પ્રકૃતિની હથેળી સદાય ખુલ્લી જ છે. એની હસ્તરેખાઓ આપણને એક રહસ્ય ઉકેલી બતાવીને બીજા રહસ્યપ્રદેશમાં લાવીને છૂટા મૂકી દે છે. ‘એક એકથી અદકાં મોતી’ની બ્રહ્મજાળ ઘણી વાર ગમે છે, કારણ કે જીવનમાં લાગણીઓનો છેદ હંમેશાં અપૂર્ણાંકમાં જ ઊડે છે, કુદરતમાં એ છેદ પૂર્ણાંકમાં હોય છે, ને પૂર્ણાંકનો આનંદ નાનોસૂનો નથી હોતો.\nઆવા જ દિવસની કોઈ બપોરે તડકાની બારી બંધ કરીને શિશુની જેમ ગોટમોટ સૂઈ જાઉં છું, ઘરમાં ઊડાઊડ કરતી ચકલીની પાંખોનો ફફડાટ સાંભળતાં સાંભળતાં ઊંઘવા મથું છું. બહાર તડકાનું રાજ્ય તપતું હશે એ વિચાર મારા ખંડિયા મનને ચેન પડવા દેતો નથી. અચાનક કોઈકના પરિચિત અવાજ સંભળાય છે. સફાળો ઊભો થઈને બારી ઉપર જ સ્થિર પડેલા મારા હાથ પર કુંવારી છોકરીના હાથ જેવો તડકો મરક મરક હસે છે. બારી બંધ કર્યાના પાપ બદલ રોઈ પડીશ એવું લાગે છે. પ્રાયશ્ચિત માટે મારી પાસે જાણે કોઈ શબ્દ જ રહેતો નથી ત્યારે વિસ્ફારિત નેત્રો ઢાળી દઈને અનાથ બાળકના જેવો ઊભો રહી જાઉં છું આ તડકામાં જ મારો કુંવારો શબ્દ ઊછરતો-ઊઘડતો નહીં હોય એની શી ખાતરી.\n« Previous સાચાની ઓથ મને ભારી \nજૂની કુટેવો બદલવાની નવી રીતો – વાયન ડબલ્યુ. ડાયર (ભાવાનુવાદ : દર્શા કિકાણી) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભ્રમની ખૂબસૂરત-ખતરનાક દુનિયા – મોહમ્મદ માંકડ\nજગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે. સદીઓથી આ કૃતિ એટલા માટે વંચાતી રહે છે કે જરા ઊંડી નજર કરતાં દરેક માણસમાં ડોન કિહોટેનાં દર્શન આપણને ... [વાંચો...]\nઅભિષેક – ભૂપત વડોદરિયા\n અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય એવું લાગે છે. રૂપિયાઆનાપાઈની મૂડીની વાત નથી. મારી વાત છે વિશ્વાસની મૂડી કોણ જાણે કેમ પણ મને હવે કોઈનામાં વિશ્વાસ જ રહ્યો ... [વાંચો...]\nગ્રીષ્મના તાપમાં ખોવાયેલા આપણે….. – પંકજ ત્રિવેદી\nગ્રીષ્મની ઋતુ બરાબર જામી છે. વૃક્ષો પણ સૂર્યના તાપની સામે ટટ્ટાર ઊભાં છે. એ બરાબર જાણે છે કે મારી અડગતા અને અખંડિતતા માનવી માટે પ્રેરણા બની રહેશે. એ એ પણ જાણે છે કે આ મારી શીતળતાની કસોટી છે. વાયુપુત્ર પવનદેવ ક્યારેક રીઝીને પ્રેમભરી હળવી ટપલી મારે ત્યારે એ રાજીપો માત્ર વૃક્ષ પૂરતો સીમિત નથી રહેતો. પરંતુ વૃક્ષની છાયામાં બેઠેલી રાતી ... [વાંચો...]\n5 પ્રતિભાવો : તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ\nઆજે ઘણા દિવસે નીકળ્યો આ ખુશનુમા તડકો જાણે,\nમનમાં ધરબાયેલી કોઈ વાત નીકળવા ચહે જાણે,\nકોઈ અંગતને એ વાત કહી દીધાની ‘હાશ’જાણે\nઅસહ્ય ઉકલાટમા ખ્ધી ઠંડી ઠંડી કુલ્ફી જાણે.\nખુબ ખુબ સરસ નિબન્ધ્\nખુબ સરસ , મનને તરો તાજા કરી મુકતો નિબંધ , અમારી સવાર સુધારી દિધી . મણીલાલ પટેલ સાહેબને અભિનંદન કે અમને તેમના પ્રક્રુતિ નિબંધો ધ્વારા કુદરતની લગોલગ મુકી દે છે., નહીંતર તો આજના લોકો કોંક્રીટના જંગલમાં જ કેદ બની રહેત.વર્ષો પહેલાં આ તેમનેને ખેડબ્રહ્મા મુકામે મારા નિવાસસ્થાને મ્ળ્યાનું સ્મરણ હજૂય મનમાં તાજું છે.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/custard-apple-ice-cream-gujarati.html", "date_download": "2019-07-19T21:33:02Z", "digest": "sha1:QSC57M4NEIUBQ6QGWYL2AWBWH7DEYE34", "length": 3692, "nlines": 64, "source_domain": "www.khanakhazana.org", "title": "કસ્ટર્ડ એપલ આઈસક્રીમ | Custard Apple Ice-cream Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nસીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું.\n1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર\n1 ટિન કન્ડેન્સ્ડ મિલ્ક\n2 ટેબલસ્પૂન કાજુના કટકા\n2 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી\nસીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=dW+TSEevKiU9ZmKiUbzDvw==", "date_download": "2019-07-19T21:09:53Z", "digest": "sha1:7IABQRJV7Q2ZNIWLPQNKFJUGMKVAODNS", "length": 16034, "nlines": 120, "source_domain": "gujaratindia.gov.in", "title": "Guj CM inaugurated Krishi Mahotsav 2019 at khanpur in Panchmahal District.", "raw_content": "\nમુંખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે.\nમુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહી વડાપ્રધાનશ્રીના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ છે.\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું.\nમુખ્યમંત્રીશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનુંશાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ ૧૬ લાભાર્થીઓને રૂા.૮.૪૫ લાખ���ા ચેકોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ૧૨૧ જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.\nમુંખ્યમંત્રીશ્રીએ રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમ જણાવ્યું હતું.\nમુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.\nખેડૂત જગતનો તાત કહેવાય છે,પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.\nમુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાહેઠળ ૨૮ લાખ ખેડૂતોને રૂા.૧૧૦૦/- કરોડની ઇનપુટ્સ સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.\nખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે મગફળી, તુવેર, મગ, અડદઅને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.૯૭૦૦/- કરોડની ખેડૂતોને ચૂકવણી કરી છે. તેમ મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.\nમુંખ્યમંત્રીશ્રીએ રાજયમાં સિંચાઇનો વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડ્યું છે.\nમુંખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વન ડ્રોપ – મોર ક્રોપ નો સંકલ્પ સાકાર કરવા જણાવ્યું હતું.\nમુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને સમયસર સારાયણિક ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ગુણવત્તાયુક્ત બિયારણો મળી રહે તે માટે રાજય સરકારે કરેલ આગોતરા આયોજનની માહિતી આપી હતી. મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ સુધીની કૃષિ લોન શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવી રહી છે.\nમુંખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ��ૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર સાથે પશુઆરોગ્ય મેળા યોજવામાં આવી રહયા છે.\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સંસ્થા, સંગઠનો દ્ધારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડુ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.\nકૃષિ રાજયમંત્રી શ્રી જયદ્ધથસિંહ પરમારે જણાવ્યું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કાંતિકારી પરિણામો મળ્યા છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂા.૬૦૦૦/- હજારની સહાય આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર નામના મેળવી છે. તેમાં ગુજરાતનો સિંહ ફાળો છે.\nગુજરાતે સર્વગ્રાહી કૃષિ વિકાસનું મોડલ સમગ્ર દેશમાં પ્રસ્તૃત કર્યું છે, એમ જણાવતા રાજય મંત્રીશ્રી જયદ્ધથસિંહ પરમારે ઉમેર્યું કે, ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકારે ટેકાના ભાવે રૂા.૨૭૧૧.૬૮કરોડની મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડાની ખરીદી કરી છે. કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ થવા સાથે તેમના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.\nપ્રારંભમાં સૌનો આવકાર કરતા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સંજય પ્રસાદે જણાવ્યું કે, રાજયના ખેડૂતો આધૂનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી સમૃધ્ધિ મેળવે તે માટે રાજયમાં વર્ષ ૨૦૦૫ થી કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્ધારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, જેવી ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તેમજ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાય સહિત કુલ રૂા.૮૦૦૦ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં સીધે સીધી જમા કરવામાં આવી છે. રાજય સરકાર વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ દર વર્ષે ૩૦ હજાર કરોડનો ખર્ચ ખેડૂતોના કલ્યાણ માટે કરી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે કૃષિ અને કૃષિકારોની આર્થિક સમૃધ્ધિ માટે સરકાર આગળ વધી રહી છે. પંચમહાલ જિલ્લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમા કલેક્ટરશ્રી ���દિત અગ્રવાલે આભારવિધિ કરી હતી.\nપ્રગતિશીલ ખેડૂતોએ આધૂનિક ખેત પધ્ધતિઓ અપનાવી કરેલ પ્રયોગો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.\nઆ અવસરે રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ યાદવ, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વશ્રી જેઠાભાઇ આહિર, સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન પંચાલ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન.સી.પટેલ, પક્ષ અગ્રણી વિક્રમસિંહ ડીંડોર, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ અને ખેડૂત સમુદાય હાજર રહયો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/south-gujarat/latest-news/surat/news/three-arrested-with-196-gm-md-drug-worth-more-then-rs-9-lakh-in-surat-1562902045.html", "date_download": "2019-07-19T21:04:37Z", "digest": "sha1:JALKXEQTV66A2FSHQYJKC56WBY2WWRYT", "length": 6720, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Three arrested with 196 gm MD drug worth more then Rs 9 lakh in surat|મુંબઈથી 9.80 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ મંગાવી વેચવા જતા ત્રણ પકડાયા", "raw_content": "\nસુરત / મુંબઈથી 9.80 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ મંગાવી વેચવા જતા ત્રણ પકડાયા\nભાગાતળાવ જે.કે. ચેમ્બરની બાજુમાં જાહેરમાં જ ડ્રગની આપ-લે થતી હતી\nમુંબઇનો કોઇ યુવાન એમડી ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે\nસુરતઃ સરા જાહેર ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. ભાગાતળાવ, જે.કે. ચેમ્બર નજીક જાહેરમાં રૂ. 9.80 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.\nસ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પોઈ એચ.આર. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભાગાતળાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા આવવાના છે તેવી બાતમી સાંપડતા ગુરુવારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જેમાં મોહંમદ જુનેદ અબ્દુલરજાક ચાંદીવાલા (ઉ.વ.32,, રહે: મદાર એપાર્ટમેન્ટ, સોદાગરવાડ, શાહપોર, લાલગેટ), ગુલામ સાબિર ઉર્ફે સમીર મોહંમદ સલીમ કુરેશી (ઉ.વ.35, રહે: ઢીંગલી ફળિયું, બડેખાંચકલા, ખ્વાજાદાના દરગ��હ રોડ) અને અશફાક અફઝલ કુરેશી (ઉ.વ.35, રહે: મટન માર્કેટ, નાનપુરા)ને પકડી પાડ્યા હતા.\nમુંબઈનો યુવાન પોલીસ પકડમાં ન આવ્યો\nત્રણેય પાસેથી રૂ. 9.80 લાખની કિંમતનું મેફેડ્રોન (મેથાફેટામાઇન) એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે. જેને મુંબઇનો કોઇ યુવાન આ ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી આવેલો યુવાન પોલીસે હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મુંબઇથી આ રીતે એમડી ડ્રગ મગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવાતા હતા. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=203", "date_download": "2019-07-19T20:33:20Z", "digest": "sha1:VWWDCVSAJJ3PWPQATPYG2PP2A72XNJNJ", "length": 31015, "nlines": 100, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nકેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે\nકેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે\nમુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિશ કરે છે. આમ, તેઓ અલ્લાહ (ત.વ.ત.) અલીમ અને રસુલ એ કરીમ (સ.અ.વ.)ના પસંદગી અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કરતા આગળ વધવા ચાહે છે.\nઅમે અહીં તે કહેવાતા ખલીફાઓના તરફેણદારો દ્વારા રજુ કરવામાં આવતી દલીલો વિશે વાત નથી કરવા ઈચ્છતા. અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની અસંખ્ય ફઝીલતોમાંથી ફકત એક ફઝીલત ઉપર પ્રકાશ નાંખવા ઈચ્છીએ છીએ. તે એ કે આપ(અ.સ.)ની ખાનએ કાબામાં વિલાદત, જે કહેવાતા ખલીફાઓની કહેવાતી ફઝીલતોને સાફ કરી દેવા માટે પૂરતી છે એવીજ રીતે જેવી રીતે અલ્લાહ (ત.વ.ત.)એ હઝરત હુદ (અ.સ.)ની ઉમ્મતમાંથી ઝાલીમોને હટાવવા અઝાબનો પવન મોકલ્યો.\nવિલાદત શ્રેષ્ઠ અને ફઝીલતનો મુખ્ય પુરાવો છે:\nખિલાફતના ગાસીબોના સમર્થનમાં રજુ કરાયેલી દરેક હાસ્���સ્પદ દલીલો જેમકે ઉમ્મતનો ઈજમાઅ (એકમત) એક તરફ થઈ જાય છે જ્યારે એ માની લેવામાં આવે કે ખુબજ ઓછા મુસલમાનોની મંજુરી હતી અને અલ્લાહ (ત.વ.ત.) અને તેના નબી (સ.અ.વ.)ની પરવાનગી ન હતી.\nએ શકય છે કે ઉમ્મત કોઈ વિશેષ બાબતે એકમત થઈ જાય કે જે બાબત અલ્લાહ અને તેના નબી (સ.અ.વ.)ને પસંદ ન હોય. દા.ત. બધા મુસલમાનો ઓહદ અને હોનૈનના મૈદાનમાંથી ભાગી ગયા હતા પરંતુ મુસલમાનોના ભાગવા બાબતે એકમત હોવાથી ભાગનારા મુસલમાનોની ફઝીલત સાબિત નથી થતી , બનવાજોગ ભાગનારાઓમાં કહેવાતા ખલીફાઓનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ, ઘણા મુસલમાનો હુદૈબીય્યાહના મૌકા ઉપર જંગ કરવા ચાહતા હતા પરંતુ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ સુલ્હને પસંદ કર્યું કે જે આખરે એક ખુલ્લી વિજયમાં પરિણામી\n(સુરએ ફત્હ-48, આ. 1). ફરી, મુસલમાનો તેમના ‘ઈજમાઅ’માં કમઝોર પડયા.\nજ્યારે મુસલમાનોનો ઈજમાઅ જંગ અને સુલ્હની બાબતોમાં આટલો ગુમરાહીભર્યો છે, તો પછી ઈમામત અને ખિલાફતની બાબતમાં તે ચોકસાઈવાળો કેવી રીતે થઈ શકે, કે જે ઉમ્મતના માટે એક ખુબજ અગત્ય અને મહત્વની બાબત છે કે જે આખેરતમાં નજાત માટે જવાબદાર છે\nગમે તેમ અગર શ્રેષ્ઠતા તો દાવો કરવામાં આવે, તો એક એવી બાબત ઉપર હોવો જોઈએ કે જેના વડે તમામ ચર્ચાઓ ખત્મ થઈ જાય અને તે મુસલમાનો માટે દિવસની જેમ પ્રકાશિત હોય. કોઈ ઉપર શ્રેષ્ઠતા મેળવવાની એક રીત છે વિલાદત, કારણ કે વિલાદતનું સ્થળ છીનવી નથી શકાતું અને લોકો તે વ્યકિતની ફઝીલતની ચર્ચા કરવા પહેલા જાણતા હોય છે, બીજી બધી ફઝીલતોથી અલગ કે જેમા ખોટા ઈજમાઅ, જૂઠાણું, ખયાનતકાર સાક્ષીઓ અને અલ્લાહ તથા તેના નબી (સ.અ.વ.)ની પસંદગી વિરુધ્ધ જવાનું જોખમ હોય છે.\nવિલાદતની બાબતોમાં, અમીરુલ મોઅમેનીન (અ.સ.) ન ફકત કહેવાતા ખલીફાઓથી શ્રેષ્ઠ છે પરંતુ સમગ્ર માનવજાતમાં સર્વશ્રેષ્ઠ છે.\nબન્ને ફીકર્નિા ઈજમાઅથી, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો બેમિસાલ વ્યક્તિત્વ એક માનેલી હકીકત છે.\nએહલે તસન્નુનમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાદત:\nએહલે તસન્નુન (અથવા ખોટી રીતે કહેવાતા સુન્ની) એ તેઓની કિતાબોમાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાદતનું અલગ અલગ રીતે બયાન કર્યું છે.\nતવાતુર (સતત) રાવીઓની સાંકળથી નકલ થયું છે કે જનાબે ફાતેમા બિન્તે અસદ (સ.અ.) એ અમીરુલ મોઅમેનીન અ.સ ને ખાને કાબામાં જન્મ આપ્યો.\n(અલ મુસ્તદરક અલલ સહીહૈન, ભાગ-3, પા. 483)\nતે સમય સુધી કોઈપણ ખાને કાબામાં નથી પૈદા થયું (અને ન તો કોઈ તે પછી પૈદા થયું છે).\n(ઈબ્ને સબ્બાગ અલ માલેકીની નૂર અલ અબસાર, પા. 69)\nન ફકત અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ખાને કાબામાં વિલાદત થઈ બલ્કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમને કાબાની સાથે સરખાવ્યા પણ છે:\n તમે ખાને કાબાનો દરજ્જો ધરાવો છો.\n(અલ દયલમીની કુનુઝુલ હકાએક ફી હદીસે ખૈર અલ ખલાએક, પા. 188)\nતમે ખાને કાબાનો દરજ્જો ધરાવો છો, લોકો તેના સુધી જાય છે અને તે લોકોની પાસે નથી જતું.\n(ઉસુદ અલ ગાબા ફી મારેફાહ અલ સહાબા, ભા-4, પા. 31)\nઆ હદીસો એ પણ બતાવે છે કે શા માટે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કયારેય ઈજમાઅ અથવા મુસલમાનોની સંમતિના તલબગાર ન્હોતા કારણ કે કાબા હોવાના સબબથી આપ(અ.સ.)ને તેઓની સંમતી અથવા ટેકાની જરુર ન્હોતી. બલ્કે મુસલમાનોને આપ(અ.સ.)ની સંમતિની જરુર હતી. અબુબક્રની નિમણુંક પછી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની લોકોના ઘરોની મુલાકાતની કોશિશ પણ લોકોને પોતનો દરજ્જો કાબાનો છે તેની યાદદહાની અને નિમંત્રણની હતી, એવીજ રીતે જેવી રીતે નબી ઈબ્રાહીમ (અ.સ.) એ મુસલમાનો કાબા તરફ દઅવત આપી હતી. (સુરએ હજ(22): આ. 27)\nશીઆઓ મુજબ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાદત:\nશૈખ તુસી (અ.ર.) શીઆઓના મહાન હદીસવેત્તાએ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની વિલાદતના બનાવને આ રીતે નકલ કર્યું છે:\nઅબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ અને યઝીદ ઈબ્ને કા’નાબ બની હાશીમના એક સમૂહ અને ઉઝઝાની ઈબાદત કરનાર એક સમૂહ સાથે ખાને કાબાની સામે બેઠા હતા.\nસૈયદા ફાતેમા બિન્તે અસદ ઈબ્ને હાશીમ (સ.અ.), અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના માનનીય માતા તશરીફ લાવ્યા જ્યારે કે તેઓને 9 મહીનો હમલ હતો અને અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની વિલાદતની રાહ હતી; અલબત્તા તે તેમનો હમલ પુરો થવાનો દિવસ હતો.\nતેઓએ જોયું કે આપ(સ.અ.) પવિત્ર કાબાની સામે ઉભા રહ્યા જ્યારે કે આપને હમલનો દુ:ખાવો ચાલુ હતો, આપ(સ.અ.) આસ્માન તરફ જોયુ અને કહ્યું:\n હું તારા ઉપર અને જે કાંઈ તારા નબી (સ.અ.વ.) તારા તરફથી લાવ્યા છે તેના ઉપર ઈમાન રાખુ છું. હું તારા અંબીયાઓમાંથી દરેક અંબિયા (અ.મુ.સ.) ઉપર અને બધી આસમાની કિતાબો ઉપર ઈમાન રાખું છું. બેશક હું મારા જદ્દ ઈબ્રાહીમ (અ.સ.), ખલીલુલ્લાહ શબ્દોની ગવાહી આપું છું. બેશક, તેઓએ તારુ ઘર બનાવ્યું. હું તારી પાસે આ ઘરના હક્કથી અને તેને બનાવનારના હક્કથી મદદ ચાહું છું. હું તારી પાસે આ બાળકના હક્કથી મદદ ચાહું છું, કે જે મારા શિકમમાં છે, જે મારી સાથે વાતો કરે છે અને પોતાની વાતથી મને આરામ બક્ષે છે. મને યકીન છે કે આ બાળક તારી નિશાનીઓમાંથી એક નિશાની અને તારી હુજ્જતોમાંથી એક હુજ્જત છે, તેથી અય અલ્લાહ મારી મુશ્કેલીને મારા માટે આસાન કર.\nઅબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ અને યઝીદ ઈબ્ને કાઅનાબ કહે છે કે જ્યારે સૈયદા ફાતેમા બિન્તે અસદ આ શબ્દોથી દોઆ કરી તો અમો જોયું કે ખાને કાબામાં તેની પાછળની બાજુથી શિગાફત થયુ (ખુલ્યુ) અને સૈયદા ફાતેમા (સ.અ.) તેમાંથી દાખલ થયા અને અમારી નઝરોથી ઓજલ થઈ ગયા અને તેમની પાછળ તે દિવાલ પણ અલ્લાહની પરવાનગીથી બંધ થઈ ગઈ. અમે ખાને કાબાનો દરવાજો ખોલવાની કોશિશ કરી જેથી અમારી ઔરતોને તેમની મદદ માટે મોકલીએ પરંતુ દરવાજો ન ખુલ્યો. પછી અમને એહસાસ થયો કે આ બાબત અલ્લાહના અમ્રોમાંથી છે.\nસૈયદા ફાતેમા બિન્તે અસદ (સ.અ.) અલ્લાહના ઘરમાં 3 દિવસ રહ્યા. આ સમયગાળા દરમ્યાન મક્કાના લોકો આ બાબતે સતત ચર્ચા કર્યા કરતા, ઔરતો તેઓના ઘરોમાં આની ચર્ચા કરતી.\nત્રણ દિવસો પછી, ખાને કાબા ફરી તે જગ્યાએથી શિગાફત થયું કે જ્યાંથી આપ(સ.અ.) દાખલ થયા હતા અને સૈયદા ફાતેમા બિન્તે અસદ (સ.અ.) તેમાંથી ઈમામ અલી (અ.સ.)ને પોતાના હાથો ઉપર લઈને બહાર આવ્યા. પછી આપ(સ.અ.) એ કહ્યું:\n બેશક, અલ્લાહે તેની મખ્લુકાતમાંથી મને પસંદ કરી છે અને મને અગાઉ પસંદ કરાએલ ઔરતો ઉપર ફઝીલત આપી છે. બેશક, અલ્લાહે આસીયા બિન્તે મુઝાહીમ (સ.અ.)ને પસંદ કર્યા હતા જ્યારે તેઓ એકાંતમાં અલ્લાહની એવી જગ્યાએ ઈબાદત કરતા હતા કે જ્યાંની ઈબાદત અલ્લાહને પસંદ ન હતી સિવાય કે બળજબરીથી. બેશક, તેણે જનાબે મરીયમ બિન્તે ઈમરાન (સ.અ.) માટે ઈસા (અ.સ.)ની વિલાદતમાં આસાની અને સાનુકુળતા રાખી, આપ(સ.અ.) એ ઝમીનના રણમાં એક સુકા ખજુરના ઝાડને હલાવ્યું પછી તેમાંથી તાઝા ખજુરનો વરસાદ થવા લાગ્યો.\n(સુરએ મરીયમ (19): 25)\nજ્યારે કે અલ્લાહે મને પસંદ કરી છે અને તે બંને ઉપર ફઝીલત આપી છે અને દુનિયાની તમામ ઔરતો ઉપર કે જે પહેલા પસાર થઇ ગઈ. કારણ કે મેં તેના ઘરમાં જન્મ આપ્યો છે અને હું ત્યાં ત્રણ દિવસ સુધી રહી છુ અને રોઝીમાં જન્નતના ફળો ખાધા છે.\nજ્યારે મેં નીકળવાનો ઈરાદો કર્યો અને મારો ફરઝંદ મારા હાથો ઉપર હતો, એક મુનાદી એ મને અવાજ આપી અને કહ્યું:\n આમનું નામ અલી (ઉચ્ચ) રાખો કારણ કે હું અલીયુલ આ’અલા (સૌથી ઉંચો) છુ. બેશક મેં તેમને મારી શક્તિ, મારી અઝમત અને મારા ન્યાયથી પૈદા કર્યો છે અને મેં તેમનું નામ મારા નામમાંથી કાઢ્યું છે. મેં તેમનામાં મારા અખ્લાક નાખ્યા છે અને મેં તેમને મારા કાર્યો સોંપ્યા છે. મેં તેમને મારા ઇલ્મના ઊંડાણમાં સાબિત કદમ રાખ્યા છે અને તે મારા ઘરમાં અઝાન કેહવાવાળા સૌ પ્રથમ હશે. તે બુતોને તોડશે અને તેમને ચહેરાભેર ઉંધા ફેકશે. તે મારી પ્રશંસા કરશે અને મારી એકતાની ગવાહી આપશે (લા એલાહા ઇલ્લલ્લાહ) અને મારા ચહિતા, મખ્લુકતમાંથી મારા પસંદ કરાએલા નબી, મોહમ્મદ (સ.અ.વ.)ની પછી તે મારા ઈમામ છે. તેઓ આપ (સ.અ.વ.)ના જાનશીન છે. જે તેમને ચાહે અને તેમની મદદ કરે તેના માટે જન્નત છે અને જે તેમની નાફરમાની કરે, તેમને છોડી દે અને તેમના હક્કની પરવા ન કરે તેના માટે જહન્નમ છે.\nજ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ જનાબે અબુ તાલિબ (અ.સ.)ને જોયા તેઓ ખુશ થયા અને ફરમાવ્યું: અય પિતા તમારા પર તેની (અલ્લાહની)સલામ, તેની રહમત, અને તેની બરકત થાય.\nત્યારબાદ, રસૂલુલ્લાહ (સ.અ.વ.) આવ્યા, તેમના આવવાથી અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ પોતાની જાતને હલાવી તેમના ચેહરા ઉપર સ્મિત હતું અને ફરમાવ્યું: યા રસુસુલ્લાહ (સ.અ.વ.) તમારા ઉપર અલ્લાહના સલામ, તેની રહમત અને બરકત થાય.\nપછી આપ (અ.સ.)એ પોતાના ગળાને સાફ કર્યું અને અલ્લાહની પરવાનગીથી ફરમાવ્યું:\nઅલ્લાહના નામથી જે શ્રેષ્ઠ રહેમ કરનાર અને દયાળુ છે.\nકામ્યાબ છે તે મોઅમીનો જેઓ પોતાની નમાઝોમાં વિનમ્ર છે.\n(સુરએ મોઅમેનુન-૨૩, આ. ૧-૨)\nથી અયાતના અંત સુધી.(પડ્યા)\nઆ સાંભળીને રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: બેશક તેઓ તમારા કારણે કામ્યાબ છે. પછી આપ (અ.સ.) એ બાકીની અયાતોની તિલાવત કરી ત્યાં સુધી કે આ શબ્દો પડ્યા:\nબેશક તેઓ વારસદારો છે જેઓ જન્નતના બાગો વારસામાં મેળવશે અને તેમાં હમેશા રહેશે.\n(સુરએ મોઅમેનુન-૨૩, આ. ૧૦-૧૧)\nઆપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:\nહું અલ્લાહની કસમ ખાઉ છુ કે તમો તેઓના સરપરસ્ત છો, તમે તેઓને તમારા ઇલ્મથી હુકમ આપો છો અને તેઓ તમને અનુસરે છે. અલ્લાહની કસમ તમે તેઓ ઉપર હુજ્જત છો અને તમારા ઝરીએ તેઓની હિદાયત થશે.\n(શૈખે તુસી (અ.ર.)ની અલ આમાલી, પા. ૭૦૬)\nબીજી રિવાયતમાં , પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની વિલાદતનું આ રીતે વર્ણન કર્યું છે:\n...મારા પીત્રાઈ ભાઈની વિલાદતના મૌકા ઉપર જીબ્રઈલ (અ.સ.) મારા તરફ નાઝીલ થયા અને કહ્યું:\n તમારા પરવરદિગારે તમને સલામ કહ્યા છે અને કહ્યું છે કે: હવે તમે તમારી નબુવ્વતને આમ કરી શકો છો અને તમારા ઉપર નાઝીલ થયેલ આયતને બયાન કરી શકો છો અને તમારી નબુવ્વતને જાહેર કરી શકો છો કારણ કે તમારી અલ્લાહ દ્વારા તમારા ભાઈ અને તમારા વઝીર અને તમારા પછી તમારા ખલીફા થકી મદદ કરવામાં આવી છે. તે અલી (અ.સ.) છે કે છે તમારા ભાઈ અને તમારા સંબંધી કે જે તમારી પીઠને મજબુત કરશે અને તેમના ઝરીએ તમારો ઝિક્ર ફેલાશે, તેમની પાસે જાવ અને તેમનું જમણા હાથ વડે સ્વાગત કરો. બેશક તેઓ જમણી તરફના લોકોમાંથી છે અને તેમના અનુસરનારાઓ નુરાની પેશાનીવાળા છે.\nહું ગયો અને મેં જોયું કે મારી ઉછેરનારી માતા ઔરતો અને તમામ કબીલાથી ઘેરાએલી છે. જીબ્રઈલ (અ.સ.) એ મારી અને ઔરતો વચ્ચે કે પરદો કરી નાખ્યો. જ્યારે પરદો થઇ ગયો તો મેં અલી (અ.સ.)નું સ્વાગત કર્યું.\nજેમ જીબ્રઈલ (અ.સ.) એ બતાવેલ તે રીતે મેં મારો જમણો હાથ તેમની માતા તરફ આગળ કર્યો. જ્યારે અલી (અ.સ.) મારા હાથોમાં આવ્યા, તેઓએ તેમનો જમણો હાથ કાન ઉપર રાખી અઝાન આપી. તેઓએ નબી ઈબ્રાહીમ (અ.સ.)ના દિનની તસ્દીક કરી અને અલ્લાહની વહ્દાનીયત અને મારી નબુવ્વતની ગવાહી આપી. તેઓ (અ.સ.) મારી તરફ જુક્યા અને ફરમાવ્યું: યા રસૂલુલ્લાહ (સ.અ.વ.) તમારા ઉપર સલામ થાય.\nમેં તેમને કહ્યું: પઢો, અય મારા ભાઈ\nપછી તેની કસમ જેના હાથમાં મારી જાન છે, તેઓએ તે કિતાબોથી શરૂઆત કરી જે અલ્લાહે નબી આદમ (અ.સ.) ઉપર નાઝીલ કરી હતી અને તેમના દ્વારા તેમના ફરઝંદ શીશ (અ.સ.)ની નિમણુંક થઇ હતી. પછી તેઓ શરૂઆતથી અંત સુધી તેની તિલાવત કરી ત્યાં સુધી કે અગર નબી આદમ (અ.સ.) હાજર હોત તો તેઓ પણ તેમની તસ્દિક કરતે કે બેશક તેઓ (અમીરુલ મોઅમેનીન અ.સ.) એ તેમના કરતા બેહતર યાદ રાખી છે. તેના પછી તેઓએ નબી નૂહ (અ.સ.)ની કિતાબ, નબી ઈબ્રાહીમ (અ.સ.)ની કિતાબ અને તૌરેતની એવી તિલાવત કરી કે અગર નબી મુસા (અ.સ.) હાજર હોતે તો તેઓ બેશક ગવાહી આપત કે તેઓએ મારા કરતા બેહતર યાદ કરી છે. પછી તેઓએ ઇન્જીલની એવી તિલાવત કરી કે અગર ઇસા (અ.સ.) હાજર હોત તો ગવાહી આપત કે બેશક તેઓએ તેમના કરતા બેહતર યાદ કરી છે. આખરે આપ (અ.સ.) એ પવિત્ર કુરઆનની પેહલેથી છેલ્લે સુધી તિલાવત કરી કે જે અલ્લાહે મારા ઉપર નાઝીલ કર્યું છે. આપ (અ.સ.) મને મુખાતબ થતા હતા અને હું તેમને મુખાતબ થતો હતો જેવી રીતે અંબીયા (અ.મુ.સ.) એક બીજાને મુખાતબ થતા હતા. તેના પછી આપ (અ.સ.) આપની બાળપણ અવસ્થામાં પાછા ચાલ્યા ગયા...\n(ઇબ્ને શાઝાન અલ કુમ્મી (અ.ર.)ની અલ ફઝાએલ, પા. ૧૨૬)\nહઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની આવી ફઝીલતો પછી જેમકે:\nઅલ્લાહ દ્વારા તેમને પોતાના નામ ઉપરથી નામ આપવું.\nતેમના માટે અને તેમના શીઆઓ માટે ખુશખબરીઓ.\nઇસ્લામના આગમન પેહલા ઇસ્લામની ગવાહી.\nપવિત્ર કુરઆનની તિલાવત તેના ઝાહેર નાઝીલ થવા પેહલા.\nઅગાઉની કિતાબોની તિલાવત તે ઝમાનાના નબી કરતા પણ બેહતર.\nરસૂલુલ્લાહ (સ.અ.વ.)નું તેમની વિલાદત ઉપર બેહદ ખુશ થવું.\nઅને અલ્લાહનું આપ (સ.અ.વ.)ને અલી (અ.સ.)ની વિલાદત થતા જાહેરમાં નબુવ્વતના એલાનનું સુચન, વગેરે.\nહજુ અમુક મુસલમાનો ઈમામતની બાબતે મૂંઝવણમાં છે બેશક, આ એક આશ્ચર્યજનક બાબત છે.\nઅને હજુ તો આપણે આપ (અ.સ.)ના બીજા ફઝાએલની ચર્ચા તો શરુ કરી જ નથી.\nઆના પછી, અગર મુસલમાનો હજુ પણ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની અસંખ્ય ફઝીલતો અને વિશિષ્ટતાઓને અવગણવા ચાહે છે અને નકામી વ્યક્તિઓને ફક્ત પોતાના ઈજમાઅ થકી પસંદ કરવા મક્કમ રહે તો પછી તે બારામાં કઈપણ ન થઇ શકે. પરંતુ કમસેકમ તેઓએ શીઆઓને હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમની ઔલાદ (અ.મુ.સ.)ને સરપરસ્ત કબુલ કરવા બદલ વખોડવું ન જોઈએ કારણ કે બંને ફીર્કાની કિતાબોમાં નકારી ન શકાય તેવા પુરાવાઓ મૌજૂદ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/2-grah-rashi-parivartan-kari-rahya-che/", "date_download": "2019-07-19T20:44:20Z", "digest": "sha1:LZXRCVGH22MGIWVW2O7W7D5QFK6737WE", "length": 12158, "nlines": 85, "source_domain": "www.janvajevu.com", "title": "૨ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે આ દિવસોમા ૩ રાશિના લોકોએ સાચવીને રહેવુ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / ૨ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે આ દિવસોમા ૩ રાશિના લોકોએ સાચવીને રહેવુ\n૨ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે આ દિવસોમા ૩ રાશિના લોકોએ સાચવીને રહેવુ\n૨ ગ્રહ ૧ અઠવાડિયામા રાશિ પરિવર્તન કરશે, ૩ રાશિના લોકોએ માટે છે આકરા દિવસો\n19 જૂન ને મગળવારે શુક્ર મિથુન રાશિમાંથી કર્ક રાશિમા આગમન કરશે. ત્યારબાદ ૨૧ જૂન ને ગુરૂવારે બુધ રાશિ બદલીને વૃષભમાંથી મિથુનમા આગમન કરશે. ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે. આ ગ્રહ સિવાય બુધ અને શુક્ર બંન્ને ગ્રહ આ સપ્તાહમા રાશિ બદલી રહ્યા છે. એક જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ, ગ્રહો રાશિ બદલે એટલે તેની આપણા જીવન પર કેવી અસર થશે ઈ જાણીએ.\nવિરોધીઓ પર જીત મેળવી શકશો. ધનની આવક વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે. બીજાંની મદદ કરી શકશો. મનોરંજન યાત્રાના યોગ જણાય છે, પરંતુ થોડુ સાચવીને રહેવુ.\n૨૦ જૂન સુધી તમારા માટે શુભ યોગ જણાઈ રહ્યા છે. અતિ શુભ સમાચાર મળે તેવી સંભાવના છે, સ્થાયી સંપત્તિમા વૃદ્ધિ થઈ શકે છે. કોઇ મોટુ પદ મળવાની શક્યતા છે. સરળતાથી લક્ષ પ્રાપ્તિ થશે અને ઇચ્છિત કામ કરવાની તક મળશે. આત્મબળ તથા મનોબળ મજબૂત રહેશે.\nબુધવાર બાદ કામ-કાજ સહેલઈથી થવા લાગશે અને વ્યસ્તતા પણ વધતી જાણશે. પરિવારમા સંપત્ત�� બાબતે થોડી ખેંચતાણ થઈ શકે છે. સાસરિયા તરફથી સહયોગ મળવાની શક્યતા. યાત્રા પર જવાની યોજના થઈ શકે છે. ધાર્મિક કાર્યોમા રૂચિ માલુમ પડે છે.\nહાલ તો સમય સારો રહેશે, પરંતુ થોડા દિવસો બાદ સમસ્યાઓ વધી શકે છે. ધીરે-ધીરે આર્થિક પરિસ્થિતિમા સુધારો જરૂર આવશે. કામનુ ભારણ વધશે અને કર્મચારીઓના કારણે સમસ્યાઓ પણ વધી શકે છે. જૂની જમીન-સંપત્તિમા પણ વિવાદ થવાની શક્યતા જણાએ રહી છે.\nતમારા માટે સારા યોગ દેખાય રહ્યા છે. સમય સારો રહેશે અને કોઇપણ જાતની સમસ્યા આવવાની પણ શક્યતા નથી. મન પ્રફુલિત રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જરૂરી કામ સમયસર પૂરા થશે.\nશનિ સિવાય બીજો કોઇ ગ્રહ તમારા તરફેણમા નથી. શનિ-ચંદ્રના કારણે આવકમા વધારો થઈ શકે છે. ૨૦ જૂન આસપાસ થોડો સંઘર્ષ કરવો પડે એવુ જણાઈ રહ્યુ છે. પરિવાર તમારી પાસે બહુ વધારે અપેક્ષાઓ રાખશે. ખર્ચ પણ વધી શકે છે. યાત્રાના યોગ થઈ શકે એમ છે.\nસમય આનંદપૂર્વક પસાર થશે. ચંદ્ર તમારી સમસ્યાઓ વધારી શકે છે. ગુરૂ ગ્રહના કારણે બીજાંની મદદ કરવાની તક મળી શકે છે. ધનની આવક સારી થઈ શકશે. ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે. પરિવારનુ સંપૂર્ણ સમર્થન મળી રહેશે. સંતાનો સાથે સારો સમય પસાર કરી શકશો.\nથોડા દિવસો બાદ ગ્રહ સ્થિતિ બગાડી શકે છે. આ સ્થિતિમા સંયમથી કામ લેવુ હાલ સમય રાહ જોવાનો છે. પોતાની જાત પર કાબુ રાખવુ અને વિવાદોથી બેન એટલુ દૂર રહેવુ. ધનની આવક સ્થગિત થઈ શકે છે. ૨૦ જૂન પછી સ્થિતિમા સુધારો આવશે.\nરાશિ સ્વામી ગુરૂ વક્રી છે. અર્થિક સ્થિતિ મજબુત રહેશે. ધીરે-ધીરે પરિસ્થિતિ પર નિયંત્રણ આવતુ થઈ જશે. સમસ્યાઓનો અંત આવશે. ધન સંબંધિત મુશ્કેલીઓનું પણ સમાધાન થશે. વિવાદોમા જીત મળશે અને શત્રુઓથી વિજય પ્રાપ્ત થશે.\nમંગળ અને કેતુનો આગમન રાશિમા પ્રવેશ કરી રહ્યુ છે. ક્યાંકથી મોટા ધનલાભના યોગ બનતા માલુમ પડી રહ્યા છે. સફળતાઓનો સમય આવી ગયો છે, જૂના નુકસાનની પણ ભરપાઇ થશે. કોર્ટ સંબંધિત બાબતોમા પણ વિજય મળશે. સંતાન તરફથી સુખ મળશે. ધાર્મિક યાત્રાના યોગ માલુમ પડી રહ્યા છે.\n૨૦ જૂન સુધી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. થોડા દિવસો બાદ સમય તમારા તરફેણ મા થવા લાગશે. ત્યા સુધી ધીરજતાથી કામ લેવુ. ૨૦ જૂન બાદ સંતુષ્ટિ પ્રાપ્ત થશે. ત્યા સુધી ધન સંબંધિત મુશ્કેલીઓ પણ વધી શકે છે. અચાનક કોઇ મોટી ઓફર પણ મળી શકે છે.\nઆ સમય તમારા માટે સામાન્ય જણાએ રહ્યો છે. કોઇ મોટા કામ હાથમા ન લેવા. ધનની થોડી અછત રહેશે. ધીરે-ધીરે ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થવા લાગશે. નકામા વિવાદોથી બને ત્યા સુધી દૂર રહેવું. કોઇ પર વધારે વિશ્વાસ ન મુકવો. ૨૦ જૂન બાદ શુભ સમાચાર મળવાના સંકેત છે.\nકોઈ પણ પ્રસંગે કપાળ પર ચાંદલો કરતા સમયે ચોખા કેમ લગાવવામા આવે છે, જાણો વૈજ્ઞાનિક અને ખાસ કારણ\nજે લોકો ના બેંક એકાઉન્ટમાં ગેસ સબસીડી આવે છે, તેમના માટે છે ખાસ ખબર,જલ્દી જુઓ\nદહીં સાથે આ વસ્તુઓ ભેળવી પછી ખાવ, ફાયદાઓ જોઇને તમે પણ થઈ જાશો ચકીત…\nએક શિક્ષિત સ્ત્રીએ જયારે તેના પતિને શાકભાજી લેવા માટે એવુ લીસ્ટ આપ્યુ કે જે જાણીને તમે પણ હસવુ રોકી નહિ શકો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nહવેથી વાહનચાલકોને દંડમાથી રાહત, RTO તરફથી આટલા નિયમોમાંથી મળશે મુક્તિ\nઅત્યારે હાલ ગુજરાતના મુખ્ય શહેરોમા ઠેર ઠેર સીસી ટીવી કેમેરા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/motivation/", "date_download": "2019-07-19T20:35:51Z", "digest": "sha1:MNIQLHPYSXU33RWACAS6HFGWFULUU7AK", "length": 5774, "nlines": 103, "source_domain": "echhapu.com", "title": "Motivation Archives - echhapu.com", "raw_content": "\n જ્યારે તમે જાતને આવું પૂછો ત્યારે…\nસ્વાભાવિકપણે, સાહજિક અને સાત્વિક માનવીય મનોવૃત્તિના ગમ્ય કારણોસર પ્રત્યેક વ્યક્તિત્વ જયારે પોતાની જાતને અણધારેલી કે વણનોતરેલી પરિસ્થિતિમાં પામે ત્યારે થતો એક ઓબ્વિયસ સવાલ : “Why Me”. એવા લોકો ઘણા અલ્પસંખ્યક હશે કે જેમને પોતાને જ આવો જવાબવિહોણો સવાલ નહી પૂછ્યો હોય.”. એવા લોકો ઘણા અલ્પસંખ્યક હશે કે જેમને પોતાને જ આવો જવાબવિહોણો સવાલ નહી પૂછ્યો હોય. અમુક વાર નસીબ જ ઊંટની ડોક જેવું હોય કે પછી કોઈ વાર હાથે કરીને […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટન�� અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2012/05/", "date_download": "2019-07-19T20:42:45Z", "digest": "sha1:Y2OAZS5IFZ3XUIZC3KYTCCL2VK7WZZCO", "length": 6462, "nlines": 184, "source_domain": "venunad.wordpress.com", "title": "મે | 2012 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nઆ દર્દની દવા નથી,તો શું કરું\nમન મારું માને નહીં તો શું કરું\nસમજમાં કદી આવે નહીં આ મને,\nતારુ સ્મરણ થયા કરે તો શું કરું\nકોઈને કહી નથી આ વાત મેં,\nતને કહેવાનું થયા કરે તો શું કરું\nરાત આખી જાગતો પડી રહ્યો,\nઆવે સવારે ઊંઘ તો શું કરું\nહાથે લીધો જામ પણ ખાલી રહ્યો,\nસાકી ના રેડે શરાબ તો શું કરું\n‘સાજ’ તો ગાઈ રહ્યો છે આ રાગને,\nતાલ તારો ના મળે તો શું કરું\n(એક તિવ્ર વેદનાની પળે લકાયેલી ગઝલ જેવુ કઈંક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2019-07-19T21:14:58Z", "digest": "sha1:457IYP6POEKIVJ2HOPGP3UZRRBPY6ACF", "length": 13401, "nlines": 267, "source_domain": "venunad.wordpress.com", "title": "દોસ્ત | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n217-Magya Vagarna Malya Chhe-Nazm-માગ્યાં વગરનાં મળ્યાં છે-નઝમ-‘સાજ’ મેવાડા,\nPosted in Gazal gujarati, tagged અંગત, ઇશારા, ઊંઘ, કસક, જાન, જીવતર, દુ:ખ, દોસ્ત, નિજાનંદ, માન, મુસીબત, મોભો, સમય, સવાલો, સુખ on ડિસેમ્બર 8, 2018| Leave a Comment »\nમાગ્યાં વગરનાં મળ્યાં છે-નઝમ-‘સાજ’ મેવાડા,\nઘણાં સુખ માગ્યાં વગરનાં મળ્યાં છે,\nઅને દુ:ખ માંગ્યાં નથી પણ નડ્યાં છે.\nઘણાં દુ:ખ કાયમ પનારે પડ્યાં છે,\nઅને ખાસ અંગત બની સાંપડયાં છે.\nમટે એક, ત્યાં દુ:ખ બીજું ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nહતા દોસ્ત એવા હ્રદય ઓળખીલે,\nઘડીમાં હસાવે ઘડીમાં લડીલે,\nફરીવાર મળતાં ગળે પણ મળીલે;\nમુસીબત હશે ત્યાં બધું સાચવીલે.\nહવે જાન લેવા ઘડીમાં ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nઘણાંના દરદને મટાડી શક્યો છું,\nમળ્યું માન મોભો, પચાવી શક્યો છું,\nસમયના ઇશારા હું પરખી શક્યો છું;\nઅને જીવતરને હું માણી શક્યો છું.\nકસક એક શાની હ્રદયમાં ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nભલે ‘સાજ’નું આ ફકીરી જીવન છે,\nવિના હેમનું આ અમીરી જીવન છે,\nનિજાનંદ સાથે કબીરી જીવન છે;\nરહી છે ખુદ્દારી ખમીરી જીવન છે.\nછતાં ઊંઘમાં કેમ ચીખી ઉઠે છે,\nહજી કેમ આવા સવાલો ઉઠે છે\nPosted in Gazal gujarati, tagged આખર, આરાધના, ઈશ, કંટકો, કરામત, ઘડતર, ઘર, જન્મ, દુશ્કર, દોસ્ત, પંખી, પિંજર, પ્હાડ, ફૂલ, મુક્ત, સંબંધ, સરભર on નવેમ્બર 14, 2018| Leave a Comment »\nજે કદી મારું હતું, તારું પણ આખર થયું,\nદદૅના સંબંધમાં એટલું સરભર થયું.\nકેટલા જન્મો હશે કેટલી આરાધના,\nફૂલ સાથે એ પછી કંટકોનું ઘર થયું.\nજન્મ પંખીનો પ્રભું મુક્ત તેં આપ્યો હતો,\nકોણ જાણે કેમ આકાશનું પિંજર થયું\n દોસ્ત ના પૂછો મને,\nભાર લઇને પ્હાડ પર દોડવું દુશ્કર થયું.\nછે કરામત ઈશની, કોણ એ સમજી શકે\nઆમ જોવા જાવતો, ‘સાજ’નું ઘડતર થયું.\nPosted in Gazal gujarati, tagged અંગત, આભ, કતાર, ખરજ, ગુલાબી, છાના, દીવાના, દુશ્મન, દોસ્ત, ધરા, ફૂલ, સભા, સાજ, સુકોમળ, સુગંધી, સૂર, હવા, હ્રદય on ઓગસ્ટ 28, 2018| Leave a Comment »\nઅમેતો તમારા દીવાના રહીશું,\nગમેના તમોને તો છાના રહીશું.\nતમે રાહ ચીંધીંને ભૂલી જવાના,\nઅમેતો તમારા સદાના રહીશું.\nઉડો આભમાં, આ સમય છે તમારો,\nઅમે પ્રેમથી આ ધરાના રહીશું.\nભલે કોઇ દુશ્મન હશે દોસ્ત મારા,\nહ્રદયથી અમેતો બધાના રહીશું.\nતમે મૂકશો નામ છેલ્લી કતારે,\nઅમે તોય અંગત સભાના રહીશું.\nતમે ફૂલ જેવા ગુલાબી સુકોમળ,\nઅમે લઇ સુગંધી હવાના રહીશું.\nકરો સૂર ઊંચા તમે “સાજ” કાયમ,\nઅમેતો ખરજમાં મજાના રહીશું.\nPosted in Gazal gujarati, tagged આંખ, કાળ, ગામ, ગુના, ગુલામ, ગોળી, ઘોંઘાટ, જખ્મો, જન્મ, જાત, દોસ્ત, ભોંઠો પડે, મૌનમાં, વદના, વાતો, વૈદ on જૂન 27, 2018| Leave a Comment »\nએ હવે વાતો કરે છે મૌનમાં,\nજાતને એ શું કહે છે મૌનમાં.\nવેદના દિલની સતાવી જાય તો,\nવૈદની ગોળી ગળે છે, મૌનમાં.\nએ કબૂલી જાય છે, એના ગુના,\nઆંખ ઢાળીને રડે છે, મૌનમાં.\nજન્મથી ગુલામ છે, એ કાળનો,\nકેટલા જખ્મો ખમે છે, મૌનમાં.\nછોડવા, ઘોંઘાટને આ શ્હેરના,\nગામને રસ્તે વળે છે, મૌનમાં.\nવાત મનની જાણનારો કોઇ છે,\nસાંભળી ભોંઠો પડે છે, મૌનમાં.\nદોસ્તને પૂછ્યા વગર ચાલે નહીં,\n‘સાજ’ તું શાને રહે છે મૌનમાં\nPosted in Gazal gujarati, tagged આગળ, કૂતરો, દુશ્મન, દેકારો, દોસ્ત, નોંધારો, પાછળ, પીઠ, પુંછ, બચકાં, વાદે, શેરી, હાથી on ઓક્ટોબર 6, 2017| Leave a Comment »\nઆજે એક વ્યંગ ગઝલ રજું કરું છું. (ના સમજાયતો મક્તા ફરીથી વાંચશો)\n192 – કૂતરો – વ્યંગ ગઝલ\nઆગળ પાછળ છે ફરનારો, જોયો કૂતરો,\nદોસ્ત હતો કે દુશ્મન મારો\nપીઠ પછાડી છાનો આવી બચકાં ભરતો,\nહાથી પાછળ એ ભૂંકનારો, જોયો કૂતરો.\nઆવે કોઈ જો શેરી નાકે, ભસવા માંડે,\nરાત દિવસ કરતો દેકારો, જોયો કૂતરો.\nપૂંછ હલાવી પગ ચાટે ને સ્નેહ બતાવે,\nજાણે એતો છે નોંધારો, જોયો કૂતરો.\n‘સાજ’ તમે કંઈના સમજ્યા એના વાદે,\nમાણસ જેવો થઈ રે’નારો, જોયો કૂતરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/nityanand-rai/", "date_download": "2019-07-19T21:16:43Z", "digest": "sha1:DTQIBSXPEHA7YGNXSPHU2OCJPVMIBFAU", "length": 6071, "nlines": 103, "source_domain": "echhapu.com", "title": "Nityanand Rai Archives - echhapu.com", "raw_content": "\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nપાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા બાલાકોટ પર ભારતીય વાયુસેનાની જડબાતોડ કાર્યવાહીની જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર હકારાત્મક અસરો પડી હોવાનું સરકારે જણાવ્યું છે. નવી દિલ્હી: આ વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા જૈશ એ મોહમ્મદના મુખ્ય આતંકવાદી ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની જમ્મુ અને કાશ્મીર ખીણમાં હકારાત્મક અસર પડી છે. સંસદમાં […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ���પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Phosphorus-Rich-Foods-in-gujarati-language-1156", "date_download": "2019-07-19T21:47:57Z", "digest": "sha1:23TLZVWVFSLGYNUGBI5DBE5MW7A5QWB6", "length": 11573, "nlines": 139, "source_domain": "m.tarladalal.com", "title": "ફોસ્ફરસ યુક્ત રેસિપિ: Phosphorus Rich Foods in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ફોસ્ફરસ યુક્ત રેસિપિ\nબાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી\nતમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....\nજુવાર, બાજરા અને લસણની રોટી\nઆ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.\nસૂરણનું રાઈતું, ફરાળી વાનગી\nકાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે. ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ\nનાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો\nજો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની ��ારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....\nકોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એ ....\nકેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડીનો રાઇતો અહીં દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે. આ દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ ....\nબીટ, કાકડી અને ટમેટાનું રાઈતું\nપૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ રાઇતામાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે. બીજા રાઈતા પણ અજમાવો, તે છે ....\nરાજમા અને અડદની દાળ\nમિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનન ....\nજ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય ત ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/amitabh-bachchans-look-from-gulabo-sitabo-takes-3-hours-see-sr-bachchans-tweet-99400", "date_download": "2019-07-19T21:13:07Z", "digest": "sha1:CY3JW5ALZC5W7YEXCUO5WQ4QLZVNOGE2", "length": 6824, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "amitabh bachchans look from gulabo sitabo takes 3 hours see sr bachchans tweet | 3 કલાકની મહેનત, અને આવી હાલત..ત્યારે જઈને સામે આવે છે મેગાસ્ટારનો આ લૂક - entertainment", "raw_content": "\n3 કલાકની મહેનત, અને આવી હાલત..ત્યારે જઈને સામે આવે છે મેગાસ્ટારનો આ લૂક\nહાલ ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ લખનઊમાં ચાલી રહ્યું છે. જેમાં અમિતાભ બચ્ચનના લૂક પાછળ ખૂબ જ મહેનત કરવામાં આવે છે.\nજુઓ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચનનો લૂક\nઅમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ગુલાબો સિતાબોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ લખનઊમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મને લઈને ખાસ વાત એ છે ફરી એક વાર અમિતાભ બચ્ચન એકદમ અલગ લૂકમાં છે. કેટલાક દિવસો પહેલા તેમના નવા લૂકની તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અમિતાભે કેટલાક ફોટોસ શેર કરીને પોતાના લૂક વિશે જાણકારી આપી છે.\nઅમિતાભ બચ્ચને પોતાના ટ્વિટ્ટર પર ફિલ્મમાં પોતાના લૂકને લઈને પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટરમાં પોતાના લૂકને લઈને મહત્વની જાણકારી આપી છે. અમિતાભ લખે છે કે આ લૂક બનાવવામાં 3 કલાક લાગે છે અને રોજ આવી હાલત હોય છે, જ્યાં બનાવવામાં આવે છે.\nતમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિતાભના લૂકની તસવીરો સામે આવશે કે તેમને ઓળખવું મુશ્કેલ થઈ ગયું હતું કે આ તસવીરો અમિતાભની છે. અમિતાભ બચ્ચનને કેટલાક દિવસો પહેલા પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ લખનઊમાં શરૂ કર્યું છે. આ પહેલા પણ તેમની કેટલીક ફિલ્મો જેવી કે પા, ઠગ્સ ઑફ હિંદોસ્તાન અને 102 નોટ આઉટમાં તેમના અલગ લુક્સને પસંદ કરવામાં આવ્યા છે.\nઆ પણ વાંચોઃ શું તમે ઓળખો છો આ અભિનેતાને અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે\nપ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગ બી\nKatrina Kaif:શું છે અભિનેત્રીનું સાચું નામ, જાણો 15 અજાણી વાતો\nવર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડના વિજય પર બોલીવુડ સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ\n‘ફૉર્બ્સ’ના લિસ્ટમાં સ્થાન મળતાં અક્ષયકુમારને તાપસી પન્નુએ કહ્યું... શૅ​‌રિંગ અને કૅરિંગની જરૂર છે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=206", "date_download": "2019-07-19T20:33:36Z", "digest": "sha1:FI5SIMI4LXKH4VBG62LISUM7A5TOV6XP", "length": 7318, "nlines": 69, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nઆ સવાલ હઝરત મુસા (અ.સ.) એ અલ્લાહને કરેલ છે જ્યારે તેમને આશૂરાના બારામાં જણાવવામાં આવ્યું.\nઅને અલ્લાહનો આ સવાલનો જવાબ ઈસ્લામમાં આ દિવસના મહત્વ તથા શા માટે મુસલમાનો અને શા માટે ખાસ કરીને શીઆઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે તેની યાદદહાની આપે છે, જેમકે:\nઆલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ગમમાં શોક સમારોહ અને મજલીસોનું આયોજન\nતકર્રૂક (ન્યાઝ)ની વહેંચવી, જેના વડે અઝાદારો ઈલાહી બરકતો હાંસીલ કરે છે.\nઉપરોકત કાર્યો માટે આર્થિક સહાય કરવી.\nશા માટે ઈસ્લામે તમામ ઉમ્મતો ઉપર સર્વપરિતા મેળવી\nહઝરત મુસા (અ.સ.)એ અલ્લાહને સવાલ કર્યો: અય મારા પરવરદિગાર કેવી રીતે હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતે તમામ ઉમ્મતો ઉપર સર્વપરિતા હાંસીલ કરી\nઅલ્લાહે કહ્યું: મેં તેઓને 10 સિફતોના કારણે શ્રેષ્ઠતા અતા કરી છે.\nહઝરત મુસા (અ.સ.): તે 10 સિફતો કઈ છે કે જે તેઓ બજાવી લાવશે જેથી હું પણ બની ઈસ્રાઈલ તેના ઉપર અમલ કરવાનો હુકમ કરું.\nઅલ્લાહ અઝઝ વ જલ્લએ તે સિફતો જણાવી:\nહઝરત મુસા (અ.સ.) એ કહ્યું: અય મારા પરવરદિગાર\nઅલ્લાહે બયાન કર્યું, તે છે:\nરોવા અથવા (કમ સે કમ) રોવા જેવી શકલ બનાવી અથવા એક બીજાને રડાવવા અને\nહઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ ઉપર ગીર્યા અને\nહઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ ઉપર પડેલી મુસીબતો ઉપર અઝા.\n મારા બંદાઓમાંથી કોઈ બંદો એ ઝમાનામાં નહિ રડે અથવા કમ સે કમ રડવાવાળી શકલ નહિ બનાવે અથવા એકબીજાને નહિ રડાવે અને હઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદની શહાદતની તઅઝીય્યત નહિ પેશ કરે પરંતુ તેઓ જન્નતમાં સ્થાન પામશે.\nઅને કોઈ બંદો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દુખ્તરના ફરઝંદની મોહબ્બતમાં પોતાની દૌલતમાંથી ન્યાઝ, વિગેરે માટે નહિ ખર્ચે સિવાય કે:\nહું તેને આ દુનિયામાં 70 દિરહમથી વધારી દઈશ અને\nતેને માફ કરી દેવામાં આ��શે અને\nતે જન્નતમાં જશે અને\nહું તેના ગુનાહોને બક્ષી દઈશ.\nઅને મારી ઈઝઝત અને જલાલની કસમ, કોઈ મર્દ કે ઔરત આશૂરાના દિવસે અથવા બીજા કોઈ દિવસે આંસુ નહિ વહાવે ત્યાં સુધી કે ફકત એક આંસુ કેમ ન હોય, સિવાય એ કે હું તેના માટે 100 શહીદોનો સવાબ લખીશ.\nમુસ્તદરક અલ વસાએલ ભાગ 10 પા. 318, મજમઉલ બહરૈન પા. 403.\nઆ હદીસ પછી, તમામ મુસલમાનોને આ ગમનું મહત્વ તથા ઈસ્લામમાં તેના સ્થાનના બારામાં વધુ સમજણ મળશે.\nતેઓએ દરેક પ્રયત્ન કરવા જોઈએ જેથી આ અઝાદારીને જીવંત રહે કારણકે આના વગર તેઓના ઈસ્લામ ઉપર પ્રશનાર્થ છે.\nઓછામાં ઓછું તેઓએ અઝાદારીની મજલીસો અને રસ્મોને અડચણરૂપ નિરર્થક (પાયાવિહોણા) વાંધાઓ અને નબળા બહાનાઓ ન બનાવવા જોઈએ. ખાસ કરીને અગર તેઓને આખેરતમાં નજાત અને જન્નતની ઉમ્મીદ હોય. કારણકે આપણે જોયું કે તે લોકો માટે આરક્ષિત છે જેઓ આશૂરામાં તેમજ બીજા મૌકાઓ ઉપર અઝાદારી કરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%9C/", "date_download": "2019-07-19T21:17:13Z", "digest": "sha1:2SG65JL5Z3YUYNZX62F73OWBOFP4UNT3", "length": 7889, "nlines": 72, "source_domain": "www.janvajevu.com", "title": "ગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / સ્વાસ્થય / ગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા\nગરમ પાણી પીવાના છે ફાયદા જ ફાયદા\nકહેવાય છે ને કે ‘જળ એ જીવન’ છે આ કહેવત તો સાંભળી જ હશે. પાણી વગર માનવીનું અસ્તિત્વ જ નથી. પાણીથી આપની તરસ છીપે છે. લોકો ભૂખ વગર રહી શકે છે પણ પાણી વગર નહિ. માનવીનું 70 % શરીર પાણીથી બનેલ છે. જો તમારે ફીટ રહેવું હોય તો પણ હુંફાળું ગરમ પાણી પીવું જરૂરી છે. ચાલો જાણીએ આના અનેકવિધ ફાયદાઓ વિષે….\n* દરેક વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે એક દિવસમાં ઓછામાં ઓછુ ૮ થી ૧૦ લીટર પાણી પીવું જ જોઈએ. પરંતુ, ઠંડા પાણી કરતા ગરમ પાણીના ફાયદાઓ વધારે છે.\n* ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દુર થાય છે. સાથે જ પેટ સબંધી સમસ્યા જેમકે કબજિયાત, પેટમાં સતત દુઃખાવો વગેરે સમસ્યા દુર થાય છે.\n* જો તમે ગરમ પાણી પીવો તો કસરત વગર પણ ફીટ રહી શકો છો. રોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થાય છે. હોટ વોટર શરીરમાં રહેલ ચરબી (વસા) ને દુર કરે છે.\n* આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી પણ વજન ઉતરે અને શરીર જરૂરી અન્ય ફાયદાઓ થાય છે. લીંબુ અને મધ યુક્ત ગરમ પાણીના સેવનથી શરીરમ���ં મેટાબોલિઝમ ઠીક રહે છે. આનાથી શરીરનું શુગરનું લેવલ જળવાઈ રહે છે.\n* શિયાળામાં ઠંડીને કારણે લોકોને ગળામાં દુઃખાવાની, શરદી અને ઉધરસની સમસ્યા રહે છે. આનાથી બચવા પાણી તમે ગરમ પાણી પી શકો છો. હોટ વોટર પોવાથી શરીરનું તાપમાન વધે છે. જેનાથી પરસેવો થાય છે અને પરસેવો રૂપે શરીરમાં રહેલા ખરાબ અને વિષેલા બેક્ટેરિયા બહાર નકળી જાય છે.\n* આ તમને ફેસ પર થતા ખીલથી પણ બચાવે છે. જયારે વાતવરણ બરાબર ન હોય અને તમને તાવ જેવું લાગે કે શરીર સુસ્ત પડી જાય ત્યારે ગરમ પાણી પીવું. આ ઉપરાંત તમારી તબિયત સારી ન હોય એટલે કે ઉલટી અને ઝાડા થાય ત્યારે ગરમ પાણીનું જ સેવન કરવું. ઉલટી અને ઝાડાને મટાડવાનો આ સૌથી બેસ્ટ વિકલ્પ છે.\n* રોજ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી માથાના સેલ્સ માટે સારું છે. આ ટોનિકની જેમ કામ કરે છે. આ શરીરમાં શક્તિ એટલે કે એનર્જીનું સંચાર કરે છે. ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી નહિ રહે.\n* ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.\nયાદશક્તિ વધારવાનો આનાથી સરળ ઉપાય તો કોઈ મળી જ ન શકે..\nટામેટા ખાઓ, કોલેસ્ટ્રોલ ભગાડો\nખજૂર થી થતા ફાયદા વિષે જાણો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nચીનમાં છે સંસારની સૌથી મોટી ગુફા, જ્યાં વસે છે એક અલગ જ દુનિયા\nઆમ તો તમે ઘણી વિશાળ અને સુંદર ગુફાઓ જોઈ હશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/VND/JOD/G/30", "date_download": "2019-07-19T21:18:56Z", "digest": "sha1:DWV3V5GG3CH7UHRJF4BE25OJXDQYZQS4", "length": 16067, "nlines": 189, "source_domain": "gu.exchange-rates.org", "title": "જોર્ડનિયન દિનાર થી વિયેતનામી ડોંગ માં - 30 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અન��� મધ્ય એશિયા આફ્રિકા\nજોર્ડનિયન દિનાર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nજોર્ડનિયન દિનાર (JOD) ની સામે વિયેતનામી ડોંગ (VND)\nનીચેનું ગ્રાફ વિયેતનામી ડોંગ (VND) અને જોર્ડનિયન દિનાર (JOD) વચ્ચેના 19-06-19 થી 18-07-19 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nજોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nજોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nજોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nજોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 જોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 વિયેતનામી ડોંગ ની સામે જોર્ડનિયન દિનાર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nજોર્ડનિયન દિનાર ની સામે વિયેતનામી ડોંગ ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન જોર્ડનિયન દિનાર વિનિમય દરો\nજોર્ડનિયન દિનાર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ વિયેતનામી ડોંગ અને જોર્ડનિયન દિનાર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. જોર્ડનિયન દિનાર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/baroda-police/", "date_download": "2019-07-19T20:50:44Z", "digest": "sha1:RNSCRL2XF3E3S7HKOIWOKDL5KFWE6Y25", "length": 23427, "nlines": 256, "source_domain": "www.gstv.in", "title": "baroda police - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nવડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ\nવડોદરા શહેરના અટલાદરા નજીક રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર જાગી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મારનાર\nગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો કર્યો\nવડોદરાના આજોડા ગામે ગત સાંજે દેશી દારૂના અડ્ડા પર ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. આજોડા ગ્રામ ગ્રેનજી નગર વસાહતમાં પ્રવેશતા બુટલેગરના ટેકેદારો અને સ્થાનિકોએ\nસગીર વયની પ્રેમિકા ન મળતાં પ્રેમીએ માતાનો પીછો કરવાનો શરૂ કર્યું…\nશહેરના કલાલી વિસ્તારમાં રહેતી મહિલાની સગીર વયની પુત્રીને ભગાડી જનાર પ્રેમીયુવકે તેની પ્રેમિકાને અન્ય સ્થળે મોકલી દેવાના તેમજ અગાઉ થયેલા ઝઘડાની અદાવતે મહિલાનો પીછો કરીને\nવડોદરામાંથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો ચરસનાં જથ્થા અને લાખો રૂપિયા સાથે\nવડોદરા મધ્યસ્થ એસટી ડેપો પરથી ચરસના જથ્થા સાથે પોલીસે પરપ્રાંતીય યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને થેલામાંથી અલગ અલગ પેકેટમાંથી 3 કીલો 20 ગ્રામ ચરસનો જથ્થો\nબરોડાની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં ઉદ્યોગપતિઅો સામે કસાશે છેલ્લો ગાળિયો\nઅખંડ ફાર્મ મહેફિલ કાંડને 23 ડિસેમ્બરે 2 વર્ષ પૂરા થશે. આ કેસમાં ચિરાયુ અમીન સહિતના અમુક લોકો સામે ચાર્જશીટ થવાની શક્યતા છે. જો કે એક\nવડોદરામાં અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો\nવડોદરામાં દાદાગીરી કરીને વેપારીઓ પાસેથી ખંડણી માંગતા અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ખંડણીથી ત્રસ્ત વેપારીની ફરિયાદ બાદ અજ્જુ અને તેની ગેંગે\nVideo : સલામત સવારી….ત્રિપલ સવારી….ટ્રાફિક નિયમોને નેવે મુકતી પોલીસ\nરાજ્યમાં ટ્રાફિક નિયમના પાઠ ભણાવતી પોલીસ જ્યારે ટ્રાફિકના નિયમને નેવે મુકે ત્યારે શું …. પોલીસ દ્વારા રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે\nવડોદરાના દસરથ ગામનાં વેપારીનાં અપહરણના કેસમાં બે આરોપીઓની ધરપકડ\nવડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસરથ ગામનાં વેપારીનાં અપહરણના કેસમાં બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતર��નાં કલાક માં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ\nવડોદરાના કારેલીબાગમાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પતિ સામે ગંભીર અાક્ષેપો\nવડોદરાના કારેલી બાગમાં પરીણિતાના શંકાસ્પદ મોતને લઈને સવાલ ઉઠી રહ્યા છે. દહેજની માંગ પૂરી ન કરવામાં આવતા પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મોતને ઘાટ ઉતારવામાં આવી\nવડોદરા પોલીસે કુખ્યાત આરોપીઓનું સરઘસ કાઢ્યું\nવડોદરા પોલીસે કુખ્યાત આરોપીઓના સરઘસ કાઢવાની કામગીરીને યથાવત રાખતા વાડી વિસ્તારના કુખ્યાત આરોપી ચંગાનું સરઘસ કાઢ્યુ હતું. વાડી પોલીસે ચંગાને ઝડપી પાડીને તેના જ વિસ્તારમાં\nદિવ્ય જાદૂઇ લાકડી બતાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી\nવડોદરામાં દિવ્ય જાદૂઇ લાકડી બતાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 4 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગને ડોકટર સંજય પટેલ નામનો શખ્સ જાદુઇ\nપુરઝડપે વાહન ચલાવી દારૂની ખેપ મારતા બુટલેગરોની હડફેટે આવી જતા લોકો\nવડોદરામાં તરસાલી આદર્શનગર અને ભાલિયાપુરાના સ્થાનિકો વચ્ચે વાહન અડાડવાના મામલે હંગામો થયો હતો. આદર્શનગરના રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાંથી બુટલેગરો વાહનો પર દેશી દારૂની\nએક જ વ્યક્તિની બે લાશ : સૂરજ શાહના અંતિમસંસ્કાર બાદ બીજો મૃતદેહ મળ્યો\nવડોદરાના વેપારી સુરજ શાહ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે..આ હત્યા કેસમાં પોલીસે એક લાશ શોધી હતી. અને પરિવારે તે લાશના અંતિમ સંસ્કાર કર્યા બાદ\nCBSEની માન્યતા ન હોવાછતાં વધુ ફી પડાવી લીધી : વડોદરાની સાનેન સ્કૂલ સામે પોલીસમાં ફરિયાદ\nવડોદરામાં સાનેન સ્કૂલમાં ગેરરીતિ મામલે વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે સાનેન સ્કૂલને સીબીએસઇની માન્યતા ન હોવા છતાં તેમણે\nપોલીસની આબરૂના ધજાગરા, પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર રૂ.5.75 લાખની ચોરી\nપાવી જેતપુર પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે. પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટરના અંતરે આવેલા બે મકાનમાં ચોરી થઇ છે. બે ભાઇઓના બંધ મકાનમાંની ૬ તિજોરીમાંથી\nઆર્થિક ભીંસમાં આવી ગયેલા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર દં૫ત્તિએ વખ ઘોળ્યુ : ૫તિનું મોત\nવડોદરામાં બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર દંપતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આર્થિક ભીંસમાં આવી ગયેલા દંપતીએ જીવન ટુંકાવી દેવાનો પ્રયાસ કર્યો. જેમાં પતિનું મોત થયું. જ્યારે\nવડોદરામાં તિક્ષણ હથિયારોના ઘા મારી યુવકની હત���યા, હત્યારા ફરાર\nવડોદરામાં વાડી ચોખંડી વિસ્તારમાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ. અંગત અદાવદમાં મોડી રાત્રે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો. અને બાદમાં હુમલાખોર ફરાર\nવડોદરાના ચકચારી હરીશ રાણા અ૫મૃત્યુ કેસમાં પારૂલ યુનિ.ના સંચાલકનું નિવેદન લેવાયુ\nવડોદરાના ચકચારી હરિશ રાણા અપમૃત્યુ કેસમાં સયાજીગંજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સયાજીગંજ પોલીસ દ્વારા પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલ તેમજ વેપારીઓના નિવેદન લેવામાં\nવડોદરામાં કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાનો આરોપ\nવડોદરાની પારૂલ ઇન્સ્ટીટ્યુટમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. કમાટીબાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી પોતાની કારમાંથી રહસ્યમય હાલતમાં મૃત મળી આવ્યો હતો.\nવડોદરાની MS યુનિ.ના VC સામે થયા ગંભીર આક્ષે૫ : જાહેર બેનરો લાગ્યા…\nવડોદરામાં ફરી એક વખત વિવાદિત પોસ્ટરો લાગ્યા છે. આજે એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે. તે પહેલા જ સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ. યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ સાથેના\nવડોદરા આવાસ કૌભાંડ : યોગેશ પટેલના ઘરે મ્યુ. કમિશનરની મુલાકાત\nરૂ.41.19 લાખનો દારૂ-બિયર ભરેલા બે ટ્રક ઝડપાયા\nકરજણ હાઇવે પર ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે એક ટ્રક પોલીસે ઝડપી પાડી રૂ.28.95 લાખ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી ટ્રકના ચાલક તેમજ ક્લિનરની ધરપકડ કરી હતી. જ્યારે હાલોલ-વડોદરા\nવડોદરામાં 45 સ્કૂલવાન ડિટેઇન : શાળા બંધના એલાનનો પ્રત્યાઘાત…\nવડોદરામાં એક તરફ આવતીકાલે શુક્રવારે ફી નિયમનના મામલે શાળા બંધનું એલાન અપાયુ છે, ત્યારે બીજી તરફ આજે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 45 જેટલી સ્કૂલવાન\nરૂ.19 લાખ આપો, એરફોર્સમાં નોકરી મળી જશે.. : વડોદરામાં યુવાન સાથે છેતરપીંડી\nએક તરફ સરકાર અને રાજકીય ૫ક્ષો રોજગારીના વાયદા કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી બેરોજગારી ચિંતાનું કારણ બની છે. આ બેરોજગારીનો\nરોષે ભરાયેલા લોકોએ પોલીસ સમક્ષ કર્યા હનુમાન ચાલીસાના પાઠ : પાદરાનું વડુ સજ્જડ બંધ\nવડોદરા જિલ્લાના પાદરાના વડુ ગામના ગ્રામજનો દ્વારા આજે છેડતીના વિરોધમાં સજ્જડ બંધ પાળીને તિવ્ર આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે\nવડોદરાની શાંતિ અને સલામતીનું વસત્રાહરણ : 8 મહિલાના ગળામાંથી 10.5 તોલાના સોનાના ચેઇનની ચિલઝડ૫\nશાંત અને સલામત શહેર ગણાવતા વડોદરા શહેરને ચિલઝડ૫ કરનારા તત્વોનું ગ્રહણ લાગ્યું હોય તેમ વારંવાર બનતા બનાવો વચ્ચે એક જ કલાકમાં આઠ મહિલાના ગળામાંથી ચિલઝડ૫\nમંદિરના બાંકડેથી ચાદરમાં વિંટેલી 1.5 વર્ષની બાળકી મળી..\nઆજના પુરૂષ પ્રધાન સમાજમાં હજુ ૫ણ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રખાતો હોવાનું જોવા મળે છે. છાશવારે આવા કિસ્સાઓ બહાર આવતા રહે છે. આ સિવાયના કેટલાક કારણોસર\nવડોદરા : બિલ્ડરોએ નાણા લઇ ફ્લેટનો કબજો ન આપ્યો\nવડોદરામાં ડવડેક નામની સાઇટમાં બે ફ્લેટના નાણા લઇને બિલ્ડરોએ બે ફ્લેટનો કબજો ન આપતા છેતરપીંડી અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. મુંબઇના સાળા-બનેવી દ્વારા આ ફ્લેટ\nદારૂ ઉતરતો હતો અને પોલીસ ૫હોંચી ગઇ : વડોદરાની મહિલા બુટલેગર સહિત ત્રણ ફરાર\nવડોદરાની ભાગોળે આવેલા કપુરાઇ ગામમાં એક મહિલા બુટલેગરના ઘરે કારમાંથી વિદેશી દારૂ ઉતારતી વેળાએ જ પોલીસ ૫હોંચી જતા પોલીસે અહીથી રૂ.1.52 લાખની કિંમતનો વિદેશી દારૂ\nવડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મહાઉસમાંથી દારૂ ઝડપાયો : બળવાખોરે આપી બાતમી\nઆમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/trump-avoids-an-invitation-to-facebook-and-twitter-in-social-media-summit-in-white-house-99675", "date_download": "2019-07-19T21:20:28Z", "digest": "sha1:7BEPCR3SU6ASXBRIWIDZFHKPFBIJHP4I", "length": 7000, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "trump avoids an invitation to facebook and twitter in social media summit in white house | ટ્રમ્પે સોશિયલ મીડિયા સમ્મેલનમાં facebook અને twitterની બાદબાકી કરી - news", "raw_content": "\nટ્રમ્પે સોશિયલ મીડિયા સમ્મેલનમાં facebook અને twitterની બાદબાકી કરી\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે વ્હાઈટ હાઉસમાં સોશિયલ મીડિયા સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમેલ્લનમાં દુનિયાની સૌથી મોટી 2 સોશિયલ મીડિયા કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી.\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે વ્હાઈટ હાઉસમાં સોશિયલ મીડિયા સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમેલ્લનમાં દુનિયાની સૌથી મોટી 2 સોશિયલ મીડિયા કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા આ દાવા સામે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.\nરિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા સમ્મેલન માટે ફેસબુક અને ટ્વિટરને આમંત્રણ આપવામાં આવ્યું નથી આ એક આશ્ચર્ય જનક વાત છે. આ સમ્મેલનનું આયોજન સોશિયલ મીડિયાના મુદ્દાઓ પર વાતચીત માટે નહી પરંતું સોશિયલ મીડિયાને લઈને દક્ષિણપંથીઓની ફરીયાદોના નિવારણ માટે કરાયું હતું.\nટ્ર્મ્પ સહિત રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતા ફેસબુક, ગૂગલ અને ટ્વિટર પર ડેમોક્રેટિક અને ડાબેરી પક્ષોની સાઈડ લેવાનો આરોપ લગાવતા આવ્યા છે. ટ્રમ્પે પાછલા વર્ષે જ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપનીઓ રિપબ્લિકન સાથે ભેદભાવ કરે છે. તેઓ અમારી વાત દબાવવા ઈચ્છે છે જ્યારે બીજા પક્ષ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી અને ટ્રમ્પ સરકાર આમ કરવા દેશે નહી.\nઆ પણ વાંચો: કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની\nઉલ્લેખનીય છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ જેક ડોર્જી સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે તેમના ફોલોઅર્સ ઓછા થવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.\nFaceAppને મળ્યો 150 મિલિયન લોકોના ડેટાનો એક્સેસ, તમે પણ વાપરી \nભારતના હેકર્સે Instagram ની ખામી શોધી કાઢી અને Facebook એ આપ્યું લાખોનું ઇનામ\nફેસબુક પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ\nInstagram નું આ ફિચર હવે Facebook માં પણ જોવા મળશે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી\nપતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...\nઆ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે\nઆ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/26/ankho-poem/", "date_download": "2019-07-19T21:08:24Z", "digest": "sha1:FULU4ZIJUWVHUXCI5OMUVFGFWOROG74B", "length": 11324, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’\nMay 26th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : વજુભાઈ પુનાણી | 11 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વજુભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879699501 સંપર્ક કરી શકો છો.]\nઅરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો,\nબુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો.\nપ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા\nબિડાયેલી ભલે પાંપણ, છતાં પરખાય છે આંખો.\nવિરહમાં દિલ બળે તો, આગ ક્યાં દેખાય છે યારો,\nઅગન એ, ઠારવા માટે જ, તો છલકાય છે આંખો.\nજરા નમણાશ ભાળે ત્યાં, હૃદય ધબકાર ચૂકે છે,\nદશા દિલની બરાબર જાણતી, મલકાય છે આંખો.\nનજર નજરાઈ જાતા કોણ, ‘સુસ્તી’ રાખશે દિલમાં,\nનશો આખીય આલમનો, ભરી ઉભરાય છે આંખો.\n« Previous વાચકોની કૃતિઓ – સંકલિત\nબસ, ફરવા આવ્યો છું – નિરંજન ભગત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઈશ્વર – ભાનુપ્રસાદ ત્રિવેદી\n‘અગોચર’ના નામે ચરી ખાય ઈશ્વર, ને ભક્તોની નાવે તરી જાય ઈશ્વર. સુકર્મોનું લૈ લે એ ઍડવાન્સ પેમેન્ટ ને ફળ આપતાં છેતરી જાય ઈશ્વર પરાભવની શિશિરે ઘટાદાર બનતો, ને પ્રભુતા-વસન્તે ખરી જાય ઈશ્વર. ભરચક સ્થળોમાં એ ગંઠાઈ જાતો ને એકાન્ત-ગાંઠે સરી જાય ઈશ્વર. વસે સાવ નિર્ભય એ નાસ્તિકની ભીતર, ને આસ્તિકને આસન ડરી જાય ઈશ્વર. જમા તો કરો રોકડો મેળ પાડી, પણ ખતવણી મહીં ઊધરી જાય ઈશ્વર. દિને દિને આણે તો હદ કરવા ... [વાંચો...]\nછલોછલ સુરાહી – સુરેશ પરમાર ‘સૂર’\nએમની હાજરી એમની હાજરી, નથી હોતી; તો દશા પાધરી, નથી હોતી. કાલની એ ક્ષણો, સતાવે છે; જે ક્ષણો વાપરી, નથી હોતી. તું શિખામણ મને, ન એવી દે; તેંય જે આચરી, નથી હોતી. એ જ શોધ્યા કરે, ચમત્કારો; જેમને ખાતરી, નથી હોતી. તર્કના મુખમાં, મૂકે તરણું; જો સમજ બાવરી, નથી હોતી. ‘સૂર’ ત્યાં બોલવું, જરૂરી ક્યાં જે સ્થળે શાયરી, નથી હોતી. મહેકી જવાનું ચમનમાં પુષ્પ થઈ, મહેકી જવાનું; પછી પણ ત્યાં, નથી અટકી ... [વાંચો...]\nતારી લપડાકમાં જ ધાક નથી, મારી આદત નો કોઈ વાંક નથી. ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. સાફસૂથરું નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો તમને આરામનોય થાક નથી \n11 પ્રતિભાવો : આંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’\nખુબ જ સુંદર રચના.\nજરા નમણાશ ભાળે ત્યાં, હૃદય ધબકાર ચૂકે છે,\nદશા દિલની બરાબર જાણતી, મલકાય છે આંખો.\nઆન્ખો થિ મુક ભાશા સમ્જૈ જાય ચે,\nખુબ જ સરસ વંચાવે છે આંખો\nઅગન એ, ઠારવા માટે જ, તો છલકાય છે આંખ ખુબ જ સરસ..\nરણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:\nગઝલ આપની માણીને , જુઓ હરખાય છે અમારી આંખો.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/10/24/2018/8962/", "date_download": "2019-07-19T20:45:42Z", "digest": "sha1:X7RQFIQLUEP5EYBOWVT7LZPQ5T5AUCGI", "length": 5773, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "લંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં ���ારત પાછા ફરશે | Gujarat Times", "raw_content": "\nHome FILM લંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં ભારત...\nલંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં ભારત પાછા ફરશે\nઈરફાન ખાનના ચાહકો માટે આ આનંદના સમાચાર છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતા ઈરફાન ખાન કેન્સરની સારવારમાંથી મુક્ત થઈને ભારત પરત આવી રહયા છે. બોલીવિડના આધારભૂત સમાચારસૂત્રોના જણાવ્યા અનુસાર. ઈરફાન ખાન દિવાળીના તહેવાર પહેલા ભારત આવે એવી સંભાવના છે. તેઓ લંડનમાં ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરની સારવાર લઈ રહયા છે. ઈરફાન ખાન પાનસિંહ તોમર નામની બાયોપિક ફિલ્મમાં પાનસિંહની ભૂમિકા ભજવીને અભિનય માટેનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમને ફિલ્મફેયર સહિત અનેક માન- સન્માનો પ્રાપ્ત થયા છે.\nPrevious articleસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પાંચ રાજ્યોની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણુક કરી ..\nNext articleદિલ્હીમાં સીબીઆઈના મુખ્યમથકની બહાર કોંગ્રેસ દેખાવો યોજવાની તૈયારી કરી રહી છે…\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nઆધાર વગરનાં અનુમાનોથી કોઈકને માપવાનું કામ જાણેઅજાણે સંબંધોને અમાનવીય બનાવે છે\nમોમાઈ માતાનું મૂળ સ્થાપન સ્થળ મોમાઈ-મા મંદિરઃ ‘મોમાઈ મોરા’\nગુજરાતના નવા પોલીસવડા શિવાનંદ ઝા\nપેટ્રોલ-ડીઝલ ભાવવધારાના વિરોધમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ\nપીઢ ચરિત્ર અભિનેત્રી શમ્મીજીનું નિધન – છ દાયકાની સુદીર્ઘ અભિનય કારકિર્દી\nઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો 65 વરસો બાદ સૌપ્રથમવાર એકમેકને...\nમાનસરોવરની અતિ દુર્ગમ યાત્રા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=209", "date_download": "2019-07-19T20:33:47Z", "digest": "sha1:ESJ43M5WL45ELS3IHPKGQRP2LPUJKFRQ", "length": 15822, "nlines": 72, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેન��� ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું અલ્લાહે જંગોમાંથી ભાગી જવા સહાબીઓને બદલ માફ કર્યા\nભાગી જવા સહાબીઓને બદલ માફ કર્યા\nમુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો જેમકે જંગો (ઓહદ, ખૈબર, હુનૈન)થી ભાગવાની વાતને રજુ કરવામાં આવે છે તો તેઓ કહે છે કે એમ છતાં કે આ ગુનાહે કબીરાઓ છે પરંતુ અલ્લાહે તેઓને માફ કરી દીધા છે તેથી આપણે પણ તેને નઝર અંદાજ કરવા જોઈએ.\nયા તો અદાલત અથવા ગુનાહો - બન્ને ન હોય શકે\nજયારે આપણે પવિત્ર કુરઆનની જાહેર આયતોની તરફ નજર કરશું તો જણાશે કે સહાબીઓએ ઘણી ગંભીર ભૂલો અંજામ આપી હતી. તેઓના જંગોમાંથી ભાગી જવા ઉપરાંત બીજા દુષ્કૃત્યોને પણ અલ્લાહ તઆલા દ્વારા ઘણા બધા મૌકાઓ ઉપર વખોડવામાં આવ્યું છે. સ્પષ્ટ રૂપે તેઓ ફકત બીજા મુસલમાનો જેવા હતા તેથી સલફ અને સહાબાના ખાસ દરજ્જા જેવી દલીલ એકદમ ખોખલી છે.\nમુસલમાનો સહાબીઓને એવો દાવો કરીને પાક કરવા ચાહે છે કે તેઓનું જંગોથી ભાગવું અને બીજી ભૂલોને માફ કરી દેવામાં આવી હતી.\nઆપણો મુદ્દો એ છે કે જ્યારે એ સાબીત થઈ ગયું કે સહાબીઓને માફ કરી દેવામાં આવ્યા હતા તેનો અર્થ થયો તેઓ આદીલ ન હતા, નહીતો શા માટે તેઓને માફીની જરૂર પડતે. અને અગર તેઓ બીજાઓની જેમ ઈલાહી માફીના જરૂરતમંદ હતા તો પછી તેઓ પહેલાના, હાલના અને ભવિષ્યના મુસલમાનો કરતા કેવી રીતે અફઝલ છે\nશું જંગોથી ભાગવા માટે માફી છે\nમુસલમાનો માફીને સાબિત કરવા માટે સુરએ આલે ઈમરાનની 155 મી આયત રજુ કરે છે:\n\"બેશક બે લશ્કરોએ એક બીજાનો મુકાબલો કર્યો તે દિવસે (તમારામાંથી) જે લોકોએ મોઢું ફેરવ્યું (અને નાસી ગયા) તેનું કારણ એ સિવાય બીજું કાંઈ ન હતું કે તેમણે કરેલા કુકર્મો માંહેના કેટલાકને લીધે શયતાને તેમને ડગમગાવ્યા હતા અને ખચીતજ (તે છતાં) અલ્લાહે તેમના (કસુર)થી દરગુજર કરી, બેશક અલ્લાહ મોટા ક્ષમા કરનાર (અને) સહનશીલ છે).”\nઆ આયત જંગે ઓહદને લગતી છે. અગર આપણે તેઓની દલીલ માની પણ લઈએ કે સહાબીઓને ઓહદમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને છોડી દેવા બદલ માફ કરી દેવામાં આવ્યા હતા, તો પણ બીજી જંગોનું શું\nઓહદ પછી સહાબીઓ ખૈબર અને હુનૈનથી પણ ભાગ્યા હતા. તે કુરઆની આયતો કયા છે જે આ જંગોમાંથી ભાગી જવા બદલ માફીનો વાયદો કરે છે\nઅથવા શુ��� કોઈ કુરઆનની એવી આયત છે જે સહાબીઓનું અગાઉ અને આવનારી જંગોમાંથી ભાગી જવા બદલ માફીની ખાતરી આપે છે.\nકદાચ આથી સમજાય છે કે શા માટે તેઓએ બેશરમીથી ભાગવાનું પસંદ કર્યું.\nઘણી બધી રિવાયતો છે કે ઉમર ઈબ્ને ખત્તાબે જુમ્આના ખુત્બામાં કુરઆનની આયત વર્ણવતા કબુલ કર્યું છે: \"બેશક બે લશ્કરોએ એક બીજાનો મુકાબલો કર્યો તે દિવસે (તમારામાંથી) જે લોકોએ મોઢું ફેરવ્યું (અને નાસી ગયા)...” (સુરએ આલે ઈમરાન(3)-155)\nજ્યારે અમે જંગે ઓહદમાં પરાજીત થયા, હું (ઉમર) ત્યાં સુધી ભાગ્યો જ્યાં સુધી પહાડ ઉપર ન ચડી ગયો....\nઅલ દુર્રૂલ મન્સુર ભાગ. 2 પા. 88, સુરએ આલે ઈમરાન (3): 155 હેઠળ\nતફસીરે તબરી હદીસ નં. 8098 સુરએ આલે ઈમરાન (3): 155 હેઠળ\nક્ન્ઝુલ ઉમ્માલ હદીસ 4291\nશા માટે ઉમરે કબુલાત કરવી પડી જ્યારે કે તે માફ થઈ ગયો હતો તે બતાવે છે કે તે દોષિત હતો, વરના કોણ હોય જે પોતાના નિષ્ફળતાઓને બીજાઓને યાદ અપાવે, તે પણ અન્સારો અને ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કરતા શ્રેષ્ઠ હોવાની ધારણા ઉપર ‘ખિલાફત’ મેળવ્યા પછી. ઉમર જાણતો હતો કે જ્યાં સુધી ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તેઓની દરમ્યાન છે, કે જેઓ જંગોમાંથી કયારેય ભાગ્યા નથી, તે (ઉમર) હકીકતમાં કદીપણ પોતાના ભૂતકાળને ભુલશે નહિ.\nશા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સહાબીઓને ફરી સ્વીકાર્યા:\nમુસલમાનો એવું ધારે છે કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સહાબીઓને ફરી સ્વીકાર્યા તે બતાવે છે કે તેઓ માફ થઈ ગયા છે.\nસહાબીઓની વારંવાર ભૂલોથી એ સ્પષ્ટ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓને, તેઓના સહીહ ઈસ્લામ હોવાના કારણે અથવા જન્નતની ખાતરી ઉપર પાછા કબુલ ન્હોતા કર્યા. આપ (સ.અ.વ.)એ તેઓને આપની મજલીસોમાં પોતાના ઉચ્ચ અખ્લાકના કારણે હાજર થવા દીધા કારણ કે આપ (સ.અ.વ.) સર્વશ્રેષ્ઠ અખ્લાકના માલીક હતા.\nએવી જ રીતે જેવી રીતે અલ્લાહે ઈબ્લીસને, હઝરત મુસા (અ.સ.)એ સામરીને અને હઝરત ઈસા (અ.સ.)એ યહુદાને પોતાની મજલીસો (બેઠકો)માં આવવા દીધા.\nનહીંતો કેવી રીતે સમજી શકાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.) મોઆવીયા જેવા ખુલ્લા મુનાફીકોને પોતાની મજલીસોમાં આવવા દે, કે જેના બારામાં આપ (સ.અ.વ.) જાણતા હતા કે આપના જાનશીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે મુશ્કેલી ઉભી કરશે. આ વાત તલ્હા, ઝુબૈર અને આયેશા જેવા સહાબીઓ અને પત્નીઓને પણ લાગુ પડે છે, કે જેઓએ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સામે જંગ કરશે.\nતદુપરાંત રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પણ સહાબીઓના જાહેર ઈસ્લામને ધ્યાનમાં રાખવાનો હુકમ આપવામાં આવ��યો હતો. તેથી એમ છતાં કે સહાબીઓએ ઘણી બધી ભૂલો કરી છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઘણી બધી જંગોમાં છોડી દીધા હતા, તેઓ જાહેરમાં મુસલમાન હોવાથી, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓના બહાનાઓ કબુલ કર્યા અને તેઓને પાછા સ્વીકાર્યા.\nશા માટે સહાબીઓને હૌઝથી દુર કરી દેવામાં આવ્યા:\nઅગર સહાબીઓને માફ કરી દેવામાં આવ્યા હતા જેમકે મુસલમાનો દાવો કરે છે તો પછી તેઓ આવી રિવાયતોને કેવી રીતે સમજાવશે:\nકયામતના દિવસના બારામાં જણાવતા રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે:\nમારી ઉમ્મતમાંથી અમૂક લોકોને લાવવામાં આવશે અને તેઓને ડાબી બાજુએ (આગ તરફ) લઈ જવામાં આવશે. હું કહીશં: અય મારા પરવરદિગાર\nકહેવામાં આવશે: તમે નથી જાણતા તમારી પછી તેઓ કેવી ખરાબીઓ ઈજાદ કરી હતી...\nસહીહ બુખારી સુરએ માએદાહ (5) આયત 67 ‘અય રસુલ (સ.અ.વ.) પહોંચાડી દો (પયગામ) જે તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝીલ કરવામાં આવ્યો છે...’ની તફસીરમાં અને સુરએ અંબીયા (21)ની તફસીરમાં પણ.\nઆવી વિવિધ હદીસો એહલે તસન્નુંન દ્વારા આ પ્રમાણે નકલ કરવામાં આવી છે:\nસહીહ બુખારી ‘દોઆઓની કિતાબ’ ‘હૌઝ પર’નું પ્રકરણ.\nઈબ્ને માજા ‘કિતાબે મનાસીક’, ‘કુરબાનીના દિવસની તકરીર’ના પ્રકરણમાં, હદીસ 5830.\nમુસ્નદે એહમદ ભાગ 1, પા. 453, ભાગ 2 પા. 28, ભાગ 5 પા. 48\nસહીહ મુસ્લીમ સહાબીઓની ફઝીલતોના પ્રકરણ હેઠળ\nઆશ્ચર્યની વાત એ છે કે આ હદીસ સહીહ મુસ્લીમમાં ‘સહાબીઓની ફઝીલત’ના પ્રકરણ હેઠળ નકલ કરવામાં આવી છે. અગર આગ તરફ ખેંચીને લઈ જવું ફઝીલત છે તો પછી બુરાઈ શું છે તે ફકત અલ્લાહ જ જાણે\nઆવી હદીસો સાબીત કરે છે કે સહાબીઓ અને પત્નિઓને તેઓની ગંભીર ભૂલો અને ગુનાહોના બદલે માફ કરવામાં નથી આવ્યા.\nઅગર સહાબીઓનું દરેક વખતે ભાગવું અને દુષ્કૃત્યો માફ થયેલ છે તો પછી શું બાકી રહ્યું છે જેથી મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓને માન અને એહતેરામ કરે પાછળથી આવનારા મુસલમાનો કે જેઓ પોતાના ઈસ્લામમાં મક્કમ રહે અને ડગમગે નહી, તેઓ ચોક્કસપણે અફઝલ છે ભલેને તેઓને રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે સમય વિતાવવાનો મૌકા ન મળ્યો હોય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%88%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2019-07-19T21:33:18Z", "digest": "sha1:663EVRY6AUUSYHKV2HFI4FKJUV3X43TU", "length": 6586, "nlines": 186, "source_domain": "venunad.wordpress.com", "title": "ઈશારા | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અંગારા, અનંત, આંખો, આકાશ, ઈશારા, કેદારા, ગરજવું, ગુબ્બારા, જીવન, ઝબકારા, ઝાકળ, દીપ, ધારા, નદી, નરસિંહ, નીલ, પથ, પલકારો, પ્રેમ, ફૂલ, ભઠ્ઠી, ભારા, મેઘ, રાગ, વિજળી, સાજ on નવેમ્બર 8, 2017| Leave a Comment »\nકો’ ભઠ્ઠીના ભારા જેવો,\nહું તો છું અંગારા જેવો.\nદીપ હશે તો ઊંચે ચઢશે,\nજીવન પથ ગુબ્બારા જેવો.\nમેઘ ગરજતો નીલ આકાશે,\nફૂલ ઉપર એ ઝાકળ લાગે,\nપ્રેમ નદીની ધારા જેવો.\nના સમજો તો કે’વું પડશે,\nકોઇ નથી અહીં મારા જેવો.\nરાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,\nનરસિંહ ના કેદારા જેવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bull/", "date_download": "2019-07-19T20:52:09Z", "digest": "sha1:73BDXBFTPYZL4GOEVTFVP3ILNZY5LQZI", "length": 9841, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "Bull - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nવંથલીના ધણફુલિયામાં સિંહોનો ઠરીઠામ થવાનો ઈરાદો, બળદનું મારણ કરી ધામા નાખ્યા\nવંથલીનાં ધણફુલીયામાં સિંહોના ટોળાં જોવા મળ્યા. પાંચથી સાત જેટલા સિંહો જાણે ધણફુલીયામાં ધામા નાખીને ઠરીઠામ થયા છે. સિંહના આ ટોળાએ ગામમાં ધુસીને બળદનું મારણ કર્યુ\nઉનાની ભરબજારમાં આખલાઓએ અડધો કલાક સુધી યુદ્ધ કર્યું, લોકો તોબા પોકારી ગયા\nરાજયનાં ઘણાં શહેરોમાં આખલોનાં યુદ્ધના સમાચાર અવારનવાર સાંભવા મળે છે. ઉનામાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધ જોવા મળ્યું. શહેરનાં ભરબજારમાં અર્ધો કલાક સુધી બે ખુંટિયા\nVIDEO : બે ખૂંટીયાએ લડતા લડતા દુકાનનો સોથ બોલાવી નાખ્યો\nપોરબંદરના ખાખચોક ખત્રી વાળીની બાજૂમાં સાંઢે દૂકાન તોળી નાખવાની ઘટના સામે આવી છે. બે સાંઢ લડતા લડતા એક દુકાનના કાચ સાથે અથડાતા દુકાનના કાચ તુટી\nVIDEO : ‘બાહુબલી’ આખલાએ ‘દંગલ’ મચાવતા બે લોકોને લીધા બાનમાં, ગાડી છોડી ભાગવું પડ્યું\nરાજકોટમાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યા બાદ એક આખલાએ બે લોકોને બાનમાં લીધા હતા. આખલાને મસ્તી સુઝતા તેણે સાઈકલ ચલાવનારા એક આધેડને પછાડ્યા હતા. જો\nઅખિલેશ યાદવની સભામાં આખલાએ એન્ટ્રી મારી, અખિલેશે કહ્યું, ‘બીજેપીના કારણે…’\nઉત્તર પ્રદેશની ચૂંટણી રાજનીતિમાં હવે ગધેડા બાદ ખૂંટીયાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહેલા અખિલેશ યાદવની કન્નોજની રેલીમાં એક ખૂંટીયાએ તાંડવા મચાવ્યો\nઆને કહેવાય નરાધમો, આખલાને પીપળાના ઝાડ સાથે બાંધી ઈલેક્ટ્રિક શોક આપી મારી નાખ્યો\nબાબરા શિમ વિસ્તારમાં 4 નરાધમો દ્વારા ગૌવંશ આખલાને પીપળાના ઝાડ સાથે બાંધી ઇલેક્ટ્રિક શોક આપી મોત નિપજાવતા ચકચાર મચી ગયો. વાડી વિસ્તારમાં રંજાડ કરતા આખલા\nVIDEO: ભાદરવાની ગરમીમાં લીંબુ સોડા પીવા આખલો દુકાનમાં પહોંચ્યો\nભાદરવો મહિનો ચાલી રહ્યો છે. માથું ફાટી જાય તેવો તડકો પડે છે. ત્યારે સૌ કોઇને ઠંડાપીણા પીવાનું મન થાય છે. તો તેમાં આખલો કેવી રીતે\nVideo: કોડીનાર ગામે સિંહે કર્યો બળદનો શિકાર, જીવ બચાવવાની સ્ટ્રગલ થઈ કેમોરામાં કેદ\nગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે સિંહે બળદનું મારણ કર્યુ છે. ચડીવાવા ગામની સીમમાં બળદનું મારણ કરનારા સિંહના દ્રશ્યો લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. છેલ્લા\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-state-of-malnutrition-has-grown-to-the-extent-that-it-will-now-be-organized-for-it/", "date_download": "2019-07-19T21:29:19Z", "digest": "sha1:WKOAJLUG4BQSDTHOTJK4VSLQT3YTW3S4", "length": 5932, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "રાજ્યમાં કુપોષણનું પ્રમાણ એ હદ સુધી વકરી ગયું કે હવે તેના માટે થશે આયોજન - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » રાજ્યમાં કુપોષણનું પ્રમાણ એ હદ સુધી વકરી ગયું કે હવે તેના માટે થશે આયોજન\nરાજ્યમાં કુપોષણનું પ્રમાણ એ હદ સુધી વકરી ગયું કે હવે તેના માટે થશે આયોજન\nગુજરાતમાં કુપોષણનો દર ઘટે તે માટે એક્શન પ્લાન ઘડાયો છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘની અધ્યક્ષતામાં 10 જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ સાથે બેઠક યોજાઈ. કુપોષણ રેશિયો ઘટાડવા માટે કયા પ્રકારનું આયોજન કરવું તે અંગે ચર્ચા કરાઈ. સાથે જ છ મહિનામા કુપોષણનો દર કેટલો નીચો આવે છે તે અંગે એક્શન પ્લાન પણ ઘડાયો છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે અમૂલ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે એક ફૂડ પેકેટ બનાવાશે અને સ્થાનિક કક્ષાએ બાળકોને આપવામા આવશે.\nમોદી સરકાર આપશે મહિને રૂપિયા 3,000 પેન્શન : 15મીથી ચાલુ થશે યોજના, આ છે નિયમો\nકોંગ્રેસનું નવું સૂત્ર બંધારણ બચાવ-દેશ બચાવ, સાંસદ કુમારી શૈલજા રહ્યા હાજર\nએર ઇન્ડિયાની આ કમીટીમાં અમિત શાહનો દબદબો વધ્યો, ગડકરીને બહારનો રસ્તો બતાવાયો\nરક્ષકો જ બન્યા ભક્ષક : દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો\nસવારના નાસ્તામાં બ્રેડ ખાવું કેટલું યોગ્ય, જાણો હેલ્થ માટે છે નુકસાનકરતા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3461/", "date_download": "2019-07-19T21:28:50Z", "digest": "sha1:JS4SJ7TO7SXXDI7V7DULL3F6AH7WE3LS", "length": 8143, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "એનડીએ સરકારસાથેના ગઠબંધનથી છૂટો પડશે ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ | Gujarat Times", "raw_content": "\nHome INDIA એનડીએ સરકારસાથેના ગઠબંધનથી છૂટો પડશે ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ\nએનડીએ સરકારસાથેના ગઠબંધનથી છૂટો પડશે ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ\nભાજપની કેન્દ્ર સરકારથી નારાજ થયા છે આંધ્રપ્રદેશના રાજનેતાઓ. વાયએસઆર કોંગ્રેસે તો નરેન્દ્ર મોદી સરકારે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈન્કાર કરી દીધો એ વાતથી નારાજ થઈને વિરોધનું બ્યુગલ ફૂંકયું છે. વાયએસઆર કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાટે નોટિસ આપી છે.વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગમોહન રેડ્ડીએ વિવિધ રાજકીય પક્ષોને પત્ર લખીને મોદી સરકાર વિરુધ્ધ અવિશ્વાસના ઠરાવને માટે સમર્થનની વિનંતી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની મોદી સરકારે આપેલી બાંહેધરીનું પાલન કરવામાં આવ્યું નથી. સરકાર હવે એ બાબત પીછેહઠ કરી રહી છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે 50 સંસદસભ્યોનું લેખિત સમર્થન અનિવાર્ય હોય છે. તેલુગુદેશમ પક્ષના અધ્યક્ષ અને આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેલુગુદેશમ પક્ષના 16 સંસદસભ્યો છે, જયારે વાયએસઆર કોંગ્રેસના 9 સભ્યો છે. બન્ને મળીને 25 સભ્યો થાય છે. એટલે વધુ ને વધુ વિપક્ષી સભ્યોનો ટેકો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે સંસદમાં ભારતીય જનતા પક્ષની બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્ત પરિણામલક્ષી બનવાની કોઈ જ શક્યા નથી.\nPrevious articleઅમદાવાદમાં આયોજિત માતા અમૃતાનંદમયી સેવા સમિતિ દ્વારા યોજાયેલા સત્સંગ-ધ્યાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા\nNext articleવિપક્ષોમાં ફફડાટઃ કોંગ્રેસને રાજસ્થાન-મધ્ય પ્રદેશ ઉપર આશા\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nગાંધી મંદિર, ન્યુ જર્સીસ્થિત રક્તદાન, નેત્ર અને કેન્સર સ્ક્રીનિંગનો અનુકરણીય ત્રિવેણી...\nદીપોત્સવની ઉજવણી કરવા માટે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું એલાનઃ...\nરાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર કહે છેઃ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર...\nગાયત્રી ચેતના સેન્ટરમાં વાસંતિક હર્ષોલ્લાસ સાથે વસંતપંચમીનું પર્વ ઊજવાયું\nભારતની અગાઉ વિશ્વના 20 મુસ્લિમ દેશો તીન તલાકની પ્રથા પર પ્રતિબંધ...\nસોનમ કપૂર ‘ઝોેયા ફેકટર’ની તૈયારીમાં મશગૂલ\nસંજય દત્ત ની બાયોપિક સંજુ આગમી 29મી જૂને રજૂ કરાશે\nછેલ્લા કેટલાક સમયથી બિહાર અને આસામમાં સતત વરસાદને કારણે ભાર�� તારાજી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/452-cr-no-isha-ambani-ne-maliyo-banglow/", "date_download": "2019-07-19T20:41:59Z", "digest": "sha1:IVV2LDFKH5S7FBI5YFTX2JEK3AVI4TAG", "length": 11362, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "ઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો ?", "raw_content": "\nHome Gujarati Articles ઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું...\nઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો \nખુબ જ પ્રસિધ્ધ અને ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડકી દીકરી ઈશાની એક રોચક વાત જાણવામાં આવી છે. ઈશાના લગ્ન પછી ૪૫૨ કરોડના આલીશાન મહેલ જેવા બંગલામાં રહેશે. આ બંગલો મુંબઈ સ્થિત વર્લી વિસ્તારમાં આવેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આનંદ પિરામલના પિતા અજય પિરામિલે આ બંગલો પોતાના દીકરાની થનારી વહુ અને લાડકા દીકરા માટે ભેટ આપ્યો છે. આનંદ પિરામલ અને ઈશા અંબાણીના લગ્ન ૧૨ ડિસેમ્બરના રોજ સંપન થયા છે. લગ્ન પછી ટુક સમયમાં આ કપલ મુંબઈ સ્થિત ગોલ્ડ-ગુલીટા બિલ્ડીંગમાં રહેશે.\nફેલાયેલો છે ૪૫૨ કરોડનો બંગલો ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટમાં\nમુંબઈ સ્થિત વર્લીમાં બની રહેલી આ ૫ માળની ઇમારત ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટ જગ્યામાં ફેલાયેલી છે. આ ૫ માળની ઇમારતમાં ૩ બેઝમેન્ટ આવેલા છે, જેમાંથી બે બેઝમેન્ટ સર્વિસ માટે અને એક પાર્કિંગ માટે છે. પહેલા બેઝમેન્ટમાં લોન, વોટર પુલ અને એક મલ્ટીપર્પઝ રૂમ આવેલા છે. આવેલા છે ઉપરના માળ પર લિવિંગ, ડાઇનિંગ હોલ, રૂમ, અને સ્પેશિયલ બેડરૂમ અને જયારે ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રેસ લોબી છે.\nથઇ હતી ૧ ડિસેમ્બરના રોજ આલીશાન બંગલાની પુજા\nઆટલા મોંઘા અને આટલા મોટા બંગલાની ખાસિયત છે કે અહીંથી સમુદ્રનો નજારો એકદમ જ સુંદર દેખાય છે. આ બંગલાને એકદમ સુંદરતાથી શણગારવામાં આવશે અને સાથે સાથે આ બંગલાને આધુનિક જમાનાની દરેક અને બેસ્ટ વસ્તુઓથી સજ્જ કરવામાં આવશે. આનંદ પીરામિલના પિતા અજય પિરામિલે આ બંગલો ૨૦૧૨ માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે તેને ખરીદવાની લાઈનમાં અનિલ અંબાણી અને ગૌતમ અડાણી પણ હતા. જયારે આ બંગલાને વહેચવા માટે બોલી ચાલી રહી હતી ત્યારે અનિલ અંબાણી એ ૩૫૦ કરોડ, તો ગૌતમ અડાણી એ ૪૦૦ કરોડની બોલી લગાવી હતી.\nઆ બંગલાના કન્સ્ટ્રક્શન પર શરૂઆતમાં જ અમુક ભારે વિવાદો થયા હતા, પણ આ વિવ��દોને જલ્દી જ લિપટાવી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અત્યારે પણ કામ ચાલી રહ્યું છે ગુલીટાના ઇન્ટિરિયર પર. ૧ ડિસેમ્બરના રોજ આ બંગલામાં પૂજા રાખવામાં આવી હતી, જેના પછી આ કપલ આ આલીશાન ઘરમાં રહેવા માટે ટુક સમયમાં જશે.\nલેખન અને સંકલન : Team Dealdil & કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article“સોનાક્ષી સિન્હા” સાથે ઓનલાઈન સોપિંગ કંપની એમેઝોને કરી છેતરપીંડી\nNext articleઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે સાથે આવે મોટી હસ્તીઓ\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nજીઓ આપશે તેના ગ્રાહકોને ફ્રીમાં 1 વર્ષ સુધી આ નવી ઓફર,...\nતમારી પાસે કાર (મોટર વાહન) છે જો હોય તો કાર વીમા...\nસોનાક્ષી સિંહા… “ડ્રીમ ગર્લ” – વાંચવાનું ચૂકશો નહી\nસનકી આશિકે પોતાના જ ભાડુઆતની પત્નીની હત્યા કરી, જાણો તેની પાછળનું...\nચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરવાથી મળે છે આવા શુભ સંકેત અને વધે...\nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\n૩૦૦૦ પ્રવાસીઓને લઈને મુંબઈ પહોચ્યું ૧૪-માળનું કોસ્ટા લુમીનોસા ક્રુઝ, અહીંથી માલદીવ...\nકચ્છના દરિયામાં પાકિસ્તનના ભાંગફોડીયાઓએ કર્યું કઈક એવું જે સાંભળી તમારા રુવાડા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબેંક ઓફ જાપાન પાસે 355 લાખ કરોડ રૂપિયાની સંપતિ, ભારત સહીત...\nવેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/uttar-gujarat/latest-news/mehsana/news/crime-against-youth-who-was-provocative-message-on-the-killing-of-dalit-youth-1562899360.html", "date_download": "2019-07-19T21:08:54Z", "digest": "sha1:E7OWFY5LLFVK4HSIAVBKID3EQWTQFIFZ", "length": 5286, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Crime against youth who was provocative message on the killing of Dalit youth|દલિત યુવકની હત્યા મુદ્દે ઉશ્કેરણીજનક મેસેજ કરનાર મગુનાના યુવક સામે ગુનો", "raw_content": "\nમહેસાણા / દલિત યુવકની હત્યા મુદ્દે ઉશ્કેરણીજનક મેસેજ કરનાર મગુનાના યુવક સામે ગુનો\nહત્યાને અંજામ આપનારા પરિવારને રૂ.10 હજારનુ ઇનામ જાહેર કર્યાનો ઉલ્લેખ કર્યો હતો\nમહેસાણા: પ્રેમલગ્નના મુદ્દે દલિત યુવકની હત્યા મામલે વરમોર ગામના પરિવારને રૂ. 10 હજારનું ઇનામ જાહેર કરવાની સાથે પોલીસ પ્રોટેકશન છતાં યુવકનું માથુ કાપી બદલો લેવા સહિતનું ઉશ્કેરણીજનક લખાણ લખી વોટ્સઅપ ગૃપમાં ફરતું કરનાર મગુના ગામના યુવક સામે સાંથલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.\nમાંડલના વરમોર ગામે ઊંઝાના વરવાડા ગામના દલિત યુવકનું દરબાર યુવતી સાથે પ્રેમલગ્ન કરવાના મુદ્દે હત્યા કરવાના કેસ સંબંધે મોબાઇલમાં વોટ્સઅપ ફરતો થયો હતો. જેમાં હું મખવાન અશોકસિંહ મગુના જે ઘટના વરમોર ગામે બની તે પરિવારને રૂ.10 હજાર ઇનામ જાહેર કરું છું.\nઆપણા રાજપુત સમાજની દીકરીને દલિત છોકરો ભગાડી કોર્ટ મેરેજ કરેલ ને પોલીસ પ્રોટેકશન હોવા છતાં માથુ કાપી બદલો લીધો. આ વીરયોધ્ધાને લાખ લાખ સલામ સાથે રાજપુત સમાજને મારો સંદેશ કે આ સાહસવીર પરિવારને આર્થિક મદદ કરીને દરેક સંગઠનને મદદ કરવા સમાજના યુવાનોને ક્રાંતિ લાવવી જોઇએ. અનેક ગૃપોમાં વાયરલ મેસેજ કર્યો હતો.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/ducati-launches-bike-of-rs-20-lakh-in-india-bike-rider-can-connect-smartphone-1562672147.html", "date_download": "2019-07-19T21:22:35Z", "digest": "sha1:K7SPKANEAIY7YIZSVBS5DJH5JCCO7DHB", "length": 6159, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ducati launches bike of Rs 20 lakh in India, bike rider can connect smartphone|ડુકાટીએ ભારતમાં 20 લાખ રૂપિયાની બાઇક લોન્ચ કરી, બાઇક રાઇડર સ્માર્ટફોન કનેક્ટ કરી શકશે", "raw_content": "\nન્યૂ લોન્ચ / ડુકાટીએ ભારતમાં 20 લાખ રૂપિયાની બાઇક લોન્ચ કરી, બાઇક રાઇડર સ્માર્ટફોન કનેક્ટ કરી શકશે\nઓટો ડેસ્કઃ ડુકાતીએ ભારતમાં નવી બાઇક Multistrada 1260 Enduro લોન્ચ કરી છે. આ બાઇક બે કલર ઓપ્શન ડુકાટી રેડ અને સેન્ડમાં ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 19.99 લાખ અને 20.23 લાખ રૂપિયા છે. આ નવી બાઇક કંપનીની એડવેન્ચર ટૂરિંગ મોટરસાઇકલ Multistrada 1260નું ઓફ-રોડ વર્ઝન છે.\nડુકાટી મલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડિયૂરોમાં ટ્વિન હેડલાઇટ્સ, વિન્ડ સ્ક્રીન અને ડુકાટી મલ્ટિમીડિયા સિસ્ટમ સાથે 5 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે બ્લુટૂથનાં માધ્યમથી બાઇક રાઇડર પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. બાઇકમાં સ્ટેપ્ડ સીટ અને સિંગલ સાઇડ માઉન્ટેડ એક્ઝોસ્ટ છે. ડુકાટીની આ ઓફ-રોડ એડવેન્ચર બાઇકનાં ફ્રંટમાં 19 ઈંચ અને રીઅરમાં 17 ઈંચનાં વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.\nમલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડ્યૂરોમાં 1,262cc ટ્વિન સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 156 bhp પાવર અને 128 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચ માધ્યમથી 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકના આગળના ભાગમાં ટ્વિન 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 265 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.\nડુકાટીની આ નવી બાઇક 6 એક્સિસ બોશ IMU (ઈનર્શિઅલ મેઝરમેન્ટ યૂનિટ)થી સજ્જ છે, જે બોશ ABS કોર્નરિંગ કન્ટ્રોલ કરે છે. તેમાં રાઇડિંગ મોડ્સ, ક્રુઝ કન્ટ્રો, ડુકાટી કોર્નરિંગ લાઇટ્સ, ડુકાટી વીલી કન્ટ્રોલ, 8 સેટિંગ્સ સાથે ટ્રેક્શન કન્ટ્રોલ, વીઇકલ હોલ્ડ કન્ટ્રોલ અને સેમી-એક્ટિવ ડુકાટી સ્કાઈહુક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. માર્કેટમાં આ બાઇકની ટક્કર BMW R 1250 GS એડવેન્ચર અને ટાઇગર 1200 XCx સાથે થશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/bhavnagar/news/young-man-murder-in-songadh-so-family-not-accept-dead-body-in-songadh-of-bhavnagar-1562912777.html", "date_download": "2019-07-19T21:19:12Z", "digest": "sha1:2ZVMIKDCOPB6L6BN4YUTBJ4D4B6FDTRX", "length": 5962, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "young man murder in songadh so family not accept dead body in songadh of bhavnagar|રત્ન કલાકારની જૂની અદાવતમાં કરપીણ હત્યા, પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો", "raw_content": "\nસોનગઢ / રત્ન કલાકારની જૂની અદાવતમાં કરપીણ હત્યા, પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો\nઅજાણ્યા શખ્સોએ ધારીયા અને તલવારના ઘા મારી કરપીણ હત્યા કરી\nભાવનગર: સિહોર તાલુકાના સોનગઢ ગામે રહેતા અને સિહોરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર ગઇકાલે ગુરૂવારે કામ પરથી મોટર સાયકલ પર ઘરે જતા હતા. આ વખતે સિહોર-સોનગઢ રોડ પર આવેલા પાણીના પરબ પાસે કોઇ અજાણ્યા શખ્સોએ ધારીયા અને તલવાર વડે હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્ય�� હતો અને પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ વધી છે.\nકામને છૂટી રત્ન કલાકાર ઘરે જઇ રહ્યો હતો\nસોનગઢમાં નવાપરા વિસ્તારમાં રહેતા અને સિહોરમાં દાદાની વાવ પાસે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર રામજીભાઇ છનાભાઇ કંટારીયા(ઉ.વ.25) ગુરૂવારે કામેથી છૂટી પોતાની મોટર સાયકલ નંબર જી.જે.04.બી.ડી.9048 પર પોતાના ઘરે સોનગઢ જતા હતા. તે વખતે પાણીના પરબ નજીક પાછળથી આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ધારીયા અને તલવારના ઘા મારી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની સિહોર પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ.માટે ખસેડી હત્યા અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં કોળી યુવાનની હત્યાનું કારણ જૂની અદાવત કારણભૂત હોવાનું પોલીસમાં જાણવા મળેલ છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/then-diesel-will-be-available-at-rs-50-and-petrol-at-rs-55-says-nitin-gadkari-303775/amp/", "date_download": "2019-07-19T20:45:56Z", "digest": "sha1:UPZ72OXC6VL6R4A6SYIHTALVKCAC3LDQ", "length": 4271, "nlines": 19, "source_domain": "www.iamgujarat.com", "title": "...તો 50માં ડીઝલ, 55માં મળશે પેટ્રોલ: ગડકરી | Then Diesel Will Be Available At Rs 50 And Petrol At Rs 55 Says Nitin Gadkari - India News | I Am Gujarat", "raw_content": "\nGujarati News India …તો 50માં ડીઝલ, 55માં મળશે પેટ્રોલ: ગડકરી\n…તો 50માં ડીઝલ, 55માં મળશે પેટ્રોલ: ગડકરી\n1/3ગડકરીએ જણાવ્યું, કઈ રીતે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ\nદુર્ગ: ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય પીડબલ્યુડી મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ ફેક્ટરી બનાવી રહી છે, જેની મદદથી ડીઝલ 50 રૂપિયામાં અને પેટ્રોલ માત્ર 55 રૂપિયામાં મળી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને પગલે મોદી સરકારની ભારે ટીકા થઈ રહી છે. સતત વધતા ભાવોને પગલે કોંગ્રેસે સોમવારે ‘ભારત બંધ’નું એલાન પણ આપ્યું હતું.\n2/3ઈથેનોલ બનાવવા પાંચ પ્લાન્ટ બનાવશે સરકાર\nછત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગડકરીએ ક્રૂડની સમસ્યાના સ્થાયી ઉકેલની વાત કરતા કહ્યું કે, ‘અમારું પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ લગાવી રહ્યું છે. લાકડાની વસ્તુઓ અને કચરામાંથી ઈથેનોલ બનાવાશે, જેનાથી ડીઝલ માત્ર 50 રૂપિયા અને પેટ્રોલ 55 રૂપિયામાં મળી શકશે.’\n3/3ભારત કેટલું પેટ��રોલ-ડીઝલ આયાત કરે છે\nમોટા પ્રમાણમાં ક્રૂડ આયાત કરવા અંગે ગડકરીએ કહ્યું કે, ‘આપણે લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ આયાત કરીએ છીએ. પેટ્રોલની કિંમતો વધી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગગડી રહ્યો છે. હું છેલ્લા 15 વર્ષોથી કહી રહ્યો છું કે, ખેડૂતો અને આદિવાસી બાયોફ્લૂઅલ બનાવી શકે છે, જેનાથી એરક્રાફ્ટ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનિકના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઈથેનોલથી ગાડીઓ પણ ચલાવી શકાય છે.’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/aa-rite-ghare-banavo-chatakedar-gathiyanu-shak/", "date_download": "2019-07-19T20:43:11Z", "digest": "sha1:M2GZEV7NAASZVZYJ3AVOXFIHDBE65POS", "length": 6515, "nlines": 74, "source_domain": "www.janvajevu.com", "title": "આ રીતે ઘરે બનાવો ચટાકેદાર ગાંઠિયાનુ શાક આંગળા ચાટતા રહી જશે બધા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ રીતે ઘરે બનાવો ચટાકેદાર ગાંઠિયાનુ શાક આંગળા ચાટતા રહી જશે બધા\nઆ રીતે ઘરે બનાવો ચટાકેદાર ગાંઠિયાનુ શાક આંગળા ચાટતા રહી જશે બધા\nતમે ચણાના લોટના ગાઠિયા તો ઘણી વખત નાસ્તામા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનુ શાક ટેસ્ટ કર્યુ છે ગુજરાતીઓમા અને તેમા પણ ખાસ કરીને કાઠિયાવાડમા ગઠીયાનુ શાક ખૂબ જ પ્રખ્યાત છે અને તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ગાઠિયાનુ શાક ગાઠિયાનુ શાક બનાવવામા સહેલુ અને ઝડપથી બની જાય છે.\nગઠીયાનુ શાક બનાવવા માટે જોયતી સામગ્રી જેવી કે\n૧ ચમચી લાલ મરચું\nગઠીયા નુ શાક બનાવવાની રીત\nસૌથી પહેલા એક કઢાઇમા તેલ લઈ તેને ગરમ થાવા દો અને હવે પછી તેમા રાઇ નાખો અને જેવી રાઇની સુગંધ બહાર આવવા લાગે એટલે તેમા દહી નાખી\nઅને પછી તેમાં હીંગ નાખો અને પછી હળદર અને લાલ મરચુ પાવડર નાખી મીઠુ અને અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો અને તેને સતત હલાવતા રહો અને ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ ગરમ થવા દો અ\nપછી તેમા ગાંઠિયા નાખો પછી તેને હળવા હાથે હલાવો ત્યારબાદ ૧ થી ૨ મિનિટ પછી ગેસની ગેસ બંધ કરી દો ત્યાર પછી તેની ઉપર કોથમીર નાખીને સર્વ કરો બસ તૈયાર છે તમારુ ગાંઠિયાનુ સ્વાદિષ્ટ શાક તેની ખાવાની મજાલો\nડીપ્રેશન, બ્રેસ્ટ કેન્સર જેવા લક્ષણોને બે વિક માં ખતમ કરી નાખશે આ ફળ, ગોઠણ પણ બનશે મજબુત\nશુ તમને ખબર છે ૨૦ રૂપિયાની નોટ મા છપાયેલુ ચિત્ર કઈ જગ્યાનુ છે, જાણો ચિત્ર વિષે….\nમાત્ર અડધી વાટકી લીલા ચણાના નિયમિત સેવનથી તમારા શરીરનુ સ્વાસ્થ્ય રહેશે સ્વસ્થ\nમાત્ર એક અઠવાડીયા સૂધી કરો પાકેલું પપૈયાનું સેવન, મટી જશે આટલા ગંભીર રોગો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઆ રીતે ઘરે જ બનાવો વધેલા ભાતની “ચકરી”, ૧૦ દિવસ સુધી ચાલશે\nઅત્યારે દરેક ગુજરાતીના ઘરમા ભાત તો લગભગ દરરોજ બનતા જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/395-centimeter-to-inch.html", "date_download": "2019-07-19T20:56:28Z", "digest": "sha1:JEKLA34U5H2XXGO3KBWV6MC3EJADYAIV", "length": 3667, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "395 Cm માટે In એકમ પરિવર્તક | 395 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n395 સેન્ટીમીટર માટે ઇંચ\n395 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 395 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 395 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 3950000.0 µm\n395 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n385 cm માટે ઇંચ\n387 સેન્ટીમીટર માટે ઇંચ\n388 સેન્ટીમીટર માટે ઇંચ\n389 સેન્ટીમીટર માટે ઇંચ\n390 સેન્ટીમીટર માટે in\n391 સેન્ટીમીટર માટે in\n397 સેન્ટીમીટર માટે in\n398 સેન્ટીમીટર માટે in\n399 સેન્ટીમીટર માટે ઇંચ\n400 સેન્ટીમીટર માટે ઇંચ\n403 સેન્ટીમીટર માટે ઇંચ\n405 સેન્ટીમીટર માટે in\n395 સેન્ટીમીટર માટે ઇંચ, 395 cm માટે in, 395 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://echhapu.com/author/chintan-patel/", "date_download": "2019-07-19T21:31:59Z", "digest": "sha1:YZSB42T3O5YZURD46T6YNYFPWRO6DGO3", "length": 12790, "nlines": 127, "source_domain": "echhapu.com", "title": "Chintan Patel, Author at echhapu.com", "raw_content": "\nશું તમને ખબર છે ભારતમાં ઈન્ટરનેટ ક્યારે આવ્યું કોણ લાવ્યું\nભારતમાં ઈન્ટરનેટના આગમન બાદ તેનો વિકાસ અને પ્રસાર થાય એ પણ એટલું જ જરૂરી હતું અને ભારતના સદનસીબે આ કાર્ય પણ અમુક ટેકનોક્રેટ્સ અને બ્યુરોક્રેટ્સ દ્વારા સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું. ગત શુક્રવારથી આગળ…. રામાણી અને પ્રેમ પ્રકાશ ગુપ્તા નું ધ્યાન ગયું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) તરફ, તે વખતે PTIમાં અલગ અલગ શહેરોમાંથી આવતા હજારો […]\nશું તમને ખબર છે ભાર���માં ઈન્ટરનેટ ક્યારે આવ્યું\nભારતમાં ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર કોણ લાવ્યું તે અંગે જબરા મતમતાંતર પ્રવર્તે છે, પરંતુ કોઈને પણ તેના ખરા ઇતિહાસની ખબર નથી. તો ચાલો આપણે જાતે ઉકેલીએ આ જાણીતો કોયડો અત્યાર સુધી આપણે ઈમેઈલ નો ઈતિહાસ બે ભાગમાં જોયો. પણ ઈમેઈલ પણ જેના આધારે છે એવા ઈન્ટરનેટ નું ભારતમાં આગમન ક્યારે થયું અત્યાર સુધી આપણે ઈમેઈલ નો ઈતિહાસ બે ભાગમાં જોયો. પણ ઈમેઈલ પણ જેના આધારે છે એવા ઈન્ટરનેટ નું ભારતમાં આગમન ક્યારે થયું આ આસાન સવાલ નો જવાબ […]\nઆવો તમને બધાયને સંભળાવું ઈમેઈલની અનોખી વાર્તા – ભાગ 2\nદરરોજ સમગ્ર વિશ્વમાં કરોડો ઈમેઈલ્સ આવતા અને જતા હશે. તમે પણ દરરોજ કેટલાય ઈમેઈલ્સ વાંચતા કે લખતા હશો. ચાલો જાણીએ ઈમેઈલની અથ: થી ઇતિ ગતાંકથી આગળ…. આ શિવા ઐયાદુરાઈને ઓળખવા ખૂબ જરૂરી છે એ પણ ખાસ કરીને ભારતીયો માટે.વી.એ. શિવા ઐયાદુરાઇ 1963માં મુંબઇ (તત્કાલીન બોમ્બે) માં મૂળ તમિલિયન વેલાયપ્પા ઐયાદુરાઇ તેમજ મીનાક્ષી ઐયદુરાઇ ના ઘરે […]\nરિઝલ્ટ્સ આવ્યા પછી સફળતા મળી કે નિષ્ફળતા: વિદ્યાર્થીઓને એક શિક્ષકનો પત્ર\nકોઇપણ પરીક્ષા આપી હોય તેનું પરિણામ તો આવવાનું જ અને તેમાં પણ સફળતા કે નિષ્ફળતા બંને નિશ્ચિત હોવાની જ. એક શિક્ષક સમજાવે છે કે આ બંનેને કેવી રીતે પચાવી જવી અને આગળ વધવું. વ્હાલા વિદ્યાર્થીઓ, બોર્ડ નું રિઝલ્ટ આવી ગયું છે અને ઘરોમાં કહીં ખુશી તો કહીં ગમ નો માહોલ હશે. જ્યાં ખુશીનો માહોલ છે […]\nપરીક્ષાનું પરિણામ: અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા\nપરીક્ષાઓ પત્યા બાદ હવે પરિણામની સીઝન ચાલુ થઇ છે. એવામાં દસમા અને બારમા ધોરણના અતિમહત્ત્વના પરિણામ બાદ માતાપિતાનો બાળક પ્રત્યે કોઇપણ પ્રકારના પરિણામ બાદ શો પ્રતિભાવ હોવો જોઈએ બોર્ડનાં પરિણામો ઘણી જિંદગીઓની દિશા બદલી શકે છે, પણ સારી કે ખરાબ રીતે તે નક્કી થાય કે તમે કેવી રીતે તમારા પરિણામની અસર તમારા મન-મસ્તિષ્ક પર થવા […]\nઆવો તમને બધાંયને સંભળાવું ઈમેઈલની અનોખી વાર્તા – ભાગ 1\nદરરોજ સમગ્ર વિશ્વમાં કરોડો ઈમેઈલ્સ આવતા અને જતા હશે. તમે પણ દરરોજ કેટલાય ઈમેઈલ્સ વાંચતા કે લખતા હશો. ચાલો જાણીએ ઈમેઈલની અથ: થી ઇતિ ભારતની એ કમનસીબી જ કહી શકાય કે રોજગાર, ડિફેન્સ, ઈન્ટરનેશનલ ડિપ્લોમેસીને બદલે કોઈ એકાદ નેતાનું નિવેદન જ પ્રાઈમ ટાઇમનો વિષય બની રહે છે. એમાંય ખાસ કરીને જો આવું કોઈ નિવેદન આપણા […]\nશું સેમ પિત્રોડા ખરેખર ભારત���ય મોબાઈલ ક્રાંતિના જનક છે ખરા\nકોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સેમ પિત્રોડાને છેલ્લા ઘણા વર્ષોથી ભારતની ટેલિકોમ ક્રાંતિના જનક કહેવાય છે. પરંતુ શું હકીકત આ દલીલને સમર્થન આપે છે ખરી ચાલો જોઈએ આજકાલ જાણીતા ટેક્નોક્રેટ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પોતાની નવી પેટન્ટ્સ કે ટેકનોલોજીના કારણે નહિ પણ પોતાના રાજકીય બફાટ ના કારણે ચર્ચામાં છે. એમના સમર્થકો, તેમજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનાં અધ્યક્ષ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/mahendra-singh-dhoni/", "date_download": "2019-07-19T20:36:13Z", "digest": "sha1:M7JDVC55SJNPKATRVPBXAQINCRNWGLH7", "length": 16121, "nlines": 142, "source_domain": "echhapu.com", "title": "Mahendra Singh Dhoni Archives - echhapu.com", "raw_content": "\nCWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા – કયા સે કયા હો ગયા….\nખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે. જો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે […]\nCWC 19 | M 38 | ક્યાંક ભારતે પગ પર કુહાડો તો નથી માર્યોને\nક્રિકેટ કે પછી કોઇપણ અન્ય રમતમાં પણ જીત-હાર તો ચાલતી રહેતી હોય છે, પરંતુ તમારી કેટલીક હાર આશ્ચર્ય સર્જતી હોય છે અને લોકોને તેનું વિશ્લેષણ કરવા માટે મજબૂર કરી દેતી હોય છે. વર્ષો અગાઉ જ્યારે વનડે ક્રિકેટમાં પહેલી બેટિંગ કરતા 250 રન પણ પૂરતા થઇ રહેતા ત્યારે એક મેચ દરમ્યાન બેટિંગ કરતી ટીમને અનુલક્ષીને સુનિલ […]\nCWC 2019: કાર્તિક શા માટે અને પંત શા માટે નહીં\nઆવનારા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન જ્યારથી થયું છે ત્યારથી લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક જ કેમ અને રિષભ પંત કેમ નહીં વિરાટ કોહલીએ આજે એ સવાલનો જવાબ આપી દીધો છે. મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં […]\nIPL 2019 | 1st Qualifier | સૂર્યકુમારની ધીરજથી MI પાંચમી ફાઈનલમાં\nIPL 2019ની પહેલી ક્વોલિફાયરમાં ટોચની બે ટીમો વચ્ચેનો મુકાબલો હોવાથી તે રસપ્રદ રહેવાની આશા હતી, પરંતુ આ આશા વિરુદ્ધ તે મોટેભાગે એકતરફી રહ્યો હતો જેને માટે સૂર્યકુમાર યાદવ જવાબદાર રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેપોક પર જ્યારે IPL 2019ની પહેલી મેચ રમાઈ હતી ત્યારે એ મેચ લો સ્કોરિંગ રહી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સ […]\nIPL 2019 | મેચ 50 | ધોનીનો ધમાકો અને DCનો ધબડકો\nમેચમાં રમનારી બંને ટીમો IPL 2019ના પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ગઈ હતી, પરંતુ આ બંને ટીમોએ પહેલું અથવા બીજું સ્થાન જાળવી રાખવા માટે તેને જીતવું જરૂરી હતું. આ જીત મેળવવા કોણ વધુ ગંભીર હતું તે મેચના પ્રદર્શનને જોઇનેજ ખબર પડી જાય છે. જ્યારે કોઈ મેચનું પરિણામ સિરીઝના પરિણામ પર કોઈ અસર ન કરે ત્યારે ક્રિકેટની […]\nIPL 2019 | મેચ 39 | ગ્રેટ મેચ ફિનીશર પણ નિષ્ફળ જાય ત્યારે…\nકોઇપણ મેચનું પરિણામ જ્યારે છેલ્લા બોલે નક્કી થાય ત્યારે કલ્પના કરી શકાય છે કે એ મેચ કેટલી રસપ્રદ રહી હશે. આ મેચમાં તો છેલ્લા બોલે બંને ટીમો જીતી શકતી હતી અથવાતો ટાઈ પડવા સાથે સુપર ઓવર પણ શક્ય હતી. IPLનું આ અગિયારમું સંસ્કરણ છે અને લિમિટેડ ઓવરના બધા જ ગુણો ધરાવતી અસંખ્ય મેચો આ અગિયાર […]\nIPL 2019 | મેચ 33 | ચેન્નાઈ સુપર કિંગ્સને ધોનીની ગેરહાજરી સાલી\nટીમનો અતિશય મહત્ત્વનો ખેલાડી જો ન રમે તો આખી ટીમ પર તેની કેવી અસર પડે એનું ઉદાહરણ આ મેચમાં જોવા મળ્યું હતું. ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી બિલકુલ નહોતી લાગી રહી. એક ખેલાડી અને એક કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંગ ધોની પોતાની ટીમ માટે કેટ���ો મહત્ત્વનો છે એ આ મેચમાં ચેન્નાઈ સુપર […]\nIPL 2019 | મેચ 25 | ધોનીની બિનજરૂરી દખલે CSKના વિજયને ઝાંખો પાડ્યો\nકોઇપણ રમત ન્યાય અને અન્યાય વચ્ચે પણ તેના નિયમોની અંદર રમાય તો જ તેની મજા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ આ મેચમાં કદાચ પહેલીવાર નિયમોની લક્ષ્મણરેખા ઓળંગી હતી. એવું તે કેવું ટેન્શન હશે કે જેણે કેપ્ટન કૂલની ઉપમા પોતાના નામે કરી દીધી હોય એવા મહેન્દ્ર સિંગ ધોનીનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો અને […]\nIPL 2019 | મેચ 23 | એકતરફી મેચમાં ધોનીની કપ્તાનીના દર્શન થયાં\nહોમ ગ્રાઉન્ડથી દૂર જઈને, જ્યાં હોમ ગ્રાઉન્ડથી સાવ અલગ પીચ મળે તેના પર થોડો સમય ગાળીને તેને એડજસ્ટ ન થવાની કોલકાતા નાઈટ રાઈડર્સની ખામીએ તેને આ સિઝનમાં બીજી હાર આપી છે. એક એવી મેચ જેના દરેક બોલ પર માત્ર અને માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ લખેલું હતું. એક એવી મેચ જેના દરેક રન પર પણ CSK […]\nIPL 2019 | મેચ 18 | KXIPનો રનચેઝ શરુ થાય એ પહેલા જ પૂરો\nઆ મેચ એક રીતે એકતરફી હતી પરંતુ ખરેખર જોવા જઈએ તો કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો સરખો પીછો શરુ જ નહોતો કર્યો. આ મેચનું સ્કોરકાર્ડ જોતા એવું લાગે કે ચેન્નાઈ સુપર કિંગ્સને એક આસાન વિજય મળ્યો છે. જો તમને આમ લાગે તો આ અર્ધસત્ય છે કારણકે કિંગ્સ ઈલેવન પંજાબ જેણે […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ �� કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/china-forcing-tourists-to-install-malware-in-their-smartphones/", "date_download": "2019-07-19T21:14:25Z", "digest": "sha1:BXAVLEAZE2INJFN6FDKPOTZTRLPUDWNP", "length": 10499, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "શું તમારા ફોનમાં જાતે જ થઇ જાય છે સોફ્ટવેર ઇન્સ્ટોલ, તો કરો આ કામ.", "raw_content": "\nશું તમારા ફોનમાં જાતે જ થઇ જાય છે સોફ્ટવેર ઇન્સ્ટોલ, તો કરો આ કામ.\nશું તમારા ફોનમાં જાતે જ થઇ જાય છે સોફ્ટવેર ઇન્સ્ટોલ, તો કરો આ કામ.\n2 weeks ago ખેડૂત ક્લબ\nઆજકાલ ટેકનોલોજીના આ યુગમાં આપણા સ્માર્ટફોનમાં આપણે દરેક વસ્તુઓ સંભાળીને રાખીએ છીએ. આપણા ફોનમાં આપણી તમામ ખાનગી માહિતી રહેલી હોય છે પણ આજકાલ એવા એવા વાયરસ અને સોફ્ટવેર આવી ગયા છે જેની મદદથી તમારા ફોનની તમામ માહિતી ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ અજાણી વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને એ પણ તમારી જાણ વીનાજ.\nઆજકાલ દેશમાં આવતા પર્યટકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પાછળ એક ગંભીર કારણ જવાબદાર છે. ચીન ફરી એકવાર પોતાની અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. ચીન આવા પર્યટકોને ટાર્ગેટ કરી રહ્યું છે. પર્યટકોના ફોનમાં જબરદસ્તી એક એન્ડ્રોયેડ માલવેયરને ઇંસ્ટોલ કરી રહ્યુ છે. આની મદદથી ચીન યૂઝરની ડિવાઈસમાં રહેલ ટેક્સ મેસેજની સાથે બીજી ફાઈલને એક્સેસ કરી શકે છે જે ખુબજ ખતરનાક વાત છે.\nચીનની આ હરકતોના સમાચાર હાલ ખુબજ ચર્ચામાં છે. મોટા મોટા અખબાર અને વર્તમાન પત્રો તેમજ મીડિયા હાઉસેતો આનો રિપોર્ટ પણ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીનના Xinjiang વિસ્તારમાં આવતા પર્યટકોને માલવેયર ઈન્સ્ટોલ કરવા દબાણ લાવી રહ્યુ છે. એટલું જ નહી શિનજીયાંગથી પરત ફરતા ત્યાંના સુરક્ષાકર્મીઓ પર્યટકોની ડિવાઈસમાં આને અનઈન્સ્ટોલ કરાવી નાખે છે.\nહાલમાં એક મિડિયા હાઉસના હાથમાં આવોજ એક સ્માર્ટફોન લાગ્યો જેમાં માલવેયર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હોય. ત્યારબાદ બીજા ગ્રુપ પણ આ દિશામાં તપાસ કરવા લાગ્યા જેમાં તમામ માહિતી સામે આવી રહી છે.\nસેલહંટર નામનો આ માલવેયર યૂઝરના ખાનગી ડેટા ચોરી કરીને સાથે ડિવાઈસમાં રહેલી બીજી ફાઈલો પણ પુરેપુરી સ્કેન કરી લે છે. જેમાં ઈ-મેલ, કોન્ટેક્ટ ડીટેલ, મેસેજ, ફોન લોગ, કેલેન્ડર એન્ટ્રી સહિત અનેક જાણકારીનો સમાવેશ થાય છે. આની સાથે સાથે આ ચીની એજન્સીઓ ફોનના લોકેશનની સંપૂર્ણ માહિતી આપવાનું કામ પણ કરે છે.\nડેટા કલેક્શનની સાથે બોર્ડર ઓફિસ લોકલ ઈન્ટરને�� પર સર્વર સ્ટોર કરે છે. જો કે હાલ કોઈ સાબિતી મળી નથી આ માલવેયરની મદદથી ચીન પર્યટકોની મૂવમેન્ટને ટ્રેક કરી રહ્યા હતા.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious મોતીલાલ વોરા બન્યા કોંગ્રેસના અધ્યક્ષ, રાહુલ ગાંધીએ કર્યો આ મોટો ફેરફાર, જાણો વધુ…\nNext મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2017/06/shiv-sutro-as-it-is-with-gujarati.html", "date_download": "2019-07-19T20:34:31Z", "digest": "sha1:TBO6YE4CXZAYSZLQAC4GOG3RDI57HPC5", "length": 40877, "nlines": 129, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: Shiv-Sutro-As It Is-With Gujarati Translation-શિવ-સૂત્રો-ગુજરાતી ભાષાંતર સાથે", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્ય���ં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nશિવ-સૂત્રો (ગુજરાતી ભાષાંતર સાથે)\nસંકલન-અનિલ પ્રવીણભાઈ શુક્લ www.sivohm.com\nટોટલ 47 સૂત્રો છે કે જે શિવજીના મુખથી પાર્વતીને કહેલાં છે એમ માનવામાં આવે છે.\nચૈતન્ય એ જ આત્મા છે\nજ્ઞાન (પણ) બંધ (બંધન) છે.\nયોનિવર્ગ (જુદીજુદી યોનિઓમાં) અને કળાથી (જુદીજુદી વાસના અનુસાર) શરીરનું નિર્માણ થાય છે.\nઉદ્યમ (અંદરની શક્તિ ખીલવવાનો પ્રયત્ન) એ જ ભૈરવ (મૂળ અસ્તિત્વનું કારણ) છે.\nશક્તિચક્રનું જયારે અનુસંધાન થાય છે ત્યારે (માયાના કારણે ઉભા થયેલ)વિશ્વનો સંહાર થાય છે.\nજાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણે અવસ્થાઓને (જુદીજુદી રીતે) જાણવાથી તુર્યાવસ્થાનું પણ જ્ઞાન થઇ જાય છે.\n(બહારની વસ્તુઓનું સતત) જ્ઞાનનું હોવા-પણું જ જાગ્રત અવસ્થા છે.\nવિકલ્પ (વિષયાભિલાષા-એટલે કે-વિષયો ભોગવવાની અભિલાષા) જ સ્વપ્ન-અવસ્થા છે.\nઅવિવેક (સ્વબોધનો અભાવ) એ માયામય સુષુપ્તિ-અવસ્થા છે.\nત્રણેયનો (ત્રણે અવસ્થાઓનો) જે ભોક્તા નથી (જે ત્રણેથી પર છે) તે,વિરેશ (વીરોમાં ઈશ) કહેવાય છે\nવિસ્મય (તત્વને જાણવાની જિજ્ઞાસા) યોગની ભૂમિકા (પાયો) છે.\nસ્વપદ (સ્વયં) માં સ્થિતિ (પોતાનામાં સ્થિર થવું) તે જ શક્તિ છે.\nવિતર્ક (વિવેક) એ જ આત્મજ્ઞાનનું સાધન છે\nઆ લોકનો (અસ્તિત્વનો) આનંદ -તે સમાધિ-સુખ છે.\nચિત્ત જ મંત્ર છે (૨૧ મા સૂત્ર મુજબ અહી આત્મા એ ચિત્ત છે-એટલે આત્મા એ મંત્ર છે-એમ કહી શકાય\nપ્રયત્ન (બ્રહ્મને પામવાનો પ્રયત્ન કરનાર) સાધક છે.\nગુરુ (બ્રહ્મને પામવાનો માર્ગ-દર્શક હોવાથી) જ ઉપાય છે.\nશરીર એ જ હવિ (હોમમાં અપાતી આહુતિ) છે.\nજ્ઞાન એ જ અન્ન છે.\nવિદ્યાના સંહારથી (અવિદ્યાથી) સ્વપ્ન પેદા થાય છે.\nઆત્મા એ જ ચિત્ત છે.\nકળા આદિ (બ્રહ્મ કે પરમાત્મા-આદિ) નો એટલે કે \"તત્વ\" નો અવિવેક એ માયા છે.\nમોહના આવરણથી યુક્ત યોગીને સિદ્ધિઓ મળે છે (પણ આત્મજ્ઞાન મળતું નથી)\nપણ જો એ મોહ પર જય થાય (મોહ ટળી જાય) તો સહજ રીતે સાચી આત્મ-વિદ્યા પ્રા��્ત થાય છે.\nએવા જાગ્રત (મોહથી પર થયેલા) યોગીને તત્વનો બોધ (જ્ઞાન) થાય છે.\nઆત્મા (પરમાત્મા કે બ્રહ્મ) નર્તક (નૃત્યકાર કે સર્જનહાર) છે.\nઅંતરાત્મા (અહી આગળ મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત-કહી શકાય) એ રંગભૂમિ (રંગમંચ) છે.\nબુદ્ધિને વશ કરવાથી સત્વની (તત્વની) સિદ્ધિ થાય છે.\nસિદ્ધ (ઇન્દ્રિયો -પ્રાણ વાળા સ્થૂળ શરીર-વાળા) નો સ્વતંત્ર ભાવ છે.(મુક્ત-ભાવ નથી)\nસ્વતંત્ર (વિસર્ગ) સ્વભાવને કારણે,તે સિદ્ધ પોતાનાથી બહાર જઈ શકે અને તેમ છતાં અંદર પણ રહી શકે છે.\nધ્યાન એ બીજ છે (કે જેને ધારણા-સમાધિ-વગેરેથી ખીલવીને વૃક્ષ બનાવવાનું છે)\nઆસનસ્થ (સ્થિર અને સ્વ માં સ્થિત) વ્યક્તિ સહજતાથી સુખને (આનંદને) પ્રાપ્ત થાય છે.\nઆસનસ્થ થઇ ધ્યાનમાં ગયેલ (વ્યક્તિ) આત્મ-નિર્માણને પ્રાપ્ત થાય છે.\nજયારે અવિનાશી એવી વિદ્યા (જ્ઞાન) મળે છે,ત્યારે જન્મ (મરણ)નો વિનાશ થાય છે (મુક્ત થાય છે)\nત્રણે અવસ્થાઓ (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ)માં ચોથી અવસ્થા (તુર્યા)નું તેલની જેમ સિંચન કરવું જોઈએ.\nતુર્યાવસ્થા પ્રાપ્ત થતાં,મગ્ન બનેલો સાધક સ્વ-ચૈતન્યમાં પ્રવેશ કરે છે.\nત્યારે તે સાધકને પ્રાણ-સમાચાર (સર્વત્ર એક ચૈતન્ય વ્યાપેલું છે-તે) મળે છે અને સમ-દર્શનની પ્રાપ્તિ થાય છે.\nઅને ત્યારે તે સાધક પોતે શિવ-તુલ્ય (શિવ-સમાન કે બ્રહ્મ સમાન) થઇ જાય છે.\nત્યારે તેઓ જે કંઈ બોલે છે (કથા)-તે જપ સમાન જ છે.\nપછી,પોતાને થયેલા આત્મ-જ્ઞાનનું તેઓ (બીજાઓને) દાન કરે છે.\nએવો આત્મજ્ઞાની સ્વ-શક્તિઓનો સ્વામી બને છે અને જ્ઞાનનું કારણ પણ બને છે.\nસ્વ-શક્તિનો વિલાસ (પ્રચય) એ એનું વિશ્વ છે.\nતે સ્વેચ્છાથી સ્થિતિ અને લય કરે છે.\nઅને સુખ-દુઃખ એ માત્ર બાહ્ય-વૃત્તિઓ જ છે -તેમ તે જાણે છે.\nતેથી સુખ-દુઃખથી વિમુક્ત થઈને તે કૈવલ્ય-મય (કેવલી-કે બ્રહ્મમય) થઇ જાય છે\nકૈવલ્ય અવસ્થામાં આરૂઢ થયેલ હોવાથી તેને કોઈ આકાંક્ષા ના રહેવાથી જન્મ-મરણ નો ક્ષય(મુક્ત) થાય છે.\nપંચમહાભૂત (ભૂતકંચુકી) થી બનેલા આ શરીરથી મુક્ત થયેલો પુરુષ શિવ-રૂપ (બ્રહ્મ-રૂપ) થાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://khedut.club/principal-dead-in-accident/", "date_download": "2019-07-19T21:13:14Z", "digest": "sha1:QGTEKXD2F4JS6GLE3Q2DXQ2HGI6K7DEW", "length": 9464, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "ઓનલાઈન શિક્ષકોની હાજરીમાં ફરજિયાત નિયમમાં પહોંચવા જતા સ્કૂલના પ્રિન્સિપાલ એ જીવ ગુમાવ્યો………", "raw_content": "\nઓનલાઈન શિક્ષકોની હાજરીમાં ફરજિયાત નિયમમાં પહોંચવા જતા સ્કૂલના પ્રિન્સિપાલ એ જીવ ગુમાવ્યો………\nઓનલાઈન શિક્ષકોની હાજરીમાં ફરજિયાત નિયમમાં પહોંચવા જતા સ્કૂલના પ્રિન્સિપાલ એ જીવ ગુમાવ્યો………\nનાંદોદના ધાનપુર પાટિયા પાસે બસ નીચે કચડાયેલા રાજસ્થાનના રહેવાસી મહિલા પ્રિન્સીપાલ નો થયુ મોત…\nફરજિયાત 10:30 વાગે શાળામાં પહોંચી ઓનલાઇન હાજરી પુરાવા ની ઉતાવળમાં પોતાનું વાહન લઈ જતા સંગીતાબેન નું વાહન સ્લીપ મારતા એસટી બસ નીચે ઘૂસી ગઈ. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપુર પાટીયા પાસે એસટી બસ નીચે આવી જઈને મોતની બેઠેલા પોઇચા સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ નું મોત થયું હતું. રાજપીપળાના હાઉસિંગ બોર્ડમાં રહેતા સંગીતાબેન વિજયભાઈ દાસ પોતે પોઈચા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.\nઆ સ્કૂલના પ્રિન્સિપાલ મંગળવારે સવારે પોતાની પ્લેઝર ગાડી જીજે 22 બી 6611લઈને ઘરે થી શાળામાં જવા નીકળ્યા હતા. ત્યારે પોઈચા રોડ પર ધનપુર પાટીયા પાસે પહોંચતા વરસાદ પડતો હતો. તેવામાં અચાનક તેમની પ્લેઝર ગાડી માર્ગ ઉપર સ્લીપ થઈ ગઈ. સામેથી વડોદરા થી ઝઘડિયા આવતી ઝઘડિયા ડેપોની એસટી બસ નીચે સંગીતાબેન ઘુસી જતા બસના ટાયર નીચે તેમનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.\nએક તરફ ભારે વરસાદ ચાલુ હોય અને તેમાં ઉપરથી સરકારના નિયમ મુજબ શિક્ષકોએ સ્કૂલ પર વહેલા પહોંચી ઓનલાઇન હાજરી પુરવા ના કડક નિયમનો પાલન કરવાની ઉતાવળમાં ઝડપથી જતાં સંગીતાબેન નો જીવ ગુમાવ્યો હોવાથી નર્મદા જિલ્લાના શિક્ષક ગણ માં ભારે રોષ સાથે ચર્ચા સંભળાઈ રહી હતી. નર્મદા જિલ્લાના અન્ય શિક્ષક ગણ ઓમાં આ કડક કાયદાને કાઢવાનો રોજ જોવા મળી રહ્યો હતો.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious જાણો,આ તારીખથી હાર્દિક પટેલ થશે ફરી સક્રિય,કરશે આ કાર્યક્રમ…\nNext લોકસભામાં રાહુલ ગાંધી ઉઠાવ્યો ખેડૂતોન�� મૃત્યુ નો મુદ્દો….\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/gujarati-film-makers/", "date_download": "2019-07-19T20:58:10Z", "digest": "sha1:OPESLHE37W37AZNH3CM4PI3AZJ4EHL7W", "length": 5375, "nlines": 132, "source_domain": "www.iamgujarat.com", "title": "Gujarati Film Makers News In Gujarati, Latest Gujarati Film Makers News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\n ગુજરાતી ફિલ્મોમાં હજુ પણ કિસિંગ સીન દેખાડવામાં ખચકાટ\nબોલિવુડ આગળ વધી ગયુ પણ... દીપાલી ચટવાની, અમદાવાદઃ બોલિવુડ ધીરેધીરે જૂની માનસિકતામાંથી બહાર આવી રહ્યું...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/pt-vijayshankar-mehta/news/jeevan-path-by-pandit-vijayshankar-mehta-1562725154.html", "date_download": "2019-07-19T21:19:24Z", "digest": "sha1:ELE6HKPD36VEVZTUBHIDANG6JL7TCQ3V", "length": 6000, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "jeevan path by pandit vijayshankar mehta|ભાષા શુદ્ધ હશે તો લોકો સાંભળશે", "raw_content": "\nજીવન-પથ / ભાષા શુદ્ધ હશે તો લોકો સાંભળશે\nતમે જોજો ,ધીરે-ધીરે લોકોમાં વાતચીત કરવાનો પ્રકાર પણ બદલાઇ જશે.ધ્વનિ આધારિત શબ્દો ગૌણ બની જશે, લોકો એકબીજાની સાથે યંત્રના માધ્યમથી વાત કરશે.હવે કહેવાય છે ટેલિફોન પર પણ વાત ન કરો, મેસેજ મૂકીને વાત પૂરી કરી દો. પરિવારના સભ્યોની વચ્ચે પણ વાતચીત નહીં ને બરાબર થાય છે અને જો થાય છે તો તેમાં દલીલ અથવા સમસ્યા ઉભી થાય છે. પોતાની ભાષાને એટલા માટે શુદ્ધ કરો કે આવનાર સમયમાં લોકો સાંભળવાનું ઓછું પસંદ કરશે. પણ એ લોકોમાં સાંભળવાની ઇચ્છા પણ વધી જશે. જેની ભાષા સારી અને શુદ્ધ હશે. પછી ભલે કોઇ મોટું વ્યાખ્યાન આપવાનું ન હોય, તમે કોઇ વક્તા ન હો.પણ સામાન્ય રીતે પણ નવા અને વિચારપૂર્ણ શબ્દોનો તાલમેલ બેસાડજો. અહીંથી ભાષા શુદ્ધ થઇ જશે,ત્યારબાદ તેને રજુ કરો તો તેને સરળ રાખો. સરળનો અર્થ મીઠાશ પણ થશે. મીઠું બોલો, પછી થોડા મૌલિક શબ્દોનોે પ્રયોગ કરો અને વાતચીતમાં પારદર્શિતા રાખો. વાતને તમે જેટલી લંબાવીને કહેશો તો સાંભળનાર વ્યક્તિને કંટાળો પણ આવશે અને તેને સાંભળવામાં કોઇ રસ નહીં રહે. ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા દરેક વ્યક્તિએ શીખવી જોઇએ.સાંભળનારને લાગવું જોઇએ કે બોલનાર વ્યક્તિ દિલથી સંવાદ કરી રહી છે. પારદર્શકતા રાખવી હોય તો વાતને ટૂંકાવી દો. વૃંદાવનમાં જેમ બાંકેબિહારીના દર્શનના ��મયે થોડવાર માટે જ પટ ખૂલે છે અને પાછા બંધ થઇ જાય છે. એવી રીતે જ પોતાની વાત પણ સંક્ષિપ્તમાં કરો કે સાંભળનારને લાગે કે સાંભળી લીધું પણ હજું કઇંક સાંભળવાનું બાકી રહી ગયું.ધ્યાન કરો, આવનાર સમયમાં વાતચીત ધ્વનિના સ્વરૂપે ઓછી હશે, પણ જે સારું બોલશે, તેને લોકો વધુ સાંભળશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/gadgets/latest/news/airtel-now-offering-free-shaw-academy-courses-to-platinum-customers-1562839855.html", "date_download": "2019-07-19T21:18:21Z", "digest": "sha1:4IGSCOTJAHUTETT6SLJQ6GXNDE4ULB7N", "length": 6316, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Airtel is offering its Shaw Academy courses free of cost to its Paltanam customers|એરટેલ તેના પ્લેટિનમ કસ્ટમર્સને 'શો એકેડમી'નાં અભ્યાસક્રમો ફ્રીમાં ઓફર કરી રહી છે", "raw_content": "\nઓફર / એરટેલ તેના પ્લેટિનમ કસ્ટમર્સને 'શો એકેડમી'નાં અભ્યાસક્રમો ફ્રીમાં ઓફર કરી રહી છે\nગેજેટ ડેસ્ક. ટેલિકોમ કંપની ભારતી એરટેલે ગ્રાહકોને ઑનલાઇન અભ્યાસક્રમોની મફત તક આપવા માટે એડ-ટેક પ્લેટફોર્મ 'શો એકેડેમી' સાથે ભાગીદારી કરી છે. જેમાં કંપનીના પ્લેટિનમ કસ્ટમર્સને ફ્રીમાં અભ્યાસક્રમની તક મળશે. બુધવારે એરટેલે નિવેદન આપી જણાવ્યું હતું કે, #AirtelThanks programme હેઠળ ભારતી એરટેલ હવે આઇરિશ અને ભારત સ્થિત ગ્લોબલ એડ-ટેક 'શો એકેડેમી' સાથે ભાગીદારી કરી છે. જેના થકી પોતાના મોબાઇલ ગ્રાહકોને લોકપ્રિય ઑનલાઇન અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે આ પ્રોગ્રામ ઉપયોગી બની રહેશે.\nએરટેલ પ્લેટિનમ ગ્રાહકોને આ યોજનાના ફાયદા મળશે. જેના ભાગરૂપે રૂપિયા 6,000ની કિંમતના એક વર્ષનાં અભ્યાસક્રમોમાં મફત પ્રવેશ મળશે. શો એકેડેમી જે સંગીત, ફોટોગ્રાફી, ભાષા, માવજત, નાણાકીય વેપાર સહિત પ્રાયોગિક કુશળતા અંગેના વિષયોને કેન્દ્રિત અભ્યાસક્રમો પુરાં પાડે છે.\nગત મહિને એરટેલે તેના ગ્રાહકો માટે પુરસ્કાર પ્રોગ્રામને પ્રસ્તુત કર્યો હતો. જેમાં જાહેરાત કરી હતી કે, હવે ગ્રાહકો તેમના 'વી-ફાઇબર' હોમ બ્રોડબેન્ડ કનેક્શન પર વિશેષ લાભ મળશે. રૂપિયા 1,099 અથવા તેથી વધુનું એરટેલ 'વી-ફાઇબર' હોમ બ્રોડબેન્ડ ધરાવતા ગ્રાહકો રૂપિયા 10ના ભાડા સાથે આ સુવિધાનો લાભ મેળવી શકે છે. #AirtelThanks programme હેઠળ વધારાનાં લાભમાં કસ્ટમર્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ઝી 5 અને એરટેલ ટીવીનું સબ્સ્ક્રિપ્શન્સ શામેલ છે\nઅગાઉ જૂનમાં એરટેલે પ્રિપેઈડ અને પોસ્ટપેઇડ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ માટે મફત હેલો ટ્યુન્સની જાહેરાત કરી હતી, જે એરટેલટૅંક્સ���ા એવોર્ડ પ્રોગ્રામ રૂપિયા 129 અને તેથી ઉપરનાં પ્લાન સાથે લાગુ કરવામાં આવ્યું હતું.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-ahmedabad-finance-companys-branch-managers-brave-act-prevented-theft-99505", "date_download": "2019-07-19T20:32:41Z", "digest": "sha1:WC2MBOYQQ4KZB4KLKKTQXSIJUXGQVZKO", "length": 8069, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat ahmedabad finance companys branch managers brave act revented theft | અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ - news", "raw_content": "\nઅમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો\nઅમદાવાદના ઘાટલોડિયાની એક ફાઇનૅન્સ કંપનીમાં બની હિંમતભરી ઘટના. અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો.\nઅમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ\nગુજરાતના અમદાવાદમાં ગઈ કાલે બનેલી એક હિંમતભરી ઘટનામાં ફાઇનૅન્સ કંપનીમાં લૂંટ કરવા આવેલા લૂંટારાને બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ મારીને પાડી દઈ કંપનીમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. નીચે પડી ગયેલા આરોપીએ ફાય‌રિંગ કરવા છતાં કંપનીના અન્ય કર્મચારીઓએ હિંમત રાખીને તેને દબોચી લઈને પોલીસને હવાલે કર્યો હતો.\nઘાટલોડિયામાં ગોલ્ડ પર લોન આપતી ફાઇનૅન્સ કંપનીમાં લૂંટના ઇરાદે ગઈ કાલે બપોરે એક યુવાન ટૂ-વ્હીલર પર આવ્યો હતો. માથે હેલ્મેટ અને મોં પર રૂમાલ બાંધીને કંપનીની અંદર આવેલા યુવાને કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓને પિસ્તોલ બતાવી તેની પાસે રહેલા થેલામાં પૈસા મૂકવા કહ્યું હતું. ગભરાઈ ગયેલા કર્મચારીએ થેલામાં પૈસા મૂક્યા હતા એ દરમ્યાન વૉશરૂમ ગયેલા કંપનીના બ્રાન્ચના મૅનેજર આશિષ રાજપરા વૉશરૂમમાંથી બહાર નીકળ્યા હતા. તેઓએ પરિસ્થિતિ પામી જઈને હિંમત કરીને લૂંટારાના મોઢા પર પાણીનો કાચનો ગ્લાસ માર્યો હતો જેના કારણે લૂંટારો બૅલૅન્સ ચૂક્યો હતો અને પડી ગયો હતો જેથી અન્ય કર્મચારીઓ પણ તેને પકડવા દોડ્યા હતા. આ દરમ્યાન ઝપાઝપી પણ થઈ હતી અને લૂંટારાએ એક રાઉન્ડ ફાયર પણ કર્યું હતું. જોકે કોઈને ઈજા થઈ નહોતી અને કર્મચારીઓએ તેને પકડીને પોલીસ બોલાવીને સોંપી દીધો હતો.\nઆ પણ વાંચોઃ અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલનો નિયમ,વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં\nઘાટલોડિયા પોલીસે મીડિયાને કહ્યું હતું કે ‘ચિરાગ ભાવસાર નામનો આરોપી ગ્રા‌ફિક ડિઝાઇનિંગનું કામ કરે છે. જુગારમાં દેવું થઈ ગયું હતું એના કારણે દેવું ભરવા માટે લૂંટ કરવાનો પ્લાન બનાવી અહીં આવ્યો હતો. મૅનેજરે હિંમત કરી ગ્લાસ મોઢા પર મારી પિસ્તોલવાળો હાથ પકડી લીધો હતો. તે દેશી બનાવટની પિસ્તોલ લઈને કંપનીમાં આવ્યો હતો. આ પિસ્તોલ તે રાજસ્થાન ગયો હતો ત્યાંથી લાવ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.’\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nઅમદાવાદના DEO એ શહેરની 102 સ્કુલોને ફટકારી નોટિસ, જાણો વિગતો...\n, ગયા વર્ષ કરતા 10 % જેટલા વરસાદની ઘટ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/pulses-thalipith-gujarati.html", "date_download": "2019-07-19T20:41:49Z", "digest": "sha1:B6O4EON2PQAUINMFRKW7Y3MCLBGFUM3G", "length": 4240, "nlines": 74, "source_domain": "www.khanakhazana.org", "title": "કઠોળની થાળીપીઠ | Pulses Thalipith Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n100 ગ્રામ ફણગાવેલ મગ\n100 ગ્રામ અડદની દાળ\n100 ગ્રામ ચણાની દાળ\n50 ગ્રામ મગની દાળ\n5 લીલાં મરચાં, કટકો અાદું\n12 નાની ઝૂડી લીલા ધાણા\n5 ટેબલસ્પૂન લીલી ચટણી\n1 ટીસ્પૂન જીરુંનો ભૂકો\n1 ઝૂડી લીલા ધાણા\nમીઠું, લાલ મરચાંની ભૂકી.\nદહીં – દહીંમાથી પાણી કાઢી, વલોવી, તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખી હલાવી તૈયાર કરવું.\nલીલી ચટણી – લીલા ધાણા, લીલુ લસણ, લીલાં મરચાં, અાદું, સિંગદાણા, મીઠું અને થોડો ગોળ નાંખી વાટી, 5 ચમચા લીલી ચટણી બનાવવી.\nઅડદની દાળ, ચણાની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળવી. સવારે નિતારી, બારીક વાટવી, ફણગાવેલા મગને વરાળથઈ બાફી લેવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, ગરમ મસાલો અને વાટેલાં અાદું – મરચાં નાંખી 2 કલાક રાખી મૂકવું. તેમાં લીલા ધાણા સમારી, ધોઈ કોરા કરી નાંખી, જાડું ખીરું તૈયાર કરવું. નોનસ્ટીક અથવા ફ્લેટ તવા ઉપર થોડું તેલ મૂકી ખીરામાંથી પૂરી જેટલો નાનો જાડો પૂડો પાથરવો. તેલ મૂકી બન્ને બાજુ બદામી કલરનો થાય એટલે ઉતારી લેવો.\nએક ડીશમાં પૂડા ગોઠવી, તેના ઉપર દહીં અને લીલી ચટણી પાથરવી. ઉપર તળેલા પાપડનો ભૂકો ભભરાવવો. પછી લીલા ધામા અને ચપટી લાલ મરચું છાંટી સજાવટ કરવી.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/jay-shah/", "date_download": "2019-07-19T21:26:07Z", "digest": "sha1:7VY6YF5UGPYWSOIFRODOJMY57RGVDTM5", "length": 5765, "nlines": 103, "source_domain": "echhapu.com", "title": "Jay Shah Archives - echhapu.com", "raw_content": "\nSEBIના રૂપાણી વિષેના નિર્ણય પરની Business Standardની બદમાશી પકડાઈ\nલગભગ એક મહિના અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના પુત્ર પર The Wire નામક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા ‘hit job’ બાદ ગઈકાલે વારો આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો અને આ વખતે આર્થિક અંગ્રેજી અખબાર Business Standard દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી. જો કે ભારતીય જનતા પક્ષ અને તેના ટોચના […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fidelity-tax-d/MFF004", "date_download": "2019-07-19T21:33:09Z", "digest": "sha1:CL3NS54NVRV5I62S6BX5AZB5WEV3L7CD", "length": 9152, "nlines": 110, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | ���્રતિસાદ\nએલ&ટી ટેક્સ એડ્વાન્ટેજ ફંડ (D) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ એલ&ટી ટેક્સ એડ્વાન્ટેજ ફંડ (D) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - એલ&ટી ટેક્સ એડ્વાન્ટેજ ફંડ (D)\nએલ&ટી ટેક્સ એડ્વાન્ટેજ ફંડ (D)\nફંડ પરિવાર એલ એન્ડ ટી મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક -3.6 94\n2 વાર્ષિક 3.5 72\n3 વાર્ષિક 30.6 53\n5 વાર્ષિક 66.5 41\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 116 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nટોરસ ટેક્સ શીલ્ડ (D)\nટોરસ ટેક્સ શીલ્ડ (G)\nટોરસ ટેક્સ શીલ્ડ - ડાઇરેક્ટ (D)\nટોરસ ટેક્સ શીલ્ડ - ડાઇરેક્ટ (G)\nકેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર (D)\nકેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર (G)\nકેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર - ડાઇરેક્ટ (D)\nકેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર - ડાઇરેક્ટ (G)\nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=4AaKyl72uqKJFQpgmxC2xw==", "date_download": "2019-07-19T21:14:19Z", "digest": "sha1:UQJIKJA5TKDO6WFCGZDCZHOUGNJYYSWK", "length": 5114, "nlines": 108, "source_domain": "gujaratindia.gov.in", "title": "Gujarat CM made two important decisions encourage the establishment of the CNG stations under “CNG Sahbhagi Yojna”", "raw_content": "\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.\nતદ્દઅનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.\nશ્રી વ��જયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે.\nસમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.\nમુખ્યમંત્રીશ્રીએ આ CNG સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબધ્ધતા દર્શાવી છે તે માટે અને CNG ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત CNG ડિલર એસોસીએશને ગાંધીનગરમાં શ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને આભાર વ્યકત કર્યો હતો.\nએસોશિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ નવીન CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, CNG પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/02/2018/2777/", "date_download": "2019-07-19T21:05:56Z", "digest": "sha1:S7U24CJME7RW64BFCVAGMDXJO7V54LF2", "length": 7643, "nlines": 85, "source_domain": "gujarattimesusa.com", "title": "મ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિક્સ’નું એમેઝોન પ્રાઇમ પર પ્રસારણ | Gujarat Times", "raw_content": "\nHome FILM મ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિક્સ’નું એમેઝોન પ્રાઇમ પર પ્રસારણ\nમ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિક્સ’નું એમેઝોન પ્રાઇમ પર પ્રસારણ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nન્યુ યોર્કઃ એમેઝોન પ્રાઇમ પર મ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિકસ’નું પ્રસારણ થશે. ભારતનો ત્રીજો ઓરિજિનલ એમેઝોન પ્રાઇમ શો ધ રિમિકસ નવમી માર્ચથી શરૂ થશે, જેના દસ એપિસોડ હશે. આ શોમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સમન્વય હશે અને ગાયકો અને ડીજે ભાગ લેશે. સ્પર્ધકોએ બોલીવુડનાં લોકપ્રિય ગીતોનું પુનઃ સર્જન કરવું પડશે. આ સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે સુનિધિ ચૌહાણ, અમિત ત્રિવેદી અને ન્યુકિલયા સાથે હોસ્ટ કરન ટેકર છે.\nઆ શોનું ટ્રેલર 21મી ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયા પર રજૂ થયું હતું અને તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.\nધ રિમિક્સના ડિરેક્ટર વિજય સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ શો ભારતીયો સંગીતનાં જે બે પાસાંને પ્રેમ કરે છે તે બોલીવુડ મ્યુઝિક અને રિયલિટી ટીવીનો સમન્વય છે, જે ઘરેલુ દર્શકો સુધી પહોંચે તેવી આશા છે.\nન્યુકિલયાએ જણાવ્યું હતું કે બોલીવુડ, ખાસ કરીને રિમિક્સ મ્યુઝિકને પૂરતી સર્જનાત્મક સ્વતંત્રતા આપવામાં આવી નથી, ત્યારે આ શો આ સ્વતંત્રતા આપે છે.\nસુનિધિ ચૌહાણે કહ્યું હતું કે ધ રિમિક્સમાં કોઈ પણ દર્શકો વોટિંગ કરવાના નથી. કોઈ પણ ડ્રામા હશે નહિ. શો ફક્ત પ્યોર એન્ટરટેઇનમેન્ટ અને મ્યુઝિક પર જ કેન્દ્રિત હશે.\nધ રિમિક્સ નવમી માર્ચથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર દર અઠવાડિયે રજૂ થશે. વિજેતાને રૂ. 50 લાખ મળશે.\nPrevious articleસામાજિક આદાનપ્રદાનના અભ્યાસ માટે ‘બ્રેઇન’ ગ્રાન્ટ મેળવતાં એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ\nNext articleટેક્સાસ સુપ્રીમ કોર્ટની ચૂંટણીમાં લડી રહેલા જજ રવિ સંદિલ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને દેશની જનતાને સંબોધન કર્યું…યૌન ઉત્પીડનનો શિકાર બનેલા પીડિતો...\nદુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે\nહવે હિન્દુ લઘુમતીવાદઃ કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા લિંગાયતકાર્ડ-\nમનમોહન સિંધની પ્રશંસા કરતા રાજ ઠાકરે\nભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદશે\nઆતંકવાદ વિરુધ્ધની લડાઈ એ કોઈ ધર્મ સામેની લડત નથી- જોર્ડનના રાજા...\nકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું – સંસદના અધિકાર ક્ષેત્રમાં દખલ ના...\n3.4 બિલિયન ડોલરમાં સિન્ટેલ કંપની વેચતા ભરત દેસાઈ, નીરજા શેઠી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/saptak/page/2/?filter_by=featured", "date_download": "2019-07-19T20:46:00Z", "digest": "sha1:S5OKE5SU2FPQBTIIXLNHBFDU7C67MC6C", "length": 5998, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "SAPTAK | Gujarat Times | Page 2", "raw_content": "\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nશ્રીરામે સદીઓ પહેલાં રાવણનો વધ કર્યો હતો, આપણે હજી એનાં પૂતળાં...\nનડિયાદમાં 1500 વર્ષ પુરાણા સોલંકી યુગના ગણપતિ મંદિરનો મહિમા\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - September 26, 2018\nકવિ રાવજીની વૈશ્��િક અનુભૂતિનાં કલ્પનો અને એની ધૂળમિરશ્રત ભાષા… ધન્યતાની ક્ષણો\nશ્રી સ્વામીનારાયણ ભગવાને પીંડારક તળાવને કિનારે સભા ભરીને જીવ, શિવ, આત્મા...\nસૌજન્યઃ ડો. અશોકભાઈ સોમચંદ મહેતા - September 26, 2018\nકોમર્સ અને કલાનો અનોખો સમન્વયઃ સ્નેહલ મઝુમદાર\nનટરાણી નવાં રૂપરંગમાંઃ શીતળતાનો અનુભવ કરાવશે એમ્ફિથિયેટરનું અનોખું આર્કિટક્ટ\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - September 26, 2018\n2008માં મુંબઈ હોટેલ આતંકવાદી હુમલા પર બનેલી ફિલ્મ ‘હોટેલ મુંબઈ’ને ભવ્ય...\nઆસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ\nખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય...\nનાસાએ મંગળ પર મોકલ્યું સ્પેસક્રાફટ ઈનસાઈટઃ શોધખોળ કરશે કે સાડા ચાર...\nસંતરામ મંદિરનાં સંતશ્રી મોહનદાસજી મહારાજની સૌપ્રથમ વાર અમેરિકાના ન્યુ જર્સીમાં સત્સંગમાં...\nદાતાઓના દાનથી નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીનું નવીનીકરણ\nભારત સહિત દુનિયાભરમાં આવેલી ગુગલની ઓફિસો ( કાર્યાલય ) માં મહિલાઓ...\nજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમાપ્ત કરવાનું અભિયાન – વડાપ્રધાન મોદીએ આપી મંજૂરી\nમોટા ભાગના સ્મૃતિકારોએ સ્ત્રીધન પર કન્યાઓનો જ અધિકાર દર્શાવ્યો છે\nપાકિસ્તાનમાં અય્યારી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/main-news/page/4/", "date_download": "2019-07-19T21:29:00Z", "digest": "sha1:G576BBTR56EYFI67MOIVCSK5MPGOOLKT", "length": 6168, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "MAIN NEWS | Gujarat Times | Page 4", "raw_content": "\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\nલોકસભામાં હવે દિગ્ગજ અને સીનિયર નેતાઓ જોવા નહી મળે..\nઈદના પવિત્ર દિવસે નરેન્દ્ર મોદી સરકારે મુસ્લિમ યુવા વર્ગને આપી એક...\nકોંગ્રેસને મળેલી હારથી રાહુલ ગાંધી નિરાશ થયા છે, તેઓ કોંગ્રેસના પ્રમુખપદ...\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક દર્શકોને ગમી રહી છે..\nનરેન્દ્ર મોદી આગામી 30મેના દિવસે વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે\nવડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…\nદેશની 17મી લોકસભાના સૌથી યુવાન સાંસદ તેજસ્વી સૂર્યા\nનવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ��� મોદીએ રાષ્ટ્રપતિને...\nલોકસભાની ચૂંટણીના પરિણામોથી ગભરાઈ ગયેલા મમતા બેનરજી\nભાજપના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયમાં એનડીએના પ્રધાનોની બેઠકનું આયોજન , ભાજપના...\nજે દેશો અમેરિકાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરશે તેમના પર કાયમી પ્રતિબંધ લદાશે-...\nનર્મદા બાલ ઘરમાં સર્જનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગોમાંથી શીખતા ઊભરતા વિજ્ઞાનીઓ\nપંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ -સુપ્રીમ કોર્ટમાં જનહિતની પિટિશન દાખલ- 16મી માર્ચે...\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને બ્યુટીફુલ મેન કહ્યા .. નકલ...\nપશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એમની ચીનની મુલાકાત રદ કરી\nએક દેશ, એક ચુનાવની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, વડાપ્રધાન...\nએડિસન ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં એડિસન હોટેલ બેન્ક્વેટ એન્ડ કોન્ફરન્સ...\nઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://shabdaspardha.gujaratisahityasarita.org/%E0%AA%B5/", "date_download": "2019-07-19T21:11:25Z", "digest": "sha1:MBJHI6TAUBFQ4JPWGV4WCS5Y7LR3BTNL", "length": 9756, "nlines": 253, "source_domain": "shabdaspardha.gujaratisahityasarita.org", "title": "ગુજરાતી શબ્દ સ્પર્ધા » વ", "raw_content": "\nગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત\nશબ્દ સંશોધનઃ વલીભાઈ મુસા\nઝેર પી જનારને તરત જ વમન કરાવી દેવું જોઈએ.\nદયારામને ઘણા વિવેચકો વરણાગિયા કવિ તરીકે ઓળખાવે છે.\nસંતાનોની હાજરીમાં પત્નીનું વિમાન ન થવું જોઈએ.\nવાયુથી ઊડેલી વરસાદી પાણીની છાંટ\nચોમાસામાં ઘણીવાર ઓસરી અને ઘરમાં પણ વાછટ આવતી હોય છે.\nગરમ તેલ કે ઘીમાં ડુંગળી-લસણ કે રાઈ-જીરા-હિંગને શાક બનાવવા પહેલાં કકડાવવું કે તળવું\nગુજરાતી રસોઈની વઘારની પ્રક્રિયાને તીવ્ર વાસના કારણે ઘણા અમેરિકનો પસંદ કરતા નથી હોતા)\nમુસાફર સાથે રહેનારો ભોમિયો\nઅજાણી જગ્યાના પ્રવાસમાં સાથે વળાવિયો હોવો જરૂરી છે.\nતરવૈયો ન હોય તેવો માણસ ગમે તેટલાં વલખાં મારે પણ ડૂબ્યા સિવાય રહેતો નથી.\nનિરાશાવાદીઓ હંમેશાં વલોપાત કરતા રહીને જીવનનો આનંદ નથી લૂંટી શકતા.\nવિકારી માણસ લોકોમાં માન પામી નથી શકતો.\nપ્રલોભનના વલયમાં પડેલો માણસ કદી બહાર નીકળી નથી શકતો.\nસ્વાર્થી મિત્ર દુઃખના સમયે અધ વચાળે સાથ છોડી દેતો હોય છે.\nઘણા દુખિયા માણસો કજિયાખોર પત્નીને વેંઢારતા હોય છે.\nશિકારી વિદ્ધ મૃગની પાછળ દોડ્યે જતો હતો.\nપ્રાચીન સમયમાં વિદ્વાનો અને વિદુષીઓ વચ્ચે શાસ્ત્રાર્થ યોજાતો.\nશશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી, રખે થઇ જતી અંધ વિયોગથી\nસંસ્કારી ભાઈઓ મિલ્કતના વરાડ વખતે મોટું દિલ રાખતા હોય છે.\nસુવાવડ એટલે સારા સમાચાર જ કહેવાય ને\nખેતીની જમીનનું એકર-ગૂંઠા પહેલાં વીઘા-વસામાં માપ બોલાતું.\nગાંધીના ત્યાંથી મળતી ઔષધિ, ઔષધિપાક\nશિયાળામાં લોકો તંદુરસ્તી માટે વસાણાં આરોગતા હોય છે.\nધંધાકીય ભાગીદારો એકબીજા સાથે વંચના કરતા રહેતા હોય તો તે ભાગીદારી ઝાઝો સમય ટકતી નથી હોતી.\nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nવિશાલ મોણપરા-ગુજરાતીઓનું ગૌરવ- ( દેવિકા રાહુલ ધ્� on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nNILAY on શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\narchanapandya on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nશબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય\nકાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ\n© ગુજરાતી શબ્દ સ્પર્ધા All rights reserved.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/11/preview-cwc-19-sf-2-eng-vs-aus/", "date_download": "2019-07-19T21:50:31Z", "digest": "sha1:6CS4GYGP3EMG7M63MTRVNBGBVJXIRRUJ", "length": 12728, "nlines": 135, "source_domain": "echhapu.com", "title": "Preview - CWC 19 | SF 2 | રવિવારે ન્યુઝીલેન્ડ સામે કોણ રમશે?", "raw_content": "\nPreview – CWC 19 | SF 2 | રવિવારે ન્યુઝીલેન્ડ સામે કોણ રમશે\nઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ બન્ને હાલમાં એક સરખી શક્તિ ધરાવતી ટીમો છે. પહેલી નજરે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ મજબૂત લાગી શકે છે પરંતુ સેમીફાઈનલમાં કશું પણ થઇ શકવાની શક્યત�� મેચને વધુ રસપ્રદ બનાવશે.\nપહેલી સેમીફાઈનલમાં પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે રહેલી ન્યુઝીલેન્ડની ટીમે પહેલા નંબર પર રહેલી ટીમ ભારતને હરાવીને એ હકીકતને ફરીથી સાબિત કરી હતી કે લીગ મેચોનું મહત્વ નોકઆઉટ મેચોમાં બિલકુલ નથી રહેતું. નોકઆઉટ મેચો એટલેકે ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલ એ મેચોનો સ્વભાવ જ અલગ હોય છે. આ વર્લ્ડ કપની એક લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું અને આજે બીજી સેમીફાઈનલમાં આ બંને ટીમો બર્મિંગહામના એજબેસ્ટનમાં આમને સામને હશે.\nનોક આઉટ મેચોનું જ લોજીક આગળ વધારીએ તો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતવા માટે ફેવરીટ ભલે હોય પરંતુ તેની જીતની કોઈજ ગેરંટી ન લઇ શકાય. વળી ઇંગ્લેન્ડનો દેખાવ સમગ્ર વર્લ્ડ કપમાં માત્ર બે મેચો સિવાય ઘણો સારો અને સાતત્યપૂર્ણ રહ્યો છે. ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે જ હાર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા તેની છેલ્લી લીગ મેચ વર્લ્ડ કપમાંથી પહેલેથી જ બહાર ફેંકાઈ ગયેલા સાઉથ આફ્રિકા સામે હાર્યું છે જેનો રંજ આ મેચમાં પણ શરૂઆતમાં તેની સાથે જ હશે.\nઓસ્ટ્રેલિયાની તકલીફ લગભગ ભારત જેવી જ છે. માત્ર એક કે બે બેટ્સમેન પર ટીમના દેખાવનો સમગ્ર મદાર છે. ડેવિડ વોર્નર અને એરન ફિન્ચ આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના સહુથી સફળ બેટ્સમેન રહ્યા છે, પરંતુ ત્યારબાદ સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ કે અન્ય બેટ્સમેનો સતત સારો દેખાવ કરી શક્યા નથી. હા વિકેટકીપર એલેક્સ કેરીએ જરૂર પડે ઘણો સારો દેખાવ કર્યો છે.\nભારતની જેમજ ઓસ્ટ્રેલિયાનો પણ બોલિંગ એટેક અત્યંત અસરકારક રહ્યો છે. માઈકલ સ્ટાર્ક અદભુત ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાને કદાચ ઉસ્માન ખવાજાની ખોટ સાલસે પરંતુ કોચ જસ્ટિન લેંગરે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પીટર હેન્ડ્સકોમ્બ જે ઈજાગ્રસ્ત ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવ્યો છે તે 100% રમશે જ\nબીજી તરફ ઇંગ્લેન્ડ જેમ આગળ કહ્યું તેમ શાનદાર દેખાવ કર્યા છતાં વચ્ચે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચ હાર્યા બાદ સેમીફાઈનલમાં પહોંચવાની તેની શક્યતાઓમાં ઘટાડો થઇ ગયો હતો. તેમ છતાં ભારત અને ન્યુઝીલેન્ડને સતત બે મેચોમાં હરાવીને તેણે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે આથી ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખુબ ઉંચો હશે.\nઇંગ્લેન્ડ હજી સુધી પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ જીતી શક્યું નથી અને આ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી��ે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે શક્ય લાગતી જીત મેળવીને દેશને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવવો એ તેના ખેલાડીઓ માટે સહુથી મોટી પ્રેરણાદાયી હકીકત છે.\nપરંતુ, જેવું ભારત સાથે બન્યું તેમ ઇંગ્લેન્ડ સાથે પણ બની શકે છે. તેનું મુખ્ય લક્ષ્ય તો આ મેચ જીતવાનું રહેશે અને ઓસ્ટ્રેલિયા સામે તે ભલે એક મેચ હારી ગયું હોય પરંતુ આ મેચમાં તે તેને યોગ્ય ફાઈટ જરૂર આપશે તે તો નક્કી જ છે.\nસમીક્ષા: વર્લ્ડ કપ પત્યા બાદ પાકિસ્તાની ટીમનું આવી બન્યું સમજો\nCWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા - કયા સે કયા હો ગયા....\nCWC 19 | M 33 | બાબર અને શાહીને ન્યુઝીલેન્ડનો વિજય રથ અટકાવ્યો\nવર્લ્ડ કપ 2019 માટે રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાનો આસિસ્ટન્ટ કોચ નિયુક્ત થયો\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/scratch-removers-wax/fix-it-pro-scratch-remover-liquid75-ml-price-pml91e.html", "date_download": "2019-07-19T20:43:34Z", "digest": "sha1:L3IL3RX6KUVS2CLQSNLMGT4GSKVZ2JRY", "length": 14540, "nlines": 363, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડુ�� & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસંક્રાતચ રેમોવર્સ & વોક્સ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર્સ & વોક્સ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં ફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ નાભાવ Indian Rupee છે.\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ નવીનતમ ભાવ Jul 18, 2019પર મેળવી હતી\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ સૌથી નીચો ભાવ છે 129 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 129)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ - વપરાશકર્તા સમીક્ષાઓ\nઓકે , પર 35 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ વિશિષ્ટતાઓ\nફિક્સ ઈટ પ્રો સંક્રાતચ રેમોવર લિક્વિડ 7 5 મળ\n1.9/5 (35 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/23/2018/4834/", "date_download": "2019-07-19T20:47:12Z", "digest": "sha1:7MEYBGAULX6QXOYKL6OR5AOB2FBQF2S2", "length": 6858, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કરોડો લોકો માટે નવી યોજના લાવી રહ્યા છેઃ યુનિવર્સલ સોશ્યલ સિક્યુરિટી સ્કીમ. | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કરોડો લોકો માટે નવી યોજના લાવી રહ્યા...\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કરોડો લોકો માટે નવી યોજના લાવી રહ્યા છેઃ યુનિવર્સલ સોશ્યલ સિક્યુરિટી સ્કીમ.\n2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં નરેન્દ્ર મોદીની કેન્દ્રસરકાર એક મહાકાય અને મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવાનું ગંભીરતાથી વિચારી રહી છે. આયોજના હેઠળ, યુનિવર્સલ સોશ્યલ સિક્યુરિટી સ્કીમ દાખલ કરવા માગે છે. જેનો ફાયદો કરોડો લોકોને મળશે. વડાપ્રદાનની કચેરીએ 50 કરોડથી વધુ કર્મચારીઓ સાથે જોડાયેલા શ્રમ મંત્ર્યાલયની દરખાસ્તને અનુમોદન આપી દીધું છે. હેલ્થ, રિટાયરમેન્ટ, સીનિયર સિટીઝન બેનિફિટ, ડિસેબિલિટી, અનએમ્પ્લોયમેન્ટ અને મેટરનિટી લિવ સહિતના અનેક લાભો લોકોને મળશે. એની સાથે ઓપ્શનલ મેડિકલ અને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આગામી ચૂંટણી પહેલા આ યોજના અમલમાં મૂકવાનો સરકારનો ઈરાદો છે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.આ યોજનાને અમલમાં મૂકવા સરકારને આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.\nPrevious articleભારતીયો ચીની ભાષા શીખે અને ચીનના લોકો ભારતની ભાષા શીખે એ જરૂરી છે- વિદેશમંત્રી સુષમા સ્વરાજ\nNext articleઅભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ છે સંજય દત્તની બાયોપિક – સંજૂ\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઅતિવૃષ્ટિથી બેહાલ થયેલા કેરળની સહાય કરવા આગળ આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન –...\nજજની નિયુક્તિ બાબત વોરન્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર\nકરતારપુર સાહેબ કોરિડોરના નિર્માણનો આરંભ કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સામે...\nઅરવિંદ કેજરીવાલ નાણાંપ્રધાન અરુણ જેટલીની માફી માગવા તૈયાર છે..\n2019ની લોકસભાની ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે..\nઆખરે સચિન પાયલોટે માથા પર સાફો બાંધીને ખાધેલા સોગંદ પૂર્ણ કર્યા...\nનવોદિત અભિનેત્રી નુસરત ભરુચાની બે સુંદર ફિલ્મો રજૂ થઈ રહી છે…\nનિવેદિતા ફાઉન્ડેશનને ‘જીવન અંજલિ’ એવોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-details.php?bId=122&name=%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BE%E0%AA%9C%20(%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9)%20/%20%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9%20%E0%AA%9A%E0%AB%8C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3", "date_download": "2019-07-19T20:40:26Z", "digest": "sha1:BLTSHRMA4AWUBHJFOAS3SQJTLHHOMHMB", "length": 7346, "nlines": 138, "source_domain": "gujlit.com", "title": "મિજાજ (ગઝલસંગ્રહ) / કિરણસિંહ ચૌહાણ | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nમિજાજ (ગઝલસંગ્રહ) / કિરણસિંહ ચૌહાણ\nમિજાજ (ગઝલસંગ્રહ) / કિરણસિંહ ચૌહાણ\nપ્રથમ ૧૦૦૦ નવેમ્બર ૨૦૦૮\nદ્વિતીય ૧૦૦૦ ડિસેમ્બર ૨૦૧૧\nસાંનિધ્ય પ્રકાશન ૧૦૦, શાંતિકુંજ સોસાયટી,\nપાર્થ પ્રિન્ટ પોઈન્ટ બેઝમેન્ટ, સરદાર કોમ્પ્લેક્ષ,\nસુરત - ૬ ૨૫૫૦૫૧૭, ૩૯૨૫૫૧૭ - -\nસ્મિતા ચૌહાણ સુરત - -\nઅર્પણ / મિજાજ / કિરણસિંહ ચૌહાણ\nવાંચવી-મમળાવવી ગમે તેવી ગઝલો.../ પ્રસ્તાવના - મિજાજ / - રાજેશ વ્યાસ 'મિસ્કીન'\nબીજી આવૃત્તિનો ઉમળકો / મિજાજ / કિરણસિંહ ચૌહાણ\n1 - ગુમાવીને / કિરણસિંહ ચૌહાણ\n2 - સાધના કરવી પડે / કિરણસિંહ ચૌહાણ\n3 - ઘટમાં તોયે વટમાં જીવ્યા / કિરણસિંહ ચૌહાણ\n5 - આદત છે / કિરણસિંહ ચૌહાણ\n6 - મને નહીં ખપે / કિરણસિંહ ચૌહાણ\n7 - ઉડાનને / કિરણસિંહ ચૌહાણ\n8 - જરૂરી છે\n9 - એનાથી મોટી વાત કઈ\n10 - બહુ નથી / કિરણસિંહ ચૌહાણ\n11 - પગલાં ચાલે / કિરણસિંહ ચૌહાણ\n12 - ભાન હોય છે / કિરણસિંહ ચૌહાણ\n13 - હિંમત રાખજે / કિરણસિંહ ચૌહાણ\n14 - જલસો કરીએ / કિરણસિંહ ચૌહાણ\n15 - કોણે ના પાડી\n16 - હજી આ હાથમાં / કિરણસિંહ ચૌહાણ\n17 - મોકલે / કિરણસિંહ ચૌહાણ\n18 - થયું છે / કિરણસિંહ ચૌહાણ\n19 - ટાળો / કિરણસિંહ ચૌહાણ\n20 - થઈ જાય છે / કિરણસિંહ ચૌહાણ\n21 - ક્યાં જઈ રહ્યાં\n22 - ઘડિયાળની સાથે / કિરણસિંહ ચૌહાણ\n23 - થાકી જવાશે / કિરણસિંહ ચૌહાણ\n24 - દોડવું / કિરણસિંહ ચૌહાણ\n25 - સારું લાગે\n26 - બંદગી ગમતી નથી / કિરણસિંહ ચૌહાણ\n27 - બનવું જોઈએ / કિરણસિંહ ચૌહાણ\n28 - મજા / કિરણસિંહ ચૌહાણ\n29 - વહાવો છો / કિરણસિંહ ચૌહાણ\n30 - થવા દો / કિરણસિંહ ચૌહાણ\n31 - થોડાંક શ્વાસોથી / કિરણસિંહ ચૌહાણ\n32 - ખોબો / કિરણસિંહ ચૌહાણ\n33 - તલાશીમાં / કિરણસિંહ ચૌહાણ\n34 - એ પછી શું\n35 - નક્કી કરો / કિરણસિંહ ચૌહાણ\n36 - હસાવ નહિ / કિરણસિંહ ચૌહાણ\n37 - શાનદાર થઈ જશે / કિરણસિંહ ચૌહાણ\n38 - ઉમેરાઈ જાય છે / કિરણસિંહ ચૌહાણ\n39 - લૂંટાવવું છે / કિરણસિંહ ચૌહાણ\n40 - મજાનું / કિરણસિંહ ચૌહાણ\n41 - અરમાન નહિ આપું / કિરણસિંહ ચૌહાણ\n42 - ટહુકો થઈ ગઈ / કિરણસિંહ ચૌહાણ\n43 - પડકારે આવ્યો છું / કિરણસિંહ ચૌહાણ\n44 - થોભો / કિરણસિંહ ચૌહાણ\n45 - આ��ાર થઈને / કિરણસિંહ ચૌહાણ\n46 - જાગે છે / કિરણસિંહ ચૌહાણ\n47 - સરહદ નથી / કિરણસિંહ ચૌહાણ\n48 - એ કહો / કિરણસિંહ ચૌહાણ\n49 - બસ... બેઠો છું / કિરણસિંહ ચૌહાણ\n50 - વિશે કંઈ કહો / કિરણસિંહ ચૌહાણ\n51 - ચાલ્યા / કિરણસિંહ ચૌહાણ\n52 - મળવું છે / કિરણસિંહ ચૌહાણ\n53 - વેળાસર નીકળી જઈએ / કિરણસિંહ ચૌહાણ\n54 - મુક્તકો / કિરણસિંહ ચૌહાણ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86-15-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8B/", "date_download": "2019-07-19T20:43:37Z", "digest": "sha1:GGLGPBW2SGVAV6T4RGKCSADR3WBT6NO2", "length": 9063, "nlines": 77, "source_domain": "www.janvajevu.com", "title": "આ 15 વાતો એકાંતમાં વિચારશો તો જ સફળતાના શિખરે પહોંચી શકાશે", "raw_content": "\nHome / જાણવા જેવું / સફળતાના શિખરે પહોચવું છે તો આ 15 વાતો એકાંતમાં વિચારશો\nસફળતાના શિખરે પહોચવું છે તો આ 15 વાતો એકાંતમાં વિચારશો\nબીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકાંત મળે છે ત્યારે અમુક સાચી વાતો પર વિચાર કરવો જોઈએ. આ વાતોનું જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં વધવા લાગશે, તમે શાંત રહેશો અને સારા પરિણામ મળશે. જાણો આ વાતોના વિશે જે આપણે એકાંતમાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.\n1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.\n2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને સ્વીકારું છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળું છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.\n3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.\n4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.\n5. જેટલા જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ એટલા જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.\n6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ સંતાયેલા હ���ય છે.\n7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.\n8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલા માટે છે કે મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.\n9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.\n10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.\n11. જેવું આજ છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.\n12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.\n13. હું પોતાની છબિ અથવા લિગેસી એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.\n14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલા મોટા જ હોય. નાના પગલા ભરવાથી પણ સફળતા મળે છે.\n15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.\nટીપ્સ : જીવવું હોય તો શાનથી અને મરો પણ શાનથી જ\nઆ છે દુનિયાની દમદાર BRANDS, જેની VALUE છે સૌથી વધારે\nBeautiful: આ અસામાન્ય ઝરણામાં વહે છે ગુલાબી રંગનું પાણી\nઆપબળે સફળ થનારી દુનિયાની આ ટોપ 5 મહિલાઓ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nહવે ફેસબુક પર વીડિયો અપલોડ કરીને કરો કમાણી\nફેસબુક પર ઓરિજનલ વીડિયો અપલોડ કરનારાઓ માટે સારા સમાચાર છે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE-apmc%E0%AA%A8%E0%AA%BE-29-05-2019%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-07-19T21:11:21Z", "digest": "sha1:2GUDNIR2H5GQNUVZAVKBCHSRRTAGKBFP", "length": 6517, "nlines": 94, "source_domain": "khedut.club", "title": "સાવરકુંડલા APMCના 29-05-2019ના જણસીના ભાવ", "raw_content": "\nસાવરકુંડલા APMCના 29-05-2019ના જણસીના ભાવ\nસા���રકુંડલા APMCના 29-05-2019ના જણસીના ભાવ\nખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી,\nભાવ 20 કીલો મુજબ\nજણસીનું નામ નીચો ભાવ ઉંચો ભાવ\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious અમરેલી APMCના 24-05-2019ના જણસીના ભાવ\nNext આ બે 2 સકરટેટીની કીમત 30 લાખથી વધારે, જાણો શું છે તેમાં ખાસ…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/25/kahani-kahu/", "date_download": "2019-07-19T21:10:43Z", "digest": "sha1:CEZODEJ6UBMGOH3F2625MGXXI7FMKWXT", "length": 12888, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કહાણી કહું ��ૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા\nMarch 25th, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : ગિજુભાઈ બધેકા | 7 પ્રતિભાવો »\nકાળિયા મેં વાડ્યે નાખ્યા,\nવાડ્યે મને વેલો આપ્યો;\nવેલો મેં ગાયને નાખ્યો,\nગાયે મને દૂધ આપ્યું;\nદૂધ મેં મોરને પાયું\nમોરે મને પીંછી આપી;\nપીંછી મેં પાદશાહને આપી,\nપાદશાહે મને ઘોડો આપ્યો;\nઘોડો મેં બાવળિયે બાંધ્યો,\nબાવળે મને શૂળ આપી;\nશૂળ મેં ટીંબે ખોસી,\nટીંબે મને માટી આપી;\nમાટી મેં કુંભારને આપી,\nકુંભારે મને ઘડૂલો આપ્યો;\nઘડૂલો મેં માળીને આપ્યો,\nમાળીએ મને ફૂલ આપ્યાં;\nફૂલ મેં મા’દેવને ચડાવ્યાં,\nમા’દેવે મને લાડવા આપ્યા.\nએ લાડવા મેં, ભાઈએ, બહેને અને બાએ ખાધા. એક લાડવો વધ્યો તે કાકા માટે રાખ્યો હતો, તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો \n« Previous એ દોસ્ત છે – રિષભ મહેતા\nગુર્જરી ભાષા સવાઈ છે – ડૉ. વિરંચિ ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંચ બાળકાવ્યો – શૈલેષ કાલરિયા ‘દોસ્ત’\n(આજે પ્રસ્તુત છે શ્રી શૈલેષ કાલરિયા, મુ.પો. જીવાપર, જી. મોરબી ખાતે રહેતા અને શ્રી ચકમપર પ્રા.શાળા, તા.મોરબી ખાતે સરકારી પ્રા.શિક્ષક તરીકે ફરજ બજાવતા બાળસાહિત્યના ચાહક અને સર્જક લિખિત પાંચ બાળકાવ્યો. તેમના પ્રકાશિત પુસ્તકોમાં 'એકડો લખવાની મજા પડી' (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૦; 'એક હતાં ચકીબહેન' (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૧; 'અવનવી બાળવાર્તાઓ' (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૩ અને 'આવ્યો એક મદારી' (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૬ સમાવિષ્ટ છે. ... [વાંચો...]\nઉંદરડી પર આફત – યશવન્ત મહેતા\nના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા. હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં ... [વાંચો...]\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nવાઘને છે ચટ્ટાપટ્ટા, સિંહને છે કેશવાળી, રીંછને તો વાળ મોટા, લ્યો ટબૂકબેન મારો તાળી ઊંટભાઈની ખૂંધ મોટી, ઊંચા મોટા ઢેકાવાળી, હાથીભાઈની સૂંઢ મોટી, લ્યો ટબૂકબેન મારો તાળી સસ્સાભાઈના કાન છે સુંદર, આંખો રાતી ને રૂપાળી, લાકડું કાપે નાનો ઉંદર, લ્યો ટબૂકબેન મારો તાળી વાંદરાભાઈની પૂંછડી લાંબી, છેડે મોટા ગુચ્છાવાળી, ચિત્તાને કોઈ શકે ન આંબી, લ્યો ટબૂકબેન મારો તાળી શિયાળભાઈ તો ... [વાંચો...]\n7 પ્રતિભાવો : કહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા\nઅમને બધાને ગમ્યુ. બાલકોને ગવદાવેીશુ.\nકવિતા મા આનન્દ આઑ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nજોડકણાં એ બાળઘડતરનું આવશ્યક અંગ છે. તેનાથી બાલમગજનો વિકાસ થાય છે તથા ભાર વગર યાદશક્તિ વધે છે. વળી તે ગેય હોય છે તેથી તે આસાનીથી યાદ રહી જાય છે. તેમાં સમાજને ઓળખવાની સમજ તથા સામાન્ય જ્ઞાન પણ ઠાંસીઠાંસીને ભરેલું હોય છે, જેથી બાળક સહજતાથી સામાજિક બનતો જાય છે. માતૃભાષામાં ગવાતાં આવાં જોડકણાંની તોલે ” અમ્ટી…ડમ્ટી … ” કેવી રીતે આવી શકે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/how-krishna-paksha-and-shukla-paksha-staretd/", "date_download": "2019-07-19T21:14:14Z", "digest": "sha1:AXZCJPDFTZVWHYOO54JILKLDT5SJKSFY", "length": 9274, "nlines": 76, "source_domain": "khedut.club", "title": "જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા", "raw_content": "\nજાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા\nજાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા\nહિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ૩૦ દિવસ હોય છે અને આ મહિનાઓ ની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ મુજબ કરવામાં આવે છે. ચંદ્રમાની કળાને વધવા અને કડવા અનુસાર મહિનાને બે પક્ષમાં વહેંચવામાં આવ્યા છે જેને વૃક્ષના પક્ષ અથવા શુક્લ પર કહેવામાં આવે છે. પૂનમથી આમાં સુધીના દિવસોને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. તેમજ તેનાથી ઉલટું આ માસી પૂર્ણિમા સુધીના દિવસોને શુક્લપક્ષ કહેવામાં આવે છે. બંને પક્ષો કઈ રીતે શરુ થયા તેની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે.\nઆ રીતે થઇ કૃષ્ણપક્ષની શરૂઆત…\nપૌરાણિક ગ્રંથો મુજબ દક્ષ પ્રજાપતિએ પોતાની 27 દીકરીઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો. આ 27 દીકરીઓ 27 સ્ત્રી નક્ષત્ર છે અને અભિજીત નામનો એક પુરુષ નક્ષત્ર પણ છે. પરંતુ ચંદ્ર કેવળ રોહિણી ને પ્રેમ કરતા હતા. આવામાં બાકીના નક્ષત્રો એ પોતાના પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર તેમની સાથે પતિ નું કર્તવ્ય નથી નિભાવતા. દક્ષ પ્રજાપતિ ના કિડાણા બાદ પણ રહે લોહીનો સાથ છોડ્યો નહીં અને બાકી પત્નીઓની અવગણના કરતા રહ્યા.ત્યારે ચંદ્ર ઉપર ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ તેમને ક્ષય રોગ નો શ્રાપ આપ્યો. શહેર રોગના કારણે સોમ કે ચંદ્રનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. આ રીતે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ.\nઆવી રીતે શરૂ થયું શુક્લપક્ષ…\nકહે છે કે જય થી ચંદ્ર નો અંત નજીક આવી ગયો.તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે મદદ માગી. ત્યારે બ્રહ્મા અને ઈન્દ્રે ચંદ્ર પાસે શિવજીની આરાધના કરવા કહ્યું. શિવજીની આરાધના કર્યા બાદ શિવજીએ ચન્દ્રને પોતાની જટામાં સ્થાન આપ્યું. આવું કરવાથી ચંદ્રનું તેજ ફરીથી આવવા લાગ્યો. હાથી શુક્લપક્ષ નિર્માણ થયું. જોકે દક્ષ પ્રજાપતિ હતા. ચંદ્ર તેના શ્રાપથી સંપૂર્ણ રીતે મુક્ત ન થઈ શક્યા. ગુજરાતમાં ફક્ત બદલાવ આવી શકતો હતો. હાથી સંગ્રહ અને વારાફરતી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં જવું પડતું હતું. દક્ષે કૃષ્ણપક્ષ નું નિર્માણ કર્યું અને શિવજીએ નિર્માણ કર્યું.\nતો આ છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ ની શરૂઆત થવા ની પૌરાણિક કથા.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 20 મીનિટ સુધી મૃત અવસ્થામાં રહેલો યુવક અચાનક ��યો જીવંત, જાણો પછી તેણે…\nNext રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/helep-wins-her-first-wimbledon-title-defeted-serena-99982", "date_download": "2019-07-19T21:01:33Z", "digest": "sha1:VQDJGWP46ZW5FJILID3G3ADFBGI23ZQS", "length": 5736, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "helep wins her first wimbledon title defeted serena | હેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર - sports", "raw_content": "\nહેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર\nસેરેના અને હેલેપ વચ્ચે રમાયેલી ફાઇનલ મૅચમાં હેલેપે સેરેનાને ૬-૨, ૬-૨થી હાર આપી પોતાનું પહેલું વિમ્બલડન ટાઇટલ જીતી લીધું હતું.\nહેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર\nલંડનમાં ગઈ કાલે યોજાયેલી મહિલા એકલ વર્ગની વિમ્બલડનની ફાઇનલમાં રોમાનિયાની સિમોના હેલેપે આઠમી વાર આ ટાઇટલ જીતવાનું સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. સેરેના અને હેલેપ વચ્ચે રમાયેલી ફાઇનલ મૅચમાં હેલેપે સેરેનાને ૬-૨, ૬-૨થી હાર આપી પોતાનું પહેલું વિમ્બલડન ટાઇટલ જીતી લીધું હતું.\nઆ પણ વાંચોઃ કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની\nઆ મૅચ હારવાની સાથે સેરેનાએ પોતાની ૨૪મી ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક પણ ગુમાવી દીધી હતી. શરૂઆતની ૨૬ મિનિટમાં જ હેલેપે પહેલા સેટમાં ૬-૨થી લીડ લઈ લીધી હતી. જોકે બીજા સેટમાં સેરેનાએ સારી શરૂઆત કરી હતી, પણ સામે કૉમ્પિટિશન આપતાં હેલેપે સ્કોર ૨-૨ પર લાવીને મૂકી દીધો અને પછી ગેમમાં સારો દેખાવ કરતાં સ્કોર ૬-૨ સુધી લઈ જતાં બીજો સેટ જીતી લીધો હતો.\nદીપિકા પાદુકોણ બહેન અનીશાને લઈને થઈ ઈમોશનલ, કહ્યું...\nવિમ્બલ્ડનની મેન્સ ડબલ્સમાં જુઆન સેબૅસ્ટિયન અને રૉબર્ટ ફરાહ ચૅમ્પિયન\nવિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો\nWimbledon 2019: રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા રોજર ફેડરર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tme-pan-jo-aa-rite-khav-chho-badam/", "date_download": "2019-07-19T21:13:16Z", "digest": "sha1:4YWAQFQEMWUK4ORXOKQ5IMGFADGRUFD4", "length": 9329, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "તમે પણ જો આ રીતે ખાવ છો બદામ, તો હવે થઇ જાવ સાવધાન", "raw_content": "\nHome સ્વાસ્થ્ય તમે પણ જો આ રીતે ખાવ છો બદામ, તો હવે થઇ જાવ...\nતમે પણ જો આ રીતે ખાવ છો બદામ, તો હવે થઇ જાવ સાવધાન\nબદામ ખાવાના તમામ ફાયદાઓથી તમે જાણકાર હશો. એમ પણ બહુ સાંભળ્યું હશે કે આને ખાવાથી મગજ જડપી બને છે, પરંતુ આને ખાવાને લઈને હંમેશા શંકા બની રહે છે. કોઈ કહે છે કે બદામને છાલ સાથે ખાવું સારું હોય છે તો કોઈ કહે છે કે બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને જ ખાવું જોઈએ. અલગ અલગ વાતો સાંભળીને તમે પણ એ કન્ફયુઝનમાં રહેતા હશો કે ખરેખર બદામને ખાવાની સાચી રીત શું છે.\nબદામમાં ઘણા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે. આ વિટામીન ઈ, કેલ્શિયમ, જિંક, મૈગ્નેશિયમ અને ઓમેગા ૩ ફેટી એસિડનો સ્ત્રોત છે. જો ���ે બદામની છાલમાં ટેનિન નામનું એજાઈમ હોય છે, જે શરીરમાં આના પોષક તત્વોને પૂરી રીતે શોષણ કરવામાં અવરોધ પૈદા કરે છે. એટલા માટે કયારેય પણ બદામને છાલ સાથે ન ખાવ.\nબદામને ખાવાની સાચી રીત તો એ જ છે કે બદામને એક રાત્રિ પહેલા પાણીમાં પલાળીને રાખી દો. આવું એટલા માટે કરવું જોઈએ, કેમ કે આનાથી બદામની છાલ સરળતાથી ઉતરી જાય છે.\nબદામ ખાવાની રીત પછી આને ખાવાનો સાચો સમય પણ જાણી લો. પ્રયત્ન કરવો કે બદામને હંમેશા સવારના સમયે જ ખાવી જોઈએ. ચાલો જાણીએ પલાળેલા બદામના સેવનથી થતાં ફાયદા વિશે…\nબદામ ભૂખને શાંત કરવાનું કામ કરે છે, જેનાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. હ્રદય માટે પણ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓ માટે વરદાન સ્વરૂપ છે. ગર્ભમાં જન્મતા બાળકને ફાયદો પહોંચાડે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleકૈટરીના સલમાન સાથે નહિ પણ પાર્ટીમાં નજર આવી આ એકટર સાથે, બંને વચ્ચે નજર આવ્યું સારું બોન્ડિંગ\nNext articleથશે તમને આ ગંભીર બીમારી જો તમે નહિ સુવો 6 કલાકથી વધુ\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nઅમિતાભ બચ્ચનના ફોટા જોઇને રેખાએ આપ્યા કંઈક આવા રિએક્શન, વિડીયો થઇ...\n8 લાખ રૂપિયાના ભાડાથી રાખેલ ડેલ બાલબીયાનેલો વિલામાં દીપિકા રણવીર ફરશે...\nશું તમે પણ તમારા બાળકોની વધારે પડતા મોબાઈલ ઉપયોગ કરવાની આદતના...\nજે ઘરમાં રોજ લક્ષ્મી પૂજન થતુ હોય ત્યાં રહે છે હંમેશા...\nઘરે તમારી જાતે જ હર્બલ અને નેચરલ આઇલાઇનર અને મસ્કારા બનાવો\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત...\nપ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી રહેલી દીકરીને પિતાએ ગોળી મારી,...\nખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમ��ં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ,...\n આકસ્મિક મૃત્યુનો સંકેત આપે છે કપાળની રેખાઓ\nઠંડી રૂતુમાં બજારમાં ક્રીમ નહી પણ નેચરલ ચીજોથી હંમેશા માટે રાખો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2019-07-19T21:36:01Z", "digest": "sha1:QHQKTK7EI2C2QJXEZHIBDEUABOQZWWPY", "length": 6803, "nlines": 186, "source_domain": "venunad.wordpress.com", "title": "સંઘ્યા | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged અસત્ય, આકાશ, ઉષા, કથા, ચગડોળ, દશા, પુરાણ, પ્રથા, વેદ, સંઘ્યા, સત્ય, સૂરજ on ડિસેમ્બર 28, 2018| Leave a Comment »\nસંધ્યા પછી ઉષા છે, જે થાય તે થવાદે,\nસૂરજ તણી પ્રથા છે, જે થાય તે થવાદે.\nમારી પતંગ ઊંચે આકાશમાં ચગી છે,\nસામે પડી હવા છે, જે થાય તે થવાદે.\nજે હોય સત્ય આજે, કાલે અસત્ય બનશે,\nચગડોળની મજા છે, જે થાય તે થવાદે.\nપીધા કરી નજરમેં પ્રેમી બની નશામાં,\nએની જ આ દશા છે, જે થાય તે થવાદે.\nપુરાણ, વેદમાં છે, ને પાપ પુણ્યની છે,\nમારી જ એ કથા છે, જે થાય તે થવાદે.\nરસ્તો ઘણો વિકટ છે, ડરતો નથી જરાયે,\nને રાહબર ખુદા છે, જે થાય તે થવાદે.\nહું માલકૌંસ છેડું, કે ભૈરવીય છેડું,\nઆ ‘સાજ’ની સભા છે, જે થાય તે થવાદે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/gadgets/latest/news/super-hit-size-super-hit-prize-the-all-new-hom-32-hd-led-now-just-at-rs-7990-only-1562405615.html", "date_download": "2019-07-19T21:33:25Z", "digest": "sha1:XRZN2POJS7FPNEAWDL76RFLNMHX52E6W", "length": 10521, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "SUPER HIT SIZE, SUPER HIT PRIZE, The All New HOM 32 HD LED, Now Just at Rs. 7990 Only|HOM 32 HD LED ટીવી પર કંપનીની સુપરહિટ પ્રાઈસ ઓફર, કિંમત માત્ર 7990 રૂપિયા", "raw_content": "\nઓફર / HOM 32 HD LED ટીવી પર કંપનીની સુપરહિટ પ્રાઈસ ઓફર, કિંમત માત્ર 7990 રૂપિયા\nકંપની દ્વારા વર્લ્ડકપ એડિશન ઉપર આ ઓફર પ્રાઈસ લાગુ કરવામાં આવી છે\nઆ ટીવી ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ અને પેટીએમ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ ખરીદી શકાશે\nગુજરાતઃ થોડાં વર્ષો પહેલાં દેશમાં એકમાત્ર 'ડબ્બા' ટીવી સૌનો સહારો હતાં. બાદમાં એલઇડી અને એચડીનો સમય આવ્યો. હવે નવી ટેક્નિક OLED ભારતના ટીવી ઉદ્યોગને નવો વળાંક આપી રહી છે. ટેલિવિઝન ક્ષેત્રે આવેલી OLED, વેબ OS, એન્ડ્રોઇડ OS, અલ્ટ્રા HD જેવી આધુનિક ટેક્નોલોજીઓએ નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે. આથી જ હવે જૂના ટીવીને ભૂલીને પોસાય તેવી કિંમતે નવતર ટેક્નોલોજીવાળાં ટીવી અપનાવવાનો સમય પાકી ગયો છે.\nઅત્યારે ટેલિવિઝન શોરૂમમાં પ્રવેશો ત્યારે એક જુઓ અને એક ભૂલો તેવાં જાતભાતની ટેક્નોલોજીવાળાં ટીવી જોઈને કન્ફ્યુઝ થઈ જઈએ તેવો માહોલ છે. ખાસ કરીને આપણા ઘર માટે પર્ફેક્ટ હોય તેવું ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું ટીવી ખરીદવામાં ભારે મશક્કત કરવી પડે છે. આ તમામ કન્ફ્યુઝનન દૂર કરવા માટે ક્વોલિટી, અત્યાધુનિક ટેક્નોલોજી અને ગુડ લુક્સનું પર્ફેક્ટ કોમ્બિનેશન એટલે HOM કંપનીનાં 32 ઈંચનાં ટેલિવિઝન. આ વાંચીને પહેલો સવાલ એ થાય કે એવી તે શી ખાસિયતો છે HOM ટીવીમાં\nHOM ટીવી, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 સ્પેશિયલ એડિશન\nભારતની બેસ્ટ સેલિંગ ટેલિવિઝન બ્રાન્ડ્સમાં સામેલ એવી HOM દ્વારા રજૂ કરાયેલાં 32 ઈંચનાં HD LED TV ત્રણ કલર બ્લ્યુ, બ્લેક અને સિલ્વરમાં ઉપલબ્ધ છે. આ તમામ ટીવી એક વર્ષની વોરંટી સાથે આવે છે. રખે ને ટીવીમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવે તો કંપની રિપ્લેસમેન્ટનો ઓપ્શન પણ આપે છે. HOM 32 HD LED TVનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં HD ડિસ્પ્લે, Boom Box 24W Speakers, 2 HDMI પોર્ટ્સ, 2 USB પોર્ટ્સ, 1 VGA Port ઉપલબ્ધ છે. કોઈ પ્રેઝન્ટેશન વગેરે માટે આ ટીવીને લેપટોપ કે કમ્પ્યુટર સાથે પણ આસાનીથી કનેક્ટ કરી શકાય છે. આ ટીવી ન્યૂ કલર, સ્ટાઇલિશ સ્લિમ ડિઝાઇન અને એચડી રિઝોલ્યુશન સાથે સ્ટેડિયમ જેવો અનુભવ કરાવે છે. આ ટીવી સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ મનોરંજન માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.\nHOM 32 HD LED TVનું સૌથી આકર્ષક પાસું તેની કિંમત છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ ટીવી 1 વર્ષની વોરંટી સાથે માર્કેટમાં રૂપિયા 14,000થી 15,000ની કિંમતે ઉપલબ્ધ હોય છે. પરંતુ HOM 32 HD LED ટીવી માત્ર રૂપિયા 7,990માં ઉપલબ્ધ છે.\nHOM 32 inches TVનું પ્રી-બુકિંગ 28 જૂને શરૂ થયું હતું અને 3 જુલાઈએ પૂર્ણ થયું હતું. HOM 32 ઇંચ ટીવીનું વેચાણ 4 જુલાઇથી શરૂ થઈ ચૂક્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહિલ પૂજારાએ જણાવ્યું હતું કે, 'અમે અમારા ગ્રાહકોની અપેક્ષાઓને પહોંચી વળવા માટે પ્રયત્ન કરીએ છીએ તેથી અમે તેને દરેક ફેમિલીનો મેમ્બર તરીકે ઓળખાવીએ છીએ. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને કટિંગ ઍજ ડિઝાઈન ધરાવતાં અમારાં ટીવી માત્ર ટેક્નો સૅવી ગ્રાહકો માટે જ નહીં, બલકે મનોરંજનનું અત્યાધુનિક માધ્યમ, કમ્ફર્ટ અને લક્ઝુરિયસ માધ્યમ ઈચ્છતી કોઈ પણ વ્યક્તિને પસંદ પડે તેવાં છે. ત્યારે રાહ શેની જુઓ છો HOM ટીવીની 32 ઈંચની વર્લ્ડ કપ લિમિટેડ એડિશનનાં HD LED ટીવી ખરીદી લો અને તે પણ માત્ર રૂપિયા 7,990 માં HOM ટીવીની 32 ઈંચની વર્લ્ડ કપ લિમિટેડ એડિશનનાં HD LED ટીવી ખરીદી લો અને તે પણ માત્ર રૂપિયા 7,990 માં\nHOM TV 32ઇંચથી 65 ઇંચની વર્લ્ડ ક્લાસ ટીવીની રેન્જમાં શ્રેષ્ઠ ટીવી બ્રાન્ડ છે. હાલમાં કંપની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણા રાજ્યમાં કાર્યરત છે. ટૂંક સમયમાં જ કંપની તેની ઉચ્ચ ગુણવત્તા અને શ્રેષ્ઠ કિંમતના ઉત્પાદનો સાથે દેશભરની તમામ મુખ્ય બ્રાન્ડને ટક્કર આપશે. કંપનીએ ખૂબ જ ઓછા સમયમાં 50,000 થી વધુ ટીવી યુનિટ વેચ્યાં છે.\nHOM TV દેશમાં આશરે 12,000 મોબાઇલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ અને પેટીએમ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ સાથે પણ ટાઈઅપ કર્યું છે. જેમાં કસ્ટમર્સ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/health-benefits-of-milk-with-turmeric/", "date_download": "2019-07-19T21:30:43Z", "digest": "sha1:YAEALH26PI6QXBGESD4TVFWK35IBY25F", "length": 4601, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "health benefits of milk with turmeric - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nહળદર વાળું દૂધ પીવાના આટલા ફાયદા તમે નહી જાણતા હોય\nહળદર વહેતા લોહીને અટકાવવા અથવા ઘાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2017/11/15/young-generation-divyesh-sodvadiya/", "date_download": "2019-07-19T21:05:25Z", "digest": "sha1:ULWRCSMSL54MAWVBSN44ZDNLOVP4H6W4", "length": 32418, "nlines": 215, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા\nNovember 15th, 2017 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : દિવ્યેશ વિ. સોડવડિયા | 22 પ્રતિભાવો »\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. અત્યારની યુવાપેઢીનો બુલંદ અવાજ તેમના આ લેખમાં તમે સાંભળી શકો છો. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.)\nમને ગમે છે આજની યંગ જનરેશન હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે અવગણી ન શકો, જેને તમે એકવાર ટોક્યા પછીય વારંવાર ટોક્યા વગર ન રહી શકો એવી જનરેશન. જેના કપડાં અને ખાવાપીવાની રીતભાતથી માંડીને હેરસ્ટાઇલ સુધી સઘળું નોટિસ કર્યા વગર ન રહી શકો, ને છતાંય દર બીજા-ત્રીજા દિવસે હેરસ્ટાઇલને બદલીને કશીક નવી છટામાં ફરવા માંગતી જનરેશન. જે તમને નથી ગમતું કે ઓછું ગમે છે, એ બધું જ એને ‘પરફેક્ટ’ લાગે છે. ને જે તમારા માટે પરફેક્ટ છે એ બધું એના માટે ‘જુનવાણી’ છે કાં તો ‘નાપસંદ’ \nઆ એવું યંગ બ્લડ છે, જેના પર કાળા ડાઘા ન પડે એની ચિંતા સતત તમને કોરી ખાતી હોય અને એ પોતે તો વધુને વધુ રંગીન થવાની તાલાવેલી સાથે જીવવા ઇચ્છતું હોય, મથતું હોય, કશુંક નવું કરવા સતત તરવરતું હોય. ને એ યંગ જનરેશનને તરવરતી જોઈ કોણ જાણે ક્યાંથી તમારામાં એવો તડફડાટ પેસી જાય કે તમે એની સામે એના તરવરાટને છેક પાણીમાં તળિયે બેસી જવાની વા���ો આદરી દો. જ્યારે આવું થાય ત્યારે બંને પેઢી વચ્ચે એક થર જામી જાય. એક એવો પારદર્શક થર જેને તમે જોઈ જ ન શકો પણ એ ચોક્કસ અનુભવી જાય.\nફેશન અને પેશનના ફંડામાં ફરતી જનરેશન. જે ક્યારેક પોતે જ ખોટી સાબિત થઈ જાય, તો વળી ક્યારેક તમે ન કરેલું કામ કરી બતાવે. જેને તમારા જેવું બિલકુલ નથી બનવું, કે અમુકને તમારા જેવું બનીને તમારાથીય આગળ પહોંચવું છે. ને તમે એને તમારા જેવા જ બનાવવાની હઠ પકડીને બેસી રહ્યા હોવ છો. તમારી જેમ તેઓ પણ સપના જૂએ છે પરંતુ સહેજ નોખા અને ઘણા અનોખા એ તમારા જેમ બળદગાડું ચલાવીને ગામતરે જવા ન જ નીકળે. એ વાત ગળે ઊતરે એટલી સરળ છે તોય ઘણીવાર અમુક લોકો આ વાત સમજવા નથી માંગતા. ને અમુક સમજે છે તો સ્વીકારવા નથી માંગતા.\nખેડૂતના દીકરી-દીકરા સમય બદલાતા ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બની ગયા, એ વાત સૌને ગમી જાય. પરંતુ એમાંથી જો કોઈ એક્ટર, ડાયરેક્ટર, સિંગર, વ્રાઇટર કે ડાન્સર બનવાનું વિચારે તો અમુક ઘરોમાં ધરતીકંપ આવી જાય. કેમ કેમ કે કદાચ જ્યાં યંગ જનરેશન પહોંચી શકે છે ત્યાં એમના વડીલો વિચારોથીય નથી પહોંચી શક્યાં. કદાચ કોઈકને સમાજમાં પાછળ રહી જવાનો ડર છે, તો કોઈને બીજા તરફથી મળતા વણમાગ્યા અભિપ્રાયો અને સલાહોની કદર \nને ત્યારે આ રીતે મળતી વણમાગી સલાહો યંગ જનરેશનને કરડવા દોડતી હોય એવું લાગે. છતાંય સલાહોના હથોડા સહી સહીને પોતે આગળ વધવાની હિંમત બતાવે એ છે આજની યંગ જનરેશન અને જ્યારે એક દિવસ એ પોતાના ધાર્યા મુજબનું કાર્ય કરી બતાવે ત્યારે એ કાર્ય ન કરવાની સલાહ આપનારા સમાજવાદીઓ “વાહ.. વાહ.. ખૂબ સરસ.” કહેતા ન થાકે. બેચાર વખાણ કરીને એ જ લોકો પ્રગતિ કરનાર પાસે પોતાના સંતાન માટે ‘ટીપ્સ’ લેવા આવે. ત્યારે એ યંગ છોકરો કે છોકરી બિંદાસપણે તમામ બાબતો શેર કરી દેશે, જૂનું બધું ભૂલીને.. માનસહ અને જ્યારે એક દિવસ એ પોતાના ધાર્યા મુજબનું કાર્ય કરી બતાવે ત્યારે એ કાર્ય ન કરવાની સલાહ આપનારા સમાજવાદીઓ “વાહ.. વાહ.. ખૂબ સરસ.” કહેતા ન થાકે. બેચાર વખાણ કરીને એ જ લોકો પ્રગતિ કરનાર પાસે પોતાના સંતાન માટે ‘ટીપ્સ’ લેવા આવે. ત્યારે એ યંગ છોકરો કે છોકરી બિંદાસપણે તમામ બાબતો શેર કરી દેશે, જૂનું બધું ભૂલીને.. માનસહ કેમ કારણ કે આજના યંગ બલ્ડમાં કદાચ એ ઇગો પ્રવેશતો જ નથી, જે જૂની પેઢીમાં અમુકને હતો.\nમોટાભાગે આજનો યુવાન નિખાલસ છે. નિષ્કપટી પણ ખરો એનામાં બદલાની ભાવના મરી પરવારવાની હોય એવું ન કહી શકો, કેમ કે એનામાં એ ગુણ આવ્યો જ નથી. નિખાલસ છે એટલે જ એ પોતાની ઇચ્છાઓ તમારી સમક્ષ રજૂ કરી દે છે. તમને એ કહી દે છે કે, ‘હું ડૉક્ટર કે વકીલ નહીં બનું, હું સિંગર, ડાંસર કે એક્ટર થઈશ.’ આ વાતને ન સ્વીકારતા જ્યારે તમે એને સંભળાવો છો કે, ‘મેં મારા બાપાને ક્યારેય નહોતું કીધું કે હું ખેતી નહીં કરું.’ ત્યારે તમારે વિચારવું જોઈએ કે જો તમે એ સમયે કહી દીધું હોત તો એનામાં બદલાની ભાવના મરી પરવારવાની હોય એવું ન કહી શકો, કેમ કે એનામાં એ ગુણ આવ્યો જ નથી. નિખાલસ છે એટલે જ એ પોતાની ઇચ્છાઓ તમારી સમક્ષ રજૂ કરી દે છે. તમને એ કહી દે છે કે, ‘હું ડૉક્ટર કે વકીલ નહીં બનું, હું સિંગર, ડાંસર કે એક્ટર થઈશ.’ આ વાતને ન સ્વીકારતા જ્યારે તમે એને સંભળાવો છો કે, ‘મેં મારા બાપાને ક્યારેય નહોતું કીધું કે હું ખેતી નહીં કરું.’ ત્યારે તમારે વિચારવું જોઈએ કે જો તમે એ સમયે કહી દીધું હોત તો તો કદાચ આજે આ રીતે પસ્તાવો ન કર્યો હોત. આ જ તો વાત છે આજના યંગમાં. એ વર્ષો સુધી કે વર્ષો પછી પસ્તાવો કરવા નથી માંગતો. અને એટલે જ એ આજે જે ચાહે છે એ કહી દે છે. જે ઇચ્છે છે એ કરવા મથે છે, એ માટે ઝઝૂમે છે.\nટીચર કે ઓફિસર બનવા માગતી દીકરી એની માતાને કહી જ દે છે, “હું આખી જિંદગી ઘરે બેસીને ખાલી રોટલા નહીં ટીપું.” એનો મતલબ એવો બિલકુલ નથી કે એ દીકરીને રોટલા બનાવવા નથી ગમતા કે નથી કરવા. એ ઓટલા પંચાતથી દૂર રહી રોટલા ટીપવાની સાથેસાથે ઘરરૂપી પીંજરામાં પૂરાઈ રહેવા કરતા કશુંક કરી કાર્યરત રહેવા માંગે છે. પોતાને ક્યાંક જોવા માંગે છે. પોતાનું એક આગવું અસ્તિત્વ બનાવવા માંગે છે. તો એમાં ખોટું શું છે કે આપણે એને રોકીએ. વિરોધ કરનારા દરેકે એ વિચારવું રહ્યું.\nલગ્ન બાબતે પણ આજનો યુવાન નિખાલસપણે માબાપને કહી શકે છે કે, “છોકરી દેખાવમાં થોડી આમ-તેમ હશે તો ચાલશે પણ પ્રોફેશન હોવું જોઈએ.” એવી જ રીતે છોકરીઓ પણ કહે જ છે, “પપ્પા, તમે શોધવા માંગો છો એટલી પ્રોપર્ટી ન હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. મારે તો મારી કદર કરે એવું ફેમિલી જોઈએ છે.” એ લોકોની વાત પણ ખરી જ છે ને જે જોઈએ છે એ જ ન હોય અને ન જોઈતું અઢળક હોય તો શું કામનું\nઆજની મોટાભાગની છોકરીઓ એનાં પતિ પાછળ ઘસડાઈને ચાલવા નથી માંગતી. એ તો પતિ સાથે મળીને ચાલવા-દોડવા માંગે છે. સમયની સાથે લોકોના વિચારો બદલાયા છે. એનું વર્તન પણ જરાંતરાં બદલાયું છે. એને સ્વીકારવું રહ્યું. તમારા પિતા સાંજે બળદગાડું લઈને ઘરે પાછા ફરતા ત્યારે તમે બળદ છોડીને, એને પાણી પીવડાવી ખીલે બાંધવાનું કામ કરીને મદદ કરતા. આજનો યુવાન તમને મોબાઇલ/સ્માર્ટ ફોનમાં કોઈનો કોન્ટેક્ટ નંબર સેવ કરીને, મેસેજ વાંચી સંભળાવીને કે ડાયરીમાંથી નંબર શોધી આપીને મદદ કરે છે. કેમ કે એની પાસે તમે બળદગાડું લાવ્યા જ ક્યાં છો ને એને બળદગાડું જોઈતું પણ નથી. મદદ એવી જ છે. સ્નેહ પણ એ જ છે. માત્ર રીત બદલાઈ છે.\nએવી જ રીતે, ગઈ પેઢીની દીકરી આખો દિવસ મા સાથે દાડિયે જતી. જ્યારે આજની દીકરી સિલાઈ મશીન ચલાવે છે કે ક્યાંક ઓફીસમાં નોકરી કરે છે. એમાંય એવી જ મદદ \nપહેલાં પતિ ગજરો લાવીને પત્નીને ખુશ કરતો. આજની યંગ જનરેશન આનાથી કંઈક અલગ કરવા વિચારે/કરે. પોતે ગુલાબ કે બૂકે આપીને ખુશ કરે. પહેલાં પત્ની સુખડી, ઢોકળા કે પતિને ભાવતી બીજી વાનગી બનાવતી. સુખડી પર કાજુ-બદામનો ભૂકો અને ઢોકળા પર લસણની ચટણી ભભરાવીને પીરસતી, અને પતિ ‘સરસ બની છે.’ કહેતો ત્યારે પત્ની શરમાઈને મલકાઈ જતી. જ્યારે આજની યંગ જનરેશન એનાથી તદ્દન અલગ છે. પતિને પસંદ પિઝ્ઝા પર ટોમેટો સોસથી ‘I love U’ લખીને, ટોપિંગ કરીને પીરસે છે. ને પતિ ‘મસ્ત બન્યું છે.’ કહે ત્યારે આજની યંગ પત્ની ખડખડાટ નિખાલસ હાસ્ય વેરે છે.\nપેઢી દર પેઢી વિચારો બદલાય છે. બદલાયા પણ કરશે જ એને રોકી ન શકાય. બદલાતા વિચારો સાથે દરેક જૂની પેઢીએ ભળી જવું પડે. એને વેગ આપવો પડે. તો જ પરિણામ ગમતું મળે.\nઆજનો યુવાન અરેંજ મેરેજ માટેની મિટિંગમાં પણ બિંદાસ કહી દે છે કે, “મારો સ્વભાવ જરા ગુસ્સાવાળો છે. કોઈ ન ગમતી વાતે ગુસ્સો આવી જાય પણ તરત ઊતરી જાય છે. મારો ગુસ્સો લાંબો ન ચાલે. તો..” ને ત્યારે છોકરી પણ હસીને બિંદાસપણે જવાબ આપી દેય, “..તો હું તમારો ગુસ્સો સહન કરી શકું પણ મારાથી કોઈવાર નાની જીદ થઈ જાય તો તમારે સહન કરવી પડશે.” ત્યારે યુવાન હસીને બોલી દે કે, “જીદ મારા ગુસ્સા જેટલી નાની હોય તો સહન થઈ શકશે પણ મને આમ ‘તમે.. તમારે..’ એમ માનથી નહીં બોલાવવાનો. આ બધું ઓક્વર્ડ લાગે. એટલે ‘તું’ કહી શકે.” ખરેખર આજની યંગ જનરેશન આવા પારદર્શક સંબંધોમાં ખુશ છે. એને મન પરના પડદા વગરની દીવાલો વધુ ગમે છે.\nમોટા ભાગના ઘરોમાં જૂની પેઢીના પતિ-પત્ની સાથે બેસીને સ્નેહભરી વાતો ન કરી શકતા. ‘વડીલોને ખોટું લાગશે.. આ તો અયોગ્ય કહેવાય..’ એવું કેટકેટલુંય વિચારીને વડીલો ઘરે હોય ત્યારે પત્ની કદીયે એનાં પતિની બાજુમાં ખાટલે ન બેસતી. અને પતિ પણ કદી એને ‘પ્રેમ કરે છે.’ એવું ન કહેતો. જ્યારે આજનો યુવાન પત��� બેઝિજક “આઇ લવ યુ.” કહી દે છે. ને પત્ની પણ આંકડિયા ભીડીને સાથે ચાલી શકે છે. ત્યારે આમ આંકડિયા ભીડીને ચાલતા કે એક સોફે બેસીને હસી-મજાક કરતા યુગલને જોઈ ‘એને તો શરમ જ નથી, ઇજ્જત નથી રાખતાં, અમને ગણકારતા નથી.’ જેવી વાતો આદરીએ તો એવી વાતો કરતા પહેલાં સમજી લેવું જોઈએ કે એમાં એ યુગલનો કોઈ વાંક નથી. એ જેવા છે એવા દુનિયા સામે પ્રગટ થાય છે. એને ઢોળ ચડાવેલા દાગીના જેવું વર્તન નથી પસંદ \nજૂની પેઢી પણ એક સમયે વિચારતી હતી જ કે, “વડીલો એકાંત નથી આપતા. એટલે અમારી વચ્ચે વાતો નથી થઈ શકતી.” મતલબ એ સમયે જૂની પેઢી પણ કંઈક ચાહતી હતી. પોતે એની ઇચ્છા પૂરી કરવા રસ્તો ન કર્યો. પણ આજની જનરેશન ત્યાં લગી પહોંચી ગઈ છે.\nપેઢી દર પેઢી વિચારો બદલાય, બદલાવા પણ જોઈએ. વિચારોની સાથે એને અમલ કરવાની રીત પણ બદલાશે, વર્તન બદલાતું-સુધરતું જશે. ગઈકાલની જનરેશને આજની જનરેશનને જેવી છે એવી સ્વીકારવી રહી, વહેલા-મોડી સ્વીકારવી પડશે. એવી જ રીતે આવતી જનરેશન પણ આજની જનરેશનથી અલગ હોવાની જ છે. જો ‘એ ખરા અર્થમાં અયોગ્ય દિશામાં ન હોય તો’ એને પણ જેવી હોય એવી જ આજની જનરેશને સ્વીકારવી પડશે, માનવી પડશે. સહજતાથી, સરળતાથી એમાં ભળી જવું પડશે. એવું હું અંગત રીતે માનું છું. આ દરેક બાબતે બીજાના વિચારો અલગ હોઈ શકે. જેને હું રોકી ન શકું. પરંતુ દરેકે સત્યને સ્વીકારવા લગી પહોંચવું તો પડશે જ ને\n– દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)\n« Previous જાદુઈ છોકરી (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા\nસૂરજ – નયના મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા\n‘પણ ભાઈ તું ચિંતા કાં કરે અમારી કૉલેજ સો વરસ જૂની છે અને હજી સુધી કોઈ દા’ડો પાણીએ અમારા કૅમ્પસમાં પગ નથી દીધો. ને ભાઈ, મેંય હવે તો સૂરતની ત્રણ-ચાર રેલ જોઈ છે.... એટલે તું તારે નિરાંતજીવે સૂઈ જા અને મને લખવા દે.....’ 6 ઓગસ્ટ, 2006ની મધરાતે હું ટી.વી. જોઈને ચિંતામાં પડેલા મારા ભાઈને ફોન પર ધરપત દેતી’તી. રક્ષાબંધન ... [વાંચો...]\nશ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ – વસંતરાય પ્રભુદાસ સંઘવી\n(પ્રસ્તુત લેખમાં લેખકશ્રીએ શ્રીકૃષ્ણના જીવનને એક નવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કર્યો છે, આ માટે તેમણે શ્રીકૃષ્ણ પર આધારિત અમુક ધાર્મિક અને અન્ય પુસ્તકોનો પણ આધાર લીધો છે.) ૧) શ્રીમદ્ ભાગવત શ્રીમદ્ ભાગવત પુરાણમાં રાસલીલાનું વર્ણન છે. તે અતિસુંદર અલૌકિક વર્ણન છે. શૃંગારરસ તેમાં ભરપૂર દેખાય છે. આ વર્ણન વાંચ્યા પછી ઘણાંના મનમાં આ નિમ્નકોટિની માન્યતાઓ બંધાય છે. આ માટે શ્રીમદ્ ભાગવત પુરાણમાં ... [વાંચો...]\nમોરારિબાપુના સાહચર્યમાંથી – જયદેવ માંકડ\n‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને....’ આવું કેમ લખ્યું હશે હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય છે. બધું જ પરસ્પર જોડાયેલું છે. ક્યાંક કોઈક ભૂલ ક્યાંક અતિવૃષ્ટિ થઈ વરસે છે. દઝાડતી-બાળતી ગરમી ... [વાંચો...]\n22 પ્રતિભાવો : આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા\nયંગ જનરેશનની વાત યંગસ્ટર્સ જ આવી સુંદર રીતે લખી શકે.. ખૂબ સરસ અને સમજવા જેવો લેખ..દિવ્યેશ\nઅમારા જેવા પણ એક કાળે યન્ગ જનરેશન હતા. અને અત્યારની યન્ગ જનરેશન પણ ડોસા – ક્લબમાં આવી જશે જમાના જૂની આ જ રસમ છે.\nખૂબ ખૂબ આભાર. સરજી\nખૂબ મસ્ત વિચારો શબ્દોમાં ઢાળ્યા છે દિવ્યેશભાઈ. યંગ જનરેશન પાસે તરવરાટ, જોમ, ઉત્સાહ અને નવી વિચાર શક્તી છે અને ઓલ્ડ જનરેશન પાસે ગાંભિર્ય, અનુભવ અને સ્થિરતા છે. બન્નેનો સમન્વય જરુરી છે. યંગ જનરેશનને નાની નાની ભૂલો કરવા દેવી ( તો જ અનુભવ મળશે, સંતોષ થશે) એ ઓલ્ડ જનરેશનની ફરજ છે – આ વાક્ય થોડામાં ઘણું સમજજોજી.\nએકદમ સાચી વાત કહી ગોપાલભાઈ તમે.\nખુબ સુંદર અને વિચારવા જેવી વાત. સમય મુજબ આ જનરેશન માં નવા નવા વિચારો બદલાયા જે સહજ છે.\nખૂબ ખૂબ આભાર.. Tapanbhai.\nખૂબ સરસ વિચારો આલેખતો સાંપ્રત સમયનો લગત લેખ.\nખૂબ ખૂબ આભાર મયુરિકાબેન.\nઆજના જમાનાને અનુરૂપ, અને વિચારવા જેવી ખુબ સુંદર વાત. સમય મુજબ આ જનરેશન માં નવા નવા વિચારો બદલાયા જે સહજ છે.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અ���્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/now-not-chemotherapy-3-medicines-will-give-long-life-to-those-suffering-from-colon-cancer-1562572325.html", "date_download": "2019-07-19T20:58:52Z", "digest": "sha1:QIORB4QONPCCZJQXYJ4I6GW6ZL76KDIW", "length": 7034, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Now, not chemotherapy, 3 medicines will give long life to those suffering from colon cancer|હવે કીમોથેરપી નહીં, 3 દવાઓનું મિશ્રણ આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને લાંબુ જીવન આપશે", "raw_content": "\nસંશોધન / હવે કીમોથેરપી નહીં, 3 દવાઓનું મિશ્રણ આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને લાંબુ જીવન આપશે\nહેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે 'કીમોથેરપી' અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓ પર દવાની સારવાર કરવાથી 9 મહિના વધુ જીવન મળે છે. યુકેમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર સ્કોર્ટ કોપેટ્ઝ દ્વારા કરવામાં આવેલ ફેઝ-3 ક્લિનિકલ પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે, એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબના સંયુક્ત મિશ્રણથી થતી સારવારને કિમોથેરપી સાથે બદલી દેવી જોઈએ.\nકેવી રીતે કરાયું પરીક્ષણ\nઆ નવી પદ્ધતિ માટે મેટાસ્ટેટિક આંતરડાનાં કેન્સરથી પીડિત 665 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 15% દર્દીઓમાં BRAF જીન્સમાં ફેરફાર જોવા મળ્યો હતો. આવા ફેરફારોને લીધે કેન્સરના સેલ્સની વૃદ્ધિ થાય છે. આ પ્રકારનું પરીક્ષણ દાયકાઓથી ચાલી રહ્યું હતું. જેમાં હવે ત્રણ વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાથી પુરવાર થયું કે, ત્રણ દવાઓનાં મિશ્રણથી આંતરડામાં રહેલી કેન્સરની ગાંઠો નબળી બને છે. દર્દીઓ પર કરાયેલ પરીક્ષણ બાદ તેમનાં સ્વાસ્થ્યમાં અનેક સુધારા જોયા બા��� ડોક્ટર્સ દ્વારા તેને યોગ્ય માનવામાં આવ્યું હતું.\nત્રણ સંયોજનો BRAF જીન્સમાં થતી ફેરબદલ રોકે છે\nશરીરમાં આવેલ BRAF જીન્સમાં ફેરફાર થવાને કારણે આંતરડામાં રહેલા સેલ્સને નુકસાન થાય છે. આવા ફેરફારને કારણે કેન્સરનાં સેલ્સને વૃદ્ધિ થવામાં મદદ મળે છે. જેથી, BRAF સેલ્સમાં થતા ફેરફારને અટકાવવો અત્યંત જરૂરી બની જાય છે. વિવિધ સાયન્ટિફિક કોમ્બિનેશન દ્વારા ટ્રિપલ ટાર્ગેટનો ઉપયોગ કરીને BRAF જીન્સમાં થતા કેન્સરની વૃદ્ધિ માટે કારણભૂત ફેરફાર રોકી શકાય છે. આવી પ્રક્રિયા દ્વારા કિમોથેરપીની સરખામણીએ આ દવાથી દર્દીઓની સારવારમાં વધુ ફાયદો પહોંચાડી શકાય છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/jammu-and-kashmir/", "date_download": "2019-07-19T20:33:02Z", "digest": "sha1:DMYGFJXPBBRKDVNGDP4QRKAFUVOGBRAH", "length": 12484, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Jammu And Kashmir News In Gujarati, Latest Jammu And Kashmir News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nભાવનગરનો યુવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ\nઅમદાવાદ: ભાવનગરના દિલીપસિંહ ડોડીયા જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા છે. દિલીપસિંહ વલ્લભીપુરના કાનપર ગામના રહેવાસી હતા....\nECએ આપ્યા સંકેત, કાશ્મીરમાં આ વર્ષે જ થઈ શકે છે ચૂંટણી\nઅમરનાથ યાત્રા પછી થ���ે જાહેરાત જમ્મુઃ ઈલેક્શન કમિશન અનુસાર કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષ(2019)ના અંતે...\nકાશ્મીરમાં PDP સાથે સરકાર બનાવી એ મહામિલાવટ હતીઃ મોદી\nનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાચ પ્રથમ વખત એ વાત સ્વીકારી છે કે, જમ્મુ-કાશ્મીરમાં...\nપાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ચૂંટણીમાં મોદીની જીત થાય તેવું ઈચ્છે છે\nઈમરાન ખાન ઈચ્છે છે મોદીની જીત થાય TOI, ઈસ્લામાબાદઃ પુલવામા હુમલા બાદ ભારતે આતંકીઓ પર...\nપાકિસ્તાનની નાપાક હરકત, LoC પર ફરી ગોળીબાર કર્યો\nભારતીય સૈન્યએ આપ્યો જવાબ જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં LoC નજીકના વિસ્તારોમાં ફરી એક વખત પાકિસ્તાન તરફથી...\nકાશ્મીરમાં આતંકની 3 ઘટનાઓ, નાગરિકની ગોળી મારી હત્યા\nજમ્મુ-કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ હુમલા કરી રહ્યા છે. શનિવારે ત્રણ આતંકી ઘટનાઓ...\nજમ્મૂ-કાશ્મીરઃ હાઈવે પર કાર બ્લાસ્ટ, CRPFના કાફલાનો આબાદ બચાવ\nજમ્મૂમાં હાઈવે પર કાર બ્લાસ્ટ બનિહાલઃ જમ્મૂ-કાશ્મીરના નેશનલ હાઈવે પર એક કારમાં શંકાસ્પદ બ્લાસ્ટ થવાથી...\nજમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર\nનવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં બે...\nકાશ્મીરઃ પહેલા માસૂમને બનાવ્યો ઢાલ, પછી આતંકવાદીઓએ ઉતાર્યો મોતને ઘાટ\n12 વર્ષના માસૂમનો લીધો ભોગ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફથી હિલચાલ ચાલુ જ છે. ઘાટીમાં...\nકાશ્મીરમાં 24 કલાકમાં ચાર એન્કાઉન્ટર, લશ્કરના ટોપ કમાન્ડો સહિત 4 આતંકી...\nજમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓનું એન્કાઉન્ટર બાંદીપોરાઃ હોળીના તહેવાર પર જમ્મૂ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવના આતંકીઓના પ્રયાસ પર સુરક્ષાદળોએ પાણી...\nJ&K: પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડને સેનાએ ઠાર માર્યો\nપુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ઠાર શ્રીનગરઃ 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મુદસ્સિર અહમદ...\nસરહદ પરના તણાવને લીધે પર્યટકોને મફતમાં ખાવા-રહેવાની સુવિધા આપે છે આ...\nબિઝનેસ ભૂલી માનવતા ફેલાવી રહી છે આ હોટલ યુદ્ધ અથવા તો કોઈપણ કુદરતી આપદા વખતે...\nકાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર એક્શન, નેતાઓ જેલમાં, બેંક ખાતા સીલ\nજમાત-એ-ઈસ્લામી સકંજો કરવાનું શરૂ શ્રીનગરઃ ભારતે આતંકવાદ વિરુદ્ધ માત્ર પાકિસ્તાનમાં તો કાર્યવાહી કરી જ છે,...\nભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 9 એરપોર્ટ પર હવાઈ સેવાઓ ફરી શરુ\nનવી દિલ��હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબના બંધ...\nશહીદ અમનઃ પોલીસ બનાવાનું હતું ઝનૂન, ઠુકરાવી દીધી હતી બે સરકારી...\nઠુકરાવી દીધી હતી બે સરકારી નોકરીઓ શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ...\nઆ કારણે જમ્મુ-કાશ્મીરમાં બોલાવાઈ સૈનિકોની વધારાની ટુકડીઓ, રાજ્યપાલે કર્યો ખુલાસો\nકેમ બોલાવી વધારાની ટુકડીઓ શ્રીનગર: પુલવામા હુમલા બાદ દરેકની નજર જમ્મુ-કાશ્મીર પર ચોંટેલી છે. એવામાં...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/kesar-ni-kami-ochhi-kare-chhe-vitamin-si-yukt-tarbooch/", "date_download": "2019-07-19T20:41:33Z", "digest": "sha1:5RFEVZZP6WCSNEY2J47GSPNVOWRWQHAS", "length": 8217, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "તરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય તરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી…\nતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી…\nતરબૂચની એક સ્લાઈસમાં ૮૬ કેલેરીની શક્તિ હોય છે. જેમાં ૪% ચરબી, ૮૯% કાર્બોહાઈડ્રેટ અને ૭% પ્રોટીન હોય છે. વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર તરબૂચ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા સાથે ઠંડક પહોંચાડે છે. આમાં રહેલ વિટામીન સી કેન્સરનું કારણ બનનાર ફ્રી રેડિકલ્સ સાથે લડે છે.\nડાઈટિંગ કરી રહ્યા છો તો ખાતા પહેલા આને સલાડ સ્વરૂપે લઇ શકાય છે. આનાથી ભૂખ ઓછી લાગશે અને જરૂરી તત્વોની કમી પણ નહિ થશે. તરબૂચનું જ્યુસ પીવાને બદલે આને નાના નાના ટુકડાઓ કરીને ખાઓ. આ શરીરમાં ફાઈબરની જરૂરીયાતને પૂર્ણ કરે છે.\nઆને સવારે ખાલી પેટે ખાવાથી શરીરમાં ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. આને ખાધા પછી તરત જ પાણી ન પીઓ કેમ કે પહેલા જ પાણી ખુબ જ માત્રામાં રહેલું હોય છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ વાર્તા છે કેળાની : શું કામ માત્ર કેળાં જ મળે છે ડર્ઝનમાં, શું કામ સફરજન, સંતરા કે કેરી નહિ \nNext articleસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nદશેરાના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ અન્યથા પસ્તાવું પડશે\n24 ડીસેમ્બર 2018 આજનું રાશી ભવિષ્ય\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને...\nપિતા પર હતો દીકરીનું અપહરણ કરવાનો શંકા, જાણો વધુ વિગતો…\nઆ છે દુનિયાનું સૌથી નાનું રેગીસ્તાન, તેની પાછળ છે કઈક આવું...\nઅવૈધ સબંધમાં નડતરરૂપ થવા પર પત્ની અને તેના પ્રેમીએ સાથે મળીને...\nપતિને હોટલના રૂમમાં બોલાવીને પત્ની બોલી “આમને મળો, આ છે મારો...\nભારત અને રુશ વચ્ચે થયેલા સમજોતાથી પાકિસ્તાનનું વધી ગયું ટેન્સન,- જાણો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે...\nબાળકોના હાથમાં ન આપવો જોઈએ મોબાઈલ, જમવા અને સુવા સમયે હાથ...\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/repairing-mate-bolavyo-hato-mistri-chhokari-na-room-ma-jaine/", "date_download": "2019-07-19T21:34:29Z", "digest": "sha1:N37PM4JWDCXEV2E2V7HJ45YC7ROWQXOA", "length": 11999, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "ફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા લાગ્યો એવી હરકત, કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે...", "raw_content": "\nHome અજબ ગજબ ફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા લાગ્યો...\nફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા લાગ્યો એવી હરકત, કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે…\nએક કપલએ ઘરે રીપૈરિંગ માટે એક મિસ્ત્રીને બોલાવ્યો. તે આવીને એના કામમાં લાગી ગયો પરંતુ થોડા સમય પછી જ માણસે એવી અજીબોગરીબ હરકત કરી જાણીને તમારા પણ રૂવાળા ઉભા થઇ જશે. આ ઘટના કૈલિફોર્નિયાના લોસ એંજિલિસની છે. વાત એમ છે, કપલએ ઘર પર ફર્શના રીપૈરિંગ માટે બોલાવ્યો હતો પરંતુ આ દરમ્યાન એની અમુક અજીબોગરીબ હરકત કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ. જેને જોયા પછી કપલ ઘણા દહેશતમાં આવી ગયું. પછી લોકોને આગાહ કરવા માટે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા લોકોને અલર્ટ રહેવા માટે કહ્યું.\nમીડિયા રીપોર્ટની માનીએ તો કૈલીફોર્નિયાના લોસ એંજિલિસમાં રહેનારા જેસન કુપરએ પોતાના નવા ઘર પર ફર્શના સમારકામ માટે એક વર્કરને બોલાવ્યો હતો. કપલની દીકરીઓના રૂમમાં પોતાનું કામ પૂરું કરીને વર્કર ચાલ્યો ગયો. પરંતુ એના ગયા પછી જે થયું એ જોઇને બંનેના હોશ ઉડી ગયા. કપલએ જ્યારે દીકરીઓના રૂમમાં લાગેલ કેમેરાને ચેક કર્યો તો એમના હોશ ઉડી ગયા.\nકેમેરામાં એની અજીબોગરીબ હરકતો સામે આવી. વિડીયોમાં તે રૂમના ફર્શના સમારકામ કરતા કરતા બાળકીઓના બેડ તરફ ગયો અને પછી એવું ઘિનૌનું કામ કર્યું. બેડ પર બાળકીઓના અમુક ખરાબ કપડા પડ્યા હતા. એને ફટાફટ એ કપડાઓ ઉપડ્યા અને ગંદી રીતે એને સુંઘવા લાગ્યો. એના પછી એણે જે કર્યું એ વધારે ચોકાવનારું છે.\nમિસ્ત્રીએ બેડ પર પડેલા કપડાઓમાંથી બાળકીઓના અમુક અંડરગાર્મેટસ કાઢ્યા અને છાનુંછુપે એને પોતાની પોકેટમાં નાખી લીધા. વિડીયોમાં મિસ્ત્રીને એવી હરકત કરતા જોઇને કુપર અને એની પત્ની દંગ રહી ગઈ. કૂપરએ વિડીયો જોયા પછી સૌથી પહેલા એ કંપનીમાં ફરિયાદ કરી, જેણે આ મિસ્ત્રીને સમારકામ માટે ઘરે મોકલ્યો હતો. એના પછી કૂપરએ આ સંબંધમાં પોલીસને સૂચિત કરવું પણ યોગ્ય સમજ્યું. મિસ્ત્રીની હરકત કૂપર અને એની પત્નીને ખુબજ શંકાસ્પદ લાગી એટલા માટે બંનેએ આ નિર્ણય લીધો.\nપોલીસમાં ફરિયાદને લઈને કૂપરનું કહેવું છે કે એમણે નહિ ખબર કે મિસ્ત્રીની આ હરકત ક્રાઈમમાં આવે છે કે નહિ, પરંતુ એ માણસે એમની બે બાળકીઓની પ્રાઈવેસીમાં છેડછાડ કરી છે જેના માટે એને સજા મળવી જોઈએ. તમને જણાવી દઈએ કે કૂપરની એક ૫ વર્ષની અને એક ૩ વર્ષની દીકરી છે. કૂપરએ એમ પણ કહ્યું કે આ વિડીયોએ મને અને મારી પત્નીને ખરાબ રીતે ડરાવી દીધા છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયા��ાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleદિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર સફેદ, ફોટાઓ જોઇને થઇ જશો વિચલિત…\nNext articleકયા દેશમાં લોકો ભણવા ઉપર સૌથી વધુ ખર્ચો કરે છે. –જાણીને રહી જાશો દંગ…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nએક છોકરીના લીધે 3 પ્રેમિઓનું જીવન બરબાદ થઈ ગયું, જણો શું...\n“તુવેરના દાણાની કચોરી” તમે પણ બનાવી શકો છો અમારી આ રેસીપી...\n“મેનર્સ” શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો છો...\nપ્રેમી બીજી છોકરી સાથે કરી રહ્યો હતો સગાઇ, પ્રેમિકાએ ધમાલ મચાવીને...\nદુબઈમાં રહેવાવાળી ભારતીય છાત્રાની થઈ અમેરિકાના 7 વિશ્વવિદ્યાલયમાં પસંદગી, જણાવ્યું પાછળનું...\nઈશા અંબાણીની સગાઈમાં પ્રિયંકાની સાથે થયું કંઇક આવું\nજો તમે સવારમાં નાસ્તો કરતા નહિ હો તો તમે પણ બીમાર...\nઆ સાત બાબતો જાણીને તમે પણ દરરોજ ખાશો ભીંડા\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nભગવાનની સામે મશીને માની હાર, ૩ દિવસમાં માત્ર ૩૦૦ મીટર સરક્યો...\nઅલીબાબા દ્વારા ચીનમાં શરૂ થઇ છે લેટેસ્ટ હાઈટેક હોટેલ… જાણો તે...\nગ્રાહકોની લાંબી લાઈને રેસ્ટોરાંને કર્યો કંગાળ, પહેલી વાર સામે આવ્યો અજીબો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pharosmedia.com/books/product/9788172210434/?add-to-cart=4153", "date_download": "2019-07-19T20:57:15Z", "digest": "sha1:2MVHFZRF74DIIZYGNOV7XDVLHU2NILUU", "length": 9222, "nlines": 207, "source_domain": "pharosmedia.com", "title": "Karkare na Qatilo Kaun? ગુજરાતી (Gujarati) – Bookstore @ Pharos Media & Publishing Pvt Ltd", "raw_content": "\n ભારત મા આતંકવાદનો અસલી ચેહરો\nલેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)\nગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા\nપ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી\nરાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મુસ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.\nનામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આઘાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://khedut.club/monsoon-in-gujarat/", "date_download": "2019-07-19T21:15:51Z", "digest": "sha1:DBGSN63XJCU4EIYRY3SLX54BEHTHKVE3", "length": 9088, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "ચોમાસુ-2019: સૌરાષ્ટ્રમાં વરૂણ દેવતાને રિઝવવા ધરતીપુત્રોએ રામધૂન બોલાવી..", "raw_content": "\nચોમાસુ-2019: સૌરાષ્ટ્રમાં વરૂણ દેવતાને રિઝવવા ધરતીપુત્રોએ રામધૂન બોલાવી..\nચોમાસુ-2019: સૌરાષ્ટ્રમાં વરૂણ દેવતાને રિઝવવા ધરતીપુત્રોએ રામધૂન બોલાવી..\nગુજરાત શહેરમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતા સૌથી વધારે સૌરાષ્ટના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેને પરિણામે આજરોજ સૌરાષ્ટ્રના તમામ ધરતીપુત્રો ભેગા થયા હતા અને વરસાદ માટે પ્રાર્થના કરી રામધૂન બોલાઈ હતી.\nસૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો અને પાણીને લઇ પરિસ્થિતિ વણસી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, ચોમાસુ મધ્યમાં પહોંચી ગયું છે હોવા સિઝનનો માંડ 5 ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં પાણી ખૂટવા લાગ્યું છે. જો 31 જુલાઇ સુધી આવી જ પરિસ્થતિ રહેશે, તો ફરી આજીડેમ નર્મદાના નીરના ભરોસે રહેશે. બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.\nઆથી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાતા આજે સવારે ખેડૂતોએ ખેતરે એકઠા થઇ રામધૂન બોલાવી હતી.રાજકોટના મોટા ખીજડીયા ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વાવણી થઇ ગઇ છે, પરંતુ પાક જમીનમાં બેસી ગયો છે. લોન લઇ ખેડૂતોએ વાવણી કરી છે. સમયસર પાકવીમો પણ મળ્યો નથી અને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે ખેડૂતો રોષે ભરાય મંજીરા અને તબલા સાથે રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ સરકાર પાસે બિયારણની પણ માંગ કરી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious 20 વર્ષની ઉંમરમાં આ યુવાને કર્યો કમાલ, કમાય છે વર્ષના આટલા કરોડ રૂપિયા……\nNext સિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ ���ચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/ahi-mahilao-varsh-ma-5-divs-sudhi-nathi-paherti-kapda/", "date_download": "2019-07-19T21:40:02Z", "digest": "sha1:Q2PQTW5O67JLAH3CINA24TJVBYZBZDJQ", "length": 9405, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "અહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય", "raw_content": "\nHome અજબ ગજબ અહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે...\nઅહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય\nદુનિયામાં એવી ઘણી પરંપરાઓ નિભાવામાં આવે છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશું. ભારતમાં એક સ્થળ એવું પણ છે, જ્યાંની વિવાહિત મહિલાઓ ૫ દિવસો સુધી કપડા પહેરતી નથી. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ આ પાંચ દિવસોમાં તે કપડા વગર જ રહે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે અને મહિલાઓ હજીપણ નિભાવી રહી છે.\nઆ પરંપરા હિમાચલ પ્રદેશના મણીકર્ણ ઘાટીમાં પીણી ગામમાં નિભાવવામાં આવે છે. આ ગામમાં વર્ષમાં ૫ દિવસ મહિલાઓ કપડા પહેરતી નથી. આ પરંપરાની ખાસ વાત એ છે કે, મહિલાઓ આ સમય દરમ્યાન પુરુષો સામે આવતી નથી.\nશ્રાવણ મહિનામાં આ પરંપરા અપનાવવામાં આવે છે. પૂર્વજોના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે. માન્યતાઓ પ્રમાણે જો આ ગામમાં આજે પણ જો કોઈ મહિલા આ પરંપરા નિભાવતી નથી તો એના ઘરમાં અશુભ થઇ જાય છે. આ જ કારણે આ પરંપરા નિભાવામાં આવે છે.\nઅમુક લોકોનું માનવું એવું પણ છે કે અમુક વર્ષો પહેલા અહિયાં એક રાક્ષસ સુંદર કપડા પહેનારી મહિલાઓને ઉપાડી જતો હતો, જેનો અંત આ ગામમાં દેવતાઓએ કર્યો. એટલા માટે આ ૫ દિવસ સુધી લોકો હસવાનું બંધ કર�� દે છે અને મહિલાઓ પોતાને સંસારિક દુનિયાથી અલગ કરી લે છે. જો કે, હવે નવી પેઢી આ પરંપરાને થોડાક અલગ રીતે નિભાવે છે. આજની મહિલાઓ આ ૫ દિવસોમાં કપડા બદલતી નથી અને ઘણા પાતળા કપડા પહેરે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસોના સાથે તુલના થાય છે આ લોહીની, છતાં પણ શુંકામ જોખમમાં છે આ લોકોનો જીવ\nNext articleએ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે આ કંપની વિશે\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nઆ માદા મચ્છર એક વારમાં 500 ઈંડા મુકે છે. અને આ...\nફેસબુક પર નાબાલિક વિદ્યાર્થીની સાથે કરી મિત્રતા, પછી હોટલમાં લઇ જઈને...\nતમે પણ જો આ રીતે ખાવ છો બદામ, તો હવે થઇ...\nનીતિ મોહન હૈદરાબાદમાં દીપિકા પાદુકોણને ડેટ કરી ચુકેલા નિહાર પાંડયા સાથે...\nભગવાનની સામે મશીને માની હાર, ૩ દિવસમાં માત્ર ૩૦૦ મીટર સરક્યો...\nમહિલા સાથે દુષ્કર્મ કરી, જાનથી મારી નાખવાની આપી ધમકી, જાણો પછી...\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nઆ દેશમાં બન્યો નવો કાયદો, સ્કર્ટ પહેરેલ છોકરીના ખરાબ રીતે ફોટાઓ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nએક બેંક કર્મચારીની મહિલાએ 9 વર્ષના છોકરા સાથે કરી હેવાનિયત, આખી...\nલગ્નના દિવસે દુલ્હનને છોડી PUBG રમતો રહ્યો વરરાજો, મહેમાનએ આપી ગિફ્ટ...\nઉંદરે કરી હાઈપ્રોફાઈલ ચોરી જે થઈ ગઈ કેમેરામાં કેદ, જાણો ઉંદરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=211", "date_download": "2019-07-19T20:34:05Z", "digest": "sha1:P3MOJTDNGWGESCCVMFKIDT77UIDWOICX", "length": 16762, "nlines": 65, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nદરેક રીતે, ઈમામ હુસૈન અ.સ.નો દિવસ કે જયારે રસુલ સ.સ.વ.ના પ્યારા નવાસાને શહીદ કરવામાં આવ્યા તે ખુબજ કરુણ ઘટના છે. બેશક, તે સૌથી મોટી દુ:ખદ ઘટના હતી. તેમને તેમના પરિવારજનો સહિત ફક્ત એટલે શહીદ કરી નાખવામાં આવ્યા કારણકે તેઓએ ઝુલ્મ વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો. યઝીદના ખાનદાને (બની ઉમય્યા) અને ઝીયાદના ખાનદાને તે દિવસને ખુશીના દિવસ તરીકે મનાવ્યો. તેઓ તે દિવસે ભેગા થતા અને ઈમામ હુસૈન અ.સ.ની શહાદત ઉપર જશ્ન મનાવતા.\nઅલબત રોઝા અફઝલ ઇબાદતોમાંથી એક છે, પરંતુ અમો શીયાઓ પાસે આશુરના દિવસના રોઝા બાબતે અમુક યોગ્ય દલીલો છે. આખા વર્ષમાં ઈદના દિવસ સિવાય રોઝો રાખવો મુસ્તહબ છે, પરંતુ આશુરના રોઝા બાબતે એક રાજનૈતિક ઇતિહાસ છે.\nરસુલે અકરમ (સ.અ.વ.)ના નવાસાનું કત્લ એક ખુબજ મોટો ગુનાહ હતો, તેથી બની ઉમય્યાએ આશુરના દિવસ પ્રત્યેથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયત્ન કર્યો. તેમની પાસે પૈસા અને સત્તા હોવાના કારણે તેઓએ મુસલમાનો દરમીયાન એવો પ્રચાર કર્યો કે આશુરનો દિવસ એક મુબારક દિવસ છે. તેઓએ લોકોને એવું સમજાવ્યું કે આશુરના દિવસે અલ્લાહે હઝરત મુસા અ.સ.ને અને તેમની કૌમને ફીરૌનથી નજાત આપી. અલ્લાહે જ. ઈબ્રાહીમ અ.સ.ને નમરૂદની આગમાંથી બચાવ્યા વિગેરે. તેથી તે દિવસે અલ્લાહનો શુક્ર અદા કરવા માટે તેઓએ લોકોને આશુરના દિવસે રોઝો રાખવા પ્રોત્સાહિત કર્યા.\nઅહી અમુક મુદ્દાઓ છે કે જે આશુરના દિવસે રોઝો રાખવાનું કહે છે તે હદીસ ઘડી કાઢેલી છે. રસુલ સ.અ..વ.. એ ક્યારેય તેમને આવું કરવા કહ્યું ન હતુ.\nસહીહ બુખારી, સહીહ મુસ્લીમ અને સહીહ તીરમીઝીમાં એવી ઘણી હદીસો છે જે આપણને કહે છે કે જયારે પયગમ્બર (સ.અ.વ.) મદીના આવ્યા તો તેઓએ યહુદીઓને રોઝો રાખતા જોયા, જયારે આપ (સ.અ.વ.) એ તેનું કારણ જાણ્યું કે શા માટે ત��ઓ રોઝા રાખે છે, તો તેમણે કહ્યું કે આપણે મુસલમાનો મુસા અ.સ.થી નઝદીક છીએ તેથી આપણે પણ રોઝો રાખવો જોઈએ.\nઅગર તમે આવી હદીસોનું પૃથક્કરણ કરશો તો તમને જણાશે કે ઉપરોક્ત બાબત ૪ રાવીઓ તરફથી જોવા મળે છે કે જેમણે નકલ કરી છે.\n૨. અબુ મુસા અશઅરી\nરસુલ સ.અ..વ.. હીજરતના પેહલા વર્ષમાં મદીનામાં આવ્યા. અને ઇબ્ને અબ્બાસનો જન્મ હિજરત પેહલા ૩ વર્ષે થયો હતો, તેથી તે સમયે તેઓ ૪ વર્ષના હતા. ઈલ્મે હદીસમાં ૪ વર્ષના બાળકની હદીસ સ્વીકારવામાં આવતી નથી.\n૨. અબુ મુસા અશઅરી\nઅબુ મુસા યમનના બનું અશઅર કબીલામાંથી આવ્યા હતા. તે હિજરત પેહલા ઇસ્લામ લાવ્યા પરંતુ જંગે ખય્બર કે જે ૭ હિજરીમાં બની હતી ત્યાં સુધી તેઓ મદીનામાં દેખાયા ન હતા. રસુલે અકરમ (સ.અ.વ.) એ તેમને યમન તેમના કબીલાની તબલીગ કરવા મોકલયા હતા. તેથી અબુ મુસા પ્રથમ હિજરી મદીનામાં ન હતા, તેથી તેઓ કેવી રીતે આ હદીસ વર્ણવી શકે\nઅબુ હુરૈરા પણ જંગે ખય્બર કે જે ૭ હિજરીમાં બની હતી ત્યાં સુધી મદીનામાં દેખાયા ન હતા. તે પણ યમનથી આવ્યો હતો.\nઅબુ સુફિયાનનો પુત્ર મોઆવીયા કે જે હીજરીના આઠમાં વર્ષમાં ઈમાન લાવ્યો, તેથી તે પણ ઇસ્લામ કબુલ કર્યાના ૭ અથવા ૮ વર્ષ પેહલા રસુલ સ.અ..વ..થી આ હદીસ કેવી રીતે નકલ કરી શકે\nતેથી તે ખુબ સ્પષ્ટ છે કે આ હદીસના બધાજ રાવીઓ મદીનામાં ન હતા અથવા નાના બાળક હતા તેથી આ હદીસ કેવી રીતે સ્વીકારી શકાય\nઆમ આ સરળતાથી માની શકાય છે કે આ હદીસ બની ઉમય્યાએ ઘડેલી છે.\nઆવો આપણે “આશુરા” શબ્દ ઉપર નજર કરીએ કે જેનો ઉલ્લેખ હદીસમાં થયો છે. ઇબ્ને અસીર પ્રમાણે આશુરના બે અર્થ છે:\nએક જુનો અર્થ અને એક નવો અર્થ. જુનો અર્થ કે જે અરબના સમયમાં અને રસુલે અકરમ (સ.અ.વ.)ના સમયમાં હતો, એટલે કે દરેક મહીનાની ૧૦મી તારીખ. નવો અર્થ ૧૦ મોહર્રમના ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી જાહેર થયો. ત્યારબાદ આશુરા ફક્ત ૧૦ મોહર્રમ તરીકે જાણીતું થઇ ગયું, તેથી જયારે રસુલે અકરમ (સ.અ.વ.)એ આ હદીસ કહી તો તેમણે ફક્ત આશુરા કહ્યું અને તેમણે એમ ન જણાવ્યું કે તે કયા મહીનાની ૧૦મી તારીખ છે. આ દર્શાવે છે કે આ હદીસને આશુરના દિવસ પછી ઘડી કાઢવામાં આવી હતી, અને તે ઘડનારના મગજમાંથી નીકળી ગયું કે આશુરના બનાવ પેહલા તે શબ્દ નો અર્થ અલગ હતો અને સામાન્ય અર્થમાં વપરાતો હતો.\nઆજે તમે ગમે તે યહૂદી અથવા તેમના આલીમ પાસે જાઓ અને તેમને પૂછો: શું તમારે ત્યાં તે દિવસનો રોઝો છે કે જે દિવસે અલ્લાહે હ.મુસા (અ.સ.)ને નજાત આપી અથવા તો તે દિવસન��� કે જે દિવસ ૧૦ મોહર્રમ સાથે મળતો આવતો હોય તેમને ત્યાં રોઝો રાખવામાં આવતો નથી અને ભુતકાળમાં પણ આવું કાઈ હતું નહી. તેઓ ફકત ‘યુમ કીપ્પૂર’નો રોઝો રાખે છે, કે જયારે મુસા (અ.સ.) કોહે તૂર ઉપરથી પાછા ફર્યા અને તેમને ખબર પડી કે લોકો વાછરડાની પૂજા કરે છે. તેમના ગુનાહોના કફ્ફારા માટે તેઓએ રોઝો રાખ્યો, પરંતુ તેઓને ત્યાં તે દિવસે કોઈ રોઝો નથી જયારે અલ્લાહે તેમને ફીરૌનથી નજાત આપી. પરંતુ કિતાબે સેહાહ આપણને કહે છે કે તે યહૂદીઓમાં એક રસમ હતી અને તેઓ બધા તે દિવસે રોઝો રાખતા.\nએવું લાગે છે કે જેણે આ હદીસ ઘડી છે તે ઇસ્લામી કેલેન્ડરની શરુઆત કેવી રીતે થઇ તેનાથી માહિતગાર ન હતો., ઉમરના સમયમાં અલી અ.સ.ની સલાહ વડે હીજરી કેલેન્ડર બનાવ્યું. તેથી તેઓએ તેની શરુઆત રસુલ (સ.અ.વ.) ની હીજરતથી કરી અને તેઓએ તેને પેહલો મહીનો મોહર્રમ નક્કી કર્યો. જયારે કે રસુલે અકરમ (સ.અ.વ.) રબીઉલ અવ્વલમાં મદીનામાં દાખલ થયા હતા, ન કે મોહર્રમમાં. અને તેથી જેણે પણ હદીસ ઘડી તેને એવું ધારી લીધું કે રસુલ (સ.અ.વ.) મોહર્રમમાં મદીનામાં દાખલ થયા કારણકે ત્યારે કેલેન્ડરની શરુઆત થાય છે. તેથી આ હદીસ આપણને જણાવે છે કે જયારે રસુલ (સ.અ.વ.) પેહલી વાર મદીનામાં દાખલ થયા તો તેઓએ યહુદીઓને આશુરના દિવસે રોઝો રાખતા જોયા, પરંતુ રસુલ (સ.અ.વ.) મદીનામાં મોહર્રમમાં દાખલ થયા ન હતા તેઓ તો રબીઉલ અવ્વલમાં દાખલ થયા કે જે મોહર્રમ કરતા ૧૦ મહીના પેહલા આવે છે. અહી આ બાબતનો સ્પષ્ટ વિરોધાભાસ નજરે પડે છે.\nરસુલે અકરમ (સ.અ.વ.) અગાઉના નબીઓ જેમ કે હ.મુસા (અ.સ.)ની શરીઅત વિશે વધુ જાણકાર હતા અને તેમને તેની જરુર ન હતી કે યહુદીઓ તેમને શીખવે. રસુલ (સ.અ.,વ,) તેના કરતા વધારે બલંદ છે જે યહુદીઓ જે કઈ કરે તેની તેઓ નકલ કરે.\nશા માટે આખી દુનિયામાં આશુરના રોઝા ઉપર આટલો બધો ભાર મુકવામાં આવે છે હજારો તકરીરો તેના ઉપર આપવામાં આવે છે અને લાખો પત્રિકાઓ તેના પ્રોત્સાહન માટે લોકોમાં વહેચવામાં આવે છે કે આશુરામાં રોઝો રાખો અને તેના જેવી બીજી બાબતો. જયારે કે આખા વર્ષમાં બીજા ઘણા દિવસો છે જેમાં રોઝો રાખવો ખુબ વધારે ફઝીલત ધરાવે છે, જેમ કે ૨૭ રજબ, પરંતુ શા માટે તેના બાબતે એક પણ પત્રિકા કે તકરીર તેને પ્રોત્સાહિત કરવા માટે જોવા મળતી નથી હજારો તકરીરો તેના ઉપર આપવામાં આવે છે અને લાખો પત્રિકાઓ તેના પ્રોત્સાહન માટે લોકોમાં વહેચવામાં આવે છે કે આશુરામાં રોઝો રાખો અને તેના જેવી બીજી બાબતો. જયારે કે આખ��� વર્ષમાં બીજા ઘણા દિવસો છે જેમાં રોઝો રાખવો ખુબ વધારે ફઝીલત ધરાવે છે, જેમ કે ૨૭ રજબ, પરંતુ શા માટે તેના બાબતે એક પણ પત્રિકા કે તકરીર તેને પ્રોત્સાહિત કરવા માટે જોવા મળતી નથી આ દર્શાવે છે કે આ એક રાજનૈતિક બાબત છે, જેનો મૂળ મકસદ લોકોનું ધ્યાન ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતથી હટાવવાનું છે અને તેને બરકતવાળો સમજવાનું છે. હું નથી જાણતો કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ કેવી રીતે રસુલે અકરમ હ.મોહમ્મદ (સ.અ.વ.)નો સામનો કરશે જયારે કે તે દિવસ કે જે દિવસે તેમનો નવાસો શહીદ કરવામાં આવ્યો તેને મુબારક દિવસ જાણતો હોય.\nતેથી ઉપરોક્ત કારણોને ધ્યાનમાં રાખીને અમે શીયાઓ કહીએ છીએ કે અશુરના દિવસના રોઝાની પાછળ બની ઉમય્યાનું કાવતરું છે અને તેને મુબારક દિવસ ગણવો તે ફક્ત શીયાઓનો વિરોધ નથી પરંતુ રસુલે અકરમ (સ.અ.વ.)નો વિરોધ છે.\n- સૈયદ બાકીર અલ કઝવીની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tamara-sarirma-posak-tatvo-ni-unap/", "date_download": "2019-07-19T20:41:38Z", "digest": "sha1:KBDY4HQY7X4ZEMD62RV64GS6WPLWABW5", "length": 26914, "nlines": 106, "source_domain": "blog.dealdil.com", "title": "તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ", "raw_content": "\nHome Gujarati Articles તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે...\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના આ 9 લક્ષણો છે. તો ચાલો તમને તેના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ.\nસ્વસ્થ અને નિરોગી શરીર માટે પૌષ્ટિક તત્વો ખુબજ જરૂરી છે. જો તમારા શરીરને ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો ન મળે તો કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તથા શરીરની મુશ્કેલીઓ થવા લાગે છે. આવા પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીથી ચામડીની સમસ્યા, અપચો, વાળનું ખરવું, શરીરમાં કમજોરી, આંખોનું તેજ ઓછું થવું, (આંખોની દ્રષ્ટિ ઓછી થવી) યાદ શક્તિમાં ઘટાડો થવો, ( ભૂલવાની બીમારી) જેવી કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ અને આવી દરેક સમસ્યાઓને તમારું શરીર જાતે જ તમને સંકેત આપીને બતાવી દયે છે. જેને તમારે ઓળખતા શીખવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીને લીધે શું તકલીફ થાય છે.\n૧.) કેલ્શ્યમની ઉણપ કે ખામી.\nકેલ્શ્યમ એક એવું પૌષ્ટિક તત્વ છે કે જે તમારા શરીર માટે ખુબજ જરૂરી તત્વ છે. બીજા પૌષ્ટિક તત્વોની માફક તમારા ભોજન કે આહારમાં કેલ્શ્યમની પણ અહમ ભૂમિકા રહેલી છે. હાડકાના મજબુત બંધારણ માટે અને દાંતોની મજબુતાઈ માટે કેલ્શ્યમ ખાસ જરૂરી છે. કેલ્શ્યમની ઉણપથી તમારા શરીરમાં સંવેદનશીલતા, હાડકાની નબળાઈ, માંસપેશીઓમાં સમન્વયની કે સ્થિરતાની સમસ્યા થવા લાગે છે. તમારી ઉંમર વધવાની સાથે આ મુશ્કેલીઓમાં કે સમસ્યાઓમાં વધારો થાય છે, જેથી શરીરના કષ્ટમાં વધારો થાય છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે દૂધ, કેળા, અંજીર, લાલ મરી આઠથી દસ દાણા સુકો મેવો લેવો જોઈએ.\n૨.) આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ.\nઆયર્ન એટલે કે લોહ તત્વ પણ તમારા શરીર માટે ખુબજ જરૂરી છે. લોહ તત્વ લોહીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી લોહીના પૂરવઠામાં વધારો થાય છે. લોહ તત્વની ઉણપથી કે ખામીથી એનીમિયા થઇ જાય છે. આ સિવાય તેની ખામીથી નખ અને તમારા ચહેરા પર પીળાશ દેખાવા લાગે છે. આંખોની આજુ બાજુ કાળા કુંડાળા થવા લાગે છે. અવાર નવાર ખુબજ થાક વર્તાવા લાગે છે. સામાન્ય થોડુક કામ કરતા પણ થાકી જવાય છે. આ બધી સમસ્યાઓ (સીમટમ્સ) બતાવે છે કે તમારા શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ કે ખામી છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ખજુર, કાળી દ્રાક્ષ, તથા કેમિકલ વગરનો દેશી ગોળ. આ ઉપરાંત તમે રાત્રે એક ચમચી દેશી ગોળ એક વાટકામાં લઇ તેમાં ગોળ ડૂબે તેટલું પાણી નાખી, સવારે નરણા કોઠે તેને પી જવું.\n૩.) ફોલિક એસિડની ખામી.\nગર્ભ ધારણ કરતા પહેલા મહિલાઓને ફોલિક એસિડનો વધારાનો ખોરાક લેવાની સલાહ ચિકિત્સક પણ આપે છે. જો શરીરમાં ફોલિક એસિડની ખામી હોય તો તેના કારણથી વાળ ખરી જવા, શરીરમાં તણાવનું રહેવું (ડિપ્રેશન), નકારાત્મક વિચારો આવવા, ભૂખ ઓછી લાગવી, ગભરાટ થવો, અનઅપેક્ષિત ઝાડા – ઉલટી થવા, થાક લાગવો, શરીરમાં નબળાઈ આવવી વગેરે જેવા લક્ષણો જણાવે છે કે તમારા શરીરમાં ફોલિક એસિડની ઉણપ છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં શતાવરી, કાળા કઠોળ, બ્રોકોલી, એવાકાડો, લીલા કઠોળ, પાંદડા વાળા લીલા શાકભાજી, બીટ, બદામ, અખરોટ, સ્ટ્રોબેરી, નારંગી, તરબૂચ વગેરે જેવા ખાદ્ય પદાર્થો આહારમાં લેવા જોઈએ.\n૪.) વિટામીન “A”ની ખામી.\nWHO (હુ) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ વિટામીન “A” ની ખામીને લીધે નાના બાળકોની આંખોની રોશની દિવસે ને દ��વસે ઘટતી જાય છે. જેથી નાના બાળકો વિટામીન “A”ની ઉણપને કે ખામીને લીધે અંધત્વનો ભોગ કે શિકાર સૌથી વધુ થઇ રહ્યા છે. જો ગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરમાં વિટામીન “A”ની ઉણપ હોય તો તેની અસર ગર્ભમાં રહેલા બાળકના આંખોની રોશની પર પડે છે. આ સિવાય જો વિટામીન “A” ની ખામી હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. હૃદય, ફેફસા અને કીડનીને પણ અસર કરે છે. શરીરમાં નવા કોષનાં ઉત્પાદનમાં ઘટ આવે છે. ગળામાં, છાતીમાં અને પેડુમાં ઇન્ફેકશન થવાની શક્યતાઓ વધી જાય છે.આ સિવાય ચામડી સુકી થવાની શક્યતાઓ રહે છે. અને પ્રજોત્પાદનમાં ખામી સર્જાય છે. બાળકોના વિકાસમાં અવરોધ ઉભો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં માખણ, દૂધ, ચીઝ, પપૈયું, પાકી કેરી, બ્રોકોલી, ગાજર, પમ્પ્કીન વગેરે ખાદ્ય પદાર્થો લેવા જોઈએ. જો વિટામીન “A” પુરતા પ્રમાણમાં લેવામાં આવે તો ફેફસા અને પ્રોસ્ટેટનું કેન્સર થતા અટકાવે છે.\n૫.) વિટામીન “B”ની ખામી.\nવિટામીન “B” ને વિટામીન બી કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. આ વિટામીન B કોમ્પ્લેકસના પેટા પ્રકાર પણ છે. જેમાં વિટામીન B-1, વિટામીન B-2, વિટામીન B-3, વિટામીન B-6, વિટામીન B-7, વિટામીન B-9 અને વિટામીન B-12 હોય છે. આ બધા જ વિટામીન તમારા શરીર માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. માથાના વાળ ખરવાની બાબતનું મુખ્ય કારણ શરીરમાં ફોલિક એસીડની ખામી સાથે વિટામીન B-12 ની ઉણપ પણ જવાબદાર છે. વિટામીન B-1 ની ખામીથી બેરીબેરી, વિટામીન B-3 ની ઉણપથી ડાયેરિયા, ડિમેન્શિયા અને ચામડીની સમસ્યાઓ થાય છે. વિટામીન B-9 ની ઉણપથી તમારું મગજ કમજોર પડે છે, યાદ શક્તિમાં ઘટાડો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં દહી, દૂધ, ચીઝ, સોયાબીનમાંથી બનેલી વસ્તુઓ, ઓટમીલ વગેરે પદાર્થો ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ. જો દહીં લો ફેટ વાળું હોય એટલે કે ગાયના દૂધનું બનેલું દહીં હોય તો તે વધારે સારું માનવામાં આવે છે.\n૬.) વિટામીન “D”ની ખામી.\nકાઉન્સીલના કહેવા મુજબ વિટામીન “D” વિશ્વ ભરના લોકોમાંથી લગભગ 50% લોકોમાં વિટામીન “D”ની ઉણપ કે ખામી જોવામાં આવી છે. વિટામીન “D”ની ઉણપથી હાડકાને સંબંધિત કેટલીય સમસ્યાઓ કે મુશ્કેલીઓ થઇ રહી છે. તેમાં સૌથી સામાન્ય સમસ્યા ઓસ્ટીયોપોરોસીસ મુખ્ય છે. વિટામીન “D” શરીરના હાડકાના બંધારણ માટે ખાસ જરુરી છે. તમે ટટાર કે સીધા ઉભા રહી શકો છો તો તેનું મુખ્ય કારણ તમારા શરીરના હાડકાનું બંધારણ ખુબજ મ��બુત છે. પણ જો તમારા શરીરના હાડકા નબળા, પોચા કે નરમ હોય તો તમે સીધા કે ટટાર ઉભા ન રહી શકો, ત્યારે સમજી લેવું કે તમારા શરીરમાં વિટામીન “D”ની ઉણપ છે. જો શરીરમાં વધારે પડતા વિટામીન “D”ની ખામી સર્જાય તો કેન્સર અને ડાયાબીટીસ થવાની પણ શક્યતા રહે છે. આ ખામીને દુર કરવા માટે સૌથી સારો અને ખર્ચ વિનાનો સરળ ઉપાય એટલે વહેલી સવારનો કુમળો તડકો. તમારા શરીર પર વહેલી સવારનો કુમળો તડકો પડવાથી તમારા શરીરના હાડકા આપોઆપ મજબુત બને છે કારણ કે વહેલી સવારના સૂર્યના કુમળા તડકાથી તમારા શરીરમાં વિટામીન “D” આપોઆપ બને છે. આ ઉપરાંત દૂધ, દહીં, ચીઝ, ઓરેન્જ જ્યુસ, મોસંબીનો રસ વગેરે પદાર્થનો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન “D” મળે છે. ઉપરાંત મશરૂમમાંથી વિટામીન D-2 મળે છે. એક ખાસ અને અગત્યની સુચના કે વહેલી સવારનાં કુમળા તડકા સિવાય વિટામીન “D”ની કોઇપણ મેડીકલી દવા લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે.\nજો તમારૂ પાચનતંત્ર નબળું પડી ગયું હોય તો સમજવું કે તમારા શરીરમાં ફાઈબરની ઉણપ છે. આ ફાઈબરની ખામીથી તમે જે આહાર લ્યો છો તેનું આસાનીથી પાચન થઇ શકતુ નથી. આ ઉપરાંત પેટને લગતી બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યાઓ પણ વધારે ગંભીર થતી જાય છે. ખાસ કરીને 50 વર્ષની ઉમર પછી તમારા શરીરમાં જો ફાઈબરની ઉણપ હોય તો તે ખુબજ નુકશાન કારક થઇ શકે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા આહારમાં પેર, સ્ટ્રોબેરી, એવાકાડો, સફરજન, કેળા, રાસબરી, બ્લ્યુ બેરી અને બ્લેક બેરી, ગાજર, બીટ, વાલ બ્રોકોલી, ઓટ, પોપકોર્ન, બદામ, શક્કરીયા એટલે કે રતાળુ ગાજર, ડાર્ક ચોકલેટ વગેરે લેવા જોઈએ. વજન ઘટાડવામાં, લોહીમાં સ્યુગરનું પ્રમાણ ઘટાડવામાં અને કબજિયાતમાં આ ફાઈબર ખુબજ ઉપયોગી છે.\nદરેક વ્યક્તિના શરીરમાં સોડીયમ સંવેદનાઓને વધારવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં સોડીયમની ખામી થઇ જાય તો તેના કારણથી તમારી સુંઘવાની અને સ્વાદ પારખવાની સંવેદના ઓછી થઇ જાય છે. જેથી કોઇપણ પ્રકારનો સ્વાદ તમે આસાનીથી પારખી શકતા નથી. તમે માનતા હશો કે સોડીયમ એટલે કે મીઠું પણ ના, ખરેખર એવું નથી. સોડીયમ એટલે કે મિનરલ મતલબ કે ખનીજ તત્વો. સામાન્ય રીતે આ મિનરલ વત્તા – ઓછા પ્રમાણમાં દરેક ખાદ્ય પદાર્થમાંથી મળી શકે છે. અથવા ફૂડ પેકેટમાં બહારથી તેમાં ઉમેરવામાં આવે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં સેલરી, બીટ, દૂધ, વગેરેનો ઉપયોગ કરવો જો��એ. 75% સોડીયમ તમે જે પ્રોસેસ ફૂડ એટલે કે પેકેટ ફૂડ અને કેન ફૂડ ખાઓ છો તેમાં વધારે પડતું સોડીયમ હોય છે. જયારે તમે જે મીઠું ખાઓ છો તેમાં સોડીયમ અને ક્લોરાઈડ બંને હોય છે. વધારે પડતા સોડીયમથી હૃદયને અને કીડનીને નુકશાન થવાની શક્યતા પણ રહે છે.\nઆ બધી મુશ્કેલીઓ સિવાય પણ વ્યક્તિના શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપના બીજા પણ કેટલાક લક્ષણો જોવામાં આવે છે. જેમાં શરીરમાં કમજોરી, તણાવ, થાક લાગવો, વાળનું ખરવું, અપચો, ઊંઘ ન આવવી, હૃદયને લગતી સમસ્યા, શરીરના સાંધાઓમાં દુ:ખાવો થવો, હાડકામાં નબળાઈ, વગેરે જેવી તમારા શરીરને લગતી કેટલીય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. આ બધી સમસ્યામાંથી કોઇપણ સમસ્યા તમારા શરીરમાં થાય ત્યારે તમારું શરીર તમને આગોતરી જાણ કરે છે જેને સમજી ઓળખી તમારે તુર્તજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.\nમોટા ભાગની આ ઉણપ કે ખામીને દુર કરવા માટે જુદા જુદા પ્રકારના પૌષ્ટિક તત્વોવાળા ખોરાકની સાથે – સાથે તેને લગતા પૂરક ખોરાકનો પણ આહારમાં ઉપયોગ કરવો જોઈએ.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleએક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ થઇ જાય છે\nNext articleઆદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nશું તમે જાણો છો લગ્નની કાયદાકીય ઉંમર ભારત કરતા ચીનમાં વધારે...\nઉંદરે કરી હાઈપ્રોફાઈલ ચોરી જે થઈ ગઈ કેમેરામાં કેદ, જાણો ઉંદરે...\nચેતવણી હોવા છતાં ખોલી 2000 વર્ષ જૂની રહસ્યમય કબર, અંદરનું દ્રશ્ય...\nએર ઇન્ડિયાની મહિલા કર્મચારી ૮ મહિનાથી છે ગુમશુદા, જયોતિષની વાતોમાં આવીને...\nગરમીથી બેહાલ આ ગાયોની હાલત જોઇને દુનિયા રહી ગઈ દંગ, પળભરમાં...\nતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ...\nસાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે...\nતમે ટ્રેનના આ 11 હોર્નનો અર્થ જાણો છો \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nરીંગણમાં છુપાયેલા છે આરોગ્ય માટેના આ 5 ગુપ્ત રહસ્ય\nતમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે તમારી આંખોની પાપણો\nલસણથી નીખરશે તમારી ત્વચા જાણો ચોંકાવનારા આ ફાયદાઓને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/n-raghuraman/news/the-important-weapon-of-war-is-trust-and-patience-1562897641.html", "date_download": "2019-07-19T21:04:18Z", "digest": "sha1:LNK5BSQHB3FHJM74GADE3ZBT7KNSSUDQ", "length": 10317, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The important weapon of war is trust and patience|યુદ્ધનું મહત્વપૂર્ણ હથિયાર ભરોસો અને ધૈર્ય", "raw_content": "\nમેનેજમેન્ટ ફંડા / યુદ્ધનું મહત્વપૂર્ણ હથિયાર ભરોસો અને ધૈર્ય\nઆ હેડલાઈન વાંચીને જો તમે એવું અનુમાન લગાવી રહ્યા છો કે, નીચે કદાચ વર્લ્ડકપ ક્રિકેટમાં ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં ધૈર્યની કમીના કારણે તેના ધરાશાયી થવા વિષે તમને વાંચવા મળશે, તો તમે નિરાશ થશો. એ વાત સાચી છે કે, હું ભારતીય ટીમનો પ્રશંસક છું પણ માત્ર 'જીતનાર' ભારતીય ટીમનો પ્રશંસક નથી. મેં આજે મારુ ધ્યાન એક એવી વ્યક્તિ પર કેન્દ્રિત કર્યું છે જે એક કે બે નહિ પણ સતત 29 મહિનાથી એ તાકતવર લોકો ની વિરુદ્ધમાં લડી રહ્યો હતો જે એક પારંપરિક ભારતીય માધ્ય વર્ગના પરિવારનો ઓક્સિજન (પગાર વાંચો) બંધ કરવા પર તુલ્યા હતા.\nઆ લડાઈ 2015માં એ વખતે શરૂ થઇ જયારે બોમ્બે પોર્ટ ટ્રસ્ટે પોતાના 9500 કર્મચારીઓને પોતાના આધાર નંબરની જાણકારી જમા કરાવવા કહ્યું. તેમાંથી લગબગ બધા એ જાણકારી આપી દીધી બસ કેટલાંકને બાદ કરતા, જેમાંથી એકે આ 'મનફાવ્યું ફરમાન' સમજ્યું હતું. શરૂઆતમાં લેગભગ 30 લોકોએ પોતાના આધારની જાણકારી આપવાની ના કહી. નોટિસ મોકલવામાં આવી અને ત્રીજી નોટિસમાં કહેવાયું કે જો જાણકારી નહિ આપે તો પગાર ���ાપી લેવામાં આવશે. ત્યારબાદ માત્ર પાંચ જ કર્મચારી હતા, જે આ દબાણ પછી પણ ડગ્યા ન હતા.\nતેમાંથી એક હતા ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના 49 વર્ષીય રમેશ કુરહાડે. કુરહાડેની આ લડાઈ ત્યારે શરૂ થઇ જયારે આધાર પર એક ઐતિહાસિક નિર્ણય આવ્યો હતો જેમાં કહેવાયું હતું એ, સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે આધાર બેઝડ ઓળખ અનિવાર્ય હશે પણ, ખાનગી ઉપયોગ માટે આધારની અનિવાર્યતા રોકવાની વાત કરવામાં આવી હતી. કુરહાડેનો મામલો આ બીજા ભાગ સાથે જોડાયેલો હતો કેમ કે, તેનો સવાલ હતો કે, હું નોકરી કરું છું તેના બદલામાં પગાર મેળવું છું અને આ કોઈ સરકારી યોજના નથી તો શા માટે મારે આધાર આપવું જોઈએ ઘણા કર્મચારીઓએ યુનિયનના સક્રિય સભ્ય અને ટ્રેડ યુનિયન લીડર ડૉ. દત્તા સામંતના પાક્કા સમર્થક રહ્યા, કુરહાડેએ પોતાના દમ પર 'મનફાવ્યાં ફરમાન' વિરુદ્ધ લડાઈ કરી અને ગયા મહિને તેમની જીત થઇ.\nએક મિલ મજૂરના દીકરાના રૂપે કુરહાડે યાદ કરે છે કે, જયારે તેઓ માત્ર 12 વર્ષના હતા ત્યારે 1982માં સામંતના નેતૃત્વમાં કાપડ મિલન મજૂરોની વર્ષ લાંબી ચાલેલી લડાઈમાં તેમના પાછળ ચાલી નીકળ્યા હતા. એ જ સમય હતો જયારે કુરહાડેએ ડૉ. સામંત પાસેથી શીખ મેળવી કે જો કોઈ મજૂરને લડાઈ લડવી છે તો તેના ઘરમાં ઓછામાં ઓછું છ મહિનાનું કરિયાણું હોવું જોઈએ. તેમણે 2015માં પહેલી નોટિસ મળ્યાથી માંડીને જુલાઈ 2016માં પગાર સંપૂર્ણ રીતે બંધ થયો ત્યાં સુધી બને એટલું કરિયાણું ઘરમાં ભેગું કરી લીધું હતું.\nતેમનો પગાર બંધ થઇ જતા અન્ય ચાર સાથીઓએ પણ દબાણમાં આવીને પોતાની જાણકારી આપી દીધી અને તેઓ એકલા લડનાર બચી ગયા. 2016-17 દરમિયાન કુરહાડેએ પોર્ટ ટ્રસ્ટ સાથે સતત પત્ર વ્યવહાર કર્યો, પરિણામ એ આવ્યું કે જાન્યુઆરી 2018માં એક રિટ દાખલ કરવામાં આવી. તેમના સિવાય બધાએ હાથ ઊંચા કરી લીધા હતા. નવેમ્બર 2018માં અંતરિમ આદેશમાં બોમ્બે હાઇકોર્ટે બોમ્બે પોર્ટ ટ્રસ્ટને કુરહાડેને પગાર આપવાનું શરૂ કરવાનો હુકમ આપ્યો હતો અને 20 જૂન 2019ના રોજ પૂર્ણ આદેશ આપ્યો અને કહ્યું કે, તેને 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે. કુરહાડેએ કહ્યું કે, તે આધાર આપવાની વિરુદ્ધમાં એટલે હતા જે કારણે તેના સંરક્ષક હતા. જો તેનો ઉપયોગ પગાર માટે કરવામાં આવે છે તો તે ગોપનીયતાનો ભંગ છે. તે કહે છે, 'મારી લડાઈ આધારના ઉપયોગના સિદ્ધાંત મુદ્દે હતી.' એક ઉદાહરણ કાયમ કરનાર નિર્ણય માટે તેમની સિદ્ધાંતની આ લડાઈ તેમનની કંપની ક્યારેય નહિ ભૂલે. ફં��ા એ છે કે, જો તમે પોતાના સિદ્ધાંતો કે અધિકારોની લડાઈ શરૂ કરવાના છો તો તમને ઉદ્દેશ્ય પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ એટલું જ નહીં સંપૂર્ણ ધૈય હોવું જોઈએ.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/khetar-ma-ugai-avi-pahad-jevdi-kobi/", "date_download": "2019-07-19T21:15:29Z", "digest": "sha1:NW5CPJAG4LE3CJUBNJ76NZUA7RBRJOC7", "length": 9430, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "ખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો...", "raw_content": "\nHome અજબ ગજબ ખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે...\nખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો…\nબ્રિટનના એક 75 વર્ષના ખેડૂતે 30 કિલોની કોબી ઉગાડીને કરી દીધા બધાને હેરાન. અત્યારે આ કોબીનાં ફોટાઓ સોસીયલ મીડિયા ઉપર બહુ શેર થઇ રહયા છે જેને જોઇને આખી દુનિયા થઇ ગઈ હેરાન.આ ખેડૂતનું નામ ઈયાન છે.ઈયાને ઉગાડેલી આ કોબીનું પ્રદર્સન નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શો માં કર્યું હતું.\nપછી આ કોબીનાં લીધે તેમને પુરસ્કાર પણ આપવામાં અવિયું હતું.શો માં આવેલા લોકોએ આ ખેડૂતને ઘણી શાબાશી આપી હતી.ખેડૂત ઈયાનને ભારી-ભરખમ શાકભાજી ઉગાડવામાં મહારત હાસિલ છે.એં પહેલા પણ પોતાના હાથનો કમાલ દેખાડી ચૂકયા છે.એં ઘણા કિલોની શાકભાજી ઉગાડી ચૂકયા છે.\nએંના પછી નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શોનું યોજના કરવામાં અવિયું હતું.આ શો દરમિયાન ઈયાને 30 કિલો વજનની કોબી પ્રદર્સનમાં મુકી હતી.શોમાં આવેલા લોકોએ ઈયાનના આ જાદુની બહુ તારીફ કરી હતી.ઈયાનનું કહેવું છે કે એને આ કોબી પ્રકૃતિક રૂપ થી ઉગાડી હતી.આ કોબીને ઉગાળવામાં એમને ઘણો સમય લાગીયો હતો.ઈયાને કહયું કે અત્યારે તે કોબીજ નહિ પણ બીજી ઘણી શાકભાજી ઉગાડી રહયા છે.જે બધાથી અલગ અને સવથી ભારે હશે.સવથી ભારે કોબી ઉગાડવાનનો રેકોડ અમેરિકાના સ્કોટ રોબના નામે છે.આ કોબીનો વજન 62 કીલોગ્રામ હતો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો…\nNext articleદિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર સફેદ, ફોટાઓ જોઇને થઇ જશો વિચલિત…\nજુવો આ દેશની મોંઘવારીનું લેવેલ, લકજરી ગાડીની કિમતમાં મળે છે માત્ર 2 જ તરબૂચ…\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે છે હેલીકોપ્ટર, જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…\nલાખોમાં છે આ હેડફોનની કીમત, અવાજ એવો કે સાંભળતા જ થઇ જશો મંત્રમુગ્ધ…\nTruecaller પર DGP ની નકલી આઈડી બનાવી કરતા હતા આવું કામ,...\nપાંચ બાળકોની માં પ્રેમી સાથે ફરાર, પત્ની ને શોધવા નીકળેલા પતિ...\nતમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે તમારી આંખોની પાપણો\nઆ મંદિરમાં પુરુષોને જવાની છે મનાઈ, પ્રવેશ કરવા માટે કરવો પડે...\nઆ ઘરમાં એક બે નહિ પરંતુ 200 આત્માઓ રહે છે, એક...\nફક્ત એક રસ્તાએ બનાવી દીધી તકદીર, હવે સ્વર્ગ જેવો દેખાય છે...\nશહીદ શ્યામબાબુના દર્શનો માટે ઉમટી પડી ભીડ, સ્મૃતિ ઇરાની રહી હાજર…\nસોના સાથે તુલના થાય છે આ લોહીની, છતાં પણ શુંકામ જોખમમાં...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nલવ મેરેજ કર્યા પછી, છોકરાના કરવામાં આવી રહ્યા હતા બીજા લગ્ન...\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \nમોજ મસ્તી કરવા ગયેલા પ્રવાસીઓએ સમુદ્ર કિનારે જોયું કઈક એવું, કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/benefits-of-having-steam-on-face/", "date_download": "2019-07-19T21:17:47Z", "digest": "sha1:U6IUUDS3SXANZOYYOTIDBTPTDMXX53SW", "length": 4546, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Benefits Of Having Steam On Face - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nવરાળ લેશો તો ચહેરા પર આવશે ગજબનો નિખાર, ત્વચાને પણ થશે અનેક લાભ\nત્વચાની સુંદરતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તમારે પ્રાકૃતિક ઉપચાર અજમાવવા જોઇએ. સ્કિન પર સ્ટીમ લેવી ખૂબ જ ફાયદાકારક હોય છે, કોઇ પણ પ્રકારના\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/super-30-hrithik-roshans-upcoming-movie-box-office-prediction-99829", "date_download": "2019-07-19T20:33:35Z", "digest": "sha1:7XCLAIBOHG33URQOERRX7IRIWPBGK6DO", "length": 7668, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "super 30 hrithik roshans upcoming movie box office prediction | Box Office Prediction : હ્રિતિકની સુપર 30ની ઓપનિંગનું અનુમાન - entertainment", "raw_content": "\nBox Office Prediction : હ્રિતિકની સુપર 30ની ઓપનિંગનું અનુમાન\nસુપર 30 બોક્સ ઑફિસ પરનું અનુમાન સમીક્ષકોએ આ ફિલ્મને સારા રિવ્યૂઝ આપ્યા છે. સુપર 30 કોચિંગ ક્લાસીસના સંચાલક આનંદ કુમારની લોકપ્રિયતા આ ફિલ્મને લાભ અપાવી શકે છે.\nઅઢી વર્ષના લાંબાગાળા પછી હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 શુક્રવારે 12 જુલાઇના રિલીઝ થઈ રહી છે. હ્રિતિક આ પહેલા 2017ની ફિલ્મ કાબિલ દ્વારા મોટા પડદા પર જોવા મળ્યો હતો. અઢી વર્ષનો સમય ઓછો નથી હોતો, જો કે હ્રિતિકના ચાહકો તેના કમબૅકની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. હ્રિતિક આ વખતે એક જુદા પ્રકારની ફિલ્મ દ્વારા દર્શકો વચ્ચે આવી રહ્યો છે.\nસુપર 30 પટનાના કૉચિંગ સંચાલક આનંદ કુમારની બાયોપિક પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ માટે હ્રિતિકે પોતાનામાં ઘણાં ફેરફારો કર્યા છે. હ્રિતિકની આ પહેલી ફિલ્મ છે જે બાયોપિકના આધારે બની છે અને તે પણ એક લિવિંગ પર્સનાલિટીના પાત્રમાં જોવા મળશે. પોતાના પાત્ર માટે હ્રિતિકે પોતાને ટેન કર્યો છે અને લહેકો પણ ભોજપુરી કર્યો છે. સુપર 30થી ટ્રેડને ઘણી આશાઓ છે. જાણકારો માને છે કે ફિલ્મ પહેલા દિવસે 12-15 કરોડ કમાઇ શકે છે. હ્રિતિકની છેલ્લી ફિલ્મોનો ટ્રેન્ડ જોતાં સુપર 30ને આટલી ઓપનિંગ મ��ે તેવી આશા છે.\nસુપર 30 વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. સમીક્ષકોએ ફિલ્મને સારા રિવ્યૂઝ આપ્યા છે. સુપર 30નો કૉચિંગ સંચાલક આનંદ કુમારની લોકપ્રિયતાનો કારણે લાભ મેળવી શકે છે. હ્રિતિકની છેલ્લી ફિલ્મ કાબિલ વર્ષ 2017ના જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 10.43 કરોડની ઓપનિંગ મળી હતી અને 126.85 કરોડનું લાઇફ ટાઇમ કલેક્શન મળ્યું હતું.\nઆ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય\n2016માં આવેલી મોહેનજો દડોએ 8.87 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે ફિલ્મ 58 કરોડની આસપાસનું કલેક્શન મેળવી શકી હતી. 2014માં રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગએ 27.54 કરોડનું કલેક્શન પહેલા દિવસે કર્યું હતું. 2013માં હ્રિતિકની સુપરહીરો ફિલ્મ ક્રિષ રિલીઝ થઈ, જેણે 24.25 કરોડની ઓપનિંગ લીધી હતી, જ્યારે 240.50 કરોડનું લાઇફ ટાઇમ કલેક્શન કર્યું હતું.\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \nજ્યારે થઈ હતી રણબીર અને રણવીરની મુલાકાત...\nSuper 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/ochhi-ungh-lenar-purushoma-radayrogno-humlo/", "date_download": "2019-07-19T20:42:50Z", "digest": "sha1:GWI2UTFMCTRY556PSFGVTYEGXP5LAU7P", "length": 11362, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "એક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ થઇ જાય છે", "raw_content": "\nHome Gujarati Articles એક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ...\nએક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ થઇ જાય છે\nજો તમે રાતના ઓછી ઊંઘ કરતા હશો તો તે તમારા માટે ખતરાની ઘંટડી બની શકે છે. પાંચ કલાકથી ઓછી ઊંઘ કરનાર આધેડ ઉંમરના પુરૂષોમાં હૃદયરોગનો હુમલો કે સ્ટ્રોકનો હુમલો આવવાનો ખતરો ડબલ થઇ જાય છે. આ વખતના અભ્યાસમાં 50 વર્ષની ઉમરના પુરૂષો પર આ ખતરાનો અભ્યાસ કરતાએ વાતનો સ્પષ્ટ પુરાવો મળ્યો હતો કે ઓછી ઊંઘ લેનાર વ્યક્તિનો સંબંધ ભવિષ્યમાં દિલની બીમારી સાથે સંકળાયેલ છે.\n૧.) ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ લેવી ખાસ જરૂરી છે.\nઆમ જુઓ તો 6 થી 7 કલાકની ઊંઘ સ્ત્રી અને પુરૂષ બંને માટે ખુબજ જરૂરી છે. જો પુરતી માત્રામાં ઊંઘ લેવામાં ન આવે તો સ્ત્રી કે પુરૂષ બંનેના આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે. પણ આ અભ્યાસમાં ખાસ કરીને એ વાતનો ખુલાસો થયો છે કે પુરૂષો પર ઓછી ઊંઘ લેવાથી શું અસર થાય છે.\n૨.) દિલની બીમારીનો ખતરો.\nસ્વીડનની યુનીવર્સીટી ઓફ ગોથેનબર્ગના પ્રોફેસર મોઆબેંગટસનના કહેવા મુજબ, “કામ – કાજમાં ખુબજ વ્યસ્ત રહેતા લોકોને એમ લાગે છે કે ઊંઘ કરવી એ સમયનો બગાડ કરવાની વાત છે. પરંતુ એક અભ્યાસ મુજબ ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને ભવિષ્યમાં દિલની બીમારી થવાનો ખતરો થઇ શકે છે. 1993ના વર્ષમાં આ અભ્યાસમાં ભાગ લેવા માટે 1943માં જન્મેલ અને ગોથેનબર્ગમાં રહેતા પુરૂષોની 50% વસ્તીમાંથી આવા લોકોને રેન્ડમલી પસંદ કરવામાં આવ્યા હતા કે જેઓ જરૂરિયાત કરતા ઓછી ઊંઘ કરતા હતા.\n૩.) ઓછી ઊંઘ લેવાથી બ્લડ પ્રેશરની તકલીફની શક્યતા.\nએક અભ્યાસમાં જોવા મળ્યું છે કે રાતના 5 કલાક કે તેથી પણ ઓછી કલાક ઊંઘ લેનાર પુરૂષોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, જાડાપણું, શારીરિક કામ કરવાની ક્ષમતામાં ઘટાડો અને નિંદર ન આવવાની ફરિયાદ ધ્યાનમાં આવી છે. પ્રોફેસર મોઆબેંગટસનના કહેવા મુજબ આ અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ઊંઘ દરેક વ્યક્તિ માટે ખાસ જરૂરી છે. જો જરૂરી માત્રામાં – પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવામાં ન આવે તો તેના માટે તે ખતરાની ઘંટડી થઇ શકે છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleજો તમારા શરીરમાં જોવા મળે આ 6 લક્ષણો તો સમજવું કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે\nNext articleતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nમહિલા કમીશને રેપ બાબતમાં ડીજીપીને મોકલી નોટીસ, જેનું કારણ હતું કઈક...\nકોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું...\nહવે તમે પણ ઘરે બનાવો મસાલા “ચણા દાલ વડા”\nસવારે ઉઠવાના છે 5 શ્રેષ્ઠ ફાયદા, જાણી લેશો તો ક્યારેય પણ...\nતમારા શરીરની સંભાળની સાથે સાથે “ડેન્ગ્યું” ની બીમારીમાં પણ તમારું રક્ષણ...\nપાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય…\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા...\n“માં” એરપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n૧૨/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\nઅંકલ સેમ ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે પોતાના શરીરનું વજન ઘટાડે છે...\nસાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/09/representative-of-uae-crown-prince-worships-tungnath/", "date_download": "2019-07-19T21:38:58Z", "digest": "sha1:KYHZ3CJ2DJJMEKDIX563LMYRWI7XCB6Z", "length": 11576, "nlines": 136, "source_domain": "echhapu.com", "title": "આસ્થા: UAE ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ અલી રાશિદનો તુંગનાથ મંદિરમાં હવન", "raw_content": "\nઆસ્થા: UAE ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ અલી રાશિદનો તુંગનાથ મંદિરમાં હવન\nઉત્તરાખંડમાં આવેલું ભગવાન તુંગનાથનું મંદિર એટલું તો પ્રસિદ્ધ છે કે UAEના ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ મોહમ્મદ અલી રાશિદ અલ બાર અહીં આવીને પૂજાવિધિ અને હવન કરી ગયા ��તા.\nદહેરાદૂન: યુનાઇટેડ આરબ અમિરાતના (UAE) ક્રાઉન પ્રિન્સ શેખ ખલીફા બિન ઝાયદ અલ નહ્યાનના પ્રતિનિધિ મોહમ્મદ અલી રાશિદ અલ બારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ તુંગનાથ મંદિરમાં પૂજાવિધિ કરી હતી. ગત શનિવારે તેઓએ નવી દિલ્હીથી અહીં ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચ્યા હતા અને અહીંની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.\nઅલી રાશિદે અહીં હવન પણ કર્યો હતો અને ભગવાન તુંગનાથને ચાંદીની છત્રી અને છડી અર્પણ કરી હતી. અલી રાશિદે બાદમાં કહ્યું હતું કે તેઓ આ મંદિરની ભવ્યતાથી તેમજ તેના સૌંદર્યથી અતિશય અભિભૂત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ભગવાન તુંગનાથ પ્રત્યે અખૂટ આસ્થા ધરાવે છે.\nઉત્તરાખંડના ઉખીમઠમાં આવેલા તુંગનાથના મંદિરે જવા જ્યારે અલી રાશિદ દિલ્હીથી દહેરાદૂન પહોંચ્યા ત્યારે ત્યાં બદ્રીનાથ-કેદારનાથ ધામના પદાધિકારીઓ અને જીલ્લા પ્રશાસનના અધિકારો તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીંથી તેઓ મોટરમાર્ગે ચોપતા ગયા હતા અને ત્યાંથી ત્રણ કિલોમીટર ઘોડા પર બેસીને તુંગનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં તેઓ બે કલાક રોકાયા હતા અને વિશેષ પૂજામાં હિસ્સો લીધો હતો.\nઆ પ્રસંગે તુંગનાથ મંદિરે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલી રાશિદ શનિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે દિલ્હી પરત થવા માટે તુંગનાથ મંદિર પરિસરથી રવાના થઇ ગયા હતા.\nઅલી રાશિદ UAEના ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ હોવા ઉપરાંત અબજોપતિ ધંધાદારી પણ છે. તેઓ 583 કરોડ ડોલરની રેવન્યુ ધરાવતી EMAAR પ્રોપર્ટીઝના સંસ્થાપક છે. આ ઉપરાંત અલી રાશિદ દુનિયાની સહુથી ઉંચી ઈમારત 829 મીટરની ઉંચાઈ ધરાવતા બુર્જ ખલિફા તેમજ ધ દુબઈ મોલના ડેવલોપર પણ છે.\nUAE ક્રાઉન પ્રિન્સ અલ નહ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મિત્ર પણ છે અને હાલમાં જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત UAEમાં પ્રથમ હિંદુ મંદિરની સ્થાપનાની મંજૂરી માટે પ્રિન્સ અલ નહ્યાને ઉત્સાહપૂર્વક ભૂમિકા ભજવી હતી. અગાઉ તેઓ UAEમાં થયેલી મોરારિબાપુની કથામાં પણ ઉપસ્થિત રહ્યા હતા.\nવિક્રમ: ભગવાન કેદારનાથના દર્શન કરવા આ વર્ષે રેકોર્ડતોડ શ્રદ્ધાળુઓ આવ્યા\nUAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે\nમસ્કત: ‘રણમાં જળ તું’ – અરબસ્તાનની મરુભૂમિનું એક રસપ્રદ પ્રવાસ વર્ણન\nટ્યુનિશિયા Emirates એરલાઈન્સથી નારાજ છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/iranian-boats-attempted-to-seized-british-oil-tanker-1562872096.html", "date_download": "2019-07-19T21:03:06Z", "digest": "sha1:SIPZTGB3DWLKKYUF2BAQWIPTU7AXXBAI", "length": 8334, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Iranian boats attempted to seized British oil tanker|ત્રણ ઇરાની બોટે બ્રિટનના ઓઈલ ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો", "raw_content": "\nબદલો / ત્રણ ઇરાની બોટે બ્રિટનના ઓઈલ ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો\n4 જુલાઈએ બ્રિટને ઈરાની ઓઇલ ટેન્કરને કબજામાં લીધું હતું\nઅમેરિકી વિમાને ઘટનાનો વીડિયો બનાવ્યો, ઈરાનનો ઇનકાર\nરોયલ નેવીના યુદ્ધજહાજે ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો\nડેવિડ ડી. કિર્કપેટ્રિક, લંડન: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ગુરુવારે હથિયારોથી સજ્જ 3 ઈરાની બોટે ગલ્ફના જળક્ષેત્રમાં બ્રિટનના એક ઓઈલ ટેન્કરને કબજામાં લેવાનો પ્રયાસ કર્યો. જોકે રોયલ નેવીના એક યુદ્ધજહાજે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બ્રિટને આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતા ઈરાનને વિસ્તારમાં સ્થિતિ સામાન્ય કરવામાં મદદ કરવા આગ્રહ કર્યો હતો. બીજી બાજુ બે અમેરિકી અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે ઇરાને હોર્મુજના અખાતથી પસાર થઈ રહેલા બ્રિટિશ હેરિટેજ ઓઈલ ટેન્કરને રસ્તો બદલવા અને તહેરાન નજીક સમુદ્રી ક્ષેત્રમાં રોકાવાનો આદેશ આપ્યો હતો. એક અમેરિકી વિમાને આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.\nહોર્મુજ વિસ્તારમાં 2 મહિનામાં 6 ઓઈલ ટેન્કર પર હુમલા થયા\nપર્સિયન ગલ્ફમાં સ્થિત હોર્મુજ વિસ્તારમાં મે અને જૂન મહિનામાં 6 ઓઈલ ટેન્કર પર હુમલા થઇ ચૂક્યા છે. તેમાં 2 બ્રિટનના સામેલ છે. અમેરિકા આરોપ મૂકી ચૂક્યું છે કે આ ટેન્કરો પર હુમલા માટે ઈરાની સેનાએ સમુદ્રી સુરંગનો ઉપયોગ કર્યો. જોકે બ્રિટને પોતાનાં ટેન્કરો પર થયેલા હુમલા માટે ઈરાનને જવાદાર ઠેરવ્યું હતું. ઈરાને આરોપો ખોટા ગણાવ્યા હતા.\nઅમેરિકા પોતાનાં ટેન્કરોને ગલ્ફમાં એસ્કોર્ટ કરશે\nઅમેરિકી રણનીતિ નિષ્ણાતો કહે છે કે આ ઘટનાઓથી પશ્ચિમમાં તણાવ વધશે કેમ કે ઈરાન ગલ્ફમાંથી ઓઈલના સપ્લાયમાં અવરોધ પેદા કરવા માગે છે. ઈરાનને લાગે છે કે તે આવી ઘટનાઓથી ટ્રમ્પના ઉપર પ્રતિબંધ હટાવવા માટે દબાણ બનાવી શકે છે. બીજી બાજુ અમેરિકી સેનાએ કહ્યું કે તે સહયોગી દેશો સાથે ટેન્કરોને એસ્કોર્ટ કરવાનું શરૂ કરશે.\nગલ્ફમાં સ્થિતિ ગંભીર, અમે મધ્યસ્થતા કરવા તૈયાર\nરશિયાના ઉપવિદેશમંત્રી રયાબોવે કહ્યું કે ઓઈલ ટેન્કરને લઇને આવતા સમાચારો ચિંતા વધારનાર છે. તેનાથી સંબંધિત દેશો વચ્ચે સીધા ટકરાવની સ્થિતિ પેદા થશે. સ્થિતિ એટલી બગડી છે કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ગલ્ફમાં સતત આવી ઘટનાઓથી ત્યાં નેવિગેશન પર માઠી અસર થઇ શકે છે. આ સમસ્યાને ઉકેલવા માટે રશિયા મધ્યસ્થતા કરી શકે છે.\n-4 જુલાઇએ બ્રિટિશ રોયલ નેવીએ ઇરાની સુપર ટેન્કર ગ્રેસ વનને જિબ્રાલ્ટરમાં કબજામાં લઈ લીધું હતું. આરોપ હતો કે ટેન્કર સીરિયા જઈ રહ્યું હતું.\n-ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ બ્રિટનને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેણે ઓઈલ ટેન્કરને કબજામાં લેવાના બદલામાં પરિણામો ભોગવવા પડશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/children-who-stay-in-excessive-cleanliness-they-are-at-risk-of-developing-cancer-1562653287.html", "date_download": "2019-07-19T21:11:26Z", "digest": "sha1:BN3LASB2BL5T7KOBQWTMMEYNNFQHWVSG", "length": 6285, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Children who stay in excessive cleanliness they are at risk of developing cancer|વધુ પડતી ચોખ્ખાઈમાં રહેનારાં બાળકને કેન્સર થવાનું જોખમ રહેલું છે, 0થી 4 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે", "raw_content": "\nરિસર્ચ / વધુ પડતી ચોખ્ખાઈમાં રહેનારાં બાળકને કેન્સર થવાનું જોખમ રહેલ��ં છે, 0થી 4 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે\nહેલ્થ ડેસ્કઃ બાળક જ્યારે નાનું હોય ત્યારે બીમાર પડવાનું જોખમ વધી જતું હોય છે. બાળક બીમાર ન પડી જાય એ માટે માતા-પિતા તેની પૂરી કાળજી લેતાં હોય છે. ટેક્નોલોજી અને અવેરનેસ વધવાની સાથે લોકો બાળકને જીવાણુ અને ચેપથી દૂર રાખવાના દરેક પ્રયત્નો કરે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, જે લોકોને બાળપણમાં જીવાણુઓથી દૂર રાખીને ઈન્ફેક્શનથી બચાવવામાં આવ્યા હોય છે, આગળ જઇને તેમને લ્યુકેમિયા (બલ્ડ કેન્સર) થવાનું જોખમ રહે છે.\nઅભ્યાસના આ તારણ પાછળનું કારણ એ છે કે, જન્મ્યા પછી એક વર્ષની અંદર જે બાળક ઈન્ફેક્શનનો સામનો કરે છે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જાય છે. નેચર રિવ્યૂઝ કેન્સર નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ અનુસાર, અક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એ બાળકોમાં વધારે જોવા મળે છે. આ કેન્સર થવા માટે બે સ્ટેપ જવાબદાર હોય છે.\nપહેલું સ્ટેપ જન્મ લેતા પહેલાં જિનેટિક મ્યૂટેશન એટલે કે જીન્સમાં આવતો ફેરફાર અને બીજો સ્ટેપ બાળપણમાં આગળ જઇને કેટલાક ઈન્ફેક્શન્સ, જે બાળપણમાં વધુ પડતા ચોખ્ખા રહેવાથી થાય છે. કારણ કે, બાળપણમાં તેનાં શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વિકસી નથી શકતી.\nસરળ શબ્દોમાં અભ્યાસનો અર્થ જણાવીએ તો, જે બાળકો પહેલાં વર્ષમાં વધુ પડતી ચોખ્ખાઈમાં રહે છે અને તેમને જીવાણુઓથી સુરક્ષિત રાખવામાં આવે છે તેમનામાં લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા થવાની શક્યતા વધારે રહે છે. આ એક એવું કેન્સર છે જે 0થી 4 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે. આ કેન્સર બહુ ઝડપથી વધે છે અને બાળક માટે જીવલેણ સાબિત થાય છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/barkha-bisht-as-jashoda-ben/?doing_wp_cron=1563568454.0388588905334472656250", "date_download": "2019-07-19T20:34:14Z", "digest": "sha1:BTC53VEUQRD5PSMFUD6AFXF37QEJJTWW", "length": 6132, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Barkha Bisht As Jashoda Ben - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nપીએમ મોદીના જીવનમાં આ છે સૌથી મોટો વિલન, બાયોપિકમાં હશે મહત્વની ભુમિકા\n7 જાન્યુઆરીના રોજ વિવેક ઓબેરોયે પીએમ મોદીની બાયોપિકનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ કર્યુ તે બાદથી ફિલ્મને લઇને નાની-મોટી જાણકારીઓ સામે આવતી રહે છે. આ જ કડીમાં\nપીએમ મોદીની બાયોપિકને લઇને થયો મોટો ખુલાસો, આ જાણીતી એક્ટ્રેસ બનશે હીરા બા\nનિર્માતા સંદીપ સિંહના લેજન્ડ સ્ટુડિયોઝના બેનર હેઠળ બની રહેલી પર્ધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની કાસ્ટમાં વધુ એક મોટુ નામ જોડાયું છે. આ જાણીતી કલાકાર પ્રધાનમંત્રી નરેનદ્ર\nહવે સામે આવશે પીએમ મોદીના પત્નીની કહાની, આ એક્ટ્રેસ બનશે જશોદાબેન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીની ભુમિકા ભજવી રહ્યાં છે. વિવેક ઓબેરોય પીએમ મોદીના લુકમાં\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/keri-chhundo-recipe.html", "date_download": "2019-07-19T20:29:56Z", "digest": "sha1:YFX5VIDZYVN2GH5NUSXC3RXVXSLXD7CQ", "length": 3370, "nlines": 59, "source_domain": "www.khanakhazana.org", "title": "કેરીનો છૂંદો-ગોળનો | Keri Chhundo Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n5 કિલો રાજાપુરી કેરી\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક કલાક આથી રાખવું. પછી છીણને નિચોવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં કેરીનું છીણ અને ગોળને ભાંગીને નાંખી બે-ત્રણ કલાક રહેવા દેવું. જેથી ગોળ ઓગળી જશે. પછી તેને ગેસ ઉપર મૂકવું. ગોળનો રસો જાડો થાય એટલે મરચું નાંખી, હલાવી, ઉતારી લેવું. છૂંદો ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવો.\nનોંધ – તડકા-છાંયડાના છૂંદાને થતાં વધારે દિવસ લાગે છે. વળી સખત તડકાની ઉણપ હોય તો છૂંદો થઈ શકતો નથી. તેથી આ જાતનો છૂંદો બનાવવો અનુકૂળ પડે. ગોળને બદલે ખાંડનો છૂંદો આ રીતે બનાવી શકાય. ફરાળમાં ઉપયોગ કરવો. હોય ત��� હળદર નાંખવી નહિં અને મીઠાંને બદલે સિંધવનો ઉપયોગ કરવો. ખાંડેલું જીરું અને તજ-લવિંગનો ભૂકો નાંખી શકાય.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=214", "date_download": "2019-07-19T20:34:13Z", "digest": "sha1:FLM7YTMZDKIVZ5FCWKVXJE5XLXEUBY4B", "length": 22273, "nlines": 64, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nઅબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.)\nઅમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો ઈસ્લામી સંસ્કૃતિમાં અને ખાસ કરીને શીઆ સંસ્કૃતિમાં ઘણી વધારે જોવા મળે છે. આ તે વાતની દલીલ છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વસી હોવાના અકીદાનું મુળ તમામ શીઆ સમાજોમાં કેન્દ્રસ્થાને છે અને ઐતિહાસિક ચળવળો અને રાજનૈતીક ફેરફારોની તેના ઉપર કોઈ અસર થઈ ન હતી.\nજે કિતાબની ઓળખાણ અમે ‘આફતાબે વિલાયત’ના આ અંકમાં કરાવી રહ્યા છીએ તે પણ આજ વિષય ઉપર લખાયેલી એક પ્રાચીન કિતાબ છે કે જેનું નામ ‘કિતાબુ-અલ-વસીય્યહ’ અને તેના લેખક જનાબ ઈસા બિન મુસ્તફાદ બજલી છે. (અરબીમાં અલ મુસ્તફાદ અલ બજલી) કે જેઓને સાતમાં ઈમામ હઝરત મુસા કાઝીમ (અ.સ.)ના ખાસ સહાબીઓમાં ગણવામાં આવે છે.\nઆ કિતાબની મૂળ પ્રત હાલ પ્રાપ્ય નથી. પરંતુ આ કિતાબમાંથી હદીસો આપણી મોઅતબર કિતાબોમાં નકલ કરવામાં આવી છે. જેમકે સેકતુલ ઈસ્લામ કુલૈની (ર.અ.)ની મહામુલ્ય કિતાબ ‘અલ કાફી’, સૈયદ શરીફ રઝીની લખાયેલી ‘ખસાએસે અમીરૂલ મોઅમેનીન’, સૈયદ ઈબ્ને તાઉસની ‘તરાએફ’, અલી બિન યુનુસ બયાઝી આમેલીની ‘અસ સેરાત અલ મુસ્તકીમ’ વિ.\nહવે 12 સદીઓ પછી, એક વર્તમાન સમયના સંશોધક જનાબ શૈખ કૈસ અત્તારે ઉપરોકત સ્ત્રોતોમાંથી 36 હદીસો લીધેલ અને ઉમદા કિતાબ ‘કાફી’ સાથે તેની સરખામણી કરી અને સંશોધન કરનારાઓ માટે તેને રજુ કરી છે. જનાબે અત્તારે એક વિગતવાર પ્રસ્તાવના લખી છે કે જેમાં આપે આ કિતા�� અને તેના લેખક બાબતે રેજાલના આલીમોના મંતવ્યોને રજુ કર્યા છે અને તેનું પૃથ્થકરણ કર્યું છે.\nઆ પ્રસ્તાવના પછી તેમણે કિતાબુલ વસીય્યહમાં 36 હદીસો વર્ણવી છે. જેમકે અમે વર્ણવી ચુકયા છીએ કે માનનીય સંશોધકે આ હદીસોને પ્રાપ્ત કરવા માટે છ કિતાબો ઉપર ભરોસો કર્યો છે. તે કિતાબોના નામો આ મુજબ છે.\n1) ‘મિસ્બાહુલ અન્વાર’ (જે હજુ સુધી છપાણી નથી, આથી તેની હાથે લખાયેલી ત્રણ પ્રતો કે જેનું લેખકે અવલોકન કર્યું હતું. તેની વિશિષ્ટતાઓ પ્રસ્તાવનામાં વર્ણવવામાં આવી છે.)\n2) કિતાબે તર્ફ: જે વર્તમાનમાંજ આજ સંશોધકની મહેનતોથી લોકોની નજર સમક્ષ આવી છે અને તેની છ પ્રતોની ખાસિયતોનું વર્ણન કરવામાં આવ્યું છે.\n3) બાકીની 4 કિતાબો કાફી, ખસાએસ, ઈસ્બાતુલ વસીય્યહ અને અસ સેરાત અલ મુસ્તકીમની છપાયેલી પ્રતો ઉપર ભરોસો કરવામાં આવ્યો છે.\nઅહીં તે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 12 મી સદીના ખુબજ પ્રખ્યાત મોહદ્દીસ મરહુમ સૈયદ હાશીમ બહેરાની એ પોતાની કિતાબ ‘અત્તોહફતુલ બહીય્યતો ફી ઈસ્બાતિલ વસીય્યહ’ માં કિતાબે તર્ફ માંથી 21 હદીસો વર્ણવી છે કે જેમાંથી 20 હદીસો ઈસા બિન મુસ્તફાદની કિતાબમાંથી વર્ણવવામાં આવી છે અને આ કિતાબ તરફ પણ તેઓ રજુ થયા છે. રસપ્રદ વાત એ છે કે આ કિતાબમાં દરેક અરબી લખાણ ઉપર એઅરાબ લગાવવામાં આવ્યા છે અને દરેક હદીસ હેઠળ અલગ-અલગ પ્રતોમાં જોવા મળતો તફાવત અને હદીસના સ્ત્રોતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.\nઆવો આપણે આ ખુબજ મહત્ત્વની અને બહુમુલ્ય કિતાબની અમુક હદીસો ઉપર ઉડતી નજર નાખીએ જેથી તેના વિષયોથી ફાયદો પ્રાપ્ત કરી શકાય.\n1) ઈસા બિન મુસ્તફાદ એ ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને ઉમ્મુલ મોઅમેનીન મોહસીનાએ ઈસ્લામ હઝરત ખદીજા (સ.અ.)ના ઈસ્લામ લાવવાની પરિસ્થિતિ અને શરતો બાબતે સવાલ કર્યો. ઈમામ કાઝીમ (અ.સ.) એ તેનો જવાબ પોતાના માનનીય પિતાની રિવાયત વડે આપ્યો. આ પવિત્ર હદીસમાં તૌહીદ, નબુવ્વત અને મઆદ ઉપર 12 મુદ્દાઓ, એહકામ અને અખ્લાક બાબતે 16 મુદ્દાઓ, ઈમામત, તવલ્લા અને તબર્રા ઉપર 10 મુદ્દાઓ છે. ત્યાં સુધી કે તેમાં એ બાબતો પણ મૌજુદ છે કે જે હજુ સુધી બની નથી અને તે કે પવિત્ર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ હઝરત ખદીજા (સ.અ.) પાસેથી અહદ અને વાયદો લીધો હતો કે તેઓ વિલાયતે અલી (અ.સ.)નો સ્વિકાર કરશે.\n2) મદીનએ મુનવ્વરા હિજરત કર્યા પછી અને જંગે બદ્ર માટે નિકળતી વખતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મુસલમાનો પાસેથી બય���ત લીધી, તે સમયે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને એકાંતમાં અમુક વાતોનું વર્ણન કર્યું અને આપ (અ.સ.) પાસેથી તે વાયદો લીધો કે તે બાબતોને છુપી રાખશે. ત્યાર બાદ બીજી એક બેઠકમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.), જનાબે ઝહરા (સ.અ.) અને જનાબે હમ્ઝા (અ.સ.)ને બોલાવ્યા અને તે બન્નેને વિનંતી કરી કે તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના હાથો ઉપર બયઅત કરે અને ત્યારે આ આયતે કરીમા નાઝીલ થઈ. ‘યદુલ્લાહે ફવ્ક અયદીહીમ.’\n3) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તમામ લોકો પાસેથી એક એક કરીને એહલેબૈત (અ.મુ.સ.) માટે બયઅત લીધી અને તેજ દિવસથી ખાનદાને નૂરની વિરૂધ્ધ લોકોના દિલોમાંથી કીનો અને દુશ્મની જાહેર થવા લાગી.\n4) હઝરત હમ્ઝા (અ.સ.)ની શહાદતની રાત્રીએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ આપના માટે ઈસ્લામના એહકામ અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું. જેમાં તૌહીદ, નુબુવ્વત અને મઆદ સંબંધે 9 મુદ્દાઓ હતા અને 10 મુદ્દાઓ ઈમામત અને વિલાયત સંબંધિત હતા. હઝરત હમ્ઝા (અ.સ.) એ પણ ઘણી વાર ઈમાન અને આ બાબતો સાચી હોવાનું એઅલાન કર્યું.\n5) આ હદીસમાં રસુલે અકરમ (સ.અ.વ.) એ પોતાના ભરોસાપાત્ર અને આદીલ સહાબીઓ જનાબે સલમાન (અ.ર.), જનાબે અબુઝર (અ.ર.) અને જનાબે મિકદાદ (અ.ર.) માટે ઈસ્લામી શરીઅત અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું જેમાં 8 મુદ્દાઓ તવહીદ, નબુવ્વત અને કુરઆને કરીમ તેમજ કઝા અને કદર સંબંધિત હતા. 18 મુદ્દાઓ ઈમામતના વિષય ઉપર હતા. 23 મુદ્દાઓ અખ્લાક અને એહકામ સંબંધિત હતા. 5 મુદ્દાઓ એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની મોહબ્બત સંબંધિત હતા. 6 મુદ્દાઓ કુરઆને કરીમનો સંબંધ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે સંબંધિત અને 7 મુદ્દાઓ મઆદના વિષય ઉપર આધારિત હતા.\nઆ હદીસની શરૂઆતમાં હઝરત મુરસલે આઅઝમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ઈસ્લામની શરતો અને શરાએઅ અસંખ્ય છે. પછી આપ (સ.અ.વ.) એ ઉપરોકત 67 મુદ્દાઓને ખુબજ ટૂંકમાં પરંતુ સાર્વત્રિક રૂપે વર્ણવ્યા.\nઆ કિતાબ (કિતાબુલ વસીય્યહ) જેના પાના ઓછા છે પરંતુ અર્થસભર (વસ્તુ વિચારોથી ભરેલી) છે. તેમાં ઝબાને વહી થકી આપણા સુધી તે રિવાયતો પહોંચી છે કે જેમાં નબુવ્વતના શરૂઆતના દિવસો અને આપ (સ.અ.વ.)ની દુન્યવી ઝીંદગીના અંતિમ દિવસોની જાણકારી આપવામાં આવી છે કે જેને બની ઉમય્યા અને બની અબ્બાસના ઝાલીમો અને અત્યાચારી રાજાઓએ મીટાવી દેવાની બનતી કોશિશો કરી હતી.\nઆ ‘ઉસુલ’ તે 400 ઉસુલોમાંથી છે કે જેના વિષયોમાં સુવ્યવસ્થા અને સુસંગતતા જોવા મળે છે. ઉસુલે દીનમાં સૌથી મહત્ત્વનો ઉસુલ એટલે કે ઈમામત અને વિલાયતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અત્યંત ભાર મુકવામાં આવ્યો છે. તેથી અલગ અલગ પાસાઓના આધારે આ ઉસુલને 400 ઉસુલોમાં એક આગવું સ્થાન અને ભરોસો પ્રાપ્ત છે. આ બહુમુલ્ય ઉસુલ અને જેની કદર ન કરવામાં આવી તેવી રિવાયતો આપણા સુધી એક એવી વ્યક્તિ દ્વારા પહોંચી છે જેમનું માનનીય નામ ઈસા બિન મુસ્તફાદ હતું કે જેમના વિષે એક સ્થાન ઉપર ખુદ ઈમામે કાઝીમ (અ.સ.) ફરમાવે છે:\n‘તમારી તમામ કોશિશોનો આધાર ઈલ્મ છે. ખુદાની કસમ તમારો સવાલ ફકત અને ફકત ઉંડુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હોય છે.’\nએક બીજી જગ્યાએ ઈમામે કાઝીમ (અ.સ.) એ ફરમાવ્યું:\n તમે તમામ બાબતોમાં ઉંડો અભ્યાસ કરો છો અને જ્યાં સુધી તેને પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી ચૈન નથી લેતા.’\nઈસા એ અરજ કરી: મારા માઁ-બાપ આપના ઉપર કુરબાન થાય હું ફકત તેજ બાબતો વિષે સવાલ કરૂં છું જે મારા દીનના માટે ફાયદાકારક હોય અને દીન સમજવા માટે સવાલ કરૂ છુ જેથી કરીને પોતાની જેહાલતના કારણે ગુમરાહ ન થઈ જાવ. પરંતુ તમારા સિવાય બીજુ કોણ છે કે જે મને આ બધી બાબતોથી માહિતગાર કરે\nઅલબત્ત એ વાત ધ્યાનમાં રહે કે ઈસાએ આમાંથી ઘણી હદીસો પોતાના પિતા અલ મુસ્તફાદ પાસેથી સાંભળી છે કે જેઓ ઈમામ સાદિક (અ.સ.)ના વિદ્યાર્થીઓમાંથી હતા. શકય છે કે ઈસા (અ.ર.) એ ઈત્મીનાન કરવા માટે અથવા વધારે સમજણ માટે અથવા વધારે સ્પષ્ટતા માટે આ પવિત્ર રિવાયતોને પોતાના ઝમાના ઈમામ એટલે કે ઈમામે કાઝીમ (અ.સ.)ની ખિદમતમાં રજુ કરી હશે અને આપ (અ.સ.) પાસેથી તેનું સમર્થન ચાહ્યું હશે.\nતેથી અલ્લામા બયાઝી આમેલી (અ.ર.) પોતાની કિતાબ ‘અસ સેરાત અલ મુસ્તકીમ’માં કિતાબ ‘અલ વસીય્યત’ની રિવાયતનો સાર રજુ કર્યા બાદ લખે છે કે:\n‘હું આ પ્રકરણમાં રિવાયતોનો સાર રજુ કરૂં છું જેથી અકલમંદ લોકો તેનાથી હિદાયત પ્રાપ્ત કરી શકે. હું આ હદીસોના વર્ણન થકી બરકત પ્રાપ્ત કરૂં. તેને ફેલાવવા થકી અલ્લાહ તઆલાની બારગાહમાં નઝદીકી પ્રાપ્ત કરૂં છું. કારણ કે આ હદીસોમાં દિલોમાં જે કંઈપણ દર્દ હોય તેની શિફા છે અને જે કોઈ તે બાબતોમાં સંશોધન ઈચ્છતો હોય તેને જોઈએ કે તેમના ઉપર ભરોસો કરે.’\n(અસ સેરાત અલ મુસ્તકીમ, ભા. 2, પા. 40)\nશૈખ બયાઝી કે જે 9 મી સદી હિજરીના અગ્રણી મુતકલ્લીમ હતા, તેમની આ ગવાહી સંશોધકો માટે પૂરતી છે કે જેથી તેઓ એ વાતને સમજી લે કે કેટલું અમુલ્ય મોતી અને કેવી મહાન દૌલત તેમના હાથોમાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા પ્રાચીન મોહદ્દીસોના અથાગ પ્રયત્નો થકી આ બહુમુલ્ય દૌલત આટલી સરળતાથી ���પણા સુધી પહોંચી છે. અમે અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરીએ છીએ કે તેમની પવિત્ર રૂહો તેમના મૌલાના દસ્તરખાન ઉપર તેમના ઈલ્મોથી માલામાલ થાય.\nનોટ: આ ટૂંકી પરંતુ મહત્ત્વની કિતાબ હજુ સુધી ફકત અરબી ભાષામાં પ્રાપ્ય છે. અમે આલીમો અને લેખકોને વિનંતી કરીએ છીએ કે તેનો તરજુમો ઉર્દુ ભાષામાં કરે. જેથી ઉર્દુ અને હિન્દી વાંચકો તેનાથી ફાયદો મેળવી શકે અને માલદાર લોકોથી વિનંતી કરીએ છીએ કે તે આ રસ્તામાં ખુલ્લા દિલથી ખર્ચ કરે જેથી કરીને આ કિતાબો અને આ રિવાયતો તેમના માટે આખેરતનું ભાથુ અને બાકેયાતુસ્સાલેહાત બની જાય.\n અમારા ઝમાનાના ઈમામ (અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કર. જેથી અમે તેમની પવિત્ર ઝબાનથી તે પવિત્ર રિવાયતોને સાંભળી શકીએ અને તેમના ઈલ્મ અને મઆરીફથી ફાયદો મેળવી શકીએ. આમીન યા રબ્બલ આલમીન.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/svshth-jivan-shaili-na-badlavo/", "date_download": "2019-07-19T20:47:31Z", "digest": "sha1:ULLASDEDWJWIQGF2GD5YXYYIY2FGLMRI", "length": 10327, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "લાંબુ જીવન જીવવા માંગો છો તો જરૂર કરો જીવનશૈલીમાં આવા બદલાવો", "raw_content": "\nHome Gujarati Articles લાંબુ જીવન જીવવા માંગો છો તો જરૂર કરો જીવનશૈલીમાં આવા બદલાવો\nલાંબુ જીવન જીવવા માંગો છો તો જરૂર કરો જીવનશૈલીમાં આવા બદલાવો\nએક શોધનું માનીએ, તો સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવીને સમય પહેલા મોતના જોખમને તો ઓછો કરી જ શકાય છે, પરંતુ સાથે જ આનાથી ઉમર પણ વધે છે. હારવર્ડ યુનીવર્સીટીની શોધ કહે છે સ્વસ્થ જીવનશૈલી અપનાવાવાળા લોકો વધારે ઉમર સુધી જીવે છે. શોધકર્તાઓનું કહેવું છે કે ખાવા-પીવાનો સંબંધ આપણી ઉમર સાથે જોડાયેલો છે. ખાવા-પીવાનું, રોજનું વ્યાયામ જેવી આદતો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.\nશોધ પ્રમાણે, જે લોકો સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવે છે, એવા ૮૨ ટકા લોકોમાં હર્દય સંબંધી રોગોનો જોખમ રહેતો નથી. સ્વસ્થ જીવનશૈલી અપનાવાવાળા ૬૫ ટકા લોકો કેન્સર જેવી ઘાતક રોગોથી સુરક્ષિત રહે છે.\nશોધકર્તાઓએ શોધમાં એ જોયું કે સમય પર ભોજન કરવાથી, સંતુલિત ભોજન કરવાથી, નશીલા પદાર્થોનું સેવન ન કરવાથી અને દરરોજ વ્યાયામ કરવાવાળા લોકોમાં સમય પહેલા મુર્ત્યુંના ૭૪ ટકા ચાન્સ ઘટી જાય છે. આ શોધને સર્ક્યુલેશન જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.\nશોધ દરમિયાન શોધકર્તાઓએ લગભગ ૭૮,૮૬૫ સ્ત્રીઓના ૩૪ વર્ષના ડેટા અને પુરુષોના ૨૭ વર્ષોના ડેટાની તપાસ કરી છે. શ��ધકર્તાઓએ મેળવ્યું કે જે લોકો ધુમ્રપાન, આલ્કોહોલ અથવા અન્ય નશીલા પદાર્થથી દુર રહ્યા, વજનને સંતુલિત રાખ્યો, દરરોજ વ્યાયામ કર્યું, એ લોકો એવું ન કરવાવાળા લોકોની તુલનામાં ૧૨ વર્ષ વધારે જીવ્યા. તેમજ સ્ત્રીઓ ૧૪ વર્ષ વધારે ઉમર સુધી જીવી. આ અધ્યયનનો ઉદેશ્ય લોકોને સ્વસ્થ્ય જીવનશૈલી મહત્વ સમજાવાનો અને તેના પ્રત્યે જાગૃર્ત કરવાનો છે.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર\n મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ\nNext articleઆ છે એવી ૭ ખોટી વાતો જે દરેક છોકરી પોતાના બોયફ્રેન્ડને જરૂર કહે છે\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nગાડીમાં લીફ્ટ આપ્યા પછી લોકોને નિશાન બનાવતા હતા, ગેંગમાં મહિલાઓ પણ...\nપ્રેમી ડોક્ટરની પત્નીને પ્રેમિકાએ કહ્યું ૧૦ લાખ લઇલે અને પોતાના પતિને...\nસમાપ્ત થયો પ્રતીક્ષાનો સમય, સામે આવી છે રણવીર અને દીપિકાના લગ્નની...\nસોનાના પોલિશવાળી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, કારની ચમકથી બંધ થઇ...\nતમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે તમારી આંખોની પાપણો\nદુબઈમાં રહેવાવાળી ભારતીય છાત્રાની થઈ અમેરિકાના 7 વિશ્વવિદ્યાલયમાં પસંદગી, જણાવ્યું પાછળનું...\nહોલીવૂડની ફિલ્મોના સેક્સી દ્રશ્યો યુવાનો પર કઈ રીતે અસર કરે છે…\nબોયફ્રેન્ડના ઘરની બહાર ડીજે લહીને આવી ગર્લફ્રેન્ડ અને કરવા લાગી ડાન્સ,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે...\nકોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું એટલે કે વાસણોનું...\nહાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/cickets-from-egg/", "date_download": "2019-07-19T21:28:05Z", "digest": "sha1:CLM7ZIITQRVTKICUCWR7D57XGQFG6UJV", "length": 9025, "nlines": 78, "source_domain": "khedut.club", "title": "વાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત", "raw_content": "\nવાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત\nવાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત\nઉત્તર ગુજરાતમાં તીડના ઇંડાઓમાંથી બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત ફેલાઇ છે. સરહદી વાવ સુઇગામના ભારત પાકિસ્તાન સરહદે અડીને આવેલા ગામોમાં રણની કાંધીએ તીડનું આક્રમણ જારી છે. જેને લઈ ખેતીવાડી વિભાગ તેમજ તીડ નિયંત્રણ વિભાગ દ્રારા દવાનો છંટકાવ કરી તીડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 400 હેકટર જમીનમાં તીડ પર દવાનો છંટકાવ કરી નાશ કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે હકીકત તો એ છે કે હવે હજારોની સંખ્યામાં તીડના બચ્ચા પણ જોવા મળી રહ્યા છે.જેને લઈ ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.\nવાવના અસારા, બુકણા, લોદ્રાણી સુઇગામ તાલુકાના જલોયા, મેધપુરા સહિત સરહદી ગામોમાં તીડનું આક્રમણ થયું છે. ત્યારે વાવના અસારા ગામની સમલી સીમમાં તીડ તેમજ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળતા તંત્રની અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ગુરુવારે સવારે સમલી સીમમાં બે જગ્યાએ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળ્યા હતા જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. દરમિયાન શુક્રવારે મોડી સાંજે અસારાની સીમમાં જ્યાં બચ્ચાઓ જોવા મળ્યા હતા ત્યાં તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.\nઅસારા ગામના વિક્રમભાઈ રાજપુતે જણાવ્યું હતું કે “તીડના બચ્ચાનું ઝૂંડ દેખાતાં ગ્રામ સેવકને મોબાઈલ પર જાણ કરી હતી.’ અસારા ગામના અને સમલી સીમમાં રહેતા માનસેગજી રાજપુતે જણાવ્યું હતું કે તીડના ટોળા જોવા મળ્યા છે. દવાનો છંટકાવ કર્યો હતો તીડ મર્યા હતા તેમ છતાં હજારો તીડના બચ્ચા જોવા મળ્યાં છે જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સુરત: પરિણીતાને કુંવારી બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 ઝડપાયા\nNext સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/13/2019/9791/", "date_download": "2019-07-19T21:16:09Z", "digest": "sha1:MN7HIJ4CL3CMZLPYP6EZTTELLTASPTFM", "length": 7258, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રસના ઉમેદવારોની યાદી જાહેર કરી..જેમાં 41ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે.ટીએમસીના વર્તમાન 10 સાંસદો ચૂંટણી નહિ લડે, પણ પક્ષને મજબૂત કરવાનું કાર્ય કરશે…પશ્ચિમ બંગાળમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન કરાશે. .. | Gujarat Times", "raw_content": "\nHome INDIA મમતા બેનરજીએ તૃણમૂલ ક���ંગ્રસના ઉમેદવારોની યાદી જાહેર કરી..જેમાં 41ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં...\nમમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રસના ઉમેદવારોની યાદી જાહેર કરી..જેમાં 41ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે.ટીએમસીના વર્તમાન 10 સાંસદો ચૂંટણી નહિ લડે, પણ પક્ષને મજબૂત કરવાનું કાર્ય કરશે…પશ્ચિમ બંગાળમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન કરાશે. ..\nપશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકો છે. આ 42 બેઠકો પરથી ટીએમસીના ઉમેદવારો ચૂંટણી લડશે. જેમના નામોની યાદી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ જાહેર કરી હતી. ઉમેદવારીમાં મહિલાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 41 ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છોે. જેમાં ચાર સિને અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. મુનમુન સેૈન, નુસરત જહાં, મિમિ ચક્રવર્તી, શતાબ્દી રોય વગેરે અભિનેત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ઓડિસા, આસામ, ઝારખંડ, બિહાર અને આંદામાન નિકોબારની કેટલીક લોકસભા બેઠકો પર પોતાના ઉંમેદવારો ઊભા રાખશે એમ મમતા બેનરજીએ જણાવ્યું હતું.\nPrevious articleબસપાના સુપ્રીમો માયાવતીનું એલાનઃ બસપા કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહિ કરે.\nNext articleઈથિઓપિયાના પાટનગર અદીસ અબાબાથી નૈરોબી જઈ રહેલું ઈથિયોપિયન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન 10 માર્ચના રસ્તામાં તૂટી પડ્યું હતું..\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nપાંચ વરસના શાસનકાળમાં પહેલીવાર વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની...\nધમકીભરી ભાષામાં ચેતવણી આપતા ત્રિપુરાના મુખ્યપ્રધાન\nખુશી કપુર અને આર્યન ખાનને બોલીવુડમાં લોન્ચ કરશે કરણ જોહર\nભાજપના પ્રમુખ અમિત શાહ બુધવારે ભાજપના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ...\nચીને પાકિસ્તાનને વેચી અતિ શક્તિશાળી ટ્રેકિંગ સિસ્ટમ – હવે પાકિસ્તાન હવે...\nશાશ્વત ભાવના સંદેશક દુહા\nલગ્નમાં રક્તદાન, દહેજમાં દષ્ટિદાનઃ વડોદરાના ડો. ભેસાણિયાના સેવાકાર્યને ગિનેસ બુકમાં સ્થાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/index-guj.htm", "date_download": "2019-07-19T21:13:19Z", "digest": "sha1:MWI7MXFM6IVAWLAAJRHY542NDYFIIAFJ", "length": 16802, "nlines": 133, "source_domain": "gujaratindia.gov.in", "title": "Gujarat State Portal | Initiatives", "raw_content": "\nમુખ્‍ય શહેરો અને સ્‍થળો\nહિલ સ્‍ટેશન અને પ્રવાસન ક્ષેત્રો\nકળા સંસ્‍કૃતિ અને જીવનશૈલી\nગુજરાતમાં કેવી રીતે આવશો \nમહિલા અને બાળવિકાસ યોજનાઓ\nવિસ્‍તાર ૧,૯૬,૦૨૪ ચો. કિ.મી.\nમાતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને મુખ્યમંત્રીશ્રીએ શ્રધાંજલિ અર્પણ કરીRead More...\nગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ૧૫ જુલાઇના રોજ સાબરમતી આશ્રમથી નવી દિલ્હી સુધી સીઆરપીએફ જવાનોની સાયકલ રેલી ની ફ્લેગ ઓફ વીધી દ્વારા શરુઆત કરવામાં આવી.Read More...\nરાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગવર્નર ઓ.પી. કોહલીને તેમના કાર્યકાળને પૂર્ણ કરવા બદલ વિદાય આપવામાં આવી.Read More...\nમુખ્યમંત્રી દ્વારા અમદાવાદની હિરામણી સ્કૂલ ખાતે અટલ ટીંકરિંગ લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.Read More...\nગુજરાતના મુખ્યમંત્રી ૧૧ સ્વયંસેવકોને આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ૭ માં ધર્તી રત્ન પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા.Read More...\nવિધાનગૃહની મૂલાકાતે આવેલી માતા-બહેનો સાથે સી.એમ. – કોમન મેનની સહજતાથી સંવાદ સાધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીRead More...\nમુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદમાં રૂ. ૬ કરોડના નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન સંપન્નRead More...\nગાંધીનગરની ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સ ખાતે બે દિવસીય ‘ભારતમાં ડિસેબિલિટી સમાવિષ્ટ આપત્તિ જોખમ વ્યવસ્થાપન’ વિષય પર સેમિનારનો આરંભRead More...\nગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકRead More...\n૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલRead More...\nરૂા. ૭૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ ધરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિRead More...\nસસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ વાળા સ્ટેટ તરીકે ગુજરાત મોડેલ બને તેવા આધાર સાથે રજૂ થયેલું ફોકસડ્ બજેટ:- મુખ્યમંત્રીશ્રીRead More...\nગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ડી.વાય.સી.એમ. શ્રી નિતિનભાઈ પટેલએ ઉંઝામાં એપીએમસીના નવા બજાર યાર્ડ માટે ખાતમહુર્ત કર્યું હતું.Read More...\nમુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં 'જહાના હોસ્પિટલ' તથા 'આઇકોનિક બસ ટર્મિનલ' હેઠળ બાંધકામની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.Read More...\nરાજકોટમાં પાંચ દિવસીય ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર-૪૬મી જુનિયર એકવેટિક ચેમ્પીયનશિપ-૨૦૧૯નો સમાપન સમારોહRead More...\nર૧ મૂક-બધિર બાળકો ગાંધીનગરમાં સી.એમ. હાઉસના મહેમાન બન્યાRead More...\nગુજરાત એસ.ટી. નિગમની એક જ દિવસમાં 84 કરોડના પ્રજાલક્ષી કાર્યોની ભેટRead More...\nગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોગ ડે 2019 ના પ્રસંગે હાજરી આપી હતી.Read More...\nગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠકRead More...\nમુખ્યમંત્રીશ્રીની મૂલાકાતે ર૦૧૮ની બેચના તાલીમી IPS અધિકારીઓRead More...\nગુજરાત રાજ્યના સમાચાર સમાચાર સંચય\nમાતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને મુખ્યમંત્રીશ્રીએ શ્રધાંજલિ અર્પણ કરી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ૧૫ જુલાઇના રોજ સાબરમતી આશ્રમથી નવી દિલ્હી સુધી સીઆરપીએફ જવાનોની સાયકલ રેલી ની ફ્લેગ ઓફ વીધી દ્વારા શરુઆત કરવામાં આવી. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદની હિરામણી સ્કૂલ ખાતે અટલ ટીંકરિંગ લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગવર્નર ઓ.પી. કોહલીને તેમના કાર્યકાળને પૂર્ણ કરવા બદલ વિદાય આપવામાં આવી.\nસમગ્ર સમાચારો પર નજર\nમુખ્‍ય યોજનાઓ અને કાર્યો\nઇ-ગર્વનન્‍સ યોજના અને પ્રારંભ\nશ્રેષ્‍ઠ ઇ-ગર્વનન્‍સની કામગીરી માટે સન્‍માનિત થયેલું ગુજરાત રાજ્ય ઇ-ગર્વનન્‍સ ક્ષેત્રે અસરકારક નીતિઓ અને યોજના થકી દેશના પ્રથમ હરોળના રાજ્ય તરીકે ઉભરી આવ્‍યું છે.... અને વધુ.....\nશૈક્ષણિક કાર્યક્રમો અને પહેલ\n‘સૌને માટે શિક્ષણ’ ના ઉચ્‍ચ ધ્‍યેય સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિરંતર શિક્ષણ અને સાક્ષરતાં અભિયાન નીતિ શિક્ષણનો વ્‍યાપ, શાળાકીય શિક્ષણ અધૂરૂં છોડયાની ટકાવારીમાં ઘટાડો, કન્‍યા કેળવણી ઉપર ખાસ ભાર શિક્ષકોને પ્ર ઉપરાંત અન્‍ય કાર્યક્રમો દ્વારા ગુજરાત...... અને વધુ.....\nકૃષિ-વિષયક યોજનાઓ અને પહેલ\nહરિત ક્રાંતિ અભિયાનમાં મોખરાના સ્‍થાનમાં દ્વીતીય ક્રમે ઉભેલા ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૯.૬ ટકાના વિકાસદર હાંસલ કરી સમગ્ર ભારતમાં ખેત વિષયક વિકાસના કામોમાં મોખરાનું સ્‍થાન મેળવ્‍યું છે. સન ૨૦૦૯ માં ગુજરાતના અન્‍ય રાજ્યોની સરખામણીએ ત્રણ ગણો વધારો પ્રાપ્‍ત ક...... અને વધુ.....\nમહિલા અને બાળવિકાસના યોજનાઓ અને પહેલ\nભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં...... અને વધુ.....\nગ્‍લોબલ વોર્મિંગ : ક્‍લાયમેટ ચેન્‍જ માટે પહેલ\nરાજ્ય સરકારના પર્યાવરણ કામકાજો માટેના વિભાગની કામગીરીમાં સ્‍વાયત સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ સંબંધિત કાર્યો વિકાસ અને સંવર્ધન દ્વારા રાજ્યમાં પર્યાવરણીય વ્‍યવસ્‍થા સંચાલન સુચારું રૂપે ગોઠવાયેલી છે. જેના પરિણામો સકારાત્‍મક આવે છે.... અને વધુ.....\nઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટ અને પહેલ\nગુજરાતનું વિકસ્‍તુ ઇન્‍ફાસ્‍ટ્રકચર એ ખાનગી જનભાગીદારોને આભારી છે. તે એશિયાનું સૌથી મોટું બાંધકામ રોકાણક્ષેત્ર બન્‍યું છે. ગુજરાત પાસે વિકાસ માટેની અસરકારક અને લાભદાયી યોજના છે જેને લીધે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લાભ મળે છે. જેના કારણે ગુજરાત સફળતાના નવા...... અને વધુ.....\nગુજરાત એક નજરે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની વાસ્‍તવિકતા શા માટે ગુજરાત ગુજરાત પ્રવાસન કળા સંસ્‍કૃતિ અને જીવનશૈલી\nરાજ્યપાલ મંત્રીગણ મુખ્‍ય સચિવ મુખ્‍ય ન્‍યાયાધીશ જિલ્‍લા અધિકારી (કલેકટર) જિલ્‍લા વિકાસ અધિકારી\nગુજરાત : રોકાણ માટે માળખાકીય બાંધકામ મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડિંગ્‍સ ફોકસ સેક્ટર્સ રોકાણના ક્ષેત્રો\nમાહિતી મેળવવાનો અધિકાર કાયદો અને નિયમો ટેન્‍ડર્સ અંદાજપત્ર\n© કોપીરાઇટ ૨૦૧૯ ગુજરાત સરકાર.\nમુલાકાતીઓ : 31651197 | ડિસક્લેમર\nસર્વાધિકાર સુરક્ષિત. છેલ્લા સુધારાની તારીખ : 18/07/2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/ma-amrutam-and-ma-vatslay-kard-benifits/", "date_download": "2019-07-19T21:18:33Z", "digest": "sha1:AE5SNYQXEKZM6SOTW5DK4MMXFIWSWSMV", "length": 10551, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "જાણો મા-અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ કયા જિલ્લાએ સૌથી વધુ ઉઠાવ્યો ?", "raw_content": "\nજાણો મા-અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ કયા જિલ્લાએ સૌથી વધુ ઉઠાવ્યો \nજાણો મા-અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ કયા જિલ્લાએ સૌથી વધુ ઉઠાવ્યો \n2 weeks ago ખેડૂત ક્લબ\nગુજરાત સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ ધારક પરિવારને ત્રણ લાખ ની સારવાર નોંધાયેલી હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા મા ���મૃતમ કાર્ડ યોજના નો લાભ લેવા માં અમદાવાદ જિલ્લો અગ્રક્રમે ચાલી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ જિલ્લાના નાગરિકોએ આ કાળજા કી અત્યાર સુધીમાં 300 કરોડની સારવાર મફતમા કરાવી છે.\nઆ માં અમૃત કાર્ડ નો ઉપયોગ ઘણા બધા લોકો કરી રહ્યા છે. અમદાવાદના પરિપેક્ષમાં નજર કરીએ તો અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારના 75485 લોકોને માં અમૃતમ કાર્ડ અને 295674 લોકો ને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 78702 લોકોને માં અમૃતમ કાર્ડ અને 128544 લોકોને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે.\nઆ યોજનાનો લાભ અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારના કુલ 176507 લોકો કરી ચૂક્યા છે. જેમાં સરકાર દ્વારા 282 કરોડ 16 લાખ 84હજાર 148 રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.\nઅમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 73560 લોકોનો આવા કાર્ડ નો ઉપયોગ કરે છે. જેમાં સરકાર દ્વારા 78 કરોડ 89 લાખ 68 હજાર 465 રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. જો હવે શહેર અને ગ્રામ્ય એમ આખા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારી દર્દીઓની મફત સારવાર પેટે 361 કરોડ 6 લાખ 44 હજાર 249 રૂપિયાની સારવાર કરી છે.\nઆ વિશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે કે ગુજરાત સરકારની યોજના સિવાય રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ 3 લાખ 81 હજાર 216 લોકોને ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે. અને હજુ 4454 કાર્ડ પેન્ડિંગ છે અને 34300 લોકોની અરજી રીઝેકટ કરવામાં આવી છે.\nસરકારની આ યોજના માટે અનેક લોકો લાઈન લગાવીને ઊભા છે. જોકે આજે જે લોકો પાસે કાર્ડ છે તેની યોગ્ય સારવાર ન થતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. ત્યારે સરકાર હવે આ યોજનાના યોગ્ય અમલીકરણ માટે કઈ રીતે પગલાં લે છે તેના પર લોકોની નજર મંડરાયેલી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ગુજરાત બજેટ: બેરોજગાર યુવાનો અને ખેડૂત માટે કરવામાં આવી મોટી જાહેરાત. જાણો અહીં\nNext મોદી સરકાર ની પશુપાલકો અને માછીમારોને મોટી ભેટ. આ રીતે મળશે બે લાખ રૂપિયા…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-dinner-menus-in-gujarati-language-1116", "date_download": "2019-07-19T20:33:52Z", "digest": "sha1:73JMHXXDUBLYZCJPXH6G7MS7QPKNC7VX", "length": 5932, "nlines": 131, "source_domain": "m.tarladalal.com", "title": "ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ : Dinner Menus Recipes in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ\nડિનરમાં બનતી પનીર પસંદા ને દાલ મુગલાઈ રેસિપિ\nપનીર પસંદા, પનીર પસંદા, ગાર્લિક ચીઝ નાન, ગાર્લિક ચીઝ નાન,\nભારતીય, મેક્સીકન, લેબેનીઝ રેસિપિ\nભારતીય ડિનર મેનૂ રેસિપિ\nગાર્લિક ચીઝ નાન, પનીર પસંદા, ગાર્લિક ચીઝ નાન, પનીર પસંદા,\nભારતીય અને થાઈ વેજ રેસિપિ\nપૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી , રોટી,\nઆયર્ન ભરપૂર સ્વસ્થ ડિનર મેન્યૂ રેસિપિ\nરોટી, પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી , પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી , સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી, સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી, બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/india/page/4/", "date_download": "2019-07-19T21:01:22Z", "digest": "sha1:6COWBMPLZJMSBAGVX2Z7NHXUYVXV2VXP", "length": 6435, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "INDIA | Gujarat Times | Page 4", "raw_content": "\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nએક દેશ, એક ચુનાવની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, વડાપ્રધાન...\nલોકસભાના નવા સ્પીકર બનશે રાજસ્થાનના સાંસદ ઓમ બિરલા – એનડીએ દ્વારા...\n2005માં અયોધ્યામાં રામ-જન્મભૂમિ સંકુલમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં પ્રયાગરાજની સ્પેશ્યલ અદાલતે...\nઆગામી આઠ વર્ષમાં આખી દુનિયામાં સૌથી વધુ વસ્તી ભારતમાં હશે ..\nભારત-રત્નથી વિભૂષિત ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે માલદીવમાં ક્રિકેટની રમતના પ્રસાર માટે...\nસ્ટુડન્ટસ વિઝા ડે – ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વિઝા મેળવવા માટે...\nભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપ દ્વારા કોલકાતામાં પોલીસ મુખ્યાલયનો ઘેરાવ ..\nમોદી સરકારની કેબિનેટે ત્રણ તલાક બિલને મંજૂરી આપી ..\nભૂતપૂર્વ પ્રધાન અને એલિમ્પિક ખેલાડી કોંગ્રેસી નેતા અસલમ શેર ખાન કહેછેઃ...\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nકોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા અમિત ચાવડાઃ જૂથવાદ ભૂલી બૂથવાદ અપનાવો\nવાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં ભારતના મોટા અને ખ્યાતનામ ઉદ્યોગપતિઓની હાજરીઃ વાઈબ્રન્ટ ગુજરાત...\nભારત સહિત કેટલાક દેશોને ઈમ્પોર્ટ ડયુટી ઓછી કરવાની માગણી સાથે ધમકી...\n‘ઓક્ટોબર’ લવસ્ટોરી નથી, લવ વિશેની સ્ટોરી છેઃ સુજિત સરકાર\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત —...\nવ્હાઈટ હાઉસમાં યોજાયેલી ટેકનોલોજી વિષયક બેઠકમાં સત્ય નાદેલા અને સુંદર પિચાઈને...\nસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મહા અભિયોગ પ્રસ્તાવને ઉપ...\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂત��ૂર્વ મુખ્યપ્રધાન બી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2019/01/03/short-story-6/", "date_download": "2019-07-19T21:14:02Z", "digest": "sha1:AJ4U2DAQNFGAKH3XQ55GKXY5HE4OGVYH", "length": 34525, "nlines": 194, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નજર ભેદ – ફિરોઝ મલેક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનજર ભેદ – ફિરોઝ મલેક\nJanuary 3rd, 2019 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : ફિરોઝ મલેક | 7 પ્રતિભાવો »\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી ફિરોઝ એ. મલેકનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.)\nજય ટેન્શનમાં હોય ત્યારે ખાસ આ બારીનું શરણું લેતો. આજે પણ એમ જ એ બારી ખોલીને બેઠો. સામેની હરોળમાં ઊભેલા મોટા ભાગના ઘરો અજવાળાના સ્પર્શ પામીને પણ ઉઘડ્યાં ન હતા. હા, એક રાજેશભાઈના ઘરનો દરવાજો હજી હમણાં જ સહેજ ખુલ્લો થયો ખરો. રોજની જેમ જ દેશી નસલના પરંતુ ઊંચા, મજબૂત કૂતરાના ગળાનો પટો પકડી, રીતસરની લાતો મારી, એણે કૂતરા પ્રત્યેનો તિરસ્કાર પ્રગટ કર્યો. રાજેશના આવા વર્તન સામે જયને હંમેશા વાંધો હતો. જય ઘણી વાર એના પર ઉકળી ઊઠતો.\n‘અલ્યા, તારામાં તો કંઈ માનવતા જેવું છે કે નહિ મૂંગા જાનવર પર થોડી તો દયા રાખ મૂંગા જાનવર પર થોડી તો દયા રાખ\n પારકી પંચાત માથે પડી છે. આ તો માને મૂકી મીનીને ધાવવા જેવી વાત થઈ ને રમાકાંત સાથે પડોશી સંબંધ અને વળી ભાઈબંધી એટલે મજબૂરીથી આ સોંપણી સ્વીકારવી પડી.’\n‘પણ, હવે મહિના, દિવસોમાં તો રમાકાંત આવશે, નહિ\n‘હા. કાલે જ વોટ્સઅપ પર એની જોડે વાત થઈ. મહિનામાં આવે અને નહિ પણ આવે. એને અગર ત્યાં ગોઠી જાય તો તો બંદો શેનો આવે દીકરાઓનો આગ્રહ છે કે, બાપા રોકાઈ જાય, જોઈએ એ શું ડિસીઝન લે છે.’\n‘દીકરા–વહુ સાથે ફાવી જાય તો હમણાં તો નહિ જ આવે, એવું લાગે છે.’\nત્યાં કૂતરું આગલા બે પગ ઊંચા કરી રાજેશના હાથ ચાટવા લાગ્યો. તેને ધક્કો મારતા – ‘હા, એ સાચું જય. પણ એ ઈંગ્લેંડમાં ભાભી સાથે મજા કરે અને આપણે અહિ આ સજા ભોગવવાની. આ તે કેવું\n‘પણ એની ખીજ આ મૂંગા જાનવર પર કેમ\nબારી પરથી નજર ફેરવી જયે મોબાઈલનનો ડેટા ચાલુ કરી મન પ્રસન્ન કરવા વ્યર્થ પ્રયત્ન કર્યો. મન કશે’ય લાગતું ન હતું.વોટ્સઅપ-ફેસબુકના મેસેજિસમાં એ જ રૂટિન ‘ગુડ મોર્નિંગ’ના લેબલ ચીપકાવેલા ફ્લાવર પોસ્ટર્સ દેખાય રહ્યાં હતા. એનું માથું ભમવા લાગ્યું. ચા હજી આવી ન હતી. ત્યાં લોખંડની જાળીમાંથી ફેરિયાએ ન્યુઝ પેપર સરકાવ્યું. ન્યુઝ પેપર હાથમાં લઈ, એણે હેડલાઈન જોઈ ન જોઈ પાના ફેરવવા લાગ્યો. આંખો અક્ષરોની કાળાશ જ માપી રહી હતી, પરંતુ તેનો અર્થ કે મર્મ ના પામી શકી. કંટાળી એણે છાપું પટક્યું.\n‘લો, ચા પી લો પપ્પા’ કહેતી ધારિણી ચાનો કપ લઈ ઊભી.\n તું આ હાલતમાં ચા લઈને કેમ આવી તારી માને હાથે શું મહેંદી મૂકી છે તારી માને હાથે શું મહેંદી મૂકી છે\n‘મમ્મી જ લાવતી હતી. એ તો હું જ આગ્રહ કરી લઈ આવી.’\n‘સારું ત્યારે, પણ તું ઝટ અહિ બેસ. તું થાકી જશે. તારી હાલત જોઈ છે આજે તારી સોનોગ્રાફી છે. અને કદાચ…. હે ભગવાન આજે તારી સોનોગ્રાફી છે. અને કદાચ…. હે ભગવાન મારી દીકરીને સિઝર ઓપરેશનથી બચાવજે.’\n‘અરે પપ્પા. બહુ ટેન્શન લો છો તમે તો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. બધુ સારું થઈ પડશે.’\n‘હા ચાલ, બહુ ડાહીમા ન થા. સાડા અગિયારની અપોઈન્મેંટ છે. તારી મમ્મીને કહે કે, જલદી તૈયાર થઈ જાય.’\nધારિણીને નવમું બેસી ગયું હતું, તોયે જાત સંભાળતી નથી. શું થશે આ અઠવાડિયા પહેલા જ તો સોનોગ્રાફી પછી એની ડોક્ટરે બીચ ડિલિવરીની સંભાવના બતાવી હતી. મન તો ત્યારથી જ કશે ગોઠવાતું ન હતું. ફૂલ જેવી દીકરીના શરીરને ચીરી નાંખશે તો આ અઠવાડિયા પહેલા જ તો સોનોગ્રાફી પછી એની ડોક્ટરે બીચ ડિલિવરીની સંભાવના બતાવી હતી. મન તો ત્યારથી જ કશે ગોઠવાતું ન હતું. ફૂલ જેવી દીકરીના શરીરને ચીરી નાંખશે તો કેટલી પીડા સહન કરશે મારી દીકરી કેટલી પીડા સહન કરશે મારી દીકરી અગાઉ જ્યારે સ્ટાફમાં વાત કરેલી ત્યારે, પેલા સરોજિની મેમ કેવા બોલી પડેલા. ‘ભાઈ સા’બ દીકરીઓ તો ઘોડિયાઘરથી જ સહનશીલતાનું ઘરેણું લઈને અવતરે છે. સ્ત્રી ચિત્રિણી કે દાક્ષાયણી કેમ ન હોય અગાઉ જ્યારે સ્ટાફમાં વાત કરેલી ત્યારે, પેલા સરોજિની મેમ કેવા બોલી પડેલા. ‘ભાઈ સા’બ દીકરીઓ તો ઘોડિયાઘરથી જ સહનશીલતાનું ઘરેણું લઈને અવતરે છે. સ્ત્રી ચિત્રિણી કે દાક્ષાયણી કેમ ન હોય દુ:ખ તો તેના ભાગ્યમાં ચિત્રાર્પિત જ હોય છે. તમારા પુરુષ વર્ગની હામ તૂટે. અમારી નહિ. ને નવમું બેઠા પછી તો ખાસ ચાલતા ફરતા રહેવું જોઈએ. અને સીઝર ઓપરેશન પણ હવે તો આસાનીથી થઈ જાય છે. ખોટી ચિંતા કરો નહિ.’ છતાં આ પિતાનું મન કેમે’ય કરી શાંત થતું ન હતું.\n‘હું શું કહું છું, સ��ંભળો છો ધારુના સાસુ-સસરા અને રવિકુમાર પણ હોસ્પિટલ આવી ગયા હશે. થોડો નાસ્તો તૈયાર કરી લઉં ધારુના સાસુ-સસરા અને રવિકુમાર પણ હોસ્પિટલ આવી ગયા હશે. થોડો નાસ્તો તૈયાર કરી લઉં\n સાવ ગાંડા જેવી વાતો ના કર. મારી જાનમાં નાચવા નથી જવાનું કે નાસ્તા, પાણી ને… તું તૈયાર થા હવે.ને બે હાથ જોડી પ્રાર્થના કર હરિને…’ પત્ની માટે જયનું આ વર્તન કઈ નવું ન હતું. અપમાનિત બન્ને ચરણો મણમણનો ભાર લઈ કાયમની જેમ બેડરૂમ તરફ ઊપડી ગયા.\nજય બેકાબૂ બનેલા મગજને શાંત કરવા લગભગ હવાતિયા મારવા લાગ્યો. ત્યાં અલમારીમાંથી દરવાજો ખૂલી જતાં ‘ધબ ધબ’ કરી બે ચાર પુસ્તકો અને ફોટો આલ્બમ ફર્શ પર ફસડાઈ પડ્યાં. જયે ફરી પુસ્તકો ગોઠવી દીધા. અને ફોટો આલ્બમ હાથમાં લઈ નજર ફેરવી. પોતાના લગ્નના આલ્બમના પાના ફેરવવા લાગ્યો. મિત્રો સાથે વાતે વળગેલા ખુદને તસ્વીર દર્શાવી રહી હતી.\n‘રવિ અમે તને ગુડ નાઈટ કહીએ છીએ. પણ તું અમને કાયમના ‘બાય બાય’ ના કહી દેતો.’\n‘હોય આશુ. તું રહેવા દે. આમ અટકળ પંચા દોઢસો ના કર. લગ્ન કર્યા છે. બેડરૂમમાં જાઉં છું, પરલોક નહિ કે, ‘બાય બાય’ કરી દઉં.’\n‘તો બરાબર. બાકી તો આમ પણ હવે કાલે જ ખબર પડશે કે, તું ભાભીનો સૈયા થઈને બહાર નીકળશે કે મિત્રોનો અસ્સલ યાર.’\n‘જોઈ લેજો તમે બધા. પત્નીને માથે ચઢાવી ચાલે એ બીજા. પત્ની તો આંખને ઈશારે નાચવી જોઈએ. પતિની પાછળ પાછળ દોડવી જોઈએ. ખબર પડી હું જય છું. પરાજય પામું એ હું નહિ. સમજ્યા હું જય છું. પરાજય પામું એ હું નહિ. સમજ્યા\nજયને હસવું આવી ગયું. આજે બાવીસ વર્ષે ન તો આશુતોષ, મયૂર કે ભરત છે. બધા અમેરિકામાં જઈ બેઠા. હા, પોતે કહેલી વાત આજે પણ અકબંધ હતી જ.\nઆલ્બમ બદલાઈ રહ્યા હતા. અને ફોટો આલ્બમના પાનાઓ એક પછી એક ફરી રહ્યાં હતા.\nત્યાં એક તસ્વીર બોલી ઉઠી.-‘અલા વહુના જીવને આજે જરાયે સારું નથી. એને દવાખાને લઈ જવી પડશે. અને તું આમ નચિંત થઈ બેઠો છે વહુના જીવને આજે જરાયે સારું નથી. એને દવાખાને લઈ જવી પડશે. અને તું આમ નચિંત થઈ બેઠો છે\n‘તો હું શું કરું એને સમજ નથી પડતી એને સમજ નથી પડતી દવા તો ચાલે છે ને દવા તો ચાલે છે ને ને એણે મને કંઈ કીધું ને એણે મને કંઈ કીધું\nબાએ હાથ જોડી ગુસ્સામાં માથું ધુણાવ્યું. ‘પથ્થર છે તું પથ્થર. બિચારી બે જીવ સાથે છે. એનો જીવ જાય છે. એનું કંઈ ભાન છે અને કદાચ ઓપરેશનથી બાળક લેવું પડે, એવું ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે. તને એનું’યે ટેન્શન નથી અને કદાચ ઓપરેશનથી બાળક લેવું પડે, એવું ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે. તને એનું’યે ટેન્શન નથી\n‘બા. સહેવું પડે. એમાં એ કંઈ નવાઈ નથી મારતી. સ્ત્રીનો અવતાર છે. એમાં સહજ રીતે એણે ગોઠવાઈ જવું પડે. દુ:ખ સહન કરવાની ત્રેવડ એનામાં હોવી જોઈએ. ના હોય તો એમાં એના સ્ત્રીપણાનો દોષ છે. મારો નહિ.’\n‘તું એક નંબરનો લાપરવાહ અને શરમ વગરનો છે. ચાલ વહુ હું છું ને. આપણને કોઈની જરૂર નથી.’ જયને રતિભર અસર થઈ નહિ. બા વહુને લઈ હોસ્પિટલ પહોંચી. પરંતુ જય આરામથી તૈયાર થઈ હોસ્પિટલ પહોંચ્યો. સાસુ સસરા જયને જોઈ અકળાતા હતા. એમના મનમાં થતું હતું કે, અમારા ઘરે દીકરીને રહેવા દીધી હોત તો, અમે હજી સારી માવજત અને સંભાળ રાખી શકત. પરંતુ જમાઈના તેવર અને તુમાખી જોઈ કશું બોલાય એમ હતું નહિ. બન્ને ચૂપ જ રહ્યાં.\n‘ચાલો, હું રેડી છું. ધારુ ચાલ બેટા’ જય ફોટો આલ્બમ ફેંકી ઊભો થયો. ‘કારની ચાવી લીધી’ જય ફોટો આલ્બમ ફેંકી ઊભો થયો. ‘કારની ચાવી લીધી’ પત્નીએ ચાવી હાથમાં આપી. ‘બધી ચીજવસ્તુઓ લીધી છે ને’ પત્નીએ ચાવી હાથમાં આપી. ‘બધી ચીજવસ્તુઓ લીધી છે ને કંઈ રહી તો નથી ગયું ને કંઈ રહી તો નથી ગયું ને\n‘ના, બધું લઈ લીધું છે.’ કહેતાં મા-દીકરી પાછળની સીટ પર ગોઠવાયા.\n જા, દીકરી ભગવાન બધું સારું જ કરશે. ભાભી જલદીથી સારા સમાચાર સંભળાવો. અને સાજા સમા પાછા ફરો.’ રાજેશની પત્નીએ ધારુને માથે હાથ મૂકતા કહ્યું. ત્યાં રાજેશ ખુશ થતા બહાર આવ્યો. એના આનંદનો પાર ના હતો. ‘ને અમાર ગુડ ન્યુઝ પણ સાંભળતો જા. રમાકાંતનો હમણાં જ ફોન આવ્યો હતો. એણે કાયમ પરદેશમાં જ રહેવાનો નિર્ણય લઈ લીધો છે.’\n…’ જય બોલવા ખાતર બોલ્યો.\n આ કૂતરો હવેથી મારો. એનું નામ પણ મારા રોહને રાખી દીધુ. સેમ.’\n‘ચાલો ભાભી મોડું થાય છે. પ્રાર્થના કરજો. અમે નીકળીએ.’ કહેતાં પત્નીએ જયને ઈશારો કર્યો.\nગાડી સડક પર દોડી રહી હતી. ગાડીની સ્પીડ એકાએક વધી જતાં પત્નીએ જયને ટોક્યો. જય બ્રેક પર પગ મૂકી સ્પીડ કાબૂમાં કરી રહ્યો હતો. પરંતુ મનમાં દોડી રહેલા વિચારવાયુની બ્રેક લગભગ ડાઉન થઈ ગઈ હતી.\n તું જરાયે ચિંતા ન કરતી. સીઝર હોય તો ભલે તને ઈંજેક્શન જેટલું જ દુ:ખ છે, પછી કંઈ નહિ.. તું ઓ કે છે ને તને ઈંજેક્શન જેટલું જ દુ:ખ છે, પછી કંઈ નહિ.. તું ઓ કે છે ને\n પપ્પા હું બિલકુલ રિલેક્ષ છું. તમે હળવા થાઓ.’\nસોનોગ્રાફી થઈ ગઈ, તો બીજી બાજુ ઓપરેશનની સઘળી તૈયારીઓ થઈ ગઈ હતી. રવિ તેના માતા-પિતા સાથે ક્યારનો આવી ગયો હતો. જય અને એની પત્ની બન્ને ક્યાંય સુધી ધારિણીને હિંમત આપતા ���હ્યા. ત્યાં એક નર્સ આવી અને ધારિણીને અંદર લઈ ગઈ. રવિએ અગત્યના પેપર સાઈન કર્યા. ધારિણીને કપાળે હળવું ચુંબન કરી, રવિએ સ્માઈલ અપ્યું. રવિ તેના માતા પિતા સાથે વાતે વળગ્યો. આવનાર મહેમાનની ઉત્સુક્તા એમના ચહેરે ડોકાઈ રહી હતી. વાતે વાતે તેઓ હસી પડતા હતા. એમનું આ હાસ્ય અત્યારે જય માટે અણગમાનું કારણ બની રહ્યું હતું. એનું મન બોલ્યું- હોય જ ને એમની દીકરી થોડી છે એમની દીકરી થોડી છે વહુ છે. પત્ની છે. અરે વહુ છે. પત્ની છે. અરે કામવાળી જ હશે ને કામવાળી જ હશે ને એમને તો પોતાના વારસ કે બાળકથી મતલબ. એમને કોઈની દીકરીથી શું મતલબ એમને તો પોતાના વારસ કે બાળકથી મતલબ. એમને કોઈની દીકરીથી શું મતલબ મતલબી સાલા’ કહી મનોમન જય એમના પર ધિક્કાર વરસાવવા લાગ્યો. આંખોના ડોળા ફેરવીને જયે સમગ્ર ધ્યાન ઓપરેશન થિયેટરના દરવાજે કેન્દ્રિત કર્યું. વિચારોની અસ્વસ્થતાએ એ વારેવારે ઊભો થતો, બેસી જતો. ફરી ઊભો થઈ આંટા ફેરા મારી, બેચેનીથી આમ તેમ જોતો. એ.સી. ચાલુ હતું છતાં પણ એના ચહેરા પર પરસેવો ફૂટી નીકળ્યો હતો. એના દિલ-ડિલ બન્નેમાં બહેરાશ આવી ગઈ હતી. પત્નીએ નજીક આવી પતિને ખભે હાથ મૂકી સાંત્વના આપી.\n‘સાંભળો તો. મને લાગે છે કે, ધારુને માથે ઓઢવાના સ્કાર્ફ હું ભૂલી ગઈ છું. કાલે જ સવિતા મામી પાસે સીવડાવેલા, પણ બેગમાં મૂકવાનું ભૂલી ગઈ છું.’\n‘તને મેં કહ્યું’તું ને કે, કંઈ પણ ભૂલતી નહિ’ ગુસ્સામાં લાલઘૂમ થઈ જય પત્નીને જોવા લાગ્યો.\n લાકડાના કબાટમાં પીળી પ્લાસ્ટીકની થેલીમાં લપેટી સામે જ મૂક્યાં છે.’\n‘તને કંઈ ભાન બાન છે ધારુ અંદર છે. એનું ઓપરેશન ચાલે છે. એને કંઈ જરૂર પડી તો ધારુ અંદર છે. એનું ઓપરેશન ચાલે છે. એને કંઈ જરૂર પડી તો તું રહેવા દે. સાવ અક્કલ વગરની વાત ના કર.’\n‘જરૂર પડે તો રવિકુમાર છે. તમે જાઓ ઝટ.’ જયના ચહેરે હાથ ફેરવતા પત્ની બોલી- ‘ને આ તમારો ચહેરો જોયો કેવો ઝાંખો પડી ગયો છે કેવો ઝાંખો પડી ગયો છે તમે અહિંયા રહેશો ને તો તમારી તબિયત બગાડશો. તમે જાઓ ઝટ અને સ્કાર્ફ લઈને આવો.’\n હું છું ને તમે ચિંતા ના કરો. હું બધુ સંભાળી લઈશ’. કહેતા રવિ પાસે આવી ઊભો.\nપીળી પ્લાસ્ટીકની બેગ કારમાં મૂકી જય ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાયો.\n‘જયભાઈ કેમ છે ધારિણીને કોઈ ગુડ ન્યુઝ’ રાજેશ ખાઈ રહેલા કૂતરાને માથે હાથ ફેરવતા બોલ્યો. નાનો રોહન અને પત્ની પણ પોતાના કૂતરાને જોઈ હરખપદૂડા થઈ રહ્યા હતા. ગઈ કાલ સુધી તો અમાનુષી વ્યવહાર કરતો રાજેશ અને તેનો પરિવાર, આજે માત્ર પોતાની માલિકીનું બની જતાં કૂતરા પર કેવા વારી ગયા હતા સ્વાર્થી સા…… લા.. રંગ બદલતા કાંચીડા જેવા…. મનોમન કકળતા અચાનક એ અટકી ગયો.\n‘ઓપરેશન ચાલે છે. હજી વાર લાગશે. પ્રાર્થના કરજો તમે લોકો.’\n‘હા, જરૂર. કેમ નહિ’ કહેતા રાજેશ ફરી કૂતરાના મોં સાથે ગાલ અડકાવી બેસી ગયો.\nહોસ્પિટલમાં સૌના મુખે પ્રસન્નતા ઝળકી રહી હતી. જય આવ્યો કે, તરત સૌએ જયને વધામણા આપ્યા. ‘ભાઈસા’બ.ફૂલ જેવી દીકરી આવી છે.ખૂબ તંદુરસ્ત છે ગલગોટા જેવી.’\n વેરી નાઈસ..પણ મારી ધારુ ક્યાં છે એ તો ઓકે છે ને એ તો ઓકે છે ને\n‘હા,પપ્પા, શી ઈઝ ઓ.કે. મા-દીકરી બન્ને ઓલ રાઈટ છે.’ કહેતા રવિ જયની નજીક જઈ બેઠો. થોડો સમય થયો ન થયો ત્યાં ઓપરેશન થિયેટરનો ડૉર ખૂલ્યો. નર્સ સ્ટ્રેચર પર ધારિણીને લઈ રૂમમાં લઈ ગઈ. જય દોડીને રૂમ આગળ જઈ ગોઠવાઈ ગયો. જેવી નર્સ જરૂરી સૂચના આપી બહાર નીકળી કે, તરત જ જય ધારિણી પાસે પહોંચી ગયો. તેના માથા પર હાથ ફેરવતા તો જયની આંખોમાં પાણી આવી ગયા. ‘તું મજામાં છે ને દીકરા કોઈ તકલીફ ’ધારિણીએ આંખથી ઈશારત આપી, હકારમાં માથું હલાવતા, આછું હસી પડી.\nરવિ મીઠાઈનું બોક્ષ લઈ ખુશી વહેંચવા લાગ્યો. જય પાસે આવી મીઠાઈ બોક્ષ ધરતાં બોલ્યો- ‘લો પપ્પા, તમારો અધિકાર પહેલો. તમે જ બહુ ચિંતા કરતા હતા ને તમારી ધારુની. લો, હવે તો તમે નાના બની ગયા છો.’ જયે હસતા હસતા બોક્ષમાંથી મીઠાઈ લઈ, સીધા પત્નીના મ્હોમાં મૂકતાં બોલ્યો- ‘ખરી હકદાર તો ‘નાની’ કહેવાય. આજથી એકવીસ વર્ષ પહેલાની આ બાકી મીઠાઈ.’ પત્ની મ્હો પર હાથ મૂકી, આશ્ચર્યથી પતિ સામે જોઈ રહી. અને આખો ખંડ હાસ્યની છોળો ઉડાડતા સ્વજનોથી મહેકી ઊઠ્યો.\n« Previous ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી\nકેટલીક ગઝલો – પાર્થ પ્રજાપતિ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાનેતર – નીલમ દોશી\nતરલ અને હીર વરસો પછી તરલ અને હીર બંને બહેનપણીઓ સાવ જ આકસ્મિક રીતે મોલમાં મળી ગઈ. અને વચ્ચેનાં વરસો ખરી પડ્યાં. બંને એક જ સ્કૂલ અને એક જ કૉલેજમાં ભણ્યાં હતાં. તરલનાં લગ્ન પહેલાં થઈ ગયાં હતાં. ત્યારથી બંને અલગ પડ્યાં હતાં. તે છેક આજે.... તરલ ખેંચીને હીરને પોતાની સાથે ઘેર ઉપાડી આવી હતી. હીરની ગાડીમાં જ બંને તરલને ઘેર ... [વાંચો...]\nઈનામ – નટવર હેડાઉ\n(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) મને એ સમજ પડતી નથી કે જે કામ આપણી ઈચ્છા મુજબ સમયસર થઈ ન શકે, તેને કોઈપણ પ્રકારના ટકરાવ વગર કઈ રીતે કરવું જેમ કે સવારમાં તાજું અખબાર વાંચવું અને રાત્રે ટી.વી. જોવાનું સમયસર નથી થતું. જેમ કે અખબાર આવતું હોવા છતાં બીજું બંધાવ્યું અને ઘરમાં એક ટી.વી. હતું છતાં બીજું ખરીદ્યું. છતાં સવારે છાપું ક્યાં છે ... [વાંચો...]\nમાઈન્ડ યોર ઓન બિઝનેસ\n(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું. “…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ... [વાંચો...]\n7 પ્રતિભાવો : નજર ભેદ – ફિરોઝ મલેક\nઆપે જબરો ” નજરભેદ ” સમજાવ્યો. આભાર.\nઆમા સ્ટોરી જેવુ તમને શું લાગ્યુ લેખક શ્રીએ નકામી મહેનત કરી…\nમને તો કશું જ ન મળ્યુ, તમે તો રવિ થી મીઠાઈ લઈને ખાધી લાગે છે…\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/astrology-tips-fro-money-dhan-labh-totka-in-gujarati/", "date_download": "2019-07-19T21:03:00Z", "digest": "sha1:4TBXHWJC2KRURN67RY5MXHD5BRWKOUOG", "length": 9552, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "ધનને ચુંબકની જેમ આકર્ષે છે આ ચમત્કારી પ્રયોગ, અજમાવી જુઓ થઇ જશો માલામાલ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ધનને ચુંબકની જેમ આકર્ષે છે આ ચમત્કારી પ્રયોગ, અજમાવી જુઓ થઇ જશો માલામાલ\nધનને ચુંબકની જેમ આકર્ષે છે આ ચમત્કારી પ્રયોગ, અજમાવી જુઓ થઇ જશો માલામાલ\nતમે અનેક લોકોના હાથમાં, ગળામાં કે પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. નાના બાળકને તો ખાસ આ દોરો બાંધવામાં આવે છે. આ દોરો ખરાબ નજરથી રક્ષણ કરે છે તેવી માન્યતા સાથે તેને બાંધવામાં આવે છે. પરંતુ આ દોરો બાંધવાથી માત્ર નજરદોષ દૂર થાય છે તેવું નથી. આ દોરો ધનને આકર્ષિત પણ કરે છે. જી હાં કાળા દોરાનો નાનકડો પ્રયોગ કરવાથી જીવનમાં આવેલી ધનની સમસ્યા દૂર થાય છે અને જીવન સુખમયી બની શકે છે.\nકાળો દોરો તમને ધનવાન બનાવી શકે છે. પરંતુ તેનો પ્રયોગ શનિવાર અથવા મંગળવારે જ કરવો જોઈએ. જે વ્યક્તિના જીવનમાં ધનની ખામી હોય તેણે મંગળવાર અથવા શનિવારએ એક હાથ લાંબો કાળો દોરો લઈ હનુમાન મંદિરમાં જવું. આ દોરા પર ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી સિંદૂર લઈ લગાડવું અને આ દોરાને ધન રાખતા હોય તે સ્થાન પર બાંધી દેવો. તેનાથી ધનની આવકમાં ઉદ્ભવતી બાધા દૂર થઈ જશે અને તમને ધનલાભ થવા લાગશે. આ પ્રયોગ કરતી વખતે કોઈ સાથે વાતચીત કરવી નહીં.\nકાળો દોરો બાંધવાથી શરીરના સ્નાયૂ મજબૂત થાય છે, જો શરીરનો ગ્રોથ બરાબર થતો ન હોય તો હાથ કે પગ પર કાળો દોરો બાંધી લેવો. જે જાતકો શનિદોષથી પીડિત હોય તેમણે જન્મકુંડળીમાં દૂષિત શનિના પ્રભાવને દૂર કરવા માટે જમણા હાથ પર શનિવારે કાળો દોરો બાંધવો. તેનાથી શનિ પીડા શાંત થશે. રોગ મુક્તિ માટે રોગીના જમણા પગના અંગૂઠા પર કાળો દોરો બાંધવો.\n1. વાળ ખરવાની સમસ્યા હોય તેણે રાત્રે સૂતા પહેલા વાળને કાળા દોરાથી બાંધી લેવા.\n2. ઘરમાં ક્લેશ થતો હોય તો શનિવારે કાળો દોરો લઈ હનુમાનજીનું નામ લેતાં લેતાં તેના ચાર ટુકડા કરી અને ઘરની ચાર દિશામાં બાંધી દેવા.\n3. શરીર પર સફેદ ડાઘ થયા હોય તો ગળામાં સાત તારનો કાળો દોરો બાંધવો.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટ�� માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nઘરગથ્થુ ફેસપેકથી મેળવો ચમકતી-દમકતી ત્વચા\nશું તમારે પણ ઘટાડવી છે કમરની સાઈઝ, આ 6 ટિપ્સ કરશે મદદ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/housing-scheme/", "date_download": "2019-07-19T21:32:36Z", "digest": "sha1:ROTFGURTWI3UOSQMOE3TNGLEO5ZL3JMD", "length": 7586, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "Housing Scheme - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nભાજપ સાંસદે કહ્યું- ભગવાન રામને ઠંડી લાગે છે આવાસ યોજના હેઠળ ઘર આપો\nઅયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને સાધુ-સંતો સતત કેન્દ્રની મોદી સરકાર અને યુપીની યોગી સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે\nનોકરિયાતોને સસ્તા દરે ઘર આપવાની સરકાર કરી રહી છે તૈયારી, લોકસભા પહેલાં લોન્ચ થશે સ્કીમ\nએમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ)ના ખાતાધારકો માટે એક સારા સમાચાર છે. ઇપીએફઓએ ખાતાધારકો માટે હાઉસિંગ સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી(સીબીટી)ની ડિસેમ્બરમાં\nઓઢવમાં બે બ્લોક ધરાશાયી થતા મહાપાલિકા તંત્ર બન્યુ ઘાંઘુ, પાંચ બ્લોકને તાત્કાલીક ખાલી કરવાની નોટીસ\nઅમદાવાદના ઓઢવમાં બે બ્લોકના 32 મકાનો ધરાશાયી થઈ ગયા છે. ત્યારે ધરાશાયી થયેલા બ્લોકની આસપાસના અન્ય બ્લોકના મકાનો પણ જર્જરિત સ્તિતિમાં જોવા મળી રહ્યા છે.\nજાણો આવાસના બ્લોક ધરાશયી થયા તેના વિશે વિગતે\nઅમદાવાદનો ઓઢવ વિસ્તાર આ વિસ્તારમાં ગુરૂદ્વારા નજીક જીવન જયોત સોસાયટી પાસે આવેલા છે સરકારી આવાસના મકાનો.વર્ષ 1999માં બનેલા આ આવાસો છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં\nઓઢવમાં ઈમારત ધરાશાયી થવા બાબતે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આપ્યા આદેશ\nઅમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાને લઈને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે.તો સાથે જ જે આવાસ યોજનાની ઈમારત પડી છે.તેની આસપાસની તમામ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-ftp9a3yp/MAB221", "date_download": "2019-07-19T20:35:26Z", "digest": "sha1:K3ETALESHUO5KYVHO7DB7PNGYEKGU5KX", "length": 8269, "nlines": 88, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ એફટીપી સીરીસ-૯ ૩યરલી પ્લાન એ-રેગ્યુલર પ્લાન (HD) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ એફટીપી સીરીસ-૯ ૩યરલી પ્લાન એ-રેગ્યુલર પ્લાન (HD) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ એફટીપી સીરીસ-૯ ૩યરલી પ્લાન એ-રેગ્યુલર પ્લાન (HD)\nબીએનપી પારીબાસ એફટીપી સીરીસ-૯ ૩યરલી પ્લાન એ-રેગ્યુલર પ્લાન (HD)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ ���ેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2019/06/", "date_download": "2019-07-19T20:36:12Z", "digest": "sha1:2XNMAFFPAG4WEIJBPNACC2D5C3PC776Y", "length": 10096, "nlines": 228, "source_domain": "venunad.wordpress.com", "title": "જૂન | 2019 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n234-ગીત/નઝમ – – ભમરા રમતા મેલ્યા તેં\n234-ગીત/નઝમ – – ભમરા રમતા મેલ્યા તેં\nકાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં,\nકેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.\n1-સખી સામટી તાળી પાડે મારી પૂંઠે હસતાં જો,\nકાળી આંખો કાળી કામળી કાળી તારી હરકત જો.\nઊભી બજારે દોડી નાઠી કાંટા કંકર ઝેલ્યા મેં,\nકેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં—-\nકાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.\n2-રાત અંધારી ઘેરી આંખે સંતા કુકડી રમીયે જી,\nવાદે તારી વાંસલડીના હૈડે વાસો કરીયે જી.\nજમના કાળી તારે કાંઠે ચરણે આંસું રેલ્યાં મેં,\nકેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં,\nકાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.\n3-કોરી આંખો કોરું જીવતર કોરી ચુંદર રાખો મા,\nપ્રેમ પછેડી તારી ઓઢી કામણગારી રાતોમાં.\nમાયા મમતા છોડી જગના જીવન ફેરા ઠેલ્યા મેં,\nકેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.\nકાજળકાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.\nઆ ગઝલના રદીફ સાથે લીધેલા કાફિયા નિભાવવા અઘરા હતા,\nકારણ કે મત્લા અનાયાસ ઉતર્યો પણ પછી વ્યાકરણની ભૂલ ના થાય એ ધ્યાનમાં લેવું પડે.\nઆખરે સફળ થયાનો આનંદ છે.\n*‘વાયુ’ છે, એ હવા નથી જો જો,\nવ્હાણને ખેડવા નથી જો જો.\nન્યાયને ત્રાજવે વજન મૂકી,\nહાથમાં કંપવા નથી જો જો.\nશત્રુ સામે લડી શકો તો પણ,\nશેર માથે સવા નથી જો જો.\nહઠ કરી પીવડાવશે તમને,\nદર્દની એ દવા નથી જો જો.\nહોય સાથે બધી મુસીબતમાં,\nમિત્ર આજે નવા નથી જો જો.\nપી ગયા ઘાટ ઘાટના પાણી,\nઝાંઝવાં પી જવા નથી જો જો.\n‘સાજ’ તો ભૈરવી અલગ ગાશે,\nરાગ એ મારવા નથી જો જો.\n* ગુજરાતમાં જૂન 2019 માં આવેલું ‘વાયુ’ નામે વાવાઝોડું.\nજે કહ્યું તે પાળવાની ચીવટે હોવી ઘટે,\nકૃષ્ણ તારા આવવાની આહટે હોવી ઘટે.\nજો વરસતા હોય બારે મેઘ તારા દેશમાં,\nઆંગણે મારા ય થોડી વાછટે હોવી ઘટે.\nઆ વિરહની વેદના સમજી શકેના તો કહું,\nધૈર્યમાં તારી પરીક્ષા સંકટે હોવી ઘટે.\nછે ખબર મળશે મને તારા મિલનની એ જગા,\nઆખરી જો હોય તો ગંગા તટે હોવી ઘટે.\n‘સાજ’ તારા મંદિરે દર્શન વિના ગાતો નથી,\nમૂર્તિ ખંડિત હોય તો પણ છેવટે હોવી ઘટે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/us-news/?filter_by=random_posts", "date_download": "2019-07-19T21:25:56Z", "digest": "sha1:BFHLP6AV4RJ6OA4Y7LNIOY4INIV3SBB6", "length": 6348, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "US NEWS | Gujarat Times", "raw_content": "\nઓહાયોના સિનસિનાટી શહેરમાં એક વ્યક્તિએ કર્યો અંધાધૂંધ ગોળીબાર- 3 જણાના મૃત્યુ …\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાતનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે..\nડેપ્યુટી પ્રેસ સેક્રેટરી રાજ શાહનો વ્હાઇટ હાઉસમાં ઐતિહાસિક દિન\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી શરૂ કર્યો ટ્રેડ વોર- ચીન સામે...\nઅહિંસા વિશ્વ ભારતીય ફાઉન્ડેશન યુએસએનો ન્યુ જર્સીમાં આરંભ થયો\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - July 8, 2018\nસુપ્રીમ કોર્ટના જજ તરીકે પસંદ કરાયેલા 25 જજની યાદીમાં સ્થાન પામતા...\nએડિસન ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં એડિસન હોટેલ બેન્ક્વેટ એન્ડ કોન્ફરન્સ...\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - January 26, 2018\nફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનની ઇન્ડીયા ડે પરેડ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - August 17, 2018\nરશિયાએ પોતાના બે યુધ્ધ જહાજો સિરિયા મોકલ્યાં\nપાકિસ્તાનને ત્રાસવાદીઓનું સ્વર્ગ નહિ બનવા દેવાયઃ ભારતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ઝાટકણી...\nઅમેરિકા પર પરમાણુ હુમલો થાય તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે સુરક્ષ��...\nબાર્ટલેટમાં વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઓફ અમેરિકાની સ્થાનિક સંસ્થાઓ સાથે મુલાકાત વર્લ્ડ...\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - March 23, 2018\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન...\nવિદેશમાં શ્રેણી જીતાડનારા સૌપ્રથમ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું અવસાન\n‘અમારા વાડાની એ રાયણ’\nસિટી મ્યુઝિયમ – કર્ણાવતી અતીતની ઝાંખી\nત્રાસવાદી સંગઠન જૈશની ધમકીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે કિલો...\nગુજરાતનું ગૌરવ બની ‘ચલો જીતે હૈ’ ટેલિફિલ્મ\nધી એક્સેલન્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની નીતિ પટેલ ઇન્ટરનેશનલ જંપ રોપમાં ભાગ...\nખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું\nપ્રતિભાસંપન્ન કલાકાર આશુતોષ રાણા હવે એક વેબ સિરિઝમાં ધર્મઝનૂની બાદશાહ ઓરંગઝેબની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/ajaduichana/", "date_download": "2019-07-19T20:42:38Z", "digest": "sha1:DIP34C5W6YN32ZI3E4ZIJVD72DW4TISR", "length": 7061, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "આ જાદુઈ ચા ના સેવન માત્રથી ફક્ત ત્રણ જ દિવસમા ૫ થી ૭ કિલો વજન ઘટી શકશે, જાણો ચા બનાવવાની રીત - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ જાદુઈ ચા ના સેવન માત્રથી ફક્ત ત્રણ જ દિવસમા ૫ થી ૭ કિલો વજન ઘટી શકશે, જાણો ચા બનાવવાની રીત\nઆ જાદુઈ ચા ના સેવન માત્રથી ફક્ત ત્રણ જ દિવસમા ૫ થી ૭ કિલો વજન ઘટી શકશે, જાણો ચા બનાવવાની રીત\nઆજની દોડધામ ભરી જિંદગી માં લોકો પાસે કસરત કરવાનો ટાઇમ હોતો નથી. જેના કારણે લોકો ના વજન માં વધારો થાઈ છે અને વજન વધવાથી પરેશાન થઈ જાઈ છે. વજન કેવી રીતે ઓછું કરવું તેના માટે લોકો એવી જડીબુટ્ટીઓ ની શોધ માં છે. તો આજે અહી એક એવી ઔષધિ વિષે વાત કરીશું કે જેનાથી સરળતાથી અને જલ્દી વજન ઓછું કરી શકાય, આજે જે જડીબુટ્ટીની વાત આપણે કરી રહ્યા છીએ તે આરામથી મળી જાય છે. તમારા આરોગ્ય માટે ઘણું લાભદાયક છે. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે પણ ઓછું કરી શકો છો પાંચ કિલો વજન માત્ર ત્રણ દિવસોમાં.\nપાંચ ચમચી સમારેલી કોથમીર\nએક લીટર શુદ્ધ પાણી\nઆ નુસખામાં પ્રથમ તો પાણીને ઉકાળવા મૂકો અને હવે તેમાં કોથમીરના પાંદડા નાખીદો અને ૧૫ – ૨૦ મિનીટ માટે તેને રહેવા દો, બાદમાં તેને ગાળી લો. જેથી પાંદડા જુદા થઇ જાય તમે ધારો તો તેમાં સ્વાદ માટે મધ નાખી શકો છો. આ ચાનું રોજ સેવન કરવાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આ ડાયાબીટીસના રોગીઓ માટે વરદાન છે.\nઆ એક ખુબજ સરળ ઘરેલું નુસખો છે, ઉપર જણાવેલી બધી સામગ્રીને એક સાથે બ્લેન્ડરમાં નાખીને બ્લેડ કરો. સતત પાંચ દિવસ સુધી નાસ્તા પહેલા આ પીણાનું સેવન કરો અને પાંચ દિવસ પછી દર દિવસ સુધી બ્રેક લો. અને દસ દિવસ પછી આ પ્રક્રિયાને દોહરાવો.\nઆ છે દુનિયાની સૌથી શુભ રાશી, ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીમાં પહોંચશે કામયાબી ના ઊંચા શિખરે\nખાતા નહીં ધરાવ, હવે ઘરે ટ્રાય કરો નવી રેસીપી “ખીચુના ઢોકળા”\nઆ પાંદડા ના ઉપયોગ થી આખી ટાલ હોય તેવા વ્યક્તિને પણ ઉગી શકે છે નવા વાળ…\nનબળાઈના કારણે તમને પણ થાય છે પગમા ખેચાણ તો તમે ઘરે જ કરો આ ઉપાય\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nજો તમારી પાસે પણ છે પાનકાર્ડ તો જાણી લો આ જરૂરી માહિતી, નહીતર પછતાશો\nપાનકાર્ડ આજકાલ લોકો માટે ખુબજ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયેલ છે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38202&cat=2", "date_download": "2019-07-19T20:51:06Z", "digest": "sha1:AATBAS45SBIVWDP7JCXOWMC7Z5ZNA3NK", "length": 4555, "nlines": 67, "source_domain": "www.newsonlinelive.tv", "title": "two minor sisters gang raped at gunpoint in up News Online", "raw_content": "\nઉત્તર પ્રદેશમાં બે સગીર બહેન પર બંદૂકની અણીએ સામૂહિક દુષ્કર્મ\nમુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં મુઝફ્ફરનગર ખાતે બે સગીર બહેનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે સાંજે આ બનાવ બન્યો હતો. ચાર પુરુષોએ બે બહેનોને બંદૂકની અણીએ પોતાના હવસનો શિકાર બનાવી હતી.\nએસપી (ગ્રામ્ય) અલોક શર્માએ બુધવારે આ ઘટના અંગે જણાવ્યું કે, ફરિયાદ પ્રમાણે કસેરવા ગામની 13થી 15 વર્ષની બે સગીર બહેનો શેરડીના ખેતરમાં કામ કરી રહેલી પોતાની માતાની મુલાકાત લેવા માટે ખેતરમાં ગઈ હતી ત્યારે ચાર લોકોએ બંને પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ચારેય લોકોએ બંને સગીરાને ધમકી આપી હતી કે જો બૂમો પાડશો અથવા આ અંગે કોઈને કહેશો તો ગોળી મારી દઈશું.પોલીસના જણાવ્યા પ્રમાણે ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.\nઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે કિશોરી પર અત્યાચારના અનેક બનાવો સામે આવ્યા છે. જે બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવાનો આદેશ કર્યો છે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/15/review-cwc-19-m-19-eng-vs-wi/", "date_download": "2019-07-19T21:34:04Z", "digest": "sha1:LUQRXILJ2OCBCOGMHXINC4DTQOGCBZLA", "length": 14592, "nlines": 136, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | M 19 | વ્યવસ્થિત રણનીતિ બનાવ્યા વગર રમતું વેસ્ટ ઇન્ડિઝ", "raw_content": "\nCWC 19 | M 19 | વ્યવસ્થિત રણનીતિ બનાવ્યા વગર રમતું વેસ્ટ ઇન્ડિઝ\nએક જ પ્રકારની બોલિંગ અને બેટિંગ કરીને આજ સુધી એક પણ ટીમ વર્લ્ડ કપ જીતી નથી ખુદ ભૂતકાળની વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ. આ મેચમાં કઈ ટીમ વધુ સારી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી તે દેખાઈ ગયું હતું.\nવન વે ટ્રાફિક વિષે આપણે બધા જ જાણીએ છીએ. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વર્લ્ડ કપમાં વન વે ટ્રાફિક જેવી એક લાઈનની રણનીતિ બનાવીને ઉતરી હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. બોલિંગ હોય ત્યારે સતત શોર્ટ પીચ બોલ નાખવા અને જ્યારે બેટિંગ હોય ત્યારે માત્ર અને માત્ર આક્રમક શોટ્સ રમવા. આ પ્રકારની રણનીતિ એક કે બે મેચમાં સફળ જાય પરંતુ જો તમારું લક્ષ્ય છેક વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચવાનું હોય તો આ પ્રકારની એકધારી રણનીતિ તમને વહેલા મોડી ડુબાડી જ દેતી હોય છે.\nસામે પક્ષે ઇંગ્લેન્ડ જે આ વખતે વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદારી ધરાવે છે તેણે દરેક મેચમાં પોતાની રણનીતિ સામેની ટીમના પ્લસ અને માઈનસ જોઇને નક્કી કરી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરી ત્યારે શરૂઆતના બેટ્સમેનોને ગૂડ લેન્થ બોલ નાખ્યા અને પૂંછડીયા બેટ્સમેનોને શોર્ટ પીચ બોલ નાખીને પરેશાન કર્યા. એમાં પણ જ્યારે શરૂઆતની ઓવર્સમાં જોફ્રા આર્ચર મોંઘો સાબિત થયો ત્યારે તેને ઓવરો આપવાનું બંધ કરીને કેપ્ટન ઓઇન મોર્ગને થોડી રાહ જોવાનું પસંદ કર્યું.\nજેવા વેસ્ટ ઇન્ડિઝના નીચલા ક્રમના બેટ્સમેનો બેટિંગ કરવા આવ્યા કે તરત જ આર્ચરને બોલિંગનો હવાલો આપી દીધો અને તેણે પોતાની જ ભૂતપૂર્વ ટીમના બોલર્સને શોર્ટ પીચ બોલ નાખીને પરેશાન તો કર્યા જ પરંતુ તેમને આઉટ પણ કર્યા. શરૂઆતની મોંઘી બોલિંગ છતાં છેવટે જોફ્રા આર્ચર ત્રણ વિકેટ લઇ ગયો આવું લચીલાપણું દરેક ટીમની રણનીતિમાં હોય તેના જ જીતના ચાન્સીઝ વધુ હોય છે જે બદનસીબે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં જોવા મળતું નથી.\nબેટિંગમાં પણ જ્હોની બેરસ્ટો જે આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે તેણે વેસ્ટ ઇન્ડિઝે આપેલા નાના ટાર્ગેટથી લલચાઈને આક્રમક બેટિંગ ન કરી અને વિકેટ ફેંકી ન દેતા સંભાળીને બેટિંગ કરી અને સામે જો રૂટ તો છે જ ઠંડા દિમાગનો બેટ્સમેન, તેણે પણ પોતાનો પૂરતો સમય લઈને બેટિંગ કરી અને સેન્ચુરી બનાવીને નોટ આઉટ રહ્યો. જરૂર પડી તો ક્રિસ વોક્સને પ્રમોશન આપીને ઇંગ્લેન્ડે રન ગતિ વધારવાની કોશિશ કરી. આમ સંભાળીને રમવા છતાં ઇંગ્લેન્ડ છેવટે 16.5 ઓવર્સ બાકી રહેતા જ જીતી ગયું હતું. ઇંગ્લેન્ડના આ પ્રદર્શનને પ્રોફેશનલ ક્રિકેટનું શ્રેષ્ઠ ઉદાહરણ જરૂરથી કહી શકાય.\nવેસ્ટ ઇન્ડિઝના ટીમ મેનેજમેન્ટે એ સમજવાની જરૂર છે કે માત્ર આક્રમક બોલિંગ અને બેટિંગ દ્વારા જ વિરોધી ટીમને ડરાવી શકાતી નથી અને ફ્લેક્સિબલ રહેવું આજના જમાનામાં અત્યંત આવશ્યક છે. ક્રિસ ગેલ અને આન્દ્રે રસલ શ્રેષ્ઠ ટ્વેન્ટી20 બેટ્સમેન હોઈ શકે છે પરંતુ તેઓ પચાસ ઓવરની મેચ માટે ગેરલાયક છે કારણકે તેઓ પૂરી પચાસ ઓવર બેટિંગ કરે એવું વિચારી પણ ન શકે. એમાં પણ આન્દ્રે રસલને જો માત્ર બેટિંગ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોય તો તેની પાસે, તેનો ઘૂંટણ ઈજાગ્રસ્ત હોવા છતાં, બોલિંગ કેમ કરાવવામાં આવે છે તે પ્રશ્નનો જવાબ મળવો અત્યંત મુશ્કેલ છે.\nPreview: ઓસ્ટ્રેલિયા વિ. શ્રીલંકા, ધી ઓવલ અને સાઉથ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન, સોફિયા ગાર્ડન, કાર્ડિફ\nઆજની બંને મેચોમાં કોનું પલ્લું ભારે છે તે સ્પષ્ટ દેખાય છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે મહત્ત્વનો વિજય મેળવ્યો છે તો શ્રીલંકા હજી પણ ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તે અફઘાનિસ્તાન સામે માંડ માંડ જીત્યું હતું અને બાકી તેને વરસ��દની મદદથી પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલની ટોચ પર જવા માટે શ્રેષ્ઠ ચાન્સ છે.\nસાઉથ આફ્રિકા ભલે સતત ત્રણ મેચો હાર્યું હોય પરંતુ અફઘાનિસ્તાન સામે તે ચોક્કસ મજબૂત ટીમ છે અને આ મેચ તે જ જીતશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તેણે આ મેચ એક મોટા માર્જીનથી જીતવી વધારે જરૂરી છે કારણકે તો જ તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઉપર આવી શકશે.\nCWC 19 | M 30 | નીરસ સાઉથ આફ્રિકાની નીરસ સફરનો અંત આવ્યો\nCWC 2019 | M 17 | શું આ રીતે પાકિસ્તાન 1992 રિપીટ કરશે\nCWC 19 | M 34 | ભારતે વેસ્ટ ઇન્ડિઝને તેનું સ્થાન બતાવી દીધું\nICC એસોસિએટ ટીમોનું ભવિષ્ય એટલે “જાયેં તો જાયેં કહાં\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/know-about-your-keyborad/", "date_download": "2019-07-19T21:16:52Z", "digest": "sha1:XTETRGMFFHXW7V3EYRET5ZCOFQPW37I5", "length": 10009, "nlines": 82, "source_domain": "khedut.club", "title": "જાણો તમારા કીબોર્ડમાં અમુક કી લાલ રંગની કેમ હોય છે ? આ કારણ જાણીને તમે…", "raw_content": "\nજાણો તમારા કીબોર્ડમાં અમુક કી લાલ રંગની કેમ હોય છે આ કારણ જાણીને તમે…\nજાણો તમારા કીબોર્ડમાં અમુક કી લાલ રંગની કેમ હોય છે આ કારણ જાણીને તમે…\n2 weeks ago ખેડૂત ક્લબ\nટેકનોલોજીના આ આધુનિક યુગમાં દરેક જગ્યાએ કોમ્પ્યુટર અને લેપટોપ ની મદદથી જ કામ થતું હોય છે. પરંતુ શું ત���ે તેને કીબોર્ડ ને ધ્યાનથી જોયું છેજોયું હશે તો જાણવા મળ્યું હસે કે કીબોર્ડ પર K અને J પર એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે. અને તે શા માટે હોય છે તો જાણતા ન હો તો આજે જાણી લો કે દરેક કીબોર્ડ પર આ નિશાન શા માટે કરવામાં છે.\nઆ બંને અક્ષર પર નિશાન હોવાનું કારણ એ છે કે આ બે અક્ષર એવા છે કે જે કીબોર્ડ ની એકદમ વચ્ચે આવેલા હોય છે.જે લોકોની ઝડપથી ટાઈપ કરવું હોય છે. તેમણે પોતાના હાથની ઇન્ડેક્સ ફિંગરની આ બંને વચ્ચે અંતર રાખી પડે છે. દુનિયાભરના પ્રોફેશનલ ટાયપ્રસ પોતાની સ્પીડ વધારવા માટે આ ટ્રિકનો ઉપયોગ કરતા હોય છે.\nતમે જોયું હશે કે કેટલાક લોકો ઝડપથી ટાઈપ તો કરી શકે છે પરંતુ તેમને કી બોર્ડ પર જોવું પણ પડતું નથી.કારણ કે ટાયપર્સને કીબોર્ડના એફ અને જે અક્ષર ની નિશાની મદદ કરે છે.\nઆ બંને અક્ષર કીબોર્ડ ની વચ્ચે હોય છે. એટલે કે જો તમે જમણા હાથની ઇન્ડેક્સ ફિંગરની જે પર અને ડાબા હાથની આંગળીને એફ પર રાખો તો કી-બોર્ડના દરેક આલ્ફાબેટ ને તમે અન્ય આંગળી ની મદદ થી ટાઈપ કરી શકશો. આ રીતે ટાઇપર્સના હાથ કી બોર્ડ પર સારી રીતે સેટ થઈ શકે છે આ રીતે ટાઈપપર્સ ની સ્પીડ પણ વધે છે.\nટાયપીગ કરતી વખતે ટાયપર્સ ને એ વાતનો ખ્યાલ પણ રહે છે કે તેમનો હાથ કે બોર્ડ પર ક્યાં છે. આની શાના કારણે ટાઈપર ને કીબોર્ડ પર જોવું પડતું નથી.અને તે ઝડપથી ટાઈપ કરી શકે છે.\nઉલ્લેખનીય છે કે અને જે પર આ નિશાન હોવાથી લોકો પણ સરળતાથી ટાઈપ કરી શકે છે. તેમને પણ અંદાજ આવી જાય છે કે તેમની આંગળી કી બોર્ડ પર ક્યાં ફરી રહી છે. જે પણ વ્યક્તિ ઝડપથી ટાઈપ કરતા શીખવું છે. તેણે પોતાની આંગળી ને આ બંને અક્ષર પર સેટ કરી અને ટાઈપ કરવું જોઈએ.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious હવે માત્ર 3900માં ગાડી લાવો ઘરે, અને એક લીટર લીટર પેટ્રોલમાં દોડશે 62 KM. જાણો વિગતે\nNext ઘોર કળયુગ: વારાણસી મા બે બહેનો એ કર્યા લગ્ન- જુઓ લગ્નની તસ્વીરો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/afghanistan-vs-west-indies-icc-cricket-world-cup-2019-99321", "date_download": "2019-07-19T21:21:02Z", "digest": "sha1:CVQTLQKIVMDRSEVLBLJI7OHLAVNGD7EQ", "length": 9809, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Afghanistan vs West Indies ICC Cricket World Cup 2019 | અફઘાનિસ્તાન પહેલી જીત સાથે ટુર્નામેન્ટનું હૅપી એન્ડિંગ કરવા ઇચ્છે છે - sports", "raw_content": "\nઅફઘાનિસ્તાન પહેલી જીત સાથે ટુર્નામેન્ટનું હૅપી એન્ડિંગ કરવા ઇચ્છે છે\nઆજે તેમનો વેસ્ટ ઇન્ડીઝ સામે લીડ્સમાં મુકાબલો છે. ભલે ગુલબદીન નૈબની ટીમે એકેય જીત ન મેળવી હોય, પરંતુ તેમણે હરીફ ટીમોને ટક્કર આપવામાં કોઈ કમી નથી રાખી\nઅફઘાનિસ્તાનની ટીમ આજે જીત મેળવીને ઊંચા કૉન્ફિડન્સ સાથે ટુર્નામેન્ટનો એન્ડ કરવાની ઇચ્છા રાખી રહી હશે. દરેક એશિયન ટીમોને આ વર્લ્ડ કપમાં હેરાન કરનારી અફઘાનિસ્તાનની ટીમ લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે આજે મૅચ રમશે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ બન્ને ટીમ ખૂબ નજીવા અંતરથી સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.\nઅફઘાનિસ્તાનના બોલરોએ એકેય એશિયન ટીમને ૨૭૫થી વધુ રન કરવા નહોતા દીધા. ભારત સામે મોહમ્મદ નબી અને બીજા ખેલાડીઓએ છેલ્લી ઓવર સુધી ફાઇટ આપીને ભારતનો શ્વાસ અધ્ધર કરી રાખ્યો હતો. અફઘાનિસ્તાને ગયા વર્ષે હરારેમાં વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટમાં ક્રિસ ગેઇલ, શાઈ હોપ અને કાર્લોસ બ્રેથવેટ જેવા પાવરહિટરોવાળી વેસ્ટ ઇન્ડીઝ ટીમને બે વખત હરાવ્યું હતું. આ ટીમમાં મોહમ્મદ નબી, દવલત ઝદરન અને રાશીદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ બોલરો છે. રાશીદે આઇપીએલમાં ઘણા બૅટ્સમેનોને પરેશાન કર્યા હતા. નજીબુલ્લાહ ઝદરને પોતાની ટીમ વતી આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૯૯ રન, અસગર અફઘાને હાઇએસ્ટ ૪ ફિફ્ટી ફટકારી છે. રહેમત શાહ આ ટીમનો ટેક્નિકલી બેસ્ટ ખેલાડી કહેવાય છે.\n૧૯૭૫ અને ૧૯૭૯માં રમાયેલા પ્રુડેન્શિયલ વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ આ વર્લ્ડ કપમાં ૮માંથી ફક્ત એક મૅચ જીતી શકી છે. તેમણે પોતાની પહેલી જ મૅચમાં પાકિસ્તાનને ૧૦૫ રનમાં ડિમોલિશ કર્યું ત્યારે લાગતું હતું કે જેસન હોલ્ડરની ટીમ ટોચની ટીમ સામે જોરદાર મુકાબલો કરશે. જોકે ટુર્નામેન્ટ આગળ વધતાં તેમનું પર્ફોર્મન્સ કંગાળ થતાં તેઓ વન મૅચ વન્ડર બનીને રહી ગયા છે. સોમવારે તેઓ શ્રીલંકા સામે જીતની સાવ નજીક પહોંચ્યા હતા, જ્યારે ન્યુ ઝીલૅન્ડ સામે ૨૯૨ રનના ટાર્ગેટ સામે કાર્લોસ બ્રેથવેટના ૮૨ બૉલમાં ૧૦૧ રન છતાં ફક્ત પાંચ રને હાર્યા હતા. નિકોલસ પૂરન ૩૦૯ અને ક્રિસ ગેઇલ ૨૩૫ રન સાથે સારા ફૉર્મમાં છે, જ્યારે શેલ્ડન કોટરેલ, જેસન હોલ્ડર અને ઓશને થોમસની ત્રિપુટી અફઘાનિસ્તાનના બૅટ્સમેનોને કાબૂમાં રાખવામાં સક્ષમ છે. થોમસે પાકિસ્તાન સામે ૨૭ રનમાં ૪ અને કોટરેલે ન્યુ ઝીલૅન્ડ સામે ૫૬ રનમાં ૪ વિકેટ લીધી હતી.\nઆ પણ વાંચો : સ્પોર્ટ્સ બાળકોનું જીવન બદલી શકે છે : મિતાલી રાજ\nવર્લ્ડ કપની ફેરવેલ મૅચમાં ગેઇલ કરશે ગર્જના\nયુનિવર્સલ બૉસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેઇલ વન-ડે વર્લ્ડ કપની આજે છેલ્લી મૅચ રમશે. ૩૯ વર્ષનો ગેઇલ પોતાની અટૅકિંગ બૅટિંગ માટે ફેમસ છે અને વન-ડે ફૉર્મેટમાં આજે છેલ્લી વખત ગર્જના કરવાનો મોકો છે. ૧૧ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ભારત સામે વન-ડે ડેબ્યુ કરનાર ગેઇલે ૨૯૬ વન-ડેમાં ૮૭.૨૪ની સ્ટ્રાઇક-રેટની મદદથી ૧૦,૩૮૬ રન બનાવ્યા છે જેમાં ૨૫ સેન્ચુરી અને ૫૩ ફિફ્ટી ફટકારી છે. આ ૨૧ સપ્ટેમ્બરે જીવનનાં ૪૦ વર્ષ પૂરાં કરનાર ગેઇલે ૧૧૧૮ ફોર અને ૩૨૬ સિક્સરો ફટકારી છે.\nગેલ ��ાથે ફોટો શૅર થયા પછી ટ્રોલ થયો માલ્યા, ટ્વીટ કરી આપ્યો જવાબ\nયુનિવર્સલ બોસ ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઇનીંગ યાદગાર ન બનાવી શક્યો\nહવે ક્રિસ ગેલ વર્લ્ડ કપ બાદ નહીં પણ ભારત સામેની સીરિઝ બાદ ક્રિકેટને અલવિદા કહેશે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/11/05/2018/9054/", "date_download": "2019-07-19T21:19:02Z", "digest": "sha1:JCUDXK5RFDL2JKKKREVQARZ5YPAWLGG5", "length": 10735, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "અમેરિકામાં ડોકટરોની અછત વર્તાય છે.ભારતીય તબીબો માટે એચ-1બી વિઝાની કાર્યવાહી ઝડપી કરવા માટે તેમજ જેમ બને તેમ જલ્દી તેમને સિટિઝનશિપ આપી દેવાની ભલામણ કરતો ખરડો (બિલ) સેનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. | Gujarat Times", "raw_content": "\nHome INDIA અમેરિકામાં ડોકટરોની અછત વર્તાય છે.ભારતીય તબીબો માટે એચ-1બી વિઝાની કાર્યવાહી ઝડપી કરવા...\nઅમેરિકામાં ડોકટરોની અછત વર્તાય છે.ભારતીય તબીબો માટે એચ-1બી વિઝાની કાર્યવાહી ઝડપી કરવા માટે તેમજ જેમ બને તેમ જલ્દી તેમને સિટિઝનશિપ આપી દેવાની ભલામણ કરતો ખરડો (બિલ) સેનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો.\nઅમેરિકાની સેનેટમાં હાલમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મિસિસિપીના રિપબ્લિકન સનેટર રોજર વિકરે તેમજ તેમના સમર્થક અન્ય બારથી વધુ સેનેટરોએ સાથે મળીને ભારતીય તબીબો માટે એચ- 1બી વિઝાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા તેમજ વરસોથી ગ્રીનકાર્ડની રાહ જોતા ભારતીય મૂળના ડોકટરોને વહેલી તકે નાગરિકત્વ આપવા રજૂઆત કરવામાં આવી છે.\nઅમેરિકાની અતિ પ્રતિષ્ઠિત ભારતીય – અમેરિકન તબીબોની સંસ્થા – આપીના કો- ચેરપર્સન ડો. સંપત શિવાંગીના જણાવ્યા અનુસાર, આપીના અગ્રણીઓ ઉપરોક્ત પ્રસ્તાવ સેનેટમાંરજૂ કરાવવામાટે સેનેટર રોજર વિકરને ગત એપ્રિલ, 2018માં મળ્યા હતા. અમેરિકામાં ડોકટરોની તં��ી અનુભવાઈ રહી છે. આથી સરકારી વહીવટીતંત્રે ભારતીય મૂળના તબીબો માટે સુવિધા વધારવી જોઈએ. ડો. સંપટ શિવાંગીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં માત્ર એક ટકો જ વસ્તી ધરાવતા ભારતીય અમેરિકનોએ અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમેરિકામાં આવીને વસતા ભારતીય -અમેરિકનો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહયા છે. વ્યાપાર- વાણિજય,આરોગ્ય( હેલ્થ કેર) , શિક્ષણ તેમજ આર્થિક સંસ્થાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય- અમેરિકનોએ કરેલા મહત્વના પ્રદાનની નોંધ આખી દુનિયાએ લીધી છે. હેલ્થ કેરના ક્ષેત્રમાં દરેક 7 તબીબોમાં એક તબીબ ભારતીય- અમેરિકન છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબો અમેરિકાના 40 મિલિયન જેટલાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડે છે.\nઅમેરિકામાં વધતી જતી વસ્તીને લક્ષમાં રાખીને વિચાર કરીએ તો 2020ની સાલ સુધીમાં 90 હજાર તબીબોની અને 2025ની સાલ સુધીમાં એકલાખ, 30 હજાર તબીબોની ખોટ વર્તાવવાની સંભાવના છે. અમેરિકામાં આરોગ્ય અંગે ગુણવત્તાપૂર્ણ સ્તર જાળવી રાખવું હોય તો ભારતીય- અમેરિકન તબીબો માટેના વિઝાના નિયમો તેમજ ગ્રીન કાર્ડને લગતી જોગવાઈમાં પરિવર્તન કરવું જરૂરી છે. આપી દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો અનુકૂળ પ્રતિભાવ પડ્યો છે. આથી જ સેનેટમાં પેશ કરવામાં આવેલું બિલ પસાર થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.\nPrevious articleપ્રતિભાશીલ ક્રિકેટર ક્રુણાલ પંડ્યાને વેસ્ટઈન્ડિઝ સામે થનારી ટી-20 મેચમાં સ્થાન મળે એવી પ્રબળ સંભાવના છે..\nNext articleરિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચેનું ટેન્શન વધતું જાય છે..રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે સુમેળભર્યા સંબંધો હોવા જરૂરી હોય છે. પરંતુ આજકાલ સરકારનું વહીવટીતંત્ર અને આરબીઆઈ- રિઝર્વ બન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે પરસ્પર અહમનો ટકરાવ ચાલી રહયો છે.. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ સરકારની નીતિ- રીતિથી નારાજ છે. રિઝર્વ બેન્કની સ્વાયત્તતા કોઈપણ ભોગે જળવાવી જોઈએ એવો એમનો મત છે…\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nતનનું કુપોષણ તો દૂર થઈ શકે, પરંતુ મનના કુપોષણનું શું\nઅમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને બિલ ��િલન્ટનના ઘરેથી મળ્યા શંકાસ્પદ...\nભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બુલેટ ટ્રેનનાે ડ્રીમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં – જાપાનની કંપનીએ...\nલવ અફેર નિંદનીય નથી\nઈસ્લામાબાદની અદાલતે ભ્રષ્ટાચારના મામલે આપ્યો ચુકાદોઃપાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દસ...\nકોલકતામાં અમિત શાહના રોડ- શોમાં થયેલી હિંસાથી વ્યથિત થયેલા મુખ્યમંત્રી યોગી...\nફિલિપાઈન્સના પ્રમુખ રોડ્રિગો દુર્તેતેના આદેશનું પાલન – 5.5 મિલિયન ડોલરની વિદેશી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.umeshkumar.org/science-and-culture.html", "date_download": "2019-07-19T21:05:39Z", "digest": "sha1:YXIKJRZU23R56HFB4JYTYP2UXDAXLOPU", "length": 11945, "nlines": 73, "source_domain": "www.umeshkumar.org", "title": "સંસ્કૃતિનું વૈજ્ઞાનિકરણ... - Umeshkumar Tarsariya", "raw_content": "\nવિશ્વની 90% શોધ 18 અને ખાસ કરીને 19મી સદીમાં થઇ છે જેનું ઇતિહાસ ગવાહ છે. આ દરેક શોધો મનુષ્યની વધતી જતી બુદ્ધિની સાબિતી છે, વૈશ્વિકરણ અને કોમ્યુનિકેશનના બહોળા વિકાસને કારણે આજે સમગ્ર વિશ્વ ખાસ કરીને આજનો યુવાન વૈજ્ઞાનિક તથ્યોને વધારે મહત્વ આપે છે જે આપણે સૌએ સ્વીકારવીજ રહ્યું.\nકોઈ પણ સમાજના દ્રઢ વિચાર ધારકો માટે પરિવર્તન સ્વીકારવું ખુબજ અઘરી વાત છે તેમાં પણ ખાસ કરીને સંસ્કૃતિમાં બદલાવ…. કારણ કે તેવોના પૂર્વજો દ્વારા સાચવેલી સંસ્કૃતિ જ બધું છે, તેને પોતાની સંસ્કૃતિના સિધ્ધાંતો, મૂલ્યો કે કહીએ સંસ્કાર.. ભૂંસાઈ જવાનો દર લાગતો હોય છે. વાસ્તવિકતામાં જો જોઈએ તો સંસ્કૃતિનું નિર્માણ થતા હજારો વર્ષો લગતા હોઈ છે અને આવા દ્રઢ વિચારોની ચિંતા પણ સ્વાભાવિક છે. પરંતુ ટૂંક સમયમાં થયેલા બુદ્ધિના બહોળા વિકાસને કારણે વિશ્વ નાનું થઇ ગયું છે અને એક થી વધુ સંસ્કૃતિઓ આપસમાં નજીક આવવાને કારણે કલ્ચરના સંસ્કાર પણ સંક્રમણ થવા લાગ્યા છે. દરેક સમાજમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના લોકો રહે છે આથી આ સંસ્કાર સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. જો આ સંક્રમણ સકારાત્મક હોઈ તો હિન્દી કી કહેવત પ્રમાણે “એક ઔર એક ગ્યારાહ” ની જેમ સમાજ માટે ખુબ જ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.\nમેં મારા જીવનમાં એક અધ્યયન કર્યું છે. આ વાત કડવી છે પરંતુ આપણે આ વાત સ્વીકારવીજ પડશે કે વેસ્ટન કલ્ચર વૈજ્ઞાનિક વધુ અને ભારતીય કલ્ચર ભાવાત્મક વધુ છે. અને એટલે જ કદાચ વિશ્વના મોટા ભાગના મોટા ભાગના પ્રચલિત વૈજ્ઞાનિક ભારતના ન હોઈ વેસ્ટર કલ્ચરના છે.\nઆજે ��્યારે આપણે રુદ્ધિ સુસ્ત માણસોને જાહેર સભાઓમાં બોલતા જોઈએ તો તેવોને સાંભળીને તેવું જ લાગે કે વેસ્ટર્ન કલ્ચર એટલે નકારાત્મક કલ્ચર કારણ કે તેવો સિક્કાની માત્ર નકારાત્મક બાજુ જ જુવે છે. આમ તેમનો કોઈ વાંક નથી કેમ કે એમણે કદાચ પોતાના જીવનમાં આ કલ્ચરની સકારાત્મક બાજુ જોઈ જ નથી…\nઆજે હું જોવ છું કે જેવો વડીલ ઉંમરના છે તેવો આ બદલાવને સ્વીકારવા તૈયાર નથી કારણકે તેવોને આત્મા વિશ્વાસની ઉણપ છે કે બીજી ભાષામાં કહીયેે તો એ વાત માં જરા પણ અવિવેક નથી કે તેવો દ્વારા કરાયેલા સંસ્કાર પર અવિશ્વાસ છે કે આપણી સંસ્કૃતિના યુવાનો શું બીજી સંસ્કૃતિની નકારાત્મક બાજુ થી બચી શકશે અને બીજી બાજુ યુવા વર્ગ કે જેવો વડીલો કરતા ઘણા બુદ્ધિ વાદી છે. (અનુભવ થી વડીલો થી ઓછું પરંતુ ઉમરની સાપેક્ષે વડીલો થી વધુ ) વેસ્ટર્ન કલ્ચર થી ખુબજ પ્રભાવિત છે કારણ કે તે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. પરંતુ આપણી યુવા પીઢિને માત્ર નકારાત્મક બાજુ માંજ વધારે રસ છે જે પણ કટુ સત્ય જ છે.\nહવે આ આખ્ખી ચર્ચામાં સમસ્યાએ છે કે વડીલ વય ના વ્યક્તિઓ નકારાત્મક બાજુને પકડી ને બેસેલા છે અને યુવા વર્ગ નકારાત્મક બાજુ ને છોડવા નથી ઇચ્છતો.\nઆજે આપણે કોઈની સાથે મિત્રતાની કે સંબંધની શરૂઆત કરીયે તો તેને સંબંધિત 100 વાતો સકારાત્મક આપણેને મળી જાય છે, અને જયારે આપણેે એ મિત્રતા કે સંબંધને તોડવાનું વિચારીએ તો 100 નકારાત્મક વાતો જેતે વ્યક્તિ વિષે મળશે.\nકોઈ પણ કલ્ચર હોઈ તેમાં નકારાત્મક પહેલું હોતા જ હોઈ છે, પરંતુ જો દરેક કલ્ચર/સંસ્કૃતિ માત્ર નકારાત્મક બાજુ જ જોશે તો એક બીજા કલ્ચર માં શીખશે શું\nવેસ્ટન કલ્ચર આજે વિશ્વમાં પ્રચલિત છે કારણકે તે મનુષ્યની વિકાસ યાત્રાનાપ્રવાહની દિશા ફરફ આગળ વધે છે – મનુષ્ય શ્રુષ્ટિના નિર્માણ થી જ બુદ્ધિનો વિકાસ કરતો આવ્યો છે. બિદ્ધિનો વિકાસ એ મનુષ્યનો મૂળ સ્વભાવ છે ઉદાહરણ તરીકે આપણે આજના કોઈ પણ બાળકનું બુદ્ધિનું નિરીક્ષણ કરી શકીયે તો જાણીશું કે જેતે ઉમર માં આપણી બુદ્ધિનો વિકાસ એટલો નતો જેટલો તે બાળકનો હશે.\nઆજે આપણે વેસ્ટન કલ્ચરના સર્ટ, જિન્સ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ આ બધું જ સ્વીકાર્યું કેમકે તે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે અને હા…. વેસ્ટન કલ્ચર ભારતના કલ્ચર કે જેના પાયા વૈજ્ઞાનિક અને સકારાત્મક છે તેને સ્વીકારતું થઇ ગયું છે. ઉદાહરણ સ્વરૂપે :- યોગ અને આયુર્વેદ. આ બાબતમાં તેવો ભવિષ્યમાં આગળ ��ીકળી જાય તો કોઈ નવાઈ નથી.\n(સાચા અર્થમાં આપણે પરિસ્થિતિની વાસ્તવિકતા સ્વીકારી માનવું જોઈએ કે આપણે આપણી સંસ્કૃતિને જેટલા અંશે વૈજ્ઞાનિક બનાવવી જોઈએ તેટલા અંશે વૈજ્ઞાનિક બનાવવામાં અસમર્થ રહયા છીએ. કારણકે આપણે આ નાના વિશ્વ થી થતા બદલાવ થી પરિચિત જ નથી.)\nતો આજે જયારે પૂરું વિશ્વ નાનું થઇ રહ્યું છે, એક બીજાની નજીક આવી રહ્યું છે ત્યારે કેમ નહિ પ્રગતિ કરવા માટે આપણે સકારાત્મકતાને અપનાવીને આગળ વધીએ.\nઘણી બધી પરિસ્થિતિ એવી હોઈ છે જે ઘતીટ તો થતી હોઈ છે પરંતુ આપણું ધ્યાન ત્યાં નથી હોતું અને જયારે વાત પોતાની બધી સીમાઓ ઓળંગી દે છે ત્યારે આપણને જેતે પરિસ્થિતિ થી વાકેફ થઈએ અને પછી “અબ પાચતાવે તો ક્યા, જબ જબ ચીડિયા ચૂગ ગઈ ખેત” જેવી કહેવાતો થી મનને દિલાશો આપતા રહીએ.\nમારુ બાળપણ, મારા વતનમાં…\nસપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…\nમાણસ પણ અજીબ છે..\nઅજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..\nસમય સમયની વાત છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/news/current-affairs/ima-jewels-scandal-karnataka-cm-sets-up-sit-to-probe/56814", "date_download": "2019-07-19T20:56:26Z", "digest": "sha1:HPQDK33SGH7VGIP7IRYHRF3MFGCW44XH", "length": 9051, "nlines": 72, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "IMA જ્વેલર્સ કૌભાંડ: કર્ણાટકા સરકારે તપાસ માટે SITની રચના કરી | Vyaapaar Samachar", "raw_content": "\nIMA જ્વેલર્સ કૌભાંડ: કર્ણાટકા સરકારે તપાસ માટે SITની રચના કરી\nકર્ણાટક- કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાસાસ્વામીએ મોનેટરી એડવાઇઝરી જ્વેલસ કેસના સંદર્ભમાં એસઆઈટીને તપાસનો આદેશ આપ્યો છે. ૧૧ સભ્યોની બનેલી આ એસઆઈટીનું નેતૃત્વ રવિકાંત ગૌડા કરશે.\nઆ અગાઉ એક ઓડિયો બહાર આવ્યો હતો, જેમાં કથિત સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મોહમ્મદ મનસુર ખાન કહેતા હતા કે, તેઓ ભષ્ટ્રાચારથી હેરાન થઈ ગયા છે અને આત્મહત્યા કરવા જઈ રહ્યા છે.\nઆઇ મોનેટરી એડવાઇઝરી જ્વેલસના માલિક પર લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમજ ત્યારપછી તેઓ ફરાર પણ થઈ ગયા હતા, જેની ઝ[પથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.\nતેમજ આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનસૂર ખાનનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ આત્માહત્યા કરવાની વાત કરી રહ્યા હતા. તેમજ કર્ણાટકા સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તેની તપાસ હાથ ધરવા માટેનો ઓર્ડર આપ્યો છે.\nપોલીસ આઈએમએ જ્વેલસના માલિક મનસૂર ખાનની તપાસમાં વ્યસ્ત છે. મનસૂર ખાને તેની કંપનીને લિમિટેડ કંપની દર્શાવીને લોકો પાસેથી નાણાનું ���ોકાણ કરાવ્યું હતું, અને એમ પણ કહ્યું હતું કે તેની કંપનીના શેરની ફાળવણી પણ કરવામાં આવશે, પંરતુ આવું કંઈ થયું ન હતું. જ્યારે આ કંપનીમાં સોનામાં ટ્રેડિંગ કરવાની વાતની જાણ થઈ હતી.\nમુખ્યમંત્રી કુમારસ્વામીની સાથે પ્રદેશના ગૃહ મંત્રી એમ.બી પાટીલ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ તેના પર નજર રાખી રહ્યા છે. સરકારની સૂચના અનુસાર, આ બાબતની તપાસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ(સીસીબી) ને આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ કિસ્સામાં ગુનેગારને બચાવવામાં આવશે નહીં, તેને સખત સજા આપવામાં આવશે.\nછુટાછેડા લેનાર પતિએ કહ્યું ભરણપોષણને બદલે કરિયાણું આપી દઉ \nપતિએ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેની પાસે ભરણપોષણના બદલે 20 કિલોગ્રામ ચોખા, 15 કિલોગ્રામ ઘઉ, 5 કિલોગ્રામ દેસી ઘી, 5 કિલો ખાંડ અને 5 કિલોગ્રામ દાળ દર મહિને આપવા માટે તૈયાર છે.\nસિન્ટેક્સનું 6500 કરોડનું કૌભાંડ: લોન ડિફોલ્ટ છતા લોન થઈ રીસ્ટ્રક્ચર\nશેરભાવમાં 98%ના કડાકાએ સામાન્ય રોકાણકારોને રડાવ્યા અને કંપનીએ લીધેલી લોનનો યોગ્ય ઉપયોગ ડીરેક્ટરના વૈભવી લાઈફસ્ટાઈલના ખર્ચ ચૂકવવા માટે કરાય છે\n સરકારના જવાબથી સંખ્યા અંગે સર્જાયો વિવાદ\nનિષ્ણાતોના અંદાજ મુજબ સામાન્ય રીતે દર વર્ષે ૧૦ ટકાના દરથી મૃત્યુ થાય છે, જો ૮૫નાં મૃત્યુ થયાં હોય તો વસતી ૮૫૦ આજુબાજુ હોવી જોઈએ\nનગર નિગમ ઓફિસરને બેટથી મારનાર BJPના વિજયવર્ગિય એ લખ્યો માફી પત્ર\nધારાસભ્યના પુત્ર આકાશના આ બેટ કાંડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નારાજ : આકાશ ફરી ક્યારેય આવું કૃત્ય નહી કરે તેવો પણ પત્રમાં કર્યો ઉલ્લેખ\nકર્ણાટકમાં ફ્‌લોર ટેસ્ટ, ગુમ થયેલાં કોંગ્રેસનાં MLA મુંબઇમાં કરાવી રહ્યાં છે સારવાર\nપાટીલને છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે તેઓને મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયેલાં છે અને કરાવી રહ્યા છે ઈલાજ\nગુગલે ચીન માટેના સર્ચ એન્જિનનો પ્રોજેક્ટ કર્યો બંધ\nછેલ્લા કેટલાક મહિના પહેલા કંપનીઓ જાહેરાત કરી હતી ચીનમાં સર્ચ એન્જિન લોન્ચ કરવાની તેમની કોઈ યોજના નથી. આ કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ ઉપર કંપની કાર્ય કરતી નથી. ટીમના સભ્યો નવા પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહ્યા છે એવું ગુગલે જણાવ્યુ\nપાકિસ્તાનમાં કબર પર લગાવાશે ટેક્સ : સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકાયો\nલાહોરમાં મૃતદેહોને દફન કરવા માટે તૈયાર થાનારી નવી કબરો પર રૂપિયા એક હજારથી રૂપિયા 1,500 વસૂલ કરવાનો પ્રસ્તાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2013/04/20/poetry-4/", "date_download": "2019-07-19T21:02:59Z", "digest": "sha1:QRUTNOGKBY3ZOYE6VKMNUJM52GIXHHDD", "length": 15533, "nlines": 210, "source_domain": "www.aksharnaad.com", "title": "ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ\nત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16\n20 Apr, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દેવિકા ધૃવ\nતડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,\nહૂંફાળા હાથ લઇ હાથમાં,\nઆભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,\nસૂરજને ઢાંક્યો લઇ બાથમાં.\nઆદરી રમત કેવી પકડાપકડીની,\nજાણે ઇશારે સમજીને સાનમાં,\nસરતો ને તરતો એ દર્શન દઇ દે,\nદૂર કેમે ના જાય પેલાં વાદળા.\nવ્હારે આવ્યો વા અડકીને આંગણે,\nચાલ્યું ના બળ તેથી બની મજબૂર,\nઝરમરતી ઝીલની મસ્તીને માણતા,\nભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,\nતડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,\nઘનઘોર આ અંધારના એકાંતમાં,\nતાકી રહું છું સાંજના એકાંતમાં.\nએ આવશે, એ આવશે,એ આશમાં,\nદીવા કરું, મનમિતના એકાંતમાં.\nછોને અબોલા આજ લીધા સાજના,\nસાર્યા હશે આંસુ સૂના એકાંતમાં.\nમગરુર છું, યાચું નહિ, ચાહે અગર,\nતો આવજે, પળ પ્રેમના એકાંતમાં.\nબાકી હવે આ જીંદગી નિસાર છે.\nપામી જજે અંતરભીના એકાંતમાં.\nલાગે મને કે,તું નથી તો હું નથી \nઆવે સજન તું યાદના એકાંતમાં.\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,\nશબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.\nસંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.\nચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.\nસ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,\nમંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.\nસુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.\nઆવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,\nભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને \nશ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.\n16 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ”\nસુન્દેર કવિતા. ખુબ ગમેી\nખુબ જ અદભુત … પહેલી જ કાવ્યરચના વાંચીને આનંદ આનંદ થઇ ગ્યો… બધી જ રચનાઓ સરસ છે…\nભાવોને શબ્દોમાં ગુંથીને કવિતાની માળા બનાવી સુગંધ લેવા અમને મોકલી એ માટે આભાર શબ્દો આ ત્રણ ક્રુતિઓ માટે થોડા પડશે.\nઆવી અનેક માળાઓ મળતી રહેશે જ એમાં શન્કા નથી જ.\nઆનંદો.. ત્રણેય કૃતિઓ સુંદર અને આસ્વાદ્ય\nખુબ જ સરસ રચના\nમ્માફ કરજો , કવિતાનિ અસરમા મારુ નામ ભુલિ ગયો .\nબહેન દેવિકાનિ આ રચનાઓ સિધિ અન્તર્ના ઉન્દાન્માથિ\nઉતરિ આવેલિ હોય એવો એહસાસ કરાવે ચ્હે .\nલય એમ્ને કેતલો હાથવગો ચ્હે – તેનિ પન પ્રતિતિ ભાવક્ને\nથાય ચ્હે . શનિ – રવિ સુધરિ ગયા – ભર્યા ભર્યા થૈ ગયા .\nધન્યવાદ .અશ્વિન દ્દેસાઈ , ઓસ્ત્રેલિયા\nત્રણે ય રચના ખૂબ સરસ છે- પહેલી ગીતની નજીક છે જ્યારે બાકીની બે ગઝલ થઇ શકે એમ છે.. જો જે તે પ્રકારની રીતે મઠારવામાં આવે તો.\n બહુજ સુન્દર ભાવવાહી કાવ્યો ..જાણે હ્રુદય મા\nઝુમતી લાગણીઓને શબ્દ સુર મળ્યા…વિદ્યુત્ ઑઝા\nદેવિકાબેનની કાવ્યાત્મક શૈલી ખરેખર અદભુત છે વાંચી ને કે સાંભળી ને જો કોઇ ને ઈશ્વર કે પ્રિયતમ યાદ ના આવે તો તે ચોક્ક્સ સંવેદન હીન છે એની સાબિતી કરી આપે.\n← ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ\nબોલતી વાર્તાઓ.. – હાર્દિક યાજ્ઞિક કૃત વાર્તાઓની ઑડીયો સી.ડી. (Audiocast) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્ય��ે ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/05/02/review-m-50-csk-vs-dc-ipl-2019/", "date_download": "2019-07-19T21:31:31Z", "digest": "sha1:WIJXJXWYNONGJDHLG3PP6FORDNL67RH3", "length": 14247, "nlines": 153, "source_domain": "echhapu.com", "title": "IPL 2019 | મેચ 50 | ધોનીનો ધમાકો અને DCનો ધબડકો", "raw_content": "\nIPL 2019 | મેચ 50 | ધોનીનો ધમાકો અને DCનો ધબડકો\nમેચમાં રમનારી બંને ટીમો IPL 2019ના પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ગઈ હતી, પરંતુ આ બંને ટીમોએ પહેલું અથવા બીજું સ્થાન જાળવી રાખવા માટે તેને જીતવું જરૂરી હતું. આ જીત મેળવવા કોણ વધુ ગંભીર હતું તે મેચના પ્રદર્શનને જોઇનેજ ખબર પડી જાય છે.\nજ્યારે કોઈ મેચનું પરિણામ સિરીઝના પરિણામ પર કોઈ અસર ન કરે ત્યારે ક્રિકેટની ભાષામાં તેને Dead Rubber કહેવામાં આવે છે. આમ તો આ મેચના પરિણામથી પણ પોઈન્ટ્સ ટેબલ પડનારી અસરથી પ્લેઓફ્સ ક્વોલિફિકેશનમાં ફેરફાર નહોતો થવાનો તેમ છતાં બંને ટીમ મોટી હારથી બચવા કરતા જીતીને પહેલા બે સ્થાનમાંથી એક નિશ્ચિત કરવા જરૂર માંગતી હતી.\nકારણ સ્પષ્ટ છે કે તમામ રાઉન્ડ મેચો સમાપ્ત થયા બાદ પોઈન્ટ્સ ટેબલ પર પહેલી બે ટીમો વચ્ચે રમાનારી પહેલી ક્વોલીફાયર મેચ જીતનારને IPL 2019ની ફાઈનલમાં સીધું સ્થાન મળતું હોય છે. આથી આ મેચ જીતવા માટે માનસિક રીતે કોણ વધુ તૈયાર છે એ જ અહીં જોવાનું હતું. જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ રમ્યા અને જે રીતે દિલ્હી કેપિટલ્સ રમ્યા તેનાથી સરળતાથી એ ખબર પડી ગઈ કે CSK આ મેચ જીતવા માટે વધુ મજબૂત મનોબળ ધરાવતું હતું.\nપહેલા તો મહેન્દ્ર સિંગ ધોનીની કમાલ બેટિંગ જેને સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો અને ત્યારબાદ ઇમરાન તાહિરની જબરદસ્ત બોલિંગ અને ધોનીનું ��ૈવી વિકેટકીપિંગ, આ તમામે DCને મેચ જીતવાનો વિચાર પણ કરવા ન દીધો. જો કે તે માટે દિલ્હી કેપિટલ્સ ખુદ પણ એટલા જ જવાબદાર કહી શકાય. ફિલ્ડીંગ કરતી વખતે તેમણે બે એવા મહત્ત્વના કેચ તેમણે છોડ્યા હતા જે જો પકડી લેવામાં આવ્યા હોત તો ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા સ્કોર બનાવવાથી રોકી શક્યા હોત. છોડવામાં આવેલા આ બંને કેચો છેવટે સિક્સરમાં પરિણમ્યા હતા.\nત્યારબાદ આવી દિલ્હી કેપિટલ્સની બેજવાબદાર બેટિંગ. કેટલાક શોટ્સ જે પીચ ટર્ન લેતી હોવા છતાં રમવામાં આવ્યા તેણે તેમની હોડી મઝધારે ડૂબાડી દીધી હતી. અહીં ઇમરાન તાહિરની સ્પિન બોલિંગની પણ પ્રશંસા જરૂર કરવી પડે. આ ઉંમરે પણ ઇમરાન તાહિર જે જોશથી અને ખંતથી પોતાની રમત રમે છે તેના પરથી ઘણા યુવાન ખેલાડીઓએ ધડો લેવાની જરૂર છે.\nવળી, મહેન્દ્ર સિંગ ધોનીના બે સ્ટમ્પીંગોએ પણ કમાલ કર્યો હતો. આ બંને સ્ટમ્પીંગ ધોનીની ઈમેજ અનુસાર એકદમ ફાસ્ટ હતા પરંતુ તેમાંથી ક્રિસ મોરીસનું સ્ટમ્પીંગ તો એટલું ઝડપી હતું કે કોઈને પણ એમ લાગે કે તે ક્લીન બોલ્ડ થયો છે.\nહવે ચેન્નાઈ સુપર કિંગ્સનું પહેલા કે બીજા સ્થાને રહેવું નિશ્ચિત થઇ ગયું છે અને આથી તેઓ પહેલી ક્વોલીફાયર મેચ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર રમશે જેનાથી તેમને મજબૂત સપોર્ટ પણ મળી રહેશે. જ્યાં સુધી દિલ્હી કેપિટલ્સનો સવાલ છે તો તેમણે હવે રાજસ્થાન રોયલ્સને હરાવવું જ પડશે અને તે પણ મોટા માર્જીનથી જેથી મુંબઈ ઇન્ડિયન્સ, સન રાઈઝર્સ હૈદરાબાદ કે પછી કોઈ અન્ય ટીમ બીજા સ્થાને ન આવી શકે.\nપરંતુ, રાજસ્થાન રોયલ્સ માટે પણ એક મોટી જીત એટલીજ જરૂરી છે જેના થકી તે એટલીસ્ટ ચોથા સ્થાનનો દાવો કરીને પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી શકે. આથી શનિવારે ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર DC અને RR વચ્ચેની મેચ અત્યંત રસપ્રદ બની રહેશે.\nIPL 2019 | મેચ 50 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. દિલ્હી કેપિટલ્સ\nએમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ\nટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)\nચેન્નાઈ સુપર કિંગ્સ 179/4 (20) રન રેટ: 8.95\nસુરેશ રૈના 59 (37)\nમહેન્દ્ર સિંગ ધોની 44* (22)\nરવિન્દ્ર જાડેજા 25 (10)\nજગદીશા સૂચિત 2/28 (4)\nદિલ્હી કેપિટલ્સ 99 – ઓલ આઉટ (16.2) રન રેટ: 6.11\nશ્રેયસ ઐયર 44 (31)\nઇમરાન તાહિર 4/12 (3.3)\nરવિન્દ્ર જાડેજા 3/9 (3.0)\nપરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 80 રને જીત્યા\nમેન ઓફ ધ મેચ: મહેન્દ્ર સિંગ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ)\nઅમ્પાયરો: અનીલ દાંડેકર અને નિતીન મેનન | ઇયાન ગુલ્ડ (થર્ડ અમ્પાયર)\nમેચ રેફરી: એન્ડી ���ાયક્રોફ્ટ\nIPL 2019 | મેચ 46 | કેપિટલ્સ પ્લેઓફ્સમાં ક્વોલિફાય; ચેલેન્જર્સની ચેલેન્જ પૂરી\nIPL 2018 ની તમામ ટીમ ખેલાડીઓ તેમજ શેડ્યુલની સંપૂર્ણ માહિતી\nIPL 2019 | મેચ 51 | સુપર ઓવર દ્વારા પ્લેઓફ્સમાં MIની સુપર એન્ટ્રી\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/bihar-and-assam-flooded-with-heavy-rain-17-people-died-100006", "date_download": "2019-07-19T20:40:48Z", "digest": "sha1:RA2ZTCSYSKOBRPB42QYQ7MNCTIAQPOAR", "length": 7188, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "bihar and aasam flooded with heavy rain 17 people died | બિહાર-આસામ પૂરથી લોકો બેહાલ, 17ના મોત - news", "raw_content": "\nબિહાર-આસામ પૂરથી લોકો બેહાલ, 17ના મોત\nભારતના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તારાજીમાંથી બિહાર અને આસામ પણ બાકી નથી. આસામમાં હાલ ભારે વરસાદના કારણે પૂરનો માહોલ સર્જાયો છે.\nબિહાર-આસામ પૂરથી લોકો બેહાલ\nભારતના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તારાજીમાંથી બિહાર અને આસામ પણ બાકી નથી. આસામમાં હાલ ભારે વરસાદના કારણે પૂરનો માહોલ સર્જાયો છે. પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. બિહારમાં ગંડક, કોસી સહિત 5 નદીઓના પાણી 2 કાંઠે વહી રહ્યાં છે. નદીઓના જળસ્તર ખતરાના નિશાન ઉપરથી વધી રહ્યાં છે.\nબિહારના 6 જિલ્લાઓનાં લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના કાઝીરંગા નેશનલ પાર્કનો 70 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. બિહારના વ્યવસ્થા વિભાગના મુખ્ય સચિવે કહ્યું હતું કે નદીઓના જળસ્તર વધતા સીતામઢી, ચંપારણ, અરરિયા, મધુબની, કિશનગંજ અને શિવહર જિલ્લાઓને સૌથી વધારે અસર જોવા મળી રહી છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પૂરના કારણે 7 ટ્રેન રદ થઈ છે.\nઆ પણ વાંચો: વિવાદ વચ્ચે નવજોત સિંહે આપ્યું પ્રધાન પદેથી રાજીનામું\nઆસામમાં પણ વરસાદના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસામના 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રેસ્ક્યૂ ટીમોએ લગભગ 20 હજાર લોકોને 68 કેમ્પમાં પહોંચાડ્યા હતા. વરસાદના કારણે બારપેટા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં પાંચ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફોન કરીને પૂરની સ્થિતિ અંગે માહિતી આપી. અમિત શાહે પૂરની સ્થિતિ માટે ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી હતી\nગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી\nશૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nસેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nકર્ણાટકનું નાટકઃ રાજ્પાલે ફરી આપી ડેડલાઈન, કોંગ્રેસ પહોંચી સુપ્રીમમાં\nમિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, કલમ 144 લાગૂ હોવા છતા સોનભદ્ર જવાનો કર્યો પ્રયાસ\nPM મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય ભારતીય, અમિતાભ, દીપિકાને પણ યાદીમાં મળ્યું સ્થાન\nઅયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ સુપ્રીમ કોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratindia.gov.in/media/news.htm?NewsID=guLZEy1AG8cqb8wNWkj/mA==", "date_download": "2019-07-19T21:09:13Z", "digest": "sha1:UUBQNZ3WEKZOBZGW3LQ4AAJUANGMOZKE", "length": 6262, "nlines": 104, "source_domain": "gujaratindia.gov.in", "title": "Two days Seminar started on “disaster risk management system including disability in india” at institute of sysmological research center at Gandhinagar.", "raw_content": "\nસોસાયટી ફોર ડિસેબિલીટી એન્ડ રિહેબિલિટેશન સ્ટડીઝ, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સ (આઇ.આર.એસ) અને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજરોજ ‘ભારતમાં ડિસેબિલિટી સમાવિષ્ટ આપત્તિ જોખમ વ્યવસ્થાપન’ વિષય પરના રાષ્ટ્રીય સેમિનારનું આયોજન ગાંધીનગરની ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિચર્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારને ગુજરાત રાજય હ્મુમન રાઇટૂસ કમિશનના ચેરપર્સન શ્રી એમ.એચ.શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.\nગુજરાત રાજય હ્મુમન રાઇટૂસ કમિશનના ચેરપર્સન શ્રી એમ.એચ.શાહે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ૧૫ ટકા લોકો દિવ્યાંગતા અનુભવી રહ્યાં છે. આપત્તિ મુખત્વે કુદરતી, મશીન અને માનવ સર્જિત આપત્તિ હોય છે. કુદરતી આપત્તિમાં સુનામી, ભૂકંપ જેવી આપત્તિ હોય છે. જયારે મશીનથી સર્જિત અને માનવ સર્જિતી આપત્તિમાં અનેક બનાવોનો સમાવેશ થાય છે. હાલના સમયમાં દર એક મિનીટે એક અકસ્માત થાય છે, દર વીસ મિનિટે એક વ્યક્તિનો જીવ જાય છે. આપત્તિ સમયે ખોરાક, પાણી અને વીજળી સુવિઘાઓની આવશ્યકતા સૌથી વઘુ હોય છે, તેવું કહી કચ્છના ભૂકંપમાં દિવ્યાંગ લોકોને કેવી મદદ કરવામાં આવી હતી. તેની પણ વાત કરી હતી.\nગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.જી શ્રી ડૉ. પી.કે.તનેજાએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટરએ તમામ લોકોને આવરી લેતો વિષય છે. ડિઝાસ્ટર સમયે તેનો સામનો કરવાની ક્ષમતા હોવી તે ખૂબ જરૂરી છે. પરંતુ આવા સમયે દિવ્યાંગતા ધરાવતા લોકોની ક્ષમતા ઓછી થઇ જાય છે. જેથી તેઓ ડિઝાસ્ટરનો ભોગ ઝડપી બની શકે છે. સક્ષમ સંસ્થા તરફથી યોગ્ય માર્ગદર્શન અને નક્કર આયોજન કરવામાં આવે તો ડિઝાસ્ટર સમયે દિવ્યાંગોને લડવું સરળ બની શકે તેમ છે. સામાન્ય રીતે ભૂકંપ મેનેજમેન્ટ અને રિકસ ભૂકંપ વચ્ચેની ભેદરેખા કોઇ જાણતું નથી, તેવું કહી તેની વિસ્તૃત વાત કરી હતી. જાપાનમાં આવેલી વર્ષ- ૨૦૧૧ની સુનામીમાં સૌથી વધુ દિવ્યાંગ લોકોને કેમ અસર થઇ હતી, તેની પણ રસપ્રદ વાત કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/marathi/course/english-together-gujarati/unit-1/session-25", "date_download": "2019-07-19T21:17:36Z", "digest": "sha1:VHYSRUP4S3SIMFS5DJJINRY2LGHKNSD7", "length": 13223, "nlines": 343, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: English Together - Gujarati / Unit 1 / Session 25 / Activity 1", "raw_content": "\nલોકો સમયસર કાર્ય કરે એ તમારા માટે કેટલું મહત્વનું છે\nઆજે ચર્ચા કરીશું કે લોકો સ��યસર રહેવા બાબતે શું વિચારે છે.\nહેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...\nFunnily enough, આજે આપણે વાત કરીશું ‘puntuality’ એટલે નિયત સમયનું પાલન કરવા વિશે. તો મિત્રો, આજનો પ્રશ્ન છે કે પ્રોફેસર Erin Meyer મુજબ ક્યા દેશમાં લોકો સમયસર કામ કરવામાં માને છે\nપ્રશ્ન અંગે તમારો શું વિચાર છે સેમ\nWell, in that case we’ll start with a story from your country. તમે એક ન્યૂઝ સાંભળો જેમાં એક નેતા વિશે વાત કરવામાં આવી છે. યુ.કે. ના આ નેતા સંસદમાં થોડીક મિનીટો માટે મોડા પહોંચ્યા હતા.\n માત્ર થોડીક મિનીટો માટે મોડા પહોંચવાના કારણે રાજીનામું ધરી દીધુ આ થોડું વધારે પડતું લાગે છે.\n‘Rushing’ નો ગુજરાતીમાં અર્થ થાય છે જોરથી અને ઝડપથી આગળ વધવું કે ધસવું. લાગે છે લંડનનો દરેક વ્યક્તિ આ જ કરી રહ્યો છે.\n મારા મુજબ પરસ્પર સમજ એ છે કે કેવી રીતે વિવિધ સંસ્કુતિઓ સમય અંગે અલગ-અલગ વિચાર ધરાવે છે. અને આની સાથે હું આજના પ્રશ્નનો જવાબ જણાવું. Business Insiderનાં રિર્પોટ પ્રમાણે જાપાનીઝ લોકો સૌથી વધુ સમય બાબતે ગંભીર છે અને સમયસર કામ કરવામાં માને છે.\nતો ફિલ બીજા વખત સમયસર કેવી રીતે પહોંચવું એના વિશે વિચારે ત્યાં સુધી આજે જે કઈ પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘Punctuality’ એટલે નિયત સમયનું પાલન કરવું જ્યારે Courtesy’ એટલે સૌજન્ય. ‘Rushing’ નો ગુજરાતીમાં અર્થ થાય છે જોરથી અને ઝડપથી આગળ વધવું કે ધસવું અને ‘A shared understanding’ એટલે પરસ્પર સમજ. આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye\n જાણો, સવાલોનો જવાબ આપીને.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્યો શબ્દ સમયસર હોવાનું જણાવે છે\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્યો શબ્દ સૂચવે છે વસ્તુઓ બહુ ઝડપથી ચાલે છે.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nક્યો શબ્દ જણાવે છે કે તમને હ.\nનીચેના સવાલોનો સાચો જવાબ આપો.\nસૌજન્ય અર્થ જણાવતો શબ્દ.\nઆવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.\nનિયત સમયનું પાલન કરનાર\nજોરથી અને ઝડપથી આગળ વધવું કે ધસવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/15/lok-vartao/", "date_download": "2019-07-19T21:16:57Z", "digest": "sha1:OFUZIAAE2B4FWRMNYHRZON6Z6NVOWHAF", "length": 31436, "nlines": 259, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: લોકવારતાઓ – સં. જયંતીલાલ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલોકવારતાઓ – સં. જયંતીલાલ દવે\nJune 15th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : જયંતીલાલ દવે | 21 પ્રતિભાવો »\n[ ઉત્તર ગુજરાતની આ લોકવારતાઓ નું સંકલન ગુજરાતી સાહિત્ય અકાદમીએ કરીને તેનું એક પુસ્તક ‘લોકવારતાની લહેર, ઉત્તર ગુજરાતે’ નામથી પ્રકાશિત કર્યું છે. આ વારતાઓ મેળવવા માટે ખૂબ અંતરિયાળ નાના-નાના ગામડાઓની સફર કરીને ત્યાંના શ્રમજીવીઓ, વૃદ્ધો, સ્ત્રીઓ, કડિયા, કારીગરો, ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે કહેલી વાર્તાઓ ટેપ કરવામાં આવી છે. એમ કરતાં તેમની પાસેથી આ લોકવારતાનું ધન પ્રાપ્ત થયું છે. જેમનું ભણતર કરતાં ગણતર વધારે છે એવા ગ્રામ્યજનો પાસેથી મળેલો આ ખજાનો ખરેખર ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. (અત્રે નોંધ લેવી કે વારતાઓની ભાષા ગ્રામ્ય ઢબે છે.) (આ વાર્તાઓ પુનઃપ્રકાશિત કરવામાં આવી છે.)]\n[1] કરમ ને લસ્મી – કરસનભાઈ પ્રજાપતિ\n[લેખક પરિચય : ભાઈશ્રી કરસન માધાભાઈ પ્રજાપતિ મુખેથી આ વારતા સાંભળીને ટેપ કરી. ટેપ કર્યા તારીખ 20-ડિસેમ્બર-1980 શ્રી કરસનભાઈ લાડોલ ગામ ખાતે ખેતમજૂરી માટે આવેલ છે. કેમ કે ગામ લાડોલમાં પિયતની સગવડ છે. જમીન ફળદ્રૂપ છે, ખેતીવાડી વિકસેલ છે, તેથી કરસનભાઈ કુટુંબને બારેય માસ સારી રીતે કામ મળે છે. વળી ક્યાંક ભાગે ખેતી કરવાની તક પણ મળે છે. કરસનભાઈ એક પીઢ અને શાંત વ્યક્તિ છે. ઓછાંબોલા અને હસમુખા છે. વારતા કહેવાની કળામાં નિષ્ણાત છે. તેઓ એક જ વાક્યમાં શ્રોતાઓમાં હાસ્યની લહર લાવી શકે છે. ઉંમર આશરે : 45 વર્ષ તેમનું મૂળ ગામ : કલાણા તા. સમી. જિલ્લો : પાટણ]\nકરમને લસ્મી એક આંબા હેઠળ બેઠાં સે, વાદ વદે સે. કરમ કે ‘હું મોટો’ ને લસ્મી કે ‘હું મોટી ’ તાણે એક કઠિયારો આયો. કરમ કે ‘હે લસ્મી, આ બાપડાને હેંડવાની હાલત નથી, તાણે એનું ભલું કરો.’ આ લસ્મીએ તો જેડુ રતન કાઢીને આલ્યું. આ તો સવા લાખનું રતન. જેડુ રતન ખીસ્સામાં ઘાલીને હેંડતા થ્યા. વચમાં તેલાવ તલાવ આયું. કઠિયારો પાણી પીવા જ્યો, તે રતન પડી જ્યું. માછલી ગળી ગઈ.\nકઠિયારે તો ઘેર જઈને વાત કરે કે, ‘મને તો જેડુ રતન આલ્યું તું પણ પાણી પીવા જ્યો તે પડી જ્યું.’\nકઠિયારણ કે, ‘હોવે તને રતન આલતાં હશે જા છાનો માનો, એંધાણાન��� ભારી કરી લાય જા છાનો માનો, એંધાણાની ભારી કરી લાય \nઆ તો હેંડ્યા. કરમ કે ‘લસ્મી, તારું આલેલું રતન તો આણે પાડી દીધું. એની દશા તો એ જ રહી ’ લસ્મી કે’સે, ‘હશે, બાપડો અભાગિયો’ લસ્મીએ તો બીજું રતન આલ્યું. આણે આ ફેરે તો બરાબર કેડે બાંધ્યું. પાણી પીધું ને ઘેર હેંડ્યો. આણે તો કઠિયારણને વાતે ય કરી. રતન કુલડીમાં મેલી, કોડિયું ઢાંક્યું. કઠિયારો તો લાકડાની ભારી નાખવા જ્યો, ને ઉંદરડાએ કુલડી ઊંધી પાડી, રતન તાણી જ્યો. એ વખતે લાભુ શા વાણિયો કઠિયારાને ત્યાં ઉઘરાણી કરવા આયો. પણ ઘેર કોઈ હોય, તો ઉઘરાણી થાય ને ’ લસ્મી કે’સે, ‘હશે, બાપડો અભાગિયો’ લસ્મીએ તો બીજું રતન આલ્યું. આણે આ ફેરે તો બરાબર કેડે બાંધ્યું. પાણી પીધું ને ઘેર હેંડ્યો. આણે તો કઠિયારણને વાતે ય કરી. રતન કુલડીમાં મેલી, કોડિયું ઢાંક્યું. કઠિયારો તો લાકડાની ભારી નાખવા જ્યો, ને ઉંદરડાએ કુલડી ઊંધી પાડી, રતન તાણી જ્યો. એ વખતે લાભુ શા વાણિયો કઠિયારાને ત્યાં ઉઘરાણી કરવા આયો. પણ ઘેર કોઈ હોય, તો ઉઘરાણી થાય ને કઠિયારણ પાણી ભરવા જઈ’તી. કઠિયારો ભારી નાખવા.\nલાભુ શા કે, ‘પૈસા મારા બાકી સે. ઘેર તો કોઈ નથી.’ પણ ઉદેડે મેલી દીધેલું જેડૂ રતન ફળિયામાં પડેલું જોયું. ઝટ લઈને ખીસ્સામાં ઘાલીને રવાના થૈ જ્યો.\nકઠિયારે કઠિયારણને કીધું : ‘જો, રતન જેડૂ લાયો સુ \nકઠિયારણ કે’સે, ‘ચ્યોં સે જેડૂ રતન જા. બીજી ભારી કરી લાય જા. બીજી ભારી કરી લાય \nકઠિયારો તો બાપડો હેંડ્યો જાય સે. તાણે કરમે લસ્મીને કીધું : ‘હજી આ બાપડો ગરીબ સે. ઈની ભૂખ કાંઈ ગઈ નથી.’\nલસ્મીએ કીધું : ‘હવે તમારો વારો સે \nકરમે કીધું : ‘મારી જોડે તો કાંઈ નથી, પણ એક આ દાહકું (દશ પૈસા) સે ઈ આલો \nલસ્મીએ તો આ વખતે કઠિયારાને દાહકું આલ્યું. દાહકું લઈને જ્યો, તાણે રસ્તામાં એક માછીમાર મલ્યો.\nકઠિયારો કે’સે, ‘ભઈ, દહકાની માછલી આલો ને \nમાછીમાર કે, ‘દહકાની માછલી ના આવે \nકઠિયારો કે, ‘ભઈ, જેવી આવે એવી, ગમે એવી આલશો, તો ય ચાલશે \nતાણે આ માછીમારે, ફેંકી દેવા જેવી માછલી આલી. એ લઈને કઠિયારો ઘેર જ્યો.\nકઠિયારણને કે, ‘જો, હું માછલી લાયો છું. અચ્છી તરેંથી ભાજી બનાવો.’ આ માછલી તે જેડૂ રતનવાળી હતી. ચીરવા બેઠાં, રતન જેડૂ નેકળ્યું. કરમે કર્યું – દહકાના કરમે કર્યું. ઈ લસ્મી ના કરી હકી. કઠિયારો તો રાજી થૈ જ્યો. અને બોલવા માંડ્યો : ‘લાભ્યા, ભઈ લાભ્યા ’ હવે લાભુ શા શેઠ મેડી માથે બેઠો’તો એણે સાંભળ્યું. એણે વિચાર કર્યો, ‘મારું બેટું, આ કઠિયારો જાણી ગ્યો. ગામમાં મારી આબરું રે’શે નૈ, જઈને આપી આવું.’\nઆ લાભુ શાએ તો રતન જેડૂ આલ્યું સે, કે કોઈને વાત કરીશ મત.\nકઠિયારો ધનવાન બની જ્યો.\nકરમે કીધું. ‘કેમ લસ્મી, મોટું તું કે મું \nકરમ વગર કોડી પણ નથી.\n[2] દલા શેઠની ઊઘરાણી – બેચરકાકા\n[વારતા કહેનાર બેચરકાકા – મુ. અડાલજ. બેચરકાકા ઠાકોર જ્ઞાતિના છે. સ્વભાવે હસમુખા અને મળતાવડા છે. ધંધો : ખેતી. ઉંમર 60 વર્ષ. વારતા સાંભળી તા. 20- ડિસેમ્બર-1980 ]\nએક ગામમાં એક દલીચંદ શેઠ રહે. આ શેઠ ગામમાં નાની એવી હાટડી ચલાવે. ગામમાં ધીરધાર કરે, ઘેર જમીન, ગાયો, ભેંસો, બળદ બધો ઠાઠ. એક વખત આ દલીચંદ શેઠ ઊઘરાણીએ નીકળ્યા. એક ઠાકોરભાઈ પાસે પૈસા માગતા હશે, તે સવારમાં એ તો ઠાકોરવાસમાં પહોંચી જ્યા. આ ઠાકોરભાઈને ત્યાં ગયા તો ખરા પણ ઘેર કોઈ નહિ. એકલી છોડી ગંગા ઘેર હતી. શેઠે પૂછ્યું, ‘છોડી, મંગાજી ચ્યોં જ્યા સે ’ છોડીએ જવાબ આલ્યો : ‘શેઠ, એ તો એકના બે કરવા જ્યા ’ છોડીએ જવાબ આલ્યો : ‘શેઠ, એ તો એકના બે કરવા જ્યા \n‘અને તારો કાકો ડાયાજી ચ્યમ આજ નહિ દેખાતા \nગંગા બોલી : ‘મારો કાકો તો બાર મહિનાનું પોણી બંધ કરવા જ્યા સે \n‘અને તારો ભઈ મફલો \nગંગા કહે : ‘મફો તો દહ રૂપિયા લઈને ગોમની ગાળ્યો ખાવા જ્યો સે \nઆ ગંગાના જવાબથી શેઠને કંટાળો આયો.\nદલીચંદ શેઠ કે’ છે, ‘છોડી, કાં’ક સમજાય એવું તો બોલ \nત્યારે ગંગા બોલી, ‘ચ્યમ શેઠ, સમજાય એવું તો બોલી છું. આથી વળી ચેવું બોલાતું હશે \nદલીચંદ શેઠ કહે : ‘ગંગા, મને બરાબર સમજણ પાડ.’\nતાણે ગંગા કહે, ‘તમે ઊઘરાણી માંડીવાળો તો સમજણ પાડું.’\nદલીચંદ કહે, ‘જો ગંગા, તારા જવાબ મને બરાબર લાગશે, તો મું ઊઘરાણી માંડી વાળીશ. પણ આજ તો મારે સમજીને જ જવું છે \nતાણે ગંગા બોલી, ‘શેઠ, મારા બાપા જાર વાવવા જ્યા સે. એ ઊગે અને પાકે એટલે એક ના બે થાય કે ના થાય \nદલીચંદ શેઠ કે’ છે, ‘બરાબર છે છોડી, તારી આ વાત તો સાચી. પણ તારો કાકો ક્યાં ગ્યા છે, એ તો ના કીધું.’\nગંગા કહે : ‘જુઓ શેઠ, મારો કાકો જ્યા સે બાર મહિનાનું પોણી બંધ કરવા. એટલે નળિયા ચાળવા \n(નળિયા ગોઠવવા જેથી ઘરમાં પાણી ના ટપકે)’\nદલીચંદ શેઠ કે’ છે, ‘એ વાતે ય ખરી પણ તારો ભઈ મફલો પણ તારો ભઈ મફલો \nગંગા કે’ છે, ‘મફલો દહ રૂપિયા લઈને ગામની ગાળો ખાવા જ્યો સે. એ દહ રૂપિયા લઈને દારૂ પીવા જ્યો સે, એટલે એ જ થયું ને \nશેઠ બોલ્યા, ‘કબૂલ છોડી, કબૂલ. નાની ઉંમરે તારામાં ઘણું ડા’પણ છે. જા, આજ સુધીની બધી ઊઘરાણી મીં માંડી વાળી.’\nશેઠે ઊઘરાણી જતી કરી. ગંગાએ આ વાત ઈના બાપને કરી. ખાધું ���ીધું ને મજા કરી.\n[3] બધાંય બહેરિયાં – કરસનભાઈ પ્રજાપતિ\n[લેખક પરિચય માટે જુઓ વારતા-1]\nચુમાહાનો દા’ડો હશે. એક ખેડૂત હતો, તે સેતરમાં (ખેતરમાં) રાંપડી કાઢતો હશે. આ ખેડૂતે સેતરમાં કપાહ વાવેલો. સેતરમાં થઈને શેઈડી (કેડી પગવાટ) જાય. સહુ આ ખેડૂતના સેતર વચ્ચોવચ થઈને હેંડે.\nબે વટેમારગુ હશે, એ ય આ શેઈડીએ થઈને નેહર્યા.\nખેડૂતને બોલાઈને એક આદમીએ પૂછ્યું : ‘ભઈ, અમારે ગોઝારિયા ગામે જવું છે. ગોઝારિયાનો રસ્તો આ જ છે ને \nખેડૂત બોલ્યો : ‘તમારે કાળિયો બળદ લેવો હોય તો આઠસો અને ધોળિયો બળદ લેવો હોય તો બારસો \nવટેમારગુ સમજી જ્યા કે ‘ખેડૂતને કાનમાં ધબ (બહેરાશ) છે.’ એટલે એ તો વગર બોલ્યે હેંડવા માંડ્યા. બપોર થયાને ધણિયાણી ભાત લઈને આઈ. ખેડૂત તો બળદ છોડીને ઝાડતળે બેઠો ભાત ખાવા. રોટલાનું બટકું કઢીમાં બોળીને મોંમા મૂક્યું અને ખેડૂતને યાદ આયું.\nઘરવાળીને કે’ છે, ‘આજ તો બળદના ઘરાગ આયા’તા. મેં કીધું કાળિયાના આઠસો અને ધોળિયાના બારસો. પણ એ તો હેંડવા જ માંડ્યા. ઊભા જ ન રહ્યા. કોંઈ વોંધો નહિ. ઈમ કોંઈ મફત આલી દેવાના છે \nઆ સાંભળ્યું ને ઘરવાળી તો હિચકારો કરવા માંડી. ‘કઢી કોંઈ મીં નહિ બનાઈ ડોશીએ બનાઈ છે. મને જ એકલીને ભાળી ગ્યા છો ડોશીએ બનાઈ છે. મને જ એકલીને ભાળી ગ્યા છો મા આગળ તો કોંઈ હેંડતું નહિ મું ભાત લઈને આઈ, એટલે કોંઈ ગૂનો કર્યો \nધણિયાળી પણ બહેરી જ હતી. આ ખેડૂત ભાત ખઈ રહ્યો એટલે ભતાયણું લઈને ઘરવાળી પાછી આઈ. તાણે ડોશી ઓટલે બેઠાં બેઠાં છોડીના માથામાં તેલ નાખતા’તા.\nવહુ તો આવીને માંડ્યા બોલવા : ‘તમારા છોકરાને કઢી ખાટી લાગી. કઢી તમારે કરવાની ને ઠપકા ખાવાના અમારે એક તો અમારે ભાત લઈને જવાનું ને ઉપરથી ગાળ્યો સાંભળવાની. આટલા દા’ડા નહિ બોલી, પણ હવે કઈ દઉં છું, હું ભાત લઈને નહિ જવાની એક તો અમારે ભાત લઈને જવાનું ને ઉપરથી ગાળ્યો સાંભળવાની. આટલા દા’ડા નહિ બોલી, પણ હવે કઈ દઉં છું, હું ભાત લઈને નહિ જવાની \nવહુને બોલતી જોઈને ડોશી બોલ્ય, ‘તે તેલ કોંઈ તમારા પૈસાનું લાઈને આથા માથામાં નથી નાખતા. તેલ નાખીએ છીએ, તે તમારા પૈસાનું નાખીએ છીએ. ચ્યમ એટલો બધો હિચકારો કરો છો શું જોર આઈ જ્યું તમને શું જોર આઈ જ્યું તમને ’ – ડોશીને ય ક્યાં સંભળાતું’તું \nહવે છોડીને એમ થ્યું કે, આ બધા ય મને કે’છે. એનું તો મોઢું લાલચોળ થૈ ગ્યું. ગાલે શરમના શેરડા પડવા માંડ્યા. હસું હસું થતા બોલી, ‘તે એમાં મને શું પૂછવાનું આપણે તો તમે જ્યાં વળાવશો, ત્યાં જઈશ��ં આપણે તો તમે જ્યાં વળાવશો, ત્યાં જઈશું \n« Previous લહેરખીનો હાથ હું ઝાલું…. – રીના મહેતા\nસારાપણાનો જીવનાનંદ – રમણ પાઠક ‘વાચસ્પતિ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશકટનો ભાર – કેદાર ભટ્ટ\n(મારા મતે કેદારભાઈ ભટ્ટ દ્વારા રીડગુજરાતીને મોકલવામાંં આવેલ પ્રસ્તુત્ વાર્તા એક રૂપક છે, એ ખરેખર કોને ઉદ્દેશીને લખાઈ છે એ વિચારી શકો 'શકટનો ભાર' રીડગુજરાતીને પ્રસ્તુત કરવા માટે મોકલવા બદલ કેદારભાઈનો આભાર, તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૯૯ ૮૩૩ ૬૦૬૫ પર થઈ શકે છે.) આજ સવારથી કામે વળગ્યો હતો તે છેક અત્યારે ઘડીક શ્વાસ લેવા માટે રોકાયો અને જાળાને જોઈને એ ... [વાંચો...]\nહિસાબ – વિજય શાસ્ત્રી\nપૈસો ખૂબ. ગણી ગણીને વાપરે એટલે પૈસો ખૂબ. ગણવામાં આખું કુટુંબ પાક્કું. રોટલી પણ ખાનારદીઠ ગણીને કરવાની. ખાવાની પણ ગણીને. સ્વાભાવિક છે કે ગણતરી બહારના કોઈને ખવડાવી પડે ત્યારે એડજેસ્ટ કરવાનું. બધાએ એક-એક કે પછી અસાધારણ સંજોગોમાં બબ્બે ઓછી ખાવાની. આ તો ભઈ, દાખલો આપ્યો. શેઠ-શેઠાણી વત્તા તેમનો એકનો એક દીકરો. કુલ જણ ત્રણ. દીકરી માટે કશી ઈચ્છા નહીં. દીકરો ... [વાંચો...]\n(‘કલબલ અને કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્ર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) કાશીમા ઈઠ્ઠોતેર વર્ષનાં છે. તાલુકા મથકના જાણીતા ડૉક્ટર વ્રજલાલની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યાં છે. દાખલ કર્યાં એ તો જાણે કે ઔપચારિકતા જેવું છે. આ તો બધાં જ જાણે છે કે ડોશીનો આ છેલ્લો સમય ... [વાંચો...]\n21 પ્રતિભાવો : લોકવારતાઓ – સં. જયંતીલાલ દવે\nકરમ ને લસ્મી – કરસનભાઈ પ્રજાપતિ\nમ્ને આ વાર્તઆઓ ગ્મે\nકરમ વગર બધુ નકામુ છે ભાઈ………..\nત્રિજિ વાર્તા ખુબ જ સરસ ચે\nઆમાંની એક વાર્તા મે મારા દાદા અને પપ્પા પાસે નાનપણમા સાંભળેલી છે, અહીં વાંચીને મજા પડી,\nરીડગુજરાતી દ્વારા ગુજરાતી સાહિત્યનું શીલ અને સભ્યતા જળવાય તેવી હું પૂરેપૂરી કોશિશ કરું છું. પરંતુ હું જ્યારે બહારગામ હોઉં ત્યારે પ્રતિભાવો પર ધ્યાન રાખી શકું નહિ. વળી, ચોવીસ કલાક સતત ધ્યાન રાખી શકાય નહીં. આમ છતાં, મારા ધ્યાનમાં આવે એટલે હું તરત જ અપશબ્દો લખેલ પ્રતિભાવો કાઢી નાખું છું. એ રીતે, આ લેખ પર પણ કેટલાક બિનજરૂરી પ્રતિભાવો રદ કરવામાં આવ્યા છે. આ માટે બહારગામ હોવાથી થોડો વધુ સમય થયો છે, એથી ક્ષમા કરશો.\nઅતિ ઉત્તમ પ્રથમ વર્તા બહુ ��રસ લાગિ\nખુબ સરસ વાર્તાઓ. ખુબ ગમી. ખુબ આભિનન્દન. કનુ યોગી, ગાન્ધીનગર.\nઆમેય ઉત્તર ગુજરાતનિ ભાશ્હા મને ગમે ચ્હે કેમકે હુ પોતે પણ્\nમહેસાણાના એક નજિકના જ ગામમા રહુ ચ્હુ\n“આવિ વાતો હોય તો વાચવાનિ મજા આવ”\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસરસ વાર્તાઓ. આ ત્રણેય વાર્તાઓ બાળપણમાં સાંભળેલી, તથા ભેરુબંધોને કહેલી પણ ખરી. લોકસાહિત્ય આમ જ મોંઢામોઢ જ સચવાઈ રહે છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nખુબ સરસ વાર્તા ઓ\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/surykarirayoche/", "date_download": "2019-07-19T21:11:30Z", "digest": "sha1:UVZQ4AAXB62R2TDROHLKW2FVDBNODIKX", "length": 7642, "nlines": 63, "source_domain": "www.janvajevu.com", "title": "સૂર્ય કરી રહ્યો છે કુંભરાશીમાં પ્રવેશ, આ રાશિના જાતકોને થશે ફાયદો - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / સૂર્ય કરી રહ્યો છે કુંભરાશીમાં પ્રવેશ, આ રાશિના જાતકોને થશે ફાયદો\nસૂર્ય કરી રહ્યો છે કુંભરાશીમાં પ્રવેશ, આ રાશિના જાતકોને થશે ફાયદો\nઘણા સમય પછી એક મહાયોગ બની રહ્યો છે. એવા માં ઘણી ભાગ્યશાળી રાશીઓ ને ખુબ જ ફાયદો થવાનો છે. આજે અમે તમને એવી જ અમુક રાશીઓ વિષે જણાવીશું જેમના માટે આવનારો સમય ખુબ જ શુભ રહેશે. એવી અમુક રાશીઓ છે જેમને આવનારા સમય માં ઘણા લાભ થશે. તેઓ નો સમય પરિવર્તિત થવા જઈ રહ્યો છે, તમે એક વાર અચૂક જો��� લેજો કે આ ભાગ્યશાળી રાશીઓ માની તમારી પણ એક રાશી નથી ને આવો જાણીએ તેના વિષે.\nઆ રાશી માં સૌથી પહેલી રાશી છે વૃષભ રાશી. આ રાશી માટે આવનારો સમય ખુબ જ શુભ સાબિત થશે. તેઓ ને આર્થિક લાભ થશે. આ રાશી આવનારા સમય માટે ભાગ્યશાળી રાશી બની રહેશે. આ શુભ યોગ ઘણા વર્ષે બની રહ્યો છે. આ રાશી ના જાતકો માટે આવનારો સમય ખુબ જ શુભ રહેશે. તેઓ ના જીવન માં રહેલી આર્થિક તંગી દુર થશે. એમના પાર લક્ષ્મી દેવી ખુબ જ મહેરબાન રહેશે. તેઓ ના જીવન માં ખુશીઓ આવશે. અને મન ખુબ જ આનંદિત રહેશે.\nઆ પછી જે રાશી છે તે છે મિથુન. મિથુન રાશિના જાતકો માટે પણ આવનારો સમય ખુબ જ શુભ સાબિત થશે એમના ઉપર પણ લક્ષ્મી દેવી ની કૃપા થશે. એમના જીવન માં અણધાર્યા આર્થિક લાભ થશે. જો કોઈ વ્યક્તિ નવું કામ કરવા જઈ રહ્યું છે તો એમના માટે આ સમય ખુબ જ શુભ રહેશે. એમના લગ્ન જીવન માં ખુશીઓ આવશે. વેપાર અને નોકરી માં બરકત મળશે. આવનારા સમય માં બધા સારા સારા સમાચાર મળશે.\nઆ પછી જે રાશી છે તે છે સિંહ રાશી. એમનું જીવન પણ આવનારા સમય માં બદલવા જઈ રહ્યું છે. તમે કોઈ નવું કામ શરુ કરવા માંગતા હોય તો આ સારો સમય છે. તમને એક નવો આત્મ વિશ્વાસ મળશે. માતા લક્ષ્મી એમની વિશેષ કૃપા એમના પર બનાવી રાખશે. એમના જીવન માં પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ હશે તો તે દુર થઇ જશે. તમને નોકરી અને ધંધા માં બરકત મળશે. તેઓ ના જીવન માં ઘણી ખુશીઓ આવશે.\nઆવી રીતે બેસનથી ઘટાડો તમારું વજન, ઓગળવા લાગશે વઘારાની ચરબી અને શરીર બની જશે સ્લીમ\nખરેખર સફેદ માટલાનું પાણી પીવું હાનીકારક છે જાણો વાઈરલ ખબર પાછળનું સત્ય\nઆજથી ૧૧ દિવસ બાદ આ ત્રણ રાશિના જાતકો બનશે લખો પતિ, ખૂલી જશે તેમની કિસ્મત\nયોગા દિવસ : BAPS સંસ્થા ના મહંત સ્વામી મહારાજે અને સંતો એ આપ્યો યોગ સંદેશ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nમાતા લક્ષ્મીએ આપ્યો સંકેત, બધી રાશીઓ માંથી આ ૪ રાશિની કિસ્મત ખૂલી જશે, બનશે કરોડપતિ\nમિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ કોઈ ને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2018/09/", "date_download": "2019-07-19T20:36:08Z", "digest": "sha1:2WQLPT3MG4UOA3HWINSLPHXAA3A4GYHF", "length": 7453, "nlines": 193, "source_domain": "venunad.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2018 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nશિવ જીવનેય મિલાવશે (કામિલ)\nમિત્રો, આ પ્રાર્થનાના ભાવમાં નઝનુમા ગઝલ ખૂબજ અઘરી કામિલ બહરમાં લખવા પ્રયત્ન કર્યો છે, મને ખબર છે, હું બહરને બરાબર ન્યાય આપી શક્યો નથી, પણ હ્રદયમાં આકાર લઈ રહેલા ભાવને શબ્દરૂપ મળે છે જેને આપની સમક્ષ રજૂ કરતાં રોકી શકતો નથી.\nPosted in Gazal gujarati, tagged અંધકાર, ઉંબર, કટારી, કોર્ટ, ગુજારી, ગુનેગાર, ઘર, છબી, ડોકટર, નિદાન, બારી, યાદ, રોગ, લવારી, વિશ્ર્વાસ, સજા, સમસમી ગઝલ, સાજ on સપ્ટેમ્બર 12, 2018| Leave a Comment »\nવાટ જોયા કરી તમારી મેં,\nજીંદગી ઉંબરે ગુજારી મેં.\nએટલે અંધકાર હતો ઘરમાં,\nબંધરાખી સદાય બારી મેં.\nઆમ વિશ્ર્વાસ તો હતો પૂરો,\nઆપની વાતના વિચારી મેં.\nડોકટર શું નિદાન કરવાનો\nરોગ નામે કરી લવારી મેં.\nહું ગુનેગાર છું, સજા આપો,\nકોર્ટ સામે ધરી કટારી મેં.\nયાદ ઝાંખી થઈ હતી એની,\nભીંતપરની છબી ઉતારી મેં.\nસમસમી જાય છે સભા આખી,\n‘સાજ’ નામે ગઝલ ઉગારી મેં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://nilenekinarethi.wordpress.com/2017/04/29/just-do-kindness-nasir-subhani/", "date_download": "2019-07-19T21:21:06Z", "digest": "sha1:SIUT33PQ4FNLUX2NDE3QFAU3KJXJXPCN", "length": 9789, "nlines": 82, "source_domain": "nilenekinarethi.wordpress.com", "title": "કેશ-કીર્તન કલાકાર: નાસિર સુબ્હાની | નાઇલને કિનારેથી....", "raw_content": "\nસમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી\nકેશ-કીર્તન કલાકાર: નાસિર સુબ્હાની\nLeave a comment Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nનાસિર સુબ્હાની: ૨૮ વર્ષનો આ ‘ટેટુ શોખીન છોકરો થોડાં જ વર્ષ અગાઉ ઈરાકથી ઇમિગ્રન્ટ બની ઓસ્ટ્રેલિયામાં આવ્યો. તેનો દેશ છૂટ્યો, દોસ્તો છૂટ્યા, યાદો-ફરિયાદો છૂટી. પણ એક બાબત કેમે કરીને ન છૂટી. અને તે હતી તેનામાં રહેલી ઈન્સાનિયત.\nદુઃખ જ દર્દની દવા બને છે, એનું ભાન તેને ત્યારે થયું જ્યારે મેલબોર્નની ગલીઓમાં તેને ઘણાં દિવસો સુધી ભટકવું પડ્યું…ઘર વિના, ખોરાક વિના. એટલે ફૂટપાથી ભૂખી ��િંદગીએ તેને લાઈફના ઘણાં ઊંડા પાઠ ભણાવી દીધા.\nત્યારે એક દિવસે એક માણસ મૂફલિસી હાલતમાં, વધી ગયેલાં માથાના અને દાઢીના લાંબા વાળ લઈને પાસે આવી ઉભો રહ્યો. અને નાસિરને કહેવા લાગ્યો: “દોસ્ત, ડ્રગ્સના બંધનથી મુક્ત થવાને આજે એક મહિનો થયો છે. અને મારી પાસે પૈસા નથી. તું મને મારા વધી પડેલા લાંબા વાળ કાપી આપીશ\nઅને બસ, નાસિરને કિક મળી, હજ્જામી કામ શરુ કરવાનો ધક્કો મળ્યો. અસ્ત્રો, વસ્ત્રો, કાતર લઇ શરુ કર્યું હજામનું કામ કરવાનો ધંધો મળ્યો. એવાં દરેક ફૂટપાઠી દોસ્તોને સાવ મફતમાં ‘મેક-ઓવર’ કરી આપવાનું કામ મળ્યું.\nજ્યારે મનગમતું કામ ખૂટે નહિ એટલું મળતું જાય ત્યારે પેટનો ખાડો પણ પૂરવાની જવાબદારી એ કામ ખુદ પોતાના હાથમાં લઇ લે તો રોટી, કપડાં ઔર મકાનનું સોલ્યુશન આપોઆપ સામે આવી જાય છે.\nઆજે બે પાંદડે વધી ગયેલો ‘કેશ-કીર્તન’ કરતો નાસિર સુબ્હાની મેલબોર્નની કોઈક ગલીમાં હજુયે હોમ-લેસ લોકોને મફતમાં જ વાળંદી કામ આનંદી બનીને માનવતાનું માર્કેટિંગ કરતો જોવા મળી શકે છે.\nદુનિયામાં આવાં નાસિર અઢળક હશે. જેમની ઈન્સાનિયત હજુયે મગજથી નહિ, પણ વાળથી ટકી રહી છે. સલામ છે એ સૌ સ્ટ્રીટ-સુખીઓને\n“દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે,\nસુખી જો સમજે પૂરું તો દુઃખ ના વિશ્વમાં ટકે”\nનિલાંબર, પ્રેરણાત્મક, સમાચાર અચિવમેન્ટ, ઓસ્ટ્રેલિયા, કહાની, ઘટના, નાસિર, પ્રેરણા, પ્રેરણાત્મક, ફેસબૂક, મહેનત, મોટીવેશન, મોહબ્બત, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, હજામ, Gujarati, Gujarati language\n← વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા…..\tરમઝાન એટલે એવો મહિનો… →\nજ્યારે બ્લોગ પર શબ્દ ધારા વહે ને તમને તુરંત તમને ભિનાશ અનુભવવી હોય તે માટે ઈમેઈલ નોંધણી કરાવી લ્યો...\nઆવી હોય છે સમયની ર(મઝાની) રમઝટ…..\nખૈર ‘કુછ અચ્છા કિયા’\nતમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો\nલાઈફ એ જ લડ્ડુ \nપસીનાના ટીપાંની પાછળની ભીનાશ…\n\"પાકિસ્તાનની સૌથી મહત્વની 'મેચ' તો આજે છે.\"~~~~~~~\t2 weeks ago\n🏏 કોહલીએ ટૉસ જતો કર્યો... 😔 શિખરે ઈજાગ્રસ્ત રહી તમને હજુ વધારે અપમાનિત થતો બચાવ્યો... 🏃‍♂️ ભુવી વચ્ચેથી ફિલ્ડિંગ… twitter.com/i/web/status/1…~~~~~~~\t1 month ago\n એક સાથે.. તો બોલો બંદે, વંદે માતરમ \nવાતાવરણ 'ઘન'ઘોર કરી કેટલુંક 'પ્રવાહી' વેરી 'વાયુ' તો...ગ્યુ લે \n\"ક્યાં વયો ગ્યો તો\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\n...અને આખરે કાઠિયાવાડથી 'વાયુ' ગ્યું ત્યારે હવામાનનો વર્તારો 'ખોટો' જ પડશે એવું કહેનારાં સૌ 'સાચા' ���ડ્યાં. #CycloneVayu~~~~~~~\t1 month ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://khedut.club/the-trader-of-ahmedabad-stole-tax-of-43-69-lakh-of-surat-dealer/", "date_download": "2019-07-19T21:17:55Z", "digest": "sha1:UXOJPW5GG7CAUSZSM3WSWML3AWNLFRRP", "length": 12520, "nlines": 88, "source_domain": "khedut.club", "title": "અમદાવાદના આ 6 વેપારીઓએ, સુરત વેપારીના 43.69 લાખના કાપડની કરી ચોરી, જાણો વધુ", "raw_content": "\nઅમદાવાદના આ 6 વેપારીઓએ, સુરત વેપારીના 43.69 લાખના કાપડની કરી ચોરી, જાણો વધુ\nઅમદાવાદના આ 6 વેપારીઓએ, સુરત વેપારીના 43.69 લાખના કાપડની કરી ચોરી, જાણો વધુ\n2 weeks ago ખેડૂત ક્લબ\nઆજકાલ લોકો બીજા પાસેથી પૈસા મેળવવા હોય તો તરત જ હાજર થઈ જાય છે.પરંતુ બીજાને પૈસા આપવાના હોય તો કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતા નથી. તેવી જ એક ઘટના સુરતના રિંગરોડ ખાતે બનેલી છે. જેમાં સુરતના વેપારી પાસેથી લાખો નું કાપડ લીધા બાદ અમદાવાદના 6 વેપારીઓ ગાયબ થઇ ગયા છે.\nસુરતના રિંગરોડ પર આવેલ રાધાકૃષ્ણ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી અમદાવાદના છ વેપારીએ દલાલ મારફતે ગત માસ દરમિયાન રૂપિયા 43.69 લાખનું કાપડ મંગાવ્યું હતું. પરંતુ પેમેન્ટ નહીં ચૂકવી તમામ વેપારી દુકાન બંધ કરી ભાગી ગયા છે. સુરતના વેપારીએ જ્યારે ફોન પર પેમેન્ટ ની ઉઘરાણી કરી ત્યારે છ વેપારી તેમની સાથે ગાળાગાળી કરી અને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.\nઆ વાત જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પર્વત પાટિયા સોનલ રેસીડેન્સી ઘર નંબર એ-107 માં રહેતા ૨૬ વર્ષના રવિકુમાર રતનલાલ વડેરા રીંગરોડ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.\nડિસેમ્બર માસમાં અમદાવાદના કાલુપુર પાંચકુવા ખાતે માર્કેટ નજીક ઓમ ગારમેન્ટ ચેમ્બરના બીજા માળે પરી એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા નીલેશ અડવાણીએ રવિકુમાર ની પાસે આવી પોતાની ઓળખ આપી અમદાવાદના વેપારીઓ સાથે ધંધો કરવાની વાત કરી હતી. જેના કારણે રવિકુમાર એ નીલેશ મારફતે અમદાવાદના વેપારીઓને કાપડ આપવાનું શરૂ કર્યું હતું. વિતેલા છ માસમાં અમદાવાદના છ વેપારીઓ ને માલ આવ્યો હતો તે તમામ વેપારી કુલ રૂપિયા 43.69 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વગર દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.\nઆ વિશે જાણ થતા રવિ કુમારે ફોન પર પેમેન્ટ ને ઉઘરાણી કરી તો છ વેપારીએ ગાળાગાળી કરી હતી અને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ અંગે થોડાક દિવસ પહેલા રવિકુમાર એ તમામ વેપારીઓ અને દલાલ વિરોધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પીએસઆઇ કે.વી.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.\nઅમદાવાદના કયા વેપારીઓ સામે ફરિયાદ નોંધાઈ \n1:અમદાવાદ ન્યુક્લોથ માર્કેટ ની બાજુમાં સફર 2 ના ત્રીજા માળે બી 152 માં ભૂમિકા ફેશનના નામે વેપાર કરતાં હરેશભાઈ ભગવાનદાસ પરવાણી.\n2: ન્યુ ક્લોથ માર્કેટ ની બાજુમાં સફલ એક ના બીજા માળે બી 94 માં હસના એન્ટરપ્રાઇઝના નામે વેપાર કરતા નરેશ પરમારમાનંદ શર્મા.\n3: કાલુપુર સહકાર બજાર નિલશય માર્કેટમાં ૧૦૭ માં જયકારા ટ્રેડર્સ ના નામે વેપાર કરતા ભરતકુમાર ભાનુપ્રસાદ ખત્રી.\n4: સફલ બેના પહેલા માળે એ પંદર માં કાજલ ક્રિયેશન ના નામે વેપાર કરતા દિપક રમેશભાઈ કોડવાણી.\n5: કાલપુર રેવડી બજાર માં સુમલ માર્કેટ ખાતે ત્રીજા માળે 328 માં લક્ષ્મીનારાયણ ક્રિએશન ના નામે વેપાર કરતા હરીશ કુમાર નિહાલ દાસ કીપલાની.\n6: પાંચકુવા સરખી vad સારંગપુર દુકાન નંબર 43 રવિના ટ્રેડર્સ ના નામે વેપાર કરતા શ્યામ ગોવિંદ રામ માખીજાણી.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious કોંગ્રેસને ડર ઘુસ્યો- ક્યાંક મોટાભાઈ અમારા ધારાસભ્યોને ઉઠાવી ન લે, બધા ધારાસભ્યોને લઇ જશે રિસોર્ટમાં\nNext સ્ટેચ્યુ ઓફ યુનિટીએ છેલ્લા 8 મહિનામાં કરી આટલા કરોડની કમાણી, જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\n��� રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/universal-boss-chris-gayle-could-not-make-his-final-innings-memorable-in-the-world-cup-2019-99359", "date_download": "2019-07-19T20:59:29Z", "digest": "sha1:7JXQYOL7GXNHNBQZ6633ECZ57EX3USGU", "length": 8561, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "Universal Boss Chris Gayle could not make his Final innings Memorable in the World Cup 2019 | યુનિવર્સલ બોસ ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઇનીંગ યાદગાર ન બનાવી શક્યો - sports", "raw_content": "\nયુનિવર્સલ બોસ ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઇનીંગ યાદગાર ન બનાવી શક્યો\nવેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલનો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 એ તેનો અંતિમ વર્લ્ડ કપ છે. પણ ક્રિસ ગેલ પોતાના અંતિમ વર્લ્ડ કપની ઇનીંગને યાદગાર બનાવી ન શક્યો.\nLondon : વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલનો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 એ તેનો અંતિમ વર્લ્ડ કપ છે. પણ ક્રિસ ગેલ પોતાના અંતિમ વર્લ્ડ કપની ઇનીંગને યાદગાર બનાવી ન શક્યો. અફઘાનિસ્તાન સામેની મેચમાં ક્રિસ ગેલે તેના ચાહકોને નિરાશ કર્યા હતા અને માત્ર 7 રને આઉટ થયો હતો.\nક્રિસ ગેલ અફઘાનિસ્તાનના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો\nપોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલ ક્રિસ ગેલ અફઘાનિસ્તાનના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો. જોકે તેના ચાહકોમાં ક્રિસ ગેલ મોટી અને યાદગાર ઇનીંગ રમે તેવી અપેક્ષા હતી. પરંતુ તેવું ન બન્યું. તે 18 બોલનો સામનો કરતા માત્ર 1 ચોગ્ગાની મદદથી 7 રન બનાવી શક્યો. તેને દૌલત જાદરાનના બોલ પર ઇકરામ અલીએ કેચ કર્યો હતો. પરંતુ આ આંકડો તેના કરિશ્માઇ કરિયરને દર્શાવતો નથી. વનડે કરિયરમાં 1119 ચોગ્ગા અને 326 છગ્ગા ફટકારનાર ગેલે ટૂર્નામેન્ટ પહેલા જાહેરાત કરી હતી કે, આ તેનો અંતિમ વિશ્વ કપ હશે. હાલના વિશ્વકપમાં તેણે 8 મેચ રમી અને 30.25ની એવરેજથી 242 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 88.32ની રહી છે.\nઆ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ\nભારત સામે સીરિઝ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કહેશે\nવર્લ્ડ કપ પહેલા તેણે એવું કહ્યું હતું કે તે વર્લ્ડ કપ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. પણ ત્યાર બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. માનવામાં આવી રહ્યું છે કે આગામી ભારતની સિરીઝ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કહી દેશે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત પ્રવાસની શરૂઆત ત્રણ ઓગસ્ટથી કરશે, ત્યારબાદ વનડે 8 ઓગસ્ટ અને ફરી ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રમાશે.\nઆ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે\nગેલે 103 ટેસ્ટ મેચોમાં 42.19ની એવરેજથી 7215 રન જ્યારે 297 વનડેમાં 10393 રન બનાવ્યા છે. ટી20મા તેણે 58 મેચ રમીને 1627 રન ફટકાર્યા છે. ટેસ્ટમાં તેના નામે 15 સદી તો વનડેમાં 25 સદી છે. આંતરરાષ્ટ્રીય ટી20મા પણ તેના નામે બે સદી છે.\nસ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન\nવિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન પર પુર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો\nમહેન્દ્રસિંહ ધોનીને રિટાયર કરવાના મૂડમાં સિલેક્ટર\nસુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/rpn2w3ay/saagr-kinaare/detail", "date_download": "2019-07-19T21:53:57Z", "digest": "sha1:NTEN6VJC2PXFSRICH5GV4RPY7M7PFTS4", "length": 2542, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા સાગર કિનારે by Chaitanya Joshi", "raw_content": "\nમને સર્વસ્વ મળી ગયું સાગર કિનારે,\nમન એમાં કેવું હળી ગયું સાગર કિનારે.\nમબલખ પાઠ શીખવ્યા મોજાંએ મને,\nનિરાશા સ્તર ટળી ગયું સાગર કિનારે.\nઅસ્ત થતા રવિએ નશ્વરતા કહી મને,\nલાલિમાએ દ્રશ્ય ઢળી ગયું સાગર કિનારે.\nનિજ નીડ ભણી જતાં વિહંગ શોભતાં,\nઆખરી મુકામ કળી ગયું સાગર કિનારે.\nસંધ્યા ખીલી પૂરબહારે નભની ગરિમા,\nકોઈ મને રખે સાંભળી ગયું સાગર કિનારે.\nકવિતા સાગર કિનારો રવિ સંધ્યા વિહંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/09/10/kaala-the-movie/", "date_download": "2019-07-19T21:37:43Z", "digest": "sha1:NEARPSPQBIM6DRUGM3NVORSV4SXOV2FE", "length": 22515, "nlines": 124, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર\nSeptember 10th, 2018 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : નિલય ભાવસાર | 2 પ્રતિભાવો »\nનિર્દેશક પા.રંજીથની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યારસુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા.રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.\n‘કાલા’માં ઇન્દ્રધનુષના રંગો છે અને સંગીત પણ છે, સુંદર પ્રેમ કહાની છે અને નાયકની મારધાડ પણ છે. ફિલ્મમાં સ્લો-મોશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ, ટેક્નિકનો યોગ્ય ઉપયોગ કરીને ડિઝાઇનર ફાઈટ સિક્વન્સની રચનાથી લઈને એનીમેશન સુધીનો ઉપયોગ અહીં જોવા મળે છે. સિનેમાની ભાષામાં ‘કાલા’ એક મસાલા ફિલ્મ છે કે જેમાં ભરપૂર સંયોગ અને મેલોડ્રામા છે. પ્રતિબિંબ એ જ છે પણ તેનો અર્થ વિપરીત છે, સંત કબીરની રચનાઓની માફક. આ ફિલ્મ લોકપ્રિય સિનેમા માટે જાણે કે એન્ટી-થીસીસ છે. ફિલ્મના વિસ્મયકારી અંતમાં જ્યાં એકબાજુ રામાયણની કથાનું વાંચન ચાલી રહ્યું છે, જ્યારે બીજીબાજુ ધારાવી ઝૂંપડપટ્ટીના બહુજન મહાનાયક કાલા કરિકાલન (રજનીકાંત) જે રીતે કથાથી પર જઈને તે વૈચારિક યુદ્ધનું પ્રતીક બની જાય છે કે જે વર્તમાન શહેરી ભારતથી લઈને દંડકારણ્યના જંગલો સુધી જોવા મળી રહ્યું છે. એવું યુદ્ધ કે જે જમીનનાં કબ્જા માટે સવર્ણ રાજ્યસત્તા અને બહુજન સમાજની વચ્ચે લડાઈ રહ્યું છે. સવર્ણ કોર્પોરેટ સત્તા માટે આ જમીન તાકાત છે, બહુજન સમાજ માટે આ જમીન તેમનું જીવન છે. રામાયણમાં રજૂ થયેલા રાવણના દસ મસ્તિષ્ક અહીં બહુજન સામૂહિકતાનું પ્રતીક બની જાય છે, જો એક મસ્તિષ્ક કપાશે તો બીજું તરત જ ઊગી આવશે.\nફિલ્મનો નાયક કાલા કહે છે કે બહુજનનું અંતિમ હથિયાર એ તેઓનું શરીર છે. આખા શહેરનું રોજિંદુ ચક્કર એ માત્ર તેમની મહેનતના બળ પર ચાલે છે. અંતે, ધારાવીમાં રહેનાર તમામ માણસો પણ પોતે કાલા જ છે. અહીં વિલન ‘ક્લીન કન્ટ્રી’ અભિયાન ચલાવનાર અને ‘ડીજીટલ મુંબઈ’નું સ્વપ્ન વેચનાર એક એવો રાષ્ટ્રવાદી રાજનેતા છે કે જેનો ચહેરો શહેરના લગભગ દરેક પોસ્ટર્સ પર જોવા મળે છે. કાલા પોતાનાથી નાનાં લોકોને પણ સામેથી હાથ લંબાવીને મળવા જાય છે અને સમાનતાનો સંબંધ કાયમ કરે છે, જ્યારે ફિલ્મમાં રાજનૈતિક પાર્ટીનો નેતા ચરણસ્પર્શની અસમાનતાની રૂઢિમાં બંધાયેલો છે અને તે એક એવાં ભારતની રચના કરવા માંગે છે કે જેમાં તમામ વિપક્ષીને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરનાર ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે. અહીં કાળો રંગ મહેનતના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાલા આંબેડકરવાદી પ્રતીક અને ઓળખોથી ભરપૂર ફિલ્મ છે, ભીમા ચાલનું સરનામુંથી લઈને જય ભીમના અભિવાદન સુધી, ભીમજીથી લઈને લેનિનના નામ સુધીનું યુવા પાત્ર કાલાની સાથે સંઘર્ષમાં સાથ આપતું જોવા મળે છે. ફિલ્મમાં નાયક કાલાનો સૌથી નાનો પુત્ર ‘લેનિન’ ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે, તે ફિલ્મનો યુવા નાયક છે. દલિત સમાજની શિક્ષિત ચેતનવંતી નવી પેઢીનો પ્રતિનિ��િ, અને હવે તે પોતાના અધિકારોને સંવૈધાનિકરીતે પ્રાપ્ત કરવા માંગે છે. લેનિન એ તેના પિતા કાલાનો વૈચારિક ઉત્તરાધિકારી છે. કાલા પોતે પણ દલિત અસ્મિતાનું જીવંત પ્રતીક છે, અને ફિલ્મના એક રોમાંચક એક્શન દૃશ્યમાં કાલા તેના હાથમાં રહેલી કાળી છત્રીને હથિયાર બનાવીને લડતો જોવા મળે છે કે જેનાથી તેની વર્ગીય ઓળખ પણ સ્પષ્ટ થાય છે કારણકે, અહીં કાળી છત્રી એ મુંબઈના મજૂર વર્ગનું સિનેમા સંલગ્ન પ્રતીક છે. કાલાનો રંગ જો વાદળી છે તો લેનિનનો પ્રતિનિધિ રંગ લાલ છે.\nફિલ્મમાં લેનિન નામનું યુવા પાત્ર પોતાની ઝૂંપડપટ્ટીની હાલત સુધારવા માંગે છે, પોતાનું નસીબ પણ બદલવા ઈચ્છે છે. પણ, તે સત્તા દ્વારા વેચાઈ રહેલ ‘રી-ડેવલપમેન્ટ’ના પ્લાનની સાચી હકીકતને સમજી શકતો નથી. પણ, આ જમીન પર વર્ષોથી મહેનત અને સંઘર્ષ કરી રહેલ કાલા અને તેના સાથીઓએ આ સવર્ણ સત્તાના જૂઠ્ઠા વાયદાઓને નજીકથી પારખી લીધા છે અને તેનો ભોગ પણ બન્યાં છે. અને તેઓ જાણે છે કે આ અમારી પંચોતેર એકડની જમીન પર ગોલ્ફ કોર્સ બનાવનાર ‘મનુ બિલ્ડર્સ’ની યોજનાઓમાં તેમના જેવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. રાજ્યસત્તા, અને તે દ્વારા વેચવામાં આવનાર ‘વિકાસ’ના નારાઓમાં અસલી સવર્ણ ચહેરાઓ ધીરે-ધીરે ઓળખાવા લાગે છે અને અંતમાં કાલા જ યોગ્ય સાબિત થાય છે. ફિલ્મમાં એકબાજુ લેનિનને કાલાના મૌલિક વૈચારિક ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે બીજીબાજુ આ અસમાનતાના સમાજમાં તેના શુદ્ધ ડાબેરી આદર્શો પર ઊભેલી વર્ગીય સમજણની સીમાઓને પણ ચિહ્નિત કરે છે. સારુ છે કે આ ફિલ્મ હિન્દી સિનેમામાં અગાઉ માર્ક્સવાદી લેખકો દ્વારા રચવામાં આવેલ એક ચોક્કસ પ્રકારની સમજણમાં બંધબેસતી નથી કે જેમાં અગાઉ જાતિની સમસ્યાને ક્લાસ પ્રોબ્લેમની એક બાય પ્રોડક્ટ તરીકે જોવામાં આવતી હતી.\nફિલ્મ ‘કાલા’ વૈચારિક સંપન્નતા પ્રાપ્ત કરેલ દલિત યુવાનનું ભવિષ્ય છે, વાદળી અને લાલ આ બંને રંગ તે વૈચારિક પડકારોનું પ્રતીક છે કે જેનાથી સવર્ણ-કોર્પોરેટ સત્તાને ઉખેડી ફેંકવાની વાત છે, અને કાલા તેનું પ્રતીક છે. અહીં સહાનુભૂતિથી સ્વાનુભૂતિની વાત છે,અહીં ‘દલિત નજર’ છે, જે દેશનાં લોકપ્રિય સિનેમામાં હજુ સુધી અનુપસ્થિત છે.\nમૂળ લેખક – મિહિર પંડ્યા\nઅનુવાદ – નિલય ભાવસાર\n« Previous એક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી\nગુજરાતી સાહિત્યના સવ્યસાચી ભગવતીકુમાર શર્મા – સં. રઈશ મનીઆર, રીના મહેતા Next »\nઆ પ્���કારનું અન્ય સાહિત્ય:\nશબદ દેહે કૈલાસ માનસ યાત્રા – પરીક્ષિત જોશી\n(કૈલાસ-માનસ યાત્રા વિષય ઉપર થયેલા ગુજરાતી પુસ્તકો વિશેનો સંશોધનાત્મક લેખ રીડગુજરાતીને પાઠવવા બદલ શ્રી પરીક્ષિત જોશીનો આભાર. તેમનો સંપર્ક તેમના મોબાઈલ ૯૦૯૯૦ ૧૬૨૬૧ પર કરી શકાય છે.) કૈલાસ-માનસ યાત્રા વિશેના ગુજરાતી પુસ્તકો - ક્રિષ્ણાનંદજી કૃત કૈલાસ દર્શન (૯૮ પાના). સ્વામી પ્રણવાનંદ કૃત કૈલાસ-માનસરોવર (૧૯૪૩, હિન્દી-અપ્રાપ્ય) જેનો ગુજરાતી અનુવાદ (૨૦૦૯, ૨૫૦ પાના). સ્વામી પ્રાણતીર્થ કૃત દક્ષિણ કૈલાશ દર્શન (૧૯૫૭, ૧૨૭ પાના). ધીરજલાલા ગજ્જરે લખેલું કૈલાશ ... [વાંચો...]\nસો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી\nજેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા માણસો આંખ પહોળી કરીને આશ્ચર્ય પામે છે. આવા દીર્ઘાયુષીઓ પોતાના આવા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પોતે માની લીધેલાં કારણો આગળ ધરે છે. કોઈક વ્યાયામપ્રેમી દીર્ઘાયુષી પોતાના દીર્ઘાયુષ્ય માટે નિયમિત વ્યાયામને યશ આપે છે. તો કોઈક મિતાહારી પોતાની ખોરાકની ટેવોને આગળ ધરે ... [વાંચો...]\nસાચું બોલવું સહેલું છે – દિનકર જોષી\nગુજરાતી ભાષામાં જોડણી વિશે છેલ્લા થોડાક વર્ષોથી ઠીક ઠીક વિવાદ થઈ રહ્યો છે. વર્તમાન સ્વીકૃત જોડણી ગૂજરાત વિદ્યાપીઠે પ્રગટ કરેલા અને ગાંધીજીએ જેને આશીર્વાદ આપ્યા હતા એ જોડણીકોશ પર આધારીત છે. 1929માં પ્રગટ થયેલા આ જોડણીકોશમાં ગાંધીજીએ લખ્યું હતું કે - ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ જોડણીનો વિવાદ લખવા પૂરતો જ હોય છે, બોલવામાં હોતો નથી. ગાંધીજીએ ... [વાંચો...]\n2 પ્રતિભાવો : દલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38235&cat=2", "date_download": "2019-07-19T21:37:08Z", "digest": "sha1:WLN7M7X7Z4FKB4AASJELL6IOGU55CJLH", "length": 3166, "nlines": 65, "source_domain": "www.newsonlinelive.tv", "title": "pm modi says every word of opposition valuable ahead of new parliament session News Online", "raw_content": "\nવિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે-મોદી\nનવી દિલ્હી-મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા સંસદ સત્રની શરૂઆત આજે થઈ રહી છે. 17 જૂનથી શરૂ થઈને આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે જેમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા વડાપ્રધાજ મોદીએ મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષની જેમ કામ કરો. પીએમે કહ્યું કે, અમને આશા છે કે આ વખતે ગૃહમાં વધુ કામ થશે.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/10/review-cwc-19-sf-1-ind-vs-nz/", "date_download": "2019-07-19T20:37:08Z", "digest": "sha1:DLLUULKFFYXA3A2PABZLXRYIOAPVSORE", "length": 13819, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા - કયા સે કયા હો ગયા....", "raw_content": "\nCWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા – કયા સે કયા હો ગયા….\nખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે.\nજો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે ન્યુઝીલેન્ડ સામે હાર્યું છે. જે રીતની શરૂઆત ભારતીય બેટિંગ લાઈનઅપે કરી હતી ત્યારબાદ જો મોટા માર્જીનથી ભારત હાર્યું હોત તો મેચ હારવાનું દુઃખ એક-બે દિવસમાં ભૂલાઈ ગયું હોત.\nપરંતુ તકલીફમાંથી ઉપર આવીને વિજયના આંગણા સુધી પહોંચીને માત્ર 18 રને હાર મળે એ કોઇપણ ભારતીય ક્રિકેટ ફેનના હ્રદયમાં લાગેલી ફાંસ જેવું કામ કરશે અને લાંબા સમય સુધી આ હાર યાદ રહેશે અને દુઃખી પણ કરશે. આમ તો આ મેચ બે દિવસ ચાલી હતી પરંતુ મેચ ખરેખર આજે રમાઈ હોય એવી લાગણી અત્યારે થઇ રહી છે.\nન્યુઝીલેન્ડે ફાઈટીંગ કહી શકાય તેવા 240નો ટાર્ગેટ આપ્યો ત્યારે એક વાત તો નક્કી હતી કે વાદળછાયા વાતાવરણમાં શરૂઆતની દસ ઓવર ભારતીય બેટ્સમેનોએ સંભાળીને રમવાની છે. આ કાર્ય તેમના માટે અઘરું ન હતું કારણકે તેમણે આ સમગ્ર વર્લ્ડ કપમાં આ જ રીતે બેટિંગ કરી હતી. પરંતુ જેમ આ રિવ્યુ સિરીઝમાં અગાઉ ઘણી વખત કહેવાઈ ગયું છે કે સેમીફાઈનલ અને ફાઈનલમાં તમારા આખા વર્લ્ડ કપનું પરફોર્મન્સ કોઈજ માન્યતા ધરાવતું નથી.\nઆ બંને મેચોમાં તમારો દિવસ સારો હોય તો તમે જીતો અને આજે બદનસીબે ભારતનો દિવસ સારો ન હતો. શરૂઆતની દસ ઓવર્સમાં સંભાળીને રમવાની આખા વર્લ્ડ કપની રણનીતિ આજે જ ધરાશાઈ થઇ ગઈ અને ભારતે સ્કોર બોર્ડ આગળ ફરે એ પહેલાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહીત ત્રણ મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી.\nઆ માટે મેટ હેનરીની અદભુત સ્વીંગ બોલિંગ પણ એટલીજ જવાબદાર હતી. પરંતુ દસ ઓવર બાદ બોલ સ્વીંગ થવાનો બંધ થઇ ગયો અને ન્યુઝીલેન્ડના બોલર્સ ખાસકરીને સેન્ટનરે માત્ર લાઈન અને લેન્થનું ધ્યાન રાખીને બોલિંગ કરી. સેન્ટનરે ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને પોતાની જાળમાં ફસાવીને વિકેટો લીધી હતી તે કાબિલે દાદ છે.\nતો સામે પક્ષે આ બંને યુવાન બેટ્સમેનોએ પણ એ સમયે બેજવાબદાર શોટ્સ રમ્યા જ્યારે તેઓ ઘણું સારું રમી રહ્યા હતા. આપણે જોયું કે કેવી રીતે રવિન્દ્ર જાડેજાએ પણ સંભાળીને બેટિંગ કરવા છતાં 70+ નો સ્કોર કર્યો હતો કારણકે તેણે જરૂરિયાત ન હતી ત્યારે ખરાબ શોટ નહોતા રમ્યા.\nઅંગત મતે જાડેજાની વિકેટ અને મહેન્દ્ર સિંહ ધોનીનો માર્ટિન ગપ્તિલ દ્વારા ડાયરેક્ટ હીટ દ્વારા કરવામાં આવેલો અદભુત રન આઉટ આ મેચના બે ટર્નિંગ પોઈન્ટ્સ હતા. મહેન્દ્ર સિંહ ધોની, ભારતના મહાન ક્રિક��ટર અને સર્વોત્તમ કેપ્ટનને આજે આપણે કદાચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ થઈને છેલ્લીવાર પેવેલીયનમાં પરત થતા જોયા છે.\nહવે ન્યુઝીલેન્ડ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અથવા ઇંગ્લેન્ડ સામે રમશે, પરંતુ તે એ ફાઈનલ જીતવા માટે ફેવરીટ નથી લાગતું કેમ એ આપણે શનિવારે એ મેચના પ્રિવ્યુ વખતે જાણીશું. અત્યારે તો બ્લેક કેપ્સને ઓલ ધ બેસ્ટ કહી દઈએ\nઅને જતાં જતા, જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યા હોવ અને તમે પોતાને ટીમ ઇન્ડિયાના ફેન ગણાવતા હોવ તો મહેરબાની કરીને સોશિયલ મિડિયા પર આપણા ક્રિકેટરોની ગંદી અને ભદ્દી મજાક ન ઉડાવશો. આપણે આ વર્લ્ડ કપમાં ઘણું સારું રમ્યા છીએ, હા આજે આપણે ભૂલ કરી છે, માફ ન થાય એવી ભૂલો કરી છે પણ તેની યોગ્ય કે પછી કડક શબ્દોમાં ટીકા થવી જોઈએ નહીં કે આપણા ખેલાડીઓ જેમણે સતત બીજા વર્લ્ડ કપમાં આપણને સેમીફાઈનલમાં પહોંચાડ્યા છે તેમનું અપમાન કરવું જોઈએ,\nIPL 2019 | મેચ 12 | ધોની અને તાહિરે CSK નો દિવસ સુધાર્યો\nમહાન માણસોની ટીકા કરવા માટે આપણી પાસે આ એક જ દિવસ છે\nTwenty20 ટીમમાંથી બાદબાકી – ધોની માટે સમયનું એક પૂરું ચક્ર પૂર્ણ થયું\nસેન્ચ્યુરીયન ટેસ્ટ પાર્થિવ પટેલ માટે છેલ્લી ટેસ્ટ બની રહેશે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2017/08/17/189-thay-shu-gazal-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2/", "date_download": "2019-07-19T21:08:21Z", "digest": "sha1:GHMQ54WH7G6WHXT6WNHR2DFV66VZ2U5H", "length": 8122, "nlines": 223, "source_domain": "venunad.wordpress.com", "title": "189-Thay Shu-Gazal-થાય શું?- ગઝલ- | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nદૂરથી નોટો નિહાળે, થાય શું\nકામ એનું ટંકશાળે, થાય શું\nહોયના વિશ્વાસ એને જાત પર,\nરોજ સિક્કો એ ઉછાળે, થાય શું\nકાપવાનો વૃક્ષ કઠિયારો હવે,\nઊભવાનો એજ ડાળે, થાય શું\nહોય છે સંબંધ લોહીનો છતાં,\nઅંતમાં તો એ જ બાળે, થાય શું\nપ્રેમ બચપણથી હતો, આજેય છે,\nહાલ એ મળવાનું ટાળે, થાય શું\n*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,\nપ્યાસ ભટકે રણ વચાળે થાય શું\nવેદના વધતી જશે તો ગીતમાં,\nરાગ ભૈરવ ‘સાજ’ ઢાળે, થાય શું\n* અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો.\nPosted in Gazal gujarati | Tagged અંત, કઠિયારો, ગીત, ઝાંઝવાં, ટંકશાળ, ડાળ, નોટો, પ્યાસ, ભૈરવ, રણ, રાગ, વિશ્વાસ, વૃક્ષ, વેદના, સાજ, સિક્કો | 2 ટિપ્પણીઓ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/warmbie-family-stole-claim-on-korean-ship-as-sons-return-after-sons-death-1562826605.html", "date_download": "2019-07-19T21:01:41Z", "digest": "sha1:KR63ZJ4CDY72T6XEZXNTNFRPXLKLCVH3", "length": 8578, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Family Otto Warmbier files claim for seized North Korean cargo ship|દીકરાની ઘરપકડ બાદ મોતના વળતર તરીકે વાર્મબિયર પરિવારે કોરિયાના જહાજ પર દાવો ઠોક્યો", "raw_content": "\nયુએસ / દીકરાની ઘરપકડ બાદ મોતના વળતર તરીકે વાર્મબિયર પરિવારે કોરિયાના જહાજ પર દાવો ઠોક્યો\nઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)\nઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)\nઓટો વાર્મબિયરને કિમ શાસને જાન્યુઆરી 2016માં હોટલથી પોસ્ટ ચોરવાના આરોપમાં પકડ્યો હતો\nજૂન 2017માં તેને છોડી દેવાયો હતો પરંતુ અમેરિકા પહોંચ્યાના અમુક દિવસ બાદજ તેનું મોત થઇ ગયું\nઅમેરિકાની કોર્ટે ઉત્તર કોરિયાને વળતરના રૂપે વાર્મબિયર પરિવારને 3435 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો\nવોશિન્ગટન: ઉત્તર કોરિયામાં ચોરીના આરોપોમાં ધરપકડ થયેલા અમેરિકી નાગરિક ઓટો વાર્મબિયરના માતા-પિતાએ કિમ સરકારના જપ્ત થયેલા જહાજ પર દાવો ઠોક્યો છે. હકીકતમાં ઓટો જ્યારે 2016માં ઉત્તર કોરિયાના પ્રવાસે હતો ત્યારે હોટલના પોસ્ટરને ચોરવાના આરોપમાં 15 વર્ષની કડક મજૂરીની સજા સંભળાવવામાં આવી હતી. દોઢ વર્ષ બાદ જૂન 2017માં કોમાની હાલતમાં તેને અમેરિકા પાછો મોકલવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.\nઅમેરિકન કોર્ટે ગત વર્ષે વળતરના આદેશ આપ્યાં હતા\nઓટોના ટોર્ચના મામલામાં તેના માતા-પિતાએ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં ફેડરલ જજે ઉત્તર કોરિયાને ટોર્ચર, અન્ય દેશના નાગરિકને બંધક બનવવા અને ન્યાયિક કસ્ટડીમાં વાર્મબિયરની મોત માટે દોષિત કરાર આપ્યો હતો. પરિવારને થયેલા નુકશાન માટે કિમ શાસનને 50 કરોડ ડોલર (લગભગ 3435 કરોડ રૂ.) વળતર રૂપે આપવા માટે કહ્યું હતું\nઆ આદેશને લઇને ઓટોના માતા પિતાએ ગયા અઠવાડીયામાં અધિકારીઓ સામે કાર્ગો જહાજ પર દાવો કર્યો . રિપોર્ટ્સ પ્રમાણે સિંથિયા અને ફેડ્રિક વાર્મબિયરએ ન્યૂયોર્ક કોર્ટમાં પાંચ પેજનું એક સ્ટેટમેંટ ફાઇલ કર્યું છે. તેમાં કહેવામા આવ્યું છે વાર્મબિયર પરિવારને શિપના 50 કરોડ ડોલર વળતર પેટે આપવા જોઇએ.\nઉત્તર કોરિયાએ ક્યારેય પણ આ કેસમાં પાર્ટી તરીકે પોતાનો બચાવ નથી કર્યો. તેના લીધે એ સ્પષ્ટ નથી કે વાર્મબિયર પરિવાર કિમ શાસનથી નુકસાનની ભરપાઇ કેવી રીતે કરાવશે. છેલ્લા દાવામાં વાર્મબિયર પરિવારે કહ્યું છે કે ઉત્તર કોરિયા ક્યારેય તેમની સાથે વળતરના મુદ્દે વાતચીતમાં શામેલ નથી થયું તેથી તેમને વળતર માટે બીજા રસ્તા શોધવા પડશે.\n4. ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટ બાદ અમેરિકાએ જહાજ જપ્ત કર્યું હતું\nહકીકતમાં ઉત્તર કોરિયાએ ગત સપ્તાહે લાંબી રેન્જની મિસાઇલોનો યુદ્ધાઅભ્યા કર્યો હતો. તેના તુરંત બાદ અમેરિકાએ પ્રતિબંધોના ઉલ્ળંઘનનો આરોપ લગાવીને ઉત્તર કોરિયાના કાર્ગો શિપને પકડી લીધું હતું. જહાજની ઓળખાણ 17 હજાર ટનના વજન વાળા 'ઓનેસ્ટ' તરીકે થઇ હતી\nઅમેરિકી ન્યાય વિભાગ પ્રમાણે આ જહાજ ઉત્તર કોરિયાથી ગેરકાયદેસર રીતે કોલસો બીજા દેશોમાં પહોંચાડતું હતુ અને ત્યાંથી ભારે મશીનરી લાવતુ જેનાથી આંતર્રાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન થતુ હતું.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/know-what-ambati-rayudu-wrote-in-his-retirement-letter-99265", "date_download": "2019-07-19T20:43:26Z", "digest": "sha1:235B4IKRSEDHGYAFIQDQXOXMXIPEVZMB", "length": 8195, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "KNOW WHAT AMBATI RAYUDU WROTE IN HIS RETIREMENT LETTER | જાણો, અંબાતી રાયડુએ BCCI ને નિવૃતિ અંગે ઈ-મેઈલમાં શું લખ્યું? - sports", "raw_content": "\nજાણો, અંબાતી ���ાયડુએ BCCI ને નિવૃતિ અંગે ઈ-મેઈલમાં શું લખ્યું\nઅંબાતી રાયડૂએ બુધવાર સવારે BCCIને ઈ-મેઈલ કરીને પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ઈ-મેઈલમાં અંબાતી રાયડૂએ તમામ લોકોનો આભાર માન્યો હતો.\nઅંબાતીએ લખ્યો BCCIને ઈ-મેઈલ\nવર્લ્ડ કપમાં સતત અવગણનાથી અંબાતી રાયડૂએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહ્યું છે. ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા અંબાતી રાયડૂએ બુધવાર સવારે BCCIને ઈ-મેઈલ કરીને પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ઈ-મેઈલમાં અંબાતી રાયડૂએ તમામ લોકોનો આભાર માન્યો હતો. અંબાતી રાયડૂએ રિટાયરમેન્ટ લેટરમાં તેના ક્રિકેટ સફરમાં ભાગ ભજવનારી દરેક વ્યક્તિ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.\nઅંબાતી રાયડૂએ BCCIને કરેલા પત્રમાં લખ્યું હતું કે, હું તમારા બધાનું ધ્યાન કેન્દ્રિત કરું છું કે, 'હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત લઇ રહ્યો છું. મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક આપવા માટે BCCIનો આભાર માનું છું. તમામ રણજી ટીમો જેમ કે હૈદરાબાદ, બરોડા, આન્ધ્ર પ્રદેશ અને વિદર્ભની ટીમો પણ હું ભાગ રહ્યો હતો એ તમામ ટીમોનો આભાર. IPLમાં પણ સ્થાન આપવા માટે ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આભાર માન્યો હતો. ક્રિકેટમાં દેશનું પ્રતિનિધ્વ કરવુ એ મારી માટે એક સન્માનની વાત છે. દરેક સુકાની કે જેમની કેપ્ટનશીપમાં રમ્યો તેવા માહી, રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટ કોહલી તેમણે મારી કારકિદીને સફળ બનાવવા મને ઘણી મદદ કરી હતી અને મારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો. છેલ્લા 25 વર્ષોથી હું ક્રિકેટ સાથે જોડાયેલો છુ આ સમય દરમિયાન મને ઘણું બધુ શીખવા મળ્યું હતુ. આ સફરમાં મને સપોર્ટ કરવા માટે મારા પરિવારના સભ્યોનો આભારી છું.'\nઆ પણ વાંચો: World Cup પછી ધોની થશે રિટાયર, BCCIના અધિકારીનો ઈશારો\nઉલ્લેખનીય છે કે અંબાતી રાયડૂએ નંબર 4 પર રમતા ઘણીવાર પોતાની ક્ષમતાને પૂરવાર કરી છે તેમ છતા ટીમમાં જગ્યા ન મળતા અંબાતી રાયડૂ નિરાશ જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયા પછી વિજય શંકર પણ ટીમથી બહાર થયો હતો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, વિજય શંકરની જગ્યાએ અંબાતી રાયડૂને ટીમમાં સ્થાન મળશે. જો કે ભારતીય ભારતીય ટીમમાં એક પણ મેચ રમનાર મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જેની સામે ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્ર��કેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવું'\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nલાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ\nહવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત\nવેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર \nપાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ, આ ક્રિકેટ ટીમ જશે પ્રવાસે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5853/", "date_download": "2019-07-19T20:46:41Z", "digest": "sha1:4VOIKGTWJ5H5RG6ZULHYLSNVGGREPU5D", "length": 8572, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ | Gujarat Times", "raw_content": "\nHome FILM ભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’\nભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’\nભારતીય ફિલ્મઉદ્યોગ બોલીવુડમાં ઐતિહાસિક ઘટનાઓ ઉપર એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે ખરેખર ઇતિહાસની વાત કહેતી હોય. કેટલીક ફિલ્મો ભાગલા પર આધારિત બની છે તો કેટલીક ફિલ્મો જાતિવાદ વિશે પણ બનેલી છે. કેટલીક ફિલ્મો ‘26/1’ અથવા ‘બ્લેક ફ્રાઇડે’ સત્યઘટના પર આધારિત છે. આ ફિલ્મોની પરંપરા આગળ વધારે છે તાજેતરમાં રિલીઝ થયેલી ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ.’\nફિલ્મના નિર્માતા જોન અબ્રાહમ અને ડિરેક્ટર અભિષેક શર્મા છે. કલાકારોમાં જોન અબ્રાહમ, ડાયના પેન્ટી, બોમન ઈરાની છે.\nભારતના પરમાણુ વિસ્ફોટ બાબતમાં એક પછી એક ઘટનાક્રમને રિપોર્ટિંગના અંદાજમાં રજૂ કરનારી આ ફિલ્મ ખરેખર પ્રશંસનીય છે. આ ફિલ્મની ઘટનાઓમાં કેટલાંક કાલ્પનિક પાત્રોનો આધાર લેવામાં આવ્યો છે.\n1974માં ભારતે પોતાનું સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું તેના પછી અમેરિકા તરફથી કેટલાક આર્થિક અને રાજકીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સોવિયેત યુનિયનના વિભાજન પછી ભારતને કોઈ મોટા દેશનો સાથ મળ્યો નહોતો. પાકિસ્તાન સાથે ચીન અને કેટલીક બાબતમાં અમેરિકા ભારતની સુરક્ષા બાબતમાં ચિંતાનો વિષય બનતો જતો હતો.\nભારત ફરીથી પરમાણુ પરીક્ષણ કરી શક્યું નહોતું, આથી સતત ગુપ્તચર વ્યવસ્થાઓની સહાય લેવામાં આવી હતી. અમેરિકી સેટેલાઇટ પોખરણ રેન્જ પર આકાશમાંથી નજર રાખતું હતું. આથી ભારત માટે પરમાણુ પરીક્ષણ કરવું અશક્ય હતું અને પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી પણ હતું આ પરમાણુ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું આ પરમાણુ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું કેવી વિપરીત પરિસ્થિતિમાં દુનિયાભરની નજર રાખતા સેટેલાઇટની નજરથી બચીને પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું. આ વાર્તા બે કલાક અને આઠ મિનિટની આ ફિલ્મની છે.\nઅભિષેક શર્માએ આ જટિલ વિષયને આસાનીથી પડદા પર રજૂ કરવામાં સફળતા મેળવી છે. અભિનયમાં તમામ કલાકારોએ સારો પરફોર્મન્સ આપ્યો છે. આ ફિલ્મના નિર્માતા હોવા છતાં પણ જોન અબ્રાહમે આ ફિલ્મમાં હીરો બનવાનો પ્રયાસ કર્યો નથી. આ મોટી યોજના ટીમવર્કના કારણે છે. ફિલ્મમાં એક ટીમ સાથે કામ કરે છે.\nPrevious articleઈશ્વર મોકલે તે ઈ-મેઇલ\nNext articleઅર્જુન રામપાલ અને મેહર જેસિયા વચ્ચેના 20 વર્ષના લગ્નજીવનનો અંત\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …\nઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…\nનિમ્ન રક્તચાપનો આયુર્વેદિક ઉપચાર\n17મી લોકસભામાં કયો પક્ષ વધુ સારો દેખાવ કરશે, કોની સરકાર રચાશે,...\nભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ...\nસંસદનું શિયાળુ સત્ર 11ડિસેમ્બરથી શરૂ થશે\nસ્ત્રી જે પુરુષ સાથે એક આસન પર બેઠી હોય તે પુરુષ...\n10થી 17 ઓકટોબર નવરાત્રિ વેકેશન\n‘ભારત’માંથી પ્રિયંકા ચોપરા આઉટ, કેટરીના કૈફ ઇન\nદુબઈ પહોંચેલા બીએપીએસના વડા મહંતસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/08/06/he-sharde-ma-prayer/", "date_download": "2019-07-19T20:30:06Z", "digest": "sha1:X7FRWIXTQ54ELOF6JSICY4KUOAY5WW7Z", "length": 11385, "nlines": 144, "source_domain": "www.aksharnaad.com", "title": "હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ)\nહે શારદે માં, હે શારદે માં.. (શાળાની ���્રાર્થનાઓ) 7\n6 Aug, 2011 in પ્રાર્થના, ગરબા અને ભજન / શાળાની પ્રાર્થનાઓ tagged લાલ બહાદુર શાસ્તી વિદ્યાલય\nહે શારદે માં, હે શારદે માં,\nઅજ્ઞાનતાસે હમે તાર દે માં.\nતું સ્વરકી દેવી, યે સંગીત તુજસે,\nહર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે,\nહમ હૈ અકેલે, હમ હૈ અધૂરે,\nતેરી શરણ હમ, હમે પ્યાર દે માં.. હે શારદે માં..\nમુનિઓને સમજી, ગુનીઓંને જાની,\nવેદોકી ભાષા, પુરાનોં કી બાની,\nહમ ભી તો સમજે, હમ ભી તો જાનેં,\nવિદ્યાકા હમ કો અધિકાર દે માં.. હે શારદે માં\nતું શ્વેતવર્ણી, કમલ પે બિરાજે\nહાથોં મે વીણા, મુકુટ સર પે સાજે,\nમનસે હમારે મીટા કે અંધેરે,\nહમ કો ઉજાલોં કા સંસાર દે માં.. હે શારદે માં\nશાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતુ સદાય હોય છે. આ પહેલા શાળાની પ્રાર્થનાઓનું એક સંકલન કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો, જે સદનસીબે હવે ફરી એક વખત શરૂ થયો છે અને ટૂંક સમયમાં અક્ષરનાદ પર ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ થશે. આવી જ એક, મને ખૂબ જ ગમતી પ્રાર્થના આજે પ્રસ્તુત કરી છે. મારા આશ્ચર્ય વચ્ચે ગૂગલમાં આ પ્રાર્થનાની પહેલી પંક્તિના શબ્દો નાંખતા અનેકો શાળાની વેબસાઈટ પર તે મળી આવી, અને મોટાભાગની વેબસાઈટ્સમાં ક્યાંક કોઈક ફરક તો રહે જ છે. મારી યાદશક્તિને આધારે અમે જેવી ગાતા તેવી જ પ્રાર્થના અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.\n7 thoughts on “હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ)”\nમને યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા … પ્રાર્થના યાદ આવી ગઈ … આ પણ બહુ જ સરસ પ્રાર્થના છે. અદભૂત…હર્ષદ દવે\nઅશોકકુમાર-'દાદીમા ની પોટલી' August 6, 2011 at 11:40 AM\nમનને એક દિવ્ય ભાવ નો એહસાસ કરાવે તેવી સુંદર પ્રાર્થના …\nખૂબ સુંદર પ્રાર્થના..આવો જ એક પ્રયત્ન ‘પ્રાર્થના પોથી’ નામક CDમાં છે…કદાચ આપને ઊપયોગી થશે…ખૂબ સુંદર સંકલન છે….શાળાની એ પ્રાર્થનાઓ કે જેમાં હિન્દુ, મુસ્લીમ, ઈસાઈ કે પારસીના ભેદભાવ નથી…છે તો માત્ર આપણા સહુના ઈશ્વરને વંદન….\n← ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/volkswagen-stopped-production-of-beetle-model-car-on-hitlers-choice-1562903264.html", "date_download": "2019-07-19T21:20:27Z", "digest": "sha1:UVNYOW2VGMB2ULWGI6243OBJ4EZ7DL5A", "length": 7795, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Volkswagen stopped production of Beetle model car on Hitler's choice|ફોક્સવેગને હિટલરની પસંદના આધારે બનાવેલી બીટલ કારનું ઉત્પાદન બંધ કર્યું", "raw_content": "\nનિર્ણય / ફોક્સવેગને હિટલરની પસંદના આધારે બનાવેલી બીટલ કારનું ઉત્પાદન બંધ કર્યું\nઆ મોડેલની 80 વર્ષમાં 21 કરોડથી વધુ કાર વેચાઇ\nહિટલરે કંપનીને એવી કાર બનાવવા કહ્યું હતું, જેમાં ચાર લોકો બેસી શકે અને સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હોય\nહાલના વર્ષોમાં આ કારનું વેચાણ ખાસ્સું ઘટ્યું હતું\nઓટો ડેસ્ક. જર્મન કાર ઉત્પાદક કંપની ફોક્સવેગનની વિશ્વભરમાં સૌથી વેચાણ ધરાવતી કાર બીટલ જેટલી લોકપ્રિય હતી તેનાથી જોડાયેલા અનુભવો તેટલા જ ચર્ચિત છે. 1933માં જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે ફર્ડિનાંડ પોર્શેને એક એવી કાર બનાવવાનો આદેશ આપ્યો કે જેમાં ચાર લોકો બેસી શકે, જરૂરીયાત પડવા પર તેમને 100 કિમીની પ્રતિ કલાકની ગતીએ દોડાવી શકાય. સાથે જ સામાન્ય લોકોની પસંદગીની કાર બને અને તેમના બજેટમાં પણ આવી શકે. પોર્શેએ હિટલરના સંરક્ષણમાં 1937માં સાર્વજનિક વાહન ઉત્પાદક કંપની ફોક્સવેગનવર્ક એટલે સામાન્ય લોકોની કાર બનાવવા વાળી કંપની બનાવી. 1938માં તેમની પહેલી બીટલ કાર રસ્તાઓ પર આવી ગઇ. માર્કેટમાં આવ્યા પછી બીટલ સામાન્ય લોકોની વચ્ચે જર્મનીની સૌથી લોકપ્રિય કારમાંની એક બની ગઇ.\nબીજા વિશ્વયુધ્ધ પછી મિત્ર રાષ્ટ્રોને જર્મનીના ઓટો ઉદ્યોગને આર્થિક સંકળામણમાંથી બહાર નિકળવા માટે ફોક્સવેગને પ્રાથમિકતા આપી. અમેરિકામાં સેડાન બીટલને પહેલી વખત 1950ના દાયકામાં લોન્ચ કરાઇ હતી. આગળ જતા અમેરિકા ફોક્સવેગનના સૌથી મોટા માર્કેટ બનીની ઉભરી આવ્યું છે. 1968માં અમેરિકી બજારમાં કંપનીની ઓછામાં ઓછી 40 ટકા એટલે 563522 કારોના વેચાણ થયું.\nબીટલને ડિઝ્ઝીની 1968ની ફિલ્મ 'ધી લવ બગ'થી વધુ લોકપ્રિયતા મળી. આ ફિલ્મમાં એક એવી ફોક્સવેગન કારની વાર્તા હતા જે જાતે સમજી શકાય છે. વર્ષ 1979માં અમેરિકામાં બીટલનું વેચાણ બંધ કરી દીધું. પરંતુ મેક્સિકો અને બ્રાઝિલમાં આનું ઉત્પાદન ચાલુ રહ્યું. ત્યાર બાદ કંપનીએ ન્યૂ બીટલને 1997માં અમેરિકી બજારમાં રજૂ કરી. ત્યાર પછી 2018માં બીટલની અમેરિકામાં વેચાણ 2017માં 3.2 ટકા ઘટી 15667 પર રહ્યું. કંપનીએ અંતીમ બિટલ બનાવી તેના ઉત્પાદનને બંધ કરી દીધું.\nઆખરી બિટલ મ્યૂઝિયમમાં રાખી\nફોક્સવેગને તેની સૌથી લોકપ્રિય કારો પૈકી એક બિટલનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કંપનીએ મેક્સિકોના પ્યૂબ્લા શહેરના પ્લાન્ટમાં બિટલના આખરી વેરિએન્ટની છેલ્લી કાર બનાવીને તેનું ઉત્પાદન રોકી દીધું છે. ફોક્સવેગને તેના મ્યુઝિયમમાં ડેનિમ બ્લૂ કલરની છેલ્લી બિટલને ઓટોમોબાઇલની સમૃદ્ધ વિરાસતની યાદના સ્વરૂમાં રાખી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/libra/libra-zodiac.action", "date_download": "2019-07-19T20:50:39Z", "digest": "sha1:2H5RPLKDUQWQE6GIEC55GRRJTV4KZ5VW", "length": 11243, "nlines": 111, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "તુલા રાશિ", "raw_content": "\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nતુલા જાતકોનો શારીરિક બાંધો ઘણો સુડોળ હોય છે. લંબગોળ ચહેરો અને આકર્ષક મુખાકૃતિ ધરાવતા આ જાતકોની આંખો અને નજર વેધક તેમ જ તીરછી હોય છે. સુંદર અને શરીર પર ઘણી ઓછી રૂવાંટી હોય છે તેમ જ ત્વચા ઘણી સુંવાળી હોય છે. તુલા જાતકોના ચહેરા પર મૈત્રિભાવ, ઉત્સુકતા અને મિ���નસારપણું જોવા મળે છે. સુંદર સ્મિત અને આકર્ષક ખંજન ચહેરાની સુંદરતાને ઓર વધારે છે. તેમની ગરદન હંસ જેવી હોય છે જ્યારે આંગળીઓ ઘણી નાજુક અને સંવેદનશીલ હોય છે. તેમના પગ દેખાવે ખાસ સુંદર હોતા નથી પરંતુ તેમની ચાલવાની ઢબ ઘણી મોહક હોય છે.\nતુલા રાશિનો અમલ કીડની, પીઠ અને નિતંબ જેવા અંગો પર છે. તેમનું મજ્જાતંત્ર ઘણું સંવેદનશીલ હોય છે. પર્યાવરણમાં થતા ફેરફારો કે બદલાતી ઋતુની તુલા જાતકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તે શરીરમાં લોહીના ભ્રમણ અને અંતઃસ્ત્રાવ ગ્રંથિ પર પણ આધિપત્ય ધરાવે છે. તેઓ હતાશાના પણ બહુ જલદી ભોગ બનતા હોય છે, ખાસ કરીને તેમના સંબંધો તેમની ઈચ્છા પ્રમાણે આગળ ન વધતા હોય ત્યારે. તેમણે વધારે પડતી કેલરીવાળા ખાદ્યપદાર્થો અને શરાબનું સેવન ન કરવું જોઈએ.\nતેઓ ગળામાં જો કિંમતી હાર પહેરે તો તેમના નાક અને ગરદનની શોભા વધી જાય છે. તુલા જાતકોના પગ ખાસ આકર્ષક ન હોવાથી તેમણે બંધ સેન્ડલ વધારે પસંદ કરવા જોઈએ. હળવા પિન્ક કલરની ગ્લૉસી લિપસ્ટીક તેમને વધારે સારી લાગે છે, લેસ વગેરેથી સુશોભિત કલરફુલ કપડાં, કેપ્રી પેન્ટસ અને મૉડર્ન પોષાકો તેમના પર ઘણા શોભે છે. તુલા જાતકો ડાન્સ ખૂબ સરસ કરી શકે છે.ચાલને વધુ આકર્ષક બનાવવા તેમણે પ્રેક્ટિસ કરવી જોઈએ.\nતુલા જાતકોને બદામ, વટાણા, બ્રાઉન રાઈસ ,બીટ, જવના લોટમાંથી બનાવેલી વાનગી, સ્ટ્રોબેરી, સફરજન, પાલખ, કિશમિશ(સૂકી દ્રાક્ષ), શતાવરી અને મકાઈ તથા ઓમેગા-૩ એસીડ જેમાંથી વિશેષ મળે છે તે સી-ફૂડ ખોરાકમાં લેવા જોઈએ. તેમણે ખાંડ કે કાંજીવાળા ખાદ્યપદાર્થોથી( સ્ટાર્ચયુક્ત) દૂર રહેવું જોઈએ.\nતુલા જાતકોને બધું શ્રેષ્ઠ જ જોઈએ છે, મતલબ કે તેમની પસંદ બહુ ઊંચી હોય છે અને પોતાની ગમતી વસ્તુ લેવા માટે તે પોતાની પાસેના તમામ પૈસા ખર્ચી નાખે છે, પોતાની પાસે પૈસા હોય ત્યાં સુધી તે તેની શૉપિંગની આદત પોષાય છે પરંતુ ખાલી થઈ જાય ત્યારે ત્યારે તેમને નાણાંની મદદ કરવા કોઈ જલદી તૈયાર થતું નથી. સ્વભાવે સ્વચ્છંદી હોય છે.તેમણે મિતાચારી અને થોડા નિયંત્રણમાં રહેવાની જરૂર છે. તેમણે ઉમદા અને સારી આદતો કેળવવી જોઈએ.\nતુલા દૈનિક ફળકથન 20-07-2019\nગણેશજી કહે છે કે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આ૫ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આ૫ના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આ૫ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા…\nઅત્યારે આપના માટે એટલું જ કહી શકાય કે, નક���રાત્‍મક વિચારોથી દૂર રહો તેમાં જ મજા છે. પહેલા દિવસે મધ્યાહન સુધી આપ આનંદ, મોજમસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપશો. સમય જતા વેપાર-ધંધાને લગતી કોઇ…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nવ્યવસાયિક પ્રગતી માટે આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nશૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ,…\nસ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું…\nતુલા માસિક ફળકથન – Jul 2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thegreatgujju.in/blog/2018/07/30/lila-vatana-burfi/", "date_download": "2019-07-19T20:41:11Z", "digest": "sha1:6CXKQQ3RQNVASZCR3GOCYRV7ATFVZTSR", "length": 6135, "nlines": 138, "source_domain": "www.thegreatgujju.in", "title": "લીલા વટાણાની ટેસ્ટી બરફી – The Great Gujju | Gujarati Suvichar | Gazal | Recipes | Images", "raw_content": "\nઆનંદ નો ગરબો – ગુજરાતી\nલીલા વટાણાની ટેસ્ટી બરફી\nલીલા વટાણાથી ખૂબ જ ટેસ્ટી બરફી બનાવી શકાય છે. તેના માટે આપને વધુ કોઇક સામગ્રીની જરૂર નહીં પડે. તો આવો જાણીએ તેની રેસિપી :\nઆજ-કાલ બજારમાં ઢગલાબંધ લીલા વટાણા ઉપલબ્ધ છે. તેવામાં આપે તેનો ઉપયોગ કરી ઘરે જ ઢગલાબંધ વ્યંજનો બનાવવા જોઇએ.\nજો આપ લીલા વટાણાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો આજે અમે આપને લીલા વટાણાની બરફી બનાવતા શીખવાડીશું. હા જી, લીલા વટાણાથી ખૂબ જ ટેસ્ટી બરફી બનાવી શકાય છે. તેના માટે આપને વધુ કંઇક સામ���્રીની જરૂર નહીં પડે. તો આવો જાણીએ તેની રેસિપી :\n* લીલા વટાણા – 1 કપ\n* પિસ્તો, પાણીમાં ગરમ કરી તેને ગાળી લો અને ઝીણું સમારી લો – 1/2 કપ\n* ઘી – 3 ચમચી\n* માવો – 2 કપ\n* ખાંડ – 3/4 કપ\n* લીલું એલચી પાવડર – 3/4 ચમચી\n1. સૌપ્રથમ એક મિક્સ જારમાં લીલા વટાણા અને થોડુંક પાણી નાંખી તેને વાટી લો.\n2. પછી નૉન સ્ટિક પૅનમાં ઘી ગરમ કરો. તેમાં વાટેલા વટાણા નાંખો અને સતત હલાવતા તેનું પાણી ખતમ કરી નાંખો.\n3. પછી પૅનમાં માવો નાંખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં ખાંડ મેળવો અને હલાવો.\n4. હવે બીજી એક ઍલ્યુમિનિયમની ટ્રે પર ઘી લગાવો.\n5. પછી તેમાં લીલી એલચી અને અડધા પિસ્તા નાંખી મિક્સ કરો.\n6. આ મિશ્રણને ટ્રે પર નાંખો અને ફેલાવો.\n7. ઉપરથી બાકી બચેલા પિસ્તા નાંખો અને બરફીને ઠંડી થવા માટે મૂકી દો.\n8. જ્યારે બરફી ઠંડી થઈ જાય, ત્યારે તેને ફ્રીઝમાં મૂકી દો અને બાદમાં તેને કાઢી ચાકૂથી કાપી સર્વ કરો.\nરસમલાઇ ની આ યમ્મી રેસીપી નોન્ધીલો\nચટપટી રેસિપી – ટોમેટો મસાલા ચાટ\nસાઉથ સ્પેશીયલ : સ્વીટ પોંગલ\nભૂલી જાવ ખીચડી ટ્રાય કરો આ મીઠો ખીચડો😋\nમારવાડી સ્પેશીયલ : બટાકાનુ રસ્સાવાળું શાક\nઆ રીતે સામાન્ય કઢી બનશે વધુ ટેસ્ટી\nThe Great Gujju on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\nBipinpatel on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%82%E0%AA%95-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81-%E0%AA%AA%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B/", "date_download": "2019-07-19T20:59:39Z", "digest": "sha1:C463MGK32NDJKYSYTFLCLUK25RC2HNT2", "length": 6177, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "કોલ્ડ્રીંક બહુ પસંદ છે? તો જાણો આની સાઈડ ઈફેક્ટ્સ - જાણવા જેવું", "raw_content": "\nHome / સ્વાસ્થય / કોલ્ડ્રીંક બહુ પસંદ છે તો જાણો આની સાઈડ ઈફેક્ટ્સ\nકોલ્ડ્રીંક બહુ પસંદ છે તો જાણો આની સાઈડ ઈફેક્ટ્સ\nક્યારેક તરસ છીપાવવા કે ક્યારેક ફ્રેન્ડસ સાથે ચીલ કરવા આપણે કોલ્ડ્રીંક ગટકી જઈએ છીએ. વધારે સોફ્ટ ડ્રીંક તમારા દાંતો, કીડની, લીવર અને હૃદય પર ખરાબ અસર પડે છે. મોટાભાગે લોકો ગરમીની સીઝનમાં છાશ, લસ્સી અને લીંબુ સોડાને છોડીને કોલ્ડ્રીંક પીવાનું વધારે પસંદ કરે છે. પણ આ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.\n* સોફ્ટ ડ્રીંકમાં મળી આવતા કેમિકલ ડોપામાઈનમાં ખુબ જ વધારે પ્રમાણમાં શુગર મળીએ આવે છે, જે તમારા બ્રેનને રીલીઝ કરે છે. આ તત્વને કારણે તમને આને પીવાની ટેવ પડી જાય છે.\n* પેપ્સી-કોલા બનાવવામાં ખાંડની જગ્યાએ Aspertem નો ���્રયોગ કરવામાં આવે છે, જેનાથી મુત્રનળી નું કેન્સર થાય છે. વધાર પડતું પેપ્સી-કોલાનું સેવન કરવાથી હાડકાઓમાં Osteoporosis, Osteopenia નામની બીમારી થાય છે જે હાડકાઓને નબળા કરી દે છે.\n* કોલ્ડ્રીંક માં પાણી કરતા પણ વધુ કેમિકલ્સ હોય છે. જેનાથી તમને એસીડીટી થઇ શકે છે.\n* કોલામાં વધુ માત્રામાં શુગર, ફ્રસ્ટોઝ, જેવા કેલેરી યુક્ત તત્વો મળી આવે છે સરળતાથી શુગરનું લેવલ શરીરમાં વધારે છે. જેના કારણે તમને મોટાપો વધવાની સમસ્યા વધી જાય છે.\n* આમાં વધુ માત્રામાં કેલરીઝ હોય છે જેનાથી ડાયાબિટીસ થવાની સંભાવના રહેલ છે.\nસ્ત્રી-પુરૂષ રોજ સવારમાં કરે છે આ 7 ભુલો\nઆજે એવી બીમારીઓની વાત જે સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન વધુ થાય છે…\nયોગા કરવાથી તમારું સ્વાસ્થ્ય જળવાય રહે છે, જાણો ફાયદાઓ\nએક દાડમ વધારશે તમારી જાતીય ક્ષમતા\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઆ છે દુનિયાની સૌથી સુંદર અને ખુબજ આકર્ષક ગુફા\nગેરંટી સાથે કહીએ છીએ કે અહી જણાવવામાં આવેલ ગુફા તમે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/gujarat-high-court-on-mall-parking/", "date_download": "2019-07-19T21:14:03Z", "digest": "sha1:K7F626I5PP3AVPORGIATGSB4KP7MC2XC", "length": 7373, "nlines": 78, "source_domain": "khedut.club", "title": "મોલ માં શોપિંગ કરનાર લોકો માટે સારા સમાચાર ,ગુજરાત હાઈકોર્ટએ લીધો આ મહત્વનો નિર્ણય….", "raw_content": "\nમોલ માં શોપિંગ કરનાર લોકો માટે સારા સમાચાર ,ગુજરાત હાઈકોર્ટએ લીધો આ મહત્વનો નિર્ણય….\nમોલ માં શોપિંગ કરનાર લોકો માટે સારા સમાચાર ,ગુજરાત હાઈકોર્ટએ લીધો આ મહત્વનો નિર્ણય….\nમનફાવે તેવી પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, લીધો આ મહત્વનો નિર્ણય\nમનફાવે તેવી પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય કરતા પાર્કિંગ ફી વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ફટકાર લગાવી છે. આથી હવે તેઓ પાર્કિંગ ચાર્જ વસુલી નહીં શકે.\nપાર્કિંગ ચાર્જ વસુલનારા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે પોલીસ અને કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુજરાતની ભાજપ સરકારે ઠેંગો બતાવ્યો\nNext દિલ્હીની આ યુવતીએ કર્યો ઉતરપ્રદેશમાં સુસાઈડ, અને બેંગ્લોરમાં મળી જીવિત. જાણો સમગ્ર રહસ્યમય ઘટના\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/09/2018/3137/", "date_download": "2019-07-19T21:30:32Z", "digest": "sha1:DO3PST7H43S3YY36CZU3FWBOQRJRT5AV", "length": 21734, "nlines": 109, "source_domain": "gujarattimesusa.com", "title": "ઘંટની દિલચસ્પ દાસ્તાન | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ઘંટની દિલચસ્પ દાસ્તાન\nઘંટારવ, ઘંટડીનો રણકાર કે ઘંટ સાથે ઢોલ-શંખનાદ સંભળાય કે તરત જ મસ્તિષ્કમાં લાઇટ થાય કે આરતી શરૂ થઈ છે. વળી નાતાલના પર્વમાં ‘જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે’, ક્રિસમસનું ટ્રી ડેકોરેશન અને તેમાં ઝૂલતી નાની-નાની રંગબેરંગી ઘંટડીઓ, ગ્રીટિંગ કાર્ડમાં, બેલરાજાના શણગાર, ચર્ચના માથે બેલ રિન્ગિંગ વગેરે નાદ કરતાં ઘંટ-ઘંટડીઓનાં ગુણગાન ગાય છે. પણ શા માટે ઘંટનાદ શા માટે બેલ-ગાન કારણ કે ઈસુનો જન્મ થયો હતો ત્યારે ઘંટનાદ થયો હતો. ખ્રિસ્તીઓ ઘંટને પ્રેમનું પ્રતીક અએ સંરક્ષણની ખાતરી બતાવે છે. ઘંટનાદથી શુભ શુકન થાય, ખરાબ તત્ત્વો ભાગે, પવિત્ર વાતાવરણ સર્જાય અને માનવ-જીવડો ઈશ્વરનો આરાધક બને હિન્દુ ધર્મમાં મંદિરોમાં નાના-મોટા ઘંટ હોવા, ઘરના પૂજાઘરમાં ઘંટડીનો રણકાર, શાળાનો ઘંટ, જાહેર સ્થળોનો સમય-માહિતીદર્શક ઘંટનાદ વગેરે માનવજીવન સાથે વણાઈ ગયા છે. ઘંટ વાગે ને ભગત જાગે હિન્દુ ધર્મમાં મંદિરોમાં નાના-મોટા ઘંટ હોવા, ઘરના પૂજાઘરમાં ઘંટડીનો રણકાર, શાળાનો ઘંટ, જાહેર સ્થળોનો સમય-માહિતીદર્શક ઘંટનાદ વગેરે માનવજીવન સાથે વણાઈ ગયા છે. ઘંટ વાગે ને ભગત જાગે નાતાલના દિવસોમાં દાન મેળવવા ઘંટનો ઉપયોગ થતો. ‘સાલ્વેશન આર્મી’ નામની સંસ્થા દુકાને-દુકાને જઈ ઘંટ વગાડી દાન ભેગું કરે છે અએ તેમાંથી કપડાલત્તાં, મીઠાઈ, ખાણી-પીણી વગેરે ગરીબોને પહોંચાડે છે, આ જોતાં કહેવાયઃ\nઓ ઘંટ અવનિ પરે, અદ્ભુત રણકાર તું,\nનાના-મોટા ધ્વનિ થકી, માનવ જગાડે તું\nમંદિર, ચર્ચ, દેવળમાં, તારો મહિમા ભારી,\nમઠ, દેરાસર, સ્તૂપમાં, તારી ચમક ન્યારી\nઆ ઘંટ-ઘંટડીનો ક્યાં અને શું ઉપયોગ થતો હતો અને અત્યારે પણ થાય છે. ટૂંકમાં જાણીએ તો દેવસ્થાનોના આંગણામાં ઘંટ લટકાવવામાં આવે છે. બૌદ્ધ ધર્મીઓ સ્તૂપઘંટને અતિપવિત્ર માને છે. જૈનધર્મમાં પૂજન-અર્ચન પદ્ધતિમાં ઘંટ જરૂરી મનાય છે. કદાચ ભક્ત પોતાના આાગમનની જાણ ઘંટ વગાડી ભગવાનને કરતો હશે આરતી વેળાનો ઘંટનાદ, વાજિંત્ર ધ્વનિ મંદિરના વાતાવરણને પવિત્ર, જાગૃત અને સક્રિય બનાવે છે, ટૂંકમાં કહી શકાય કે ઘંટ લોકસંપર્કનું સાધન છે. ઘંટનું કિશોર સ્વરૂપ ટોકરી અને બાળસ્વરૂપ ઘંટડી છે. પાલતુ જાનવર અને ગાયના ગળામાં રણકતી ઘંટડી બાંધવામાં આવે છે, જેથી તેનું આવન-જાવન ધ્યાનમાં આવે. સ્વિટ્ઝર્લેન્ડ જ���વા પશુપાલક દેશોમાં બધી જ ગાયોના ગળામાં ઘંટડી બંધાતી, તેનાં ટોળાંનાં જતાં-આવતાં મધુર ધ્વનિની સુરાવલી સર્જાય છે. સ્ત્રીઓના અલંકારોમાં, ચિત્ર-શિલ્પકારોની કલામાં, પવિત્ર ધાર્મિક પત્રોમાં ઘંટનાં વિવિધ સ્વરૂપો કલાત્મક રીતે મુકાય છે, જે સ્વાગત, પ્રેમ અએ ઊર્મિની નિશાની છે.\nઘંટના નિર્માણ અને પરિવર્તનની કથા\nઘંટનું પ્રથમ પ્રાગટ્ય – નિર્માણ – એશિયા ખંડમાં થયું હતું. ઈ. સ. પૂર્વે 800ના સમયગાળામાં પુરાતત્ત્વ ખાતાના નિષ્ણાતોને ઘંટનાં પ્રથમ દર્શન થયાં હતાં. આદિ માનવને જ્યારે જાણ થઈ કે વાસણ, થાળી, પથ્થર કે ધાતુના ટકરાવથી નીકળતો નાદ-ધ્વનિ મનોરંજક છે, ત્યારે તેણે થાળી જેવા સપાટ ગોળાકાર ધાતુના વાસણને પ્રથમ ધ્વનિ-નાદ-સાધન બનાવ્યું. પછી તેના વડે સંદેશાનું આછુંપાતળું આદાન-પ્રદાન શરૂ થયું. આ વેળા થાળી આકારો સર્જાયા. પછી લાકડાના ટુકડા, ધાતુના સળિયા વડે સરળતાથી ધ્વનિસર્જન કરતા થયા. તેમાં બુદ્ધિશાળીઓ વડે સુધારા-વધારા કરી બહિર્વક્ર અને ઈ. સ.ની 13મી સદીમાં આંતરવક્ર ઘંટ થયા, અને ઈ. સ. 1400ના સાલમાં ઊંડા વ્યવસ્થિત આકારના ધાતુના ઘંટ બન્યા.\nસમય જતાં વૈજ્ઞાનિક રીતે ધાતુમિશ્રણના ચોક્કસ પ્રમાણ નક્કી કરી, બીબામાં ઢાળી, તેમાં બારીક છિદ્રો રાખી ઘંટ બનતા, જે મીઠો રણકો ઉત્પન્ન કરી શકતા. પછી ઘંટની શોભા વધારવા તેના પર કલાત્મક આકારો મૂકવા શરૂ થયા, જેમાંથી ગરુડઘંટ, વજ્રઘંટ, ડ્રેગનઘંટ, નાગઘંટ, શંખઘંટ તથા પશુ-પક્ષીની ડોકવાળા ઘંટ બનવા શરૂ થયા. ઘંટ બનવા સાથે તેના ઉપયોગ અને પ્રકારો પણ વધવા લાગ્યા. સ્કેન્ડેનિવિયામાં ફાર્મ બેલ વગાડી મજૂરોને ભેગા કરાતા. સ્કોટલેન્ડમાં 19મી સદી સુધી વ્યક્તિના મૃત્યુ અને અંતિમવિધિની જાણકારી બેલ વગાડી કરવામાં આવતી, જેને ‘ડેડ-બેલ’ કહેવામાં આવતો. ઘંટનાદથી શત્રુ સૈન્યના આગમનની જાણ કરવામાં આવતી. ગ્રીસમાં બજારમાં વેચાણ માટે તાજી માછલી આવ્યાની જાણ ઘંટ વગાડીને કરાતી. ચર્ચમાં ઘંટનાદથી ભક્તો પ્રેયર માટે એકત્ર થતા. ખલાસીઓ ઘંટ વગાડી જોખમ-સલામતીની જાણ કરતા. કેટલાક દેશોમાં માનવસમૂહ એકત્ર કરવા, ચર્ચા-મિટિંગ-સભા કરવા બેલ વગાડી જાણ કરવામાં આવતી. આના વિશે આપણે ટૂંકમાં જોઈશું.\nવિશ્વનો સૌથી જૂનો ઘંટ બેબિલોન ક્ષેત્રમાં 3000 વર્ષ પૂર્વે મળ્યો હતો.\n1420ની સાલમાં ચીનના પેકિંગ શહેરમાં ઘંટ બનાવવામાં આવ્યો હતો, આ ઘંટ જૂનો છે, તેનું વજન 54 મેટ્રિક ટન હતું અને ઉપર બૌદ્ધ મંત્રો ��ોતરાયેલા હતા.\n1848માં મલેશિયામાં બનેલો ‘ધમ્માઝેડી’ નામનો ઘંટ જગતમાં સૌથી મોટો ઘંટ હતો. આ ઘંટનું વજન 300 ટન હતું. 1608માં પોર્ટુગીઝોએ આક્રમણ કરી આ ઘંટ તોડીને ફેંકી દીધો હતો.\nરશિયાના મોસ્કો શહેરમાં ક્રેમલિન રજવાડાનો વિશ્વનો સૌથી મોટો ઘંટ હતો, જે 1733માં બનાવાયો હતો. તેની ઊંચાઈ છ મીટર, પરિઘ 20 મીટર, વ્યાસ સાત મીટર અને વજન 174 મેટ્રિક ટન હતું. આ ઘંટને ‘ઝાર કોલેર્કોલ’ એટલે ‘ઘંટા-સમ્રાટ કહેવામાં આવતો.’ જોકે બનાવ્યા પછીનાં બે-ત્રણ વર્ષમાં જ વગાડાતાં આ ઘંટ તૂટી ગયો હતો, પરંતુ તેના ટુકડા આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે.\nમોસ્કોમાં અને ત્યાર પછી ‘ત્યાર-બેલ’ નામનો બીજો મહત્ત્વનો ઘંટ બન્યો છે, જેનું વજન 160 મેટ્રિક ટન હતું. તેને પૂર્વાનુભવના આધારે વગાડવામાં આવ્યો નહોતો, છતાં તેનું કાળક્રમે ‘મૃત્યુ’ થયું હતું\nમ્યાનમારના મિગૂલ સ્થળે વગાડી શકાય તેવો એક વિશાળ ઘંટ બન્યો છે, જેને ‘મિગૂલ ઘંટ’ કહે છે. તેનું વજન 90 મેટ્રિક ટન છે.\nજર્મનીમાં આવેલા ‘સેન્ટ પીટર બેલ’નો અવાજ સૌથી મોટો છે અને વજન 22 મેટ્રિક ટન છે.\nમેક્સિકોમાં ‘ડોલોરો ચર્ચ’ના ઘંટનું ઐતિહાસિક મહત્ત્વ એ રીતે છે કે દેશના સ્વાતંત્ર્ય યુદ્ધનો આરંભ આ ઘંટ વગાડીને થયો હતો.\nઅમેરિકાનો ‘લિબર્ટી બેલ’ પણ આવો જ પ્રસિદ્ધ ઐતિહાસિક ઘંટ છે, જે ફિલોડેલ્ફિયામાં છે. ચોથી જુલાઈ, 1776ના રોજ અમેરિકાના સ્વાતંત્ર્યની શુભ જાહેરાત આ બેલ વગાડીને થઈ હતી.\nલંડનમાં લોકસભાગૃહના વેસ્ટ મિન્સ્ટર ટાવરનો ‘બિગ-બેન’ ઘંટ ઘણો પ્રસિદ્ધ છે, જે હાલ જ 2017માં રિપેર કરાયો છે.\n‘મારીના-ગ્લોરિસા’ માત્ર જર્મની જ નહિ, પરંતુ આખા યુરોપની સૌથી સુંદર ‘લવલી ઘંટા’ તરીકે જાણીતી છે, અન્ય ઘંટનું રોલમોડલ છે.\nભારતમાં પણ નાસિક પાસે આવેલો ‘નારોશંકરનો ઘંટ’ જોવા જેવો છે.\nદક્ષિણ ભારતમાં નંદીમંદિરનો ઘંટ પણ અતિશય ભવ્ય છે.\nઇટાલીમાં ‘કેપલિની’ નામે ઘંટાઘર આવેલું છે, લગભગ છઠ્ઠી સદીમાં ચર્ચના પરિસરમાં આ ઘંટાઘર બાંધવામાં આવ્યું હતું. ચર્ચની આસપાસ એક ઊંચી જગ્યા પર આ ઘંટ લટકાવવામાં આવ્યો છે.\nઇટાલીમાં સમ્રાટના સ્મારક રૂપે કેટલાક ભવ્ય ઘંટાઘરો બંધાયાં છે.\nવેનિસમાં ફ્્લોરિડા રાજ્યમાં માઉન્ટલેકમાં ‘એડવર્ડ બોકે’ નામે પ્રસિદ્ધ ટાવર બાંધ્યું છે, જેને ‘સિન્ગિંગ-ટાવર’ કહેવામાં આવે છે. આ ટાવરમાં અનેક નાની-નાની ઘંટડીઓ અને તેમાંથી નીકળતા સંગીતને કેરિલોન કહેવામાં આવે છે.\nદુનિયાનું સૌથી મોટું કેરિલોન ન્યુ યોર્ક શહેરના ‘રિવર-સાઇડ-ચર્ચ’માં છે, તેમાં 72 ઘંટ છે, તે બધાનું વજન 97 મેટ્રિક ટન જેટલું છે.\nબેલ્જિયમના મેચેલીન શહેરનું કેરિલોન મધુર નાદ-ધ્વનિ માટે પ્રસિદ્ધ છે, જેમાં 45 ઘંટ છે.\nસંગીતની દુનિયામાં પણ વાદ્ય તરીકે ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે. પાશ્ચત્ય વાદ્યવૃંદમાં ‘અઘાત’ વાદ્યમાં નલિકા ઘંટા અંતર્ભૂત હોય છે. હસ્તઘંટા (હાથથી વગાડતી ઘંટડી) પણ એક વાદ્ય જ છે. એક સપ્તક અથવા અધિક સપ્તકની નાની-નાની ઘંટા હોય છે. બે વાદક પોતાના એક-એક હાથમાં બે-બે ઘંટા દોરી પકડીને વગાડે છે. યુરોપમાં આ પ્રકારે હસ્તઘંટા વગાડીને સંગીતનો કાર્યક્રમ આપનારા કલાકારો છે, જેઓને વિવિધ દેશોમાં આવા કાર્યક્રમો માટે ખાસ બોલાવવામાં આવે છે. બેલ્જિયમ તથા નેધરલેન્ડમાં ‘કાન્તિયન’ નામનો ઘંટવાદનનો એક વિશિષ્ટ પ્રકાર છે. તેમાં તરુણ વયના કુશાળ વાદકો ઓર્ગનમાંના મેન્યુઅલ તથા પેન્ડલની મદદથી વાદન કરે છે. ક્યારેક તેઓ 5થી 12 ઘંટને ગોળાકાર ફેરવીને વગાડે છે. આને ‘ઘંટા-મંડળ-નાદ’ (ભારતીય નામ) કહેવામાં આવે છે.\nશાળા, કોલેજ, છાત્રાલય, ભોજનાલય, જેલખાના, રમતના મેદાન વગેરે પર ઘંટ વગાડી માહિતી આપવામાં આવે છે. આપણા મનોમસ્તિષ્કમાં મંદિરના ઘંટનો રણકાર સ્થાયી થઈ ગયો છે. ઘંટનાદ સાથે ઈશ્વરને યાદ કરી વિરમીશું.\nPrevious articleપૃથ્વી પર પ્રલય થાય તો\nNext articleઈશાન ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અશ્વમેધનો ડંકો\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nઓએફબીજેપી દ્વારા ડો. વલ્લભ કથીરિયાનું બે એરિયામાં ભવ્ય સન્માન કરાયું\nનરેન્દ્રની નજાકત એના વિચારોમાં જ નહિ, પરંતુ પ્રચંડ પુરુષાર્થના પરિશીલનમાં પણ...\nસવર્ણો માટે આકર્ષક યોજનાની વર્ષાઃ ગુજરાત સરકાર દ્વારા સવર્ણોમાં અનામત વિરુધ્ધ...\nક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમીઃ નરેન્દ્ર મોદી\nફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં સામેલ છે આઠ ભારતીય મહિલાઓ.\nસિંગાપોરના ફીનટેક ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનઃ ભારતના આર્થિક ક્ષેત્રમાં ક્રાંતિ...\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હાઈકોર્ટે મોકલી નોટિસ – હિંદુઓની લાગણી દુભાવવાનો...\nશબ્દને કોઈ તિજોરી કે કબાટમાં રાખવાની જરૂર હોતી નથી…’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=1", "date_download": "2019-07-19T20:50:39Z", "digest": "sha1:64H67PASOHO2FSXS5MPHEUS4HB2DQLLZ", "length": 7816, "nlines": 113, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nવારાણસીથી પ્લેનમાં પ્રેમિકાને મળવા મેટોડા આવેલા યુવાનને પ્રેમિકાના ભાઇએ છરીના ઘા ઝીંક્યા\nઉત્તરપ્રદેશના વારાણસીના જનપુર ગામે રહેતો એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા છેક વારાણસીથી રાજકોટનાં મેટોડા આવ્યો હતો\nઆસામ અને બિહારમાં પુરથી 94 લોકોના મોત\nબિહાર અને આસામ ભારે વરસાદ અને પુરથી ત્રસ્ત છે\nચંદ્રયાન-2ની ટેકનીકલ ખામી દુર થઈ, 22 જુલાઈએ બપોરે 2.43 કલાકે લોન્ચ કરાશે\nઈસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2માં આવેલી ટેકનીકલ ખામીને દુર કરી દેવાઈ છે\nસોનભદ્રમાં જમીન વિવાદ મામલે ત્રણ મહિલા સહિત 11ની હત્ચા\nઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં બુધવારે જમીન વિવાદમાં ત્રણ મહિલાઓ સહિત 11 લોકોની હત્યા કરી દેવામાં આવી\nદેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું- અમિત શાહ\nરાજ્યસભામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ NIA સંશોધન બિલ વિશે ચર્ચા કરશે અને તેને પસાર કરાવવા માટે રજૂ કરશે\nવિધાનસભા ચૂંટણીમાં NCPએ કોંગ્રેસ પાસે બરાબર સીટ માંગી, કહ્યું- લોકસભા ચૂંટણીમાં અમારું પ્રદર્શન સારું\nશરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે બરાબરની સીટ માગી છે\nશ્રીલંકામાં સીતામંદિર મામલે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ સામસામે\nશ્રીલંકામાં સીતા મંદિર બનાવવા મુદ્દે શિવરાજ સિંહ ચૌહાણના નિર્ણય પર મધ્ય પ્રદેશમાં વિવાદ સર્જાયો છે\nબિહાર, આસામ અને યુપીમાં પૂરથી 65ના મોત\nબિહાર, આસામ અને ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે સ્થિતિ વધારે ખરાબ છે\nસારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો પડશે, આ જીવનભર બંધ નહીં થાયઃ નીતિન ગડકરી\nકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો જ પડશે\n૨૦૦ કર્મચારીઓને તિરંગા ચેનલમાંથી કાઢી મૂકનાર સિબ્બલ બરખા દત્તનાં નિશાન પર\nકોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી કપિલ સિબ્બલની તિરંગા ટીવી અંગે એક નવો વિવાદ બહાર આવ્યો છે\nIOC ફ્યૂઅલ સપ્લાય રોકશે તો 6 એરપોર્ટ પર આજથી એર ઈન્ડિયાની ફ્લાઈટને અસર થવાની શક્યતા\nએર ઈન્ડિયાની અમુક ઉડાનને મંગળવાર સાંજથી અસર થઈ શકે છે\nધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવાની સ્પીકરની નિર્ણય પ્રક્રિયામાં આડે ન આવી શકીએ: SC\nકર્ણાટકના 15 બળવાખોર ધારાસભ્યોની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે\nમંત્રીઓની ગેરહાજરી પર મોદી કડક, કહ્યું - રોજ સાંજે રિપોર્ટ આપે\nદિલ્હીમાં મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠક થઇ\nઆ રાજ્યોમાં આજે આવી શકે છે આંધી-તોફાન\nપાણીના એક એક ટીપાં માટે તરસી રહેલા દિલ્લીમાં સોમવારે ઝમાઝમ વરસાદ થયો તે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે\nમુંબઇમાં ચારમાળની બિલ્ડિંગ ધરાશાયી\nમુંબઈનાં ડોંગરી વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=2", "date_download": "2019-07-19T20:51:19Z", "digest": "sha1:GAA5BHHGGX5V2RMJZZLUBZ5SO6IQ6ALQ", "length": 7900, "nlines": 114, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nઆસામમાં પૂરના કારણે 43 લાખ લોકો ફસાયા\nઆસામમાં પૂરની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે\nખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા આપશે સરકાર\nઝારખંડમાં 30 હજારથી વધુ ખેડૂતોને સરકાર આ વર્ષે સ્માર્ટફોન યોજના માટે હેઠળ 2000 રૂપિયા આપશે\nબાબરી ધ્વંસ કેસમાં સુપ્રીમનો આદેશ , ચુકાદા સુધી CBI જજ નિવૃત્ત નહીં થાય\nબાબરી વિધ્વંસ કેસમાં ચાલી રહેલમ કેસના જજની નિવૃત્તિને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે\nહિમાચલમાં બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી, 7નાં મોત\nહિમાચલ પ્રદેશના સોલન સ્થિત કુમ્હારહટ્ટીમાં રવિવાર મોડી સાંજે એક બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી થઈ ગઈ\nકોંગ્રેસના મોટા નેતાઓથી અમને જોખમ- બળવાખોર ધારાસભ્યો\nબળવાખોર ધારાસભ્યો કોંગ્રેસ નેતાઓ સામે ફરી એક વાર કોર્ટમાં જાય તેવી શક્યતા છે\nટેક્નિકલ ખામીને કારણે ચંદ્રયાન 2 આજે લોન્ચ નહીં થાય\nટેકનિકલ ખામી સર્જાતા આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ નહીં થાય. ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'વ્હીકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે\nબીજેપીને ધારાસભ્યો પર વિશ્વાસ નથી, વિશ્��ાસ મત મેળવી લઇશુ- સિદ્ધારમૈયા\nકોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ શુક્રવારે કહ્યું કે તેમને ભરોસો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધન વિશ્વાસ મત મેળવી લેશે\nકુમારસ્વામીએ બહુમતી સાબિત કરવા માટે વિધાનસભા સ્પીકર પાસે સમય માંગ્યો\nકર્ણાટકમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે સ્પીકર પાસે બહુમતી સાબિત કરવા માટે સમય માંગ્યો છે\nસુપ્રીમકોર્ટના વકીલ ઈન્દિરા જયસિંહના ઘરે અને પતિ આનંદના NGO પર દરોડા\nકેન્દ્રીય તપાસ એજન્સી(CBI)ના અધિકારીઓએ ગુરુવારે સુપ્રીમ કોર્ટના વકીલ ઈન્દિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના ઠેકાણે દરોડા પાડ્યા હતા\nભારતમાં 1.5 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સ પર 'એજન્ટ સ્મિથ' માલવેરનો અટેક\nએન્ડ્રોઈડ સ્માર્ટફોન હાલ 'એજન્ટ સ્મિથ' માલવેરનો શિકાર બની રહ્યા હોવાનો ખુલાસો થયો છે\nતેલંગાણામાં મામલતદારના ઘરેથી 93 લાખ કેશ અને જ્વેલરી મળી આવી\nતેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક મામલતદારના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન 93 લાખ કેશ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે\nઇન્ડિગો કરતાં પાનની દુકાન સારી- પ્રમોટર\nદેશની સૌથી સફળ અને નફાકારક એર લાઈન્સ ઇન્ડિગોના બે પ્રમોટરો રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેનો મતભેદ જાહેરમાં આવી ગયા છે\nકોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની અટકાયત કરાઈ\nકર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ધમાચકડી છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે\nરાજીનામું સ્વીકાર ન થતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બળવાખોર ધારાસભ્યો\nકર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે\nરાજકીય પક્ષોને 2 વર્ષમાં 985 કરોડનું કોર્પોરેટ દાન\nદેશના 6 રાજકીય પક્ષોને બે વર્ષમાં 1059.25 કરોડ રૂપિયા દાનમાં મળ્યા\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=3", "date_download": "2019-07-19T21:02:02Z", "digest": "sha1:PKORTMU7N7K3ZT3KZLWJ4YJMIJIIU6Z5", "length": 8085, "nlines": 114, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nઆસિયા અંદ્રાબી પર NIA નો ગાળિયો કસાયો\nટેરર ફન્ડિંગ કેસમાં અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીના ઘરને રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)એ એટેચ કરી લીધું\nCBI એ સમગ્ર દેશમાં 110 ઠેકાણે દરોડા પાડ્યાં\nભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહીના ભાગરૂપે સીબીઆઈએ મંગળવારે દેશભરમાં 110 ઠેકાણે દરોડા પાડ્યા હતા\nમંત્રી શિવકુમારને પોલીસે મુંબઈની હોટલમાં જતા રોક્યા\nકર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે\nકાશ્મીરમાં ઝીરો ટોલરંસ પૉલિસી સફળ- સરકાર\nકેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરંસની પૉલિસી સફળ રહી છે\nગોયલ વિદેશ જવા માંગતા હોય તો રૂ. 18 હજાર કરોડની ગેરંટી આપે: દિલ્હી હાઈકોર્ટ\nજેટ એરવેઝના ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઈકોર્ટથી પણ મંજૂરી મળી શકી નથી\nBJP નેતાએ સિદ્ધુને ગણાવ્યો સરકારી ખજાના પરનો બોજો\nપંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વાર તેમની જ સરકાર માટે વિવાદનું કારણ બની ગયા છે\nઉર્મિલા માતોંડકરે લોકસભા ચૂંટણીમાં હારનું ઠીકરું અન્ય નેતાઓ પર ફોડ્યું\nપૂર્વ અભિનેત્રી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડી ચુકેલી ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને પત્ર લખીને પાર્ટીની હાર માટે સ્થાનિક નેતાઓની ક્ષમતા, નબળાઈ, યોજનાઓ, કાર્યકર્તાઓની બેદરકારી\nમુંબઇમાં વરસાદનું રેડ એલર્ટ\nમુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ પડ્યો. તેના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા\nઅમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા\nજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે.....\nકોંગ્રેસના તમામ મંત્રીઓએ કુમારસ્વામીની સરકારમાંથી રાજીનામું આપ્યું\nકર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે\nજ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માગ\nજ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે\nહવામાન વિભાગની આગાહી,ગુજરાત સહિત 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની શક્યતા\nહવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની ચેત��ણી આપી છે\nગૌ તસ્કરીના શકમાં 25 લોકોને દોરડાથી બાંધ્યા\nમધ્ય પ્રદેશના ખંડવામાં ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને લગભગ 100 ગૌરક્ષકોએ રવિવારે પકડી લીધા\nમુંબઈમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિકજામ\nદેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે\nલખનઉથી દિલ્હી જતી બસ યમુના એક્સપ્રેસ-વેના નાળામાં ખાબકી, 29ના મોત\nઆગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્ચા છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/jayprakash-chauksey/news/parde-ke-piche-by-jayprakash-chauksey-1562639398.html", "date_download": "2019-07-19T21:02:55Z", "digest": "sha1:SU3JLSTQ2ZSLRVYGRCXQ2I3VIHSAH4VA", "length": 11823, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Parde ke piche by jayprakash chauksey|ક્રિકેટ વિશ્વકપ: અર્થવ્યવસ્થા અને પર્યટણ", "raw_content": "\nપરદે કે પીછે / ક્રિકેટ વિશ્વકપ: અર્થવ્યવસ્થા અને પર્યટણ\nદાયકાઓ પહેલા દેવઆનંદ અને માલા સિન્હા અભિનીત ફિલ્મ 'લવ મેરેજ'માં હીરો ક્રિકેટ ખેલાડીના રૂપમાં પ્રસ્તુત થયો પરંતુ પહેલા દ્રશ્ય પછી ફિલ્મમાં ક્રિકેટનું ક્યાંય વર્ણન નથી. વર્ષ 2000માં આમિર ખાન અને આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'લગાન'ને ક્રિકેટ પ્રેરિત ફિલ્મ કહી શકાય છે પરંતુ તેનો મૂળ ભાવ સાધનહીન વ્યક્તિની સાધન સંપન્ન પર જીત છે. વાસ્તવમાં આ ફિલ્મમાં આમિર ખાનનો કાયાકલ્પ થયો છે અને તેણે સામાજિક ઉદ્દેશ્યની ફિલ્મો કરવાની શરૂઆત કરી. 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં તે રસ્તામાં ભટકી ગયો હતો પરંતુ દરેક વ્યક્તિનું ક્યારેક-ક્યારેક ભટકવું શક્ય છે. દરેક મુકામ પર ભટકી જવાનો ડર બન્યો રહે છે. હવે ક્રિકેટ મોટો વ્યવસાય બની ચૂક્યો છે. એક સમયમાં ખેલાડીને કપડાં ધોવાના નામ પર પ્રતિ મેચ 300 રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તે કરોડોમાં રમી રહ્યા છે. આઇપીએલ તમાશા ક્રિકેટથી આ ફેરફાર આવ્યો છે. વિરાટ કોહલી વિશ્વના અમીરોની લ���સ્ટમાં સામેલ થઈ ગયો છે. તેની સાથે ક્રિકેટ હવે બારમાસી થઈ ગયું છે. પહેલા આ માત્ર શિયાળામાં રમવામાં આવતી હતી. હવે તો ઉનાળાના તડકામાં પણ રમવામાં આવે છે કારણ કે કોલ્ડડ્રિંક્સ બનાવનારી કંપનીઓ પ્રાયોજક છે. હજારો ગામમાં વીજળી નથી પહોંચી પરંતુ લાખો વોલ્ટ વીજળી અને કરોડો લિટર પાણી આ રમતમાં વ્યર્થ જાય છે.\nબજાર અને જાહેરખબરની તાકતો એટલી શક્તિશાળી છે કે ઇંગ્લેન્ડના ક્રિકેટ મેદાનોની નીચે નળિયા પાથરીને પાણીનું ડ્રેનેજ કરવામાં આવ્યું છે જેથી તેના ભેજથી બોલ ફરે નહીં. પીચ શું મનુષ્ય સુદ્ધાંનું ચરિત્ર બદલવામાં આવી રહ્યું છે. ટીમો પહાડ જેવો સ્કોર ઊભો કરે કારણ કે દર્શકો આ પસંદ કરે છે. તેમને ઓછા રનની ગેમમાં વધુ મજા નથી આવતી. ક્યારેક સમાનતા આધારિત રહેલી આ રમતને હવે બેટિંગનું સ્વર્ગ બનાવી દેવામાં આવ્યું છે. એક સારી વાત એ સામે આવી છે કે અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા સાધનહીન દેશોની ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યુ છે. અફગાનિસ્તાને ભારતની ટીમને ઓલમોસ્ટ હરાવી દીધી હતી પરંતુ કદાચ પોતાની અનપેક્ષિત જીતના રોમાન્ચથી ધ્રુજતા ત્રણ ખેલાડીઓએ છેલ્લી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. ક્યારેક-ક્યારેક જીતને સામે જોઇને સાધનહીન વ્યક્તિ ઉત્સાહિત થઈ જાય છે.\nદક્ષિણ ભારતમાં બનેલી એક ફિલ્મમાં એક ગામના લોકો નિર્મમ શાસકો વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ કરે છે. છેલ્લા દ્રશ્યમાં ક્રૂર સાધનહીન શાસક ઘૂટંણિયે આવી રહ્યો છે અને ગરીબ ક્રાંતિકારીના હાથમાં તલવાર છે પરંતુ દાયકાઓથી ગુલામી સહન કરતા વ્યક્તિના અર્ધજાગૃત મનમાં એટલો ડર બેસી ગયો છે કે તે તલવાર ફેંકી દે છે. 'મેટ્રિક્સ' ફિલ્મમાં સાહસી અવતારમાં સામાન્ય માનવી પ્રગટ થયો છે પરંતુ પોતાની શક્તિ અને પોતાના જન્મના ઉદ્દેશ્યથી અજાણ તે ક્રૂર શાસકની ગુલામી કરવા લાગે છે. આ નરાધમ વૃત્તિ અને મનોગ્રંથિએ ગણતંત્ર વ્યવસ્થાને સામંતવાદી બનાવી દીધી છે. કેટલા મહાન સમુદ્ર મંથનથી ગણતંત્ર વ્યવસ્થાનો ઉદય થયો હતો પરંતુ તેનાથી નીકળેલા અમૃત પર હવે ગણતરીના લોકોનો અધિકાર રહી ગયો છે અને ચૂંટણી કુંભમાં ભીડ એ નક્કી કરી રહી છે કે પુણ્ય કોના ખાતામાં જમા થશે.\nઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થા સંકોચાઇ ગઈ છે પરંતુ વિશ્વકપના કારણે એવરેજ કરતા વધુ પ્રવાસીઓ ઇંગ્લેન્ડ આવ્યા છે. આ કારણે અર્થવ્યવસ્થા સારી થઈ રહી છે. ઇંગ્લેન્ડમાં પર્યટક કાય��� આવતા રહે છે કારણ કે તેમણે પોતાની સાંસ્કૃતિક વિરાસતને ખૂબ મહેનતથી સાંચવીને રાખી છે. આજે પણ શેક્સપીયરનો નિવાસ એવી રીતે રાખવામાં આવ્યો છે કે તે પોતાના આવવા પર ફરીથી લખવાનું શરૂ કરી શકે છે. ઇંગ્લેન્ડના શહેર વિકસિત છે પરંતુ તેના ગ્રામ્ય વિસ્તાર આજે પણ પોતાની ગરિમા અને પરંપરાને છાતીએ વળગાવીને રાખે છે. આપણાં કિલ્લા ખંડહેર બની ગયા છે અને ઐતિહાસિક મહત્વના દસ્તાવેજ ખોવાઇ ગયા છે. શાસ્ત્રીય સંગીતના વાદ્ય યંત્ર શોધવા પર પણ નથી મળી રહ્યા. માતા સરસ્વતીના હાથમાં વીણા જાણે ક્યાં જતી રહી. હવે તો તેમના હાથે ખાતાવહી પકડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇતિહાસ કાયમ વિજેતાના દ્રષ્ટિકોણથી લખવામાં આવે છે પરંતુ કેટલીક પ્રામાણિક ઘટનાઓને પણ કાલ્પનિક જણાવવામાં આવી રહી છે. 'અંધેરે કી ગોદ મેં દુબકા હૈ ઇતિહાસ, ભૂગોલ કા પ્રકાશ સીમિત કિયા જા રહા હૈ, મનુષ્ય કી ઘુરી પર હી ઘુમતી હૈ પૃથ્વી, ઇતિહાસ અને ભૂગોલ.'\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/pakistan-ready-to-help-terrorism-in-kashmir-akwa-al-zawahiri-of-al-qaeda-1562761398.html", "date_download": "2019-07-19T20:58:22Z", "digest": "sha1:SZN6CIYK6D3AA6ONRVHYV2NWQGIBM45W", "length": 7431, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Pakistan ready to help terrorism in Kashmir: Akwa al-Zawahiri of Al-Qaeda|કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાન મદદ માટે તૈયારઃ અલ-કાયદાનો આકા જવાહિરી", "raw_content": "\nધમકી / કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાન મદદ માટે તૈયારઃ અલ-કાયદાનો આકા જવાહિરી\nજવાહિરીએ કહ્યું કે, જેહાદની લડાઈ સ્થાનિક નથી પણ દુનિયાભરના મુસલમાનની છે\nજવાહિરીએ જેહાદીઓને કહ્યું કે, સતત ભારતીય સેના અને સરકારને હેરાન કરતા રહો\nઈન્ટરનેશનલ ડેસ્કઃ આતંકી ગ્રુપ અલ-કાયદાના આકા અલ જવાહિરીએ ભારતીય સેના અને સરકારને જમ્મુ-કાશ્મીર મામલે ધમકી આપી છે. બુધવારે એક અમેરિકી સંસ્થાનના જર્નલમાં જવાહિરીનો એક મેસેજ સામે આવ્યો હતો. આ મેસેજમાં જવાહિરીએ કાશ્મીરીઓને આતંકી પ્રવૃતિઓ વધારવા માટે ઉશ્કેર્યા છે\nફાઉન્ડેશ ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસિજ લોન્ગ વોર જર્નલ(અમેરિકા)ના અહેવાલથી જવાહિરીએ દાવો કર્યો કે, ભારતીય સેના અને સરકારને હેરાન કરવામાં પાકિસ્તાની સેના અને સરકાર જેહાદીઓની મદદ કરવા માટે તૈયાર છે. જો કે આ વીડિયોમાં જે મેસેજ છે તેમાં જાકિર મૂસાની તસવીર જોવા મળી હતી, જેને સુરક્ષાબળોએ મે મહિનામાં ઠાર માર્યો હતો.\nજર્નલ ��્રમાણે જવાહિરીએ લખ્યું કે, કાશ્મીરને ભૂલશો નહીં, કાશ્મીરના મુજાહિદ્દીને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હાલમાં ભારતીય સેના અને સરકારને હેરાનગતિ ચાલુ રાખવામાં આવે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતના સંસાધનોને નુકસાન પહોંચાડી શકાય છે.\nથોમસ જોસલિનના જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, અલકાયદા કાશ્મીરમાં એક અપસ્ટાર્ટ ગ્રુપ ઊભુ કરી રહ્યાં છે જેથી જેહાદ મુવમેન્ટને હવા આપીને ભારતીય સેના વિરુદ્ધ તહેનાત કરી શકાય. અલ-કાયદાના મેસેજથી સરહદ પારથી આતંકીઓને મળતી મળનારી પાકિસ્તાની મદદની વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે.\nજર્નલમાં જવાહિરીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના અને સરકાર પણ ઘણા રાજકીય ઉદ્દેશોને પુરા કરવા માટે મુજાહિદ્દીનની મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનની સીમા પર ભારત સાથે વિવાદ ચાલુ છે. અમેરિકી ઈન્ટેલિજન્સ તેને મેનેજ કરવામાં લાગી ગયા છે.\nજર્નલમાં જવાહિરીએ જણાવ્યું કે, હું લોકો સામે સ્પષ્ટ કરી દવ છું અમે એક સમુદાય છીએ અમારો જેહાદ પણ એક છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા વિરુદ્ધ ચાલી રહેલો જેહાદ દરેક મુસલમાનની જવાબદારી છે. જ્યાં સુધી અમેરિકાને હરાવી નહીં દઈએ, ત્યાં સુધી દરેક એકજૂથ થઈને રહેવું પડશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/29/2019/9614/", "date_download": "2019-07-19T20:46:22Z", "digest": "sha1:DM47P6A5WW26QRQRC4FGQ6PNOD6ILGBW", "length": 7209, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી – વિવાદિત જમીન સિવાયની વધારાની જમીન રામ- જન્મભૂમિ ન્યાસને સોંપવા માટે અપીલ કરી. | Gujarat Times", "raw_content": "\nHome INDIA કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી – વિવાદિત જમીન સિવાયની વધારાની જમીન...\nકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી – વિવાદિત જમીન સિવાયની વધારાની જમીન રામ- જન્મભૂમિ ન્યાસને સોંપવા માટે અપીલ કરી.\nલોકસભાની આગામી ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં રામ- મંદિર બાબત નરેન્દ્ર મોદીની સરકારે એક મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. જેમાં વિવાદિત જમીન સિવાય અધિગ્રહિત કરવામાં આવેલી વધારાની જમીન પરત કરવાની માગણી કરવામાં આવી છે તેમજ તેના પર જારી કરાયેલ યથાસ્થિતિ નિયમને હટાવી લેવાની માગણી પણ કરી છે. સરકારે પોતાની પિટિશનમાં 67 એકર જમીનમ���ંથી કેટલોક હિસ્સો સોંપવાની અરજ કરી છે. હિંદુવાદી સંગઠનોએ કેન્દ્ર સરકારના આ પગલાનુંં સ્વાગત કર્યું છે.\nમાનવામાં આવી રહ્યું છે કે, અયોધ્યા રામ- મંદિર કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. તેથી જ સરકારે આ માર્ગ અપનાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આસપાસની જમીન હિંદુઓની છે, તેથી સરકાર તેના પર મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ શોધી રહી છે. છેલ્લા 8 વરસથી આ રામ- મંદિર જમીન-\nવિવાદનો કેસ સુપ્રીંમ કોર્ટ સમક્ષ છે, પણ હજી સુધી એનું નિરાકરણ થઈ શક્યું નથી.\nPrevious articleસમતાપાર્ટીના સ્થાપક અને દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન તેમજ બાહોશ કામદાર નેતા જયોર્જ ફર્નાન્ડીસનું દુખદ નિધન\nNext articleલોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરશે ..\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nશ્રીદેવીની પુત્રી જાહનવી કપુર કહે છેઃ મારે પરદા પર મધુબાલા, મીના...\nઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે\nહોલીવુડના ‘ક્વોન્ટિકો’માં ભારતની ખરાબ છબિ દર્શાવવા બદલ ઉગ્ર ટીકા અને વિરોધ\nકાંટાને પૂજવાનો અર્થ ખરો\nપાક ક્રિકેટર શાહિદ આફરીદીના આતંકવાદીઓ માટે હમદર્દી પ્રગટ કરતા નિવેદનને વખોડી...\nઇલાયચી ઘણા રોગો મટાડી દે છે\nદીપિકા પાદુકોણેએ સ્વાસ્થ્યને હાનિકારક ઠંડા પીણાની જાહેરાતની ઓફર નકારી\nઅક્ષય કુમાર બનશે પૃથ્વીરાજ ચૌહાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=4", "date_download": "2019-07-19T21:18:07Z", "digest": "sha1:6LSOHJDMQQMSXOM44RDTRUVRLJPLYR2X", "length": 7812, "nlines": 114, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nકોંગ્રેસ-JDSના 12 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા\nકર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું સંકટ વધતું જઈ રહ્યું છે\nકાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ થશે એ દિવસો હવે દૂર નથી : CM રૂપાણી\nજનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 119મી જયંતિ પ્રસંગે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો\nભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર પડ્યું વૃક્ષ\nદેશની આર્થિક રાજધાની મુંબઈ વરસાદથી પાણી-પાણી થ��� ગયું છે\nમોદી આજે બનારસમાં, બીજી વાર પીએમ બન્યા પછી બીજી મુલાકાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેવાના છે\nબેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે\nનાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે વર્ષ 2019-20નું અંદાજ પત્રક રજૂ કર્યુ હતું\nBudget 2019 -સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે\nIndian Union Budget 2019 : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 1.95 ગરીબોને ઘરની ભેટ આપી છે\nબજેટ 2019-20- નાના દુકાનદારોને પેન્શન મળશે\nનાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજુ કર્યું હતું\nરાજ્યસભા ચૂંટણી, 90 ટકા મતદાન પૂર્ણ\nગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે\nઅમે 5 વર્ષમાં અર્થવ્યવસ્થામાં એક ટ્રિલિયન ડોલર રોકાણ કર્યું, પહેલાં તેમાં 55 વર્ષ લાગ્યા હતા-નિર્મલા સીતારમણ\nનાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે\nપાકિસ્તાનમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સહિત 3 સંગઠનોના 13 લોકો સામે કેસ\nમુંબઈ હુમલાનો આરોપી આતંકી હાફિઝ સઈદ પર કડક કાર્યવાહી થઈ રહી છે.....\nનાણામંત્રી સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું\nનાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે\nમાનહાનિ કેસ,રાહુલ મુંબઈની નીચલી કોર્ટમાં રજૂ થયા\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરુવારે શિવડી કોર્ટમાં (મઝગાંવ) હાજર થયા છે\nબેન્ક લોન ન ભરનારાઓ સામે કાર્યવાહી, 18 શહેરની 50 જગ્યાઓ પર CBIની રેડ\nકેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)એ બેન્કની મોટી લોન ન ભરનારાઓ સામે કામગીરી કરતા મંગળવારે દેશના 12 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ 50 જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી\n17 OBC જાતી SCમાં,મોદી સરકારે યોગી સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો\nનરેન્દ્ર મોદી સરકારે યોગી આદિત્યનાથ સરકારના તે નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે\nકૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશની ગુંડાગર્દીથી મોદી નારાજ\nધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના બેટકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના કેટલાંક નેતાઓના રંગ દેખાવા લાગ્યા છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની ક��મ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/18/om-birla-to-be-the-next-speaker-of-loksabha/", "date_download": "2019-07-19T21:38:43Z", "digest": "sha1:LVP5QDRYFTB25JWCSGF3GP5PL6DPJQOZ", "length": 11545, "nlines": 138, "source_domain": "echhapu.com", "title": "નિમણુંક: ભાજપના સંસદ સભ્ય ઓમ બિરલા લોકસભાના આગામી સ્પિકર બનશે", "raw_content": "\nનિમણુંક: ભાજપના સંસદ સભ્ય ઓમ બિરલા લોકસભાના આગામી સ્પિકર બનશે\nઆજે ચર્ચામાં રહેલા તમામ નામોને પાછળ છોડીને ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનથી ચૂંટાઈને આવેલા સંસદ સભ્ય ઓમ બિરલાને લોકસભાના આગામી સ્પિકર તરીકે NDAના ઉમેદવાર જાહેર કર્યા હતા.\nનવી દિલ્હી: મહત્ત્વના પદો પર નિમણુંક બાબતે છેલ્લી ઘડીએ આશ્ચર્ય સર્જવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા આજે પણ જળવાઈ રહી હતી. ભાજપે આજે લોકસભાના આગામી સ્પિકર તરીકે ઓમ બિરલાના નામની જાહેરાત કરી છે.\nઓમ બિરલા આજે બપોરે પોતાનું નામાંકન પત્ર ભરશે. સંસદીય મામલાઓના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના આગામી સ્પિકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.\nઆ પ્રસ્તાવને બિજુ જનતા દલ, શિવસેના, નેશનલ પિપલ્સ પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ, અકાલી દલ, લોક જનશક્તિ પાર્ટી, વાય એસ આર કોંગ્રેસ, જનતા દલ યુનાઈટેડ, ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે અને અપના દલે સમર્થન આપ્યું હતું.\nપ્રહલાદ જોશીના કહેવા અનુસાર તેમણે ઓમ બિરલાના નામ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે ચર્ચા કરી હતી. જોશીએ બાદમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસનું સમર્થન ઓમ બિરલા માટે મળી રહેશે કારણકે તેણે કોઈ અન્ય નામનો પ્રસ્તાવ કર્યો નથી.\nઓમ બિરલા રાજસ્થાનના બુંદી-કોટા લોકસભા બેઠકથી બે વખતના સંસદ સભ્ય તેમજ કોટા દક્ષિણ વિધાનસભા બેઠકથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બુંદી-કોટા લોકસભા બેઠક પરથી ઓમ બિરલાએ કોંગ્રેસના રામનારાયણ મીણાને લગભગ 2.79 લાખ મતે હરાવ્યા હતા.\nઓમ બિરલા 16મી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનનું સ્થાન લેશે. સુમિત્રા મહાજન આ વખતે લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા.\nન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાએ ભારતીય જનતા પાર્ટીનો તેમના પતિ પર વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો અને આ પ્રસંગને તેમના સમગ્ર પરિવાર માટે ગર્વની તેમજ આનંદની ક્ષણ ગણાવી હતી.\nઅગાઉ, પી પી ચૌધરી, એસ એસ આહલુવાલિયા અને અન્ય ઘણા નામો લોકસભાના સ્પિકર માટે ચર્ચામાં રહ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પરંપરા અનુસાર આજે અચાનક જ એક નવું નામ એટલેકે ઓમ બિરલાને આ સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.\n‘મેરા સુંદર 'સપના' બીત ગયા...’ – કોંગ્રેસની લેટેસ્ટ ફજેતી\nજમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-PDP ના છૂટાછેડાથી કેમ બધા ખુશ છે\nકમલનાથ સરકાર લઘુમતીમાં છે; ગવર્નરને કહેતું ભાજપ\nસમસ્યા: નિવૃત્તિ બાદ પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3324/", "date_download": "2019-07-19T20:49:30Z", "digest": "sha1:IH33YB75D2F35J2JEUWDGLTAVOU4Y6IY", "length": 9045, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "લ્યુકેમિયાવિરોધી ઝુંબેશમાં માનુષી છિલ્લર ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY લ્યુકેમિયાવિરોધી ઝુંબેશમાં માનુષી છિલ્લર ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર\nલ્યુકેમિયાવિરોધી ઝુંબેશમાં માનુષી છિલ્લર ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nન્યુ યોર્કઃ લ્યુકેમિયા અને લીમ્ફોમા વિરુદ્ધની ઝુબંશમાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અમેરિકન એસોસિયેશન ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)નાં બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ‘આપી’ના આયોજકોએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી હતી.\n‘આપી’માં એક લાખથી વધુ ભારતીય મૂળના ફિઝિશિયનો છે.\n‘આપી’ના પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમાદરે જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના ફ્રીમોન્ટમાં ‘આપી’ની વાર્ષિક સ્પ્રિન્ગ ગવર્નિંગ બોડીની બેઠક દસમી માર્ચે યોજાઈ હતી, જેમાં લ્યુકેમિયા એન્ડ લીમ્ફોમા સોસાયટી ઓફ અમેરિકાને મોટી રકમ દાનમાં આપવામાં આવી હતી. લ્યુકેમિયા અને લીમ્ફોમા વિરુદ્ધની ચળવળના સત્તાવાર લોન્ચિંગ દરમિયાન આ જાહેરાત કરાઈ હતી.\nજાણીતા દાતા અને ‘આપી’ના પાસ્ટ પ્રેસિડન્ટ ડો. વિનોદ શાહે જણાવ્યું હતું કે આ ઉમદા હેતુ અને યોજનાને સહાયરૂપ થવાનું જારી રાખતાં, આપી સંસ્થાએ વધુ એક ઉમદા હેતુ માટે આ પગલું લીધું છે, જે આ જીવલેણ રોગ વિશે લોકોને દુનિયાભરમાં માહિતગાર કરવા ઉત્તેજન આપશે.\nડો. વિનોદ શાહે આપી દ્વારા પૂરા પાડવામાં આવેલી નાણાકીય સહાય જેટલી જ રકમ આપવા સંમત થયા હતા, આમ આ કાર્યક્રમમાં આપી દ્વારા બમણું દાન પ્રાપ્ત થયું છે.\nઆ કાર્યક્રમમાં કેટલું દાન એકઠું થયું છે તેની રકમ ઉપલબ્ધ થઈ શકી નહોતી.\n‘આપી’ના ચૂંટાયેલા પ્રમુખ ડો. નરેશ પરીખે જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બનશે. માનુષી છિલ્લર ડોક્ટરો અને વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવેલાં છે અને પોતે ગાયનેકોલોજિસ્ટ-કાર્ડિયાક સર્જન બનવા માગે છે, જેમણે ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા સંમતિ દર્શાવી છે. માનુષી છિલ્લરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને આ તક મળવા બદલ હું આભારી છું. હું મારું શ્રેષ્ઠ પ્રદાન કરવા આતુર છું. મેં મારા મેડિકલ સ્ટડીમાંથી એક વર્ષનો વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. મારી કોલેજ મને ખૂબ સહાયરૂપ થાય છે.\nછિલ્લર પોતાના પ્રોજેક્ટ ‘શક્તિ’ દ્વારા મહિલાલક્ષી સમસ્યાઓ પર ભાર મૂકવા માગે છે.\nPrevious articleટેકસાસ પ્રાઇમરીની ચૂંટણીમાં ઝંપલાવતા શ્રી પ્રિસ્ટન કુલકર્ણી\nNext articleબૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ-સિનિયર સિટિઝન સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nપવનની લહેરખીને પંપાળવાની ઝંખના\nક્રિકેટનો વિશ્વકપ – પાકિસ્તાન સાથે ભારતે રમવું કેનહિ તેનો નિર્ણય બીસીસીઆઈએ...\nપાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 500 હિંદુઓને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા...\nઘર ઘરના રસોડામાં માનભર્યું સ્થાન મેળવનારી ગુણકારી મેથી\nજમ્મુ- કાશ્મીરમાં ભાજપ વિના સરકાર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.\nહિલેરી ક્લિન્ટન મુંબઈમાં ‘ઇન્ડિયા ટુડે કોન્કલેવ’માં ભાગ લેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=5", "date_download": "2019-07-19T21:34:27Z", "digest": "sha1:OOX7R66PAFMPVJJMJEFNPU4LGWOR6WY4", "length": 7398, "nlines": 114, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nઅમિતાભ બચ્ચનના બંગલા બહાર ભરાયું પાણી\nમુશળધાર વરસાદને કારણે મુંબઇના અનેક માર્ગ પર પાણી ભરાઈ ગયાં છે\nમુંબઈ-પુણેમાં ભારે વરસાદ,દિવાલ પડવાના કારણે કુલ 21ના મોત\nમહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે\nભાજપનો કેજરીવાલ, સિસોદિયા પર આરોપ,892 કરોડના કામ માટે રૂ. 2000 કરોડ આપ્યા\nભાજપ નેતા મનોજ તિવારીએ સોમવારે દિલ્હીની સ્કૂલમાં થયેલા બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે\nઆજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી\nઆજથી શરૂ થઈ રહેલા જુલાઈ મહિનાથી કેટલાક મહત્ત્વના ફેરફારો થઈ રહ્યાં છે\nમુશળધાર વરસાદથી મુંબઈ બેહાલ\nમહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ફરી એક વખત મુશળધાર વરસાદ પડ્યો છે\nકિશ્તવાડમાં ડ્રાઈવરે કાબૂ ગૂમાવતા બસ ખીણમાં ખાબકી,33ના મોત\nજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી\nઅખિલ ભારતીય કોળી સમાજના ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યોનો દિલ્લી ખાતે અભિવાદન સમારોહ\nગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટીય અધ્યક્ષ કુંવરજી બાવલિયા ની હાજરીમાં અભિવાદન સમારોહ યોજાશે\n30 જૂનથી પીએમ મોદ�� ફરીથી કરશે ‘મન કી બાત'\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 30 જૂનથી ફરીથી એક વાર પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સાથે પાછા આવશે\nસીએમ યોગીનો મોટો નિર્ણય, 17 OBC જાતિને મળશે SCનો દરજ્જો\nઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો ફેસલો કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 17 જાતિઓને અનુસૂચિત જાતિઓની યાદીમાં નાખી દીધી છે\nસુષ્મા સ્વરાજે સરકારી બંગલો ખાલી કર્યો\nપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે\nસુરતના ત્રણ યુવાનો હરિદ્વાર ગંગા નદીમાં ડુબ્યા, 1નું મોત\nસુરતના ત્રણ પરિવાર પર અચાનક આફત આવી પડી છે\nપૂણેના કોંધવામાં ઝૂંપડપટ્ટી પર દીવાલ ધરાશાયી થતા 4 બાળકો સહિત 17 લોકોના મોત\nકોંધવામાં ભારે વરસાદના કારણે ઝૂંપડપટ્ટી પર દીવાલ ધરાશાયી થતા 4 બાળકો સહિત 15 લોકોના મોત નીપજ્યા છે\nકાશ્મીરમાં 370 કલમ કાયમી નથી: શાહ\nકાશ્મીર સમસ્યાના ઈતિહાસ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા હતા\nઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને ટ્વિટર પર મોદી સાથે ફોટો પોસ્ટ કર્યો\nજાપાનના ઓસાકામાં આયોજિત જી-20 સમિટમાં 19 દેશોના રાષ્ટ્રધ્યક્ષ સહિત યૂરોપિયન યૂનિયન (ઈયુ) સામેલ થયા છે\nથોડા જ વરસાદમાં મુંબઈ થયું પાણી-પાણી\nમહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/gemini/gemini-taurus-compatibility.action", "date_download": "2019-07-19T21:03:38Z", "digest": "sha1:YIA47VFTLAZROS2BGK7AUWPNILY6LLKB", "length": 28409, "nlines": 219, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "મિથુન અને વૃષભ સુસંગતતા - મિથુન અને વૃષભ", "raw_content": "\nમિથુન – વૃષભ સુસંગતતા\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nમિથુન અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા\nમિથુન જાતકો ખૂબ ઝડપથી સ્થિરતા ગુમાવે છે. બીજી તરફ સ્થિરતા સાથે આગળ વધતા વૃષભ જાતકો જી��નમાં હંમેશા આગળ રહે છે. વૃષભ જાતકો ઘણાં શાંત હોય છે અને દિમાગથી ખૂબજ ઠરેલ હોય છે. મિથુન જાતકો મોટાભાગે સ્વભાવે ઉત્પાતિયા હોય છે. આ વિરોધાભાસી લક્ષણોને કારણે ઘણીવાર તેમના સંબંધમાં સમસ્યાઓ ઊભી થાય છે. પણ તેના કારણે તેમના સંબંધ તુટી જતા નથી. જો વૃષભ જાતકો મિથુન જાતકો પાસેથી જતું કરવાની નીતિ શીખે અને સામે મિથુન જાતકો તેમના સાથી જોડેથી સુસંગતપણું શીખે તો તેમનો સંબંધ જળવાઇ શકે છે.\nમિથુન રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા\nઆ સંબંધમાં પુરુષના રંગીન સ્વભાવને કારણે સ્ત્રી ઇર્ષા અને માલિકીભાવ અનુભવે છે. પુરુષને હંમેશા આ સ્ત્રીમાં સાહસનો અભાવ વર્તાય છે. વૃષભ રાશિની સ્ત્રીને હંમેશા સુરક્ષા અને નિષ્ઠાની ચિંતા હોય છે જ્યારે પુરુષ અજંપાવાળો અને વધારે પડતો સક્રિય હોય છે. ગણેશજીની સલાહ છે કે જો તેમણે બંનેએ સંબંધ જાળવવો હોય તો એકબીજાને સમજવાની તેમજ મોડી રાતની ફિલ્મો જોવાની અને કેન્ડલ લાઇટ ડિનરની વાતો ભૂલી જવાની જરૂર છે.\nમિથુન રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા\nઆ મનમેળમાં પુરુષ સ્ત્રીના આત્મવિશ્વાસ અને અખૂટ શક્તિથી આકર્ષાય છે. સ્ત્રી પણ ઝડપથી પુરુષ તરફ આકર્ષાય જાય છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેમનો સંબંધ લાંબો સમય જળવાઇ રહે તે નિશ્ચિત નથી. સ્ત્રીનો ઉત્સાહથી ભરપૂર સ્વભાવ પુરુષના માલિકીભાવવાળા સ્વભાવના કારણે દબાઇ જાય છે. પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી તેના વર્તનમાં ઓછી ઉત્સાહી હોય કારણ કે તેઓ એક સાથે જીવન શરૂ કરવા જઇ રહ્યા છે. જો તેઓ મતભેદો દૂર કરી શકે તો ચોક્કસ ઘણી સારી જોડી સાબિત થઇ શકે.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના છે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nમિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nનોકરિયાતો અત્યારે ખૂબ જ સારું પરફોર્મન્સ આપી શકશે. તમારામાં રહેલા કૌશલ્યનો તમે પ્રગતિ માટે યોગ્ય ઉપયોગ કરી શકશો. ઉપરીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેવાથી તમે પ્રેરિત રહેશો. સેલ્સ અને માર્કેટિંગ સહિત વાણી અથવા…\nઆ મહિનામાં વ્યવસાયમાં તમે સારી રીતે આગળ વધી શકો છો પરંતુ નોકરિયાતો માટે ખરેખર વધુ બહેતર સમય છે. જો તમારું ટેલેન્ટ બતાવીને પ્રગતિનો માર્ગ ઘડવા માંગતા હોવ તો અત્યારે તકનો લાભ લઇ શકો છો. ભાગીદારીના કાર્યો ધીમી ગતિએ આગળ વધશે અને…\nઆપને પ્રોપેશનલ મોરચે પાર્ટનરશીપ લાભદાયી નીવડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવું.નોકરીમાં ઉપરી અધિકારીઓથી સંભાળવું.નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને લાભ થાય.નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે….\nમિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે. મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર…\nમિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nતમારી વચ્ચે આ સમયમાં વિજાતીય સંબંધો સારા રહેશે. અહંને અંકુશમાં રાખશો તો તમારી વચ્ચેના સંબંધો નવી ઊંચાઇએ પહોંચી શકે છે. જોકે, તમારા સંબંધોમાં કંઇક નવીનતા લાવવા માટે તેમને ભેટ સોગાદ આપીને અથવા ડીનર કે નજીકના સ્થળે ફરવાનું આયોજન…\nઆ મહિને તમારામાં રોમાન્સની લાગણી વધુ રહેશે પરંતુ સાથે સાથે તમારામાં સ્વામીત્વની ભાવના પણ રહેશે. આ કારણે તમારા સાથી જોડે ક્યાંકને ક્યાંક તણાવ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમને પણ સંબંધોમાં પૂરતું માન-સન્માન અને સ્થાન આપવું…\nશ્રી ગણેશજીની કૃપાથી દોસ્તી, પ્રેમ, આરામ અને સમૃદ્ધિ મેળવવાના રસ્તા સરળ થઈ જશે. આપને પ્રણય, રોમાંસ, સંવેદનશીલતા અને કળિયુગના સર્વ પ્રકારના સુખ વૈભવ મળી શકે છે. અપરીણિત યુવક યુવતીઓ માટે લગ્‍નયોગ છે. સ્‍ત્રીમિત્રો આપના માટે…\nમિથુન રાશિના હાથમાં વીણાં અને ગદા છે અને તે કાળપુરુષના હાથ તેમજ ખભાનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય કે સંગીતશાળા,…\nનામાક્ષરઃ ક, છ ઘ, સ્વભાવઃ દ્વિસ્વભાવ, સારા ગુણઃ બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી,…\nમિથુન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતોમાં અત્યારે બહુ ચિંતા કરવા જેવી નથી કારણ કે તમારી બૌદ્ધિક પ્રતિભાના ફળરૂપે અત્યારે આવકનો પ્રવાહ ધીમી પરંતુ એકધારી ગતિએ ચાલુ રહેશે. કોઇની પાસેથી નાણાં લેવાના હોય અથવા ઉઘરાણી વગેરેના કાર્યો હોય ત્યારે તમારી વાત રજૂ…\nઆર્થિક બાબતે શરૂઆતમાં તમારી સ્થિતિ થોડી તણાવમાં રહે અથવા આવકના પ્રમાણમાં જાવક રહે પરંતુ બીજા સપ્તાહમાં તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. કારણે તમારું બેંક બેલેન્સ વધશે. નવા રોકાણ અંગે પણ આયોજન કર��� શકો. પૈતૃક મિલકતો, સરકારી…\nશેરબજારમાં ગણતરીપૂર્વકના સોદા લાભદાયી નીડવશે. સંપત્તિને લગતા અટવાયેલા પ્રશ્નો અને કામકાજોનો હવે ઉકેલ મળશે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડની પતાવટ થશે. માર્ચ મહિના પછી નાણાંકીય દૃષ્ટિએ ખૂબ જ સારો સમય પુરવાર થશે પરંતુ કોઈને પૈસા…\nજ્યોતિષશાસ્ત્ર અને રાશિઓ સૌ કોઈને આકર્ષે તેવી દુનિયા છે મિથુન જાતકોના પ્રેમસંબંધો અને જીવન કેવી રીતે કામ કરે છે…\nમૃગશીર્ષ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત…\nમિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો અભ્યાસમાં ધ્યાન આપી શકશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા વ્યવસાયલક્ષી અભ્યાસ કરતા જાતકો માટે શરૂઆતનો તબક્કો સારો છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 17 થી 19ના મધ્યાહન સુધી તમે સામાન્ય અભ્યાસથી વિમુખ રહો…\nવિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય સારો છે. તમે વિદ્વાન લોકોના સંપર્કમાં આવો અને તેમની સાથે જ્ઞાન વૃદ્ધિ થાય તેવી અથવા ભવિષ્યમાં તમને અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કોઇ ચર્ચા કરો તેવી સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે…\nસૉફ્ટવેર એન્જિનિયરિંગ, બૌદ્ધિકતાની જરૂર હોય તેવા વિષયો અથવા જેમાં નવસર્જન કરવું હોય તેવા ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન કાબીલ-એ-તારીફ રહેશે. કલાના ક્ષેત્રમાં તમે તમારી ફેશનની આગવી સુઝને અજમાવી શકો છો અને અભ્યાસમાં વધુ થી વધુ…\nમિથુન જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – મિથુન સંશોધકોની રાશિ છે. મિથુન જાતકો જન સંપર્ક, ઓફિસર, પત્રકાર, કલાકાર, લેખક,…\nમિથુન જાતકોના પ્રણય સંબંધો\nમિથુન જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી…\nમિથુન જાતકો મિત્ર તરીકેઃ આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો…\nઆ સપ્તાહે સ્વાસ્થ્ય સુખાકારીની સલાહ લેવી પડશે. ખાસ કરીને તમને ઋતુગત ફેરફારોની અસર ઘણી ઝડપથી થશે. સપ્તાહના મધ્યમાં તમને અનિદ્રાની સમસ્યા પણ રહેશે. આવી સ્થિતિમાં યોગ અને મેડિટેશન જેવા ઉપચારો તમારા માટે સૌથી ઉત્તમ રહેશે. કેટલાક…\nઅત્યારે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તમારી ખાવાપીવાની આદતોમાં અનિયમિતતા હશે જેથી પેટની ગરબડ આપને પરેશાન કરી શકે છ��. શરૂઆતના ચરણમાં માથામાં દુખાવો, બેચેની અનિદ્રા વગેરે થશે જેની અસર લગભગ…\nશરૂઆતનો તબક્કો તમારી માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍યમાં ખાસ કરીને પેટ સંબંધિત નાની -મોટી ફરિયાદો રહી શકે છે. પહેલા ત્રિમાસિકગાળામાં પ્રવાસ થવાની શક્યતા છે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો….\nમિથુન દૈનિક ફળકથન 20-07-2019\nઆ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ…\nમિથુન સાપ્તાહિક ફળકથન 14-07-2019 – 20-07-2019\nઆપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને પરંતુ તેમના પર પોતાના વિચારો લાદવાનો હઠાગ્રહ કરવો નહીં. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન થાય. વાહન કે મિલકતના…\nમિથુન માસિક ફળકથન Jul 2019\nઆપની વધુ પડતી લાગણીશીલતા સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે માટે વ્યવહારુ અભિગમ અપનાવજો. પેટની ગરબડના કારણે ક્યારેક ક્યારેક તબિયત પણ નરમગરમ રહેવાની શક્યતા જણાય છે માટે ભોજનની નિયમિતતા…\nમિથુન વાર્ષિક ફળકથન 2019\nઆ વર્ષના પ્રારંભે આપને સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદીની તકો સાંપડશે. પ્રિયપાત્ર સાથે મુલાકાતનું સફળ આયોજન કરી શકશો.વ્‍યવસાયક્ષેત્રે દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે…\nગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું\nભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો\nગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ\nશ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વન�� ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nમોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=227", "date_download": "2019-07-19T20:32:57Z", "digest": "sha1:6UQJIE7TM42BID6CYNPFHGIS76MYAIJU", "length": 19493, "nlines": 111, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશું જનાબે ફાતેમા ���હરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે\nશું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે\nઅમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.\nતેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે:\nજનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની દીફામાં તેમના શોહરની ઈજાઝત વગર ઘરમાંથી બહાર પગ મુકયો હતો અને આ એવુ જ છે જે રીતે આયેશા જમલ માટે બહાર આવી હતી.\nઅગર આયેશાનું પરવાનગી વગર ઘરમાંથી બહાર આવવું ખોટુ હતું તો પછી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ પણ ખોટુ કર્યું (નઉઝોબિલ્લાહ).\n1. ઈમામની દીફાની વિરૂધ્ધ ઈમામથી જંગ\n2. આયેશની તુલના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે ન થઈ શકે.\n3. પત્નિઓને ઘરમાંથી બહાર આવવાની પરવાનગી નથી.\n4. ઝમાનાના ઈમામ (અ.સ.) સામે જંગમાં ઉભા રહેવું.\n5. અલ્લાહની નાફરમાનીમાં સફર.\n6. શોહરની કામીલ ઈતાઅત.\n1. ઈમામની દીફા વિરૂધ્ધ ઈમામથી જંગ:\nજનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઈમામની દીફામાં અને પોતાના શોહરને ઝાલીમોથી બચાવવા ઘરમાંથી બહાર નિકળ્યા હતા.\nજયારે આયેશા જાહેરમાં એની સાથે જંગ કરવા અને કત્લ કરવા બહાર આવી કે જેઓ સર્વસંમતિથી ખલીફા અને ઈમામ ચુંટાએલા હતા.\nઆપણે બન્ને બનાવોને જોવામાં નિષ્ફળ ગયા છીએ કે જે જરા બરાબર પણ સરખાવવા પાત્ર નથી.\n2. આયેશની તુલના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે ન થઈ શકે:\nબન્ને હસ્તીઓની તુલના થઈ શકતી નથી કારણ કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પાકીઝગી અને ઈસ્મત માટે (નસ્સ) સ્પષ્ટ લખાણ આયએ તત્હીરમાં જોવા મળે છે. જેમકે એહલે તસન્નુનના આલીમો જેમકે મુસ્લીમ નેશાપુરીએ વર્ણન કર્યું છે જ્યારે કે આયેશાની ઈસ્મત અને પાકીઝગાના બારામાં કંઈ જોવા મળતું નથી.\nઉપરાંત, આલીમો એકમત છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની ઔરતોની સરદાર છે અને તેના મુકાબલામાં આયેશા માટે કંઈ રિવાયત મળતી નથી.\nજનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તરફેણમાં ચર્ચાને પુરી કરવા માટે આટલી દલીલો પુરતી છે. તેમનો ઈસ્મતનો દરજ્જો અને તેમનું જન્નતની ઔરતના સરદાર હોવાથી, આપ (સ.અ.)એ આ બાબતમાં અથવા અન્ય કોઈ બાબતમાં કોઈપણ કાયદો અથવા અખ્લાકી ફરજને તોડી નથી, જ્યારે કે આયેશા માટે આની ખાત્રી નથી.\n3. પત્નિઓને ઘરમાંથી બહાર આવવાની પરવાનગી નથી:\nકુરઆની આયત મુજબ બન્ને ફીર્કાઓના આલીમો એકમત છે કે પત્નિઓને ઘરમાં રહેવાનો હુકમ કરવામાં આવ���યો છે.\n‘અને તમારા ઘરોમાં બેસી રહો અને પ્રાચીન અજ્ઞાનતાના સમય જેવો શણગાર કરી બહાર નીકળો નહિ...’\nબીજી પત્નિઓ (દા.ત. ઉમ્મે સલમા ર.અ.)ની જેમ આયેશા ઉપર પણ જરૂરી હતું કે ઘરમાં રહેવાના હુકમનું અનુસરણ કરે. ઘરમાંથી બહાર નીકળીને તેણીએ કુરઆનના સ્પષ્ટ ફરમાનનો ભંગ કર્યો છે.\nજે લોકો એવું કહે છે કે આ હુકમ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી પુરતો મર્યાદિત હતો તેઓ કુરઆન અથવા સુન્નતમાંથી પોતાના દાવાને સાબીત કરી શકતા નથી.\nઘરમાંથી બહાર ન નીકળવાની પાબંદી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને બંધનકર્તા ન હતી. તેથી આપ (સ.અ.)ની આ બાબતે આયેશા સાથે તુલના અર્થહિન છે.\n4. ઝમાનાના ઈમામ (અ.સ.) સામે જંગમાં ઉભા રહેવું:\nએ અકલ્પનીય છે કે કેવી રીતે વિરોધ કરનાર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના અજોડ વજુદ સાથે આયેશાના ખામીવાળા સ્વભાવની તુલના કરે છે.\nદરેક સંજોગોમાં આયેશા ઉપર જરૂરી હતું કે તેણી ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈતાઅત કરે.\nએહલે તસન્નોના આલીમો સુરએ નિસા (4): આયત 59 દલીલ રૂપે રજુ કરે છે:\n અલ્લાહની ઈતાઅત કરો અને તેના રસુલની ઈતાઅત કરો અને તમારામાંથી ઉલુલ અમ્ર (સત્તાધારીઓની)ની ઈતાઅત કરો...’\nમુસ્લીમ આલીમો એકમત છે કે આ આયત, સતતાધીકારોની સંપૂર્ણ ઈતાઅત જરૂરી છે. અલબત્ત, અમૂક જેમકે ઈમામ નવાવીએ તેમની સહીહ મુસ્લીમની તફસીરમાં ત્યાં સુધી કહ્યું છે કે ‘અમો અમારા સરદારો અને હાકીમોની સામે બળવાને નથી માનતા અગરચે તેઓ અન્યાય પણ કરે.’\nઆ બાબતે એહલે તસન્નુન બીજી હદીસો ટાંકે છે:\nહઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે: જે કોઈએ મારી ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી, જે કોઈએ હાકીમની ઈતાઅત કરી તેણે મારી ઈતાઅત કરી અને જે કોઈએ હાકીમની નાફરમાની કરે તેણે મારી નાફરમાની કરે. (સહીહ મુસ્લીમ).\nઈબ્ને અબ્બાસ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે કે: જે કોઈ પોતાના હાકીમમાં એવી વસ્તુ જુએ જે તેને મંજુર ન હોય તો તેણે સબ્ર સાથે સહન કરવું જોઈએ, કારણકે જે કોઈ જમાઅત (મુસ્લીમ સમાજ)થી દૂર રહી મૃત્યુ પામશે, તે કાફીર મરશે. (સહીહ બુખારી)\nબીજી હદીસમાં આ મુજબ શબ્દો વપરાયા છે ‘તેણે પોતાની ગરદનમાંથી ઈસ્લામનો હક્ક કાઢી નાખ્યો છે.’ (મુસ્નદે એહમદ) એટલેકે તેણે ઈસ્લામની બયઅતને તોડી નાખી છે.\nફકત ઝમાનાના ખલીફાની નાફરમાની કરવાને જવા દો, ફકત જમાત નમાઝના પેશ ઈમામની પહેલા માથુ ઉંચકવું તે બળવા અને ગુનાહનું રૂપ છે જેની સરખામણી એહલે સુન્નહ મુજબ ગધેડાથી થાય છે.\nજમલના બળવાખોરોનો દરજ્��ો સમજવા માટે આટલુ પુરતું છે. અમો આ જંગના કારણે મુસલમાનોના કત્લની સંખ્યા (30000 સુધી)ની ચર્ચા કરવા નથી ઈચ્છતા. આ બધુ ફકત એક વ્યક્તિનું હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યે અંગત વેરભાવના કારણે.\nઆ બધા પછી, તેઓની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તુલના આયેશા સાથે કરવી એ ખુબજ આશ્ર્ચર્યજનક છે.\n5. અલ્લાહની નાફરમાનીમાં સફર:\nહકીકતે, અગર કોઈ, ખાસ કરીને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પત્નિ, કુરઆનની સ્પષ્ટ આયતના ભંગમાં ઘરની બહાર નીકળે, તો આ અલ્લાહની નાફરમાની છે.\nઅને અગર આ કાર્ય સર્વસંમતિથી ચુંટાએલા ઝમાનાના ખલીફાની વિરૂધ્ધ હોય (કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પહેલા અને પ્રથમ વસી અને ભાઈ છે), તો પછી આ નાફરમાનીની સજા વધુ તીવ્ર છે.\nઆ કારણ છે કે શૌકાની, એહલે તસન્નુન અને સલફીના સત્તાધિકારી નકલ કરે છે:\n‘આયેશા જ્યારે બસરા હઝરત અલી (અ.સ.) સાથે જંગ કરવા જતી તો રસ્તામાં પૂરી નમાઝ પડતી હતી કારણકે તેની નઝરમાં કસ્ર નમાઝ ત્યારે હોય જ્યારે કોઈ અલ્લાહના હુકમની ઈતાઅતમાં સફર કરે (ન કે તેની નાફરમાનીમાં).\n(નય્લ અલ અવતાર, ભા. 3, પા. 179 માં મુસાફરની નમાઝના પ્રકારણમાં જે કોઈ, કોઈ દેશથી પસાર થાય અને ત્યાં કોઈ સાથે શાદી કરે તે વિભાગમાં.)\nશું આલીમો એવો દાવો કરી શકે છે, જેમ આયેશા માટે કરે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અલ્લાહની નાફરમાનીમાં ઘરથી બહાર નિકળ્યા\nશું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પોતે કબુલ કરે છે કે જેવી રીતે આયેશાએ કબુલ કર્યું કે તેણી ઘરની બહાર અલ્લાહની નાફરમાનીમાં નીકળી હતી\n6. શોહરની કામીલ ઈતાઅત:\nવિરોધીઓ એવો આરોપ મુકે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પોતાના શોહરની ઈજાઝત વગર ઘરમાંથી બહાર નિકળ્યા અને આ કારણે તેઓ આયેશાથી અલગ નથી.\nજ્યારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તેમના શોહર પ્રત્યેની ફરમાબરદારીની બાબત છે, તે પુરતું છે કે ખુદ પવિત્ર કુરઆન આ બાબતે તેમની દીફા કરે છે.\nઅલ્લાહ (સુ.વ.ત.) કુરાનમાં ફરમાવે છે કે :\n\"તેણે બે સમુદ્રો વહાવ્યા છે તે આપસમાં મળે છે અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી તે બન્ને ઓળંગી શકતા નથી.” (સુરએ રહમાન (55): આયત 19-20)\nહદીસો નકલ કરે છે કે હઝરત અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.) તે બન્ને સમુદ્રો છે. અલી (અ.સ.) જનાબે ફાતેમા (સ.અ.)ની નાફરમાની નથી કરતા અને ન તો જનાબે ફાતેમા (સ.અ.) અલી (અ.સ.)ની નાફરમાની કરે છે.\nઆ તફસીર બન્ને ફીર્કાના આલીમોએ નકલ કરી છે જે નીચેના સંદર્ભથી સ્પષ્ટ થાય છે:\nતાવીલુલ આયાત, પા. 614-615\nતફસીરે કુમ્મી, ભાગ. 2, પા. 344\nતફ��ીરે ફુરાત, પા. 459\nતફસીરે બુરહાન, ભાગ. 5, પા. 233-235\nમનાકીબે ઈબ્ને શહરે આશુબ, ભાગ. 3, પા. 318-320\nઅલ ઉમ્દાહ, પા. 399\nઅલ ખેસાલ, ભા. 1, પા. 65\nકશ્ફુલ ગુમ્માહ, ભાગ. 1, પા. 323\nકશ્ફુલ યકીન, પા. 400\nએહલે તસન્નુન તફાવત સાથે:\nતઝકેરતુલ ખવાસ, પા. 212\nઅલ દુર્રૂલ મન્સુર, ભા. 6, પા. 142\nતફસીરે સલબી, સુરએ રહમાન (55): આયત 19-20 હેઠળ\nઈબ્ને મરદાવૈયની મનાકીબે અલી (અ.સ.)\nતારીખે બગદાદ, ભાગ. 3, પા. 433\nતારીખે નયસુબર, પા. 574\nઅત્તેહઝીબ, ભા. 5, પા. 49\nતઝકેરૂલ હુફફાઝ, ભા. 2, પા. 59\nગાયાહુલ નિહાયા, ભા. 1, પા. 547\nશવાહેદુત્તન્ઝીલ, ભા. 2, પા. 284\nઈબ્ને મગાઝલીની મનાકીબ, પા. 339\nસ્પષ્ટપણે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સામે નાફરમાનીની શંકા પણ ન ચાલી શકે કારણકે જે રીતે કુરઆન તેમના અને તેમના શોહર વચ્ચે જે મુકમ્મલ આનંદમય સંબધ હતા તેનું એલાન કરે છે.\nજ્યાં સુધી આયેશાના રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેના સબંધની વાત છે તો વાંચકો આ વિષય ઉપર દિલચશ્પ વિગતો માટે સિહાહ સહીતની વિવિધ કિતાબોનો અભ્યાસ કરી શકે છે.\nતેથી કોઈપણ પાસાથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની આયેશા સાથે તુલના કરવી, ચાહે તે ઘરમાંથી બહાર આવવા બાબતે હોય અથવા તેમના શોહરની ઈતાઅતની હોય, તે ખુબ ખરાબ રીતે પાછી આવશે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના વધુ અપમાનનું સબબ બનશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/news/india/listing/2&page=6", "date_download": "2019-07-19T20:50:30Z", "digest": "sha1:2S3C3MHXWNPGXOW7PZEP42FI3SKTSUVL", "length": 8359, "nlines": 114, "source_domain": "www.newsonlinelive.tv", "title": "India » News Online", "raw_content": "\nશાહે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવાનો પ્રસ્તાવ રાખ્યો\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો છે\nએર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ\nએર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ છે\nશાહ અનંતનાગ આતંકી હુમલામાં શહીદ એસએચઓના પરિવારને મળ્યા\nગૃહમંત્રી બન્યા પછી જમ્મુ-કાશ્મીરની પહેલી મુલાકાતે પહોંચેલા અમિત શાહે ગુરુવારે શહીદ એસએચઓ અરશદ ખાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી\nમોદી સાથે મુલાકાત બાદ શિન્ઝો આબે બોલ્યા- જલદી ભારત આવીશ\nવડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાન પહોંચી ગયા છે\nસ્વિસ બેંકે નીરવ મોદીનાં 4 ખાતા સીઝ કર્યા\nપંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનાં મુખ્ય આરપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે\nદીક���ાની કરતૂતના સવાલ પર ભડક્યા વિજયવર્ગીય\nમધ્યપ્રદેશના ઇન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયના દીકરા અને ભાજપા વિધાયક આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટ બેટથી નગર નિગમ અધિકારીની બુધવારે પીટાઈ કરી નાખી\nજી-20ની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા જાપાન\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે\nહરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા\nહરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે\nમધ્યપ્રદેશના BJP ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો આતંક\nભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે\nહું પુછવા માંગીશ કે શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન જીતી ગયું- મોદી\nરાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ચુકી છે અને ઉપલા ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં ગૃહમાં હાજર છે\nહવે અધ્યક્ષપદે રહેવાની ઈચ્છા નથી- રાહુલ ગાંધી\nયુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઈ હતી\nમેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરીને તેને ભારત મોકલાશે- એન્ટીગુઆ સરકાર\nએન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગૈસ્તન બ્રાઉને સોમવારે કહ્યું કે, મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરીને તેને ભારત મોકવામાં આવશે\nપટનામાં ફૂટપાથ પર સુઈ રહેલા બાળકોને કારે કચડ્યા, 3ના મોત\nબિહારની રાજધાની પટનામાં મંગળવારે રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં ત્રણ બાળકોની મૌત થઇ ગઈ\nશાહની ગૃહમંત્રી તરીકે કાશ્મીરની પહેલી મુલાકાત, અમરનાથ ગુફામાં દર્શન કરશે\nગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ બુધવારે પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે\nચંદ્રાબાબૂની 'પ્રજા વેદિકા' ધ્વસ્ત કરાઈ\nઆંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ ચંદ્રાબાબૂ નાયડૂએ બનાવેલી બિલ્ડિંગ પ્રજા વેદિકાને તોડવામાં આવી રહી છે\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/09/hindu-hriday-samrat-balasaheb-thackeray-18/", "date_download": "2019-07-19T20:43:49Z", "digest": "sha1:DBXSA25ZEETACSF3B2QO53A2ZDVB3XXO", "length": 26177, "nlines": 151, "source_domain": "echhapu.com", "title": "હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (18): ભાજપા સાથે ગઠબંધન અને શાહબાનો", "raw_content": "\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (18): ભાજપા સાથે ગઠબંધન અને શાહબાનો\nકોંગ્રેસ સાથેનું ગઠબંધન તૂટી પડતા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના આગેવાન પ્રમોદ મહાજનના પ્રયાસોથી શિવસેના અને ભાજપનું ગઠબંધન થયું પરંતુ તેનું ધાર્યું પરિણામ ન આવ્યું, તેમ છતાં આ જ સમયમાં શાહબાનો કેસ સામે આવતા ભવિષ્યનો પાયો જરૂર નખાયો.\nવાચકમિત્રો, ગયા મંગળવારે આપણે વાંચ્યું કે મિલ કામગારોને થતાં અન્યાયો વિરુદ્ધ લડતાં લડતાં શિવસેનાએ ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો.\nઈન્દિરા ગાંધીની હત્યા પછીની 1984 ની લોકસભા ચૂંટણી માટે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ પ્રથમ વખત ગઠબંધન કર્યું. જો કે, 1971 માં પણ ગઠબંધન રચવા માટે કેટલાક નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ, ભાજપાએ ચૂંટણી માટેના નોમિનેશન ભરવાના દિવસ સુધી જનતા પાર્ટી સાથે જોડાણ કરવાની કોશિશ કરી હતી, અને વાટાઘાટોનો નિકાલ ન આવવાથી છેવટે શિવસેના સાથે ગઠબંધન કર્યુ.\nમુખ્યત્વે ભાજપાના નેતા પ્રમોદ મહાજનના પ્રયત્નોને લીધે આ ગઠબંધન થયું. તે આ જોડાણ માટેના મુખ્ય આર્કિટેક્ટ હતા એવું કહીએ તો અતિશયોક્તિ નથી. મહાજને એવી દલીલ કરી કે ભાજપાને શિવસેના સાથે જોડાણ કરવાથી ફાયદો થશે. જો કે, તેમના પક્ષમાં આ વાત અંગે વિરોધ હોવા છતાં તેઓ એકના બે ન થયા અને જોડાણ કરાવવામાં સફળ થયા.\nશિવસેના સાથે જોડાણ કરવાનું કારણ હતુંઃ હિન્દુત્વ. હિન્દુ જ્યારે વોટ કરે છે ત્યારે મરાઠા, માળી, દલિત, મારવાડી અને બ્રાહ્મણ તરીકે મત આપે છે, એક હિન્દુ તરીકે ક્યારેય નથી આપતો. મહાજનને એવો પ્રશ્ન થતો કે આમાં આપણું રાજકારણ કેવી રીતે સફળ થશે ઠાકરેએ કહેલું: “જ્યારે મેં શિવસેનાની શરૂઆત કરી, ત્યારે લોકો એવું જ કહેતા હતા કે મરાઠી માણૂસ એક મરાઠી તરીકે મત આપતો નથી. પરંતુ મેં આ ખોટું સાબિત કર્યું. તમે જોજો, હું હિંદુઓને પણ તૈયાર કરીશ કે તેઓ હિન્દુ તરીકે જ મત આપે.” જો કે ઠાકરેએ માત્ર પાંચ જ વર્ષમાં પોતાનું વચન પાળ્યું.\nગઠબંધન બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શિવસેના મુંબઇમાં ફક્ત બે જ બેઠકો પર લડશે – સાઉથ સેન્ટ્રલ અને નોર્થ-સેન્ટ્રલ. જ્યારે બાકીની ચાર સીટ ભાજપા દ્વારા લડવામાં આવશે. મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં શિવસેના કોઈ પણ ઉમેદવાર ઊભા કરશે નહીં પરંતુ ભાજપાના સમર્થકોને ટેકો આપશે. મતદાન પ્રચાર દરમિયાન ભાજપના વતી ઠાકરેએ નેતૃત્વ કર્યું. પ્રચાર વખતે તેમણે કહ્યુંઃ ‘ઈન્દિરા પછી રાજીવ અને રાજીવ પછી, રાહુલ. વડાપ્રધાનની ખુરશી છે કે પાન-બીડીની દુકાન પિતાના અવસાન પછી, દીકરાને જ મળે પિતાના અવસાન પછી, દીકરાને જ મળે\nઅટલ બિહારી વાજપેયી સાથે પણ ઠાકરેએ મુંબઇમાં ઘણી બેઠકો કરી અને સૂચવ્યું કે હિન્દુત્વનું આંદોલન ભારતના ખૂણે ખૂણે પહોંચશે. પરંતુ મતદારો હજુ સુધી હિન્દુત્વની લોલીપોપ ગળવા માટે તૈયાર ન હતા.\nચૂંટણી થઈ અને રાજીવ ગાંધીને ચૂંટણીમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મળી. કોંગ્રેસ (આઈ)ને 400 બેઠકો મળી, અને તેમની વિરુદ્ધ ચાર રાષ્ટ્રીય વિપક્ષી પક્ષોને ફક્ત 19 બેઠકો મળી. મહારાષ્ટ્રએ આ એકતરફીય સંસદની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી, કોંગ્રેસ(આઈ) એ 43 બેઠક જીતી લીધી. ભાજપાએ લડેલી 20 બેઠકોમાંથી એક પણ જીતી શક્યું નથી અને શિવસેનાએ પણ બંને બેઠકો ગુમાવી દીધી.\nમહારાષ્ટ્રમાં ગઠબંધન દ્વારા ભાજપાને થયેલી આશા પર પાણી ફરી વળ્યું. ભાજપાના ઘણાં નેતાઓએ મહારાષ્ટ્રમાં ‘શિવસેના જેવા’ પક્ષ સાથે જોડાણ થયું એ વાતને જ નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવ્યું. જો કે આ વાતની આગેવાની વકીલ રામ જેઠમલાનીએ કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપાની તાકાત હંમેશા નજીવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં તેનો સૌથી વધુ આંકડો 14નો હતો, અને લોકસભાની ચૂંટણીમાં શૂન્યનો છતાં, તેઓએ શિવસેના પર દોષનો ટોપલો ઢોળી દીધો. છેવટે, ભાજપાએ માર્ચ 1985 ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું.\nએકલપંડે ચૂંટણીમાં જીતી નહીં શકે એવું લાગતા જ ભાજપાના નેતાઓએ કોંગ્રેસ(એસ)ના નેતા શરદ પવાર સાથે વાટાઘાટો શરૂ કરી. શરદ પવાર કોંગ્રેસ(આઈ) વિરુદ્ધ એક ટીમ તૈયાર કરી રહ્યા હતા જેમાં જનતા પાર્ટી અને ડાબેરી પક્ષો જોડાવા સંમત થયા. આ ટીમને ‘પુરોગામી લોકશાહી આઘાડી’ એવું નામ આપવામાં આવ્યું. ભાજપા પણ તેમની સાથે જોડાયું પણ શિવસેના���ે આ વાટાઘાટોની પ્રક્રિયામાંથી પણ દૂર રાખવામાં આવી હતી.\nજ્યારે ઠાકરેએ આ ટીમમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે સીટની ગોઠવણી પવાર કરશે તો પણ ચાલશે. પણ ઠાકરે સાથેની તેમની મિત્રતા હોવા છતાં પવારે કોઈ જવાબ ન આપ્યો. લગભગ દરેક પક્ષનો વિરોધ હોવા છતાં, શિવસેનાને બહાર રાખવાના નિર્ણયથી મહાજન અસંમત હતા. તેમણે પવારને એક માર્ગ સૂચવ્યો: શિવસેના કોઈ પણ બેઠક લડશે નહીં પરંતુ તેમની ટીમનું સમર્થન કરશે. બદલામાં, તેમને કાઉન્સિલમાં થોડી બેઠકો આપવામાં આવશે. આ વિચારની ચર્ચા કરવા માટે પવાર અને મહાજન ઠાકરેના બાંદ્રા નિવાસસ્થાને ગયા, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું. શિવસેનાના પ્રમુખે પહેલાથી જ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા હતા.\nછેલ્લે, વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને એક જ બેઠક મળી જેના ઉમેદવાર હતાં: છગન ભુજબળ\nલોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય શિવસેનાને માટે નડતર અને વિઘ્ન બની આવ્યું. તેમ છતાં, તેઓ આંતરિક રીતે નબળા પડતા ન હતા, કારણ કે શિવસેના હજી સુધી મુંબઈ અને ઠાણે સુધી જ મર્યાદિત પક્ષ હતો. સંસદીય અને કાયદાકીય પ્રતિનિધિત્વની તેમની અપેક્ષાઓ પણ મર્યાદિત હતી. 1985ના અંત સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં શિવસેનાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ઠાકરેએ નક્કર કાર્યવાહી શરૂ કરી. હવે, શિવસેના માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આવનાર BMCનું મતદાન હતુ.\nએ વખતે મુખ્યમંત્રી પાટીલે મરાઠી લાગણીઓને ટાંકતા કહ્યું કે ‘મુંબઇ મહારાષ્ટ્રમાં છે, પરંતુ મને મુંબઇમાં ક્યાંય પણ મહારાષ્ટ્ર દેખાતું નથી. ‘BMCની ચૂંટણી માટે શિવસેનાને મુદ્દો મળી ગયો. ભાજપા સાથે કોઈ નવું જોડાણ નહોતું થયું, અને શિવસેનાના ઉમેદવારો તેમના મેનિફેસ્ટો તરીકે ‘મરાઠી મુંબઈ’ સાથે શહેરના મતદારક્ષેત્રોમાં ફેલાઈ ગયા. શિવસેનાને લોકોનો મોટો ટેકો મળ્યો અને તે 139 માંથી 74 બેઠકો જીતી ગયા.\nશિવસેના મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશે તે પહેલાં, શાહબાનોના વિવાદથી પોતાના હિન્દુત્વના ટોપિકને નવજીવન આપવાની તક શિવસેનાને મળી.\nઇન્દોર, મધ્યપ્રદેશની 62 વર્ષીય મુસ્લિમ અને પાંચ બાળકોની માતા શાહબાનોએ તેના પતિ સાથે 1978 માં છૂટાછેડા લીધા હતા. શાહબાનોએ સુપ્રીમ કોર્ટમાં એક ફોજદારી દાવો (ક્રિમિનલ કેસ) દાખલ કર્યો. શાહબાનોએ તેના પતિ પાસેથી ખાધા-ખોરાકી અને નિર્વાહ ખર્ચ મેળવવાનો અધિકાર માટેનો કેસ જીતી લીધો. જ્યારે શાહબા��ોની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તેનો વિરોધ કર્યો. સમગ્ર દેશમાં રેલીઓ યોજવામાં આવી અને કેન્દ્ર સરકારને સંસદમાં આ વિરુદ્ધ બિલ રજૂ કરવાની ભલામણ કરવામાં આવી. શિવસેના અને ભાજપાએ આ માંગની નિંદા કરી અને તમામ મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય માટે સહાય કરી અને સપોર્ટ કર્યો.\nજો કે, મહારાષ્ટ્રમાં પણ મુસ્લિમ વિરોધ ચાલુ રહ્યો. લગભગ 35,000 મુસ્લિમ મહિલાઓએ માલેગાંવમાં એક કોન્ફરન્સમાં હાજરી આપી અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને વખોડી કાઢવાના ઠરાવને પસાર કર્યો. મુસ્લિમ રાજકારણીઓએ આ ચુકાદો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવ્યું. ભારતીય સંસદમાં ઇસ્લામિક રૂઢિચુસ્તતાના દબાણ હેઠળ ચુકાદો પાછો ખેંચવામાં આવ્યો. આ કેસના મહિલા તરફેણમાં આવેલા ચુકાદાની ઘણાં મુસ્લિમોએ નિંદા કરી અને કુરઆનમાં કરવામાં આવેલા વર્ણન કરતા આ ચુકાદો વિરોધી હતો એવું જાહેર કરવામાં આવ્યું.\nમુસ્લિમ પર્સનલ લૉ (શરિયત)ને ભારતીય બંધારણથી અને ભારતીય કાયદાથી ઉપર ઘોષિત કરવામાં આવ્યો ત્યારે શિવસેનાએ હિન્દુઓને ચેતવણી અને સંકેતો આપ્યા કે ભારતની અખંડિતતા માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. સૈયદ શાહબુદ્દીને જાહેર કર્યું કે, ‘હું ભારતના ગવર્નમેન્ટ, સંસદ અને સુપ્રીમ કોર્ટને ઇસ્લામના આવશ્યક તત્વોના અર્થઘટન માટે સક્ષમ ગણતો નથી.’ આ સાંભળી શિવસેના પ્રમુખની ભાષા વધુ ઉગ્ર બની અને તેમણે કહ્યું કે આવા લોકોને ફાંસી આપી દેવી જોઈએ. ભારતના માથા પર ‘ઇસ્લામિક બોમ્બ’ લટકી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતા બાળ ઠાકરેએ લખ્યું:\nદરેક રાષ્ટ્રમાં માત્ર એક કાયદો છે. પરંતુ આપણા દેશમાં, કાયદાઓ અને નિયંત્રણો હિન્દુઓ માટે છે અને તમામ છૂટછાટો મુસ્લિમો માટે છે. આપણે કેટલો સમય સહન કરીશું આપણા રાજકારણીઓ ચૂપ છે કારણ કે તેઓ મુસ્લિમ મત ઇચ્છે છે. કાલે હિંદુસ્તાનને સૌથી મુસ્લિમ દેશ જાહેર કરી દેશે. આ રાષ્ટ્રમાં સર્વોચ્ચ શું છે આપણા રાજકારણીઓ ચૂપ છે કારણ કે તેઓ મુસ્લિમ મત ઇચ્છે છે. કાલે હિંદુસ્તાનને સૌથી મુસ્લિમ દેશ જાહેર કરી દેશે. આ રાષ્ટ્રમાં સર્વોચ્ચ શું છે અદાલત, સંસદ કે ભીંડી બજારના મુસ્લિમો\nમુસ્લિમ મહિલા કાયદો (The Muslim Women Act) 1986 માં ભારતના સંસદ દ્વારા પસાર કરાયેલ વિવાદાસ્પદ, પણ સીમાચિહ્ન કાયદો હતો. તે કથિત રીતે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાના અધિકારોનું, અથવા તેમના પતિ પાસેથી છૂટાછેડા લેવા અને આપવા માટે તેની સાથે સંલગ��ન બાબતો માટેનું રક્ષણ કરવાનો કાયદો હતો. શાહબાનો કેસમાં નિર્ણયને રદ કરવા રાજીવ ગાંધી સરકારે આ કાયદો પસાર કર્યો હતો. આ કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે.\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17\n‘મેરા સુંદર 'સપના' બીત ગયા...’ – કોંગ્રેસની લેટેસ્ટ ફજેતી\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (17): શિવસેના અને કોંગ્રેસના છૂટાછેડા\nકોંગ્રેસ માટે હવે 2019 લોકસભા ચુંટણીમાં ગઠબંધન સિવાય પર્યાય નથી\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2013/08/08/child-poetry-2/", "date_download": "2019-07-19T20:31:00Z", "digest": "sha1:2JXUAUUZ5U6FMJSEQ5ZQ6HSWPSPLXXA2", "length": 10735, "nlines": 138, "source_domain": "www.aksharnaad.com", "title": "ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે\nઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે 6\n8 Aug, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged હર્ષદ દવે\nડુંગર ટોચે ડગમગ ડગમગ સૌ અંદરથી મલકાયા રે \nઝરમર ઝરમર વાદળ વચ્��ે ભીનું ભીનું ભીંજાયા રે \nઝલમલ ઝલમલ તડકો ઓઢી સરવરિયે ઠલવાયા રે \nહળવે હળવે હોડી જોડી હાલક ડોલક છલકાયા રે \nઅજબ ગજબની ઠેક મારતાં હરણાંથી હરખાયા રે \nખળખળ વાંકાચૂંકા વહેતાં ઝરણાંથી પરખાયા રે \nઅગડં બગડં લડતાં લડતાં તરુવરથી ભટકાયા રે \nઅડકો દડકો રમતાં રમતાં વન-જંગલમાં પટકાયા રે \nપકડા પકડી, દોડાદોડી, વચગાળામાં અથડાયા રે \nઅમથેઅમથા હસતાં હસતાં અજવાળામાં અટવાયા રે \n– હર્ષદ દવે. (૨૨-૦૭-૨૦૧૩)\nવરસાદની ઋતુ છે, શ્રાવણ મહીનો શરૂ થયો છે, ભક્તિ અને વર્ષાની અદભુત સરવાણી વહી રહી છે, વડીલો જ્યાં ધર્મ, ધ્યાન, ભક્તિ, વાવણી અને ખેડ જેવી બાબતોમાં વ્યસ્ત થઈ ગયા છે એવામાં બાળકો તો એ સરવડાંને મન ભરીને માણી જ રહ્યાં હશે. આવા અદભુત સમયે અક્ષરનાદને તેમની કલમ પ્રસાદી વડે સતત સમૃદ્ધ કરતા હર્ષદભાઈ દવે એ બાળકોના મનોભાવોને પદ્યમાં વણીને સરસ પ્રસ્તુતિ લઈ આવ્યા છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.\n6 thoughts on “ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે”\nહર્શદ દવે મસ્ત મસ્ત વર્સાદિ વાતાવરન આપના દિલમા પન સમાન્તર અનુભુતિ કરાવિ રહ્યા ચ્હે – તે એમનિ જ્વલન્ત સિદ્ધિ . બધન્યવાદ .\n– અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા\nપહેલા શેર નુ વજન અને બાધણી સરસ છે. પછી આવતા ૩ શેર મા એક અક્ષર ખુટે છે. ધ્યાન રાખવુ ઘટે.\nઝરમર ઝરમર વાદળ વચ્ચે ભીંજવતુ સુંદર ગીત.\nએકદમ મસ્તી ભર્યુ ગીત વર્ષા ઋતુ નો સાક્ષાત્કાર કરાવી દે એવું ભાવ સભર. ધન્યવાદ\nઝર્મર ઝર્મર વાદ્લ વચે અમે પન ભિઝાયા રે. સુનદર ગિત્.\n← નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ… – દરિયા સાહેબ\nસંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૫) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ���ે (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/19/2018/1061/", "date_download": "2019-07-19T20:48:13Z", "digest": "sha1:GT747C3GHF7EEQP55APG57OZ5BEJYGX7", "length": 12705, "nlines": 93, "source_domain": "gujarattimesusa.com", "title": "ખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત સ્પોર્ટ્સડ્રામા ‘મુક્કાબાજ’ | Gujarat Times", "raw_content": "\nHome FILM ખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત સ્પોર્ટ્સડ્રામા ‘મુક્કાબાજ’\nખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત સ્પોર્ટ્સડ્રામા ‘મુક્કાબાજ’\nરમતગમત અને ખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત ફિલ્મ ‘મુક્કાબાજ’ સ્પોર્ટ્સ ડ્રામા છે. ‘મુક્કાબાજ’ના કેન્દ્રમાં શ્રવણ (વિનીતકુમાર સિંહ) છે. તે સામાન્ય માનવી છે. તે સન્માનભેર જીવન જીવવા માગે છે, તેના માટે તે દરરોજ લડતો રહે છે. મુક્કાબાજીમાં ઉત્તર પ્રદેશના માઇક ટાયસન બનવાની તેની ઇચ્છા છે. તેનામાં હિંમત પણ છે અને તાકાત પણ છે. ફિલ્મમાં એકસાથે શાબ્દિક લડાઈ ચાલતી રહે છે, જે સમાજનો અરીસો દર્શાવે છે અને તેના પર ટિપ્પણી પણ કરે છે.\nશ્રવણને પોતાની મુક્કાબાજી પર ભરોસો અને વિશ્વાસ છે. બરેલીનો સ્થાનિક ગુંડો ભગવાનદાસ મિશ્રા (જીમી શેરગિલ) સ્થાનિક બોક્સરોને પ્રમોટ કરે છે. જોકે શ્રવણ તેની સામે નમવાનું પસંદ કરતો નથી. ભગવાનદાસ ગુસ્સે થઈને તેને બરબાદ કરવાની ધમકી આપે છે.\nવાર્તામાં રસપ્રદ વળાંક આવે છે, જ્યારે શ્રવણને ભગવાનદાસની ભત્રીજી સુનયના (જોયા હસન) સાથે પ્રેમ થાય છે. ભગવાનની તાકાત લોકોનો ડર અને નબળાઈ છે, જ્યારે શ્રવણ માટે તેનો આત્મવિશ્વાસ તેની ઢાલ છે. ભગવાનદાસ અને સુનયના બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ફિલ્મમાં જાતિની રાજનીતિની સાથે સાથે રમતગમત અને કાર્યાલયમાં રાજનીતિ જોડાયેલી છે.\n‘મુક્કાબાજ’ સામાજિક પાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અનુરાગ કશ્યપે ફિલ્મમાં મધ્યમ વર્ગીય પરિવારનાં સુખદુઃખ, સામાન્ય પિતા-પુત્ર (શ્રવણ અને તેના પિતા), પતિ-પત્નીના સંબંધોને અનોખી રીતે દર્શાવ્યાં છે.\nફિલ્મમાં વિનીતકુમાર, જોયા હસન, જિમી શેરગિલ, રવિ કિશન, દીપક તલવાર છે. રવિ કિશન પોતાનો શાનદાર અભિનય આપે છે, તો જીમી શેરગિલે અફલાતૂન અભિનય આપ્યો છે. બન્નેએ પોતપોતાના પાત્રને ન્યાય આપ્યો છે. નેતાજીના રોલમાં જિમીએ સારો અભિનય આપ્યો છે. વિનીતકુમાર આ ભૂમિકા માટે વાસ્તવમાં બોક્સિંગ શીખ્યો હતો. ‘પૈતરા..’ અને ‘બહુત હુઆ સમ્માન’ જેવાં ગીતો અગાઉથી જ લોકપ્રિય થઈ ગયાં છે. ફિલ્મના સંવાદોમાં અલાહાબાદ અને બનારસનો ટચ છે.\nસ્પોર્ટ્સમાં રસ ધરાવતા દરેક જણે આ ફિલ્મ જોવી જોઈએ.\nઅનુરાગ કશ્યપ કહે છે, મુક્કાબાજ પ્રામાણિક આત્મકથા છે\nઅનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘મુક્કાબાજ’ની વિવેચકોએ પ્રશંસા કરી છે. ‘મુક્કાબાજ’ના ડિરેક્ટર અનુરાગ કશ્યપ કહે છે કે ‘મુક્કાબાજ’ ફિલ્મ રમતગમતની સૌથી વધુ ચિંતા કરે છે.\n45 વર્ષીય અનુરાગ કશ્યપ કહે છે કે તેઓને શા માટે બોલીવુડ બાયોપિક ગમતી નથી અને પોતાના ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન વિશે જણાવે છે.\nઅનુરાગ કશ્યપ માને છે કે આપણા ભારતદેશમાં રમતગમતની ખૂબ જ વરવી અને ખરાબ પરિસ્થિતિ છે. આપણા દેશમાં રમતગમત ક્ષેત્રે કોઈ ભવિષ્ય હોય તેવું લાગતું નથી. ભારતમાં એવા ઘણા ગોલ્ડ મેડલિસ્ટ છે, જેઓ ચાની દુકાન ચલાવે છે. અહીં કોઈ પણ ચેમ્પિયન બની જાય છે અને આપણે તેને સ્વીકારીએ છીએ, પરંતુ ચેમ્પિયન બનતાં પહેલાં લાંબી પ્રક્રિયા થતી હોય છે, જેની સાથે આપણને કોઈ લેવાદેવા નથી. અત્યારે બોલીવુડમાં બાયોપિક બનાવવાની ફોમ્યુર્લા ચાલી રહી છે, જેમાં પણ સ્પોર્ટ્સ બાયોપિક તો નોંધપાત્ર છે. સ્પોર્ટ્સ બાયોપિકમાં મનોરંજન માટે જરૂરિયાત મુજબ સુધારાવધારા થતા રહે છે.\nઅનુરાગ કશ્યપ ઉમેરે છે કે રમતગમત વિશેની ફિલ્મ બનાવવા છતાં અમારી સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. લોકો મને કહે છે કે ‘મુક્કાબાજ’ સ્પોર્ટ્સના વિરોધમાં તો નથી ને હું કહું છું કે ‘મુક્કાબાજ’ રમતગમતની વધુ ચિંતા કરે છે. ભારતમાં રમતગમત ક્ષેત્રમાં આવનારા મ��ટા ભાગના ખેલાડીઓનો હેતુ સરકારી નોકરી મેળવવાનો હોય છે, પછી તે ઝારખંડના તીરંદાજ આદિવાસીઓ હોય કે બોક્સર હોય કે કુસ્તીબાજ હોય.\nઅનુરાગ કશ્યપ માને છે કે આપણી બોક્સિંગની ફિલ્મની વિચારણા પણ હોલીવુડની ફિલ્મથી પ્રેરિત હોય છે. ફિલ્મના અંતમાં દેશભક્તિ માટે રાષ્ટ્રગીત ઉમેરવાની પણ એક ફોર્મ્યુલા બની ગઈ છે.\nPrevious articleસુરતના જમણથી કાશીના મરણ સુધી\nNext articleદિશા પટણી હવે ઐતિહાસિક ફિલ્મ ‘સંઘમિત્રા’માં રાજકુમારી બનશે\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nપાટીદાર એમ્પાવરમેન્ટ હબ માટે સમાજના દાતાઓનું રૂ. 116 કરોડનું દાન\nનડિયાદમાં સંતરામ મંદિરના તબીબી સેવાયજ્ઞનાં 60 વર્ષની ઉજવણી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બાયોપિક નિકટના ભવિષ્યમાં રિલિઝ થઈ રહી છે....\nમહીસાગર નદીકિનારે ધ એન્જોય સિટીનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી\nકેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર\nરજત જયંતી ઊજવતા નૃત્યાંજલિ નાટ્યાલયનાં સ્થાપક ‘કલારત્ન એવોર્ડ’ વિજેતા નિરતી પટેલ\nચંદ્ર પર પાણી હોવાની ભારતના અંતરિક્ષયાન ચંદ્રયાન-1ના વિજ્ઞાનીઓએ મેળવેલી જાણકારી ચંદ્ર...\nકરણ જોહરની મહત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ તખ્તમાં જહાઆરાની ભૂમિકા કરીના કપુર ભજવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/2-rupiya-ni-aa-chij-tamaro-vajan-ghatadashe/", "date_download": "2019-07-19T20:40:05Z", "digest": "sha1:K7J3YOT64THVS7BCCMRNIKDUWTIHLZVZ", "length": 12566, "nlines": 95, "source_domain": "blog.dealdil.com", "title": "૨ રૂપિયાની આ ચીજ તમારો વજન ૨ અઠવાડિયામાં જ ઘટાડશે....જાણો કઈ રીતે ?", "raw_content": "\nHome સ્વાસ્થ્ય ૨ રૂપિયાની આ ચીજ તમારો વજન ૨ અઠવાડિયામાં જ ઘટાડશે….જાણો કઈ રીતે...\n૨ રૂપિયાની આ ચીજ તમારો વજન ૨ અઠવાડિયામાં જ ઘટાડશે….જાણો કઈ રીતે \nદુનિયા ભરમાં લાખો કરોડો લોકો આવી સ્થૂળતાના કારણે મુશ્કેલીમાં છે. વજન વધારે હોવાથી તેઓ યોગ્ય રીતે જીવન જીવવાનો આનંદ મેળવી શકતા નથી અને સાથે ખાવા પીવાની સ્વાદિષ્ટ વસ્તુનો આનંદ પણ નથી કરી શકતા. સ્થૂળતા ખાલી તમારા વ્યક્તિત્વને બગાડે છે એવું જ નહિ પણ સાથે તે અનેક રોગોનું કારણ પણ બને છે. મેદસ્વીપણું તમારે ઘટાડવા એ એક આસન કામ નથી પણ અમે તમને આજે એવા ઉપાય જણાવશું કે તમે આરામથી તમારું વજન ઘટાડી શકશો અને જે વસ્તુથી તમારો વજન ઘટશે એ વસ્તુ તમને તમારા રસોડામાંથી મળી જશે. હવે તમને જણાવીએ કે તે ચીજ શું છે “અજમો” અજમાં એ એક એવી આયુર્વેદ ઔષધી છે. જે તમારી સ્થૂળતા ઘટાડે છે અને સ્વાસ્થ્યને પણ સુધારે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે અજમાનો ઉપયોગ વજન ઘટાડાવા કેવી રીતે કરી શકાય છે.\nતમારું વજન ઘટાડવા માટે અસરકારક ઉપાય એટલે “અજમો” :\nમેદસ્વીપણું તમારે ઘટાડવા માટે અજમો સૌથી અસરકારક ઔષધી છે. તમારું વજન ઘટાડવા માટે તમારે રાત્રે એક ગ્લાસ પાણી લઇ તેમાં એક ચમચી અજમાં નાખીને સવાર સુધી તેને પલાળવા માટે મૂકી દો. પછી સવારે તેને ગાળીને એમાં થોડું મધ નાખીને તેને નિયમિત રીતે પીવો. તમારું વજન ટૂંક સમયમાં જ ઘટવા લાગશે.\nપણ ખાલી અજમાનો આ ઉપાય કરવાથી કોઈ ચમત્કાર નથી થતો. તેના માટે તમારે નિયમિત યોગ્ય આહાર અને દરરોજ થોડી કસરત પણ કરવી જરૂરી બને છે સાથે તમારે તમારા આખા શરીરને હાઈડ્રેટ પણ રાખવું પડે છે. તો એના માટે તમે આખો દિવસ પાણી પુષ્કળ રીતે પીવો અને ભોજનમાં લીલા શાકભાજી અને મોસમી ફળો ખાવાનું પસંદ રાખો.\nપાચન સંબંધી લગતી બધી સમસ્યાઓ તમને દુર થશે :\nજો તમારી પાચન શક્તિ સારી નહી હોય અને મેટાબ્લેઝીમ ખરાબ થાય છે તો તેનાથી તમારી સ્થૂળતા પણ વધેશે. પાચન શક્તિ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યા સુધારવા માટે તેમાં જમો મદદરૂપ થશે. આ એક પ્રકારની એન્ટિઓક્સિડન્ટ છે જે તમને ડિપ્રેશન સામે રક્ષણ આપે છે. છાશ સાથે અજમો લેવાથી પાચનની સમસ્યાઓ અને સાથે ખીલની સમસ્યામાં પણ તમને રાહત મળશે.\nઅજમો ઘણી બધી સમસ્યાઓનો ઈલાજ કરે છે :\nજો તમને એસિડિટીની સમસ્યા છે તો તમારે અજમાને નિયમિત રીતે ચાવીને ખાવા જોઈએ. અને ત્યાર પછી એક કપ ગરમ પાણી પણ પીવો તમને એસિડિટીની સમસ્યા હશે તો તે દૂર થશે. જો તમને પેટમાં કૃમિ હોય તો તેનો ઈલાજ સંચળ અને અજમો છે તેને ખાવાથી કૃમિની સમસ્યા પણ દુર થશે.\nતમને જો લીવરની સમસ્યા હોય તો તમે જમ્યા પછી 3 ગ્રામ જેટલા અજમો અને થોડું મીઠું સાથે લેશો તો તમને એમાં જરૂર ફાયદો થશે. તમને ગેસની સમસ્યા છે તો તેના માટે તમારે અજમો, હળદર અને મીંઠું આ ત્રણેય એકસાથે લેવાથી તમને તેમાં ફાયદો દેખાશે.\nજો તમને એસિડિટી હોય તો તમે અજમો અને જીરાને એકસાથે પાણીમાં ઉકાળી પછી તે પાણીને ગાળીને એમાં થોડી ચપટી ખાંડ મિક્ષ કરી અને પછી તેને પીવો તો તમને એસિડિટીની સમસ્યા દૂર થઇ જશે.\nલે���ન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleહવે તમે પણ બનાવો ચટપટી ભેળ માત્ર ૫ મીનીટમાં\nNext article23 વર્ષના યુવાને 91 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન પછી હનીમૂન દરમિયાન બેડ પર થઇ ખતરનાક ઘટના\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nઆ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…\nમાળા પહેરામણી થઇ પછી સાત ફેરા થયા, પરંતુ દુલ્હનની વિદાઈ ન...\nરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ બિસ્તર છોડી દેવું જોઈએ, કોને કહેવામાં...\nપાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું...\nપ્રેમ વિવાદના કારણે એક દંપતીએ ગામમાં રહેવાનું કર્યું નક્કી, અને પોલીસ...\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને...\nલવ મેરેજ કર્યા પછી, છોકરાના કરવામાં આવી રહ્યા હતા બીજા લગ્ન...\nમંગળ ગ્રહ પર ચાલતી જડપી હવાઓને નાસાએં કરી કેદ, જાણો કેટલી...\n૨ રૂપિયાની આ ચીજ તમારો વજન ૨ અઠવાડિયામાં જ ઘટાડશે….જાણો કઈ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nવજન ઘટાડવામાં મદદ કરશે એલચીનું પાણી અને એલચીના ફાયદા\n8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ...\nતમારી રસોઈમાં એવી ગુણકારી ચીજો છે જે તમને બીમારીથી રાખશે દૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/divyashree/news/", "date_download": "2019-07-19T21:14:39Z", "digest": "sha1:J4COQHNX6FKQTWHFV2EPVQCCM6M3JLRP", "length": 9090, "nlines": 144, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર", "raw_content": "\n100 ગૌરવવંતી ગુજ���ાતી મહિલાઓ\nસરોગસી / સરોગસી રેગ્યુલેશન બિલ ‘કૂખ ભાડે આપવાના’ બિઝનેસ પર પૂર્ણવિરામ મૂકશે\nવ્હાઈટ ડિસ્ચાર્જ / સફેદ પાણી પડવાથી પ્રાઈવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવે છે, શરીરમાં નબળાઈ નોતરે છે\nસાવધાન / ગર્ભાવસ્થા દરમિયાન કોફીનું વધુ પડતું સેવન કરવાથી ગર્ભપાત થઈ શકે છે\nઓવરી કેન્સર / 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ ઓવરી કેન્સરનો ભોગ બને છે, પેટનાં નીચેનાં ભાગમાં દુખાવો રહે છે\nસાવધાન / મહિલાઓ માટે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શ જોખમી છે, સમયસર સારનાર ન થાય તો કિડની પર અસર થાય છે\nસાવધાની / ગર્ભાવસ્થા દરમિયાન તીખું ખાવું જોખમી સાબિત થઈ શકે છે\nનોર્મલ ડિલવરી / પ્રેગ્નન્સી દરમિયાન યોગ્ય વ્યાયામ કરવાથી નોર્મલ ડિલવરી થાય છે, નવજાત શિશુ પણ તદુંરસ્ત રહે છે\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\nમાઈલસ્ટોન / માનવે ચંદ્ર પર પગ મૂક્યાનાં 50 વર્ષ, ગૂગલે ચંદ્રયાત્રી માઈક કોલિન્સની કોમેન્ટરીવાળા ડૂડલથી અંજલિ આપી\nસાઉથ કોરિયા / કરજમાં ડૂબેલાં 77 વર્ષીય દાદીમાએ મોડલિંગ શરુ કરી નવા જીવનની શરૂઆત કરી\nશરમજનક ઘટના / મુંબઈ લોકલ ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન ઊભી રાખીને એન્જિન સામે રેલવે ટ્રેક પર જ પેશાબ કર્યો\n19 જુલાઈનું રાશિફળ / સિંહ રાશિના જાતકો નવા કામનું આયોજન કરી શકે, કન્યા રાશિના લોકો માટે જવાબદારી વધી શકે છે\nઆસામ / ભારે પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્કનો ભૂખ્યો વાઘ ઘરમાં ઘૂસીને બેડ પર બેસી ગયો\nપહેલ / છત્તીસગઢમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે ખૂલ્યું, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે એક ટાઈમનું ભાણું મફત\nઆજનું પંચાંગ / 19 જુલાઈ શુક્રવારનું મુહૂર્ત, દવિસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ\nમધ્ય પ્રદેશ / 100 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જગ્યા નહોતી, કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી\nગુજરાતી સિનેમા / આરોહી પટેલ અને મૌલિક નાયક સ્ટારર ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, લીડ એક્ટર તરીકે મૌલિકની પહેલી ફિલ્મ\nશૂટિંગ / ‘સાહો’ના ક્લાઈમેક્સ સીન માટે પ્રભાસે 100 ઇન્ટરનેશનલ ફાઇટર્સ સાથે ફાઇટ કરી\nટિપ્સ / ચોમાસાની ઋતુમાં સગર્ભાઓએ આટલી વાતોનું ધ્યાન રાખવું, પ્રવાહી ખોરાકનું વધારે સેવન કરવું\nસંધિવાની બીમારી / મહિલાઓ રુમેટોઈડ આર્થ્રાઈટિસનો સૌથી વધુ ભોગ બને છે, હાથની આંગળીઓમાં ઝણઝણાટી અને ખાલી ચઢે છે\nપેરેન્ટિંગ / ત્રણ વર્ષનાં બાળકો પણ ટેન્શનમાં આવી શકે છે, નાની ઉંમરથી જ કાળજી જરૂરી\nજાણકારી / 35 વર્ષ બાદ ગર્ભધારણ કરવા માટે આટલી સાવધાની રાખવી જરૂરી છે\nહેલ્થ / ડેન્ગ્યુ જેવી બીમારીને પપૈયાનાં પાનનો જ્યૂસ દૂર ભગાડે છે\nપેરેન્ટિંગ / વરસાદની સિઝનમાં બાળકોને ઉકાળેલું પાણી આપવાથી મલેરિયા અને ડેન્ગયુ જેવા રોગો દૂર ભાગે છે\nપેરેન્ટિંગ / તમારો પાળતું ડોગી બાળકને સમય સાથે જવાબદાર બનાવશે, સિંગલ બેબીને સાથ મળશે\nસર્વે / રિલેશનશિપમાં બ્રેકઅપ કેમ થાય છે\nરિસર્ચ / બાળપણમાં બદમાશીનો શિકાર થયેલાં બાળકો યુવાનીમાં ડિપ્રેસ્ડ રહે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://women.lt/?lg=gu", "date_download": "2019-07-19T20:26:57Z", "digest": "sha1:44B2ODJOPRFXMNXEJRKIMONO3JYH5J5D", "length": 6902, "nlines": 103, "source_domain": "women.lt", "title": "Dating online - dating service", "raw_content": "\nઅફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર્કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજરનાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુ���િયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા યુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%81%E0%AA%82/", "date_download": "2019-07-19T21:16:10Z", "digest": "sha1:ZGCJRME7YS5DGWMZILO42XLPJIW5JITG", "length": 5821, "nlines": 97, "source_domain": "www.janvajevu.com", "title": "સામાન્ય જ્ઞાન વિષે થોડું જાણવા જેવું - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / જાણવા જેવું / સામાન્ય જ્ઞાન વિષે થોડું જાણવા જેવું\nસામાન્ય જ્ઞાન વિષે થોડું જાણવા જેવું\n1.સૌથી વધારે વસ્તી વાળો સંઘ પ્રદેશ\n2.કયા રાજ્ય સ્થિત ન કોઈ સમુદ્ર કિનારો છે અને ન કોઈ આંતરરાષ્ટ્રીય સીમા છે\n—> મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા\n3.ત્રણ દેશો અને એક રાજ્યથી ઘેરાયેલ રાજ્ય\n4.ભાષાકીય રેખાઓ પર આધારિત પહેલું રાજ્ય\n5.બાંગ્લાદેશથી ત્રણ તરફ ઘેરાયેલું રાજ્ય\n6.સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય\n7.સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો રાજ્ય\n8.સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ\n9.સૌથી ઓછી સાક્ષરતા વાળું રાજ્ય\n10.સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો રાજ્ય\n12.સૌથી મોટું (ક્ષેત્રના સંદર્ભમાં) રાજ્ય\n13.સૌથી લાંબો સમુદ્રતટ વાળું રાજ્ય\n14.સૌથી વધુ સાક્ષર રાજ્ય\n— > કેરળ 2011 ની વસ્તી ગણતરી અનુસાર\n15.સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય\n16.સાત રાજ્યો અને બે દેશોની સાથે સરહદો વાળુ રાજ્ય\nઆ પોસ્ટ શેર કરી તમારા મિત્રોને પણ આ જણાવો.\nનેશનલ જિયોગ્રાફિક 2015 ના સૌથી પ્રભાવશાળી 30 ફોટાઓ\nShocking Fact: જાણો, દર એક સેકંડમાં શું-શું ચાલે છે દુનિયામાં….\nજાણો ભારતનું સૌથી મોંધુ ઘર “એંટીલિયા” વિષે અનનોન તથ્યો\nવિશ્વભર ના અદ્ભુત અને અવિશ્વાશ્નીય શોપિંગ મોલ્સ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nઆ છે દીવ અને દમણમાં જોવાલાયક સ્થળો\nદીવ અને દમણ પર્યટકો માટે એક ઇતિહાસિક ક્ષેત્ર છે. દીવ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/16/review-cwc-19-m-2021-aus-vs-sl-sa-vs-afg/", "date_download": "2019-07-19T20:36:38Z", "digest": "sha1:BQDPONU4QP4DUTVYDTPUIRSNN4AADP2Y", "length": 13861, "nlines": 136, "source_domain": "echhapu.com", "title": "CWC 19 | M 20 & 21 | શ્રીલંકા અને અફઘાનિસ્તાન અપેક્ષા અનુસાર જ રમ્યા", "raw_content": "\nCWC 19 | M 20 & 21 | શ્રીલંકા અને અફઘાનિસ્તાન અપેક્ષા અનુસાર જ રમ્યા\nઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ બંને પ્રોફેશનલ ટીમો છે અને તેઓએ અપેક્ષા અનુસાર જ અનુક્રમે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે દેખાવ કરીને પોતપોતાને માટે 2 અંકની વ્યવસ્થા કરી લીધી હતી.\nબંને મેચો શરુ થઇ તે પહેલા જ તેના પરિણામો લગભગ નક્કી હતા. શ્રીલંકા કે અફઘાનિસ્તાનમાંથી માત્ર અફઘાનિસ્તાન જ કોઈ ચમત્કાર કરી શકે તેવી પરીસ્થિતિમાં હતું. પરંતુ ચમત્કાર આખરે ચમત્કાર જ હોય છે અને તે કોઈક વાર જ થતો હોય છે. સાઉથ આફ્રિકાની ટીમનો આત્મવિશ્વાસ અત્યારે ભલે તળીયે હોય પરંતુ તે અફઘાનિસ્તાન સામે હારી જાય એવી કોઈજ શક્યતા ન હતી, ખાસ કરીને બાંગ્લાદેશ સામે મળેલી હાર બાદ તો નહીં જ.\nતો દિવસની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લું શ્રીલંકા સામે સદાય ભારે રહેવાનું જ હતું અને પાકિસ્તાનને હરાવ્યા બાદ તો ઓસ્ટ્રેલિયન ટીમનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હોય જ. પરંતુ આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ એ ભૂલ દોહરાવી જે તેણે પાકિસ્તાન સામે કરી હતી. સારી શરૂઆત અને મજબૂત મિડલ ઓવર્સ બાદ છેલ્લી દસ ઓવર્સમાં રન રેટ અને સ્કોરને જે પૂશ મળવો જોઈએ તેને અમલમાં મુકવામાં ઓસ્ટ્રેલિયા આ મેચમાં પણ નિષ્ફળ ગયું હતું.\nઆ મેચમાં કેપ્ટન એરોન ફિન્ચે સારી શરૂઆત આપ્યા બાદ સ્ટિવ સ્મિથ સાથે મળીને મધ્ય ઓવરોમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ તેણે મજબૂત પણ બનાવી, પરંતુ આ ���ંનેના આઉટ થયા બાદ ભલે શ્રીલંકન બોલર્સની બોલિંગ સારી રહી હતી પરંતુ છેલ્લી દસ ઓવર્સમાં જે રીતની બેટિંગ ઓસ્ટ્રેલિયા પાસેથી અપેક્ષિત હતી તે તેમણે ન કરી. આ તો શ્રીલંકા હતું નહીં તો અન્ય કોઈ ટીમ સામે ઓવલની બેટિંગ પીચ પર 350થી ઓછું લક્ષ્ય આપવું ઓસ્ટ્રેલિયા માટે ભારે પડી જાત.\nશ્રીલંકાએ શરૂઆત ભલે સારી કરી અને ઓસ્ટ્રેલિયાને લગભગ 30 ઓવર્સ સુધી ડરાવે રાખ્યું પરંતુ બાદમાં જાણેકે પેવેલિયન જવાની દરેક શ્રીલંકન બેટ્સમેનોને ઉતાવળ હોય તેમ તેઓ ફટાફટ તમામ આઉટ થવા લાગ્યા. અધૂરામાં પૂરું શ્રીલંકાની ટીમ પૂરી 50 ઓવર્સ પણ પૂરી કરી શકી ન હતી. સળંગ બે મેચ ધોવાઈ ગયા બાદ શ્રીલંકન બેટ્સમેનો પાસે વિજયી નહીં તો આનાથી બહેતર પ્રદર્શનની આશા જરૂર હતી.\nઅફઘાનિસ્તાન માટે ભલે લોકોને અપેક્ષા હોય પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ પ્રોફેશનલ છે અને તે અત્યારસુધીના નિરાશાજનક દેખાવ પરથી ધડો ન લે એ શક્ય જ ન હતું. છેવટે ઇમરાન તાહિરની બોલિંગ સામે અફઘાનો ઝૂકી ગયા અને સાઉથ આફ્રિકાને જેમ ગઈકાલે પ્રિવ્યુમાં કહેવામાં આવ્યું હતું તેમ મોટો વિજય મેળવવામાં કોઈ ખાસ તકલીફ ન પડી. આ મોટો વિજય તેમના આત્મવિશ્વાસમાં તો વધારો કરશે જ પરંતુ આવનારી મોટી મેચોમાં તેને સારો દેખાવ કરવામાં પણ મદદ કરશે.\nPreview: ભારત વિ. પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર\nઆખા વર્લ્ડ કપ દરમ્યાન દરેક ટીમના સમર્થકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે રમાવાની છે. જો વિદેશી ક્રિકેટ ચાહકોની હાલત એવી હોય તો આ બંને દેશોના ક્રિકેટ ફેન્સની તો વાત જ શું કરવી પરંતુ જુસ્સાની વાત ન કરતા ક્રિકેટિંગ તર્કને ધ્યાનમાં રાખીને વિચારીએ તો ભારતની ટીમ દરેક પાસાંમાં પાકિસ્તાની ટીમ કરતા ચડીયાતી છે.\nતેમ છતાં ભારતે ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોલિંગ કરતી વખતે બાબર આઝમનું, બેટિંગ કરતી વખતે મોહમ્મદ આમિરનું અને સમગ્ર મેચ દરમ્યાન અતિશય આત્મવિશ્વાસથી દૂર રહેવાનું જે તેને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારે પડી ગયું હતું. આશા કરીએ કે આ મેચ પૂરેપૂરી 100 ઓવરની થાય કારણકે માન્ચેસ્ટરમાં વરસાદના ઘણા ચાન્સ છે. જો મેચ 20-20 ઓવર્સની થશે તો પાકિસ્તાનનું પલ્લું અમુક અંશે ભારે થઇ શકે છે.\nPreview - CWC 19 | SF 2 | રવિવારે ન્યુઝીલેન્ડ સામે કોણ રમશે\nCWC 19 | M 8 & 9 | રોહિતની ધીરજ અને મુશ્ફિકુરની ઉતાવળ રહી હાઈલાઈટ્સ\nCWC 19 | M 35 | બેફીકર સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની ફિકર વધારી દીધી\nCWC 19 | M 1 | ઇંગ્લેન્ડની મહાશક્તિની પહેલી ઝલક જોવા મળી\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/what-happens-to-gujarat-if-rain-does-not-go-well-in-australia/", "date_download": "2019-07-19T21:13:47Z", "digest": "sha1:4KYIOUIVMFTLY6PIKYUDMQBYFWR2JRDH", "length": 9344, "nlines": 79, "source_domain": "khedut.club", "title": "જાણો ઓસ્ટ્રેલિયામાં વરસાદ ના આવે તો ગુજરાતને શું ફરક પડે, જાણો બંને વચ્ચે શું સબંધ છે ?", "raw_content": "\nજાણો ઓસ્ટ્રેલિયામાં વરસાદ ના આવે તો ગુજરાતને શું ફરક પડે, જાણો બંને વચ્ચે શું સબંધ છે \nજાણો ઓસ્ટ્રેલિયામાં વરસાદ ના આવે તો ગુજરાતને શું ફરક પડે, જાણો બંને વચ્ચે શું સબંધ છે \n1 month ago ખેડૂત ક્લબ\nહવામાન વિભાગ અને ખાનગી કંપનીઓનું અનુમાન છે કે, 2019નું ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે. આની અસર, અનાજ, કઠોળ, દાળ, ખાંડ, મગફળી, તેલના ભાવ પર પડવાની સંભાવના છે. દાળના ઉત્પાદનમાં ઘટાડાને કારણે તથા નબળા ચોમાસાના કારણે ભાવ ઊંચકાઈ રહ્યાં છે. ખેત ઉત્પાદનના ભાવ ઘણે અંશે ચોમાસા પર નિર્ભર રહેશે. ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળી શકે છે. ઉત્પાદન ઓછું થવા છતા ચણા, અડદ અને તુવેરમાં ભાવમાં ઘટાડો આવ્યો હતો. ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેઈન એસોસિએશન (IPGA) ના પ્રમાણે ખેડૂતો પોતાના પાકનો વેચાણ કરી રહ્યા હતા જેના કારણે ભાવ ગબડતા જોવા મળ્યા હતા.\n�� વખતે ઓસ્ટ્રેલિયામાં પણ હવામાન સારું નથી, જેને કારણે પાક પર અસર થઈ છે. આવક ઓછી હોવાને કારણે આના ભાવને સહારો મળી શક્યો. 2018-19 માટે બીજા અગ્રિમ અનુમાનમાં તુવેર 36.8 લાખ ટન, ચણા 1.03 કરોડ ટન અને અડદનું 33.6 લાખ ટન ઉત્પાદન રહેશે. 2017-18ના બીજા અગ્રિમમાં તુવેર 40.2 લાખ ટન, ચણા 1.11 કરોડ ટન અને અડદ 32.3 લાખ ટન ઉત્પાદન રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આયાત પર સરકારી નિયંત્રણથી પણ ભાવ વધી શકે છે.\n2019-20 માટે કેન્દ્ર સરકારે વધુમાં વધુ 6.5 લાખ ટન દાળ આયાત કરવાની મંજૂરી આપી છે. 2016-17માં આ 6.6 લાખ ટન હતી. મોજાંબિકથી 1.75 લાખ ટન જ દાળ આયાત થશે. આ નિયંત્રણ એટલા માટે રાખવામાં આવ્યું છે જેથી વધુ આયાતથી સ્થાનિક બજારમાં કિંમતો એટલી ન ઘટી જાય કે ખેડૂતોને વધુ નુકશાન વેઠવું પડે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious પદ્મશ્રી મથુરભાઈ સવાણી હવે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો.\nNext અમરેલી APMCના 08-06-2019ના જણસીના ભાવ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/ind-vs-nz/", "date_download": "2019-07-19T20:39:01Z", "digest": "sha1:SXY6NUTFQJVO4EW2X27YGA6QOPNM5NYU", "length": 9256, "nlines": 115, "source_domain": "echhapu.com", "title": "IND Vs NZ Archives - echhapu.com", "raw_content": "\nCWC 19 | SF 1 | ટીમ ઇન્ડિયા – કયા સે કયા હો ગયા….\nખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે. જો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે […]\nPreview – CWC 19 | SF 1 | અજાણ્યા જાણીતાઓનો રસપ્રદ મુકાબલો\nમંગળવારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં રમવા ઉતરશે ત્યારે ઘણા બધા તત્વો આ મેચનું ભાવિ નક્કી કરશે જેમાં છેલ્લી મેચોના પરિણામો પણ સામેલ હોવા છતાં પણ નહીં હોય આ વર્લ્ડ કપનું ફોરમેટ 1992ના વર્લ્ડ કપના ફોરમેટ જેવું બનાવવામાં આવ્યું છે. આ ફોરમેટ અનુસાર દસેય ટીમ એકબીજા સાથે એક-એક વાર રમી ચૂકી […]\nફિરોઝશાહ કોટલા પર સહેવાગ માટે અનોખું સન્માન\nમંગળવારે વીરેન્દર સહેવાગ અત્યંત ખુશ હતો. સહેવાગના ખુશ થવાનું કારણ પણ હતું કારણકે દિલ્હી એન્ડ ડીસ્ટ્રીક્ટ (DDCA) દ્વારા ફિરોઝશાહ કોટલા મેદાનના ગેટ નંબર 3 ને ‘વીરેન્દર સહેવાગ ગેટ’ નામ આપવામાં આવ્યું છે. આ ગેટને એક દિવસ તે સહેવાગનું નામ આપશે તેવું વચન DDCAના હાલના એડમિનિસ્ટ્રેટર રિટાયર્ડ જજ વિક્રમજીત સેને જ્યારે સહેવાગે મુલતાનમાં પાકિસ્તાન સામે 309 […]\nનહેરા ‘જી’ ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સામે આવ્યું એક મોટું વિઘ્ન\nભારતના ફાસ્ટ બોલર આશિષ નહેરા જેને સોશિયલ મીડિયામાં પ્રેમથી નહેરા’જી’ કહીને બોલાવવામાં આવે છે તે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય Twenty20 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કાયમી વિદાય આપી દેવાનો છે. આમ તો ભારત અને ન્યૂઝીલેન્ડ આ સિરીઝમાં ત્રણ મેચો રમવાના છે પરંતુ દિલ્હી એ નહેરાનું હોમ ગ્રાઉન્ડ […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/jugaad-by-setting-8-pipes-in-farm-farmer-fills-well-by-rainwater/", "date_download": "2019-07-19T21:16:47Z", "digest": "sha1:CFRECOKLGH7AR7UFPTIQ334KH3TTTUNK", "length": 9455, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "ગુજરાતી ખેડુની દેશી ટેક્નોલોજીઃ ખેતરમાં આ કામ કરી, ખાલી કુવાને પાણીથી છલો-છલ ભરી દીધો.", "raw_content": "\nગુજરાતી ખેડુની દેશી ટેક્નોલોજીઃ ખેતરમાં આ કામ કરી, ખાલી કુવાને પાણીથી છલો-છલ ભરી દીધો.\nગુજરાતી ખેડુની દેશી ટેક્નોલોજીઃ ખેતરમાં આ કામ કરી, ખાલી કુવાને પાણીથી છલો-છલ ભરી દીધો.\n3 weeks ago ખેડૂત ક્લબ\nજામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પઘ્ધતિનો ઉપયોગ કરતા વરસાદ પડવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. કૂવા રીચાર્જનીખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું.\n50 વીઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ ��રીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું. એક જ વરસાદથી 125 ફૂટ ઊંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો હતો. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનો વાવેતર કર્યુ છે. અને હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા નથી.\nગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાતના પાણીના સ્ત્રોતોના જળના સ્તર ઊંચા આવે તે માટે સરદાર પટેલ જળ સંચય યોજના હેઠળ ચેક ડેમ બનાવાયા હતા. પછીની સરકારોએ એવું કામ કર્યું નથી. આજુબાજુમાં ફેન્સીંગ કરીને કૂવાની બાજુમાં 8 ફૂટની ઉંડાઇએ ખાડો કરી તેમાં પથ્થરો ભરીને બંધ કરી દીધા બાદ તેની બાજુમાં જ 30 -30 ફૂટનો ખાડો કરીને પાઇપ મુકી સીધુ કૂવામાં ઠાલવે છે.\nપાણીની સમસ્યાથી કાયમ છુટકારો મળ્યો છે. એક જ વરસાદમાં એટલું પાણી ભૂગર્ભમાં ઊતરી ગયું છે કે, આખું વર્ષ હવે કુવાથી જમીનમાંથી પાણી ખેંચીને સિંચાઈ કરશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious હવે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, મોદી સરકાર આગામી બજેટમાં લઇ શકે છે નિર્ણય\nNext ગુજરાતની આ મહિલા અભણ હોવા છતાં પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ��થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thegreatgujju.in/blog/2018/09/07/tameta-masala-chat-gujarati/", "date_download": "2019-07-19T20:53:44Z", "digest": "sha1:EA7Y6IQFKDTNCSBPUQVMDEHKEVJ4N2FL", "length": 4706, "nlines": 129, "source_domain": "www.thegreatgujju.in", "title": "ચટપટી રેસિપી – ટોમેટો મસાલા ચાટ – The Great Gujju | Gujarati Suvichar | Gazal | Recipes | Images", "raw_content": "\nઆનંદ નો ગરબો – ગુજરાતી\nચટપટી રેસિપી – ટોમેટો મસાલા ચાટ\nઅડધો કપ ફણગાવેલી દાળ,\nટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો. એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય. એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશઅરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.\nનોંધ – આ ચાટને બનાવીને તરત જ સર્વ કરી દેવી.\nસાઉથ સ્પેશીયલ : સ્વીટ પોંગલ\nભૂલી જાવ ખીચડી ટ્રાય કરો આ મીઠો ખીચડો😋\nમારવાડી સ્પેશીયલ : બટાકાનુ રસ્સાવાળું શાક\nઆ રીતે સામાન્ય કઢી બનશે વધુ ટેસ્ટી\nસ્પેશ્યલ રેસીપી – ચીઝ પાલકરોલ\nપંજાબી વાનગી – દાલ મખની\nThe Great Gujju on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\nBipinpatel on હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/02/2018/2848/", "date_download": "2019-07-19T20:48:57Z", "digest": "sha1:6FBKYGW4SPFVYLZJXYJQTBFBA25CKPKB", "length": 11086, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "ચાંદને પાર ‘ચાંદની’: શ્રીદેવીને અંતિમ વિદાય આપતા લાખો ચાહકો | Gujarat Times", "raw_content": "\nHome FILM ચાંદને પાર ‘ચાંદની’: શ્રીદેવીને અંતિમ વિદાય આપતા લાખો ચાહકો\nચાંદને પાર ‘ચાંદની’: શ્રીદેવીને અંતિમ વિદાય આપતા લાખો ચાહકો\n��ોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થતાં જ જાણે રૂપેરી યુગનો અંત આવ્યો હતો. હજારો ચાહકોની ભીડ વચ્ચે નીકળેલી અંતિમયાત્રા પછી શ્રીદેવીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સફેદ ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીની અંતિમયાત્રા નીકળી હતી. હજારો લોકો પગપાળા અંતિમ વિદાય આપવા અંતિમયાત્રામાં સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા. (બંને ફોટોસૌજન્યઃ અમરઉજાલાડોટકોમ)\nમુંબઈઃ લાખો-કરોડો દર્શકોના દિલમાં રાજ કરનારી બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થતાં જ જાણે રૂપેરી યુગનો અંત આવ્યો હતો. હજારો ચાહકોની ભીડ વચ્ચે નીકળેલી અંતિમયાત્રા પછી રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.\nબોલીવુડની દિગ્ગજ હસ્તીઓ આ જાજરમાન અભિનેત્રીને આખરી વિદાય આપવા અને શ્રીદેવીના પરિવારજનોને સાંત્વના આપવા ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં કપૂર પરિવારના નિવાસસ્થાનેથી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લોખંડવાલા કોમ્પ્લેક્સની સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર બોલીવુડ ઊમટી પડ્યું હતું. શ્રીદેવીને લાલ રંગની બનારસી સાડી અને કપાળે મોટો ચાંલ્લો કરી દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. આ પછી સફેદ ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીની અંતિમયાત્રા નીકળી હતી. હજારો લોકો પગપાળા અંતિમ વિદાય આપવા અંતિમયાત્રામાં સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા. ક્લબથી સ્મશાન સુધીનું સાત કિલોમીટરનું અંતર બે કલાકમાં કપાયું હતું. અભિનેત્રીના પાર્થિવ દેહને સ્મશાને લઇ જતી મોટી ટ્રક પર તેનું વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.\nશનિવારે રાતે દુબઈની હોટેલમાં બાથટબમાં આકસ્મિક રીતે ડૂબી જઈ મોતને ભેટનાર બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નશ્વર દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. શ્રીદેવીના પાર્થિવ દેહને પોલીસ બેન્ડ અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તામિલ રીતરિવાજ મુજબ તામિલનાડુથી આવેલા પંડિતોની હાજરીમાં વિલે પાર્લેના સ્મશાનગૃહમાં શ્રીદેવીના પાર્થિવ દેહને પતિ બોની કપૂરે મુખાગ્નિ આપ્યો હતો. શ્રીદેવીના પતિ બોની કપૂર અને બન્ને પુત્રીઓ જાહ્નવી અને ખુશી રડી પડ્યાં હતાં તો અનિલ કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, હર્ષવર્ધન કપૂર ગમગી�� બની ગયા હતા.\nઅમતિાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, હેમામાલિની અને તેમની બન્ને પુત્રીઓ, અજય દેવગન-કાજોલ, કરિશ્મા કપૂર, દીપિકા પાદુકોણે, રેખા, માધુરી દીક્ષિત સહિત કલાકારોએ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી હતી.\nશ્રીદેવીના નિધનના સમાચાર મળતાં જ હૈદરાબાદથી તેના મહિલા ચાહકો મુંબઈ આવ્યા હતા. આ મહિલા ચાહકોએ જણાવ્યું હતું કે શ્રી એટલે નંબર વન. અમારા માટે તે માતા લક્ષ્મીનું સ્વરૂપ હતાં. મુંબઈ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ શ્રીદેવીના ચાહકો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.\nPrevious articleમથુરા નજીક નંદગાંવ-બરસાનામાં લઠમાર હોળીની રંગબેરંગી ઉજવણી\nNext articleટીમ ઇન્ડિયાનો ટી-20માં સાઉથ આફ્રિકા સામે 2-1થી શ્રેણીવિજય\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nહૃતિક રોશનની ફિલ્મ સુપર-30 ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nમૌન એક વ્રત છે, જેને પાળતાં આવડે તે જિંદગીને સારી રીતે...\nમહુવામાં યોજાયો અસ્મિતા પર્વનો આનંદ\nમેટ ડેટથી મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નીક જોનસનું અફેર\nઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના સંસ્મરણો તાજા કર્યાઃ પોતાના મુખ્યમંત્રી તરીકેના...\nપત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મૃત્યુદંડની સજા...\nસોનમ કપૂર ‘ઝોેયા ફેકટર’ની તૈયારીમાં મશગૂલ\nતિબેટના આદ્યાત્મિક ગુરુ દલાઈ લામા કહે છેઃ મહાત્મા ગાંધી ઈચ્છતા હતા...\nભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/wallpaper.php", "date_download": "2019-07-19T20:33:32Z", "digest": "sha1:6PBMXOKB6LLRNYWRBH4BQCBWZZC373PI", "length": 1296, "nlines": 28, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/09/22/endless-topic/", "date_download": "2019-07-19T21:06:34Z", "digest": "sha1:GLOEMMQKSSJBMVMTOVFRX36IDLW5H3YK", "length": 13746, "nlines": 181, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: An Endless Topic….. અને હું…. – જિગર જોષી ‘પ્રેમ’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nSeptember 22nd, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : જિગર જોષી | 8 પ્રતિભાવો »\n[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આ ગઝલસંગ્રહ રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ શ્રી જિગરભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925157475.]\nકાશ, એવી કોઈ સવાર મળે,\nનાભિમાંથી જ ૐકાર મળે.\nસુખ મળે રોજ ને અપાર મળે,\nસૌને બેહદ જીવનમાં પ્યાર મળે.\nકાઠિયાવાડ આવો, કહેજો પછી,\nકેવો મીઠેરો આવકાર મળે.\nજ્યારે આવે છે તારું સ્વપ્ન મને,\nમ્હેકથી તરબતર સવાર મળે.\nવિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા ‘જિગર’\nશખ્સ એકાદ ચાહનાર મળે.\nનથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી,\nહવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી.\nકે જ્યારે થાય તને મન તું પથ્થરો ફેંકે,\nઆ જિંદગી છે ભલા જિંદગી, તળાવ નથી.\nએ મોઢામોઢ કહી દેશે વાત કોઈ પણ\nછુપાવે સત્ય, અરીસાનો એ સ્વભાવ નથી.\nપહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઈ,\nસફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી.\nખલેલ જે -જે હતી જિંદગીમાં, સર્વ ગઈ,\nહવે તો શ્વાસની પણ કોઈ આવજાવ નથી.\n[કુલ પાન : 86. કિંમત : રૂ. 140 પ્રાપ્તિસ્થાન : જિગર જોષી. શબ્દચિત્ર કલાભવન, 59/ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ-360005.]\n« Previous કેટલાક અછાંદસ કાવ્યો – ગોવિંદ શાહ\nઅદ્દભુત શબ્દશિલ્પી : અરવિંદ કુમાર – શ્રી મોહન શિવાનંદ (અનુ. એન. પી. થાનકી) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદિવાળી આવી ને જતી રહી ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી..... ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ.... તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં.... ને મા ... [વાંચો...]\n ક્ષણિક જન���મતા ઝાકળ જેવો કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો., કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો ક્ષણ માં રીઝે ક્ષણ માં ખીજે, આશુતોષ ના તાંડવ જેવો ઘડીક હઠીલો અને ટેકીલો જાણે અડગ હિમાલય જેવો ફરી મળે જો રસ્તામાં તો ઠેબે ચડતા પથ્થર જેવો કોઈના સુખમાં રડતો રહેતો, દુ:ખે કોઈના વળી ફુલાતો દેખાડો કરવામાં જાણે કાચીંડા ના ... [વાંચો...]\nલગ્ન – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)\nત્યાર પછી મિત્રાએ પુનઃ વિનંતી કરી પૂછ્યું – અને લગ્ન એટલે શું, ગુરુજી ત્યારે તે બોલ્યા – તમે બંને સાથે જન્મયાં; અને સદાને માટે સાથે જ રહેશો હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંય તમે સાથે જ રહેશો. તોયે, તમારા સહ-વાસમાં કોઈ ગાળા પાડજો. અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા ... [વાંચો...]\n8 પ્રતિભાવો : An Endless Topic….. અને હું…. – જિગર જોષી ‘પ્રેમ’\nપહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઈ,\nસફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી.\nબન્ને ગઝલ સરસ છે\nકાશ, એવી કોઈ સવાર મળે,\nનાભિમાંથી જ ૐકાર મળે.\nસુખ મળે રોજ ને અપાર મળે,\nસૌને બેહદ જીવનમાં પ્યાર મળે.\nકાઠિયાવાડ આવો, કહેજો પછી,\nકેવો મીઠેરો આવકાર મળે.\nજ્યારે આવે છે તારું સ્વપ્ન મને,\nમ્હેકથી તરબતર સવાર મળે.\nવિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા ‘જિગર’\nશખ્સ એકાદ ચાહનાર મળે.\nશ્બ્દો જાણે હદય માઁથેી નિકળેલ છે બસ એજ કહેી શકુઁ એમ છુ……..\nસરસ ગઝલ આપિ આનન્દ કરાવ્યો ધન્ય્વાદ્\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમસ્ત મસ્ત ગઝલો આપી. આવી ગઝલો ગાનારને તો આખું વિશ્વ ચાહે … એકાદ નહિ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nસૌને બેહદ જીવનમાં પ્યાર મળે. na badale\nસૌને જીવનમાં બેહદ પ્યાર મળે.e vadhu yogya nathi lagatu\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/us-news/?filter_by=popular7", "date_download": "2019-07-19T20:49:13Z", "digest": "sha1:WJEOWJXKSBIISV5FXRRAV5BYZ44Z7WMX", "length": 2893, "nlines": 71, "source_domain": "gujarattimesusa.com", "title": "US NEWS | Gujarat Times", "raw_content": "\nભારતીયો ચીની ભાષા શીખે અને ચીનના લોકો ભારતની ભાષા શીખે એ...\nસરખેજના રોજામાં તમને તમારી બેસ્ટ ક્લિક મળી જશે\nઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આંધી અને વરસાદને કારણે અનેક વ્યકિતઓનાં...\nબન્ટી ઓર બબલીની સિકવલ આવી રહી છે..\nસાઉથના પ્રખ્યાત અભિનેતા કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપના કરી –...\nઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખ જાહેર કરી દીધી..\nગંભીરતા વગરનું જીવન એટલે આત્મા વગરનો દેહ\nસુપ્રીમ કોર્ટે આપેલા રાફેલ અંગેના ચુકાદાની સમીક્ષા કરવાની અપીલ કરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/safety/", "date_download": "2019-07-19T21:36:23Z", "digest": "sha1:QODAQFSSDEWQ3GK2JUTRDM2S7F34CMNA", "length": 10297, "nlines": 176, "source_domain": "www.iamgujarat.com", "title": "Safety News In Gujarati, Latest Safety News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nલોકોના હૃદયને સ્પર્શી ગઈ કલેક્ટરના પત્નીની સરળતા, કરી રહ્યાં છે વખાણ\nબિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મોત\nકર્ણાટક: ગવર્નરનું ન ચાલ્યું, ફ્લોર ટેસ્ટ ન થયો, હવે સોમવાર પર વાત ગઈ\nપાઈલટે ઈમરજન્સીની જગ્યાએ મોકલ્યો આવો કોડ, થયો સસ્પેન્ડ\nઅમદાવાદની પોળમાં દુર્લભ સાપ મળી આવતા મચી દોડધામ\nPics: પિતા અર્જુન રામપાલના ‘બેબી બોય’ને મળવા હોસ્પિટલ પહોંચી દીકરીઓ\nએક્ટ્રેસ અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમારી આંખો ચાર થઈ જશે\nમૂવી રિવ્યુઃ ફેમિલી ઓફ ઠાકુરગંજ\nદીકરીને જન્મ આપ્યા પછી સિઝેરિયનના અનુભવ વિશે કંઈક આવું કહ્યું સમીરા રેડ્ડીએ\nશિવલેખના માતા-પિતાને હજુ સુધી તેના મોત વિષે નથી કરાઈ જાણ\nદરિયાના પેટાળમાં છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઈવથી કરી શકો છો દર્શન\nદ.ભારતના સ્વર્ગ કેરળમાં આવ્યું છે કુદરતી સૌંદર્યની ખાણ જેવું આ ગામ ‘કલ્લાર’\nમાત્ર પુરુષો જ નહીં, ગર્લ્સ પણ પોર્નને તેટલું જ એન્જોય કરે છેઃ રિસર્ચ\nપ્રેગ્નેન્સી દરમિયાન ઓરલ સેક્સ સુરક્ષિત છે જાણો શું કહે છે એક્સપર્ટ\n104 કિલોની આ યુવતી 6 જ મહિનામાં 51 કિલો વજન ઉતારી બની ગઈ મોડેલ\nTik-Tok યૂઝર્સ માટે ખુશખબર, લોન્ચ થયું નવું સેફ્ટી ફીચર\nનવી દિલ્હીઃ શોર્ટ વિડીયો બનાવવા માટે જાણીતી એપ ટિક-ટોક એ સોમવારે ભારતમાં નવું સેફ્ટ...\nકેન્દ્રએ રાજ્યોને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહ્યું\nજમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષા શનિવારના રોજ કેન્દ્રએ રાજ્ય સરકારોને તેમના ત્યાં રહેતા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ...\nનવા પાર્ટનર સાથે સેક્સ માણતી વખતે કામ લાગશે આ ટિપ્સ\nનવી શરૂઆત વખતે આ બાબતોનું રાખો ધ્યાન નવા પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવું જેટલું ઉત્સાહજનક છે...\nઅમદાવાદીઓનું દોરીથી ગળુ કપાતા બચાવવા આ NGO કરી રહી છે ભલાઈનું...\nબ્રિજ પર વાયર લગાવી રહ્યા છેઃ સરફરાઝ શેખ, હિમાંશુ કૌશિક, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને...\nદમણઃ BMW કારમાં અચાનક જ લાગી આગ અને થોડી જ સેકન્ડોમાં...\nકારમાં લાગી આગ સુરતઃ નાની દમણ બસ સ્ટેન્ડ નજીક જુની માર્કેટ પાસે શનિવારે સાંજે અચાનક...\nકારનો એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને બચાવી લેશે આ સીટ\nડ્રાઈવરને બચાવી લેશે સીટ સામાન્ય રીતે કાર અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી...\nયાદ રાખજો, કૉન્ડમ પહેરી લેવાથી સેક્સ સુરક્ષિત નથી થઈ જતું\nશું તમે પણ આવું માનો છો સેક્સ દરમિયાન સુરક્ષિત સેક્સ માટે કૉન્ડમનો ઉપયોગ કરવાની સલાહ...\nખંભાતી તાળું થયું જૂનું, આ નવી ટેકનોલોજીના લોક ચોરનો દમ કાઢી...\nચોરોને દમ કાઢી નાખશે આ લોક યોગેશ ગજ્જર, અમદાવાદઃ આજકાલ ચોરીની સમસ્યા શહેરોમાં દિવસેને દિવસે વધી...\nઆ ખાસ વસ્તુ હંમેશાં બેગમાં રાખે છે મહિલાઓ, બની ચૂક્યો છે...\nસલામતી માટે મહિલાઓનો ઉપાય દેશનાં મહાનગરોમાં અવારનવાર મહિલાઓની છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લાં...\nસુરક્ષાની ખાતરી આપતા હોવ તો નામો જાહેર કરી શકુંઃ રિચા\n બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ડાએ કહ્યું છે કે, બોલિવૂડમાં યૌન ઉત્પીડન થાય છે,...\n2019 સુધી કારમાં આ સેફ્ટી ફીચર્સ હોવાં ફરજિયાત\nબદલાશે માર્ગ સુરક્ષાની તસવીર નવી દિલ્હીઃ માર્ચ, 2019 સુધીમાં ભારતમાં માર્ગ સુરક્ષાની તસવીર બદલાઈ ચૂકી...\nઅમદાવાદઃ રિક્ષામાં તમારું રક્ષણ ક���શે આ એપ\nઅમદાવાદ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે એક સેલફોન એપ્લિકેશ બનાવી છે જે રિક્ષામાં પ્રવાસ કરતા પેસેન્જર્સની...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2015/08/20/chandbaddh/", "date_download": "2019-07-19T20:38:23Z", "digest": "sha1:WOCXB2IAOJ43GO6JVEN27AU3JSH6CIJI", "length": 21084, "nlines": 209, "source_domain": "www.aksharnaad.com", "title": "છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર\nછંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર 8\n20 Aug, 2015 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged સ્નેહલ મુઝુમદાર\nસોળ વર્ષની વયે કયો કવિ યુવાન નથી હોતો અને કયો યુવાન કવિ નથી હોતો સોળ વર્ષની વયે મેં પણ એક કાવ્ય લખ્યું હતું જેનું શીર્ષક હતું ‘બગાસું ખાતી પ્રિયાને’ એ કાવ્ય જેને સંભળાવી શકાય એવી પ્રિયાને મળતાં એટલા બધાં વર્ષો થયાં કે મને પોતાને એક દાયકા જેટલું લાંબુ બગાસું આવી ગયું. બાકી હું કવિ નથી, ભૂલેચૂકે પણ કવિ નથી, મને કફની ચૂડીદારમાં જોઈને મારા નવા પાડોશીએ ઊગતા રવિની સાક્ષીએ પૂછેલું, ‘તમે કવિ છો સોળ વર્ષની વયે મેં પણ એક કાવ્ય લખ્યું હતું જેનું શીર્ષક હતું ‘બગાસું ખાતી પ્રિયાને’ એ કાવ્ય જેને સંભળાવી શકાય એવી પ્રિયાને મળતાં એટલા બધાં વર્ષો થયાં કે મને પોતાને એક દાયકા જેટલું લાંબુ બગાસું આવી ગયું. બાકી હું કવિ નથી, ભૂલેચૂકે પણ કવિ નથી, મને કફની ચૂડીદારમાં જોઈને મારા નવા પાડોશીએ ઊગતા રવિની સાક્ષીએ પૂછેલું, ‘તમે કવિ છો’ મેં એમને તત્ક્ષણ આશ્વાસન આપતા કહ્યું હતું, ‘બિલકુલ નહીં, હું તો સજ્જન છું.’ પરંતુ આ જીવનની ઘટમાળમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે સ્વયંભૂ કાવ્યરસનું ઝરણું સ્ફૂરે. વાલ્મિકીનું પણ ક્યાં એવું નહોતું થયું’ મેં એમને તત્ક્ષણ આશ્વાસન આપતા કહ્યું હતું, ‘બિલકુલ નહીં, હું તો સજ્જન છું.’ પરંતુ આ જીવનની ઘટમાળમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે સ્વયંભૂ કાવ્યરસનું ઝરણું સ્ફૂરે. વાલ્મિકીનું પણ ક્યાં એવું નહોતું થયું ક્રૌંચ યુગલને તરફડતા જોઈ ��� શોક તત્ક્ષણ શ્લોકમાં નહોતો પરિણમ્યો ક્રૌંચ યુગલને તરફડતા જોઈ એ શોક તત્ક્ષણ શ્લોકમાં નહોતો પરિણમ્યો આ મારું પણ કંઈક એવું જ થયું. મુંબઈ હાઈકોર્ટે મહિનાની આખર સુધીમાં રસ્તા પરના બધા જ ખાડાઓ પૂરી દેવાનો આદેશ આપ્યો એ વાંચી મારું કુમળું હ્રદય દ્રવી ઊઠ્યું અને ખાડા પૂરાયેલા અખંડ રસ્તાઓ જોઈ ખંડકાવ્ય રચાયું. એ કાવ્ય મારે તમને વંચાવવું રહ્યું. તમારે માત્ર મનોમન વાંચવુ જ નહીં પરંતુ રૂપાળો રાગ તાણી ગાવું રહ્યું.\nઅમારા એ ખાડા સળક પરના કાળ સરખા\nવિશાળી કાયાએ સકલ પથને બાથ ભરતા\nમહામોટા ઊંડા યુગયુગ સુધી વાસ કરતા\nવધો એ ખાડાઓ અમર થઈને રાજ કરવા\nખાડા ડુંગરના જેવા પાતાળમાં બિરાજતા\nધડામ ઊછળે જે સૌ વાહનોને નિહાળતા\nરે ખાડાઓ સુખથી પડજો સ્નેહથી સંચરીને\nજ્યાં ત્યાં કાપો કરવટ વડે ડામરી વીથિકાઓ\nચોમાસામાં અધિક જઈને માર્ગમાં ખૂબ નીચે\nને ફેલાવો સકલ કદને ભૂ મહીં ચો દિશાએ\nત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે\nખાડા મહીં થથરતી તુજ કાર આવે\nટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને\nતે કારને કુતૂહલે સહુ બાલ જોતા\nશા માટે પથને સપાટ કરવા, ખાડા બધા પૂરવા\nખાડાઓ શણગાર શાન સરખા એવી ધરા છે અહીં\nકાળા ડામરના સપાટ પથના શૃંગાર ખાડા તણા\nઊંડા, ગોળ અને વિશાલ કદના, ખાડા ભલે શોભતા\nઊછાળે, હંફાવે, પરિવહનના સર્વ રથશા\nહતા કેવા ઊંડા અમ વતનની શાન સરખા\nહવે સૂના ભાસે બજત ભણકારા પથ તણા\nગયા ખાડા વ્હાલા, સહિયર સમા રાહબરના\nખાડા ખોડ નથી કદી સડકના, હોનારતો ટાળતાં\nગાંડાતૂર બની ધમાલ કરતા, સૌ લોકને વારતાં\nરાજા રંક બધાં જ ધ્યાન ધરતાં, બેફામ ના હાંકતા\nખાડાના પરતાપ આ સમજજો, વીમા અને આપણા\nખાડાનાં સ્મરણો આવાં ખૂટાડ્યાં ખૂટતાં નથી\nમાર્ગમાં જો નથી ખાડા, માર્ગ તો સૂઝતા નથી\nઆ ચાર પંક્તિઓ મંગલાષ્ટકના રાગમાં ગાવી\nખાડા શોભત ગાલ રાહ ઉભયે વૃદ્ધિ કરે રૂપની\nખાડાથી જ સલામતી વહનની, ઓછી કરે છે ગતિ\nખાડા જીવનનો નિચોડ વદતા, લીસી નથી જિંદગી\nખાડા હીન કદી નથી મલકતી, સિદ્ધિ તણી સુંદરી.\nમંદીનું ગાણું કયા છંદમાં શોભે વિલાપી બની કલાપીના પ્રિય એવા મંદાક્રાંતામાં વિલાપી બની કલાપીના પ્રિય એવા મંદાક્રાંતામાં ઈજાજત હોય તો આપની ખિદમતમાં મંદીનો મંદાક્રાંતા પેશ કરું. ઉમ્મીદ છે એ આ ગુસ્તાખી આપને માટે કાબિલે બરદાસ્ત થશે. અલબત્ત, આજનું ગાણું તો આવાઝે બુલંદ ગાવા કરતાં કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી ગણગણવું જ યોગ્ય રહેશે.\nઆજે આવે ગત સમયની મસ્તમાસૂમ ���ાદો\nસોદા કેવા સફળ કરતા પાડતા કૈં તડાકો\nજેના ફોને સતત રણકે બ્રોક્રરો ને દલાલો\nક્યારે જોશો ઈસ જનમમાં એ ફરી શેર ભાવો.\nરોતા આવે નવયુવકને વૃદ્ધ રોકાણકારો\nદીસા ના કાં ભવિત સમયે કોઈ મોટો સુધારો\nબેન્કો ડૂબી થઈ અસફળ ને આવતાં ના ધિરાણો\nસૂના ભાસે નવ રણકતા ફેક્સ ને ટેલિફોનો\nનાણાં કેરાં સરિતઝરણાં સાવ આજે સુકાણાં\nમાગે સૌ આ સમય કપરા લાવ પાછાં જ નાણાં\nમૂડી પાછી પરત મળતાં વ્યાજ કાંઈ ન દેવા\nજે આવ્યું લૈ સજળ નયને રાખ ના કોઈ આશા\nસ્ક્રીનો ભાસે અરસિક અને માઉસો દે દિલાસા\nના જોવા રે સતત ઘટતા ભાવ મારે નકામા\nટીવીના એ રડત મુખડાં છો કરી લે લવારા\nએ લોકો છે સકળ નવરા જોઈ લીધા ઉધામા\nકેવા પાર્ટી જમણજલસા આજ ત્યાં એકટાણાં,\nવેપારીનાં વદનકમળો સોગિયાં ને કટાણાં\nહાહાહીહી હસત મુખ જ્યાં હાય રે ને હતાશા\nઆંખો ઊંડી લથડત પગે ખાય મોટાં બગાસાં.\n આ મંદીનું ગાણું કાંઈ શોભે તને ભરતમુનિનો નાટ્યસિદ્ધાંત ખબર નથી કે સંસ્કૃતમાં નાટકનો અંત સુખદ જ આવવો જોઈએ. તો આ મંદીનું ના-ટક જે ટકવાનું નથી એનો અંત અપવાદ શા સારું\nમંદાક્રાંતા રસિકમધુરા છંદમાં ગાઈ મંદી\nશોભે ના નિ-રસ મરસિયા જાણજે ઓ કુછંદી\nઆસ્થા હો તો પરત મળશે કાલ તોખાર તેજી\nશા માટે આ રડમસ મુખે ગાવ બૂરી પનોતી\nવ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.\n8 thoughts on “છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર”\nછંદો ને પધ્ધતિસર ગાઈ (સુર અને છંદ ગાન પ્���માણે – સાથે સંગીત જરૂરી નથી)\nઅને છંદની લય-ઢાળમાં છંદોના પઠનની ઓડીઓ ફાઈલ બધાના લાભ માટે\nઅક્ષરનાદ પરથી પ્રાપ્ત થાય તો ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઘણું મોટું\nકામ અને સેવા થાય.\n– તુષાર મહેતા – ૭૫૦૬૦ ૯૬૮૫૦\nત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં છંદ બંધારણ વગેરે તૈય્યાર કરતા તેની યાદ ઉભરી આવી\nવાહ મજા આવી ગઇ. કોઇ હાસ્ય લેખને પણ ટપી જાય એવી કવિતા અને તે પણ ગુજરાતી છંદબંધ્ધ કવિતાના સંદર્ભ સાથે અને તે પણ ગુજરાતી છંદબંધ્ધ કવિતાના સંદર્ભ સાથે \nખુબ ખુબ મજેદાર રચનઓ મોજ પડી ગઇ….સ્નેહલભાઈ અભિનન્દન\nઅશ્વિન અને મીનાક્ષી ચંદારાણા August 20, 2015 at 9:26 AM\nસ્નેહલ મજમુદારનાં રસપ્રદ સર્જનોની ઓળખ આપવા બદલ આભાર. તેમનું સંપર્કસૂત્ર મળી શકે\n← સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)\nચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા ���ાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/bheem-ni-andar-kevi-rite-aavyu-htu-10-hajar-hathio-nu-bal/", "date_download": "2019-07-19T21:19:55Z", "digest": "sha1:AIZJFJT6LIRG2PFC4FPQR2OK6SIK63K4", "length": 12195, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "ભીમની અંદર કેવી રીતે આવ્યું હતું 10 હજાર હાથીઓનું બળ ? જાણો આ મહાભારતના રહસ્યને...", "raw_content": "\nHome આધ્યાત્મિક / ધાર્મિક ભીમની અંદર કેવી રીતે આવ્યું હતું 10 હજાર હાથીઓનું બળ \nભીમની અંદર કેવી રીતે આવ્યું હતું 10 હજાર હાથીઓનું બળ જાણો આ મહાભારતના રહસ્યને…\nમહાભારતમાં એવા ઘણા યોદ્ધા હતા, જે ખુબજ શક્તિશાળી હતા. એમનો સામનો કરવો એટલે મૃત્યુને નિમંત્રણ આપવા સમાન હતું. એવા જ એક યોદ્ધા હતા પાંડુ પુત્ર ભીમ. કહેવામાં આવે છે કે ભીમની અંદર ૧૦ હજાર હાથીઓનું બળ હતું. પરંતુ શું તમે જાણો છો કે એક સાધારણ મનુષ્યની જેમ દેખાવનારા ભીમની અંદર આટલી શક્તિ આવી ક્યાંથી ખરેખર આ રહસ્ય વિશે ખુબજ ઓછા જ લોકોને ખબર હશે.\nકહેવામાં આવે છે કે ૧૦ હજાર હાથીઓની શક્તિને લઈને ભીમે એક વખત નર્મદા નદીનો પ્રવાહ રોકી લીધો હતો. ભીમની અંદર આટલી શક્તિ આવવા પાછળ એક રસપ્રદ બનાવ છે. આના પ્રમાણે, ભીમ બાળપણથી જ ઘણો શક્તિશાળી હતો. એ દોડવામાં, નિશાનો લગાવામાં અથવા કુશ્તી લાગવામાં, બધા રમતોમાં ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોને હરાવી દેતો હતો. જો કે એમની અંદર કૌરવો પ્રત્યે કોઈ દ્વેષ નહતો, પરંતુ દુર્યોધનના મનમાં ભીમસેન પ્રત્યે દુર્ભાવના શરૂઆતથી જ હતી. ત્યારે એણે સારી તક મળતા જ ભીમને મારવાનો વિચાર કર્યો.\nદુર્યોધને એક વખત રમવા માટે ગંગા કિનારે શિબિર લગાવ્યો અને એ સ્થાનનું નામ રાખ્યું ઉદકક્રીડન. ત્યાં ખાવા પીવાથી લઈને રમવા સુધીની બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્યોધને પાંચ પાંડવોને પણ ત્યાં રમવા માટે બોલાવ્યા અને એક દિવસ તક મળતા એણે ભીમના ખાવામાં ઝેર ભેળવી દીધું. જ્યારે ભીમ આ ઝેરવાળું ખાવાનું ખાઈને બેભાન થઇ ગયા, ત્યારે દુર્યોધને દુ:શાસન સાથે મળીને ભીમને ગંગામાં ફેંકી દીધો.\nભીમ બેભાન અવસ્થામાં જ પાણીના રસ્તે નાગલોક પહોંચી ગયા. ત્યાં સાપોએ એમને ખુબ ડંખ્યા, જેના કારણે એમના શરીરમાંથી ઝેરનો પ્રભાવ ઓછો થઇ ગયો. આના પછી જ્યારે ભીમ હોંશમાં આવ્યા તો એ આજુબાજુ ભયંકર સાંપોને જોઇને તેમને મારવા લાગ્યા. જેનાથી ડરીને બધા સાંપો નાગરાજ વાસુકિ ���ાસે ગયા અને એમને પૂર્ણ વાત કરી.\nઆખી વાત સાંભળ્યા પછી નાગરાજ વાસુકિ આર્યક નાગ સાથે પોતે ભીમ પાસે ગયા. ત્યાં જતા જ આર્યક નાગે ભીમને ઓળખી લીધા. વાત એમ છે કે, આર્યક નાગ ભીમના નાના ના નાના હતા. એના પછી એ ભીમને પોતાની સાથે નાગલોકમાં લઇ ગયા. ત્યાં એમણે નાગરાજ વાસુકિ પાસે ભીમને એમને કુંડોનું રસ પીવડાવાની આજ્ઞા માંગી, જેમાં હજારો હાથીઓનું બળ હતું. પછી નાગરાજ વાસુકિએ આની આજ્ઞા આપી દીધી અને ત્યારે ભીમને ૮ કુંડોનો રસ પીને એક દિવ્ય આસન પર સુઈ ગયા.\nનાગ્લોકમાં ભીમ ૮ દિવસ સુધી સૂતા રહ્યા અને જ્યારે તે જગ્યા તો એનામાં ૧૦ હજાર હાથીઓની શક્તિ આવી ચુકી હતી. પછી તે હસ્તિનાપુર પહોંચ્યા અને માતા કુંતી અને પોતાના ભાઈઓ દ્વારા એમને ઝેર આપીને ગંગામાં ફેકવાનું અને નાગલોકમાં જે બન્યું એ બધી વાત કરી. ત્યારે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે આ વાત કોઈને પણ કહેવાની ના પાડી.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleકાન વીંધાવવા પાછળ છે વૈજ્ઞાનિક કારણ, જાણીને તમે પણ થઈ જશો હેરાન…\nNext articleરોજ સવારે ગાયનું નહિ આ પ્રાણીનું પીવો દૂધ, તો આવશે પહેલવાન જેવી શક્તિ…\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે ૭૮૬ નંબરનો સંબંધ જાણો શું છે હકીકત…\nકાલથી સારું થાય છે ચૈત્ર નવરાત્રી તો જાણો કળશ સથાપનનું શુભ મુહુર્ત, તેની પૂજા વિધિ અને મંત્ર…\nસવારે ઉઠવાના છે 5 શ્રેષ્ઠ ફાયદા, જાણી લેશો તો ક્યારેય પણ...\nકરોડપતિ બનવા માંગો છો તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4...\nતમે કેલ્શ્યમ કે વિટામીનની ગોળીઓ ખાઓ છો \nઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \nબોસ થી પરેશાન થઈને માંગી લીધી બે વર્ષની રજા, ચિઠ્ઠીમાં લખી...\n21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની...\nદરેક જગ્યાએ દેખાતા ઈમોજી કોણે અને ક્યારે બનાવ્યા હતા, ખુબજ રસપ્રદ...\nઆ મંદિરમાં પુરુષોને જવાની છે મનાઈ, પ્રવેશ કરવા માટે કરવો પડે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિ���્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nભગવાન ગણેશના દરેક અંગમાં છે જ્ઞાનની પાઠશાળા જાણો રહસ્ય\n૧૧/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય\n10/12/2018 આજનું દૈનિક રાશી ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/17/pakistan-to-remain-in-gray-list-of-fatf/", "date_download": "2019-07-19T21:01:40Z", "digest": "sha1:KLT2P25A3YI2WSL7CU3MQICYK6HFUSJ4", "length": 12326, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "FATF: કંગાળ પાકિસ્તાનની હાલત વધારે કંગાળ થઈ શકે છે", "raw_content": "\nFATF: કંગાળ પાકિસ્તાનની હાલત વધારે કંગાળ થઈ શકે છે\nપાકિસ્તાનને વધારે ઋણ આપવા બાબતે FATF નામની સંસ્થાએ કેટલીક શરતો મૂકી હતી, પરંતુ પાકિસ્તાને એ શરતો તો પૂરી ન જ કરી અને તેને બદલે આતંકવાદીઓને વધારે પ્રોત્સાહન આપતા તેની હાલત બગડી છે.\nઅમદાવાદ: લગભગ કંગાળ થઇ ચૂકેલા પડોશી દેશ પાકિસ્તાનની હાલત વધુ કંગાળ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલેકે FATF જે તમામ દેશો માટે ઋણ લેવા પર કેટલીક શરતો મૂકતું હોય છે તેના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન સામેલ છે.\nFATFએ હાલમાં જ પાકિસ્તાનને આ ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું છે કારણકે ઋણ મેળવવા માટે તેણે પાકિસ્તાન સરકાર સામે 27 શરતો મૂકી હતી જેમાંથી 25નું પાલન કરવામાં તે નિષ્ફળ રહી છે. આ શરતોમાં જૈશ એ મોહમ્મદ, જમાત ઉદ દાવા અને ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ મુકવાની શરત પાકિસ્તાને પાળી નથી.\nFATFના ગ્રે લિસ્ટમાં હોવાનો મતલબ એ છે કે પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક, IMF, EU જેવા મોટા સંસ્થાગત લેણદારો પાસેથી ઋણ નહીં મળે. આ ઉપરાંત આ તમામ સંસ્થાઓ તેનું રેટિંગ પણ સતત નીચું લાવતા રહેશે જેથી અન્ય સ્થળોએથી પણ ઋણ ન મળતા પાકિસ્તાની અર્થવ્યવસ્થા ભાંગી પડશે જેની હાલત અત્યારે પણ અત્યંત નાજુક છે.\nઆપણે અગાઉ eછાપું પર જ વાંચ્યું હતું કે પાકિસ્તાની સેના જે પાકિસ્તાની સરકાર પર એકાધિકાર ધરાવે છે તેણે પણ દેશની કંગાળ આર્થિક હાલતને કારણે પોતાના ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી છે પરંતુ તેમ છતાં પાકિસ્તાની અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાયા હોય એવું લાગતું નથી.\nઆ ઉપરાંત પાકિ��્તાને મોટા આતંકવાદી સંગઠનોના આગેવાનોની ધરપકડ કરવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ ખબર પડી હતી કે તેમને 1997ના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નહીં પરંતુ Maintenance of Public Order Act એટલેકે MPO હેઠળ પકડવામાં આવ્યા હતા.\nMPO હેઠળ ધરપકડ થનાર વ્યક્તિને સરકાર મહત્તમ 60 દિવસ સુધી જ જેલમાં રાખી શકે છે. આ જ કાયદા હેઠળ પાકિસ્તાને દુનિયા સમક્ષ ભૂતકાળમાં મસૂદ અઝહર અને હાફિઝ સઈદને જેલમાં રાખવાનું નાટક પણ કર્યું હતું.\nFATFએ પાકિસ્તાન સરકાર સમક્ષ આ આતંકવાદી આગેવાનોની માત્ર ધરપકડ જ નહીં પરંતુ તેમના ખાતાઓ સીલ કરવા, તેમના પર હથીયારોની પ્રતિબંધ મુકવાની પણ શરત મૂકી હતી. ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સાથ આપવા બદલ દંડની રકમ એટલી બધી મોટી કરવાની શરત પણ FATFએ મૂકી હતી જેથી આ પ્રકારના લોકો હતોત્સાહ થઇ જાય.\nપરંતુ પાકિસ્તાન સરકારે આમાંથી કશું જ કર્યું નથી. ઉલટું સમગ્ર પાકિસ્તાનમાં જેહાદીઓ દ્વારા ચાલી રહેલા મદરેસાઓમાં, તેમજ હોસ્પિટલો અને સ્કૂલોમાં પાકિસ્તાની સરકારે કુલ 70 લાખ અમેરિકન ડોલર્સ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. આમાંથી 20 લાખ અમેરિકન ડોલર્સ તો માત્ર પંજાબ પ્રાંતમાં જ ખર્ચ કરવામાં આવ્યા હતા.\nભારત સતત પાકિસ્તાનને FATFના બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગણી કરતું આવ્યું છે.\nપાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્લ્ડ બેન્ક ફરિયાદ કરવા ગયું\nમજબુરી: દેશની આર્થિક બેહાલી જોતા પાકિસ્તાની સેનાએ અભૂતપૂર્વ નિર્ણય લીધો\nવ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યંત પાતળી થઇ ગઈ છે\nકોંગ્રેસ કાયમ ગ્રહણ ટાણે જ કેમ સાપ કાઢે છે\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પ���્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gandhinagar-gujarat-rains-heavy-rain-fall-in-gujarat-99697", "date_download": "2019-07-19T21:15:04Z", "digest": "sha1:2ZCQFAKYQP3VD2J257NLFPPBTJ5XQHAT", "length": 6698, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat rains heavy rain fall in gujarat | રાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેરઃ વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ - news", "raw_content": "\nરાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેરઃ વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ\nઆગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત\nરાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૪ મિમી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે ૮ તાલુકાઓમાં અડધા ઇંચ કે એથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.\nરાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૯ જુલાઈએ સવારે ૬ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ૩૩ તાલુકાઓમાં હળવાં ઝાપટાંથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં અડધા ઇંચ કે એથી વધુ વરસાદ વરસ્યો હોય એવા ૮ તાલુકાઓનો સમાવેશ છે.\nઆ પણ વાંચો : સિંહદર્શન માટે ઑનલાઇન બુક કરનાર ચેતે : વનવિભાગે 6 ફેક વેબસાઇટ પકડી\nડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૬૪ મિમી, આહવા તાલુકામાં ૩૦ મિમી, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મિમી અને તાપી જિલ્લાના વ્યારામાં ૧૬ મિમી વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત ડેડિયાપાડા, વાલોદ, ચીખલી અને ધરમપુરમાં ૧૧ મિમી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પહેલાં મેઘરાજાએ ધમાકેદાર બૅટિંગ કરી છે, જ્યારે હવે વરસાદને લઈને માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી રાજ્યમાં નહીંવત્ વરસાદની સંભાવના છે; જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે.\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\n'મા' કાર્ડ હોવા છતા પૈસા માગનાર હૉસ્પિટલનું લાઈસન્સ થશે રદ્દ\nહાશ હવે તો આવશે રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી\nઅમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા\nગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/gadgets/latest/news/fingerprint-technology-provides-complete-information-about-your-devices-1562563222.html", "date_download": "2019-07-19T20:59:33Z", "digest": "sha1:2N4T6JNFM6X3CKHMFW2Y62KYOHYCFIBW", "length": 8553, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Fingerprint technology provides complete information about your devices|ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી થકી તમારા ડિવાઈસની સંપૂર્ણ જાણકારી મળે છે", "raw_content": "\nએલર્ટ / ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી થકી તમારા ડિવાઈસની સંપૂર્ણ જાણકારી મળે છે\nસ્ક્રીન રિઝોલ્યૂશન, ઓપરેટિંગ સિસ્ટમ અને મોડેલની વિગતોથી પ્રોફાઈલ બને છે\nએપ્સ અને વેબસાઈટમાં છુપાઈ હોય છે ટેક્નોલોજી, લોકોને ખબર નથી પડતી\nગેજેટ ડેસ્ક(બ્રાયન ચેન). ઓનલાઈન નિરીક્ષણ અને ટ્રેકિંગથી બચવા માટે ડેટા સુરક્ષિત રાખવા છતાં ડિજિટલ પ્રાઈવેસીની કોઈ ગેરંટી નથી. એડવર્ટાઈઝમેન્ટ ટેક ઈન્ડસ્ટ્રી આપણી ડિજિટલ ગતિવિધિ પર નજર રાખવાના રસ્તા શોધી જ લેશે. તથાકથિત ફિંગરપ્રિન્ટ થકી પણ તમારી માહિતી મેળવાઈ રહી છે. સિક્યુરિટી રિસર્ચર તેને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી કહે છે. હવે તેઓ ફિંગરપ્રિન્ટના માધ્યમથી મોબાઈલ ડિવાઈસ કે કમ્પ્યુટર સ્ક્રિન રિઝોલ્યુશન, ઓપરેટિંગ સિસ્ટમ અને મોડલની જાણકારી ભેગી કરી રહ્યા છે.\nડિવાઈસની સંપૂર્ણ જાણકારી મળ્યા પછી ડેટાથી પ્રોફાઈલ બને છે. તે એ જ રીતે, લોકોને ઓળખે છે, જેવી રીતે ફિંગરપ્રિન્ટથી તમારી ઓળખ થાય છે. આ જાણકારી એડવર્ટાઈઝર દ્વારા ગ્રાહકને પ્રભાવિત કરવાના કામમાં આવે છે. સિક્યુરિટી રિસર્ચરોના જણાવ્યાનુસાર, સાત વર્ષ પહેલા ફિંગરપ્રિન્ટથી ટ્રેકિંગની ટેક્નોલોજી શોધાઈ હતી, પરંતુ હમણાં સુધી તેની ખાસ ચર્ચા નહોતી થતી. આજે 3.5% સૌથી લોકપ્રિય વેબસાઈટ ટ્રેકિંગ માટે તેનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં મોબાઈલ એપ તેનો ઉપયોગ કરે છે.\nફિંગરપ્રિન્ટની શરૂઆત કેવી રીતે થઈ\nછેલ્લા કેટલાક વર્ષોથી એપલ, મોઝિલાએ પોતાના વેબ બ્રાઉઝરમાં પ્રાઈવેસીની સુરક્ષા માટે મજબૂત ઉપાય કર્યા છે. સફારી, ફાયરફોક્સ બ્રાઉઝરમાં પણ ટ્રેકર બ્લોકિંગની સુવિધા છે. તેનાથી એડવર્ટાઈઝર માટે વેબ પર આપણો પીછો કરવો કે જાહેરખબર બતાવવી અઘરું થઈ ગયું છે. ટેક્નોલોજી બ્લોક હોવાના કારણે એડવર્ટાઈઝરોએ લોકોને ટ્રેક કરવા માટે જુદી પદ્ધતિ અપનાવી છે.\nફિંગરપ્રિન્ટ કેવી રીતે કામ કરે છે\nજ્યારે તમે વેબ બ્રાઉઝ કરો છો ત્યારે બ્રાઉઝર વેબસાઈટને પોતાના હાર્ડવેર વિશે જાણકારી આપે છે. જ્યારે તમે કોઈ મોબાઈલ એપ ઈન્સ્ટૉલ કરો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એપની સાથે હાર્ડવેરની જાણકારી શેર કરે છે. આવું એટલા માટે કે, એપને ખબર હોવી જોઈએ કે, તમે કયા પ્રકારના ફોનનો ઉપયોગ કરો છે, જેથી તે પ્રોસેસરની ગતિ સ્ક્રિનના આકારને અનુકુળ થઈ શકે. એપ્સ અને વેબસાઈટના ડેટા લેવા કેટલાક પ્રતિબંધ છે. ઉદાહરણ તરીકે, આઈ ફોન અને એન્ડ્રોઈડ ફોન પર લોકેશન ડેટા, કેમેરા, માઈક્રોફોન સુધી પહોંચવા માટે એપની મંજૂરી લેવી પડે છે. અનેક બ્રાઉઝરને પણ આ સેન્સરો સુધી પહોંચવા મંજૂરી લેવી પડે છે. ગયા વર્ષે ફ્રાંસમાં સંશોધકોને એક અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે, તેમના દ્વારા એકત્રિત એક તૃતિયાંશ ફિંગરપ્રિન્ટ એકદમ અલગ અને અનોખા છે. એટલે તેને સરળતાથી ઓળખી શકાય છે.\n(*The New York Timesનાં દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/bulbous-root-stuffed-vada-gujarati.html", "date_download": "2019-07-19T21:25:00Z", "digest": "sha1:DFOA4GSM2MXJFFGOH3GBMARFY73IDV6L", "length": 2756, "nlines": 54, "source_domain": "www.khanakhazana.org", "title": "સ્ટફ્ડ સૂરણનાં વડાં | Bulbous Root Stuffed Vada", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n500 ગ્રામ સૂરણને છોલી, ટકકા કરી, વરાળથી બાફવું. પછી તેનો છૂંદો કરી તેમાં મીઠું, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ અને 1 ચમચો આરાલોટ નાંખી મસળું. એક બાઉલમાં 50 ગ્રામ પનીર, 1 ચમચો શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો કોપરાનું ખમણ, 1 ચમચો કાજુનો ભૂકો, થોડી દ્રાક્ષ, આદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા, તલ, મીઠું, ખાંડ, ધાણાજીરુ ગરમ મસાલોઅને લીંબુનો રસ નાંખી ફિલિંગ તૈયાર કરવું. સૂરણનો લૂઓ લઈ વાડકી આકાર કરી, તેમાં ફિલિંગ ભરી, વડાં બનાવવા. આરાલોટમાં રગદોળી, તેલમાં તળી લે��ાં. લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/16/2018/6291/", "date_download": "2019-07-19T21:11:18Z", "digest": "sha1:NXGGTWQ7RTAZSYNT226HZAB22P4I5R4X", "length": 8241, "nlines": 85, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતીય-અમેરિકન દંપતી ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં | Gujarat Times", "raw_content": "\nHome US NEWS ભારતીય-અમેરિકન દંપતી ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં\nભારતીય-અમેરિકન દંપતી ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nલોસ એન્જલસઃ ગુડ મોર્નિંગ અમેરિકા સ્પર્ધામાં વિજેતા થયેલાં ભારતીય-અમેરિકન દંપતીએ દસમી મેએ સિન્ડ્રેલા કેસલની સામે આવેલા વોલ્ટ ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં, જેનું જીવંત પ્રસારણ એબીસી ઉપર કરાયું હતું.\nજય પટેલે બે વર્ષ અગાઉ સિન્ડ્રેલા રોયલ ટેબલ રેસ્ટોરાંમાં એલેક્સિસ પ્રિસ્ટનને લગ્નની દરખાસ્ત મૂકી હતી. તેઓ ટેક્સાસમાં ગયા વર્ષે લગ્ન કરવાનાં હતાં, પરંતુ વાવાઝોડા હાર્વેના કારણે ભારે વરસાદથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું હતું અને તેઓના ઘરને નુકસાન થયું હતું.\nઆ દંપતીની પસંદગી ત્રણ હજાર એન્ટ્રીમાંથી કરવામાં આવી હતી. તેમણે ડિઝની વર્લ્ડમાં ૫૦ મિત્રો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેઓના અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું, એટલું જ નહિ, પરંતુ સિન્ડ્રેલા કેસલ સ્યુટમાં એક નાઇટનું ઇનામ, ઇંગ્લેન્ડ-ફ્રાન્સની હનીમુન ટિકિટનું ઇનામ પણ મેળવ્યું હતું.\nપ્રિસ્ટન જય પટેલને હાઈ સ્કૂલમાં મળી હતી, પરંતુ છ વર્ષ સુધી તેની સાથે વાત કરી શકી નહોતી, જ્યાં સુધી તેને જય પ્રત્યે પ્રેમ થયો નહોતો. પ્રિસ્ટને આ વાત તેમની વેડિંગ વેબસાઇટ પર મૂકી હતી.\nપ્રિસ્ટને કહ્યું હતું કે છ વર્ષની વયે તેણે નક્કી કર્યું હતું કે તેનું લગ્ન ડિઝની વર્લ્ડમાં જ કરશે.\nપ્રિસ્ટન સિન્ડ્રેલાના ગ્લાસ કોચમાં લગ્ન સમારંભમાં આવી હતી, જેને છ સફેદ અશ્વો ખેંચતા હતા અને આસપાસ રોયલ ટ્રમ્પેટર્સ હતા.\nજય પટેલ હાઈ સ્કૂલમાં એન્જિનિયરિંગના શિક્ષક છે. આ સ્પર્ધાનું આયોજન ડિઝનીની ફેઇરી ટેલ વેડિંગ્સ દ્વારા એબીસીના ગુડ મોર્નિંગ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે થયું હતું.\nPrevious articleહોલીવુડના ‘ક્વોન્ટિકો’માં ભારતની ખરાબ છબિ દર્શાવવા બદલ ઉગ્ર ટીકા અને વિરોધ\nNext articleશીતલ શેઠનું પુસ્તક ભારતીય-અમેરિકી બાળકોને તેમના નામને પ્રેમ કર��ાનું શીખવાડે છે\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nનવોદિત અભિનેત્રી મૌની રોય ગુજરાતી ભાષા શીખશે\nકરુણાનિધિની વિદાયથી દિલ્હી થકી બન્ને દ્રવિડ પક્ષોનું નર્તન\nરેડિયો પર દેશની જનતા સાથે મનની વાત કરનારા વડાપ્રધાન મોદીએ અભિનેતા...\nકોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને...\nસુપર સ્ટાર સલમાન ખાનના પ્રોડકશન હેઠળ બનેલી ફિલ્મ નોટબુક હવે રિલિઝ...\n20 વર્ષ પછીઃ પરમાણુ પરીક્ષણથી અમેરિકા-ભારત સંબંધોના નવા યુગની શરૂઆત\nસુરતના જમણથી કાશીના મરણ સુધી\nકરણ જોહરની મહત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ તખ્તમાં જહાઆરાની ભૂમિકા કરીના કપુર ભજવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/08/20/2018/7994/", "date_download": "2019-07-19T20:47:42Z", "digest": "sha1:FNCFDLUZG6Q5HQV4EEU52MTNP6HWUFR2", "length": 14967, "nlines": 114, "source_domain": "gujarattimesusa.com", "title": "મોસમનો પ્રથમ વરસાદ લાવ્યો ખેતરાઉ શબ્દો | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK મોસમનો પ્રથમ વરસાદ લાવ્યો ખેતરાઉ શબ્દો\nમોસમનો પ્રથમ વરસાદ લાવ્યો ખેતરાઉ શબ્દો\nવિશાળ ધરતી પરથી ઊંચે નજર કરીએ ત્યારે જોવા મળતો વિરાટ આકાશી ચંદરવો એનાથી ચડિયાતું કોઈ મંદિર હજી સર્જાયું નથી. આજે વહેલી સવારે કૌતુક જોયું. ચાલવાનું શરૂ થાય તે પહેલાં મોસમના પહેલા વરસાદના છાંટા ઓસરીની ટાઇલ્સ પર પડેલા હતા. પંખીઓ મૂડમાં આવી જાય એવી ઠંડક હતી. કલરવ શરૂ થાય તે પહેલાં રોજ એક પંખી અન્ય સૌને ધીમા અવાજે સંદેશો પાઠવતું હોય છેઃ હું જાગી ગયું અને તમે લોકો તૈયાર હો તો સિમ્ફની શરૂ કરીએ એનાથી ચડિયાતું કોઈ મંદિર હજી સર્જાયું નથી. આજે વહેલી સવારે કૌતુક જોયું. ચાલવાનું શરૂ થાય તે પહેલાં મોસમના પહેલા વરસાદના છાંટા ઓસરીની ટાઇલ્સ પર પડેલા હતા. પંખીઓ મૂડમાં આવી જાય એવી ઠંડક હતી. કલરવ શરૂ થાય તે પહેલાં રોજ એક પંખી અન્ય સૌને ધીમા અવાજે સંદેશો પાઠવતું હોય છેઃ હું જાગી ગયું અને તમે લોકો તૈયાર હો તો સિમ્ફની શરૂ કરીએ સામેથી અચૂક પ્રતિભાવ મળે છેઃ થઈ જાય ત્યારે, હવે તાલ સે શરૂ\nકલરવ અને ઉગમણી રતાશ\nતો સવાર પૂરતી હતી\nઉકરડા પર પણ વહી જાણે છે\nસાધુબાવા, પીર વધતા જાય છે,\nઝાંઝવાનાં નીર વધતાં જાય છે\nકવિ શોભિત દેસાઈએ ફોન પર સંભળાવેલી પંક્તિઓનો મેળ શરીર પર પડતા વરસાદના છાંટા સાથે એવો પડી ગયો કે સવાર સુધરી ગઈ આવે વખતે આપણને ખબર પણ ન પડે એમ આપણી સ્ફૂર્તિ વધી જાય છે અને ચાલ ચેતનવંતી બની જાય છે. ઘડપણને છેટું રાખવાના ઘણા ઉપાયો છે. એક ઉપાય છેઃ કવિતાથી છેટા ન રહેવું. બીજો ઉપાય છેઃ આકાશથી છેટા ન રહેવું. ત્રીજો ઉપાય છેઃ વિચારથી છેટા ન રહેવું. ચોથો ઉપાય છેઃ પ્રેમથી છેટા ન રહેવું. પાંચમો ઉપાય છેઃ આનંદથી છેટા ન રહેવું. છેલ્લો ઉપાય છેઃ પરમેશ્વરથી બહુ છેટા ન હોવું આવે વખતે આપણને ખબર પણ ન પડે એમ આપણી સ્ફૂર્તિ વધી જાય છે અને ચાલ ચેતનવંતી બની જાય છે. ઘડપણને છેટું રાખવાના ઘણા ઉપાયો છે. એક ઉપાય છેઃ કવિતાથી છેટા ન રહેવું. બીજો ઉપાય છેઃ આકાશથી છેટા ન રહેવું. ત્રીજો ઉપાય છેઃ વિચારથી છેટા ન રહેવું. ચોથો ઉપાય છેઃ પ્રેમથી છેટા ન રહેવું. પાંચમો ઉપાય છેઃ આનંદથી છેટા ન રહેવું. છેલ્લો ઉપાય છેઃ પરમેશ્વરથી બહુ છેટા ન હોવું બધા અધ્યાત્મનો આ સાર છે.\n છાંટા પડ્યા વડોદરામાં અને મન પહોંચી ગયું રાંદેરની સીમમાં જે ખેતર પર ક્યારેક ચીપિયા વડે કરસાંઠી ઊખડી હતી, તે ખેતર પર આજકાલ ઊંચાઊંચા બહુમાળી ફ્લેટ્સ (શરણમ્) બંધાઈ ચૂક્યા છે. ખેતરના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. ખેતર, ખેતી અને ખેડૂત સાથે જોડાયેલા કેટલાક શબ્દો હવે કેવળ શબ્દકોશમાં જ રહી જવા પામ્યા છે. એ ખેતરાઉ શબ્દો બોલનારી સમજનારી એક આખી પેઢી પોઢી જવાની અણી પર છે. થોડાક શબ્દો વરસાદના છાંટા સાથે આવી પહોંચ્યા. સાંભળોઃ\nસીધવો… ગાડું ઊલળે નહિ તે માટે પાછળ મૂકવાનો ટેકો.\nઉલાળ… ગાડાના પાછલા ભાગમાં વજન વધારે હોવું તે.\nધરાળ… ગાડામાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું, વેતર-એક વારનું જણતર (ઢોરની પ્રસૂતિ). કોદું-ઘરડી ભેંસ.\nઊગટ… ગાડાનાં પૈડાં પાછળ મૂકવાનું અટકણ.\nકોઢ… ઢોરને બાંધવાની જગ્યા.\nગમાણ… ગાયભેંસ માટે આડું પાટિયું ગોઠવીને ઘાસ કે દાણ ખાવાની જગા\nવાસીદું… ઢોરનું છાણમૂતર સાફ કરવાનું કર્મ.\nછીંડું… વાડમાં પડેલું ગાબડું.\nચાસ… ઓરણી થાય ત્યારે ખેતરમાં રચાતો લાંબો આંબો.\nગીહલું… કળબ પર માણસ ઊભો રહી જાય તેવી રચના.\nસાંઠો… શેરડીનો કે જુવાર-બાજરીનો દાંડો જેના પર કણસલું લટકે.\nઉબાણ… કાટખૂણે શેઢે શેઢે જવાને બદલે (કર્ણ પર) સીધા જઈને અંતર ટૂંકું કરવાની યુક્તિ (પાયથાગોરસનો થિયેરમ શોધાયો તે પહેલાં અમલમાં આવેલી ���ંતર ઘટાડવાની ગામઠી યુક્તિ.)\nગામડાના લોકો વાતવાતમાં બોલે તેવા શબ્દો આજે ઝટપટ અલોપ થતા જાય છે. થોડાક શબ્દો આ રહ્યાઃ\nલેણાખત, પરભારું, સપાડું, વાંઢો, ફાળકો, પોતિયું, દૂઝણું, ધુપેલિયું, ધૂપિયું, ચાંદરણું, મોંસૂઝણું, કચકડું, પરનાળ, નીંભાડો, નૂગરું, મોઇદંડા, મોકાણ, મુઝારો, ધીંગાણું, ઘાણી, ખોડીબારું, ભાલો, ભાંજઘડ, ઘડભાંજ, ઘવડવું, ખોળ, ભાડભૂંજો, પનો, ધારિયું, પીંજણ, પીંજામણ, બેદું, નરાજ, નમ્મણ, દોણી, કાખબિલાડી, કાચકો, ચોરાટિયું, ચોભેટો, ડાગળી, કાછિયો, કાછડી, ગભાણ, નેવાં ઇત્યાદિ.\nયુગે યુગે જૂના શબ્દો કાળક્રમે લુપ્ત થાય અને નવા શબ્દો ચલણમાં આવે તેમાં અફસોસ કરવા જેવું નથી. વિષ્ણુગુપ્ત ચાણક્યના જમાનામાં કંટકશોધન શબ્દ પ્રયોજાતો, જેનો અર્થ હતોઃ સપ્રેશન ઓફ ક્રિમિનલ્સ. આતંકવાદના સંદર્ભે આજે આ શબ્દ પ્રચલિત કરવા જેવો છે. જમાનો બદલાય તોય માણસ તેવો ને તેવો ચાણક્યના જમાનામાં કસ્ટમ ઓફિસ માટે ધ્વજમૂલ શબ્દ હતો. માનશો ચાણક્યના જમાનામાં કસ્ટમ ઓફિસ માટે ધ્વજમૂલ શબ્દ હતો. માનશો તે જમાનામાં છૂટાછેડા માટે શબ્દ હતોઃ મોક્ષ અને જાસૂસ માટે શબ્દ હતો ઃ અપસર્પ.\nતળપદા શબ્દોનો અખૂટ ભંડાર સૌરાષ્ટ્રની ધરતી પાસે છે. માટીની સુગંધ જાળવી રાખનારા કેટલાક શબ્દો અત્યંત શ્રવણમધુર હોય છે. લોકબોલીમાં આખો ને આખો સહજ માણસ પ્રગટ થતો જણાય છે. એવી વાણીનું ખરબચડાપણું પણ સહજ હોય છે અને તેથી દોષમુક્ત હોય છે. અંતઃકરણ માટે કેવળ સૌરાષ્ટ્રમાં જ માંહ્યલો શબ્દ પ્રયોજાય છે. કલ્પના કરી જુઓ. આદરણીય લોકશિક્ષક મોરારીબાપુ સૌરાષ્ટ્રને બદલે ગુજરાતમાં જન્મ્યા હોત, તો આટલા જામત ખરા કાઠિયાવાડી વાણીમાં જ એવું કશુંક સત્ત્વ છે, જેમાં સામા માણસના હૃદિયામાં પેસી જવાનું બળ છે. આદરણીય ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પણ કાઠિયાવાડના છે. કથાકારોની વાણીમાં ઝવેરચંદ મેઘાણી સાવ સહજપણે ઠલવાયા કરે છે. આખી દુનિયામાં બધેબધ ફરો, તોય ક્યાંય તમને ભીખુદાન ગઢવી જમાવે તેવો ડાયરો જોવા-સાંભળવા નહિ મળે. આવા કોઈ પણ ડાયરામાં પ્રગટ થતી કાઠિયાવાડની ધરતીની જે સુગંધ છે તે અનન્ય છે. ખટમધુરો કાઠિયાવાડી લહેકો લાવવો ક્યાંથી કાઠિયાવાડી વાણીમાં જ એવું કશુંક સત્ત્વ છે, જેમાં સામા માણસના હૃદિયામાં પેસી જવાનું બળ છે. આદરણીય ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પણ કાઠિયાવાડના છે. કથાકારોની વાણીમાં ઝવેરચંદ મેઘાણી સાવ સહજપણે ઠલવાયા કરે છે. આખી દુનિયામાં બધેબધ ફરો, ���ોય ક્યાંય તમને ભીખુદાન ગઢવી જમાવે તેવો ડાયરો જોવા-સાંભળવા નહિ મળે. આવા કોઈ પણ ડાયરામાં પ્રગટ થતી કાઠિયાવાડની ધરતીની જે સુગંધ છે તે અનન્ય છે. ખટમધુરો કાઠિયાવાડી લહેકો લાવવો ક્યાંથી ડાયરામાં પ્રગટ થતો કસુંબલ રંગ લાવવો ક્યાંથી ડાયરામાં પ્રગટ થતો કસુંબલ રંગ લાવવો ક્યાંથી ગુજરાતમાં કોઈ ગામે પાળિયા નથી અને સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ ગામ પાળિયા વિનાનું હશે ગુજરાતમાં કોઈ ગામે પાળિયા નથી અને સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ ગામ પાળિયા વિનાનું હશે દુનિયાને મહાત્મા ગાંધી તો સૌરાષ્ટ્ર જ આપી શકે દુનિયાને મહાત્મા ગાંધી તો સૌરાષ્ટ્ર જ આપી શકે તેઓ છેલ્લો કટોરો પીએ, તોય હસતાં હસતાં\nલેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.\nNext articleનેટફિલક્સ દ્વારા ‘બાહુબલી’ પ્રિકવલ સિરીઝની જાહેરાત\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nમોરબીમાં વિશ્વનું સૌથી મોટું ભારતમાતા મંદિરના સહોયગમાં ભજવાયુંઃ મહાનાટક ‘જાણતા રાજા’\nઅનુરાગ બાસુની ઈમલીઃ દીપિકા પદુકોણ\n2018 જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ્સ માટે લેખકો અને શેફની પસંદગી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં એમ. એસ. યુનિ.નો પદવીદાન\nસંજય લીલા ભણશાળી ટયુઝડે એન્ડ ફ્રાઈડેઝ નામની રોમેન્ટિક ફિલ્મ બનાવી રહયા...\nચીની બનાવટની ચીજ- વસ્તુનો બહિષ્કાર કરો- આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમારની હાકલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/family-farmer-abhiyan/", "date_download": "2019-07-19T21:17:45Z", "digest": "sha1:DY76RMVBUPJWOLBAQ5BKAKRAHDPWGV2Z", "length": 18433, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "પદ્મશ્રી મથુરભાઈ સવાણી હવે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો.", "raw_content": "\nપદ્મશ્રી મથુરભાઈ સવાણી હવે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો.\nપદ્મશ્રી મથુરભાઈ સવાણી હવે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો.\n1 month ago ખેડૂત ક્લબ\nવર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો આ વિલાયતી ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિલાયતી ખાતર અને દવાઓની વ્યસની બની, પાકની ગુણવતા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું , બિયારણો, પાણી અને પર્યાવરણ વગેરે પ્રદુષિત થયા. પાકમાં રોગ જીવાંતનું પ્રમાણ વધ્યું પરિણામે મનુષ્ય, પ્રાણીઓના શ્વાસ ઉપર વિપરીત અસર થઈ મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી.\nગાયના છાંણ અને ગૌમુત્ર માથી શુભાષ પાલેકરજીએ આપેલા માર્ગદર્શન મુજબ જીવામૃત પાણી સાથે જમીનને આપવાથી જમીનમાં મોટા પ્રમાણમા અળસિયાઑ પેદા થયા વિલાયતી ખાતર અને દવા વગર લાખો ખેડૂતો ખેત ઉત્પાદન મેળવવા લાગ્યા. ગાય આધારિત પ્રકૃતિક ખેતી થી ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટ્યું, વિલાયતી ખાતર અને દવા દ્વારા જે ખેત ઉત્પાદન થતું તેટલું અને અમુક પાકોમાં તેથી પણ વધુ ખેત ઉત્પાદન મળવા લાગ્યું આ પધ્ધતિથી ખેતી કરતાં અનેક ખેડૂતોની અમોએ મુલાકાત લીધી તેઓની ખેતી કરવાની કર્યા પધ્ધતિ સમજ્યા. આજે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પરિણામો પણ સારા મેળવી રહ્યા છે. ગાય આધારીત પ્રાકૃતિક પધ્ધતિથી બહુ મુખી ફાયદાઓ છે ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનની આવક વધે છે લોકોને રસાયણ મુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે. ગાય આધારિત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે ઓછા પાણી દ્વારા ઉત્પાદન થાય છે આ પધ્ધતિમાં જીવામૃત આપવાથી મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તે અળસિયા ખેતરની જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે ૧૫-૧૫ ફૂટ સુધી જમીનમાં સીદ્રો પાડે છે અને બીજા સીદ્રો દ્વારા બહાર આવે છે.\nઆ અળસિયા જમીનને ઉપજાવ બનાવવા માટે તો કામ કરે જ છે પરંતુ ૬ ઇંચ વરસાદ પડે તો પણ સંખ્યા બંધ ખેતરોમાં સીદ્રો હોવાથી વરસાદનું બધુજ પાણી જમીનમાં ઉતારી જાય છે તેથી આ પધ્ધતિમાં જલસંચય નું પણ બહુ મોટું કામ થાય છે. આ પધ્ધતિ થી ખેતી કરતાં ખેડૂતોને પાકમાં કોઈપણ પ્રકારનો રોગ લાગે તો નિમાસ્ત્ર નામની દવા બનાવેલ છે આ દવા કોઈ પાસેથી ખરીદવી નથી પડતી પરંતુ ખેડૂત પોતે લીમડાના પાન, સીતાફળના પાન જેવા વગેરે ૧૦ પ્રકારના પાન અને ગૌમુત્ર માંથી બનાવે છે. અને પાકને રોગ માંથી મુક્તિ અપાવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થી હજારો ખેડૂતો વિલાયતી ખાતર અને દવા વગર ખૂબ સારૂ ઉત્પાદન મેળવતા થયા છે. વર્ષોથી આપણાં સૌના મગજમાં એક વાત હતી કે વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર કોઈપણ પ્રકારનું ઉત્પાદન થઈ શકે નહીં, વિલાયતી ખાતર અને દવા વગર ઉત્પાદન લેવા માટેના પ્રયાસો થતા પણ ત્યારે તેમાં સફળતા મળતી નહોતી પરંતુ આજે ગાય આધારિત જીવામૃત બન્યું તે જીવામૃત દ્વારા પ્રકૃતિક ખેતીને ખુબજ બળ મળ્યું છે જેના કારણે આપણને આજે હજારો ખેડૂતો પ્રકૃતિક ખેતી કરતાં જોવા મળે છે કોઈ ખેડૂત ૫ વર્ષથી તો કોઈ ખેડૂત ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.\nજે પરિવારને રસાયણ મુક્ત ખોરાક પોતાના રસોડામાં ઉપલબ્ધ કરવો છે અને પોતાના પરિવારને તંદુરસ્ત બનાવવો છે તેવા પરિવારને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો મળી શકે તેના માટે ફેમિલી ફાર્મર અભિયાન ચાલુ કરવામાં આવ્યૂ છે. આ ફેમિલી ફાર્મર અભિયાન એટલે શું જેમ આપણે ફેમિલી ડોક્ટર હોય છે તેવીજ રીતે આપણે ફેમિલી ફાર્મર પણ નક્કી કરવા પડશે. આ અભિયાનમાં એક ફેમિલી ફાર્મર નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જે વેબસાઇટ ઉપર ગુજરાતમાં ગાય આધારિત ખેતી કરતાં ખેડૂતોની યાદી જોવા મળશે અને આપે તે વેબસાઇટ પર થી આપને જે ફાર્મર અનુકૂળ હોય તેની પસંદગી કરી તેની સાથે એગ્રીમેન્ટ કરી શકશો ત્યારબાદ તે ફાર્મર આપણે તેમના ખેતરમાં પ્રકૃતિક ખેતી કેવી રીતે થાય છે તેના દ્રશ્યો જેમ કે જીવામૃત બનાવવાની રીત તેને પાણી સાથે આપવાની પધ્ધતિ, પાકના ઉત્પાદનનો ગ્રોથ, પાકનું પેકિંગ વગેરેના ફોટોગ્રાફ આપને મોબાઈલ ના મધ્યમથી રોજે-રોજ મોકલતા રહેશે. ફેમિલી ફાર્મર અભિયાનમાં માનવ સેવા અને દેશ સેવા છે આ અભિયાન દેશના લોકોને રસાયણ મુક્ત ખોરાક આપીને અનેક પ્રકારની બીમારી માંથી મુક્તિ આપવશે. પતિ-પત્ની તંદુરસ્ત હશે તોજ તેમના કૂખે તંદુરસ્ત બાળક જન્મે છે તંદુરસ્ત બાળક માટે પતિ –પત્નીએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે અને તંદુરસ્ત રહેવા માટે રસાયણ મુક્ત ખોરાકનો જ ઉપયોગ કરવો પડશે.\nઆપણાં પાડોશી દેશ ભુતનમાં અમે લોકોએ જોયું તે દેશમાં વિલાયતી ખાતર અને દાવાને પ્રવેશ જ નથી આખા દેશમા પ્રકૃતિક ખેતી થઈ રહી છે તે દેશના ડોક્ટરો અને લોકોએ અમોને કહ્યું કે અમારા દેશમાં કોઈપણ વ્યક્તિને કેન્સર નથી. ભૂટાન દેશમાં પ્રકૃતિક ખેતીના લીધે કેન્સર ન હોય તો આપણે પણ આપણાં દેશને કેન્સર મુક્ત કરી શકીએ છીએ. દેશના સૌ જાગૃત લોકોએ અને ખેડૂતોએ પ્રકૃતિક ખેતીને મહત્વ આપવું પડશે આ અભિયાનને જન-જન સુધી લઈ જવા માટે આપણે ફેમિલી ફાર્મર અભિયાને વેગવંતુ કરવું પડશે. આ અભિયાનથી ખેડૂતોને પોતાના ઉત્પાદનના ગ્રાહકો મળશે અને યોગ્ય ભાવ મળશે જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરિત થશે ઉપરાંત ફેમિલી ફાર્મર બનાવનારને ગુણવતા સભર ખોરાક મળશે તો ચાલો આપણે સૌ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ફેમિલી ફાર્મર અભિયાનને જન-જન સુધી લઈ જઈએ અને આ અભિયાનથી બહુમુખી ફાયદાઓ મેળવી માનવ સેવા અને દેશ સેવા કરીએ.\nપ્રમુખ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious બોરવેલમાં પાણી નથી આવતું સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદ\nNext જાણો ઓસ્ટ્રેલિયામાં વરસાદ ના આવે તો ગુજરાતને શું ફરક પડે, જાણો બંને વચ્ચે શું સબંધ છે \nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3421/", "date_download": "2019-07-19T21:10:55Z", "digest": "sha1:6LMJXXL3PRGFJ7GUB25ADIJ3DCLVVUCJ", "length": 8677, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય | Gujarat Times", "raw_content": "\nHome INDIA લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય\nલોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય\nઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. બે લોકસભા બેઠક જીતતાં સમાજવાદી પાર્ટી – બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન સફળ થયું હતું અને કાર્યકરોએ બુઆ (માયાવતી)-ભતીજા (અખિલેશ સિંહ યાદવ) ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)\nલખનૌઃ ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને કારમી હાર સહન કરવી પડી હતી. ઉત્તર પ્રદેશની બે બેઠકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ગોરખપુર) અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય (ફૂલપુર)ના મતવિસ્તારની જ હતી. આ બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. બિહારની અરેરિયા લોકસભા બેઠક પર પણ ભાજપનો પરાજય થયો હતો. આ બેઠક રાષ્ટ્રીય જનતા દળે જાળવી હતી. આ પેટાચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીના રિહર્સલ તરીકે જોવાઈ રહી હતી.\nઉત્તર પ્રદેશમાં ગોરખપુર લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના પ્રવીણ નિશાદ 21,916 મતે જીત્યા હતા. 1989થી ભાજપનો ગઢ ગણાતી યોગીની ગોરખપુર બેઠક પ્રથમ વાર ભાજપે ગુમાવી હતી. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનતાં આ બેઠક ખાલી પડી હતી.\nઉત્તર પ્રદેશમાં ફૂલપુર લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પ્રતાપ પટેલ 59,460 મતથી વિજેતા થયા હતા. કેશવપ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બનતાં આ બેઠક ખાલી પડી હતી.\nઆમ બે લોકસભા બેઠક જીતતાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી – બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન સફળ થયું હતું અને કાર્યકરોએ બુઆ (માયાવતી)-ભતીજા (અખિલેશ સિંહ યાદવ) ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.\nદરમિયાન બિહારની અરેરિયા લોકસભા બેઠક પર આરજેડીના સરફરાઝ આલમે 61,988 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર ભાજપના પ્રદીપકુમાર સિંહનો પરાજય થયો હતો.\nમુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ��� હતું કે આ પરિણામ ભાજપ માટે બોધપાઠ છે. અખિલેશ યાદવે જણાવ્યું કે ભાજપના ‘બુરે દિન’ શરૂ થઈ ગયા છે.\nPrevious articleભારત-ફ્રાન્સ વચ્ચે પરમાણુ ઊર્જા સહિત 16 અબજ ડોલરના 14 કરાર\nNext articleબ્રહ્માંડનાં અનેક રહસ્યોની સમજ આપનારા મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નિધન\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nબિદડાના જયા રિહેબ સેન્ટરને અમેરિકાસ્થિત કચ્છી દાતા દ્વારા વ્હીલચેરની ભેટ\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો – ભાજપને 104 બેઠકો, કોંગ્રેસને 78 બેઠકો...\nસલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3ની સેટેલાઈટસ રાઈટસ 150 કરોડમાં વેચાયા\nવ્યભિચારિણી સ્ત્રીની હત્યા પાપ ન ગણાતું\nઆવી રહી છે સાયકોલોજીના વિષય પર આધારિત ફિલ્મ – મેન્ટલ હૈ...\nસુપ્રીમ કોર્ટે આલોક વર્માને પાછી સોંપી સીબીઆઈના વડાની ખુરશીઃ કેન્દ્ર સરકારે...\nરાફેલ વિમાનોનો સોદો એક સારું પેકેજ છે- એર ચીફ માર્શલ બી...\n2019 એચબીઓ વિઝનરીઝ પ્રોગ્રામ એમ્બેસેડર તરીકે સુજાતા ડે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/jano-january-thi-december-sudhi-kevi-rite-padya-mahinao-na-nam/", "date_download": "2019-07-19T20:57:02Z", "digest": "sha1:TVZCG6L5BRP6IWX6M6GIYCVAZ43ISG4S", "length": 11103, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "જાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ છે સ્ટોરી...", "raw_content": "\nHome જાણવા જેવું જાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ છે...\nજાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ છે સ્ટોરી…\nક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડર વિના જિંદગી કેવી હોત ના તો દિવસોની ખબર હોત અને ના તો મહિનાઓની, એટલા માટે મહિનાઓનું આપણા જીવનમાં ખુબજ મહત્ત્વ છે. પરંતુ કેલેન્ડર સાથે જોડાયેલ સૌથી મોટું રહસ્યની લગભગ તમને ખબર નહિ હોય કે મહિનાઓના નામોનો આવિષ્કાર કેવી રીતે થયો ના તો દિવસોની ખબર હોત અને ના તો મહિનાઓની, એટલા માટે મહિનાઓનું આપણા જીવનમાં ખુબજ મહત્ત્વ છે. પરંતુ કેલેન્ડર સાથે જોડાયેલ સૌથી મોટું રહસ્યની લગભગ તમને ખબર નહિ હોય કે મહિનાઓના નામોનો આવિષ્કાર કેવી રીતે થયો કોણે કર્યો તો ચાલો જાણી��� કેવી રીતે બન્યા મહિનાઓના નામ જે આપણા મોઢે છે.\nજાન્યુઆરીનું નામ પહેલા જેનસ હતું અને પછી જાન્યુઆરી બન્યું. હકીકતમાં જાન્યુઆરી મહિનાના રોમન દેવતા ‘જેનસ’ ના નામ પર રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનાનું નામ લેટિનના ‘ફૈબરા’ એટલે કે ‘શુદ્ધિના દેવતા’ ના નામ પર રાખવામાં આવ્યું. તેમજ અમુક લોકોનું માનવું છે કે ફેબ્રુઆરી મહિનાનું નામ રોમની દેવી ‘ફેબ્રુએરિયા’ ના નામ પર રાખવામાં આવ્યું હતું.\nમાર્ચ મહિનાનું નામ રોમન દેવતા ‘માર્સ’ ના નામ પર રાખવામાં આવ્યું, તેમજ રોમનમાં વર્ષની શરૂઆત પણ માર્ચ મહિનાથી થાય છે. એપ્રિલ મહિનાનું નામ લેટિન શબ્દ ‘એપેરાયર’ પરથી બન્યું છે, જેનો અર્થ થાય છે ‘કળીઓનું ખીલવું’. રોમમાં આ મહિનામાં વસંત ઋતુની શરૂઆત પણ થાય છે જેમાં ફૂલ અને કળીઓ ખીલે છે.\nમે મહિનાના નામ પાછળ કહેવામાં આવે છે કે રોમન દેવતા ‘મરકરી’ ની માતા ‘માઈયા’ ના નામ પર મે મહિનાનું નામ પડ્યું. રોમના સૌથી મોટા દેવતા ‘જીયસ’ ની પત્નીના નામ ‘જુનો’ હતું અને રોમમાં કહાની પ્રખ્યાત છે કે જૂનો પરથી જ ‘જૂન’ શબ્દને લેવામાં આવ્યો છે.\nરોમન સામ્રાજ્યના શાસક ‘જુલિયસ સિજર’ ના નામ પર જ આ મહિનાનું નામ જુલાઈ રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે જુલિયસનો જન્મ અને મૃત્યુ આ જ મહિનામાં થયું હતું. ઓગસ્ટ મહિનાનું નામ ‘સૈંટ આગ્સ્ટ સિજર’ ના નામ પર રાખવામાં આવ્યું હતું.\nસપ્ટેમ્બર મહિનાનું નામ લેટિન શબ્દ ‘સેપટેમ’ પરથી બન્યું છે. ઓક્ટોમ્બર મહિનાનું નામ લેટિનના ‘આક્ટો’ શબ્દ પરથી લેવામાં આવ્યું છે.\nનવેમ્બર મહિનાનું નામ લેટિનના ‘નવમ’ શબ્દ પરથી લેવાયું છે. વર્ષના છેલ્લા મહિનો એટલે કે ડિસેમ્બરનું નામ લેટિનના ‘ડેસમ’ શબ્દ પરથી લેવામાં આવ્યું છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nNext articleજાપાનની કંપનીના પેકેજને છોડીને પસંદ કરી હતી ભારતીય સેના, 90 દિવસમાં માત્ર 90 કલાક કરી ઊંઘ\nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…\n“માં” ���રપોર્ટ પર ભૂલી ગઈ તેનું બાળક, પાયલટને જાણ થતા તુરત જ કર્યું આ કામ…\nઅહિયાં 20 લાખ બિલાડીઓને ખતરનાક રીતે મારી નાખવામાં આવશે, પૂરી વાત જાણીને તમારું મગજ કામ કરતુ બંધ થઇ જશે…\nઆ વસ્તુઓને ભૂલથી પણ ન આપો કોઈને, થઈ શકે છે તમારો...\nજો તમારો ફોન કે ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ આ સૂચિમાં છે \nપરફેક્ટ નવવધુ બનવા માટેની 5 ટીપ્સ\nતમારા શરીરની સંભાળની સાથે સાથે “ડેન્ગ્યું” ની બીમારીમાં પણ તમારું રક્ષણ...\nઆ સાત બાબતો જાણીને તમે પણ દરરોજ ખાશો ભીંડા\nજો બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો આ ચીજો ખાવ\nનોરકોક કોસ્ટ એક ‘જાદુઈ’ દુનિયા, ફોટાઓ જોઇને તમને પણ ત્યાં જવાની...\nપતિએ પત્નીને PUBG ગેમ રમવાની મનાઈ કરી તો, પત્નીએ કર્યું આ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકારગિલ યુદ્ધના 10 ચૌકાવનારા રહસ્યો, જાણો ક્યારે ક્યારે જુઠું સાબિત થયું...\nજાણો તમારા વાહનને જયારે પોલીસ રોકે તો સૌથી પહેલું કામ શું...\nઆ વાર્તા છે કેળાની : શું કામ માત્ર કેળાં જ મળે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/feng-shui-tips-for-money/", "date_download": "2019-07-19T21:11:38Z", "digest": "sha1:GWAL3TYNSKK5UTA3T72WN3C5BBDIOYY5", "length": 4620, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "feng shui tips for money - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nફેંગશુઇ ટિપ્સ : ઘરની આ દિશામાં લગાવી દો અરીસો, પછી જુઓ કમાલ\nતમે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો તમે એકવાર આ ફેંગશૂઈ ટીપ્સ અજમાવી જુઓ. ઘરમાં યોગ્ય દિશા અને\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/gujarat-invitation/", "date_download": "2019-07-19T20:38:46Z", "digest": "sha1:QRZ5WZZ4YYQWKY4WQW3WFW532KH3NB7O", "length": 4726, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Gujarat Invitation - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nમોદીની શપથવિધીમાં ગુજરાતના 400 મહેમાનોને આમંત્રણ, જાણો કોને લાગી છે લોટરી\nઆવતીકાલે દિલ્હીમાં યોજાનારી પદનામિત પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ગુજરાતના 400 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રધાનો ઉપરાંત વિવિધ નિગમોના ચેરમેન હાજર રહેશે.\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%9A%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87/", "date_download": "2019-07-19T22:02:52Z", "digest": "sha1:CMS62OLTXUCF6OFZHACA4GUH6REAM344", "length": 9778, "nlines": 113, "source_domain": "stop.co.in", "title": "હર શામ ચીરાગો સે – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસી���ી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nહર શામ ચીરાગો સે\nહર શામ ચીરાગો સે જલા રખી હૈ મૈને,\nના જાણે કૌન સી ગલી સે આઓગે ,\nસબ ગલી ફૂલો સે સજા રખી હૈ મૈને.\nહોળી તો આપણે બંને\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનન���ં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.shreechandravatischool.com/2014/01/blog-post_6308.html", "date_download": "2019-07-19T21:26:28Z", "digest": "sha1:GYOWZS3KAF3IMXHV7Z46YNF7DHKKF2WQ", "length": 7647, "nlines": 90, "source_domain": "www.shreechandravatischool.com", "title": "ચાલો, બધાને નવા વર્ષમાં નવો પ્રકાશ આપીએ! - shree chandravti shala", "raw_content": "\nશુક્રવાર, 31 જાન્યુઆરી, 2014\nચાલો, બધાને નવા વર્ષમાં નવો પ્રકાશ આપીએ\nએન્થની રોબીંસનનું એક પુસ્તક છે “ Unlimited power “. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી.\nકોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી. મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે.\nફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત વારંવાર પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એન��� એક રૂમમાં બેસાડવામાં આવ્યો.\nતેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. પેલાના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટી બાંધવામાં આવી. એક નાની એવી સોઇ એના શરીરમાં ભોંકીને ડીસ્ટીલ્ડ વોટરનું ઇંજેકશન આપવામાં આવ્યું. થોડી જ વાર માં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી.\nમૃત્યું બાદ શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું તો શરિરમાં ઝેર જોવા મળ્યું. આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ગુનેગારની માન્યતાએ સાદા પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું.\nઆપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ.\nઅમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ તો હંમેશા એવું કહેતા કે “આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ગીતામાં પણ તે જ સિદ્ધાંત છે, \"\"सुखस्य दुखस्य न कोपि न दाता\". દુખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી મનને મારવાની જરૂર નથી મજબુત બનાવવાની જરૂર છે જેથી જીવનને ભરપુર માણી શકાય. અને મન મજબૂત કરવા માટે સારા, સાચા અને સામર્થ્યથી ભરેલા વિચારોનો જ સહારો લેવો પડે\nશિવાજી વિષે વાંચો તો વીરરસ નિર્માણ થાય. મધર ટેરેસા વિષે વાંચો તો હૃદયમાં કરુણા નિર્માણ થાય. વગેરે...ટૂંકમાં તમારા વિચારોથી કાર્ય થશે, તે કાર્ય વારંવાર કરવાથી ટેવ બનશે અને તે જ સારી ટેવનો સરવાળો એટલે તમારું લાઈફ \nચાલો, બધાને નવા વર્ષમાં નવો પ્રકાશ આપીએ\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nઅન્ન અને નાગરિક પુરવઠા\nચંદ્રાવતી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંતર્ગત પાટણ જિલ્લાની ટીમ દશરથભાઈ ઓઝા\nઆજ રોજ અમારી પ્રાથમિક શાળામાં યોગ દિન ની ઉજવણી કરવામાં આવી\nયોગ દિવસ .શ્રી પંકજભાઈ મહેતા સાહેબ નો નિત્યક્રમ આજ શાળા માં બાળકો સમક્ષ\nધોરણ 5 થી 8 ની બિજા સત્રની તમામ એકમ કસોટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2010/10/", "date_download": "2019-07-19T21:38:23Z", "digest": "sha1:3JI64HFLM2MFURORL226TSSXPDZX4FQX", "length": 8030, "nlines": 187, "source_domain": "venunad.wordpress.com", "title": "ઓક્ટોબર | 2010 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nજય મા દેવી સરસ્વતી\nPosted in Other bhajans, tagged કલાદેવી વસંતપંચમી, ગાયત્રી, બ્રહ્માણી, મોક્ષદાયી, રસેસ્વરી, વાગદેવી, વીણાદેવી, સરસ્વતી, હંસવાહિની on ઓક્ટોબર 10, 2010| 9 Comments »\n‘જય મા દેવી સરસ્વતી’ નામની સુંદર રચના આજના મારા બ્લોગ ઉપેર છે. અભિપ્રાયો આવકાર્ય.\nનવરાત્રીમાં વિવિધ સ્વરૂપે માને ગરબામાં ભજતાં યાદ આવ્યું કે મારા બ્લોગ શરૂ કર્યાને એક વર્ષ પુરૂ થાય છે ત્યારે મને કાવ્ય-વિધ્યામાં રસ લેતો કરનાર મા સરસ્વતીને કેમ ભુલાય મિત્રો, આપ સૌ નો સહકાર અને પ્રોત્સાહન પણ આમાં નિમિત્ત બનેલું છે એ યાદ કરતાં હર્ષાંસું આવી જાય છે. ખૂબ ખૂબ આભાર આપસૌનો. અને ફરીથી ‘મંગલદીપ’ ના પરમસ્નેહી મિત્રો અને ભક્તજનોને યાદ કરી વિરમું છું.\nજય મા દેવી સરસ્વતી\nજ્ઞાનદેવી વિદ્યાદેવી શારદે મા સરસ્વતી,\nતિમિરહરની તેજ કરની જય મા દેવી સરસ્વતી.\nવસંતપંચમી માઘેજન્મી*૧ દૈવી શક્તિ બ્રહ્માણી,\nઉમાસુતા શિવરંજની જય મા દેવી સરસ્વતી.\nહંસવાહિની પદ્માસની વેદજનની સરસ્વતી,\nશુભ્રવસની ચંપકવરણી જય મા દેવી સરસ્વતી.\nનદી સ્વરુપે પાપહરની મોક્ષદાયી સરસ્વતી,\nમા ગાયત્રી જગતજનની જય મા દેવી સરસ્વતી.\nવીણાપાણિ કલાદેવી વાગદેવી* રસેસ્વરી,\n“સાજ” વંદિતા કૃપાકરણી જય મા દેવી સરસ્વતી.\n*૧ માઘ=બંગાળનો મહીનો, જેમાં વસંત પંચમી ઉજવાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2019-07-19T21:29:54Z", "digest": "sha1:ATBLQVJBKETBK2NVU7IUT2Y4S5GKICOF", "length": 11780, "nlines": 85, "source_domain": "www.janvajevu.com", "title": "ઇઝરાયલ દેશ સાથે જોડાયેલ અજીબોગરીબ facts, જેણે વાંચીને તમને મજા આવશે!", "raw_content": "\nHome / જાણવા જેવું / ઇઝરાયલ દેશ સાથે જોડાયેલ અજીબોગરીબ facts, જેણે વાંચીને તમને મજા આવશે\nઇઝરાયલ દેશ સાથે જોડાયેલ અજીબોગરીબ facts, જેણે વાંચીને તમને મજા આવશે\nઇઝરાયલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. ઇઝરાયલ શબ્દનો પ્રયોગ ‘બાઈબલ’ થી અને તેના પહેલાથી થાય છે. બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો) સાથે યુદ્ધ લડ્યા બાદ ‘જેકબ’ નું નામ ઇઝરાયલ રાખવામાં આવ્યું છે.\nઇઝરાયલ ચારે તરફથી દુશ્મન દેશોથી ધેરાયેલ છે અને આ દુશ્મન દેશ એવા પણ છે કે ઇઝરાયલને કોઇપણ રીતે ખતમ કરી નાખવા ચાહે છે. પરંતુ ઇઝરાયલથી તેના શત્રુ દેશ ઘભરાય છે, ઇઝરાયેલ નહિ.\n* ઇઝરાયલ દુનિયાનો એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે તથા ઇઝરાયલની એ નીતિ છે કે સમગ્ર દુનિયામાં જો કોઈ પણ, કોઈ જગ્યાએ યહૂદી રહ��તો હોય તો તે ઇઝરાયેલનો નાગરિક માનવામાં આવે છે.\n* તમને જાણીને નવાઈ લાગશે કે ઇઝરાયલમાં ફક્ત 40 જ પુસ્તકની દુકાનો છે. અહી દરેક વ્યક્તિને સરકાર જ બુક પૂરી પાડે છે. ઇઝરાયલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી ‘જ્યુઇશ (યહૂદી) નેશનલ યુનિવર્સિટી‘ ની લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે.\n* ઇઝરાયલ દુનિયાના એ નવ દેશોમાં શામેલ છે, જેની પાસે પોતાની સેટેલાઈટ સીસ્ટમ છે. જેનો ઉપયોગ તે ડ્રોન ચલાવવા માટે કરે છે. ઇઝરાયલ પોતાની સેટેલાઈટ સીસ્ટમને કોઈની સાથે શેર નથી કરતુ. (ભારત આમાં ઇઝરાયલ કરતા આગળ છે)\n* ઇઝરાયલની મુદ્રા ‘નવી ઇઝરાયલી શેકેલ’ છે.\n* ઇઝરાયલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને આશ્રય પૂરો પાડનાર દેશ છે. દુનિયાભરના યહૂદીઓને જન્મ લેતા જ ઇઝરાયલની નાગરિકતા મળી જાય છે. એ જયારે ચાહે ત્યારે ત્યાં જઈને વસી શકે છે.\n* શ્રી નરેન્દ્ર મોદી ભારતના એવા પહેલા પ્રધાનમંત્રી છે જેમણે ઇઝરાયલની યાત્રા કરી હતી.\n* જેરૂસલેમ ઇઝરાયલની રાજઘાની છે.\n* ઇઝરાયલ ક્યારેય કોઈ દેશ કે સંગઠનને એ નથી કહેતો કે અમારા દેશમાં આંતકવાદી ઘટનાઓ અને હુમલો ન કરો…. પરંતુ ઇઝરાયેલની સીધી સાદી પોલીસી છે કે જો કોઈએ અમારા દેશના એક નાગરિકને માર્યો તો અમે તે દેશમાં ધુસીને તેના 1000 નાગરિકોને મારી નાખશું.\n* ઇઝરાયલની બે અધિકારીક ભાષા છે, હીબ્રુ અને અરબી.\n* ઇઝરાયલ વિષે એક વિચિત્ર તથ્ય છે કે ઇઝરાયલે આજ સુધી તેના કોઇપણ દુશ્મનોને જીવિત નથી છોડ્યા. ઇઝરાયલ પર હુમલો કરનાર બધા દુશ્મનોનું મૃત્યુ નિશ્ચિત છે.\n* મધ્ય પૂર્વ દેશોમાંથી ઇઝરાયલ એકમાત્ર લિબરલ (ઉદાર) લોકશાહી દેશ છે.\n* ઇઝરાયલના બધા જ વિદ્યાર્થીઓ, છોકરો હોય કે છોકરીને હાઇ-સ્કુલનું ભણતર પૂર્ણ કર્યા બાદ ફરજિયાત ‘મિલેટ્રી સર્વિસ’ જોઈન કરવી પડે. આ સર્વિસનો પીરિયડ (અવધિ, સમય) છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે 2 વર્ષનો હોય છે.\n* ઇઝરાયલ એક નાનો દેશ છે, જે ડિઝર્ટ (રણ) ને અડીને આવેલો છે. અહીની કુલ વસ્તી લગભગ 70 લાખ છે.\n* ઇઝરાયલ ઘરેલું કોમ્પ્યુટર ઉપયોગ કરવામાં દુનિયામાં પહેલા નંબરે છે. દુનિયામાં પહેલો ફોન મોટોરોલા કંપની એ ઇઝરાયલ જ બનાવ્યો હતો. તથા માઈક્રોસોફ્ટ માટે પહેલી પેંટીયમ ચીપ ઇઝરાયલમાં જ બની હતી. ઉપરાંત પહેલી વોઈસ મેલ ટેકનીક ઇઝરાયલ માં વિકસિત થઇ હતી.\n* જો ઇઝરાયલની વાયુસેનાની વાત કરવામાં આવે તો ઇઝરાયલી એર ફોર્સ વિશ્વની ચોથા ક્રમની એર ફોર્સ છે. આ વાયુસેના એટલી શક્તિશાળી છે કે અમેરિકા અને રશિયા જેવા દેશો પણ આનાથી ડરે છે.\n* ઇઝરાયલના જન્મથી અનેક મુસ્લિમ રાષ્ટ્રો આના શત્રુ રહ્યા, જેના કારણે આ અત્યાર સુધી સાત મોટી લડાઈઓ લડી ચુક્યું છે. તથા એકવાર તો આના ઉપર સાત દેશોએ મળીને હુમલો કર્યો હતો. જોકે, આ યુદ્ધમાં ઇઝરાયલને જ જીત મળી હતી.\n* ભારતનો પ્રથમ નંબરનો દુશ્મન દેશ પાકિસ્તાન પણ ઇઝરાયલને કેટલી નફરત કરે છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર શુદ્ધ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલને છોડીને કોઇપણ રાષ્ટ્રમાં માન્ય છે.\n* ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધુ હીરાની કટિંગ અને પોલિશ કરે છે. અહી આખી દુનિયાના હીરાનો હોલ સેલ થાય છે.\n* દુનિયાની સૌથી નાની બાઈબલ ઇઝરાયલમાં બનેલ છે જે ફક્ત 4.16 મિલિમીટર લાંબી અને પહોળી છે.\nજાણો ડ્રગ તસ્કરીનો બાદશાહ ‘મેક્સિકો’ દેશ વિષે…\nBehind The Scenes: ઈફેક્ટ્સની કમાલથી આમ શૂટ થાય છે ખતરનાક SCENES\nઆ છે બ્યૂટીના 5 ગોલ્ડન નિયમો, ક્યારેય તોડવા નહીં\nદુનિયાની આ ઓટોમેટિક સીડી જોઇને તમે તેના દીવાના થઈ જશો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nJokes: સવાર સવારમાં મારા મોઢા ઉપર પાણી કેમ નાખો છો\nસોફ્ટવેર એન્જીનીયર : સાહેબ કાલ થી હું ૬ વાગ્યા પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/jaan-lai-ne-jato-hato-varrajo-ne-kariyu-kaik-avu/", "date_download": "2019-07-19T20:56:42Z", "digest": "sha1:A4T7YNJCSTQQY7YWMYANZEKAOED4CW3L", "length": 9522, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "જાન લઇને જઈ રહયો હતો વરરાજો, રસ્તામાં જોય સહીદની અંતિમ યાત્રા, ઘોડા ઉપરથી ઉતરીને કર્યું કઇક આવું..", "raw_content": "\nHome ન્યુઝ જાન લઇને જઈ રહયો હતો વરરાજો, રસ્તામાં જોય સહીદની અંતિમ યાત્રા, ઘોડા...\nજાન લઇને જઈ રહયો હતો વરરાજો, રસ્તામાં જોય સહીદની અંતિમ યાત્રા, ઘોડા ઉપરથી ઉતરીને કર્યું કઇક આવું..\nપુલવામા આતંકવાદી હુમલામાં 40 CRPF જવાનો નો જીવ ગયો.જેના પછી ભારતના લોકો બહુ ગુસે છે.ભારતે પુલવામા હુમલા પછી એનો બદલો લીધો. POKમાં આવેલા આતંકવાદી કેમ્પ ઉપર ભારતીય વાયુ સેનાએ હવાઈ હુમલો કરી ત્યાના બધાજ આતંકવાદી કેમ્પોને નસ્ટ કરી દીધા.વાયુ સેનાની આ કાર્યવાહીમાં લગભગ 300 આતંકવાદી મારિયા ગયા અને આમાં જોશે-એ-મોહમદના વડા મશુદ અજહરના બનેવી યુસુફ અજહર પણ મારિયા ગયો હતો જે આ કેમ્પ ચલાવતો હતો.\nઆની વચ્ચે એક ખબર બહુ ચર્ચામા રહી હતી.પુલવામા હુમલામાં મેરઠના અજય કુમાર શહીદ થાય ગયા હતા.જે વખતે શહીદને અંતિમ વિદાય અપાઈ રહી હતી ત્યારે જ બાજુ માંથી એક જાન પસાર થઈ રહી હતી. આ જાનના વરરાજા એ જાનને રસ્તા વચે રોકીને ઘોડા ઉપરથી નીચે ઉતરીને શહીદને સેલ્યુટ કર્યું હતું.સોસીયલ મીડિયા ઉપર વરરાજાની આ ફોટો બહુજ વાઈરલ થઇ રહી છે.ફોટોમા તમે જોઈ શકો છો કે વરરાજો અને તેની બહેન બને શહીદને સેલ્યુટ કરી રહીયા છે.\nશહીદના પરિજનો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવિયા છે.એક સ્કૂલના પ્રિન્સિપાલેતો સોનાની બંગડીઓ વેચીને 1.5 લાખ રૂપિયા શહીદની પત્નીને અપીયા છે.શહીદના પરિજનો માટે એક NRIએ તો 6 કરોડ રૂપિયા ભેગા કરીયા છે.ઘણી મોટી હસ્તીઓ એ મદદ માટે હાથ અગળ કરીય છે.એની વચ્ચે વરરાજાનોઆ ફોટો ઘણો વાઈરલ થઇ રહયો છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleરાતે સુતા-સુતા હાથ પગ હલાવતા લોકો માટે ફોર્ડ કંપની એ બનાવીયો અનોખો બેડ…\nNext articleપ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડી પિતા-પુત્ર કરતા હતા તસ્કરી…\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nમાનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…\nઅવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…\nઘર ખરીદનારના પક્ષમાં NCDRC નો મોટો નિર્ણય, પજેશનમાં જો ૧ વર્ષ...\nપ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડી પિતા-પુત્ર કરતા હતા તસ્કરી…\nઆ દેશમાં રસ્તાઓ અને ઝાડવાઓ પર ફરી રહ્યા છે મગરો, આવ્યું...\n56 દેશ એવા જ્યાં જવા માટે નથી લાગતો વિઝા, ચૌકી ગયાને...\nઈશા અંબાણી અને આનંદ પીરામીલના ભવ્ય લગ્નનો ખર્ચ સાંભળીને ત��ે પણ...\nયે મી ટૂ.. મી ટૂ ક્યા હૈ.. યે મી ટૂ.. મી...\nકાર એક્સીડેન્ટમાં મારી ગઈ બંને એકટ્રેસની થઇ પહેચાન, બન્નેના કેરિયર શરૂ...\nજયારે અજય દેવગન પર તનુશ્રી દતાએ લગાવ્યા ગંભીર આરોપ, આ કારણે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n2021 માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે….\nઆ માણસે પોતાની ગીર્લફ્રેન્ડની દીકરી સાથે કર્યું કઈક એવું કે થઈ...\nપોતાના 13 બાળકોને વર્ષો સુધી સાંકળથી બાંધી રાખનાર માતા પિતાને થઇ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/u6ql6sd3/aavshe-kyaaare/detail", "date_download": "2019-07-19T21:45:33Z", "digest": "sha1:2CWZ7PPTHMLN7IJ56F4EOQTZCCGVPYGE", "length": 2653, "nlines": 116, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા આવશે ક્યારે ? by Chaitanya Joshi", "raw_content": "\nવ્યથા ભક્તોની હરનારો આવશે ક્યારે \nચીર દ્રોપદી તણાં પૂરનારો આવશે ક્યારે \nપ્રતિક્ષાની પરમની પ્રતિપળ અકળાવતી,\nબોર શબરીનાં આરોગનારો આવશે ક્યારે \nસૂકાયાં નૈનઅશ્રુઓ સ્તુતિ પ્રાર્થના કરીકરી,\nમામેરું કુંવર કેરું કરનારો આવશે ક્યારે \nભાર ધરાનો દિનપ્રતિદિન વધતો અવિરત,\nગિરિ ગોવર્ધનને ધરનારો આવશે ક્યારે\nછે સંકટમાં ધર્મને ભક્તોનાં પ્રાણ સુધ્ધાંએ,\nપ્રહલાદને અભય બક્ષનારો આવશે ક્યારે\nદ્રૌપદી પ્રહલાદ ગોવર્ધન ભગવાન સ્તુતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/pt-vijayshankar-mehta/news/need-to-be-aware-of-the-population-1562810398.html", "date_download": "2019-07-19T21:06:02Z", "digest": "sha1:AVWALCNDP2XAQZLHR7AJXBVPQEUG6636", "length": 5785, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Need to be aware of the population|વસતી અંગે સજાગતા જરૂરી", "raw_content": "\nજીવન-પથ / વસતી અંગે સજાગતા જરૂરી\nકર્મયોગની જ્યારે પણ વાત આવે છે તો બધા ધર્મો માને છે કે કર્મ કર્યા વગર કોઇ રહી ન શકે. કર્મનો અધિકાંશ સંબંધ શરીરની સાથે છે. એટલે કે શરીરના અંગથી જ મનુષ્ય કામ કરે છે. દેહ એક કર્મ છે કામઊર્જાના માધ્યમથી સંતાનની ઉત્પત્તિ કરવી. માટે કર્મયોગની સાથે લખાયું છે કે વિવેકયુક્ત બુદ્ધિથી કર્મ કરો,અન્યથા કોઇ કર્મ દુષ્કર્મમાં બદલાઇ જશે. આપણે ભારતવાસી વધુ એક દુષ્કર્મ કરીએ છીએ અને તે છે સંતાનની સંખ્યા બાબતે. દુનિયા જ્યારે જનસંખ્યા દિવસ મનાવે તો તેનો મતલબ જ એ છે કે જનસંખ્યા કીડિયારીની માફક દુનિયામાં ન ફેલાય.\nદરેક સંતાનને એટલો યોગ્ય બનાવો કે માતા-પિતા અને ખુદે એ સંતાનને ગર્વ થાય કે અમે આ ધરતી પર આવ્યા છીએ. આપણે કીડિયારાની માફક દુનિયામાં ફેલાઇ ગયા છીએ,જોકે કીડીઓમાં પણ એક વિશેષતા છે કે તે એક ખાસ તારીખ અને નિશ્ચિત સમયે જ વિવાહ કરે છે. સાંભળીને આશ્ચર્ય થાય છે, વિજ્ઞાને પણ આની ઉપર શોધ કરી છે,એ વાત અલગ છે કે તે શોધી ન શક્યા.હવે આપણે વિચારવું જોઇએ કે કીડી જેવા પ્રાણીની પાસે પણ પોતાની યોજના હોય છે, અને આપણી પાસે ખાસ કરીને સંતાનની ઉતપત્તિને લઇ કોઇ યોજના નથી.\nજનસંખ્યા પ્રતિ જાગૃત થવું એ પણ એક યોજના છે, સંતાનને યોગ્ય બનાવવાની તૈયારી છે. આની ઉપર વિચાર કરવો જોઇએ, નહીંતર મનુષ્ય અને પશુમાં કોઇ ફરક રહેતો નથી. બન્ને બાળકો પેદા કરે છે, પણ પશુઓને તેની ચિંતા હોતી નથી અને જો મનુષ્ય પણ એવું કરવા લાગે તો તે યોગ્ય ન કહેવાય. બાળકનો ઉછેર પણ એટલું જ મહત્વનું છે.તેને યોગ્ય શિક્ષા આપો અને તેને લાયક બનાવવો જોઇએ.જેથી તે સમાજ માટે કંઇ કરી શકે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/09/2018/3150/", "date_download": "2019-07-19T21:21:12Z", "digest": "sha1:7ZOJU3TSTBCBVJPSJFRVGMMHGRYMTVBE", "length": 8825, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "એચએબી બેન્ક દ્વારા ન્યુ જર્સીમાં ઉપભોક્તાઓ માટે ગાલા ડિનરનું આયોજન | Gujarat Times", "raw_content": "\nHome US NEWS એચએબી બેન્ક દ્વારા ન્યુ જર્સીમાં ઉપભોક્તાઓ માટે ગાલા ડિનરનું આયોજન\nએચએબી બેન્ક દ્વારા ન્યુ જર્સીમાં ઉપભોક્તાઓ માટે ગાલા ડિનરનું આયોજન\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nએચએબી બેન્કના સીઈઓ સલીમ ઇકબાલ અને વાઇસ પ્રેસિડન્ટ-બ્રાન્ચ મેનેજર ગિરીશ વઝીરાની.\nન્યુ યોર્કઃ અમેરિકાની સૌથી જૂની અને વિશાળ સાઉથ એશિયન અમેરિકન બેન્ક એચએબી બેન્ક દ્વારા 16મી ફેબ્રુઆરી, શુક્રવારે પોતાના ઇઝલિન બ્રાન્ચના માનવંતા ગ્રાહકો માટે ન્યુ જર્સીના સમરસેટમાં ધ મેરીગોલ્ડમાં ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.\nઆ ગાલા ડિનરમાં લગભગ 300થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થતો હતો. પોતાના આવકાર પ્રવચનમાં એચએબી બેન્કના પ્રેસિડન્ટ અને સીઈઓ સલીમ ઇકબાલે આમંત્રિત મહેમાનોનો તેઓના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય લઈને આવવા બદલ આભાર માન્યો હતો.\nગાલા ડિનરનું આયોજન એચએબી બેન્ક દ્વારા સમુદાયને 35 વર્ષ સુધી આપેલી સેવા બદલ કરવામાં આવ્યું હતું. ઇકલાબે પોતાના પ્રવચનમાં સાઉથ એશિયન સમુદાયનો ઇતિહાસ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સન 1820થી આવેલા સાઉથ એશિયન સમુદાયની હાજરી વિશેની વાતો કરી હતી.\nસાઉથ એશિયન સમુદાયે વિવિધ ક્ષેત્રોમાં અને ઉદ્યોગક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે, જેમાં સિલિકોન વેલીમાં સોફટવેર પાયોનિયરથી લઈને મુખ્ય પ્રવાહના રાજકારણ, શૈક્ષણિક, ટીવી-ફિલ્મોના સફળ કલાકારોનો સમાવેશ થાય છે.\nઇકબાલે સાઉથ એશિયન મૂળના કેટલાક ઉદ્યોગપતિઓ વિશે ઝાંખી કરાવી હતી, જેઓ અમેરિકાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે અને અમેરિકાને ઘર તરીકે સ્વીકાર કર્યો છે. 1983માં એચએબી બેન્કની સ્થાપનાથી લઈને હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વિશાળ સાઉથ એશિયન અમેરિકન બેન્ક ગણાય છે.\nઇકબાલે એચએબી બેન્કની સફળતા અને વિકાસને પોતાના સમર્પિત કર્મચારીઓ અને ગ્રાહકોને આભારી ગણાવી હતી.\nમલ્ટિપલ મિડિયા આઉટલેટ, જેવાં કે એઆરવાય ડિજિટલ, ટીવી એશિયા, ટીવી નાઇન, ઇન્ડિયા લાઇફ એન્ડ ટાઇમ્સ, દેશી ટોકે ગાલા ડિનરનું કવરેજ કર્યું હતું.\nPrevious articleઝી ટીવીનો ક્વિઝ શો અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી ટોચની બ્રાન્ડ્સને આકર્ષે છે\nNext articleભારતીય સંસ્કૃતિ શીખવાડવા વેબસાઇટ લોન્ચ કરતાં ભાઈ-બહેન નિકિતા-વિક્રમ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nજી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.\nઆગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…\nજાયે તો જાયે કહાં\nઅભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને અપાશે -મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એકસલેન્સ\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી...\nમેઘાલયની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણી : ભારત એક હિંદુ રાષ્ટ્ર હોવું...\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nઅમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ\nપ્રથમ તબક્કાના મતદાન પહેલા મોદી સરકારને આંચકો.. સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાની...\nબુધવારે જેડીએસના નેતા કુમારસ્વામીનો મુ��્યમંત્રી તરીકે શપથ- વિધિ યોજાયો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.newsonlinelive.tv/indiadetail.php?id=38212&cat=2", "date_download": "2019-07-19T20:56:39Z", "digest": "sha1:WOBZNFS72ORTRFUXZ2NZEYEPDGA656ID", "length": 4552, "nlines": 68, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Two terrorists killed, arms & ammunition recovered from Pulwama J&K encounter News Online", "raw_content": "\nપુલવામામાં સેનાએ 2 LeTના આતંકીઓ ઠાર કર્યા\nપુલવામા: જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સતત ચાલુ જ છે. આ દરમિયાન શુક્રવારે પુલવામામાં સેનાએ હિઝબુલ મુઝાહિદ્દીનના ડેપ્યૂટી ચીફ સૈફુલ્લાને પણ ઘેરી લીધો છે. તે ઉપરાંત અન્ય બે આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. સેના દ્વારા ઠાર કરવામાં આવેલા આતંકીઓ લશ્કર-એ-તોઈબાના હતા. બંને આતંકીઓની ઓળખ ઈરફાન અહમદ અને તસાદ્દુક શાહ તરીકે થઈ છે. શુક્રવારે સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો.\nઆ એન્કાઉન્ટર પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં શરૂ થયું છે. અહીં ઈનપુટ દ્વારા માહિતી મળ્યા પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.\nસેના તરફથી 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને પુલવામા પોલીસે જોઈન્ટ ઓપરેશન કરીને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. બંને તરફથી ગોળીબારનો અવાજ આવી રહ્યો છે. સેનાએ આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.\nઆતંકીઓ સામે સેનાએ ઓપરેશન ઓલ આઉટ ચાલુ કર્યું છે. આ વર્ષે 100થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મંગળવારે સોપોરમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી\nસ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે\nપ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ ‘સાહેબ’\nશુક્રવાર 8 ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’થી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે\n'ગતિશીલ ગુજરાત' પર ન્યુઝઓનલાઈનનો સ્પેશીયલ પ્રોગ્રામ\nબે યારના એક્ટર સાથે ન્યુઝઓનલાઈનનું સ્પેશીયલ ઈન્ટરવ્યું\nઅકબર અને બીરબલ : ફળોનો રાજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/kenya-mp-returns-to-aurangabad-to-repay-rs-200-debt/", "date_download": "2019-07-19T21:15:28Z", "digest": "sha1:O5XMJ3YHQCHPJLI5B6KEHVRECI4GRUMW", "length": 8803, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "પ્રમાણિકતાનો સાગર છે આ સાંસદ, 30 વર્ષ પહેલાના 200 રૂપિયાનું દેવું ચૂકવવા આવ્યા પાછા. જાણો વિગતે", "raw_content": "\nપ્રમાણિકતાનો સાગર છે આ સાંસદ, 30 વર્ષ પહેલાના 200 રૂપિયાનું દેવું ચૂકવવા આવ્યા પાછા. જાણો વિગતે\nપ્રમાણિકતાનો સાગર છે આ સાંસદ, 30 વર્ષ પહેલાના 200 રૂપિયાનું દેવું ચૂકવવા આવ્યા પાછા. જાણો વિગતે\n1 week ago ખેડૂત ક્લબ\nદુનિયામાં ઈમાનદારી ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવા જ ઈમાનદારીના ઉદાહરણ તો અત્યાર સુધીમાં અનેક સાંભળવા મળ્યા હશે, પણ તમને આ ઘટના વિશે જાણી આશ્ચર્ય થશે. આ ઘટના એવી છે કે 30 વર્ષ પહેલા લીધેલા 200 રૂપિયા ચુકવવા કેન્યાના સાંસદ ઔરંગાબાદ પહોંચ્યા હતા.\nઔરંગાબાદના રહેવાસી 70 વર્ષીય કાશીનાથ આ ઘટનાથી ભાવુક થયા જ્યારે કેન્યાના સાંસદ તેના ઘરે પહોંચી ગયા હતા. કેન્યાના સાંસદએ કાશીનાથ ગવલીને 200 રૂપિયા ચુકવવાના હતા. આ 200 રૂપિયા તેમણે 30 વર્ષ પહેલા ઉધાર લીધા હતા.\nઆ રકમ ચુકવવા માટે તે કેન્યાથી ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ સાંસદનું નામ રિચર્ડ ટોંગઈ છે જે કેન્યાથી દૂર નારીબરી ચચે વિસ્તારના સાંસદ છે. રિચર્ડ 1985થી 89 સુધી તેઓ ઔરંગાબાદના એક સ્થાનીય કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ જ્યારે કેન્યા પરત ફર્યા ત્યારે તેમણે 200 રૂપિયા લીધા હતા.\nતે સમયે ગવની કરીયાણાની દુકાન ચલાવતા. કેન્યાના સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમણે તેની મદદ કરી હતી. તે દિવસે જ તેમણે નક્કી કર્યુ હતું કે તે ભારત આવશે અને તે વ્યક્તિનો આભાર માની અને કરજ ચુકવશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ટીમ ઈન્ડિયાને સેમિફાઇનલમાં હાર બાદ મળશે આટલા કરોડ રૂપિયા. જાણો વિગતે\nNext જીગ્નેશ મેવાણીને ગાળો આપી, મળી જાનથી મારી નાખવાની ધમકી. જાણો વિગતે\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો ���ેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sanya-malhotra-latest-pictures/", "date_download": "2019-07-19T21:21:18Z", "digest": "sha1:YHVQJ44ORUFOZOCJB7OHVQUCMDYJMOZR", "length": 11069, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "ફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો\nફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો\nબોલીવૂડ અભિનેત્રી અને ફિલ્મ ઇનડસ્ટ્રીનો નવોદિત ચહેરો સાનિયા મલ્હોત્રા આજકાલ પોતાની ફિલ્મ “ફોટોગ્રાફ”નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘ફોટોગ્રાફ’ ફિલ્મનાં નિર્માતાઓએ મુબઈમાં CA સ્ટુડન્ટ્સ માટે એક સ્ક્રિનિંગનું આયોજન કર્યુ હતું. અભિનેત્રી સાનિયા મલ્હોત્રા સ્ક્રિનિંગ દરમિયાન ખુબ જ ખુબસુરત દેખાતી હતી.\nસીએ વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલપ દરમિયા સાનિયા ડેનિમ જીન્સ અને ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યુ હતું. જેમાં તેની બ્રૈઝર સાફ દેખાતી હતી.\nCA વિદ્યાર્થીઓ સાથે સા���િયા ખુબ મસ્તીભર્યા અંદાજમા જોવા મળી હતી.\nબર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રિલીઝ થઈ ફિલ્મ\nસાનિયા મલ્હોત્રાની ફિલ્મ ફોટોગ્રાફ બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને શાનદાર રિવ્યુ મળ્યા છે. આ પહેલા સનડાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મનું પ્રિમીયર રજુ કરવામાં આવ્યું હતું.\nઆ ફિલ્મની વાર્તા પ્રવાસીઓની તસવીર ખેંચવા વાળા એક વ્યક્તિ અને એક યુવતિની છે. જે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પર એક બીજાસાથે ટકરાઈ છે. આ સાથે જ તેમને પ્રેમ થઈ જાય છે. ફિલ્મને રિતેશ બત્રાએ ડાયરેક્શન આપ્યું છે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nગાડી ચોરી થઈ જાય તો આ રીતે પાછી મેળવો સંપૂર્ણ રકમ, જાણી લો કામ આવશે\nઅભિનંદનનું વિમાન બાદ ભારતનું વધુ એક MIG-21 ક્રેશ, પાયલટનો આબાદ બચાવ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/prabhas-new-look/", "date_download": "2019-07-19T21:30:39Z", "digest": "sha1:PIAJZ35YZZTXC7ZUUUWHCJBMSVISACCS", "length": 4494, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Prabhas New Look - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\n‘ક્યા સે ક્યા હો ગયા’ : ‘બાહુબલી’ પ્રભાસના આવા હાલ જોઇને કહેશો, આ શું\nફિલ્મ બાહુબલીથી દેશ-દુનિયામાં મશહૂર બનેલો પ્રભાસ હાલ પોતાની બોલીવુડ ફિલ્મ સાહોના શુટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસ ક્યારેક કોઇ ઇવેન્ટમાં પણ નજરે પડે છે પરંતુ તે લાઇમ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/sp-2/", "date_download": "2019-07-19T20:58:14Z", "digest": "sha1:QQCYOO4NIRRRGNJIYCAOGFZXNWR5NFYB", "length": 16567, "nlines": 199, "source_domain": "www.gstv.in", "title": "SP - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nઅત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી BJPએ કરી નાખી ત્રણ બેઠકો, જાણો અન્ય દળોની હાલત\nલોકસભા ચૂંટણી 2019માં મોટી જીત બાદ બીજેપીએ હવે પોતાનો માસ્ટરસ્ટ્રોક ચલાવવાનું શરૂ કરી દીધુ છે. UPની જે 12 સીટો ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે. BJP\nટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર રાજનીતિ શરૂ, કોંગ્રેસ-SP નેતાએ કર્યો વિરોધ\nવર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીને લઇને હવે રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ બ્લૂ હોય છે પરંતું ઇગ્લેંડ સામે રમાનારી મેચમાં ભારતીય\nલોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ, સપાના અધ્યક્ષે શરૂ કરી આ કવાયત\nલોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદથી જ મુલાયમ સિંહ યાદવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને પાર્ટીથી અલગ થઇને પ્ર���તિશીલ સમાજવાદી પાર્ટીની રચના કરનારા શિવપાલ સિંહ\nગઠબંધન મામલે આરએલડીનું મોટુ નિવેદન, સમાજવાદી પાર્ટી સાથે હતા, છીએ અને રહીશું\nઉત્તર પ્રદેશમાં મહા ગઠબંધનમાંથી બસપા અલગ થયા બાદ હવે રાષ્ટ્રીય લોક દળે એક મોટુ નિવેદન આપ્યુ છે. ચૌધરી અજીતસિંહની પાર્ટી આરએલડીના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર મસૂદ\nસપા-બસપા-રાલોદ ગઠબંધન તૂટવા ઉપર આ નેતા બોલ્યા, જરૂરી નથી કે દરેક પ્રયોગ સફળ જ થાય\nસમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે કહ્યુ હતુકે,જરૂરી નથી કે દરેક પ્રયોગ સફળ જ થાય. તેમણે કહ્યુ હતુકે, એન્જીનિયરિંગનાં વિદ્યાર્થી હોવાના કારણે તેમણે આ પ્રયોગ\nબસપા બાદ રાલોદ પણ ગઠબંધનમાંથી અલગ થવાની તૈયારીમાં, સાંજ સુધીમાં લઈ શકે નિર્ણય\nલોકસભાની ચૂંટણીમાં આશા મુજબ સફળતા ન મળવાને કારણે બસપા સુપ્રિમોએ ગઠબંધનમાંથી છૂટા પડવાની જાહેરાત કરી હતી. ત્યારે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બસપાના બ્રેકઅપ બાદ આરએલડીએ\nઉત્તર પ્રદેશમાં SP-BSPનું ગઠબંધન તૂટવાના આરે, એકલા હાથે ચૂંટણી લડશે માયાવતી\nલોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં હાર બાદ બીએસપી-એસપીના સંબંધો વચ્ચે ખટરાગ જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં યોજાયેલી બીએસપીની એક બેઠકમાં માયાવતીએ હારના કારણોની સમીક્ષા કરી. સૂત્રોના જણાવ્યા\nલોકસભા ચૂંટણીમાં ગઠબંધનને મળેલી ઓછી સીટ પછી, બીએસપી સુપ્રીમોએ બોલાવી દિલ્હીમાં બેઠક\nલોકસભા ચૂંટણી પછી, બીએસપી (બહુજન સમાજ પાર્ટી) સુપ્રિમ માયાવતીએ મંગળવારે (જૂન 3 જી) દિલ્હીમાં પ્રથમ બેઠક બોલાવી છે. તેમાં નવા ચૂંટાયેલા સાંસદો, લોકસભાના ઉમેદવારો, ઝોન\nસમાજવાદી પાર્ટીના કારમા પરાજય પર મિટીંગ યોજાઈ, મુલાયમસિંહે અખિલેશનો ઉધડો લીધો\nલોકસભાની ચૂંટણીઓમાં થયેલી હાર પછી, સમાજવાદી પાર્ટીમાં વિચાર-વિમર્શનો સમય ચાલી રહ્યો છે. એસપીએ બીએસપી અને રાષ્ટ્રીય લોક દળ સાથે ચૂંટણી લડ્યા હતા. પરિવારની બે બેઠકો,\nચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો\nલોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની કુલ 71 લોકસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.71 બેઠકો પર કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી\nઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભેગા મળીને કરી બેઠકોની વહેંચણી, આટલી બેઠકો પર લડશે ચૂંટણી\nઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી સપા-બસપા ભેગા મળીને લડવાના કરેલા નિર���ણય પછી આજે બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. બંને નેતાઓએ કરેલી ગોઠવણ મુજબ માયાવતીના બસપાને\nયૂપીમાં કોંગ્રેસને ઝટકો, હાથનો સાથ છોડી સાઈકલની સવારી કરશે આ કદાવર નેતા\nયૂપીના ઔરૈયા જિલ્લામાં કોંગ્રેસના એક નેતા સાઈકલ પર સવાર થઈ શકે છે. આ વાતનો સંકેત છેલ્લા દિવસોમાં લખનઉમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ\nઉત્તર પ્રદેશમાંથી ભાજપ માટે આવી ખુશખબર : સપા તૂટ્યું, ભાગલા પાડો રાજ કરો\nઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવે પોતાના નવા પક્ષની રચના કરી તમામ બેઠક પર લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાદવાદી પાર્ટીની રચના કર્યા\nપૂર્વ IPS અને દબંગ અોફિસર સંજીવ ભટ્ટની ખોટો કેસ કરવાના મામલામાં ધરપકડ\nપૂર્વ આઈપીએસ અને દબંગ ઓફિસરની છાપ ધરાવતાં સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત કરી છે. તેમના પર 1998માં અફીણનો ખોટો કેસ કરવાના મામલે અટકાયત કરવામાં હતી.\nઆરોપીના રિમાન્ડ મંજૂર ન થતા એસપીએ પીએસઆઇના રિમાન્ડ લઇ લીધા\nઅમરેલીમાં એક પોલીસ અધિકારીએ તેનાથી નીચેના કર્મચારીને તમાચો મારી દીધો. વાત આરોપીના રિમાન્ડ મંજુર ન થતા વણસી હતી. જેમાં અમરેલીમાં એસપીએ પીએસઆઇ એન.જે.ગોસઇને માર માર્યો\nપ્રધાનમંત્રી મોદીને ફરી પીઅેમ બનતા રોકવા રચાયેલા મહાગઠબંધનનું સૂરસૂરિયું\nલોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષોને મહાગઠબંધન બનાવવાના પ્રયાસને ભારે ઝટકો લાગ્યો છે. આ મહાગઠબંધન બનતાં પહેલા જ વિખેરાઈ ગયું છે. એક બાજુ\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/07/10/hathi-kidi-mamta-rajput/", "date_download": "2019-07-19T21:08:47Z", "digest": "sha1:INY3ZLOJS7X5W7XVVTDEPMCVBTZC6PFF", "length": 19710, "nlines": 140, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)\nJuly 10th, 2018 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : વાર્તામેળો | 4 પ્રતિભાવો »\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત પ્રસ્તુત છે મમતા રાજપૂતની વિજેતા વાર્તા કીડી અને હાથી.)\nવાર્તાનું નામ – કીડી અને હાથી\nનામ – મમતા રાજપૂત\nશાળા – અંધ કન્યા પ્રકાશ ગૃહ, અમદાવાદ\nએક જીવજંતુ નામનું ગામ હતું. તે ગામમાં ઘણાં બધાં પ્રાણીઓ રહેતાં હતાં. તેમાં કીડી અને હાથી પણ રહેતાં હતાં. તે બંને ખૂબ જ પાકા મિત્ર હતાં. તેઓ સાથે રમતાં, ફરતાં અને શાળાએ પણ સાથે જ જતાં. કીડી હાથી માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લાવતી. બંને સાથે મળીને ગૃહકાર્ય કરતાં. કીડી અને હાથી એકબીજા વગર રહી શકતાં ન હતાં.\nએક દિવસ બંનેએ વહેલી સવારે મંદિર જવાનું નક્કી કર્યું. બંને ઘરની બાજુમાં આવેલા ડાયનાસોર બગીચામાં ભેગાં થયાં. કીડીબહેને પોતાનું સ્કૂટી ચાલુ કર્યું. હાથી પાછળ બેસી ગયો. હજુ તો અધવચ્ચે પહોંચ્યા હતા ત્યાં જ પાછળના ટાયરની હવા ફૂસ કરતી નીકળી ગઈ. સ્કૂટીને પંચર કરાવવા મૂકવી પડી. કીડી અને હાથી પગપાળા મંદિર પહોંચ્યાં. તેમણે પોતાના ચંપલ બાજુમાં મૂક્યાં. દર્શન કરતાં કીડી બોલી, “હાથી જરા જલદી કરજે, નહ���ંતર કોઈ ચંપલ લઈ જશે ” હાથી કહે, “જો ઉતાવળ કરીશ નહીં. ચાલ, આપણે અહીં થોડીવાર બેસીએ.” હાથી પણ કીડીને મનોમન પ્રેમ કરતો હતો. હાથી કીડીને પૂછે છે, “શું હું તને ગમું છું” હાથી કહે, “જો ઉતાવળ કરીશ નહીં. ચાલ, આપણે અહીં થોડીવાર બેસીએ.” હાથી પણ કીડીને મનોમન પ્રેમ કરતો હતો. હાથી કીડીને પૂછે છે, “શું હું તને ગમું છું આપણા લગ્નની વાત ઘરમાં કરવી છે આપણા લગ્નની વાત ઘરમાં કરવી છે” કીડી કહે, “મારા માતા પિતા પાસે સમય જ નથી. તેઓ આખો દિવસ ખાવાનું એકઠું કરવામાં જ વ્યસ્ત હોય છે. પણ તું ચિંતા ન કર. લગ્ન તો હું તારી સાથે જ કરીશ. મને પણ તું બહુ જ ગમે છે.”\nએક દિવસની વાત છે. હાથી નોકરીએ જતો હતો ત્યારે ભયંકર અકસ્માત થાય છે. તેને બાજુના ગાંડાંઓના દવાખાનામાં લઈ જવામાં આવે છે. ગંભીર ઈજા થવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવે છે. આ વાતની જાણ થતા કીડી બેબાકળી બની તરત જ દવાખાને દોડી આવે છે. કીડી ડૉક્ટર સાહેબને આજીજી કરતા કહે છે, “સાહેબ, જો લોહીની જરૂર પડે તો મને કહેજો, મારું blood group o+ છે.” સમય જતા હાથીની હાલત સુધરે છે. અને બંને જણ વોટરપાર્કમાં ફરવા જાય છે. અચાનક કીડીને ઠંડી લાગે છે. અને પાણીમાંથી બહાર આવી જાય છે. બહાર આવીને જુએ છે તો, આ શું તેના કપડા ગાયબ થઈ ગયા છે તેના કપડા ગાયબ થઈ ગયા છે તે હાથીને બૂમ પાડતા કહે છે, “હાથી જરા બહાર આવ તો તે હાથીને બૂમ પાડતા કહે છે, “હાથી જરા બહાર આવ તો” હાથી કહે, “કેમ શું થયું કીડી” હાથી કહે, “કેમ શું થયું કીડી મને ન્હાવા દે ને.” કીડી કહે,“પણ તું બહાર તો આવ.” કીડી હાથીને કહે છે, “તે ભૂલમાંથી મારી ચડ્ડી તો નથી પહેરી લીધી ને મને ન્હાવા દે ને.” કીડી કહે,“પણ તું બહાર તો આવ.” કીડી હાથીને કહે છે, “તે ભૂલમાંથી મારી ચડ્ડી તો નથી પહેરી લીધી ને” હાથી કહે, “મેં તારું કશું જ પહેર્યું નથી.” આવા હાથી અને કીડીના ઘણા યાદગાર કિસ્સા છે.\nપછી હાથીના ઘરવાળા કીડી સાથે લગ્ન કરવાની ના પાડે છે. કીડી અને હાથી બંને રડવા લાગે છે. હાથીના પિતા એક શરત કરે છે. હાથીઓના ઝૂંડ અને કીડીઓના ઝૂંડ વચ્ચે યુદ્ધ કરવામાં આવે. તેમાં જે વિજેતા થાય, તેનો જ નિર્ણય માન્ય ગણવામાં આવશે. પિતાની વાત સાંભળી હાથીએ કહ્યું, “મને શરત મંજૂર છે.” હાથીઓના ઝૂંડને લાગતું હતું કે અમે જ વિજેતા બનીશું અને કીડીના ખાનદાનનું નામોનિશાન મિટાવી દઈશું. તે કીડી તેના મનમાં સમજે છે શું અમારા ભોળા હાથીને ફસાવીને લઈ જશે. એવું તો અમે ક્યારેય નહીં થવા દઈએ. ���ાથી આગળ કીડીની શી વિસાત\nકીડીઓના ઝૂંડમાં એક સમજદાર કીડી પણ હતી. તે ખૂબ જ વૃદ્ધ હતી. છતાં ખૂબ હોશિયાર હતી. તેણે કીડીઓના ઝૂંડને કહ્યું, “યુદ્ધમાં જીતવાનો એક જ ઉપાય છે. આપણે આ કામ બળથી નહીં પણ કળથી કરીશું. કારણ કે આપણી પાસે બળ નથી પણ સમજદારી તો છે. એટલે આપણે હાથીઓના કાનમાં જઈ તેમને ચટકા ભરીશું.” બધી કીડીઓ હાથીઓના કાનમાં ઘૂસી ગઈ અને ચટકા ભરવા લાગી. હાથીઓનું ટોળું ત્રાહિમામ પોકારી ઊઠ્યું. અંતે હાથીઓનું ઝૂંડ હારી ગયું. કીડીઓનું ઝૂંડ જીતી ગયું. હાથીના પિતાની શરત મુજબ હાથી અને કીડીના લગ્ન થાય છે. બંને પરિવાર કીડી અને હાથીને આશીર્વાદ આપે છે. હાથી અને કીડી સુખી જીવન ગાળે છે. હા… હા… હા…\n« Previous રીડગુજરાતી : ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ – સંપાદક\nદાદા, દાદી અને હું – રિયા શાહ (વિજેતા હાસ્ય વાર્તા) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબૅન્ક-બૅલેન્સ – બિપિન ધોળકિયા\n(‘જવનિકા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) પ્રેમશંકર માસ્તરને સૌ કોઈ ઓળખે. ગામ બહુ મોટું નહીં તેમ બહુ નાનું પણ નહીં, એટલે બધા જ પ્રકારના લોકો જોવા મળે. કોઈ વાર કોઈ અજાણ્યો માણસ બસમાંથી ઊતરે ને પૂછે કે પ્રેમશંકર માસ્તર ક્યાં રહે છે તો નાનું ... [વાંચો...]\nમિડલક્લાસ મેન્ટાલિટી– પ્રફુલ્લ કાનાબાર\n(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર) ઘડિયાળમાં બેના ડંકા પડ્યા. વાસુને આજે ઊંઘ આવતી નહોતી. વંદના અને ચૌદ વર્ષની દીકરી પિન્કી આજે જ વેકેશન માણવા વડોદરા ગયાં હતાં. વાસુનો શ્વસુરપક્ષ ખમતીધર હતો. દરેક વેકેશનમાં મા દીકરી દસેક દિવસ માટે તેમને ત્યાં અવશ્ય જતાં. વાસુને સરકારી નોકરી હતી. વીસ વર્ષની નોકરીમાં વાસુ હેડકલાર્ક સુધી પહોંચ્યો હતો. વાસુએ તેની બાંધી આવકમાં બાપુજી ... [વાંચો...]\nત્રણ વાંકી વાર્તાઓ – ઈબ્ન ઈન્શા, અનુ. યશ\n(‘સહજ બાલઆનંદ’ માર્ચ-૨૦૧૫માંથી) (૧) કાચબો અને સસલો એક હતો કાચબો. એક હતો સસલો. બંનેએ દોડની હરીફાઈ કરવાનું ઠરાવ્યું. કોઈકે કાચબાને પૂછ્યું કે અલ્યા, આવી હરીફાઈ કેમ ઠરાવી દુનિયામાં મૂરખાઓની કમી નથી. એક શોધો ને હજાર મળે છે. હરીફાઈ નક્કી થઈ અને શરત પણ થઈ. જે લીમડાવાળી ટેકરીએ પહેલાં પહોંચે એ જીતે અને એ હારનારના કાન કાપી લે દુનિયામાં મૂરખાઓની કમી નથી. એક શોધો ને હજાર મળે છે. હરીફાઈ નક્કી થઈ અને શરત પણ થઈ. જે લીમડાવાળી ટેકરીએ પહેલાં પહોંચે એ જીતે અને એ હારનારના કાન કાપી લે દોડ શરૂ થઈ. સસલો ... [વાંચો...]\n4 પ્રતિભાવો : કીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)\nખુબ સરસ હસ્ય વાર્તા\nબહુ સરસ વાર્તા લખી છેઃ આપે જે રીતે વિભાવના વ્યક્ત કરી છે તે ઘણી સુંદર છે જેમાં ભવાત્મકતાને બુદ્ધિપૂર્વક કેવીરીતે પરિવર્તિત કરીને સફળતા હાંસલ કરી શકાય તેની સુંદર રજુઆત કરવા બદલ ધન્યવાદ.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/this-work-has-been-done-by-the-parents/", "date_download": "2019-07-19T21:18:16Z", "digest": "sha1:PQ3R7O2UAC3W2JBEWXSBIBRXJTKR6O7R", "length": 10047, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "પૈસાની લાલચમાં આવી સગા માં-બાપે કરાવ્યું દીકરી પાસે આ કામ, જાણો વિગતે", "raw_content": "\nપૈસાની લાલચમાં આવી સગા માં-બાપે કરાવ્યું દીકરી પાસે આ કામ, જાણો વિગતે\nપૈસાની લાલચમાં આવી સગા માં-બાપે કરાવ્યું દીકરી પાસે આ કામ, જાણો વિગતે\n2 weeks ago ખેડૂત ક્લબ\nઆજકાલ રેપીગ ના કિસ્સાઓ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં લોકો સંબંધો સાથે બંધાયેલા છે તે પણ જોતા નથી. તેવી જ રીતે નાણા માટે બળજબરીથી માતા-પિતા પોતાની દીકરીના દેહના સોદા કરાવી રહ્યા હતા. તેવો એક કિસ્સો પણ નજર સામે જોવા મળ્યો છે. આવો જાણીએ તે પૂરી ઘટના વિશે..\nઅમરેલી ���િલ્લાના ચલાલા નજીક આવેલાએક ગામડામાં સગા માતા-પિતા દ્વારા પોતાની સગીર વયની દીકરી પાસે બળજબરીથી દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો. અને તેના કારણે સગીરા ગર્ભવતી બની જતા ખળભળાટ મચી ગયો છે.સગીરાની ફરિયાદ પરથી પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.\nચલાલા પોલીસ મથક નીચે આવતા વિસ્તારમાં એક ગામડામાં રહેતી સગીરાએ ચલાલા પોલીસ સમક્ષ વર્ણવેલી આપત્તિ મુજબ છેલ્લા છ મહિનાથી 17 વર્ષ અને 4 માસની વય ધરાવતી સગીરાને તેના માતા-પિતા બળજબરીથી અલગ અલગ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મોકલતા હતા.અને આ જ ગામની સીમમાં અલગ અલગ વ્યક્તિઓ જ્યારે પણ મોકલવામાં આવે ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.\nમાતા-પિતા દ્વારા આ માટે ગ્રાહકો પાસેથી રકમ વસુલવામાં આવતી હતી. સગીરાને અન્ય ત્રણ મોટી બહેનો પણ છે.અને માતા-પિતા સહિત કોઈ પરિવારમાં પાંચ વ્યક્તિઓ છે. સગીરાની હોવાથી અને દેખાવડી હોવાથી ગ્રાહકો માટે તેના માતાપિતા જેનો ઉપયોગ કરતા હતા.અત્યાર સુધીમાં આ રીતે સગીરાએ અનેક વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યો છે.અને તેના કારણે કોઈપણ વ્યક્તિથી તેને ગર્ભ રહી ગયો હતો.\nહાલ તેની એક મસ્ત નગર છે અને તેને પોલીસ દ્વારા આ સગીરાની તેના માતા-પિતાના સકંજામાંથી છોડાવીને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં રાખવામાં આવી છે. સગીરાની ફરિયાદ કરતા પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધી તેની તપાસની શરૂઆત કરી દીધી છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious સ્ટેચ્યુ ઓફ યુનિટીએ છેલ્લા 8 મહિનામાં કરી આટલા કરોડની કમાણી, જાણો વિગતે\nNext હવે તત્કાલ પાસપોર્ટ માત્ર ત્રણ દિવસમાં જ આવી જશે ઘરે, જાણો આ પ્રોસેસ\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://nilenekinarethi.wordpress.com/tag/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2019-07-19T21:23:28Z", "digest": "sha1:BPI3X4URCW3GSS2MDM7RCINBZPHGXMIW", "length": 8720, "nlines": 52, "source_domain": "nilenekinarethi.wordpress.com", "title": "પાકિસ્તાન | નાઇલને કિનારેથી....", "raw_content": "\nસમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી\n…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…\n4 Comments Posted by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર\nમુંબઈથી દિલ્હી આવેલી સેન્ટીમેન્ટલ સુમન તેના દાદાજી પાસે ઘરમાં પીળા પડી ગયેલાં પાનાંની એક જૂની ડાયરી લઇ આવી બેસે છે. દાદા તેમાંથી એક સેપિયા-ટોનવાળો ફોટો કાઢી બતાવે છે. જેમાં એક ઈમેજ એમની છે, ને બીજી વર્ષો પહેલા ભારત-પાકનાં પાર્ટીશન વખતે છુટ્ટા પડી ગયેલા બાળપણનાં દોસ્ત યુસુફની…\nદાદા તો ફોટાની આગળ બનેલી ઘટના વર્ણવે છે, પણ સુમન ફોટા પાછળ રહેલી ઘટનામાં ડોકિયું કરવાની કોશિશ કરે છે. દાદાના એ બાળપણની યાદોમાં રહેલાં કેટલાંક કિ-ફેકટર્સને પકડે છે. પાકિસ્તાન, ભાગલાં, લાહોર, પત્થરનું મકાન, પતંગબાજી, મીઠાઈની ચોરી, મસ્તીવાળી સાંજ….\nસુમન આવી સોનેરી સ્મૃતિને રિ-એક્ટીવેટ અને સંબંધોને રિ-યુનિયન કરવાનું નક્કી કરે છે. એટલે તેનું દિમાગ દોડાવ��ા ગૂગલ મહારાજના શરણે જાય છે.\nગૂગલ સર્ચિંગ દ્વારા એ જાણી લે છે કે યુસુફચાચા હજુયે હયાત છે, અને લાહોરમાં એમની એક મીઠાઈની દુકાન છે. “ફઝલ સ્વીટ્સ”\nઆવી ગૂગલિંગ કર્યા પછી સુમન એ ફઝલ સ્વીટ્સનો નંબર મેળવી ત્યાં ડાયરેક્ટ ડાયલિંગ કરે છે. અને પકડી પાડે છે સફેદ દાઢીવાળા યુસુફચાચાને……પછી - થોડાં અરસા પછીનું ફાસ્ટ ફોરવર્ડ દિલ્હીમાં…\n…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.\nએક તરફ યુસુફચાચાનાં મોંમાંથી “હેપ્પી બર્થડે યારાં” ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…\nને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ ‘સ્વિટેસ્ટી’ ઘટના\nદોસ્તો, ગૂગલ માટે ભલેને આ દોઢ વર્ષ પહેલાની એક બ્રાંડ-સ્ટોરી-એડ હોઈ શકે. પણ આપણા સૌ માટે તો ‘સોલ-સર્ચિંગનો ધક્કો જ રહેવાનું છે.\n” જે નોખું >સર્ચે< છે, તે અનોખું <સર્જે > છે.” – મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૦૭).\nકહેક્શા, નિલાંબર, પ્રેરણાત્મક\tકહાની, કોમેન્ટ, ગૂગલ, ઘટના, પાકિસ્તાન, પ્રેરણા, પ્રેરણાત્મક, ભારત, મુર્તઝા પટેલ, મોટીવેશન, વાર્તા, વિચાર-વિકાસ, વ્યક્તિ, સફર, સમાચાર, Gujarati, Gujarati story, Murtaza Patel\nજ્યારે બ્લોગ પર શબ્દ ધારા વહે ને તમને તુરંત તમને ભિનાશ અનુભવવી હોય તે માટે ઈમેઈલ નોંધણી કરાવી લ્યો...\nઆવી હોય છે સમયની ર(મઝાની) રમઝટ…..\nખૈર ‘કુછ અચ્છા કિયા’\nતમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો\nલાઈફ એ જ લડ્ડુ \nપસીનાના ટીપાંની પાછળની ભીનાશ…\n\"પાકિસ્તાનની સૌથી મહત્વની 'મેચ' તો આજે છે.\"~~~~~~~\t2 weeks ago\n🏏 કોહલીએ ટૉસ જતો કર્યો... 😔 શિખરે ઈજાગ્રસ્ત રહી તમને હજુ વધારે અપમાનિત થતો બચાવ્યો... 🏃‍♂️ ભુવી વચ્ચેથી ફિલ્ડિંગ… twitter.com/i/web/status/1…~~~~~~~\t1 month ago\n એક સાથે.. તો બોલો બંદે, વંદે માતરમ \nવાતાવરણ 'ઘન'ઘોર કરી કેટલુંક 'પ્રવાહી' વેરી 'વાયુ' તો...ગ્યુ લે \n\"ક્યાં વયો ગ્યો તો\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\" \"વાયુ જોવા.\" \"વયુ ગ્યુ\n...અને આખરે કાઠિયાવાડથી 'વાયુ' ગ્યું ત્યારે હવામાનનો વર્તારો 'ખોટો' જ પડશે એવું કહેનારાં સૌ 'સાચા' પડ્યાં. #CycloneVayu~~~~~~~\t1 month ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/28/tumer-poem/", "date_download": "2019-07-19T21:09:35Z", "digest": "sha1:4XSLFMLAIF52FXQX3GLZZGUV2EEPQTCS", "length": 12364, "nlines": 164, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ટ્યુમરને…. – ચન્દ્રકાન્ત ટોપીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nટ્યુમરને…. – ચન્દ્રકાન્ત ટોપીવાળા\nMay 28th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ચન્દ્રકાન્ત ટોપીવાળા | 9 પ્રતિભાવો »\nમારી ચિંતા છોડી દે.\nછાનીમાની તું અંદર ઘર કરીને બેસી ગઈ છે.\nતું જરાયે સંકોચ ન રાખતી.\nહું તને પાળીશ, પોષીશ\nમારું રક્ત સીંચી તારી રક્ષા કરીશ.\nતને હસતી રમતી રાખીશ\nબસ, તું મને વળગેલી રહેજે\nલોકો ભલેને ચર્ચા કરતા.\nમને નથી પડી એની.\nહું તને ઓળખી ગયો છું.\nતારો મારો જન્મોજનમનો નાતો છે.\nલાગ જોઈ તું અને હું\n« Previous એક કરુણ રાત – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની\nઆમંત્રણ – અનુ. ઋષભ પરમાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબહેનડી – પ્રવીણભાઈ કે. મહેતા ‘બાલપ્રેમી’\nમને વ્હાલી મારી બહેનડી નાની, રૂપે રંગે એ તો કેવી મજાની નયન નમણેથી અમીની ધારા વહે નયન નમણેથી અમીની ધારા વહે મુખડું મનોહર સદા હસતું રહે. એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં મુખડું મનોહર સદા હસતું રહે. એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી, એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી, એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી પેલી પગલી પડે જુઓ નાની ન્યારી પેલી પગલી પડે જુઓ નાની ન્યારી એ વિશ્વશાંતિ કેરો સંદેશ લાવે, દેવદૂત ... [વાંચો...]\nલગ્ન – ખલિલ જિબ્રાન\nતમે બંને સાથે જન્મ્યાં, અને સદાને માટે સાથે જ રહેશો, હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો, અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો. તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો, પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો. તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં, સાથે ગાજો ... [વાંચો...]\nસંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ\n...................સંગમાં રાજી રાજી .............આપણ ..............એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, ........................નેણ તો રહે લાજી. આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. ....................લેવાને જાય ત્યાં જીવન ..........................આખુંય તે ઠલવાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી\n9 પ્રતિભાવો : ટ્યુમરને…. – ચન્દ્રકાન્ત ટોપીવાળા\nગુજરાતીમાં એક કહેવત છે “મુલ્લની દોડ મસ્જિદ સુધી”….. આપણું પણ એવું જ છે… ભાગી ભાગી ને જઇએ તો પણ ક્યાં બસ મૃત્યુ સુધી.\nમાણસમાત્રની વિચિત્રતા કહો કે પછી વિશિષ્ટતા…….. લાંબા સમયની અથવા જીવનપર્યન્તની બિમારી દુખરુપ લાગવાને બદ્લે તેને એક સાચા મિત્રની જેમ સ્વીકારી લે છે….. કહો કે કોઠે પડી જાય છે…….\nઆશા છે આ માત્ર એક કવિતા જ છે. સત્ય નથી..\nજ્યારે કોઈ વસ્તુને ટાળી શકાય એમ ન હોય તો તેનો સ્વીકાર કરી લેવો સારુ.\nમારી પરમ મિત્ર કહે છે એમ, It’s Okay.\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/japan-bunch-of-grapes-just-sold-for-rs-75-lakh-1562869794.html", "date_download": "2019-07-19T21:04:32Z", "digest": "sha1:6WXDDI4OZY2WNZSCBZPGUHG246J2N7TP", "length": 4158, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Japan: Bunch of grapes just sold for Rs. 7.5 lakh|લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું, એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ", "raw_content": "\nજાપાન / લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું, એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ\nલાલ દ્રાક્ષનું એક જુમખું\nડિમાન્ડ વધુ હોવાથી મોંઘી વેચાઇ\nઇશિકાવા: જાપાનમાં લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું. મંગળવારે થયેલી હરાજીમાં રુબી રોમન નામે ઓળખાતી દ્રાક્ષની આ પ્રજાતિ અંગે હરાજી યોજાઇ હતી. આ દ્રાક્ષની વિશેષતા એ છે કે તેની એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ જેટલું હોય છે. તે ધનિકોના ફળ તરીકે પણ ઓળખાય છે. સ્વાદમાં મીઠી પરંતુ એસિડિક દ્રાક્ષ શુભ અવસરો પર ગિફ્ટ આપવા વપરાય છે. વળી તે સહેલાઇથી ઉપલબ્ધ પણ હોતી નથી. ડિમાન્ડ વધુ હોવાથી મોંઘી વેચાય છે. આ વખતે જાપનની હયાકુરાકુસો કંપનીએ 7.5 લાખ રૂપિયાની કિંમતે ખરીદી.\nલાલ દ્રાક્ષનું એક જુમખું\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2016/01/19/microfiction-21/", "date_download": "2019-07-19T20:31:20Z", "digest": "sha1:2JQHRLZBCNJJOQRDCGYIW7W4VOKPHLC7", "length": 17248, "nlines": 165, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » માઈક્રો ફિક્શન » ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી\nચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી 11\n19 Jan, 2016 in માઈક્રો ફિક્શન tagged ગોપાલ ખેતાણી / હિરલ કોટડીઆ\n૧. જિંદગીનો આઠડો.. – હિરલ કોટડીઆ\nવાત ખાલી એક આઠડો કરવાની જ હોય.. અને પછી સાહેબ ફોર્મમાં લખી આપે કે પાસ એટલે અઠવાડિયામાં લાયસન્સ મળી જાય.. મને આટલી જ ખબર હતી..\nપણ ત્યાં.. એ..એ.. બેન પગ નીચે નહિ અડાડવાનો.. દુરથી વળાંક લેસોને તો બેલેન્સ રહેશે.. બહુ ઉતાવળ નહિ કરો…. ભાઈ જરાય બીક રાખમાં… એ ગયા.. કેમ થયું.. પગ નથી પહોચતા લાગતા એટલે ગાડી નમી ગઈ.. વાગ્યું નથી ને.. અરે રે છેલ્લે છેલ્લે પગ નીચે રાખી દીધો.. હવે પાછો આખો આઠડો કરવો પડશે.. બેન તમારાથી નહિ થાય.. તમે પેલા એજેન્ટને ૨૦૦ રૂપિયા આપી દયો.. એટલે વાર્તા પૂરી થાય..\nજિંદગીનું પણ કૈક આવું જ છે.. વાત ખાલી જીવવાની જ હોય પણ જે જીવતા હોય એને ખબર પડે કે જિંદગી નો આઠડો કેમ થાય.. બાકી પગ પહોચતા હોય ને તોય નમી જતી જિંદગીની ગાડીઓ ક્યાં આપડે જોઈ નથી..\n૨. દેશ નહી સુધરે.. – ગોપાલ ખેતાણી\nનિવૃત્ત થયા પછી પણ પ્રવૃત્ત રહેતા ગુણવંતરાય તૈયાર થઇ, બ્રિફકેસ લઈને મેટ્રો સ્ટેશન પહોચવા રિક્ષા પકડી. અણઘડ રીતે વાહનો ચાલતા જોઇ એમણે પોતાના જ્ઞાનનો વ્યાપ સહપ્રવાસી જોડે વધાર્યો, “દેશના લોકોની માનસીકતા જ આવી છે. કોઈમાં સ્વયંશિસ્ત જેવું છે જ નહીં.”\nમેટ્રો સ્ટેશન આવતા જ તેઓ ચેકીંગ માટેની કતારમાં ઘૂસ્યા, વડીલ સમજીને કોઇ કંઈ બોલ્યું નહીં. લગેજ સ્કેનરમાં પણ કતાર હોવા છતાં તેમણે બ્રીફકેસ મૂકવા ઘૂસ મારી ત્યારે લોકોએ તેમને કતારમાં આવવા કહ્યુ\nપણ જેવી ટ્રેન આવી કે આસપાસ ઉભેલા લોકો ગુણવંતરાયને ધક્કો મરતા આગળ વધ્યા, તેઓ કકળી ઉઠ્યા “આ દેશ નહીં સુધરે.”\n૩. લગની – ગોપાલ ખેતાણી\n૧૪મી નવેમ્બરે સોસાયટીના સંચાલકોએ બાળકો માટે સોસાયટીના બગીચામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યુ. બાળકો માટે મીણીયા રંગો, ચિત્ર દોરવા માટે શીટ અને ઉત્સાહ વધારવા બિસ્કીટ તથા જ્યૂસ મંગાવ્યા. બાળકો મજેથી ચિત્રો દોરવા લાગ્યા.\nથોડીવારમાં આસપાસ રહેતા મજૂરોના બાળકો પણ આવી પહોંચ્યા. સંચાલકો એમને પણ રંગો, ડ્રોઇંગશીટ, બિસ્કીટ તથા જ્યૂસ આપ્યા. તેમાંથી એક નાની છોકરી થોડીવારમાં ચાલી નીકળી. એ જોઇ એક સંચાલક મિત્ર બોલ્યા “આ લોકો આવા જ હોય. ફકત ખાવાની લાલચે જ અહીં આવતા હોય છે.”\nબે ત્રણ જ મિનિટમાં એ છોકરી તેની કાંખમાં તેના નાના ભાઈને લઇ આવી પહોચી. ભઇલુને બાજુમાં બેસાડી ડ્રોઇંગ શીટમાં લગનથી પોતાની કલ્પનાના રંગો પૂરવા લાગી.\n૪. કોયડો.. – ગોપાલ ખેતાણી\n“મમ્મી, કોયડો એટલે શું\n“હા, પણ મમ્મી; મારી અને રાઘવ વચ્ચે શરત લાગેલી છે. એ મને એક કોયડો પૂછવાનો છે.”\n“o.k મમ્મી. પણા એ તો કહે, કોયડો એટલે શું\nમૂળ રાજકોટના, વ્યવસાયે એન્જીનીયર ગોપાલભાઈ ખેતાણીએ રોજબરોજના જીવનમાં આસપાસમાં અનુભવેલી ઘટનાઓ પરથી ત્રણ માઈક્રોફિક્શન લખી છે, તો હિરલબેન કોટડીઆની વાતમાં પણ અનુભવ તો આપણા સૌનો જ છે, ફક્ત દ્રષ્ટિકોણનો ફરક છે.. બંને મિત્રોએ અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમની કલમને શુભેચ્છાઓ.\n11 thoughts on “ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કો���ડીઆ, ગોપાલ ખેતાણી”\nઆઠડો ખરેખર આખા સમાજને ભરડો લઈ બેઠો છે. પ્રતિકાત્મક્તા ખૂબ ગમી…\nલગની, સમાજની વાસ્ત્વિક્ત દર્શાવે છે..તો કોયડો, જાતનેે છેતરવાની પરાકાશ્ટા..\nસર્વે વાચક મિત્રો નો ખુબ જ આભાર. ખાસ કરી ને શ્રી જિગ્નેશભાઇ, જેમની સખત અને નિરંતર મહેનત થી આપણે સહુ અક્ષરનાદ નો આનંદ લઇ રહ્યા છીએ, તેમણે એક સારુ પ્લેટફોર્મ પુરુ પાડ્યુ. આભાર્.\n” લગની ” અને ” કોયડો ” વધુ ગમી. બીજી બે પણ સારી છે. ગરીબો પ્રત્યે તિરસ્કારની દ્રૃષ્ટિ અને ખોટો પૂર્વગ્રહ રાખતા સમાજને ઉઘાડો પાડતી ‘લગની’ સાચે જ સંવેદનશીલ છે, તો ” કોયડો ” આપણા મોટા ભાગના વાલીઓનું માનસ રજૂ કરે છે અને અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના પાલ્યને ગુજરાતી ન આવડવાનું જાણે અભિમાન લેતાં તેનું જાણી જોઈને અહિત કરે છે.\n… … પરંતુ, ખોટા શબ્દ પ્રયોગો — આપડે , લેસોને , રાખમાં { રાખ મા } , માનસીકતા , મરતા { મારતા } , પણા { પણ } — દુઃખી કરી ગયા.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા}\nશ્રી કાલિદાસ ભાઇ, આપનો આભાર. ફરી વાર શબ્દો અને વ્યાકરણ પ્રત્યે વધુ કાળજી રાખીશ.\nખુબ સુન્દર વાર્તાઓ…અદભુત અને સચોત પ્રયાસ. અભિનન્દન…\nહેમલભાઇ, આપ ના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. સાક્ષરો તથા વાંચકો ના પ્રતિભાવો અને પ્રેરણા જ નવુ સર્જન કરવા પ્રેરે છે.\n← અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા\nચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/shiyalama-thandi-rutuma-tamara-valane-sukavva-mate/", "date_download": "2019-07-19T20:39:36Z", "digest": "sha1:O5U5C46JFTSWZFD3E2UMRW5JNZUMMOJJ", "length": 12714, "nlines": 95, "source_domain": "blog.dealdil.com", "title": "શિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો ઉપયોગ કરતા હો તો અમારી આ ટીપ્સ ખાસ વાંચો", "raw_content": "\nHome Gujarati Articles શિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો ઉપયોગ...\nશિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો ઉપયોગ કરતા હો તો અમારી આ ટીપ્સ ખાસ વાંચો\nઠંડી ઋતુમાં વાળને સૂકવવા એ મોટી મુશ્કેલી હોય છે. જેથી તમે પણ તમારા વાળને સૂકવવા માટે હેરડ્રાઈનો ઉપયોગ કરતા જ હશો. અરે ભાઈ, શિયાળાની ઠંડી ઋતુમાં કોણ ભીના વાળ સાથે કલાક બેસી રહે. પણ કદાચ તમે હેરડ્રાઈના ઉપયોગથી થતા નુકશાન બાબતે અજાણ હશો. જો તમે પણ નિયમિત રીતે તમારા વાળને સુકવવા માટે હેરડ્રાઈનો ઉપયોગ કરતા હો તો તેનાથી થતા નુકશાન બાબતે એક વખત અમારી આ ટીપ્સ ચોક્કસ વાંચો\nવાળને સુકવવા માટે કે હેર સ્ટાઈલ બનાવવા માટે હેરડ્રાઈનોઉપયોગ કરવામાં આવે છે. પણ તમને ખબર નહિ હોય, તેનાથી થતું નુકશાન પણ જલ્દીથી દેખાવા માંડે છે. જો હેરડ્રાઈનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તમારા વાળની કુદરતી સુંદરતા જતી રહે છે. જો હેરડ્રાઈનો દરરોજ સતત ઉપયોગ કરવામાં આવે તો વાળમાં ડેન્ડ્રફ, કલીડેંટ, ડલનેસ, અને ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ વધી જાય છે. આમ થવાથી તમારા વાળ રુક્ષ કે બરળ થઈને તુટવા લાગે છે.\nએટલુ જ નહિ પણ હેરડ્રાઈમાંથી નીકળતી હિટને કારણે ગરમીને કારણે વાળના મૂળને પણ નુકશાન પહોંચાડે છે. જેથી ઘણીવાર વાળના છેડે સાપની જીભની જેમ બે ફાટા પડી જવાની સમસ્યા ઉભી થાય છે. જ��� તમે વાળને સુકવવા માટે કે હેર સ્ટાઈલ બનાવવા માટે હેરડ્રાઈનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમારા વાળ ખરવાની સમસ્યા પણ વધી જશે. વાળ નિર્જીવ થઇ જશે.\nવાળનેડ્રાઈ કરતી વખતે સાવધાની રાખો :\n૧.) સૌથી અગત્યની વાત એ કે તમારા વાળને ડ્રાઈ કરતા સમયે કે હેર સ્ટાઈલ કરતી વખતે હેરડ્રાઈને તમારા વાળથી ઓછામાં ઓછું 8 થી 9 ઇંચ દુર રાખો.\n૨.) દરેક વ્યક્તિના વાળ અલગ અલગ પ્રકારના હોય છે માટે તમારા વાળને ધ્યાનમાં રાખીને હેરડ્રાઈનો ઉપયોગ કરો.\n૩.) કોઈ વ્યક્તિના વાળ કર્લી હોય છે તો કોઈ વ્યક્તિના વાળ સોફ્ટ. તો કોઈના વાળ રુક્ષ કે બરળ હોય છે તો કોઈના વાળ સિલ્કી એટલે કે રેશ્મી હોય છે. આમ તમારા વાળ ક્યાં પ્રકારના છે તેને ધ્યાનમાં રાખી હેરડ્રાઈના તાપમાનને સેટ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ.\n૪.) જ્યારે પણ તમે હેરડ્રાઈનો ઉપયોગ કરો ત્યારે સૌ પ્રથમ તમારા વાળમાં સીરમ ફરજીયાત લગાવવું. આ સીરમ તમારા વાળને હેરડ્રાઈની સીધી હિટ કે ગરમીથી બચાવે છે. તે એક પ્રોટેક્શન લેયરનું કામ કરે છે. જેથી તમારા વાળને વધારે પડતા નુક્શાનથી બચાવે છે અને તમારા વાળને મુલાયમ અને સ્મુધ રાખે છે.\n૫.) જયારે પણ તમે હેરડ્રાઈનો ઉપયોગ કરો તે પહેલા તમારા વાળમાં કંડીશનિંગ કરવાનું ભૂલશો નહિ.\n૬.) જો તમારા વાળ રુક્ષ, બરછટ, બરડ કે મૈસી હોય તો તમે હેરડ્રાઈનો ઉપયોગ ન કરો તો તે તમારા ફાયદામાં રહેશે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleભારતના ગીતા ગોપીનાથ બન્યા IMF ના પ્રમુખ અર્થશાસ્ત્રી HU માં કર્યો હતો અભ્યાસ\nNext articleહનીમુનને ખુબજ રોમાંટિક અને યાદગાર બનાવશે નોર્થ ઇસ્ટની આ ખુબસુરત અને મનમોહક જગ્યાઓ\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nલગ્ન કરવા માટે બન્યો હતો નકલી IAS ઓફિસર, અને પછી થયું કઈક આવું…\nદુનિયાનું સૌથી મોટું વિમાન, જેના પંખ એક ફૂટબોલના મેદાનથી પણ વધારે મોટા છે, લાગેલા છે 6 એન્જીન…\nઢાબા સ્ટાઈલ દાલ તડકા કેવી રીતે બનાવશો \n૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી...\nઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો,...\nબ્રિટનની મહારાણીના ઘરે ખુલી છે નોકરીની ઓફર, નોકરી માટેની સુવિધાઓ જાણી...\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nગર્ભાશયમાંથી અવિગયો હતો બાળકનો હાથ બહારે તો પણ મહિલાને મોક્લી દીધી...\nખુબજ ખાસ છે દુનિયાનું સૌથી નાનું મ્યૂઝિયમ, ‘ટેલીફોન બૂથ’ ની બહાર...\n5 એવા ફોટાઓ જે તમે કયારે પણ નહિ જોયા હોય,જેને પણ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમુકેશ અંબાણી છે સૌથી ધનવાન પિતા અને તેમના સંતાનો ભણેલા છે...\nવજન ઘટાડવામાં મદદ કરશે એલચીનું પાણી અને એલચીના ફાયદા\nકોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=232", "date_download": "2019-07-19T20:33:23Z", "digest": "sha1:VVYNXQTQSC3G2TKNV6ETOVZVN2KHXAIX", "length": 20289, "nlines": 110, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nશીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે\nશીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે\nમોટાભાગના મુસલમાનો પોતાને એહલે સુન્નહ, એહલે સુન્નહ વલ જમાઅતના લકબોથી ઓળખાવે છે.\nએહલે અલ જમાઅત અથવા લોકોનું સમુહ / ખાસ કરીને બહુમતી પોતે સાચા દીન ઉપર છે તે બતાવવા વપરાય છે, કારણકે હદીસોમાં જમાઅતને નજાત પામનાર સમુહ તરીકે બતાવવામાં આવ્યું છે.\nઅમો અહીં એ બતાવશું કે એહલે જમાઅત એટલે બહુમતી લોકો હોવું જરૂરી નથી. જમાઅતનો અર્થ બહુમતી નથી થતો. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસોમાં જમાઅતની વ્યાખ્યા અલગ છે.\nચાલો પહેલા આપણે એ હદીસ જોઈએ જે મુસલમાન બહુમતીને કે તેઓ એહલે જમાઅતમાંથી છે તેવા ખોટા તારણ તરફ લઈ જાય છે.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ ભવિષ્યવાળી (આગાહી) કરી હતી: બેશક ઈસા (અ.સ.)ના પછી બની ઈસ્રાઈલ 71 ફીર્કામાં તકસીમ થયા હતા, 70 ફીર્કાઓ ગુમરાહ થઈ ગયા હતા અને એક ફીર્કાએ ગુમરાહથી નજાત મેળવી હતી. મારી ઉમ્મત 72 ફીર્કાઓમાં તકસીમ થઈ જશે અને 71 ફીર્કાઓ ગુમરાહ થશે અને એક ફીર્કો ગુમરાહીથી નજાત પામશે.\nમુસલમાનોએ પુછયું: કયો ફીર્કો નજાત પામશે\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: الْجَمَاعَةُ الْجَمَاعَةُ જમાઅત, જમાઅત\nબેહારૂલ અન્વાર ભ.28 પા. 3 ખેસાલમાંથી નકલ કરતા.\nઆ હદીસ શબ્દોના થોડા ફેરફાર સાથે બન્ને ફીર્કાઓ દ્વારા ખુબ વધારે પ્રમાણમાં નકલ થઈ છે.\nઆ હદીસનો મુખ્ય ભાગ છે રસુલુલ્લાહ (સ.અ.વ.)નું الْجَمَاعَةُ ઉપર ભાર આપવું.\nમુસલમાનો આને નિશાની માને છે કે બહુમતી ફીર્કો એ છે જે નજાત મેળવશે કારણકે الْجَمَاعَةُ નો અર્થ બહુમતી થવો જોઈએ. અને જ્યારે તેઓ બહુમતીમાં તો તેઓ નજાત ઉપર છે અને શીઆઓ લઘુમતીમાં છે તેથી તેઓ ગુમરાહ છે.\nપરંતુ આવું છે ખરૂં\nઉપર જણાવેલ હદીસના ઘણા બધા પાસાઓ છે અને તે તરફ નઝર કરતા કોણ નજાત પામનાર અને કોણ ગુમરાહ છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે.\nચાલો આપણે આ હદીસ ઉપર નજર કરીએ:\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી ઉમ્મતને બની ઈસ્રાઈલની જેમ જ આઝમાવવામાં આવશે જેઓ 72 ફીર્કામાં વહેંચાય ગયા અને નઝદીકમાં જ મારી ઉમ્મત 73 ફીર્કામાં વહેંચાય જશે. દરેકને આગમાં નાખવામાં આવશે સિવાય એક.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: અને નજાત પામનાર ફીર્કો કયો છે\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ને ફરમાવ્યું: તે કે જેમાં અમો છીએ, હું અને મારા એહલેબૈત (અ.મુ.સ.).\nબેહારૂલ અન્વાર ભ.28 પ. 4\nતેવી જ રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ યહુદી રબ્બી સાથેના વાર્તાલાપમાં યહુદીઓ, ઈસાઈઓ અને મુસલમાનોમાંથી ગુમરાહ થનાર અને નજાત પામનારને ઓળખવાની માર્ગદર્શિકા રજુ કરી છે.\nઆપ (અ.સ.) ફરમાવે છે: યહુદીઓ 71 ફીર્કાઓમાં તકસીમ થયા, જેમાંથી 70 ને આગમાં નાખવામાં આવ્યા અને જે ફીર્કો નજાત પામ્યો તેઓએ જ. યુશાઅ ઈબ્ને નૂનની સરદારીને કબુલ કરી. ઈસાઈઓ 72 ફીર્કાઓમાં તકસીમ થયા, જેમાંથી 71 ને આગમાં નાખવામાં આવ્યા અને જે ફીર્કો નજાત પામ્યો તેઓએ હઝરત ઈસા (અ.સ.)ના વસી જ. શમઉનની સરદારીને કબુલ કરી. આ ઉમ્મત 73 ફીર્કાઓમાં તકસીમ થશે, જેમાંથી 72 ને આગમાં નાખવામાં આવ્યા અને એક ફીર્કો જન્નતમાં હશે, કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વસીની સરદારીને કબુલ અને પછી પોતાનો હાથ પોતાના સીના તરફ માર્યો...\nબેહારૂલ અન્વાર ભ. 28 પ. 5 એહતેજાજ ભ. 1 પા. 140-141 થી નકલ કરતા\nબીજી એક હદીસમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: બેશક આ ઉમ્મત 73 ફીર્કાઓમાં તકસીમ થશે અને એની કસમ જેના કબ્જામાં મારી જાન છે બેશક દરેક ફીર્કા ગુમરાહ છે સિવાય તે કે જે મારી સરદારી કબુલ કરે અને તેઓ મારા શીઆઓ છે.\nબેહારૂલ અન્વાર ભ. 28 પ. 1 આમાલીએ શૈખે મુફીદ (ર.અ.) પા. 132 થી નકલ કરતા\nસ્વભાવીક છે કે મુસલમાન બહુમતી માટે આ હદીસો પચાવવી આસાન નથી કારણકે તે તેઓની બુનિયાદી માન્યતાઓ વિરૂધ્ધ અને તેઓની જમાઅતની વ્યાખ્યા એટલેકે બહુમતીની વિરૂધ્ધ છે. તેઓ માટે, બહુમતી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો ઈન્કાર કરે છે અને અબુબકર અને ઉમરથી જોડાય છે તેથી આ બહુમતી નજાત પામનાર ફીર્કો છે.\nઅગર આ સાચુ છે તો અમો બહુમતીને સવાલ કરવા ઈચ્છશું કે શા માટે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓની સાથે આ હદીસો મુજબ પોતાને આગમાં પામશે:\nકયામતના દિવસનું વર્ણન કરતા રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી ઉમ્મતમાંથી અમૂક લોકોને લાવવામાં આવશે અને તેઓને ડાબી તરફ લઈ જવામાં આવશે. હું કહીશ: ‘અય મારા પરવરદિગાર મારા સહાબીઓ\nકહેવામાં આવશે: તમે નથી જાણતા તમારી પછી તેઓ કેવી ખરાબીઓ લાવ્યા છે...\nસહીહ બુખારી સુરએ માએદાહ (5) આયત 67 ‘અય રસુલ (સ.અ.વ.) પહોંચાડી દો (પયગામ) જે તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝીલ કરવામાં આવ્યો છે...’ની તફસીરમાં અને સુરએ અંબીયા (21)ની તફસીરમાં.\nઆવી જ હદીસો એહલે તસન્નો દ્વારા નકલ કરવામાં આવી છે:\nસહીહ બુખારી ‘દોઆઓની કિતાબ’ ‘હૌઝ પર’નું પ્રકરણ.\nઈબ્ને માજા ‘કિતાબે મનાસીક’ કુરબાનીના દિવસની તકરીર’ના પ્રકરણમાં, હદીસ 5830.\nસહીહ મુસ્લીમ સહાબીઓની ફઝીલતોના પ્રકરણમાં.\nઆશ્ર્ચર્ય છે કે આ હદીસ સહીહ મુસ્લીમમાં ‘સહાબીઓની ફઝીલત’ના પ્રકરણ હેઠળ નકલ કરવામાં આવી છે. અગર આગ તરફ લઈ જવું ફઝીલત છે તો પછી બુરાઈ શું છે તે ફકત અલ્લાહ જ જાણે\nમુસલમાનો જેઓ બહુમતીને સારી જાણે છે તેઓ માટે બુરી ખબર છે.\nજમાઅત એટલે ન તો બહુમતી થાય છે અને ન તો તે બહુમતીથી સાબીત છે.\nહક્ક જમાઅતનું કારણ છે. જમાઅત હક્કનું કારણ નથી.\nહક્ક પવિત્ર કુરઆનની ઈતાઅત, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નત અને તેમના ચુંટેલા અવસીયા (અ.મુ.સ.)ની સરદારીને કબુલ કરવું છે. જે આના ઉપર છે તે જમાઅત બને છે, પછી ભલેને તે એક વ્યક્તિ કેમ ન હોય.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસ મુજબ જમાઅત માટે એક મોઅમીન પુરતો છે.\nએક મોઅમીન દલીલ માટે પુરતો અને છે અને એક મોઅમીન જમાઅત માટે પુરતો છે.\nમનલાયહઝોરોહુલ ફકીહ ભ. 1 પા. 376\nઅલ ખેસાલ ભ. 2 પા. 584\nવસાએલુશ્શીઆ ભ. 8 પા. 297\nબેહારૂલ અન્વાર ભ. 28 પા. 3\nએવી જ રીતે જેવી રીતે જમાઅત નમાઝ માટે એક મોઅમીન પુરતો છે. જમાઅત માટે એક મોઅમીન પુરતો છે.\nઆપણે આવા બનાવો કુરઆને કરીમમાં પણ જોઈએ છીએ જ્યારે અલ્લાહ ઈબ્રાહીમ (અ.સ.)ને ઉમ્મત તરીકે સંબોધે છે.\nબેશક ઈબ્રાહીમ એક (નમુના) ઉમ્મત હતા. (સુરએ નહલ (16):120)\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે: અલ્લાહ કયામતના દિવસે એક વ્યક્તિને ઉમ્મત તરીકે ઉઠાડશે. આ વ્યક્તિને હક્ક ઉપર કોઈપણ પ્રકારનું નુકસાન નહિ થાય અને અગર લોકો તેને ન માને તો તેના દરજ્જામાં ઘટાડો થશે નહિ અને અગર લોકો તેને માને તો તેના દરજ્જામાં કોઈપણ વધારો નહિ થાય.\nશર્હ અલ અખ્બાર ફી ફઝાએલ અલ અઈમ્મા અલ અત્હાર (અ.સ.) પા. 126\nજેવી રીતે ઈબ્રાહીમ (અ.સ.) એકલા ઉમ્મત હતા તેવી જ રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), બલ્કે તેમના માટે વધુ સાચુ છે કારણકે સુરએ સાફફાત (37):83 મુજબ ઈબ્રાહીમ (અ.સ.) હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના શીઆઓમાંથી છે:\nઈબ્ને શાઝાન (ર.અ.)ની અલ ફઝાએલ પા. 158\nકશ્ફુલ મુહજ્જાહ પા. 236\nઈસ્બાતુલ હોદાત ભ. 2 પા. 240\nમદીનતુલ મઆજીઝ ભ. 3 પા. 365 ભ. 4 પા. 38\nઅલ ઈન્સાફ પા. 478-480\nબેહારૂલ અન્વાર ભ. 36 પા. 151\nમુસ્તદરક અલ વસાએલ ભ. 4 પા. 187, 399\nહઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ન ફકત ઉમ્મત હતા પરંતુ મુસલમાનોની નજાત તેમના ઉપર આધારીત હતી. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ વારંવાર મુસલમાનોને જાણ કરી છે જે નીચેની રિવાયતોથી સાબીત થાય છે:\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ અમ્માર ઈબ્ને યાસીરને ફરમાવ્યું: નઝદીકમાંજ મારી પછી મારી ઉમ્મતમાં ગૂંચવણ ઉભી થશે ત્યાં સુધી કે તલવારો કાઢવામાં આવશે અને અમૂક, અમૂક દ્વારા કત્લ કરવામાં આવશે અને એક સમુહ બીજા સમુહથી તબર્રા કરશે. જ્યારે તમે આમ જુઓ, ત્યારે તમારા ઉપર જરૂરી છે કે આ શખ્સ જે મારી જમણી તરફ છે એટલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને વળગી રહો. અગર બધા લોકો એક વાદી તરફ જતા હોય અને અલી (અ.સ.) બીજી વાદી તરફ તો પછી તમારે અલી (અ.સ.) પાછળ જવું જોઈએ અને લોકોને છોડી દેવા જોઈએ...\nકશ્ફુલ યકીન પા. 161\nબશારહ અલ મુસ્તફા (સ.અ.વ..) ભ. 2 પા. 146\nઅલ ઉમદાહ પા. 451\nએહલે તસન્નુનના પ્રખ્યાત આલ��મોએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બતના મહત્ત્વને સુન્નત અને જમાઅતના ‘સભ્ય’ બનવા માટે એક મુળબુત માપદંડ બતાવ્યું છે.\nઆલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બતના મહત્વના બારામાં એક લાંબી હદીસ જોવા મળે છે. અમો અહિં વિષય પુરતો ભાગ રજુ કરીએ છીએ:\nઅને જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મોહબ્બત ઉપર મરશે તે સુન્નત અને જમાઅત ઉપર મરે છે.\nસલબીની અલ કશ્ફુલ બયાનમાં સુરએ શુરા (42): આયત 23 હેઠળ\nઝમખ્શરી તફસીરે કશ્શાફ ભ. 3 પા. 467\nફખરે રાઝીની તફસીરે કબીર ભ. 27 પા. 168\nતફસીરે કુરતુબ્બી ભ. 16 પા. 16\nફરાએદુસ્સીમતૈન ભ. 2 પા. 255\nસવાએકુલ મોહર્રેકા પા. 348\nકુરઆન અને સુન્નતમાંથી નકારી ન શકાય તેવા પુરાવાઓ પછી એ શકય નથી કે જમાઅતથી બહુમતીને જોડવાનું તારણ કાઢી શકાય.\nજમાઅતની વ્યાખ્યા બહુમતીના કાર્યો ઉપર આધારીત નથી હોતી. તેની વ્યાખ્યા ઈલાહી માર્ગદર્શિકા ઉપર હોય છે જે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સહીત તેમના તમામ જાનશીનોના શ્રેષ્ઠ દરજ્જા તરફ નિર્દેશ કરે છે. તેઓ જમાઅત છે અને જે લોકો તેમના સરદારો તરીકે લે છે તેઓ એહલે જમાઅત છે ભલે પછી તેઓની સંખ્યા ઓછી કેમ ન હોય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/gujarat-news/central-gujarat/2-months-old-child-gets-new-life-after-open-heart-surgery-295351/amp/", "date_download": "2019-07-19T20:33:41Z", "digest": "sha1:KEEMBCA527AZRRL6U6B36OBIO554RKTS", "length": 4266, "nlines": 19, "source_domain": "www.iamgujarat.com", "title": "ઓપન હાર્ટ સર્જરી બાદ કચ્છના 2 મહિનાના બાળકને મળ્યું નવું જીવન | 2 Months Old Child Gets New Life After Open Heart Surgery - Central Gujarat | I Am Gujarat", "raw_content": "\nGujarati News Central Gujarat ઓપન હાર્ટ સર્જરી બાદ કચ્છના 2 મહિનાના બાળકને મળ્યું નવું જીવન\nઓપન હાર્ટ સર્જરી બાદ કચ્છના 2 મહિનાના બાળકને મળ્યું નવું જીવન\n1/3બે મહિનાના બાળકને મળ્યું નવજીવન\nવડોદરા/આણંદ: કચ્છના મુંદ્રાના એક બાળકની આણંદના કરમસદમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી. 2 મહિનાના આહિલ સુમારાને જન્મના થોડા જ અઠવાડિયામાં શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને ખૂબ પરસેવો થવા લાગ્યો. આહિલના રોજમદાર મજૂર માતા-પિતાએ પીડિયાટ્રિશિયનને બતાવ્યું ત્યારે આહિલને જન્મજાત હૃદય રોગ હોવાનું સામે આવ્યું. જેથી તેને પૂરતો ઓક્સિજન મળતો નહોતો.\n2/3ડોક્ટર્સે કરી ઓપન હાર્ટ સર્જરી\nઆહિલના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને બાદમાં તેમણે ગામના સરપંચની મદદથી કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલનો સંપર્ક સાધ્યો. ડોક્ટર્સના મતે આહિ��ના હૃદય અને ફેફસાને જોડતી નળીમાં ખામી હતી. ઓપન હાર્ટ સર્જરી કરનારા ડો. વિશાલે જણાવ્યું કે, “ફેફસાની નળી હૃદય સાથે વિચિત્ર પ્રકારે જોડાયેલી હતી જેના કારણે ઓક્સિજનેટેડ બ્લડ ખોટા ચેમ્બરમાં જતું. એટલે આહિલને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.”\n3/3મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ સર્જરી\nડોક્ટરના મતે નાની ઉંમરે જ બાળકની સર્જરી થઈ તે ફાયદાકારક છે નહિ તો તેનું મૃત્યુ થયું હોત. છોકરાના માતા-પિતા બાળકની સર્જરીનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ ન હોવાથી મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ તેની સર્જરી કરવામાં આવી. સારવારનો બાકીનો ખર્ચો હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdaspardha.gujaratisahityasarita.org/%E0%AA%93-%E0%AA%94/", "date_download": "2019-07-19T21:34:26Z", "digest": "sha1:MNWUC3FSWM7M35TTMVA4SGV4IHBSJXEE", "length": 13074, "nlines": 376, "source_domain": "shabdaspardha.gujaratisahityasarita.org", "title": "ગુજરાતી શબ્દ સ્પર્ધા » ઓ ઔ", "raw_content": "\nગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત\nશબ્દ સંશોધન- કાંતીભાઈ કરસાળા\nમહેશભાઈએ પુત્રના લગ્નપ્રસંગે ઓરસનું આયોજન કર્યું.\nચંદન ઘસવાનો પથ્થરનો કકડો\nઓરસિયા પર સુખડ ઘસી ચંદન ઉતારાય છે.\nએક સમયે શ્રી નગર ભારતનું ઓરહ ગણાતું.\nવરસાદ આવતા પહેલાં ખેડૂત ખેતરમાં ઓરાં ચલાવે છે.\nઆ વાત ઓપટી હોવાથી તમે મને તુરંત જ મળો.\nચોકી; હથિયારબંધ માણસોને રહેવાનું સ્થળ.\nદેશની સુરક્ષા માટે સરહદી વિસ્તારમાં સરકારે ઓપચીખાનાં ઊભાં કર્યાં છે.\nસાવ ઓપડસંગ વાતો કરો નહિં.\nઆ સાડી તમને સરસ ઓપે છે.\nકાંધી ઉપરના વાસણો કેવાં ઓપે છે.\nચુંટણી આ ઉમેદવારોની ઓખાત ઓછી આંકશો નહિં.\nભીખ માંગવા કરતાં મહેનતનું કામ ઓગણ નથી.\nચેપી તાવ. જુઓ ઓખું.\nચૈત્ર-વૈશાખ માં ઓખોમોખોના વહારા હોય છે.\nકાઠિયાવાડનો ગાયકવાડ તાબાનો મહાલ.\nઓખામંડળના વાઘેરો ખૂબ જ લડાયક છે.\nજ્યાં ઓજીસારો કરી ગંદકી ફેલાવી નહિં.\nકેટલાક ઓઝડ ભારે હઠીલા હોય છે.\nઅચાનક કૂંતરું ઓઝડવાથી તેણે વાહનને જોરદાર બ્રેક મારી.\n તેની ધાર કેવી ઓજસ્વતી છે.\nદેવોને ઓજાય હોતો નથી.\nઆજે હાથશાળ પર કામ કરનાર ઓજીઓ રહ્યા નથી.\nશિયાળામાં વહેલી સવારે ગાઢ ઓસા જોવા મળે છે.\nસખત મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં નિષ્ફળ જવાથી કેતન ઓસણભંગ થયો.\nમને આ છોકરીના ઓસાફ સારા નથી લાગતા.\nતમે તો બોલવામાં ઓહિ વળોટી ગયા.\nજીવનમાં ઓહો થાય તેવું કદી ન કરો.\nરખડતા ભટકતાં ઢોરને નગરપાલિકા ઓહોરમાં રાખે છે.\n આ ગરીબની ઓલગ સાંભળો.\nઓલનગોઝારૂ કરી બદનામી વહો���ો નહીં.\nનોકરી માટે ચમન આમતેમ ઓલરે છે.\nમેં એવું કયું ઓઘાવ્યું કે હું નીચું જોઉં \nઆ જગ્યાએ લાઈનબંધ ઘઉંની બોરી ઓઘવો.\nઆવી નાલાયકી કરતાં તને ઓઘામણ ન આવી\nભૂખ્યા માણસને ભોજન મળતાં તેને તૃપ્તીનો ઓરકાડ ખાધો.\nહિમાલય જુદાજુદા ઓળની માળા છે.\nકૈકયની સ્ત્રી ઓળંભ પાસે રાજા દશરથ હારી ગયા.\nઓશકાયા વિના નિર્ભયપણે વાત કરો.\nનવી નવીઢા સાસરે સહેજ ઓશંકવાની લાગણી અનુભવે છે.\nઉપલો અને નીચલો એ બેઉ હોઠ.\nશ્રીકૃષ્ણ ઓષ્ઠાધરથી વાંસળી વગાડતા હતા.\nહોઠથી ઉચ્ચાર થાય તેવા અક્ષર.\nપ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠાક્ષર છે.\nઓષ્ણ પાણીથી સ્નાન કરવાથી તાજગી આવે છે.\nવસ્તુનું વજન ઓસંકળ નથી તેની ખાત્રી કરો.\nલોટરી લાગી જાણે ઓબાળાહુંમાં પતાસું.\nમૂંઝવણ; ઉકેલ ન સૂઝવાથી થતી ગભરામણ.\nપુત્રીના વિવાર કઈ રીતે સંપન્ન થશે એ વિચારે પિતાને ઓભામણ થઈ.\nમાનસિક ઓબો માણસને નિરાશ કરી નાખે છે.\nચંદ્રની કળા કૃષ્ણ પક્ષમાં ઓસાર પામતી જાય છે.\nઓત એ બીજો ભઈ છે.\nઓતી કામ કરનારને ઈલ્કાબ આપવામાં આવશે.\nઓંધ અને આહાર વધાર્યા વધે.\nઆ કામ થોડું ઓઝું છે.\nટેકો; આધાર; શરણ; રક્ષા.\nભગવાનને ઓટ જવાથી તે આપણી ઓટ કરે છે.\nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nવિશાલ મોણપરા-ગુજરાતીઓનું ગૌરવ- ( દેવિકા રાહુલ ધ્� on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nNILAY on શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\narchanapandya on ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nજૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,\nશબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ\nગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.\n” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા\nગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા\nશબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય\nકાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ\n© ગુજરાતી શબ્દ સ્પર્ધા All rights reserved.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/never-got-settled-in-any-ipl-franchise-says-yuvraj-singh-99724", "date_download": "2019-07-19T20:37:38Z", "digest": "sha1:GRWISDZWP3B6BXEKHJAHK64PPWPE2PWO", "length": 5785, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "Never got settled in any IPL franchise Says Yuvraj Singh | આઇપીએલની કોઈ એક ટીમમાં સેટ ન થઈ શકવાનો યુવરાજને છે વસવસો - sports", "raw_content": "\nઆઇપીએલની કોઈ એક ટીમમાં સેટ ન થઈ શકવાનો યુવરાજને છે વસવસો\nભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનું કોન્ટ્રિબ્યુશન આપનારા ભારતના ભૂતપૂર્વ અટૅકિંગ બૅટ્સમૅન યુવરાજ સિંહને એક વસવસો છે.\nભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનું કોન્ટ્રિબ્યુશન આપનારા ભારતના ભૂતપૂર્વ અટૅકિંગ બૅટ્સમૅન યુવરાજ સિંહને એક વસવસો છે. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોઈ એક ટીમ સાથે સેટ ન થઈ શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે જીત મેળવનાર આ ઑલરાઉન્ડર ૬ અલગ ફ્રૅન્ચાઇઝી વતી આઇપીએલમાં રમ્યો હતો અને બે ચૅમ્પિયન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (૨૦૧૬) અને મુંબઈ ઇન્ડિયન્સ (૨૦૧૯)નો મેમ્બર રહ્યો હતો.\nઆ પણ વાંચો : પ્લેઇંગ ઇલેવનમાં શમીને ન લેતાં ટીમ મૅનેજમેન્ટની થઈ ટીકા\nઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સની ૯૧મી એજીએમમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મેળવ્યા પછી યુવરાજે મીડિયાને કહ્યું, ‘હું વર્ણવી શકું એમ નથી, પણ હું એકેય આઇપીએલ ટીમમાં સેટ ન થઈ શક્યો. મેં ઑલમોસ્ટ કલકત્તા નાઇટ રાઇડર્સ જૉઇન કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ઑક્શનમાં હું બૅન્ગલોરમાં જતો રહ્યો. કદાચ મારી બેસ્ટ આઇપીએલ સીઝન બૅન્ગલોર સાથે હતી. જોકે હું આમાં કોઈ ફરિયાદ કરી શકું એમ નથી. બન્ને ચૅમ્પિયન ટીમનો મેમ્બર રહ્યાનો અનુભવ ગ્રેટ હતો.’\nIPL માં KKR ટીમને આ 2 દિગ્ગજ ખેલાડીઓએ આપી રજા\nIPL માં હવે 8ને બદલે 10 ટીમો જોવા મળી શકે છે, નવી ટીમની રેસમાં અમદાવાદનું નામ પણ સામેલ\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ ટ્રેવર બેલીસ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો\nIPL માં KKR ટીમને આ 2 દિગ્ગજ ખેલાડીઓએ આપી રજા\nIPL માં હવે 8ને બદલે 10 ટીમો જોવા મળી શકે છે, નવી ટીમની રેસમાં અમદાવાદનું નામ પણ સામેલ\nવોટસન એક તરફ રનનો વરસાદ કરી રહ્યો હતો અને બીજી તરફ લોહી વહી રહ્યું હતું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://najat.org/viewarticle.php?aid=235", "date_download": "2019-07-19T20:33:43Z", "digest": "sha1:QKFKTE5FV7KPCOELA27CMZZF3XQ2PGTU", "length": 23477, "nlines": 93, "source_domain": "najat.org", "title": "Najat", "raw_content": "અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી\nપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી\n તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો\nહું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ\nઅગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ\nઅગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના અનુયાયીઓ પત્નિઓની સંપૂર્ણ ઈસ્મત સિવાય કોઈ વસ્તુથી નહિ માને. તેમના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ‘પાકીઝા’ પત્નિઓમાં કંઈ ખોટું નથી અને તેમનો બધા મુસલમાનોએ આદાર કરવો જોઈએ.\nતેઓ માને છે કે પત્નિઓ દીનનું પ્રતીક છે અને અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓ પણ માનવંત હતા.\nતેમની દલીલને સમર્થન આપવા, તેઓ ઈતિહાસમાંથી એવા બનાવો લાવે છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓને તેમની બુરાઈના બદલામાં પણ માન આપવામાં આવ્યું હતું. તેઓ જંગે જમલ પછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા પ્રત્યેના એહતેરામને ટાંકે છે.\nઅમુક મુસલમાનોનું પત્નિઓ પ્રત્યેની લાગણી અને મોહબ્બત જોઈને આશ્ર્ચર્ય થાય છે. અગર તેઓએ આજ કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને આપની આલ (અ.મુ.સ.)ના માન અને એહતેરામના બચાવ સુધી વધારી દીધી હોત, ખાસ કરીને આપ (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માટે તો આજે ઈસ્લામ ખુબજ સારી સ્થિતિમાં હોત.\n1) પત્નિઓએ ગંભીર ભુલો અને મુનાફેકત કરી:\nઆંધળી મોહબ્બત ફકત મઅસુમ માટે યોગ્ય છે. મુસલમાનો માટે આ ફકત ચહારદા મઅસુમીન (અ.મુ.સ.) - રસુલુલ્લાહ (સ.અ.વ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને 12 અઈમ્મા (અ.મુ.સ.) માટે શકય છે.\nબીજી દરેક વ્યક્તિને ચકાસવી પડે અને તેને અથવા તેણીની અલ્લાહ અને તેના રસુ��� (સ.અ.વ.)ની નાફરમાની ઉપર ટીકા કરવી પડે.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ ઈસ્મતની ઘણી દૂર હતી, અલબત્ત્ા તેઓમાંથી અમુક મુસલમાન હતી કે નહિ તે પણ ચર્ચાનો વિષય છે. અમુક પત્નિઓની ટીકા તો એહલે તસન્નુન એ પણ પોતાની કિતાબોમાં કરેલી છે. જેમકે\nફાતેમા બિન્તે અલ ઝહહાક અલ કેલબીય્યાહ: તેણીએ રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર આ દુનિયાને પસંદ કરી.\n(ઈબ્ને હજરની અલ ઈસાબાહ, ભાગ. 8, પા. 273)\nઅસ્મા બિન્તુલ નોઅમાન: તેણીએ અલ્લાહની બારગાહમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી પનાહ ચાહી.\n(ઈબ્ને હજરની અલ ઈસાબાહ, ભાગ. 8, પા. 19)\nઅલ શાનબાહ બિન્તે અમ્ર: તેણીએ આપ (સ.અ.વ.)ની નબુવ્વતનો ઈન્કાર કર્યો જ્યારે આપ (સ.અ.વ.)ના ફરઝંદ ઈબ્રાહીમ વફાત પામ્યા. તેણીએ કહ્યુ: અગર તે નબી હોતે તો તેમનો પોતાનો ફરઝંદ વફાત ન પામતે.\n(ઈબ્ને કસીરની અલ સીરાહ અલ નબવીય્યાહ, ભાગ. 4, પા. 580)\nલય્લી બિન્તે ખતીમ: તેણીએ આપ (સ.અ.વ.)ને છોડી દીધા.\n(તારીખે તબરી, ભાગ. 2, પા. 417)\nકતિલાહ બિન્તે કૈસ અલ ક્ધિદીય્યાહ: તેણી રસુલુલ્લાહ (સ.અ.વ.) બાદ ધર્મભ્રષ્ટ થઈ ગઈ હતી.\n(અલ તબકાતુલ કુબરા, ઈબ્ને સાઅદ, ભાગ. 8, પા. 147)\nજ્યારે હકીકી પત્નિઓને મોહબ્બત કરનારાઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ટીકા કરી છે તો પછી આપણે નથી સમજી શકતા કે શા માટે આજે પત્નિઓને ચાહનારાઓ પત્નિઓને ટેકો આપે છે. શું તેઓ પાસે બીજું કોઈ કાર્ય નથી જેમકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના એહતેરામની હિફાઝત કરે\nતદઉપરાંત, તે વધુ આશ્ર્ચર્યજનક છે કે આજના પત્નિઓને ચાહનારાઓએ દરેક નબી (અ.સ.)ની પત્નિઓને એહતેરામ આપ્યો છે જ્યારે કે કુરઆનમાં આવી આયતો મૌજુદ છે:\n\"અલ્લાહ તે લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા નૂહ (અ.સ.)ની પત્નિ તથા લૂત (અ.સ.)ની પત્નિનો દાખલો વર્ણવે છે; આ બન્ને અમારા બંદાઓમાંથી બે સદાચારી બંદાઓના નિકાહમાં હતી. પછી તે બન્નેએ તે બન્નેને દગો દીધો, જેથી તે બન્ને સ્ત્રીઓને અલ્લાહના અઝાબથી બચાવવામાં આ બન્ને કોઈપણ કામમાં આવ્યા નહિ; અને તે બન્નેસ્ સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે તમે પણ દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાઓ.”\n(સુરએ તેહરીમ (66): 10)\nઆ સ્પષ્ટપણે સાબીત કરે છે કે અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓ દીનના પ્રતિકથી કોસો દૂર હતી, અલબત્ત તેનાથી વિરૂધ્ધ હતી. તેથી તેમને ઈમાનના પાયા અને સંપૂર્ણના દરજ્જે બેસાડવા અને તેમની કોઈપણ ટીકાનો વિરોધ કરવો પવિત્ર કુરઆન મુજબ કુફ્ર છે.\nઆ અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની પત્નિઓની વાત છે.\nજ્યાં સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની વાત છે, તેમના માટે સ્પષ્ટ આયતો છે જે તેઓની અસભ્યતા, વિશ્ર્વાસઘાત, અગાઉના જાહીલોની જેમ શણગાર કરવો, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નામહેરામને ઘરમાં આમંત્રણ આપવું, વિગેરે માટે ટીકા કરી રહી છે.\nતેથી આંધળી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓનો બચાવ કરવો જાણે કે તેઓ બેખતા છે, તે માટે કોઈ દલીલ નથી.\n2) શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આયેશાને ‘માન’ આપ્યું:\nજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના એહતેરામની વાત આવે તો આજના પત્નિઓને મોહબ્બત કરનારાઓ દાખલો ટાંકે છે. ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ.\nતેઓ ઈમામ (અ.સ.)ના દરેક કાર્યોના આટલી તીવ્રતાથી વખાણ નહિ કરે પરંતુ તેઓ ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો આયેશા પ્રત્યેના ‘એહતેરામ’ ગમે છે કે આપ (અ.સ.)એ અદબની સાથે તેણીને પાછી મદીના મોકલી.\nઆપણે એક હદીસ ઉપર ચિંતન-મનન કરીશું જેથી આ પત્નિના કહેવાતા એહતેરામની પાછળનું કારણ ખબર પડે.\nઅબ્દુલ્લાહ બિન મસ્ઉદ નકલ કરે છે: મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો: યા રસુલુલ્લાહ (સ.અ.વ.) તમારી શહાદત પછી તમને કોણ ગુસ્લ આપશે\nઆપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: દરેક નબીને તેના વસી દ્વારા ગુસ્લ આપવામાં આવે છે.\nમેં પુછયું: તમારા વસી કોણ છે અય રસુલુલ્લાહ\nઆપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)\nમેં સવાલ કર્યો: તે તમારા પછી કેટલા વર્ષ હયાત રહેશે યા રસુલુલ્લાહ\nઆપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: તે 30 વર્ષ હયાત રહેશે. નબી મુસા (અ.સ.)ના વસી તેમના બાદ 30 વર્ષ હયાત રહ્યા હતા અને તેમનો સફરા બિન્તે શોએબ, મુસા (અ.સ.)ની પત્નિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેણીએ કહ્યું: હું તમારી કરતા આ બાબતે (ખિલાફત) વધારે હક્કદાર છું. પછી તેઓએ તેણી સાથે જંગ કરી, તેના સૈનિકોને કત્લ કર્યા અને તેણીને શ્રેષ્ઠ તરીકાથી કૈદ કરી. પછી નજીકમાં જ અબુબક્રની દીકરી અલી (અ.સ.)નો ફલાણી જગ્યાએ હજાર મુસલમાનો સાથે બળવો કરશે. પછી તેણી તેઓ સાથે જંગ કરશે અને પછી તેઓ તેણીના સૈનિકોને કત્લ કરશે અને તેણીને શ્રેષ્ઠ અદબ સાથે કૈદ કરશે. અને અલ્લાહે તેણીના બારામાં નાઝીલ કર્યું છે: અને તમારા ઘરોમાં બેસી રહો અને પહેલાની જેહાલતના સમય જેવો શણગાર કરી બહાર નીકળો નહિ. (સુરએ અહઝાબ (33):33) જેમકે સફરા બિન્તે શોએબની જેહાલત.\nકમાલુદ્દીન, ભાગ. 1, પા. 27\nનહજુલ હક્ક, પા. 368\nતફસીરે સાફી,ભાગ. 4, પા. 168 (સુરએ અહઝાબ (33): 33)ની તફસીર હેઠળ\nતફસીરે સાફી,ભાગ. 4, પા. 442 (સુરએ અહઝાબ (33): 33)ની તફસીર હેઠળ\nસ્પષ્ટપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ‘એહતેરામ’ને આ��શાના માન અને એહતેરામ સાથે કંઈ લેવા દેવા ન્હોતું. તે ફકત જનાબે યુશા ઈબ્ને નૂન (અ.સ.)ની સુન્નત ઉપર અમલ કરવા પુરતું જ હતું કે જેમને અમુક રિવાયતોમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે સરખાવવામાં આવ્યા છે. જેવી રીતે યુશા ઈબ્ને નૂન (અ.સ.)એ સફરા બિન્તે શોએબ સાથે આ રીતે વર્તન કર્યું તેથીજ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આયેશા સાથે તે મુજબ વર્તન કર્યું.\nજે લોકો એમ માનતા હોય કે પત્નિઓ ખતા અને ટીકાથી પર છે તેઓ માટે પણ આ રિવાયતમાં બોધપાઠો છે. સુફરા બિન્તે શોએબ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી પરંતુ તે નબી શોએબ (અ.સ.)ની દુખ્તર હતી અને તેનો ઝીક્ર કુરઆનમાં છે.\nતેમ છતાં જ્યારે તેણીએ નબીના વસી યુશા (અ.સ.)ની મુખાલેફત કરી, જે પોતે નબી છે, તો તેણીને બેસાડી દીધી અને એક સામાન્ય અપરાધીની જેમ કૈદ કરવામાં આવી.\nઆયેશા પાસે તો સુફરાની જેવી ફઝીલત પણ ન્હોતી. તેણીનો બાપ કોઈ નબી ન હતો અને ફકત એક મુસલમાન હતો. તેમ છતાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ આયશા સાથે જનાબે યુશા (અ.સ.)ની સિરત ઉપર અમલ કર્યો. આપણે એ જોવામાં નિષ્ફળ ગયા છીએ કે કેવી રીતે ખુંખાર જંગ જેમાં હજારોની સંખ્યામાં મુસલમાનોની જાન ગઈ હોય તેની તફસીર આપણે પત્નિઓનું માન અને એહતેરામ કરીએ. અગર આ એહતેરામ છે, તો પછી બેએહતેરામી શું છે\nઅલબત્ત એ પણ આગાહી કરવામાં આવી હતી કે ઈસ્લામ અને બની ઈસ્રાઈલના બનાવો એકબીજાને નઝદીકથી અનુસરશે.\nરસુલુલ્લાહ (સ.અ.વ.)એ આગાહી કરી હતી: જે કાંઈ બની ઈસ્રાઈલમાં થયું તેવી જ રીતે અહિં થશે.\n(મનલા યહઝરોહુલ ફકીહ, ભાગ. 1, પા. 203, હદીસ 609)\nઆપ (સ.અ.વ.)એ આ પણ ફરમાવ્યું: બેશક, તૌરેત અને કુરઆન એક ફરિશ્તા દ્વારા લખવામાં આવી, એક ચામડી ઉપર, એક કલમ વડે અને હદીસ સહિત દરેક દાખલાઓ સરખા થયા.\n(કિતાબે સુલૈમ બિન કૈસ અલ હિલાલી ર.અ., ભાગ. 2, પા. 599)\nઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શબ્દોના એહતેરામમાં આયેશા સાથે ફુફરા જેવું વર્તન કર્યું. અથવા કોણ જાણે આપ (અ.સ.)એ તેણી સાથે કેવું વર્તન કરત. ખલીફા સામે બળવો કરવાની સામાન્ય સજા મૌત છે અને આયેશા નસીબદાર હતી કે બાકી રહી ગઈ.\n3) અઈમ્મા (અ.મુ.સ.) પહેલા અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતનો એહતેરામ કરવાની કાળજી રાખતા હતા:\nઈતિહાસ ગવાહ છે કે અઈમ્મા (અ.મુ.સ.) હિકતમને આધીન અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતને બાકી રાખવા સાવચેત હતા. ન ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.), આપણે બીજા અઈમ્મા (અ.મુ.સ.)ને પણ જોઈએ છીએ કે જેઓ અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નત મુજબ અમલ કરતા હતા.\nજેમકે મશ્હુર બના�� જેમાં ઈમામ રેઝા (અ.સ.) સિંહના ચિત્રને કે જે ટેબલ કવરમાં હતું દોરેલ હતું તેને હુકમ આપે છે કે મામુનના દરબારમાં આ તોછડા માણસને ગણી જાય, જોનારાઓ લોકો અચંબામાં પડી અને મામુન ત્યાં બેહોશ થઈ ગયો.\nજ્યારે મામુન હોશમાં આવ્યો, તેણે ઈમામ રેઝા (અ.સ.)ને વિનંતી કરી - મારા તમારા ઉપરના હક્કથી, હું વિનંતી કરૂં છું કે તે માણસને પાછો લાવવામાં આવે.\nઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: અગર હઝરત મુસા (અ.સ.)ની ઈસાએ દોરડા અને સાંપો બહાર કાઢયા હોત તો હું પણ આને બહાર કાઢત.\nઆ બનાવ મામુન દ્વારા ઈમામ (અ.સ.)ને શહીદ કરવાનું સૌથી મોટું કારણ હતું.\nઓયુને અખ્બારે રેઝા (અ.સ.), ભાગ. 1, પા. 95-96\nઅહિં ત્રણ બાબતો નોંધપાત્ર છે.\n1) જાહેરમાં ઈમામ (અ.સ.) માટે તે માણસને પાછો લાવવામાં કોઈ નુકશાન ન હતું.\n2) આ એટલા માટે જ હતું કારણકે હઝરત મુસા (અ.સ.)ની સુન્નતમાં હતું તેથી ઈમામ (અ.સ.) એ તે માણસને પાછો લાવવા ચાહ્યું નહિ.\n3) ઈમામ (અ.સ.) તેમના ઈલ્મ ગૈબના હિસાબ જાણતા હતા કે આના તેમના માટે ગંભીર પરિણામો આવશે અને તેમની શહાદતનું કારણ બનશે. પરંતુ ઈમામ (અ.સ.)એ પોતાની જાનની પરવા ન કરી અને હઝરત મુસા (અ.સ.)ની સુન્નત ઉપર અમલ કરવાને પ્રાથમિકતા આપી.\nસ્પષ્ટપણે, અઈમ્મા (અ.મુ.સ.) અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતોથી સારી પેઠે વાકીફ હતા અને હિકમતને આધીન તેનું પાલન પણ કરતા હતા. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું બળવાખોર પત્નિ સાથે આવું વર્તન ઘણા બધા કારણો પૈકી એક કારણ હતું કારણકે અગાઉના અંબીયા (અ.મુ.સ.)એ આવી રીતે વર્તન કર્યું હતું. અહિં બળવાખોર પત્નિની કોઈ ફઝીલત નથી, ફઝીલત છે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની છે કે આપ (અ.સ.)એ સજાપાત્ર જમલના બળવાખોરોને સજા ન કરી બલ્કે પત્નિને જવાબદારી સાથે પાછી મદીના મોકલી, જ્યાંની તે રહેવાસી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/icc/", "date_download": "2019-07-19T21:50:04Z", "digest": "sha1:Z3VYU7O2E2S3366LYUCCD7C5FI75WB2W", "length": 16038, "nlines": 142, "source_domain": "echhapu.com", "title": "ICC Archives - echhapu.com", "raw_content": "\nવિવાદ: કોંગ્રેસને હવે ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સીથી પણ પ્રોબ્લેમ છે\nભારત વર્લ્ડ કપમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની જર્સી જરા જુદા પ્રકારની હોવાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ આ મુદ્દો સ્પષ્ટ ન હોવા છતાં કોંગ્રેસ માત્ર તેના કહેવાતા એક રંગથી ડરીને વિવાદ ઉભો કરી રહી છે. વર્લ્ડ કપ શરુ થયાના થોડા જ દિવસ પછી ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સી ચર્ચામાં રહી છે. વાત એમ છે […]\nગઈકાલે વર્લ્ડ ક���માં બે મેચો રમવામાં આવી હતી. આ મેચમાં પણ શ્રીલંકા જેવી એક સમયની ચેમ્પિયન ટીમે કંગાળ દેખાવ કર્યો હતો તો અફઘાનિસ્તાનને ઓસ્ટ્રેલિયાને થોડીઘણી લડત જરૂર આપી હતી. ગત વર્લ્ડ કપ બાદ ICCએ જ્યારે નિર્ણય કર્યો હતો કે Minnows એટલેકે આયર્લેન્ડ, સ્કોટલૅન્ડ કે પછી UAE જેવી ટીમોને 2019ના વર્લ્ડ કપથી દૂર રાખવામાં આવશે ત્યારે […]\nCWC 19 | M 2 | વેસ્ટ ઈન્ડિઝે 30-40 વર્ષ જૂનો ઈતિહાસ દેખાડ્યો\nવેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સની બોલિંગ જોઇને અને તેની સામે પાકિસ્તાની બેટ્સમેનોની સ્પષ્ટ શરણાગતિને જોઇને વેસ્ટ ઇન્ડિઝના સુવર્ણકાળની યાદ કોને નહીં આવી હોય તેમ છતાં હજી આ તો શરૂઆત છે તેમ છતાં હજી આ તો શરૂઆત છે ટ્રેન્ટબ્રિજની પીચને છેલ્લા અમુક મહિનાઓથી 400+ વાળી પીચ કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે અહીં ડોમેસ્ટિક વનડે ગેમ્સ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં પણ 400 […]\nCWC 2019: એ 10 ક્રિકેટરો જે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમવાના છે\nICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ને શરુ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને આ વર્લ્ડ કપમાં જુદા જુદા દેશોના એવા 10 ખેલાડીઓ છે જેઓ પોતાનો આખરી વર્લ્ડ કપ રમશે. બસ હવે બે દિવસ અને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું ‘Get Set Go..’ થઇ જશે. આમ તો વર્લ્ડ કપ રમવા માટે અને તેમાં સારો તો […]\nઆ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો\nદર વખતની જેમ આ વખતના વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આમનેસામને થવાના છે, પરંતુ શું પુલવામા ઘટના બાદ આપણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પણ રમવું જોઈએ ખરું જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો શું થાય જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો શું થાય પુલવામા ઘટના બાદ ભારતીયોમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. નવજોતસિંહ સિદ્ધુ જેવા લોકો પણ દેશમાં છે જેમને […]\nએબી ડી’વિલીયર્સ: ‘શાંત વાવાઝોડું’ પણ જ્યારે થાકી જાય છે\nએબી ડી’વિલીયર્સ જ્યારે પણ રમતો હોય ત્યારે આક્રમકતા તેની રમતમાં દેખાય, તેના હાવભાવમાં નહીં. જો ગયા યુગની વાત કરીએ તો સર વિવિયન રિચર્ડ્સ પણ આક્રમક બેટ્સમેન હતા પરંતુ એમના શોટ્સમાં અને એ શોટ્સ માર્યા બાદ તેમની બેફીકરાઇ જોવા મળતી. વીરેન્દર સહેવાગ પણ આક્રમક ખરો પણ એ કોઈને કોઈ રીતે પોતાની રમત દરમ્યાન સતત હસતો હસાવતો […]\n100 બોલની ક્રિકેટ મેચ એટલે ECB નું નવું લોજીક વગરનું ડીંડક\nયાદ કરો એ દિવસો જ્યારે ECB એટલેકે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે લગભગ પંદર વર્ષ અગાઉ Twenty20 ક્રિકેટનો આઈ���િયા ફક્ત વહેતો જ નહોતો કર્યો પરંતુ તેને પોતાના ડોમેસ્ટિક ક્રિકેટમાં અમલી પણ બનાવી દીધો હતો. આ સમયે BCCI એ તેને ‘ચડ્ડી ક્રિકેટ’ કહીને તેની મજાક ઉડાડી હતી આટલુંજ નહીં 2007ના સર્વપ્રથમ ICC World Twenty20 માં ભારતની […]\nICC એસોસિએટ ટીમોનું ભવિષ્ય એટલે “જાયેં તો જાયેં કહાં\nગયા અઠવાડિયે ઝિમ્બાબ્વેના હરારેમાં ICCની વર્લ્ડ કપ ક્વોલીફાયર્સ ટુર્નામેન્ટ પૂરી થઇ. આ ટુર્નામેન્ટનું જે પરિણામ આવ્યું તે ICC ક્રિકેટને કેવી રીતે વિશ્વમાં ફેલાવવા માંગે છે તે વિચારધારાને વધારે અસ્પષ્ટ કરી ગયું. આજના યુગમાં જ્યારે દરેક સ્પોર્ટ્સ બોડી વધુને વધુ દેશોમાં પોતાની રમત ફેલાય તે માટે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં એસોસિએટ અથવાતો નાની ટીમોની સંખ્યામાં વધારો […]\nબોલ ટેમ્પરિંગ – ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચોરીની સજા ફાંસી નથી તેનું ધ્યાન રાખે\nક્રિકેટની રમત એકતરફી રમત છે એમ કહીએ તો ખોટું નથી. આજના જમાનામાં દર્શકોને ચોગ્ગા છગ્ગા પડતા જોવા વધુ ગમે છે નહીં કે બેટ્સમેનને બોલરો તકલીફમાં મુકે એ જોવાનું. અંગત મત અનુસાર બોલ ટેમ્પરિંગ જો કાયદેસર બનાવી દેવામાં આવે તો ક્રિકેટની રમતમાં બેલેન્સ આપોઆપ આવી શકે છે. પરંતુ આ મતની તરફેણ અને વિરોધમાં અલગ અલગ મત […]\nપ્રિય ICC આપ કોમન સેન્સનો ઉપયોગ ક્યારથી શરુ કરવાના છો\nહાલમાં જ રમાયેલી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી વનડે મેચમાં ICC ની કડક નિયમાવલીને લીધે એક ફારસ સર્જાયું હતું. ભવિષ્યમાં આવી પરિસ્થતિ ઉભી ન થાય એના માટે ICC એ કોમન સેન્સ વાપરવાની તત્કાલ જરૂરિયાત છે. આપણા ગુજરાતમાં એક રૂઢીપ્રયોગ છે, ‘બુદ્ધિ કોના બાપની’ આ વિકેન્ડમાં સાઉથ આફ્રિકાના સેન્ચ્યુરીયન ખાતે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે […]\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/why-are-women-forbidden-to-go-to-a-crematorium/", "date_download": "2019-07-19T21:20:41Z", "digest": "sha1:LKKBPSVFALX7JXN25XPUBALZBTNKKHHS", "length": 8819, "nlines": 80, "source_domain": "khedut.club", "title": "જાણો કેમ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ હોય છે ?", "raw_content": "\nજાણો કેમ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ હોય છે \nજાણો કેમ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ હોય છે \n2 weeks ago ખેડૂત ક્લબ\nઆપણે હિન્દુ ધર્મમાં જોવા મળે છે કે કોઈપણ વ્યક્તિના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવે તે સમયે મહિલાઓને અગ્નિ સંસ્કાર યાત્રામાં લઈ જવામાં આવતી નથી. તો તમે જાણો છો કે અગ્નિ સંસ્કાર યાત્રામાં મહિલાને કેમ લઈ જવામાં આવતી નથી\nહિન્દુઓમાં મૃત્યુ બાદ અંતિમ યાત્રા નીકળે છે. જે મોટાભાગે ગામ કે ઘરના મુખ્ય રસ્તા પરથી કાઢવામાં આવતી હોય છે. ત્યારબાદ સ્મશાન ઘાટમાં મૃતકના દેહને ચિતા અગ્નિસંસ્કાર કરાય છે જ્યાં સ્ત્રીઓને જેવા દેવામાં આવતી નથી. કારણકે ચિતાને જોઇને મહિલાઓ ભાવુક થઈ જાય છે અને રડી પડે છે.જેનાથી મૃતાત્મા દુઃખી થાય છે. તેમજ આત્મા દુઃખી થવાથી મૃત આત્માને શાંતિ નથી મળતી અને હંમેશને માટે તે આત્મા બની ને ભટકતી રહે છે.\nમૃતદેહને અગ્નિસંસ્કાર બાદ મંડળ ક્રિયા કરવામાં આવે છે પરંતુ મહિલાઓનો મંડળ અશુભ માનવામાં આવે છે. જેના કારણે પણ મહિલાઓ ની સમશાન યાત્રા માં લઈ જવામાં આવતી નથી. સમશાન માં ખરાબ આત્માઓ રહે છે. તેથી કોમળ મન વાળી મહિલાઓ સ્મશાનમાં જવાની મનાઈ છે.\nઆમ મહિલાઓને મૃતદેહની સ્મશાનયાત્રા વખતે લઈ જવામાં આવતી નથી. મહિલાઓ ચિતા અગ્નિદાહ કરતી જોઇ શકતી નથી. અગ્નિ અપાતી વખતે મહિલાઓ તરત જ રોકકળ કરી મૂકે છે. જેના કારણે મૃત આત્મા ને શાંતિ મળી શકતી નથી. અને પોતે આત્મા બનીને ભટક્યા કરે છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious ગુજરાતની આ સૌથી મોટી નદી ઊલટી દિશામાં વહે છે, જાણો કારણ\nNext 20 મીનિટ સુધી મૃત અવસ્થામાં રહેલો યુવક અચાનક થયો જીવંત, જાણો પછી તેણે…\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/02/03/kon-motu/", "date_download": "2019-07-19T21:33:27Z", "digest": "sha1:VUMGJRWYU3KONURQC6CNHOVKHYS3STIA", "length": 11696, "nlines": 144, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કોણ મોટું ? – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાત�� કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ\nFebruary 3rd, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : પ્રેમશંકર નરભેરામ ભટ્ટ | 6 પ્રતિભાવો »\nતું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો.\nઆ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો.\nખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો,\nતરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો.\nનાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો \nઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો \nમન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો.\nપાપીને ઘેર પ્રભુ જનમિયા, બડો બાપ કે બેટો \n« Previous કૂંજડી સૂતી…. – વિનોદ જોશી\nમને શોધતો ‘હું’ – કુલદીપ લહેરુ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગોઠવું છું – જગદીશ વ્યાસ\nરોજ હું જગતને ગોઠવું છું બરાબર, વ્યવસ્થિત : રણને ઠેકાણે રણ અને દરિયાને ઠેકાણે દરિયો પહાડને ઠેકાણે પહાડ અને નદીને ઠેકાણે નદી ઝાડને ઠેકાણે ઝાડ અને સૂર્યને ઠેકાણે સૂર્ય ગામને ઠેકાણે ગામ અને ઘરને ઠેકાણે ઘર. પણ મારો હાથ હલી જાય છે કે પછી ટેબલ-કંપ થાય છે કે પછી બધું આપોઆપ થાય છે શી ખબર કેમ કે પછી ટેબલ-કંપ થાય છે કે પછી બધું આપોઆપ થાય છે શી ખબર કેમ ઘરમાં રણ ઘૂસી જાય છે અને રણમાં ઝાડ ઝાડ પર ચડી જાય ... [વાંચો...]\nપ્રિય પ્રિયતમ – ભૂમિકા કે. મોદી\nકંઇ કહેવું છે મારે તને, સાંભળ ને જરા.. ક્યાં સુધી રહીશ દુર... આવ મને મળ ને જરા... વિશ્વાસે મારું વહાણ ચાલે, ફગાવ આ વમળ ને જરા... તું નહિ તો હું વળી કોણ, હુંફ એક-મેકની આપણને જરા... મેં તો ઓગાળ્યું અસ્તિત્વને, તું પણ મારામાં ભળ ને જરા... વિરહ તુજ આ તરસ્યા નયનમાં, બની આંસુ ભીંજવ આ રણને જરા...\nકાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય\nકાગડો મારું પ્રિય પક્ષી. આઈ.આઈ.એમ માં ભણેલા વિદ્યાર્થી જેવો, નીટ ઍન્ડ કલીન, અપ-ટુ-ડેટ. કાગડાના ગુણ અપાર, એનામાં રચાયેલા સરળકોણનો ના પાર. કથની અને કરણી એક હો એવી એની વિચારસરણી. શરીરે સહેજ ગંદકી લાગે તરત સાફ કરી તે હાંકી કાઢે. એના શરીરના રંગનું સંયોજન મને ગમે. સ્લેટિયા કાળા અને કાળા રંગનું એનું જુદાપણું. કળાના વિદ્યાર્થીઓને એમાં શીખવાનું ઘણું. સંત જેવું એનું મન ઉદાર, કોયલને તરત કરે માફ. શ્રાદ્ધ એનો તહેવાર, એમાં એનો લાંબો વહેવાર. જ્ઞાતિપ્રિય અને ... [વાંચો...]\n6 પ્રતિભાવો : કોણ મોટું – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ\nસરળ સુન્દર કવિતામાઁ અર્થગમ્ભીર બોધ \nબચપનનિ યાદ તાજિ થૈ ગઇ \nઅભ્યાસ દરમિયાન આ કવિતા મોઢે કરી હતી, અર્થ નોકરી કરતા સમજાયો અને અનુભૂતિ રોજ થાય.\nખુ��� જ સાદી ભાષામાં અને લાઘવમાં દુનિયાના નાના – મોટાના તથા સારા – ખોટાના કહેવાતા ભેદનો પર્દાફાસ કરતી આ નાનકડી કવિતામાં કવિએ કેટલું બધું કહી દીધું છે \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\n“..પાપીને ઘેર પ્રભુ જ્ન્મ્યા, બાપ બડો કે બેટો\nસરળ શબ્દોમા સુંદર શીખ સહિતની સુંદર રચના\nબીજાની લીટી નાની બતાવીને જ પોતાની લીટી મોટી કરનારાને જડબેસલાક શીખ.\nનાનપન થિ આ કવિતા ખુબ ગમતિ .થોદા વર્શોથિ પ્રેમ્શન્કરભાઇ ના સમ્પાર્ક મા આવ્યઓ . હુ ધન્યતા અનુભવુ ચ્હુ\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/06/25/now-kids-can-be-rescued-in-25-mins-from-borewell/", "date_download": "2019-07-19T21:59:56Z", "digest": "sha1:Y6BKXZ543KXZGIJIMDPM22UTL2AB7F4J", "length": 11842, "nlines": 139, "source_domain": "echhapu.com", "title": "આવિષ્કાર: માત્ર 25 મિનિટમાં બોરવેલમાં ફસાયેલું બાળક બહાર આવી જશે!", "raw_content": "\nઆવિષ્કાર: માત્ર 25 મિનિટમાં બોરવેલમાં ફસાયેલું બાળક બહાર આવી જશે\nગુજરાતના જ એક યુવાન એન્જીનીયરે એવો રોબો બનાવ્યો છે જેના ઉપયોગથી બોરવેલમાં છેક ઊંડે સુધી ફસાઈ ગયેલા બાળકને અડધા કલાકની અંદર જ આસાનીથી બહાર કાઢી શકે છે.\nરાજુલા: છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લા બોરવેલમાં બાળકોના પડી જવાના અને ફસાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ બાળકોને બહાર કાઢવા માટે ઘણીવાર તો સેનાના જવાનોને પણ બોલાવવા પડે છે.\nઅત્યારસુધીમાં આ પ્રકારના કિસ્સાઓમાં બાળકોને બોરવેલમાંથી સુખરૂપ બહાર કાઢવા માટે કલાકો નીકળી જતા હતા, પરંતુ હવે આ કાર્યને પૂર્ણ થવા માટે વધુ રાહ જોવી નહીં પડે. ગુજરાતીઓને ગૌરવ થાય એવા એક સમાચારમાં એક ગુજરાતી ઇન્જિનીયરે જ એક એવો આવિષ્કાર કર્યો છે કે તેની મદદથી બોરવેલમાં ફસાયેલા બાળકને માત્ર 25 મીનીટમાં બહાર કાઢી શકાશે.\nઅમરેલી જીલ્લાના રાજુલામાં ખેડૂતપુત્ર મહેશ આહીર જે વ્યવસાયે એન્જીનીયર છે તેમણે એક એવો રોબો બનાવ્યો છે જેનાથી બાળકોને અડધા કલાકની અંદર જ બોરવેલમાંથી બહાર કાઢી શકાશે. મહેશભાઈનું કહેવું છે કે તેમનો રોબો ગમે તેટલો ઊંડો બોરવેલ હોય તેમાંથી બાળકને બહાર કાઢવા માટે સક્ષમ છે.\nમહેશ આહિરનું કહેવું છે કે તેઓ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા તે સમયથી જ ટીવીમાં અસંખ્ય બાળકોના બોરવેલમાં પડી જવાના સમાચાર જોતા રહેતા. આમાંથી અમુક બાળકો મૃત્યુ પણ પામતા અને આ બાબત તેમને ઘણું દુઃખ અપાવી જતી હતી.\nઆથી તે સમયે જ મહેશભાઈએ મનમાં ગાંઠ બાંધી લીધી કે તેઓ એવું કોઈ સાધન બનાવશે જેનાથી આ બાળકોને આસાનીથી બોરવેલમાંથી કાઢી શકાય અને તે પણ કોઇપણ પ્રકારની તકલીફ વગર. ત્યારબાદ મહેશભાઈએ આ અંગે એક પછી એક પ્રયોગો કરવા શરુ કર્યા અને છેવટે તેમણે એક એવો રોબો તૈયાર કર્યો જે બાળકોને બોરવેલમાંથી સુખરૂપ બહાર કાઢી શકે.\nમહેશ આહીરનો આ રોબો મોબાઈલ ફોનથી ઓપરેટ થઇ શકે છે અને તે બોરવેલની અંદરના દ્રશ્યો સ્પષ્ટ દેખાડી શકે છે. બાળકની બોરવેલની અંદરની હલચલ જોઇને તેને આસાનીથી રેસ્ક્યુ કરી શકાય છે અને વધુમાં આ રોબોથી બોરવેલની અંદર પાણી અને ઓક્સીજન પણ પહોંચાડી શકાય છે.\nમહેશભાઈને આ રોબો બનાવવા માટે લગભગ 60,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેમનો દાવો છે કે તેના ઉપયોગથી માત્ર 25 મિનિટમાં જ બાળકને બોરવેલની અંદરથી રેસ્ક્યુ કરી શકાય છે.\nમહેશ આહીર કહે છે કે જો બાળક બોરવેલમાં છેક નીચે સુધી ફસાઈ ગયું હોય તો પણ આ રોબોમાં એવી સિસ્ટમ છે જેનાથી આસાનીથી તેને બહાર કાઢી શકાય છે. મહેશભાઈએ આ રોબોને અનેક લોકો સમક્ષ સફળતાપૂર્વક ઓપરેટ કરી બતાવ્યો છે.\nમહેશ આહીરની હવે એક જ ઈચ્છા છે કે ભારત સરકાર તેમના આ આવિષ્કારને પ્રોત્સાહન આપે.\nછોકરીઓને ટેક્નોલોજી તરફ આકર્ષવા માટે રોબોટ નો ઉપયોગ\nTechnical જ્ઞાનનો મહાસાગર એવી YouTube ની 5 મહાચેનલ્સ કઈ છે\n'ઇન્ટરનેટ ઓફ થિંગ્સ' : ટેકનોલોજીની યશકલગીમાં એક નવું છોગું\n2.0 – વિકાસની ટેક્નોલોજી કુદરત માટે હાનીકારક, તો ઉપાય શું\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/sheikh-hasina-said-that-rakhiya-can-not-get-annihilation-of-bangladesh-fire-in-the-area-1562663084.html", "date_download": "2019-07-19T21:20:09Z", "digest": "sha1:EQKL5P26IC3X6RHRR7K7SY2DIBKV4J25", "length": 6994, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sheikh Hasina said that Rakhiyan can not be merged with of Bangladesh as it may cause disruption|શેખ હસીનાએ કહ્યું- રખાઇનનો બાંગ્લાદેશમાં વિલય મંજૂર નહીં, વિસ્તારમાં આગ ફેલાઇ શકે", "raw_content": "\nનિવેદન / શેખ હસીનાએ કહ્યું- રખાઇનનો બાંગ્લાદેશમાં વિલય મંજૂર નહીં, વિસ્તારમાં આગ ફેલાઇ શકે\nઅમેરિકી સાંસદે કોંગ્રેસમાં રખાઇન પ્રાંતનો બાંગ્લાદેશમાં વિલયનો પ્રસ્તાવ રાખ્યો હતો\nબાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તને દેશની અંદર સમસ્યા પેદા કરવાની કોશિષ જણાવી\nરિપોર્ટ પ્રમાણે 10 લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશમાં શરણાર્થી છે\nઢાકા: બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ અમેરિકી સાંસદના એ પ્રસ્તાવની આલોચના કરી છે જેમાં તેમણે મ્યનમારના અશાંત પ્રાંત રખાઇનના વિલયની વાત કરી હતી. સાંસદે રખાઇનના બાંગ્લાદેશમાં વિલય કરવાની વાત કરી હતી. હસીનાએ તેને અસ્વીકાર્ય જણાવી કહ્યું કે આ ક્ષેત્રમાં આગ ફેલાવવાનો પ્રયાસ.\nએશિયા પેસિફિકની ઉપ સમ���તીના અધ્યક્ષ બ્રેડલે શર્મને દક્ષિણ એશિયા માટે બજેટ પર સુનાવણી દરમિયાન 13 જૂનના આ પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું માનવું હતું કે મ્યનમારના લાખો રોહિંગ્યા પાડોશી દેશમાં શરણ લઇ ચૂક્યા છે. એવામાં રખાઇનનો બાંગ્લાદેશમાં વિલય કરવો યોગ્ય નિર્ણય રહેશે.\n'રખાઇનમાં ઉગ્રવાદ અને અશાંતિનો માહોલ'\nહસીનાએ કહ્યું, 'તેમને એક સ્વતંત્ર દેશની અંદર સમસ્યાઓ પેદા કરવાનો કોઇ અધિકાર નથી. જે મુદ્દાને તેમણે ઉઠાવ્યો છે તે હકીકતમાં પહેલાથી જ જ્વલંત બનેલો છે. તે ક્ષેત્રમાં શાંતિ નથી. ત્યાં ઉગ્રવાદ અને અશાંતિનો માહોલ છે. અમે ત્યાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ આગ ફેલાવવાની કોશિષ કરે છે. આ સ્વીકાર્ય નથી. અમારી સરકાર વિલયની અનુમતિ નહીં આપે. બાંગ્લાદેશ મ્યનમારના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. તેમની સરકાર ક્યારેય પણ વિલયની અનુમતિ નહીં આપે. અમારી પોતાની સીમા છે અને તેમાં અમે ખુશ છીએ. કોઇ ક્ષેત્રના અમારા દેશમાં વિલયના પ્રસ્તાવનો અમે પૂર્ણ રીતે વિરોધ કરીએ છીએ. '\nશેખ હસીના હાલમાંજ ચીનની યાત્રાથી પરત ફર્યાં છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને રોહિંગ્યા મામલાને નિપટાવવાનો અનુરોધ કર્યો હતો.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/13/2018/4503/", "date_download": "2019-07-19T20:48:49Z", "digest": "sha1:3GTFYIKECJ6FTHHQQAHU2YSLBNPQSPU4", "length": 21905, "nlines": 91, "source_domain": "gujarattimesusa.com", "title": "અનામત પ્રથાનાં ઊંબાડિયાંમાં ફરી દલિત-દલિતેતર સંઘર્ષ | Gujarat Times", "raw_content": "\nHome INDIA અનામત પ્રથાનાં ઊંબાડિયાંમાં ફરી દલિત-દલિતેતર સંઘર્ષ\nઅનામત પ્રથાનાં ઊંબાડિયાંમાં ફરી દલિત-દલિતેતર સંઘર્ષ\nપંદરમી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયેલા ભારતના 26મી જાન્યુઆરી, 1950થી અમલમાં આવેલા બંધારણમાં અનુસૂચિત જાતિ (એસસીઃ દલિત) અને અનુસૂચિત જનજાતિ (એસટીઃ આદિવાસી) માટે અનામત પ્રથાની જોગવાઈ અમલમાં લાવવાનું બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું હતું. સરકારી નોકરી અને શિક્ષણ માટેના પ્રવેશમાં અનામતના ખાસ લાભ આપવા ઉપરાંત સંસદ અને ધારાસભાઓમાં દલિતો અને આદિવાસીઓને વસતિના પ્રમાણમાં રાજકીય અનામત આપવાનું ઠરાવાયું હતું. સમાજના બન્ને વર્ગો ઉજળિયાત કે સવર્ણોની સાથે મુખ્ય ધારામાં આવી જાય ત્યાં લગી આવી અનામતપ્રથા અમલી બનાવવાનું વિચારાયું હતું. એને એકાદ દાયકાના ગાળામાં અપેક્ષિત લેખ્યું હતું, પરંતુ પછી તો એનાં ��ર્થઘટનો (ઇન્ટર-પ્રીટેશન્સ) એવી રીતે કરાવા માંડ્યાં કે આજ લગી બન્ને પ્રકારની અનામત અમલમાં છે. એટલું જ નહિ, એમાં અન્ય પછાત વર્ગ (ઓબીસીઃ અધર બેકવર્ડ ક્લાસ)ને પણ સામેલ કરવાનું અમલી બનતાં ઇન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગોની અનામતની ટકાવારી 50 (પચાસ) ટકાથી વધે નહિ એવી સીમાનું બંધન આવ્યું. સાથે જ અનેક સમાજો પોતાને અનામતના લાભ મળે એ માટે આંદોલન કરતા થયા અને તમામ રાજકીય પક્ષો વોટબેન્કની રાજનીતિથી પ્રેરાઈને આવી માગણીઓને સ્વીકારતા થયા. બંધારણ ઘડનારી સમિતિના અધ્યક્ષ રહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભગવા રંગે રંગવાનાં અટકચાળાં થાય છે.\nવર્તમાન સંજોગોમાં દલિતો માટે રાષ્ટ્રીય સ્તરે 16 ટકા, આદિવાસીઓ માટે રાષ્ટ્રીય સ્તરે 7 ટકા અને અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય સ્તરે 27 ટકા અનામત બેઠકોનું સરકારી નોકરીઓ અને શૈક્ષણિક પ્રવેશ માટે પ્રમાણ ઠરાવાયેલું છે. રાજ્યોમાં સંબંધિત વસતિના પ્રમાણ મુજબ વધઘટ રહે છે. દા. ત. ગુજરાતમાં આદિવાસી વસતિ વધુ છે એટલે આદિવાસી અનામત પ્રમાણ 15 ટકા અને દલિત અનામતનું પ્રમાણ 7 ટકા તેમ જ ઓબીસીનું પ્રમાણ 27 ટકા છે. રાજકીય અનુકૂળતાઓ જોઈને તમામ પક્ષો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમ જ અન્ય પછાત વર્ગોની જાતિઓ-વર્ગોનું પ્રમાણ વધઘટ કરવાનું પસંદ કરતા હોવા છતાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલી 50 ટકા અનામત મર્યાદાને વટાવી જવા માટે બંધારણીય સુધારો અનિવાર્ય બને છે. અનામત અનામતના રાજકારણમાં બઢતીઓમાં પણ અનામતના રોસ્ટર થકી બિન-અનામત અથવા તથાકથિત સર્વણ કે ઉજળિયાત કોમોમાં ‘હાર્ટ-બર્ન’નો માહોલ જોવા મળે છે. ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલનની શરૂઆત ‘કાં અનામત કાઢી નાખો અથવા પાટીદારોને અનામત આપો’ એ ભૂમિકા પર થઈ હતી. એમને શરૂઆતમાં ઓબીસી અનામતનો ખપ હતો, પણ અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર-ઓબીસી મંચ થકી પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવા સામે વિરોધ કરાયો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ખુરશી આ આંદોલનના ઘટનાક્રમમાં ગઈ હતી. ઊનામાં દલિતો પર અત્યાચારના મામલે જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન પ્રગટ્યું. ભારતની આઝાદીના સાત-સાત દાયકા પછી પણ દલિતો અને આદિવાસીઓને મુખ્ય ધારામાં લાવવાનું શક્ય બન્યું નથી. ઊલટાનું ઉજળિયાત ગણાતી જ્ઞાતિઓ પણ આંદોલન અને રેલીઓ કાઢીને પોતાના વોટબેન્ક તરીકેના પ્રભાવનો રાજકીય પક્ષોને પરિચય કરાવીને અનામત શ્રેણીમાં દાખલ થવાનો આગ્રહ કરે છે.\nએટ્રોસિટી ચુકાદાથી દેશવ્યાપી અજંપો\nભારતની સુપ્રીમ કોર્ટની બેન્ચે મહારાષ્ટ્રના એક ખટલા સંદર્ભે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની કનડગત સામે સંરક્ષણ કાયદા એટ્રોસિટી એક્ટને હળવો કરવા સંદર્ભે ચુકાદો આપ્યો અને સમગ્ર દેશમાં ભારે ઊહાપોહ મચી ગયો. અદાલતી ચુકાદાના વિરોધમાં દલિત સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી બંધનું આયોજન ગઈ 2 એપ્રિલે કર્યું અને હિંસક અથડામણોમાં 11 જણ માર્યા ગયા. એ પછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એ ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરી. જોકે અદાલતની બેન્ચના ન્યાયમૂર્તિઓના ચુકાદાને વાંચ્યા વિના જ ઊહાપોહ મચાવાયાની ભૂમિકા સુપ્રીમ કોર્ટે લઈને એ ચુકાદા પર મનાઈહુકમ આપવાનું ટાળ્યું. સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના સાંસદોએ પણ કેન્દ્ર સરકારની ભૂમિકા સામે રોષ વ્યક્ત કર્યો, એટલું જ નહિ, સાથી પક્ષોના વડા અને મોદી સરકારના મંત્રીઓ રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલે જેવા દલિત નેતાઓ પણ ગિન્નાયા. સમગ્ર દેશમાં જ્યારે વિપક્ષી એકતા જોવા મળી અને સત્તા મોરચામાં પણ આંતરકલહ કે મતભેદ જોવા મળ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધને ટાઢો પાડવા આગળ આવવું પડ્યું. સામે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણી ઝળૂંબતી હોય ત્યારે દલિતો અને આદિવાસીઓને નારાજ કરવાનું પરવડે નહિ. કોંગ્રેસ સહિતના પક્ષોને તો આ મુદ્દો પોતાના રાજકીય લાભ કાજે સામે ચાલીને મળ્યો હોવાનું અનુભવાયું. એક બાજુ બ્રાહ્મણો-રાજપૂતો પણ રેલીઓ કાઢી અનામતની માગણી કરી રહ્યા છે, પછી અનામતની સમીક્ષા કરવાની વાત ભડકા સર્જે છે.\nત્રણ વર્ષમાં દલિત અત્યાચારના આંકડા\nભારત સરકારના સત્તાવાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પણ આવા જ દિવસોમાં પ્રગટ થયા. વર્ષ 2014, 2015 અને 2016 એટલે કે મોદી યુગમાં દલિતો પર અત્યાચારના નોંધાયેલા પોલીસકેસમાં વધારો થયાના આંકડા મોદી સરકારના બ્યુરોએ જ પ્રગટ કર્યા માત્ર ત્રણ વર્ષમાં ભારતમાં દલિતો સામેના ગુના અને અત્યાચારના 1,19,872 કિસ્સા બન્યાનું આ બ્યુરોના રાજ્યવાર આંકડામાં જણાવાયું એટલે મામલો વધુ ભડક્યો. ઓછામાં પૂરું ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ગામમાં ઘોડી ખરીદીને સવારી કરનાર દલિતની હત્યાની ઘટના બની. સમગ્ર દેશમાં આવા કિસ્સાઓ અને અત્યાચારો સામે દલિત જાગૃતિ જોવા મળ�� છે. જોકે ભાજપના કેટલાક સાંસદોએ મિડિયા સમક્ષ બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે અગાઉની સરકારોમાં દલિતો પરના અત્યાચારોને લગતા ગુના નોંધવાનું ટાળવામાં આવતું હતું, પણ મોદી સરકાર આવ્યા પછી આવા ખટલા નોંધવાનું પ્રમાણ વધ્યું છે. જોકે આવા તર્કને ભાગ્યે જ કાને ધરાય છે.\nઅનામત વિરોધમાં ભારત બંધ\nદલિતો અને આદિવાસીઓને લગતા મુદ્દે દેશભરમાં વાતાવરણ ગરમ હતું ત્યાં જ ગઈ 10મી એપ્રિલે ‘અનામત પ્રથાના વિરોધમાં ભારત બંધ’નું એલાન અપાયું. આ એલાન આપવા માટે કોઈ સંગઠન કે રાજકીય પક્ષો આગળ આવ્યા નહિ, પણ સોશિયલ મિડિયા મારફત અનામત પ્રથાના વિરોધમાં બંધની હાકલ કરાઈ. ગુજરાતમાં તો એની ઝાઝી અસર ન થઈ, પણ બિહારમાં હિંસક અથડામણો સર્જાઈ, અનામતતરફી અને અનામતવિરોધીઓ વચ્ચે અથડામણો સર્જાય નહિ એની રાજ્ય સરકારોએ તકેદારી રાખી છતાં અનામતનો લાભ જેમને મળતો નથી એવી ઉજળિયાત કોમો તથા વર્ગોનો રોષ આ બંધમાં પ્રગટ્યો. સોશિયલ મિડિયામાં પણ એ જોવા મળ્યો. જોકે આ બધા પાછળ દોરીસંચાર રાજકીય પક્ષોનો હોવા છતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ ખૂલીને અનામતના વિરોધમાં બહાર આવે છે. અનામતતરફી અને અનામતવિરોધી અથડામણો સર્જીને રાજકીય લાભ ખાટવા તથા સત્તાધીશોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.\nસંઘ-ભાજપની અનામત અંગે ભૂમિકા\nલોકસભાની 2019માં આવી રહેલી ચૂંટણીમાં સંઘ-ભાજપના પ્રયાસોથી ભાજપના નેતા નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા હોવાથી ફરીને એમની સરકાર ચૂંટાય નહિ એ માટે વિપક્ષો સંગઠિત થવાની કોશિશમાં છે. ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી મોરચા (એનડીએ) સામે તમામ રાજકીય પક્ષો સંગઠિત બનીને એક જ મોરચો રચવાની વેતરણમાં છે. સંઘની અનામત વિશેની ભૂમિકાના એની પ્રતિનિધિ સભાના 1981થી 2012 સુધીના ગાળાના ઠરાવોમાં, (1) અનામત પ્રથા કાખઘોડી સમાન હોવાથી એ કાયમી ન હોઈ શકે, (2) અનામત પ્રથાની સમીક્ષા થવી જોઈએ. (3) આર્થિક રીતે નબળા વર્ગોને અનામતનો લાભ મળવો જોઈએ. આ ભૂમિકાને કારણે દલિતો-આદિવાસીઓમાં સંઘ-ભાજપવિરોધી માહોલ રચવાની વિપક્ષોની કોશિશ છે. ભાજપ અનામત અને એટ્રોસિટી એક્ટ કાઢી નાખવા માગે છે, એવો પ્રચાર થાય છે. આવા સંજોગોમાં સમગ્ર ભારતમાં અજંપાભરી સ્થિતિ છે. અનામત પ્રથા એ ખૂબ જ સંવેદનશીલ બાબત ગણાય છે. એમાં કોઈ જાતનો ફેરફાર કરાય એ સામે ઊહાપોહ મચે છે. બદ્ધંબદ્ધું રાજકારણલક્ષી છે.\nલેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામ��� અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.\nPrevious articleએચ-1બીનું એબીસીઃ એચ-1બી કેપ પૂર્ણ થઈ ગઈ છે, શું હજુ મને એચ-1બી વિઝા મળવાની તક છે\nNext articleગુજરાતી સાહિત્ય અને સિનેમા\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nકનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર\nપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એચ-1 બી વિઝા ધરાવનારાઓના જીવનસાથીઓને માટે અપાતી...\nઉત્તર કોરિયા પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધો યુધ્ધ નોંતરવાનું કરણ બનશે. …\nઅનોખી માનવસેવા કરતો મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2\nઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને દેશની જનતાને સંબોધન કર્યું…યૌન ઉત્પીડનનો શિકાર બનેલા પીડિતો...\nઅમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત...\nસાંસદો કરતાં અત્યંત ઓછા દિવસ કામ કરે છે વિધાનસભ્યો\nઆફ્રિકન દેશ ઘાનાની સરકારનું મસ્જિદોને ફરમાનઃ અજાન માટે લાઉડસ્પીકરને સ્થાને વોટ્સએપનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%98%E0%AA%B0%E0%AA%97%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2019-07-19T20:48:29Z", "digest": "sha1:GI27RAHZBPVUNT7EYJGKT7HKIKDQI35H", "length": 5657, "nlines": 71, "source_domain": "www.janvajevu.com", "title": "ઘરગથ્થુ ઉપચારે યુવાનની જિંદગી છીનવી: કૂતરું કરડે તો ન અજમાવતા આ નુસખા", "raw_content": "\nHome / જાણવા જેવું / ઘરગથ્થુ ઉપચારે યુવાનની જિંદગી છીનવી: કૂતરું કરડે તો ન અજમાવતા આ નુસખા\nઘરગથ્થુ ઉપચારે યુવાનની જિંદગી છીનવી: કૂતરું કરડે તો ન અજમાવતા આ નુસખા\nછોટાઉદેપુરનાં ઝોઝ ગામમાં કૂતરું કરડ્યા બાદ હોસ્પિટલમા જવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિક્કો બાંધીને ઘરગથ્થુ ઉપચાર કરતા યુવાનનું મોત નીપજયું હતું. તેણે દવાખાનામાં સારવાર લેવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિકકો બાંધવાનો ઘરઘથ્થયુ ઉપચાર કરતા ઘા રુઝાવાને બદલે આખા પગમાં ઇન્ફેક્શન ફેલાઇ ગયુ હતું.\n– કુતરું કરડતાં જ પાણીથી ઘા ધોઈ નાખવો.\n– ઘા સાબુથી ધોવો જોઈએ.\n– તબીબની સલાહ મુજબ તેની રસીનો કોર્સ પુરો કરવો જોઈએ.\n– 108 ઇમરજન્સી એમ્��્યુલન્સને મદદ માટે કોલ કરવો.\n– સયાજી હોસ્પિટલમાં કુતરા કરડવાની રસી 24 કલાક મળે છે.\n– કુતરાના કરડવાથી 14થી 20 દિવસમાં તેના જંતુઓ શરીરમાં પ્રસરે છે.\n– જો દવા ન થાય તો તેને હાઈડ્રોફોબીયા પણ થાય છે.\n– જેનાથી ઈજાગ્રસ્ત વ્યક્તિ પાણી અને પ્રકાશથી ડરવા લાગે છે.\n– એકાંતમાં જ રહેવા લાગે છે.\nસપના ઓ સાથે જોડાયેલ દિલચસ્પ વાતો….\nસ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…\nજાણો જાપાનના આ સ્પા વિષે, જ્યાં રેડ વાઈન પીવાની સાથે તેમાં સ્નાન કરવાની મજા પણ લઇ શકો છો\nઆ છે સૌથી તેકીલો ભિખારી\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nફટકે જ્યારે પ્રાણીઓનું, થાય ધમાલ કોમેડી, હસાવી-હસાવી બઠ્ઠા વાળશે\nઆમ તો ઘણા લોકોને ઘરમાં ડોગી, બિલાડીનાં બચ્ચાં જેવાં પેટ્સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2014/03/", "date_download": "2019-07-19T21:12:19Z", "digest": "sha1:7HLKKLLFEJ4XTTST7WCWERS2YH73C3RG", "length": 6874, "nlines": 183, "source_domain": "venunad.wordpress.com", "title": "માર્ચ | 2014 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged ંશ, અંત, ઊંઘ, ખેલ, ગઝલ, જન્મ, જાગવું, ઝાંઝવા, ઝુલાવતી, ઠાઠડી, ડોલવાનું, દુનિયા, દોડવાનું, નિર, પારણે, બંગલા, ભિખારી, ભૂલવાનું, મા, મિત્ર, મ્હોરું, રંગભૂમિ, રાત, સમજ, સાજ, સાર, હેત on માર્ચ 31, 2014| 2 Comments »\nમિત્રો આજે આ નવી ગઝલ માણો.\nમ્હોરુંપે‘રી દુનિયામાં જીવવાનું હોયછે,\nરંગભૂમિ જે કરાવે ખેલવાનું હોયછે.\nઆ ભિખારી ઊંઘમાંછે, છેડશોના સહેજપણ,\nબંગલામાં રાતઆખી જાગવાનું હોયછે.\nમિત્રતા કે વંશમાટે, પ્રેમરાખે છે ઘણો,\nઆખરેતો આબધાને ભૂલવાનું હોયછે.\nજન્મ ટાણે હેતથી ઝૂલાવતી મા પ��રણે,\nઅંતવેળા ઠાઠડીમાં ડોલવાનું હોય છે.\nનાસમજછે ‘સાજ‘, નાપૂછો ગઝલના સારને,\nઝાંઝવાનાં નિરજોતાં દોડવાનું હોયછે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/tag/%E0%AA%86%E0%AA%97/", "date_download": "2019-07-19T21:09:47Z", "digest": "sha1:ECN2FA7EJU3TSOSIDQHZ3MSGOLQMMUU3", "length": 10242, "nlines": 235, "source_domain": "venunad.wordpress.com", "title": "આગ | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nPosted in Gazal gujarati, tagged આગ, ઉતારી, ઘર, જર્જરીત, દરિયો, દ્વારિકા, નિમંત્રણ, પુકારી, બેકરારી, મુશીબતો, વિચારી, સંગીત on ડિસેમ્બર 19, 2018| 2 Comments »\nકાલ કેવી હશે, વિચારીજો,\nના ગમે તો જરા સુધારીજો.\nહોય જો જર્જરીત ઘર તારું,\nપેટની હોય કેહ્રદયની એ,\nઆગતો આગ છે એ, ઠારીજો.\nએ નિમંત્રણ વિના નહીં આવે,\nચાંદની રાત છે મજા કરને\nએ નથી આપતો વગર માગ્યે,\nવેદના, ગમ, મુશીબતોને તું,\nPosted in Gazal gujarati, tagged અર્થ, આગ, કડવો, કળી, જિંદગી, તલવાર, દૂશ્મની, પીજર, પ્રેમ, ફકીરી, ફૂલ, બેસૂર, મિષ્ટાન, મોત, લીમડો, શ્વાસ, સંજોગ, સમય, સર્જનહાર, સાજ, સ્થળ on ઓગસ્ટ 30, 2017| Leave a Comment »\nશ્વાસ ચાલે ત્યાં સુધી જીવી જવું,\nપીંજરેથી તે પછી ઊડી જવું.\nજિંદગીનો અર્થ સીધો જાણવા,\nજો, કળીને ફૂલ થઇ ફોરી જવું.\nજે સમયને સ્થળથી સાપેક્ષ છે,\nસત્યને સંજોગથી સમજી જવું.\nદે ભલે મિષ્ટાન કળવો લીમડો,\nછે ફકીરી કામ ઘોળી પી જવું.\nઆગ ચાંપે, ઘા કરે તલવારનો.\nરામ રાખે મોતને આંબી જવું.\nદૂશ્મનીતો કોઈથી કરવી નથી,\nજ્યાં મળે પ્રેમ ત્યાં ચાલી જવું.\nઆવ સર્જનહાર રોકીલે મને,\n‘સાજ’નું બેસૂર થઇ ટૂટી જવું.\nPosted in Gazal gujarati, tagged આંખ, આગ, ઉદર, ઉમળકો, કિનારો, ઘડીવાર, છળી, છીપો, દરિયો, પવન, બળી, ભીની, મોતી, વીણવા, શંખ, શાંત, સંત on જાન્યુઆરી 4, 2017| Leave a Comment »\nઘડીવાર આવી મળી જાય દરિયો,\nપછી આંખ ભીની કરી જાય દરિયો.\nઉમળકો કરીને ધસી આવે મળવા,\nકિનારેથી પાછો વળી જાય દરિયો.\nહવે શંખ છીપો નથી વીણવાના,\nઘણીવાર મોતી ધરી જાય દરિયો.\nભલે સંત જેવો ઘણો શાંત છે પણ,\nપવનને તકાજે છળી જાય દરિયો.\nઉદરમાં ભરેલી કોઇ આગ રાખી,\nકહો ‘સાજ’ શાને બળી જાય દરિયો.\nમોઘમ હતી એ વાત સમજાવી ગઈ,\nમારા હ્રદયનો બાગ મ્હેકાવી ગઈ.\nવાદળ હજીએ ચાંદનો પીછો કરે,\nતારી રમત આબાદ હંફાવી ગઈ.\nભૂલી ગયો’તો પ્રેમ જેવું કૈંક છે,\nતારી ફરીથી યાદ તો આવી ગઈ.\nઆ મેઘ ગરજે, એક ટહુંકો કોકિલ કરે,\nને કોકિલા પણ ડોક ઝૂકાવી ગઈ.\nલો, ‘સાજ’ની સંવેદના વરસી પડી,\nતારા વિરહની આગ સળગાવી ગઈ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.khanakhazana.org/gu/dry-date-pickle-1.html", "date_download": "2019-07-19T21:36:58Z", "digest": "sha1:4ZAO4SLIJPYEKCXYWWY7IPYFIIQ3OVAF", "length": 3087, "nlines": 66, "source_domain": "www.khanakhazana.org", "title": "ખારેકનું અથાણું રીત-1 | Dry Date Pickle Recipe in Gujarati | Khanakhazana", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\n2 ક લીંબુનો રસ\n1 ટેબલસ્પૂન મરીનો ભૂકો\n1 ટેબલસ્પૂન તજનો ભૂકો\n1 ટેબલસ્પૂન લવિંગનો ભૂકો\n1 ટેબલસ્પૂન રાઈનો ભૂકો\n1 ટીસ્પૂન પીપરનો ભૂકો\n1 ટીસ્પૂન સંચળનો ભૂકો\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે તેના ઠળિયા કાઢી, કટકા કરવા.\nએક વાસણમાં ખાંડ નાંખી, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકળવા મૂકવું. થોડો લીંબુનો રસ નાખી, મેલ કાઢવો. ચાસણી બેતારી થાય એટલે તેમાં ખારેકના કટકા નાંખવા. પછી તેમાં મરીનો ભૂકો, તજ-લવિંગનો ભૂકો, રાઈ ભૂકો, પીરરનો ભૂકો અને મીઠું નાંખી ઉતારી લેવુ. ઠંડું પડે એટલે સંચળને ભૂકો નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.\nઘઉંનું થૂલું અને રવાના ઢોકળાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/politics/vat-will-not-be-reduced-on-fuel-nitin-patel-303980/amp/", "date_download": "2019-07-19T20:33:37Z", "digest": "sha1:JD6UL6J3MOWMEXVBYD2JR5367VAX6T6Z", "length": 7701, "nlines": 20, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર VAT નહીં ઘટે: નીતિન પટેલ | Vat Will Not Be Reduced On Fuel Nitin Patel - Politics | I Am Gujarat", "raw_content": "\nGujarati News Politics ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર VAT નહીં ઘટે: નીતિન પટેલ\nગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર VAT નહીં ઘટે: નીતિન પટેલ\n1/4પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મોદી સરકાર ભીંસમાં\nઅમદાવાદ: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો મોદી સરકાર માટે 2019ની લોકસભા ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. વિપક્ષ પણ ઈંધણના સતત વધી રહેલા ભાવોને લઈને મોદી સરકારને ઘેરવાની એકપણ તક જવા દેતો નથી. ગત સોમવારે જ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોના વિરોધમાં ‘ભારત બંધ’નું એલાન આપ્યું હતું, જેને તમામ વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોને અંકુશમાં લેવા મોદી સરકાર માટે એક પડકાર બની ગયો છે. હવે, સ્થિતિ એવી ઊભી થઈ છે કે, જો મોદી સરકાર ભાવો ઘટાડે તો વિપક્ષ તેનો જશ લઈ જાય અને ન ઘટાડે તો જનતાના રોષનો સામનો કરવો પડે તેમ છે. એવામાં ગુજરાત સરકારે પણ હાલ તો પેટ્રોલ-ડીઝલમાં કોઈ રા���ત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.\n2/4ત્રણ રાજ્યોએ વેટ ઘટાડ્યો\nદરમિયાનમાં લોકસભાની ચૂંટણીની સાથે-સાથે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે તે રાજ્યોની સરકારો પણ પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈને ચિંતામાં છે. તેમના માટે તો એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ છે. પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડે તો રાજ્યની આવક ઘટે અને ન ઘટાડે તો જનતાનો રોષ સહન કરવો પડે. આ બધાની વચ્ચે, કેટલાક રાજ્યોએ વેટ ઘટાડવાની પહેલ કરી છે. હાલ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળે વેટ ઘટાડી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.\n3/4પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં આપે ગુજરાત સરકાર\nજોકે, ગુજરાત જેવા વિકસીત કહેવાતા રાજ્યની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા માટે કોઈ પગલાં લેવાને બદલે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહી છે. એવું લાગી રહ્યું છે કે, રાજ્યની ભાજપ સરકાર આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાની રાહ જોઈ રહી છે અને કદાચ રૂપાણી સરકાર એવી આશા રાખી રહી છે કે, મોદી સરકાર કેન્દ્ર લેવલથી કોઈ પગલાં લેશે અને એ રીતે તેને પોતાની આવકમાં કોઈ ઘટાડો કરવો નહીં પડે અને પેટ્રોલ-ડીઝલના ભાવ આપોઆપ ઘટી જશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન તો રાજ્ય સરકાર કંઈક આવી જ આશા રાખીને બેઠી હોવાનું ચિત્ર ઊભું કરી રહ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ‘ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટે.’ તેમણે કહ્યું કે, અત્યારે આંતરાષ્ટ્રીય સ્થિતિને કારણે ભાવ વધ્યા છે. તેનો સીધો અર્થ તો એ થયો કે હવે, કેન્દ્રની મોદી સરકાર કોઈ પગલાં લે તો જ ગુજરાતના લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળી શકશે.\n4/4ભાજપ સામે ચૂંટણીમાં આ સમસ્યાઓ બનશે પડકાર\nએક તરફ હાર્દિક પટેલ પાટીદારોને અનામ, ખેડૂતોની દેવા માફી અને પાટીદારો સામેના રાજદ્રોહ સહિતના કેસો પાછા ખેંચવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યો છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોથી લોકોમાં રોષ વધી રહ્યો છે, આ ઉપરાંત જીએસટીને કારણે નાના ઉદ્યોગોને મરણતોલ ફટકો વાગ્યો છે, ત્યારે વેપારીવર્ગ પણ નારાજ છે, સાથે જ બેરોજગારીની સમસ્યા પણ લોકોને કનડી રહી છે, ત્યારે આ બધી સમસ્યાઓ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીની વેતરણી પાર કરવી ભાજપ માટે એક પડકાર બની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/category/uncategorized/?filter_by=random_posts", "date_download": "2019-07-19T20:47:38Z", "digest": "sha1:OFHE4QTJWLUDBZX7PX5WLY6I7C2ZVKWV", "length": 6064, "nlines": 120, "source_domain": "gujarattimesusa.com", "title": "Uncategorized | Gujarat Times", "raw_content": "\nપૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી\nઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને દેશની જનતાને સંબોધન કર્યું…યૌન ઉત્પીડનનો શિકાર બનેલા પીડિતો પાસે ભાવુક બનીને ક્ષમા માગી…\nગુજરાત સરકારનું 2018-19નું બજેટ રજૂ થયું\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને આપી ધમકી – જો વોશિંગ્ટન...\nહિમાલયના કાંચન જંઘા શિખર પર સફળ આરોહણ કરીને અર્જુન વાજપેયીએ ઈતિહાસ...\nચિમેરઃ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય\nભારતીય શાસ્ત્રીય સંગીત દુનિયાભરમાં સંપન્ન અને સમૃદ્ધ છેઃ ઝાકિર હુસેન\nબિહારમાં લાલુપ્રસાદ યાદવનો રાજદ પક્ષ વિજયી – લોકસભા ને વિધાનસભાની બેઠકો...\nવસ્ત્રઃ વ્યક્તિની યોગ્યતાનું દ્યોતક\nવિપિન પંડ્યા - May 11, 2018\nસૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો\nપદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં ધર્મપત્ની ડો. આરતી પંડ્યાનું નિધન\n(ગુજરાત ટાઇમ્સ સંકલન) - January 30, 2018\nઈશાન ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અશ્વમેધનો ડંકો\nત્રીજી જૂને ગોપિયો સેન્ટ્રલ ન્યુ જર્સીનો ગાલા અને એવોર્ડ્સ બેન્ક્વેટ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - June 1, 2018\nકેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વચ્ચે કાર્ય- પ્રણાલી અને અધિકારના...\nમહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક\nહાઉસફુલ સિરીઝની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-4’ના શૂટિંગનો આરંભ\nચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળના કેટલાક મત- વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ –...\nફલોરિડામાં આવાસ માટે 1,71500 ડોલરનું દાન આપતા કિરણ પટેલ\nઅમરેલીમાં જન-રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પરિવારવાદે દેશને બહુ નુકસાન...\nઅપરાધ સાથે સંકળાયેલા કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનો ઈન્કાર કરતી દેશની...\nદિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://khedut.club/horoscope-on-ekadashi/", "date_download": "2019-07-19T21:11:36Z", "digest": "sha1:BPMXIUGQOSPELTCKSITEFJPD6BZWAPPS", "length": 18376, "nlines": 101, "source_domain": "khedut.club", "title": "12 જુલાઈ રાશિફળ: શુક્રવારે મળી રહ્યા છે બે દુર્લભ યોગ ,એકાદશી. આ 6 રાશિઓ ની કિસ્મત ચમકી જશે.", "raw_content": "\n12 જુલાઈ રાશિફળ: શુક્રવારે મળી રહ્યા છે બે દુર્લભ યોગ ,એકાદશી. આ 6 રાશિઓ ની કિસ્મત ચમકી જશે.\n12 જુલાઈ રાશિફળ: શુક્રવારે મળી રહ્યા છે બે દુર્લભ યોગ ,એકાદશી. આ 6 રાશિઓ ની કિસ્મત ચમકી જશે.\nઅષાઢ શુક્લ પક્ષ ની એકાદશી તિથિ ની સાથે શુક્રવાર છે. તો આવો જાણીએ કેવો રહેશે તમારો દિવસ.\nઅષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિ સાથે શુક્રવારનો દિવસ છે. બપોરે 2 વાગીને 57 મિનિટ સુધી વિશાખા નક્ષત્ર ચાલશે.આકાશ મંડળમાં રહેલા સત્તાવીસ નક્ષત્રોમાં થી વિશાખા સોળમું નક્ષત્ર છે. વિશાખા નો અર્થ થાય છે વિભાજિત શાખા. આ નક્ષત્રમાં જન્મેલા જાતક મધુર બોલી ના હોય છે. આ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ કોઈના કોઈ રૂપમાં સરકાર સાથે પણ સંબંધ બનાવે છે.\nસાથે જ હરિ શયની એકાદશી છે. તેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહે છે. તેના સાથે જ રવી યોગ અને બધા કામ પાર પાડનાર સ્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. જોકે બપોરે ૩:૫૭ બાદથી સૂર્યોદય સુધી રહેશે.\nતમારો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારું મન સામાજિક કાર્યો તરફ રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સારા પરિણામો મળશે.સાથે જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષા મેળવવા માગે છે તેમના માટે આજનો દિવસ ફાયદાકારક છે. શિક્ષકો તરફથી ભણતરમાં પુરી મદદ મળશે. તમે આખો દિવસ પોતાની જાતને ફ્રેશ ફીલ કરશો. તમને કોઈ ધાર્મિક આયોજન માં જવાનો અવસર મળશે. પૈસાની સ્થિતિ ઉપર ગંભીરતાથી વિચાર કરશો જેમાં તમે સફળ પણ થશો. તમારા મસ્તક ઉપર કેસરનું તિલક કરો, સમાજમાં માન-સન્માન વધે છે.\nઆજે તમારો દિવસ શ્રેષ્ઠ રહેશે. તમને કોઈ ખાસ કામમાં સફળતા મળશે. તમે તમારી તાકાત અને પ્રતિષ્ઠા થી ઓળખાશો. તમે કોઈ સમારોહમાં જવાની યોજના બનાવી શકો છો. તમારો જીવનસાથી તમારી ઈમાનદારી થી પ્રભાવિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્ય દિવસ કરતા ફાયદાકારક રહેશે. સાથે જ તેઓ પોતાની દશા દિશાને નિર્ધારીત કરવામાં સફળ રહેશે. વેપારીઓને લાભ મળશે. મિત્રો પાસેથી સહયોગમાં છે. મંદિરમાં થોડો સમય વ્યતીત કરો સંબંધો મજબૂત બનશે.\nઆજે તમારો દિવસ સામાન્ય રહેશે. તમારા બધા કામ તમારા મન મુજબ પૂરા થશે. તમે બાળકો સાથે પિકનિક માટે જઈ શકો છો. સાથે જ તમે કોઈ સંબંધીને પણ સાથે લઈ જઈ શકો છો. આ ઉપરાંત તમારે કોઈને પોતાની વાત મનાવવા ઉપર દબાવ ન મૂકો. કેટલાક સાથીઓ સાથે મતભેદ થઈ શકે છે. બિઝનેસ ને લગતી યાત્રા થઈ શકે છે. તમારો ખર્ચો વટ છે તેથી તમારા ખર્ચા ઉપર લગામ લગાવો. જરૂરિયાતવાળા લોકોને વસ્ત્રનું દાન કરો જેથી મિત્રો સાથે સંબંધ સુધરશે.\nતમારો દિવસ ઠીક રહેશે. તમે મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારે કોઈ કામને લઈને વધારે ભાગદોડ કરવી પડી શકે છે. કોઈ અજાણી વ્યક્તિ ને કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ બનાવવામાં તમે સફળ થઇ શકો છો. ધનના લાભ માટે કેટલા નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે. પરંતુ પૈસાની લેવડદેવડ થી તમારે બચવું પડશે. કોઈ અનાથ આશ્રમમાં જઈ બાળકોને કંઈક ભેટ આપો આર્થિક સ્થિતિ મજબૂત થશે.\nઆજે તમારો દિવસ શુભ રહેશે. પડી રહેલા કામમાં મિત્રોનો સાથ મળશે. તમને ઘણી ખુશખબરી મળી શકે છે. તમારી ઉપર નવી જવાબદારીઓ આવશે જેને પૂરી કરવામાં તમે સફળ રહેશો. પહેલા કરેલા સારા કામમાં આજે તમને ફાયદો મળશે. તમે કરિયરમાં આગળ વધશો. તમને કોઈ અવરોધ આગળ વધવાથી રોકી નહી શકે. ઓફિસમાં તમને લોકો પાસેથી સહયોગ મળશે.\nકામને લઈને નવા વિચારો આવશે. તમે નવી યોજના બનાવી શકો છો. પારિવારીક સંબંધો મજબૂત થશે. સૂર્યદેવને જળ અર્પણ કરો જીવનમાં બીજા લોકો પાસેથી સહયોગ મળશે .\nઆજે તમારો દિવસ પડેલો રહેશે. તમારે કોઈ વિષયમાં મોટો નિર્ણય લેવો પડે શકે છે. વ્યાપારિક રીતે મોટો ફાયદો થઈ શકે છે. તમારી સમજદારી તમને દરેક પ્રકારની મુસીબત થી દૂર રાખશે. પારિવારિક કામકાજ ને લીધે ભાગદોડ થઈ શકે છે તેનાથી તમને થાક લાગશે. સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે. કામકાજમાં નવા બદલાવ કરવાથી તમને ફાયદો થશે.ગાયને રોટલી ખવડાવો તમારી બધી જ મુશ્કેલીઓનું હલ આવી જશે.\nઆજે તમારો દિવસ યાદગાર રહેશે. સાંજ સુધીમાં તમારા ઘરે ખુશીનો માહોલ બની જશે. સાથે જ સગાસંબંધીઓ તમારા ઘરે આવશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લવ મેટ માટે આજે સારો દિવસ છે. આ રાશિના વિદ્યાર્થીઓને કરિયરમાં સકારાત્મક પરિણામો મળશે. બીજા લોકોની મદદ કરવાનો ચાન્સ મળશે. પરિવાર સાથે વાતચીત કરી તમે પોતાની મુશ્કેલીઓને ઉકેલ લાવી શકો છો. સહપાઠીઓ સાથે સંબંધ સુંદર છે. ગણેશજીને લીલા રંગના વસ્ત્ર અર્પણ કરો, ઘરમાં ખુશી ભર્યો માહોલ રહેશે.\nઆજે તમારો દિવસ ઉત્તમ રહેશે. બહાર જતી વખતે કોઈ નજીકના મિત્ર સાથે મુલાકાત થશે.જો નવા કામની શરૂઆત કરવા વિચારી રહ્યા છો તો આગળ જઈને તમને ફાયદો થશે.. love mate કોઈ ટ્રિકનો પ્લાન બનાવશે. તમારી ખુશીઓમાં વધારો થશે. કોઈ કન્યા પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો તમારી બધી મુશ્કેલી દૂર થશે.\nઆજે તમારો દિવસ અનુકૂળ રહેશે. તમારી કાબિલિયત થી કામ કરો. ધનની પ્રાપ્તિ થશે. દાંપત્યજીવન ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય તમે ઊર્જાવાન ફીલ કરશો. કરિયરમાં આગળ વધવાના સારા ચાન્સ મળશે. નવા લોકો સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં લાભદાયી હશે. તમારા અંદર આત્મવિશ્વાસ બંધ છે.. તમારા ઉચ્ચ અધિકારી તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. રોજબરોજના કામમાં સફળતા મળશે.\nહનુમાન ચાલીસાનો પાઠ કરો સફળતા તમારા કદમ ચૂમશે.\nતમે તમારી ઉર્જા સારા કામમાં વાપરી શકો છો. સરકારી કર્મચારીઓને લાભ થશે. શૈક્ષણિક કાર્યો માં તમારી રુચિ. જીવનસાથીનો સહયોગ મળશે. ઘરમાં ઉત્સવનો માહોલ રહેશે સાથે જ કોઈ માંગલિક કાર્ય થવાની સંભાવના પણ છે. ઓફિસમાં કામ સમય ઉપર પૂરું થશે અને તેની વાહવાહી નું પાત્ર બનશો. ખરી યોજના બદલ તમારા કેરિયરમાં બદલાવ આવી. બીજાની વાતને ગંભીરતાથી સાંભળવાની કોશિશ કરશો. મંદિરમાં કેળા દાન કરો તમારી સાથે બધું જ સારું થશે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious દેવશયની એકાદશી 12 જુલાઈના દિવસે, જાણો તેનું મહત્વ, કથા અને પૂજા વિધિ…\nNext જાણો આજ નું રાશી ફળ…..13/07/2019\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/b6qj4azr/aatmbodh/detail", "date_download": "2019-07-19T21:47:18Z", "digest": "sha1:3FZ43RIYKJFA6VCBNJPVQCPBZU3NCWYA", "length": 2700, "nlines": 118, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા આત્મબોધ by Chaitanya Joshi", "raw_content": "\nબીજાના અવગુણોને નફરત કરે છે તું \nતો પછી તારામાં શાથી શરત કરે છે તું \nદુર્ગુણો તો આંબા-આંમલી દેખાડનારા,\nઅગોચર મને શાથી વસાહત કરે છે તું \nએ આપશે એથી વધુ હરનારા શૈતાન,\nએને ઢાંકવાની શાથી કરામત કરે છે તું \nબનાવ જીવન આરપાર દર્પણ સમું તું,\nક્યારેય તારા મનની મરામત કરે છે તું \nટેવ પહેલાં તું પાડેને પછી એ તને પાડે,\nકોઈ સજ્જનોની મુલાકાત કરે છે તું \nસ્વીકારી પાળીને પોષનારો આખરે તું,\nએવા અવગુણોને કુઠારઘાત કરે છે તું \nકવિતા આત્મબોધ દર્પણ અવગુણ શૈતાન કરામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2013/07/31/story-8/", "date_download": "2019-07-19T21:45:27Z", "digest": "sha1:YIRT2V5VPJKPONFJTFATVVR326ZF2TML", "length": 42511, "nlines": 192, "source_domain": "www.aksharnaad.com", "title": "પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા\nપરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા 10\n31 Jul, 2013 in ટૂંકી વાર્તાઓ tagged વલીભાઈ મુસા\n‘જો આ કાયમની લમણાઝીકનો અંત લાવવો જ હોય, તો મારી પાસે ત્રણ જ વિકલ્પો છે; આજીવન કુંવારી રહું, આંતરજ્ઞાતીય લગ્ન કરું કે પછી કૂવોહવાડો કરું ’ સુષમા બાની ગોદમાં માથું નાખતાં હૈયાફાટ રડી પડે છે.\nદીકરીના માથે હાથ પસવારતાં ગાયત્રીદેવી સજળ નયને હાલ પૂરતાં તો એટલું જ કહે છે કે ‘રડી લે દીકરી, રડી લે; તું પેટ ભરીને રડી લે. તારા બાપુજીની હાજરીય નથી અને ભઈલો પણ ટ્યુશને ગયો છે. તું રડીને હળવી થા, પછી આપણે શાંતિથી વાત કરીએ.’\n‘વાત, વાત અને વાત હવે તો હું એની એ જ વાતથી વાજ આવી ગઈ છું. તમે લોકો સારી રીતે સમજી લો કે હું મારા બાપુજીને કર્જદાર બનાવીને તો હરગિજ નહિ પરણું હવે તો હું એની એ જ વાતથી વાજ આવી ગઈ છું. તમે લોકો સારી રીતે સમજી લો કે હું મારા બાપુજીને કર્જદાર બનાવીને તો હરગિજ નહિ પરણું સરકારે દહેજના દુષણને ડામવા માટેના કડક કાયદાઓ કર્યા છે અને હજુસુધી કેમ જ્ઞાતિવાળાઓની સાન ઠેકાણે આવતી નથી સરકારે દહેજના દુષણને ડામવા માટેના કડક કાયદાઓ કર્યા છે અને હજુસુધી કેમ જ્ઞાતિવાળાઓની સાન ઠેકાણે આવતી નથી \n‘એ બધી ચર્ચા પછી, પણ બેટા, તેં હમણાં જે ત્રણ વિકલ્પો આપ્યા; તેમના વિષે અમારી જગ્યાએ આવીને તું જ કહી નાખ કે અમે તને શું કરવા દઈએ ’ ગાયત્રીદેવી પોતાની ગોદમાંથી દીકરીના માથાને ઊંચું કરીને પોતાની હથેળીઓ વડે તેના ગાલ પંપાળતાં અને અંગુઠાઓ વડે તેનાં આંસુ લૂછતાં મૃદુ સ્વરે બોલે છે.\n‘આંતરજ્ઞાતીય લગ્ન અને એ પણ નાછૂટકે જ, જા બસ ’ સુષમા સ્વસ્થ થતાં એકી શ્વાસે બોલી ઊઠે છે.\nગાયત્રીદેવી રાહતનો દમ લે છે અને એટલામાં તો આંગણાનો ઝાંપો ખખડે છે. માધવલાલનો ખોંખારો સાંભળતાં સુષમા સફાળી ઊભી થઈને વોશબેસિન તરફ દોડી જાય છે. પિતાજીથી પોતાની આંખમાંનાં અશ્રુને છુપાવવા તેણી હાથમોં ધોવા મંડી પડે છે. માદીકરી વચ્ચેનો સંવાદ તત્ક્ષણે તો સ્થગિત થઈ જાય છે.\nમાધવલાલ માર્બલ અને ગ્રેનાઈટની એક ખાનગી પેઢીમાં હિસાબનીશ તરીકે નોકરી કરે છે. આ જ પેઢીમાં વર્ષોથી પ્રમાણિકતાથી કામ કરતા હોવાના કારણે શેઠિયાઓ તેમનાથી ખુશ છે અને તેમને સંતોષકારક પગાર પણ આપે છે. શેઠિયાઓના ફેમિલી ચેરીટી ટ્રસ્ટમાંથી બંને સંતાનોને અભ્યાસકીય સ્કોલરશીપ આપવામાં આવે છે. આમ આ મધ્યમવર્ગીય કુટુંબ ખાધેપીધે સુખી અને સંતોષી છે. સુષમા બી. કોમ. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માગે છે, જેની પ્રેરણા તેણે પિતાજી પાસેથી જ મેળવી હોય છે.\nમાધવલાલ બ્રહ્મસમાજના ઉચ્ચતર એક પેટા જ્ઞાતિના સંસ્કારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમના શેઠિયાઓ બ્રહ્મસમાજના તો ખરા, પણ હજુ જૂની માન્યતાવાળાઓની નજરે તેમની પેટા જ્ઞાતિ માધવલાલ કરતાં એકાદ સ્તર નીચી કક્ષાની છે. હજુ પણ કેટલાક લોકો એવા ખ્યાલોમાં માત્ર રાચતા જ નથી હોતા, પણ તે પ્રમાણે અનુસરતા પણ હોય છે કે અમુકતમુક પેટાજ્ઞાતિની દીકરીને પુત્રવધૂ તરીકે લવાય ખરી; પરંતુ પોતાની દીકરીને તેમના ત્યાં વરાવાય નહિ. જો કે કોઈક માણસો કોઈ પ્રકારની મજબૂરીના કારણે આવી પોતાની પેટા જ્ઞાતિની પ્રણાલિકાઓનું ઉલ્લંઘન કરે, તો તેવી બાબતને ગંભીર ન લેતાં તેનો સહજ રીતે સ્વીકાર પણ કરી લેવામાં આવતો હોય છે.\nમાધવલાલના શેઠિયાઓ ત્રણ સગા ભાઈઓ છે; સૌથી મોટા ત્રિલોકચન્દ્ર, વચેટ મૂળશંકર અને નાના નરભેરામ. આપસમાં સંપ જળવાઈ રહે તે હેતુથી તેમનાં કુટુંબો રસોડે તો વિભક્ત છે, પણ તેમનો ધંધોરોજગાર સહિયારો છે. ગુજરાતની અરવલ્લીની ડુંગરમાળાઓમાં વસેલા એવા એ નાનકડા નગરની નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પાંચેક એકર જમીનમાં પથરાએલા એમના આયાતનિકાસના ધીકતા કારોબારના કારણે માત્ર તેમના પોતાના સમાજમાં જ નહિ, પણ સઘળા બ્રહ્મસમાજમાં અને તેમના નગરમાં એ લોકો મોટી આસામી તરીકે ઓળખાય છે. તેમનો માલ મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ થાય છે અને તેમની પેઢીનું કામકાજ મોટી સાઈઝના માલનું જ રહેતું હોઈ તેમની બેશુમાર ધંધાકીય આવક છે. વળી ત્રિલોકચન્દ્ર શેઠ તો હાઈવે ઉપર પચીસેક કિલોમીટરના લાંબા પટ અને ઊંડાણના ભાગે આવેલા પાંચસોએક જેટલા માર્બલ-ગ્રેનાઈટના ધંધાદારીઓના એસોસિએશનના છેક તેની સ્થાપનાથી અત્યાર સુધીનાં દશેક વર્ષોથી પ્રમુખ તરીકે બિનહરીફ નિયુક્તિ પામતા આવ્યા છે.\nસઘળી જ્ઞાતિઓમાં સૌ કોઈ સંતાનોનાં ભણતર પૂરાં થાય કે ન થાય તેની રાહ જોયા સિવાય પુખ્ત વયનાં થતાં જ વેવિશાળ કરી જ દેતાં હોય છે. હવે જો કોઈ માતાપિતા આવી જ્ઞાતિમાં સ્થાપિત થઈ ચૂકેલી આ પ્રણાલિકા પ્રમાણે સંતાનોનાં વેવિશાળ કરી લેવાથી વંચિત રહી જાય છે, તો તેમના માટે પાછળ જતાં પાત્રપસંદગીનું ક્ષેત્ર મર્યાદિત બની જતાં તેમને ઘણી બાબતોએ સમાધાન કરવું પડતું હોય છે. અહીં સુષમાના કિસ્સામાં પણ આવું જ બને છે. જે મુરતિયાઓ સુષમાને પસંદ પડે છે, તેમનાં માબાપ દહેજની માગણી કરે છે. વળી થોડાક એવા મુરતિયાઓ કે જેમને દહેજની કોઈ અપેક્ષા નથી તેઓ એક યા બીજા કારણે સુષમાની નજરમાં બંધ બેસતા નથી.\nઆમ જોવા જાઓ તો જ્ઞાતિના માણસો એકંદરે સુધારાવાદી છે અને દીકરીઓને ભણાવવામાં તથા નોકરીઓ કરાવવામાં માને પણ છે, પરંતુ તેમનાથી એકમાત્ર આ દહેજની મનોવૃત્તિ છૂટતી નથી. જો કે તેમની દહેજની માગણી સામેવાળાંની આર્થિક સ્થિતિને અનુરૂપ જ રહેતી હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો એવી દલીલ આપતા હોય છે કે તેમણે પોતાની દીકરીઓનાં દહેજ ચૂકવ્યાં છે, તો પછી પોતાના દીકરાઓને પરણાવતાં દહેજ લેવાનું કેમ જતું કરે સમજદાર માણસો લોકોને સમજાવવાની કોશિશ કરતા હોય છે કે આમ ને આમ તો ક્યાં સુધી ચાલ્યા કરશે, કોઈકે ગમે ત્યારે પણ દહેજ ન લેવાની પહેલ તો કરવી જ પડશે ને સમજદાર માણસો લોકોને સમજાવવાની કોશિશ કરતા હોય છે કે આમ ને આમ તો ક્યાં સુધી ચાલ્યા કરશે, કોઈકે ગમે ત્યારે પણ દહેજ ન લેવાની પહેલ તો કરવી જ પડશે ને કોઈક વળી લોકોને ચેતવણી આપતાં એમ કહે પણ છે કે કોઈ છોકરીવાળાં માથાનાં મળી જશે અને દહેજ લેવાવાળાંને દહેજના મામલે કાયદાકીય રીતે ફસાવશે ત્યારે આખી જ્ઞાતિની કેવી વગોવણી થશે \nમાધવલાલ માટે ગમે તેટલા રૂપિયાના દહેજની સગવડ કરવી એ કંઈ મોટી વાત નથી. તેમની માગણી થએથી તેમના શેઠિયાઓ તેમને વ્યાજમુક્ત તેટલી રકમ ઉપાડ તરીકે જરૂર આપે પણ ખરા પરંતુ માધવલાલ પોતાના જ્ઞાતિવાળાઓ દહેજભૂખ્યા છે તેવો ખોટો સંદેશો શેઠિયાઓ સુધી પહોંચવા દેવા માગતા નથી. તો વળી સુષમાને તો દહેજ આપવા-લેવા સામેનો સૈધાંતિક વાંધો હોવા ઉપરાંત તેનું માનવું હતું કે બાપુજીને ભલે વ્યાજમુક્ત ઉછીનાં નાણાં મળતાં હોય, તોય મુદ્દલ રકમનું પણ દેવું એમણે શા માટે કરવું જોઈએ પરંતુ માધવલાલ પોતાના જ્ઞાતિવાળાઓ દહેજભૂખ્યા છે તેવો ખોટો સંદેશો શેઠિયાઓ સુધી પહોંચવા દેવા માગતા નથી. તો વળી સુષમાને તો દહેજ આપવા-લેવા સામેનો સૈધાંતિક વાંધો હોવા ઉપરાંત તેનું માનવું હતું કે બાપુજીને ભલે વ્યાજમુક્ત ઉછીનાં નાણાં મળતાં હોય, તોય મુદ્દલ રકમનું પણ દેવું એમણે શા માટે કરવું જોઈએ આખરે એ પણ માથે દેવું તો ગણાય જ ને આખરે એ પણ માથે દેવું તો ગણાય જ ને એ દેવાને મોડું કે વહેલું ભરપાઈ તો કરવું જ પડે ને \nબી. કોમ.ના છેલ્લા સત્ર (Semester) માં ભણતી સુષમા તેના નામ પ્રમાણે સૌંદર્યે તેજસ્વિની તો ખરી જ, સાથેસાથે પોતાના વિદ્યાભ્યાસમાં પણ એટલી જ તેજસ્વી છે. હાઈવે ઉપર જ આવેલી કોલેજમાં પોતાની સ્કુટી ઉપર આવજા કરતી સુષમા પિતાજીનું સવારનું ટિફિન આપવા દરરોજ ફેક્ટરીએ જતી હોય છે. મોટા શેઠ ત્રિલોકચન્દ્રને ઘણીવાર સુષમા સાથે ભેટો થઈ જતો હોય છે. તેણીની સંસ્કારિતા અને સૌમ્યતા ત્રિલોકશેઠના ચિત્તમાં એવાં તો વસી ગયાં હોય છે કે તેઓશ્રી મનોમન સુષમાને પોતાના એમ.બી.એ.માં ભણતા પુત્ર ચન્દ્રવદનના જીવનસાથી તરીકેના યોગ્ય પાત્ર તરીકે ગોઠવવા માંડે છે.\nએક દિવસે ત્રિલોકશેઠ પોતાના ભાઈઓ સાથે માધવલાલની ઓફિસમાં અણધાર્યા દાખલ થઈ જાય છે અને ત્રણેય જણા હાથ જોડીને તેમને વંદન કરતા ઊભા રહી જાય છે. માધવલાલ હતપ્રભ થઈ જતા પોતાની ખુરશીમાંથી સફાળા ઊભા થઈ જઈને પ્રતિવંદન કરતા વિચારમાં પડી જા��� છે કે આમ ત્રણેય શેઠિયાઓ તેમને કોઈ કામકાજ હોય તો તેમને તેમની ઓફિસે બોલાવી લેવાના બદલામાં તેઓ પોતે જ શા માટે અહીં આવ્યા હશે માધવલાલ પોતાના ટેબલ સામેના સોફામાં એ ત્રણેય જણાને બેસવાની વિનંતિ કરતા સામે જ ઊભા રહી જાય છે.\nવચેટ શેઠ મૂળશંકર વાતની શરૂઆત કરતાં કહે છે, ‘જૂઓ માધવલાલ, અમે ત્રણેય ભાઈઓ તમારી ઓફિસમાં તમારા શેઠિયાઓ તરીકે નહિ, પણ આપણા બૃહદ બ્રહ્મસમાજના અદના જ્ઞાતિજન તરીકે આવ્યા છીએ. વળી અમારી જ્ઞાતિ તમારી જ્ઞાતિ કરતાં નીચી કક્ષાએ હોવાનું જાણતા હોવા છતાં અમે સંકોચભાવે અમારા દીકરા ચન્દ્રવદન માટે તમારી દીકરી સુષમાના હાથની માગણી કરીએ છીએ. જૂઓ, તમે અમારી પેઢીમાં વર્ષોથી સ્વજનની જેમ કામ કરો છો અને આપણા આટલા લાંબા સમયના સહવાસના કારણે કોઈ શેહશરમમાં આવ્યા સિવાય મન ન માને તો અમારી રિશ્તો બાંધવા માટેની માગણીનો તમે વિના સંકોચે અસ્વીકાર પણ કરી શકો છો. દીકરી સુષમા, તમારાં સૌ કુટુંબીજનો અને સગાંસંબંધીઓની મરજી જાણ્યા પછી તમે નિર્ણય લઈ શકો છો. હાલમાં તો આ અમારી પ્રારંભિક દરખાસ્ત છે, પરંતુ આપણાં સંતાનો આપસમાં સંમત થાય અને તમે મોટેરાં હા ભણશો, તો અમે વિધિસર માગું મૂકવા આવીશું.’\nમાધવલાલ થોડાક સ્વસ્થ થતાં પ્રથમ તો શેઠિયાઓને મીઠા શબ્દોમાં ટપારતાં કહે છે કે ‘આપ જ્ઞાતિના ઊંચાનીચાપણાની જે વાત બોલ્યા તે જરા દિલને કઠે છે. સામાન્ય રીતે આપણા બૃહદ બ્રહ્મસમાજની પેટા જ્ઞાતિઓમાં કેટલાક લોકો આવી માનસિકતા ધરાવે છે, પણ અમે લોકો તેઓમાંના નથી. મારી દીકરી અને અમારાં અહોભાગ્ય છે કે તમે લોકોએ અમને તમારાં સમોવડિયાં ગણ્યાં આપને એકાદ અઠવાડિયામાં આપની દરખાસ્તનો જવાબ વાળીશું.’\nરાત્રિનો ડિનર ટાઈમ છે. શહેરથી થોડેક દૂર હાઈવે ઉપરની આ ત્રિતારક ગાર્ડન હોટલ છે. ખુલ્લામાં લોન ઉપરનાં ટેબલે બંને પક્ષનાં નિકટનાં વડીલો અને દૂરના ખૂણાના ટેબલે સુષમા અને ચન્દ્રવદન બેઠેલાં છે. તેમણે પોતાના વેવિશાળ અંગેનો નિર્ણય જાતે જ લઈને હમણાં જ વડીલોને જણાવવાનો છે. તેમની વચ્ચે વાતચીતનો દોર સંધાય છે.\nચન્દ્રવદન પહેલ કરતાં બોલે છે, ‘સુષમા, કેમ ખામોશ છે \n‘તમને નથી લાગતું કે આપણે આપણાં માતાપિતાને છેતરી રહ્યાં છીએ \n‘જો, પેલું કહેવાય છે ને કે પ્રેમ અને યુદ્ધમાં સઘળું સ્વીકાર્ય હોય છે \n‘મેં મારા બાપુજીને વિશ્વાસમાં લઈને રૂદનના હથિયાર વડે થોડીક જુનવાણી એવી મારી બાને મારા આંતરજ્ઞાતીય લગ્ન માટે સ��મત કરી દીધી \n‘તો મેં વળી મારી બાને પતાવીને તેના દ્વારા પિતાજી અને કાકાઓ પાસે તારા પિતાજી આગળ આપણાં વેવિશાળની દરખાસ્ત પણ મુકાવી દીધી \n‘આપણા માટે પેલા મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓનો સિદ્ધાંત સાચો પુરવાર થયો કે કૌટુંબિક સંબંધોમાં વિજાતીય સંબંધો લાગણીસભર હોય છે. માતાપુત્ર અને બાપદીકરી વચ્ચેના સંબંધો ઉષ્માપૂર્ણ હોય છે, ખરું કે નહિ \n‘એવું જ સાસુ-જમાઈ અને સસરા-પુત્રવધૂ વચ્ચે પણ હોય છે.’\n‘હવે આપણે મૂળ વાત ઉપર આવીશું \n‘એ તો આવેલાં જ છીએ ને આ તો આપણે માત્ર વ્યવહાર જ નિભાવીએ છીએ, ખરું કે નહિ આ તો આપણે માત્ર વ્યવહાર જ નિભાવીએ છીએ, ખરું કે નહિ \nબંને ખડખડાટ હસી પડે છે.\nચન્દ્રવદન સહેજ ગંભીર થતાં કહે છે, ‘સુષમા, આપણાં લગ્નથી આપણા બંનેના સમાજોમાં એક નવી પ્રણાલિકા શરૂ થશે. આપણા બ્રહ્મસમાજમાં જ્ઞાતિજ્ઞાતિ વચ્ચેના ઊંચનીચના ભેદભાવ નાબૂદ થવાની દિશામાં લોકો વિચારતા થશે અને દહેજપ્રથાને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આપણું પણ એક યોગદાન રહેશે.’\n‘સામાજિક રીતરિવાજોમાં સુધારા લાવવામાં ધનિકો અને પ્રતિષ્ઠિત લોકોનું વજન પડતું હોય છે.’\n‘કુરિવાજો પણ તેમના જ થકી ઉદભવતા હોય છે ’ સુષમાએ વ્યંગ કર્યો.\n‘હવે આપણે વડીલો પાસે જઈને આપણો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરીશું \n‘પણ, એક વાત મારા મનમાં હજુય ખટકે છે કે પરણીને હું તમારા ઘરમાં શેઠાણી બનીશ અને ….’\nચન્દ્રવદને સુષમાની વાતને અધવચ્ચે જ કાપતાં કહ્યું, ‘વગર કહ્યે તારા એ ખટકાને હું સમજું છું. એ વાતનો ઉકેલ પણ મેં વિચારી રાખ્યો છે. હાલ હું તારી આગળ એ વાતને ગોપનીય રાખું છું. આપણે વડીલો પાસે જઈશું અને ત્યાં બધાની વચ્ચે હું એ ઉકેલ કહી સંભળાવીશ.’\nસુષમા અને ચન્દ્રવદન પોતાનું ટેબલ છોડીને વડીલો તરફ જાય છે. બધાંયની આતુરતાભરી નજરો તેમના ચહેરાઓ ઉપર મંડાએલી રહે છે. ક્ષણભર વાતાવરણ ગંભીર બની જાય છે. આ જુવાનિયાંના જવાબ ઉપર બંને પરિવાર વચ્ચેના જોડાણનું ભાવી તોળાઈ રહ્યું છે.\n‘આપ સૌ વડીલોની લાગણીઓને અમે સમજી શકીએ છીએ. અમારી વચ્ચે એક અપવાદ સિવાય સર્વસંમતિ સધાઈ ચૂકી છે. અપવાદરૂપ એ બાબતનો કોઈ સુખદ ઉકેલ આવે તો બરાબર છે, નહિ તો આપણા બંને પક્ષોએ ખેલદિલીપૂર્વક વિવિશાળની આ વાતને ભૂલી જવી પડશે ’ ચન્દ્રવદન બધાંને રમાડતો હોય તેમ ભેદભરમમાં બોલે છે.\nબધાં સ્તબ્ધ થઈ જાય છે. સૌના મનમાં રહીરહીને એક વાતનો અફસોસ થયા કરે છે કે તેમણે એ બંનેને એકાંતમાં મોકલવા પહેલાં જમી લેવું જોઈતું હતું. તેમને લાગે છે કે ધારણાથી વિપરિત પરિણામ આવશે તો કોઈનો જમવાનો મુડ રહેશે નહિ.\nમૂળશંકર કાકાએ ચિંતિત સ્વરે પૂછ્યું, ’પણ દીકરા, તમારી એ અપવાદરૂપ બાબત કઈ છે દિલ ખોલીને કહી દો. નિવારી શકાય તેવી સમસ્યા હશે તો તેનો પણ રસ્તો નીકળશે જ દિલ ખોલીને કહી દો. નિવારી શકાય તેવી સમસ્યા હશે તો તેનો પણ રસ્તો નીકળશે જ \nચન્દ્રવદને મરકમરક સ્મિત કરતાં કહ્યું, ‘એ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે જ. વળી મને ખાતરી પણ છે કે આપ મારા પક્ષનાં વડીલો એ ઉકેલને વધાવી પણ લેશો જ.’\n‘ચન્દ્રવદન, કોઈ સંકોચ રાખ્યા સિવાય જે હોય તે કહી દે.’ નરભેરામકાકા બોલે છે.\n‘સુષમાના મનમાં એ ખટકો છે કે તેણી પરણ્યા પછી આપણા કુટુંબની સભ્ય બની જશે અને તેના પિતાજી આપણી પેઢીમાં નોકરી કરે તે વાજબી ગણાશે ખરું કેમ સુષમા, બોલ તારા મનમાં આ જ વાત છે ને કેમ સુષમા, બોલ તારા મનમાં આ જ વાત છે ને \nસુષમા નીચે આંખો ઢાળીને હકારમાં માથું નમાવે છે.\n‘આ સમસ્યાનો સુખદ ઉકેલ મારી પાસે છે જ અને આપ લોકો કહો તો કહી સંભળાવું \nમાધવલાલ તરત જ બોલી ઊઠે છે, ‘આ કોઈ સમસ્યા છે જ નહિ. સગાનો સંબંધ એની જગ્યાએ છે અને નોકરી નોકરીની જગ્યાએ છે.’\nસુષમા ગળગળા અવાજે બોલે છે, ‘સમસ્યા છે બાપુ, મારા માટે સમસ્યા છે જ. હું એ પરિવારની કૂળવધૂ કહેવાઉં અને તમે અમારા ત્યાં નોકરી કરો એ મારાથી હરગિજ સહન થાય નહિ વળી પરિવારજન જેવા માનસન્માન સાથેની પૂરતા પગારની નોકરી પણ છોડી શકાય નહિ વળી પરિવારજન જેવા માનસન્માન સાથેની પૂરતા પગારની નોકરી પણ છોડી શકાય નહિ \n‘મેં પહેલેથી જ કહ્યું છે કે મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે. હવે મને બોલવા દેશો કે ’ બધાં આશાભરી નજરે ચન્દ્રવદન સામે જોઈ રહે છે.\nચન્દ્રવદન બોલવાનું શરૂ કરે છે : ‘જૂઓ, મારા પિતાતુલ્ય વડીલશ્રી ‘માધવ એકાઉન્ટીંગ એન્ડ કન્સલ્ટીંગ સર્વિસિઝ’ કે એવા કોઈ નામવાળી પોતાની ઓફિસ ચાલુ કરે. પોતાનું કામકાજ વધતું જાય તેમતેમ સ્ટાફની નવીન ભરતી કરતા જાય. તેઓ પ્રત્યક્ષ હાજરી આપ્યા સિવાય આપણી પેઢીના સઘળા એકાઉન્ટને તેઓશ્રી ઓનલાઈન સંભાળવાનું ચાલુ રાખે. આપણી પેઢી તેમની ક્લાયન્ટ ગણાશે અને આપણે તેમને જે કંઈ મહેનતાણું ચૂકવીએ છીએ તે એમનો પ્રોફેશનલ ચાર્જ ગણાશે. આમ તેઓ આપણા નોકર નહિ, પણ આપણે તેમના ક્લાયન્ટ ગણાઈશું. આપણા ધંધાકીય વર્તુળમાંથી તેમને ઢગલાબંધ સ્થાનિક એકાઉન્ટીંગકામ મળવા ઉપરાંત આપણે વિદેશો સાથે જે એક્ષપોર્ટનો કારોબાર કરીએ છીએ તેમની સાથેના આપણા લાંબા ગાળાના ધંધાકીય સંબંધોના કારણે તેમની પાસેથી પણ એકાઉન્ટનું આઉટસોર્સીંગ કામ પણ તેમને મળી રહેશે. આમ તેઓ કામકાજથી ધીકતી ઓફિસ ધરાવતા સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોફેશનલ બની રહેશે.’\nત્ર્રિલોકચન્દ્ર શેઠ ઊભા થઈને સજળ નયને ચન્દ્રવદનને ભેટી પડતાં બોલી ઊઠે છે, ‘શાબાશ દીકરા, તારા આ વ્યવહારુ માર્ગ અને તારી દીર્ઘદૃષ્ટિના સથવારે સુષમા અને આપણા સૌ માટેનો પેચીદો પ્રશ્ન સાવ આસાનીથી ઉકલી ગયો છે. હવે બધા ટપોટપ જમવા માટેના ઓર્ડરો આપવા માંડો. જમવાનું પિરસાય તેટલા સમય દરમિયાન આપણે બંને પક્ષે એકબીજાને ભેટીએ અને આ વેવિશાળ અન્વયે એકબીજાને અભિનંદન આપીએ \nસમાજને બદીરૂપ પરંપરા અને નકારાત્મક રૂઢીઓને તોડીને આગળ વધવા માંગતી આજની યુવાપેઢીની વાત કરતી પ્રસ્તુત વાર્તા શ્રી વલીભાઈ મુસાની રચના છે. આજના યુવાનો સમાજને નુકસાનકારક એવી પ્રણાલીઓને તોડીને નૂતન સમાજની રચનામાં યોગદાન આપી શકે છે એ મતલબની વાત કહેતો વલીભાઈનો પ્રસ્તુત પ્રયત્ન વાચકમિત્રો સમક્ષ તેમણે આજે અક્ષરનાદના માધ્યમથી મૂક્યો છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવાની તક આપવા બદલ તેમનો આભાર તથા અનેક શુભકામનાઓ.\n10 thoughts on “પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા”\nPingback: પરંપરાની પેલે પાર | વલદાનો વાર્તાવૈભવ\nએક નવોજ અને સમાજમાં જાગૃતિ જગાવતો અને વ્યવહારૂ સંદેશ દેતી સુંદર વાર્તા……\nએક સંદેશ દેતું કથાનક, સુંદર વાર્તા શૈલી ..એ આદરણીય વલિભાઈની પહેચાન છે…મજા આવી…માણી.\nવાર્તા ગમી,સમાજમાં પરિવર્તન આવવુંજ જોઇએ,વિચારશીલ યુવતીઓ/યુવકો આવીજ પહેલ કરતાં રહેતો,સમાજનાં ઘણાં દુષણો દુર થતા જાય.\nસ્રરસ.વલીભાઇ મુસાને અભિનંદન.આખર “પાત્રતા” ….પાણીની જેમ પોતાની સતહ શોધી લે છે. મુશ્કેલીઓ-સમસ્યાઓ જીવનમાં, આવે અને તેના હલ-ઉકેલ પણ મળીજ જૅતા હોય છે કારણકે, કર્મોની બલીહારી છે…. વહેલું -મોડું\nપણ જે “ડ્યૂ” હોય તે સ્વયમ આપણા સુધી આવીજ પહોંચે છે.આ વાત, શરુઆત અને અંત ,સાબિત કરી આપે છે.\nટૂંકી વાર્તા અંતર્ગત …થોડી લામ્બી થૈ ગૈ લાગે છે.\nવલી સાહેબની અન્ય વાર્તાઓની સરખામણીમાં આ વાર્તામાં થોડી રસક્ષતિ લાગી.કદાચ વાર્તાના લંબાણને કારણે પણ હોઈ શકે.\nવલિભાઈ મુસાનિ આ હેતુપ્રધાન વાર્તા સમયોચિત\nસામાજિક જાગ્રુતિનો સન્નિસ્થ પ્રયાસ ચ્હ્હે , તેથિ ૈરદાવવાને પાત્ર ચ્હે .\nવલિભાઈનિ શૈલિ સરલ , સોસરવિ , ધારદાર , અને અસરક��રક ચ્હે , તેથિ ધારેલિ સફલતા મેલવે ચ્હે .\nધન્યવાદ . – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા\n← સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૪)\nબે પદ્યરચનાઓ.. – મહેન્દ્રસિંહ પઢીયાર ‘મરમી’, ડૉ. મુકેશ જોષી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)\nઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર\nટેબલ – ઉષા પંડ્યા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/why-shah-rukh-have-to-shoot-one-scene-twice-99941", "date_download": "2019-07-19T21:13:25Z", "digest": "sha1:2HGGGM4SQUT4XRSWYKMEI2VCTGAY3RBY", "length": 7738, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "why shah rukh khan have to shoot one scene twice for the lion king | શાહરુખ ખાને ધ લાયન કિંગનાં એક દૃશ્યને બે વાર કેમ ડબ કરવા પડ્યાં? - entertainment", "raw_content": "\nશાહરુખ ખાને ધ લાયન કિંગનાં એક દૃશ્યને બે વાર કેમ ડબ કરવા પડ્યાં\nતેનો અવાજ સાંભળવામાં ખૂબ મીઠો હતો અને આજ�� પણ તેનો અવાજ સાંભળવો સારું લાગે છે.\nધ લાયન કિંગ (શાહ રુખ ખાન)\nશાહરુખ ખાને ‘ધ લાયન કિંગ’નાં એક દૃશ્યનું બે વાર ડબિંગ કરવું પડ્યું હતું. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં તેણે મુફાસાનો અવાજ આપ્યો છે. તેના દીકરા આર્યને આ ફિલ્મમાં જ સિમ્બાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મ ૧૯ જુલાઈએ રિલીઝ થવાની છે. ડિઝનીની આ ફિલ્મ ઇંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આર્યનના અવાજનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને તેના અવાજ અને શાહરુખનો અવાજ એક સરખો જ છે એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે વધુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘અમે એક સીનને સાંભળી રહ્યા હતાં ડબિંગ થિયેટરમાં બેઠેલાં તમામ એક્સપર્ટસે એ દરમ્યાન કહ્યું હતું કે મારો અવાજ આર્યન જેવો લાગે છે. ત્યાર બાદ તેમણે મને કહ્યું હતું કે મારે ફરીથી એક સીનની ડબિંગ કરવી પડશે કારણ કે મારો અવાજ તેની સાથે ખૂબ મળતો આવે છે. આ વિશે મેં કદી વિચાર્યું પણ નહોતું. એક પિતા તરીકે મારા માટે આ ખૂબ સારી બાબત હતી. મારા માટે એ ખૂબ જ સ્પેશ્યલ અને દિલને સ્પર્શી જનારી વાત હતી.’\nઆ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ\nદીકરા આર્યન સાથે ડબિંગ કરવાનો અનુભવ અદ્ભુત હતો એવુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘આર્યન સાથે ડબિંગ કરવાનો અનુભવ મારા માટે ખૂબ સ્પેશ્યલ રહ્યો હતો. પ્રોફેશનલી તેની સાથે સમય પસાર કરવાની મને તક મળી હતી. હું એક પ્રોફેશનલ ઍક્ટર છું અને મારે આ કરવું જ રહ્યું, પરંતુ મારી ફૅમિલી કદી પણ મારા કામ સાથે જોડાઈ નથી. એથી મારા માટે આ એક ખુશીની વાત છે. અમે જ્યારે ‘ધ ઇન્ક્રેડિબલ્સ’માં અવાજ આપ્યો હતો ત્યારે આર્યન માત્ર ૯ વર્ષનો હતો. તેનો અવાજ સાંભળવામાં ખૂબ મીઠો હતો અને આજે પણ તેનો અવાજ સાંભળવો સારું લાગે છે. કામ કરતાંની સાથે તેની સાથે સમય પસાર કરવા મળ્યો એ મારા માટે સ્પેશ્યલ રહ્યું હતું. મારા માટે આર્યન સાથેનાં સંબંધોને વધુ મજબુત બનાવવાનો એ સમય હતો.’\nશું લંડનની બ્લૉગરને ડેટ કરી રહ્યો છે શાહરૂખ ખાનનો દીકરો આર્યન\nશાહરુખે ધ લાયન ​કિંગ કેમ 40 વખત જોઈ\nનેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન\nશાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરશે મેલબર્નની યુનિવર્સિટી\nPriyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ\nમૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા '���કા'ને\nતમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો\nડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન\nતૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા\nમાતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ\nવડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ\nકપિલ દેવ બનવા માટે રણવીર સિંહે કર્યું આવું ડાયટિંગ, જાણીને ચોંકી જશો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/19/2018/2302/", "date_download": "2019-07-19T21:32:56Z", "digest": "sha1:M2ZNZMNDRMV24LCAX5TU6PJ6YRZLLX2C", "length": 7197, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "ચીનના ઓબીઓઆર પ્રોજેક્ટના જવાબમાં ભારત- યુએસ શરૂ કરશે નવો પ્રોજેક્ટ | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS ચીનના ઓબીઓઆર પ્રોજેક્ટના જવાબમાં ભારત- યુએસ શરૂ કરશે નવો પ્રોજેક્ટ\nચીનના ઓબીઓઆર પ્રોજેક્ટના જવાબમાં ભારત- યુએસ શરૂ કરશે નવો પ્રોજેક્ટ\nચીન એશિયા ઉપખંડમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવાના જુદા જુદા પ્રયાસો સતત કરતું રહ્યું છે. પાકિસ્તાન, નેપાળ , શ્રીલંકા માલદીવ સહિતના નાના રાષ્ટ્રો સાથે ગણતરીપૂર્વક સંબંધો સ્થીને પોતાના અંગતહિતો મેળવી લેવાને એના પેંતરાઓ જગજાહેર છે. પાકિસ્તાન સાથે વન બેલ્ટ વન રોડ- કોરિડોર રચીને પ્રશાત મહાસાગરના વિસ્તારમાં પોતાનો પગપેસારો કરવાનો અને વિવિધ રાજ્યોના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને , ભારતના સીમાવર્તી પ્રદેશો અને નૈસર્ગિક સંપદા બાબત જાસૂસી – પગપેસારો કરીને પોતાનો ભૌગોલિક વિસ્તાર કરવાની મેલી મુરાદ સાથે કાર્યવાહી કરતું રહે છે. એના જવાબમાં હવે ભારત- અમેરિકા પરસ્પર નિકટઆવીને નવા પ્રોજેક્ટનું નિર્માણ કરવા વિચાર કરી રહ્યા છે. જાપાન- અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા એકસાથે મળીને પોતાનું અલગ ઈન્ફ્રાસ્ર્ટ્રકચર શરૂ કરશે.\nઆગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. ડોનાલ્ડ\nટ્રમ્પ સાથે વિવિધ તબક્કે થનારી ચર્ચા દરમિયાન સંભવિત પ્રોજેક્ટની વિચારણાને અગ્રીમતા ાપવામાં આવશે એવું ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્ર્યાલય દ્વારા અપાયેલી અધિકૃત માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.\nPrevious articleગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ – 47 મહાનગરપાલિકામાં ભાજપ, અને 16માં કોંગ્રેસનો વિજય\nNext articleગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે\nરા���્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nહાફિઝ સઈદની ધરપકડઃ કારાવાસની સજા\nરાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …\nમહાનાયક અમિતાભ બચ્ચન અને હોનહાર અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ...\nઇન્દિરા ગાંધીના વિશ્વાસુ આર. કે. ધવનનું નિધન\nસંજય લીલા ભણશાળી અભિનેત્રી પૂનમ ધિલ્લોનના પુત્ર અણમોલ ઠાકરિયાને લોન્ચ કરશે…\nદિલ્હી પોલીસે આરોપનામું ઘડયા બાદ અદાલતે શશી થરૂરને 7 જુલાઈના અદાલતમાં...\nડાયાબીટીસ વિશે એકદિશા ફાઉન્ડેશન-ત્રિભુવનદાસ ફાઉન્ડેશન વચ્ચે કરાર\nહાર્દિક પટેલની પ્રચાર- સભામાં એક યુવકે મંચ પર ચઢીને હાર્દિકને તમાચો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A0%E0%AA%B0%E0%AB%87/", "date_download": "2019-07-19T22:09:55Z", "digest": "sha1:RMMM25MLSHXSAU77MKE74GTBE5SYSLKC", "length": 12045, "nlines": 135, "source_domain": "stop.co.in", "title": "જ્યાં જ્યાં નજર મારી ઠરે – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nજ્યાં જ્યાં નજર મારી ઠરે\nજ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની ,\nઆંસુ મહી એ આંખ થી યાદી ઝરે છે આપની .\nમાશૂકો ના ગાલ ની લાલી મહી લાલી અને,\nજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની.\nજોઉં અહી ત્યાં આવતી દરિયાવ ની મીઠી લહેર ,\nતેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની.\nતારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા છે ઝૂમખાં ,\nતે યાદ આપે આંખ ને ગેબી કચેરી આપની.\nઆ ખુન ને ચરખે અને રાતે અમારી ગોદ માં ,\nઆ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની.\nઆકાશ થી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ,\nયાદી બની ને ઢાલ ખેંચાઈ રહી છે આપની.\nદેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપ ની ,\nધોવા બુરાઈ ને બધે ગંગા વહે છે આપની.\nથાકું સિતમ થી હોય જ્યાં ના કોઈ ક્યાએ આશ ના ,\nતાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની.\nજ્યાં જ્યાં મિલાવે હાથ યારોં ત્યાં ત્યાં મિલાવી હાથ ને ,\nઅહેસાન માં દીલ ઝૂકતું રહેમત ખડી ત્યાં આપની.\nરોઉં ન કાં એ રાહ માં એકલો ,\nઆશકો ના રાહ ની જે રાહદારી આપની .\nભૂલી જવાતી છોને બધી લાખો કિતાબો સામટી,\nજોયુ ન જોયું છો બને જો એક યાદી આપની.\nકિસ્મત કરાવે ભૂલ તે કરી નાખું બધી ,\nછે આખરે તો એકલી ને એજ યાદી આપની.\nરવા નો શીરો વધ્યો હોય તો\nડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા \nશમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,\nબેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું. દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]\nઆ દિલની વાત વારે વારે કહું છું \nવિત્યા એટલા વિતાવવાના નથી સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]\nમા બહુ ખોટું બોલે છે.\nમા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]\nભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,\nચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]\nલઇ કદી સરનામું મંદિર���ું હવે મારે ભટકવું નથી,*\n*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/bas-folo-karo/", "date_download": "2019-07-19T20:47:21Z", "digest": "sha1:XURBHIDH7ITPY3BGDW4E6RDWUS44MCA7", "length": 8044, "nlines": 71, "source_domain": "www.janvajevu.com", "title": "બસ ફોલો કરો આ ડાયટ પ્લાન વગર કસરતે ૧૦ દિવસમાં ઉતરશે ૧૦ કિલો વજન - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / બસ ફોલો કરો આ ડાયટ પ્લાન વગર કસરતે ૧૦ દિવસમાં ઉતરશે ૧૦ કિલો વજન\nબસ ફોલો કરો આ ડાયટ પ્લાન વગર કસરતે ૧૦ દિવસમાં ઉતરશે ૧૦ કિલો વજન\nઆવી રીતે ઘટશે ૧૦ દિવસમાં ૧૦ કિલો વજન\nજો તમે અહી બતાવેલ ડાયેટને તમે પૂરી રીતે જો ૧૦ દિવસ સુધી ફોલો કરશો તો આરામથી તમે ૧૦ કિલો વજન ઘટાડી શકો છો અને આની સાથે જ તમારે રોજ ૨૦ મિનિટ સુધી તમારે કોઈ એક્સરસાઈઝ કે પછી જોગિગ પણ કરવી પડશે અને જેનાથી તમને તરત જ રિઝલ્ટ મળશે અને ત્યારે જો તમે ૧૦ દિવસમા વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે અહી આપેલી ડાયેટ ફોલો કરો.\nસવાર ની શરૂઆત આ ડ્રિંકના સેવનથી કરો\nતમારે વજન ઘટાડવા માટે શરીરમાથી બધા ટૉક્સિન કાઢવા બહુ જરૂરી હોય છે અને આના માટે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા ડિટૉક્સ વૉટર કે પછી ૧ ગ્લાસ ગરમ પાણી પીવુ આમ કરવાથી તમારા શરીરમાથી જલ્દીથી કેલરી બર્ન થશે.\nસવારનો નાસ્તો શું લેવો અને શું નહિ\nતમારે વજન ઘટાડવા માટે એક એવો નાસ્તો કરવો કે જે ૨૫૦ કેલરીની અંદર આવતો હોય અને આના માટે ��મારે ઈચ્છા મુજબ આમલેટ અને બ્રાઉન બ્રેડ અને સ્કિમ મિલ્ટ કે પછી પૌવા જેવા નાસ્તાનુ સેવન કરવું.\nબપોરનુ ભોજન તમારે શું જમવુ\nતમારે બપોરના ભોજનમા ઈન્ટેક કેલરી ૩૦૦ થી વધુ ન હોવી જોઈએ અને એવામા તમે લન્ચ દરમિયાન સૂપ અને બ્રાઉન રાઈસ અને દાળ અને માછલી અને અડધો કપ સ્ટીમ વેજિટેબલ રાઈસ અને મલ્ટીગ્રેન ચપાટીની સાથે કોઈ લીલા શાકભાજી કે દાળ પણ ખાઈ શકો છો અને આ સાથે તમે ઈંડાની સેન્ડવિચ પણ ખાઈ શકો છો અને શાકભાજીને ઓછા તેલમા પકવવા અને વાઈટ બ્રેડ ન ખાવી.\nસાંજનું ભોજન શું લેવુ\nતમારે સાંજે જ્યારે ૬ વાગ્યાની આસપાસ ભયાનક ભૂખ લાગે ત્યારે ફળ અને ડ્રાઈ ફ્રૂટ્સ અને ગ્રીન ટી અને ઉકાળેલા ઈંડાનો સફેદ ભાગ અથવા સંતરાનુ જ્યૂસ કે પછી ગ્રિલ્લડ વેજ સેન્ડવિચ ખાઈ શકો છો.\nરાત્રે તમે ઊંઘતા પહેલા પીવો આ ડ્રિંકસ\nજયારે તમે દિવસભર પછી પણ જો તમારે રાત્રે સુતા પહેલા ફેટ બર્નિંગ ડ્રિંક લો આનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકશો.\nઆ એક છોડ શ્વાસ, સોજો, ગર્ભધારણ, હરસ અને ભંગદર અને આ સિવાય ઘણા બધા રોગોની કરે છે સારવાર\nજાણો આ વર્ષનું આખું ચોમાસુ ગુજરાત માટે કેવુ રહેશે આ રહી અંબાલાલ પટેલની આગાહી\nમાત્ર ૭ દિવસ માટે ભૂખ્યા પેટે ગરમ પાણીમા આ વસ્તુ મિક્સ કરીને સેવન કરો, પેટની ચરબી થાય જશે ગાયબ…\nમાત્ર ૫ દીવાસમા જ મોટાપાને કહો બાય બાય અને સાફ કરો અમુલ્ય કીડની, સેવન કરો આ ઘરેલુ ડ્રીંકનુ…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 32,344 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 23,741 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 21,603 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 21,355 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,986 views\nપિતૃદોષ ની સમસ્યાથી પીડિત હોય તો નદીમા આ એક વસ્તુ નાંખો , જીવનમા મળશે સફળતા અને પૂર્વજોનો આશીર્વાદ…\nવિશ્વ નો મહાન અને પોરાણિક ધર્મ એટલે હિંદુ ધર્મ, અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.matrubharti.com/book/19867603/angarpath-part-7", "date_download": "2019-07-19T20:51:03Z", "digest": "sha1:UVZ4ILQ6L7EUKRX2LZG5PEBOSFECYZ5A", "length": 5827, "nlines": 130, "source_domain": "gujarati.matrubharti.com", "title": "અંગારપથ ભાગ-૭ Praveen Pithadiya દ્વારા નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nઅંગારપથ ભાગ-૭ Praveen Pithadiya દ્વારા નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ\nPraveen Pithadiya દ્વારા ગુજરાતી નવલકથાઓ\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nઅંગારપથ ભાગ-૭ ( આગળ વાંચ્યુ કેઃ- ઇન્સ. કાંબલે એક બંધ કમરામાં કેદ હોય છે.... બસ્તીમાંથી બાળકો ગાયબ થયાં હોય છે... અભિમન્યુ જૂલી નામનો કોયડો ઉકેલવા નિકળે છે... રક્ષા ઉપર હોસ્પિટલમાં હુમલો થાય છે... હવે આગળ વાંચો..) રક્ષા ...વધુ વાંચોજીવલેણ હુમલો થયો હતો. ડોકટરોની અથાગ મહેનતનાં કારણે તે માંડ માંડ બચી હતી પરંતુ આ ઘટનાથી અભિમન્યુ ફફડી ગયો હતો. તેણે ડેરેન લોબોની લાગવગનો ઉપયોગ કરીને રક્ષાની સિક્યુરીટીમાં એક પોલીસમેન તૈનાત કરાવ્યો હતો જેથી ફરી વખત એવી ઘટના ન બને. બધી વ્યવસ્થા કરાવીને અભિ બહાર લોબીમાં આવ્યો. તેનું મગજ ફાટફાટ થતું હતું અને સાથોસાથ હેરાન પણ હતો કે રક્ષાએ એવું ઓછું વાંચો\nPraveen Pithadiya દ્વારા ગુજરાતી - નવલકથાઓ\nગુજરાતી Stories | ગુજરાતી પુસ્તકો | નવલકથાઓ પુસ્તકો | Praveen Pithadiya પુસ્તકો\nતમારા ખાતામાં પ્રવેશ કરો\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\nશું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે\nઅમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.\nકોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.\nમાતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.\n409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,\nસેટેલાઈટ. અમદાવાદ – 380015,\nસંપર્ક : મહેન્દ્ર શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/11/06/2018/9071/", "date_download": "2019-07-19T20:48:37Z", "digest": "sha1:VGD5JZ3XE3SHFMHOHJFXFUQ2WAGU3AAN", "length": 10355, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "દીપોત્સવની ઉજવણી કરવા માટે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું એલાનઃ ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા રખાશે | Gujarat Times", "raw_content": "\nHome INDIA દીપોત્સવની ઉજવણી કરવા માટે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું એલાનઃ ફૈજાબાદનું...\nદીપોત્સવની ઉજવણી કરવા માટે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું એલાનઃ ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા રખાશે\nદીપાવલિના ઉત્સવમાં સહભાગી બનવા માટે ખાસ અયોધ્યાની મુલાકાતે પધારેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિ્ત્યનાથે જણાવ્યું હતું કે, ફૈજાબાદ જિલ્લાનું નામ હવેથી અયોધ્યા રાખવામાં આવશે. અયોધ્યા હમારી આન-બાન-શાન હૈ, ઈસકી પહેચાન ભગવાન રામ સે હોતી હૈ એટલે ફૈજાબાદ જિલ્લો હવે અયોધ્યા જિલ્લા તરીકે ઓળખાશે. અયોધ્યામાં ઉજવાઈ રહેલા દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહેવા દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા ( પ્રમુખનાં પત્ની ) ફર્સ્ટ લેડી કિમ- જુંગ- સુકનું મુખ્યપ્રધાને ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. યોગી આદિત્ય નાથે વિશેષમાં જણાવ્યું હતું કે, આજે આપણે આપણા ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરવા માટે એકઠા થયા છીએ. યોગી આદિત્યનાથે દશરથના નામની મેડિકલ કોલેજ અને ભગવાન શ્રી રામના નામનું એરપોર્ટ બનાવવાની ઘોષણા કરી હતી. ત્યાર બાદ સરયૂના ઘાટ પર રામ કી પૈડી પર ત્રણ લાખ દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશની સરકાર દીપ પ્રાગટ્યની ઘટના ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તે માટે પ્રયાસ કરી રહી છે.\nયોગી આદિત્યનાથે દક્ષિણ કોરિયા મહિલા કિમ જુંગ સુકની વાત કરતાં જણાવ્યું હતું કે, અયોધ્યા અને કોરિયાના સંબંધો 2000 વરસ જુનાં છે. તે સમયમાં અયોધ્યાની રાજકુમારીના લગ્ન કોરિયાના રાજકુમાર સાથે થયાં હતાં. ભવિષ્યમાં અયોધ્યા અને કોરિયા વચ્ચે પ્રવાસ- પર્યટનના ક્ષેત્રમાં વધારો થશે. અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ માટે હું કોરિયાના રાષ્ટ્રપતિનો આભાર માનું છું. તેમણે દેશનાં પ્રથમ મહિલાને દીપાવલિ ઉત્સવના આ પ્રસંગે અહીં મોકલ્યા તે માટે હું એમનો આભાર માનું છું. અયોધ્યા અને કોરિયા વચ્ચેના સંબંધો આજે વધુ મજબૂત થયાં છે. આજે આપણે આપણા અતીત સાથે જોડાયા છીએ.\nયોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જયાં દુખ કે દારિદ્રય ના હોય. જયાં સુખ અને આનંદ જ હોય એ જ ખરું રામરાજ્ય છે. આપણે એવું રામરાજ્ય લાવીશું. અયોધ્યા સાથે કોઈ અન્યાય નહિ કરી શકે. દુનિયાની કોઈ તાકાત અયોધ્યાને અન્યાય નહિ કરી શકે.\nસાઉથ કોરિયાના પ્રથમ મહિલા કિમ જુંગ સુકે પોતાને અા પ્રસંગે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. તેમણે ઉપસ્થિત જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, બિહારના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય પ્રધાન વી કે સિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.\nPrevious articleહસમુખ અઢિયા રિઝર્વ બેન્કના ગવર્નર બને એવી સંભાવના\nNext articleઆરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન કહે છેઃ રિઝર્વ બેન્કના બોર્ડે રાહુલ દ્રવિડની ��ેમ રમવું જોઈએ, નવજોત સિધ્ધુની જેમ નહિ.\nક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો હાલ રિટાયર થવાનો કોઈ ઈરાદો નથીઃ ધોનીની સ્પોર્ટ કંપનીના મેનેજર અરુણ પાંડેનું નિવેદન\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી રાખવામાં આવી\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું\nઆંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિશે પરિસંવાદમાં સાધ્વી ભગવતી સરસ્વતીનું પ્રવચન\nવડાપ્રધાન મોદી કેબિનેટનું વિસ્તરણ કરે એવી સંભાવના\nબોલીવુડના ખ્યાતનામ ગીતકાર- નિર્દેશક સર્જક ગુલઝાર હવે બાળકો માટે ફિલ્મો બનાવશે..\nઓસ્કરમાં શશી કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nમુંબઈ તો મારા દિલની ધડકન, મારો પ્રાણ\nબોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/do-you-have-any-such-messages-in-the-phone/", "date_download": "2019-07-19T21:15:07Z", "digest": "sha1:PHVLUEOQZRGHWKY5ZQCOWWVYU57KQIKA", "length": 10658, "nlines": 81, "source_domain": "khedut.club", "title": "શું તમારે પણ ફોનમાં આવા મેસેઝ આવે છે ? તો ચેતી જજો નહીતર થશે બેંક બેલેન્સ ખાલી.", "raw_content": "\nશું તમારે પણ ફોનમાં આવા મેસેઝ આવે છે તો ચેતી જજો નહીતર થશે બેંક બેલેન્સ ખાલી.\nશું તમારે પણ ફોનમાં આવા મેસેઝ આવે છે તો ચેતી જજો નહીતર થશે બેંક બેલેન્સ ખાલી.\n1 week ago ખેડૂત ક્લબ\nઆજકાલ લોકો ઠગાઇ કરીને અનેક રીતે આપણી પાસેથી પૈસા પડાવી જાય છે. કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરે આવીને કોઈપણ બહાનું કાઢીને આપણા ઘરે થી પૈસા પડાવી જાય છે. આજકાલ થોડાક દિવસથી નવી એક ટોળકી વિશે જાણકારી મળી છે. જે ટોળકી આપણું બેન્ક એકાઉન્ટ ખોલીને રૂપિયા પડાવી જાય છે.\nઆ ટોળકીએ ઠગાઇ નવી રીત અપનાવી છે. આ ટોળકી દ્વારા તમને કહેવામાં આવે છે કે,”તમને પ્રી એપ્રૂલેવ લોન મળી છે.”અને એમ કહીને એક મેસેજ મોકલે છે જે મેસેજ માં એક લિંક આપેલી હોય છે અને મેસેજ માં તે લીંક ઓપન કરવા વિશેની પણ વાત લખેલી હોય છે. જે લિંક ઓપન કર્યા બાદ બેંક ખાતાની તમામ ડીટેલ્સ ચોરી લઈ ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેતા સાયબર ક્રિમિનલ્સની નવી ટોળકી માર્કેટમાં જોવા મળી છે.\nઆ ટોળકી દ્વારા કહેવામાં આવે છે કે આ લીંક ખોલવાથી તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા થાય છે. મોટાભાગના લોકો પાંચ લાખની લાલચમાં આવીને આ લીંક ખોલે પણ છે.આ લિંક ખોલ્યા બાદ તેમાં આપણા વિશેની અંગત માહિતી પૂછવામાં આવે છે. જેમાં આપણું કઈ બેંકમાં ખાતું છે,બેન્ક એકાઉન્ટ નંબર જેવા અનેક પ્રશ્નો મૂકવામાં આવ્યા હોય છે. આપણે આ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આપણી તમામ અંગત માહિતી આ ટોળકી પાસે પહોંચી જાય છે.\nઆપણી અંગત માહિતી આ ટોળકી આવી લીંક મોકલી ને આપણી પાસેથી મેળવી લે છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ આ ટોળકી પોતે ખોલીને આપણા ખાતામાં રહેલા બધા જ રૂપિયા ઉપાડી લે છે. માણસ માત્ર પાંચ લાખની લાલચમાં આવીને પોતાના બેન્ક એકાઉન્ટ માં રહેલા કેટલા બધા રૂપિયાઓ ગુમાવી ચૂકે છે.\nઆ પ્રકારના મેસેજ આપણા ફોનમાં આવે ત્યારે આવેલી લિંક ના ખોલવા અને કોઈપણ પ્રકારની અંગત માહિતી લિંકમાં નવા ભરવામાટે સાયબર એકસપર્ટ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાયબર એક્સપ્રેસ મયુરભાઈ દ્વારા જણાવાયું છે કે, આવી ટોળકીઓ વિવિધ સ્કીમો બહાર પાડીને આપણા ફોનમાં મેસેજ મૂકે છે. એટલા માટે તમને દરેક લોકોને જે બતાવવા માં આવે છે કે જો તમારા મોબાઇલમાં પણ આવી લીંક જોવા મળે તો તમારે આ પ્રકારની કોઇ પણ લીંક ઓપન ના કરવી જોઈએ.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious શ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું \nNext સુરત : નવી સિવિલમાં શિશુને બે માસ સુધી વેન્ટિલેટર રાખ્યા બાદ શું થયું\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\n�� રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khedut.club/this-time-the-production-of-cotton-is-decreasing/", "date_download": "2019-07-19T21:23:37Z", "digest": "sha1:EHG4NYJY225Y4PIMPYKX5JAZWB4QOA4R", "length": 10074, "nlines": 83, "source_domain": "khedut.club", "title": "આ વર્ષે દેશમાં કપાસની ખેતી થશે નહીવત, બમણા પ્રમાણમાં થશે આયાત, જાણો વધુ", "raw_content": "\nઆ વર્ષે દેશમાં કપાસની ખેતી થશે નહીવત, બમણા પ્રમાણમાં થશે આયાત, જાણો વધુ\nઆ વર્ષે દેશમાં કપાસની ખેતી થશે નહીવત, બમણા પ્રમાણમાં થશે આયાત, જાણો વધુ\n4 weeks ago ખેડૂત ક્લબ\nઆજના દિવસોમાં દેશના કપાસના બજારમાં ઘણો વધારો થયો છે. કપાસના નીચા ઉત્પાદનને લીધે બજાર ઘણું નીચું રહ્યું છે. એટલા માટે આ સમયે આ કટોકટીને પહોંચી વળવા માટે કપાસની આયાતને બમણી કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ જરૂર છે.\nઆ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નીચુ સ્તર છે. જોકે ભારતને કપાસની આયાત કરવી પડશે. ભારત ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડબલ કપાસની આયાત કરી શકે છે. દેશમાંથી કપાસની નિકાસમાં ઘટાડો થઈ શકે છે.\nભારતીય કોટન એસોસિએશએ તાજપૂર્વાનુમાનમાં 315 લાખ ગાંસડીના ઉત્પાદનના અંદાજને 2018-19 ના કપાસના મોસમમાં જાળવી રાખ્યો છે. છેલ્લા વર્ષમાં કુલ ઉત્પાદન 365 લાખ ગાંસડી હતું. કપાસની ખેતીનો સમય ઓકટોબર થી સપ્ટેમ્બર સુધી ચાલ્યો. આ વખતે મે 2019 ના અંત સુધીમાં સ્ટોક 92 લાખ ટન હોવાનો અંદાજ છે. જેમાં 32.68 લાખ ગાંસડી કાપડ મિલ સાથે સંગ્રહ કરવામાં આવશે અને બાકીના 39.32 લાખ ભારતીય કોટન કોર્પોરેશન, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય લોકો દ્વારા બનાવવામાં આવશે.\nઆગામી સમયમાં કિંમત વધશે\nદેશમાં કપાસનું ઉત્પાદન ઘટયું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળી ગુણવત્તાવાળી કપાસ છે. જો ચોમાસું 8 થી 10 દિવસ મોડું થાશે તો પણ કપાસના ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે. કારણ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારત નો કોઈ કપાસ નથી, એટલે કપાસના ઘટાડાથી તેના ભાવો ઉપર આગ લાગી શકે છે.\nકપાસની આયાત ડબલ, નિકાસમાં ઘટાડાની શક્યતા\nભારત વર્તમાનમાં કપાસના ઉત્પાદન અને માર્કેટિંગ માટે વર્ષ 2018-19 માં 31 લાખ ગાંસડીની આયાત કરી શકે છે. કયા વર્ષે દેશમાં 1.5 મિલિયન ગાંસડી કપાસની આયાત કરવામાં આવી હતી. નિકાસ વિશે વાત કરતા આ સિઝનમાં આ દેશની નિકાસ 46 લાખ ગાંસડી હોઈ શકે છે. છેલ્લા સીઝનમાં ભારતએ 70 લાખ રૂપિયાની કપાસની નિકાસ કરી હતી. આ વખતે નવું ટકા ઓછું કપાસનું ઉત્પાદન થવાની ધારણા છે.\nસ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—\nજો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.\nઅમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.\nઅમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.\nજીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…\nઆ પોસ્ટને શેર કરો\nઅન્ય આર્ટિકલ પણ વાંચો...\nPrevious શું તમારે પણ ખેતી દ્વારા થવું છે લખપતિ તો કરો આ ખેતી.\nNext ઘઉંના પાકમાંથી ઉધઈ જડમૂળથી દુર કરવાના ઉપાય- ખેડૂતમિત્રોને શેર કરો\nઅહીં નીચે ટચ કરો અને ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nફેસબૂક પેજ લાઈક કરો\nમોદી સરકારની ખેડૂતો માટે ખાસ 6 યોજના જાણો અને ઘરે બેઠા ઉઠાવો તેનો ફાયદો\nગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું...\nજાણો દવાઓના પત્તા ઉપર ખાલી જગ્યા શા માટે હોય છે\nવરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી...\nઆ રીતે જાણો યુરિયા અને ડીએપી ખાતર અસલી છે કે નકલી અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો\nગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..\nઅમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ\nખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ\nસિક્કા તો ઘણા જ���યા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…\nજાણો તમારી હસ્તરેખા દ્વારા, કેવી રીતે થશે તમારૂ મૃત્યુ \nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં…\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\nઆ ખેડૂત ભાઈએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Burrata-Cheese-and-Garlic-Crostini-gujarati-41638r", "date_download": "2019-07-19T21:14:28Z", "digest": "sha1:K4ET5UMNVI46CA2KH27UZOF2TVZDCJQ7", "length": 8964, "nlines": 162, "source_domain": "m.tarladalal.com", "title": "બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની, Burrata Cheese and Garlic Crostini In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન અૅપીટાઇઝર > બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી\nબુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી - Burrata Cheese and Garlic Crostini\nહર્બસ્ થી ભરપૂર, ગાર્લિકી અને ચીઝી, એવી છે આ ક્રોસ્ટીની. ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન એવા ફ્રેન્ચ બ્રેડ પર જેતૂનનું તેલ લગાડી ઉપર મસ્ત લોભામણું ચીઝનું સંયોજન, લસણ અને હર્બસ્ પાથરી લીધા પછી તેમાં વધુ તીખાશ માટે લાલ મરચાંના ફ્લેક્સ્ છાંટીને તૈયાર થતી આ ક્રોસ્ટીની અદભૂત જ છે.\nઆ બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની મજાનું એક નાસ્તાની વાનગી છે જે મોઢામાં મૂક્તા પહેલા જ તમારી ભૂખને ઉશ્કેરી દેશે.\nઇટાલિયન સ્ટાર્ટસ્ઇટાલિયન બ્રેડઇટાલિયન ક્રોસ્ટિનીઇટાલિયન અૅપીટાઇઝરમનોરંજન માટેના નાસ્તાઇટાલીયન પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટી\nતૈયારીનો સમય: ૫ મિનિટ બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે) બેકિંગનો સમય: ૧૦ થી ૧૨ મિનિટ રાંધવા સમય લેવામાં : 0 મિનિટ કુલ સમય : ૧૭ મિનિટ ૮ ક્રોસ્ટીની માટે\nબુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે\n૮ ટીસ્પૂન બુરાતા ચીઝ\n૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ\n૮ ફ્રેન્ચ બ્રેડની સ્લાઇસ\n૨ ટીસ્પૂન જેતૂનનું તેલ , ચોપડવા માટે\n૧ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્\n૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્\n૧ ટીસ્પૂન આખું મીઠું (sea salt)\nબુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે, ફ્રેન્ચ બ્રેડની દરેક સ્લાઇસ બેકીંગ ટ્રે પર ગોઠવી, દરેક સ્લાઇસ પર ૧/૪ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી લો.\nહવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર બધી બ્રેડની સ્લાઇસને ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રેડ હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લીધા પછી બ્રેડને સહેજ ઠંડા થવા દો.\nતે પછી તેની પર ૧ ટીસ્પૂન બુરાતા ચીઝ સરખા પ્રમાણમાં પાથરી લો.\nઆમ કર્યા પછી તેની પર ૧/૮ ટીસ્પૂન લસણ, ૧/૮ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્, ૧/૮ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને ૧/૮ ટીસ્પૂન આખું મીઠું સરખા પ્રમાણમાં દરેક ક્રોસ્ટીની પર પાથરી લો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/modi-cabinet-approves-amendments-in-two-laws-to-empower-nia/", "date_download": "2019-07-19T20:34:23Z", "digest": "sha1:24S3TLSM6OWV7JMLRDEOZJ2OWYKNMV2Q", "length": 8850, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "ભારતની આ બની ગઈ સૌથી પાવરફૂલ એજન્સી : વિદેશમાં પણ કરી શકશે તપાસ, મોદીએ આપી લીલીઝંડી - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » ભારતની આ બની ગઈ સૌથી પાવરફૂલ એજન્સી : વિદેશમાં પણ કરી શકશે તપાસ, મોદીએ આપી લીલીઝંડી\nભારતની આ બની ગઈ સૌથી પાવરફૂલ એજન્સી : વિદેશમાં પણ કરી શકશે તપાસ, મોદીએ આપી લીલીઝંડી\nકેન્દ્રીય કેબિનેટે દેશ અને વિદેશમાં આતંકવાદી મામલાઓની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને વધારે મજબૂત બનાવવા માટે બે કાયદાઓમાં સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે અનલૉફૂલ એકટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ એટલે કે ગેરકાયદેસર ગતિવિધિ અટકાવતા કાયદામાં સંશોધનની મંજૂરી આપી છે જે અંતર્ગત હવે આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકવાદી જાહેર કરી શકાશે. તો એનઆઇએ કાયદામાં પણ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે જે બાદ હવે એજન્સી ભારતની બહાર પણ ભારતીય નાગરિકો અથવા તો તેમના હિતોને નુકસાન પહોંચવાની સ્થિતિમાં મામલો નોંધીને તપાસ કરી શકશે.\nસંશોધન બિલ આવ્યા બાદ એજન્સીની પહોંચ વધી જશે\nનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સંશોધન બિલ આવ્યા બાદ એજન્સીની પહોંચ વધી જશે. એનઆઇએ એક્ટમાં અનેક નવા અપરાધોને પણ જોડવામાં આવી રહ્યાં છે. જેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66 F અંતર્ગત નોંધવામાં આવતા સાયબર ટેરરિઝમની સાથે સાથે કલમ 370 અને 371 અંતર્ગત આવતા માનવ તસ્કરી સંબંધિત આઇપીસી અપરાધ પણ સામેલ છે જેમાં ઘણી વખત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય લિંક હોય છે. ���નઆઇએ કાયદો અને અનલૉફૂલ એકટિવિટીઝ પ્રિવેન્શન એક્ટમાં સંશોધન કરવા માટે આગામી થોડા દિવસોમાં સંસદમાં જુદાં જુદાં બિલ રજૂ કરવામાં આવશે.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nકબીર સિંહની બમ્પર કમાણીથી ખુશ શાહિદ કપૂર-કિયારા અડવાણી, આ રીતે કર્યું સેલિબ્રેટ\nસૌરાષ્ટ્રના ખેડૂતોને વાયુ વાવઝોડું ફળ્યું, એક સપ્તાહમાં સર્જાયો નવો રેકોર્ડ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bussniess/", "date_download": "2019-07-19T21:06:35Z", "digest": "sha1:DPGEYWKNGXEBKY2KVDNFOCK2RKCKEX42", "length": 7747, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "BUSSNIESS - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nએશિયાના સૌથી મોંઘા ઓફિસ ભાડામાં ભારતના આ શહેરોનો સમાવેશ, જાણો છે કયા..\nદિલ્હીના હ્રદય સમાન ક્નોટ પ્લેસ એશિયા પ્રશાંતના ચોથા સૌથા મોંઘા વર્ક પ્લેસ બનીને ઉભર્યું છે. આના ભાડામાં વર્ષ 2019ના પહેલા ક્વાર્ટરમાં છેલ્લા વર્ષની સરખામણીએ 1.40 ટ���ાની\nમોદી સરકારની ખાસ યોજના, વ્યવસાય માટે ગેરંટી વગર આપશે 10 લાખની લોન..\nજો તમે એક નવો વ્યવસાય શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો. અને તે આયોજન માટે તમે લોન ન મળી સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છો. તો\nઈન્ફોસિસના 60 કરોડપતિ એક્ઝિક્યુટિવ્સ,વર્ષે અધધધ આટલા રૂપિયાનો પગાર\nનાણાકીય વર્ષ ૨૦૧૯માં ઈન્ફોસિસના ૬૦ કરતાં વધું સિનિયર એક્ઝિક્યુટિવે રૂ.૧ કરોડ કરતાં વધું કમાણી કરી છે, આ આંક અગાઉના વર્ષ કરતાં બમણો છે. કંપનીએ જણાવ્યું\nલોકસભાની ચૂંટણી બાદ મોદી સરકાર બનશે તો શેરબજારમાં આવશે જોરદાર તેજી, સેન્સેક્સ આ આંક પાર કરશે\nતમામ એક્ઝિટ પોલ્સમાં, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સોમવારથી શેરબજારમાં તે હકારાત્મક અસર\nઅદાણીને ઓસ્ટ્રેલિયન કોલ માઇન માટે પર્યાવરણીય મંજૂરી મળી\nપર્યાવરણ મંત્રીએ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટની યોજનાને મંજુરી આપ્યા પછી હવે અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે થર્મલ કોલ માઈન માટે મંજુરી આપવામાં આવી છે. નોંધનીય છે\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/sbi-ausction/", "date_download": "2019-07-19T20:35:52Z", "digest": "sha1:7DQYK5FBGCZEY6WG25GJYA662KSSORUL", "length": 4458, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "SBI Ausction - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nસસ્તામાં ખરીદો મકાન અન��� દુકાન, SBI કરી રહી છે 1000 પ્રોપર્ટીની હરાજી\nસસ્તામાં ઘર કે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માટે એક સોનેરી તક છે. હકીકતમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દેશભરમાં એક હજારથી પણ વધુ પ્રોપર્ટીનું મેગા ઑક્શન કરી\nVIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ\nVIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા\nVIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/8-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80%E0%AA%93%E0%AA%96%E0%AA%BE/", "date_download": "2019-07-19T20:39:06Z", "digest": "sha1:CTLBTRVXBNDWZ2YJWXA3PF3Z7PPXBERS", "length": 7186, "nlines": 198, "source_domain": "venunad.wordpress.com", "title": "8-શ્રી નવલભાઈ જોષી(ઓખા) | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\nમારા માનનિય વડિલ જેવા શ્રી નવલભાઈ જોષી(ઓખા)-બેટના કિર્તનકારની હાજરીમાં અચાનક શ્રી દ્વારકાધીશજી સન્મુખ મારી એક રચના ગવાઈ ગઈ હતી, તેમના આશિર્વાદ મળ્યા એ મારૂ અહોભાગ્ય કહેવાય. તેઓએજ ‘વેણુનાદ‘ નું વિમોચન કર્યું છે. તેઓ સારા કિર્તનકાર અને શાત્રિય સંગીતના જાણકાર છે. અમને એમના ભાવ–સભર અવાજનો લાભ મળ્યો છે. તેઓ કહેછે કે સંગીતજ મારૂ જીવન ટકાવી રાખે છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://venunad.wordpress.com/2013/06/", "date_download": "2019-07-19T21:11:30Z", "digest": "sha1:RLJYT46P6GKIUC2MCPNN7BYHDRXQ2HPW", "length": 6098, "nlines": 175, "source_domain": "venunad.wordpress.com", "title": "જૂન | 2013 | Banshari Banine", "raw_content": "\n3-પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, “દીપઘર” સાપ્તાહિક(દ્વારકા)\n4-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા\n5-આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર\n7-શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)\n9- ‘વાચન’-પત્રિકામાંથી-તંત્રી શ્રી જયંતિ ધોકાઈ, કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ\n92-મારા આ બ્લોગનો પરિચય- મૌલિકા દેરાસરી- વેબગુર્જરી પર\n“બંશરી બનીને” નામના મારા આ બ્લોગનો રસાળ પરિચય મૌલિકા દેરાસરીએ “વેબ ગુર્જરી” પર ૬ – ૬ -૨૦૧૩ના રોજે પ્રકાશીત થયેલ લેખ, “ભ્રમણની વાટે ǁ ૩૦,૩૧,૩૨ ǁ”,માં કરાવ્યો છે.\nઆપને તે લેખની મુલાકાત લેવા માટે આમંત્રણ છે. આપ નીચેની લીંક પર જોઈ વાંચી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/body-scrubs/grace-cole-passion-fruit-guava-body-scrub-238-ml-price-pccVPs.html", "date_download": "2019-07-19T21:04:53Z", "digest": "sha1:FZDG6SOETB4QJDZUMQOJNKS7BWOTEBGC", "length": 13726, "nlines": 329, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nગ્રાસે કોલે બોડી સકરબસ\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં ગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ નાભાવ Indian Rupee છે.\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ નવીનતમ ભાવ Jul 12, 2019પર મેળવી હતી\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ સૌથી નીચો ભાવ છે 300 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 300)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વે��વામાં માટે જવાબદાર નથી.\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ વિશિષ્ટતાઓ\nઇન્ગ્રેડિએન્ટ્સ Passion Fruit, Guava\nગ્રાસે કોલે પસ્સીઓન ફ્રુઇત & ગુઅવા બોડી સકરૂબ 238 મળ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/02/21/question/", "date_download": "2019-07-19T21:10:28Z", "digest": "sha1:LIUILBPK3H7LYVPEIOOB4KLXHGB6WBZN", "length": 21352, "nlines": 139, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા\nFebruary 21st, 2018 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : પ્રો. મનસુખ ટી. સાવલિયા | 4 પ્રતિભાવો »\n(શિક્ષણમાં પ્રશ્નનું જ્ઞાન મેળવવા શું મહત્વ છે તેના પર ભાર મૂકી આપણી ગુરુકુળ પદ્ધતિમાં એનો કેવો ઉપયોગ થતો, તેમજ આધુનિક શિક્ષણમાં આ વાતને અવગણતા જે પ્રશ્ન ઊભા થયાં છે તેની વાત પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમનો આ લેખ ‘વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ’ના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭ અંકમાં પ્રસિદ્ધ થયો હતો. આપ તેમનો ૯૮૨૫૯૫૬૨૫૪ અથવા mtsavaliya@yahoo.com પર સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.)\nઆ ઉપનિષદ શ્લોક છે. ઉપનિષદનો અર્થ ‘ગુરુની નિશ્રામાં જ્ઞાનની જિજ્ઞાસાથી બેસવું’. આમ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ જ્ઞાન એવા આપણાં ઉપનિષદો ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલ સંવાદો છે. ઉપનિષદકાળમાં જ્ઞાનસત્રની શરૂઆત હંમેશા ઉપરોક્ત શ્લોકથી થતી. આ ��્લોકનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – ‘તે (બાહ્ય – ભૌતિક) જગત પૂર્ણ છે, આ (આંતરિક – અધ્યાત્મિક) જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ જન્મે છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેતા શેષ વધે તે પણ પૂર્ણ જ છે.’ આ શ્લોક વિષે આખું પુસ્તક લખી શકાય. શ્લોકનો અંતિમ ભાગ ‘ॐ शान्तिः शान्तिः शान्तिः’ છે, જે આપણે બીજા શ્લોકો તેમજ પ્રાર્થનાને અંતે વર્ષોથી બોલીએ છીએ, પણ કયારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ॐ शान्तिः’ નું ઉચ્ચારણ ત્રણ વાર કેમ\nત્રણ ઉચ્ચારણ એટલા માટે છે કે તેમાં આપણે ત્રણ શક્તિઓને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ જ્ઞાનસત્ર વિના વિઘ્ને પૂર્ણ થાય. પ્રથમ બાહ્ય શક્તિ જે આપણા વશમાં નથી તેને શાંત કરવા – જેમકે કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, દ્વિતીય બાહ્ય શક્તિ જે આપણા વશમાં છે તેને શાંત કરવા – જેમકે બહાર થતાં ઘોંઘાટ અને તૃતીય આપણી આંતરિક શક્તિ – આપણી મનોસ્થિતિ – ને શાંત કરવા. પૂર્ણ શ્રદ્ધાથી થતી આ પ્રાર્થના ત્રણેય શક્તિઓને શાંત કરી ઉત્તમ જ્ઞાનસત્ર (પ્રશ્ન- ઉત્તર કે સત્સંગ) દ્વારા આપણને ઉપનિષદ જેવું સર્વોતમ જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે – વેદોથી લઈ ઉપનિષદ, પુરાણો આનાં દ્રષ્ટાંતો છે. આપણાં મુખ્ય દસ ઉપનિષદોમાં એક ઉપનિષદનું નામ તો પ્રશ્નોપનિષદ છે, જેમાં પીપલાદ ઋષિ એમનાં છ શિષ્યો દ્વારા વારાફરતી પુછાયેલા પ્રશ્નો દ્વારા દરેક શિષ્યને બ્રહ્મજ્ઞાન સમજાવી તેઓને શિક્ષિત કરે છે.\nમૂળ વાત પર આવીએ તો પ્રશ્ન એ વિદ્યાર્થી દ્વારા ગુરુ સ્વરૂપ જ્ઞાનગંગામાંથી ઉત્તમ જ્ઞાન પામવાનું માધ્યમ છે. કોઈ વિષય કે વસ્તુ બાબતે વિદ્યાર્થી પ્રશ્નો કરીને જ સ્વયં કે શિક્ષક પાસેથી ઉત્તરો મેળવી જે-તે વિષય કે વસ્તુને તમામ દ્રષ્ટિકોણથી મુલવી સારા-નરસાનો ભેદ પારખવાની કેળવણી મેળવી શકે છે. વર્ગખંડ તો વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસાવૃત્તિ ઊભી કરવાનું આધુનિક મંદિર છે. જિજ્ઞાસુ વ્યક્તિ દુનિયાની બાહ્ય કે આંતરિક બાબતો અંગે હંમેશા પ્રશ્નો કરી સ્વયં કે અન્ય દ્વારા ઉત્તર મેળવી દરેક વિષય કે વસ્તુ અંગે પોતાનો સાચો મત ઊભો કરી જ લેશે. જો વિદ્યાર્થી એકવાર આ રસ્તે દોરાયો તો સ્વયં જ એટલો પ્રતિભાશાળી થશે કે એ દુનિયાને દોરવણી આપી શકશે. દુર્ભાગ્યે આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં ગોખણપટી અને તે દ્વારા મળતાં વધારે માર્કસનો મહિમા એટલો મોટો છે કે પ્રશ્ન અને એ દ્વારા થતા સવાંદોનું સ્થાન જ ના રહ્યું. વિદ્યાર્થી મોટેભાગે મૂક પ્રેક્ષક જ બની રહે એવી વ્યવસ્થા ઊભી થઇ ગઈ અને એટલે જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પોતાના પગ પર ઊભા રહી શકે એવા વિરલાઓ નીપજાવવાને બદલે બેકાર ડિગ્રીધારીઓ પેદા કરવાના કારખાનાં બની ગઈ. આપણે આ વ્યવસ્થાને બદલી વર્ગખંડમાં સંવાદીત વાતાવરણ ઊભું કરી વિદ્યાર્થીની જીજ્ઞાસાવૃત્તિ ખીલવી, સાચા પ્રશ્નો કરતો કરી તેને સ્વયંનો વિધાતા બનાવવો પડશે.\nસાચા પ્રશ્નો પૂછવા અઘરા હોવા છતાં વિદ્યાર્થીઓમાં એ કેળવવાની જવાબદારી શિક્ષક પક્ષે નિભાવવી પડશે અને એક વાર આવું વાતાવરણ ઊભું થયા બાદ જ્ઞાન અને સમજ તો સહજતાથી આવશે જ સાથે-સાથે દુનિયાને ઉત્તમ મનુષ્યો કે નાગરિકોની ખેંચ નહી પડે. સાચા પ્રશ્ન પૂછવાની કળા વિદ્યાર્થીઓમાં ધારદાર વિચારશક્તિ, આત્મવિશ્વાસ, સારા સંબંધો, વિશ્વાસ, સ્મૃતિ, પ્રત્યાયન શક્તિ, શ્રવણકૌશલ (listening), જીવંતતા, ઉત્પાદકતા, અસરકારકતા, શોધખોળ વગેરે જેવાં સદગુણોને ખીલવશે જે તેને આત્મનિર્ભર બનાવી જગતને ઉપયોગી બનાવશે. રજનીશજીના ‘મેં સિખાને નહીં, જગાને આયા હૂં’ સંદેશાને આપણે આત્મસાત કરવો રહ્યો.\n– પ્રો. મનસુખ ટી. સાવલિયા\n« Previous કડવાશ બની મીઠાશ – નટવર પટેલ\nવ્હાલ કીધું ન્હોતું ને તોયે… હરિવર… હરિ ગયો..- પરીક્ષિત જોશી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશ્રી શંકરાચાર્ય પાસેથી યુવાનોએ શું શીખવાનું છે\n(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) મહાપુરુષોના ચરિત્રોથી પ્રજાવર્ગ ઉપર નીપજતી અસરના સંબંધમાં પ્રખ્યાત અંગ્રેજ ગ્રંથકાર સ્માઈલ્સે પોતાના ‘કેરેક્ટર’ નામના સુપ્રસિદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે ‘એક મહાપુરુષ મરી જાય છે અને અદ્રશ્ય થાય છે, પણ તેના વિચારો અને કાર્યો પાછળ હયાત રહે છે, અને પોતાની જાતિ ઉપર અને દેશ ઉપર ન ભૂંસાય તેવી છાપ પડી જાય છે. તેમના ચૈતન્યનો પ્રકાશ ભવિષ્યના સઘળા જમાનાઓ ઉપર ... [વાંચો...]\nચક્રવર્તી પદ – ભાણદેવ\nક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ચક્રવર્તી બનવું, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું. રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી. બધી તૈયારીઓ પરિપૂર્ણ કરીને શુભ મૂરત જોઈને પોતાની વિશાળ સેના, સેનાપતિઓ, અમાત્યો આદિને સાથે લઈને રાજાએ દિગ્વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. રાજા શૂરવીર અને ... [વાંચો...]\nસરસડાનું ફૂલ – મુકુન્દરાય પારાશર્ય\nમારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે. મોટીબા સહિત અમારું કુટુંબ કોટડાસાંગાણી હતું. મારા પિતા રાજકોટ હતા. વચમાં બે દિવસ માટે કોટડે આવેલા. સાંજે અરડોઈના નૃસિંહમંદિરના મહંત પ્રેમદાસજી આવ્યા. તેમની સાથે મારા પિતા સરધારની ટેકરીઓમાં આવેલ બિલેશ્વર મહાદેવે જવા તૈયાર થયા. મને સાથે જવા ઈચ્છા થઈ. પિતા મને સાથે લઈ ગયા. એ મોડી સાંજના પ્રવાસનું કે રાતના મંદિરના વાતાવરણનું આજે સ્મરણ નથી. વહેલી ... [વાંચો...]\n4 પ્રતિભાવો : પ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા\nઔમ શાન્તિ શાન્તિ શાન્તિ \nમુતાત્માને શ્રધ્ધાજ્લિ આપતા અન્તે ઔમ શાન્તિ શાન્તિ શન્તિનો મત્લબ એવો કે\nમરનાર્ તો સન્સારનિ તમામ આધિ વ્યધિમાથિ સદાનો મુક્ત થ્યો. પન પાછળ બચિ\nગ્યેલા જર જમિન જોરુ કે માલ મિલ્ક્તના ઝઘદાઓથિ મુક્ત બનિ શાન્તિથિ\nઔમ શાન્તિ શાન્તિ શાન્તિ \nસાચે જ, પ્રશ્ન એ જ્ઞાન પ્રાપ્તિનું મૂળ છે.\nમહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા ઍડીસનને જ્યારે એમ કહીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કે … ” તે નકામો વિદ્યાર્થી છે, … આખો દિવસ પ્રશ્નો જ પૂછ પૂછ કરે છે ” — ત્યારે તેની માતા જે પોતે પણ એક શિક્ષિકા હતી , તેણે સચોટ જવાબ આપેલોઃ ” He is the only REAL student, and not useless. I will never send my son to such TEACHERS. ” … { તે જ સાચો વિદ્યાર્થી છે , નકામો નથી. હું તમારા જેવા {નકામા} શિક્ષકો જોડે તેને ભણવા મોકલવા માગતી જ નથી.} … અને, આ સતત પ્રશ્નો પૂછનાર — ૧૧૦૦ શોધો કરનાર દુનિયાનો મહાન વૈજ્ઞાનિક બન્યો \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\n‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ\nઓડકાર.. – દિપિકા પરમાર\nનવી શરૂઆત.. – કિરંગી દેસાઈ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઅમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા\n‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી\nખેલ – દેવ કેશવાલા\nપ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ\nરીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nત્રિકમલાલ – ડૉ. હાર્દ��ક નિકુંજ યાજ્ઞિક\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)\nમાઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/fortis-ftps15-a/MAB544", "date_download": "2019-07-19T21:24:22Z", "digest": "sha1:SYS5M7YWUB4IESMDTPAY4ZELPFYDLHY6", "length": 8161, "nlines": 84, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૫ પ્લાન એ-ઇન્સ્ટીટ્યુશનલ (Div on Maturity) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ બીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૫ પ્લાન એ-ઇન્સ્ટીટ્યુશનલ (Div on Maturity) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - બીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૫ પ્લાન એ-ઇન્સ્ટીટ્યુશનલ (Div on Maturity)\nબીએનપી પારીબાસ એફટીપી - સીરીસ ૧૫ પ્લાન એ-ઇન્સ્ટીટ્યુશનલ (Div on Maturity)\nફંડ પરિવાર બીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડ\nવાસ્તવિક વળતર (As on )\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 40 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n52 સપ્તાહની ટોચ 0.00 () 52 સપ્તાહના તળિયે 0.00 ()\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pens/pens-price-list.html?page=30", "date_download": "2019-07-19T20:54:57Z", "digest": "sha1:53GB4JKA5A74HWHRXOLXV23QK4FKVHUM", "length": 13375, "nlines": 415, "source_domain": "www.pricedekho.com", "title": "પેન્સ ભાવ India માં | પેન્સ પર ભાવ યાદી 20 Jul 2019 | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસ��� છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nપેન્સ India 2019માં ભાવ યાદી\n0 % કરવા માટે 83 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nરુડી કેળલનેર કપ્તાઇન રોલર બોલ પેન બ્લુ\nવોટરમેન હેમીસપહેરે ડિલક્સ બ્લેક ક્ટ બોલ પેન\nવોટરમેન હેમીસપહેરે વહીતે ક્ટ ફોઉન્ટાઇન પેન\nઐતેઉર 801 એક્સએક્યુટિવે બ્લેક ફોઉન્ટાઇન પેન\nસિલ્વર પેન વિથ ગોલ્ડ પ્લેટિંગ કોડે 044\nફાબેર કેસ્ટલ ડરો રોલર બોલ પેન બ્લેક\nઇડરીબ્બોન્સ ગિફ્ટ ફોર વર્લ્ડ બેસ્ટ ટીચર બોલ પેન બ્લુ\n- ઇન્ક કોલોર Blue\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gujlit.com/profile.php?pId=49&name=%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%5BLaxmi-Dobariya-/-Lakshi-Dobariya%5D", "date_download": "2019-07-19T21:10:37Z", "digest": "sha1:TBDLLQHWLJJUIDZMNEGK5YKRVV6PUX2H", "length": 2394, "nlines": 67, "source_domain": "gujlit.com", "title": "લક્ષ્મી ડોબરિયા | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nકાવ્યસંગ્રહ : ૧) શ્રીગઝલ - ૨૦૦૫ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)\n૨) તત્વ - ૨૦૧૦ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)\n૩) તાસીર જુદી છે - ૨૦૧૫\nતાસીર જુદી છે (કાવ્યસંગ્રહ) - લક્ષ્મી ડોબરિયા\nસંપાદન લેખ સંગ્રહ 1\nસંશોધન - વિવેચન 6\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sanjana-bhojanma-aa-chijno-upyog-n-karo/", "date_download": "2019-07-19T20:40:34Z", "digest": "sha1:IKCGRZPTHSL6RZM6NCKCNFVTFWNAPKVF", "length": 12530, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "સાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે છે \"જાડાપણું કે સ્થૂળતા\"", "raw_content": "\nHome Gujarati Articles સાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે છે...\nસાંજના ભોજનમાં આ ચીજનો ઉપય��ગ ન કરો નહિતર તમને આવી શકે છે “જાડાપણું કે સ્થૂળતા”\nજો તમને સાંજના ભોજનમાં જંકફૂડ ખાવાની ટેવ છે તો, સાવધાન થઇ જાવ. તેનાથી તમારા સ્વાસ્થ્યને તો ચોક્કસ નુકસાન થાય જ છે તે સાથે તમારી ઊંઘને પણ અસર કરી ઊંઘ ઓછી કરે છે. જેથી તમારા શરીરમાં સ્થૂળતાને તમે સામે ચાલીને આમંત્રણ આપો છો. આમ જુઓ તો અત્યારે લગભગ દરેક વ્યક્તિની જીવનશૈલી બદલાઈ ગઈ છે. કામ કરવાની પદ્ધતિ, રાતના ઉજાગરા, કામ કરવાનો સમય, ઘડીયાળના કાંટે ચાલતી માનવ જિંદગી કે પછી સાવ બેઠાળુ જીવન જીવતા લોકોના આરોગ્ય સાથે સ્વયં પોતે જ ચેડા કરી તેનાં આરોગ્યને સામે ચાલીને નુકશાન પહોચાડે છે. નથી સમયસર લોકો ઊંઘ લેતા કે નથી પોતાના શરીરને આરામ આપતા. કંઈપણ કામ ન હોવા છતાં લોકો કારણ વગર રાતના ઉજાગરા કરીને જંકફૂડ ખાઈને કે બિન આરોગ્યપદ નાસ્તા કરીને પોતાના આરોગ્યને કારણ વગર નુકશાન પહોચાડે છે.\nઅમુક અભ્યાસ અને સંશોધન દ્વારાએ વાત જાણવામાં આવી છે કે સાંજના કે રાતના ભોજનમાં જંકફૂડ ખાવાથી કે આરોગ્યને નુકશાનકારક નાસ્તા કરવાથી, તમારી ઊંઘની આ ખરાબ આદત કે ગુણવત્તા આ જંકફૂડની લાલચ સાથે જોડાયેલ છે. અને તેનો ઉપયોગ કરતા સહભાગીઓના જાડાપણું કે શરીરની સ્થૂળતા, ડાયાબીટીસ અને આવા બીજા તમારા શરીરના સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા સાથે તે બાબત જોડાયેલ છે.\nઅમેરિકા નાટક સનમાં આવેલ એરિજોના વિશ્વ વિદ્યાલયના મનોચિકિત્સક વિભાગના માઈકલ એ ગ્રૈનડનર કહે છે કે, “પ્રયોગશાળામાં આ વિશે અભ્યાસ કરતા જાણવામાં આવ્યું છે કે સાંજના કે રાતના ભોજનમાં જંકફૂડકે બિન આરોગ્યપ્રદ નાસ્તો કરવાની કે ખાવાની લાલચથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે એટલે કે તમારી ઊંઘનાં કલાકોમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ ટેવ આગળ જતા તમને સાંજના કે રાતના અસ્વસ્થ નાસ્તાની આદત કે ટેવમાં બદલી શકે છે. જેનાથી તમારા શરીરમાં જાડાપણું કે સ્થૂળતા વધી જાય છે. એરિજોના વિશ્વ વિદ્યાલયના મનોચિકિત્સક વિભાગના માઈકલ એ ગ્રૈનડનર આ ઉપરાંત કહે છે કે “ ખરાબ ઊંઘ, જંકફૂડ ખાવાની લાલચ અને સાંજના કે રાતના સમયે બિન આરોગ્યપ્રદ નાસ્તાનો સંબંધ એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે લઇ શકાય છે કે ઊંઘની મેટાબોલિઝમની ક્રિયાના સંચાલનમાં તે ખાસ અસર કરે છે.\nઆમ જુઓ તો ટેલીફોનીક વાતચીતમાં કરવામાં આવેલ વાત મુજબ આ અભ્યાસને બાલ્ટીમોરમાં એસોસીએટેડ પ્રોફેશનલસ્લીપ સોસાયટીઝ એલેલસી (એપીએસેસ) ની 32મી વાર્���િક બેઠકમાં આ અહેવાલને રજુ કરવામાં આવેલ છે. આ અધ્યયનમાં 3,105 વયસ્કોના લેવામાં આવેલ આંકડાઓનો અભ્યાસ કરી તેના પર થતી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બાબત જાણવામાં આવી હતી.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleદીપિકાના સ્વાગત માટે જગમગતી સુંદર લાઈટોથી શણગારવામાં આવ્યું છે રણવીરનું ઘર\nNext articleદરરોજ એક સફરજન ખાઓ બીમારી તમારાથી દુર રહેશે\nછોકરીઓ આવા છોકરાઓને જલ્દી આપી દે છે પોતાનું દિલ , તમે એક જાણી લેશો તો તમે પણ આવી જશો છોકરીની નજીક…\nઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…\nવજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…\nતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ...\nસ્પા સેન્ટરમાં 7 વર્ષ ચાલી રહ્યો હતો દેહ વૈપાર, ૨ હજાર...\nબાળકી સાથે પાડોશીએ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન, પછી તેની સાથે થયું કઈક...\nબાળકના તોફાનથી રેલ્વેના પાટામાં ફસાયું ડમ્પર, અને મુસીબતમાં પડી ગયા રેલ્વેના...\nહવે એક ટેસ્ટમાં સહેલાયથી જાણી શકાશે કે કેન્સર થયું છે કે...\nગરીબ માલિક હોસ્પિટલમાં થયો એડમિટ, તો જોવા પહોંચ્યા વફાદાર કુતરા, જે...\nવેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી\nઅમૃતસરી બટેકા કુલચા કેવી રીતે બનાવશો \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો...\nતમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ...\nનમક એટલે કે મીઠા વગર ફક્ત સ્વાદ જ નહિ પણ જીવન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/07/08/rana-ayyub-slammed-by-supreme-court/", "date_download": "2019-07-19T20:38:06Z", "digest": "sha1:GUBZ7ZAXLMEDJREAQTZWTSVQ2ZHUAYRC", "length": 12923, "nlines": 134, "source_domain": "echhapu.com", "title": "હરેન પંડ્યા મામલે ‘પત્રકાર’ રાણા ઐયુબને ફટકારતી સુપ્રિમ કોર્ટ", "raw_content": "\nહરેન પંડ્યા મામલે ‘પત્રકાર’ રાણા ઐયુબને ફટકારતી સુપ્રિમ કોર્ટ\nસોશિયલ મિડીયામાં અને મેઈન સ્ટ્રીમ મિડીયામાં વારંવાર અસત્ય ફેલાવવા માટે કુખ્યાત એવા પત્રકાર રાણા ઐયુબને શુક્રવારે એક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે રીતસર ઝાટકી નાખી તેમની આકરી ટીકા કરી છે.\nકહે છે કે અસત્યનું જીવન અત્યંત ટૂંકું હોય છે. રાણા ઐયુબ નામના પત્રકાર વારંવાર કાયદાના કોઇપણ પ્રકારના ડર વગર અસત્ય ફેલાવવા માટે જાણીતા છે. તેમણે અગાઉ કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ મામલે કે પછી હાલમાં જ લોકસભાની ચૂંટણીઓમાં ભારતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતનો તોતિંગ જનાદેશ આપ્યો છે તેની મજાક ઉડાવીને ઘણા અસત્યો ફેલાવ્યા છે. પરંતુ આ વખતે તેઓ ફસાઈ ગયા છે અને તે પણ સુપ્રિમ કોર્ટમાં.\nરાણા ઐયુબનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી પુસ્તક ‘ગુજરાત ફાઈલ્સ’ 2015માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને વામપંથીઓ તેમજ કટ્ટર મોદી વિરોધીઓએ માથે ચડાવ્યું હતું. આ પુસ્તકમાં અગાઉ ગુજરાત અંગે ફેલાવાઈ ચૂકેલા અસંખ્ય અસત્યોને ફરીથી ઉચ્ચારવામાં આવ્યા હતા. મજાની વાત એ છે કે એક NGO, સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશને તો આ પુસ્તકનો આધાર લઈને સુપ્રિમ કોર્ટમાં એક PIL પણ ફાઈલ કરી દીધી હતી\nઆ PILમાં પેલા NGOએ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ હોવા પર તપાસ કરવાની સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે આ પુસ્તકને પૂરાવા તરીકે સ્વીકાર કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. શુક્રવારે આવેલા એક નિર્ણયમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, “રાણા ઐયુબના પુસ્તકનું અહીં કોઈજ કામ નથી. આ માત્ર અનુમાનો, અટકળો અને કલ્પનાઓ પર જ આધારિત છે, જેનું પૂરાવા તરીકે કોઈજ મુલ્ય નથી. રાણા ઐયુબે પુસ્તકમાં જે તર્ક આપ્યા છે તે તેમના અંગત વિચારો છે અને તે પૂરાવાના પરિઘમાં આવતા નથી.”\nઆમ આ નિર્ણય દ્વારા સુપ્રિમ ક���ર્ટે થોડા વર્ષ અગાઉ જે પુસ્તકને વામપંથીઓ અને તટસ્થો માથે ચડાવીને ફરતા હતા તેનું યોગ્ય વિશ્લેષણ કરી દીધું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. સુપ્રિમ કોર્ટે આ સમગ્ર કેસ પણ રાજકારણથી પ્રેરિત હોવાનું પણ કહ્યું છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, “જે રીતે ગોધરા કાંડ બાદ ઘણી ઘટનાઓ ઘટી છે એવામાં આવા આરોપ-પ્રત્યારોપ લાગવા કોઈ નવી બાબત નથી અને તે તમામ નિરાધાર સાબિત હોવા છતાં તેને વારંવાર ઉઠાવવામાં આવી રહ્યા છે.”\n26 માર્ચ 2003ના દિવસે અમદાવાદના લો ગાર્ડનમાં પોતાની સવારની વોક પૂર્ણ કરીને બહાર આવતા હરેન પંડ્યાની અસંખ્ય ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી અસગર અલીના નિવેદનનો આધાર લેતા વિશેષ પોટા કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ 2011માં ગુજરાત હાઈકોર્ટે CBI એ કેસની યોગ્ય તપાસ ન કરી હોવાનું કહેતા પોટા કોર્ટનો ચૂકાદો ફેરવી તોળ્યો હતો. આ ઘટના બાદ સુપ્રિમ કોર્ટે 2007માં પોટા કોર્ટે આપેલા ચૂકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.\nશુક્રવારે સુપ્રિમ કોર્ટે રાણા ઐયુબના અસત્ય ફેલાવતા પુસ્તકનો આધાર લઈને PIL કરનારા NGO પર કોર્ટનો સમય બગાડવા માટે રૂ. 50,000 નો દંડ પણ ફટકાર્યો છે.\nલોકસભાનો પહેલો દિવસ: ગેરહાજરી, તાળીઓનો ગડગડાટ અને જય શ્રી રામ\nપદ્માવત નામનો દડો કોર્ટે રાજ્ય સરકારની કોર્ટમાં મોકલી દીધો\nભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે\nકોંગ્રેસથી ગુસ્સે નવજોત સિંગ સિદ્ધુ; ન ઘરના રહ્યા ન ઘાટના\neછાપું પર સર્ચ કરો…\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ\nબાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો\nBUDGET 2019-20 : કેટલાક સાહજિક સવાલો અને તેના જવાબો\nખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો\nકર્ણાટક ચૂંટણી પરિણામ: ભાજપને પોતાનીજ કડવી દવાનો સ્વાદ ચાખવો પડ્યો\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nસ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય\nવિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર\nકર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા\nવિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો\nસરગ��ાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ\nગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે\nરણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/uttar-gujarat/latest-news/mehsana/news/fraud-with-merchant-of-visnagar-1562901614.html", "date_download": "2019-07-19T21:03:10Z", "digest": "sha1:M4WQ3UOXIFEHRQ7YGEERVNYZ4OY36SJL", "length": 7564, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "fraud with merchant of visnagar|ઊંચા વ્યાજની લાલચમાં રૂ.1.53 કરોડ ફસાયા", "raw_content": "\nવિસનગર / ઊંચા વ્યાજની લાલચમાં રૂ.1.53 કરોડ ફસાયા\nલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો બહાર આવ્યો\nબારડોલીના શખ્સે વિસનગરની પેઢીના ભાગીદારો સહિત 7 સામે ઠગાઇનો ગુનો નોંધવા અરજી કરી\nવિસનગરઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના શખ્સે ઉંચા વ્યાજ અને એકના ડબલની લાલચમાં આવી વિસનગરની ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીમાં 1.77 કરોડ જેટલી માતબર રકમ રોકાણ કર્યા બાદ એક વખત નાણાં આપ્યા પછી બાકીના રૂ.1.53 કરોડ નહીં આપતાં તેણે પોલીસનું શરણું લીધું છે. પેઢીના ભાગીદારો સહિત સાત જણા સામે ઠગાઇનો ગુનો દાખલ કરવા અરજી આપી છે, જે આધારે વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે.\nબારડોલીના રાજેન્દ્રકુમાર રતિલાલ પટેલ ધંધાર્થે સુરત આવ-જાવ કરતા હોઇ તેમને દિવ્યેશભાઇ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. દિવ્યેશે વિસનગરની ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી બમણો નફો આપતી હોવાનું કહી રોકાણ કરવા કહી જગદીશભાઇ નામના વ્યક્તિનો નંબર આપ્યો હતો.\nરાજેન્દ્રભાઇ વિસનગર આવી જગદીશભાઇને મળી તેમના નાણાં અંગે ભરોસો આપ્યો હતો અને પેઢીના ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ અને આકાશ ત્રિભોવનભાઇ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.\nદરમિયાન, રાજેન્દ્રભાઇએ અલગ અલગ આરટીજીએસ મારફતે રૂ.97,50,000 મોકલી આપ્યા હતા. તે સિવાય રૂ.80 લાખ રોકડ ચૂકવ્યા હતા. જે પૈકી પેઢીએ રાજેન્દ્ર ભાઇની પત્ની સોનલબેનના ખાતામાં રૂ.23,54,162 મોકલી આપ્યા હતા. જ્યારે વર્ષ 2019ની શરૂઆતના બે-ત્રણ મહિના સુધી બાકીના નાણાં નહીં મળતાં રાજેન્દ્રભાઇએ સંપર્ક કરતાં પેઢી દ્વારા વાયદો કરાયો હતો.\n5 જુલાઇએ તેઓ વાયદા મુજબ નાણાં લેવા વિસનગર આવતાં તેમના સાગરિતોએ પૈસા નહીં મળે, જે થાય તે કરી લેજો, ચૂપચાપ બેસી રહો નહીંતર જીવતા રહેવા દેશું નહીં તેવી ધમકી આપ્યાની રાવ સાથે રાજેન્દ્ર પટેલે વિસનગર શહેર પોલીસ મથકે ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારો, ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ, આકાશ ત્રિભોવનભાઇ પટેલ, જગદીશભાઇ, પ્રવિણભાઇ ગોસ્વામી, વી.એમ.પટેલ, દિપક ભાઇ સહિત 7 વિરુદ્ધ અરજી આપી ઠગાઇનો ગુનો દાખલ કરવા જણાવ્યું છે. આ મામલે શહેર પીઆઇ એમ.આર. ગામેતીને પૂછતાં તેમણે પૈસાની લેતી-દેતીનો મામલો છે, જે અરજીની અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ. જો ગુનાહિત કૃત્ય જણાશે તો ગુનો નોંધવામાં આવશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/alia-bhatt-to-star-in-arunima-sinha-biopic/", "date_download": "2019-07-19T20:51:58Z", "digest": "sha1:SU3ZOVQVWXYHNKADPEVIDZCDXT7N5CRR", "length": 7486, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "હવે આ મહિલાની બાયોપિકમાં કામ કરશે આલિયા ભટ્ટ, વજન વધારવા કરાયો આદેશ - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » હવે આ મહિલાની બાયોપિકમાં કામ કરશે આલિયા ભટ્ટ, વજન વધારવા કરાયો આદેશ\nહવે આ મહિલાની બાયોપિકમાં કામ કરશે આલિયા ભટ્ટ, વજન વધારવા કરાયો આદેશ\nબૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે આલિયાને ટૂંક સમયમાં એક મોટી ફિલ્મ ઑફર થવાની છે. જોકે, હાલના રીપોર્ટને માનીએ તો આલિયા પણ હવે એક બાયૉપિકમાં કામ કરવા જઈ રહી છે.\nઆ બાયૉપિક અરૂણિમા સિન્હા પર બનશે, જે દુનિયામાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારી પહેલી દિવ્યાંગ મહિલા છે.\nઅહીં જણાવવાનું કે આ ફિલ્મ ‘બૉર્ન અગેન ઑન ધ માઉન્ટેન: અ સ્ટોરી ઑફ લૂજિંગ એવરીથિંગ એન્ડ ફાઈન્ડિંગ બેક’ નામની બુક પર આધારીત હશે. કહેવાઈ રહ્યું છે કે આલિયા આ ફિલ્મમાં કામ કરવા માટે પોતાની સહમતિ આપી દીધી છે. આ ફિલ્મને કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રોડ્યૂસ કરશે. ફિલ્મમાં અરૂણિમાનું કિરદાર નિભાવવા માટે આલિયાને વજન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.\nICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ\nવેસ્ટઇન્ડીઝના પ્રવાસમાંથી કપાયું હાર્દિક પંડ્યાનું પત્તુ, આ ધાકડ ખેલાડીને મળશે તક\nBCCIનો મોટો નિર્ણય, રણજીની નોકઆઉટ મેચોમાં આ ટેકનોલોજીનો થશે ઉપયોગ\nધોનીના સંન્યાસ અંગે બોલતાં-બોલતાં અચાનક સહેવાગે કહી એવી સચ્ચા��� કે બધા ચોંકી ગયા\nસચિનને આઈસીસીના હોલ ઓફ ફેમમાં મળશે સમ્માન, એક સમારંભમાં કરી તેને લઈ મોટી વાત\nઅમેરિકાના કાન અચાનક ઉભાઃ ચીને પોતાના રક્ષા બજેટમાં કર્યો છે ધરખમ ફેરફાર\nબહ્મલીન પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમમાં બહેન ગંગામાં અક્ષરનિવાસી થયા છે\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/how-to-lose-weight-health-tips-in-gujarati/", "date_download": "2019-07-19T21:02:14Z", "digest": "sha1:BW5CJSNTKRVEEAI65NXB3AQWQ7O7GZVD", "length": 10327, "nlines": 156, "source_domain": "www.gstv.in", "title": "પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન\nપાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન\nવજન વધી તો ઝડપથી જાય છે પરંતુ તેમાં ઘટાડો કરવામાં દિવસે તારા દેખાય જાય છે. પરંતુ જો તમને જાણવા મળે એવો રસ્તો કે જે સરળ હોય અને અસરકારક તો જી હાં ઈસબગોલ એવી વસ્તુ છે જેને નિયમિત પીવાથી વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. પાણી અથવા તો જ્યૂસમાં ઉમેરી નિયમિત રીતે ઈસબગોલ પીવાનું શરૂ કરશો એટલે 1 મહિનામાં જ 3 કિલો જેટલું વજન ઘટી જશે. ઈસબગોલ એવી વસ્તુ છે જેમાં અનેક ગુણ છે. આ ઔષધિ માત્ર વજન ઘટાડે છે તેમ નથી, તેને પીવાથી કબજિયાત પણ દૂર થાય છે અને શરીર પણ ડિટોક્સ થાય છે. તો ચાલો આજે જાણો ઈસબગોલથી થતા લાભ વિશે.\nઈસબગોલને પાણી અથવા કોઈપણ જ��યૂસમાં પલાળી રાખવાથી તે ફુલી જાય છે. 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ઈસબગોલ ઉમેરી અને પી જવું જોઈએ. આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભુખ લાગશે નહીં અને પેટ ભરેલું જણાશે. આ પાણી પીવાથી શરીરમાં કેલેરી વધતી પણ નથી. વજન ઘટાડવું હોય તેણે દિવસેમાં 2 વાર ઈસબગોલનું પાણી પીવું જોઈએ. વજન ઘટાડવું હોય તેણે રાત્રે ભોજન કરવાને બદલે ઈસબગોલ લેવું અને સવારે નાસ્તો કર્યા પછી આ પાણી પી લેવું. પરંતુ જો ઈસબગોલ લીધા બાદ પેટ ખરાબ થઈ જાય તો આ પ્રયોગ કરવો નહીં.\nજો તમને કિડનીની તકલીફ હોય, એસિડિટી કે કબજિયાત હોય તો ઈસબગોલ જરૂરથી લેવું. તે શરીરને ડિટોક્સ કરે છે. ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તેનાથી પટ સરળતાથી સાફ થાય છે અને તરસ પણ વારંવાર લાગે છે. શરીરના ઝેરી તત્વો તેનાથી ઝડપથી બહાર નીકળી જાય છે.\nઈસબગોલની 2 ચમચીમાં માત્ર 32 કેલેરી હોય છે એટલા માટે જ તેનું સેવન જ્યારે કરો છો ત્યારે પેટ ભરેલું જણાય છે. ઈસબગોલને ડેલી ફાયબર સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન વધતું નથી.\nઆ રીતે પીવું ઈસબગોલ\nગરમ પાણીમાં ઈસબગોલને મિક્ષ કરો. જ્યારે તે ફૂલી જાય ત્યારે તેનું સેવન કરવું. જો કે ઈસબગોલમાં કોઈ સ્વાદ હોતો નથી તેથી તેને જ્યૂસમાં ઉમેરીને પીવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. વજન ઘટાડવા માટે જ્યારે સૌથી વધારે ભૂખ લાગતી હોય ત્યારે 2 ચમચી ઈસબગોલવાળું પાણી પીવાની ટેવ પાડો.\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nયુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક\nનખ ચાવવાની આદત છે તો સમજી લો તમને છે આ બિમારી\nરાજસ્થાન, બિહાર બાદ વધુ એક રાજ્યમાં મોટી જાનહાની, 17નાં મોત અને 19 ઘાયલ\nનોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું\nસ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા\nમાછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્ય��ં- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/vadodara-the-work-done-by-bmc-in-the-absence-of-rain/", "date_download": "2019-07-19T20:50:37Z", "digest": "sha1:ZGJOQIT6LEJWSCBTTT2QMCR3MUH7XCZZ", "length": 5559, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "વડોદરાઃ શહેરમાં વરસાદના વિરામ દરમિયાન BMCએ કરી આ કામગીરી - GSTV", "raw_content": "\nTata motors ભારતમાં બંધ કરી શકે છે આ…\nSamsung Galaxy A80: 48MP રોટેટિંગ ટ્રિપલ કેમેરો વાળો…\nFaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો…\nTik Tokમાં આવી રહ્યું નવું ફીચર, વધશે WhatsApp…\nએરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની…\nHome » News » વડોદરાઃ શહેરમાં વરસાદના વિરામ દરમિયાન BMCએ કરી આ કામગીરી\nવડોદરાઃ શહેરમાં વરસાદના વિરામ દરમિયાન BMCએ કરી આ કામગીરી\nવડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં પાડવામાં આવેલા દરોડા બાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિગની જગ્યાએ થયેલા દબાણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જેતલપુર રોડ પર દબાણ ખસેડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પહેલા પાર્કિગની જગ્યામાં કરવામાં આવેલા દબાણ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસ બાદ દબાણ હટાવવામાં ન આવતા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.\nવડાપ્રધાન મોદીને હરાવવા માટે ભાજપના ભિષ્મપિતામહને મમતા બેનરજી પડયા પગે\nમરાઠા અનામત આંદોલનના કારણે 60 એસટી બસ રદ, હજારો મુસાફરો અટવાયા\nમાનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક\nસુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ\nભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર\nસોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર\nહાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા\nકર્ણાટકમાં રાજ્યપાલનું કાંઇ ઉપજ્યું નહિં, સ્પીકરે સોમવાર સુધી વિધાનસભા મુલત્વી રાખી\nકર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક\nઅમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-30/segments/1563195526359.16/wet/CC-MAIN-20190719202605-20190719224605-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}