diff --git "a/data_multi/gu/2020-29_gu_all_0162.json.gz.jsonl" "b/data_multi/gu/2020-29_gu_all_0162.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-29_gu_all_0162.json.gz.jsonl" @@ -0,0 +1,474 @@ +{"url": "http://www.anadimukta.org/prasangs/section/hdh-bapji/page:8", "date_download": "2020-07-09T09:28:04Z", "digest": "sha1:7IBUF322SCO2ITLBEQXZFSHBUWHEERW7", "length": 3696, "nlines": 76, "source_domain": "www.anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\nજેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્ત્રોત નિરંતર...Read more »\nઆજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ...Read more »\nમઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા. કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ....Read more »\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/298240", "date_download": "2020-07-09T07:50:23Z", "digest": "sha1:GWNY4RFMIMDLL2CPRDGEFSEV6NAZ7Z43", "length": 9991, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છના ડિસેલીનેશન પ્લાન્ટ અંગે પણ અવાજ ઉઠાવવાની તાતી જરૂરત છે", "raw_content": "\nકચ્છના ડિસેલીનેશન પ્લાન્ટ અંગે પણ અવાજ ઉઠાવવાની તાતી જરૂરત છે\nગાંધીધામ, તા. 1 : કચ્છના નર્મદા કેનાલના પ્રશ્ને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ ગુજરાત સરકાર ની ઈચ્છાશક્તિના અભાવની રાવ દિલ્હી સુધી પહોંચાડી હતી. આ પહેલને અંજાર કોર્મસ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલે બિરદાવી હતી. કાઉન્સિલના પ્રમુખ શિરીષ હરિયાએ એક યાદીમાં કહ્યંy હતું કે કચ્છના ઘણા પ્રશ્નો સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ દ્વારા માત્ર રજૂઆત કરી સંતોષ માની લેવામાં આવે છે. તેમાં પણ ઈચ્છાશક્તિનો અભાવ તથા હાઈ કમાન્ડની બીક દેખાઈ આવતી હોય છે. સતાપક્ષના અગ્રણી તારાચંદભાઈએ જે પ્રકારે ઉગ્ર રજૂઆત કરી છે તે દર્શાવે છે કે કચ્છનાં પાણીના પ્રશ્ને સરકાર કેટલી સક્રિય છે. કચ્છમાં નર્મદા કેનાલની બહુ જ જરૂરિયાત છે. ભૂતકાળમાં કેશુભાઈની સરકાર વખતે ઉદ્યોગમંત્રી સુરેશભાઈના સમયગાળામાં દરિયાનાં પાણીને ડિસેલીનેશન કરીને પીવાનાં પાણીના ઉપયોગમાં લેવાની યોજના તૈયાર થઈ હતી. જે રાજકીય અણબનાવને કારણે બાજુએ મુકાઈ હતી. કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓએ આ બાબતે અવાજ ઉઠાવવાની તાતી જરૂરિયાત છે, સરકારમાં બેઠેલા કચ્છ વિરોધી પ્રધાનશ્રીને પણ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદએ આ બાબતે વાકેફ કરાવાની જરૂર છે. નહીં કે સરકારના બચાવમાં કચ્છની જનતાને સમજાવવું જોઈએ તેવુ તેમણે ઉમેર્યું હતું.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જ���લાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.hanshang-hydraulic.com/gu/products/", "date_download": "2020-07-09T07:19:10Z", "digest": "sha1:AP73JZZRI45XATMI6AIWH6M2GFU4RMOT", "length": 6282, "nlines": 233, "source_domain": "www.hanshang-hydraulic.com", "title": "પ્રોડક્ટ્સ ઉત્પાદકો | ચાઇના પ્રોડક્ટ્સ સપ્લાયર્સ & ફેક્ટરી", "raw_content": "\nDWHG10 / 16/22/25/32 શ્રેણી સોલેનોઇડને પાઇલોટ સંચાલન દી ...\nDWG6 શ્રેણી સોલેનોઇડને દિશાસૂચક નિયંત્રણ વીએ સંચાલિત ...\nDWHG10 / 16/22/25/32 શ્રેણી સોલેનોઇડને પાઇલોટ સંચાલન દી ...\nDWG6 શ્રેણી સોલેનોઇડને દિશાસૂચક નિયંત્રણ વીએ સંચાલિત ...\nFV / FRV શ્રેણી થ્રોટલ વાલ્વ / થ્રોટલ તપાસો વીએ ...\nFV / FRV શ્રેણી થ્રોટલ વાલ્વ / થ્રોટલ તપાસો વીએ ...\nકેવી રીતે સિરીઝ ડ્યુઅલ ધોઈ વાલ્વ માટે ખુલ્લા ...\nકેવી રીતે સિરીઝ ડ્યુઅલ ધોઈ વાલ્વ માટે ખુલ્લા ...\nHOV શ્રેણી ધોઈ વાલ્વ માટે ખુલ્લા CENTER\nHOV શ્રેણી ધોઈ વાલ્વ માટે ખુલ્લા CENTER\nIHDR ડ્યુઅલ CROSS રિલિફ વાલ્વ\nIHDR ડ્યુઅલ CROSS રિલિફ વાલ્વ\nPBD પ્રત્યક્ષ સંચાલિત પ્રેશર રિલિફ વાલ્વ\nPBD પ્રત્યક્ષ સંચાલિત પ્રેશર રિલિફ વાલ્વ\nZPB / Z2PB શ્રેણી મોડ્યુલર રાહત વાલ્વ\nZPB / Z2PB શ્રેણી મોડ્યુલર રાહત વાલ્વ\nZPR-ડી શ્રેણી પ્રત્યક્ષ મોડ્યુલર વાલ્વ અટકાવવું\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nAdress: નં 118 Qiancheng રોડ, Zhenhai, નીંગબો, ઝેજીઆંગ પ્રાંત, ચાઇના\n* કેપ્ચા: પસંદ કરો કપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0", "date_download": "2020-07-09T08:09:05Z", "digest": "sha1:IX7YUDV3EYKINLMCTB4JDK7ZTRIJ27LE", "length": 10107, "nlines": 58, "source_domain": "gu.wikipedia.org", "title": "ચર્ચા:ગાંધીનગર - વિકિપીડિયા", "raw_content": "\nઅહીં કોઈક અજ્ઞાત સંપાદકે વારંવાર અન્ય કોઈ ભાષાના વિકિ પરના પાનાનું મશિની ભાષાંતર મુકેલું હતું. જે અર્થપૂર્ણ નહિ તેવું ભાષાંતર થતું હોય, કૃપયા મશિની ભાષાંતર ન મુકવા વિ. નાના નાના ફકરાઓનું, પણ જાતે કરેલું, અર્થપૂર્ણ ભાષાંતર મુકવા આગ્રહ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૮, ૧૫ ઓકટોબર ૨૦૧૨ (IST)\nઅહીં ‘ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર’ નામક ચિત્ર ઢાંચા પર ચઢેલું દેખાય છે. આવા પહોળાપને ફેલાયેલા ચિત્રને ગોઠવવાની કોઈ તકનિક છે કૃપયા જાણકાર મિત્રો થોડી મદદ કરે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\nમને થોડુ થોડુ ફાવે છે. બીજા બધા જટલુ નહી પણ થોડુ થોડુ જ. શું કરવું છે તે કહો તો ટરાય કરૂ.--મહાથી (talk) ૧૭:૪૬, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\nઅશોકભાઈ, માહિતીચોકઠામાં તસવીરની પહોળાઈ આપોઆપ જ નિશ્ચિત માપ (મોટેભાગે 250 પિક્સલ)માં ગોઠવાઈ જાય છે. તેથી ઓછું કે વધું માપ રાખવું હોય ત્યારે જ ફેરફાર કરવાનો રહે છે. જ્યારે મૂળ લેખમાં ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં 800px માપ વાપર્યું હોવાથી તે તસવીર વધુ પહોળી દેખાય છે. ત્યાં તમે 1200px કરશો તો તેથી વધુ પહોળી અને ઊંચી દેખાશે. હું કાંઈક અવળું સમજ્યો હોઉં તો સુધારશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૩, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\n જો કે વાંક મારી સમજાવવાની રીતનો છે ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં વપરાયેલું ઉપરોક્ત ૮૦૦ પિક્ષ. વાળું ચિત્ર લેખમાં રહેલા ઢાંચાના લખાણને દબાવી દે છે. (જો કે હવે મને શંકા એ જાય છે કે એવું મારા માત્ર ૧૭ ઈંચના સાદા મોનીટરમાં જ થતું હશે, હાલ બહુ વપરાતા વાઈડ સ્ક્રિન મોનીટરમાં ન પણ થતું હોય) આ એક લેખમાં જ નહિ, અન્યત્ર ક્યાંક પણ આ પ્રમાણે ’પેનોરામા ચિત્ર’ અન્ય લખાણ (ખાસ તો ઢાંચાના કે કોષ્ટકના લખાણ જ)ને દબાવી દેતું હોવાનું જણાયું છે. જો આ ઘટના ’વાઈડ સ્ક્રિન’ મોનિટરમાં નજરે ન પડતી હોય તો પણ, જેઓ સાદા મોનિટર વાપરે છે તેમને તો ખટકે જ. જે મિત્ર પાસે બંન્ને મોનિટરની સગવડ હોય તે કૃપયા ચકાસીને પછી આનો કોઈ તકનિકી ઉપાય બતાવે તેવી વિનંતી. (બંન્ને પ્રકારના મોનિટરમાં આમ ન દેખાતું હોય તો પછી માત્ર મને જ એમ દેખાય છે તે નક્કી થાય ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં વપરાયેલું ઉપરોક્ત ૮૦૦ પિક્ષ. વાળું ચિત્ર લેખમાં રહેલા ઢાંચાના લખાણને દબાવી દે છે. (જો કે હવે મને શંકા એ જાય છે કે એવું માર��� માત્ર ૧૭ ઈંચના સાદા મોનીટરમાં જ થતું હશે, હાલ બહુ વપરાતા વાઈડ સ્ક્રિન મોનીટરમાં ન પણ થતું હોય) આ એક લેખમાં જ નહિ, અન્યત્ર ક્યાંક પણ આ પ્રમાણે ’પેનોરામા ચિત્ર’ અન્ય લખાણ (ખાસ તો ઢાંચાના કે કોષ્ટકના લખાણ જ)ને દબાવી દેતું હોવાનું જણાયું છે. જો આ ઘટના ’વાઈડ સ્ક્રિન’ મોનિટરમાં નજરે ન પડતી હોય તો પણ, જેઓ સાદા મોનિટર વાપરે છે તેમને તો ખટકે જ. જે મિત્ર પાસે બંન્ને મોનિટરની સગવડ હોય તે કૃપયા ચકાસીને પછી આનો કોઈ તકનિકી ઉપાય બતાવે તેવી વિનંતી. (બંન્ને પ્રકારના મોનિટરમાં આમ ન દેખાતું હોય તો પછી માત્ર મને જ એમ દેખાય છે તે નક્કી થાય તો મારા કોઈ સેટિંગ્સનો પ્રોબ્લેમ ગણી મને માફ કરવો તો મારા કોઈ સેટિંગ્સનો પ્રોબ્લેમ ગણી મને માફ કરવો ) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\nઅશોકભાઈ તમારો પક્ષ મજબૂત કરવા હું પણ જણાવી દઉં કે મારે પણ આ પ્રકારની જ સમસ્યા છે. જોકે મારું પણ મોનીટર સાદું છે.--Vyom25 (talk) ૨૨:૪૪, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\n@ વ્યોમજી, અર્થાત સાદા મોનીટરે સમસ્યા દેખાય જ છે. તો હવે ઉપાય અને જાણકારી અર્થે જુઓ : Wikipedia:Picture_tutorial#Panoramas સાથે ઢાંચો : Template:Wide_image પણ અભ્યાસ કર્યા જેવો. આપણે અહીં ઢાંચો:Wide image છે જ. જો કે તે અપડેટ કરવો પડે તો કરીએ. કૃપયા રસ ધરાવતા મિત્રો અભ્યાસ કરે અને જરૂરી સલાહ-સૂચન પણ કરે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)\nઅશોકભાઈ, તમે તો પેલી કહેવતને સાર્થક કરી, \"જે દરદ આપે, દવા પણ તે જ આપે\". કમનસિબે મારે ઘરે-બાહિરે બધે જ વાઇડસ્ક્રિન મોનિટરો જ છે એટલે મને આવી સમસ્યા નથી નડતી. અને હા, તમે પૂછ્યું કંઈક અને હું સમજ્યો કંઈક એ માટે માફ કરશો, અમથો જ બફાટ કરી ગયો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૮ ઓકટોબર ૨૦૧૩ (IST)\n (કામચલાવ ધોરણે મારામાં ઈઝરાયલી આત્મા પ્રવેશ્યો છે \nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ૦૧:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Soulbot", "date_download": "2020-07-09T08:45:32Z", "digest": "sha1:MNDWMBTEO2T24MX6RH27VNN4MNESDGUY", "length": 5366, "nlines": 68, "source_domain": "gu.wikipedia.org", "title": "Soulbot માટે સભ્યના યોગદાનો - વિકિપીડિયા", "raw_content": "\nFor Soulbot ચર્ચા પ્રતિબંધ સૂચિ ખાસ યોગદાન / ચડાવેલ ફાઇલ લૉગ દુરુપયોગ નોંધ\nIP સરનામું અથવા સભ્યનામ:\nબધા(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિપીડિયાવિકિપીડિયા ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nમાત્ર છેલ્લી આવૃત્તિના ફેરફારો જ દર્શાવો\nમાત્ર નવા પાનાં બનાવ્યા હોય તેવા ફેરફાર દર્શાવો\n૨૧:૩૧, ૫ ફેબ્રુઆરી ૨૦૧૨ ભેદ ઇતિહાસ +૨૮‎ નાનું તાડ બિલાડી ‎ r2.7.2) (રોબોટ ઉમેરણ: no:Asiatisk palmesivett\n૦૧:૩૯, ૧૦ મે ૨૦૧૦ ભેદ ઇતિહાસ +૧૭‎ નાનું માકડું ‎ રોબોટ ઉમેરણ: no:Rhesusape\n૨૧:૩૨, ૨૦ માર્ચ ૨૦૦૯ ભેદ ઇતિહાસ +૧૯‎ નાનું સભ્ય:Soulbot ‎\n૦૩:૦૮, ૨૩ ઓક્ટોબર ૨૦૦૭ ભેદ ઇતિહાસ +૧૩‎ નાનું સુરત ‎ robot Adding: no:Surat\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/298241", "date_download": "2020-07-09T07:36:24Z", "digest": "sha1:DAI4RAZ3SZWG4EAGD7U5A7KJAIS5D7EZ", "length": 22264, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "`નર્મદા મુદ્દે ઈચ્છાશક્તિ''ના નિવેદન પર કચ્છ ભાજપ વિભાજિત", "raw_content": "\n`નર્મદા મુદ્દે ઈચ્છાશક્તિ''ના નિવેદન પર કચ્છ ભાજપ વિભાજિત\nભુજ, તા. 1 : સૌરાષ્ટ્રમાં `સૌની' યોજનાના હજારો કરોડનાં કામો સંપન્ન થઈ ગયાં. ઉત્તર ગુજરાતમાં પણ નર્મદા નહેર છલોછલ વહે છે, જ્યારે સરહદી સૂકા અને સરદાર સરોવર યોજનાના પાયામાં રહેલા કચ્છમાં એક માત્ર સિંચાઈ નહેર પણ હજુ સંપન્ન થઈ નથી. માંડવી તાલુકાના મોડકુબા સુધી ટુકડે ટુકડે નહેર બંધાઈ ગઈ પણ હજુ 23 કિ.મી.નું કામ કોર્ટ કેસ અને જમીન સંપાદન મુદ્દે આગળ જ વધતું નથી. ત્યારે આ કાર્ય બનતી ત્વરાએ પૂર્ણ કરવાની રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ નથી તેવું કચ્છહિતનું નિવેદન કરીને જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જનારા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના રાજકીય ઈચ્છાશક્તિવાળાં આ નિવેદન થકી શિસ્તબદ્ધ એવો ભાજપ પક્ષ પણ બે ધારાઓમાં વિભાજિત થતો ભાસી રહ્યો છે. પક્ષના તમામ ચૂંટાયેલાઓએ એક સાથે બે પાનાની યાદીમાં આ નિવેદનને આઘાતજનક ગણાવ્યું છે, તો નર્મદા માટે વર્ષોથી કાર્યરત સંસ્થા-વ્યક્તિઓએ આ નિવેદનને આવકાર્યું છે. તે વચ્ચે શ્રી છેડાને રાજકીય ટેકો જાહેર કરીને કોંગ્રેસે પણ બળતામાં ઘી હોમી દીધું છે. કચ્છના રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અને જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સ���ઢાએ પક્ષના પીઢ અગ્રણીનું નિવેદન આઘાતજનક ગણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છ પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે તેમના સંવેદનશીલ વહીવટમાં કચ્છ કે કોઈ પ્રદેશને અન્યાય થવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. કોરોના મહામારીના વાયરસની ચિંતામાં પણ તેઓ કચ્છની સતત ચિંતા કરી રહ્યા છે તેવા શબ્દો સાથે શ્રી છેડાને પક્ષની વિચારધારાથી અલગ કર્યા છે. નર્મદા મુદ્દે દરેક ધારાસભ્યની હાજરીમાં બજેટ સત્ર પૂર્વે નર્મદા નિગમના ચેરમેન સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી નહેરના કામોની સમીક્ષા કરી કાયદાકીય વિઘ્નો હોય તો તે દૂર કરી કામને પુન: શરૂ કરવાના નિર્દેશ અપેલા, બજેટમાં પણ સવિશેષ જોગવાઈ કરવામાં આવી, પરંતુ કોરોના આવી જતાં એ સંકટને અગ્રતા આપવામાં આવી તેવા બચાવ સાથે આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે કચ્છના પશુધનને બચાવવા કોરોનાકાળમાં વધુ 70 લાખની સબસિડી પણ શ્રી રૂપાણીએ આપી છે. અમે ધારાસભ્યો તથા સાંસદ જ્યારે મુખ્યમંત્રી પાસે પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે હંમેશાં હકારાત્મક પરિણામલક્ષી પ્રતિસાદ મળ્યો છે એમ કહેતાં તેમણે ઉમેર્યું કે, સરકારની ઈચ્છાશક્તિ અંગે સવાલ ઉઠાવવો એ સર્વેના છબી ખરડવા સમાન ગણી શકાય તેવા શબ્દો ટાંકીને કચ્છના નર્મદાનાં કામ પૂર્ણ થવા અંગે અમને કોઈ શંકા નથી, તેવું પણ લખી આપ્યું છે. મહામારીના સમયમાં માત્ર રાજકીય નિવેદન કરવા પીઢ રાજકારણીને શોભાસ્પદ નથી, ઉચિત પણ નથી તેવું કહીને સીધી જ સરકારની તરફેણમાં ઊભતા આ નેતાઓએ મુખ્યમંત્રીને હકારાત્મક, સંવેદનશીલ અને કચ્છના ખેડૂતોના હિતવાળો અભિગમ ધરાવતા મુખ્યમંત્રી ગણાવ્યા છે અને બાકી રહેલા નર્મદાનાં કામોનો તેઓ જ નિવેડો લાવશે તેમાં તેમને (ચૂંટાયેલાઓને) કોઈ શંકાને સ્થાન નથી, તેવું પણ સ્પષ્ટ લખી નાખ્યું છે. કચ્છ કોંગ્રેસ સાથે થઈ કચ્છની જીવાદોરી સમી નર્મદા યોજના જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને ભગવી બ્રિગેડમાં ફૂટબોલની જેમ ઉછળતા જોઈને કોંગ્રેસ પક્ષે પણ તેમાં ઝંપલાવ્યું છે અને ગુજરાત સરકારની વિલંબની નીતિના મુદ્દે પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના અગ્રણી તારાચંદ છેડાએ અવાજ ઉઠાવ્યો, હવે તેઓ જો જનઆંદોલનનું નેતૃત્વ કરશે તો કોંગ્રેસ તેની સાથે રહેશે તેવું એક નિવેદનમાં જણાવાયુ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએઁ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ વડાપ્રધાન પં. નેહરુજીએ સૌરાષ્ટ્ર-કચ્છ સ���થે ગુજરાત માટે મહત્ત્વાકાંક્ષી નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો તેને આજે 41 વર્ષ બાદ ગુજરાતની બધી કેનાલોનાં કામો પૂર્ણ થયા છતાં કચ્છ બ્રાન્ચ કેનાલના કામોમાં ગુજરાત સરકારે ઉદાસીનતા દાખવી છે એ સાફ વાત છે. છેલ્લા છ વર્ષથી કેન્દ્રમાં અને 25 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર હોવા છતાં કામો પૂર્ણ કેમ નથી થયાં સરકારી તથા કેર્ટના અવલોકનો બાદ 1.00 મિલિયન એકરફીટની જાહેરાતના 14 વર્ષ બાદ પણ કચ્છને અન્યાય શા માટે સરકારી તથા કેર્ટના અવલોકનો બાદ 1.00 મિલિયન એકરફીટની જાહેરાતના 14 વર્ષ બાદ પણ કચ્છને અન્યાય શા માટે પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડાએ નૈતિકતાથી રજૂઆત કરી છે ત્યારે જિલ્લાના સાંસદ, ભાજપના ધારાસભ્યો ચૂપ કેમ છે પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડાએ નૈતિકતાથી રજૂઆત કરી છે ત્યારે જિલ્લાના સાંસદ, ભાજપના ધારાસભ્યો ચૂપ કેમ છે કચ્છમાં ઘડુલી-સાંતલપુર રોડ, ભુજોડી ઓવરબ્રિજ, અંજાર બાળભૂમિ સ્મારકના કામોમાં અન્યાય ઉપરાંત આ નર્મદા મુદ્દે થનારા આંદેલનમાં કોંગ્રેસ સાથે રહેશે તેવું જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ અને જિ.પં. વિપક્ષી નેતા વી.કે. હુંબલે અને જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું. દરમ્યાન એક અલગ યાદીમાં કોંગ્રેસના પ્રદેશમંત્રી રવીન્દ્ર ત્રવાડીએ ભાજપના પીઢ મોવડી તારાચંદભાઇની વાત સાથે કોંગ્રેસની સહમતી દેખાડીને સમગ્ર કચ્છના રાજકારણીઓ એક જ અવાજમાં સરકારને રજૂઆત કરે તેમ જણાવ્યું છે. કચ્છ ડેવ. કાઉન્સિલ : કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલના અશોક મહેતા બાદ આજે ઉપપ્રમુખ શશિકાંતભાઈ ઠક્કર પણ બહાર નીકળી આવ્યા છે. તેમણે બે પાનાંના નિવેદનમાં નર્મદાનું પાણી કચ્છને આપવાનાં કામો અંગે ગુજરાત સરકાર દ્વારા કચ્છને સતત થતા અન્યાયનો પડઘો દિલ્હી દરબારમાં પાડવા બદલ અને ખરેખરો પ્રજાધર્મ બજાવવા બદલ પૂર્વ રાજ્યમંત્રી અને ગૌસેવક તારાચંદભાઈ છેડાને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા ત્યારથી સવાર માનીને તેમને અનુસરીને કચ્છના આ પ્રાણપ્રશ્નનો ઉકેલ લાવવા ગુજરાત સરકારને ફરજ પાડે તે આજના સમયનો તકાજો છે. તેવી માંગ ઉઠાવતાં આ બુઝુર્ગ અભ્યાસુનું કહેવું છે કે કચ્છમાં નર્મદાની મુખ્ય નહેરના અટકેલાં કામો અંગે જમીન સંપાદન બાકી હોવાનું જણાવાય છે, પરંતુ જમીન સંપાદન અધિકારીની જગ્યા જ સરકાર ઈરાદાપૂર્વક ભરતી નથી તેવો આક્ષેપ થાય છે. તેની ચોખવટ કરવામાં આવ��� તેવી માંગ કરી વધારાનાં પાણીનાં કામો શરૂ જ કરાતાં નથી. તેના કારણો પણ સ્પષ્ટ કરવા જણાવાયું છે. ભુજ શહેર ભાજપ : પૂર્વ રાજ્યમંત્રીનાં નિવેદનની સામે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જે નિવેદન કર્યું છે એને ભુજ શહેર ભાજપના અધ્યક્ષ નવીન ચાંપશી લાલને દુ:ખદ ગણાવ્યું છે. કચ્છ ભાજપના વડીલ અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ કચ્છની પીડાને વડાપ્રધાન સુધી પહોંચાડી ખેડૂતોની વ્યથાને વાચા આપી છે. તેઓ જ્યારે રાજ્યમંત્રી હતા ત્યારે રાપરના ધારાસભ્ય સાથે મળીને બે વર્ષનું કામ ચાર મહિનામાં પૂર્ણ કરાવ્યું અને તત્કાલીન મુખ્યમંત્રીને વાગડ સુધી લઈ આવ્યા હતા તે યાદ અપાવતાં શ્રી લાલને નોંધ્યું છે કે, આ એ જ તારાચંદ છેડા છે જેમણે 30 વર્ષ પહેલાં નારાયણ સરોવરથી સરદાર સરોવર સુધી કચ્છમાં નર્મદાનાં નીર વહે તે માટે સાઈકલ રેલીનું આયોજન કર્યું હતું. આવા લોકપ્રિય અને સાચા નેતાનો વિરોધ કરવાને બદલે બધાએ એક થઈને આ પ્રશ્ન ઉકેલાય અને કચ્છમાં પાણી આવે તેવા પ્રયાસો કરવા પણ હાકલ કરી છે. દરમ્યાન, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલનો શ્રી છેડાના આ નિવેદન સંદર્ભે મત જાણવા વારંવાર કરેલો ફોન નોરિપ્લાય આવતાં તેમનો પ્રતિભાવ જાણી શકાયો નહતો.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં ���ેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0", "date_download": "2020-07-09T09:32:29Z", "digest": "sha1:UQ6RPXL7EL46LK27XUUYJ6ZT2ST2YFTS", "length": 5010, "nlines": 94, "source_domain": "gu.wikipedia.org", "title": "બાપુનગર - વિકિપીડિયા", "raw_content": "\nવિસ્તાર in ગુજરાત, ભારતઢાંચો:SHORTDESC:વિસ્તાર in ગુજરાત, ભારત\nભારતીય માનક સમય (UTC+૫:૩૦)\nબાપુનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર તેના હિરા બજારના વ્યવસાયના કારણે પ્રખ્યાત છે.\nઆ વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આવેલુ છે, જેનો ઉપયોગ લશ્કરી તાલીમ કે ઇન્ડોર ક્રિકેટ માટે થાય છે, જ્યાં હાલ તળાવ બનવાની કામગીરી શરુ છે. ૧૪૫૦માં બનેલ મલિક સાબાન રોઝા અહીં આવેલ છે, જેના પર હવે અનધિકૃત દબાણો થયેલા છે.[૧]\nપૂર્વ વિસ્તારની એક દસ માળની ઇમારત શ્યામ શિખર પણ આ વિસ્તારમાં જ બનેલુ છે. રેલ્વે સ્ટેશન, એસ.ટી.બસ સ્ટેશન તથા હવાઇ મથકથી સમાન અંતરે આવેલો વિસ્તાર છે. આ વિસ્તારથી દરેક પ્રકારના પરિવહનની વ્યવસ્થા સરળતાથી થઈ શકે છે.\nસૌરાષ્ટ્રથી આવેલા લોકો મુખ્યત્વે આ વિસ્તારમાં વસેલા છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૮:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%95%E0%AA%B0%E0%AB%8C%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T09:48:03Z", "digest": "sha1:R2GBBR3TBWMKQOJQTPY2JMVZJN5GELEK", "length": 5698, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "\"કરૌલી જિલ્લો\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"કરૌલી જિલ્લો\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ કરૌલી જિલ્લો સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nરાજસ્થાન ‎ (← કડીઓ | ફેરફાર)\nગંગાનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજેસલમેર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nભરતપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅજમેર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબિકાનેર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nડુંગરપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંસવાડા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજાલોર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકોટા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજયપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજોધપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસિકર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપાલી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nભિલવાડા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસિરોહી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅલવાર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબરાન જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nહનુમાનગઢ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબુંદી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફ��ર)\nચુરુ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઝુનઝુનુન જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઝાલાવાડ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nનાગૌર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nટોંક જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઉદયપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજસમન્દ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસવાઇ માધોપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nધોલપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nચિત્તોડગઢ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nદૌસા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકરૌલી ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:રાજસ્થાનના જિલ્લાઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રતાપગઢ જિલ્લો, રાજસ્થાન ‎ (← કડીઓ | ફેરફાર)\nનક્કશ દેવી - ગોમતી ધામ, હિન્ડોન ‎ (← કડીઓ | ફેરફાર)\nહિન્ડોન, રાજસ્થાન ‎ (← કડીઓ | ફેરફાર)\nતિમણ ગઢ કિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/?q=hupancoronawarrior", "date_download": "2020-07-09T09:34:16Z", "digest": "sha1:UWCYURP6VVSCRJJA4COWFEK6MMPACZDH", "length": 14552, "nlines": 87, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nLive: \"હું પણ કોરોના વોરિયર\" અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ #HuPanCoronaWarrior https://t.co/iTezmYFkWd\nLive: \"હું પણ કોરોના વોરિયર\" અભિયાન અંતર્ગત માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp નું સંબોધન #HuPanCoronaWarrior https://t.co/pOyODoPBGh\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશે��� પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • https://t.co/dSqhPRRLS3 • https://t.co/3xD28d1IH2 • https://t.co/gDXaSLPIrG https://t.co/Go49jUoZMD\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • https://t.co/dSqhPRRLS3 • https://t.co/3xD28d1IH2 • https://t.co/gDXaSLPIrG https://t.co/Go49jUoZMD\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ગુજરાતી કલાકારો દ્વારા વિશેષ પ્રસ્તુતિ આજે સાંજે 6:20 કલાકે #HuPanCoronaWarrior લાઈવ નિહાળો : • https://t.co/dSqhPRRLS3 • https://t.co/3xD28d1IH2 • https://t.co/gDXaSLPIrG https://t.co/Go49jUoZMD\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nLive: \"હું પણ કોરોના વોરિયર\" અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior https://t.co/P1VNyREGcq\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધ�� #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • https://t.co/dSqhPS9ngD • https://t.co/3xD28cK7Pu • https://t.co/gDXaSM7j\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • https://t.co/dSqhPS9ngD • https://t.co/3xD28cK7Pu • https://t.co/gDXaSM7j\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા નું સંબોધન #HuPanCoronaWarrior તા.: 26 મે, 2020 - મંગળવાર સમય : સાંજે 6 કલાકે લાઈવ નિહાળો : • https://t.co/dSqhPS9ngD • https://t.co/3xD28cK7Pu • https://t.co/gDXaSM7j\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ�\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટ��ગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ�\n26 મે,મંગળવારના દિવસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો સ્ક્રિનશોટ #HuPanCoronaWarrior હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ�\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/automobiles/suzuki-motors-starts-production-in-hansalpur-plant-after-60-days-556584/", "date_download": "2020-07-09T07:01:58Z", "digest": "sha1:OPATXDI346FF4F6OJKBGPVA6LEVZCHKE", "length": 13154, "nlines": 167, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: સુઝુકી મોટર્સે ગુજરાતમાં આવેલા પ્લાન્ટમાં આજથી શરુ કરી દીધું પ્રોડક્શન | Suzuki Motors Starts Production In Hansalpur Plant After 60 Days - Automobiles | I Am Gujarat", "raw_content": "\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Auto સુઝુકી મોટર્સે ગુજરાતમાં આવેલા પ્લાન્ટમાં આજથી શરુ કરી દીધું પ્રોડક્શન\nસુઝુકી મોટર્સે ગુજરાતમાં આવેલા પ્લાન્ટમાં આજથી શરુ કરી દીધું પ્રોડક્શન\nનવી દિલ્હી: સુઝુકી મોટર્સે પોતાના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં પ્રોડક્શન શરુ કરી દીધું છે. બે મહિના સુધી ચાલેલા લોકડાઉન બાદ 25 મેથી કામકાજ શરુ કરવામાં આવ્યું છે. હાંસલપુ���માં આવેલા આ પ્લાન્ટને 23 માર્ચથી બંધ કરવામાં આવ્યો હતો. અહીં બલેનો અને સ્વિફ્ટ કારનું પ્રોડક્શન થાય છે, અને આ પ્લાન્ટની ક્ષમતા દર વર્ષે પાંચ લાખ ગાડીઓ બનાવવાની છે.\nમારુતિ સુઝુકીએ માનેસર તેમજ ગુરુગ્રામમાં આવેલા પોતાના પ્લાન્ટમાં પ્રોડક્શન ક્યારનું શરુ કરી દીધું છે. કંપનીના આ બંને પ્લાન્ટ વર્ષે 15.5 લાખ કાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. ગુરુગ્રામના પ્લાન્ટમાં એસ-ક્રોસ, વિતારા બ્રિઝા, ઈગ્નિસ અને સુપર કેરી લાઈટ કોમર્શિય વ્હીકલ બનાવવામાં આવે છે. જ્યારે માનેસર પ્લાન્ટમાં અલ્ટો, સ્વિફ્ટ, ડિઝાયર, એસ-પ્રેસો, એર્ટિગા અને બલેનો ગાડી બને છે.\nઉલ્લેખનીય છે કે, લોકડાઉનના બે મહિનામાં ગાડીઓનું વેચાણ લગભગ ઝીરો રહ્યું છે. આગામી કેટલા સમય સુધી ડિમાન્ટ પૂર્વવત બનશે તેની સ્પષ્ટતા ના હોવાથી ઓટો કંપનીઓ હાલ ભારે ભીંસ અનુભવી રહી છે. જોકે, લોકડાઉન હળવું બન્યા બાદ મોટાભાગની કંપનીઓમાં કામકાજ ધીરે-ધીરે શરુ થઈ રહ્યું છે, અને નવા લોન્ચિંગ પણ થયા છે. વેચાણ વધારવા માટે કંપનીઓ ઈએમઆઈમાં ઓફર્સ આપવા ઉપરાંત વિવિધ મોડેલ્સ પર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.\nલોકડાઉનમાં જે ઉદ્યોગો સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે તેમાં ઓટો ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. એક તરફ કંપનીઓ પાસે મોટો સ્ટોક જમા છે, તો બીજી તરફ નવા ઓર્ડર ખાસ ના હોવાથી સ્થિતિ ઓર કફોડી બની રહી છે. ટુ વ્હીલર ઉત્પાદક કંપનીઓની હાલત પણ આવી જ છે. તેમાંય ટુ વ્હીલર્સમાં તો લોકડાઉનને કારણે બીએસ-4 મોડેલનો સ્ટોક પણ ક્લીયર ના થઈ શક્યો હોવાથી હાલત ઓર કફોડી બની છે.\nખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ\n6 સીટર SUV પરથી પડદો હટ્યો, જાણો ડીટેઈલ\nRenault Kwidનું નવું વેરિયન્ટ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ\nઅર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતી\nમહિન્દ્રાએ લોન્ચ કરી રહ્યું છે સસ્તી ઈલેક્ટ્રિક કાર, આવું હશે મોડેલ જુઓ\nનવી WagonRમાં હશે આવી ખાસિયતો, પ્રીમિયમ ડિલરશિપથી થશે વેંચાણ\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nખરીદો ટાટાની કાર, 6 મહિના સ��ધી EMIથી મુક્તિ6 સીટર SUV પરથી પડદો હટ્યો, જાણો ડીટેઈલRenault Kwidનું નવું વેરિયન્ટ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સઅર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતીમહિન્દ્રાએ લોન્ચ કરી રહ્યું છે સસ્તી ઈલેક્ટ્રિક કાર, આવું હશે મોડેલ જુઓનવી WagonRમાં હશે આવી ખાસિયતો, પ્રીમિયમ ડિલરશિપથી થશે વેંચાણMaruti Suzukiની નવી સ્કીમ, હવે લીઝ પર લો કારએમ્બેસેડર યાદ છે આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું અમદાવાદમાં અષાઢી બીજે વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડોS-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ અમદાવાદમાં અષાઢી બીજે વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડોS-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટઆવી ગાડીઓ ખરીદવા નથી કોઈ તૈયાર, કંપનીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/subject/margdarshan", "date_download": "2020-07-09T08:21:53Z", "digest": "sha1:FZ5ZVCZ7ZTHVX4YLBC3U3CV4UFS76W47", "length": 16257, "nlines": 158, "source_domain": "www.anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\nવિષય: વિચરણ-પધરામણીનો ભીડો, આત્યંતિક કલ્યાણના કોલ, વ્યસનમુક્તિ\nમઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા. કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ....Read more »\n આપણે સત્સંગ માટે ખૂબ ફરવું\n૨જી એપ્રિલ, ૨૦૧૭ રવિવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રાજકોટ ખાતે વિચરણ હતું. સવારે ૬:૩૦ વાગે ગુરુવર્ય પ.પૂ. બાપજી ધ્યાન-પૂજા વગેરે પૂર્ણ થયા બાદ અલ્પાહાર...Read more »\nયુવકને બળપ્રેરક વચન કહી વ્યસન મુકાવ્યું.\nએક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસ��ે એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »\n“આત્મીય સ્વરૂપ ભગવાન શ્રીહરિ ..\nભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »\nમોટાપુરુષને સદાય ભેળા રાખવાનો બાળસહજ ભાષામાં ઉપદેશ\nવિષય: બાળકો ને ઉપયોગી માર્ગદર્શન\nતા.18-7-17મંગળવારને રોજ ગુરુકુળની સભામાં પ.પૂ.સ્વામીશ્રીના પૂજન માટે પ્રવક્તા બોલ્યા, “આજથી પ.પૂ.સ્વામીશ્રી પચાસ દિવસ માટે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે ત્યારે તેમના પૂજન...Read more »\nબાળમુક્તો જમવામાં હાઢુડા નહિ રહેવાનું…\nવિષય: બાળકો ને ઉપયોગી માર્ગદર્શન\n18-7-17ને મંગળવારના રોજ સવારે ગુરુકુળના બાળમુક્તોને લાભ આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાળમુક્તો, તમને કોઈ તકલીફ પડતી નથી ને ” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને ” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને \nપ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nનૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી. પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય...Read more »\nઠંડાપાણીથી સ્નાન કરવાની અલ્પ આજ્ઞાનું પાલન કરવાનો દુષ્કર આગ્રહ.\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »\nબીમાર સંતોની સેવા કરનાર પર શ્રીહરિનો રાજીપો.\n“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...Read more »\nનામું લખવા જેવી નાની આજ્ઞામાં વર્તવા પણ હરિભક્તને સાવધાન કર્યા.\n“ધંધો બરાબર ચાલે છે ને કાંઈ તકલીફ તો નથી ને…” “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ હરિભક્તો��ે મહારાજનો મહિમા ગાવાનો આગ્રહ જણાવ્યો.\n“શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા, બાપજી મહારાજની સર્વોપરીતાની વાતો થાય છે. પણ વાસ્તવિકતાએ કંઈ જુદું જ...Read more »\nઆપણે તો એમના દાસ છીએ...\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »\nસંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »\nમાંચાખાચરની નિષ્કામભક્તિ જોઈ શ્રીહરિનો અંતરનો રાજીપો\nમહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »\nમૂર્તિ રૂપે વર્તે તેના પર અંતરનો રાજીપો થાય.\n“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ” પૂ.સેવકસંતે પૂછ્યું. “હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું. “સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ...Read more »\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nએક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...Read more »\nએક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ.\nઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા. આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »\nપ.પૂ.બાપજીએ અનીતિયુક્ત ખોટો પૈસો ન લેવા કહ્યું.\nગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »\nપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો. “ઊર્વિલ છે આ...” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/daley-blind-dashaphal.asp", "date_download": "2020-07-09T09:20:40Z", "digest": "sha1:4CPDQVR4LZH36WJXCSOMUJSQTG2AOWDQ", "length": 19043, "nlines": 142, "source_domain": "celebrity.astrosage.com", "title": "ડેલી બ્લાઇન્ડ દશા વિશ્લેષણ | ડેલી બ્લાઇન્ડ જીવન આગાહી Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ડેલી બ્લાઇન્ડ દશાફળ\nડેલી બ્લાઇન્ડ દશાફળ કુંડળી\nરેખાંશ: 4 E 53\nઅક્ષાંશ: 52 N 22\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nડેલી બ્લાઇન્ડ પ્રણય કુંડળી\nડેલી બ્લાઇન્ડ કારકિર્દી કુંડળી\nડેલી બ્લાઇન્ડ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nડેલી બ્લાઇન્ડ 2020 કુંડળી\nડેલી બ્લાઇન્ડ Astrology Report\nડેલી બ્લાઇન્ડ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nડેલી બ્લાઇન્ડ દશાફળ કુંડળી\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી જન્મ થી August 21, 1996 સુધી\nજો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 1996 થી August 21, 2016 સુધી\nનકારાત્મક બાજુ જોઈએ તો, આ સમયગાળામા તકરાર તથા પ્રેમ સંબંધ ભંગની શક્યતા છે. આ સમયે અન્યોની સમસ્યાઓમાં ન પડવાની સલાહ છે. તમારૂં સ્વાસ્થ્ય તથા આર્થિક સ્થિતિ જોખમમાં છે. તમે કોઈ કૌભાંડમાં સપડાઈ શકો છો અને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. અણધાર્યા ધનલાભની શક્યતા છે, પણ કહેવાની જરૂર ખરી કે ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. આ સમયગાળો જોખમ સૂચવે છે, આથી તમારે વધારે તકેદારી રાખવી પડશે. પ્રવાસ ફળદાયી નહીં નીવડે, માટે એ ટાળવો.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2016 થી August 21, 2022 સુધી\nઆ સમયગાળો તમારી માટે મિશ્ર ફળ આપનારો છે. વગદાર લોકોને તમે આકર્ષી શકશો, જેઓ તમારા પ્રકલ્પો તથા યોજનાઓને પાર પાડવામાં તમારી મદદ કરવા તૈયાર હશે. તમારી સખત મહેનતનું યોગ્ય મહેનતાણું મેળવવા તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે. ભાઈ-ભાંડુઓને કારણે સમસ્યાઓ તથા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે તમે ધ્યાન આપજો કેમ કે તેમનાં સ્વાસ્થ્યમાં બગાડના કેટલાક ચિહ્નો છે. ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાતની શક્યતા છે. જ્યાં સુધી નાણાંકીય બાબતોનો સવાલ છે, આ વર્ષ તમારી માટે અતિ ઉત્તમ છે.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2022 થી August 21, 2032 સુધી\nઆ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2032 થી August 21, 2039 સુધી\nવ્યાવસાયિક મોરચે ગતિરોધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શાંત રહેવાની કળા શીખવી જોઈએ, જેથી બિનજરૂરી માનસિક તાણ ટાળી શકાય. નિરાશા અથવા હતોત્સાહ જેવી લાગણીઓને કારણે નોકરી બદલવાની ઈચ્છા થાય તો એ ઈચ્છાને દાબી દેજો. આ સમય એવો છે જે તમારી માટે મુશ્કેલીઓ અથવા પ્રતિકુળ પરિસ્થિતિ સર્જી શકે છે, આથી બેદરકારી અથવા ગફલતથી દૂર રહેજો, ચિંતાઓ તથા બિનજરૂરી મુશ્કેલીઓ આપોઆપ તમારાથી દૂર રહેશે. સ્વાસ્થ્ય તરફ તાકીદે ધ્યાન આપવું, કેમ કે ઈજા તથા અકસ્મતની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખલેલની શક્યતા છે તથા તમારે ગુપ્તરોગો અંગે સાવચેત રહેવું જોઈએ.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2039 થી August 21, 2057 સુધી\nનવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જ�� તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2057 થી August 21, 2073 સુધી\nતમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જરૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2073 થી August 21, 2092 સુધી\nકાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.\nડેલી બ્લાઇન્ડ માટે ભવિષ્યવાણી August 21, 2092 થી August 21, 2109 સુધી\nમુશ્કેલી��� તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.\nડેલી બ્લાઇન્ડ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nડેલી બ્લાઇન્ડ શનિ સાડાસાતી રિપોર્ટ\nડેલી બ્લાઇન્ડ પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%88%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0", "date_download": "2020-07-09T09:48:09Z", "digest": "sha1:7FRBHOTBB7UR4DN7D4KDJ6JJONY7ZMYF", "length": 4319, "nlines": 145, "source_domain": "gu.wikipedia.org", "title": "મૈસૂર - વિકિપીડિયા", "raw_content": "\nમૈસૂર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના મૈસૂર જિલ્લામાં આવેલું એક નગર છે. મૈસૂરમાં મૈસૂર જિલ્લાનું મુખ્યાલય છે.\nવિકિમીડિયા કૉમન્સ પર category:Mysore વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૭:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/bhaaratamaan-saincaai-parayaapata-kasamataanao-aparayaapata-upayaoga/content-type-page/48784", "date_download": "2020-07-09T08:04:46Z", "digest": "sha1:HVDU7OYXKXYBU32NJDI6WTKGCM3ZDFCH", "length": 23766, "nlines": 123, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "ભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ | Hindi Water Portal", "raw_content": "\nભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ\nભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશઃ વધીને ૧૦૨૮ લાખ હેક્ટર ઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત ��ાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫ % ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે. અલબત્ત સિંચાઈ શક્તિના અધુરા ઉપયોગ પાછળ જળાશયથી ખેતર સુધી પાણી પહોંચાડતા માળખાની ગેરવ્યવસ્થા જેવા ઢગલાબંધ કારણો જવાબદાર છે.\nભારતમાં આયોજનકાળની શરૂઆતથી સિંચાઈ સવલતોનું નિર્માણ તથા વિસ્તરણ થતું રહ્યું છે. પરંતુ વૃદ્ધિનું પ્રમાણ ઓછું વધતંુ રહેતું આવ્યું છે. પંચવર્ષિય યોજનાઓ હેઠળ અનાજનું ઉત્પાદન વધારવા માટે અગત્યના ઉપાય તરીકે સિંચાઈ ક્ષેત્રમાં વધારો કરવાનું ચલણ રહ્યું, પરંતુ અનાજનું ઉત્પાદન નોંધપાત્ર જથ્થામાં વધી ગયા બાદ સિંચાઈ માટેનો આગ્રહ શિથિલ બનતો ગયો. રાજ્યો દ્વારા પણ સિંચાઈ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેની ફાળવણીમાં ઘટાડો નોંધાતો સમગ્ર ક્ષેત્ર શૂન્ય વૃદ્ધિ દરનો શિકાર બન્યું, પરંતુ હવે ખરેખર પરિસ્થિતિને બદલવાનો સમય આવી ગયો છે.\nતમામ ઉબલબ્ધ જળ સંસાધનોના વનિયોગના આધારે ભારતમાં સિંચાઈ શક્તિનો અંદાજ અગાઉ ૧૧૩૫ લાખ હેક્ટર જેટલો ગણાતો હતો, જે હાલ ૧૩૯૮.૯ લાખ હેક્ટરજેટલોમુકાય છે. જેમાંથી સરકારી મુડીરોકાણ દ્વારા બંધાયેલા મોટા ત થા મધ્યમ કદના ડેમ-જળાશયો દ્વારા ૫૮૦ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ સંભવ બની છે. જ્યારે ૮૧૦ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ લઘુ પિયત સવલત દ્વારા થાય છે જેનું નિર્માણ ખાનગી મુડીરોકાણ દ્વારા થયેલું છે. સરકારી ખર્ચે તૈયાર થયેલા જળાશયોની જળસંગ્રહ ક્ષમતા આજે ૨૦૦ બિલીયન ક્યુબિક મીટર જેટલી છે, જેના ઉપયોગ જળ વિદ્યુત ઉત્પાદન તથા સિંચાઈ ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ થઈ રહ્યો છે.\nભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશ: વધીને૧૦૨૮ લાખ હેક્ટરઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા પૈકી ૪૨૪ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત પાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫% ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે. અલબત્ત સિંચાઈ શક્તિના અધુરા ઉપયોગ પાછળ જળાશયથી ખેતર સુધી પાણી પહોંચાડતા માળખાંની ગેરવ્યવસ્થા જેવા ઢગલાબંધ કારણો જવાબદાર છે. સિંચાઈ સવલતોની સ્થાપિત ક્ષમતામાંથી વાસ્તવિક ઉપયોગ ૮૭૨ લાખ હેક્ટર જેટલો જ થાય છે તેવું સત્તાવાર આંકડા બતાવે છે. ૮૭૨ લાખ હેક્ટરમાંથી ૫૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટી તથા મધ���યમ સિંચાઈ યોજનાઓમાંથી વપરાય છે,તો ૫૨૮ લાખ હેક્ટર જેટલો ફાળો લઘુ સિંચાઈ ક્ષેત્રનો છે. જંગી મુડીરોકાણ દ્વારા બંધાયેલા જળાશયો તથા કેનાલનો અંશતઃ ઉપયોગ થવો દુર્ભાગ્યની વાત છે. ૧૯૮૦ના દાયકા સુધી સિંચાઈ સવલતોનું અપયાર્પ્ત વિસ્તરણ થતા સિંચાઈ હેઠળના ખેત વિસ્તારમાં પ્રતિવર્ષ ૨૦ લાખ હેક્ટરનો ઘટાડો સરેરાશ ધોરણે નોંધાતો રહ્યો છે. સિંચાઈ ક્ષમતામાં નવો ઉમેરો થઈ શક્યો નથી તેનો ખુદ સરકારે ૨૦૦૭-૦૮ની આર્થિક સમિક્ષામાં સ્વીકાર કર્યો છે, સિંચાઈ ક્ષમતાનું વાર્ષિક ૩% ના દરે વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક ૧૯૫૦-૫૧ થી ૧૯૮૯-૯૦ સુધી સિદ્ધ થયા બાદ આઠમી, નવમી તથા દશમી પંચવર્ષિય યોજનાઓ દરમ્યાન તેમાં તીવ્ર ઘટાડો નોંધાતા આ વૃદ્ધિ દર અનુક્રમે ૧.૨%, ૧.૭% અને ૧.૮% રહ્યો હતો.\nએક તરફ સિંચાઈ ક્ષમતામાં ઉમેરો કરવાનું પ્રમાણ પ્રતિવર્ષ ઘટતું ગયું, તો બીજી તરફ ઊભી કરેલી ક્ષમતાના વપરાશનું પ્રમાણ પણ ઘટતું ગયું હોય તેવી વક્ર સ્થિતિ બની છે. ફરીથી ૯મી તથા ૧૦મી યોજનામાં સમિક્ષા ૨૦૦૭-૦૮ નોંધે છે કે, “૯મી યોજના દરમ્યાન પ્રતિવર્ષ સ્થાપિત ક્ષમતાના ઉપયોગનું પ્રમાણ ૧ % ઘટતું રહેલું, પરંતુ ૧૦મી યોજના દરમ્યાન તેમાં ૧.૫ % નો સુધારો નોંધાયો હતો. ત્યાર પછીના વર્ષોમાં પણ સ્થાપિત ક્ષમતામા દર વર્ષે થતા ઉમરેા સામે વપરાશનો દર સતત ઓછો રહેતા ભારતે નફામાં નુકશાન ભોગવવું પડ્યું છે. પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી વધુ ખેતરોને હરિયાળા બનાવવાનો આર્થિક લાભ આપણે ઉભો કરી શક્યા નથી.” સ્થાપિત ક્ષમતામાં નોંધાતી વૃદ્ધિ સામે વાસ્તવિક વપરાશ વચ્ચે રહેતો તફાવત દર વર્ષે સાંકડો બનવાને બદલે, ઘટવાને બદલે વધતો ગયો તેનો અર્થ એટલો જ કે જંગી ખર્ચે ઉભી કરેલી અસ્કયામતો સાવ બિન ઉત્પાદક પડી છે. અધુરો ઉપયોગ કેટલો મોંઘો સાબિત થયો છે તેની ગણતરી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ખેતીવાડી અંગેની પેટા સમિતિએ મે, ૨૦૦૭માં રજૂ કરેલા અહેવાલમાં રજૂ થઈ છે. આ અહેવાલમાં નોંધે છે કે, “મોટા અને મધ્યમ સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થયેલી સિંચાઈ ક્ષમતાનો અધુરો ઉપયોગ ચિંતાનું કારણ છે. ઉપલબ્ધ ક્ષમતા અને વાસ્તિવક વપરાશ વચ્ચે વિવિધ યોજનાના સમયગાળા દરમ્યાન નાધેંાયલેા તફાવત ૬૦ લાખ હેક્ટરનો છે. નવમી યોજના દરમ્યન પણ ૧૬.૩૦ % જેટલો તફાવત નોંધાયો હતો. નવમી યોજના દરમ્યાન સિંચાઈ ક્ષમતાના પ્રતિ હેક્ટર સજર્ન પાછળ રૂા. ૧.૨ લાખનો ખર્ચ થયો હતો તે ગણતરી પ્રમાણે ઓછા વપરાશના કારણે રૂા. ૭૨૦૦૦ કરોડનું નુકશાન થયું ગણાય.”\nવ્યક્તિગત કે સહકારી ધોરણે ખેડૂતો દ્વારા ખાનગી કે અંગત મુડીરોકાણ વડે ઉભી થતી લઘુ સિંચાઈ સવલતોનો વપરાશ ખરેખર ઉંચો રહે છે. છઠ્ઠી યોજના સુધી લઘુ સિંચાઈ ક્ષેત્રમાં ઉભી થયેલી ૩૦૦ લાખ હેક્ટર ક્ષમતાનો ઉપયોગ ૧૦૦% હતો. પરંતુ ૯મી યાજેનાના અંતે આ ક્ષેત્રમાં ઉભી થયેલી ૫૬૯ લાખ હેક્ટર સામે વાસ્તવિક ઉપયોગ ઘટીને માંડ ૪૯૦ લાખ હેક્ટર રહ્યો હતો.\nસિંચાઈ ક્ષેત્ર રાજ્ય હસ્તક હોવાથી તેના ક્ષેમકુશળનોં સંપુર્ણ આધાર રાજ્યની આર્થિક તબિયત ઉપર રહે છે. મોટાભાગના રાજ્યો આર્થિક ભિંસ ભોગવતા એકમો બની ચુક્યા હોવાથી સિંચાઈ યોજનાનું બાંધકામ, સારસંભાળ, મરામત વગેરે પાછળ પૂરતા અનેસમયસર ખર્ચ કરી શકતા નથી. ઉપરાંત મોટા પ્રોજેક્ટોના બાંધકામ માટે થતું માનવ વિસ્થાપન પ્રશ્ને ઉભીથયેલી કટોકટીને કારણે નવમી યોજનામાં હાથ ધરવા માટે મંજૂર થયેલા ૧૭૧ મોટા, ૨૫૯ મધ્યમ તથા ૭૨ વિસ્તરણ પ્રોજેક્ટોને ૯મી યોજનામાં તબદીલ કરવા પડ્યા હતા.\nજેમંથી પાંચ પ્રોજેક્ટો તો પ્રથમ યોજનાથી ખેંચાતા આવે છે. આ યાદી હજુ લાંબી છે. બીજી યોજનાથી ૯ પ્રોજેક્ટ, ત્રીજી યોજનાથી ૧૨ પ્રોજેક્ટ, ચોથી યોજનાથી ૧૮ પ્રોજેક્ટ, અને આઠમી યોજનાથી ૨૦ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર આગળ ખેંચાતા આવે છે, તેનો અમલ શરૂ થઈ શક્યો જ નથી. આટલા મહત્ત્વના પ્રોજેક્ટોનો અમલ સંભવ નહીં બનવાને કારણે તેના બાંધકામ ખર્ચના અંદાજમાં હવે રૂા.૭૫૬૯૦ કરોડની વૃદ્ધિ થઈ ચુકી છે, તેવી નોંધ ૨૦૦૫-૦૬ ની આર્થિક સમિક્ષામાં ખુદ સરકારે રજુ કરી છે.\nમાત્ર ભંડોળની અછતને કારણે અધુરા રખડતા સિંચાઈ પ્રોજેક્ટોને ત્વરીત ધોરણે પુરા કરવા માટે કેન્દ્ર સરકારે ૧૯૯૬-૯૭થી એક્સિલરેટેડ ઈરીગેશન બેનિફીટ પ્રોગ્રામ (એઆઈબીપી) ચાલુ કરી રાજ્યોને આર્થિક મદદ આપવાનું કર્યું છે. લોન તરીકે રાજ્યોને અપાતું ભંડોળ ૨૦૦૪-૦૫ થી હવે ગ્રાંટ તરીકે અપાય છે, જેથી રાજ્યો ઉપર કરજ વધે નહીં, એ.આઈ.બી.પી. હેઠળ જાન્યુઆરી, ૨૦૦૮ સુધીમાં રાજ્યોને રૂા. ૨૪૮૬૭.૪૦ કરોડની રકમ લોન તથા ગ્રાંટ તરીકે અપાઈ ચુકી છે. જેમાંથી ૨૨૯ મોટા અને મધ્યમ તથા ૬૨૦૫ લઘુ સિંચાઈ પ્રોજેક્ટો પુરા કરવામાં રાજ્યો સફળ રહ્યાં છે. ૨૦૦૮-૦૯માં એ.આઈ.બી.પી. હેઠળ રૂા.૩૧૨૭.૫ કરોડનું ભંડોળ રાજ્યોને અપાયું છે.\nજળાશયોના સમારકામ દ્વારા તેને પુર્નજીવિત કરવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રૂા.૩૦૦ કરોડની ફા��વણી દ્વારા ૨૦૦૫ માં શરૂ કરીને કેન્દ્ર સરકારે ગામડાઓમાં ત્યજી દેવાયેલા કૂવા,તળાવ, વાવ જેવા પરંપરાગત જળાશયોને ફરીથી ઉપયોગક્ષમ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે ખર્ચમાં ૩:૧ નો ગુણોત્તર ધરાવતી આ યોજના અન્વયે ૫ રાજ્યોના ૨૬ જિલ્લાઓમાં ૨૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઈ આપી શકે તેવું ડિમાન્ડ ક્ષેત્ર ધરાવતા જળાશયોને પુર્નજીવિત કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. નવમ્બર, ૨૦૦૭ સુધીમાં ૧૦૯૮ જળ સંગ્રહ સ્થળોનું સમારકામ હાથ ધરવા માટે કેન્દ્ર તરફથી રૂા.૧૭૯.૩ કરોડ છુટા કરવામાં આવ્યા છે. ખેતરો સુધી સિંચાઈ જળ પહોંચાડવા માટેની મહત્વની પહેલ ભારત નિર્માણ કાર્યક્રમ હેઠળ સરકારે ૨૦૦૫-૦૬ થી ૨૦૦૮-૦૯ વચ્ચે ૧૦૦ લાખ હેકટર જમીન માટે સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં બાંધકામ અંતિમ તબક્કામાં હોય તેવી ૪૨ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા ઉભી કરવા માટેના પ્રોજેક્ટો સામેલ કરી દેવાયા હતા. જ્યારે ૧૦ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા વર્તમાન જળાશયોના વિસ્તરણ તથા આધુનિકરણ ઉભી કરવાની વાત હતી. આ કાર્યક્રમ હેઠળ ૨૦૦૫-૦૬માં ૧૬.૮ લાખ હેક્ટર તથા ૨૦૦૬-૦૭માં ૧૯.૪ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતાનું સર્જન થઈ શક્યું હતું.\nશ્રી સુરિન્દર સુદ(લેખક કૃષિ બાબતોના પીઢ પત્રકાર છે અને હાલ બિઝનેસ સ્ટાન્ટર્ડ અખબારના કન્સલ્ટિંગ એડિટર છે)\nજળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nપર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા\nવાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ\nજળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ\nવાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ\nપર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-07-09T09:26:18Z", "digest": "sha1:3NY76FDHZDILZR5G3HEWZDLWJXJAHBMM", "length": 7832, "nlines": 97, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "પુરસ્કાર | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ��બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/fasting-movement/", "date_download": "2020-07-09T07:41:20Z", "digest": "sha1:V55QXO2AQGJDZMIBECNLHHFOHRJWU5TR", "length": 10151, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "Fasting Movement - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nઆજે મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે\nપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે મોરબીના બગથળા ગામે પ્રતિક ઉપવાસ કરશે. પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઈને...\nહાર્દિક પટેલ આવતીકાલથી વધુ એક ઉપવાસ આંદોલન કરશે શરૂ\nઆવતીકાલથી હાર્દિક પટેલ વધુ એક ઉપવાસ આંદોલન શરૂ કરશે. ગાંધી જયંતિન�� દિવસથી મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. ખેડૂતોના પ્રશ્ને, અલ્પેશ કથિરીયાની જેલ...\nભરૂચઃ જિલ્લા પાસ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ આપ્યું ઉપવાસ આંદોલનને સમર્થન\nભરૂચમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ભરૂચમાં જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસ કરી તેમજ રામધૂન...\nહાર્દિક પટેલના 25 ઓગસ્ટથી શરૂ થતાં અમરણાંત ઉપવાસને મંજૂરી ન મળી\n25 ઓગસ્ટથી હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને મંજૂરી મળી નથી. ત્યાં બીજીતરફ અમદાવાદમાં તેના ઘરે લગાવવામાં આવેલા ડોમ પણ કોન્ટ્રાકટરે હટાવી દીધો છે. ગત મધરાત્રે ડોમના...\nહાર્દિક પટેલે સમગ્ર સમાજને 25 ઓગસ્ટથી શરૂ થતા ઉપવાસ આંદોલનમાં જોડાવવા આહ્વાન કર્યુ\nપાટીદાર અનામતા આંદોલનના કન્વિરના હાર્દિક પટેલ વિજય સંકલ્પ યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકાના ભાણવડ પહોંચ્યો હતો.જ્યાં તેણે સમગ્ર સમાજને 25 ઓગસ્ટથી શરૂ થતા ઉપવાસ આંદોલનમાં જોડાવવા...\nડીસા પાંજરાપોળના પશુઓને બચાવવા કોંગ્રેસ આજથી કરશે ઉપવાસ આંદોલન\nડીસામાં પાંજરાપોળના પશુઓને બચાવવા આજથી કોંગ્રેસે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.તો આ સમગ્ર મામલે ઠાકોર સેના દ્વારા સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું...\nપ્રવીણ તોગડિયાને ઉપવાસની મંજૂરી નહીં, પોલીસ તંત્ર સાથે ઘર્ષણ થવાની શક્યતા\nવિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ડો. પ્રવીણ તોગડિયાના આજથી ઉપવાસ શરૂ થઇ રહ્યા છે. સાધુ- સંતો તથા વિહિપના વિવિધ 1500...\nઆજથી પ્રવિણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર બેસશે\nવિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયા આજથી આમરણાંત ઉપવાસ પર બેસશે. પ્રવિણ તોગડિયાએ બપોર બાદ એકાએક ઉપવાસનું સ્થળ બદલીને જીએમડીસી ગ્રાઉન્ડ રાખ્યું છે. એક...\nઉપવાસના નામે રાજનીતિ : અમદાવાદમાં ભાજપના સાંસદો-પ્રધાનોના પ્રતિક ઉપવાસ\nલોકતંત્ર બચાવવાના નામે કોંગ્રેસે કરેલા ઉપવાસ બાદ હવે ભાજપે પણ પ્રતીક ઉપવાસ કર્યા છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ભાજપના અનેક સાંસદો.ધારાસભ્યો તેમજ પ્રધાનોએ ઉપવાસ કર્યા....\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનન��� કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/isis-terrorists-revealed-fact-that-they-were-offered-to-target-hindu-leader-to-kill-111589", "date_download": "2020-07-09T07:22:33Z", "digest": "sha1:7P6V6WN2Y2KU35Y6KY7MVBXJ7UBCOGXB", "length": 6868, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "isis terrorists revealed fact that they were offered to target hindu leader to kill | ઝડપાયેલા ISISના આતંકવાદીઓનો ખુલાસો:હિન્દુ નેતાઓની હત્યાનો ટાર્ગેટ મળ્યો - news", "raw_content": "\nઝડપાયેલા ISISના આતંકવાદીઓનો ખુલાસો:હિન્દુ નેતાઓની હત્યાનો ટાર્ગેટ મળ્યો\nતેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતા. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.\nબે દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં ઝડપાયેલા આઇએસઆઇએસનાં ત્રણ સંદિગ્ધ આતંકીઓએ મોટો ખુલાસો કર્યો છે. આ લોકોની પૂછપરછ દરમ્યાન ઝફર નામના એક આતંકીએ ગુપ્તચર એજન્સીને જણાવ્યું છે કે તેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતા. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મોટા નેતાઓની જાણકારી તેમણે શહેરની દીવાલો પર લાગેલા પોસ્ટરો પરથી લેવાની હતી. જે બાદ આખા પ્લાનિંગની સાથે તેમની ઉપર હુમલો કરવાનો હતો. તેમણે એ પણ જણાવ્યું કે તેમણે સેના અને પોલીસના ભરતી કૅમ્પનની રેકી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ લોકોના હેન્ડલરે તેમને જણાવ્યું હતું કે વર્દી પહેરેલા મોટા અધિકારીઓ દેખાય તો તેમની હત્યા કરી દેવાની.\nગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પ્રમાણે આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી. આ ઉપરાંત આરએસએસના મોટા નેતા પણ તેમના નિશાના પર હતા. અધિકારીઓનું કહેવું છે કે ઝડપાયેલા આઇએસઆઇએસ આતંકવાદીઓની ઉત્તર પ્રદેશમાં પણ મોટા હુમલાઓ કરવાનું ષડયંત્ર હતું. ઉત્તર પ્રદેશ એટીએસ હવે દિલ્હી એટીએસના સંપર્કમાં છે. તેઓ અમને પોતાના કબજામાં લઈને પૂછપરછની તૈયારીમાં છે. આ દરમ્યાન પૂછપરછમાં અે પણ ખુલાસો કર્યો કે આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે એવી એપનો ઉપયોગ કરતા હતા કે કમ્યુનિકેશન પૂરું થતાંની સાથે જ ટેક્સટ પોતાની જાતે જ ડિલિટ થઈ જાય\nHindustani Bhauને ISI તરફથી મળી જીવથી મારી નાખવાની ધમકી, જુઓ ટ્વિટ\nદિલ્હીમાં ISIS મૉડ્યુલનો પર્દાફાશ : ત્રણ આતંકવાદીઓની ધરપકડ\nPOK અને ISIS: કાશ્મીરમાં થયેલી સફાઈ પાકિસ્તાનને હજીય હજમ નથી થઈ\nઆતંકના આકા બગદાદીના મોત પર વધ્યું સસ્પેન્સ, ટ્રમ્પના ટ્વીટથી ખળભળાટ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291179", "date_download": "2020-07-09T08:17:17Z", "digest": "sha1:ZMY3WY3WJCAX6HRYYQYG7ZHN22JUU64F", "length": 9751, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કોરોના વાયરસના પગલે માધાપરની સોસાયટીમાં `પ્રવેશબંધી'' બાબતે મારામારી", "raw_content": "\nકોરોના વાયરસના પગલે માધાપરની સોસાયટીમાં `પ્રવેશબંધી'' બાબતે મારામારી\nભુજ, તા. 29 : કોરોના વાયરસના ફેલાવાના ભયના પગલે માધાપરની એક સોસાયટીએ રહેવાસીઓ સિવાય અન્યો માટે પ્રવેશબંધી જાહેર કરી હતી. આ વચ્ચે આ જ સોસાયટીમાં રહેતી પૌત્રીનું હૃદયનું ઓપરેશન થયું હોવાથી તેના ખબરઅંતર પૂછવા આવેલા દાદા-કાકા સાથે ગેટ પર પ્રવેશ અંગે ઝઘડો થતાં માર મરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દરમ્યાન આરોપીઓએ પણ વળતી ફરિયાદ નોંધાવી.માધાપરની કલાપૂર્ણમ સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનાની વિગત મુજબ જયેશ ચંપકલાલ મહેતા તેમની પત્ની અને નાના દીકરા સાથે તેમના મોટા દીકરા ઇશાનની પુત્રીના એકાદ માસ પૂર્વે હૃદયના થયેલા ઓપરેશન અંગે ખબર-અંતર પૂછવા કાર દ્વારા આવ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો, જે અંગે બોલાચાલી થતાં સિક્યોરિટી કેબિનમાંથી બહાર આવ્યા હતા.જેમાંના પોતાને નિવૃત્ત પોલીસકર્મી ગણાવતા કે. બી. પરમાર અને મહેન્દ્રસિંહ પરમાર આ પરિવારને માર માર્યાની પોલીસને અરજી આપતાં આ અંગે બી-ડિવિઝને આજે વિધિવત ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન આરોપીઓએ પણ ધાક-ધમકી કરી હોવાની વળતી ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર ત��રીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newbaoquan.com/gu/products/sealed-sleeve/wine-plastic-sealed-sleeve/", "date_download": "2020-07-09T09:12:10Z", "digest": "sha1:RSLNLEAM74GJZ4TOBATDYPZOWPBQ5FTO", "length": 6098, "nlines": 184, "source_domain": "www.newbaoquan.com", "title": "વાઇન પ્લાસ્ટિક સીલ રૅકર્ડ પરના લખાણમાં ઉત્પાદકો | ચાઇના વાઇન પ્લાસ્ટિક સીલ રૅકર્ડ પરના લખાણમાં સપ્લાયર્સ & ફેક્ટરી", "raw_content": "\nપીવીસી વાઇન બોટલ સંકોચો કેપ\nએલ્યુમિનિયમ વરખ વાઇન બોટલ સંકોચો કેપ\nસ્પષ્ટ પ્લાસ્ટિક સીલબંધ ફિલ્મ\nપીવીસી ગરમી સંકોચો લેબલ\nપીણું પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nખોરાક માટેનો ગરમ મસાલો પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nવાઇન પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nવાઇન પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nપીવીસી વાઇન બોટલ સંકોચો કેપ\nએલ્યુમિનિયમ વરખ વાઇન બોટલ સંકોચો કેપ\nસ્પષ્ટ પ્લાસ્ટિક સીલબંધ ફિલ્મ\nપીવીસી ગરમી સંકોચો લેબલ\nપીણું પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nખોરાક માટેનો ગરમ મસાલો પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nવાઇન પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nટીઅર સ્ટ્રીપ એલ્યુમિનિયમ ફોઇલ સંકોચો કેપ\nમલ્ટી રંગ મુદ્રિત એલ્યુમિનિયમ ફોઇલ સંકોચો કેપ\nશ્યામ crinkles મુદ્રિત એલ્યુમિનિયમ પ્લાસ્ટિક સંકોચો કેપ\nEmbossed એલ્યુમિનિયમ ફોઇલ અલગ C સાથે કેપ સંકોચો ...\nEmbossed એલ્યુમિનિયમ ફોઇલ પ્રાથમિક પર આધારિત કેપ સંકોચો ...\nEmbossed એલ્યુમિનિયમ ફોઇલ શાહી પ્રિન્ટીંગ સાથે કેપ સંકોચો\nખોરાક માટેનો ગરમ મસાલો પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nEmbossed એલ્યુમિનિયમ ફોઇલ ગોલ્ડ મુદ્રાંકન સાથે કેપ સંકોચો\nપીવીસી ગરમી સંકોચો લેબલ\nવાઇન પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nવાઇન પ્લાસ્ટિક સીલબંધ સ્લીવમાં\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nNO.88, Qiwei રોડ, Dongjiang ટાઉન, Longkou, શહેર, શેનડોંગ પ્રાંત, ચાઇના.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/petrol-diesel-prices-have-increased-on-22nd-day-100110", "date_download": "2020-07-09T09:44:55Z", "digest": "sha1:PNHJ7GBGGLQYJ3OEY4FBPRLWGVQYAPKL", "length": 16476, "nlines": 105, "source_domain": "zeenews.india.com", "title": "તૂટી ગયા તમામ રેકોર્ડ: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ | Business News in Gujarati", "raw_content": "\nતૂટી ગયા તમામ રેકોર્ડ: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ\nઆજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today 29 June 2020)ની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિ રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે.\nનવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. પરંતુ આજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today 29 June 2020)ની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિ રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે.\nઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી, પરંતુ આજે ફરી વધી ગયા. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં .005 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલમાં 0.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.\nશું છે મહાનગરોમાં આજનો ભાવ\nઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ભાવ વધી ક્રમશ: 80.43 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ડીઝલના ભાવ ચાર મહાનગરોમાં વધીને ક્રમશ: 80.53 રૂપિયા, 75.64 રૂપિયા, 78.83 રૂપિયા અને 77.72 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.\nદરરોજ 6 વાગે બદલાય છે ભાવ\nતમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.\nઆ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ\nપેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nપેટ્રોલડીઝલભાવ વધારોPetrol – DieselPetrol price\nહવે એક SMSથી ભરી શકશો આ કેટેગરીના રિટર્ન, અહીં જાણો એકદમ સરળ રીત\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભ���તી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2020-07-09T09:07:51Z", "digest": "sha1:G664Q7SE5UBVGPTCBDWSZ3RG37LANPON", "length": 4691, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "કસુંબીયા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nકસુંબીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. કસુંબીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૨:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0", "date_download": "2020-07-09T08:01:06Z", "digest": "sha1:HOLOZEJREOLZ56BAYUB4FHAHQIQSDUJ4", "length": 12805, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nમેઘમહેર / પોરબંદરઃ ભારે વરસાદના પગલે સોમનાથ હાઇવે પર ફરી વળ્યાં પાણી, ઘેડ પંથકમાં ખેડૂતો રોડ પર રહેવા મજબૂર\nદૂર્ઘટના / પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારીઃ રોડ બંધ કર્યા વગર થાંભલાને પાડવા જતા...\nપોરબંદર / 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા\nદૂર્ઘટના / પોરબંદર: ભારે વરસાદને પગલે બસ નાળામાં ખાબકી, મુસાફરોનો આબાદ બચાવ\nઆફત / રાજ્યના પોરબંદર સહિતના બંદરે અપાયા અલર્ટ: વાવાઝોડું ત્રાટકવાની શક્યતા,...\nપ્રેરણા / KBCમાં 14 વર્ષનો છોકરો જે એક કરોડ જીત્યો હતો તે આજે પોરબંદરમાં SP તરીકે ફરજ બજાવે...\nકૌભાંડ / પોરબંદરના કુતિયાણામાં ચણાના ટેકાના ભાવની ખરીદી કૌભાંડનો ઓડિયો વાયરલ\nબેદરકારી / સિવિલમાં બેદરકારીનો સિલસિલો યથાવત્ : કોંગ્રેસ નેતાનું 9 દિવસથી થયું હતું...\nઅપહરણ / પોરબંદરના જાણીતા દાનવીર ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ, જંગલ...\nઆયોજન / પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાની ગાંધી સંદેશ સાથે સાયકલ...\nપોરબંદર / ગવર્મેન્ટ પોલીટેક્નિકના પ્રોફેસરો દ્વારા 7માં પગાર પંચનો લાભ આપવાની માંગ...\nપોરબંદર / નિર્ભયા દુષ્કર્મ જેવી ઘટનાઃ છોટાઉદેપુર નજીક ડ્રાઇવરે મહિલાને બસની છત પર...\nદુર્ઘટના / પોરબંદરના હનુમાનગઢમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ત્રણ બાળકો જીવતા ભુંજાયા\nઅકસ્માત / પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે પર પુલ ધારાશાયી થતા ડમ્પર ઉથલી પડ્યુ\nધ્વજવંદન / ગાંધી જન્મભૂમી પોરબંદરમાં દરિયામાં કરાયું ધ્વજવંદન, કડકડતી ઠંડીમાં...\nમારામારી / આણંદના અકબરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત,...\nપ્રેરણા / પોરબંદરની આ \"એકલવ્ય\" ગોળાફેંક ખેલાડી ; કોઈ કોચ વિના આ દીકરીએ આટલી મોટી સિદ્ધિ...\nદુષ્કર્મ / પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, સગીરા ગર્ભવતી થતા હકીકત સામે આવી\nચક્રવાત 'મહા' નો અંત / આજે વાવાઝોડુ વિખેરાઈ જશે, હવામાન વિભાગની આગાહી\nપોરબંદર / મહા વાવાઝોડાને પગલે NDRF ની 26 જવાનની ટીમ કરાઈ તૈનાત\nચક્રાવાત / પોરબંદરમાં ક્યાર વાવાઝોડાની અસર યથાવત, દરિયામાં કરંટ છતા સહેલાણીઓનો ધસારો\nવાયરલ / પોરબંદરના સાંસદ રમેશ ધડુક ખનીજ ચોરીથી અજાણ છે તેવું કહેતો વીડિયો વાયરલ\nViral / પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કહ્યું ખનીજ ચોરી ક્યાં થાય છે મને નથી ખબર\nબેદરકારી / સગર્ભા મહિલાઓની સેવાની વાતો અને આંગણવાડી બહેનને જ પૂરા મહિને દોડાવી મૃત ...\nવિદ્યાર્થીઓને ભેટ / ડૉક્ટર બનવું છે ગુજરાત સરકાર શરૂ કરી રહી છે આ 5 જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ\nગાંધી જયંતી / પોરબંદરમાં CM રુપાણીએ ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક...\nચોમાસું / પોરબંદર શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઘેડ વિસ્તારમાં રેસ્કયુ માટે...\nઆયોજન / કોંગ્રેસ દ્વારા રાજ્યમાં પોરબંદર અને દાંડીથી 'ગાંધી સંદેશયાત્રા'નો આજથી...\nદરિયાકાંઠે દહેશત / દરિયો તોફાની બનવાની આગાહી, ઓખા-વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું\nપોરબંદર / બરડામાં આવેલ મેઢાક્રિક ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી\nલોડ થઇ રહ્યું છે.\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ એસોશિયેશને કર્યો મોટો ધડાકો\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્���ેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/married-woman-suicide-due-to-dowry-torture-in-ahmedabad-100345", "date_download": "2020-07-09T09:17:24Z", "digest": "sha1:XXK2JGNLZVBEJCYAPOEY3JOLYHHMU5X2", "length": 18751, "nlines": 103, "source_domain": "zeenews.india.com", "title": "દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત, યુવતીના પિતાએ સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ | Gujarat News in Gujarati", "raw_content": "\nદહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત, યુવતીના પિતાએ સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ\nદહેજના ત્રાસને કારણે કેટલાક પરિવારો વેરણછેરણ થયા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરવી પડી છે. જો કે, આત્મહત્યા કરતા પહેલા પરિણિતાએ તેના પતિને ફોન પર સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. જેથી પરિણીતાના પિતાએ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરાર પરિવાર ક્યાં ગયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.\nઉદય રંજન, અમદાવાદ: દહેજના ત્રાસને કારણે કેટલાક પરિવારો વેરણછેરણ થયા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરવી પડી છે. જો કે, આત્મહત્યા કરતા પહેલા પરિણિતાએ તેના પતિને ફોન પર સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. જેથી પરિણીતાના પિતાએ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરાર પરિવાર ક્યાં ગયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.\nઆ પણ વાંચો:- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના\nસોલા પોલીસ સ્ટેશનની બહાર આંખમાં આંસુ સાથે બેઠેલા આધેડનું નામ ગયા પ્રસાદ કોરી છે. ગયા પ્રસાદની સૌથી મોટી દીકરી મનુ કોરીના લગ્ન ઉત્તર પ્રદેશના વતની મહેશ શ્યામરાજ કોરી સાથે થયા હતા. બે વર્ષ પહેલા થયેલા લગ્ન સમયે પરિવારે દીકરીને કરિયાવર પણ આપ્યું હતું. તેમ છતાં સાસરિયાની લાલચ ગાડી અને રૂપિયા હતી અને જેને કારણે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. સાસરીયાનો ત્રાસ એટલી હદે હતો કે બે વર્ષમાં બે વખત તે પોતાની સાસરી છોડી પિયર રહેવા આવી ગઈ હતી.\nઆ પણ વાંચો:- 9 જુલાઇથી એન્જીનીયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા જ કરાવાનું રહેશે રજિસ્ટ્રેશન\nગયા પ્રસાદની દીકરી મનુના લગ્ન મહેશ સાથે થયા બાદ માત્ર એક મહિનામાં જ સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નાની નાની વાતે મેણા મારવા, દહેજની માગણી કરવી વગેરે ત્રાસથી પરિણીતાને હેરાન કરવામાં આવતી હતી. જો કે, મહત્વનું છે કે, 26 તારીખે પરિણીતાએ આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા પોતાના પતિને ફોન કર્યો અને પોતાના પર થતા અમાનુષી અત્યાચાર વિશે જાણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે બપોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે અંગે યુવતીના પિતાએ પતિ, સાસુ, સસરા, નણંદ અને જેઠ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.\nઆ પણ વાંચો:- અમદાવાદ : ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં, વિરોધ કરતા 25ની પોલીસે અટકાયત કરી\nહદ તો ત્યારે વટી ગઈ હતી જ્યારે પરિણીતાએ આત્મહત્યા કર્યા બાદ તેના સાસરિયાના પરિવારજનો પરિણીતાનો મૃતદેહ પણ લેવા ન રહ્યાં અને ફરાર થઈ ગયા હતા. 4 દિવસ બાદ પરિણીતાના પિતાએ તેના મૃતદેહ સ્વિકાર કરી મૃતદેહની અંતિમ વિધી કરી. આવા સાસરિયા વિરુદ્ધ પોલીસ અને કોર્ટ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં ��� ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/tag/kl-rahul/", "date_download": "2020-07-09T08:07:11Z", "digest": "sha1:S3IKMMFSTQOK7JULPD7W35VCLOIA52OA", "length": 2864, "nlines": 57, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "KL Rahul Archives - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nશ્રેણી જીતી ઇતિહાસ રચવા માટે તૈયાર છે કોહલીની સેના\nઆવતીકાલથી ગાલ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ\nભારતનો સ્ટાર ઓપનર કે.એલ. રાહલુ થયો પ્રથમ ટેસ્ટમાંથી બહાર, જાણો વિગતો\nઆજથી ભારત અને શ્રીલંકા પ્રેસીડન્ટ ઇલેવન વચ્ચે બે દિવસીય મેચ\nફ્લાઇટ મોડી પડતા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ સેલ્ફી પાડવાનું શરૂ કરી દીધું\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nclarfabs on બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી\njettence on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\nclarfabs on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/?q=GujaratFightsCovid19", "date_download": "2020-07-09T08:06:12Z", "digest": "sha1:R72E5L74QSBJLP6LGCFJTQ2UYAVUEMVE", "length": 11723, "nlines": 69, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ગુણવત્તા યુક્ત સારવાર આપવામાં આવે છે. સાથે જ સ્વછતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે અને ભારત સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. #GujaratFightsCovid19\nરાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-1ની ગાઇડ લાઇન્સ #GujaratFightsCovid19\nરાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-1ની ગાઇડ લાઇન્સ #GujaratFightsCovid19\nરાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-1ની ગાઇડ લાઇન્સ #GujaratFightsCovid19\nગુજરાત અને મહારાષ્ટ્ર ની સરકારી હોસ્પિટલ ની પરિસ્થિતિ બંને રાજ્યો ની સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ને આપવામાં આવતી સારવાર અને જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ અને મુંબઇ ની KEM હોસ્પિટલ નો તુલનાત્મક વિડીયો #StopTargetingGujarat #GujaratFightsCovid19\nગુજરાત અને મહારાષ્ટ્ર ની સરકારી હોસ્પિટલ ની પરિસ્થિતિ બંને રાજ્યો ની સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ને આપવામાં આવતી સારવાર અને જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ અને મુંબઇ ની KEM હોસ્પિટલ નો તુલનાત્મક વિડીયો #StopTargetingGujarat #GujaratFightsCovid19\nરૂપાણી સરકારના એક્શનની અસર 👉 ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા 👉 ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ #GujaratFightsCovid19\nરૂપાણી સરકારના એક્શનની અસર 👉 ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા 👉 ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ #GujaratFightsCovid19\nરૂપાણી સરકારના એક્શનની અસર 👉 ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા 👉 ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @nitinbhaipatelbjp ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @nitinbhaipatelbjp ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @nitinbhaipatelbjp ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19 https://t.co/HArvC1OCg7\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19 https://t.co/HArvC1OCg7\nઅમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ની સમીક્ષા અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. #GujaratFightsCovid19 https://t.co/HArvC1OCg7\nલોકડાઉન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબોને મળી રહી છે સહાયતા #GujaratFightsCovid19\nલોકડાઉન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબોને મળી રહી છે સહાયતા #GujaratFightsCovid19 https://t.co/7QFQxgbh33\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.foreca.in/Chile/Puerto_Natales?lang=gu&units=us&tf=12h", "date_download": "2020-07-09T09:30:39Z", "digest": "sha1:63ICBQ5IXS4GIGZLUEAZ23YLNFOCOKIJ", "length": 3899, "nlines": 73, "source_domain": "www.foreca.in", "title": "હવામાનનું અનુમાન Puerto Natales - Foreca.in", "raw_content": "\nઆઇસલૅન્ડ, આર્જેન્ટાઇન, ઇટાલી, એન્ડોરા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગ્રીસ, ચેક રિપબ્લિક, જર્મની, નોર્વે, ન્યુઝીલેન્ડ, પોર્ટ્યુગલ, પોલેન્ડ, ફિનલેન્ડ, ફ્રાંસ, બલ્ગેરિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, મેકેડોનિજા, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, રોમાનિયા, લિચેનસ્ટેન, સર્બિયા, સાઇપ્રસ, સ્પેન, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્વિત્ઝરલેન્ડ, સ્વીડન\n+ મારા હવામાનમાં ઉમેરો\n°F | °C સેટિંગ્સ\n7 માઇલ પ્રતિ કલાક\nઘેરાયેલું અને સહેજ બરફ\nના જેવું લાગે છે: 21°\nખાતે નિરિક્ષણ કર્યું Punta Arenas\nભૂતકાળના અવલોકનો, Punta Arenas\nવિગતવાર ૫ દિવસનું અનુમાન\nGrytviken, સાઉથ જ્યોર્જિયા અને સાઉથ સેન્� 19°\nPuerto Natales ઉમેરવા અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-07-09T08:38:42Z", "digest": "sha1:RVW3EZRHPQEZ6G35NQWSQTEH43ELF3RL", "length": 3503, "nlines": 60, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ગુરુવાર\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ગુરુવાર\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદ���ી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ગુરુવાર સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nમુખપૃષ્ઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nરવિવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nઅઠવાડિયું ‎ (← કડીઓ | ફેરફાર)\nસોમવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nમંગળવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nબુધવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nશુક્રવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nશનિવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nવાર ‎ (← કડીઓ | ફેરફાર)\nઇસ્લામીક પંચાંગ ‎ (← કડીઓ | ફેરફાર)\nનવેમ્બર ૨૭ ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:અઠવાડિયાના વારનાં નામો ‎ (← કડીઓ | ફેરફાર)\nચોઘડિયાં ‎ (← કડીઓ | ફેરફાર)\nરાંદલ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87%E0%AA%A2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80)", "date_download": "2020-07-09T09:19:39Z", "digest": "sha1:PFOSHSMGKRVF4EMEPAGSH7V64P6AHXEQ", "length": 4744, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "મેઢ (તા. વડાલી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,\nમેઢ (તા. વડાલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા વડાલી તાલુકામાં આવેલું એક ગામ છે. મેઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ms-story-baki-bapu-bhare-chamatkari-ho/", "date_download": "2020-07-09T07:06:35Z", "digest": "sha1:DYXKZ5525CZRXEH53UHTOCAYL2FTT6CA", "length": 68447, "nlines": 323, "source_domain": "gujjurocks.in", "title": "બાકી બાપુ ભારે ચમત્કારિક હો!! - આખા ગામની ઘરે ઘરની વાત જાણતા અંતર્ધ્યાન ને ચમત્કારી બાવાની રહસ્યમયી વાત, વાંચો મુકેશ સોજીત્રાની કલમે ...", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સો��ાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને ���પી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી બાકી બાપુ ભારે ચમત્કારિક હો – આખા ગામની ઘરે ઘરની વાત જાણતા...\nબાકી બાપુ ભારે ચમત્કારિક હો – આખા ગામની ઘરે ઘરની વાત જાણતા અંતર્ધ્યાન ને ચમત્કારી બાવાની રહસ્યમયી વાત, વાંચો મુકેશ સોજીત્રાની કલમે …\n“એલ્યા રઘલા બાકી બાપુ છે ચમત્કારી એમાં ના નય, હું તો પેલેથી જ કેતોતો કે એનાં કપાળે તેજ છે, અને જટામાં જાદુ છે મારી સંભારણમાં આપણે આવા બાપુ જોયા નથ્ય મારી સંભારણમાં આપણે આવા બાપુ જોયા નથ્ય ગામને ગોંદરે હોકામંડળના સરદાર એવા કરમશી આતાએ વાત વેતી મૂકી અને ભાભલા મંડળે સૂરમાં સુર પુરાવ્યો.\n“ઈ અછતું જ ના રહ્યે બાકી તો બાવા સાધુ અને બાપુમાં ઘણો ફેર બાકી તો બાવા સાધુ અને બાપુમાં ઘણો ફેર ફેર એટલે ઘી અને ઘાસલેટ જેટલો ફેર, ભલે ને બધાયના લૂગડાં સરખા હોય પણ કહેવતમાં કીધું છેને કે પીળું એટલું એટલું સોનું ના હોય એની જેમજ ફેર એટલે ઘી અને ઘાસલેટ જેટલો ફેર, ભલે ને બધાયના લૂગડાં સરખા હોય પણ કહેવતમાં કીધું છેને કે પીળું એટલું એટલું સોનું ના હોય એની જેમજ આમાં ત્રણ વકલ આવે, આ તો જાણતલ હોય ઈને ખબર પડે બાકી વાતમાં માલ નહિ હો અને આપણે તો નાનપણ થી જ આ લેનના માણસ એટલે જોઇને ત્યારે જ ઓળખી જાઈ કે આ કઈ ટાઈપનો માણસ છે. આ કઈ એમને એમ ધોળા નથી આવ્યાં. હમણા હમણા મે મારા દીકરા રાકલા ના છોકરા ચીમનાની ચોપડીમાં એક વાક્ય વાંચ્યું હતું કે વાળ કાળા કરવા હોય તો દસ મિનીટ થાય પણ ધોળા કરવા હોય તો વરસોના વરસ લાગે” હોકલી પીતા પીતા ખીમો બોલ્યો. ખીમાના બાપા પાસે પેલા રાજાશાહી વખતની પટલાઈ હતી.રાજાઓ વહ્યા ગયાં પણ ખીમાએ પટલાઈ વગર કીધે જાળવી રાખેલી. આમ તો ખાધે પીધે સુખી એ એની બોલી ઉપરથી જ વરતાઈ આવે પણ થોડોક ખેપાની આખું ગામ એને ખીમો ખેપાની કહેતા હતા\n“ આ તો વળી નવું સાંભળ્યું કે ત્રણ વકલના આવે ઈ વળી ત્રણ વકલ કઈ ઈ તો કહે” ત્રિકમ આતાએ ચલમ ઓલવીને સુરેશ તમાકુ ચોળવા લાગ્યાં.\n“એ પેલી વકલ ના બાવા કહેવાય.. એણે ખાલી સાધુતાનો વેશ લીધો હોય, બાકી એ લખણના પુરા હોય.. આવા જાજા બાવા યુ પી અને બિહાર અને મધ્યપ્રદેશમાંથી આવતા હોય..ત્યાની પોલીસ વાહે પડી હોય ને એટલે આ મારા બટા જટા વધારીને બાવા થઇ જાય ગામે ગામ માંગી ખાય. તમે ઢસા જાવને તો આવા બાવા ઢસા ના રેલવે સ્ટેશન પર પડ્યા પાથર્યા હોય. મફતમાં ગાડીમાં બેસે અને સતાધાર ઉતરી ને બે દિવસ નયા ખાઈ પીને જલસા ઠોકડે અને વળી પાછા ગાડીમાને ગાડીમાં સોમનાથ જાય માંગી ખાવાનો ધંધો એટલે એને કંટાળો ના આવે..ન્યાંથી વીરપુર જાય બે દિવસ રોકાઈને વળી સાયલામાં લાલજી ભગત નો શેરો ખાઈ લે આમને આમ ચક્કર કાપતા કાપતા બગદાણા ને ત્યાંથી મહુવા અને મહુવા થી રેલગાડીમાં ઢસા અને વળી આમ એનું એક ચક્કર પૂરું થાય. આવા રેલગાડીમાં પણ જુગાર રમતા હોય અને ચાળા લખણા પુરા માપના માંગી ખાવાનો ધંધો એટલે એને કંટાળો ના આવે..ન્યાંથી વીરપુર જાય બે દિવસ રોકાઈને વળી સાયલામાં લાલજી ભગત નો શેરો ખાઈ લે આમને આમ ચક્કર કાપતા કાપતા બગદાણા ને ત્યાંથી મહુવા અને મહુવા થી રેલગાડીમાં ઢસા અને વળી આમ એનું એક ચક્કર પૂરું થાય. આવા રેલગાડીમાં પણ જુગાર રમતા હોય અને ચાળા લખણા પુરા માપના તમે એના હાથ પગ બાંધી દયોને તો મારા બટા મોઢેથી ચાળા કરી લે એવી લખણવંતી જાત તમે એના હાથ પગ બાંધી દયોને તો મારા બટા મોઢેથી ચાળા કરી લે એવી લખણવંતી જાત બીજી વકલમાં સાધુ આવે, પોતાનું કલ્યાણ કરવા માટે ઘર બાર ત્યાગી દીધો હોય. બસ આખો દિવસ માળા જપ્યા કરે..કોઈ ખાવાનું આપે તોય ઠીક અને ના આપે તોય ઠીક. બીજી વકલમાં સાધુ આવે, પોતાનું કલ્યાણ કરવા માટે ઘર બાર ત્યાગી દીધો હોય. બસ આખો દિવસ માળા જપ્યા કરે..કોઈ ખાવાનું આપે તોય ઠીક અને ના આપે તોય ઠીક. ઈ કોઈ જગ્યાએ રોકાય નહિ ઈ કોઈ જગ્યાએ રોકાય નહિ બસ હાલ્યા જ કરે .. પણ જ્યાં કુંભ મેળો હોય ન્યા ઈ પોગી જાય..અહીંથી હરદ્વાર ઈ ચાર વરહે પોગે બસ હાલ્યા જ કરે .. પણ જ્યાં કુંભ મેળો હોય ન્યા ઈ પોગી જાય..અહીંથી હરદ્વાર ઈ ચાર વરહે પોગે પછી ચાર વરહે ઈ હાલીને નાસિક પોગે પછી ચાર વરહે ઈ હાલીને નાસિક પોગે હું તો કુભ મેળામાં એક વાર ગયોતો ન્યા આવા સાધુ જોયેલા ઘણાં હું તો કુભ મેળામાં એક વાર ગયોતો ન્યા આવા સાધુ જોયેલા ઘણાં અને ત્રીજી અને છેલ્લી વકલ એટલે આ બાપુ માયલા.. પોતાનું કલ્યાણ થઇ જાય એટલે એ જગતનું કલ્યાણ આદરે અને ત્રીજી અને છેલ્લી વકલ એટલે આ બાપુ માયલા.. પોતાનું કલ્યાણ થઇ જાય એટલે એ જગતનું કલ્યાણ આદરે ગામે ગામ ફરે પણ કોઈ ગામ એને ફાવી જાય તો ત્યાં ધામા નાંખી દે અને લોકોની તકલીફનું સમાધાન કરી નાંખે ગામે ગામ ફરે પણ કોઈ ગામ એને ફાવી જાય તો ત્યાં ધામા નાંખી દે અને લોકોની તકલીફનું સમાધાન કરી નાંખે વળી એની પાસે જે તેજ હોય ઈ આ બાવા પાસે નામ માત્રનું ના હોય વળી એની પાસે જે તેજ હોય ઈ આ બાવા પાસે નામ માત્રનું ના હોય ખીમો તમાકુ થૂંકી બોલ્યો. છેલ્લે પાછા કરમશી આતા બોલ્યા.\n“ખીમાની વાત સાચી છે. સોળ વાલને માથે એક રતિ સાચી છે. આ આપણા ગામમાં આવ્યા છ ને ઈ બાપુ વકલનાં જ છે, અને આ બાપુને સપનામાં ભગવાન આદેશ આપે કે આ ગામમાં રોકાઈ જા આ ગામ તારે સુધારવાનું છે. અને આવા બાપુનું બોર્ડ પૂરું થાય ને એટલે છેલ્લે છેલ્લે એ સંત બને આ ગામ તારે સુધારવાનું છે. અને આવા બાપુનું બોર્ડ પૂરું થાય ને એટલે છેલ્લે છેલ્લે એ સંત બને ખીમલો એ ચોથી વકલ કહેવાનું ભૂલી ગયો છે બાકી આમા તો ચોથી વકલ પણ આવે. પણ ઈ મરી ગયા પછી માણસ ને સાચું સમજાય અને પછી એની મૂર્તિ સંત તરીકે પૂજાય ખીમલો એ ચોથી વકલ કહેવાનું ભૂલી ગયો છે બાકી આમા તો ચોથી વકલ પણ આવે. પણ ઈ મરી ગયા પછી માણસ ને સાચું સમજાય અને પછી એની મૂર્તિ સંત તરીકે પૂજાય બોલ વાલા મારી વાત સાચી કે ખોટી બોલ વાલા મારી વાત સાચી કે ખોટી અને વાલો ભાભો ક્યારેય કરમશી ભાભાની વાત કાપતો નહિ કારણકે વાલા ને હમેશા તમાકુ ખાવી હોય કે ચલમ પીવી હોય બધું જ કરમશી આતા જ પૂરી કરતાં બાકી વાલાના ખિસ્સામાં તમે તમે શોધી શોધીને મરી જાવ એક પાવલીય તમને નો મળે\n“ઈ વાત સાચી હો કરમશી આતા, તમારી વાત ક્યારેય ખોટી ના હોય સપનામાં પણ મને એવું મોળું ઓહાણ પણ ના આવે કે કરમશી આતા ખોટું બોલ્યા હોય” અને આ સાંભળીને કરમશી આતા રંગમાં આવી ગયા અને વાલાના ખિસ્સામાં ચાર ભાઈ બીડીનું બંડલ નાંખી દીધું અને ડાયરો વીંખાણો\nગામ પંદર દિવસ થી ચકરાવે ચડી ગયું હતું. ચકારવાનું કારણ આઘેરી એક નદીના કાંઠે એક અપૂજ શિવાલય હતું. ત્યાં કોઈ પણ સાધુ કે બાપુ આવે ઈ ટકતા નહિ. બે દિવસમાં ભાગી જ જાય અને પંદર દિવસ પહેલા એક બાપુ આવ્યા ને ટકી ગયાં એટલે ગામનો વિશ્વાસ બાપુ ઉપર ટકી ગયો.\nગામની આથમણી ઓર્ય એક નદી હતી. ઉનાળામાં પણ થોડુક પાણી ટકી રહે એવી નદી. એની બાજુમાં એક વરસોથી અપૂજ શિવાલય હતું. મહા શિવરાત્રીએ અહિયાં પૂજા થતી.પછી કોઈ રખડતું રખડતું સાધુ મહાત્મા આવી ચડે પણ કોઈ રોકાઈ જ નહિ. અઠવાડિયામાં તો ઉછાળા ભર્યા જ હોય. પણ છેલ્લા પંદર દિવસથી એક બાપુએ ધૂણી ધખાવી હતી. અને ગામ લોકો અચરજમાં આવી ગયા હતા અને ગામ ચગડોળે ચડી ગયું હતું. ચાલીશેક વરસની હશે ઉમર.. એયને ઝગારા મારતું ટાલકુ અને મોટી મોટી વળ ખાઈ ગયેલી જટા.. આખા શરીરે ભસ્મ ચોપડેલી.. પહેરવામાં તો એક મેલું દાટ કધોણીયું થઇ ગયેલું ધોતિયું. ગાળામાં ત્રણ ત્રણ રુદ્રાક્ષની માળા ગાળામાં ત્રણ ત્રણ રુદ્રાક્ષની માળા શિવાલય ની આજુબાજુ ચારેક બીલીના વૃક્ષ અને તેની નીચે જ બાપુએ ધામા નાંખેલા. શરૂઆતમાં ચાર દિવસ સુધી તો જાતેજ ખોરાક બનાવી લે. ગામમાંથી કોઈ માણસ પાસે પણ ફરક્યું નહિ. પણ પાંચમા દિવસે કાનજીએ હિમત કરી અને બાપુ પાસે જઈને “જય ભોળા નાથ “ કહીને દુધનો લોટો આપ્યો. થોડી વાતચીત થઇ. અને બાપુ બોલ્યા.\n“કાનાજી મુજે ત્રિકમ ઓર પાવડા ચાહિયે, ગર હો સકે તો ઇતની મદદ ચાહિયે” અને કાનજી તો છક થઇ ગયો. બાપુ એમનું નામ પણ જાણતા હતા અને ગામ આખું કાનિયો નકામીયો કહેતા અને બાપુએ તો “કાનાજી” કીધું એટલે એ તો ગેલમાં આવી ગયો. ત્રિકમ અને પાવડો લાવીને આપ્યાં અને બાપુને ત્યાં જવા લાગ્યો. ગામમાં ખબર પડી અને જુવાનો મંડ્યા વાતો કરવા.\n“ત્યાં છે ને માયા દાટેલી છે..વરસો પહેલા એ મંદિરની આજુબાજુ સોનું અને માયા દાટેલી છે.પણ કોઈ લઇ શકતું નથ્ય. કારણકે ત્યાં માયા સંઘરતી વખતે કૈંક મંત્ર બોલ્યા છે એટલે ઘણા સાધુ બાવાને સપનમાં આ મંદિર આવે અને પેલો લાલચેને લાલચે એ સોનું લેવા આવે પણ ત્રણ ચાર દિવસમાં જ એને શેરણીયું થઇ જાય છે અને તરત જ એ ભાગી જાય છે તમે જોજોને અઠવાડીયામાં તો આ બાપુનેય ભાગવું ભારે પડવાનું છે” જેનું પેન્ટ પાંચ જગ્યાએથી ફાટી ગયું છે અને શર્ટ ચાર જગ્યાએથી અને ભારોભાર રાંકાઈ ભરડો લઇ ગઈ છે એવાં અરજણીયા એ બીડી પીતા પીતા કહ્યું.\n“એટલે જ કાનીયા પાસે જ એણે ત્રિકમ અને પાવડો મંગાવ્યો છે. અને બાપુનેય કોઈ નો મળ્યો અને આ એક જ નકામીયો કાનિયો જ મળ્યો” ગભા એ કહ્યું. અને વચ્ચે જ શિવા ગોરનો મનીયો બોલ્યો.\n“ ભૂતને પીપળો મળી જ રહે એ આનું નામ આમ તો ગામની વછાળ આ એક શિવાલય તો છે જ ને આમ તો ગામની વછાળ આ એક શિવાલય તો છે જ ને તો પછી અહી ગુડાવાને બદલે એ વળી દુધનો લોટો લઈને ન્યા ધોડ્યો.. જાણે બાપુ એને ન્યાલ નો કરી દેવાના હોય.. બાકી એ શિવાલય છે જ નહિ.. અમારા બાપદાદા ગામના શિવાલયની પૂજા કરતા હતા અને સાચું શિવાલય તો આજ છે પણ વરસો પહેલા એક પટેલ ને મારા દાદા ના દાદા સામે વાંધો પડેલો.. એટલે મારા દાદાના શિવાલય સામે પણ વાંધો પડેલો એટલે એ ભાઈએ પોતાનું પ્રાઈવેટ શિવાલય ત્યાં બનાવ્યું.પણ મારા દાદાએ કીધેલું કે તારું ધનોત પનોત નીકળી જશે… મારો શંકર તારા શંકરના ભુક્કા કાઢી નાંખશે અને બન્યું પણ એવું જ એ ભાઈની જમીન વેચાઈ ગઈ અને રોડ પર આવી ગયા. ઈ બાજુ જે જમીન આહીરો પાસે છે એ બધી જ જમીન એ ભાઈ ની હતી.અત્યારે પણ એ જમીન પણ પટેલ વાળું તરીકે ઓળખાય છે. પછી તો ગામ પણ માની ગયું. અને આ શંકરને પૂજવા લાગ્યા. તોય હજુ પણ કેટલાક રસના ઘોયા ન્યા દોડ્યા જાય છે પણ જેદી આ શિવાલયની આંખ ફરીને તે દી એ બધાય મારા બટા રાતા પાણીએ રોવાના છે હો” શિવા ગોરનો મનીયો હવે મોટો થઇ ગયો હતો અને ગામની અંદર આવેલા મંદિરની સેવા પૂજા કરતો હતો. ગામ આખામાંથી એમને દાન દક્ષિણા મળી રહે પણ જો કોઈ સાધુ અભ્યાગત ગામમાં કોઈના ઘરે આવે ને તો એમની ડાગળી છટકી જાતિ અને જે મળે રસ્તામાં એને ઉભા રાખી રાખીને કહેતો.\n“અલ્યા સોંડા સાંભળ્યું કે રત્નાને ઘેર કોઈ સાધુ આવ્યા છે ને રાતે સત્સંગ થાય છે.. તે રત્નો એમાં શું ભાળી ગયો છે એને સમજાવી દેજે હો કે જલદી વળાવી દે બાકી આ મારો શંકર ભગવાન કેવાય ભોળિયો પણ જો એ બગડ્યોને ને તો રતનાની દીકરીએ દીવો પણ નહિ રહેવા દે એને સમજાવી દેજે હો કે જલદી વળાવી દે બાકી આ મારો શંકર ભગવાન કેવાય ભોળિયો પણ જો એ બગડ્યોને ને તો રતનાની દીકરીએ દીવો પણ નહિ રહેવા દે આ તો શું કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો એવું થયું એટલે મારે બોલવું પડ્યું ,, બાકી આપણ ને કાઈ ના ફેર પડે હો” આ આપણને કાઈ ફેર ના પડે એમ બોલેને એને જ સહુથી વધારે ફેર પડતો હોય છે સમાજમાં\nવીસેક દિવસમાં તો ત્યાં નાનકડી ઝુંપડી જેવું બની ગયું. બાપુ આખો દિવસ ત્રિકમ લઈને ખોદી ખોદીને સમથળ કરી દીધું. કાનીયા એ એક ડોલ આપી હતી એમાંથી પાણી ભરી ભરીને બાપુ તો ઝાડવા પાવા લાગ્યા. આજુ બાજુના ખેતરો વાળા એ બાવળિયા ના ઠોન્ગા આપ્યા અને આપી થોડી કડબ અને બાપુની મઢુલી તૈયાર\nપણ ગામ ત્યારે માની ���યું કે કોઈ દેવ મંદિરે ન જનાર પરશોતમ મુખી પણ એકાદ વાર બાપુ પાસે ગયાંને જાણે શુંય ચમત્કાર ભાળી ગયેલા ને તે ઈ હવે પોતાના કાફલા સાથે દરરોજ રાતે બાપુને ત્યાં હાજર હોય.. પરશોતમ મુખીના કાફલામાં તો એકાદ બે ભાગિયા હોય બે ત્રણ એના પાગિયા હોય પરશોતમ મુખીના કાફલામાં તો એકાદ બે ભાગિયા હોય બે ત્રણ એના પાગિયા હોય અને બાકીના ત્રણ ચાર જણને રસ્તામાંથી બોલાવી લે અને ઉંડી ધારે આવેલ એની વાડીના પાળાના ટેકરા પર બેસીને હાહા હીહી કરે અને બાકીના ત્રણ ચાર જણને રસ્તામાંથી બોલાવી લે અને ઉંડી ધારે આવેલ એની વાડીના પાળાના ટેકરા પર બેસીને હાહા હીહી કરે આમ તો ગર્ભ શ્રીમંત અને એમાય ત્રણ વરસ ઉપરાઉપરી કાળ પડ્યાને એટલે એણે ગરીબ માણસો પાસેથી જમીન સસ્તા ભાવે ખરીદી લીધેલી અને પછી ઉપરવાસ બંધાણો ડેમ એટલે પાણી ના બખ્ખા બોલ્યાં અને પરશોતમ મુખી ના ઘરે લક્ષ્મીની રેલમ છેલમ થઇ એટલે સહુ કોઈ એમની દોસ્તી રાખતું.. મુખીનો કાફલો રાતે બાર બાર વાગ્યા સુધી બાપુને ત્યાં રોકાવા લાગ્યો.. મઢુલીની આગળ મુખીએ સંડાસ બાથરૂમ બનાવી આપ્યાં. ઉપર સીનટેક્ષનો ટાંકો મુક્યો. હવે બાપુ આગળ ફ્રુટનો ઢગલો થવા લાગ્યો.. આમ તો ગર્ભ શ્રીમંત અને એમાય ત્રણ વરસ ઉપરાઉપરી કાળ પડ્યાને એટલે એણે ગરીબ માણસો પાસેથી જમીન સસ્તા ભાવે ખરીદી લીધેલી અને પછી ઉપરવાસ બંધાણો ડેમ એટલે પાણી ના બખ્ખા બોલ્યાં અને પરશોતમ મુખી ના ઘરે લક્ષ્મીની રેલમ છેલમ થઇ એટલે સહુ કોઈ એમની દોસ્તી રાખતું.. મુખીનો કાફલો રાતે બાર બાર વાગ્યા સુધી બાપુને ત્યાં રોકાવા લાગ્યો.. મઢુલીની આગળ મુખીએ સંડાસ બાથરૂમ બનાવી આપ્યાં. ઉપર સીનટેક્ષનો ટાંકો મુક્યો. હવે બાપુ આગળ ફ્રુટનો ઢગલો થવા લાગ્યો.. અને પછી કોઈક વાત લાવ્યું કે પેલી જ વારમાં બાપુએ મુખીને એનો ઈતિહાસ કહી દીધોને મુખી એના પગમાં પડી ગયાં છે. ઈ ગયા હતા તો બાપુની મશ્કરી જ કરવા પણ બાપુએ એને મિયાની મીંદડી જ બનાવી દીધા છે અને પછી કોઈક વાત લાવ્યું કે પેલી જ વારમાં બાપુએ મુખીને એનો ઈતિહાસ કહી દીધોને મુખી એના પગમાં પડી ગયાં છે. ઈ ગયા હતા તો બાપુની મશ્કરી જ કરવા પણ બાપુએ એને મિયાની મીંદડી જ બનાવી દીધા છે અને પછી ગામ હળી ગયું ઝુંપડીએ.. જે લોકો માંદા પડે તો જ સફરજન ખાય એ પણ બાપુ માટે સફરજન લઇ જાય અને પછી ગામ હળી ગયું ઝુંપડીએ.. જે લોકો માંદા પડે તો જ સફરજન ખાય એ પણ બાપુ માટે સફરજન લઇ જાય અમુક તો કાજુ બદામ અને કીસમીસ લઈને જાય અમુક તો ��ાજુ બદામ અને કીસમીસ લઈને જાય બાપુનું નામ પણ હવે બધાએ જાણી લીધું હતું.. વિશ્વાનંદ બાપુ બાપુનું નામ પણ હવે બધાએ જાણી લીધું હતું.. વિશ્વાનંદ બાપુ પછી એક દિવસ બાપુ ગામમાં પધાર્યા અને મુખીના ઘરે જમ્યા.. ઘણા બધાં માણસો હાજર હતા જમીને બાપુ ફળિયામાં આંટો મારતા હતા અને અધવચ્ચે રોકાઈને એ બોલ્યાં.\n“મુખી મુજે માલુમ પડતાં હૈ કી યહા બરસો પહલે એક બાદામ કા ઝાડ હુઆ હોગા.. મુજે બાદામ કી ખુશ્બુ આ રહી હૈ , ઔર યહાં ઉતર દિશામે એક નીમકા ઝાડ યાની કી લીમડા ભી હોગા વો દોનો પેડ તેરી સુખ સમૃદ્ધિ કે લિયે જરૂરી હૈ અગર કોઈ દિક્કત ના હોતો ફિરસે લગા દેના” અને બધાજ અચંબામાં પડી ગયાં કે નક્કી આ ત્રિકાલ જ્ઞાની જ બાપુ છે બાવીશ વરસ પહેલા દીકરા દીકરીના લગ્ન વખતે જમણવારમાં નો નડે એટલે મુખીએ એ બને ઝાડવા કપાવી નાંખ્યા હતા. ત્યારે મુખીના બાપા જીવતા એણે ઘણો વિરોધ કર્યો કે આ શુકનના ઝાડ નો કપાય પણ મુખી નોતા માન્યા.. પણ આજ એના બાપા જે બોલ્યા એ જ આ બાપુ બોલ્યા એટલે એ તો બાપુના પગમાં પડી ગયો\n“બાપુ વિશ્વાનંદની જય” મુખી જોરથી બોલ્યાં અને પાછળ ઉભેલાં માણસોએ ઝીલી લીધું. અને પછી તો રીતસરની લાઈન જ લાગી નમસ્કાર કરવાની.. બાયું એ ખોળો પાથર્યો કે બાપુ અમારું આંગણું પાવન કરો પણ બાપુએ કહી જ દીધું.\n“દેખો મૈ કોઈ ઐસા વૈસા સાધુ બાબા તો હું નહિ મૈ સભીકે ઘર આઉંગા મૈ સભીકે ઘર આઉંગા મેરી મરજીસે આઉંગા ઔર મુજે જો ભી કુછ પ્રસાદ મેં ખાને કી ઈચ્છા હોગી વો મૈ આપકો બતા દુંગા.. લેકિન એક બાત કા ખ્યાલ રહે કી અગર કોઈ મુજ્હે કુટિયામેં આકર મુજે આમંત્રણ દેગા ઉસ કે ઘર મેં મૈ કભી નહિ જાઉંગા જિસકે દિલમે સચ્ચી લગ્ન હોગી વો મૈ પહચાન જાઉંગા ઔર ઉસકે ઘરમે મૈ જલદી આઉંગા” કહીને બાપુ વિશ્વાનંદ ચાલી નીકળ્યા. બસ પછી તો આશ્રમમાં ગામના તો ઠીક આજબાજુના માણસો પણ આવવા લાગ્યા. એક બે દિવસ થાય એટલે બાપુ ગામમાં આંટો મારવા નીકળે. ગામના છોકરા બાપુની પાછળ પાછળ હોય.બાપુ એને ટીકડા અને ચોકલેટ આપતા જાય અને ગામની બજારમાં ફરતા જાય મનને ગમે એવ્ય મકાન હોય ત્યાં ઉભા રહે અને કહી દે. અને એક દિવસ એણે દેવાના ઘરે જઈને કહ્યું.ઘરમાં દેવો એની પત્ની બે દીકરી અને દેવાની બા ચંપા મા જ હતા\n“ભગત આજ શામકો તુમ્હારે ઘરમેં પ્રસાદ લુંગા ઔર હા રસોઈ આપકી બીવી નહિ આપકી માતાજી બનાયેગી ઔર હા વો ગોળ કી કઢી ઔર જવાર કે રોટી બનાયેંગે..દૂધ ઔર છાસ ઔર કુછ ભી નહિ ઔર કુછ ભી નહિ” અને આ સાંભળીને ચંપામા ��ો તો હરખ જ નહોતો મહાતો. એ બાપુ વિશ્વાનંદજીના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે.\n“બાપજી હું પંદર દિવસ થી મનમાં બાધા રાખતી હતી કે બાપુને એક વખત હું મારા હાથની ગોળની કઢી અને રોટલો ખવડાવું જો મારે ઘરે આવે તો.. આજ તો મારે ઘરે ભગવાન પધાર્યા” અને આ ઘટના પછી હજુ ગામમાં એક બે કળ નોતા માનતા એ પણ માની ગયા. અને પછી તો બાપુ વિશ્વાનંદજી ના પાડે એમ ડબલ પૈસા આવવા લાગ્યા.અને આમેય કાઠીયાવાડની આ એક ખાસિયત કે તમે જેમ દાન લેવાની ના પાડો ને એમ ડબલ આપે.. અને ફાળો કરવા નીકળોને તો મોટાભાગના માણસો લખાવે ખરા પણ વાયદા સિવાય કાઈ જ ના આપે. પછી તો ગામના નવરા માણસો આખો દિવસ બાપુની મઢીએ જ હોય.. આજુબાજુની જગ્યા સાફ થઇ ગઈ.. એકદમ ચોખ્ખી ચણાક લોકોએ સ્લેબવાળી જગ્યા બનાવવાનું કીધું પણ વિશ્વાનંદજી ખીજાયા અને કીધું કે “અગર પક્કા મકાન બનાઓગે તો હમ ચલે જાએંગે ઔર વાપસ કભી નહિ આએંગે” અને લોકોને આ પોસાય તેમ નહોતું એટલે એ વિચાર માંડી વાળ્યો. શ્રદ્ધા મજબુત થતી ગઈ. અને અમુક તો એટલી શ્રદ્ધા ધરાવતા હતા કે ગામમાંથી એનો સગો બાપ જતો હોય તો ભલે જાય પણ આ વિશ્વાનંદજી બાપુ ના જવા જોઈએ. અને બાપુ પણ જેની ઘરે જમવા જાય એનું દુખ દૂર કરવાના ઉપાય બતાવે.. એનો અમુક ભૂતકાળ કહી બતાવે..એવા એવા એંધાણ આપે કે લોકો ચકરી ખાઈ જાય..\nગામને છેવાડે જમકું ડોશી રહે. દીકરો સુરત અને ડોશી અહી એકલા રહે. એ પણ ડોશીઓ ભેગા ભેગા આશ્રમે જાય અને કામકાજ કર્યા કરે.. ડોશી પોતે એકલ પંડે એટલે શિયાળામાં બોર વીણી આવે અને ગામની નિશાળ પાસે વેચતા હોય.. ઘરની પડખે જ સરકારી પડતર અને પડખે નદી એટલે ડોશીએ વળી જમરૂખના ઝાડ અને થોડું બકાલું વાવે અને પોતાનું ગુજરાન ચલાવે જાય… જમકું જયારે બાપુ વિશ્વાનંદજી ની ઝુંપડીએ જાય ત્યારે બસ બાપુ સામે જોઈ જ રહે અને એક દિવસ બાપુએ સામેથી કીધું.\n“માઈ કલ તુમ્હારે ઘરમે પ્રસાદ લેનેકા મન હુઆ હૈ, જો તુજે અચ્છા લગે વો બના દેના ” બધી જ ડોશીઓ જમકુને ઘેરી વળી અને કીધું કે ડોશીનો તો ભવ સુધરી ગયો. હજુ ગામના સારા સારા ઘર હજુ બાકી છે ત્યાં તો આ ડોશીનો વારો આવી ગયો..આનું નામ સાચી ભક્તિ કેવાય ભક્તિ\nબીજે દિવસે બપોરે વિશ્વાનંદજી પધાર્યા. જમકુએ તાંદળીયા ની અને કણઝડાની ભાજી બનાવી. કાકડી અને ટામેટાનું સલાડ બનાવ્યું. રોટલી અને લીંબુનું અથાણું આપ્યું. બાપુ બધું જ ભરપેટ ખાઈ ગયા. થાળીમાં કાઈ વધવા જ ના દીધું… સાવ સફાચટ જ બાર ઉભેલા નિરાશ થયા . કારણ કે દર વખતે બ���પુ જ્યાં જમતા ત્યાં ઘણું બધું થાળીમાં વધારતા અને આ વધેલું સહુ થોડું થોડું પ્રસાદ તરીકે આરોગતા.. પણ આજ તો બાપુએ ભારે કરી.. આજ વિશ્વાનંદબાપુએ બરાબરનું ખાધું અને કઈ વધવા ના દીધું… બાર ઉભેલા નિરાશ થયા . કારણ કે દર વખતે બાપુ જ્યાં જમતા ત્યાં ઘણું બધું થાળીમાં વધારતા અને આ વધેલું સહુ થોડું થોડું પ્રસાદ તરીકે આરોગતા.. પણ આજ તો બાપુએ ભારે કરી.. આજ વિશ્વાનંદબાપુએ બરાબરનું ખાધું અને કઈ વધવા ના દીધું… લોકો ડોશીના ભાગ્ય પર ઈર્ષ્યા કરવા લાગ્યાં.. ચોરે પાછું ભાભલા મંડળ ગેલમાં આવી ગયું અને માંડ્યું વાતો કરવા કે\n“ આપણે તો ખાલી સાંભળ્યું જ હતું કે રામે શબરીના બોર ખાધા હતા પણ આજ પેલી વાર જોયું કે ખરેખર રામે શબરીના ઘરે બોર ખાધા જ હોય આ વિશ્વાનંદજી બાપુએ આ જ શબરી વાળી કરી હો” ખીમો બોલ્યો..\n“ વિદુરને ઘરે કૃષ્ણે ભાજી નહોતી ખાધી એનાં જેવું જ થયુંને એનાં જેવું જ થયુંને ગામમાં સારા સારા ઘર વાટ જોતા રહી ગયા ને નબળા ઘરની જમકુ ફાવી ગઈ ગામમાં સારા સારા ઘર વાટ જોતા રહી ગયા ને નબળા ઘરની જમકુ ફાવી ગઈ બાકી દલા તું માન કે ના માન હવે આ બાપુ ટૂંક સમયમાં જ સંત ની વકલમાં ગણાય જશે..” કરમશી આતા બોલ્યા. અને આતા બોલે એટલે કોઈ એનો વિરોધ ના કરે કે સહુને આ કરમશી આતા જ ચલમ અને બીડીયું પાતા.\nઅને બરાબર બીજે દિવસે બપોરે ત્રણ વાગ્યે ખરો ધડાકો થયો.\nવિશ્વાનંદ બાપુની મઢુલીએ ગામના લોકો બેઠાં હતા અને જમકું મા જઈ ચડ્યા અને સીધું જ પૂછી નાંખ્યું.\n“હે બાપુ તમારું મૂળ ગામ કયું તમારું સાચું નામ શું તમારું સાચું નામ શું” અને બાપુ જમકું મા સામું જોઈ જ રહ્યા અને બધાં ગોટે ચડ્યા.. ભેગા ભેગા બાપુ ય ગોટે ચડી ગયા. પરશોતમ મુખીએ વાતને વાળી લીધી અને એના સાગરીતોએ પણ ટાપશી પુરાવી.\n“બાપુનું કૂળ અને નદીનું મૂળ ના જોવાય”\n“એ શું કામ ના જોવાય બે વરસ પહેલા તું ચારધામ ની યાત્રાએ ગયો હતો તઈ ઠેઠ ગંગાજી અને જમુનાના મૂળ સુધી ગયો તો કે નહિ અને આવીને ગામ આખામાં ઢંઢેરો પીટતો હતો કે નહિ કે હું ઠેઠ ગૌમુખ સુધી જઈ આવ્યો. કાઈ વાંધો નહિ હું બાપુનું મૂળ અને કુળ બધું જ જાણી ગઈ છું.. બાપુ નહિ બોલે તો પણ હું તો કહેવાની જ બે વરસ પહેલા તું ચારધામ ની યાત્રાએ ગયો હતો તઈ ઠેઠ ગંગાજી અને જમુનાના મૂળ સુધી ગયો તો કે નહિ અને આવીને ગામ આખામાં ઢંઢેરો પીટતો હતો કે નહિ કે હું ઠેઠ ગૌમુખ સુધી જઈ આવ્યો. કાઈ વાંધો નહિ હું બાપુનું મૂળ અને કુળ બધું જ જાણી ગઈ છું.. બાપુ ન��િ બોલે તો પણ હું તો કહેવાની જ તમને કોઈને શેનો વાંધો છે તમને કોઈને શેનો વાંધો છે આ કોઈ બાપુ કે સાધુ નથી આ તો આપણા ગામમાં વીસ વરસ પહેલા રેતો તો એ ઉજીનો ભાણીયો છે ભાણિયો આ કોઈ બાપુ કે સાધુ નથી આ તો આપણા ગામમાં વીસ વરસ પહેલા રેતો તો એ ઉજીનો ભાણીયો છે ભાણિયો ઉજી મરી ગઈ પછી એની પાછળ કોઈ નહોતું એટલે ભાગી ગયો હતો એ ભાણીયો ભીખલો છે ઉજી મરી ગઈ પછી એની પાછળ કોઈ નહોતું એટલે ભાગી ગયો હતો એ ભાણીયો ભીખલો છે સાચું બોલજે ભીખલા મારી વાત સાચી છે કે ખોટી સાચું બોલજે ભીખલા મારી વાત સાચી છે કે ખોટી ભલે તે બધા પાસેથી પૈસા લીધા છે..પણ તું ભાણેજડું કેવાય એટલે બીતો નહિ..આ ગામમાંથી તને કોઈ કાઈ નહિ કરે એની ખાતરી હું તને આપું છું.. જે હોય ઈ હાચનાવાટી કહી દે મારા દીકરા ભલે તે બધા પાસેથી પૈસા લીધા છે..પણ તું ભાણેજડું કેવાય એટલે બીતો નહિ..આ ગામમાંથી તને કોઈ કાઈ નહિ કરે એની ખાતરી હું તને આપું છું.. જે હોય ઈ હાચનાવાટી કહી દે મારા દીકરા તું જરાય શરમાતો નહિ હો” અને વિશ્વાનંદ બાપુ ઉર્ફે ભીખલાની આંખમાંથી દડદડ મંડ્યા આંસુડા પડવા.\n“ હા જમકું મા ઉજીનો ભાણીયો ભીખલો જ છું”\nઆજ ગામમાં ત્રીસ વરસ પહેલા આવેલો. ઉજીમાની દીકરી મંજુનો એકનો એક દીકરો. ભીખલો દસ વરસનો હતો ત્યારે ઉજીમાં એને તેડી લાવેલા આ ગામમાં. એની મા અવસાન પામી હતી અને બાપાએ બીજા લગ્ન કરેલા. જમકું માની પડખે જ ઉજીનું ઘર એટલે ભીખલો જમકુંમાના ઘરે જ પડ્યો પાથર્યો રહેતો. આજ ગામની નિશાળમાં ભણેલો.. ગામ આખામાં એ રખડ્યા કરે.મૂળ પાંચ ચોપડી ભણીને ગામ આખાના ખેતરમાં મજુરી કરે. ઉજીને ભાણીયાને પરણાવવાનો જબરો શોખ હતો. પણ ભીખલાને નાનપણથી જ સંસારમાં રસ નહિ. ગામને પાદર કોઈ સાધુ બાવા આવે તો એની ભેળો પડ્યો રહે. એમને એમ વીસ વરસનો થયો અને ઉજીમાં પણ અવસાન પામ્યા. હવે ભીખલાને છૂટો દોર મળી ગયો. એ એક રાતે ગાડીમાં બેસીને હરદ્વાર ગયો તે છેક આટલા વરસે પાછો આવ્યો હતો ભીખલાએ વાત માંડી અને સહુ સાંભળતાં રહ્યા.\n“ અહીંથી હું હરદ્વાર ગયો.ચાર વરસ ત્યાં રહ્યો પછી ગંગાસાગર ગયો.કલકતામાં ત્રણ વરસ રહ્યો. મનને કાઈ શાંતિ ના મળે.. સાધુ અને બાવા, બાપુ અને મહાત્માને નજીક થી જોયા.. મને જે જોઈતું હતું એ ઈશ્વર ભજન ક્યાય ના મળ્યું. આમને આમ ભારત આખામાં છેલ્લા વીસ વરસથી રખડું છું. છેલ્લે છેલ્લે રામેશ્વર હતો અને ત્યાંથી ગાડીમાં હું મુંબઈ આવતો હતો અને એક ભાઈ મળ્યા. વાતચીત થઇ એણે મને કહ્યું કે બાપુ તમ��� જેનાથી છુટકારો મેળવવા માંગો છો એ મન તો તમારી સાથે જ છે.જ્યાં સુધી મન ને જીતી નહિ શકો ત્યાં સુધી રખડ્યા કરો કાઈ વળવાનું નથી.એની વાતો અદ્ભુત લાગી. મને થયું કે એક જ જગ્યાએ મને શાંતિ મળશે.અને એ આ ગામનું શિવાલય.એટલે હવે ગામમાં જ પાછો જાઉં. મને એમ હતું કે આ ભગવા કાઢી નાંખું અને પેન્ટ શર્ટ પેરી લઉં.પણ ભગવા એવા તો ફાવી ગયા કે પેન્ટ શર્ટ પછી નો ફાવ્યા ઈ નો જ ફાવ્યા. અહી આવીને હું મારી રીતે જ રેવા માંગતો હતો. ગામમાં દસ વરસ રહેલો છું એટલે એ વખતની બધાની કુંડળી જાણતો હતો. એટલે તમે બધા મને જ્ઞાની સમજી બેઠા . હું ના પાડું તો પણ મને ફળ ,દૂધ અને પૈસા આપતાં હતા. પછી મેં વિચાર્યું કે આમને આમ હાલવા દઈએ જ્યાં સુધી હાલે ત્યાં સુધી બાકી મારી પાસે કોઈ જ્ઞાન નથી કે નથી કોઈ વિદ્યા કે હું તમને ન્યાલ કરી દઉ.. વરસોની ભૂખ હતી ખાવાની એટલે ગામમાં ઘરે ઘરે જઈને ખાવાનું શરુ કર્યું .અને આશ્વાસન આપતો એટલે બધાને રાજીપો થતો અને મને પણ મજા આવતી. બાકી હું તો ભાણેજડું કહેવાવ અને તમે બધા મારા મામા કહેવાવ એટલે મામા નો ધર્મ છે કે ભાણેજડું ભૂલ કરે તો મામા એને માફ કરી દે.. હું આખા ગામની માફી માંગું છું” આટલું કહીને ભીખલાએ હાથ જોડ્યા. બધાએ ભીખલાને બાથમાં લીધો. સહુએ દાંત કાઢ્યા અને પરશોતમ મુખી બોલ્યા.\n“પણ જમકું મા હવે તમે ઈ તો કયો કે તમે આને ઓળખી ગયા કેવી રીતે\n“ઈ જ તો ખૂબી છે ને ગામ આખું ભોળવાઈ ગયું પણ મને અણસાર તો આવતી જ હતી કે આ દેખાય છે તો ઉજીના ભાણીયા જેવો ભીખલો જ ગામ આખું ભોળવાઈ ગયું પણ મને અણસાર તો આવતી જ હતી કે આ દેખાય છે તો ઉજીના ભાણીયા જેવો ભીખલો જ જટા વધારે કે દાઢી વધારે લખણ થોડાં જાય જટા વધારે કે દાઢી વધારે લખણ થોડાં જાય ઈ નાનો હતો ને ત્યારે કાચું શાકભાજી ખાવાનો શોખીન હતો. હું મકાન ની બાજુમાં અને બાજુના પડતર નહેરામાં જે શાક વાવું એ ખાઈ જતો.દુધી અને રીંગણ પણ કાચા ખાઈ જાય. એને કાકડી ભાવતી .પણ કડવી કાકડી જ ખાતો. હું બકાલું વેચું અને કોઈ કાકડી કડવી નીકળે ને તો આ ભીખલાને આપી દેતી અને ભીખલો ઉભા ગળે એ કડવી કાકડી દાબી જાતો. ઈ મારી ઘરે જમવા આવ્યોને ત્યારે મેં સલાડમાં કડવી કડવી કાકડી જ રાખી હતી. બીજો કોઈ હોત તો એ ના ખાત અને આ તો કડવી કાકડી ખાઈ ગયો અને મારો વહેમ સાચો પડ્યો કે આ કોઈ બાપુ કે મહાત્મા નથી આ તો ભીખલો છે ભીખલો ઈ નાનો હતો ને ત્યારે કાચું શાકભાજી ખાવાનો શોખીન હતો. હું મકાન ની બાજુમાં અને બાજુના પડતર નહેરામાં જે શાક વાવું એ ખાઈ જતો.દુધી અને રીંગણ પણ કાચા ખાઈ જાય. એને કાકડી ભાવતી .પણ કડવી કાકડી જ ખાતો. હું બકાલું વેચું અને કોઈ કાકડી કડવી નીકળે ને તો આ ભીખલાને આપી દેતી અને ભીખલો ઉભા ગળે એ કડવી કાકડી દાબી જાતો. ઈ મારી ઘરે જમવા આવ્યોને ત્યારે મેં સલાડમાં કડવી કડવી કાકડી જ રાખી હતી. બીજો કોઈ હોત તો એ ના ખાત અને આ તો કડવી કાકડી ખાઈ ગયો અને મારો વહેમ સાચો પડ્યો કે આ કોઈ બાપુ કે મહાત્મા નથી આ તો ભીખલો છે ભીખલો એના વગર મોઢામાં પણ ના જાય એવી કડવી કાકડી બીજું કોણ ખાય એના વગર મોઢામાં પણ ના જાય એવી કડવી કાકડી બીજું કોણ ખાય” સહુ હસી પડ્યા. અને ગામમાં વાયુવેગે પાછી વાત ફેલાણી કે બાપુ તો ગામના ભાણીયા નીકળ્યાં” સહુ હસી પડ્યા. અને ગામમાં વાયુવેગે પાછી વાત ફેલાણી કે બાપુ તો ગામના ભાણીયા નીકળ્યાં અને સંધ્યા ટાણે ભાભલા મંડળ પાછું જમાવટ કરતુ હતું ગામના ગોંદરે અને સંધ્યા ટાણે ભાભલા મંડળ પાછું જમાવટ કરતુ હતું ગામના ગોંદરે\n“અલ્યા નાનજી પૂછ આ વાલાને મેં ચાર દિવસ પહેલા જ એના કાનમાં કીધું હતું કે આ બાપુ નથી પણ કોઈ ગામનો જાણભેદુ છે એટલે ગામ આખાની વાતું સહુને કેશે.. એને કોની જમીનમાં વરસો પહેલા ક્યાં શેરડી વાવી હતી. કોની વહુ માથાભારે હતી એ બધીય ખબર છે..અને ગામ એના પગમાં પડે છે પણ એક દિવસ ભાંડો ફૂટવાનો જ છે.. પૂછ આ વાલાને મેં કીધું હતું કે નહિ” અને વાલો થોડો ના પાડે કરમશી આતાની વાત અને વાલો થોડો ના પાડે કરમશી આતાની વાત કારણકે વાલાને તમાકુ અને બીડી બધુય આ કરમશી આતા જ પૂરી પાડતા હતા. વાલો બંધાણ સિવાય કાઈ પોતાની પાસે રાખતો જ નહિ.\nલેખક : મુકેશ સોજીત્રા\n૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ મુ.પો. ઢસા ગામ તા ગઢડા જી. બોટાદ\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવ���લ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/xicaine-p37117419", "date_download": "2020-07-09T08:44:08Z", "digest": "sha1:J3TLMMASO677TXQGSHKEQKFZ7UAW5A7U", "length": 19805, "nlines": 327, "source_domain": "www.myupchar.com", "title": "Xicaine in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Xicaine naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nXicaine નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nસંશોધન આધારિત, જ્યારે Xicaine નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Xicaine નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Xicaine સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Xicaine ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Xicaine નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ તો Xicaine લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે. તમારા ડૉક્ટર કહે તે જરૂરી છે ત્યાં સુધી Xicaine ન લેવી જોઈએ.\nકિડનીઓ પર Xicaine ની અસર શું છે\nકિડની માટે Xicaine સંપૂર્ણપણે સલામત છે\nયકૃત પર Xicaine ની અસર શું છે\nયકૃત ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Xicaine લઈ શકો છો.\nહ્રદય પર Xicaine ની અસર શું છે\nહૃદય પર Xicaine ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Xicaine ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Xicaine લેવી ન જોઇએ -\nશું Xicaine આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Xicaine લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Xicaine લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, Xicaine સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Xicaine કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Xicaine વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Xicaine લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Xicaine વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Xicaine લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Xicaine લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Xicaine નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Xicaine નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Xicaine નું સેવન કરો છો\nતમે કયા સમયે Xicaine નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/covid-19-0", "date_download": "2020-07-09T08:45:37Z", "digest": "sha1:5QIQ35OSMWVGNZ3MZMRJPQAM5X5BLTEX", "length": 14363, "nlines": 147, "source_domain": "zeenews.india.com", "title": "covid 19 News in Gujarati, Latest covid 19 news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nકોરોનાના TOP 10 સમાચાર જુઓ બે મિનિટમાં\nઆજના સૌથી વિશેષ સમાચાર, જુઓ\nગુજરાતમાં કોરોના વાયરસના નવા 778 કેસ નોંધાયા\nમણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત નાદુરસ્ત\nગુજરાત: COVID 19 રોજે રોજ પોતાનાં જ તોડે છે પોતાનો રેકોર્ડ, નવા 778 દર્દીઓ નોંધાયા\nગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 5 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 778 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 421 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.\nએપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10% થી વધુ ઘટાડાનું અનુમાન: DBS\nદેશની અર્થવ્યવસ્થામાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 10 ટકા અથવા તેનાથી વધુના ઘટાડાનું અનુમાન છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે આર્થિક ગતિવિધિઓ પર લાગેલા અંકુશના લીધે અર્થવ્યવસ્થામાં ઘટાડાનું અનુમાન છે.\nસુરતનું ટેક્સટાઈલ યુનિટ અંગે મનપાનો નિર્ણય\nરાજ્યમાં ચોમાસુ જામ્યું, જુઓ વરસાદના તમામ સમાચાર\nહવાથી પણ ફેલાઈ શકે છે કોરોના, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો\nરાજ્યમાં કોરોનાના કેસ 36 હજારને પાર\nમહીસાગરઃ બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાંથી દર્દી ફરાર\nમહિસાગર જિલ્લામાં અત્યાર સુધી 152 કેસ સામે આવ્યા છે. જેમાં 2 દર્દીના મૃત્યુ થયા છે તો સારવાર બાદ 118 દર્દીઓ રિકવર થયા છે.\nઅમદાવાદમાં નવા 11 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર\nશહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (corona virus)ના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 162 કેસ સામે આવ્યા છે.\nCorona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 725 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજારને પાર\nગુજરાતમાં કોરોના મહામારીને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36,123 પર પહોંચી ગઈ છે.\nશું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય\n5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો હોવાની પહેલી ખબર ઉઠી હતી બ્રિટનમાં. જી હા બ્રિટનમાં જ કેટલાક લોકોએ 7 ��ોબાઈલ ટાવર્સમાં આગ ચાંપી દીધી હતી. વાત આટલે થી અટકતી નથી.\nકોરોના વાયરસઃ રાજકોટ જિલ્લામાં ધોરાજી બન્યું હોટસ્પોટ, નવા 11 કેસ નોંધાયા\nરાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 370થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 12 લોકોના મૃત્યુ પણ થયા છે તો 150થી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.\n4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ\nલોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 લોકો મોડી રાત્રે પરત ફરતા આખરે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રે તમામ 26 લોકો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે પરત ગોધરા ફર્યા હતા. ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં આ લોકો હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા. પરંતું તમામ લોકો લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પાકિસ્તાનમાં ફસાયા હતા.\nમહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર\n3 જુલાઈએ મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં જ કુલ દર્દીઓની સંખ્યા 83,237 સુધી પહોંચી ગઈ છે, જ્યારે કુલ 4830 દર્દીઓ જિંદગીનો જંગ હારી ગયા છે.\nકોરોના સામે લડાઇમાં WHOએ કરી ભારતની પ્રશંસા, ડેટા મેનેજમેન્ટને લઈને આપી સૂચના\nવિશ્વની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતની કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પ્રયાસોની પ્રશંસા કરી છે. સાથે WHOનું કહેવું છે કે ભારતે હવે કોરોના વાયરસ સાથે જોડાયેલા ડેટા મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.\nઅમદાવાદ શહેરમાં વધુ 26 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર, બે વિસ્તારને રદ્દ કરાયા\nઅમદાવાદના સાઉથ ઝોનમાં વટવા વોર્ડના સ્વામિનારાયણ સોસાયટી અને સ્મૃતિ મંદિર એરિયાને તો નોર્થ વેસ્ટના બોડકદેવમાં ગેલેક્સી ટારવને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે.\nસુરત સ્મીમેર હોસ્પિ.માં કોરોનાના બે દર્દીના મોત, પરિવારજનોનો આરોપ, ઓક્સિજનની લાઇન બંધ થતા થયા મૃત્યુ\nપરિવારજનોના આરોપ બાદ સ્મીમેર હોસ્પિટલના ડીને આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બંન્ને દર્દીના મોત બીમારીને કારણે થયા છે.\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મ���દી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/benjamin-franklin-horoscope.asp", "date_download": "2020-07-09T08:21:57Z", "digest": "sha1:4MB2HFADLIMD6EJTVXTTTCTVTN2DLSHM", "length": 6985, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "બેન્જામિન ફ્રેન્કલીન જન્મ તારીખ પ્રમાણે કુંડલી | બેન્જામિન ફ્રેન્કલીન 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » બેન્જામિન ફ્રેન્કલીન કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 71 W 3\nઅક્ષાંશ: 42 N 21\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nબેન્જામિન ફ્રેન્કલીન કારકિર્દી કુંડળી\nબેન્જામિન ફ્રેન્કલીન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nબેન્જામિન ફ્રેન્કલીન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nબેન્જામિન ફ્રેન્કલીન ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nબેન્જામિન ફ્રેન્કલીન જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. બેન્જામિન ફ્રેન્કલીન નો જન્મ ચાર્ટ તમને બેન્જામિન ફ્રેન્કલીન ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે બેન્જામિન ફ્રેન્કલીન ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો બેન્જામિન ફ્રેન્કલીન જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ips-officer-story-about-his-son/", "date_download": "2020-07-09T07:09:04Z", "digest": "sha1:4OZVZE25ZHAIHYK2IRAXALMNV2RHC6IU", "length": 28280, "nlines": 289, "source_domain": "gujjurocks.in", "title": "IPSના દીકરાને ઓછા ટકા આવ્યા, સાહેબે જે કર્યું તે જાણીને ગર્વ થઇ જશે અને કહેશો વાહ સાહેબ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે���\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી IPSના દીકરાને ઓછા ટકા આવ્યા, સાહેબે જે કર્યું તે જાણીને ગર્વ થઇ...\nIPSના દીકરાને ઓછા ટકા આવ્યા, સાહેબે જે કર્યું તે જાણીને ગર્વ થઇ જશે અને કહેશો વાહ સાહેબ\nતાજેતરમાં જ એક વિડીયો કલીપ વાયરલ થઇ હતી, જેમાં હાલના કેરળના એકસાઇઝ કમિશનર ઋષિરાજ સિંહે જણાવ્યું હતું કે તેમનો દીકરો ક્યારેય કોલેજ જ નથી ગયો, કારણ કે તેને ભણતરમાં કોઈ રસ જ ન હતો.\nપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રહી ચૂકેલા આ IPS અધિકારીએ કહ્યું કે માતાપિતાએ બાળકો પર અભ્યાસમાં સારા ટકા લાવવા માટે વધુ ભાર ન આપવો જોઈએ, કારણ કે આવા જ નકામા ભારને કારણે અને માતાપિતાની અપેક્ષાઓ પુરી ન કરી શકવાના ડરને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે.\nએક મલયાલમ ટેલિવિઝન ચેનલે કરેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમને પોતાના દીકરાની સ્ટોરી શેર કરતા જણાવ્યું હતું કે બાળકો બધું સારું પ્રદર્શન કરી શકે જો તેમને જે ક્ષેત્રમાં રસ હોય એ કરવા દેવામાં આવે તો. તેમને જણાવ્યું કે ‘મારા દીકરાને ભણતરમાં ઓછો રસ હતો. તેના ટકા હંમેશા 58કે 60ની આસપાસ જ આવતા, એ તેના કરતા વધુ ટકા ક્યારેય નથી લાવ્યો. એક દિવસ મેં તેની સાથે આ બાબતે વાત કરી તો તેને મને જણાવી દીધું કે એ આટલું જ કરી શકે એમ છે. એ પછી મેં તેને ક્યારેય આ બાબતે ટોક્યો નહિ.’\nઆગળ જણાવતા તેઓએ કહ્યું, ‘તેના બારમા ધોરણમાં માત્ર 62 ટકા જ આવ્યા અને એ પછી તેને મને કહ્યું કે તેને એનિમેશનમાં ડિપ્લોમા કરવું છે. તો મેં તેને જે કરવું હતું એ કરવા દીધું અને તેને એજ્યુકેશન લોન માટે એપ્લાય કર્યું. તે એ પછી મુંબઈના એક નાના સ્ટુડિયોમાં જોડાયો અને જલ્દી જ તેને એક મોટી ફર્મે નોકરી માટે બોલાવ્યો. એ પછી એ બેંગ્લોર ગયો અને સ્ટીવન સ્પીલબર્ગના સ્ટુડિયો માટે એન્ટ્રન્સ એક્ઝામ આપી. આ પરીક્ષા પાસ કરી અને તેના કામથી પ્રભાવિત થઈને તેને એકેડમી તરફથી વધુ અભ્યાસ માટે લંડન મોકલવામાં આવ્યો. આ પછી તે ત્યાં વધુ કામ શીખ્યો અને હવે ખુશીથી પોતાનું જીવન જીવે છે.’\nIPS અધિકારી ઋષિરાજ સિંહે કહ્યું કે તેમનો દીકરો કદાચ ભાગી ગયો હોત કે કદાચ આત્મહત્યા કરી લીધી હોત જો એક IPS અધિકારી બનવા માટે તેના પર ભાર આપવામાં આવ્યો હોત તો. તેઓએ કહ્યું, ‘બાળકોએ તેમના કૌશલ્ય અને રસ અનુસાર જ કોઈ ક્ષેત્રમાં કામ કરવા દેવું જોઈએ. જો તમે એમને પ્રેશર નહિ કરો તો તેઓ પણ તમારો સાથ આપશે જ.’\nIPS અધિકારી ઋષિરાજ સિંહ એ જ અધિકારી છે, જેમને 2016માં એક પુરુષને એક સ્ત્રી સામે 14 સેકન્ડ સુધી ઘુરવા બદલ ધરપકડ કરી હતી. તેઓએ સ્ત્રીઓને અરજી પણ કરી હતી કે પોતાની પાસે પેપર સ્પ્રે અને ચપ્પુ રાખે જેથી પોલીસ તેમના સુધી પહોંચે ત્યાં સુધી તેઓ આત્મરક્ષણ કરી શકે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/tag/gujarati", "date_download": "2020-07-09T07:52:02Z", "digest": "sha1:D3MS62SBJ6SPZWB6PUQZP7HAZPB775B6", "length": 10524, "nlines": 66, "source_domain": "chintannipale.in", "title": "#gujarati | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમને હેરાન કરીને કોણ જાણે એને શું મળે છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમને હેરાન કરીને કોણ જાણે એને શું મળે છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ મળી શકતી નથી કેડી હવે તો હુંય થાક્યો છું, શબદનાં ખેતરો […]\nઉદાસી ઓઢીને ફરવાની મોસમ બહુ આકરી લાગતી હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસી ઓઢીને ફરવાની મોસમ બહુ આકરી લાગતી હોય છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ન મળવાની ચીજો મળી પણ શકે છે, ઘણીવાર સ્વપ્નો ફળી પણ […]\nમન તો થાય છે કે કહી દઉં, પણ જવા દે, કંઈ નથી કહેવું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમન તો થાય છે કે કહી દઉં, પણ જવા દે, કંઈ નથી કહેવું ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દિન કુછ ઐસે ગુજારતા હૈ કોઈ, જૈસે […]\n‘છુટકારો’ મળી ગયા પછી પણ તું ખુશ છે ખરાં – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n‘છુટકારો’ મળી ગયા પછી પણ તું ખુશ છે ખરાં ચિંતનનીપળે : કૃષ્ણકાંતઉનડકટ ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે, દરિયો છે […]\nસંબંધમાં અતિ જ્ઞાન નહીં, થોડીક સંવેદના જ પૂરતી છે ​- ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nસંબંધમાં અતિ જ્ઞાન નહીં, થોડીક સંવેદના જ પૂરતી છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ શમણાંઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી […]\nતાજી હવા : હવે આપણે શ્ર્વાસ લેવાના પણ રુપિયા ચૂકવવા પડશે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nતાજી હવા : હવે આપણે શ્ર્વાસ લેવાના પણ રુપિયા ચૂકવવા પડશે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ હવાઓમાં ઝેર ઘોળાય રહ્યું છે. એર પોલ્યુશન માઝા મૂકી રહ્યું […]\nન્યૂ યર રિઝોલ્યુશન : લઇએ તો છીએ પણ લાંબા ટકતા નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ યર રિઝોલ્યુશન : લઇએ તો છીએ પણ લાંબા ટકતા નથી દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ આપણે આપણી જિંદગીમાં ઘણું બધું કરવું હોય છે, ઘણું બધું […]\nતને કેમ મારામાં કંઈ સારું દેખાતું જ નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતને કેમ મારામાં કંઈ સારું દેખાતું જ નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ એક પણ ક્યાં કામ સરખાં થાય છે, પેટવું દીવો ને ભડકા […]\nશું બાળકો ધીમે ધીમે શારીરિક અને માનસિક રીતે નબળાં પડતાં જાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nશું બાળકો ધીમે ધીમે શારીરિક અને માનસિક રીતે નબળાં પડતાં જાય છે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ બાળકોના શેડ્યુલ મોટા લોકો કરતાં પણ વધુ ટાઇટ થઇ […]\nલેડીઝની વાતોમાં ઇમોશન્સ હોય છે, પુરુષોની વાતો સાવ સૂકી હોય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nલેડીઝની વાતોમાં ઇમોશન્સ હોય છે, પુરુષોની વાતો સાવ સૂકી હોય છે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ લેડીઝ અને જેન્ટસની વાતોમાં બહુ મોટો તાત્વિક ભેદ હોય છે. […]\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણ���ાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/about-me/", "date_download": "2020-07-09T07:47:16Z", "digest": "sha1:NF3QTFOWCHWDRI2IX76TC2HWXUU62ZU2", "length": 5684, "nlines": 206, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » મારો પરિચય", "raw_content": "\nસંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું ચાલતું રહ્યું. આણંદના સ્થાનીક પેપરો તથા મેગેઝીનોમાં સ્થાન મળતું ગયું. સં ૧૯૯૫માં અમેરીકા આવતા ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું. આજે જે કાંઇ છું તે સેવાભાવી અને પ્રેમાળ માણસોના સહકારથી જ છું. મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો જેની હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ, હંમેશા અપેક્ષા રાખીશ તે ભાવના સાથે મારા પરિવાર સહિત સૌને નમસ્કાર તથા જય જલારામ.\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-gujarat-10/", "date_download": "2020-07-09T08:10:14Z", "digest": "sha1:RQF7KM5S2VVLA4SNBAKGAGEW6JYC4RK6", "length": 11157, "nlines": 59, "source_domain": "shareinindia.in", "title": "ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 10", "raw_content": "\n અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 10\n ચામુંડરાજ નાનપણથી જ પોતાના પિતા મુળરાજની જેમ પરાક્���મી હતો. કહેવાય છે કે, તે વારેવારે સિધ્ધપુરના રૂદ્ળમહાલયમાં દર્શન કરવા જતો અને ત્યાં થતી મહાભારતની કથાઓ સાંભળતો. આમ,નાનપણથી જ તે ધાર્મિક વૃત્તિનો અને જાંબાજ હતો.\n કહેવાય છે કે, રાજા શુરવીર હોય, પરાક્રમી હોય, ઉદાર હોય અને નવેખંડમાં તેની હાક વાગતી હોય પણ તેને એક વાતનું સુખ ન હોય. એની પાછળ એનો પુત્ર બધું ધોઇ નાખનારો જ પાક્યો હોય…. પણ મુળરાજને એ વાતનું સુખ હતું કે તેને “દિવા પાછળ અંધારુ” નહોતું…. પણ મુળરાજને એ વાતનું સુખ હતું કે તેને “દિવા પાછળ અંધારુ” નહોતું…. ચામુંડરાજ બાપ જેવો જ અડિખમ હતો.\n એક વખતની વાત છે. ગુર્જરેશ્વર મુળરાજ સોલંકી દરબાર ભરીને બેઠો છે. પડખે કુંવર ચામુંડ અને સેનાપતિ જંબુક જેવા અન્ય પ્રધાનો પણ બિરાજમાન છે. વિવિધ રાજ્યના રાજાઓ મુળરાજની વધી રહેલી સત્તાને જોતા એની સાથે મિત્રતા બાંધવા અમુલ્ય ભેટ-સોગાદો અર્પે છે. આ રાજવીઓની ભેટ સોગાદો લઇને એમના પ્રતિનિધોઓ અણહિલપુરના દરબારમાં આવેલા છે.\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\n ભારતના ઘણા ખરા રાજ્યોના રાજાઓએ પ્રતિનિધોઓ દ્વારા ભેટસોગાદો મોકલેલી છે તો દેવગીરીના રાજાએ વાર્ષિક ખંડણી પણ મોકલાવી છે. દેવગીરી એ વખતે અણહિલવાડની શેહમાં હતું અને ત્યાંનો રાજા મુળરાજને ખંડણી ભરીને રાજ કરતો.\n આ બધી ભેટ-સોગાદો પ્રસ્તુત થતી હતી એવામાં મહી અને નર્મદા વચ્ચેના લાટના રાજા દ્વાપરે પોતાના પ્રતિનિધી વતી લાટની ભેટ મોકલાવેલી તે પ્રસ્તુત કરવામાં આવી. ભેટ હતી – અપશુકનિયાળ હાથીની….લાટના રાજાએ મોકલાવેલ હાથી અપશુનિયાળ હતો. તેની એક આંખ બાડી હતી. વળી,તેની સુંઢ વધુ પડતી લાંબી હતી, તેના હોઠ પર લીટીઓના નિશાન હતાં. પંડિતોએ મુળરાજને કહ્યું કે – આવો હાથી જો ઇન્દ્ર પાસે હોય તો એનું ઇન્દ્રાસન પણ ઘડીભરમાં ડોલવા લાગે….\n લાટના રાજાએ મુળરાજનું અપમાન કરવા આ હાથી મોકલ્યો હતો. ચામુંડરાજને આ જોઇ ઘણો જ ગુસ્સો ચડ્યો. તેની આંખો લાલઘુમ થઇ ગઇ. તેને ઝાલી રાખવો મુશ્કેલ બન્યો. મુળરાજ પાસે તેણે આજ્ઞા માંગી કે, મને અનુમતિ આપો, હું લાટ પર ચડાઇ કરી એને અબઘડી રોળી નાખું….\n પણ મુળરાજની જાણમાં આવ્યું કે ચડાઇ કરવા માટે આ મુહુર્ત સારૂ નહોતું. એથી એણે ચામુંડને મહા મુસીબતે રોખી રાખ્યો અને લાટના પ્રતિનિધીને ધમકાવી એની ભેટ પાછી લઇ જવા કહ્યું.\n આખરે એક દિવસ ચામુંડરાજને લઇ મુળરાજ લાટ પર ચડ્યો. સાબરમતીને વટાવી ભૃગુકચ્છ [ ભરૂચ ] અને સુર્યપુર [ સુરત ] વચ્ચે થઇ તેની સેના લાટ પર ચડી. મુળરાજે એક જગ્યાએ થોભીને ચામુંડને મોટી ટુકડીરૂપ સેના લઇને લાટ પર મોકલ્યો. ચામુંડે લાટના રાજા દ્વાપર સાથે યુધ્ધ કર્યું અને એને હણી નાખ્યો. આમ,પોતાની પ્રથમ ચડાઇમાં ચામુંડે એની કુંવારી તલવારને લોહી પાયું…. મુળરાજ એના પુત્રના પરાક્રમથી ઘણો ખુશ થયો.\n મુળરાજના મૃત્યુ પછી ચામુંડરાજે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તે ભલો,ઉદાર અને પરાક્રમી રાજા હતો. જો કે,ઇતિહાસકારોએ તેના વિશે બહુ લખ્યું નથી એટલે તેના જીવનકાળની મોટા ભાગની માહિતી મળતી નથી. તે છતાં તે યોગ્ય રાજા હતો એ જણાય આવે છે.\n તેમને ત્રણ પુત્રો હતાં – વલ્લભરાજ [ વલ્લભસેન ],દુર્લભરાજ [ દુર્લભસેન ] અને નાગરાજ. સોલંકીવંશનો આંટીઘુંટીથી ભરેલ અને અનેક રાજકીય ઘટનાઓથી ભરપુર ઇતિહાસ હવે શરૂ થવાનો હતો. જેને ગુજરાતના પ્રજાજનો આજે પણ ભુલી શક્યા નથી….\n[ અનુસંધાન આગળના ભાગમાં….. ]\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 5\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 6\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 7\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 8\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 9\nજો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/photos/wolrd-heritage-day-see-how-ahmedabad-pol-culture-is-still-alive-8627", "date_download": "2020-07-09T08:31:58Z", "digest": "sha1:3SLMJLHJXEP32DTCQTHUVEQCAFVTXEYV", "length": 4689, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "અમદાવાદની પોળ કે જ્યાં ધબકે છે વારસો - lifestyle", "raw_content": "\nઅમદાવાદની પોળ કે જ્યાં ધબકે છે વારસો\nઅમદાવાદને 8 જુલાઈ 2017માં ભારતના પહેલા હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું હતું જેમાં અમદાવાદની પોળોનું યોગદાન ખાસ રહ્યું છે.\nઅમદાવાદમાં પોળનુ જીવન આજે પણ જીવંત છે. પોળમાં આજે પણ લોકો તેમના જુના ઘરોમાં રહેવાનું પસંદ કરે છે.\nઅમદાવાદની પોળમાં આજે પણ વિવિધ શૈલીથી બનેલા ઘરો જોવા મળે છે.\nપોળમાં ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને ગ્રીક શૈલીના ઘરો જોવા મળી આવે છે.\nઆ છે ફેન્ચ આર્કિટેક બનાવવામાં આવેલી ફ્રેન્ચ હવેલી જે ફ્રેન્ચના કારીગરીની આબેહુબ તસવીર જાહેર કરે છે.\nપોળની દિવાલો પર વિવિધ કલરથી સાસંકૃતિ દર્શાવતા ચિત્રોની મજા પણ અલગ છે. આ ચિત્રો જાણે જીવંત તેમની સ્ટોરી કહી રહ્યા હોય\nપોળની સાકડી ગલીઓમાં પોળ જીવનને જીવંત રાખતા લોકો\nઅમદાવાદીઓ માટે એક ગર્વ લેવા જેવી બાબત છે કે શહેરને વર્લ્ડ હેરિટેજ શહેરનું સન્માન મળ્યું છે. અમદાવાદ રાજ્ય નહીં પરંતુ દેશનું પહેલું શહેર જેને 8 જુલાઇના 2017ના રોજ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. જુઓ હેરિટેજ સિટી અમદાવાદ પોળની કલરફૂલ મેકિંગ્સ (ફોટો: ચિરાગ સાધુ)\nવિએટનામની આ હોટેલમાં સંડાસથી માંડીને સ્વિમીંગ પૂલ સુધીનું બધું જ સોનાનું છે\nસ્ટાર્ટઅપ ધી બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયાનાં માનસી-વિનવની મેરેજ સ્ટોરી એટલે લાઇફની ઉજવણી\nપ્રો.ફાલ્ગુની વસાવડાઃ જાણો કેમ આ પ્રોફેસરે નક્કી કર્યું ‘મૈં ભી હિરોઇન’\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/drink-this-tonic-in-the-morning-to-boost-immunity-557400/", "date_download": "2020-07-09T07:04:41Z", "digest": "sha1:KUBFNR2M4HVR55RMCM3Z6JS4C2UTGQXX", "length": 14803, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "રોજ સવારે ખાલી પેટે પીવો આ ટૉનિક, રોગપ્રતિકારક શક્તિ વધશે અને હેલ્ધી રહેશો | Drink This Tonic In The Morning To Boost Immunity - Health News | I Am Gujarat", "raw_content": "\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health રોજ સવારે ખાલી પેટે પીવો આ ટૉનિક, રોગપ્રતિકારક શક્તિ વધશે અને હેલ્ધી...\nરોજ સવારે ખાલી પેટે પીવો આ ટૉનિક, રોગપ્રતિકારક શક્તિ વધશે અને હેલ્ધી રહેશો\n1/3રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ડ્રિંક\nઆખી દુનિયા જ્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે ત્યારે લોકો હવે પોતાના સ્વાસ્થ્ય અને ડાયટ વિશે વધુ ગંભીર થયા છે. લોકડાઉને લોકોને ઘરનું રાંધેલું અને હેલ્ધી ફૂડ ખાતા કરી દીધા છે. બહારનું જંક ફૂડ ખાવાનું લોકોએ ઓછું કરી દીધું છે. આ ઉપરાંત લોકો પોતાની રોગપ્રતિકારત શક્તિ વધારવા માટે પણ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. હાલ કોરોના વાયરસની કોઈ રસ નથી ત્યારે તેની સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી જરૂરી છે. લાઈફસ્ટાઈલમાં થોડું પરિવર્તન લાવશો તો ઈમ્યૂનિટી વધારવામાં ચોક્કસ મદદ મળશે. આ ઉપરાંત રસોડમાં રહી ચાર એવી વસ્તુઓ છે જે તમારી ઈમ્યૂનિટી વધારવામાં ઉપયોગી થશે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\n1/4 ટીસ્પૂન છીણેલું આદુ\n1 ટીસ્પૂન એપલ સાઈડર વિનેગર\nએક વાસણમાં પાણી, આદુ, એપલ સાઈડર વિનેગર અને હળદર ઉમેરીને ઉકાળો. આ મિશ્રણમાં ઊભરો આવવાનું શરૂ થાય એટલે ગેસ બંધ કરી દો. થોડું ઠંડું થવા દો. બાદમાં તેમાં મધ ઉમેરો. તૈયાર છે તમારું ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક.\n3/3શા માટે આ ટોનિક સ્વાસ્થ્ય માટે સારું છે\nઆ ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. રોજ સવારે તમે ખાલી પેટે આ ડ્રિંક પીશો તો વાયરલ અને બેક્ટેરિયાથી થતી બીમારીઓથી બચી શકશો.\nએપલ સાઈડર વિનેગર: આ શરીરમાં ખરાબ પેથોજન્સને વિકસતા રોકે છે. આમાં એન્ટીવાયરલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરિ તત્વો રહેલા છે. હેલ્ધી ગટ બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે. જે રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.\nહળદર: એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરિ અને એન્ટિસેપ્ટિક તત્વોથી ભરપૂર છે. એપલ સાઈડર વિનેગર સાથે મળીને તે શરીરને હાનિકારક જર્મ્સ અને બેક્ટેરિયાથી બચાવે છે.\nઆદુ: આમાં એન્ટીમાઈક્રોબિયલ, એન્ટીબાયોટિક અને એન્ટી-ઈન્ફ્લેમેટરિ તત્વો રહેલા છે. શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સ વધારતા તત્વો રહે છે, જે અજાણ્યા વાયરસ અને બેક્ટેરિયા સામે શરીરને રક્ષણ આપે છે.\nમધ: આમાં રહેલો પાચક રસ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ મધમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/panda-bears-when-young-girl-fell-into-an-enclosure-with-three/", "date_download": "2020-07-09T07:25:21Z", "digest": "sha1:27DDPBF6M7TU6FHRPMEXVHIH75WUFFDI", "length": 20451, "nlines": 274, "source_domain": "gujjutech.in", "title": "૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી , જુઓ વિડિઓ માં પછી શુ થયું..", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વ��ડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News ૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી ,...\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી , જુઓ વિડિઓ માં પછી શુ થયું..\n8 વર્ષની એક બાળકી પાંડાની વાડમાં પડી ગઈ\nચીનના ચેંગદૂ રિસર્ચ બેસ ઓફ જાયન્ટ પાંડા બ્રીડિંગમાં 8 વર્ષની એક બાળકી પાંડાની વાડમાં પડી ગઈ,\nબાળકી જ્યારે આ વાડમાં પડી ત્યારે વાડમાં 3 મોટા પાંડા હાજર હતા. લોકોને ભલે એવું લાગતું હોય કે પાંડા ખૂબ જ ક્યૂટ અને ભલા જાનવર છે પણ એવું નથી,\nપાંડાએ ખતરનાક હુમલો કર્યો હોય તેવી ઘણી ઘટનાઓ જોવા મળી છે.\nસિક્યોરિટી ગાર્ડે બાળકીને બચાવી લીધી, જુઓ વીડિયો\nચાઈના ડેઈલીના એક ન્યૂઝ પ્રમાણે આ બાળકીને બચાવવા માટે સિક્યોરિટી ગાર્ડને ખૂબ જ મહેનત કરવી પડી, કે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.\nઆ પાંડા તેમના વાડમાં પડી ગયેલી બાળકીને ઈજા પહોંચાડે તે પહેલા જ સિક્યોરિટીએ આ બાળકીને તે વાડમાંથી બહાર ખેંચીને બચાવી લીધી.\nપાંડા ક્યૂટ પણ ખતરનાક હોય છે\nઆ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ બાળકીનો જીવ બચાવનાર સિક્યોરિટી ગાર્ડની લોકો ભારે પ્રશંસા કરી રહ્યા છે.\nઆ બાળકીને સુરક્ષિત રીતે પાંડાની વાડમાંથી કાઢ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાંથી તેને જલદી રજા મળી ગઈ.\nપાંડા ખતરનાક હોય છે તેથી તેનાથી સાવધાન રહેવું જોઈએ.\nઆવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે ��હીં ક્લિક કરો\nPrevious articleવેલેન્ટાઈન્સ ડે પર જાહેર માં રોમાન્સ કરવાથી રહો સાવધાન, આવું કરી શકે છે બજરંગદળ ના કાર્યકરો .\nNext article14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\nકબૂતરના પીછાને ચુપચાપ રાખી દો ઘરના આ ખુણામાં, પછી જુઓ કમાલ\n150 મી વર્ષગાંઠ : તેમના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરતા હતા MAHATMA GANDHI\nરોજ રાતે સૂતા પહેલા દૂધમાં 1 વસ્તુ મિક્સ કરીને પીવો : પછી જુવો શુ થાય છે કમાલ\nજાણો પેટ્રોલ-ડિઝલના ભાવ આજે કેટલા વધ્યા : વાંચો વધુ.\nમાસૂમ બાળકોની ચિચિયારીઓથી ખીણ ગૂંજી ઊઠી : કાશ ભૂલકાઓને લઇ એ બસ પ્રવાસે ઉપડી જ ન હોત : બસ અકસ્માત મા બનેલો બનાવ...\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઆવી રહી છે નવી ટેકનોલોજી જેમાં કોઈ ચાર્જર ની જરૂર જ...\nAMAZON ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ: બીજા દિવસે સ્માર્ટફોન પર મળતી ...\nજેટલી બહારથી સ્ટાઇલિશ એટલી જ અંદરથી વૈભવી આ 7 સીટર કાર...\nApple સૌપ્રથમ વખત લોન્ચ કર્યા ડ્યૂઅલ સિમવાળા iPhone : જાણો કિંમત...\nSC નો ચુકાદો : ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, લાયસન્સ ધારક...\nનહિ ઘટે પેટ્રોલ ના ભાવ જાણો કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2020-07-09T08:29:21Z", "digest": "sha1:JB2N3AVSJW7QWXSYH7SMJFW4UBZ4XTBR", "length": 6076, "nlines": 136, "source_domain": "gu.wikipedia.org", "title": "કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વ�� - વિકિપીડિયા", "raw_content": "\nલાલ રંગની પશ્ચાદભૂમાં કેન્દ્રમાં કોટ ઓફ આર્મ\nકિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ૩ માર્ચ ૧૯૯૨ના રોજ કિર્ગિસ્તાનની સર્વોચ્ચ સભાએ અપનાવ્યો હતો.[૧][૨] તેમાં લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો સૂર્ય છે. તેમાંથી નીકળતા એક જ સરખા ૪૦ કિરણો છે.[૩]\nતે ૩:૫ આકારનો હોય છે. એક બાજુ કિરણો ઘડિયાળના કાંટાની દિશામાં છે અને તેની વિરુદ્ધ બાજુએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે.[૪] સૂર્યના કેન્દ્રમાં લાલ વલય છે જેમાં ત્રણ રેખાઓ કિર્ગિઝ યુર્ટના છાપરાના આકારે પસાર થાય છે.\nહાલનો ધ્વજ સ્વીકારતા પહેલાં અને સોવિયેત\nપાસેથી આઝાદી મળ્યા વચ્ચેનો ધ્વજ\nધ્વજનું લાલ પશ્ચાદભૂ હિમત અને શૂરવીરતાનું, સૂર્ય શાંતિ અને સંપત્તિનું અને યુર્ટના છાપરાનો આકાર પારિવારિક ઘર અથવા સમગ્ર વિશ્વનું સૂચક છે. લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ સૂર્યમાંથી ઉદભવતા ૪૦ કિરણો મોંગોલ સામે લડવા દંતકથાના નાયક ''માનસ'' દ્વારા એક કરાયેલા ૪૦ કિર્ગિઝ આદિવાસી જૂથોનું સૂચક છે.[૫]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૨૨:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE)", "date_download": "2020-07-09T07:11:53Z", "digest": "sha1:5NJROT66NWAZ2M5LW2NRO2BEC5OQPXAR", "length": 6930, "nlines": 163, "source_domain": "gu.wikipedia.org", "title": "નાની રાજસ્થળી (તા. પાલીતાણા) - વિકિપીડિયા", "raw_content": "નાની રાજસ્થળી (તા. પાલીતાણા)\nનાની રાજસ્થળી (તા. પાલીતાણા)\nનાની રાજસ્થળી (તા. પાલીતાણા)\nનાની રાજસ્થળી (તા. પાલીતાણા)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nનાની રાજસ્થળી (તા. પાલીતાણા) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nપાલીતાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). \"ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર પાલીતાણા તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર. Retrieved ૦૭-ઓકટોબર-૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:53:30Z", "digest": "sha1:2I3JUNAPDEMYV7IJQL6VJMSU6U6763TF", "length": 8057, "nlines": 229, "source_domain": "gu.wikipedia.org", "title": "ધામોડી (તા. છોટાઉદેપુર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, તુવર, શાકભાજી\nધામોડી (તા. છોટાઉદેપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છોટાઉદેપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ધામોડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nછોટાઉદેપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૫:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/man-takes-mother-on-pilgrimage-on-scooter/", "date_download": "2020-07-09T09:00:57Z", "digest": "sha1:P6DTAOBDU5OLKDDXN45TTZR6OIEFC22P", "length": 28512, "nlines": 287, "source_domain": "gujjurocks.in", "title": "માતા માટે સ્કૂટરથી 48,100‍ કિલોમીટરની યાત્રા કરી તો અબજોપતિ મહિન્દ્રાએ ખુશ થઈને કહ્યું, હું ગિફ્ટમાં...", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોન���નું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, ��ારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર માતા માટે સ્કૂટરથી 48,100‍ કિલોમીટરની યાત્રા કરી તો અબજોપતિ મહિન્દ્રાએ ખુશ થઈને...\nમાતા માટે સ્કૂટરથી 48,100‍ કિલોમીટરની યાત્રા કરી તો અબજોપતિ મહિન્દ્રાએ ખુશ થઈને કહ્યું, હું ગિફ્ટમાં…\nઆજના જમાના પ્રમાણે ઘણીવાર બાળકોને તેના માતા-પિતા સાથે રહેવું નથી ગમતું હોતું. માતા- પિતાને બહાર ફરવા લઇ જવાની તો બહુ દૂરની વાત છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચીને તમારી આંખો ભરાઈ જશે.\nમૈસૂરમાં રહેનારા એક માં-દીકરાની કહાની પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. મૈસૂરમાં રહેનારો ડી.કૃષ્ણકુમારની 70 વર્ષીય માતા કયારે પણ શહેરની બહાર ગઈ ના હતી. માતાએ કૃષ્ણ કુમાર પાસે એક તીર્થયાત્રા કરવાની ઈચ્છા દર્શાવી હતી. ડી. કૃષ્ણ કુમારે તેની માતાની આ ઈચ્છા પુરી કરી હતી. કૃષ્ણ કુમાર તેની 70 વર્ષની માતાને સ્કૂટર પર બેસાડીને ગત જાન્યુઆરીમાં તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. કૃષ્ણકુમારે સ્કૂટરથી 48,100 કિમિની યાત્રા કરી હતી. જયારે આ સમગ્ર ઘટનાની જાણ થતા મશહૂર ઉધોગપતિ આનંદ મહિન્દ્રાને ભાવુક કરી દીધા હતા. આનંદ મહિન્દ્રાએ આ કહાનીને શેર કરી સાથો-સાથ એક ઘોષણા પણ કરી દીધી હતી.\nડી.કૃષ્ણકુમાર અને તેની માતાની આ કહાનીનો વિડીયો મનોજકુમારે તેના ટ્વીટર પર શેર કર્યો હતો. મનોજ નંદી ફાઉન્ડેશનનો સીઈઓ છે. આનંદ મહિન્દ્રાએ મનોજ કુમારના ટ્વીટને શેર કરી લખ્યું હતું કે,’ માં અને શન માટેના પ્રેમની એક ખુબસુરત કહાની… મનોજ આને શેર કરવા માટે આભાર. જો તમે તેનો સંપર્ક કરી શકો છો તો હું તેને એક મહિન્દ્રા KUV100 NXT ગિફ્ટ કરવા માંગું છું. જેથી તે તેની આગામી યાત્રામાં આ કાર લઈને જઈ શકે.’\nશેર કરેલા વિડીયોના મુજબ, કૃષ્ણકુમાર તેની માતાને તીર્થયાત્રા કરાવવા માટે નોકરી પણ છોડી દીધી હતી. ડી. કૃષ્ણકુમાર અને તેની માતા 20 વર્ષ જુના બજાજ ચેતક સ્કૂટર લઈને ગયા હતા. આ યાત્રાને તેને ‘માતૃસેવા સંકલ્પ યાત્રા’ નામ આપ્યું હતું. આ યાત્રા દરમિયાન માતા-પુત્રએ દેશના ઘણા તીર્થસ્થળોની યાત્રા કરી હતી. આ બન્નેએ યાત્રા દરમિયાન હોટેલની બદલે મઠમાં જ સમય વિતાવ્યો હતો. આ અનોખી યાત્રા દરમિયાન સ્કૂટર પર હંમેશા જરૂરી સમાન લઈને જતા હતા. માં હમ્પી શહેર પણ જોવા માંગતી હતી. ડી કૃષ્ણકુમારે તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે બેન્કની નોકરી પણ છોડી દીધી હતી.\n39 વર્ષીય ડી. કૃષ્ણકુમારે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,સંયુક્ત કુટુંબ હોવાને કારણે મારી માતાનીભૂમિકા મારા પિતાના નિધન સુધી રસોડાસુધી જ સીમિત હતી. મેં નક્કી કર્યું હતું કે મારી માતા તેના પુત્ર સાથે સારો સમય વિતાવવા અને ગરિમા પૂર્ણ જીવન જીવવાની હકદાર છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જી��ે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A3%E0%AB%8B%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AB%80%E0%AA%B0_%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T07:15:50Z", "digest": "sha1:PSFKXI34D4BSRIST2LKPCE44UUDI3B4T", "length": 5637, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "સણોસરી (તા. ગીર ગઢડા) - વિકિપીડિયા", "raw_content": "સણોસરી (તા. ગીર ગઢડા)\nસણોસરી (તા. ગીર ગઢડા)\nસણોસરી (તા. ગીર ગઢડા)\nસણોસરી (તા. ગીર ગઢડા)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nતાલુકો ગીર ગઢડા તાલુકો\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• ફોન કોડ • +૯૧-૨૮૭૫\nસણોસરી (તા. ગીર ગઢડા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગીર ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય નથી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૦૫:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F", "date_download": "2020-07-09T09:37:57Z", "digest": "sha1:LBKENUEKVMXFNYRDBSRU7QNO2CZB4ZXD", "length": 3114, "nlines": 53, "source_domain": "gu.wikipedia.org", "title": "\"અંગકોર વાટ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"અંગકોર વાટ\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ અંગકોર વાટ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nમહાભારત ‎ (← કડીઓ | ફેરફાર)\nવડ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિશ્વની અજાયબીઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nકમ્બોડીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ ‎ (← કડીઓ | ફેરફાર)\nસૂર્યવર્મન દ્વિતીય ‎ (← કડીઓ | ફેરફાર)\nખ્મેર સામ્રાજ્ય ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%A8%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2020-07-09T09:49:52Z", "digest": "sha1:GRF72WISBIQO2BYYGSS3G75TFFLF3JOT", "length": 4896, "nlines": 227, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:નૃત્ય - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીમાં કુલ ૨ પૈકીની નીચેની ૨ ઉપશ્રેણીઓ છે.\n► ભારતનાં લોકનૃત્યો‎ (૧ શ્રેણી, ૧ પાના)\n► શાસ્ત્રીય નૃત્ય‎ (૧૧ પાના)\nશ્રેણી \"નૃત્ય\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૫ પૈકીનાં નીચેનાં ૧૫ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ ન��ેમ્બર ૨૦૧૦ના રોજ ૧૧:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/citizen-amendment-bill-2019/", "date_download": "2020-07-09T08:07:45Z", "digest": "sha1:FUDPVYSDUGBDBJVGNTHDRJQ5RRFZJNEK", "length": 7800, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "citizen amendment bill 2019 – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. […]\nસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો\nદેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો […]\nBreaking News: નાગરિકતા સંશોધન બિલને રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ\nનાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ તેમની અરજીમાં કહ્યું કે ધર્મના આધાર પર વર્ગીકરણ […]\nનાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં થઈ ચર્ચા, બેકગ્રાઉન્ડમાં આ રીતે એક્ટિવ રહ્યા PMO અને અજીત ડોભાલ\nનાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં અને લોકસભા બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જ્યારે રાજ્યસભામાં બિલને લઈ ગૃહમાં ચર્ચા થઈ રહી હતી, તે સમયે કેન્દ્ર સરકારમાં […]\nશું CAB થશે પાસ રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા\nનાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ બિલને પાસ કરાવવાનો રહેશે. રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. ત્યારે તેમને તે […]\nનાગરિકતા સંશોધન બિલ: અમેરિકી આયોગે ગૃહપ્રધાન અમિત શાહ પર પ્રતિબંધની કરી માગ, ભારત સરકારે આપ્યો આ જવાબ\nલોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ અમેરિકાની એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે (USCIRF) ��ેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમની પર […]\nનાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું\nલોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યૂનિયન (AASU) […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/573-students-of-ahmedabad-suffering-from-kidney-cancer-and-severe-heart-disease-110994", "date_download": "2020-07-09T08:04:09Z", "digest": "sha1:ZQWPTCF7CH5CY4XL5KXIRJYFBYXJABOC", "length": 8128, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "573 students of Ahmedabad suffering from kidney cancer and severe heart disease | અમદાવાદના 573 વિદ્યાર્થીઓ કિડની,કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી પીડિત - news", "raw_content": "\nઅમદાવાદના 573 વિદ્યાર્થીઓ કિડની,કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી પીડિત\nવિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દરમિયાન આ માહિતી મળી છે. આ કાર્યક્રમ આવતાં એક મહિના સુધી ચાલું રહેશે.\nઅમદાવાદની ખાનગી શાળાઓમાં તથા અમદાવાદ મહાનગરપાલિકામાં ભણતાં 573 વિદ્યાર્થીઓ કિડની, કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. રાદ્ય સરકારે તેમની મફત રાસવાર શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દરમિયાન આ માહિતી મળી છે. આ કાર્યક્રમ આવતાં એક મહિના સુધી ચાલું રહેશે.\nગુજરાત સરકાર પ્રતિ વર્ષ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણનું કાર્યક્રમ આયોજિત કરે છે. આ દરમિયાન ગંભીર બીમારીથી પીડાતા વિદ્યાર્થીઓની મફત સારવાર કરાવે છે. આ સ્વાસ્થ્ય પરીક્ષણ દરમિયાન અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી ગંભીર બીમારીથી પીડાતા જોવા મળ્યા છે. અમદાવાદ શહેરના 346 વિદ્યાર્થીઓ હ્રદય, 194 કિડની અને 33 વિદ્યાર્થીઓ કેન્સરની બીમારીથઈ પીડાય છે. આ બધાં જ વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી દીધી છે.\nઆ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વાકા 25 નવેમ્બર 2019થી 21 જાન્યુઆરી 2020 સુધી સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ ચાલું રહેશે. આ કાર્યક્રમમાં 74 શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રના બધાં જ કર્મચારીઓ દ્વારા તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના કર્મચારીઓ દ્વારા સ્વાસ્થ્ય પરીક્ષણ માટે 170 ટીમ ભેગી કરવામાં આવી છે.\nઆ ટીમો દ્વારા સ્કૂલ, આંગણવાડીમાં જઈને સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. આ ટીમોએ અમદાવાદની 2,860 આંગણવાડી, 505 સરકારી સ્કૂલ, 2023 ખાનગી ���ાળાઓ, 6 આશ્રમ શાળા તેમ જ એક કસ્તૂરબા આશ્રમ શાળા, 5 અનાથ આશ્રમ, 15 વિકલાંગ તેમ જ અંધજન શાળા, બે ચિલ્ડ્રન હોમ, 27 મદરસા. ચાર કેન્દ્રીય વિદ્યાલય તથા ત્રણ અન્ય શાળાઓના કુલ 12,50,496 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે.\nઆ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે\nઆ દરમિયાન 28 ડિસેમ્બર સુધી 5.87 લાખથી પણ વધારે બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણની તપાસ કરવામાં આવી છે. આમાં આંખ, દાંત, ચામડી, કાન, નાક તેમદ ગળાના વિશેષજ્ઞો દ્વારા તપાસ થઈ. આ કાર્યક્રમ હજી પણ એક મહિનો ચાલશે. અત્યાર સુધી થેલિસેમિયાથી ગ્રસ્ત 41 બાળકો પણ મળ્યા છે. તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.\nરાજકોટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ખૂલી શકશે ચાની કીટલી અને ગલ્લા\nસૌરાષ્ટ્રમાં મેઘતાંડવ એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ-બાય\nગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી\nમુંબઈ સહિત છ શહેરોમાંથી 6થી 19 જુલાઈ સુધી કોલકાતાની ફ્લાઈટ્સ બંધ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\nરાજકોટ : મૂશળધાર વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ms-story-khulaso/", "date_download": "2020-07-09T07:01:04Z", "digest": "sha1:XBIZUOYNHN6DHZJRZ4VWUX5J27VADGSX", "length": 48734, "nlines": 305, "source_domain": "gujjurocks.in", "title": "“ખુલાસો” - વિચારોથી વ્યક્તિત્વ વિશે ક્યારેય ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ...લાગણી અને પ્રેમ સમજવા એટલા જ જરૂરી છે...વાંચો મુકેશ સોજીત્રા ની કલમે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બે���્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિ��દૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી “ખુલાસો” – વિચારોથી વ્યક્તિત્વ વિશે ક્યારેય ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ…લાગણી અને...\n“ખુલાસો” – વિચારોથી વ્યક્તિત્વ વિશે ક્યારેય ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ…લાગણી અને પ્રેમ સમજવા એટલા જ જરૂરી છે…વાંચો મુકેશ સોજીત્રા ની કલમે\n રામ રામ મંજુ કાકી” કહીને રાજેશે ઓધાકાકા અને મંજુ માસીને પગે લાગ્યો.\n પરમ દિવસે જ હું તારા બાપાને મનાની દુકાને મળ્યો ત્યારે જ પૂછ્યું હતું કે રાજેશ ક્યારે આવવાનો છે એ કહેતા હતા કે એનું નક્કી નહિ..રજા મળશે તો દિવાળીના દિવસે આવી જશે” કહીને ઓધાકાકાએ અને મંજુબેને સો સો ની નોટ રાજેશને આપી. રાજેશ ઓધાકાકાની સામે રાખેલ ખાટલામાં બેઠો.\n“કાલ્ય રાતે જ આવ્યો કાકા.. માંડ માંડ રજા મળી છે.. હજુ પ્રોબેશન પર છું. પાંચ વરસ પુરા થાય પછી શાંતિ અમારી નોકરી જ એવી કપરી કે તહેવાર અને વહેવાર બેયની સાથે બારમો ચંદ્રમાં અમારી નોકરી જ એવી કપરી કે તહેવાર અને વહેવાર બેયની સાથે બારમો ચંદ્રમાં ના તો તમે કોઈ સગા સંબંધીના લગ્નમાં જઈ શકો કે ના તમે તહેવાર કુટુંબ સાથે ઉજવી શકો. ભાગ્યમાં હોય તો રજા મળે નહીતર બેસતા વરસના દિવસે પણ ફરજ ચાલુ જ હોય” રાજેશ બોલતો હતો.\n“ તોય સરકારી નોકરી એટલે સરકારી એની તોલે કોઈ ના આવે.. અને વળી તારી નોકરી પણ વટ્ટવાળી માભાવાળી ધીમે ધીમે ટેવાઈ જઈશ.. તારા બાપાએ તારી પાછળ જે ખર્ચ કર્યો એ લેખે છે. અને ભગવાન પણ સારા માણસની સામું જોવે જ ને પણ એક વાત કહું કે ગામ આખામાં તારા વખાણ બહુ થાય છે. બધા કહે કે રાજેશ પીએસઆઈ થયો છે પણ અભિમાનનો છાંટો પણ નથી. બાકી બીજા કોઈ હોય અને સામાન્ય હવાલદાર થાય ત્યાંજ હવા આવી જાય.. પણ એક વાત કહું કે ગામ આખામાં તારા વખાણ બહુ થાય છે. બધા કહે કે રાજેશ પીએસઆઈ થયો છે પણ અભિમાનનો છાંટો પણ નથી. બાકી બીજા કોઈ હોય અને સામાન્ય હવાલદાર થાય ત્યાંજ હવા આવી જાય.. નકર તારી હારે તો ઘણા ભણતા પણ ઈ રહી ગયા અને તું નોકરીએ ચડી ગયો.. આજે પણ મને એ દિવસો યાદ છે કે તું ભણતો ને વેકેશનમાં આવતો ત્યારે મારી વાડીએ થોરના છાંયા નીચે તું વાંચવા આવતો. ગામના ઘણાખરા દાંત પણ કાઢતા કે મનજીનું ફટકી ગયું છે. છોકરાને ભણાવ્યે જ જાય છે તે એને જાણે મોટ��� ફોજદારની નોકરી ના લેવી હોય નકર તારી હારે તો ઘણા ભણતા પણ ઈ રહી ગયા અને તું નોકરીએ ચડી ગયો.. આજે પણ મને એ દિવસો યાદ છે કે તું ભણતો ને વેકેશનમાં આવતો ત્યારે મારી વાડીએ થોરના છાંયા નીચે તું વાંચવા આવતો. ગામના ઘણાખરા દાંત પણ કાઢતા કે મનજીનું ફટકી ગયું છે. છોકરાને ભણાવ્યે જ જાય છે તે એને જાણે મોટી ફોજદારની નોકરી ના લેવી હોય પણ ઈનું ઇજ ગામ છે અત્યારે કહે કે રાજેશ તો ફોજદારનો ય ફોજદાર થઇ ગયો છે. ગામ આખામાં તારી જેવી નોકરી કોઈને નથી” ઓધાકાકા બોલતા હતા.\n“ માવતર અને ભગવાનની દયા છે ઓધાકાકા.. ભગવાનનો ખાસ આભાર.. બાકી મારા કરતા બમણી મહેનત કરવાવાળા હતા. પણ થોડા ગુણ માટે રહી ગયા. બાકી મારા કરતા બમણી મહેનત કરવાવાળા હતા. પણ થોડા ગુણ માટે રહી ગયા. વિમલ તો સહેજ માટે રહી ગયો નહિ વિમલ તો સહેજ માટે રહી ગયો નહિ નહીતર એ તો મારા કરતા પણ વધારે હોંશિયાર છે નહીતર એ તો મારા કરતા પણ વધારે હોંશિયાર છે કાયમ એનો પહેલો નંબર જ આવતો.. પણ તોય એ બાજુના ગામની હોસ્પીટલમાં કલાર્ક તરીકે રહી ગયો છે એવું સાંભળ્યું છે. મહીને દસ હજાર આપે છે એમ મને એ કહેતો હતો. હજુ એને બે વરસની તક છે. મેં એને કીધું કે મહેનત ચાલુ રાખજે તું નક્કી કોઈ મોટા હોદ્દા પર લાગી જઈશ કાયમ એનો પહેલો નંબર જ આવતો.. પણ તોય એ બાજુના ગામની હોસ્પીટલમાં કલાર્ક તરીકે રહી ગયો છે એવું સાંભળ્યું છે. મહીને દસ હજાર આપે છે એમ મને એ કહેતો હતો. હજુ એને બે વરસની તક છે. મેં એને કીધું કે મહેનત ચાલુ રાખજે તું નક્કી કોઈ મોટા હોદ્દા પર લાગી જઈશ” રાજેશ પણ ઓધાકાકા સાથે વાતે મંડાયો\n“ ઈ વિમલાનું તો તું નામ જ ના લેતો મારી આગળ એને કોઈ ભોજિયો ભાઈ પણ નોકરીએ નહિ રાખે એને કોઈ ભોજિયો ભાઈ પણ નોકરીએ નહિ રાખે દેખાવમાં સાવ ભોળો ભલો લાગતો વિમલો આટલો ખારીલો અને ઝેરીલો હશે એ તને ખબર ના પડે બેટા દેખાવમાં સાવ ભોળો ભલો લાગતો વિમલો આટલો ખારીલો અને ઝેરીલો હશે એ તને ખબર ના પડે બેટા જો એને તારી સાથે જ પીએસઆઈમાં વારો આવી ગયો હોતને તો એ વળી સાતમા આસમાનમાં ઉડતો હતો.. અત્યારે તો છે એ ખાલી ક્લાર્ક પણ ચકલી નાની ને ફૈડકો મોટો જો એને તારી સાથે જ પીએસઆઈમાં વારો આવી ગયો હોતને તો એ વળી સાતમા આસમાનમાં ઉડતો હતો.. અત્યારે તો છે એ ખાલી ક્લાર્ક પણ ચકલી નાની ને ફૈડકો મોટો હવાનો જ પાર નહિ હવાનો જ પાર નહિ સિદ્ધાંતનું પૂંછડુ જાવા દે ને એની બધી વાતો આ નવા વરસમાં એનું નામ લઈને મારે વરસ નથી બગાડવું આ નવા વરસમાં એનું નામ લઈને મારે વરસ નથી બગાડવું બાકી રાજેશ તું આખા ગામને પૂછી જો કોઈ એના વિષે સારી વાત કરે તો તારું ખાસડું અને મારું માથું બાકી રાજેશ તું આખા ગામને પૂછી જો કોઈ એના વિષે સારી વાત કરે તો તારું ખાસડું અને મારું માથું ગામનો છે પણ ગામનાને કોઈ દિવસ કામમાં ના આવ્યો ગામનો છે પણ ગામનાને કોઈ દિવસ કામમાં ના આવ્યો તારી જેવા વિવેકી અને સમજુ બહુ ઓછા હોય કે ગમે એટલા મોટા હોદા પર હોય ગામને ના ભૂલે તારી જેવા વિવેકી અને સમજુ બહુ ઓછા હોય કે ગમે એટલા મોટા હોદા પર હોય ગામને ના ભૂલે અને વિમલો તો મોટો દાકતરનો દીકરો હોય એમ ગામમાં કોઈને ના બોલાવે.. ગામ પણ એને નથી બોલાવતું.” બેસતા વરસના દિવસે જ ઓધાકાકા એ પોતાની હૈયા વરાળ ઠાલવી. જેની અપેક્ષા રાજેશે નહોતી રાખી.\nઓધાકાકાને ઘરેથી નીકળીને રાજેશે બીજા ચાર પાંચ ઘર લીધા. વડીલોને પાય વંદના કરીને રાજેશે એના આશીર્વાદ લીધા પણ મગજમાં વિમલ વિશેની ઓધાકાકાએ કરેલી વાત ઘુમરાતી હતી.એકદમ સાલસ અને ડાહ્યો વિમલ ગામની નફરતનો ભોગ બને એ વાત એ માનવા એ હજુ તૈયાર નહોતો\nરાજેશના પગ વિમલના ઘર તરફ ઉપડ્યા. વિમલ કાલ આવશે એમ એના બાપુજી અને બાએ કીધું. ત્યાંથી આવીને રાજેશ ગામને છેવાડે આવેલ હનુમાનજીની દેરીએ બેઠો. વિમલ વિશેની આવી વાત સાંભળીને એનું મન ખિન્ન થઇ ગયું હતું\nરાજેશ અને વિમલ ભણવામાં પહેલા ધોરણથી જ સાથે. વિમલ હંમેશા પહેલો નંબર જ લાવતો. વિમલના પિતાજીની સ્થિતિ સાવ સાધારણ જયારે રાજેશના પિતાજીની ઠીકઠાક કહી શકાય તેવી હતી. બને એ બારમાં ધોરણની પરીક્ષા સાથે જ આપી હતી. પછી બને કોલેજ કરવા માટે અલગ અલગ જગ્યાએ ગયા હતા. વિમલ ગામમાંથી જ અપ ડાઉન કરતો જયારે રાજેશ પોતાના મામાને ઘરે જઈને ભણ્યો હતો. બને વેકેશનમાં મળતા અને આખું વેકેશન સાથે ગાળતાં હતા. કોલેજ પૂરી કર્યા પછી રાજેશે પીએસઆઈની પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગમાં ચાલ્યો ગયો. વિમલ સહેજ માટે રહી ગયો એની રાજેશને પણ નવાઈ લાગી. વરસ દિવસ પછી એને સમાચાર મળ્યા કે વિમલ પરિક્ષાઓની તૈયારી કરે છે અને સાથોસાથ ગામથી વીસેક કિલોમીટર દૂર આવેલ એક સેવાભાવી સંસ્થાએ શરુ કરેલ હોસ્પીટલમાં કલાર્ક તરીકેની નોકરી કરે છે. સમાચાર સાંભળીને રાજેશને આનંદ થયો કે આછી પાતળી એને આવક તો શરુ થઇ. બે વરસ સુધી તો રાજેશ વતનમાં આવ્યો નહોતો. આજે આવ્યો હતો અને એમાય વિમલ વિશે આવું ઘસાતું સાંભળીને એના મગજમાં ગડમથલ શરુ થઇ ગઈ હતી.\nથોડી વાર બેસીને એ ઘરે ગ��ો રાતે એના પપ્પાને વિમલ વાળી વાત કરી.\n“ઓધાકાકા વિમલાના અવગુણ ગાતા હતા. એવું તે શું બન્યું કે તેઓ વિમલ વિશે આવી વાત કરે છે. ઓધાકાકાએ એમ પણ કીધું કે ગામમાં તું કોઈને પણ પૂછી જો મારી વાત ખોટી નીકળે જ નહિ”.. જવાબમાં રાજેશના બાપા મનજીભાઈ બોલ્યા.\n“હવે એ વાત આમ સાચી છે ને આમ ખોટી પણ છે. એ હોસ્પીટલમાં નોકરી કરે છે એ વાત તો તને ખબર જ છેને એનું કામ ત્યાં સવારમાં આઠ વાગ્યાથી દર્દીઓના કેઈસ કાઢવાનું છે. ગામના ચાર થી પાંચ જણાને આવો આનુભવ થયો છે.આપણી આજુબાજુ ક્યાય હોસ્પિટલ તો છે નહિ એનું કામ ત્યાં સવારમાં આઠ વાગ્યાથી દર્દીઓના કેઈસ કાઢવાનું છે. ગામના ચાર થી પાંચ જણાને આવો આનુભવ થયો છે.આપણી આજુબાજુ ક્યાય હોસ્પિટલ તો છે નહિ વળી ગામમાં કોઈ ડોકટર પણ આવતો નથી. સાજુ માંદુ થાય એટલે એ હોસ્પિટલ જ બધાનો આધાર છે. હવે વિમલ રહ્યો આ ગામનો એટલે આપણા ગામના લોકો ત્યાં જાય એટલે એને પહેલા વારો આવે એવા પ્રયત્નો કરે. વિમલને વાત કરે પણ એ તો બધાને એમ જ કહે કે વારાફરતી લાઈનમાં આવે એનો જ કેઈસ પહેલા નીકળશે. કોઈનો વારો એ પહેલા ના લે. એટલે એ વધારે અળખામણો બની ગયો છે. આમ જોવા જઈએ તો વિમલ કશું જ ખોટું નથી કરતો. એ એની ફરજ સમજીને જ આ બધું કરે છે. જો એ ગામવાળાને પહેલા વારો આવે એવું ગોઠવે તો બીજા ગામ વાળાને શું સમજવું વળી ગામમાં કોઈ ડોકટર પણ આવતો નથી. સાજુ માંદુ થાય એટલે એ હોસ્પિટલ જ બધાનો આધાર છે. હવે વિમલ રહ્યો આ ગામનો એટલે આપણા ગામના લોકો ત્યાં જાય એટલે એને પહેલા વારો આવે એવા પ્રયત્નો કરે. વિમલને વાત કરે પણ એ તો બધાને એમ જ કહે કે વારાફરતી લાઈનમાં આવે એનો જ કેઈસ પહેલા નીકળશે. કોઈનો વારો એ પહેલા ના લે. એટલે એ વધારે અળખામણો બની ગયો છે. આમ જોવા જઈએ તો વિમલ કશું જ ખોટું નથી કરતો. એ એની ફરજ સમજીને જ આ બધું કરે છે. જો એ ગામવાળાને પહેલા વારો આવે એવું ગોઠવે તો બીજા ગામ વાળાને શું સમજવું અને ઓધાકાકાને તો એની સામે બીજો વાંધો છે. એના ઘરના રાતે સખત તાવ આવેલો એટલે એણે રાતે વિમલ ને ફોન કરેલો કે તું એક કામ કર સવારમાં સહુ પ્રથમ મારો કેઈસ લખી લેજે એટલે ઝટ વારો આવે પણ વિમલે ચોખ્ખી ના પાડી કે ફોન ઉપર કેસ કાઢવાની હોસ્પિટલવાળા એ ચોખ્ખી ના પાડી છે. ફોન પર કેઈસ કાઢવા બેસું તો બીજા ગામ વાળાનો વારો મોડો જ આવે એટલે તમે જેટલા વહેલા આવશો એટલા વહેલો વારો આવી જશે. હવે એ હોસ્પીટલે કાયમ ભીડ જ હોય અને ઓધા પાસે કાર પણ નહિ એટલે એ મૂંઝાયો. પછી એણે તરત ��� દાસ ભાઈને ફોન કર્યો.આપણા ગામના દાસ ભાઈ એ હોસ્પીટલમાં ટ્રસ્ટી છે. એણે જ વિમલને ત્યાં નોકરીમાં રખાવ્યો છે. દાસભાઈએ કીધું કે કાલ હું હોસ્પીટલે જ જાવાનો છું તમે મૂંઝાતા જ નહિ. તમે આવશો એટલે તમારો વારો પહેલા અને ઓધાકાકાને તો એની સામે બીજો વાંધો છે. એના ઘરના રાતે સખત તાવ આવેલો એટલે એણે રાતે વિમલ ને ફોન કરેલો કે તું એક કામ કર સવારમાં સહુ પ્રથમ મારો કેઈસ લખી લેજે એટલે ઝટ વારો આવે પણ વિમલે ચોખ્ખી ના પાડી કે ફોન ઉપર કેસ કાઢવાની હોસ્પિટલવાળા એ ચોખ્ખી ના પાડી છે. ફોન પર કેઈસ કાઢવા બેસું તો બીજા ગામ વાળાનો વારો મોડો જ આવે એટલે તમે જેટલા વહેલા આવશો એટલા વહેલો વારો આવી જશે. હવે એ હોસ્પીટલે કાયમ ભીડ જ હોય અને ઓધા પાસે કાર પણ નહિ એટલે એ મૂંઝાયો. પછી એણે તરત જ દાસ ભાઈને ફોન કર્યો.આપણા ગામના દાસ ભાઈ એ હોસ્પીટલમાં ટ્રસ્ટી છે. એણે જ વિમલને ત્યાં નોકરીમાં રખાવ્યો છે. દાસભાઈએ કીધું કે કાલ હું હોસ્પીટલે જ જાવાનો છું તમે મૂંઝાતા જ નહિ. તમે આવશો એટલે તમારો વારો પહેલા અને એવું જ થયું. ઓધાભાઈ એની પત્નીને લઈને ગયા હોસ્પીટલે એટલે દાસભાઈ સીધા જ એને ડોકટર પાસે લઇ ગયા.કેઈસ પણ ના કાઢવો પડ્યો અને તરત સારવાર શરુ થઇ ગઈ. અને એવું જ થયું. ઓધાભાઈ એની પત્નીને લઈને ગયા હોસ્પીટલે એટલે દાસભાઈ સીધા જ એને ડોકટર પાસે લઇ ગયા.કેઈસ પણ ના કાઢવો પડ્યો અને તરત સારવાર શરુ થઇ ગઈ. બસ ત્યારથી ઓધાકાકાની નજરમાંથી વિમલ ઉતરી ગયો એનું એક જ કહેવાનું છે કે ગામનો આગેવાન ટ્રસ્ટી પણ જો મારું કામ કરતો હોય તો આ બે બદામનો એક સામાન્ય ક્લાર્ક થઇ બેઠેલો વિમલો મારું કામ શા માટે ના કરે બસ ત્યારથી ઓધાકાકાની નજરમાંથી વિમલ ઉતરી ગયો એનું એક જ કહેવાનું છે કે ગામનો આગેવાન ટ્રસ્ટી પણ જો મારું કામ કરતો હોય તો આ બે બદામનો એક સામાન્ય ક્લાર્ક થઇ બેઠેલો વિમલો મારું કામ શા માટે ના કરે બસ પછી તો બધા હોસ્પીટલનું કામ હોય એટલે દાસ્ભૈને મળે અને દાસભાઈ ફોન કરે એટલે એ દર્દીનો વારો પહેલા આવી જાય બસ પછી તો બધા હોસ્પીટલનું કામ હોય એટલે દાસ્ભૈને મળે અને દાસભાઈ ફોન કરે એટલે એ દર્દીનો વારો પહેલા આવી જાય બાકી વિમલ આજે પણ નિયમબદ્ધ ચાલે છે. એ ગમે તેવો નજીકનો સંબંધી હોય નિયમ મુજબ જ વારો લે. ખુદ એના બાપા એક વાર ગયા હતા તોય ઈ અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા અને પછી જ એનો કેઈસ વિમલે કાઢ્યો હતો. બસ લગભગ આખું ગામ વિમલને હવે બોલાવતું નથી.અમુક તો વળી મભમમાં બોલ�� છે કે જે પોતાના બાપને કામ નથી આવતો એ ગામને શું કામ આવવાનો બાકી વિમલ આજે પણ નિયમબદ્ધ ચાલે છે. એ ગમે તેવો નજીકનો સંબંધી હોય નિયમ મુજબ જ વારો લે. ખુદ એના બાપા એક વાર ગયા હતા તોય ઈ અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા અને પછી જ એનો કેઈસ વિમલે કાઢ્યો હતો. બસ લગભગ આખું ગામ વિમલને હવે બોલાવતું નથી.અમુક તો વળી મભમમાં બોલે છે કે જે પોતાના બાપને કામ નથી આવતો એ ગામને શું કામ આવવાનો આવું છે બધું. મનજીભાઈએ વાત પૂરી કરી અને રાજેશ વિચારમાં પડી ગયો.\nહવે આમાં વિમલ નો વાંક પણ નથી. તેમ છતાં એ પ્રેકટીકલ બન્યો હોત તો આ ગામમાં એની વાહ વાહ થતી હોત એવા વિચારમાં ને વિચાર એ સુઈ ગયો. સવારે એ ઉઠ્યો અને દસેક વાગ્યે વિમલના ઘરે ગયો. વિમલ રાતે મોડો આવી ગયો હતો. માંડ માંડ બે દિવસની રજા એને મળી હતી. વિમલ ને મળીને રાજેશને સારું લાગ્યું. પરિક્ષાની તૈયારી વિષે ઔપચારિક વાતો થઇ અને બને ગામમાં ફરવા નીકળ્યા. રાજેશે નિરિક્ષણ કર્યું કે લોકો તેને માનથી બોલાવતા હતા. જયારે વિમલ ને જોઈને ઘણા લોકો મોઢું બગાડતા હતાઅથવા ચુપ થઇ જતા હતા. ગામને પાદર આવેલ એક પીપળાના ઝાડ નીચે બને ભાઈબંધો બેઠા. રાજેશે મૌન તોડ્યું.\n“જો વિમલ ખોટું ના લગાડતો. હું તને એક સલાહ આપું છું. સલાહ એટલા માટે કે આ જ ગામમાં તારા વિશે મેં થોડી અણછાજતી વાતો સાંભળી છે. નીતિમતા એક બાજુ છે અને વહીવટી કુશળતા એક બાજુ છે. જીવનમાં ડગલે અને પગલે સમાધાન કરવું પડતું હોય છે. તારી જ હોસ્પીટલમાં તું એક નિયમ પકડીને બેસે એ ન ચાલે. દાસભાઈને લોકો ફોન કરે અને એનું કામ થઇ જતું હોય તો તારે કરવામાં શું વાંધો હું તો કહું છું કે તારે પણ ફોન પર કેઈસ લખી લેવાય ને હું તો કહું છું કે તારે પણ ફોન પર કેઈસ લખી લેવાય ને અથવા આપણા ગામનું કોઈ મોડું આવ્યું હોય તો વારો વહેલો લઇ લેવાય અથવા આપણા ગામનું કોઈ મોડું આવ્યું હોય તો વારો વહેલો લઇ લેવાય આખા દિવસમાં ગામમાંથી મૂળ ચાર કે પાંચ દર્દીનો સવાલ છે આખા દિવસમાં ગામમાંથી મૂળ ચાર કે પાંચ દર્દીનો સવાલ છે એનો કદાચ વારો પહેલો આવી જાય તો એમાં ક્યાં આભ તૂટી પડવાનું છે એનો કદાચ વારો પહેલો આવી જાય તો એમાં ક્યાં આભ તૂટી પડવાનું છે અને આ ક્યાં તારી કાયમી નોકરી છે અને આ ક્યાં તારી કાયમી નોકરી છે હું તો જમાના પ્રમાણે ચાલવાની વાત કહું છું.. બધા કરે છે આવું એટલે તને કહું છું . થોડી ઘણી બાંધ છોડ તો કરવી પડે હું તો જમાના પ્રમાણે ચાલવાની વાત કહું છું.. બધા કર�� છે આવું એટલે તને કહું છું . થોડી ઘણી બાંધ છોડ તો કરવી પડે ખાલી ખોટું શું કામ ગામની આંખે થવુંખાલી ખોટું શું કામ ગામની આંખે થવું” જવાબમાં વિમલ ફિક્કું હસ્યો અને થોડી વાર પછી એ બોલ્યો.\n“ આ તો મારે નોકરીની જરૂર છે એટલે હું આ બધું કરું છું. તને ખબર છે ને મહીને દસ હજાર એ મારા માટે ખુબ જ મહત્વની રકમ છે. તને શું લાગે છે કે મને ગામના લોકો માટે નફરત છે તું એવું માને છે કે મને બાંધછોડ કરતા નથી આવડતું તું એવું માને છે કે મને બાંધછોડ કરતા નથી આવડતું મને પણ પવન હોય ત્યાં જ ઘોડી મંડાય એવી સમજણ છે જ પણ લાચાર છું દોસ્ત મને પણ પવન હોય ત્યાં જ ઘોડી મંડાય એવી સમજણ છે જ પણ લાચાર છું દોસ્ત હું પણ બાંધછોડ કરું જ છું પણ એ જરા જુદી રીતની છે\n“ આમાં ક્યાં લાચારી આવી મને વિગતે ખુલાસો કરીશ… હોસ્પીટલના ટ્રસ્ટી અને આપણા ગામના આગેવાન દાસભાઈ તો આ કામ કરે જ છે એ તને ક્યાં ના પાડવાના છે” મને વિગતે ખુલાસો કરીશ… હોસ્પીટલના ટ્રસ્ટી અને આપણા ગામના આગેવાન દાસભાઈ તો આ કામ કરે જ છે એ તને ક્યાં ના પાડવાના છે” રાજેશે વિમલને કહ્યું અને પછી વિમલે ખુલાસો કર્યો.\n“ એ જ વાત છે. દાસભાઈ ટ્રસ્ટી છે એણે જ મને આ હોસ્પીટલમાં રાખ્યો છે. બીજા ઘણા લોકો આ પોસ્ટ માટે આવ્યા હતા. પણ દાસભાઈ ના કહેવાથી મને આ નોકરી મળી છે. હવે તારી આગળ જ આ ખુલાસો કરું છું. દાસભાઈએ જ મને ના પાડી છે કે તારે આ ગામના કોઈ પણ દર્દી આવે એનો વારો પહેલો લેવાનો નથી કે ફોન પર કોઈ કેઈસ લખાવવાનો નથી. એ બધા મારી ભલામણથી આવે તો એનું કામ ડોકટર કરી દેશે. આ વાત કોઈને કહેવાની પણ નથી. જો કોઈને કહીશ તો બીજા દિવસે જ તારે ઘરે બેસી જવાનું છે. ગામમાં મારું માન રહેવું જોઈએ.. લોકોને લાગવું જોઈએ કે દાસ ભાઈ એટલે પારકી છઠ્ઠીનો જાગતલ માણસ એક કલાર્ક કામ ન કરે એ દાસભાઈ કરી દે.. એક કલાર્ક કામ ન કરે એ દાસભાઈ કરી દે.. બસ અને એ પ્રમાણે જ થઇ રહ્યું છે.. દાસભાઈ પૈસાવાળો માણસ છે. હોસ્પીટલમાં એણે દાન પણ આપ્યું છે.. પણ માનવ સ્વભાવ છે.. બસ અને એ પ્રમાણે જ થઇ રહ્યું છે.. દાસભાઈ પૈસાવાળો માણસ છે. હોસ્પીટલમાં એણે દાન પણ આપ્યું છે.. પણ માનવ સ્વભાવ છે.. એ ઈચ્છે છે કે એની વાહ વાહ થવી જોઈએ.. એ ઈચ્છે છે કે એની વાહ વાહ થવી જોઈએ.. એની કીમત ગામ સમજે એમાં એને રસ છે.. એની કીમત ગામ સમજે એમાં એને રસ છે.. તો મેં પણ બાંધછોડ કરી લીધી તો મેં પણ બાંધછોડ કરી લીધી અને મારે તો શું અને મારે તો શું મારું લક્ષ્ય ફક્ત દસ હજાર રૂપિયા છે ��ે જેનાથી મારા પિતાજીને રાહત રહે મારું લક્ષ્ય ફક્ત દસ હજાર રૂપિયા છે ને જેનાથી મારા પિતાજીને રાહત રહે મેં આ બાંધછોડ કરેલી જ છે.. મેં આ બાંધછોડ કરેલી જ છે.. પણ સમાજ અને ગામને આ નહીં દેખાય પણ સમાજ અને ગામને આ નહીં દેખાય ઘણું દુખ થાય છે કે ગામના લોકોને હું ના પાડી દઉં છું. લોકો મારી ખરાબ વાતો કરે છે. મને હવે કોઈ બોલાવતું નથી ઘણું દુખ થાય છે કે ગામના લોકોને હું ના પાડી દઉં છું. લોકો મારી ખરાબ વાતો કરે છે. મને હવે કોઈ બોલાવતું નથી પણ બીજો ઉપાય પણ શું પણ બીજો ઉપાય પણ શું જ્યાં સુધી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આ બોજ સહન કરીશ.. મારા માટે આ જોબ નથી એક બોજ છે જ્યાં સુધી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આ બોજ સહન કરીશ.. મારા માટે આ જોબ નથી એક બોજ છે પણ કોઈ જ ઉકેલ નથી આનો” વિમલની આંખના ખૂણા ભીના થયા એ રાજેશ જોઈ રહ્યો.\nકોઈ પણ માણસ ક્યારેક આપણું કામ ન કરી શકે ત્યારે એના વિશે ખોટા ખ્યાલો ના બાંધવા જોઈએ. એ કામ ન કરવાની પાછળ એની ખોરી દાનત ના પણ હોય. શક્ય છે કે વિમલ જેવી મજબૂરી જ હોય સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારના માણસો વસે છે. આપણી માપપટ્ટીથી સમાજને માપવા બેસીએ તો લગભગ એક ફૂટે બાર ઈંચનો ફેર પડે છે સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારના માણસો વસે છે. આપણી માપપટ્ટીથી સમાજને માપવા બેસીએ તો લગભગ એક ફૂટે બાર ઈંચનો ફેર પડે છે સરવાળે મને એ સમજાયું છે કે કોઈ માણસને સમાજથી અણમાનીતું થવાનું ક્યારેય ગમતું હોતું નથી. બસ મજબુરી આગળ એ લાચાર હોય છે\nલેખક :- મુકેશ સોજીત્રા\n૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ, મુ.પો. ઢસાગામ તા. ગઢડા જી. બોટાદ પીન :- ૩૬૪૭૩૦\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/su-strio-sache-j-swtantra-che/", "date_download": "2020-07-09T07:03:56Z", "digest": "sha1:KEE2HDUXUBDBZWJ5GOZP22RGOMCYLEOW", "length": 30864, "nlines": 284, "source_domain": "gujjurocks.in", "title": "શું સ્ત્રીઓ સાચે જ સ્વતંત્ર છે ? મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે ? અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે ? વાંચો આગળ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફ�� હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમ���કેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome લેખકની કલમે પ્રદિપ પ્રજાપતિ શું સ્ત્રીઓ સાચે જ સ્વતંત્ર છે મૂળ પ્રશ્ન એજ છે કે...\nશું સ્ત્રીઓ સાચે જ સ્વતંત્ર છે મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે \nભારત આજે વિશ્વમાં સૌથી યુવા દેશ અને વિકસિત દેશોની હરોળમાં ઉભા રહેવા તૈયાર છે. ભારત પાસે ક્રિએટિવિટી છે, એટલે કે સર્જનાત્મકતા આપણા લોહીમાં જ છે. ભારતને શા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને ભારતને શા માટે માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતને શા માટે માતા તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત આજે આટલો આગળ છે એનું મુખ્ય કારણ આપણી સ્ત્રી શક્તિ છે. ભારત બધાને નમન કરે છે અને નમનનો ગુણ સ્ત્રીમાં જ હોય છે. ભારત ઘણું સહન પણ કરે છે અને આ સહન કરવાની શક્તિ પણ સ્ત્રીમાં જ હોય છે. સહનશક્તિ ઘણી જગ્યાએ જરૂરી છે કારણ કે સહનશક્તિ આપણને અભિમાનથી દુર રાખે છે. સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ છે અને આપણે ત્યાં તો આધ્યાત્મિકતા પણ છે. સ્ત્રી એટલે એક જવાબદારી સાથે ખીલતું ફૂલ ભારત આજે આટલો આગળ છે એનું મુખ્ય કારણ આપણી સ્ત્રી શક્તિ છે. ભારત બધાને નમન કરે છે અને નમનનો ગુણ સ્ત્રીમાં જ હોય છે. ભારત ઘણું સહન પણ કરે છે અને આ સહન કરવાની શક્તિ પણ સ્ત્રીમાં જ હોય છે. સહનશક્તિ ઘણી જગ્યાએ જરૂરી છે કારણ કે સહનશક્તિ આપણને અભિમાનથી દુર રાખે છે. સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ છે અને આપણે ત્યાં તો આધ્યાત્મિકતા પણ છે. સ્ત્રી એટલે એક જવાબદારી સાથે ખીલતું ફૂલ આ તો વાત થઈ સ્ત્રી શક્તિની.\nમારો મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે કોઈ સ્ત્રીને પોતાની ઈચ્છાથી કોઈ કામ કરવું હોય તો તે કરી શકે છે કોઈ સ્ત્રીને પોતાની ઈચ્છાથી કોઈ કામ કરવું હોય તો તે કરી શકે છે પુરુષ પ્રધાન સમાજ તો બનાવી દીધો પણ પાયો તો સ્ત્રી જ છે. માણસને જન્મ આપનાર સ્ત્રી જ છે. પોતાના ગર્ભમાં નવ મહિના સાચવીને, પોતાનું ધાવણ પીવડાવીને એક બાળકનો ��છેર કરે અને એ બાળક જો દુનિયાનું પ્રતિનિધિત્વ કરે તો એના માટે અને એના વિકાસ માટે એની માતા જવાબદાર છે. કોઈ કૉલેજ કરતી છોકરી પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે તો શું એ શક્ય છે પુરુષ પ્રધાન સમાજ તો બનાવી દીધો પણ પાયો તો સ્ત્રી જ છે. માણસને જન્મ આપનાર સ્ત્રી જ છે. પોતાના ગર્ભમાં નવ મહિના સાચવીને, પોતાનું ધાવણ પીવડાવીને એક બાળકનો ઉછેર કરે અને એ બાળક જો દુનિયાનું પ્રતિનિધિત્વ કરે તો એના માટે અને એના વિકાસ માટે એની માતા જવાબદાર છે. કોઈ કૉલેજ કરતી છોકરી પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે તો શું એ શક્ય છે ચાલો લવ મેરેજને સાઈડમાં મૂકીએ તો કોઈ છોકરી આગળ ભણવા માંગે તો ચાલો લવ મેરેજને સાઈડમાં મૂકીએ તો કોઈ છોકરી આગળ ભણવા માંગે તો ભારતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ શા માટે ઓછું છે ભારતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ શા માટે ઓછું છે પરિવારના રીત રિવાજોમાં ફસાઈ ગયેલી છોકરીનું મન જ જાણતું હશે કે એકલતા કોને કહેવાય \nસ્ત્રીઓને બાંધીને રાખશો તો આખી પેઢી જ બંધાઈ જશે અને સ્ત્રીઓને હક્ક આપશો તો પુણ્ય આપોઆપ દરવાજે આવશે અમદાવાદમાં કેનેડાના રાષ્ટ્રપતિ આવવાના હતાં એ પહેલાની તૈયારીઓમાં એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ પાસે કેટલાક સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા અને એમાંથી એક સ્ત્રી પોતાના એકાદ વર્ષના બાળકને ડિવાઈડર પર બેસાડીને કામ કરતી હતી અમદાવાદમાં કેનેડાના રાષ્ટ્રપતિ આવવાના હતાં એ પહેલાની તૈયારીઓમાં એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ પાસે કેટલાક સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા અને એમાંથી એક સ્ત્રી પોતાના એકાદ વર્ષના બાળકને ડિવાઈડર પર બેસાડીને કામ કરતી હતી જોઈને મન માંથી એક જ શબ્દ નીકળ્યો કે આ મહાન છે જોઈને મન માંથી એક જ શબ્દ નીકળ્યો કે આ મહાન છે એક સ્ત્રી જે ભીખ માંગતી અને એ પણ ચાર કે પાંચ મહિનાના બાળકને લઈને એક સ્ત્રી જે ભીખ માંગતી અને એ પણ ચાર કે પાંચ મહિનાના બાળકને લઈને એક બાજુ નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો દેશને લૂંટીને જાય છે અને બીજી બાજુ આપણી જ સ્ત્રીઓ આમ જીવે છે \nઆપણે સૌ જ્ઞાતિઓમાં ક્યાં સુધી લડતા રહેશું જાતિવાદમાં સૌથી વધારે ભોગ બને છે તો એ સ્ત્રીઓ છે જાતિવાદમાં સૌથી વધારે ભોગ બને છે તો એ સ્ત્રીઓ છે જો સાસરિયામાં કોઈ છોકરી હેરાન થતી હોય તો એને કહેવામાં આવશે કે મરી જજે પણ પિયર ન આવતી જો સાસરિયામાં કોઈ છોકરી હેરાન થતી હોય ત�� એને કહેવામાં આવશે કે મરી જજે પણ પિયર ન આવતી તો મુખ્ય સવાલ એજ કે કોઈ છોકરીના સગા પિતા આવું શા માટે કહે તો મુખ્ય સવાલ એજ કે કોઈ છોકરીના સગા પિતા આવું શા માટે કહે જવાબ દરેકના હોઠ પર હશે કે સમાજમાં ઈજ્જત ન જાય એટલે જવાબ દરેકના હોઠ પર હશે કે સમાજમાં ઈજ્જત ન જાય એટલે જો છોકરી સાસરિયામાં હેરાન થતી હોય અને સમાજના ડરથી પિતા એમ ઈચ્છે કે છોકરી ભલે હેરાન થતી તો આ સમાજ શું કામનો જો છોકરી સાસરિયામાં હેરાન થતી હોય અને સમાજના ડરથી પિતા એમ ઈચ્છે કે છોકરી ભલે હેરાન થતી તો આ સમાજ શું કામનો કોઈ છોકરી ગ્રેજ્યુએટ થઈ જાય અને એના પિતા સમાજમાં ઈજ્જત રહે એ માટે કોઈ અભણ (કે ઓછું ભણેલા) કે ખરાબ સંસ્કાર વાળા છોકરા સાથે લગ્ન કરાવે એ કેટલું યોગ્ય કોઈ છોકરી ગ્રેજ્યુએટ થઈ જાય અને એના પિતા સમાજમાં ઈજ્જત રહે એ માટે કોઈ અભણ (કે ઓછું ભણેલા) કે ખરાબ સંસ્કાર વાળા છોકરા સાથે લગ્ન કરાવે એ કેટલું યોગ્ય જ્યારે છોકરીને કોઈ છોકરો ગમતો હોય છે પણ એ ખુલીને બોલી જ ન શકે ત્યારે જ્યારે છોકરીને કોઈ છોકરો ગમતો હોય છે પણ એ ખુલીને બોલી જ ન શકે ત્યારે આવો સમાજ આપણે જ બનાવ્યો છે આવો સમાજ આપણે જ બનાવ્યો છે ગાંધીજી પણ આંતરજ્ઞાતિય લગ્નના પક્ષમાં હતાં અને બાબા સાહેબનું સપનું હતું કે આ દેશ માંથી જાતિવાદ ખતમ થાય ગાંધીજી પણ આંતરજ્ઞાતિય લગ્નના પક્ષમાં હતાં અને બાબા સાહેબનું સપનું હતું કે આ દેશ માંથી જાતિવાદ ખતમ થાય જાતિવાદને દૂર કરવો પડશે, કારણ કે સ્ત્રીઓને કે યુવાનોને બાંધી રાખનાર આ જ જાતિવાદ છે. વિશ્વ સ્ત્રી દિવસમાં સૌ સંકલ્પ લઈએ કે કોઈપણ છોકરી હોય, ભલે તે ગર્લફ્રેન્ડ હોય કે પત્ની કે પછી માતા કે બહેન હોય, આપણે તેઓને હંમેશ રિસ્પેક્ટ આપીશું.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશ��ંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે ડિપ્રેશનમાં મધ્યમવર્ગ માથે મોટી મુસીબત\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો છે એણે ફાકીને હાથ નથી લગાડ્યો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો...\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/velentine-four-g-verson-by-ms/", "date_download": "2020-07-09T07:24:57Z", "digest": "sha1:DUG4L5NUM2AJUUO5ZF3YQXRVWEEVI2IG", "length": 55345, "nlines": 331, "source_domain": "gujjurocks.in", "title": "“વેલેન્ટાઇન ડે ફોર જી વર્ઝન” - સ્પેશિયલ વેલેન્ટાઇન ડે સ્ટોરી, એમાં વાંચો ફોર જી લવ ની પરિભાષા એ પણ મુકેશ સોજીત્રાની કલમે ....", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત��ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી “વેલેન્ટાઇન ડે ફોર જી વર્ઝન” – સ્પેશિયલ વેલેન્ટાઇન ડે સ્ટોરી, એમાં વાંચો...\n“વેલેન્ટાઇન ડે ફોર જી વર્ઝન” – સ્પેશિયલ વેલેન્ટાઇન ડે સ્ટોરી, એમાં વાંચો ફોર જી લવ ની પરિભાષા એ પણ મુકેશ સોજીત્રાની કલમે ….\nતન્વીએ પોતાના મોબાઈલમાં જોયું. સાંજના સાત વાગ્યા હતા. બસ હવે દસ જ મીનીટમાં જ આયુષ્ય આવવો જોઈએ. તન્વી ઇસ્કોન મંદિરના પટાંગણમાં જમણી બાજુ આવેલ કેન્ટીનની ડાબી બાજુમાં આવેલ છેક છેલ્લા ટેબલ પર બેઠી હતી. છેલ્લા એક વરસથી એ આયુષ્યને અહિયાં મળતી હતી. બને મળતા કોફી પીતા. મંદિરમાં થતી આરતીમાં જોડાતાં પછી ભગવાનના પ્રસાદ સ્વરૂપે મંદિરના આગળ ભાગમાં ખીચડીના બે બે પડિયા પેટમાં પધરાવતા અને પછી વાઈડ એન્ગલમાં ક્યારેક મૂવીની મજા માણતા.અથવા તો ગાંધીનગર સરખેજ હાઈવે પર આયુષ્યની બાઈક પાછળ પર બેસીને લટાર મારવા નીકળી પડતા. વચ્ચે કોઈ કોઈ જગ્યાએ ચટર પટર ખાઈ લે ચટર પટરમાં તો પાણી પૂરી ,દહીપુરી અથવા પફ ,પકોડા કે મસ્કા બન ખાવાનું હોય ચટર પટરમાં તો પાણી પૂરી ,દહીપુરી અથવા પફ ,પકોડા કે મસ્કા બન ખાવાનું હોય બસ અંધારું થતું જતું એમ બને એકબીજાના સાનિધ્યમાં દિલમાં અજવાસ પથરાતો જતો હતો\nતન્વી અને આયુષ્યની ઓળખાણ બહુ લાંબી નહિ. ચારેક વરસ જૂની ઓળખાણમાં બે ય યુવા દિલ ઘણા નજીક આવી ગયા હતા. અમદાવાદનો કોઈ વિસ્તાર બાકી નહિ હોય જ્યાં આ બેય પ્રેમી પંખીડાઓ કલરવ નહિ કરી આવ્યા હોય આયુષ્યના પાપાને એક મોટું ગેરેજ હતું અને સાથોસાથ મોંઘી બાઈકોની એસેસરીઝ પણ રાખતા એટલે કોલેજ કાળમાં આયુષ્ય પાસે નિત નવી બાઈકો રહેતી. રિપેરમાં આવેલી બા���ક ને ટેસ્ટ ડ્રાઈવ માટે એ લઈને નીકળી પડતો\nતન્વીના પાપા એસ ટી ડીવીઝનમાં કામ કરતા હતા. સરકારી આવાસમાં રહેતા હતા. બને પરિવારો અમદાવાદની ઈમેજ પ્રમાણે લોઅર મધ્યમવર્ગ કેટેગરીમાં આવતા હતા. ગુજરાત કોલેજમાં બને સાથે પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ તરફથી ઉનાળાના વેકેશનમાં માઉન્ટ આબુ સાધના ભવન ખાતે પર્વતારોહણ કેમ્પસમાં તેઓ બને સાથે ગયા હતા. દસ દિવસમાં બને જણા ક્લાઈમ્બીંગ અને રેપલીંગની પ્રેક્ટીસ કરતા કરતા એક બીજાના દિલના મુલાયમ ઢાળ પર પર્વતારોહણની પ્રેકટીશ શરુ કરી દીધી. દરરોજ રાતે દસ વાગ્યે તાલીમાર્થીઓ પર્વતારોહણ કેન્દ્રના કેમ્પસમાં રાત્રી સેશનમાં પોતાની આવડતનું પરફોર્મન્સ કરતાં હતા. આયુષ્ય સ્ટેન્ડ અપ કોમેડીમાં માસ્ટર હતો અને તન્વી ડાન્સમાં પારંગત હતી એક રાતના કાર્યક્રમમાં તન્વીએ એક ફિલ્મી ડાંસ રજુ કર્યો એક રાતના કાર્યક્રમમાં તન્વીએ એક ફિલ્મી ડાંસ રજુ કર્યો બધાએ તે ડાન્સને વધાવી લીધો..આયુષ્ય બોલી ઉઠ્યો “વન્સ મોર” બધાએ તે ડાન્સને વધાવી લીધો..આયુષ્ય બોલી ઉઠ્યો “વન્સ મોર” તન્વીએ બીજી વાર પરફોર્મ કર્યું.. ફરીથી આયુષ્ય બોલી ઉઠ્યો “અગેઇન વન્સ મોર” અને ફરીથી એ ફિલ્મી ડાંસ થયો ફરીથી ફરમાઇશ આવી\n“વન્સ મોર” અને સાથોસાથ ખુલાસો પણ થયો કે “જ્યાં સુધી બરાબર સ્ટેપ નહિ આવડે ત્યાં સુધી આવી જ રીતે વન્સ મોર થયા જ કરશે” આયુષ્ય બોલ્યો કે તરત જ તન્વી આયુષ્યની પાછળ દોડી અને એને પકડીને બે ત્રણ ઝાપટ ઝીંકી દીધી.. ખેર આ બનાવ વખતે બધા બહુ જ હસ્યા.. મીઠો માર ખાધા પછી આયુષ્ય અને તન્વી બને એક બીજા વિષે કોમેન્ટ પાસ કરતા..એક બીજાની મજાક પણ કરતા પણ બધા જ જાણતા હતા કે બને ભલે ને એક બીજાની વાટે પણ કોલેજમાં બેમાંથી એક ગેરહાજર હોય ત્યારે જે હાજર હોય એ ઉદાસ થઇ જતું હતું\nપછીના વેલેન્ટાઈન ડે વખતે બને એ એકબીજા સાથે પ્રેમનો એકરાર કરી લીધો હતો. બસ પછીનું વરસ તો મોજ મસ્તીમાં જ વીતી ગયું.. બને\nએકબીજાની પસંદના કપડા પહેરવા લાગ્યા. કોલેજના તમામ ઇવેન્ટ્સમાં પણ સાથે જ ભાગ લેતા હતા. સાથે જ જીતતા સાથે જ કાંકરિયાની ટ્રોય ટ્રેનમાં બેસતા અને સાથે જ ભેળ અને વડા પાઉં ખાતા\nકોલેજ પૂરી થયા પછી બને એ જોબ શોધી લીધી. એકાદ વરસ પછી બને બરાબર સેટલ થયા પછી લગ્ન કરવાનું નક્કી કરી નાંખેલું લગ્ન પછી હનીમુન કરવા ક્યાં જવાનું એ પણ નક્કી કરી નાખેલું\n“કોઈ કદી ત્યાં ગયા ન હોય હનીમુન માટે ત્યાં જવું છે.. ખાસ તો ગુજરાત��ઓ” આયુષ્ય બોલતો.\n“એવી કઈ જગ્યા છે કે જ્યાં ગુજરાતીઓ હનીમુન માટે જતા નથી” તન્વીએ પૂછેલું.\n“ પૂર્વોતર રાજ્યો.. આસામ અરુણાચલ પ્રદેશ, મેઘાલય ત્યાં કુદરતી સૌન્દર્ય અબોટ અને ઠાંસી ઠાંસી ને ભરેલું છે..વળી ત્યાં ભીડ પણ ઓછી છે..હનીમુન માટે પરફેક્ટ છે પૂર્વોતરના ટચુકડા ટચુકડા સાત રાજ્યો ત્યાં કુદરતી સૌન્દર્ય અબોટ અને ઠાંસી ઠાંસી ને ભરેલું છે..વળી ત્યાં ભીડ પણ ઓછી છે..હનીમુન માટે પરફેક્ટ છે પૂર્વોતરના ટચુકડા ટચુકડા સાત રાજ્યો રળિયામણી પર્વતમાળા, પર્વતોને આલિંગન આપતા ભેજવાળા વાદળો અને એ આલિંગનના પરિણામે વહેતી ખળખળતી નદીઓ.. અવર્ણનીય એકાંત અને કળાયેલ કુદરતી વાતાવરણમાં આજીવન યાદગાર બની જાય તેવું હનીમુન ઉજવવું છે રળિયામણી પર્વતમાળા, પર્વતોને આલિંગન આપતા ભેજવાળા વાદળો અને એ આલિંગનના પરિણામે વહેતી ખળખળતી નદીઓ.. અવર્ણનીય એકાંત અને કળાયેલ કુદરતી વાતાવરણમાં આજીવન યાદગાર બની જાય તેવું હનીમુન ઉજવવું છે આયુષ્ય બોલતા બોલતા ભાવી સહજીવનના સપનામાં ખોવાઈ જતો હતો\nસમય વીતતો ચાલ્યો.. એક બીજા સાથે જીવવાના કોલ દૃઢ થયા. તન્વીએ એક દિવસ કહ્યું.\n“આયુષ્ય મારા ઘરે હવે મારા વેવિશાળની વાત થવા લાગી છે. મેં મારા મમ્મીને તારા વિષે વાત કરી પણ મારા પપ્પા માનશે નહિ એવું એ કહેતી હતી.. શું થશે આપણું મને તો ચિંતા થાય છે મને તો ચિંતા થાય છે\n“જે થવાનું હશે એ જ થશે..આપણો પ્રેમ સાચો છે એટલે જે થશે એ સારું જ થશે.. મેં પણ ઘરે વાત કરી જોઈ છે.. મારા ઘરે પણ બધા જ વિરુદ્ધમાં છે.. જોઈએ થોડો સમય રાહ જોઈએ.. બાકી પ્રેમ અને પાણી એનો માર્ગ કરી જ લે” આયુષ્યે તન્વીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. વાતાવરણમાં એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ હતી.\nઆવતી કાલે વેલેન્ટાઈન ડે હતો.. આયુષ્ય અને અવનીએ આજે ઇસ્કોન મંદિરે મળવાનું નક્કી કર્યું હતું. તન્વી આજે આયુષ્યને સરપ્રાઈઝ આપવાની હતી એમ ગઈકાલના મેસેજમાં આયુષ્યને તન્વીએ જણાવ્યું હતું. આમ તો છેલ્લા એક મહિનાથી મળ્યા નહોતા.. આયુષ્ય સરખેજ બાવળા હાઈવે પર આવેલ એક કંપનીમાં કલાર્કની જોબ પર હતો. એની મેનેજર કોઈ કર્મચારીને વહેલા જવાની રજા નહોતી આપતી. આયુષ્યે તન્વી આગળ ઘણીવાર બળાપો કાઢી ચુક્યો હતો.\n“નવી મેનેજર ગયા જન્મની વેરી હોય એમ લાગે છે.. રવિવારે પણ બોલાવે છે.. ઓવરટાઈમ કરાવે છે..પગાર વધાર્યો એ વાત સાચી પણ એટલું જ કરાવે છે.. આ તો હું પ્રમોશનની લાલચે રોકાઈ ગયો છું..પ્રમોશન થઇ જાય ત��� પગાર પણ બમણો મળવાનો છે..પછી આપણે લગ્ન કરી લઈશું.”\nપણ આ રવિવારે બને મળવાના હતા. ઓફિસમાં ગઈ કાલે આયુષ્યે કહી દીધું હતું કે રવિવારે એ આવી નહિ શકે એક અગત્યના લગ્ન પ્રસંગમાં જવાનું છે\nસાતને ૧૫ થઇ અને આયુષ્ય આવ્યો. ટેબલ પર બેઠેલી તન્વીને જોઇને હસ્યો. આજે આયુષ્ય બલ્યુ રંગના અડીદાસના ટી શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં આયુષ્ય સોહામણો લાગતો હતો.\n“યુ લુકિંગ વેરી ચાર્મિંગ” તન્વી બોલી અને આયુષ્ય બોલી ઉઠ્યો.\n યુ લુક્સ વેરી ક્યુટ એન્ડ કૂલ બોલ શું સરપ્રાઈઝ આપવાની છે..ગઈ કાલ રાતની મને ઊંઘ નથી આવી..આખી રાત પડખા ઘસી ઘસીને કાઢી છે સ્વીટી”\n“પેલા કોફી તો પી લઈએ” અને તન્વીએ પોતાના લાઈટ યલો પર્સમાં મોબાઈલ મૂકી દીધો. બને જણાનો આ નિત્ય ક્રમ હતો. જયારે મળતા ત્યારે મોબાઈલની સળી નહિ કરવાની. બને જણાનો આ નિત્ય ક્રમ હતો. જયારે મળતા ત્યારે મોબાઈલની સળી નહિ કરવાની કોફી આવી ને પીવાઈ ગઈ કોફી આવી ને પીવાઈ ગઈ\n“ સરપ્રાઈઝ સારું તો નથી પણ પરિસ્થિતિ જ એવી સર્જાઈ છે કે.. શું બોલવું એ સમજાતું નથી.. મારા માતા પિતાએ એક છોકરો જોયો છે.. મને એ એની સાથે પરણાવી દેવા માંગે છે.. આમ તો એ છોકરો મારી સાથે જ જોબ કરે છે.. છોકરાને એક વરસથી હું ઓળખું છું એકદમ સીધી લાઈનનો અને સરળ છોકરો છે. મારા માતા પિતાએ જ વાત ચલાવી એક સંબંધી દ્વારા અને સગપણ લગભગ પાકું થઇ ગયું છે.. હવે તું જ રસ્તો બતાવ કે શું કરવું છે.. તને એ તો ખબર છે આપણે ભાગીને કોઈ દિવસ લગ્ન કરવા માંગતા જ નથી.. તો હવે કયો રસ્તો વધ્યો” આયુષ્ય તન્વીની સામે જોઈ જ રહ્યો. હળવેથી બોલ્યો.\n“બસ સહુ સહુના રસ્તે ચાલવું જોઈએ..જયારે કોઈ રસ્તો ના વધ્યો હોય ત્યારે એક જ રસ્તો બચે.. મા બાપ કહે એ રસ્તા પર ચાલો..આમેય પ્રેમમાં વિકલ્પ બહુ ઓછા હોય છે..હું નથી ઈચ્છતો કે આપણે વડીલોને નારાજ કરીને કોઈ એવું પગલું ભરીયે કે જેનાથી બને કુટુંબની આબરૂ ખરડાઈ બીજું તો તને હું શું કહું તને નવ જીવનની શુભેચ્છાઓ તન્વી.. હું ખરા દિલથી શુભેચ્છાઓ પાઠવું છું.. આયુષ્ય ગળગળો થઈને બોલ્યો.. તન્વીની આંખ પણ ભીની થઇ ગઈ.\n“દિલથી સોરી કહું છું આયુ..પ્લીઝ તું ખોટું ના લગાડતો.. મારી મજબૂરી તું સમજી શકે છે મેં તને સાચા દિલથી ચાહ્યો છે..તને મારા કરતા પણ વધુ સારું પાત્ર મળશે..ખુશ રહેજે.. તારી યાદો મારી સાથે જીવનભર વીંટળાયેલી રહેશે” તન્વીએ રડતા રડતા કહ્યું.\n“તું આ રીતે ઢીલી ન પડ.. આપણે એક બીજાને ખરા દિલથી ચાહતા હતા.. બધી ચાહતનું હેપ્પી એન્ડીંગ ન પણ આવે.. બસ તું સદા ખુશ રહે એવું હું ઈચ્છું છું.. બસ તું મનમાં કશું જ ન લાવતી..તું ખુશ તો હું ખુશ.. મારું હું ફોડી લઈશ.. સ્વીટી આયુષ્યે તન્વીના આંસુ લુછતા કહ્યું.\n“ આખરે આ જ સત્ય છે.. બસ આપણે એક બીજાની યાદોમાં જીવીશું.. સંજોગો જ એવા હોય ત્યાં આપણે શું કરી શકીએ આ સબંધ આપણે અહી જ પૂરો કરીએ છીએ.. કદાચ હવે ક્યાંક ભેળા થઈશું તો આંખોથી વાતો કરી લઈશું.. જીભથી વાત કરવાની મારી હિમત નહિ ચાલે” તન્વી બોલી આયુષ્યના ખભા પર માથું નાંખીને આ સબંધ આપણે અહી જ પૂરો કરીએ છીએ.. કદાચ હવે ક્યાંક ભેળા થઈશું તો આંખોથી વાતો કરી લઈશું.. જીભથી વાત કરવાની મારી હિમત નહિ ચાલે” તન્વી બોલી આયુષ્યના ખભા પર માથું નાંખીને ઈસ્કોનમાં આરતી થઇ રહી હતી.. અંધારું થવા આવ્યું હતું ઈસ્કોનમાં આરતી થઇ રહી હતી.. અંધારું થવા આવ્યું હતું બને ઉભા થયા.. મંદિરના ગેઇટ પર બને ઉભા રહ્યા.એક બીજા પર છેલ્લી નજર નાખીને.. બને રવાના થયા.. આજ આયુષ્યનું બાઈક એકલી મુસાફરી કરી રહ્યું હતું બને ઉભા થયા.. મંદિરના ગેઇટ પર બને ઉભા રહ્યા.એક બીજા પર છેલ્લી નજર નાખીને.. બને રવાના થયા.. આજ આયુષ્યનું બાઈક એકલી મુસાફરી કરી રહ્યું હતું અગાઉ જયારે જયારે બને મળતા હતા અગાઉ જયારે જયારે બને મળતા હતા ત્યારે બાઈક બને ને બેસાડીને આનંદ અનુભવતું હતું.. આજે બાઈક આયુષ્ય એકલાને જ લઈને ચાલી નીકળ્યું હતું\nબીજા દિવસે સાંજે સાબરમતી રીવરફ્રન્ટ ની એક પાળ ની બાજુમાં એક ઓટલા પર તન્વી સોહમની બાંહોમાં હતી. સોહમ એની કંપનીનો મેનેજર હતો.. પૈસાદાર હતો.. દેખાવડો હતો.. તન્વીને ઘણા સમય પહેલા પ્રપોઝ કર્યું હતું.. પણ તન્વીએ એ સાચી વાત કરી દીધી હતી કે એ આયુષ્યની સાથે પ્રેમમાં છે.. જોકે કોલેજકાળનો પ્રેમ હોવા છતાં તેઓ એક હદથી આગળ વધ્યા નહોતા. સોહમે એને કીધું હતું.\n“ કોઈ વાંધો નહિ.. વેલેન્ટાઈન ડે સુધી વિચાર કરી લે.. હું તારી રાહ જોઇશ ત્યાં સુધી.. તારી હા હશે તો મને ગમશે.. આપણે પછી પરણી જઈશું” સોહમ આધુનિક વિચારસરણી ધરાવતો યુવાન હતો.તન્વીને સોહમ પેલી નજરમાં જ ગમી ગયો હતો..\nઅને તન્વીએ બધો જ વિચાર કરી લીધો હતો.. છેવટે આયુષ્યની સંપતી કરતાં સોહમની સંપતિ વધી જતી હતી.. અને પછી એણે નક્કી કર્યું કે હવે આયુષ્ય સાથે છેડો ફાડી જ નાંખવો છે.. સ્પર્ધાનો જમાનો છે..ગયેલી તક અને તીર ક્યારેય પાછા નથી આવતા જીવનમાં આવી તક એક જ વાર મળે છે.. એક કલાર્કની સાથે લગ્ન કરવા કરતાં પોતાના જ મેનેજર સાથ��� લગ્ન કરી લેવા એમાં જ એનું હિત છે. અને ગઈ કાલે સાંજે એણે આયુષ્યની સાથે નાટક કરીને બનાવટી વાતો કરીને અંતિમ ફેંસલો લઇ જ લીધો.. એણે ધાર્યું હતું એના કરતા ઊલટું પરિણામ આવ્યું હતું..આયુષ્ય તરત જ વાત માની ગયો હતો.. આયુષ્યનો ગરીબડો ચહેરો આખી રાત એને યાદ આવતો રહ્યો. રાતે જ એણે સોહમને વાત કરી દીધી હતી કે એણે અંતિમ ફેંસલો લઇ લીધો છે જીવનમાં આવી તક એક જ વાર મળે છે.. એક કલાર્કની સાથે લગ્ન કરવા કરતાં પોતાના જ મેનેજર સાથે લગ્ન કરી લેવા એમાં જ એનું હિત છે. અને ગઈ કાલે સાંજે એણે આયુષ્યની સાથે નાટક કરીને બનાવટી વાતો કરીને અંતિમ ફેંસલો લઇ જ લીધો.. એણે ધાર્યું હતું એના કરતા ઊલટું પરિણામ આવ્યું હતું..આયુષ્ય તરત જ વાત માની ગયો હતો.. આયુષ્યનો ગરીબડો ચહેરો આખી રાત એને યાદ આવતો રહ્યો. રાતે જ એણે સોહમને વાત કરી દીધી હતી કે એણે અંતિમ ફેંસલો લઇ લીધો છે સમાચાર સાંભળીને સોહમ રાજીના રેડ થઇ ગયો હતો\nઆજ બપોરના તન્વી અને સોહમ સાથે હતા.. તન્વી માટે સોહમે હીરાની વીંટી ખરીદી હતી બને એ સાથે મુવી જોયું હતું અને મૂવીનું નામ હતું “ચાલ જીવી લઈએ” અને બને જીવવા માટે જ સાબરમતી રીવર ફ્રન્ટ આવ્યા હતા. સોહમની બાંહોમાં ઝૂલતી તન્વી બોલતી હતી\n“મેં તો ઇસ્કોનવાળા કૃષ્ણ ભગવાની દિલથી પ્રાર્થના કરી હતી કે આયુષ્ય સાથે વાતચીત કરું અને સફળ પરિણામ આવે અને એમ જ થયું..કેવો આસાનીથી આયુષ્યનો પીછો છુટી ગયો જોકે આયુષ્ય કોઈ ગરબડ કરે એવો તો હતો જ નહિ પણ આ પ્રેમનું કાઈ નક્કી નહીં..ઘણી વાર બ્રેક અપ પછી છોકરાઓ પાગલ થઇ જાય છે..પણ થેંક લોર્ડ ક્રિશ્ના જોકે આયુષ્ય કોઈ ગરબડ કરે એવો તો હતો જ નહિ પણ આ પ્રેમનું કાઈ નક્કી નહીં..ઘણી વાર બ્રેક અપ પછી છોકરાઓ પાગલ થઇ જાય છે..પણ થેંક લોર્ડ ક્રિશ્ના યુ આર ધ ગ્રેટ યુ આર ધ ગ્રેટ તન્વી બોલતી હતી અને એના પ્રેમપાશમાં સોહમ જીવી રહ્યો હતો..\nથોડીવારમાં એક એક્સ્ટ્રા ઓર્ડીનરી કહી શકાય એવી ખુબ સુરત છોકરી ત્યાંથી પસાર થઇ અને થોડે દૂર બેઠી.. એના શરીરમાંથી મનને તરબતર કરી દે તેવી ખુશ્બુ આવતી હોય છે..આમેય રીવર ફ્રન્ટ પર તમે ફરવા જાવને તો અલગ અલગ પ્રકારની ખુશ્બુઓ હવામાં લહેરાતી હોય છે છોકરી વારંવાર પોતાના મોબાઈલમાં જોઈ રહી હતી.\n“લાગે છે મેડમ કોઈની રાહ જોઈ રહ્યા છે” સોહમ બોલ્યો પેલી છોકરી તરફ જોઇને\n“ સાબરમતી કિનારે સંધ્યા ટાણે રાહ વાળા અને ચાહ વાળા જ જોવા મળે છે અને આજે છે વેલેન્ટાઇન ડે એટલે સહુ સહુ પોત પોતાની રીતે જીવી લેતા હોય છે ”તન્વી બોલી અને અચાનક જ એ ચમકી દુરથી એક છોકરો આવતો દેખાયો પરિચિત આકાર લાગ્યો એ સોહમની વધુ નજીક સરકી ગઈ આયુષ્યને જોઇને પેલી છોકરી ઉભી થઇ અને આયુષ્યને ભેટી પડી આયુષ્યને જોઇને પેલી છોકરી ઉભી થઇ અને આયુષ્યને ભેટી પડી બને એક આડશે બેઠા હતા બને એક આડશે બેઠા હતા બને ની વાતો તન્વી સાંભળી રહી હતી\n“ સોરી એક કામ આવી ગયું હતું.. મારા મામાને સિવિલમાં દાખલ કર્યા છે એટલે કલાક મોડું થયું મારી મેનેજર સાહિબા” આયુષ્ય બોલ્યો.. તન્વી સમજી ગઈ કે પેલી છોકરી આયુષ્યની મેનેજર છે જે કંપનીમાં તે જોબ કરતો હતો..\n“ એ તો ઓફિસમાં હું તારી મેનેજર બાકી તો હું તારી સ્વીટી જ છું બસ આજે ખુબ ખુશને બસ આજે ખુબ ખુશને કાલે તું કેટલો બીતો હતો નહિ કાલે તું કેટલો બીતો હતો નહિ પણ મેં તને કીધું હતું ને ઇસ્કોન વાળાકૃષ્ણ ભગવાન બધું જ સરખું કરી દેશે પણ મેં તને કીધું હતું ને ઇસ્કોન વાળાકૃષ્ણ ભગવાન બધું જ સરખું કરી દેશે અને કોઈ પણ ઝંઝટ વગર બધુ જ પતી ગયુંને અને કોઈ પણ ઝંઝટ વગર બધુ જ પતી ગયુંને હવે એક જ મહિનામાં આપણે પરણી જઈશું હવે એક જ મહિનામાં આપણે પરણી જઈશું બે દિવસ પછી તારા માતા પિતાને મારા ઘરે મોકલી દેજે બે દિવસ પછી તારા માતા પિતાને મારા ઘરે મોકલી દેજે એટલે વાત પાકી થઇ જાય\n“ કાલ જે થયું એ ચમત્કાર થયો.. મારે જે વાત કરવાની હતી એ વાત એણે સામેથી જ કહી દીધી અને મને એટલો આનંદ થયો કે ઘડીભર મને એમ થયું કે હું નાચવા લાગુ. પણ પછી હું સોગીયું મોઢું કરીને ગળગળો થઇ ગયો.. આમેય મને સ્ટેન્ડ અપ કોમેડી આવડે એટલે બહુ વાંધો ન આવ્યો.. બાકી હૈયામાં આનંદની ઉર્મીઓ ઉછાળા મારતી હોય અને મોઢા પર કરુણાના ભાવ લાવવા એ કઈ જેવી તેવી વાત છે પણ એણે સામે ચાલીને બ્રેક અપ કર્યું એટલે મન પરથી એક બોજ ઉતરી ગયો છે પણ એણે સામે ચાલીને બ્રેક અપ કર્યું એટલે મન પરથી એક બોજ ઉતરી ગયો છે હવે તો તું જ મારું વિશ્વ છો પ્રિયા હવે તો તું જ મારું વિશ્વ છો પ્રિયા” કહીને આયુષ્યે પ્રિયાને પોતાના પ્રેમપાશમાં નવડાવી દીધી.. બને જણા પોતાનું જીવન જીવી રહ્યા હતા\nઆ બાજુ તન્વી તો કાપો તોય લોહી ના નીકળે તેવી રીતે સોહમ સાથે બેસી રહી. જોકે સોહમનુ ધ્યાન તો તન્વીમાં હતું એટલે બાજુમાં શું વાત થાય છે એ બહુ ખાસ કહી સંભળાયું નહિ પણ તન્વી બધું જ સમજી ચુકી હતી પોતે મનમાં એક અપરાધભાવ અનુભવતી હતી કે આયુષ્ય સાથે એને નાટક કરવું પડ્યું.. પણ અત્યારે આ સાંભળીને મન પરથી એક ભાર ઉતરી ગયો હતો.. કાલે જ બ્રેકઅપ પામેલા બે યુવાન હૈયાના બ્રેક અપમા આજે વેલ્ડીંગ થઇ ગયું હતું… પોતે મનમાં એક અપરાધભાવ અનુભવતી હતી કે આયુષ્ય સાથે એને નાટક કરવું પડ્યું.. પણ અત્યારે આ સાંભળીને મન પરથી એક ભાર ઉતરી ગયો હતો.. કાલે જ બ્રેકઅપ પામેલા બે યુવાન હૈયાના બ્રેક અપમા આજે વેલ્ડીંગ થઇ ગયું હતું… અને આમેય બીજો કોઈ રસ્તો તો હતો જ નહિ\nવર્તમાન સમયમાં સહુ પોત પોતાની આગવી રીતે જીવી લેતા હોય છે\nસમયાન્તરે પ્રેમના અલગ અલગ વર્ઝન અસ્તિત્વમાં હતા.\n આ એક શુદ્ધ પ્રેમ હતો.. બે પ્રેમીઓ વિરહમાં આખી જિંદગી કાઢી નાંખે..પણ એક બીજાનું અહિત ના ઈચ્છે મનમાં ને મનમાં આખી જિંદગી સડે પણ કોઈને નડે નહિ\n આમાં એક પાત્ર પરણી જાય બીજા સાથે તો બીજું પાત્ર આજીવન કુંવારું રહે અથવા તો પાગલ થઇ જાય જગતભરની ઉત્તમ શેર શાયરીઓ અને ગઝલો આ ટુ જી લવની દેન છે\n આમાં બને પાત્રો ભાગીને પરણે.. સમાજ સામે ઝઝૂમે..કોઈ એક પાત્ર કદાચ પરણી જાય તો બીજું પાત્ર હિંસક બની જાય. દેવદાસ પણ બની જાય..\n ફોર જી લવનો પ્રેમ વાસ્તવિકતા પર હોય બને પાત્રો જ્યાં સુધી સમય અને સંજોગો અનુસાર પ્રેમ કરે.. વળી પાછુ બ્રેક અપ થાય અને પોતાનું મનગમતું અલગ અલગ પાત્ર ગોતી લે.. લગભગ કોઈ મનમાં બહુ ના લે\nઆ લવમાં એક બીજાને સહુ છેતરે છે સહુ પોતપોતાની હેસિયત અને કદ પ્રમાણે વેતરે છે સહુ પોતપોતાની હેસિયત અને કદ પ્રમાણે વેતરે છે એટલા માટે જ કોઈએ સરસ લખ્યું છે કે પ્રેમનો ક્યારેય નાશ થતો નથી..એ બસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રૂપાંતર થાય છે એટલા માટે જ કોઈએ સરસ લખ્યું છે કે પ્રેમનો ક્યારેય નાશ થતો નથી..એ બસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રૂપાંતર થાય છે વર્તમાનમાં તો લગભગ ફોરજી લવ નું ચલણ છે વર્તમાનમાં તો લગભગ ફોરજી લવ નું ચલણ છે જોઈએ હવે ભવિષ્યમાં ફાઈવ જી લવ કેવોક આવે છે\nલેખક :- મુકેશ સોજીત્રા\n૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.,મુ.પો ઢસાગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/corona-crisis-migrant-families-fume-as-trains-cancelled-daman/", "date_download": "2020-07-09T07:44:00Z", "digest": "sha1:B222WGGSC74TE7PV3JM3OAXUOS7AJFT7", "length": 6166, "nlines": 137, "source_domain": "tv9gujarati.in", "title": "દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nદમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ\nઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી સ્ટેશન લઇ જવાયા હતા. જોકે કોઇ કારણોસર ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેટ પોલીસ પર ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતોજોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.\nREAD ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે\nઆ પણ વાંચો: લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઅમદાવાદ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર દેશમાં સૌથી ઓછો, જાણો તમામ વિગત\nદેશમાં આ 5 રાજ્યમાંથી નોંધાયા છે 80 ટકા કોરોના કેસ, સ્વસ્થ થવાનો દર 41 ટકા પહોંચ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/violence-in-delhi/", "date_download": "2020-07-09T07:19:30Z", "digest": "sha1:4CO3AUTT5YB7EMSIO4NXOS3Y4S7PU6D7", "length": 10437, "nlines": 151, "source_domain": "tv9gujarati.in", "title": "violence in delhi – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nદિલ્હી હિંસા : તાહીર હુસૈનની મુશ્કેલીમાં થયો વધારો, કોન્સ્ટેબલે જ નોંધાવી FIR\nદિલ્હી હિંસામાં આરોપી કાઉન્સિલરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પોલીસ દ્વારા જ દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ભીડ […]\nદિલ્હી હિંસા : ઘાયલોને સહાય આપવાનો મામલો હાઈકોર્ટમાં, જાણો અરજીમાં કઈ બાબતનો ઉલ્લેખ\nદિલ્હી સરકારે દિલ્હી હિંસામા ઘાયલ થયેલાં હોય તેને આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. જો કે આ વળતર પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. […]\nદિલ્હી હિંસામાં માર્યા ગયેલાં IB અધિકારીના પરિવારને કેજરીવાલ સરકાર આપશે 1 કરોડ રુપિયા\nદિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી […]\nDelhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત\nદિલ્હી હિંસાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હી હિંસામાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 205 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]\nદિલ્હીમાં ફરીથી અફવાના લીધે વિવિધ વિસ્તારોમાં તણાવ, પોલીસે કરી આ સ્પષ્ટતા\nદિલ્હીમાં હિંસાનો માહોલ પુરો થઈ ગયો તો રાજનીતિક ગરમાગરમી શરૂ થઈ ગયી છે. એકબીજા પર નિવેદન આપવામાં આવી રહ્યાં છે અને જવાબદારી પણ ઢોળવામાં આવી […]\nદિલ્હી હિંસા: પોલીસે 250 લોકોની સામે FIR જ્યારે 903 લોકોની કરી ધરપકડ\nદિલ્હી હિંસાના દેશભરમાં ભારે પડઘા પડ્યા છે અને પોલીસ દ્વારા ઉપદ્રવીઓને ઝડપી લેવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દિલ્હીમાં 41 લોકોના મોત નીપજ્યા છે જ્યારે […]\nદિલ્હીમાં હિંસા બાદ મૃત્યુઆંકમાં સતત વધારો, હજી મળી રહ્યાં છે મૃતદેહ\nદિલ્હીમાં પોલીસે સ્થિતિ તો કાબૂમાં કરી લીધી પણ મૃત્યુઆંક હજુપણ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને લઈને ભારે વિવાદ દેશમાં […]\nદિલ્હી હિંસા મામલે કોંગ્રેસ આક્રમક, સંસદમાં વિરોધ સાથે માગશે અમિત શાહનું રાજીનામું\nદિલ્હી હિંસાનો મુદો સંસદમાં ગૂંજી શકે છે અને અમિત શાહના રાજીનામાની પણ માગણી વિપક્ષ કરી શકે તેવી માહિતી મળી રહી છે. ખાનગી સમાચાર એજન્સીના રિપોર્ટ […]\nદિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી\nએનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા […]\nદિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ\nનાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આ��ી છે કે હાલ દિલ્હીની […]\nદિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત\nદિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. […]\nશહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા\nદિલ્હીમાં હિંસાને લઈને 9 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા છે. જ્યારે શહીદ પોલીસકર્મીના પરિવારજનોને મળવા માટે દિલ્હીના સીએમ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/celebrities/sakshi-dhoni-shared-pictures-of-weather-from-ms-dhoni-farm-house-in-ranchi-545248/", "date_download": "2020-07-09T07:22:21Z", "digest": "sha1:DE5WLGDF4MCCQPMOQVF227GUTAESHOPD", "length": 13572, "nlines": 188, "source_domain": "www.iamgujarat.com", "title": "ધોનીના ફાર્મ હાઉસમાંથી સાક્ષીએ બતાવ્યો સુંદર નજારો, રમતી જોવા મળી લાડલી ઝીવા | Sakshi Dhoni Shared Pictures Of Weather From Ms Dhoni Farm House In Ranchi - Celebrities | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Celebs ધોનીના ફાર્મ હાઉસમાંથી સાક્ષીએ બતાવ્યો સુંદર નજારો, રમતી જોવા મળી લાડલી ઝીવા\nધોનીના ફાર્મ હાઉસમા��થી સાક્ષીએ બતાવ્યો સુંદર નજારો, રમતી જોવા મળી લાડલી ઝીવા\n1/6રાંચીમાં છે ધોનીની પત્ની સાક્ષી\nહાલ સમગ્ર ભારતમાં લૉકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી હાલ રાંચીમાં છે. સાક્ષીએ એક વિડીયો શૅર કર્યો છે. જેમાં રાંચીના વાતાવરણની સુંદરતા જોવા મળે છે. આ વિડીયો તેણે પતિ મહેન્દ્ર સિંહ ધોનીના રાંચીના ફાર્મહાઉસમાંથી શૅર કર્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nલોકડાઉનના કારણે વાહનની અવરજવર પણ ખૂબ જ ઓછી થઈ છે. જેથી તેની અસર વાતાવરણ પર પણ જોવા મળી છે. સાક્ષીએ જે તસવીરો શૅર કરી છે, તેમાં ધોનીનું ફાર્મ હાઉસ અને સુંદર વાતાવરણ પણ જોવા મળે છે. (દરેક તસવીરઃ ઈન્સ્ટાગ્રામ)\nસાક્ષી ધોનીએ જે તસવીર શૅર કરી છે. તે સાંજના સમયની છે. જેમાં સૂરજ અસ્ત થતો જોવા મળે છે અને વાતાવરણ પણ ખૂબ જ સુંદર બન્યું છે.\n4/6શૅર કરતી રહે છે તસવીરો\nસાક્ષીએ આ પહેલા પણ કેટલાક એવા વિડીયો શૅર કર્યા છે. જેમાં તે પતિ મહેન્દ્ર સિંહ ધોનીના રાંચીના ફાર્મ હાઉસમાં જોવા મળે છે.\nસોશ્યિલ મીડિયા પર એક્ટિવ સાક્ષી\nસાક્ષી સોશ્યિલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની સાથે પણ તસવીરો અને વિડીયો શૅર કરતી રહે છે.\n6/6પહેલા પણ શૅર કર્યો હતો વિડીયો\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nશરુ થયાં દીપિકાના લગ્ન માટેના રિવાજો, ધોનીને પણ અપાયું આમંત્રણ\nPics: આ છે ક્રિતિ સૈનનની બહેન નુપૂર સૈનન, ટ્રેડિશનલ કપડામાં લાગી રહી છે કમાલ\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’મોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયર�� કે લોકો કરવા લાગ્યા વાહવાહીખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરોMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્નશરુ થયાં દીપિકાના લગ્ન માટેના રિવાજો, ધોનીને પણ અપાયું આમંત્રણPics: આ છે ક્રિતિ સૈનનની બહેન નુપૂર સૈનન, ટ્રેડિશનલ કપડામાં લાગી રહી છે કમાલઆ યુવાનનો વિડીયો જોઈને તમને યાદ આવી જશે સુશાંત100 કરોડના આલિશાન ક્રૂઝ પર હોલિડે પસાર કરે છે રોનાલ્ડો, GFએ શૅર કરી હોટ તસવીરોસાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંએ લોકડાઉનમાં ઘરે કર્યું ફોટોશૂટ, તસવીરો વાયરલTikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યાTikTok પર 16 વર્ષની ઉંમરે સ્ટાર બની ગયેલી Siya Kakkarએ આપઘાત કર્યોપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ કરાવી સર્જરી, ફોટો શેર કરી ફેન્સને સ્વાસ્થ્યની જાણકારી આપીતાપસી પન્નુની બહેન શગુનના ફોટોઝ જોઈ ઈન્ટરનેટની દુનિયા બની ગઈ છે દીવાનીકાર રેસરથી પોર્ન સ્ટાર બનેલી આ યુવતી ભારતીય ફેન્સથી નારાજ, બોલી- મારા પેજથી જતા રહોઅનન્યા પાંડેની બહેને શેર કર્યો બિકિની ફોટો, મહિલાએ ના કરવાની વાત કરી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AB%87%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%95%E0%AB%8B/", "date_download": "2020-07-09T08:30:12Z", "digest": "sha1:EYUQRNEWUDLGKFSF7JONWPIB426XSIHY", "length": 26768, "nlines": 267, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "સંસ્થાના શુભેચ્છકો | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nશબ્દસેતુના બ્લોગ ઉપર આવી, રસપૂર્વક રચનાઓ વાંચી, ટિપ્પણી-કોમેન્ટ કરવાની તસ્દી લેનાર મિત્રોને, અમે સંસ્થાના શુભેચ્છકો માનવાની ધૃષ્ટતા કરીએ છીએ. એ તમામ શુભેચ્છકોનો હાર્દિક આભાર માનતા અમે એમના નામ તેમજ એમની વેબસાઇટ્સની યાદી અહીં મૂકી છે. સુધારા વધારાની જરૂર જણાય તો સૂચન કરવા વિનંતી.\nરણધીર પટેલ પ્રવીણ પટેલ રાજેશ પટેલ અમરીષ પટેલ ભારતી કારીયા\nજતીન ગુજરાતી નૈમેશ નાણાવટી શાલીન શાહ ફીરોઝ ખાન દર્શના લિમ્બાચીયા\nકિરીટ મિસ્ત્રી રોહિત શેઠ ભારતી ઘાટલિયા મહેશચન્દ્ર નાયક જયન્તિ પટેલ\nવૃંદા ભાગવત ડો. અક્ષય બેન્કર જે.સી. પટેલ જીતેન્દ્ર ગાંધી સ્વ. કનુ ગજ્જર\nઉર્મિલા ગાંધી હંસા પટેલ નિલેશ દિલશાદ જીજ્ઞા\nશાલીન શાહ કેશુ ચોધરી શહેનાઝ મન્સૂરી\nઈશ્વર દરજી વિજયકુમાર શાહ વિજય જોષી વિનોદ ડાભી સ્વ. આદિલ મન્સૂરી\nસુરેશ જાની રમેશ પટેલ ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી વિશ્વદીપ બારડ વિનોદ ર. પટેલ\nસતિષ પરીખ ડૉ. ભરત શાહ ગાંગજી ગાલા રશ્મિ દાડિયા ગોવિંદ પટેલ-જેસરવાકર\nપારૂ કૃષ્ણકાંત દક્ષેશ કોન્ટ્રાકટર ગિરીશ પરીખ રાજુલ શાહ અશોકકુમાર દાસ\nજીગર બ્રહ્મભટ્ટ કિશોર શાસ્ત્રી ઉપેન્દ્ર સરૈયા ઇન્દુ શાહ હેમા પટેલ\nકોકિલા ચોકસી હર્ષદ પટેલ સરયૂ પરીખ એમ.ડી.ગાંધી જયશ્રી ભક્તા\nજસવંત બી.મોદી પ્રભા ગાલા હિમ્મતલાલ પારેખ નવીન બેન્કર ડૉ.મહેશ રાવલ\nપ્રવિણા કડકિયા નીપ્રા પ્રવીણ પટેલ ‘શશી’ બિસ્મિલ મન્સૂરી સુધીર પટેલ\nકિશોર મોદી મિનાક્ષી પટેલ યશવંત શાહ નિસ્પૃહા દેસાઈ ચીમન પટેલ ‘ચમન’\nનરેન્દ્ર ફણસે શૈલા મુન્શા રક્ષા પંડ્યા પૂર્વી મલકાણ પ્રજ્ઞાજુ વ્યાસ\nપંચમ શુક્લ યોગેન્દ્ર પટેલ દિલીપ ગજ્જર અહમદ ગુલ ડૉ. અદમ ટંકારવી\nકુસુમ ઝવેરી ડૉ. આશિષ પટેલ અરૂણા વેલર કિરીટ પટેલ\nઅમિત પટેલ ડૉ. વિવેક ટેલર ચીનુ મોદી કીર્તિકાન્ત પુરોહિત રજનીકુમાર પંડ્યા\nસતિષ ડણાક યશવંત ઠક્કર અરવિંદ અડાલજા અશોક મોઢવાડીયા અશોક જાની ‘આનંદ’\nનીલમ દોશી અરવિંદ વોરા રંજના હરિશ કીર્તિકાન્ત પુરોહિત સતિષ ડણાક\nજુગલકિશોર જયન્ત એસ.પટેલ મિતલ રાજગોર વિક્રમ દલાલ અશ્વિન સંઘવી\nમુકેશ ભટ્ટ નિરવ પારેખ ગિરીશ રાવળ વિક્રમ દેસાઈ ધિરજલાલ વૈદ્ય\nસંજુ વાળા હર્ષિત શાહ રુપેન પટેલ હીના પારેખ વિજયકુમાર ભગત\nગોવીન્દ મારુ પી.કે. દાવડા રઝિયા મિર્ઝા પ્રહલાદ પ્રજાપતિ પ્રભુલાલ ટાટારીઆ\nનરેન્દ્ર જગતાપ ડો. મયુર પંડ્યા ચિન્મય પુરોહિત જતીન ભટ્ટ ડૉ. દિલીપ અહલપરા\nમિતાક્ષી દક્ષેશ કોન્ટ્રાક્ટર ઉષા પટેલ રશ્મી શાહ કાર્તિક ઝવેરી\nઅલ્પેશ ગાંધી મહેન્દ્ર શાહ અનિલ પરીખ શિરીષ દવે “સાજ” મેવાડા\nજીતેન્દ્ર દેસાઈ એસ. એમ. દવે વિક્રમ હિના પારેખ યશસ્વી મહેતા\nજય ત્રિવેદી સુકેતુ દેસાઈ નિલાંગિની તપન પટેલ હિરેન બારભાયા\nભરત ચૌહાણ વંદના જેઠલોજા વેદાંગ ઠાકર બટુક સાતા અમૃત પ્રજાપતિ\nવિપુલ દેસાઈ હર્ષા જગદીશ મહીડા વીરુ અજિત મકવાણા પ્રા. દિનેશ પાઠક\nહરેન્દ્ર દેસાઈ અનિલ પરીખ હરિહર શુક્લ કમલ બુધદેવ શિરીષ મોહનલાલ દવે\nમહેન્દ્ર શાહ માણેક સંગોઇ ધીરુ પટેલ હરેન્દ્ર દેસાઈ ઉત્તમ ગજ્જર\nહરીહર શુક્લ નિખિલ શાહ સંજય ગુંદલાવકર અંકિત પંચાલ વીરુ મહીડા\nનાગજીભાઈ પટેલ ઇમરાન ખાન\nપ્રેરક પટેલ ગાંડાભાઈ વલ્લભ નટવ�� પરીખ અઝીઝ મુલતાની મિતા ભોજક\nજયંત ત્રિવેદી મુર્તઝા પટેલ પરેશ પટેલ જીતુ પટેલ પ્રવિણ શાહ\nમાનવ પારેખ પ્રતીક જુલી ગજ્જર ગોપાલ યાસ્મિન મુલતાની\nસમીર દીપક જીતેન્દ્ર પટેલ જસવંત શેઠ રાધેકાન્ત દવે\nચિરાગ શાહ મહેશ ગોધાની અક્ષયપાત્ર જયેશ પંચાલ રોહિત પટેલ\nસુનીલ પંડિત મહેન્દ્ર પટેલ નાઝિયા પારેખ કિરણ કે. ડૉ. નીરવ પારેખ\nરાજ વૈદ્ય ભૂપેન્દ્ર સોમાણી નટવર મોઢા કલ્પના દેસાઈ વિજયકુમાર ભગત\nદિલીપ ગોર કિરીટ પટેલ સુરેશ શાહ સંજય પંડ્યા અર્ચિતા ત્રિવેદી\nઊર્મિ ભરત પટેલ પિન્કી આશા ઠકરાર ભાવેશ વી. શેઠ\nઅંકૂર ડીમ્પલ પ્રીતિ જતીન ઉપેન્દ્ર ધોળકિયા\nનટવરલાલ સરયુ પટેલ પ્રવિણ પટેલ રાજેશ પટેલ વિનાયક જોષી\nહંસા રાવલ અભય શાહ કિશોર મોદી જયંત પટેલ યુવરાજ જાડેજા\nશબ્દસેતુ સંસ્થાના શુભેચ્છકોની વેબસાઇટ્સ\nરજનીકુમાર પંડ્યા ઝબકાર http://zabkar9.blogspot.ca/\nમીતિક્ષા – દક્ષેશ મીતિક્ષા.કોમ http://www.mitixa.com/\nડૉ. વિવેક ટેલર લયસ્તરો http://layastaro.com/\nડૉ. વિવેક ટેલર શબ્દો છે શ્વાસ મારા http://vmtailor.com/\nવિજયકુમાર શાહ વિજયનુ ચિંતન જગત http://vijayshah.wordpress.com/\nયશવંત ઠક્કર અસર તડકાની છાંયાની… http://asaryc.wordpress.com/\nગોવિંદ પટેલ-જેસરવાકર પરાર્થે સમર્પણ http://swapnasamarpan.wordpress.com/\nપ્રવિણા કડકિયા મન માનસ અને માનવી http://pravinash.wordpress.com/\nઅશોકકુમાર દાસ દાદીમા ની પોટલી http://desais.net/das/\nગાંડાભાઈ વલ્લભ આરોગ્ય અને અન્ય વીષયો http://gandabhaivallabh.wordpress.com/\nપ્રવીણ શાહ ગુર્જર કાવ્ય ધારા https://aasvad.wordpress.com/\nઅરવિંદ અડાલજા અરવિંદ અડાલજાનો બ્લોગ http://arvindadalja.wordpress.com/\nરુપેન પટેલ ગુજરાતી બ્લોગપીડિયા http://rupen007.feedcluster.com/\nપ્રહલાદ પ્રજાપતિ પ્રહલાદ પ્રજાપતિ http://praheladprajapati.wordpress.com/\nસપના ખૂલી આંખનાં સપનાં http://kavyadhara.com/\nરાજુલ શાહ રાજુલનું મનોજગત http://rajul54.wordpress.com/\nહ્યુસ્ટન – સાહિત્ય રસિકો ગુજરાતી સાહિત્ય સરિતા http://gujaratisahityasarita.wordpress.com/\nહ્યુસ્ટન – નૂતન વેબ સાઇટ ગુજરાતી સાહિત્ય સરિતા http://gujaratisahityasarita.org/\nજયશ્રી ભક્તા ટહુકો.કોમ http://tahuko.com/\nનીપ્રા ગુજરાતી બ્લોગ ઍગ્રિગેટર http://neepra.com/\nડૉ.મહેશ રાવલ ગઝલોનો ગુલદસ્તો http://drmahesh.rawal.us/\nહિરેન બારભાયા હિરેન બારભાયાની ડાયરી http://hirenbarbhaya.wordpress.com/\nબટુક સાતા રંગભુમીના ગીતો–સંભારણા http://batuksata.wordpress.com/\n“સાજ” મેવાડા વેણુનાદ – બંસરી બનીને http://venunad.wordpress.com/\nપ્રા. દિનેશ પાઠક તમારું મનન મારું કવન http://ddpathak.wordpress.com/\nમુર્તઝા પટેલ ઇન્ટરનેટ પર વેપાર http://netvepaar.wordpress.com/\nપ્રા. દિનેશ પાઠક તમારું મનન એજ મારું કવન https://ddpathak.wordpress.com/\nપ્રવીણ શાસ્ત્રી\t પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ https://pravinshastri.wordpress.com/\nકિશોર મોદી કિશોર મોદીની કવનકેલી https://kishoremodi.wordpress.com/\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/50-new-cases-were-reported-in-vadodara-today-killing-3-people-100187", "date_download": "2020-07-09T09:36:45Z", "digest": "sha1:KYXOXVVHXG7BUL3VLKYHDBZWEC3PP2FP", "length": 14854, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "વડોદરામાં આજે નવા 50 કેસ નોંધાયા, 3 લોકોના મૃત્યુ | Gujarat News in Gujarati", "raw_content": "\nવડોદરામાં આજે નવા 50 કેસ નોંધાયા, 3 લોકોના મૃત્યુ\nવડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે.\nરવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના સંક્રમણનો (Corona Virus) વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા સૌથી વધુ સંક્રમિત શહેર છે. વડોદરા આરોગ્ય વિભાગના મેડિકલ બુલેટિન પ્રમાણે ન���ા 50 કેસ નોંધાયા છે. તો આજે કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.\nવડોદરામાં 54 લોકો ડિસ્ચાર્જ\nવડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે. તો આજે વધુ ત્રણ લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે. તો કોરોનાથી આજે 53 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1563 લોકો રિકવર થયા છે.\nવડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી\nપાદરામાં નવા 6 કેસ\nવડોદરાના પાદરામાં પણ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આજે નવા 6 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 104ને પર પહોંચી ગઈ છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nપાટણ જિલ્લામાં કોરોના બેકાબુ, એક દિવસમાં નવા 16 કેસ નોંધાયા\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/patiala-house-court", "date_download": "2020-07-09T08:45:59Z", "digest": "sha1:X2BRCAWIZQO2Z7S7QFKHFQVVQHCF6JUZ", "length": 22159, "nlines": 142, "source_domain": "zeenews.india.com", "title": "patiala house court News in Gujarati, Latest patiala house court news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nનિર્ભયા કેસઃ દોષીતોના વકીલને હાઈકોર્ટે કહ્યું- અરજીનો કોઈ આધાર નથી\nનવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોએ ફાંસીથી બચવા માટે રાત્રે 10 કલાકે ફરી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જ��્ટિસ સંજીવ નરૂલાની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. નિર્ભયાના દોષીતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકારતા ફાંસી રોકવાની માગ કરી છે. પરંતુ હાઈકોર્ટે તેની અરજી નકારી દીધી છે.\nનિર્ભયા કેસઃ 20 માર્ચે ફાંસીનો માર્ગ મોકળો, ડેથ વોરંટ પર પ્રતિબંધ નહીં\nપટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અરજી નકારી દીધી છે.\nનિર્ભયા કેસઃ દોષી વિનય શર્માની અરજી રદ્દ, કોર્ટે કહ્યું- તેને સારવારની જરૂર નથી\nનિર્ભયા કેસમાં દોષી વિયન શર્માની સારવારની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે.\nદોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી\nબુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા.\nનિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરવાની પટિયાલા હાઉસ કોર્ટની સ્પષ્ટ ના, દોષિતો પાસે હજી પણ છે સમય\nનિર્ભયા ગેંગરેપ અને મર્ડર (Nirbhaya Case) નો દોષિતોની વિરુદ્ધ નવુ ડેથ વોરન્ટ જાહેર નહિ થાય. પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) શુક્રવારે તિહાર જેલની અરજી નકારી કાઢી છે. ચારેય દોષિતોને ફાંસી એકસાથે અપાય કે પછી અલગ અલગ અપાય, તેના પર સુપ્રિમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીના રોજ સુનવણી થશે.\nનિર્ભયા કેસ: તિહાડ જેલે કોર્ટને કહ્યું- ત્રણ દોષીઓને આપી શકે છે ફાંસી\nનિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'દોષીઓ તરફથી આજે કોઇ અપીલ અથવા અરજી પેન્ડીંગ નથી. ફક્ત વિનયની દયા અરજી પેન્ડીંગ છે. બાકી દોષીઓની અરજી પેન્ડીંગ નથી. વિનયની દયા અરજીની રાહ જોઇ શકાય છે, એટલા માટે બાકી ત્રણ દોષીઓને સજા આપી શકે છે.\nનિર્ભયાના 2 દોષિતની ચાલ પર નિચલી કોર્ટે ફેરવી દીધું પાણી, કહ્યું કે...\nનિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gang Rape Case)ના દોષિતોને ફરી એકવાર કોર્ટમાંથી રાહત નથી મળી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે આદેશમાં જણાવ્યું છે કે જેલ પ્રશાસન તરફથી તમામ દસ્તાવેજ આપી દેવામાં આવ્યા છે અને એમાં કોઈ પણ પ્રકારના આદેશની જરૂર નથી.\nપટીયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી\nનિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ���ારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી.\nનિર્ભયા કેસના આવેલા મહત્વના ચુકાદા વિશે શું કહે છે આ મહિલા હસ્તીઓ....જુઓ ખાસ ચર્ચા ZEE 24 કલાક સાથે...\nનિર્ભાયકાંડે સમગ્ર દેશને આજે પણ હચમચાવી દીધો છે અને જ્યારે હવે તેના તમામ આરોપીઓે ફાંસીની સજાનું એલાન કરાયુ છે ત્યારે જાણે કે દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નિર્ભાયાના માતા-પિતા પણ દેશની જનતા અને ન્યાય પ્રાણાલિકાનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે ZEE 24 કલાક સાથે કેટલીક મહિલા મહાનુભાવોએ આ વિશે કરી ચર્ચા....\nદીકરીને ન્યાય મળ્યા બાદ નિર્ભયાના માતાએ શું કહ્યું...\nનિર્ભયા કેસમાં ચુકાદો આવતા દેશવાસીઓ ખુશ થયા, દેશની મહિલાઓએ પ્રતિક્રિયા આપી કે, કોર્ટનો આભાર કે આખરે આ નિર્ણય આવ્યો, દરેક દેશવાસીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, દેશની હજી ઘણી નિર્ભયાઓ ન્યાયની રાહ જોઈ રહી છે. ત્યારે નિર્ભયાના દોષીતોને ફાંસીની સજાનો નિર્ણય આવતા માતાએ કોર્ટનો આભાર માન્યો. નિર્ભયાની માતાએ કહ્યું, મોડે મોડે ન્યાય મળ્યો, સજાથી સમાજને ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું\nમહિલાઓનો આત્મવિશ્વાસ જગાવતો ચુકાદો... ZEE 24 કલાકની મહિલા કર્મચારીઓએ નિર્ભયા કેસના ચુકાદા બાદ શું કહ્યું....\nદેશના સૌથી મહત્વપૂર્ણ ચુકાદાને દેશભરના લોકોએ આવકાર્યો છે. મહિલાઓનો આત્મવિશ્વાસ જગાવતા આ ચુકાદા બાદ દેશભરની મહિલાઓ ખુશ થઈ છે. સાત વર્ષ બાદ આવેલા આ ચુકાદા વિશે ZEE 24 કલાકની મહિલા કર્મચારીઓએ શું કહ્યું, જાણો તેમનો મત...\nનિર્ભયા ચુકાદા બાદ ચારેતરફ ખુશીનો માહોલ, શું કહ્યું સુરતની મહિલાઓએ...\nનિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે સુરતના લોકો...\nનિર્ભયા કેસમાં ચુકાદો આવતા દેશવાસીઓ ખુશ થયા, અમદાવ��દની મહિલાઓએ પ્રતિક્રિયા આપી કે...\nનિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે અમદાવાદના લોકો...\nનિર્ભયાનો ચુકાદો આવ્યા બાદ રાજકોટની મહિલાઓએ શું કહ્યું....\nનિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે રાજકોટના લોકો...\nમોડે મોડે પણ દીકરીના હેવાનોને સજા મળી તેના બાદ નિર્ભયાના પિતાએ શું કહ્યું....\nનરાધમોને ફાંસીની સજા જાહેર કરાતા હવે આવી હેવાનિયત કરવાવાળા લોકોના મનમાં ડર ઉભો થશે. નિર્ભયાના દોષીતોને ફાંસીની સજા જાહેર કરાતા નિર્ભયાના પિતાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ન્યાય પ્રક્રિયા ખૂબ લાંબી છે તેનો અનુભવ થયો છે.\nનિર્ભયાને પીંખનાર ચાર આરોપીઓની ફાંસીની તારીખ થઈ ફાઈનલ, આ તારીખે નિર્ભયાને મળશે ન્યાય\nનિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.\nનિર્ભયા કેસ: સુપ્રીમો કોર્ટે દોષિતોની પુનર્વિચાર અરજી ફગાવી\nદેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું.\nનિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી અંગે સુનાવણી 7 જાન્યુઆરી સુધી ટળી, રડી પડી નિર્ભયાની માતા\nદેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠા��ુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું. તે\nનિર્ભયા કેસ: 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં થશે સુનાવણી\nનિર્ભયા કેસ: 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં થશે સુનાવણી\nનિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી\nNirbhaya Case : નિર્ભયા કેસમાં દોષીઓને જલદી ફાંસીની માંગ કરનાર અરજી પર હવે પટિયાલા હાઉસમાં 18 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગે સુનાવણી થશે. આ પહેલાં જ્યારે આજે સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેના ચૂકાદાની રાહ જોવી પડશે.\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/maggi-become-favourite-breakfast-in-corona-virus-lockdown-98049", "date_download": "2020-07-09T08:58:22Z", "digest": "sha1:ET4FL6UWTX32XBIPVJ4WERZBS3NFRT5R", "length": 16389, "nlines": 103, "source_domain": "zeenews.india.com", "title": "Lockdownમાં ભારતીયોનો ફેવરિટ નાસ્તો બની Maggi, તમામ કારખાનામાં દિવસ-રાત કરાયું ઉત્પાદન | Business News in Gujarati", "raw_content": "\nLockdownમાં ભારતીયોનો ફેવરિટ નાસ્તો બની Maggi, તમામ કારખાનામાં દિવસ-રાત કરાયું ઉત્પાદન\nઆ સપ્તાહમાં એક સમાચાર એવા આવ્યા હતા કે, 5 રૂપિયામાં વેચાનાર પારલે-જી (Parle-G) બિસ્કીટના વેચાણમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. વેચાણના મામલામાં તેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્ય�� છે. પરંતુ હવે બિસ્કીટ બાદ મેગી સામે આવી છે. મેગી નૂડલ્સ (Maggi sales)નુ પણ જબરદસ્ત વેચાણ થયું છે. તેના વેચાણમાં 25 ટકાની તેજી આવી છે.\nઝી મીડિયા/બ્યૂરો :આ સપ્તાહમાં એક સમાચાર એવા આવ્યા હતા કે, 5 રૂપિયામાં વેચાનાર પારલે-જી (Parle-G) બિસ્કીટના વેચાણમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. વેચાણના મામલામાં તેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ હવે બિસ્કીટ બાદ મેગી સામે આવી છે. મેગી નૂડલ્સ (Maggi sales)નુ પણ જબરદસ્ત વેચાણ થયું છે. તેના વેચાણમાં 25 ટકાની તેજી આવી છે.\nગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....\nલોકડાઉન બાદ બહાર ખાવાનું બંધ થયું\nદેશમાં 25 માર્ચના રોજ લોકડાઉન (Coronavirus lockdown) લાગુ થયું હતું, જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું. 1 જૂનથી અનલોક 1ની શરૂઆત થઈ. 8 જૂનથી હોટલ અને રેસ્ટોરન્ટ્સ ખૂલવાની છૂટછાટ મળી હતી. લાખો લોકો એવા છે, જેઓને બહારનું ખાવાનું પસંદ છે. પરંતુ બે મહિનાથી બધુ જ બંધ હતું. આવામાં એકમાત્ર ઈઝી ઓપ્શન મેગી બની હતી. તેથી મેગીનું જબરદસ્ત વેચાણ થયું છે.\nCoronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ\nનેસ્લે ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણે જણાવ્યું કે, લોકડાઉનની વચ્ચે કંપનીએ પોતાના પાંચેય કારખાનામાં મેગીનું ઉત્પાદન તેજીથી કરવુ પડ્યું હતું. નેસ્લેનો વાર્ષિક કારોબાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો છે. ત્યારે આશા છે કે આ વર્ષે પણ તેમાં તેજી આવે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 6ઠ્ઠા દિવસે વધારો, જાણો શું છે નવા ભાવ\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધી��ની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-07-09T07:41:35Z", "digest": "sha1:XHHL5QW3TCI7Z54BAU3S57QY4ZDUZXG3", "length": 6641, "nlines": 148, "source_domain": "gu.wikipedia.org", "title": "જીવાપર (તા. બાબરા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nજીવાપર (તા. બાબરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક ગામ છે. જીવાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nબાબરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને બાબરા તાલુકાના ગામ\nજસદણ તાલુકો ગઢડા તાલુકો\nગોંડલ તાલુકો ગઢડા તાલુકો\nઅમરેલી તાલુકો અમરેલી તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/kareena-kapoor-use-chandan-face-pack-know-how-to-make-it-556891/", "date_download": "2020-07-09T09:08:45Z", "digest": "sha1:IQCTDE3YTL54PZ5PRBW7DVJHTZ6IQKVM", "length": 14765, "nlines": 185, "source_domain": "www.iamgujarat.com", "title": "ગરમીમાં ચહેરાને ચમકાવવા માટે કરીના લગાવે છે આ ફેસ માસ્ક, 2 મિનિટમાં થાય છે તૈયાર | Kareena Kapoor Use Chandan Face Pack Know How To Make It - Health News | I Am Gujarat", "raw_content": "\nમોદી સરકાર પર ‘ક્ર��મિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health ગરમીમાં ચહેરાને ચમકાવવા માટે કરીના લગાવે છે આ ફેસ માસ્ક, 2 મિનિટમાં...\nગરમીમાં ચહેરાને ચમકાવવા માટે કરીના લગાવે છે આ ફેસ માસ્ક, 2 મિનિટમાં થાય છે તૈયાર\n1/7સ્કિન કેર માટે કરીનાની ટિપ્સ\nકેટલાક સેલેબ્સ એવા છે, જેઓ પોતાની સ્કિન કેર રુટીનને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહ્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પણ પોતાની એક પોસ્ટ દ્વારા ફેન્સને પોતાની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ જણાવ્યું છે. વર્કઆઉટ અને હેલ્ધી ફૂડ સિવાય કરીના પોતાની સ્કિનને ચમકદાર બનાવવા માટે ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરે છે.\n2/7તમે પણ બનાવી શકો છો ફેસપેક\nકરીનાને આ ફેસપેક પોતાની ફ્રેન્ડ નિશા સરીને આપ્યું છે, જેનો ઉપયોગ કર્યા બાદ કરીનાએ તેનો આભાર માન્યો છે. જે યુવતીઓ ઘરે બેઠા પોતાની સ્કિનને કરીનાની જેમ સુંદર બનાવવા ઈચ્છે છે, તેના માટે કરીનાએ ફેસપેક બનાવવાની રીત શેર કરી છે. જાણો…\n2 ચમચી ચંદન પાઉડર\n2 ટીપા વિટામિન ઈ\n– એક બાઉલ લો. તેમાં આ તમામ સામગ્રી મિક્સ કરી લો.\n– તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ માટે સૂ���ાવા દો\n– બાદમાં ચહેરો સ્વચ્છ પાણીથી વોશ કરી લો\n– આ પેકથી તમારી સ્કિન એકદમ સાફ અને નરમ થઈ જશે\n4/7સ્કિન માટે ફાયદાકારક છે ચંદન પાઉડર\nચંદનમાં રહેલું નેચરલ તેલ સન ટેનથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. સાથે જ તે સન બર્નને દૂર કરે છે. તેને ચહેરા પર લગાવવાથી સ્કિનને એક કૂલિંગ ઈફેક્ટ મળે છે. જે સન બર્નના કારણે થનારા લાલ નિશાનને દૂર કરે છે. જે લોકો ખીલના કારણે પરેશાન રહે છે. તેમના માટે પણ ચંદન પાઉડર લાભદાયી છે.\n5/7સ્કિન માટે વિટામિન ઈના ફાયદા\nસ્કિનની ચમકને યથાવત્ રાખવા માટે વિટામિન ઈ ઘણી લાભદાયી છે. આ કેપ્સૂલ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર સરળતાથી મળી રહેશે. કેપ્સૂલને ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. જેનાથી સ્કિન મુલાયમ થઈ જાય છે અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.\n6/7ચહેરા માટે કાચું દૂધ\nતમારા હાડકાને મજબૂત કરવા સિવાય દૂધ સ્કિનના ડાઘ-ધબ્બાને દૂર કરે છે. ઓઈલી સ્કિન માટે દૂધ એક ટોનરની જેમ કામ કરે છે. ડ્રાય સ્કિનવાળા માટે પણ દૂધ લાભદાયી છે કારણ કે તે સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે.\nચહેરા પર પડેલી કરચલીઓ અને કાળાશને હળદર દૂર કરે છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ખીલ અને ડાઘને સાફ કરે છે.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રો���ે આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2020/06/17/09/59/5872", "date_download": "2020-07-09T09:12:46Z", "digest": "sha1:L2RX2GO3AFIUPCYVKCWG2N5RTDINMM6N", "length": 22737, "nlines": 84, "source_domain": "chintannipale.in", "title": "તારા જવાથી સર્જાયેલો ખાલીપો મોટો ને મોટો થતો જાય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતારા જવાથી સર્જાયેલો ખાલીપો મોટો ને મોટો થતો જાય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારા જવાથી સર્જાયેલો ખાલીપો\nમોટો ને મોટો થતો જાય છે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,\nએમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી\nહુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,\nપણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી\nખાલીપાનો કોઈ આકાર નથી હોતો, છતાં એ બિહામણો હોય છે. કંઈક ખૂટી ગયાનો અહેસાસ અઘરો હોય છે. કંઈક છૂટી ગયાની અનુભૂતિ અઘરી અને આકરી હોય છે. કંઈક એવું બનતું રહે છે જે આપણને શોષે છે, કંઈક એવું થાય છે જે આપણને નિચોવે છે. આપણે જાણે ધીમે ધીમે ઓગળીએ છીએ. થોડા થોડા વેરાતા રહીએ છીએ. વિખરાઈ ગયું હોય એને સમેટવા માટે ફાંફાં મારીએ છીએ. કંઈ ભેગું કરી શકાતું નથી, કંઈ એકઠું કરી શકાતું નથી. કંઈ હોય તો મળે ને ખાલી હાથની રેખાઓ પણ તરફડતી હોય એવું લાગે છે. ટેરવાંમાં સન્નાટો ફૂટે છે. સ્મરણોની કૂંપળો પણ ક્યાં હંમેશાં નાજુક હોય છે ખાલી હાથની રેખાઓ પણ તરફડતી હોય એવું લાગે છે. ટેરવાંમાં સન્નાટો ફૂટે છે. સ્મરણોની કૂંપળો પણ ક્યાં હંમેશાં નાજુક હોય છે ક્યારેક આ કૂંપળો અણીદાર હોય છે. ખાલીપો ઓઢેલો હોય ત્યારે વરસાદના છાંટા પણ વાગે છે. મેઘધનુષના સાતેય રંગો કાળા લાગે છે. ગમતું સંગીત પણ સતાવતું હોય એવો ભાસ થાય છે. હાસ્ય સમેટાઈને ગળાનો ડૂમો બની જાય છે. ખાલીપાને ચીતરી શકાતો નથી. ખાલીપાને તો માત્ર અનુભવી શકાય છે.\nસંવેદનાના ચાર અક્ષરમાં ત્રણ અક્ષર વેદના છે. સંવેદના શાંતિ જ આપે એવું પણ ક્યાં જરૂરી હોય છે એક યુવાનની આ વાત છે. એ જેને પ્રેમ કરતો હતો એ તેનાથી દૂર થઈ ગઈ. જુદા પડવામાં દર વખતે બેવફાઈ નથી હોતી, ક્યારેક મજબૂરી પણ હોય છે. બે વ્યક્તિ અનહદ પ્રેમ કરતી હોય તો પણ કોઈ બીજું તત્ત્વ પ્રેમની દોરી કાપી નાખતું હોય છે. હાથની રેખાઓમાં પણ ક્યારેક કાતર ચાલી જતી હોય છે. પ્રેમિકા જુદી પડી પછી પ્રેમી એકદમ ઉદાસ રહેતો હતો. એનાથી સહન થતું નહોતું. એની સંવેદના જ એના અસ્તિત્વ સામે શેતાન બનીને ઊભી હતી. આ યુવાન મંદિરે ગયો. ભગવાનને કહ્યું કે, મને આટલો સંવેદનશીલ શા માટે બનાવ્યો એક યુવાનની આ વાત છે. એ જેને પ્રેમ કરતો હતો એ તેનાથી દૂર થઈ ગઈ. જુદા પડવામાં દર વખતે બેવફાઈ નથી હોતી, ક્યારેક મજબૂરી પણ હોય છે. બે વ્યક્તિ અનહદ પ્રેમ કરતી હોય તો પણ કોઈ બીજું તત્ત્વ પ્રેમની દોરી કાપી નાખતું હોય છે. હાથની રેખાઓમાં પણ ક્યારેક કાતર ચાલી જતી હોય છે. પ્રેમિકા જુદી પડી પછી પ્રેમી એકદમ ઉદાસ રહેતો હતો. એનાથી સહન થતું નહોતું. એની સંવેદના જ એના અસ્તિત્વ સામે શેતાન બનીને ઊભી હતી. આ યુવાન મંદિરે ગયો. ભગવાનને કહ્યું કે, મને આટલો સંવેદનશીલ શા માટે બનાવ્યો તારે જો જુદા જ પાડવા હતા તો સાથોસાથ થોડીક કઠોરતા પણ મારામાં મૂકી દેવી હતી. મારે કઠોર થવું છે, પણ નથી થઈ શકતો. ખબર છે કોઈ કોઈના વગર મરી નથી જાતું તારે જો જુદા જ પાડવા હતા તો સાથોસાથ થોડીક કઠોરતા પણ મારામાં મૂકી દેવી હતી. મારે કઠોર થવું છે, પણ નથી થઈ શકતો. ખબર છે કોઈ કોઈના વગર મરી નથી જાતું હા મરી નથી જતું પણ જીવીયે ક્યાં શકે છે હા મરી નથી જતું પણ જીવીયે ક્યાં શકે છે ખબર છે સમય બધા ઘાવ ભરી દે છે, પણ અત્યારે એક એક ક્ષણ એક એક સદી જેવી લાગે છે એનું શું ખબર છે સમય બધા ઘાવ ભરી દે છે, પણ અત્યારે એક એક ક્ષણ એક એક સદી જેવી લાગે છે એનું શું આયખાનો અર્થ જ અંધારું થઈ જાય ત્યારે પ્રકાશ ક્યાંથી શોધવો આયખાનો અર્થ જ અંધારું થઈ જાય ત્યારે પ્રકાશ ક્યાંથી શોધવો હું કઠોર હોત તો કેવું સારું હતું હું કઠોર હોત તો કેવું સારું હતું ગઈ તો ગઈ, એ નહોતી ત્યારે જીવતો જ હતો ને ગઈ તો ગઈ, એ નહોતી ત્યારે જીવતો જ હતો ને જીવી લઈશ એના વગર જીવી લઈશ એના વગર એક વ્યક્તિના જવાથી કંઈ થોડું બધું ખતમ થાય છે એક વ્યક્તિના જવાથી કંઈ થોડું બધું ખતમ થાય છે આવા વિચારો કરવાનું મન થાય છે, પણ નથી કરી શકતો આવા વિચારો કરવાનું મન થાય છે, પણ નથી કરી શકતો નથી થતું મારાથી. રડી પડાય છે. જીવ મૂંઝાય છે. કંઈ જ ગમતું નથી. જુદા જ કરવા હોય છે તો તું મેળવે જ છે શા માટે નથી થતું મારાથી. રડી પડાય છે. જીવ મૂંઝાય છે. કંઈ જ ગમતું નથી. જુદા જ કરવા હોય છે તો તું મેળવે જ છે શા માટે એવા પ્રશ્નોનું નિર્માણ જ શા માટે કરે છે જેના કોઈ જવાબ જ નથી હોતા એવા પ્રશ્નોનું નિર્માણ જ શા માટે કરે છે જેના કોઈ જવાબ જ નથી હોતા ક્યારેક તો એવું લાગે છે કે, તું તારી હયાતીના અણસાર આપવા આવું બધું કરે છે ક્યારેક તો એવું લાગે છે કે, તું તારી હયાતીના અણસાર આપવા આવું બધું કરે છે બધા તને યાદ કરે, તારા શરણે આવે, એવું તું ઇચ્છે છે. બાકી તું આવું થોડું કરે બધા તને યાદ કરે, તારા શરણે આવે, એવું તું ઇચ્છે છે. બાકી તું આવું થોડું કરે ક્યારેક મને એ પણ નથી સમજાતું કે, કોઈ કેમ એટલું બધું વહાલું લાગવા માંડે છે કે એના વગર અસ્તિત્વ જ અધૂરું લાગે\nખાલીપો ફૂટી નીકળે ત્યારે એવું લાગે છે જાણે આખું દિલ ખાલી થઈ ગયું આ ખાલીપો પાછો ભરાતો જ નથી. મજામાં રહેવાના પ્રયત્નો કરું છું. કંઈક ગમે એવું કરવાનો પ્રયાસ કરીને ખાલીપો ભરવાની કોશિશ કરું છું તો દિલ ધક્કો મારીને બહાર ફેંકી દે છે.\nએક છોકરીના પિતાનું અવસાન થયું. દીકરી તો પિતાની લાડકી હતી જ, દીકરી માટે પણ પિતા સ્નેહનો ભંડાર હતા. દીકરીને તો એવું જ લાગતું હતું કે, આ ભંડાર કોઈ દિવસ ખૂટશે જ નહીં. પિતા સા���ેનાં સત્તર વર્ષ પછી પિતા ઓચિંતાના જ ચાલ્યા ગયા. દીકરીની જિંદગીમાં એક સન્નાટો છવાઈ ગયો. તેની એક ફ્રેન્ડ તેને સધિયારો આપવા આવી. એ છોકરીના પિતા પણ નહોતા. પિતા વિશે વાતો થતી હતી ત્યાં જ એની ફ્રેન્ડે પૂછ્યું, તારા પિતા ક્યારે ગુજરી ગયા પેલી ફ્રેન્ડે કહ્યું, હું તો બહુ નાની હતી. મને તો પિતાનો ચહેરો પણ યાદ નથી. બે વર્ષની હતી ત્યારે જ પપ્પાનું અવસાન થયું. તેં તો તારી જિંદગીનાં સત્તર વર્ષ તારા પપ્પા સાથે વિતાવ્યાં છે. તને ખબર છે, મારી સાથે તો પપ્પાની કોઈ મેમરી નથી, છતાં એક ખાલીપો સતત મારી સાથે જીવ્યો છે. કોઈ નાનકડી છોકરી દોડીને એના પપ્પાને વળગી જાય છે ત્યારે મને થાય છે કે, પપ્પા હોત તો હું પણ આવું કરતી હોત ને પેલી ફ્રેન્ડે કહ્યું, હું તો બહુ નાની હતી. મને તો પિતાનો ચહેરો પણ યાદ નથી. બે વર્ષની હતી ત્યારે જ પપ્પાનું અવસાન થયું. તેં તો તારી જિંદગીનાં સત્તર વર્ષ તારા પપ્પા સાથે વિતાવ્યાં છે. તને ખબર છે, મારી સાથે તો પપ્પાની કોઈ મેમરી નથી, છતાં એક ખાલીપો સતત મારી સાથે જીવ્યો છે. કોઈ નાનકડી છોકરી દોડીને એના પપ્પાને વળગી જાય છે ત્યારે મને થાય છે કે, પપ્પા હોત તો હું પણ આવું કરતી હોત ને કોઈ નાની છોકરી તેડી લેવા માટે તેના પપ્પા સામે હાથ પહોળા કરે છે ત્યારે અજાણતાં જ મારા હાથ પણ પહોળા થઈ જાય છે, હવામાં બાચકાં ભરીને આ હાથ પાછા સંકોચાઈ જાય છે. ક્યારેક કંઈક જીદ કરવાનું મન થઈ જાય છે, પણ કોની પાસે કરવી કોઈ નાની છોકરી તેડી લેવા માટે તેના પપ્પા સામે હાથ પહોળા કરે છે ત્યારે અજાણતાં જ મારા હાથ પણ પહોળા થઈ જાય છે, હવામાં બાચકાં ભરીને આ હાથ પાછા સંકોચાઈ જાય છે. ક્યારેક કંઈક જીદ કરવાનું મન થઈ જાય છે, પણ કોની પાસે કરવી ક્યારેક હગ કરવાનું મન થાય છે, પણ પપ્પા ક્યાં છે ક્યારેક હગ કરવાનું મન થાય છે, પણ પપ્પા ક્યાં છે ક્યારેક એની તસવીર સાથે વાતો કરું છું. કેમ તમે મને છોડીને ચાલ્યા ગયા ક્યારેક એની તસવીર સાથે વાતો કરું છું. કેમ તમે મને છોડીને ચાલ્યા ગયા તમે જતા હશો ત્યારે તમને પણ છેલ્લી વખત મારું મોઢું જોવાની ઇચ્છા થઈ હશે ને તમે જતા હશો ત્યારે તમને પણ છેલ્લી વખત મારું મોઢું જોવાની ઇચ્છા થઈ હશે ને મા કહેતી હતી કે, તમારા શ્વાસ જ્યારે છૂટતા હતા ત્યારે તેણે મને ઊંચકીને મારા નાના નાના હાથેથી તમને ગંગાજળ પાયું હતું. હે પપ્પા, ત્યારે મારા હાથ જરાયે ધ્રૂજ્યા’તા મા કહેતી હતી કે, તમારા શ્વાસ જ્યારે છૂટતા હતા ત્યારે તેણે મને ઊંચકીને મારા નાના નાના હાથેથી તમને ગંગાજળ પાયું હતું. હે પપ્પા, ત્યારે મારા હાથ જરાયે ધ્રૂજ્યા’તા મને તો કંઈ યાદ નથી, પણ શું મેં તમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો મને તો કંઈ યાદ નથી, પણ શું મેં તમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો મેં કાલીઘેલી ભાષામાં કંઈ કહ્યું હતું મેં કાલીઘેલી ભાષામાં કંઈ કહ્યું હતું મને તો એ પણ યાદ નથી કે, હું રડી હતી કે નહીં મને તો એ પણ યાદ નથી કે, હું રડી હતી કે નહીં ત્યારે તો કદાચ બહુ રડી નહીં હોઉં, પણ એ પછી તમને યાદ કરીને બહુ રડી છું. મમ્મી મોઢે તમારા વિશે વાત કરું તો એ એટલું જ કહે છે કે, તારા પપ્પા બહુ સારા માણસ હતા. તને તો સતત તેડી રાખતા. એવું કહેતા કે, મારે મારી દીકરીને ખૂબ ભણાવવી છે અને એનાં લગન ધામધૂમથી કરવાં છે ત્યારે તો કદાચ બહુ રડી નહીં હોઉં, પણ એ પછી તમને યાદ કરીને બહુ રડી છું. મમ્મી મોઢે તમારા વિશે વાત કરું તો એ એટલું જ કહે છે કે, તારા પપ્પા બહુ સારા માણસ હતા. તને તો સતત તેડી રાખતા. એવું કહેતા કે, મારે મારી દીકરીને ખૂબ ભણાવવી છે અને એનાં લગન ધામધૂમથી કરવાં છે એ વધુ વાત નથી કરતી, એ પણ વાત કરતાં કરતાં રડી પડે છે. મારે એને છાની રાખવી પડે છે. એને છાની રાખવા જતાં હું પણ રડી પડું છું. એકબીજાને છાના રાખવાનું બહુ અઘરું લાગે છે પપ્પા\nઅકાળે થતું કંઈ પણ આકરું હોય છે. ક્યારેક એવું બને છે કે, ઉંમર કરતાં સમજ મોટી થઈ જાય છે. મેચ્યોરિટી પણ એના સમયે આવે એ જરૂરી છે. અમુક ઘટનાઓ માણસને નાની ઉંમરે વધુ પડતા સમજુ બનાવી દે છે. બચપણ ધૂળમાં ખીલવું જોઈએ. બચપણ સાથે નિર્દોષતાનો નાતો રહેવો જોઈએ. જવાબદારી માણસને મેચ્યોર બનાવી દે એની પાછળ પણ ઘણી વખત ખાલીપાનો હાથ હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક દીકરી. ત્રણેય વ્યક્તિ ખૂબ મસ્તીથી જીવન જીવતા હતા. આખી જિંદગી સંપૂર્ણ લાગતી હતી. સંપૂર્ણતાની કદાચ જિંદગીને પણ ઈર્ષા આવતી હોય છે. અચાનક એક બીમારીમાં પત્નીનું અવસાન થયું. દીકરી નાની હતી. તેના ઉછેરની તમામ જવાબદારી એ વ્યક્તિ ઉપર આવી ગઈ. તેણે નક્કી કર્યું કે, હું બીજાં લગ્ન નહીં કરું, મારી દીકરીને હું જ ઉછેરીશ. એ દીકરી માટે બધું જ કરી છૂટતો. આમ ને આમ વર્ષો વીતી ગયાં દીકરી મોટી થઈ ગઈ હતી. એક દિવસ તેણે જ પિતાને કહ્યું કે, તમે મારા માટે બધું જ કર્યું, મને ક્યારેય કોઈ વાતની ખોટ લાગવા ન દીધી, પણ તમારા ચહેરા પર એક ઉદાસી કાયમ વંચાતી રહી દીકરી મોટી થઈ ગઈ હતી. એક દિવસ તેણે જ પિતાને ��હ્યું કે, તમે મારા માટે બધું જ કર્યું, મને ક્યારેય કોઈ વાતની ખોટ લાગવા ન દીધી, પણ તમારા ચહેરા પર એક ઉદાસી કાયમ વંચાતી રહી મમ્મીના ગયા પછી જે ખાલીપો સર્જાયો છે એ તમારા ચહેરા પર સતત વર્તાતો રહ્યો છે. દિલમાંથી ઊઠતો ખાલીપો ચહેરા ઉપર ચોંટી જાય છે. એ આંખોને થોડીક ઊંડી ઉતારી દે છે, હોઠને થોડાક સૂકા કરી દે છે, ચહેરાની ચામડીને થોડીક ખરબચડી કરી નાખે છે, શ્વાસ દેખાતા નથી, પણ તેનેય થોડાક સૂકા બનાવી દે છે. સૂકા શ્વાસો સાથે જિવાતી જિંદગીમાં તલસાટ અને તરફડાટ હોય છે. કંઈક સુકાઈ ગયું હોય ત્યારે ભીનાશ કે લીલાશ કેવી રીતે લાગવાની\nઆપણા બધાની જિંદગીમાં કોઈ ને કોઈ પ્રકારનો ખાલીપો જીવતો હોય છે. ગેરહાજરી ખાલીપો સર્જે છે અને ખાલીપો ઝુરાપો પેદા કરે છે. ઝુરાપાને આપણે આપણા હાથે જ શાંત પાડવો પડે છે. યાદો અને સ્મરણો અચાનક આંખો સામે ઊગી નીકળે છે. જિંદગી જીવવા માટે ખાલીપાને ભરવો પડતો હોય છે. દરેક ખાલીપો ભરાતો પણ હોતો નથી, એ સહન કરવો પડતો હોય છે, જીવવો પડતો હોય છે. ખાલીપો પૂરવા માટે કંઈ ભૂલવાની જરૂર નથી, યાદ આવે ત્યારે ઓગળવાના બદલે આનંદથી યાદોને વાગોળીએ તો પૂરતું છે\nસ્મરણોની સંદૂક ખૂલે ત્યારે ટાઢક થવી જોઈએ. ઉકળાટ, અજંપો, ઉદાસી, ખાલીપો અને ઝુરાપો જિવાયેલી જિંદગીનું અપમાન છે\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 જૂન 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nજિંદગીની મજા જ એ છે કે એ થોડી થોડી બદલતી રહે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/columnist-sanjay-raval-talking-about-relationship-is-kurukshetra-ground-110834", "date_download": "2020-07-09T08:09:28Z", "digest": "sha1:6OIA7IRFX2HNMN574OOC7UURYBGXAQBY", "length": 19541, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "columnist sanjay raval talking about relationship is kurukshetra ground | યાદ રહે, તમે કુરુક્ષેત્રના મેદાનમાં નથી એટલે ગાંડિવ ચડાવવાની જરૂર નથી - news", "raw_content": "\nયાદ રહે, તમે કુરુક્ષેત્રના મેદાનમાં નથી એટલે ગાંડિવ ચડાવવાની જરૂર નથી\nસંબંધોને જો કુરુક્ષેત્રનું મેદાન બનાવીને રાખશો તો યાદ રાખજો કે સાચું-ખોટું અને સારું-ખરાબ તો તારવી શકશો, પણ સંબંધો આંખ સામે મરતા રહેશે, છૂટતા રહેશે\n‘હું ખોટું ક્યારેય સહન કરતો નથી. મને શા માટે સહન કરવાનું આવે અને એ પણ કારણ વગરનું. હું પોતે ખોટો હોઉં તો બધું સહન કરી લઉં, પણ હું સાચો છું અને તો પણ મારે સહન કરવાનું, શું કામ વળી લે ખોટો ન હોઉં તો પણ સહન કરવું એ તો ખોટું છે, અયોગ્ય છે. ખોટો હોઉં તો સહન કરીને બધું હું ચલાવી લઉં, પણ સાચો હોઉં તો ક્યારેય સહન નહીં જ કરું.’\nઆ સાવ સાચેસાચો સંવાદ છે અને એકધારો ૧૦ મિનિટ સાંભળેલો સંવાદ છે. ઘરના ઝઘડા અને બીજી-ત્રીજી કમેન્ટ્સ અને એ પછી દરેક વાક્યમાં હું અને સાચું-ખોટું અને સહન કરવાનું બધું ઍડ થવા લાગ્યું એટલે મેં જ સામેથી એ મિત્રને પાણીનો ગ્લાસ ધર્યો અને એ પછી તેણે બોલવાનું શરૂ કર્યાની લગભગ ૧૫ મિનિટ પછી, તેણે પાણીનો બ્રેક લીધો એટલે આખું કન્વર્સેશન મેં મારી બાજુએ વાળ્યું. એ ભાઈને પાણી પીતા અટકાવીને મેં પ્રેમથી પૂછ્યું કે તમે આ સાચું અને ખોટું સહન કરવાની વાત કરો છો તો પછી છોડી કેમ નથી દેતા, સહન કરવાની જરૂર જ નથી. છોડી દો, છૂટા પડી જાઓ. પિતા હોય કે પત્ની, જે ખોટું છે તેને છોડીને આગળ નીકળી જાઓ. શું ફરક પડવાનો જીવનમાં, કોઈના હોવા કે ન હોવાથી. જો તે સમજવા તૈયાર ન હોય તો પછી રોજેરોજ ઘરમાં હોળી કરવાને બદલે પ્રેમથી છૂટા પડી જાઓ. માબાપ પણ સમજશે તમારી વાત અને તમે તો દુખી છો જ. એ ભાઈની દલીલ હતી કે અંતે તો એ બધા મારાને. મેં એ મિત્રને સમજાવ્યું કે જો તમને આટલી સમજણ પડતી હોય તો પછી અહીં સાચા-ખોટા જોવાનું બંધ કરો અને પ્રેમથી સમયને માન આપીને સૉલ્યુશન લઈ આવો. ઘરની આ જ આવશ્યકતા છે. ઘરમાં, પરિવારમાં સાચા-ખોટા નહીં, પણ સારા અને ખરાબને જ મહત્ત્વ મળવું જોઈએ. આ જ વાત મારે તમને પણ કહેવી છે.\nસાચું કોણ અને ખોટું કોણ એ જો તમે પરિવારમાં તારવવા બેસશો તો ક્યારેય તમે કોઈ એકને ન્યાય નહીં આપી શકો. પરિવારના સદસ્યોમાં કોઈ સાચું નથી હોતું અને કોઈ ખોટું નથી હોતું. જો કોઈ તકલીફ હોય તો એ માત્ર અને માત્ર ‘આઇ’ની એટલે કે હુંપણાની જ હોય.\nજીવનમાં આ નિયમ હોવો જોઈએ. જે જગ્યાએ મારા લોકો હોય એ જગ્યાએ હુંપણું નાનું રાખો. જો એવું નહીં કરો તો એ સંબંધો ધીરે-ધીરે બગડવા લાગશે, એ હદે સંબંધો બગડશે કે તમારી પાસે અબોલા લેવા સિવાય બીજો કોઈ ઑપ્શન નહીં રહે. સાચા હોય તો પણ બધું સહન કરવાનું. આવી દલીલ જ્યારે પણ જેકોઈ કરે છે એ સૌને મને કહેવાનું મન થાય છે કે ભાઈ, ખોટા હોઈએ તો જ સહન કરવાનું આવે. જે સાચો હોય તે ક્યારેય એવો આગ્રહ કે દુરાગ્રહ ન રાખતો હોય કે ભાઈ મારી વાત માનો, મારું ધાર્યું કરો. જે ખોટો હોય તેણે જ ગાઈવગાડીને કહેવું પડે છે કે હું સાચો છું, મારું માનો. સાચો હોય છે તે ક્યારેય પોતાની વાત મનાવવાની જીદ નથી પકડતો અને તેણે પકડવી પણ ન જોઈએ. સાચું છે એ સદાકાળ સાચું જ છે અને સાચું જ રહેવાનું છે. સાચો હોય છે તેને ખબર જ હોય છે કે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમદિવસે તેની સચ્ચાઈ બહાર આવી જશે, તેની સાચી વાત માનવી જ પડશે અને એ માન્યા પછી જાહેરમાં, બધાની હાજરીમાં કબૂલ પણ કરવામાં આવશે. ખાતરી છે તેને અને એટલે જ તે પોતાના સાચાપણા માટે જીદ કરવા રાજી નથી હોતો. એ સાચો છે તે બોલી-બોલીને પ્રસ્થાપિત પણ નથી કરતો. હવે વાતને બીજા દૃષ્ટિકોણથી જોઈએ.\nજ્યારે વાત પોતાના લોકોની હોય ત્યારે પોતાની સાથે ખોટું થતું હોય તો પણ તે જતું કરવાની અને સહન કરવાની ભાવના હોવી જોઈએ, કારણ કે સામે તમારા પોતાના લોકો જ છે. આપણે કંઈ અર્જુનની જેમ સત્ય-અસત્યની લડાઈ લડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં નથી ઊભા કે ગાંડિવ ઉપાડવું પડે. ના, જરાય નહીં. આપણું ઘર છે, સામે જે છે તે આપણા ઘરના સભ્યો છે. એ લોકોએ ક્યાંક ને ક્યાંક માત્ર તમારું હુંપણું ઓછું કરવાનું કામ કર્યું છે અને એટલે તમને પીડા થઈ રહી છે. આ પીડા તમારી સાચી નથી, તમારા હુંપણા પર થયેલો ઘા છે અને એટલે તમે ચિસાચીસ કરી રહ્યા છો. આ ચીસાચીસને તમે તમારા સ્વાભિમાન સાથે જોડીને બેસી ગયા છો એટલે એ તમને ખોટું દૃશ્ય દેખાડવાનું કામ કરે છે. સંસાર છે સાહેબ, થોડું સહન કરીને, થોડું જતું કરીને પણ એક થઈને રહેવાનું હોય તો પછી આવી માથાકૂટ અને કડાકૂટમાં પડવું જ શું કામ જેમાં તમને ખબર જ છે કે અંત એક જ આવવાનો છે તો પછી શું\nકામ એ રોજરોજનો કજિયો અને રોજરોજની તકલીફો\nતમને જ્યારે ખબર જ છે કે તમે પરિવારને છોડી શકવાના નથી, તમારા પેરન્ટ્સને મૂકીને ઘરમાંથી નીકળી શકવાના નથી તો પછી શું કામ એવો કોઈ ઈગો મનમાં પાળવો કે ‘એક્સ’ સિચુએશનમાં હું સાચો હતો અને ‘વાય’ સિચુએશનમાં મારે સહન કરવાનું આવ્યું યાદ રાખો, ક્યારેય ભૂલો નહીં કે તમે ક્યાંય કુરુક્ષેત્રમાં નથી ઊભા. ક્યારેય નહીં. તમારે વધ નથી ગણવાના અને એટલે જ તમારે દરેક વખતે વીંધાઈ જવું પડે તો એને હસતા મોઢે તમારે સ્વીકારીને રાખવાનું છે. કોઈ વખત વાઇફનો ઈગો સાચવી લેવામાં ભલાઈ છે તો કોઈ વખત પપ્પાનો અને કોઈ વખત મમ્મીનો ઈગો સાચવી લેવામાં ભલમનસાઈ છે. સાથે એ જ વ્યક્તિ રહી શકે જેને પોતાના હુંકારમાં નહીં, પણ પરિવારના સ્વીકારમાં રસ હોય છે. હું હંમેશાં એક વાક્ય કહું છું,\nજેવડો મોટો (I) ‘આઇ’, સંબંધોમાં એવડી જ મોટી ખાઈ.\nઅગાઉ મેં કહ્યું છે કે જ્યાં પણ જ્યારે પણ નાના થઈને રહેવાની તક મળે ત્યારે એ તક ઝડપી લેવી જોઈએ. એક વખત મોટા થઈને ઊભા રહી જશો તો જીવનમાં એટલી ઉપાધિઓ સામે આવીને ઊભી રહી જશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. બહેતર છે, જે તમને નાના ગણે છે તેની પાસેથી એ લાભ લો, એ પ્રિવિલેજ છે અને આવું પ્રિવિલેજ બધાને નથી મળતું. લાભ લો, બાળક બનીને રહેવાનો. લાભ લો, બાળક બનીને જવાબદારીઓમાંથી છૂટવાનો, પણ આ લાભ તો જ મળશે જો તમે કોઈને મોટા થવાની તક પણ આપશો. તમારો હુંકાર નાનો કરીને રાખશો તો તમે નાના થવાનો અને સામેવાળાને મોટા બનવાનો લાભ લેવા દઈ શકશો. તમને લાડ કરાવે એવા લોકો તો જ તમને મળશે જો તમે નાના બનીને રહેવા તૈયાર હો. મોટા બનીને ઘરઆખામાં અહંકાર સાથે ફરનારા કોઈને પણ ઘરમાં લાડ કરતું હોય એવું તમે ક્યારેય જોયું નહીં હોય. મારી આજે એક અંગત સલાહ છે. છોકરાઓએ પોતાનો હુંકાર નાનો કરવાની અને છોકરીઓએ પોતાના હુંકારને ભૂલવાની જરૂર છે. પરણીને ઘરમાં આવતી યુવતી એ ઘરના સૌકોઈને સાથે રાખવાનું કામ કરતી ચાવી છે અને એવી ચાવી ભાગ્યે જ મળતી હોય છે એટલે જેના પણ હાથમાં એ ચાવી આવશે તે પોતાની જાતની તમામ ધન્યતા સામેવાળાના શિરે મૂકતાં ખચકાશે નહીં.\nપરિવારને એક કરવા માટે, પરિવારને એક રાખવા માટે સૌથી પહેલું કામ જાતને ઓગાળી નાખવાનું કરવું પડે છે. જો જાતને જુદી રાખશો તો સૌથી પહેલાં તમને બહાર ધકેલી દેવામાં આવશે. જો જાતને અળગી રાખશો તો પણ સૌથી પહેલાં તમારાથી અંતર કરવા���ાં આવશે. તમારી હાજરી ભારરૂપ નહીં, પણ તમારી હાજરી સુગંધ સાથેની હોવી જોઈએ. હાજરીને હળવાશ આપો અને હુંકારને નાનો કરો. જો એ કામ થઈ શક્યું, જો એ કામ કરી શક્યા તો તમારે સુખ શોધવા ક્યાંય જવું નહીં પડે. પોતાની વ્યક્તિને જો મોટા થવાની તક આપશો તો તમારે લાડ કરવા બીજી કોઈ જગ્યાએ જવું નહીં પડે. જો પોતાના લોકોને મોઢું ચડાવવાની પરમિશન આપશો તો\nતમારે કોઈને ખિજાવા બહાર નહીં જવું પડે પણ આ હક તો જ મળશે, જો તમે, તમારો હક અન્ય કોઈને આપવા તૈયાર હશો કે રાજી હશો. સાચા-ખોટાનો ભેદ ઘર સુધી ન આવે, ઘરની વ્યક્તિઓ સુધી ન\nઆવે એ માટેની સજાગતા જ પરિવારને\nએક રાખવાનો ગુરુમંત્ર છે. આપણી વ્યક્તિ ખોટી હોય તો પણ તેને અપનાવવામાં\nપરિવારને એક રાખવા માટે સૌથી પહેલું કામ જાતને ઓગાળી નાખવાનું કરવું પડે છે. જો જાતને જુદી રાખશો તો સૌથી પહેલાં તમને બહાર ધકેલી દેવામાં આવશે. જો જાતને અળગી રાખશો તો પણ સૌથી પહેલાં તમારાથી અંતર કરવામાં આવશે. તમારી હાજરી ભારરૂપ નહીં, પણ તમારી હાજરી સુગંધ સાથેની હોવી જોઈએ. હાજરીને હળવાશ આપો અને હુંકારને નાનો કરો. જો એ કામ થઈ શક્યું, જો એ કામ કરી શક્યા તો તમારે સુખ શોધવા ક્યાંય જવું નહીં પડે.\nજગાડવા બદલ થૅન્ક યુ અને જિવાડ્યા એ બદલ પણ થૅન્ક યુ\nઅન્ન કોઈનું પણ હોય, પેટ તો તમારું જ હોયને\nઈશ્વરનું મૂલ્ય અને જીવનની કિંમત શું\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)\nવિચારો પણ ખરી જતા હોત તો\nકોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન\nચાણક્યને વાંચવાનું પણ ફરજિયાત કરાવવામાં આવે એ અનિવાર્ય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/entertainment/now-complaint-lodged-in-gurugram-police-station-against-ekta-kapoor-97175", "date_download": "2020-07-09T08:52:05Z", "digest": "sha1:TH2L3XWGBCQQVY4VYJF4PYEXXO66WUFW", "length": 18553, "nlines": 103, "source_domain": "zeenews.india.com", "title": "ફરી વધી Ekta Kapoorની મુશ્કેલી, હવે ગુરૂગ્રામના સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ | Entertainment News in Gujarati", "raw_content": "\nફરી વધી Ekta Kapoorની મુશ્કેલી, હવે ગુરૂગ્રામના સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ\nટીવીની પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક એકતા કપૂર (Ekta Kapoor) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેની નવી વેબ સિરીઝ 'ટ્રિપલ એક્�� -2' તેના માટે મુશ્કેલીઓનું મૂળ બની રહી છે. હકીકતમાં ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં 'ટ્રિપલ એક્સ -2' અંગે કેટલાક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, 'ટ્રિપલ એક્સ -2' સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.\nનવી દિલ્હી: ટીવીની પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક એકતા કપૂર (Ekta Kapoor) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેની નવી વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ -2' તેના માટે મુશ્કેલીઓનું મૂળ બની રહી છે. હકીકતમાં ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં 'ટ્રિપલ એક્સ -2' અંગે કેટલાક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, 'ટ્રિપલ એક્સ -2' સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.\nઆ પણ વાંચો:- Deepikaએ ઠપકો આપતા Ranveer થયો લેફ્ટ Ayushmann સાથે કરતો હતો લાઈવ ચેટ\nઅમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, શહીદ કલ્યાણ ફાઉન્ડેશન (Martyrs Welfare Foundation)ના અધ્યક્ષ મેજર ટી.સી. રાવે કહ્યું કે સૈન્યના જવાન દેશ માટે પોતાનો જીવનું બલિદાન આપે છે. પરંતુ આ વેબ સિરીઝના નિર્માતા અને દિગ્દર્શક તે બતાવવામાં આવે છે કે જ્યારે સૈન્યના જવાનો સરહદો પર સેવા આપે છે, ત્યારે તેમની પત્નીઓ ઘરે અન્ય પુરુષો સાથે સંબંધ બનાવે છે.\nઆ પણ વાંચો:- Coronavirus થી જાણિતા નિર્માતાનું થયું મોત, ઘણી હોસ્પિટલોએ ભરતી કરવાની પાડી હતી ના\nતેમણે વધુમાં કહ્યું કે, 'આ અત્યંત વાંધાજનક છે અને તે આપણા સશસ્ત્ર દળોનું મનોબળ નબળું પાડી શકે છે. 'ટ્રિપલ એક્સ -2' માં એવા દ્રશ્યો પણ છે, જેમાં લશ્કરી પુરુષોના ગણવેશમાં અશોકની પ્રતિમા અને તાજનું પ્રતીક ફાટેલું છે. આ આપણા સશસ્ત્ર દળો અને લશ્કરી જવાનોનું અપમાન છે. તે જ સમયે, શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અન્ય સભ્ય, મેજર એસ.એન. રાવે કહ્યું, 'હરિયાણા જેવા રાજ્યમાં 3.70 લાખથી વધુ સૈન્ય જવાનોની રજૂઆત છે. આ તેમનું અને આપણા જેવા પૂર્વ સૈનિકોનું અપમાન છે. જો એકતા કપૂર વેબ સિરીઝમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર નહીં કરે, તો અમે અમારા આંદોલનને વધુ તીવ્ર બનાવીશું.\nઆ પણ વાંચો:- ભાઈ પર જાતીય સતામણીનો આરોપ લાગતા Nawazuddin Siddiquiએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યું...\nપાલમ વિહાર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેન્દ્ર કુમારે આ અંગે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી ર��ી છે. આ પહેલા, ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ 13' (Bigg Boss 13)ના પૂર્વ સ્પર્ધક વિકાસ પાઠક (Vikas Pathak) ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ તાજેતરમાં એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. હતી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nEkta Kapoorએક્તા કપૂરTriple x-2ટ્રિપલ એક્સ-2\nDeepikaએ ઠપકો આપતા Ranveer થયો લેફ્ટ Ayushmann સાથે કરતો હતો લાઈવ ચેટ\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Infobox_academic", "date_download": "2020-07-09T09:45:14Z", "digest": "sha1:Z7XKTG2IQW627LPXGYBVXJ57CNEO6UGH", "length": 5336, "nlines": 70, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૫:૧૫, ૯ જુલાઇ ૨૦૨૦ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nઢાંચો:Infobox person‎ ૧૧:૩૮ +૬૬૯‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ અપડેટ. કામ-બાકી. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું ઢાંચો:Infobox person‎ ૧૧:૨૨ +૨૮‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ વેબસાઇટ ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું ઢાંચો:Infobox person‎ ૧૧:૨૧ +૬‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ ટેસ્ટ ૨. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nનાનું ઢાંચો:Infobox person‎ ૧૧:૧૭ +૧૩‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ ટેસ્ટ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nઢાંચો:Infobox person‎ ૧૦:૫૭ +૨૭૬‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ અપડેટ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/2015/03/09/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A1%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2020-07-09T09:03:24Z", "digest": "sha1:TN7OJ5RNEMWZR5P2WGNXWB26P5ZZ2GQQ", "length": 11872, "nlines": 186, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "સંબંધો જડે છે કેટલાં? | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nસંબંધો જડે છે કેટલાં\nસંબંધો જડે છે કેટલાં\nમાણસો ટોળે વળે છે કેટલાં\nએમ સંબંધો જડે છે કેટલાં\nસૂચનો લોકો કરે છે એટલાં\nવાત મારી સાંભળે છે કેટલાં\nએ ઠઠ્ઠાખોરી હસાવે મંડળી\nપંડની હાંસી ગળે છે કેટલાં\nઓ નસીહત આપનારા તારલા\nમયકદામાં જો, ખરે છે કેટલાં\nક્યાં ખુદાઈ છે અને છે પાક ક્યાં\nપણ ખુદા જાતે બને છે કેટલાં\nહોય જો બે ચાર વાતો તો કહું\nપણ કિસ્સા તો જીવને છે કેટલાં\nહું હજી તો શ્વસતો છું બાપલા\nવારસો મારા લડે છે કેટલાં\nઆજ મારે કાજ કૂટે સ્વજનો\nકાલ ઊઠી સ્મરણે છે કેટલાં\nઆમ તો મોટા બધા છે મારથી\nશોધ, તો જોવા મળે છે કેટલાં\nજીવ્યાનો અર્થ શું – \nઆંતરિક વ્યથાની ગઝલ… વેદના સહજ ઉજાગર થઈ છે..\nBy: અશોક જાની 'આનંદ' on માર્ચ 25, 2015\nબહુ માર્મિક અને વાસ્તવિક ગઝલ. બહુ ગમી. મારા દિલી અભિનંદન\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\n��િલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/%E0%AA%AB%E0%AB%80%E0%AA%9A%E0%AA%B0/", "date_download": "2020-07-09T08:51:43Z", "digest": "sha1:E7RJLOKZMDTLMT5GHRUEO3EDVIFH4OBU", "length": 7927, "nlines": 98, "source_domain": "www.polkholtv.in", "title": "ફીચર News Today - Latest ફીચર News & Updates - આજના ફીચર સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક ���હેરવું ફરજિયાત કર્યું\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nલોકડાઉન બાદ પહેલું શૂટિંગ / માત્ર 3 કલાકમાં અક્ષય કુમારની શોર્ટ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું, સાવધાની સાથે સેટ પર લિમિટેડ લોકોએ જ કામ સંભાળ્યું\nસોશિયલ મીડિયા / કરણ જોહરે સેલ્ફી શેર કરી લખ્યું, પિતાના રોલ માટે તૈયાર છું, એકતા કપૂરે તેની સિરિયલમાં મિસ્ટર રિશબ બજાજનો રોલ ઓફર કર્યો\nશેરબજાર / સેન્સેક્સ 563 અંક વધ્યો, નિફ્ટીએ 9400ની સપાટી વટાવી; અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસીના શેર વધ્યા\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2/%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9A%E0%AA%A8/", "date_download": "2020-07-09T09:13:52Z", "digest": "sha1:WEX37GFM4GNCRGRUSOIWA4I334ZRPXPD", "length": 16624, "nlines": 123, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "અહેવાલ – પુસ્તક વિમોચન | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nઅહેવાલ – પુસ્તક વિમોચન\n૧. ‘ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે’ – સ્મિતા ભાગવત\nટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના ઉપક્રમે રવિવાર જૂન ૯, ૨૦૦૮ના રોજ એક વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમ યોજાઈ ગયો. ‘શબ્દસેતુ’ના એક સક્રિય સભ્ય અને સાહિત્યકાર શ્રી સ્મિતા ભાગવતના પુસ્તક ‘ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે’ નું વિમોચન થયું.\nટોરોન્ટોના જાણીતા ડૉકટર શાંતિલાલ ધનિકની અંગત નોંધને આધારિત આ પુસ્તકને એક પ્રેરણાદાયી નવલકથા બનાવવાનો સુભગ પ્રયાસ કર્યો છે. ‘માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, વડોદરા તરફથી આ પુસ્તક પ્રગટ થતાં ટ્રસ્ટે એના ઉદેશનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કે ‘…. કાંટા દૂર કરવાની પેરવી સાથે, કુટુંબસંસ્થાના ‘ગુલાબ’નાં દુનિયાને દર્શન કરાવવાં…’ એ રીતે આ પુસ્તક એક દીવાદાંડી રૂપ છે. વળી લેખિકા પણ જણાવે છે કે, ‘આ કૃતિ છે સજજનતાને કારણે દુઃખી અને હાંસીપાત્ર ઠરી હતાશાનો ભોગ બનેલ દંપતિની. પત્નીએ સજ્જન પતિની કરેલ પ્રતારણાની અને બાળકોએ જરાજર્જર પિતાનું શોષણ કરી આચરેલ નૃશંસતાની’ આમ સજ્જનતા, દુર્જનતા, વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચેના દ્વંદ્વની મનોવેદનાભરી આ કથા સમાજને કંઈક પાઠ શીખવવા મથતી હૈયાવરાળની એક કરુણ કથની છે.\nજીવાતા જીવનનાં સાચકલાં પાત્રો આસપાસ વહેતી સમગ્ર કથાનાં પાત્રો અહીં જુદા નામે લેખિકાએ અવતાર્યાં છે. પણ કોઈ બંધબેસતી પાઘડી પહેરી કોઈના રહ્યાસહ્યા જીવનને હતઃપ્રાય કરી કાદવ ન ઉડાડે એ બીક લેખિકાને કથાની નાયિકાને ઊંડેઊંડે છે જ. એટલે જ લેખિકાએ કબૂલ કર્યું છે, ‘આ હેતુલક્ષી નવલકથાનું નિર્માણ કોઈને બદનામ કરવા માટે થયું નથી.’ ખેર અંતે તો લેખિકા ‘ફેમિલી કાઉન્સિલ’નું કામ કરે છે એટલે સમાજને, આપણી યુવાન પેઢીને સાચો માર્ગ બતાવી સન્માર્ગે દોરવા સદબુધ્ધિ આપવાનો હોઈ શકે. જેમને\nપાળી પંપાળી પોષ્યાં, મોટાં કર્યાં, પ્રેમનો ધોધ સતત વહાવી, ઉજજવળ જીવન ઘડે અને સંસ્કારી બની ઘરડાની લાકડી બની રહેવાને બદલે એ સંતાનો જ ઘરડાં માબાપને નરકની ઊંડી ખાઈમાં ધકેલી દે ત્યારે એ માબાપનાં રડતાં હૃદયની આંતરડી કકળી ઉઠી લમણે હાથ દઈ ઉભરો કાઢે ‘જનની જણે તો જણજે કાં દાતા કાં સૂર નહિ તો રહે જે વાંઝણી મત ગુમાવીશ નૂર.’ આ પડઘા સાંભળી એ નાપાક સંતાનોની આંખો ખૂલશે ખરી આ જ આપણા સમાજમાં છો��ું કછોરું થયાના દષ્ટાન્તો ઠેર ઠેર છે. કોને દોષ દેવો આ જ આપણા સમાજમાં છોરું કછોરું થયાના દષ્ટાન્તો ઠેર ઠેર છે. કોને દોષ દેવો આપણી સમાજ વ્યવસ્થાને, આપણા કહેવાતા સુધરેલા સમાજને, આપણા ઘડતરની કોઈ ઉણપને, આપણા પ્રેમની ઉણપ ને, કે આપણા પ્રારબ્ધના ઊંધાં પડેલ પાસાંઓ ને આપણી સમાજ વ્યવસ્થાને, આપણા કહેવાતા સુધરેલા સમાજને, આપણા ઘડતરની કોઈ ઉણપને, આપણા પ્રેમની ઉણપ ને, કે આપણા પ્રારબ્ધના ઊંધાં પડેલ પાસાંઓ ને ‘સફળતા અને નિષ્ફળતા બંને પ્રયત્ન અને પ્રારબ્ધનું સંયુકત પરિણામ છે છતાં સ્વજનની હાંસી ઉડાડવી, પોતિકાંને નરકની ખાણમાં ધકકેલી દેવા એમાં માનવતા નથી કે સજજનતા નથી. એ ઘટના જ માનવતાને કલંક કરતી અસહ્ય અને અકલ્પિત ઘટના છે.\nઆવા બધા સવાલો આ કૃતિના વાચકને થાય છે, એનો ઉકેલ શોધવા મનોમંથન કરે છે, અને જીવનનો સાચો મર્મ સમજાતાં એ ખોવાયેલા કે તરછોડાયેલા સ્વજજનને શોધવા કે પામવા આંધળી દોટ મૂકે ત્યારે એને સત્ય સમજાય છે કે ‘હવે બહુ મોડું થઈ ગયું.’ સમજો. ઉચ્છ્રંખલ સંતાનો એવો દિવસ તામારા જીવનમાં ન આવે એ માટે આજથી જ વિચારતા થજો. લેખિકા નમ્રભાવે લખે છે, ‘ન હું લેખક છું કે શિક્ષક’ પણ આ આખી નવલકથા ઉપદેશપ્રધાન છે. એટલે જ સલાહ આપે છે, ‘સંતાન પર પ્રેમ કરો અને વિશ્વાસ રાખો, પણ છેલ્લા શ્વાસ સુધી માનભેર જીવવું હોય તો જુવાનીમાં ભેગી કરેલી બચતને જીવનભર પ્રવાસની ટિકિટ ગણો. એ જ અગત્યતા એને બક્ષો.’ એમાં ઉમેરો કરવાનું મન થાય છે કે ખુમારીથી જીવન જીવતાં પણ વિનમ્ર બની દૂધમાં સાકર જેમ ભળી જાઓ. બાળકોને ગળથૂથીમાંથી જ એ સત્ય સમજાવતાં રહેજો કે સ્વજનનો પ્રેમ એ જ સાચી અને સૌથી મહાન મૂડી છે, એને સમજતાં અને જીરવતાં શીખજો. આવા જીવનમંત્રો આ પુસ્તકમાં ઠેર ઠેર પથરાયેલાં છે જે માણી આનંદ અનુભવજો.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B8%E0%AB%87%E0%AA%A4%E0%AB%81-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2020-07-09T07:15:45Z", "digest": "sha1:H4RW262LP54IY4FQSXBNZK4QLGJW6F2W", "length": 18229, "nlines": 169, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "સંસ્થાના હમસફરો | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\n“શબ્દ્સેતુ” સંસ્થાના સહિયારા બ્લોગનો આરંભ\nઆજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી હતી. આપ સૌ એના સાક્ષી છો, સહભાગી છો. શબ્દસેતુને પંદર વર્ષથી જીવન્ત રાખવામાં, એને આગળ લઈ આવવામાં, જુદા જુદા તબક્કે આપ સહુ એ સારી એવી જહેમત ઉઠાવી, મન મૂકીને કામ કર્યુ છે, અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે. એ માટે શબ્દસેતુ તરફથી હું આપ સૌનો આભાર માનું છું. મારા વતી હું શું કહું આપ સૌનો ઋણી છું.\nઆજે જ્યારે હું શબ્દસેતુ સંસ્થાનો બ્લોગ શરૂ કરી રહ્યો છું ત્યારે શૈલેશને ગમતો અને મારો મનપસંદ મરીઝ સાહેબનો આ શેર યાદ આવે છે.\nબસ એટલી સમજ મને પરવરદિગાર દે,\nસુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.\nકોઈ પણ સંસ્થા, એના સભ્યો અને કાર્યકર્તાઓની અતૂટ મહેનત, એકતા અને અવલંબન ઉપર ચાલતી હોય છે. શબ્દસેતુની આ લાંબી દડમજલમાં ઘણા બધા હમસફરો ભાગીદાર બન્યા છે. કોઈએ હાથ તો કોઈએ સાથ આપ્યો છે. કોઈએ સા��ભળવા કાન તો કોઈએ સંસ્થાને શાન અપાવી છે. કોઈએ શબ્દો વહાવ્યા તો કોઈએ સેતુ બાંધ્યો છે. દરેક સભ્યે દિલથી પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે. તો આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરુ છું કે શબ્દસેતુના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને.\nહું આ ક્ષેત્રમાં નવો નિશાળીયો છું,પા પા પગલી ભરી રહ્યો છું એટલે વેબસાઇટ જોયા બાદ આપના સૂચનો તેમ જ પ્રતિભાવ જરૂરથી જણાવશો. ઇ-મેલ એડ્રેસ –\nવેબ સાઇટ ઉપર જઇ સભ્યોની યાદીમાં આપનુ નામ જોવાનું ચૂકશો નહીં. આપનુ નામ ક્લીક કરવાથી આપનો પરિચય જોવા મળે એ માટે તમે તમારો ટૂંકો પરિચય – તમારા જ શબ્દોમાં ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખીને મારા ઈ-મેલ એડ્રેસ ઉપર જરૂરથી મોકલી આપશો. સાથે બે ફોટોગ્રાફસ મોકલવા ખાસ વિનંતી. એક બ્લેક ઍન્ડ વાઈટ ફોટોગ્રાફ, સ્વ્પ્નીલ આંખોવાળો, તદ્દન ફ્રેશ, તાજગી ભરેલો રોમાની ચહેરો, જ્યારે જિંદગી “ઓન ધ રૉક્સ” જીવાતી હતી અને બીજો કલર ફોટોગ્રાફ, અત્યારનો, ક્દી ઘરડી ન થતી આંખોવાળો, સમયની થપાટોથી કંડારાયેલો ચહેરો, ઢળતી બપોરનો.\nગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખવા માટે શબ્દસેતુની વેબસાઇટ ઉપર જઇ ગુજરાતીમાં લખવુ છે એ લીન્ક ઉપર ક્લીક કરો. બધી માહિતી મળી રહેશે. તો મિત્રો, આપ સૌને આપનો પરિચય તેમ જ બે ફોટોગ્રાફસ મોકલવા હું ફરી એક વાર હાર્દિક વિનતી કરું છું.\nશબ્દસેતુ એ એક નાની અમસ્તી સાહિત્યિક સંસ્થા અને આંગણીને વેઢે ગણાય એટલા એના સભ્યો પણ એમની આકાંક્ષા આકાશ ફાડી નાખે એવી અને અત્યાર સુધીમાં ચાર સભ્યો આકાશ ફાડી નાખવા અવકાશમાં જતા રહ્યા છે.\nઅહીં જ વિરમુ છું. વધુ આપના સહકાર બાદ……\nકિશોર પટેલ – શબ્દસેતુ\nશબ્દસેતુ એ ટોરોન્ટો, કેનેડાના કલાનુરાગી, કલારસિકોનું એક ટોળું છે. “ફેસબુક” ના અતિ પ્રચલિત શબ્દ ‘શેર’ ને અમે અમારો મંત્ર બનાવ્યો છે. તમારામાંથી કોઈને પણ લખવા વાંચવાનો શોખ હોય, સારી ફિલ્મો જોવાનો શોખ હોય, સંગિત, ચિત્રકળા કે ફોટોગ્રાફીમાં રસ હોય, તો આ નાના અમસ્તા ટોળામાં જરૂરથી જોડાવો. સરખા રસ ધરાવતા કલાપ્રિય મિત્રો મળશે, જે મોટે ભાગે આપણા મિત્રમંડળોમાં મળતા નથી. ટૂંકમાં ગમતાનો ગુલાલ કરીએ નિજાનંદની મસ્તી કાજે.\nશબ્દસેતુમાં સભ્ય બનવા માટે કોઈ પણ જાતની ફી નથી. સંસ્થાનુ કોઈ માળખું પણ નથી, બધા જ સરખા – equal footing. જે સભ્યો અવાર નવાર શબ્દસેતુ ની માસીક બેઠકમાં આવતા હોય, એમની રચના પરસ્પર સંમતિથી સુધારી મઠારીને, વારફરતી થોડા થોડા મહિનાને અંતરે, શબ્દસેતુના બ્���ોગ ઉપર પોસ્ટ કરવામાં આવે છે.\nદર મહિનાના બીજા રવિવારે શબ્દસેતુના સભ્યો ટોરાન્ટો, કેનેડામાં બપોરે બે થી છ નીચે જણાવેલ જગ્યાએ ભેગા મળે છે.\n‘શેર’ કરવા સમય કાઢો. સંપર્ક સાંધો. ઇ-મેલ એડ્રેસ –\nતમારુ નામ શુભેચ્છકોની યાદીમાં જોવા સંસ્થાના શુભેચ્છકો ઉપર ક્લીક કરો.\nકિશોર પટેલ – શબ્દસેતુ\nમાતૃભાષા માટે તમે ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છો … આજે જ આપની આ વેબસાઈટ ધ્યાનમાં આવી. સુંદર સંકલન કરી મૂક્યું છે. આપની જહેમત દાદ માંગે તેવી છે. ખુબ ખુબ શુભેચ્છાઓ …\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%A2%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%A2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3)", "date_download": "2020-07-09T09:19:45Z", "digest": "sha1:5FHP6JCRNAOWD74F7PZMBI4EXU4K4XDZ", "length": 4803, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "અઢેલી (તા. વઢવાણ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nકપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nઅઢેલી (તા. વઢવાણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વઢવાણ તાલુકામાં આવેલું એક ગામ છે. અઢેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/actress", "date_download": "2020-07-09T07:38:38Z", "digest": "sha1:PPRMZISYNGWSXIKAIAV75PEFEHLLRTQT", "length": 12724, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nVideo / ઈમ્યૂનિટી વધારવા માટે બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા પીવે છે આ સ્પેશિયલ ડ્રિંક, તેણે શેર કરી રેસિપી\nટેલિવૂડ / 'કસૌટી જિન્દગી કી' ફેમ આ એક્ટ્રેસને કરાવવો હતો કોરોના ટેસ્ટ, પણ થયા એવા ખરાબ...\nVideo / સારા અલી ખાનની આવી ભૂલને કારણે બોલિવૂડના આ ખાને લીધો તેનો ઉધડો, વીડિયો થઈ...\nViral / આ કારણથી હજારો કિમી દૂર બેઠેલી પ્રિયંકા ચોપડાની ચિંતા વધી, કહ્યું- મારી મોમ...\nટેલિવૂડ / 'યે રિશ્તા ક્યા કહેલાતા' ફેમ એક્ટ્રેસને થયો કોરોના, આખો પરિવાર હોસ્પિટલમાં...\nVIRAL / લોકડાઉનમાં આ એક્ટ્રેસએ શેર કર્યો ટોપલેસ ફોટો, ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે...\nબોલિવૂડ / 46 વર્ષમાં ડિમ્પલ કાપડિયાએ પ્રથમ વખત દીકરી ટ્વિન્કલ માટે કર્યુ આ કામ, ખુશ...\nદુઃખદ / આ ટીવી એક્ટ્રેસે 25 વર્ષની ઉંમરમાં ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્ય��\nબોલિવૂડ / ભાગ્યશ્રીને કારણે સલમાને આજ સુધી ઑનસ્ક્રીન કિસ નથી કરી, જાણો શું હતું કારણ\nવ્યથા / મહાભારતના 'દેવરાજ ઈન્દ્ર' પાસે નથી ખાવાના કે દવાના પૈસા, આ એક્ટ્રેસે મદદ...\nVideo / લોકડાઉનમાં મલાઈકાએ વ્હાઈટ બિકનીમાં શેર કર્યો વીડિયો, તો સોશિયલ મીડિયા પર...\nVideo Viral / માત્ર 8 વર્ષની ઉંમરમાં જ નેશનલ ટીવી પર આલિયા ભટ્ટે કહ્યું હતું કે, હું...\nબોલિવૂડ / આ એક્ટરે લોકડાઉનમાં એક્ટ્રેસ રકુલપ્રીત પર દારૂ ખરીદવાનો લગાવ્યો આરોપ,...\nરિ-ટેલિકાસ્ટ / રામાયણની 'સીતા'નું દર્દ છલકાયું, કહ્યું-શોની ફી બતાવવામાં પણ શરમ આવે છે, મોદી...\nબોલિવૂડ / ઋષિ કપૂરની દીકરી ન પહોંચી શકી, પરંતુ આ અભિનેત્રી સીધી હોસ્પિટલ દોડી ગઈ\nVIRAL / બજરંગી ભાઈજાનની 'મુન્ની' બોલી, 3મેએ મોદીજી આવશે અને કહેશે મિત્રો 0 લગાવવાનું...\nરિ-ટેલિકાસ્ટ / મહાભારતમાં રાજકુમારી 'ઉત્તરા' બની હતી આ એક્ટ્રેસ, બોલિવૂડમાં હિટ ફિલ્મો...\nબોલિવૂડ / રામાયણના 'લક્ષ્મણે' એક સમયે આ દિગ્ગજ અભિનેત્રી સાથે કામ કર્યુ હતું, શેર કરી...\nViral / લોકડાઉનમાં આ બોલિવૂડ એક્ટ્રેસની હોટ તસવીરોએ મચાવી ધમાલ, ફેન્સ...\n / આ ટીવી એક્ટ્રેસે ડિલીવરીના 8 દિવસ બાદ ફ્લોન્ટ કર્યા એબ્સ, ફ્લેટ ટમી જોઈ...\nVideo / લોકડાઉનમાં નોરા ફતેહીએ કર્યો એવો જબરદસ્ત ડાંસ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે...\nબોલિવૂડ / કોરોનાનો ડર : આ જાણીતી એક્ટ્રેસ વિદેશથી પરત આવી, પછી તેની સાથે જે થયું જાણીને...\nબોલિવૂડ / અભિનેત્રીએ PM મોદીને ટાંકીને કહ્યું, ટ્રમ્પ માટે 120 કરોડ નો ખર્ચ અને કોરોના...\nકવર સ્ટોરી / અનેક સિરિયલમાં જોયેલી આ મહિલાને તમે ઓળખો છો, જેમણે પૈસા કરતાં વધારે એવોર્ડ...\nટીવી / ટીવી એક્ટ્રેસ સના ખાનના આરોપો પર મેલવિન લુઇસે આપી એવી પ્રતિક્રિયા કે...\nબોલિવૂડ / કરીનાનું દર્દ છલકાયું, પરેશાન બેબોએ કહ્યું હજી પણ લોકો મને આ નામથી સંબોધે છે\nVIDEO / તારું શરીર છે શું... ટીવી ડિબેટમાં ડિરેક્ટરની વાતથી થયો મોટો હંગામો,...\nબોલિવૂડ / #LaalNiShaan : આ સ્ટાર અભિનેત્રીએ કહ્યું, મેન્સ્ટ્રુઅલ હાઈજિન પર લોકો વાત કરતા...\nપ્રેમ પ્રકરણ / દેવસેના સાત ફેરા લેવાની તૈયારીમાં, કોના પ્રેમમાં પડી છે તે જાણીને વિશ્વાસ...\nPHOTOS / TVની સીધી સરળ દેખાતી વહુએ આપ્યા બાથટબમાં હોટ પોઝ, જુઓ તસ્વીરો\nલોડ થઇ રહ્યું છે.\nHuman interest / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nનિધન / ભારે હ્રદય સાથે પિતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા જાવેદ જાફરી\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2020-07-09T09:39:09Z", "digest": "sha1:Z5UJEVSJVYVA4YZAL4GQNHTUTVD5UA6L", "length": 4768, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "અછાલિયા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી,\nઅછાલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ઝઘડીયા તાલુકામાં આવેલું એક ગામ છે. અછાલિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%87)", "date_download": "2020-07-09T09:46:26Z", "digest": "sha1:LPC3FY3OTRNH76DY5QXZFS5ZIAGZ3RC6", "length": 6589, "nlines": 166, "source_domain": "gu.wikipedia.org", "title": "વસ્ત્રાલ (તા. દસ્ક્રોઇ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nવસ્ત્રાલ (તા. દસ્ક્રોઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. વસ્ત્રાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nદસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિ���ાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291183", "date_download": "2020-07-09T07:28:35Z", "digest": "sha1:DUCXLT7SK7QHTH53JAYKQGBLS2IGGC6B", "length": 11041, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ 24 પોલીસ કેસ", "raw_content": "\nકચ્છમાં જાહેરનામાના ભંગ બદલ 24 પોલીસ કેસ\nભુજ, તા. 29 : લોકડાઉન દરમ્યાન આજે કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે 24 કેસ દાખલ કર્યા છે. જ્યારે બિનજરૂરી રીતે રખડતા-ભટકતા લોકો પોલીસની ઝપટે ચડયા હતા. વાહન ડિટેઇન સહિતની કાર્યવાહી પણ પોલીસે કરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેરનામા ભંગના આજે 10 કેસ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, તથા બિનજરૂરી રોડઉપર નીકળેલા માણસોના કુલ 116 વાહન અલગ-અલગ પોલીસ મથકમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. જાહેરનામા ભંગ અંગેના મુંદરા પોલીસ મથકમાં પાંચ, મુંદરા મરીનમાં બે અને વાયોર તથા માનકૂવામાં એક-એક કેસ નોંધાયા છે. દરમ્યાન પૂર્વ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરનાર 14 લોકો સામે પોલીસે ગુના નોંધ્યા હતા. તુણામાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા એક શખ્સની કંડલા પોલીસે અટક કરી હતી. સામખિયાળીની પરશુરામ સોસાયટીમાં કારણ વગર એકઠા થયેલા ચાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. રાપરના સલારી નાકા પાસે પાનની દુકાન ખૂલી રાખનારની ધરપકડઉપર નીકળેલા માણસોના કુલ 116 વાહન અલગ-અલગ પોલીસ મથકમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. જાહેરનામા ભંગ અંગેના મુંદરા પોલીસ મથકમાં પાંચ, મુંદરા મરીનમાં બે અને વાયોર તથા માનકૂવામાં એક-એક કેસ નોંધાયા છે. દરમ્યાન પૂર્વ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરનાર 14 લોકો સામે પોલીસે ગુના નોંધ્યા હતા. તુણામાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા એક શખ્સની કંડલા પોલીસે અટક કરી હતી. સામખિયાળીની પરશુરામ સોસાયટીમાં કારણ વગર એકઠા થયેલા ચાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. રાપરના સલારી નાકા પાસે પાનની દુકાન ખૂલી રાખનારની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આદિપુરના 4-બી વિસ્તારમાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા વેપારીને પકડી લેવાયો હતો. કંડલામાં ગુટખાની દુકાન ચાલુ રાખનારા યુવાનની અટક કરવામાં આવી હતી. ગાંધીધામના વોર્ડ-12માં મુખ્ય બજાર નજીક હેર પાર્લરની દુકાન ચાલુ રાખનારા શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આદિપુરના 4-બી વિસ્તારમાં ઠંડાં પીણાંની દુકાન ચાલુ રાખનારા વેપારીને પકડી લેવાયો હતો. કંડલામાં ગુટખાની દુકાન ચાલુ રાખનારા યુવાનની અટક કરવામાં આવી હતી. ગાંધીધામના વોર્ડ-12માં મુખ્ય બજાર નજીક હેર પાર્લરની દુકાન ચાલુ રાખનારા શખ્સની ધરપકડકરવામાં આવી હતી. નવી સુંદરપુરી ચાર રસ્તા પાસે કારણ વગર એકઠા થયેલા ચાર શખ્સની અટક કરવામાં આવી હતી તેમજ અંજારના દુધઇમાં પાન-માવાની દુકાન ચાલુ રાખનારા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન માહિતી ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલ સુધી કુલ 18 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અનેકરવામાં આવી હતી. નવી સુંદરપુરી ચાર રસ્તા પાસે કારણ વગર એકઠા થયેલા ચાર શખ્સની અટક કરવામાં આવી હતી તેમજ અંજારના દુધઇમાં પાન-માવાની દુકાન ચાલુ રાખનારા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન માહિતી ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલ સુધી કુલ 18 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અનેરૂા. 58,900 જેટલી રકમનો દંડરૂા. 58,900 જેટલી રકમનો દંડકરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 64 જેટલા વ્યક્તિઓની ધરપકડ થઇકરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 64 જેટલા વ્યક્તિઓની ધરપકડ થઇછે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 218 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ ક��ાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/narendra-modi-29-2019-11-mannkibaat-facebookcombjp4gujarat-twittercombjp4gujarat-3587573507934485", "date_download": "2020-07-09T08:33:12Z", "digest": "sha1:4XVCGDSUGELEE3C4TCLSIQNVVSIJMWLW", "length": 4501, "nlines": 42, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat નિહાળો પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી નો 'મન કી બાત' કાર્યક્રમ તા. 29 ડિસેમ્બર, 2019 ના રોજ સવારે 11 કલાકે #MannKiBaat નિહાળો લાઈવ : • facebook.com/BJP4Gujarat • twitter.com/BJP4Gujarat • youtube.com/BJP4Gujarat", "raw_content": "\nનિહાળો પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી નો 'મન કી બાત' કાર્યક્રમ\nતા. 29 ડિસેમ્બર, 2019 ના રોજ સવારે 11 કલાકે\nઅમદાવાદ ખાતે \"ક્રિએટિવ���ટી ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/surat-brts/", "date_download": "2020-07-09T09:08:19Z", "digest": "sha1:COGJTQAT27W4M43QUSREW5PSHRATZGL7", "length": 4749, "nlines": 124, "source_domain": "tv9gujarati.in", "title": "Surat BRTS – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: સીટીબસ અને BRTS બસના અકસ્માતો બાદ તંત્ર મોડે મોડે જાગ્યું, બસની ગતિમર્યાદા નક્કી કરવામાં આવી\nસુરતમાં સીટીબસ અને BRTS બસના અકસ્માત બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે. બસની ગતિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીટીબસ અને BRTS બસની […]\nVIDEO: સુરતમાં BRTSનો કહેર, બસે મહિલાને અટફેટે લેતાં માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ\nસુરતમાં સતત ત્રીજા દિવસે બસ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા નજીક BRTS બસે મહિલાને અટફેટે લીધી હતી. બસની ટક્કર […]\nસુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત, સમયસર ઍમ્બ્યુલન્સની સુવિધા ન મળી હોવાનો આક્ષેપ\nસુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત નિપજ્યું. ફૂલ સ્પીડમાં આવતી BRTS બસે સાઈકલ ચાલક બાળકને ટક્કર મારી હતી. આ સમયે એકઠા થયેલા સ્થાનિકોએ 108 […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/horse-was-coming-from-red-zone-sent-to-home-quarantine-in-kashmir-557463/", "date_download": "2020-07-09T09:00:31Z", "digest": "sha1:AMNOEVXK76ENMDHQZ6LOZF764CM4A3M2", "length": 14719, "nlines": 178, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: રેડ ઝોનમાંથી આવ્યો હતો ઘોડો, વહીવટી તંત્રએ કરી દીધો હોમ ક્વોરન્ટીન | Horse Was Coming From Red Zone Sent To Home Quarantine In Kashmir - India News | I Am Gujarat", "raw_content": "\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India રેડ ઝોનમાંથી આવ્યો હતો ઘોડો, વહીવટી તંત્રએ કરી દીધો હોમ ક્વોરન્ટીન\nરેડ ઝોનમાંથી આવ્યો હતો ઘોડો, વહીવટી તંત્રએ કરી દીધો હોમ ક્વોરન્ટીન\nકોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કોઈની એક નાની ભૂલ પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધારી શકે છે. આ મહામારીને લઈને દરેક લોકો સાવચેતી રાખી રહ્યા છે. ત્યાં સુધી કે જાનવરને પણ આ બીમારીમાંથી બચાવવા માટે પ્રયત્ન થઈ રહ્યાં છે. તાજેતરમાં જ એક મામલો સામે આવ્યો હતો જ્યાં એક ભરવાડે પોતાની બકરીઓને માસ્ક પહેરાવ્યા હતાં તો હવે જમ્મુ કાશ્મીરમાં એક ઘોડાને હોમ ક્વોરન્ટ���ન કરવાનો મામલો સામે આવ્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nહોમ ક્વોરન્ટીન થયો ઘોડો\nજમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક ઘોડો અને તેનો માલિક રેડ ઝોન એરિયામાંથી આવ્યા હતાં. વહીવટી તંત્રએ સુરક્ષાના ભાગરુપે ઘોડાને હોમ ક્વોરન્ટીન કર્યો છે. અત્યાર સુધીમાં આ એવી પહેલી ઘટના છે, જ્યારે કોઈ ઘોડાને ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હોય. ઘોડો અને તેનો માલિક બન્ને મુગલ રોડથી કાશ્મીર ઘાટી જઈ રહ્યા હતાં. પોલીસ કર્મચારીઓએ તેમને પૂછપરછ માટે રોક્યા હતાં.\nરેડઝોનમાંથી આવ્યા હતા ઘોડો અને માલિક\nપૂછપરછમાં સામે આવ્યું કે બન્ને જે વિસ્તારમાંથી આવી રહ્યાં છે તે રેડ ઝોન છે. તરત જ આ જાણકારી સ્થાનીક વહીવટી તંત્રને આપવામાં આવી. આ સાથે જ ઘોડાના માલિકનું સેમ્પલ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવ્યું. જોકે, મંગળવારે પશુ ચિકિત્સકોની એક ટીમે ઘોડાનો ટેસ્ટ કર્યો. જેમાં તેને કોઈ જ બીમારીના લક્ષણો જોવા મળ્યા નહોતા.\nઘોડાને તેના માલિકના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, ઘોડાના માલિકના પરિવારના સભ્યોને તેમનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઘોડાનું સેમ્પલ લેવામાં આવ્યું નથી. હાલ અધિકારીઓ ઘોડાના માલિકના ટેસ્ટનું પરિણામ આવે તેની રાહ જોઈ રહ્યાં છે.\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયામુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશેઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયોઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજરઆર્મીના અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 89 એપ્સ ડિલિટ કરવા આદેશકાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોતજાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણીPNB કૌભાંડ: ઈડીએ નીરવ મોદીની 330 કરોડની સંપત્તિ જપ્ત કરીકોરોનાના ડરામણા આંકડાઃ ભારતમાં રોજ નોંધાઈ શકે છે 2.87 લાખ કેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B2%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97%E0%AA%B2%E0%AB%87%E0%AA%87", "date_download": "2020-07-09T09:54:48Z", "digest": "sha1:WPCLZRIHKZUOZSSNAJU2JIUQ5D6KM4WG", "length": 2270, "nlines": 51, "source_domain": "gu.wikipedia.org", "title": "ચર્ચા:લુન્ગલેઇ - વિકિપીડિયા", "raw_content": "\nસહમત.. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૨૦, ૨૪ મે ૨૦૧૨ (IST)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ જૂન ૨૦૧૨ના રોજ ૧૮:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6", "date_download": "2020-07-09T09:26:36Z", "digest": "sha1:C7B4OTC2JXCVIMWHXUQJNMRNZAPLINAP", "length": 14006, "nlines": 143, "source_domain": "gu.wikipedia.org", "title": "સ્વાતંત્ર્યવાદ - વિકિપીડિયા", "raw_content": "\nસ્વાતંત્ર્યવાદ કે મુક્તિવાદ એ એવા રાજકીય ચિંતકો, રાજનૈતિક દર્શનો અને આંદોલનોનો સંગ્રહ છે જે તેમના મૂળ સિદ્ધાંત તરીકે સ્વતંત્રતાને સમર્થન આપે છે. [૧] સ્વાતંત્ર્યવાદીઓ સામાન્ય રીતે રાજકીય સ્વતંત્રતા અને સ્વાયત્તતા વધારવા માંગે છે, અને તેથી તેમનો મુખ્ય ભાર પસંદગીના સ્વતંત્રતા, સ્વૈચ્છિક સંગઠનો અને વ્યક્તિગત ચુકાદા પર રહેલો છે. [૨] [૩] [૪] સ્વાતંત્ર્યવાદીઓ સત્તા અને રાજ્ય શક્તિ અંગે સરખી શંકા ધરાવે છે, પરંતુ તેઓ અસ્તિત્વમાં રહેલી આર્થિક અને રાજકીય પ્રણાલીઓ સામેના તેમના વિરોધને કારણે રાજકીય પટલ પર જુદા પડે છે. સ્વાતંત્ર્યવાદી વિચારસરણીના વિવિધ દર્શનો રાજ્ય અને ખાનગી સત્તાના કાયદેસર કાર્યોને લઈને વિવિધ મંતવ્યો પ્રદાન કરે છે, અને તેઓ ઘણીવાર મજબૂર સામાજિક સંસ્થાઓના પ્રતિબંધ અથવા વિસર્જન માટેની હિમાયત કરે છે. [૫]\nડાબેરી રાજકારણના સ્વરૂપમાં સ્વાતંત્ર્યવાદી શબ્દ આવી શકે છે. આવી જ રીતે ડાબેરી સ્વાતંત્ર્યવાદી વિચારધારા, મૂડીવાદ અને ઉત્પાદનના માધ્યમોની ખાનગી માલિકી નાબૂદ કરવા માગે છે, અથવા તો સામાન્ય અથવા સહકારી માલિકી અને મેનેજમેન્ટની તરફેણમાં કરવા માંગે છે. ખાનગી મિલકતને સ્વતંત્રતા અને સ્વતંત્રતાના અવરોધ તરીકે જોવાની તરફેણમાં તેમની મર્યાદા અથવા પ્રભાવોને પ્રતિબંધિત કરે છે. [૬] [૭] [૮] ડાબેરી-ઉમદાવાદી વિચારધારામાં અરાજક-સામ્યવાદ, અરાજક-સિન્ડિકલિઝમ, અહમવાદી અરાજકતા અને પરસ્પરવાદનો પણ સમાવેશ થાય છે.\nઆધુનિક જમણેરી સ્વાતંત્ર્યવાદી વિચારધારામાં વિચારધારાઓ જેવી કે અરાજક-મૂડીવાદ અને મિનાર્કીઝમ નો સમાવેશ થાય છે. [૯] [૧૦] [૧૧] સ્વાતંત્ર્યવાદ શબ્દ ૨૦મી સદીના મધ્યમાં મૂડીવાદી નીતિઓ અને સંપત્તિના અંગત અધિકારોની વકીલાત કરતો હતો.[૧૧]\nસ્વાતંત્ર્યવાદ શબ્દનો પ્રથમ નોંધેલ ઉપયોગ ૧૭૮૯ માં થયો હતો, જ્યારે વિલિયમ બેલ્શેમે અધ્યાત્મના સંદર્ભમાં સ્વાતંત્ર્યવાદ વિશે લખ્યું હતું. [૧૨]\nબધા સ્વાતંત્ર્યવાદીઓની વિચારધારા વ્યક્તિગત સ્વાયત્તતાની કલ્પનાથી શરૂ થાય છે જ્યાંથી તેઓ નાગરિક સ્વાતંત્ર્યની તરફેણ કરે છે અને રાજ્યના મહત્વ ને ઘટાડે છે અથવા દ���ર કરે છે.\nડાબેરી સ્વાતંત્ર્યવાદ [૧૩] માં એવી માન્યતાઓનો સમાવેશ થાય છે કે પૃથ્વી પરની તમામ સંપત્તિ લોકોમાં સમાન ભાગે વહેંચાવી જોઈએ અને તેની પર સૌનો સમાન હક્ક છે. તેઓ રાજ્યને અંગત સંપત્તિના અને મૂડીવાદને ગુલામીપ્રથા રક્ષક તરીકે માને છે.\nજમણેરી સ્વાતંત્ર્યવાદ માં એવી માન્યતાઓનો સમાવેશ થાય છે કે જે રાજ્ય દ્વારા ધંધા અને ઉદ્યોગોમાં લઘુત્તમ દખલની વાત કરે છે. અરાજકવાદી મૂડીવાદીઓ રાજ્યને સંપૂર્ણ પણે હટાવવાની હિમાયત કરે છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૦૯:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.botlibre.com/browse?browse-type=Analytic&domain=26654680", "date_download": "2020-07-09T08:38:07Z", "digest": "sha1:NCTA5KBMCPCEAJ3P73Z6NXRQ7J6ISQJM", "length": 2819, "nlines": 69, "source_domain": "gu.botlibre.com", "title": "Browse Analytics - Bot Libre", "raw_content": "\nસુધારો સાઇન ઇન કરો સાઇન અપ કરો બ્લોગ ની મુલાકાત લો વેબસાઇટ શોધ ભાષા પસંદ કરો API એસડીકે Enterprise બોટ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો ડેસ્કટોપ, ડાઉનલોડ ચેટ બોટ યુદ્ધો ડૉક્સ મદદ\nભાષા મદદ શોધ બ્લોગ સાઇન અપ કરો સાઇન ઇન કરો સુધારો\nડાઉનલોડ કરો આ ઓપન સોર્સ બોટ કાવ્ય કોમ્યુનિટી આવૃત્તિ અને સ્થાપિત બોટ કાવ્ય તમારા પોતાના સર્વર પર\nબનાવો એક ઊંડા શિક્ષણ ન્યુરલ નેટવર્ક વિશ્લેષણાત્મક માટે વેબ અથવા મોબાઇલ છે.\nઊંડા શીખવા માટે હોઈ શકે છબી અને ઑડિઓ વર્ગીકરણ, રમતો, એનએલપી, અને અન્ય ઘણા ઉપયોગો છે.\nઍનલિટિક્સ કરવામાં આવી નથી કે વર્ગીકૃત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/dubai-to-allow-foreign-visitors-to-enter-the-country-from-july-7-99285", "date_download": "2020-07-09T09:22:19Z", "digest": "sha1:BKN6LAFCCA5GT7IMK3SENXCWDS2EBORX", "length": 16827, "nlines": 101, "source_domain": "zeenews.india.com", "title": "પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા | World News in Gujarati", "raw_content": "\nપર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા\nદુબઇ (Dubai) ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. દુબઇ મીડિયા કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશી સહેલાણીઓને 7 જુલાઇથી દુબઇ આવવાની અનુમતિ આપવામાં આવશે, જ્યારે રેસીડેન્સી વિઝા ધારક વિદેશી નાગરિક 22 જૂનથી પરત આવી શકશે.\nનવી દિલ્હી: દુબઇ (Dubai) ���રીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. દુબઇ મીડિયા કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશી સહેલાણીઓને 7 જુલાઇથી દુબઇ આવવાની અનુમતિ આપવામાં આવશે, જ્યારે રેસીડેન્સી વિઝા ધારક વિદેશી નાગરિક 22 જૂનથી પરત આવી શકશે.\nકોરોના સંકટ (Coronavirus)ને જોતાં દુબઇના પર્યટકોને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે આખી દુનિયામાં આકરા ઉપાયોમાં ઢીલ આપવામાં આવી રહી હતી તો દુબઇ પણ ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. સરકાર તરફથી યાત્રીઓ માટે પ્રોટોકોલની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.\nમીડિયા રિપોર્ટ અનુસાર સરકારે સ્પષ્ટપણે કહ્યું કે દુબઇની યાત્રા કરનારાઓને કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા જાહેર દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત પ્રવાસીઓને તાજેતરમાં કોવિડ 19 નેગેટિવ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અથવા દુબઇ એરપોર્ત પર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેમને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે. સાથે જ દુબઇની યાત્રાના 96 કલક પહેલાં કોરોના વાયર્સ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.\nદુબઇ વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ પાસે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમો હોવો જોઇએ અને તેમને એક સ્પેશિયલ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમાં તેમની જાણકારી હોય. સાથે જ તેમને એક સ્વાસ્થ્ય સંબંધી ઘોષણાપત્ર પણ ભરવું પડશે. રવિવારે કરવામાં આવેલી જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક નિવાસી મંગળવાર એટલે કે 23 જૂનથી વિદેશની યાત્રા કરી શકશે.\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nન વૈક્સીન-ન ટ્રીટમેન્ટ, COVID 19 ને ખતમ કરવા ટ્રમ્પે આપ્યું વિચિત્ર નિવેદન\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/savannah-birth-chart.asp", "date_download": "2020-07-09T09:21:12Z", "digest": "sha1:TVKYODA6UNU77BXPPRHHGIQZUE5SJPSL", "length": 7287, "nlines": 151, "source_domain": "celebrity.astrosage.com", "title": "સવાન્નાહ જન્મ ચાર્ટ | સવાન્નાહ કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Hollywood", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સવાન્નાહ નો જન્મ ચાર્ટ / કુંડલી\nસવાન્નાહ ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન વૃશ્ચિક 29-32-40 જ્યેષ્ઠા 4\nસૂર્ય ડી કન્યા 22-38-16 હસ્ત 4 તટસ્થ\nચંદ્ર ડી મકર 13-33-10 શ્રાવણ 2 તટસ્થ\nમંગળ ડી સિંહ 29-48-00 ઉત્તર ફાલ્ગુની 1 મૈત્રીપૂર્ણ\nબુધ સી ડી કન્યા 10-00-51 હસ્ત 1 પ્રશંસા પામેલ\nગુરુ ડી તુલા 16-27-14 સ્વાતિ 3 શત્રુ\nશુક્ર ડી તુલા 29-36-59 વિશાખા 3 પોતાનું\nશનિ આર મેષ 28-09-39 કૃતિકા 1 શક્તિહીન બનેલ\nરાહુ આર કુંભ 06-54-41 શતભિષ 1\nકેતુ આર સિંહ 06-54-41 માઘ 3\nNept ડી વૃશ્ચિક 05-36-43 અનુરાધા 1\nPlut ડી કન્યા 04-28-45 ઉત્તર ફાલ્ગુની 3\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nસવાન્નાહ નો જન્મ ચાર્ટ / કુંડલી\nઅક્ષાંશ: 33 N 53\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nસવાન્નાહ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસવાન્નાહ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસવાન્નાહ નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: મકર\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): તુલા\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): કન્યા\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/economy-finance/coronavirus-lockdown-effect-gdp-growth-slows-to-3-1-in-quarter-4-558177/", "date_download": "2020-07-09T08:10:58Z", "digest": "sha1:PXMI35ELFZESV2KEGYR4HWURBW5YUU4T", "length": 20989, "nlines": 266, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: કોરોનાથી અર્થતંત્રને ફટકો, ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 3.1 ટકા નોંધાયો | Coronavirus Lockdown Effect Gdp Growth Slows To 3 1 In Quarter 4 - Economy Finance | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્ત��� રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Economy & Finance કોરોનાથી અર્થતંત્રને ફટકો, ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 3.1 ટકા નોંધાયો\nકોરોનાથી અર્થતંત્રને ફટકો, ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 3.1 ટકા નોંધાયો\nનવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. જેનો રીપોર્ટ સામે આવી ગયો છે. નાણાકિય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)માં જીડીપીના આંકડા સામે આવ્યા છે. ચોથા ત્રિમાસિકમાં વિકાસ દર 3.1 ટકા રહ્યો છે જ્યારે સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન વિકાસ દર 4.2 ટકા રહ્યો છે. કોરોનાને લઈને પહેલાથી જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ચોથા ત્રિમાસિકમાં વિકાસ દરને ફટકો પડશે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 4.7 રહ્યો હતો. જ્યારે ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)ના આધાર પર રિપોર્ટ જોવામાં આવે તો ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થાએ 3 ટકાના દરથી વિકાસ કર્યો છે જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેનો દર 4.5 ટકા રહ્યો હતો.\nબીજી તરફ ડીપીઆઈઆઈટી તરફથી ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલ મહિનામાં આઠ કોર સ���ક્ટર આઉટપુટમાં 38.10 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. માર્ચમાં આ આઠ સેક્ટરમાં ફક્ત 9 ટકાનો જ ઘટાડો નોંધાયો હતો. આ આઠ સેક્ટરનું ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઈન્ડેક્સ (આઈઆઈપી)માં 40 ટકાથી વધારે યોગદાન છે. નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી સતત તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં આ 7.1 ટકા હતો.\nનોંધનીય છે કે સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. તેવામાં 2019-20ના અંતિમ ત્રિમાસિક ગાળામાં લોકડાઉન ફક્ત એક જ સપ્તાહ માટે હતું. બીજા ત્રિમાસિકમાં બે મહિના તો સંપૂર્ણપણે લોકડાઉનમાં પસાર થયા હતા. જોકે, ખરી સમસ્યા તો હવે સામે આવી રહી છે. આ દરમિયાન સરકારે પણ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે વિવિધ રાહત પેકેજની જાહેરાત કરી છે.\nચીનની સેન્ટ્રલ બેંક ગુપચુપ ખરીદી રહી છે ભારતીય કંપનીઓના શેર\nનાણાકીય વર્ષ 2020માં ગુજરાત હાઉસિંગ સેક્ટરના NPAમાં 144 ટકાનો ઉછાળો\nભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં\nસ્માર્ટફોન, ટીવી સહિતની અનેક વસ્તુઓ મોંઘી થશે, ડિસ્કાઉન્ટની વાત જ ભૂલી જાઓ\nIncome Tax બાબતે થયા 6 મોટા ફેરફાર, જાણવા છે જરૂરી\nભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા\nઆ બીમારીમાં મગજ એક્ટિવ અને દિમાગ રહે છે શાંત, થાય છે ભૂત-પ્રેતનો અહેસાસ\nક્યાંક તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને આ લક્ષણો ઓળખો અને તેની મદદ કરો\nયુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે\nકોરોના મહામારી વચ્ચે ઋતુ બદલાતા થતી શરદી-ઉધરસથી બચવા ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\nકોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત\nકોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\n એક કંપનીએ બનાવી ‘ફેસ બ્રા’, પહેરવાથી ચહેરા પર થાય છે આવા ફેરફાર\nકપડાંના કબાટમાં એક કપ ચોખા મૂકો, આ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે\nનોકરી જવાનું ફરી શરૂ કર્યું કોરોનાથી બચવા ઓફિસમાં અને ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરજો\nટેલિવૂડની આ એક્ટ્રેસ 41 વર્ષની થઈ ગઈ પણ તેના ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં થાય 😍\nઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે\nઆ સુંદર યુવતીને છે એક દુર્લભ બીમારી, સંભળાય છે પોતાના જ શરીરન�� અંગોના અવાજ\nઆવી બ્યૂટિફુલ લાગે છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી, જોતા જ રહી જશો તેના આ Pics\nભારત-ચીનની સરહદ પર એલિયન્સનું એરપોર્ટ\nજાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન\nકોરોનાના ભય વચ્ચે ઉનાળાની ગરમીમાં AC ચલાવો પણ આ રીતેઃ નિષ્ણાંતો\nCoronavirus: બજારથી આવ્યા બાદ આ રીતે કપડાં ધોવાથી સંક્રમણનો ખતરો ટાળી શકાશે\nલોકડાઉનના સમયમાં ફેન્સનો કંટાળો દૂર કરવા સની લિયોની આવી હોટ મૂડમાં 😍\nઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો\nહોટનેસમાં બોલિવૂડ એક્ટ્રેસિસને પણ ફીક્કી પાડે છે વરુણ ધવનની ભત્રીજી, જુઓ Pics\nનાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ તમે આવું માનતા હો તો જાણી લો હકીકત\nCOVID-19: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માત્ર હેલ્ધી ખોરાક નહીં આ બાબત પણ જરૂરી\nલોકડાઉનમાં ઉદાસીને મન-મગજ પર હાવી ના થવા દો, માનસિક સ્વાસ્થ્ય માટે આટલું કરો\nકોરોના સામે લડવા ખાઓ આ ફળો અને શાકભાજી, વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ\n25 તસવીરો: જુઓ, સદા દોડતું રહેતું મુંબઈ કોરોનાના ફફડાટથી કેવું સૂમસામ બની ગયું\nઆ છે સલાડ ખાવાની યોગ્ય રીત, પેટ પરથી ફટાફટ ઓછા થશે ચરબીના થર\nPics: શાહિદ સાથે જિમ પહોંચી મીરા, બંનેને જોતા જ ઘેરી વળ્યા ફોટોગ્રાફર્સ\nPics: બ્લેક આઉટફિટ્સમાં ક્લિક થઈ દીપિકા પાદુકોણની કાતિલ અદાઓ\nસામાન્ય શરદી-તાવ જેવા જ છે કોરોના વાયરસના લક્ષણો, જાણો ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ\nઆ બોલિવૂડ એક્ટ્રેસે વટાવી હોટનેસની તમામ હદો, ટોપલેસ ફોટોથી ઈન્ટરનેટ પર લગાવી આગ\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nચીનની સેન્ટ્રલ બેંક ગુપચુપ ખરીદી રહી છે ભારતીય કંપનીઓના શેરનાણાકીય વર્ષ 2020માં ગુજરાત હાઉસિંગ સેક્ટરના NPAમાં 144 ટકાનો ઉછાળોભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાંસ્માર્ટફોન, ટીવી સહિતની અનેક વસ્તુઓ મોંઘી થશે, ડિસ્કાઉન્ટની વાત જ ભૂલી જાઓIncome Tax બાબતે થયા 6 મોટા ફેરફાર, જાણવા છે જરૂરીભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા2020મા ભારત���ય અર્થવ્યવસ્થામાં ‘ઐતિહાસિક’ ઘટાડો જોવા મળશેઃ IMFPAN-Aadhaar લિંક કરવા માટેની તારીખ ફરી એક વખત લંબાવાઈહવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામઆ રીતે થશે ચીનનો બહિષ્કાર ડોકલામ બાદ તો ચીનથી દવાની આયાત ઉલ્ટાની 28 ટકા વધીRBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારીATMમાંથી રૂ. 5000થી વધુ ઉપાડવા પર હવે ચાર્જ લાગશે ડોકલામ બાદ તો ચીનથી દવાની આયાત ઉલ્ટાની 28 ટકા વધીRBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારીATMમાંથી રૂ. 5000થી વધુ ઉપાડવા પર હવે ચાર્જ લાગશેMoratorium Period: છ મહિનાનું વ્યાજ લેવા અંગે SBIએ સુપ્રીમમાં આપ્યો આવો જવાબપોસ્ટ ઓફિસની આ સ્કિમમાં રોજ 100 રુપિયાનું કરો રોકાણ અને મેળવો 5 લાખચીનની પ્રોડક્ટ્સના બહિષ્કાર કરવા માટે ભારતે 500 સામાનનું લિસ્ટ તૈયાર કર્યું\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/tag/devdutt-pattanaik/", "date_download": "2020-07-09T07:14:58Z", "digest": "sha1:HWT6AKIPQV3EYMQM7BYWJ7EIGLOGIP5Z", "length": 19494, "nlines": 145, "source_domain": "webgurjari.in", "title": "Devdutt Pattanaik – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nબીઝનેસ સૂત્ર | લેખમાળા સમાપન\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન – વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો…\nબીઝનેસ સૂત્ર | ૧૦.૩ | રાસ -લીલા: એક પરિપૂર્ણ સંસ્થા\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન – વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો…\nબીઝનેસ સૂત્ર | ૧૦. ૨ | જુગાડ – સારૂં કે ખરાબ\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન – વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો…\nબીઝનેસ સૂત્ર | ૧૦.૧ | નિયતિ વિ. અભિલાષા\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન – વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો…\nબીઝનેસ સૂત્ર | ૯.૩ | નાતજાત – બ્રાહ્મણનું મૃત્યુ\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૯ | ભેદભાવ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nબીઝનેસ સૂત્ર | ૯.૨ | પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૯ | ભેદભાવ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nબીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૯ | ભેદભાવ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nબીઝનેસ સૂત્ર |૮.૩| નિષ્ઠા અને ધર્મ\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nબીઝનેસ સૂત્ર |૮.૨| તમે શું છો અને તમારી તમારા પોતા વિષેની છબી શું છે\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nબીઝનેસ સૂત્ર |૮.૧| ભાઈઓની ત્રણ જોડી\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%8C%E0%AA%A2_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T08:50:01Z", "digest": "sha1:7HLUZOGT76CIY3TTQSNSN22CTUPSGDHV", "length": 4792, "nlines": 95, "source_domain": "gu.wikipedia.org", "title": "બૌઢ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nબૌઢ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક તથા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે. બૌઢ જિલ્લ��નું મુખ્ય મથક બૌઢ શહેર ખાતે આવેલું છે.\nબૌઢ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅનુગુલ જિલ્લો • કટક જિલ્લો • કાન્ધામલ જિલ્લો •કાલાહન્ડી જિલ્લો • કેન્દુઝર જિલ્લો • કેન્દ્રાપડા જિલ્લો • કોરાપુટ જિલ્લો • ખોર્ધા જિલ્લો • ગંજામ જિલ્લો • ગજપતિ જિલ્લો • જગતસિંહપુર જિલ્લો • જાજપુર જિલ્લો • ઝારસુગડા જિલ્લો • દેવગઢ જિલ્લો • ધેંકનાલ જિલ્લો • મલ્કાનગિરિ જિલ્લો • મયુરભંજ જિલ્લો • નબરંગપુર જિલ્લો • નયાગઢ જિલ્લો • નુઆપડા જિલ્લો • બરગઢ જિલ્લો • બાલેશ્વર જિલ્લો • બલાંગીર જિલ્લો • બૌઢ જિલ્લો • ભદ્રક જિલ્લો • રાયગડા જિલ્લો • સંબલપુર જિલ્લો • સુન્દરગઢ જિલ્લો • સોનપુર જિલ્લો • પુરી જિલ્લો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૨૦:૧૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B6%E0%AB%87%E0%AA%96_%E0%AA%86%E0%AA%A6%E0%AA%AE_%E0%AA%86%E0%AA%AC%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE", "date_download": "2020-07-09T09:48:33Z", "digest": "sha1:G5LH4W3BWX354BRB2EOKSHUUB6FRL2DN", "length": 2485, "nlines": 51, "source_domain": "gu.wikipedia.org", "title": "ચર્ચા:શેખ આદમ આબુવાલા - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખ પર \"નિષ્પક્ષતા\"ને લગતી ટૅગ છે. સભ્યશ્રીઓ અહીં મુદ્દા જણાવે અન્યથા ટૅગ હટાવી દેવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૪, ૧૫ મે ૨૦૧૨ (IST)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ મે ૨૦૧૨ના રોજ ૧૪:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/diwali-puja-2018-sikkaano-upaay/", "date_download": "2020-07-09T08:05:14Z", "digest": "sha1:WXXVMDWZRC7UOU54RNMKOAVWD4VQLCWQ", "length": 26722, "nlines": 287, "source_domain": "gujjurocks.in", "title": "દિવાળી પર રાખો આ જગ્યાએ તમારા ઘરમાં 1 રૂપિયાનો સિક્કો, થશે તમામ મનોકામના પૂર્ણ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવા���, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સર���તાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર દિવાળી પર રાખો આ જગ્યાએ તમારા ઘરમાં 1 રૂપિયાનો સિક્કો, થશે તમામ...\nદિવાળી પર રાખો આ જગ્યાએ તમારા ઘરમાં 1 રૂપિયાનો સિક્કો, થશે તમામ મનોકામના પૂર્ણ\nદરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલી ધન દોલત હોય કે તે પોતાના સપના પ્રમાણે દુનિયાની તમામ વસ્તુઓ ખરીદી શકે. પરંતુ દરેકના ભાગ્યમાં આવું નથી બનતું. ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના બધા જ સપનાઓ પૂરા કારે આલીશાન બંગલા, ગાડી સાથે મોજ શોખથી પોતાનું જીવન જીવી રહ્યા હોય છે.\nતો કેટલાકનું નસીબ એવું પણ હોય છે કે તે પોતાનું જીવનમાં ઘણી ઇચ્છાઓને મનમાં જ છૂપાવી પોતાની જિંદગી જીવી રહ્યા હોય છે. જો તમે પણ તમારી બધી જ ઈચ્છાઓ અને સપના પૂરા કરવા માંગો છો તમારા જીવનની બધી જ મનોકામના પૂરી કરવા માંગો છો તમારા જીવનની બધી જ મનોકામના પૂરી કરવા માંગો છો તો આવનારા નવેમ્બર મહિનામાં જે દિવાળી આવશે એમાં તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ. ને તમે તમારી જિંદગી જીવવા માટે કોઈ બાંધ છોડ ક્યારેય નહી કરવી પડે.\nબસ એના માટે તમારે દિવાળીના દિવસે તમારા ઘરમાં કોઈ એક જગ્યાએ એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે, અને થોડી પૂજા વિધી કરવાની છે. બસ આટલું કરશો એટ્લે તમારા જીવનમાં અત્યાર સુધી નહી થયેલી બધી જ ઈચ્છાઓ ધીરે ધીરે પૂર્ણ થવા લાગશે. જેની તમે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. તો ચાલો આજે જાણીએ આ ઉપાય વિશે.\nમહાલક્ષ્મીની પૂજા સમયે કરો આ કામ :\nન દોલતમાં ભરપૂર વધારો કરવા માટે દિવાળીની સમજે માતા લક્ષ્મીની પૂજા સમય પહેલા એક રૂપિયાનો સિક્કો લેવાનો છે. અને તેને સુતરાઉ લાલ કપડામાં બાંધીને તેને માતાના ચરણોમાં અર્પણ કરવાનો છે. અને પછી માતાની પૂજા કરવાનું શરૂ કરવાનું છે. આમ કરવાથી માતારાની તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને ધીરે ધીરે તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. અને તમારા ધનના દ્વાર પણ ખૂલવા લાગશે. આના માટે તમારે એ યાદ રખવ��નું કે, પૂજાનો સમય શ્રેષ્ઠ હોવો જોઈએ.\nપૂજા કરવા માટે તમારે સુગંધિત અગરબતી, ફૂલો અને અષ્ટગંધનો ઉપયોગ કરવાનો છે. એવી માન્યતા છે કે જો પૂજામાં સુંગંધિત વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે ને ઘરમાં ધનનો વાસ થાય છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજ���ાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/delhi-riots/", "date_download": "2020-07-09T07:49:30Z", "digest": "sha1:MKFVNMP5CLXY5EA46MC5ZATMIQBHGHMF", "length": 11634, "nlines": 157, "source_domain": "tv9gujarati.in", "title": "delhi riots – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nદિલ્હી હિંસા : તાહીર હુસૈનની મુશ્કેલીમાં થયો વધારો, કોન્સ્ટેબલે જ નોંધાવી FIR\nદિલ્હી હિંસામાં આરોપી કાઉન્સિલરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પોલીસ દ્વારા જ દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ભીડ […]\nદિલ્હી હિંસા : ઘાયલોને સહાય આપવાનો મામલો હાઈકોર્ટમાં, જાણો અરજીમાં કઈ બાબતનો ઉલ્લેખ\nદિલ્હી સરકારે દિલ્હી હિંસામા ઘાયલ થયેલાં હોય તેને આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. જો કે આ વળતર પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. […]\nદિલ્હી હિંસામાં માર્યા ગયેલાં IB અધિકારીના પરિવારને કેજરીવાલ સરકાર આપશે 1 કરોડ રુપિયા\nદિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી […]\nDelhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત\nદિલ્હી હિંસાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હી હિંસામાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 205 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]\nદિલ્હીમાં ફરીથી અફવાના લીધે વિવિધ વિસ્તારોમાં તણાવ, પોલીસે કરી આ સ્પષ્ટતા\nદિલ્હીમાં હિંસાનો માહોલ પુરો થઈ ગયો તો રાજનીતિક ગરમાગરમી શરૂ થઈ ગયી છે. એકબીજા પર નિવેદન આપવામાં આવી રહ્યાં છે અને જવાબદારી પણ ઢોળવામાં આવી […]\nદિલ્હી હિંસા: પોલીસે 250 લોકોની સામે FIR જ્યારે 903 લોકોની કરી ધરપકડ\nદિલ્હી હિંસાના દેશભરમાં ભારે પડઘા પડ્યા છે અને પોલી��� દ્વારા ઉપદ્રવીઓને ઝડપી લેવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દિલ્હીમાં 41 લોકોના મોત નીપજ્યા છે જ્યારે […]\nદિલ્હીમાં હિંસા બાદ મૃત્યુઆંકમાં સતત વધારો, હજી મળી રહ્યાં છે મૃતદેહ\nદિલ્હીમાં પોલીસે સ્થિતિ તો કાબૂમાં કરી લીધી પણ મૃત્યુઆંક હજુપણ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને લઈને ભારે વિવાદ દેશમાં […]\nદિલ્હી હિંસા મામલે કોંગ્રેસ આક્રમક, સંસદમાં વિરોધ સાથે માગશે અમિત શાહનું રાજીનામું\nદિલ્હી હિંસાનો મુદો સંસદમાં ગૂંજી શકે છે અને અમિત શાહના રાજીનામાની પણ માગણી વિપક્ષ કરી શકે તેવી માહિતી મળી રહી છે. ખાનગી સમાચાર એજન્સીના રિપોર્ટ […]\nદિલ્હી હિંસા: પોલીસની 123 લોકોની સામે FIR, 630 લોકોની કરાઈ ધરપકડ\nદિલ્હી હિંસાના લીધે દેશ હચમચી ગયો છે અને મોતનો આંકડો 42 સુધી પહોંચી ગયો છે. નિગમના કર્મચારીઓ રસ્તાઓ સાફ કરી રહ્યાં છે અને ફરીથી જનજીવન […]\nદિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી\nએનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા […]\nદિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ\nનાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હાલ દિલ્હીની […]\nદિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત\nદિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. […]\nદિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી\nદિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી એમ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બાદમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી હિંસામાં અત્યારસુધીમાં 9 લોકોના […]\nપી. ચિદમ્બરમ, ડીકે શિવકુમાર બાદ CM કમલનાથની મુશ્કેલીમાં થશે વધારો, આ છે મોટું કારણ\nપી. ચિદમ્બરમ જેવા નેતાઓની બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ પર કાર્યવાહી થવા જઈ રહી છે. કમલનાથની સામે 1984ના શિખ રમખાણોને લઈને જે કેસ હતો તે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/nitin-patels-sons-wedding-read-what-is-written-in-invitat/", "date_download": "2020-07-09T08:39:16Z", "digest": "sha1:GKMXFA4SIUVSSX7QRYRYYOWMDBIQBRHM", "length": 9806, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "નીતિનભાઈના દીકરા સન્નીના છે આ તારીખે લગ્ન, અમદાવાદમાં યોજાશે રિશેપ્શન - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nનીતિનભાઈના દીકરા સન્નીના છે આ તારીખે લગ્ન, અમદાવાદમાં યોજાશે રિશેપ્શન\nનીતિનભાઈના દીકરા સન્નીના છે આ તારીખે લગ્ન, અમદાવાદમાં યોજાશે રિશેપ્શન\nગુજરાતમાં હાલમાં લગ્નના માહોલ વચ્ચે રાજ્યના કદાવર નેતા નીતિનભાઈ પટેલના દીકરાના લગ્ન થયા છે. 21મી જાન્યુઆરીએ પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે થયા છે. લગ્નના આ સમારંભમાં નીતિનભાઈએ ચાંલ્લો કે ભેટ અસ્વીકાર્ય હોવાનું પત્રિકામાં છપાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્ર સન્નીના 29મીએ લગ્ન છે. જેનું રિસેપ્શન 30મીએ અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું છે.\nભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે 30મીએ સન્ની પટેલનું રિસેપ્શન યોજાશે. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપશે. નીતિન પટેલના પુત્રના સન્નીના લગ્ન સ્વરા સાથે થશે. જ્યારે બીજું 30મીએ અમદાવાદમાં યોજાશે અને છેલ્લું તેમના મતવિસ્તાર મહેસાણામાં રાખવામાં આવશે.\nરીનાબેન અને મહેન્દ્ર પટેલની દીકરી સ્વરા સાથે સન્નીના લગ્નનું રિસેપ્શન અલગ અલગ તબક્કામાં યોજાવાનું છે. જેમાં 30મી જાન્યુઆરીએ અમદાવાદમાં સાયન્સ સીટી પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજાશે. મહેસાણામાં સૌથી છેલ્લે રિસેપ્શન યોજાશે. નીતિનભાઈ હાલમાં વ્યસ્ત હોવા વચ્ચે આજે કેબિનેટમાં હાજરી આપી હતી. આ લગ્નમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ સાથે રાજકીય નેતાઓને આમંત્રણ અપાયા છે.\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nહવામાન વિભાગની આવી નવી આગાહી, ગાદલાઓ કબાટમાં મૂક્યા હોય તો કાઢી દેજો\nદેશનું પહેલું સ્કાય વોક ગુજરાતમાં બનશે, ગબ્બરના પહાડ પર લગાવાશે મજબૂત કાચ\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nમાત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98679", "date_download": "2020-07-09T07:44:07Z", "digest": "sha1:4CV4ABNMW23YJJSYOZNUHOUVNOQ76QIE", "length": 13382, "nlines": 106, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nસંક્રમિત વ્યકિત જાગૃતતા નહીં દાખવે તો અન્યોને ચેપ લગાડશે જ...\nખંભાત : ૩ દર્દીઓ પોતે શંકાસ્પદ હોવાની જાણ છતાં ખંભાત કાર્ડિયાકના બદલે વડોદરા પહોંચ્યા\nત્રણેયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ : ખંભાતથી વડોદરા જતા અન્યોના સંપર્કમાં આવ્યા હશે તો...ખાનગી તબીબે કોરોનાના લક્ષણો હોવાથી ખંભાતની હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી\nજિલ્લામાં કુલ ૬ પૈકી ૧ દર્દી વેન્ટીલેટર, ર ઓકિસજન ઉપર\nઆણંદ જિલ્લામાં કુલ ૯૭ કોરોના પોઝિટિવ કેસ પૈકી ૭૯ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે કોરોન���થી ૧૦ અને બિન કોવિડ ર મળીને કુલ ૧ર વ્યકિતઓના મોત થયા છે. હાલમાં કુલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧ વેન્ટીલેટર ઉપર અને ર દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું તથા અન્ય ૩ દર્દીઓની હાલત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.\nહોમ અને ખાનગી કવોરેન્ટાઇન વ્યકિતઓ પર તંત્રની નજર જરૂરી\nઆણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત અને તેમના કલોઝ કોન્ટેકટના વ્યકિતઓને ખંભાત, બાકરોલના કોવિડ કવોરેન્ટાઇન સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવી રહ્યા છે. હાલમાં ખંભાતમાં ૧૯ર વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે જયારે અન્ય ૧૭ને બાકરોલની સમરસ હોસ્ટેલ અને અન્ય આણંદની હોટલમાં ખાનગી કવોરેન્ટાઇન થયા છે. જાણવા મળ્યાનુસાર સરકારી ઉપરાંત ખાનગી કવોરેન્ટાઇન થયેલ પૈકીના કેટલાક વ્યકિતઓ ગાડી સહિત અન્ય વાહન દ્વારા બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે. જેથી સંભવિત સંક્રમણ વકરવાની ભીતિ વ્યકત થઇ રહી છે. આથી તંત્ર દ્વારા કવોરેન્ટાઇન થયેલ લોકો પર નજર રાખવી અને તેમની અવરજવર પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ થવા પામી છે.\nઆણંદ જિલ્લામાં કોરોના હોટ સ્પોટમાં ફેરવાયેલ ખંભાતમાં સંક્રમણ વધી રહ્યાનો ચિતાર જોવા મળી રહ્યો છે. કોરોના સામે સતર્કતા દાખવવામાં આવે તે જ બચાવ માટેનો શ્રેષ્ઠ ઉપાય હોવાની વાત છતાંયે દાખવાતી બેદરકારી ગંભીર બની રહે છે. તાજેતરમાં ખંભાતના બે વિસ્તારના ત્રણ વ્યકિતઓએ ખાનગી તબીબ પાસે મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં તેઓને કોરોના શંકાસ્પદ હોવાનુ જણાવતા તબીબે ખંભાતની કાર્ડિયાક હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી. પરંતુ ત્રણેય દર્દીઓ આ સલાહ અવગણીને ખંભાતથી વડોદરાની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયાં ત્રણેયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.\nખંભાતમાં ત્રણ વ્યકિતના વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટની વાતથી ખંભાતમાં ચકચાર મચી જવા પામી છે.જેમાં ત્રણેયના સંપર્કમાં આવનાર લોકો સહિત તેઓ ખંભાતથી વડોદરા જવા દરમ્યાન અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશેની ભીતિ પણ તંત્ર વ્યકત કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરાના કોવિડ-૧૯ સેન્ટરમાં સારવાર દરમ્યાન ખંભાતના ત્રણ વ્યકિતઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને સારવાર ચાલી રહ્યાનું જાણવા મળે છે. જેઓ ખંભાતમાં પથ્થર મસ્જિદ વિસ્તારના ફાતિમાબીબી સૈયદ, પાનકોર વિસ્તારના ઝાહિર��ુસેન સૈયદ અને નાકરાતની પોળના સલીમ સૈયદ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.\nઆજે શુક્રવારે આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા ખંભાતના સૈયદવાડા અને નાકરાતની પોળ વિસ્તારમાં સેનેટાઇઝ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત વડોદરામાં સારવાર લઇ રહેલ ત્રણેય પોઝિટિવ દર્દીઓના કલોઝ સંપર્કના ૧ર વ્યકિતઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાનું તથા અન્ય કોન્ટેકટ અંગે તપાસ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/durga-maa-ni-krupa-2-rashi-par/", "date_download": "2020-07-09T08:06:16Z", "digest": "sha1:5SZCV4JKYOCW4O2TPAQQ6TGYY6VNBG3Y", "length": 26570, "nlines": 287, "source_domain": "gujjurocks.in", "title": "12માંથી માત્ર 2 જ રાશિઓમાં પર પડી રહ્યા છે ��ાતા દુર્ગાજીના ચરણ, થશે દરેક મનોકામનાઓ પૂર્ણ...", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકન�� પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર 12માંથી માત્ર 2 જ રાશિઓમાં પર પડી રહ્યા છે માતા દુર્ગાજીના ચરણ,...\n12માંથી માત્ર 2 જ રાશિઓમાં પર પડી રહ્યા છે માતા દુર્ગાજીના ચરણ, થશે દરેક મનોકામનાઓ પૂર્ણ…\nજ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવેલું છે.ગ્રહોની ચાલ અને ભગવાનની કૃપા દ્રષ્ટિથી દરેક રાશિઓમાં પરિવર્તન આવતા રહે છે. જેને લીધે લોકોના જીવનમાં ઘણા બદલાવો થાતા જોવા મળે છે.આજે અમે તમને એ બે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓના પર માં દુર્ગાની વિશેષ કૃપા થાવાની છે.\nજ્યોતિષશાસ્ત્રના અનુસાર આ બે રાશિના લોકના જીવનમાં અચાનકથી અમુક એવા બદલાવો આવી રહ્યા છે જેનાથી માં દુર્ગાની કૃપા તેઓના પર બનવા જઈ રહી છે.આ રાશિના લોકોનું જીવન અનેક ગણું સારું થાવાનું છે અને તેઓના અધૂરા સપનાઓ પુરા થાવા માટેનો સમય પણ આવી ગયો છે.\nઆ રાશિના લોકોને કારોબારમાં લાભ થાવાના ઘણા અવસરો પ્રાપ્ત થાશે અને દરેક દુઃખ-કષ્ટ,સમસ્યા ઓ દૂર થાતા જણાશે.બાળકોના તરફથી માતા-પિતાને કોઈ મોટી ખુશખબર મળી શકે તેમ છે.પોતાના સગા-સંબંધીઓ તથા પરિવારજનોનો પૂરો સહિયોગ મળશે.તમારા જ પક્ષમાં તમારી કિસ્તમ અને ભાગ્ય રહેવાનું છે.\nતમને તમારા કાર્યમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થાવાની છે. કારોબારમાં લગાવેલા પૈસા તમને ખુબ ધનલાભ આપી શકે તેમ છે, વ્યાપાર માટેના અનેક નવા રસ્તાઓ ખુલશે. કોઈ વ્યક્તિ સાથે કારોબારની બાબતે મહત્વપૂર્ણ વાત થઇ શકે તેમ છે જે ભવિષ્યમાં તમારા માટે કારગર સાબિત થાશે.બેરોજગાર યુવાઓ માટે આવનારો સમય સારો રહેવાનો છે,આવા લોકો માટે પોતાનું નામ અને કામ બન���વાનો સારો મૌકો છે.\nઅમે જે બે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે બે રાશિઓ વૃષભ અને મેષ છે.જો તમારી પણ આ રાશિ છે તો આવનારા અમુક જ સમયમાં માં દુર્ગાની કૃપાથી તમારું ભાગ્ય ચમકાવાનું છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 9 જુલાઈ 2020\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો, ઘરની ગરીબી દૂર થશે\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો સમય ચાલુ થશે, બચવું હોય તો આ કામ કરો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો...\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિ��્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/dharmlok-what-is-faith-and-trust-gujarati-news/", "date_download": "2020-07-09T08:53:46Z", "digest": "sha1:LAP4I5WNFSZTF37BB3CMU36UECRGAHKD", "length": 7716, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "Dharmlok : શું છે શ્રદ્ધા અને વિશ્વાસ ? - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nDharmlok : શું છે શ્રદ્ધા અને વિશ્વાસ \nDharmlok : શું છે શ્રદ્ધા અને વિશ્વાસ \nશ્રદ્ધા અને વિશ્વાસ. ધર્મના આ બંન્ને મોટા પ્રતીકો છે. સામાન્ય રીતે લોકોને બોલતા સાંભળ્યા હશે કે મને ભગવાન પર વિશ્વાસ છે અથવા તો શ્રદ્ધા છે. આ બંન્ને એક જ રથના બે પૈડા છે. જેની સાથે સરસ્વતી અને ગણેશ ભગવાનના નામ જોડાયેલા છે. ત્યારે ધર્મલોક (Dharmlok)માં શ્રદ્ધા અને વિશ્વાસ વિશે ગુજરાત સમાચારના કટાર લેખક દેવેશ ભાઈ મહેતાએ શું કહ્યું તે જાણીએ.\nજન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ, વીમા સહિત મળે છે બધે ફાયદા જ ફાયદાઓ, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ\nકોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nYes Bankમાં ખાતુ હોય તો આ વાંચી લો, ઉઠામણું થાય તો તમારા રૂપિયા કઈ રીતે કરશો સુરક્ષિત\nએટલા માટે કે તું નિરાંતે વિવેક સાથે મોજ-મસ્તી માણી શકે, જેની સાથે એશ કરે છે એના ઘરમાં જતી રહે\nરાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘાએ વરસાવ્યું હેત, આ કારણે સૌરાષ્ટ્રમાં બારેમેઘ થયાં ખાંગા\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nસાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/whatsapp-may-work-on-multiple-devices/", "date_download": "2020-07-09T08:25:31Z", "digest": "sha1:FVRZYT5VUEHMXTXTMWXJQ4MF5SMV77SX", "length": 25598, "nlines": 285, "source_domain": "gujjurocks.in", "title": "ખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા પડી જશે લોકોને", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટે���સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆ 5 રાશિના લોકો પર આજથી 5 વર્ષ સુધી માતા લક્ષ્મી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર ખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા...\nખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા પડી જશે લોકોને\nઆજે WhatsAppમાં એવા ઘણા અલગ-અલગ ફીચર છે. તમે ફેસબુકની જેમ ગમે ત્યારે ગમે તે સમયે ખોલી શકશો. પરંતુ હાલમાં જ વોટસઅપમાં પણ એક એવું ���ીચર આવ્યું છે જેને લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હતા.\nલોકપ્રિય મેસેજિંગ WhatsAppનો ઉપયોગ એક સમયે એક જ સ્માર્ટફોનમાં કરવામાં આવતો હતો. કોઈ બીજા ડિવાઇસ પર લોગીન કરવા માટે પહેલા ડિવાઇસ પરથી લોગઆઉટ કરવું પડતું હતું. પરંતુ હવે યુઝર્સને એક એવું નવું ફીચર મળશે જેના કારણ એક જ સમયમાં મલ્ટીપલ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકશે.\nમીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ આ નવા ફીચર પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે, જેને જલ્દી જ રોલઆઉટ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે, નવા ફીચર આવ્યા બાદ WhatsApp બાદ મેસેજની પ્રાઈવર્સી માટે end-to-end encrypted રહેશે.\nએક રિપોર્ટ અનુસાર, WhatsAppએક એવા ફીચર પર કામ કરવા જઈ રહ્યું છે જે એક સમયમાં જ મલ્ટિપલ ડિવાઇસમાં ઉપયોગ કરવા માટે WhatsAppને લોગ ઈન કરી શકશો. આ સિવાય ફોનથી તમે WhatsApp Web પર પણ તમે તમારું એકાઉન્ટ લોગઈન કરી શકશો. પરંતુ નવી ફીચર આવ્યા બાદ WhatsAppને મલ્ટિપલ ડિવાઇસમાં ઉપયોગ કરવા માટે પહેલા ડિવાઇસથી લોગઆઉટ કરવાની આવશ્યકતા નહીં રહે. WhatsAppના આ ફીચરની સાથે પ્રાઈવર્સી અને સિક્યોરિટી પર પણ ફોકસ કરવામાં આવશે.\nહાલમાં જ કંપનીએ WhatsAppમાં નવા એન બેહદ જરૂરી ફીચર અપડેટ કર્યા છે, આ ફીચરની મદદથી યુઝર્સે તેના કોન્ટેક્ટ્સને આસાનીથી મ્યુટ અને ઇગ્નોર કરી શકશે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ ક��ણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને...\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/katarinu-kirtan/", "date_download": "2020-07-09T08:50:13Z", "digest": "sha1:4CH5BNL3IPZOVDOEXO3INR76HIC7ZO73", "length": 15921, "nlines": 90, "source_domain": "shareinindia.in", "title": "\" કટારીનું કીર્તન \" - સૌરાષ્ટ્રની રસધાર", "raw_content": "\n” કટારીનું કીર્તન ” – સૌરાષ્ટ્રની રસધાર\nરાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને ‘પ્રવીણસાગર’નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા શો વ્રજ ભાષાનો મરોડ શો વ્રજ ભાષાનો મરોડ શી વિવિધ ભાત્યની વિદ્યા શી વિવિધ ભાત્યની વિદ્યા અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી ‘ પ્રવીણસાગર’ રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.\nએક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો; ધૂણી ચેતાવી. ધીરેધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ ગાંજો-ભાંગ પીબા ટોળે મળાવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું: “તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું.”\nહલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી-આવતી થઈ ને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું.\nઆ બાવો કોણ હતો મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી.સોની વેર વાળવા આવ્યો હતો.\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nએક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી નીકળી, પઠાણનો વહેમ વધ્યો.\nવડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોછી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું: “બાપુને જોવા છે\n“ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે.”\n“અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય.”\nગાડી નીકળી. ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણનિ વહુ જોવે છે. એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી.\nગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવેલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. ‘આવો જમાદાર’ એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો.\nએક જ ઘડી- અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત.\nપણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવો પઠાણ પડ્યો. ઝબકેલાં માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો.\nઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ “ગઢવી જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ “ગઢવી તમે મારા પ્રાણદાતા\n” ગઢવી બોલ્યાઃ”હું નહિ, જોગમાયા\n“ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું.”\n“શી જરૂર છે, બાપ આ કાયા પડે જ તારે કણે બંધાણી છે.”\n એક રોણકી દીધે જીવની હોશ પૂરી થાતી નથી. અંતરમા કાવ્યની છોળ્યું આવે છે.”\nએમ કહી ઠાકોરે ‘કટારીનું કીર્તન” પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈઃ\nભલી વેંડારી કટારી, લાંગ એના દી ફળાકા ભાણ\nસંભારી ક્યારી માંહી હોવ’તે સંગ્રામ.\nહેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા\nઅજાબીઆ માગે થારી દોધારી ઇનામ\nપઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર\nધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.\nબંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા’ર\nહોળી રમી પાદશારી નીસરી હરમ\nઆષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે,\nમણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;\nમાળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,\nહેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ\nકરી વાત આખયાત, અણી ભાત ન થે કણી\nજરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ\nશાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,\nઈસરી નીસરી કે ના તીસરી શી આંખ\n૧. યુધ્ધકાળમાં આતિ સમર્થ લાંગા આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એનેતેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઈનામ માગતી હોય એવો દેખાવ થયો.\n૨. તારી કટારી કેવી જાણે અઢી અક્ષરનો મારણમંત્ર જાણે અઢી અક્ષરનો મારણમંત્ર જાણે જમની દાઢ તારો સ્વામીધર્મ સાચવવા તેં અને શત્રુની છાતીમા ઘોંચીને આરપાર કાઢી.અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કળી\n અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમા ઊતરી હોય અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય\n૪. બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય અહો ��ેસા એમાંના એકેય જેવી નહિ, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.\nલેખક – ઝવેરચંદ મેઘાણી\nઆ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.\nજો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…\n– મેપા મોભની ઉદારતા ની વાત\n– સોરઠ નો સિંહ વીર રામવાળો\n– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા\n– શેતલને કાંઠે- આણલદે અને દેવરો\n– વીર ચાંપરાજ વાળો\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/etizoram-plus-p37113346", "date_download": "2020-07-09T09:26:54Z", "digest": "sha1:WDM5YTPOPRQR6U5SAZI7AKYVRKUHUBOC", "length": 18295, "nlines": 338, "source_domain": "www.myupchar.com", "title": "Etizoram Plus in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Etizoram Plus naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nEtizoram Plus નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિ���ાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Etizoram Plus નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Etizoram Plus નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Etizoram Plus સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Etizoram Plus ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Etizoram Plus નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં Etizoram Plus ગંભીર આડઅસરો પેદા કરી શકે છે, તેથી ડૉક્ટરની સલાહ વિના આ દવા ન લો.\nકિડનીઓ પર Etizoram Plus ની અસર શું છે\nEtizoram Plus ની આડઅસર ભાગ્યે જ કિડની પર અસર કરે છે\nયકૃત પર Etizoram Plus ની અસર શું છે\nયકૃત માટે Etizoram Plus ભાગ્યે જ હાનિકારક છે.\nહ્રદય પર Etizoram Plus ની અસર શું છે\nહૃદય પર Etizoram Plus હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Etizoram Plus ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Etizoram Plus લેવી ન જોઇએ -\nશું Etizoram Plus આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Etizoram Plus વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Etizoram Plus લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, Etizoram Plus સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, આ Etizoram Plus માનસિક બિમારીઓમાં કામ કરે છે.\nખોરાક અને Etizoram Plus વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Etizoram Plus લેવાથી કોઈ સમસ્યા પેદા થતી નથી.\nઆલ્કોહોલ અને Etizoram Plus વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Etizoram Plus લેવાથી તમારા આરોગ્ય પર ગંભીર હાનિકારક અસર થઈ શકે છે\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Etizoram Plus લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Etizoram Plus નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Etizoram Plus નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Etizoram Plus નું સેવન કરો છો\nતમે કયા સમયે Etizoram Plus નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી ��ાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://xn--h2bhfb2ad2b0ncd.com/%E0%A4%97%E0%A4%BE%E0%A4%9C%E0%A4%BE%E0%A4%AC-12-%E0%A4%B5%E0%A5%80%E0%A4%82-%E0%A4%AC%E0%A5%8D%E0%A4%B2%E0%A5%82%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%BF%E0%A4%82%E0%A4%9F-%E0%A4%AE%E0%A5%89%E0%A4%A1/", "date_download": "2020-07-09T09:12:15Z", "digest": "sha1:YPOTJ6FRUOSGNIOPPB5K2HRSIL3MGWAA", "length": 33110, "nlines": 301, "source_domain": "xn--h2bhfb2ad2b0ncd.com", "title": "गाजाब 12 वीं ब्लूप्रिंट मॉडल क्वेश्चन पेपर २०२० GSEB 12th Blueprint Model Question Paper 2020", "raw_content": "\nવિજ્ઞાન, સેમ-3 જીવવિજ્ઞાન પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ-3 જીવવિજ્ઞાન પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ 3 કેમિસ્ટ્રી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ 3 કેમિસ્ટ્રી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -3 કેમિસ્ટ્રી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઇબી 12 સાયન્સ, સેમ 3 કમ્પ્યુટર થિયરી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ-3 કમ્પ્યુટર થિયરી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ-3 કમ્પ્યુટર થિયરી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઇબી 12 મી સાયન્સ, સેમ-3 ઇંગલિશ મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ-3 અંગ્રેજી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ-3 અંગ્રેજી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ-3 મઠ મોડેલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ-3 મઠ પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ-3 મઠ પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ -3 ફિઝિક્સ મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ-3 ફિઝિક્સ પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -3 ફિઝિક્સ પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ -3 સંસ્કૃત મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -3 સંસ્કૃત પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -3 સંસ્કૃત પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ -4 બાયોલોજી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -4 જીવવિજ્ઞાન પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 જીવવિજ્ઞાન પ્રારંભિક પરીક્ષણ, 2015 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ -4 કેમિસ્ટ્રી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -4 કેમિસ્ટ્રી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 કેમિસ્ટ્રી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબ��� 12 મી સાયન્સ, સેમ -4 કમ્પ્યુટર થિયરી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -4 કમ્પ્યુટર થિયરી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 કમ્પ્યુટર થિયરી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઇબી 12 મી સાયન્સ, સેમ -4 અંગ્રેજી મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -4 અંગ્રેજી પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 અંગ્રેજી પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ-3 મઠ મોડલ પેપર 2020 ડાઉનલોડ કરો\nવિજ્ઞાન, સેમ -4 મઠ પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 મઠ પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી 12 સાયન્સ, સેમ -4 ફિઝિક્સ મોડલ પેપર 2020\nવિજ્ઞાન, સેમ -4 ફિઝિક્સ પ્રારંભિક પરીક્ષણ, 2020 અંગ્રેજી મધ્યમ\nવિજ્ઞાન, સેમ -4 ફિઝિક્સ પ્રારંભિક પરીક્ષણ, 2020 ગુજરાતી મધ્યમ\nજીએસઈબી કોમર્સ 12 મી એકાઉન્ટ મોડલ પેપર 2020\nએકાઉન્ટ અંગ્રેજી મધ્યમ સેકંડ પ્રારંભિક પરીક્ષા 2010-11\nએકાઉન્ટ અંગ્રેજી માધ્યમ પ્રથમ સત્ર 2013-14\nએકાઉન્ટ અંગ્રેજી મધ્યમ બીજું પરીક્ષણ 2020\nએકાઉન્ટ અંગ્રેજી માધ્યમ પ્રથમ પરીક્ષણ 2020\nએકાઉન્ટ ગુજરાય માધ્યમ પ્રથમ પ્રારંભિક પરીક્ષા 2013\nએકાઉન્ટ ગુજરાય મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઈબી કોમર્સ 12 મી બીએ મોડલ પેપર 2020\nબી.એ. ગુજરાતી મધ્યમ બીજું પ્રારંભિક પરીક્ષણ 2020\nબીએ ગુજરાતી માધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nબી.એ. ગુજરાતી મધ્યમ બીજું પ્રારંભિક પરીક્ષણ 2020\nબીએ ગુજરાતી માધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nજીએસઇબી કોમર્સ 12 મી કમ્પ્યુટર થિયરી મોડલ પેપર 2020\nકમ્પ્યુટર થિયરી ગુજરાતી મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nકમ્પ્યુટર થિયરી ગુજરાતી મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nકમ્પ્યુટર થિયરી અંગ્રેજી માધ્યમ પ્રથમ પરીક્ષણ 2020\nકમ્પ્યુટર થિયરી અંગ્રેજી મધ્યમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઈબી કોમર્સ 12 મી ઇકો મોડલ પેપર 2020\nઇકો ઇંગ્લિશ મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nઇકો ઇંગ્લિશ મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nઇકો ગુજરાતી મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nઇકો ગુજરાતી મધ્યમ બીજું પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઇબી કોમર્સ 12 મી અંગ્રેજી મોડલ પેપર 2020\nઅંગ્રેજી અંગ્રેજી માધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nઅંગ્રેજી અંગ્રેજી મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nઅંગ્રેજી ગુજરાતી મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nઅંગ્રેજી ગુજરાતી મધ્યમ ચોથી પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઈબી કોમર્સ 12 મી ગુજરાતી મોડલ પેપર 2020\nગુજરાતી અંગ્રેજી માધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nગુજરાતી અંગ્ર���જી માધ્યમ બીજું પ્રારંભિક પરીક્ષણ 2020\nગુજરાતી ગુજરાતી મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nગુજરાતી ગુજરાતી મધ્યમ બીજું પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઈબી કોમર્સ 12 મી કોમર્સ મોડલ પેપર 2020 ની સંસ્થા\nકૉમર્સ ઑર્ગેનાઇઝેશન મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nવાણિજ્ય સંગઠન અંગ્રેજી મધ્યમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nવાણિજ્ય સંગઠન ગુજરાતી માધ્યમ પ્રથમ પરીક્ષણ 2020\nકોમર્સ ઑફ ઑર્ગેનાઇઝેશન ગુજરાતી મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nજીએસઈબી કોમર્સ 12 મી સંસ્કૃત મોડલ પેપર 2020\nસંસ્કૃત કોમર્સ પ્રારંભિક પરીક્ષણ, 2020\nજીએસઈબી કોમર્સ 12 મી સ્ટેટ મોડલ પેપર 2020\nસ્ટેટ ઇંગ્લિશ મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nસ્ટેટ અંગ્રેજી મધ્યમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\nસ્ટેટ ગુજરાતી મધ્યમ પ્રથમ ટેસ્ટ 2020\nસ્ટેટ ગુજરાતી મીડિયમ સેકંડ પ્રારંભિક પરીક્ષણ 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/amc-commissioner-tested-negative-for-corona-says-will-rejoin-the-fight-against-corona-asap/", "date_download": "2020-07-09T08:06:52Z", "digest": "sha1:WFVT7HG5RUJIHJJJGD4NL7BFQSBPYYVJ", "length": 5228, "nlines": 139, "source_domain": "tv9gujarati.in", "title": "અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઅમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ\nઅમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો.\nઆ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nમુંબઈ: ધારાવીમાં કોરોનાના નવા 25 કેસ, અત્યાર સુધી 833 કેસ નોંધાયા\nકોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%85%E0%AA%A8%E0%AA%B2%E0%AB%89%E0%AA%95-1-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A5/", "date_download": "2020-07-09T08:56:40Z", "digest": "sha1:VTEXKR4VEEVY2HDMJJWOMHWZYITGVS7E", "length": 11944, "nlines": 115, "source_domain": "www.polkholtv.in", "title": "અનલૉક 1 / સુપ્રીમમાં જુલાઇથી કોર્ટરૂમમાં સુનાવણી મામલે CJIને પત્ર - Pol Khol TV", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nઅનલૉક 1 / સુપ્રીમમાં જુલાઇથી કોર્ટરૂમમાં સુનાવણી મામલે CJIને પત્ર\nકોરોના મહામારીના કારણે હાલ સુપ્રીમકોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી રહી છે\nનવી દિલ્હી. કોરોના મહામારી વચ્ચે વકીલોએ સુપ્રીમકોર્ટમાં જુલાઇથી રાબેતા મુજબ કોર્ટરૂમમાં જ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેને પત્ર લખ્યો છે.\n95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ\nસુપ્રીમકોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસો.ના અધ્યક્ષ શિવાજી જાધવે ચીફ જસ્ટિસને અનુરોધ કર્યો છે કે ઉનાળાની રજાઓ બાદ જુલાઇથી કોર્ટરૂમ ફરી ખોલીને રાબેતા મુજબ જ સુનાવણી કરવામાં આવે, કેમ કે 95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ છે, કેમ કે તેઓ કમ્પ્યૂટરનો આ રીતે ઉપયોગ કરવા ટેવાયેલા નથી. એસોસિયેશનનું કહેવું છે કે કોર્ટરૂમમાં સુનાવણી ભારતીય ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્ચ્યુઅલ સુનાવણી તેનું સ્થાન ન લઇ શકે.\nઆપને આ પણ ગમશે\nમાંગણી / જૈન સાધુઓને વિહાર કરવા છૂટ આપવા માગ\nદિવ્ય ભાસ્કરMay 19, 2020, 07:22 AM ISTભુજ. ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં જૈન મુનિ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ અગાઉથી નક્કી થયેલ છે પણ વર્તમાન પરિસ્થિતિમાં ... આગળ વાંચો\nકુદરતી આફત / ઉત્તર ભારતમાં 6 રાજ્યમાં વરસાદ-વાવાઝોડું, ઉત્તર પ્રદેશમાં 14 લોકોનાં મોત\nનાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ રાહતનો દમ લીધો દિવ્ય ભાસ્કરMay 11, 2020, 08:52 AM ... આગળ વાંચો\nકોરોનાવાઈરસ / ખાનગી લેબ સરકારની મંજૂરી વિના કોરોનાનો ટેસ્ટ નહીં કરી શકે\nદિવ્ય ભાસ્કર May 06, 2020, 08:34 AM IST અમદાવાદ. ગુજરાત સરકારે હાલ કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં આ લેબોરેટરીઓ પર ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nમધ્યપ્રદેશનું રાજકારણ / શિવરાજના વાઈરલ ઓડિયો અંગે કોંગ્રેસે કહ્યું- મોદીજી, સરકાર ઉથલાવીને તમે લોકશાહીની હત્યા કરી છે કે પછી તમારા CM વાણીવિલાસ કરી રહ્યા છે\nડાન્સના મંચ પર છેલ્લીવાર / સરોજ ખાને દિવ્યા ખોસલાની સાથે ‘યાદ પિયા કી આને લગી..’ પર ડાન્સ કર્યો હતો\nતૃણમુલ નેતાનું વિવાદાસ્પદ નિવેદન / નાણાં પ્રધાનની તુલના સાપ સાથે કરી, કહ્યું- જેમ ઝેરીલી નાગણી કરડવાથી લોકો મરે છે, તેમ સીતારમણને લીધે લોકો મરી રહ્યા છે\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/ContactUs.aspx", "date_download": "2020-07-09T07:57:02Z", "digest": "sha1:HJ4D7CXBVFELYIILJ2O3ZFE57RB64KS5", "length": 6212, "nlines": 110, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nચોક્સી એસ્ટેટ, સ્વામિનારાયણ સોસાયટી રોડ,\nસરદાર ગંજ, આણંદ. તા.જિ. આણંદ. (ગુજરાત)\nફોન : (૦૨૬૯૨) ૨૬૮૨૬૭, ૨૬૬૨૬૭, ૨૬૭૭૬૮, ૨૬૭૪૬૮\nફેક્સ : (૦૨૬૯૨) ૨૬૮૩૬૭\nનડિયાદ કાર્યાલય : જયશ્રી હરિ કોમ્પલેક્ષ, શ્રેયસ ગરનાળા પાસે,\nનડિયાદ. જિ. ખેડા. (ગુજરાત) ફોન : (૦૨૬૮) ૨૫૬૫૯૨૭\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/tag/niranjan-maheta/", "date_download": "2020-07-09T08:03:26Z", "digest": "sha1:QWYTCEYGWODPLNUETHOGVMVC44LHK646", "length": 18347, "nlines": 145, "source_domain": "webgurjari.in", "title": "Niranjan Maheta – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nનિરંજન મહેતા ચહેરા પરના ગીતોનો પ્રથમ ભાગ ૧૩.૦૬.૨૦૨૦ના રોજ અહી મુકાયો હતો ત્યારે જણાવ્યું હતું કે ઘણા ગીતો હોવાથી બાકીના ગીતો બીજા લેખમાં. પણ ત્યારબાદ અશોકભાઈ પાસેથી આ વિષયને લગતાં મને કેટલાક ગીતોની માહિતી મળી જેમાંથી થોડાક તો મારી યાદીમાં…\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nનિરંજન મહેતા ��્યક્તિનો ચહેરો ક્યારેક તેના મનોભાવ દાખવે છે તો ક્યારેક તે પોતાના મનોભાવ ચહેરા પર દેખાડતો નથી. તો ક્યારેક છેડછાડ માટે પણ ચહેરાનો ઉલ્લેખ થાય છે. આવા જ અર્થમાં કેટલાક ફિલ્મીગીતો રચાયા છે જેમાંથી થોડાક આ લેખમાં પ્રસ્તુત છે.…\nનિરંજન મહેતા આસમાન એટલે આકાશ, ફલક. તેને લઈને કેટલાક ફિલ્મીગીતો પણ રચાયા છે જેમાંના થોડા અહી પ્રસ્તુત છે. ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’માં સાયકલ સવારી કરતી નૂતન અને તેની બહેનપણીઓ ખુશનુમા વાતાવરણને જોઇને ગાય છે बन के पंछी गाये प्यार का तराना…\nનિરંજન મહેતા આ જગતમાં આપણે એક મુસાફર જ છીએ એ ફિલસુફીની તો સર્વેને જાણ છે. તે જ રીતે અન્યના લગાવ બાદ ચાલી જનારને સંબોધીને પણ ગીતો રચાયા છે જેમાંના થોડા આ લેખમાં પ્રસ્તુત છે. સૌ પ્રથમ ધ્યાનમાં આવે છે ૧૯૫૪ની…\nનિરંજન મહેતા ફિલ્મીગીતોની નવીનતામાં એક અન્ય નવીનતા એ છે કે વ્યક્તિના વસ્ત્રો ઉપર પણ ગીતો રચાયા છે. ક્યારેક ખુશી વ્યક્ત કરવા તો ક્યારેક કોઈકના વખાણ કરવા પણ તેના પરિધાનને ધ્યાનમાં રાખી આવા ગીતો રચાયા છે જેમાંના થોડાક આ લેખમાં આવરી…\nનિરંજન મહેતા जिया એટલે હૃદય. પ્રેમગીતોમાં આને અવ્વલ સ્થાન અપાય છે. ક્યારેક વિરહ વ્યથા દર્શાવાતા તો ક્યારેક હર્ષની લાગણી પ્રગટ કરતાં તેને લગતાં થોડાક ફિલ્મીગીતોને અહી માણશું. બદલાયેલા વાતાવરણમાં પોતાની વ્યથા વ્યક્ત કરી બાલમને આવવાનું ઇજન આપે છે ૧૯૪૯ની ફિલ્મ…\nનિરંજન મહેતા હિન્દી ફિલ્મોનો એક માનીતો વિષય છે બેવફાઈ અને તેને લગતાં ગીતો પણ ફિલ્મોમાં મુકાય છે આ લેખમાં તેમાંથી થોડા ગીતોની નોંધ લેવાઈ છે. ૧૯૪૭માં આવેલી ફિલ્મ ‘જુગનુ’નું ગીત છે જેના કલાકારો છે નૂરજહાં અને દિલીપકુમાર. यहाँ बदला वफ़ा…\nનિરંજન મહેતા ‘બહાર’ એટલે કે કુદરતી શોભાને લગતા ફિલ્મીગીતોની નોંધ ૦૮.૦૨.૨૦૨૦ના લેખમાં લીધી હતી. ‘બહાર’ એટલે વસંતઋતુ પણ છે. તેને લગતું ગીત ત્યારે ત્યાં નહોતું મુક્યું કારણ વસંતઋતુને લગતાં ગીતો એટલા બધા છે કે એક પૂરો લેખ બની શકે છે.…\nનિરંજન મહેતા કુદરતી વાતાવરણમાં ખીલેલી બહાર એટલે કે શોભા જેને જોઈ મન આનંદિત થઇ જાય છે અને ગીત પણ ગણગણાય છે. બહારનો વસંતઋતુના સંદર્ભમાં પણ ઉલ્લેખ થાય છે. એવા જ કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે. ૧૯૫૨ની ફિલ્મ ‘બીજું બાવરા’નું…\nI AM SORRY શબ્દોને સાંકળતા ફિલ્મીગીતો\nનિરંજન મહેતા ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દોને લઈને જે ગીતો રચાયા હતાં તે બે ભા���માં (૨૩.૧૧.૨૦૧૯,૨૫.૧૨.૨૦૧૯) જોયા. આવા જ અંગ્રેજી શબ્દો I AM SORRY પર અનેક ગીતો છે એટલે તે માટે આ જુદો લેખ મુકું છું. ૧૯૭૫ની ફિલ્મ ‘વોરંટ’માં ગીત છે मै…\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્���િપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://church-of-christ.org/gu/cb-profile/18931-userj4ix2m3gznyp4kjk.html", "date_download": "2020-07-09T09:33:40Z", "digest": "sha1:OKDDLZBKDP6SN333R4SB2B2XIPI454L6", "length": 15586, "nlines": 291, "source_domain": "church-of-christ.org", "title": "ઈન્ટરનેટ મંત્રાલયો - સીબી પ્રોફાઇલ", "raw_content": "\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nતમારી ચર્ચ ડિરેક્ટરી પ્રોફાઇલ પર લૉગિન કરો\nક્રાઇકિકન નોર્ટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nક્રાઇકિકન નોર્ટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nકેરિકિકન નોર્ટે ઇલાગન ઇસાબેલા\nકેરીકિકન નોર્ટે ઇલાગન ઇસાબેલા\nઈ - મેલ સંપર્ક\nબુધવાર નાઇટ બાઇબલ અભ્યાસ\nરવિવાર મોર્નિંગ બાઇબલ સ્ટડી\nનેતાઓ તરફ દોરી જાય છે\nકોણ ખ્રિસ્તના ચર્ચ છે\nખ્રિસ્તના ચર્ચની વિશિષ્ટ વિનંતી શું છે\nપુનઃસ્થાપન ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ\nખ્રિસ્તના કેટલા ચર્ચો છે\nચર્ચો સંસ્થાકીય રીતે કેવી રીતે જોડાયેલા છે\nખ્રિસ્તના ચર્ચો કેવી રીતે શાસિત છે\nખ્રિસ્તના ચર્ચ બાઇબલ વિશે શું માને છે\nશું ખ્રિસ્તના ચર્ચના સભ્યો કુમારિકાના જન્મમાં માને છે\nશું ખ્રિસ્તનું ચર્ચ પૂર્વાધિકારમાં માને છે\nશા માટે ખ્રિસ્તનું ચર્ચ ફક્ત નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા લે છે\nશિશુ બાપ્તિસ્મા પ્રેક્ટિસ છે\nચર્ચના મંત્રીઓ કબૂલાત સાંભળે છે\nપ્રાર્થના સંતોને સંબોધવામાં આવે છે\nભગવાન સવાર કેટલીવાર ખાય છે\nપૂજામાં કયા પ્રકારના સંગીતનો ઉપયોગ થાય છે\nશું ખ્રિસ્તનું ચર્ચ સ્વર્ગ અને નરકમાં વિશ્વાસ કરે છે\nશું ખ્રિસ્તનું ચર્ચ શુદ્ધિકરણમાં માને છે\nચર્ચના કયા અર્થ દ્વારા નાણાંકીય સહાય મળે છે\nશું ખ્રિસ્તના ચર્ચમાં કોઈ ધર્મ છે\nખ્રિસ્તના ચર્ચનો સભ્ય કેવી રીતે બને છે\nપોસ્ટ કરી શકે બોક્સ 146\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\nઅમને જાણવા માટે મેળવો\nમદદ: અસ્તિત્વમાંના ચર્ચ પ્રોફાઇલને કેવી રીતે અપડેટ કરવું\nમદદ: નવી ચર્ચ પ્રોફાઇલ કેવી રીતે બનાવવી\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nકૉપિરાઇટ © 1995 - 2020 ઇન્ટરનેટ મંત્રાલયો. ખ્રિસ્તના ચર્ચોનું મંત્રાલય. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nતમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઈ - મેઈલ સરનામું *\nઇમેઇલ સરનામાંની પુષ્ટિ કરો *\nપાસવર્ડની પુષ્ટિ કરો *\nફૂદડી (*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2020-07-09T09:48:57Z", "digest": "sha1:IECWGY3QX6DCYSEUHDXGLUPVAPGDT2OZ", "length": 5882, "nlines": 167, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:વન્ય - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીની નીચેની ૩ ઉપશ્રેણીઓ છે.\n► ગુજરાતના અભયારણ્યો‎ (૨૪ પાના)\n► ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો‎ (૬ પાના)\n► ગુજરાતનાં વન્યજીવો‎ (૨૭ પાના)\nશ્રેણી \"વન્ય\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૪૯ પૈકીનાં નીચેનાં ૪૯ પાનાં છે.\nકાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન\nગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય\nગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો\nજીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન\nપિન ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન\nમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય\nસંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન\nસાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન\nસીતા માતા વન્યજીવ અભયારણ્ય\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ મે ૨૦૧૫ના રોજ ૧૨:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/10/05/how-do-we-say-we-are-not-indebted-to-you/", "date_download": "2020-07-09T08:36:42Z", "digest": "sha1:NZRJ3JQPMOLEB3UZ3VCPLBUQFSDY7SM5", "length": 26800, "nlines": 143, "source_domain": "webgurjari.in", "title": "ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં….. – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિવિધ વિષય પરના લેખો\nફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..\nવિનાશના હોય કે વિકાસના, મોટા મોટા આંકડાઓ અખબારોના સમાચારના કે જાહેરખબરોના શિર્ષક પૂરતા ઠીક છે. સામાન્ય માણસને તે ખાસ સ્પર્શતા નથી. પોતાની આર્થિક ગોઠવણોનાં નાનાં નાનાં યુદ્ધો તેણે રોજેરોજ લડવા પડતાં હોય છે. એક સમય હતો કે નાની બચતનું ખૂબ મહત્ત્વ હતું અને ખુદ સરકાર દ્વારા નાની બચતને પ્રોત્સાહન આપતી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી હતી. ‘પીગી બૅન્‍ક’ અથવા તો તેના દેશી સ્વરૂપ જેવો માટીનો ગલ્લો નાની બચતનું પ્રતીક ગણાતો. બૅન્કના મેનેજરો શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને બચતનું મહત્ત્વ સમજાવતા અને માત્ર પાંચ રૂપિયા જેવી નાની રકમથી બૅન્કમાં ખાતું ખૂલી શકે છે એમ સમજાવીને એ માટે પ્રોત્સાહિત કરતા. ઘણી બૅન્‍કો ભેટ તરીકે પ્લાસ્ટિકનો ગલ્લો પણ આપતી. વૈશ્વિકીકરણ પછી ઉપભોક્તાવાદની બોલબાલા વધી અને અવનવી ચીજોએ બજારમાં પ્રવેશ કર્યો. તેને પગલે નાણાંની બચતનું નહીં, પણ નાણાં ખર્ચવાનું મહત્ત્વ વધવા લાગ્યું. ઉપભોક્તાવાદની ખૂબી એ છે કે એમાં કોઈ પણ ચીજ કોઈની પહોંચ બહાર હોય એવું લાગતું નથી. બસ, સહેજ જોર કરીએ કે એ આપણા હાથમાં આવી જ છે, એમ લાગે છે. હાથ લંબાવીને કોઈ ચીજને મેળવી લેવાની દોડ અનંત ચાલી શકે એવી હોય છે, તેને કારણે માણસની સ્થિતિ જેની આગળ ગાજર લટકાવાયું હોય એવા ગધેડા જેવી થાય છે. આવકના સ્રોત એના એ જ રહ્યા હોય, અને ખર્ચ કરવાનાં ઠેકાણાં અનેકગણાં વધી રહ્યાં હોય ત્યારે બહુ વિચિત્ર સ્થિતિ અને સમસ્યાઓ ઉદ્‍ભવે છે. કેટલાં નાણાં એક પરિવારના ખર્ચ માટે પર્યાપ્ત થઈ રહેશે એનો અંદાજ આવવો મુશ્કેલ બની રહે છે. આટલું ઓછું હોય એમ એક સમયે મદદગાર અને મિત્રની ભૂમિકા ભજવતી લાગતી બૅન્‍ક જાણે કે ઉઘરાણીખોર પઠાણની ભૂમિકામાં આવી ગઈ લાગે છે.\nબૅન્‍કોની આ બદલાયેલી ભૂમિકાનું કારણ શું છે એ સામાન્ય માણસ માટે સમજવું મુશ્કેલ છે, પણ બૅન્કોની એ છાપ દૃઢ બની રહી છે કે મોટાં માછલાંને તે આસાનીથી જવા દે છે અને નાના ખાતેદારોની તેને કશી પરવા નથી. તાજેતરમાં પ્રકાશિત કેટલાક આંકડા પર નજર કરવા જેવી છે, જે દેશની અગ્રણી ક્રેડીટ બ્યુરો ‘ટ્રાન્‍સયુનિયન સીબીલ’ (સી.આઈ.બી.આઈ.એલ.) દ્વારા પ્રાપ્ત થયેલા છે. આ અહેવાલ મુજબ 2013 થી ઉત્તરોત્તર ‘વીલફુલ ડીફૉલ્ટ’ (ઈરાદાપૂર્વક કરજચૂક) ની રકમમાં વધાર��� થઈ રહ્યો છે. આનો અર્થ એ કે કોઈ સંજોગોવશાત્‍ નહીં, પણ જાણીબૂઝીને બૅન્‍ક પાસેથી ઉછીની લીધેલી રકમ કરજદારો ચૂકવતા નથી. માર્ચ, 2013માં આ આંકડો 25,410 કરોડનો હતો, જે સતત વધતો વધતો માર્ચ, 2017માં 1,09,594 કરોડે પહોંચ્યો છે. માર્ચ, 2016માં તે રકમ 74, 694 કરોડ હતી, જેમાં માત્ર એક જ વર્ષમાં 45 ટકા જેટલો વધારો થઈ ગયો છે. આ યાદીમાં સૌથી ટોચે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્‍ડિયા છે, બીજા ક્રમે પંજાબ નેશનલ બૅન્ક છે, જ્યારે બૅન્ક ઑફ બરોડા ત્રીજા સ્થાને છે. સ્વાભાવિક છે કે દરેક બૅન્‍ક પાસે આવા કરજદાતાઓનાં નામઠામ હોય જ. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બૅન્ક નાણાં ધીરે ત્યારે અને ત્યાર પછીના અરસામાં અરસામાં કરજદારના વલણ પરથી તેને કરજદારના ઈરાદા વિષેના સંકેત મળી જતા હોય છે. તેને અનુસરીને વેળાસર પગલાં લેવામાં આવે તો આટલી મોટી કટોકટીને નિવારી શકાય.\nઆ આંકડા અલબત્ત, રાષ્ટ્રીય સ્તરના છે. ગુજરાતની બૅન્‍કોની શી સ્થિતિ છે એ પણ જોવા જેવું છે. જૂન, 2017ના રોજ સમાપ્ત થતા પહેલા ત્રિમાસિક દરમ્યાન રાજ્યભરની તમામ બૅન્કોની એન.પી.એ.નો આંકડો પાંત્રીસ હજાર કરોડને આંબી ગયો હોવાનો સ્ટેટ લેવલ બૅન્‍કર્સ કમિટી (એસ.એલ.બી.સી.)નો અહેવાલ છે. જૂન, 2014માં નોંધાયેલા આંકડા કરતાં આ આંકડો બમણાથી વધુ છે. એન.પી.એ. એટલે ‘નોન પરફોર્મિંગ એસેટ્સ’, જેને સરળ ભાષામાં ‘પાછું ન આવવાની શક્યતા ધરાવતું કરજ’ કહી શકાય.\nપહેલી નજરે આંકડાઓની માયાજાળ જણાય એવા આ અહેવાલમાં બીજી અનેક બાબતોનો સમાવેશ કરાયો હશે, જેમ કે, કયાં ક્ષેત્રે વધુ લોન અપાય છે, કયાં ક્ષેત્રેથી તે પરત થતી નથી વગેરે..\nબન્ને અહેવાલોનો હેતુ અલગ છે. એકમાં જાણીબૂઝીને કરજ પરત ન કરનારાના આંકડા છે, તો બીજામાં એક યા બીજા કારણસર કરજ જતું કરવું પડવાની સ્થિતિથી સર્જાયેલા દેવાની વાત છે. આમ છતાં, બન્નેમાં સામ્ય હોય તો એટલું કે આ રકમ બૅન્કોએ હવે ભૂલી જવાની છે. ઈરાદાપૂર્વક નહીં ચૂકવાનાર કરજનો આંકડો આ લેખમાં આગળ જોયો, જે 1,09,594 કરોડનો છે. આ આંકડો કેટલો મોટો કહેવાય માત્ર સરખામણી ખાતર જાણવા જેવું છે કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાનની મુલાકાત વખતે અમદાવાદ-મુંબઈ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રકલ્પનું ઉદ્‍ઘાટન થયું એ આખા પ્રકલ્પનો અંદાજિત ખર્ચ 1,100,000 કરોડ રૂપિયા છે. આ પ્રકલ્પના 81 % રકમ એટલે કે 88,087 કરોડ રૂપિયા જે.આઈ.સી.એ. (જાપાન ઈન્‍ટરનેશનલ કોર્પોરેટ એજન્‍સી) પચાસ વર્ષ સુધીના કરજ પેટે પૂરી પાડશે. આમ, જોઈ શકાશે કે લો��ની આ રકમ કરતાં ‘વીલફુલ ડીફૉલ્ટ’ની રકમ વધી જાય છે. બીજી રીતે જોઈએ તો આનંદીબેન પટેલની સરકાર વખતે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ નર્મદા યોજના પાછળ થયેલો કુલ ખર્ચ 47,000 કરોડ કરતાં વધુ હતો. આ આંકડાને પણ ‘વીલફુલ ડીફૉલ્ટ’ની સામે મૂકતાં સમજાશે કે આવા કરજનું શું મૂલ્ય છે માત્ર સરખામણી ખાતર જાણવા જેવું છે કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાનની મુલાકાત વખતે અમદાવાદ-મુંબઈ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રકલ્પનું ઉદ્‍ઘાટન થયું એ આખા પ્રકલ્પનો અંદાજિત ખર્ચ 1,100,000 કરોડ રૂપિયા છે. આ પ્રકલ્પના 81 % રકમ એટલે કે 88,087 કરોડ રૂપિયા જે.આઈ.સી.એ. (જાપાન ઈન્‍ટરનેશનલ કોર્પોરેટ એજન્‍સી) પચાસ વર્ષ સુધીના કરજ પેટે પૂરી પાડશે. આમ, જોઈ શકાશે કે લોનની આ રકમ કરતાં ‘વીલફુલ ડીફૉલ્ટ’ની રકમ વધી જાય છે. બીજી રીતે જોઈએ તો આનંદીબેન પટેલની સરકાર વખતે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ નર્મદા યોજના પાછળ થયેલો કુલ ખર્ચ 47,000 કરોડ કરતાં વધુ હતો. આ આંકડાને પણ ‘વીલફુલ ડીફૉલ્ટ’ની સામે મૂકતાં સમજાશે કે આવા કરજનું શું મૂલ્ય છે આવી અનેક સરખામણીઓ કરી શકાય એમ છે.\nઆમ થવાનાં અનેક કારણ હશે, જેમાંનાં કેટલાંક કદાચ સાચાં પણ હોઈ શકે. આમ છતાં કાયદાનો ભરડો નાણાંકીય અપરાધ કરનારાઓને ભીંસ લેવા માટે ટૂંકો પડે છે એ હકીકત છે. ઑલ ઈન્ડીયા બૅન્ક એમ્પ્લોઈઝ એસોસીયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમે બૅન્કનું કરજ ન ચૂકવવાને ફોજદારી ગુનો ગણીને પગલાં લેવાંની દરખાસ્ત કરી છે. શું આ મામલે બૅન્‍ક ખરેખર કશું કરી શકે એમ નથી હોતી સરકારની આ મામલે કશી જવાબદારી નથી બનતી સરકારની આ મામલે કશી જવાબદારી નથી બનતી જરૂર પડે તો નાણાંકીય અપરાધની સજાનો કાયદો વધુ કડક કેમ ન બનાવી શકાય જરૂર પડે તો નાણાંકીય અપરાધની સજાનો કાયદો વધુ કડક કેમ ન બનાવી શકાય બૅન્‍ક પોતે જો આ રીતે આટલી મોટી રકમ જતી કરે તો એનાથી એવો ખોટો દાખલો ન બેસે કે દેવું કરવું તો મોટી રકમનું જ કરવું, જેથી કોઈ વાળ પણ વાંકો ન કરી શકે બૅન્‍ક પોતે જો આ રીતે આટલી મોટી રકમ જતી કરે તો એનાથી એવો ખોટો દાખલો ન બેસે કે દેવું કરવું તો મોટી રકમનું જ કરવું, જેથી કોઈ વાળ પણ વાંકો ન કરી શકે વાસ્તવિક નથી કે ન હોઈ શકે, પણ એવી રમૂજ કરવાની લાલચ અવશ્ય થઈ આવે કે જે રીતે બૅન્‍ક હવે નાના ખાતેદારોની પાછળ પડીને અવનવા શુલ્ક લગાડીને તેને વાજબી ઠેરવી રહી છે એ જોતાં મોટા દેવાદારોએ પાડેલી ખાધ તે નાના ખાતેદારો પાસેથી વસૂલી રહ��� છે. નાના ખાતેદારોએ પોતાનો માટીનો ગલ્લો ક્યારનો તોડી નાંખ્યો છે. હવે બૅન્કનાં અવનવાં શુલ્ક ચૂકવવા માટે તેમણે ફરી ગલ્લો વસાવવો પડે તો નવાઈ નહીં.\nગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૯-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.\nશ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:\nબ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)\n← ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ\nબીઝનેસ સૂત્ર | ૩.૩| રામાયણ અને મહાભારત →\n3 comments for “ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..”\nહવે ગલ્લાવાળાઓનો નહીં, દલ્લાવાળાઓનો સમય આવ્યો છે. અને વિલફુલ ડીફોલ્ટર્સ તો સામાજિક/સાહિત્યિક/રાજકીય સમારંભોમાં પ્રમુખસ્થાને બેસતા થઈ ગયા છે. આભડછેટ તો આવાઓની હોવી જોઈએ.\nએમ કેમ કે ગ્રામીણ બેન્ક ના આંકડા જુદી જ બાબત પર પ્રકાશ નાંખે છે\nસુરેશભાઈ, ગ્રામીણ બેન્‍કના આંકડાની સરખામણી આ આંંકડા સાથે સરખાવાનો શો અર્થ એ બેન્‍કનો હેતુ જુદો છે. અહીં જે આંકડા આપ્યા છે, એ વ્યવસાય કરતી મુખ્ય ધારાની બેન્‍કના છે.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર���ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:25:36Z", "digest": "sha1:IKHIB7QZEKE3YX4FOJDSELQHPODB57JC", "length": 4807, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "આંબાપુરા (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nઆંબાપુરા (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. આંબાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૯:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B2%E0%AA%96%E0%AA%A4%E0%AA%B0)", "date_download": "2020-07-09T07:52:14Z", "digest": "sha1:7ZRIXGZVPNR7ULJF5UOTMPA3LXNFMPKD", "length": 4758, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "ઝામર (તા. લખતર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-���ત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nકપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nઝામર (તા. લખતર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા લખતર તાલુકામાં આવેલું એક ગામ છે. ઝામર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/rbi-fines-fours-banks-includes-pnb-uco-for-violating-kyc-norms-gujarati-news/", "date_download": "2020-07-09T07:29:15Z", "digest": "sha1:TJ3YD727HJZFWVJXN542RFMG7N5VPD4T", "length": 9432, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "ગ્રાહકોની સાથે છેતરપિંડી કરી રહેલી 4 સરકારી બેંકો ઉપર RBIએ ફટકાર્યો કરાડોનો દંડ - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nગ્રાહકોની સાથે છેતરપિંડી કરી રહેલી 4 સરકારી બેંકો ઉપર RBIએ ફટકાર્યો કરાડોનો દંડ\nગ્રાહકોની સાથે છેતરપિંડી કરી રહેલી 4 સરકારી બેંકો ઉપર RBIએ ફટકાર્યો કરાડોનો દંડ\nભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંજાબ નેશનલ બેંક(PNB) અને યૂકો બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રની ચાર બેંકો પર કેવાયસી (નો યોર કસ્ટમર) જરૂરિયાતો અને ચાલુ ખાતા ખોલવાના નિયમોને નહી માનવાને લઈને 1.75 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.\nઆરબીઆઈએ પીએનબી, અલ્હાબા�� બેકં અને યૂકો બેંક પર 50-50 લાખ રૂપિયા અને કોર્પોરેશન બેંક પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ જણાવ્યુ હતુકે, આ દંડ કેવાયસી અથવા તો લોન્ડરિંગ રોધક માપદંડો તથા ચાલૂ ખાતા ખોલવાથી સંબંધિત તેના દિશાનિર્દેશોના પ્રાવધાનોનું અનુપાલન નહી કરવા માટે લગાવવામાં આવ્યો છે.\nકેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યુ છેકે, આ પગલું નિયમનકારી પાલન સંબંધમાં લેવામાં આવ્યું છે અને તેનું બેંકો દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કરાર અથવા વ્યવહારોની માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી.\nHDFC પર પણ લગાવ્યો હતો દંડ\nRBIએ બેંકિંગ વ્યવસ્થાને મજબૂત બનાવવાનાં ઉદ્દેશ્યથી બેંકની સામે કાર્યવાહી કરતાં HDFC બેંક પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બેંકે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આરબીઆઇએ તેની સત્તાનો ઉપયોગ કરીને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47 (1) (સી) હેઠળ આ દંડ લગાવ્યો હતો.\nવસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nAtal Pension Yojana માં આ લોકો નહિ કરે અરજી, જાણો કેમ\nગુજરાતના આ જિલ્લામાં મેઘો મહેરબાન, સિઝનનો 55 ટકા વરસાદ 9 દિવસમાં વરસી ગયો\nપૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક\nઆસામમાં જાપાની ઈન્સેફલાઈટિસનો કહેર, 36 લોકોએ ગુમાવ્યો જીવ\nચોમાસામાં ચટપટુ ખાવાનું મન છે તો બનાવો સ્વીટ થ્રી કોર્ન સેન્ડવીચ\nવસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ\nAtal Pension Yojana માં આ લોકો નહિ કરે અરજી, જાણો કેમ\nપૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8", "date_download": "2020-07-09T08:00:38Z", "digest": "sha1:MBXVBPQDWDKLTYXACRBTD5DOURBZGP6U", "length": 9311, "nlines": 183, "source_domain": "gu.wikipedia.org", "title": "પશુપાલન - વિકિપીડિયા", "raw_content": "\nપશુપાલન એ પોતાના જીવનનિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું ઘોડો, મરઘાં, બતક જેવાં પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતાં ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.પશુપાલન ખેતીના વ્યવસાય કરનારાઓ માટે પૂરક વ્યવસાય છે. પશુપાલનને લગતા વિભિન્ન પ્રકારના અભ્યાસક્રમો વિવિધ સંસ્થાઓના વિદ્યાલયો દ્વારા ભણાવવામાં આવે છે.\n૧.૧ ભુ- સ્તર પશુપાલન\n૧.૨ તળાવ કે સામુદ્રીક પશુપાલન\nભુ- સ્તર પશુપાલન[ફેરફાર કરો]\nભુ- સ્તર પશુપાલનમાં ખાસ કરીને ગાય, ભેંસ, બકરા, ધેંટા, ઉંટ તથા ગધેડા, ખચ્ચર, ઘોડા વગેરે પ્રાણીઓને મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં ઉછેરવામાં આવે છે. જો રહેઠાણ સ્થાયી હોય અને પશુઓની સંખ્યા ઓછી હોય તો તેને કોઠાર કે તબેલામાં પણ રાખવામાં આવે છે.\nતળાવ કે સામુદ્રીક પશુપાલન[ફેરફાર કરો]\nખાસ કરીને દરીયા કિનારાનાં પ્રદેશોમાં સમુદ્રની નજીક તળાવો બનાવીને અથવા દરીયામાં જાળનો બ્લોક બનાવીને તેમાં જળચર જીવોને ઉછેરવામાં આવે છે. તેમાં ખાસ કરીને રોહુ માછલી, સોંઢીયા, કેટ ફીશ તથા , પાપલેટ માછલી તેમજ ચેલીયા માછલીને ઉછેરવામાં આવે છે.\nખાસ કરીને પક્ષીઓ તથા ચપળ જીવોને ઉછેરવા માંટે એક પાંજરામાં તેમને ઉછેરવામાં આવે છે. પશુ-પક્ષીની સંખ્યા પ્રમાણે આ પાંજરાનો આકાર નાનો મોટો હોઇ શકે છે. આ પ્રકારનાં પશુ પાલનમાં ખાસ કરીને મરઘી, બતક, ટર્કી, શાહમૃગ, ઇમુ જેવા પક્ષીઓ તથા મધમાખી જેવા જંતુ તેમજ સસલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.\nપશુપાલન પ્રવૃત્તિ વડે નિર્વાહ કરતા વ્યક્તિઓ આ પ્રમાણે કાર્યો કરે છે.\nપશુઓને સમયસર પાણી પિવડાવવાની તેમ જ ખોરાક ખવડાવવાની વ્યવસ્થા કરે છે.\nપશુઓની સ્વચ્છતાની કાળજી રાખે છે.\nદુધાળાં પશુઓને સમયસર દૂધ દોહી વેચાણ માટે પહોંચાડે છે.\nકેટલાંક પશુઓને ખોરાક માટે ચરવા લઇ જવામાં આવે છે, અન્યથા પશુઓને જ્યાં રાખવામાં આવ્યાં હોય ત્યાં જ તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે.\nપશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તેમ જ સંવર્ધન માટે પશુ-ચિકિત્સકની સલાહ પ્રમાણે કાળજી રાખવામાં આવે છ���.\nપશુપાલનને લગતી સંશોધન સંસ્થા\nઈન્સ્ટીટ્યુટ ઓફ જિનેટિક્સ એન્ડ એનિમલ બ્રિડિંગ PAS\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧૨:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AA%97%E0%AA%A2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6)", "date_download": "2020-07-09T09:20:16Z", "digest": "sha1:HEKNASVVR74IJDCYSZV4TI66UEJ2AXV6", "length": 5157, "nlines": 86, "source_domain": "gu.wikipedia.org", "title": "અજીતગઢ (તા. હળવદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nકપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nઅજીતગઢ (તા. હળવદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. અજિતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઅજીતગઢ ગામની ભાગોળે રણ આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Hasanali1503", "date_download": "2020-07-09T07:50:21Z", "digest": "sha1:AGVLDZ7MBSQUKHZ4AS4LNYG47EMUYJRG", "length": 3540, "nlines": 59, "source_domain": "gu.wikipedia.org", "title": "Hasanali1503 માટે સભ્યના યોગદાનો - વિકિપીડિયા", "raw_content": "\nFor Hasanali1503 ચર્ચા પ્રતિબંધ સૂચિ ખાસ યોગદાન / ચડાવેલ ફાઇલ લૉગ દુરુપયોગ નોંધ\nIP સરનામું અથવા સભ્યનામ:\nબધા(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિપીડિયાવિકિપીડિયા ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nમાત્ર છેલ્લી આવૃત્તિના ફેરફારો જ દર્શાવો\nમાત્ર નવા પાનાં બનાવ્યા હોય તેવા ફેરફાર દર્શાવો\n૦૯:૪૧, ૨૫ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૩૦,૮૬૭‎ સભ્યની ચર્ચા:Hasanali1503 ‎ →‎અનામિક (જૂથ): નવો વિભાગ\n૦૯:૦૭, ૨૫ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧‎ વિકિપીડિયા:Project Tiger Writing Contest/સ્પર્ધકો ‎\n૦૯:૦૬, ૨૫ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧૯૩‎ વિકિપીડિયા:Project Tiger Writing Contest/સ્પર્ધકો ‎\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/401", "date_download": "2020-07-09T07:57:59Z", "digest": "sha1:6YGFDITTESHRH2FXSEHSZSDRGFNVMG2O", "length": 4459, "nlines": 62, "source_domain": "www.anadimukta.org", "title": "શ્રીજીમહારાજ પ્રગટ... પ્રગટ... પ્રગટ... જ છે.’ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દૃઢ કરાવ્યું | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીજીમહારાજ પ્રગટ... પ્રગટ... પ્રગટ... જ છે.’ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દૃઢ કરાવ્યું\nશ્રીજીમહારાજ પ્રગટ... પ્રગટ... પ્રગટ... જ છે.’ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દૃઢ કરાવ્યું\nએક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો \nત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા. વર્તમાનકાળે એ જ પ્રગટપણે બિરાજે છે અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગટ જ છે. ત્રણેય કાળમાં સદૈવ તેમનું પ્રગટપણું છે જ, પ્રત્યક્ષપણું છે જ તે સમજાવવા ત્રણ વાર પાકું કરાવીએ છીએ. યાવદ્ચંદ્રદિવાકરૌ આ બ્રહ્માંડનું પીઠ હશે ત્યાં સુધી અને એ પછી પણ શ્રીજીમહારાજ મૂર્તિ રૂપે સદાય પ્રગટ-પ્રત્યક્ષ છે જ. પરંતુ, કોઈ વ્યક્તિ રૂપે પ્રગટનો હવાલો સમજવો નહીં. આવી સમજણ જીવમાંથી પાકી કરવી.”\nઆમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની દરેક વાતમાં ઘણો મર્મ રહ્યો છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%95%E0%AA%BE%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE", "date_download": "2020-07-09T08:26:40Z", "digest": "sha1:QXYVF7DJQQRB763JHNDV4BUHKQQFRA66", "length": 4667, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "અકાખેડા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nઅકાખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. અકાખેડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AA%E0%AA%B0%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F_%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2", "date_download": "2020-07-09T06:56:49Z", "digest": "sha1:UV7O4VSHZ2WU2HLEHYX7RTPPFICAN7RY", "length": 4278, "nlines": 62, "source_domain": "gu.wikipedia.org", "title": "\"હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ\" ને જોડતા પાનાં\n← હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસંગણક ‎ (← કડીઓ | ફેરફાર)\nHypertext Transfer Protocol (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite news ‎ (← કડીઓ | ફેરફાર)\nઇન્ટરનેટ ‎ (← કડીઓ | ફેરફાર)\nઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ ‎ (← કડીઓ | ફેરફાર)\nકમ્પ્યુટર નેટવર્ક ‎ (← કડીઓ | ફેરફાર)\nઇથરનેટ ‎ (← કડીઓ | ફેરફાર)\nઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ‎ (← કડીઓ | ફેરફાર)\nઈન્ટરનેટ પ્રોટોકોલ ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રસારણ નિયંત્રણ પ્રોટોકોલ ‎ (← કડીઓ | ફેરફાર)\nઆજનું અવતરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:IPસ્ટેક ‎ (← કડીઓ | ફેરફાર)\nફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ ‎ (← કડીઓ | ફેરફાર)\nIPv4 ‎ (← કડીઓ | ફેરફાર)\nડોમેન નામ પ્રણાલી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/?q=FeedTheNeedy", "date_download": "2020-07-09T07:22:57Z", "digest": "sha1:4SBARHM2LFHGD3WM2ZI3RIX4MUYHXFMJ", "length": 12319, "nlines": 83, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/bwvhYQWbqA\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/bwvhYQWbqA\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/bwvhYQWbqA\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/GTVNdUeU98\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/GTVNdUeU98\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/GTVNdUeU98\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/i19JucY8D3\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/i19JucY8D3\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedTheNeedy #GujaratFightsCovid19 https://t.co/i19JucY8D3\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/6AwbOoTeNX\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/6AwbOoTeNX\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તા��� દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (2/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/6AwbOoTeNX\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ #FeedtheNeedy #GujaratFightsCovid19\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/OyLPt1VDAt\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/OyLPt1VDAt\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલતો અવિરત સેવાયજ્ઞ (1/2) #FeedtheNeedy #GujaratFightsCovid19 https://t.co/OyLPt1VDAt\nRT @jitu_vaghani: આદરણીય PM શ્રી @narendramodiજી અને @BJP4Indiaના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNaddaજીના આહ્વાન પર #FeedTheNeedy અંતર્ગત મારા…\nકોરોના મહામારીના સમયમાં ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા ના દરેક વોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને #FeedTheNeedy અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદોને શુદ્ધ સાત્વિક ભોજન મળી રહે તે માટે રાશન કીટ પહોંચાડી રહેલા ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા ના ધારાસભ્ય તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #IndiaFightsCorona #GujaratFightsCovid19\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2014/10/", "date_download": "2020-07-09T08:48:45Z", "digest": "sha1:HOBXIDBWLIJW2RLLKQ6K72PCM4XSFN2C", "length": 23091, "nlines": 409, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2014 » October", "raw_content": "\nવિરપુર ગામ થયુ પાવનધામ,જ્યાં જન્મ્યા શ્રી જલારામ\nભક્તિ જ્યોત જીવનમાં પ્રગટાવી,મુખથી બોલે સીતારામ\n………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.\nકારતકસુદ સાતમે દેહદીધો,માતા રાજબાઇએ વિરપુરમાં\nને પિતા પ્રધાન ઠક્કરે,ઉજ્વળ રાહ દીધી ભક્તિની અપાર\nશ્રધ્ધાએ લીધી રાહ જીવનમાં,જ્યાં સૌને અન્નદાન દેવાય\nમળીકૃપા પરમાત્માની,જ્યાં વિરબાઇમાતા સંગેમળી જાય\n………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.\nવિરપુરના કહેવાય છે એ વૈરાગી,એવા ��લારામ પણ જોગી\nવિરબાઇ માના અજબ સંસ્કારે,બની ગયા અન્નદાનનાભોગી\nઉજ્વલરાહ મળી ભોજલરામથી,ઉજ્વળતા ત્યાં પામી લીધી\nમળેલ જન્મને સાર્થક કરતા,પ્રેમની જ્યોત પ્રગટાવી દીધી\n………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.\n. .સંત પુજય શ્રી જલારામબાપાના જન્મદીને હ્યુસ્ટનમાં હીલ્ક્રોફટ પર આવેલ\nજલારામ મંદીરમાં શ્રીમતી લક્ષ્મીબેન ઠક્કર તરફથી જન્મજયંતી ઉજવવાનો કાર્યક્રમ\nરાખવામાં આવેલ છે.તો આ પ્રસંગમાં હાજરી આપી સંત જલારામ બાપાની કૃપા મેળવશો.\nતાઃ૩૦/૧૦/૨૦૧૪ ગુરૂવાર કાર્તકસુદ સાતમ દર્શનનો લાભ લેવા અચુક પધારશોજી.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\n. .સમય એ સમય\nતાઃ૨૩/૧૦/૨૦૧૪ (દીવાળી) પ્રદીપ બ્રહ્મભટ્ટ\nસમય ના પકડાયો શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી\nસમય સમજીને ચાલતા ,મળે જીવને કૃપા ભગવાનની\n…………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.\nજન્મ જીવનો સંબંધ છે,જે કર્મ થકીજ જીવને મળી જાય\nઉજ્વળતાની રાહ મળે જીવને,ના આધીવ્યાધી અથડાય\nપરમકૃપાળુની કૃપામળે,જ્યાં સાચીશ્રધ્ધાએ ભક્તિથાય\nસમય સાથે સમજી જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય\n…………….એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.\nજન્મમળતા જીવને અવનીએ,માબાપનોપ્રેમ મળી જાય\nસંસ્કાર સાચવી મહેનત કરતા,ભણતરની કેડીને પકડાય\nમનનેમળેલ સાચીસમજણે,ઉજ્વળરાહ જીવને મળીજાય\nઆવતી કાલને ના આંબે કોઇ,એજ સમયની કેડી કહેવાય\n……………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\n. . કુળદેવી મા કાળકા\nકુળદેવી મા કાલકા માતાની ચૌદશ આજ ઉજવાય\nપ્રેમથી માતાને વંદન કરતા,આશીર્વાદ મળી જાય\n………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.\nપવિત્ર આતહેવાર દીવાળીનો,અનંતપ્રેમે મળીજાય\nધુપદીપને અર્ચના કરતા,જીવથી પાવનકર્મજ થાય\nમળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં પ્રેમે વંદન થાય\nકાળીચૌદશ ઉત્તમદીવસ,જીવને મુક્તિમાર્ગેલઈ જાય\n………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.\nપાવાગઢથી આવે દોડી માતા,કાસોરમાં દર્શન થાય\nમળે માતાની સાચી કૃપા,જીવને અખંડ આનંદ થાય\nમળે માતાનીકૃપા કુળને,પાવનરાહ જીવને મળીજાય\nજન્મસફળ થાય જીવનો,જ્યાં સાચીશ્રધ્ધાભક્તિથાય\n………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.\n@@@@@@@@ૐ ક્રીમ કાલિયે નમઃ@@@@@@@@@@\nPosted in: પ્રાસંગિક કાવ્યો\n.. . .મહાલક્ષ્મી માતા\nતાઃ૨૧/૧૦/૨૦૧૪ (ધનતેરસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ\nમમ્મી મારી વ્હાલી લક્ષ્મીમા,ને પિતા છે મારા વિષ્ણુદેવ\nઉજ્વળરાહ દેતી મા જીવને, પ્રેમની પરખ પિતાની દેણ\n……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.\nભક્તિનીકેડી મળી પિતાથી,ને માતાથી મળ્યા છે સંસ્કાર\nઉજ્વળ જીવનની રાહ મળી પ્રદીપને,પામી કૃપા અપાર\nપળેપળે વંદન કરતાં માતાને,કૃપાનો થઈ જાય વરસાદ\nબાદાદાના અપારપ્રેમથી,દીપલ,રવિ,વિર પણ રાજીથાય\n……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.\nલક્ષ્મીમાતાની અપાર કૃપાએ,જીવનની ગાડી ચાલી જાય\nકળીયુગની નાકેડી સ્પર્શે,જ્યાંપિતાની અખંડકૃપા થઈ જાય\nઆવી આશિર્વાદ મળે વડીલના,નામોહમાયા કોઇ અથડાય\nસરળજીવનની સાચી રાહે,જીવને અંતે મુક્તિમાર્ગ મળીજાય\n………..એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન અર્પણ.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nનિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય\nસંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય\n……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.\nઅવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય\nગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય\nઅપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય\nના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય\n…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.\nમળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય\nસંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય\nમળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય\nઅનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય\n……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\nબોલો હરહર ભોલે મહાદેવ હર,પ્રેમે જગતના છે પરમેશ્વર\nભોલેનાથની સાચી ભક્તિએ,ઉજ્વળ જીવનછે અવનીપર\n. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.\nનિર્મળ ભાવે દુધ અર્ચતા,શિવલીંગનુ ભક્તો પુંજન કરતા\nપ્રેમ મળે મા પાર્વતીનો સંગે,જ્યાં શ્રધ્ધા પ્રેમે ફુલ અર્પતા\nગજાનંદની કૃપામળે,જ્યાં પિતા ભોલેનાથની આરતીગાજે\nનમઃ શિવાયના સ્મરણ માત્રથી,ભક્તિપ્રેમની જ્યોત પ્રગટે\n. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.\nસોમવારની શીતળ સવારે,મહાદેવની આરતી મંદીરે ગાજે\nઆરતી અર્ચના સંગેભક્તો,શિવલીંગે દુધની ગંગા વહેવડાવે\nઢોલ નગારા ગાજતા મંદીરે,ભક્તો પ્રેમે આરતી ગાઈને ગુંજે\nપરમાત્માની પરમ કૃપાના સંગે,માનવજીવન ઉજ્વળ દીશે\n. ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.\nજલારામની ચીંધેલ આંગળીએ,પાવનકર્મ જીવનમાં થાય\nઆંગણે આવી ઉભેલ જીવોને,અન્નદાન આપીને હરખાવાય\n………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.\nમાનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પ્રેમે માનવતા સચવાય\nનિર્મળભાવનાએ ભક્તિ કરતાં,જીવને સાચીરાહ મળી જાય\nવિરબાઇ માતાના સંસ્કારે,જલારામની જ્યોત પ્રગટી જાય\nઝોળી ને લાકડી આપીને ભાગતા,પરમાત્મા પણ છટકી જાય\n…………. એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.\nલાગણીમોહને દુર રાખતા,જીવને પરમાત્માનીકેડી મળી જાય\nકર્મનાબંધન એ જીવને સ્પર્શે,પણ સાચી ભક્તિએ દુર રહેવાય\nશ્રધ્ધા ને વિશ્વાસ રાખીને ભજતા,જીવને કળીયુગના અથડાય\nઅન્ન્દાનની કેડીએ જીવતા,પરમાત્માની પરમકૃપા મળી જાય\n…………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nવાણી વર્તન છે સ્નેહની સાંકળ,પાવનકર્મ કરાવી જાય\nમળે જીવને પ્રેમનિખાલસ,એજ સુખશાંન્તિ આપી જાય\n……………અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.\nમાનવદેહ એ છે કૃપા પ્રભુની,જે સમજણથી જ સમજાય\nઅવનીપરના આગમનમાં,જીવને કર્મબંધન સ્પર્શી જાય\nભક્તિરાહની નિર્મળ કેડી,શ્રીજલાસાંઇની કૃપાએ મેળવાય\nઅંતે આવી દર્શન દઈ જાય,એજીવની સાચીભક્તિ કહેવાય\n…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.\nઆધી વ્યાધી આંબે કળીયુગમાં,નાકોઇ જીવથીય છટકાય\nદેખાવની ભક્તિ એ કળીયુગી કાતર,અભિમાને મળી જાય\nસંકટ આવે દોડી જીવનમાં,અવનીએ કોઇથી ના છટકાય\nમુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ શ્રધ્ધાએથાય\n…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.\nPosted in: ચિઁતન કાવ્યો\nતાઃ ૧૪/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ\nમળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં માનવતા સચવાય\nઉજ્વળતાની કેડી મળે કૃપાએ,જ્યાં વડીલને વંદન થાય\n. ……………એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.\nસમજી વિચારી જીવન જીવતા,ના આફત કોઇજ અથડાય\nમનને શાંન્તિમળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાએ સાચીભક્તિ થાય\nલાગણી મોહને નેવે મુકતાજ,મળેલ જન્મ સફળ થઈ જાય\nમળે જીવનમાં પ્રેમનીકેડી,ત્યાં નિખાલસજીવન મળી જાય\n. ……………..એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.\nસફળતાનો સંગાથ મળે જીવને,જ્યાં શ્રધ્ધાનીકેડી પકડાય\nનિર્મળતાના વાદળ વરસતા જ,શાંન્તિ શાંન્તિ પ્રસરી જાય\nમોહમાયા નાવળગે જીવનમાં,જ્યાં નિખાલસપ્રેમ મળીજાય\nમુક્તિમાર્ગની આંગળી ચિંધતા,આ માનવજીવન મહેંકી જાય\n. ……………….એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\nઆવી દિવાળી દોડી હ્યુસ્ટન,એ તો પવિત્ર હિન્દ��� પ્રેમ કહેવાય\nહોળીનો આનંદ માણ્યો,હવે આસોવદ અમાસનીરાહ જોવાય\n………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.\nપાવનકર્મ એજ પવિત્ર ધર્મ,જ્યાં માનવતા પ્રેમથી પરખાય\nમળે સરળપ્રેમને સંગે રાખી,એજ નિર્મળપવિત્ર ધર્મ કહેવાય\nપરમાત્માની કૃપા પામવાને,શ્રધ્ધાએ સાચી ભક્તિ કરી જાય\nમળે પ્રેમ જલાસાંઇનો જીવને,એજ સાચી રાહ પણ આપીજાય\n…………આવો દોડી ખાવા મઠીયા સુંવાળી એજ સાચો પ્રેમ કહેવાય.\nમાનવજીવનની મહેંક રહે,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ પ્રેમ દેવાય\nમળે જીવને ઉજ્વળકેડી જીવનમાં,ના મોહમાયા કોઇ દેખાય\nઆવી પ્રેમ મળે જીવને મિત્રોનો,જે નિખાલસ પ્રેમછે કહેવાય\nપવિત્ર તહેવાર માનવીના જીવનમાં,સુખશાંન્તિ આપી જાય\n………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-gujarat-11/", "date_download": "2020-07-09T07:19:02Z", "digest": "sha1:IOIDJKV6XIKUCK4EFYE4XPHQWNDHDQLR", "length": 13645, "nlines": 59, "source_domain": "shareinindia.in", "title": "ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 11", "raw_content": "\n અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 11\n મુળરાજ સોલંકી ૯૯૭માં મૃત્યુ પામ્યો એ પછી એના પુત્ર ચામુંડરાજે રાજ્ય ચલાવ્યું. એને ત્રણ પુત્રો હતાં – વલ્લભસેન, દુર્લભસેન અને નાગરાજ.ચામુંડ ઘરડે ઘડપણ પોતાનું રાજ મોટા દિકરા વલ્લભસેનને સોંપી અને પાપોનું પ્રાયશ્વિત કરવા કાશી ગયો. વલ્લભસેન ભલો અને પરાક્રમી રાજવી હતો. ખોટા કપટોમાં પડવા કરતાં તેને શાંતિ વધુ પસંદ હતી. અને યોગ્ય રીતે અણહિલવાડનું રાજ્ય ચલાવતો હતો.\n હવે બન્યું એવું કે,ચામુંડરાજ કાશી જતાં માળવા થઇને નીકળ્યો. માળવામાં એ વખતે મુંજરાજના ભાઇ સિંધુરાજનું શાસન હતું. [સિંધુરાજનો સમયગાળો : ૯૯૭ થી ૧૦૧૦] તેણે ચામુંડરાજના રાજચિહ્નો ઉતારી લીધાં અને આમ તેનું અપમાન કર્યું. ચામુંડ ચાલ્યો ગયો.\n કાશીથી અણહિલપુર આવીને તેણે વલ્લભસેનને આ વાત કરી. વલ્લભની ભ્રકૃટી ખેંચાણી. માળવાને રોળી નાખવાને તેણે સેના તૈયાર કરી અને બાણું લાખ માળવાના ધણી કહેવાતા સિંધુરાજ પર ચડાઇ કરવાને ધસ્યો. પણ વિધિની વક્રતા કે રસ્તામાં જ તેને શિતળાનો ભયંકર રોગ નીકળ્યો. ઘણાં વૈદોને બોલાવવા છતાં કોઇ ઇલાજ ન થયો. આખરે બહુ જ નાની ઉંમરમાં અણહિલપુરનો ધણી જન્મભુમિથી દુર સ્વર્ગમાં સિધાવી ગયો. સેના નિરાશ થઇને કલ્પાંત કરતી પાછી આવી. ચામુંડ માટે આ ઘા આકરો હતો. પોતાના પુત્રને ચડાઇ કરવા કહેવાનો હવે તેને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ આક્રંદ કરવા લાગ્યો. વલ્લભસેન અતિ નાની ઉંમરમાં, ભરજુવાનીમાં આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો.\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\n ચામુંડરાજને હવે દુનિયામાં રસ ના રહ્યો. તે વચેટ પુત્ર દુર્લભસેનને રાજ્ય સોંપી ભરુચ નજીક નર્મદા કિનારે આવેલા શુક્લતીર્થમાં જતો રહ્યો. આ પવિત્ર સ્થળે પાપોનું પ્રાયશ્વિત કરવા એક તેરસો વર્ષ પહેલાં પ્રખર જ્ઞાની વિષ્ણુગુપ્ત ચાણક્ય અને મહારાજ ચંદ્રગુપ્ત મૌર્ય પધાર્યા હતાં…. ચામુંડ ત્યાં જ દેવલોક પામ્યો.\n દુર્લભસેન એના બાપ ચામુંડ કરતા સવાયો ગણી શકાય એવો પરાક્રમી રાજવી હતો. તેણે પ્રજામાટે થઇને પણ ઘણાં કામ કર્યાં હતાં. દુર્લભસેનની વિરતાને જોઇને લગભગ બધાં અણહિલપુર જીતવા ટાંપીને બેઠેલા રાજાઓએ હવે અણહિલપુર હાથમાં આવે એવી આશા છોડી દીધી. તેના જૈન ગુરુને લીધે તેણે શાંતિને અનુરૂપ કામો પણ કરેલા અને પ્રજામાં શાંતિ સ્થાપનાનો સંદેશ ફેલાવેલો. પાટણમાં તેણે “દુર્લભ સરોવર” બંધાવેલું, જે પાછળથી સિધ્ધરાજ જયસિંહે તેની સકલ ફેરવી નાખતા “સહસ્ત્રલિંગ તળાવ” તરીકે પ્રસિધ્ધ થયું.\n તેણે પોતાની બહેનનો સ્વયંવર યોજેલો, જેમાં તે મારવાડના રાજા મહેન્દ્રને પરણી હતી અને મહેન્દ્રની બહેન દુર્લભદેવીના વિવાહ દુર્લભસેન સાથે થયેલા. મહેન્દ્રની બીજી એક નાની બહેન “લક્ષ્મી” દુર્લભના નાના ભાઇ નાગરાજ સોલંકીને પરણી હતી. દુર્લભદેવી દુર્લભસેનને પરણવાથી તેને પરણવાની ઉમેદ કરનારા ઘણાં રાજવીઓ સાથે દુર્લભને વેર બંધાયેલું. પણ કહેવાય છે કે દુર્લભે તે બધાંને ઠેકાણે પાડી દીધાં.\n દુર્લભસેને સોરઠ-જુનાગઢના રાજા રા’ડિયાસને હરવ્યો હતો. કહેવાય છે કે,અણહિલપુરના રાજઘરાનાની મહિલાઓ જુનાગઢના દામોદર કુંડમાં નહાવા જતાં ડિયાસે તેની પાસેથી કરની માંગણી કરી હતી. આથી રોષે ભરાઇને દુર્લભે જુનાગઢ પર ચડાઇ કરી ડિયાસને રોળ્યો હતો. આ રા’ડિયાસને પછી રા’નવઘણ નામે પ્રસિધ્ધ રાજવી જન્મયો હતો જેણે સોલંકીઓને ખદેડીને સમગ્ર સોરઠ પર એકચક્રી રાજ સ્થાપ્યું હતું.\n દુર્લભસેનને પુત્ર નહોતો અને વલ્લભસેન તો નાની ઉંમરમાં જ દેવ થવાથી એને પણ સંતાન નહોતું. આથી હવે પછી રાજગાદી કોણ સંભાળે એ પ્રશ્ન હતો. એવામાં નાગરાજને ત્યાં પુત્ર જન્મ થયો અને પુત્રનું નામ રાખ્યું – ભીમદેવ સોલંકી જે આગળ જતાં સોલંકી વંશનો મહાન રાજવી બનવાને સર્જાયો હતો….\n ભીમ થોડો મોટો થતાં જ દુર્લભસેને અને નાગરાજે તેને ગાદી સોંપવાનું વિચાર્યું અને પોતે હવે રાજકારભારમાંથી સંન્યાસ લઇ બાકીની જીંદગી ધર્મસ્થાને વિતાવવાનું નક્કી કર્યું. પહેલાં તો ભીમે ના પાડી પણ પછી આગ્રહવશ તેણે વાત સ્વીકારી. અને આખરે ભીમનો રાજ્યાભિષેક થયો. માળવા,ચેદી અને કર્ણાટ ઉપરાંત સિંધના હમીર સુમરાના કાળ સમો ભીમ ગાદી પર આવી ચુક્યો હતો…. દુર્લભસેન અને નાગરાજ કાશી ચાલ્યાં ગયાં.\n હવે ધનુર્વિદ્યામાં સર્વોત્તમ અને પ્રખર પરાક્રમી એવા “બાણાવળી ભીમ”નું અણહિવલાડ પર શાસન હતું. જો કે,તેના જ શાસનમાં એક એવી ગોઝારી બીના બનવાની હતી કે જેની કાળી ટીલી હજી પણ ગુજરાતના મસ્તકેથી અને ભારતવર્ષના મસ્તકેથી ભુંસાણી નથી….\n[ ક્રમશ : ]\n[ વધુ આગળના ભાગમાં….. ]\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 6\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 7\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 8\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 9\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 10\nજો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/05/13/kedi-zankhe-charan_39/", "date_download": "2020-07-09T07:52:42Z", "digest": "sha1:5PXOEDXHSOYQIMCAVYM6BJ6XFOYQV2ED", "length": 28468, "nlines": 154, "source_domain": "webgurjari.in", "title": "કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૯ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nકેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૯\nતાજેતરમાં જ પ્રીતનાં ફ્યુનરલ સંબંધે આ ભાઈને મળવાનું થયું હતું, તે વખતનું તેમનું તોછડું અને તુમાખીભર્યું વર્તન સરલાબહેનને યાદ આવ્યું. અહીં આટલો નમ્ર અને વિવેકી દંભી દેખાવ અને પોતે જ અનુભવેલી તેમની તદ્દ્ન વિરોધી વર્તણૂક છતાંય તેમની વાતો વિવેકથી સાંભળી અને ઘરે આવતાં રહ્યાં. જોકે એ ભાઈ બોલ્યા નહોતા છતાંય તેમણે ઓળખ્યા જરુર હતાં એટલે જ બે મિનિટમાં વાત આટોપી ખસી ગયા હતાં.\nપ્રીતનાં મૃત્યુને હજુ બે મહિના થયાં છે છતાં પરિસ્થિતિ એવી છે કે કિશન-સ્નેહાના લગ્ન કરી જ લેવા પડે એમ છે, નહીં તો સ્નેહાને ભારત ડીપોર્ટ કરવામાં આવે. મનુભાઈ અને સરલાબહેનને ‘ તેમનાં પ્રથમ પુત્રનાં લગ્ન આમ ઉતાવળથી કરવા પડશેનો’ વસવસો પ્રીતનાં મૃત્યુએ નહીંવત્ કરી નાંખ્યો છે.\nભાવિનને થોડી સજા થઈ. સ્નેહા હવે લગ્ન કરવાની હોવાથી તેને ખાધાખોરાકીનો કોઈ ખર્ચ આપવાનો નથી પરંતુ અત્યાર સુધીનો બધો જ ખર્ચ અને તેને પહોંચાડેલી માનસિક અને શારીરિક યાતનાના બદલામાં જે વળતર આપવું પડશે તે ઈંસ્ટોલમેંટમાં, ટૂકડે ટૂકડે ભરવા માટે કબૂલ થયો.\nકિશન માટે સ્નેહાના પ્રેમની સાથે સાથે તેના તરફ માન પણ વધવા માંડ્યું. કારણ યુ.કે. જેવા પાશ્ચાત્ય દેશમાં જન્મ્યો અને ઊછર્યો છે તોય ક્યારેય એણે અજુગતી માંગણી નથી કરી. એટલું જ નહીં , હજુ ય ભાવિન સથેના એના પાંચ પાંચ મહિનાના અત્યાચારનો પડછાયો લઈને જીવતી સ્નેહા માટે સાચા અર્થમાં મિત્ર બની કિશન અડીખમ એની પડખે ઊભો છે.\nકાંઈ કેટલીય વાર સ્નેહા કિશન સાથે હોય તો પણ , ભાવિને એને વગર વાંકે , ખબર નહીં શાની સજારૂપે કરેલા બળત્કારો યાદ આવતાં જ એ સાવ અલિપ્ત થઈ જાય છે. કોરી આંખે રડતી સ્નેહાને છાની રાખવાની આવડત માત્ર કિશનમાં જ છે. એ ધારતે તો સાથે ભણતી કેરોલાઈને આપેલું આહ્વાન સ્વીકારી લીધું હોત.પરંતુ સરલાબહેને સીંચેલા સંસ્કારે એને એવા પ્રલોભનોમાંથી પાર ઉતાર્યો છે.\nસ્નેહાને ઘણીવાર લગ્નનો વિચાર કરતાં કમકમા આવી જાય છે. છતાંય જીવનનો મોટામાં મોટો નિર્ણય લેવાનો સમય આ જ છે અને….અને…કિશનનો ભર્યો ભર્યો પ્રેમ, હૂંફાળો સાથ અને ઘરનાં પ્રત્યેક સભ્યોનો ખુલ્લા દિલનો આવકાર જ એને પાછી ફરીને ભાગતાં રોકે છે. નંદા અને નમન પણ એને સાચ�� અર્થમાં સમજે છે અને એટલે જ એને મિત્રોની ખોટ જરાય લાગતી નથી. મનુભાઈ એમના સ્વભાવ મુજબ સ્નેહા તરફ પ્રેમ દર્શાવી શકતાં નથી પરંતુ સ્નેહા એમની નજરમાં એ શોધી લે છે.\nસરલાબહેન સ્નેહાને ઘણીવાર તેમની સાથે અધ્યયન કેંદ્રમાં આવવાનું કહે છે જેથી વિચારોને થોડી જુદી દિશા મળે. દરવખતે સ્નેહા ‘આજે નહી’ કહી વાતને ત્યાં જ અટકાવી દે. એ દિવસે રવિવર હતો અને અધ્યયન કેન્દ્રમાં આવવા માટે ફરી સરલાબહેને સ્નેહાને આગ્રહ કર્યો, ‘ સ્નેહા ત્યાં પ્રવચનમાંથી તને ખૂબ સાંત્વન મળશે. આ જોને મને જ, પ્રીતના મૃત્યુ વખતે વેરવિખેર થઈ જવાની અણી ઉપર જ હું હતી ત્યારે જ મેં પંડિતજીનું મૃત્યુ ઉપરનું પ્રવચન સાંભળ્યું અને મારી મૃત્યુ તરફ એક નવી જ દ્રષ્ટી ખૂલી. ઈશ્વર અને કુદરત તરફથી મળતાં પ્રત્યેક આઘાતને સમજીને જીવવાનું મને બળ મળ્યું. તું એકવાર આવ બેટા, તારી ઉપર થયેલા અત્યાચારો ભૂંસાવાનાં તો નથી, પરંતુ એ વિચારોનો સામનો કઈ રીતે કરવો તેનું કદાચ માર્ગદર્શન તેમની પાસેથી મળેય ખરું.’\nસ્નેહા ઉદાસ ઉદાસ મલકી, બોલી,’ ફોઈ, મારે અમને થયેલા અનુભવો તમારી ઉપર લાદવા નથી એટલે હું તમને કહેતી પણ નથી અને અટકાવતી પણ નથી. પરંતુ એ અમારા અનુભવો એટલા તો દુઃખદાયક છે કે એ ભૂલી શકાય એવા નથી. ઓન ધ કોંટરરી, ફોઈ, પ્રવચનકાર, તેમના વારસ અને અન્ય કાર્યકરોની વાણી અને વર્તન વચ્ચેની મોટી ખાઈ અમે જે અનુભવી છે, એ, ત્યાં ફરી અવવાથી મોટી જ થતી રહેશે, બીલિવ મી ફોઈ. એક જ વાક્યમાં કહું તો મારા પપ્પા , કેટલાય વર્ષો સુધી ઘણી બધી વાતો તરફ દુર્લક્ષ સેવતા રહ્યાં . પરંતુ આખરે જે અનુભવ થયો, ત્યારે પાછા આવી માત્ર આંખોમાં આસું સાથે બોલ્યા હતાં, ‘ હિપોક્રસી ધાય નેઈમ ઈઝ અધ્યયન કેંદ્ર હવે ક્યારેય હું ત્યાં પગ મુકીશ નહીં.’\nપછી એક મોટો શ્વાસ લઈ બોલી, ‘ફોઈ, મારે લીધે તમે તમારો વિકાસ અટકાવો તેમ ક્યારેય ન ઈચ્છું. તમે ખુશીથી જાઓ. કિશન અને તમારા સૌના સાથથી જરૂર હું એ નર્ક યાતનાનો સામનો કરી શકીશ. સાચ્ચે જ ફોઈ, તમે મારે ચિંતા ન કરો.’\nશૂઝ પહેરતાં સરલાબહેન માટે હાથમાં વિંટર કોટ લઈને ઊભેલી સ્નેહાએ તેમને કોટ પહેરવામાં મદદ કરી અને આગળનું બારણું ખોલી આપ્યું.\nદર રવિવારે સ્નેહા ઇંડિયા ફોન કરી અહીંની પરિસ્થિતિ, મમ્મી અને પપ્પાને વર્ણવતી રહે છે તે મુજબ આજે ય હજુ તો એ ફોન જોડવા જાય છે જ ત્યાં તો ફોનની રીંગ વાગી. સ્ક્રીન ઉપર કિશનનું નામ વાંચી મલકીને થોડીવાર રીંગ વગવા દીધી. કિશનને તડપાવવાનું ગમે, પણ એટલું ય ન તડ્પાવે કે એ ફોન મૂકી દે. એટલે થોડી રીંગ પછી ફોન ઊપાડ્યો. સામે છેડેથી જેમ ધાર્યું હતું તેમ જ થયું, ‘ સ્નેહુડી, કેમ આટલી બધી વાર લગાડી \nસ્નેહા : કેમ અમારે કાંઈ બીજું કામ ન હોય \nકિશન : એ સ્નેહા, હમણા મેં ક્યાંક ‘કામ’નો એક એક બીજો અર્થ વાંચ્યો તે પ્રમાણે….\nસ્નેહા : શટ અપ આજકાલ બહુ રીસર્ચ કરવા માંડી છે ને કાંઈ આજકાલ બહુ રીસર્ચ કરવા માંડી છે ને કાંઈ ભણવામાં ધ્યાન આપ કિશુ, આ છેલ્લુ વર્ષ છે, સમજ્યો\nકિશન : હું ફેઈલ થઈશ તો, વાંક તો તમારો જ નીકળવાનો છે એ સમજી જજો મેડમ.\nસ્નેહા : ચલ હટ, કિશુ, હવે એ કહે કે તું ક્યારે આવીશ પ્રીતનાં મૃત્યુ પછી બે જ વાર તું આવ્યો છે…. આઈ મીસ યુ સો મચ. (પછી થોડું અચકાઈને બોલી) એસ્પેશ્યલી લગ્નનાં વિચાર માત્રથી મન એટલું તો ગભરાઈ જાય છે ને ત્યારે તો ખાસ જ .\nકિશન : ઓ.કે. સ્નેહા મને તું કહીશ કે એ વાત યાદ આવતાં તું એક્ઝેક્ટલી શું અનુભવે છે \nસ્નેહા થોડું વિચારીને બોલી, ‘ કિશુ, મને ભાવિન સાથે ચૉરીમાં ફરેલા ફેરા, એનો સાવ જ સંવેદનહીન સ્પર્શ…અને … પ્રથમ રાત્રીએ કરેલી બળજબરી અને…..’\nરડવાની અણી પર આવી ગયેલી સ્નેહાને કિશને કહ્યું, ‘એક સમજુ છોકરીની જેમ ઊંડો શ્વાસ લે સ્નેહુ.’\nસ્નેહાએ બેત્રણ ઊંડા શ્વાસ લીધા.\nકિશન :‘જો સ્નેહા, એ તારી યાતનાની યાદોને દફનાવી દેવા માટે તો હું તને મારું દિલ ફાડીને પ્રેમ કરું છું. હું સાચે જ સમજું છું કે એ ભૂલવું તારે માટે સહેજે સહેલું નથી જ. પરંતુ તું…’\nસ્નેહા: ‘ કિશન ઘરનાં બધાં જ લોકો મને સમજવાનો એટલો તો પ્રયત્ન કરે છે કે એ વિચાર માત્રથી હવે મારી બીજી મુંઝવણો કહેતાં હું અચકાઉં છું, તું સમજે છે ને કિશુ \nકિશન: ‘ તો તું જ કહે , અમે શું કરીએ \nબન્ને તરફ થોડી સેંકડ ચૂપકીદી છવાઈ ગઈ.\nકિશને વાતને આગળ વધારી, ‘જો સ્નેહા, હવે તો અહીંયા અને ઇંડિયામાં પણ લગ્ન વગર પણ સાથે રહેવાનું કોમન થતું જાય છે. તને લગ્ન કરવાથી તકલિફ થતી હોય તો…’\nતેને આગળ બોલતો અટકાવી સ્નેહાએ કહ્યું , ‘ના, કિશન, લગ્ન વગર તો હું કોઈ કાળે સાથે ન રહું.’\nકિશનની ધીરજની આ છોકરી સાચે જ કસોટી કરે છે\nકિશન, ‘જો લગ્ન નહીં કરીશું સ્નેહુ, તો ગવર્મેંટ તને ડિપોર્ટ કરી દેશે, અને કાન ખોલીને સાંભળ, હું કોઈ પણ કાળે એ થવા દેવાનો નથી જ .‘\nસ્નેહા ચૂપચાપ સાંભળતી હતી પછી સાવ જ એક અસંબધ્ધ સવાલ પૂછી બેઠી, ‘ કિશન, કદાચને હું ઇંડિયા જતી રહું તો તું લગ્ન કરી મારી સાથ ઇંડિયા કાય�� માટે રહે ખરો\nકિશને પળનોય વિલંબ વિના કહ્યું, ‘ હા, ચોક્કસ, જો એમ કરવાથી તારી પેલી કારમી યાદો ભૂંસાઈ જવાની હોય તો… તારો ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ પાછો આવવાનો હોય તો. ઇંડિયા જવાથી તું તારા અંતરથી ય બધી યાદોને અહીં છોડીને જઈ શકીશ તો, હા જરૂર હું તારી સાથે ઇંડિયા તો શું તું કહે ત્યાં આવવા તૈયાર છું તો, હા જરૂર હું તારી સાથે ઇંડિયા તો શું તું કહે ત્યાં આવવા તૈયાર છું \nએવું નથી કે સ્નેહા કિશનની વાત નથી સમજતી, એને હવે તો કિશન સિવાય કોઈ જ ન ખપે એ પણ એટલું જ નિશ્ચિત છે, છતાંય મનની મુંઝવણ ઘટતી નથી.\nકિશનને સ્નેહાને મનાવતાં ખૂબ સરસ હવે તો આવડવા માંડ્યું છે, ‘જો સ્નેહુ, તું હમણા, આ ક્ષણે, કલ્પનામાં મારા બાહુપાશમાં જ છે, સાંત્વન મળ્યું \nસ્નેહા મલકીને બોલી, ‘તું તો છે…ક હમણા કહે છે, હું તો મને ત્યાં ક્યારની બેઠેલી કલ્પું છું\nકિશને ગંભીરતાથી એને પૂછી જ લીધું, ‘સ્નેહુ, વિલ યુ મેરી મી \nસુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com\nTags: Nayana Patel કેડી ઝંખે ચરણ ગુજરાતી ડાયસ્પોરા નવલકથા\n← મન્ના ડે :: ચલે જા રહેં હૈ…. : ૧૯૪૨-૧૯૪૬\nલ્યો, આ ચીંધી આંગળી : બાપુજી બ્રીફકેઈસમાં ( એક ટૂંકી વાર્તા) →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર��ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/403", "date_download": "2020-07-09T07:15:01Z", "digest": "sha1:X2YCDHTYPDNDUF5TVWHH42GIHJ7C3IIV", "length": 5157, "nlines": 66, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજનો પ્રગટભાવ દૃઢ કરાવતા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજનો પ્રગટભાવ દૃઢ કરાવતા\nગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજનો પ્રગટભાવ દૃઢ કરાવતા\nથોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો.\nએ એક ટાઇમમાં સવારે પૂજાની પ્રસાદી પણ ન જમવી એવી રુચિ જણાવી હતી. એક દિવસ એકાદશીના દિવસે મંગળા આરતીની થોડી વાર હતી.\nગુરુવર્ય પ.પૂ. બાપજી સેવાધારીમુક્તો જે હૉલમાં પૂજા કરતા હતા ત્યાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાછળથી આવી રહેલા તેની કોઈને ખબર નહોતી.\nએક હરિભક્તે પૂજા પૂર્ણ કર્યા બાદ સહેજ આજુબાજુ નજર કરી.\nકોઈ ન દેખાતાં તુરત તેઓ પૂજાની પ્રસાદી જમાડીને પૂજા સમેટવા લાગ્યા. એ જ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પાછળથી આ જોયું હોવાથી નજીક પધાર્યા.\nતેમના મસ્તક ઉપર હસ્ત મૂકી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ભગત, વાંધો નહિ પ્રસાદી જમાડી જાવ. મહારાજ સદાય પ્રગટ-પ્રત્યક્ષ છે માટે મને કોઈ જોતું નથી એવો ભાવ ન રાખવો. મહારાજ ક્યાં ન હોય બધે જ હોય. માટે સદાય તેમનું પ્રગટપણું દૃઢ કરી રાખવું.”\nઆમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રસંગોપાત્ત પ્રતિમા મૂર્તિને વિષે, દિવ્ય રૂપે મહારાજ સદાય પ્રગટ-પ્રત્યક્ષ જ છે તેની દઢતા કરાવતા રહ્યા છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હર��ભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/azmat-hussain-auditioned-after-8-years-for-indian-idol/", "date_download": "2020-07-09T08:03:00Z", "digest": "sha1:JBJLC3D6KW24PMW2OKEFXNCBNU3HZL4T", "length": 28656, "nlines": 292, "source_domain": "gujjurocks.in", "title": "2011 માં અજમતે સારેગામાપા લિટલ ચેમ્પ્સ જીત્યો હતો, હવે પોતાના અવાજથી નફરત થઇ ગઈ કારણકે ગાવાનું છોડીને નશો...જાણો વિગત", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિ��ા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર 2011 માં અજમતે સારેગામાપા લિટલ ચેમ્પ્સ જીત્યો હતો, હવે પોતાના અવાજથી નફરત...\n2011 માં અજમતે સારેગામાપા લિટલ ચેમ્પ્સ જીત્યો હતો, હવે પોતાના અવાજથી નફરત થઇ ગઈ કારણકે ગાવાનું છોડીને નશો…જાણો વિગત\nસોની ટીવી પર આવતો રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ -11’ ની શરૂઆત શનિવારથી થઇ ચુકી છે. રિયાલિટી શોનું ઓડિશન પણ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન એક સત્ય સામે આવ્યું હતું. આ વખતે આ શોમાં એક એવો કન્ટેસટન્ટ આવ્યો છે કે જેને જોઈને બધા હેરાન થઇ ગયા હતા. આ શો માં સારેગામા લિટલ ચેમ્પ્સ 2011નો વિનર ચાઈલ્ડ સિંગર અઝમત હુસૈન શોનો હિસ્સો બન્યો હતો.\nસારેગામાપા લિટલ ચૈપ્સમાં આઠ વર્ષ પહેલા ધમાલ મચાવનાર અઝમત હુસૈનનો એક વિડીયો હાલમાં બહુજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે ઇન્ડિયન આઇડલના મંચ પર ઓડિશન આપવા પહોંચ્યો હતો. ત્યારે નેહા કક્કર તેને ઓળખી ગઈ હતી. ઇન્ડિયન આઈડલમાં અઝમત હુસૈનને જોઈને બધા લોકો હેરાન થઇ ગયા હતા કારણ કે, 10 વર્ષની ઉંમરમાં અજમતને સૌથી વધુ પ્રસિદ્ધિ સારેગામા લિટલ ચેમ્પ્સથી મળી હતી.આ શો દરમિયાન તેને તેના અવાજથી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ શોની લોકપ્રિયતાની અસર તેની અંગત જિંદગી પર બહુજ ખરાબ પડી હતી. ��ેનો ખુલાસો તેને ઇન્ડિયન આઇડલ 11ના ઓડિશન દરમિયાન કર્યો હતો.\nઅજમતે તેના સમય વિષે જણાવ્યું હતું કે, તેની જિંદગી બિલકુલ એવી ના હતી જેવી તેને શો જીત્યા બાદ વિચારી હતી. જયારે જજે પૂછ્યું કે, તેને 8 વર્ષ શું કર્યું તેના જવાબમાં અજમતે જણાવ્યું હતું કે, શો જીત્યા બાદ ઘણા શો કર્યા હતા. મને કામ પણ મળવા લાગ્યું હતું પરંતુ તેની જરૂરિયાત પુરી થતી ના હતી.\nવધતી ઉંમરને કારણે તેના અવાજમાં બદલાવ આવવા લાગ્યો હતો.તેના કારણે લોકો કહેતા હતા કે, કેવું ગાઈ છે તો ઘણા લોકો એવું પણ કહેતા હતા કે તેનો અવાજ ખરાબ થઇ ગયો છે.\nજણાવી દઈએ કે, અજમતે છેલ્લા ત્રણ વર્ષથી સિંગિગથી પુરી રીતે દુર જ થઇ ગયો હતો. કોઈના ગીત પણ સાંભળતો ના હતો.\nઅજમતે વધુમાં કહ્યું હતું કે, ડિપ્રેશનને કારણે તેને ખરાબ સંગત લાગી જતા તે નશો કરવા લાગ્યો હતો. જે લોકો ઇચ્છતા હતા કે હું બરબાદ થઇ જાઉં તે લોકોએ મને એવો જ બનાવી દીધો હતો. ક્યારેક-ક્યારેક દિલ ગીત ગાવા માટે કહેતું હતું કે, પણ હું મારા મનને મનાવી લેતો હતો કે કરવું જ નથી. મને મારા અવાજથી જ નફરત થઇ ગઈ હતી.\nઅજમતે વધુમાં જ્જને કહ્યું હતું કે, મેં ગત વર્ષ જ સલમાન અલીને જોયો હતો, ત્યારથી મને ફરી ઉમ્મીદ થઇ હતી કે મારે પણ કંઈક કરવું જોઈએ તેથી મેં પણ વિચાર્યું કે મારી પણ ખોવાયેલી પહેચાન મારે પાછી લાવવી જોઈએ તેથી ‘મૈં હવા હું કહા વતન મેરા’ ગઝલ ગાઈ હતી.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/tag/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8B/", "date_download": "2020-07-09T08:07:16Z", "digest": "sha1:JRRR2QQQEAZ6XR6GD7UDMFL4R3IJJTRC", "length": 16292, "nlines": 197, "source_domain": "www.jaywantpandya.com", "title": "મુસ્લિમો - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nતબલિગી જ��ાત, બુદ્ધુજીવીઓ અને બેલેન્સિંગ ઍક્ટ\nસ્ત્રી સામે કોઈ અત્યાચારની વાત હોય તો તેની ચર્ચા કે તેના પર લેખ લખાય ત્યારે…\nઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર\nસબ હેડિંગ: ફિલ્મોદ્યોગમાં અનેક મુસ્લિમોએ તેમનું પ્રદાન કર્યું છે. નરગીસથી લઈને હુમા કુરૈશી સુધી અનેક…\nશ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ\nસબ હેડિંગ: સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં ‘અલ્લાહુ અકબર’ આવે છે. પાકિસ્તાનમાં ‘ખુદા’ આવે છે. અમેરિકા અને…\nમુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે\nસબ હેડિંગ: હમણાં બે મોટા સમાચાર મિડિયાના ધ્યાનમાં ઓછા આવ્યા. એક તો કર્ણાટકમાં મુસ્લિમ ઉદ્યોગપતિ…\nશું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે\nસબ હેડિંગ: હિન્દુઓના એકતરફી મતદાનથી જીતેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પછી લઘુમતીનો વિશ્વાસ જીતવા વાત કરી.…\n“મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”\nસબ હેડિંગ: “મેં તે સમયે પણ માત્ર સ્વામી શ્રદ્ધાનંદની જ ટીકા કરેલી. કેટલાંક માતાપિતા મોટા…\nજાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે\n(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન…\nહામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે\nએક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા…\nભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે\n(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ…\nકાશ્મીરની એ ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ની કાળમુખી રાત\nબુદ્ધુજીવી કૉલમિસ્ટો માટે સેક્સ, મહિલાઓ, અને યુવાનો આ ત્રણ સિવાય કોઈ વિષય નથી હોતા. ઊંડાણપૂર્વકનું…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પ��� ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2010/08/", "date_download": "2020-07-09T09:14:47Z", "digest": "sha1:IN3C3MVM6FOHMXYA2LRV3SQ46NL6KIIC", "length": 23262, "nlines": 430, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2010 » August", "raw_content": "\nદુનિયા પરના દેહને જોતા,માનવ દાનવ ના પરખાય\nનિર્મળ દેહે અતિ સહવાતા,જગે સાચી ઓળખાણ થાય\n………. દુનીયા પરના દેહને જોતા.\nપરમાત્માની પ્રકૃતિને,ના જગતમાં દેહ થકી સમજાય\nભક્તિસંગ રાખતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય\nઅતિના આગમને દેહ,પ્રેમ,પૈસો ને માયામાં લબદાય\nસ્નેહ સંબંધને વર્તન બદલાતા,ભવેભવ ભટકતો થાય\n………દુનીયા પરના દેહને જોતા.\nસરળ સીધી દ્રષ્ટિ પ્રભુની,સતકર્મી જીવો દુઃખી દેખાય\nઅતિવાયરો બને વાવાઝોડુ,ને અતિ વર્ષા મેધતાંડવ\nજળ બંબાકાર ધરતી દીસે,ને લાગે અગ્નીદેવથી આગ\nઅતિના અણસાર માત્રથી,માનવી ભીખારી થઇ જાય\n………દુનીયા પરના દેહને જોતા.\nઅતિ અન્ન ને ઉપવાસથી,દેહને દવાખાનુ મળી જાય\nઅતિનો આગ્રહ કળીયુગે સ્વાર્થનાસહવાસે જ લેવાય\nજરૂરતનો જ્યાં ડંડો હટે,દોસ્ત દુશ્મન બનીને ભટકાય\nનામળે અણસાર કે ક્યારે,અતિની અસરનોઅંત થાય\n………દુનીયા પરના દેહને જોતા.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\nઅંતરથી મળતા પ્રેમને જગતમાં,ના કોઇથીય જોઇ શકાય\nશિવજી પ્રેમ મળતા જીવથી,મોક્ષના દ્વારને ખુલતા જોવાય\n……… અંતરથી મળતા પ્રેમને.\nમળતી કૃપા જગતમાં સાચી,જેને દેહ મનથી અનુભવાય\nપુંજન અર્ચન શ્રધ્ધાથી કરતાં,ભક્તિ પ્રેમને પામી જવાય\nશીતળ શ્રાવણમાસના સોમવારે,પ્રભુ શિવજીની પુંજાથાય\nમોહમાયા કળીયુગના છુટતાં,માતા પાર્વતીજી રાજી થાય\nપવિત્ર માસમાં શ્રધ્ધા સ્નેહે,ૐ નમઃશિવાય જ્યાં સ્મરાય\nજન્મ��રણના ત્યાં છુટેબંધન,ને જીવ અંતે મુક્તિએ દોરાય\nભાગ્ય વિધાતાની સ્નેહવર્ષાએ,જીવનુ ભાગ્ય બદલાઇજાય\nમાગંગાના અમૃતજળથી,જગના સૌ બંધનથી છુટી જવાય\nPosted in: ભક્તિ કાવ્યો\nજગમાં કોઇ મળતુ નથી,કે કોઇ કેમ માનતુંય નથી\nઆ ક્યાંથી આવી ચિંતા,જેનેજગે કોઇ માગતુ નથી\n…………જગમાં કોઇ મળતુ નથી.\nસરળ ચાલતી ગાડી જીવનની,ખટક ખટક ખટકાય\nશબ્દો સરળતા છોડી દેતાં,માન અપમાન અથડાય\nજમણા હાથને મળે સહારો,ત્યાં ડાબો હાથ લબડાય\nઆવે આંગણે બંધન છોડી,દેહને ચિંતાઓ ઘેરી જાય\n………..જગમાં કોઇ મળતુ નથી.\nમૃદુ મળતો પ્રેમ નિરાળો,આજે એકદમ ઉભરાઇ જાય\nડગલું સીધુ માંડતા દેહ,વિટંમણાઓમાં લબદાઇ જાય\nધરમ કરતાં ધાડ પડે,જેને કળીયુગમાં લફરાં કહેવાય\nકૃપાની દોરી દુર જ રહે,જ્યાં જીવે આચમન બદલાય\n……….જગમાં કોઇ મળતુ નથી.\nPosted in: ચિઁતન કાવ્યો\nઆંખો ભીની જોતાં કોઇની,મન વિચારતુ જ થઇ જાય\nકેમથઇ આંખો ભીની,વિચારમાં દીન આખો વીતીજાય\n……..આંખો ભીની જોતાં કોઇની.\nઉમંગ હૈયે અનંત થાય,ને ના હ્રદયનો ઉભરો રોકાય\nશબ્દમળેના જીભને કોઇ,ત્યાં આંખો અશ્રુથી કહી જાય\nસાચા પ્રેમની છે કોમળ માયા,ના કોઇથી એને છોડાય\nમાતા,પિતા,સંતાન કે સ્નેહી,મળતાં આંખો ભીની થાય\n………આંખો ભીની જોતાં કોઇની.\nદુશ્મન જોઇ મદદે આવે,તેમાં મિત્રતાનો પ્રેમ દેખાય\nસહારો બની સાથે ઉભો રહે,જે પ્રેમ અંતરનો કહેવાય\nઅર્જુનના બન્યાસારથી,કૃષ્ણનો એ મિત્રપ્રેમ સહેવાય\nસાથ મળે દોસ્તનો,મહાભારતમાં દોસ્ત પ્રેમ પરખાય\n………આંખો ભીની જોતાં કોઇની.\nહોઠ લાલ જોઇને સ્ત્રીના,મન આકુળ વ્યાકુળ થઇ જાય\nક્યારે બાથમાં લઇ લઉ,તેવું જાણે મનમાં કંઇકંઇ થાય\nઆઅમેરીકન દેખાવજોતાં,શબ્દોનીવર્ષા પણ થઇજાય\nપરખાય આપ્રેમ દેખાવનો,ક્યારેમારે નાકોઇથીકહેવાય\n………આંખો ભીની જોતાં કોઇની.\nજન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય\nમળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય\n………જન્મ મળેલ જીવને જગતમાં.\nમળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય\nપ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય\nમાનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય\nસદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય\n………..જન્મ મળેલ જીવને જગતમાં.\nકળીયુગની આ કેડી પર તો,જ્યાં ત્યાં દેખાવ મળી રહે\nમળે આશિર્વાદ ને સાચો પ્રેમ,જે જન્મ સાર્થક કરી શકે\nઅજ્ઞાનીના આ ભંડારમાં,જો માનવ ભુલથી પડી ગયો\nજન્મો જન્મના બંધન વળગે,નાઆરો જીવને મળી રહે\n……….જન્મ મળેલ જીવને જગતમાં.\nમંદીર ખોલતા ભીખ માગતો,દાન નો ડબલો ધરી રહે\nપત્થરને પરમાત્મા બનાવી,અજ્ઞાનીઓ સૌ ફરી વળે\nસૃષ્ટિનાકર્તાને કળીયુગમાં,ભક્તોએ ભીખમાગતા કર્યા\nજ્ઞાનઅજ્ઞાનની દ્રષ્ટિ દઇ,જગમાં જીવનેરાખ્યા ભમતા\n………જન્મ મળેલ જીવને જગતમાં.\nPosted in: ચિઁતન કાવ્યો\nસરળ ગંગા વહે જીવનમાં,જ્યાં સફળતા મળી જાય\nમળે સહવાસ અનુભવીનો,ત્યાં કામ સરળ થઇ જાય\n……….સરળ ગંગા વહે જીવનમાં.\nપાપા પગલી કરતુ બાળક,આંગળી પકડી ચાલીજાય\nછુટી જાય જો આંગળી ટેકો,તો એ તરત ગબડી જાય\nજીવનજીવવા માનવીને,જગતમાં કામ વળગી જાય\nખંતથી કરતા કામમાં,ધીરજથી સફળતા મળી જાય\n………..સરળ ગંગા વહે જીવનમાં.\nકલમની કેડી પુર્ણકરી,મહેનતની ઇમારત ચઢી જાય\nડગલું ભરતાં સાચવે જીવનમાં,સધ્ધરતા મળી જાય\nઅનુભવીનો સંગાથ મળે ત્યાંતો,કામ સરળ થઇજાય\nજ્ઞાન જીવનમાં મળીજાય,જે અનુભવીથીજ મેળવાય\n………..સરળ ગંગા વહે જીવનમાં.\nPosted in: ચિઁતન કાવ્યો\n(મારા દિકરાનો જન્મ દીવસ)\nશીતળતાની શોધમાં માનવી,જગતમાં વિચરી જાય\nસંસ્કારી સંતાન જન્મતાં,માબાપનો ભવ સુધરી જાય\n૧૯૮૫ની ૨૫મીની સુપ્રભાતે,ગામ પાળજમાં એ જન્મ્યો\nરવિવારની મંગળપ્રભાતે જન્મતાં,રવિ નામે ઓળખાયો\nમમ્મી રમાની મમતાપામી,ઉજ્વળ જીવનનીકેડી લાવ્યો\nપ્રેમ પપ્પાનો પામી લેતાં જ,ભણતરના સોપાનો જાણ્યા\nભાઇબહેનનો પ્રેમ નિરાળો,જે બહેન દીપલથી મળી ગયો\nવાણી વર્તન મહેનત સાચવતા,વડીલોની પણકૃપા મળી\nMBAનું ભણતર મેળવી USAમાં,ઉજ્વળતા પકડી લીધી\nકૃપાનેપ્રેમ મળ્યો જ્યાંહૈયેથી,સંતોષનીસીડી માણી લીધી\nજ્ન્મદીને આશીર્વાદ અમારા,સંત જલાસાંઇની કૃપા મળે\nઉજવળ જીવન ને પવિત્ર પ્રેમ,સદા વડીલોથી મળી રહે\nમોહમાયાના બંધનછુટે જગના,સદા સ્નેહની જ્યોત મળે\nદીર્ઘાયુ જીવન આરોગ્યસંગે,પ્રભુકૃપાએ ઉજ્વળ બની રહે\nઅમારો વ્હાલો દીકરો ચી. રવિ આજે તાઃ૨૫મીના રોજ\nઅવનીપરના આગમનના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે\nતેને ૨૫મુ વર્ષ બેસેછે તે અમુલ્યપ્રસંગે મારા,રમા અને મોટી\nબહેન અ.સૌ.દીપલના આશીર્વાદ સહિત પુ.જલાબાપા તથા\nપુ.સાંઇબાબા ની કૃપા મેળવી સર્વ સુખ સંમૃધ્ધિ પ્રાપ્ત કરે\nતે ભાવના સહિત આ કાવ્યની ભેંટ.\nPosted in: કૌટુંમ્બિક કાવ્ય,પ્રાસંગિક કાવ્યો\nકુદરત કેવી ન્યારી છે જગતમાં,ના દેહથી કોઇએ જાણી\nસ્નેહના સકંજાની આરીત,એ ભાઇબહેનની સાચી પ્રીત\n……….કુદરત કેવી ન્યારી છે જગતમાં.\nબાળપણમાં રડતા ભાઇને,વ્હાલથી બહેન ઝુલાવી જાય\nનાની બહ��નની ભીની આંખજોતાં,ભાઇ પાસે દોડી જાય\nનાનાનાના દેહનીઆપ્રીત,છે માબાપના સંસ્કારનીરીત\nમળીજાય સંતાનને સ્નેહે,બને ઉજ્વળજીવન મળે પ્રીત\n………કુદરત કેવી ન્યારી છે જગતમાં.\nભક્તિ એતો સંસ્કાર જીવના,ને પ્રેમ એ દેહની લાયકાત\nઆશીર્વાદ મળે માબાપના,દેહનો જન્મ સફળ થઈ જાય\nતાંતણો એક રક્ષાનોબાંધતા,માડીજાયાનો પ્રેમમળીજાય\nરાખડીના બંધન છેઅનેરા,એતો બાંધનારને જ સમજાય\n……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.\nશ્રાવણ માસના આ દિવસો,પવિત્ર ભક્તિથી જ સમજાય\nદરેકપળને જ્યાં પારખી લીધી,ત્યાં જીવ મુક્તિએ દોરાય\nરક્ષાબંધન છે તાંતણોસ્નેહનો,ભાઇનાહાથે બેનથી બંધાય\nઅખંડ અલૌકિક પ્રેમમળે,જગતને પ્રેમનાબંધને દોરીજાય\n……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nરાખડી બાંધતાં ભાઇને,બહેનની આંખો ભીની થાય\nનિસ્વાર્થ પ્રેમના આબંધન,જે માબાપથી મળીજાય\nરાખડી શોધતાં તો લાગી વાર,પણ તુરત બંધાઇ ગઇ\nઅંતરથી ઉભરેલ પ્રીત,બહેનની આંખોથી કહેવાઇ ગઇ\nઆંગણે નજર રાખી શ્રાવણમાં,ભાઇની રાહ જોતી થઇ\nભાઇને જોતાંજ બારણે બહેની,ખોલવાને દોડી દોડી ગઇ\nઆંખો ભીનીથઇ ભાઇની,બેનથી માની પ્રીત મળી ગઇ\nસુખદુઃખમાં સંગાથેરહેતા,જીંદગી સાચોપ્રેમ મેળવી ગઇ\nમોગરો ગુલાબની મહેંક મળી,જ્યાં બારણે આવ્યો ભાઇ\nજન્મોજન્મના બંધન માગવા,માને પ્રાર્થના કરતી જઇ\nકૃપાપ્રભુની સદાવરસે,ને સાર્થકપ્રેમ મળે ભાઇનો અહીં\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nજગત જીવની સફળ ચાવી,એક કેડી એ જ પકડાય\nમળીજાય જ્યાં પ્રેમની ચાદર,જન્મ સફળ થઇ જાય\n………..જગત જીવની સફળ ચાવી.\nદેહ મળતાં જીવને જગતમાં,જન્મ દેનાર છે હરખાય\nબાળ દેહને જોતાં માબાપને,હૈયે અનંત આનંદ થાય\nમળે પ્રેમ સહવાસીનો દેહને,ત્યાં મળી જાય આધાર\nઉજ્વળ જન્મ જોઇ લેતાં જ,પ્રભુ કૃપા મળી કહેવાય\n……….જગત જીવની સફળ ચાવી.\nબંધન દેહના કર્મબને,જીવને અવનીએ લાવી જાય\nપ્રેમ જગતમાં મળેદેહને,જે જન્મની ચાદરે લપટાય\nમળે પ્રભુના પ્રેમની ચાદર,આધી વ્યાધી ટળી જાય\nમુક્તિ પામે જીવ દેહથી,જગત નિરાકાર મળી જાય\n………. જગત જીવની સફળ ચાવી.\nPosted in: ચિઁતન કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sytiger.com/gu/products/instruments/oil-well-cementing-instruments/corrosion-apparatus/high-temperaturehigh-pressure-static/", "date_download": "2020-07-09T08:25:13Z", "digest": "sha1:CSKKCQ6O7OKHMQKK77X5T6HKKRTC2ELR", "length": 11995, "nlines": 322, "source_domain": "www.sytiger.com", "title": "ઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર ઉત્પાદકો અને સપ્લાયર્સ | ચાઇના ઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર ફેક્ટરી", "raw_content": "\nઓઇલફિલ્ડ ડ્રીલીંગ પ્રવા / મડ\nસિમેન્ટ વિસ્તરણ & સંકોચન સેલ\nકાટ લાગવાની પ્રક્રિયા ઉપરકરણો\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ મિશ્રિત\nમજબૂતીકરણની ચેમ્બર & કેટલ\nડ્યુઅલ તાપમાન, ડ્યુઅલ contrual\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ\nઅલ્ટ્રા HTHP મજબૂતીકરણની ચેમ્બર\nપ્રવાહી નુકશાન પરીક્ષણ કરનારાઓ\nHTHP સ્થિર પ્રવાહી નુકશાન\nHTHP મિશ્રિત પ્રવાહી નુકશાન\nગેસ એન્ડ પ્રવાહી સ્થળાંતર\nપ્રવાહી (ગેસ) ફ્લો ટેસ્ટ એનેલાઇઝર\nઅલ્ટ્રાસોનિક સ્થિર જેલ સ્ટ્રેન્થ\nડ્રીલીંગ પ્રવાહી & સ્લરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ\nહાઇ પ્રેશર, હાઇ તાપમાન ગાળણ\nવેરિયેબલ ફ્રિક્વન્સી, હાઇ સ્પીડ\nMashi પૂરવાની લાંબી નળીવાળી ગળણી Viscometers\nછ ઝડપ રોટેશનલ Viscometers\nCementing માટે ચલિત લેબ\nFoamed સિમેન્ટ મિશ્ર સિસ્ટમ\nઇન્સ્ટ્રુમેન્ટ્સ કેસ સાઇટ પર\nવેચાણ પછી ની સેવા\nઑઇલ ફીલ્ડ સેવા અને જાળવણી\nકાટ લાગવાની પ્રક્રિયા ઉપરકરણો\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર\nઓઇલફિલ્ડ ડ્રીલીંગ પ્રવા / મડ\nસિમેન્ટ વિસ્તરણ & સંકોચન સેલ\nકાટ લાગવાની પ્રક્રિયા ઉપરકરણો\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ મિશ્રિત\nમજબૂતીકરણની ચેમ્બર & કેટલ\nડ્યુઅલ તાપમાન, ડ્યુઅલ contrual\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ\nઅલ્ટ્રા HTHP મજબૂતીકરણની ચેમ્બર\nપ્રવાહી નુકશાન પરીક્ષણ કરનારાઓ\nHTHP સ્થિર પ્રવાહી નુકશાન\nHTHP મિશ્રિત પ્રવાહી નુકશાન\nગેસ એન્ડ પ્રવાહી સ્થળાંતર\nપ્રવાહી (ગેસ) ફ્લો ટેસ્ટ એનેલાઇઝર\nઅલ્ટ્રાસોનિક સ્થિર જેલ સ્ટ્રેન્થ\nડ્રીલીંગ પ્રવાહી & સ્લરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ\nહાઇ પ્રેશર, હાઇ તાપમાન ગાળણ\nવેરિયેબલ ફ્રિક્વન્સી, હાઇ સ્પીડ\nMashi પૂરવાની લાંબી નળીવાળી ગળણી Viscometers\nછ ઝડપ રોટેશનલ Viscometers\nCementing માટે ચલિત લેબ\nFoamed સિમેન્ટ મિશ્ર સિસ્ટમ\nઇન્સ્ટ્રુમેન્ટ્સ કેસ સાઇટ પર\nઓઈલવેલ cementing ટેસ્ટ માટે મોબાઇલ લેબ\nસિમેન્ટ વિસ્તરણ & સંકોચન સેલ\nઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ સ્થિર\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/406", "date_download": "2020-07-09T09:15:20Z", "digest": "sha1:G4KKTYP2QCQ7UORT77RZ6GAND7ZOLLFX", "length": 4848, "nlines": 64, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુદેવ પ.પૂ.બાપજીએ ગઢડા પ્રથમના 9મા વચનામૃતના આધારે પ્રગટભાવ સમજાવ્યો | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુદેવ પ.પૂ.બાપજીએ ગઢડા પ્રથમના 9મા વચનામૃતના આધારે પ્રગટભાવ સમ���ાવ્યો\nગુરુદેવ પ.પૂ.બાપજીએ ગઢડા પ્રથમના 9મા વચનામૃતના આધારે પ્રગટભાવ સમજાવ્યો\nએક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી પાડું, પછી છોડું નહીં.”\nગુરુદેવ પ.પૂ. બાપજી તેમને પ્રગટભાવ-પ્રત્યક્ષભાવ દઢ કરાવતાં સહસા જ બોલ્યા : “અરે આપણા મહારાજ તો બહુ દયાળુ છે. રોજ સવારે 6થી 12 અને સાંજે 4થી 9 દર્શન આપે જ છે. પકડી પાડને આપણા મહારાજ તો બહુ દયાળુ છે. રોજ સવારે 6થી 12 અને સાંજે 4થી 9 દર્શન આપે જ છે. પકડી પાડને \n“બાપજી, એ નહિ; અક્ષરધામમાં છે તે મહારાજ.”\nગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “આ એ જ મહારાજ છે. પ્રતિમા સ્વરૂપે મહારાજ દર્શન આપે છે તેમાં અને અક્ષરધામની મૂર્તિમાં કાંઈ જ ફેર નથી. અનંત તેજ, ઐશ્વર્ય, લાવણ્યતા, અનંત અનાદિમુક્તો બધું આ મૂર્તિને વિષે જ છે. એવા ભાવથી દર્શન, સેવા, પૂજા જે કરીશ તે મહારાજ સ્વીકારે.”\nઆમ, તે હરિભક્તને બેસાડી ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગઢડા પ્રથમના 9મા વચનામૃતના આધારે શ્રીજીમહારાજનો પ્રગટ-પ્રત્યક્ષભાવ જેમ છે તેમ સમજાવ્યો.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2019/10/", "date_download": "2020-07-09T08:47:29Z", "digest": "sha1:XZWY4JW4TA7WX37RGSNJ7KTFLUQK34QC", "length": 24953, "nlines": 423, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2019 » October", "raw_content": "\nમળેલ માનવદેહને અનેક સંબંધનો સ્પર્શ,જે જીવનમાં થઈ જાય\nસમયની સાથે ચાલતા દેહને,અનુભવે માગણીલાગણી મળી જાય\n......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.\nજીવને સ્પર્શ કરે જે મળેલદેહના,થયેલ કર્મથી આગમનદઈ જાય\nસુખસાગરનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માગણીલાગણી છોડાય\nપવિત્રકર્મની કેડીમળે જીવનમાં,જે પરમાત્માની પરમકૃપા કહેવાય\nમાનવદેહની મહેંકપ્રસરે અવનીપર,જ્યાં પવિત્રભાવથી ભક્તિથાય\n......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.\nસરળ જીવનનોસંગાથ મળે દેહને,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય\nમાનવ જીવન��ાં પાવનરાહ મળે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય\nમળેલદેહને પાવન કરીગયા જીવનમાં,એજ પાવનસંતથી ઓળખાય\nના કદી માગણી રાખી જીવનમાં,કે નાકોઇજ લાગણી સ્પર્શી જાય\n......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.\nPosted in: આધ્યાત્મિક કાવ્ય.\nઉજવળ પ્રેમની ગંગા વહે હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને મલકાવી જાય\nશ્રધ્ધાપ્રેમથી શબ્દો પકડી ચાલતા,માતા સરસ્વતીની કૃપા પણથાય\n......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.\nઆંગણે આવી પ્રેમ મળે માતાનો,જે મનને અદભુતરાહ આપી જાય\nપવિત્ર ભાવનાએ કલમ પકડતા,વાંચકોને પવિત્ર આંગળી ચીંધી જાય\nસુખશાંન્તિનો સંગાથમળે સંસારમાં,એજ નિખાલસ જીવન આપીજાય\nમળે પ્રેમનો સાગર જીવનમાં,જે જીવને તનમનથી શાંંતિ આપી જાય\n......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.\nકલમ પકડતાજ પ્રેરણા મળે દેહને,જે કલમને સદમાર્ગેજ દોરી જાય\nસમયસંગે ચાલતા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં કલમથી પ્રેરણા આપી જાય\nઅનેક પ્રેમીઓને એ જ પ્રેરણા કરે,જે દેહને સુખસાગરમાં લઈ જાય\nપાવનરાહે કલમપકડતા સર્જકોથી,અનેકજીવોને અનંત ખુશ કરી જાય\n......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.\nPosted in: સામાજીક કાવ્ય\n. . આઝાદ ભારત\nશુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય\nભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથીજ મળી જાય\n.....એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય\nઅંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દખાઈ જાય\nના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય\nશુરવીરોનો સંગાથ મળતા,ભારતને આઝાદીએ લઈ જાય\nમહાન આત્મા ગાંધીજીનો,જે દેશમાં મહાત્માએ ઓળખાય\n......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય\nસરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય\nઆંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગીજાય\nમળીગઈ આઝાદીદેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય\nમાનઅને સન્માન ગુજરાતીઓનુ,ના કોઇથી તેને અંબાય\n......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.\nPosted in: સામાજીક કાવ્ય\nદુર્ગા માતાનો પ્રેમ મળે ભક્તોને,નવરાત્રીના નવ દીવસે મેળવાય\nપાવનપ્રેમની રાહમળે જીવનમાં,જ્યાં ગરબારાસથી માતાને પુંજાય\n......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમાં દુર્ગામાની કૃપાએ મળી જાય.\nગરબે રમતા ભક્તોની ભાવના પારખી,નવદુર્ગા માતા રાજી થાય\nસુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જે માતાની પરમકૃપા કહેવાય\nદાંડીયા રાસનો સંગ રાખીને ગરબે ધુમતા,��ાતા નવદુર્ગા હરખાય\nકૃપામળે માતાની નરનારીને,જે માડીને તાલીપાડી વંદન કરી જાય\n......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.\nમાતા સિધ્ધીદાત્રીને વંદન કરી પાર્થના કરતા,સંસારમાં સુખી થવાય\nમાબાપને પ્રેમમળે સંતાનનો,જે જગતપર પરિવારને આગળ લઈજાય\nપરમકૃપા છે માતાની ભક્તોપર,એ પવિત્રસમયનો સાથ આપી જાય\nનવરાત્રીની અદભુતલીલા જગતપર,જે પાવનભક્તિરાહથી મળી જાય\n......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nમળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં માતાને વંદન થાય\nપ્રેમ ભાવથી માતાને નવરાત્રીએ,ગરબે ઘુમી રાસદાંડીયા રમાય\n.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય\nકુદરતની આ પાવનલીલા અવનીપર,જે પવિત્રરાહેજીવને દોરી જાય\nપ્રેમભાવથી માતાને રાજી કરવા,તાલીઓના તાલે ગરબાઓ ગવાય\nનવદીવસની નવરાત્રીમાં મા દુર્ગાના,નવ સ્વરૂપનુ પુંજન થઈ જાય\nએજ પવિત્રકૃપા માતાની,જે ભક્તોને ગરબારાસથી રાહ આપીજાય\n.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય\nતાલીપાડી માતાને વંદનકરતા,માતા મહાગૌરીની કૃપા જીવ પર થાય\nમળેલદેહને અનંતશાંંતિનો સંગાથ મળે,ના કોઇજ આફત અડી જાય\nપરમકૃપાળુ શક્તિશાળી મા દુર્ગાના,નવ સ્વરૂપના દર્શન કરી પુંજાય\nગરબારાસનો સંગ રાખી માભક્તો,જીવનમાં અનંત સુખ મેળવી જાય\n.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nનવરાત્રીના પવિત્ર દીવસોએ,માતાને ગરબે ઘુમી વંદન કરાય\nતાલી પાડીને ગરબે ઘુમતા,માતા કાલરાત્રીને રાજી કરી જાય\n....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય\nદુર્ગા માતાની પાવનકૃપા અવનીપર,નવમાતાના સ્વરૂપે દેખાય\nપવિત્ર સમય મળેલ દેહને મળે,એ હિંદુ ધર્મમાં જ પુંજન કરાય\nશ્રધ્ધાભાવથી જીવન જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મળી જાય\nદેહલીધો અવનીપર જીવોએ,જે પવિત્ર દેવદેવીઓથી ઓળખાય\n....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય\nદાંડીયારાસ સંગે તાલી પાડતા ભક્તો,મળેલ સમયને પકડી જાય\nપવિત્ર દેહ લીધા માતા દુર્ગાએ અવનીપર,જે નવ સ્વરૂપે દેખાય\nપાવનરાહની કેડી મળે દેહને,જે જીવનમા પવિત્ર કર્મ કરાવી જાય\nનિર્મળભાવે વંદન કરવા માતાને,તાલી દાંડીયા રાસથી હરખાવાય\n....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nદાંડીયારાસ સંગે તાલી પાડીને,ભક્તો માતાને વંદન કરી જાય\nમંદીર આંગણેઆવી ગરબેઘુમી,નરનારી જીવનપાવન કરી જાય\n....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.\nનવદુર્ગા માની કૃપા ભક્તોપર,એ માતા કાત્યાયની નમન કરાય\nઅનંત કૃપા માતા અવનીપર,જે નવરાત્રીમાં નવ સ્વરૂપે પુંજાય\nતાલીસંગે દાંડીયા રમતા ભક્તોપર,માતાનો પરમપ્રેમ મળી જાય\nપાવનકૃપા મળે જીવને,જે દેહને જીવને અનંતશાંંતિ આપી જાય\n....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય\nનિર્મળ ભાવથી ગરબા રમતા,નવરાત્રીમાં દંડીયારાસ પણ રમાય\nગરબે ઘુમતા તાલીપાડતા ભક્તોને,માતાનીકૃપાનો અનુભવ થાય\nસરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સદમાર્ગે જ દોરી જાય\nપ્રદીપના વંદન નવદુર્ગામાતાને,જે શ્રધ્ધાપ્રેમથી નમન કરાવી જાય\n....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nજય માતાજી જય માતાજી ગાતા,ભક્તો દાંડીયા રાસ રમી જાય\nપાવનકૃપા મળી માતાની,જીવનમાં સંતાનનુ આગમન થઈ જાય\n......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.\nદુર્ગામાતાની પરમકૃપા ભક્તોપર,નવરાત્રીએ નવદુર્ગાનીપુંજા થાય\nદાંડીયા રાસનો સંગ મળે નરનારીને,માતાને ગરબારાસથી પુંજાય\nરૂમઝુમ તાલી પાડતા જ,પાવનકર્મની રાહ જીવનમાં મળી જાય\nનવરાત્રીના પાંચમા નોરતે,સ્કંદમાતાને ગરબે ધુમીને વંદન કરાય\n......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.\nતાલીઓના તાલ સંગે વંદનકરી માતાને,શ્રધ્ધાભાવથી પુંજા કરાય\nઅનંતકૃપાળુ માના દર્શન નવરાત્રીએ કરી,માતાની કૃપા મેળવાય\nભક્તિભાવનો સંગ માતાની ક્રૂપાએમળે,જે પાવનકર્મ આપી જાય\nઅનંત નિખાલસ પ્રેમ સંગે,તાલીઓના તાલે માતાને વંદન કરાય\n......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,મા નવરાત્રીએ પુંજાય\nગરબે ઘુમી તાલી પાડીને,માતા કુશમંદાને પ્રેમે વંદન થાય\n......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.\nતાલી પાડતા ભક્તજનો માતાને વંદન કરી,પુંજા કરતા જાય\nગરબે ઘુમવા આવતા નર અને નારી,તાલીસંગે ઘુમતા જાય\nદાંડીયા રાસનો સંબંધ રાખીને,માતાનો પ્રેમપણ મેળવી જાય\nપવિતદીવસ એજ નવરાત્રીછે,જે દુર્ગામાતાના નવરૂપે દેખાય\n......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.\nતાલીઓ���ા તાલસંગે સૌ ભક્તો,માતાને વંદનકરી ઘુમતા જાય\nપરમકૃપાળુ મા કુશમંદાનો પ્રેમમળે,જ્યાંનિર્મળભાવેગરબાગવાય\nગરબેઘુમતા ભક્તજનો અંતરથી વંદનકરી,માતાને વંદનકરીજાય\nદુર્ગામાતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં ગરબા રાસે પુંજન કરાય\n......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nમાડી તારો પ્રેમ મળે ભક્તોને,જે ગરબા રાસ રમાડી જાય\nપાવનરાહની કેડી મળતા જીવનમાં,નવરાત્રીએ વંદન થાય\n....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.\nસરળ જીવનનીરાહ પકડે કૃપાએ,જે તાલીઓના તાલે ઘુમાય\nમાડી તારા દર્શન કરવા,માતા દુર્ગાને શ્રધ્ધાએ અર્ચના કરાય\nગરબે ઘુમવા ઢોલ નગારા વાગતાજ,તાલીસંગે ગરબા ગવાય\nઅનંત કૃપાળુ સંગે અનંત શક્તિ શાળી,માતાને વંદન કરાય\n....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ધંટાને ગરબે ઘુમીને પુંજાય.\nશ્રધ્ધાભક્તિથી વંદન કરતા,માતાને ગરબા સંગે પુંજન કરાય\nમોહમાયાને દુર રાખતા,જીવનમાં સતમાર્ગની કેડી મળી જાય\nઅદભુત શક્તિશાળી માતાના સ્વરૂપથી ભક્તિની પ્રેરણાથાય\nમળેલ દેહપર માતાની કૃપા થતા જ,સદમાર્ગે જીવન જીવાય\n...ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/new-delhi-cbi-gets-nod-for-supplementary-extradition-plea-against-nirav-modi-111478", "date_download": "2020-07-09T08:18:25Z", "digest": "sha1:LBBUT7TJDC5KEQUZPXJ7DVTQIUUSH5VQ", "length": 6679, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "New Delhi CBI gets nod for supplementary extradition plea against Nirav Modi | નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ અરજી ફાઇલ કરવાની અદાલતની મંજૂરી - news", "raw_content": "\nનીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ અરજી ફાઇલ કરવાની અદાલતની મંજૂરી\nવિશેષ અદાલતે સીબીઆઇના ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદી વિરુદ્ધ પૂરક પ્રત્યાર્પણ ઍપ્લિકેશન ફાઇલ કરવાની મંજૂરી આપી છે.\nવિશેષ અદાલતે સીબીઆઇના ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદી વિરુદ્ધ પૂરક પ્રત્યાર્પણ ઍપ્લિકેશન ફાઇલ કરવાની મંજૂરી આપી છે. પીએનબી ઘોટાળા વિશે મુખ્ય આરોપી નીરવ હાલ લાંબા સમયથી લંડનની જેલમાં બંધ છે. સીબીઆઇએ બુધવારે વિશેષ અદાલત સમક્ષ એક આવેદન રજૂ કર્યું હતું એમાં એજન્સીને પૂરક આરોપપત્રમાં નીરવ વિરોધી નવા સબૂતોને ધ્યાનમાં રાખીને પૂરક પ્રત્યાર્પણ કરવાનું આવેદન લંડન મોકલવાની માગણી કરવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશ જણાવતાં ���હ્યું કે પૂરક આરોપપત્રને જોઈને સીબીઆઇના પૂરક પ્રત્યાર્પણ અનુરોધને સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. એ સાથે કોર્ટ વિશે સુનાવણી ૧૩ ઑગસ્ટે સ્થગિત કરવામાં આવી હતી. એ પહેલાં પણ ભારતે જુલાઈ ૨૦૧૮માં નીરવ મોદીના પ્રત્યાર્પણની વિનંતી કરી હતી. સીબીઆઇ ઉપરાંત પ્રવર્તન નિર્દેશાલયે પણ મની લૉન્ડરિંગ વિશે નીરવ વિરોધી કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.\nપીએનબી ઘોટાળાનો આરોપી અને ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદી ૩૦ જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રહેશે. લગભગ ૧૩૦૦૦ કરોડ રૂપિયાના દેવામાં છેતરપિંડી અને મની લૉન્ડરિંગના મામલે વાંછિત નીરવ છેલ્લા ૯ મહિનાથી વેન્ડસવર્થની જેલમાં કેદ છે. તેણે ભારત પ્રત્યાર્પણને પડકાર આપ્યો છે. હાલમાં નીરવ વિરુદ્ધ લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.\nનીરવ મોદીના ઘરેથી જપ્ત પેઇન્ટિંગ્ઝના ઑક્શન પર સ્ટેનો હાઈ કોર્ટેનો ઇનકાર\nવિજય માલ્યા, નીરવ મોદી સહિત 70 કૌભાંડી દેશ છોડીને નાસી છૂટ્યા છે\nPNB કૌભાંડઃ ભાગેડુ આરોપી નીરવ મોદી સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી\nભારતમાં પ્રત્યાર્પણ થયું તો કરીશ આત્મહત્યાઃ નિરવ મોદી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jprmodel.com/gu/", "date_download": "2020-07-09T07:44:39Z", "digest": "sha1:SMNZNU6BEHG4V3QMRQWBT2QFKGOSQU2U", "length": 3257, "nlines": 139, "source_domain": "www.jprmodel.com", "title": "એલ્યુમિનિયમ કાસ્ટિંગ પાર્ટ્સ, હાઇ પ્રિસિઝન પાર્ટ્સ, રેપિડ પ્રોટોટાઇપ - JPR", "raw_content": "\nસિલિકોન મોલ્ડિંગ / વેક્યુમ કાસ્ટીંગ\nજીનાં પ્લાન્ટ: નં 21766 ઇસ્ટ Jingshi રોડ, જીનાં, શેનડોંગ, ચાઇના 250104\nશેનઝેન પ્લાન્ટ: Hehe વૈજ્ઞાનિક-ટેક પાર્ક, Guanlan, Longhua શેનઝેન, ગુઆંગડોંગ, ચાઇના 518110\n© કોપીરાઇટ - 2004-2019: જીનાં JPR મોડલ ટેકનોલોજી કું, લિમિટેડ\nફીચર્ડ પ્રોડક્ટ્સ - હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nરેપિડ પ્રોટોટાઇપ લ��મિટેડ, CNC પાર્ટ્સ ચાઇના ટર્નિંગ , OEM પ્લાસ્ટિક રેપિડ પ્રોટોટાઇપ , રેપિડ પ્રોટોટાઇપ કાસ્ટીંગ ,\nઈ - મેલ મોકલો\nહિટ શોધી શકો છો અથવા કાઢી નાખવા Esc બંધ કરવા માટે enter\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97:Asbox_stubtree", "date_download": "2020-07-09T09:41:54Z", "digest": "sha1:H33LYE6J3MZAXDTSTYMZ7CJEJOQ33P7S", "length": 3306, "nlines": 53, "source_domain": "gu.wikipedia.org", "title": "\"વિભાગ:Asbox stubtree\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"વિભાગ:Asbox stubtree\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ વિભાગ:Asbox stubtree સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:સ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:સબસ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:India-hist-stub (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Gujarat-geo-stub (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:વ્યક્તિ-સ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:સમાજશાસ્ત્ર-સ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ગણિત-સ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:29:19Z", "digest": "sha1:4GYYT6MIS3E2IIPI4KUJTOWVODWGFDV3", "length": 4337, "nlines": 62, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\n← અમૃતવેલ (તા. તાલાલા)\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૪:૫૯, ૯ જુલાઇ ૨૦૨૦ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nવિભાગ:Asbox‎ ૧૮:૫૨ +૨૪૨‎ ‎CptViraj ચર્ચા યોગદાન‎ શ્રેણી એરર માટે ફિક્સ\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6/", "date_download": "2020-07-09T08:23:25Z", "digest": "sha1:IXL2NCUA5L7X4QL4GLVMRDVXM62TPCQG", "length": 16237, "nlines": 172, "source_domain": "tv9gujarati.in", "title": "મધ્યપ્રદેશ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nકોંગ્રેસના હાથમાંથી સરક્યું એક રાજ્ય\nમધ્યપ્રદેશમાં 17 દિવસથી ચાલી રહેલા રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા પછી ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યપ્રધાન કમલનાથે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. રાજીનામાંની જાહેરાત પહેલા કમલનાથે […]\nMP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું થોડા કલાકમાં થશે નિર્ણય\nમધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની તસ્વીર આજે સાફ થઈ જશે. કોંગ્રેસના બળવાખોર 16 ધારાસભ્યનું રાજીનામું મંજૂર થયા પછી કમલનાથ સરકારનું જવું નક્કી માનવામાં આવી રહ્યું […]\nમધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ\nમધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટનું વાદળ હવે થોડા દિવસ માટે ટળી શકે તેવું જોવા મળી રહ્યું છે. આજે ફ્લોર ટેસ્ટ થવાની સંભાવના હતી પણ હવે […]\nમધ્યપ્રદેશ: 16 માર્ચે કમલનાથ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની કરી જાહેરાત\nમધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે શનિવારે મોડી રાત્રે રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટની ત��રીખની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ સહન […]\nકોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા\nમધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક […]\nધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા\nમધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી […]\nMP Political Crisis:કોંગ્રેસને મોટો ઝટકો, વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું\nમધ્યપ્રદેશના રાજ પરિવારથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથથી નારાજ ચાલી રહેલા સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું […]\nVIDEO: મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો, કમલનાથ સરકાર પર સંકટના વાદળો\nમધ્યપ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભાજપે બસપાના 2, એક અપક્ષ અને 6 કોંગ્રેસી ધારાસભ્યોને ગુંડગાવની આઈટીસી મરાઠા હોટલમાં બંધક બનાવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે […]\nમધ્યપ્રદેશ: સિંગરોલીમાં મોટી ટ્રેન દુર્ઘટના, બે ટ્રેન વચ્ચે થયો અકસ્માત 3 લોકોના મોત\nમધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. NTPCની બેદરકારીથી આ દુર્ઘટના થઈ. ત્યારે […]\nમધ્યપ્રદેશની બાળકી માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પહોંચી મુંબઈ અને પોલીસે કરી આ કામગીરી\nમુંબઈ એટલે સપનાની નગરી.. અનેક લોકો પોતાના સપનાઓ સાકાર કરવા મુંબઈમાં આવે છે. પરંતુ આ વખતે મધ્યપ્રદેશની એક બાળકી પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા […]\nકોંગ્રેસ vs કોંગ્રેસ : જાણો મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિંધિયાએ શું આપી ચેતવણી\nકોંગ્રેસ પાર્ટી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એકપણ સીટ હાસલ કરી શકી નથી. આ બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસના નેતાઓ જ સરકારને ચેતવણી આપી […]\nભોપાલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે રનવે સૂઈને ફ્લાઈટ રોકી દીધી\nમધ્યપ્રદેશની રાજધાનીમાં એક લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. રાજાભોજ એરપોર્ટની સુરક્ષા તોડીને એક વ્યક્તિ છેક રનવે સુધી પહોંચી ગયો હતો જે બાદ સુરક્ષા એજન્સીઓ એકબીજા […]\nVIDEO: રાજગઢમાં કલેક્ટર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી અને મારી દીધી થપ્પડ\nમધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે દરમિયાન કલેક્ટર અને કાર્યકરો વચ્ચે […]\nVIDEO: મગફળી કૌભાંડમાં 2 ગ્રેડરના નામ ખુલ્યા, રાજકોટ પોલીસ પહોંચી મધ્યપ્રદેશ\nરાજકોટ મગફળી કૌભાંડમાં બે ગ્રેડરની સંડોવણી સામે આવી છે. સોનુ અને રીંકુ નામના બે ગ્રેડરના નામ કૌભાંડમાં ખુલ્યા છે. મૂળ મધ્યપ્રદેશના વતની એવા બંને ગ્રેડરને […]\nનાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે\nનાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી […]\nમધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષમાં સાંઈબાબાની પ્રતિકૃતિ દેખાતા લોકોમાં કુતૂહલ\nમધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષે સર્જ્યુ કુતૂહલ. તેનું કારણ વૃક્ષના થડની વચ્ચે દેખાતી સાંઈબાબાની છબી છે. પીપળાના થડની વચ્ચે સાંઇ બાબાની પ્રતિકૃતિ દેખાતી હોવાના સમાચાર […]\nVIDEO: વડોદરાનાં પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત\nવડોદરાના બિલ્ડરની કારનો MPમાં અકસ્માત થતા બિલ્ડર અને પરિવારની 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર […]\nહોટલમાં દંગલ: ભોજન કરતા કરતા અચાનક શરૂ થઈ ગઈ મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ\nમધ્યપ્રદેશના ભોપાલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. તહેવાર ટાણે હોટલમાં ભોજન કરવા આવેલા કેટલાક લોકોને જમવાનુ બરાબર ન લાગતા તેમણે હોટલના કર્મચારીઓ સાથે મારપીટ […]\nCMના ભાણીયાએ એશો આરામ માટે ક્રેડીટ કાર્ડથી 32 કરોડ રૂપિયા ઉડાવ્યા, જાણો CMના ભાણીયાની લાઈફ-સ્ટાઈલ વિશે\nEDની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા રતુલ પુરીના બિનહિસાબી ખર્ચનો ખુલાસો થયો છે. EDએ 8 હજાર કરોડના મની લોન્ડ્રિંગ મામલે રતુલની ઓગસ્ટ ��હિનામાં ધરપકડ કરી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/london", "date_download": "2020-07-09T08:57:24Z", "digest": "sha1:UULDCVPR7HB6ZGHKS7C7JS24GLRIL5J5", "length": 12489, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nવિરોધ / લંડનમાં તમામ જગ્યાએથી મહાત્મા ગાંધી, ચર્ચિલ અને મંડેલાની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે, જાણો શું છે કારણ\nહકારાત્મકતા / અહો આશ્ચર્યમ.. કોરોના વચ્ચે ડૉક્ટર અને નર્સનો પ્રેમ હોસ્પિટલમાં જ લગ્નમાં...\nબ્રિટન / સારા સમાચાર; લંડનમાં અધધ આટલા લોકોને કોરોના સામેનો એન્ટિબોડી ટેસ્ટ...\nCoronavirus / લૉકડાઉનને કારણે લોકોની હિલચાલ ઓછી થઈ તો ધરતીની નીચે કંઈક ગજબ અસર નોંધાઈ\nCoronavirus / આ દેશમાં ફક્ત ૧૩ વર્ષનો તરુણ; કોઈ જ બીજી બીમારી વગર, કોરોનાવાયરસથી મોતને...\nCoronavirus / આ દેશમાં કોરોના એક વર્ષ સુધી ખતમ નહીં થાય, 80 લાખ લોકો પ્રભાવિત થશે\n નવજાત બાળકને લાગ્યો કોરોના વાયરસનો ચેપ, જાણો ક્યાં બની ઘટના\nકોર્ટ / 70 વર્ષ જૂના નિઝામ ફંડ કેસઃ પાકિસ્તાનને હરાવી કરોડો રૂપિયા જીત્યું ભારત\nલંડન / આર્કટિક પર પીગળેલો સમુદ્રી બરફ હવે પહેલાં જેવો નહીં થઈ શકે, સંકટ વધી શકે\n / શંકાસ્પદ હુમલાખોરે લોકો પર ચાકૂ વડે કર્યો હુમલો, પોલીસે મારી ગોળી\nબદ ઈરાદો / લંડન સ્થિત ભારતીય દુતાવાસ બહાર ભારતનાં બંધારણની કોપી સળગાવવાનું...\nરિલેશનશીપ / યુવકની પ્રપોઝલ યુવતીએ ફગાવી દીધી પરંતુ રિંગ રાખી લીધી, કિંમત જાણીને આંખો...\nOMG / કારમાં સળગાવી સિગારેટ, એર ફ્રેશનર છાંટ્યું અને જુઓ કારની હાલત કેવી થઈ\nબ્રિટેન / લંડનમાં આતંકી હુમલામાં 2નાં મોત, પોલીસે સંદિગ્ધ હુમલાખોરને કર્યો ઠાર\nબ્રિટેન / ઐતિહાસિક લંડન બ્રિજ પાસે ફાયરિંગ, પોલીસે ઘેરાબંધી કરી કહ્યું, કેટલાક ઘાયલ\nનિવેદન / લંડનમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની તૈયારી, PM જોનસન બોલ્યા, નહીં આપીએ...\nઅરેરાટી / લંડનમાં એક કન્ટૅનરમાં એકસાથે મળી એટલી લાશ કે સમગ્ર વિશ્વમાં મચ્યો હાહાકાર,...\nOMG / શખ્સનું રસ્તામાં ખોવાઇ ગયું પર્સ, પછી અચાનક બેંક ખાતામાં આવવા લાગ્યા પૈસા\nલંડન / કાશ્મીર વિરોધી પ્રદર્શનકારીઓને ભડકાવા ગયેલા પાક. નેતાઓ પર ઇંડા-ચપ્પલ...\nવિરોધ / કાશ્મીર મુદ્દે લંડનમાં ભારતીય દૂતાવાસ પર પાકિસ્તાની સમર્થકોએ ફેંક્યા...\nVIRAL / Video: શું દીપિકા પાદુકોણ પ્રેગનેન્ટ છે કપડા જોઇને લોકોએ લગાવ્યો અંદાજો\nVIRAL / 'ભારતીય નારી આતંકીઓ પર ભારી', લંડનમાં ભારતીય મહિલાએ કર્��ું એવું કામ કે...\nTROLL / હાર બાદ અનુષ્કા સાથે લંડનમાં ફરતો જોવા મળ્યો વિરાટ, ફેન્સે આપ્યો આવો જવાબ\nઅવિસ્મરણીય / જ્યારે અડધી રાતે થયો સૂર્યોદય, સિંગાપુરથી લંડન જનારા આ પરિવારનો અદભુત...\nસાવચેતી / બોમ્બ વિસ્ફોટની ધમકી બાદ મુંબઇથી અમેરિકા જઇ રહેલા AI વિમાનનું લંડનમાં...\nકૌભાંડ / નીરવ મોદીની જામીન અરજી પર આજે લંડન કોર્ટમાં સુનાવણી\nWC 2019 / ઓવલમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડું વિજય માલ્યા\nગીતા મહોત્સવ / ઈંગ્લેન્ડની ધરતી પર ગૂંજશે શ્રીમદ્ભગવદ્દગીતાના શ્લોક\nઝટકો / લંડનની કોર્ટે ફરી રદ કરી નિરવ મોદીની જામીન અરજી\nલંડન / PNB કૌભાંડના આરોપી નીરવ મોદીના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી\nલોડ થઇ રહ્યું છે.\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ એસોશિયેશને કર્યો મોટો ધડાકો\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/06/14/loving-an-empowered-woman/", "date_download": "2020-07-09T08:27:37Z", "digest": "sha1:4EWKJVP77KLFCCIBL7Y3B66VUPXDWBLG", "length": 15284, "nlines": 134, "source_domain": "webgurjari.in", "title": "સબળા સ્ત્રીને પ્રેમ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nસબળા સ્ત્રી આપણા સમાજમાં સહેલાઇથી ગોઠવાઇ શકતી નથી. કેમ એક પુરુષ પોતનાથી વધુ સક્ષમ, હોંશિયાર કે લોકપ્રિય સ્ત્રીને ગમાડી નથી શકતો કે એક સ્ત્રી પોતનાથી નીચા પુરુષને પસંદ નથી કરતી કે એક સ્ત્રી પોતનાથી નીચા પુરુષને પસંદ નથી કરતી ખરેખરતો આવા વિચારો સમાજે આપણા મનમાં ઠોકી બસાડ્યા છે. એ બદલાઇ શકે છે, જે ક્ષણે આપણે બદલવાનું નક્કી કરીએ.\nએક પતિ – ધણીમાં અને જીવનસાથીમાં મોટો ફરક છે. જીવનસાથી વધુ સારો છે. જો એક પુરુષ સક્ષમ, હોશિયાર કે અડગ હોય તો એ આકર્ષક કહેવાય. પણ આ જ ગુણો સ્ત્રીમાં હોય તો તો એને ઘમંડી કે આપખુદ કહેવાશે. જે પુરુષ માને છે કે, “મારી પત્નીને કારકીર્દીના કે બીજા નિર્ણયો લેવામાં મારી મંજુરીની જરુર નથી. પણ જો એ પુછશે તો હું નિષ્પક્ષ અને યોગ્ય અભિપ્રાય આપીશ.”\nખરેખર તો એ આકર્ષક કહેવાય. જરુર પડ્યે એ પોતાની જીવનસાથીના સપનાઓ અને હક માટે લડશે. એનું સ્વમાન તકલાદી નહીં હોય. એને પત્નીની શક્તિઓ પર ગર્વ હશે, જેવો ગર્વ પોતાની માતા, બહેન કે પુત્રી માટે હોય. આવા પુરુષ બનવા માટે ખરી મર્દાનગીની જરુર પડે છે.\nલગ્નમાં બન્ને માટે વધુ એક પ્રતિજ્ઞા ઉમેરવાની જરુર છે, “હું ક્યારેય એની ખુશીઓની આડે નહીં આવું.”\nસુશ્રી આરતી નાયરનું વીજાણુ સંપર્ક સરનામું: rtnair91@gmail.com\nTags: Aarti Nair યૂં કિ સોચનેવાલી બાત\n← આપણું ગણિત ખોટું પાડીને આવીએ\nબાળઉછેરની બારાખડી (૧) : બાળકોના મોંઢાનું (ખાસ કરીને દાંતનું) આરોગ્ય →\n2 comments for “સબળા સ્ત્રીને પ્રેમ”\nસામેની વ્યક્તિ સ્ત્રી છે કે પુરૂષ એ જોતાં પહેલાં એ સ્વીકારવું મહત્ત્વનું છે કે તે એક અલગ, સ્વતંત્ર વ્યક્તિત્વ છે. તેને પોતાનં સ્વપ્ન, ગમાઅણગમા અને પ્રાથમિકતાઓ છે.\nમિત્ર, સગાં કે કે પ્રેમી કે પતિપત્ની તરીકેના સહઅસ્તિત્વના સંબંધમાં બન્નેનાં સ્વપ્ન કે ગમાઅણગમા કે પ્રાથમિકતાઓમાં સ્પર્ધાનો ભાવ ન હોવો જોઈએ.\nઅમિતાભ બચ્ચન – જયા ભાદુરી \nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-07-09T08:31:06Z", "digest": "sha1:S5AS3VXSQMWP5KQQWTFATR423M3FDNL4", "length": 5495, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "ગુજરાત સરકાર - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત સરકાર એ ભારતના ગુજરાત રાજ્ય અને તેનાં ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.\nભારતના અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જેમની નિમણુક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે થાય છે. રાજ્યના મુખ્ય મંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે.[૩]\nગુજરાતની વિધાનસભા ૧૮૨ સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.[૪]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૨૧:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/cipla-launches-remdesivir-cipremi-coronavirus-gilead-sciences-99245", "date_download": "2020-07-09T09:48:52Z", "digest": "sha1:KS33IEFLZH455OWC657TIXM4PGXX3QUP", "length": 16739, "nlines": 102, "source_domain": "zeenews.india.com", "title": "આ ભારતીય કંપનીએ બનાવી લીધી કોરોનાની દવા, સરકારે આપી મંજૂરી | India News in Gujarati", "raw_content": "\nઆ ભારતીય કંપનીએ બનાવી લીધી કોરોનાની દવા, સરકારે આપી મંજૂરી\nભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ 'સિપ્રેમી'ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે.\nનવી દિલ્હી: ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ 'સિપ્રેમી'ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે.\nયૂએસએફડીએએ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરાવવા માટે ગિલિયડ સાયન્સને રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે ઇયૂએ આપ્યું છે. રેમડેસિવિર એક માત્ર દવા છે, જેને યૂએસએફડીએએ COVID-19ના દર્દીઓની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની સ્વિકૃતિ આપી છે.\nગિલિયડ સાયન્સએ મે મહિનામાં સિપ્લા સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે એક બિન-વિશિષ્ટ લાયસન્સનો કરાર કર્યો હતો. સિપ્લાએ કહ્યું કે તેને ભારત દવા મહાનિયંત્રક (ડીસીજીઆઇ) પાસેથી દવાને ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગની અ��ુમતિ મળી ગઇ છે.\nકંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે 'જોખમ સંચાલન યોજના હેઠળ સિપ્લા દવાના ઉપયોગનું ટેસ્ટિંગ થશે અને દવાની સહમતિના દસ્તાવેજોની તપાસ કરશે તથા માર્કેટિંગ બાદ નજર રાખવાની સાથે જ ભારતીય દર્દીઓ પર ચોથા તબક્કાનું ચિકિત્સકીય ટેસ્ટિંગ પણ કરશે. કંપનીએ કહ્યું કે આ દવાની આપૂર્તિ સરકાર અને ખુલ્લા બજારમાં કરવામાં આવશે.\nઆ દવાની ઓફર પર સિપ્લા લિમિટેડના વહીવટી સંચાલક વૈશ્વિક સીઇઓ ઉમંગ વોહરાએ કહ્યું કે 'સિપ્લા ગિલિયડ સાથે ભારતમાં દર્દીઓની સારવાર માટે મજબૂત ભાગીદારીના વખાણ કરે છે. અમે કોવિડ-19 મહામારીથી પ્રભાવિત લાખો લોકોનો જીવ બચાવવા માટે તમામ સંભવિત રીત શોધમાં રિસર્ચ કર્યું છે અને આ ઓફર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી બોલ્યા- સેનાને ચીનનો સામનો કરવા માટે પુરી છૂટ આપવામાં આવી\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2015/08/", "date_download": "2020-07-09T09:12:20Z", "digest": "sha1:UWUAIYB6XZSQ5KOWEYVVQ35ZBK4Q7GZA", "length": 22135, "nlines": 378, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2015 » August", "raw_content": "\nપ્રેમ પામી પાગલ થતાં,મનને અનેક મુંઝવણ થાય ક્યારે ક્યાંથી છુટી શકીશુ,ના સમજ કોઇજ મળી જાય\n………..મળેલ જીવન દેહથી જીવને,ના આવતીકાલ પકડાય.\nનિર્મળ ભાવે જીવન જીવતા,જીવ��ી આજ સુધરી જાય\nશ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,ઉજ્વળ પ્રભાત મળી જાય\nપ્રેમભાવે વંદન કરતા,માબાપના આશિર્વાદમળી જાય એજ જીવન ઉજ્વળ કરે,જ્યાં નાકોઇ અપેક્ષાએ જીવાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય.\nસ્વાર્થ મોહને દુર ફેંકતા,જીવથી કળીયુગથી છટકાય\nના અપેક્ષાના વાદળ વરસે,કે નાકોઈ માયા મેળવાય\nઅગમનિગમના ભેદ જાણતા,આવતીકાલ સુધરીજાય\nમુક્તિમાર્ગની કેડી,સંત જલાસાંઇની કૃપાએ મળી જાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય. ***************************************************\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\nરામનામની માળા જપતા,માનવ જીવન ઉજ્વળ થાય\nપ્રેમમળે પરમાત્માનો જીવને,ત્યાં પાવનરાહ મળીજાય\n……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.\nકર્મના બંધન જગતમાં જીવને,ના કદી કોઇથી છટકાય\nસત્કર્મનીકેડી મળે જીવને,જ્યાં રામનામની માળા થાય\nસતયુગ કળીયુગ એછે લીલા,કર્મથીજીવોને સ્પર્શી જાય\nમનથી કરેલ માળા રામની,આ જીવન પાવન કરી જાય\n……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.\nરામનામની માળા જપતા,જલાની જ્યોત પ્રગટી જાય\nપત્ની વિરબાઈનો સાથ મળતા,પરમાત્મા ભાગી જાય\nનામોહ અડે કે કળીયુગ અડે,ત્યાં ઝોળી ઝંડો આપી જાય\nમાનવ જીવનની કેડી મળે,જે સંત સાંઇબાબાથી ચીંધાય\n……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nનિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં માનવતા સચવાય\nપ્રેમભાવના પારખી ચાલતા,લાગણીપ્રેમ મળી જાય\n………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.\nકર્મબંધનથી મળે કેડી જીવને,જે જન્મ મૃત્યુથી દેખાય\nકરેલકર્મ એજ બંધન જીવના,જે અનુભવથી સમજાય\nદેહ મળતા જીવને અવનીએ,યુગની કેડી સ્પર્શી જાય\nસમય સમયની સમજણ પડતા,ના લાગણી ઉભરાય\n………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.\nસંતાનનું અવતરણ થતાં,માબાપનો પ્રેમ મળી જાય\nભાઇબહેનની લાગણીલેતા,જીવનેકર્મબંધન અડી જાય\nઅજબલીલા અવિનાશીની,જગતમાં જીવને મળી જાય\nલાગણીનેપ્રેમને પારખી ચાલતા,કર્મબંધન છુટતા જાય\n…………એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\n……………. . મમ્મી મારી\nમમ્મી મારી મધુર પ્રેમ લઈને,હ્યુસ્ટન મળવા આવી ગઈ\nઉંમરને ના આંબે કોઇ જગતમાં,મા ચોરાણુ વર્ષની થઈ\n………એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.\nઆવ્યા આંગણે પ્રેમ લઈને,સૌને અનંત પ્રેમ આપ્યો અહીં\nજલાસાંઇની અસીમ કૃપાએ,નિર્મળજીવન એ જીવે છે અહીં\nભણતરની ઉ��્વળકેડી પ્રદીપની,જ્યાં પિતાથી રાહ ચીંધાય\nમળી ભક્તિરાહ જીવનમાં,જ્યાં માતાના સંસ્કારને સચવાય\n……….એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.\nહ્યુસ્ટન આવી આશિર્વાદ દીધા,જે અમારા નસીબ કહેવાય\nરમા,રવિ,દીપલ,હિમાને વ્હાલકરે,ને વિરને પ્રેમકરી જાય\nનિશીતકુમારને આશિર્વાદઆપે,જ્યાં એચરણને સ્પર્શી જાય\nદીકરા પ્રદીપને હરખતોજોઇ,કમળાબાને અનંત આનંદથાય\n………..એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.\n. .મારા મમ્મી કમળાબા અમારો પ્રેમ પારખી અમારે ઘેર પધારી ઘર\nપવિત્ર કર્યુ તે અમારા ધન્યભાગ્ય.મારાપુત્ર રવિના પુત્ર વિર જે કુટુંબની\nચોથી પેઢી થઈ તેને પ્રેમથી વ્હાલ કરી આશિર્વાદ આપી અમને પવિત્ર રાહે\nલઈ જાયછે તેમાટે મારા માબાપનો ખુબજ આભાર.મારા ભાઈ બહેનોનો પ્રેમ\nમળે છે તે માટે પણ તેમને પ્રેમથી વંદન સહિત જય જલારામ,જય સાંઇબાબા.\nલી. પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હીમા સહિત વિરના વંદન.\nPosted in: કૌટુંમ્બિક કાવ્ય,પ્રાસંગિક કાવ્યો\nનિર્મળરાહ જીવનમાં મળતા,પાવનકર્મની કેડી મળી જાય\nસુખદુઃખની આશાને છોડતા,જીવનો જન્મ સફળ થઈ જાય.\n………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.\nસત્કર્મની રાહ મળે જીવને,જ્યાં સંતજલાસાંઇની સેવા થાય\nઆંગણે આવે સુર્યદેવની દ્રષ્ટિ,જીવની પ્રભાત ઉજ્વળ થાય\nમળે દેહને પવિત્ર રાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ અથડાય\nભક્તિરાહની સાચી કેડીએજ,સંસારમાં પ્રેમ સૌનો મળી જાય\n………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.\nમાનવતાની મહેંક પ્રસરતા,નિર્મળ જ્યોત પ્રગટતી જાય\nમાગણીમોહને દુર રાખી જીવતા,માબાપનો પ્રેમ મળી જાય\nકર્મની સાચી કેડી મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા થાય\nઆજકાલને ભક્તિરાહે આંબતા,જીવનો જન્મસફળથઈજાય\n………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.\nPosted in: ચિઁતન કાવ્યો\nપ્રેમ મળે છે જીવને જગતમાં,જ્યાં ના અપેક્ષા કોઇ હોય\nઆવી આંગણે પ્રભુની કૃપા રહે,જ્યાં નિર્મળ જીવન હોય\n……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.\nકર્મની પવિત્રકેડીને પામવા,માબાપનો પ્રેમ મળી જાય\nસ્નેહમળે સંગાથીઓનો જીવને,જ્યાં નિખાલસજીવન હોય\nકલમનીકેડી પકડી ચાલતા,સૌ કલમપ્રેમીઓ મળીજાય\nએજ સ્નેહાળરાત્રી આપે શાંન્તિ,જે પાવનપ્રેમ આપીજાય\n……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.\nનિર્મળતાનો સંગ સાચવતા,જીવને ઉજ���વળરાહ મળીજાય\nમોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખ શાંન્તિ મળી જાય\nઅપેક્ષાની ચાદરને ફેંકતાજ,માનવજીવન આ મહેંકી જાય\nજલાસાંઇનો સંગ રાખતા જીવપર,પરમાત્માની કૃપા થાય\n……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.\nઅજબ શક્તિ છે પ્રેમની જગતમાં,નિર્મળ જીવન આપી જાય\nઅપેક્ષાના વાદળ ને ભગાડી,માનવજીવન ઉજ્વળ કરી જાય\n………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.\nઅવનીપરનુ આગમન જીવનુ,એ જ કર્મનાબંધન છેકહેવાય\nમળેલ દેહ અવનીએ જીવને,સમયે મળતા અનુભવેસમજાય\nલાગણી મોહને દુર રાખતા,મળેલ દેહની સમજણ આવી જાય\nભક્તિમાર્ગની ચીંધેલ આંગળીએ,પરમાત્માની કૃપા મળીજાય\n………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.\nમહેંક પ્રસરે માનવ જીવનની,જે કરેલ કર્મની કેડીએ મેળવાય\nનાઅપેક્ષા કોઇ જીવનમાં રહેતા,પ્રેમની પાવનકેડી મળી જાય\nનિખાલસ પ્રેમ લઈ પ્રેમીઓ આવતા,આંગણુ પાવન કરી જાય\nકર્મબંધનનીકેડી છુટતા જલાસાંઈ,જીવને મુક્તિમાર્ગે લઈજાય\n………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nપ્રેમના પગલા ને પાવન કેડી\n. શ્રી રઈશભાઈ મણીયાર\n. ..પ્રેમના પગલા ને પાવન કેડી\nહ્યુસ્ટન આવ્યા પ્રેમને પકડી,મળી ગયા સરસ્વતી સંતાન\nકલમને પકડી જ્યોત પ્રગટાવી, મેળવી રહ્યા છે પ્રેમ અપાર\n………..એવા વ્હાલા રઈશભાઈને મળીને,પ્રદીપને અનંત આનંદ થાય.\nઉજ્વળ રાહ પકડી જીવનમાં,જ્યાં કલમની કેડી નિર્મળ થાય\nપ્રેમ પ્રસરાવી જગતમાં દેતા,અનંત કલમ પ્રેમી મળી જાય\nનિર્મળતાનો સંગ રાખતા જીવનમાં,નાઅભિમાન કોઇ અથડાય\nઆવ્યા હ્યુસ્ટન કલમને પકડી, અમારુ સાચુ ગૌરવ કહેવાય\n……….એવા વ્હાલા રઈશભાઈને મળીને, હ્યુસ્ટનના કલમપ્રેમી હરખાય.\nમાન મળે ને સન્માન થાય,એ જ માતાની કૃપા કહેવાય\nઅભિમાનને આંબે કલમની કેડી,ત્યાંજ માનવતા સહેવાય\nના મોહ અડે કે માયા મળે,જ્યાં કલમપ્રેમીઓ મળી જાય\nસરળતાનો સંગ રાખતા જીવનમાં,સફળતા મળી જાય\n……….એવા વ્હાલા રઈશભાઈને મળતા, સાહિત્ય સરીતા વહેતી જાય.\n. .માતા સરસ્વતીની અસીમકૃપા પામી જગતમાં ગુજરાતી ભાષાની ઉજ્વળ કેડીને પ્રસરાવી સૌ કલમપ્રેમીઓને રાહ બતાવી નિર્મળ જીવન જીવતા શ્રી રઈશભાઈ મણીયાર અમારા હ્યુસ્ટનમાં આવી કલમ પ્રેમીઓને માતાની કૃપાથી કલમની કેડીની ઉજ્વળતા બતાવી આનંદ કરાવ્યો તે પ્રસંગની યાદ રૂપે અર્પંણ.\nલી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી ભેંટ.\nPosted in: પ્રા��ંગિક કાવ્યો\n. .ભક્તિ છે નિર્મળ\nભક્તિભાવની નિમળ કેડી,જીવને પાવન કરાવી જાય\nમળે પ્રેમ પરમાત્માનો જીવને,જે અનુભવથી સમજાય\n………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.\nઅપેક્ષાના ના વાદળ સ્પર્શે,કે ના મોહ કેમાયા અડી જાય\nપરમકૃપાળુ પરમાત્મા જગે,માનઅપમાન ભગાડી જાય\nભક્તિની છે અજબ શક્તિ,જગતમાં ના કોઇથીય અંબાય\nજીવને મળેલ રાહ સાચી,જીવને મુક્તિ માર્ગેજ દોરી જાય\n………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.\nમનથી કરેલ ભક્તિ જીવનમાં,અનંત શાંન્તિ આપી જાય\nતનથી કરેલ સેવા જગતમાં,સાચી ભક્તિ રાહ દઈ જાય\nસંત જલાસાંઇની દીધેલ રાહે,પરમાત્મા પણ આવી જાય\nલાકડી ઝોળી આપી મા વિરબાઈને,પરમાત્મા ભાગીજાય\n………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AB%A8%E0%AB%A7-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2020-07-09T07:45:59Z", "digest": "sha1:FVM5UTGYAI74W5DKQTHFRWXHABIRTUDT", "length": 14655, "nlines": 44, "source_domain": "www.bhavyaraval.com", "title": "વર્ષ – ૨૧ જાનીવાલીપીનારા (૨૦૧૧-૧૨) - ભવ્ય રાવલ", "raw_content": "\nવર્ષ – ૨૧ જાનીવાલીપીનારા (૨૦૧૧-૧૨)\nદર્દ મૈ ભી યહ લબ મુસ્કુરાને લગતે હૈ,\nબિતે લમ્હે હમે જબ ભી યાદ હૈ…\nહું જ્યારે-જ્યારે કૉલેજટાઇમ યાદ કરું છું ત્યારે-ત્યારે આનંદીત થઈ ઊઠું છું. દુનિયાની એવી કોઈ કૉલેજમાં નહીં હોય જ્યાં શિક્ષણની સાથે મજા ન મળતી હોય. અને જ્યાં મજા હોય ત્યાં મિત્રો અને અવનવાં અનુભવો ન હોય. કૉલેજમાં બહુ મજા આવે છે, બહુ બધાં દોસ્તો મળે અને શત્રુઓ બને છે. એનો રોમાંસ અને રોમાંચ આ જીવન વિસરતો નથી. કૉલેજ તમને પ્રોફેશનલ બનાવે છે, કૉલેજ તમને પર્સનાલિટી આપે છે. કૉલેજ તમારા વ્યક્તિત્વનું ઘડતર, બાહ્ય તથા આંતરિક ગુણોનું ચણતર અને મહેનતનું વળતર આપે છે. કૉલેજ એ એવું સ્થળ છે જ્યાં, આપણે કંઈક મટી કંઈક બની જઈએ છીએ. કદાચ મેં કૉલેજ ન કરેલી હોત તો હું લેખક ન હોત. કદાચ રાજકોટ ન હોત તો હું લેખક ન હોત. કૉલેજમાં હું ભવ્ય રાવલ બન્યો.\nરાજકોટ અને કૉલેજ વિશે હું લાંબુ-લાંબુ ઘણું લખી ચૂક્યો છું. આ બંનેને મેં એક સાથે અનુભવ્યા, આત્મસાત કર્યા છે. શનિવારની સાંજ અને રવિવારની સવાર, વરસાદની કે ઠંડીની ફૂંકાતી ભેજયુક્ત હવા, સિગારેટનો કેફી ધુમાડો, શરાબનાં આખરી ઘૂંટ, નમકીન હોઠનાં પસીનાદાર ચુંબન, ફૂટપાથનો આકરો તડકો, કાચી એકસો પાત્રી ચૂનો ઘાટ્ટોની ફાંકી, સિટી બસની મુસાફરી, મોલ્સનાં કોફીશોપ્સ, ખુશીનાં એ દિવસો ને ગમનાં એ મહિનાઓ.. અને ભીડની એકલતા વચ્ચેની ઉદાસીનાં વર્ષો. રાજકોટને અનુભવવા માટે તમારી ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ અથવા તમારી નજર જુવાન જોઈએ.\nકૉલેજમાં આવ્યાં બાદ દર શુક્રવારે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો ગેલેક્સી-ગિરનાર તો ક્યારેક સિનેમેક્સ સિનેમામાં પીકચર જોવું એ મારો અને મારાં મિત્રોનો નિયમ, આદત, શોખ અને ગાંડપણ હતું. શુક્રવાર બાદ શનિવારે રાજકોટની શનિવારી બજારમાં જઈ સસ્તી અને સારી વસ્તુઓ ખરીદી બધાંને કંપનીનાં શોરૂમમાંથી લીધી અથવા વિદેશથી સ્વજનોએ મોકલાવી એવું અમે જણાવતા. અમે સ્ટડી ઓન્લી મન્ડે ટુ થર્સ ડે જ કરતાં. બાકી વિકેન્ડ રહેતું. જેમાં યોજનાબદ્ધ રીતે પાનવાળાને વાતોએ ચડાવી પૈસા ભૂલડાવી આપવાનાં. પૈસા હતાં નહીં એવું નથી છતાં પણ એની એક મજા હતી. બે જણાને બજાવવા અને બે લોકો ઝગડતા હોય તો શાંત રખાવી સમાધાન કરાવવું. ત્રિકોણબાગ પર આવતી ખૂબસૂરત યુવતીઓને વાસના અને બદસૂરત યુવતીઓને વેદનાની નજરે ભરી પીવી. કોઈ કારણ વગર માથાકૂટોમાં પડવું અને સકારણ સમસ્યાઓ ઊભું કરવું રહેતું. દર ત્રણ મહિને દીવનાં પ્રવાસનું આયોજન અને જન્મદિવસનાં ખર્ચા, ચા-પાણીનાં હિસાબો થતાં. આઇપીએલની મેચોમાં સટ્ટા ખેલાતા અને પરીક્ષાઓમાં વાંચવા ભેગા મળી વાતો જ થતી. અમે સાત મિત્રોની ટોળકી હતી – જિજ્ઞેશ, સાગર, હાર્દિક, કિશન, ભાવિન, વિરમ અને હું. આજનાં સમયમાં કૉલેજટાઇમ પૂરા થયાને ત્રણ વર્ષ થઈ ગયા છતાં બધાં હજુ એટલી જ મજા કરીએ છીએ. હા, પહેલાંની જેમ રોજરોજ નહીં પણ એક રોજ મળી લઈએ છીએ. હવે અમે સાત નથી, સંખ્યા વધી છે. કેમ કે, એ બધાંમાંથી કોઈ ભાગીને તો કોઈ જે મળ્યું એ ભોગવીને પરણી ચૂક્યા છે. અમૂક સગાઈ થઈ ગઈ છે. અમૂકને પ્રેમિકા છે. બાકી છે એ હવે…\nમારી જિંદગીનાં કેટલાંક મોડ પર મળેલા-બનેલાં હમસફરો મંજિલ પહેલા જ વિખૂટા પડી જતાં હતાં. કૉલેજમાં મારી પાસે ટુ-વ્હીલર સ્કૂટર હતું. હું લેખક હતો. મને મારી ઉંમરનાં લોકો વચ્ચે પ્રમાણમાં સારું લખતા-બોલતાં આવડતું. ગર્લ્સમાં પણ મિત્રો હતી. મારાં વાંચકો હતાં અને કૉલેજ સિવાય પણ મિત્રો બની રહ્યાં હતાં. મેઈલ-ફીમેઈલ અને સેક્સને ક્યારેય મેં દોસ્તીમાં લાવ્યું નથી. મારાં માટે બધાં સમાન હતાં. જેમની જોડે હું દિલ ખોલીને હસ્યો, રડ્યો, રિસાયો, જે મારાથી રિસાયા, તેમને મેં મનાવ્યા. જીવનમાં કેટલાંક મિત્રો મારાં અનુભવ, કાળજી અને લાગણીને સમજી ન પણ શક્યા. જેમાના ઘણા દૂર ગયા. મેં ઘણાને દૂર કરી નાખ્યા. વળી એકબીજાને અફસોસ થતાં નજીક પણ કેટલાંક આવ્યાં. ક્યારેક કોઈ વિના ચાલતું નથી ને ક્યારેક કોઈ વિના આખી જિંદગી જિવાઈ જતી હોય છે. મેં કોઈને મારાં જીવનમાંથી દૂર કરવા ઈચ્છયા, ક્યારેય ફરી પાછાં બોલાવ્યાં કે પાછળ વળી એ રસ્તાઓ પર પણ જોયું નથી. હા, એ સામે ચાલીને આવ્યાં છે, હજુ બીજા પણ આવશે. મને વિશ્વાસ છે.\nખૈર, કૉલેજલાઇફ પૂરી થઈ ગઈ.. જે છોકરીઓને જોઈ મેં લગ્નનાં સપ્ન જોયા હોય એમને ત્યાં આજે સંતાન છે. ક્યારેક ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામમાં તેમનાં કપલ્સ ફોટો જોઈ ખડખડાત હાસ્ય આવે. ક્યારેક આશ્ચર્ય થાય. મિત્રો વચ્ચે હજુ કોણ કોને પરણ્યું અને ક્યાં છે જેવી ચર્ચાઓ થાય. મીઠી ઈર્ષા તો ક્યારેક દુ:ખભરી જલન પણ થાય. બસ આ કૉલેજ લાઇફ છે. જે આજીવન જીવતી રહેવાની. મને એવું પણ કહેવું ગમશે કે, કૉલેજલાઇફ ટી.વાય. પછી પણ એક્સ્ટ્રનલમાં ચાલતી રહે છે.\nબધુ ઝડપથી, ફટાફટ, તેઝ, અંણધાર્યું પસાર થઈ ગયું. જાણે તારીખોને પાંખ આવીને એ ઊડી, મહિના વચ્ચે દોડવાની હોડ જામી. વર્ષો મહિનાઓની જેમ, મહિનાઓ દિવસોની જેમ અને દિવસો કલાકો અને કલાકો મિનિટોમાં અને મિનિટ્સ સેકન્ડમાં પસાર થઈ ગઈ. એકથી સાત ધોરણ પ્રા.શાળા, આઠથી દસ ધોરણ માધ્યમિક અને ધોરણ અગિયાર-બાર ઉ.માધ્યમિક પછી હવે કૉલેજ પણ..\nકૉલેજનાં અંતિમ દિવસોમાં અમને આવજો કહેવા ફેરવેલ પાર્ટી યોજાઈ. અમે થોડાં ભાવુક હતાં. થોડો સંતોષ અને થોડી હજુ અધૂરપ રહી ચૂકી હતી. કૉલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી જે.વી.નાં હાથે કૉલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બનવા જઈ રહેલાં રાવલને શિલ્ડ-સમ્માનપત્ર આપવામાં આવ્યું. કૉલેજ સાથેનો મારો શૈક્ષણિક સંબંધ પૂરો થઈ ગયો. હું ધોરણ દસમાં ગણિત વિષયમાં ચડાવ પાસ વિદ્યાર્થી કોમર્સમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ ગ્રેજ્યુએટ થયો.\nહવે કૉલેજનાં ક્લાસરૂમ કે કેમ્પસની જગ્યાએ મળવાનું ફેસબૂક અને વોટ્સઅપમાં મોટા ભાગે થાય છે. જોડે બેસવાનું કોઈનાં બેસણામાં થાય છે. ક્યારેક રસ્તા પર ભટકાઈ જઈએ છીએ પણ સામસામે. અમે એક છીએ, અમારાં રસ્તાઓ અલગ છે. કૉલેજમાં મારાં બધાં મિત્રો પણ પાસ થઈ ગયા. કોઈ એમબીએ, કોઈ એલએલએલબી, કોઈ એમકોમ તો કોઈ નોકરીએ ચડી ગયું. મેં પત્રકારત્વ પસંદ કર્યું..\nસિગ્મા યુગ માટે અનિકેત\nડિજીટલ દોસ્તી : જનરેશન…\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત��રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (3)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-1-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2020-07-09T09:29:31Z", "digest": "sha1:NMXSSUKO6DWJNJJRX6NVAYZGK4ORQ77B", "length": 15014, "nlines": 118, "source_domain": "www.polkholtv.in", "title": "ઐતિહાસિક નિર્ણય / હવે 1 જુલાઈથી MSME માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, નોંધણી માટે કોઈ પણ દસ્તાવેજોની જરૂર નહિ પડે - Pol Khol TV", "raw_content": "\nનેપાળનું રાજકીય સંકટ / વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, સમર્થકોનો રસ્તાઓ પર દેખાવ\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nઐતિહાસિક નિર્ણય / હવે 1 જુલાઈથી MSME માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, નોંધણી માટે કોઈ પણ દસ્તાવેજોની જરૂર નહિ પડે\nમંત્રાલયે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશન માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું\nઆધાર દ્વારા નોંધણી પણ કરાવી શકાશે, પાન-GSTIN નંબરના આધારે વેરીફીકેશન થશે\nનવી દિલ્હી. કેન્દ્ર સરકારે દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઉદ્યોગોના મંત્રાલયે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશન માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના મુજબ હવે દેશભરના MSMEને ‘ઉદ્યમ’ (એન્ટરપ્રાઈઝ) તરીકે ઓળખવામાં આવશે. એટલું જ નહીં, હવે MSMEની નોંધણી માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. ફક્ત સેલ્ફ ડિક્લેરેશનને આધારે ઓનલાઇન નોંધણી કરવામાં ���વશે. નોંધણી સમયે કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ નવા નિયમો 1 જુલાઇથી અમલમાં આવશે.\nનોંધણીની નવી સિસ્ટમ એકદમ સરળ છે: ગડકરી\nનવી માર્ગદર્શિકા શરૂ કરતાં MSME મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ક્લાસિફિકેશન, રજીસ્ટ્રેશન અને ફેસિલિટેશનની નવી સિસ્ટમ એકદમ સરળ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આ એક ખૂબ જ ક્રાંતિકારી પગલું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પગલાઓથી સ્પષ્ટ છે કે મંત્રાલય કટોકટીના સમયમાં પડકારોનો સામનો કરી રહેલા MSMEs સાથે મક્કમપણે ઉભું છે. તેમણે કહ્યું કે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશનનું આ નવું નોટિફિકેશન તમામ જુના નોટિફિકેશનને રદ કરશે. હવે એન્ટરપ્રેન્યોર, એન્ટરપ્રાઇઝ અને MSMEએ નવી સૂચના મુજબ ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે.\n1 જૂને ક્લાસિફિકેશનના નવા માપદંડ બહાર પડ્યા હતા\nMSME મંત્રાલયે રોકાણ અને ટર્નઓવર પર આધારિત MSMEના ક્લાસિફિકેશન માટે 1 જૂને નવા ધોરણો બહાર પાડ્યા હતા. અધિકારીઓ કહે છે કે એન્ટરપ્રાઇઝ નોંધણીની પ્રક્રિયા આવકવેરા અને GSTની સિસ્ટમ સાથે સંકલિત છે. નોંધણી સમયે આપેલી માહિતી પાન નંબર અથવા GSTN દ્વારા ચકાસી શકાય છે. નોટિફિકેશન મુજબ, એક એંટરપ્રાઇઝ પણ આધાર નંબરથી નોંધણી કરાવી શકાશે. અન્ય માહિતી સેલ્ફ ડિક્લેરેશનને આધારે આપી શકાય છે.\nઆપને આ પણ ગમશે\nઅર્થતંત્ર / અમેરિકા ભારતનો GSP દરજ્જો પુનઃસ્થાપિત કરી શકે તેવી વકી\nભારતના કેટલાક પસંદગીના ગુડ્સ પર અમેરિકા હવે આયાત ડ્યુટી વસૂલશે નહીં. અમેરિકી પ્રશાસન જનરલાઈજ્ડ, સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) હેઠળ ભારતનો વિશેષ વેપાર દરજ્જો ફરીથી સ્થાપિત ... આગળ વાંચો\nરિલાયન્સના છૂપા રુસ્તમ / હોદ્દો નહિ, હાઈ-પ્રોફાઈલ વ્યક્તિત્વ નહિ અને છતાં મનોજ મોદી RILના હિત કેવી રીતે આબાદ સાચવે છે, જાણો…\nફેસબુક સાથેની જિયોની પહેલી ડીલને મનોજ મોદીએ ફાઈનલ મ્હોર મારી હતીદરેક મહત્વની ડિલમાં પડદા પાછળ રહીને મુકેશ અંબાણીની બ્લુપ્રિન્ટ મુજબ નિયંત્રણ રાખવાની ભૂમિકા દિવ્ય ભાસ્કરJun ... આગળ વાંચો\nરિલાયન્સ / જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક વધારાના રૂ. 4546.80 કરોડનું રોકાણ કરશે, અમેરિકન કંપનીની હિસ્સેદારી વધીને 2.08% થશે\nબે મહિનામાં જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેકનું કુલ રૂ. 10,202.55 કરોડનું મૂડી રોકાણ થશેકંપનીએ છ સપ્તાહમાંમાં વૈશ્વિક રોકાણકારો પાસેથી કુલ રૂ. 92,202.15 કરોડનું રોકાણ મેળવ્યુ��� દિવ્ય ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nશેરબજાર / સેન્સેક્સ 177 અંક વધ્યો, નિફ્ટી 10607 પર બંધ; ભારતી એરટેલ, હીરો મોટોકોર્પના શેર વધ્યા\nસુપ્રીમ કોર્ટનો આદેશ / બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે 31 ઓગસ્ટ સુધી કોર્ટ નિર્ણય આપે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિવેદન નોધવામાં આવે\nઅલવિદા બાસુ દા / બાસુ ચેટર્જીના અંતિમ સંસ્કાર, લૉકડાઉનને કારણે પરિવારના 10 સભ્યો જ હાજર રહ્યાં હતાં\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/249", "date_download": "2020-07-09T08:29:47Z", "digest": "sha1:7V5CMDAMDR5DFBHWCY5CEHPUM2LBGPJT", "length": 7197, "nlines": 83, "source_domain": "www.anadimukta.org", "title": "વૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsવૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.\nવૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.\nએક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.\nસભામાં મહારાજ સૌને લાભ આપતા હતા. સમયનો ખ્યાલ ન રહેતા રાત્રિના અગિયાર વાગી ગયા. ત્યારે શ્રીહરિએ સૌને ઊઠવાની આજ્ઞા કરી.\nશ્રીહરિનાં દર્શને આવતાં દામોદર ભક્ત ડેલીએ (દરવાજે) એક વૈરાગી સાધુ (સંન્યાસી) મળ્યા. વૈરાગી સાધુએ દામોદર ભક્તને દીનવચને કહ્યું,\n“હું માંદો છું ને મને ભૂખ લાગી છે, માટે જમવાનું કંઈક હોય તો આપો.” દામોદર ભક્તને દયા આવી તેથી વિચાર્યું કે, ‘વૈરાગી સાધુના નામે જીવુબા-લાડુબા જમવાનું નહિ આપે તેથી યુક્તિ કરી.”\nદામોદર ભક્તે જીવુબા તથા લાડુબાના ઓરડે જઈ કહ્યું,\n“મહારાજને જમવું છે, માટે જમવાનું તૈયાર કરો.”\nબંનેએ ઝડપથી બાજરાનો રોટલો અને તાંદળજાની ભાજી તૈયાર કરી આપી અને દામોદર ભક્તને આપ્યાં.\nદામોદર ભક્તે વૈરાગી સાધુને થાળ આપવા જતા મહારાજે જોયા ને પૂછ્યું, “કોણ છે \n“એ તો હું દામોદર છું.”\n“રોટલો છે તે લઈને જઉં છું.”\n“લાવો અમારે જમવો છે.”\nદામોદર ભક્તે મહારાજને રોટલો ને શાક (ભાજી) આપ્યા. મહારાજે કહ્યું,\n આ સમયે આ રોટલો ને ભાજી ક્યાંથી \n એક બીમાર વૈરાગી ડેલીએ આવીને બેઠા છે તે ભૂખ્યા હોવાથી તમારા નામે મેં જીવુબા-લાડુબા પાસે રોટલો બનાવ્યો.”\n“તો તો દામોદર મારાથી ન જમાય, (માત્ર એક ગ્રાસ મુખમાં મૂકી પ્રસાદીનું કરી કહ્યું) લઈ જા આ વૈરાગીને ઝટ જમાડી દે.”\nદામોદર ભક્ત વૈરાગી સાધુને જમાડી આવ્યા.\nમહારાજે કહ્યું, “દામોદર, ચાલ આપણે વૈરાગીને દર્શન આપવાં જઈએ.”\nકરુણામૂર્તિએ વૈરાગી સાધુને રોટલો પણ જમાડ્યો ને દર્શન દેવા પણ પધાર્યા.”\nદર્શન દઈ શ્રીહરિ અક્ષરઓરડીએ પધાર્યા અને રાત્રિ ચાર ઘડી ગયા પછી શ્રીહરિએ ખબર કઢાવી તો વૈરાગીએ દેહ છોડી દીધેલો.\nપછી શ્રીહરિએ દામોદર ભક્તને કહ્યું,\n“સવારે તે સંન્યાસીની દેહક્રિયા કરાવજો.”\nઆટલું કહી મહારાજ પોઢ્યા.\nશ્રીહરિ તે વૈરાગીને અક્ષરધામમાં તેડી ગયા, એવા અલૌકિક દર્શન તે રાત્રિએ દામોદર ભક્તને થયા હતા.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:15:31Z", "digest": "sha1:WZWKVLRAL34KJGROPYDHZFTKK6237B5F", "length": 9689, "nlines": 123, "source_domain": "gu.wikipedia.org", "title": "દાંડી (જલાલપોર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસરપંચ પરિમલ અમૃતભાઈ પટેલ\nઉપસરપંચ અશોક અમરતભાઈ પટેલ\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nદાંડી (જલાલપોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ઐતિહાસીક ગામ છે.\nદાંડી ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.\n૩ દાંડી પહોંચવા માટે\n૫ આ પણ જુઓ\nદાંડી ખાતે મહાત્મા ગાંધીજીએ ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં ૬ઠ્ઠી એપ્રિલના દિવસે અંગ્રેજો સામે મીઠાના કાયદાનો ભંગ કરી બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી.[૧] આ ગામના નામથી આજે પણ તે સત્યાગ્રહને દાંડી સત્યાગ્રહ કે દાંડીયાત્રા તરીકે સંબોધવામાં આવે છે.\nઅહીં ગાંધી સ્મારકની મુલાકાત ખાસ લેવા જેવી છે, જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું. આ ઉપરાંત અહીં દરિયાકિનારો (અરબી સમુદ્ર), સૈફી વીલા, ગાંધીદર્શન તથા પ્રદર્શન તેમ જ અજાણીબીબીની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે.\nગામમાં વર્ધા રાષ્ટ્રીય શાળા નામે એક પ્રાથમિક શાળા છે. વિનય મંદિર નામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ છે. વિનય મંદિરમાં વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય ની સરસ સગવડ છે.\nઅહી ૧૯૬૯ની સાલથી બેંક ઓફ બરોડા કાર્યરત છે. નવસર્જન પામેલું રાધાકૃષ્ણ મંદિર ગામની શોભા છે.\nદાંડી પહોંચવા માટે[ફેરફાર કરો]\nનવસારી શહેરથી ૬ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા એરૂ ચાર રસ્‍તાથી પશ્ચિમ દિશામાં ૧૩ કિ.મી. દુર દાંડી ખાતે મીઠાના સત્‍યાગ્રહના સ્‍થળે પહોંચી શકાય છે. નવસારી બસ સ્ટેશન પરથી સ્‍ટેન્‍ડથી દાંડી જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસ મળે છે. ઓટો રિક્ષામાં પણ દાંડી જઈ શકાય છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે મથક નવસારી ખાતે તેમ જ વિમાન મથક સુરત ખાતે આવેલું છે.\nગામ નાનું હોવા છતાં સહકારી પ્રવૃત્તિઓથી ધમધમે છે. અહી (૧) દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી, (૨) દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી (૩) કેળવણી મંડળ (૪) શ્રી રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ (૫) યુવક મંડળ (૬) રમત ગમત મંડળ પ્રવૃત્ત છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nદાંડી ગામ વિશે માહિતી નવસારી જિલ્લા પંચાયતની વેબસાઇટ પર\nગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર દાંડીના રમણીય દરિયાકિનારા વિશે માહિતી\nગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર દાંડી ગામ વિશે માહિતી\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૮:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AC%E0%AA%97%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T08:35:32Z", "digest": "sha1:DHO7YH2O2SDBU63GMEBSW35DFXJRU6E5", "length": 4493, "nlines": 106, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:બગસરા તાલુકો - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાનાં ગામોની યાદી દર્શાવે છે.\nશ્રેણી \"બગસરા તાલુકો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩૩ પૈકીનાં નીચેનાં ૩૩ પાનાં છે.\nચારણ પીપળી (તા. બગસરા)\nજૂની હળીયાદ (તા. બગસરા)\nઝાંઝરીયા જુના (તા. બગસરા)\nઝાંઝરીયા નવા (તા. બગસરા)\nડેરી પીપળીયા (તા. બગસરા)\nપીપળીયા નવા (તા. બગસરા)\nમુંજીયાસર નાના (તા. બગસરા)\nમુંજીયાસર મોટા (તા. બગસરા)\nવાઘણીયા જુના (તા. બગસરા)\nવાઘણીયા નવા (તા. બગસરા)\nહળીયાદ નવી (તા. બગસરા)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ મે ૨૦૧૩ના રોજ ૨૩:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/man-no-satyagrah-p-1/", "date_download": "2020-07-09T07:45:53Z", "digest": "sha1:NBRUWGXURJSEWU6HSDKOXV62SOVTLNA7", "length": 36017, "nlines": 289, "source_domain": "gujjurocks.in", "title": "મનનો સત્યાગ્રહ ,પ્રકરણ - ૧ : અશોકને ઇન્ડોનેશિયાની ફ્લાઇટમાં મળેલ એરહોસ્ટેસ ખરેખર આતંકવાદી સાથે મળેલી હશે ? એનાં માટે વાંચો આગળનો પાર્ટ પણ ...", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન ��ને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome લેખકની કલમે પ્રદિપ પ્રજાપતિ મનનો સત્યાગ્રહ ,પ્રકરણ – ૧ : અશોકને ઇન્ડોનેશિયાની ફ્લાઇટમાં મળેલ એરહોસ્ટેસ...\nમનનો સત્યાગ્રહ ,પ્રકરણ – ૧ : અશોકને ઇન્ડોનેશિયાની ફ્લાઇટમાં મળેલ એરહોસ્ટેસ ખરેખર આતંકવાદી સાથે મળેલી હશે એનાં માટે વાંચો આગળનો પાર્ટ પણ …\nપ્રકરણ : ૧ બેંગકોકની ભયાનક રાત \nરાત્રે બાર વાગ્યાથી મારા દિવસની શરૂઆત થાય છે, અને આ દિવસ પણ એવો જ હતો નમસ્કાર…. હું છું અશોક દુબે, હા, હું ગુજરાતી જ છું પણ મેં મારું નામ બદલ્યું છે નમસ્કાર…. હું છું અશોક દુબે, હા, હું ગુજરાતી જ છું પણ મેં મારું નામ બદલ્યું છે શા માટે એ તમને આખી કહાણી વાંચ્યા બાદ જ ખબર પડશે. જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે. આવી ઘટનાઓ માની એક ઘટના એટલે હું જ્યારે તમને કોઈથી પ્રેમ થાય ત્યારે તમે રાત-દિવસ બસ એ ખાસ વ્યક્તિ વિશે જ વિચારો છો અને એ ખાસ વ્યક્તિ સાથે વિતાવેલો સમય તમને રાત્રે યાદ આવે છે અને તમારા ચહેરા પર સ્મિતની ઝાકળ ફેલાઈ જાય છે જ્યારે તમને કોઈથી પ્રેમ થાય ત્યારે તમે રાત-દિવસ બસ એ ખાસ વ્યક્તિ વિશે જ વિચારો છો અને એ ખાસ વ્યક્તિ સાથે વિતાવેલો સમય તમને રાત્રે યાદ આવે છે અને તમારા ચહેરા પર સ્મિતની ઝાકળ ફેલાઈ જાય છે ચાલો તો શરૂઆત કરીએ એવા સત્યાગ્રહની જે મારા મને કર્યો છે ચાલો તો શરૂઆત કરીએ એવા સત્યાગ્રહન�� જે મારા મને કર્યો છે શા માટે એ તો વાંચ્યા બાદ જ ખબર પડશે. તો સાંભળો…..\nમારી આંખ ખુલી અને જોયું તો અંધારું જ અંધારું, કંઈ ખબર નહોતી કે હું ક્યાં છું મારા શૂઝમાં ટોર્ચ હતી અને ગમે તેમ કરી હું એ ટોર્ચ સુધી પહોંચ્યો અને રૂમની લાઈટ ચાલુ કરી મારા શૂઝમાં ટોર્ચ હતી અને ગમે તેમ કરી હું એ ટોર્ચ સુધી પહોંચ્યો અને રૂમની લાઈટ ચાલુ કરી આખા રૂમની તપાસ કરી, પણ કોઈ દેખાયું નહીં અને છેવટ હું કંટાળીને સુઈ ગયો આખા રૂમની તપાસ કરી, પણ કોઈ દેખાયું નહીં અને છેવટ હું કંટાળીને સુઈ ગયો રાત્રે લગભગ ત્રણ વાગ્યા હશે અને આજુબાજુ માંથી અવાજો આવવા લાગ્યા, જાણે કોઈ પાર્ટી ચાલુ હોય રાત્રે લગભગ ત્રણ વાગ્યા હશે અને આજુબાજુ માંથી અવાજો આવવા લાગ્યા, જાણે કોઈ પાર્ટી ચાલુ હોય મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં. મેં બુમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. રૂમમાં ત્રણ દરવાજા હતાં એમાંથી બે તો ન ખુલ્યા પણ એક દરવાજો થોડો ઢીલો હતો, મેં જોરથી ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં. મેં બુમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. રૂમમાં ત્રણ દરવાજા હતાં એમાંથી બે તો ન ખુલ્યા પણ એક દરવાજો થોડો ઢીલો હતો, મેં જોરથી ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો હું એ દરવાજાના અંદર આગળ વધ્યો અને મારી આંખો જાણે ફાટી ગઈ, કારણ કે હું બાલ્કનીમાં હતો અને હું જે ફ્લોર પર હતો એની ઊંચાઈ લગભગ પચાસેક માળ હશે.\nબાજુમાં એપાર્ટમેન્ટમાં પાર્ટી ચાલી રહી હતી અને મેં ત્યાં પણ અવાજ લગાવ્યા પણ કોઈએ સાંભળ્યું નહીં થોડીવાર પછી એક છોકરી બહાર આવી અને મેં કહ્યું, “એક્સકયુઝ મી… થોડીવાર પછી એક છોકરી બહાર આવી અને મેં કહ્યું, “એક્સકયુઝ મી…” એણે મારી સામે જોયું અને બોલી, “યસ…” એણે મારી સામે જોયું અને બોલી, “યસ…” એના શ્વાસ માંથી દારૂની સખત ગંધ આવતી હતી, પણ મારે મદદની ખૂબ જ જરૂર હતી એટલે મેં કહ્યું, “આઈ વોન્ટ સમ વોટર….” એના શ્વાસ માંથી દારૂની સખત ગંધ આવતી હતી, પણ મારે મદદની ખૂબ જ જરૂર હતી એટલે મેં કહ્યું, “આઈ વોન્ટ સમ વોટર…. એણે કહ્યું, “આઈ ગીવ યુ ટકીલા એણે કહ્યું, “આઈ ગીવ યુ ટકીલા ” હું થોડો આશ્ચર્યમાં મુકાયો, કારણ કે દૂધ માંગોગે તો ખીર દેન્ગે એ તો સાંભળ્યું હતું, પણ પાની માંગોગે તો દારૂ દેન્ગે એ આજે સાંભળ્યું ” હું થોડો આશ્ચર્યમાં મુકાયો, કારણ કે દૂધ માંગોગે તો ખીર દેન્ગે એ તો સાંભળ્યું હતું, પણ પાની માંગો���ે તો દારૂ દેન્ગે એ આજે સાંભળ્યું મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો અને હુ પચાસમાં માળે માંડ માંડ બાલ્કની દ્વારા બીજાના એપાર્ટમેન્ટમાં ગયો અને જેવો બીજા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં પહોંચ્યો અને એ છોકરીએ મને બાથ ભરી. એ નશામાં હતી અને મને અંદર લઈ ગઈ. એ એપાર્ટમેન્ટમાં વીસથી પચીસ લોકો હતા અને બધા જ નશામાં હતાં, મેં એક ભાઈને પૂછ્યું, “આઈ વોન્ટ વોટર…. મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો અને હુ પચાસમાં માળે માંડ માંડ બાલ્કની દ્વારા બીજાના એપાર્ટમેન્ટમાં ગયો અને જેવો બીજા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં પહોંચ્યો અને એ છોકરીએ મને બાથ ભરી. એ નશામાં હતી અને મને અંદર લઈ ગઈ. એ એપાર્ટમેન્ટમાં વીસથી પચીસ લોકો હતા અને બધા જ નશામાં હતાં, મેં એક ભાઈને પૂછ્યું, “આઈ વોન્ટ વોટર….” તો એણે મને વોડકાની બોટલ હાથમાં આપી ” તો એણે મને વોડકાની બોટલ હાથમાં આપી હું હેરાન હતો કે શું આ લોકો પાસે પાણી જ નહીં હોય હું હેરાન હતો કે શું આ લોકો પાસે પાણી જ નહીં હોય હું રસોડામાં ગયો અને જાતે જ પાણી પીધું. સખત માથું દુખતું હતું અને લાઉડ મ્યુઝિક એ દુખાવાને વધારતું હતું. હું સોફા પર બેઠો અને એક છોકરીએ મને ટકીલા શોટ પીવડાવ્યો હું રસોડામાં ગયો અને જાતે જ પાણી પીધું. સખત માથું દુખતું હતું અને લાઉડ મ્યુઝિક એ દુખાવાને વધારતું હતું. હું સોફા પર બેઠો અને એક છોકરીએ મને ટકીલા શોટ પીવડાવ્યો મારા મનમાં ઘણા સવાલો હતાં અને મેં મોબાઈલમાં જોયું તો આજે બીજી તારીખ હતી. હું વિચારમાં પડી ગયો, કારણ કે હું બે દિવસથી એ એપાર્ટમેન્ટમાં બંધ હતો. આ પચીસ લોકોમાં ચાર ગુજરાતી હતાં, કારણ કે એ જોર જોરથી ગાળો બોલતાં હતાં અને સાચી વાત છે કે ગાળો તો માતૃભાષામાં જ નીકળે મારા મનમાં ઘણા સવાલો હતાં અને મેં મોબાઈલમાં જોયું તો આજે બીજી તારીખ હતી. હું વિચારમાં પડી ગયો, કારણ કે હું બે દિવસથી એ એપાર્ટમેન્ટમાં બંધ હતો. આ પચીસ લોકોમાં ચાર ગુજરાતી હતાં, કારણ કે એ જોર જોરથી ગાળો બોલતાં હતાં અને સાચી વાત છે કે ગાળો તો માતૃભાષામાં જ નીકળે ગુજરાતીઓ મોજ મસ્તી કરવા ગોવા પછી બેંગકોક આવે… ગુજરાતીઓ મોજ મસ્તી કરવા ગોવા પછી બેંગકોક આવે… હું એ એપાર્ટમેન્ટ માંથી બહાર નીકળ્યો. સામેની બાજુએ કોઈ કેફે નજર આવતું હતું, હું ત્યાં પહોંચ્યો.\nકેફેમાં પણ ખૂબ ભીડ હતી એટલે હું અંદર ન ગયો અને રસ્તા પર ચાલવા લાગ્યો. બેંગકોકમાં રાત્રે પણ ખૂબ ભીડ હતી. રસ્તા પર ઘણા બધા યુવાનો ડાન્સ કરતાં હતાં અને મસાજ સેન્ટરની આજુબાજુ લોકોની ભીડ જામેલી હતી હું એક જગ્યાએ ઉભો રહ્યો અને એક કેફમાં ગયો અને સિગારેટ લીધી અને મોબાઈલમાં DONE નામનો મેસેજ કર્યો. થોડીવાર બાદ એક કાર આવી અને એમાં હું બેઠો… હું ગુપ્ત અધિકારી એટલે કે સિક્રેટ સર્વિસીસમાં એજન્ટ તરીકે કામ કરતો. મારું કામ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સ્મગલિંગને અટકાવવાનું હતું. હું એક વ્યક્તિ પાછળ ભાગી રહ્યો હતો અને મને એના ત્રણેક માણસોએ એક એપાર્ટમેન્ટમાં કેદ કદી લીધો હતો. શાંતિથી હું મારું કામ કરતો અને દેશ પ્રમાણે મારું નામ અને આઈ.ડી બદલતો. હું મારી હોટલ પર પહોંચ્યો અને રૂમમાં જઈને પહેલા નાહવા ગયો અને બાદમાં મારું લેપટોપ ચેક કર્યું. હું જેની પાછળ ભાગી રહ્યો હતો એ ઇન્ડોનેશિયા ભાગી ગયો હતો. એટલે કે મારું નેક્સ્ટ સ્ટોપ ઇન્ડોનેશિયા હતું.\nમારી આંખો ખૂબ લાલ હતી એટલે હું સુઈ ગયો અને સુતાના દસ મિનિટ બાદ મારા રૂમની ડોર બેલ વાગી હું ફટાફટ ઉભો થયો અને બેગ માંથી મેં મારી ગન કાઢી અને દરવાજો ખોલ્યો તો રૂમ સર્વિસ માંથી એક છોકરી આવી હતી. એ મારા રૂમમાં આવી અને મારી સામે જોવા લાગી હું ફટાફટ ઉભો થયો અને બેગ માંથી મેં મારી ગન કાઢી અને દરવાજો ખોલ્યો તો રૂમ સર્વિસ માંથી એક છોકરી આવી હતી. એ મારા રૂમમાં આવી અને મારી સામે જોવા લાગી મેં પૂછ્યું, “વ્હોટ્સ યોર નંબર મેં પૂછ્યું, “વ્હોટ્સ યોર નંબર ” એ બોલી, ફાઈવ વન ટુ સિક્સ…. એણે મને બાથ ભરી અને બોલી, “હું ખૂબ ડરી ગઈ હતી, તું ક્યાં હતો બે દિવસ ” એ બોલી, ફાઈવ વન ટુ સિક્સ…. એણે મને બાથ ભરી અને બોલી, “હું ખૂબ ડરી ગઈ હતી, તું ક્યાં હતો બે દિવસ તારું લોકેશન પણ ડિટેક્ટ નહોતું થતું તારું લોકેશન પણ ડિટેક્ટ નહોતું થતું અને ડી.ક્યુ મળ્યો કે નહીં અને ડી.ક્યુ મળ્યો કે નહીં મેં કહ્યું, “હું એને જેવો પકડવા ગયો અને એના માણસોએ મને પકડી લીધો અને એક એપાર્ટમેન્ટમાં મને બંધ કરી નાંખ્યો મેં કહ્યું, “હું એને જેવો પકડવા ગયો અને એના માણસોએ મને પકડી લીધો અને એક એપાર્ટમેન્ટમાં મને બંધ કરી નાંખ્યો ” એ બોલી, “મેં તને કહ્યું હતું કે ગન અને તારું આઈ.ડી લઈને જા, પણ મારું તો કોણ માને ” એ બોલી, “મેં તને કહ્યું હતું કે ગન અને તારું આઈ.ડી લઈને જા, પણ મારું તો કોણ માને ” મેં કહ્યું, “સોરી….” મેં કહ્યું, “સોરી….” એ બોલી, “અત્યારે સુઈ જા…સવારે અગિયાર વાગ્યે મળીએ ” એ રૂમ માંથી બહાર જતી રહી અને હું સુઈ ગયો. એ છોકરી કોઈ વેઈટ��� નહોતી, પણ સિક્રેટ એજન્ટ છે ” એ બોલી, “અત્યારે સુઈ જા…સવારે અગિયાર વાગ્યે મળીએ ” એ રૂમ માંથી બહાર જતી રહી અને હું સુઈ ગયો. એ છોકરી કોઈ વેઈટર નહોતી, પણ સિક્રેટ એજન્ટ છે એનું નામ નિશા છે અને મારી સાથે જ કામ કરે છે અને એ એની ગનને અને મને અનહદ પ્રેમ કરે છે. મારી આંખો ભારે લાગતી હતી અને છેવટે મને ઊંઘ આવી ગઈ \nસવારે હું અને નિશા મારા રૂમમાં બેઠા હતાં, નિશાએ સાડી પહેરી અને મેં શૂટ, કારણ કે હું અને નિશા ઇન્ડોનેશિયામાં હનીમૂનના ટ્રાવેલ પેકેજમાં જવાના હતાં એટલે કોઈને શક ન જાય હોટેલના કિચન માંથી હું અને નિશા બહાર નીકળ્યા અને કારમાં એરપોર્ટ સુધી ગયા. એરપોર્ટ પર ચેક ઇન બાદ બોર્ડિંગ કર્યું અને ફ્લાઇટમાં નિશા આરામથી સુઈ ગઈ અને હું લેપટોપ પર ઇન્ડોનેશિયાના ડોન અને ગુંડાઓની માહિતી કાઢવા લાગ્યો,\nએક એર હોસ્ટેસને મેં કોફી માટે કહ્યું અને થોડીવાર બાદ એ મારી માટે કોફી લાવી અને જેવી એ મારી બાજુમાં આવી અને હું આશ્ચર્યમાં મુકાયો અને મેં ગન કાઢી. કારણ કે એ એર હોસ્ટેસ એજ હતી જેના દ્વારા હું એપાર્ટમેન્ટની પાર્ટીમાં ગયો હતો એ કંઈ બોલે એ પહેલા મેં ગન રિલોડ કરી અને સાઇલેન્સર પણ લગાવ્યું…\n(ક્રમશઃ) પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2\nલેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)\nઆવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે ડિપ્રેશનમાં મધ્યમવર્ગ માથે મોટી મુસીબત\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો છે એણે ફાકીને હાથ નથી લગાડ્યો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો...\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-indiana-twins-born-in-different-decades-after-mother-gives-birth-on-nye-111360", "date_download": "2020-07-09T07:31:31Z", "digest": "sha1:PYIZCZOSOADVXUZH4WAKAUNVXTGLO5TZ", "length": 5279, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Offbeat News Indiana Twins Born In Different Decades After Mother Gives Birth On NYE | આ ટ્‍‍વિન બાળકો છે, પણ જન્મ્યાં છે અલગ-અલગ દાયકામાં - news", "raw_content": "\nઆ ટ્‍‍વિન બાળકો છે, પણ જન્મ્યાં છે અલગ-અલગ દાયકામાં\nબે બાળકોના જન્મના સમયમાં અડધા કલાકના તફાવતને કારણે તેમની જન્મતારીખમાં એક દાયકાનો ફરક નોંધાયો છે.\nઅમેરિકાના ઇન્ડિયાના સ્ટેટના કારમેલના દંપતી ડૉન ગિલિયમ અને જેસન ટેલોને ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરની રાતે જોડિયાં બાળકોની ભેટ મળી હતી, પરંતુ એ બે બાળકોના જન્મના સમયમાં અડધા કલાકના તફાવતને કારણે તેમની જન્મતારીખમાં એક દાયકાનો ફરક નોંધાયો છે.\nસેન્ટ વિન્સેન્ટ કારમેલ ખાતે ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરની મધરાત પૂર્વે જેસને ૧૧.૩૭ વાગ્યે દીકરીને જન્મ આપ્યો અને બરાબર ૩૦ મિનિટ પછી એટલે કે ૨૦૨૦ની ૧ જાન્યુઆરીની પરોઢ પૂર્વે ૧૨.૦૭ વાગ્યે દીકરાને જન્મ આપ્યો.\nસામાન્ય રીતે વર્ષાંતે અલગ-અલગ વર્ષમાં જન્મ્યાં હોય એવાં ટ્વિન્સના કિસ્સાઓ તો અનેક જગ્���ાએ સાંભળવા મળે છે, પરંતુ ડૉન અને જેસનનાં આ દીકરા-દીકરીની જોડી તો બે અલગ-અલગ દાયકામાં જન્મી છે જેની નોંધ વિશ્વવિક્રમમાં પણ લેવાઈ છે.\nઅમેરિકા કોરોનાની વેક્સિન માટે ૧.૬ અબજ ડૉલરનું ફન્ડ આપશે\nટ્રમ્પનો હઠાગ્રહ : અમેરિકાની ડબ્લ્યુએચઓમાંથી એક્ઝિટ\nડ્રેગનને બમણો ઝટકો:ભારત બાદ હવે અમેરિકા પણ બૅન કરશે ટિકટૉક સહિત ચીની ઍપ\nભારતીય વિદ્યાર્થીઓને ઝટકો: ઓનલાઈન ક્લાસ શરૂ થતા અમેરિકાએ દેશ છોડવાનું કહ્યું\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:58:30Z", "digest": "sha1:GZQTVH54ERLYBLHD3MQ2SSCIMLKJ4CKU", "length": 4898, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "ચાંદલી (તા. લોધિકા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,\nબાજરી, ચણા, કપાસ, દિવેલા,\nરજકો તેમજ અન્ય શાકભાજી\nચાંદલી (તા. લોધિકા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લોધિકા તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંદલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયે��ા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/trailer-of-tera-intezaar-released/?doing_wp_cron=1594281190.3940279483795166015625", "date_download": "2020-07-09T07:53:12Z", "digest": "sha1:BATKQUEFKZ56ERFXFC72N6I26MQYIRSN", "length": 7617, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "'તેરા ઇન્તઝાર'ના ટ્રેલરમાં જુઓ સની લિયોની તથા અરબાઝનો રોમેન્ટિક અવતાર - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\n‘તેરા ઇન્તઝાર’ના ટ્રેલરમાં જુઓ સની લિયોની તથા અરબાઝનો રોમેન્ટિક અવતાર\n‘તેરા ઇન્તઝાર’ના ટ્રેલરમાં જુઓ સની લિયોની તથા અરબાઝનો રોમેન્ટિક અવતાર\nબોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને સની લિયોની આગામી દિવસોમાં તેરા ઇન્તઝાર ફિલ્મમાં સાથે જોવા મળશે, આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. બંને કલાકારોએ પોતાના સોશ્યિલ મીડિયામાં આ ફિલ્મનું ટ્રેલર શેરકર્યું છે.\nફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ સની અને અરબાઝન રોમેન્ટિક લવ મેકિંગ સીન જોવા મળશે જોકે ત્યાર બાદ ટ્રેલરમાં થ્રીલર ઉમેરાય છે. જેનો ક્લૂ પણ ટ્રેલરમાં આપવામાં આવ્યો છે.\nટ્રેલરમાં બતાવ્યું છે કે અરબાઝ ખાન તેના સપનામાં જે યુવતીને જુએ છે તેન તસવીર બનાવે છે અને એક દિવસ આયુવતી સની લિયોનીના સ્વરૂપે તેની સામે આવી જાય છે. આ ફિલ્મ 24 નવેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહી છે. સની લિયોનીએ જણાવ્યુ હતું કે અરબાઝ સાથે કામ કરીને તે ઘણી ખુશ છે.\nસુષ્મા સ્વરાજ : ભારત ઉત્તર કોરિયામાં પોતાના દૂતાવાસને બંધ નહીં કરે\nશેર બજારમાં સુસ્તી સાથે થઈ રહ્યો છે વેપાર\nલોકડાઉનમાં મેગા સ્ટારની વજનને લઈને મુશ્કેલી વધી, સોશ્યલ મીડિયામાં બ્લોગ પર અમિતાભે કરી આ મોટી વાત\nપૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક\nજગદીપના નિધનથી બોલિવૂડ દુઃખી, અજય દેવગણે આપી શ્રદ્ધાંજલિ\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/road-accident-in-grater-noida-6-dead-5-injured-news-in-gujarati%C2%A0-78355", "date_download": "2020-07-09T09:28:47Z", "digest": "sha1:VABPJHB2D2FHG2GQYKTPKOSUW3U2MWE5", "length": 16332, "nlines": 109, "source_domain": "zeenews.india.com", "title": "ગ્રેટર નોઈડા: ગાઢ ધુમ્મસના કારણે કાર નહેરમાં ખાબકી, 6 લોકોના દર્દનાક મોત | India News in Gujarati", "raw_content": "\nગ્રેટર નોઈડા: ગાઢ ધુમ્મસના કારણે કાર નહેરમાં ખાબકી, 6 લોકોના દર્દનાક મોત\nગાઢ ધુમ્મસ (Fog) ના કારણે ગ્રેટર નોઈડા (Grater Noida) માં એક ભીષણ રોડ અકસ્માત (Road Accident)સર્જાયો જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.\nનોઈડા: ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે ગ્રેટર નોઈડા (Grater Noida) માં એક ભીષણ રોડ અકસ્માત (Road Accident)સર્જાયો જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે રાતે લગભગ 23:30 વાગે એક અર્ટિગા કાર સંભલથી દિલ્હી તરફ આવી રહી હતી. આ અકસ્માત દનકૌરમાં થયો. ગાઢ ધુમ્મસના કારણે પૂરપાટ ઝડપે દોડતી કાર પર ડ્રાઈવરનો કાબુ ન રહ્યો અને કાર ખેરલી નહેરમાં જઈ ખાબકી.\nઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ\nપોલીસે જણાવ્યું કે કારમાં 11 લોકો હતાં. જેમાંથી 5 લોકોને સામાન્ય ઈજા થઈ જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ગંભીર રીતે ઘાયલોને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાસ્થળે પહોંચેલા ગૌતમબુદ્ધ નગરના એસપી રણવિજય સિંહે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો.\nદુર્ઘટના ઘટી ત્યારે કારની સાથે વધુ એક કાર પણ તેની જોડે જઈ રહી હતી જેમાં આ જ ભોગ બનેલા પરિવારના જ કેટલાક સભ્યો હતાં. મૃતકોના નામની યાદી આ મુજબ છે.\n2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામા��� જ ખુડદો બોલાવશે\n1. મહેશ -(મહેન્દ્રના પુત્ર) ઉંમર 35 વર્ષ\n2. કિશનલાલ (પુત્ર) ઉંમર 50 વર્ષ\n3. નીરેશ (પુત્ર રામદાસ) ઉંમર 17 વર્ષ\n4. રામ ખેલાડી (પુત્ર રામફળ) ઉંમર 75 વર્ષ\n5. મલ્લુ (શ્રપુત્ર ઝાસન) ઉંમર 12 વર્ષ\n6. નેત્રપાલ (પુત્ર ગજરામ) ઉંમર 40 વર્ષ\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....\nઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: કોરોના વિરુદ્ધ લડાઈને પૂરેપૂરી ગંભીરતા સાથે લડી રહ્યું છે ભારત-પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.modelquestionspaper.in/2018/06/gseb-9th-sample-questions-paper.html", "date_download": "2020-07-09T06:57:56Z", "digest": "sha1:AFLLRAZZKQRZ66ZAARV6GAOT7KS7ENZF", "length": 27162, "nlines": 241, "source_domain": "www.modelquestionspaper.in", "title": "GSEB 9th Sample Questions Paper & Blueprint 2020 | Model Paper 2020 मॉडल क़ुएस्तिओन्स पेपर २०२० प्रीवियस सैंपल पेपर २०२०", "raw_content": "\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ સર્ટિફિકેટ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્ર���્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ પ્રોગ્રામ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ સર્ટિફિકેટ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ પ્રોગ્રામ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ���નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ સર્ટિફિકેટ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nજીએસઇબી 9 સ્ટ્થ પ્રોગ્રામ પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9 મા ધોરણનાં પ્રશ્નોના પાનાઓ Gujarati & અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજ�� માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ Gujarati & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\nGSEB 9th ધોરણનાં પ્રશ્નો પેપર્સ ગુજરાતી & amp; અંગ્રેજી માધ્યમ 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%AC%E0%AB%82_%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95_%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80", "date_download": "2020-07-09T09:02:29Z", "digest": "sha1:AU3LQL7FTGMP3AOPZOELUCQ5WADM4HJD", "length": 15999, "nlines": 98, "source_domain": "gu.wikipedia.org", "title": "અબૂ ઇસ્હાક ચિશ્તી - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\n૬ કરામતો - ચમત્કારો\n૭ મૃત્યુ - મઝાર\nચિશ્તી સિલસિલાના સ્થાપક અબૂ ઇસ્હાક શામી ચિશ્તી મહાન બુઝુર્ગ હતા.\nજે બુઝુર્ગ હસ્તીઓના કારણે તસવ્વુફના એક મહાન સિલસિલાનું નામ ચિશ્તીયા પડયું છે, એમાં આપનું સ્થાન સૌથી પહેલાં છે. અને વર્તમાનમાં સૂફી પરંપરાઅો (સિલસિલાઓ)માં ચિશ્તીયા સિલસિલાનું સ્થાન ઘણું જ ઊંચું છે. વિષેશ કરીને ભારતીય ઉપખંડમાં ઇસ્લામ પ્રચારની બહોળી સેવાઓ આ સિલસિલા થકી અંજામ આપવામાં આવી છે.\nગુલામ અલી આઝાદ બલગરામીએ નોંઘ્યું છે કે,\n\"પવિત્ર ચિશ્તી સિલસિલાનો ભારત ઉપર મોટો ઉપકાર છે.\"[૧]\nખ્વાજા અબૂ ઇસ્હાક રહ. શામ (સિરિયા)ના રહેવાસી હતા અને પીરો મુરિશીદે આપને ચિશ્તમાં જવાનો હુકમ આપ્યો હતો. આપના પછી બીજા ચાર એટલે કે કુલ પાંચ, પીરો અને મહાનુભાવો આ સિલસિલામાં ચિશ્તના જ રહેવાસી છે, એટલે સિલસિલાનું નામ ચિશ્તીયા પડયું.\nચિશ્ત ખુરાસાન પ્રાંતના એક શહેરનું નામ છે. આજકાલ આ શહેર અફગાનિસ્તાનના હેરાત પ્રાંતમાં છે. અને હેરાત શહેરની પૂર્વે દિશાએ ૧૭૭ કિ.મી. દૂર છે.\nઅબૂ ઇસ્હાક આપનું નામ અને શર્ફુદ્દીન કે શરીફુદ્દીન આપનો લકબ હતો. ડો. અબ્દુલ મુન્ઇમ હફની લખે છે કે આપ હઝરત અલી રદિ.ની અવલાદમાંથી હતા. અલબત્ત આ બાબત એમણે કોઈ હવાલો નથી આપ્યો. [૨]\nપ્રો. ખલીક અહમદ સા. લખે છે કે,\nહઝરત ખ્વાજા અબૂ ઇસ્હાક શામી રહ. (૩ર૯ હિ. ૯૪૦ ઈ.) પહેલા બુઝુર્ગ છે જેમના નામ સાથે ચિશ્તી લખેલું જોવા મળે છે. અફસોસ કે એમના જીવન વિશે વિસ્તાર પૂર્વક અહેવાલ કોઈ કિતાબમાં નથી મળતા. સિયરુલ અવલિયામાં એમના વિશે અમુક લાઈનો જ લખવામાં આવી છે. આટલી વિગતથી તો ફકત ધુંધળું દશ્ય બની શકે છે. ત્યાર પછીના તઝકેરાઓ, જેમ કે મિર્આતુલ અસરાર, શજરતુલ અનવાર, ખઝીનતુલ અસ્િફયા વગેરેમાં જે વિગત આપવામાં આવી છે એ કરામતના અમુક કિસ્સાઓ અને સિમાઅને લગતી અમુક ઘટનાઓ પૂરતી જ છે. એનાથી શેખ અબૂ ઇસ્હાકનું વ્યકિતત્વ અને ચરિત્ર સંપૂર્ણ રીતે સામે નથી આવી શકતું. એક ભવ્ય આધ્યાત્મિક પરંપરાની સ્થાપના જે હસ્તીએ કરી હતી એનો કોઈ અંદાઝો આ પુસ્તકોથી સામે નથી આવતો. [૩]\nઆપ રહ. ઘણો જ મુજાહદહ (તપસ્યા) કરતા હતા. સાત દિવસ સુધી લગાતાર રોઝા (ઉપવાસ) રાખતા હતા અને કહેતા કે ભુખ્યા રહેવામાં જે મજા છે, એ બીજી કોઈ વસ્તુમાં નથી. એમના મતે દરવેશો અને ફકીરોની મેઅરાજ ભુખ્યા રહેવું છે.\nબયઅત થવાનો ઇરાદો ફરમાવ્યો તો ૪૦ દિવસ સુધી લગાતાર ધ્યાન કરીને દુઆ કરી. છેવટે ગેબથી અવાજ આવ્યો કે જાઓ, મુમ્શાદ દીનોરીની ખિદમતમાં હાજર થાઓ. સૂફી પરંપરામાં કોઇ પીરના હાથ ઉ૫ર ગુનાઅોથી તોબા કરીને એમના માર્ગદર્શન મુજબ ત૫સ્યા અને ઇબાદત કરવાના કરારને બયઅત કહેવાય છે.વધુ માટે જુઅો : Bay'ah એટલે પછી આપ રહ. બગદાદ પહોંચીને હઝરત દીનોરી રહ.ની ખિદમતમાં હાજર થયા. ખ્વાજા દીનોરી રહ.એ પૂછયું કે, આપનું નામ શું છે આપ રહ.એ અરજ કરી કે મારું નામ અબૂ ઇસ્હાક શામી છે. ખ્વાજા દીનોરી રહ. એ ફરમાવ્યું કે, હવેથી તમે અબૂ ઇસ્હાક ચિશ્તી છો અને તમે ચિશ્તવાળાઓના ઇમામ બનશો.\nઅહિંયા સાત વરસ સુધી ખ્વાજા દીનોરી રહ.ની સેવામાં તપસ્યા કરી. પછી ખિલાફત અને ખિરકહથી નવાઝવામાં આવ્યા. ખિલાફત મળ્યા પછી પીરના આદેશ મુજબ ચિશ્તમાં આવ્યા, લોકોમાં ઇસ્લામી તાલીમ, તરબિયત અને સુધારણાની મહેનત શરૂ કરી. પરિણામે ખ્વાજએ ચિશ્તના નામથી મશ્હૂર થયા.\nઅત્રે આપ રહ.થી અનેક લોકોએ રૂહાની ફૈઝ હાસિલ ફરમાવ્યો\nકરામતો - ચમત્કારો[ફેરફાર કરો]\nઅબૂ ઇસ્હાકની મજલિસ અને સોબત ભારે અસરકારક અને નૂરાની ગણાતી હતી. જે કોઈ એકવાર મજલિસમાં ભાગ લેતો તે હમેંશના માટે ગુનાહોથી તોબા કરી લેતો હતો. બીમારો પણ આપની મજલિસમાં આવીને તંદુરસ્તી મેળવતા હતા. સફર કરવી હોય ત્યારે સો - બસો માણસોનો કાફલો લઈને નીકળતા અને આંખના પલકારામાં બધા જ સાથીઓ સહિત મંઝિલે પહોંચી જતા હતા.\nઆપ રહ. અમીરો અને હાકેમોથી ઘણા જ દૂર રહેતા હતા. દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા. એકવાર દુકાળ પડયો તો પ્રદેશનો હાકેમ આપની સેવામાં દુઆની દરખાસ્ત કરવા આવ્યો. આપ રહ.એ દુઆ ફરમાવી, જે કુબૂલ થઈ અને બરકતવાળો વરસાદ વરસ્યો. (અમુકના લખવા મુજબ દુઆમાં કયફિયત પેદા કરવા માટે આપ રહ.એ પહેલાં સિમાઅનો હુકમ ફરમાવ્યો, અને ફકત પોતાના ખાસ માણસ���ને જ આ મજલિસમાં શરીક કયર્ા, બાદશાહને શરીક થવાની મનાઈ ફરમાવીને રવાના કરી દીધો, પછી દુઆ ફરમાવી તો વરસાદ વરસ્યો.\nવરસાદ થવા પછી હાકેમ આપ રહ.ની સેવામાં શુક્રિયહ અદા કરવા આવ્યો. આપ રહ. હાકેમને પોતાની મજલિસમાં જોઈને રડવા લાગ્યા. આ હાલતમાં મજલિસમાં બીજા લોકો પણ રડવા લાગ્યા. હાકેમે અરજ કરી કે, જનાબને મારાથી કોઈ તકલીફ પહોંચી છે કે શું જેના કારણે રડી રહયા છે આપ રહ.એ જવાબ આપ્યો કે, શી ખબર મારાથી કયો ગુનાહ થયો છે કે બાદશાહ વારંવાર મારી પાસે આવી રહયો છે અને મારા માટે દરવેશોના સહવાસમાં અડ્ચણ ઉભી કરે છે. મને તો બીક લાગવા માંડી છે કે કયાંક મને કયામતના દિવસે અમીરો સાથે ન રાખવામાં આવે. પછી નારો લગાવીને બેહોશ થઈ ગયા. જયારે હોશમાં આવ્યા તો આ હદીસ ઝબાન ઉપર હતી : હે અલ્લાહ આપ રહ.એ જવાબ આપ્યો કે, શી ખબર મારાથી કયો ગુનાહ થયો છે કે બાદશાહ વારંવાર મારી પાસે આવી રહયો છે અને મારા માટે દરવેશોના સહવાસમાં અડ્ચણ ઉભી કરે છે. મને તો બીક લાગવા માંડી છે કે કયાંક મને કયામતના દિવસે અમીરો સાથે ન રાખવામાં આવે. પછી નારો લગાવીને બેહોશ થઈ ગયા. જયારે હોશમાં આવ્યા તો આ હદીસ ઝબાન ઉપર હતી : હે અલ્લાહ મને ગરીબ હોવાની સ્થિતિમાં જ જિંદગી આપો અને એજ સ્થિતિમાં મોત આપો. અને ગરીબો સાથે જ મારો હિસાબ કરજો. બાદશાહે એમની આ હાલત જોયી તો પાછો ચાલ્યો ગયો. [૪]\nમૃત્યુ - મઝાર[ફેરફાર કરો]\n૧૪ રબીઉલ અવ્વલ ૩ર૯ હિ.માં આપની વફાત થઈ. આપ રહ.નો મઝાર શામ દેશના અક્કહ ( عكة ) શહેરમાં છે. આ શહેર આજકાલ ઇઝરાયેલમાં છે. અને અરબીમાં عكا (ACRE) લખાય છે. સિયરુલ અકતાબ ઉર્દૂમાં છે કે શામના કોઈ શહેરમાં આપનો મઝાર છે. સિયરુલ અકતાબ ફારસીમાં મઝારના સ્થળ વિશે કોઈ ઉલ્લેખ નથી.\nઅન્ય અમુક હવાલાઓમાં આપનો મઝાર દમાસ્કસમાં કાસીયૂનની તળેટીમાં હોવાનું વર્ણન છે. જયાં શેખ ઇબ્ને અરબી રહ.નો પણ મઝાર છે.\nખ્વાજા અબૂ અહમદ અબ્દાલ, ખ્વાજા અબૂ મુહમ્મદ, ખ્વાજા તાજુદ્દીન વગેરે આપના ઉત્તરાધિકારીઅો ખલીફાઓ છે.\n↑ મવસૂઅતુસ્સૂફિય્યહ : ૧૦ર. અરબી.\n↑ તારીખે મશાઇખે ચિશ્ત, ખલીક અહમદ : ૧૬૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૧૭:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:Scribunto_modules_with_errors", "date_download": "2020-07-09T08:41:23Z", "digest": "sha1:VLUDIOOJQFVUFXYUGYZNJXJEQ7TCEQRZ", "length": 2675, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:Scribunto modules with errors - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીમાં કુલ ૨ પૈકીનાં નીચેનાં ૨ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ૧૦:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/entertainment-videos/sunny-leone-misses-mumbai-in-los-angels-560214/", "date_download": "2020-07-09T08:56:38Z", "digest": "sha1:3XXLC6DDROV5JOYW6IYMIZW6TCAQQWOM", "length": 11391, "nlines": 162, "source_domain": "www.iamgujarat.com", "title": "લોકડાઉનમાં પરિવાર સાથે US ગયેલી સની લિયોનીને યાદ આવ્યું મુંબઈ, આ કારણે છોડીને જવું પડ્યું | Sunny Leone Misses Mumbai In Los Angels - Entertainment Videos | I Am Gujarat", "raw_content": "\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Entertainment Videos લોકડાઉનમાં પરિવાર સાથે US ગયેલી સની લિયોનીને યાદ આવ્યું મુંબઈ, આ કાર��ે...\nલોકડાઉનમાં પરિવાર સાથે US ગયેલી સની લિયોનીને યાદ આવ્યું મુંબઈ, આ કારણે છોડીને જવું પડ્યું\nથોડા દિવસ પહેલા જ સની લિયોની પતિ અને બાળકો સાથે લોસ એન્જેલસ ઉપડી ગઈ હતી. લોજ એન્જેલસ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા પછી સનીએ આ વિશેની જાણકારી આપી હતી. મધર્સ ડે પર પોસ્ટ મૂકીને સનીએ જણાવ્યું હતું કે તે પરિવાર સાથે લોસ એન્જેલસ આવી ગઈ છે. ત્યારે સનીને ફરીથી મુંબઈ યાદ આવ્યું છે. સનીને મુંબઈ પાછું આવવું છે. એક ઈન્ટરવ્યૂમાં સનીએ LA જવાનું કારણ પણ જણાવ્યું છે.\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો અક્કી\nમીરા રાજપૂતે 5મી વેડિંગ એનિવર્સરી પર પતિ શાહિદને ખાસ અંદાજમાં કર્યું વિશ\nશાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’\nલોકડાઉન ખુલવાની રાહ જોતા-જોતા ઘરડા થઈ ગયા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા\nહિના ખાનની ફ્રેશ સ્કિન પાછળનું આ છે સિક્રેટ, તમે પણ જાણો\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરાસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો અક્કીમીરા રાજપૂતે 5મી વેડિંગ એનિવર્સરી પર પતિ શાહિદને ખાસ અંદાજમાં કર્યું વિશશાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’લોકડાઉન ખુલવાની રાહ જોતા-જોતા ઘરડા થઈ ગયા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાહિના ખાનની ફ્રેશ સ્કિન પાછળનું આ છે સિક્રેટ, તમે પણ જાણોમુંબઈમાં ભારે વરસાદ બાદ સફાઈકર્મીઓ સાથે મળીને આ એક્ટરે કરી બીચની સફાઈસુશાંતના મોત પર ચુપ્પી સાધતાં ટ્રોલ થયો કપિલ શર્મા, આપ્યો આવો જવાબસંજના સાંઘીએ શેર કરી ‘દિલ બેચારા’ની BTS તસવીર, સુશાંતને યાદ કરીને કહી આ વાતગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ફિલ્મ બનાવશે અજય દેવગણઆ હાથીના બચ્ચાને જોઈને તમારો મૂડ ફ્રેશ થઈ જશે.દીકરી રિદ્ધિમા સાથે ક્લ���નિકની બહાર જોવા મળ્યા નીતુ કપૂરપોસ્ટમોર્ટમ બાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવ્યો, થયો આ ખુલાસોક્યારથી શરુ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગહિના ખાનની ફ્રેશ સ્કિન પાછળનું આ છે સિક્રેટ, તમે પણ જાણોમુંબઈમાં ભારે વરસાદ બાદ સફાઈકર્મીઓ સાથે મળીને આ એક્ટરે કરી બીચની સફાઈસુશાંતના મોત પર ચુપ્પી સાધતાં ટ્રોલ થયો કપિલ શર્મા, આપ્યો આવો જવાબસંજના સાંઘીએ શેર કરી ‘દિલ બેચારા’ની BTS તસવીર, સુશાંતને યાદ કરીને કહી આ વાતગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ફિલ્મ બનાવશે અજય દેવગણઆ હાથીના બચ્ચાને જોઈને તમારો મૂડ ફ્રેશ થઈ જશે.દીકરી રિદ્ધિમા સાથે ક્લિનિકની બહાર જોવા મળ્યા નીતુ કપૂરપોસ્ટમોર્ટમ બાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવ્યો, થયો આ ખુલાસોક્યારથી શરુ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ‘Good Old Days’ની યાદોમાં ખોવાઈ મૌની રોય, સુશાંત અને અંકિતા સાથેની તસવીરો કરી શેર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/category/gujarati-news/share-market/", "date_download": "2020-07-09T07:27:13Z", "digest": "sha1:3OXY43OCM2JGGYWPKUL55767VHSAJE4O", "length": 15550, "nlines": 243, "source_domain": "gujjutech.in", "title": "શેર માર્કેટ – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે ���િનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nજાણો જાન્યુઆરી મહિના માં ફાયદો કરાવતા ૫ શેર વિષે..\nટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં ₹42,513 કરોડનો ઉછાળો\nનિફ્ટી 10,800થી ઊંચે બંધ આવે તો જ મજબૂતાઈ : જાણો કારણ \nBSE સેન્સેક્સમાં 718 પોઈન્ટ્સનો હાઈજમ્પ\nWarren Buffett : રુપિયા લોહચૂંબકની જેમ તમારી પાસે ખેંચાઈ ને આવશે\nશેરબજાર રેડ ઝોનમાં: જાણો વધુ\nઆ પાંચ શેર્સમાં રોકાણ કરવા પર મળી શકે છે 100 ટકા...\nશેરબજારના કડાકાથી ત્રણ કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ધોવાણ : જાણો વધુ\nમેટલ, ઓટો શેરોમાં બુસ્ટ માર્કેટ, સેન્સેક્સ 732 પોઇન્ટ વધ્યો : જાણો...\nશેરબજાર આજે: ઘટાડા સાથે બંધ થવાનો સિલસિલો તૂટ્યો,સેન્સેક્સ અને નિફટી લીલા...\nસ્ટોક્સ સસ્તા છે, શું તમારે ‘સસ્તું ભાવો’ માં રોકાણ કરવું જોઈએ\nભારતનું એક એવું ચમત્કારિક મંદિર, જ્યાં મડદાં પણ થાય છે જીવીત : જુવો કેવો છે ચમત્કાર\nદરરોજ ખાવ સ્ટ્રોબેરી અને આ 6 રોગો થી મેળવો કાયમી છુટકારો……ખાસ માહિતી વાંચો\nઅમદાવાદમાં ફ્લાવર શો : CM રૂપાણી દ્વારા ખુલ્લો મુકાયો : ૫ લાખથી વધુ ફૂલનો નયનરમ્ય નજારો જોવા મળશે\nનવરાત્રીમાં યુવતી સાથે બિભત્સ વર્તન કરતા ૧૪ યુવકો ઝડપાયા\nMobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ શકે છે કિંમત જાણો વધુ\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nશાઓમીના Mi TVને ટક્કર આપવા જર્મન કંપનીએ લોન્ચ કર્યા 8 LED...\nHONOR 8X આજે ઇન્ડિયા માં લોન્ચ થશે : લાઈવ સ્ટ્રીમ જોવો...\niOS 12 આજે રિલીઝ થશે. શા માટે દરેક આઇફોન વપરાશકર્તા તેને...\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/ricky-bhui-career-horoscope.asp", "date_download": "2020-07-09T09:18:18Z", "digest": "sha1:DJV74IYVPFBRY2UEHK4NHJVW4ZYF4MC7", "length": 8876, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "રિકી ભૂઇ કેરીઅર કુંડલી | રિકી ભૂઇ વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » રિકી ભૂઇ 2020 કુંડળી\nરિકી ભૂઇ 2020 કુંડળી\nરેખાંશ: 77 E 28\nઅક્ષાંશ: 23 N 17\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરિકી ભૂઇ પ્રણય કુંડળી\nરિકી ભૂઇ કારકિર્દી કુંડળી\nરિકી ભૂઇ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરિકી ભૂઇ 2020 કુંડળી\nરિકી ભૂઇ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરિકી ભૂઇ ની કૅરિયર કુંડલી\nતમને ઑફિસના રાજકારણથી દૂર રહેવું ગમે છે તથા તમારા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવવા અન્યો સામે લડવું પણ તમને પસંદ નથી.એવી પરિસ્થિતિ શોધો જ્યાં તમારે એકલા કામ કરી શકો, તમારી ચીજો તમારે જાતે જ કરવાની હોય, તથા તમારી ઝડપે તમારે કામ કરવાનું હોય, જેમ કે લેખન, ચિત્રકામ, કૉમ્પ્યુટર પ્રૉગ્રામિંગ જેવા કામ.\nરિકી ભૂઇ ની વ્યવસાય કુંડલી\nવિગતો પ્રત્યે પદ્ધતિસર અને જાગરૂક હોવાથી સનદી કે મુલકી સેવામાં જે કામ કરવાનું આવે છે તેના માટે તમે ખૂબ જ યોગ્ય છો. તમે બૅંકમાં પણ સારું કામ કરી શકો છો, ઘણી બધી રીતે, કેળવણી સંબંધિત વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવાની ખાસિયત તમારામાં છે. એવો વેપાર કે જેમાં સફળતા ચુસ્ત નિત્યક્રમ પર આધારિત છે તેમાં તમારે ખુશ રહેવું હિતાવહ કે આવશ્યક છે, અને એવા બધા હોદ્દાઓ કે જેમાં લોકોને સફળતા મહેનતપૂર્વક, પરીક્ષાઓ દ્વારા મળતી હોય છે તે તમારી પહોચમાં હોવી જોઈએ. તમે ચિત્રપટ ના એક સારા દિગ્દર્શક બની શકો છો. પણ તમારે અદાકાર બનાવાનું ન વિચારવું જોઈએ કારણ કે તે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી.\nરિકી ભૂઇ ની વિત્તીય કુંડલી\nનાણાકીય બાબતે તમારે ડરવા જેવું કશુંય નથી. તમારા જીવનમાં ઉમદા તકો આવશે. તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો, તમારા માટે ફક્ત દહેશત એજ છે કે તમે મોટી સટ્ટાકીય યોજનાઓ અપનાવીને તમારી સાધનસામગ્રીનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. નાણાકીય પ્રશ્નોમાં તમે તમારા અને તમારા મિત્રો માટે એક મૂંઝવણ હશો. તમે નાણાને વિચિત્ર અને અસામાન્ય રીતે કામે લગાડો છો. સામાન્ય નિયમ અનુસાર તમે પૈસા કમાવા માટે અને જો તમે ધ્યેય રાખો તો, ખાસ કરીને જમીન, મકાન કે સ્થાવર કે જંગમ મિલકતના વેપાર સંબંધિત માલમિલકત ભેગી કરવા માટે, ભાગ્યશાળી હશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/does-wearing-a-face-mask-reduce-oxygen-in-the-body-know-the-truth-558215/", "date_download": "2020-07-09T08:44:49Z", "digest": "sha1:WVF54K3O6MU5FYLZLJDBF25QJSTGKS6B", "length": 21734, "nlines": 190, "source_domain": "www.iamgujarat.com", "title": "શું માસ્ક પહેરવાથી શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે? | Does Wearing A Face Mask Reduce Oxygen In The Body Know The Truth - Health News | I Am Gujarat", "raw_content": "\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપ�� સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health શું માસ્ક પહેરવાથી શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે\nશું માસ્ક પહેરવાથી શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે\n1/11માસ્ક પહેરવાથી શ્વાસમાં ઓછો ઓક્સિજન આવે છે\nશું તમને પણ એવો કોઈ વોટ્સએપ મેસેજ મળ્યો છે કે જેમાં કહેવાયું છે કે માસ્ક પહેરવું જોખમી બની શકે છે. પણ, શું ખરેખર લાંબો સમય માસ્ક પહેરી રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે શું તેનાથી મોત થઈ શકે છે શું તેનાથી મોત થઈ શકે છે અમે અહીં આપી રહ્યા છીએ તમારા બધા સવાલોના જવાબ…\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial\n2/11માસ્ક પહેરવું જરૂરી થઈ ગયું છે\nકોરોના વાઈરસ મહામારીને કારણે ઘરની બહાર જતી વખતે બૂટ-ચંપલ પહેરવા જેટલું જ જરૂરી માસ્ક પહેરવું થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે.\n3/11એક ડ્રાઈવર સાથે બનેલી ઘટના પણ જાણી લો\nઅમેરિકાના ન્યૂ જર્સીમાં 23મી એપ્રિલે એક SUVના ડ્રાઈવરે કાર એક થાંભલા સાથે અથડાવી દીધી હતી. તેણે પોતાના બચાવમાં એક્સિડન્ટ માટે માસ્કને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, તેણે ઘણા સમયથી એન 95 માસ્ક પહેરી રાખ્યું હોવાથી તે બેભાન થઈ ગયો અને આ અકસ્માત થઈ ગયો. તેની વાત સાચી માનીને પોલીસે પણ ફેસબુક પર એક પોસ્ટ મૂકી લોકોને ચેતવતા જણાવ્યું કે, માસ્કથી શ્વાસમાં ઓક્સિજન ઓછો આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ વધારે શ્વાસમાં જાય છે.\nબાદમાં પોલીસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ એ બાબતે ‘100 ટકા ચોક્કસ નથી’ કે ‘વધારે સમય’ એન 95 માસ્ક પહેરવાના કારણે એ અકસ્માત થયો હતો. તેમનુ કહેવું હતું કે, એ અકસ્માત માટે અન્ય મેડિકલ કારણો પણ જવાબદાર રહ્યા હોવા જોઈએ.\n4/11શું માસ્કથી શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે\nશ્વાસોશ્વાસની પ્રક્રિયાની બાય-પ્રોડક્ટ છે કાર્બન ડાયોક્સાઈડ. પણ, શું માસ્કના કારણે વ્યક્તિના શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે અને શ્વાસમાં લેવાતા ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને તેના કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે\n5/11કાર્બન ડાયોક્સાઈડ કેટલો નુકસાનકારક છે\nનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મુજબ, રેર કેસમાં તે ખરેખર ઘાતક બની શકે છે. વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ શ્વાસમાં જાય તો તે જીવલેણ બની શકે છે. કાર્બન ડાયોક્સાઈડના વધારે પ્રમાણથી માથામાં દુખાવો, જોવામાં સમસ્યા, ચક્કર આવવા, એકાગ્રતામાં સમસ્યા, આંચકી આવવી અને ગૂંગળામણ જેવી સમસ્યા થઈ શકે છે.\n6/11કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે હોય તો નુકસાન થઈ શકે\nજો શ્વાસમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ લેવાઈ જાય તો કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. વાતાવરણમાં લગભગ 4.0 ટકા કાર્બન ડાયોક્સાઈડ રહેલો છે. જો કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 10 ટકાથી વધી જાય તો ઘાતક બની શકે છે .\n7/11કાર્બન ડાયોક્સાઈડનું ઓછું પ્રમાણ પણ નુકસાનકારક બની શકે છે\nજો તમે શ્વાસ ઘણા ઓછા લો તો કાર્બન ડાયોક્સાઈડ ઓછો બહાર નીકળે છે. જ્યારે તમે શ્વાસ રોકો છો ત્યારે ઘણો બધો કાર્બન ડાયોક્સાઈડ સમેટી લો છો.\nમહત્વની વાત એ છે કે કાર્બન ડાયોક્સાઈડ લોહીમાં pHનું પ્રમાણ જાળવી રાખે છે અને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં જાય તો તે લોહીને એસિડિક બનાવે છે. જ્યારે શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટી જાય તો લોહી ક્ષારયુક્ત (આલ્કલાઈન) બને છે. બંને કેસમાં લોહીમાં એસિડિટી લેવલમાં થતો ફેરફાર તમારું શરીર ડિટેક્ટ શકે છે અને તમે બેભાન થઈ જાઓ તેવી શક્યતા છે.\n9/11શું માસ્ક ઘાતક બની શકે\nબધા માસ્ક એક જેવા નથી હોતા. માસ્કની કાર્બન ડાયોક્સાઈડને ઈફેક્ટ કરવાની બાબત તે શેમાંથી બનાવાયો છે તેના પર અને તમે માસ્કને કેટલો ટાઈટ બાંધ્યો છે તેના પર આધાર રાખે છે. જો તમે કપડાંનું માસ્ક પહેર્યું હોય તો ઓક્સિજનની અછતથી બેભાન થઈ જવાની શક્યતા ઘણી ઓછી રહેલી હોય છે. કેમકે, મોટાભાગના કેસમાં તે ચહેરા પર એકદમ ફિટ નથી બાંધેલો હોતો. જ્યારે તમે શ્વાસ લો છો તો હવા માસ્કમાં રહેલા છીદ્રો દ્વારા ફરતી રહે છે. તજજ્ઞોનું માનવું છે કે, કપડાંમાંથી બનેલો માસ્ક એટલું ચુસ્ત રીતે મો પર બંધાતો નથી એટલે તેના કારણે શરીરમાં ઓછો ઓક્સિજન જવાની અને તેના કારણે બેભાન થઈ જવાની શક્યતા રહેતી નથી. હકીકતમાં તો અકળામણ થાય ત્યારે આપણામાંથી મોટાભાગના માસ્ક કાઢી નાખતા જ હોય છે.\nએન 95 માસ્ક કદાચ ન ફાવે તેવું બને અને તે વધુ સમય પહેરી રાખવામાં આવે તો કદાચ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ લેવલને અસર કરી શકે. પણ, એ યાદ રાખવું જોઈએ કે આ માસ્ક ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છે. કપડાંના માસ્કની વાત કરીએ તો તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થવાની ઘણી ઓછી શક્યતા છે. ધ્યાન એ રાખવાનું છે કે તમારું મોં યોગ્ય રીતે કવર થયું હોય અને માસ્ક મજબૂત રીતે બાંધેલો હોય. સાથે જ એ ધ્યાન રાખવાનું કે તેનાથી તમને ગૂંગળામણ ન થવી જોઈએ.\nમાસ્ક એ પ્લાસ્ટિકની બેગ નથી કે હવા અંદર જ રહે. આપણે જ્યારે શ્વાસ લઈએ કે બહાર કાઢીએ ત્યારે જે થોડો એવો કાર્બન ડાયોક્સાઈડ શરીરમાંથી બહાર નીકળે કે અંદર જાય છે તેને કપડાંના કે સર્જિકલ માસ્ક ટ્રેપ કરી શકતો નથી. જોકે, કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોને એન 95 માસ્ક પહેરાવાથી શ્વાસ લેવામાં તકલીપ પડી શકે છે. કેમકે આવી સમસ્યા હોય તેમને થોડો જોરથી શ્વાસ લેવો પડે છે, પણ તેનું કારણ કાર્બન ડાયોક્સાઈડ નથી હોતો.\n11/11માસ્ક ક્યારે ન પહેરો તો ચાલે\n– જ્યારે તમે એસી ઓન રાખીને કાર ડ્રાઈવ કરી રહ્યા હોવ.\n– જ્યારે તમે ઘરમાં હોવ.\n– જ્યારે તમે સેલ્ફ-આઈસોલેટ થયા હોવ.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅ��ે રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/gujarat-andchina-will-devlope-mutual-co-operation-in-skill-devlopement-sector-teachers-exchnge-1001496673208861", "date_download": "2020-07-09T07:31:08Z", "digest": "sha1:B6JM5EQAH3YGC7D77VRMVVHHTRGNQBU6", "length": 3914, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat Gujarat China will devlope mutual co operation in skill devlopement sector Teachers exchnge programme will also start btwn Gujarat Chianaa This was discussed between Guj CM Hon Smt Anandiben Patel and Dypt Mayor of Tainjizn at Hi Education park during visit of Guj C M to the park", "raw_content": "\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3)", "date_download": "2020-07-09T08:03:49Z", "digest": "sha1:LY56LLZYUCSDADN44OE7FG6PHM2WAN4Q", "length": 6630, "nlines": 143, "source_domain": "gu.wikipedia.org", "title": "મોરાજ (તા. વેરાવળ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• ફોન કોડ • +૦૨૮૭૩\nમોરાજ (તા. વેરાવળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આં��ણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને વેરાવળ તાલુકાના ગામ\nમાળિયા તાલુકો માળિયા તાલુકો • તલાળા તાલુકો તલાળા તાલુકો\nમાળિયા તાલુકો • અરબી સમુદ્ર તલાળા તાલુકો • સુત્રાપાડા તાલુકો\nઅરબી સમુદ્ર અરબી સમુદ્ર સુત્રાપાડા તાલુકો\n↑ \"જૂનાગઢ જિલ્લા પંચાયત, મારું ગામ, વેરાવળના ગામો\". જૂનાગઢ જિલ્લા પંચાયત. પંચાયત વિભાગ, ગુજરાત સરકાર. Retrieved 2019-12-15. Check date values in: |accessdate= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૭:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B0%E0%AA%B8_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:18:54Z", "digest": "sha1:7JEXWJ6REXVTHUVZI36G6JV7WBS3BCE2", "length": 4735, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "લાછરસ (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nલાછરસ (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. લાછરસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૫:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્�� છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/cuddapah-almond-face-pack-remove-your-dark-circles-545401/", "date_download": "2020-07-09T09:13:28Z", "digest": "sha1:5HLAMAAYV5NGDEMS4DKOJG3W3YG43DG2", "length": 10765, "nlines": 162, "source_domain": "www.iamgujarat.com", "title": "ડાર્ક સર્કલને ગાયબ કરી દેશે ચારોળી, આ રીતે કરો ઉપયોગ | Cuddapah Almond Face Pack Remove Your Dark Circles - Health News | I Am Gujarat", "raw_content": "\nપતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health ડાર્ક સર્કલને ગાયબ કરી દેશે ચારોળી, આ રીતે કરો ઉપયોગ\nડાર્ક સર્કલને ગાયબ કરી દેશે ચારોળી, આ રીતે કરો ઉપયોગ\nઘરમાં બનતી ખીર અને ડેઝર્ટમાં ચારોળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું ડ્રાય ફ્રૂટ છે જેનો ઉપયોગ તમે આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે પણ કરી શકો છો. ચારોળીમાં વિટામિન C, વિટામિન B2, B1 અને નિયાસિન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે પણ ડાર્ક સર્કલમાંથી છુટકારો મેળવવા માગતા હો તો ચારોળીની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%82%E0%AA%A1", "date_download": "2020-07-09T08:53:15Z", "digest": "sha1:TK6QKB6TPWJIEPAPLVT452PDMVUNLBGI", "length": 12117, "nlines": 325, "source_domain": "gu.wikipedia.org", "title": "ઉત્તરાખંડ - વિકિપીડિયા", "raw_content": "\nરાજ્ય in ભારતઢાંચો:SHORTDESC:રાજ્ય in ભારત\n૯ નવેમ્બર ૨૦૦૦ [a]\nત્રિવેન્દ્ર સિંહ રાવત (ભાજપ)\nમાનવ વિકાસ અંક (૨૦૧૧)\n૯૬૩ ♀ / ૧૦૦૦ ♂\n^a ઉત્તરાખંડની રચના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ થઇ હતી.\n^b દહેરાદૂન ઉત્તરાખંડની કામચલાઉ રાજધાની છે. ગિરસૈન નગરને રાજ્યની નવી રાજધાની બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.\n^c ૭૦ બેઠકો ચૂંટણીથી જ્યારે ૧ બેઠક એંગ્લો-ઇન્ડિયનો માટે અનામત છે.\nઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરીકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે.\nઆ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.\nઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]\nઉત્તરાખંડમાં કુલ ૧૩ જિલ્લાઓ આવેલા છે, જે બે પ્રાંતો - કુમાઉં અને ગઢવાલમાં વહેચાયેલા છે. ચાર નવાં જિલ્લાઓની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી પરંતુ તેની રચના હજુ સુધી થઇ નથી.[૩]\nબે પ્રાંતો અને જિલ્લાઓ નીચે મુજબ છે:\nહરિયાણા ઉત્તર પ્રદેશ નેપાળ\nવિકિમીડિયા કૉમન્સ પર ઉત્તરાખંડ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો\nઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ\nદમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૨૦:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/india-now-no-9-among-covid-hit-countries-as-cases-cross-1-6-lakh-557910/", "date_download": "2020-07-09T07:35:04Z", "digest": "sha1:67LJ5T2YQQPRC4K27ZYL6RP5W46WIZWK", "length": 15017, "nlines": 175, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર | India Now No 9 Among Covid Hit Countries As Cases Cross 1 6 Lakh - India News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને...\nકોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર\nનવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 1.6 લાખને પાર થઈ ગયો છે, ગુરુવારે વધુ 6,926 પોઝિટિવ કેસ નોંધાયા છે. સતત મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે વાયરસથી પીડાતા વધુ 177 લોકોના મોત થયા છે, આ એક દિવસમાં નોંધાયેલો ત્રીજા નંબરનો સૌથી મોટો મૃત્યુઆંક છે. સતત વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે જોર હોપ���િંન્સ યુનિવર્સિટી મુજબ ભારતે તુર્કી (1,60,979)ને પાછળ છોડી દીધું છે, અને દુનિયામાં ટોપ-10 કોરોના વાયરસથી પીડાતા દેશમાં 9મા નંબર પહોંચી ગયો છે.\nભારત સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસનો આંકડો 1,61,067 થઈ ગયો છે, જ્યારે 4,708 લોકોના મોત થઈ ગયા છે અને 70,900 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. મહારાષ્ટ્રમાં સતત નવા કેસનો આંકડો ઊંચો નોંધાઈ રહ્યો છે, રાજ્યમાં ગુરુવારે વધુ 2,595 કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં 1,467 કેસ નોંધાયા. અન્ય રાજ્યોની વાત કરીએ તો અહીં પણ સતત નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\nગુરુવારે દિલ્હીમાં 1,024, તામિલનાડુમાં 827, ગુજરાતમાં 367, પશ્ચિમ બંગાળમાં 344, તેલંગાણામાં 158, આંધ્રપરદેશમાં 128, જમ્મુ-કાશ્મીરમાં 115, હરિયાણામાં 123, કેરળમાં 84 અને આસામમાં 82 નવા કેસ નોંધાયા છે. આ સિવાયના અન્ય રાજ્યોમાં પણ વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.\nમહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કુલ આંકડો 59,546 પર પહોંચ્યો છે, જ્યારે 85નાં મોત નોંધાયા. ગુરુવારે અહીં ત્રીજા નંબરના સથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 1,982 પર પહોંચી ગયો છે.\nદિલ્હીઃ ખેડૂતે પોતાને ત્યાં કામ કરતા 10 શ્રમિકોને પોતાના ખર્ચે ફ્લાઈટથી વતન મોકલ્યા\nતામિલનાડુમાં 12નાં મોત નોંધાયા છે, જે એક દિવસમાં નોંધાયેલા મોટો આંકડો છે. રાજ્યમાં વધુ 827 કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કેસમાં 117 લોકો રેલવે અને ફ્લાઈટના માધ્યમથી અન્ય રાજ્યમાંથી આવેલા લોકો છે. અહીંનો કુલ કેસનો આંકડો 19,372 થયો છે. ઉત્તરપ્રદેશમાં 21મે 2,173 કેસ હતા જે ગુરુવારે વધીને 2,758 થઈ ગયા છે. એટલે કે 7 દિવસની અંદર 21.2%નો વધારો થયો છે.\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ���િપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયામુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશેઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયોઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજરઆર્મીના અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 89 એપ્સ ડિલિટ કરવા આદેશકાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોતજાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણીPNB કૌભાંડ: ઈડીએ નીરવ મોદીની 330 કરોડની સંપત્તિ જપ્ત કરીકોરોનાના ડરામણા આંકડાઃ ભારતમાં રોજ નોંધાઈ શકે છે 2.87 લાખ કેસમોદી કેબિનેટનો નિર્ણય, પ્રવાસી મજૂરોને પીએમ આવાસ યોજનાના ફ્લેટ્સ ભાડે મળશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%A3%E0%AA%A7%E0%AA%BE", "date_download": "2020-07-09T09:29:01Z", "digest": "sha1:2DMMEMRDBTLECP5ZH2JD42UZJM6FQMJ5", "length": 4721, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "કણધા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર\nમુખ્�� વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર\nકણધા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. કણધા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, તુવર તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. અંહીના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/dhawal-singh/", "date_download": "2020-07-09T06:59:45Z", "digest": "sha1:NGQWJRETILO7GRXJF2YUJ4ZMTNCIR6XT", "length": 14091, "nlines": 191, "source_domain": "www.gstv.in", "title": "Dhawal Singh - GSTV", "raw_content": "\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nસેમસંગના આ ફોલ્ડેબલ ફોનને આજે અડધી કિંમતમાં ખરીદવાની…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસોનાએ રચ્યો વધુ એક ઈતિહાસ, ચાંદી 50 હજારની…\nBSNL-MTNL કંપનીઓની સંપત્તિ વેચવાની પ્રક્રિયા થઈ તેજ, 37,500…\nકોંગ્રેસના આ નેતાએ કહ્યું, આખી સરકાર ધવલસિંહ પાસે હશે તો પણ માર ખાશે\nકોંગ્રેસના નેતા કીર્તિ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને માર મારવાની ધમકી આપી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ...\nબાયડમાં દારૂ મળ્યા બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માગ કરી\nબાયડમાં દારૂ પકડાવા મુદ્દે કોંગ્રેસે પોલીસને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી કાર્યકરો સાથે ડીવાયએસપીને આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરતી રજૂઆત કરી હતી....\nમંત્રી બનવાનું સપનું જોતો અલ્પેશ ઠાકોર હવે ધારાસભ્ય પણ ના રહ્યો\nઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવા અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. સત્તાની લાલચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલાં કોંગ્રેસનાં બાગી નેતા...\nભાજપમાં જોડાતા જ અલ્પેશના બદલાયા સૂર : કહ્યું, રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી ગઈ છે\nઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવા અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર તેના ટેકેદારો, સમર્થકો સાથે ગાંધીનગરમાં કોબા પાસે...\nનવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા ધવલ સિંહે GSTV સાથે કરી ખાસ વાત\nધવલસિંહ આજે રાજકારણની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે તેમણે ઘરેથી નીકળતા પહેલા પોતાના માતાપિતા, વડીલો અને ભગવાનના આશિર્વાદ લીધા હતા. તેઓ સમર્થકો...\nઆખરે કોકડુ ઉકેલાયું : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે, ઠાકોર સેનાની કોર કમિટીએ લીધો નિર્ણય\nઘણા દિવસથી ચાલતી ચર્ચાનો આખરે અંતે આવ્યો છે. અલ્પેશે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે.અલ્પેશ ઠાકોરના...\nધવલસિંહ ઝાલાનો ઘરમાં જ વિરોધ, 15 કરોડમાં વેચાયાના લાગ્યા બેનરો\nધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા ધવલસિંહ ઝાલાનો બાયડમાં વિરોધ થયો છે. ધવલસિંહ ઝાલા 15 કરોડમાં વેચાયાના બેનર સાથે જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે...\nરાજ્યસભા ચૂંટણી : ભાજપને આ અન્ય પાંચ ધારાસભ્યોના મત મળ્યા, કોંગ્રેસને પડ્યાં પર પાટુ\nરાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી. એક એવી ચૂંટણી જેનું પરિણામ તો પહેલેથી જ ખબર છે. આમ છતા આ ચૂંટણી અવનવા ઘટનાક્રમના કારણે હાઇપ્રોફાઇલ બની ગઇ છે....\nબાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારને આ મામલે લખ્યો પત્ર\nઆજ રોજ બાયડના ધારાસભ્ય ધવસસિંહ ઝાલા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2012ની યાદીમાં બાકી રહી ગયેલા ગ્રામ પંચાયતો જેવી કે રણેચી, દહેગામડા, સીમલજ, વાત્રકગઢ, સરસોલી...\nરાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસની મળી રહેલી બેઠકમાં આ ધારાસભ્ય નહી રહે હાજર\nરાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસની મળી રહેલી બેઠકમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહેવાના નથી. તેમણે આ મામલે જણાવ્યુ હતુ કે. કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારનું વ્હીપ...\nઅલ્પેશે ભાજપને સા�� આપ્યો હોવાનો કર્યો ખુલાસો, કોંગ્રેસના આ ધારાસભ્યો હાલમાં છે ચર્ચામાં\nઅલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ખુલ્લે આમ લોકસભાના ભાજપના ઉમેદવારને મદદ કરી છે. અને અલ્પેશે આ વાત કબૂલી પણ છે. અલ્પેશે મોદી...\nબાયડના કોંગ્રેસના ધારાસભ્યના બળવાખોર તેવર: ખુલ્લેઆમ આપી ધમકી, અલ્પેશનો નિર્ણય શિરોમાન્ય\nબાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના બળવાખોર તેવર યથાવત્ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ સંગઠન સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ધવલસિંહે ભાજપમાં...\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/cyna-kit-p37114829", "date_download": "2020-07-09T08:37:37Z", "digest": "sha1:GT3SICZ6DFRPFIKXUU4OJPIMZ2IE5SUV", "length": 19398, "nlines": 347, "source_domain": "www.myupchar.com", "title": "Cyna Kit in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Cyna Kit naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nCyna Kit ની જાણકારી\nCyna Kit નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Cyna Kit નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Cyna Kit નો ઉપયોગ સુરક્ષિત છે\nશું સ્તનપાન દરમ્યાન Cyna Kit નો ઉપયોગ સુરક્ષિત છે\nકિડનીઓ પર Cyna Kit ની અસર શું છે\nયકૃત પર Cyna Kit ની અસર શું છે\nહ્રદય પર Cyna Kit ની અસર શું છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Cyna Kit ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુ��ી તમારે Cyna Kit લેવી ન જોઇએ -\nશું Cyna Kit આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nશું તે સુરક્ષિત છે\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nખોરાક અને Cyna Kit વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ અને Cyna Kit વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Cyna Kit લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Cyna Kit નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Cyna Kit નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Cyna Kit નું સેવન કરો છો\nતમે કયા સમયે Cyna Kit નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/stickers-for-rathyatra-on-judges-bunglow-road-of-ahmedabad-100256", "date_download": "2020-07-09T09:39:45Z", "digest": "sha1:JPMYCF4V2RMPJ36RPHZR5DPHSUM44UXW", "length": 17342, "nlines": 100, "source_domain": "zeenews.india.com", "title": "રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર.... | Gujarat News in Gujarati", "raw_content": "\nરામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર....\nરથયાત્રા ન યોજાઈ તેનો વિવાદ હજી શમ્યો નથી. અમદાવાદમાં આવેલા જજીસ બંગલો વિસ્તારમાં રથયાત્રા સંદર્ભે વિવાદાસ્પદ સ્ટીકરો જોવા મળ્યા છે. સ્ટીકરોના માધ્યમથી રથયાત્રા ન નીકાળી શકાઈ તેને લઈ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર પર સીધા આક્ષેપ સ્ટીકરોના માધ્યમથી કરવામાં આવ્યા છે. ‘.....કર્યો વિશ્વાસઘાત, માફ નહિ કરે જગન્નાથ', 'રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ', 'હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત કેમ માગે મોત' જેવા લખાણ સાથેના વિવિધ સ્ટીકરો રોડ પર વિવિધ સ્થળે ચોંટાડવામાં આવ્યા છે.\nઅતુલ તિવારી/અમદાવાદ :રથયાત્રા ન યોજાઈ તેનો વિવાદ હજી શમ્યો નથી. અમદાવાદમાં આવેલા જજીસ બંગલો વિસ્તારમાં રથયાત્રા સંદર્ભે વિવાદાસ્પદ સ્ટીકરો જોવા મળ્યા છે. સ્ટીકરોના માધ્યમથી રથયાત્રા ન નીકાળી શકાઈ તેને લઈ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર પર સીધા આક્ષેપ સ્ટીકરોના માધ્યમથી કરવામાં આવ્યા છે. ‘.....કર્યો વિશ્વાસઘાત, માફ નહિ કરે જગન્નાથ', 'રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ', 'હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત કેમ માગે મોત' જેવા લખાણ સાથેના વિવિધ સ્ટીકરો રોડ પર વિવિધ સ્થળે ચોંટાડવામાં આવ્યા છે.\nસુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી\nભગવાન જગન્નાથની 143 મી રથયાત્રા કોરોના સંક્રમણને કારણે માર્ગો પર નીકળી શકી ન હતી. ત્યારે રથયાત્રાના બીજા દિવસે મહંત દિલીપદાસજીના એક નિવેદને વિવાદ છંછેડ્યો હતો. તેઓએ મીડિયા સામે કહ્યું હતું કે, મારી સાથે રમત રમાઈ છે. રથયાત્રા યોજવાનું વચન આપ્યું હતું, પણ ન યોજાઈ. ત્યારબાદ બીજા દિવસે મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, સરકારે રથયાત્રા નીકળે તેના માટે પુરા પ્રયાસો કર્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ત્યારે હવે વિવાદાસ્પદ સ્ટીકર્સ સામે આવ્યા છે. હાલ તો આવા વિવાદાસ્પદ સ્ટીકર જજીસ બંગલો વિસ્તારમાં અનેક જગ્યાએ લાગ્યા છે. જોકે, હજુ સુધી કાઢવામાં નથી આવ્યા.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nરથયાત્રા 2020Rathyatra 2020Lord Jagganathભગવાન જગન્નાથજગન્નાથ મંદિર\nસુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/tag/time", "date_download": "2020-07-09T08:54:38Z", "digest": "sha1:QPPNVB6DRBUQFNQHFPELKAJVGTCWAX4H", "length": 10397, "nlines": 66, "source_domain": "chintannipale.in", "title": "#time | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nજિંદગી રાહ નથી જોતી, જીવવામાં મોડું ન કરો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nજિંદગી રાહ નથી જોતી, જીવવામાં મોડું ન કરો દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ અમેરિકાના મહાન બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટનું હમણાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું. કોબેના મોતના દસ […]\nબગાડવા માટે પણ થોડોક સમય સ્પેર રાખવો જોઇએ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબગાડવા માટે પણ થોડોક સમય સ્પેર રાખવો જોઇએ ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ શામ સે આંખ મેં નમી સી હૈ, આજ ફિર આપકી કમી સી […]\nતમે પોતાની સાથે કેવીઅને શું વાત કરો છો દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nતમે પોતાની સાથે કેવી અને શું વાત કરો છો દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ સફળતા, નિષ્ફળતા, હતાશા, આનંદ, ઉન્માદ, ઉદાસી પહેલાં આપણી અંદર આકાર પામે છે. આપણો […]\nબધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે, બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે, […]\nએક હદથી વધારે સમય પણ કોઈને ન આપો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએક હદથી વધારે સમય પણ કોઈને ન આપો ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે […]\nહું જે કંઈ કરું છું તે બધું તારા માટે જ તો કરું છું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહું જે કંઈ કરું છું તે બધું તારા માટે જ તો કરું છું ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ડગમગે છે એવી ક્ષણને શું કરું ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ડગમગે છે એવી ક્ષણને શું કરું\nજિંદગીને પણ થાળે પડવા સમય જોઈતો હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nજિંદગીને પણ થાળે પડવા સમય જોઈતો હોય છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દૃશ્ય હો જો ધૂંધળું તો ભાળવું કઈ રીતથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દૃશ્ય હો જો ધૂંધળું તો ભાળવું કઈ રીતથી લક્ષ્ય હો અંધારમાં તો […]\nએવા લોકોની સાથે રહે, જેની પાસેથી તને કંઈક શીખવા મળે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએવા લોકોની સાથે રહે, જેની પાસેથી તને કંઈક શીખવા મળે ચિ���તનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હાથમાં તો વેદ રાખો છો તમે, તો ય ભીતર ભેદ […]\nધ્યાન રાખજો, ક્યાંક તમારાં છોકરાંવ તમારી સામે મોરચો ન કાઢે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nધ્યાન રાખજો, ક્યાંક તમારાં છોકરાંવ તમારી સામે મોરચો ન કાઢે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ જર્મનીમાં હમણાં નાનાં-નાનાં છોકરાઓએ એક રેલી કાઢી હતી. બાળકોની ફરિયાદ હતી […]\nતારી લાઇફ છે, તારે જેમ કરવું હોય એમ કર – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારી લાઇફ છે, તારે જેમ કરવું હોય એમ કર ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ નદી, પહાડ બધું છે અને તમે જ નથી, તમારી પાસે ઘણું […]\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/agra/", "date_download": "2020-07-09T07:23:39Z", "digest": "sha1:ZDKRS2X6W4ZCH6FW3YDIQFKJH2REDQH5", "length": 7720, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "agra – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nપ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ\nઅમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગાંધી આશ્રમ બાદ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આગ્રા પહોંચ્યા છે. આગ્રામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને […]\nઘરેથી ભાગેલા વિદ્યાર્થીને થોડી જ કલાકોમાં ફિલ્મી સ્ટાઈલથી એક સરકાર�� અધિકારીએ શોધી કાઢ્યો\nદિલ્હીનો 8માં ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાના ઘેરથી જતો રહ્યો હતો. આ વિદ્યાર્થી ગુમ થયાની જાણ થતા જ તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. […]\nભારતીય મૂળના ત્રણ નેતાઓનો બ્રિટેનની સરકારમાં દબદબો, જાણો કોણ છે આલોક શર્મા\nઆલોક શર્મા વિશે વાત કરવામાં આવે તો તેમનો ભારત સાથે સંબંધ ઉત્તર પ્રદેશથી જોડાયેલો છે. આલોક શર્માનું ઉત્તર પ્રદેશના આગ્રા સાથે સંબંધ છે. બ્રેક્સિટના મુદ્દે […]\nપુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો\nપુલવામા હુમલા બાદ તાજનગરી આગ્રાના વેપારીઓએ પાકિસ્તાન પાસેથી ચામડું ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગ્રામાં કુલ જે ચામડાની જરૂર છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાન […]\nહાથમાં બંદૂક પકડી તાજમહેલની આતંકીઓથી સુરક્ષા કરતા CISFના જવાનોના હાથમાં જોવા મળી રહી છે ‘ગલોલ’, જાણો કેમ\nબંદૂક લઈને તાજમહેલની સુરક્ષા કરતા સેન્ટ્રલ ઈન્ડિસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોના હાથમાં આજકાલ ગલોલ જોવા મલી રહી છે. આતંકીઓથી આ ઐતિહાસિક સ્મારકની રક્ષા કરતા CISFના જવાનો […]\nઆજથી તાજમહેલ જોવું થયું ઘણું મોંઘુ, શું છે નવો ભાવ \nતાજમહેલ જોવાના ભાવમાં થયો પાંચ ગણાનો વધારો દુનિયાભરમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ ધરાવતું અને દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ એવી દુનિયાની સૌથી સુંદર ઈમારત તાજમહેલને જોવુ આજથી […]\nતાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી\nસુપ્રીમ કોર્ટના આદેશ અને એએસઆઈએ અટકાવ્યા બાદ જ્યાં મુસ્લિમ સમુદાયના લોકોને તાજમહેલ પર શુક્રવાર સિવાય અન્ય કોઈ દિવસે નમાજ વાંચવાનો મામલો હજુ શાંત પણ થયો […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Ye-Dosti-Book-of-Friendship-by-jay-vasavada.html", "date_download": "2020-07-09T07:37:48Z", "digest": "sha1:6UIL24536PS2PAS4TEOJULUAH7XWTU7A", "length": 19984, "nlines": 562, "source_domain": "www.gujaratibooks.com", "title": "Ye Dosti Book of Friendship by Jay Vasavada | યે દોસ્તી - બૂક ઓફ ફ્રેન્ડશીપ - લેખક : જય વસાવડા - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પ���સ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nયે દોસ્તી બૂક ઓફ ફ્રેન્ડશીપ - લેખક : જય વસાવડા\nવિશ્વવમાં પ્રથમ જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું ગુજરાતી પુસ્તક તે પણ ધારદાર લેખક જય વસાવડા ની કલમે.\nમહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો\nસ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન\nસ્કુલ-કોલેજની મસ્ત યારીની વાતો, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી\nદોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી અને ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ \nસંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ...\nમિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગની સજાવટ સાથે મોટી સાઈઝના ૨૦૦ પેજમાં.\nએવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...\nજય વસાવડાની ધમાકેદાર દિવાળી રિલીઝ....\n\" યે દોસ્તી... \"\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદ��્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/news-videos-news-videos/3-siddi-youth-beaten-by-angry-mob-in-veraval-video-viral-560354/", "date_download": "2020-07-09T08:13:56Z", "digest": "sha1:WYDDV56JVS5FKMQ55IC4AB36D2VDEPE3", "length": 10165, "nlines": 164, "source_domain": "www.iamgujarat.com", "title": "વેરાવળ: સિદ્દી સમાજના 3 યુવકોને બાંધીને માર મારતો વિડીયો વાયરલ | 3 Siddi Youth Beaten By Angry Mob In Veraval Video Viral - News Videos News Videos | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News News Videos વેરાવળ: સિદ્દી સમાજના 3 યુવકોને બાંધીને માર મારતો વિડીયો વાયરલ\nવેરાવળ: સિદ્દી સમાજના 3 યુવકોને બાંધીને માર મારતો વિડીયો વાયરલ\nહાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો 3 યુવકોને બાંધીને માર મારી રહ્યા છે. આ વાઈરલ વિડીયોની સાથે એવો પણ મેસેજ ફરી રહ્યો છે વેરાવળમાં સિદ્દી સમાજના યુવકોને માછીમારો માર મારી રહ્યા છે. વિડીયો વાઈરલ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’\nગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ\nકોરોના વાયરસની મગજ પર થઈ રહી છે અસર\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોતમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયોUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયુંથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણકોરોના વાયરસની મગજ પર થઈ રહી છે અસરગામડામાં છોકરાઓ લઈ રહ્યા છે વોટર સ્લાઈડની મજાગીર-સોમનાથ: ઉનાના સૈયદરાજપરામાં દરિયાના તોફાની મોજાંથી ચાર મકાન ધરાશાયીકચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ, મુંદ્રામાં ઘરોમાં પાણી ઘૂસ્યારાજકોટઃ પડઘરીના ખીજડિયા ગામની ગૌશાળામાંથી 40 પશુઓ તણાયાદ્વારકાઃ નદીના પાણી ફરી વળતાં કલ્યાણપુરનું નવડીયા ગામમાં બેટમાં ફેરવાયુંદ્વારકાધીશ મંદિર પરનો શિખર દંડ તૂટ્યો, અડધી કાઠીએ ફરકાવાઈ ધજાજામનગરમાં આભ ફાટ્યું, સીદસર ઉમિયાધામ જળબંબાકારરાજકોટઃ પડધરીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પૂરના પાણીમાં ઢોર તણાયાસુરતમાં TRBના 9 જવાનોને ઓન ડ્યૂટી બર્થ-ડે સેલિબ્રેટ કરવાનું ભારે પડ્યું\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291199", "date_download": "2020-07-09T08:24:46Z", "digest": "sha1:KPG4DWXHZUF34HLSWRDMSZTGYQCDDFN6", "length": 9803, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ટ્રેનો બંધ થઇ જતાં અસંખ્ય કચ્છીઓ મુંબઇમાં અટવાયા", "raw_content": "\nટ્રેનો બંધ થઇ જતાં અસંખ્ય કચ્છીઓ મુંબઇમાં અટવાયા\nમુંબઇ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી): કોરોના વાયરસના ઉપદ્રવને કારણે કચ્છથી અહીં આવેલા અસંખ્ય લોકો અટવાયા છે. એ જ રીતે કોરોનાના ભયથી કે વેપાર-ધંધ��� બંધ હોવાથી વતન જવા ઇચ્છતા લોકો પોતાના ઘરોમાં બેસી ગયા છે. કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહે જણાવ્યું કે, દિવસ દરમ્યાન કચ્છની ટ્રેન ક્યારે ચાલુ થાય છે તેની પૂછપરછ કરતા ફોન આવે છે. અમદાવાદ-વિરમગામમાં લોકો અટવાયા છે, તેમના ફોન હોય છે. કોઇને વૃદ્ધ મા-બાપને દવા પહોંચાડવી છે, કોઇને અનાજ મોકલવું છે. 14મી એપ્રિલ સુધી ટ્રેનો ચાલુ નહીં થાય અને એ પછી પણ એક સપ્તાહ ટ્રેનો બંધ રહે તેવું સમજાય છે. ઘણા લોકો સારવાર માટે આવ્યા ને પાછા વતન જઇશક્યા નથી. સગા-સંબંધી ન હોય અથવા નિકટજનને ત્યાં રોકાવાનું થઇ શકે તેમ ન હેય એવા લોકોએ ગેસ્ટહાઉસમાં આશરો લીધો છે. કોઇ સેનેટોરીયમમાં રોકાયા છે. કચ્છ જનજાગૃતિ અભિયાનના દિનેશશક્યા નથી. સગા-સંબંધી ન હોય અથવા નિકટજનને ત્યાં રોકાવાનું થઇ શકે તેમ ન હેય એવા લોકોએ ગેસ્ટહાઉસમાં આશરો લીધો છે. કોઇ સેનેટોરીયમમાં રોકાયા છે. કચ્છ જનજાગૃતિ અભિયાનના દિનેશહેમરાજ વિસરિયાએ જણાવ્યું કે, 17-18 જણના એક-બે પરિવાર કચ્છથી આવ્યા છે. જેઓ નવી મુંબઇમાં રોકાયા છે. તેઓ પોતાનાં વાહન લઇને આવ્યા છે. બે રાજ્યની સીમાબંધી કરી દેવાઇહેમરાજ વિસરિયાએ જણાવ્યું કે, 17-18 જણના એક-બે પરિવાર કચ્છથી આવ્યા છે. જેઓ નવી મુંબઇમાં રોકાયા છે. તેઓ પોતાનાં વાહન લઇને આવ્યા છે. બે રાજ્યની સીમાબંધી કરી દેવાઇહોવાથી તેઓ કચ્છ કેવી રીતે જાય હોવાથી તેઓ કચ્છ કેવી રીતે જાય મને એવા ઘણા ફોન પર પૂછે છે કે અમારો ધંધો-ફેક્ટરી બંધ મને એવા ઘણા ફોન પર પૂછે છે કે અમારો ધંધો-ફેક્ટરી બંધછે. મા-બાપ વતનમાં છે. અમારે તેમને મળવા જવું છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમ��બૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98688", "date_download": "2020-07-09T08:27:26Z", "digest": "sha1:2RFQT7UWD23HI64WUXGLUWDWJ6RIA3B3", "length": 9559, "nlines": 101, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nકાસોર સહકારી મંડળીમાં ઉચાપત મામલે ઉપસરપંચ સસ્પેન્ડ\nમંડળીમાં નાણાંકીય ઉચાપત અંગેની ફરિયાદમાં ૭૦ દિવસ સુધી જેલવાસ થતા હોદ્દા પરથી દૂર કરાયા\nઆણંદ તાલુકાના કાસોરમાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં સબ ઓડિટર દ્વારા કરાયેલ ઓડિટમાં હંગામી અને કાયમી નાણાંકીય ઉચાપત ધ્યાને આવી હતી. જેથી આ મામલે થયેલ પોલીસ ફરિયાદમાં મંડળીમાં ફરજ બજાવતા અને હાલ કાસોરના ઉપસરપંચને ૭૦ દિવસની જેલની સજા થઇ હતી અને હાલ હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે.\nઆ મામલે થયેલ રજૂઆતના પગલે આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ કાસોરના ઉપસરપંચ જયેશભાઇ પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યાનું જાણવા મળે છે.\nપ્રાપ્ત વિગતોમાં કાસોર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં એચ.આર. પ્રજાપતિ (સબ ઓડિટર અને ઓડિટ લગત સ્પે.ઓડિટર સહકારી મંડળીઓ, આણંદ) દ્વારા મંડળીના હિસાબોમાં હંગામી, કાયમી નાણાંકીય ઉચાપત ધ્યાને આવતા ભાલેજ પોલીસ સ્ટેશનમાં મંડળીના વહીવટકર્તા અને હાલના ઉપસરપંચ જયેશભાઇ પટેલ વિરુદ્વ ભાલેજ પોલીસ મથકે ઇપીકો ૪૦૮,૧૧૪ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ બાદ ગત તા. ર જુલાઇ,ર૦૧૯ના રોજ જયેશભાઇની અટકાયત કરીને રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. બાદમાં તેઓના જામીન નામંજૂર થતા આણંદ સબજેલમાં ૭૦ દિવસ કરતા વધુ સમય રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ મામલે થયેલ રજૂઆતના પગલે ડીડીઓ, આણંદ દ્વારા કાસોર ગ્રા.પંચાયતના ઉપસરપંચ સામે નૈતિક અધ:પતનના ગુનાના સંબંધમાં ફોજદારી કાર્યવાહી થયેલ હોઇ, જેલમાં રાખવામાં આવ્યા હોવાથી તેઓને ઉપસરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો (ફરજમોકૂફ) હુકમ કર્યો હતો.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યા���ની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://shrimalisonimahamandal.com/2019/02/", "date_download": "2020-07-09T07:34:02Z", "digest": "sha1:3L73S6H6ACPH3TS3VNHPFIVAF3S33DB3", "length": 3205, "nlines": 69, "source_domain": "shrimalisonimahamandal.com", "title": "February 2019 – શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે", "raw_content": "\nCall Support +૯૧ ૦૭૯ ૨૬૪૦ ૩૨૮૭ / ૨૬૪૦ ૧૫૦૪\nLocation અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ શ્રીમાળી સોની છાત્રાલય,એચ.એલ.કોમર્સ કોલેજ પાછળ,નવરંગપુરા,અમદાવાદ-૩૮૦૦૦૯.\nજુના માસિક પબ્લિકેશન – જાગૃતિ મેગેઝીન\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2011\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2012\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2013\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2014\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2015\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2016\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2017\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2018\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2019\nજાગૃતિ મેગેઝીન વર્ષ 2020\nગુજરાત ગવર્મેન્ટ સરકારી યોજનાઓની માહિતી\n(ઓ) ૨૬૪૦ ૩૨૮૭, ૨૬૪૦ ૧૫૦૪.\nમહામંડળની મુખ્ય ઓફીસ : અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ શ્રીમાળી સોની છાત્રાલય,એચ.એલ.કોમર્સ કોલેજ પાછળ,નવરંગપુરા,અમદાવાદ-૩૮૦૦૦૯.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/how-bollywood-stars-are-protecting-themselves-from-coronavirus-558547/", "date_download": "2020-07-09T08:09:35Z", "digest": "sha1:FALSX35RWHUJZACY4JU24CNC5GAXKXX6", "length": 14471, "nlines": 189, "source_domain": "www.iamgujarat.com", "title": "કાર્તિક આર્યનથી સની લિયોની, કોરોના વાયરસની મહામારીમાં આ રીતે રાખે છે ધ્યાન | How Bollywood Stars Are Protecting Themselves From Coronavirus - Bollywood News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્��મેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Bollywood કાર્તિક આર્યનથી સની લિયોની, કોરોના વાયરસની મહામારીમાં આ રીતે રાખે છે ધ્યાન\nકાર્તિક આર્યનથી સની લિયોની, કોરોના વાયરસની મહામારીમાં આ રીતે રાખે છે ધ્યાન\n1/8બોલિવૂડ સેલેબ્સ અને માસ્ક\nજ્યાં સુધી કોઈ રસી નથી શોધાઈ ત્યાં સુધી કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ જ સલામત માનવામાં આવે છે. આ મહામારી સામે નિયમિત રીતે હાથ ધોવા અને માસ્ક પહેરવા પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (WHO)ના જણાવ્યાનુસાર ‘કોરોના વાયરસની મહામારીમાં માસ્ક પહેરવું હિતાવહ છે. જેથી સંક્રમણ નિવારી શકાય.’ જોકે, કેટલાક લોકો હજુ પણ માસ્ક વગર જાહેરમાં ફરી રહ્યાં છે ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ વિવિધ માસ્કથી કોરોનાના સંક્રમણને દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચલો કરીએ એક નજર…..\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nબી ટાઉનનો ચોકલેટી હીરો કાર્તિક આર્યન એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કાર્તિક આર્યન જ્યારે ભારતમાં મહામારીની શરુઆત જ હતી ત્યારે જોવા મળ્યો હતો. જ્યાં તેણે પીળો માસ્ક પહેર્યો હતો.\nસારા અલી ખાન પણ કોરોના વાયરસની મહામારીમાંથી બચવા માટે N95 માસ્ક પહેરેલી જોવા મળી હતી.\nસની લિ��ોની પણ પતિ ડેનિયલ વેબર સાથે બ્રાઈટ યેલો માસ્કમાં જોવા મળી હતી. સનીને આ માસ્ક ઘણું જ સ્ટાઈલિશ લાગી રહ્યુ હતું.\nઅનિલ કપૂર પણ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ માસ્ક સાથે જોવા મળ્યો હતો.\nબોલિવૂડ હાર્ટથ્રોબ રણબીર કપૂર પણ સ્ટાઈલિશ ગ્રે N-95 માસ્ક સાથે જોવા મળ્યો હતો.\nએક્ટ્રેસ પરીણિતી ચોપરા પણ સફેદ માસ્ક પહેરેલી જોવા મળી હતી.\nતાજેતરમાં જ સોહા અલી ખાન પણ એરપોર્ટ પર ક્લીક થઈ હતી. જોકે, તેણે એ બાબતનું બરાબર ધ્યાન રાખ્યું હતું કે સરકારની ગાઈડલાઈનનું પાલન થાય. તે પણ N-95 માસ્ક સાથે જોવા મળી હતી.\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ\nમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યા\nઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથી\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવીમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’શોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધનરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યાઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથીઆયુષ્માને ખરીદ્યો કરોડો રૂપિયાનો આલિશાન બંગલો, આખો પરિવાર સાથે રહેશેફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયોઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂરનો પહેલો બર્થ ડે રણબીર-રિદ્ધિમાએ બનાવ્યો ખાસ‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવદોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છેજયારે ‘લવબાઈટ્સ’ને લઈને સુશાંત સિંહે કરી હતી અંકિતાની મસ્તી, વાયરલ થયો વિડીયોરેકોર્ડ પર રેકોર્ડ… રિલીઝના 24 કલાક બાદ પણ છવાયેલું સુશાંતની ‘દિલ બેચારા’નું ટ્રેલર‘ભાગ મિલ્ખા ભાગ’ માટે ફરહાન અખ્તર નહીં આ એક્ટર હતો પહેલી પસંદપ્રોડ્યુસર-ડિરેક્ટર હરીશ શાહનું નિધન, રાજેશ ખન્નાથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર સાથે કર્યું હતું કામ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/category/lifestyle/", "date_download": "2020-07-09T08:01:41Z", "digest": "sha1:G2YAAK45C3M3S54II7SRN33W5J7HNMTH", "length": 19285, "nlines": 252, "source_domain": "gujjutech.in", "title": "લાઇફસ્ટાઇલ – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી કુટેવો છુટી ગઈ\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને શુ કહ્યું…\nઆજે બોલીવૂડ ની હોટ અભિનેત્રી નો છે બર્થ ડે , પ્લેબોય માટે કરેલ છે કામ, જુઓ તેના હોટ ફોટો.\nઠંડી ની મજા પુરી હવે તૈયાર રહો ઉનાળા ની ગરમી માટે તૈયાર..જાણો કેમ\nઠંડી ની કહર પાછલા ત્રણ દિવસોથી રાજ્યમાં લોકો ઠંડીથી થરથરી રહ્યા છે, હવામાન વિભાગ મુજબ સોમવા���થી...\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી : જાણો વધુ\nબ્રાઝિલની એક મહિલા સાંસદને રેપની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. કેમ કે મહિલા સાંસદ એના પાઉલ, બ્રાઝિલની સંસદમાં લો કટ ડ્રેસ...\nકરોડો દિલોની ધડકન, બોલીવુડની આ હિરોઈનો જે લગ્નની ઉંમર પછી પણ હજુ સુધી છે...\nઆપણને બધાને ભલે આજ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો ન હોય કે ‘સલમાન ખાનના લગ્ન કયારે થશે’ પણ એક પ્રશ્ન બોલીવુડની એ...\nમુકેશ અંબાણીને લાગી ગઈ મોટી લોટરી જાણો કારણ…\nમોદીના એક નિર્ણયથી એમેઝોન-ફ્લિપકાર્ટને ઝટકો ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ એમેઝોન અને વોલમાર્ટએ ભારતીય ઓનલાઈન રિટેલ ક્ષેત્રના રાજા બનવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની મહત્વકાંક્ષા આગામી લોકસભા...\nગ્લોબલ વોર્મિંગ : ક્યાંક હાડ થીજવતી ઠંડી તો ક્યાંક લૂ લાગે તેવી ગરમી, જુઓ...\nગરમીના કારણે મરી ગઈ માછલીઓ ઓસ્ટ્રેલિયામાં આજકાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. એડિલેડ અને મેલબર્નમાં લૂ અને ગરમીનો કહેર એટલો છે કે તળાવમાં માછલીઓ મરી...\nજુઓ ભારતની એવી ૧૩ અતી સુંદર જગ્યાઓ : એક વાર જશો તો તમે સ્વર્ગ...\nમાણસ જીવન જીવે છે ખુશ રહેવા માટે, અને જો જીવન માં આનંદ, મસ્તી, હરવા-ફરવાનું ન હોય તો જીવન જિંદગી જીવવાની શું મજા\nસરકારના અંતરિમ budget માં કોને શુ મળ્યું, સંપૂર્ણ સૂચિ જુઓ\nચૂંટણી પહેલા, મોદી સરકાર તેના છેલ્લા બજેટમાં દરેક સાથે મહેરબાન થઇ રહી છે. મધ્યમ વર્ગ અને ખેડૂતો આ બજેટની મધ્યમાં છે. દર મહિને...\nઓવરવેઈટ હોવાથી બૉયફ્રેન્ડે છોડી દીધી, જાણો કેવી રીતે ઘટાડ્યું 51 કિલો વજન\n‘હાર્ટબ્રેક ડાયેટ’ દ્વારા ઉતાર્યું 51 કિલો વજન એક મહિલા કે જેને તેના વધારે પડતા વજનને...\nસવારમાં ઉઠતાની સાથે જ પીવો આ વસ્તુ આખું શરીર સાફ કરી નાખશે … કોઈપણ...\nકરો આ પ્રયોગ આજનો આ આર્ટિકલ તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન રૂપ સાબિત થશે. આજે અમે...\nહાર્દિક પટેલ ને કિંજલ બાળપણ થી મિત્ર હતા : આખરે હાર્દિક પટેલ ના લગ્ન...\nહાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે આજે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી...\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્ય���ં કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઆવી રહી છે નવી ટેકનોલોજી જેમાં કોઈ ચાર્જર ની જરૂર જ નહિ પડે જાણો...\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ લીક : તમારું...\nMobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ શકે છે કિંમત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98689", "date_download": "2020-07-09T07:46:52Z", "digest": "sha1:P5KLY2FV4AA4LBZ3KRH5SID63H2GWZVY", "length": 8965, "nlines": 101, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nવાલવોડમાં સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ\nપરવાનેદાર ૬ માસ માટે વિદેશ જવાની રજા મંજૂર કરાવ્યા બાદ પરત ન આવતા તંત્ર દ્વારા હુકમ\nબોરસદ તાલુકાના વાલવોડમાં આવેલ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકે વિદેશ જવા માટે છ માસની રજા મંજૂર કરાવી હતી. આથી તંત્ર દ્વારા અનાજ વિતરણની વૈકિલ્પક વ્યવસથા કરવામાં આવી હતી.પરંતુ સમય વીતી જવા છતાંયે સંચાલક વિદેશથી પરત ન આવતા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરી દેવાયો હતો.\nઆણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇ બામણીયાએ જણાવ્યું હતું કે, વાલવોડમાં હસમુખભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા વાજબી ભાવની દુકાન ચલાવવામાં આવતી હતી. તેઓએ વિદેશ જવાના કારણોસર ગત તા. ૧૯ જુલાઇ,ર૦૧૮ના રોજ છ માસની રજા માંગી હતી, જે મંજૂર કરાઇ હતી. આ દુકાન હસ્તકના રેશનકાર્ડધારકોને અનાજ મેળવવાની વૈકલ્પિક વ્યયસ્થા વાલવોડ વિ.કા.સહકારી મંડળીને સોંપવામાં આવી હતી.\nહસમુખભાઇ આજદિન સુધી વિદેશથી પરત આવ્યા નથી અને તેઓ હવે પરત આવે તેવી શકયતા ન હોવાનું ધ્યાને લઇને બોરસદ મામલતદાર કચેરી દ્વારા પરવાનો રદ કરવા જિલ્લા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જેથી જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇએ વિદેશ જવા છ માસની રજા મેળવ્યા બાદ આજદિન સુધી પરત ન આવનાર હસમુખભાઇનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કર્યો હતો. વધુમાં તેઓને રુબરુ સુનાવણી માટે નોટિસ પાઠવવામાં પણ આવી છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાન�� પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE:_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B_%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%AB/Participants", "date_download": "2020-07-09T08:33:25Z", "digest": "sha1:TT5I5WVA7LHK2JYC23Y35FHHNWZNH6GM", "length": 4158, "nlines": 108, "source_domain": "gu.wikipedia.org", "title": "પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫/Participants - વિકિપીડિયા", "raw_content": "પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫/Participants\nયોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૪૦, ૨૧ ઓકટોબર ૨૦૧૫ (IST)\nKartikMistry (ચર્ચા) ૧૨:૪૩, ૨૧ ઓકટોબર ૨૦૧૫ (IST)\nSushant savla (ચર્ચા) ૧૭:૦૦, ૨૬ ઓકટોબર ૨૦૧૫ (IST): હિરોશિમા શાંતિ સ્મારક; બોરોબુદુર મંદિર સંકુલ,પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાન,નક્શ-એ જહાન મેદાન, સુલેમાન પર્વત;જોન્ગમ્યો;ખીરોકિટીયા\n永続繁栄--永続繁栄 (ચર્ચા) ૧૩:૧૦, ૨૭ ઓકટોબર ૨૦૧૫ (IST)\nધવલચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૨૭ ઓકટોબર ૨૦૧૫ (IST)\nNizil Shah (ચર્ચા) ૧૪:૦૧, ૧ નવેમ્બર ૨૦૧૫ (IST): અવુકાના બૌદ્ધ પ્રતિમા, કો-તક-ઇ���, તખ્તેબહી, બાંભોર, વઝીર ખાન મસ્જિદ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૧૪:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/audio-clip-of-cop-demanding-bribe-goes-viral-ahmedabad-juo-kevi-rite-police-constable-mange-chhe-bribe-video/", "date_download": "2020-07-09T07:27:36Z", "digest": "sha1:TEAXZZUB6NREHNKQRNJ4COYWTNDA5UZN", "length": 5861, "nlines": 149, "source_domain": "tv9gujarati.in", "title": "સાંભળો કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ ધમકાવીને માગે છે લાંચ!, ACBએ કરી કાર્યવાહી – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસાંભળો કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ ધમકાવીને માગે છે લાંચ, ACBએ કરી કાર્યવાહી\nભ્રષ્ટાચારને લઈને લોકો પોલીસનો સહારો લેતા હોય છે પણ પોલીસ જ લાંચ લે તો આવો જ એક લાંચનો પુરાવા વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કોન્સ્ટેબલ એક યુવકની પાસેથી અસભ્ય ભાષામાં વાત કરીને લાંચ માગે છે. આ ઉપરાંત અમદાવાદમાં આવવા જ નહીં દે એવી ધમકી પણ આપે છે. સાંભળો ઓડિયો ક્લિપને નીચેના વીડિયોમાં…\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD 59 એપ્લિકેશન પર પ્રતિબંધ બાદ ચીની કંપનીઓ વધુ એક ઝટકો, ભારતના આ નિર્ણયથી થશે કરોડોનું નુકસાન\nઆ પણ વાંચો : કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nકોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા\nકેવી રીતે પહોંચી શકાશે આફતને ફાયર વિભાગમાં જ નથી પૂરતાં કર્મચારીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B2)", "date_download": "2020-07-09T09:18:21Z", "digest": "sha1:AIZPK6IJ22FS34XFDZ5FSIBL4IC42WAX", "length": 4866, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "ડેરોલ (તા. કાલોલ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ‍ગ્રામ પંચાયત, આંગણવાડી, દૂધની ડેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ��ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nડેરોલ (તા.કાલોલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. ડેરોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ‍ગ્રામ પંચાયત, આંગણવાડી, દૂધની ડેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ મે ૨૦૧૯ના રોજ ૧૦:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-07-09T09:12:24Z", "digest": "sha1:DPSX7YNYKKQSHG27RHD64BXIUL7YC32U", "length": 4139, "nlines": 145, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:વિકિપીડિયા સમાચાર - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત સ્થાનિક ચૂંટણી-૨૦૧૫માં શહેરોમાં કોંગ્રેસ અને ગામડાઓમાં ભાજપનો સફાયો. પાટીદાર અનામત આંદોલનની અસર.\nગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગાંધીનગરમાં ૧૦ ડીગ્રી તાપમાન.\nભારતમાં તબાહી માટે તોઈબાના આતંકીઓની ઘૂસણખોરી.\nગુજરાતમાં કમોસમી વરસાદનાં એંધાણ.\nસુરતમાં આનંદીબેનનું ભાષણ શરૂ થતાં જ લોકોએ ઊભા થઈ ચાલતી પકડી.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૧૯:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/my-village-my-town30062020-100338", "date_download": "2020-07-09T07:49:44Z", "digest": "sha1:55IBWTEQLTRBX3Q37Q63MXCN3RX662ES", "length": 6617, "nlines": 76, "source_domain": "zeenews.india.com", "title": "મારા ગામની વાત મારા શહેરની વાત | 24 Kalak, Zee News", "raw_content": "\nમારા ગામની વાત મારા શહેરની વાત\nવડોદરા: 9 મહિના પછી પણ ગણપતિની વિસર્જિત મૂર્તિઓનો નિકાલ નહીં , 09 Jul 2020\nદેશમાં કોરોનાના 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ, 24 હજારથી વધુ કેસ , 09 Jul 2020\nવડોદરામાં સવારથી જ વરસાદી માહોલ, જુઓ વીડિયો , 09 Jul 2020\nબનાસકાંઠા: 3 મહિનામાં અંબાજી મંદિરની આવક 5 કરોડ જેટલી ઓછી , 09 Jul 2020\nવડોદરા: MGVCLના 800 જેટલા કર્મચારીઓને નોટિસ ફટકારતા રોષ \nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\nરાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....\nભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8", "date_download": "2020-07-09T08:37:47Z", "digest": "sha1:SN2PZ2BQMGFG756I6XI5TJRMSCUQJCKI", "length": 5641, "nlines": 179, "source_domain": "gu.wikipedia.org", "title": "હંસ - વિકિપીડિયા", "raw_content": "\nહંસ એક લાંબી ડોકવાળું, લાંબા પગવાળું તેમ જ મોટું કદ ધરાવતું પક્ષી છે. તે આકાશમાં ઉડવા ઉપરાંત પાણીમાં તરી પણ શકે છે. આ પક્ષી દેખાવમાં અત્યંત સુંદર હોય છે. હંસનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે.\nસામાન્યત: આ પક્ષીઓ નર અને માદાનું જોડું બનાવ્યા પછી સમગ્ર જીવન સાથે જ રહેતું હોય છે, પરંતુ ક્યારેક અપવાદ પણ જોવા મળે છે. અપવાદનું મુખ્ય કારણ માળો બનાવવાની નિષ્ફળતા જવાબદાર હોય છે. તે ત્રણ થી આઠની સંખ્યામાં ઇંડા મુકે છે. સામાન્ય રીતે હંસ ઋતુઓ પ્રમાણે પોતાના રહેવાની જગ્યા બદલે છે.\nહિંદુ ધર્મના પુરાણો અનુસાર વિદ્યાની દેવી માતા સરસ્વતીનું વાહન હંસ છે તેમ જ તે માનસરોવરમાં રહે છે. હંસ અત્યંત વિવેકી હોય છે, તે નીર અને ક્ષીરને પણ અલગ કરી શકે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF ���રીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૧૩:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/now-you-may-get-your-delivery-from-drone-96375", "date_download": "2020-07-09T09:26:26Z", "digest": "sha1:MWRN3GM7KDAPFMZIB7XX7FV3KAKPAQMP", "length": 16482, "nlines": 102, "source_domain": "zeenews.india.com", "title": "હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી | Business News in Gujarati", "raw_content": "\nહવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી\nઅત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં જરૂરિયાતનો સામાન ડ્રોન વડે ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડ્રોન વડે જરૂરી સામાનનું સપનું તમારે માટે અહીં ભારતમાં જ પુરૂ થવાનું છે.\nનવી દિલ્હી: અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં જરૂરિયાતનો સામાન ડ્રોન વડે ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડ્રોન વડે જરૂરી સામાનનું સપનું તમારે માટે અહીં ભારતમાં જ પુરૂ થવાનું છે. તેના માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ખૂબ જ જલદી ટ્રાયલ પણ શરૂ થઇ જશે.\nસ્પાઇસ જેટને મળી પરવાનગી\nડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તાજેતરમાં જ ઘરેલૂ વિમાન કંપની સ્પાઇસ જેટ SpiceJet)ને ડ્રોન દ્વારા દવાઓ અને જરૂરી ઉત્પાદનોની હોમ ડિલીવરીની પરવાનગી આપી દીધી છે. ખૂબ જલદી જ સ્પાઇસ જેટ પોતાની સહયોગી કંપની સ્પાઇસ એક્સપ્રેસ (SpiceExpress) દ્વારા સામાનની ડિલીવરી કરવાનું શરૂ કરશે. ડ્રોન તમારા ઘરે દવાઓ અને અન્ય જરૂરી સામાન તાત્કાલિક ડિલીવર કરશે.\nજાણકારોનું કહેવું છે કે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતાં હવે આવા માધ્યમો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી બિમારી ફેલાવવાનો ખતરો ઓછો થાય. સાથે જ સામાન પહોંચાડવાનો ખર્ચ પણ ઓછો થાય. એટલા માટે સરકારે પહેલીવાર ડ્રોનની મદદથી સામાન પહોંચાડનાર આ નવી રીતને ટ્રાઇ કરવાનો નિર્ણય કર્યો છે.\nઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં સામાન ઘર સુધી ડિલીવરીને લઇને પણ ઘણી સમસ્યાઓ આવી રહી છે. સ્પાઇજેટ પહેલાં પણ ઘણી કંપનીઓએ ડ્રોનની મદદથી સામાન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પણ આવી જ ઓફર કરી હતી.\nકોરોના વાયરસ પર તમામ સમ���ચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nહોમ ડિલીવરીઇ કોમર્સસ્પાઇજેટસ્પાઇજેટ એક્સપ્રેસડ્રોન\n11 વર્ષના નિચલા સ્તર પર દેશની GDP, ઇકોનોમીમાં 2009ની મંદી જેવો માહોલ\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: કોરોના વિરુદ્ધ લડાઈને પૂરેપૂરી ગંભીરતા સાથે લડી રહ્યું છે ભારત-પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2020-07-09T08:24:56Z", "digest": "sha1:RMO5BD3ADN3MTY2FXCYXI7F7TKC2NGXC", "length": 4706, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "મલેતા (તા. કલ્યાણપુર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમલેતા (તા. કલ્યાણપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. મલેતા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જ��ડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Infobox_settlement/sandbox", "date_download": "2020-07-09T08:32:05Z", "digest": "sha1:B7TTLMCPVTMUTGLC2GRV7NMZSHOFBVKS", "length": 2803, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:Infobox settlement/sandbox\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:Infobox settlement/sandbox સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97:Documentation/config", "date_download": "2020-07-09T09:03:43Z", "digest": "sha1:TOOGHQIN7JSAVS2ZNSP3BHS5COI6SGF7", "length": 7289, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "\"વિભાગ:Documentation/config\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ વિભાગ:Documentation/config સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:સ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:સબસ્ટબ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:નિષ્પક્ષતા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:GFDL (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ચિત્ર સ્રોત (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Edit (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Imdb name (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:આવર્ત કોષ્ટક (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Commons (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Shortcut (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Wikivar (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Babel (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Delete (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:E (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Tl (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Interwikitmp-grp (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Lang (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:પ્રસ્તુત લેખ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\n (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Coor d (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Coor URL (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Increase (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Lower (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Spaces (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-begin (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-2 (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-end (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Superimpose (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Reflist (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:સ્ટબ શ્રેણી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite web (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:User en (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:User gu (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:User gu-4 (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-3 (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-4 (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Col-break (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Documentation (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Pp-template (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Pp-meta (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Main talk other (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite book (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite journal (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Nowrap (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Infobox Cricketer (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:માહિતીચોકઠું વ્યક્તિ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Listen (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:· (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/weather-updates-delhi-today-is-the-coldest-december-day-in-119-years-110970", "date_download": "2020-07-09T07:16:58Z", "digest": "sha1:456CASCJREQAIKJAD3C64ZPXHEN6I74N", "length": 7079, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "Weather updates Delhi Today Is The Coldest December Day In 119 Years | હરિયાણામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ : દિલ્હીમાં 119 વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો - news", "raw_content": "\nહરિયાણામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ : દિલ્હીમાં 119 વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો\nદિલ્હીમાં ઠંડીના તમામ રેકૉર્ડ ધ્વસ્ત થઈ રહ્યા છે. સોમવારે સવારે રાજધાની દિલ્હી ગાઢ ધુમ્મસની ઝપટમાં રહી, આ દરમ્યાન દૃશ્યતા ખૂબ જ ઓછી રહી.\nદિલ્હીમાં ઠંડીના તમામ રેકૉર્ડ ધ્વસ્ત થઈ રહ્યા છે. સોમવારે સવારે રાજધાની દિલ્હી ગાઢ ધુમ્મસની ઝપટમાં રહી, આ દરમ્યાન દૃશ્યતા ખૂબ જ ઓછી રહી.\nરાજધાનીમાં લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે આ મોસમમાં સરેરાશ તાપમાન કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વીતેલાં ૧૧૯ વર્ષમાં આજ સૌથી ઠંડો દિવસ રેકૉર્ડ થવાની સંભાવના છે. ભારત હવામાન વિભાગે એક નિવેદન જારી કરી કહ્યું છે કે દિલ્હીમાં છેલ્લાં ૧૧૯ વર્ષોમાં આ જ ડિસેમ્બર મહિનામાં સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવના છે કેમ કે બપોરે ૨.૩૦ વાગ્યે આજ દિવસમાં વર્ષ ૧૯૦૧ બાદ સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવના છે. રાજધાની વિસ્તારમાં આજે પણ આ જ રીતે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.\nરાજધાનીમાં શનિવાર, ૨૮ ડિસેમ્બર મોસમનો સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો, જ્યારે લઘુતમ તાપમાન સવારે ૨.૪ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું.\nરવિવારે દિલ્હીનાં વિવિધ સ્થાનો પર તાપમાન અલગ-અલગ નોંધાયું. આયાનગરમાં આ ૨.૫ ડિગ્રી, લોધી રોડમાં ૨.૮ ડિગ્રી, પાલમમાં ૩.૨ ડિગ્રી અને સફદરજંગમાં ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.\nઆ તરફ હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું જેના કારણે સરકારે મંગળવાર સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે. જે બાદ ૧થી ૧૫ જાન્યુઆરી સુધી પણ રાજ્યમાં શિયાળાની રજાઓના કારણે સ્કૂલો બંધ રહેશે. હરિયાણામાં દિવસ દરમ્યાન સરેરાશ તાપમાન ૧૦થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું.\nજો રસી નહીં શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ\nCoronavirus Effect: CBSEમાં 9થી 12 ધોરણનો અભ્યાસ ક્રમ 30 ટકા ઘટાડાયો\nકોરોનાના અંતનો થશે આરંભ\nમુંબઈ સહિત છ શહેરોમાંથી 6થી 19 જુલાઈ સુધી કોલકાતાની ફ્લાઈટ્સ બંધ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/attack-on-karachi-stock-exchange-in-pakistan-balochistan-liberation-army-takes-responsibility-100282", "date_download": "2020-07-09T09:23:28Z", "digest": "sha1:4LE47HI34MRY3E3R2CH5UPGLJLKYM7OG", "length": 19232, "nlines": 108, "source_domain": "zeenews.india.com", "title": "પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ પર થયેલા હુમલાની આ સંગઠને લીધી જવાબદારી | World News in Gujarati", "raw_content": "\nપાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ પર થયેલા હુમલાની આ સંગઠને લીધી જવાબદારી\n'મુખ્ય ગેટ પર બે આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે ત્રીજો આતંકવાદી સેન્ટરના ગેટ પર અને ચોથો આતંકવાદી સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ઠાર માર્યો હતો. હુમલાના થોડા કલાકો બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (B.L.A.) એ હુમલાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આ એક એવું ગ્રુપ છે જે ઘણા સમયથી સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરી રહ્યું છે.\nનવી દિલ્હી: પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ (Karachi Stock Exchange) પર સોમવારે થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. મળતી માહિતી અનુસાર હુમલા વખતે બંદૂકધારી કાળા રંગની કારમાં આવ્યા હતા. તેમાંથી બે બંદૂકધારી પાકિંગ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.\nત્યારબાદ ગોળીબારી શરૂ થઇ ગઇ અને અધિકારી-વેપારીએ અંદર દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. એક કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં તમામ ચાર બંદૂધકધારીને ઠાર માર્યા હતા. ત્યારબાદ કરાંચી સ્ટોક એક્સચેંજના એક નિર્દેશકએ મીડિયાની સામે નિવેદન આપ્યું હતું.\nરોકાણકારનું કહેવું છે કે 'મુખ્ય ગેટ પર બે આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે ત્રીજો આતંકવાદી સેન્ટરના ગેટ પર અને ચોથો આતંકવાદી સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ઠાર માર્યો હતો. હુમલાના થોડા કલાકો બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (B.L.A.) એ હુમલાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આ એક એવું ગ્રુપ છે જે ઘણા સમયથી સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરી રહ્યું છે.\nપાકિસ્તાનમાં ચીની રોકાણને બનાવી રહ્યા છે ટાર્ગેટ\nગત થોડા સમયથી આ ગ્રુપ પાકિસ્તાનમાં ચીની રોકાણને ટાર્ગેટ કરી રહ્યું છે. 2018માં તેણે કથિત રીતે કરાંચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસને ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગત વર્ષે (Balochistan Liberation Army) ગ્રુપે ગ્વાદરમાં એક 5 સ્ટાર હોટલ પર હુમલો કર્યો હતો, જેનું ફાયના��્સ ચીન દ્વારા કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર કરવામાં આવેલા હુમલામાં પણ ચીની રોકાણને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.\nચીનનું પાકિસ્તાની શેર બજારમાં મોટું રોકાણ\nતમને જણાવી દદઇએ કે એક ચીની કંસોર્ટિયમએ પીએસએક્સમાં 40 ટકા ભાગીદારી કરી હતી. ગત વર્ષે ચીની રોકાણકાર પાકિસ્તાની શેર બજારમાં બે બિલિયન ડોલર સુધી રોકાણ કરવા અંગે વિચાર કરી રહ્યા હતા.\nબીએલએ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો કડક વિરોધ કરે છે. તેમાં પણ ખાસકરીને તેને બલૂચિસ્તાનમાં રોકાણથી તેને સખત વાંધો છે. તેના લીધે જે દિવસથી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, તે દિવસથી બલૂચિસ્તાને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે એક પ્રાંતના રૂપમાં બલૂચિસ્તાન લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. પ્રાકૃતિક સંસાધનોમાં સૌથી અમીર હોવા છતાં આ પ્રાંતમાં સૌથી ઓછું ડેવલોપમેન્ટ થયું છે. બલૂચિસ્તાનની સંપત્તિનો પાકિસ્તાન ભરપૂર ઉપયોગ કર્યો છે. અહીં પાક સેના દમનનું ક્રૂર અભિયાન ચલાવી રહી છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકરાંચી સ્ટોક એક્સચેંજ પર હુમલોકરાંચી સ્ટોક એક્સચેંજઆતંકવાદી હુમલોબલૂચિસ્તાન લિબરેશન આર્મીattack on Karachi Stock Exchange\nચીને હવે ભૂતાનની જમીન પર દાવો ઠોક્યો, પણ સામે મળ્યો જડબાતોડ જવાબ\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/370-article-modi-government-and-article-370-scrapped-in-jammu-kashmir/", "date_download": "2020-07-09T08:30:56Z", "digest": "sha1:UVWCVMPHVG4YMWSWTZ3ZKRIK5COC42BP", "length": 22463, "nlines": 283, "source_domain": "gujjutech.in", "title": "370 Article : 370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા?", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News 370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય...\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nપોતાના નિર્ણયોથી સતત ચોંકાવનાર નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદ્દે આજે તેમના નિર્ણયથી વિપક્ષી દળો સહિત લોકોને ચોંકાવ્યા છે.\nકોઈને એ વાતનો ખ્યાલ નહોતો કે સરકાર કાશ્મીરના મુદ્દે એકસાથે ચાર નિર્ણય લેશે.\nસરકારના આ નિર્ણય પહેલા એવું માનવામાં આવતું હતું કે કદાચ કાશ્મીરમાંથી આર્ટિકલ 35A હટાવવાનો નિર્ણય લેવામાં આવશે.\nપરંતુ, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરના મુદ્દે એકસાથે ચાર મોટા નિર્ણય લીધા.\nગૃહમંત્રી અમિત શાહે એકસાથે જે ચાર નિર્ણય લીધા તે આ મુજબ છે.\nજમ્મુ-કાશ્મીરમાંથી બંધારણના અનુચ્છેદ 370 (1) સિવાય તમામ ખંડોને હટાવવાનો અને રાજ્યનું વિભાજન કરવાનો પ્રસ્તાવ,\nજમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત ક્ષેત્રોના રૂપમાં કરવાનો પ્રસ્તાવ,\nજમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત ક્ષેત્રની પોતાની વિધાનસભા વિશે પ્રસ્તાવ,\nવિધાનસભા વિના લદ્દાખ કેન્દ્ર શાસિત ક્ષેત્રનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો.\nસરકારના આજના નિર્ણયથી વિપક્ષ પણ ચોંકી ગયો છે.\nકાશ્મીરમાં ચાલી રહેલી ગતિવિધિ દરમિયાન પીડીપી ચીફ મહબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબદુલ્લાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યમાં કશું ‘મોટું’ પ્લાન કરી રહી છે.\nપણ, તેઓને એ વાતનો અંદાજ પણ નહોતો કે જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન થઈ જશે અને લદ્દાખ એક સ્વાયત્ત ક્ષેત્ર બની જશે.\nરાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરના મુદ્દે સરકાર એકસાથે ચાર નિર્ણય લેશે તેવું ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય.\nઆ બિલ 57 પાનાંનું છે. એક-એક પાનાંનું બિલ પણ આવે છે. બે દિવસ અગાઉ તેની જાણકારી આપવામાં આવે છે અને ચર્ચા થાય છે.\nઅહીં એક રાજ્ય ખતમ કરવામાં આવી રહ્યું છે. 29માંથી એક રાજ્ય ખતમ કરીને 28 કરવામાં આવી રહ્યા છે.\nઅમિત શાહે રાજ્યસભામાં ઘોષણા કરી કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન વિધાનસભાની સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે કે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની માફક વિધાનસભા હશે.\nતેમણે કહ્યું કે નેતા ગુલામ નબી આઝાદ સ્વયં જમ્મુ-કાશ્મીરમાંથી આવે છે, તેમણે ચર્ચામાં ભાગ લઈને રાજ્યના લોકોની સમસ્યા બહાર લાવવી જોઈએ.\nઆવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nPrevious articleકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nNext articlePM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર ��ોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી કુટેવો છુટી ગઈ\nસરકાર હવે કરી રહી છે આ બેંકના મર્જર પ્લાનિંગ : જાણો કઇ છે આ બેંક\nSALMAN KHAN ‘રીક્ષા’ માંથી ઉતરીને રીક્ષા વાળા ને આપીયા એટલા ‘રૂપિયા’ જાણીને તમે હેરાન થઇ જશો\n08, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nજન્મદિવસ પર મહેશ ભટ્ટે રીલીઝ કર્યું દીકરી આલિયાની ‘SADAK-2’ ફિલ્મનું ટીઝર : જુઓ ટીઝર\nમુસ્લિમ દેશની ચલણી નોટ પર કેમ છાપવામાં આવી હતી ગણેશજીની તસ્વીર જાણો ચોંકાવનારું કારણ\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nકાર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ડીલર્સ આ રીતે કરે...\n10GB રેમ સાથે લોન્ચ કરશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન\nતમે PUBG રમો છો તો થઈ જશો માલામાલ : શું છે...\nવીજળીનો ખર્ચ ઘટાડવા માટે પોતાનો કુત્રિમ ચાંદો બનાવશે ચીન\nWalmarts – કંપની ઓફર કરી રહી છે $1 નાં ચોકલેટના બનેલાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/ListView.aspx?PCN=9&SCN=5", "date_download": "2020-07-09T07:28:13Z", "digest": "sha1:5ZDPFB5RPO7DD4N35EXKRQY7BCT5ORSZ", "length": 5102, "nlines": 91, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8_%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:43:49Z", "digest": "sha1:A2O24RWVJAZXADSU6HVVWOW2EDKUUFP3", "length": 16947, "nlines": 284, "source_domain": "gu.wikipedia.org", "title": "પીરોટન બેટ (તા. જામનગર) - વિકિપીડિયા", "raw_content": "પીરોટન બેટ (તા. જામનગર)\nદિવાદાંડી પરથી દેખાતું ટાપુનું એક દૃશ્ય\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nપીરોટન બેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળા ટાપુ છે.\n૪ પીરોટન બેટ પરની દીવાદાંડી[૫]\n૫ મુલાકાતે જવા માટે\nપીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે.[૧] લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.\nદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે[સંદર્ભ આપો]. રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે. પરવાનગી માટે ગુજરાત સરકારના વન ખાતા, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની અગાઉથી પરવાનગી લેવી ફરજીયાત છે.\n૧૮૬૭માં વહાણોનાં માર્ગદર્શન માટે અહીં એક ધ્વજ-કાઠી મુકવામાં આવી હતી. ૧૮૯૮માં ધ્વજ-કાઠીને બદલે ૨૧ મીટરની ઊંચાઈવાળી દિવાદાંડીનું બાંધકામ કરવામાં આવ્યુ. તે દીવાદાંડીને બદલે ફરી ૧૯૫૫થી ૧૯૫૭ના સમયગાળા દરમ્યાન વધુ ૩ મીટર ઉંચી દીવાદાંડી (૨૪ મીટર ઊંચાઈ) મુકવામાં આવી[૨]. ૧૯૮૨માં આ દીવાદાંડીની ચોતરફ આવેલા ૩ ચોરસ કિમીમાં પથરાયેલા પરવાળા ધરાવતી ખંડીય છાજલી ધરાવતા વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું.[૩] ૧૯૯૬માં દીવાદાંડીને સૂર્યશક્તિ પર ચાલતી કરવામાં આવી અને ડીઝલ વિદ્યુત ઉત્પાદકોને ફક્ત પીઠબળ માટે રાખી મુકવામાં આવ્યા.[૪]\nદિવાદાંડીના અને વનવિભાગના કર્મચારીઓ સિવાય આ ટાપુ પર કોઇ સ્થાયી માનવ વસ્તી નથી. મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમ્યાન તેમાંય ખાસ કરીને રજાઓ કે શનિ-રવિ દરમ્યાન ૨૦૦-૩૦૦ની સંખ્યામાં આવે છે.\nપીરોટન બેટ પરની દીવાદાંડી[૫][ફેરફાર કરો]\n૧ ખાસ સંજ્ઞા F 0378\n૨ પ્રકાશનો ઝબકારો થવાનો સમય દર ૧૦ સેકંડ\n૩ મિનારો કાળા અને સફેદ પટ્ટાઓ ધરાવતો ૨૪ મીટરની ઉચાઇ ધરાવતો મિનારો\n૪ સમુદ્રતળથી ઊંચાઈ ૫ મીટર\n૫ સમુદ્રમાં પ્રકાશ વિતરણનો ક્ષેત્રવિસ્તાર ૫ નોટિકલ માઈલ\n૬ પ્રકાશનું સાધન બે મીટરનો વ્યાસ ધરાવતા ફાનસ ઘરમાં ૧૦૦ મિ.મિ.નું એક એવા બે ચળકતા નળાકાર અરીસાની બે હારમાળામાં ગોઠવણી\n૭ જરૂરી ઉર્જાનું ઉગમસ્થાન સૂર્યઉર્જાથી ઉત્પન્ન થતો વિજળીનો પ્રવાહ અને એક વધારાનું જનરેટર\n૮ સ્થાપનાનું વર્ષ ૧૯૫૭\nમુલાકાતે જવા માટે[ફેરફાર કરો]\nદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઢળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે. ભારતીય નાગરીકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે. પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે.\nટાપુની મુલાકાતે લઈ જતી કોઈ કાયમી ફેરી સેવાના અભાવે જરૂરીયાત મુજબ મશીનવાળી કે શઢવાળી હોડી બંદરેથી ભાડે મેળવી શકાય છે. મશીનવાળી હોડી દોઢ ક્લાક જેટલા સમયમાં ત્યાં પહોચાડે છે. શઢવાળી હોડી વધુ સમય લે છે. ટાપુનો દરીયાકાંઠો અત્યંત છીછરો હોવાના કારણે ફક્ત મોટી ભરતી હોય એવા સમયે જ ટાપુ પર હોડી પહોચી શકે છે.\nદરીયાઇ પટ્ટીત કૃમી અને અન્ય કૃમી\nકાલુ માછલી (ઓઈસ્ટર છીપ માંથી મળે છે)\nધોમડા પક્ષીની વિવિધ જાતીઓ\nકાદવ ખુંદનારા વિવિધ પક્ષીઓ\nજળ કાગડાની વિવિધ જાતીઓ\nપીરોટન ટાપુ પરની દિવાદાંડી દરિયાઈ જીવ ખુંધવાળી ભારતીય ડોલ્ફીન અષ્ટપાદ (ઓક્ટોપસ) સાંઢા (સ્ક્વિડ) માનવીના મગજ જેવા દેખાતા પરવાળા\nબિલાડીના ટોપ જેવા દેખાતા પરવાળા મૃત પરવાળા\nજે પથ્થર જેવા જ કઠણ થઇ જાય છે પરવાળાવાળી ખંડિય છાજલી પફર ફીશ જેલી ફ��શ દરીયાઇ ઘોડો\nવિકિમીડિયા કૉમન્સ પર પીરોટન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:\nપ્રવાસીઓ માટે માહિતી, જામનગર.ઓર્ગ પર\nગુગલ મેપ્સમાં પીરોટન ટાપુ\nજામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૧:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2020-07-09T09:14:25Z", "digest": "sha1:W3BPEYOKDFUVLGPLLPLQ5F6FN5NBJ67B", "length": 7631, "nlines": 241, "source_domain": "gu.wikipedia.org", "title": "વિક્ટોરિયા તળાવ - વિકિપીડિયા", "raw_content": "\n૯૮૫ (સેસે ટાપુઓ,[૩] યુગાન્ડા; માબોકો ટાપુ, કેન્યા)[૫]\n૧ કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી.\nવિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્વમાં બીજા ક્રમનું મીઠા પાણીનું તળાવ છે. તળાવને કાંઠે યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા દેશો છે. વિક્ટોરિયા તળાવની સરેરાશ ઊંડાઈ ૪૦ મીટર છે, જ્યારે મહત્તમ ઊંડાઈ ૮૩ મીટર છે. આ તળાવમાંથી વિશ્વની સૌથી લાંબી નદી નાઈલ નદી નીકળે છે.\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૩:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4-%E0%AA%B5/", "date_download": "2020-07-09T07:54:14Z", "digest": "sha1:AS7KY5FZOP7HGCPCXWHD64VQUS4S6AL7", "length": 17677, "nlines": 125, "source_domain": "www.polkholtv.in", "title": "રંગભેદ સામે ક્રિકેટ જગત / વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે, ICCએ મંજૂરી આપી - Pol Khol TV", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્��� પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nરંગભેદ સામે ક્રિકેટ જગત / વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે, ICCએ મંજૂરી આપી\nબ્લેક લાઇવ્સ મેટરનો લોગો ટી-શર્ટના કોલર પર લગાવવામાં આવશે\nઆ પ્રકારની ટી-શર્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચોમાં તમામ 20 ટીમોના ખેલાડીઓએ પહેરી હતી\nવેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ 3 મહિના પછી આ સીરિઝથી પુનરાગમન કરી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ 8 જુલાઈના રોજ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાશે.\nતાજેતરમાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તે બાદ વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. આ પછી, ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમતગમતના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ICCએ પણ તેમને સમર્થન આપ્યું છે.\nક્રિકેટ ઇતિહાસમાં આ મોટું પરિવર્તન\nજેસન હોલ્ડર તેને મોટો ફેરફાર કહે છે. તેણે ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોને કહ્યું કે, “અમારું માનવું છે કે આ મજબૂત લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. દરેકે જાગૃતિ માટે મદદ કરવી જોઈએ. રમતગમત, ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમના ઇતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અમે અહીં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા આવ્યા છીએ, પરંતુ વિશ્વમાં ચાલી રહેલી સમાનતા અને ન્યાયની લડતમાં પણ સમર્થન આપી રહ્યા છીએ. ‘\nઅલીશાએ લોગો ડિઝાઇન કર્યો\nબ્લેક લાઇવ્સ મેટરનો લોગો ગ્રાફિક્સ ડિઝાઇનર અલીશા હોસના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રકારના લોગોનો જ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઉપયોગ થયો હતો. લીગની તમામ 20 ટીમોના ખેલાડીઓ લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને મેચ રમ્યા હતા.\nદરેક સીરિઝ પહેલા એન્ટી-રેસિઝ્મ અભિયાન ચલાવવામાં આવે\nહોલ્ડરે કહ્યું કે જાતિવાદને પણ ક્રિકેટમાં ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવામાં આવું જોઈએ. તેણે કહ્યું કે, ટીમોએ એન્ટિ-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે એન્ટી-રેસિઝ્મ માટે સેમિનારની શરૂઆત કરવી જોઈએ. તેણે કહ્યું, “મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં મારી આસપાસ તે સાંભળ્યું કે જોયું છે.”\nહોલ્ડરે કહ્યું, “મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે.” આ માટે અલગ દંડ લગાવવામાં આવો જોઇએ. જો આપણે આ બાબતો રમતની અંદર પણ જોઈ હોય, તો આપણે તેમની સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ.”\nપ્લેયર પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે\nICCની ગવર્નિંગ બોડીના એન્ટી રેસિઝ્મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ વખત, ભૂલ પર 4 ટેસ્ટ અથવા 8 મેચ રમવા પર પ્રતિબંધ છે.\nસરફરાઝ પર 4 મેચનો પ્રતિબંધ લાગ્યો હતો\nગયા વર્ષે પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એંડિલ ફેલુકવાયો પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. આ પછી સરફરાઝને 4 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.\nઆપને આ પણ ગમશે\nક્રિકેટ / નેહરાએ કહ્યું, પંતને ધોનીનો રિપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ખેલાડીઓને પાણી પીવડાવતો જોવા મળ્યો\nઆ વર્ષે ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે વનડેમાં ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો કોહલીએ કહ્યું હતું, આ વર્ષ માત્ર ટી-20 અને ટેસ્ટનું છે, હવે નેહરાએ કહ્યું- વનડેમાં ... આગળ વાંચો\nકોરોના સામેની લડાઈ / ફેક ન્યૂઝ અંગે કોહલીની લોકોને અપીલ- સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ ફોરવર્ડ ન કરો, જે દેશના હિતમાં નથી\nવીડિયો પ્લેટફોર્મ ટિકટોકે ફેક ન્યૂઝ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું, તેમાં વિરાટ કોહલી સામેલ સરકારે કોરોનાવાયરસ મહામારી વચ્ચે સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ... આગળ વાંચો\nક્રિકેટ / ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટમાં નં.1 બનવા પર સવાલ કર્યો, કહ્યું- વિદેશમાં રેકોર્ડ ખરાબ\nદિવ્ય ભાસ્કરMay 12, 2020, 07:58 AM ISTનવી દિલ્હી. ગૌતમ ��ંભીરે આઈસીસીની રેન્કિંગ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પાછળ રાખી ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nદેશ સેવાની તક / ત્રણ વર્ષ માટે આર્મીમાં જોડાઈ શકશે સામાન્ય નાગરિક, સરકાર ટૂર ઓફ ડ્યૂટીના પ્રસ્તાવ અંગે વિચારી રહી છે\nસૌરાષ્ટ્રમાં વરસાદ / રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોત\nકોરોના ઈન્ડિયા LIVE / કુલ કેસ 3 લાખને પારઃ આ પૈકી 33% કોરોના પોઝિટિવ મહારાષ્ટ્રમાંથી; 54 હજાર કેસ સાથે મુંબઈમાં સ્થિતિ નાજુક\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A8", "date_download": "2020-07-09T09:28:21Z", "digest": "sha1:OVWASYFC2FFKTUEQTMSXQSJ5DHH7FPWT", "length": 18895, "nlines": 132, "source_domain": "zeenews.india.com", "title": "અમેઝોન News in Gujarati, Latest અમેઝોન news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nહવે ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી\nકેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે.\nભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ\nવિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી.\nઆજથી ખુલીને શોપિંગ કરો, Amazon-Flipkart પર હવે આ વસ્તુઓ પણ મળશે\nઆજથી લોકડાઉન 4 (Lockdown 4.0) શરૂ થઇ ગયું છે, પરંતુ આ લોકડાઉન (Lockdown )ની સારી વાત એ છે કે તેમાં હવે તમને ઘરની જરૂરિયાતનો સામાન ખરીદવા માએ પરેશાન થવું નહી પડે. આજથી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો.\nAmazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી, 60 હજાર સુધીની શોપિંગ પણ ટેન્શન ફ્રી\nદેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.\nવેપારીઓ પોતે શરૂ કરશે પોતાનું ઇ-કોમર્સ જેવું પ્લેટફોર્મ, દુકાનદાર લઇ શકશે ઓનલાઇન ઓર્ડર\nલોકલ વેપારીઓનું પણ Flipkart, Amazon જેવા પ્લેટફોર્મ આવવાનું છે. કારણ કે વેપારીઓના સંગઠન કફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT)એ જલદી એક રાષ્ટ્રીય ઇ-કોમર્સ માર્કેટપ્લસ શરૂ કરવાની જાહેરાત કરી છે.\nરિલાયન્સ Amazon, Flipkart ને આપશે પડકાર, ઓનલાઇન શોપિંગ માટે લોન્ચ કર્યું JioMart\nJioMart: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)એ ઝડપથી વધતી જતા ભારતીય ઇ-કોમર્સ બિઝનેસમાં Amazon અને Flipkart (Walmart) જેવા વૈશ્વિક દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. RIL ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલે સોમવારે જ જિયો ટેલીકોમ યૂઝર્સને આ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના ઓનલાઇન શોપિંગના નવા વેંચર જિયોમાર્ટ (JioMart)માં રજિસ્ટર કરે.\nવીવો એસ1 પ્રો 4 જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં થશે લોન્ચ, સેલ્ફી કેમેરો હશે ખાસ\nચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની વીવોએ ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે કંપનીનો વીવો એસ1 પ્રો 4 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ થશે. અમેઝોનની વેબસાઇટ પર માઇક્રોસાઇટે પણ પુષ્ટિ કરી છે કે આ જલદી જ ભારતમાં 1 પ્રો વેચવા માટે ઇ-રિટેલર્સમાંથી એક હશે.\nજેફ બેજોસને પછાડીને બિલ ગેટ્સ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ\nએકવાર ફરી બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની સંપત્તિમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.\nઆજથી શરૂ થયો Diwali Special સેલ, Amazon પર બંપર ડિસ્કાઉન્ટ સાથે કરો ખરીદી\nઅમેઝોનના આ દિવાળી સ્પેશિયલ સેલમાં તમે હોમ અને કિચન પ્રોડક્ટ પર 70% સુધીની છુટ લઇ શકો છો. તેમાં Prestige, Bombay Dyeing, Pigeon, Homecentre જેવી બ્રાંડ પર શાનદાર ડીલ મળશે.\nAmazon પર ફરીથી શરૂ થઇ રહ્યો છે મહાસેલ, 90% સુધી મળશે છૂટ, જાણો શું-શું છે ઓફર\nAmazon ની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર લેટેસ્ટ અને સૌથી સારા સ્માર્ટફોન પર અહીં 40 ટકા સુધીની છૂટ મળશે. 699 રૂપિયા સાડી અહી ફક્ત 399 રૂપિયામાં મળશે. તો બીજે તરફ જૂતા પર પણ શાનદાર ઓફર મળશે.\nOnline Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ\nઆ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે.\n#AmazonFestiveYatra: ‘હવે બજેટને કારણે ભારતીયોની ઉજવણી ફીકી નહીં પડે’\nગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો કોસ્ટ ઇએમઆઈથી માંડીને બજાજ ફિનસર્વ, એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10%નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર અને ધિરાણના બીજા ઘણાં વિકલ્પોની વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે.\nઆવતીકાલે લોન્ચ થશે SAMSUNG નો ધાંસૂ સ્માર્ટફોન, 6000 mAh હશે બેટરી\nસેમસંગ ઇન્ડીયાના ટ્વિટર પોસ્ટના અનુસાર કંપની 18 સપ્ટેમ્બરના રોજ દિવસે 12 વાગે રજૂ કરશે. સેમસંગ ફેન્સ ઇવેન્ટને લાઇવ પણ કરી શકશે. આ Galaxy M30s સ્માર્ટફોનમાં sAMOLED ડિસ્પ્લે હશે. તેની કિંમતને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી.\nફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ\nતહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.\nજાપાની બ્રાંડ AIWA એ ભારતીય બજારમાં ફરી પગ માંડ્યો, LED TV કર્યું લોન્ચ\nજાપાની બ્રાંડ AIWA એ ભારતમાં ફરી એન્ટ્રી મારી છે અને કંપનીએ HD ટીવી જેમ કે ફૂલ HD, OLED અને 4K ટીવી પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ આ ટીવીની શરૂઆતી કિંમત 7999 રૂપિયા હશે અને 2 લાખ રૂપિયા સુધી જશે. કંપનીનું માનવું છે કે પ્રાઇસિંગ અને ક્વોલિટીના મામલે LG, Samsung, MI, Toshiba, HCL જેવી કંપનીઓને આકરી ટક્કર આપ્શે. 15 ઓગસ્ટથી આ ટીવી અમેઝોન પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સિલેક્ટેડ ઓફલાઇન સ્ટોર્સ પર પણ મળશે.\nAmazonની એક ભુલ અને 9 લાખનો કેમેરો વેચાઈ ગયો 6500 રૂપિયા \nઆ વર્ષે 15 અને 16 જુલાઈના દિવસે બિગ બિલિયન ડે સેલનું આયોજન કરવામાં આવ્યું હતું\nPrime Day સેલ પર અમેઝોનના કર્મચારીઓએ દુનિયાભરમાં શરૂ કર્યું વિરોધ પ્રદર્શન\nવિશ્વની દિગ્ગજ ઓનલાઇન ઇ-કોમર્સ કંપની અમેઝોનની પ્રાઇમ ડે સેલ પર કર્મચારીઓએ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કર્મચારીઓ આ પ્રદર્શન કંપનીની નીતિઓ વિરૂદ્ધ કરી રહ્યા છે. અમેરિકાથી માંડીને બ્રિટન અને જર્મની ઉપરાંત ઘણા દેશોમાં આ વિરોધ પ્રદર્શન એટલા માટે થઇ રહ્યા છે જેથી કંપની કર્મચારીઓ માટે પોતાની નિતીઓમાં ફેરફાર કર્યા.\nઆજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ\nઆજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે.\nયુવાનોની Amazonની જબરદસ્ત ગિફ્ટ, જાહેર કરી બમ્પર ઓફર\nઆ ઓફરનો લાભ લેવા માટે પ્રાઇમ મેમ્બર બનવું પડશે અને એ માટે Amazon.in પર સાઇનઅપ કરવું પડશે\nફક્ત 1,000 રૂપિયામાં Amazon પર બુક કરો દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક, તમારા અવાજથી થશે સ્ટાર્ટ\nભારતીય બજારમાં થોડા દિવસો પહેલાં Revolt ઇંટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી. હવે કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રિક બાઇક Revolt RV 400 નું ઓનાલાઇન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ બાઇકને ફક્ત 1,000 રૂપિયામાં ઓનલાઇન શોપિંગ સાઇટ (અમેઝોન) Amazon પરથી સરળતાથી બુક કરી શકો છો.\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/410", "date_download": "2020-07-09T08:22:36Z", "digest": "sha1:BWGRNTJGVTFRQN52AQDTDLMZYXVS5KUN", "length": 5268, "nlines": 70, "source_domain": "www.anadimukta.org", "title": "“હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે” | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs“હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે”\n“હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે”\nવિષય: કથાવાર્તા કરવાનો આગ્રહ\n“આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે;\nહિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ ઉપરોક્ત પંક્તિ ચરિતાર્થ થતી જોવા મળે છે.\nગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે જ અવિરત કથાવાર્તાના આગ્રહી. શ્રવણ કરનારા શ્રોતાજનો થાકી જાય પણ અવિરત શ્રીજીમહારાજનો મહિમા ગાવામાં પોતાના મુખારવિંદ પર જરાય થાકનો અહેસાસ ન જોવા મળે.\nતા. 16-10-2015 ને શુક્રવારના રોજ અમેરિકાથી હરિભક્તો લાભ લેવા પધાર્યા હતા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીને સંસ્થાના વડીલ સંતે ફોન દ્વારા જાણ કરી :\n“હલ્લો, જય સ્વામિનારાયણ બાપજી, રાજી રહેજો…”\n“બાપજી, અમેરિકાથી હરિભક્તો આવ્યા છે આપનો લાભ લેવા. તો બાપજી આપને અનુકૂળ આવશે 2-3 કલાક બોલવાનું ફાવશે ને 2-3 કલાક બોલવાનું ફાવશે ને \nતરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “ફાવશે, અત્યારે તો કોઈ જ તકલીફ નથી. એ વખતે હતી. અને નહિ ફાવે તોય કથાવાર્તા ગોઠવો એટલે બધુંય ફાવી જશે. તમે તે હરિભક્તોને મોકલજો. હું લાભ આપીશ.”\nઆમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય હરિભક્તોને કથાવાર્તાએ કરીને ખૂબ સુખિયા ને બળિયા કર્યા.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/411", "date_download": "2020-07-09T08:04:32Z", "digest": "sha1:A6ENOAFYPZPKJARWSME7WZPUT7V4QC2U", "length": 5174, "nlines": 71, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે અવરભાવ-પરભાવની જનેતા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે અવરભાવ-પરભાવની જનેતા\nગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે અવરભાવ-પરભાવની જનેતા\n“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે \n“હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.”\n“બાપજી, આપને જમાડવી છે \n“બાપજી, અમો ફટાફટ કેરી સમારીને આપના માટે લઈ આવીએ... બાપજી 5 મિનિટમાં આવી ગયા...”\n“સંતો, ઊભા રહો... અમારે કેરી નથી જમાડવી પરંતુ આજે અહીંયાં ઘનશ્યામ મહારાજને બપોરે રાજભોગમાં કેરીનો રસ ધરાવ્યો હતો ને \n“સંતો, આજે અમે સ્વામિનારાયણ ધામ પર STK (સમર્પિત તાલીમ કેન્દ્ર)ના મુક્તોને વચનામૃત શીખવવા જવાના છીએ તો તે મુક્તો માટે કેરીની પેટીઓ ગાડીમાં ભરી દેજો. તે મુક્તોને અમારા હસ્તે કેરીની પ્રસાદી આપવી છે.”\n“બાપજી, અર્પણભાઈ પાસે કેરીની પેટીઓ ભરાવી દઈએ છીએ.”\nબપોરે 2:30 વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પધારવા ગાડીમાં બિરાજ્યા...\n“અર્પણ, ગાડીમાં કેરીની પેટીઓ લીધી \nવાહ... ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે માતૃવાત્સલ્યતાનું સ્વરૂપ. જેમ ‘મા’ પોતાના દીકરાને મૂકીને મોંમાં કોળિયો મૂકે નહિ તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના વ્હાલા દીકરા સંતો અને સાધકમુક્તોને જમાડ્યા વગર તેઓ પ્રસાદ ગ્રહણ કરે નહીં.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:13:16Z", "digest": "sha1:GOMYWIVEINH5MWQNGJKJPMDHCSCUXNXI", "length": 6330, "nlines": 156, "source_domain": "gu.wikipedia.org", "title": "ગણેસર (તા. ધોળકા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન\nમુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nગણેસર (તા. ધોળકા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ છે. ગણેસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૧:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/Oats-and-Spring-Onion-Paratha-(-Rotis-and-Subzis)-gujarati-38893r", "date_download": "2020-07-09T08:56:40Z", "digest": "sha1:BYXDVAIYWTAYJKQ3XXTGMZD7ZOY4KA2E", "length": 13224, "nlines": 247, "source_domain": "www.tarladalal.com", "title": "ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા રેસીપી, Oats and Spring Onion Paratha ( Rotis and Subzis) Recipe In Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nYou are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા > સ્ટફ્ડ પરોઠા > ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા\nઆ પરોઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.\nથેપલા અને પરાઠા નાસ્તા માટેપરોઠાસ્ટફ્ડ પરોઠાતવા રેસિપિસતવો વેજડિનરમાં ખવાતા સ્ટ્ફ્ડ પરાઠા\nતૈયારીન�� સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧૫ મિનિટ  કુલ સમય: 25 મિનિટ ૪ પરોઠા માટે\nમને બતાવો પરોઠા માટે\n૩/૪ કપ અર્ધ-કચરા પીસેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્\n૧ ૧/૨ કપ ઘઉંનો લોટ\nલીલા કાંદાના પૂરણ માટે\n૧ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ\n૧ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ\n૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ\n૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ\nઘઉંનો લોટ , વણવા માટે\nતેલ , રાંધવા માટે\nએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી, સુંવાળી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.\nલીલા કાંદાના પૂરણ માટે\nલીલા કાંદાના પૂરણ માટે\nએક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.\nઆમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.\nકણિકના ૮ સરખા ભાગ પાડી લો.\nદરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.\nઆમ વણેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર મૂકી તેની પર પૂરણનો એક ભાગ પાથરી લો.\nતેની પર વણેલી બીજી એક રોટી મૂકી તેની બાજુઓ સખત રીતે બંધ કરી લો.\nઆમ તૈયાર થયેલા પરોઠાને એક ગરમ નૉન-સ્ટીક તવા પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.\nરીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૩ પરોઠા પણ તૈયાર કરી લો.\nપૌવા નાચનીનો હાંડવો ની રેસીપી\nસ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ\nસ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી\nમગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો\nક્વીક તીરામીસુ ની રેસીપી\nબીટ અને તલની રોટી\nસ્ટફ કુટીના દારાના પરોઠા\nલેમન એન્ડ કોરીયેન્ડર સૂપ\nમાઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક\nઓટસ્ અને લીલા કાંદાના પરોઠા has not been reviewed\n19 નવી ગુજરાતી રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/vadodara-fatehganj-police-station-pi-db-gohil-transferred%C2%A0news-in-gujarati-100105", "date_download": "2020-07-09T07:47:26Z", "digest": "sha1:MOBJNGOQV3DVWHFFBEMWFUVGUP4QLGXN", "length": 15041, "nlines": 102, "source_domain": "zeenews.india.com", "title": "વડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી | Gujarat News in Gujarati", "raw_content": "\nવડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી\nવડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો. વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ 6 મહિનાથી કોઈ પત્તો નથી.\nરવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો. વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ 6 મહિનાથી કોઈ પત્તો નથી. ફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે.\nમળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે પીઆઈ ગોહિલની ટ્રાફીકમાં બદલી કરી નાખી છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેકો. મહેશ રાઠવાની પણ બદલી કરી છે. બે લોકરક્ષક રાજેશ અને યોગેન્દ્ર ચૌહાણની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.\nફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે.\nલદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવડોદરાફતેહગંજ પોલીસ સ્ટેશનપીઆઈ ડીબી ગોહિલટ્રાન્સફરnews\nઆનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલની વધારાની જવાબદારી\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\nરાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....\nભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/india-banned-59-chinese-apps-gave-these-5-stern-messages-100234", "date_download": "2020-07-09T09:30:07Z", "digest": "sha1:LOAQIMEZULEZMFF4HQQOYORB5UFHYD4V", "length": 20319, "nlines": 109, "source_domain": "zeenews.india.com", "title": "ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ | India News in Gujarati", "raw_content": "\nભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ\nલદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.\nનવી દિલ્હી: લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.\nભારત સરકારે ચીન (China) ની જે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં Tik tok, Cam scaner, Share It, Helo, Vigo Video, UC Browser, Club Factory, Mi Video Call-Xiaomi (शाओमी), Viva Video, WeChat और UC News જેવી મશહૂર એપ્સ સામેલ છે. આ એપ્સ બ્લોક કરવાનો અર્થ એ છે કે હવે ભારતીય યૂઝર્સ આ એપ્સનો ઉપયોગ નહીં કરી શકે.\nચીનની 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ ફક્ત ચીનની નાપાક હરકતને જવાબ આપવાનો નથી. પણ તેની પાછળ એક મોટું કારણ પણ છે. ભારત સરકારના ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રાલયના અધિકૃત નિવેદન મુજબ તેમને અનેક ફરિયાદો મળી હતી જેમાં કહેવાયું હતું કે આ એપ્સનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. આ એપ્સ યૂઝર્સનો ડેટા ચોરી કરીને , તેમને ભારત બહાર સ્થિત સર્વર પર ગેરકાયદેસર રીતે મોકલે છે. ચીનની આ તમામ એપ્સ ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમ બની ચૂકી હતી. આ પગલું કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યૂઝર્સના હિતોની રક્ષા કરશે.\nએપ્સ પર પ્રતિબંધ લાદીને ભારતે આપ્યાં આ 5 કડક સંદેશ...\nપહેલો સંદેશ એ છે કે દુનિયાભરના દેશ ચાઈનીઝ એપ વિર���દ્ધ સાવધાન થઈ જાઓ. એટલે કે ચાઈનીઝ એપને આદત ન બનાવો. ચાઈનીઝ એપનો નશો અફીણની જેમ ખતરનાક છે. કારણ કે ચાઈનીઝ એપ પર જો તમે નિર્ભર થઈ ગયા તો પછી તમને ચીનથી કોઈ બચાવી શકશે નહીં. ચાઈનીઝ એપ પર એવા પણ આરોપ લાગે છે કે આ એપ્સ દ્વારા ભેગી કરેલી માહિતીનો ઉપયોગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરે છે.\nબીજો સંદેશ એ આપવાની કોશિશ કરાઈ છે કે હવે સમય આવી ગયો છે કે દુનિયાભરની સરકારો પોતાના ત્યાં ચાઈનીઝ એપની તપાસ કરાવે કે ક્યાંક આવી એપ્સ દ્વારા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત તો નથી રમાઈ રહી ને.\nત્રીજો સંદેશ એ છે કે જો ભારત ચાઈનીઝ એપ્સ વગર રહી શકે છે તો પછી અમેરિકા કે યુરોપના દેશો આમ કેમ ન કરી શકે.\nચોથો સંદેશ એ છે કે આ નિર્ણયથી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મદદ મળશે. કારણ કે જો દેશમાં ટિકટોક જેવી એપ નહીં હોય તો કોઈ ભારતીય આ પ્રકારની એપ વિશે વિચારશે અને આગળ બની શકે કે ટિકટોક જેવી એપ ભારતમાં જ તૈયાર થાય.\nપાંચમો સંદેશ એ પ્રકારે છે કે આવું કડક પગલું ભરીને ભારતે ચીનને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે જો તે દેશ વિરુદ્ધ કોઈ પગલું ભરશે તો તેને સૈન્ય મોરચા સાથે આર્થિક મોરચે પણ જડબાતોડ જવાબ મળશે.\nભારતે ચીન સહિત સમગ્ર દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોશે તો તેણે દુનિયાના આ સૌથી મોટા બજારનો ભાગ બનવા દેવામાં આવશે નહીં.\nલદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મં���િરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/this-is-how-you-can-sanitize-your-make-up-and-brushes-559153/", "date_download": "2020-07-09T07:46:13Z", "digest": "sha1:KZ6P7WWYR44QGSEQNY3CDZU5MGFQC6IM", "length": 13470, "nlines": 171, "source_domain": "www.iamgujarat.com", "title": "લિપસ્ટિક અને મસ્કરાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ, આ રીતે કરો તેને સેનિટાઈઝ | This Is How You Can Sanitize Your Make Up And Brushes - Health News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health લિપસ્ટિક અને મસ્કરાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ, આ રીતે કરો...\nલિપસ્ટિક અને મસ્કરાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ, આ રીતે કરો તેને સેનિટાઈઝ\n1/4લિપસ્ટિક-મસ્કરાથી પણ ફેલાઈ શકે છે કોરોના\nકોરોનાના કારણે લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. સંક્રમણથી બચવા માટે લોકો ખાવા-પીવાની વસ્તુથી લઈને ઘરનો સામાન સેનિટાઈઝ કરવા લાગ્યા છે. અન્ય પ્રોડક્ટની જેમ મેકઅપ પ્રોડક્ટ અને બ્રશ પણ સંક્રમણ ફેલાવવાનું કારણ બની શકે છે. જો તમે હાલમાં કોઈ મેકઅપ પ્રોડક્ટ ખરીદી છે અથવા તો કોઈની સાથે શેર કરી છે તો તે પણ બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે. ખાસ કરીને લિપસ્ટિક અને મસ્કરા એવી વસ્તુ છે, જેનાથી વાયરસ સરળતાથી ફેલાઈ શકે છે. તેથી આ વસ્તુને સેનિટાઈઝ કઈ રીતે કરશો તે જાણી લો.\n2/4બ્રશ અને સ્પોન્જને કરો સાફ\nઅઠવાડિયામાં એકવાર તમારા બ્રશ અને સ્પોન્જને બ્રશ ક્લીનરથી સાફ કરો. જો તમારી પાસે બ્રશ ક્લીનર ન હોય તો લિક્વિડ સોપ કે પછી શેમ્પૂથી તેને વોશ કરો. બ્રશને સાફ કરવા માટે તમે મેકઅપ રિમૂવલનો પણ ઉપયોગ કરી શકો છો. સ્પોન્જની વાત કરીએ તો, શક્ય હોય તો ડિસ્પોઝેબલ સ્પોન્ઝનો ઉપયોગ કરો. અથવા બ્યૂટી બ્લેન્ડરનો ઉપયોગ કરો જેને શેમ્પૂથી ધોઈ શકો છો.\nજો તમારી પાસે મેકઅપ પ્રોડક્ટ પરથી કિટાણું દૂર કરવાનો સ્પ્રે હોય તો લિપસ્ટિક, મસ્કરા અને આઈ લાઈનર પર તેનાથી સ્પ્રે કરીને ટિશ્યૂથી સાફ કરો. જો તમે ઈન્ફેક્શનથી બચવા માગતા હો તો તે આઈ મેકઅપને ફેંકી દે જે ખરાબ થઈ ચૂક્યો છે.\nકોમ્પેક, આઈ શો તેમજ બ્રશરનો ઉપયોગ કરતાં પહેલા જેમાં કિટાણું ન હોય તેનું ધ્યાન રાખવું. હાથનો ઉપયોગ કરવાનું ટાળવું. કારણ કે તેનાથી ફરીથી તેના પર બેક્ટેરિયા લાગી શકે છે. કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ માટે બ્રશની સાફ કરવું કે જ બેસ્ટ ગણાય છે.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક���ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0/", "date_download": "2020-07-09T09:31:43Z", "digest": "sha1:ILJ4AVXGLFE64MHNXFZYKDT6IDGYTXMR", "length": 17389, "nlines": 126, "source_domain": "www.polkholtv.in", "title": "ચિંતાની વાત / વિશ્વમાં કોરોના સંક્રમણથી દરેક કલાકે 196 લોકો જીવ ગુમાવી રહ્યા છે, દરેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે - Pol Khol TV", "raw_content": "\nનેપાળનું રાજકીય સંકટ / વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, સમર્થકોનો રસ્તાઓ પર દેખાવ\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nચિંતાની વાત / વિશ્વમાં કોરોના સંક્રમણથી દરેક કલાકે 196 લોકો જીવ ગુમાવી રહ્યા છે, દરેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે\nવિશ્વભરમાં કોરોના વાઈરસથી એક મહિનામાં સરેરાશ 78 હજાર મોત થઈ રહ્યા છે\nઅમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશમાં નવા કેસ ચિંતાજનક છે\nવોશિંગ્ટન. વિશ્વમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે. અનેક દેશોમાં સંક્રમણની બીજી લહેરનું સંકટ આવે તેવી દહેશત પ્રવર્તિ રહી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં નવા જે નવા કેસ આવી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વમાં પ્રત્યેક 24 કલાકમાં 4,700થી વધારે લોકોના કોરોનાથી મોત થઈ રહ્યાછે. 1થી 27 જૂન સુધીની આંકડાકીય માહિતીને જોઈએ તો પ્રત્યેક કલાકે 196 લોકોના જીવ જઈ રહ્યા છે, એટલે કે પ્રત્યેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે.\nવિશ્વમાં ચોથા ભાગના મૃત્યુ એકલા અમેરિકામાં થયા\nછેલ્લા કેટલાક સપ્તાહમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં જે પણ મૃત્યુ થયા છે, તે પૈકી એકલા અમેરિકામાં ચોથા ભાગના છે. તાજેતરમાં દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાં સંક્રમણ ઝડપથી વધ્યું છે. લેટિન અમેરિકામાં પણ સંક્રમણ ઘણુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સોમવારે ઓસ્ટ્રેલિયાએ ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો લાગુ કર્યા છે.\nકોરોનાએ મેલેરિયા, એઈડ્સને પાછળ છોડ્યા\nફક્ત પાંચ મહિનામાં કોરોનાને લીધે થતા મૃત્યુની સંખ્યા મેલેરિયાથી એક વર્ષમાં થતા કુલ મૃત્યુ કરતા વધારે છે. વિશ્વભરમાં કોરોના વાઈરસથી એક મહિનામાં સરેરાશ 78 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. વર્ષ 2018માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પ્રમાણે એઈડ્સને લીધે એક મહિનામાં સમગ્ર વિશ્વમાં 64 હજાર અને મેલેરિયાથી 36 હજાર લોકોના મોત થાય છે.\nવિશ્વભરમાં બદલાઈ ગઈ અંતિમ સંસ્કારની પરંપરા\nકોરોના વાઈરસને લીધે થતા મૃત્યુથી વિશ્વભરમાં અંતિમ સંસ્કારની પરંપરા બદલાઈ ગઈ છે.\nઈઝરાયલમાં સંક્રમણથી મોત થતા મુસ્લિમ વ્યક્તિના શરીરને ધોવાની પરંપરાની અનુમતિ નથી. મૃતદેહને કફનને બદલે એક પ્લાસ્ટિક બોડી બેગમાં લપેટવામાં આવે છે\nઈઝરાયલમાં યહુદ���ઓની પ્રથા પ્રમાણે મૃતકના ઘરે સાત દિવસ માટે સંબંધિ ભેગા થાય છે. કોરોનાને લીધે આ પ્રથા પર પ્રતિબંધ છે\nઈટાલીમાં કેથોલિકોના મૃતદેહ પ્રીસ્ટના આશીર્વાદ અને શબયાત્રા વગર દફનાવવામાં આવી રહ્યા છે\nન્યૂયોર્કના કબ્રસ્તાનમાં મૃતદેહ વધારે આવી રહ્યા હોવાથી રાત્રે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા\nવૃદ્ધો પર વધારે જોખમ\nહેલથ એક્સપર્ટે એ વાતની માહિતી મળી છે કે ઉંમરના કયા પડાવ પર વાઈરસનું જોખમ વધારે છે. અત્યાર સુધી રિસર્ચમાં વૃદ્ધો પર જોખમ સામે આવ્યું છે. કેટલાક યુરોપિયન દેશ કે જ્યાં વૃદ્ધોની સંખ્યા વધારે હતી ત્યાં મૃત્યુદર ઘણો વધારે હતો. યુરોપિયન સેન્ટર ફોર ડિસિસ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટની એપ્રિલ મહિનાના એક અહેવાલમાં 20 દેશમાં ત્રણ લાખ કેસ પર સંશોધન કરવામાં આવ્યું. તેમા જાણવા મળ્યુ છે કે મૃત્યુ પામનાર 46 ટકા લોકો 80 વર્ષની ઉંમરના હતા.જોકે, ઈન્ડોનેશિયામાં હજારોની સંખ્યામાં બાળકોના કોરોનાને લીધે મોત થયા છે. એવું કહેવામાં આવે છે કે એનીમિયા, કુપોષણ તથા સ્વાસ્થ્ય સુવિધાઓની અછતને લીધે કોરોના સંક્રમણનો સામનો કરી ન શક્યા.\nઆપને આ પણ ગમશે\nરિપોર્ટ / કોરોનાથી ગુજરાતને રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન જવાની સંભાવના, મહારાષ્ટ્રને 4.72 લાખ કરોડની ખોટ થઇ શકે છે\nઅમ્ફાન તોફાન અને પરપ્રાંતિય મજૂરો વતન પરત ફરતાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે દિવ્ય ભાસ્કરMay 26, 2020, 07:10 PM ISTમુંબઈ. એક તરફ દેશમાં કોરોનાના કેસ ... આગળ વાંચો\nપ્રધાનમંત્રીનો રાષ્ટ્રજોગ સંદેશ / કોરોનાના સમયમાં પ્રધાનમંત્રીનો આ બીજો સૌથી ટૂંકો રાષ્ટ્રજોગ સંદેશ, ફક્ત 16 મિનિટ બોલ્યા\nપ્રધાનમંત્રીએ કોરોના સમયે 12 મેના રોજ સૌથી લાંબુ 33 મિનિટનું સંબોધન કર્યું હતુકોરોના સમયે તેમણે સૌથી ટૂંકુ સંબોધન 3 એપ્રિલના રોજ 12 મિનિટ માટે આપ્યું ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા\nગુજરાતમાં કોરોનાના કુલ 27,317 દર્દી થયા, 25 નવા મોત સાથે કુલ 1664ના મોતઅમદાવાદમાં 273 નવા દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 18,837 થયોરિકવરી રેટ 70%થી વધ્યો, ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસ��� 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nહરાજી / બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ રૂ. 490 કરોડમાં જેટ એરવેઝની બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ ખરીદશે\nલોકડાઉનની તસવીરો / દિલ્હીમાં બે મહિના પછી ગાર્ડન ખુલ્યા, વિદેશી નાગરિક ખરીદી કરતા જોવા મળ્યા\nUP: વિકાસ દૂબેનો સાથી પકડાયો / દયાશંકરે કહ્યું- પોલીસની રેડ પહેલા વિકાસને ફોન આવ્યો હતો, ત્યાર પછી હુમલાનો પ્લાન બનાવાયો\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE(%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:48:33Z", "digest": "sha1:AAU4DBPJGK2NR2TOFV3DW4PKZ7YXDSNI", "length": 4753, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "વડપાડા (વ્યારા) - વિકિપીડિયા", "raw_content": "\n(વડપાડા(વ્યારા) થી અહીં વાળેલું)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ડાંગર, જુવાર, કેરી, શાકભાજી\nવડપાડા (વ્યારા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવાના વ્યારા તાલુકાનું ગામ છે. વડપાડા (વ્યારા) ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. ડાંગર, જુવાર, કેરી અને શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૯:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/416", "date_download": "2020-07-09T09:19:16Z", "digest": "sha1:PRLP2TOEXSECJYMTF4DPQPQG3QOAZN7Q", "length": 4741, "nlines": 64, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે પ.પૂ. સ્વામીશ્રીનું મહાત્મ્ય | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે પ.પૂ. સ્વામીશ્રીનું મહાત્મ્ય\nગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે પ.પૂ. સ્વામીશ્રીનું મહાત્મ્ય\nતા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ લેવા માટે આવેલા.\nઅને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન તથા પ્રાર્થના કરતાં કહ્યું કે, “સંસાર-જગત બધું નાશવંત છે, મારે તો મૂર્તિનું સુખ લેવું છે, નિર્વાસનિક થવું છે.”\nતે સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પેલા ભગતને તથા સાથે રહેલા સંતોને એક રુચિ જણાવતાં કહ્યું કે, “તમારે જો મૂર્તિનું સુખ લેવું હોય તો આ સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) પાસે જજો, એમના પગે પડજો, એમને ચોંટી પડજો, એમની મરજીમાં રહેજો. તો એ તમને મૂર્તિનું સુખ આપશે.”\nઆ પ્રસંગ દ્વારા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રથમ વખત સંપર્કમાં આવેલ પાર્ષદને પ.પૂ. સ્વામીશ્રીનો મહિમા કહ્યો અને સમજાવ્યો.\nઆપણે પણ પ.પૂ. સ્વામીશ્રીને રાજી કરી, મહિમા સમજી મૂર્તિસુખ લેવા તત્પર બનીએ.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/actor-rajat-verma-injured-during-shoot-of-beyhadh-2-110909", "date_download": "2020-07-09T07:42:52Z", "digest": "sha1:GSBVT6TTM73YL5KC4TVAIE7EAV3ER2S6", "length": 5940, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "Actor Rajat Verma Injured During Shoot Of Beyhadh 2 | રજત વર્માને થયું હેરલાઇન ફ્રૅક્ચર - entertainment", "raw_content": "\nરજત વર્માને થયું હેરલાઇન ફ્રૅક્ચર\nરજત વર્માને હાલમાં જ હાથમાં હેરલાઇન ફ્રૅક્ચર થયું છે. બે ડિસેમ્બરથી સોની ટીવી પર શરૂ થયેલા ‘બેહદ 2’ કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.\nરજત વર્માને હાલમાં જ હાથમાં હેરલાઇન ફ્રૅક્ચર થયું છે. બે ડિસેમ્બરથી સોની ટીવી પર શરૂ થયેલા ‘બેહદ 2’ કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ હાથમાં ઇન્જરી થઈ હતી. આ શોમાં માયાનો લુક પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયો છે. તેમ જ પ્રિયંકા ચોપડા જોનસના લુક પરથી પ્રેરિત થઈને પણ જેનિફર વિન્ગેટનો લુક તૈયાર કરવામાં આવ્યો હતો. આ શોમાં રિશીનું પાત્ર રજત વર્મા ભજવી રહ્યો છે. એક દૃશ્યમાં રજતે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડવાનો હોય છે, પરંતુ તે એટલો ગુસ્સામાં પછાડે છે કે તેને ઈજા થઈ જાય છે. આ વિશે રજતે કહ્યું હતું કે ‘આ દૃશ્ય ખૂબ જ ઇન્ટેન્સ હતું અને હું ઇમોશન્સમાં ખોવાઈ ગયો હતો. મેં જેવો ટેબલ પર હાથ પછાડ્યો કે મારી બૉડીમાં એક કરન્ટ દોડી ગયો હતો અને મને દર્દનો અહેસાસ થયો હતો. થોડા સમય બાદ શૂટ પૂરું થયા બાદ મને હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મને ખબર પડી હતી કે હેરલાઇન ફ્રૅક્ચર થયું છે. મને જે જગ્યા પર પહેલાં ફ્રૅક્ચર થયું હતું એ જ જગ્યા પર ફરી થયું છે.’\nએન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો: કન્નડ ટીવી અભિનેતા સુશીલ ગૌડાએ કરી આત્મહત્યા\nબબીતાએ જેઠાલાલને એવું કેમ કીધું કે, આખરે તમારા લીધે મને મળી આ ખુશી\n16 વર્ષના લગ્ન સંબંધનો અંત: માનિની ડે અને મિહિર મિશ્રા અંગત કારણથી અલગ થયા\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિ���ોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nએન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો: કન્નડ ટીવી અભિનેતા સુશીલ ગૌડાએ કરી આત્મહત્યા\nબબીતાએ જેઠાલાલને એવું કેમ કીધું કે, આખરે તમારા લીધે મને મળી આ ખુશી\n16 વર્ષના લગ્ન સંબંધનો અંત: માનિની ડે અને મિહિર મિશ્રા અંગત કારણથી અલગ થયા\nઅભી શુરૂ, અભી કૅન્સલ: મેરે સાંઈના સેટ પર મળ્યા કોરોના-સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%95%E0%AB%81%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:13:37Z", "digest": "sha1:ZJ3EZWOITPQRVH3YWTDRTXJXZ53BIULI", "length": 4670, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "અક્કલઉતાર (તા. કુકરમુંડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nઅક્કલઉતાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા કુકરમુંડા તાલુકાનું ગામ છે. અક્કલઉતાર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. ગામના લોકો ખાસ કરીને જુવાર, તુવર, મગફળી તેમ જ અન્ય શાકભાજીની ખેતી કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T09:44:49Z", "digest": "sha1:5ILY37W5RSIF7BFZSEGZ7MWFVAYFHXMV", "length": 2982, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "દીવ તાલુકો - વિકિપીડિયા", "raw_content": "\nદીવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં આવેલા દીવ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. દીવ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે.\nદીવ તાલુકામાં આવેલ ગામો[ફ��રફાર કરો]\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ માર્ચ ૨૦૦૯ના રોજ ૦૪:૩૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AB%AA%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2_%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2020-07-09T09:26:24Z", "digest": "sha1:YM7M7IDRT7GAOXLZ3TCQ2UL6XOTXWYRN", "length": 6965, "nlines": 125, "source_domain": "gu.wikipedia.org", "title": "૪જી મોબાઇલ સેવા - વિકિપીડિયા", "raw_content": "\n૪જી એ મોબાઇલ ફોન વાયરલેસ સેવાના પ્રકારની ચોથી પેઢી છે. આ સેવા પહેલાં ૨જી મોબાઇલ સેવા અને ૩જી મોબાઇલ સેવા વહેવારમાં આવી ગઈ છે. થ્રીજી તકનીકમાં ઉપલબ્ધ આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ (ઓએફડીએમએ)ની સહાયતા વડે વર્તમાન નેટવર્કની સુવિધાને વધુ બહેતર બનાવી શકાશે. ફોર-જી એટલે કે ચોથું જનરેશન અર્થાત ચોથી પેઢી પૂર્ણ રીતે આઈપી આધારિત સેવા હશે. આ સેવામાં ધ્વનિ (વૉઇસ), પાઠ્ય (ડાટા) અને મલ્ટીમીડિયાના સંદેશાઓ સમાન ગતિથી મોકલી અને પ્રાપ્ત કરી શકાશે.[૧]\n૩જી મોબાઇલ સેવા વચ્ચે તફાવત[ફેરફાર કરો]\nથ્રી જી મોબાઇલમાં એવી બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જે વર્તમાન મોબાઇલ તકનીક માટે આવશ્યક છે, પરંતુ ફોર જી મોબાઇલ સેવાની ગતિ ૧૦૦ એમબીપીએસ જેટલી રહેશે જે થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલમાં ૫૦ ગણી અધિક હશે. થ્રી જી વાયરલેસ નેટવર્કમાં ૩૮૪ કેબીપીએસથી ૨ એમબીપીએસની ગતિથી જ ડેટા મોકલવાનું શક્ય છે. આ લાભની સાથે સાથે જ આ તકનીકની કીંમત પણ થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ઘણી ઓછી રહેશે. થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ૪જી મોબાઇલ સેવાનો ડેટા રેટ અધિક છે એટલે કે ડેટાનું સ્થાનાંતર વધુ તેજ ગતિથી કરી શકાશે. થ્રી જી તકનીક વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે, જ્યારે ૪જી લોકલ એરિયા નેટવર્ક (લાન) અને બેઇઝ સ્ટેશન વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે.\nઉપયોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાની શ્રાવ્ય (ઑડિયો) અને વીડિયો સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. ઓએફડીએમ (આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ)ના કારણે વધુ સારી કક્ષાની વીડિયો ક્વાલિટી લોકોને મળી શકશે. એની ગતિ વધવાને કારણે, એકરૂપતા પણ વધારે થશે એટલે કે જેટલી તેજીથી ડેટા મોકલવામાં આવશે, ��ટલી જ ઝડપથી એ પ્રાપ્ત પણ કરી શકાશે.\n↑ ફોર જી:હિન્દુસ્તાન લાઇવ:૩ નવેમ્બર, ૨૦૦૯\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ માર્ચ ૨૦૧૪ના રોજ ૧૮:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/dadra-and-nagar-haveli/product/power-gel-plant-nutrient-500-gms/AGS-CN-004", "date_download": "2020-07-09T09:02:26Z", "digest": "sha1:SMVOVMH5EISZAECUEY3GQBXMWYVNI2ET", "length": 8752, "nlines": 178, "source_domain": "agrostar.in", "title": "હાઇફિલ્ડ હાય ફિલ્ડ- પાવર જેલ (ક્રોપ ન્યુટ્રીએન્ટ) (500 ગ્રામ) - એગ્રોસ્ટાર", "raw_content": "\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nહાય ફિલ્ડ- પાવર જેલ (ક્રોપ ન્યુટ્રીએન્ટ) (500 ગ્રામ)\nરાસાયણિક બંધારણ: 20% હ્યુમિક એસિડ; 5% ફૂલવિક એસિડ 10%; 5% દરિયાઈ શેવાળ\nમાત્રા: 25 મીલી/પંપ (15 લી) અથવા 1 લી/એકર\nઉપયોગીતા: ફળ નું કદ વધારવા માટે\nસુસંગતતા: છંટકાવ કરવાના બધા જંતુનાશકો સાથે સુસંગત\nઅસરનો સમયગાળો: 15 દિવસ\nવાપરવાની આવૃત્તિ: 2 વાર\nકયા પાકમાં વપરાય છે: બધા પાકો\nવિશેષ વર્ણન: જેલ ફોર્મ્યુલા\nવર્ગીકરણ: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.\nહાય ફિલ્ડ- બીટી સ્પેશિઅલ એડવાન્સ પાવડર (500 ગ્રામ)\nબેરિક્ષ મેજિક સ્ટીકર ક્રોમેટીક ટ્રેપ- ભૂરી શીટ\nબેરિક્ષ મેજિક સ્ટીકર ક્રોમેટીક ટ્રેપ- પીળી શીટ\nક્રુઝર (થાયોમેથોકઝામ 25% ડબલ્યુજી) 250 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 500 ગ્રામ\nઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 100 મિલી\nઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 250 મિલી\nઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 500 મિલી\nઈકોનીમ પ્લસ ૧૦૦ મિલી\nઈકોનીમ પ્લસ ૨૫૦ મિલી\nગ્લેડીયેટર બૅટરી પંપ GL1012 (12*12)\nગ્લેડીયેટર બૅટરી પંપ GL10121 (2 ઇન 1)\nગ્લેડીયેટર બૅટરી પંપ GL108 (12*8)\nમેટકો 250 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 250 ગ્રામ\nમેટકો 500 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 1000 ગ્રામ\nમેટકો 500 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 500 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ\nમેટકો 250 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 250 ગ્રામ\nસુમિ��ોમો હોશી જીએ 0.001% 250 મિલી\nટાટા બહાર (500 મિલી)\nયુપીએલ - સાફ - 500 ગ્રામ\nયુપીએલ - સાફ - 250 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ\nમેડ્રિડ (એસીટામાપ્રીડ 20% એસપી) 100 ગ્રામ\nયુ પી એલ - સાફ - 1000 ગ્રામ\nયુ પી એલ - સાફ - 500 ગ્રામ\nયુ પી એલ - સાફ - 250 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 100 ગ્રામ\nધાનુકા ઇએમ 1 (ઈમામેકટીન) 250 ગ્રામ\nસુમિટોમો હોશી જીએ 0.001% ૧ લી\nસુમિટોમો હોશી જીએ 0.001% 250 મિલી\nસુમિટોમો હોશી જીએ 0.001% 500 મિલી\nસિન્જેન્ટા અલિકા (થાઈઓમેથોકઝામ 12.6% + લેમડાસાયલોથ્રિન 9.5% ઝેડ સી) 200 મિલી\nટાટા બહાર (500 મિલી)\nટાટા બહાર (1000 મિલી)\nયુ પી એલ - સાફ - 500 ગ્રામ\nયુ પી એલ - સાફ - 250 ગ્રામ\nયુ પી એલ - સાફ - 1 કિગ્રા\nવેજ સ્ટાર (500 ગ્રામ)\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7", "date_download": "2020-07-09T07:45:17Z", "digest": "sha1:X5AZPBH4E323W7KHWRV6JDO2WFBY3EIT", "length": 4580, "nlines": 59, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:વિરુદ્ધ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:વિરુદ્ધ\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:વિરુદ્ધ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nવિકિપીડિયા:ચોતરો (અન્ય) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:ઝુનઝુનુન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:વિરુદ્ધ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:કમલેશ્વર મહાદેવ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય અધિકાર માટે નિવેદન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર મ���ટે નિવેદન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:દૂર કરવા વિનંતી/અનવર આગેવાન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2016/04/18 (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:ચોતરો/દફ્તર ૪ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:ચોતરો/દફ્તર ૮ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:સંસ્કૃતિકરણ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન/જૂના નિવેદનો/૧ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન/જૂના નિવેદનો/૧ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/audayaogaikarananaa-vaayaraamaan-kacachanaa-jala-anae-jamaina-saacavavaa-jarauurai-chae-2/content-type-page/45775", "date_download": "2020-07-09T08:25:43Z", "digest": "sha1:F5BVVE3QUCOBIQ3BRINJNJYVPWJTKMKL", "length": 15920, "nlines": 126, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૨) | Hindi Water Portal", "raw_content": "\nઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...\nએક સામાન્ય ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે તેને હંમેશા એવી આશા હોય છે કે, ઉત્પાદન સારૂં થશે. ખેત ઉત્પાદન સારામાં સારું થાય એ માટે ખેડૂત કર્જો કરતાં પણ અચકાતો નથી અને પોતાની પૂરી તાકાત લગાડીને સીઝન પહેલા પોતાનાથી બની શકે એટલું કરી છુટે છે. ઘણું બધું કરવા છતાં પણ છેલ્લે જયારે ઉપજ સંતોષકારક ન થાય ત્યારે ખેડૂતને ઘોર નિરાશા સાંપડે છે. આવું જ કંઇક હાલમાં લખપત તાલુકાના પાનધ્રો નજીક બની રહ્યું છે. જયારે અહીં લીગ્નાઇટની ખાણો હતી ત્યારે હજારો ટ્રકથી અહીની જમીન ધણધણી રહ્યી હતી. હવે આ જમીનો વીજમથક દ્વારા છોડવામાં આવેલા કેમીકલયુકત પાણીથી ખદબદે છે. દૂષિત પાણીને કારણે જમીનના પોષક તત્વોનો નાશ થઇ રહ્યો છે અને ધીર-ધીરે જમીન બીન ઉપજાવ થઇ રહ્યી છે. આ ક્ષારયુકત દૂષિત પાણી એટલું ઝેરી છે કે, આસ-પાસમાં આવેલા વૃક્ષોનો પણ ખોં નીકળી ગયો છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી શકે તેવા વૃક્ષો પણ જો આવા પાણીની સામે ઝઝુમી શકતા ન હોય તો ખેતીના કુમળા છોડ તો આવી ખારા પટ્ટ બની ગયેલી જમીનમાં કેવી રીતે પોષણ મેળવી શકે\nકચ્છના ઉદ્યોગોને નર્મદા યોજનાનું પાણી મળે છે. અહીં મૂળભૂત મુદો એ છે કે, નર્મદા યોજનાના ઉદ્રેશમાં પ્રથમ ક્રમાંક પીવાના પાણીને ત્યારબાદ ખેતીમાં સિંચાઇના પાણીનો હતો. ઉદ્યોગોને નર્મદા યોજનામાંથી પાણ��� આપવાની મંજૂરી પાછળથી ઉમેરવામાં આવેલી છે. આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે, પ્રાથમિકતાનો આખો ક્રમ જ બદલાઇ ગયો છે. કચ્છમાં ઉદ્યોગોને નર્મદા કેનાલમાંથી ૪૦ એમએલડી પાણી આપવામાં આવે છે પણ ઉદ્યોગો આ પાણી મળે કે ન મળેની ફિકર કર્યા વગર બેફામ ભૂગર્ભજળ વાપરે છે અને અમે તો નર્મદાનું મળતું કાયદેસરનું જ પાણી વાપરીએ છીએ એવો જવાબ જે તે સમયે આપે છે. ઉદ્યોગો માટે કચ્છમાં નર્મદાની પાઇપલાઇન બચાવનું એક મોટું સાધન બની ગયું છે. કચ્છમાં સ્થાપિત ઉદ્યોગો દૈનિક આશરે પાંચ કરોડ સીત્તેર લાખ લિટર પાણી નર્મદા યોજનાનું વાપરે છે. જિલ્લામાં આવેલા વિવિધ ૯૭ ઉદ્યોગોને નર્મદાનું આશરે આઠ કરોડ છવીસ લાખ લિટર પાણી મંજૂર કરવામાં આવેલું છે. દૈનિક જે પાણી મંજૂર કરવામાં આવેલું છે એ કરતાં ઉદ્યોગોને બે કરોડ છપ્પન લાખ લિટર ઓછું પાણી મળે છે. પાણીની આ ઘટ્ટ ઉદ્યોગો કેવી રીતે સરભર કરે છે સરળ જવાબ છે ભૂગર્ભજળથી અથવા તો તંત્ર પાસેથી ગેરકાયેદસર રીતે પાણી મેળવે છે. આ પરિસ્થિતિની બીજી બાજુ જોવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે, નર્મદા યોજનાનું પીવાનું પાણી અનિયમિત અને અપૂરતા જથ્થા સાથે આપીને યોજના સાથે સંકળાયેલા તમામ ગ્રામ્ય વિસ્તારોને પાણી ન મેળવવા આડકતરી રીતે લાચાર કરવામાં આવી રહ્યા છે જેથી ઉદ્યોગોને વધુ પાણી આપી શકાય. કચ્છમાં ઉદ્યોગો દ્વારા વપરાતા નર્મદાના પાણીનું અન્ય રીતે મૂલ્યાંકન કરીએ તો ભુજ શહેરની પીવાના પાણીની ચાર દિવસની જરૂરિયાત જેટલું પાણી ઉદ્યોગો એક દિવસમાં વાપરી નાખે છે. [img_assist|nid=45774|title=HAMIRSAR LAKE-BHUJ|desc=|link=none|align=left|width=314|height=235]ભુજ શહેરનું હમીરસર તળાવ એક જ વર્ષમાં સાત વખત ભરી શકાય એટલું પાણી ઉદ્યોગો એક જ વર્ષમાં વાપરી નાખે છે.(સૌજન્ય: શ્રી અશ્વિનભાઇ ઝિંઝુવાડિયા-કચ્છમિત્ર) ખેર, અહીં સવાલ પાણી વપરાશનો નહી પણ વિવેકબુદ્ઘિનો છે. કચ્છમાં ભૂકંપ બાદ ઉદ્યોગોનો રાફડો ફાટયો છે પણ જે રીતે પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે એ જોતા આગામી થોડા વર્ષોમાં કચ્છના ભૂતળ કદાચ ખાલીખમ્મ થઇ જશે ત્યારે કચ્છના ઉદ્યોગોની સાથે કચ્છના પ્રજાજનોએ પણ પીવાના પાણી પરત્વે પરાવલંબન ભોગવવું પડશે. કચ્છના પ્રજાજનોને તો જાણે 'પાડાના વાંકે પખાલીને ડામ' જેવો તાલ થશે એમ કહી શકાય. ઉદ્યોગો નર્મદાના પાણીની સાથે કચ્છના ભૂગર્ભજળ વાપરે એ સાથે ભૂગર્ભજળ રિચાર્જની કામગીરી પણ બહોળા પ્રમાણમાં કરે તો પ્રજાજનોની સાથે તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત થઇ શકે સરળ જવાબ છે ભૂગર્ભજળથી અથવા તો તંત્ર પાસેથી ગેરકાયેદસર રીતે પાણી મેળવે છે. આ પરિસ્થિતિની બીજી બાજુ જોવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે, નર્મદા યોજનાનું પીવાનું પાણી અનિયમિત અને અપૂરતા જથ્થા સાથે આપીને યોજના સાથે સંકળાયેલા તમામ ગ્રામ્ય વિસ્તારોને પાણી ન મેળવવા આડકતરી રીતે લાચાર કરવામાં આવી રહ્યા છે જેથી ઉદ્યોગોને વધુ પાણી આપી શકાય. કચ્છમાં ઉદ્યોગો દ્વારા વપરાતા નર્મદાના પાણીનું અન્ય રીતે મૂલ્યાંકન કરીએ તો ભુજ શહેરની પીવાના પાણીની ચાર દિવસની જરૂરિયાત જેટલું પાણી ઉદ્યોગો એક દિવસમાં વાપરી નાખે છે. [img_assist|nid=45774|title=HAMIRSAR LAKE-BHUJ|desc=|link=none|align=left|width=314|height=235]ભુજ શહેરનું હમીરસર તળાવ એક જ વર્ષમાં સાત વખત ભરી શકાય એટલું પાણી ઉદ્યોગો એક જ વર્ષમાં વાપરી નાખે છે.(સૌજન્ય: શ્રી અશ્વિનભાઇ ઝિંઝુવાડિયા-કચ્છમિત્ર) ખેર, અહીં સવાલ પાણી વપરાશનો નહી પણ વિવેકબુદ્ઘિનો છે. કચ્છમાં ભૂકંપ બાદ ઉદ્યોગોનો રાફડો ફાટયો છે પણ જે રીતે પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે એ જોતા આગામી થોડા વર્ષોમાં કચ્છના ભૂતળ કદાચ ખાલીખમ્મ થઇ જશે ત્યારે કચ્છના ઉદ્યોગોની સાથે કચ્છના પ્રજાજનોએ પણ પીવાના પાણી પરત્વે પરાવલંબન ભોગવવું પડશે. કચ્છના પ્રજાજનોને તો જાણે 'પાડાના વાંકે પખાલીને ડામ' જેવો તાલ થશે એમ કહી શકાય. ઉદ્યોગો નર્મદાના પાણીની સાથે કચ્છના ભૂગર્ભજળ વાપરે એ સાથે ભૂગર્ભજળ રિચાર્જની કામગીરી પણ બહોળા પ્રમાણમાં કરે તો પ્રજાજનોની સાથે તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત થઇ શકે હાલના સમયમાં સરકારે લીધેલો પ્રજાજોગ નિર્ણય ઉદ્યોગો સામે લાલબત્તી સમાન છે. ઉદ્યોગો હવે આ લાલબત્તીને સમજીને કમ સે કમ કચ્છપ્રદેશના ભૂગર્ભજળનું શોષણ કરવાનું બંધ કરી દેવું જોઇએ જેથી આવનારી પેઢીનું ભાવિ સુરક્ષિત રહી શકે.\nજળ અને જમીનને સાચવવા ખૂબ જ જરૂરી છે પણ કચ્છમાં ઓદ્યોગીકરણને કારણે આ બન્ને ક્ષેત્રે મોટો ખતરો ઊભો થયો છે. છાસવારે ખેતીલાયક જમીનને બીન ખેતીમાં ફેરવીને તેનું વેંચાણ કરી દેવામાં આવે છે અને ત્યાં મોટા ઉદ્યોગો સ્થાપી દેવામાં આવે છે. એક વાત ચોક્કસ છે કે આવા ઉદ્યોગો આપણને શાકભાજી કે અનાજ પકવી દેશે નહી. આ વાતની આપણે ખબર હોવા છતાં પણ આપણે આજે ઉદ્યોગોને વધારે ને વધારે પ્રોત્સાહન આપતાં રહીએ છીએ. ઉદ્યોગો હોય એટલે પાણીની જરૂરિયાત તો રહેવાની જ. આવા સંજોગોમાં ભૂગર્ભજળનું અતિ શોષણ કરવામા��� આવે છે અને ઉદ્યોગોના દૂષિત પાણી દ્વારા સપાટીય જળસ્રોતોને પ્રદૂષિત કરી નાખવામાં આવે છે. આ પ્રકારે સતત ઔદ્યોગીકરણનું ભષ્ટ્ર ચક્ર ચાલુ રહેશે તો ભવિષ્યમાં અનાજ પકવવા માટે સ્વચ્છ જળ કે જમીન રહેશે નહી\nજલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ\nકુદરતની અજબ કરામત જળધોધ...\nભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું\nઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩\nભુજ શહેરને સુનિયોજીત પાણીનું વ્યવસ્થાપન વારસામાં મળેલું છે…\nઆપનું વિશ્વ અને પાણી-2\nરામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર\nશહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ\nનેટ્રાન સરોવર....જયાં પાણીમાં જનાર પથ્થર બની જાય છે...\nકુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...\nવર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ\nગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/1yearofmodi2-bharatiya-janata-party-is-the-largest-political-4136744943017336", "date_download": "2020-07-09T07:38:53Z", "digest": "sha1:LYJLIC4BPX6OKIGZMWD5E7R3OUHM62GA", "length": 4045, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ હોવા છતાં, એક લાખ લોકોની વસ્તીએ કોરોનાના સૌથી ઓછા કેસ છે. #1YearOfModi2", "raw_content": "\nભારત સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ હોવા છતાં, એક લાખ લોકોની વસ્તીએ કોરોનાના સૌથી ઓછા કેસ છે.\nભારત સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ હોવા છતાં, એક લાખ લોકોની વસ્તીએ કોરોનાના સૌથી ઓછા કેસ છે.\nભારત સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ હોવા છતાં, એક લાખ લોકોની વસ્તીએ કોરોનાના સૌથી ઓછા કેસ છે. #1YearOfModi2\n• મહિલાઓને મળ્યો મોદી સરકારનો સાથ..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF", "date_download": "2020-07-09T09:37:20Z", "digest": "sha1:T4L26GVDCSB5AGMZTJ3NZVYODFGTAV7Q", "length": 4553, "nlines": 121, "source_domain": "gu.wikipedia.org", "title": "કલ્કિ - વિકિપીડિયા", "raw_content": "\nકલ્કિ ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે. પુરાણકથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી, જગતમાંથી દ્રુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન અશ્વ અને શસ્ત્ર તલવાર હશે.\nહિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.\nમત્સ્ય • કુર્મ • વરાહ • નરસિંહ • વામન • પરશુરામ • રામ • કૃષ્ણ • બલરામ* • બુદ્ધ* • કલ્કિ\n*ઉત્તર ભારતમાં ભગવાન બુદ્ધને અને દક્ષિણ ભારતમાં બલરામને વિષ્ણુ ભગવાનના નવમા અવતાર માનવામાં આવે છે.\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૦૯:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/gujarati-patidar-man-murder-in-georgia-robinson-america", "date_download": "2020-07-09T08:02:07Z", "digest": "sha1:Q5QT2UVNHYUCO4XUOFDEDKPRG7DSFTGK", "length": 8415, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " વધુ એક NRI ગુજરાતીની હત્યા: કડીના પાટીદાર યુવાનની અમેરિકામાં ગોળીમારીને હત્યા | Gujarati patidar man murder in georgia robinson America", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nNRI / વધુ એક NRI ગુજરાતીની હત્યા: કડીના પાટીદાર યુવાનની અમેરિકામાં ગોળીમારીને હત્યા\nઅમેરિકાના જ્યોર્જિયાના રોબિન્સમાં ગેસ સ્ટેશનના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ભટાસણ ગામના યુવકની રવિવારે બપોરે ગોળીમારીને હત્યા કરી દેવામાં આવતા ભટાસણમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અમેરિકામાં પાટીદ��ર યુવકનો આ બીજો બનાવ છે આ પહેલા પણ આ રીતે હત્યા કરવામાં આવી હતી.\nપતિ અને પુત્ર સાથે રહેતો હતો યુવાન\nરવિવારે સાડા પાંચ વાગે લૂંટારુઓએ મારી ગોળી\nસ્થળ ઉપર જ થયું મોત\nમહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના વતની 48 વર્ષીય નવનીતભાઈ મણિભાઈ પટેલની હત્યા થઈ છે. તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. પોતાની પત્ની તથા પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા ખાતે બની છે.\nકેવી રીતે થયું મોત\nનવનીતભાઈ700 રશેલ પાર્કવે ખાતેની એક્સ્પ્રેસ શોપમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે સાડા પાંચ વાગ્યા પહેલા હત્યારાઓ સ્ટોર્સમાં લૂંટના ઈરાદા સાથે ઘુસ્યા હતા અને આ ઝપાઝપીમાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ગોળી નવનીત પટેલને વાગી હતી અને તેનું ત્યાં જ અવસાન થયું હતુ.\nઅગાઉ આ વિસ્તારના પાંચની હત્યા થઈ હતી\nજ્યોર્જિયાના મકેલ શહેરમા કૈયલ ગામના યુવકની તેમજ જ્યોર્જિયાના કેટીકીમાં કડીના ગણેશપુરાના યુવકની હત્યા થઈ હતી તો વળી તેના થોડાક જ સમય પહેલા અંબાસણના યુવકની પણ હત્યા થઈ હતી. માણસાના ખરણા ગામના ચિરાગ પટેલની અને જોટાણાના ભટાસણ ગામના કિરણ પટેલની પણ અમેરિકાના આજ વિસ્તારમાં હત્યા થઈ હતી.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nAmerica georgia Nri murder in America ગુજરાતી પાટીદાર મહેસાણા કડી એનઆરઆઈ હત્યા અમેરિકા\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ...\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ,...\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા...\nજોવા જેવું વધુ જુઓ\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય \nમહામંથન / કોરોના પર હવે નવી ચિંતા, હવાથી પણ ફેલાશે\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%9D%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:17:50Z", "digest": "sha1:GB4FSONP3G3Y5PSB4YC54GWFUXXXHP3M", "length": 7589, "nlines": 199, "source_domain": "gu.wikipedia.org", "title": "કોંઝા (તા. જામનગર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nરજકો તેમ જ અન્ય શાકભાજી\nકોંઝા (તા. જામનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. કોંઝા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nજામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જૂન ૨૦૨૦ના રોજ ૨૧:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B5%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0_%E0%AB%A7%E0%AB%AC", "date_download": "2020-07-09T09:35:13Z", "digest": "sha1:I65NZMAVQYFGAIEGCMHGA7LR2E477452", "length": 8603, "nlines": 283, "source_domain": "gu.wikipedia.org", "title": "નવેમ્બર ૧૬ - વિકિપીડિયા", "raw_content": "\n૧૬ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૫ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૯૧૬ - શિવકુમાર જોશી, ગુજરાતી સાહિત્યકાર તેમજ ��ાટ્યકાર.\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિકિમીડિયા કૉમન્સ પર November 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૯ જુલાઇ ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ ૧૮:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/cyclonenisarga-bharatiya-janata-party-is-the-largest-4141113572580473", "date_download": "2020-07-09T06:56:23Z", "digest": "sha1:2M3FK4RWOHPBYH64ZVTCBENICE5A7GJQ", "length": 6655, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત \"નિસર્ગ\" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. #CycloneNisarga", "raw_content": "\nકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત \"નિસર્ગ\" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.\nકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત \"નિસર્ગ\" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.\nકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ સંભવિત \"નિસર્ગ\" વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. #CycloneNisarga\nભાજપા માટે વોટ બેંક નું રાજકારણ નહીં પરંતુ દેશની એકતા..\nરાજયસભાની જાહેર થયેલ ચૂંટણીને આવકારું છું અને ભાજપ..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક ક���ાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2020-07-09T08:43:01Z", "digest": "sha1:RLBUKNJLLZGUWRQ26LGAOM7JUARB6OKW", "length": 2857, "nlines": 62, "source_domain": "gu.wikipedia.org", "title": "કલોત્રા - વિકિપીડિયા", "raw_content": "\nકલોત્રા એ રબારી જાતિની એક અટક છે. આજે કલોત્રા વિષે ઘણાં મતમતાંતર અસ્તિત્વમાં છે. જેમકે કોઈ \"કલોતરા\" કહે છે અને કોઈ \"કરોતરા\" પણ કહે છે. પરંતુ ખરું ઉચ્ચારણ કલોત્રા જ છે.[સંદર્ભ આપો]\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૧:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%B0", "date_download": "2020-07-09T08:42:03Z", "digest": "sha1:L44O5HFLJSO6QJSVQ5SJS3HGZPWXROJK", "length": 14657, "nlines": 148, "source_domain": "gu.wikipedia.org", "title": "પરવીન શાકીર - વિકિપીડિયા", "raw_content": "\nપરવીન શાકીર (૨૪ નવેમ્બર ૧૯૫૨ – ૨૬ ડિસેમ્બર ૧૯૯૪) ઉર્દૂ કવયિત્રી, શિક્ષક અને પાકિસ્તાન સરકારમાં સિવિલ સેવા અધિકારી હતા.\nપરવીનનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૫૨ના રોજ કરાંચી, સિંધ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્ય અને ભાષા વિજ્ઞાનમાં કરાંચી વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.[૧]૧૯૮૨માં તેઓ CSSની પરિક્ષામાં ઊતીર્ણ થયાં. ૧૯૯૧માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લોક પ્રશાસન વિષયમાં એમ. એ.ની પદવી મેળવી.\nતેમના લગ્ન પાકિસ્તાની ડૉ. સૈયદ નસીર અલી સાથે થયા હતા પરંતુ ટૂંકા ગાળામાં જ તેઓ અલગ થઈ ગયાં હતાં. તેમના પરિવારના અન્ય સભ્યોમાં એકમાત્ર સંતાન તરીકે પુત્ર સૈયદ મુરાદ અલીનો સમાવેશ થાય છે.\nતેમણે યુવા વયે જ ગદ્ય અને પદ્ય (કવિતા) બન્નેમાં લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ બીના ઉપનામથી ઉર્દૂ તેમજ અંગ્રેજી દૈનિક અખબારોમાં લેખ લખતા હતા.[૧]પાકિસ્તાની સરકારના સિવિલ સેવા અધિકારી તરીકે સીમા શુલ્ક વિભાગમાં જોડાયા તે પહેલાં નવ વર્ષ સુધી તેઓએ શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી. ૧૯૮૬માં તેઓ ઇસ્લામાબાદમાં ફેડરલ્ બોર્ડ ઓફ રેવન્યુ (કેન્દ્રીય રાજસ્વ બોર્ડ) વિભાગમાં સચિવ તરીકે નિમણૂંક પામ્યા હતા.[૧]\nપરવીન શાકીરએ ૧૯૭૬માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ખુશ્બૂ પ્રગટ કર્યો હતો.[૧] બાદમાં તેમણે સદબર્ગ (૧૯૮૦), ખુદ કલામી, ઇન્કાર (૧૯૯૦), કાફ-એ-આઇના જેવા અન્ય કેટલાક સંગ્રહો બહાર પાડ્યા હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમણે દૈનિક અખબારોના લેખોનો સંગ્રહ ગોશા-એ-ચશ્મ નામથી પ્રકાશિત કર્યો હતો. સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ૧૯૯૦માં પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાફ-એ-આઇના સિવાયની તેમની કાવ્યરચનાઓ માહ-એ-તમામ (પૂર્ણિમા) શીર્ષક હેઠળ સંગ્રહિત કરવામાં આવી છે.[૧]\nપરવીનનું મૃત્યુ ૧૯૯૪માં એક માર્ગ અકસ્માતમાં થયું હતું.\nપરવીને તેમના સાહિત્યસર્જનને મુખ્યત્ત્વે ગઝલ અને નઝમ સ્વરૂપે પ્રકટ કર્યું છે. તેમની કવિતાના મુખ્ય વિષયો પ્રેમ, નારીવાદ અને સામાજીક કલંક રહ્યા છે પરંતુ પ્રસંગોપાત અન્ય વિષયો પર પણ લખ્યું છે. તેમના કાવ્યોમાં પ્રેમ, સૌદર્ય અને તેના વિરોધાભાસોની અવધારણાઓની શોધ જોવા મળે છે.[૨]\nપરવીનની કવિતાઓને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો હતો. તેમના અકાળે અવસાન બાદ તેમની ગણના ઉર્દૂ ભાષાના સૌથી પ્રમુખ અને શ્રેષ્ઠ આધુનિક કવિઓમાં થવા લાગી. તેમના કાવ્યોની તુલના ઇરાની કવિ ફોરોગ ફેરોખ્ઝાદ સાથે કરવામાં આવે છે. ઉર્દૂ સાહિત્યમાં મહિલા અનુભવો વ્યક્ત કરવાની પરંપરાના દ્યોતક તરીકે તેમનું આગવું સ્થાન રહેલું છે.[૨]\nપાકિસ્તાનના વિખ્યાત સાહિત્યકાર ઇફ્તિખાર આરીફ પરવીનની પ્રશંસા કરતાં કહે છે કે, \"પરવીને પોતાની વિષયગત વિવિધતા અને યથાર્થવાદી કવિતાઓના માધ્યમથી યુવા વર્ગને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. એક સરળ અને પારદર્શક શૈલીમાં તેમની ભાવનાઓને અભિવ્યક્તિ આપી પ્રેમ જેવા પરંપરાગત વિષયમાં અલગ અલગ તીવ્રતા સાથે વિભિન્ન વિચારોને વ્યક્ત કરવા માટેનું શબ્દવૈવિધ્ય સર્જી એક નવો આયામ જોડ્યો છે.\"[૨]\nશાકીરના પહેલા પુસ્તક ખુશ્બૂને ૧૯૭૬માં આદમજી સાહિત્યિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ૧૯૯૦માં પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૧][૩][૪] તેમના અવસાન બાદ તેમના અંગત મિત્ર પરવીન કાદિર આગા દ્વારા પરવીન શાકીર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ એક વાર્ષિક સમારોહનું આયોજન કરી દર વર્ષે સાહિત્યના ક્ષેત્રે અક્સ-એ-ખુશ્બૂ પુરસ્કાર આપે છે.\nશાકીરના સર્જનની કેટલીક ચૂંટેલી રચનાઓને ૨૦૧૧માં કવિ રેહાન કયૂમ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી છે.[૫]\n૨૦૧૩માં પાકિસ્તાનના ટપાલ વિભાગ દ્વારા તેમની ૧૯મી પુણ્યતિથિએ ૧૦ રૂ.ની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[૬]\nઇસ્લામાબાદ ખાતે શાકીરનું અંતિમ વિશ્રામસ્થાન\n૨૬ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ ખાતે એક માર્ગ દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું. અકસ્માત થયેલો માર્ગ હાલ પરવીન શાકીર માર્ગ તરીકે ઓળખાય છે.[૪]\nગોશા-એ-ચશ્મ ( દૈનિક અખબારોના લેખોનો સંગ્રહ)[૬]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૨૩:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/the-vegetable-market-closes-in-morbi-with-increasing-cases-of-corona-100271", "date_download": "2020-07-09T09:15:07Z", "digest": "sha1:6WIYTVP6DHOCD3Z7Q5IMIJ2RUBXSSOLX", "length": 6612, "nlines": 76, "source_domain": "zeenews.india.com", "title": "મોરબીમા સતત કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ બંધ | 24 Kalak, Zee News", "raw_content": "\nમોરબીમા સતત કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ બંધ\nસુરત: સુમુલ ડેરીના ચેરમેન પર ભ્રષ્ટાચારનો આરોપ , 09 Jul 2020\nરાજકોટ: સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ગંદકી જોવા મળતા દર્દીઓમાં રોષ , 09 Jul 2020\nઉના: દુધાળા ગામમાં ભરાયા વરસાદી પાણી , 09 Jul 2020\nસુરત: ઈન્જેકશનની કાળા બજારીનો પર્દાફાશ, જુઓ વીડિયો , 09 Jul 2020\nવરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે CM હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ઇ-લોન્ચિંગ\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહા���ી\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/PurtiListView.aspx?PCN=32&SCN=23", "date_download": "2020-07-09T07:13:29Z", "digest": "sha1:DLQTZ5W4X2YSAFB7JPI4Z56H5LLNX6L5", "length": 17035, "nlines": 129, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\n‘‘કુછ દિન ને કહા કુછ ભી નહીં... ઐસે ભી બાતે હોતી હૈ’’\nલતા મંગેશકરનો ક્રિકેટપ્રેમ આમ તો જગજાહેર છે, જેમ સંગીતકાર સચિન દેવ બર્મન ફુટબોલના ચાહક હતા એમ જ. જો કે એક ફરક ખરો. સચિનદાની ફેવરિટ ટીમ 'ઇસ્ટ બેંગાલ' હારી જાય તો બર્મનદાદા બાળકની જેમ રડી પડે અને તેમને રીતસર મનાવવા પડે પોતાની ટીમથી હતાશ, નિરાશ અને અકળાયેલા દાદા રિસાઇને ખાય પણ નહીં, એમ તેમના વિશેના ખગેશ દેવ બર્મનના પુસ્તકમાં ઉલ્લેખ છે. જ્યારે લતાજીના ક્રિકેટ માટેના વિશેષ લગાવના આ...\nકોણ કોની સાથે લડી રહ્યું છે \nદેશની સરહદો પર સૈન્ય ખડકાઈ રહ્યું છે ધીસ ઈઝ ધ બ્રેકીંગ ન્યુઝ એવરીવ્હેર. આ બ્રેકીંગ ન્યુઝની હવે આપણને આદત પડી ગઈ છે. દર થોડા દિવસે સમાચાર પત્રો કંઈક ને કંઈક ગરમા ગરમ મસાલો પીરસે અને લોકો એને એક સીસકારા સાથે માણતા જાય. બ્રેકીંગ ન્યુઝ (ર્ટથ્જ્) ને બદલે બ્રેકીંગ ન્યુઝ (હકઉાફ) પર વધુ ધ્યાન આપવું જોઈએ એવું નથી લાગતું આમ જોઈઅ નેે તો આ ‘ન્યુઝ’ ના મત-મતાંતર માંથી જ તો જન્મે છે બ્રેકી...\nસાહજિક્તાનું ગળુ ઘોંટતી કૃત્રિમતા\nકેટલીક વાર બાગમાં ખીલેલાં ફૂલો કરતાં ફૂલદાનીમાં ગોઠવેલા બનાવટી ફૂલો આકર્ષક લાગે છે. તેમ વાત વાતમાં સ્વાભાવિક માતૃભાષા બોલનાર ભાષક વચ્ચે અંગ્રેજી શબ્દો વાપરે છે ત્યારે પણ શ્રોતા અને વક્તા બંને કોઈને કોઈ રીતે બનાવટી ફૂલો જેવી લાગે છે. આ બનાવટ આવી શા માટે માતૃભાષામાં કંઈક ખૂટે છે કે અન્ય ભાષાની ભૂરકી છાંટવાનો કેવળ મોહ લાગ્યો છે માતૃભાષામાં કંઈક ખૂટે છે કે અન્ય ભાષાની ભૂરકી છાંટવાનો કેવળ મોહ લાગ્યો છે નગરજીવન અને યાંત્રિકતાના નિકટના પરિચયમાં સમાજ આવે...\nજયારે અમેરિકાએ બનાવી હતી ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટની યોજના\nબીજા વિશ્વયુદ્વ બાદ રશિયા અને અમેરિકામાં દરેક ક્ષેત્રે એકમેકથી ચઢીયાતા સાબિત કરવાની હોડ જામી હતી. જેમાં અંતરિક્ષમાં પહોંચવા સાથે ઘાતક હથિયારોના નિર્માણની વાત પણ સામેલ હતી. જેમાં અમેરિકાએ ચંદ્ર પર મનુષ્યને મોકલવાનો નિર્ણય કર્યો હતો. પરંત��� કેટલીક નિષ્ફળતાઓ બાદ અમેરિકા મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં સફળ રહ્યું હતું. અમેરિકાએ ચંદ્ર પર મોકલેલ મનુષ્ય ધરતી પર સલામત રીતે પરત પણ આવ્યો હતો....\nએક કૂતરાંના કારણે બે દેશો વચ્ચે ખેલાયું યુદ્વ, અનેકો લોકોના મોત\nવિશ્વમાં મોટાભાગના યુદ્વો જમીન, સંશાધન, રાજનીતિ અને ધર્મના કારણે થયાના કારણો જાણવા મળે છે. પરંતુ અનેક એવા પણ યુદ્વો ખેલાયા છે જેની પાછળની કારણ સાવ મામૂલી હોવાનું જાણવા મળે છે. ૧૯રપમાં પણ એક કૂતરાના કારણે બે દેશો વચ્ચે ખેલાયેલા યુદ્વમાં અનેક લોકોએ જીવ ગૂમાવ્યા હતા....\nએક ભૂલના કારણે બનેલ ઝેરી ગેસનો ઉપયોગ કરતા ડર્યો હતો હિટલર\nબીજા વિશ્વયુદ્વ દરમ્યાન હિટલર પાસે સેરિન ગેસનો ઉપયોગ કરવાની તક હતી પરંતુ તેણે તેમ કર્યુ નહતું. વાસ્તવમાં ખતરનાક સેરિન ગેસની શોધ નાઝીઓએ ભૂલથી કરી હતી. વર્ષ ૧૯૩૮માં જર્મન વૈજ્ઞાનિક ગરહાર્ડ સ્ક્રેડરને જર્મન ખેતરો અને બગીચાઓને નુકસાન કરતા કીટકોને મારવા માટે એક સસ્તું કીટનાશક તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી....\nલોસ એન્જેલિસ : મહિલાની હત્યામાં પ૦૦થી વધુ લોકોએ ગુનો કબૂલ્યો પણ આજદિન સુધી સાચો હત્યારો ઝડપાયો નથી\nવિશ્વમાં હત્યાઓના વધતા જતા કિસ્સાઓમાં કેટલાક અપરાધી પોલીસના હાથે ઝડપાય છે તો કેટલીક ઘટનાઓના વર્ષો વીત્યા બાદ પણ સાચો અપરાધી ઝડપાયો ન હોવાનું જોવા મળે છે. હત્યાઓના કિસ્સામાં અમેરિકાનો એક કિસ્સો હજીયે ચર્ચાસ્પદ છે. જેમાં એક મહિલાની હત્યાનો ગુનો પ૦૦થી વધુ લોકોએ કબૂલ્યો હતો. પરંતુ નવાઇની વાત એ છે કે આજદિન સુધી સાચો હત્યારો ઝડપાયો નથી....\n‘‘ઈન્હીં લોગોં ને લે લિના દુપટ્ટા મેરા...’’\n'પાકીઝા'માં લતા મંગેશકરનાં ગીતોએ જે લોકપ્રિયતા હાંસલ કરી હતી, તેનો મોટો પુરાવો 'બિનાકા ગીતમાલા'ની વાર્ષિક સ્પર્ધામાં દેખાયો હતો. તે સાલ ૧૯૭૨ના અંતિમ બુધવારે દેશ આખો રેડિયો પર અમીન સાયાનીના ચાસણીમાં ઝબોળેલા અવાજમાં ગીતોની એ રેસ માણી રહ્યો હતો. એ કાઉન્ટ ડાઉનમાં છેલ્લી પાંચ પાયદાન બાકી હતી અને હજી 'પાકીઝા'નાં બે સૌથી લોકપ્રિય ગીતો બાકી હતાં. રેડિયો સિલોન પર આવતી એ દોડનું પરિણામ જ...\nબેચલર્સ સેમેટ્રી : અપરિણીત મજૂરોના મૃતકોનું કબ્રસ્તાન\nઆપણી આ દુનિયામાં, આપણી ભાષામાં અને બોલવા-ચાલવામાં ઘણાંય એવા શબ્દો છે જે શબ્દો જે કોઈ સ્થળ કે પરિસ્થિતિ સૂચવે છે તે એવાં છે કે આપણાં કાન પર એ શબ્દો પડતાંની સાથેજ ઘણીવાર ગભરાટ, ઉચાટ કે કંઈક સંદેહની લાગણી જગાવતા હોય છે. જેમકે, આત્મ હત્યા, સામૂહિક બળાત્કાર, કબ્રસ્તાન, સ્મશાન, અકસ્માતથી થયેલું કમોત, કોઈ અધુરી અદમ્ય ઈચ્છા લઈ થયેલું મોત યા કાળો જાદૂ કે પછી પિશાચી શક્તિની આરાધના. આ તમા...\nપરિવાર : એક સમૃદ્ઘ પાઠશાળા\nત્યારે વિભક્ત કુટુંબો ન્હોતાં. ‘હું ને મારા એ’ની એકલ પેટી સ્વાર્થી સંસ્કૃતિ ન્હોતી. પરિવારનો અર્થ દાદા-દાદી મોટા બાપા, ભાઈ-ભાભી, નાનાં-મોટાં, ફોઈ, ભત્રીજા, ભાણેજડાં બહેનો ક્યારેક વિધવા થયેલી કોઈર્ બહેન-ફોઈ, સાથી-ભાગિયા બળદ, ભેંસ, પાડાં અને રેલ્લા કેટલો મોટો પરિવાર એ મોટા પરિવારમાં બાળક ક્યાં અને કેવી રીતે મોટું થઈ જાય તેની મા-બાપને ખબરેય ના પડે. મા તો ઢગલો કામમાં અટવાઈ હોય અ...\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nલોકોની પહેલથી આ સ્થળ બન્યું આકર્ષક પર્યટક સ્થળ\nહરિદ્વારના આશ્રમની યજ્ઞશાળામાં ૪૩ વર્ષથી પ્રજવળે છે અખંડ અગ્નિ\nકોલારેડોનો ૧૦ વર્ષનો બાળક ધીમે ધીમે બની રહ્યો છે પથ્થર\nભારતનો સૌથી પુરાણો મનાતો કિલ્લો આજે બન્યો છે રહસ્યમય\n‘‘કુછ દિન ને કહા કુછ ભી નહીં... ઐસે ભી બાતે હોતી હૈ’’\nકોણ કોની સાથે લડી રહ્યું છે \nસાહજિક્તાનું ગળુ ઘોંટતી કૃત્રિમતા\nજયારે અમેરિકાએ બનાવી હતી ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટની યોજના\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mangalore.wedding.net/gu/photographers/", "date_download": "2020-07-09T08:56:13Z", "digest": "sha1:HR32JHT7TADXQUFOIVFEEU2UMIQHEOOV", "length": 5585, "nlines": 133, "source_domain": "mangalore.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ\nપ્રો ખાતાની વિગતવાર માહિતી\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટો + વિડીઓ પેકેજ 1 દિવસ\nપ્રો ખાતાની વિગતવાર માહિતી\nતમારી તારીખ પર ભાવ અને ઉપલબ્ધતા તપાસો તારીખ પસંદ કરો\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટો + વિડીઓ પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટો + વિડીઓ પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટો + વિડીઓ પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટો + વિડીઓ પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nજામનગર માં ફોટોગ્રાફર્સ 10\nભિલવારા માં ફોટોગ્રાફર્સ 14\nજલંધર માં ફોટોગ્રાફર્સ 41\nકોઈમ્બતુર માં ફોટોગ્રાફર્સ 139\nવારંગલ માં ફોટોગ્રાફર્સ 18\nકોટા માં ફોટોગ્રાફર્સ 21\nથ્રિસુર માં ફોટોગ્રાફર્સ 27\nકોચી માં ફોટોગ્રાફર્સ 137\nભાવનગર માં ફોટોગ્રાફર્સ 15\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/maa-kushmanda/", "date_download": "2020-07-09T07:24:41Z", "digest": "sha1:GRIJ4FS7XKTHDQEWWFWTW7S3XZERYKSI", "length": 11337, "nlines": 63, "source_domain": "shareinindia.in", "title": "નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- દેવી કૂષ્માણ્ડા", "raw_content": "\nનવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- દેવી કૂષ્માણ્ડા\nદધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥\nમાં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મંદ, હળવી હંસી દ્વારા અણ્ડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૂષ્માણ્ડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે.\nજયારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારેકોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે જ આ દેવી એ પોતાના ���ઈષત’ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એજ સૃષ્ટિના આદિસ્વરૂપા, આદિશક્તિ છે. તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ હતુ જ નહિ.\nતેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દેદિપ્યમાન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથીજ કરી શકાય છે. અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી. તેમના તેજ અને પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે.\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nતેમને આઠ ભુજાઓ છે. તેથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ પ્રખ્યાત છે. તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપુર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કૂષ્માણ્ડ કોળાને કહે છે. બાલીમાં કૂષ્માણ્ડની બલી એમને સર્વાધિક પ્રિય છે અને આજ કારણે તેઓ કૂષ્માણ્ડા પણ કહેવાય છે.\nનવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માણ્ડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘અનાહત’ ચક્રમાં અવસ્થિત હોય છે. માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૂષ્માણ્ડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા-ઉપાસનાના કાર્યમાં પરોવવું જોઈએ. માં કૂષ્માણ્ડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોકનો નાશ થાય છે. તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માં કૂષ્માણ્ડા અતી અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદ ની પ્રાપ્તિ થઇ શકે છે.\nઆપણા શાસ્ત્રો-પુરાણોમાં વર્ણિત વિધિવિધાન મુજબ માં દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અહર્નિશ આગળ વધતા રહેવું જોઈએ. માના ભક્તિમાર્ગે થોડાક જ ડગલાં આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુઃખ રૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. મનુષ્ય માટે સહજભાવે ભવસાગર પાર ઉતારવા માની ઉપાસનાજ સર્વાધિક સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે. માં કૂષ્માણ્ડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિમાંથી સર્વથા વિમુક્ત કરી તેને સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જનારી છે. પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ માં કૂષ્માણ્ડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ.\nયા દેવી સર્વભૂતેષુ માંઁકૂષ્માણ્ડા સંસ્થિતા \nનમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ \nજો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી\n– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી\n– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા\n– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ\n– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી\n– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ\n– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર\n– શ્રી બુટભવાની માતાજી- અરણેજ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%81%E0%AA%B9%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%87)", "date_download": "2020-07-09T09:00:55Z", "digest": "sha1:FZZOWNYW267NSQTAZNVJNEKPKDL2RD3U", "length": 6493, "nlines": 166, "source_domain": "gu.wikipedia.org", "title": "કુહા (તા. દસ્ક્રોઇ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસગવડો પ્રાથમિક શા��ા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nકુહા (તા. દસ્ક્રોઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. કુહા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nદસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/redmi-note-7-48-mp-camera/", "date_download": "2020-07-09T07:35:44Z", "digest": "sha1:ZZLM6OANCKN75IPY2XMCLFKFBJUAZ2RN", "length": 20733, "nlines": 268, "source_domain": "gujjutech.in", "title": "48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો અહીંયા", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News 48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો અહીંયા\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો અહીંયા\nશાઓમીના રેડમીએ સત્તાવાર રીતે REDMI NOTE 7 લોંચ કર્યો. આ ફોન રેડમી નોટ 5 અને નોટ 6 પ્રોની સફળતા પછી રજૂ કરાયો છે.\nઆ ફોન માત્ર ચાઇનામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની વેચાણ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. આ બજેટ ફોનમાં ટાઇપ સી યુએસબી કેબલ પણ છે. આ ફોનની કિંમત 999 યુઆન (લગભગ રૂ. 10,300) છે.\nઆ ફોન લાલ, વાદળી અને કાળો રંગોમાં ઉપલબ્ધ થશે. શાઓમી REDMI NOTE 7 મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે રચાયેલ છે. પણ, આ ફોન વૉટરડ્રોપ નોચ સાથે આવે છે.\nREDMI NOTE 7ના ફીચર્સ ની વાત કરતા, તેમાં 6.3-ઇંચનું FHD+ ડિસ્પ્લે છે. આ ફોન સ્નેપડ્રેગન 660 પ્રોસેસર સાથે આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ બજેટમાં C-ટાઈપ યુએસબી કેબલ આપવામાં આવી છે, જે પ્રીમિયમ ફોન આપે છે અને આ સુવિધા બજેટ ફોનમાં જોવા મળી નથી. મજબૂત બેટરીના બેકઅપ માટે કંપનીએ 4,000 એમએએચની બેટરી આપી છે.\nકેમેરા વિશે વાત કરીને, તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો છે. આ ફોન ફોન્સની એ શ્રેણીમાં જોડાયો છે જેમાં કેમેરો 40 મેગાપિક્સલથી વધુ છે અને તેની સંખ્યા ખૂબ ઓછી છે.\n48 મેગાપિક્સલનો કેમેરો સાથે ભારતીય બજારમાં ટૂંક સમયમાં Honor View 20 લોંચ કરશે. શાઓમી REDMI NOTE 7 માં 5 મેગાપિક્સલનો સેકન્ડરી કૅમેરો છે. આ ઉપરાંત, કંપનીએ 13 મેગાપિક્સલનો સેલ્ફી કૅમેરો આપ્યો છે જે AI સાથે આવે છે.\nઆવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious articleઈરફાન અને સોનાલી પછી બોલિવૂડ ના આ કલાકાર પણ આવ્યા કેન્સરની ચપેટ માં, તેમના પુત્રએ ભાવનાત્મક પોસ્ટ દ્વારા સોશ્યિલ મીડિયા માં આપી જાણકારી : જાણો વધુ\nNext article11, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nકોરોના વાયરસ સંબંધિત અમુક ��હત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\nભારત પર પ્રેશર લાવવાનો પ્રયાસ ચીને તિબેટમાં રોક્યું બ્રહ્મપુત્રા નદીનું પાણી\nરંગીન સમયમાં જુઓ વર્ષો પહેલાનું બ્લેક એન્ડ વાઈટ ગુજરાત : ફોટોસ જોઈ ને જૂની રંગીન સમયની યાદો તાજી થઈ જશે…\nયોકોવિચ એ ૧૪ માં ગ્રાન્ડસ્લેમ જીતી ની સામ્પ્રાસ ની બરોબરી કરી\nગુજરાતી ની ફેવરિટ આઈટમ : મગના સમોસા : જાણો સિમ્પલ અને સરળ રીતે\nસેન્સેક્સમાં 537 પોઈન્ટનો કડાકો જાણો રોકાણકારો ના કેટલા લાખ કરોડ ધોવાય\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n5G આવ્યા બાદ બદલાઈ જશે તમારી જિંદગી, જાણો કયા ફેરફારો થશે...\nકાર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ડીલર્સ આ રીતે કરે...\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો...\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો...\nઆ પાંચ શેર્સમાં રોકાણ કરવા પર મળી શકે છે 100 ટકા...\nજાપાનની કંપની કરશે ઇન્ડિયન કંપની “ફર્સ્ટક્રાય” માં રોકાણ,જાણો વધુ માહિતી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B5%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2020-07-09T07:59:39Z", "digest": "sha1:W4F2D5FJILU4A5QV7HYTUTO7XJODFDDO", "length": 3661, "nlines": 95, "source_domain": "gu.wikipedia.org", "title": "હરીયાણવી ભાષા - વિકિપીડિયા", "raw_content": "\nહરીયાણવી ભાષા ભારત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.\nઆ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nદેવનાગરી લિપિમાં લખાતી ભાષાઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૧:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/true-story-of-dr-abhay-bang/", "date_download": "2020-07-09T07:50:08Z", "digest": "sha1:OFQ6K3GFVS5YIVLWMT2ELCDFMUBAW45D", "length": 8864, "nlines": 47, "source_domain": "shareinindia.in", "title": "દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના", "raw_content": "\nદુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના\nનાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી.\nઅમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં જ એમની પ્રેક્ટિસ શરુ કરી. એકવાર ડો. રાની પાસે એક સ્ત્રી એની બીમાર બાળકીને લઈને આવી. નવજાત બાળકીને તપાસીને ડો. રાનીએ એને બાળકોની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. પેલી સ્ત્રી એની દીકરીને લઇને જતી રહી.\nબે દિવસ બાદ એ સ્ત્રી ફરીથી બાળકીને લઈને ડો. રાની પાસે આવી. ન્યુમોનિયાને કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. બાળકીનું ત્યાં જ અવસાન થયું. ડો. રાની પેલી સ્ત્રી પર રીતસરના તાડૂક્યા “તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહિ બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું કે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કર. તારી બેદરકારીને કારણે તારી દીકરીએ જીવ ગુમાવ્યો.”\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nપેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું , “ડોકટર સાહેબ હું આને હોસ્પિટલ કેવી રીત લઇ જાવ એ માટે પૈસા તો જોઈએ ને એ માટે પૈસા તો જોઈએ ને મારે ચાર સંતાનો છે અને મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયું છે. સંતાનોનું પેટ ભરવા માટે મારે રોજ કમાવા જવું પડે. હવે જો હું આને હોસ્પિટલમાં રાખું તો કમાવા ના જઈ શકું અને મારા બાકીના સંતાનો ભૂખ્યા મરી જાય. બહેન આ એકને બચાવવા હું બીજા ત્રણને કેમ મારી શકું મારે ચાર સંતાનો છે અને મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયું છે. સંતાનોનું પેટ ભરવા માટે મારે રોજ કમાવા જવું પડે. હવે જો હું આને હોસ્પિટલમાં રાખું તો કમાવા ના જઈ શકું અને મારા બાકીના સંતાનો ભૂખ્યા મરી જાય. બહેન આ એકને બચાવવા હું બીજા ત્રણને કેમ મારી શકું અને બચાવવી હોય તો પણ મારી પાસે નૈયો પૈસો પણ નથી હોસ્પિટલનો અને દવાનો ખર્ચો કેમ કરવો અને બચાવવી હોય તો પણ મારી પાસે નૈયો પૈસો પણ નથી હોસ્પિટલનો અને દવાનો ખર્ચો કેમ કરવો \nડો. રાની આ લાચાર માની સામે ફાટી આંખે જોઈ રહ્યા. આ ઘટનાથી એનું મન બેચેન થઇ ગયું. ગરીબ આદિવાસીઓ માટે કંઇક કરવાનો એણે સંકલ્પ કર્યો. એના પતિ ડો.અભય બંગ તો સેવાભાવી અને ગાંધીવાદી વિચારસરણી વાળા હતા એટલે એનો સાથ મળ્યો. પતિ-પત્ની બંનેએ મહારાષ્ટ્રના ગઢચિરોલી નામના 50000ની વસ્તીવાળા નાના શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને આજુબાજુના ગરીબ આદિવાસીઓની આરોગ્ય સેવાનો યજ્ઞ શરુ કર્યો. કોઈ જાતની ફી લીધા વગર વિદેશમાં ભણેલા ગોલ્ડમેડાલીસ્ટ પતિ પત્ની ગરીબ આદિવાસીઓની સારવાર કરવાનું કામ કરી રહ્યા છે.\nઆપણે સાલું બીજા માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢી શકતા નથી અને આ દંપતીએ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.\nડો.અભય બંગ અને ડો.રાની બંગને લાખ લાખ વંદન.\nલેખક :- શૈલેષ સગપરિયા\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/sog", "date_download": "2020-07-09T07:43:58Z", "digest": "sha1:4A6L7EUBCBXQEUVIMEUFGPGLUFJWLFJC", "length": 7664, "nlines": 110, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nતપાસ / વડોદરામાં મળેલી તબલિગી મરકઝને લઇને ક્રાઇમ બ્રાંચ-SOGએ શોધી કાઢી જમાતીઓની વિગત\nદૂર્ઘટના / સુરતમાં ફરીવાર લાગી આગ, બે મજૂર ગંભીર રીતે દાઝી ગયા\nકાર્યવાહી / અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ, લેવાશે આ નિર્ણય\nકૌભાંડ / લો બોલો રાજકોટમાં ભેજાબાજ નકલચીઓએ 3 ફેક RTO ખડી કરી દીધી\nપડઘો / રાજ્યમાં એક જ દિવસે 1.46 કરોડનું MD ડ્રગ્સ અને 3.4 કિલોનો ગાંજો પકડાયો\nમદિરાની મહેફિલ / રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાંથી આ અધિકારીએ ભાગવા કર્યુ કંઈક આવું પરંતુ...\nમોકડ્રિલ / આતંકવાદી હુમલાને લઈને ગુજરાત પોલીસ એલર્ટ, લોકોને જાગૃત કરવા મોકડ્રિલ\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nનિધન / ભારે હ્રદય સાથે પિતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા જાવેદ જાફરી\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/health/multi-vitamin-may-harm-your-body-98800", "date_download": "2020-07-09T09:43:51Z", "digest": "sha1:EW5JF2PBLTHYBQJZ72AH3K7ZM37FJ2GB", "length": 16746, "nlines": 103, "source_domain": "zeenews.india.com", "title": "આ Vitamins ને લેતાં પહેલાં જરા થઇ જજો સાવધાન! ક્યાંક લેવાના દેવા ન પડી જાય | Health News in Gujarati", "raw_content": "\nઆ Vitamins ને લેતાં પહેલાં જરા થઇ જજો સાવધાન ક્યાંક લેવાના દેવા ન પડી જાય\nકોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.\nનવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો. પરંતુ તમને ખબર છે કે તેના લીધે તમારા શરીરમાં ભારે નુકસાન પણ થઇ રહ્યું છે જી હાં આ સાચું છે કે ડોક્ટરની સલાહ વિના મલ્ટી-વિટામીન્સનું સેવન ન કરવું જોઇએ.\nશરીરને થઇ શકે છે નુકસાન\nફોર્ટિસ હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગના પ્રમુખ ડો. સુનીતા મિત્તલનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવા માટે લોકો હાલ મલ્ટી-વિટામીનનું ખૂબ સેવન કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા વિટામિન છે જેનું સેવન કરવું ખતરનાક પરિણામ આપી શકે છે. જોકે વિટામિન ડીનું વધુ માત્રામાં સેવન અક્રવાની શરીરમાં લકવાનો ખતરો પેદા થઇ શકે છે. આમ તો કોઇપણ દવાના સેવન પહેલાં ડોક્ટરોની સલાહ લેવી સૌથી સમજદારીભર્યું પગલું છે.\nસારી કંપનીઓની મલ્ટી-વિટામીન ખાવી સમજદારી\nએપોલ�� હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસીન વિભાગના સીનિયર કંસલટેન્ટ ડો. તરૂણ સાહનીનું કહેવું છે કે મલ્ટી વિટામીનના કોમ્બોવાળી દવાઓનું સેવન કરવું યોગ્ય છે. જોકે તમે વિટામીનનું અલગ-અલગ સેવન કરી રહ્યા છો તો માત્રા પણ લગાવવી મુશ્કેલ હોય છે. એવામાં સારી કંપનીઓના મલ્ટી વિટામીન કોમ્બો ડોક્ટરી સલાહ સાથે ફાયદાકારક હોય શકે છે.\nઉલ્લેખનીય છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો જે લોકોની ઇમ્યૂનિટી મજબૂતી હોય છે તેમાં કોરોના વાયરસ હુમલો કરી શકતો નથી. મજબૂત ઇમ્યૂનિટીવાળા લોકો કોરોનાથી જલદી ઠીક થાય છે. એટલા માટે હાલ આખી દુનિયામાં મલ્ટી વિટામીન ખાવાનું ચલણ વધ્યું છે.\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના વાયરસલોકડાઉનકોવિદ 19ઇમ્યુનિટીરોગપ્રતિકારક શક્તિ\nCorona Virus: જીવલેણ વાયરસ અંગે આવ્યા રાહત મળે તેવા સમાચાર, ખાસ જાણો\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-07-09T09:21:22Z", "digest": "sha1:TTE67E25H762JHT7VID2HZIKZZRGPC7W", "length": 2141, "nlines": 52, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:આયાતકાર - વિકિપીડિયા", "raw_content": "\nઆ સભ્ય ગુજરાતી વિકિપીડિયામાં આયાતકાર છે. (ચકાસો)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જૂન ૨૦૨૦ના રોજ ૦૯:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠ�� ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/gujarat-na-top-most-10-don-ni-karam-kundli/", "date_download": "2020-07-09T07:36:56Z", "digest": "sha1:DIN5YHKPDZRBEZ5UB4Y5BCPICGSTQEZF", "length": 5857, "nlines": 133, "source_domain": "tv9gujarati.in", "title": "ગુજરાતનાં ટોપ મોસ્ટ 10 ડોનની કરમ કુંડળી – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nગુજરાતનાં ટોપ મોસ્ટ 10 ડોનની કરમ કુંડળી\nગુજરાતમાં 1980ના સમયગાળાથી લઈને વર્ષ 2020 સુધી ક્રાઈમ સતત વધતો રહ્યો છે. એક ગુના સાથે એક ડોન એ આજથી બે ત્રણ દાયકા પહેલાની તાસીર રહી હતી. અબ્દુલ લતીફથી લઈ ગુજરાતે વિશાલ ગોસ્વામી સુધીના ગુનેગાર જોઈ લીધા છે. ગુનાને અંજામ આપનારા બદલાતા રહ્યા છે પણ ગુનેગારોની માનસિક્તા તો એ જ ગુનાહિત રહી છે. આવા ગુનેગારોને નજીકથી ઓળખનારા કે પછી તેમના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા અધિકારીઓની વાત કરીએ, તમામે એક વાત તો સ્વીકારી છે કે ગુનાખોરીનો અંજામ તો છેલ્લે જેલ જ છે કે પછી કફન. ગુજરાતના દસ ડોનની આ કહાનીમાં પણ કઈક એવું જ છે કે જે ભલે બહારના રાજ્યમાંથી આવ્યા હોય પણ ગુનાનું સ્થળ ગુજરાતને પસંદ કર્યું હતું.જો કે પોલીસે વરતેલી કડકાઈના પ્રતાપે આજે ગુજરાત ઘણાં મોટા ડોન કે ગુનેગારોની પકડમાંથી રાહત મેળવી શક્યું છે.\nREAD ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, કોર્ટ બહાર નિર્ણય કરવામાં આવશે નહીં\nભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવામાં લાગી શકે છે સમય, બ્રિટિશ હાઈ કમિશને આપી આ જાણકારી\nઅમદાવાદ: આવતીકાલે જગન્નાથજીની નિકળશે જળયાત્રા, સવારે 9:15 કલાકે જળપૂજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/coronavirus-crisis-rajkots-two-companies-started-making-n95-masks/", "date_download": "2020-07-09T08:15:56Z", "digest": "sha1:YDNBZV6MKMTNSVCBLMBA657ZO3H5GWIC", "length": 6165, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન\nકોરોના સામેની મહામારીમાં સૌરાષ્ટ્રે વેન્ટિલેટર તૈયાર કર્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટના બે ઉદ્યોગપતિઓએ હવે એન-95 માસ્ક તૈયાર કર્યા છે. કાલાવડ હાઇ વે પર આણંદપર ગામ નજીક આવેલી પેલિકન નામની કંપનીએ N-95 માસ્ક તૈયાર કર્યા છે. 150 જેટલા કર્મચારીઓની ટીમની મદદથી માત્ર 20 દિવસમાં જ ફુલી ઓટોમેટિક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 25 હજાર જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. આનંદની વાત એ છે કે જે મશીનમાં માસ્ક બને છે, તેના તમામ પાર્ટસ સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ મળ્યા છે, એટલે કે આ માસ્ક સંપૂર્ણ રીતે સ્વદેશી છે. આ માસ્કની ગુણવત્તા પણ ચીન કરતાં ઘણી સારી છે.\nREAD કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલાં પત્રકારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ\nઆ પણ વાંચો: કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nકોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ\nઅમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Gochar-Agochar/", "date_download": "2020-07-09T09:02:37Z", "digest": "sha1:CULG7J3M7JKHH3I7UXX75WWQHX4D4AYR", "length": 17590, "nlines": 555, "source_domain": "www.gujaratibooks.com", "title": "Gochar Agochar - Gujarati books on Aghori & world of aghori buy online - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\nજય વલ્લ્ભદુલારી ... રાધા તત્વ ને સમજવા માટે એક અત્યંત મદદરૂપ થાય તેવું આ પુસ્તક ( ગ્રંથ પણ કહી શ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/coronavirus-with-6566-new-cases-on-sunday-india-crosses-iran-in-total-number-of-cases-556468/", "date_download": "2020-07-09T09:13:52Z", "digest": "sha1:I5ED4UTNV22LVJL7JF7CPQ3VOT4GRMYJ", "length": 15266, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "કોરોના: ઈરાન કરતાં આગળ નીકળ્યું ભારત, રવિવારે 6,566 નવા કેસ નોંધાયા | Coronavirus With 6566 New Cases On Sunday India Crosses Iran In Total Number Of Cases - India News | I Am Gujarat", "raw_content": "\nપતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India કોરોના: ઈરાન કરતાં આગળ નીકળ્યું ભારત, રવિવારે 6,566 નવા કેસ નોંધાયા\nકોરોના: ઈરાન કરતાં આગળ નીકળ્યું ભારત, રવિવારે 6,566 નવા કેસ નોંધાયા\n1/5વિશ્વમાં ભારત 10મા નંબરે\nનવી દિલ્હી: કોરોનાના કેસ દિવસેને દિવસે જે ઝડપથી વધી રહ્યા છે તેનાથી ભારત દુનિયાનો 10મો સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતો દેશ બની ગયો છે. રવિવારે 6,566 નવા કેસ સાથે હવે ઈરાન કરતાં આપણા દેશમાં કુલ કેસ વધી ગયા છે. ચિંતાજનક વાત એ છે કે રવિવારે પણ નવા કેસોએ પાછો નવો રેકોર્ડ બનાવ્યો છે. સતત છઠ્ઠા દિવસે નવા કેસોનો આંકડો સતત વધ્યો છે. આ ઉપરાંત, ગઈકાલે 153 લોકોનાં મોત પણ થયાં છે.\n2/5મહારાષ્ટ્રમાં હજુય કોરોના કાબૂ બહાર\nમહારાષ્ટ્રમાં નવા કેસોમાં હજુય રોકેટ ગતિએ ઉછાળો ચાલુ જ છે. રવિવારે રાજ્યમાં 3,041 નવા કેસો નોંધાયા હતા, જેમાં માત્ર મુંબઈમાં જ 1,725 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોનો આંકડો 50,000ને પાર થઈ ગયો છે, જ્યારે મુંબઈમાં પોઝિટિવ કેસ 30,000 કરતાં વધી ગયા છે. વાવાઝોડાંગ્રસ્ત પશ્ચિમ બંગાળમાં પણ રવિવારે 208 નવા કેસ નોંધાયા છે, અને કુલ કેસોનો આંક 3,667 પર પહોંચી ગયો છે.\nરવિવારે 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસો નોંધાયા છે. નવા કેસોની બાબતમાં ગઈકાલે તમિલનાડુ ફરી મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમાંકે રહ્યું છે. અહીં 24 મેના રોજ 765 નવા કેસો નોંધાયા છે. જેમાં માત્ર ચેન્નૈમાં જ 587 કેસો નોંધાયા છે, અને શહેરમાં કુલ કેસોનો આંકડો 10,000ને આંબી ગયો છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ કેસ હાલ તમિલનાડુમાં જ નોંધાયા છે અને ત્રીજા નંબરે ગુજરાત છે.\n4/5ગુજરાતમાં કુલ કેસ 14000ને પાર\nગુજરાતમાં કુલ કેસોનો આંકડો 14,000ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી 858 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે, અને રાજ્યમાં મૃત્યુદરનું પ્રમાણ 6.1 ટકા જેટલું ઉંચું છે. દિલ્હીમાં પણ વાયરસ હજુય કાબૂમાં નથી આવી રહ્યો. રવિવારે અહીં 508 નવા કેસ નોંધાયા હતા, અને વધુ 30 લોકોના મોત થયા હતા.\n5/5યુપી, એમપી, રાજસ્થાનમાં કેસો વધ્યા\nદેશભરમાંથી પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે, ત્યારે કેટલાક રાજ્યોમાં પણ કેસો સતત વધી રહ્યા છે. જેમાં રાજસ્થાનમાં ગઈકાલે 286, યુપીમાં 254, એમપીમાં 219 અને બિહારમાં 180 નવા કેસો સામે આવ્યા હતા. ઓડિશામાં પણ ગઈકાલે 66 નવા કેસ નોંધાયા છે.\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયામુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશેઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયોઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેક���ંગ ડિવાઈસથી રખાશે નજરઆર્મીના અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 89 એપ્સ ડિલિટ કરવા આદેશકાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોતજાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણીPNB કૌભાંડ: ઈડીએ નીરવ મોદીની 330 કરોડની સંપત્તિ જપ્ત કરીકોરોનાના ડરામણા આંકડાઃ ભારતમાં રોજ નોંધાઈ શકે છે 2.87 લાખ કેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%87%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F", "date_download": "2020-07-09T09:22:53Z", "digest": "sha1:I52CVQ4UVMDOR2J2LRTNPEAEM2W4TGXO", "length": 7917, "nlines": 229, "source_domain": "gu.wikipedia.org", "title": "લેહવાંટ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, તુવર, શાકભાજી\nલેહવાંટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છોટાઉદેપુર તાલુકામાં આવેલું એક ગામ છે. લેહવાંટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nછોટાઉદેપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/clothes-market-in-india/", "date_download": "2020-07-09T08:34:19Z", "digest": "sha1:NWXBIAIJLWLQNQFPQZXA77GJEXECMUIV", "length": 33525, "nlines": 303, "source_domain": "gujjurocks.in", "title": "અહીંયા બ્રાન્ડેડ જીન્સ મળે છે 400 રૂપિયામાં, સુરતમાં છે આ કપડાંનું એકદમ સસ્તું માર્કેટ…", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્���સિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જ���ંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદી���ાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જીવનશૈલી અહીંયા બ્રાન્ડેડ જીન્સ મળે છે 400 રૂપિયામાં, સુરતમાં છે આ કપડાંનું એકદમ...\nઅહીંયા બ્રાન્ડેડ જીન્સ મળે છે 400 રૂપિયામાં, સુરતમાં છે આ કપડાંનું એકદમ સસ્તું માર્કેટ…\nભારતમાં સમૃદ્ધ અને ગરીબ એમ બંને પ્રકારના લોકો રહે છે, કેટલાક લોકો એટલા સમૃદ્ધ છે કે તેઓ ફક્ત બે કે ત્રણ મહિના માટે 5000 સુધીની જિન્સ પહેરે છે, જ્યારે ઘણા લોકો એટલા ગરીબ હોય છે કે તેઓને માત્ર 50 રૂપિયાની જ જીન્સ પહેરવાની ફરજ પડે છે. ભારતમાં કપડાને ખૂબ મહત્વ આપવામાં છે કારણ કે ભારતમાં કપડાં પરથી જ અંદાજ લગાવવામાં આવે છે જે તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે.\nકોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ તેમના કપડાની ખાસ કાળજી લે છે, તેઓ દરરોજ બજારમાં નવા આવનાર ટ્રેન્ડ પર નજર રાખે છે અને બજારમાં નવી ફેશન હોય છે, ત્યારે તે તરત જ લે છે. છોકરાઓ હોય કે છોકરીઓ આ મામલે કોઈ પાછળ નથી.\nઆજે આપણે તમને એક એવા સ્થળ વિશે કહીશું જ્યાં તમને માત્ર ₹ 100માં બ્રાન્ડેડ જિન્સ મળશે. અહીં તમને બાળકો અને છોકરાઓના કપડાં ખૂબ જ સસ્તા મળી જશે. આ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો.\nઅમે દિલ્હીના ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરના કાપડ બજારને દેશની અને એશિયામાં સૌથી સસ્તું બજાર કહેવામાં આવે છે. આ બજારની ખાસ વિશેષતા એ છે કે તમે દરેક બ્રાંડના કપડાં તમે અહીંથી દરેક ખરીદી શકો છો. આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના વેચાય છે અને અહીં આ એક જ વ્યવસાય છે.\nઆ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવે છે જે વેસ્ટ કાંતિનગરની પાસે આવેલ છે. અહીં જીન્સ હોય કે ટી શર્ટ બધાના 3-12 પીસ મળે છે. તમારે પણ એવી રીતે જ કપડાં ખરીદવા પડે. સિંગલ પીસ તમે ન ખરીદી શકો. આ બજારમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ બજારમાં, કપડા એટલા સસ્તા હોય છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.\nઆ માર્કેટમાં તમે ત્રણ શર્ટનો સેટ 140 રૂપિયામાં ખરીદી શકો છો. મતલબ કે એક શર્ટ તમને ફક્ત 46 રૂપિયાની આજુ બાજુ પડે. એ શર્ટ 15 વર્ષના છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ 120ની આજુબાજુ મળી જશે, જેમાં 3 પીસ આવશે. ટી શર્ટ તમને મોટા માટે પણ મળી જશે. સ્મોલ Xl, Xxl સાઈઝની ટી શર્ટ પણ તમે અહીંથી લઈ શકો છો. જેમની શરૂઆતી કિંમત 30 રૂપિયા હશે.\nઆ માર્કેટમાં તમને જીન્સ 140 રૂપિયામાં મળી જશે. અહીં પણ તમારે 3 થી 4 પીસ લેવા પડશે. સૌથી મોંઘા જીન્સ તમને 350 રૂપિયામાં મળશે. અહીં તમને 22થી લઈને 40 સુધીની સાઈઝના જીન્સ મળશે. એક સેટમાં એક જ કલરના જીન્સ તમને મળશે.\nઆ માર્કેટમાં આટલી ઓછી પ્રાઈઝ હોવા છતાં ખૂબ જ બાર્ગેન થાય છે. તમે જ્યારે પણ અહીં આવો તો બાર્ગેન કરી લેજો. રેટ વધુ ઓછો થઈ જશે. છોકરીઓ માટે ટોપ અને સૂટ પણ અહીં ઓછા રેટમાં સહેલાઈથી મળી જશે. છોકરાઓના શોટ્સ અને છોકરીઓની સાડી પણ અહીં મળી જશે. અહીં કોઈ પણ જાતના સેકન્ડ હેન્ડ કપડાં નથી મળતા. બધી ફ્રેશ આઇટમ્સ અહીં મળે છે.\nગાંધીનગર ઉપરાંત દિલ્હીના સરોજિની નગર અને કારોલ બાગ પર પણ સસ્તા ભાવે બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છો. સરોજિની નગર બજાર એક છૂટક બજાર છે અને કાપડ ખરીદવાની કોઈ મર્યાદા નથી. જો કે, કારોલ બાગના જથ્થાબંધ બજારને લીધે, તમારે ચોક્કસ એક કરતાં વધારે જ કપડાં ખરીદવા પડે છે. તમે અહીંથી ખૂબ ઓછી કિંમતે કપડાં ખરીદી શકો છો.\nદિલ્લીના કૃષ્ણ માર્કેટમાં બોલીવુડના ફેમસ ડિઝાઇનર મનીષ માલોત્રા ,સવ્યસાચી ડિઝાઇનરે, તરીતુ કુમાર દવારા ડિઝાઇન કરવામાં આવેલા ચણીયા ચોળી, સાડીઓ, ધૂત વગેરે સૌથી સસ્તા દરમાં જાય છે. અહીંથી દેશના તમામ વિસ્તારની માર્કેટમાં માલ પહોંચાડે છે, કારણકે તેની કિંમત 3 થી 5 હજાર રૂપિયા છે.\nસુરતનું મિલેનિયમ બોમ્બે માર્કેટ\nતો બીજી તરફ સુરતની ટેક્સ્ટાઇલ માર્કેટ પણ દેશભરમાં પ્રસિદ્ધ છે, સુરતમાં મોટાભાગે સિન્થેટિક કપડાના ડ્રેસ, સાડી અને મકાળની દેશભરમાં નિકાસ કરવામાં આવે છે. તો બીજી તરફ, રેડીમેડ વસ્ત્રો તેમજ મટીરીયલ્સ અને આર્ટિફિશિયલ જવેલરીમાં પણ 20 થી 25 ટકા સસ્તુંમળી રહે છે. સુરતમાં 1 હજારથી વધુ ટેક્સટાઇલના વેપારીઓ છે.\nજણાવી દઈએ કે, સુરતમાં દર વર્ષે 9 કરોડથી વધારે સાડી ઉત્પાદન કરે છે. આજે ભલે જમાનો ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ અંતરિયાળ વિસ્તારની મ��િલાઓ આજે પણ પહેરવેશ તરીકે સાડી જ પહેરે છે. તો વિદેશી મહિલાઓ પણ સુરતની સાડીઓ પહેરે છે.\nપિન્ક સીટી તરીકે જાણીતું જયપુરમાં પણ એક માર્કેટ છે. અહીં તમને કોઈ કપડાંનું માર્કેટ નહીં પરંતુ જવેલરીનું પણ માર્કેટ છે, આ માર્કેટમાં હંમેશા ભીડ રહે છે. આ માર્કેટમાં વિવિધ પ્રકારની સુંદર ઇમિટેશન જવેલરી સસ્તા ભાવે મળે છે. આ ઉપરાંત જયપુરના શુભ પ્રસંગ માટે ડિઝાઈનર ગાઉન પણ સસ્તા દરે વેચાય છે. અહીં સામાન્ય માર્કેટ કરતી 40 ટકા સસ્તું છે.\nમુંબઈમાં પણ એક નહીં અનેક કપડાંની બજાર છે. મુંબઈના સીએસટી સ્ટેશનની નજીકમાં એક ભવ્ય માર્કેટ છે. જેને લોકો ક્રાફર્ડ માર્કેટ તરીકે ઓળખે છે. આ માર્કેટમાં ડ્રેસ મટિરિયલસ, જવેલરી, સનગ્લાસિસ, મોબાઈલ એસેસરીઝ, કોસ્મેટિક્સ આઈટમ સસ્તા ભાવે મળી જાય છે. આ માર્કેટની ખાસિયત એ છે કે,ત્યાંથી લીધેલી દરેક વસ્તુ લેટેસ્ટ ફેશન પ્રમાણની હોય છે. તો દક્ષિણ મુંબઈમાં આવેલી કોલંબા માર્કેટમાં પણ કુર્તીઓ, એન્ટિક જવેલરીઓ મળે છે.\nજો તમે ક્યારે પણ ઉપરના એક પણ ગામમાં ફરવા જાવ તો આ માર્કેટનું મુલાકાત અચૂક લેજો.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે શૃંગાર પૂરો\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો કે તમારું સૅનેટાઇઝર અસલી છે કે નકલી\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે બચાવી શકાય છે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, ���ુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/oil-prices-jump-on-fears-of-iranian-retaliation-against-us-111164", "date_download": "2020-07-09T08:19:30Z", "digest": "sha1:QB4ES22I2ZXWJPQRIZSDMEHO6PL22H53", "length": 9531, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Oil prices jump on fears of Iranian retaliation against US | અમેરિકા અને ઈરાનની તંગદિલીથી ક્રૂડના ભાવ ભડકે બળ્યા : ચાર મહિનાની ટોચે - business", "raw_content": "\nઅમેરિકા અને ઈરાનની તંગદિલીથી ક્રૂડના ભાવ ભડકે બળ્યા : ચાર મહિનાની ટોચે\nઇરાક ઉપર એક મિસાઈલ હુમલામાં અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરની હત્યા કરી નાખતા ક્રૂડ ઑઈલના ભાવમાં તેજી ફાટી નીકળી હતી.\nઇરાક ઉપર એક મિસાઈલ હુમલામાં અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરની હત્યા કરી નાખતા ક્રૂડ ઑઈલના ભાવમાં તેજી ફાટી નીકળી હતી. વાયદા બજારમાં અમેરિકા અને લંડનમાં ક્રૂડ ઑઈલના ભાવ ચાર ટકા જેટલા વધી ગયા છે. બજારમાં એવી દહેશત છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો તંગ બનતા વિશ્વમાં ક્રૂડ ઑઈલનું સૌથી વધુ ઉત્પાદન કરતા એશિયાઇ દેશોમાં તંગદિલી વધી જશે અને તેના કારણે ક્રૂડ ઑઈલના ઉત્પાદન ઉપર પણ અસર પડી શકે છે.\nઆ લખાય છે ત્યારે લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડન��� ભાવ ૨.૫૮ ડૉલર કે ૩.૯૪ ટકા વધી ૬૮.૮૩ ડૉલર પ્રતિ બેરલ અને અમેરિકામાં વેસ્ટર્ન ટેક્સાસ વેરાઈટીના વાયદાના ભાવ ૩.૬૬ ટકા કે ૨.૨૪ ડૉલર વધી ૬૩.૪૨ ડૉલર પ્રતિ બેરલની સપાટી ઉપર છે. ક્રૂડ ઑઈલના ભાવ સપ્ટેમ્બરમાં સાઉદી અરામ્કો ઉપર હુમલામાં જોવા મળેલી સપાટીની નજીક પહોંચી રહ્યા છે. ભારતમાં ક્રૂડતેલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ ૪૩૬૦ ખૂલી, ઉપરમાં ૪૬૦૩ અને નીચામાં ૪૩૬૦ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૨૨૭ વધીને ૪૫૭૦ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગૅસ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૭૦ પૈસા ઘટીને બંધમાં ૧૫૧.૭ રૂપિયા રહ્યો હતો.\nઅમેરિકાએ ઈરાન સાથેની પરમાણુ સંધિ રદ કરતાં બન્ને દેશ વચ્ચે સંઘર્ષ વધી ગયેલો હતો ત્યારે ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી નેતા ઉપરનો હુમલો સ્થિતિ વકરે એવા ચિહન આપી રહ્યો છે. ઈરાને અમેરિકાના આ પગલાંને ગંભીર ગણાવ્યું છે અને વળતા હુમલાની ધમકી પણ ઉચ્ચારી છે. ફ્રાન્સે આ ઘટનાને વખોડી કાઢી જણાવ્યું છે કે આનાથી એશિયામાં અશાંતિ ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.\nજોકે અત્યારે કોઈ પણ ક્રૂડ ઑઈલ ઉત્પાદન કેન્દ્રો ઉપર કોઈ તકલીફ નથી પણ બજારને એવી દહેશત છે કે ઈરાન વધારે ઘાતકી રીતે વળતો પ્રહાર કરશે અને તેનાથી ક્રૂડ ઑઈલનું ઉત્પાદન, વિતરણ અને પુરવઠો ખોરવાઈ શકે છે. પર્શિયન ગલ્ફ વિશ્વના કુલ ક્રૂડ પરિવહનમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે અને અહીં કોઈ અશાંતિ થાય તો તેની અસર સમગ્ર વિશ્વમાં પડી શકે છે.\nભારત માટે ક્રૂડ ઑઈલના ભાવ વધવા વધારે ચિંતાજનક છે, કારણ કે ભારત તેની કુલ જરૂરિયાતના ૭૫ ટકા જેટલી ક્રૂડની આયાત કરે છે. ભારતને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઑઈલ ખરીદવાની અમેરિકાએ છૂટ પણ આપી છે. ભારતીય અર્થતંત્ર નાજુક હાલતમાં છે ત્યારે ક્રૂડના ઊંચા ભાવ, ઘટી રહેલા રૂપિયાના કારણે ઇંધણના ભાવ વધી શકે અને તેનાથી ફુગાવો પણ વધી શકે છે.\nદરમ્યાન બજારમાં હજુ પણ ક્રૂડ ઑઈલની માગ કરતાં પુરવઠો માર્ચ ૨૦૨૦થી વધી શકે તેવી ધારણા છે એટલે જો આ સમયમાં શાંતિ જળવાઈ રહે અને બન્ને દેશ વચ્ચે તંગદિલી વધારે ભડકે નહીં તો ક્રૂડ ઑઈલના ભાવ વધ્યા એટલી જ ઝડપે ઘટી પણ શકે છે.\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nવિશ્વની બજારમાં સોના અને ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો\nરિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું\nશૅર માર્કેટની શરૂ��ત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nવિશ્વની બજારમાં સોના અને ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો\nરિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું\nશૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/pm-modi-expresses-sorrow-over-oman-sultan-qabus-bin-died-111584", "date_download": "2020-07-09T07:54:59Z", "digest": "sha1:LOFI6VU6GNNUQCBEMODQ4C67E2W7TN25", "length": 5184, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "PM Modi expresses sorrow over Oman sultan Qabus Bin died | ઓમાનના સુલતાન કાબુસ બિન સઈદનો ઇંતેકાલ પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું - news", "raw_content": "\nઓમાનના સુલતાન કાબુસ બિન સઈદનો ઇંતેકાલ પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું\nવસિયતનામાના બંધ કવરને ખોલ્યા બાદ જાણ થશે કે તેમના ઉત્તરાધિકારી કોણ બનશે.\nઓમાનના સુલતાન કાબુસ બિન સઇદનો શનિવારે સવારે લાંબા સમયની માંદગી બાદ ઇંતેકાલ થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કરેલા વસિયતનામાના બંધ કવરને ખોલ્યા બાદ જાણ થશે કે તેમના ઉત્તરાધિકારી કોણ બનશે.\nમિડલ ઈસ્ટ અને આરબ દેશોમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સુલતાન તરીકે કાબુસ બિન સઇદનું નામ લઈ શકાય. તેમણે પોતાના વાલિદ (પિતા)ને પદભ્રષ્ટ કરીને ૧૯૭૦માં સત્તાની ધુરા હસ્તગત કરી હતી.\nઓમાનની કાયાપલટ કરીને એને આધુનિક બનાવવાનો યશ સુલતાન બિન સઇદને ફાળે જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ભારતના અચ્છા દોસ્ત ગણાવ્યા હતા અને એમની વિદાયથી ભારતને અત્યંત દુ:ખ થયું હોવાનું જણાવ્યું હતું.\nમિસ્ટર મોદી સમજે છે કે આખી દુનિયા તેમના જેવી છે: રાહુલ ગાંધી\nકોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો: રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત ત્રણ ટ્રસ્ટની થશે તપાસ\nભારત-ચીન સીમા વિવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછયા આ ત્રણ સવાલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/pushpak-viman/", "date_download": "2020-07-09T08:28:03Z", "digest": "sha1:GB6YHL3SSQUXE7K46SXZYVZ7PCCHGG2L", "length": 15612, "nlines": 104, "source_domain": "shareinindia.co.in", "title": "પુષ્પક વિમાન હતું પહેલું હવાઇ જહાજ, જાણો પુષ્પક વિમાનની દિવ્ય શક્તિઓ અને ખાસ વાતો", "raw_content": "\nપુષ્પક વિમાન હતું પહેલું હવાઇ જહાજ, જાણો પુષ્પક વિમાનની દિવ્ય શક્તિઓ અને ખાસ વાતો\nપુષ્પક વિમાનનું સર્વપ્રથમ વર્ણન વાલ્મીકી રામાયણમાં મળે છે. વૈદિક સાહિત્યમાં દેવતાઓના વિમાનની ચર્ચા છેપરંતુ દૈત્યો અને મનુષ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવેલું પહેલું વાહન પુષ્પક જ માનવામાં આવે છે. પૌરાણિક સંદર્ભોમાં વિજ્ઞાનની ખોજ કરનારની માન્યતા છે કે પ્રાચીન ભારતીય વિજ્ઞાન આધુનિક વિજ્ઞાનની સરખામણીએ વધુ સંપન્ન હતું. આ દ્રષ્ટિએ આ વિમાનનું અસ્તિત્વ અને પ્રામાણિકતા સ્વીકારવામાં આવે છે. પ્રાચીન ભારતીયની વૈજ્ઞાનિક ક્ષમતામાં વિશ્વાસ કરનાર માને છે કે આ વિમાન તત્કાલિક વિજ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું.\nદુનિયાનું આ સૌથી પહેલું અને ઝડપી વિમાન\nપ્રાચીન પુષ્પક વિમાન સાથે જોડાયેલી ખાસ જાણકારી…\nઆજના સમયમાં આધુનિક વિજ્ઞાનનું આવાગમને યાત્રાઓ ખૂબ જ સુગમ અને ઝડપી બનાવી દીધી છે. હવાઈ જહાજની મદદથી દેશ-વિદેશની યાત્રાઓ ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે. આજે અત્યાધુનિક વિમાનોની સાથે જ પ્રાચીન સમયનું પણ એક વિમાન ખૂબ જ ચર્ચિત છે, અને તે છે પુષ્પક વિમાન. શાસ્ત્રો પ્રમાણે પુષ્પક વિમાનનો સ્વામી રાવણ હતો. રામાયણમાં બતાવવામાં આવ્યું છે કે રાવણે સીતાનું હરણ કર્યું અને પુષ્પક દ્વાર લંકા લઈ ગયો હતો. રસ્તામાં જટાયુ અને રાવણનું યુદ્ધ પણ થયું. આ યુદ્ધની સાથે જ રાવણ પુષ્પકમાં હતો અને જટાયુએ ઉડતા-ઉડતા યુદ્ધ કર્યું હતું. પુષ્પક વિમાન મનની ગતિથી ચાલતું હતું અને મનચાહ્યો આકારમાં વધી જતું હતું અને ઘટી શકતું હતું.\nજ્યારે હનુમાને જોયું પહેલીવાર પુષ્પક વિમાન\nશ્રીમદવાલ્મીકી રામાયણ પ્રમાણે જ્યારે હનુમાનજી સીતાની શોધ કરતા-કરતા લંકા પહોંચ્યા તો તેમને જોયું કે રાવણની લંકા પૂરી રીતે સોનાથી બનેલી હતી. સીતાની શોધ કરતી વખતે હનુમાનજીને પહેલીવાર પુષ્પક વિમાન જોયું. પુષ્પકની ઊંચાઈ એવી હતી માનો તે આકાશને સ્પર્શી રહી હોય, સોનાથી બનેલ પુષ્પક વિમાનની સુંદરતા અદભૂત હતી. આ વિમાનમાં અનેક દુર્લભ રત્ન જડાવેલા હતા અને અનેક પ્રકારના સુંદર પુષ્પ લગાવેલા હતા. આ ફૂલોને કારણે પુષ્પક એવું લાગી રહ્યું હતું, માને કોઈ પર્વત ઉપર અલગ-અલગ વૃક્ષ લાગેલા હોય અને તેમાં રંગ-બે રંગી સુંદર પુષ્પ લાગેલા હોય.\nપુષ્પક વિમાનની દિવ્ય શક્તિઓ અને તેની સાથે જોડાયેલ ખાસ વાતો…\nવિશ્વકર્માએ કર્યું હતું પુષ્પકનું નિર્માણઃ-\nશ્રીમદ વાલ્મીકી રામાયણના સુંદરકાંડના સાતમા સર્ગમાં પુષ્પક વિમાનનું વિસ્તૃત વર્ણન બતાવ્યું છે. એ કાળમાં અન્ય બધા દેવી-દેવતાઓના મોટા-મોટા દિવ્ય વિમાનોમાંથી સૌથી આદર અને સન્માન પુષ્પક વિમાનનું જ કરવામાં આવતું હતું. આ વિમાનમાં અનેક પ્રકારના રત્નોથી અનેક પ્રકારના પક્ષીઓ બનાવેલા હતા. અલગ-અલગ પ્રજાતિઓના સર્પ બનેલા હતા. પુષ્પકમાં સારી પ્રજાતિના ઘોડા પણ બનાવવામાં આવેલા હતા. આ વિમાનનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું. વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર છે. પુષ્પકને પ્રાચીન સમયનું શ્રેષ્ઠ વિમાન માનવામાં આવતું હતું. પુષ્પકમાં અનેક એવી વિશેષતાઓ હતી જે અન્ય કોઈ દેવતાઓના વિમાનમાં ન હતી.\nપુષ્પક ખૂબ જ દિવ્ય અને ચમત્કારી હતું. એવું માનવામાં આવે છે કે પુષ્પક મનની ગતિથી ચાલતું હતું અર્થાત્ રાવણ કોઈ સ્થાનના વિશે માત્ર વિચારતો હતો અને એટલા જ સમયમાં પુષ્પક એ સ્થાન ઉપર પહોંચી જતું હતું. આ વિમાન રાવણની ઈચ્છાઅનુસાર ખૂબ જ મોટું પણ થઈ શકતું હતું અને નાનું પણ થઈ શકતું હતું. આને લીધે પુષ્પકથી રાવણ આખી સેનનાની સાથે જ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી આવ-જા કરી શકતો હતો.\nશ્રીમદવાલ્મીકીય રામાયણ પ્રમાણે પુષ્પકમાં આવી હતી દૈવીય શક્તિઓ-\nશ્રીમદવાલ્મીકી રામાયણમાં પુષ્પક વિમાન માટે લખવામાં આવ્યું છે કે-\nઆ શ્લોકનો અર્થ એ છે કે પુષ્પક પોતાના સ્વામીના મનનું અનુસરણ કરીને મનની ગતિથી ચાલતું હતું. પોતાના સ્વામી સિવાય બીજા માટે તે દુર્લભ હતું અને વાયુંની સમાન વેગપૂર્વક આગળ વધતું હતું. એવું માનવામાં આવે છે કે પુષ્પક મોટા-મોટા તપસ્વીઓ અને મહાન આત્માઓને જ પ્રાપ્ત થઈ શકતું હતું.\nશ્રીરામ, લક્ષ્મણ અને સીતા સહિત વાનર સેના પુષ્પકમાં બેસીને પહોંચ્યા હતા અયોધ્યા\n-રાવણ વધ પછી શ્રીરામ, સીતા, લક્ષ્મણ તથા વાનર સેના લંકાથી અયોધ્યા આ પુષ્પક વિમાનમાં બેસીને જ પહોંચ્યા હતા.\n-એવું માનવામાં આવે છે કે પુષ્પક વિમાનને રાવણે પોતાના મોટાભાઈ કુબેર પાસેથી બળપૂર્વક પ્રાપ્ત કર્યુ હતું.\nશ્રીમદવાલ્મીકીય રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસ પૂજનીય અને પવિત્ર ગ્રંથ છે. આજે પણ અનેક ઘરોમાં નિયમિત રીતે આ ગ્રંથની પૂજા કરવામાં આવે છે. આ બંને ગ્રંથોમાં કુલ 7 કાંડ છે. તેમાંથી પહેલો બાળકાંડ, બીજો અયોધ્યા કાંડ, પછી અરણ્ય કાંડ, ત્યારબાદ કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ છે.\nજો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ\n– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે\n– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ\n– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે \n– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે\n– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો\n– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન\n– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે \n– ભૂત-પલિતનું કમઠાણ છે શું\n– અંતીમ યાત્રામાં “રામ બોલો ભાઈ રામ ” કેમ બોલવામાં આવે છે \n– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ\n– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અ���ે વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/5-years-in-test-cricket-indian-top-order-collapse-mayank-agrawal-cheteshwar-pujara", "date_download": "2020-07-09T07:36:42Z", "digest": "sha1:Z5AGYZYKNLQJQK2UK3L3R6IDXYMMKUPK", "length": 8849, "nlines": 98, "source_domain": "www.vtvgujarati.com", "title": " 5 વર્ષ બાદ ટીમ ઇન્ડીયા સાથે ઘટી શરમજનક ઘટના, કોહલી અને પુજારા માત્ર જોતાં રહી ગયાં | 5 years in test cricket indian top order collapse mayank agrawal cheteshwar pujara virat kohli loses wicket", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nપ્રદર્શન / 5 વર્ષ બાદ ટીમ ઇન્ડીયા સાથે ઘટી શરમજનક ઘટના, કોહલી અને પુજારા માત્ર જોતાં રહી ગયાં\nન્યૂ દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ પહેલા જ કલાકમાં ટીમ ઇન્ડીયાની બેટિંગને લઇ પોલ ખુલી ગઇ છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવાં ટેસ્ટનાં ઉત્તમ બેટ્સમેનોને વિન્ડીઝ બેટ્સમેનોએ શરૂઆતમાં જ પવેલિયન પરત મોકલી દીધાં છે. 5 વર્ષમાં ભારતની આ ટેસ્ટમાં અત્યાર સુધીની સૌથી ખરાબ શરૂઆત રહી છે.\nએંટીગા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરતા બેટ્સમેનોએ રમત પહેલાં જ કલાકમાં ટીમ ઇન્ડીયાની ત્રણ વિકેટ લેવાઇ ગઇ. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી સસ્તામાં જ નીપટાઇ ગયાં. આઠ ઓવર ખતમ થતાં પહેલા ભારતે 25 રનનાં સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.\nરોચ અને ગ્રૈબિએલે મચાવ્યો કહેરઃ\nઇનિંગની શરૂઆતમાં જ ભારતને કેમાર રોચે ઝટકો આપ્યો. પાંચમી ઓવરનાં બીજા બોલ પર રોચ મયંકને અંદાજે 5 રનનાં સ્કોર પર પરત મોકલી દીધાં. ત્યાર બાદ રોચનાં આગામી શિકાર પુજારા બન્યાં. માત્ર 4 બોલ રમ્યા બાદ તેઓ 2 રન બનાવીને આઉટ થઇ ગયાં. ત્યાર બાદ શૈનન ગ્રૈબ્રિએલે કેપ્ટન કોહલીને 9 રનનાં સ્કોર પર આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો.\n5 વર્ષ બાદ થઇ ભારતની આવી ખરાબ હાલતઃ\nઆ છેલ્લાં પાંચ વર્ષમાં ટેસ્ટમાં ભારતની સૌથી ખરાબ શરૂઆત રહી છે. આ પહેલાં વર્ષ 2014માં ટીમ ઇન્ડીયાએ પ્રથમ ઇનિંગમાં અંદાજે 8 ઓવર અંદર પોતાનાં ત્રણ શરૂઆતનાં બેટ્સમેન ગુમાવ્યાં હતાં. મૈનચેસ્ટરમાં ઇગ્લેન્ડ વિરૂદ્ધ રમવામાં આવેલ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 5.1 ઓવરમાં ટૉપનાં ચાર બેટ્સમેન અંદાજે 8 રનનાં સ્કોર પર પરત ફર્યા હતાં. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ અંદાજે 152 રનો પર આઉટ થઇ ગઇ હતી.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, ���િત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા...\nનિધન / ભારે હ્રદય સાથે પિતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા જાવેદ...\nતંત્રની ઉદાસીનતા / રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, કોરોના સામેની લડાઇના...\nજોવા જેવું વધુ જુઓ\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય \nમહામંથન / કોરોના પર હવે નવી ચિંતા, હવાથી પણ ફેલાશે\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/08/28/our-japan-tour-prologue-darsha-kikanai/", "date_download": "2020-07-09T07:40:40Z", "digest": "sha1:N5VEDTJLGQMCHWNHGE4MMZUO4R3OHL7E", "length": 26127, "nlines": 237, "source_domain": "webgurjari.in", "title": "લે ગઈ દિલ, સફર જાપાનકી – પ્રસ્તાવના – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nલે ગઈ દિલ, સફર જાપાનકી – પ્રસ્તાવના\nવેબ ગુર્જરી પર આ પહેલાં પ્રવાસ વર્ણનના એક એક લેખ જેવા પ્રયોગો આપણે માણ્યા છે. દર્શાબહેન કિકાણી માર્ચ /એપ્રિલ, ૨૦૧૮માં જાપાનની એક સફર કરી આવ્યાં. તેમના આ પ્રવાસના અનુભવો તેમણે એક લેખમાળારૂપે દસ્તાવેજ કર્યા છે.\nસપ્ટેમ્બર મહિનાથી દર બેકી બુધવારે આપણે તેમની એ લેખમાળાના મણકા પ્રસિધ્ધ કરીશું.\n– સંપાદક મડળ, વેબ ગુર્જરી\n‘ઊગતા સૂરજનો દેશ’ અને તે પણ વળી ચેરી-બ્લોસમની સિઝનમાં સ્વપ્ન કરતાં પણ સોહામણું સત્ય સ્વપ્ન કરતાં પણ સોહામણું સત્ય જે વાત અમે ક્યારેય વિચારી પણ ન હતી તે હકીકત બની ગઈ જે વાત અમે ક્યારેય વિચારી પણ ન હતી તે હકીકત બની ગઈ ગયે વર્ષે અમારાં મિત્રો તૃપ્તિ અને ચેતન વોરા આવી જ સફર પરથી પાછાં આવ્યાં ત્યારે થોડી વાત થઈ હતી, પણ વધુ વિગતે ચર્ચા થઈ જ નહીં. એકવ���ર છાપામાં ઓચિંતી ફ્લેમિન્ગો ટુર્સની જાપાન સફરની જાહેરાત વાંચી. થોડી ઉત્કંઠાથી ટુર-ઓપરેટર સાથે વાત કરી. મારા પતિ શ્રી રાજેશ કિકાણી સાથે વાત કરી નિર્ણય લેતાં લેતાં બે-ચાર દિવસ નીકળી ગયા ત્યાં તો ટુરનું બુકિંગ લગભગ ફુલ ગયે વર્ષે અમારાં મિત્રો તૃપ્તિ અને ચેતન વોરા આવી જ સફર પરથી પાછાં આવ્યાં ત્યારે થોડી વાત થઈ હતી, પણ વધુ વિગતે ચર્ચા થઈ જ નહીં. એકવાર છાપામાં ઓચિંતી ફ્લેમિન્ગો ટુર્સની જાપાન સફરની જાહેરાત વાંચી. થોડી ઉત્કંઠાથી ટુર-ઓપરેટર સાથે વાત કરી. મારા પતિ શ્રી રાજેશ કિકાણી સાથે વાત કરી નિર્ણય લેતાં લેતાં બે-ચાર દિવસ નીકળી ગયા ત્યાં તો ટુરનું બુકિંગ લગભગ ફુલ મેં તરત જ જઈને નામ નોંધાવી ટોકન પૈસા ભરી દીધા. અને તે જ દિવસે અમે પુના જવા રવાના થયાં. બીજે દિવસે પુના પહોંચી નૂતન-શરદભાઈ સાથે વાત થઈ. નૂતન તો ગયે વર્ષે જ જાપાન જવા માગતી હતી એટલે તેની પાસે તો પૂરતી માહિતી હતી. અમારી વાત સાંભળતાં જ જાપાન-ટુર માટે તેઓ પણ તૈયાર થઈ ગયાં. શરદભાઈએ બીજી બધી વ્યવસ્થા કરી લીધી અને કલાકમાં તો તેમનું પણ અમારી સાથે આવવાનું પાક્કું થઈ ગયું મેં તરત જ જઈને નામ નોંધાવી ટોકન પૈસા ભરી દીધા. અને તે જ દિવસે અમે પુના જવા રવાના થયાં. બીજે દિવસે પુના પહોંચી નૂતન-શરદભાઈ સાથે વાત થઈ. નૂતન તો ગયે વર્ષે જ જાપાન જવા માગતી હતી એટલે તેની પાસે તો પૂરતી માહિતી હતી. અમારી વાત સાંભળતાં જ જાપાન-ટુર માટે તેઓ પણ તૈયાર થઈ ગયાં. શરદભાઈએ બીજી બધી વ્યવસ્થા કરી લીધી અને કલાકમાં તો તેમનું પણ અમારી સાથે આવવાનું પાક્કું થઈ ગયું અમારી પુનાની સફર તો સરસ રહી જ પણ જાણે જાપાનની સફરની શુભ શરૂઆત પણ ત્યાંથી જ થઈ ગઈ અમારી પુનાની સફર તો સરસ રહી જ પણ જાણે જાપાનની સફરની શુભ શરૂઆત પણ ત્યાંથી જ થઈ ગઈ મિત્રો સાથે હોય તો સફરનો આનંદ કંઈ ઓર જ હોય છે. ‘સફરમેં ધૂપ તો હોગી, ચલ શકો તો ચલો’ એવું સહર્ષ સ્વીકારી જાપાનની સફરનાં હમસફર બનવા માટે નૂતન અને શરદભાઈનો આભાર તો જેટલો માનીએ તેટલો ઓછો છે\nદરેક દેશની એક આગવી ઓળખ અને સંસ્કૃતિ હોય છે. તે દેશનાં નાગરીકોની જીવનશૈલી તે દેશના વિકાસ સાથે બદલાતી રહે છે. જાપાન એટલે અનેક ટાપુઓના સમુહથી બનેલો નાનો અમથો દેશ. સ્વચ્છતા, સ્વયંશિસ્ત અને દેશપ્રેમ એ જાપાનીઓની ઓળખ. સમયપાલનમાં પાક્કા. વિનય અને વિવેકના આગ્રહી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રસર. મોટાં શહેરોમાં સ્ત્રી-પુરુષ બંને કામ કરે છે અને દેશના અર્થતંત્રના વિકાસમાં ભાગ લે છે. વસ્તીવધારાનો દર ખુબ જ નીચો છે, શૂન્યની નજીક અથવા ક્યારેક નેગેટીવ હોય છે. બાળકો દેશની મહામૂલી મૂડી છે.\nટુર ઉપાડવાના બે દિવસ પહેલાં ટુર-ઓપરેટરે બ્રીફિંગ મિટિંગ રાખી હતી પણ ઘરે મહેમાનો હતાં એટલે અમે તેનો સરખો લાભ લીધો ન હતો. ટુર શરૂ થઈ ત્યાં સુધી આ વખતે મારી તૈયારી જરા મોળી જ હતી. પણ ૨૭માર્ચની વહેલી સવારે નૂતન-શરદભાઈ આવી ગયાં અને અમે જાપાનના મૂડમાં આવી ગયાં. સાંજે ચોવિહાર કરી સાત વાગ્યે ઘેરથી એરપોર્ટ જવા નીકળ્યાં. સામાન હતો એટલે ઉબરની બે ટેક્ષી બોલાવી હતી. સમયસર એરપોર્ટ પહોંચ્યાં જ્યાં ટુર-ઓપરેટરે નાસ્તાના પેકેટ સાથે અમારું ભાવભીનું સ્વાગત કર્યું\nઅમે ઘણું ફર્યાં છીએ અને સામાન્ય રીતે જાતે જ પ્લાનિંગ કરી ફરવામાં માનીએ છીએ. પણ જાપાનમાં ભાષા અને ભોજનનો પ્રશ્ન જરા અઘરો થાય એવું બધાંનું માનવું હતું અને એટલે જ કંડક્ટેડ ટુરમાં જોડાવાનું યોગ્ય લાગ્યું. ‘જાપાનમાં શાકાહારી ભોજનનો પ્રશ્ન જરા પણ અઘરો નથી’ એવું વાંચનારને પ્રતીત થાય માત્ર ને માત્ર તે માટે જ રોજ-રોજની રેસ્ટોરાંના નામની માહિતી તથા ત્યાં શું ખાધું તેની વિગતો આપી છે.\nઆ સફરને શબ્દોનું સ્વરૂપ આપવા માટે મને પ્રોત્સાહિત કરવા બદલ અમારાં મિત્રોનો ખૂબખૂબ આભાર.\nવર્ષો પહેલાં સી.એન. વિદ્યાલયના આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’, અમારા પૂજ્ય ઝીણાદાદા, જાપાન જઈ આવ્યા હતા અને પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને ત્યાંના સાહિત્યની ઓળખ સમા ‘હાઈકુ’નો પરિચય કરાવ્યો હતો. શાળાનો એકેએક વિદ્યાર્થી હાઈકુ રચતો અને લખતો થઈ ગયો હતો. કદાચ એ દિવસોમાં જ મનમાં જાપાનનું માનસચિત્ર ઘડાયું હશે. એ માનસચિત્રને આજની હકીકત સાથે જોડી નીચે ૩ હાઈકુ રચ્યાં છે:\nઆવી રંગીન સફરનાં સંસ્મરણોનું આલેખન ચિત્રો અને ફોટાઓ વગર ફિક્કું જ લાગે. સફર દરમ્યાન અમે હજારો ફોટા પડ્યા હતા. સુંદર ફોટાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવા દેવા માટે શ્રી રાજેશ કિકાણી અને શ્રી શરદ કુલકર્ણીનો ખૂબખૂબ આભાર. પ્રૂફ-રીડીંગ અને જરૂરી સૂચનો આપવા માટે બહેન શ્વેતલ ગજ્જર અને કિરાતી ઠાકોરનો ખૂબખૂબ આભાર. શબ્દો અને ફોટાઓનું સુંદર રીતે ડીઝાઇનીંગ કરવા બદલ દેવપાલ શાહનો ખૂબખૂબ આભાર. જાપાનની ટુરને સરળ, રોચક અને મનોરંજક બનાવવા માટે અમારા ગાઈડ શ્રી પ્રેમલ વકીલનો પણ ખૂબખૂબ આભાર.\n– દર્શા કિકાણી | ૦૭ મે, ૨૦૧૮ | અમદાવાદ\nTags: Darsha Kikani લે ગઈ ���િલ સફર જાપાનકી\n← લ્યો, આ ચીંધી આંગળી : સૌરાષ્ટ્રની એક અનોખી ‘વડીલવંદના’નું આમંત્રણ..\nવલદાની વાસરિકા : (૫૯) ઘણા સમય પહેલાં …. →\n21 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી – પ્રસ્તાવના”\nઆ જાપાની સ્ત્રી પુરુષો લાંબુ જીવે છે એ ખરેખર જાણંવા મળશે.\nઅમેરીકાએ કોઈ જ કારણ વગર અથવા ઢોંગી ખુલાસા આપી બે અણું પરમાણું બોમ્બ જીંકેલ અને એક બે ફુટની જાડી વીસ ફુટ ઉંચી દીવાલો પીગળી ગયી.\nદર્શાબહેન કીકાણીની કલમને આપણે વેબગુર્જરી ઉપર દસ્તાવેજ તરીકે જરુર માણીશું….\nહાઈકુમાં થોડા ફેરફાર કર્યા છે…\nબહુ સરસ રીતે વાત કરી છે. અભિનંદન. ફરી કદીક સાથે જવુ પડશે. 😏😏😁🤣\nકોઇ પોતાની સુહાની સફર માટે આવું પુસ્તક પણ લખી શકે તે સારી વાત છે, બીજાને ત્યાં જવાની ને જોવાની ઇરછા જન્મે. જાપાન આમતો વિશેષ દેશ અને કદાચ એક જુદી દુનિયા એમ દર્શાના સુદર વર્ણન પરથી લાગે લાગે છે તે હવે માણવો રહ્યો.\nખુબ અભિનંદન તેને આમ પ્રવાસના સારા લખાણ અને તેના ફોટો બદલ\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિ�� એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98699", "date_download": "2020-07-09T07:49:33Z", "digest": "sha1:AND7Y4PKACTIYZTBMFB7A4BSNSI6IWC7", "length": 10231, "nlines": 103, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nખંભાત : વધુ એક નવા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો\nત્રણોલ, સોજીત્રા અને ખંભાતના ર મળી કુલ ૪ દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ\nકુલ ૩ પૈકી ૧ વેન્ટીલેટર અને ર દર્દી ઓકિસજન ઉપર\nઆણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ ૯૮ પૈકી હાલમાં માત્ર ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ર કાર્ડીયાક કેર સેન્ટર, ખંભાત અને ૧ કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ત્રણ દર્દીઓ પૈકી ૧ વેન્ટીલેટર ઉપર તેમજ બે દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.\nખંભાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ ન લઇ રહ્યું હોય તેમ હવે નવા નવા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. જેથી ખંભાતગરાઓમાં ચિંતા વ્યાપી છે. આજે ખંભાતના પરામાં આવેલ કડવા પોળમાં ૬ર વર્ષીય આધેડનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેઓને સારવાર હેઠળ મૂકવા સહિત તેઓના કલોઝ કોન્ટેકટ અને સંપર્કમાં આવનાર વ્યકિતઓના મેડીકલ સેમ્પલ લેવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે.\nબે દિવસ અગાઉ ખંભાતના ૩ વ્યકિતઓના વડોદરાની હોસ્પિટલમાં તપાસ દરમ્યાન કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કરાયા છે. આ ત્રણ દર્દીઓ ખંભાતમાં પથ્થર મસ્જિદ વિસ્તાર, પાનકોર વિસ્તાર અને નાકરાતની પોળના હતા. ગતરોજ આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમે આ વિસ્તારોને સેનેટાઇઝ કરવા સહિત સેમ્પલ લેવાની, હોમ કવોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી હતી.\nદરમ્યાન આજે ખંભાતના પીઠ બજારની અંદરની તરફે આવેલ પરા વિસ્તાર કડવા પોળમાં આધેડનો કોરોના પોઝિટિવ આવતા સંક્રમણ ચાલુ રહ્યાનો ફફડાટ જાગૃતજનો વ્યકત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ૯૮ કેસ નોંધાયા છે. જે પૈકી આજે ત્રણોલ અને સોજીત્રાના મહિલા તથા ખંભાતના બે પુરૂષ દર્દીઓ કોરોના મુકત થતા હોસ્પિટલ��ાંથી રજા અપાઇ હતી. આમ, સ્વસ્થ બનીને રજા અપાયેલ દર્દીઓની સંખ્યા ૮૩ થવા પામી છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧૦ અને બિન કોવિડથી ર મળીને કુલ ૧ર લોકોના મોત નીપજયા છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/06/08/platinum-jubilee-of-all-india-radio-news-bulletin/", "date_download": "2020-07-09T07:01:24Z", "digest": "sha1:ZIMJ6C3DNX3CDI63XB465LW6SLQKBQKT", "length": 30330, "nlines": 151, "source_domain": "webgurjari.in", "title": "આકાશવાણી સમાચારનો અમૃત મહોત્સવ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિવિધ વિષય પરના લેખો\nઆકાશવાણી સમાચારનો અમૃત મહોત્સવ\nસરળ લખવું અઘરું હોય છે\n– અમિત મ. જોષી\n૧૯૯૫ના અંતમાં દિલ્હી આવવાનું થયું ત્યારે હાલત ભવનાથના મેળામાં માતાથી વિખૂટા પડેલા બાળક જેવી હતી. ખાસ તો ભાષા સાથે ક્ષણેક્ષણનો નાતો અલોપ થઇ જાય ત્યારે એટ-લિસ્ટ ભાષાને મામલે લઘુમતી હોવાનો જરૂર ઉત્કટ અનુભવ થઈ આવે. સવારે યાંત્રિક ઍલાર્મ, છાપાની પરાઈ લાગતી ભાષા, ઑફિસની કામકાજની સરકારી ભાષા, સાંજે પાછા ફરો ત્યારે નિ:શબ્દ એકલતા ધીમે ધીમે સંસાર મંડાય છે છતાં ભાષા સાહિત્ય સાથે હજીયે સવાર–સાંજ જેવો અચૂક પનારો નહોતો કેળવાયો. ત્યારે જ લગભગ પાંચ વર્ષની ટૂંકી તપસ્યા પછી એક દિવસ અચાનક આકાશવાણી આંગળી ઝાલે છે અને ભાષા સાથે પાતળું પડવા આવેલું પોત હવે મજબૂત માદરપાટ બની જાય છે.\n‘અનુવાદ: વિજ્ઞાન કે કળા’ ની ચર્ચા તજ્જ્ઞોને મુબારક પણ અહીં તો અનુવાદે જ ગામ, પ્રદેશથી જોજનો દૂર આપણને આપણાં મૂળિયાં જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાષાનો વૈભવ, અનુવાદ દરમ્યાન પ્રગટતા પ્રશિષ્ટ શબ્દો, અનાયાસે આવી જતા તળપદા કે વરસોથી ઘરમાં બોલાતા બોલચાલના વાક્યખંડો કે કહેવતો જાણે રમણે ચડેલો દરિયો કિનારે બધું ઠાલવી દે છે, હવે એ તમારા પર આધાર છે કે તમે એમાંથી શંખ-છીપલાં વીણો છો કે મોતી.\nવોલ્ટર કૉફ્મૅનની અજરામર ઓપનિંગ ટ્યૂન[i] પછી “૩૫૪.૬ મીટર્સ એટલે કે ૮૪૬ કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ–વડોદરા કેન્દ્ર છે.”ના ઉદ્‍ઘોષ સાથે જિંદગીની સંખ્યાબંધ સવારો પડી છે. વંદનાનાં ભજનોથી થતો આરંભ પોણા આઠના સમાચારે વિરામ લેતો (કારણ ટ્યૂશન જવાનો ટાઇમ થઈ જતો) લાયસન્સવાળા રેડિયાના ખરખર અવાજમાં સાંભળેલા સમાચારનો એક દિવસ હિસ્સો બનવાની અદ્‍ભુત તક મળશે એ વખતે એ અકલ્પનીય હતું.\nજેને થડ કહીશું એ નોકરીનું કામકાજ અંગ્રેજી સભર અને બોલચાલ- વિવિધ પ્રદેશોની સોડમથી મહેકતી હિન્દી હતી. વિવિધ લઢણવાળી આવી હિન્દી એક જ સ્થળે સાંભળવાનો લ્હાવો કંઈ અનેરો છે. આવા વાતાવરણમાં આકાશવાણીએ ગુજરાતી ભાષા સાથેનો મારો ચેતાવિસ્તાર સંકોર્યો. અનુવાદ ભાષાને એટલી હદે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે કે રોજની બોલચાલની ભાષા પણ ફ્યુઝન નામના દૂષણથી અભડાતી નથી.\nઆકાશવાણીના દરવાજામાં પ્રવેશ સાથે આસપાસ એવું આવરણ છવાઈ જાય છે કે ગમે એવી કકળાટ છાપ ચેનલિયા ખબરો અથવા છાપામાંથી ખરબચડી ભાષામાં ગળાડૂબ થઈને આવ્યા હો, અહીં મંદિર પ્રવેશની આમન્યા તમારામાં આરોપાઇ જાય છે અને તમારા દરેક શબ્દે જાણે એક અદ્રશ્ય ચોકીદાર ખડે પગે કહેતો હોય કે “તારી ભાષા હાથલારીને છાંયે રેડિયો સાંભળતા શ્રમિક કે ખેતરે પાણી વાળવા રોકાયેલ ખે���ૂતને ગળે ઊતરે એવી હોવી જોઈએ.’ અને રેડિયો સાથે જોડાયા પછીના પહેલા વેકેશનમાં ઘેર ગયા ત્યારે ગામમાંથી રોજ કો’ક મળવા આવે – નહિ, જોવા આવે – કે કેવા છે અમારા વાચક અને એ ક્ષણો ખરેખર ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ હતી કારણ કે ઊંટ લારી ચલાવનાર રાવળથી માંડી રેડિયોને આધારે ઘડિયાળ ગોઠવતા પુજારી સુધીના એ વર્ગ-વૈવિધ્ય શ્રેણીના પ્રતિનિધિઓ હતા.\nમાસકોમના વિદ્યાર્થી તરીકે આકાશવાણીના પરિચય અગાઉ છાપેલા અને સાહિત્યપ્રચુર શબ્દોથી મુગ્ધ હતો. પણ અહીં આવી, ‘કાન માટે લખાતી’ ભાષાનું વ્યાકરણ સમજાતું ગયું. હોમ બુલેટીનના હજ્જારો માઈલ દૂર બેઠેલા અને એક્સટર્નલ બુલેટીનના લાખો કિલોમીટર આઘે વસેલા શ્રોતા માટે રજુઆતનો સમગ્ર મદાર લખાયેલી અને બોલાયેલી ભાષા પર જ છે. એ બાબત તમને જવાબદાર બનાવે છે અને સમગ્ર કામમાં અનાયાસે સભાનતા લાવી મૂકે છે.\nઆકાશવાણીની એક મહામૂલી ભેટ છે – ‘સબ બંદર કે વેપારી’ બનવાની. તમે ગમે એ પ્રવાહના વિદ્યાર્થી હો કે તમારી ગમે એ રસરુચિ હોય, અહી શુદ્ધ રાજકારણ, અટપટું અર્થશાસ્ત્ર, ઝડપભેર બદલાતા આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને આસાન પર્યાય ખોળવા ફાંફે ચઢાવતી વૈજ્ઞાનિક ટેકનોલોજી આઈટમ – તમારે બધાથી પરિચિત થવું જ રહ્યું. ક્યારે શેનો અનુવાદ કરવાનો આવે એ આભ અને ગાભની પેઠે નક્કી નથી હોતું એટલે તમારે લ્હાયબંબા વાળાની જેમ સતત સજ્જ રહેવું પડે છે. પરિણામે સ્વાભાવિક જ તમારું અનુભવ વિશ્વ વિસ્તરતું જાય છે.\nઆકાશવાણીની એડ ઓન વેલ્યુનો ભરપુર ફાયદો કૉર્પોરેટ એડથી માંડી સરકારી રૂપક/જાહેરખબર સુધી મળ્યો છે. પણ સહુથી શિરમોર ચરમ હતું દૂરદર્શનના ઑલ ટાઈમ ક્લાસિક ‘તહરીર મુંશી પ્રેમચંદ કી’, ‘કૃષ્ણકલી’, ‘માઈન્ડ વૉચ’થી માંડી વિજ્ઞાન પ્રસારની શ્રેણીના અનુવાદ/રૂપાંતરથી લઈને ડબિંગ પ્રક્રિયા સુધી સંકળાવા મળ્યું એ.\nઆકાશવાણીનાસમાચાર વિભાગે બ્રાહ્મમુહુર્તમાં કામ કરવાની ટેવ પાડી તે કદાચ આ સદીમાં ભાગ્યેજ કોઈ ગુરુકુળ પણ કરતું હશે ભાષા વિભાગની પરસાળને દેશની આકાશગંગા કહીએ તો કશું ખોટું નથી. એક સાથે સાત-આઠ ભારતીય ભાષાના જાણકારોને રોજ મળવાનું થાય અને સમાચાર/અનુવાદ ચર્ચાની એરણે ચઢે અને તુંડે તુંડે મતિર્ભિન્નાનો પરિચિત માહોલ સર્જાય, ત્યારે એને બે જ વસ્તુઓ એક તાંતણે પરોવે – મદનની ચા અને ટ્રાન્સપોર્ટની ટ્રીપ.અગાઉ ગુજરાતી અને સંસ્કૃત યુનિટ સાથે સાથે બેસતાં ત્યારે અનુવાદના કોઈ શબ્દ કે વાક્ય મુદ્દે ફરજ પરના બે વ્યાકરણાચાર્ય શાસ્ત્રીઓ વચ્ચે થતો વાદ કાશીના માત્ર કલ્પેલા વાદવિવાદની યાદ અપાવતો.\nઅને જે મેઘધનુષી સાથીઓ સાથે કામ કરવાની તક મળે છે એ તો યાદગાર છે. એક શબ્દ પૂછો ને તમને શબ્દની સાત પેઢી સુધી લઈ જાય તેવા ગુગલ/વિકિપીડિયા યુગ પૂર્વેના મહારથી, અનુવાદનોય અનુવાદ કરવા મથતા, ઝીણું કાંતતા શ્રેષ્ઠી, હિંસક સમાચારનો અનુવાદ નહિ કરવાનું પ્રણ પાળતા જીવદયા પ્રેમી – ઉ.ત. જો કતલખાને જતી પશુ ભરેલી ટ્રક પકડાય તો સ્ટોરી એ કરે પણ જો એ ટ્રક થાપ આપી નાસી છૂટે તો સ્ટોરી આપણા માથે (બાદમાં એમણે મત્સ્ય પ્રેમી પુરવૈયા સજ્જન સાથે પરણી એનું પ્રાયશ્ચિત કર્યું), જેટલા અંગ્રેજીમાં શબ્દો અને પૂર્ણવિરામ એટલા જ ગુજરાતી શબ્દો અને પૂર્ણવિરામ, ન વધારે ન ઓછું એવો આત્યંતિક હઠાગ્રહ રાખતા વડીલો, તો પૅનલ પંગતિયાઓ સાથે આ ‘તમે’ અને આ ‘અમે’ એવા હિંદુ અવિભક્ત કુટુંબની સૂગ રાખતા ‘રેગ્યુલર’ મિત્રો, પેનલમાં ઘૂસ્યા પછી ‘પૅનલમાં મારા પછી હવે કોઈ ના આવે અને જે છે એમને કઈ રીતે રવાના કરાય’ એ માટે ખમણ-ખાંડવી ડિપ્લોમસી સાથે લાગતાવળગતાની કાનભંભેરણી કરતાં ખવડાઈ બદેલા સાથીઓ, યુનીટમાં સજોડે બુલેટિન કર્યા પછી શબ્દ કે અનુવાદ મુદ્દે ઘરમાં અસંખ્ય વાર ખખડેલાં વાસણો – આ બધાએ કામનો અવર્ણનીય આનંદ આપ્યો છે કારણ અહીં ભાષાને માત્ર ભૂર વળગતું હતું અને ભલે ને રણમાં પછી શૂરો જીતતો.\nગુજરાતી યુનિટના ૭૫મા વરસે – અમૃત મહોત્સવમાં એનો હિસ્સો હોવાને હું મારું સદ્‍ભાગ્ય સમજુ છું અને પહેલી વાર બાયલાઈન વાંચવાનો રોમાંચ આજેય એટલો જ થાય છે જ્યારે ઓપનિંગ ટ્યૂન પછી બોલાય છે ‘સમાચાર અમિત જોષી વાંચે છે’ ….\n(૨૦૧૪માં આકાશવાણીના ગુજરાતી સહિતના યુનિટોની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે પ્રકાશિત કરવા ધારેલા પણ કદી નહિ જન્મી શકેલા સુવેનિઅર માટે આ લેખ લખાયેલો હતો. વખત જતાં નામદાર સરકારે તમામ ભાષા યુનિટ પણ હટાવી દેવાનો નિર્ણય કરતાં ભાષા એકમો સાચા અર્થમાં કેવળ સ્મૃતિ બનવા જઈ રહ્યાં છે. ૪ જુન ૨૦૧૭ના રોજ સાંજે સાત પચાસનું બુલેટીન વાંચવાનું મારે હિસ્સે આવ્યું જે દિલ્હીથી પ્રસારિત છેલ્લું ગુજરાતી સમાચાર બુલેટીન હતું \nશ્રી અમિત જોષીનું વીજાણુ સંપર્ક સરનામું: pakkagujarati@gmail.com\n← મારી બારી : (૯૭) : સિત્તેર વર્ષ પહેલાંની ભારતની સ્વતંત્રતાની તવારીખની કેટલીક ઘટનાઓ\nચૈતન્ય કરમચેડુ : દરિયાના પાણીને પીવાલાયક બનાવીને આ છોકરડ��એ ખરું ‘પાણી બતાવ્યું’ છે\n4 comments for “આકાશવાણી સમાચારનો અમૃત મહોત્સવ”\nરેડીઓ પાસેથી માત્ર અને માત્ર સંગીત સાંભળવાની ટેવ રાખી હોવાથી અને એમાં ય તે મીડીયમ વેઈવ/શોર્ટ વેઈવ બેંડનાં સ્ટેશનોને FM બેંડ સંહારી ગયું હોવાથી અહીં ઉલ્લેખાયેલી બાબતોથી સાવ વંચિત થઈ રહ્યો છું. બાકી એક જમાનામાં ‘સમાચાર દિગંબર સ્વાદિયા વાંચે છે’ એ ઉચ્ચારણ માના અવાજમાં ગવાતા શ્લોકોની જેમ જ કાનમાં પડઘાયા કરતું. તમારો ભાષા ઉપરનો જન્મજાત કાબુ આ પ્રવૃત્તિથી ચોક્કસ વધુ નિખર્યો હશે. લેખની ગુણવત્તા એવી કે જલ્સો જ જલ્સો. અતિશય રોમાંચદેયી બનતો જતો લેખ, પાદટીપ વાંચતાં જ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો. અતિશય રોમાંચદેયી બનતો જતો લેખ, પાદટીપ વાંચતાં જ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો આકાશવાણીની નિયમાવલીથી બિલકુલ જ અજાણ છું. પણ શક્ય હોય તો તા. 4/6/2017નું આખરી બુલેટિન કોઈ પણ માધ્યમ થકી સંભળાવશો તો પારાવારઆનંદ થશે\nShree Piyush Pandya ની ” તા. 4/6/2017નું આખરી બુલેટિન” સાંભળાવવાની વિનંતિ સાથે હું પણ જોડાવ છું\nએક જમાનામાં ‘સમાચાર દિગંબર સ્વાદિયા વાંચે છે’ જેવા અસંખ્ય ઉચ્ચારણો હજૂ પણ કાન સાથે દિલમાં પણ ગૂં જી જતા હોય છે.\nઅમિતભાઈ આટલી વાર સુધી ક્યાં સંતાડીને રાખ્યો હતો બહુજ મજા આવી.. અને તમે કરેલા સંકેતોને સમજવાને કારણે અને એ જ અનુભૂતિના ભાગીદાર હોવાના કારણે મજા બમણી થઈ ગઈ. આ અમૃત મહોત્સવની ઉજવણી ટાણે કોને ખબર હતી કે આ અમૃતના નામે ઝેરનો કટોરો છે. હવે માત્ર તમારા આ પ્રકારના લેખો સાથે આકાશવાણીની સ્મૃતિઓ જ વાગોળવાની રહેશે..\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગ���તા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF", "date_download": "2020-07-09T09:53:12Z", "digest": "sha1:GZIQGFCBK24HKNKNJ2Q5E2VOASIQZFUK", "length": 6643, "nlines": 105, "source_domain": "gu.wikipedia.org", "title": "ભારતીય માનક સમય - વિકિપીડિયા", "raw_content": "\nભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં\nવિશ્વ માનક સમયનો નકશો\nભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* (\"Echo-Star\") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.[૧]\nભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશનાં પાયા પર, ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ નજીકનાં મિર્જાપુર (25°09′N 82°35′E / 25.15°N 82.58°E / 25.15; 82.58)નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.[૨]\nસમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.\n૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, ભારત સરકારે ભારતીય માનક સમયને આખા દેશ માટે સત્તાવાર સમય તરીકે સ્થાપિત કર્યો હતો, જોકે, કોલકાતા અને મુંબઇએ અનુક્રમે ૧૯૪૮ અને ૧૯૫૫ સુધી તેમના પોતાના સ્થાનિક સમય (કોલકાતા ટાઇમ અને બોમ્બે ટાઇમ તરીકે જાણીતા) જાળવી રાખ્યા હતા. સેન્ટ્રલ વેધશાળા ચેન્નઈથી અલ્હાબાદ જિ��્લાના શંકરગઢ કિલ્લામાં એક સ્થળે ખસેડવામાં આવી હતી, જેથી તે યુટીસી +૫:૩૦ની નજીક હશે. ૧૯૬૨ના ચીન-ભારતીય યુદ્ધ અને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધો દરમિયાન ડેલાઇટ સેવિંગ ટાઇમ (ડીએસટી) થોડા સમય માટે વપરાતો હતો.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૦૯:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/07/15/those-were-the-sweet-songs_22-1_teesari-kasam-sajanva-dulhania/", "date_download": "2020-07-09T07:56:15Z", "digest": "sha1:IQKCORLFU5QV22NPHKPTA65LPMOAOREJ", "length": 57209, "nlines": 441, "source_domain": "webgurjari.in", "title": "સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ:: ૧ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nસજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ:: ૧\nમહાભારત , રામાયણ અને અન્ય ધાર્મિક – પૌરાણિક ગાથાઓને બાદ કરતાં હિંદી ફિલ્મોમાં મહાન અને વિશુદ્ધ સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો સર્જવાનું ચલણ લગભગ નહિવત્ છે, વિશેષ કરીને જે વિપુલ માત્રામાં ફિલ્મો બને છે એને લક્ષમાં લેતાં. હા, બંગાળી ફિલ્મ જગત એમાં અપવાદરુપ છે. ખરેખર તો હિંદીમાં જે આવી ફિલ્મો કાલજયી સાહિત્ય પરથી બની છે તેમાં પણ બંગાળી સાહિત્ય જ પ્રમુખ છે. અન્ય હિંદી અને પ્રાદેશિક સાહિત્ય પરથી જે ફિલ્મો બની તે જૂજ અને મહદંશે નિષ્ફળ- આંગળીના વેઢે ગણાય એટલા અપવાદોને બાદ કરતાં મોટા ભાગની આવી ફિલ્મો આવી એવી જ ઓલવાઈ ગઈ, કેટલીકના આગમનની જાણ જ ન થઈ અને કેટલીક એવી કઢંગી રીતે બનાવવામાં આવી કે ‘ અતિ- પ્રબુદ્ધ ‘ દર્શકોને બાદ કરતાં મોટા ભાગનાંને એ નિતાંત કંટાળાજનક લાગી. અનેક ફિલ્મો એવી પણ જેમને વ્યાવસાયિક રીતે સિનેમાનો પરદો જોવાનું સૌભાગ્ય જ ન સાંપડ્યું મોટા ભાગની આવી ફિલ્મો આવી એવી જ ઓલવાઈ ગઈ, કેટલીકના આગમનની જાણ જ ન થઈ અને કેટલીક એવી કઢંગી રીતે બનાવવામાં આવી કે ‘ અતિ- પ્રબુદ્ધ ‘ દર્શકોને બાદ કરતાં મોટા ભાગનાંને એ નિતાંત કંટાળાજનક લાગી. અનેક ફિલ્મો એવી પણ જેમને વ્યાવસાયિક રીતે સિનેમાનો પરદો જોવાનું સૌભાગ્ય જ ન સાંપડ્યું હા, થોડીક એવી પણ જે ઠીક- ઠીક સફળ નીવડી. અહીં આપણે ગુલશન નંદા કે ચેતન ભગત જેવા ‘ લેખકો ‘ ના ‘ સાહિત્ય �� નો અને એના પરથી બનેલી ફિલ્મોનો ઉલ્લેખ સોદ્દેશ્ય ટાળીએ છીએ \nઆવી ફિલ્મો અહીં જૂજ સંખ્યામાં બની એનું કારણ એ હરગીઝ નથી કે આપણે ત્યાં આ કક્ષાનું સાહિત્ય નથી. હિંદી, ગુજરાતી અને ભારતીય લેખકો દ્વારા લખાયેલા કેટલાક અંગ્રેજી પુસ્તકો સુદ્ધા વાંચીએ તો લાગે કે એ બધી કમાલની નાટકીયતા અને ઘટના- પ્રચૂરતા થી છલોછલ અને પકડદાર ફિલ્મ બને એવી સંભાવનાઓથી ભરપૂર કૃતિઓ છે, એને ન્યાય આપી શકે એવા મેધાવી સર્જકો અને કલાકારો પણ પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ છે પણ ખાટલે મોટી ખોટ કે એવા સાહસોમાં પૈસા રોકે એવા નિર્માતાઓ ક્યાં સિનેમા પોતે જ એક અતિજોખમી વ્યવસાય છે જેમાં નિર્માતા કાં તો નિહાલ થાય કાં કંગાલ, એટલે વેચાય અને જોવાય એવો મરીમસાલો ભરીને ફિલ્મો બનાવવી એને જ સલામત માનવામાં આવે છે. ક્વચિત આવી રચનાઓ પરથી ફિલ્મ એટલે પણ ન બની કે સાહિત્યકાર ( હયાત હોય તો સિનેમા પોતે જ એક અતિજોખમી વ્યવસાય છે જેમાં નિર્માતા કાં તો નિહાલ થાય કાં કંગાલ, એટલે વેચાય અને જોવાય એવો મરીમસાલો ભરીને ફિલ્મો બનાવવી એને જ સલામત માનવામાં આવે છે. ક્વચિત આવી રચનાઓ પરથી ફિલ્મ એટલે પણ ન બની કે સાહિત્યકાર ( હયાત હોય તો ) પોતાની કૃતિમાં નિર્માતા સૂચવે એવા ફેરફારો ( સમાધાનો ) પોતાની કૃતિમાં નિર્માતા સૂચવે એવા ફેરફારો ( સમાધાનો ) કરી ફિલ્મને સેલેબલ બનાવવા દેવા સંમત ન થાય ) કરી ફિલ્મને સેલેબલ બનાવવા દેવા સંમત ન થાય આજના વિષયની પૂર્વભૂમિકા અર્થે જોઈએ એવી કેટલીક ફિલ્મો જે આવી મહાન અને/ અથવા લોકપ્રિય સાહિત્યિક કૃતિઓ પરથી બની :\nદો બૈલોં કી કહાની\nસાહબ, બીબી ઔર ગુલામ\nકૃષ્ણ ચોપરા / ઋષિકેશ મુખર્જી\nઅ ફ્લાઇટ ઓફ પિજીયન્સ\nમિર્ઝા મુહમ્મદ હાદી રૂસવા\nએક ચાદર મૈલી સી\nએક ચાદર મૈલી સી\nહઝાર ચોરાસી કી માં\nમારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ\nઆ લિસ્ટ કેવળ ચિત્રાત્મક છે, પરિપૂર્ણ નથી અને આટલી લાંબી પૂર્વભૂમિકા કેવળ એટલા માટે કે આજે આપણે, ઉપરોક્ત લિસ્ટમાં સહુથી છેલ્લે ઉલ્લેખેલી શૈલેન્દ્રની મહાનતમ કવિતા ‘તીસરી કસમ’ની અને એના બારમાંથી માત્ર બે ગીતોની મિમાંસા વિગતે કરવાના છીએ અને ત્યાર બાદ આ લેખમાળાને વિરામ (પૂર્ણવિરામ કે અલ્પવિરામ એ સંજોગો અને ભાવકોને આધીન \nકોઈ કલાકાર-વિષયક લેખમાળાની પૂર્ણાહુતિ એમની શ્રેષ્ઠ કૃતિ દ્વારા કરીએ એનાથી વિશેષ રૂડું પણ શું શૈલેન્દ્ર રચિત બધા કાવ્યોમાંનુ મહાકાવ્ય નિ:શંકપણે ‘તીસરી કસમ’ હતું, એમની બેહત��ીન કૃતિ, એમનું Magnum Opus શૈલેન્દ્ર રચિત બધા કાવ્યોમાંનુ મહાકાવ્ય નિ:શંકપણે ‘તીસરી કસમ’ હતું, એમની બેહતરીન કૃતિ, એમનું Magnum Opus ફિલ્મના નિર્દેશક તરીકે આમ તો ‘અનુભવ’, ‘આવિષ્કાર’ અને ‘ગૃહ પ્રવેશ’ જેવી ફિલ્મોના સન્માનનીય સર્જક બાસૂ ભટ્ટાચાર્યનું નામ હતું પણ શૈલેન્દ્રના અંતરંગ વર્તુળો અનુસાર સમગ્ર નિર્દેશનનો દોરીસંચાર શૈલેન્દ્રએ પોતાના હાથમાં રાખ્યો હતો, પોતાનું સપનું અક્ષરશ: પોતાની કલ્પનાનૂસાર સાકાર થાય એ અર્થે ફિલ્મના નિર્દેશક તરીકે આમ તો ‘અનુભવ’, ‘આવિષ્કાર’ અને ‘ગૃહ પ્રવેશ’ જેવી ફિલ્મોના સન્માનનીય સર્જક બાસૂ ભટ્ટાચાર્યનું નામ હતું પણ શૈલેન્દ્રના અંતરંગ વર્તુળો અનુસાર સમગ્ર નિર્દેશનનો દોરીસંચાર શૈલેન્દ્રએ પોતાના હાથમાં રાખ્યો હતો, પોતાનું સપનું અક્ષરશ: પોતાની કલ્પનાનૂસાર સાકાર થાય એ અર્થે એ હૈયું વલોવી નાંખે એવું દર્દનાક કાવ્ય છે જે શૈલેન્દ્ર જ કંડારવાની હિંમત કરી શકે \nફિલ્મના સર્જન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ – દિગ્દર્શક, સંગીતકાર, ગીતકાર, પટકથાકાર, સંવાદ લેખક, સિનેમેટોગ્રાફર – બધા જ કોઈક ને કોઈક કળાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે એક નિર્માતા જ છે જે કળાકાર નહીં, શુદ્ધ વ્યવસાયી છે. એનો મુખ્ય ઉદ્દેશ અર્થોપાર્જન છે. આમ, કોઈ કલાકાર જ્યારે ફિલ્મ નિર્માણ માથે લે છે – વિશેષ કરીને શૈલેન્દ્ર જેવા સંવેદનશીલ કલાકાર- ત્યારે એ બેધારી તલવાર કે દોરડા પર ચાલનાર નટની કામગીરી બજાવે છે. એક બાજૂ કવિતારૂપી નાજુક, રેશમી સ્વપ્નજગત તો બીજી બાજૂ પૈસારૂપી દૈત્યની વિકરાળ વાસ્તવિકતા ભલભલી સંવેદનાઓ એ બે પડ વચ્ચે ભીંસાઈને ચૂરેચૂરા ન થાય તો જ નવાઈ ભલભલી સંવેદનાઓ એ બે પડ વચ્ચે ભીંસાઈને ચૂરેચૂરા ન થાય તો જ નવાઈ તીસરી કસમનું નિર્માણ પાંચ વર્ષ ચાલ્યું અને એ દરમિયાન શૈલેન્દ્ર એ જે જોયું, અનુભવ્યું, વેઠ્યું, ઝીલ્યું એ અનુભવે કદાચ એમને અંદરથી તોડી નાંખ્યા. એ અનુભવો સ્વયં એક ઉચ્ચ કક્ષાની વાર્તા અને ફિલ્મની કથાવસ્તૂ બની શકે એટલા સભર હશે તીસરી કસમનું નિર્માણ પાંચ વર્ષ ચાલ્યું અને એ દરમિયાન શૈલેન્દ્ર એ જે જોયું, અનુભવ્યું, વેઠ્યું, ઝીલ્યું એ અનુભવે કદાચ એમને અંદરથી તોડી નાંખ્યા. એ અનુભવો સ્વયં એક ઉચ્ચ કક્ષાની વાર્તા અને ફિલ્મની કથાવસ્તૂ બની શકે એટલા સભર હશે ફિલ્મ ના અંતિમ તબક્કા મા એ અતિ વ્યસ્ત અને ત્રસ્ત હતા છતાં એમણે બર્મન દાદા અને વિજય આનંદના આગ્રહન��� વશ થઈને ફિલ્મ ‘જ્વેલ થીફ’ માટે કેવળ એક ગીત લખ્યું ‘રુલાકે ગયા સપના મેરા, બેઠી હું કબ સવેરા‘ એ ગીતના શબ્દો શૈલેન્દ્ર ના અંતરતમના ઊંડાણેથી ઉભર્યા હતા કારણકે જે સપનું એમને રોવડાવી ગયું એ જ આ ‘તીસરી કસમ’ ફિલ્મ ના અંતિમ તબક્કા મા એ અતિ વ્યસ્ત અને ત્રસ્ત હતા છતાં એમણે બર્મન દાદા અને વિજય આનંદના આગ્રહને વશ થઈને ફિલ્મ ‘જ્વેલ થીફ’ માટે કેવળ એક ગીત લખ્યું ‘રુલાકે ગયા સપના મેરા, બેઠી હું કબ સવેરા‘ એ ગીતના શબ્દો શૈલેન્દ્ર ના અંતરતમના ઊંડાણેથી ઉભર્યા હતા કારણકે જે સપનું એમને રોવડાવી ગયું એ જ આ ‘તીસરી કસમ’ (આ ગીત ‘રુલાકે ગયા સપના મેરા’ ની સ્વતંત્ર ચર્ચા આપણે આ અગાઉ આ જ લેખમાળાની એક અલગ મણકામાં કરી ચૂક્યા છીએ.) એ સ્વપ્ન વાસ્તવિકતાની ધરતીને સ્પર્શે એ પહેલાં જ માત્ર ૪૩ વર્ષની વયે એમણે આ જગતને અલવિદા કરી. જો કે વિડંબના એ પણ કે જો ફિલ્મની રજૂઆત અને એને મળેલી પ્રારંભિક નિષ્ફળતા જોવા એ જીવતા રહ્યા હોત તો એ પણ એમના માટે એક આકરો ઘા પૂરવાર થાત \n‘મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ’ હિંદીના મૂર્ધન્ય સાહિત્યકાર ફણીશ્વરનાથ રેણુની યાદગાર ટૂંકી વાર્તા. ઉત્તર બિહારના (જ્યાંના લેખક પોતે રહીશ હતા) ગ્રામ્ય પરિવેશમાં આકાર લેતી એક ગાડીવાન-ગાડું હાંકનાર અને એક નૌટંકીમાં નાચનારી સ્ત્રીની સંવેદનશીલ, ઋજુ વાત. એ કથાને પ્રેમકથા કહીએ તો બન્ને પાત્રો અને લેખકને અન્યાય કર્યા જેવું થાય. એ કદાચ એક સમ્મોહન કથા છે, આત્માની વાત, આત્મા દ્વારા કહેવાયેલી. એનો અંત વિહ્વળ કરી મૂકે એવો છે, કારણ કે એ વાસ્તવિક છે. કહે છે કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં રાજકપૂર અને ફિલ્મના વિતરકોનો આગ્રહ હતો કે ફિલ્મનો અંત બદલીને નાયક-નાયિકાનું સુભગ મિલન થતું દર્શાવવામાં આવે તો ફિલ્મ ચોક્કસ સફળ થાય. બધાની મિટીંગ પણ મળી, જેમાં શૈલેન્દ્ર અને રેણુ ટસના મસ ન થયા, અંત મૂળ વાર્તા મૂજબનો (અને ખરેખરી જિંદગીમાં બને છે એવો ) જ રહેશે. એ પછી જે થયું તે ઇતિહાસ છે \nરસપ્રદ વાત એ કે ફિલ્મના નાયક- નાયિકા તરીકે શરૂઆતમાં મહમૂદ અને મીનાકુમારીને લેવાનું નક્કી થયું હતું મહેમૂદની વરણી વિચિત્ર લાગે પણ આ વાત માત્રથી એ કેવો અભિનેતા હશે જાણકારોના મંતવ્યે, એ પણ ખ્યાલ આવે.\nઆપણે ફિલ્મની વાર્તા અને ફિલ્માંકનની નાની-નાની બારીકીઓ (જે મને અંગત રીતે સ્પર્શી છે)ની વાત તો કરીશું જ પણ સાથે સાથે ફિલ્મના નીચે દર્શાવેલા ૧૨ માંથી બે ગીતોની વાત પણ વિગતે કરી���ું :\nસજન રે જૂઠ મત બોલો\nસજનવા બૈરી હો ગએ હમાર\nપ્રીત બનાકે તૂને જીના સિખાયા\nચલત મુસાફિર મોહ લિયો રે\nપાન ખાએ સૈયાં હમારો\nહાએ ગઝબ કહીં તારા ટૂટા\nલાલી લાલી ડોલિયા મેં\nરહેગા ઇશ્ક તેરા ખાક મેં મિલાકે મુજે\nકિસ્સા હોતા હૈ શુરૂ\nમૈં સુનાતી હૂં એક માજરા\nમુબારક બેગમ, શંકર શંભૂ\nરેણુની મૂળ વાર્તા વાંચીએ ત્યારે કોઈક લાક્ષણિક સાહિત્યિક કૃતિને બદલે બિહારની ભોજપુરી કે મૈથિલી ‘બતરસ’ શૈલીમાં કોઈ આપણને કિસ્સો સંભળાવી રહ્યું હોય એવું વધુ લાગે. વાંચતા- વાંચતાં આપણને એ અહેસાસ પણ થાય કે આપણા બુદ્ધિજીવી, ચબરાક અને ગણતરીબાજ લોકોના ચિરપરિચિત જગત સિવાયનું એક વિશાળ જગત પણ આપણી આજૂબાજૂના ગ્રામ્ય ભારતમાં છે, કદાચ હજી પણ છે. આ જગત હીરામનનું જગત છે, આ જગત હીરાબાઈનું જગત છે પરંતુ એથી યે વિશેષ આ જગત, ફિલ્મમાં નાની-નાની ભૂમિકાઓમાં આવતા હીરામનનાં મોજીલા-ગમતીલા દોસ્તારો ધુન્નીરામ, લાલમોહર, લહસનવા અને પલટરામનું જગત છે એવું પણ નથી કે એ લોકોમાં આપણા જેવી બેઈમાનીઓ, લુચ્ચાઈઓ કે બદમાશીઓ નથી પણ એ એટલી નાનકડી અને નિર્દોષ છે કે એ આપણને અનિચ્છનીય લાગવાને બદલે મીઠડી લાગે \nફિલ્મને અવિસ્મરણીય બનાવવાના કારણોમાં એ પણ કે ફિલ્મની પટકથા બિમલ રોય જેવા સર્જકના કાયમી પટકથાકાર નબેન્દૂ ઘોષે લખેલી છે અને સંવાદો સ્વયં રેણુએ લખ્યા છે. જેનું સંતાન હોય એ વાચા આપે ત્યારે અનોખું જ સર્જાય ફિલ્મના કેમેરામેન છે સત્યજીત રે કેમ્પના સુબ્રોતો મિત્ર. શૈલેન્દ્ર એ મૂળ કૃતિ તરફની વફાદારી એ હદે રાખી છે કે ફિલ્મના કુલ ગીતોમાં થી પાંચ ગીતોના મુખડાનો ઉલ્લેખ તો મૂળ વાર્તામાં જ આવે છે, ભોજપુરી અને મૈથિલી લોકગીતોની પંક્તિઓ તરીકે જેને શૈલેન્દ્ર એ પૂર્ણ કક્ષાના ગીત તરીકે વિકસાવ્યા છે.\nઆધેડ વયે પહોંચવા આવેલો અભણ ગામડિયો હીરામન (રાજકપૂર) ગાડીવાની કરે છે. બે બળદના ગાડામાં એક ગામથી બીજે ગામ માલની હેરાફેરી કરવાનું કામ. આમ તો ગામડાની રીતિ પ્રમાણે એના લગ્ન બચપણમાં જ બાજૂના ગામની કુમારિકા જોડે કરી નાંખવામાં આવેલા પણ એ છોકરી તો આણું વાળતાં પહેલાં ગુજરી ગઈ એટલે હીરામનનું મન લગ્ન પરથી જ ઊઠી ગયું. જો કે એની ભોજાઈ (દુલારી) અને ભાઈ (હંગલ)ને હજી પણ એને કુમારિકા જોડે પરણાવવાના ઓરતા હતા.\nફિલ્મની શરૂઆત જ, મૂળ વાર્તામાં જેના મુખડાનો ઉલ્લેખ થયો છે એ ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’ ગીતથી થાય છે. એ ગીત ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત પણ છે, શબ્દો અને બંદિશની સાદગી અને સરળતાના કારણે. પોતાના ગાડામાં કંટ્રોલનો ગેરકાયદેસર માલ લાદી ગાડીવાન હીરામન અન્ય ગાડાના કાફલા સાથે સરહદપાર નેપાળ જવા રાત્રે નીકળે છે અને પોલીસ ત્રાટકે છે. હીરામન અફરાતફરી અને અંધારાનો લાભ લઈ જેમતેમ પોતાના વહાલસોયા બળદોને ગાડાથી અલગ કરી, ગાડું જતું કરી ભાગી છૂટે છે. ઘરે પહોંચી સોગન ખાય છે હવેથી ચોરી-ચકારીના માલની ‘લદની’ પોતાના ગાડામાં નહીં લાદે. એ પહેલાં પણ એક કસમ તો એ લઈ ચૂક્યો હતો. ગાડાની લંબાઈ કરતાં ત્રણગણી લંબાઈના વાંસના ભારા લાદીને જતો હતો અને ધ્યાન ચૂકતાં વાંસનો આગલો હિસ્સો સામેથી આવતા ટાંગામાં ઘૂસી જતાં ટાંગો ઊથલી પડ્યો હતો અને નાહકની ટાંગાવાળાની ધોલધપાટ ખાવી પડી હતી. બસ, ત્યારથી ગાડામાં વાંસની લદની બંધ \nએક વાર અચાનક હીરામનનાં નસીબ ખૂલી ગયા હતા. છેલ્લા સોગન વખતે ગાડું ગુમાવ્યા પછી અન્યનું ગાડું ભાગીદારીમાં પોતાના બળદ જોડે જોતરી ગાડીવાની કરતા હીરામનને દલ્લો લાગે છે. સરકસના વાઘની વાઘગાડી એક ગામથી બીજે ગામ પહોંચાડવા જ્યારે બધા ગાડીવાનોના બળદ ભયથી ભડકતા હતા ત્યારે હીરામન અને એના બળદોએ એ કામ બહાદુરી અને બાહોશીથી પાર પાડ્યું . એ ખેપમાંથી મળેલ દોઢ સો રૂપિયા જેવી માતબર રકમમાંથી હીરામને, અગાઉના અનુભવોમાંથી બોધપાઠ લઈને ટપ્પર ગાડી ખરીદી. ખાલી મુસાફરોની જ હેરાફેરી માટે, તસ્કરીનો માલ કે વાંસ તો ભૂલી જ જવાના ટપ્પર ગાડી હોય એટલે લીધેલા સોગન તૂટવાનો સવાલ જ નહીં \nએક સમી સાંજે ગામના રેલવે સ્ટેશનની બહાર ટપ્પર ગાડી લઈને સવારીની રાહ જોતા હીરામનને અચાનક થોડેક દૂરથી ટપ્પરમાં ચડતી કોઈક સ્ત્રીનો ઉઘાડો પગ દેખાય છે. ગાડીની નજીક આવતાં એ બાઈ સાથેનો માણસ ( સી. એસ. દુબે ) એને ગઢબનૈલીના મેળે જવાનું ભાડું પૂછે છે. વીસ ગાઉ દૂર આવેલા એ સ્થળનું ભાડું પૂરા રૂપિયા ત્રીસ હીરામન એ રીતે કહે છે જાણે પેલાને પોસાવાનું જ ન હોય એ માણસ તુરંત હા પાડી, હીરામનને હાથમાં પેશગી પાંચ રૂપિયા મૂકી, જે ટ્રેનમાંથી ઉતર્યો હતો એમાં પાછો ચડી જવા દોટ મૂકે છે. જતાં- જતાં ‘ બાઈ માણસ છે, સંભાળજે ‘ ની તાકીદ કરતો જાય છે.\nઆ બાજૂ કિંકર્તવ્યવિમૂઢ હીરામન અનેક શંકાઓ- કુશંકાઓ વચ્ચે ગાડી ગઢબનૈલી તરફ બળદોની સંગાથે ચાલતી તો કરે છે પણ ગાડીના પડદાની પેલી બાજૂની સરસરાહટ એના મનમાં અજબ ફડક પેદા કરે છે. એમાં વળી અંધારી રાત અને જંગલના રસ્તે કેવળ ટપ્પરની છતે ���ટકતા ટમટમિયાનું અજવાળું રસ્તામાં ભોળાનાથની અવાવરુ દેરી આવતાં ગાડું રોકી, એ ભગવાનને કશું અજુગતુ ન બને એ માટે વિનવી, સવા રૂપિયાના પ્રસાદની માનતા માની ગાડું આગળ ચલાવે છે.\nરસ્તામાં એની અને ટપ્પરની વચ્ચેનો પડદો હવાથી ખસી જતાં દેદીપ્યમાન સૌંદર્યની દેવી સમાન હીરાબાઈ (વહીદા રહેમાન)ના ચેહરાના દર્શન થાય છે અને એ છળી ઊઠે છે આ તે માનવી કે પરી આ તે માનવી કે પરી હીરાબાઈ પણ હીરામનની ચીસ સાંભળી જાગી જાય છે અને એને છાનો પાડે છે. પરિચય અને એકબીજાના સરખા નામની જાણ થતાં હીરાબાઈ કહે છે કે તૂ તો મારો મીતા કહેવાય હીરાબાઈ પણ હીરામનની ચીસ સાંભળી જાગી જાય છે અને એને છાનો પાડે છે. પરિચય અને એકબીજાના સરખા નામની જાણ થતાં હીરાબાઈ કહે છે કે તૂ તો મારો મીતા કહેવાય એક જ નામવાળા લોકો એકબીજાને મીતા કહીને બોલાવે \nહીરામનનો જીવ પણ એ જાણી હાશકારો અનુભવે છે છે કે એની સવારી કોઈ ભૂત-પ્રેત- ડાકણ નહીં પણ હાડ-ચામની માણસ જ છે. બળદને ડચકારી એ ઝડપ કરવા ચાબુક ઉગામે છે અને હીરાબાઈ એને રૂપાની ઘંટડી જેવા અવાજે ‘ મારો મત શું ઉતાવળ છે જવાય છે ધીમે ધીમે ‘ કહીને વારે છે.\nરસ્તો કાપતાં ઔપચારિક વાતો દ્વારા બન્નેનો પરિચય અને એ પ્રશ્નોમાંથી નીપજતા પેટા- પ્રશ્નો થકી બન્નેને એકબીજાની પ્રકૃતિમાં ઝાંકવાનો મોકો મળે છે. હીરાબાઈને હીરામનનું ભોળપણ, ઇમાનદારી અને વિશેષ તો એનું નિર્મળ નિશ્છલ પારદર્શક હાસ્ય સ્પર્શી જાય છે તો સામે પક્ષે હીરામનને હીરાબાઈના જીવનમાં રહેલી વિસંગતિઓ અને મજબૂરીઓનો ખ્યાલ આવે છે.\nહીરાબાઈ ટપ્પરમાં બેઠા- બેઠા, પોતે ભજવવાનું છે એ નાટકના સંવાદોનું રિહર્સલ કરે છે અને એ દરમિયાન જાણે પોતાની જ કથની હોય એવો શેર કહે છે :\nકહીં ભી કોઈ ભી અપના નહીં ઝમાને મેં\nન આશિયાને કે બાહર ન આશિયાને મેં\nહીરામન એની વાત અને એ શેરનો અર્થ સમજતો હોય એમ એનો ચહેરો કહે છે. એના કંઠેથી જાણે હીરાબાઈએ કહેલા શેરનો પ્રત્યુત્તર હોય એમ એમ એના પ્રદેશના ગીતની પંક્તિઓ વહેવા માંડે છે :\nસજનવા બૈરી હો ગએ હમાર\nટપ્પરમાં ટીંગાડેલ ફાનસ ઝૂલે છે અને સિતારમાં રાગ કલાવતીના ધીમા સુર અને દાદરાના તાલે મુખડાનું પુનરાવર્તન થાય છે.\nચિઠીયા હો તો હરકોઈ બાંચે\nભાગ ન બાંચે કોયે\nકરમવા બૈરી હો ગએ હમાર\n‘ અમારો પોતાનો સાજણ જ અમારો વેરી થઇ ગયો ત્યારે પારકાને શું દોષ દેવો આવું થશે એવું તો કોણે કલ્પ્યું હતું આવું થશે એવું તો કોણે કલ્પ્યું હતું ���ાગળ- પત્તર હોય તો વાંચી પણ લઇએ પણ કરમનાં લેખ તો કોણે વાંચ્યા કે અમે વાંચીએ કાગળ- પત્તર હોય તો વાંચી પણ લઇએ પણ કરમનાં લેખ તો કોણે વાંચ્યા કે અમે વાંચીએ આ તો કિસ્મત ખોટી, બાકી આવું થાય આ તો કિસ્મત ખોટી, બાકી આવું થાય \nઅહીં ગીતના શબ્દોમાં સમાયેલી વ્યથા સાથે કોઈ પૂર્વાપર ઘટના સંકળાયેલી નથી પણ કોઈક ત્રીજી જ વ્યક્તિનું દર્દ અહીં હીરામન ગાય છે અને એ પારકું દર્દ હીરાબાઈને પોતીકું લાગવા માંડે છે. હીરાબાઈ એ ભોળા ગામડિયાના મોઢેથી નીકળતા ધારદાર શબ્દો અને દર્દસભર સુરાવલિને એકચિત્તે સાંભળી રહે છે અને એના ચહેરાને કોઈ ચિઠ્ઠીની જેમ વાંચી રહે છે \nઅંતરામાં સિતાર અને અંતમાં વાંસળીનો વળાંક :\nજાએ બસે પરદેસ સજનવા\nના સંદેસ ન કોઈ ખબરીયા\nરુત આએ રુત જાએ\nડૂબ ગએ હમ બીચ ભંવર મે\nકર કે સોલહ પાર ….\nહીરાબાઈ ઘડીક હીરામનના ચહેરાને તો ઘડીક દૂર શૂન્યમાં જાણે પોતાના ભાવિને નિહાળતી હોય તેમ તાકી રહે છે, હાથમાં રિહર્સલના સંવાદોવાળો કાગળ પકડીને એ કદાચ વિચારે છે કે આ ભોળો માણસ આટલું બધું દર્દ લાવ્યો ક્યાંથી \n‘અમારો પોતાનો સજન જ કોણ જાણે કઈ સૌતનની વાતમાં ભરમાઈને રાતોરાત પારકો બનીને દૂર-સુદૂરના દેશે વસી ગયો. મોસમો એક જાય ને એક આવે પણ એના ન કોઈ ખેર ન ખબર. અમે તો સોળ વરસનો ઊંબરો ઓળંગી સીધા મઝધારે ઘૂમરાતા વમળમાં પટકાયા \nફરી એ જ સિતાર અને નેપથ્યે વાંસળી અને હીરાબાઈની સજળ આંખો હીરામન અને આકાશ ભણી મીટ માંડે છે :\nસૂની સેજ ગોદ મોરી સૂની\nમરમ ન જાને કોયે\nછટપટ તડપે પ્રીત બિચારી\nના કોઈ ઇસ પાર હમારા\nના કોઈ ઉસ પાર ….\n‘અમારે તો ન કોઈ ખોળાનો ખૂંદનાર કે ન કોઈ સુહાગની સેજને સજાવનાર. આ બન્ને બાજૂના સૂનકારને ને સમજવાવાળું કોઈક હોય તો પણ જન્મારો લેખે લાગે, અમારે તો એવું ય કોઈ નહીં. અહીં તો એકલી પ્રીતડી વલખાં મારે અને છાતીમાં ફાટ-ફાટ થતી મમતા ભીતર ને ભીતર રડે અમારું પોતીકું કોઈક ન આ પાર ન પેલે પાર. ‘\nઅહીં ક્ષણાર્ધ માટે ‘ છટપટ તડપે પ્રીત બિચારી ‘ પંક્તિના ઉચ્ચારણ વખતે હીરાબાઈ-વહીદાના ચહેરા પર સાક્ષાત્ પીડાની ઝલક ઝબૂકે છે. એના હોઠ અને હડપચી પર એક અદ્ભૂત કંપન ઘડીવાર આવીને અલોપ થઈ જાય છે. આવો ભાવ, આવો અલોકિક અભિનય કરાતો નહીં હોય, બસ થઈ જતો હશે આ ક્ષણો દર્શકો સમક્ષ આણવા માટે વહીદા અને શૈલેન્દ્ર ને સલામ આ ક્ષણો દર્શકો સમક્ષ આણવા માટે વહીદા અને શૈલેન્દ્ર ને સલામ સામે પક્ષે હીરામન- રાજકપૂર બધું સમજતો હોવા છતાં ���િર્લેપ ભાવે કંઠમાં દર્દને લપેટી ગીતને આગળ વધાર્યે રાખે ત્યારે જાણે બે મહારથીઓ વચ્ચે અભિનયની જુગલબંધી ચાલતી હોય એવું મહેસૂસ થાય \nસિતાર અને વાંસળીના ધીમે ધીમે વિલાતા જતા સુરોમાં ગીત સમાપ્ત થાય છે.\nહીરામન ટપ્પરનો પડદો પાડી દે છે ત્યારે હીરાબાઈ એને પડદો પાડવાનું કારણ પૂછે છે અને હીરામન ‘ અહીંના લોકોની ખણખોદ કરવાની ટેવ’ નું પાંગળું કારણ આપી વાત ઉડાડી દે છે. વાસ્તવમાં એ દિલથી ઇચ્છે છે કે કોઈ ‘ પારકા’ ની નજર આ દૈવી સૌંદર્ય પર ન પડે તો સારું પસાર થતો ગાડાવાળો એની લઢણમાં પૂછપરછ કરે તો એને પણ ભળતા જ ગામનું નામ આપી ‘ બિદાગી’ (સાસરે પાછી વળતી પરિણીતા) ને મૂકવા જાઉં છું’ કહીને ઠેકાડી દે છે.\nઆ ગીતની સંક્ષિપ્ત ચર્ચા શૈલેન્દ્રના ‘ઉસ પાર’ વિષયક ગીતો વાળા લેખમાં થોડાક મહીના પહેલાં આપણે કરી ચૂક્યા છીએ.\nહવે પછીના અને આ લેખમાળાના અંતિમ હપ્તામાં ફિલ્મની વાર્તાના બાકીના ભાગ અને વધુ એક હ્રદયસ્પર્શી ગીતની વિગતે વાત કરીશું .\nશ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.\n← કાર્ટુનીસ્ટ અને છાપાંવાળા\n15 comments for “સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ:: ૧”\nમિત્ર, કવિ શૈલેન્દ્ર ની સુંદર કલાત્મક કૃતિ અને તેમનાં પ્રણય – દર્દ ભીના ગીતો નું રસપાન કરી ને અભભૂત તૃપ્ત થઇ ગયો ..\n“તીસરી કસમ” ની 3 કસમ જો કે મને ભુલાય ગઈ હતી તે પુન:સ્મૃતિ થઈ..\nશૈલેન્દ્ર ના ગીતો -ફિલ્મ હોવા છતાંય હઝરત સાબ ના 2 ગીતો ” તું ભી તો તડપા હોગા મન કો બનકર ..& મારે ગયે ગુલફામ પણ અદભુત રચના હતી .\nશૈલેન્દ્ર ને મંજરા RK હેરાન કરી મુક્યો હતો & છેલ્લે મૃત્યુ નું કારણ પણ બન્યો હતો.\n– વિશેષ, આપનો આભાર ..\n– હે, “મન ” પરમાર.\n અને આરંભે આપેલી વિગતવાર યાદી માટે વિશેષ આભાર.\nવર્ષો પછી ફરી, નવી દૃષ્ટિ સાથે ફિલ્મ નિહાળતો હોઉં એવું લાગ્યું. ખૂબ સુંદર, અત્યંત ભાવવાહી રસદર્શન. ફિલ્મને કળા અને ક્રાફ્ટ તરીકે સભાન પણે ના જોનારા પણ આવું રસદર્શન વાંચ્યા પછી વધુ સંવેદના સાથે આ ફિલ્મને માણશે.\nઘણાં વારસો પહેલાં આ ફિલ્મ….મુગ્ધાવસ્થામાં…જોઈ હતી.ખાસ કઈ યાદ પણ નહિ.\nઆજ આપે આ ફિલ્મ જોવાની રીત અને દ્રષ્ટિ….બન્ને …જાણે કે કહી બતાવ્યા…\nશૈલેન્દ્રજીનો હું પહેલેથી જ ચાહક છું…પણઆપે તો કમાલ કરી .ગીત સાથે ગીતના ફિલ્માંકનની ઝીણવટ-સભર છણાવટ ….\nહવે પછીના હપ્તાની વાટ જોઉં છું\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં ��ખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ �� ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/bjp-jjp-alliance-for-haryana-sealed-cm-will-be-from-bjp-and-deputy-cm-from-jjp-2/", "date_download": "2020-07-09T07:53:27Z", "digest": "sha1:VW4PLGKZ7JRHQYBRGV2TP7UICUMXZ7HP", "length": 8861, "nlines": 139, "source_domain": "tv9gujarati.in", "title": "હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nહરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ\nહરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્ર���ણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર પ્રસાદ, અનિલ જૈન પણ હાજર રહ્યા હતા.\nઆ પણ વાંચોઃ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ‘ભારત રત્ન’ આપવાની કરી માગ\nજેમાં મુખ્યપ્રધાન ભાજપના બનશે અને નાયબ મુખ્યપ્રધાન જેજેપીના હશે. તો બીજી તરફ ભાજપના સિનયર નેતાઓમાં પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગણી ઉઠી છે. જેને લઈને હરિયાણાની સરકારમાં મંત્રી રહેલા અનિલ વીજને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકે છે. જેની સાથે ખટ્ટર સરકારમાં બે નાયબ મુખ્યપ્રધાન શપથ લઈ શકે છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળીના દિવસે જ શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે.\nREAD હરિયાણામાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત, ભાજપ-જેજેપી ગઠબંધનની બનશે સરકાર\nઅમિત શાહે જણાવ્યું કે, ઘણા અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપ્યો છે. આજે ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાયા બાદ પ્રધાનોના નામ પર નિર્ણય લેવાઈ શકે છે. મહત્વનું છે કે અમિત શાહની જાહેરાત બાદ હવે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, હરિયાણામાં ફરી મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તેમજ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. તો દુષ્યંત ચૌટાલાની માતા નૈના ચૌટાલા પણ નાયબ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD હરિયાણા: દુષ્યંત ચૌટાલા માટે બે ખુશ ખબર આવી, પાર્ટીને ડેપ્યુટી સીએમનું પદ અને..\nઆંકડાકીય સમીકરણની વાત કરીએ તો, ભાજપ જેજેપીની ગઠબંધનની સરકાર પાસે કુલ 59 બેઠકો થશે. ભાજપની 40 બેઠકો ઉપરાંત જેજેપીના 10 ધારાસભ્યોનો ટેકો છે. તો અપક્ષ સહિતના કુલ 9 ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપવાની વાત કરી છે. જે મળી ગઠબંધન પાસે કુલ 59 બેઠક થાય છે.\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nREAD મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે\nVIDEO: ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર\nસુરતમાં વકરેલા રોગચાળાને લઈ SMCનો નિર્ણય, આરોગ્ય વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ, જુઓ VIDEO\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/alanna-panday/", "date_download": "2020-07-09T07:19:47Z", "digest": "sha1:XIPTEANDFYUTR3SZIOCDR7Y645GTISDT", "length": 4405, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Alanna Panday - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસોનાએ રચ્યો વધુ એક ઈતિહાસ, ચાંદી 50 હજારની…\nVideo : ચંકી પાંડેની ભત્રીજીનો નવો અવતાર\nહાલમાં જ સૈફ અલી ખાન્નુઈ દીકરી સારા અલી ખાન, બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર, દીપક તિજોરીની પુત્રી, સમારા તીઝોરી, શાહરૂખાનની દીકરી સુહાનાનું નામ તો સાંભળ્યું...\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93", "date_download": "2020-07-09T09:47:20Z", "digest": "sha1:7CB6DTYAGZHUDLQDUDAM2XANXWGO4Y73", "length": 5776, "nlines": 93, "source_domain": "gu.wikipedia.org", "title": "આસામના મુખ્યમંત્રીઓ - વિકિપીડિયા", "raw_content": "\nઅહીં ભારત દેશના આસામ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.\n# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ\n૧ ગોપીનાથ બોર્ડોલોઈ ૧૧ ફેબ્રુ. ૧૯૪૬ ૬ ઓગ. ૧૯૫૦ કોંગ્રેસ\n૨ બિષ્નુ રામ મેઢી ૯ ઓગ. ૧૯૫૦ ૨૭ ડિસે. ૧૯૫૭ કોંગ્રેસ\n૩ બિમલા પ્રસાદ ચલિહા ૨૮ ડિસે. ૧૯૫૭ ૬ નવે. ૧૯૭૦ કોંગ્રેસ\n૪ મહેન્દ્ર મોહન ચૌધરી ૧૧ નવે. ૧૯૭૦ ૩૦ જાન્યુ. ૧૯૭૨ કોંગ્રેસ\n૫ સરત ચંદ્ર સિંહા ૩૧ જાન્યુ. ૧૯૭૨ ૧૨ માર્ચ ૧૯૭૮ કોંગ્રેસ\n૬ ગોલપ બાર્બોરા ૧૨ માર્ચ ૧૯૭૮ ૪ સપ્ટે. ૧૯૭૯ જનતા પક્ષ\n૭ જોગેન્દ્ર નાથ હઝારિકા ૯ સપ્ટે. ૧૯૭૯ ૧૧ ડિસે. ���૯૭૯ જનતા દળ\nરાષ્ટ્રપતિ શાસન ૧૨ ડિસે. ૧૯૭૯ ૫ ડિસે. ૧૯૮૦\n૮ અનોવારા તૈમુર ૬ ડિસે. ૧૯૮૦ ૩૦ જૂન ૧૯૮૧ કોંગ્રેસ\nરાષ્ટ્રપતિ શાસન ૩૦ જૂન ૧૯૮૧ ૧૩ જાન્યુ. ૧૯૮૨\n૯ કેસબ ચંદ્ર ગોગોઈ ૧૩ જાન્યુ. ૧૯૮૨ ૧૯ માર્ચ ૧૯૮૨ કોંગ્રેસ\nરાષ્ટ્રપતિ શાસન ૧૯ માર્ચ ૧૯૮૨ ૨૭ ફેબ્રુ. ૧૯૮૩\n૧૦ હિતેશ્વર સૈકિયા ૨૭ ફેબ્રુ ૧૯૮૩ ૨૩ ડિસે. ૧૯૮૫ કોંગ્રેસ\n૧૧ પ્રફુલ્લ કુમાર મહંતા ૨૪ ડિસે. ૧૯૮૫ ૨૮ નવે. ૧૯૯૦ આસામ ગણ પરિષદ\nરાષ્ટ્રપતિ શાસન ૨૮ નવે. ૧૯૯૦ ૩૦ જૂન ૧૯૯૧\n૧૨ હિતેશ્વર સૈકિયા (બીજી વખત) ૩૦ જૂન ૧૯૯૧ ૨૨ એપ્રિલ ૧૯૯૬ કોંગ્રેસ\n૧૩ ભુમિધર બર્મન ૨૨ એપ્રિલ ૧૯૯૬ ૧૪ મે ૧૯૯૬ કોંગ્રેસ\nપ્રફુલ્લ કુમાર મહંતા (બીજી વખત) ૧૫ મે ૧૯૯૬ ૧૭ મે ૨૦૦૧ આસામ ગણ પરિષદ\n૧૪ તરુણ ગોગોઈ ૧૭ મે ૨૦૦૧ હાલમાં કોંગ્રેસ\n* નામોચ્ચારમાં ભેદ સંભવ છે. ધ્યાને આવે ત્યાં સુધારવું.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૩:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/maujpur-delhi/", "date_download": "2020-07-09T08:12:08Z", "digest": "sha1:MYIBQPU4YSUENCRH75K65RAYBOU4WDJG", "length": 5582, "nlines": 127, "source_domain": "tv9gujarati.in", "title": "maujpur delhi – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nદિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ\nનાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હાલ દિલ્હીની […]\nદિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત\nદિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. […]\nશહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા\nદિલ્હીમાં હિંસાને લઈને 9 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં એક પોલ���સ જવાન પણ શહીદ થયા છે. જ્યારે શહીદ પોલીસકર્મીના પરિવારજનોને મળવા માટે દિલ્હીના સીએમ […]\nદિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી\nદિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી એમ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બાદમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી હિંસામાં અત્યારસુધીમાં 9 લોકોના […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/priyanka-gandhi-vadra-2019-queer-pitch-pm-modi-represents-prime-minister-narendra-modi/", "date_download": "2020-07-09T08:24:23Z", "digest": "sha1:NR6WXNN7A6FCDYHS66YHLQ7CKXIOY5HX", "length": 8478, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર જાણો વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nપ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર જાણો વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા\nપ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર જાણો વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા\nલોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહાસચિવના પદ પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે. મેરા બૂથ, સબસે મજબૂત હેઠળ વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી છે, જ્યારે અમારે ત્યાં પાર્ટી જ પરીવાર છે.\nતેમણે કહ્યું કે, દેશના અન્ય કેટલાક રાજકિય દળો કોંગ્રેસ ગોત્રના છે. તેથી જ્યારે અમે કોંગ્રેસ મુક્ત દેશની વાત કરીએ છીએ ત્યારે અમારો વિરોધ તે સંસ્કૃતીથી જ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ દ્વારા NCP પ્રમુખ શરદ પવારનું અપમાન કરવાની ટીકા કરી.\nવડાપ્રધાને કહ્યું કે, શરદ પવારનો એક જ દોષ હતો કે તેઓ ક્યારેક કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માંગતા હતા. કોંગ્રેસમાં એક પરીવારનો વિરોધ ગુન્હો છે. આજે તે જ શરદ પવાર કોંગ્રેસ સાથે જોડાય ગયા છે.\nઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી મેરા બૂથ, સબસે મજબૂત અભિયાન હેઠળ મહારાષ્ટ્રના બારામતી, ગઢચિરૌલી, હિંગોલી, નાંદેડ અને નંદુરબારના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે આ વાત કરી અને મહારાષ્ટ્રનું બારામતી NCP પ્રમુખ શરદ પવારનો ગઢ રહ્યું છે.\nલિસ્ટ તૈયાર થઇ ગઇ છે, 21 દિવસમાં કરી લો આ કામ નહી તો રાતા પાણીએ રડવાનો વારો આવશે\nકૉંગ્રેસનો આ દાવ આજકાલનો નથી, પ્રિયંકાના જન્મદિવસ પર જ થઈ ગઈ હતી આગાહી\nટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વિદ્યાર્થીઓને મળે છે ખાસ ડિસ્કાઉન્ટ આ રીતે ઉઠાવો લાભ\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nમહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/09/20/ghazalavlokan_15/", "date_download": "2020-07-09T08:29:48Z", "digest": "sha1:5YDGQ7TGIFXCR4PBNFKG7ZNI4JOZF5YF", "length": 18276, "nlines": 166, "source_domain": "webgurjari.in", "title": "ગઝલાવલોકન – ૧૫ – સામે નથી કોઈ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nગઝલાવલોકન – ૧૫ – સામે નથી કોઈ\nસામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,\nહું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.\nઆ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,\nચૂપ રહું છું તો લાગે છે, કસમ ખાઈ રહ્યો છું.\nએક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,\nઆ એની અસર છે કે, હું કરમાઈ રહ્યો છું.\nગઈ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો,\nઆજે એ યાદ આવતાં ગભરાઈ રહ્યો છું.\nતારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,\nકાગળ છું હું કોરો, અને વંચાઈ રહ્યો છું.\nમારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,\nઆ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું\nકહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,\nશબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.\nઆ ગઝલમાં પોતાની સાથેનો સંવાદ સ્પષ્ટ છે. ઊડીને આંખે વળગે અને કઠે – એવી લઘુતાગ્રંથિ પણ છે. પણ વાત એની નથી કરવ���ની\nમોટા ભાગે માણસો બહિર્લક્ષી હોય છે. બહુ ઓછા અંતર્લક્ષી હોય છે. પોતાના વિચાર, વાણી કે વર્તનનું પરીક્ષણ કરવા બહુ ઓછા ટેવાયેલા હોય છે. બીજાની ભૂલ જોવામાં આપણે વધારે માહેર હોઈએ છીએ આપણી મુશ્કેલીઓ કે પરાજય માટે આપણે મોટા ભાગે સંજોગો કે બીજાઓને દોષ દઈને કે, દુર્ભાગ્ય માટે રોદણાં રડી લઈ, અટકી જતાં હોઈએ છીએ.\nપણ એ હકીકત છે કે, કોઈ પણ સુધારા કે પ્રગતિ માટે વેધક પૃથક્કરણ જરૂરી હોય છે. જો આપણને આપણા દોષ દેખાય જ નહીં તો, આપણે કદી સુધરી ન જ શકીએ. આ વૈજ્ઞાનિક રીત છે. જાગૃત થવાની રીત છે. મેનેજમેન્ટની ભાષામાં એને SWOT analysis કહે છે . [ Strengths, Weaknesses, Opportunities & Threats]\nઆ ગઝલમાં નિરાશા અને હીણપતનો ભાવ પ્રધાન છે. પણ અંદર તરફ જોવાની વાત પણ છે. સાથે સાથે, એ પણ સાચું છે કે, ગમે તેવા સંજોગો હોય, પડેલો માણસ સ્વગૌરવ વિના ઊભો ન થઈ શકે. ‘નિજ દોષ પરીક્ષણ’ની દાદા ભગવાનની રીતમાં ‘સ્વગરિમા’, એક નમ્બરની ફાઈલને ચોખ્ખી રાખવાની વાત છે જ\nઆ વાત નીચેની ગઝલમાં ઉજાગર થાય છે –\nકોઇની પણ વાતમાં પડતો નથી,\nએટલે હું કોઇને નડતો નથી…\nજે ઘડીએ જે મળ્યું મંજૂર છે,\nભાગ્ય સાથે હું કદી લડતો નથી…\nકોણે છલકાવ્યાં નજરના જામને,\nઆમ તો હું જામને અડતો નથી…\nહામ હૈયામાં છે મારા એટલે,\nઠોકરો ખાઉં છું પણ પડતો નથી.\nઆ બન્ને ગઝલોને આપણે આત્મસાત કરીએ તો\nશ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ\n· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના\n· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com\n← ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૮\nહુસ્ન પહાડી કા – ૧૪ – રાગ ‘પહાડી’માં ગૈર-ફિલ્મી ભજનો →\n3 comments for “ગઝલાવલોકન – ૧૫ – સામે નથી કોઈ”\nભલે નિરાશાવાદી હોય પણ બન્ને ગઝલ સરસ છે. વિનય ઘાસલાલા ના એક વિચાર સાથે સંમત થવું અઘરું છે- જે ઘડી જે મળ્યું તે મંજૂર છે – તે વાત તો બરાબર છે, પણ “ભાગ્ય સાથે હું કદી લડતો નથી” – પુરુશાર્થ કરવાવાળી વ્યક્તિ આ વાત માનશે સુરેશભાઈનો ગુજરાતી ગઝલની પસંદગી અને રસાસ્વાદ કાબીલે-દાદ છે. આભાર.\nઆ મારા વિચારો છે, થોડી આગળ ચર્ચા કરીયે તો મજા પડશે.\nતમારી વાત સાચી છે. એ આગળ ચલાવતાં —- ભાગ્ય અને દૈવની મહત્તા સ્વીકારવાની સાથે પુરૂષાર્થને જાકારો એ પલાયનવાદી અને નકારાત્મક વિચાર છે જ. એ કદી મદદ ન કરી શકે. પણ એ બીજી ગઝલ મૂળ વાતના અમુક અંશના સમર્થન માટે જ વાપરેલી છે.\nઆમે ય કોઈ બે જણના વિચાર એકસરખા ન જ હોય.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજર�� હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/kyc-norms/", "date_download": "2020-07-09T08:39:42Z", "digest": "sha1:UPGO3Q57C27T4ZUMZ7A3W7KUO63UNOHT", "length": 4662, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "kyc norms - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nગ્રાહકોની સાથે છેતરપિંડી કરી રહેલી 4 સરકારી બેંકો ઉપર RBIએ ફટકાર્યો કરાડોનો દંડ\nભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંજાબ નેશનલ બેંક(PNB) અને યૂકો બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રની ચાર બેંકો પર કેવાયસી (નો યોર કસ્ટમર) જરૂરિયાતો...\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/hundreds-of-migrants-gather-in-rajkots-ahir-chowk-area-demand-transportation-to-reach-home-rajkot-ma-aashre-2-hajar-parprantiya-majuro-no-vatan-javani-mag-ne-lai-hobado/", "date_download": "2020-07-09T08:36:52Z", "digest": "sha1:ITJDKXK7EXBVRRSBDWDTRFFYONYQSRJP", "length": 5870, "nlines": 147, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો\nકોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા અને સ્થળ પર હોબાળો મચાવીને વતન જવાની માગ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતીને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરપ્રાંતીયોને સમજાવવામાં આવ્યા કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ તમામ લોકોને પોતાના વતનમાં મોકલવામાં આવશે.\nREAD 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nમહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ\nદેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2487 કેસ, કુલ આંક 40 હજારને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/kerala-elephant-death-mohena-kumari-says-no-sympathy-for-myself-if-corona-kills-me-560254/", "date_download": "2020-07-09T08:51:24Z", "digest": "sha1:PINGZFGWONL64JZZIOUGIDBR2BGZWP7V", "length": 18508, "nlines": 182, "source_domain": "www.iamgujarat.com", "title": "હાથણીની હત્યાથી દુઃખી છે એક્ટ્રેસ મોહિના કુમારી, કહ્યું 'કોરોનાથી હું મરી જાઉં તો પણ...' | Kerala Elephant Death Mohena Kumari Says No Sympathy For Myself If Corona Kills Me - Tellywood News | I Am Gujarat", "raw_content": "\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Tellywood હાથણીની હત્યાથી દુઃખી છે એક્ટ્રેસ મોહિના કુમારી, કહ્યું ‘કોરોનાથી હું મરી જાઉં...\nહાથણીની હત્યાથી દુઃખી છે એક્ટ્રેસ મોહિના કુમારી, કહ્યું ‘કોરોનાથી હું મરી જાઉં તો પણ…’\n1/5હાથણીની હત્યાથી સેલેબ્સમાં રોષ\nકેરળના મલપ્પુરમ જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ગર્ભવતી હાથણી સાથે જે અમાનવીય અને બર્બરતભર્યો વ્યવહાર કર્યો તેનાથી માણસ જાતને શર્મસાર કરી દીધી છે. શખ્સોએ અનાનસમાં ફટાકડા ભરીને હાથણીને ખવડાવતા તેનું તડપી-તડપીને મોત થયું હતું. જેની તસવીરો ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઘટના બાદ સામાન્ય જનતાથી લઈને ટેલિવુડ-બોલિવુડના સેલેબ્સ પણ રોષમાં છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n2/5ઘટનાથી દુઃખી છે મોહિના\nગઈકાલથી સેલેબ્સ આ ઘટના માટે જવાબદાર શખ્સોને કડકમાં કડક સજા આપવાની માગ કરી રહ્યા છે. કોમેડિયન કપિલ શર્મા તો મૂંગા પ્રાણીઓને ન્યાય આપવા માટે પિટિશન પણ ફાઈલ કરવાનો છે. હાથણીની હત્યાથી ટીવી એક્ટ્રેસ મોહિના કુમારીને પણ ઠેસ પહોંચી છે. જે હાલ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઋષિકેશની એક હોસ્પિટલમાં દાખલ છે.\n3/5ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ\nમોહિના એટલી હદે દુઃખી થઈ છે અને રોષે ભરાઈ છે કે, તેણે પૂરી માણસજાત તરફથી પૃથ્વી અને પ્રકૃતિની માફી માગી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘હું અત્યારસુધી ન્યૂઝથી દૂર હતી, કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે મારે મારા સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું છે. પરંતુ સોશિયલ મીડિયાના કારણે તેનાથી દૂર રહેવું મુશ્કેલ છે. માણસ જાતને બનાવવા બદલ આજે ભગવાને પણ પોતાનું માથું શરમથી ઝુકાવી દીધું હશે. તેમને પણ ખૂબ પસ્તાવો થઈ રહ્યો હશે. હું દરેક વ્યક્તિ તરફથી ધરતી, દરેક પશુ અને સારા હૃદયવાળા લોકોની હાથ જોડીને માફી માગું છું. અમને માફ કરી દો કારણ કે અમે બધા સ્વાર્થી છીએ. અમને માફ કરી દો કારણ કે ગૌતમ બુદ્ધ, દલાઈ લામા અને મહાત્મા ગાંધી જેવા લોકો અમારા લીડર અને મહાન શિક્ષક હતા. અમે તેમની પાસેથી કંઈ જ નથી શીખ્યા. આવી ઘટના હંમેશાથી બનતી આવી રહી છે, કારણ કે ન તો અમીરોને તેની પડી છે કે ન તો ગરીબોને’.\n4/5‘કોરોનાથી મારું મૃત્યું થઈ જાય તો પણ…’\nમોહિના કુમારીએ આગળ લખ્યું છે કે, કોરોના વાયરસના કારણે તેનું મૃત્યુ થઈ જાય તો પણ તેને ચિંતા નથી. ‘મને મારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી કે મને કોરોના વાયરસ થયો છે. મને ચિંતા નથી જો મને આ ખતમ કરી દે તો પણ. લાખો વર્ષોથી આ દુનિયા માનવી વગર સારી ચાલી રહી હતી. હું જાણું છું કે આપણે એક અન્યાયથી ભરેલી દુનિયામાં રહીએ છીએ. છતાં મારું માનવું છે કે, પ્રકૃતિનો ન્યાય અન્યાય, વિશ્વાસઘાતી, ગેરકાયદાકીય અને નકલી માનવીય ન્યાયથી ક્યાંય આગળ છે’.\n5/5સંક્રમિત થતાં હોસ્પિટલમાં છે એક્ટ્રેસ\nઆપને જણાવી દઈએ કે, મોહિના કુમારી, તેના સાસુ-સસરા અને સ્ટાફના કેટલાક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેની તબિયત ઠીક છે અને આ��સોલેશનમાં છે.\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિ\nએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણી\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થાઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીત��� કરી લીધા લગ્ન સિંદૂર-મંગળસૂત્રમાં વાયરલ થયા ફોટો‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર પહોંચ્યો કોરોના, સૌમ્યા ટંડનના હેર-ડ્રેસરનો રિપોર્ટ પોઝિટિવમુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડેવર્કઆઉટ માટે ગયેલી આ એક્ટ્રેસ પાછળ પડ્યા છ કૂતરા, માંડ-માંડ બચ્યો જીવસિંગાપોરના ઉદ્યોગપતિ સાથે લગ્નના બંધનમાં બંધાઈ આ ટીવી એક્ટ્રેસ‘કસૌટી…’માં મિ.બજાજના રોલમાં કરણ પટેલની ધમાકેદાર એન્ટ્રી, જુઓ Photosસુશાંતને યાદ કરીને ભાવુક થઈ રશ્મિ, કહ્યું ‘ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે’\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/oscars-nominated-categories-list-2018/", "date_download": "2020-07-09T07:42:11Z", "digest": "sha1:D2TIS74R46PBZCBU6F7EK22DB2X5FKNR", "length": 22288, "nlines": 330, "source_domain": "gujjutech.in", "title": "Oscar : જાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થ���ા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News જાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nતારીખ 25 ફેબ્રુઆરીના રોજ ભારતમાં જોઈ શકાશે ઓસ્કાર્સ\nહોલિવૂડના 91મા અકેડમી એવોર્ડ શો ઓસ્કાર્સ 2019નું આયોજન તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજે કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં કરવામાં આવશે.\nભારતમાં તમે આ એવોર્ડ 25 ફેબ્રુઆરી 2019ના ���ોજ સવારે જોઈ શકો છો. તો ચાલો જાણીએ ઓસ્કાર્સ 2019ની વિવિધ કેટેગરી અને તેના નોમિનેશન્સ વિશે.\nખાસ વાત એ છે કે ફિલ્મ રોમાને 10 અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.\nએક્ટર ઈન લિડિંગ રોલ\nક્રિશ્ચિન બેલ (વાઈસ) ,\nબ્રાડલી કૂપર (અ સ્ટાર ઈઝ બોર્ન) ,\nવિલિયમ ડેફો (એટ ઈટરનિટીઝ ગેટ) ,\nરામી માલેક (બોહેમિયન રાપ્સોડી) ,\nઅ સ્ટાર ઈઝ બોર્ન ,\nજાલિટ્સા આપારિસ્યો (રોમા) ,\nગ્લેન ક્લોઝ (ધ વાઈફ) ,\nઓલિવિયા કોલમેન (ધ ફેવરેટ) ,\nલેડી ગાગા (અ સ્ટાર ઈઝ બોર્ન) ,\nમેલિસા મેકાર્થી (કેન યૂ એવર ફરગિવ મી)\nકોલ્ડ વોર (પોલેન્ડ) ,\nનેવર લૂક અવે (જર્મની) ,\nસ્પાઈક લી (બ્લેકક્લાંસમેન) ,\nપાવેલ પોવલીકોસકી (કોલ્ડ વોર) ,\nયોરગોસ લેંથીમોસ (ધ ફેવરેટ) ,\nઆલ્ફાંસો ક્યૂરેન (રોમા) ,\nએડમ મેકે (વાઈસ) ,\nઓલ ધ સ્ટાર્સ (બ્લેક પેંથર) ,\nઆઈ વીલ ફાઈટ (આરબીજી) ,\nશેલો (અ સ્ટાર ઈઝ બોર્ન) ,\nધ પ્લેસ વ્હેર લોસ્ટ થિંગ્સ ગો (મેરી પોપિન્સ રિટર્ન્સ) ,\nવ્હેન અ કાઉબોય ટ્રેડ્ઝ હિસ સ્પર્સ ફોર વિંગ્સ (ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ) ,\nનેવર લુક અવે ,\nઅ સ્ટાર ઈઝ બોર્ન\nમેરી જોફર્સ (ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ) ,\nરુથ કોર્ટર (બ્લેક પેન્થર) ,\nસેન્ડી પોવેલ (મેરી પોપિન્સ રિટર્ન્સ) ,\nસેન્ડી પોવેલ (ધ ફેવરેટ) ,\nએલેક્ઝાન્ડર બાયર્ન (મેરી ક્વીન ઓફ સ્કોટ્સ) ,\nઈઝલે ઓફ ડોગ્સ ,\nરાફ બ્રેક્સ ધ ઈન્ટરનેટ ,\nસ્પાઈડર મેન ઈનટુ ધ સ્પાઈડર વર્સ ,\nઆવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious article17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nNext articleપુલવામાનો જવાબ / બીજી સર્જિકલ સ્ટ્રાઈક: ભારતે PoKમાં ઘુસીને આતંકી કેમ્પ પર 1,000 બોમ્બથી હુમલો કર્યો\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જા���વાની જરૂર છે….\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n“ટોટલ ધમાલ” નું પહેલું પોસ્ટર રિલીઝ થતા જ મચાવી ધૂમ, જુઓ વધુ માહિતી\nઉનાના માછીમારનું પાક જેલમાં મોત\nGURU NANAK JAYANTI : એમના 9 ઉપદેશોમાં દરેક સમસ્યાનું સમાધાન છે\nઅમેરિકામાં હિમપ્રકોપથી હાહાકાર, ઠંડીનો પારો -70 ડિગ્રીએ પહોંચવાની અપાઈ વોર્નિંગ\nગુજરાતી ની ફેવરિટ રેસિપી : ટેસ્ટી હાંડવો : બનાવવાની સિમ્પલ રીત\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nટાટા ની નવી કાર, કિંમત 6 લાખથી ઓછી : જાણો વધુ\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો...\nMobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ...\nApple લૉન્ચ કર્યું તેનું અત્યાર સુધી સૌથી પાતળું iPad Pro, જાણો...\nશેરબજારના કડાકાથી ત્રણ કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ધોવાણ : જાણો વધુ\nSC નો ચુકાદો : ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, લાયસન્સ ધારક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AB%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2020-07-09T09:44:01Z", "digest": "sha1:657OXFOQ5HCRVHOO2EHU7HLUK44LIWH5", "length": 11240, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "અક્ષય પાત્ર ફાઉન્ડેશન - વિકિપીડિયા", "raw_content": "\nThis લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. આપ આ લેખ જોડે સંબંધિત અન્ય લેખો પર ઉચિત જગ્યા એ આ લેખની કડી મૂકી શકો છો. (ડિસેમ્બર ૨૦૧૨)\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પા��ાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nઅક્ષય પાત્ર ફાઉન્ડેશન, ભારત ની એક બિનસરકારી સંસ્થા છે જે દેશ ના ૭ રાજ્યો માં ૬૫૦૦ સ્કૂલો માં લગભગ ૧૩ લાખ છાત્રોને નિ:શુલ્ક મધ્યાહન ભોજન ઉપ્લબ્ધ કરે છે. આ સંસ્થા નું નામ ડિસેમ્બર , ૨૦૦૯ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં અંકિત થયું છે તથા સામાજિક ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન માટે સીએનબીસી એ સમ્માનિત કરેલ છે.આ એક બિન નફાકીય સંસ્થા છે.જે આંધ્રપ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, ઓડિસા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં કાર્યરત છે. મુખ્ય કાર્યાલય: બેંગ્લોર\n૧ સંસ્થાપ્ના અને ઉદ્દેશ્ય\nસંસ્થાપ્ના અને ઉદ્દેશ્ય[ફેરફાર કરો]\nએક સમયની વાત છે. કલકત્તાના માયાપુર ગામે ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ પોતાની બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તેમને જોયું કે બહાર અમુક બાળકો શેરીના કુતરાઓ સાથે ખોરાક માટે ઝપાઝપી કરી રહ્યા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને તેમનું મન વિચલિત થઈ ગયું. તેમણે વિચાર્યું કે આજુબાજુના 10 માઈલ સુધી કોઈ પણ ભૂખ્યું ના જવું જોઈએ. આ વિચારે અક્ષયપાત્રનો પાયો નાખ્યો. તેમને નક્કી કર્યું કે કોઈ પણ વિદ્યાર્થી ભૂખને લીધે શાળાકીય શિક્ષણથી વંચિત ના રહેવો જોઈએ\nસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીની શાળામાં વધુ હાજરી, સારું શારીરિક સ્વાસ્થ અને અભ્યાસમાં માનસિક રીતે પણ વિકાસમાં મદદ કરે તેવો પોષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવાનો હતો. સૌથી મોટી મુશ્કેલી રસોઈ માટેના વાસણોની અછત, ભોજન પેક કરવાની અને તૈયાર થયેલા ભોજનને શાળાએ પહોંચાડવા માટેના વાહનની અછતની હતી.\nમોહનદાસ પાઇ અને અભય જૈન નામના બે સેવાભાવી લોકો આ સમયે મદદે આવ્યા. મોહનદાસ પાઇએ શાળાએ ભોજન પહોંચાડવા માટે વાહન ની વ્યવસ્થા કરી આપી અને અભય જૈન એ આ સદકાર્ય માટે લોકફાળો અને દાન એકઠું કર્યું.\nજયારે જૂન ૨૦૦૦માં કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલમાં આવી તો અક્ષયપાત્ર સંસ્થાએ સરકાર સાથે ભાગીદારી કરીને સરકારી શાળાઓમાં ભોજન બનાવીને વિતરણ કરવાની વ્યવસ્થા શરૂ કરી. સંસ્થાએ બેંગલુરુ, કર્ણાટકની ૫ સરકારી શાળાનાં ૧૫૦૦ વિદ્યાર્થીઓને ભોજન આપવાથી આ કાર્યની શરૂઆત કરી. હાલ આ સંસ્થા 2017 ની આંકડાકીય માહિતી અનુસાર ૧૨ રાજ્યોની ૧૪,૧૭૩ શાળાના ૧૭ લાખ બા��કોને ભોજન આપવાનું કાર્ય કરી રહી છે\nઆમ જનતા અને સરકારની ભાગીદારીનાં (public-private partnership) રૂપે આ સંસ્થાએ એક ભગીરથ કાર્યની શરુઆત કરી. જેના મુખ્ય હેતુઓ નીચે મુજબ હતા\nશાળાના વિર્ધાથીઓની ભૂખના પ્રશ્નનું નિવારણ\nવિધાર્થીઓની હાજરીનું પ્રમાણ વધારવું\nશાળામાં નામાંકનનું પ્રમાણ વધારવું\nવિવિધ જાતીઓમાં સામાજિકતાનો વિકાસ કરવો\nકુપોષણની સમસ્યા દૂર કરવી\nઅક્ષયપાત્રને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો મળેલા છે. જે નીચે મુજબ છે.\nLASSIB SOCIETY દ્વારા સામાજિક જવાબદારી અંગેનો માનદ પુરસ્કાર\nફૂડ સેફટી માટેનો CII NATIONAL AWARD વર્ષ 2013\nઅક્ષયપાત્ર સંસ્થા દ્વારા દરરોજ ૧૨ રાજ્યોના ૩૬ જેટલાં જુદા જુદા વિસ્તારના ૧૭,૧૨,૪૬૦ જેટલા બાળકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. જેના માટે ૩૪ સ્થળોએ મદયસ્થ (કેન્દ્રીયકૃત) રસોડાઓ ઉપલબ્ધ છે. જ્યારે ભૌગોલિક વિષમતાઓના કારણે ૨ રાજ્યોમાં હંગામી રસોડાઓ ઉભા કરવામાં આવ્યા છે\nઅનાથ લેખો from ડિસેમ્બર ૨૦૧૨\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૩:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4", "date_download": "2020-07-09T08:22:51Z", "digest": "sha1:FOAOLEKFSXJX546AJAP3MU6RYLVQREWZ", "length": 5013, "nlines": 118, "source_domain": "gu.wikipedia.org", "title": "શોભા પંડિત - વિકિપીડિયા", "raw_content": "\nટેસ્ટ પ્રવેશ (cap ૮)\nઓક્ટૉબર ૩૧ ૧૯૭૬ v વેસ્ટ ઇંડીઝ મહિલા\nજાન્યુઆરી ૧૫ ૧૯૭૭ v ઓસ્ટ્રેલિયા મહિલા\nજાન્યુઆરી ૧ January ૧૯૭૮ v ઇંગ્લેન્ડ મહિલા\nજાન્યુઆરી ૮ ૧૯૭૮ v ઓસ્ટ્રેલિયા મહિલા\nશોભા પંડિત (જન્મ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૫૬ માં મુંબઇ, મહારાષ્ટ્ર) એક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર છે. તેણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં રમી ચૂકી છે. તેણી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી સ્થાનિક સ્તરે રમતી હતી.[૧] તેણીએ આઠ ટેસ્ટ મેચ અને બે એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.[૨]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ૧૯:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી ��કે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/24-2020-25446-1yearofmodi2-bharatiya-janata-party-is-the-largest-political-4137527836272380", "date_download": "2020-07-09T08:44:56Z", "digest": "sha1:633WCVTAO7JSGOS5SGWRHJ5OQUJ4VDP7", "length": 3848, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat વંદે ભારત મિશન દ્વારા 24 મે, 2020 સુધીમાં અન્ય દેશોમાંથી 25,446 જેટલા ભારતીયોને પરત લવાયા #1YearOfModi2", "raw_content": "\nવંદે ભારત મિશન દ્વારા 24 મે, 2020 સુધીમાં અન્ય દેશોમાંથી 25,446 જેટલા ભારતીયોને પરત લવાયા\nવંદે ભારત મિશન દ્વારા 24 મે, 2020 સુધીમાં અન્ય દેશોમાંથી 25,446 જેટલા ભારતીયોને પરત લવાયા\nવંદે ભારત મિશન દ્વારા 24 મે, 2020 સુધીમાં અન્ય દેશોમાંથી 25,446 જેટલા ભારતીયોને પરત લવાયા #1YearOfModi2\n• મહિલાઓને મળ્યો મોદી સરકારનો સાથ..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Coord", "date_download": "2020-07-09T09:50:35Z", "digest": "sha1:3ONRTDE23YHQOD6WJC3AK6VGMT24MHWT", "length": 7167, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:Coord\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:Coord\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર��ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:Coord સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nગુજરાત (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમદાવાદ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમુંબઈ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબિહાર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆસામ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડોદરા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસુરત (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંકરિયા તળાવ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાવનગર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગૌરીશંકર તળાવ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nતખ્તેશ્વર મહાદેવ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભુજ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસોમનાથ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનર્મદા નદી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંજાર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમાંડવી (કચ્છ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nફ્રાન્સ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅફઘાનિસ્તાન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગંગા નદી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમહારાષ્ટ્ર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમધ્ય પ્રદેશ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nછત્તીસગઢ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદિલ્હી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંધી આશ્રમ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડતાલ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅલંગ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહાથબ (તા.ભાવનગર) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજામનગર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચલાલા (તા. ધારી) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅરુણાચલ પ્રદેશ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉત્તર પ્રદેશ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉત્તરાખંડ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકર્ણાટક (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકેરળ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગોવા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nત્રિપુરા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનાગાલેંડ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમેઘાલય (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસિક્કિમ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહરિયાણા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહિમાચલ પ્રદેશ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદાદરા અને નગરહવેલી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપુડુચેરી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલક્ષદ્વીપ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંધીનગર (સમાવ���શ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનેપાળ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાત (તા. દસ્ક્રોઇ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચેન્નઈ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-mla-from-boyd-came-forward-for-martyr-families/", "date_download": "2020-07-09T07:50:43Z", "digest": "sha1:XDPST75MKJ5BQ5ZBBFUHS5VL3LX5KVCZ", "length": 8264, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "બાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nબાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી\nબાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી\nબાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર શહીદોના પરિજનોને અર્પણ કરીને દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી છે. નોંધનીય છે કે પુલાવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો તમામ ક્ષેત્રમાંથી લોકો યથાશકિત આર્થિક મદદ કરી રહ્યા છે. જેમાં હવે ગુજરાતના ધારાસભ્યો પણ તેમની રીતે મદદ માટે આગળ આવ્યા છે. જે પૈકી બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર આપીને શહિદોના પરિવારજનો પ્રત્યે સાંત્વના પ્રગટ કરી છે.\nટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો\nગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે કોરોનાના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાવી\nપ્રેમીપંખીડાંને એકાંતમાં બેઠેલા જોઈ પહોંચેલી પોલીસે યુવતી સાથે કર્યું અકુદરતી સેક્સ, કોર્ટે લીધો આ નિર્ણય\nઓ બાપ રે… પ્રેમીને ધંધામાં ખોટ જતાં 10 વર્ષની પ્રેમિકાએ કહ્યું મારા ઘરમાં લાખોના દાગીના છે ચોરી કરી જા\nજેન્યુઈન સર્વિસ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલીંગ સાથે યુવતીની મૂકાઈ તસવીર: ફોન પર ફોન આવવા લાગ્યા\nભાજપના નેતાઓને આપી દેવાઈ આ સૂચના, દેશમાં ઉભો થયો હતો નેગેટિવ માહોલ\nડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો કરવામાં આવ્યો, કારણ કે પ્રિન્સિપાલ\nટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો\nગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે કોરોનાના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાવી\nપ્રેમીપંખીડાંને એકાંતમાં બેઠેલા જોઈ પહોંચેલી પોલીસે યુવતી સાથે કર્યું અકુદરતી સેક્સ, કોર્ટે લીધો આ નિર્ણય\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/icc-world-cup-2019-pak-people-reactions-afetr-loosing-match-against-india-gujarati-news/", "date_download": "2020-07-09T07:23:41Z", "digest": "sha1:DWHKKMDAEIMNP7MHDAXZHKOEFKLNDNFB", "length": 10805, "nlines": 213, "source_domain": "www.gstv.in", "title": "ટીમ ઇન્ડિયાએ ધોયા એના કરતાં પાકિસ્તાની લોકોએ વધારે ધોઇ નાખી પાક ટીમને - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nટીમ ઇન્ડિયાએ ધોયા એના કરતાં પાકિસ્તાની લોકોએ વધારે ધોઇ નાખી પાક ટીમને\nટીમ ઇન્ડિયાએ ધોયા એના કરતાં પાકિસ્તાની લોકોએ વધારે ધોઇ નાખી પાક ટીમને\nમેનચેસ્ટરમાં રવિવારે વરસાદ, વાદળાં અને વરસાદની શક્યતા અને વરસાદ હતો તો બીજી બાજુ ઇન્ડિયન્સનો જોશ. કુલ 100 ઓવરમાંથી 90 ઓવરની ગેમ થઈ અને ભારતીય ટીમ જીતી ગઈ. વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવવાનો રેકોર્ડ ભારતે જાળવી રાખ્યો. વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને સતત 7મી વાર હરાવ્યું.\nટૉસ જીતી બોલિંગ પસંદ કરનાર પાકિસ્તાની ટીમ માટે બહુ ખરાબ દિવસ રહ્યો. બહુ સારી બેટિંગ કરી ભારતે 337 રનનો વિશાળ લક્ષ્ય આપી દીધો. તો સામે બેટિંગની શરૂઆતમાં જ માત્ર 13 જ રને પાકિસ્તાનની પહેલી વિકેટ પડી ગઈ. ત્યારબાદ 104 રનની સારી ભાગીદારી થઈ, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડવા લાગી. પાકિસ્તાન 166 રન પર હતું ત્યાં ફરી વરસાદ આવ્યો અને એક કલાક માટે મેચ બંધ રહી. ત્યારબાદ ડકવર્થ લુઈસ મેથડ પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્ય મળ્યો, પરંતુ પાકિસ્તાન માત્ર 212 રન જ બનાવી શક્યું. ભારત 89 રનની મોટી સરસાઇથી જીત્યું.\nત્યારથી ટ્વિટર પર મીમ્સનું જાણે પૂર આવી ગયું છે. ભારતીયોએ તો પાકિસ્તાનીઓની મજાક ઉડાવી જ છે, પરંતુ પાકિસ્તાની લોકોએ પણ પોતાના જ દેશના ખેલાડીઓની બરાબર મજાક ઉડાવતાં ટ્વિટ્સ કર્યાં છે.\nએક તરફ ભારતીય કેપ્ટન ફિટ રહેવા સતત મહેનત કરે છે ત્યાં પાકિસ્તાની કેપ્ટન મેદાનમાં બગાસાં ખાતો જોવા મળ્યો, પછી તો ઉડાવે જ ને લોકો…\nહોલિવુડ ફિલ્મમાં શાહરૂખ અને આર્યને ભજવ્યો પિતા-પુત્રનો રોલ, 19 જુલાઈએ થશે રિલીઝ\n‘પાનનાં ગલ્લા પર ફોનમાં વાત કેમ કરે છે ’ એમ કહી બઘડાટી બોલાવી દીધી\nપૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર\nમહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/south-gujarat/narmada/", "date_download": "2020-07-09T08:42:07Z", "digest": "sha1:5QGBB3LEORENOMIDD22L6D5DOZCUKHV3", "length": 9203, "nlines": 104, "source_domain": "www.polkholtv.in", "title": "નર્મદા News Today - Latest નર્મદા News & Updates - આજના નર્મદા સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફર��યાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nઅમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7 કેસમહેસાણા અને આણંદમાં 5-5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3 કેસબનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nક્રિકેટ / શિખર ધવને કહ્યું, IPLમાં આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ મજબૂત, ટાઇટલ જીતીને ટ્રોફી ફેન્સના નામે કરીશું\nકોરોના ઈફેક્ટ / હોટલ-હોસ્પિટા���િટી સેક્ટરને 3 માસમાં 15000 કરોડનું નુકસાન\nરાહતના સમાચાર / પરિવહન પ્રધાન ગડકરીએ કહ્યું- પબ્લિક ટ્રાન્સપોર્ટ ટૂંક સમયમાં ગાઈડલાઈન્સ સાથે શરૂ થશે\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/photo-gallery/daily-horoscope-30-june-2020-100236", "date_download": "2020-07-09T09:34:54Z", "digest": "sha1:VOZDETZUOIEUPS2LCMZE2LEJZU6TTEE2", "length": 11924, "nlines": 87, "source_domain": "zeenews.india.com", "title": "રાશિફળ 30 જૂન: અનેક સમસ્યાઓ અને પડકારો વચ્ચે આ રાશિવાળા માટે છે આજનો દિવસ આશાનું કિરણ | News in Gujarati", "raw_content": "\nરાશિફળ 30 જૂન: અનેક સમસ્યાઓ અને પડકારો વચ્ચે આ રાશિવાળા માટે છે આજનો દિવસ આશાનું કિરણ\nગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nપરેશાનીઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થશે. સકારાત્મક રહો. કઈ પણ કહેતા પહેલા વિચારો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. ઘર અંગેની યોજના કારગર સાબિત થશે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.\nતમે થોડા ચંચળ રહેશો. સમય સાથે બધુ ઠીક થઈ જશે. મિત્રો સાથે સમય પસાર થશે. અટવાયેલા કામો પાર્ટનરની મદદથી પૂરા થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે.\nમિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. અચાનક કોઈ ખાસ કામ તમારે કરવું પડી શકે છે. જે પણ કામ થશે તે તમારી ફેવરમાં થશે. અધિકારીઓ તમારાથી ખુશ થશે.\nઅનેક પ્રકારની જરૂરિયાતોમાં વ્યસ્ત રહેશો. બિઝનેસ વધારવાની કોશિશ કરશો. જૂના કામ પૂરા કરશો. મકાનના નક્શામાં ફેરફારના યોગ છે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો ��ને બિઝનેસવાળાને આવકના નવા રસ્તા મળી શકે છે.\nકાર્યક્ષેત્રમાં થયેલા મોટા કામનું પરિણામ સામે આવશે. નવા પ્રેમ સંબંધ શરૂ થવાના યોગ છે. નાણાકીય મામલે યોજના બનશે. જૂના મિત્રને મળવાના યોગ છે. નવી નોકરીની વાત પણ ખબર પડી શકે છે. કામ બાબતે મુસાફરીના યોગ છે.\nબિઝનેસમાં પ્રગતિના યોગ છે. મહત્વકાંક્ષાઓ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલીક પરેશાનીઓ ઓછી થશે. કેટલાક કામ પૂરા થશે. મુસાફરીના યોગ છે.\nતમારું ધ્યાન પૈસા અને પરિવાર પર હશે. દરેક તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો. બધા કામ સરળતાથી પૂરા થશે. ઓફિસમાં માન પુરસ્કાર મળી શકે છે. ચીજો તમારી ફેવરમાં રહેશે. ધનલાભના યોગ છે. પરિવારનો સહયોગ મળશે.\nકામકાજ પર ધ્યાન આપો. ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાના કારણે તમારા કામમાં સફળ થશો. વિવાહ પ્રસ્તાવ મળવાના યોગ છે. મન પ્રસન્ન રહેશે. નવા મિત્રો બનશે. આસપાસના અને સાથેના લોકોનો સહયોગ મળશે.\nસારો દિવસ છે. કોઈ નવી જમીન કે મકાન ખરીદવાનું મન બની શકે છે. કામકાજમાં સફળ થશો. વિચારેલા કામો પૂરા કરો તો સારું રહેશે. અનેક યોજનાઓ સામે આવશે જેનાથી પ્રસિદ્ધિ વધશે. અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે.\nતમારી ટેક્નિકલ કે ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. તમારા મનમાં ચાલતો તણાવ ખતમ થશે. અનેક જવાબદારીઓ સંભાળવી પડી શકે છે. જે ચીજો ખાસ છે તેના માટે સમાધાન કરવાની જરૂર નથી. અચાનક કોઈ નિર્ણય લેશો.\nકોઈ ખુશખબર મળી શકે છે. અધૂરા કામો પૂરા કરવા માટે દિવસ સારો છે. સામાજિક કામોમાં સફળતા મળશે. કોઈ સહકર્મી સાથે મળીને કરાયેલું કામ સફળ થશે. ખાસ લોકો સાથે સારા સંબંધ થશે. રોજબરોજના કામકાજથી ફાયદો થશે.\nઆગળ વધવા માટે તમને એકથી વધુ તકો મળે તેવી સંભાવના છે. નાણાકીય મામલે વિચાર કરો. કોઈ નવી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. કોન્ફિડન્સ સાથે કામ પૂરા કરો. આવક સામાન્ય રહેશે.\n'કુમકુમ ભાગ્ય' અને 'કુંડલી ભાગ્ય'નું શૂટિંગ શરૂ, Latest Photos માં જુઓ સેટનો નજારો\nરાશિફળ 9 જુલાઈ: આ રાશિના જાતકોના વિચારેલા કામો થશે પૂરા, કૌટુંબિક સમસ્યાઓનો આવશે ઉકેલ\nPICS: સુહાના ખાનનો જોવા મળ્યો નવા 'પ્રેમ', ઇંસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો\nજામનગરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્લાઝમા ડોનેશન, કોરોનાના ક્રિટીકલ દર્દીઓ માટે આશિર્વાદરૂપ\nPICS: અનલોક થતાં જ શોપિંગ કરવા નિકળ્યા સ્ટાર, ઇન્ટરનેટ વાયરલ થયા ફોટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80", "date_download": "2020-07-09T09:28:25Z", "digest": "sha1:WEJJKPYFX4F7MAKGAVAU7VXE4SEDL435", "length": 7496, "nlines": 314, "source_domain": "gu.wikipedia.org", "title": "ખ્રિસ્તી ધર્મ - વિકિપીડિયા", "raw_content": "\n(ખ્રિસ્તી થી અહીં વાળેલું)\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nખ્રિસ્તી ધર્મ દુનિયામાં સૌથી મોટો ધર્મ છે. આ ધર્મ ઈશુ ખ્રિસ્ત પર કેન્દ્રિત છે.\nખ્રિસ્તી ધર્મનો અર્થ દયા, કરુણા અને પ્રેમ છે.\nસ્થાપક : ઈશુ ખ્રિસ્ત (ઈ.સ.પૂર્વે ૪ માં)\nઉદ્ગમસ્થાન : જેરુસલેમ (ઇઝરાયેલ)\nધર્મ ગ્રંથ : બાઈબલ\nધર્મ ચિન્હ : વધસ્તંભ\nધર્મ સ્થાન : ગિરજા ઘર (ચર્ચ)\nમુખ્ય પંથો: પ્રોટેસ્ટંટ , રોમન કેથોલિક\nમુખ્ય સિદ્ધાંત : પ્રેમ, ભાતૃભાવ.\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ૦૮:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://suratiundhiyu.wordpress.com/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95religious/?replytocom=5839", "date_download": "2020-07-09T07:17:33Z", "digest": "sha1:HWKY3L5IWLQ5M2SDQOXVN67ERRUDC5VE", "length": 21151, "nlines": 380, "source_domain": "suratiundhiyu.wordpress.com", "title": "ધાર્મિક-Religious | \"સુરતી ઉંધીયુ\"", "raw_content": "\nવિપુલ દેસાઇ દ્વારાં – સુવિચાર,હેલ્થ ,જોકસ,શાયરી,વિડીયો,ન્યુઝ પેપરો,રેસીપી,ગરબા,ભજન,ધાર્મિક વગેરે\nસુ.ઉ.ની ઈમેલ નથી મળતી\nખાસ નોંધ: કોઈપણ વીડીઓ લોડ થતા થોડી વાર લાગશે અને તમારા કમ્પ્યુટરની સ્પીડ ઉપર પણ ઘણો આધાર રહે છે, તો થોડીવાર રાહ જોવાની જરૂર છે.\nસમસ્યાઓનો ઉપાય-ગણેશ પ્રશ્નાવલી યંત્ર\nહનુમાન પ્રશ્નાવલી ચક્રઃ જાણો તમારું કિસ્મત\nભગવદ ગીતા એટલે – સુરેશ દલાલ\nભગવદ ગીતાના ૧૦૦ સુંદર વાક્યો\nપ્રાર્થના અને યાચનામાં શું ફરક છે\nश्रीरामरक्षास्तोत्रम् – શ્રીરામરક્ષાસ્ત્રોત – ગુજરાતી માં ભાવાર્થ સાથે\nHINDU RELIGEION-હિન્દુધર્મની વિશેષ વિગતો\nવિષ્ણુસહસ્ત્રનામ,શિવમહીમાંસ્તોત્ર તથા શ્રી યોગેશ્વ��જીના ધાર્મિક પ્રવચનો\nસાંભળવા નીચેની લીંક ક્લીક કરો\nSHRIJI – કરાગ્રે વસતે લક્ષ્મી\nશ્રી માતા વૈશ્નોદેવી દર્શન\nમાતા વૈશ્નોદેવી દર્શન ગાઈડ\nધર્મ ક્યાં હૈ – ગીતા-બાઈબલ-કુરાન ક્યાં કહેતા હૈ\nદેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર\nએકસૂત્રમાં બાંધતું ૫ર્વ એટલે હોળી\nતું હી તું હરે રામા હરે ક્રિષ્ના હરે હરે\nનીચેની લીંકો સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગીરીજીનાં સૌજન્યથી અહી મુકવામાં આવી છે.\nવિવેક ચુડામણી – શ્રીમત શંકરાચાર્ય\nઘણા જન્મો ઘણા આત્માઓ\nમૃત્યુની મોજ – સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગીરીજી\nવખત વિત્યાની પહેલા – સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગીરીજી\nભજનામૃત વાણી – સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગીરીજી\nઅજ્ઞાતમાં ડૂબકી – સ્વામીશ્રી ભજનપ્રકાશાનંદગીરીજી\nશ્રી વાક્યસુધા – આદી શંકરાચાર્ય\nશ્રી હરીમીડે સ્તોત્ર – આદિશંકરાચાર્ય\nયોગતારાવલીસ્તોત્ર – આદિ શંકરાચાર્ય\nસ્વામી વિવેકાનંદ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર\nપ્રા. દિનેશ પાઠક says:\nવિપુલભાઈ તમે ખૂબ જ સરસ કામ કર્યુ છે, એ બદલ તમને ખૂબ ખૂબ અભાર.\nપાર વિનાનાં તરોતાજા શાકભાજી નાખીને બનેલું તમારૂં સુરતી ઊંધીયું ખરેખર સ્વાદ અને સોડમથી ભરપૂર છે.\nઆ ભવ્ય બ્લોગ તૈયાર કરવામાં ઉઠાવેલો કઠોર પરિશ્રમ પહેલી નજરે જ દેખાઈ આવે છે. એક નીવડેલા વર્તમાનપત્ર કે મેગેઝિનમાં પણ આટલી (અને તે પણ સુરુચિપૂર્ણ) સામગ્રી ન જ મળે.\nવિષયોની વિવિધતા અને સામગ્રીનો વ્યાપ એટલો મોટો છે ઉપરછલ્લી રીતે જોઈ જવા માટે પણ દિવસોના દિવસો જોઈએ.\nઅનુકૂળતાએ થોડું થોડું આચમન કરતો રહીશ.\nપરમ પૂજ્ય મુની મિત્રાનંદસાગર સાહેબ,\nમારા બ્લોગમાં એક પવિત્ર મુનીના પગલા અને બ્લોગ વીશે આટલા સુંદર શબ્દો વાંચીને નયનો સજળ થઇ ગયા. આપના આશીર્વાદ મળ્યા એટલે હું ધન્ય થઇ ગયો. અમેરિકા આવ્યા પછી ભારતના ન્યુઝ પેપરો વાચવાના ગાંડા શોખે ન્યુઝ પેપરોની શોધમાં આ બ્લોગ કેવી રીતે બની ગયો તે આજે પણ સમજાતું નથી. અહી આવ્યો ત્યારે કમ્પ્યુટર ઓન કેવી રીતે કરવું તે પણ ખબર નથી. આજે પ્રથમ વખત આ બ્લોગમાં જણાવું છું કે આ બ્લોગ બનાવવામાં મારા ફેમીલીનો સાથ વગર આ બધું શક્ય ન હતું. તેમણે મને બધી જ સગવડો અને સહાય કરી છે.\nવિપુલ એમ દેસાઈના સાષ્ટાંગ દંડવત પ્રણામ\nવિપુલભાઇ સોળ સંસ્કાર ક્યા તેના ક્રમશહ નામ ક્યાં \nઆમતો હું આપની સાઇટ ચાહક છુ કઠોર પરિશ્રમ કરી આપે દરેક ના સ્વાદને અનુરૂપ બનાવેલ ઊંધીયું ખરેખર સ્વાદથી ભરપૂર છે. વિષય��ની વિવિધતા અને સામગ્રીઓ થી સભર છે આ સાઇટ તૈયાર કરવામાં ઉઠાવેલો કઠોર પરિશ્રમ સાર્થક થયો છે.આપે એક આગવી છાપ ઊભી કરી છે .વર્તમાનપત્ર કે મેગેઝિનમાં પણ આટલી વિવિધતા ના મળે. મારા ફેમીલીમાં મારા પુત્ર /પત્ની બધાની પસંદનું મટિરિયલ આપની સાઇટ માથી મળી રહે છે આવનાર નવરાત્રિ માટે પણ શ્રોતાઓ ને ગમે એવા વાક્યો કે શેર-સાયરીનું ભંડોળ પૂરું પડશોજ એવી આશા છે॰\nપ્રથમ તો આપનો અને આપના ફેમીલીનો ખુબ ખુબ આભાર તમે નવરાત્રી માટે બ્લોગમાં ઉપર “ભજન-ગરબા-MUSIC” ઉપર ક્લીક કરશો તો ત્યાં તમને “અદભૂત આરતીઓ” અને “ગરવી ગુજરાતના ગરબાઓનો રસથાળ”માં વિવિધ આરતીઓ અને એક કલાકના ગરબાઓના આંઠ ગરબાઓનું રેકોર્ડીંગ, ઉપરાંત બીજા ગરબાઓ સાંભળવા મળશે.\nસ્નેહી હરેશભાઈ, નીચેની લીંક ક્લિક કરવાથી તમને વિડીઓ જોવા મળશે. સાચું કહું તો મને આ વિશે કઈ જ ખબર નથી. છતાં તમારા માટે નીચેની માહિતી ભેગી કરી તે આપું છું.\nWorld's Largest COVID Facility in Delhi - કિશોરકાકાની અત્યાર સુધીની બેસ્ટ કોમેડી\nતાજેતરમાં પ્રસિદ્ધ થયેલ લેખો\nWorld’s Largest COVID Facility in Delhi – કિશોરકાકાની અત્યાર સુધીની બેસ્ટ કોમેડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/iran-to-attack-four-us-embassies-in-says-trump-111637", "date_download": "2020-07-09T08:37:06Z", "digest": "sha1:NHMPFDY2F5SH6GTWJ7KBYDEEOSUKKUW5", "length": 6499, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Iran to attack four US embassies in says Trump | ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલા કરવાની ફિરાકમાં : ટ્રમ્પ - news", "raw_content": "\nઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલા કરવાની ફિરાકમાં : ટ્રમ્પ\nલોકોની નારાજગી પર તેમની નજર છે, જ્યારે ઈરાનની સરકારે એક વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. હાલમાં તહેરાન ઍરપોર્ટ પર એક વિમાનદુર્ઘટના થઈ છે જેમાં ૧૭૬ લોકોનાં મૃત્યુ થયાં છે.\nઈરાન સાથે ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ થોડા નરમ પડ્યા હોય એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે કહ્યું કે હંમેશાં ઈરાની લોકો સાથે તેઓ ઊભા છે. લોકોની નારાજગી પર તેમની નજર છે, જ્યારે ઈરાનની સરકારે એક વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. હાલમાં તહેરાન ઍરપોર્ટ પર એક વિમાનદુર્ઘટના થઈ છે જેમાં ૧૭૬ લોકોનાં મૃત્યુ થયાં છે.\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે ઈરાનના બહાદુર, લાંબા સમયથી પીડિત લોકોની સાથે છે. જ્યારથી સત્તા પર આવ્યો છું હું તમારી સાથે છું. મારી સંવેદના તમારી સાથે છે. મારું પ્રશાસન તમારી સાથે ઊભું છે. ટ્રમ્પે લખ્યું કે અમે તમારા વિરોધ પર બારીકીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તમારા સાહસથી અમે પરિચિત છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફારસીમાં આ જ વાતને ટ્વીટ કરી. ફારસીના ટ્વીટ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલો કરી શકે છે. એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સંભવિત હુમલાઓ વિશે પૂછવામાં આવતા સવાલો સામે એટલું જ કહીશ કે કદાચ આ બગદાદના દૂતાવાસ પર હુમલો કરવાનો હતો.\nઅમેરિકામાં પ્રૉટેસ્ટર્સ દ્વારા ગાંધીજીની પ્રતિમાને નુકસાન\nઅમેરિકામાં 140 શહેરોમાં વિરોધ વધી રહ્યો છે : 17000 સૈનિકો તહેનાત કરાયા\nવિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનનો પ્રથમ પ્રવાસ 28 મિનિટમાં પૂરો થયો\nઇતિહાસથી દૂર: સ્પેસ એક્સનું હ્યુમન સ્પેસ મિશન લૉન્ચિંગની ૧૬ મિનિટ પહેલાં અટક્યું\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/theft-of-rs-250-for-wheat-led-the-innocent-girl/", "date_download": "2020-07-09T07:11:35Z", "digest": "sha1:HXMUYSICGON3LIA3UGX62XO5EXQHMH2D", "length": 30588, "nlines": 293, "source_domain": "gujjurocks.in", "title": "'પેટ કરાવે વેઠ' આ કહેવત જેને પણ કહી છે તે બિલકુલ સાચી છે, એક બાળકીને મંદિરની દાનપેટીમાંથી કરી ચોરી- કારણ જાણીને આંખ છલકાઈ જશે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અ��ે બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખ�� પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે ��� સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર ‘પેટ કરાવે વેઠ’ આ કહેવત જેને પણ કહી છે તે બિલકુલ સાચી...\n‘પેટ કરાવે વેઠ’ આ કહેવત જેને પણ કહી છે તે બિલકુલ સાચી છે, એક બાળકીને મંદિરની દાનપેટીમાંથી કરી ચોરી- કારણ જાણીને આંખ છલકાઈ જશે\nઘરમાં નાના ભાઈ- બહેન ભૂખથી ટળવળી રહ્યા હોય ત્યારે 12 વર્ષની બાળકીને કંઈ સમજાઈ રહ્યું ના હું કે તેને શું કરવું ત્યારે તેને મંદિર જોવા મળે છે. એ બાળકી વિચારે છે કે મંદિરમાં જવાથી બધા લોકોની તકલીફ દૂર થાય છે, જે લોકો તેની મનોકામના માંગવા જાય છે તે પૂર્ણ થાય છે.\nભૂખથી તડપી રહેલા નાના ભાઈ-બહેનના પેટ ભરવા માટે મંદિરમાં પહોંચી જાય છે. તે ભગવાન પાસે કંઈ જ નથી માંગતી પરંતુ ભગવાનને જે પૈસા ચડાવ્યા હોય છે તેમાંથી તેનો હિસ્સો કાઢી લે છે. એટલે કે, આ બાળકી દાનપેટીમાંથી થોડા પૈસા કાઢી લે છે. કારણકે આ પૈસાથી તે તેના ભાઈ-બહેનોનું પેટ ભરવા માંગતી હતી. પરંતુ આ બાળકી જે કરે છે તે દુનિયાની નજરમાં ચોરી છે. આ બાળકીની આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે.\nમંદિર કમિટીએ આ સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તપાસ કરીને બાળકીને ચોરીની આરોપી બનાવે છે. આ બાળકીને પોલીસ કસ્ટીડીમાં રાખીને બાળ સુધારગૃહમાં મોકલી દેવામાં આવે છે. આ ઘટનામાં દુઃખદ વાત તો એ છે કે, આ પહેલા પણ આ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. પરંતુ તેના ચોરો પકડમાંથી દૂર રહ્યા છે. તો ત્યારે આ બાળકીને એક વાર પૂછીને ચોરી કરવાનું કારણ જાણ્યું હો તો આજે આ બાળકીને બાલ સુરક્ષા ગૃહમાં જવાની નોબત ના આવી હોત.’\nમધ્યપ્રદેશના સાગર જિલ્લાના તહસીલના ટિકિટોરિયા મંદિરમાં 250રૂપિયાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ચોરીની આરોપી માસુમ બાળકી હતી. જેને તેના 8 વર્ષના ભાઈ અને 6 વર્ષની બહેનનું પેટ ભરવા માટે આ મંદિરમાંથી ચોરી કરી હતી. આ બાળકીને હાલ બાલસુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે. આ બાળકી બાલ સુધાર ગૃહમાં જવાથી તેના નાના-ભાઈ બહેન નિરાશ થઇ ગયા છે. આ ત્રણેય ભાઈ-બહેન પરથી માતાનો પડછાયો પણ નથી રહ્યો.\nત્યારે આ બાળકીની આંખમાંથી જ નાના ભાઈ-બહેનને મમતા દેખતી હતી. આ બાળકીની પુકપરછમાં તેને સ્વીકરી લીધું હતું કે, તેના મંદિરમાંથી 250 રૂપિયાની ચોરી કરી છે. જેમાં 1 સોની નોટ અને ૧ પચાસની નોટ અને બાકી��ા સિક્કા હતા. આ બાદ જયારે તેના પતિએ આ બાળકીનું સ્કૂબેગ જોયું તો તેમાંથી 70 રૂપિયા મળ્યા હતા. 180 રૂપિયાના 10 કિલો ઘઉં લઇ આવી હતી.\nઆ બાબતે બાળકીના પિતાએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા આ બાળકી ઘંટીમાં 10 કિલો ઘઉં દળાવવા માટે ગઈ હતી. પરંતુ ઘંટીવાળાએ આ બાળકીને એમ કહ્યું હતું કે તેના ઘઉં ખોવાઈ ગયા છે. આ સાંભળીને આ બાળકી ડરી ગઈ હતી. તેથી તેને મંદિરમાંથી ચોરી કરી હતી.\nબાળકીના પિતાએ આ મુદ્દે કહ્યું હતું કે, તેની માતાનું ત્રણ વર્ષ પહેલા જ નિધન થયું હતું. હું મજૂરી કામ કરું છું. ઘણીવાર કામના મળવાને કારણે પરેશાની વધી જાય છે, અમને સરકાર તરફથી કોઈ રાશન પણ નથી મળતું. અમે બીપીએલ કાર્ડ કઢાવવાની કોશિશ કરી તો તેનું પિન્કી પરિણામ આવ્યું ના હતું.\nઆ બાળકીના બાલસુરક્ષા ગૃહમાં જવાની ખબર મીડિયામાં કર્યાનો વિષય બની ગઈ હતી. મીડિયામાં ખબર આવી તો,જવાબદાર લોકોને તેને ભૂલનો અહેસાસ થયો હતો. બાળકીની જમાનત લઇ લીધી હતી. અનુરાગ પાંડેએ કહ્યું હતું કે, બાળકીની માતા નથી. ઘરની હાલત બહુજ ખરાબ છે. તેના કારણે જ તેને અણગમ ઉઠાવ્યું છે. બાળકીના ઘરે પરત ફર્યા બાદતેના ઘરની આર્થિક સ્થિતિને જોતા તેનો ભણવાનો ખર્ચ કહું મારા વેતનમાંથી આપીશ.\nઆ વાતની જાણકારી કમલનાથને પહોંચી હતી ત્યારે તેને પણ ટ્વીટ કરી મદદનું એલાન કર્યું હતું.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી પડશો..\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-47225713", "date_download": "2020-07-09T09:00:33Z", "digest": "sha1:BOQQZ4H3KLACMNXHDP77XNA3FXLO46MN", "length": 21256, "nlines": 140, "source_domain": "www.bbc.com", "title": "જ્યારે મુસ્લિમ આઇશાએ હિંદુ યુવકના પ્રેમમાં પોતાનું ઘર છોડ્યું - BBC News ગુજરાતી", "raw_content": "BBC News, ગુજરાતીકન્ટેન્ટ પર જાવ\nજ્યારે મુસ્લિમ આઇશાએ હિંદુ યુવકના પ્રેમમાં પોતાનું ઘર છોડ્યું\nઆઇશા અને આદિત્યની મુલાકાત ફેસબુક પર થઈ. ત્યારે તો તેઓ સગીર હતાં. આઇશાનું નામ પણ સાચું ન હતું, તસવીર પણ નહીં, પરંતુ વાતો સાચી હતી.\nવાતોનો સિલસિલો એવો ચાલ્યો કે બે વર્ષ સુધી ન રોકાયો. બેંગલુરુમાં રહેતાં આઇશા અને દિલ્હીના આદિત્ય એકબીજાની તસવીર જોયા વગર, મળ્યા વગર એકબીજાની નજીક આવતા ગયાં.\nઆઇશાએ મને કહ્યું કે તેમને જરા પણ વિશ્વાસ ન હતો કે આ જમાનામાં કોઈ છોકરો સાચા પ્રેમમાં વિશ્વાસ રાખતો હશે. એ માટે વાતોની મદદથી તેમને પારખતી ���હી.\nએક વખત ભૂલથી મારી આંખોની તસવીર મોકલી દીધી. બસ આદિત્યએ બેંગલુરુની કૉલેજમાં ઍડમિશન લઈ લીધું.\nત્યારે આદિત્યની મુલાકાત ફેસબુકની ઇરમ ખાન, એટલે કે વાસ્તવિક જીવનનાં આઇશા સાથે થઈ.\nઆદિત્ય કહે છે, \"અમે મળ્યાં ન હતાં પણ શરુઆતથી જાણતાં હતાં કે તેઓ મુસ્લિમ છે અને હું હિંદુ.\"\n\"ધર્મ અમારા માટે ક્યારેય કોઈ મુદ્દો ન હતો પણ અમારા પરિવારજનો આ વાતને સ્વીકારવા તૈયાર ન હતાં.\"\nતેમણે એ વાત સ્પષ્ટ કરી દીધી કે ધર્મ પરિવર્તન વગર લગ્ન શક્ય જ નથી. પણ અમે બન્ને અમારી ઓળખ ગુમાવવા માગતાં ન હતાં.\nઆઇશાએ ઘર છોડીને ભાગવાનો નિર્ણય લીધો. પરિવારે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ આદિત્ય સાથે તેઓ દિલ્હી ભાગી આવ્યાં અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવાં લાગ્યાં.\nઆઇશા કહે છે, \"પહેલા પાંચ મહિના સુધી અમે એક રૂમમાં બંધ જ રહ્યાં. ક્યાંય પણ આવવા જવામાં ડર લાગતો હતો કે ક્યાંક અમને કોઈ મારી ન નાખે. કેમ કે અમારા બન્નેનો ધર્મ અલગ અલગ છે.\"\nએ જ સમયગાળા દરમિયાન એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાના કારણે 23 વર્ષીય યુવાન અંકિત સક્સેનાની હત્યા કરી દેવાઈ હતી.\nયુવતીનાં પરિવારજનોની ધરપકડ થઈ અને કેસ ચાલી રહ્યો છે. આબરુના નામે હત્યાનો ડર અને ખતરો આઇશાની નજીક હોવાનો તેમને અનુભવ થતો હતો.\nઆ દેશમાં પ્રેમ કરતાં બ્રેક અપ પડી શકે છે ભારે\nએક નોકરી શોધવી જરુરી હતી અને બીજી તરફ લગ્ન કરીને કાયદાકીય રૂપે સુરક્ષિત રહેવું પણ.\nઆઇશા અને આદિત્ય સાથે તો હતાં, પણ દુનિયામાં એકલાં હતાં. અનુભવ પણ ઓછો હતો. ફરી એક વખત ઇન્ટરનેટે તેમનાં જીવનને એક નવો વળાંક આપ્યો.\nજાણકારીની શોધ તેમને રાનુ કુલશ્રેષ્ઠ અને આસિફ ઇકબાલ પાસે લઈ ગઈ. પતિ પત્નીની આ જોડી પણ અલગ અલગ ધર્મ સાથે સંબંધ ધરાવે છે.\nવર્ષ 2000માં તેમણે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કર્યાં હતાં અને હવે 'ધનક' નામની સંસ્થા ચલાવી રહ્યાં છે.\nતેઓ આઇશા અને આદિત્ય જેવી જોડીઓને આ ઍક્ટ અંગે જાણકારી આપવા, કાઉન્સલિંગ કરવા અને રહેવા માટે સેફ હાઉસ જેવી સુવિધાઓ આપવા પર કામ કરી રહ્યાં છે.\nબીજા વિશ્વયુદ્ધની એ પ્રેમકહાણી જેનાં બીજ ગુજરાતમાં રોપાયાં\nસ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954 અંતર્ગત અલગ અલગ ધર્મનાં લોકો ધર્મ પરિવર્તન કર્યા વગર લગ્ન કરી શકે છે.\nશરત એ છે કે બન્ને લગ્નના સમયે પુખ્ત વયનાં હોય, બીજી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન હોય અને માનસિક રૂપે ઠીક હોય અને પોતાની સહમતી વ્યક્ત કરવા સક્ષમ હોય.\nતેના માટે જિલ્લા સ્તર પર મેરેજ ઑફિસરને નોટિસ આપવાની હોય છે. નોટિસની તારીખથી 30 દિવસ પહેલા બન્નેએ એ જ શહેરનું નિવાસી હોવું જરુરી છે.\nઆ નોટિસ એક મહિના સુધી સાર્વજનિક રૂપે પ્રદર્શિત કરવામાં આવે છે. આ દરમિયાન પરિવારજનો ઘણી વખત પોતાનો વાંધો ઉઠાવી શકે છે.\nકોઈ વાંધો ન હોય તો સાક્ષીની હાજરીમાં લગ્ન રજીસ્ટર કરી દેવામાં આવે છે.\nઆ ઍક્ટ ભારત પ્રશાસિત કશ્મીરમાં લાગુ થતો નથી.\nઆસામ : મુસ્લિમોની વસતીગતણરી પાછળ ભાજપનો શો ઇરાદો છે\nરાનૂ કુલશ્રેષ્ઠ અને આસિફ ઇકબાલે 'ધનક' સંસ્થાની શરુઆત કરી હતી\nઆઇશા અને આદિત્ય ઘણી વખત તેમને મળ્યાં. ધનક સાથે જોડાયેલી બીજી ઘણી જોડીઓ સાથે પણ તેમની મુલાકાત થઈ.\nઅચાનક એક નવો પરિવાર મળી ગયો. હવે તેઓ દુનિયામાં એટલા એકલાં ન હતાં. દરેક જોડીની આપવીતીમાં પોતાની પ્રેમ કહાણીના અંશ જોવા મળતા હતા.\nધીરેધીરે ડર જતો રહ્યો. આઈશાએ નોકરી પર જવાનું પણ શરુ કરી દીધું.\nઆઇશા કહે છે, \"પહેલાં લાગતું હતું કે સાથે તો રહેવા લાગ્યાં છીએ પણ એક બે વર્ષમાં અમારી હત્યા કરી દેવામાં આવશે.\"\n\"જોકે, રાનૂ અને આસિફને જોઈને લાગે છે કે આવું જીવન શક્ય છે. ખુશી મળવી પણ શક્ય છે.\"\nરાનૂ કહે છે કે યુવક અને યુવતીમાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરુરી છે. કેમ કે માતા પિતાની મરજી વિરુદ્ધ જવાની વાત હંમેશાં ચિંતામાં જ મૂકે છે.\nએ માટે તેઓ પરિવાર સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવાની સલાહ આપે છે.\nતેનાથી ફાયદો એ પણ થાય છે કે પરિવાર એ જાણી શકે છે બાળકો એકસાથે કેટલાં ખુશ છે.\nઆ અલગ ધર્મોના છોકરા છોકરીઓમાં મેળમિલાપ વિરુદ્ધ બનેલા સામાજિક અને રાજકીય માહોલને પડકાર આપવા માટે મદદરૂપ સાબિત થાય છે.\nરાનૂ કહે છે, \"એક ડરનો માહોલ છે. પણ જો પરિવાર સમજવા પ્રયાસ કરે અને કટ્ટર વિચારધારા ધરાવતાં સંગઠનોથી દૂર રહે, પોતાનાં બાળકોમાં વિશ્વાસ રાખે તો બહારનો માહોલ કંઈ મહત્ત્વ ધરાવતો નથી.\"\nઆદિત્યએ પોતાના પિતાના વેપારમાં મદદ કરવાનું શરુ કરી દીધું છે. એ આશા છોડી નથી કે તેમના પિતા આઇશાને ધર્મ પરિવર્તન વગર પોતાના ઘરની વહુ તરીકે સ્વીકારશે.\nઘરના દીકરાઓ પ્રત્યે ભારતીય પરિવારો નરમ વલણ ધરાવે છે. સમાજમાં આબરુનો બોજ મોટાભાગે છોકરીઓ પર જ નાખવામાં આવે છે.\nરાનૂનાં આધારે, \"છોકરાઓ ઉત્તરાધિકારી હોય છે. વંશ ચલાવે છે, એ માટે તેમની સાથે સંબંધ જાળવી રાખવો પરિવાર માટે જરુરી હોય છે અને તેઓ થોડી ઢીલ આપવા પણ તૈયાર થઈ જાય છે. પરંતુ છોકરીઓ પર નિયંત્રણ રાખવાન��� ઇચ્છા તો અલગ જ સ્તરની હોય છે.\"\nઆદિત્યના જણાવ્યા અનુસાર આ તેમના જીવનનો એક આકરો સમય છે. ઘણા સંબંધો અને સપનાંનું સંતુલન જાળવીને ચાલવાનું છે.\nસ્પેશિયલ મેરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કરવા માગે છે. પોતાની આવડતથી ગૃહસ્થી ચલાવવા માગે છે.\nહવે બન્નેની ઉંમર 21 વર્ષની છે. એકબીજા પર ભરોસો છે. આઈશા કહે છે કે આદિત્ય તેમના હીરો છે. તેમને આત્મવિશ્વાસ આપે છે.\nઆદિત્ય કહે છે કે પહેલી લડાઈ પોતાની સાથે હતી, પોતાના સંબંધમાં વિશ્વાસ કરવાની. એ લડાઈ જીતી લીધી છે.\nબીજી લડાઈ કે જે પરિવાર અને સમાજની સાથે છે, બન્ને સાથે મળીને તેના પર પણ જીત મેળવી લેશે.\nબદલો YouTube કન્ટેન્ટ, 1\nવીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\nઆ સ્ટોરી બીબીસી ગુજરાતી પર 14 ફેબ્રઆરી 2019ના રોજ પબ્લિશ કરવામાં આવી હતી.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ\nકાનપુરમાં પોલીસ સાથેની મુઠભેડના મામલામાં વિકાસ દુબેની ધરપકડ કરાઈ છે.\nUS શા માટે ચીનને દુશ્મન માને છે\nબંને દેશો વચ્ચેની આર્થિક લડાઈથી ભારત તથા વિશ્વને શું અસર કરી શકે છે.\nગુજરાત સરકારની પરીક્ષા લેવાની જાહેરાત સામે અનેક છે પડકાર\nયુજીસીની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ કૉલેજો અને યુનિવર્સિટીઓને અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે.\nજો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત\nવિશ્વમાં કેટલા વાઇરસ છે, તેનો હજી આપણને કોઈ અંદાજ નથી પરંતુ ઇકૉ-સિસ્ટમને ટકાવી રાખવા તે અનિવાર્ય છે.\nગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન\nચીનથી ભારત આવેલા અને ફસાઈ ગયેલા મા હાઈકો હવે ચીન જવા માગે છે પરંતુ હાલ તો એ શક્ય નથી.\nકોરોના વાઇરસની દવાનું કાળાબજાર 5 હજારની દવાની કિંમત 30 હજાર\nરેમડેસિવિર એક ઍન્ટિવાઇરલ ડ્રગ છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે તેને મંજૂરી મળી છે.\n85 વર્ષના આ વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે\nદલાઈ લામાને 61 વર્ષ પહેલાં 1959માં તિબેટથી ભાગવું પડ્યું હતું અને ત્યારથી તેઓ ભારતમાં રહે છે.\nઅમદાવાદમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે\nઅમદાવાદમાં જૂન મહિનાની સરખામણીએ જુલાઈ માસના પહેલા સપ્તાહમાં 70-80 કેસનો રોજિંદો ઘટાડો જોવા મળ્યો છે.\n1965 યુદ્ધ : 'જીવતા કે મરેલા ડોગરઈમાં મળવાનું છે'\n21 સપ્ટેમ્બરની રાત્રે ડોગરઈ પર ફરી હુમલો કરીને બીજી વાર કબજો કરી લીધો.\nકારગિલના યુદ્ધમાં વિક્રમ બત્રા શૌર્યનું પ્રતીક કઈ રીતે બની ગયા\nકારગિલ યુદ્ધના ભારતીય હીરોની શૌર્યગાથા બીજી વખત રૂપેરી પડદે આવશે.\nજ્યારે ધોનીએ સુશાંતને કહ્યું, 'તું સવાલ બહુ પૂછે છે યાર\nસુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની પરની એ ફિલ્મ માટે ખૂબ આકરી મહેનત કરી હતી.\nવિકાસ દુબે : આઠ પોલીસોની હત્યાના એ સવાલો જેના જવાબ હજી નથી મળ્યા\nતપાસ દરમિયાન માત્ર પોલીસમૅન જ નહીં, કેટલાક ઉચ્ચ અધિકારી પણ રડાર પર આવ્યા.\nસૌથી વધારે વંચાયેલા સમાચાર\nએ લૂંટારુ જહાજ જે દુનિયાને અંધારામાં રાખી ચોરતું હતું 'સફેદ સોનું'\nગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન\nજો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત\nનેપાળ બૉર્ડરથી ગુજરાત લવાતાં હથિયારોનું રૅકેટ કઈ રીતે પકડાયું\nUS શા માટે ચીનને દુશ્મન માને છે\nઅમદાવાદમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે\nઆઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ\nસેક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું\nલાસ્ટ અપડેટ: 28 જાન્યુઆરી 2020\nજગદીપનું નિધન : વધુ એક અભિનેતાની વિદાય, બોલીવુડમાં કોણે શું કહ્યું\nસેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી\nલાસ્ટ અપડેટ: 17 માર્ચ 2018\n© 2020 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/thief-strikes-at-delhi-university/", "date_download": "2020-07-09T07:50:40Z", "digest": "sha1:UDCXH3C2DJ65FU4B6CRKSRDFJASIZ4TG", "length": 26810, "nlines": 284, "source_domain": "gujjurocks.in", "title": "છોકરી બનીને ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસ્યા પછી, એવું કામ કરીને બહાર આવ્યો કે બધા જ ચોંકી ઉઠ્યાં", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ��ેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સ��ેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શ��ુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર છોકરી બનીને ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસ્યા પછી, એવું કામ કરીને બહાર આવ્યો કે...\nછોકરી બનીને ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસ્યા પછી, એવું કામ કરીને બહાર આવ્યો કે બધા જ ચોંકી ઉઠ્યાં\nદિલ્હી યુનિવર્સિટી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના ગર્લ્સ હોસ્ટેલમાં 12 સપ્ટેમ્બરના રોજ ચોરી થઈ હતી. આ દિવસે દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી. આ દિવસે છોકરીઓના ડેબિટ કાર્ડ અને રોકડા ગાયબ થઈ ગયા. 16 સપ્ટેમ્બરના દિવસે મૌરિસ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. યુવતીઓએ ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી કે એક વ્યક્તિ છોકરીના કપડાં પહેરીને આવ્યો હતો અને તેણે આ ચોરી કરી હતી.\nએક અહેવાલ મુજબ ચોરીની ઘટના 12 સપ્ટેમ્બરની બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. આ સમયે હોસ્ટેલની ઘણી છોકરીઓ મેસમાં લંચ કરી રહી હતી. સીસીટીવી ફૂટેજમાં એ જોવા મળ્યું કે લગભગ 1.40 વાગ્યે કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં પ્રવેશી અને 2.10 વાગ્યે બહાર આવી ગઈ. છોકરીઓનું કહેવું છે કે તેઓ વ્યક્તિની જેન્ડર નથી જાણતી, પરંતુ જ્યારે તેઓએ ફૂટેજને થોડી કાળજીપૂર્વક જોઈ તો એવું લાગ્યું કે જાણે છોકરીઓના કપડા પહેરીને કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં પ્રવેશ્યો હોય.\nઆ વ્યક્તિ એક પછી એક હોસ્ટેલના ઘણા રૂમમાં ઘુસ્યો. તે હોસ્ટેલમાં ખૂબ જ આરામથી ફરી રહ્યો હતો. એક રૂમમાં પ્રવેશ્યા પછી, તેણે રૂમ અંદરથી બંધ કરી દીધો. થોડી વાર પછી તે ત્યાંથી બહાર નીકળી ગયો. એ જ ઓરડામાં રહેતી યુવતીનું ડેબિટ કાર્ડ અને પૈસા ગાયબ થયા હતા.\nઅહેવાલો અનુસાર, જે છોકરીનું કાર્ડ ચોરી થયું હતું, એને 12 સપ્ટેમ્બરની સાંજે એવું લાગ્યું કે તેનું કાર્ડ ગાયબ થઇ ચૂક્યું છે. એટલે તેને શોધવાનું શરુ કર્યું. પણ જ્યા સુધી એ સમજી શક્તિ કે એનું કાર્ડ ચોરી થયું છે, તેના એકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝેક્શન થઇ ગયા અને 50 હાજર રૂપિયા કપાઈ ચુક્યા હતા. એ વ્યક્તિએ તેના કાર્ડનો ઉપયોગ કરીને એટીએમથી 20 હજાર રૂપિયા કાઢયા હતા અને લાઈફસ્ટાઈલ સ્ટોરમાંથી શોપિંગ કરીને બાકીના પૈસા પણ ખર્ચી કાઢયા હતા. આ સિવાય આ ચોરે છોકરીઓના રૂમોમાંથી 3 હજાર રૂપિયા પણ ચોરી કર્યા હતા.\nપોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને હાલ તપાસ ચાલુ છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ���યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ શ્વાસ, જાણો વિગત\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી પડશો..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો...\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"��ા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80/", "date_download": "2020-07-09T09:04:40Z", "digest": "sha1:RQ6VWFWVDT4URMF47L3WPL5RGDFUMSF3", "length": 14125, "nlines": 115, "source_domain": "www.polkholtv.in", "title": "ટ્રમ્પ સમર્થકની વંશવાદી નારાબાજી / રાષ્ટ્રપતિએ નારાબાજીનો વીડિયો ટ્વિટ કર્યો,પછી ડિલીટ કર્યો; ટ્રમ્પના પ્રવક્તાની સફાઈ-રાષ્ટ્રપતિએ‘વ્હાઈટ પાવર’નારા નહોતું સાંભળ્યું - Pol Khol TV", "raw_content": "\nનેપાળનું રાજકીય સંકટ / વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, સમર્થકોનો રસ્તાઓ પર દેખાવ\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nટ્રમ્પ સમર્થકની વંશવાદી નારાબાજી / રાષ્ટ્રપતિએ નારાબાજીનો વીડિયો ટ્વિટ કર્યો,પછી ડિલીટ કર્યો; ટ્રમ્પના પ્રવક્તાની સફાઈ-રાષ્ટ્રપતિએ‘વ્હાઈટ પાવર’નારા નહોતું સાંભળ્યું\nસીનેટમાં માત્ર અશ્વેત રિપબ્લિકન ટિમ સ્કોટે CNNને કહ્યું- આ વીડિયો અપમાનજનક હતો\nટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું- રાષ્ટ્રપતિએ વીડિયોમાં સમર્થકોનો ઉત્સાહ જોઈને ટ્વિટ કર્યો હતો\nવોશિંગ્ટન. અમેરિકા સહિત દુનિયાભરના ઘણા દેશમાં વંશવાદનો મુદ્દો ઉછળ્યો છે. અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડની પોલીસના હાથે હત્યા પછીથી જ અમેરિકાના ઘણા શહેરમાં દેખાવો થઈ રહ્યા છે.આ સાથે જ રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિના સમર્થકોએ ફ્લોરિડામાં એક રેલી દરમિયાન વંશવાદી ભેદભાવની નારાબાજી કરી હતી. તેમણે ‘વ્હાઈટ પાવર’ના નારા પણ લગાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે ટ્રમ્પે પણ આ વાતની ગંભીરતાને સમજ્યા વગર જ તેનો વીડિયો ટ્વિટ કરી દીધો.આટલું જ નહીં તેમણે વંશવાદી ભેદભાવના નારા લગાવનારા સમર્થકોનો આભાર પણ માન્યો હતો. જોકે પછી તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.\nBBCના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં વિપક્ષી અને સમર્થક બન્ને જોવા મળી રહ્યા હતા. ટ���રમ્પે આ આરોપોનો ઈન્કાર કર્યો છે કે તે વંશવાદના તણાવને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ ‘વ્હાઈટ પાવર’ટિપ્પણી નહોતી સાંભળી. પછીથી ટ્રમ્પે ટ્વિટને ડિલીટ કરી દીધી હતી.\nઆ વીડિયો ફ્લોરિડાના ધ વિલેજેજમાં કરવામાં આવેલી રેલીનો છે. ટ્રમ્પે ટ્વિટમાં સમર્થકોનો ધન્યવાદ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ધ વિલેજેજના મહાન લોકોનો આભાર. અમેરિકન સેનેટના એકમાત્ર અશ્વેત રિપબ્લિકન સાસંદ ટિમ સ્કોટે રવિવારે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ વીડિયો અપમાનજનક હતો. તેમણે રાષ્ટ્રપતિને ટ્વિટ હટાવવા માટે કહ્યું હતું. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ વીડિયોમાં નારાબાજીને નહોતી સાંભળી, તેમણે બસ તેમના સમર્થકોનો ઉત્સાહને જ જોયો હતો.\nવ્હાઈટ સુપરમેસીનું સમર્થન નહીં કરેઃસ્વાસ્થ્ય મંત્રી\nસ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે, રાષ્ટ્રપતિ, પ્રશાસન અને હું વ્હાઈટ સુપરમેસી(ગોરાઓનું વર્ચસ્વ)નું સમર્થન નહીં કરીએ. તાજેતરમાં ફ્લોયડના મોત પછી થઈ રહેલા દેખાવ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું કે, જ્યારે લૂંટફાટ શરૂ થાય છે તો શૂટિંગ પણ શરૂ થાય છે\nઆપને આ પણ ગમશે\nકોરોના પર અમેરિકા / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું\nચીનનો આરોપ છે કે અમેરિકા મહામારીનો સામનો કરવામાં પોતોની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે જાપાને 1941માં અમેરિકાના નેવી બેસ પર્લ હાર્બર પર હુમલો કર્યો ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nટ્રેલર / પ્રોડ્યૂસર શાહરુખ ખાનની બીજી વેબસીરિઝ ‘બેતાલ’નું ટ્રેલર રિલીઝ, હોરર-થ્રિલરથી ભરપૂર\nCII રિપોર્ટ / 155 ભારતીય કંપનીઓએ અમેરિકામાં રૂ. 1.6 લાખ કરોડનું રોકાણ કર્યું, આનાથી ત્યાં 1.25 લાખ નોકરીઓ ઉભી થઇ\nકાનપુર શુટઆઉટ / ગેંગસ્ટર વિકાસ દુબેનો અંગત અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો; કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યામાં સામેલ હતો\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/frank-sinatra-horoscope.asp", "date_download": "2020-07-09T09:26:45Z", "digest": "sha1:PQGS44E25LXSHKNTI5GN3NF57VTYWAWC", "length": 6656, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફ્રેન્ક સિનાટ્રા જન્મ તારીખ પ્રમાણે કુંડલી | ફ્રેન્ક સિનાટ્રા 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ફ્રેન્ક સિનાટ્રા કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 74 W 1\nઅક્ષાંશ: 40 N 43\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nફ્રેન્ક સિનાટ્રા કારકિર્દી કુંડળી\nફ્રેન્ક સિનાટ્રા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફ્રેન્ક સિનાટ્રા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nફ્રેન્ક સિનાટ્રા ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nફ્રેન્ક સિનાટ્રા જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. ફ્રેન્ક સિનાટ્રા નો જન્મ ચાર્ટ તમને ફ્રેન્ક સિનાટ્રા ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે ફ્રેન્ક સિનાટ્રા ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો ફ્રેન્ક સિનાટ્રા જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુ��� બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:41:05Z", "digest": "sha1:PRNMERKGIPYYCX6PASTVNOT7XWPSC2U6", "length": 6375, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "સરેરા (તા. જેસર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસરેરા (તા. જેસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nજેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nલીલીયા તાલુકો (જિ. અમરેલી) ગારીયાધાર તાલુકો પાલીતાણા તાલુકો\nસાવરકુંડલા તાલુકો મહુવા તાલુકો\nસાવરકુંડલા તાલુકો (જિ. અમરેલી) મહુવા તાલુકો મહુવા તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). \"ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-201219270992051", "date_download": "2020-07-09T07:25:45Z", "digest": "sha1:L3EMWEMUNDQBJF4MZAYH22XBNXUG74KE", "length": 3170, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat बेस्ट सेल्फी,", "raw_content": "\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વલસાડ જીલ્લાના..\nટેન્ટ સીટી નર્મદા ખાતે ચાલી રહેલ ઇન્ડિયા આઈડિયાસ..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/caa-fulfilled-gandhis-dream-says-president-ram-nath-kovind-112568", "date_download": "2020-07-09T08:48:03Z", "digest": "sha1:JTZOTPPUJDFMAJHEIPRVS65GKFRGAADZ", "length": 6996, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "caa fulfilled gandhis dream says president ram nath kovind | CAA કાયદાથી મારી સરકારે ગાંધીજીનું સપનું પરિપૂર્ણ કર્યું : કોવિંદ - news", "raw_content": "\nCAA કાયદાથી મારી સરકારે ગાંધીજીનું સપનું પરિપૂર્ણ કર્યું : કોવિંદ\nવિપક્ષ દ્વારા વિરોધ થતાં બજેટ સત્રના સંબોધનમાં બે વાર વિક્ષેપ\nદેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદના નવા બજેટ સત્રનો પ્રારંભ ગઈ કાલે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થયો હતો. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મોદી સરકાર ૨.૦નાં વખાણ કર્યાં હતાં અને સંશોધિત નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરતાં જ સંસદમાં સત્તાપક્ષની પાટલીઓ તરફથી તેમને ઉમળકાભેર આવકાર મળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સત્તાપક્ષના સભ્યોએ ખાસ્સી વાર સુધી પાટલીઓ થપથપાવીને સમર્થન આપ્યું હતું. તો વિપક્ષ કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ આ કાયદાની વિરુદ્ધમાં દેશભરમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનનો પડઘો પાડીને એનો વિરોધ કરીને શોરબકોર મચાવતાં સદનમાં ઊહાપોહ થયો હતો અને રાષ્ટ્રપતિએ બે વાર પોતાનું સંબોધન થોડી પળ માટે અટકાવવાની ફરજ પડી હતી.\nરાષ્ટ્રપતિએ નાગરિકતા કાયદા સંદર્ભે કહ્યું કે દેશના ભાગલા દરમ્યાન ભારત���ી જનતાને ઘણી મુશ્કેલી પડી હતી. એ વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહેવા નથી માગતા તેઓ ભારત આવી શકે છે. મારી સરકારે નાગરિકત્વ કાયદો લાગુ કરીને બાપુની ઇચ્છા પૂરી કરી છે. સંબોધનમાં આમ રાષ્ટ્રપતિએ સીએએનો ઉલ્લેખ કર્યો કે તરત જ વિપક્ષી નેતાઓએ સંસદમાં ખળભળાટ મચાવી દીધો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રપતિએ આ સમયગાળા દરમ્યાન પાકિસ્તાનમાં હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને નાનકના સાહિબની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ દ્વારા શોરબકોરને કારણે મહામહિમને પોતાનું સંબોધન ૫-૧૦ સેકન્ડ અટકાવવાની ફરજ પડી હતી.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત\nવડાપ્રધાન મોદીનું નવું BOEING-777 ટ્રમ્પના પ્લેનને પણ ટક્કર આપશે\nNational Technology Day 2020: PM મોદીએ આપી વધામણી, 1998 પોખરણ પરીક્ષણની યાદ\nરાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 'PM CARES Fund'માં એક મહિનાનો પગાર દાન કર્યો\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-anti-caa-and-nrc-protests-turn-violent-in-surat-cop-injured-112461", "date_download": "2020-07-09T08:29:21Z", "digest": "sha1:MNEPUX3IIKI7AY3XXG5RRAYMOAW3HOZ6", "length": 9786, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat anti caa and nrc protests turn violent in surat cop injured | CAA અને NRCના વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો - news", "raw_content": "\nCAA અને NRCના વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો\nવડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળામાંથી ૪ લોકોની અટકાયત: બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં, રાજકોટ અને અમદાવાદમાં બંધની કોઈ અસર નહીં\nસીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહીંવત જોવા મળી હતી જેમાં સુરતમાં બંધના મુદ્દે લિંબાયત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે વડોદર���માં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળાને પોલીસે વિખેરી નાખી ૪ લોકોની અટકાયત કરી હતી. અમદાવાદ અને રાજકોટમાં બંધ બેઅસર રહ્યું હતું.\nસુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદીના મસ્જિદ વિસ્તારમાં તનાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિત‌િ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.\nવડોદરા શહેરના નવા યાર્ડ ફૂલવાડી વિસ્તારમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી.\nજમ‌િયતે ઉલેમાએ હિન્દ સંસ્થા દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે બંધ રહી છે. આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાને રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી છે અને એપીએમસીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી. બગોદરાથી બાવળા હાઇવે પર સર્વોદય હોટેલવાળા રોડ પર ભારત બંધના સંદર્ભે ટાયરો સળગાવીને રોડ બ્લૉક કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોનાં ટોળાંઓને વિખેરી નાખ્યાં હતાં. અમદાવાદ અને રાજકોટમાં બંધની કોઈ અસર જોવા ન મળી. તમામ વિસ્તારોમાં સ્કૂલ, કૉલેજો તેમ જ દુકાનો ચાલુ હતી. બંધના એલાનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પૅટ્રોલિંગ વધારી દીધું હતું.\nલિંબાયતમાં પોલીસ પર કાશ્મીર સ્ટાઇલમાં હુમલો\nસુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્વોએ સીએએ અને એનઆરસીના વિરોધમાં બળજબરીથી દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એથી ટોળાંએ પોલીસને ટાર્ગેટ કરી તેમના પર પથ્થરમારો ચલાવ્યો હતો.\nઆ ઘટના અંગે સંસદસભ્ય સી. આર. પાટીલે જણાવ્યું હતું કે કેટલાંક અસામાજિક તત્વો આ પ્રકારનાં કામ કરી રહ્યાં છે. કાશ્મીરની જેમ મોઢા પર રૂમાલ બાંધીને પોલીસને ટાર્ગેટ કરવામાં આવી છે. આવા લોકો કૉન્ગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓનો હાથો બની રહ્યા છે. આ લોકોને આવું કરવા માટે ફન્ડ આપવામાં આવે છે.\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\nરાજકોટ : મૂશળધાર વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/share-bazaar/news-655-540838/", "date_download": "2020-07-09T07:16:14Z", "digest": "sha1:NWDRZYD4S5VKJACYT7YKMWHQ5B626JKZ", "length": 22462, "nlines": 265, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: આગામી ટૂંકા ટ્રેડિંગ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા | News 655 - Share Bazaar | I Am Gujarat", "raw_content": "\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે ���ું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Share Market આગામી ટૂંકા ટ્રેડિંગ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા\nઆગામી ટૂંકા ટ્રેડિંગ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા\nનવી દિલ્હી: બજાર નિષ્ણાતોના મતે જાહેર રજાઓ સાથેના આગામી ટૂંકા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં કોરોનાના હાહાકારની અસર જારી રહેવાની સંભાવના છે. તેમના મતે આ સપ્તાહે બજાર ભારે વોલેટાઈલ રહેવાની પૂરી શક્યતા છે. સોમવારે ‘મહાવીર જયંતિ’ અને શુક્રવારે ‘ગૂડ ફ્રાઈડે’ નિમિતે શેરબજાર બંધ રહેશે.\n” ભારતીય ઈક્વિટી માર્કેટની ચાલનો દારોમદાર દેશમાં અને વિશ્વમાં કોરોના વાઈરસના કેસના ટ્રેન્ડ અને વૈશ્વિક બજારોની ચાલ પર રહેવાની સંભાવના છે.”\nમોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું હતું કે, “બજારમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું હોવાથી લાંબા ગાળાના રોકાણકારો માટે રોકાણની ઉમદા તક સર્જાઈ છે.”\nદેશમાં કોરોનાના કેસનો આંક 3,000ની સપાટી વટાવી ગયો છે અને કુલ 68નાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં 50,000નો ભોગ લેનાર જીવલેણ કોરોના વાઈરસથી હાલમાં લાખો લોકો અસરગ્રસ્ત છે.\nગયા શુક્રવારે ફિચ રેટિંગે ભારતનું અર્થતંત્ર 2020-21માં માત્ર 2 ટકાનો આર્થિક વિકાસ દર નોંધાવે તેવી આશંકા જતાવી હતી જે, આર્થિક ઉદારીકરણના 30 વર્ષની સૌથી નીચી સપાટી દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, 2020માં વિશ્વભરના અર્થતંત્રો ઘેરી મંદીમાં સરી પડશે.\nવૈશ્વિક મંદીના ભણકારાને કારણે રોકાણકારો ચિંતિત છે. વિતેલા સપ્તાહે પણ BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 2,224.64 પોઈન્ટ્સ અથવા 7.46 ટકા ઘટીને બંધ રહ્યો હતો.\nભારત હાલમાં કોરોના વાઈરસને અંકુશમાં રાખવામાં સફળ થયું છે. આ સ્થિતિમાં લોકડાઉન પાછું ખેંચાવાના સમાચાર બજાર માટે પોઝિટિવ પૂરવાર થઈ શકે છે, તેમ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. મેક્રો ડેટાના મોરચે સોમવારે સર્વિસ સેક્ટરના PMI ડેટા જાહેર થશે.\nરેલિગેર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અજિત મિશ્રાએ કહ્યું હતું કે, કોરોનાના નવા કેસ પર અંકુશ ન આવે ત્યાં સુધી બજાર માટે આગામી સમય ભારે પડકારજનક બની રહેશે. હાલમાં ડિફેન્સિવ શેર્સ બચાવની સ્થિતિમાં છે ત્યારે અન્ય સેક્ટર્સનું નુકસાન શેરબજાર પર વધુ દબાણ સર્જી શકે છે.\nઆ ઉપરાંત રોકાણકારો આ સપ્તાહે બ્રેન્ટ ક્રૂડના ભાવની વધઘટ, રૂપિયા સામે ડોલરની ચાલ અને વિદેશી રોકાણકારોના રોકાણપ્રવાહના ટ્રેન્ડ પર પણ નજર રાખે તેવી ધારણા છે.\nહાલમાં રોકાણકારોને વિશ્વભરમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો અને તેની અર્થતંત્ર પરની અસરની ચિંતા સતાવી રહી છે, તેમ કોટક સિક્યુરિટીઝના PCG રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ઝરબડેએ જણાવ્યું હતું.\nશેરમાર્કેટઃ આ 6 શેર જે કોરોના કાળમાં કરાવી શકે છે તમને કમાણી\nRelianceનો Share વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ\nશેરબજારમાં આગામી સમય કેવો હશે રાકેશ ઝુનઝુનવાલાએ આપ્યું મોટું નિવેદન\nલોકડાઉનમાં પણ દોઢ ગણો સબ્સક્રાઈબ થયો RIL રાઈટ્સ ઈસ્યૂ\nસેન્સેક્સ 995 પોઈન્ટ્સના વધારા સાથે બંધ, એક્સિસ 13.46, ICICI 9 ટકા ઉછળ્યા\nશું શેરબજારમાં ફરી જોરદાર મંદી આવી શકે ટ્રેન્ડ રિવર્સલની કેટલી શક્યતા\nઆ બીમારીમાં મગજ એક્ટિવ અને દિમાગ રહે છે શાંત, થાય છે ભૂત-પ્રેતનો અહેસાસ\nક્યાંક તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને આ લક્ષણો ઓળખો અને તેની મદદ કરો\nયુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે\nકોરોના મહામારી વચ્ચે ઋતુ બદલાતા થતી શરદી-ઉધરસથી બચવા ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\nકોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત\nકોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\n એક કંપનીએ બનાવી ‘ફેસ બ્રા’, પહેરવાથી ચહેરા પર થાય છે આવા ફેરફાર\nકપડાંના કબાટમાં એક કપ ચોખા મૂકો, આ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે\nનોકરી જવાનું ફરી શરૂ કર્યું કોરોનાથી બચવા ઓફિસમાં અને ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરજો\nટેલિવૂડની આ એક્ટ્રેસ 41 વર્ષની થઈ ગઈ પણ તેના ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં થાય 😍\nઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે\nઆ સુંદર યુવતીને છે એક દુર્લભ બીમારી, સંભળાય છે પોતાના જ શરીરના અંગોના અવાજ\nઆવી બ્યૂટિફુલ લાગે છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી, જોતા જ રહી જશો તેના આ Pics\nભારત-ચીનની સરહદ પર એલિયન્સનું એરપોર્ટ\nજાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવ���\nકોરોનાના ભય વચ્ચે ઉનાળાની ગરમીમાં AC ચલાવો પણ આ રીતેઃ નિષ્ણાંતો\nCoronavirus: બજારથી આવ્યા બાદ આ રીતે કપડાં ધોવાથી સંક્રમણનો ખતરો ટાળી શકાશે\nલોકડાઉનના સમયમાં ફેન્સનો કંટાળો દૂર કરવા સની લિયોની આવી હોટ મૂડમાં 😍\nઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો\nહોટનેસમાં બોલિવૂડ એક્ટ્રેસિસને પણ ફીક્કી પાડે છે વરુણ ધવનની ભત્રીજી, જુઓ Pics\nનાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ તમે આવું માનતા હો તો જાણી લો હકીકત\nCOVID-19: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માત્ર હેલ્ધી ખોરાક નહીં આ બાબત પણ જરૂરી\nલોકડાઉનમાં ઉદાસીને મન-મગજ પર હાવી ના થવા દો, માનસિક સ્વાસ્થ્ય માટે આટલું કરો\nકોરોના સામે લડવા ખાઓ આ ફળો અને શાકભાજી, વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ\n25 તસવીરો: જુઓ, સદા દોડતું રહેતું મુંબઈ કોરોનાના ફફડાટથી કેવું સૂમસામ બની ગયું\nઆ છે સલાડ ખાવાની યોગ્ય રીત, પેટ પરથી ફટાફટ ઓછા થશે ચરબીના થર\nPics: શાહિદ સાથે જિમ પહોંચી મીરા, બંનેને જોતા જ ઘેરી વળ્યા ફોટોગ્રાફર્સ\nPics: બ્લેક આઉટફિટ્સમાં ક્લિક થઈ દીપિકા પાદુકોણની કાતિલ અદાઓ\nસામાન્ય શરદી-તાવ જેવા જ છે કોરોના વાયરસના લક્ષણો, જાણો ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ\nઆ બોલિવૂડ એક્ટ્રેસે વટાવી હોટનેસની તમામ હદો, ટોપલેસ ફોટોથી ઈન્ટરનેટ પર લગાવી આગ\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nશેરમાર્કેટઃ આ 6 શેર જે કોરોના કાળમાં કરાવી શકે છે તમને કમાણીRelianceનો Share વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટશેરબજારમાં આગામી સમય કેવો હશે રાકેશ ઝુનઝુનવાલાએ આપ્યું મોટું નિવેદનલોકડાઉનમાં પણ દોઢ ગણો સબ્સક્રાઈબ થયો RIL રાઈટ્સ ઈસ્યૂસેન્સેક્સ 995 પોઈન્ટ્સના વધારા સાથે બંધ, એક્સિસ 13.46, ICICI 9 ટકા ઉછળ્યાશું શેરબજારમાં ફરી જોરદાર મંદી આવી શકે રાકેશ ઝુનઝુનવાલાએ આપ્યું મોટું નિવેદનલોકડાઉનમાં પણ દોઢ ગણો સબ્સક્રાઈબ થયો RIL રાઈટ્સ ઈસ્યૂસેન્સેક્સ 995 પોઈન્ટ્સના વધારા સાથે બંધ, એક્સિસ 13.46, ICICI 9 ટકા ઉછળ્યાશું શેરબજારમાં ફરી જોરદાર મંદી આવી શકે ટ્રેન��ડ રિવર્સલની કેટલી શક્યતા ટ્રેન્ડ રિવર્સલની કેટલી શક્યતાRIL રાઈટ્સ ઈસ્યુઃ જાણો, શા માટે આ ઈસ્યુ ભરવાની ભલામણ કરે છે નિષ્ણાતોશેરબજારને પસંદ ના આવ્યું 20 લાખ કરોડનું પેકેજ, સેન્સેક્સમાં 1068 પોઈન્ટ્સનો કડાકોલોકડાઉન દરમિયાન નવા ડિમેટ અકાઉન્ટ્સની સંખ્યામાં વધારોલોકડાઉન 3.0 માર્કેટને પસંદ ન આવ્યુંRIL રાઈટ્સ ઈસ્યુઃ જાણો, શા માટે આ ઈસ્યુ ભરવાની ભલામણ કરે છે નિષ્ણાતોશેરબજારને પસંદ ના આવ્યું 20 લાખ કરોડનું પેકેજ, સેન્સેક્સમાં 1068 પોઈન્ટ્સનો કડાકોલોકડાઉન દરમિયાન નવા ડિમેટ અકાઉન્ટ્સની સંખ્યામાં વધારોલોકડાઉન 3.0 માર્કેટને પસંદ ન આવ્યું સેન્સેક્સ 2002 અને નિફ્ટી 566 પોઈન્ટ્સના ઘટાડા સાથે બંધસેન્સેક્સમાં 1,011 પોઈન્ટ્સનું ગાબડું: બેંક, ઓટો, મેટલ શેરોમાં જોરદાર વેચવાલીચીને HDFCના 1.75 કરોડ શેર ખરીદ્યા, એશિયાની મોટી ઈકોનોમીમાં કરી રહ્યા છે રોકાણવૈશ્વિક રાહે શેરબજારમાં રિકવરી: બેન્ક શેર્સ અપસેન્સેક્સમાં 2,476 પોઈન્ટ્સની જોરદાર તેજી: બેંક, ફાર્મા અને FMCG શેર્સ ઉછળ્યાબજારમાં રિકવરીથી રોકાણકારોની સંપત્તિમાં ₹4.65 લાખ કરોડનો ઉછાળો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/426", "date_download": "2020-07-09T09:23:22Z", "digest": "sha1:O7PVFN3SYWA7H4DLHP56DCKWSYKF2ENE", "length": 6418, "nlines": 71, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને છતે દેહે મોક્ષની હા પડાવી દેતા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને છતે દેહે મોક્ષની હા પડાવી દેતા\nગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને છતે દેહે મોક્ષની હા પડાવી દેતા\nSMVS સાથે જોડાયેલા હરિભક્ત પનુભાઈ સોની. તેમના પિતા કાર્ય સત્સંગમાં જોડાયેલા હતા. તેઓ ત્યાંના આગેવાન હરિભક્ત હતા.\nએક વાર તેઓ તેમના પૌત્ર ફાલ્ગુનને અન્ય સંસ્થાના મંદિરે દર્શન માટે લઈ ગયેલા. એક વડીલ સંત હાજર હતા.\nતેઓ પૌત્ર ફાલ્ગુનને લઈ તેમની નિકટ ગયા ત્યારે તેમણે નાના ફાલ્ગુનના માથે હાથ મૂકી પૂછ્યું કે, “તારું નામ શું \nતો ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી થકી ગળથૂથીમાં જ કારણ સત્સંગના સંસ્કાર પામેલા એવા બાળમુક્તે ખુમારીપૂર્વક જવાબ આપ્યો, “મારું નામ અનાદિમુક્ત.”\nજવાબ સાંભળતાં જ પેલા વડીલ તુરત પામી ગયા કે, ‘આ તો SMVSનો માલ છે. આ નક્કી પૂ. દેવનંદનસ્વામીનો શિષ્ય છે.’\nવાતચીત આગળ વધારતાં બીજો પ્રશ્ન પૂછ્યો, “તું ક્યાં રહે છે \nજવાબ મળ્યો, “દયાળુ, થશે નહિ થઈ ગયું. જે દિવસથી શ્રીજીમહારાજ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ જ ગયું છે. હું મૂર્તિમાં જ છું.” આવો કૃતાર્થભર્યો જવાબ આપી બાળમુક્ત આખો જીવનમંત્ર બોલી ગયો.\nપેલી સંપ્રદાયની મોટેરી વ્યક્તિ તો આ સાંભળી અવાક બની ગઈ.\nઘડી વાર તો વિચારોની ઊંડી ગર્તામાં ખોવાઈ ગઈ કે, “ધન્ય છે દેવસ્વામીને સંપ્રદાયમાં પેઢીઓથી સત્સંગ હોવા છતાં મરીને મોક્ષ થશે કે નહિ એની ખબર નથી જ્યારે SMVSના સંતોની વાત તો દૂર, હરિભક્તોની વાત પણ દૂર, હજુ ઊગીને ઊભા થયેલા આ નાનકડા બાળકના જીવમાં છતે દેહે મોક્ષની કેવી હા પડી ગઈ છે સંપ્રદાયમાં પેઢીઓથી સત્સંગ હોવા છતાં મરીને મોક્ષ થશે કે નહિ એની ખબર નથી જ્યારે SMVSના સંતોની વાત તો દૂર, હરિભક્તોની વાત પણ દૂર, હજુ ઊગીને ઊભા થયેલા આ નાનકડા બાળકના જીવમાં છતે દેહે મોક્ષની કેવી હા પડી ગઈ છે અને કેટલી ખુમારી અને કેફથી જવાબ આપે છે. ખરેખર SMVSનો સમાજ ફાવી ગયો કે એમને દેવનંદનસ્વામી (ગુરુવર્ય પ.પૂ. બાપજી) જેવા સમર્થ ગુરુ મળ્યા કે જેમણે છતે દેહે મોક્ષની હા પડાવી દીધી છે.”\nઆમ, કૃતાર્થપણાની કરુણામાં મહાલતા બહોળા સમાજની રચના ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કરી છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://duta.in/news/2019/9/10/tag/gujaratnews.html", "date_download": "2020-07-09T07:54:17Z", "digest": "sha1:NCAUY5YAL5CIJXUBSWZYTJ46V5MMI6AF", "length": 10696, "nlines": 170, "source_domain": "duta.in", "title": "Gujaratnews - Duta", "raw_content": "\n[Email Protected]: વડોદરામાં પડ્યો આફતનો વરસાદ, લેન્ડરને બેઠું કરવા Isro અપનાવી શકે છે ખાસ Trick\nહવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવ …\n[Email Protected] Pm: અ’વાદમાં સવારથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ, આજે રિવરફ્રન્ટ બાજુની આ જગ્યાએ ના જતા\nગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અ���દાવ …\nઅમદાવાદ ‘0’ વિઝિબિલિટી, 10 ફૂટના અંતરે કાંઈ જોઈ ન શકાય તેવી સ્થિતિ\nઅમદાવાદમાં આજ સવારથી મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વીજળીના કડાકા ભડાકાથી શરૂ થયેલો વરસાદ બપોરે વિરામ બાદ ફરીથી શરૂ થયો હતો. બપોર બ …\nમોરારીબાપુ વિવાદઃ નામ જોગ માફીની માગ કરનાર Bapsએ કરી હવે આ અપીલ\nમોરારીબાપુનો નીલકંઠવર્ણી અંગેનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતભરના સાધુ સમાજ સહિત લોકસાહિત્યકારો બાપુના સમર્થનમાં ખુલ્લેઆમ સ …\nCm રૂપાણીએ ગુજરાતીઓને ટ્રાફિક દંડમાં આપી રાહત, જાણો હવે કેટલાનો મેમો ફાટશે\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી વિજય ર …\nભરૂચમાં નર્મદા નદીમાં પૂર, જ્યાં વાહનો ફરતાં હતાં ત્યાં આજે ફરે છે હોડીઓ\nસરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસ ભારે વરસાદ પડતાં 6 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આજે ડેમની ઐતિહાસિક સપાટી 136.39 મીટર પહોંચી છે, જેન …\nસ્વામિનારાયણના સંતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી માફી માગી, આ હતું કારણ\nસુરત સ્વામિનારાયણ ગુરૂકુળના સંત ધર્મવલ્લભદાસ સ્વામીએ દ્વારકામાં આવી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવીને માફી માગી હતી. ધર્મવલ્લભદાસ સ …\nમોરારી બાપુના નીલકંઠ વિવાદનો આવ્યો અંત, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે થયું સુખદ સમાધાન\nમોરારી બાપુના નીલકંઠવર્ણી ઉપર નિવેદન બાદ ઉભા થયેલ વિવાદનો અંત આવ્યો છે. જૂનાગઢમાં પ્રેરણાતીર્થ ધામ ખાતે સંતોને સનાતન ધર્મ સંમેલન …\nગુજરાતી ડોક્ટર Kbcમાં ચમકી, જીત્યાં આટલાં લાખ રૂપિયા, ગુજરાતીઓને આપી આ ટીપ્સ\nનમસ્કાર દેવીઓ ઓર સજ્જનો.. મે હું અમિતાભ ઔર આપ દેખ રહે હૈ ,કોન બનૈગા કરોડપતિ… આ સાંભળવું દરેક ભારતીયને ગમે છે અને તેનાથી પણ વધુ અને લાખો લોકોની તમન્ન …\nઅમેરિકા જવાની લ્હાયમાં 30 વર્ષના ગુજરાતી પટેલે એવો વેશ પલટો કર્યો કે એરપોર્ટ પર જ ફૂટી ગયો ભાંડો\nજી હા 81 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો ગેટઅપ કરીને ન્યૂયોર્ક જવાની કોશિષ કરી રહેલા 32 વર્ષના એક વ્યક્તિને CISFની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી જ દબોચ …\nઅ’વાદમાં વહેલી સવારથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઓફિસ જનારાઓ લોકો આ વિસ્તારોમાં જતા ચેતજો\nગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અમદાવ …\nઅ’વાદમાં વિઝિબિલીટી ડાઉન હોવાના કારણે જરા સંભાળજો, આજનો વરસાદ જનજીવનને કરશે પ્રભાવિત\nઅમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લ …\nઅમદાવાદ પોલીસનું જાહેરનામું, આજના દિવસે રિવરફ્રન્ટ બાજુની આ જગ્યાએ ના જતા, નહીં તો..\nઆગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મહોરમના પર્વને ધ્યાને રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં કેટલાક રૂટ ડાઇવર્ટ કરાયા છે. તા.10મ …\nઅ’વાદ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં તુટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી\nહવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવ …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2020-07-09T09:16:01Z", "digest": "sha1:IEVXULTYL7UKMISPI4PQ43HAPURZ2K3P", "length": 6106, "nlines": 220, "source_domain": "gu.wikipedia.org", "title": "અર્બિયમ - વિકિપીડિયા", "raw_content": "\nઅર્બિયમ એ એક લેંથેનાઈઝડ શ્રેણીનું રાસાયણિક તત્વ છે. તેની સંજ્ઞા Er અને અણુ ક્રમાંક ૬૮ છે. કૃત્રિમ રીતે છૂટી પડાયેલા શુદ્ધ સ્વરૂપે આ એક સફેદ-ચળકતી સફેદ ધાતુ છે. પ્રાયઃ આ તત્વ પ્રકૃતિમાં પૃથ્વીના સંયોજનો સાથે સંયોજિત અવસ્થામાં મળી આવે છે. આ ધાતુ એક દુર્લભ પાર્થિવ ધાતુ તત્વ છે અને તે સ્વીડનના યટ્ટરબાયમાં મળી આવતા ગેડોલિનાઈટ નામના ખનિજમાંથી મળી આવે છે.\nઅર્બિયમનો મુખ્ય ઉપયોગ તેના ગુલાબી આયન Er3+ ને આધારિત હોય છે. આ ધાતુ ફાઇબર ઓપ્ટીક્સ અને પ્રકાશ વગેરેમાં થાય છે. આ સિવાય દંત અને ત્વાચાના ઈલાજ માટે પણ આ ધાતુ નો ઉપયોગ થાય છે. \nઆલ્કલી ધાતુ આલ્કલાઇન અર્થ ધાતુ લેન્થેનાઇડ એક્ટિનાઇડ સંક્રાંતિ ધાતુ અસંક્રાંત ધાતુઓ\n(નબળી ધાતુઓ) અર્ધધાતુ સંક્રાંતિ અધાતુઓ આદર્શ વાયુ અજ્ઞાત\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૯:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6)", "date_download": "2020-07-09T09:16:07Z", "digest": "sha1:HEOUNBM6KTXG4VKGRYLTBG6C4M4GMSFQ", "length": 4726, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "ખાંપરીયા (તા. દાહોદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, ઘઉં, ડાંગર, મગ\nખાંપરીયા (તા. દાહોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા દાહોદ તાલુકામાં આવેલું એક ગામ છે. ખાંપરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર, મગ, અડદ, ચણા, કપાસ, દિવેલી, અન્ય કઠોળ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:35:11Z", "digest": "sha1:TMPG44N7ZMJAYYCFWKB2N3ZDKD4DTVJ2", "length": 4759, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "બીહોરા (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nબીહોરા (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. બીહોરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ ��� દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2_%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88_%E0%AA%AE%E0%AA%A5%E0%AA%95", "date_download": "2020-07-09T09:27:37Z", "digest": "sha1:RLAV64XWSRPUPWCK66TJXDQS3D4KU7IW", "length": 6226, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\n← સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૪:૫૭, ૯ જુલાઇ ૨૦૨૦ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nહટાવેલાઓનું માહિતિ પત્રક (ડિલિશન લૉ��) ૧૬:૧૯ KartikMistry ચર્ચા યોગદાન deleted redirect ઘુમા by overwriting ‎(\"ધુમા\"થી ખસેડીને માહિતી અહિં લાવવા માટે ભૂંસી દેવાયું.)\nનાનું ઢાંચો:સ્ટબ‎ ૨૦:૫૪ +૭‎ ‎CptViraj ચર્ચા યોગદાન‎ સાફ-સફાઈ\nવિભાગ:Asbox‎ ૧૮:૫૨ +૨૪૨‎ ‎CptViraj ચર્ચા યોગદાન‎ શ્રેણી એરર માટે ફિક્સ\nનાનું અમદાવાદ‎ ૧૦:૪૦ +૧૭‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ સાફ-સફાઇ. ટેગ: વિઝ્યુલ સંપાદન\nઅમદાવાદ‎ ૨૩:૪૧ ૦‎ ‎103.251.215.234 ચર્ચા‎ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન\nઅમદાવાદ‎ ૨૩:૩૦ ૦‎ ‎103.251.215.234 ચર્ચા‎ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન\nઅમદાવાદ‎ ૨૩:૨૯ +૩‎ ‎103.251.215.234 ચર્ચા‎ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન\nઅમદાવાદ‎ ૨૩:૨૬ +૧૬‎ ‎103.251.215.234 ચર્ચા‎ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.heromotocorp.com/gu-in/error-404.php", "date_download": "2020-07-09T09:18:28Z", "digest": "sha1:ADRFQTOK6RCDWJ66SMXEDS6DHES7U7UU", "length": 3940, "nlines": 48, "source_domain": "www.heromotocorp.com", "title": "404 Error-Hero Two Wheelers and Motorcycle for CSD - Hero MotoCorp Ltd.", "raw_content": "\nભારત લોગિન નવા યૂઝર\nઅમારા વિશે રોકાણકારો મીડિયા કારકિર્દી સીએસઆર- વી કૅયર અમારા સુધી પહોંચો\nમાએસ્ટ્રો એજ 125 BS6\nઆપના ટુ વ્હીલરની નોંધણી કરાવો\nએક સુરક્ષિત હીરો બનો\nજેન્યુઈન પાર્ટ્સ જેન્યુઈન એસેસરીઝ e-SHOP પૂછપરછ/ ટેસ્ટ રાઈડ અમારી સાથે ભાગીદારી કરો\nઅમારાવિશે ચેરમેનએમેરિટસ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લીડરશીપટીમ સીમાચિહ્નો ચાવીરૂપનીતિઓ ગ્રીનઈનિશિયેટિવ્સ સીએસઆર-વ્હી કેયર\nમાયહીરો માયહીરોબ્લોગ ટુવ્હીલરટિપ્સ તમારાટુવ્હીલરનીનોંધણીકરાવો ગુડલાઈફ એકસુરક્ષિતહીરોબનો સર્વિસ અને મેઈન્ટેનન્સ હીરોજોયરાઈડ\nરોકાણકારો નાણાકીયબાબતો નાણાકીયમુખ્યઅંશો કોર્પોરેટ ગવર્નન્સ સ્ટોકનો પર્ફોમન્સ જાહેરનામાં તમનેકોઈપ્રશ્નછે\nઅમારાસુધીપહોંચો અમારોસંપર્કકરો કારકિર્દી સૂચનો પ્રોડક્ટપૃચ્છા/ટેસ્ટરાઈડ ડીલરશોધો કોર્પોરેટપૃચ્છા ચેનલપાર્ટનરબનો\nમીડિયાસેન્ટર મીડિયાકીટ પ્રેસમાં પ્રેસ રિલીઝ\nગોપનીયતાનીતિ જાહેરરદિયો ઉપયોગની શરતો નિયમો અને શરતો ડેટા કલેક્શન કોન્ટ્રાક્ટ સાઈટમેપ મીડિયા કારકિર્દી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/who-told-astrazeneca-pharma-companys-coronavirus-vaccine-chadox1-ncov-19-azd1222-is-in-the-final-stages-of-trial-100127", "date_download": "2020-07-09T08:41:35Z", "digest": "sha1:XGIP7W3YK2I3YFN42MIC5DFXICTLO2GG", "length": 17954, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "દુનિયાને ખૂબ જલદી મળશે કોરોનાની વેક્સી���, હવે WHO જણાવી હકિકત | India News in Gujarati", "raw_content": "\nદુનિયાને ખૂબ જલદી મળશે કોરોનાની વેક્સીન, હવે WHO જણાવી હકિકત\nઅત્યારે દુનિયાભરમાં કોવિડ 19થી 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. એવામાં લોકો ગભરાયેલા છે આખરે ક્યારે અને કેવી રીતે કોરોના વાયરસથી છુટકારો મળશે. પરંતુ હવે જલદી કોરોનાથી સુરક્ષાનું કવચ મળવાનું છે.\nનવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે લડી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. દુનિયાને ખૂબ જલદી કોરોના વાયરસની વેક્સીન એટલે કે રસી મળી શકે છે. તમે વિચારતા હશો કે આ તો પહેલા ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ કોરોનાની વેક્સીના આવવાની છે પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેની હકિકત જણાવી છે.\nઅત્યારે દુનિયાભરમાં કોવિડ 19થી 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. એવામાં લોકો ગભરાયેલા છે આખરે ક્યારે અને કેવી રીતે કોરોના વાયરસથી છુટકારો મળશે. પરંતુ હવે જલદી કોરોનાથી સુરક્ષાનું કવચ મળવાનું છે.\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર AstraZeneca ફાર્મા કંપનીની કોવિડ 19ની વેક્સીન ChAdOx1 nCoV-19 જેને AZD1222 પણ કહેવામાં આવે છે. તેનું ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં મુખ્ય વૈજ્ઞાનિકના પદ પર કામ કરી રહેલી ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનના અનુસાર AZD1222 રસી માણો પર ટ્રાયલના અંતિમ તબક્કામાં છે અને બાકી બનાવવામાં આવી રહેલી વેક્સીનના મુકાબલે ફાર્મા કંપની સૌથી આગળ છે. તેનું ટ્રાયલ બ્રિટન, દક્ષિણ આફ્રીક અને બ્રાજીલમાં ચાલી રહ્યું છે. તેની રસીને 10,.260 લોકોને આપવામાં આવશે. AZD1222 રસીને બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના જેનેર ઇંસ્ટિટ્યૂટે બનાવી છે.\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એક બીજી દવા કંપની Moderna કંપની કોરોના વેક્સીન mRNA 1273 પર ખૂબ ખૂબ ઝડપથી કામ કરી રહી છે પરંતુ હાલ AstraZeneca ફાર્મા કંપની પર WHO ને વધુ વિશ્વાસ છે.\nAstraZeneca કંપનીનો દાવો છે કે કોવિડ 19 વાયરસની રસી આ વર્ષના અંત સુધી બજારમાં આવી જશે. આ વર્ષના અંત સુધી યૂરોપમાં કોરોના વાયરસની રસીના 40 કરોડ ડોઝની ડિલીવરી કરવામાં આવશે.\nતો બીજી તરફ WHOએ પણ મોટું નિવેદન આપતાં કહ્યું કે તે દુનિયાભરના દેશોમાં કોરોનાની 2 અરબથી વધુ રસી ઉપલબ્ધ કરાવશે પરંતુ આ આ અત્યારે નહી. WHO ના અનુસાર આ રસી 2021ના અંત પહેલાં દુનિયાને મળી જશે.\nWHOના આ નિવેદનથી કોરોના સામે યુદ્ધમાં નવી આશા અને નવી શક્તિ માફક છે. જો બધુ યોગ્ય રહ્યું તો ખૂબ જ���દી દુનિયાને કોરોના વાયરસની રસી મળશે. એક એવું કવચ જેને ધારણ કર્યા બાદ કોરોના હારી જશે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nઅનંતનાગમાં હિજ્બુલનો ટોપ કમાંડર મસૂદ ઠાર, ત્રાલ બાદ ડોડા પણ આતંક મુક્ત\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2016/06/", "date_download": "2020-07-09T08:20:06Z", "digest": "sha1:VN6QWXGBEUHTMNDR324WVHBEENBQETPS", "length": 10346, "nlines": 272, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2016 » June", "raw_content": "\nજન્મનો સંબંધ જીવને સ્પર્શે,આવનજાવનથી સમજાય\nનિર્મળ પ્રેમનીરાહે જીવવા,સંત સાંઇબાબાની પુંજા થાય\n………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.\nઅનેક જીવોને સંબંધ અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય\nમાનવદેહ એ કર્મનીકેડી,જે અનેક જન્મો બાદ મેળવાય\nકરેલકર્મ જીવનમાં નિર્મળ,પવિત્રભક્તિમાર્ગે લઈ જાય\nકુદરતની અસીમલીલા,અવનીપર જન્મ મળે સહેવાય\n………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.\nમાનવ દેહ લીધો ભોલેનાથે શેરડીમાં,સાંઇથી ઓળખાય\nઆવી અવનીપર પરમાત્મા,માનવજીવન સમજાઇ જાય\nપવિત્રરાહ મળે માનવીને,જ્યાં હિન્દુમુસ્લીમને પ્રેમ થાય\nમનુષ્ય જીવન એ રાહ પવિત્ર,જે માનવતા સમજાઈજાય\n………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.\nPosted in: ભક્તિ કાવ્યો\n. . મનની માગણી\n��રમપ્રેમની કૃપા મળે જીવનમાં,ના માગણી કોઇ હોય\nઆવી આંગણે નિખાલસસ્નેહ મળે,જીવન ઉજ્વળ થાય\n……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.\nજન્મ મરણના બંધન જીવને,કરેલ કર્મથી જ મળી જાય\nમાનવતાને પારખી લેવા,જીવનમાં નિર્મળ ભક્તિ થાય\nઅપેક્ષાના વાદળ તો ઘુમે અવનીએ,સમયે સ્પર્શી જાય\nમળે મોહમાયાના બંધન,જે કળીયુગની ચાદર કહેવાય\n……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.\nપવિત્રપ્રેમ મળે સંબંધીઓનો,જેમાં નાઅપેક્ષા અડીજાય\nનાકોઇ માગણી પ્રેમનીરહે,કે નામાનવીના વર્તને દેખાય\nસરળ જીવન નિર્મળ રાહે જીવતા,જલાસાંઇની કૃપા થાય\nએજ સ્પર્શે જીવના બંધનને,જન્મમરણથી દુર લઈ જાય\n……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.\nPosted in: ચિઁતન કાવ્યો\nઅજબશક્તિ છે ભક્તિમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ થાય\nના અપેક્ષાકોઇ મનમાં રહે,જે જીવને મુક્તિ આપી જાય\n…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.\nપવિત્ર પ્રેમની રાહે જીવતા,જલાસાંઇની રાહ મળી જાય\nમાનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં દેહ પારખીને જીવાય\nઅવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહ થકી સમજાય\n…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.\nમનથીકરેલ ભક્તિ જીવનમાં,જીવનું ઘરપાવન કરી જાય\nશ્રધ્ધાની એઅજબકૃપા છે,જે માનવીને અનુભવેસમજાય\nમળે કૃપા પ્રભુની જીવનમાં,ત્યાં સંસાર ઉજ્વળ થઈ જાય\nઆજકાલ નાસ્પર્શે જીવને,જ્યાં ભક્તિનો સાગર મેળવાય\n…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nતાઃ૧/૬/૨૦૧૬ ૧-૬-૧ ૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ\nના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય\nકુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય\n………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.\nતારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય\nઆ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય\nઅજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય\nસમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય\n………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.\nલાગણી મોહ જીવનના સંગમાં રહે,ના કોઇથી છટકાય\nપળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય\nમળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય\nસમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય\n………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.\nPosted in: પ્રાસંગિક કાવ્યો,ચિઁતન કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-07-09T08:25:17Z", "digest": "sha1:FAAB77KFSRMXGO7TPLBGYTX4QPZ7ENXV", "length": 4180, "nlines": 198, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:સંદેશાવ્યવહાર - વિકિપીડિયા", "raw_content": "\nશ્રેણી \"સંદેશાવ્યવહાર\" ના પાનાં\nઆ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૪:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%93%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D/", "date_download": "2020-07-09T07:28:57Z", "digest": "sha1:RFN4QECSNQFL5DEYX3JFKTCU36ZCMMCX", "length": 16480, "nlines": 120, "source_domain": "www.polkholtv.in", "title": "કોરોના વેક્સીન વગર ઓલિમ્પિક / IOC પ્રમુખે કહ્યું- ટોક્યો ગેમ્સને 14 મહિના બાકી છે, યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે - Pol Khol TV", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nકોરોના વેક્સીન વગર ઓલિમ્પિક / IOC પ્રમુખે કહ્યું- ટોક્યો ગેમ્સને 14 મહિના બાકી છે, યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે\nઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બેકે કહ્યું- 2021માં શું થશે એ કોઈને ખબર નથી\nકોરોનાવાયરસના કારણે આ વર્ષે થનાર ટોક્યો ઓલિમ્પિક સ્થગિત, હવે 2021માં 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન થશે\nઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બેકે કહ્યું છે કે, આવતા વર્ષે થનાર ટોક્યો ઓલિમ્પિકને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોનાવાયરસની વેક્સીન હજી સુધી બની નથી. આવી સ્થિતિમાં ઓલિમ્પિક્સ અંગે ���વાલો ઉભા થઈ રહ્યા છે. બેકે કહ્યું કે, ટોક્યો ગેમ્સને હજી 14 મહિના બાકી છે. જ્યારે સમય યોગ્ય હશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.\nકોરોનાવાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષ જુલાઇમાં રમતોત્સવ યોજવામાં આવનાર હતો, પરંતુ હવે 2021 માં 23 જુલાઈથી 8 ઓગસ્ટની વચ્ચે થશે. જાપાનની સરકારે રમતોની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવાર સુધીમાં, વિશ્વભરમાં 45 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. 3.04 લાખ લોકોનાં મોત થયા છે.\nબેક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના પ્રમુખ ટ્રેડ્રોસ એડેનોમ ગેબ્રેઇઝ વચ્ચે સમજૂતી થઈ છે. તદનુસાર, સમાજ દ્વારા રમતગમત દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. બેકને સવાલ કરવામાં આવ્યો હતો કે કોરોના વેક્સીન હજી સુધી બનાવવામાં આવી નથી અને લોકો ટોક્યો ગેમ્સમાં એક બીજાના સંપર્કમાં આવશે. આવી સ્થિતિમાં, ચેપ અટકાવવા માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે\nબેકે કહ્યું, “ટોક્યો ગેમ્સ પહેલા અમારી પાસે એક વર્ષ અને બે મહિના બાકી છે.” WHOની સલાહ લેવામાં આવી રહી છે. IOC અને WHOનું ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. મારું માનવું છે કે જુલાઈ 2021 માં દુનિયા કેવી હશે તેનો કોઈ યોગ્ય જવાબ આપી શકીએ નહીં. આપણે ધૈર્ય રાખવું જોઈએ અને પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ.\nવેક્સીન વગર ઓલિમ્પિક થવી મુશ્કેલ\nહાલમાં જ ગ્લોબલ હેલ્થ સાયન્ટિસ્ટએ કહ્યું કે, કોરોનાની વેક્સીન વગર ટોક્યો ઓલિમ્પિક થવી મુશ્કેલ છે. આઇઓસી કોઓર્ડિનેશન કમિશનના અધ્યક્ષ જોન કોટે સ્વીકાર કર્યો છે કે, કોરોનવાયર્સ રી-શેડ્યુલ થયેલા ઓલિમ્પિકને પ્રભાવિતક કરી શકે છે. જ્યારે એડિનબર્ગ યુનિવર્સીટીના ગ્લોબલ હેલ્થના અધ્યક્ષ અને પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું કે, ઓલિમ્પિક સમયસર થાય તે માટે વેક્સીન જરૂરી છે. વેક્સીન વગર ગેમ્સ થવી અસંભવ છે.\nઆવતા વર્ષે ઓલિમ્પિક નહીં થઇ શકે: કોરોના એક્સપર્ટ\nજાપાનના કોરોના એક્સપર્ટે કેંતારો ઇવાતાએ ગયા મહિને નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આવતા વર્ષે ગેમ્સ થવી અઘરી છે. તેમણે કહ્યું હતું કે, જો હું ઈમાનદારી સાથે કહું તો માત્ર બે વિકલ્પ છે. પહેલું કે આપણે જાપાનમાં વાયરસને કંટ્રોલ કરીએ અને બીજું કે દુનિયાભરમાં મહામારી પર રોક લગાવીએ. કારણકે ઓલિમ્પિકમાં દુનિયાભરમાંથી એથલીટ્સ અને દર્શકો આવશે.\nઆપને આ પણ ગમશે\nક્રિકેટ / ગંભીરે કહ્યું- રોહિત વનડે અને T-20માં કોહલીથી વધુ અસરકારક, પરંતુ રન બનાવવાના મામલે આગળ રહેશે વિરાટ\nરોહિત વનડેમાં ત્રણ ડબલ સેન્ચુરી મારનાર એકમાત્ર બેટ્સમેન છે વિરાટે 248 વનડેમાં 11867, જ્યારે રોહિતે 224 વનડેમાં 9115 રન કર્યા છે દિવ્ય ભાસ્કરMay 04, 2020, ... આગળ વાંચો\nસચિન પર ગાંગુલીનો ખુલાસો / સૌરવે કહ્યું- તેંડુલકર હંમેશા મને જ સ્ટ્રાઈક લેવાનું કહેતો હતો, આના માટે તેની પાસે બે જવાબ તૈયાર હતા\nતેંડુલકર અને ગાંગુલીએ 176 વનડે ઇનિંગ્સમાં 47.55ની એવરેજથી 8227 રન બનાવ્યા છેગાંગુલીએ કહ્યું, સચિનનું ફોર્મ ખરાબ હોય કે સારું, તે હંમેશા નોન-સ્ટ્રાઈક પર રહેવા માંગતો ... આગળ વાંચો\nક્રિકેટ / BCCIએ કહ્યું, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ રમવા ભારતીય ટીમ 2 અઠવાડિયા કવોરન્ટીનમાં રહેવા તૈયાર છે\nભારત ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે જો આ સીરિઝ ન રમાય તો ઓસ્ટ્રેલિયાને 300 મિલિયન ડોલરનું નુકસાન થશે BCCIના ટ્રેઝરર ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nસહાય / સલમાન ખાનના ફાર્મહાઉસ પરથી જરૂરિયાતમંદો માટે શાકભાજીની થેલીઓ રવાના થઇ, જેક્લીને વીડિયો શેર કર્યો\nલોલમપોલ / હાઇકોર્ટના આદેશને મ્યુનિ. ઘોળીને પી ગઈ, પ્રાઈવેટ હોસ્પિટલોની ફી ઘટાડવાના બદલે સરકારે નક્કી કરેલી ફી કરતાં 5 ગણી કરી આપી\nમોટી વેચવાલી / વોરન બફેટની કંપની બર્કશાયર હેથવેએ એરલાઇન કંપનીઓના 4 બિલિયન ડોલરથી વધુના તમામ શેર વેચી નાખ્યા\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nતેજી / અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/429", "date_download": "2020-07-09T08:37:47Z", "digest": "sha1:H4W3N6AAVQOD7ZXMZVKLFQS7JOEUXZGM", "length": 4779, "nlines": 68, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોનાં દુઃખ દૂર કરતાં | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોનાં દુઃખ દૂર કરતાં\nગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોનાં દુઃખ દૂર કરતાં\nએક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા.\nજેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ કોઈક કારણોસર તેમનું ઘણુંબધું મૂડીરોકાણ અટવાઈ ગયેલું.\nકોઈ કારણોસર એમના બિલો પાસ થાય નહિ અને પેમેન્ટ ન આવે. વળી ઉઘરાણીવાળાની લાઇનો લાગે. આવા સંજોગોમાં સગાંસંબંધીઓ પણ છેટા થઈ ગયા.\nજેના લીધે એ હરિભક્ત અંદરથી ભાંગી પડ્યા અને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા.\nઆવા દિવસોમાં તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળ્યા.\nગુરુવર્ય પ.પૂ. બાપજી તેઓની આવી દુઃખદ પરિસ્થિતિ જોઈ તેઓની સાથે એકાંતમાં અડધો-પોણો કલાક બેઠા. તેઓને ખૂબ સમજાવ્યા, બળ આપ્યું.\nએ હરિભક્ત વતી મહારાજને ખૂબ પ્રાર્થના કરી, કગર્યા. મહારાજ ભેગા ભળ્યા ને એમની પર કૃપા શરૂ થઈ. પરિણામે એ હરિભક્તનાં દુઃખ દૂર થયાં.\nઆજે એ હરિભક્ત વહેવારે ખૂબ સુખી છે.\nઆમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની અતિ દયાળુતાએ અનેકના દુ:ખો ટાળ્યાં છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/2015/05/10/%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2020-07-09T07:12:45Z", "digest": "sha1:S3LFPOS7DIUXQBV4AZZMB74GHU6AK343", "length": 30746, "nlines": 187, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "અંતિમ શ્વાસ | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nઆજે મા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.\nમા વર્ષો પૂર્વે પરણીને પરદેશ આવી હતી. કેનેડામાં પતિ સાથે નવજીવનનના પગલાં પાડ્યા. બન્નેએ ખૂબ મહેનત મજૂરી કરીને ગૃહસંસાર શરૂ કર્યો. ધીરે ધીરે કાટકસર કરી થોડી બચત કરી. પારંપરિક જીવન આગળ વધાર્યું. વિનયનો જન્મ થયો અને હર્યુંભર્યું ઘર સ્વર્ગ સમું લાગવા લાગ્યું. વિનયના પિતા ખાસ ભણ્યાં નહોતા. મેટ્રિક પાસ કરીને મામાની મદદથી કેનેડા આવીને સ્થાયી થયા હતાં એટલે દિકરાને ખૂબ ભણાવવાનાં સ્વપ્ના જોતા હતાં વિનયને માટે જાતજાતની બુક્સ અને ગેમ્સ લઈ આવતા. પોતાને આવડે એવું વાંચી સંભળાવતા બધા સાથે રમતા, સાથે બહાર ફરવા જતા અને આનંદ કરતા. નાનકડો ઘરસંસાર આગળ વધતો ગયો.\nપાંચ વર્ષ બાદ વર્ષા આવી. વર્ષા બીજા બધા બાળકોની સરખામણીમાં થોડી જુદી વર્તાતી હતી. એના મોંમાંથી થોડી વધારે પડતી લાળ પડતી, અપરિચિત ચહેરાઓ જોઈને તુરત રડવા માંડતી. એક દોઢ વર્ષમાં તો બાળક ચાલતા શીખી જાય પણ એ ઘૂંટણિયાં જ ભરતી હતી. ડૉક્ટરો અને સ્પેશલિસ્ટોને બતાવ્યું. થોડા ટેસ્ટ કર્યાં અને છેવટે ડાયગ્નોઝ થયું કે વર્ષા “Autistic child” છે. આપણી વર્ષા મંદ બુધ્ધિનું બાળક છે ને, કાંઈ વાંધો નહીં, થોડું મોડું શીખશે માતા પિતાએ સ્વિકારી લીધું. પણ થોડા સમયમાં જાતજાતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે વર્ષા એક જાતના Degenerative Central Nervous System (CNS) disorder થી પીડાય રહી છે. ટૂંકમાં એ અપંગ છે અને સમય જતા એની પરિસ્થિતિ વધારેને વધારે બગડતી જશે. વિનયના માતા પિતાના માથે મોટી આફત આવી પડી. પોતાના જિગરના ટૂકડાને આવી પીડા આ તે કેવી સજા આ તે કેવી સજા અને એ પણ આવી નાની બાળકીને અને એ પણ આવી નાની બાળકીને શું ભગવાન છે અને હોય તો શું એ એના જ ભૂલકાઓને આવી સજા આપી શકે બન્ને નાસીપાસ થઈ ગયા પણ હિંમત ન હાર્યાં. બન્ને ફૅક્ટરીની શિફ્ટ બદલીને વારાફરતી વર્ષાની ચોવીસ કલાક કાળજી રાખવા લાગ્યાં.\nજીવન ધીમે ધીમે રાબેતા મુજબ પસાર થવા લાગ્યું. જિંદગીની ગાડી હવે ફરી પાટા ઉપર આવવા લાગી. વિનય નાનો હતો, સંવેદનશીલ હતો એટલે એના કોમળ મન ઉપર મા બાપને પડતી મુશ્કેલીઓની છાપ અંકાતી ગઈ. નાની ઉમ્મરે સમજદારી પણ આવતી ���ઈ. નાની બહેન વર્ષાની સરસંભાળમાં એ પણ ઘણું ધ્યાન આપતો પણ વિધાતાએ કાંઈ જુદુ જ વિચાર્યું હતું. માણસજાતને એરણ પર ચઢાવવામાં કદાચ એને વધારે આનંદ આવતો હશે અચાનક કાર ઍક્સિડન્ટમાં વિનયના પિતાનું અવસાન થઈ ગયું. એક સોળ વરસના તરવરાટીયા, મૂછ ફૂટડા જુવાને ખૂબ ઢીંચીને ગાડી હંકારી અને એક ક્ષણમાં… અચાનક કાર ઍક્સિડન્ટમાં વિનયના પિતાનું અવસાન થઈ ગયું. એક સોળ વરસના તરવરાટીયા, મૂછ ફૂટડા જુવાને ખૂબ ઢીંચીને ગાડી હંકારી અને એક ક્ષણમાં… એક જિંદગી નહીં પણ ત્રણ જીવન બરબાદ કરી નાખ્યાં. ખાનાખરાબીની પણ એક હદ હોય… એક જિંદગી નહીં પણ ત્રણ જીવન બરબાદ કરી નાખ્યાં. ખાનાખરાબીની પણ એક હદ હોય… વિનય અને એની માના માથે આભ ટૂટી પડ્યું. શું કરીશું હવે વિનય અને એની માના માથે આભ ટૂટી પડ્યું. શું કરીશું હવે ક્યાં જઈશું મઝધારે અટવાયેલી નૌકાને પાર કેમ ઉતારીશું\nમા માટે હવે આકરા ચડાણ ચઢવાના હતાં. વિનય અને વર્ષા બન્નેને સાચવવાના હતાં, મોટા કરવાના હતાં. વર્ષાને એકલી રાખી શકાય નહીં એટલે મા એ ફૅક્ટરીની જોબ છોડી. કૉલેજમાં ભણતા દેશી વિદ્યાર્થીઓને ઘરમાં ભાડે રાખી, તેમને જમાડવાનું ચાલુ કર્યું. આ રીતે વર્ષાની પણ સંભાળ રાખી શકાય અને વિનયને પણ ભણાવી શકાય. સમય વહેતો ગયો વિનય ભણતા ભણતા મોટો થતો ગયો અને વર્ષાની હાલત ધીમે ધીમે વણસતી ગઈ. કાયા કૃશ થતી ગઈ પણ મા જતનથી વર્ષાને સંભાળતી રહી.\nવિનય બહુ જ તેજસ્વી વિદ્યાર્થી, હંમેશા અવ્વલ નંબરે આવે. કૉલેજમાં પ્રોફેસરો એના વખાણ કરતા થાકે નહીં. મિત્રોમાં પણ એ ખૂબ માનીતો. વિનયનું અસાધારણ વ્યક્તિત્વ સૌને આકર્ષતું. કૉલેજના પહેલા વર્ષથી લીન્ડા એની સાથે. વિનય દૂર રહેવાનો ખૂબ પ્રયત્ન કરે પણ જેમ સમય વિતતો ગયો તેમ લીન્ડા એની નજીક આવતી ગઈ અને એને ચાહવા માંડી. વિનયને એની જવાબદારીનું ભાન હતું એટલે એ હંમેશા પોતાના મનને મારતો રહ્યો અને લીન્ડાને સમજાવતો રહ્યો. લીન્ડા વિનયની મા અને બહેનને મળી ચૂકી હતી. બીજા મીત્રોની જેમ વિનયના ઘરે લીન્ડાની આવનજાવન પણ હંમેશા રહેતી. વિનયની માના જીવન સંઘર્ષના એકેએક પાસાઓથી એ વાકેફ હતી. વિનય પાસેથી મા વિષે એ જેટલું વધારે જાણતી ગ​ઈ, તેમ તેમ બન્ને માટે એના મનમાં માન વધતું ગયું.\nવિનય એન્જિનિઅર થઈ ગયો. મોટા પગારની નોકરી મળી. મા પાસે વિદ્યાર્થીઓને ભાડે રાખી જમાડવાનું કામ છોડાવ્યું. મા હવે વર્ષાની સંભાળમાં વધારે સમય કાઢી શકતી. વર્ષા પણ ખુશખુશાલ હતી. લીન્ડા હવે વિનયને લગ્ન માટે વિનંતિ કરતી પણ વિનય માનતો ન હતો. વિનય લીન્ડાને કહેતો કે મારો આ જન્મ મારી મા અને બહેનને નામે છે. હું તારા માટે કાંઈ કરી શકુ એમ નથી. લીન્ડા ત્યારે કહેતી પણ તું મને ચાહે છે ને, મારા માટે એટલું બસ છે. હું એ જ ઘરમાં તારી મા અને બહેન જોડે રહીશ. આપણે બન્ને એમની સંભાળ રાખીશું. વાઇટ ફેમિલીમાં જન્મેલી લીન્ડા સાવ અલગ પ્રકારની છોકરી હતી. કોઈ જુદી જ માટીની બનેલી હતી. એ ખરેખર વિનયને જ નહીં, પણ એના ફૅમિલીને પણ ચાહતી હતી જે માનવું અશક્ય લાગતું હતું. લીન્ડાએ વિનયને મનાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ. અંતે એક દિવસ લીન્ડાએ અલ્ટિમેટમ આપી દીધું કે હું કાલે મા પાસે એમની અનુમતિ માટે આવવાની છું. વિનય શું બોલે બીજે દિવસે લીન્ડાએ માને બધી વાત કરી. મા એ કહ્યું મને તમારા સંબંધની ખબર છે. મેં આ અગાઉ ઘણી વાર વિનયને કહ્યું કે તમે બન્ને એક થઈ જાઓ પણ એ માનતો નથી. હવે આપણે બન્ને સાથે થઈને એને મનાવીશું અને એ દિવસ પણ આવ્યો.\nલગ્ન બાદ મા એ જ બન્નેને જુદા રહેવાનો આગ્રહ સાથે હુકમ કર્યો. બન્ને માનતા ન હતા, પણ મા એ બન્નેને સમજાવ્યા કે થોડા સમય બાદ તેઓ સાથે રહેવા આવશે. માના ઘરની નજીક જ બન્નેએ ઘર લીધું. બન્ને દરરોજ સવાર સાંજ મા અને બહેનને મળવા જાય. ઘરની બધી જ જવાબદારી બન્ને એ ઊઠાવી લીધી હતી એટલે મા માટે વર્ષાની સરસંભાળ સિવાય કાંઈ કામ ન હતું. વર્ષો બાદ સુખના ઝરણ ફૂટ્યાં હતાં. દિવસો આનંદમાં પસાર થતાં હતાં. અને ત્યાંજ સુખદા લીન્ડાએ એક દિવસ માના ખોળામાં ગોરું ગોરું રમકડું મૂકી દીધું. સુખનું ઝરણ નદી બની વહેવા માંડ્યું. નવા રમકડાનું નામ રાખ્યું Jay અને મા બે હાથ જોડીને જયને જે જે કરતા શિખવવા લાગી. મા કરતા પણ વર્ષાને જય જોડે રમવાની મજા આવતી હતી. પોતાની સાથે રમનાર એક સાથી મળ્યો હતો. જય સૌના લાડ પ્યારમાં ધીમે ધીમે મોટો થતો ચાલ્યો. અને જોતજોતામાં તો પાંચ વર્ષનો થઈ ગયો. વિનયે જયને એની પાંચમી બર્થ ડે ની ગિફ્ટમાં “ઍપલ ટૅબલેટ” આપી. ટૅબલેટ ચોવીસ કલાક જયની સાથે જ હોય. ક્યાં એ વિડિયો ગેમ રમતો હોય, ક્યાં દાદી ફોઈ લુક હીયર, એમ કહીને એમના ફોટા પાડતો હોય અથવા તો વિડિયો ઉતારતો હોય.\nએક દિવસની વાત છે. જય એની કિન્ડરગાર્ટન સ્કૂલમાં, વિનય અને લીન્ડા એમના જોબ ઉપર, ઘરમાં ફ્ક્ત મા અને વર્ષા. બાથરૂમમાંથી બહાર આવતા એકાએક મા નો પગ લપસ્યો. મા એ બૅલન્સ ગુમાવ્યુ અને દિવાલમાં જોરથી માથું ભટકાયું. માથાની અ���દર ગંભીર ઈજા થઈ અને મા બેભાન થઈને ઢળી પડી. વર્ષા પથારીવશ, ઊઠી ના શકે એટલે રડતા રડતા જોરથી બૂમાબૂમ કરતી રહી પણ સાંભળનાર કોઈ નહી. ત્રણ કલાક બાદ સાંજે વિનય ઘરે આવ્યો ત્યારે ખબર પડી. તુરત ઍમ્બ્યુલન્સ બોલાવી માને હૉસ્પિટલ લઈ આવ્યા.\nવિનય હૉસ્પિટલમાં માના બેડની પાસે ઊભો હતો. મા જીવન મરણની વચ્ચે લટકતી હતી. માની શ્વસનક્રિયા મેડિકલ વેન્ટિલેટરને આધારે ચાલી રહી હતી. બ્રેન હેમરેજ થતાં મા કૉમામાં ચાલી ગઈ હતી ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. ત્યાગ અને કરુણામૂર્તિનો અર્ધમૃત દેહ બેડ ઉપર પડ્યો હતો. વિનય વિચારતો હતો. માના જીવનમાં દુખ દર્દ પડછાયાની જેમ હંમેશા વળગેલા રહ્યાં છે. કેટલું સહન કર્યું છે એણે આ તે કેવું દુર્ભાગ્ય આ તે કેવું દુર્ભાગ્ય નિપીડિત માની કાયાને એ વધુ જોઈ ના શક્યો. રૂમની બહાર જઈને ખૂણામાં મોં છુપાવી એ આંસુ સારતો રહ્યો. લીન્ડા ઊભી થઈને બહાર આવી વિનયની પીઠ પર માથું મૂકીને મૂક આશ્વાસન આપતી રહી.\nમાને હૉસ્પિટલમાં લઈ આવ્યા તે દિવસથી વર્ષાને પોતાના ઘરે લાવી એની દેખરેખની જવાબદારી લીન્ડાએ ઉઠાવી લીધી હતી. જ્યારે વિનય અને લીન્ડાને એક સાથે હૉસ્પિટલ આવવું હોય ત્યારે કોઈ એક મિત્રને પોતાના ઘરે બોલાવી વર્ષા અને જયને જોવાની જવાબદારી સોંપીને આવતા. આજે છ દિવસથી માનો નિશ્ચેતન દેહ બેડ ઉપર પડેલો હતો. અને આ છ દિવસમાં ફ્ક્ત બે વાર મા એ પલક ઝબકાવી હતી. માની પરિસ્થિતિમાં સહેજ પણ ફેર પડતો ન હતો. મશીનો ઉપર મા શ્વસતી હતી. મા પીડાઈ રહી હતી અને સૌ લાચાર હતાં હવે તો ભગવાન ઉપાડી લે તો સારુ. બીજા ચાર દિવસ પસાર થયા પણ માની હાલતમાં કાંઈ સુધારો નથી. મા નો જીવ પણ જતો નથી. કદાચ એના પૌત્ર જય ને જોવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય એમ વિચારી વિનય જયને લઈ આવ્યો. જય માનો હાથ વારંવાર હલાવીને બોલતો રહ્યો: “દાદી વેક અપ, વેક અપ” પણ કાંઈ વળ્યુ નહીં. બીજા ચાર દિવસ વિત્યાં. મા નો પ્રાણ નિકળતો ન હતો. સૌ પરાધીન થઈ ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતાં\nજયને ફરી દાદીને જોવા આવવું હતું એટલે વિનય લઈ આવ્યો. જય માને એની ટૅબલેટ બતાવીને બોલતો હતો: “વેક અપ દાદી, વેક અપ, લુક હીયર, આય હેવ મોર પિક્ચરસ, ફોઈઝ પિક્ચરસ ટુ, આય હેવ વિડિયો ટુ”. માની પલક ઝબકી, ધીરેથી આંખ ખુલી. જય ટૅબલેટમાં વિનય, લીન્ડા અને વર્ષાના ફોટા બતાવવા લાગ્યો. મા રસપૂર્વક ફોટા જોતી રહી. ફોટા પૂરા થતાં જ્યએ વિડિયો શરૂ કર્યો. અને મા એકીટસે વિડિયો જોવા લાગી. વિનયનું ઘર​, ઘરનો એક બેડરૂમ​, બેડરૂમમાં બેડ પર ખિલખિલાટ હસતી વર્ષા, સાથે રમતો જય અને પ્રેમથી ખવડાવતી લીન્ડા. મા મટકું માર્યા વગર જોતી જ રહી… જોતી જ રહી… મા ખુલ્લી આંખે લાંબી સફરે નિકળી ગઈ હતી…\nકથાબીજ-પરિકલ્પન – મનુ ગિજુ\nઆલેખન – કિશોર પટેલ\nમીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ\nએથી મીઠી તે મોરી માત રે\nજનનીની જોડ સખી નહી જડે રે લોલ.\n« સંબંધો જડે છે કેટલાં\nકરૂણતાભરી પણ, સુંદર વાર્તા..\nBy: મનસુખલાલ ગાંધી, on જૂન 6, 2016\nબહુ હૃદયદ્રાવક વાર્તા છે. મા ની જેમ લિન્ડાનું પાત્ર પણ કેટલું સુગમ છે પ્રેમ અને સંસ્કાર તો શાશ્વત છે, પૂર્વ શું કે પશ્ચિમ શું \nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE", "date_download": "2020-07-09T09:06:03Z", "digest": "sha1:MTF45HNYFUPYWC3OHGFHAPZNLV4VYRBV", "length": 3364, "nlines": 56, "source_domain": "gu.wikipedia.org", "title": "ચર્ચા:ભારતના ભાગલા - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખનું નામ ખોટું છે. \"ભાગલા\" નહિ પણ \"ભાગલો\" હોવું જોઈએ. 69.158.65.2 ૧૯:૩૭, ૬ April ૨૦૦૭ (UTC)\nના ભાગલા બહુવચન છે જ્યારે ભાગલો એકવચન છે. ભાગલો ક્યારેય વપરાયેલુ મેં સાંભળ્યું નથી. હંમેશા ભાગલાજ બોલાય છે. ભાગલા એ \"ભાગલા થવાની ઘટના\" નું સંક્ષેપ છે. --સ્પંદન (Spundun) ૨૨:૩૦, ૬ April ૨૦૦૭ (UTC)\nતમે કહો છો કે કોઈ દિવસ સાંભળ્યું નથી એક્વચન પણ એવું કેમનું હોઈ\nહિન્દીમાં भागला - એકવકન\nઇંગ્લિશમાં Partition of India - એકવકન\nમેં મારી માને અમણા જ પૂછયું અને એ કહે છે \"ભાગલો\", એકવચન. તેની આગળ શું ચલો બદલી કાઢો: ભાગલા નહિ પણ ભાગલો ચલો બદલી કાઢો: ભાગલા નહિ પણ ભાગલો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ઓક્ટોબર ૨૦૦૭ના રોજ ૦૮:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80", "date_download": "2020-07-09T07:07:40Z", "digest": "sha1:4FBDB3MO3DWNHWZIAULBJP22AXWAIFT3", "length": 4744, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "જામોલી - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી,\nજામોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ઝઘડીયા તાલુકામાં આવેલું એક ગામ છે. જામોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફ���રફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87_%E0%AB%A7%E0%AB%AC", "date_download": "2020-07-09T09:34:55Z", "digest": "sha1:YAUKFYSY6B2KWM2AU2KVC3GREQ22ALYU", "length": 9700, "nlines": 288, "source_domain": "gu.wikipedia.org", "title": "જુલાઇ ૧૬ - વિકિપીડિયા", "raw_content": "\n૧૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૮ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૬૨૨ – ઇસ્લામીક પંચાંગની શરૂઆત.\n૧૯૬૫ – ફ્રાન્સ અને ઇટાલી (Italy)ને જોડતી મૉ બ્લાં ટનેલ (Mont Blanc Tunnel) ખુલ્લી મુકાઇ.\n૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ (Apollo 11), ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની પ્રથમ અંતરિક્ષ યોજનાનું, કેનેડી અવકાશ મથક,ફ્લોરિડાથી, પ્રક્ષેપણ કરાયું.\n૧૯૭૯ – ઇરાકી પ્રમુખ 'હસન અલ બક્ર'એ રાજીનામું આપ્યું, અને તેને સ્થાને સદ્દામ હુસૈન (Saddam Hussein)પ્રમુખ બન્યા.\n૧૯૯૪ – ધૂમકેતુ શુમેકર-લેવિ ૯ (Comet Shoemaker-Levy 9), ગુરુ સાથે અથડાયો. જેનો પ્રભાવ જુલાઇ ૨૨ સુધી ચાલુ રહ્યો.\n૧૯૩૬ – વેંકટરામન સુબ્રમણ્યમ (Venkatraman Subramanya), ભારતીય ક્રિકેટર\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિકિમીડિયા કૉમન્સ પર July 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૧૪ જૂન ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧��� ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૨૦:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0)", "date_download": "2020-07-09T09:18:08Z", "digest": "sha1:LHYG354QIBTDQTO5ITKBFHHVSVJ7OFYE", "length": 5601, "nlines": 130, "source_domain": "gu.wikipedia.org", "title": "સુખપર (તા. ગારીયાધાર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• વાહન • જીજે-૦૪\nસુખપર (તા. ગારીયાધાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લામાં આવેલા ગારીયાધાર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, ની ખેતી થાય છે આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગારીયાધાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય નથી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૯:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.co.in/maha-mrutyunjay-mantra/", "date_download": "2020-07-09T09:19:03Z", "digest": "sha1:2PSPVM6ZTYULV27SVILFVYYBY6X3QRWI", "length": 16070, "nlines": 99, "source_domain": "shareinindia.co.in", "title": "કેવી રીતે થઈ મૃત્યુને મહાત આપતા મૃત્યુંજય મંત્રની ઉત્પતિ? જાણો મંત્રની ઉત્પતિની કથા", "raw_content": "\nકેવી રીતે થઈ મૃત્યુને મહાત આપતા મૃત્યુંજય મંત્રની ઉત્પતિ જાણો મંત્રની ઉત્પતિની કથા\nમૃત્યુને મહાત આપતા મહામૃત્યુંજય મંત્ર વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે. અનેક લોકો દૈનિક પ્રાર્થનામાં પોતાની તેમજ પરિવારની સુખાકારી માટે તે કરતાં હોય છે. કહેવાય છે કે આ ��ંત્ર ખાસ છે. જેના જાપથી અનેક ફાયદાઓ થાય છે. શું છે આ શક્તિ, આખરે કેવી રીતે થઈ આ મંત્રની ઉત્પતિ.. જાણો એ વિશે.. અહિં..\nપણ એ પહેલાં તમને જણાવી દઈએ કે અનેક લોકો કહે છે કે આ મંત્ર નથી ફળતો, તો તેમાં મંત્રનો વાંક નથી. પણ બની શકે કે તમે ખોટું ઉચ્ચારણ કરતાં હોય. અથવા તો પૂરો સાચો મંત્ર ન બોલતા હોય. તો પૂરો સાચો મંત્ર બીજ સહિત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો ફળ મળ્યા વગર રહેતું નથી.\nમહા મૃત્યુંજય મંત્રની ઉત્પતિની કથા\nપૌરાણિક સમયમાં મૃકન્ડ નામના એક ઋષિ ભગવાન શિવ શંકરના અનન્ય ભક્ત હતા. તે તેમની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી નિયમિત રીતે ઉપાસના કરતાં હતા. તેમને કોઈ સંતાન ન હતું. તે જાણતા હતા કે જો દેવાધિદેવ મહાદેવની તેમની પર કૃપા થઈ જાય તો તેમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે…\nઆ વિચાર મનમાં રાખીને તેઓ ભગવાન શિવને પૂર્ણ શ્રદ્ધાથી ભજવા લાગ્યા. તેમણે ઘોર તપ કર્યું. તે ઈચ્છતા હતા કે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહે. વાસ્તવમાં તેવું જ થયું. એક દિવસ ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ઋષિએ મહાદેવ પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શિવશંકરે વિધિવા વિધાનથી વિપરિત જઈને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દીધું. આમછતાં ભગવાન શંકરે તેમને ચેતવણી આપતા કહ્યું કે આ વરદાનની સાથે દુઃખ પણ સંકળાયેલું હશે.\nઆમછતાં પુત્ર પ્રાપ્તિની ઝંખનાને પગલે ઋષિએ તે વરદાનનો સ્વીકાર કર્યો. ભોળાનાથના આશીર્વાદથી મૃકન્ડ ઋષિને પુત્રની પ્રાપ્તિ થઈ. તેમણે તેમના પુત્રનું નામ માર્કણ્ડેય રાખ્યું. જ્યોતિષીઓએ જ્યારે આ બળકની કુંડળી જોયી તો ઋષિ પત્નીને જણાવ્યું કે આ બાળક વિલક્ષણ હશે છતાં અલ્પઆયુ નિવડશે. એટલે કે આ બાળકનું કેવળ 12 વર્ષની ઉંમરે મૃત્યુ થશે. આટલું સાંભળતાં જ ઋષિની ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ. આમછતાં તેમણે હિંમત ન હારી. તેમણે પોતાની પત્નીને સમજાવ્યું કે જે ભોળાનાથે તેમને એને વરદાન રૂપમાં પુત્ર ભેટ કર્યો છે તો તે જ તેમની રક્ષા કરશે.\nધીરે ધીરે ઋષિ પુત્ર માર્કણ્ડેય મોટાં થવા લાગ્યા. તેમણે પિતા પાસેથી શિવમંત્રની દીક્ષા લીધી. તે તેનો નિત્ય જાપ કરવા લાગ્યા. એક દિવસ તેમની માતાએ દુઃખી થઈને પૂછ્યું કે તેને જણાવી દીધું કે તેનું આયુષ્ય માત્ર 12 વર્ષનું જ છે. જ્યારે બાળ ઋષિને આ વાતની જાણ થઈ તો તેમણે પ્રણ લઈ લીધું કે તે પોતાના માતા-પિતાની ખુશી માટે ભોળાનાથ પાસેથી દીર્ધાયુ થવાનું વરદાન પ્રાપ્ત કરશે.\nએ પછી એ બાળ ઋષિએ એક મંત્રની રચના કરી. તેને નિત્ય શિવ મંદિરમાં બેસીને જાપ કરવા લાગ્યા. અનેક મંત્રોચ્ચાર પછી એ મંત્ર સિદ્ધ થઈ ગયો. આ મંત્ર હતો….\nૐ ત્ર્યમ્બકમ્ યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |\nઉર્વારુકમેવ બન્ધનાત્ મૃત્યોર્મુશ્રીય મામ્રતાત્ ||\nઆ મંત્ર એ મૃત્યુંજય મંત્ર છે. તેની આગળ પાછળ બીજ લગાવવાથી તે મહામૃત્યુંજય મંત્ર બને છે. આ મંત્ર પૂર્ણ વિધિવિધાન સાથે હોમ હવન સાથે સવાલાખથી વધું કર્યા પછી તે સિદ્ધ થાય છે.\nૐ હુમ્ જૂમ સઃ ત્ર્યમ્બકમ્ યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |\nઉર્વારુકમેવ બન્ધનાત્ મૃત્યોર્મુશ્રીય મામ્રતાત્ સઃ જૂમ હૂમ ૐ ||\nબાળ માર્કણ્ડેય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શીવની આ મંત્ર થકી આરાધના કરવા લાગ્યા. જ્યારે નિયતીનો સમય પાકી ગયો ત્યારે તેઓ જ્યારે 12 વર્ષના થયા ત્યારે યમના દૂતો તેમને લેવા માટે આવ્યા. પણ બાળ માર્કણ્ડેય તો ભગવાન શિવની ભક્તિમાં ધ્યાનસ્થ હતા. તે પોતાના અખંડ જાપ પૂરા કરવાના સંકલ્પમાં લાગેલા હતા. યમના દૂતો તેમના જાપ પૂરા થવાની રાહ જોવા લાગ્યા. બાળકનું ધ્યાન તૂટ્યું નહિં. તે એકલીન થઈને શીવ આરાધનમાં મગ્ન હતા. યમદૂતોએ પાછા આવીને યમરાજને જણાવ્યું કે બાળકના પ્રાણ ખેંચવાનું સાહસ તેઓ ન કરી શક્યા. કારણ કે બાળક સુધી પહોંચવું તેમને અઘરું લાગ્યું.\nઆ સાંભળીને યમરાજ ક્રોધિત થઈ ગયાં. તેમણે કહ્યું કે એ બાળકના પ્રાણ હું લઈને આવીશ. તે એ બાળક પાસે પહોંચી ગયા. બાળકને શું થયું કે તે જોરશોરથી મૃત્યુંજય મંત્રના જાપ કરતાં શિવલિંગને વળગી પડ્યાં. યમરાજે જોયું તો બાળક તો શિવલિંગને વળગીને મંત્રોચ્ચાર કરવામાં લીન હતો.\nયમરાજે તેને શિવલિંગથી ખેંચવાની કોશિશ કરી. ત્યારે જોરદાર હુંકાર થયો અને મંદિર કાંપવા લાગ્યું. સાથે જ મહાકાળ પ્રગટ થયા. તેમણે ક્રોધિત થઈને યમરાજાને કહ્યું કે તું મારી સાધનામાં લીન ભક્તને પરેશાન કરવાનું દુઃસાહસ કેવી રીતે કર્યું \nમહાકાળના ક્રોધને જોઈને યમરાજ પણ કાંપવા લાગ્યા. તેમણે કહ્યું કે પ્રભુ હું તો આપનો સેવક છું. આપે જ મને નિયત સમયે જીવ માત્રના પ્રાણ હરી લેવાનો હક મને આપ્યો છે. આ બાળકનો તમારા વરદાન પ્રમાણે સમય થઈ ગયો છે. તેથી હું તેના પ્રાણ લેવા આવ્યો છું.\nયમરાજના મધુર વાક્યો સાંભળીને શિવનો ક્રોધ થોડો શાંત થઈ ગયો. તેમણે કહ્યું કે તારી વાત બરોબર છે પણ હું આ ���ાળકની ભક્તિ અને સ્તુતિથી ખુબ જ પ્રસન્ન થયો છું. તેથી હું તેને દીર્ધાયુ થવાનું વરદાન આપું છું. આથી હવે તું તેના પ્રાણ લઈને ન જઈ શકે.\nયમરાજે મહાદેવને પ્રણામ કર્યાં. કહ્યું કે પ્રભુ આપની યાજ્ઞા સર્વોપરી છે. હું આજે તું શું ક્યારેય આપના ભક્ત માર્કણ્ડેય દ્વારા રચિત મહામૃત્યુજય મંત્રના પાઠ કરશે તેમને ત્રાસ નહિં આપું.\nઆવી રીતે મહાકાળની કૃપાથી માર્કેણ્ડેય દીર્ધાયુ થઈ ગયા. તેમણે એક એવા મંત્રની રચના કરી જેના પાઠ કરવાથી કાળને પણ હરાવી શકાય છે.\nજો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ\n– મહાન ઋષિઓ સપ્તર્ષિ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nએક ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.\nરામચરિતમાનસમાં લખ્યું છે કે કળયુગમાં ગોરખ ધંધા કરનારા જ કહેવાશે સાધુ-સંત, કેવો રહેશે સાધુ-સંતોનો વ્યવહાર\nશનિદેવ કેમ ચાલે છે લંગડા પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી \nમૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/a-proposal-supporting-the-caa-was-passed-in-the-gujarat-legislative-assembly-111502", "date_download": "2020-07-09T07:01:39Z", "digest": "sha1:RDNRDRCMYUC5UTOASE7P5M4IF3JNAMLA", "length": 8367, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "a proposal supporting the caa was passed in the gujarat legislative assembly | CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો - news", "raw_content": "\nCAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો\nમોદી સરકારના નાગરિકતા કાયદાને ટેકો આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું\nકેન્દ્રના વિવાદીત નાગરિક કાયદાને અનુમોદન આપવાનો રાજકીય પ્રસ્તાવ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો, જેના પર બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે સામસામે તીખી ચડભડ થઈ હતી. કૉન્ગ્રેસે એનો વિરો�� કરતાં આ પ્રસ્તાવ બહુમતીથી પસાર કરીને વિધાનસભાએ તેને ટેકો આપ્યો હતો. સીએએના સમર્થનમાં બિલ પાસ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.\nગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વિધાનસભાના ગૃહમાં કરેલા સંબોધનમાં ગુજરાતને ગાંધી-સરદારનું શક્તિશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત ગણાવીને જનપ્રતિનિધિ એવા ધારાસભ્યોને સલાહ આપી હતી કે એકએક ગુજરાતી વિશ્વમાં ગુજરાતી હોવાનું ગૌરવ લઈ શકે અને ગુજરાત વિશે સ્વાભિમાન ધરાવી શકે એવા ગુજરાતનું જતન કરવાની જવાબદારી જનતાએ આપ સૌને સોંપી છે. જાહેર જીવનના અનુભવો અને પ્રજા જીવનની અપેક્ષાઓ નજર સમક્ષ રાખી આ સભાગૃહમાં જનપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપવાની જવાબદારી નિભાવશો. રાજ્યપાલના સંબોધનમાં ઉલ્લેખ કરાયો હતો કે ૨૦૧૯ના વર્ષમાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ ૨૫૫ કેસો નોંધી કુલ ૪૧૭ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરીને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે.\nમારો જન્મ બર્મામાં થયો છે, પણ હું ભારતીય નાગરિક છું : રૂપાણી\nશુક્રવારે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાગરિકતા મુદ્દે અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી. અમિત ચાવડાએ ટિપ્પણીમાં જણાવ્યું હતું કે બર્મામાં જન્મેલા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા છે. ત્યારે આ ટિપ્પણી પર સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે હું ભારતીય નાગરિક છું. વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે મારો જન્મ બર્મામાં થયો હતો, પણ મારો જન્મ થયો ત્યારે મારાં માતા-પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતાં હતાં એટલે હું ભારતીય નાગરિક જ છુ. જન્મ બાદનાં બે વર્ષમાં જ હું ગુજરાત પરત આવી ગયો હતો એટલે હું ભારતીય નાગરિક જ છું. ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરે સમાપ્ત થયું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિકતા કાયદાને ગુજરાતમાં લાગુ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ ��ુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\nરાજકોટ : મૂશળધાર વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/dharma-adhyatma/saturday-and-ganesh-chaturthi-puja-and-vidhi-sanyog-muhurt-542770/", "date_download": "2020-07-09T08:07:41Z", "digest": "sha1:MEP6NS6TQ4ITANSTMTJHQAE62B3LHLQA", "length": 14250, "nlines": 173, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: આવતીકાલે શનિવાર અને ગણેશ ચોથનો સંયોગ, આ રીતે પૂજા કરવાથી પૂર્ણ થશે મનોકામના | Saturday And Ganesh Chaturthi Puja And Vidhi Sanyog Muhurt - Dharma Adhyatma | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Speaking Tree આવતીકાલે શનિવાર અને ગણેશ ચોથનો સંયોગ, આ રીતે પૂજા કરવાથી પૂર્ણ થશે...\nઆવતીકાલે શનિવાર અને ગણેશ ચોથનો સંયોગ, આ રીતે પૂજા કરવાથી પૂર્ણ થશે મનોકામના\nહિંદુ પંચાંગ મુજબ આવતીકાલે ચૈત્ર મહિનની વદ ચોથ તિથિ છે. આ દિવસે ગણેશ ભક્તો વ્રત પૂજા કરીને વિઘ્નહર��તા દેવને પ્રસન્ન કરે છે. ચોથ તિથિએ ગણેશજીનું પૂજન કરવું અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે, ગણેશજીને ક્યારેય તુલસીના પાન ચઢાવવા નહીં.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\nસવારે વહેલાં ઊઠીને સ્નાન વગેરે કામ વહેલાં ઊઠીને પૂરાં કરી લો. બપોરના સમયે પોતાની ઈચ્છા પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પીત્તળ કે માટીથી બનેલ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.\nસંકલ્પ મંત્ર પછી શ્રીગણેશની ષોડ્શોપચાર પૂજા-આરતી કરો અને ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો.\nऊँ गं गणपतयै नम: મંત્ર બોલીને 21 દૂર્વા દળ ચઢાવો તથા બૂંદીના 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખી દો અને 5 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં ભક્તો વચ્ચે વહેંચી દો.\nપૂજામાં શ્રીગણેશ સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજના સમયે પોતે ભોજન ગ્રહણ કરો. શક્ય હોય તો વ્રત કે ઉપવાસ પણ કરો.\nવિનાયકી ચતુર્થીને વરદ વિનાયકી ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન પાસેથી પોતાની કોઈપણ મનોકામનાની પૂર્તિના આશીર્વાદને વરદ કહે છે. જે શ્રદ્ધાળુ વિનાયકી ચતુર્થીના ઉપવાસ કરે છે ભગવાન ગણેશ તેને જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. જ્ઞાન અને ધૈર્ય એવા બે ગુણો છે જેનું મહત્વ સદીઓથી મનુષ્યને જ્ઞાત છે. જે મનુષ્યની પાસે આ ગુણ છે તે જીવનમાં ઘણી ઉન્નતિ કરે છે અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરે છે.\nગુરુવારે પીતળના વાસણનો આ ઉપાય કરો, ખુલી જશે ભાગ્યના તાળા\nગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભ\nએક એવું પ્રાચીન મંદિર જેમાં આ ડરના કારણે દર્શન કરવા નથી જતો રાજ પરિવાર\nબુધવારે દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો થશે પ્રારંભ, નહીં કરી શકાય માંગલિક કાર્યો\nઆજે સોમવાર અને ભડલી નોમ, મહાદેવ અને દેવી દુર્ગાનું પૂજન કરવાથી મળે છે લગ્નજીવનનું સુખ\nજો તમારા ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થયો હોય તો જોવા મળશે આ સંકેત\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nગુરુવારે પીતળના વાસણનો આ ઉપાય કરો, ખુલી જશે ભાગ્યના તાળાગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભએક એવું પ્રાચીન મંદિર જેમાં આ ડરના કારણે દર્શન કરવા નથી જતો રાજ પરિવારબુધવારે દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો થશે પ્રારંભ, નહીં કરી શકાય માંગલિક કાર્યોઆજે સોમવાર અને ભડલી નોમ, મહાદેવ અને દેવી દુર્ગાનું પૂજન કરવાથી મળે છે લગ્નજીવનનું સુખજો તમારા ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થયો હોય તો જોવા મળશે આ સંકેતઅંતિમ સંસ્કાર કર્યા બાદ પરત ફરતી વખતે પાછળ ન જોવું, જાણો તેની પાછળનું કારણ22 જૂનથી ગુપ્ત અષાઢી નવરાત્રની શરુઆત, શક્તિ સાધના માટે ઉત્તમ દિવસો17 જૂન યોગિની એકાદશીઃ વ્રતથી તમામ દુઃખ થાય છે દૂર, મળે છે હજારો બ્રાહ્મણ ભોજનનું પુણ્યવર્ષ 2020ના પહેલા સૂર્યગ્રહણથી આ 3 રાશિના જાતકો થશે ખાસ લાભઅનોખું મંદિરઃ અહીં માણસોની સાથે રહે છે વાઘ, જાણો તેની પાછળનું રહસ્યધન પ્રાપ્તિ અને સુખમાં વૃદ્ધિ થાય તે માટે અજમાવો શિવપુરાણમાં આપેલા આ ઉપાયો 🙏શું તમે જાણો છો કે આ ગ્રહોને કારણે થઈ શકે છે બ્રેકઅપમહેમાનોને ઘરે ભોજન માટે આમંત્રણ આપો તો ક્યારેય ન કરો આવી ભૂલકેમ મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળીધન પ્રાપ્તિ અને સુખમાં વૃદ્ધિ થાય તે માટે અજમાવો શિવપુરાણમાં આપેલા આ ઉપાયો 🙏શું તમે જાણો છો કે આ ગ્રહોને કારણે થઈ શકે છે બ્રેકઅપમહેમાનોને ઘરે ભોજન માટે આમંત્રણ આપો તો ક્યારેય ન કરો આવી ભૂલકેમ મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળી છે મોટા રહસ્યની વાત\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/central-gujarat-congress-mla-gathered-at-umetas-resort-97179", "date_download": "2020-07-09T07:55:08Z", "digest": "sha1:6TPAMAHZKWTFBIN6NSCMPEINLFHWVKGY", "length": 20827, "nlines": 118, "source_domain": "zeenews.india.com", "title": "ઊમેટાના ફાર્મમાં એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો પર નજર રાખવા IBના જવાનો મૂકાયા | Gujarat News in Gujarati", "raw_content": "\nઊમેટાના ફાર્મમાં એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો પર નજર રાખવા IBના જવાનો મૂકાયા\nરાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) ને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે.\nરવિ અગ્રવાલ/વડોદરા :રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) ને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે.\nકોંગ્રેસમાંથી રાજીનામુ ધરનાર બ્રિજેશ મેરજાનો પલટવાર, કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે\nમધ્ય ગુજરાતના ધારાસભ્યો ઉમેટા રિસોર્ટમાં રોકવાના કેસમાં હાલ ધારાસભ્યો પર નજર રાખવામાં આવી રહી છે. ધારાસભ્યો પર આઈબીના જવાનો વોચ રાખવા માટે મૂકાયા છે. ગઈકાલ રાતથી આઈબીના જવાનો નજર રાખી રહ્યા છે. આઈબી સહિત પોલીસ જવાનો પણ સિવિલ ડ્રેસમાં નજર રાખી રહ્યા છે. ધારાસભ્યોને મળવા આવનારની પળેપળની માહિતી રાખી રહ્યાં છે.\nરાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને બચાવવા જરૂરી બન્યું, આજે રિસોર્ટમાં બેઠક\nઉમેટાના એરિસ રિસોર્ટમાં કુલ 12 ધારાસભ્યો હાજર\n૧) જશપાલસિંહ પઢીયાર - પાદરા\n૨) વજુ પણદા - દાહોદ\n૩) ચંદ્રિકા બારીયા - ગરબાડા\n૪) ભાવેશ કટારા - ઝાલોદ\n૫) અજીત ચૌહાણ - બાલાસિનોર\n૬) નિરંજન પટેલ - પેટલાદ\n૭) રાજેન્દ્ર પરમાર - બોરસદ\n૮) પૂનમ પરમાર - સોજીત્રા\n૯) કાંતિ સોઢા પરમાર - આણંદ\n૧૦) કાંતિ સાભાઈ પરમાર - ઠાસરા\n૧૧) ઇન્દ્રજીત ઠાકોર- મહુધા\n૧૨) કાળુ ડાભી - કપડવંજ\nપક્ષપલટાના દોર વચ્ચે પાટીદાર અંગે બોલતા ક��ંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની જીભ લપસી\nઉમેટા રિસોર્ટમાં ધારાસભ્યો રોકાતા કોંગ્રેસ નેતાઓની ચહલ પહલ વધી છે. શિક્ષણ સમિતિના ચેરમેન બાદ આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિહ મહિડા પણ એરીસ રિસોર્ટમાં પહોંચ્યા છે. ગઈકાલે પણ તેઓ રિસોર્ટ પર હાજર હતા. ત્યારે રહેણાંક વિસ્તારમાં ધારાસભ્યો રોકાતા લોકોમાં પણ આશ્ચર્ય છવાયું છે. પાદરાના કોંગ્રેસ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ રિસોર્ટમાં પહોંચ્યા છે. અક્ષય પટેલની જેમ જસપાલ સિંહ પણ કોંગ્રેસ છોડશે તેવી અફવા ઉડી હતી. મધ્ય ગુજરાતના જે ધારાસભ્યો નથી આવ્યા તે પણ બપોર સુધી રિસોર્ટ પર પહોંચશે તેવુ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.\nબેઠક મુદ્દે બોરસદના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને લઈને મોટું નિવેદન આપ્યું કે, આણંદ, વડોદરા અને ખેડાના 9 ધારાસભ્યો ઉમેટાના એરિસ રિપોર્ટમાં છે. તમામ ધારાસભ્યો એકજૂથ છે. 9 ધારાસભ્યોમાંથી એકપણ ધારાસભ્ય ભાજપમાં નહિ જાય. જે ધારાસભ્યો એ ગદ્દારી કરી છે તેમને જનતા મતથી મારશે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર\nRajyasabha Election 2020રાજ્યસભાની ચૂંટણીકોંગ્રેસને ફટકોલલિત વસોયાLalit Vasoya\nકોંગ્રેસમાંથી રાજીનામુ ધરનાર બ્રિજેશ મેરજાનો પલટવાર, કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\nરાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....\nભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/vijay-nehra-clarified-his-fighting-spirit-once-again-by-tweeting-95913", "date_download": "2020-07-09T09:18:31Z", "digest": "sha1:V2GT5YN2RXBZKNIMFO72TAV44CLMT4DC", "length": 18798, "nlines": 105, "source_domain": "zeenews.india.com", "title": "CM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી | Gujarat News in Gujarati", "raw_content": "\nCM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી\nરાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે.\nઅમદાવાદ : રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે.\nવિજય નેહરાએ પ્રખ્યાત હિન્દી કવિ શિવંગલ સિંહ '��ુમન'ની કવિતા ટ્વિટ કરી હતી. આ કવિતા થકી તેમણે ઇશારો કર્યો કે તેઓ ઝુંકશે નહી. આ કવિતા પરથી એક વસ્તું પણ સ્પષ્ટ છે કે તેમણે અમદાવાદમાં કરેલી કામગીરીનો તેમને સંતોષ છે અને તેમણે જે કામગીરી કરી હતી તેને તેઓ હજી પણ સાચી માને છે. તેઓ રાજકીય કિન્નાખોરી સામે ઝુકશે નહી.\nરૂપાણી'વિજય' નેહરા વચ્ચે બેઠક\nઆજે વિજય નેહરા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મનરેગા મુદ્દે મુખ્યમંત્રી અને વિજય નેહરાએ ચર્ચા કરી હતી. નેહરાની સામે હાલમાં જ થયેલી હિજરતની સ્થિતીમાં રોજગાર પુરો પાડવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં મનરેગા વધારે રોજગારી મળે તે હેતુથી નક્કર સેવા બનાવવાનું છે. દરરોજ 15 લાખ લોકોને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે. હાલમાં 4 લાખ લોકોને રોજગારી મળે છે.\nસરકારે પોતાનાં પગ ધોઇ પાણી પીવાનું ચાલુ કર્યું, જયંતિ રવિએ સિવિલની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%A8%E0%AA%A5%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B8%E0%AB%87", "date_download": "2020-07-09T07:09:16Z", "digest": "sha1:ACPJJZUIW6WR6BFHUOPF7YOIKAAA6T7T", "length": 10551, "nlines": 92, "source_domain": "zeenews.india.com", "title": "નથુરામ ગોડસે News in Gujarati, Latest નથુરામ ગોડસે news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nSadhvi Pragya Thakur on Godse: સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન\nparliament live updates: સાધ્વી પ્રજ્ઞાએ (Sadhvi Pragya) મહાત્મા ગાંધીજીને (Gandhi Bapu) ગોળીએ દેનાર નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત ગણાવતાં આ નિવેદનને પગલે સંસદમાં (Parliament) ભાર�� હંગામો થયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે.\nસુરતમાં રાષ્ટ્રપિતાનુ અપમાન : ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઉજવાયો, 109 દીવા પ્રગટાવ્યા\nદેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું.\nઆનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું\nભોપાલ સીટ પર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યાના નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે\nદરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન\nહું ધરપકડથી નથી ગભરાતોપરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાનો છે, જો મારી ધરપકડથી સંતોષ થાય તો કરવા દો\nનથૂરામ ગોડસે પર અનંત, પ્રજ્ઞા, નલિનના નિવેદન ખાનગી, પાર્ટીને કોઇ લેવા-દેવા નથી: અમિત શાહ\nનથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે.\nગાંધીજી પુણ્યતિથિ વિશેષ : 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર તેમની હુમલા-હત્યાના પ્રયાસો કરાયા હતા\n1948માં આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ એક એવી ઘટના બની, જે સમગ્ર દેશ માટે આજે પણ દુખદાયક કહેવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.\nઉત્તરપ્રદેશમાં હિંદૂ મહાસભાએ કહ્યું, મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવા માંગ\nમહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મેરઠમાં ગુરૂવારે હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે આ દિવસને બલિદાન દિવસ સ્વરૂપે માનવ્યો. આ સાથે જ હિંદૂ મહાસભાએ હાપુડ, મેરઠ અને ગાઝીયાબાદનાં નામ બદલવાની માંગ કરી હતી. મહાસભાએ મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવાની માંગ કરી છે.\nજાણો બાપૂને આદર્શ માનનાર નથુરામ ગોડસેએ કેમ કરી ગાંધીની હત્યા\nઆજે 30 જાન્��ુઆરી છે એટલે ગાંધી નિર્માણ દિન. આજથી 70 વર્ષ પહેલાં ગાંધીજીને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ હત્યા કરનાર વ્યક્તિનું નામ હતું નથુરામ ગોડસે. 30 જાન્યુઆરી 1948ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી પીસ્તોલથી જેણે તેણે ત્રણ ગોળી ગાંધીજી પર ધરબી દીધી.\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\nરાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....\nભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ\nVIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ\n આગામી ત્રણ મહિના આવશે વધુ પગાર, PF ખાતામાં પૈસા જમા કરાવશે મોદી સરકાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/cold-way-hits-in-rajasthan-one-death-for-cold-way-29783", "date_download": "2020-07-09T07:57:07Z", "digest": "sha1:X4VJ3G3AIBWL5YHQ4H6LUIGIY55LZ7RO", "length": 7254, "nlines": 76, "source_domain": "zeenews.india.com", "title": "રાજસ્થાનમાં 'કોલ્ડ એટેક', સિઝનનો સૌથી કાતિલ દિવસ | 24 Kalak, Zee News", "raw_content": "\nરાજસ્થાનમાં 'કોલ્ડ એટેક', સિઝનનો સૌથી કાતિલ દિવસ\nઉત્તર ભારતમાં થઇ રહેલી બરફ વર્ષાથી રાજસ્થાન ઠરી ગયું છે. રાજસ્થાનમાં જાણે કોલ્ડ એટેક થઇ રહ્યો છે. હાડ થીજાવતી ઠંડીથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અહીંના ફતેપુર શિખાવડીમાં માઇનસ 3.5 ડિગ્રી તો માઉન્ટ આબુમાં માઇનસ 0.4 ડિગ્રી સુધી તાપમાનનો પારો નીચે ગગડ્યો છે.\nમોબાઇલમાંથી આ વિદેશી એપ્સ તાત્કાલીક ડિલિટ કરવા ભારતીય જવાનોને આદેશ , 09 Jul 2020\nવરસાદના કારણે રાજયના 10 સ્ટેટ હાઇવે બંધ , 09 Jul 2020\nસુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન , 09 Jul 2020\nફટાફટ ખબર: એક ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર, 09 Jul 2020\nજસદણ પેટા ચૂંટણી અગાઉ ભાજપની મેગા બાઇક રેલી\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર ���વી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\nરાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....\nભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/missing-girl-vrushti/", "date_download": "2020-07-09T09:01:26Z", "digest": "sha1:7UOIV3TLJ3HUCMKBDKQI3J2QYK4ML5T7", "length": 25527, "nlines": 283, "source_domain": "gujjurocks.in", "title": "અમદાવાદ: ગુમ થયેલી વૃષ્ટિએ માતાને કર્યો ઈ-મેલ અને કહી આ મોટી વાત, જાણો સમગ્ર મામલો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ ���હાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆ 5 રાશિના લોકો પર આજથી 5 વર્ષ સુધી માતા લક્ષ્મી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર અમદાવાદ: ગુમ થયેલી વૃષ્ટિએ માતાને કર્યો ઈ-મેલ અને કહી આ મોટી વાત,...\nઅમદાવાદ: ગુમ થયેલી વૃષ્ટિએ માતાને કર્યો ઈ-મેલ અને કહી આ મોટી વાત, જાણો સમગ્ર મામલો\nઅમદાવાદના નવરંગપુરામાંથી વૃષ્ટિ અને શિવમના હાઈપ્રોફાઈલ મિસિંગ કેસમાં એક નો જ વળાંક આવ્યો છે. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. પરંતુ હાલમાં જ એક ચોંકવનારો ખુલાસો થયો છે. વૃષ્ટિ અને શિવમ છેલ્લા છ દિવસથી ગુમ છે.\nહાલમાં જ આ ઘટના એક નવો ખુલાસો થયો છે. વૃષ્ટિએ ત���ના મમ્મીને ફોન કરવાની બદલે એક ઇમેઇલ કર્યો છે. આ માહિતી પોલીસને મળતા પોલીસે આઈપી એડ્રેસના આધારે તપાસને તેજ કરી છે.\nવૃષ્ટિએ ઇમેલમાં લખ્યું હતું કે, તેને નોકરી મળી ગઈ છે. વધુમાં તેને લખ્યું હતું કે, તેને ઘર છોડવાનું દુઃખ છે. પરંતુ તેને શિવમ અંગે કંઈ જ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિએ ઈમેલની શરૂઆતમાં લખ્યું હતું કે, હેલો મમ્મી મને ખબર છે તમે મારી બહુ ચિંતા કરી રહ્યા છે. મારું આવું કંઈ કરવાનો ઈરાદો ના હતો. તમને દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે હું માફી માંગુ છું. એવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે હું સાથે રહી શકું એમ નથી.\nત્યારે આ મેલથી વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, આખરે એવી તે શું ઘટના ઘટી હતી કે, વૃષ્ટિએ તેની માતાને ફોન કરવાને બદલે ઈમેલ કર્યો. આ આખા મેલમાં વૃષ્ટિએ શિવમનો કોઈ ઉલ્લેખ નહીં. એવી ત શું બન્યું હતું કે વૃષ્ટિએ ન્યાય મળ્યો ના હતો. આ તમામ મુદ્દાઓનું ધ્યાન રાખીને પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ��ભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/up-teacher-earns-rs-1-crore-by-working-in-25-schools-in-different-districts", "date_download": "2020-07-09T09:08:22Z", "digest": "sha1:ARBHUH5WEM6X73OS4IN5U3NUGLK6BFXP", "length": 9101, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " UPના એક સરકારી શિક્ષક એકસાથે 25 શાળાઓમાં જોડાઈ ગયા! 1 વર્ષમાં લઇ લીધો અધધ 1 કરોડ રૂપિયા પગાર | UP teacher earns Rs 1 crore by working in 25 schools in different districts", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\n / UPના એક સરકારી શિક્ષક એકસાથે 25 શાળાઓમાં જોડાઈ ગયા 1 વર્ષમાં લઇ લીધો અધધ 1 કરોડ રૂપિયા પગાર\nઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની એક સરકારી શાળામાં એક જ શિક્ષક અલગ અલગ જિલ્લાની 25 શાળાઓમાં નોકરી કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પગાર તરીકે તેમણે અધધ 1 કરોડ રૂપિયા પગાર તરીકે મેળવ્યા છે.\nઉત્તરપ્રદેશમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કાર્યરત એક શિક્ષક અલગ અલગ જિલ્લાની 25 શાળાઓમાં નોકરી કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પગાર તરીકે તેમણે અધધ 1 કરોડ રૂપિયા પગાર તરીકે મેળવ્યા છે. આ ઘટના બહાર આવતા અધિકારીઓએ શિક્ષકનો ડેટાબેઝ તપાસ્યો હતો. તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.\n13 મહિનામાં શિ��્ષણ ખાતા પાસેથી 1 કરોડ જેટલો પગાર લઇ લીધો\nઅત્યારે UP શિક્ષકોનો ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવે છે જેમાં જાણવા મળ્યું કે એક શિક્ષક પુરી 25 શાળાઓમાં નોકરી કરીને પગાર લઇ રહ્યા છે. અનામિકા શુકલા KBGV શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ આસાથે અમેઠી, આંબેડકરનગર, રાયબરેલી, પ્રયાગરાજ, અલીગઢ જેવા જિલ્લાઓની અલગ અલગ 25 શાળાઓમાં શિક્ષક તરીકે નોંધાયેલા હતા. આમ તેમણે આ વર્ષના ફેબ્રુઆરી સુધી 13 મહિનામાં શિક્ષણ ખાતા પાસેથી 1 કરોડ જેટલો પગાર લઇ લીધો હતો.\nશિક્ષક સામે કડક પગલાં ભરવામાં આવશે: UPના શિક્ષણ મંત્રી\nUPના શિક્ષણ મંત્રી ડો સતીશ દ્વિવેદી\nઅનામિકા મેનપુરી જિલ્લાના છે. આ અંગે ડિપાર્ટમેન્ટે અરજી પાઠવી છે જેનો શિક્ષકે કોઈ જવાબ વાળ્યો નથી. તેમનો પગાર તાત્કાલિક અસરોથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના બેન્ક એકાઉન્ટને પણ ટ્રેક કરવામાં આવી રહ્યું છે. UPના શિક્ષણ મંત્રી ડો સતીશ દ્વિવેદીએ કહ્યું છે કે જો આ આક્ષેપો પુરવાર થશે તો શિક્ષક સામે કડક પગલાં ભરવામાં આવશે. આ માટે જ ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે જેથી શિક્ષકોની પારદર્શકતા જળવાયેલી રહે. આ શાળાઓમાં કોન્ટ્રાકટ બેઝ ભરતી કરવામાં આવે છે. આ અંગે થયેલા ગોટાળાની સઘન તપાસ કરવામાં આવશે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nuttar pradesh ઉત્તરપ્રદેશ શિક્ષક teacher શાળાઓ schools\nએલાન / GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષાને લઇને...\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ...\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ,...\nજોવા જેવું વધુ જુઓ\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય \nમહામંથન / કોરોના પર હવે નવી ચિંતા, હવાથી પણ ફેલાશે\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/letter-to-cm-from-south-gujarat-hotel-association-100165", "date_download": "2020-07-09T09:44:35Z", "digest": "sha1:L7W45YJLMKEUER4KX3B5WU45JAFCDJEA", "length": 16187, "nlines": 101, "source_domain": "zeenews.india.com", "title": "રેસ્ટોરન્ટના ધંધામાં સમયમર્યાદા વધારવાની માગ, દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર | Gujarat News in Gujarati", "raw_content": "\nરેસ્ટોરન્ટના ધંધામાં સમયમર્યાદા વધારવાની માગ, દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર\nદક્ષિણ ગુજરાતની તમામ હોટલો ને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. સરકાર તેમને વેરાબીલ, ઇલેક્ટ્રિકસીટી બીલ અને જીએસટીમાં રાહત આપે તેવી પણ માગ કરી છે.\nચેતન પટેલ/સુરતઃ આશરે બે મહિના સુધી રહેલા લૉકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક નુકસાન થયું છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે અનલૉક-1ની જાહેરાત કરી હતી. જેમાં વધુ છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ ગુજરાતમાં સાંજે 7 કલાકે તમામ ઉદ્યોગ-ધંધા ચાલુ રાખવાની છૂટ છે. આ કારણે હોટલ-રેસ્ટોરન્ટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના મોટા ભાગના ધંધા સાંજે અને રાત્રીના સમયે ચાલતા હોય છે. ત્યારે હાલ તો સાંજે 7 કલાક સુધીની સમયમર્યાદા હોવાને કારણે આ લોકોને નુકસાન થઈ રહ્યું છે.\nસાઉથ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર\nસાઉથ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાત્રે 11 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ રહે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની તમામ હોટલો ને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. સરકાર તેમને વેરાબીલ, ઇલેક્ટ્રિકસીટી બીલ અને જીએસટીમાં રાહત આપે તેવી પણ માગ કરી છે. રાહતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટનો ધધો ફરી પગભર થશે. જો સરકાર દ્વારા સમયમર્યાદા વધારવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાતની 70 ટકા હોટલ બંધ થવાની શકયતા જોવા મળી રહી છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nSouth Gujarat Hotel Associationદક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશનવિજય રૂપાણીઅન��ૉક-1છૂટછાટ\nઅમદાવાદના શ્યામલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80", "date_download": "2020-07-09T09:32:23Z", "digest": "sha1:IFMG5EFNA3QZAGG3OVPDIMGHRRICRW35", "length": 7582, "nlines": 173, "source_domain": "gu.wikipedia.org", "title": "કૃષ્ણા નદી - વિકિપીડિયા", "raw_content": "\nશ્રીશૈલમ, આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી\nમહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ\n- ડાબે ભીમા, દિન્ડી, પેડ્ડાવાગુ, હાલિના, મુસી, પાલેરુ, મુન્નરુ\n- જમણે વેન્ના, કોયના, પંચગંગા, દુધગંગા, ઘાટપ્રભા, માલાપ્રભા, તુંગભદ્રા\nમહાબળેશ્વર નજીક જોર ગામ\n- સ્થાન સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત\n- ઉંચાઇ ૯૧૪ m (૨,૯૯૯ ft) ભૌગોલિક જળઊંચાઇ\nહમસલાદિવી, કૃષ્ણા જિલ્લો, આંધ્ર પ્રદેશ\n- સ્થાન બંગાળનો અખાત, ભારત\n૧,૪૦૦ km (૮૭૦ mi) અંદાજીત\n૨,૫૮,૯૪૮ km2 (૯૯,૯૮૦ sq mi)\n- સરેરાશ ૨,૨૧૩ m3/s (૭૮,૧૫૧ cu ft/s) [૧]\n- વિજયવાડા (સરે ૧૯૦૧–૧૯૭૯),\nમહત્તમ (૨૦૦૯), ન્યૂનતમ (૧૯૯૭) ૧,૬૪૧.૭૪ m3/s (૫૭,૯૭૮ cu ft/s)\nવિજયવાડા નજીક કૃષ્ણા નદી\nકૃષ્ણા નદી (સંસ્કૃત: कृष्णा नदी)ના નામનો અર્થ 'શ્યામા' અથવા કાળો રંગ ધરાવતી એવો થાય છે. આ નદીને 'કૃષ્ણવેણી'ના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત દેશની લાંબી નદીઓમાંની એક એવી, કૃષ્ણા નદીની લંબાઇ આશરે ૧૩૦૦ કિલોમીટર જેટલી છે. કૃષ્ણા નદી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા મહાબળેશ્વર, મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી નીકળી, હમસલાદિવી, આંધ્ર પ્રદેશ રાજ્ય ખાતે બંગાળના અખાતમાં ભળી જાય છે. આમ, આ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ નદી કર્ણાટક રાજ્યમાંથી પણ પસાર થાય છે.\nવિકિમીડિયા કૉમન્સ પર કૃષ્ણા નદી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીનો નકશો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૧૩:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.foreca.in/Gambia/Demfai_Karim?lang=gu&units=us&tf=12h", "date_download": "2020-07-09T07:30:39Z", "digest": "sha1:H4N462ENX5YHSTEGF4TCZVD5EXHZADL4", "length": 3845, "nlines": 74, "source_domain": "www.foreca.in", "title": "હવામાનનું અનુમાન Demfai Karim - Foreca.in", "raw_content": "\nઆઇસલૅન્ડ, આર્જેન્ટાઇન, ઇટાલી, એન્ડોરા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગ્રીસ, ચેક રિપબ્લિક, જર્મની, નોર્વે, ન્યુઝીલેન્ડ, પોર્ટ્યુગલ, પોલેન્ડ, ફિનલેન્ડ, ફ્રાંસ, બલ્ગેરિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, મેકેડોનિજા, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, રોમાનિયા, લિચેનસ્ટેન, સર્બિયા, સાઇપ્રસ, સ્પેન, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્વિત્ઝરલેન્ડ, સ્વીડન\n+ મારા હવામાનમાં ઉમેરો\n°F | °C સેટિંગ્સ\n5 માઇલ પ્રતિ કલાક\nના જેવું લાગે છે: 80°\nખાતે નિરિક્ષણ કર્યું Kolda\nવિગતવાર ૫ દિવસનું અનુમાન\nDemfai Karim ઉમેરવા અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/pen/", "date_download": "2020-07-09T07:32:50Z", "digest": "sha1:EXVIC7XVLD3TFABQ35E6WVC4TVVI4NEJ", "length": 5365, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "PEN - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસેમસંગ 7મી ઓગષ્ટે ગેલેક્સી નોટ-10 સાથે S-Penનું પણ કરશે લોન્ચિંગ\nસાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ (Samsung) આગામી મહિને એક અનપૈક ઇવેન્ટમાં પોતાના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 10 લોન્ચ કરશે. ગેલેક્સી નોટ 10 સાથે કંપની નવો...\n ક્યાંક તમારું બાળક પેન ચાવવા કે સુંઘવા જેવી હરકત તો નથી કરતું ને\nમુંબઈના યુવાનોને હવે એક નવું વ્યસન લાગ્યું છે. કારણ મુંબઈના આશરે દર પાંચમાંથી એક યુવાનના દફ્તરમાં પેન, પેન્સિલ નહીં તો પેનના આકારનો હુક્કો જોવા મળી...\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/india-china-bring-in-heavy-equipment-and-weaponry-to-their-rear-bases-near-eastern-ladakh-558907/", "date_download": "2020-07-09T08:08:22Z", "digest": "sha1:WGMBIFRKAPXRY572QZGJZ3KY5CU3KNMB", "length": 15730, "nlines": 176, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: લદાખમાં તણાવઃ ભારત અને ચીનની સેના સરહદ પર લાવી રહી છે હથિયાર અને ટેન્કો | India China Bring In Heavy Equipment And Weaponry To Their Rear Bases Near Eastern Ladakh - India News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India લદાખમાં તણાવઃ ભારત અને ચીનની સેના સરહદ પર લાવી રહી છે હથિયાર...\nલદાખમાં તણાવઃ ભારત અને ચીનની સેના સરહદ પર લાવી રહી છે હથિયાર અને ટેન્કો\nનવી દિલ્હીઃ હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. લદાખ સરહદે બંને દેશની સેના વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે. તેવામાં સેનાના કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અને ચીનની સેના પોતાના બેઝ પર હથિયાર અને જંગના મેદાનમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેન્કો અને અન્ય ગાડીઓ લાવી રહી છે. એટલે સુધી કે આર્ટિલરી ગન પણ સેના પોતાના બેઝ પર લાવી રહી છે. નોંધનીય છે કે છેલ્લા 25 દિવસથી બંને સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nબંને દેશની સેનાઓ પોતાના યુદ્ધની ક્ષમતાને એવા સમયે વધારી રહી છે જ્યારે બંને દેશ વચ્ચે મિલિટ્રી અને કૂટનીતિના સ્તરે વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચીનની સેના આર્ટિલરી ગન અને કોમ્બેટ વ્હીકલ પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે લાવી રહી છે તો ભારતીય સેના પણ સરહદ નજીક પોતાના બેઝ પર હથિયાર અને ગાડીઓ લાવી રહી છે. એટલુંજ નહીં ભારતીય એરફોર્સ પણ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.\nઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ચીનની સેનાએ ભારતીય સરહદમાં ઘૂસીને પેન્ગોંગ ત્સો લેક અને ગાલવાન ખીણમાં કેમ્પ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતીય સેનાએ તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેઓ પાછળ હટી જાય જેથી શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે. ચીનની સેનાએ ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીમાં પણ પોતાની હાજરી નોંધાવી છે.\nમળતી માહિતી પ્રમાણે ચીને પેન્ગોંગ લેક અને ગાલવાન ખીણમાં 2500 જેટલા સૈનિકો તૈનાત કર્યા છે. સાથે જ તે કામચલાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયાર પણ જમા કરી રહ્યા છે. જોકે, આ આંકડાને સત્તાવાર જાણકારી આપવામા આવી નથી. સૂત્રોએ કહ્યું છે કે સેટેલાઈટ ઈમેજથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચીને પોતાની સરહદમાં ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાનું માનવું છે કે ચીન ફક્ત ભારત પર દબાણ બનાવવા માટે આ કરી રહ્યું છે.\nભારતીય સેનાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું છે કે તે ચીનની ચાલથી સારી રીતે માહિતગાર છે. ભારતીય સેનાએ નક્કી કર્યું છે કે સરહદ પર જ્યાં સુધી પરિસ્થિતિ પહ���લા જેવી નથી થઈ જતી ત્યાં સુધી તે પીછેહટ કરવા માટે તૈયાર નથી. શનિવારે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીન સાથે મિલિટ્રી અને કૂટનીતિ સ્તરે વાતચીત કરવામાં આવી રહી છે.\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયામુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશેઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયોઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજરઆર્મીના અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ ���કાઉન્ટ અને 89 એપ્સ ડિલિટ કરવા આદેશકાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોતજાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણીPNB કૌભાંડ: ઈડીએ નીરવ મોદીની 330 કરોડની સંપત્તિ જપ્ત કરીકોરોનાના ડરામણા આંકડાઃ ભારતમાં રોજ નોંધાઈ શકે છે 2.87 લાખ કેસમોદી કેબિનેટનો નિર્ણય, પ્રવાસી મજૂરોને પીએમ આવાસ યોજનાના ફ્લેટ્સ ભાડે મળશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.emergency-live.com/gu/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%87%E0%AA%8F%E0%AA%AE%E0%AA%8F%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%85%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2020-07-09T08:25:24Z", "digest": "sha1:YCKALK3ZXIJJJOMLFQSZLRLH6LG5GKBM", "length": 30060, "nlines": 98, "source_domain": "www.emergency-live.com", "title": "ઇએમએસ પ્રદાતાઓ સામે હિંસા - પેરામેડિક્સ પર છરીના બનાવના બનાવ પર હુમલો કર્યો ઇમર્જન્સી લાઇવ", "raw_content": "ગુરુવાર, જુલાઈ 9, 2020\nઇમરજન્સી લાઈવ - પ્રી-હોસ્પીટલ કેર, એમ્બ્યુલન્સ સર્વિસિસ, ફાયર સેફટી એન્ડ સિવિલ પ્રોટેક્શન મેગેઝિન\nઇએમએસ પ્રદાતાઓ સામે હિંસા - પેરામેડિક્સ પર છરાબાજીની પરિસ્થિતિ પર હુમલો કરવામાં આવ્યો\nઇએમએસ પ્રદાતાઓ સામે હિંસા - પેરામેડિક્સ પર છરાબાજીની પરિસ્થિતિ પર હુમલો કરવામાં આવ્યો\nBy માર્ટિના ટેસેર\t છેલ્લે અપડેટ કર્યું માર્ચ 31, 2020\nસામનો કરવો મુશ્કેલ છે. ઇએમએસ પ્રદાતાઓએ કાળજીપૂર્વક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પોલીસ દ્વારા ટેકો આપવાનો ઉદ્દેશ છે. પેરામેડિક્સ અને ઇએમટીની વર્તણૂક સલામતીમાં અને ઇજાગ્રસ્ત કર્યા વગર ચલાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.\nછરાબાજીનો આ ક્રૂર અનુભવ એ તબીબી અને એક સ્તર 3 પ્રમાણિત અગ્નિશામક યુએસ\n“હું અને મારો સાથી શુક્રવારે રાત્રે આંતરિક શહેરમાં સામાન્ય કોલ્સ કરવા ફરજ પર હતા. મધ્યરાત્રિની આસપાસ અમે એક માટે રવાના થયા હતા એક સ્થાનિક કાર્ય / ભોજન સમારંભ હોલ પર stabbing અહેવાલ. તે એક ખાનગી કાર્ય હતું જે 200 + લોકો દ્વારા હાજરી આપી હતી. જ્યારે અમે દ્રશ્ય પર પહોંચ્યા ત્યારે અમને સુવિધામાંથી બહાર નીકળતા લગભગ 50-75 લોકો મળ્યા, ઘણા લોકોએ અમને જાણ કરી કે પીડિત બીજા માળે હતો.\nબહાર નીકળવાનો પ્રયાસ કરતા લોકોના ભારે પ્રવાહ સામે અમે હairsલ તરફ જતા સીડીની બે ફ્લાઇટમાં ગયા. પ્રવેશદ્વાર એ સીડીની બે ફ્લાઇટ્સ હતી જે હ doorsલના દરવાજા પર અટકી હતી. આ અમને આ લોકોમાંથી પસાર થવા માટે થોડો સમય આપવાનું કારણ બન્યું કારણ કે બધા જણ પ્રયાણ કરી રહ્યા હતા. એકવાર અડચણ દ્વારા, અમે હ hallલવેનો અંત અને હ andલનો ભાગ જોઈ શકતા હતા.\nઅમે હૉલવેની નીચે ફંક્શન હોલમાં પ્રવેશ કર્યો કારણ કે અમે ખૂણે ગોળાકાર ઘણા લોકોને તરત જ અમારા જૂથનો સામનો કરવો પડ્યો હતો. બે ખાસ વ્યક્તિઓએ મને અને મારા જીવનસાથી પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં અમે મૌખિક જુડોને જે કહેતા હતા તે સાથે પરિસ્થિતિને ફેલાવવાનો પ્રયાસ કર્યો, અમારા હાથ પકડીને અને \"અમે પેરામેડિક્સ છે\"અંગ્રેજી અને સ્પેનિશ બંનેમાં.\nઆ બે વ્યક્તિઓ ધીરે ધીરે ધીરે ધીરે અમારા પર આવ્યા નથી. અમે કહી શકીએ કે તેમના હાથમાં કોઈ શસ્ત્રો નથી, કારણ કે આપણે તેમને મૂર્ખમાં બોલી શકીએ છીએ. મારી સામેના એક વ્યક્તિએ મારા જમણા હાથને મારા માથા પર ખેંચી લીધા, મેં ઘૂંટણની અવગણના કરી. હું તુરંત જ વ્યક્તિગતમાં ગયો (આણે મને ગેપ બંધ કરવા અને તેને મારવા માટે તેને વધુ મુશ્કેલ બનાવી દીધું). પછી મેં મારા ડ્રગ બોક્સને ડાબા હાથમાંથી છોડી દીધો અને મેં મારી પ્રાથમિક બેગને મારા અપહરણમાં મારી નાખી દીધી.\nતે જ સમયે, હું તેને દિવાલ તરફ પાછો લઈ ગયો. તેણે તેનો હુમલો ચાલુ રાખ્યો હતો પરંતુ હું મારી પ્રાથમિક બેગ (હું મારી પ્રાથમિક બેગનો ઉપયોગ તેને સંતુલન રાખવા અને તેને સમર્થન આપવા માટે કરતો હતો) સાથે મોટાભાગના ફટકોને અવગણવામાં સક્ષમ હતો. ત્યારબાદ મેં મારા માથાને મારા માથા ઉપર અને દૂર કરવા માટે ઉપયોગ કર્યો અને એકવાર આમ કરવાથી હું મારા હાથને તેના ઉપરના ભાગની આસપાસ લપેટી અને તેને જમીન પર લઈ ગયો. જમીન પર એકવાર નીચે જતાં, હું તેને વધારાની સંમતિ મળ્યા ત્યાં સુધી તેને સંયમની સ્થિતિમાં મૂક્યો પોલીસ અધિકારીઓ, પછી તે વ્યક્તિને મારાથી દૂર ખેંચી ગયો.\nઅમે દ્રશ્યને નિયંત્રણમાં લઈ શક્યા તે પહેલાં તેમાં લગભગ 15 મિનિટ લાગ્યા અને વધારાના કર્મચારીઓની મદદથી સુરક્ષિત. અમે છૂટાછવાયા ભોગ શોધવા અને સારવાર કરી શક્યા હતા. તેણે તેના માથું અને ટ્રંકમાં ઘણાબધા સ્ટૅબ ઘાવને જાળવી રાખ્યા. દર્દી નિર્ણાયક હતો અને તેને દવા સહાયક ઇન્ટ્યુબેશનની આવશ્યકતા હતી. અમે તેના પ્રોટોકોલ અનુસાર તેની તમામ ઇજાઓ અન�� હેમોડાયનેમિક સ્થિતિનો ઉપયોગ કર્યો અને તેને અમારા આઘાત કેન્દ્રમાં લઈ ગયા. \"\n\"આ ઇવેન્ટના અમારા એક્શન-એક્શન વિશ્લેષણમાં, આપણે આ કેવી રીતે બન્યું તે વિશે કેટલાક ચાવીરૂપ પાઠ શીખ્યા. વિશ્લેષણના મહત્ત્વના ભાગો એ નિર્દેશ કરે છે કે ભલે અમારી પાસે પોલીસની બાજુમાં જ અધિકાર હોય, પણ અમને એક અયોગ્ય લાગણી હતી કે પોલીસ દ્રશ્યમાં દાખલ થવાથી તે દ્રશ્યમાં દાખલ થવા માટે સલામત હતી અને દ્રશ્યની સંપૂર્ણ સલામતીને નિશ્ચિત કરે છે, પછી એન્ટ્રી કરે છે. આનાથી અમને તેનો ભાગ બનવાને બદલે પ્રગટ થયેલી ઇવેન્ટ્સ જોવાની મંજૂરી મળી હોત.\nપોલીસને પહેલા પ્રવેશવાની છૂટ આપીને અમે લડતનો સંપૂર્ણ રીતે ટાળ્યો હોત, અમારી પોલીસને આ જેવા મોટા પાયે પ્રસંગોના પ્રત્યુતરમાં તાલીમ આપવામાં આવે છે અને ઘટના સ્થળે ઇએમએસના આગમનને સમાપ્ત કરવા માટે ક્લોટિંગ ક્લોટિંગ એજન્ટો, ટૂર્નિક્ટ્સ અને અન્ય બેન્ડજિંગ સપ્લાય કરે છે. તેઓ ઇજાઓની હદ અને પ્રકૃતિ વિશે અમને અપડેટ કરવામાં ખૂબ સારા અને પારંગત છે.\nમારા સાથી અને મારી પાસે સારી વાત ચાલતી ચર્ચા વિશે ચર્ચા હતી અને કોલ પૂર્ણ થયા પછી તેટલું સારું ન હતું, ઘણી બધી બાબતો સારી થઈ ગઈ હતી, સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણામાંથી કોઈએ પણ કોઈ ગંભીર ઇજાઓ સહન કરી નથી. અમારી સ્વ-બચાવ તાલીમ કિકમાં આવી હતી અને અમે બધાનો ઉપયોગ કર્યો અહિંસક ટેકડાઉન અને નિયંત્રણો જેના પરિણામે હુમલાખોરોને કોઈ ઇજા પહોંચી ન હતી. ત્યારબાદ અમે તેનું પાલન કર્યું જેનું સંચાલન સારી રીતે કરવામાં આવતું ન હતું, જે માન્યતા મળી હતી તે હકીકત એ હતી કે ત્યાં કોઈ \"સામાન્ય\" પુરોગામી નહોતા જે ઉદ્ભવી રહ્યું છે જેનાથી સલામતીની ખોટી અર્થમાં પરિણમી હતી.\nઆપણે પોલીસને દ્રશ્ય સાફ કરવા દેવા જોઈએ, અને પછી યોગ્ય કર્મચારીઓ સાથે દાખલ થવું જોઈએ. અમારા સામાન્ય ધોરણોની બહારના કેટલાક દ્રશ્યો, અમને લાગ્યું છે કે આપણે જે પણ પગલાં લીધાં છે (બહાર જવા વિરુદ્ધ રાહ જુઓ) એ હુમલાને કારણે દ્રશ્યનો સમય બદલશે નહીં.\n\"કોઈ બીજાને બચાવવા\" ના પ્રયાસમાં અમારી સલામતીનું જોખમ ક્યારેય વાજબી નથી. અમને હંમેશાં શિખવવામાં આવે છે કે સફળ સ્થળાંતર એ છે જેમાંથી તમે ઘરે જાઓ છો. જેમ જેમ આપણે જૂથ ચર્ચામાં આ ચર્ચા કરી, આપણે સમજ્યા કે કેટલાક મુખ્ય મુદ્દાઓને મજબૂત કરવા માટે જરૂરી છે. સીન સલામતી એ આપણે જે કરીએ છીએ તે એક અભિન્ન ભાગ છે અને તેમ છતાં અમારા ઇરાદા આ દ્રશ્યોથી આપણી દિલાસાને સારી બનાવવામાં આવ્યા હતા, તેનાથી આ ખૂબ જ નબળી પરિણામ બન્યું હતું.\nઆ કૉલની ચર્ચા પછી તરત જ સામેલ કરાયેલા કર્મચારીઓ સાથે, એક વસ્તુ જે બહાર આવી હતી તે આવી હતી કે ત્યાં કોઈ સંકેતો ન હતા કે આપણે \"સામાન્ય રીતે\" આ દ્રશ્યોની \"સામાન્ય\" વૃદ્ધિ. ઇમારતમાંથી બહાર નીકળતી કોઈ પણ વ્યક્તિએ અમને કોઈ સંકેત આપ્યો નથી કે લડાઈ હજી ચાલી રહી છે. અમે હૉલવેના અંત સુધી આવ્યા ત્યાં સુધી અમે વિચાર્યું કે અમે અમારા શિકારનો ઉપચાર કરીશું. કદાચ જો આપણે લોકોમાંથી બહાર નીકળવા માટે થોડું વધુ ધ્યાન આપીશું તો આપણે સંકેતો મેળવી લીધા છે કે લોકો હજી પણ લડાઈ કરી રહ્યા છે.\nઅમે અમારા દ્રશ્ય સમય અને દર્દી સંભાળનાં રેકોર્ડ્સની સમીક્ષા કરી અને નિર્ધારિત કર્યું કે આ એન્કાઉન્ટરથી સારવાર અને પરિવહનમાં વિલંબ થયો હોવા છતાં, દર્દીની એકંદર સ્થિતિ નોંધપાત્ર રીતે પ્રભાવિત ન હતી.\nએજન્સી તરીકે, અમે આ કાયદાને સ્થાનિક કાયદા અમલીકરણ દ્વારા સુરક્ષિત કરવાની જરૂરિયાતને મજબૂત બનાવ્યું. તે સ્પષ્ટ હતું કે ઇવેન્ટ્સને આગળ વધારવા માટેના સામાન્ય પૂર્વગામી અહીં નહોતા આવ્યા અને તે અમને અમારા આસપાસના સ્થળો અને સંકેતો અને ભીડના કહેવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર હતી.\nઅમે તેમના બધા કર્મચારીઓને પુનરાવર્તન કર્યું સલામતી સર્વોચ્ચ છે અને જો કોઈ ધમકીઓ વાસ્તવિક અથવા માનવામાં ન આવે તો પણ કોઈ પણ દ્રશ્યો દાખલ કરવા માટે પોલીસ સ્ટેજ કરવાનું અથવા રાહ જોવાનું પસંદ કરે તો કોઈ પણ ક્રૂઝ શિસ્તબદ્ધ પગલાંનો સામનો કરશે નહીં. સ્વ-બચાવ તકનીકોમાં કોઈપણ કોર્સમાં હાજરી આપવા માટે અમે સ્ટાફને ચર્ચા કરી અને પ્રોત્સાહિત કર્યા છે.\nઅમે અઠવાડિયામાં એક અથવા બે ઘટનાઓની સરેરાશ કરીએ છીએ જ્યાં અમે પરિવહન માટે હિંસક દર્દીઓ પર નિયંત્રણનો ઉપયોગ કરીએ છીએ. અમે આ પરિસ્થિતિઓની ચર્ચા કરી છે અને હાલમાં દર્દીઓને કેવી રીતે રોકી શકાય તેના પર પ્રોટોકોલો છે. અમે દ્વારા સમીક્ષા ભણતર અને તાલીમ તેમને કોલ વિશે જાગૃત રહેવાની જરૂર છે અને આ વાતાવરણમાં કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ. હાલમાં અમે સક્રિય સ્વ-બચાવ તકનીકોમાં ભાગ લેતા નથી. જ્યારે પ્રોટોકોલ સિવાય રાજ્યના સ્તરે આ અંગે ચર્ચા કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક રીતે કોઈ વાસ્તવિક \"સત્તાવાર\" તાલીમ નથી. જો કે, આ સ્વ-સંરક્ષણ અભ્યાસક્રમો યુ.એસ. માં રાષ્ટ્રીય પરિષદો અને સ��થળોએ આપવામાં આવે છે. કમનસીબે, ખર્ચ એ એક મોટો પરિબળ છે કે શા માટે વ્યક્તિગત એજન્સીઓ સંપૂર્ણ રીતે ભાગ લેતી નથી. તે આ કોર્સમાં ભાગ લેવા અને ચૂકવણી કરવા માટે વ્યક્તિ પર આવે છે.\nઉપસંહાર: જ્યારે મેં આ કોર્સ વિશે સૌપ્રથમ સાંભળ્યું ત્યારે મને તે જોવાનું રસ હતું. મેં પ્રામાણિકપણે ક્યારેય વિચાર્યું નથી કે મેં અત્યાર સુધીમાં ભાગ લીધો છે તે શ્રેષ્ઠ અભ્યાસક્રમોમાંનો એક હશે. જ્યારે તે નક્કી કરવા માટેનો સમય આવી ગયો કે મને કઈ ઘટના લખવાની તક મળી, તો મેં આને પસંદ કર્યું કારણ કે તે \"સામાન્ય\" છુટાછવાયા દ્રશ્ય કેવી રીતે કરી શકે છે ચેતવણી અથવા ઉશ્કેરણી વગર ખોટી જાઓ.\nજ્યારે મેં આનો પ્રથમ ડ્રાફ્ટ સબમિટ કર્યો ત્યારે મને ખાતરી ન હતી કે વળતરમાં શું અપેક્ષા રાખવી જોઈએ. મારી સમીક્ષા બે લોકો દ્વારા કરવામાં આવી હતી અને બંને સમીક્ષાઓ વ્યાવસાયિક અને ખૂબ જ માહિતીપ્રદ હોવાનું જાણવા મળ્યું હતું. સબમિશન્સની સમીક્ષા કરવી ખૂબ જ પ્રબુદ્ધ હતું. હવે હું જોઈ શકું છું કે આ માત્ર સ્થાનિક દુવિધા નથી પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દો છે. ભલે આપણે બધા એક જ સંજોગો અથવા પડકારોનો સામનો કરી શકતા નથી, આપણે બધા કેટલાક સ્તરે હિંસા જોતા હોઈએ છીએ. આ જૂથો અને ચર્ચાઓ દ્વારા આપણે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. આ ફોરમ પણ અમને ફક્ત સ્થાનિક ઇનપુટ (જે અમે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ) નથી પણ શાબ્દિક રૂપે વૈશ્વિક ઇનપુટની મંજૂરી આપે છે. આ પ્રકારના વિવિધ પ્રકારના જૂથ દ્વારા સહયોગ માટે પરવાનગી આપે છે જે અન્યથા ઍક્સેસ થઈ શકશે નહીં.\nઆ સમુદાય સહાય ચર્ચા જૂથ પ્રવૃત્તિઓ તે ખૂબ જ માહિતીપ્રદ છે, જેમાં તેઓએ બઢતી આપી સંવાદ અને ચર્ચાના અન્ય માર્ગોની સમજ આપી. કેટલાંક પ્રશ્નો અને જવાબો જ્યાં અન્ય એજન્સીઓ કેવી રીતે કાર્ય કરે છે તેમજ કેટલાંક દુવિધાઓનો સામનો કરે છે તેના વિશે ખૂબ અંતર્ગત છે. હું જોઉં છું કે અમુક એજન્સીઓ કેટલાક ઉપચાર માર્ગો આગળ આગળ વધી રહી છે અને કેટલાક અપનાવી રહ્યા છે. કેટલીક વિડિઓઝ ખૂબ જ માહિતીપ્રદ હતી અને મને જોવાની છૂટ હતી કે અમારી પાસે હિંસક અને અસ્થિર પરિસ્થિતિઓ હોવા છતાં, મારી એજન્સી માટે અમે તેને માસિક ધોરણે માપીએ છીએ જ્યારે કેટલાક સ્થાનો તે દૈનિક છે. હું આ સમાન ફોર્મેટ અને ફોરમમાં ચાલુ રાખું છું.\nઆ કોર્સે મને બીજા વિશે ઘણું શીખવ્યું છે ઇએમએસ પ્રદાતાઓ અને સિસ્ટમ્સ મને આ કોર્સ વિના જોવા અને વાંચવાની તક મળી હોત. મને વાર્તાઓ રસપ્રદ અને માહિતીપ્રદ મળી. કોર્સ સ્ટેજ મેનેજમેન્ટ ટીમ અમને તમામ માહિતીપ્રદ અને અદ્યતન રાખવામાં મદદરૂપ રહી હતી જ્યાં અમે હતા. \"\nદર્દી ખરાબ વ્યક્તિ છે - ડબલ છરાબાજી માટે એમ્બ્યુલન્સ રવાનગી\nએમ્બ્યુલન્સ પર માનસિક દર્દીની સારવાર: હિંસક દર્દીના કિસ્સામાં કેવી પ્રતિક્રિયા આપવી\nવિશ્વ માં ઇએમએસઘટનાઓહેડલાઇન્સકાયદાના અમલીકરણપેરામેડિકતાલીમઇજા\nવ્હીલ પર ડોઝિંગ: એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનો સૌથી મોટો દુશ્મન\nટોચની 5 કટોકટી અને આરોગ્ય સંભાળની તકો વિશ્વભરમાં\nતમે પણ પસંદ આવી શકે છે લેખકથી વધુ\nCOVID-19 ચાઇના માં થયો ન હતો: ઓક્સફોર્ડ પ્રોફેસર એક નવી અને રસપ્રદ સિદ્ધાંત છતી કરે છે\nકોવિડ -19, બાંગ્લાદેશથી ફ્લાઇટમાં 21 મુસાફરોએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. બ્રાઝીલ માં,…\nભારત: એક જ દિવસમાં 20,000 નવા COVID-19 કેસ. બ્રાઝિલ પછી વિશ્વભરમાં ત્રીજા સ્થાને…\nવ્હાઇટ હાઉસ: કિમ્બર્લી ગિલફોયલે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. તેણી ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર…\nCOVID-19 ચાઇના માં થયો ન હતો: ઓક્સફોર્ડ પ્રોફેસર એક નવી અને રસપ્રદ સિદ્ધાંત છતી કરે છે\nવિશ્વવ્યાપી એસએઆર વિમાનની લાક્ષણિકતાઓ: કયા સામાન્ય સંપ્રદાયોએ શોધ અને બચાવ વિમાન હોવા જોઈએ\nબ્રાઝિલ, રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું\nકોવિડ -19, બાંગ્લાદેશથી ફ્લાઇટમાં 21 મુસાફરોએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. બ્રાઝિલમાં, બોલ્સોનારોમાં કોરોનાવાયરસ લક્ષણો છે\nપેઇન કિલર તરીકે કેટમ પરના મુખ્ય સંશોધન: મલેશિયા માટે એક વળાંક\nયુએનને ટેકો આપવા બે નવા વિમાન રવાન્ડા પહોંચશે…\nલંડનમાં પ્રેફહોસ્પલ લોહી ચડાવવું, તેનું મહત્વ…\nયુકેમાં શોધ અને બચાવ, એસએઆરનો બીજો તબક્કો…\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nપિયાઝેલ બાદલોકિયો 9 / બી\n43126 પાર્મા (પીઆર) - ઇટાલી\n© 2020 - ઇમર્જન્સી લાઇવ. બધા હકો અમારી પાસે રાખેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/trust/", "date_download": "2020-07-09T08:27:51Z", "digest": "sha1:JXJ5FWBYLX7EWY4C6TE7TZKRBJJRUTLX", "length": 11770, "nlines": 183, "source_domain": "www.gstv.in", "title": "Trust - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nDharmlok : શું છે શ્રદ્ધા અને વિશ્વાસ \nશ્રદ્ધા અને વિશ્વાસ. ધર્મના આ બંન્ને મોટા પ્રતીકો છે. સામાન્ય રીતે લોકોને બોલતા સાંભળ્યા હશે કે મને ભગવાન પર વિશ્વાસ છે અથવા તો શ્રદ્ધા છે....\nઆજે રામ મંદિર ટ્રસ્ટની બેઠક, રામલલા હંગામી બિલ્ડીંગમાં સ્થાળાંતરણ થશે \nરામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક યાજાશે. શ્રી રામજન્મ ભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું નિર્માણ કર્યા બાદ રામ મંદિર નિર્માણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આ સંદર્ભમાં રામ...\nકેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય\nજગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિરને લઈ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ પ્રહારો કર્યા છે. શંકરાચાર્યને આરોપ લગાવતા કહ્યું કે, આ બંનેએ...\nરામમંદિરમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે\nરામમંદિરના નામે મંદિર નિર્માણથી લઈને તમામ પ્રવૃત્તિઓમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે. રામજન્મભૂમિ તીર્થ બોર્ડની બેઠક બાદ...\nસરકાર રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવી શકે તો મસ્જિદ માટે કેમ નહીં\nરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ભાજપ પર સીધા પ્રહારો કર્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે ભંડોળ આપવું જોઈએ. પવારનું...\nઆજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક, નિર્માણનો સમય નક્કી કરાશે\nરામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની રચના કરી લીધી છે, આ ટ્રસ્ટની પહેલી બેઠક 19મીએ મળવા જઇ રહી છે. આ સિૃથતિ વચ્ચે એવા અહેવાલો છે...\nરામજન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટીનું નામ થયું જાહેર, મંદિર ટ્રસ્ટમાં 15 સભ્યો હશે\nભારત સરકારે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની સ્થાપના સંબંધિત અધિસૂચના જાહેર કરી છે. અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન...\nઆ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે\nશિર્ડીના સાઈંબાબા મંદિરની દાનપેટીમાં જમા થનારા પૈસાને સ્વીકારવાનો બેંકોએ ઈન્કાર કર્યો છે. આ પાછળ બેંકોએ કારણ આપ્યું છે કે તેમની પાસે આટલા બધા સિક્કાઓ મૂકવાની...\nઅમદાવાદના કાલુપુર મંદિરમાં 700 કરોડના ગોટાળા મામલે મંદિરના ટ્રસ્ટીને માર માર્યાનો આરોપ\nઅમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં 700 કરોડના ગોટાળા મામલે મંદિરના ટ્રસ્ટીને માર માર્યાનો આરોપ લાગ્યો છે. રવિવારે મળેલી હિસાબ માટેની બેઠકમાં ટ્રસ્ટી ગાંડાભાઈ પટેલે કરોડોના ગોટાળાના...\nઆ ટ્રસ્ટે કર્યો 500 કરોડની લોન વગર વ્યાજે આપવાનો નિર્ણય\nઆર્થિક સંકટમાંથી પસારથતી મહારાષ્ટ્ર સરકાર માટે શીરડીના સાંઈબાબા ટ્રસ્ટ મસિહા બનીને સામે આવ્યં છે. શીરડીના સાંઈબાબા ટ્રસ્ટે સરકારને 500 કરોડ રૂપિયાની વ્યાજ વગરની લોન આપવાનો...\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/volcan-p37116072", "date_download": "2020-07-09T09:25:49Z", "digest": "sha1:4O2YZ2KNERV3GXPBJPSVQGNORI4ILDBU", "length": 20476, "nlines": 448, "source_domain": "www.myupchar.com", "title": "Volcan in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Volcan naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nVolcan નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nસંશો��ન આધારિત, જ્યારે Volcan નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Volcan નો ઉપયોગ સુરક્ષિત છે\nVolcan લેવા માંગતી સગર્ભા સ્ત્રીઓએ, તેમ કરતા પહેલા તેને કેવી રીતે વાપરવી તે અંગે ડૉક્ટર સલાહ લેવી. જો તમે આવું ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Volcan નો ઉપયોગ સુરક્ષિત છે\nખૂબ ઓછી સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં Volcan ની આડઅસરો જોવા મળી છે.\nકિડનીઓ પર Volcan ની અસર શું છે\nકિડની માટે Volcan હાનિકારક નથી.\nયકૃત પર Volcan ની અસર શું છે\nVolcan ની આડઅસર ભાગ્યે જ યકૃત પર અસર કરે છે\nહ્રદય પર Volcan ની અસર શું છે\nVolcan ની આડઅસર ભાગ્યે જ હૃદય પર અસર કરે છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Volcan ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Volcan લેવી ન જોઇએ -\nશું Volcan આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Volcan આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Volcan લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, Volcan સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Volcan નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Volcan વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nતમે Volcan લેતી વખતે અમુક ખોરાક લો છો તો કાર્ય કરવામાં વધુ સમય લાગી શકે છે. આ અંગે તમારા ડૉક્ટરની સલાહને અનુસરો.\nઆલ્કોહોલ અને Volcan વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nVolcan લેતી વખતે આલ્કોહોલ લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો કારણ કે તેની ગંભીર આડઅસર થઈ શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Volcan લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Volcan નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Volcan નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Volcan નું સેવન કરો છો\nતમે કયા સમયે Volcan નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A5%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T08:37:11Z", "digest": "sha1:ZLK6EQ26X22DQFIUU24R3GFWNHYX53XE", "length": 3316, "nlines": 113, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ભારતના ગિરિમથકો - વિકિપીડિયા", "raw_content": "\nશ્રેણી \"ભારતના ગિરિમથકો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૭ પૈકીનાં નીચેનાં ૨૭ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૨૩:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2020-07-09T09:28:34Z", "digest": "sha1:32MK5IGXGSRA6X7XTZON3IXX6JWOY2LY", "length": 13727, "nlines": 115, "source_domain": "www.polkholtv.in", "title": "કર્ણાટક / લોનનાં બાકી રહેલા 3 રૂપિયા 46 પૈસા ચૂકવવા ખેડૂત 15 કિમી સુધી ચાલી બેન્ક ગયો - Pol Khol TV", "raw_content": "\nનેપાળનું રાજકીય સંકટ / વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, સમર્થકોનો રસ્તાઓ પર દેખાવ\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકર્ણાટક / લોનનાં બાકી રહેલા 3 રૂપિયા 46 પૈસા ચૂકવવા ખેડૂત 15 કિમી સુધી ચાલી બેન્ક ગયો\nનિટ્ટુર. લોકડાઉન દરમિયાન કર્ણાટકના એક ખેડૂતને બેન્કમાંથી ફોન આવ્યો કે તેને લોનના બાકી રહેલા રૂપિયા ચૂકવવાના છે. ખેડૂત પાસે કોઈ વાહન નહોતું તે આશરે 15 કિમી સુધી ચાલીને બેન્ક પહોચ્યો. માત્ર ૩ રૂપિયા 46 પૈસા ચૂકવવા માટે બેન્કે તેને તાત્કાલિક બોલાવ્યો હતો.\nઆ ઘટના નિટ્ટુર ગામની છે. લક્ષ્મીનારાયણને કેનરા બેન્કની બ્રાંચમાંથી ફોન આવ્યો હતો. લક્ષ્મીનારાયણ શિમોગી જીલ્લાન�� નિટ્ટુર ગામથી બેન્ક સુધી ચાલતા ગયો, કારણકે તેને કોઈ વાહન ના મળ્યું. લક્ષ્મીનારાયણે થોડા મહિના પહેલાં 35 હજાર રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી 32 હજાર રૂપિયા તો સરકારે માફ કરાવી દીધા હતા અને બાકીના 3000 રૂપિયા બેન્કને આપી દીધા હતા. તેમ છતાં થોડા દિવસ પહેલાં બેન્કમાંથી ફોન આવ્યો અને લોનના રૂપિયા ભરવાના કહ્યું. રૂપિયાની ચિંતા કરીને લક્ષ્મીનારાયણ બેન્કે પહોંચ્યો અને તેને ખબર પડી કે તેને માત્ર 3 રૂપિયા અને 46 પૈસા જ આપવાના બાકી હતા.\nલક્ષ્મીનારાયણે મીડિયાને કહ્યું કે, બેન્કવાળાએ મને તાત્કાલિક આવવાનું કહ્યું તો હું ડરી ગયો. લોકડાઉનના લીધે કોઈ વાહન મળતું નહોતું. મારી પાસે સાઇકલ પણ નથી. હું પગપાળા જ બેન્ક સુધી પહોંચ્યો અને બાકીના પૈસા ક્લિયર કર્યા. બેન્કે જે મારી સાથે કર્યું તેનાથી મને દુઃખ થયું છે.\nઆ સમાચાર સામે આવતા બેન્કના મેનેજર એલ. પીંગાએ દાવો કર્યો કે, ઓડિટ માટે અને લક્ષ્મીનારાયણની લોન રિન્યૂ કરવા માટે તેને બેન્કમાં બોલાવ્યો હતો કારણકે તેમાં તેની સહીની જરૂર હતી. 3 રૂપિયા અને 46 પૈસા ક્લિયર ના થાય ત્યાં સુધી લોન રિન્યૂ ના થાય.\nઆપને આ પણ ગમશે\nસુરત / વેડરોડ સરદાર હોસ્પિટલ પાસેથી બાળકને લઈને ભાગતો ઇસમ પકડાયો, પોલીસ લાઉડ સ્પીકરથી એનાઉન્સ કરી પરિવારને શોધે છે\nપોલીસે બાળક નું અપહરણ કરી ભાગતા યુવકની તપાસ હાથ ધરી પોલીસનો વેડરોડ સહિતના વિસ્તારમાં ફરીને પરિવાર શોધવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કરMay 11, 2020, 10:36 AM ISTસુરત. ... આગળ વાંચો\nહેલ્પ / નાગપુરના સાઇક્લિસ્ટે કોરોના ફંડ ઉઘરાવવા 48 કલાક 1301 કિલોમીટર નોનસ્ટોપ ઇન્ડોર સાઇક્લિંગ કર્યું\nદિવ્ય ભાસ્કરMay 07, 2020, 01:38 PM ISTનાગપુર. હાલ દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી જ રહ્યા છે. દેશના લોકો પોતાનીથી બને એટલી મદદ પણ કરી રહ્યા ... આગળ વાંચો\nરતન ટાટાની ઇમોશનલ પોસ્ટ / ઓનલાઇન કમ્યુનિટી એકબીજાને ઉતરતા દેખાડવામાં વ્યવસ્ત છે, આ સમય પડકારોનો છે, સંવેદનશીલ અને દયાળુ બનો\nરતન ટાટાએ કહ્યું- આશા રાખું છું કે આ પ્લેટફોર્મ નફરત ફેલાવતી જગ્યા નહીં બનેરતન ટાટાના ઇન્સ્ટાગ્રામ પર 26 લાખ ફોલોઅર્સ, કોરોના સામે લડવા 1500 કરોડની ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રે��ે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nપર્સનલ નોટ / સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની એક્ટ્રેસે ઈમોશનલ મેસેજ શેર કર્યો, કહ્યું – પડદો હાલ મોટો નથી, આપણું દિલ તો હોઈ શકે છે ને\nસુરત / કોરોનાની બિમારી મારા માટે અલ્પવિરામ હતું, પૂર્ણવિરામ નહીઃ કોરોનાને હરાવી ડોક્ટર પુન: પોતાની ફરજ પર હાજર થયા\nપ્રશંસા / સોનુ સૂદ પર અજય દેવગણ ફિદા, શિખર ધવન અને સ્મૃતિ ઈરાનીએ પણ વખાણ કર્યાં\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-jadeshwar-mahadev/", "date_download": "2020-07-09T07:27:54Z", "digest": "sha1:4EGDKKZXSKFAXKMWJX7KEPUKYMHHHHL5", "length": 32259, "nlines": 125, "source_domain": "shareinindia.in", "title": "સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી", "raw_content": "\nસ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી\nશંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના ઉદગાતા તરીકે તેમજ નૃત્યક્ળાનાં મહાનાયક નટર��જ પણ શીવને જ માનવામાં આવે છે.\nશંકરના આસન આદિકાળથી પ્રકૃતિરમ્ય સ્થળે વસતીથી દૂર રહેતા આવ્યા છે.વાંકાનેરથી દશ કિલોમીટર દૂર રતન ટેલરી ઉપર આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય અંગે એક રસિક કથા કેહવામાં આવે છે.\nક્ચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવીને હાલારમાં પોતાનું રાજ્ય સ્થાપનાર જામનગરના પ્રથમ રાજવી જામ રાવળને માથાનો અસહ્ય દુઃખાવો રેહતો હતો. કેટલાય વૈધો, હકીમો, જંત્ર-મંત્રાદી ક્રિયાઓના કેટલાય ઉપચારો કરવા છતાં શિરવેદના મટતી ન હતી. કોઇના કેહવાથી ધ્રોળના ત્રિકાળજ્ઞાની જ્યોતિષી પંજુ ભટ્ટની સલાહ લેવામાં આવી.પંજુ ભટ્ટ વિદ્વાન પુરુષ અને જ્ઞાતીએ સારસ્વત બ્રાહ્મણ હતા. એ સમયમાં દેશ દેશાવરના રાજાઓમાં તેનુ ખુબ માન હતુ. તેમને જામ રાવળની કુંડળી જોઇને કહયુ કે “અહિંથી પૂર્વમાં આશરે ૨૫-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટી ટેકરી(ધાર) છે તે ઉપર “અરણી”નું ઝાડ છે, તેમાં પવનના ઝપાટાથી જયારે આંચકો લાગે ત્યારે તમારા માથામાં દરદ થાય છે. જો તે બંધ પડેતો તુરંતજ દરદ બંધ થઇ જાય છે.\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nઆ સાંભળી સભાના સર્વેલોકો અશ્વચર્ય પામ્યા અને સર્વેને એ વાત અસંભવિત લાગી,પણ પછી જાતે જઇને તપાસ કરવાનો નિશ્ચય કર્યો. રાવળ જામશ્રી પોતાની સવારી સાથે ઘણા વિદ્રાનો અને ત્રીકાળદર્શી એવા પંજુ ભટ્ટજીને સાથે લઇ એ ટેકરી પર ગયા અને સર્વેને “અરણી” નું ઝાડ દેખાડ્યુ, એ વખતે પવન ધીમો હોવાથી જામરાવળજીને માથામાં દરદ ન હતું. ત્રિકાળદર્શીને ખાત્રી કરી આપવાનું કેહતા તેણે તરત ઉભા થઇને અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકો મારતા જામરાવળશ્રીને અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઇ ગયા, તેથી સર્વેને પુર્ણ ખાતરી થઇ.પછી જામસાહેબશ્રીએ પોતાના દર્દનો ઉપાય પુછ્યો.\nઅહીથી થોડે દૂર ‘અરણીટીંબા’ નામનુ ગામ છે.ત્યાં એક સોની રેહતો હતો તેની ગાયો અને આખાગામની ગાયો ત્યાનો એક ભરવાડ જે એક મોટો માલધારી અને ગાયોના મોટા ટોળા વારો ગોવાળ હતો. ભરવાડે પોતાની ગાયો ચરાવવવા એક છોકરો રાખ્યો હતો તે જાતે રાજપુત હતો પણ તેના મા-બાપ નામપણથી ગુજરી ગયા હોવાથી તે ભરવાડની ગાયો ચરાવી ગુજરાન ચલાવતો. સોનીની તાજી વિયાયેલી ગાય દૂધ આપતી બંધ થઇ ગઇ. તમે કારણ શોધવા પ્રયત્ન કરો. ગાયુનું ધણ જયારે ગામ તરફ પાછું ફરતુ હતુ. ત્યારે આ ગાય ધણમાંથી છુટી પડીને રતન ટેકરી તરફ ચાલી નીક્ળતી. રાજપુત ગોવાળ તેની પાછળ ગયો. પત્થરના એક ઢગલા પાસે જઇ ગાય ઉભી રહી. તેના આંચળમાંથી દૂધની શેરો છુટવા લાગી. ગોવાળે આશ્ચર્ય સાથે એ પથરાનો ઢગલો ખસેડીયો તો તેની નીચેથી મહાદેવનું બાણ (શીવલીંગ) પ્રગટ થયું.\nગોવાળે બનેલી વાત અરણીટીંબામા જઇ બ્રાહ્મણો અને સોનીને કરી. આખુ ગામ ટેકરી માંથે ભેગુ થયુ અને લોકોને શીવલીંગ પર આસ્થા બંધાણી. થોડો સમય જતા લોકો પુજા કરવા એક્ઠા થવા લાગ્યા અને તેમાથી કોઇકે આ ગોવાળને કહ્યુ કે આ શંભુ સ્વયંભુ કેહવાય કેમકે તે પોતાની ઇચ્છાથી પ્રગટ થયેલ છે, આના ઉપર આસ્થા રાખે તેને ધાર્યુ ફ્ળ મળે. આ વાક્યો ચાલક ગોવાળે સમજી લીધા અને બીજે દહાડે મધ્યાહન કાળે નાહી ધોહી, સ્વચ્છ વસ્ત્રો ધારણકરીને ‘કમળપુજા’ કરવાનો વિચાર કરી મહાદેવ સમક્ષ બેસી પોતાનજ હાથે માથું કાપીને (માથારૂપી) ક્મળ ચડાવી પુજન કર્યુ. આમ માથું ક્પાણા પછી ધડે પુજન કર્યુ. એ પુરુષ ઉપર મહાદેવ રીઝયા અને તે જીવનો તમારી માતાજીના પેટે અવતાર આપ્યો,ને રાવળજામના નામે પ્રસિધ્ધ થયા. આ સાંભળી રાવળ જામશ્રી પોતાના પુર્વ જન્મ વિશેની વિરતાથી ખુશ થયા.\nતે પછી અરણીના ઝાડ વિષે ક્હ્યુ કે ક્મળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રળતા રળતા આ જગ્યાએ ખાડો હતો તેમાં આવ્યું અને તેમા વર્ષો જતાં એ ખોપરી(તુંબલી)માં અરણીનું ઝાડ ઉગ્યું, હવે એ ઝાડનો સોટો હલે એટલે જામશ્રીના માથામાં આ તુંબલીનો પૂર્વાશ્રમનો સબંધ હોવાથી વેદના થાય છે. પછી તેનો ઉપાય પુછવાથી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તુંબલીને કાંઇ અડચણના આવે તેમ આ ઝાડના સોટાને કાપી નાખો. જોષીના કેહવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી, તુંબલીને ઇજા ન થાય તેમ તે તુંબલીને પવિત્ર બ્રાહ્મણો ના હાથે કઢાવી, ને જોશીએ તે મશરૂમમાં વીંટીં એક કરંડીયામાં રૂના પોલ મેલી તેમા રખાવી તેનું રક્ષણ કરવાનું કહી જામશ્રીના તંબુમાં મેલાવી. તે વખતથી જ જામરાવળના માથાનું દરદ મટી ગયું.\nજામનગર આવી જોશીના કેહવા પ્રમાણે તે તુંબલીનો કરંડીયો એક ઓરડાના આળીયામાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો કરી તેની પુજા હંમેશા કરવા લાગ્યાં. અને ત્રીકાળદર્શી પંજુ ભટ્ટને પુષ્ક્ળ દ્રવ્યો આપી વિદાય કર્યા.\nમોસમમાં દાણા તૈયાર થતા ખેડુતો દરબારી ભાગનાં દાણા ભરીને આવવા લાગ્યાં. એ વખતે એક ખેડુતે તુંબળીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા, પછી દાણા ઉતારી બળદને ગાડે જોડી હાલતો થયો, તે પછી જામરાવળજી ત્યાં નિક્ળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોઇ, ખેડુત બળદ ભુલી ગયો હશે તેવુ વિચારી સીપાહીયો સાથે બળદ પાછા મોક્લાવી આપ્યા. ખેડુતે કહ્યુ કે મારા બળદ તો આ રહ્યા તેથી સીપાઇ ખેડુત અને બળદને લઇ પાછો આવ્યો, ત્યા ઓરડા પાસે તેવાજ રંગના બીજા બે બળદો જોઈ જામશ્રી ને આશ્ચર્ય થયુ. તેથી ફરી પંજુ ભટ્ટને તેળાવી કારણ પુછ્યુ. ત્રીકાળદર્શીએ કહ્યુ કે “મહાદેવ તમને સહાય થયા છે, માટે તમે તેની સ્થાપના કરો અને તુંબલીને પણ સાથે લઇ ત્યાં વિધીપુર્વક તેનો અગ્નીસંસ્કાર કરો”. પછી જામ રાવળશ્રીએ સર્વ અમીર ઉમરાવો અને બ્રાહ્મણોને સાથે લઇ મોટા રસાલા સાથે તે જંગલમાં આવ્યા અને ત્રીકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની સ્થાપના કરાવી.\nપોતાને તે પુર્વાશ્રમમાં જંગલોમાંથી જડ્યા હોવાથી તેનું નામ ‘જડેશ્વર’ રાખ્યુ. મહાદેવની પશ્ચીમે થોડે દૂર તુંબલીનો વિધીપુર્વમ અગ્નીસંસ્કાર કર્યો અને ત્યાં રાવળેશ્વર મહાદેવની સ્થાપના કરી. જામશ્રીએ ત્યાં શીખરબંધ મંદીર બંધાવી ચોરાશીઓ કરી બ્રહ્મભોજ કરાવી ખુબ દક્ષીણા આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તમારા બે સારા ઘોડાઓ લાવી અહીં બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો જામશ્રીએ તેમ કર્યુ અને તેવાજ બીજા બે ધોડા બાંધેલા દીઠા, ફરી એ ધોડાઓ છોડી લીધા તેપણ ત્યાં તેવાજ બે ધોડાઓ બાંધેલા દીઠા. જેમ જેમ ધોડા છોડતા જાઇ તેમ ત્યાં ધોડા ફરી બાંધેલા જોવા મળ્યા, આથી ભટ્ટજીએ બોલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ધણો મોટો પ્રતાપ વધશે. અને આખો હાલાર દેશ તમારા ક્બજે થશે, વળી મહાદેવની અજ્ઞા છે કે, જે ઓરડામાં તે તુંબલી રાખી હતી તે ઓરડામાં તમે ધોડાઓ બાંધજો અને સવારે તેમનુ દાન કરવાથી ત્યાં તેટલાજ બીજા ધોડાઓ થશે અને સાંજે ઘોડાઓ છોડો તે લશ્કરમાં રાખજો, મહાદેવ તમારા ઉપર અતી પ્રસન્ન છે.” આમ કહી સહુ જામનગર ગયા અને પંજુ ભટ્ટજીનો યોગ્ય સ્તકાર કર્યો. તેમને રેહવા માટે ધરો આપવામાં આવ્યા અને તેમના નામને અને યાદને જીવંત રાખવા જામશ્રી એ જામનગરમાં એક વિશાળ ‘પંજુ ભટ્ટજીની વાવ’ ખોદાવી.\nત્રિકાળદર્શીના કેહવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી સવાર થતા છોડી દઈ ચારણ, બ્રાહ્મણો, ભાટ વગેરેને ધોડા દાનમાં આપતા જામશ્રીની દેશ-વિદેશમાં કિર્તી પ્રસરી ગઇ, તેમજ સાંજે ધોડાઓ છોડતા એક જબરી ફોજ એક્ઠી કરીને આખો હાલાર પ્રદેશ જીતી લીધો તે ઉપરથી પ્રાચીન દુહો છે કેઃ\nજડીયો જંગલમાં વસે,ધોડાનો દાતાર\nત્રૂઠો રાવળ જામને, હાંકી દીધો હાલા���॥\nએ પ્રતાપી જડેશ્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્રસીધ્ધ છે. તે મોરબીથી ૫-૬ ગાઉ ઉપર દક્ષીણે અને વાંકાનેરથી ત્રણ ગાઉ ઉપર પશ્ચીમે છે. જડેશ્વરના મંદીરમાં વિશાળ ગૌશાળા છે. અહીં ગાયોના દુધનું ધી બનાવી શકાતુ નથી જે દુધ વેચી શકાતુ નથી. તેની પાછળ પણ એક કથા છે. ગૌશાળાની ગાયો એક વખત સંધીઓ હાકી જતા હતા. મંદીરની ઉતરાખંડના ખાખી સાધુઓની જમાતનો મુકામ હતો. જમાત ગૌધનની વહારે ચડી. સાધુઓ સાથેના ધીંગાણામાં સાધુઓ અને જમાતના મહંત કામ આવ્યા. ગૌધન માટે ખપી જનાર પુણ્યાત્માઓની સ્મૃતિમાં જડેશ્વરમાં દુધમાંથી ધી બનાવાતુ નથી, વલોણુ કરાતુ નથી. દરરોજ જે દુધ ઉતપન્ન થાય છે તે પુજા અને યાત્રાળુ માટે વાપરી નાખવામાં આવે છે.\nજડેશ્વર મહાદેવમાં ત્રણબાજુ શૃંગાર ચોકીવાળો સભામંડપ, નાગરાદિ શ્રેણીવાળો શિખરભાગ મંડોવર,ગોળ ધુમ્મટ વગેરે સાદા છતા આકર્ષક દેખાય છે. ટેકરી ઉપર ચડીને ઉંચો ગઢ જેવો દરવાજો વટાવી મંદીરમાં પ્રવેશાય છે. તળેટી ઉપર જવાના પગથિયાં કચ્છનાં સુંદરજી ખત્રીએ બંધાવી આપ્યા હતા. સુંદર ધર્મશાળા સાથે રેહવાની વ્યવસ્થા છે. શ્રાવણ માસના સોમવારે ત્યાં વિશાળ મેળો ભરાય છે અને જગ્યામાં સાધુ મહંતો અને બ્રાહ્મણો મોટી સંખ્યામાં આવી ત્યાં આખો માસ પુજા અર્ચના કરે છે. જામ રાવળજીના વખતથી કાયમ ધીનો દીવો અને પુજન માટે પ્રબંધ બાંધેલ છે તે હજુ સુધી ચાલુ જ છે. મહારાજા જામ રણજીતજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચોરાશી કરી કાયમના માટે મોટી રક્મ બંધાવી આપેલ છે. પાસે રમનારા હજી પણ “દેજો રાવળજામનો ઘોડો” તેમ કહી પાસાઓ નાખે છે અને જડેશ્વર દાદાના પ્રતાપે પાસા સવળા જ પડે છે. જડેશ્વર મંદીરનાં મહંત પદે દંડીસ્વામી અચ્યુતાશ્રમજી હતા. સૌરાષ્ટ્રના તત્કાલીન સાધુઓમાં તેમનુ આદરભર્યુ સ્થાન હતું. તે પછી કુષ્ણપ્રકાશજી ગાદીએ આવ્યા અને તેમના પછી રવિપ્રકાશજી મહંત પદે આવ્યા.\nઅન્ય માહિતી પ્રમાણે આ રતનટેકરી પર જીર્ણોધ્ધાર જામરાવલજી એ કરાવ્યો. પણ મંદિર બહું પ્રાચિન છે તેની સ્થાપના જેઠવા વંશ ની 98 મી પેઢીમાં ગોવિંદજી જેઠવા થયા. ગોવિંદજી જેઠવા ની રાજધાની મોરબી હતી ને ”નાયોજી” અને” ધાકોજી” એ બે ભાઇઓ હતા. તેમને મોરબી થાણાના તાબાના મુલકનું ઉપરીપણું સોપેલું હતું. તેમણે વાંકાનેરથી ત્રણ ગાઉ દૂર આવેલા જડેશ્વર મહાદેવની સ્થાપના કરી ; વળી ધાકોજીએ ટંકારામાં વાવ બંધાવી જે ”ધોકા વાવ ” નામે કહેવાય છે. આ વાત ની પૃષ્ટી હનુ��ાનવંશી જેઠવા રાજપૂતો ની શૌર્ય ગાથા નામના પુસ્તક માં કરાયેલો છે.\nતો મિત્રો આ હતો સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\n(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– શ્રી કનકાઇ માતાજી મંદિર- ગીર નો ઇતિહાસ\n– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા\n– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા\n– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ\n– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા\n– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ\n– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા\n– શ્રી બુટભવાની માતાજી- અરણેજ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%87_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T09:28:37Z", "digest": "sha1:LKV7QKNZ3MMYNLX2GAORE4LJ3Y7D2HMM", "length": 5705, "nlines": 108, "source_domain": "gu.wikipedia.org", "title": "તિરુવનામલઇ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nતિરુવનામલઇ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તિરુવનામલઇ જિલ્લાનું મુખ્ય મથક તિરુવનામલઇ શહેર ખાતે આવેલું છે.\nવિકિમીડિયા કૉમન્સ પર category:Thiruvannamalai district વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nસવાલ અને જવાબ તેમ જ ચર્ચા માટેનું જાળપૃષ્ઠ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅરિયાલુર જિલ્લો • ઇરોડ જિલ્લો • કૃષ્ણાગિરિ જિલ્લો • કન્યાકુમારી જિલ્લો • કરુર જિલ્લો • કોઇમ્બતુર જિલ્લો • કડ્ડલોર જિલ્લો • કાંચીપુરમ જિલ્લો • ચેન્નઈ જિલ્લો • દિંડીગુલ જિલ્લો • તિરુચિરાપલ્લી જિલ્લો • તિરુનેલવેલી જિલ્લો • તિરુપ્પુર જિલ્લો • તિરુવનામલઇ જિલ્લો • તિરુવરુર જિલ્લો • તિરુવલ્લુર જિલ્લો • તુતુકુડી જિલ્લો • થેની જિલ્લો • થંજાવુર જિલ્લો • ધર્મપુરી જિલ્લો • નાગપટ્ટીનમ જિલ્લો • નિલગિરી જિલ્લો • નમક્કલ જિલ્લો • મદુરાઇ જિલ્લો • પેરામ્બલુર જિલ્લો • પુદક્કટ્ટૈ જિલ્લો • રામનાથપુરમ જિલ્લો • વેલ્લોર જિલ્લો • વિલુપ્પુરમ જિલ્લો • વિરુધુનગર જિલ્લો • સેલમ જિલ્લો • શિવગંગાઇ જિલ્લો •\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૨૧:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/akhatrij-akshay-tritiya-2019-muhurt-for-purchasing-gold/", "date_download": "2020-07-09T09:06:19Z", "digest": "sha1:554YOUTHMD5RFVHNB2VU3ZTENBHVNMDK", "length": 20522, "nlines": 277, "source_domain": "gujjutech.in", "title": "Akhatrij : સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત જાણો", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિ��મ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ન�� મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News અખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું શુભ...\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત જાણો\nપવિત્ર દિવસ છે અખાત્રીજઃ\nસાતમી મેના રોજ અખાત્રીજ છે. વૈશાખ મહિનાની અક્ષય તૃતિયાને ખૂબ જ શુભ દિવસ માવામાં આવે છે. આ દિવસને સર્વસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે.\nજે રીતે ધનતેરસને શુભ મનાય છે એ રીતે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અખાત્રીજનું વિશેષ મહત્વ છે.\nઆ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ સમય કે મુહૂર્ત જોવાની જરૂર નથી.\nઆ વર્ષે બની રહ્યો છે શુભ સંયોગઃ\nઆ વખતે અખાત્રીજે એક દાયકા પછી ખૂબ જ સુંદર, શુભ અને અદભૂત યોગ બનવા જઈ રહ્યો છે. આ વખતે અખાત્રીજે ચાર મોટા ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે.\nજ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજે સૌથી મોટા ચાર ગ્રહ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત હશે.\nઆ દુર્લભ યોગ છે અને તેને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ અગાઉ અખાત્રીજે આવો યોગ 2003માં બન્યો હતો.\nઅખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્તઃ\nહિન્દુ માન્યતા અનુસાર અખાત્રીજે જે શુભ કામ કે ખરીદી કરાય તેનો ક્ષય નથી થતો. એટલે જ આ દિવસે સોનુ ખરીદવાનું મહત્વ છે.\nએવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે શુભ મુહૂર્તમાં સોનુ ખરીદી ઘરે લાવે છે તેના ઘરે લક્ષ્મીજીનો વાસ થાય છે.\nઆ અખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગી 26 મિનિટથી શરૂ થઈ રાત્રે 11 વાગી 47 મિનિટ છે.\nપૂજા માટેનું મુહૂર્ત સવારે 5.40થી બપોરે 1247 સુધી છે.\nઆવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શે�� કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious articleઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\nNext articleIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની જંગ\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\n23, ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો…\n03, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nદીપાવલીઃ સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ ઉપાય\nMDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 99 વર્ષે દેહાંત થયું : જાણો વધુ\nઆ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની 5 સૌથી મોંઘી લેડી સિંગર, સુંદરતા માં આપે છે હિરોઇનો ને ટક્કર\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો...\nApple લૉન્ચ કર્યું તેનું અત્યાર સુધી સૌથી પાતળું iPad Pro, જાણો...\nફેબ્રુઆરી મહિનાથી જ શરૂ થઈ જશે ઉનાળો આ વખતે ગરમી બધા...\nદિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશો, જાણો કયા ટાઇમે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%96", "date_download": "2020-07-09T08:57:18Z", "digest": "sha1:24A65QQLRJ5JPSBRLNH3L7J5ZYZ4KG3A", "length": 18861, "nlines": 117, "source_domain": "gu.wikipedia.org", "title": "આશા પારેખ - વિકિપીડિયા", "raw_content": "\nઆશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતી હિન્દી ફિલ્મોની જાણીતી સફળ અભિનેત્રી છે.[૧] તે અભિનેત્રી ઉપરાંત કુશળ નૃત્યકાર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોં��પાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જેવી કે, અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, વગેરે.\nઆશાએ ૧૬ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને અભિનેત્રી તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ ગુંજ ઉઠી શહનાઈ (૧૯૫૯)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ દિલ દે કે દેખો (૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી.[૨]\nફિલ્મ દિલ દે કે દેખો થી જ શમ્મી કપૂર તેના પ્રિય અભિનેતા અને મિત્ર બન્‍યાં. તેમણે અન્ય 3 ફિલ્મોમાં પણ એક સાથે કામ કર્યું હતું તેમાંથી એક ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૬)માં ખૂબ જ હીટ રહી. રાજ ખોસલાની હિટ ફિલ્મ દો બદનમાં તેના કરુણરસવાળું પાત્ર ભજવતા પહેલાં ખાસ કરીને તેની છબી ગ્લેમરસ ડાન્સર તરીકેની હતી ગંભીર અભિનેત્રી તરીકેની નહીં. પરંતુ દો બદન બાદ બધા જાણી ગયા કે તેનાંમાં અનોખી અભિનય ક્ષમતા છે.\nદો બદન ની વાર્તા આશા પર આધારિત હતી ખાસ કરીને નિર્દેશક રાજ ખોસલા જેણે તેને પોતાની વધુ ત્રણ ફિલ્મોમાં કામ આપ્યું હતું. આશા દ્વારા અભિનિત ફિલ્મ ઉપકાર (૧૯૬૭)ને બેસ્ટ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો આ સાથે જ આશાની જબ પ્યાર કિસીસી હોતા હૈ (૧૯૬૧), ઘરાના (૧૯૬૧), શિકાર (૧૯૬૮), અને આન મિલો સજના (૧૯૭૦) જેવી ફિલ્મોને બૉક્સ ઑફિસ પર લગાતાર સફળતા મળવાને કારણે તેણે 'જ્યુબિલી ગર્લ' તરીકે નામના મેળવી.\nતેણે રાજ ખોસલાની ફ્લોપ ફિલ્મ ચિરાગ (૧૯૬૯) નો પણ સામનો કરવો પડ્યો, પરંતુ આ ફિલ્મે તેને પ્રથમ બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હોવાથી ખોસલાએ તેને આ ફિલ્મની નિષ્ફળતા અને વાસ્તવિકતાની જવાબદાર ન ગણી અને તેની આગલી હીટ ફિલ્મ મેરા ગાંવ મેરા દેશ (૧૯૭૧)માં તક આપી.\nઆશાને શક્તિ સાવંતની ફિલ્મ કટી પતંગ (૧૯૭૦) માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ ફિલ્મમાં તેણે સફેદ સાડીમાં એક વિધવાનું પાત્ર ભજવ્યું હતું, જેના ભેદી હાસ્યમાં તેનો દુઃખદ ભૂતકાળ છુપાયેલો હતો. હવે આશાએ નામ અને પ્રસિદ્ધિની ઊંચાઈને આંબી લીધી હતી, જો કે તે હવે ૩૦ વર્ષની આયુ પાર કરી ગઈ હતી તે ઉંમરે જ્યાં અભિનેત્રીઓ સામાન્ય રીતે પોતાની કારકીર્દી સમાપ્તિ કરી દેતી. પરંતુ નૃત્ય માટેની તેની લાલસા તેને ડાંસ શો કરવા માટે વિદેશોની લાંબી યાત્રાએ લઈ ગઈ અને પરિણામ સ્વરૂપ તે મહત્વપૂર્ણ ફિલ્મ ભૂમિકામાં પાછી વળી.\nપરિણામ સ્વરૂપ ૧૯૭૩માં જ્યારે આશા પારેખે ફિલ્મ જગતમાં પુનરાગમન કર્યુ ત્યારે હેમા માલિની અને ઝીન્નત અમાન જેવી નવી અને લોકપ્રિય અભિનેત્રીઓની બોલીવુડમાં આગમન થઈ ચૂક્યું હતું. આશાએ ફિલ્મ ડિરેક્ટર નાસીર હુસૈન સાથેના સંબંધો જાળવીને તેમની ફિલ્મોમાં અભિનય કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ.\nઉલ્લેખનીય છે કે નાસીર હુસૈને આશા પારેખને છેક ૧૯૬૭માં તેમની ફિલ્મ બહારો કે સપનેંમાં અભિનયની તક આપી હતી. ત્યાંથી શરૂ થયેલા આશા અને નાસીર વચ્ચેના વ્યાવસાયિક સંબંધો આશરે ૨૧ વર્ષ સુધી લંબાયા હતા. ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે.\nદરમિયાન આશાના નૃત્ય પ્રત્યેના પ્રેમમાં જરાય ઓટ આવી નહીં, જેના લીધે જાણીતા નાટક ચૌલાદેવીના પ્રસિદ્ધ નૃત્યના પ્રદર્શનથી તેણે લોકોના મન જીતી લીધાં. ૧૯૭૬માં ઉધાર કા સિંદુર ફિલ્મમાં ધારદાર અભિનય દ્વારા આશા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડની દાવેદાર બની, તો ૧૯૭૮માં રાજ ખોસલાની સુપરહિટ ફિલ્મ મૈં તુલસી તેરે આંગન કીમાં આશાના અભિનયે તે ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. ત્યાર બાદ આશાએ ટીવી સીરીયલોના નિર્માણ તરફ નજર દોડાવી.\n૧૯૯૦નાં દાયકાની શરૂઆતમાં આશાની સીરીયલ કોરા કાગઝ ઘણી જ લોકપ્રિય સાબિત થઈ. ત્યારબાદ ૧૯૯૫માં આશાએ અભિનયને હંમેશા માટે તીલાંજલિ આપવાનું નક્કી કર્યુ.\n૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતી.\n૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સીરીયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની સફળ શરૂઆત કરી. તેની પ્રોડક્શન કંપની આકૃત્તિએ અત્યાર સુધી પલાશ કે ફૂલ, બજે પાયલ, કોરા કાગઝ અને દાલ મેં કાલા જેવી અનેક સીરીયલોનું નિર્માણ કર્યુ છે.\nઆશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૬૩માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને ગુજરાતી ���્રજા દ્વારા તે ફિલ્‍મને પસંદ કરવામાં આવી હતી.\nઆશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.\nઆશા હવે તેનો બધો જ સમય સમાજસેવાના કાર્યોમાં પસાર કરે છે,એના ખુદ ના નામથી જ ઓળખાતી 'આશા પારેખ હોસ્પિટલ' સાંતાક્રુઝ મુંબઈ માં ચલાવવાની સાથે સાથે આકૃત્તિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સીરીયલોના નિર્માણમાં વ્યસ્ત છે. તેણે 'કલા ભવન'નાં નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી છે, જેણે ઘણાં પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે.\nઆશા આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ સાધના, વહીદા રહેમાન અને વૈજયંતી માલાને નિયમિતપણે મળતી રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેના ઘરે આવતી જતી રહે છે.\nદો બદન (૧૯૬૬), ચિરાગ (૧૯૬૯), કટી પતંગ (૧૯૭૦), પગલા કહીં કા (૧૯૭૦) અને મૈં તુલસી તેરે આંગન કી (૧૯૭૮) તેની પસંદગીની ફિલ્મો છે. મેરે સનમ (૧૯૬૫) ફિલ્મનું ગીત 'જાઈએ આપ કહાં જાઓગે' તેનું સૌથી ફેવરીટ ગીત છે. નાસીર હુસૈન સિવાય અન્ય જાણીતા ડાયરેક્ટરોએ તેમની ફિલ્મોમાં આશાને એકથી વધુ વખત તક આપી હતી. આ ડાયરેક્ટરો હતાં પ્રમોદ ચક્રવર્તી, વિજય આનંદ, રાજ ખોસલા, રઘુનાથ ઝાલાની, મોહન સેહગલ, શક્તિ સામંત અને જે.પી. દત્તા છે.\n૨૦૦૨માં આશાના અભિનય જગતમાં આપેલ યોગદાન બદલ ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો.[૩][૪]\nAsha Parekh ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ૧૯:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/kabhi-eid-kabhi-diwali-salman-khan-announces-next-to-release-on-eid-2021-after-radhe-on-eid-2020-and-bigg-boss-13-111481", "date_download": "2020-07-09T08:59:56Z", "digest": "sha1:WRFUBCDT24X6A2NZPRALDNJPT7OJLA4T", "length": 8444, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "Kabhi Eid Kabhi Diwali Salman Khan Announces Next To Release on Eid 2021 After Radhe on Eid 2020 and Bigg Boss 13 | Kabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ - entertainment", "raw_content": "\nKabhi Eid Kabhi Diwali: સલમાનનું મોટું નિવેદન, ઇદ 2021માં આવશે આ ફિલ્મ\nટાઇટલ જાણીને દબંગ ખાનના ચાહકો ઇદની સાથે દિવાળી પણ ઉજવશે, કારણકે ટાઇટલ છે 'કભી ઇદ કભી દિવાળી'.\nદબંગ 3 પછી 2020ની શરૂઆતમાં સલમાન ખાને પોતાના ચાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. સલમાને 2021ની ઇદ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે અને તેનું ટાઇટલ જાણીને દબંગ ખાનના ચાહકો ઇદની સાથે દિવાળી પણ ઉજવશે, કારણકે ટાઇટલ છે 'કભી ઇદ કભી દિવાળી'.\n'કભી ઇદ કભી દિવાળી'નું નિર્દેશન ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યો છે, જ્યારે નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. ફરહાદે 2019માં આવેલી અક્ષય કુમારની 'હાઉસફુલ 4'નું નિર્દેશન પણ કર્યું છે, જેણે 200 કરોડથી વધારે નેટ કલેક્શન કર્યું. ફરહાદ પહેલી વાર સલમાન ખાનને નિર્દેશિત કરશે. ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટની માહિતી હજી આપવામાં આવી નથી. સલમાન ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આની જાહેરાત કરી છે. આ ફિલ્મની સ્ટોરી પણ સાજિદ નડિયાદવાલાની જ છે.\nસાજિદ નડિયાદવાલા સાથે સલમાને આ પહેલા કિકમાં કામ કર્યું હતું, જેની સીક્વલ કિક 2 આવવાની ઘણાં વખતથી ચર્ચા થઈ રહી છે. જ્યારે 2020ની ઇદ પર સલમાન ખાનની ફિલ્મની જાહેરાત થઈ ન હતી, ત્યારે ચર્ચા એ હતી કે કિક 2 રિલીઝ થઈ શકે છે. પણ તેના પછી સલમાને રાધેની જાહેરાત કરીને આ વર્ષે ઇદ પર આવવાની ખરાઇ કરી દીધી છે.\nરાધેનું નિર્દેશનની પ્રભુદેવા કરી રહ્યો છે. રાધે એક્શન ફિલ્મ છે, જેમાં સલમાન પોતાના વૉન્ટેડવાળા અંદાજમાં દેખાશે. ઇદ સાથે સલમાન ખાનનો જૂનો નાતો છે. તેની ફિલ્મો ઇદ પર આવતી રહે છે. 2019માં ઇદ પર ભારત આવી, જેણે અલી અબ્બાસ ઝફરે નિર્દેશિત કરી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ આવતી હતી કે સલમાન, નિર્દેશક કબીર ખાન સાથે પણ ફિલ્મ પ્લાન કરી રહ્યો છે.\n20 ડિસેમ્બરના દબંગ 3 રિલીઝ થઈ હતી. દબંગ 3નું નિર્દેશન પણ પ્રભુદેવાએ જ કર્યું હતું. દબંગ 3 આશાઓ પ્રમાણે કલેક્શન કરી શકી નથી. આ ફિલ્મ અત્યાર સુદી 148 કરોડની આસપાસ જ એકઠી કરી શકી છે.\nઆ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો\nસલમાન હાલ રાધેને પૂરી કરવામાં વ્યસ્ત છે. અને બિગ બૉસ 13 હોસ્ટ કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં બિગ બૉસ પૂરું થયા પછી સલમાન ખાન કભી ઇદ કભી દિવાલીની પણ તૈયારીઓમાં લાગી શકે છે.\nસુપરહિટ રિયલિટી શો માટે દબંગ સ્ટારને મોંમાગી રકમ આપવવાની ચૅનલની તૈયારી\nસલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને\nજાણો કેમ ભડકી બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ, ટ્વિટર પર નીકળ્યો ગુસ્સો\nબિગ બૉસની નવી સીઝન ડિસેમ્બર પહેલાં નહીં આવે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહું મારી જાતને આઉટસાઇડર નથી માનતો : અમિત સાધ\nઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ\nપોતાને પહેલાં કરતાં આજે શરીર-માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગર માને છે અનિલ કપૂર\nમહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/celebrities/bill-gates-decision-to-not-give-his-children-all-of-his-fortune-and-other-parenting-rules-are-an-inspiration-for-others-544494/", "date_download": "2020-07-09T08:18:00Z", "digest": "sha1:2TS4CJBJVZYOZ66TD6FN3G6G6SKWLBMY", "length": 19944, "nlines": 182, "source_domain": "www.iamgujarat.com", "title": "સંતાનો માટે બિલ ગેટ્સના આ નિર્ણયે દુનિયાને દંગ કરી દીધી, દરેક પેરેન્ટ્સ શીખવું જોઈએ | Bill Gates Decision To Not Give His Children All Of His Fortune And Other Parenting Rules Are An Inspiration For Others - Celebrities | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ��ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Celebs સંતાનો માટે બિલ ગેટ્સના આ નિર્ણયે દુનિયાને દંગ કરી દીધી, દરેક પેરેન્ટ્સ...\nસંતાનો માટે બિલ ગેટ્સના આ નિર્ણયે દુનિયાને દંગ કરી દીધી, દરેક પેરેન્ટ્સ શીખવું જોઈએ\n1/6ડાઉન-ટૂ-અર્થ રહે છે બિલ ગેટ્સ\nદુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ પાસે રૂપિયાની કોઈ કમી નથી પણ તેમ છતાં તેઓ હંમેશાં ડાઉન ટૂ અર્થ રહેવાનું પસંદ કરે છે. આ બાબત તેમને દુનિયાના બાકી ધનિક લોકો અને બિઝનેસમેનથી અલગ બનાવે છે. બિલ દિલ ખોલીને દાન કરવા માટે પણ જાણીતા છે અને પત્ની મેલિન્ડા પણ તેમને પૂરો સપોર્ટ કરે છે. આ જમીન સાથે જોડાયેલા કપની સાદગીથી જીવવું પસંદ છે અને તેઓ પોતાના બાળકોને પણ આ રીતે જ ઉછેરે છે. આ કડીમાં તેમણે એક એવો નિર્ણય પણ લીધો હતો જેનાથી દુનિયા દંગ રહી ગઈ હતી. આ નિર્ણય અને તેના પાછળનું કારણ એવું હતું જેનાથી કદાચ ઘણા બધા પેરેન્ટ્સ ઈન્સ્પાયર થઈ શકે છે.\nબિલ ગેટ્સ અને મલિન્ડા આમ તો લાખો કરોડોના માલિક છે પણ તેઓ ક્યારેય પોતાના બાળકો પર આડેધડ રૂપિયા ખર્ચતા નથી. એક તરફ જ્યાં માતા-પિતા પોતાની સંપત્તિ બાળકોના નામે કરી દે છે તો બીજી તરફ ગેટ્સ કપલે પોતાની બંને દીકરીઓને બહુ બધી સંપત્તિ ન આપવાનો નિર્ણય કર્યો. તેમણે એ નિર્ણય કર્યો કે તેમને બસ 10-10 મિલિયન ડૉલર્સ (આશરે 77-77 કરોડ રૂપિયા) આપશે, જે કપરાં સમયમાં તેમના કામમાં આવી શકે. આ સિવાયની જે પણ દોલત હશે તેને તેઓ કોઈ ચેરિટી અથવા NGOમાં દાન કરી દેશે.\n3/6આ હતું નિર્ણયનું કારણ\nબિલ અને તેમના પત્નીનું માનવું છે કે, એક તરફ તેમની પાસે આટલી બધી સંપત્તિ છે અને બીજી તરફ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની આખા દિવસની કમાણી એટલી પણ નથી કે તેઓ તેનાથી જીવનનિર્વાહ કરી શકે. મેલિન્ડાએ કહ્યું કે, દોલત અંગે આ સ્થિતિ યોગ્ય નથી. તેઓ બીજાની મદદ કરવા માટે સક્ષમ છે એટલે વધુમાં વધુમાં રૂપિયા પણ દાનમાં આપી દેવામાં તેમને કોઈ જ વાંધો નથી. આ જ કારણ છે કે, તેમણે પોતાની મોટાભાગની સંપત્તિને બાદમાં દાનમાં આપવાનો નિર્ણય કર્યો.\n4/6આ પણ હતું કારણ\nસંપત્તિ અંગે લેવામાં આવેલા નિર્ણયની પાછળ એ�� મોટું કારણ એ પણ હતું કે, બિલ અને મલિન્ડાનું માનવું છે કે, બાળકોને બસ એટલી જ આર્થિક મદદ કરવી જોઈએ જેનાથી તેમને મુશ્કેલ સમયમાં પૈસાની તંગી ન પડે. ગેટ્સનું માનવું છે કે, જ્યારે બાળકોને વધારે રૂપિયા વારસામાં જ મળી જાય છે તો તેઓ આળસુ થઈ જાય છે અને પોતાના ભવિષ્ય અંગે વધારે ચિંતા કરતા નથી. તે નહોતા ઈચ્છતા તેમના બાળકો આવું કરે એટલે તેમણે આ નિર્ણય લીધો. ગેટ્સ દંપતીની આ વાત અન્ય પેરેન્ટ્સ માટે પણ પ્રેરણાદાયી છે. ભારતીય સમાજની વાત કરીએ તો અહીં આજે પણ મોટાભાગના ઘરોમાં માતા-પિતા પોતાના સંતાનો માટે જ રૂપિયા ભેગા કરે છે અને તેમના જ નામે સંપત્તિ છોડીને જાય છે. જો બાળકોના મનમાં એ વાત ઘર કરી જાય કે, પેરેન્ટ્સના પૈસા તેમને જ મળવાના છે તો તેઓ એટલી મહેનત નથી કરતા જેટલી તેમને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરવી જોઈએ. બીજી બાજુ તે તમારા પરસ્પરના ઝઘડા અને અપરાધોનું કારણ પણ બની જાય છે.\n5/6બાળક જે માગે તે બધું આપવાની ભૂલ ન કરતા\nમેલિન્ડા ગેટ્સ ભલે પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતાં હોય પણ તેનો એવો અર્થ બિલકુલ નથી કે, તેઓ તેમની બધી ઈચ્છા પૂરી કરે છે. જ્યારે વાત પૈસાની આવે છે તો તેમણે બાળકોને નાનપણથી જ જરૂર અનુસાર ખર્ચ કરતા શીખવ્યું છે. એટલું જ નહીં તેમણે બાળકોને 14 વર્ષની ઉંમર સુધી મોબાઈલ પણ નહોતો અપાવ્યો. બાળકોની દરેક ડિમાન્ડ પૂરી કરવાની આદત આજકાલ મોટાભાગના પેરેન્ટ્સમાં જોવા મળે છે. આર્થિક રીતે વધુ સક્ષમ હોવાને કારણે તેઓ પોતાના બાળકોને વધુ લક્ઝરી આપવા માગે છે પણ આ વાત તેમને બગાડી શકે છે. એટલે કઈ ડિમાન્ડ પૂરી કરવી અને કઈ નહીં તેનું સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ આપવો મુસીબતો પેદા કરે છે. આનાથી બાળકો વધુ ચિડચિડીયા થઈ જાય છે અને વધુ પડતા એક્સપોઝરમાં આવી જાય છે.\n6/6ઉછેરમાં આ વાતનું પણ રાખો ધ્યાન\nમેલિન્ડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પોતાના બાળકો પર ગુસ્સો કરવાનું ટાળે છે. આને બદલે તેઓ તેમને સવાલ કરે છે અને સાથે જ પોતાના બાળકોને પણ તેમના ઈમોશન્સ કન્ટ્રોલ કરતા શીખવે છે. ગેટ્સ દંપતીએ એ વાતનું ધ્યાન રાખ્યું કે, બાળકો દયાળુ બનવાની સાથે ધીરજ પણ રાખે. તેમણે બાળકોમાં વસ્તુઓ વિશે પૂછવા અને શીખવાની આદતને નાની ઉંમરથી જ ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધી એવી ખાસિયતો છે જે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. આ ક્વૉલિટીઝને પર્સનાલિટીનો ભાગ ત્યારે જ બનાવી શકાય છે જ્યારે વ્યક્તિ તેને બાળપણથી જ શીખે અને પરિવારમાં માતા-પિતાને આવું કરતા જુએ.\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nશરુ થયાં દીપિકાના લગ્ન માટેના રિવાજો, ધોનીને પણ અપાયું આમંત્રણ\nPics: આ છે ક્રિતિ સૈનનની બહેન નુપૂર સૈનન, ટ્રેડિશનલ કપડામાં લાગી રહી છે કમાલ\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’મોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહીખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરોMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્નશરુ થયાં દીપિકાના લગ્ન માટેના રિવાજો, ધોનીને પણ અપાયું આમંત્રણPics: આ છે ક્રિતિ સૈનનની બહેન નુપૂર સૈનન, ટ્રેડિશનલ કપડામાં લાગી રહી છે કમાલઆ યુવાનનો વિડીયો જોઈને તમને યાદ આવી જશે સુશાંત100 કરોડના આલિશાન ક્રૂઝ પર હોલિડે પસાર કરે છે રોનાલ્ડો, GFએ શૅર કરી હોટ તસવીરોસાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંએ લોકડાઉનમાં ઘરે કર્યું ફોટોશૂટ, તસવીરો વાયરલTikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યાTikTok પર 16 વર્ષની ઉંમરે સ્ટાર બની ગયેલી Siya Kakkarએ આપઘાત કર્યોપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ કરાવી સર્જરી, ફોટો શેર કરી ફેન્સને સ્વાસ્થ્યની જાણકારી આપીતાપસી પન્નુની બહેન શગુનના ફોટોઝ જોઈ ઈન્ટરનેટની દુનિયા બની ગઈ છે દીવાનીકાર રેસરથી પોર્ન સ્ટાર બનેલી આ યુવતી ભારતીય ફેન્સથી નારાજ, બોલી- મારા પેજથી જતા રહોઅનન્યા પાંડેની બહેને શેર કર્યો બિકિની ફોટો, મહિલાએ ના કરવાની વાત કરી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્��ૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/06/16/the-wait-of-the-peacock/", "date_download": "2020-07-09T08:13:18Z", "digest": "sha1:L72YIFO24EBTNKCUMMBXF4UG6Y2J67PO", "length": 18200, "nlines": 148, "source_domain": "webgurjari.in", "title": "મોરની મેઘ-પ્રતિક્ષા – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો\nએક સુંદર, યુવાન મયુર વરસાદની વાટ જોઈ રહ્યો હતો.\nમેં એને થોડી ક્ષણો માટે નીરખ્યો: એ થોડો વ્યાકુળ જણાઈ રહ્યો હતો.\nજો કે મોર પાસે દુઃખી રહેવાનું કોઈ જ દેખીતું કારણ નહોતું છતાં પણ એ ખુશ દેખાતો નહોતો, મોટા ભાગના મનુષ્યોની જેમ જ.\nહજુ વરસાદ થયો નહોતો.\nમોર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને એને ‘મે આઓ’ ના ટહુકાઓ દ્વારા પોકાર કરી મેઘને આવવાનાં ઈજન દેતો હતો.\nએ ઉન્માદથી નૃત્ય કરવા માટે વ્યાકુળ થઈ રહ્યો હતો અને એની પ્રિય ઢેલ એના અસ્તિત્વની નોંધ લે અને પ્રેમના બે બોલ બોલે એ ક્ષણને જીવવા માટે બેબાકળો થઈ રહ્યો હતો.\nપણ વરસાદ થતો નથી, અને ક્યાંય ઢેલ પણ જોવા મળતી નથી.\nજયારે એક મોર પોતાનાં મયુરપંખ ખોલી ને કળા કરે ત્યારે એ પોતાની સંવેદનશીલતા પ્રદર્શિત કરે છે. એ સમયે એને બેશુમાર પીડા થાય છે. વળી, સિંહ કે વાઘ જેવાં પ્રાણીઓ કે પારધી શિકારીઓ એને સરળતાથી હણી શકે છે… પણ મોરને એ વાતનો કોઈ જ ભય નથી.\nએને તો માત્ર વરસાદ જોઈએ છે, કે જેથી એ નૃત્ય કરી શકે, અને ખુદના મન, હૃદય અને આત્માને એકરૂપ કરી શકે.\nવાસ્તવમાં, મોર માત્ર વરસાદની રાહ નથી જોતો. એ તો પોતાની જાતને અભિવ્યક્ત કરવા અને પોતાના ખરા અસ્તિત્વનો પોતાની ઢેલને પરિચય કરાવવા માટે અધીર છે.\nમોરની પ્રતીક્ષા મને એ વાતનું સ્મરણ કરાવે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો સુંદર, બુદ્ધિમાન કે વિદ્વાન હોય, એ હંમેશા “કોઈ બીજાં” ને પોતાના અસ્તિત્વ નો ભાગ બનાવવા ઈચ્છે છે.\nમોરને જેમ પોતાના અનુભવ માં વરસાદ અને ઢેલને સામેલ કરવાં છે તેમ માણસને પણ પોતાના અનુભવોમાં કોઇનો પોતાના વ્યક્તિનો સંગાથ જોઈતો હોય છે.\nમનગમતા સંગાથ વિના નો માણસ જાણે માણસ જ નથી\nજો મનગમતો સંગાથ જોઈતો હોય તો પોતાની સંવેદનશીલતા બતાવવા થી ડરવું ના જોઈએ.\nસંવેદનશીલતા બતાવવાથી માણસ નિર્બળ બની જતો નથી, પણ મજબૂત બને છે અને નવી શક્યતાઓને જન્મ આપે છે.\nએક સંવેદનશીલ માણસથી લોકો આકર્ષાય છે, એની સાથે જોડાવાની આશા રાખે છે અને કોઈ નવી રચનાત્મક શક્યતાનું સર્જન થાય છે.\nસંવેદનશીલતા જીવનને નવ�� જ અનુભવોનો પરિચય કરાવે છે.\nકયારેક રાહ જોવી એ ઉચિત છે. કયારેક સંવેદનશીલતા બતાવવી એ ઉચિત છે. ક્યારેક જે થતું હોય તે થવા દેવું ઉચિત છે… પણ પોતાનું જે કર્મ છે એ ના કરવું બિલકુલ ઉચિત નથી.\nમોર વરસાદની પ્રતીક્ષા કરે છે, પણ ‘મે આઓ’ના ટહુકાઓ કરવાનું બંધ નથી કરી દેતો. આ ખુબ જ મહત્ત્વનું છે. આપણે જ્યારે બાહ્ય સંજોગો સાનુકૂળ થવાની રાહ જોતાં હોઈએ, ત્યારે હાથ જોડીને બેસી રહેવાની કોઈ જ જરૂર નથી. આપણા ભાગે જે કંઈ શક્ય હોય તેવા પ્રયત્નો સાથે સાથે પોતાનું કર્મ કરતાં રહેવું જોઈએ.\nમોરની પ્રતીક્ષામાંથી આપણે આ એક શીખ લઈ શકીએ – બીજાં પર આધાર રાખવો, પણ પોતાના પ્રયત્નોમાં જરા પણ કચાશ ન રાખવી, પછી ફળ જે કોઈ પણ હોય.\nઅને એક દિવસ, તમને તમારો વરસાદ … અને તમારી ઢેલ (જે કોઈ પણ તમારા માટે “વરસાદ”\nઅને “ઢેલ” સમાન હોય તે) જરૂર થી મળશે \nશ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:\n← ફિર દેખો યારોં : તમે સાંભળી લીધા દિલ્હીથી પ્રસારિત ગુજરાતી સમાચાર\nબંદિશ એક, રૂપ અનેક: (૩૨): કોઈ ઉમ્મીદ બર નહી આતી →\n1 comment for “મોરની મેઘ-પ્રતિક્ષા”\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્��ા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર��તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A1", "date_download": "2020-07-09T09:34:37Z", "digest": "sha1:5YIJA3F5J2KZIGKMJIGVMTOOBOZYSDB6", "length": 6625, "nlines": 117, "source_domain": "gu.wikipedia.org", "title": "બીલપડ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,\nબીલપડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આંકલાવ તાલુકામાં આવેલું એક ગામ છે. બીલપડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, કપાસ, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામના લોકો શાકભાજી વેચવા માટે વડોદરા તાલુકાના પાદરા શાક માર્કેટમાં જાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઅહીં સંતશ્રી કબીર સાહેબનું મંદિર તેમજ જંબુસર હાઈવે પર જતાં વહાણવટી સિકોતેર માતાનું મંદિર આવેલું છે. અહીં જન્‍માષ્‍ટમી પર શ્રાવણ વદની સાતમ-આઠમના રોજ મોટો લોકમેળો ભરાય છે. ગામના લોકો દર મહિનાની પૂનમના દિવસે ગામની ભાગોળે એક જમણવારનું આયોજન કરે છે. સંત કબીર સાહેબના મંદિરે બધા લોકો ભોજન લે છે. દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે ગામલોકો ભાથીજીના મંદિરે શ્રીફળ અને ખાંડ ચઢાવે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઆંકલાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લા��ુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-1098672980145713", "date_download": "2020-07-09T07:46:01Z", "digest": "sha1:FA4JCYYD5G7ZAYMVZQEUAP3IMVK3TV3J", "length": 2891, "nlines": 31, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\n>>ગતિશીલ ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/south-gujarat/surat/", "date_download": "2020-07-09T08:28:11Z", "digest": "sha1:3ZZJLDA4QGWYEGTJ7CY3HPNMV646ACEE", "length": 12669, "nlines": 119, "source_domain": "www.polkholtv.in", "title": "સુરત News Today - Latest સુરત News & Updates - આજના સુરત સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nગઈકાલે રાજ્યમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો દિવ્ય ભાસ્કરJul 09, 2020, 12:54 PM ISTગાંધીનગર. ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય ... Read More\nકોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં વધુ 6નાં મોત, નવા 30 પોઝિટિવઃ મોરબી અને સુરેન્દ્રનગરના એક-એક દર્દીના મોત, અન્ય જિલ્લાના 3 પોઝિટિવ\nજસદણમાં 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવદર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી દિવ્ય ભાસ્કરJul 09, 2020, 01:06 AM ISTરાજકોટ. રાજ્યના આરોગ્ય કમિશનર ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો\nસુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More\nમેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ\nરવિવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More\nકોરોના સુરત LIVE / ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈનો રિપોર્ટ પોઝિટિવ, કેસનો આંક 6232 પર પહોંચ્યો\nસુરત શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 238 થયો અને કુલ 3777 દર્દીઓ રિકવર થયા છેડોક્ટર, PSI, L&Tના કર્મચારી અને આર્કિટેક્ટ સહિત કોરોનાની ઝપેટમાં આવ્યાસુરત શહેરમાં છેલ્લા ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત\nદિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More\nકોરોનાનો કેર / કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા, મનપાના અધિકારી-ડોક્ટર સાથે બેઠક\nસુરત શહેર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે દિવ્ય ભાસ્કરJul 04, 2020, 12:15 PM ISTસુરત. કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ... Read More\nક��રોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nસુશાંત સુસાઈડ કેસ / પોલીસે પ્રોડક્શન હાઉસના મેનેજર તથા જૂના મિત્રની પૂછપરછ કરી, અત્યાર સુધી 25 લોકોના નિવેદન લીધા\nદુષ્કર્મ / ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુ સામે પરિણીત મહિલાએ વ્યભિચારની ફરિયાદ નોંધાવી\nલૉકડાઉન ડાયરી / ‘મૈંને પ્યાર કિયા’ ફૅમ ભાગ્યશ્રીએ પતિ હિમાલય સાથે વર્કઆઉટ કર્યું\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nતેજી / અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95", "date_download": "2020-07-09T08:34:50Z", "digest": "sha1:CDGSDBLO3D6HATTM3IQPI2I42LK3ITUW", "length": 4751, "nlines": 198, "source_domain": "gu.wikipedia.org", "title": "વિકિપીડિયા:વિઝ્યુલસંપાદક - વિકિપીડિયા", "raw_content": "\nવિઝ્યુલસંપાદક અથવા વિઝ્યુલએડિટર એ વિકિપીડિયાનું નવું સંપાદક છે.\nવિકિમીડિયા કૉમન્સ પર વિઝ્યુલસંપાદક વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવિઝ્યુલસંપાદક વિશે mediawiki.org પર માહિતી\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૪:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A8%E0%AB%87%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%B2%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F_%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2020-07-09T09:39:27Z", "digest": "sha1:OQPST57WLBFCYBLVBPNYBJIMYLIG5IPZ", "length": 2928, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "\"નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન\" ને જોડતા પાનાં\n← નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસભ્યની ચર્ચા:HRDKBGR ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Padkar-Ne-Padkaro-Gujarati-book.html", "date_download": "2020-07-09T08:49:55Z", "digest": "sha1:CIVDSHAAZIOU53C6FRTERMOR62G7ETNM", "length": 20383, "nlines": 583, "source_domain": "www.gujaratibooks.com", "title": "Padkar Ne Padkaro | Gujarati book by Manhar Oza | This Gujarati book covers how to win mind - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિત��ાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nપડકારને પડકારો - લેખક : મનહર ઓઝા\nપડકારને પડકારવાનું દરેકને ગમતું હોય છે. દરેક વ્યક્તિને એમ થતું હોય છે, કે હું પણ ચેલેન્જ ઉપાડું. કેમ કે દરેક વ્યક્તિને ચેલેન્જ ઉપાડવી ગમતી હોય છે. જો કે ચેલેન્જને કેવી રીતે ઉપાડવી અને લક્ષ્ય સુધી. કેવી રીતે પહોંચવું, તેની ખબર બધાંને હોતી નથી. ચેલેન્જ માટે મનને તૈયાર કરવું પડે છે. મન પાસેથી કામ લેવાની આવડત જેની પાસે હશે, તે ગમેતેવા પડકારોને પડકારી શકશે, તેની સામે બાથ ભીડી શકશે અને તેને હંફાવી શકશે. .\nઆ પુસ્તકમાં લેખકે માણસમાં રહેલી કેટલીક ઉણપોની વાત કરી છે. કોઇ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી પણ વ્યક્તિ ધારે તો તે પૂર્ણતા તરફ જઇ શકે છે. મનને કેવી રીતે જીતવું, સારી ટેવોનું મહત્ત્વ, જડતા, સમયની કિંમત, આત્મવિશ્વાસ, ડરનો સામનો, બુદ્ધિશક્તિ-સર્જનશક્તિ, અવરોધ, માન્યતાઓ, પૂર્વગ્રહ, મુસીબતો, ટીકાઓ, ઉછેર વગેરે અનેક વિષયો આ પુસ્તકમાં આવરી લેવાયા છે. લેખકે તેની છણાવટ દાખલા-દલીલો સાથે કરી છે. કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માંગતી વ્યક્તિઓ માટે પથદર્શક બને તેવું આ પુસ્તક દરેકે વાંચવું જોઇએ.\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/an-intense-fog-spread-like-a-hill-station-in-surat-111090", "date_download": "2020-07-09T07:04:08Z", "digest": "sha1:TDG6P7CYI24JYQEXSQYSCKJUSVRC2UHP", "length": 5674, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "An intense fog spread like a hill-station in Surat | ગાઢ ધુમ્મસ ફેલાતાં સુરતમાં હિલ-સ્ટેશન જેવો માહોલ સર્જાયો - news", "raw_content": "\nગાઢ ધુમ્મસ ફેલાતાં સુરતમાં હિલ-સ્ટેશન જેવો માહોલ સર્જાયો\nખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી.\nદક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઊતરી આવ્યું હતુ. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ-સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી.\nરાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહનવ્યવહાર ધીમો થઈ ગયો હતો, જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કૂલ વાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્રમાં મેઘતાંડવ એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ-બાય\nગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી\nસુરતમાં તમામ ઉદ્યોગોને બંધ કરાવવામાં આવશે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\nરાજકોટ : મૂશળધા�� વરસાદને કારણે પૂરમાં તણાયું ભેંસોનું ટોળું, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/nokia-5-3gb-ram-silver-price-prTbYb.html", "date_download": "2020-07-09T08:47:33Z", "digest": "sha1:35DCRWHPFNOEIXWHF7DY3JVGO5PMWDEW", "length": 13286, "nlines": 326, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\nભાવપણ 15,069 પર જાઓસ્ટોર\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર ભાવIndiaમાં યાદી\nકુપન્સ સીઓડી ઈએમઆઈ મફત શિપિંગ સ્ટોકપૈકી બાકાત\nપસંદ ઊંચી કિંમતનીચા ઓછી કિંમતસંમતઊંચી\nઉપરના કોષ્ટકમાં નોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર નાભાવ Indian Rupee છે.\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર નવીનતમ ભાવ Jul 07, 2020પર મેળવી હતી\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વરએમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા ક્લીક માં ઉપલબ્ધ છે.\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર સૌથી નીચો ભાવ છે 10,899 ટાટા ક્લીક, જે 27.67% ફ્લિપકાર્ટ ( 15,069)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી નોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 6550 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર વિશિષ્ટતાઓ\nઓપરેટિંગ સિસ્ટમ Android 7.1.1\nમેમરી અને સ્ટોરેજ સુવિધાઓ\nઇન્ટરનલ મેમરી 16 GB\nએક્ષટેન્ડેબલ મેમરી Up to 128 GB\nપ્રોસેસર કરે Octa Core\nરીઅર કેમેરા ફ્લેશ No\nસ્ક્રીન કદ 5.2 inches\nસ્ક્રીન રીઝોલ્યુશન HD (720 x 1280 pixels)\nટચ સ્ક્રીન રિસ્પોન્સ ટાઇમ 35 to 45 milli second\nસૂર્ય પ્રકાશ વાંચી શકાય તેવું NA\nબેટરી ક્ષમતા 3000 mAh\nમ્યુઝિક પ્લે ટીમે No\nફિંગરપ્રિન્ટ સેન્સર પોઝિશન Front\nફોન વોરંટી 1 Year\nઓડિયો જેક 3.5 mm\n( 7980 સમીક્ષાઓ )\n( 7139 સમીક્ષાઓ )\n( 10578 સમીક્ષાઓ )\n( 2229 સમીક્ષાઓ )\n( 4253 સમીક્ષાઓ )\n( 397170 સમીક્ષાઓ )\n( 4583 સમીક્ષાઓ )\n( 4647 સમીક્ષાઓ )\n( 4122 સમીક્ષાઓ )\n( 1068 સમીક્ષાઓ )\n( 3800 સમીક્ષાઓ )\n( 797 સમીક્ષાઓ )\n( 630 સમીક્ષાઓ )\n( 4225 સમીક્ષાઓ )\nView All નોકિયા મોબીલેસ\n( 1189 સમીક્ષાઓ )\n( 46556 સમીક્ષાઓ )\n( 130 સમીક્ષાઓ )\n( 4870 સમીક્ષાઓ )\n( 5316 સમીક્ષાઓ )\nનોકિયા 5 ૧૬ગબ ૩ગબ સિલ્વર\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B2", "date_download": "2020-07-09T09:34:49Z", "digest": "sha1:CUTRX5NTGCFCMFRGB5TMPSRILOFOC25M", "length": 8115, "nlines": 113, "source_domain": "gu.wikipedia.org", "title": "કનાતલ - વિકિપીડિયા", "raw_content": "\nપર્વતીય નાનું ગામ in ઉત્તરાખંડ, ભારતઢાંચો:SHORTDESC:પર્વતીય નાનું ગામ in ઉત્તરાખંડ, ભારત\nભારતના ઉત્તરાખંડ રાજ્યમાં કનાતલનું સ્થાન\nકનાતલ (Kanatal) ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે આવેલ એક નાનું ગામ છે. કનાતલ દહેરાદૂન (ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર) ખાતેથી ૭૮ કિ. મી., મસૂરી ખાતેથી ૩૮ કિ. મી. અને ચંબા ખાતેથી ૧૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. તે ચંબા-મસૂરી રોડ પર અને દિલ્હી થી લગભગ ૩૦૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.[૧]\nથોડા દાયકાઓ પહેલા ત્યાં એક તળાવ હતું, જેનું નામ કાણાતાલ હતું; હવે તેનું અપભ્રંશ થવાને કારણે તેનું નામ કનાતલ છે, કે જેનો હિન્દી ભાષામાં શાબ્દિક અર્થ થાય છે \"એક આંખવાળું તળાવ\". તેની યાદગીરીમાં આ સ્થળને કનાતલ નામ આપવામાં આવ્યું હતું.\nકનાતલ ખાતે સુરખંડા દેવીનું મંદિર છે, જે સતી માતાને સમર્પિત છે. હરિદ્વાર ખાતે સતી માતાએ પોતાની જાતને ત્રિશૂળ પર બાળી, પછી શિવ દ્વારા તેમના પત્ની સતી માતાજીનું મસ્તક કનાતલ ખાતે લાવવામાં આવ્યું હતું. આ સ્થળ પર્વતની ટોચ પર ૯૯૯૫ ફીટ જેટલી ઊંચાઇ પર આવેલ છે, જ્યાંથી ૩૬૦ ડિગ્રીનું દૃશ્ય દેખાય છે. આ મંદિર ખાતે મસૂરી જતા રોડ પર ૮ કિ. મી અંતરે આવેલ કદ્દુખલ સુધી વાહનમાં મુસાફરી કરી, ત્યાંથી એક પગપાળા ૨ કિ. મી. ચાલીને મંદિર ખાતે પહોંચી શકાય છે. અહીં ટટ્ટુ પણ ઉપલબ્ધ છે.\nઉનાળા દરમિયાન અહીંનું તાપમાન ૧૦-૨૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે અને શિયાળા દરમિયાન અહીંનું તાપમાન ૫-૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. શિયાળા દરમિયાન અહીં ભારે બરફવર્ષા થાય છે, જેને કારણે રસ્તાઓ પણ અવરોધિત થાય છે. ઉચ્ચ ઊંચાઇને કારણે કનાતલ ખાતે અણધાર્યો ભારે પવન પણ અનુભવાય છે.\nકનાતલની સરેરાશ ઊંચાઈ લગભગ ૮૫૦૦ ફુટ (૨૫૯૦ મીટર) જેટલી છે. સૌથી વધુ ઊંચાઈ પર સુરખંડા દેવી મંદિર (���૯૯૫ ફીટ) આવેલ છે. આ પ્રદેશમાં જળ દુર્લભ છે.\nકનાતલ સડક માર્ગ દ્વારા દિલ્હી અને મુખ્ય શહેરો સાથે સરળ રીતે જોડાયેલ છે. નજીકનું રેલ્વે સ્ટેશન અને વિમાનમથક દહેરાદૂન ખાતે છે, જ્યાંથી કનાતલ માટે ટેક્સીઓ સરળતાથી ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ જૂન ૨૦૧૮ના રોજ ૦૧:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%87%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1_%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2_%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AC", "date_download": "2020-07-09T09:18:45Z", "digest": "sha1:3SKS2NG3BUQJW7IO3ROUNMLRS6NFXQ4R", "length": 6472, "nlines": 137, "source_domain": "gu.wikipedia.org", "title": "શેફિલ્ડ ફૂટબોલ ક્લબ - વિકિપીડિયા", "raw_content": "\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોચ એન્ડ હોર્સ ગ્રાઉન્ડ[૪][૫],\nશેફિલ્ડ ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ શેફિલ્ડ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ કોચ એન્ડ હોર્સ ગ્રાઉન્ડ, શેફિલ્ડ આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે. તે ૨૪ ઓક્ટોબર ૧૮૫૭ પર સ્થાપના કરવામાં આવી હતી અને તે વિશ્વના સૌથી જૂના સક્રિય ફૂટબોલ ક્લબ છે.[૭][૮][૯]\nતેમને ફિફા ઓર્ડર ઓફ મેરિટ થી એનાયત કરવામાં આવ્યો છે[૧૦] અને ફૂટબોલ ઇતિહાસમાં તેમના નોંધપાત્ર સિદ્ધિ માટે તેમણે ઇંગલિશ ફૂટબોલ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[૧૧]\nવિકિમીડિયા કૉમન્સ પર શેફિલ્ડ ફૂટબોલ ક્લબ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nશેફિલ્ડ ફૂટબોલ ક્લબના આધિકારિક વેબસાઇટ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૧૩:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/?q=pressbyte", "date_download": "2020-07-09T09:15:40Z", "digest": "sha1:CGSDUCKSB6S2IUZVB6FFMQBQUNF2PNH7", "length": 4632, "nlines": 27, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nરાહુલ ગાંધીએ ગુજરાતને બદનામ કરવા માટે કરેલ ટ્વીટ સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte https://t.co/649JOaD2qk\nરાહુલ ગાંધીએ ગુજરાતને બદનામ કરવા માટે કરેલ ટ્વીટ સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડયા #PressByte\nકોંગ્રેસનાં નેતાઓશ્રી અમિત ચાવડા, પરેશ ધાનાણી, અને અન્ય નેતાઓનાં જુઠા આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડયા #PressByte\nકોંગ્રેસનાં નેતાઓશ્રી અમિત ચાવડા, પરેશ ધાનાણી, અને અન્ય નેતાઓનાં જુઠા આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte https://t.co/9w6caanMga\nકોંગ્રેસનાં પ્રમુખશ્રી અમિત ચાવડાનાં આક્ષેપ સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte https://t.co/ywDjdGSu3h\nકોંગ્રેસનાં પ્રમુખશ્રી અમિત ચાવડાનાં આક્ષેપ સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયા #PressByte\nગુજરાતના મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp એ જાહેર કરેલ રૂ.14 હજાર કરોડના ગુજરાત -આત્મનિર્ભર પેકેજને આવકારું છું અને અભિનંદન આપું છું : પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte https://t.co/vb0004lVEi\nગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલ રૂ.14 હજાર કરોડના ગુજરાત -આત્મનિર્ભર પેકેજને આવકારું છું અને અભિનંદન આપું છું : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડયા #PressByte\nરાજયસભાની જાહેર થયેલ ચૂંટણીને આવકારું છું અને ભાજપ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું : પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte https://t.co/Yrfn5LizNr\nરાજયસભાની જાહેર થયેલ ચૂંટણીને આવકારું છું અને ભાજપ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું : પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya #PressByte\nસોશિયલ મીડિયા નો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ જેથી અકારણ વિવાદ ન સર્જાય અને કોઈ વ્યક્તિ, સમૂહ કે મીડિયા માટે વિવાદ થાય તેવી ટિપ્પણી ન કરવી જોઈએ તે માટે તાકીદ કરી છે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu.vaghani #PressByte\nકોંગ્રેસ પ્રતિનિધિ મંડળની સિવિલ હોસ્પિટલની મુલાકાત એ માત્ર રાજકીય સ્ટંટ હતો : પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp #PressByte\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.emergency-live.com/gu/stories/ambulance-museum-in-danmark-brief-guide-for-tourists-and-professionals/", "date_download": "2020-07-09T08:28:26Z", "digest": "sha1:ABY2UYCQPJFT7SPVOH4JNJRG63GLVUFL", "length": 15772, "nlines": 98, "source_domain": "www.emergency-live.com", "title": "ડેનમાર્કમાં એમ્બ્યુલન્સ મ્યુઝિયમ - પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા | ઇમર્જન્સી લાઇવ", "raw_content": "ગુરુવાર, જુલાઈ 9, 2020\nઇમરજન્સી લાઈવ - પ્રી-હોસ્પીટલ કેર, એમ્બ્યુલન્સ સર્વિસિસ, ફાયર સેફટી એન્ડ સિવિલ પ્રોટેક્શન મેગેઝિન\n���ેનમાર્કમાં એમ્બ્યુલન્સ મ્યુઝિયમ - પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્કમાં એમ્બ્યુલન્સ મ્યુઝિયમ - પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા\nBy કટોકટી લાઇવ\t છેલ્લે અપડેટ કર્યું Sep 4, 2019\nડેનમાર્કમાં એમ્બ્યુલન્સ ઇતિહાસ વિશે વધુ જાણવા માંગો છો\nઇમર્જન્સી લાઇવ તમને ટાઇમ-મશીન લેખ પર લાવે છે આ એમ્બ્યુલન્સ સંગ્રહાલયમાં અમને અનુસરો અને બચાવવાના “સુવર્ણ સમય” માંથી સુંદર જૂની એમ્બ્યુલન્સ, ફાયર ટ્રક્સ અને પ્રશંસાપત્રો મેળવો.\nએમ્બ્યુલન્સ સેવાની દુનિયામાં એક ડાઈવ. આ ડેનિશ મ્યુઝિયમ Scienceફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ હોસ્ટ કરે છે historicalતિહાસિક એમ્બ્યુલન્સ અને 20 મી સદીની શરૂઆતથી કટોકટી વાહનો. તે હેલસિંગરમાં સ્થિત છે અને તમે કાર, ટ્રેન અથવા સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકો છો. આ રચનાનું સત્તાવાર નામ છે ડેનમાર્ક્સ ટેક્નિસ્કે મ્યુઝિયમ.\nએક સુંદર સંદર્ભમાં સેટ કરો, મ્યુઝિયમ આધુનિક કટોકટી સેવાઓ બંધારણની ખરેખર શરૂઆતથી જ અકલ્પનીય એમ્બ્યુલન્સ વાહનો અને પ્રશંસાપત્રો પ્રદાન કરે છે. આ સંગ્રહાલય Danishતિહાસિક ડેનિશ ઇમરજન્સી સેવાઓ કંપની સાથે જોડાયેલા ઉપકરણોના સંગ્રહને હોસ્ટ કરે છે ઝોન-રેડનીંગ્સકોર્સેટ. સંગ્રહાલયનું ઉત્ક્રાંતિ આ ઉપકરણોની આસપાસની વિશાળ કથાઓ બનાવવા અને ફરીથી નિર્માણ કરવામાં જવાબદાર છે.\nપ્રદર્શનનું મુખ્ય એમ્બ્યુલન્સ અથવા કટોકટીનું વાહન કયું છે\nસંગ્રહનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે 1947 થી શેવરોલે સ્ટાઇલ માસ્ટર એમ્બ્યુલન્સ, પરંતુ આ સંગ્રહનો એકમાત્ર માસ્ટરપીસ નથી. વાહનોની પાછળની એક શ્રેષ્ઠ વાર્તા તે એમ્બ્યુલન્સથી સંબંધિત છે. તે કાર કાર્લ પેડરસનની હતી જે ડેનમાર્કના ઓડરથી ઝોન-રેડ્નીંગ્સકોર્સેટ ચલાવતો હતો. તેને એમ્બ્યુલન્સ તરીકે ઓગસ્ટ 22nd 1950 ફરજ પર મૂકવામાં આવી હતી અને 1970 સુધી બધી રીતે એમ્બ્યુલન્સ તરીકે કાર્યરત હતી. 20 વર્ષ દરમિયાનગીરી અને મહાકાવ્ય બચાવ યુરોપમાં ઇએમએસ સેવાઓના પ્રથમ સમયમાં સમજાયું.\nપહેલાનું 1 of 2 આગળ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nઆ એમ્બ્યુલન્સ મ્યુઝિયમની મુલાકાત લેતા તમે બીજાને બચાવવામાં યોગદાન આપશો ડેનમાર્કમાં ઇએમએસ ઇતિહાસની શ્રેષ્ઠ કૃતિ. મ્યુઝિયમને સુધારવા માટેના સૌથી મહત્વપૂર્ણ આયોજીત હસ્તક્ષેપો 1950 થી બેડફોર્ડ ટfordવ ટ્રકની પુન restસ્થાપનાને લગતા છે. મૂળ 1951 થી 1963 પછી થોડી વાર ફરજમાં. તે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, પરંતુ મ્યુઝિયમની તમારી સફર તેના માલિકને તેના મૂળ મકાન તરીકે ફરીથી બનાવવામાં સહાય કરી શકે છે.\nતમારા એમ્બ્યુલન્સ મ્યુઝિયમની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સીઝન કયા છે\nઉનાળો. એમ્બ્યુલન્સ મ્યુઝિયમ એક જૂના બાંધકામ હોલમાં સ્થિત છે, અને શિયાળા દરમિયાન તે ઠંડુ પડી શકે છે. પરંતુ જો તમે બાળક ન હોવ તો જ. કારણ કે બનવા માંગતા યુવકો માટે સંગ્રહાલય ખરેખર અતુલ્ય સ્થાન છે પેરામેડિક્સ, ડોકટરો અથવા અગ્નિશામકો. બાળકોને અજમાવવા મ્યુઝિયમમાં ઘણાં મશીન, કાર અને તકનીકી સાધનો છે.\nહેલસorન્સરમાં આવેલા ડેનમાર્ક ટેન્કીસ્કે મ્યુઝિયમમાં શાળાઓ માટે વિશેષ સેવાઓ પણ છે. તમે શાળાના જૂથો માટે વિશેષ પ્રવાસની વ્યવસ્થા કરવા માટે તમારી મુલાકાતના એક અઠવાડિયા પહેલા સંગ્રહાલયનો સંપર્ક કરી શકો છો.\nશું આ એમ્બ્યુલન્સ મ્યુઝિયમમાં લંચ અને રિફ્રેશમેન્ટ શક્ય છે\nહા. સંગ્રહાલયમાં તાજું - તેમજ ભેટની દુકાન સાથેનું એક નાનું કાફે છે. તમે તમારા પોતાના ખોરાક પણ લાવી શકો છો.\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nડેનમાર્ક ટેક્નિસ્કે મ્યુઝિયમ એમ્બ્યુલન્સ\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nપર્વતારોહકોએ આલ્પાઇન બચાવ દ્વારા બચાવવાનો ઇનકાર કર્યો. તેઓ એચએમએસ મિશન માટે ચૂકવણી કરશે\nયુરોપમાં ટોચની 5 ઇએમએસ જોબ - સપ્ટેમ્બર\nતમે પણ પસંદ આવી શકે છે લેખકથી વધુ\nCOVID-19 માટે ઇથોપિયા પરત વસેલા મહિલા કામદારોને એકલા ન છોડવા જો��એ: વિશેષ…\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ડચ આર્મી અને પોલીસમાં યોગ અભ્યાસની રજૂઆત…\nકેરળથી મુંબઇ, સિવિડ -19 સામે લડવા માટે તબીબો અને નર્સથી બનેલા તબીબી કર્મચારીઓ\nથાઇલેન્ડની પ્રથમ મહિલા ડોક્ટર, ગૂગલે માર્ગારેટ લિન ઝેવિયરનો 122 મો જન્મદિવસ ઉજવ્યો\nCOVID-19 ચાઇના માં થયો ન હતો: ઓક્સફોર્ડ પ્રોફેસર એક નવી અને રસપ્રદ સિદ્ધાંત છતી કરે છે\nવિશ્વવ્યાપી એસએઆર વિમાનની લાક્ષણિકતાઓ: કયા સામાન્ય સંપ્રદાયોએ શોધ અને બચાવ વિમાન હોવા જોઈએ\nબ્રાઝિલ, રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું\nકોવિડ -19, બાંગ્લાદેશથી ફ્લાઇટમાં 21 મુસાફરોએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. બ્રાઝિલમાં, બોલ્સોનારોમાં કોરોનાવાયરસ લક્ષણો છે\nપેઇન કિલર તરીકે કેટમ પરના મુખ્ય સંશોધન: મલેશિયા માટે એક વળાંક\nયુએનને ટેકો આપવા બે નવા વિમાન રવાન્ડા પહોંચશે…\nલંડનમાં પ્રેફહોસ્પલ લોહી ચડાવવું, તેનું મહત્વ…\nયુકેમાં શોધ અને બચાવ, એસએઆરનો બીજો તબક્કો…\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nપિયાઝેલ બાદલોકિયો 9 / બી\n43126 પાર્મા (પીઆર) - ઇટાલી\n© 2020 - ઇમર્જન્સી લાઇવ. બધા હકો અમારી પાસે રાખેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/kriti-sanon-starts-shooting-of-mimi-in-jaipur-113041", "date_download": "2020-07-09T07:47:33Z", "digest": "sha1:OSDSOWE6AVGOCJQLKIUWDV32BEPONO7N", "length": 6198, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Kriti Sanon starts shooting of Mimi in Jaipur | ક્રિતી સૅનને જયપુરમાં શરૂ કર્યું મીમીનું શૂટિંગ - entertainment", "raw_content": "\nક્રિતી સૅનને જયપુરમાં શરૂ કર્યું મીમીનું શૂટિંગ\nજયપુરમાં શૂટિંગ શરૂ થતાં ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘સેટ પર સૌકોઈ ખુશ છે. ‘મીમી’ના બીજા શેડ્યુલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે\nક્રિતી સૅનને ‘મીમી’નું શૂટિંગ જયપુરમાં શરૂ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયચય’ની હિન્દી રીમેક છે. લક્ષ્મણ ઉટેકર આ ફિલ્મને ડિરેક્ટ કર�� રહ્યો છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પંકજ ત્ર‌િપાઠી, મનોજ પાહવા, સુપ્રિયા પાઠક અને સઈ તામ્હણકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ક્રિતી સૅનને પોતાના પાત્ર માટે ૧૫ કિલો વજન વધાર્યું છે. જયપુરમાં શૂટિંગ શરૂ થતાં ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘સેટ પર સૌકોઈ ખુશ છે. ‘મીમી’ના બીજા શેડ્યુલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’\nફિલ્મ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘ફિલ્મના આ શેડ્યુલનું શૂટિંગ શરૂ થવાથી હું ખૂબ ઉત્સાહિત છું, કારણ કે એમાં ફિલ્મનાં અગત્યનાં દૃશ્યો છે. આ એક લાંબું શેડ્યુલ રહેવાનું છે અને એના એક ગીતને બાદ કરતાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. ગીતનું શૂટિંગ બાદમાં કરવામાં આવશે.’\nસુશાંત સિંહ રાજપુતના નિધન બાદ નેગેટિવ કમેન્ટસ કરનારા પર ભડકી ક્રિતી સૅનન\nસુશાંતનું માઈન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું: ક્રિતી સૅનન\nસુશાંત સિંહના અંતિમ સંસ્કાર સમયે આકાશ પણ રડી પડયું\nક્રિતી સૅનને રોજિંદા કામ કરનારની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા માટે પ્રોડ્યુસર્સને વિનંતી કરી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ\nપોતાને પહેલાં કરતાં આજે શરીર-માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગર માને છે અનિલ કપૂર\nમહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા\nટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઍમ્બૅસૅડર બનશે પ્રિયંકા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/chitkaar-is-a-sholay-of-gujarat-theatre-111444", "date_download": "2020-07-09T06:56:29Z", "digest": "sha1:FZDO4OAVF5NLAPYNFUHK4KY75ATNWYT6", "length": 18123, "nlines": 73, "source_domain": "www.gujaratimidday.com", "title": "chitkaar is a sholay of gujarat theatre | ચિત્કાર એ ગુજરાતી રંગભૂમિનું શોલે છે - news", "raw_content": "\nચિત્કાર એ ગુજરાતી રંગભૂમિનું શોલે છે\nઆજના રંગભૂમિના અને ચલચિત્રના શ્રેષ્ઠ અભિનેતા પરેશ રાવલે આ જાહેરાત આપી હતી.\n‘શોલે’ના દિગ્દર્શક રમેશ સિપ્પી સાથે સુજાતા મહેતા અને (જમણે) ‘ચિત્કાર’ નાટકમાં સુજાતાબહેનનો એક લુક.\nઆજના રંગભૂમિના અને ચલચિત્રના શ્રેષ્ઠ અભિનેતા પરેશ રાવલે આ જાહેરાત આપી હતી. સફળતાના ચકડોળ પર બેસીને ચિત્કાર ચિક્કાર ચગ્યું. ઊડ્યું, ડગ્યું, પડ્યું અને પાછું ચડ્યું. એ જ ‘ચિત્કાર’ના સર્જક તરીકે આપ સૌની સાથે હું ગુજરાતી રંગભૂમિના મહાન સર્જન ‘ચિત્કાર’ના ઇતિહાસની રસલહાણી કરવા આવ્યો છું. ફક્ત ‘ચિત્કાર’થી આ યાત્રા અટકશે નહીં. મારી પચાસ વરસની નાટ્યયાત્રા, એક અજબગજબની યાત્રા, એ પણ તમારી સાથે નિખાલસપણે શૅર કરવાનો છું. મઝા આવશે. થોડી પળો આપની સાથે વિતાવવાનો જલસો માણવા અને કરાવવા આવ્યો છું.\nજીવન એક નાટક છે એની પ્રતીતિ કરાવતી સફરમાં ઘણા ચડતીપડતીનાં સ્ટેશનો પસાર થયાં છે. આપની સાથે અનુભવોનો આફરો વહેંચવાનો આનંદ માણીશ. એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી નાટ્યસર્જનો, શેરી નાટક, સ્લમ નાટક અને જીવનનાટકની સફર તમારી સમક્ષ દિલ ખોલીને સહર્ષ પ્રસ્તુત કરવા આવ્યો છું.\nશરૂઆત ‘ચિત્કાર’થી કરીએ. આ નાટકે આધુનિક રંગભૂમિને નવી દિશા ચીંધી. એ સમયમાં ‘ચિત્કાર’ નાટકે ગુજરાતી રંગભૂમિને નવા દર્શકો આપ્યા. પહેલાં આ નાટક માબાપ જુએ અને પછી પોતાના બાળકોને, કિશોરોને, યુવાન-યુવતીઓને લઈને આવે. આવી ઘટના ગુજરાતી રંગભૂમિ પર પહેલી ને કદાચ છેલ્લી વાર જ ઘટી હશે એવું મારું માનવું છે. આ નાટકનાં મૅજિક સામે કોઈ લૉજિક કામ ન કરે. નસીબની બલિહારી કહેવાય કે પ્રેમનો પાવર કહેવાય કે બળવાખોરીની જીત કહેવાય એ તો વાંચીને તમારે જ નક્કી કરવાનું.\n‘ચિત્કાર’ નાટક સત્યઘટના પર આધારિત હતું. આ નાટક મૌલિક, અલૌકિક નાટક તરીકે ખૂબ પ્રસિદ્ધ થયું. ‘ચિત્કાર’ નાટક ૧૯૮૩થી ૧૯૯૦ સતત ચાલતું રહ્યું.\n૧૯૯૦થી ૨૦૧૦ સુધી પણ મુંબઈ, ગુજરાત અને યુએસએમાં ફરીથી હાઉસફુલ શોનાં પાટિયાં ઝૂલતાં રહ્યાં. બેત્રણ વાર રજૂઆત પામ્યું અને દર વખતે ધોધમાર ચાલ્યું, પણ તકદીરનો તકાજો તો જુઓ ૧૯૮૩થી ૨૦૧૦ સુધી જ્યારે પણ રજૂ થયું ત્યારે સુપરહિટ નાટક પુરવાર થયું એ જ નાટક પરથી ૨૦૧૮માં ગુજરાતીમાં ફિલ્મ બનાવી અને ફ્લૉપ થઈ ગઈ. બહુ બધા અવૉર્ડ્‍સ મળ્યા પણ રિવૉર્ડ્‍સ ન મળ્યા. એમ કહી શકાય કે નાટકની કમાણી ફિલ્મમાં સમાણી. અત્યારે પણ યુટ્યુબ ચૅનલ અને એમૅઝૉન પ્રાઇમ પર ચાલી રહી છે, પણ નાટક જેવી નહીં.\nસિતાંશુભાઈ (કવિ સિતાંશુ યશશ્ચંદ્ર) હંમેશાં કહેતા કે લતેશ, તારાં લખેલાં બધાં નાટકો પબ્લિશ કરાવ, ભવિષ્યની પેઢીને કામ લાગે. હરીન્દ્ર દવે, હસમુખ ગાંધી, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુક્લ, વિક્રમ ગોખલે, ભક્તિ બર્વે, ગિરીશ કર્નાડ, સાગર સરહદી જેવા કંઈ કેટલાય લેખકો, કવિઓ, બુદ્ધિજીવીઓએ ધરાઈને ‘ચિત્કાર’ને બિરદાવ્યું. ચંદ્રકાન્ત બક્ષી જેવા મહાન લેખક તો કહેતા લતેશ તું મને નાટક લખતાં શીખવાડ, હું તને નૉવેલ લખતાં શીખવાડું. દોસ્તીનો ઉત્સવ ઊજવવા મને તેમના વરલીના ઘરે લઈ જાય અને મસ્ત પરદેશનો સોમરસ પીવડાવે. ૧૦૦થી વધુ સંસ્થાઓએ અમારું ખોબલો ભરીને માન-સન્માન કર્યું હશે. આ બધાં માનસન્માન, ઇજ્જત, આબરૂ, ટ્રોફીઓનું શ્રેય ફક્ત ને ફક્ત સુજાતા મહેતાને, ‘ચિત્કાર’ના લખાણને અને મારી પ્રેમઘેલછાને જાય છે. ગુજરાતી રંગભૂમિ પર શ્રેષ્ઠ પુરવાર થયેલું નાટક બહુ ચડ્યું એથી વધુ પડ્યું અને એથી વધુ ચડ્યું અને... બહુ જ મેકિંગ, રનિંગ અને બ્રેકિંગની રોચક અને આમરસથી પણ સ્વાદિષ્ટ અને રસપ્રદ કહાણી છે. ખરા અર્થમાં કહી શકાય, ઓહ માય ગૉડ\n‘ચિત્કાર’ નાટક ધમધોકાર ફુલ ટુ ચાલ્યું. પાછળના બધા રેકૉર્ડ્સ તોડી નાખ્યા. એ વખતના મહારથીઓ તો ખુલ્લેઆમ કહેતા કે આવું નાટક ન આવ્યું છે ન આવશે. ન ભૂતો ન ભવિષ્યતિ. આજના સમયે આ વાત કેટલાકને કદાચ અતિશયોક્તિભરી લાગે, પણ ત્યારની હકીકત અને વાસ્તવિકતા હતી. આ નાટકે ૨૫૦થી વધારે કલાકારો રંગભૂમિને આપ્યા. ‘ચિત્કાર’ નાટક ઘણાં વર્ષ ચાલ્યું એટલે ઘણા કલાકારો બદલાયા, સુજાતા મહેતા સિવાય. ‘ચિત્કાર’ ટ્રેન્ડસેટિંગ નાટક પુરવાર થયું. આ નાટકે ટિકિટબારી પર દેકારો બોલાવી દીધો હતો.\nબ્લૅક માર્કેટ કરવાવાળાઓએ એટલાબધા રૂપિયા ભેગા કર્યા કે તેમનાં નવાં ઘર ખરીદાઈ ગયાં. નાટકનો શો અનાઉન્સ થાય ને હાઉસફુલ થઈ જાય. લોકો વારંવાર જોવા આવે.\nએક પારસી કપલે આ નાટક સોથી વધુ વખત જોયું. પાંચથી પંદર વાર તો કંઈ કેટલા લોકોએ જોયું હશે પત્રકારોનું પ્રિય નાટક એ વખતે ‘ચિત્કાર’ હતું. પ્રતિષ્ઠિત પત્રકાર સૌરભ શાહે ‘ચિત્કાર’ પર જબરદસ્ત લેખ લખ્યો હતો. ઉત્પલ ભાયાણીએ પોતાના વિવેચનમાં પેટ ભરીને વખાણ કર્યાં. સર્વશ્રેષ્ઠ પત્રકાર-કમ-એડિટર હસમુખ ગાંધીએ ‘ચિત્કાર’ માટે એટલું સરસ લખ્યું હતું કે આજે પણ ભૂલી ન શકાય. અંગ્રેજી પેપરોએ પણ ઉદારતાથી ‘ચિત્કાર’ પર ઘણા આર્ટિકલ્સ લખ્યા.\nસુજાતા મહેતાનો ઉત્કૃષ્ટ અભિનય જોઈને લોકોનાં ટોળાંનાં ટોળાં ઊમટવા લાગ્યાં હતાં. સુજાતા મહેતાની તીવ્રતા, અભિનયક્ષમતા, ઓતપ્રોત થઈ પાત્રને જીવવાની કાબેલિયત પર દર્શકો આફરીન પોકારી ગયા. લોકોએ જે પેટ ભરીને ચિત્કાર નાટકનાં વખા��� ઘરમાં, પાર્ટીમાં, પ્રસંગોમાં, દેશ-વિદેશમાં કર્યાં કે નાટક બેનમૂન, બેમિસાલ અને જોવા જેવું છે. એ માઉથ પબ્લિસિટીએ નાટક ને ચાર ચાંદ લગાવી દીધા હતા. કોઈ અભિનેત્રીએ આવો અકલ્પનીય અભિનય આજ સુધી ક્યારેય કર્યો નથી એમ પત્રકારો, પ્રેક્ષકો અને વિવેચકોનું કહેવું હતું. ચિત્કાર રજૂઆત પામ્યું અને સફળતાનાં ડગલાં કૂદકે ને ભૂસકે મારતું થઈ ગયું. ભાઈદાસ હૉલમાં તો શો અનાઉન્સ થાય ને પ્રેક્ષકોનો મેળો ભરાય. શોની અનાઉન્સમેન્ટ સાથે એક દિવસમાં શો હાઉસફુલ થઈ જાય. ગેટ ક્રૅશ થાય. પરેશ રાવલે એ સમયે પેપરમાં જાહેરાત આપી હતી કે ‘ચિત્કાર’ નાટક ગુજરાતી રંગભૂમિ પરનું ‘શોલે’ છે. એ જ સમયે ચિત્કાર પર એક બૉમ્બ ફૂટ્યો. નાટક જોવા આવેલા અમુક માનસશાસ્ત્રીઓએ કહ્યું કે સુજાતા આ નાટકના વધુ શો કરશે તો તેને માનસિક અસર થશે. એમાંય સુજાતાના ફૅમિલી ડૉક્ટરે સુજાતાનાં માબાપને ગભરાવી દીધાં કે તમારે તમારી દીકરી ગુમાવી દેવી હોય કે પાગલખાનામાં ભરતી કરાવવી હોય તો જ તેને ચિત્કાર નાટક કરવા દેજો. માબાપ રડવા લાગ્યાં અને અમારી કફોડી હાલત થઈ ગઈ. પછી શું થયું એ જાણવા માટે મળીએ આવતા અંકે. શું થયું સુજાતાનાં માબાપે શું કહ્યું સુજાતાનાં માબાપે શું કહ્યું ડૉક્ટરે શું રિપોર્ટ આપ્યો ડૉક્ટરે શું રિપોર્ટ આપ્યો ચિત્કારની અને મારી નાટ્યયાત્રા આવતા વખતે.\nમાણો ને મોજ કરો\nમને મજા આવે નાટકની વાતો કરવાની. નાટક એટલે ન અટક અને અટકવું ન હોય તો પોતાની જાતને મોટિવેટ કરતા રહો. એટલે અહીં મોટિવેશનની મસ્તી માણીશું. મોટિવેશનની વાતો કરીશું. એકદમ ઓરિજિનલ, મૌલિક, તાજી-તમતમતી વાતો.\nજે આવ્યું એ જવાનું જ છે. જન્મ્યું એ મરવાનું જ છે. શરૂઆત અને અંત જ સત્ય છે. વચ્ચે છે સપનાંની દુનિયા. ગમતાં સપનાં જુઓ અને એમને જીવીને જલસા કરો. જલસાનો સ્વાદ મીઠો હોય તો ક્યારેક તીખો, ક્યારેક ખાટો તો ક્યારેક ખારો, ક્યારેક મોળો તો ક્યારેક કડવો. આ બધા સ્વાદ ક્ષણભંગુર છે. સમય પસાર થતાં પસાર થઈ જાય છે. રમત ધીરજની છે, ગમ્મત રમવાની છે. જમવાની છે, પચાવવાની છે. સપનાં માણો, જાણો ને સપનાં પાર પાડો. જલસા કરો. રડતા આવો અને રડાવતા જાઓ. જીવવામાં જલસો છે. એટલે જ જન્મવું, જમનું થવું એ ઉત્સવ છે. સપનાઓને હકીકતની માયાજાળમાં લાવવાની પળોજણને જ જીવન કહેવાય છે. જીવો, જિવડાવો, જલસા કરો.\nડિપ્રેશન જેવો શબ્દ અમારા શબ્દકોશમાં નથી\nવાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)\nવિચારો પણ ખરી જતા હોત તો\nટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)\nવિચારો પણ ખરી જતા હોત તો\nકોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન\nચાણક્યને વાંચવાનું પણ ફરજિયાત કરાવવામાં આવે એ અનિવાર્ય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/conflict-between-icc-and-bcci-on-tax-issue-world-cup", "date_download": "2020-07-09T08:37:36Z", "digest": "sha1:OIJFX7XQTE34R7EWXPNFV526NQ4YJRWP", "length": 9231, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " ટેક્સ મુદ્દે ICCએ BCCIને વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની ધમકી આપી, જાણો સમગ્ર મામલો | conflict between icc and bcci on tax issue, world cup", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસ્પોર્ટ્સ / ટેક્સ મુદ્દે ICCએ BCCIને વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની ધમકી આપી, જાણો સમગ્ર મામલો\nઆઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ફરી ઘર્ષણ શરૂ થયું છે. એટલે સુધી કે આઇસીસીએ ભારતમાં ૨૦૨૧માં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની પણ ધમકી આપી દીધી છે. ટેક્સ સાથે જોડાયેલા મામલાને કારણે દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને આ ધમકી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા તરફથી મળી છે.\nબીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે આ મુદ્દે જોરદાર ઈ-મેલબાજી થઈ\nઆઇસીસીએ બીસીસીઆઇને આપી ધમકી\nઆઇસીસીને જો ટેક્સ માફી ના મળે તો તેને 100 મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે\nભારતથી યજમાની જ છીનવી લેવાની ધમકી\nઆઇસીસીએ બીસીસીઆઇને જણાવી દીધું છે કે જો બીસીસીઆઇ ભારત સરકાર પાસેથી ટૂર્નામેન્ટ માટે ટેક્સમાં છૂટ નહીં અપાવી શકે તો બોર્ડ પાસેથી ૨૦૨૧ મેન્સ ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે આ મુદ્દે જોરદાર ઈ-મેલબાજી થઈ છે. આઇસીસીએ બીસીસીઆઇને જણાવ્યું છે કે તેમણે ગત ૧૮ મે સુધીમાં 'કોઈ બિનશરતી મંજૂરી' પ્રદાન કરવાની હતી કે ભારત સરકાર સાથેના સમન્વયમાં એક લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન શોધી લેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એવું થયું નથી.\nબીજી તરફ બીસીસીઆઇ ઇચ્છે છે કે કોરોના મહામારીને કારણે આ અંગેની સમયમર્યાદા ઓછામાં ઓછી ૩૦ જૂન સુધી વધારી દેવામાં આવે, પરંતુ આઇસીસીએ આ અપીલને નકારી કાઢી છે.\nઆ���સીસીને ટેક્સના કારણે થાય છે જોરદાર નુકસાન\nઉલ્લેખનીય છે કે આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે આ પહેલું ઘર્ષણ નથી. આ પહેલાં પણ ભારતની યજમાનીમાં યોજાયેલા ૨૦૧૬ના વર્લ્ડકપને કારણે આઇસીસીને ૨૦થી ૩૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું, કારણ કે બીસીસીઆઇએ ટેક્સમાં માફી માટે ભારત સરકારની મંજૂરી લીધી નહોતી. ફેબ્રુઆરી-૨૦૧૮માં પણ આઇસીસી બોર્ડે પહેલી વાર બીસીસીઆઇને ચેતવણી આપી હતી કે ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩ના વન ડે વર્લ્ડકપની યજમાની ભારત પાસેથી છીનવાઈ શકે છે, કારણ કે આઇસીસીને જો ટેક્સ માફી ના મળે તો તેને ૧૦૦ મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ...\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ,...\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા...\nજોવા જેવું વધુ જુઓ\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય \nમહામંથન / કોરોના પર હવે નવી ચિંતા, હવાથી પણ ફેલાશે\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/entertainment/director-viral-shah-teaming-up-with-malhar-thakar-for-the-third-time-with-a-film-named-aaj-na-samachar-100013", "date_download": "2020-07-09T08:21:54Z", "digest": "sha1:O26MCKLMFC6DLTTEJEXYKREVIXLPJDL4", "length": 16121, "nlines": 102, "source_domain": "zeenews.india.com", "title": "મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ, બર્થડે ગિફ્ટમાં મળી નવી ફિલ્મ 'આજના સમાચાર' | Entertainment News in Gujarati", "raw_content": "\nમલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ, બર્થડે ગિફ્ટમાં મળી નવી ફિલ્મ 'આજના સમાચાર'\nજાણી���ા ડિરેક્ટર વિરલ શાહ અભિનેતા મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ બનાવશે જેનું નામ છે 'આજના સમાચાર'.\nઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: છેલ્લો દિવસ ફિલ્મથી ખુબ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) નો આજે જન્મદિવસ છે. 28મી જૂન 1990ના રોજ મલ્હારનો જન્મ થયો હતો. આજના દિવસે તેમને જાણીતા ડિરેક્ટર વિરલ શાહે અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ 'આજના સમાચાર' બનાવવાની જાહેરાત કરી. આ અગાઉ વિરલ શાહે મલ્હાર સાથે 'મીડનાઈટ્સ વીથ મેનકા' અને 'ગોળકેરી' ફિલ્મો બનાવી હતી.\nઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે અગાઉની જેમ જ આ ફિલ્મ વિશે પણ કોઈ યોજના નહતી. મલ્હાર અને હું ખાલી વાતો કરી રહ્યાં હતાં કે હાલના દિવસોમાં ન્યૂઝ ચેનલો કેવી રીતે TRP મેળવે છે. આ વાતોમાંથી આઈડિયા નીકળ્યો. એક ક્ષણે અમે અટકી ગયા અને બંને બોલી પડ્યા...ત્રીજી ફિલ્મ\nવિરલ શાહે વધુમાં ઉમેર્યું કે 'મલ્હાર સાથે મારી પહેલી ફિલ્મ ફેક બાયોપિક હતી. બીજી રોમેન્ટિક કોમેડી ડ્રામા હતી અને હવે ત્રીજી ફિલ્મ સંપૂર્ણ અલગ છે. મને લાગે છે કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની ફિલ્મ અગાઉ બની નથી.'\nવિરલ શાહ અને અતુલ ઉનડકત દ્વારા લિખિત આ ફિલ્મ હાલ જો કે પ્રાથમિક તબક્કામાં છે. લખાણ પર કામ થઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવાયા બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારપછી ચાલુ કરાશે.\nસુશાંતના કેસ પર બોલ્યા મુંબઈના DCP, દરેક એંગલથી થઈ રહી છે તપાસ\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે ત�� અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/international/brazil-sansad-ne-rape-ni-dhamki-kapdane-laine-dhamki/", "date_download": "2020-07-09T07:55:39Z", "digest": "sha1:OZ7MLLQXUJ5NISAHYGD42GXA5M5HHMFB", "length": 21502, "nlines": 276, "source_domain": "gujjutech.in", "title": "મહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં 'ટૂંકા કપડા' પહેરી પહોંચી હતી : જાણો વધુ", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News મહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી :...\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી : જાણો વધુ\nબ્રાઝિલની એક મહિલા સાંસદને રેપની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. કેમ કે મહિલા સાંસદ એના પાઉલ, બ્રાઝિલની સંસદમાં લો કટ ડ્રેસ પહેરી આવી હતી. ત્યારબાદ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.\n43 વર્ષીય અનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણી જીતી સંસદમાં પહોંચી. સંસદમાં જે ડ્રેસ પહેરી એના પહોંચી હતી તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બબાલ ઉભી થઈ.\nએનાની તસવીર પર જે દિવસે વિવાદ ઉભો થયો, તે તેનો સંસદમાં પહેલો દિવસ હતો. આ દિવસે જ એનાએ શપથ ગ્રહણ કર્યા હતા.\n43 વર્ષના એના પાઉલા આ વર્ષે જાન્યુઆરીમાં સંટા કેટરીનામાંથી સાંસદની ચૂંટણી જીત્યા હતા. તેણે લગભગ 50 હજાર વોટોથી આ જીત મેળવી હતી, જે ત્યાં ખૂબ મોટી માનવામાં આવે છે. આ પહેલા એના ���ેયર પણ રહી ચૂક્યા છે.\nસંસદમાં પહેરવામાં આવેલા જે ડ્રેસ માટે એનાને ટ્રોલ કરવામાં આવ્ચા તેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.\nવિવાદ થવાના કારણે એનાએ સ્પષ્ટતા કરી છે. એનાનું કહેવું છે કે તે ઘણીવાર આવી જ ટાઈટ અને લો-કટ ડ્રેસ પહેરે છે. તેમણે આગળ કહ્યું, હું જેવી છું તેવી જ રહીશ. હું આ બધી બાબતોમાં ન પડીને ખુશ રહેવા ઈચ્છુ છું.\nસાંસદ એના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તેના હજારો ફોલોઅર્સ છે. વિવાદ બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એનાએ લખ્યું કે કપડા સાથે તેમના કામને કોઈ લેવા દેવા નથી. આટલું જ નહીં તેમણે ધમકી આપી રહેલા લોકોને ચેતવણી આપી કે તે તેમના પર કેસ કરશે.\nઆવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious articleવેલેન્ટાઇન્સ ડેના દિવસે આ યુવક તમામ સિંગલ યુવક-યુવતીઓને ફ્રીમાં આપશે આ જબરી ઓફર : જાણો ક્યાંનો યુવક છે આ\nNext articleભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો તેની વિશેષતા\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\nPM મોદી ગુજરાતના મહેમાન, વાઈબ્રન્ટ ગુજરાતમાં ખાસ હાજરી રહેશે જુઓ વધુ માહિતી\nહુમલાના આરોપીઓ પર અમેરિકાએ 35 કરોડનું ઇનામ રાખ્યું\nહોલીવુડે બનાવી મુંબઈ હુમલા પર ફિલ્મ પણ જાણ��� જોઈને કરી આ ગંભીર ભૂલ\nકાયદો કે પછી અધ્યાદેશ કોઈ પણ રીતે રામ મંદિર બનાવો, નહીંતર ઘરે બેસોઃ ઉદ્ધવ ઠાકરે\nકંગના રાણાવત ફિલ્મ ‘કવિન’ ના દિગ્દર્શક વિકાસ બહલ પર યૌનશોષણ કરવાનો આરોપ મૂક્યો. જાણો વધુ\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nજબરજસ્ત ફીચર સાથે રેડમી નોટ 5 પ્રો, વાંચો સ્પેસિફિકેશન : તો...\nઆવી રહી છે નવી ટેકનોલોજી જેમાં કોઈ ચાર્જર ની જરૂર જ...\nજેટલી બહારથી સ્ટાઇલિશ એટલી જ અંદરથી વૈભવી આ 7 સીટર કાર...\nRealme 2 pro, Realme C1 ભારતમાં લોન્ચ થયા : જાણો કિંમત,...\nનવરાત્રીમાં દરેક દિવસનું મહત્વ : પાંચમું નોરતું : દેવી સ્કંદમાતા\nડ્યૂઅલ કેમેરા અને ડ્યુઅલ ડિસ્પ્લે સાથે NUBIA X એનાઉન્સ થયો :...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/chhattisgarh/article/government-sanctions-one-lakh-tonnes-of-maize-import-5cad9d9fab9c8d86243daa78", "date_download": "2020-07-09T07:29:45Z", "digest": "sha1:3CHLROJNBOY5WTXY5HOKB43CFUOTQX3X", "length": 7122, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- એક લાખ ટન મકાઈ આયાત માટે સરકારે આપી મંજુરી - એગ્રોસ્ટાર", "raw_content": "\nએક લાખ ટન મકાઈ આયાત માટે સરકારે આપી મંજુરી\nસરકારે એક લાખ ટન મકાઈની આયાત મંજૂર કરી છે, જેથી મકાઈના ભાવોને અસર થશે તેવી અપેક્ષા છે. બિહાર, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ચાલુ મહીના મધ્યમાં નવી મકાઈનું આગમન પણ શરૂ થશે.\nવિદેશી વેપારના ડિરેક્ટર જનરલ ફોર ફોરેન ટ્રેડ (ડીજીએફટી) મુજબ, એક લાખ ટન મકાઈની આયાતને મરઘાં ઉદ્યોગની માંગને 15% આયાત ડ્યૂટીના દરે પહોંચી વળવાની મંજૂરી આપવામાં આવી છે. આ મકાઈનો ઉપયોગ ફક્ત મરઘાં ફીડમાં જ થશે અને તેની યુઝર્સ કંપનીઓ પાસેથી આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ડીજીએફટીના જણાવ્યા પ્રમાણે ફિક્સ્ડ મુક્તિ અને શરતો સાથે 'ફીડ ગ્રેડ' મકાઈને ટેરિફ રેટ ક્વોટા હેઠળ આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, 4 એપ્રિલ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે. નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી\nકેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, તીડ સરહદ પર જોવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમણે...\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nખાતરોના સંતુલિત ઉપયોગ અંગે એક લાખ ગામોમાં સરકાર જાગૃતિ અભિયાન હાથ ધરશે\nજૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર ખેડૂતોને જાગૃત કરશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે સરકાર એક લાખથી વધુ ગામોમાં જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AE%E0%AB%87%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%87)", "date_download": "2020-07-09T08:30:27Z", "digest": "sha1:TAJW7ZTCG5LAVNV3OEJCHV7DDNDM5BBD", "length": 10548, "nlines": 128, "source_domain": "gu.wikipedia.org", "title": "\"મેમદપુરા (તા. દસ્ક્રોઇ)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"મેમદપુરા (તા. દસ્ક્રોઇ)\" ને જોડતા પાનાં\n← મેમદપુરા (તા. દસ્ક્રોઇ)\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ મેમદપુરા (તા. દસ્ક્રોઇ) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nમેમદપુર (તા. દસ્ક્રોઇ) (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાત (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅસલાલી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાડોદરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાદરાબાદ ‎ (← કડીઓ | ફેરફાર)\nબાકરોલ (બાદરાબાદ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાકરોલ બુજરંગ ‎ (← કડીઓ | ફેરફાર)\nબારેજા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબારેજડી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાડજ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભારકુંદા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાવડા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભુવાલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભુવલડી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબીબીપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબીલસીયા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચંડીયાલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચાંદલોડીયા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચાવલજ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nછારોડી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચોસર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવડી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nધમાતવણ ‎ (← કડીઓ | ફેરફાર)\nએનાસણ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગામડી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગતરાડ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગેરતપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગીરમઠા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગોતા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગોવિંદડા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહંસપુરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહરણીવાવ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહેબતપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહીરાપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગેરતનગર ‎ (← કડીઓ | ફેરફાર)\nહુકા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઇસ્તોલાબાદ ‎ (← કડીઓ | ફેરફાર)\nજગતપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજેતલપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકામોદ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકણભા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકણીયાલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકાસીંદ્રા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડીયાર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકુબડથલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકુહા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકુજાડ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલાલપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલાંભા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલપકામણ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલક્ષ્મીપુરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલીલાપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમહીજડા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમેમદપુરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમીરોલી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનાજ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનાંદેજ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાસુંજ (તા. ��સ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપારઢોલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાલડી કાંકજ ‎ (← કડીઓ | ફેરફાર)\nઓડ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવરંગપુરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરામોલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરાણીપ ‎ (← કડીઓ | ફેરફાર)\nરણોદરા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરોપડા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nશીલજ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસીંગરવા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nટિંબા (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઝાણું (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવીસલપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિંઝોલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવેજલપુર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવસઇ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવસ્ત્રાલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવણઝર (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંચ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવહેલાલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડોદ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંડરેલ (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:દસ્ક્રોઇ તાલુકાના ગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nદસ્ક્રોઇ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ms-story-sejal-name-ek-shiksjika/", "date_download": "2020-07-09T07:36:48Z", "digest": "sha1:7Y6TGCNN2VHVCQ7LHF4KXJCWSRCATGX6", "length": 45981, "nlines": 331, "source_domain": "gujjurocks.in", "title": "નાના હોય કે મોટા ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે, પણ જો એને માફ કરવાવાળો મોટામનનો હોય તો એ ભૂલ જીવનમાં દોહરાતી નથી, ખૂબ જ સુંદર અને સમજવા જેવી વાત મુકેશ સોજીત્રાની કલમે ....", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એ���દમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જ���ઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી નાના હોય કે મોટા ભૂલ તો ���રેક વ્યક્તિથી થતી જ હોય છે,...\nનાના હોય કે મોટા ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે, પણ જો એને માફ કરવાવાળો મોટામનનો હોય તો એ ભૂલ જીવનમાં દોહરાતી નથી, ખૂબ જ સુંદર અને સમજવા જેવી વાત મુકેશ સોજીત્રાની કલમે ….\n“ સેજલ નામે એક શિક્ષિકા”\n તાલીમનો સમય સવારના સાત થી બપોરના એક વાગ્યા સુધીનો હતો. મનજીભાઈ તાલીમ આપી રહ્યા હતા.. શિક્ષકો બધા પરાણે પરાણે રૂમમાં બેઠા હતા.. મોટાભાગના શિક્ષકો ને તાલીમ ફક્ત અને ફક્ત ટાઈમ પાસ જ હતી\nઆજે તાલુકામાંથી સુચના હતી કે ગાંધીનગર ની ટુકડી આપણા તાલુકામાં છે એટલે બધાય સમય બાબતમાં ખાસ ખ્યાલ રાખશો.. કોઈ ખોટી છાપ લઈને ના જાય બધાના બુટ ચપ્પલ વર્ગની બહાર લાઈન બંધ ગોઠવાયેલા હોવા\nજોઈએ.તાલીમમાં આપેલ નોટબુકમાં તાલીમનું કશુક લખાયેલ હોવું જોઈએ.એમાં પાછી સીઆરસી કો ઓ ની સહી થયેલી હોવી જોઈએ.. બધા વર્ગખંડમાં વ્યવસ્થિત બેસેલા હોવા જોઈએ.. આવી બધી દૈનિક અને વ્યવહારુ સુચના અપાયેલ હતી.. એમાં ય મનજીભાઈ ને તો આ ખાસ સુચના અપાયેલ હતી.. મનજી ભાઈ સીઆરસી કો ઓ હતા અને તાલીમ આપવાનું કામ કરતા હતા\nમનજીભાઈ ને ખાસ કહેવામાં આવ્યું કારણકે લગભગ દરેક તાલીમમાં ઘણાય શિક્ષકો મનજીભાઈ પાસે જુઠું બોલીને અધ વચ્ચે થી જતા જ રહેતા હતા.. એનોય વાંધો નહિ પણ ફરિયાદો બીજી નિશાળમાંથી આવવા લાગી તાલુકા સુધી..\n“મનજીભાઈ બહુ સારા છે એ જવા દે છે અને તમે ના પાડો છો” આવું કેમ”\nબીજા સાથી સીઆરસી કો ઓ મનજીભાઈને કહેતા. મનજીભાઈ હસીને જવાબ પણ દેતા.\n“ એમાં શું ફેર પડે યાર એક બે જણા વહેલા સર જાય તો” પણ મનજીભાઈની આવી પદ્ધતિ એમને ખુબજ ભારે પડી ગયેલી. જીલ્લામાંથી આવેલ એક ટીમે આ બાબતે મનજીભાઈની ઝાટકણી કાઢેલી અને સાથોસાથ તાલુકા વાળાની પણ ઝાટકણી કાઢેલી કે તમારું આવું ને આવું મોનીટરીંગ છે” પણ મનજીભાઈની આવી પદ્ધતિ એમને ખુબજ ભારે પડી ગયેલી. જીલ્લામાંથી આવેલ એક ટીમે આ બાબતે મનજીભાઈની ઝાટકણી કાઢેલી અને સાથોસાથ તાલુકા વાળાની પણ ઝાટકણી કાઢેલી કે તમારું આવું ને આવું મોનીટરીંગ છે આમાં જ સર્વ શિક્ષા મિશનના ધ્યેયો સિદ્ધ નથી થતા. જીલ્લા વાળાને એવો વહેમ હતો કે તાલીમ માં શિક્ષકો સો ટકા હાજર રહે તો જ સર્વ શિક્ષા અભિયાન સો ટકા સફળ થયું ગણાય\nમનજીભાઈ કયારેક તાલુકામાં મીટીંગ હોય તો કહેતા પણ ખરા..\n“ શું આપણા શિક્ષકોને નથી આવડતું એમ તમે માનો છો બધાય હોંશિયાર છે બધાને બધું જ આવડે છે આપણે તાલીમ આપીએ અને એ શીખી જાય એવા ગો માં ના રહેવું આપણે તાલીમ આપીએ અને એ શીખી જાય એવા ગો માં ના રહેવું આ શિક્ષકો બધા તૈયાર છે પણ એ જો દિલથી ભણાવે તો આ શિક્ષકો બધા તૈયાર છે પણ એ જો દિલથી ભણાવે તો દિલથી કેમ ભણાવવું એની કોઈ તાલીમ ના હોય એ અંદરથી આવે અને જ્યાં સુધી આ અંદરથી વહેણ નહિ નીકળે ત્યાં સુધી આવી હજારો યોજના આવશે અને જશે કોઈ ફેર નહિ પડે દિલથી કેમ ભણાવવું એની કોઈ તાલીમ ના હોય એ અંદરથી આવે અને જ્યાં સુધી આ અંદરથી વહેણ નહિ નીકળે ત્યાં સુધી આવી હજારો યોજના આવશે અને જશે કોઈ ફેર નહિ પડે બાકી જે દિવસે તમામ શિક્ષકોનો અંતરાત્મા જાગ્યો તે દિવસે વગર તાલીમે અને વગર યોજનાએ બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળવાનું છે\nબસ આ જ શનિવાર હતો અને આવી જ એક તાલીમ શરુ હતી.. મનજીભાઈ તાલીમ આપી રહ્યા હતા. નવ વાગ્યે ઓનલાઈન કાર્યક્રમ ગાંધીનગર થી આવવાનો હતો. એ શરુ કરીને મનજીભાઈ બહાર નાંખેલા ટેબલ પર બેઠા.. એના હાથમાં આજની તાલીમમાં આવેલ શિક્ષકોનુ હાજરી પત્રક હતું.\nથોડી વારમાં એક શિક્ષિકા બહેન એમની પાસે આવીને ઉભા રહ્યા. મનજીભાઈ એ નજર ઉંચી કરી.. બાજુના ગામની શાળાના શિક્ષિકા સેજલ બહેન એની સામે ઉભા હતા\n“સાહેબ આજે મને વહેલા રજા આપશો મારે વહેલા નીકળવું છે” સેજલ બહેન બોલ્યાં.\n“ ના તાલુકામાંથી ના પાડી છે આજે તો નહિ જ મને ખાસ ભારપૂર્વક કીધું છે કે મારે કોઈને રજા ના આપવી.” મનજીભાઈ એ જવાબ આપ્યો.\n“સાહેબ મારો બાબો બીમાર છે એને હોસ્પીટલમાં દાખલ કર્યો છે..સવારે જ મારા હસબંડનો ફોન આવ્યો એટલે કહું છું” સેજલ બહેન કહ્યું. મનજીભાઈ એ થોડી વાર એની સામું જોઇને બોલ્યા.\n“ હું બધાને જવા જ દેતો હતો.. પણ ખબર છે ને ગઈ તાલીમમાં તમે વહેલા જતા રહ્યા ને પછી જીલ્લા વાળાએ ચાલુ તાલીમમાં મને કેવા વેણ કહ્યા હતા. એ તાલીમમાં તમે એકલા નહોતા ગયા બીજા ચાર થી પાંચ જણા પણ હતા.પછી મેં નક્કી કર્યું કે હવે કોઈને નહિ જવા દેવાના..ગમે એટલું કામ હોય”\nપણ સાહેબ મારો બાબો બીમાર છે એની સામું તો જુઓ” સેજલબેન બોલ્યા પણ મનજીભાઈ એ હાથમાં રહેલા કાગલીળામાં મશગુલ થઇ ગયા એટલે સેજલબેન જતા રહ્યા. સાડા નવ વાગ્યા હશે ને સેજલબેનના આચાર્ય આવ્યા અને મનજીભાઈને કહે.\n“ સેજલને જવા દેજોને એનો બાબો બીમાર છે એમ એ કહે છે..આમેય તમે ક્યાં કોઈને ના પાડતા હતા.. આમાં માનવતાનો સવાલ છે.. બાકી તાલુકા કે જીલ્લા વાળા આવે તો અમારી જવાબદારી..અમે કહીશું કે અમે જવા દીધા”\n“એમ તો તમે જ મને લેખિતમાં આપી દ્યોને કે મ���રા કહેવાથી હું હુકમ કરું છું કે સેજલને રજા આપવા વિનતી બધી જવાબદારી મારી” મનજીભાઈ આટલું બોલીને એ આચાર્યની સામું જોઈ રહ્યા. આચાર્ય કશું જ ના બોલ્યા અને ચાલતા થયા. મનજીભાઈ વિચારમાં પડી ગયા કે આજ આચાર્ય મને ફરિયાદ કરતો કાયમ કે આ સેજલ અનિયમિત છે..સમયસર શાળાએ નથી આવતી,,ખોટા બહાના કાઢ્યા કરે છે અને આજ વળી માનવતાનો દીકરો થાય છે..આજ ગમે તે થાય પણ કોઈને રજા આપવી જ નથી હવે બધું કાયદેસર જ હાલવું છે..થોડી વાર પછી કેવ શાળાના આચાર્ય ભલામણ લઈને આવ્યા. પણ કાઈ પરિણામ ના આવ્યું.. દસ વાગ્યા અને તાલુકામાંથી સાહેબનો ફોન આવ્યો.\n“શું ચાલે છે તાલીમમાં બધું જ બરાબર છે ને બધું જ બરાબર છે ને કોઈ તકલીફ કોઈ પ્રશ્ન તો નથીને અરે હા યાદ આવ્યું.. પેલી સેજલને જવા દેજોને એનો બાબો બીમાર છે ને અરે હા યાદ આવ્યું.. પેલી સેજલને જવા દેજોને એનો બાબો બીમાર છે ને\n“પણ સાહેબ તમે જ ના પાડી હતી ને પાછા તમે જ ભલામણ કરાવો છો આ તો વાડય ચીભડાં ગળી જાય એવો ઘાટ થયો છે આ તો વાડય ચીભડાં ગળી જાય એવો ઘાટ થયો છે\n“ હા પણ અમુક કિસ્સામાં આપણે એનું રાખવું જોઈએ..આપણે પરિવારની ભાવનાથી રહેવું જોઈએ.. માનવતા દયા અને પ્રેમ એ તો શિક્ષણના મુખ્ય સુત્રો છે એટલે હું કહું છું કે એને એક ને જવા દેજો અત્યારે જ” કહીને સાહેબે ફોન કાપી નાંખ્યો. મનજીભાઈએ ઘણી દાઝ ચડી.. ઘડીક તો થયું કે આ કાગળીયા અને આ તાલીમના ચોપડા ફાડીને ફેંકી દઉં રજા પાડીને બધાયને કહી દઉં કે જાવ તમે બધા છુટા હું તમારા તરફ માનવતા , દયા અને પ્રેમ રાખું છું રજા પાડીને બધાયને કહી દઉં કે જાવ તમે બધા છુટા હું તમારા તરફ માનવતા , દયા અને પ્રેમ રાખું છું\nવિચાર કરતા હતા ત્યાં જ સેજલ બહેન આવ્યા અને બોલ્યાં.\n“સાહેબ મને જાવા દયોને મારો બાબો બીમાર છે.. અમદાવાદ હોસ્પીટલમાં છે..” મનજીભાઈએ ઊંચું પણ ના જોયું અને કીધું.\n“આભાર સાહેબ” કહીને સેજલ બહેન ઉપડયા.. એ ગયા એટલે દસેક મીનીટમાં બીજા ત્રણ જણા આવ્યા … એમણે પણ રજા માંગી..\nએકને ખરખરે જવાનું હતું…\nએક ની ઘરે ગેસનો બાટલો ખૂટી ગયો હતો અને મહેમાન આવ્યા હતા એટલે જવાનું હતું.\nએકને પત્નીને તાવ આવ્યો હતો એટલે દવાખાને લઇ જવાની હતી.\nમનજીભાઈએ થોડી દલીલ કરી કે ગાંધીનગર વાળી ટીમ કદાચ આવી જાય એટલે ન જાવ તો સારું પણ જે શિક્ષકો તાલીમ માં વહેલા જવા માટે જ આવ્યા હોય એ કોઈ પણ સંજોગોમાં વહેલા જઈને જ જંપે એટલે એ ત્રણ તો ગયા જ\nએક વાગ્યે તાલીમ પૂરી થઇ.. તાલીમના હિસાબ�� અને હાજરી પત્રક તાલુકામાં બે વાગ્યે પહોંચાડીને મનજીભાઈ ઘરે પહોંચ્યા ત્યાં એમની પત્નીએ યાદ દેવડાવ્યું કે આજ શનિવાર છે ચાલો અમરેલી કાપડની ખરીદી માટે..સારા પુરુષો પોતાની પત્નીને ક્યારેય ના નથી પાડતા એ હેતુસર મનજીભાઈ એની પત્નીને લઈને અમરેલી સાડીઓની અને કાપડની ખરીદી કરવા ગયા. અમરેલી મધ્યમાં જ એક પેટ્રોલપંપ અને તેની સામેજ એક મલ્ટીપ્લેક્સ થીયેટર અને નીચે નાસ્તાની લારીઓ હતી.એમાં એક લારી પર એની નજર પડી અને મનજીભાઈ થીજી જ ગયા\nસેજલ એક બીજા યુવાન સાથે ભેળ પૂરી ખાઈ રહી હતી.. સવારે અમદાવાદ જવાનું કહીને વહેલી નીકળી જનાર સેજલ અમરેલીમાં હજુ સુધી હતી.. થોડી વાર મનજીભાઈ જોઈ જ રહ્યા. એમની પત્નીને પણ કહ્યું.\n“થોડી વાર ઉભી રેજે ને આ ક્યાં જાય છે એ જોવું છે.. સવારમાં તો મને કહેતી હતી કે મારો બાબો બીમાર છે અમદાવાદ હોસ્પીટલમાં છે.. મેં એને વહેલી રજા આપી અને આ અત્યારે અહી ભેલપૂરી ખાય ને જલસા કરે છે”\nથોડી વાર પછી બને હાથમાં હાથ પકડીને મલટીપ્લેક્ષ ના દાદરા ચડવા લાગ્યા અને અચાનક જ સેજલે રોડ બાજુ નજર કરી અને મનજીભાઈ ને જોઈ ગઈ.. બનેની નજર મળી ને સેજલના મોઢા પર ગભરાટના ચિહ્નો વ્યાપી ગયા.. અને પછી તરત જ મનજીભાઈ એ બાઈકને કિક મારી બાઈક જાવા દીધું.. સાડીઓની દુકાને ગયા પણ મનજીભાઈ ને કયાય ચેન ના પડ્યું.. એક શિક્ષિકા થઇ ને આવી છેતરપીંડી\nદરેક માણસને પર્સનલ લાઈફ હોય પણ શિક્ષકોને આ શોભે ખરું આનો પતિ તો અમદાવાદમાં હાઈસ્કુલમાં છે. આની કરતા તો ક્યાય રૂપાળો છે અને તોય આ આવી રીતે મલ્ટીપ્લેક્ષ્મા આનો પતિ તો અમદાવાદમાં હાઈસ્કુલમાં છે. આની કરતા તો ક્યાય રૂપાળો છે અને તોય આ આવી રીતે મલ્ટીપ્લેક્ષ્મા એક છોકરાની મા થઇ ને ખોટું બોલે એક છોકરાની મા થઇ ને ખોટું બોલે છોકરો માંદો છે..હોસ્પીટલમાં છે એમ કહીને આવા ધંધા કરવા માટે વહેલા નીકળી જવાનું છોકરો માંદો છે..હોસ્પીટલમાં છે એમ કહીને આવા ધંધા કરવા માટે વહેલા નીકળી જવાનું આવાને આવા વિચારમાં મનજીભાઈનું માથું પાકી ગયું. વળતી વખતે બાઈક પર એના પત્નીએ કીધું.\n“સહુ સહુના સહુ ભોગવશે.. તમે સત્યવાદી ના દીકરા ના થાતા..આવિયું નો કોઈ ભરોસો નહિ તમે એને સમજાવવા જાવ ને તો તમારી ઉપર પણ આળ નાંખે એને કાઈ લાજ શરમ ના હોય.. તમારે એને મળે ને તો કાઈ કહેવાનું નથી.. તમને ક્યારેક ક્યારેક સમાજ સુધારવાનું ભૂત વળગે છે\n“તું ચિંતા કરમાં હું એને કે કોઈને નથી કહેવાનો.. અને તને કેટલી ��ાર કીધું કે બાઈક પાછળ બેસતી વખતે કેરિયર નહિ પકડવાનું એમ હું તને પાડી નહિ દઉં.. તું પાછળ કચકાબંધ કેરિયર પકડી રાખે અને ગાડી આખી હલબલી જાય છે” મનજીભાઈ એ એની પત્નીને કહ્યું\nઅઠવાડિયા પછી મનજીભાઈ ને સેજલની શાળાની મુલાકાત લેવાની થઇ. બપોરના ત્રણ વાગ્યે મનજીભાઈ શાળામાં પહોચ્યા, સેજલે મનજીભાઈને જોયા.. સેજલની આંખમા કશુક ખોટું કર્યાનો ડર હતો. મનજીભાઈ એ દરેક વર્ગની મુલાકાત લીધી ફક્ત અને ફક્ત સેજલનો વર્ગખંડ આવ્યો અને એ ત્યાં ના ગયા.. સેજલની આંખમા કશુક ખોટું કર્યાનો ડર હતો. મનજીભાઈ એ દરેક વર્ગની મુલાકાત લીધી ફક્ત અને ફક્ત સેજલનો વર્ગખંડ આવ્યો અને એ ત્યાં ના ગયા.. હવે રજા પડવામાં પાંચ જ મિનીટ બાકી હતી અને એક છોકરો આવી ને મનજીભાઈને કહે\n“તમને સેજલબેન બોલાવે છે” મનજીભાઈ ગયા. બારણા ની બહાર ઉભા રહ્યા. બાળકો દફતર પાટી પેક કરીને રજાની રાહમાં હતા.. બારણાં પાસે આવીને સેજલે બે હાથ જોડ્યા આંખમાં આંસુ હતા..\n“બાબા ને કેમ છે હવે હોસ્પીટલે છે કે ઘરે રજા આપી દીધી\n“જે થયું એ સાહેબ માફ કરજો.. જીવનમાં ક્યારેય આવું નહિ કરું.. મને બહુ જ બીક લાગી હતી કે તમે બીજાને વાત કરશો..પણ તમે કોઈને વાત નથી કરી એ માટે આભાર સાહેબ.. બસ વચન આપું છું કે હવેથી આવું ક્યારેય નહિ થાય” સેજલ બોલતી હતી. મનજીભાઈએ જોયું કે એની આંખમાં હવે કોઈજ બનાવટ નહોતી. મનજીભાઈ બોલ્યા\n“જો તમે એમ માનતા હો કે આ વાત હું ફેલાવી દઈશ.. તો એવું કશું નહિ બને.. સહુ સહુનું અંગત જીવન હોય.. હું એમાં કશું માથું નહિ મારું..મને દુખ એ વાતનું જ લાગ્યું કે તમે જુઠ્ઠું બોલીને ગયા છો”\nશાળામાં બેલ વાગ્યો.. બાળકો વર્ગમાંથી બહાર નીકળતા હતા.. બધા જ બાળકો સેજલ બેનને પગે લાગીને જતા હતા.. અમુક બાળકો મનજીભાઈ ને પગે લાગતા હતા.. વળી મનજીભાઈ બોલ્યા…\n“બીજા કર્મચારીઓ અને આપણામાં આ જ મોટો ફરક છે જે આપણને બીજાથી મહાન બનાવે છે જે આપણને બીજાથી મહાન બનાવે છે બાળકો નિશાળમાં આવે ત્યારે અને જાય ત્યારે આપણને પગે લાગે છે બાળકો નિશાળમાં આવે ત્યારે અને જાય ત્યારે આપણને પગે લાગે છે અને જો કોઈ આપણને પગે લાગતું હોય ને ત્યારે અમુક બાબતો આપણાથી ના થાય એટલું તો તમે સમજી જ શકતા હશો.. શિક્ષકનો વ્યવસાય સ્વીકારીએ ત્યારે અમુક સદગુણો તો હોવા જ જોઈએ અને જો ના હોય તો ટૂંક સમયમાં એ સદગુણો મેળવી લેવા જોઈએ અને એ પણ ના બને તો બીજી નોકરી શોધી લેવી પણ આપણા અમુક અપલખણને કારણે આખી શિક્ષકજાતને ની��ું જોવું પડે એવું કાર્ય ના કરવું.. આ મેટર અહી પૂરી થાય છે\nઆટલું બોલીને મનજીભાઈ ફટાફટ નીકળી ગયા..પછી ક્યારેય સેજલબેનની કોઈ જ ફરિયાદ ના આવી. ભૂલો તો સહુ કોઈ કરે અથવા સહુ કોઈ થી થાય..પણ જયારે ખબર પડે કે આ પગલું ખોટું છે અને ત્યાંથી પાછા વળી જાય એ જ માનવ.. બાકીના બધા જ દાનવ\nલેખક :- મુકેશ સોજીત્રા\n૪૨ , હાશ , શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ ઢસા ગામ તા.ગઢડા જી . બોટાદ પીન ૩૬૪૭૩૦\nદરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયે��ા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/dharma-adhyatma/8-april-hanuman-jayanti-pooja-vidhi-and-muhurt-home-puja-541385/", "date_download": "2020-07-09T08:48:58Z", "digest": "sha1:T5ZWBRAUXH7WAOK3IKLIUXFFZUFSJ6TN", "length": 12548, "nlines": 170, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: 8 એપ્રિલ હનુમાન જયંતી, ઘરમાં રહીને આ રીતે હનુમાનજીની કરો પૂજા | 8 April Hanuman Jayanti Pooja Vidhi And Muhurt Home Puja - Dharma Adhyatma | I Am Gujarat", "raw_content": "\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Speaking Tree 8 એપ્રિલ હનુમાન જયંતી, ઘરમાં રહીને આ રીતે હનુમાનજીની કરો પૂજા\n8 એપ્રિલ હનુમાન જયંતી, ઘરમાં રહીને આ રીતે હનુમાનજીની કરો પૂજા\n8 એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ છે. આ દિવસે રુદ્રના અગિયારમાં અવતાર હનુમાનજીનો પ્રાકટ્યોત્સવ પણ ઉજવવામાં આવશે. આ વર્ષે કોરોનાવાઇરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. બધા મંદિર બંધ છે. ત્યારે ઘરમાં જ રહીને હનુમાનજીની પૂજા કરો. ઘરની બહાર જવાથી બચવું જોઈએ.\nહવે ટેલિગ્ર���મ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n– સવારે વહેલા જાગી અને સ્નાન કર્યાં બાદ સૂર્યને જળ ચઢાવવું. ત્યાર બાદ ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરવી.\n– હનુમાનજીને સિંદૂરમાં તેલ મિક્સ કરીને ચઢાવો. દીવો પ્રગટાવી ચૂરમાનો ભોગ ધરાવો. ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરો.\n– હનુમાનજી સાથે જ શ્રીરામની પૂજા પણ કરો. પૂજામાં સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ પણ અવશ્ય કરો.\n– જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. આ સમયે જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી શકો છો.\nગુરુવારે પીતળના વાસણનો આ ઉપાય કરો, ખુલી જશે ભાગ્યના તાળા\nગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભ\nએક એવું પ્રાચીન મંદિર જેમાં આ ડરના કારણે દર્શન કરવા નથી જતો રાજ પરિવાર\nબુધવારે દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો થશે પ્રારંભ, નહીં કરી શકાય માંગલિક કાર્યો\nઆજે સોમવાર અને ભડલી નોમ, મહાદેવ અને દેવી દુર્ગાનું પૂજન કરવાથી મળે છે લગ્નજીવનનું સુખ\nજો તમારા ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થયો હોય તો જોવા મળશે આ સંકેત\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nગુરુવારે પીતળના વાસણનો આ ઉપાય કરો, ખુલી જશે ભાગ્યના તાળાગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભએક એવું પ્રાચીન મંદિર જેમાં આ ડરના કારણે દર્શન કરવા નથી જતો રાજ પરિવારબુધવારે દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો થશે પ્રારંભ, નહીં કરી શકાય માંગલિક કાર્યોઆજે સોમવાર અને ભડલી નોમ, મહાદેવ અને દેવી દુર્ગાનું પૂજન કરવાથી મળે છે લગ્નજીવનનું સુખજો તમારા ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થયો હોય તો જોવા મળશે આ સંકેતઅંતિમ સંસ્કાર કર્યા બાદ પરત ફરતી વખતે પાછળ ન જોવું, જાણો તેની પાછળનું કારણ22 જૂનથી ગુપ્ત અષાઢી નવરાત્રની શરુઆત, શક્તિ સાધના માટે ઉત્તમ દિવસો17 જૂન યોગિની એકાદશીઃ વ્રતથી તમામ દુઃખ થાય છે દૂર, મળે છે હજારો બ્રાહ્મણ ભોજનનું પુણ્યવર્ષ 2020ના ��હેલા સૂર્યગ્રહણથી આ 3 રાશિના જાતકો થશે ખાસ લાભઅનોખું મંદિરઃ અહીં માણસોની સાથે રહે છે વાઘ, જાણો તેની પાછળનું રહસ્યધન પ્રાપ્તિ અને સુખમાં વૃદ્ધિ થાય તે માટે અજમાવો શિવપુરાણમાં આપેલા આ ઉપાયો 🙏શું તમે જાણો છો કે આ ગ્રહોને કારણે થઈ શકે છે બ્રેકઅપમહેમાનોને ઘરે ભોજન માટે આમંત્રણ આપો તો ક્યારેય ન કરો આવી ભૂલકેમ મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળીધન પ્રાપ્તિ અને સુખમાં વૃદ્ધિ થાય તે માટે અજમાવો શિવપુરાણમાં આપેલા આ ઉપાયો 🙏શું તમે જાણો છો કે આ ગ્રહોને કારણે થઈ શકે છે બ્રેકઅપમહેમાનોને ઘરે ભોજન માટે આમંત્રણ આપો તો ક્યારેય ન કરો આવી ભૂલકેમ મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળી છે મોટા રહસ્યની વાત\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/02/25/kedi-zankhe-charan-29/", "date_download": "2020-07-09T07:47:35Z", "digest": "sha1:SUIEFBWPTCAX5GJW26N2UJK7DTANGYV6", "length": 28275, "nlines": 164, "source_domain": "webgurjari.in", "title": "કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૯ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nકેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૯\nસરલાબહેન રસોડામાં જતાં જતાં ‘પોલીસ સ્ટેશન’ શબ્દ સાંભળી, ઊભાં જ રહી ગયાં \nકિશન ફોન પર પોલીસને કહેતાં સાંભળ્યો, ‘યસ્ટરડે અરાઉંડ ૧૨.૩૦ એટ નાઈટ, વી લેફ્ટ …….રેસ્ટોરંટ એંડ વેંટ ટુ ધ કાર પાર્ક, ધેર વી સૉ ધેટ સમવન હેઝ સ્લેશડ ઓલ અવર ટાયર્સ………યસ, ઓફીસર સૉરી વી ડીડંટ રીપોર્ટેડ સ્ટ્રેઈટ અવે બીકોઝ……… આઈ નો સર, સોરી આઈ મેઈડ અ મીસ્ટેઈક. ઓ.કે આઈ એમ કમીંગ ટુ ધ પોલીસ સ્ટેશન ઈન હાફ એન આવર. થેંક્સ ઓફીસર. સી યુ. સુન.’\nસરલાબહેન કિશન પાસે આવી ચિંતાથી પૂછ્યું, ‘ શું થયું કિશુ રાત્રે કેમ બોલ્યો નહી, બેટા રાત્રે કેમ બોલ્યો નહી, બેટા\n‘તું આવું જ રીએકશન આપીશ એની મને ખબર હતી એટલ નહોતું કહ્યું, મમ\n‘પણ થયું શું હતું વિગતે કહેને\nકિશન મુંઝાયો એક તો જવાનું મોડું થતું હતું તેમાં જો એ એમ કહે કે એ અને સ્નેહા સાથે હતાં તો એક નવું પ્રકરણ ઊભું થાય. એટલે પછી મોઢે આવ્યો તે જવાબ આપ્યો, ‘એ તો હું.. અમે…એટલે કે મારા ફ્રેંડ્સ બધાં એ રેસ્ટોરંટ્માં ભેગા થયા હતાં જમતાં જમતાં અને વાતો કરતાં કરતાં મોડું થઈ ગયું. બહાર આવી જોયું તો કોઈ નંદાની કારના ચારેય ટાયર્સ ફાડી ગયું હતું.’\nવાત કરતાં કરતાં કિશને સ્વસ્થતા મેળવી લીધી એટલે સરલાબહેનની ઉલટ તપ��સ વખતે જવાબો મગજમાં તૈયાર થઈ ગયા.\n‘તારી પાસે નંદાની કાર કઈ રીતે આવી અને એ જે હોય તે તારે તરત જ રીપોર્ટ કરી દેવો જોઈએને \n‘લુક મમ, હું અને નમન બન્ને જુદી જુદી જગ્યાએ જવાનાં હતાં પણ પ્રીતને મળવા સાથે ગયા અને પછી નદુ તને મૂકીને આવી ત્યારે અમારી વચ્ચે કાર બે જ હતી એટલે નંદાએ મને કાર આપી દીધી અને આવતી વખતે હું નંદા અને સ્નેહાને લીઝ્ને ત્યાંથી લઈ આવ્યો. એની વે મમ, પોલીસ પહેલા તો તું જ ઉલટ તપાસ કરવા માંડી. પછી તારી સાથે વિગતે વાત કરીશ. મને પોલીસ સ્ટેશને જવાનું મોડું થાય છે. કહી તરત પૂરતું તો મમની ઊલટ તપાસમાંથી બચ્યો\nસ્નેહા નીચે આવી ત્યારે તેણે કિશનને બહાર જતાં જોયો તે જ વખતે સરલાબહેન થેપલાંની તૈયારી કરવા રસોડામાં ગયાં એ તકનો લાભ લઈ બારણા પાસે જઈ કિશનને ‘સોરી, એંડ બેસ્ટ ઓફ લક’ કહી ત્વારાથી રસોડામાં જતી રહી.\nસ્નેહાના ‘જેશ્રીકૃષ્ણ’ના પ્રતિભાવમાં સરલાબહેને લગલો સવાલ જ પૂછ્યો, ‘ગઈકાલે રાત્રે નંદાની કાર કિશુ લઈ ગયો હતો તેનાં ટાયર્સ કોઈ ફાડી ગયું હતું એ એણે તમને લોકોને કીધું’તું કે નહી \nસ્નેહા ઘડીભર તો મુંઝાણી, શું કહેવું તેના વિચારમાં તેણે કોઈ જવાબ ન આપ્યો એટલે સરલાબહેને સવાલને દોહરાવ્યો.\n‘હા, કહ્યું તો હતું… પણ પછી પ્રીતભાઈની વાતમાં….’\n‘જો કે સાચું છે એ વાત જ એવી છે કે બીજી કોઈ વાત જ ન સૂઝેને \nસ્નેહાનો જીવ પડીકે બંધાયો હતો, તોય ખૂબ ધીરજ રાખીને, વાક્યો ગોઠવીને પૂછ્યું, ‘ઓ, એટલે કિશનભાઈ એ કાર લેવા ગયા છે\nગઈકાલની કિશન સાથેની મુલાકાત પછી હવે કોણ જાણે કેમ એને કિશનને ભાઈ કહેવાનું એટલું તો અજુગતું લાગ્યું ને\n‘ના, એ ગાંડિયાએ તરત જ પોલીસને રીપોર્ટ ન કર્યો અને હજુ હમણા, તું નીચે આવી તે પહેલાં જ ફોન કર્યો. મને લાગે છે પોલીસે તરત જ રીપોર્ટ કરવા કહ્યું હશે એટલે ઊપડ્યો લાગે છે.’\nસ્નેહા ચા બનાવી ડાઈનિંગરુમમાં આવી. ધનુબા ચૂપચાપ બેઠાં હતાં તેમને ‘જેશ્રી કૃષ્ણ’ કહ્યું અને ટી.વી ચાલુ હતું તેના પર નજર ખોડીને બેઠી પરંતુ જીવ તો કિશન પાસે કારમાં પહોંચી ગયો હતો.\nજો ભાવિને એ પરાક્રમ કર્યું હશે તો વાજતે-ગાજતે સૌને ખબર પડી જશે કે તે સમયે અમે બન્ને જણ સાથે હતાં એક મિનિટ તો એને થયું એ સરલાબહેનને સાચે સાચું કહી દે. પછી વિચાર્યું, નંદા ઊઠે તેની સાથે નક્કી કરીને, એ કહેશે એ કરીશ\nનમન અને નંદા વારાફરતી ઊઠીને નીચે આવ્યાં , ત્યાં સુધીમાં તો સ્નેહા ચા પતાવી, સરલાબહેનને થેપલાં કરવામાં મદદ કર���ા બેસી ગઈ હતી. નમન અને નંદા બન્નેને સરલાબહેને કિશનની વાત કરી. પરંતુ બન્નેએ ખાસ આશ્ચર્ય બતાવ્યું નહી અને તેમના રોજીંદા કામે લાગ્યા.\nસ્નેહાની અકળામણ વધતી જતી હતી એટલે આખરે ઉપર બાથરૂમમાં જવાનું બહાનું કાઢી, નંદાને ઉપર આવવાનો ઈશારો કરી ઉપર ગઈ.\nનંદા પણ મુંઝાતી તો હતી જ .\nહવે શું કરીશું નંદા વહેલી-મોડી આ લોકોને ખબર પડ્યા વગર રહેવાની નથી. અને જો આ પરાક્રમ ભાવિને કર્યું હશે તો કોઈને ય પ્રશ્ન થાય કે તે ઓચિંતો કેમ આટલો બધો ઉશ્કેરાયો હશે વહેલી-મોડી આ લોકોને ખબર પડ્યા વગર રહેવાની નથી. અને જો આ પરાક્રમ ભાવિને કર્યું હશે તો કોઈને ય પ્રશ્ન થાય કે તે ઓચિંતો કેમ આટલો બધો ઉશ્કેરાયો હશે \n‘યાર, મને ય એ જ મુંઝવણ થાય છે’ પછી થોડું વિચારીને બોલી, ‘ આપણે એમ કરીએ કે કિશનના આવવાની રાહ જોઈએ. પછી હું એને ખાનગીમાં પૂછી લઈશ. પછી આપણને ત્રણેયને જે યોગ્ય લાગે તે પ્રમાણે કરીશું. હમણા મગજને કૂલ રાખવાની જરૂર છે . યુ ડોંટ વરી, જે તારી ચિંતા છે એ મારી અને કિશુની ચિંતા ય છે.’\n‘ધેટ્સ ટ્રુ, ચાલ, હું જાઉં અને ફોઈને મદદ કરું ‘\n‘ફોઈ’ નહી હવે ‘મમ’ કહેવાની ટેવ પાડ.’\n‘અમારી વચ્ચે શું વાત થઈ એની તને ખબર નથી ને તું જાય તે પહેલા તને કહીશ. પછી તું નક્કી કરજે કે ‘ફોઈ’ કહું કે ‘મમ’-કહી મર્માળુ હાસ્ય કરતી કરતી સ્નેહા નીચે ગઈ.\nછેક અગિયાર વાગ્યે કિશનનો ફોન નંદા પર આવ્યો, ત્યાં સુધી સૌ ઊંચા જીવે કામ આટોપતાં રહ્યાં.\nનંદાની કારનાં ઈન્સ્યોરંસની વિગતો પૂછતાં પૂછતાં કિશને નંદાને કહ્યું, ‘ અમને એમ હતું કે ભાવિને આ કર્યું હશે પરંતુ સી.સી.ટી.વીમાં પોલીસે જોયું તો કોઈ ઓળખાતું નથી. ત્રણેય જણ હૂડીઝ (જંપર સાથે જ માથે ઓઢવાની કેપ-હૂડ આવે તે). વળી કારપાર્કમાં બે જુદી જુદી દિશામાંથી આવતાં દેખાય અને ચાલતાં જ કાર પાર્કમાં આવતાં દેખાય છે. પછી પોલીસ સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે ભાવિન તારી કાર ક્યાંથી ઓળખે એટલે એમ લાગે છે કે આ હુલીગંસ લોકોને કારપાર્કમાં જે પહેલી કાર દેખાય તેને અડફટમાં લીધી લાગે છે ,અને કમનસીબે એ તારી કાર હતી, રી……અલી સૉરી સીસ એટલે એમ લાગે છે કે આ હુલીગંસ લોકોને કારપાર્કમાં જે પહેલી કાર દેખાય તેને અડફટમાં લીધી લાગે છે ,અને કમનસીબે એ તારી કાર હતી, રી……અલી સૉરી સીસ \n‘ હ ગૉડ, બચી ગયા એમ કહેને (પછી અવાજ ધીમો કરીને બોલી ) મી એંડ સ્નેહા વર સો વરીડ, ધેટ ઇફ ભાવિન…’\n‘ડોંટ વરી નંદુ, એંડ ઓલસો ટેલ હર એસવેલ નોટ ટુ વરી, ઈટ સીમ્�� લાઈક એન કોઈંસીડંસ, નથીંગ એલ્સ. અને હા, મમને કહી દે કે એ.એ.વાળા આવે તેમની સાથે કારને ગેરેજમાં મૂકીને આવીશ એટલે વાર લાગશે પણ બધું સોર્ટ આઉટ થઈ ગયું છે . ચિંતા ના કરે.ઓ.કે…બાય, સી યુ સૂન’\nનંદાને સ્નેહાની હાજરીમાંજ કિશનનો સંદેશો વિગતે આપ્યો એટલે સ્નેહાને પણ સંદેશો મળી ગયો.\nબપોરે મનુભાઈ શૉપ પરથી આવ્યા તેમને સરલાબહેન બધી વાત કરતાં હતાં ત્યાં જ કિશન પણ આવ્યો.\nકિશન માટે એને પૂછ્યા વગર ચા લઈ આવેલી સ્નેહાની સહાનુભૂતિ કહો કે લાગણી તરફ કિશન સિવાય કોઈનું ધ્યાન ગયું નહી.\nચા લેતાં લેતાં એના હાથને નીચેથી સ્પર્શી ‘થેંક્સ‘માં ભારોભાર ભાવ બતાવી એણે એ નોંધ્યું છે તેની વગર બોલ્યે જાણ કરી.\nબધાં જમી પરવાર્યા ત્યારે ચાર થવા આવ્યા હતાં.\nનંદા અને નમનની બેગો તૈયાર થઈ ગઈ હતી પણ કિશનનો સમય નંદાની કારની મોંકાણમાં ગયો અને બેગ ભરવાની બાકી રહી ગઈ હતી એટલે સરલાબહેને અને નંદાએ એને મદદ કરી. ત્યાં સુધીમાં નમને એની પોતાની, અને નંદાની કાર ગેરેજમાં હોવાથી મનુભાઈએ એમની કાર નંદાને આપી, તેમાં સામાન લોડ કર્યો.\nછ વાગ્યા સુધીમાં તો ત્રણેય જણની જવાની તૈયારી થઈ ગઈ.\nસરલાબહેને સ્નેહાને સૌને માટે ચા બનાવવાનું કહ્યું અને ઉપર સૌના રૂમમાં કંઈ રહી તો નથી ગયું તે તપાસવા ગયાં.\nનંદા અને નમન, મનુભાઈ પાસે તેમનું ફાઈનાન્સનું સોર્ટ આઉટ કરવા બેઠાં, તેનો લાભ લઈ કિશન, રસોડામાં ચા બનાવતી સ્નેહા પાસે જવાનું રોકી શક્યો નહીં.\nસ્નેહાનું ધ્યાન ચા બનાવવામાં હતું એટલે સાવ જ નજીક આવીને ઊભેલા કિશને જોઈને ચમકી ગઈ.\n‘કેમ ચમકી, હું એટલો બધો બિહામણો લાગું છું \n‘એય, થોડા દૂર ઊભા રહો, કોઈ આવીને જોય તો કેવું લાગે ‘\n‘લાગવા દે, જેને જે લાગવું હોય તે. એનીવે, તારી પાસે મારા મોબાઈલનો નંબર નથીને મારી પાસે તો તારો છે. આજે યુનિ. પર પહોંચી તને ફોન કરીશ એ નંબર સેઈવ કરી લેજે અને ‘ (એની આંખોમાં આંખો પરોવી બોલ્યો, ‘ હું તારા જવાબની રોજ રાહ જોઈશ.’ અને જેવો જવા માટે પાછળ ફર્યો ત્યારે સરલાબહેનને બારણા પાસે જોયા, કાંઈ જલ્દી સૂઝ્યું નહી એટલે છોભીલું છોભીલું હસી બોલ્યો, ‘સ્નેહા ચા થઈ ગઈ કે નહીં મારી પાસે તો તારો છે. આજે યુનિ. પર પહોંચી તને ફોન કરીશ એ નંબર સેઈવ કરી લેજે અને ‘ (એની આંખોમાં આંખો પરોવી બોલ્યો, ‘ હું તારા જવાબની રોજ રાહ જોઈશ.’ અને જેવો જવા માટે પાછળ ફર્યો ત્યારે સરલાબહેનને બારણા પાસે જોયા, કાંઈ જલ્દી સૂઝ્યું નહી એટલે છોભીલું છોભીલ���ં હસી બોલ્યો, ‘સ્નેહા ચા થઈ ગઈ કે નહીં ડુ યુ નીડ એની હેલ્પ ડુ યુ નીડ એની હેલ્પ \nસુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com\nTags: Nayana Patel કેડી ઝંખે ચરણ ગુજરાતી ડાયસ્પોરા નવલકથા\n← સચિન દેવ બર્મન અને મન્ના ડે – યુગલ ગીતો\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.litbright-candles.com/gu/multi-harvest-autumn-leaf-led-pillar-candle.html", "date_download": "2020-07-09T09:07:21Z", "digest": "sha1:U7JNIIJM7ZTKZG2RL7A7RTVV64AR6X4Y", "length": 14791, "nlines": 297, "source_domain": "www.litbright-candles.com", "title": "", "raw_content": "મલ્ટી હાર્વેસ્ટ પાનખર લીફ એલઇડી પિલ્લર મીણબત્તી - ચાઇના Litbright મીણબત્તી (શાઇજાઇજ઼્વૅંગ)\nLitbright મીણબત્તી (શાઇજાઇજ઼્વૅંગ) કું, લિમિટેડ\nચર્ચ / પિલ્લ�� મીણબત્તી\nસુશોભન મીણબત્તી / કલા મીણબત્તી\nચર્ચ / પિલ્લર મીણબત્તી\nસુશોભન મીણબત્તી / કલા મીણબત્તી\nએલઇડી મીણબત્તી આઇવરી ડિઝાઇન વૈભવી સંગ્રહ સાથે સેટ\nરાઉન્ડ આકાર flameless અસ્થિર ચળકાટમાં આગેવાની\nઆઇવરી વાટ લ્યુમીનેર બાધા મીણબત્તી સમૂહ ખસેડવું\nમલ્ટી હાર્વેસ્ટ પાનખર લીફ એલઇડી પિલ્લર મીણબત્તી\n8 ઇંચ કાચ જાર ધાર્મિક મીણબત્તી\nમેટલ કપમાં 8G-23g રંગીન tealight મીણબત્તીઓ\nમલ્ટી હાર્વેસ્ટ પાનખર લીફ એલઇડી પિલ્લર મીણબત્તી\nમૂળભૂત માહિતી મોડલ કોઈ .: LZ-Y30456-નાણાકીય પ્રકાર: એલઇડી મીણબત્તી સામગ્રી: પેરાફીન વેક્સ ઉપયોગ: ફયુનરલ, રજા, એસપીએ, ધર્મ, લગ્ન, પાર્ટી, જન્મદિવસ, ઘર લાઇટિંગ, સુશોભન કાર્ય: લાઇટિંગ રંગ: સફેદ ફ્લેવર: Unscented બર્નિંગ સમય : 4H પ્રોસેસીંગ જમીનની સપાટી વધારાની માહિતી પેકેજીંગ: રંગ બોક્સ અથવા પીવીસી બોક્સમાં પેકેજિંગ ઉત્પાદકતા: 60 ટન બ્રાન્ડ: Litbright ટ્રાન્સપોર્ટેશન: મહાસાગર, લેન્ડ, એર મૂળની પ્લેસ: ચાઇના પુરવઠા ક્ષમતા: 3 × 20 'FCL પ્રમાણપત્ર: BV સીઇ વાયર MSDS પતન ઉમેરો કોઈપણ ખંડ W માટે હૂંફ ...\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nમોડેલ કોઈ .: LZ-Y30456-નાણાકીય\nઉપયોગ: ફયુનરલ, રજા, એસપીએ, ધર્મ, લગ્ન, પાર્ટી, જન્મદિવસ, ઘર લાઇટિંગ, સુશોભન\nપેકેજીંગ: રંગ બોક્સ અથવા પીવીસી બોક્સમાં પેકેજિંગ\nટ્રાન્સપોર્ટેશન: મહાસાગર, લેન્ડ, એર\nપુરવઠા ક્ષમતા: 3 × 20 'FCL\nપ્રમાણપત્ર: BV સીઇ વાયર MSDS\nએલઇડી પાનખર સાથે કોઇપણ રૂમમાં પતન હૂંફ ઉમેરો આધારસ્તંભ મીણબત્તી છૂટે છે. Flameless મીણબત્તી પરંપરાગત મીણબત્તીઓ માટે સલામત વિકલ્પ છે. કેન્દ્રસ્થાને માં કેટલાક soothing પરિસર ઘર કોઈપણ રૂમમાં સ્થાને ધકેલ્યો સમાવેશ થાય છે. એક મહાન પરિચારિકા ભેટ બનાવે છે. 2 એએ બેટરી જરૂરી છે (સમાવેશ થતો નથી). કેર: ભીના કપડાથી સાફ વાઇપ.\nઓરિજિન ઓફ પ્લેસ: હેબઈ, ચાઇના (મેઇનલેન્ડ)\nમોડલ સંખ્યા: એલઇડી મીણબત્તી\nઉત્પાદન નામ: એલઇડી મીણબત્તી\nઉપયોગ: ઘર સુશોભન, લગ્ન\nપેકિંગ: પીવીસી બેગ અને પૂંઠું\nપીવીસી બેગ અને કાર્ટન સહિતની વસ્તુઓના અથવા ગ્રાહકો 'વિનંતી અનુસાર\n30days અંદર પછી તમારા પૂર્વચુકવણી પ્રાપ્ત\nટાઈમર સાથે લગ્ન તરફેણમાં પેરાફિન વેક્સ flameless એલઇડી મીણબત્તી\n1. રિયલ ખસેડવાની જ્યોત\n2. કુદરતી, બિન ઝેરી કોઈ ધુમ્રપાન અને બિન-પ્રદૂષિત,\n3. ઉચ્ચ ગુણવત્તા અને competitve ભાવ\n4. ઝડપી ડિલિવરી સમય\n1. ક્રિસમસ ભેટ વેલેન્ટાઇન ભેટ, ભેટ પ્રસ્તુત વેલેન્ટાઇન યાન\n2. હોમ, પક્ષ, બાર, ઓફિસ સુશોભન,\n3. જન્મદિવસ, વેલેન્ટાઇન, લગ્ન, ક્રિસમસ શણગાર ......\nમીણબત્તીઓ 3 ઇંચ વ્યાસ છે અને 3 એએએ બેટરી ઉપયોગ કરે છે, સમાવેશ થાય છે.\nબધા મીણબત્તીઓ જ દૂરસ્થ વાપરો\nબધા કદ સાથે મળીને કામ\nદૂરસ્થ 17 ફુટ રેન્જ ધરાવે\nપેકિંગ: કાર્ટન સહિતની વસ્તુઓના સાથે polybags અથવા ગ્રાહકોની જરૂરિયાત મુજબ\nડિલિવરી: 30days અંદર પછી સમુદ્ર માં એરલાઈન કરીને તમારા પૂર્વચુકવણી પ્રાપ્ત\nગત: પરંપરાગત ઘટતા મીણબત્તી / સુશોભન ઘટતા મીણબત્તી\nઆગામી: આઇવરી વાટ લ્યુમીનેર બાધા મીણબત્તી સમૂહ ખસેડવું\nબેટરી સંચાલિત મીની LED લાઇટો\nખૂણિયા ગ્લાસ મીણબત્તી ધારક\nમીણબત્તી લેડ લાઇટ્સ ટી અસ્થિર\nE14 લેડ મીણબત્તી બલ્બ 7w\nE14 લેડ મીણબત્તી બલ્બ્સ 3W 5W\nઇલેક્ટ્રીક રેઇન્બો ટી લાઇટ લેડ મીણબત્તી\nલીડ મીણબત્તી લેમ્પ E14 Dimmable\nલીડ મીણબત્તી લાઇટ બલ્બ\nલીડ ટી કપ મીણબત્તી પ્રકાશ\nલીડ ટી લાઇટ મીણબત્તી\nલીડ ટી લાઇટ મીણબત્તી બિન-ફ્લિકર\nમીની લેડ ટી લાઇટ મીણબત્તી\nરિચાર્જ ઇલેક્ટ્રીક ટી લાઇટ લેડ મીણબત્તી\nરીસાયકલ્ડ ગ્લાસમાંથી મીણબત્તી મોટી બરણીઓની\nસૅન મેરિનો લેડ મીણબત્તી ટી લાઇટ\nટી લાઇટ મીણબત્તી લીડ\nFlameless બેટરી નિયંત્રણ લવંડર એલઇડી મીણબત્તી\nએલઇડી મીણબત્તી આઇવરી ડિઝાઇન વૈભવી સંગ્રહ સાથે સેટ\nઆઇવરી વાટ લ્યુમીનેર બાધા મીણબત્તી સમૂહ ખસેડવું\nરાઉન્ડ આકાર flameless અસ્થિર ચળકાટમાં આગેવાની\nઆરએમ 702, બિલ્ડીંગ, એ Lingshi Comm.Bldg., NO.351 સિન્હુઆ રોડ, શાઇજાઇજ઼્વૅંગ, હેબઈ, ચાઇના\nસંપૂર્ણ પ્રારંભિક ગાઇડ જાઓ ...\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://church-of-christ.org/gu/cb-profile/21441-user3kn5s8xgzpyif2k8.html", "date_download": "2020-07-09T09:29:50Z", "digest": "sha1:MVVFH4Q6DSNMI3CJQPDLTBLQ5FI43JL4", "length": 15586, "nlines": 291, "source_domain": "church-of-christ.org", "title": "ઈન્ટરનેટ મંત્રાલયો - સીબી પ્રોફાઇલ", "raw_content": "\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nતમારી ચર્ચ ડિરેક્ટરી પ્રોફાઇલ પર લૉગિન કરો\nક્રાઇસ્ટ ઓફ સાઉથવેસ્ટ ચર્ચ\nક્રાઇસ્ટ ઓફ સાઉથવેસ્ટ ચર્ચ\n8720 ડબલ્યુ. ઈન્ડિયન સ્કૂલ રોડ\nઈ - મેલ સંપર્ક\nબુધવાર નાઇટ બાઇબલ અભ્યાસ\nરવિવાર મોર્નિંગ બાઇબલ સ્ટડી\nનેતાઓ તરફ દોરી જાય છે\nકોણ ખ્રિસ્તના ચર્ચ છે\nખ્રિસ્તના ચર્ચની વિશિષ્ટ વિનંતી શું છે\nપુનઃસ્થાપન ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ\nખ્રિસ્તના કેટલા ચર્ચો છે\nચર્ચો સંસ્થાકીય રીતે કેવી રીતે જોડાયેલા છે\nખ્રિસ્તના ચર્ચો કેવી રીતે શાસિત છે\nખ્રિસ્તના ચર્ચ બાઇબલ વિશે શું માને છે\nશું ખ્રિસ્તના ચર્ચના સભ્યો કુમારિકાના જન્મમાં માને છે\nશું ખ્રિસ્તનું ચર્ચ પૂર્વાધિકારમાં માને છે\nશા માટે ખ્રિસ્તનું ચર્ચ ફક્ત નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા લે છે\nશિશુ બાપ્તિસ્મા પ્રેક્ટિસ છે\nચર્ચના મંત્રીઓ કબૂલાત સાંભળે છે\nપ્રાર્થના સંતોને સંબોધવામાં આવે છે\nભગવાન સવાર કેટલીવાર ખાય છે\nપૂજામાં કયા પ્રકારના સંગીતનો ઉપયોગ થાય છે\nશું ખ્રિસ્તનું ચર્ચ સ્વર્ગ અને નરકમાં વિશ્વાસ કરે છે\nશું ખ્રિસ્તનું ચર્ચ શુદ્ધિકરણમાં માને છે\nચર્ચના કયા અર્થ દ્વારા નાણાંકીય સહાય મળે છે\nશું ખ્રિસ્તના ચર્ચમાં કોઈ ધર્મ છે\nખ્રિસ્તના ચર્ચનો સભ્ય કેવી રીતે બને છે\nપોસ્ટ ક���ી શકે બોક્સ 146\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\nઅમને જાણવા માટે મેળવો\nમદદ: અસ્તિત્વમાંના ચર્ચ પ્રોફાઇલને કેવી રીતે અપડેટ કરવું\nમદદ: નવી ચર્ચ પ્રોફાઇલ કેવી રીતે બનાવવી\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nકૉપિરાઇટ © 1995 - 2020 ઇન્ટરનેટ મંત્રાલયો. ખ્રિસ્તના ચર્ચોનું મંત્રાલય. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nતમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઈ - મેઈલ સરનામું *\nઇમેઇલ સરનામાંની પુષ્ટિ કરો *\nપાસવર્ડની પુષ્ટિ કરો *\nફૂદડી (*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Doctor-Ni-Diary-Part-9-Gujarati-book.html", "date_download": "2020-07-09T08:59:50Z", "digest": "sha1:GNHSFZPO2DL34BOIW53XB4BAATSSHQNX", "length": 17412, "nlines": 584, "source_domain": "www.gujaratibooks.com", "title": "ડૉકટર ની ડાયરી ભાગ - ૯ - Doctor Ni Diary Part 9 Gujarati book by Doctor Sharad Thakar | - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nડૉકટર ની ડાયરી ભાગ - ૯ - લેખક : શરદ ઠક્કર\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:37:27Z", "digest": "sha1:JSLR6VB5DX7NPZAD4S7WKNEIMYTUVOSH", "length": 4717, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "માલુ (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nઅછાલી (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. અછાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/pradhanmantri-garib-kalyan-yojna-extended-till-november-80-crore-families-to-benefit-pm-100301", "date_download": "2020-07-09T09:02:07Z", "digest": "sha1:7LQTDFAG24HFREWUAQ3YQOIGDU65S25U", "length": 21493, "nlines": 112, "source_domain": "zeenews.india.com", "title": "પીએમ મોદીની મોટી જાહેરાત, નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફત અનાજ મળશે | India News in Gujarati", "raw_content": "\nપીએમ મોદીની મોટી જાહેરાત, નવેમ્બર સુધી 80 કરોડ ��ોકોને મફત અનાજ મળશે\nજ્યારથી અનલૉક 1 થયું છે ત્યારથી લોકોની બેજવાબદારી વધી ગઈ છે. પહેલા આપણે વધુ સતર્ક હતા પરંતુ આજે વધુ સાવચેત રહેવાની જરૂર છે તો બેજવાબદારી ચિંતાનું કારણ છેઃ પીએમ મોદી\nનવી દિલ્હીઃ કોરોના કાળમાં છઠ્ઠીવાર દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગરીબો અને જરૂરીયાતમંદો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે ફ્રી અનાજ આપવાની યોજના હવે આગામી 5 મહિના સુધી જારી રહેશે. તેમણે કહ્યુ કે, તહેવારોની સીઝન આવી રહી છે. જરૂરીયાત અને ખર્ચ વધશે. તેવામાં સરકારે નિર્ણય કર્યો છે કે મફત અનાજ આપવાની યોજના, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ લાગૂ રહેશે. સરકાર દ્વારા આ પાંચ મહિના માટે 80 કરોડથી પણ વધુ ભાઈ-બહેનોના 5 કિલો ઘઉં કે 5 કિલો ચોખા ફ્રી આપવામાં આવશે. સાથે પ્રત્યેક પરિવારને એક કિલો ચણા પણ ફ્રી આપવામાં આવશે.\nપીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો\n- હું દરેક ખેડૂત અને કરદાતાનો આભાર માનુ છું. આવનારા સમયમાં અમે અમારા પ્રયાસોની ગતિ વધારશું. અમે બધાને સશક્ત કરવા માટે સતત કામ કરીશું.\n- આજે દેશના અન્નનો ભંડાર ભરેલો છે, આજે ગરીબનો ચુલો ચાલે છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભર્યો છે, પોતાનું દાયિત્વ નિભાવ્યું છે. જેથી આદે દેશનો ગરીબ સંકટના સમયમાં મુકાબલો કરી રહ્યો છે.\n- દેશભરમાં એક રાશનકાર્ડ પર કામ કરવામાં આવસે. આજે સરકાર બધાને રાશન આપી રહી છે તો તેની ક્રેડિટ અન્નદાતા કિસાન અને બીજા ઈમાનદાર ટેક્સપેયરને જાય છે.\n- દરેક પરિવારને મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે. તેમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. છેલ્લા ત્રણ મહિનાનો પણ ખર્ચ જોડી દેવામાં આવે તો આશરે 1.5 લાખ કરોડ થાય છે.\n- તહેવારોના સમયમાં ખર્ચ પણ વધે છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દીવાળી અને છઠ પૂજા સુધી, એટલે કે નવેમ્બરના અંત સુધી કરી દેવામાં આવેઃ પીએમ મોદી\n- હું આ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યો છું. વર્ષા ઋુતુ બાદ કૃષિ ક્ષેત્રમાં કામ થાય છે. જુલાઈથી ધીમે-ધીમે ત્હેવારોનો માહોલ બની રહ્યો છે. શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. રક્ષાબંધન આવશે, કૃષ્ણજન્માષ્ટમી આવશે.\n- કોરોના સામે લડતા ભારતમાં 80 કરોડ લોકોને ત્રણ મહિના માટે રાશન ફ્રીમાં આપવામાં આવ્યું છે. દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી. એક રીતે જુઓ તો અમેરિકાની કુલ જનસંખ્યાના અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 12 ગણા વધુ લોકોને અને યૂરોપીય યૂનિયનની વસ્તીથી બમણાથી વધુ લોકોને સરકારે ફ્રીમાં અનાજ આપ્યું છે.\n- દેશ હોય કે વ્યક્તિ સમય પર અને સંવેદનશીલતાથી નિર્ણય લેવા પર સંકટનો મુકાબલો કરવાની શક્તિ અનેક ગણી વધારી દે છે. તેથી લૉકડાઉન થતા સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી. આ યોજના હેઠળ ગરીબો માટે પોણા બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. છેલ્લા ત્રણ મહિનામાં જનધન ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. 9 કરોડ કિસાનોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા.\n- જે લોકો નિયમોનું પાલન કરી રહ્યાં નથી તેને રોકવા પડશે અને સમજાવવા પડશે. તમે સમાચાર જોયા હશે કે એક દેશના પ્રધાનમંત્રી પર 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો કારણ કે તેમણે જાહેર સ્થળે માસ્ક નહોતું પહેર્યું. ભારતમાં પણ સ્થાનીક તંત્રએ મજબૂતીથી કામ કરવુ પડશે.\n- લૉકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કર્યું હતું. હવે દેશના નાગરિકોએ ફરીથી સાવચેતી દેખાડવાની જરૂર છેઃ પીએમ મોદી\n- જ્યારથી અનલૉક 1 થયું છે ત્યારથી લોકોની બેજવાબદારી વધી ગઈ છે. પહેલા આપણે વધુ સતર્ક હતા પરંતુ આજે વધુ સાવચેત રહેવાની જરૂર છે તો બેજવાબદારી ચિંતાનું કારણ છેઃ પીએમ મોદી\n- કોરોના વિરુદ્ધ લડતા-લડતા આપણે અનલૉક-2માં પ્રવેશ કરી રહ્યાં છીએ. આપણે તે હવામાનની સીઝનમાં પણ પ્રવેશ કરી રહ્યાં છીએ જેમાં શરદી, ઉધરસ અને તાવ આવે છે. આ કેસો વધી રહ્યાં છે. તેવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયે પોતાનું ધ્યાન રાખોઃ પીએમ મોદી\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nનરેન્દ્ર મોદીપીએમનું રાષ્ટ્રજોગ સંબોધનnarendra modiunlock-2Corona update\nકોરોનાઃ વેક્સીનને લઈને પીએમ મોદીએ યોજી મહત્વની બેઠક, અધિકારીઓની સાથે કર્યું મંથન\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું ���રિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/%E0%AA%9C%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81/", "date_download": "2020-07-09T08:56:15Z", "digest": "sha1:ILYRT4NGRJPKZVR4XDOUBOA2A6KQUOBN", "length": 16613, "nlines": 122, "source_domain": "www.polkholtv.in", "title": "જેસિકા લાલ મર્ડર / દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો - Pol Khol TV", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nજેસિકા લાલ મર્ડર / દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો\n29 એપ્રિલ 1999ની રાત્રે દિલ્હીની ટેમરિન્ડ રેસ્તરાંમાં મોડલ જેસિકા લાલાની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી\nસેન્ટેન્સ રિવ્યૂ બોર્ડ પાસે જન્મટીપના કેસમાં 14 વર્ષની સજા પૂરી કર્યા બાદ તેનો રિવ્યૂ કરવાનો અધિકાર હોય છે\nનવી દિલ્હી. 1999ના જેસિકા લાલ હત્યાકાંડ મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મનુ શર્માને છોડવાનો આદેશ કરવામા આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સેન્ટેન્સ રિવ્યૂ બોર્ડ (સજાની સમીક્ષા કરતું બોર્ડ)ની ભલામણ બાદ આ નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી પ્રમાણ�� તિહાર જેલમાં મનુ 14 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. સોમવારે તેને મુક્ત કરવામા આવ્યો છે. જેલમાં તેની સારી વર્તણૂંક તેનું કારણ હોવાનું કહેવામા આવ્યું છે.\nદારૂ સર્વ કરવાની મનાઇ કરી તો ગોળી મારી\n29 એપ્રિલ 1999ની રાતે દિલ્હીની ટેમરિન્ડ રેસ્તરાંમાં મોડલ જેસિકા લાલની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ સર્વ કરવાનો ઇનકાર કરતા જેસિકા લાલની હત્યા કરવામા આવી હતી. આરોપ મનુ શર્મા પર લાગ્યો હતો. મનુ શર્મા હરિયાણાના કદ્દાવર નેતા વિનોદ શર્માનો દીકરો છે. ડિસેમ્બર 2006ના દિલ્હી હાઇકોર્ટે મનુ શર્માને આજીવન કેદની સજા સંભળાવી હતી.\nમનુ શા માટે બહાર આવશે\nરિવ્યૂ કમિટીની ગત અઠવાડિયે આયોજિત બેઠકમાં જજ સહિત કુલ સાત સભ્યો સામેલ થયા. તિહાર જેલ , દિલ્હી પોલીસ અને જેસિકાના પરિવારજનો તરફથી કહેવામા આવ્યું કે મનુને જેલથી છોડવામા કોઇ વાંધો નથી. ત્યારબાદ જેલ તરફથી નામ રિવ્યૂ કમિટીને મોકલવામા આવ્યું હતું. અત્યારે મનુ કોરોના ખતરાને લીધે જેલથી બહાર છે. જેલ મહાનિદેશક સંદીપ ગોયલે જણાવ્યું કે 37 કેદીઓના નામ જેલથી છોડવા માટે કમિટી સામે રાખવામા આવ્યા હતા.\n14 વર્ષની સજા પછી રિવ્યૂ\nસેન્ટેન્સ રિવ્યૂ બોર્ડને આજીવન કેદની સજાના મામલામાં 14 વર્ષની સજા પૂર્ણ થયા બાદ સજા રિવ્યૂ કરવાનો અધિકાર હોય છે. કેદીઓના નામ રિવ્યૂ બોર્ડને મોકલતા પહેલા દિલ્હી પોલીસ સિવાય પીડિત પક્ષ અને જેલ સુપ્રીટેન્ડન્ટની સલાહ લેવાની હોય છે.\nજેસિકાની બહેન સબરીનાએ પણ બે વર્ષ પહેલા માફ કરી દીધો હતો\nજેસિકા લાલની બહેન સબરીનાએ પણ બે વર્ષ પહેલા મનુને માફ કરી દીધો હતો. એપ્રિલ 2018માં ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં સબરીનાએ જણાવ્યું કે મેં તિહારના વેલફેર ઓફિસરને પત્ર લખ્યો હતો. જો મનુને છોડવામા આવશે તો તેમને કોઇ વાંધો નથી. સબરીને લખ્યું હતું- હું 1999થી લડી રહી છું. હું હવે વધુ ગુસ્સામાં જીવવા નથી માગતી. જો મનુ શર્માને છોડવામા આવશે તો કોઇ પરેશાની નથી. આપણે મગજને આરામ આપીને જીવનમાં આગળ વધવું જોઇએ. મને કહેવામા આવ્યું છે કે મનુએ જેલમાં સારુ કામ કર્યું છે અને સાથીઓની મદદ કરી છે. એ દર્શાવે છે કે તે બદલી ગયો છે.\nઆપને આ પણ ગમશે\nકોરોનાવાયરસ / દેશમાં અર્ધસૈનિક દળોના 514 જવાન સંક્રમિત, 5ના મોત, 95% કેસ માત્ર દિલ્હીના\nઅર્ધસૈનિક દળોના મોટાભાગના જવાનો દિલ્હીમાં કાયદો વ્યવસ્થા સંભાળવામાં લાગેલા છે BSFના જવાન સૌથી વધારે ��્રભાવિત, 215 જવાન સંક્રમિત, બે જવાનના મોત દિવ્ય ભાસ્કરMay 08, 2020, ... આગળ વાંચો\nરેલવેની જાહેરાત / 12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, માત્ર ઓનલાઇન બુકિંગ થશે, દિલ્હીથી ઉપડતી ટ્રેનોનું ભાડું રાજધાની જેટલું\nસ્ટેશન પર ટિકિટ વેચાણ નહીં થાય, IRCTC પરથી ટિકિટ મળશે, પ્રવાસ પહેલા સ્ક્રિનીંગ થશે માત્ર IRCTC ઓનલાઇન અથવા એપથી ટિકિટ બુક થશે, એજન્ટ દ્વારા ટિકિટ ... આગળ વાંચો\nકોરોના મહામારી / દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી\nદિવ્ય ભાસ્કરJun 15, 2020, 12:34 AM ISTનવી દિલ્હી. દિલ્હીમાં કોરોનાના લીધે ગંભીર બનેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ... આગળ વાંચો\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nત્રણ મહિના ભાડું ફિક્સ, દિલ્હી-મુંબઇનું મિનિમમ ભાડું 3500 અને મહત્તમ 10 હજાર\nએનાલિસિસ / અમદાવાદ-સુરત જ નહીં છ દિવસથી 7 જિલ્લામાં પણ કોરોના બેકાબૂ, બોટાદ-બનાસકાંઠામાં બમણા તો મહેસાણા-મહિસાગારમાં 4 ગણાં કેસ વધ્યાં\nકોરોના ઈન્ડિયા LIVE / 96,137કેસ, મૃત્યુઆંક-3,039: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 1273એ પહોંચી,પંજાબ સરકારે ટેક્સી-કેબને મંજૂરી આપી\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/riddhima-kapoor-and-neetu-kapoor-plays-scrabble-game-557959/", "date_download": "2020-07-09T07:59:28Z", "digest": "sha1:DHPSRE25OZ4X4UJKXXNH6G4O4QAFQFGA", "length": 14751, "nlines": 177, "source_domain": "www.iamgujarat.com", "title": "ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત | Riddhima Kapoor And Neetu Kapoor Plays Scrabble Game - Bollywood News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Bollywood ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને...\nઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત\n1/4ઋષિ કપૂરના અવસાન પછી મમ્મીનું ધ્યાન રાખે છે રિદ્ધિમા\nબોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ ક���ૂરના નિધનને 30 મેએ એક મહિનો થશે. પિતાનું અવસાન થયું ત્યારથી જ દીકરી રિદ્ધિમા કપૂર જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લોકડાઉનના કારણે ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં ના આવી શકેલી રિદ્ધિમા બે દિવસ (2 મેના રોજ) પછી મમ્મી નીતૂ કપૂર પાસે મુંબઈ પહોંચી હતી. ત્યારથી જ રિદ્ધિમા સતત નીતૂ કપૂરની હિંમત બની છે. ઋષિ કપૂરના અવસાન પછી એકલા પડી ગયેલા નીતૂ કપૂરને માનસિક રીતે સ્વસ્થ કરવા રિદ્ધિમા સતત પ્રયત્નશીલ છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\n2/4“પપ્પાએ સારી ટ્રેનિંગ આપી છે”\nહાલમાં જ રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં સ્ક્રેબલ બોર્ડ દેખાય છે. તસવીર શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું, “પપ્પાએ મમ્મીને સારી ટ્રેનિંગ આપી છે. તેણે મને બે વખત હરાવી છે.” ઉલ્લેખનીય છે કે, સ્ક્રેબલ ગેમ ઋષિ કપૂરની મનપસંદ હતી. આ વાતનો ખુલાસો થોડા દિવસ પહેલા જ રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કર્યો હતો.\n3/4પિતાને ખૂબ યાદ કરે છે રિદ્ધિમા\nરિદ્ધિમા પોતાના પિતાને ખૂબ યાદ કરે છે અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ આ વાતનો પુરાવો આપે છે. રિદ્ધિમાના મનમાં પિતાને ગુમાવ્યાનું દુઃખ હોવા છતાં તે પોતાની મમ્મી નીતૂ માટે મનોબળ મજબૂત રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે રિદ્ધિમા પિતાના અંતિમ દર્શન નહોતી કરી શકી. 2 મેના રોજ તે દિલ્હીથી મુંબઈ બાય રોડ આવી હતી.\n4/4કેન્સરથી પીડાતા હતા ઋષિ કપૂર\nજણાવી દઈએ કે, ઋષિ કપૂર બે વર્ષથી લ્યૂકેમિયા કેન્સરથી પીડાતા હતા. તેઓ સારવાર માટે એક વર્ષ ન્યૂયોર્ક ગયા હતા. જો કે, મીડિયા રિપોર્ટ મુજબ કેન્સરે ફરી ઉથલો મારતાં તેમની તબિયત બગડી હતી. 30 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા.\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ\nમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યા\nઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથી\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર ��ુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવીમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’શોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધનરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યાઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથીઆયુષ્માને ખરીદ્યો કરોડો રૂપિયાનો આલિશાન બંગલો, આખો પરિવાર સાથે રહેશેફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયોઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂરનો પહેલો બર્થ ડે રણબીર-રિદ્ધિમાએ બનાવ્યો ખાસ‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવદોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છેજયારે ‘લવબાઈટ્સ’ને લઈને સુશાંત સિંહે કરી હતી અંકિતાની મસ્તી, વાયરલ થયો વિડીયોરેકોર્ડ પર રેકોર્ડ… રિલીઝના 24 કલાક બાદ પણ છવાયેલું સુશાંતની ‘દિલ બેચારા’નું ટ્રેલર‘ભાગ મિલ્ખા ભાગ’ માટે ફરહાન અખ્તર નહીં આ એક્ટર હતો પહેલી પસંદપ્રોડ્યુસર-ડિરેક્ટર હરીશ શાહનું નિધન, રાજેશ ખન્નાથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર સાથે કર્યું હતું કામ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/about-us", "date_download": "2020-07-09T08:26:51Z", "digest": "sha1:YWXCYDTGUOKSEGETIAIHKV6KSJ3ES7UP", "length": 37561, "nlines": 113, "source_domain": "www.anadimukta.org", "title": "About Anadimukta | anadimukta.org", "raw_content": "\n2 અનાદિમુક્ત એટલે શું \n3 અનાદિમુક્ત કોણ છે \n4 અનાદિમુક્ત શા માટે થવાનું \n5 અનાદિમુક્ત કેવી રીતે થવાય \n6 મૂર્તિનું સુખ એટલે શું અને તે સુખ કેવું છે\nસ્વામિનારાયણ ભગવાન પછીની બીજા નંબરની પદવી અનાદિમુક્તની છે. માટે સ્વામિનારાયણ ભગવાનના અન્વયસ્વરૂપના સંબંધવાળા અને વ્યતિરેકસ્વરૂપના સંબંધવાળા આ સર્વે કરતાં તેઓ સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટા છે.\nસ્વામિના��ાયણ ભગવાનમાં જેવી સામર્થી છે તેવી સર્વે સામર્થી અનાદિમુક્તમાં પણ છે. અનાદિમુક્ત સેવક હોવાથી તેમનામાં સ્વામી, દાતા અને નિયંતા આ સામર્થી નથી. આ સામર્થી કેવળ સ્વામિનારાયણ ભગવાન પાસે જ છે. વળી, ધ્યાન, ભજન અને ઉપાસના કેવળ સ્વામિનારાયણ ભગવાનનું જ થાય.\nસ્વામિનારાયણ ભગવાનમાં જેવા દિવ્ય કલ્યાણકારી ગુણો છે તેવા અનાદિમુક્તમાં પણ છે.\nસ્વામિનારાયણ ભગવાન જેમ આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા છતાં તેઓ મનુષ્ય નહોતા. તેઓ પરભાવમાં જ છે અને દિવ્યાતિદિવ્ય છે. તેમ અનાદિમુક્ત પણ આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા હોવા છતાં તેઓ પરભાવમાં જ છે, દિવ્ય જ છે.\nઅનાદિમુક્તનો રાજીપો થાય, કૃપા થાય એમાં સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો અને કૃપા આવી જાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અનાદિમુક્તો રહે છે.\nશ્રીજીમહારાજે સ્વમુખે વચનામૃતમાં અનાદિમુક્તનો મહિમા જણાવતા કહયું છે :\n“ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો, ઇન્દ્રિયો-અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ (મૂર્તિરૂપ) માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ, અને એવા સંત મનુષ્ય છે તોપણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.”\n- વચનામૃત ગઢડા છેલ્લાનું ૨૬\nઅબજીબાપાશ્રીએ સ્વમુખે અનાદિમુક્તનો મહિમા જણાવતા કહયું છે :\n“જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ એમના મુક્તનું કર્યું પણ થાય છે.”\n- બાપાશ્રીની વાતો ભાગ-૧,વાર્તા-૧\nભગવાન શ્રી સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રીજીસમકાલીન અને બાપાશ્રી સમકાલીન સત્પુરુષોએ ‘અનાદિમુક્ત’ની પદવી-સ્થિતિને ખૂબ સરળપણે સમજાવી છે. તેઓએ ‘અનાદિમુક્ત’ શબ્દનો સાવ સરળ અર્થ સમજાવ્યો : “સિદ્ધમુક્તો અનાદિકાળથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. માટે તેમને ‘અનાદિમુક્ત’ કહેવાય છે.”\nભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સર્વ���ત્તમ અને સનાતન સુખ ભોગવવા માટેની સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ એવી સેવકભાવની પદવી ‘અનાદિમુક્ત’ની છે.\nઅનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. (સાધર્મ્યપણું અર્થાત્ સરખાપણું.) માટે અનાદિમુક્તનું સ્વરૂપ-રૂપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવું છે અર્થાત્ પુરષોત્તમરૂપ છે.\n‘અનાદિમુક્ત’ એક નથી, અનંત છે. આ અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમ-રોમપણે એકતા પામીને તદ્દરૂપ, તલ્લીન, એકમેક, ઓતપ્રોત અને રસબસભાવે મૂર્તિનું નિરંતર સુખ લીધા જ કરે છે. આવા અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે. અનંત અનાદિમુક્તો એક જ મૂર્તિમાં રહ્યા હોવા છતાં દરેક અનાદિમુક્તને સુખ લેવા માટે આગવી મૂર્તિ છે.\nભગવાન સ્વામિનારાયણે સમજાવેલ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત: વિશિષ્ટ રીતે અદ્વૈત એટલે વિશિષ્ટાદ્વૈત. અર્થાત્ વસ્તુ બે પણ દેખાવ એક જ. ભગવાન અને ભક્ત (મુક્ત) એમ છે બે પણ દેખાવ એક જ રહે છે માટે વિશિષ્ટાદ્વેત કહ્યું છે. અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે માટે તેમનો જુદો દેખાવ બહાર દેખાતો નથી. માટે મહારાજ અને મુક્ત છે બે પરંતુ મુક્ત મૂર્તિમાં રસબસભાવે લીન થઈ જાય છે પછી મહારાજ અને મુક્ત એમ બે હોવા છતાં દેખાવ એક ભગવાન સ્વામિનારાયણનો જ રહે છે.\nઅનાદિમુક્તની પદવી એ સેવકભાવની પદવી છે. સુખભોક્તાપણાની પદવી છે. ભગવાન સ્વામિનારાયણ અને અનાદિમુક્તને વિષે સ્વામી-સેવકભાવ છે. અનંત અનાદિમુક્તો સ્વામિનારાયણ ભગવાન જેવા પુરુષોત્તમરૂપ થઈ પુરૂષોત્તમનું સુખ ભોગવતા હોવા છતાં એ સર્વેને સુખના દાતા તો ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને અનંત અનાદિમુક્તો છે એ સુખના ભોક્તા છે. આમ, દાતા-ભોક્તાના ન્યાયે સ્વામી-સેવકભાવ તો કાયમ માટે રહે જ છે. અર્થાત્ ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને મુક્તો અનેક છે.\nઅનંત મુક્તો ભેગા થઈ ભગવાન બની પણ ન શકે અને ભગવાન બનાવી પણ ન શકે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ અનંત અનાદિમુક્તોને બનાવનાર અને સુખના દાતા છે.\nઆ અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. જે આ લોકની માયિક બુદ્ધિથી કે કેવળ શાસ્ત્ર વાંચવાથી સમજાતી નથી. આ સ્થિતિને સમજાવવા માટે એવા અનાદિમુક્ત સત્પુરુષની જરૂર પડે કે જેઓ આવી પરભાવની સ્થિતિને પામેલા હોય.\n આ સમજવા માટે પ્રથમ અનાદિમુક્તની પ્રાપ્તિ અને અનાદિમુક્તની સ્થિત�� આ બંનેની સમજણ મેળવવી જરૂરી છે.\nઅનાદિમુક્તની પ્રાપ્તિ એ સાધનદશામાં રહેનારા માટે છે. અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. પરંતુ તે પામતા પૂર્વે અનાદિમુક્તની પ્રાપ્તિ થવી ફરજિયાત છે.\nઅનાદિમુક્તની પ્રાપ્તિ મેળવવા માટે સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ યથાર્થ ઓળખવું ફરજિયાત છે. જેણે કરીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા થાય છે. આવી સર્વોપરી નિષ્ઠા થવાથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો સાક્ષાત્-વ્યતિરેક સંબંધ થાય છે. આવો વ્યતિરેકનો સંબંધ થાય અને અનાદિમુક્ત સત્પુરુષ દ્વારા અનાદિમુક્ત કર્યાના આશીર્વાદ મળે તથા અનાદિમુક્તની લટક પ્રાપ્ત થાય. આ બંનેના યોગથી અનાદિમુક્તની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ થવાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ આવી જતું નથી. કારણ આ ‘અનાદિમુક્ત’ની પ્રાપ્તિ જ છે જે હજુ સાધન દશામાં જ થયેલી છે. તેમ છતાં એટલું તો નિશ્ચિંત છે કે આવી પ્રાપ્તિ થનાર આત્મા અનાદિમુક્તની લટક દ્વારા જરૂરથી અનાદિમુક્તની સ્થિતિને પામે છે.\nકારણ સત્સંગમાં જોડાયેલા સંતો-હરિભક્તો કે જેમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને અનાદિમુક્તનાં આશીર્વાદ તથા લટક પ્રાપ્ત થઈ છે તે સર્વેને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ કહેવાય અર્થાત્ તેમને હજુ અનાદિમુક્તની સ્થિતિ બાકી છે. માટે તે સર્વેને પ્રાપ્તિવાળા ‘અનાદિમુક્ત’ કહેવાય.\nઅનાદિમુક્તની સ્થિતિ એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં નિરંતર રહેનારા સિદ્ધમુક્તો માટે છે. અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી અનાદિમુક્તની સ્થિતિ પામવી ફરજિયાત છે. અનાદિમુક્તની સ્થિતિ પામવાથી જ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખનો અનુભવ થાય છે.\nઅનાદિમુક્તની સ્થિતિ પામેલા સિદ્ધમુક્તો નિરંતર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સુખ લીધા જ કરે છે. તેમને મૂર્તિની બહાર આવવા-જવાપણું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં જ રહે છે તો આ લોકમાં-અવરભાવમાં આવી અનાદિમુક્તની સ્થિતિ કોણ આપે જે સમજવું અત્યંત અનિવાર્ય છે. કેવળ અનાદિમુક્તની લટક આપી મૂર્તિના સુખભોક્તા કરાવવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાના સંકલ્પે કરીને આ લોકને વિષે આવા અનાદિમુક્ત સત્પુરુષ રૂપે મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેઓને સંકલ્પ સ્વરૂપ કહેવાય છે. ધ્યાન, ભજન ઉપાસના એ માત્ર મૂળ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનું જ થાય તે હેતુથી ભગવાન સ્વામિનારાયણની અજોડ ઉપાસનાને અનુસરી આવા સંકલ્પ સ્વરૂપોને આ લોકમાં આપણે ‘અનાદિમુક્ત’ સત્પુરુષ તરીકે ઓળખીએ છીએ. સિદ્ધદશામાં વર્તનાર આ અનાદિમુક્ત સત્પુરુષ નિરંતર મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. અને એ અનુભવેલ સુખનું વર્ણન કરે છે તથા એ મૂર્તિના સુખને પામવાનું જ્ઞાન તથા ‘અનાદિમુક્ત’ની લટક આપે છે. જેનાથી મૂર્તિનું સુખ પમાય છે. આવા સિદ્ધ મહાઅનાદિમુક્ત સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવાથી, એમના ઉપદેશને અનુસરવાથી મુમુક્ષુ આત્મા જરૂરથી ‘અનાદિમુક્ત’ની સ્થિતિને પામે છે.\nઆમ, અનાદિમુક્તની સ્થિતિને પામેલા સિદ્ધ મુક્તો જેઓ પરભાવના સુખમાં રહ્યા થકા ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે કરી આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેમને સ્થિતિ પામેલ અનાદિમુક્ત જાણવા\n તેને જો ટૂંકમાં સમજીએ તો...\nસ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક સંબંધવાળા સાધનિક સંતો-હરિભક્તો કે જેમને નિષ્ઠા અને અનાદિની લટકની પ્રાપ્તિ થઈ છે તે પ્રાપ્તિવાળા અનાદિમુક્ત કહેવાય.\nઆ કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે કરી જે સત્પુરુષો દર્શન આપે છે તેમને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમ કે, વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આ બંને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમને સત્પુરુષ, સંકલ્પ સ્વરૂપ, સિદ્ધમુક્ત એવા નામથી પણ સંબોધન આપી શકાય.\nઅનાદિમુક્ત શા માટે થવાનું \nઅનાદિમુક્તની પદવી એ ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ લેવા માટેની સર્વશ્રેષ્ઠ પદવી છે. આવી અનાદિમુક્તની પદવી મેળવવી શા માટે અનિવાર્ય છે તે સમજવું અત્યંત જરૂરી છે.\nસર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. જ્યારે જીવાત્મા નિરાકાર છે. આ નિરાકાર જીવાત્મા સદા સાકાર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ કદી ન પામી શકે. જીવાત્માને આવી દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ પામવું હોય તો તેને નિરાકારમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપ સાકાર થવું જ પડે. જેમ હળદરમાં હળદર જેવા પીળા રંગની જીવાત હોય અને મરચામાં મરચા જેવા લાલ રંગની જીવાત હોય ત્યારે જ એનું સુખ લઈ શકે છે. કારણ કે જેનું સુખ લેવું હોય તેના જેવા થવું જ પડે ત્યારે જ એનું સુખ આવે. જ્યાં સુધી વિજાતિપણું હોય ત્યાં સુધી સુખ ન આવે. એ જ રીતે નિરાકાર જીવાત્મા અને સદા સાકાર એવા ભગવાન સ્વા��િનારાયણ આ બંને વિજાતિ છે. જેથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણનું સુખ ભોગવવું સંભવ નથી. આ સુખ લેવા માટે તો નિરાકાર જીવાત્માએ ભગવાન સ્વામિનારાયણના જેવા સજાતિ થવું જ પડે.\nભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સંપૂર્ણ સજાતિ તેમની મૂર્તિમાં રહેતા અનાદિમુક્તો છે. અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમરોમપણે એકતાને પામી સંપૂર્ણ સાધર્મ્યપણું પામ્યા છે માટે તેઓ મૂર્તિથી જુદા નથી. તેમનો આકાર પણ મૂર્તિથી જુદો નથી અને તેમનું રૂપ પણ મૂર્તિથી જુદું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે માટે તેમનું સ્વરૂપ, આકાર, દેખાવ આ બધું એકમાત્ર ભગવાન સ્વામિનારાયણના જેવું જ છે.\nઆમ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ માટે અનાદિમુક્ત થવું ફરજિયાત છે.\nઅનાદિમુક્ત થવા માટેની પૂર્વભૂમિકા :\nસ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી સનાતન નિષ્ઠાની દૃઢતા કરવી\nઅનાદિમુક્ત કેવી રીતે થવાય \nભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા જેના ઉપર થાય તેને આવા ભવ્ય, દિવ્ય અને મોક્ષદાયી સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ થાય અને એમાંય અત્યંત કૃપા થાય ત્યારે આ ભવ્ય અને અનાદિમુક્તની સ્થિતિ પમાડે તેવા દિવ્ય કારણ સત્સંગની પ્રાપ્તિ થાય છે.\nકેવળ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આ લોકમાં અનાદિમુક્ત સત્પુરૂષ રૂપે દર્શન આપતા ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા સંકલ્પ-સ્વરૂપોનો આ દિવ્ય કારણ સત્સંગમાં જીવને યોગ થાય છે. આવા દિવ્ય સત્પુરુષના જોગ-સમાગમ, દિવ્ય સાંનિધ્ય, વર્તન તથા ઉપદેશ દ્વારા જીવને સનાતન ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ થાય છે.\nતેમના દ્વારા સમજાવવામાં આવતા આધ્યાત્મિક જ્ઞાન અને સિદ્ધાંતોમાં વિશ્વાસ સહિત હા પાડનારને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની દૃઢ નિષ્ઠા થાય છે અને ભગવાન સ્વામિનારાયણને વિષે પતિવ્રતાની ભક્તિ દૃઢ થાય છે. જેણે કરીને જીવને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે અર્થાત્ વ્યતિરેક સંબંધ થાય છે.\nસર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવ્યા બાદ જીવાત્માની જીવદશા ટળાવી ભગવાનને સજાતિ કરવા સત્પુરુષ એ જીવને પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવે છે. તેઓ જીવાત્માનું યથાર્થ સ્વરૂપ ઓળખાવતા કહે છે, “તું આ દેહથી સંપૂર્ણ જુદો એવો આત્મા છે. દેહને અને આત્માને કોઈ જ સંલગ્નપણ��ં નથી. દેહ જડ છે અને તું ચૈતન્ય છે. આ દેહ તે તારુ સ્વરૂપ નથી. તું દેહરૂપ નથી. તારે દેહનું સુખ નથી લેવાનું. તારું યથાર્થ સુખ તો પરમેશ્વર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ છે. માટે હવે તું સંપૂર્ણ સુખનો ભોક્તા એવો અનાદિમુક્ત છે. તું દેહમાં રહેનારો નથી. હવે તને મૂર્તિમાં રાખ્યો છે. હવે મૂર્તિ જ તારું ઘર છે, મૂર્તિ જ તારું સ્વરૂપ છે, મૂર્તિ જ તારો આકાર છે.” એવી રીતે સત્પુરુષ જીવને અનાદિમુક્તના આશીર્વાદરૂપી જ્ઞાન આપી સ્વ-સ્વરૂપની ઓળખાણ કરાવે છે. તેઓ ‘હું દેહ છું’ એ અજ્ઞાન ટળાવી ‘હું અનાદિમુક્ત છું’ આ જ્ઞાનનો પ્રકાશ કરાવે છે.\nઆવા જ્ઞાનની માત્ર દૃઢતાથી ભગવાન સ્વામિનારાયણના સુખનો અનુભવ થતો નથી. આ જ્ઞાને કરીને તો જીવાત્માને કેવળ અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અનાદિમુક્તના આશીર્વાદ જેને પ્રાપ્ત થયા હોય તે હાલતાં, ચાલતાં, સર્વે ક્રિયામાં હું અનાદિમુક્ત જ છું, હું મૂર્તિમાં જ છું. જે કાંઈ પણ ક્રિયા કરે છે તે હું નથી કરતો. મૂર્તિમાં રહ્યા પછી સર્વે ક્રિયા મહારાજ જ કરે છે. એવી સમજણ દૃઢ કરી દેહના ભાવોને ભૂલી મુક્તભાવમાં રહેવાનો અભ્યાસ રાખે તો તેણે કરીને પોતાના સ્વ-સ્વરૂપની દૃઢતા થાય છે. ત્યારબાદ આવી રીતે અભ્યાસ કરનાર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું પ્રતિલોમ ધ્યાન કરવાનો અભ્યાસ રાખે. આવા પ્રતિલોમ ધ્યાનનો નિત્ય અભ્યાસ રાખે ત્યારે... ‘જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય’ તે ન્યાયે એ ધ્યાનનો કરનારો અર્થાત્ અનાદિમુક્તના કોલ પામેલો આત્મા નિરાકાર મટી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવો સાકાર બનતો જાય છે અને અંતે મૂર્તિ સાથે રોમ-રોમપણે સંપૂર્ણ સાધર્મ્યપણાને, એકતાને પામી રસબસભાવે, નિરંતર ભગવાન સ્વામિનારાયણના પરભાવના સુખને પામે છે. ત્યારે તે સિદ્ધમુક્ત બને છે અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિને પામે છે.\nઆમ, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા, સત્પુરુષના વચનમાં દૃઢ વિશ્વાસ તથા અનાદિમુક્તનું જ્ઞાન, અનાદિમુક્તની લટક અને પ્રતિલોમ ધ્યાન આ ત્રણેના નિરંતર અભ્યાસે કરીને અનાદિમુક્તની સ્થિતિને પમાય છે, અનાદિમુક્ત થવાય છે.\nઅનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી અનાદિમુક્તની સ્થિતિ થવાના ઉપાય :\nશ્રીજીમહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો કમાવો\nશ્રીજીમહારાજ અને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી\nસૌમાં દિવ્યદૃષ્ટિ કેળવવી અર્થાત્ અવરભાવમાં પરભાવ જોવો\nશ્રીજીમહારાજની મૂર્તિનું પ્રતિલોમભાવે ધ્યાન કરવું\nમૂર્તિનું સુખ એટલે શું અને તે સુખ કેવું છે\nમૂર્તિમાં અનાદિમુક્તની લટકે જોડાવાથી જે અનુભવજ્ઞાન થાય તે જ મૂર્તિનું સુખ. જેને કારણ સત્સંગની પરિભાષામાં કહેવાય અનુભવજ્ઞાન. આમ, મૂર્તિનું સુખ અને અનુભવજ્ઞાન આ બે એક જ છે.\nજેમ સાકર જમ્યાનો અનુભવ થયો તેને ગળપણ કહીએ છીએ. કારેલાં જમ્યાનો અનુભવ થયો તેને કડવાશ કહીએ છીએ. મરચું જમ્યાનો અનુભવ થયો તેને તીખાશ કહીએ છીએ. તેમ મૂર્તિમાં જોડાવાથી જે અનુભવ થાય તેને મૂર્તિનું સુખ કહેવાય છે. માટે મૂર્તિ સિવાય બીજા કોઈ પદાર્થ,વસ્તુ કે વ્યક્તિ માટે સુખ શબ્દ ન વપરાય.\nમૂર્તિ અને મૂર્તિનું સુખ આ બે જુદા નથી. મૂર્તિ એટલે જ સુખ અને સુખ એટલે જ મૂર્તિ. જેમ ફૂલ અને સુવાસ આ બે જુદા નથી માટે ફૂલ એટલે જ સુવાસ અને સુવાસ એટલે જ ફૂલ. ફૂલ હોય તો જ સુવાસ હોય. એ જ રીતે સાકર અને ગળપણ આ બે જુદા નથી. માટે સાકર એ જ ગળપણ અને ગળપણ એ જ સાકર. તેમ મૂર્તિ અને મૂર્તિનું સુખ એક જ છે, જુદા નથી.\nમૂર્તિનું સુખ કેવું છે તેનું વર્ણન મોટા સંતોએ કર્યું છે :\nમૂર્તિનું સુખ એ જ સાચું સુખ છે. મૂર્તિ સિવાય બીજા કોઈ માટે સુખ શબ્દ ન વપરાય.\nમૂર્તિનું સુખ કાયમી છે.\nમૂર્તિના સુખનો પાર આવે તેમ નથી. માટે તે અપાર અપાર છે.\nમૂર્તિમાંથી નિત્ય નવાં ને નવાં સુખો ઉત્પન્ન થાય છે.\nમૂર્તિમાં અનંત અને અપરંપાર સુખ છે.\nમૂર્તિનું સુખ જે ભોગવે તેને મૂર્તિ સાથે રોમરોમપણે રસબસ કરી દે છે.\nમૂર્તિનું સુખ જે ભોગવે તે બીજાં સર્વે સુખમાંથી લુખ્ખો બની જાય.\nમૂર્તિનું સુખ ભોગવે તેને એ સુખ ભોગવવામાં તૃપ્તિ જ ન થાય.\nમૂર્તિનું સુખ જે ભોગવે તેને મૂર્તિ સિવાય બીજું કાંઈ ન રહે.\nએ મૂર્તિનાં સુખમાં ઝળળળ ને ફરરર તેજની શેડ્યો છૂટે છે.\nદરેક અનાદિમુક્તોને આગવી મૂર્તિ છે. માટે તેમનું સુખ પણ આગવું છે; તેમાં ભાગ પડતો નથી.\nજેમ ઘી જમ્યા પછી કોઈ પૂછે કે, ‘ ઘી કેવું લાગે છે ’તો તેનું વર્ણન શું કરવું ’તો તેનું વર્ણન શું કરવું તેના માટે એટલું જ કહી શકાય કે,‘જે જમે તેને જ ખબર પડે.’ તેમ જે મૂર્તિનું સુખ માણે તેને જ ખબર પડે કે સુખ કેવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/people-aged-below-20-almost-half-less-likely-to-contract-covid-19-98766", "date_download": "2020-07-09T09:47:57Z", "digest": "sha1:5ILOJXEYRMGLOND4JX7IERJLAA2YTWQJ", "length": 17283, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "Corona Virus: જીવલેણ વાયરસ અંગે આ���્યા રાહત મળે તેવા સમાચાર, ખાસ જાણો | World News in Gujarati", "raw_content": "\nCorona Virus: જીવલેણ વાયરસ અંગે આવ્યા રાહત મળે તેવા સમાચાર, ખાસ જાણો\nસમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ ચાલુ છે. દરેક દેશ કોવિડ 19ના દર્દીઓના જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ બધા વચ્ચે એક રિસર્ચના પરિણામોએ દુનિયાને થોડી રાહત આપી છે. સારા સમાચાર એ છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસ અને તેનાથી પેદા થતી જટિલતાઓની સંભાવનાઓ ઓછી હોય છે.\nનવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ ચાલુ છે. દરેક દેશ કોવિડ 19ના દર્દીઓના જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ બધા વચ્ચે એક રિસર્ચના પરિણામોએ દુનિયાને થોડી રાહત આપી છે. સારા સમાચાર એ છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસ અને તેનાથી પેદા થતી જટિલતાઓની સંભાવનાઓ ઓછી હોય છે.\nમંગળવારે પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ જીવલેણ વાયરસનો ચેપ લાગવાની શક્યતા ઓછી હોય છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે વાયરસના બે નિદાન થયેલા લક્ષણો કિશોરો અને બાળકોના ફક્ત પાંચમા ભાગમાં જોવા મળે છે, જેમનામાં વાયરસ વિક્સિત થાય છે.\nCorona Update: દેશમાં કોરોનાએ મચાવી તબાહી, એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોના મૃત્યુ, 10974 નવા કેસ\nઈટાલી, જાપાન, ચીન, કેનેડા, દક્ષિણ કોરિયા અને સિંગાપુર સહિત 32 દેશોના ડેટાથી જાણવા મળ્યું છે કે 70 વર્ષથી ઉપરના લોકોમાં વાયરસના લક્ષણો કેવી રીતે જોવા મળ્યાં. ઉમરના આધારે રિસર્ચર્સનું માનવું છે કે વિદ્યાર્થીઓની ઉંમરને જોતા, વૈશ્વિક રીતે શાલાઓ બંધ હોવાથી સંક્રમણ દર પર કોઈ મોટો પ્રભાવ નહીં પડે.\nજર્નલ નેચર મેડિસિનમાં હાલમાં જ એક અભ્યાસ પ્રકાશિત થયો. વયસ્કોની સરખામણીમાં આ વાયરસ બાળકોમાં બહુ ઝડપથી ફેલાય છે પરંતુ તેમનામાં પ્રભાવી ઓછો હોય છે અને ગંભીરતા ઓછી હોય છે. આ સ્થિતિના આધારે આ અભ્યાસે શાળાએ જનારા બાળકો વચ્ચે ફ્લૂ વિરુદ્ધ કોવિડ 19ના પ્રસારની સરખામણી કરી.\nલંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં ચેપી રોગ માડેલર રોસલિંગ એગોએ રોયટરને જણાવ્યું કે 'COVID-19 ના સંદર્ભમાં, શાળાઓ બંધ હોવાથી ઓછો પ્રભાવ જોવા મળશે.' તેમણે ચેતવણી પણ આપી કે અલગ અલગ પરિણામો જાણવા માટે આ તારણોને ફરીથી તૈયાર કરવા જોઈએ નહીં.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nલોહીયાળ સંઘર્ષ પર ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન, 'અમે વધુ ઝડપ નથી ઈચ્છતા'\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/432", "date_download": "2020-07-09T07:55:10Z", "digest": "sha1:7LEHB253DKB3BD2LRWLXSLAN3HUQUBFX", "length": 4330, "nlines": 64, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુદેવ પ.પૂ. બાપજીને ભગવદી અંગવાળા ભક્તો બહુ વ્હાલા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુદેવ પ.પૂ. બાપજીને ભગવદી અંગવાળા ભક્તો બહુ વ્હાલા\nગુરુદેવ પ.પૂ. બાપજીને ભગવદી અંગવાળા ભક્તો બહુ વ્હાલા\nવિષય: હરિભક્તો ઉપર રાજીપો\nવ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા.\nવાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે ડૉ. સિદ્ધાર્થભાઈ શુક્લ ગુરુદેવ પ.પૂ. બાપજીનું બી.પી. માપવા આવે.\nઆ ડો. સિદ્ધાર્થભાઈ શુક્લનું બહુ ભગવદી અંગ જોઈને ગુરુદેવ પ.પૂ. બાપજી બહુ રાજી થાય.\nગુરુદેવ પ.પૂ. બાપજી કહે, “આ બહુ ભગવદી છે. એમનામાં ભજન-ભક્તિનું અંગ સારું છે. તેમને મહારાજનું કર્તાપણું છે. તેમને જોઈને આનંદ થાય છે. અંતરથી રાજી થવાય છે. અમે તો ભગવદી હોય અને મહારાજનું કર્તાપણું હોય તેવા ઉપર સહેજે સહેજે અંતરથી રાજી થઈએ છીએ.”\nઆમ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ભગવદી અંગવાળા ભક્તો બહુ વ્હાલા લાગતા.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bollywood-celebrities-who-became-fat-to-fit-in-2017/", "date_download": "2020-07-09T08:32:03Z", "digest": "sha1:T3ZY4576XGGAHF6GLT2JNUCV43VU54FS", "length": 9833, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "2017ના વર્ષમાં આ બોલીવુડ સેલેબ્સ થયાં 'ફેટ ટુ ફીટ' - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\n2017ના વર્ષમાં આ બોલીવુડ સેલેબ્સ થયાં ‘ફેટ ટુ ફીટ’\n2017ના વર્ષમાં આ બોલીવુડ સેલેબ્સ થયાં ‘ફેટ ટુ ફીટ’\n2017ના વર્ષમાં અનેક બોલીવુડ સેલેબ્સે ફિટનેસ મંત્ર અપનાવીને ફેટ માંથી ફીટ થવાનું બીડું ઝડપ્યું હતું. 2017ના વર્ષની સાથે તેમણે મેદસ્વીતાને પણ અલવિદા કહી દીધું છે. જો કે ફિલ્મની ડિમાન્ડ અનુસાર આ એક્ટર્સ વજન વધારતાં કે ઘટાડતા હોય છે પરતુ 2017ના વર્ષમાં એવા અનેક સ્ટાર્સ હતાં જેમણે વર્ષોથી જામેલા ચરબીના થરને ઓગાળી નાંખ્યાં છે. તેમાં પ્રથમ આવે છે કોમેડિયન ત્નમય ભટ્ટ અને જાણીતા કોર્યોગ્રાફર ગણેશ આચાર્યનું નામ આવે છે. આ સિવાય અનેક બી-ટાઉન સેલેબ્સે ફિટનેસ માટે સખત મહેનત કરી છે અને આજે તેઓ આપણી સમક્ષ સ્લીમ ટ્રીમ અવતારમાં છે.\nસ્ટાર્સને પોતાની આંગળી પર નચાવતાં જાણીતા કોર્યોગ્રાફર ગણેશ આચાર્યનું વજન વર્ષ 2015માં 200 કિલો થઇ ગયું હતું. તે પછી તેમણે વજન ઘટાડવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે જીમમાં પરસેવો રેડીને આશરે 75થી 80 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તસવીરમાં જોઇ શકાય છે કે તેઓ હવે ફેટ માંથી એકદમ ફીટ દેખાઇ રહ્યા છે. તેઓ હજુ 30 થી 40 કિલો વજન ઓછુ કરવા માંગે છે.\nગત વર્ષે તૈમૂરને જન્મ આપ્યાં બાદ કરીના આશરે એક વર્ષ સુધી ગ્લેમર વર્લ્ડથી દૂર રહી હતી. જો કે તે પછી તે પોતાના ગ્લેમરસ અવતારમાં પાછી ફરી છે. જીમ માંથી બહાર આવતાં ઘણી વખત ��ેને સ્પોટ કરવામાં આવી છે. ગર્ભાવસ્થાના કરાણે વધેલા વજનને નિયંત્રણમાં લાવવા માટે કરીનાએ પણ જીમમાં સખત મહેનત કરી હતી અને આજે તેણે સુડોળ કાયા પરત મેળવી લીધી છે.\nએઆઇબીના સ્થાપક અને કોમેડિયન તન્મય ભટ્ટે 110 કિલો વજન ઘટાડ્યું છે. તેઓ સખત ટ્રેનિંગ અને સ્ટડ્રીક્ટ ડાયેટના પરિણામે આટલું વજન ઘટાડવામાં સફળ રહ્યાં છે. તસવીરમાં જોઇ શકાય છે કે અગાઉ તેઓ કેટલાં ફેટી હતાં.\nઆ વર્ષે જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ ફીટ થવા માટે 17 કિલો જેયલું વજન ઘટાડ્યું છે. શષાહરૂખ સાથે જિમમાં વર્કઆઉટ કરતી તસવીરો તેમણે સોશિયલ મીડિય પર શેર કરી હતી. તેમની લુક્સમાં થયેલો ફેરફાર સ્પષ્ટપણે જોઇ શકાય છે.\nભારતીય વાયુસેનાના વડા ધનોઆને જામનગર એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઑફ ઓનર અપાયું\nખંડણી ઉઘરાવતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nમાત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/433", "date_download": "2020-07-09T07:32:47Z", "digest": "sha1:P5YYSIBJW4LZ7IUYIQS575I7CK55BCLX", "length": 4281, "nlines": 63, "source_domain": "www.anadimukta.org", "title": "ઠાકોરજીના મસ્તકેથી મુગટ ઉતારીને જતન કર્યું | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsઠાકોરજીના મસ્તકેથી મુગટ ઉતારીને જતન કર્યું\nઠાકોરજીના મસ્તકેથી મુગટ ઉતારીને જતન કર્યું\nસંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો.\nપૂ. સંતો સ્વચકાસણી ફોર્મ ભરી રહ્યા હતા. ૧૦:૦૦થી ૧૦:૩૦નો સમય થઈ ચૂક્���ો હતો.\nબીજી બાજુ થોડી ગરમી લાગી રહી હતી. ઠાકોરજીનો (હરિકૃષ્ણ મહારાજનો) પંખો ચાલુ હતો. મુગટ પણ ધારણ કરેલો હતો. બીજી બાજુ તે જોતાં પ.પૂ. સ્વામીશ્રીએ કોઈ પૂ. સંતોને પણ કહ્યા વગર ઊભા થઈ ઠાકોરજીને પ્રાર્થના કરી મસ્તક પરથી મુગટ લઈ બાજુમાં મૂકીને ફરીથી પ્રાર્થના કરી આસન ગ્રહણ કર્યું.\nઆમ, આવા અલ્પ સમયે પણ પ્રથમ ઠાકોરજીને તકલીફ તો નહિ પડે ને તે રીતે પોતે વર્તી ઠાકોરજીની ચિંતા રાખવી તેવી રીત શીખવાડી.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/caa-caajanjagran-bharatiya-janata-party-is-the-largest-political-2538400866422265", "date_download": "2020-07-09T08:04:28Z", "digest": "sha1:7PJ3A2BWL4VA7QKNG4FYF2VU4JECVXYP", "length": 3597, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat સુરત ખાતે CAA નાં સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ #CAAJanJagran", "raw_content": "\nસુરત ખાતે CAA નાં સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ\nસુરત ખાતે CAA નાં સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ\nસુરત ખાતે CAA નાં સમર્થનમાં પ્રચંડ જન સમર્થન રેલી યોજાઈ #CAAJanJagran\nનાગરિકતા સંશોધન અધિનિયમ કોઈના નાગરિક અધિકાર પર તરાપ..\nમહેસાણા ખાતે નાગરિક સમિતિઓ દ્વારા નાગરિકતા સંશોધન..\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/citizen-amendment-bill/", "date_download": "2020-07-09T07:59:26Z", "digest": "sha1:UJ5JOPMLM2BLWYMGACOS54TAE37PH6AE", "length": 8376, "nlines": 139, "source_domain": "tv9gujarati.in", "title": "citizen amendment bill – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. […]\nસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો\nદેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો […]\nનાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં થઈ ચર્ચા, બેકગ્રાઉન્ડમાં આ રીતે એક્ટિવ રહ્યા PMO અને અજીત ડોભાલ\nનાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં અને લોકસભા બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જ્યારે રાજ્યસભામાં બિલને લઈ ગૃહમાં ચર્ચા થઈ રહી હતી, તે સમયે કેન્દ્ર સરકારમાં […]\nશું CAB થશે પાસ રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા\nનાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ બિલને પાસ કરાવવાનો રહેશે. રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. ત્યારે તેમને તે […]\nનાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ\nનાગરિકતા સંશોધન વિધેયકને કોંગ્રેસે ભારતના સંવિધાન વિરોધી ગણાવ્યું છે. ભારતની સંસદમાં પણ ભારે વિરોધ કરીને આ બિલનો વિરોધ કર્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં આ બિલને […]\nનાગરિકતા સંશોધન બિલ: અમેરિકી આયોગે ગૃહપ્રધાન અમિત શાહ પર પ્રતિબંધની કરી માગ, ભારત સરકારે આપ્યો આ જવાબ\nલોકસભામાં નાગરિકતા સંશો���ન બિલ પાસ થયા બાદ અમેરિકાની એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે (USCIRF) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમની પર […]\nનાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું\nલોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યૂનિયન (AASU) […]\nઅસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરીને ફાડી નાખી કોપી\nલોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ભારે વિવાદ સર્જાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર દલીલો કરી હતી તો અસદુદ્દીન ઓવૈસીઓ તો આ બિલની કોપી જ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/share-market-bses-standalone-quarterly-profit-rise-151-percent-113147", "date_download": "2020-07-09T07:40:20Z", "digest": "sha1:3A4TPYWBZZFZYAD4AKRDVXTMG7YXJ623", "length": 8228, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "share market bse's standalone quarterly profit rise 151 percent | બીએસઈનો સ્ટૅન્ડઅલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો - business", "raw_content": "\nબીએસઈનો સ્ટૅન્ડઅલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો\nબીએસઈએ એના ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે\nબીએસઈએ એના ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે જે મુજબ સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો એના આગલા ત્રિમાસિક ગાળાના ૩૯.૨૨ કરોડ રૂપિયાથી ૧૫૧ ટકા વધીને ૩૧ ડિસેમ્બરના અંતે ૯૮.૫૦ કરોડ રૂપિયા થયો છે. કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૬.૬૯ કરોડ રૂપિયાથી ૨૪ ટકા વધીને ૪૫.૫૭ કરોડ રૂપિયા થયો છે. કૉન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ માર્જિન ૨૩ ટકાથી વધીને ૩૧ ટકા થયું છે.\n૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા નવ મહિનાના ગાળામાં સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ પર પ્રોસેસ કરાતા ઑર્ડર્સનું પ્રમાણ આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૫૫ ટકા વધીને ૩૯૩ લાખ થયું છે.\nઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ધોરણે ટર્નઓવર સ્થિર થયું છે અને આગળ જતા એમાં વધારો થવાની અપેક્ષા છે. ડિસેમ્બર ૨૦૧૯માં સેન્સેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સનું દૈનિક સરેરાશ ટર્નઓવર ૧૦૦૧ કરોડ રૂપિયાનું હતું એ જાન્યુઆરી ૨૦૨૦માં ૨૨૬૬ કરોડ રૂપિયાનું થયું છે. બીએસઈની સબસિડિયરી ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેન્જનું ટર્નઓવર બહુ ઝડપથી વધી રહ્યું છે. એના સરેરાશ દૈનિક ટર્નઓવ���માં નવ મહિનામાં ૨૧૧ ટકાનો વધારો થયો છે અને એનો બજારહિસ્સો ૮૩ ટકા થયો છે. નાણાકીય કામગીરીની જાહેરાત પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે સરકારે ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર ઑથોરિટી બિલ, ૨૦૧૯ પસાર કરીને બહુ મહત્વનું પગલું લીધું છે. આના કારણે આઇએફએસસી ગિફ્ટ સિટીનો વિકાસ થશે. એ ઉપરાંત સરકારે વેરા પક્ષે પણ ટેકો પૂરો પાડતાં બીએસઈના ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ઇન્ડિયા આઇએનએક્સની કામગીરી ઉત્તમ રહેશે.\nબીએસઈએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂપિયામાં દર્શાવેલા બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ માટે આઇસીઈ બ્રેન્ટ ઇન્ડેક્સ સાથે લાઇસન્સિંગ કરાર કર્યો છે. કૉમોડિટી સેગમેન્ટમાં અત્યારે ૨૭૬ મેમ્બર્સ છે અને સરેરાશ દૈનિક ટર્નઓવર ૨૦૩ કરોડ રૂપિયા છે.\nબીએસઈએ પાવર એક્સચેન્જની સ્થાપના માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં લાઇસન્સ માટેની અરજી કરી છે.\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nવિશ્વની બજારમાં સોના અને ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો\nરિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું\nશૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nવિશ્વની બજારમાં સોના અને ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો\nરિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું\nશૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AA%97%E0%AA%A2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T08:02:33Z", "digest": "sha1:A4TDX2XW7MBNBIQOSIPTP3UH4GN63YF6", "length": 2882, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઝેરજીતગઢ (તા. લીમખેડા)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઝેરજીતગઢ (તા. લીમખેડા)\" ને જોડતા પાનાં\n← ઝેરજીતગ�� (તા. લીમખેડા)\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઝેરજીતગઢ (તા. લીમખેડા) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nલીમખેડા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:લીમખેડા તાલુકાના ગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/gujarati-news/26-january-india/", "date_download": "2020-07-09T07:51:10Z", "digest": "sha1:BT4M7AETPIUGWCUAM2ANYPXEHPEEGTAP", "length": 21526, "nlines": 276, "source_domain": "gujjutech.in", "title": "26 January : જાણો વધુ 10 મહત્વપૂર્ણ અને મુખ્ય ઘટનાઓ", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News 26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની ગયો...\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની ગયો હતો જીવ : જાણો વધુ 10 મહત્વપૂર્ણ અને મુખ્ય ઘટનાઓ\nભારત 26 January રાષ્ટ્રીય દિનની રિપબ્લિક ઓફ ધ ડે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે 1950 માં દેશના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યો હતો.\nજે ભીમરાવ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું હતું. આ દિવસે, રાજધાનીમાં રાજ��થ પર ભારતની સાંસ્કૃતિક નજર સાથે, સૈન્ય શક્તિ અને પરંપરાગત વારસો રજૂ કરવામાં આવે છે. પરંતુ 26 January એ બંધારણની અમલીકરણ ઉપરાંત ઘણી ઐતિહાસિક ઘટનાઓ થઈ છે. ચાલો 26 જાન્યુઆરીના રોજ ઇતિહાસમાંના મુખ્ય અને મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર કરીએ.\nપ્રજાસત્તાક દિવસ 2019: 26 January ના રોજ થયેલી 10 મહત્વપૂર્ણ અને મુખ્ય ઘટનાઓ\n1930: બ્રિટિશ શાસન હેઠળ ભારત સ્વરાજ દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.\n1931: ‘સવિનય આજ્ઞા આંદોલન’ દરમિયાન મહાત્મા ગાંધીને બ્રિટીશ સરકાર સાથે વાટાઘાટ માટે જેલમુક્ત કરાયા હતા.\n1949: ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું અને તેને સંસદીય વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું.\n1950: અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું.\n1957: જમ્મુ અને કાશ્મીરનો ભારત તરફ નો ભાગ ઔપચારિક રીતે ભારતનો ભાગ બન્યો.\n1963: માથા પર મુગટ જેવી કલગી અને સુંદર પાંખવાળા મોર ને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું.\n1972: દિલ્હીના ભારત ગેટ ખાતે રાષ્ટ્રીય સ્મારક અમર જાવાન જ્યોતિનું અનાવરણ.\n1982:રેલવેની મુસાફરી દરમિયાન પ્રવાસીઓને શાહી અને વૈભવી અનુભવનો આનંદ માણવા માટે ભારતીય રેલ્વેએ પેલેસ ઓન વ્હીલ્સ સેવાની રજૂઆત કરી.\n2001: ગુજરાતના ભૂજમાં 7.7-તીવ્રતાના ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા.\n2008: પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પરેડની સલામી લીધી.\nઆવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious articleપેન્ટ પહેરવાનું ભૂલી ગઈ 😳, પેન્ટ પહેર્યા વગર નીકળી બજાર માં, લોકો જોતા જ રહી ગયા…\nNext article૧૯૮૦ માં ખાલી ૧૦૦૦૦ નું રોકાણ અને આજે છે ૬૯૩ કરોડ નો માલિક,જાણો કોણ છે તે વ્યક્તિ,\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્ર���્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\n95 % લોકો થયા ફેલ, શું તમે જાણો છો કે કયા પશુના પગ હોતા નથી\n16 સપ્ટેમ્બર, 2018 નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nસ્કૂલના દિવસોમાં જ યો યો હની સિંહની બની હતી ગર્લફ્રેન્ડ, 20 વર્ષ કર્યું ડેટિંગ, લંડનથી પરત ફર્યો અને કર્યાં લગ્ન:જાણવા માટે ક્લિક કરો\nગુજરાતમાં સ્થપાતા ઉદ્યોગોએ ૮૦% રોજગારી ગુજરાતીઓને આપવી પડશે : જાણો વધુ\n40 ની ઉંમર માં પણ દેખાય છે અતિ સુંદર, 2 બાળકો પછી લીધા છૂટાછેડા : ફિલ્મી સ્ટાઈલ માં શરૂ થઈ હતી લવ સ્ટોરી\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nMobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ...\nમોટો જી 6 પ્લસ રૂ 22,499 માં લોન્ચ કર્યો\nStorage ખરીદવા માટે થશે આટલા રૂપિયા,Googleએ શરૂ કરી નવી સર્વિસ :...\nજેટલી બહારથી સ્ટાઇલિશ એટલી જ અંદરથી વૈભવી આ 7 સીટર કાર...\nજુવો રાજકુમારી દિયા કુમારીના દીકરાની રાજવી લાઈફસ્ટાઈલ, ૨૦ વર્ષ ની ઉંમરે...\nસગીર બાળકોને સ્માર્ટફોન આપવા પર લગાવો પ્રતિબંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2008/04/", "date_download": "2020-07-09T06:57:22Z", "digest": "sha1:H2F6AQZ7A2QUW2UOSP2GDDRUZTKYTOGD", "length": 28230, "nlines": 455, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2008 » April", "raw_content": "\nગુજરાતના આણંદમાં જ દુધની ડેરી કેમ\nકારણ એ ભારતનું અમુલ શહેર છે.\nગુજરાતીઓ વિશ્વમાં કેમ વ્યાપેલ છે\nકારણ ગમે ત્યાં જીવનના સોપાન શોધી કાઢે છે.\nડૉલરની કિંમત હવે કેમ ઓછી થવા માંડી છે\nગેરકાયદેસરને કાયદેસરનો લાભ મળવો શરુ થયો એટલે.\nએકજ ધર્મનું બીજુ મંદીર થાય ત્યારે જુનુ મોટુ કેમ કરે\nકારણ જુના મંદીરની આવક ઓછી ના થાય.\nમંદીરવાળા રસોઇ તથા મીઠાઇનો ધંધો અહીં કેમ કરે છે\nમફતમાં મળતા લોટ-તેલના ઉપયોગથી ડૉલર ઉભા કરવા.\nપોતાના ઘરનું સમારકામ અહીં જાતે કેમ કરે છે\nઅહીંના ડૉલરને રુપીયાથી ગણી વિચારે છે એટલે.\nઅહીં લાલી લિપસ્ટિકનો ઉપયોગ વધારે કેમ થાય છે\nપુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ આ દેશમાં વધારે છે એટલે.\nઅહીં એક ગામથી બીજે ગામ જવા રેલગાડી કેમ નથી\nપેસેન્જર મળે નહીં અને વસ્તી કરતાં જમીન વધારે છે.\nહજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.\nતેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ\nઆંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ\nયાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.\nઆજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો\nઆત્મા માને છે..ના સાચીવાત છે અને હજુ મારા હ્રદય પરસવાર થઇને બેઠી છે.\nઆ વાત ને જાણે એક જ દીવસ થયો હોય તેમ લાગે છે.\nમારી અને તેની આંખોનું મિલન તેના ઘરની નજીકનાગામમાં થયું હતું.\nયુવક મહોત્સવના એ પ્રસંગે જાણે બે માછલીઓ એક જાળમાં ફસાવા આવી ગઇ.\nમારો અને તેનો પહેલો પરિચય તો તે પણ જાણતી ન હોતી. પણ છતાં અમારી\nઆંખો એક બીજાને જોવા લાગી જાણે વર્ષોનો સચવાઇ રહેલો પ્રેમ નૈનોથી આજે\nમળી રહ્યો છે. ન મારું મોં ખુલ્યુ કે નમારી આંખો ફેરવી લેવાઇ. તેનોસાદોપહેરવેશ,\nમોં પરનો નિખાલસ હાવભાવ મારા મનપર સવાર થઇ ગયોહતો.સાદાપહેરવેશમાં\nપણ તેનામાં કલાનીઆરાધ્યતા જોવામળતી હતી જ. એમારે મન મનની દેવીહતી,\nકારણ મેં મારા મનમંદીરમાં કલાને સ્થાન આપેલ હતું જ, અને આથી જ કલાનીએ\nદેવીને મારા મનની દેવી બનાવવાની ભાવના મનમાંજાગી.પ્રથમ પરીચયમાં ફક્ત\nહું જ જાણતો હતો કે તે મારા મનની દેવી થવાને લાયક છે.જ્યાંસુધી સાથે રહ્યાત્યાં\nસુધી તેના પર મારી નજર, મારું દીલ કુરબાન હતું.પણ હોઠ હલ્યા જ નહીં, સીવાઇ\nરહ્યા. જો હાલ્યા હોત તો આજે એકલો અટુલો ના હોત, તે દેવીને મનના મંદીરમાં\nબેસાડી મારા મનનીરાણી બનાવી લાવ્યો હોત,અરે મારા ઘરની રાણી બનાવીલાવ્યો\nસમય ક્યાં વહીગયો છે તેમ માની ફરી મળ્યો.એના તરફથી પ્રથમવાર\nમારા પરના પ્રેમની વાત તેના મુખેથી સાંભળી.મન હાથમાં ન રહ્યું આમતેમ ઘુમવા\nલાગ્યું અને તેના એ ભોળા અને પ્રેમાળ મુખડાને જોઇ મન નાચી ઉઠ્યું. તે પણ મારી\nને તેનીવણ કલ્પી યાદ બની ગઇ. હજુ તો મારા ખભા પર મુકેલા માથાના વાળના\nટુકડા આજે પણ ખભા પર પડેલા છે તેમ લાગે છે. એનો એ પ્રેમાળ ચહેરો,સ્નેહાળ\nસ્પર્શ મને અને મારા આત્માને ચીર શાંતિ અર્પી ગયો.એ પ્રેમ મનઆજે ભુલીશકતું\nનથી.હજુ તેની એ ધીમી ગતીને નિહાળવા તત્પર છે.તેની બે શબ્દોની લીપીમાં\nતેની પ્રેમમાં નિષ્ઠા, કુટુંબ પ્રત્યેની ભાવનાને પામવા હું સમર્થ બનીશ કે નહીં\nમાટે પ્રયત્ન કરતો જ રહીશ તેમ આત્મા માની રહ્યો છે.દીવાની જ્યોત જેમ બળે છે\nતેમ વધુ પ્રકાશ અર્પે છે.જ્યોતને સીધો સંબંધ દીવા સાથે જ છે.પરકાજે સળગતી\nજ્યોત જો પોતાની સાચી ભાવનાથી દીપ સાથે સંગ રાખે તો એ જગતમાં હંમેશા\nપ્રકાશ આપી શકે છે.પણ આ માટે એકની કુરબાની જગતમાં લખાયેલી જ છે. મારા\nપરના અત્યાચારોને હું ભુલવા તૈયાર થયો ત્યારે તેની મહાન ભાવનાને ન ડગાવી\nશક્યો. જ્યોતને ન સમાવી શક્યો . જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના\nસહવાસથી દીપ જગતને પ્રકાશ આપી શક્યો હોત\nઅને મને વિશ્વાસ છે કે મારી ભાવના અમર છે એમ લાગતું હતું કારણ\nઆ જાતની સ્થિતિ મારી આંખો સ્વપ્નામાં પાંચમી વાર જોઇ ચુકી હતી અને તેપણ\nપરોઢના સમયે. કારણ જ્યારે જ્યારે આ સ્વપ્ન આવ્યુ ત્યારબાદ સવારના\nપાંચના ટકોરાથી જાગીજવાયું હતું.\nકહેવત છે કે વહેલી પરોઢનું સ્વપ્ન સાચું જ પડે છે. શું મારે પણ\nતાઃ૨૪/૪/૨૦૦૮ હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ\nપ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય\nજેની રચના અમારી કલમથી ના લખાય\nએવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.\nપધારો પ્રેમ સ્વીકારી આજ,\nહ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય\nપ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને\nલેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.\nમનડું હંમેશા થનગન થનગન થતું જાય\nઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં\nઆજે સાગર સર્જકોનો અહીં રહ્યો ઉભરાય.\nઆંગળી ઝાલી ઉર્મીબેન ની\nસાહિત્યસાગર તરવાનિકળ્યા પ્રદીપ બ્રહ્મભટ્ટ\nસ્નેહ ઉલેચવા આવ્યા ઓળખી અમારામન\nગુજરાતીથી ભરી દીધુ આ અમેરીકાવન.\nઆજે અમેરીકામાં ગુજરાતી ભાષાનો સાગર ભરનાર બેન કે જેને સાહિત્ય જગત\n“ઉર્મીસાગર” ના પ્રખર નામથી ઓળખે છે તેઓ આજે હ્યુસ્ટનમાં પધાર્યા છે જે ખુબ\nજ આનંદનો પ્રસંગ હોઇ આ લખાણ મારા તરફથી યાદ રુપે અર્પણ.\nલી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી ભેંટ તાઃ૨૪.૪.૨૦૦૮ ગુરુવાર\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nભક્ત ને પ્રભુથી છે પ્રેમનુ બંધન,\nમાતાપિતાને સંતાનથી છે પ્રેમનુ બંધન\nપતિ��ે પત્નીથી છે પ્રેમનુ બંધન,\nમિત્રને મિત્રનું છે પ્રેમનુ બંધન\nભાઇને બહેનનુ છે પ્રેમનુ બંધન,\nશીષ્યથી ગુરુજીને છે પ્રેમનુ બંધન\nમાલીકથી પ્રાણીને છે પ્રેમનુ બંધન,\nમાયાને મમતામાં છે પ્રેમનુ બંધન\nજલાબાપાથી પ્રદીપને છે પ્રેમનુ બંધન,\nરાધાને કૃષ્ણથી છે પ્રેમનુ બંધન\nલેખકને કૃતિથી છે પ્રેમનુ બંધન,\nપ્રેમીને પ્રેમીકાથી છે પ્રેમનુ બંધન\nપ્રેમ મળે પ્રેમથી જ્યાં છે પ્રેમનુ બંધન\nહૈયે હેત ઉભરે છે જ્યાં પ્રેમનુ બંધન\nજ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે\nપાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ\nનીત ઉઠીને મા શોધુ જ્યારે, આંખમાં આવે આંસુ ત્યારે\nઆંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય\nકૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે\nખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં\nઆશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે\nઆંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય\nકોલેજના પાસ કર્યા ચાર વર્ષ,જાણે જીતી લીધુમેં સ્વર્ગ\nપહેર્યા ટાઇ પેન્ટ ને શર્ટ,શોધુ નોકરી વિચારી તર્કવિતર્ક\nખભે હાથ માતાપિતા રાખે, આંખમાં આવે આંસુ ત્યારે\nઆંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય\nઆવી જીવન સંગીની જ્યારે, જીવન જીવવું શોભે ત્યારે\nહૈયે હેત માબાપને ઉભરતું, ચરણે વંદન જ્યારે કરીએ\nમા અમને બાથમાંલેતી જ્યારે,આંખમાં આવે આંસુ ત્યારે\nઆંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય.\nPosted in: ચિઁતન કાવ્યો\nગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી\nપુષ્પ ગુચ્છ અર્પણ છે તેને, લાયકાત જગે મેળવી જેણે\nપરમાત્માનો લેવા પ્રેમ, ભક્તો પુષ્પો લાવે છે અનેક\nજીવનસંગીની બની પ્રદીપની, પુષ્પહાર પહેરાવી રમા\nસાહિત્યકારોના કીધા સન્માન, દીધા તેમને ફુલોના હાર\nહાથે બાંધી ફુલડાના હાર, મુજરો માણતા દીઠા જુવાન\nસુગંધ સાથે પ્રેમ વધે, ને મુરઝાતા દીલડા તુટે અજાણ\nનેતાને વ્હાલા ફુલોના હાર, ના જુએ એ દુશ્મનના વાર\nરાજીવ ગાંધીનુ અકાળ મૃત્યું, ગળે હારનંખાવતા મેળવ્યુ\nમોહ મેળવવા હાર ધરાતા, ને મુક્તિ દેવા પુષ્પ રખાતા\nમૃત શરીરની પુષ્પપથારી,સુગંધ સાથે અહીં ભરીદેવાતી\nકેવી કુદરતની અગણીત કૃપા, પામી પુષ્પ સૌ હરખાતા\nમલે પ્રેમથી પુષ્પ એક, ના હારની કોઇ જરુર જણાતી\nસુગંધ પુષ્પની ક્ષણની સાથે, હૈયે હેત રહે જગની સાથે\nપ્રેમકરજો મેળવજોદીલથી,રહેજો દુર પુષ્પ પાંદડીઓથી.\nસંસારની આ ઝંઝટથી કોઇ નથી બચવાનું\nસંસારની આ માયાથી કોઇ નથી છુટવાનું\nસંસારની આ વિટંમણામાંથીપાર તારે પડવાનું\nસંસારની આ સરળતાને માણી તારે જીવવાનું\nસંસારની આ ઘટમાળમાં ઘુંચાઇ તારે રહેવાનું\nસંસારની આ પગડંડી પર સૌને છે ચાલવાનું\nસંસારની આ શરુઆતમાં બાળક તારે બનવાનું\nસંસારની આ પગથીપર જુવાનતારે છે થવાનું\nસંસારની આ સાંકળમાં પતિપત્નિથી બંધાવાનું\nસંસારની આ પતઝડમાં માબાપ તમારે થવાનુ\nસંસારની આ લપેટમા મહેનત તારે કરવાની\nસંસારની આ સાકળથી કોઇ નથી બચવાનું\nઆંબા ડાળે વાંદરો લટક્યો\nપાંદડા કુપળ ખાવાને લટક્યો\nતુટીડાળ ના ભોંયેપડવા લટક્યો\nપાંદડુંછોડી ફળ ખાવાને લટક્યો\nઉંધા માથે ના પડવા એ લટક્યો\nજન્મ લઇ જીવ આ સંસારે લટક્યો\nમોટાપાના મોહમાં માન મોભે લટક્યો\nઉજ્વળ જીવન કાજે અભ્યાસે લટક્યો\nમાન અપમાનમાં અભિમાને લટક્યો\nઅંતરને ઓળખવા ભક્તિ એ લટક્યો\nભક્તિના પગલા કાજે મંદીરે ભટક્યો\nજીવ જલાસાંઇની સેવાએ અટક્યો.\nજય શ્રી રામ જય જલારામબાપા\n૧૫/૪/૨૦૦૮ સ્વ.હિરાબાની યાદ પ્રદીપ બ્રહ્મભટ્ટ\nજન્મ ધર્યો તમે વીરપુરમાં, ને પાવન કર્યો આ જન્મ\nશ્રધ્ધાભક્તિ પ્રેમમળે ત્યાં ને ઉભરે સદાય હ્રદયેહેત\nલાગણી મળતા મળી અમને ને મળ્યોછે સાચોસ્નેહ\nગુરુવાર જલાબાપાને વ્હાલો,ને દીકરી એ મુક્યો સંસાર\nસાલ૨૦૦૮નીદસમીએપ્રીલના,મુક્તિ મળી આ દેહથી\nમુક્તિ મળી છે આ દેહ થકી,નેછોડી ગયાઆ નાશ્વંતદેહ\nસ્નેહ સુગંધ પ્રસરાવી ગયા,ને ઉભર્યા હૈયા સ્નેહે અનેક\nઅગ્નીદાહ મળશે આજે, ને મળશે પંચભુતે આ દેહ\nવિલિન થશે આનશ્વરદેહ,ને ભક્તિનો સથવારો છેક\nલાગણી સંતાનોની મળશે,ને આનંદ કિલ્લોલ છે મુક્યા\nસંતાનોના સંતાનને દીઠા,ને સફળ બનાવ્યો આ જન્મ\nહૈયા અમારા ભરાયા આજે, આ દેહ અમને નહી દિસે\nઆત્મા અજર અમર છે તેનો,મળે જલાબાપાનો સ્નેહ.\nવીરપુર ગામના દિકરી પુ.હિરાબાએ તાઃ૧૦મી એપ્રીલ,૨૦૦૮ના ગુરુવારનાપવિત્ર\nદીવસે હ્યુસ્ટનમાં પુજ્ય જલારામ બાપાની સેવા કરવા આ નશ્વર દેહે તેમના પતિ\nશ્રી હર્ષદભાઇ તથા તેમના સંતાનોના હસતા ખેલતા સંસારનો ત્યાગ કરી સ્વર્ગતરફ\nપ્રયાણ કર્યું.અને આજે આ દેહને અગ્નિસંસ્કાર મળશે તે પ્રસંગની યાદ રુપે અમારા\nતરફથી આ કાવ્ય ભેંટ.\nલી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તરફથી જય જલારામ સહિત પવિત્ર દેહને વંદન.\nPosted in: કૌટુંમ્બિક કાવ્ય\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/435", "date_download": "2020-07-09T07:02:57Z", "digest": "sha1:T4QAIUBI4236FUMENF46F3VWE4OQCGYO", "length": 4806, "nlines": 67, "source_domain": "www.anadimukta.org", "title": "સિદ્ધાંતોનું પ્રવર્તન કરવા ગુરુદેવ પ.પૂ. બાપજી તનસુખ સામે દૃષ્ટિ ન રાખતા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસિદ્ધાંતોનું પ્રવર્તન કરવા ગુરુદેવ પ.પૂ. બાપજી તનસુખ સામે દૃષ્ટિ ન રાખતા\nસિદ્ધાંતોનું પ્રવર્તન કરવા ગુરુદેવ પ.પૂ. બાપજી તનસુખ સામે દૃષ્ટિ ન રાખતા\n“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.”\n“સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.”\nવાત એમ છે કે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હોવાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ઉપરોક્ત પ્રાર્થના કરી રહ્યા છે.\n“બાપજી, આપને જમવાનું અનુકૂળ આવતું ન હોય તો બીજા સંતોને રાખી લઈએ…”\n“સ્વામી, અમારા કારણે બીજા સંતોને તકલીફ ન અપાય. અમે સહન કરી લઈશું.”\n“બાપજી, પણ… રાજી થઈને હા પાડો… અમારી પ્રાર્થના છે…”\n“સ્વામી, અમે અમારી જોડે બે સંતોને રાખીએ તો મહારાજ અને બાપાના સિદ્ધાંતોના પ્રવર્તનમાં એકની ખોટ આવે… માટે અમે આમાં જ રાજી છીએ.”\nઆમ, નિરંતર પરસુખમાં મગ્ન એ કેવું દિવ્ય સ્વરૂપ છે બાપજીએ સિદ્ધાંતોનું પ્રવર્તન કરવામાં ક્યારેય પણ પોતાના તનસુખ સામે દૃષ્ટિ જ નથી કરી.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/vidya-balan-horoscope.asp", "date_download": "2020-07-09T09:25:41Z", "digest": "sha1:4MZ62DLO5REPWG5VQDPONMHMZM7X7NXK", "length": 8592, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિદ્યા બાલન જન્મ તારીખ પ્રમાણે કુંડલી | વિદ્યા બાલન 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિદ્યા બાલન કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 80 E 18\nઅક્ષાંશ: 13 N 5\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nવિદ્યા બાલન પ્રણય કુંડળી\nવિદ્યા બાલન કારકિર્દી કુંડળી\nવિદ્યા બાલન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિદ્યા બાલન 2020 કુંડળી\nવિદ્યા બાલન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅ��્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવિદ્યા બાલન ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nવિદ્યા બાલન 2020 કુંડળી\nતમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓને કારણે તમારે સહન કરવાનું આવશે. તમારા સહ-કર્મચારીઓ તથા ઉપરીઓ સાથે તમને ફાવશે નહીં. સંતાનપ્રાપ્તિને લગતી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ તથા વૈવાહિક જીવનમાં નાની બાબતોમાં તકરાર, મતભેદ તથા બોલાચાલી ટાળવી. તમારા જીવનસાથી અને પરિવારના સભ્ય સાથે મતભેદ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સમયગાળામાં મગજ પર અંકુશ હોવો અતિ આવશ્યક છે, કેમ કે તમે કશુંક અનૈતિક કરવાની ઈચ્છા ધરાવશો.\nવધુ વાંચો વિદ્યા બાલન 2020 કુંડળી\nવિદ્યા બાલન જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. વિદ્યા બાલન નો જન્મ ચાર્ટ તમને વિદ્યા બાલન ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે વિદ્યા બાલન ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો વિદ્યા બાલન જન્મ કુંડળી\nવિદ્યા બાલન વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nવિદ્યા બાલન માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nવિદ્યા બાલન શનિ સાડાસાતી રિપોર્ટ\nવિદ્યા બાલન દશાફળ રિપોર્ટ\nવિદ્યા બાલન પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2)", "date_download": "2020-07-09T08:12:51Z", "digest": "sha1:P2RHBGZFURWEHGUGW67S76S5O4OC5EPK", "length": 6326, "nlines": 153, "source_domain": "gu.wikipedia.org", "title": "નવાગામ (તા.જુનાગઢ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nનવાગામ ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે. નવાગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાન�� લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nજુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nવંથલી તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો\nવંથલી તાલુકો ભેંસાણ તાલુકો\nમેંદરડા તાલુકો મેંદરડા તાલુકો વિસાવદર તાલુકો\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ૧૫:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/conflict-center-and-states-over-flights-gujarati-news/", "date_download": "2020-07-09T06:56:43Z", "digest": "sha1:RWTSXLZGFUS4RGK5LXUWMVLVY5ZLCD2K", "length": 15447, "nlines": 186, "source_domain": "www.gstv.in", "title": "શ્રમિક ટ્રેનો બાદ હવે વિમાન સેવા મુદ્દે કેન્દ્ર-રાજ્યો વચ્ચે રાજકીય મડાંગાંઠ: 630 ફ્લાઇટ રદ - GSTV", "raw_content": "\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nસેમસંગના આ ફોલ્ડેબલ ફોનને આજે અડધી કિંમતમાં ખરીદવાની…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસોનાએ રચ્યો વધુ એક ઈતિહાસ, ચાંદી 50 હજારની…\nBSNL-MTNL કંપનીઓની સંપત્તિ વેચવાની પ્રક્રિયા થઈ તેજ, 37,500…\nશ્રમિક ટ્રેનો બાદ હવે વિમાન સેવા મુદ્દે કેન્દ્ર-રાજ્યો વચ્ચે રાજકીય મડાંગાંઠ: 630 ફ્લાઇટ રદ\nશ્રમિક ટ્રેનો બાદ હવે વિમાન સેવા મુદ્દે કેન્દ્ર-રાજ્યો વચ્ચે રાજકીય મડાંગાંઠ: 630 ફ્લાઇટ રદ\nકોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લેતો નથી. લૉકડાઉન લંબાવવા તેમજ છૂટછાટો આપવા મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેંચતાણ થઈ હતી. ત્યાર પછી પરપ્રાંતીય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી.\nહવે સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા મુદ્દે પણ કેન્દ્ર-રાજ્યો વચ્ચે ચકમક ઝરી છે. કોરોના વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો બે મહિના પછી શરૂ થયેલી સ્થાનિક ઉડ્ડયન સેવાઓ માટે તેમના એરપોર્ટ્સ ખોલવાની મંજૂરી આપવા આતુર નથી. જોકે, કેન્દ્ર અને રાજ્યોની આ ખેંચતાણ વચ્ચે સોમવારે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું જ્યારે ૬૩૦ ફ્લાઈટ્સ રદ થઈ હતી.\nસ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા માટે કેટલાક રાજ્યો આતુર ન હોવાથી કેન્દ્ર સરકારની રવિવારે મોડી રાતની જાહેરાતના કારણે સોમવાર દેશમાં અંદાજે ૬૩૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. કેન્દ્રે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કોપણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મોટા એરપોર્ટ પર મર્યાદિત પ્રમાણમાં જ કામગીરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના કડક નિયંત્રણો હેઠળ દિલ્હીથી પૂણે માટે વહેલી સવારે ૪.૪૫ વાગ્યે સૌપ્રથમ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું હતું. વધુમાં મુંબઈથી પટના માટે પહેલી ફ્લાઈટ સવારે ૬.૪૫ વાગ્યે રવાના થઈ હતી.\n39,231 પ્રવાસીઓ સાથે 532 ફ્લાઇટ્સે ઉડ્ડયન કર્યુ\nનાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સોમવારે ૩૯,૨૩૧ પ્રવાસીઓ સાથે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું હતું. સૂત્રો મુજબ સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થવાની જાહેરાત પછી ૨૨મી મેએ સોમવાર માટે ૧૧૦૦ ફ્લાઈટ્સના બૂકિંગ શરૂ થયા હતા.\nદેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ ધરાવતા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા રાજ્યો સ્થાનિક સ્તરે કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવા આતુર નથી. પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું હતું કે તેના એરપોર્ટ્સ પર સોમવારના બદલે ગુરુવારથી સ્થાનિક ઉડ્ડયનોને ઉડ્ડયનની ક્રમશઃ મંજૂરી આપવામાં આવશે.\nઆંધ્ર પ્રદેશ સરકારે પણ સોમવારે કોઈ ફ્લાઈટ્સને સંચાલનની મંજૂરી આપી નહોતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે એરલાઈનની ફ્લાઈટ્સમાં અંદાજે ૨૦,૦૦૦ લોકોએ પ્રવાસ કર્યો હતો.\nસ્પાઈસજેટે જણાવ્યું હતું કે તેની પ્રથમ ફ્લાઈટ્સ અમદાવાદથી સવારે ૬.૦૫ વાગ્યે શરૂ થઈ હતી, જે દિલ્હી સવારે ૭.૧૦ વાગ્યે પહોંચી હતી. તેણે સોમવારે વિવિધ રૂટ ઉપર ૨૦ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું. જોકે, અનેક ફ્લાઈટ્સ રદ થવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. અનેક પ્રવાસીઓએ ફ્લાઈટ્સ રદ થવા અંગે તેમને કોઈ માહિતી નહીં મળી હોવાની ફરિયાદો કરી હતી. સેંકડો પ્રવાસીઓને એરપોર્ટ પર પહોંચ્યા પછી માહિતી અપાઈ કે તેમની ફ્લાઈટ્સ રદ થઈ છે.\nપાંચ વર્ષનો વિહાન એકલો દિલ્હીથી બેંગ્લુરુ પહોંચ્ય��, ત્રણ મહિને માતા સાથે મિલન\nદેશમાં લગભગ બે મહિના પછી સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થતાં દાદા-દાદી સાથે ફસાયેલો પાંચ વર્ષનો વિહાન શર્મા વિમાનમાં એકલો સ્પેશિયલ કેટેગરીમાં દિલ્હીથી બેંગ્લુરુ પહોંચ્યો હતો. બેંગ્લુરુ એરપોર્ટ પર તેને લેવા આવેલી માતા સાથે તેનું ૩ મહિને મિલન થયું હતું.\nકોરોના વાઈરસના કારણે દેશમાં ૨૪મી માર્ચથી લૉકડાઉન લાગુ થતાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. આથી દિલ્હી દાદા-દાદીને મળવા આવેલો વિહાન અહીં ફસાઈ ગયો હતો. પરંતુ સોમવારથી સ્થાનિક વિમાની સેવાઓ શરૂ થતાં વિહાન એકલો જ સ્પેશિયલ કેટેગરીમાં વિમાનમાં બેંગ્લુરુ પહોંચ્યો હતો. વિહાનને ફ્લાઈટના સ્ટાફે તેની માતા સુધી સલામત રીતે પહોંચાડયો હતો.\nમહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ, Whatsappમાં આવ્યું આ જોરદાર ફીચર\nવરૂણ-સારાની ‘Coolie no 1’ ઓટીટી પર નહીં પણ મોટા પડદે આવશે, હવે આ નવી તારીખે થશે રિલીઝ\nઈમ્યૂનિટી વધારીને કોરોના સામે લડવું છે તો ખાવ 8 વસ્તુઓ, શરીર અંદરથી બનશે મજબૂત અને લોહીની કમી પણ થશે દૂર\nકોરોનાનો કહેર: યુએસમાં બ્રાઝિલનાં નાગરિકોનો પ્રવેશ નિષેધ, પાડોશી દેશ નેપાળ- ચીનમાં વાયરસનો ભરડો વધ્યો\nમુંબઈમાં પ્રવાસીઓ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નહીં જઈ શકે, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન\nમહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-election-rigged-shehzad-tehseen-poonawalla-brothers-twitter-rahul-gandhi-elevation/", "date_download": "2020-07-09T07:11:43Z", "digest": "sha1:Q5CSWYA5GFTZ4652FF6ZTWMK4U7DGBCM", "length": 8164, "nlines": 174, "source_domain": "www.gstv.in", "title": "રાહુલ ગાંધીની તાજપોશી સામે કોંગી નેતા શહેઝાદ પૂનાવાલાએ ઉઠાવ્યા સવાલ - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસોનાએ રચ્યો વધુ એક ઈતિહાસ, ચાંદી 50 હજારની…\nરાહુલ ગાંધીની તાજપોશી સામે કોંગી નેતા શહેઝાદ પૂનાવાલાએ ઉઠાવ્યા સવાલ\nરાહુલ ગાંધીની તાજપોશી સામે કોંગી નેતા શહેઝાદ પૂનાવાલાએ ઉઠાવ્યા સવાલ\nકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું પાર્ટીના અધ્યક્ષ બનવું લગભગ નક્કી છે. જોકે તેમની આ તાજપોશી પરે કોંગ્રેસના જ નેતા શહજાદ પૂનાવાલાએ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ વંશવાદને લઈને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી પરિવારમાંથી હોવાથી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી કરવા માટે ચૂંટણી પ્રક્રિયાને રાહુલ ગાંધીના પક્ષમાં રાખવામાં આવી છે.\nશહજાદ પૂનાવાલાએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, મારા પાર્ટીમાં એક મુદ્દો કોઈ ઉઠાવતુ નથી.કોંગ્રસમાં આગળ વધવાની ક્ષમતા છે.મારો અંતરાત્મા વંશવાદ અને ચાપલૂસી પર મને હવે વધુ ચૂપ રહેવાની મંજૂરી નથી આપતી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ઈલેકશન પ્રક્રિયા નહી પરંતુ સિલેકશન પ્રક્રિયા ચાલી રહી છે.\nકોંગ્રેસ નેતા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં વંશવાદનો આરોપ લગાવ્યો છે.તેના નિવેદન પર તેમના ભાઈએ તેમની સાથે જ છેડો ફાડ્યો છે. શહજાદ પૂનાવાલાના ભાઈ તહેસિને કહ્યુ છેકે, છેલ્લા 22 વર્ષમાં ગાંધી પરિવારમાંથી કોઈ વડાપ્રધાન બન્યું નથી\nનિકાસકારોએ 4 મહિનામાં 6500 કરોડ રૂપિયા GSTમાં રિફંડ કલેમ કર્યા\nઆવકમાં સુધારા માટે ખેડૂતોએ જાતે જ સ્થાપી કંપની\nમહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સ��ાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nસાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/ab-de-villiers-says-ipl-form-would-be-crucial-to-comeback-bid-for-t20-world-cup-111748", "date_download": "2020-07-09T08:47:16Z", "digest": "sha1:OERSMRONBBIWG7T6WZA7EPEZYDU6NRUX", "length": 5475, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "AB de Villiers says IPL form would be crucial to comeback bid for T20 World Cup | વર્લ્ડ કપ ટી20માં કમબૅક કરવાની ડિવિલિયર્સની ઇચ્છા - sports", "raw_content": "\nવર્લ્ડ કપ ટી20માં કમબૅક કરવાની ડિવિલિયર્સની ઇચ્છા\nડિવિલિયર્સના કમબૅકની વાત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હોવાની વાત ફૅફ ડુ પ્લેસીએ પણ અગાઉ જણાવી હતી.\nબિગ બૅશ લીગમાં ધમાકેદાર ઇનિંગ રમનારા એ. બી. ડિવિલિયર્સની ઇચ્છા છે કે તે આ વર્ષે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમ માટે રમે. આ બાબતે વાત કરતાં ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘હું કમબૅક માટે કોચ માર્ક બાઉચર, ગ્રેમ સ્મિથ અને ફૅફ ડુ પ્લેસી સાથે વાતચીત કરી રહ્યો છું. જોકે એ માટે હજી ઘણી વાર લાગશે, કેમ કે આઇપીએલ પણ આવી રહી છે અને મારે મારું ફૉર્મ પણ જાળવી રાખવાનું છે. અંતિમ નિર્ણય શું હશે એની મને પણ ખબર નથી અને હું પોતાને તેમ જ અન્ય લોકોને નિરાશ કરવા નથી માગતો. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ઘણા એવા લોકો છે જેમની સાથે હું ૧૦ વર્ષ સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો છું માટે વાત કરવી સારી પડે.’\nડિવિલિયર્સના કમબૅકની વાત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હોવાની વાત ફૅફ ડુ પ્લેસીએ પણ અગાઉ જણાવી હતી.\nન્યુ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ કપ 2015ની હારનું હજી પણ ઘણું દુઃખ થાય છે : ડીવિલિયર્સ\nચેઝિંગની બાબતમાં તેન્ડુલકરથી આગળ છે કોહલી: ડિવિલિયર્સ\nહાલના સમયમાં કોઈ પણ ક્રિકેટ માટે હું કમિટેડ નથી : એબી ડિવિલિયર્સ\nફન્ડ ભેગું કરવા માટે કોહલી અને ડિવિલિયર્સ IPLની વસ્તુની કરશે લિલા���ી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nM S Dhoni: હાર્દિક અને કુણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેન કરી ધોનીને વિશ કરવા રાંચી ગયા\nઇંગ્લૅન્ડની કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થતા પ્લેયરોને સમય લાગશે : અઝહર અલી\nક્રિકેટના કમબૅકમાં વરસાદ વિલન\nસેવન હિલ્સ હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપી યુનિટનું સચિને કર્યું ઉદ્ઘાટન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/this-new-mobile-app-will-alert-you-if-any-covid19-positive-is-around-89547?pfrom=article-next-story", "date_download": "2020-07-09T09:47:30Z", "digest": "sha1:B3DVJFXJ4HDDOZTYKPGPO6GL3A7XPSA2", "length": 16923, "nlines": 101, "source_domain": "zeenews.india.com", "title": "આ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ | India News in Gujarati", "raw_content": "\nઆ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ\nજો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે.\nનવી દિલ્હી : જો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે.\nAarogya Setu નામથી એપ થઇ લોન્ચ\nઆઇટી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે Aarogya Setu નામની એ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ હિંદી અને અંગ્રેજી સહિત કુલ 11 ભાષાઓ સાથે લોન્ચ કરવામાં આવી છે. જેનાથકી તમે પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો. અધિકારીએ આગળ જણાવ્યું કે, આ એપ દવારા તમને કોરોના વાયરસ અંગ���ની તમામ માહિતી તમારા મોબાઇલ પર ઉપલબ્ધ હશે.\nઆ પ્રકારે મોબાઇલ તમને એલર્ટ કરશે\nમળતી માહિતી અનુસાર તમે એક એપ ઇન્સ્ટોલ કરે છે અને તમને કેટલાક માળખાગત સવાલોનાં જવાબ આપવા પડશે. એપમાં હાલનાં એલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ માહિતીના આધારે સંક્રમિત લોકોને પણ ડિટેક્ટ કરશે. જો કોઇ સંક્રમિત એપ યુઝર તમારી આસપાસ પણ આવશે તો મોબાઇલ તુરંત જ તમને એલર્ટ કરી દેશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, નવુ એપ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આઇટી મંત્રાલયની અધ્યક્ષતામાં આ એપ ચાલુ કરવામાં આવ્યુ છે. નાગરિકોની માહિતીને ગુપ્ત રાખવામાં આવશે. કોઇ પણ પ્રકારે કોઇ પણ વ્યક્તિની માહિતી અન્ય ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં નહી આવે.\nCovid 19 ના સંકટ વચ્ચે દારુલનો ફતવો, કોરોનાને છુપાવવો બિન ઇસ્લામિક\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/436", "date_download": "2020-07-09T09:27:44Z", "digest": "sha1:SXOXMS4TCGE55HWLA2G5KQMRY6UP3MBW", "length": 4349, "nlines": 65, "source_domain": "www.anadimukta.org", "title": "ચલવી લેતા શીખવું... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsચલવી લેતા શીખવું...\nઅવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું.\nતે વખતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “અત્યારે ટેબલની જરૂર નથી. અમને અત્યારે હાથનો દુખાવો નથી. અત્યારે જરૂર નથી, જરૂર હોય તો અમે લઈએ જ છીએ ને ટેબલ વગર બધાય પૂ. સંતોથી નિકટ જમાડવા બેસાય ને...”\nબધા સંતોએ ભેગા થઈ આગ્રહ કર્યો, “દયાળુ, રાજી રહેજો પણ આપને અવરભાવની તકલીફ છે માટે પ્રાર્થના સ્વીકારો...”\n“સંતો, સાધુએ થોડું સહન કરતા ને ચલાવતા શીખવું જોઈએ. માટે મહારાજનું ગમતું અમારે કરવું છે, સંતો રાજી રહેજો...”\nઆમ કહી તેઓએ આખો દિવસ હસ્તમાં જ પત્તર રાખી જમાડ્યું પણ ટેબલનો સ્વીકાર ન કર્યો. ત્યારબાદ ત્રણ દિવસ આ જ રીત ચાલુ રાખી.\nઆ રીત દ્વારા મહારાજની ઇચ્છાથી જે મળે તે સ્વીકારી લેવું, ચલવી લેતા શીખવું જોઈએ.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%88_%E0%AA%9A%E0%AB%80_%E0%AA%9A%E0%AB%81%E0%AA%86%E0%AA%A8", "date_download": "2020-07-09T08:01:40Z", "digest": "sha1:KMLRDW3RRESXBOW7ZUZQC6AXKKU4LDSU", "length": 83618, "nlines": 388, "source_domain": "gu.wikipedia.org", "title": "તાઈ ચી ચુઆન - વિકિપીડિયા", "raw_content": "\nતાઈ ચી ચુઆન (simplified Chinese: 太极拳; traditional Chinese: 太極拳; pinyin: tàijíquán; Wade–Giles: t'ai4 chi2 ch'üan2) (સાહિત્યીક ભાષાંતર \"સર્વોપરી આખરી મૂક્કો\") એ રક્ષાત્મક તાલિમ અને આરોગ્ય સંબંધી ફાયદા એમ બંને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી આંતરિક ચાઈનીઝ લડાઇની રમતગમત છે. આ કલા અન્ય વિવિધ પ્રકારના વ્યકિતગત કારણોથી પણ ઉપયોગમાં લેવામાં આવે છેઃ જેમાં તેની સખત અને નરમ માર્શલ આર્ટ ટેકનિક, સ્પર્ધાઓમાં નિદર્શન, અને લાંબા આયુષ્યનો સમાવેશ થાય છે. તેના પરીણામ સ્વરૂપે, તેની તાલિમના અનેકવિધ સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે, બંને પરંપરાગત અને આધુનિક, જે આ હેતુઓને પૂરા કરે છે. મોટાભાગના લોકો જેને ધીમી ગતિના હલન-ચલન તરીકે વર્ગીકૃત કરે છે તેવા તાઈ ચી ચુઆનના કેટલાક તાલિમ સ્વરૂપો ઘણાં જ પ્રખ્યાત છે.\nઆજે, તાઈ ચી આખા વિશ્વમાં ફેલાયેલી કલા છે. તાઈ ચીની સૌથી આધુનિક પદ્ધતિ તેના વિકાસને પાંચ પરંપરાગત શાખાઓમાંથી ઓછામાં ઓછા એક સાથે સાંકળે છેઃ ચેન, યાંગ, વૂ/હો, વૂ અને સન.\n૨ ઇતિહાસ અને સ્ટાઈલ્સ (શૈલી)\n૨.૧.૨ પાંચ મુખ્ય કલાસિકલ પારિવારિક શૈલીઓ\n૩ તાલિમ અને ટેકનિક\n૪ આધુનિક તાઈ ચી\n૪.૧ રમત તરીકે તાઈ ચી\n૫.૨ તાણ અને માનસિક આરોગ્ય\n૫.૩ ઓનલાઈન તાઈ ચી અને આરોગ્ય માહિતી ���ેન્દ્ર\n૬ તાઈ ચી ચુઆન સાહિત્યમાં\n૭ આધુનિક શબ્દસમૂહોમાં તાઈ ચી ચુઆન\n૮ આ પણ જુઓ\nતાઈ ચી ચુઆન શબ્દનું સાહિત્યીક ભાષાંતર \"સર્વોપરી આખરી મૂક્કો\", \"અમાપ મૂક્કો\", \"મહાન અંતિમ બોકસગ\" અથવા સાદી રીતે \"આખરી\" (નોંધનીય છે કે અહિંયા ચી પિનયીનનું વેડગાઈલ્સ ટ્રાન્સલિટરેશન છે અને તે \"જીવન-શકિત\" અથવા \"ઉર્જા\" અર્થ ધરાવતા ચાઈ / ક્વિ થી અલગ છે) થાય છે. તાઈજી (\"સર્વોપરી આખરી\")નો ખ્યાલ ટોઈસ્ટ અને કન્ફયુશિયર ચાઈનીઝ તત્વજ્ઞાન એમ બંનેમાં જોવા મળે છે,[૧] જયાં તે યીન અને યાંગના એક જ અંતિમના મિશ્રણને રજૂ કરે છે, જેને તાઈજીતૂ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. ચી થીયરી અને પ્રેકિટસ તાઓઈઝમ અને કન્ફયુશિએનિઝમ સહિતનાં ઘણાં ચાઈનિઝ તત્વજ્ઞાન સિદ્ધાંતો પ્રમાણે ઉત્પન્ન થઇ છે.\nતાઈ ચી તાલિમમાં નેઈ ગૂન્ગ, તૂઇ શૂ (પ્રતિભાવ કવાયત), સેન્સહૂ (સ્વ બચાવ તકનિક), શસ્ત્રો અને સ્વરૂપ (套路 તાઓલુ) તરીકે ઓળખવામાં આવતા એક હાથને ફેરવવા એમ પાંચ તત્ત્વોનો સમાવેશ થાય છે. લોકપ્રિય સંસ્કૃતિમાં તાઈ ચીની છબી ખૂબ જ ધીમા હલન-ચલન ધરાવતી છે, પરંતુ ઘણી તાઈ ચી સ્ટાઈલ્સ (ત્રણ સૌથી લોકપ્રિય સ્ટાઈલ્સ યાંગ, વૂ અને ચેન સહિત) ઝડપી ગતિ સાથેનું બીજું સ્વરૂપ પણ ધરાવે છે. તાઈ ચી કેટલીક પરંપરાગત શાખાઓ \"પૂશિંગ હેન્ડ્સ\" સહિતની કેટલીક અન્ય કવાયતો અને સ્વરૂપો પોશ્ચર જેવી માર્શલ આર્ટ પણ શીખવે છે.\nરાજય દરબારના વિદ્વાન ઓંગ ટોંગ હેએ યાંગ લૂ ચાન (\"અપારજિત યાંગ\")નું પ્રદર્શન જોયું ત્યારે આ કલાને આ નામ આપવામાં આવ્યું. ઓંગે લખ્યું હતું કે, \"તાઈજીએ પકડેલા હાથે સમગ્ર દુનિયાને હચમચાવી દે છે, અંતિમ કૌશલ્ય ધરાવતો યુવાન અનેક શૂરવીરોના સમૂહને પરાજિત કરે છે.\"\nચીનમાં, તાઈ ચી ચુઆનને ચાઈનીઝ માર્શલ આર્ટના વૂડાંગ સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે[૨] - એટલે કે આંતરિક શકિતનો ઉપયોગ કરતી કલા (તેના વિસ્તૃત અર્થમાં આ શબ્દ નાઈજીઆની આંતરિક કલાને પણ સમાવી લે છે). વૂડાંગ નામ લોકોને ખોટી રીતે એવું માનવા પ્રેરી લે છે કે અન્ય કેટલીક કલાઓની માફક આ કલા પણ વુડાંગ પર્વતમાંથી પેદા થઇ હતી, પરંતુ તે માત્ર \"આંતરિક કલા\"ઓના થીયરી અને ઉપયોગોને \"સખત\" અથવા \"બાહ્ય\" માર્શલ આર્ટ સ્ટાઈલ્સથી ધરાવતા શાઓલિન ગ્રૂપથી અલગ પાડવા માટે જ છે.\nતાઈ ચીના આરોગ્ય સંબંધિત ફાયદાઓનો સૌ પ્રથમ બહોળો પ્રચાર 20મી સદીની શરૂઆતમાં[૩] યાંગ શાઓહૂ, યાંગ ચગફૂ, વુ ચેઈન-ચુઆન અને સન લુટાંગ દ્વારા કરવામાં આવ્યો હોવાને કારણે સ્વાસ્થ્યને થતા લાભ અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે માર્શલ તાલિમમાં થોડો ગણો અથવા બિલકુલ રસ નહીં ધરાવતા ઘણાં લોકો વિશ્વભરમાં તેને અનુસરવા લાગ્યા.[૪] તાઈ ચીના તબીબી અભ્યાસે પણ વૈકલ્પિક કસરત અને માર્શલ આર્ટ થેરાપીના સ્વરૂપ તરીકેની તેની અસરકારકતાને ટેકો આપ્યો છે.\nઆ સ્વરૂપમાં માત્ર હલન-ચલન પર જ મનને કેન્દ્રિત કરવાથી માનસિક શાંતિ અને સ્પષ્ટતાની સ્થિતિ મેળવવામાં મદદ મળે છે. તાઇ ચી તાલિમને અર્પવામાં આવતા સામાન્ય સ્વાસ્થ્ય લાભ અને તણાવ વ્યવસ્થાપન ઉપરાંત કેટલીક પરંપરાગત શાખાઓમાં તાઈ ચીના વિદ્યાર્થીઓને પરંપરાગત ચાઈનીઝ ઔષધોના પાસાઓનું શિક્ષણ પણ આપવામાં આવે છે.[૫]\nજો કે આ કલા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય સંબંધી લાભો માત્ર અમલ કરવાથી જ મેળવી શકાય કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. પાંચ મુખ્ય કલાસિક લખાણોનો કોઈપણ ભાગ હિલિંગ આર્ટનો સંદર્ભ આપતો નથી.એવું જણાય છે કે ખાસ કરીને 1990થી નવા યુગની ચળવળે આ કલા પર દાવો કરીને તેમાં ફેરફાર કર્યા હતા. મૂળ માર્શલ તાઈ ચી ચુઆન હજુ પણ જોવા મળે છે પરંતુ આ સ્વરૂપની તાલિમથી આગળ અન્ય સામાન્ય ચિહ્નો મેળવવા ઘણાં જ મુશ્કેલ જણાય છે.\nકેટલીક માર્શલ આર્ટ્સ, ખાસ કરીને જાપાનીઝ માર્શલ આર્ટ્સ, વિદ્યાર્થીઓને પ્રેકિટસ દરમિયાન ગણવેશ પહેરવાની જરૂરીયાત રહેલી હોય છે. તાઈ ચી ચુઆન શાખાઓમાં સામાન્ય રીતે ગણવેશની જરૂરીયાત નથી પરંતુ પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની શાખાઓના શિક્ષકો ખુલ્લાં, આરામદાયક કપડાં અને સપાટ તળિયું ધરાવતા જૂતાં પહેરવાની સલાહ આપે છે.[૬][૭]\nહુમલાને ખાળવા માટે કે હુમલો કરવા માટે સ્નાયુઓને ખચવાને બદલે તેમાં સંવાદિતા જાળવી અને આરામદાયક સ્થિતિમાં રાખીને તેના આધાર પર સાંધાઓના ભરપૂર ઉપયોગની લાક્ષણિકતા તરીકે તાઈ ચી ચુઆનની શારીરિક ટેકનિકનું વર્ણન પરંપરાગત વિદ્વાનો દ્વારા લખવામાં આવેલા લખાણોના સંગ્રહ તાઈ ચી કલાસિકમાં કરવામાં આવ્યું છે. શીખવાની પ્રક્રિયામાં ધીમી પરંતુ પુનરાવર્તિત કાર્ય આ ફાયદો કઈ રીતે મૃદુતાથી પેદા કરવામાં આવે છે અને માપી શકાય તે રીતે વધારવામાં આવે છે, (શ્વાસ, શરીરની ગરમી, લોહી, લસિકા, પેરિસ્ટાલ્સિસ વગેરેના) આંતરિક ભ્રમણને ખુલ્લું કરે તે દર્શાવે છે.\nતાઈ ચી ચુઆનના અભ્યાસમાં પ્રાથમિક રીતે ત્રણ પાસાઓનો સમાવેશ થાય છેઃ\nસ્વાસ્થ્યઃ બિનતંદુરસ્ત અથવા અન્ય રીતે અસ્વસ્થતા ધરાવતો વ્યકિત શાંતિની સ્થિતિ સુધી પહોંચવા માટે ધ્યાન કરવામાં અથવા તાઈ ચીને માર્શલ આર્ટ તરીકે ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી શકે. તેથી તાઈ ચીની સ્વાસ્થ્ય તાલિમ શરીર અને મન પરથી થાકની શારીરિક અસરને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાઈ ચીના માર્શલ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં લોકો માટે સારી શારીરિક ચુસ્તતા સ્વ-રક્ષણ માટે તરફનું પ્રથમ મહત્ત્વપૂર્ણ પગથિયું છે.\nધ્યાનઃ તાઈ ચીના ધ્યાનના પાસા દ્વારા કેળવવામાં આવેલું ધ્યાન અને શાંતિને મહત્તમ સ્વાસ્થ્ય (થાકને દૂર કરવા અને સમાન સ્તર જાળવી રાખવાની રીતે) માટે અને આ સ્વરૂપના નરમ શૈલીના માર્શલ આર્ટ તરીકેના ઉપયોગમાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.\nમાર્શલ આર્ટઃ દ્વંદ યુદ્ધમાં સ્વ-રક્ષાના સ્વરૂપ તરીકે ચાઈ ચીના ઉપયોગની ક્ષમતા આ કલાની વિદ્યાર્થીની સમજણની પરીક્ષા છે. માર્શલની રીતે, તાઈ ચી ચુઆન બહારના બળોના પ્રતિભાવમાં યોગ્ય પરિવર્તનોનો અભ્યાસ છે, તે પરિણામનો અભ્યાસ છે. તે આવતા પ્રહારનો વિરોધી બળથી સામનો કરવાના પ્રયાસના સ્થાને પ્રહારને \"વળગી\" રહે છે.[૮]. માર્શલ આર્ટ તરીકે તાઈ ચીનો ઉપયોગ ઘણો પડકારરૂપ છે અને તેમાં ઘણી જ તાલિમની જરૂર પડે છે.[૯]\nઇતિહાસ અને સ્ટાઈલ્સ (શૈલી)[ફેરફાર કરો]\nયાંગ શૈલીમાં તાઈ ચીનું પ્રદર્શન કરતી ચાઈનીઝ મહિલા\nતાઈ ચી ચુઆનની પાંચ મુખ્ય શૈલીઓ છે, જેને જે પરિવારમાંથી તે શૈલીનો ઉદ્ભવ થયો હોય તેના પરથી નામ આપવામાં આવ્યા છેઃ\nચેન વેંગટિંગની ચેન શૈલી (陳氏) (1580–1660)\nયાંગ લૂ-ચાનની યાંગ શૈલી (楊氏) (1799-1872)\nવૂ યૂ-હેસિંગની વુ/વુ હો શૈલી (武氏) (1812-1880)\nવૂ ચુઆન-યૂ (1834-1902) અને તેના પુત્ર વૂ ચીએન-ચુઆન (1870-1942)ની વૂ શૈલી (吳氏) (1870-1942)\nસન લુટાંગની સન શૈલી (孫氏) (1861–1932)\nચકાસણી કરેલી સમય પણ ઉપરની યાદીમાં જણાવવામાં આવ્યો છે. (વિવિધ શૈલીઓનું અનુસરણ કરતાં લોકોની સંખ્યાની રીતે) લોકપ્રિયતાનો ક્રમ યાંગ, વૂ, ચેન, સન અને વૂ/હો છે.[૧૦] મુખ્ય પારિવારિક શૈલીમાં મૂળભૂત થીયરી સમાન હતી, પરંતુ તાલિમ અંગેના તેમના અભિગમમાં તફાવત રહેતો હતો.\nહાલમાં લગભગ ડઝનેક નવી શૈલી, સંકર શૈલી અને મુખ્ય શૈલીઓની પ્રશાખા જોવા મળે છે, પરંતુ પાંચ પારિવારિક શાખાઓને રૂઢિવાદી શૈલીઓ તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા આપવામાં આવી છે. અન્ય મહત્ત્વપૂર્ણ શૈલીઓમાં તાજેતરમાં પશ્ચિમી દેશોના પ્રેકિટશનર્સ દ્વારા અલગ શૈલી તરીકે માન્યતા આપવામાં આવેલી ચેન શૈલીની નજીકની ગણવામાં આવતી ઝાઓબાઓ તાઈ ચી અને ચેન, સન અને યાંગ શૈલીમાંથી ઉદ્ભવેલી તથા પા કૂઆ ચંગની ચળવળને સમાવી લઇને ફૂ ચેન સંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફૂ સ્ટાઈલનો સમાવેશ થાય છે.\nહાલમાં અસ્તિત્વ ધરાવતી તમામ શૈલીઓનું મૂળ ચેન શૈલી છે, જે પારિવારિક રહસ્ય તરીકે એક પેઢી બીજી પેઢીને વારસામાં આપતી હતી. ચેન પરિવારની તવારીખમાં નોંધવામાં આવ્યું છે કે પરિવારની નવમી પેઢીમાં જન્મેલા ચેન વેગ્ટિંગ આજે તાઈ ચી તરીકે ઓળખવામાં આવતી કલાના શોધક હતા. યાંગ લી-ચેન પરિવારની બહારથી તાઈ ચી શીખનાર પહેલી વ્યકિત બન્યો હતો. લડાઈમાં તેની સફળતાએ તેને અજેય યાંગનું હુલામણું નામ આપ્યું અને તેની કિર્તી અને પ્રયાસોએ તાઈ ચી જ્ઞાનના વિસ્તારમાં ખૂબ જ મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું.\nજયારે તાઓવાદી અને બૌદ્ધ મોનાસ્ટેરીઝ પરના તાઈ ચી ચુઆનના મહત્ત્વપૂર્ણ પ્રભાવો અંગે સંશોધન કરવામાં આવે છે ત્યારે આધુનિક ઐતિહાસિક દૃષ્ટિકોણથી દંતકથાઓથી થોડું આગળ વધવું જરૂરી જણાય છે, પરંતુ કેટલીક પરંપરાગત શાખાઓ દ્વારા સંગ વંશના સમયાંગાળાના નીઓ-કન્ફયુશીયાનિઝમ (તાઓવાદી, બૌદ્ધ અને કેન્ફયુશિયન પરંપરાઓનું વિચારપૂર્વક કરાયેલું મિશ્રણ, ખાસ કરીને મેન્સીઅસના શિક્ષણ માટે) સાથેના તાઈ ચી ચુઆનના વ્યવહારુ જોડાણો અને અવલંબનનો દાવો કરવામાં આવ્યો છે.[૧૦] આ શાખાઓનું માનવું છે કે તાઈ ચી સિદ્ધાંત અને પ્રેકિટસ 12મી સદીમાં તાઓવાદી સાધુ ઝાંગ સેનફેંગ દ્વારા ઘડવામાં આવ્યા હતા, આ સમયે નીઓ-કન્ફયુશિયન શાખાઓ ચાઈનીઝ બૌદ્ધિક જીવનમાં તેનો પ્રભાવ ફેલાવી રહી હતી.[૧૦] જો કે, આધુનિક સંશોધનો આ દાવાઓની સત્યતા અંગે ગંભીર શંકાઓ પેદા કરતાં જણાવે છે કે હ્યુઆંગ ઝાગ્સી (1610-1695) દ્વારા રચવામાં આવેલા 17મી સદીના લખાણ એપીટેફ ફોર વગ ઝેંગનન (1669) માં ઝેંગ સેનફેંગ અને માર્શલ આર્ટ વચ્ચેના જોડાણનો સૌથી પહેલો સંદર્ભ આપે છે, અને તેનો સીધો અર્થ ન કાઢતાં તેને રાજકીય રૂપકના સ્વરૂપમાં તેનો અર્થ કાઢવો જોઈએ. તાઈ ચી અને ઝેંગ સેનફેંગ વચ્ચેના જોડાણના દાવાઓ 19મી સદી પહેલાં કરવામાં આવ્યા ન હતા. [૧૧]\nવૂ શૈલીના માસ્ટર એડી વુ કેનેડાના ટોરેન્ટોમાં એક ટુર્નામેન્ટ ખાતે ગ્રાસ્પ ધ બર્ડ્સ ટેઈલનું નિદર્શન કરે છે\nવંશાવળીઓ સંપૂર્ણ નથી. વંશાવળીમાં ફૂદડી (*) દ્વારા દર્શાવવામાં આવેલા નામ દંતકથા અથવા અર્ધ-દંતકથા પર આધારિત નામ છે, મુખ્ય શાખાઓ દ્વારા તેમના વંશાવળીમાં સમાવેશને સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ ઉપલબ્ધ ઐતિહાસિક રેકોર્ડમાંથી દરેક નામની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. ચેંગ મેન્ચિંગ અને ચાઈનીઝ સ્પોર્ટસ કમિશનના ટૂંકા સ્વરૂપો યાંગ પરિવારના સ્વરૂપોમાંથી ઉતરી આવ્યા છે પરંતુ તેમાંથી એકને પણ યાંગ પરિવારના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા માપદંડ ધરાવતા યાંગ ફેમિલી તાઈ ચી ચુઆન તરીકે માન્યતા આપવામાં આવી નથી. ચેન, યાંગ અને વૂ પરિવારો હાલમાં સ્પર્ધાત્મક હેતુ માટે તેમના પોતાના ટૂંકા પ્રદર્શન સ્વરૂપોને પ્રોત્સાહન આપે છે.\nપાંચ મુખ્ય કલાસિકલ પારિવારિક શૈલીઓ[ફેરફાર કરો]\nતાલિમ અને ટેકનિક[ફેરફાર કરો]\nસિંગલ વ્હિપ ટેકનીકની ઘણાં જ શકય ઉપયોગમાંથી એકનો ઉપયોગ કરતા યાંગ ચેંગફૂ\n\"તાઈ ચી ચુઆન\" નામ પશ્ચિમમાં સામાન્ય રીતે \"યિન-યાંગ \" ડાયેગ્રામ તરીકે ઓળખવામાં આવતા તાઈજી ચિહ્ન (તાઇજીતુ or તાઇ ચી તુ , 太極圖) માંથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવતું હોવાથી તાઈ ચી ચુઆન યીન (આસાન) અને યાંગ (સક્રિય) સિદ્ધાંતોનો ચાઈનીઝ કલાસિકસ ખાસ કરીને આઈ ચિંગ અને તાઓ તે ચિંગમાં જેવા મળતા શબ્દોનો ઉપયોગ કરીને અભ્યાસ કરવા માટે તેની પ્રાચીન શાખાઓમાં સાહિત્યમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.[૧૦]\nમુખ્ય તાલિમમાં બે પાયાના પાસાઓનો સમાવેશ થાય છેઃ પ્રથમ છે એકલ સ્વરૂપ (સોલો ફોર્મ, (ચુઆન અથવા ક્વાન , 拳) જે સીધી કરોડરજજુ, પેટમાંથી શ્વાસ લેવા પર અને કુદરતી હલન-ચલનની શ્રેણી પર ભાર મૂકે છે; જયારે બીજું પાસું તાલિમના જોડીદાર સાથે મળીને હાથને ધકેલવાના (તાઇ શુ , 推手) અને વધારે પ્રેકિટકલ રીતે હલન-ચલન કરવાને લીધે અલગ પડે છે.\nસોલો ફોર્મ વિદ્યાર્થીઓને હલન-ચલનની સંપૂર્ણ અને કુદરતી શ્રેણીના માધ્યમથી તેમના ગુરુત્વાકર્ષણના કેન્દ્ર પરથી પસાર કરે છે. સોલો ફોર્મની ચોક્કસ, પુનરાવર્તિત પ્રેકિટસ શરીરના બાંધાને જાળવી રાખે છે, વિદ્યાર્થીઓના સમગ્ર શરીરમાં પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, તેમના સાંધાઓની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને વધુમાં વિદ્યાર્થીઓને આ ફોર્મ દ્વારા આડકતરી રીતે માર્શલ આર્ટના ઉપયોગની શ્રેણીથી પરીચિત કરાવે છે. તાઈચીની મુખ્ય પરંપરાગત શૈલીઓના સ્વરૂપો બાહ્ય રીતે થોડા અલગ પડે છે પરંતુ તેમાં ઘણી દેખીતી સમાનતા પણ છે જે તેમના સામાન્ય ઉદ્ગમ તરફ નિર્દેશ કરે છે. સોલો ફોર્મ, ખાલી હાથ અને શસ્ત્ર, હલન-ચલનની એવી શ્રેણી છે જે હાથને ધકેલીને વ્યકિતગત રીતે પ્રેકિટસ કરી શકાય છે અને સ્વ-રક્ષણ તાલિમ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના માર્શલ ઉપયોગની પરિસ્થિતિઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. મોટાભાગની પરંપરાગત શાખાઓમાં સોલો ફોર્મના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છેઃ ઉદાહરણ તરીકે, ઝડપી-ધીમા, નાનું વર્તુળ - મોટું વર્તુળ, ચોરસ - વર્તુળ (જે સાંધાઓ દ્વારા વધુ લાભ મેળવવાના વિવિધ હાવભાવ છે), નીચી બેઠક /ઊંચી બેઠક (સમગ્ર ફોર્મ દરમિયાન ભાર સહન કરતાં ઘૂંટણનો બનાવવામાં આવતો ખૂણો).\nતાઈ ચીની તાલિમના મુખ્ય ભાગમાં સ્થાન ધરાવતા પુશિંગ હેન્ડ્સ માટે નિર્દેશો મેળવતા બે વિદ્યાર્થીઓ\nતાઈ ચી ચુઆનની ફિલોસોફી એ છે કે જો કોઈ વ્યકિત હિંસક બળનો પ્રતિકાર કરવામાં સખ્તાઈનો ઉપયોગ કરે છે ત્યારે કેટલાક અંશે બંને પક્ષોને ચોક્કસ ઈજા થાય છે. આ પ્રકારની ઈજા, તાઈ ચીના સિદ્ધાંત પ્રમાણે, હિંસક શકિતના હિંસક શકિત સાથેના મેળાપનું કુદરતી પરિણામ છે. તેના બદલે વિદ્યાર્થીઓને આવતા બળ સામે સીધી રીતે લડાઈ કરવાનું અથવા તેનો પ્રતિકાર નહીં કરવાનું શીખવવામાં આવે છે, પરંતુ તેને નરમાશથી રોકવાનું અને જયાં સુધી હુમલો કરતી શકિત પોતાની રીતે જ નાશ ન પામે અથવા તેને સુરક્ષિત રીતે અન્ય દિશામાં વાળવામાં ન આવે ત્યાં સુધી શારીરિક રીતે સંપર્કમાં રહીને હલન-ચલનને અનુસરતા રહેવાનું રહેવાનું એટલે કે યાંગને યીન દ્વારા સામનો કરવાનું શીખવવામાં આવે છે. લડાઈમાં અથવા વિસ્તૃત ફિલોસોફિકલ રીતે પણ યીન/યાંગ અથવા યાંગ/યીનનું સંતુલન યોગ્ય રીતે કરવું એ જ તાઈ ચી ચુઆન તાલિમનો મૂળ ઉદ્દેશ્ય છે. લાઈ ત્ઝુએ તાઓ તે ચિંગમાં આ માટેનો આદર્શ પૂરો પાડ્યો છેઃ \"નરમ અને સ્થિતિસ્થાપક સખત અને મજબૂતને પરાજિત કરશે.\"\nતાઈ ચીનું માર્શલ પાસું વિરોધીના હલન-ચલન અંગે અને યોગ્ય પ્રતિભાવ નિર્ધારિત કરતા ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર અંગેની સંવેદનશીલતા પર આધાર રાખે છે. માર્શલ તાઈ ચીના વિદ્યાર્થીને મૂળભૂત લક્ષ્યાંક તરીકે સંપર્કમાં આવે કે તુરંત જ વિરોધીના ગુરૂત્વાકર્ષણ કેન્દ્રને અસરકારક રીતે અસર કરવાનું અથવા તો તેને \"ઝડપી\" લેવા અંગેની તાલિમ આપવામાં આપવામાં આવે છે.[૫] કેન્દ્ર પર કબજો જમાવવા માટેની સંવેદનશીલતા ફોર્મ્સ, પુશિંગ હેન્ડ્સ અને સ્પેરિંગથી પ્રથમ યીન (ધીમી, પુનરાવર્તિત, ધ્યાનવાળી, નીચી અસર) અને ત્યાર બાદ તેમાં યાંગ ( વાસ્તવિક, સક્રિય, ઝડપી, ઊંચી અસર)ની હજારો કલાકની પ્રેકિટસથી મેળવવામાં આવે છે. તાઈ ચી તાલિમ ત્રણ મૂળભૂત શ્રેણીમાં આપવામાં આવે છેઃ નજીક, મધ્યમ અને લાંબું અને પછીથી આ વચ્ચેનું તમામ. પુશીસ અને ઓપન હેન્ડ સ્ટ્રાઈકસ પંચની સરખામણીએ વધારે સામાન્ય છે, અને કિકસનો ઉપયોગ સામાન્ય રીતે પગ અને ધડના નીચેના ભાગ પરંતુ થાપાથી ઉપરના ભાગ માટે કરવામાં આવતો નથી, જેનો આધાર શૈલી પર રહેલો છે. આંગળીઓ, મૂક્કા, હથેલીઓ, હાથના બાજુના ભાગ, કાંડાઓ, કોણીઓ, ખભાઓ, પીઠ, થાપાઓ, ઘૂંટણો અને પગનો ઉપયોગ સામાન્ય રીતે પ્રહાર કરવા માટે કરવામાં આવે છે જેની સાથે વધારે તાલિમ પામેલા વિદ્યાર્થીઓ પ્રહાર માટે આંખ, ગળા, હૃદય, જંઘામૂળ અને અન્ય એકયુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સાંધાઓના ટ્રેપ્સ, લોકસ અને બ્રેકસ (ચી ના)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના તાઈ ચી શિક્ષકો એવી અપેક્ષા રાખે છે કે તેમના વિદ્યાર્થીઓ પ્રથમ રક્ષણાત્મક અથવા હુમલો ખાળવાનું કૌશલ્ય પ્રથમ શીખે અને પ્રહારના કૌશલ્યોની વિસ્તૃત તાલિમ આપવામાં આવે તે પહેલાં રક્ષણાત્મક કૌશલ્યોનું નિદર્શન અસરકારક રીતે તેમની સામે કરે. પરંપરાગત શાખાઓમાં એવો પણ ભાર મૂકવામાં આવે છે કે વ્યકિતએ રક્ષણવિહીનની રક્ષા કરવા અને હરીફ પ્રત્યે દયા દાખવવીને વૂ ટે (武德), માર્શલ આર્ટના સદ્ગુણો અથવા વિરતાનું પ્રદર્શન કરવું જોઈએ.[૩]\nશારીરિક સ્વરૂપ ઉપરાંત માર્શલ તાઈ ચી ચુઆન શાખાઓ પ્રહારની ઉર્જા અન્ય વ્યકિત પર કઇ રીતે અસર કરે છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હથેળી પ્રહાર જે શારીરિક રીતે સમાન દેખાય છે તેને એવી રીતે કરવામાં આવે કે લક્ષ્યાંકના શરીર પર તેની સંપૂર્ણ અલગ પ્રકારની અસર પડે. સામાન્ય રીતે હરીફને પાછળ ધકેલવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હથેળીના પ્રહારનો ઉપયોગ હરીફને જમીન પરથી ઉભો ઊંચકીને તેના ગુરુત્વાકર્ષણના કેન્દ્રને તોડી નાંખવા કરવો જોઈએ અથવા આંતરિક નુકસાન પહાચાડવાના હેતુથી તે સામેની વ્યકિતના શરીરમાં પ્રહારની શકિતને નાશ કરી દે તે રીતે હથેળીના પ્રહારનો ઉપયોગ કરવો જોઈએ.\nઅન્ય તાલિમ કવાયતમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છેઃ\nશસ્ત્રોની તાલિમ અથવા ફેન્સિંગ એપ્લીકેશન્સ જેમાં જીયાન અથવા ચીન અથવા જીમ (જીયાન 劍) તરીકે ઓળખવામાં આવતી સીધી તલવાર, કેટલીક વખત લાંબી તલવાર અથવા તાઓ (દાઓ 刀, જેને હકીકતમાં મોટા ખંજર તરીકે પણ ઓળખવામાં આવે છે) તરીકે ઓળખવામાં આવતી વજનદાર વાંકી તલવાર, સાન તરીકે ઓળખવામાં આવતા ફોલ્ડિંગ પંખા , કુન (棍) તરીકે ઓ��ખાતા (2 મીટર લાંબા) લાકડાના દંડા, સાત ફૂટ (2 મીટર)ના ભાલા અને 13 ફૂટ (4 મીટર) બરછી નો (બંનેને ક્વાયાંગ 槍 કહેવાય) ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક પરંપરાગત શૈલીમાં હજુ પણ ઉપયોગમાં લેવામાં આવતા રસપ્રદ શસ્ત્રોમાં મોટા ડેડાઓ અથવા તા તાઓ (大刀) અને પુડાઓ તલવાર અથવા પુ તાઓ (撲刀), હેલબેર્ડ (jǐ 戟), સોટી , દોરડાના ગાળિયા , ત્રિપાંખીયા દંડા , પવન અને અગ્નિચક્ર , લાસો , વ્હિપ , ચેઈન વ્હિપ અને સ્ટીલ વ્હિપ નો સમાવેશ થાય છે.\nબે વ્યકિતઓની સ્પેરિંગ ટુર્નામેન્ટ (પુશ હેન્ડ્સ સ્પર્ધાના અને સાનશોઉ 散手ના ભાગરૂપે) શ્વાસ લેવાની કવાયત,\nશ્વાસ લેવાની કવાયતઃ ની કુંગ (內功 નીગોંગ) અથવા વધારે સામાન્ય રીતે , ચી કુંગ (氣功 ગિગોંગ) અથવા શ્વાસની ઉર્જા વધારવા માટે શારીરિક હલનચલનના સમન્વયમાં અને ઉભા રહ્યા પછી અથવા બેના જોડાણમાં. પહેલાં આ કવાયત શિષ્યોને માત્ર અલગ રીતે જ તાલિમ વ્યવસ્થાના વધારાના ઉપયોગી ભાગ તરીકે શીખવવામાં આવતી હતી. છેલ્લા 60 વર્ષોમાં તે સામાન્ય લોકોમાં વધારે જાણીતી બની છે.\nઆધુનિક તાઈ ચી[ફેરફાર કરો]\nબેજિંગના ટેમ્પલ ઓફ હેવન ખાતે આઉટડોર પ્રેકિટસ\nસ્વાસ્થ્ય પર ભાર મૂકવાના શુદ્ધ હેતુથી છેલ્લા 20 જેટલા વર્ષોથી તાઈ ચી વર્ગો હોસ્પિટલ, કિલનિક, સમુદાય અને વયોવૃદ્ધ લોકો માટેના કેન્દ્રોમાં લોકપ્રિય બન્યા છે, કારણ કે બેબી બૂમર્સ એજ અને કલાની મોટી ઊંમરના લોકો માટેની ઓછા થાક સાથેની તાલિમ વધારે જાણીતી બની છે.[૧૨][૧૩]\nલોકપ્રિયતાના પરીણામના પરીણામ સ્વરૂપે, જે લોકો કહે છે કે તેઓ પ્રથામિક રીતે સ્વ-રક્ષા માટે તાઈ ચીની પ્રેકિટસ કરે છે અને જે લોકો કલાની રીતે (જુઓ વુશુ નીચે) તેની પ્રેકિટસ કરે છે અને જે લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી ફાયદાને લીધે તેમાં રસ ધરાવતા થયા છે તેમના વચ્ચે મતભેદ સર્જાયા છે. વુશુ પાસું પ્રાથમિક રીતે પ્રદર્શન માટે છે, આ હેતુ માટે શીખવવામાં આવતા ફોર્મ સ્પર્ધામાં પોઈન્ટ્સ મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે અને મોટાભાગે તેને સ્વાસ્થ્યની જાળવણી અથવા માર્શલની ક્ષમતા સાથે કોઈ લેવાદેવા નથી. વધારે પરંપરાગત સ્ટાઈલિસ્ટ માને છે કે સ્વાસ્થ્ય અને માર્શલ આર્ટ્સના પાસાઓ પણ તેટલા જ મહત્ત્વના છેઃ તાઈ ચી ચુઆનના યીન અને યાંગ . તેથી જ તાઈ ચી \"પરીવાર\" શાખાઓ તેમનું શિક્ષણ માર્શલ આર્ટના સંદર્ભમાં જ આપે છે, ભલેને પછી તેમના વિદ્યાર્થીઓનો આ કલા શીખવા પાછળનો કાંઈ પણ ઈરાદો હોય.[૧૪]\nરમત તરીકે તાઈ ���ી[ફેરફાર કરો]\nવુશુ ટુર્નામેન્ટમાં નિર્ણય માટે તાઈ ચી ચુઆનના માપંદડ નક્કી કરવા માટે અને ઘણાં તાઈ ચી ટુ ચુઆન શિક્ષકો ચીનની બહાર ચાલ્યા ગયા અથવા તો 1949માં કમ્યુનિસ્ટ સત્તા આવ્યા બાદ તેમને આ કલાની તાલિમ પર મનાઈ ફરમાવવામાં આવી હોવાને કારણે સરકારે ચાઈનીઝ સ્પોર્ટ્સ કમિટી સ્પોન્સર કરી, જેણે ચાર વુશુ શિક્ષકોને ભેગા કરીને 1956માં યાંગ ફેમીલી હેન્ડ ફોર્મને ટૂંકાવીને 24 પોશ્ચરમાં રજૂ કર્યું. તેઓ તાઈ ચી ચુઆનના દેખાવને જાળવી રાખવા માંગતા હતા પરંતુ એવા પ્રકારનું ચીલાચાલુ સ્વરૂપ તૈયાર કરવા માંગતા હતા જે શિખવવામાં ઓછું મુશ્કેલ હોય અને શિખવામાં લાંબા (સામાન્ય રીતે 88 થી 108 પોશ્ચર (અંગમુદ્રાઓ) ધરાવતા), કલાસિકલ સોલો હેન્ડ ફોર્મ્સથી ઘણું ઓછું મુશ્કેલ હોય. 1976માં તેમણે નિદર્શનના હેતુથી થોડું વધારે લાંબું સ્વરૂપ તૈયાર કર્યું જેમાં હજુ પણ પરંપરાગત સ્વરૂપોમાં જરૂરી સંપૂર્ણ સ્મરણશકિત, સંતુલન અને સંવાદિતાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ કમ્બાઈન્ડ 48 ફોર્મ્સ હતા જેને પ્રોફેસર મેન હુઈ ફેંગના વડપણ હેઠળ ત્રણ વુશુ શિક્ષકોએ તૈયાર કર્યા હતા. કમ્બાઈન્ડ ફોર્મ્સ ચેન, યાંગ, વુ અને સન એમ ચાર મૂળભૂત શૈલીઓના કલાસિકલ ફોર્મ્સની કેટલીક બાબતોને સરળ બનાવીને અને જોડીને તૈયાર કરવામાં આવ્યા હતા. તાઈ ચી ફરીથી તેની માતૃભૂમિમાં લોકપ્રિય બનવાની સાથે છ મિનિટની સમયમર્યાદામાં પૂરા કરવામાં આવતા વધારે સ્પર્ધાત્મક ફોર્મ્સ તૈયાર કરવામાં આવ્યા. 1980ના દાયકાના પાછલા વર્ષોમાં, ચાઈનીઝ સ્પોર્ટ્સ કમિટીએ ઘણાં વિવિધ પ્રકારના સ્પર્ધાત્મક ફોર્મ્સના માપદંડ નક્કી કર્યા. તેમણે ચાર મુખ્ય શૈલીઓ ઉપરાંત કમ્બાઈન્ડ ફોર્મ્સનું પ્રતિનિધિત્ત્વ કરે તેવા સેટ્સ તૈયાર કર્યા. આ પાંચ સેટ્સ વિવિધ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા અને પછીથી ચીનમાં વુશુ કોચની બનેલી કમિટીએ તેને મંજૂરી આપી હતી. આ રીતે તૈયાર કરવામાં આવેલા તમામ સેટ્સને તેમની શૈલી પ્રમાણે નામ આપવામાં આવ્યા હતા, દા.ત. ચેન સ્ટાઈલ નેશનલ કમ્પિટીશન ફોર્મ 56 ફોર્મ્સ છે અને તેવી રીતે અન્ય. કમ્બાઈન્ડ ફોર્મ્સ ધ 42 ફોર્મ્સ છે અથવા સરળ રીતે કમ્પિટીશન ફોર્મ છે. અન્ય આધુનિક ફોર્મ ધ 67 મૂવમેન્ટ્સ કમ્બાઈન્ડ તાઈ-ચી ચુઆન ફોર્મ છે, જે 1950ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું, તેમાં યાંગ, વૂ, સન, ચેન અને ફૂ શૈલીઓની લાક્ષણિકતાઓ સંયુકત રીતે ધરાવે છે. વુશુ કોચ બાઉ સીમ માર્ક 67 કમ્બાઈન્ડના ખૂબ જ મોટા પ્રચારક હતા.\nતાઈ ચી ચુઆનના આ આધુનિક સ્વરૂપો (કેટલીકવાર પિનયિન રોમનાઇઝેશન તાઇ જી ક્વાન નો ઉપયોગ કરીને લિસ્ટ થાય છે)આંતરરાષ્ટ્રીય વુશુ ટુર્નામેન્ટ સ્પર્ધાના મહત્ત્વના ભાગ બની ગયા છે અને જેટ લી અને ડોની યેન સહિતના પ્રસિદ્ધ વુશુ હરીફોને દર્શાવતી અથવા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરીયોગ્રાફી ધરાવતી લોકપ્રિય ફિલ્મોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.\n1990ની 11મી એશિયન ગેમ્સમાં વુશુને પ્રથમ વખત સ્પર્ધામાં સમાવવામાં આવી હતી જેમાં તાઈ ચીનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે 42 ફોર્મ ને પસંદ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ વુશુ ફેડરેશન (આઈડબલ્યુયુએફ) (IWUF)એ ઓલિમ્પિક રમતોમાં વુશુને સમાવી લેવા અરજી કરી હતી, પરંતુ તેના ચંદ્રકોને ગણતરીમાં લેવામાં આવશે નહીં.[૧૫]\nઆ કલાની પ્રેકિટસ કરનારા લોકો તેમના પ્રેકિટકલ માર્શલ કૌશલ્યનું પરીક્ષણ અન્ય શાખાઓના વિદ્યાર્થીઓની સામે અને પુશિંગ હેન્ડ્સ અને સેનશાઉ સ્પર્ધામાં તેમના માર્શલ આર્ટ્સ શૈલીનું પરીક્ષણ કરે છે.\nતાઈ ચીનો વયોવૃદ્ધ અથવા બિમાર લોકોમાં યુવાનીનું કુદરતી જોમ પાછું લાવવાની પદ્ધતિ તરીકે પ્રચાર કરવામાં આવે છે.\nતાઈ ચીનો પશ્ચિમના વિદ્યાર્થીઓને પરિચય કરાવવામાં આવ્યો તે પહેલાં તાઈ ચી ચુઆનના આરોગ્ય સંબંધી ફાયદાઓની વિસ્તૃત સમજણ પરંપરાગત ચીની દવાઓ દ્વારા આપવામાં આવી હતી, જે એવા પ્રકારના અભિપ્રાય પર આધારિત છે કે શરીર અને સારવાર તંત્રના અભ્યાસ અને તેને ટેકો આપવામાં આધુનિક વિજ્ઞાન હંમેશા સક્ષમ નથી. આજે, તાઈ ચી પર પશ્ચિમી દેશોમાં ઘનિષ્ટ વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.[૧૬] મોટાભાગના આરોગ્ય અભ્યાસોએ તાઈ ચીની પ્રેકિટસથી કેટલાક ક્ષેત્રોમાં ઘણો જ લાભ થતો હોવાનું દર્શાવ્યું હોવાથી, આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત વ્યાવસાયિકોએ સૌથી વધારે લાભદાયક શૈલી, શ્રેષ્ઠતમ પરીણામો મેળવવા માટે પ્રેકિટસના સમયના સૂચન, અને તાઈ ચી એકસસાઈસના અન્ય સ્વરૂપ તરીકે અસરકારક છે કે નહીં વગેરે જેવા પરીણામસંબંધી કારણો નક્કી કરવા માટે વધારે ઊંડાણપૂર્વકના અભ્યાસનું સૂચન કર્યું છે.[૧૬]\nસંશોધકોએ શોધી કાઢ્યું છે કે તાઈ ચી ની ઘનિષ્ઠ પ્રેકિટસ સંતુલન સંયમ, સ્થિતિસ્થાપકતા, હૃદય સંબંધી તંદુરસ્તી (ર્કાિડયોવાસ્કયુલર ફિટનેસ)માં હકારાત્મક અસરો જોવા મળી છે [૧૭] અને મોટી ઊંમરના તંદુરસ્ત દર્દીઓ અને દીર્ઘકાલીન રોગોના ��ુમલા,[૧૮] હૃદય બંધ પડી જવું, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, મલ્ટીપલ સ્કલીરોસીસ, લકવા, અલ્ઝાઈમર્સ અને ફાઈબ્રોમાલ્ગિયામાંથી બહાર આવેલા એમ બંને પ્રકારના લોકોના પડી જવાના જોખમમાં ઘટાડો કરે છે.[૧૯] તાઈ ચી ની નરમ અને ઓછી અસર ધરાવતી મૂવમેન્ટ સર્ફીંગ અને ડાઉનહીલ સ્કિઈંગ કરતાં વધારે પ્રમાણમાં કેલેરી બાળે છે.[૨૦]\nયોગની સાથે તાઈ ચીની પ્રેકિટસ 12-14 અઠવાડિયા સુધી કરવામાં આવતાં એલડીએલ (LDL)ના સ્તરમાં લગભગ 20-26 મિલિગ્રામનો ઘટાડો થાય છે.[૨૧] આ અભ્યાસોની ઊંડાણપૂર્વકની સમીક્ષાએ કેટલીક મર્યાદાઓ અથવા પૂર્વગ્રહો દર્શાવ્યા હોવાથી તાઈ ચીના ફાયદાઓ અંગેના નિશ્ચિત તારણો કાઢવા મુશ્કેલ બનાવ્યા હતા.[૧૬] આ જ સંશોધકોના વડપણમાં કરવામાં આવેલા પછીના અભ્યાસની સમીક્ષામાં જોવા મળ્યું કે તાઈ ચી (નિયમિત સ્ટ્રેચિંગની સરખામણીએ)એ ઘૂંટણનો તીવ્ર ઓસ્ટેઓઆર્થરાઈટીસ ધરાવતા 60 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં દર્દમાં ઘણો જ ઘટાડો કરવાની અને સમગ્ર રીતે શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો કરવાની ક્ષમતા દર્શાવી હતી.[૨૨] વધુમાં, પીર-રીવ્યુડ મેડિકલ જર્નલમાં પ્રકાશિત નહીં થયેલા પ્રાયોગિક અભ્યાસમાં તાઈ ચી અને તેને સંબંધિત કવીગોંગ ડાયાબિટીસની તીવ્રતામાં પણ ઘટાડો કરતાં હોવાના પ્રાથમિક પૂરાવાઓ મળ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.[૨૩]\nએક તાજેતરના અભ્યાસમાં તાઈ ચી અને આરોગ્ય શિક્ષણ એમ બે પ્રકારની વર્તનસંબંધી દરમિયાનગીરીનું પુખ્તવયના લોકો પરની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમને 16 અઠવાડિયાની દરમિયાનગીરી બાદ અસરકારકતા ઓછી કરેલા જીવતા ઓકા મેર્ક વેરીસેલા ઝોસ્ટર વાઈસરની રસી વેરીવેકસનો ડોઝ આપવામાં આવ્યો. એવું જણાયું કે તાઈ ચી વેરીસેલા ઝોસ્ટર વાઈરસ-સ્પેસિફિક સેલ-મીડિયેટેડ ઈમ્યુનિટીની સુષુપ્ત અવસ્થામાં વધારો કરીને વેરીસેલા રસીની અસરકારકતામાં વધારો કરે છે. તાઇ ચી વેરિસેલા ઝોસ્ટર વાઇરસનું રેસ્ટિંગ સ્તર વધારે છે અને વરિસેલા રસીની પ્રતીકારકતા અને કાર્યક્ષમતા વધારે છે. તાઈ ચી સ્વતંત્ર રીતે દરાજની અસરને કે તેની શકયતાને ઓછી કરતી નથી પરંતુ વેરીસેલા ઝોસ્ટર વાઈરસ રસીની અસરકારકતામાં વધારો કરે છે.[૨૪]\nતાણ અને માનસિક આરોગ્ય[ફેરફાર કરો]\nએવા પણ નિર્દેશો મળે છે કે તાઈ ચી મૂડ અને હૃદયના ધબકારા પર અસર કરતા નોરેડ્રેનેલિન અને કોર્ટીસોલ સ્ત્રાવોના ઉત્પાદન પર પણ કેટલીક અસર કરે છે. જો કે, આ અસર અન્ય ��્રકારની કસરતથી થતી અસર કરતાં અલગ નથી.[૨૫] એક અભ્યાસમાં તાઈ ચીએ 13 તરુણોમાં એટેન્શન ડેફિસીટ અને ઈપરએકિટવિટી ડિસઓર્ડર (એડીએચડી (ADHD)- બેધ્યાનપણા અને વધારે પડતી સક્રિયતાને કારણ થતી અવ્યવસ્થા)માં ઘટાડો કર્યો હોવાનું પણ ગણાવવામાં આવ્યું છે. તાઈ ચીના સત્રો પૂરા થયા બાદ આ ચિહ્નોમાં સુધારો ચાલુ રહ્યો હોવાનું જણાયું હતું.[૨૬]\nજૂન 2007માં યુનાઈટેડ સ્ટેટ્સ નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લેમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસીને યુનિર્વિસટી ઓફ આલ્બેર્ટા સ્થિત પ્રેકિટસ સેન્ટર ખાતેના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા મેડિટેશન સંશોધની સ્થિતિના સ્વતંત્ર, સમકક્ષો દ્વારા સમીક્ષા કરાયેલા મેટા-એનાલિસિસને પ્રકાશિત કર્યું હતું. આ અહેવાલમાં ધ્યાનની પાંચ વિસ્તૃત શ્રેણીઓઃ મંત્ર ધ્યાન, માઈન્ડફુલનેસ ધ્યાન, યોગ, તાઈ ચી અને કવી ગોન્ગને સમાવી લેતા 813 અભ્યાસો (જેમાંથી 88 તાઈ ચીના સમાવેશ સાથેના હતા)ની સમીક્ષા કરવામાં આવી હતી. આ અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે હાલના સાહિત્યને આધારે ધ્યાનની થેરાપેટીક અસરને સ્થાપિત કરી શકાતી નથી અને ઉપલબ્ધ પૂરાવાઓને આધારે ધ્યાનની સ્વાસ્થ્ય અંગેની અસરો અંગે કોઈ નિશ્ચિત તારણ કાઢી શકાતું નથી.[૨૭]\nઓનલાઈન તાઈ ચી અને આરોગ્ય માહિતી કેન્દ્ર[ફેરફાર કરો]\nવિશ્વની સોથી મોટી મેડિકલ લાઈબ્રેરી અને અમેરીકાના આરોગ્ય અને માનવીય સેવાઓના વિભાગોના પેટાવિભાગ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીને 2003માં અમેરિકન તાઈ ચી એન્ડ કવીગોન્ગ એસોશિએસનને ધ તાઈ ચી એન્ડ કન્ઝ્યુમર હેલ્થ ઈન્ફોર્મેશન સેન્ટર નામ ધરાવતી વેબસાઈટનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ આપી. આ માહિતી કેન્દ્રનું સત્તાવાર ઉદ્ઘાટન 2004માં કરવામાં આવ્યું અને ત્યારથી તે આર્થરાઈટીસ, ડાયાબિટીસ, દર્દમાં ઘટાડા, માનસિક આરોગ્ય, હૃદય સંબંધી રોગો, તંદુરસ્તી અને સામાન્ય તંદુરસ્તી અંગેના તાઈ ચીના વિવિધ લાભ અંગેની વૈજ્ઞાનિક, ભરોસાપાત્ર અને સમગ્રલક્ષી માહિતી પૂરી પાડે છે.[૨૮]\nતાઈ ચી ચુઆન સાહિત્યમાં[ફેરફાર કરો]\nવિદ્યાર્થીના સ્વરૂપમાં સુધારો કરતાં યાંગ સ્ટાઈલ શિક્ષક\nતાઈ ચી અને નેઈજીઆએ વુકસીઆ નવલકથાઓ, ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓમાં સામાન્ય રીતે ઘણી જ મોટી ભૂમિકા ભજવી છે, જેમાં યુએન વો પિંગની જેટ લીને ચમકાવતી તાઈ ચી માસ્ટર અને લોકપ્રિય ક્રોચિંગ ટાઈગર, હિડન ડ્રેગન નો સમાવેશ થાય છે. પરંપરાગત તાઈ ચી ચુઆનના શિક્ષકને મુ��્ય ભુમિકામાં દર્શાવતી ફિલ્મ એંગ લીની પ્રથમ પશ્ચિમી ફિલ્મ પુશિંગ હેન્ડસ હતી. આંતરિક ખ્યાલની કદાચ મજાક પણ ઉડવવામાં આવતી હોય છે, જેમ કે શાઓલિન સોકર અને કુંગ ફૂ હસ્ટલ . સાહિત્યિક ચિત્રણોમાં ઝેંગ સેનફેંગ અને વડાંગશેન પરના તાઓઈસ્ટ મઠનો ઘણી વખત સમાવેશ કરવામાં આવે છે.\nઘણાં વયોવૃદ્ધ લોકો દ્વારા કરવામાં આવતા ચાઈનીઝ વર્કઆઉટ તરીકે તાઈ ચીએ ફાઈવ એન્સેસ્ટર્સ નામની પુસ્તકની શ્રેણીમાં ઘણી જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\nએનિમેટેડ ટેલિવિઝન શ્રેણીઓમાં વોટરબેન્ડિંગની કલાનો આધાર તાઈ ચી છે.Avatar: The Last Airbender .\nરીક રીઓર્ડનની લોકપ્રિય રહસ્ય નવલકથાનો જાસૂસ ટ્રેસ નેવેરે તાઈ ચી માસ્ટર છે.\nતાઈ ચી લડાઈ શૈલીનો ઉપયોગ ડેડ ઓર અલાઈવ શ્રેણીમાં લેઈફાંગ અને મોર્ટલ કોમ્બેટ શ્રેણીમાં કેન્શીએ કર્યો છે.\nસ્ટ્રીટ ફાઈટર શ્રેણીમાં ચુન લી પણ તાઈ ચીની કેટલીક વિવિધતાનો ઉપયોગ કરે છે.\nઆધુનિક શબ્દસમૂહોમાં તાઈ ચી ચુઆન[ફેરફાર કરો]\nખાસ કરીને ચીન, તાઈવાન અને સિંગાપોર અને કદાચ વિશ્વના અન્ય ભાગોમાં જયાં વિવિધ એથનિક ચાઈનીઝ સમૂહો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, ત્યાં શબ્દસમૂહનો ઉપયોગ લોકો ધીરેથી પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટેનો પ્રયાસ કરે છે તેવું દર્શાવવા કરવામાં આવે છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nચાઈનીઝ માર્શલ આર્ટ્સ - કૂંગ ફૂ\nઈન્ટરનેશનલ કૂંગ ફૂ ફેડરેશન\nલી સ્ટાઈ તાઈ ચી ચુઆન\nતાઈ ચી ચુઆન સ્વરૂપોની યાદી\nતાઈ ચી ચુઆન ફિલોસોફી\nવર્લ્ડ તાઈ ચી એન્ડ કિવગોંગ ડે\nવુડાંગ તાઈ ચી ચુઆન\n↑ જેફ પીટરસન, અન્ડરસ્ટેન્ડિંગ તાઇ ચી પુશ હેન્ડ્સ[૧]\n↑ તાઈ ચી કસરતની ફાઈબ્રોમીઆલ્ગીઆ ચિહ્નો અને આરોગ્ય સંબંધી જીવનની ગુણવત્તા પર અસર. ટેગ્ગાર્ટ એચ એમ, આર્સલેનિયન સીએલ, બાઈ એસ, સિંઘ કે. આર્મસ્ટ્રોંગ એટલાન્ટિક સ્ટેટ યુનિર્વિસટી, સવાનાહ, જીએ, યુએસએ. પીએમઆઈડીઃ 14595996 (પેબમેડ- ઈન્ડેકસ્ટ ફોર મેડલાઈન)\nવિકિમીડિયા કૉમન્સ પર તાઈ ચી ચુઆન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે :\nયાંગ ઝેન્ડુઓઝ યાંગ સ્ટાઈલ- યુ ટ્યુબ પર\nવૂ યુંઘુઆઝ વૂ જીઆનકયુઆન સ્ટાઈલ\nચેન શિંગ્ટોન્સ ચેન સ્ટાઈલ - ગૂગલ વિડિયો પર\nહાઓ શૌરુઝ વૂ હો સ્ટાઈલ\nયાંગ તાઈ ચી ચુઆન સુધીના 108 સ્વરૂપ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૦૦:૪૦ વાગ્યે થયો.\nઆ લખ���ણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/hardik-pandya-shares-photo-with-girlfriend-natasa-stankovic-say-bubs-from-where-are-you-getting-this-glow-100285", "date_download": "2020-07-09T09:43:24Z", "digest": "sha1:ZAJNISQV223TWAB66GGSR47WU3QLKER4", "length": 16909, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "ગર્લફ્રેન્ડ Natasa Stankovic ની પ્રશંસા કરતાં Hardik Pandya એ શેર કર્યા આ સુંદર PHOTO | Sports News in Gujarati", "raw_content": "\nગર્લફ્રેન્ડ Natasa Stankovic ની પ્રશંસા કરતાં Hardik Pandya એ શેર કર્યા આ સુંદર PHOTO\nહાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પ્રેમિકા નતાશા સ્ટેનકોવિક મોટ મોટાભાગે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાનો મહેમાન આવવાનો છે.\nનવી દિલ્હી: હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પ્રેમિકા નતાશા સ્ટેનકોવિક મોટ મોટાભાગે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાનો મહેમાન આવવાનો છે. આ ગુડ ન્યૂઝ બાદ બંનેને તેમના ફેન્સને શુભેચ્છા પાઠવી છે. હવે હાર્દિક પંડ્યાએ પોતાની લેડી લવ નતાશા સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે કંઇક એવું તેમના વિશે કહ્યું છે કે જેને સાંભળીને તમે પણ કહેશો સો ક્યૂટ.\nહાર્દિક પંડ્યાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નતાશા સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં બંને એકસાથે સુંદર લાગી રહ્યા છે. નતાશાની સુંદરતાની પ્રશંસા કરતાં હાર્દિકે લખ્યું કે છે, બબ્બસ, તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છો. 'હાર્દિક પડ્યાની આ પોસ્ટ તેમની લેડી લવને જરૂર પસંદ આવી હશે. આ ફોટોમાં નતાશા અને હાર્દિક કારમાં બેસેલા જોવા મળે છે.\nતમને જણાવી દઇએ કે નતાશા ઘણી બોલીવુડની ફિલ્મો ઉપરાંત રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સલમાન ખાનના શો 'બિગ બોસ સીઝન 8'માં પણ નતાશા સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ઇમરાન હાશમી અને ઋષિ કપૂરની ફિલ્મ 'ધ બોડી'ના એક ગીતમાં નતાશા સ્ટેનકોવિક છેલ્લે જોવા મળી હતી. મૂળ રૂપથી નતાશા સર્બિયાની રહેવાસી છે.\nપ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'થી તેણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક અને નતાશાએ ગત વર્ષે દુબઇમાં સગાઇ કરી હતી. સગાઇ બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર ફેન્સને આ વિશે જાણકારી આપી હતી. નતાશા અને હાર્દિક જલદી લગ્નના બંધનમાં બંધાઇ જશે. હાલ નતાશા પોતાને પ્રેગનેન્સી એન્જોય કરી રહી છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nહાર્દિક પંડ્યાનતાશા સ્ટેનકોવિકફોટોHardik PandyaNatasa Stankovic\nકોરોનાને કારણે રમત પર બ્રેક, શૂટર અભિષેક વર્મા ફરી શરૂ કરશે વકીલાત\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2016/07/", "date_download": "2020-07-09T08:46:32Z", "digest": "sha1:7QABQ62YAAZJF23NINTEQXBKGSYNJQ4E", "length": 9213, "nlines": 251, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2016 » July", "raw_content": "\nજીવની જ્યોત પ્રગટે જગતમાં.જ્યાં નિર્મળ પ્રેમથી જીવાય\nમળે પ્રેમની ગંગા જીવને,જ્યાં પરમાત્માનો પ્રેમ મળી જાય\n…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.\nભક્તિ રાહ અનેક અવનીએ,કુદરતની અસીમ લીલા કહેવાય\nદેખાવની દુનીયાને છોડતા,મળેલ જીવને રાહસાચી મળીજાય\nના માગણી પરમાત્માથી મંગાય,કે નાકોઇ ખોટી રાહ મેળવાય\nમળે પ્રેમની કૃપા જલાસાંઇની,જે જીવનમાં શાંન્તિ આપી જાય\n…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.\nમાનવજીવનની મહેંક પ્રસરતા,અનેક જીવોનો પ્રેમ મળી જાય\nનાઅપેક્ષા મનમાં કોઇ રહે,કે ના જીવને કોઇ આફત સ્પર્શી જાય\nઆંગણે આવી પુંજા કરતા,પાવનકર્મ સંત જલાસાંઇ આપી જાય\nઅનંત શાંન્તિ મળે અર્ચનાએ,જ્યાં સુર્યનારાયણના દર્શન થાય\n…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.\nPosted in: ભક્તિ કાવ્યો\nપવિત્ર પ્રેમની રાહ પકડી,પુંજા હ્યુસ્ટન આવી ગઈ\nપ્ર��ીપની પાવનકેડીએ,રાંદલમાતાની આરતી થઈ\n……એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.\nમાડી તારા ચરણમાં રહેતા,ઉજ્વળરાહ મળતી થઈ\nપાવનકર્મની કેડી મળતા,જીવનેકૃપા મળી ગઈ\nશ્રધ્ધાને પ્રેમથી વંદન કરતા,સુર્યદેવનીય કૃપા થઈ\nમળેલ જન્મની નિર્મળ રાહે, અજબ પ્રેરણા થઈ\n….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.\nમાડી તારી પરમકૃપાએ જ,પ્રદીપને પુંજા મળી ગઈ\nહ્યુસ્ટન આવી સ્નેહમળતા,સાચી ભક્તિસંગીની થઈ\nસિધ્ધી વિનાયકદેવથી,શ્રી ભોલેનાથનીય કૃપા થઈ\nપાવનકર્મની સાચી રાહે,જીવને સુખશાંન્તિ મળીગઈ\n….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.\n.. .પવિત્ર ભક્તિના માર્ગે રહી આજે માતા રાંદલની પુંજા આરતી કરતા\nહ્યુસ્ટનમાં સર્વે ભક્તોને ભક્તિની રાહ આપતા શ્રી પ્રદીપ પંડ્યા અને તેમની\nપત્ની પુંજાની પવિત્રસેવાનો લાભ આજે માતા રાંદલનો પ્રસંગ ઉજવતા\nઆપી રહ્યા છે તે માટે તેઓનો આભાર.\nલી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nપરમકૃપાળુ ભોલેનાથના,પરમ શક્તિશાળી સંતાન\nભાગ્યવિધાતા ગજાનંદ છે,જે શ્રી ગણેશજીય કહેવાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.\nમાતાપાર્વતીના એવ્હાલા,ને પિતાનાય છેએ લાડીલા\nકર્મનાબંધન એ જીવનેસ્પર્શે,જે ગજાનંદનથી મેળવાય\nમળે પ્રેમ કૃપા ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય. હરહર ભોલેનાથની ભક્તિકરતાં,માતા પાર્વતી હરખાય શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,મળેલ દેહ પાવન થાય\nનિર્મળ ભક્તિ પ્રેમથી કરતા,કૃપાએ જીવન ઉજ્વળથાય મંગળવાર એ પવિત્રદીવસ,જે સાચીભક્તિએ મળીજાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/437", "date_download": "2020-07-09T09:12:45Z", "digest": "sha1:DRYXTD754WWSGIEBXET7VEV4ZVEFUB4I", "length": 4305, "nlines": 67, "source_domain": "www.anadimukta.org", "title": "બાપા એટલે બાપા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsબાપા એટલે બાપા\nજીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે.\nથોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ જણાતી હતી. પૂ. સંતો પણ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત હતા.\nઆવી નાજુક પરિસ્થિતિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સંતો, બાપાના મહિમાનાં કીર્તન ગાવ.”\nપૂ. સંતો આશ્ચર્યવત્ ગુરુદેવ પ.પૂ. બાપજીની સામું જોઈ રહ્યા કે, “આટલી નાદુરસ્ત તબિયતમાં પણ બાપજી કીર્તન ગાવાનું કહે છે \nપૂ. સંતોએ બાપાશ્રીના મહિમાનાં કીર્તન ખૂબ ગાયાં. જેમ જેમ બાપાનાં મહિમાનાં કીર્તન ગવાતાં જાય તેમ તેમ બાપજીમાં જાણે જોમ-જુસ્સો પ્રગટતા હોય તેવાં દર્શન થાય.\nગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્યમાં પણ સુધારો જણાયો.\nઆમ, આ પ્રસંગે ગુરુદેવ પ.પૂ. બાપજીની બાપા પ્રત્યેની અસ્મિતાનાં સૌને દર્શન થયાં.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/8-facebookcombjp4gujarat-twittercombjp4gujarat-youtubecombjp4gujarat-bharatiya-4136070556418108", "date_download": "2020-07-09T08:00:48Z", "digest": "sha1:2K6VLGZICEU5S22SKZZX6BRCORFMBV5J", "length": 4650, "nlines": 39, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat નિહાળો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ને રિપબ્લિક ભારત ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આજે સાંજે 8 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat", "raw_content": "\nનિહાળો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ને રિપબ્લિક ભારત ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આજે સાંજે 8 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ને રિપબ્લિક ભારત ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આજે સાંજે 8 કલાકે\nનિહાળો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ને રિપબ્લિક ભારત ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આજે સાંજે 8 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસ���દ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/merchants-offended-over-underground-sewer-work-on-jayshree-road-in-junagadh/", "date_download": "2020-07-09T07:08:31Z", "digest": "sha1:WMT7VAGCHFY3H36DZONAVIMKJRQYVPGW", "length": 5629, "nlines": 132, "source_domain": "tv9gujarati.in", "title": "જૂનાગઢમાં જયશ્રી રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓનો હંગામો – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nજૂનાગઢમાં જયશ્રી રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓનો હંગામો\nજૂનાગઢમાં રસ્તાના પ્રશ્ને વેપારીઓ રોષે ભરાયા હતા. જયશ્રી રોડ ઉપર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓએ હંગામો કર્યો હતો. અને રસ્તો બંધ કરી વિરોધ કર્યો હતો. શહેરના કાળવા ચોકથી જયશ્રી રોડ ઉપર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. વિરોધ વકરતા ધારાસભ્ય ભીખા જોશી પણ દોડી આવ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે, રસ્તો ખોદી નાખાતા સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ આવે.\nREAD લોકસભાની ચૂંટણી પહેલાં ભારતમાં કુલ અધધધ 2293 રાજકીય પક્ષોના નામ નોંધાયા છે, પણ રાષ્ટ્રીય પક્ષ છે માત્ર 'સાત'\nઆ પણ વાંચોઃ પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ\nજાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું\nરાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ટ્રમ્પના સન્માનમાં ડિનરનું આયોજન, કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/news-videos-news-videos/baby-elephant-runs-to-save-man-from-drowning-560300/", "date_download": "2020-07-09T07:11:43Z", "digest": "sha1:6MYSCCTRXDTS3332VL5MR5ORKDADQZ3S", "length": 10037, "nlines": 163, "source_domain": "www.iamgujarat.com", "title": "નદીમાં એક યુવક 'ડૂબી' રહ્યો હતો, આ જોઈ���ે હાથીનું બચ્ચું બચાવવા માટે દોડ્યું | Baby Elephant Runs To Save Man From Drowning - News Videos News Videos | I Am Gujarat", "raw_content": "\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News News Videos નદીમાં એક યુવક ‘ડૂબી’ રહ્યો હતો, આ જોઈને હાથીનું બચ્ચું બચાવવા માટે...\nનદીમાં એક યુવક ‘ડૂબી’ રહ્યો હતો, આ જોઈને હાથીનું બચ્ચું બચાવવા માટે દોડ્યું\nહાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાઈરલ થયો છે. એક વ્યક્તિ પોતાના આ નાનકડા હાથી મિત્ર સાથે પ્રેંક કરી રહ્યો છે. તે નદીમાં તણાઈ રહ્યો હોવાની એક્ટિંગ કરી રહ્યો છે. આ જોઈને હાથીનું બચ્ચું તુરંત જ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડે છે.\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’\nગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ\nકોરોના વાયરસની મગજ પર થઈ રહી છે અસર\nગામડામાં છોકરાઓ લઈ રહ્યા છે વોટર સ્લાઈડની મજા\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયોUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયુંથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણકોરોના વાયરસની મગજ પર થઈ રહી છે અસરગામડામાં છોકરાઓ લઈ રહ્યા છે વોટર સ્લાઈડની મજાગીર-સોમનાથ: ઉનાના સૈયદરાજપરામાં દરિયાના તોફાની મોજાંથી ચાર મકાન ધરાશાયીકચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ, મુંદ્રામાં ઘરોમાં પાણી ઘૂસ્યારાજકોટઃ પડઘરીના ખીજડિયા ગામની ગૌશાળામાંથી 40 પશુઓ તણાયાદ્વારકાઃ નદીના પાણી ફરી વળતાં કલ્યાણપુરનું નવડીયા ગામમાં બેટમાં ફેરવાયુંદ્વારકાધીશ મંદિર પરનો શિખર દંડ તૂટ્યો, અડધી કાઠીએ ફરકાવાઈ ધજાજામનગરમાં આભ ફાટ્યું, સીદસર ઉમિયાધામ જળબંબાકારરાજકોટઃ પડધરીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પૂરના પાણીમાં ઢોર તણાયાસુરતમાં TRBના 9 જવાનોને ઓન ડ્યૂટી બર્થ-ડે સેલિબ્રેટ કરવાનું ભારે પડ્યુંરાજકોટ-જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામની સ્થિતિ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%87%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:29:46Z", "digest": "sha1:OZILBCSAPE6XN7SX4NXG2ZNFSUAJI3G7", "length": 4966, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "ઇટોલા (તા. વડોદરા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી\nઇટોલા (તા.વડોદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા તથા વડોદરા શહેરની આસપાસનાં વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે. ઇટોલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઇટોલા ગામ અમદાવા��થી મુંબઇ જતા રેલવે માર્ગ પર વડોદરા અને ભરૂચ વચ્ચે આવતું એક રેલવે સ્ટેશન છે. આ ગામ ઢાઢર નદીને કિનારે આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0_(%E0%AA%85%E0%AA%A3%E0%AA%96%E0%AB%80)", "date_download": "2020-07-09T09:13:12Z", "digest": "sha1:VS55HKYEHN3E2Z4JHKDG67KO2RCYLDBP", "length": 4461, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "ફાજલપુર (અણખી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી\nફાજલપુર (અણખી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે. ફાજલપુર (અણખી) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૬:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%89%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%89%E0%AA%A8", "date_download": "2020-07-09T09:38:45Z", "digest": "sha1:Y6J5L47ZQV5NZBHQPIVZGHW2GUWFNGOR", "length": 12280, "nlines": 192, "source_domain": "gu.wikipedia.org", "title": "પૉઝિટ્રૉન - વિકિપીડિયા", "raw_content": "\nક્લાઉડ ચેમ્બરમાં સૌપ્રથમ વાર જોવા મળેલ પૉઝિટ્રૉનની કાર્લ ડી. ઍન્ડરસન દ્વારા લેવાયેલ તસવીર\nગુરુત્વાકર્ષણ, વિદ્યુતચુંબકીય, નિર્બળ આંતરક્રિયા\nપૉલ ડિરાક દ્વારા (૧૯૨૮)\nકાર્લ ડી. ઍન્ડરસન દ્વારા (૧૯૩૨)\n1/2 (ઈલેક્ટ્રૉન જેટલો જ)\nપૉઝિટ્રૉન અથવા પ્રતિ-ઈલેક્ટ્રૉન એ ઈલેક્ટ્રૉનનો પ્રતિકણ છે. તે ઈલેક્ટ્રૉનના જેટલું જ દળ અને મૂલ્યમાં તેના ઋણ વિદ્યુતભાર જેટલો જ પણ ધન વિદ્યુતભાર ધરાવતો મૂળભૂત કણ છે. ભૌતિકશાસ્ત્રી પી. એ. એમ. ડિરાકે ૧૯૨૮માં સૈદ્ધાંતિક રીતે તેના અસ્તિત્વનું સૂચન કર્યું હતું, અને ભૌતિકશાસ્ત્રી સી. ડી. ઍન્ડરસને ૧૯૩૨માં પૉઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી હતી.[૧]\n૧૯૨૮માં પૉલ એડ્રિએન મૉરિસ ડિરાકે સાપેક્ષતાવાદ અને ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો સમન્વય કરીને ઈલેક્ટ્રોનના પ્રચક્રણને લાગુ પાડી શકાય તેવું સમીકરણ (ડિરાક સમીકરણ) રજૂ કર્યું.[૨] આ સમીકરણના ધન અને ઋણ દ્રવ્યમાન વાળા બે ઉકેલ મળ્યા. દળના ધન ઉકેલને અનુરૂપ કણ ઈલેક્ટ્રૉન લાંબા સમયથી જાણીતો હતો, જ્યારે ઋણ ઉકેલને અનુરૂપ કણ તે સમયે જાણીતો ન હતો. ઋણ ઉકેલ ધરાવતા આ કણને ડિરાકે ધન ઈલેક્ટ્રૉન તરીકે ઓળખાવ્યો. વધુમાં ડિરાકે એમ પણ કહ્યું કે દરેક મૂળભૂત કણને પોતાનો પ્રતિકણ હોય છે. આમ, પૉઝિટ્રૉનની સૈદ્ધાંતિક શોધ થઈ જે માટે ડિરાકને ૧૯૩૩ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું[૩] ૧૯૩૨માં કૉસ્મિક કિરણોની આંતરક્રિયાના અભ્યાસ દરમ્યાન ભૌતિકશાસ્ત્રી કાર્લ ડેવિડ ઍન્ડરસને પોઝિટ્રૉનની પ્રાયોગિક રીતે શોધ કરી, જે માટે તેમને ૧૯૩૬માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.[૪]\nપૉઝિટ્રૉન સ્થિર (સ્ટેબલ) કણ છે, પણ દ્રવ્યની હાજરીમાં તે ઈલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને ઊર્જામાં એટલે કે ફોટૉનમાં વિલોપન પામે છે. પૉઝિટ્રૉનનું દળ m = 9.10938356(11)×10−31 કિગ્રા. તથા વિદ્યુતભાર e = +1.602176565(35)×10−19 કુલંબ છે. તે 1/2 પ્રચક્રણ ધરાવે છે અને ફર્મિ-ડિરાક સાંખ્યિકીને અનુસરે છે. યુરેનિયમ જેવા ભારે તત્ત્વોના ક્ષય દરમ્યાન પૉઝિટ્રૉન ઉત્સર્જિત થતો હોય છે. કેટલીક વાર ઈલેક્ટ્રૉન સાથે પોઝિટ્રૉન બદ્ધ થઈને અલ્પજીવી પરમાણુ પૉઝિટ્રૉનિયમ રચે છે. આવા પૉઝિટ્રૉનિયમ બે પ્રકારના હોય છે: (૧) ઑર્થોપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણો ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનું પ્રચક્રણ સમાંતર હોય છે અને (૨) પૅરાપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણોના પ્રચક્રણ પ્રતિસમાંતર હોય છે. ઑર્થોપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ 10-7 સેકન્ડ છે અને ત્યારબાદ તે ત્રણ ફોટૉનમાં ક્ષય પામે છે. પૅરાપૉઝ���ટ્રૉનિયમનો જીવનકાળ થોડોક ઓછો હોય છે, અને ત્યારબાદ તે બે ફોટૉનમાં ક્ષય પામે છે.[૧]\n1.02 MeV કરતાં વધુ ઉચ્ચ ઊર્જા ધરાવતા ફોટૉન દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની જોડ ઉત્પન્ન થતી હોય છે. વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર વડે ઈલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનની જોડની આભાસી ઉત્પત્તિ શૂન્યાવકાશનું ધ્રુવીકરણ કરે છે. પરિણામે પ્રકાશનું પ્રકાશ વડે પ્રકીર્ણન થાય છે.[૧]\nશાહ, સુરેશ ર. (૧૯૮૯). મૂળભૂત કણો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ. Check date values in: |year= (મદદ)\n↑ ૧.૦ ૧.૧ ૧.૨ પટેલ, આશા પ્ર. (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૧ (પ - પૌ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૦૨. Check date values in: |date= (મદદ)\n↑ શર્મા, રાજેશ (૧૯૯૭). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૮ (ઝ - અ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૭૬. Check date values in: |date= (મદદ)\n↑ શુક્લ, એચ. સી. (૧૯૯૧). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ - ઔ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૧૨. Check date values in: |date= (મદદ)\nવિકિમીડિયા કૉમન્સ પર પૉઝિટ્રૉન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૨:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AB%8C%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE", "date_download": "2020-07-09T09:35:19Z", "digest": "sha1:JFCRFW5RJTSDP7C3XC6C2KAKHTFHCRBH", "length": 5338, "nlines": 71, "source_domain": "gu.wikipedia.org", "title": "ભૌતિકશાસ્ત્રની સમયરેખા - વિકિપીડિયા", "raw_content": "\nભૌતિકશાસ્ત્રનો આરંભ ગૅલિલિયો અને ન્યૂટનના સમયથી થયો હતો એમ ગણવામાં આવે છે.[૧]\nઈ. પૂ. (આશરે) ૫૦૦ : પરમાણુની કલ્પના, ભારતમાં કણાદ તેમજ ગ્રીસમાં ડિમોક્રિટસ, પ્લેટૉ અને એરિસ્ટૉટલના વિચારો\nઈ. પૂ. ૨૮૭-૨૧૨ : આર્કિમીડીઝની શોધખોળો\nઈ. સ. ૪૭૬: આર્યભટ્ટના પૃથ્વીની ભ્રમણગતિ વિશેના ખ્યાલો\n૧૫૦૦-૧૬૦૦ : લિયોનાર્દો દ્ વિન્ચીના વિચારો તેમજ કૉપરનિક્સનો સૌરકેન્દ્રીય (heliocentric) સિદ્ધાંત\n૧૬૦૧-૧૭૦૦ : કૅપ્લરના ગ્રહીય ગતિના નિયમો; ગૅલિલિયો, ન્યૂટન વગેરે દ્વારા ભૌતિકવિજ્ઞાનનો પ્રારંભ\n૧૭૦૧-૧૮૦૦: ફ્રૅન્કલિનનો 'આકાશી વીજળી એ એક વિદ્યુતભાર છે' તે દરશાવતો પ્રયોગ, વાયુના ગતિવાદની ધારણાઓ, ગતિવિજ્ઞાન અથવા યંત્રશાસ્ત્રનો વિકાસ, જૅમ્સ વૉટનું વરાળયંત્ર\n૧૮૦૧-૧૮૫૦ : પ્રકાશના વ્યતિકરણ, વિવર્તન વગેરે ઘટનાઓની શોધ, ડાલ્ટનનો પરમાણુવાદ અને એવોગેડ્રોનો અણુ (molecule) અંગેનો ખ્યાલ, ઊર્જા-સંરક્ષણ તેમજ ઉષ્માગતિશાસ્ત્રના નિયમોની શોધ, યંત્રો તથા ઇજનેરિ વિકાસમાં ક્રાંતિનો આરંભ\n↑ જોષીપુરા, કમલનયન (૨૦૦૧). \"ભૌતિકવિજ્ઞાન\". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૮૬૬-૮૬૭. Check date values in: |year= (મદદ)\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો. આ લેખમાં ઉમેરો કરવા માટે અહીં ક્લીક કરો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ જૂન ૨૦૧૮ના રોજ ૦૨:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/asia/coronavirus-patients-stop-infecting-after-11-days-claims-research-556523/", "date_download": "2020-07-09T06:57:49Z", "digest": "sha1:UII5OTODCLEB4Q62CO4PW5BLHDEG4TYJ", "length": 13730, "nlines": 174, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: રિસર્ચમાં દાવો: 11 દિવસ બાદ અન્ય લોકોને સંક્રમિત નથી કરી શકતા કોરોનાના દર્દીઓ | Coronavirus Patients Stop Infecting After 11 Days Claims Research - Asia | I Am Gujarat", "raw_content": "\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્ય��� વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Asia રિસર્ચમાં દાવો: 11 દિવસ બાદ અન્ય લોકોને સંક્રમિત નથી કરી શકતા કોરોનાના...\nરિસર્ચમાં દાવો: 11 દિવસ બાદ અન્ય લોકોને સંક્રમિત નથી કરી શકતા કોરોનાના દર્દીઓ\nસિંગાપોર: કોરોના વાયરસ પર રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોને દાવો છે કે આ જીવલેણ વાયરસના દર્દીઓ 11 દિવસ બાદ બીજાને સંક્રમિત નથી કરી શકતા. સંશોધકોએ એમ પણ કહ્યું કે, કોરોના સંક્રમિત વ્યક્તિ લક્ષણ દેખાવાના શરૂ થાય તેના બે દિવસ પહેલાથી જ સંક્રમણ ફેલાવી શકે છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nસિંગાપોરના રિસર્ચરોનું કહેવું છે કે, કોરોના વાયરસના દર્દીઓ લક્ષણ દેખાયાના સાતથી દસ દિવસ સુધી જ સંક્રમણ ફેલાવી શકે છે. આ જ કારણે તેમને 11મા દિવસથી આઈસોલેશનમાં રાખવાની ખાસ જરૂર નથી. સિંગાપોરના નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શિયસ ડિસીઝ એન્ડ એકેડેમી ઓફ મેડિસનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના 73 દર્દીઓની તપાસ કરી. જેમાં મોટાભાગના દર્દીઓ 2 અઠવાડિયા પછી પણ કોરોનાથી સંક્રમિત હતા પરંતુ તેઓ બીજાને ચેપ લગાડવા માટે સક્ષમ નહોતા.\nસંશોધકોએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદ એકત્ર કરાયેલા આંકડા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા સંક્રમણ ફેલાવવાની સમય મર્યાદા લક્ષણ દેખાવાના બે દિવસ પહેલાથી શરૂ કરીને 7-10 દિવસ સુધી હોય છે. લક્ષણ દેખાય તેના પહેલા અઠવાડિયે દર્દીઓ લોકોને વધુ સંક્રમિત કરી શકે છે.\nજણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 55 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 3.46 લાખ લોકોના મોત થયા છે. સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા હાલ ટોચ પર છે. આ લિસ્ટમાં બ્રાઝીલ બીજા ક્રમે છે જ્યારે રશિયા ત્રીજા સ્થાને છે. ભારતમાં પણ સંક્રમિતોનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે.\nનેપાળમાં ભારતનો પ્રભાવ ઓછો કરવામાં આ ચીનની મહિલા ગણાય છે માસ્ટરમાઇન્ડ\nનકશા પર સાચું બોલ્યાં, તો નેપાળની પાર્ટીએ સાંસદને કાઢી મૂક્યાં\nઆ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન સામે લોકો ગુસ્સામાં\nચીનમાં કોરોના વાઈરસ પર શી જિનપિંગની નિંદા કરનારા પ્રોફેસરને જેલમાં પૂરાયા\nઅમેરિકાના 11 ફાઈટર જેટે કર્યો યુદ્ધ અભ્યાસ, જોતી રહી ચીનની સેના\nકોરોનાના જન્મ સ્થાન ચ��નના વુહાન શહેરમાં હવે આકાશમાંથી આવ્યું સંકટ\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nનેપાળમાં ભારતનો પ્રભાવ ઓછો કરવામાં આ ચીનની મહિલા ગણાય છે માસ્ટરમાઇન્ડનકશા પર સાચું બોલ્યાં, તો નેપાળની પાર્ટીએ સાંસદને કાઢી મૂક્યાંઆ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન સામે લોકો ગુસ્સામાંચીનમાં કોરોના વાઈરસ પર શી જિનપિંગની નિંદા કરનારા પ્રોફેસરને જેલમાં પૂરાયાઅમેરિકાના 11 ફાઈટર જેટે કર્યો યુદ્ધ અભ્યાસ, જોતી રહી ચીનની સેનાકોરોનાના જન્મ સ્થાન ચીનના વુહાન શહેરમાં હવે આકાશમાંથી આવ્યું સંકટકોરોનાની માથાકૂટ પતી નથી અને ચીનમાં ‘બ્યૂબોનિક પ્લેગ’નો ભય, આવા હોય છે લક્ષણોભારતના મિત્રોને પરેશાન કરી રહ્યું છે ચીન હવે ભૂટાનની જમીન પર દાવો કર્યોચીનમાં હવે ખૂબ જ ખતરનાક બીમારી ‘બ્યુબોનિક પ્લેગ’ ફેલાવાનો ખતરોપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યાકટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યાપાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપભયંકર પૂરના ધસમસતા પાણીથી બચવા ટાયર પર ચડી મહિલા, આપ્યો બાળકને જન્મવિશ્વની પહેલી સોનાથી મઢેલી હોટલનો થયો પ્રારંભ, એક રાત રોકાવાનું આટલું છે ભાડુંકાશ્મીરમાં હુમલાઓના ‘ટ્રેનર’ની કરાચીમાં હત્યા\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/donald-trump-visit-ahmedabad-namaste-trump-programme-trump-om-pakistan-terrorism-pakistanne-lalkaryu-ae-trump-ae-amdavad-na-motera-stadium/", "date_download": "2020-07-09T08:09:33Z", "digest": "sha1:E4RERE7N52YKH44U7JCO6VFBBWSQ5YX4", "length": 8138, "nlines": 156, "source_domain": "tv9gujarati.in", "title": "મોદીની બાજુમાં ઉભા રહીને ટ્ર્મ્પે પાકિસ્તાનને આપી દીધી ચેતવણી, જાણો શું કહ્યું? – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nમોદીની બાજુમાં ઉભા રહીને ટ્ર્મ્પે ��ાકિસ્તાનને આપી દીધી ચેતવણી, જાણો શું કહ્યું\nઆતંકવાદએ ભારત જ નહીં અમેરિકાની પણ મોટી સમસ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યાને લઈને ટ્ર્મ્પે પણ ભારતની મદદ કરી તેના વિશે પણ તેઓએ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે ભારતની સામે હંમેશા મોરચે ચડનારા પાકિસ્તાનની સામે અમે દબાણ બનાવ્યું.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો : નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો\nREAD કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nતેઓએ સ્ટેડિયમમાં ભાષણ આપતી વખતે વાત કરી કે કેવી રીતે આતંકવાદનો ખાત્મો થાય તે માટે ભારત અને પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યાં છે. ટ્ર્મ્પે ભારતની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરતાં કહ્યું કે આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે અને તેની સામે અમે લડાઈ લડી છે.\nREAD ટ્રંપે કહ્યું કે માર્યા ગયેલાં કાસિમ સુલેમાનીનો દિલ્હી હુમલામાં હાથ હતો, જો કે એક હકીકત આવી પણ છે\nઆ ઉપરાંત તેઓએ કહ્યું કે અમેરિકાએ પોતાની કાર્યવાહીમાં આઈએસઆઈનો ખાત્મો બોલાવ્યો અને અલ બગદાદીનો પણ ખાત્મો કર્યો. અમે આતંકવાદની વિરોધમાં લડાઈ લડી રહ્યાં છે. પાકિસ્તાન પર અમેરિકાએ પણ દબાણ વધાર્યું છે. પાકિસ્તાને આતંકવાદની વિરોધમાં કાર્યવાહી કરવી પડશે. દરેક દેશને પોતાને સુરક્ષિત રાખવાનો અધિકાર છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમેરિકા અને ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરોધમાં લડાઈ લડશે. ઈસ્લામિક આતંકવાદની વિરોધમાં અમેરિકા લડાઈ લડી રહ્યું છે.\nREAD મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના\nકૈલાશ ખેર: આજે મારા માટે જીવનની એક ઐતિહાસિક ક્ષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291208", "date_download": "2020-07-09T07:00:28Z", "digest": "sha1:TK4TXLWHEIYJXSWIFIIXTSVMJN2OKYKP", "length": 10263, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ગાંધીધામ-કંડલામાં અટવાયેલા ચાલકોને વહારે આવ્યું ટેન્કર સંગઠન", "raw_content": "\nગાંધીધામ-કંડલામાં અટવાયેલા ચાલકોને વહારે આવ્યું ટેન્કર સંગઠન\nગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસએ ગુજરાતમાં ઘ���સણખોરી કરતાં રાજ્ય સરકાર દ્વારા તાળાબંધીની જાહેરાત કરાઈ છે. જેને પગલે ગાંધીધામ અને મુંદરા બંદરે માલ ભરી આવેલા અનેક ટ્રકચાલકોને જીવન જરૂરી ચીજવસ્તુ મેળવવા માટે અગવડતા પડી રહી છે, ત્યારે કંડલા મુંદરા ટેન્કર-કન્ટેનર એસો. દ્વારા ભારે વાહન ચાલકોને રાશનકિટ વિતરણ કરવા માટે વ્યાયામ આદરવામાં આવ્યો છે.આ મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા હોટેલો, પાન, બીડીની દુકાનોને બંધ કરવા સહિતનાં પગલાં લેવાયાં હતાં, જેને કારણે ગાંધીધામ અને મુંદરામાં આવતા અનેક ભારે વાહન ચાલકોને ભોજન તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા હાલાકી વેઠવી પડે છે. દરમિયાન કંડલા, મુંદરા ટેન્કર-કન્ટેનર એસોસીએશન દ્વારા ગાંધીધામથી મુંદરા જતા માર્ગમાં ઊભેલા ભારે વાહનના ચાલકો તથા કેન્ટેનર લઈ જતા વાહનના ડ્રાઈવરોને રાશનકિટ આપવામાં આવશે.એસોસીએશનના જયેશભાઈ રાજદેએ જણાવ્યું હતું કે ડ્રાઈવરો માટે રાશનકિટ તૈયાર કરવા માટે હાલમાં તૈયારી ચાલી રહી છે. કિટસ તૈયાર થઈ જતાં વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં અંદાજિત 1500 જેટલી કિટ તૈયાર કરી વિતરણ કરાશે.દરમ્યાન આમ આદમી પાર્ટીના પ્રમુખ રોશનઅલી સંઘાણીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હોટેલ અને ઢાબા બંધ હોવાથી ટ્રકચાલકો 24 કલાકથી ભૂખ્યા છે. આ વર્ગ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેઓએ માંગ કરી હતી.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્ત�� તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-gujarat-7/", "date_download": "2020-07-09T08:36:43Z", "digest": "sha1:JKGQRDPXVXQNUCMOGEMTB2D24ZMTYTP7", "length": 12669, "nlines": 59, "source_domain": "shareinindia.in", "title": "ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 7", "raw_content": "\n અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 7\n બાળક મુળરાજ અને લીલાદેવીને અણહિલપુરમાં મુકી અને બીજ અને રાજ દ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે. ચાલતા ચાલતા બંને આટકોટના પાદરમાં આવી પહોંચે છે. આટકોટ પર કચ્છના લક્ષરાજ જાડેજા [ લાખા ફુલાણી ]નું રાજ તપતું હતું. પોતાના પિતા ફુલ જાડેજા સાથે થયેલા અણબનાવને કારણે લાખો સોરઠમાં ઉ��ર્યો હતો અને ભાદરને કાંઠે આટકોટનો કિલ્લો બાંધી ત્યાં પોતે રાજ સ્થાપ્યું હતું.\n કચ્છનો જાડેજાવંશી લાખો ફુલાણી રણકુશળ જોધ્ધો હતો. અતુલ્ય બાહુબળ એનામાં સમાયેલું હતું. વળી,એવું કહેવાય છે કે સોરઠ-કાઠિયાવાડમાં સૌપ્રથમ બાજરી લાખો ફુલાણી લાવેલો. પૂર્વના કોઇ પ્રદેશ પર ચડાઇ કરી અને જીત મેળલેવી તે વખતે ત્યાં થતો આ પાક લાખો પોતાને વતન લાવેલો….\n બીજ અને રાજ આટકોટના પાદરમાં વિશ્રામ લેવા બેઠાં. અંધ બીજ સોલંકી અશ્વવિદ્યાનો ઉત્તમ જાણકાર છે એવી વાત વાયુવેગે બધુ જગ્યાએ પ્રસરી ચુકી હતી. લાખા ફુલાણીના અત્યંત ચતુર અને માનીતા “પાંખપસર” નામના ઘોડાને હમણાં હમણાં શું થઇ ગયેલું તે પોતાનો પાછલો પગ જમીન પર માંડતો જ નહોતો અને કાયમ એ પગ અધ્ધર રાખતો…. ઘણા શાલીહોત્રના જાણકારને બોલાવવા છતાં કોઇ ફેર નહોતો પડ્યો. આખરે લાખો બીજ સોલંકીને પોતાનો ઘોડો બતાવે છે. બીજ ઘોડા પર હાથ ફેરવીને કહે છે કે, ઘોડાને સ્વપ્ન ઘા થયો છે. તેને સ્વપ્ન આવેલ છે કે લડાઇમાં લડતાં લડતાં એનો એક પગ ઘવાણો છે અને એ ભ્રમમાં એ પગ ઊંચો રાખે છે…. ઘણા શાલીહોત્રના જાણકારને બોલાવવા છતાં કોઇ ફેર નહોતો પડ્યો. આખરે લાખો બીજ સોલંકીને પોતાનો ઘોડો બતાવે છે. બીજ ઘોડા પર હાથ ફેરવીને કહે છે કે, ઘોડાને સ્વપ્ન ઘા થયો છે. તેને સ્વપ્ન આવેલ છે કે લડાઇમાં લડતાં લડતાં એનો એક પગ ઘવાણો છે અને એ ભ્રમમાં એ પગ ઊંચો રાખે છે…. માટે નોબત ગગડાવો, સૈન્યને કુચ કરાવો, યુધ્ધમાં જવાનું હોય એવું વાતાવરણ ઊભું કરો….\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\n બીજના કહેવા પ્રમાણે આકાશે ધુળના ગોટા ઉડે એવી સૈન્ય પરેડ નીકળી, નગારે ઘાવ દેવાયા અને હાકોંટા થયાં. અને તરત જ ઘોડાએ ધીંગાણામાં જવાની ઉતાવળ હોય તેમ ઝોટ મારી ડફ દેતાંકને પગ હેઠો મુકી દીધો….\n આથી ખુશ થઇ લાખો પોતાની બહેન રાંયાજીને બીજ સોલંકી સાથે પરણાવવા કહે છે. પણ બીજ ના પાડે છે અને પોતાના ભાઇ રાજ સોલંકી સાથે પરણાવવાનું કહે છે. આખરે રાજ સોલંકી સાથે રાંયાજીના લગ્ન થાય છે. રાજ આટકોટમાં રહેશે અને બીજ હરીના નામ લેતો એકલો દ્વારિકા જવા રવાના થાય છે.\n દિવસો વીતે છે અને રાંયાજીને ગર્ભ રહે છે. આટકોટના મહેલમાં સાળો બનેવી એક દિવસ શતરંજની રમત રમતા બેઠા છે. એમાં લાખાની એક કાંકરીને ઘણી મહેનત પછી બીજ ઉડાડી દે છે ને બોલે છે, મારા સાળાની ક્યારની પજવતીતી…. લાખો આ વેણ સાંભળે છે.પોતાની બહેન રાંય��જી પર અજાણતા બોલાયેલા વેણ એને આકરા લાગે છે અને લાખો કહે છે કે, તું મારે આશરે છે બાકી ક્યારનું તારું માથું ઉડી જાત…. લાખો આ વેણ સાંભળે છે.પોતાની બહેન રાંયાજી પર અજાણતા બોલાયેલા વેણ એને આકરા લાગે છે અને લાખો કહે છે કે, તું મારે આશરે છે બાકી ક્યારનું તારું માથું ઉડી જાત…. આથી બીજને લાગે છે કે આને આશરે છું એટલે જ બોલ્યો ને….. આથી બીજને લાગે છે કે આને આશરે છું એટલે જ બોલ્યો ને….. એ જ વખતે રાજ આટકોટ છોડી દેશે અને અણહિલપુર મુળરાજ પાસે જતો રહે છે, ગર્ભવતી રાંયાજીને એકલી છોડીને…..\n દિવસો વીતે છે.આખરે લાખા ફુલાણીથી બહેન રાંયાજીનું દુ:ખ જોવાતું નથી. તે પોતે રાજને ખોટું સંભળાવ્યું એનો પારાવર અફસોસ કરે છે. જો કે,ખરો વાંક તો એનો હતો જ નહિ…. એક દિવસ લાખો એકલો અણહિલપુર તરફ જાય છે. રાજને મનાવવા માટે….\n લાખો અણહિલપુર આવે છે. એમ તો રાજની સાથે મુલાકાત શક્ય જ નો’તી એટલે સાંજની વેળા લાખો અણહિલપુરનું ગોધણ વાળીને જાય છે. એનો વિચાર હતો કે,આ સમાચાર મળતા રાજ લડવા માટે આવશે અને એ વખતે હું તેને મનાવી લઇશ….\n અણહિલપુરમાં રાજ સોલંકીને કાને આ વાત પડે છે. તેની રગેરગમાં ખુન્નસ વ્યાપી જાય છે. ઉઘાડી તલવારે તે લાખા ફુલાણીની પાછળ જાય છે. દુર પાદરમાં લાખો ઊભો છે, રાજની વાટ જોતો…. પણ રાજ આજ મારવા મરવાના જ મુડમાં છે. લાખો દુરથી તેને ફરી આટકોટ આવવા કહે છે. હવે ફરી કદી અણબનાવ નહિ થાય તેની ખાતરી અપાવે છે. પણ બીજ એની એક પણ સાંભળતો નથી અને “માટી થજે”નો લલકાર ફેંકે છે.ત્વરિત આવીને તે લાખા પર તલવારનો વાર કરે છે, લાખો વાર ચુકાવવા પોતાની તલવાર આડી ધરે છે.અને એ તલવાર સીધી જઇને રાજનું મસ્તક વીંધી નાખે છે. રાજ સોલંકી અણહિલપુરના પાદરમાં મૃત્યુ પામે છે. લાખો એના માથાં પર બેસીને ઝાડ રોવરાવે એવું રૂદન કરે છે.એને પારાવાર દુ:ખ થાય છે.\n[ અનુસંધાન આગળના ભાગમાં….. ]\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 1\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 2\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 3\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 4\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 5\nગુજરાતનો ઇતિહાસ ભાગ- 6\nજો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુ��બાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/chief-minister-kamal-nath-enlisted-support-independents-two-bsp-mlas-sp-legislator-cross-majority-mark-116/", "date_download": "2020-07-09T08:40:13Z", "digest": "sha1:XDNPOUFIV4XZUBNGSHKDIOEGAWH3VH3N", "length": 8331, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "આ રાજ્યના કોંગ્રેસ નેતાએ ભાજપ પર લગાવ્યો આવો આરોપ - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nઆ રાજ્યના કોંગ્રેસ નેતાએ ભાજપ પર લગાવ્યો આવો આરોપ\nઆ રાજ્યના કોંગ્રેસ નેતાએ ભાજપ પર લગાવ્યો આવો આરોપ\nમધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે.ભાજપે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે.\nએક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યુ હતુ કે ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને લાલચ આપી હતી. જેથી કોંગ્રેસની સરકાર ઉથલાવી શકાય. ધારાસભ્યોએ જ મને આ જાણકારી આપી હતી.\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nજોકે તેમણે કહ્યુ હતુ કે સરકારને કોઈ ખતરો નથી. ઉલ્ટાનુ ભાજપના પાંચ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. જો ભાજપ મારી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરશે તો હું પણ એવી જ રીતે જવાબ આપીશ.\nજો પતિ કપડાં લઈ આપવાનું ના પાડે તો એક વખત આ જરૂરથી વંચાવજો…\nસુપ્રીમ કોર્ટ : મુસ્લિમ પુરુષ અને હિન્દુ સ્ત્રીના લગ્ન કાયદેસર હોય કે નહીં, પણ સંતાન વારસદાર\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\n4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/astrology-prediction/solar-eclipse-and-grah-gochar-planet-transition-can-lead-war-like-situation-between-india-china-as-china-will-betray-again-559450/", "date_download": "2020-07-09T06:59:11Z", "digest": "sha1:265ZNPE4W5QSYAHWMWOT77CYG4FOXQJ5", "length": 18221, "nlines": 177, "source_domain": "www.iamgujarat.com", "title": "ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર | Sun Eclipse And Grah Gochar Planet Transition Can Lead War Like Situation Between India China And America - Astrology Prediction | I Am Gujarat", "raw_content": "\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nશોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધન\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Jyotish ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની...\nચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર\n1/621 જૂનના ગ્રહણની ભારત-ચીન પર અસર\n21 જૂને થનાર સૂર્ય ગ્રહણ મિથુન રાશિમાં આદ્ર નક્ષત્રમાં થઈ રહ્યું છે જ્યાં આઝાદ ભારતી કુંડળીમાં મંગળ સ્થિત છે. વૃષભ લગ્નની આઝાદ ભારતની કુંડળીમાં મંગળ યુદ્ધ સ્થાન એટલે કે સપ્તમ ભાવનો સ્વામી થઈને ધન સ્થાન એટલે કે બીજા ભાવમાં મિથુન રાશિમાં બેઠો છે. હાલમાં ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ સૂર્ય ગ્રહણ મેદિની જ્યોતિષના દ્રષ્ટીકોણ મુજબ ખૂબ જ સંવેદનશીલ છે. આ યોગની જ અસર છેલ્લા 24 કલાકથી જોવા મળી રહી છે અને આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું તેમ ચીનની કુંડળીમાં બની રહેલો કપટ યોગ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્યારે આ સમયે ભારતે વધુ સાવધાન રહેવાની જરુર છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n2/6ભારત-ચીન વચ્ચે નથી બધુ બરાબર\n26 ડિસેમ્બર 2019ના રોજ ધન રાશિમાં થયેલા સૂર્ય ગ્રહણ બાદ વિશ્વભરમાં ફેલાયેલ કોરોના મહામારી જેના કારણે લાખો લોકોના જીવ ગયા છે. તો અમેરિકા અને ચીન વચ્ચે શીત યુદ્ધ છેડાતા વૈશ્વિક રાજનીતિમાં પણ ખૂબ મોટા ફેરફાર જોવા મળે છે. જેમાં ભારતની એક મહત્વપૂર્ણ ભૂમિકા થનાર છે. તેવામાં ભારત-ચીન વચ્ચે વધતા સરહદ વિવાદને ધ્યાને રાખીને 21 જૂનના રોજ થનાર સૂર્ય ��્રહણ શુભ શંકેત નથી આપી રહ્યું.\n3/621 જૂન બાદ વધુ બગડી શકે છે સ્થિતિ\n21 જૂનના રોજ મિથુન રાશિનું સૂર્ય ગ્રહણ અમેરિકાના જન્મકાલીન સૂર્યને પીડિત કરશે તેથી દેશ તરીકે સમગ્ર અમેરિકા પર કષ્ટ આવશે. તો મકર લગ્નના ચીનની કુંડળીમાં આ સૈન્ય સંઘર્ષ એટલે કે કુંડળીના છઠ્ઠા ભાવમાં હોવાથી તેને વધુ ઉગ્ર બનાવશે. મિથુન રાશિમાં થઈ રહેલું આ ગ્રહણ ભારતના મારક ભાવમાં હોવાથી આર્થિક સંકટ અને યુદ્ધના કારણે હાનિનો સંકેત આપે છે. એ બાબતની પૂર્ણ જ્યોતિષ શક્યતા છે કે અમેરિકા અને ભારતના વધતા સંબંધથી ચીડાઈને ચીન ભારતની હિમાલયન સરહદો પર નાનું સરખું યુદ્ધ પગલું ભરી શકે છે.\n4/6ચીનની નીયતમાં કપટ યોગ\nજાતક તત્વમ નામના જ્યોતિષ ગ્રંથ અનુસાર પાપ ગ્રહોથી પીડિત બુધ નવમા ભાવમાં હોય અને ચોથા ભાવ અથવા તેનો સ્વામી પીડિત હોય તો કપટ યોગનું નિર્માણ થાય છે. ચીનની કુંડળી 1 ઓક્ટોબર 1949ના મકર લગ્નની છે. જેમાં બુધ નવમા ભાવમાં પાપ ગ્રહો સૂર્ય અને કેતુથી પીડિત છે. ચોથા ભાવનો મંગળ નીચનો હોવાથી યુદ્ધ સ્થાન એટલે કે સપ્તમ ભાવના ચંદ્રને પીડિત કરીને સંપૂર્ણ રુપથી કપટ યોગનું નિર્માણ કરે છે. આ યોગ સાથે રહસ્ય સ્થાન એટલે કે અષ્ટમ ભાવમાં રહેલો શનિ ચીનને છળ-કપટ અને દગો આપવામાં નિપુણ બનાવે છે.\n5/6ચીન પોતાના વિનાશને આપશે આમંત્રણ\nચીન સપ્ટેમ્બર 2019થી કપટ યોગમાં સમ્મિલિત બુધની વિંશોત્તરી દશામાં ચાલી રહ્યો છે. જેથી એ વાતની પ્રબળ શક્યતા છે કે આ દશામાં ચીન છળ કપટયુક્ત મોટી સૈન્ય કાર્યવાહી 21 જૂન સૂર્યગ્રહણ બાદ પોતાના પડોશી દેશ સાથે કરી શકે છે. તેમજ ગોચરના શનિ અને ગુરુ મકર રાશિમાં સ્થિત છે. 1962ના યુદ્ધ સમયે ગ્રહોની આ જ સ્થિતિ હતી. તે સમયે પણ ચીને મંગળ-શનિની દશામાં ભારત પર છળકપટથી હુમલો કર્યો હતો. જોકે ચીનની કુંડળીમાં ચંદ્રમા સાડેસાતીથી પીડિત છે. તેમજ બુધ કપટ યોગમાં ફસાઈને પોતાનો જ નાશ પોતે નોતરશે તે નિશ્ચિત છે.\n6/61962 જેવા ગ્રહોના યોગ\nઆઝાદ ભારતના વૃષભ લગ્નની કુંડળીમાં ચાલી રહેલી ચંદ્રમાં શનિની દશા ભારત માટે શુભ નથી. અંતર્દશાનાથ શનિ ચંદ્રના સાતમા ભાવનો સ્વામી હોઈ શત્રુ રાશિ કર્કમાં છઠ્ઠા ઘરના સ્વામી શુક્ર સાથે યુતી બનાવી રહ્યો છે. તેમજ 1962ની જેમ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. શનિ અને ગુરુ ચંદ્રના સાતમા ભાવમાં સ્થિર હોવાથી યુદ્ધનો યોગ બનાવી રહ્યા છે. 21 જૂને આવનાર સૂર્ય ગ્રહણ આઝાદ ભારતની કુંડળીના મારક ભાવ તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીના લગ્નના આંઠમા ભાવને પીડિત કરીને યુદ્ધ અને પ્રાકૃત્તિક આપત્તિથી જનધનની હાનિનો યોગ બનાવે છે. ગ્રહોની આ સ્થિતિનો પ્રભાવ ગ્રહણ બાદ ત્રણ મહિના સુધી રહેશે.\n9 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્ય સાચવવું\n9 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n8 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મંગળ કાર્યની યોજના બનશે અને મનોકામના પૂર્ણ થશે\n08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nસૂર્યનું રાશિ પરિભ્રમણ અને બુધ થશે માર્ગી, અશુભ અસરોમાંથી બચવા અપનાવો આ ઉપાય\n07 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ શુક્રવારે આ ઉપાય કરવાથી થશે લાભ\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nUAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\n9 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્ય સાચવવું9 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ8 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મંગળ કાર્યની યોજના બનશે અને મનોકામના પૂર્ણ થશે08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસૂર્યનું રાશિ પરિભ્રમણ અને બુધ થશે માર્ગી, અશુભ અસરોમાંથી બચવા અપનાવો આ ઉપાય07 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ શુક્રવારે આ ઉપાય કરવાથી થશે લાભ07 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો06 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઆજે ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર શું પડશે અસરસાપ્તાહિક આર્થિક રાશિફળ 6થી 12 જુલાઈ: ધન-કરિયર મામલે લકી રહેશે આ રાશિઓસાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયે પ્રેમના વરસાદમાં ભીંજાશે આ રાશિઓના પ્રેમી5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ4 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓની જીવનશૈલીમાં પરિવર્તન થશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291209", "date_download": "2020-07-09T09:07:45Z", "digest": "sha1:D2QXTJG3ZVBSFMGFNW2ZTKEMU5W4XQGZ", "length": 10324, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ડીપીટી તમામ કામદારોની કાળજી લે છે", "raw_content": "\nડીપીટી તમામ કામદારોની કાળજી લે છે\nગાંધીધામ, તા. 29 : આવશ્યક સેવામાં ગણાતા દીનદયાળ બંદરે ચાલતી ગતિવિધિ અંગે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તમામ કામદારોની પૂરતી કાળજી લેતું હોવાની પ્રશાસને સ્પષ્ટતા કરી છે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે લગભગ 700 કાર્યકરો તમામ કામદારોની થર્મલ ગનથી તપાસ કરતા રહીને કોરોના સંક્રમણ અંગે સુનિશ્ચિત થાય છે. બંદરની અંદર જઇને કામ કરતા સૌને સવારે અને સાંજે ભોજનની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ફલોટીલા વિભાગના જે કામદારો રસ્સા ખેંચીને જહાજોની જેટી ઉપર લાંગરવાનું કામ કરી રહ્યા છે તે તમામને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોવ્સ આપવામાં આવ્યા છે. ડીપીટી અધ્યક્ષ જાતે પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજીને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહ્યા છે. વચ્ચે વચ્ચે મહાબંદરની મુલાકાત લઇને પણ તેઓ સ્થિતિની જાણકારી લઇ રહ્યા છે. તેવું યાદીમાં જણાવાયું છે. દરિયામાં જઇ વિવિધ જહાજોને જેટી ઉપર લાવવા કે પરત મૂકવાની કામગીરી સાથે સંકળાયેલા પાઈલટસને કોરોના સ્પેશિયલ કિટ સાથે જ જહાજો ઉપર મોકલવામાં આવે છે. ગઇકાલે મહાબંદરની તમામ જેટીઓ ઉપર જહાજ લાગેલા હતા, કેન્દ્ર તથા રાજ્ય સરકારના કોવિદ-19ને લગતા તમામ સૂચનો સાથે જ ડીપીટી બંદરે કાર્યવાહી કરાઇ રહી છે. ગાંધીધામ મામલતદારને સાથે રાખીને ડીપીટી ઉપાધ્યક્ષ, ટ્રાફિક મેનેજર, એફ.એ. એન્ડ સી.એ.ઓ. પર્સોનલ ઓફિસર, પી.આર.ઓ. વગેરેની ટીમે 700થી 800 કામદારો માટે પાસ, અન્ય જરૂરી પ્રશ્નોની ચર્ચા-વ્યવસ્થા ગોઠવી રહી હોવાનું આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/central-gujarat/chhota-udaipur/", "date_download": "2020-07-09T09:42:37Z", "digest": "sha1:4Y7VMOFHUVDADPYOTCBQMUW2SWP2W3J5", "length": 8606, "nlines": 101, "source_domain": "www.polkholtv.in", "title": "છોટા ઉદેપુર News Today - Latest છોટા ઉદેપુર News & Updates - આજના છોટા ઉદેપુર સમાચાર ન્��ુઝ", "raw_content": "\nનેપાળનું રાજકીય સંકટ / વડાપ્રધાન ઓલી મુલાકાતોના 6 રાઉન્ડ પછી પણ વિરોધી પ્રચંડને ન મનાવી શકયા, સમર્થકોનો રસ્તાઓ પર દેખાવ\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nગઈકાલે રાજ્યમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો દિવ્ય ભાસ્કરJul 09, 2020, 12:54 PM ISTગાંધીનગર. ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nક્રિકેટની વાપસી / ઇંગ્લેન્ડે ICC પાસેથી ટેસ્ટમાં કોરોના સબસ્ટિટ્યૂટની માંગ કરી, જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝમાં નવો નિયમ લાગુ થઈ શકે છે\nન્યૂ ફિલ્મ / મોહિત સૂરીએ ફિલ્મ ‘મલંગ 2’ના ફર્સ્ટ ડ્રાફ્ટની ઝલક સો. મીડિયામાં શૅર કરી\nકોરોનાવાઈરસ / સંતોએ કહ્યું- પેંડાની પ્રસાદી ખાવાથી કોરોના નથી ફેલાયો, શહેરમાં 69 દિવસ પછી કોરોનાથી સૌથી ઓછા 7 મોત, નવા 202 કેસ\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/corona-unlock-44-new-cases-were-reported-in-vadodara-and-15-new-cases-were-registered-in-valsad-100023", "date_download": "2020-07-09T08:57:14Z", "digest": "sha1:COFMYQFFQ624TESMZT25GH3PNS2IAPKC", "length": 16085, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "કોરોના અનલૉકઃ વડોદરામાં નવા 44 તો વલસાડમાં નવા 15 કેસ નોંધાયા | Gujarat News in Gujarati", "raw_content": "\nકોરોના અનલૉકઃ વડોદરામાં નવા 44 તો વલસાડમાં નવા 15 કેસ નોંધાયા\nગુજરાતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોએ તંત્ર તથા લોકોની ચિંતા વધારી છે. રાજ્યના મેટ્રો શહેરોની સાથે અન્ય જિલ્લામાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે.\nરવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. આજે નવા 44 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે કુલ 272 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 44નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસની સાથે વડોદરામાં કુલ સંક્રમિતોની સંખ્યા 2178 થઈ ગઈ છે. તો આજે સાજા થયા બાદ કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 1509 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 50 લોકોના મૃત્યુ થયા છે.\nવલસાડ જિલ્લામાં નવા 15 કેસ\nવલસાડ જિલ્લામાં એક સાથે નવા 15 કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. આજે નવા નોંધાયેલા કેસમાં વાપીમાં 12, વલસાડ, પારડી અને ઉમરગામમાં એક-એક કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો 129 પર પહોંચી ગયો છે.\nવડોદરા પાલિકામાં સમાવેશ થવા મુદ્દે સેવાસી ગામનો વિરોધ, પૂતળાનું દહન કર્યું\nશું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ\nશનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 30 હજાર 774 પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી 1790 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 22417 દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20269 છે, તો 1411 લોકોના મૃત્યુ પણ થયા છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના વાયરસકોવિડ 19વલસાડવડોદરાcorona virus\nઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર આવેલ રેલવેનો પુલ જર્જરિત હાલતમાં, સમારકામ મુદ્દે તંત્રનું મૌન\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/reduce-the-size-of-the-tumbler-save-million-liters-of-water-111250", "date_download": "2020-07-09T08:45:37Z", "digest": "sha1:VIMFEQPA2FHAQGDITL2H6EX2B5PRCVZ2", "length": 9096, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "Reduce the size of the tumbler, save millions liters of water | ટમ્બલરની સાઇઝ ઘટાડો, કરોડો લિટર પાણી બચાવો - news", "raw_content": "\nટમ્બલરની સાઇઝ ઘટાડો, કરોડો લિટર પાણી બચાવો\nજૈન સંસ્થાનું અનોખું જળ અભિયાન : પાણી ભરવાનું ટમ્બલર એક લિટરથી ઘટાડીને ૭૫૦ એમએલ કરીને એનો જ ઉપયોગ કરવાની દોઢ હજાર પરિવાર પાસે પ્રતિજ્ઞા લેવડાવી : આ પરિવારો વર્ષે ૫૪.૭૫ લાખ લિટર પાણી બચાવી શકે છે\nઆજે દેશ-દુનિયામાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે ત્યારે માત્ર ટમ્બલરની સાઈઝમાં ઘટાડો કરીને વર્ષે લાખો-કરોડો લિટર પાણી બચાવવાનો નવતર પ્રયોગ એક-એક સામાજિક સંસ્થાએ કર્યો છે. આ વિચારથી પ્રેરિત થઈને ગઈ કાલે ૧૫૦૦ પરિવારે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧ લિટર કે એનાથી મોટી સાઈઝના ટમ્બલરને બદલે પોણો લિ��ર પાણી સમાઈ શકે એવા ટમ્બલરનો ઉપયોગ નહાવા કે શેવિંગ કરવા સહિતનાં કામમાં કરાય તો એક પરિવાર વર્ષે હજારો લિટર પાણી બચાવી શકે છે.\nજૈન કરાડ સેવા સંસ્થાન દ્વારા નિરક્ષા જલ બચાવો અભિયાનની શરૂઆત માટેનો પહેલો કાર્યક્રમ ગઈ કાલે મીરા રોડમાં યોજાયો હતો, જેમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવથી માંડીને સામાન્ય પરિવારજનો સામેલ થયા હતા. પાણી બચાવના નવતર પ્રયોગથી સૌ પ્રભાવિત થયા હતા અને તેમણે હવેથી ઘરમાં વપરાતા ૧ લિટર કે તેનાથી મોટી સાઈઝના ટમ્બલરને બદલે પોણો લિટરના ટમ્બલરનો ઉપયોગ કરીને પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.\nઆજના આધુનિક યુગમાં અનેક પરિવારો શાવરથી નહાય છે, પરંતુ આજેય મોટી સંખ્યામાં પરિવારો બાલદી કે ટબમાં પાણી ભરીને પ્લાસ્ટિક કે પતરાંના ટમ્બલરથી શરીર પર પાણી નાખે છે. બજારમાં મળતા મોટા ભાગના પ્લાસ્ટિકના ટમ્બલર ૧ લિટર કે ૧.૨ લિટરના હોય છે. આની સામે ૭૫૦ મિલીલિટર પાણી સમાય એવા ટમ્બલરથી નાહીને પાણીનો બચાવ થઈ શકે એવો વિચાર જૈન કરાડ સેવા સંસ્થાનના અનિલ કરાડને થોડા સમય પહેલાં આવ્યો હતો.\nઅનિલ કરાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બહારગામ હતો ત્યારે નહાવા માટે પાણીનો ખૂબ જ વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવેલું. ૨૦ લિટર પાણીની બાલદી અને ૨ લિટરના ટમ્બલરનો લોકો નહાવા માટે ઉપયોગ કરે છે. શરીર પર સાબુ લગાવીને એક ટમ્બલર પાણી રેડીએ તો બધું પાણી વહી જાય છે. ટમ્બલર બે લિટરનું હોય કે પોણા લિટરનું, શરીર પરનો સાબુ કે મેલ નીકળી જાય છે. બસ, ત્યારથી પાણી બચાવવાનો વિચાર મારા મનમાં આવ્યો. આથી જ ટમ્બલરની સાઇઝમાં ઘટાડો કરીને પ્રયોગ કર્યો છે.’\nજૈન કરાડ સેવા સંસ્થાનના અધ્યક્ષ કલ્યાણમલ કરાડે કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમારી જલ બચાવ ઝુંબેશની શરૂઆતમાં જ ૧૫૦૦થી વધુ પરિવાર જોડાયા છે.’\n૧ લાખ ટમ્બલરથી ૩૬.૫૦ કરોડ લિટર પાણી બચે\nસંસ્થાન દ્વારા પાણી બચાવ અભિયાનમાં સામેલ થનારાઓને પ્રતિજ્ઞાપત્રની સાથે પોણા લિટરનું પ્લાસ્ટિકનું ટમ્બલર ફ્રીમાં અપાયું હતું. ૧ ટમ્બલરથી વર્ષે ૩૬૫૦ લિટર પાણી, ૧૦૦ ટમ્બલરથી વર્ષે ૩,૬૫,૦૦૦ લિટર પાણી, ૧૦૦૦ ટમ્બલરથી ૩૬,૫૦,૦૦૦ લિટર પાણી અને ૧ લાખ ટમ્બલરથી વર્ષે ૩૬.૫૦ કરોડ લિટર પાણીની બચત થઈ શકે.\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્ય��એ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nએમએમઆરમાં ૧૫ દિવસમાં કેસ ડબલ\nધારાવીમાં હવે મિશન ઝીરો\nજ્યારે કવિ ઉમાશંકર જોષી આંખ મીંચીને સાંભળી રહ્યા હતા કવિ કમલ વોરાના કાવ્યને\nજીવનની દોડમાં સંગીતના જે શોખને પૂરો નહોતો કરી શક્યા એ હવે પૂરો કરી રહ્યા છે મુલુંડના આ ભાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/tag/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF/", "date_download": "2020-07-09T08:39:32Z", "digest": "sha1:SG7JAJERJI3TKPGEPTWD5RRARNWA3MJ2", "length": 18288, "nlines": 145, "source_domain": "webgurjari.in", "title": "પુષ્પા અંતાણીનું બાળસાહિત્ય – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nTag: પુષ્પા અંતાણીનું બાળસાહિત્ય\nબાળવાર્તાઓ : ૧૭ – બકરી અને વાઘનું બચ્ચું\nપુષ્પા અંતાણી બપોરનો સમય હતો. વાઘ અને વાઘણ એમના સાવ નાના બચ્ચાને જંગલમાં ફરાવવા માટે નીકળ્યાં. બચ્ચું ખૂબ ખુશ હતું, એ કૂદાકૂદ કરતું વાઘ-વાઘણથી આગળ આગળ ચાલતું હતું. થોડીવાર પછી વાઘ-વાઘણે જોયું તો એમનું બચ્ચું ક્યાંય દેખાયું નહીં. બંનેને ચિંતા…\nબાળવાર્તાઓ : ૧૬ – જાપ અને ઉંદરડી\nપુષ્પા અંતાણી જાપને આજે બાલમંદિરમાં રજા હતી. એ તો એની રોજની આદત મુજબ વહેલો ઊઠી ગયો. નહાઈ-ધોઈ, તૈયાર થઈ, દૂધ પણ પી લીધું. એનાં ભાઈ-બહેન બંને સ્કૂલ ગયાં હતાં. એ એકલો એકલો કંટાળવા લાગ્યો હતો. એણે રમકડાનો કબાટ ખોલ્યો. તે…\nબાળવાર્તાઓ : ૧૫ : આવ રે, કાગડા, પાણી પીવા\nપુષ્પા અંતાણી નાનકડો કૈરવ બીજાં છોકરાંને નિશાળે જતાં જોતો અને એને પણ નિશાળ જવાનું બહુ મન થતું. એક દિવસ એણે એની મમ્મીને પૂછ્યું: :”હું ક્યારે નિશાળે જઈશ” મમ્મીએ એને કહ્યું: “બસ, બેટા, આ ઉનાળાનું વેકેશન પૂરું થાય પછી તું પણ…\nબાળવાર્તાઓ : ૧૪ – સંસ્કારનું સીંચન\nપુષ્પા અંતાણી શાળા ચાલુ થવાનો ઘંટ હજી વાગ્યો નહોતો. બેલા ક્લાસમાં આવી ગઈ હતી. અચાનક એને યાદ આવ્યું કે હોમવર્કમાં થોડું લખવાનું બાકી રહી ગયું હતું. એ નોટ કાઢીને લખવા માંડી. ત્યાં સલોની એની બે-ત્રણ બહેનપણી સાથે ક્લાસમાં આવી. બેલા…\nબાળવાર્તાઓ : ૧૩ : બિંકુનું સપનું\nપુષ્પા ��ંતાણી મકરસંક્રાંતિનો દિવસ નજીક આવતો હતો. ઉત્તરાયણ. બાળકોનો પ્રિય તહેવાર. સૌ પતંગ ચગાવવાના ઉત્સાહમાં હતાં. જૂઈબહેન અને એમની ટોળકીનાં બધાં મિત્રો ભેગાં થયાં હતાં. કોણ કેવા અને કેટલા પતંગ લેશે, દોરા ક્યાંથી લેવા, ક્યાં મંજાવવા એ બધું નક્કી કરતાં…\nબાળવાર્તાઓ : ૧૨ : જાદુઈ માછલી\nપુષ્પા અંતાણી ગંગુ નામે એક માછીમાર હતો. એ દરરોજ સવારે દરિયામાં માછલી પકડવા જતો. એક દિવસ રોજની જેમ સવાર પડતાં જ એ હોડી લઈને દરિયામાં આવ્યો. એણે માછલાં પકડવાની જાળ પાણીમાં ફેંકી. પછી બબડ્યો: “જોઈએ, આજે કેટલાં માછલાં મળે છે.”…\nબાળવાર્તાઓ : ૧૧ : વેંતિયો અને સોના\nપુષ્પા અંતાણી એક છોકરી હતી. એનું નામ સોના હતું. એ જન્મી ત્યારે જ એની મા મૃત્યુ પામી હતી. સોનાનો ઉછેર બરાબર થઈ શકે તે માટે એના પિતા બીજી મા લાવ્યા હતા. બીજી માએ પણ દીકરીને જન્મ આપ્યો હતો. એનું નામ…\nબાળવાર્તાઓ : ૧૦ : કૂવાનો દેડકો\nપુષ્પા અંતાણી કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા કહું. વાત જાણે એમ બની કે સનાભાઈ ઉંદરને એક…\nબાળવાર્તાઓ : ૯: પનારી જંગલનો કૂકડો\nપુષ્પા અંતાણી પનારી જંગલનો રાજા ગુલાબસિંહ ઘરડો થઈને મૃત્યુ પામ્યો. એ ખૂબ પરાક્રમી અને ન્યાયી રાજા હતો. એના મૃત્યુથી જંગલનાં બધાં પ્રાણીઓ દુ:ખી અને નિરાધાર થઈ ગયાં. આવો કાબેલ રાજા હવે મળવો મુશ્કેલ હતો. આ જ જંગલમાં ગોંડુ નામનો એક…\nબાળવાર્તાઓ : ૮ : ચકા-ચકીની નવી વાર્તા\nપુષ્પા અંતાણી રોજ સવારે હસતી હસતી ઊઠતી સોના આજે સવારે જાગી ત્યારે મૂડમાં નહોતી. એણે પલંગ પર આજુબાજુ જોયું તો મમ્મી-પપ્પા દેખાયાં નહીં. એ બહારના રૂમમાં આવી. હીંચકા પર સૂતી, પણ મજા ન આવી. એ ઊભી થઈને રસોડામાં ગઈ. મમ્મી…\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯��૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/fixed-charge-of-commercial-electricity-consumers-waived-gujarati-news/", "date_download": "2020-07-09T08:56:09Z", "digest": "sha1:E7DLGHDDFFVAPV34SIKCSWJZ2VOQ47WI", "length": 11153, "nlines": 193, "source_domain": "www.gstv.in", "title": "ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ\nખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ\nલોકડાઉન બાદ ગુજરાતને બેઠુ કરવા માટે રૂપાણી સરકારે ગુજરાત માટે 14 હજાર કરોડના આત્મનિર્ભર રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં કોમર્શિયલ યુનિટ માટે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફ કરાશે. 31મી જુલાઈ સુધી ટેક્સ ચૂકવવા પર 10% ��ીબેટ અપાશે. 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિક્સ્ડ ચાર્જ માફ કરાશે. ખાનગી બસ, ટ્રક, ટ્રાવેલ્સ માટે રાહતની જાહેરાત કરાતા છ મહિનો રોડ ટેક્સ માફ કરાશે. આ ઉપરાંત 63 હજાર વાહનોનો ટેક્સ નહિં વસૂલાય.\n૧૪૦૦૦ કરોડનું આર્થિક પેકેજ\nજાહેર કોમર્શિયલ યુનિટ માટે વાર્ષિક પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકા માફ\n૩૧મી જુલાઈ સુધી ટેકસ ચૂકવવા પર ૧૦ ટકા રીબેટ\n૩૩ લાખ કોર્મશિયલ વીજગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ\nખાનગી બસ, ટ્રક, ટ્રાવેલ્સ માટે છ માસનો રોડ ટેકસ માફ\n૬૩ હજાર વાહનોનો ટેકસ નહિ વસૂલાય\nટેકસટાઈલ સેકટરને ૪૫૦ કરોડની સહાય\nમેગા ઈન્ડસ્ટ્રીઝને ૧૫૦ કરોડની કેપિટલ સહાય\nએફોર્ડેબલ હાઉસિંગ માટે ૧૦૦૦ કરોડની સબસિડી\n૧.૬૦ લાખ હજાર નવા અફોર્ડેબલ હાઉસ બનાવાશે\n૧૨૦૦ કરોડનું જીએસટી રીફંડ જુલાઈ અંત સુધી ચૂકવાય તે માટે કેન્દ્રને રજૂઆત\nમત્સય ઉદ્યોગ સેકટરને ૨૦૦ કરોડની સબસિડી\nખેડૂતોને ૧૦,૮૦૦ કરોડની આર્થિક સહાય\nઆદિવાસી શ્રમિકોને ૩૫,૦૦૦ની સબસિડી અપાશે\nમેગા ઈન્ડસ્ટ્રીઝને 150 કરોડની કેપિટલ સહાય\nટેક્સટાઈલ સેક્ટરને 450 કરોડની સહાય અંતર્ગત મેગા ઈન્ડસ્ટ્રીઝને 150 કરોડની કેપિટલ સહાય અપાશે. અફોર્ડેબલ હાઉસિંગ માટે 1000 કરોડની સબસિડી અપાશે. જ્યારે 1 લાખ 60 હજાર નવા અફોર્ડેબલ હાઉસ બનાવાશે. 1200 કરોડનું GST રીફંડ જુલાઈ અંત સુધી ચૂકવાય તે માટે કેન્દ્રને રજૂઆત કરાશે. મત્સય ઉદ્યોગ સેક્ટરને 200 કરોડની સબસિડી યોજના હાથ ધરાશે. ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય અપાશે. આદિવાસી શ્રમિકોને 35,000ની સબસિડી અપાશે.\nઅડાજણની શાંતિ મેડિસીનના માલિક મિતુલ શાહએ કર્યો મહત્વનો ખુલાસો, સાર્થક ફાર્મા પર લગાવ્યો મોટો આરોપ\nજન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ, વીમા સહિત મળે છે બધે ફાયદા જ ફાયદાઓ, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ\nકોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે\nઅમદાવાદમાં આજે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક\nકાળમુખો કોરોના: અમેરિકામાં જીવલેણ વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 19 લાખને પાર, પરિસ્થિતિ વધુને વધુ વિકટ\nઅડાજણની શાંતિ મેડિસીનના માલિક મિતુલ શાહએ કર્યો મહત્વ���ો ખુલાસો, સાર્થક ફાર્મા પર લગાવ્યો મોટો આરોપ\nજન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ, વીમા સહિત મળે છે બધે ફાયદા જ ફાયદાઓ, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ\nકોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ\nભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE", "date_download": "2020-07-09T09:15:13Z", "digest": "sha1:X2OE5NHOCV4OXCD3F6FHAJRK4SV2O5G7", "length": 3629, "nlines": 60, "source_domain": "gu.wikipedia.org", "title": "\"વિગ્રહરેખા\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"વિગ્રહરેખા\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ વિગ્રહરેખા સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nભારતીય રૂપિયા ચિહ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nવિરામચિહ્નો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:વિરામચિહ્નો ‎ (← કડીઓ | ફેરફાર)\nપૂર્ણ વિરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅલ્પ વિરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રશ્નચિહ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nઉદ્‌ગારચિહ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nઅર્ધ વિરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nમહાવિરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nમહારેખા ‎ (← કડીઓ | ફેરફાર)\nઅવતરણ ચિહ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nકૌંસ ‎ (← કડીઓ | ફેરફાર)\nલોપકચિહ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nગુજરાતી બ્રેઇલ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8", "date_download": "2020-07-09T09:13:24Z", "digest": "sha1:OIU5JWYX6SONQWAJKFPIZUDOEEKW4H7Y", "length": 15730, "nlines": 157, "source_domain": "gu.wikipedia.org", "title": "સિક્કિમ સ્કાઉટ્સ - વિકિપીડિયા", "raw_content": "\nસિક્કિમ સ્કાઉટ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે ભારતના સિક્કિમ રાજ્યમાંથી સૈનિકોને ભરતી કરે છે. તે ભારતીય સેનાની સૌથી યુવા રેજિમેન્ટ છે, તેને ૨૦૧૩માં ઉભી કરાઈ અને ૨૦૧૫માં કાર્યક્ષમ બનાવવામાં આવી. તેને લદ્દાખ સ્કાઉટ્સ અને અરુણાચલ સ્કાઉટ્સની મુજબ ઉભી કરાઈ છે અને તે બંને રેજિમેન્ટની જેમ જ આ પણ પહાડી સરહદ વિસ્તારમાંથી સૈનિકોની ભરતી કરે છે, સરહદનું રક્ષણ કરવું અને પહાડી લડાઈ પ્રાથમિક કાર્યક્ષેત્ર છે.\n૧૯૭૫માં સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું. તે આશરે એક સદી સુધી અંગ્રેજ અને પાછળથી ભારતીય સંરક્ષણ હેઠળ હતું. ચીન સાથે તેની ૨૨૨ કિમીની સરહદ છે અને આથી તે અગાઉ ભારત અને ચીન વચ્ચે બફર વિસ્તારનું કામ કરતું હતું અને તેથી ભારતીય સેનાની ચોકીઓ તેના વિસ્તારમાં હતી.[૧] ચીને સિક્કિમને ભારતના રાજ્ય તરીકે ૨૦૦૦ સુધી માન્યતા નહોતી આપી[૨] અને આજે પણ તેના ઉત્તર વિસ્તારમાં આવેલા ફિન્ગર પ્રદેશ પણ તેનો દાવો છે. ૧૯૬૨ના યુદ્ધ સમયે પણ સિક્કિમ સરહદ પર કેટલીક લડાઈઓ થઈ હતી.[૩][૪] ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બંને દેશના સૈન્યો વચ્ચે સિક્કિમ સરહદ પર અથડામણો ચાલુ રહી અને તેમાં ૧૯૬૭ની ચોલા ઘટના મુખ્ય છે.[૫][૬] હાલમાં ૨૦૦૮ની આસપાસ કેટલીક નાના પાયાની અથડામણો અને ઘૂસણખોરી થઈ હતી.[૭][૮] ૨૦૧૪માં ભારતીય ભૂમિસેના અને ભારત-તિબ્બત સીમા પોલીસના ઘણા એકમો સિક્કિમમાં ફરજ બજાવે છે. ઐતિહાસિક રીતે જ આ સૈનિકો ભારતના અન્ય હિસ્સામાંથી લેવામાં આવે છે અને ત્યાંના સ્થાનિક વસ્તીમાંથી નથી લેવાતા.\nસિક્કિમના તત્કાલીન મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે રક્ષા મંત્રાલયને એવી અપીલ કરી કે ચીન સાથે સરહદ ધરાવતા તમામ રાજ્યો રેજિમેન્ટ ધરાવે છે અને સિક્કિમના યુવાનોને રેજિમેન્ટ ઉભી કરી અને સ્થાન આપવું જોઈએ. (૧૯૬૩માં લદ્દાખ સ્કાઉટ્સ, ૨૦૧૦માં અરુણાચલ સ્કાઉટ્સ અને ઉત્તરાખંડની કુમાઉં રેજિમેન્ટમાં પલટણો ઉભી કરાઈ છે.) આ પ્રસ્તાવને ભારતીય સેના અને રક્ષા મંત્રાલયએ ટેકો આપ્યો કેમ કે તે સેનાની સ્થાનિકોને ભરતી કરી અને રક્ષણને વધુ મજબુત બનાવવાની નીતિ સાથે મળતી હતી. ડિસેમ્બર ૬, ૨૦૧૨ના રોજ મંત્રીમંડળની સુરક્ષા સમિતિએ સહમતી આપી. તે સમયે એવી જાહેરાત કરવામ��ં આવી કે સૈનિકોની ભરતી અને તાલીમ તથા અન્ય કાર્યવાહીઓ પૂર્ણ થતાં ૨૦૧૫ના મધ્ય સુધીમાં રેજિમેન્ટ તૈયાર થઈ જશે.[૯] તેનો વાર્ષિક ખર્ચ આશરે રૂ. ૩૨.૫ કરોડ આવવાનો અંદાજ હતો. રેજિમેન્ટ ઉભી થઈ ગયા બાદ તેનો વાર્ષિક ખર્ચ આ અંદાજ કરતાં થોડો વધુ હોવાની શક્યતા છે.[૧૦]\nમાર્ચ ૨૦૧૩માં ૫૦૦ સૈનિકોની ભરતી માટે સમગ્ર સિક્કિમમાં ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું.[૧૧][૧૨] સિક્કિમના યુવાનોમાં છુંદણાં લોકપ્રિય હોવાને કારણે ઘણા યુવાનોની અરજી નકારવામાં આવી કેમ કે ૨૦૧૧માં ભારતીય સેનાએ નવા રંગરૂટો માટે ધાર્મિક ચિહ્નો સિવાયનાં છુંદણાં પર પ્રતિબંધ મૂક્યો હતો.[૧૩]\n૨૪ મે ૨૦૧૩ના રોજ લખનૌ ખાતે ઉપ સેનાધ્યક્ષ લેફ્ટ. જનરલ એસ. કે સિંઘ દ્વારા ધ્વજ અર્પણ કરી અને રેજિમેન્ટ ઉભી કરી. તે સમયે ૩૧૯ સિક્કિમના રંગરૂટો હતા અને ગુરખા રેજિમેન્ટ દ્વારા તાલીમ આપવા મોકલાયેલા ઉસ્તાદ હાજર હતા.[૧૪][૧૫] ૨૦૧૫ના મધ્ય સુધીમાં ભરતી અને તાલીમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી.\nરેજિમેન્ટ શરૂઆતમાં એક જ પલટણ ધરાવશે એવું નક્કી કરાયું હતું કારણ કે ભરતી કરવા માટે સૈનિકો સિક્કિમની મર્યાદિત વસ્તીમાંથી લેવાના હતા. ૧લી પલટણમાં ૯૩૪ સૈનિકો જેમાં ૨૮ અફસરો, ૪૪ જુનિયર અફસરો અને ૮૬૨ જવાન હતા. ૨૦૧૫માં ૨જી પલટણ ઉભી કરવાનું નક્કી કરાયું. રેજિમેન્ટમાં ૮૫% સૈનિકો સિક્કિમના ૬,૧૨,૦૦૦ની વસ્તીમાંથી લેવાયેલા છે. નિવૃત્ત સૈનિકોના સગાંને ભરતી માટે અગ્રતા આપવામાં આવી હતી.[૧૬]\nસિક્કિમ સ્કાઉટ્સ એ ૧૧ ગુરખા રાઇફલ્સ સાથે જોડાયેલા છે અને તેમનું જ ચિહ્ન, ધ્વજ વાપરે છે. જોકે તેમાં સિક્કિમ સ્કાઉટ્સ એવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે.[૧૭]\nરેજિમેન્ટના સૈનિકોને પહાડી યુદ્ધમાં તાલીમ આપવામાં આવે છે. મોટાભાગના સૈનિકો સ્થાનિક જ છે અને માટે આ પ્રકારની આબોહવામાં કાર્ય કરવાનો અને રહેવાનો તેમને અનુભવ જન્મજાત જ છે. તાલીમ તેમને આધુનિક યુદ્ધ કૌશલ્ય અને લશ્કરી શિસ્ત શીખવાડવા માટે અપાય છે. સ્થાનિકો જ હોવાને કારણે તેઓ વસ્તી પાસેથી માહિતી આસાનીથી મેળવી લે છે અને યુદ્ધ સમયે તેઓ અન્ય સ્થાનિક રેજિમેન્ટની જેમ જ પોતાના રાજ્ય માટે અંત સુધી પણ લડી લેવા તૈયાર રહેશે.[૧૮]\nરેજિમેન્ટનું પ્રાથમિક કાર્ય સિક્કિમની સરહદ પર નજર રાખવાનું અને ખાસ કરીને ઘાટો અને ચીન સરહદ પર ચોકી ભરવાનું છે. સેનાની અન્ય રેજિમેન્ટની પલટણો ૨-૩ વર્ષ માટે સિક્કિમ ખાતે તૈનાત કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ભારતના અન્ય હિસ્સામાં મોકલવામાં આવે છે જ્યારે સિક્કિમ સ્કાઉટ્સના તમામ સૈનિકો ત્યાં જ તૈનાત રહેશે અને તેમની મોટાભાગની કારકિર્દી સિક્કિમ ખાતે જ પસાર કરશે.\nભારતીય ભૂમિસેના વિભાગો અને સેવાઓ\nજમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ જૂન ૨૦૧૬ના રોજ ૧૮:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.politwoops.com/search?q=%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE", "date_download": "2020-07-09T08:46:17Z", "digest": "sha1:AI7MYAS7I4HICQHSZ3IWVQ7ENZDPCGEC", "length": 3232, "nlines": 99, "source_domain": "www.politwoops.com", "title": "Politwoops - All deleted tweets from politicians", "raw_content": "\n\"વિવાદ થી વિશ્વાસ\" વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૧૫ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી. loksabhatv.nic.in/\n\"વિવાદ થી વિશ્વાસ\" વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૩૦ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી. loksabhatv.nic.in/\nવિવાદ થી વિશ્વાસ વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૩૦ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી loksabhatv.nic.in/\nમધ્યપદેશની પાનસેમલ વિધાનસભાના નીવાલી ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે વિશેષ ચર્ચા. https://t.co/EiXZmfZxBS\n૩/૩ નીચે comments માં પોતાનો પ્રશ્નો રવિવાર રાત્રી સુધીમાં રજુ કરવા વિનંતી છે. જેથી એ પ્રશ્નોની ચર્ચા થઈ શકે અને નિરાકરણ લાવી શકાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/north-gujarat/mehsana/", "date_download": "2020-07-09T08:40:58Z", "digest": "sha1:OCVVT4YIAFFNVBJKGTJ4UXY63CFPQSHP", "length": 12217, "nlines": 116, "source_domain": "www.polkholtv.in", "title": "મહેસાણા News Today - Latest મહેસાણા News & Updates - આજના મહેસાણા સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરા��ે ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 19,119 કેસમાંથી 1190ના મોત અને 13011 દર્દીઓને ડિસ્ચાર્જ થયા, 6 દિવસથી રોજ 400થી વધુ કેસ નોંધાયા\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ 510 કેસ નોંધાયા છેછેલ્લા 6 દિવસથી અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે દિવ્ય ભાસ્કરJun 06, 2020, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 17,632 કેસમાંથી 4,646 એક્ટિવ, 11,894 દર્દી ડિસ્ચાર્જ, કુલ મૃત્યુઆંક 1,092એ પહોંચ્યો\nકુલ 4,646 એક્ટિવ કેસમાંથી 62 દર્દી વેન્ટીલેટર પર અને 4,584 દર્દીની હાલત સ્થિર છેગઈકાલે છેલ્લા 24 કલાકમાં 415 નવા કેસ સામે 1,114 દર્દી ડિસ્ચાર્જ અને ... Read More\nગુજરાતમાં કોરોનાનો કહેર / કોરોનાથી 69 દિવસમાં 1000 મોતઃ કોરોનાથી 24 કલાકમાં 412 નવા કેસ, 27 મોત, છેલ્લા 30 જ દિવસમાં 793 મોત\nશનિવારે કોરોનાના 412 નવા કેસ નોંધાયા, 621 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયોરાજ્યમાં 15 દિવસમાં રિકવરી રેટ 39.20%થી વધી 43% થયોઅમદાવાદમાં 284 નવા કેસ, 24 મોત, કુલ કેસ ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના નવા 371 દર્દી સાથે કુલ 12910 કેસ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો\nનવા 24 મૃત્યુમાં 6ના કોરોનાથી તો 18 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મોતઅમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13 કેસબનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, ... Read More\nએનાલિસિસ / અમદાવાદ-સુરત જ નહીં છ દિવસથી 7 જિલ્લામાં પણ કોરોના બેકાબૂ, બોટાદ-બનાસકાંઠામાં બમણા તો મહેસાણા-મહિસાગારમાં 4 ગણાં કેસ વધ્યાં\nબનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર અને બોટાદમાં થઇ રહ્યો છે વધારો ઉત્તરગુજરાતમાં સાબરકાંઠાને બાદ કરતા ત્રણેય જિલ્લામાં પોઝિટિવ કેસો 40ને પાર બનાસકાંઠામાં 36, ભાવનગરમાં 35 તો ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્���ું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nકોરોના ઈન્ડિયા LIVE / 4.55 લાખ કેસઃ ICMRએ ટેસ્ટિંગ વધારવા કહ્યું, દર્દીને સારું થવાની ઝડપ 6% વધી, 2.58 લાખ દર્દીને સારું થયુ\nભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ / ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOએ કહ્યું- પરિસ્થિતિ ન સુધરી તો એક જ વેન્યુ પર થઈ શકે છે સીરિઝની ચારેય ટેસ્ટ\nનિસર્ગ વાવાઝોડું સુરત / વાવાઝોડાને પગલે સુરત એરપોર્ટ પર નાની ફ્લાઇટો સાથે 1800 કિલોના વજનિયાં બાંધ્યાં\nટ્રોલિંગની અસર / સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95_%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AB%80", "date_download": "2020-07-09T09:33:48Z", "digest": "sha1:YPOEZLD6VY7AQKZGF6BMSM4OMUSDMZRH", "length": 21695, "nlines": 116, "source_domain": "gu.wikipedia.org", "title": "વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પુસ્તક સૂચી - વિકિપીડિયા", "raw_content": "વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પુસ્તક સૂચી\n< વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના\nઆ સૂચી અધૂરી છે. સમય મળ્યે હું તેમાં નવા પુસ્તકો ઉમેરતો રહીશ. -Gazal world\nઆપ જે પુસ્તકનો ઉપયોગ કરવા માંગતા હો તે પુસ્તકની અનુક્રમણીકા પ્રથમ જોઈ લેશો તો સરળતા રહેશે. તે માટે વિકિમેઈલ મોકલવો. જે તે પુસ્તકની અનુક્રમણિકા આપને મોકલી આપીશ. -Gazal world\nગુજરાતી વિશ્વકોશ ખંડ ૧ (અ-આ) ધીરુભાઈ ઠાકર ૨૦૦૧ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૦૪૪ તમામ ક્ષેત્રના તમામ નોંધપાત્ર આર્ટિકલ આમા છે.\nગુજરાતી વિશ્વકોશ ખંડ ૨૦ (વિ-વૈં) ધીરુભાઈ ઠાકર ૨૦૦૫ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૮૯૪ \" \" \"\nગુજરાતી વિશ્વકોશ ખંડ ૨૨ (સ-સા) ધીરુભાઈ ઠાકર ૨૦૦૭ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૯૮૬ \" \" \"\nગુજરાતી વિશ્વકોશ ખંડ ખંડ ૨૫ (હ-હ્) ધીરુભાઈ ઠાકર ૨૦૦૯ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૮૭૧ \" \" \"\nગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (મધ્યકાળ) જયંત કોઠારી અને જયંત ગાડીત (મુખ્ય સંપાદકો) ૧૯૮૯ ગુજરાતી સાહિત્ય પરિષદ ૫૦૪ દયારામ પૂર્વેના ગુજરાતી સાહિત્યના તમામ નાના-મોટા (બધા જ) સર્જકો વિશેની માહિતી આપતો અભૂતપૂર્વ ગ્રંથ\nગુજરાતી સાહિત્યકોશ ખંડ ૨ (અર્વાચીનકાળ) ચંદ્રકાન્ત ટોપીવાળા (મુખ્ય સંપાદક) ૧૯૯૦ ગુજરાતી સાહિત્ય પરિષદ ૬૪૧ ગુજરાતી સાહિત્યના દયારામ પછીના તમામ મહત્વના સર્જકો અને તેમની કૃતિઓ વિશેના લેખો\nગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩ (સાહિત્યિક પ્રકીર્ણ) ચંદ્રકાન્ત ટોપીવાળા (મુખ્ય સંપાદક) ૧૯૯૬ ગુજરાતી સાહિત્ય પરિષદ ૬૪૦ ગુજરાતી સાહિત્ય વિષયક અને વિશ્વસાહિત્ય વિષયક અન્ય લેખો (સિદ્ધાંતો, સાહિત્ય સ્વરૂપો, ઈતિહાસ વગેરે)\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 1 ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૦૯ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૧૭૭ ભારતની તમામ ભાષાના સાહિત્યને, સર્જકોને તથા તેમના સર્જનને આવરી લેતો દળદાર ગ્રંથ\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 2 (D થી L) ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૧૧ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૦૩૮ \" \" \"\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 3 (I થી L) ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૧૬ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૧૫૬ \" \" \"\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 4 (Navaratri થી Sarvadena) મોહન લાલ ૨૦૦૭ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૯૦૬ \" \" \"\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 5 (Sasay થી Zorgot) મોહન લાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૨૦૦૯ (નવી આવૃત્તી) ૮૧૭ \" \" \"\nઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 6 (Supplementary Entries And Index) પરમ અબિચંદાણી અને કે. સી. દત્ત ૨૦૦૫ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૫૦૭ \" \" \"\nઉત્તર ગુજરાતના જૈન દેરાસરો અને તેના શિલ્પ-સ્થાપત્યો ડૉ. શૈલેષ ડી. તબિયાર ૨૦૧૩ દામિની ���બ્લિકેશન્સ ૧૪૪ જૈન ધર્મ અને ઉત્તર ગુજરાતના નાના-મોટા તમામ જૈન દેરાસરો વિશેની માહિતી\nમનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો ડૉ. બી. એ. પરીખ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૬૫૦ મનોવિજ્ઞાનની તમામ શાખાઓ અને સિદ્ધાંતો વિશેની માહિતી\nપ્રગત સામાન્ય મનોવિજ્ઞાન ડૉ. બી. એ. પરીખ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૫૪૪ સામાન્ય મનોવિજ્ઞાનનો પરિચય આપતુ પુસ્તક\nવાત માણસની (લા. ઠા. અધ્યયન ગ્રંથ રઘુવીર ચૌધરી, રમેશ દવે અને કિરીટ દૂધાત ૨૦૧૭ રંગદ્વાર પ્રકાશન ૭૦૩ ગુજરાતી સર્જક લાભશંકર ઠાકર વિશે, તેમના પુસ્તકો અને કૃતિઓ વિશેનો અભ્યાસ\nઅભિનેય નાટકો (રંગસૂચિ) ધીરુભાઈ ઠાકર ૨૦૦૮ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૯૧ ૧૯૫૬ સુધી ભજવાયેલા તમામ ગુજરાતી નાટકોની માહિતી આપતુ પુસ્તક\nઆપણો સાંસ્કૃતિક વારસો પરમાનંદ ગાંધી ૨૦૦૭ શ્રદ્ધા પ્રકાશન ૩૮૩ ગુજરાતના નાના મોટા તહેવારો, દેવી દેવતાઓ અને બીજી માહિતીઓ (દાખલા તરીકે - હોમ-હવન, શ્રીફળ, ભૂમિપૂજન વગેરે)\nલોકમાતાઓ પુરુષોત્તમ સોલંકી ૨૦૦૦ રન્નાદે પ્રકાશન ૧૮૨ ગુજરાતની લોકમાતાઓ (ચામુંડા, ખોડિયાર, મેલડી વિશે વગેરે) વિશેની અધિકૃત માહિતી\nમેક્સ વેબર વિપિન મા. શાહ ૧૯૯૭ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૧૪૩ જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરના જીવનનો અને તેમના સમાજશાસ્ત્ર તથા આર્થિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિનો પરિચય\nઆધુનિક ભારતનો ઈતિહાસ જશુભાઈ બી. પટેલ ૨૦૧૫ લિબર્ટી પબ્લિકેશન્શ ૨૮૮ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની પુસ્તિકા\nઅર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રમેશ અમ. ત્રિવેદી ૨૦૧૫ આદર્શ પ્રકાશન ૪૨૪ ગુજરાતી સાહિત્યના અર્વાચીન-યુગ થી આધુનિક-યુગ સુધીની વિકાસરેખા\nઅર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ) પ્રસાદ બ્રહ્મભટ્ટ ૨૦૧૪ પાર્શ્વ પબ્લિકેશન ૪૧૪ ગુજરાતી સાહિત્યના આધુનિક અને અનુઆધુનિક યુગ સુધીની વિકાસરેખા\nગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (મધ્યયુગ તથા અર્વાચીન સુધારા યુગ) ડૉ. બહેચરભાઈ પટેલ ૨૦૧૫ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૩૪૭ નરસિંહ-મીરા થી લઈને નવલરામ-નંદશંકર સુધીના સર્જકોનો અભ્યાસ\nમધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રવાહ અને સ્વરૂપ હસુ યાજ્ઞિક ૨૦૧૬ પાર્શ્વ પબ્લિકેશન ૧૯૧ મધ્યકાલીન ગુજરાતી ભાષાનો ઉદભવ, તેનું સાહિત્ય, જૈન કવિઓ તથા તે સમયના સાહિત્યિક સ્વરૂપોનો અભ્યાસ\nગુજરાતી ભાષા - ઉદગમ, વિકાસ અને સ્વરૂપ ડ���. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૩૧૨ ભાષા વિશે, ગુજરાતી ભાષાની ઉત્પત્તી અને વિકાસ વિશે વિસ્તૃત છણાવટ કરતું પુસ્તક\nકેટલાક સાહિત્યિક વિવાદો ધીરુભાઈ ઠાકર ૨૦૧૧ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૨૧૪ ગુજરાતી સાહિત્યમાં દલપતરામ-નર્મદથી લઈને રમેશ શુક્લ અને જયંત કોઠારી સુધીના વિદ્વાનો સુધી ચાલેલા સાહિત્યિક વિવાદો વિશે પ્રમાણભૂત માહિતી આપતું પુસ્તક\nકાન્ટનું તત્વજ્ઞાન મધુસૂદન વિષ્ણુપ્રસાદ બક્ષી ૨૦૧૧ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૭૬ જર્મન તત્વચિંતક ઇમેન્યુએલ કેન્ટ વિશે, તેમના તત્વજ્ઞાન વિશે તથા તેમના વિખ્યાત ગ્રંથ ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન વિશે વિસ્તૃત માહિતી\nઅપરાધનું સમાજશાસ્ત્ર ડૉ. હિતેશકુમાર એન. પટેલ ૨૦૧૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૭૨ અપરાધ વિશેનો સમાજશાસ્ત્રીય અભ્યાસ\nGlimpses of Gujarati Literature Dhirubhai Thakar 1999 ગુજરાત સાહિત્ય આકાદમી ૧૨૭ ગુજરાતી સાહિત્ય વિષયક લેખો, નાની પણ ઉપયોગિ પુસ્તિકા\nમાઇલસ્ટોન્સ્ ઇન ગુજરાતી લિટરેચર કૃષ્ણલાલ એમ. ઝવેરી (કે. એમ. ઝવેરી) ૧૯૯૩ (નવી આવૃત્તી) એશિયન એજ્યુકેશન સર્વિસ ૪૧૮ ગુજરાતી સાહિત્યનો અંગ્રેજીમાં લખાયેલો પ્રથમ ઈતિહાસ ( નરસિંહ મહેતા પૂર્વેના કવિઓ-લેખકોથી માંડીને દયારામ સુધીના લેખકો વિશેનો અભ્યાસ)\nફર્ધર માઇલસ્ટોન્સ્ ઇન ગુજરાતી લિટરેચર કૃષ્ણલાલ એમ. ઝવેરી (કે. એમ. ઝવેરી) ૧૯૫૬ (બીજી આવૃત્તી) ફાર્બસ ગુજરાતી સભા ૪૨૪ અંગ્રેજીમાં. દયારામ પછીના સર્જકો અને તેમના પુસ્તકો વિશેનો અભ્યાસ, લગભગ ગાંધીયુગ સુધી.\nઅણુકીય વર્ણપટ ડૉ. એમ. એમ. પટેલ ૧૯૭૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૧૬ ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના વિદ્યાર્થિઓ માટે તૈયાર થયેલ અનુકીય વર્ણપટ (Molecular Spectra) વિશેનુ પુસ્તક\nમેધાવી મૂલ્યનિષ્ઠ વિજ્ઞાની સર સી. વી રામન ડૉ. પ્રહલાદભાઈ છ. પટેલ ૨૦૧૩ (બીજી આવૃત્તી) ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૬૪ 'રામન ઘટના' ની શોધ માટે ૧૯૩૦નુ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનીક સી. વી રામન ઉપરનું અધિકૃત પુસ્તક\nઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી ડૉ. ઉપેન્દ્ર મ. રાવલ ૧૯૭૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૨૯ ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી (Higher Invertebrates) ક્ષેત્રનાં જીવોની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક\nન્યુક્લીયર ભૌતિકવિજ્ઞાન ડૉ. પી. સી. પટેલ ૧૯૯૫ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૧૧૬ બી.એસ.સી (દ્રિતીય અને તૃતીય)નાં અભ્યાસક���રમ પ્રમાણે તૈયાર થયેલ ગુજરાતી પુસ્તક, ન્યુક્લીયસનું બંધારણ, આલ્ફા, બીટા અને ગામા કણો તેમજ ન્યુક્લીયર બળો વિશેની માહિતી.\nલીલ ડૉ. બી. એસ. વૈદ્ય ૧૯૭૩ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૯૬ પૃથ્વી પર જોવા મળતી વિવિધ લીલ વિશેની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક\nવિશ્વપ્રસિદ્ધ ગણિતપ્રતિભાઓ ગુણાકર મૂળે (ગુજરાતી અનુવાદક: મોહનભાઈ એચ. વિરોજા) ૧૯૯૫ નવભારત સાહિત્ય મંદિર ૫૩૭ વિશ્વના મહાન અને અતિમહત્વનાં ગણિતશાસ્ત્રીઓ અને તેમના પ્રદાન વિશે માહિતી આપતો દળદાર ગ્રંથ.\nક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ ડૉ. કે. ટી. મહેતા ૧૯૯૬ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૪૭૮ ભૌતિકશાસ્ત્રનુ પુસ્તક. ક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ, એટલે કે દાખલાઓ (Examples in Mechanics of Rigid Bodi)\nભૌતિકશાસ્ત્ર ભાગ ૧ ગુજરાતી અનુવાદક: પી. બી. વૈદ્ય, મૂળ લેખકો: Starling and Woodall ૧૯૭૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૫૮૬ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયેલો ભૌતિકશાસ્ત્રનો આધારભૂત ગ્રંથ\nબાગનાં ફૂલો વિષ્ણુ સ્વરૂપ (ગુજરાતી અનુવાદક: ઈસ્માઈલભાઈ નાગોરી) ૧૯૯૫ નેશનલ બુક ટ્રસ્ટ, ભારત ૨૨૯ ભારતમાં ઉદ્યાનોમાં ઊગતાં ફૂલો તથા તેમને ઉગાડવાની પદ્ધતિ વિશે માહિતી આપતું પુસ્તક\nધરતીનું ધન (વિવિધ વૃક્ષોની ઓળખ) દોલત ભટ્ટ ૧૯૯૧ નવભારત સાહિત્ય મંદિર ૧૨૦ ગુજરાતમાં જોવા મળતા વૃક્ષો વિશે ટૂંકી પણ સરસ માહિતી આપતું પુસ્તક\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૫:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80", "date_download": "2020-07-09T08:56:22Z", "digest": "sha1:FXCIH3AECKCCFFDA5NP3QMM3RLUBCAZ6", "length": 9883, "nlines": 120, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nતૈયારી / બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા મુદ્દે મોટા સામાચાર, ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો થશે જાહેર\n / છૂટછાટ જાહેર થતાં જ ગુજરાતના યુવાનોનું ટ્વિટર પર #DeclareGujExams કેમ્પેઈન, જાણો...\nનોકરી / આ બેંકમાં જુનિયર એસોસિએટની 8000 પોસ્ટ માટે આવી ભરતી, જાણી લો કેવી રીતે કરશો...\nગાંધીનગર / રદ્દ કરાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષાને લઇ સરકારની મોટી જાહેરાત, આ ઉમેદવારો...\nભરતી / ગુજરાત સરકારનું ભોપાળુઃ વિદ્યુત સહાયકની ભરતી રદ, દોઢ વર્ષથી કાગડોળે રાહ...\nઅમદાવાદ / હજુ બિનસચિવાલય પરીક્ષા કૌભાંડના ડાઘ ભૂંસાયા નથી ત્યાં જ AMC પરીક્ષામાં...\nJobs / માત્ર 10 અને 12 પાસ માટે કેન્દ્ર સરકાર લાવી પોસ્ટ, રેલવે અને CISFમાં ઢગલાબંધ...\nભરતી / ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો અરજી\nભરતી / ગુજરાત સરકારનો LRD જવાનોની નિમણૂંક કરવાને લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણય\nનોકરી / કેન્દ્ર સરકારના વિભાગોમાં આશરે 7 લાખ પદો પર નોકરી ખાલી, જાણો ક્યાં શરૂ થઈ...\nJobs / TATની પરીક્ષા પાસ ઉમેદવારો માટે શિક્ષકોની ભરતીને લઇને સરકારે આપી ખુશખબર\nજાહેરાત / ગુજરાત એસ.ટીમાં કંડક્ટરની ભરતી, ધો.10 પાસ ઉમેદવારો પણ કરી શકશે આ રીતે અરજી\nપેટા ચૂંટણી / ચૂંટણીપંચે રાજ્યમાં શિક્ષકોની મોટી ભરતી મુલતવી રાખી; જાણો સંપૂર્ણ માહિતી\nભરતી / આખરે શું થયું એ મંજૂરીનું TAT પાસ કરનાર રાજ્યના યુવાનો કેમ નોકરીથી વંચિત\nવિધાનસભા / બેરોજગારી ઘટશે રાજ્ય સરકાર આગામી 3 વર્ષમાં 60,000થી વધુ જગ્યાઓ પર કરશે ભરતી\nનોકરી / ઇન્ડિયન આર્મી દ્વારા અલગ-અલગ ટ્રેડ્સ માટે ભરતી, આ રીતે કરો અરજી\nભરતી / રાજ્ય સરકારે 100 દિવસની અંદર ખાલી પડેલી આ જગ્યાઓ ભરવા આપ્યો આદેશ\nખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ એસોશિયેશને કર્યો મોટો ધડાકો\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%89%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AB%80%E0%AA%B0_%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:40:10Z", "digest": "sha1:QBTWVKAUIMIIN2KMWOCPFLNSSQBWLYDG", "length": 5665, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "નવા ઉગલા (તા. ગીર ગઢડા) - વિકિપીડિયા", "raw_content": "નવા ઉગલા (તા. ગીર ગઢડા)\nનવા ઉગલા (તા. ગીર ગઢડા)\nનવા ઉગલા (તા. ગીર ગઢડા)\nનવા ઉગલા (તા. ગીર ગઢડા)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nતાલુકો ગીર ગઢડા તાલુકો\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• ફોન કોડ • +૯૧-૨૮૭૫\nનવા ઉગલા (તા. ગીર ગઢડા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગીર ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય નથી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૦૫:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/caa-protest-turns/", "date_download": "2020-07-09T07:46:45Z", "digest": "sha1:3WA3NWAQ6VGZPN6ZEQNGI5GYRUHQ7F7I", "length": 5527, "nlines": 127, "source_domain": "tv9gujarati.in", "title": "caa protest turns – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: અમદાવાદમાં CAA અને NRCના વિરોધમાં લાલ દરવાજા નજીક કોલેજના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન\nનાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુજરાત બંધનું એલાન જાહેર કરાયું છે, અમદાવાદ ગોધરા અને વડોદરામાં સ્વયંભૂ બંધ રહેવાનો દાવો થઈ રહ્યો છે. સવારે 11 કલાકે NSUI […]\nVIDEO: લખનઉમાં નાગરિકતા બિલના વિરોધમાં બબાલ\nનાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. CAAને પડકાર આપતી કોંગ્રેસ અને ત્રિપુરા રાજવી પરિવારના કિરીટ પ્રદ્યુત બર્મનેની અરજી […]\nCAA Protests: જામિયા હિંસા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી\nનાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. કોર્ટે તેના […]\nનાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી\nનાગરિકતા સુધારા કાયદા પર ભારતમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હીના જામિયા વિસ્તારમાં આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ બસોમાં આગ લગાવી દીધી છે. ફાયર ફાઈટરની […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/the-purchase-of-sugarcane-will-be-under-the-supervision-of-cctv-in-gujarati/", "date_download": "2020-07-09T07:29:19Z", "digest": "sha1:4SM2LZ2MJOEP4YEYVSGVKYZ3HJBFTD66", "length": 16551, "nlines": 320, "source_domain": "www.chinimandi.com", "title": "શેરડીની ખરીદી સીસીટીવી કેમરાની નિગેહબાનીમાં જ થશે - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Indian Sugar News Gujarati શેરડીની ખરીદી સીસીટીવી કેમરાની નિગેહબાનીમાં જ થશે\nશેરડીની ખરીદી સીસીટીવી કેમરાની નિગેહબાનીમાં જ થશે\nઆઝમગઢ: રવિવારે કલેક્ટર કચેરી સભાગૃહમાં જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં ખેડૂત સહકારી સુગર મિલ સાથિયાવનાં બોર્ડ સમિતિના સભ્યોની બેઠક મળી હતી. આ સત્રમાં, સુગર મિલના સફળ સંચાલન માટે એક વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી અને સીસી ટીવીની દેખરેખ હેઠળ શેરડીની ખરીદીમાં પારદર્શિતા અને વેઈટ ક્લાર્કની દેખરેખ નિર્દેશિત કરવામાં આવી હતી.\nસુગર મીલ સાથિયાવ પિલાણની મોસમ 15 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. નાણાંકીય વર્ષ 2019-20 માટે સત્ર માટે 5 એપ્રિલ સુધી 143 કાર્યકારી દિવસ રાખવામાં આવ્યા છે. આ વખતે 5.20 ક્વિન્ટલ ખાંડ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેમાં 50 લાખ ક્વિન્ટલ શેરડીનું પિલાણ કરવાનું લક્ષ્યાંક છે. ખાંડના બરોળમાં મળનારી આ મિલને આ વખતે પણ ખાંડના બરાબર 10.40 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે. શેરડીની ખરીદી માટે કુલ 41 કેન્દ્રો બનાવવામાં આવશે.\nબેઠકમાં ડીએમ એનપી સિંહે જીએમ બી કે અબરોલને સંપૂર્ણ પારદર્શિતા સાથે 41 શેરડીના વજન કેન્દ્રો પર કારકુનની તૈનાત કરવા નિર્દેશ આપ્યો. બોર્ડ કમિટીના સભ્યોની હાજરીમાં 14 નવેમ્બરના રોજ નિયમો અનુસાર પૂર્ણ કરવા અને તે પછી , 15 નવેમ્બરના રોજ તમામ ઓપરેટરોને વજનવાળા કાંટોના ઓપરેશન વિશેની માહિતી આપવી જોઈએ. તેમણે કહ્યું કે તમામ વજન કેન્દ્રોમાં સીસી ટીવી રાખી શેરડીની ખરીદી કરવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં, કેન્દ્રો પર સ્થાપિત સીસી ટીવી કેમેરા બંધ ન કરવા જોઈએ. તેની સીડી દર 15 દિવસે તૈયાર થવી જોઈએ. ડીએમ દ્વારા ખેડુતોને અપાયેલી કાપલીઓને પારદર્શિતા સાથે વહેંચવા પણ સુચના આપી હતી.\nઆ દરમિયાન દિગ્દર્શક કૈલાસનાથ પાંડેએ જણાવ્યું હતું કે સુગર મિલને પાછલા વર્ષની સરકી હજી મળી નથી અને શેરડીનો પુરવઠો પણ બતાવવામાં આવતો નથી. . જેના પર ડીએમ એડીએમ ફાઇનાન્સ અને રેવન્યુને આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. જ્યારે આ સભામાં જ આ મામલે સવાલ કરવામાં આવ્યા ત્યારે સીસીઓ રાધેશ્યામ પાસવાન સંતોષકારક જવાબ આપી શક્યા નહીં, જેના પર ડીએમે તેમને કારણદર્શક નોટિસ ફટકારવાનો નિર્દેશ આપ્યો.\nડી.એમ.એ જી.એમ. ને સુચના આપી હતી કે મિલના બધા કુશળ અને બિન-કુશળ મજૂરોને સ્થળ પર તાલીમ આપવામાં આવે. બધા મજૂરોને શું કરવું અને શું નહીં તે સંબંધિત બુલેટ પોઇન્ટ બનાવો. આ સાથે, તેમણે મિલ સંચાલનને નિર્દેશ આપ્યો હતો કે, પરિસરમાં આવેલી રાખ અને પ્રેસમદના તાત્કાલિક નિકાલ માટે સંચાલકો સાથે બેઠક યોજવામાં આવે. આ બેઠકમાં ઉપાધ્યક્ષ પરાગ યાદવ, ડિરેક્ટર સુભાષ સિંહ અને અન્ય સંબંધિત ડિરેક્ટર હાજર રહ્યા હતા.\nકૃષિ વૈજ્ઞાનિકોને શેરડીમાં પોક્કા બોઇંગ રોગ મળ્યો\nત્રિવેણી સુગર મીલે અઢી હજાર છોડ રોપ્યા\nઆગામી સીઝનમાં મજૂરોની અછતને ધ્યાનમાં રાખીને શેરડીના પાકનામશીનમોં લેવાશે સહારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/best-seller-gujarati-books-translated-novel/", "date_download": "2020-07-09T07:16:00Z", "digest": "sha1:XJU6JLNVLG3MU3ARQEPRUDE2S7JRHF7P", "length": 17307, "nlines": 543, "source_domain": "www.gujaratibooks.com", "title": "Best Seller Gujarati books Translated Novel - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nબીજી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ થયેલી બેસ્ટ સેલર નવકથાઓની યાદી.\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/one-in-10-coronavirus-patients-with-sugar-die-within-a-week-559276/", "date_download": "2020-07-09T07:47:29Z", "digest": "sha1:N3ZXC7LOWOLJB2CR3VKXA3G3AYHZVS3Z", "length": 14694, "nlines": 168, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: અઠવાડિયામાં જીવ ગુમાવનાર દર 10માંથી 1 કોરોના દર્દી ડાયાબિટીસથી પીડિત | One In 10 Coronavirus Patients With Sugar Die Within A Week - Health News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health અઠવાડિયામાં જીવ ગુમાવનાર દર 10માંથી 1 કોરોના દર્દી ડાયાબિટીસથી પીડિત\nઅઠવાડિયામાં જીવ ગુમાવનાર દર 10માંથી 1 કોરોના દર્દી ડાયાબિટીસથી પીડિત\nસમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 5,394 લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં જ ફ્રાંસમાં થયેલા એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે તે દર્દીઓના વધુ મોત થયા છે કે જેઓમાં ડાયાબિટીસનો રોગ હતો.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nઆ રિસર્ચમાં તેવું પણ જાણવા મળ્યું છે કે ડાયાબિટીસનો રોગ ધરાવતા જે દર્દીઓ કોરોના વાયરસ સંક્રમિત થયા છે તેવા 10 પૈકી 7 દર્દીએ માત્ર અઠવાડિયામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય સુગરના જે દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે તેમાં દર 5માંથી 1 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે. આ પરિણામથી જાણી શકાય છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના વાયરસનું સંક્રમણ કેટલું ખતરનાક છે.\nઅન્ય એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે જે દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ છે તે પૈકી મોટાભાગના સુગર દર્દીઓ ટાઈપ-2 ડાયાબિટીસનો શિકાર છે. આપણી જીવનશૈલી અને ખોરાકના કારણે સુગરનો જે રોગ થાય છે તેને ટાઈપ-2 ડાયાબિટીસ કહેવાય છે. આ રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે આ દર્દીઓમાં પુરુષોની સંખ્યા વધારે છે. જેનો મતલબ એવો થાય છે કે સુગરના પુરુષ દર્દીઓ જલદી કોરોના વાયરસનો શિકાર થાય છે. તેમાં પણ જે દર્દીની ઉંમર 60 કરતા વધુ હોય તેઓ કોરોના વાયરસનો જલદી શિકાર થાય છે તેવું સામે આવ્યું છે.\nઆ રિસર્ચ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું એવું પણ કહેવું છે કે મેડિકલની સ્થિતિ વિવિધ વિસ્તારો મુજબ અલગ-અલગ હોય છે. પણ એક વાત સ્પષ્ટ છે કે મોટી ઉંમરના જે લોકો સુગરના રોગથી પીડિત છે તેમણે કોરોના વાયરસથી સાવધાન રહેવાની જરૂર છે.\nઆ અંગે એક્સપર્ટ ડોક્ટરના જણાવ્યા મુજબ જે લોકો ડાયાબિટીસના દર્દી છે તેઓમાં કોરોના વાયરસના કારણે અન્ય બીમારીઓ પણ ગંભીર રૂપ ધારણ કરે છે. જેમાં હાર્ટ અને કિડની સાથે જોડાયેલી બીમારીઓ પણ હોઈ શકે છે. માટે કોરોના વાયરસની મહામારી દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેઓ પોતાની દવાઓ સમયસર લે અને બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાય���લા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjutech.in/category/more/photo-video-gallery/", "date_download": "2020-07-09T08:18:42Z", "digest": "sha1:3V7Q73E7EDEVX34KL3DW6CZ35XNRHDCK", "length": 15260, "nlines": 231, "source_domain": "gujjutech.in", "title": "ફોટોસ અને વિડિઓ ગેલેરી – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મી���ના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome વધારાનુ ફોટોસ અને વિડિઓ ગેલેરી\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nબિલ ગેટ્સ ઉભા છે લાઈનમાં કારણ જાણી ને તમને પણ માન થશે, જાણો કારણ…\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nધોળા દિવસે જ્વેલરી શોપ લૂંટવા આવેલા શખ્સોને દુકાન માલિકે બતાવી તલવાર પછી:જુવો વીડિઓ\nફોટોસ અને વિડિઓ ગેલેરી\n26 ફોટા જેને જોઈને તમે કહેશો INDIA IS CHANGING, જોઈને હેરાન રહી જશો\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nઅસિન અને રાહુલ શર્માની છોકરી આરીનના પ્રથમ ફોટા ખૂબ જ આનંદદાયક છે : જુઓ વધુ\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nનિક જોનસે પ્રિયંકા ચોપરા માટે 6.5 મિલિયન ડોલર નુ ઘર ખરીદ્યુ : જુઓ તસ્વીર\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nલગ્ન બાદ દંપતીએ બનાવ્યું એવું શરીર કે જોનારાઓ ચોંકી ગયા… :...\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nગુજરાતના ગરબાની યુનાઇટેડ તસવીર, એક જ સ્થળે ગરબે ઘૂમે છે 30...\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nટોયોટાએ અત્યાર સુધીનો સર્વોચ્ચ ₹965 કરોડ નફો કર્યો : જાણો કેવી રીતે\nJIO ને હંફાવવા ટેલિકોમ ની બે કંપની એ કર્યો ૨૦૦૦૦ કરોડ નો માસ્ટર પ્લાન, જાણો કોણ છે તે કંપની.\nવિશ્વમાં 20 પૈકી એક મોત શરાબના સેવનના કારણે થાય છે\n261 પિતાવિહોણી “લાડકડી” નું કર્યું કન્યાદાન, સવાણી પરિવારની દરિયાદિલી\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n10GB રેમ સાથ�� લોન્ચ કરશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો...\nજેટલી બહારથી સ્ટાઇલિશ એટલી જ અંદરથી વૈભવી આ 7 સીટર કાર...\nMobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AB%89%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B5%E0%AB%85%E0%AA%B0", "date_download": "2020-07-09T09:22:22Z", "digest": "sha1:ROI7N3RUYROTQC2MKD4FYAOHQF57CA43", "length": 6582, "nlines": 157, "source_domain": "gu.wikipedia.org", "title": "ફ્રી સૉફ્ટવૅર - વિકિપીડિયા", "raw_content": "\nરિચાર્ડ સ્ટોલમેન, ફ્રી સૉફ્ટવૅર ચળવળના સ્થાપક (૨૦૦૯)\nફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર[૧] એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે.[૨][૩][૪][૫][૬] સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે.[૭] ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૧૮:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%A1%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B", "date_download": "2020-07-09T08:52:39Z", "digest": "sha1:IMVPUDCXHQTCNTEJMEXKWA2723SVYM4X", "length": 14243, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "ભડલીવાક્યો - વિકિપીડિયા", "raw_content": "\nભારતના લોકસાહિત્યમાં ભડલીવાક્યો લોકકવિ તથા જનતાના જ્યોતિષી તરીકે માત્ર ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં જાણીતા છે. મોટાભાગે તેમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. એ આગાહીમાં ખેડૂતો ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને તેના આધારે વર્ષમાં ક્યો પાક થશે કે નહિ થાય તેની વિચારણા ખેડૂતો અગાઉથી કરે છે.\nભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. ભડલી વિષે વિવિધ દંતકથાઓ મળી આવે છે:\nગુજરાતમાં મારવાડના જોશી ઉધડ (હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ સિદ્ધરાજ જયસિંહને સિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલયનું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડજોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી. આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો.\nઆ ઉધડ (હુદડ) જોશીની એકની એક પુત્રીનું નામ ભડલી હતું એવી લોકમાન્યતા છે. ભડલી અને ઉધડ બેઉ ઘેટાં-બકરાં ચરાવતાં અને વનમાં રખડતાં. તે બેઉને આકાશના રંગ, વાદળ, વાયુ, મેઘધનુષ, વૃષ્ટિ, વીજળી વગેરે પ્રકૃતિની લીલાના ફેરફારોનું અવલોકન-અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો. એ અભ્યાસને પરિણામે પિતા-પુત્રીવર્ષાની આગાહીઓના દોહરા-ચોપાઈ રચી લલકારવા લાગ્યાં અને તે જનતામાં પ્રચાર પામ્યાં.\nઉત્તર પ્રદેશની જનતામાં પ્રચલિત દંતકથા પ્રમાણે ભડલીના પિતા કાશીના પંડિત (જોશી) અને માતા આહીરાણી હતી. કાશીમાં રહેલા એક જોશીને એક વખતે એવું સરસ મુહૂર્ત જડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભાધાન થાય તો ત્રિકાલજ્ઞાની પુત્ર પેદા થાય. આથી જોશી આ મુહૂર્તનો લાભ ઉઠાવવા માટે કાશ��થી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા. પણ એમનું ગામ દૂર હતું. મુહૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહિ પહોંચી શકે એમ જોશીને લાગ્યું. તે નિરાશ થઈને સાંજ પડતાં એક ગામમાં થાક ખાવા માટે બેઠા. નજીકમાં એક આહિરનું ઘર હતું. તેની યુવાન કન્યાએ તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહીરાણીએ તેનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી. તે સાંભળી આહીરાણીએ પોતે જ તે મુહૂર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી. પરિણામે ગર્ભાધાન થયું અને આહીરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો. તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો.\nભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’ બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’\nઆ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું.\nરાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’\nભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’\nરાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી \nભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’\nપછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા.\nતે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા.\nવિકિસ્રોતમાં ભડલીવાક્યોને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ જૂન ૨૦૧૯ના રોજ ૧૧:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%8F%E0%AA%9C", "date_download": "2020-07-09T08:44:37Z", "digest": "sha1:4E5VOJAKSR2BIBINPTBXEFQRTHIKJYRG", "length": 4956, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "મહુએજ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, જુવાર, તુવર, કપાસ,\nશાકભાજી, શેરડી, કેળાં, ડાંગર\nમહુએજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. મહુએજ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, જુવાર, તુવર, કપાસ તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી મા���ે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0", "date_download": "2020-07-09T09:17:14Z", "digest": "sha1:A3R3JSCVT2POT4DNJTIQDLCPKQTWDA6P", "length": 6366, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ગાંધીનગર\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ગાંધીનગર\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ગાંધીનગર સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nગુજરાત ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમદાવાદ ‎ (← કડીઓ | ફેરફાર)\nમુંબઈ ‎ (← કડીઓ | ફેરફાર)\nશ્રેણી:ગુજરાત ‎ (← કડીઓ | ફેરફાર)\nભાવનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ગુજરાતના જિલ્લાઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nકચ્છ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબેંગલોર ‎ (← કડીઓ | ફેરફાર)\nદિલ્હી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅલંગ ‎ (← કડીઓ | ફેરફાર)\nચંડીગઢ ‎ (← કડીઓ | ફેરફાર)\nમહેસાણા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપુડુચેરી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમદાવાદ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાબરકાંઠા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nભરૂચ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nચેન્નઈ ‎ (← કડીઓ | ફેરફાર)\nવલસાડ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજામનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nનર્મદા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમરેલી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબનાસકાંઠા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુનાગઢ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપાટણ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઆણંદ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nખેડા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nડાંગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસુરેન્દ્રનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંધીનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાબરમતી નદી ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:64.139.239.168 ‎ (← કડીઓ | ફેરફાર)\nસૌરાષ્ટ્ર ‎ (← કડીઓ | ફેરફાર)\nપટના ‎ (← કડીઓ | ફેરફાર)\nગીર ફાઉન્ડેશન ‎ (← કડીઓ | ફેરફાર)\nનવસારી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંધીધામ ‎ (← કડીઓ | ફેરફાર)\nગુજરાત વિદ્યાપીઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅડાલજ ‎ (← કડીઓ | ફેરફાર)\nસુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપોરબંદર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nદાહોદ ��િલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nતાપી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઉકાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજકોટ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nવડોદરા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપંચમહાલ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nતિરુવનંતપુરમ્ ‎ (← કડીઓ | ફેરફાર)\nશિમલા ‎ (← કડીઓ | ફેરફાર)\nરાયપુર (છત્તીસગઢ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરાંચી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdsetutoronto.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80/", "date_download": "2020-07-09T08:03:29Z", "digest": "sha1:A46RZXSMMJK5XXAZ3NIWLNVM6L7ZLQYU", "length": 7908, "nlines": 97, "source_domain": "shabdsetutoronto.wordpress.com", "title": "સાહિત્ય ગોષ્ઠી | શબ્દસેતુ", "raw_content": "\nટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nવતન અને ગુજરાતી ભાષાનું જતન\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 25, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 19, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\nબીજી મે ૧૯૯૮ સપ્ટેમ્બર 7, 2015\nઅનિદ્રા ઓગસ્ટ 2, 2015\nઅંતિમ શ્વાસ મે 10, 2015\nસંબંધો જડે છે કેટલાં\nસથવારો ફેબ્રુવારી 6, 2015\nજૂનું લખાણ – Old Posts\nગુજરાતી શબ્દકોશ – Lexicon\nવાચકોના પ્રતિભાવ – Comments\nRajnikumar Pandya પર માણસ છે ભાઈ માણસ\nMera Tufan પર માણસ છે ભાઈ માણસ\nસુરેશ પર માણસ છે ભાઈ માણસ\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nbrijeshpanchal02 પર વહેતા સમયની નવી દુનિયા\nMera Tufan પર વહેતા સમયની નવી દુનિયા\nસુરેશ પર વહેતા સમયની નવી દુનિયા\nchaman પર વહેતા સમયની નવી દુનિયા\nFiroz Khan પર વહેતા સમયની નવી દુનિયા\nમનસુખલાલ ગાંધી પર વહેતા સમયની નવી દુનિયા\nAshok Jani પર વહેતા સમયની નવી દુનિયા\nSmita Bhagwat પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\nvimla hirpara પર મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…\n115,392 અમારા માળામાં - STATS\nશબ્દસેતુ - ટોરોન્ટો કેનેડાની પ્રથમ સાહિત્યિક સંસ્થા\nમાણસ છે ભાઈ માણસ માર્ચ 26, 2019\nવહેતા સમયની નવી દુનિયા એપ્રિલ 20, 2017\nમુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર… જૂન 3, 2016\nદિલનો દોરો એપ્રિલ 6, 2016\nઆનંદવાર્તા….. માર્ચ 20, 2016\nપ્રિયે ફેબ્રુવારી 9, 2016\nમારા જીવનનો વળાંક – રજનીકુમાર પંડ્યા જાન્યુઆરી 13, 2016\nકસોટી તું કરી લે જે ડિસેમ્બર 7, 2015\nવાલમ મારો જાણે પહેલો વરસાદ… નવેમ્બર 2, 2015\nગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો ઓક્ટોબર 2, 2015\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/devi-mahagauri/", "date_download": "2020-07-09T07:03:37Z", "digest": "sha1:WWQ2Y3PPAGZ5NTL4EK2FBIJNMZXHTGEJ", "length": 10364, "nlines": 64, "source_domain": "shareinindia.in", "title": "નવદુર્ગાનું આઠમું સ્વરૂપ ✽ દેવી મહાગૌરી ✽", "raw_content": "\nનવદુર્ગાનું આઠમું સ્વરૂપ ✽ દેવી મહાગૌરી ✽\nશ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ \nમહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥\nમાં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચન્દ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે – ‘અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.’ તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરૂ છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે.\nપોતાના પાવતીરૂપપાં તેમણે ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતુ. તેમની પ્રતિજ્ઞા હતી કે ‘વિપ્રેડહં વરદં શમ્ભું નાન્યં દેવં મહેશ્વરત’ (નારદ પાગ્ચરાત્ર). ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.\nજન્મ કોટિ લગિ રગર હમારી\nબરઉં સંભુ ન ત રહઉં કુંઆરી\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nઆ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન-ગૌર થઈ ઉઠ્યાં. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.\nદુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે. તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ તેની પાસે ક્યારેય આવતાં નથી. તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે.\nમા મહાગૌરીનાં ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધન ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ. એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્યભાવે એક્નિષ્ઠ કરી મનુષ્યે કાયમ એમના જ પાદારવિંદોનું ધ્યાન કરવું જોઈએ. ભક્��ોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોનાં અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે. માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. પુરાણમાં એમની મહિંમાનાં પ્રચૂર આખ્યાન અપાયાં છે. તેઓ મનુષ્યોની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે. આપણે પ્રપિત ભાવે સદાય એમના શરણાગત બનવું જોઈએ.\nયા દેવી સર્વભૂતેષુ માંઁમહાગૌરીરૂપેણ સંસ્થિતા \nનમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ \nજો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી\n– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી\n– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા\n– નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- કૂષ્માણ્ડા\n– નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- સ્કન્દમાતા\n– નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- કાત્યાયની\n– નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- કાળરાત્રિ\n– શ્રી બુટભવાની માતાજી- અરણેજ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-former-army-jawan-came-with-the-gun-on-the-road-and-fired/", "date_download": "2020-07-09T07:36:13Z", "digest": "sha1:ZHAQKY4TTDPFE6IJ4NP4DRCOX3WAJILS", "length": 6914, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "પૂર્વ સેનાનો આ જવાન બંદૂક સાથે આવી ગયો રસ્તા પર અને કરી નાખ્યું શૂટ-આઉટ - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nપૂર્વ સેનાનો આ જવાન બંદૂક સાથે આવી ગયો રસ્તા પર અને કરી નાખ્યું શૂટ-આઉટ\nપૂર્વ સેનાનો આ જવાન બંદૂક સાથે આવી ગયો રસ્તા પર અને કરી નાખ્યું શૂટ-આઉટ\nજૂનાગઢના જાલોરાપામાં સેનાના પૂર્વ સૈનિકે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલથી બલોચવાડાના રસ્તા ઉપર હાથમાં પિસ્તોલ લઈને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા. ત્યારે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ધીરેન કૃષ્ણકાંત અવાસિયા નામના સેનાનો પૂર્વ જવાન દારૂના નશામાં ધૂત હતો. પોલીસે મહામહેનતે તેના હાથમાંથી પિસ્તોલ છોડાની કાબૂમાં લીધો. પોલીસે તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.\nપરેશ ધાનાણીના ગઢમાં પહોંચ્યા લાલજી પટેલ, લોકસભા ચૂંટણી અંગે કહ્યું આવું કંઈક\nખેડૂતોની આત્મહત્યાની યાદી દિવસેને દિવસે વધી રહી છે, છતાં સરકારનો પરસેવો નથી છૂટતો\nરાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘાએ વરસાવ્યું હેત, આ કારણે સૌરાષ્ટ્રમાં બારેમેઘ થયાં ખાંગા\nગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે Coronaના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાની\nવસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8", "date_download": "2020-07-09T07:34:50Z", "digest": "sha1:VCNZFEZMG6EB22XR3IJKPENJBUWNWJQW", "length": 11082, "nlines": 127, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nફાયદો / વોડાફોન યુઝર્સ માટે ખુશખબર: ઓછા રૂપિયામાં વધારે ડેટા મેળવો આ પ્લાન સાથે\nફાયદો / આ કંપનીએ ‘વર્ક ફ્રોમ હોમ’પ્લાન લોન્ચ કરી કર્યો ડેટાનો વરસાદ, માત્ર આટલા જ...\nબિઝનેસ / નાણાંકીય સંકટમાં હોવા છતાં આ સરકારી કંપનીએ Jioને પછાડી, સૌથી વધુ ગ્રાહકો થયા\nઉછાળો / એક ખબર આવી અને વોડાફોન-Idea ના શૅરમાં 48 ટકાનો ઉછાળો આવ્યો\nમુશ્કેલી / વોડાફોન ગયું તો Airtel અને Jioને ફાયદો થવાને બદલે મુશ્કેલીઓ વધી જશે, જાણો કેમ\nઓફર / વોડાફોન લાવ્યું નવો પ્રીપેડ પ્લાન, આ પ્લાનની વધી વેલિડિટી\nટેલિકોમ / એરટેલ, વોડાફોન અને જિયોના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, ફરી આટલા મોંઘા...\nટેલિકોમ / જો આ કંપનીનું સિમકાર્ડ વાપરતાં હો તો ઝડપથી બદલી દેજો, કંપની બંધ થવાની...\nટેલિકોમ / Vodafone ગ્રાહકો માટે મોટાં સમાચાર, કંપનીએ બંધ કરી દીધો આ પ્લાન\nબિઝનેસ / વોડાફોનના ગ્રાહકો માટે મહત્વના સમાચાર: સરકાર માટે કંપનીને બચાવવી મુશ્કેલ...\nબિઝનેસ / શું આજે એરટેલ-વોડા-જિઓ AGRના કરોડો રૂપિયા ચૂકવશે\nટેલિકોમ / માત્ર ત્રણ જ વર્ષમાં Jio ફ્રી સેવા આપી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની, ફ્રી...\nટેલિકોમ / ભાવ વધારો ક્યારે અટકશે Airtel દ્વારા માસિક મિનિમમ રિચાર્જના ભાવમાં વધારો...\nફેરફાર / Airtelના 558 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં આવ્યો મોટો બદલાવ, ગ્રાહકોને થશે આ નુકસાન\nટેલિકોમ / વોડાફોન લઈને આવ્યું છે 4 નવા પ્લાન, મળશે ડેટા-કોલિંગનો ફાયદો, 39 રૂપિયાથી શરૂ\nઆનંદો / એરટેલ-જિયો વચ્ચે હરિફાઈ, ગ્રાહકોને તોડવા કંપની આપી રહી છે 100 રૂપિયાનું ઈનામ\nજાહેરાત / Airtel અને Vodafone-Idea ના ગ્રાહકો માટે માઠા સમાચાર, બંધ થયાં આ પ્લાન\nજાહેરાત / Jio, Vodafone, Idea, Airtelના યુઝર્સને લાગશે ઝટકો, આટલા મોંઘા થઈ જશે રીચાર્જ પ્લાન\nટૅન્શન / ખરાબ સમાચાર, આવતા મહિનેથી તમારા મોબાઈલનું બિલ વધીને આવશે\nટેલિકોમ / ગુજરાતમાં વોડાફોન-આઈડ્યા માટે આવ્યાં ખરાબ સમાચાર, Jioના ગ્રાહકોની આટલી...\nશેરબજાર / એક જાહેરાત થઈ અને વોડાફોન-આઈડ્યાના શેરમાં આવ્યો 30 ટકા સુધીનો ઉછાળો\nટેલિકોમ / વોડાફોન યુઝર્સ માટે મહત્વના સમાચાર: ભારતમાંથી વિદાય લે તેવા અહેવાલની...\nVIRAL / ઈનકમિંગ કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના ચાર્જ પર Jio હવે જે કહી રહ્���ું છે તે...\nકૉલિંગ / Jio નો ઝટકો, Voda-Idea-Airtel ગ્રાહકોને રાહત નહીં આપવો પડે એકસ્ટ્રા ચાર્જ\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો...\nનિધન / ભારે હ્રદય સાથે પિતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા જાવેદ જાફરી\nતંત્રની ઉદાસીનતા / રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, કોરોના સામેની લડાઇના દાવાઓની ખુલી પોલ\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.marinedieselbasics.com/gu/", "date_download": "2020-07-09T07:13:21Z", "digest": "sha1:JBDHSD64DPF4CRPSMEEEDUZL5K4FXAAE", "length": 20245, "nlines": 195, "source_domain": "www.marinedieselbasics.com", "title": "ઘર - મરિન ડીઝલ બેઝિક્સ", "raw_content": "\nચેકલિસ્ટ - સચિત્ર અને મફત\nદરિયાઇ ડીઝલ બેઝિક્સ 1\n- આઈપેડ, ટેબ્લેટ અને ડેસ્કટ .પ પર ઉપયોગ કરો\nશ્વાસ - લેવા, એક્ઝોસ્ટ\nડ્રાઇવ ટ્રેન - શાફ્ટ સીલ વગેરે.\nડીઝલ કેવી રીતે કાર્ય કરે છે\nશ્વાસ - હવાના ઇન્ટેક અને એક્ઝોસ્ટ\nડીઝલ એંજિન કૂલન્ટ / એન્ટિફ્રીઝ\nદરિયાઇ ડીઝલ થર્મોસ્ટેટના કાર્યો\nચેકલિસ્ટ - સચિત્ર અને મફત\nદરિયાઇ ડીઝલ બેઝિક્સ 1\n- આઈપેડ, ટેબ્લેટ અને ડેસ્કટ .પ પર ઉપયોગ કરો\nશ્વાસ - લેવા, એક્ઝોસ્ટ\nડ્રાઇવ ટ્રેન - શાફ્ટ સીલ વગેરે.\nડીઝલ કેવી રીતે કાર્ય કરે છે\nશ્વાસ - હવાના ઇન્ટેક અને એક્ઝોસ્ટ\nડીઝલ એંજિન કૂલન્ટ / એન્ટિફ્રીઝ\nદરિયાઇ ડીઝલ થર્મોસ્ટેટના કાર્યો\nદ્રશ્ય તમારી દરિયાઇ ડીઝલ સિસ્ટમ માટે મદદ\nશું કરવું અને ક્યારે\nકેવી રીતે દરેક કાર્ય કરવા માટે\n222 પૃષ્ઠો, 300 + રેખાંકનો\nયુએસ $ 15.99 પેપરબૅક $ 9.99 ઇબુક\nએન્જિન્સ, પમ્પ્સ, સીકોક્સ, અલ્ટરનેટર્સ વગેરે માટે મેન્યુઅલ.\nતકનીકી શબ્દ યાદી આપે છે\n280 + શબ્દો, 50 + રેખાંકનો\nડીઝલ અને બોટની જાળવણી\nદરિયાઇ ડીઝલ બેઝિક્સ 1\nજાળવણી, લે-અપ અને પુન: પ્રવેશ માટેની વિઝ્યુઅલ માર્ગદર્શિકા\n140 + ક્રિયાઓ એક-એક-પગલું\nપેપરબેક અને કિન્ડલ, આઇબુક્સ, ગૂગલ, કોબો\nવિડિઓ જુઓ 1: 44\nમફત એન્જિન 1500 + મેન્યુઅલ વગેરે.\nશ્વાસ, ઇનટેક અને એક્ઝોસ્ટ\nએન્જિન નિયંત્રણ અને ગેજ્સ\nસંપૂર્ણ સમીક્ષાઓ વાંચો વપરાશકર્તાઓની વિડિઓઝ જુઓ તમારા પોતાના લખો સમીક્ષા\n\"મેં હમણાં જ તમારા સંપૂર્ણ કલ્પિત પુસ્તક\" મરીન ડીઝલ બેઝિક્સ \"વાંચવાનું સમાપ્ત કર્યું છે. હું ઈચ્છું છું કે 35 વર્ષ પહેલાં મને તે વાંચવાની તક મળી હોત. તે ભૂલો દ્વારા ઘણું શીખવાનું બચાવી લેત, અને મારા માટે વસ્તુઓ કરવામાં ડરતો હતો. \"સચિત્ર આકૃતિઓ તેજસ્વી છે ...\"\nરોજર એલ, લેખકને ઇમેઇલ\n\"... મેં જોયેલા વિષય પરની શ્રેષ્ઠ માર્ગદર્શિકા, આ પુસ્તકનું ડીઝલથી સજ્જ દરેક બોટ પર સ્થાન છે.\"\nપીટર નિલ્સન, સેલ મેગેઝિન\n\"ત્યાં શ્રેષ્ઠ દરિયાઇ ડીઝલ જાળવણી પુસ્તક બહાર ... હું દરેક દરિયાઈ ડીઝલ પુસ્તક વાંચું છું જે હું મારા હાથ પર મેળવી શકું છું. આ એક મારો મનપસંદ છે - બિંદુનો અધિકાર .. ખૂબ ઉપયોગી ચિત્રો અને મદદરૂપ ચાર્ટો શ્રેષ્ઠ ભાગ એ છે કે શ્રી. જ્યારે તમે વાસ્તવમાં તે કામ કરવા જાઓ છો ત્યારે બર્કવિક તમને અનુભવેલી થોડી વાસ્તવિક-જીવનની સમસ્યાઓ સમજે છે, અને તેમની સાથે વ્યવહા�� કરવા માટે તેમના પાસે સરસ સૂચનો છે ... ખૂબ આગ્રહણીય. \"\nડેવ એન એમેઝોન (ચકાસાયેલ ખરીદી)\n\"ઉત્તમ પુસ્તક, સીધા આગળ અને બિંદુ પર.\nકોઈપણ sailboat પર જ જોઈએ\n\"... સ્પષ્ટપણે આ વિષયને સ્પષ્ટ રીતે જાણે છે અને તેના જ્ઞાનને રીડરને અત્યંત સરળ રીતે સમજી શકાય તે રીતે ટ્રાન્સફર કરવામાં સક્ષમ હોવાનું દુર્લભ ભેટ છે.\"\nડિક મેકક્લેરી, સંપાદક સેઇલબોટ ક્રૂઝીંગ, #xNUMX, જાન્યુઆરી 41 ઇશ્યૂ કરો\n\"... જે રીતે અર્થપૂર્ણ બને છે તે રીતે મુકવામાં આવે છે. તે વાંચવા અને આત્મસમર્પણ કરવાનો આનંદ છે.\"\nમાઇકલ એર્કીનને, વ્યક્તિગત સમીક્ષા ડિસેમ્બર, 2017.\n\"એક તેજસ્વી પુસ્તક કે જે દરેક માટે બોટની લાઇબ્રેરીનો ભાગ હોવું જોઈએ ... વિગતો પર ધ્યાન આપવું એ આ પુસ્તકને એવા લોકો માટે આદર્શ બનાવશે જે ખાસ કરીને અનુભવી નથી અને તેમ છતાં તેમનાં એન્જિનને પોતાને જાળવવા માટે સક્ષમ છે.\nએકંદરે, આ પુસ્તકની કોઈપણ વ્યક્તિની ભલામણ કરવામાં આવે છે જેની પાસે તેમની બોટ પર ડીઝલ એન્જિન છે. \"\nનોટિકલ મન બ્લૉગ પોસ્ટ, નવેમ્બર 2017\n\"બર્કવિકની માર્ગદર્શિકા તેના સરળ, દ્રશ્ય દિશાનિર્દેશોના કારણે એન્જિન રૂમમાં થોડી વધુ હાથ મેળવવાની ઇચ્છા માટે એક વિશાળ સંપત્તિ છે ... તેના સ્પષ્ટ દૃષ્ટિકોણોને કારણે ડીઝલ એન્જિનો પર જ શરૂ થવું તે જરૂરી સામગ્રી છે. જ્યારે મેં મારું પોતાનું પાવર પ્લાન્ટ હાથ ધરવાનું શરૂ કર્યું ત્યારે મને સેંકડો કલાક સંશોધન અને લાંબા ગાળાની YouTube વિડિઓઝ જોવામાં આવ્યાં હતાં. પૂર્ણ સમયની ક્રૂઝિંગ અને એન્જિન જાળવણીના 5 વર્ષ પછી પણ મેં આ માર્ગદર્શિકામાં સંખ્યાબંધ નવી ટીપ્સ અને યુક્તિઓ શોધી કાઢી. હું ખૂબ ભલામણ કરું છું. \"\nસારી જૂની બોટ, 2017 ઘટાડો\n\"... ઉપયોગી માહિતીની વિશાળ માત્રા ... આ સાથેના ચિત્રોથી પુસ્તક ખૂબ જ મદદરૂપ સંદર્ભ કાર્ય કરે છે ... બધું આવરી લે છે.\"\nઝીલેન (ડચ સેઇલિંગ મેગેઝિન) ઑક્ટોબર 2017\n\"... આ વિષયનો ખૂબ જ વ્યાપક વ્યાપક કવરેજ ... આ એક માર્ગદર્શિકા જેટલું સારું છે જે તમને મળશે ... ખૂબ આગ્રહણીય છે.\"\nઓસ્ટ્રેલિયન સેલીંગ મેગેઝિન, ઑક્ટો-નવેમ્બર 2017\n\"ખૂબ જ ઉપયોગી, વ્યવહારુ અને બિંદુએ, દરેક બોટ પર આવશ્યક છે. સારી નોકરી કેપ્ટ બરવિક \n\"આ પુસ્તક તેમની પોતાની હોડી જાળવવા માટે જવાબદાર કોઈપણ માટે આવશ્યક છે ...\nહું કોઈ પણ બોટના માલિકને ભલામણ કરું છું, પરંતુ ખાસ કરીને એક વહાણના બોટના માલિક જે તેમનું પોતાનું જાળવણી કરે છે. \"\n\"તમારા પુસ્તક અઠવાડિયામાં મારા વિદ્���ાર્થીઓ સાથે એક તોફાન નીચે ગયા ...\"\nસી પાવર ટ્રેનિંગ, સ્કોટલેન્ડ\n\"ઉત્તમ, સ્પષ્ટ, સંક્ષિપ્ત અને અનુસરવાનું સરળ. ખૂબ આગ્રહણીય\"\n\"ડેનિસન બર્કવિક બોટ માલિકોને તેમના ડીઝલ એન્જિનો દ્વારા એટલા ડરતા અટકાવવાનું પસંદ કરે છે અને તે સમજવા માટે કે મૂળભૂત જાળવણી ખરેખર સરળ છે ... પરંતુ તમારે તે કરવું પડશે. તે સાચું છે અને આ સંદેશ મને ધ્યાનમાં રાખ્યો હતો; એક નહીં માર્મિન વ્યાવસાયિક મનોરંજન યાટ માલિક. તેમની ચિત્રો પ્રશિક્ષક હતી અને તેમના હકારાત્મક વલણ પ્રેરણાદાયક હતા ... તે વિચારપૂર્વક સારી રીતે લખાયેલું છે અને ચિત્રો આ વિષયને ઍક્સેસિબલ બનાવે છે. હું તેની ભલામણ કરું છું. \"\n\"મારી પાસે હાર્ડ કૉપિ - બ્રિલિયન્ટ છે. ડીઝલ પાવર સાથેના તમામ બોટ માલિકોને ખૂબ જ ભલામણ કરે છે અને ટૂંક સમયમાં જ બોટ માલિકોની ભલામણ કરવામાં આવે છે. ડીઝલ મિકેનિક વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઝડપી સંદર્ભ તરીકે.\"\nવધુ શીખો અને અનુક્રમણિકાનું કોષ્ટક\nગોપનીયતા અને કુકીઝ: આ સાઇટ કૂકીઝનો ઉપયોગ કરે છે. આ વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને, તમે તેનો ઉપયોગ માટે સંમત થાઓ છો.\nકૂકીઝને કેવી રીતે નિયંત્રિત કરવી તે સહિત વધુ શોધવા માટે, અહીં જુઓ: કૂકી નીતિ\n© 2020 મરિન ડીઝલ બેઝિક્સ | દ્વારા સંચાલિત બીવર બિલ્ડર\nસચોટ એન્જિન લ logગબુક રાખવા માટે સંઘર્ષ કરવો\nનવું, સરળ રેકોર્ડ્સ રાખવા અને તમારા આઈપેડ, ટેબ્લેટ અથવા ડેસ્કટ .પ પર ઘણું બધું રસ્તો\nમાહિતી લખો, સેવ કરો, અપડેટ કરો અને પ્રિન્ટ કરો\nમફત નમૂનાઓ ડાઉનલોડ કરો અને તેને જાઓ\nઇલોગબુકમાં કવર ફોટો કેવી રીતે ઉમેરવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/7-week-old-beats-coronavirus-recovers-post-haemorrhage-558124/", "date_download": "2020-07-09T09:06:00Z", "digest": "sha1:CM33GIOELPNRQT3LE3UKOL5XLVK2LNDD", "length": 14769, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: માત્ર 7 અઠવાડિયાના બાળકે કોરોનાને હરાવ્યો, બ્રેઈનની સર્જરી બાદ હાલ રિકવર | 7 Week Old Beats Coronavirus Recovers Post Haemorrhage - India News | I Am Gujarat", "raw_content": "\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\n8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધ\nઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીન�� ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India માત્ર 7 અઠવાડિયાના બાળકે કોરોનાને હરાવ્યો, બ્રેઈનની સર્જરી બાદ હાલ રિકવર\nમાત્ર 7 અઠવાડિયાના બાળકે કોરોનાને હરાવ્યો, બ્રેઈનની સર્જરી બાદ હાલ રિકવર\nલતા મિશ્રા, મુંબઈ મિરર: મુંબઈની એક હોસ્પિટલમાં માત્ર 7 અઠવાડિયાના એક બાળકે કોરોના વાયરસને હરાવ્યો છે. ગત અઠવાડિયે આ બાળકને બ્રેઈન હેમરેજની સર્જરી કરવામાં આવી હતી અને તે કોરોના વાયરસ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ બાળકે કોરોના વાયરસને હરાવ્યો છે. આ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે ગત અઠવાડિયે આ બાળકમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તે વેન્ટિલેટર સપોર્ટ પર હતું, જ્યારે આજે આ બાળક એકદમ સ્વસ્થ છે અને તેના અંગોની હલનચલનની પ્રક્રિયા પણ સામાન્ય છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\n7 અઠવાડિયાના આ બાળકે કોરોનાને હરાવ્યો છે. કોરોનાને હરાવનાર 7 અઠવાડિયાના આ બાળકના માતા-પિતાએ જણાવ્યું કે જ્યારે અમારું બાળક હેમરેજની પીડા સહન કરી રહ્યું હતું ત્યારે અમને એવું લાગી રહ્યું હતું કે ક્યાંક અમે તેને ગુમાવી દઈશું. અમે ડૉક્ટરના ખૂબ જ આભારી છીએ.\nઆ શિશુને તાવ અને શરદી-ઉધરસ હોવાને કારણે તારીખ 13મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તારીખ 17મેના રોજ આ શિશુને આંચકી આવવા લાગી. રિપોર્ટમાં સામે આવ્યું કે આ શિશુના મગજની સપાટી પર મ��થાની ડાબી બાજુએ રક્ત જમા થઈ રહ્યું છે. બાદમાં આ શિશુના બ્રેઈનની સર્જરી કરવામાં આવી અને આશરે 40 મિલિ જેટલું રક્ત ખાલી કરાયું. કોરોના પોઝિટિવ આ શિશુની સર્જરી કરવી ડોક્ટર્સ માટે પડકાર હતો.\nસર્જરી દરમિયાન આ શિશુને એનેસ્થેસિયાની માત્રા આપનારે પણ બાદમાં પોતાને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરી અને હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ શિશુ તે 9 બાળકો પૈકીનું છે કે જેઓની ઉંમર 1 વર્ષ કરતા ઓછી છે અને તેઓમાં કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેઓને હાલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના\nકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો\nઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના આટલા કરોડ લે છે પ્રિયંકા ચોપરા\nસામેવાળી વ્યક્તિને જાણ ન થાય તે રીતે તેની આ વસ્તુ ચોરી લેતો હતો...\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયામુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશેઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટનાકાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયોકાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયોવૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટરભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયોઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજરઆર્મીના અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 89 એપ્સ ડિલિટ કરવા આદેશકાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોતજાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણીPNB કૌભાંડ: ઈડીએ નીરવ મોદીની 330 કરોડની સંપત્તિ જપ્ત કરીકોરોનાના ડરામણા આંકડાઃ ભારતમાં રોજ નોંધાઈ શકે છે 2.87 લાખ કેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/saurashtra-kutch/surendranagar/", "date_download": "2020-07-09T07:35:36Z", "digest": "sha1:MY6EG6EK6KDOCYW2YCN4U5KXBKFONLMF", "length": 12767, "nlines": 119, "source_domain": "www.polkholtv.in", "title": "સુરેન્દ્રનગર News Today - Latest સુરેન્દ્રનગર News & Updates - આજના સુરેન્દ્રનગર સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો\nસુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More\nમેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ\nર��િવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત\nદિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More\nકોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા\nરાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઇ, 44 સારવાર હેઠળ, 109 ડિસ્ચાર્જ અને 6ના મોતજિલ્લામાંથી 10 જ્યારે શહેરમાંથી 6, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 262 થઈજામકંડોરણાનું ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા\nગુજરાતમાં કોરોનાના કુલ 27,317 દર્દી થયા, 25 નવા મોત સાથે કુલ 1664ના મોતઅમદાવાદમાં 273 નવા દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 18,837 થયોરિકવરી રેટ 70%થી વધ્યો, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કર���\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nફોર્બ્સ ટોપ 100 યાદી / રોજર ફેડરર 802 કરોડની કમાણી સાથે ટોપ પર, કોહલી 196 કરોડની કમાણી સાથે 66મા ક્રમે છે\nલોકડાઉન / કાર્તિક આર્યને ફોટો શેર કરી લખ્યું -ફીલિંગ ક્યૂટ, ઇન્ડસ્ટ્રી ક્યારે ખુલશે એવું પણ પૂછ્યું\nક્રિકેટની વાપસી / ઇંગ્લેન્ડે ICC પાસેથી ટેસ્ટમાં કોરોના સબસ્ટિટ્યૂટની માંગ કરી, જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝમાં નવો નિયમ લાગુ થઈ શકે છે\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nતેજી / અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/neha-kakkar", "date_download": "2020-07-09T09:19:05Z", "digest": "sha1:HKOZXG4RGYDMAZE5RW47SZMBNFASXS7H", "length": 16399, "nlines": 113, "source_domain": "zeenews.india.com", "title": "Neha kakkar News in Gujarati, Latest Neha kakkar news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nઆખરે Neha Kakkarને કોણ કરી રહ્યું છે પરેશાન, જાણીને ચોંકી ઉઠશો\nદુનિયાભરના કલાકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુશ્કેલ સમયમાં દર્શકોનું મનોરંજન કરવાનો પ્રય્તન કરી રહ્યાં છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે\nBollywoodમાં સિંગર્સ સાથે થતા અન્ય પર Neha Kakkarનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...\nબોલીવુડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' સહિતના અન્ય હિટ સોન્ગ આપનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સને ભાગ્યે જ ચૂકવવામાં આવે છે. લોકપ્રિય સિંગરે આઇએએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને બોલીવુડમાં સોન્ગ માટે એકપણ પૈસા મળતા નથી. તેમને લાગે છે કે જો એક સુપર હિટ સોન્ગ આવશે, તો સિંગર શોના માધ્યમથી કમાશે.\n નેહા કક્કડે ચુપચાપ કરી લીધા આદિત્ય સાથે લગ્ન \nએક વાયરલ વીડિયોમાં નેહા કક્કડ (Neha Kakkar) દુલ્હનના જોડામાં તેમજ આદિત્ય નારાયણ (Aditya Narayan) શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.\nLatest News: નેહા આદિત્યના લગ્ન પૂર્વે ઉદીત નારાયણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન\nનેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણના (Aditya Narayan) લગ્નના સમાચાર વચ્ચે આદિત્ય નારાયણના પિતા ઉદીત નારાયણનું (Udit Narayan) ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે.\nગલગલિયા કરાવશે આ ત્રણ હોટ યુવતીનો ધમાકેદાર Dance Video\nઆજના સમયમાં ઈન્ટરનેટ એ લોકો માટે વરદાન બનીને સામે આવ્યું છે, જેઓ પોતાની ટેલેન્ટને સૌને બતાવવા માંગે છે. તે આપણી યુવા પેઢી માટે એક એવુ પ્લેટફોર્મ બની ગયું છે, જેઓને અલગ ઓળખ મળી રહી છે. તેઓ ઈન્ટરનેટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડવામાં સફળ બની રહ્યાં છે. જ્યાં સુધી તેઓની પહોંચ ન હતી, ત્યાં સુધી તેમનો વીડિયો પહોંચી રહ્યો છે. આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નહિ હોય. આવામાં કેટલાક યુવાઓ પોતાનું સિંગિંગ (singing) , ડાન્સિંગ (Dance) ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. લોકોને આ વીડિયો પસંદ આવે તો ગણતરીના કલાકોમાં આ videoને વાયરલ થતા વાર લાગતી નથી. ત્યારે હાલ ત્રણ યુવતીઓની ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.\nVIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સાનો દાવાનળ\n‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ (Neha Kakkar) એક ટેલિવિઝv શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા (Kiku Sharda) અને ગૌરવ ગેરા (Gaurav Gera)એ નેહાની મજાક ઉડાવી હતી.\nફાલ્ગુની પાઠકના જૂના ગીતનું થયુ રિમીક્સ, લોકોએ કહ્યું-સત્યાનાશ વાળી દીધું...\nફાલ્ગુની પાઠક (Falguni Pathak) નું 90ના દાયકાના અનેક ગીતો પોપ્યુલર છે. જેમાં ‘યાદ પિયા કી આને લગી...’ (Yaad Piya Ki Aane Lagi ) પણ પોપ્યુલર બન્યું હતુ. હવે આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મ મેકર દિવ્યા ખોસલા (Divya Khosla Kumar) ની સાથે ટિકટોક સ્ટાર મિસ્ટર ફૈસૂ પણ સાથે છે. આ ગીતમાં 10 વર્ષ બાદની દુનિયાને બતાવવામાં આવ્યું છે, જ્યારે કે ધરતી પર કોઈ પણ વ્યક્તિ નહિ બચે. આ ગીત બહુ જ વાયરલ થઈ રહ્યું છે. જોકે, ફેન્સને આ નવુ વર્ઝન ખાસ પસંદ આવ્યું નથી. લોકો આ ગીતને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. યુટ્યુબ પર આ ગીતને 2 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે.\nસ્ટેજ પર પહોંચી નેહા કક્કડ, કન્ટેસ્ટેન્ટ ભેટીને બળજબરી પૂર્વક કરી Kiss\nરિયાલિટી શો ઇન્ડિયન આઇડલની 11મી સિઝનનો હાલ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડના એક એપિસોડમાં એક કન્ટેસ્ટેન્ટે શોની જજ બોલીવુડની પોપ્યૂલર સિંગર નેહા કક્ડને જબરજસ્તી કિસ કરી લીધી હતી\nVideo: આ કન્ટેસ્ટન્ટની દર્દનાક સ્ટોરી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નેહા કક્કડ\nઇન્ડિયન આઇડલ આ સીઝનમાં અનુ મલિક, વિશાલ દદલાણી અને નેહા કક્કડ જજના રૂપમાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક અભિનાશ નામનો છોકરો ઓડિશન આપવા આવ્યો છે\nનેહા કક્કડે આ પંજાબી સિંગર સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, Video થયો Viral\nબોલીવુડની સિંગર નેહા કક્કડ (Neha Kakkar) તેના ગીતોની જેમ સોશિયલ મીડિયા પર ખુબજ ફેમસ છે. હવે નેહા કક્કડ (Neha Kakkar) અને જાણીતા પંજાબી સિંગર સુખી (Sukhe Muzical Doctorz)નો એક વડિયો સોશિયલ મીડિયામાં પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે.\nકોને Sorry બોલી રહી છે નેહા કક્કડ, સિંગરનો માફી માગતો Video થયો વાયરલ\nબોલીવુડની ફેમસ અને ચુલબુલી સિંગર નેહા કકક્ડની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે. લોકો નેહાના ગીતોના દીવાના નહીં પરંતુ તેના ડાન્સ અને ટિકટોક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણા હટી છે. નેહા જેટલી હિટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છે\nVideo: 'સોરી સોન્ગ' વડે યૂટ્યૂબ પર છવાઇ ગઇ નેહા કક્કડ, રિલીઝ થતાં જ મળ્યા 3 મિલિયન વ્યૂઝ\nબોલીવુડની ચુલબુલી સિંગર નેહા કક્કડ જ્યારે પણ કોઇ નવું સોન્ગ રિલીઝ કરે છે તો તેના ફેન્સ તેને બ્લોકબસ્ટર બનાવવામાં કોઇ કસર છોડતા નથી. નેહા કક્કડએ પંજાબી સિંગર મનિંદર બટર સાથે મળીને નવું ગીત 'સોરી સોન્ગ' રિલીઝ કરી દીધું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતના બોલ તેની નાનકડી લવ સ્ટોરીને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.\nVideo: આ ગીતે નેહા કક્કડને બનાવી દીધી સુપરસ્ટાર, યૂ-ટ્યૂબ પર મળી ચૂક્યા છે કરોડો વ્યૂઝ\nનેહાએ આ સેલ્ફી વીડિયોમાં રાજ ફિલ્મથી માંડીને હમારી અધૂરી કહાની સુધી કેટલાક રોમેન્ટિક સોન્ગ્સ ગાયા છે. નેહાનો જન્મ દિલ્હીની એક પંજાબી ફેમિલીમાં 6 જૂન 1888માં થયો હતો. નેહા અને તેમની મોટી બહેન પોતાની ગાયકીની શરૂઆત જાગરણોમાં ભજન ગાઇને કરી હતી.\nસ્ટેજ પર એક ગીત અને નેહા કક્કડ રોવા માંડી ધ્રુસકે ધ્રુસકે...જુઓ video\nકારકિર્દીની દૃષ્ટિએ અત્યારે નેહા કક્કડનો સુર્ય મધ્યાહને તપી રહ્યો છે\nમૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ, 10 કરોડ લોકોએ જોયો અને તમે \nટી-સિરીઝ દ્વારા ગયા વર્ષે 12 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.timenewsline.in/2019/08/blog-post_81.html", "date_download": "2020-07-09T08:31:02Z", "digest": "sha1:AB7LSYAGVQ4Z5NYFQUWCDPAMCZUSFZSM", "length": 9864, "nlines": 97, "source_domain": "www.timenewsline.in", "title": "યુવતીની સતામણી કરી તેના નગ્ન ફોટાઓ સર્ક્યુલેટ કરનાર યુવાન સામે ગુનો નોંધાયો | Time News Line | Marathi , Hindi , English and Gujrati News At One Place", "raw_content": "\nયુવતીની સતામણી કરી તેના નગ્ન ફોટાઓ સર્ક્યુલેટ કરનાર યુવાન સામે ગુનો નોંધાયો\nખાર પોલીસે તાજેતરમાં એક આઇરિશ યુવાન સાથે એક યુવતીના નગ્ન ફોટાઓ સર્ક્યુલેટ કરવાના આરોપસર ગુનો નોંધ્યો હતો. આ યુવાને ૨૧ વર્ષીય યુવતીને તેની સાથે સંબંધ બાંધવાનું કહ્યું હતું પણ યુવતીએ ઇન્કાર કરતા તે ભડક્યો હતો અને યુવતીના નગ્ન ફોટાઓ વાયરલ કર્યાં હતા. ખાર પોલીસના સૂત્રોનુંસાર ૨૨ વર્ષીય આ યુવાન મૂળ આયરલેન્ડના ડબલીનનો રહેનારો છે અને ૨૦૧૭માં મુંબઇ આવ્યોહતો.\nતે જ્યારે મુંબઇમાં હતો ત્યારે ઓનલાઇન ડેટીંગ એપના માધ્યમથી ફરિયાદી યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. તે સમયે ફરિયાદીની ઉમર ૧૯ વર્ષની હતી. આ સમયે બન્નેએ એક બીજાના મોબાઇલ નંબરની આપેલ કરી હતી. ત્યારબાદ બન્ને ચેટીંગ કરવા માંડયા હતા. યુવાને આ યુવતીને તેના નગ્ન ફોટાઓ મોકલવા જણાવ્યું હતું. ફરિયાદી અનુસાર તેણે યુવાનને ફોટાઓ પછીથી ડિલીટ કરી દેશે તેવું વચન આપ્યા બાદ જ નગ્ન ફોટાઓ મોકલ્યાહતા. ત્યાર બાદ આરોપી યુવાન પાછો ડબલીન જવા રવાના થઇ ગયોહતો.\nઆ વર્ષે તે પાછા મુંબઇ આવ્યો હતો અને તે યુવતીનો સંપર્ક કરી તેના નગ્ન ફોટાઓ તેની પાસે હોવાનું જણાવ્યું હતું. આ સમયે ફરિયાદીએ જણાવ્યું હતું કે તે હવે એક અન્યવ્યક્તિ સાથે મિત્રતામાં છે અને તેને ફોટાઓ ડિલીટ કરવાની વિનંતિ કરી હતી. ત્યારે આરોપીએ તેને સંબંધ બાંધવાની વાત કરી હતી અને જોતે તૈયાર નહીં થાય તો તેના નગ્ન ફોટાઓ વાયર કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જ્યારે આરોપીને બ્લોક કરી નાંખ્યો ત્યારે તેણે તેના નગ્ન ફોટાઓ તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યાહતા.\nફરિયાદીએ પોલીસ ફરિયાદની ધમકી આપવા છતાં યુવાન ટસ નો મસ થયો નહોતો. અને ફરિયાદીના અન્ય એક મિત્રને પણ તેના નગ્ન ફોટાઓ મોકલી આપ્યાહતા.\nઆ વાતની જાણ થતા યુવતીએ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫૪એ (જાતીય સતામણી) અને આઇટી એક્ટ ૬૭એ (અશ્લીલ સાહિત્ય મોકલવું) હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી આઇરિશ યુવાનને સત્વરે પકડી પાડવામાં આવશે તેવું ખારપોલીસે જમાવ્યું હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/photo-of-nawaz-sharif-drinking-tea-in-a-cafe-goes-viral-on-social-media-96559", "date_download": "2020-07-09T08:03:29Z", "digest": "sha1:KTP2MFHXMQAILEBZLG66OAPJBL5RHS2K", "length": 19521, "nlines": 104, "source_domain": "zeenews.india.com", "title": "બિમારીનું બહાનું કરીને નવાઝ શરીફ લંડનમાં મોજ કરી રહ્યા છે, તસ્વીર વાયરલ | World News in Gujarati", "raw_content": "\nબિમારીનું બહાનું કરીને નવાઝ શરીફ લંડનમાં મોજ કરી રહ્યા છે, તસ્વીર વાયરલ\nપાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લંડનની એક કેફેમાં પરિવારના કેટલાક સભ્યો સાથે ચા પીવાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના મુદ્દે તેમના સ્વાસ્થય અંગે ચર્ચા ચાલુ થઇ ચુકી છે. સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સભ્યોએ માંગ કરી છે કે, ભ્રષ્ટાચારના કેસો ચાલી શકે તે માટે તેને પરત પાકિસ્તાન લાવવામાં આવે. હૃદયરોગથી પીડિત 70 વર્ષનાં નવાઝ શરીફ લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનનાં ત્રણ વખત વડાપ્રધાન રહી ચુક્યા છે.\nલાહોર : પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લંડનની એક કેફેમાં પરિવારના કેટલાક સભ્યો સાથે ચા પીવાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના મુદ્દે તેમના સ્વાસ્થય અંગે ચર્ચા ચાલુ થઇ ચુકી છે. સત્તારૂઢ પ��ર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સભ્યોએ માંગ કરી છે કે, ભ્રષ્ટાચારના કેસો ચાલી શકે તે માટે તેને પરત પાકિસ્તાન લાવવામાં આવે. હૃદયરોગથી પીડિત 70 વર્ષનાં નવાઝ શરીફ લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનનાં ત્રણ વખત વડાપ્રધાન રહી ચુક્યા છે.\nકર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ\nસોશિયલ મીડિયા પર જે તસ્વીરો વાયરલ થઇ છે. તેમાં દેખાઇ રહ્યું છે કે, નવાઝ શરીફ પોતાની પ્રપૌત્રીઓ સાથે રસ્તાને કિનારે રહેલી એક કેફેમાં બેઠેલા દેખાય છે. તેઓ લીલા રંગના પઠાણી પહેરવેશમાં અને માથા પર ટોપી લગાવીને બેઠા છે. તેનું સ્વાસ્થય પણ સારુ હોવાનું લાગી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક મંત્રીઓએ તેના સ્વાસ્થયની ગંભીર સ્થિતી અંગે શંકા વ્યક્ત કરતા શરીફ લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા છે અને કોવિડ 19ના સમયમાં તેમણે માસ્ક પણ લગાવ્યું નથી. વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, કેફેમાં ચા પીતા શરીફની આ તસ્વીરે આપણા કાયદા, ન્યાય અને ન્યાયીક વ્યવસ્થાનો પર્દાફાશ કરી દીધો છે. આ તસ્વીર તે પણ જણાવે છે કે, દેશમાં લોકો કેવી રીતે જવાબદાર પ્રણાલી પર વિશ્વાસ કરી શકે.\nકાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ\nપાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના સલાહકાર શાહબાઝ ગિલે કહ્યું કે, કોર્ટમાં ખોટુ બોલીને શરીફ વિદેશ થયા છે. ગિલે કહ્યુ કે, શરીફ પરિવાર સમજે છે કે લોકો મુર્ખ છે. તેમણે કહ્યું કે, નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા અને પોતાની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરી રહ્યા છે.\nમહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ\nપાકિસ્તાનના પંજાબના માહિતી અને પ્રસારણ મંત્રી ફૈયાજુલ હસન ચૌહાણે કહ્યું કે, શરીફ લંડનના રસ્તા પર માસ્ક લગાવ્યા વગર કઇ રીતે ફરી રહ્યા છે. ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરવા માટે તેમને પરત લાવવામાં આવવા જોઇએ. તસ્વીર શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ટોપ ટ્રેન્ડ કરવા લાગી અને શરીફનાં સ્વાસ્થય અંગે વિવાદ ચાલુ થઇ ગયો. તેમનાં વિરોધી એક તરફ કહ્યું કે, તે સ્વસ્થ છે તો પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા જ્યારે સમર્થકો તેના સારા સ્વાસ્થયને જોઇને ખુશ છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nઅમેરિકા ભડકે બળી રહ્યું છે, 25 શહેરોમાં કર્ફ્યું, ટ્રમ્પે કહ્યું અમારી પાસે ઘાતક હથિયાર\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\nઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ બીજીવાર પિતા બન્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2010/10/", "date_download": "2020-07-09T08:49:57Z", "digest": "sha1:V67RWWNGHZEIOAMLNYLJAANNTBPDA3PC", "length": 23216, "nlines": 432, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2010 » October", "raw_content": "\nદુનીયાના દસ્તુરમાં ભઈ,જ્યાં લખાઇ જાય તમારુ નામ\nમળે દેહ જીવને અવનીએ,તેને જ જન્મ તારીખ કહેવાય\nકર્મ બંધન જીવના સાથે છે,જે દેહના વર્તનથી જણાય\nના માગણી કોઇની ચાલે,કે નાતેમાં કોઇ ભેદભાવ થાય\nસરળરીત પરમાત્માનીએવી,જે સાચીભક્તિએ સમજાય\nતારીખ આગમનની અવનીની,કૃપાએ પ્રભુની મેળવાય\nકોને કયો દેહ મળે અવનીએ,જીવના બંધનથીજ દેખાય\nલીલા ન્યારી છે આ પ્રભુની,જે સાચી ભક્તિએ અણસાય\nજન્મ જકડે જીવને જ્યારે,ત્યારે કર્મના બંધનને સમજાય\nજન્મ મળતાં નાનાદેહથી જીવને,તો ઘડપણથીજ છોડાય\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nપ્રભાતમાં બારણું ખોલતાં,સુર્યદેવના દર્શન થાય\nઉજ્વળ જીવન લાગે દેહે,જ્યાં સુર્ય કિરણ જોવાય\nપવિત્ર ધર્મ મળ્યો હિન્દુનો,સત્કર્મોથી જ મેળવાય\nમાનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુની ભક્તિ કરાય\nઅહંકાર અભિમાનને છોડી,માળા જલાસાંઇની થાય\nસાચુ શરણું જીવનેમળતાં,સુર્યદેવનું આગમન થાય\nમળતાં પવિત્ર ધર્મ જીવને,ફરજ પવિત્રકર્મની થાય\nસંસ્કાર એતો સોપાનસીધ્ધીના,આશીર્વાદે મળીજાય\nસંતાનોને સાચી રાહ મળતા���,ધર્મ આપણો સચવાય\nમળે ભક્તિ,પ્રેમ માનવતાનો,એ પવિત્રદ્વાર કહેવાય\nસંસારની સાંકળ છે નાની,પણ કોઇથીય ના તોડાય\nમનથી કરતાં સાચી ભક્તિ,દેહ ને તેનાથી બચાવાય\nનાતાકાત જગતના કોઇજીવની,કે તેનાથી બચીજાય\nપ્રભુકૃપાએ શાંન્તિ આવે સાથે,દુઃખને હલવુ કરી જાય\nPosted in: ભક્તિ કાવ્યો\nસમજની તો લકીર છે નાની,જ્યાં પ્રેમ દીસે મળીજાય\nસ્નેહની સમજ મનને પડતાં જ,સાચા પ્રેમને સમજાય\n……….સમજની તો લકીર છે નાની.\nગોદમાં રમતા માતાની,બાળકને શીતળતા મળી જાય\nઆંખ ખોલતા ગાલે બચીકરીલે,એ માનો પ્રેમ સમજાય\nભીનામાંથી કોરામાં લાવે,આંખોમાં હર્ષના આંસુ દેખાય\nસમજ પડે સંતાનને,કે આ પ્રેમ જન્મદાતાથીજ દેવાય\n……….સમજની તો લકીર છે નાની.\nબાલમંદીરથી બારાખડી મળે,ત્યાંજ ભણતરને સમજાય\nએકડો બગડો આવડીજતાં,સોપાન ભણતરના મેળવાય\nઆવે ડીગ્રી હાથમાં સંતાનને,માબાપ અંતરથી હરખાય\nસમજઆવે સંતાનને ત્યારે,ને જીવનની કેડી મળી જાય\n………સમજની તો લકીર છે નાની.\nમાનવતાની મહેંક એવી છે,જે જીવન ઉજ્વળ કરી જાય\nઆશીર્વાદની એક કડી મળતાં,ભાગ્ય ના દ્વાર ખુલી જાય\nભક્તિ પ્રેમ મળે જલાસાંઇથી,જે જન્મ ને સફળ કરી જાય\nજીવને સમજ પડે જ્યાંસાચી,ત્યાં જગે તકલીફો દુર થાય\n………..સમજની તો લકીર છે નાની.\nPosted in: ચિઁતન કાવ્યો\nભક્તિ કરે જ્યાં મનથી,જગમાં વ્યાધીજ ના દેખાય\nશાંન્તિ મળતા મનને દેહે,સદા પ્રભુકૃપા મળી જાય\nએવી ભક્તિ જલારામની કહેવાય.\nસુખદુઃખ તો સંસારનીનદીઓ,જગત પર વહી જાય\nઆવતા જીવને દેહ સ્વરૂપે,બાળપણથી એ લપટાય\nભક્તિએવી મનથીકરવી,જ્યાં પ્રભુરામ પણ મુંઝાય\nઆવીઆંગણે ભીખ માગવા,ત્યાંભાગવુ પડે તત્કાળ\nએવી ભક્તિ જલારામની કહેવાય.\nપૃથ્વીપરનાસંબંધ નાછુટે કોઇથી,જે ભક્તિએ છોડાય\nવિરબાઇમાતાની શ્રધ્ધાએ તો,પરમાત્મા ભાગી જાય\nજલારામની સેવા નિરાળી,મળ્યો વિરબાઇનો સંગાથ\nજન્મસફળ એ કરીગયા,ને દઈગયા ભક્તિનાસોપાન\nએવી ભક્તિ જલારામની કહેવાય.\nના કદી રાખી કોઇ અપેક્ષા,કે મળ્યા કોઇ જગના મોહ\nઅન્નદાનની સાચી ભાવનાએ,જીતી ગયા પ્રભુનીપ્રીત\nકુદરતના દરબારમાં જીવને,સંતોષ સદાય મળીજાય\nપ્રભુકૃપાના બારણા ધણા,જે સાચીશ્રધ્ધાએજ ખોલાય\nએવી ભક્તિ જલારામની કહેવાય.\nસંત પુજ્ય જલારામ બાપા તથા પુજ્ય વિરબાઇ માતાને હદયથી વંદન.\nPosted in: ભક્તિ કાવ્યો\nના એ ફુટપટ્ટીથી મપાય,કે નાકદી એ થર્મોમીટરથી\nદેખાઇજાય એ હાવભાવથી,જગેઅમુલ્ય તેની કિંમત\n………. ના એ ફુટપટ્ટીથી મપાય.\nદોડીઆવી હાથ પકડી���ે કહે,હું છું તારો સાચો સંગી\nતારી ચિંતાઓને તું નેવેજ મુકજે,દુરનથી હું પળથી\nઆભ ના તુટ્યું અત્રે,પણપડી કુદરતની એક ટપલી\nભાગ્યો હાથ છોડીને સાથી,એતો લાગણી ખોટી દીઠી\n………..ના એ ફુટપટ્ટીથી મપાય.\nકદીક કદીક સામે મળે તો,કેમ છે એટલું જ સંભળાય\nજીભથી ના વાતોલાંબી,પણજોતા સરળજીવનદેખાય\nકદી નામાગે ટેકો માર્ગમાં,મહેનત સંગેએ ચાલીજાય\nવ્યાધી જોઇ દોડી આવે,સાચી લાગણીજ એ કહેવાય\n……….. ના એ ફુટપટ્ટીથી મપાય.\nસુખની જ્યાં સીડી જુએ,ત્યાંતો પળપળ સાથે દેખાય\nમોજમસ્તીની લકીરમાંસાથે,જાણે નાદુરજશે પળવાર\nસૌની સાથે મળીજશે એ,ને સુખની સાંકળમાં સંગાથ\nમાનવતાની સોટી એવી છે,જે દુઃખમાંજ ભાગી જાય\n…………ના એ ફુટપટ્ટીથી મપાય.\nPosted in: સામાજીક કાવ્ય\nજીવને સ્પર્શી ચાલે ઝંઝટ,અવનીએ મળે માનવ દેહ\nસાચવી લેતા પગલાં એ,સમજાય આ જીવનનો ભેદ\n………..જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.\nમિત્રતા માનવતા સમજી,નિખાલસતાએ મેળવાય\nસરળ જીવનમાં સારીજ લાગે,ના ઝંઝટ કોઇ દેખાય\nકરતાકામ ક્યારેક જીવનમાં,જ્યાં મિત્રતા નિરખાય\nકસોટી મિત્રતાની થાય,જે સીધા સંબંધેજ સચવાય\n…………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.\nશ્રધ્ધાની એક રીત અનોખી,જે સંસ્કારે જ લેવાય\nસુખદુઃખની કેડી સંસારમાં,સૌને જ એ મળી જાય\nહોય સંસારી કે સાધુ દેહ,પણ કોઇથીય ના છુટાય\nભક્તિ કસોટી પાર કરતાં,મળીજાય મુક્તિનો દોર\n………. જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.\nજીવનજીવતા માનવીનું,મન અહીંતહીં ભટકી જાય\nસહવાસ ને સંગ સારો મેળવવા,ઘણી કસોટી થાય\nઅનુભવની અટારીએ આવતાં,જીંદગી આખી જાય\nભક્તિની કસોટીએ તો,દેહથી સત્કર્મોને જ સહેવાય\n…………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\nકુદરતની કમાલ જગતમાં,જન્મે જીવને ના સમજાય\nઅણસારની એક લકીર ના જોતાં,માનવમન ભટકાય\n………..એજ કુદરતની કરામત કહેવાય.\nદેહ નાનો મળે જન્મથી જ,પણ જીવનો ના કોઇ સંકેત\nબંધનમળે જગમાં જીવને,એ મળતાનથી જીવે માગેલ\nસુખ શાંન્તિ એ મળે બંધને,ના તેમાં કરી શકે કોઇ ફેર\nજીવનચાલે કર્મબંધને,કુદરતી ન્યાયમાં નાછે કોઇ ભેદ\n………..એજ કુદરતની કરામત કહેવાય.\nમહેનત મનથી સાચી કરતાં,મળી જાય દેહને સંતોષ\nજુવાનીને સાચવીચાલતાં,માનવીને બધુ જ સમજાય\nધડપણના બારણે આવતાંતો,દેહને આરામ મળીજાય\nઉજ્વળતા તો આવી બારણે,આ જન્મ સફળ કરી જાય\n…………એજ કુદરતની કરામત કહેવાય.\nPosted in: આધ્યાત્મિક કાવ્ય.\nના મારી લાયકાત કે ભઈ,હું બેપગલાંય પણ ચાલુ\nધોડીયામાં આરામ કરુ ત્યાં,ક્યાંથી કોઇન��ય હું જાણું\n……….ના મારી લાયકાત કે ભઈ.\nનાની આંગળી પકડે માડી,ત્યાં પડખાં ફેરવી જાણું\nઉંઆ ઉંઆ હું કરતો ત્યારેજ,મમ્મીથી દુધનેહું માણુ\nઝુલતા મારા ઘોડીયાને પણ,દોરીથી કોઇજ હલાવે\nબહાર નીકળવા બે હાથ આવે,ત્યાં છુ તેમ હું જાણું\n………ના મારી લાયકાત કે ભઈ.\nબારાખડીથી આગળ વધતાં,હું કલમ પેનને પકડુ\nમાનુ હવેકે લાયકાત મારી,ભણતરની કેડીને જાણુ\nચાલ્યો બે ડગલાંજ સાથે,ત્યાં મળ્યો મિત્રોનો પ્રેમ\nઆવી સમજણ મને ત્યારે,ભાગી ગયો મનનો વ્હેમ\n……….ના મારી લાયકાત કે ભઈ.\nસમયે સંગીનીમળી મને,મળ્યો લાયકાતે સહવાસ\nજીવન જીવવાની પગથી પકડતા,સાથીઓ હરખાય\nમળતાંજ મનને ભક્તિ દોર,મળ્યો મને સાચો સંકેત\nકરતાં સાચી પ્રીતે ભક્તિ,શાંન્તિ મળી મનને ભરપુર\n………..ના મારી લાયકાત કે ભઈ.\nPosted in: ચિઁતન કાવ્યો\nભક્તિ જેની શક્તિ છે,ને છે શ્રધ્ધાજ જેમનુ જીવન\nએવા અંજનીપુત્ર શ્રી હનુમાનજીને,કરુ છું હું વંદન\n………..ભક્તિ જેની શક્તિ છે.\nસાતવારમાં શનીવારને જ,જગે ભક્તિદીન કહેવાય\nમળી જાય જો પ્રેમપ્રભુનો,આ જન્મ સફળ થઈ જાય\nરામનામની માળાહાથમાં,નેસદા ઉભાએ ભક્તિ દ્વાર\nમોહમાયાને તોડી નાખતાં,આ જીવ મુક્તિએ દોરાય\n……….. ભક્તિ જેની શક્તિ છે.\nચાલીશામાં શ્રધ્ધા રાખતાં,સતત સ્મરણ જ્યાં થાય\nમારૂતીનંદન આવીબારણે,સાંકળ ભક્તિની દઈજાય\nભુત પલીત તો ભડકી ભાગે,જ્યાં ગદાધારી દેખાય\nમળી જાય કૃપા પ્રભુરામની,સંગે સીતામા સહવાય\n………..ભક્તિ જેની શક્તિ છે.\nશ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરાશ્રીરામ શ્રીરામ\nPosted in: ભક્તિ કાવ્યો\nલેખ લખેલા ના મિથ્યા થાય,એ તો વર્તનથી દેખાય\nશાણીવાણી નાસંભળાય,જ્યાં પવિત્ર જીવ તરછોડાય\n………..લેખ લખેલા ના મિથ્યા.\nજન્મમળ્યો રાજકુળમાં જગે,ને અઢળક સંપત્તિ દેખાય\nકર્મના બંધન નાછોડે દેહને,સમયે ભીખ માગવા જાય\n………..લેખ લખેલા ના મિથ્યા.\nમળી જાય છે માયા જગની,છોને ઉજ્વળ કુળે જન્માય\nપ્રભુની કૃપા જ્યાં જાયછે દુર,ત્યાં મારપડે જગે ભરપુર\n……….. લેખ લખેલા ના મિથ્યા.\nસંસારના સંબંધ સાચવીને,મન ભક્તિમાં રહેછે ચકચુર\nઘરમાં ભક્તિભાવના વાદળથી,મળીજાય શ્રધ્ધાભરપુર\n……….. લેખ લખેલા ના મિથ્યા.\nલખેલાલેખ ના મિથ્યાથાય,પણ થાય કૃપાએ અણસાર\nબંધન દેહના છુટતાચાલે,જ્યાં સાચી ભક્તિને મેળવાય\n……….. લેખ લખેલા ના મિથ્યા.\nમારાની મમતા રાખતો જીવ,ભટકી રહે ભવસાગરમાંજ\nપૃથ્વી પરના આગમનમાં,પ્રાણીપશુ કે જળચર જન્મેએ\n………..લેખ લખેલા ના મિથ્યા.\nPosted in: ચિઁતન કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/10/02/valada-ni-vasarika_49/", "date_download": "2020-07-09T08:00:34Z", "digest": "sha1:RO6AMYFDYUQVXVZU3PT6KBE2TO5WZRUZ", "length": 25722, "nlines": 141, "source_domain": "webgurjari.in", "title": "વલદાની વાસરિકા (૪૯) :: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિવિધ વિષય પરના લેખો\nવલદાની વાસરિકા (૪૯) :: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ\nઆજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના સાત દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના વિચારોની પ્રતીતિ થઈ રહી છે, જ્યારે કે આજકાલ આખુંય જગત આતંકવાદ અને એવા ઘણા બધા વાદની ધમકીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. યુનોએ સાચી રીતે જ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ખરેખર એ જ તેમના માટેની મોટી શ્રદ્ધાંજલિ છે.\nચાલો, આપણે તેમના એ શબ્દોને યાદ કરીએ કે જે આ પ્રમાણે છે : “સાચે જ જગત નફરતથી થાકી ગયું છે. આપણને આ થાક પશ્ચિમનાં રાષ્ટ્રોમાં વધારે છવાયેલો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાનથી માનવતાને કોઈ લાભ પહોંચ્યો નથી. ચાલો, ભારતને ઇતિહાસનું એક પાનું ફેરવવાનો અને જગતને બોધપાઠ શિખવવાનો જશ ખાટવા દો.” જગતની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના આ શબ્દો કેવા બંધબેસતા છે તેમણે જગતને એક માનવ શરીર સાથે સરખાવ્યું હતું. શરીરના કોઈપણ અવયવની વેદના આખા શરીર દ્વારા અનુભવાતી હોય છે. તેમના શબ્દો દૈવી લાગતા હતા પણ તેઓ એટલા નમ્ર અને પ્રમાણિક હતા કે તેમણે કદીય કોઈ તત્ત્વજ્ઞાની કે દેવદૂત હોવાનો દાવો કર્યો ન હતો.\nઆ દિવસે વિશ્વભરનાં પ્રસાર માધ્યમોએ મહાત્મા ગાંધી વિષે ઘણું બધું કહ્યું છે. આજના ખૂબ જ ભારેખમ વિષયને સ્પર્શવાનો મારો પ્રયત્ન મારા સુજ્ઞ વાચકોને સાવ ક્ષુલ્લક લાગશે અને તે હું સારી રીતે જાણું પણ છું, કેમ કે હું લેખના માફકસરના કદને જાળવી રાખવા માટે બંધાયેલો છું. મારી આ મર્યાદા છતાંય હું માત્ર અહિંસાના આ વિષયને તેના સમર્થનમાંનાં અન્ય અવતરણોની સહાયથી સારી રીતે ચર્ચવાનું પસંદ કરીશ.\nઈસ્લામના પયગંબર (સ.અ.વ. = સલામ હજો તેઉના ઉપર)ની એક હદીસ (કથનની સ્મૃતિ)માં કહેવાયું છે કે ‘માનવ રક્ત પવિત્ર છે અને ��ેને કોઈપણ સંજોગોમાં અકારણ વહાવી શકાય નહિ. જો કોઈ ઈસમ માનવ રક્તની આ પવિત્રતાને અવગણીને કોઈપણ એક જીવને હણશે, તો પવિત્ર કુરઆન એ કૃત્યને સમગ્ર માનવજાતની હિંસા કર્યા બરાબર ગણે છે.” હિંસાનાં ઘણાં સ્વરૂપો છે, પણ તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય; શારીરિક અને માનસિક હિંસા. હિંસા જીભ દ્વારા પણ થઈ શકે. જો તમારા કથન દ્વારા કોઈની લાગણી દુભાય તો તેને પણ હિંસા તરીકે ઓળખાવી શકાય. પીર મશાયખ રહમતુલ્લાહ પોતાના એક બયાનમાં ફરમાવે છે કે ‘ખરો આસ્તિક પોતાના હાથ અને જીભનો ઉપયોગ કરીને કોઈને ઈજા કે દુ:ખ પહોંચાડી શકે નહિ.’ તેઓ આગળ સમજાવે છે કે ‘કોઈને તેની લાગણી દુભાય તેવો ભૂંડો કાગળ લખવો એ તો બેવડી હિંસા છે.’ આ વાત તેઓ એ રીતે સમજાવે છે કે ભૂંડા કાગળના આ હથિયાર થકી સામેવાળાને દુ:ખ પહોંચાડનાર માણસ પોતાના હાથ અને તેની સાથેસાથે જીભનો પણ ઉપયોગ કરતો હોય છે. જીભનો મતલબ એ કે ભૂંડા કાગળનો વાચક જ્યારે એ કાગળ વાંચતો હોય છે ત્યારે તેને એવો ભાસ થતો હોય છે કે જાણે તે લખનારને સાંભળી રહ્યો છે.\nઈલેક્ટ્રોનિક કે મુદ્રિત વાંચન સામગ્રી એ પ્રવચન સમાન છે અને વક્તા કે લેખક તરફથી થતું જરા પણ અસમતુલન જગત માટે માનવીય હોનારત સર્જી શકે છે. અહિંસા દિવસની માત્ર ઉજવણી જગતને શાંતિમય બનાવી શકે નહિ. પરિણામલક્ષી શાંતિસ્થાપન માટે ઘણી બધી સાવધાનીઓ અને સ્વયંશિસ્ત પણ એટલાં જ જરૂરી છે. જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સંવેદનશીલ ઘટના બને ત્યારે પ્રસાર માધ્યમની પવિત્ર ફરજ બની જાય છે કે તેઓ લોકોને હિંસા આચરવા માટે ન ઉશ્કેરે. તે એક પ્રસ્થાપિત નૈતિક સત્ય છે કે ધર્માંધતા અને નફરત એ અમાનવીય અને અપ્રમાણિત છે.\nસામૂહિક હિંસાને અટકાવવા માટે એ બાબત ધ્યાનમાં લેવાવી જોઈએ કે કોઈ વ્યક્તિ કે નાના જૂથ દ્વારા કોઈ અનિચ્છનીય કાર્ય થયું હોય તો તે કોઈ ખાસ ધર્મની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો જે તે ધર્મ તેના માટે જવાબદાર છે તેવું ઠરાવી શકાય નહિ. સમાચાર માધ્યમો દ્વારા આવી હિંસાત્મક ઘટનાઓને ઈસ્લામિક, ક્રિશ્ચિયન, યહૂદી કે હિંદુ પ્રેરિત એવી ઓળખ અપાય તે વ્યાજબી નથી. પ્રસાર માધ્યમે હિંસાના માર્ગે જતા મોટા સમુદાયને અટકાવવો જોઈએ અને ઊલટાનો તેને એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ કે તે સત્તાવાળાઓને શાંતિ અને સુલેહનું વાતવરણ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે. લોકોને એ વિચારધારા અપનાવવા માટે માર્ગદર્શન અપાવ��ં જોઈએ કે બચાવ કે આક્રમણના હેતુસર નિર્દોષ લોકોના જાનમાલને હાનિ પહોંચાડવી તેમાં કોઈ બહાદુરી કે ત્યાગ રહેલાં નથી.\nઅહિંસાના માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર તો તે નિરાશાજનક પણ નીવડે છે. ગાંધીજીએ આ મુદ્દાને આ રીતે સમજાવ્યો છે કે ‘અહિંસા વિષેની મારી શ્રદ્ધા હંમેશાં મજબૂત રહી છે. દુ:ખી જગતને શાંતિ અર્પવા માટે અહિંસાના ટૂંકા અને સરળ માર્ગ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. મારા જેવા લાખો લોકો અહિંસાના આ માર્ગ ઉપર ચાલતાં નિષ્ફળતાને પામી શકે, પણ એ નિષ્ફળતા એ વ્યક્તિઓની ગણાવી જોઈએ, નહિ કે અહિંસાના એ સનાતન નિયમની.’\nગાંધીજીએ માનવજીવનને સ્પર્શતા કોઈપણ મુદ્દાને જતો કર્યો નથી. આ વાતની પ્રતીતિ માટે સંશોધકો કે સામાન્ય માનવીઓ ‘ગાંધીજીનો અક્ષ્રરદેહ’ ગ્રંથશ્રેણી જોઈ શકે છે. આમાં તેમનું માત્ર સાહિત્યિક સર્જન જ નથી, પણ તેમનું સર્જનાત્મક અને પ્રવૃત્તિમય જીવન પથરાયેલું છે. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકોના સામાન્ય રીતે જીવાતા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતોને સંલગ્ન માનવજાતની ભલાઈ માટે એમણે વિપુલ માત્રામાં કામ કર્યું છે. તેઓ ખુલ્લા મનના માનવી હતા અને સાથે સાથે તેઓ ક્રાંતિકારી કર્મશીલ એવા સત્ય અને અહિંસાના માધ્યમે સમાજમાંનાં અનિષ્ટો સામે લડતા લડવૈયા પણ હતા. તેમનું વિચારવું, તેમનું બોલવું અને તે પ્રમાણેનું જ કાર્ય કરવું એ ત્રણેયમાં હંમેશાં એકસૂત્રતા જ રહેતી.\nસમાપને, મહાત્મા ગાંધીને આપણા દ્વારા સહેતુક અને સહૃદયતાપૂર્વકની અપાતી શ્રદ્ધાંજલિમાં આપ સૌને પણ મારી સાથે સામેલ કરું છું. ચાલો, આપણે માત્ર શાબ્દિક જ નહિ; પરંતુ ક્રિયાત્મક રીતે તેમણે જગતને ચીંધેલા માનવતાના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.\nઈશ્વર વૈશ્વિક માનવતાના વિકાસ માટે આપણાં દિલોને પ્રેમથી ભરી દે એવી પ્રાર્થનાસહ,\nશ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:\nWilliam’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો\nવિમાસણ : જૂની હવેલીઓનો સંદેશ →\n1 comment for “વલદાની વાસરિકા (૪૯) :: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ”\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિ�� એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-541360146352180", "date_download": "2020-07-09T08:38:32Z", "digest": "sha1:OKV5SMNXFJHDNPBBGZXSVNJ3PR5W6NDQ", "length": 3629, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat दवा, इलाज, ऑपरेशन, अब सब सस्ते में निपट जाते हैं...नामुमकिन अब मुमकिन है!", "raw_content": "\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠ��� મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Country_data_Iraq", "date_download": "2020-07-09T08:56:41Z", "digest": "sha1:BQN4KSP7CQA7RATSMEAIPYXNSZRZBTKR", "length": 4671, "nlines": 64, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:Country data Iraq\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:Country data Iraq\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:Country data Iraq સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગલ્ફ વોર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમિનેપોલિસ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nએશિયન રમતોત્સવ ૨૦૧૦ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Country data Iraq (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Country data IRQ (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Country data Iraq (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Country data ઈરાક (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nએશિયન રમતોત્સવ ૨૦૧૦ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Country data Iraq (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચણા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચણા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોની યાદી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર્વભૌમ દેશોના રાષ્ટ્રધ્વજોની ચિત્રગેલેરી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\n૨૦૧૮ એશિયાઈ રમતોત્સવ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:IRQ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસંસદીય ગણતંત્ર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://megharaj.home.blog/", "date_download": "2020-07-09T07:10:36Z", "digest": "sha1:MR552RLOL4VFKBPTF5BJUTX6F5FI3NRR", "length": 3452, "nlines": 43, "source_domain": "megharaj.home.blog", "title": "કેવલ શૂન્ય 🌿 – કેવલ", "raw_content": "\nસમાન નથી સંબંધ વિખરાઈ ગયા\nભેગું કરવા જરાક વાર લાગશે\nઘાવ શરીર પર નથી લાગણી પર લાગ્યા\nરૂજ આવતા જરાક વાર લાગશે\nમાન્યું સમજવા મોડું થયું મને\nસપના ની કિંમત મોડી સમજ પડી\nજ્યારે નક્કી છે રસ્તા પર અલગ ચાલવા નું\nમંજિલ સુધી પોહચવા માં જરાક વાર લાગશે..🌿\nરાજ એક શાંત સરળ સ્વભાવ નો હતો કામ સાથે સોશિયલ મીડિયા માં વધારે active રહેતો , સાથે શાયરી કરવા નો શોખ રાખતો નાના નાના વિચાર શાયરી દ્રારા લખી નાખતો,\nટ્વિટર માં વધારે એક્ટિવ રહેતો, એક દિવસ એક અચાનક મેસેજ આવ્યો “hi” રાજે મેસેજ જોયો અને બીજા દિવસે સામે “Hi”કર્યું સામે થી કલાક પછી રિપ્લે આવ્યો hi નો\nરાજ ના મગજ માં અનેક વિચાર ચાલવા મંડ્યા કે કોણ હશે શુ કામ હશે અને બીજા અનેક\nસામે એક લેડી હતી ઓળખાણ માં બોલ્યા કે હું ઉબેર દ્રાઈવર છું એટલે રાજ એવું અનુમાન લગાવ્યું કે કોઈ વિદેશ માં રહેતા હશે ,\nરાજ : શુ નામ આપનું\nરાજ : શુ કામ કરો મેડમ\nરત્ના : બસ સવાર થી સાંજ ગાડી ચલાવું છું જોબ સવાર થી સાંજ સુધી બસ\nરાજ : ok સરસ તમે વિદેશ માં રહેતા લાગો છો \nરત્ના : ના ભારત માં જ રહું છું\nરાજ વિચાર માં પડી ગયો કે ભારત માં ઉબેર દ્રાઈવર \nપછી કોઈ વાત ન કરી રાજ કામ માં લાગી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-chandbardai/", "date_download": "2020-07-09T07:36:37Z", "digest": "sha1:NVOAFYALFDQINTCME6WT7PLR5B6RGAEL", "length": 12826, "nlines": 115, "source_domain": "shareinindia.in", "title": "મિત્રતાનું પ્રતિક અને હિન્દીના પ્રથમ મહાકવિ ચંદ બરદાઈ", "raw_content": "\nમિત્રતાનું પ્રતિક અને હિન્દીના પ્રથમ મહાકવિ ચંદ બરદાઈ\n(જન્મ સંવત ૧૨૦૫ મૃત્યુ સંવત ૧૨૪૯ )\nભારતના અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર ,સખા તથા રાજકવિ અને હિન્દીના આદિ મહાકવિ હતાં.\nચંદ બરદાઈને હિન્દીના પહેલાં કવિ અને એમની રચના પૃથ્વીરાજ રાસોને હિન્દીની પહેલી રચના હોવાનું સન્માન પ્રાપ્ત છે \nપૂરું નામ ——- ચંદ બરદાઈ\nજન્મ ———– સંવત ૧૨૦૫\nમૃત્યુ ———– સંવત ૧૨૪૯\nમુખ્ય રચનાઓ — પૃથ્વીરાજ રાસો\nભાષા ———– વ્રજ ભાષા\nઅન્ય જાણકારી ——– ચંદ બરદાઈ દિલ્હીના અંતિમ હિંદુ સમ્રાટ મહારાજા પૃથ્વીરાજના સામંત અને રાજકવિના રૂપમાં પ્રસિદ્ધ છે\nચંદ બરદાઈનો જન્મ લાહોરમાં થયો હતો\nઅને એ જાતિના રાવ કે ભાટ હતાં\nચંદ બરદાઈન��� પ્રથમ ગ્રંથ “પૃથ્વીરાજ રાસો” છે\nએમની ભાષાને ભાષાશાસ્ત્રીઓએ પિંગળ કહ્યું છે\nજે રાજસ્થાનની બ્રજ ભાષાનો પર્યાય છે\nએટલાં માટે ચંદ બરદાઈને બ્રજભાષા હિન્દીના પ્રથમ મહાકવિ માનવામાં આવે છે\nરાસોની રચના મહારાજા પૃથ્વીરાજના યુદ્ધના વર્ણન માટે કરી છે \nઆમાં એમનાં વીરતાપૂર્ણ યુધ્ધો અને પ્રેમ પ્રસંગોનું કથન છે\nઅત: એમાં વીર અને શૃંગાર એમ બંને રસ છે \nચંદ બરદાઈએ આ ગ્રંથની રચના એટલેકે પૃથ્વીરાજ રાસો પ્રત્યક્ષદર્શીની જેમ જ કરી છે\nએનો રચનાકાળ સંવત ૧૨૨૦થી ૧૨૪૯ હોવો જોઈએ\nવિદ્વાનો રાસોને ૧૬મિ શતાબ્દી અથવા એના પછીની શતાબ્દીનો અપ્રમાણિક ગ્રંથ માને છે\nજે સરાસર ખોટું છે \nઅનંદ વિક્રમ સંવત ભારતમાં પ્રચલિત અનેક સંવતોમાની એક છે \nએનો પ્રયોગ પૃથ્વીરાજ રાસોના કવિ ચંદ બરદાઈએ\nજે મુસલમાન આક્રમણ (૧૧૯૨ ઇસવીસન)ના સમયમાં દિલ્હી નરેશ પૃથ્વીરાજ ચૌહાણનાં રાજ કવિ હતાં\nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nહિન્દીના પ્રથમ મહાકવિ ———-\nઆચાર્ય રામચંદ્ર શુકલએ હિન્દી સાહિત્યનો ઇતિહાસમાં લખ્યું છે ——\n” ચંદ બરદાઈ( સંવત ૧૨૨૫-૧૨૪૯)\nએ હિન્દીના પ્રથમ મહાકવિ મનાય છે\nઅને એમનું પૃથ્વીરાજ રાસો હિન્દીનું પ્રથમ મહાકાવ્ય છે \nચંદ બરદાઈ દિલ્હીના અંતિમ સમ્રાટ\nમહારાજા પૃથ્વીરાજ ચૌહાણના સામંત અને રાજકવિ ના રૂપમાં પ્રસિદ્ધ છે\nઆનાથી એમનાં નામમાં ભાવુક હિંદુઓ માટે એક વિશેષ પ્રકારનું આકર્ષણ છે\nરાસો અનુસાર એ ભટ્ટ જાતિનાં જગાત નામનાં ગોત્રનાં હતાં\nએમનાં પૂર્વજોની ભૂમિ પંજાબ હતી\nજ્યાં લાહોરમાં એમનો જન્મ થયો હતો \nએમનો અને મહારાજા પૃથ્વીરાજનો જન્મ એક જ દિવસે થયો હતો\nઅને બંનેએ એકજ દિવસે આ સંસાર પણ છોડ્યો હતો\nઅફગાનિસ્તાનમાં એ બંનેને બાજુબાજુમાં જ દફનાવ્યા હતાં\nજેમના અસ્થી ઈસ્વીસન ૨૦૦૫માં ભારત લાવવામાં આવ્યાં હતાં\nચંદ બરદાઈએ મહારાજા પૃથ્વીરાજના રાજકવિ જ નહીં\nએ એમનાં સખા અને સામંત પણ હતા.\nતથા ષડભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ શાસ્ત્ર , જયોતિષ, પુરાણ , નાટક આદિ અનેક વિદ્યાઓમાં પારંગત હતાં\nએ જાલંધારીના ઇષ્ટ હતાં\nજેમની કૃપાથી જ એ અદ્રષ્ટ કાવ્ય પણ કરી શક્તાં હતાં\nએમનું જીવન અને કવન પૃથ્વીરાજના જીવન સાથે એટલું મળતું -જુળતું હતું કે એ બંનેને અલગ કરી શકાય જ નહીં \nયુધ્ધમાં ,આખેટમાં ,સભામાં , યાત્રામાં એ સદા મહરાજા પૃથ્વીરાજની સાથે રહેતાં હતાં\nઅને જ્યાં જયાં ���ે વાતો થતી હતી એ બધામાં એ સંમિલિત રહેતા હતાં \nપૃથ્વીરાજ અને ચંદ બરદાઈનો એક પ્રસંગ ———\nનાનપણમાં બંને સાથે તલવારબાજી કરતાં\nપૃથ્વીરાજ તો પહેલેથી જ તલવારબાજીમાં નિષ્ણાત હતા\nએમનેજ આ શીખવાનું ચંદ બરદાઈને કહ્યું હતું \nચંદ બરદાઈ મિત્રતાના નાતે એ પણ શીખ્યાં\nએક વાર બંને સાથે તલવારબાજી કરતાં હતાં\nત્યારે શરતચૂકથી પૃથ્વીરાજની તલવારનો ઘા ચંદ બરદાઈના શરીર પર ઉઝરડા પડી ગયો\nઆ જોઈને પૃથ્વીરાજ દુખી દુખી થઇ ગયાં\nએમને આના પ્રાયશ્ચિત રૂપે પોતાની જાતે પોતાનાજ શરીર પર પૃથ્વીરાજે તલવારના ઘા કર્યા\nઆ જોઇને ચંદ બરદાઈએ કહ્યું ——-\n“મિત્ર …… દુશ્મનના શરીર પર આનાથી વધારે ઘા કરો તો જ મારાં મનને શાંતિ મળશે \nતમારું યુદ્ધ કૌશલ્ય આપર છે\nતમે જો શબ્દવેધી બાણ ચલાવતા શીખી જાઓ તો\nકોઈની મજલ છે કે તમને પરાસ્ત કરી શકે \nપૃથ્વીરાજે એમની એ વાત માની અને એ શબ્દવેધી બાણ ચલાવતાં શીખ્યાં\nજે તેમને મહંમદ ઘોરીને મારતી વખતે કામ લાગ્યું \nઆવી અતુટ મિત્રતા ઇતિહાસમાં ભાગ્યેજ જોવાં મળે છે\nસલામ છે આવી મિત્રતાને \nઅને શત શત નમન મિત્ર અને મહાકવિ ચંદ બરદાઈને \n**** નોંધ ——– ” પૃથ્વીરાજ રસો પર સંક્ષેપમાં એક અલગ લેખ કરવામાં આવશે \nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/if-you-want-to-keep-your-baby-happy-then-you-should-be-happy-111346", "date_download": "2020-07-09T07:48:41Z", "digest": "sha1:W3PWA3JVM4XH25OXGDN5XGLYKV6NZJW3", "length": 19396, "nlines": 77, "source_domain": "www.gujaratimidday.com", "title": "If you want to keep your baby happy then you should be happy | તમારાં બચ્ચાંને ખુશ રાખવું છે તો તમે ખુશ રહો - news", "raw_content": "\nતમારાં બચ્ચાંને ખુશ રાખવું છે તો તમે ખુશ રહો\nનવજાત શિશુ જન્મે એ પછી પણ તેની મમ્મીના મૂડ અને ઇમોશન્સની અસર તેની પર થતી હોય છે. એક અભ્યાસમાં પણ નોંધાયું છે કે જન્મ પછી થોડાક સમય સુધી બાળકનું બ્રેઇન માની કૂખમાં જે ફીલ કરેલો માહોલ હોય છે એમાંથી બહાર નથી આવતું.\nનવજાત શિશુ જન્મે એ પછી પણ તેની મમ્મીના મૂડ અને ઇમોશન્સની અસર તેની પર થતી હોય છે. એક અભ્યાસમાં પણ નોંધાયું છે કે જન્મ પછી થોડાક સમય સુધી બાળકનું બ્રેઇન માની કૂખમાં જે ફીલ કરેલો માહોલ હોય છે એમાંથી બહાર નથી આવતું. વિશ્વમાં એક જ એવી વ્યક્તિ હોય છે જેની સાથે બાળક અદમ્ય તાદાત્મ્ય અનુભવતું હોય છે એટલે જ બચ્ચાંને સ્વસ્થ રાખવા, માએ ખુદ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી બની જાય છે.\nઘણી વાર આપણે જોઈએ છીએ કે બાળક એકદમ સ્વસ્થ હોય, તેનું પેટ ભરેલું હોય, ઘરમાં ખુશીનો માહોલ હોય તો પણ તે રડ્યા કરતું હોય છે અને આપણને એવું લાગે છે કે આ બાળક કેમ વિનાકારણ રડ્યા કરે છે આવા સમયે કદાચ એવું બને કે તેની મમ્મી કોઈ માનસિક અસ્વસ્થતા અનુભવતી હોય અને તેના પ્રતિભાવરૂપે તે બાળક મનથી બેચેન બની જતું હોય. હા, આ વાતનું સમર્થન હાલમાં જ એક અભ્યાસ દ્વારા થયું હતું, જેમાં એવું સાબિત થયું છે કે મા અને બાળકનું મગજ એક ટ્યુનમાં હોય છે. બાળક જન્મે પછી પણ માના દરેક મનોભાવ અને ઇમોશનલ સ્ટેટની બાળક પર ઘેરી અસર પડે છે.\nમમ્મી અને બાળકની નાળ જોડાયેલી હોવાથી જ્યારે શિશુ મમ્મીના ગર્ભમાં હોય છે ત્યારે તેની મમ્મીના મનમાં આવતા વિચારો, તેના હૃદય અને મનમાં અનુભવાતી લાગણીઓને એ શિશુ અનુભવી શકે છે, પણ નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે બાળકના જન્મ પછી પણ બાળક પોતાની મમ્મીની લાગણીઓને મહેસૂસ કરી શકે છે.\nમમ્મી સ્વસ્થ તો બાળક સ્વસ્થ\nઅંધેરીનિવાસી મનોવૈજ્ઞાનિક ડૉ. ડિમ્પલ જય શાસ્ત્રી છેલ્લાં પંદર વર્ષના પોતાના અનુભવ પરથી કહે છે, ‘મમ્મીના વર્તનની અને મનોભાવની અસર જ્યારે શિશુ ગર્ભની અંદર હોય ત્યારે તો થાય જ છે અને એ વાતની ખાતરી તો મહાભારતના સમયથી અભિમન્યુના ઉદાહરણ પરથી પણ મળે છે, પરંતુ બાળકના જન્મ પછી પણ મમ્મીના સારા, માઠા મૂડનો પ્રભાવ બાળકના મન પર પડતો હોય છે એમા શંકાને સ્થાન નથી અને એનું એકમાત્ર કાર��� એ છે કે ૯ મહિના સુધી બાળક ફક્ત અને ફક્ત તેની મમ્મીના જ સંપર્કમાં હોય છે.’\nએક માનું સદા ખુશ રહેવું અનિવાર્ય\nબાળકને ખુશ અને સ્વસ્થ રાખવું હોય તો તેની માને ખુશ રાખવી અનિવાર્ય છે એવું સમજાવતાં ડૉ. ડિમ્પલ ઉદાહરણ સાથે સમજાવતાં કહે છે, ‘ભારતીય પરિવારોની વાત કરીએ તો આપણે ત્યાં સંયુક્ત પરિવાર હોય છે અને જ્યારે પણ એક સ્ત્રી મા બનવાની હોય છે ત્યારે આખા પરિવારની જવાબદારી બને છે કે તેઓ એ ગર્ભવતી સ્ત્રીને ખુશ રાખે, જેનાથી તેના બાળકનો વિકાસ સારો થાય, પણ આ સાથે જ બાળકના જન્મ પછી પણ જો ઘરનું વાતાવરણ સારું હોય તો મા ખુશ રહે છે અને એની સીધી અસર તેના બાળક પર પડતી હોય છે. મારી પાસે આવેલા એક કેસમાં એક સ્ત્રી ડિપ્રેશનની દવા લઈ રહી હતી અને જ્યારે તેણે મા બનવાની તૈયારી દર્શાવી ત્યારે મેં તેને અને તેના પતિને તેની મન:સ્થિતિ સમજાવી. ગર્ભ ધારણ કર્યા પછી પહેલા ત્રણ મહિના ડિપ્રેશનની દવા બંધ કરવી જરૂરી હોય છે જેથી શિશુના ઘડતરમાં કોઈ તકલીફ ન થાય. ચોથા મહિનાથી ફરી પાછી મેં ઍન્ટિડિપ્રેસન્ટ શરૂ કરી. હવે તેની ડિલિવરી થઈ ગઈ છે અને બાળક હાલમાં વ્યવસ્થિત છે, ખુશ છે, પણ આગળ જતાં એક ડૉક્ટર તરીકે હું કહીશ કે જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરતાં પહેલાં અથવા બાળકના જન્મ પહેલાં કોઈ પણ શારીરિક-માનસિક બીમારીઓથી પીડાતી હોય ત્યારે બાળક પર એની અસર ન થાય એ વિશે તેણે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે જેથી આગળ જતાં બાળકને કોઈ તકલીફ ન આવે.’\nમમ્મીએ શું કરવું જોઈએ\nબાળકની માનસિક સ્વસ્થતા માટે મમ્મીએ શું કરવું જોઈએ એ વિશે ડૉ. ડિમ્પલ આગળ સમજાવતાં કહે છે, ‘બાળક ખુશ રહે અને તેને સ્વસ્થ માહોલ મળે એને માટે મમ્મીએ હંમેશાં ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે તે ગર્ભવતી થાય છે ત્યારથી જ તેણે કોઈ સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ. બાળકના જન્મ પછી પણ તેણે પોતાના વિચારોને લઈ ખૂબ સતર્ક રહેવું જરૂરી છે. કોણે તેનું ખરાબ કર્યું અને કોણ શું કરે છે આવા તકરારભર્યા નકારાત્મક વિચારોથી મમ્મીના મનોભાવ કલુષિત થાય છે અને બાળક પણ ખુશ નથી રહી શકતું. એક બાળક માટે મમ્મી તેનું અભિન્ન અંગ છે અને તેના વિચારોની અસર તેના બાળક પર જીવનભર પડતી હોય છે એ દરેક મમ્મીએ ધ્યાનમાં લેવા જેવી વાત છે.’\nમમ્મીના મૂડની બાળક પર સીધી અસર થાય છે એનું સમર્થન કરતાં અંધેરી-વેસ્ટના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ વ્યાસ કહે છે, ‘મા જેટલી ખુશ રહે એટલું જ બાળક ખુશ તો રહે છે, પણ તેનો વિકાસ પણ સારો થાય છે. બાળકને જન્મ આપ્યા પછી માતાની જવાબદારી એ પણ છે કે તે પોતાની જાતને ખુશ રાખે, કારણ, જ્યારે પણ એ બાળકને દૂધ પીવડાવે છે ત્યારે તેના વિચારોની અસર બાળક પર થાય છે. મારા અનુભવે જોયું છે કે મમ્મી જો ગર્ભાવસ્થામાં પ્રસન્ન રહે અને બાળક જન્મ્યા પછી પણ જો તે સારા વિચાર કરે તો એ બાળકનો વિકાસ સારો થાય છે. બાળક કજિયા નથી કરતું, તે બુદ્ધિશાળી પણ બને છે, માંદું નથી પડતું. આનાથી વિપરીત કેસની વાત કરું તો જ્યારે મા ગર્ભાવસ્થાથી જ તાણમાં હોય અને પછી પણ જો તે દુખી રહેતી હોય તો તેનું બાળક પણ પ્રસન્ન નથી રહેતું. એક ડૉક્ટર તરીકે હું એક વાત દરેક મમ્મીને કહેવા માગું છું કે બ્રેસ્ટ ફીડિંગ વખતે માએ મોબાઇલ ફોનથી દૂર રહેવું, એટલું જ નહીં સારા અને ખુશીના વિચાર કરવા જોઈએ જેથી બાળક પણ હસતું-રમતું રહે.’\nબાળકને દૂધ પિવડાવતી મમ્મીઓએ મોબાઇલ તેમ જ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ એવી સલાહ આપતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘પોતાના બાળકને ખુશ રાખવા માએ ખુશમિજાજ રહેવું જોઈએ. મોબાઇલ હાથમાં લો તો ૨૪ કલાક પણ નીકળી જાય એવું ન બને એનું ધ્યાન રાખવું અને શક્ય હોય તો નાના બાળકની મમ્મીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નકારાત્મક વિચારોવાળા માણસોથી દૂર રહેવું, વાંચન કરવું, સારાં સાહિત્યિક પુસ્તકો વાંચવાં જોઈએ, સારું સંગીત સાંભળવું જોઈએ જેનાથી સારા વિચાર આવશે. પરિવારે પણ માતાનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર પહેલાં એક બાળક હોય તો તેને સંભાળવામાં પણ મમ્મી થાકી જાય છે એથી આવા સમયે પરિવારનો સહકાર જરૂરી બની રહે છે. યોગ અને મેડિટેશન કરવું જોઈએ અને સૌથી જરૂરી વાત એ છે કે નાના બાળકની માતાને સૂવાનો સમય ખૂબ ઓછો મળે છે એથી જ્યારે બાળક સૂઈ જાય તો બધાં જ કામ બાજુએ મૂકીને પણ માએ સૂઈ જવાનો સમય ફાળવી લેવો જોઈએ. ઊંઘની મૂડ પર ખૂબ અસર થાય છે અને જો પૂરતી ઊંઘ મળે તો માતા ખુશ રહે અને બાળક પણ પ્રસન્ન રહી શકે છે.’\nઆ દુનિયાના દરેક સંબંધોમાંથી મમ્મી અને બાળકનો સંબંધ એક એવો સંબંધ છે જે ૧૦૦ ટકા નિ:સ્વાર્થ અને સાચો છે. વિશ્વની દરેક ભાષાના સાહિત્યમાં પણ મા અને બાળકના સંબંધો પર ઘણું લખાયું છે. બાળક અને મમ્મીના ભાવને એકબીજાના હૃદય સુધી પહોંચવા માટે શબ્દોની જરૂર પડતી નથી, કારણ કે આ સંબંધ ભાવનાઓની અભિવ્યક્તિ માટે શબ્દોનો મોહતાજ નથી. તેના દરેક ભાવ માત્ર લાગણીઓથી અનુભવાતા હોય છે.\nબાળ���ના જન્મ પછી પણ માએ પોતાના વિચારોને લઈ ખૂબ સતર્ક રહેવું જરૂરી છે. કોણે ખરાબ કર્યું અને કોણ શું કરે છે આવા તકરારભર્યા નકારાત્મક વિચારોથી મમ્મીના મનોભાવ કલુષિત થાય તો બાળક પણ ખુશ નથી રહી શકતું. મમ્મીના વિચારોની અસર તેના બાળક પર જીવનભર પડતી હોય છે એ દરેક મમ્મીએ ધ્યાનમાં લેવા જેવી વાત છે\n- ડૉ. ડિમ્પલ શાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક\nમમ્મી જો ગર્ભાવસ્થામાં પ્રસન્ન રહે અને બાળક જન્મ્યા પછી પણ જો તે સારા વિચાર કરે તો એ બાળકનો વિકાસ સારો થાય છે. બાળક કજિયા નથી કરતું, તે બુદ્ધિશાળી પણ બને છે, માંદું નથી પડતું. આનાથી વિપરીત કેસની વાત કરું તો જ્યારે મા ગર્ભાવસ્થાથી જ તાણમાં હોય અને પછી પણ જો તે દુખી રહેતી હોય તો તેનું બાળક પણ પ્રસન્ન નથી રહેતું\n- ડૉ. પ્રીતિ વ્યાસ, ગાયનેકૉલૉજિસ્ટ\nડિપ્રેશન જેવો શબ્દ અમારા શબ્દકોશમાં નથી\nવાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)\nવિચારો પણ ખરી જતા હોત તો\nટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)\nવિચારો પણ ખરી જતા હોત તો\nકોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન\nચાણક્યને વાંચવાનું પણ ફરજિયાત કરાવવામાં આવે એ અનિવાર્ય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/student-of-the-year-sequel-shooting/", "date_download": "2020-07-09T07:27:25Z", "digest": "sha1:UG2RDVT4IT7AQ272TUUKIAUN5T5FK32M", "length": 4547, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Student of the Year sequel Shooting - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nસિનિયર અભિનેતાની પુત્રીને શુટિંગમાં અકસ્માત, કાર પરનો કાબુ ગુમાવી બેઠી\nસિનિયર અભિનેતા ચંકી પાંડેેની પુત્રી અભિનેત્રી અનન્યાએ પોતાની પહેલી જ ફિલ્મના શૂટિંગમાં ડ્રાઇવ કરી રહેલી કાર પરથી કાબુ ગુમાવતાં એને અકસ્માત થયો હતો. જો કે...\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\nરાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/saurashtra-kutch/kutch/", "date_download": "2020-07-09T07:26:17Z", "digest": "sha1:BVD4COWNY4EVYPSI2STWO6JSSAB5O5YS", "length": 12774, "nlines": 119, "source_domain": "www.polkholtv.in", "title": "કચ્છ News Today - Latest કચ્છ News & Updates - આજના કચ્છ સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો\nસુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More\nમેઘમહેર / રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ\nજામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ, લાલપુરમાં 21 મિમિ, ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદકુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ ... Read More\nમેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ\nરવિવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત\nદિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More\nઆગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે\n4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં\nગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર��ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nઅમદાવાદ / પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલા કોરોનાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ, પુત્રએ કહ્યુ- ફેફસામાં ઇન્ફેક્શન છે\nકોરોના ઈમ્પેક્ટ / HSBC બેંક તેના 35000 કર્મચારીઓને બરતરફ કરશે, થોડા સમય માટે નવી ભરતી પણ નહિ કરે\nઆકસ્મિત મુલાકાત / રાજુલામાં જીલ્લા કલેકટરે હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લેતા બેદરકારી સામે આવતા અધિક્ષકને ખખડાવ્યા\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nતેજી / અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3_(%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4)_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T09:28:43Z", "digest": "sha1:M6IZTHAM5AYKHQHDPOOAIYOEMMWMMJQS", "length": 6348, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "\"માંગરોળ (સુરત) તાલુકો\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"માંગરોળ (સુરત) તાલુકો\" ને જોડતા પાનાં\n← માંગરોળ (સુરત) તાલુકો\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ માંગરોળ (સુરત) તાલુકો સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nમાંગરોલ (સુરત) ‎ (← કડીઓ | ફેરફાર)\nગુજરાતના જિલ્લાઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nકંટવા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમરકુઇ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબાવાડી (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમખુટા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમણેદરા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંકડોદ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅણસોદલા ‎ (← કડીઓ | ફેરફાર)\nઅસારમા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભડકુવા ‎ (← કડીઓ | ફેરફાર)\nભાટકોલ ‎ (← કડીઓ | ફેરફાર)\nભીલવાડા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરીઆ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરીદ્રા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરસદ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચરેથા ‎ (← કડીઓ | ફેરફાર)\nછામુછલ ‎ (← કડીઓ | ફેરફાર)\nધામડોદ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nધોલીકુઇ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદિણોદ ‎ (← કડીઓ | ફેરફાર)\nડુંગરી (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગડકચ્છ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોડબર ‎ (← કડીઓ | ફેરફાર)\nઘુંટી (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગીજરમ ‎ (← કડીઓ | ફેરફાર)\nહરસણી ‎ (← કડીઓ | ફેરફાર)\nહથોડા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહથુરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nઝાંખરડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઝંખવાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nઝરણી (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઝીનોરા ‎ (← કડીઓ | ફેરફાર)\nકણસલી ‎ (← કડીઓ | ફેરફાર)\nકંટવાવ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકણવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nકારગરા ‎ (← કડીઓ | ફેરફાર)\nકઠવાડા (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકેવડી (કુંડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nખરેડા (તા. માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકોસાડી (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકોસંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nકોઠવા ‎ (← કડીઓ | ફેરફાર)\nકુંવારદા ‎ (← કડીઓ | ફેરફાર)\nલવેટ (માંગરોળ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવેરાકુઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nવેલાછા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાસ્તાન ‎ (← કડીઓ | ફેરફાર)\nવસરાવી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratibooks.com/Saptahik-Sakal-Marathi-Magazine-Subscription.html", "date_download": "2020-07-09T08:50:15Z", "digest": "sha1:7ETCETNF3MK4IIS42M65UHOF356CRDCI", "length": 18414, "nlines": 551, "source_domain": "www.gujaratibooks.com", "title": "Saptahik Sakal Marathi Magazine 1 year subscription. Subscribe Sakal Magazine online. - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજ��ર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/prepaid-autorickshaws-at-mumbais-lokmanya-tilak-terminus-from-feb-1-112489", "date_download": "2020-07-09T08:53:28Z", "digest": "sha1:444TNP5LGVPENFOR2KNZNCJ77L26LNIJ", "length": 6313, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "prepaid autorickshaws at mumbais lokmanya tilak terminus from feb 1 | મુંબઈ : શનિવારથી કુર્લા ટર્મિનસ પર પ્રી-પેઇડ ઑટો - news", "raw_content": "\nમુંબઈ : શનિવારથી કુર્લા ટર્મિનસ પર પ્રી-પેઇડ ઑટો\nપ્રવાસીઓને મળશે : મહારાષ્ટ્ર રિક્ષાચાલક સેના આ સર્વિસનું સંચાલન કરશે\nશહેરની પ્રથમ પ્રી-પેઇડ રિક્ષા-સેવા પહેલી ફેબ્રુઆરીથી કુર્લાસ્થિત લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ખાતેથી શરૂ થશે એમ એક રિજનલ ટ્રાન્સપોર્ટ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.\nએલટીટી ખાતેની મુસાફરી સલામત બનાવવાની અને ભાડાનો ઇનકાર કરવાની અવાર-નવાર ફરિયાદો કરનારા પ્રવાસીઓને આ પગલાથી ભારે રાહત મળશે.\nરાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબ એલટીટી ખાતે આ સેવાનું ઉદ્ઘાટન કરશે જે શહેરના સૌથી મોટા રેલવે ટર્મિનસમાં સ્થાન ધરાવે છે.\nશિવસેના સાથે સંકળાયેલું યુનિયન - મહારાષ્ટ્ર રિક્ષાચાલક સેના રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ અને સેન્ટ્રલ રેલવે પાસેથી જરૂરી પરવાનગી મેળવીને આ સેવાનું સંચાલન કરશે.\nપેસેન્જરોએ બે કિલોમીટર માટે લઘુતમ ૩૦ રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે અને ભાડાંના દરો દર બે કિલોમીટરે વધશે એમ અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું તેમણે સર્વિસ ચાર્જપેટે વધારાના ૧૦ રૂપિયા ચૂકવવા પડશે.\nઆ પણ વાંચો : મધ્ય રેલવેની પહેલી એસી લોકલ શરૂ કરાઈ: ઉતારુઓએ આપ્યા મિશ્ર પ્રતિભાવ\nવધુમાં રિક્ષા-ડ્રાઇવરો દરેક ભાડા પર પ્રોત્સાહન પેટે પાંચથી ૨૦ ટકા વધારાનો લાભ મેળવશે.\nઅમે અમારા બૂથ પર બુકિંગ મેળવવા માટે કમ્પ્યુટર સૉફ્ટવેર વિકસાવ્યું છે અને ભાડું સ્ક્રીન પર દેખાશે એમ મહારાષ્ટ્ર રિક્ષાચાલક સેનાના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું.\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nએમએમઆરમાં ૧૫ દિવસમાં કેસ ડબલ\nધારાવીમાં હવે મિશન ઝીરો\nજ્યારે કવિ ઉમાશંકર જોષી આંખ મીંચીને સાંભળી રહ્યા હતા કવિ કમલ વોરાના કાવ્યને\nજીવનની દોડમાં સંગીતના જે શોખને પૂરો નહોતો કરી શક્યા એ હવે પૂરો કરી રહ્યા છે મુલુંડના આ ભાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/ayodhya-case", "date_download": "2020-07-09T09:09:59Z", "digest": "sha1:BQJLQKEVLALZNZOJHEMI4QWDJL5VJXBM", "length": 12617, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nરામ મંદિર / અયોધ્યામાં અસલ ગર્ભગૃહથી 150 મીટર દૂર અસ્થાયી મંદિરમાં રામલલાને બિરાજમાન કરાશે\nઉતરપ્રદેશ / અયોધ્યામાં મુસ્લિમોનાં કબ્રસ્તાન પર કઈ રીતે રામમંદિર બની શકે\nઅયોધ્યા / રામ મંદિરના નિર્માણને માટે અઠવાડિયામાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય, SCએ આપેલો...\nનિર્ણય / અયોધ્યા મામલા પર મોદી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ત્રણ અધિકારીઓની...\nઅયોધ્યા વિવાદ / મસ્જિદના અવશેષ અમને આપવામાં આવે, બાબરી મસ્જિદ એક્શન કમિટીની SC માં માગણી\nવિવાદ / 370 અને અયોધ્યા વખતે ન થયું તે નાગરિકતા બિલ વખતે કેમ થયું\nએનાલિસિસ / બસ, હવે અયોધ્યાનો મુદ્દો છોડો\nસુનાવણી / સુપ્રીમ કોર્ટમાં આજે અ��ોધ્યા કેસની 18 પુનર્વિચાર અરજી અને આર્ટિકલ 370ને લઈને...\nરામમંદિર વિવાદ / મુસ્લિમ પક્ષો બાદ હવે નિર્મોહી અખાડા પણ અયોધ્યા ચુકાદા મુદ્દે સુપ્રીમમાં...\nરામમંદિર વિવાદ / અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં આ પાર્ટીએ કરી પુનર્વિચાર અરજી, ઉઠાવ્યા 5...\nનવી દિલ્હી / અયોધ્યા ચુકાદા પર જમીયત-ઉલેમા-અ-હિંદે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર પિટિશન...\nઅયોધ્યા ચુકાદો / જો સુન્ની વક્ફ બોર્ડ મસ્જિદની 5 એકર જમીન ફગાવશે તો આ પક્ષ કરશે દાવો\nબેઠક / અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, બીજી જગ્યાએ જમીન પણ મંજૂર નહીં\nઅયોધ્યા / શું મસ્જિદ માટે જમીન ન લેવી કોર્ટની અવમાનના ગણાશે, કાનૂની સલાહ લઇ રહ્યું છે...\nઅયોધ્યા ચુકાદો / 5 એકર જમીન લેવી કે નહીં સુન્ની વક્ફ બોર્ડની આ તારીખે યોજાશે બેઠક\nExclusive / અયોધ્યા કેસના ચુકાદા બાદ VTV News ની ટીમ અયોધ્યાના હનુમાનગઢી પહોંચી\nVTV વિશેષ / લાલકૃષ્ણ અડવાણી ; રામ મંદિરના નિર્માણ માટે પાયારૂપ પણ વિસરાઈ ગયેલું એક...\nExclusive / રામ મંદિર મામલે આવેલા ચુકાદા બાદ અયોધ્યામાં રાબેતા મુજબનું જનજીવન યથાવત્\nસુપ્રીમ કોર્ટ / અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે 24 વાર લખ્યો 'સેક્યુલર' શબ્દ, જાણો શું છે તેનો...\nઅયોધ્યા / અયોધ્યાના ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે તોડી પોતાની આ પ્રથા, નિર્ણયમાં આ...\nનિર્ણય / અયોધ્યા ચુકાદા બાદ કેન્દ્ર સરકાર માટે બનશે આ વાત માથાનો દુઃખાવો, નહીં કરે...\nઅયોધ્યા ચુકાદો / વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ, અયોધ્યા ભારતનો આંતરિક મુદ્દો, પાક.માં સમજણનો...\nOMG / 21 વર્ષનો આ યુવક બતાવે છે પોતાને શ્રીરામનો વંશજ, 20 હજાર કરોડની સંપત્તિનો છે...\nEK Vaat Kau / જેના રિપોર્ટને આધારે સુપ્રીમ કોર્ટ અયોધ્યા ચુકાદો આપ્યો તે ASI છે શું\nઅયોધ્યા કેસ / રામ મંદિર પર નિર્ણય બાદ સુન્ની વકફ બોર્ડનું મોટુ નિવેદન, કહ્યું સુપ્રીમ...\nએનાલિસિસ / અયોધ્યાનો રામમંદિર ચુકાદો સમજો સરળ ભાષામાં\nઅયોધ્યા કેસ / રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બાબરી વિધ્વંસ કેસ પર નહીં પડે અસર\nમાંગણી / અયોધ્યાના ચુકાદા બાદ આ શખ્સને ભારત રત્ન આપવાની ઉઠી માંગ\nચુકાદો / શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, આ તારીખે જશે અયોધ્યા\nપ્રતિક્રિયા / અયોધ્યા ચુકાદા મુદ્દે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી, દેશની એકતા અને...\nલોડ થઇ રહ્યું છે.\nએલાન / GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષાને લઇને કરવામાં આવી જાહેરાત\nખુલાસો / સુર���માં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ એસોશિયેશને કર્યો મોટો ધડાકો\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની કરી માગ\nEk Vaat Kau / કોરોના થઈ ગયો હતો અને ખબર ન પડી હોય તે જાણવા લોકો કરાવે છે આ COVID 19નો નવો ટેસ્ટ\nEk Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર\nEk Vaat Kau / Covid 19 Vaccine: વિશ્વમાં પ્રથમ વખત હ્યુમન ટ્રાયલમાં આ ટૅકનોલોજીનો ઉપયોગ\nઆદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય\nએલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...\nદૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ\nપહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન\nપગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત\nસાહેબ વાત મળી છે / આગામી સપ્તાહમાં રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, ત્રણ શહેરોને નવા પોલીસ વડા મળશે\nVIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ\nસંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી...\nફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી...\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ થાય તેવી શકયતા\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5)", "date_download": "2020-07-09T09:21:40Z", "digest": "sha1:FL66LX4VQ4PBWBOAD5WI7ZWAQHJSZOPO", "length": 5067, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "આકોલી (તા. વાવ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nઆકોલી (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. આકોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી તેમ જ બેંક જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧૪:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-909103375769342", "date_download": "2020-07-09T09:45:50Z", "digest": "sha1:4XRO2CJOMYRG334NZEA4ACTGOUCT33BJ", "length": 2904, "nlines": 31, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી બપોરે 1:30 કલાકે ‘Be The Revival’ ભારત અને એક નવું વિશ્વ વિષય પર ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં કરશે સંબોધન લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nઆત્મનિર્ભર ભારત અભિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSMEs) સહિત વિવિધ વ્યવસાયો માટે 3 લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી કાર્યકારી મૂડીની સુવિધા આપવાની જાહેરાત #AatmanirbharBharat\nઆત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હોદ્દેદારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા #AatmanirbharBharat\nઅમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી ��ોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/student-of-the-year-2-may-flop-on-box-office-here-are-the-reasons-gujarati-news/", "date_download": "2020-07-09T08:27:20Z", "digest": "sha1:VVFQTHF6NIUWVA45DMZ3J7RT2UCQJLSS", "length": 12725, "nlines": 186, "source_domain": "www.gstv.in", "title": "બૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર-2', આ છે 5 કારણ - GSTV", "raw_content": "\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ…\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nબૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’, આ છે 5 કારણ\nબૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’, આ છે 5 કારણ\nકરણ જોહર ફિલ્મ કલંકના બૉક્સ ઑફિસ પર ઉંધા માથે પટકાયા બાદ હવે તે સ્ટુડન્ટ ઑફ ધ યર-2 સાથે વાપસી કરવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર આ ફિલ્મ વર્ષ 2012માં રીલીઝ થયેલી કરણ જોહરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનો બીજો પાર્ટ છે. ફિલ્મે ત્યારે બોક્સ ઑફિસ પર ધૂમ કમાણી કરી હતી. તેનો બીજો પાર્ટ પણ બૉક્સ ઑફિસ પર ઉમદા પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાંક કારણો એવા છે જેના પગલે માનવામાં આવે છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે.\nકરણ જોહરે ફિલ્મના પહેલા પાર્ટમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનને લૉન્ચ કર્યા હતા. તેના બીજા પાર્ટમાં પણ તે આવું જ કરવા જઇ રહ્યાં છે. ફિલ્મના સેકેન્ડ પાર્ટમાં ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે અને તારા સુતારિયાને લૉન્ચ કરવા જઇ રહ્યાં છે. ચિંતાજનક વાત એ છે કે ફિલ્મને લઇને કંઇ ખાસ ક્રેઝ જોવા નથી મળી રહ્યો અને દર્શકોમાં પણ કોઇ ખાસ ઉત્સાહ નથી.\nટ્રેલરથી દર્શકો ખાસ પ્રભાવિત નથી\nફિલ્મના ટ્રેલરને લઇને ફેન્સમાં ઉત્સાહ હતો પરંતુ જ્યારે ટ્રેલર રિલિઝ થયું તો દર્શકો તેનાથી ખાસ પ્રભાવિત ન થયા. ફિલ્મના ટ્રેલરને ઓછી લાઇક્સ અને નેગેટિવ રિસ્પોન્સ મળી રહ્યો છ��. તેના પર બની રહેલા મીમ્સ પરથી અંદાજ લગાવી શકાય કે ટ્રેલર દર્શકોને પ્રભાવિત નથી કરી શક્યુ.\nનવા ફ્લેવરમાં જૂનો માલ\nટ્રેલર જોઇને સમજી શકાય કે કરણ જોહરે જૂની જ સ્ટોરી નવી ફિલ્મમાં પીરસવાનો પ્રયાસ કર્યો છે. ગત ફિલ્મમાં બે હીરો અને એક હિરોઇન હતી જ્યારે આ ફિલ્મમાં બે હિરોઇન અને એક હીરો છે. ટાઇગર શ્રોફ એક્શન હીરો છે અને તેની પાસે તે બધુ જ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે. જો કે તારા અને અનન્યાના કામમાં ક્યાંક અનુભવની કમી નજરે આવે છે.\nઆજકાલની ફિલ્મો ફક્ત એક જ કોન્સેપ્ટ પર ચાલી રહી છે અને તે છે ફિલ્મનું કન્ટેન્ટ. દમદાર પ્રમોશન દ્વારા માહોલ ઉભો કરીને ફિલ્મો રિલિઝ તો કરવામાં આવે છે પરંતુ તેનો બિઝનેસ ફક્ત પ્રથમ દિવસે જ થાય છે. તે બાદ દર્શકો માઉથ પબ્લીસીટી અને સોશિયલ મીડિયાના નેગેટિવ રિસ્પોન્સથી અટકી જાય છે. ધર્માની છેલ્લી ફિલ્મ આ જ રીતે ઉંધે માથે પટકાઇ.\nફિલ્મના ત્રણ ગીતો અત્યાર સુધી રિલિઝ કરવામાં આવ્યા છે અને તમામ ગીતો જનતાએ રિજેક્ટ કરી નાંખ્યા છે. કોઇપણ ફિલ્મ માટે જનતાના દિલમાં સ્થાન મેળવવાનો એક રસ્તો તેનું મ્યુઝિક છે. સ્ટુડન્ટ ઑફ ધ યરના મામલે કંઇક ઉલ્ટુ જ નજરે આવી રહ્યું છે.અત્યાર સુધી ફિલ્મનું એક પણ ગીત દર્શકોના મોઢે નથી ચડ્યુ.\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nમાત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો\nકોરોના મહામારી વચ્ચે આ સરકારી બેંક આપી રહી છે તેના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC\nગૃહિણીઓનું રસોડુ થશે મોંધુ, સિંગતેલના ભાવમાં વધારો ઝિંકાયો\nસાવધાન ટીમ ઇન્ડિયાઃ આ પાંચ ખેલાડીઓ આપણું વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન રગદોળી શકે\nમાત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો\nકોરોના મહામારી વચ્ચે આ સરકારી બેંક આપી રહી છે તેના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ\nગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC\nબ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા ��ુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નું કર્યું ઉદ્ધાટન\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/exit-poll-congress-poor-performance-may-continue-in-delhi-assembly-83565?pfrom=article-next-story", "date_download": "2020-07-09T09:33:07Z", "digest": "sha1:TJXWAWIBKBUREZLXISI7PM6FHP3T5ZOP", "length": 17485, "nlines": 103, "source_domain": "zeenews.india.com", "title": "કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે... | India News in Gujarati", "raw_content": "\nકોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...\nદિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે.\nઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે.\nદિલ્હી ચૂંટણી બાદ આવી ગયા મહા EXIT POLL ના આંકડા, TIMES NOW, Republic, NEWS X નું કહેવુ છે કે...\nTIMES NOW ના એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. AAPને 44, બીજેપીને 26 સીટ મળવાનો અંદાજ ચેનલના એક્ઝિટ પોલમાં લગાવાયો છે. તોં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનું અનુમાન લગાવાયું છે.\nREPUBLIC + જન કી બાતના ��ક્ઝિટ પોલના આંકડા અનુસાર, આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચેનલના એક્ઝિટ પોલ કહે છે કે, આપને 48-61 સીટ મળશે, જ્યારે કે બીજેપીને 9-21 સીટ મળવાનો અંદાજ છે. તો સાથે જ કોંગ્રેસનું ખાતુ દિલ્હીમાં ખૂલવુ મુશ્કેલ છે. જોકે, આ પરિણામ અંતિમ નથી. દિલ્હી વિધાનસભા માટે આજે થયેલા મતદાનની ગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે.\nSEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...\nતો NEWS X એક્ઝિટ પોલના આંકડા કહે છે કે, દિલ્હીમાં આપ 50-56ના આંકડા સાથે સૌથી આગળ રહેશે, બીજા નંબર બીજેપીને 10-14 સીટ મળી શકશે. તો NEWS Xનુ પરિણામ પણ કોંગ્રેસ માટે નિરાશાજનક બતાવી રહ્યું છે. NEWS Xના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસનું પણ ખાતુ દિલ્હીમાં નહિ ખૂલે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...\n#MahaExitPollOnZee: બધા EXIT POLLના આંકડા એક જ વાત કહે છે, ફરી બનશે કેજરીવાલની સરકાર\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/jagannath-rathyatra/", "date_download": "2020-07-09T08:05:43Z", "digest": "sha1:2AXLHP6R3EBFBFRIGEMOTNUCHDLIGHNR", "length": 19412, "nlines": 227, "source_domain": "www.gstv.in", "title": "Jagannath Rathyatra - GSTV", "raw_content": "\nહવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી…\nહવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોક��િયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nજગન્નાથ પૂરીની રથયાત્રાનો પુરો ઈતિહાસ…, કેમ સુપ્રીમે આપવી પડી શરતી મંજૂરી, આવી છે પરંપરા\nઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી...\nઅમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હિન્દૂ યુવા વાહિનીની અરજી હાઈકોર્ટે ફગાવી\nઅમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હિન્દૂ યુવા વાહિનીની અરજી હાઈકોર્ટે ફગાવી છે. જે બાદ રિવ્યુ પિટિશન પણ કરવામાં આવી. હિન્દૂ યુવા વાહિનીની અરજીમાં રથયાત્રા સીમિત રૂટ...\nઆજે ભગવાન જગન્નાથની કરાશે નેત્રોત્સવ વિધી, ત્રણેય ભાઈ-બહેનને આંખે બંધાશે પાટા\nભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અમાસ છે..જેથી આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ બાદ સવારે 8.00...\nજગન્નાથ રથયાત્રાને લઈને મહાપાલિકા તંત્ર સજ્જ, મેયરે કર્યું રૂટનું નિરીક્ષણ\nઆગામી ચાર જુને અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહાપાલિકા તંત્ર સજ્જ છે અને આજે મેયર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે મેયરની સાથે મહાપાલિકાના...\nસુરતમાં જૂની અદાવતમાં રથયાત્રાના દિવસે એક યુવકની જાહેરમાં હત્યા\nએક વર્ષ જૂની અદાવતમાં યુવકનું કાસળ કાઢી નાખનાર ત્રણ આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી છે. રથયાત્રાના દિવસે ઉધના વિસ્તારમાં સરાજાહેર કોલેજમાં અભ્યાસ કરતાં યુવકની મોટર...\nકોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ અમદાવાદ જગન્નાથ મંદિરના દર્શન કરી કહ્યું, હવે દર વર્ષે આવવું પડશે\nકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાના દર્શન કર્યા. તેમણે દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાનો લાભ લીધો. ભવ્ય રથયાત્રા જોઈને તેમણે કહ્યું કે દર...\nરથયાત્રા પહેલાં દેશી દારૂને લઇને પોલીસનો એક્શન પ્લાન\nઅમદાવાદમાં ઠેર-ઠેર દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ પણ કાગળ પરની કાયર્વાહી કરવામાં માહેર હોય તેમ છેલ્લા એક મહિનામાં 82 જેટલા પ્રોહિબિશનના કેસ...\nઆવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન,વાજતે-ગાજતે લવાશે સાબરમતીનું જળ\nભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન થયુ છે.જગન્નાથ મંદિરની વાજતે ગાજતે હાથી-ઘોડા સાથે...\nઆ વર્ષે જેઠ માસ અધિક માસ હોવાથી રથયાત્રાની તૈયારીમાં વધુ એક માસનો ઉમેરો\nહિન્દુ શાસ્ત્રોમાં અધિક માસનું ખુબ મહત્વ છે. આ વર્ષે અધિક માસ આવે છે. જેઠ માસ અધિક માસ હોવાથી રથયાત્રાની તૈયારીમાં વધુ એક માસનો ઉમેરો થશે....\nVIDEO: ભકિતમય માહોલ વચ્ચે નગરચર્યાએ નીકળેલી 140 મી રથયાત્રા સંપન્ન\nઅમદાવાદના સુપ્રસિદ્વ જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરેથી રવિવારે નીકળેલી આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી ભગવાન જગન્નાથજીની 140 મી રથયાત્રા સુખરૂપ રાત્રે 8-30 કલાકે નિજ મંદિરે પહોંચી...\nદોઢ લાખથી વધુ ભાવિકોએ ભગવાનનાં મોસાળ સરસપુરમાં ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો\nભગવાન જગન્નાથજીની 140 મી રથયાત્રા રવિવારે ભારે ઠાઠમાઠ સાથે શહેરની દિનચર્યાએ પરંપરાગત નીકળ્યાં બાદ બપોરે સાડા બાર કલાકે ભગવાનના મોસાળમાં આવી પહોંચતા મોસાળિયાઓએ ભારે આગતા...\nશ્રદ્વાના ઘોડાપૂર વચ્ચે ભગવાનનું મોસાળિયું કરવા સરસપુરવાસીઓ હિલોળે ચઢયાં\nઅષાઢ સુદ બીજ રવિવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે શહેરની પરિક્રમા કરતા કરતા બપોરે લગભગ સવા એક કલાકે મોસાળ સરસપુરમાં આવી પહોંચતા...\nVIDEO: રથયાત્રામાં ઠેર-ઠેર મહેકી કોમી એકતાની સોડમ\nઅમદાવાદ શહેરની નગરચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાને લઇને એક તરફ લોકોમાં શ્રદ્વા અને ભક્તિનો અનેરો સમન્વય જોવા મળી રહ્યો હતો...\nભગવાનનાં આગમન પહેલાં મોસાળવાસીઓ ભકિતમાં લીન બન્યાં\nરવિવારે અષાઢી બીજ હોય મોસાળવાસીઓ વહેલી સવારથી જ ભગવાનની આતૂરતાપૂર્વક રાહ જોતા હતા. જ્યારે ભગવાનના ત્રણેય રથ સરસપુર આવી પહોંચ્યા ત્યારે સરસપુરવાસીઓએ તેમનું ભાવભીનું સ્વાગત...\nVIDEO: રથયાત્રાનાં ટેબ્લોમાં કટ આઉટ અને સૂત્રોએ જમાવ્યુ આકર્ષણ\nઅમદાવાદ શહેરમાંથી રવિવારે નીકળેલી 140 મી પરંપરાગત રથયાત્રાના લોકોત્સવનાં ભાવિકોએ શ્રદ્વા અને ભકિતભાવપૂર્વક વધામણાં કર્યા હતા, જ્યારે રથયાત્રામાં સામેલ ટ્રકોમાં કેટલાક સૂચક બેનરોએ લોકોને આકર્ષિત...\nરાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ\nઅમદાવાદ સહિત રાજ્યભરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઇ છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના દર્શન કરીને ભાવિક ભક્તો આનંદિત, ધન્ય બની રહ્યા છે. ભગવાન જગન્નાથજીની...\nભગવાન જગન્નાથજીનો સોનાવેશ, ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો\nઅષાઢી બીજને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 15 દિવસ મામાના ઘરે રોકાઈને આવેલા ભગવાન જગન્નાથજીએ આજે સોનાવેશ ધારણ કર્યો હતો....\nRathYatra-2017 : રથયાત્રામાં અનેરુ આકર્ષણ ધરાવતા અખાડીયનો\nલાઠી દાવ અને અંગ કરસતો જેવા હેરતઅંગેજ કરતબો બતાવીને ભક્તોનું મન મોહી લેતા અખાડીયનો રથયાત્રામાં ભક્તોનું મન મોહી લેતા હોય છે. અખાડીયનોના આ કરતબ હેરતઅંગેજ...\nRathyatra : જુઓ રથયાત્રામાં ગજરાજને કંટ્રોલમાં રાખવા કેવી તૈયારીઓ હોય છે\nઅષાઢી બીજે નીકળતી રથયાત્રામાં ભગવાનની સાથે જ હોય છે ભજનમંડળી, અખાડા, સુશોભીત ટ્રક્સ અને 18 જેટલા ગજરાજા આ ગજરાજો શોભા પણ વધારે છે અને ક્યારેક...\nRathyatra-2017 : ક્લિક કરો અને જુઓ ભગવાન જગન્નાથની રથયાત્રાનો સંપૂર્ણ રૂટ\nભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા રવિવારે નગરચર્ચાએ નીકળવાની છે. અમદાવાદ શહેરમાં ક્યાં સ્થળોએ આ રથયાત્રા પસાર થશે. તેના પર નજર કરીએ તો સવારે 7.00 વાગ્યે મંદિરથી...\nRathyatra-2017 : જુઓ રથયાત્રાનો ત્રણ દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ\nજય રણછોડ માખણચોરનો નાદ ગૂંઝવાની ઘડીઓ ગણાઇ રહી છે. રવિવારે ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજાવા જઇ રહી છે. અમદાવાદના જગન્નાથ મંદિરે શુક્રવારથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાનો માહોલ...\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.tangres100.com/gu/products/stainless-steel-kitchen-sink/single-bow/", "date_download": "2020-07-09T07:25:02Z", "digest": "sha1:KKQIQRFLFLRLYKDKUMRIOGXFDBADPJ67", "length": 5029, "nlines": 241, "source_domain": "www.tangres100.com", "title": "એક બોવ ઉત્પાદકો & સપ્લાયર્સ - ચાઇના એક બોવ ફેક્ટરી", "raw_content": "\nસ્ટેનલેસ સ્ટીલ રસોડું સિંક\nસ્ટેનલેસ સ્ટીલ રસોડું સિંક\nસ્ટેનલેસ સ્ટીલ રસોડું સિંક\nNO.15-16, બી બિલ્ડીંગ, Shiwan સેનિટરી સેન્ટર, Chanchen જિલ્લો, Foshan શહેર, ગુઆંગડોંગ પ્રાંતના, ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://church-of-christ.org/gu/cb-profile/20024-user84v6forkrgxu7t7a.html", "date_download": "2020-07-09T08:06:11Z", "digest": "sha1:BTGQZUZVRHYVHJKAQZPAA7WHCI66DECE", "length": 15682, "nlines": 291, "source_domain": "church-of-christ.org", "title": "ઈન્ટરનેટ મંત્રાલયો - સીબી પ્રોફાઇલ", "raw_content": "\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nક્રોસ કેમ્પસ મંત્રાલયો - સનસેટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nબાઇબલ શું કહે છે\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nએગપે બાઇબલ સ્ટડીઝ ઓનલાઇન\nજેએમ બાઇબલ મદદ કરે છે\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nજેએમ બાઇબલ મદદ કરે છે\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nતમારી ચર્ચ ડિરેક્ટરી પ્રોફાઇલ પર લૉગિન કરો\nબ્લુ. ટ્યુડર વ્રિમિમિલેસ્કુ એન.આર.એન.એક્સએક્સ\nઈ - મેલ સંપર્ક\nબુધવાર નાઇટ બાઇબલ અભ્યાસ\nરવિવાર મોર્નિંગ બાઇબલ સ્ટડી\nનેતાઓ તરફ દોરી જાય છે\nકોણ ખ્રિસ્તના ચર્ચ છે\nખ્રિસ્તના ચર્ચની વિશિષ્ટ વિનંતી શું છે\nપુનઃસ્થાપન ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ\nખ્રિસ્તના કેટલા ચર્ચો છે\nચર્ચો સંસ્થાકીય રીતે કેવી રીતે જોડાયેલા છે\nખ્રિસ્તના ચર્ચો કેવી રીતે શાસિત છે\nખ્રિસ્તના ચર્ચ બાઇબલ વિશે શું માને છે\nશું ખ્રિસ્તના ચર્ચના સભ્યો કુમારિકાના જન્મમાં માને છે\nશું ખ્રિસ્તનું ચર્ચ પૂર્વાધિકારમાં માને છે\nશા માટે ખ્રિસ્તનું ચર્ચ ફક્ત નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા લે છે\nશિશુ બાપ્તિસ્મા પ્રેક્ટિસ છે\nચર્ચના મંત્રીઓ કબૂલાત સાંભળે છે\nપ્રાર્થના સંતોને સંબોધવામાં આવે છે\nભગવાન સવાર કેટલીવાર ખાય છે\nપૂજામાં કયા પ્રકારના સંગીતનો ઉપયોગ થાય છે\nશું ખ્રિસ્તનું ચર્ચ સ્વર્ગ અને નરકમાં વિશ્વાસ કરે છે\nશું ખ્રિસ્તનું ચર્ચ શુદ્ધિકરણમાં માને છે\nચર્ચના કયા અર્થ દ્વારા નાણાંકીય સહાય મળે છે\nશું ખ્રિસ્તના ચર્ચમાં કોઈ ધર્મ છે\nખ્રિસ્તના ચર્ચનો સભ્ય કેવી રીતે બને છે\nપોસ્ટ કરી શકે બોક્સ 146\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\nઅમને જાણવા માટે મેળવો\nમદદ: અસ્તિત્વમાંના ચર્ચ પ્રોફાઇલને કેવી રીતે અપડેટ કરવું\nમદદ: નવી ચર્ચ પ્રોફાઇલ કેવી રીતે બનાવવી\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nકૉપિરાઇટ © 1995 - 2020 ઇન્ટરનેટ મંત્રાલયો. ખ્રિસ્તના ચર્ચોનું મંત્રાલય. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nતમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઈ - મેઈલ સરનામું *\nઇમેઇલ સરનામાંની પુષ્ટિ કરો *\nપાસવર્ડની પુષ્ટિ કરો *\nફૂદડી (*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/having-sex-in-a-doggy-position-can-stimulate-more-quickly-is-this-position-safe-111034", "date_download": "2020-07-09T07:08:44Z", "digest": "sha1:DGKGE7O3UYCU6PU7AFP7A6QKPXLPNN7G", "length": 7910, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Having sex in a doggy position can stimulate more quickly Is this position safe | - lifestyle", "raw_content": "\nડૉગી પોઝિશનમાં સેક્સ કરવાથી વધુ ઝડપથી ઉત્તેજના આવી શકે છે. શું આ પોઝિશન સેફ છે\nમારા એક અનુભવી મિત્રનું કહેવું છે કે પાછળથી યોનિપ્રવેશ કરવાની ડૉગી પોઝિશનથી ચરમસીમા જલદી અનુભવાશે.\nસવાલ : મારી ઉંમર ૩૩ વર્ષ છે અને અંગત જીવનમાં હું અને મારી પત્ની બહુ એક્સપરિમેન્ટિવ નથી. એમ છતાં એકંદરે ઠીકઠાક સેક્સલાઇફ છે. મોનોટોનીને કારણે હમણાંથી મને ઉત્તેજના પછી ચરમસીમા પર પહોંચતા વાર લાગતી હતી. ખાસ્સી એવી વાર પછી મને સ્ખલન થાય છે. મને ઇચ્છા થાય એ પછી ઇન્દ્રિયમાં કડકપણું આવવામાં જરાય તકલીફ નથી, પરંતુ સ્ખલન ખૂબ લંબાયેલું હોય છે. જાણે મને સેક્સની ઉત્તેજનાનો એટલો અનુભવ નથી થતો જેટલો પહેલાં થતો હતો. મારા એક અનુભવી મિત્રનું કહેવું છે કે પાછળથી યોનિપ્રવેશ કરવાની ડૉગી પોઝિશનથી ચરમસીમા જલદી અનુભવાશે. મેં પ્રયોગ પણ કરી જોયો તો સાચે જ પહેલાં કરતાં વધુ ઝડપથી ઉત્તેજના આવી અને ચરમસીમા પણ અનુભવાઈ. આનું શું કારણ હોઈ શકે ડૉગી જેવી પશુતા આવવાને કારણે એમ થતું હશે ડૉગી જેવી પશુતા આવવાને કારણે એમ થતું હશે શું આ પોઝિશન સેફ છે શું આ પોઝિશન સેફ છે વાઇફને એમાં મજા નથી આવતી.\nજવાબ : યસ, આ સેફ પોઝિશન છે અને એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. એવું જોવા મળ્યું છે કે પુરુષ પાછળથી યોનિમાર્ગમાં સમાગમ કરતો હોય ત્યારે તેની ઉત્તેજના અનેકગણી વધી જાય છે. અલબત્ત, તેનામાં પશુતા તો નથી આવતી, પરંતુ એમાં તે કોઈ જ છોછ વિના સેક્સની ઉત્તેજનાનો અહેસાસ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ સમાગમ વખતે ચરમસીમા પર ન પહોંચતી હોય એટલે કે ઇન્દ્રિયના ઉત્થાન વખતે ઇન્દ્રિયમાં તાકાત બરાબર હોય, પણ સમાગમ વખતે ઉત્તેજના પરાકાષ્ઠા પર ન પહોંચતી હોય તો તે ડૉગી પોઝિશનમાં સમાગમ કરે તો તેની કામેચ્છામાં નોંધનીય વધારો થઈ જાય છે અને તે ચરમસીમા (સ્ખલન અવસ્થા) પર સહેલાઈથી પહોંચી શકે છે.\nમાણસ જ એક એવું પ્રાણી છે જેમાં સમાગમ કરતી વખતે બન્ને પાત્રોનાં મોં સામસામે હોય છે. બાકી દુનિયાનાં બધાં પ્રાણીઓ સમાગમ કરે છે ત્યારે તેમનાં મોં સામસામે નહીં, પણ આગળ-પાછળ હોય છે. માનવો સેક્સ માણવા માટે કરે છે, માત્ર સંતાનપ્રાપ્તિ માટે નહીં. સ્ત્રીઓને સેક્સ દરમ્યાન પાર્ટનરના ચહેરા પર વ્યક્ત થતી લાગણીઓ અને હૃદયની ઊર્મિઓને નિહાળવાનું ગમતું હોવાથી કદાચ આ પોઝિશનમાં તેમને બહુ સંતોષ નથી મળતો.\nપ્રયોગ ખાતર મેં વાયેગ્રાની બે ગોળીઓ એક-એક કલાકના અંતરે લીધી, મજા આવી, આવું કરાય ખરું\nસમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે, શું કરું\nલગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો કે નહીં\n લાંબાગાળે કોઈ તકલીફ થાય\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, ���ોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nપ્રયોગ ખાતર મેં વાયેગ્રાની બે ગોળીઓ એક-એક કલાકના અંતરે લીધી, મજા આવી, આવું કરાય ખરું\nસમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે, શું કરું\nલગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો કે નહીં\n લાંબાગાળે કોઈ તકલીફ થાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pradipkumar.gujaratisahityasarita.org/2011/08/", "date_download": "2020-07-09T09:13:59Z", "digest": "sha1:FQW4JGKIBU4SQ4BKNN4OWDUUOAKRDTEH", "length": 22010, "nlines": 448, "source_domain": "pradipkumar.gujaratisahityasarita.org", "title": "પ્રદીપકુમારની કલમે… » 2011 » August", "raw_content": "\nઅજબ લીલા અદભુત શક્તિ,ને જગતપર અગણીત છે ઉપકાર\nકૃપાનો વરસાદ થતાં જીવો પર,જીવો નો થઈ જાય છે ઉધ્ધાર\n. …………..અજબ લીલા અદભુત શક્તિ.\nઅનેક રીતે કૃપા કરેછે પરમાત્મા,કરેલી ભક્તિને પારખી આજ\nદર્શન આપે અનેક સ્વરૂપે ભક્તને,જીવન ઉજ્વળ કરવા કાજ\nઆવી આંગણે ભીખ પણ માગે,ને ક્યાંક દર્શન કરવા લઈ જાય\nશ્રધ્ધા રાખી કરેલ ભક્તિ જીવની,કરુણાની કૃપા વરસી જ જાય\n. ……………અજબ લીલા અદભુત શક્તિ.\nમાતાની દ્રષ્ટિ પડે જીવ પર જ્યાં,ત્યાં સ્વર્ગની સીડી મળી જાય\nઅંબા,દુર્ગા,સરસ્વતી કે પાર્વતી,કાળકા,માઅનેક સ્વરૂપે પુંજાય\nપુંજન અર્ચન મનથી કરતાં,જીવથી પાવન કર્મ થતાં પણ જાય\nઅંતદેહનો આવે નિર્મળ શાંન્તિએ,ના કદીએ અનેકથી મેળવાય\n. ……………અજબ લીલા અદભુત શક્તિ.\nPosted in: પ્રાકૃતિક કાવ્ય\n. . પ્રેમનો પ્રકાશ.\nપિતા પ્રેમનીરીત નિરાળી,સંતાનની જ્યાંઆંગળી પકડાય\nભોલેનાથની છે રીત અનોખી,ગણેશજીને ઉંચકીને હરખાય\n. ………..પિતા પ્રેમની રીત નિરાળી.\nસૃષ્ટિનો સહેવાસ અનેરો સાથે,તોય નિર્મળ જીવન જીવાય\nમાતાપાર્વતીનો પ્રેમ પામે,જે જગતપર પ્રકાશે પ્રસરીજાય\nગૌરીનંદન અતિદયાળુ,જ્યાં ભક્તિની કેડી જીવને સમજાય\nમળે પ્રેમ જો ભોલેનાથનો,તો જીવનો જન્મ સફળ થઈ જાય\n. ……………પિતા પ્રેમની રીત નિરાળી.\nભાગ્ય વિધાતા પરમ દયાળુ,જ્યાં ગણપતિનું પુંજન થાય\nકર્મના બંધન અળગા થાય,જ્યાં રિધ્ધી સિધ્ધીને સમજાય\nપ્રેમપરમાત્માનો છે નિખાલસ,જીવને સાચીરાહ આપી જાય\nમુક્તિમાર્ગના દ્વાર ખોલતા,જીવને પ્રેમનો પ્રકાશ મળી જાય\n. …………..પિતા પ્રેમની રીત નિરાળી.\nકોણ મા ને કોણ છે પિતા,એ સાચીસમજે સમજાય\nકર્મના બંધન તો છે નિરાળા,જે જીવને લાવી જાય\n. ……….. કોણ મા ને કોણ છે પિતા.\nજગના બંધન જકડી રાખે,જ્યાં મોહ માયા ભટકાય\nમાતાનો પ્રેમ મળે લાયકાતે,જે દેહ માત��થી દેવાય\nઉજ્વળ કુળની આશા મા રાખે,જ્યાં કુટુંબ તરી જાય\nસંસ્કારની કેડી પકડી લેતાં,કર્મના બંધન છુટતાજાય\n. …………કોણ મા ને કોણ છે પિતા.\nપિતા પાવન રાહ દે,જે જીવને મહેનતે મળતી જાય\nસાચીકેડી માસરસ્વતીની,જે ઉજ્વળ ભણતરે લેવાય\nઆવી મળે માન અને સન્માન,જ્યાંપિતાજી હરખાય\n. …………..કોણ મા ને કોણ છે પિતા.\nPosted in: ચિઁતન કાવ્યો\nતાઃ૨૯/૮/૨૦૧૧ (શ્રાવણવદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ\nધર્મ કર્મના બંધન છે દેહને,જ્યાં માનવી છે એમ કહેવાય\nહિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તી જન્મથી,મળેલદેહ પાવન થઈજાય\n. …………..ધર્મ કર્મના બંધન છે દેહને.\nવંદન કરતાં શિવબાબાને,ૐ નમઃશિવાય મનથી બોલાય\nશ્રાવણ માસે સોમવારની નિર્મળ પ્રભાતે,દુધ અર્ચનાથાય\nભોલેનાથને રાજીકરવા ભક્તિએ,શિવલીંગે શ્રીફળ વધેરાય\nઆરતીકરતાં મનથીપ્રભુની,સૌ મનોકામના પુરણ થઈજાય\n. …………..ધર્મ કર્મના બંધન છે દેહને.\nઉત્તર હો યા દક્ષિણ,પુર્વ હો યા પશ્ચીમ,જગે કૃપા પ્રભુની થાય\nઅંતરનીએક ભાવનાએ જલાસાંઇ,સ્મરણ કરો ત્યાંઆવીજાય\nમળીજાય કૃપા જો સાચાસંતની,જીવનો જન્મ સફળ થઈજાય\nમુક્તિ મળતાં જીવને અવનીએ,જન્મમરણના ફેરા ટળી જાય\n. ………….ધર્મ કર્મના બંધન છે દેહને.\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nભક્તિ કેરો સંગ મળતાં દેહથી,મોહ માયા ભાગીજ જાય\nૐ નમઃ શિવાયના સ્મરણ માત્રથી,જીવન પાવન થાય\n. …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.\nસાંઇ બાબાની સ્નેહાળ આંખે,જીવને ભક્તિ માર્ગ મળી જાય\nનિર્મળ સવારે પુંજનકરતાં,સાંઇબાબાની માગણી પુરીથાય\nભક્તિમાર્ગથી જીવને જગતમાં,શાંન્તિ કૃપાપ્રેમે મળી જાય\nબંધ આંખે બાબાના દર્શન કરતાં,સ્વર્ગીય મહેંક મહેંકી જાય\n. …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.\nએકજ માગણી સાંઇબાબાની,ભક્તિએ જીવનેમુક્તિ મળીજાય\nશ્રધ્ધાની કેડી જ્યાં પકડે,ત્યાં જીવપર પ્રભુકૃપા વરસીજ જાય\nભોલેનાથની આતો લીલા નિરાળી,જે જીવનુ કલ્યાણ કરીજાય\nમાળાના મણકાને મુકી જગતમાં,બંધઆંખે જ જ્યાં પુંજા થાય\n. ………….ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.\nPosted in: ભક્તિ કાવ્યો\nમાયા માયા શોધતો માનવ,કળીયુગમાં જ લબદાય\nઆગળ પાછળનો ના ખ્યાલ રહેતા,સુખ ભાગી જાય\n. …………માયા માયા શોધતો માનવ.\nકદીક કોઇની હુફ મળે,ત્યાં સમજે કે સઘળુ મળશે આજ\nમાનવ મનની સમજ જોતાં,દેખાવ મળતો મીથ્યા કાજ\nઅંતરમાં ના કોઇ આનંદ મળે,કે ના દેહને કોઇ સહવાસ\nકળીયુગની કેડીને સમજતાં,માયા ભાગશે દેહથી અપાર\n. …………માયા માયા શોધતો માનવ.\nતારણહારની દ્રષ્ટિ પડતાં,આ જીવ જન��મથી છટકી જાય\nકૃપાનો સાગર છે મોટો,સાચી ભક્તિએ જીવને મળી જાય\nલાગણી કે મોહ માયા વળગે જીવે,જ્યાં નિર્બળતા દેખાય\nસાચા સંતની કૃપા મળતાં દેહે,આવતી માયા ફફડી જાય\n. ……………માયા માયા શોધતો માનવ.\nPosted in: ચિઁતન કાવ્યો\n. . આશીર્વાદની છત\nમનની માયા છે જગની કાયા,એના સરળતાએ સમજાય\nજીવને જકડી ચાલતી કેડી,આશીર્વાદની છતથી તુટીજાય\n. …………..મનની માયા છે જગની કાયા.\nકરતાં કામ જીવનમાં મનથી,ત્યાં કર્મના બંધન છે બંધાય\nમુક્તિના દ્વાર ખુલતાં જીવના,એ જીવ દેહથી અળગો થાય\nકદીકની લાગતી માયા દેહને,જીવ સુખદુઃખમાં ભટકાવાય\nમનથી મળતાં આશીર્વાદ દેહને,જીવની ઝંઝટ ભાગી જાય\n. …………..મનની માયા છે જગની કાયા.\nઆશા અપેક્ષા દુર રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થઇ જાય\nઅંતરથી મળે આશીર્વાદ સંતના,પાવનકર્મ થતા જ જાય\nછત મળે જ્યાંપરમાત્માની,ત્યાં જીવે શુધ્ધ્તા મળતી જાય\nઅંતરમાં એઉમંગ વરસે,ના કોઇથીય એને મુખથી કહેવાય\n. ………….મનની માયા છે જગની કાયા.\n. . કર્મની ગતી\nકરેલ કર્મની કલમ હોય ન્યારી,ત્યાં માનવતાં મળીજાય\nઉજ્વળ જીવનની કેડી મેળવતાં,મોહ માયા ભાગી જાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nપરમાત્માની પાવન કૃપાએ,સાચી ભક્તિએ મળી જાય\nનિખાલસ પ્રેમની સાંકળ પકડતાં,જન્મ સફળ થઈ જાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nનિરાધારનો આધાર બનતાંજ,મળી જાય સાચો સહવાસ\nએક અરીસો માગણીનો ધરતાં,સહકારની વર્ષા મેળવાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nઆજકાલને સમજી ચાલતાં,આધીવ્યાધીઓ ભડકી જાય\nસહજ ભાવના મનથી મળતાં,આંગણું પણ પાવન થાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nએક શબ્દની કેડી છે નિરાળી,જ્યાં સદવચનો જ ઉભરાય\nમારું તારું ને નેવે મુકતાં જીવને,સહજ સાથીઓ મેળવાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nજલાસાંઇની નિર્મળ ભક્તિએ,મળતા સુખદુઃખને સમજાય\nનામાગણી કોઇ રહે દેહની,ને મળેલ જન્મસાર્થક પણથાય\n. ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.\nPosted in: ચિઁતન કાવ્યો\n. . દેહની અપેક્ષા\nસવાર સાંજની યાદ તમારી, મને પ્રભાત આપી ગઈ\nઉજ્વળ જીવનથી માયાને મુકતાં,અપેક્ષા ભાગી ગઈ\n. ………..સવાર સાંજની યાદ તમારી.\nપ્રેમ ભરેલો સાગર મેળવતાં,મારી નાવડી છુટી ગઈ\nસ્નેહની સાંકળો જકડાઇ જાતાં,સહનતા મળી જ ગઈ\nમાગણીઓને દેહથી દુર મુકતાં,સૌ ઝંઝટો ભાગી ગઈ\nશાંન્તિનો સહવાસ અનેરો,અનહદ આનંદ આપી ગઈ\n. …………સવાર સાંજની યાદ તમારી.\nતારણહારની મળી કૃપા,ત્યાં જીવનમાં જ્યોતી થઈ\nપ્રેમ મળતાં પુરણ જીવન,અવનીપર નિરખાઇ ગઈ\nસ્નેહના વાદળ ફરીવળતાં,માનવતા જ મહેંકી ગઈ\nઅપેક્ષાછોડતા જીવનમાં,સંત જલાસાંઇની કૃપાથઈ\n. ………..સવાર સાંજની યાદ તમારી.\nPosted in: ચિઁતન કાવ્યો\n. . રક્ષાબંધન ચી દીપલ અને ભાઇ રવિ.\nતાઃ૨૫/૮/૨૦૧૧ (ચી.રવિને ભેંટ) પ્રદીપ બ્રહ્મભટ્ટ\nકૃપા કરજો સંત જલાસાંઇ,રવિનુ ં જીવન ઉજ્વળ થાય\n. જન્મદીને મળે આર્શીવાદ વડીલના,કર્મો પાવન થાય\n. …………..કૃપા કરજો સંત જલાસાંઇ.\nનિત્ય સવારે પુંજન કરે,ને સંભળાય આરતીનો રણકાર\n. ભક્તિભાવની કેડી મળે નિર્મળ,ને હીમા સંગ સુખી થાય\nકૃપામળે પરમાત્માની દેહને,જીવની ભાવના પુરણથાય\n. સુખ શૈયા સદા મળે જીવને,એવા આર્શીવાદ મળી જાય\n. …………..કૃપા કરજો સંત જલાસાંઇ.\nભાઇ બહેનના સાચાપ્રેમની કેડી,જીવનભર સચવાઇ રહે\n. ભક્તિપ્રેમને પકડી રાખી જીવનમાં,સંતોનો સહવાસ મળે\nઆંગણે આવેલાને આવકારતાં,સંસ્કારનીસાચી જ્યોત જલે\n. અંતરથી આર્શીવાદ છેઆજે,રવિને સુખશાંન્તિનો સાથરહે\n. ………….કૃપા કરજો સંત જલાસાંઇ.\n. મારા પુત્ર ચીં.રવિના જન્મ દીવસે સંત પુજ્ય જલારામ બાપા અને સંત\nપુજ્ય સાંઇબાબાને વંદન કરી વિનંતી કરીએ છીએ કે તેના જીવનમાં ભક્તિનો\nસાથ રહે અને સદા આપની કૃપાએ જીવનમાં સુખ શાંન્તિ અને પ્રેમ મળે અને\nમળેલ જન્મ સાર્થક કરે તેવા અમારા આર્શીવાદ છે.\nલી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇરામ. (Happy Birth Day Dear Ravi)\nPosted in: પ્રાસંગિક કાવ્યો\nKalpesh Shah on આરાસુરથી આવ્યા\npradipkumar on આરાસુરથી આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/442", "date_download": "2020-07-09T08:01:58Z", "digest": "sha1:AX6LXSUQKXSKMXQITADDRFFSXD6GHFWR", "length": 4808, "nlines": 63, "source_domain": "www.anadimukta.org", "title": "મંદવાડલીલામાં પણ સર્વોપરી ઉપાસના પ્રવર્તનનો આગ્રહ | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsમંદવાડલીલામાં પણ સર્વોપરી ઉપાસના પ્રવર્તનનો આગ્રહ\nમંદવાડલીલામાં પણ સર્વોપરી ઉપાસના પ્રવર્તનનો આગ્રહ\nગુરુદેવ પ.પૂ. બાપજીએ ઈ.સ. ૨૦૦૭માં મંદવાડલીલા ગ્રહણ કરી હતી. બાયપાસ સર્જરી કરાવ્યે હજુ ૨૧ દિવસ જ થયા હતા.\nગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય હજુ સંપૂર્ણ સ્વસ્થ થયું ન હતું. સંતો-હરિભક્તો સૌના હૈયે ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્ય અંગેની ઘણી ચિંતા રહેતી.\nગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં સાથે જ હતા.\nતા. ૧૯-૧૨-૦૭ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સાંનિધ્યમાં પૂ. સંતો બિરાજ્યા હતા અને ગુરુદેવ પ.પૂ. બાપજી ભવ્ય સંકલ્પ વ્યક્ત કરતાં બોલ્યા જે, “જોજો તો ખરા... સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાના દિગંતમાં ડંકા વાગશે. સર્વોપરી અજોડ ઉપાસનાનું પ્રવર્તન કરવા મહારાજ મારા સંતોને આ બ્રહ્માંડમાં ઘણાં વર્ષો રાખશે, મહારાજ-બાપાના ભવ્ય-પ્રચંડ સંકલ્પો આ ફેરે પૂરા કરવા છે અને તે મહારાજ-બાપા આ પેઢીએ જ કરશે, જરૂર કરશે.”\nઆમ, અવરભાવની ગંભીર મંદવાડલીલા છતાં અજોડ ઉપાસના પ્રવર્તનનો અદ્ભુત આગ્રહ જ તેમની ઉપાસનાની ખુમારીનાં દર્શન કરાવે છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/breaking-news/%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2/", "date_download": "2020-07-09T07:45:29Z", "digest": "sha1:FIFD4QIDO5TI4ZICK75ODBYWLZYYAAVF", "length": 13030, "nlines": 119, "source_domain": "www.polkholtv.in", "title": "ઈન્ટરનેશનલ News Today - Latest ઈન્ટરનેશનલ News & Updates - આજના ઈન્ટરનેશનલ સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nપહેલેથી હોટલ બુક કરાવવી જરૂરી દિવ્ય ભાસ્કરJul 09, 2020, 04:19 AM ISTમાલે. કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. ... Read More\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nટ્રમ્પ પ્રશાસને ઓનલાઈન ક્લાસિસ ધરાવતા વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું છેટ્રમ્પ પ્રશાસનના નિર્ણયથી 10 લાખ વિદ્યાર્થીને અસર થશે, આ પૈકી 2 લાભ ભારતીય છે દિવ્ય ભાસ્કરJul ... Read More\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nદિવ્ય ભાસ્કરJul 08, 2020, 12:10 PM ISTઅમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં વ્યસ્ત રસ્તા પર એક મહિલા બતક અને તેના બચ્ચાં માટે ટ્રાફિક કન્ટ્રોલર બની ગઈ હતી. લોન્ગ ... Read More\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nદિવ્ય ભાસ્કરJul 08, 2020, 04:44 AM ISTહોંગકોંગ. ચીન દ્વારા હોંગકોંગમાં લાગુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો વિરોધ તેજ થઈ ગયો છે. ચીનની નીતિઓ વિરુદ્ધ એકજૂટ થઈને ગૂગલ-ફેસબુક ... Read More\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nવિશ્વભરમાં અત્યાર સુધીમાં 5.40 લાખ લોકોના મોત થયા, 66.41 લાખ લોકોને સારું થયુંસૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં 30.40 લાખ સંક્રમિત, જ્યારે 1 લાખ 32 હજાર 979 ... Read More\nભારત પછી US પણ ચીન સામે કડક / ટિકટોક સહિત તમામ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાગી શકે છે, વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- આ વિશે ગંભીરતાથી વિચારણાં\nચીનની બહાર ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે, ત્યાં 4.54 કરોડ એક્ટિવ યુઝર્સ છેટિકટોક હોંગકોંગના બજારમાંથી પોતે જ બહાર જશે, નવો સુરક્ષા કાયદો અમલમાં ... Read More\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ\nવિશ્વભરમાં અત્યારસુધી 5.36 લાખ લોકોના મોત થયા છે, 65.34 લાખ લોકો સ્વસ્થ થયા છેસૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 29.82 લાખ લોકો સંક્રમિત અને 1 લાખ 32 ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nઅમદાવાદ / ઘર બહાર નીકળેલા મનિષે આંખમાં આંસુ સાથે TRB જવાન સામે વ્યથા રજૂ કરી, જવાન ફરજ પરથી જ સીધો મદદ માટે દોડ્યો\nકોરોના ઇફેક્ટ / જાપાની સોફ્ટબેન્ક ગ્રુપને રૂ. 1.32 લાખ કરોડનું નુકસાન, અલીબાબાના જેકમાએ બોર્ડમાંથી રાજીનામુ આપ્યું\nસોશિયલ કોઝ / ભૂમિ પેડનેકરના OneWishForTheEarth કેમ્પેનને અક્ષય કુમાર, અનુષ્કા શર્મા અને કરણ જોહરે સપોર્ટ કર્યો, ક્લાઈમેટ વોરિયર બનીને તેમની ઈચ્છા વ્યક્ત કરી\nચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.maps-sydney.com/", "date_download": "2020-07-09T07:11:28Z", "digest": "sha1:GUQKQIF5F26INXO33Z3GNR4ZHTTCX3NK", "length": 5670, "nlines": 93, "source_domain": "gu.maps-sydney.com", "title": "સિડની - નકશા નકશા સિડની (ઓસ્ટ્રેલિયા)", "raw_content": "\nબધા નકશા સિડની છે. નકશા સિડની ડાઉનલોડ કરવા માટે. નકશા સિડની પ્રિન્ટ કરવા માટે. નકશા સિડની (ઓસ્ટ્રેલિયા) છાપવા માટે અને ડાઉનલોડ કરવા માટે.\nન્યૂ સાઉથ વેલ્સ નકશો\nસિડની લાઇટ રેલ નકશો\nસિડની ઓપેરા હાઉસ નકશો\nમેક્વાયર શોપિંગ સેન્ટર નકશો\nસેન્ટ્રલ સ્ટેશન સિડની નકશો\nહોપ પર હોપ બોલ સિડની નકશો\nસિડની મેટ્રો નોર્થવેસ્ટ નકશો\nસિડની મેટ્રોપોલિટન વિસ્તાર નકશો\nસિડની બોટનિક ગાર્ડન્સ નકશો\nરોયલ બોટનિક ગાર્ડન્સ નકશો\nસિડની ઇન્ટરનેશનલ એરપોર્ટ નકશો\nસિડની એરપોર્ટ નકશો t1\nસિડની ડોમેસ્ટિક એરપોર્ટ નકશો\nલાઇટ રેલ નકશો સિડની\nસિડની ટ્રેન નેટવર્ક નકશો\nસિડની ઓલિમ્પિક પાર્ક નકશો\nસિડની ક્રિકેટ ગ્રાઉન્ડ નકશો\nસિડની ટોલ રોડ મેપ\nશતાબ્દી પાર્ક સિડની નકશો\nહાઇડ પાર્ક સિડની નકશો\nલ્યુના પાર્ક સિડની નકશો\nમૂરે પાર્ક સિડની નકશો\nસિડની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ નકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/five-people-in-vashi-had-unnatural-acts-with-person/", "date_download": "2020-07-09T07:38:47Z", "digest": "sha1:27YSNPV62JUZN3ZUSQYYATER5ZUUQWMZ", "length": 26762, "nlines": 284, "source_domain": "gujjurocks.in", "title": "36 વર્ષના યુવક પર થયો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નારિયળ ઘુસાડી અને પછી જે થયું એ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભ��� હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મ���ત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર 36 વર્ષના યુવક પર થયો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નારિયળ ઘુસાડી અને પછી...\n36 વર્ષના યુવક પર થયો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નારિયળ ઘુસાડી અને પછી જે થયું એ\nઆજે આપણે એવું માનીએ છીએ કે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી. દીકરીઓ રાતે એકલી બહાર જાય તો ઘરવાળાને ચિંતા રહે છે. ઘણીવાર એવા મામલા સામે આવતા હોય છે કે યુવતી પર ગેંગરેપ થયો પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે,યુવક પર પર ગેંગ રેપ થાય આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. જેમાં મુંબઈમાં એક યુવક પર ગેંગરેપ થયો છે.\nનવી મુંબઈના વાશીમાં એક દર્દનાક ઘટના સામેઆવી છે. એક 36 વર્ષનો યુવક સિગરેટ પીવા આવ્યો હતો. ત્યારે નશામાં ધૂત 5 વ્યક્તિઓએ સામુહિક બળાત્કારને અંજામ આપ્યો હતો.આ ઘટના બાદ પીડિતને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની મલ્ટીપલ સર્જરી કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nવાશી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ બધા આરોપીની તપાસ હાથ ધરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિત અડધીરાતે ઘરે પ્રતિ ફરી રહ્યો હતો. ત્યારે તેને સિગરેટ પીવાની ઈચ્���ા થઇ તો તે રસ્તા પર આવ્યો હતો. જ્યાં આ 5 નરાધમોએ તેની અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આ યુવક સાથે મારપીટ કરીને એક સુમસામ જગ્યા પર લઇ ગયા હતા. સુમસામ જગ્યા પર લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવક બેભાન ના થયો થયા સુધી ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પીડિત થોડો ભાનમાં હતો ત્યારે રસ્તા સુધી આવી પહોંચ્યો હતો.\nપીડિતના પરિવારજનોએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. પીડિતના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, આ નરાધમોએ પ્રાઇવેટ પાર્ટ પર નારિયેળ ઘુસાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આઇપીસી ધારા 377 અને 34 કલમ લગાડી ફરિયાદ નોંધી છે.\nપીડિત પાસેથી પ્રાપ્ત જાણકારીના આધારે પોલીસ આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ બધા આરોપીનો નશામાં ધૂત હતા. લાગી રહ્યું હતું કે, બધાએ ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ બધા આરોપીની ઉંમર 25થી 30 હોવાનું જાણવા મળ્યું છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/studentr/", "date_download": "2020-07-09T07:31:03Z", "digest": "sha1:JA33IVBYINH4QY6LO62JI7BPVTKGAXZM", "length": 4644, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "studentr - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\nઈડરનાં કાડીયાદરા ગામે શિક્ષકે બાળકીઓને માર મારતાં વાલીઓ રોષે ભરાયા\nસાબરકાંઠાના ઈડરમાં કાડીયાદરા ગામે કેળવણી મંડળ સંચાલિત સી કે અજમેરા પ્રાથમિક શાળાના શિક્ષકે 16 બાળકીઓને માર માર્યો. બાળકીઓને માર મારવાને કારણે તેમના વાલીઓ ભારે રોષે...\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અ���દાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.polkholtv.in/category/central-gujarat/", "date_download": "2020-07-09T07:01:45Z", "digest": "sha1:R2YM2PVCPDR5EU6PNCJJYJCRP5PFFZWF", "length": 12768, "nlines": 119, "source_domain": "www.polkholtv.in", "title": "મધ્ય ગુજરાત News Today - Latest મધ્ય ગુજરાત News & Updates - આજના મધ્ય ગુજરાત સમાચાર ન્યુઝ", "raw_content": "\nઅનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ\nUSમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે\nમાનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો\nવિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં\nકોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું\nખાસ તસવીરો / મેઘ મહેરથી રાજ્યની કુદરતી સુંદરતા ખીલી, ધોધ-હિલ સ્ટેશનનો અદભૂત નજારો નિહાળવા પ્રવાસીઓની એન્ટ્રી શરૂ\nદિવ્ય ભાસ્કરJul 08, 2020, 04:38 PM ISTઅમદાવાદ. રાજ્યમાં છેલ્લા 7-8 દિવસથી મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ વર્સી રહ્યો છે. મેઘ મહેરના કારણે કેટલાક વિસ્તારો પાણીથી ભરાઈ ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો\nસુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More\nમેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ\nરવિવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત\nદિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More\nક્રાઈમ / ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત સામે ગુનો\nકરણી સેનાના પ્રમુખ રાજ શેખવાતની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ દિવ્ય ભાસ્કરJul 04, 2020, 10:20 PM ISTવડોદરા. વડોદરામાં ઓઈલ ચોરી પ્રકરણમાં બહુચર્ચિત બનેલા કરણી સેનાના આગેવાન ... Read More\nકોરોનાનો કેર / કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા, મનપાના અધિકારી-ડોક્ટર સાથે બેઠક\nસુરત શહેર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે દિવ્ય ભાસ્કરJul 04, 2020, 12:15 PM ISTસુરત. કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ... Read More\nકોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર\nજૂનાગઢમાં એક જ દિવસમાં 25 નવા કેસ આવ્યાંઅમરેલીના ભાજપ અગ્રણીનું અમદાવાદમાં મોત થયુંરાજકોટમાં શુક્રવારે ફરી એક સાથે 25 કેસ નવા આવ્યાધોરાજીમાં વધુ 7 પોઝિટિવ અને ... Read More\nકોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા દર્દી, કુલ 22067 કેસ, નવા 38 મોત સાથે કુલ મૃત્યુઆંક 1385 થયો\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 1, જામનગરમાં 9 અને ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા\nરાજસ્થાનમાં રાજકીય ક્વૉરન્ટીન / કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું- ભાજપે ખરીદ-વેચાણ માટે બે મહિના રાજ્યસભાની ચૂંટણી ટાળી\nફુલ સેલેરીનો મામલો / સુપ્રીમે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી નહીં કરાય, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે\nરાહત / ફિચ રેટિંગ્સ 9.5%, S&Pએ 8.5% GDP વૃદ્ધિની આગાહી કરી, નાણાકીય ક્ષેત્ર અને લેબર માર્કેટમાં સુધારણા પર ભાર મૂક્યો\nલેહથી લાઇવ-છઠ્ઠો રિપોર્ટ / ગલવાનમાં 15 જૂનની રાતની કહાનીઃ ભારતીય કર્નલને ચીનના સૈનિકોએ માર્યા તો 16 બિહાર રેજીમેન્ટના 40 જવાન તેમની ઉપર તૂટી પડ્યા\nપોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..\n*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*\nકોરોના રાજકોટ LIVE / રાજકોટમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 3, દીવમાં 2 અને ઉનાનાં દેલવાડામાં 1 કોરોના પોઝિટિવ કેસ, ભાવનગરમાં એકનું મોત\nશેરબજાર / સેન્સેક્સ 448 અંક વધ્યો, નિફ્ટીએ 10100ની સપાટી વટાવી; બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી\nનવી ડીલ / રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સમાં 13-15 કરોડ ડોલરમાં હિસ્સો ખરીદી શકે છે\nવિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો\nઅલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન\nતેજી / અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે\nઆ વેબસાઈટ પર ગુજરાત ના બધાંજ સમાચાર જાણો સૌથી ઝડપી અને સરળ ભાષા માં દરેક પ્રાંત ના સમાચાર હવે આપની આંગળી ના ટેરવે જાણો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/technology/indian-social-app-chingari-alternative-to-chinese-tiktok-logs-over-3-million-downloads-100298", "date_download": "2020-07-09T09:36:15Z", "digest": "sha1:KS6WF2TGBX4RJU4LNB7Q7YYLDY7DKZC3", "length": 23285, "nlines": 166, "source_domain": "zeenews.india.com", "title": "TikTok પર પ્રતિબંધ મૂકાતા જ આ ભારતીય એપને થયો બમ્પર ફાયદો, ખુબ થાય છે ડાઉનલોડ | Technology News in Gujarati", "raw_content": "\nTikTok પર પ્રતિબંધ મૂકાતા જ આ ભારતીય એપને થયો બમ્પર ફાયદો, ખુબ થાય છે ડાઉનલોડ\nરાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટિકટોક, હેલો સહિતની 59 ચાઈનીઝ એપ પર સોમવારે પ્રતિબંધ મૂકી દીધો જેનો સીધો ફાયદો હવે મેડ ઈન ઈન્ડિયા એપ્સને મળતો જોવા મળી રહ્યો છે. તાજુ ઉદાહરણ સોમવારે રાતે જ જોવા મળી ગયું. Chingari App કે જેને ટિકટોકનું ઈન્ડિયન વર્ઝન કહેવામાં આવે છે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા જ જબરદસ્ત ફાયદો થયો છે.\nબેંગ્લુરુ: રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટિકટોક, હેલો સહિતની 59 ચાઈનીઝ એપ પર સોમવારે પ્રતિબંધ મૂકી દીધો જેનો સીધો ફાયદો હવે મેડ ઈન ઈન્ડિયા એપ્સને મળતો જોવા મળી રહ્યો છે. તાજુ ઉદાહરણ સોમવારે રાતે જ જોવા મળી ગયું. Chingari App કે જેને ટિકટોકનું ઈન્ડિયન વર્ઝન કહેવામાં આવે છે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા જ જબરદસ્ત ફાયદો થયો છે. સોમવાર રાતથી બપોર સુધીમાં લગભગ 30 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી લીધી હતી. એટલે સુધી કે દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ એપને ડાઉનલોડ કરી છે.\nઆનંદ મહિન્દ્રા પણ બન્યા તેના ચાહક\nઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટિકટોકનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. પરંતુ આ દેસી એપનું સમર્થન કરતા તેમણે તેને ડાઉનલોડ કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમને વધુ તાકાત ��પુ છું.'\nમળે છે આ ફિચર્સ\nચિંગારી યૂઝર્સને વીડિયો ડાઉનલોડ કરતા અને અપલોડ કરવા બદલ, મિત્રો સાથે ચેટ કરવા, નવા લોકો સાથે વાતચીત કરવા, મટિરિયલ શેર કરવા અને ફીડના માધ્યમથી બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે. એપ્લિકેશન અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તામિલ અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.\nઅત્રે જણાવવાનું કે ચિંગારી એપ ગૂગલ પ્લે સ્ટોર રેટિંગની વાત કરીએ તો તેને 5માંથી 4.7 સ્ટાર્સ મળેલા છે. ટિકટોક જેવા શોર્ટ વીડિયો અને ઓડિયો જેના પર શેર કરાય છે તે Chinagari App ને બેંગ્લુરુ સ્થિત બે પ્રોગ્રામર્સે બનાવેલી છે. જેમનું નામ બિશ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમ છે. આ એપ સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર નવેમ્બર 2018માં જોવા મળી હતી. જો કે તેની એન્ટ્રી આઈઓએસ પર જાન્યુઆરી 2019માં થઈ હતી. આ એપ ડાઉનલોડ મફત છે અને તેનો ઈન્ટરફેસ મોટાભાગે ટિકટોક જેવો જ છે.\nહાલ ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ ટોચના સ્થાને દોડી રહી છે.બિશ્વાત્મા નાયકે કહ્યું કે ભારતીયોને હાલના સમયમાં દેસી ટિકટોક પ્લેટફોર્મની જરૂર હતી, આથી અમે તેમની અપેક્ષા પર ખરા ઉતરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ. ચિંગારી એપ એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે. અનેક રોકાણકારો અમારી એપમાં રસ દાખવી રહ્યાં છે. અમે આ પ્લેટફોર્મની સમાજ માટે મફત સેવા આપીશું.\nભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતાતૂર થઈ ગયું, આપ્યું આ નિવેદન\nચિંગારી એપ ઉપરાંત ચીન વિરોધી ભાવનાઓનો ફાયદો અન્ય એક એપને મળી રહ્યો છે તે છે મિત્રો એપ. જે ઉપયોગમાં બિલકુલ ટિકટોક જેવી જ છે.\nભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ\nઅત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી છે.\nઆ 59 એપ્સ પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ...જુઓ લિસ્ટ\n15. એપીયુએસ બ્રાઉઝર (APUS Browser)\n22. ક્યુ ક્યુ મેઈલ (QQ Mail)\n25. ક્યુ ક્યુ મ્યુઝિક (QQ Music)\n26. ક્યુ ક્યુ ન્યૂઝફિડ (QQ Newsfeed)\n33. ઈએસ ફાઈલ એક્સપ્લોરર (ES File Explorer)\n48. ક્યુ ક્યુ પ્લેયર(QQ Player)\n53. ક્યુ ક્યુ ઈન્ટરનેશનલ (QQ International)\n54. ક્યુ ક્યુ સિક્યુરિટી સેન્ટર (QQ Security Center)\n55. ક્યુ કર્યુ લોન્ચર (QQ Launcher)\n58. મોબાઈલ લેજેન્ડ્સ (Mobile Legends)\nલદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ\nભરૂચમાં કોરોના દર્દીના અંતિમક્રિયા પર વધુ એક વિવાદ, પોલીસે સ્થળ પર પહોંચી કર્યું આ કામ\nકોરોના દર્દી માટે વપરાતી અત્યંત જરૂરી દવાનું સુરતમાં ગેરકાયદેસર વેચાણનો થયો પર્દાફાશ\nસિવિલ હોસ્પિટલે નિભાવી પરિવારની જવાબદારી, 17 જેટલા કોરોના દર્દીના કર્યા અંતિમ સંસ્કાર\nBig Breaking: વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મહાકાલના દર્શન કરવા ગયો હતો ઉજ્જૈન\nVIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ\nCoronaupdate: રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે આજે 783 કેસ, 16ના મોત; 569 દર્દીઓ થયા સાજા\nકોરોના વિસ્ફોટ: વલસાડમાં એક દિવસમાં 27 કેસ, મહેસાણામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા\nભારતીય સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જવાનોને કહ્યું- તાબડતોબ કરો ડિલિટ\nઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જગદીપનો 'છેલ્લો VIDEO', જોઈને ભાવુક થઈ જશો\nહીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://www.anadimukta.org/prasangs/view/445", "date_download": "2020-07-09T07:06:14Z", "digest": "sha1:KDKOSTY6WXAMPE6PNO64MXGH7F6KAL2I", "length": 5877, "nlines": 64, "source_domain": "www.anadimukta.org", "title": "ગુરુ મહિમાનું સ્વરૂપ એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુ મહિમાનું સ્વરૂપ એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી\nગુરુ મહિમાનું સ્વરૂપ એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી\nવિષય: પક્ષ અને વફાદારીપણું\nએક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય જવાબદારી સદ્. મુનિસ્વામીના શિરે હતી. પારાયણમાં કથા પણ તેમને વાંચવાની.\nસદ્. મુનિસ્વામી તો નિરંતર મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહેતા. સ્વામીની આવી રીત જોઈ સંતોને થતું કે સ્વામીને વ્યવહારની બાબતમાં કાંઈ બહુ ખબર પડતી નથી.\nપારાયણ પ્રસંગે બે-ત્રણ સંતો અંદરોઅંદર ચર્ચા કરતા હતા કે, “સદ્. મુનિસ્વામીને વ્યવહારમાં બહુ ગમ પડતી નથી. મા���ે પારાયણમાં બીજા કોઈ મોટા સંતને બોલાવવા જોઈએ.” આ ચર્ચાના શબ્દો ગુરુદેવ પ.પૂ. બાપજીના કર્ણપટ પર પડ્યા.\nગુરુદેવ પ.પૂ. બાપજી ક્ષણનોય વિલંબ કર્યા વિના ઊભા થઈ ગયા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ખબડદાર, મારા ગુરુ વિષે ફરી હીણું બોલ્યા છો તો તમને શું ખબર પડે તમને શું ખબર પડે એ દિવ્યપુરુષ તો હથેળીમાં જળનું ટીપું દેખાય તેમ અનંતકોટિ બ્રહ્માંડોને સાહજિકતાથી દેખી શકે એવા સમર્થ છે. દિવ્ય સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપ છે. આ તો બધું ઢાંકીને વર્તે છે. અને તમે કહો છો કે એમને ગમ નથી પડતી. એમને બધી જ ખબર પડે છે. પરંતુ તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહે છે. તેમની સ્થિતિનો તમને શું ખ્યાલ હોય એ દિવ્યપુરુષ તો હથેળીમાં જળનું ટીપું દેખાય તેમ અનંતકોટિ બ્રહ્માંડોને સાહજિકતાથી દેખી શકે એવા સમર્થ છે. દિવ્ય સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપ છે. આ તો બધું ઢાંકીને વર્તે છે. અને તમે કહો છો કે એમને ગમ નથી પડતી. એમને બધી જ ખબર પડે છે. પરંતુ તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહે છે. તેમની સ્થિતિનો તમને શું ખ્યાલ હોય માટે એમનામાં સંકલ્પ ન કરશો; નહિ તો સોથાં ઊડી જશે.”\nઆમ, પ્રસંગોપાત્ત તેમજ સદાય ગુરુદેવ પ.પૂ. બાપજીનો ગુરુમહિમા સહેજે વિલસતો જોવા મળે છે.\nતમને તો કાયમ જોડે બેસાડવાના છે હો\nમહારાજની મોટપ વર્ણવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી\nહું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું\n07-Mar-2020 આદર્શ શિષ્યત્વ ( અહમ્ શૂન્યતા...)\nસંત ઘડવૈયા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો આગળ દાસભાવે વર્તતા\nરાતોની રાતો જાગી સર્વોપરી ઉપાસનાની હરિભક્તોને ઘેડ્ય પડાવી\n29-Feb-2020 શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1", "date_download": "2020-07-09T09:21:52Z", "digest": "sha1:SL7R3CA5U23RNRD3MUMEAP3VREXIRBLZ", "length": 8521, "nlines": 116, "source_domain": "gu.wikipedia.org", "title": "નરસિંહ મહેતા એવોર્ડ - વિકિપીડિયા", "raw_content": "\nપુરસ્કાર આપનાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ\nવર્ણન ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.\nપ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ\nઅંતિમ વિજેતા ખલીલ ધનતેજવી\nનરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.[૧] આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.\nનરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો[ફેરફાર કરો]\n૧૯૯૯ - રાજેન્દ્ર શાહ\n૨૦૦૦ - મકરંદ દવે\n૨૦૦૧ - નિરંજન ભગત\n૨૦૦૨ - અમૃત ઘાયલ\n૨૦૦૩ - જયંત પાઠક\n૨૦૦૪ - રમેશ પારેખ\n૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ\n૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ\n૨૦૦૭ - સુરેશ દલાલ\n૨૦૦૮ - ચિનુ મોદી\n૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા\n૨૦૧૦ - અનિલ જોશી\n૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા\n૨૦૧૨ - માધવ રામાનુજ\n૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક[૨][૩]\n૨૦૧૪ - હરીશ મિનાશ્રુ\n૨૦૧૫ - મનોહર ત્રિવેદી\n૨૦૧૬ - જલન માતરી[૪]\n૨૦૧૭ - દલપત પઢીયાર તથા ગુલામમોહમ્મદ શેખ\n૨૦૧૮ - વિનોદ જોશી\n૨૦૧૯ - ખલીલ ધનતેજવી[૫]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\n↑ નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧ રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ\n↑ \"જૂનાગઢમાં પુ. મોરારીબાપુના હસ્તે કવિ નલિન રાવળ અને હરિકૃષ્ણ પાઠકને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત\". Akilanews.com. ૨ મે ૨૦૧૫. Retrieved ૧૯ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)\n↑ \"નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત\". ૭ સપ્ટેમ્બર ૨૦૧૬. Retrieved ૨૮ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)\nનરસિંહ મહેતા પુરસ્કાર • રણજિતરામ સુવર્ણચંદ્રક • સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી • સાહિત્ય ગૌરવ પુરસ્કાર • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર • રવિશંકર રાવળ પુરસ્કાર • દર્શક પુરસ્કાર • યુવા ગૌરવ પુરસ્કાર • કાગ પુરસ્કાર • જ્યોતિન્દ્ર દવે પારિતોષિક • નર્મદ સુવર્ણ ચંદ્રક • કુમાર સુવર્ણ ચંદ્રક • કલાપી પુરસ્કાર • શયદા પુરસ્કાર\nસરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર • એકલવ્ય પુરસ્કાર • જયદીપસિંહજી પુરસ્કાર • અંબુભાઈ પુરાણી પુરસ્કાર\nડો. સારાભાઈ પટેલ પુરસ્કાર\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૬:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/patna-truck-hijacked-onions-worth-rs-3-5-lakh-looted-in-bihar-110846", "date_download": "2020-07-09T06:58:59Z", "digest": "sha1:FVL2H477TS6MNSNIWJNXX3ESA2DZR67Q", "length": 5899, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Patna Truck hijacked onions worth Rs 3.5 lakh looted in Bihar | બિહારમાં પાંચ ટન કાંદા ભરેલી ટ્રકની બંદૂકની અણીએ લૂંટ! - news", "raw_content": "\nબિહારમાં પાંચ ટન કાંદા ભરેલી ટ્રકની બંદૂકની અણીએ લૂંટ\nસોના-ચાંદી, હીરા-માણેક છોડો, હવે તમારી ડુંગળીની સુરક્ષાનું કંઈક કરો, કારણ કે...\nઅત્યાર સુધી સોના-ચાંદી કે ચલણી નાણું ભરેલાં વાહન પર લૂંટારા ત્રાટકતા હતા, પણ કાંદાના આસમાને પહોંચેલા ભાવ બાદ પહેલી વખત એવું બન્યું છે કે કાંદા ભરેલી ટ્રકની લૂંટ ચલાવવામાં આવી છે.\nબિહારના કેમૂર જિલ્લામાં પાંચ ટન કાંદા ભરેલી એક ટ્રકને ૬ વ્યક્તિઓની ગૅન્ગે જી. ટી. રોડ પર આંતરી હતી અને ડ્રાઇવરને બંદૂકની અણીએ કબજામાં લીધો હતો. બદમાશોએ ડ્રાઇવરને ઉતારીને એક કારમાં બેસવાની ફરજ પાડી હતી. ડ્રાઈવરને ચાર કલાક સુધી એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં આવ્યો હતો.\nબીજી તરફ ગૅન્ગના બીજા સભ્યોએ ટ્રકને અજાણી જગ્યાએ લઈ જઈને તેમાં ભરેલા ૧૦૨ થેલી કાંદા ઉતારી લીધા હતા. જેની કિંમત લગભગ સાડા ત્રણ લાખ થવા જતી હતી. ડ્રાઈવર દેશરાજને લૂંટારુઓએ ખાલી ટ્રક ક્યાં ઉભો હશે તેની જાણકારી કારમાંથી ઉતારતી વખતે આપી હતી.ડ્રાઈવર બીજા વાહનની લિફ્ટ લઈને તે જગ્યાએ પહોંચ્યો હતો. ડુંગળી ભરેલી ટ્રક અલ્હાબાદથી જહાનાબાદ જઈ રહી હતી અને તેને રસ્તામાં લૂંટી લેવાઈ હતી.\nઇલેક્શન કમિશનનો મોટો નિર્ણય, સિનિયર સિટિઝનો, કોરોનાગ્રસ્તો બૅલટપેપરથી વોટિંગ કરી શકશે\nસાઇકલ ગર્લ જ્યોતિ પર બનશે ફિલ્મ આત્મનિર્ભર, લૉકડાઉનમાં પિતાને લઈને પહોચીં બિહાર\nલગ્નનાં બે દિવસમાં વરરાજાનો જીવ ગયો, લગ્નમાં આવેલા 95ને Covid-19 પૉઝિટીવ\nCoronavirus Updates: ફરી નવો રેકૉર્ડ, છેલ્લા 24 કલાકમાં 19,906 નવા કેસ નોંધાયા\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%81-%E0%AA%98%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%95/", "date_download": "2020-07-09T07:32:47Z", "digest": "sha1:2AF7GCFID74IOAP4TLNPEZPTHG5BQLGN", "length": 23032, "nlines": 173, "source_domain": "www.jaywantpandya.com", "title": "મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં! - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » મોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં\nમોદી સરકાર, હજુ ઘણાં કામો કરવાનાં બાકી છે, હોં\nનરેન્દ્ર મોદી સરકારને બે વર્ષ પૂરાં થયાં તેની આજે ઉજવણી કરાઈ રહી છે. ટ્વિટર પર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયાના નામે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. મોદી સરકારના પ્રધાનો ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સહારનપુરમાં જંગી સભા કરીને પોતાના કામકાજની વિગતો આપી હતી. પરંતુ હજુ પણ ઘણી એવી બાબતો અને વાયદાઓ છે જે મોદી સરકારે પૂરા કરવાના છે અને તેના માટે સરકાર પાસે માત્ર ત્રણ વર્ષ જ છે.\nસૌથી પહેલો મુદ્દો તો કાશ્મીર અને કલમ ૩૭૦ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલાં મુફ્તી મોહમ્મદ સઈદના પીડીપી સાથે ભાજપે સરકાર રચી. સઈદના નિધન બાદ કેટલોક સમય અંટશ રહ્યા પછી મહેબૂબાના નેતૃત્વવાળા પીડીપી સાથે પણ ગઠબંધન કરી લીધું. કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ચાલુ જ છે. દર શુક્રવારે નમાઝ પછી ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસના ઝંડા ફરકાવાઈ રહ્યા છે. પોલીસ પર પથ્થરમારો કરાઈ રહ્યો છે. મુફ્તી મોહમ્મદ સઈદની અંતિમયાત્રા કરતાં ત્રાસવાદીની અંતિમયાત્રામાં લોકોનું પ્રમાણ વધુ હતું. કાશ્મીરની સમસ્યા હલ કરવી એ મોટો પડકાર છે. આ જ રીતે પઠાણકોટમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. એટલે આ બંને સમસ્યાઓ એક સિક્કાની જ બીજી બાજુ છે. આ ઉપરાંત ભાજપ તેની સ્થાપના (જનસંઘ) વખતથી કલમ ૩૭૦નો વિરોધ કરતો આવ્યો છે અને લોકો તેને એટલા માટે જ મત આપે છે. આ કલમ ૩૭૦ને પણ દ��ર કરવી પડશે. ઉપરાંત કાશ્મીરમાંથી વ્યવસ્થિત ષડયંત્રપૂર્વક હિન્દુઓને નીકળી જવાની ફરજ પડી હતી. તેમનું પુનર્વસન એ પણ મોટી સમસ્યા છે.\nબીજો મુદ્દો- દેશદ્રોહી કૃત્યો. પહેલાં તો કાશ્મીરમાં જ ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી નારાઓ લાગતા હતા પરંતુ હવે તે હૈદરાબાદ વિશ્વવિદ્યાલય, દિલ્લીના જનવિ (જેએનયુ) અને પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલય સુધી પહોંચી ગયા છે. ત્રાસવાદીઓના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તેને મિડિયા દ્વારા સમર્થન મળી રહ્યું છે. ભારતમાંથી કેટલાક યુવાનો આઈએસઆઈએસમાં જોડાઈ રહ્યા છે.\nત્રીજો મુદ્દો મોંઘવારી છે. બહોત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકારના નારા સાથે ચૂંટાયેલી મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટ્યા છતાં દેશમાં ન તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં એવો ખાસ ઘટાડો આપ્યો (ઉલટાનો સેસ ઝીંકી દીધો અને એક્સાઇઝ ડ્યુટી પણ) ન તો મોંઘવારી પર કાબૂ મેળવ્યો. તુવેર દાળના ભાવ આસમાને પહોંચી ગયા. ખાંડ વગેરે પણ મોંઘા થતા રહ્યા. દર વખતે સરકાર ઉંઘતી ઝડપાઈ.\nચોથો મુદ્દો છે- મધ્યમ વર્ગ. આ સરકારે તેના બંને અંદાજપત્રમાં મધ્યમ વર્ગને કોઈ રાહત આપી નથી. ઉલટાનું રાહત છિનવી લીધી છે. પીએફ પર ઇન્કમટેક્સ લાગુ કરવો, પીએફ ઉપાડવા પર પ્રતિબંધ, પીએફ સહિતની લઘુ બચત યોજનાઓ પર ઓછું વ્યાજ આમ બધી રીતે મધ્યમ વર્ગને માર પડી રહ્યો છે અને યાદ રહે- મધ્યમ વર્ગ જ ભાજપની કમિટેડ વૉટ બેંક છે.\nપાંચમો મુદ્દો- બાંગ્લાદેશી ઘૂસણખોરો. આ મુદ્દે તેણે કામ કરવાનું બાકી છે. આસામમાં તો હવે સરકાર પણ ચૂંટાઈ ગઈ છે. આ કામ તેણે કરવું પડશે નહીં તો રાજ્ય અને દેશ બંને સ્તરે ફટકો પડશે.\nછઠ્ઠો મુદ્દો- રામમંદિર. આ મુદ્દે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી. અને ત્યારે નરેન્દ્ર મોદી જ આયોજક હતા. વી. પી. સિંહ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. તેની ઉત્તરપ્રદેશની સરકાર ગુમાવી હતી.\nસાતમો મુદ્દો છે- સમાન નાગરિક સંહિતા. આ મુદ્દે સર્વોચ્ચ ન્યાયાલય પણ અનેક વાર ટકોર કરી ચૂકી છે, મુસ્લિમ મહિલાઓ પણ ઈચ્છે છે કે ત્રણ વાર તલાક બોલીને તેમને છૂટાછેડા ન અપાય. પણ મોદી સરકાર આ મુદ્દે નિષ્ક્રિય હોય તેમ જણાય છે.\nઆઠમો મુદ્દો છે- દેશમાંથી દાસત્વ (ગુલામી)નાં પ્રતીકો દૂર કરવા- અમદાવાદનું કર્ણાવતી નામ કરવું અને બીજાં પણ ગુલામીનાં પ્રતીક જેવાં નામો દૂર કરવા- શિક્ષણનું સંપૂર્ણ ભારતીયકરણ કરવું.\nઆ લ��ખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\n370૩૭૦ahmedabadanti nationaldaaldieselincome taxinflationISISjnukarnavatikarnawatikashmirl k advanimiddle classnarendra modipetrolpfpricespulsesram mandirtalaquniform civil codev p singh governmentઅમદાવાદઆઈએસઆઈએસઆવકવેરોઆસામઇન્કમટેક્સકર્ણાવતીકાશ્મીરજેએનયુડીઝલતુવેર દાળદેશદ્રોહીનરેન્દ્ર મોદીપીએફપેટ્રોલબાંગ્લાદેશી ઘૂસણખોરોમધ્યમ વર્ગમોંઘવારીયુનિવર્સિટીરામમંદિરરાષ્ટ્રવિરોધીલાલકૃષ્ણ અડવાણીવી. પી. સિંહ સરકારસમાન નાગરિક સંહિતાસુપ્રીમ કોર્ટ\nઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે\nસુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nકૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં...\nઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી\nકોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…\nકોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે\nકોરોનાએ યાદ અપાવ્યાં – સ્વચ્છતાં અને ગામડાં\nદિલ્લી ચૂંટણી: રાષ્ટ્રવાદ હાર્યો, વિકાસ જીત્યો\nસ્વતંત્રતા પૂર્વેના ઇતિહાસને ૨૦૧૧ના આંદોલન દ્વારા સમજો\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ��ણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/president-address-in-the-budget-session-of-parliament-president-receives-government-achievements/", "date_download": "2020-07-09T07:13:02Z", "digest": "sha1:IXBG77SFUOKJU4UZ76CEN55ZQZ72MGAV", "length": 8986, "nlines": 141, "source_domain": "tv9gujarati.in", "title": "સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, રાષ્ટ્રપતિએ મોદી સરકારની ગણાવી સિદ્ધિઓ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, રાષ્ટ્રપતિએ મોદી સરકારની ગણાવી સિદ્ધિઓ\nસંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું. રાષ્ટ્રપતિએ સંસદના સંયુક્ત સત્રમાં તેમનું સંબોધન આપ્યું. તેમણે છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિએ સરકારની યોજનાઓની માહિતી પણ આપી હતી. CAA પર કહ્યું કે ભારતનું નાગરિકત્વ લેવાની ઈચ્છા ધરાવતા વિશ્વના તમામ ધર્મોના લોકો માટે પહેલા જે પ્રક્રિયાઓ હતી તે આજે પણ સમાન છે. કોઈપણ સંપ્રદાયનો વ્યક્તિ આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ભારતનો નાગરિક બની શકે છે.\nREAD સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO\nગરીબોના વિકાસ પર તેમણે કહ્યું કે, આજે પણ દેશના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 15 કરોડ ઘરો છે, જ્યાં પાઈપોથી પાણીનો પુરવઠો મળતો નથી. દેશના ગામડાઓમાં દરેક ઘર સુધી પીવાનું પૂરતું પાણી પહોંચે છે, આ માટે સરકારે વોટર લાઈફ મિશન શરૂ કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે લીધેલાં નિર્ણયોનું પરિણામ એ છે કે ભારતના આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ઘણા ક્ષેત્રોમાં સુધારો થયો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના મંત્ર પર કામ કરતી સરકાર સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કામ કરી રહી છે.\nREAD મોદી-ટ્રમ્પની બેઠક બાદ આજે સાંજે 5:30 વાગ્યે ઈમરાન ખાન ફરી જમ્મુ-કાશ્મીર અંગે ઓકશે ઝેર\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: જૂનાગઢની વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ\nવિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ભારતમાં છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન અંતર્ગત દેશમાં 27 હજા�� નવા સ્ટાર્ટ અપ્સને માન્યતા મળી છે. મુદ્રા યોજના હેઠળ 5 કરોડ 54 લાખથી વધુ નવા ઉદ્યોગકારોએ લોન લીધી છે. સ્થાનિક રીતે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરી તમારા ક્ષેત્રના નાના ઉદ્યોગસાહસિકો માટે ખૂબ મદદ કરી શકો છો. આવનારા સમયમાં આપણા બધાએ સાથે મળીને આપણા દેશના ગૌરવપૂર્ણ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્ય તમામ પ્રયાસો કરીશું અને આપણા પ્રયત્નોમાં સફળ પણ થઈશું.\nREAD VIDEO: મહારાષ્ટ્રા વિધાનસભાની ચૂંટણી જાહેરઃ અમિત શાહે સંબોધન દરમિયાન POK અંગે કહી આ વાત\nVIDEO: નેશનલ હાઈવે પર ભરૂચ નજીક સતત બીજા દિવસે વકર્યો ટ્રાફિક, ભૂખી ખાડી નજીક ચાલી રહ્યું છે સમારકામ\nકોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/291213", "date_download": "2020-07-09T08:18:07Z", "digest": "sha1:MULNUIGW5LWGOH4NTJ5SIM2WQBVX4ME7", "length": 15212, "nlines": 87, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કોરોનાએ વાગડના ગામડાંઓને બનાવ્યાં સૂમસામ", "raw_content": "\nકોરોનાએ વાગડના ગામડાંઓને બનાવ્યાં સૂમસામ\nખેંગાર પરમાર દ્વારા- આડેસર (તા. રાપર), તા. 29 : કોરોનાએ દેશ અને દુનીયાને બાનમાં લીધાં છે. અનેકની જિંદગીમાં હોમાઇ ગઇ છે. અનેક વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે. અનેક લોકે આ વાયરસની જાળમાં ફસાઇ ગયા છે અને અનેકને પોતાની જાળમાં ફસાવવા આ વાયરસ ધાક જમાવીને બેઠો છે. બસ એને ઇન્તજાર છે આપણી લાપરવાહીનો. આ ચર્ચા વાગડમાં જાગૃતો કરી રહ્યા છે. કોરોનાની ભયંકરતા માનવ જિંદગીને ભરખી જાય તેવી છે. જવાબદાર અને સમજદાર લોકો ઘરની બહાર નથી નીકળતા અને નીકળે છે તો પણ ઇમરજન્સીમાં અને એ પણ પૂરી કાળજી સાથે, પણ એક વર્ગ નાસમજ છે જે માનતો નથી. ગુજરાતમાં કચ્છ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જોઇએ તેટલું શિક્ષણ વિસ્તારમાં નથી એવું લોકો કહે છે અને એમાંય વાગડ સૌથી પછાત છે. વાગડ એટલે વા અને ગડ. વા એટલે વાયરો પવન અને ગડ એટલે પાણા-પથ્થર... જ્યાં પથ્થર અને પવન સિવાય બીજું કાંઈ નથી એવો વિસ્તાર એટલે વાગડ એવું લોકે માનતા આવ્યા છે, પણ ધરતીકંપ પછી આ વિસ્તારની રોનક આખી બદલાઇ ગઇ છે. અહીં અનેક પરિવારો એવા છે જે ગરીબ છે. જેઓ પોતાના સંતાનોને ગામમાં જેટલું ભણતર ભણવાનું હોય તેટલું ભણાવી વાયા વાયા ઓળખાણ કરાવીને મુંબઇ મૂકી દે છે. ત્યાં પગાર પણ સારા અને મુ��બઇનું નામ પણ મોટું. આમા અનેક એવા હોંશિયાર અને કાબેલ છોકરાઓ છે જેઓએ નોકરી કરતાં કરતાં ધંધો શીખીને પોતાના ખુદના બીઝનેસ ચાલુ કર્યા છે અને વાગડના અનેક છોકરાઓને પોતાના ધંધામાં કામે રાખ્યા છે અને હોંશિયાર છોકરાઓને ધંધામાં ભાગીદાર બનાવીને એ આખો ધંધો એના કાંધે નાખી દીધા છે. આવાં અનેક બાલુડાં હાલ વતન પરત ફર્યાં છે. સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. એ કહેવત હાલના સંજોગોમાં આ વિસ્તારમાં લાગુ પડી રહી છે. જેઓ મુંબઇ કમાવા ગયા છે તેઓ જ્યારે પોતાના વતનમાં આવે ત્યારે સૌ તેમને સારો આવકાર આપે. ખુશીથી બાથોમાં લઇને ઊંચા ઉપાડે, જમવાના પ્રોગ્રામ રાખે, ફુઇ, કાકા, મામા વગેરેના ઘરે એક એક દિવસ રોકાય મોજ મજા કરે પણ આ વખતે સ્થિતિ પલટાઇ છે. હાલે આ સૌ કોઇ એક સામટા વાગડમાં આવ્યા છે. આવનાર એ જ છે અને આવકારનારે એ જ છે પણ સમય એવો આવી ભરાણો છે કે જેના આવવાથી વિસ્તાર આખામાં ખુશીનું વાતાવરણ ઊભું થતું એ જ લોકો આવવાથી આ વિસ્તારના લોકો તેમને આવકારતાં ડરે છે, બોલાવતાં ડરે છે. અડતાં ડરે છે. વાહરે સમય વાહ. હાલના સમયમાં વાગડ વિસ્તારમાં કોરોનાનો એક પણ દર્દી નથી છતાં મુંબઇથી આવ્યા છે એ કોરોના સાથે લઇને આવ્યા છે એ વાતે આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. લોકડાઉનમાં સૌ કૌઇએ પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં પૂરાઇ રહ્યા છે છતાં મનમાં ડર છે કે મુંબઇથી આવ્યા છે તે આપણે ત્યાં ના આવે તો સારું. એમની વાતેય સાચી છે. સાવચેતી જરૂરી છે. થોડા દિવસ ના બોલાવે, ના મળો, ના અડો તો કાંઇ વાંધો નહીં પણ છુઆછુતની આ બીમારી ના આવે એમા સૌની ભલાઇ છે. આ વિસ્તારના સણવા, મોડા, ખાંડેક, ફતેગઢ, માંઝુવાસ અને મોમાયમોરાની આજની રૂબરૂ મુલાકાતે એવું લાગ્યું કે જાણે આ વિસ્તારને કોઇનો શ્રાપ લાગી ગયો છે. ગલીઓ, શેરીઓ, બજારો, રોડ રસ્તાઓ સૂમસામ દેખાયાં. કયાંક કયાંક એક, દોકલ માણસો નજરે પડયા. કોઇ બેજણ મોટર સાઇકલ પર આવતા હોય અને એમાંય કોઇ ગાડી સામે આવે અને તેઓ પોલીસની ગાડી સમજી રસ્તાઓ બદલાવી નાખે. આ બધાં અંતરિયાળ ગામો છે. શિક્ષણ ઓછું છે, કોઇ પેસેન્જર વાહનમાં ખીચોખીચ પેસેન્જર ભરીને ગાડી જતી હોય અને આ ગાડીને પોલીસની ગાડી સમજી ચોથા ગેરમાં ફુલ લીવર દબાવે. કોઇ ગામમાં ઓટલામાં બેચાર જણ બેઠા હોય અને ગાડી જોઇને રવાના થઇ જાય. આ નજારો ઐતિહાસિક છે. કોઇપણ સંજોગોમાં ગમે તેવા સમયમાં આવું નથી કયારેય બન્યું કે ના બનશે. આ વિસ્તારમાં પોલીસની કામગીરી બહુ જ પ્રશંસનીય છે વિસ્તાર એટલો મોટો છે કે પોલીસ પહોંચી વળતી નથી. સૌ આશા રાખીએ કે કોરોનાના કાળા કેરના વળતા પાણી થાય.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆ��\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.longs-motor.com/gu/hybrid-stepper-motor-nema23hy.html", "date_download": "2020-07-09T08:35:26Z", "digest": "sha1:QEXBUAQPEKRCTZ6WRFRONKNOOHP2VBC2", "length": 7878, "nlines": 481, "source_domain": "www.longs-motor.com", "title": "", "raw_content": "હાઇબ્રિડ stepper મોટર Nema23HY - ચાઇના ચૅગ્જ઼્યૂ LONGS મોટર\nબંધ લૂપમાં stepper મોટર\nબંધ લૂપ મોટર ડ્રાઈવર\nપ્લેનેટરી ગિયરબોક્સ stepper મોટર\nબ્રેક હાઇબ્રિડ stepper મોટર\nબંધ લૂપમાં stepper મોટર\nબંધ લૂપ મોટર ડ્રાઈવર\nપ્લેનેટરી ગિયરબોક્સ stepper મોટર\nબ્રેક હાઇબ્રિડ stepper મોટર\nહાઇબ્રિડ stepper મોટર Nema42\nહાઇબ્રિડ stepper મોટર Nema34\nહાઇબ્રિડ stepper મોટર Nema24\nહાઇબ્રિડ stepper મોટર Nema23HY\nહાઇબ્રિડ stepper મોટર nema23HS\nહાઇબ્રિડ stepper મોટર Nema14HM\nહાઇબ્રિડ stepper મોટર Nema23HY\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\n( ઈલેક્ટ્રિકલ વિશિષ્ટતાઓ ) :\n* નોંધ: અમે ગ્રાહક જરૂરિયાત મુજબ ઉત્પાદનો ઉત્પાદન કરી શકો છો\nગત: હાઇબ્રિડ stepper મોટર nema23HS\nઆગામી: હાઇબ્રિડ stepper મોટર Nema24\nહાઇબ્રિડ stepper મોટર Nema16HS\nહાઇબ્રિડ stepper મોટર Nema42\nહાઇબ્રિડ stepper મોટર Nema14HS\nહાઇબ્રિડ stepper મોટર Nema16HM\nહાઇબ્રિડ stepper મોટર Nema17HS\nહાઇબ્રિડ stepper મોટર Nema24\n© કોપીરાઇટ - 2018-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nસાથે મળીને કામ, એકસાથે વધતી\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98702", "date_download": "2020-07-09T07:20:01Z", "digest": "sha1:HRHY4BSJRIZVIJPG5G4UV5RJ6P3BNUPO", "length": 9949, "nlines": 101, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nઉમરેઠ : ૬૧ ખેડૂતોની તમાકુના વેપારીઓ દ્વારા સેમ્પલ લેવાયા, ૧પ સોદા થયા\nઉમરેઠ બજાર સમિતિ દ્વારા તમાકુ ખરીદી-વેચાણનું આયોજન કરાયું હતું : એક મણ તમાકુના ૧૧૦૦થી ૧પ૩૦ના ભાવે સોદા થયા\nકોરોના મહામારીના કારણે તબકકાવાર અમલી બનાવાયેલ લોકડાઉનના કારણે વિવિધ ખેતીપાકોના વેચાણમાં ખેડૂતોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને તમાકુનો તૈયાર માલ હોવા છતાંયે ખરીદનાર વેપારીઓ, દલાલો લોકડાઉનના કારણે આવતા ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ વિવિધ બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને તમાકુ ખરીદનાર વેપારીઓ વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવામાં આવી રહી છે. જેના કારણે એક જ સ્થળે ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહીને તમાકુ ખરીદી-વેચાણની પ્રક્રિયા કરી રહ્યા છે.\nઉમરેઠ બજાર સમિતિ દ્વારા ઉમરેઠ પંથકના ખેડૂતોને તેમના તમાકુ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે અને વેપારીઓ-ખેડૂતો એક સાથે એક મંચ પરથી તમાકુ ખરીદી-વેચાણની પારદર્શિતાથી કામગીરી કરે તે માટે આજે આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત વેપારીઓ અને ખેડૂતો વચ્ચે તમાકુના ભાવતાલ અંગે સીધો સંવાદ થયો હતો.\nઉમરેઠ બજાર સમિતિના ચેરમેન સુજલભાઇ શાહે જણાવ્યું હતું કે, ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ મળે, તેમના નાણાં સુરિક્ષત રહે તે માટે બજાર સમિતિ દ્વારા આજે આયોજન હાથ ધરાયું હતું. જેમાં ઉમરેઠ સહિત આસપાસના ગામોમાંથી તમાકુ પકવતા આશરે ૧૦૦ જેટલા ખેડૂતો અને રપ વેપારીઓ હાજર રહ્યા હતા. જે પૈકી ૬૧ ખેડૂતોની તમાકુના વિવિધ વેપારીઓ દ્વારા સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧પ જેટલા સોદા થયા હતા. ઉલ્લેખનીય છે કે જુદા જુદા ગામની તમાકુની ગુણવત્તાના આધારે ભાવ નકકી થયા હતા. જેમાં રૂ.૧૧૦૦થી ૧પ૩૦ સુધીનો મણદીઠ ભાવ નિયત કરાયો હતો. જેમાં રતનપુરા વિસ્તારની તમાકુનો સારો ભાવ મળ્યાનું સાંભળવા મળ્યું હતું.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2020-07-09T08:36:51Z", "digest": "sha1:IXIQMMZ2HCMJYI2SCDLA7LQ3D6PMZIUN", "length": 5092, "nlines": 185, "source_domain": "gu.wikipedia.org", "title": "મદીના - વિકિપીડિયા", "raw_content": "\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nમદીના (સ્થાનિક નામ: المدينة المنورة, અધિકૃત નામ: અલ-મદીના અલ-મુનાવ્વરાહ, અંગ્રેજી: al-Madīnah al-Munawwarah) અરબસ્તાનમાં આવેલુ એક શહેર છે.\nહિજરત પહેલા આ શહેર \"યશરબ\" તરીકે ઓળખાતુ હતું. હજરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ) ઈ.સ.૬૨૨મા અહી હિજરત કરીને આવ્યા એ પછી આ શહેર \" મદીના મુનવ્વરા\" તરીકે ઓળખાવા લાગ્યું અને હિજરી સન નો આરંભ હિજરત પછી થયો.\nવિકિમીડિયા કૉમન્સ પર Medina વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ મે ૨૦૨૦ના રોજ ૧૪:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98703", "date_download": "2020-07-09T09:00:56Z", "digest": "sha1:ELJM4GMJN2NNJ2ZS6DEXSOF4LI7MQ3JO", "length": 11999, "nlines": 103, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nઆણંદ સહિત ચરોતરમાં જૂનના બીજા સપ્તાહથી ચોમાસાની વિધિવત શરૂઆતનો વર્તારો\nબંગાળ, ઓરીસ્સાની ખાડીની સક્રિય ��નેલ લો પ્રેશર સીસ્ટમથી ખંભાતના દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના : આણંદ પંથકમાં સવારે છવાયો હતો વાદળછાયો માહોલ\n૧પ જૂન સુધીમાં વરસાદ આવે તો ફાયદાકારક : ખેડૂતો\nઆણંદ, ખેડા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો માટે ચોમાસુ સીઝન એ ખેતીપાકની મુખ્ય સીઝન ગણાય છે. હાલમાં મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકની તૈયારીઓના ભાગરુપે ખેતરોમાં કામગીરી આરંભી દીધી છે. જો કે લોકડાઉનના કારણે મજૂરો વતનમાં ચાલ્યા ગયા હોવાથી સ્થાનિક મજૂરો અને ખેડૂત પરિવારો જાતે ખેતરની વાડમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરવા, શેઢાં સાફ કરવા સહિતની કામગીરીમાં જોડાયા છે. ચરોતરમાં ચોમાસુ સીઝનમાં ખાસ કરીને ડાંગર, શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આથી સીઝનના પખવાડિયા અગાઉ ખેતરો તૈયાર કરાય છે. જેથી ગરમીમાં તપીને તૈયાર થયેલા ખેતરો વરાપ મારે છે. આ સ્થિતિમાં ૧પ જૂન સુધીમાં વરસાદ પડે તો તે ખેતી માટે ફાયદાકારક રહેશેનો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.\nઆણંદ સહિત બોરસદ, તારાપુર, પેટલાદમાં ગત મોડી સાંજે વીજ ચમકારા, પવન સાથે કમોસમી ઝરમર વરસી હતી. કાળઝાળ ઉનાળામાં સમી સાંજે સૌએ થોડી રાહત અનુભવ્યા બાદ બફારાથી સૌ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આગામી પખવાડિયામાં ચરોતરમાં મેઘરાજાની એન્ટ્રી થશેનો વર્તારો કરવામાં આવી રહ્યો છે. જો કે એકાએક કમોસમી માવઠાંના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.\nહવામાન વિભાગના મતે બંગાળ અને ઓરીસ્સાની ખાડીમાં સક્રિય બનતી લો પ્રેશર સીસ્ટમથી બે જુદી જુદી જગ્યાએ વાવાઝોડું સક્રિય બન્યું છે. જે આગામી બે-ત્રણ દિવસમાં દિક્ષણ અને મધ્ય ગુજરાતના દરિયા કાંઠાએ આવી પહોંચશેની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતમાં ખંભાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકેની સંભાવના છે. જો કે આગામી ત્રણ દિવસ પવન સાથે ધૂળની ડમરીઓનું જોર રહેશેનો અણસારો છે.\nઆજે ગરમીનો પારો ગગડીને ૩૯ પહોંચ્યો હતો. મહત્તમ તાપમાનમાં ઘટાડા સાથે ભેજના પ્રમાણમાં વધારો થયો હતો. આજે ૭૮ ટકા ભેજ અને ૯ પ્ર.ક.ની ઝડપે ગરમ પવનો ફૂંકાયા હતા. આથી દિવસભર અસહ્ય બફારાએ સૌને પરેશાનીમાં મૂકયા હતા. બીજી તરફ આણંદ, ખેડા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને બાજરીનો પાક ખેતરમાં ઉભો હોવા સાથે ઉનાળુ ડાંગર પણ તૈયાર થવાના આરે છે. આથી કમોસમી ઝાપટું વરસે તો તૈયાર ખેતીપાકને ભારે નુકસાન પહોંચશેની ચિંતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. હવામાન વિભાગના મતાનુસાર આશરે ૧૦મી જૂને મહારાષ્ટ્રમા��� સક્રિય થનાર ચોમાસુ ગુજરાત તરફ આગળ વધશે. જેથી જૂનના બીજા સપ્તાહમાં આણંદ સહિત ચરોતરમાં ચોમાસાની વિધિવત શરુઆતની સંભાવના છે. આજે સવારથી આણંદ સહિત ચરોતરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષ ચોમાસુ સારું રહેશેની સંભાવના છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98704", "date_download": "2020-07-09T08:21:52Z", "digest": "sha1:6P43SXQ6MMCRPYUW2RSKVCTWNP7WMSRE", "length": 7741, "nlines": 98, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nબહુ દા'ડે ખુલી ઘરાકી....\nલોકડાઉનના કારણે સૌથી વધુ અસર નાના રોજગાર-વ્યવસાયકારોને પહોંચી છે. તેમાંયે પ્લાસ્ટીક, પસ્���ી સહિત જૂની ચીજવસ્તુઓની ખરીદી કરનાર નાના ધંધાર્થીઓનો રોજગાર ઠપ્પ થઇ ગયો હતો. જો કે લોકડાઉન ૪.૦માં મળેલ છૂટછાટના પગલે હવે આણંદ સહિત શહેરોની સોસાયટીઓની બહાર પ્લાસ્ટીકની જૂની,તૂટેલી ચીજવસ્તુઓ ખરીદનાર ફેરિયાઓની બૂમો સાંભળવા મળી રહી છે. લગભગ બે માસ ઉપરાંતના સમયથી બંધ પડેલ રોજગાર ચાલુ થયો હોવાથી કાળઝાળ ગરમીમાં પણ શકય તેટલા વધુ વિસ્તારમાં ફરી લેવાની આ ધંધાર્થીઓ ઝડપ દાખવતા હોય છે. પ્રસ્તુત તસ્વીરમાં સાયકલ રિક્ષામાં ઠસોઠસ પ્લાસ્ટીક સહિતનો ઉઘરાવેલ સામાન ભરીને ભર તડકે જઇ રહેલા બે યુવા ધંધાર્થીઓના મનમાં બહુ દિવસે ઘરાકી ખુલ્યાનો વિચાર રમી રહ્યાનું જોવા મળ્યું હતું.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/priya-ahuja-flaunts-baby-bump-with-hubby/", "date_download": "2020-07-09T08:29:47Z", "digest": "sha1:CECOYR54A6VFFOJDILXCMUMSKZFJQU5W", "length": 29745, "nlines": 315, "source_domain": "gujjurocks.in", "title": "પ્રેગ્નેન્ટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર, બેબી બમ્પમાં પતિ સાથે શેર કરી સુંદર 10 તસ્વીરો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ��ાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, ��ેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા પ્રેગ્નેન્ટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર, બેબી બમ્પમાં પતિ...\nપ્રેગ્નેન્ટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર, બેબી બમ્પમાં પતિ સાથે શેર કરી સુંદર 10 તસ્વીરો\nટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદે ખૂબ જ શાનદાર રીતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેન્સીના ગુડન્યુઝ પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા. હવે ફરી એક વાર પ્રિયા પોતાના પતિ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની સુંદર તસ્વીરો ચાહકો સાથે શેર કરી છે.\nપોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસ્વીરમાં પ્રિયા ડેનિમ ડ્રેસ પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવીને બધાનું જ દિલ જીતી ચુકેલી પ્રિયા પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે.\nતેમણે શેર કરેલી તસ્વીરોમાં પ્રિયાનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ આ તસ્વીરોમાં પ્રિયા પોતાના આવનાર બાળક માટે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.\nઆ તસ્વીરમાં પ્રિયાના પતિ માલવ રાજદ પણ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહયા છે. પ્રિયા આહુજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજદ સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ હાલ બંને પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહયા છે. બંને પોતાના પ���ેલા બાળક માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત છે.\nજણાવી દઈએ કે થોડા દિવસો પ્રિયા પોતાના પતિ માલવ સાથે માલદીવમાં વેકેશન મનાવી રહી હતી. પ્રિયાએ આ વેકેશનની કેટલીક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે પોતાનું બેબીબમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.\nપ્રિયાએ શેર કરેલી એક તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાના પતિને કિસ કરતી જોવા મળે છે. આ સમયે તેને પોતાના હાથમાં બેબીના નાના શૂઝ પણ પકડયા છે.\nજણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. શોના સેટ પર બંનેની પહેલી મુલાકાત થઇ અને બંનેએ એકબીજા સાથે પ્રેમ થયો. નવેમ્બર 2011માં બંનેએ લગ્ન કર્યા હતા.\nસાથે જ તમને જણાવી દઈએ કે પ્રિયા ઘણી બોલ્ડ છે અને તે પોતાની હોટ તસ્વીરો ઘણીવાર પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે. આ એક જૂની તસ્વીરમાં તમે પ્રિયાને બિકીનીમાં પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોઈ શકો છો.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો પહોળી થઇ જશે\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી, માત્ર 3 રૂપિયામાં કર્યું હતું જગદીપનું આ પાત્ર\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં આવી રદ, અદાલતે બતાવ્યું કારણ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો...\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/only-3-castes-invited-for-recruitment-of-presidents-bodyguard-shu-matra-3-jatina-lokoj-bani-shake-chhe-rashtrapatina-bodyguard/", "date_download": "2020-07-09T08:28:21Z", "digest": "sha1:YOQV6FKP4CKFK74LRKI75ANC6GSH2BF2", "length": 10532, "nlines": 143, "source_domain": "tv9gujarati.in", "title": "6 કરોડ ગુજરાતીઓમાંથી કોઈ પણ ન બની શકે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ, આ મુદ્દે એક નાગરિક પહોંચ્યો હાઈકોર્ટ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\n6 કરોડ ગુજરાતીઓમાંથી કોઈ પણ ન બની શકે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ, આ મુદ્દે એક નાગરિક પહોંચ્યો હાઈકોર્ટ\nએક ગુજરાતી વડાપ્રધાન તો બની શકે છે અને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પણ બની શકે, પરંતુ તે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ ક્યારેય ન બની શકે.\nદેશના હાલના કાયદા મુજબ રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ બનવા માટેની પાત્રતા કોઈ પણ ગુજરાતીમાં કે દેશના મોટાભાગના રાજ્યોના લોકો પાસે નથી, કારણ કે �� હોદ્દો માત્ર ત્રણ જાતિના લોકો માટે કથિત રીતે અનામત છે.\nકેન્દ્ર સરકારની માત્ર ત્રણ જાતિઓને જ રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ બનાવવાની કહેવાતી નીતિ સામે એક નાગરિકે અવાજ ઉઠાવ્યો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે.\nદિલ્હી હાઈકોર્ટે ગૌરવ યાદવ નામના એક યુવાનની અરજી પર કેન્દ્ર સરકાર અને સેના પ્રમુખ પાસે જવાબ માંગ્યો છે. આ યુવાનનો આરોપ છે કે રાષ્ટ્રપતિના બૉડીગાર્ડની ભરતી માટે માત્ર જાટ, રાજપૂત અને જાટ શીખ જાતિઓના ઉમેદવારોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.\nREAD વેનેઝુએલામાં સેનાએ રાષ્ટ્રપતિ નિકોલ્સ મેડુરો વિરૂધ્ધ કર્યો બળવો\nઅહીર/યાદવ જાતિના ગૌરવ યાદવનું કહેવું છે કે તે રાષ્ટ્રપતિના બૉડીગાર્ડના પદ માટે જરૂરી તમામ યોગ્યતાઓ ધરાવે છે, પરંતુ માત્ર તે જાટ, રાજપૂત કે જાટ શીખ ન હોવાના કારણે તેની ભરતી ન કરવામાં આવી.\nઆ પણ વાંચો : … તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ\nદિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ સંજીવ નરૂલાએ હરિયાણાના રહેવાસી ગૌરવ યાદવની અરજી પર સંરક્ષણ મંત્રાલય, આર્મી ચીફ, રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ કમાંડંટ તથા સેના ભરતી નિયામકને નોટિસો પાઠવી છે. બેંચે આ તમામને ચાર અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી પર આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.\nREAD આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું \nજો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો\nઅરજીકર્તા ગૌરવ યાદવે ગત 4 સપ્ટેમ્બર, 2017ના રોજ થયેલી રાષ્ટ્રપતિના બૉડીબાર્ડની ભરતી રદ કરવાનો અનુરોધ કર્યો છે. અરજદારે કહ્યું કે તેઓ અહીર/યાદવ જાતિથી સંબંધ ધરાવે છે અને જાતિને છોડી દઈએ તો રાષ્ટ્રપતિના બૉડીગાર્ડની ભરતી માટે તમામ યોગ્યતાઓ ધરાવે છે. અરજદારે પોતાને આ પદ પર નિયુક્ત કરવાનો અનુરોધ કર્યો છે.\nઅરજીમાં કહેવાયું છે કે ત્રણ જાતિઓને પ્રાથમિકતા આપી બીજા યોગ્ય નાગરિકોને ભરતીની તકથી વંચિત કરવામાં આવ્યાં છે. આ પ્રકારનું પક્ષપાત બંધારણની કલમ 14 અને 15(1)ની જોગવાઇઓનો ભંગ છે.\nREAD હદ કરી દીધી ઓસ્ટ્રેલિયાએ ધોની-ચહેલને આપ્યા માત્ર 500 ડૉલર, બાકી ખેલાડીઓને બતાવ્યો ઠેંગો, ગાવસ્કરને આવ્યો ગુસ્સો Ind Vs. Aus\nજો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગ���જરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.\n… તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ\nજો 2019માં વીકેન્ડ્સ અને જાહેર રજાઓ પર ‘મીની વેકેશન’ પ્લાન કરી રહ્યાં છો તો આ ખબર જરૂરથી વાંચી લેજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-44244283", "date_download": "2020-07-09T09:53:47Z", "digest": "sha1:QHQJSRHCI3TE4X4VLDP2W6QWKQWAOIC6", "length": 23515, "nlines": 162, "source_domain": "www.bbc.com", "title": "મુસ્લિમોએ બાબરી મસ્જિદ છોડી ભરોસો જીતવો જોઈએ: શ્રી શ્રી રવિશંકર - BBC News ગુજરાતી", "raw_content": "BBC News, ગુજરાતીકન્ટેન્ટ પર જાવ\nમુસ્લિમોએ બાબરી મસ્જિદ છોડી ભરોસો જીતવો જોઈએ: શ્રી શ્રી રવિશંકર\nઅપડેટેડ 28 મે 2018\nબેંગાલુરૂ નજીક આવેલી આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરે ફરી ભારપૂર્વક કહ્યું છે કે બાબરી મસ્જિદ/રામ જન્મભૂમિનો વિવાદ અદાલતમાં નહીં, પણ તેની બહાર ઉકેલવો જોઈએ.\nઅલાહાબાદ હાઈકોર્ટે 2010માં આ મામલે આપેલા ચુકાદાની વિરુદ્ધ ચાર સિવિલ સૂટ અને તેની નીચેની 13 અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે તેની સુનાવણી હાલ ચાલી રહી છે.\nમુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ અશોક ભૂષણ અને અબ્દુલ નાઝીર એમ ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલામાં સુનાવણી કરી રહી છે.\nસુનાવણી ઝડપથી આગળ વધી રહી છે અને એવો અંદાજ છે કે ઑક્ટોબરમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા નિવૃત્ત થવાના છે તેના પહેલાં ચૂકાદો આવી જાય.\n62 વર્ષના યોગ ગુરુ કોર્ટની બહાર બધા જ પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે હિંદુ અને મુસ્લિમ નેતાઓને મળી રહ્યા છે.\nબેંગાલુરૂની નજીક આવેલા તેમના આશ્રમ ખાતે બીબીસી સાથે એક વિશેષ મુલાકાતમાં તેમણે કહ્યું કે તેમના પ્રયાસોની સારી અસર પડી રહી છે.\nતેમનો દાવો છે કે તેમણે મુસ્લિમ સમુદાયના 500 ધાર્મિક અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી છે. તે લોકો પણ તેમનું સૂચન સ્વીકારવા તૈયાર છે.\nજોકે, આ કેસ સાથે જોડાયેલા સુન્ની વકફ બોર્ડે હંમેશા એવું કહ્યું છે કે તેઓ માત્ર અદાલતમાં આ બાબતનો ઉકેલ લાવવા માગે છે.\nતમે આ વાંચ્યું કે નહીં\nબાબરી ધ્વંસનો અભ્યાસ કઈ રીતે થયો હતો\nબાબરી વિધ્વંસ બાદ પાક.માં તૂટ્યા હતા મંદ���ર\nશ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે અદાલતના ફેંસલાને કારણે દિલોને જોડવાનું શક્ય નહીં બને.\nતેમણે કહ્યું, \"કોઈ એક પક્ષની જીત થાય અને બીજા પક્ષને હારની લાગણી અનુભવવી પડે તે આપણા દેશના હિતમાં નથી.\"\n\"સૌની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અમે એક ફૉર્મ્યુલા આપી છે, જેમાં સૌની જીત થવાની છે. મંદિર પણ બનશે અને મસ્જિદ પણ બનશે અને બંને પક્ષ ઉત્સવ મનાવે તેવો મારો ઉદ્દેશ છે.\"\nશ્રી શ્રી રવિશંકરે સૂચવેલો ઉકેલ એવો છે, જેમાં મુસ્લિમો રામ જન્મભૂમિ પરનો પોતાનો દાવો જતો કરે.\nતેની સામે તેમને અયોધ્યામાં જ વિશાળ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવામાં આવે.\nતેમના આ ઉકેલને ઘણા લોકોએ આવકાર્યો છે, જ્યારે ઘણાએ તેની ટીકા પણ કરી છે.\nમુસ્લિમોના પક્ષમાંથી શિયા વકફ બોર્ડ આ સૂચનને સ્વીકારવા માટે તૈયાર છે.\nબંને પક્ષોમાં પોતાના સૂચનની ટીકા થઈ છે તે વાત તેઓ પોતે પણ સ્વીકારે છે.\nસુપ્રીમ કોર્ટે જણાવ્યું છે તે પ્રમાણે બાબરી મસ્જિદ/રામ જન્મભૂમિ વિવાદની સુનાવણી સુપ્રીમમાં ચાલી રહી છે, તેમાં જમીનનો વિવાદ જ મુખ્ય છે.\nશ્રી શ્રી રવિશંકરના આશ્રમો 150થી વધુ દેશોમાં આવેલા છે, જ્યાં તેઓ યોગ દ્વારા શાંતિનો સંદેશ આપી રહ્યા છે.\nતેઓ શાંતિસંદેશ સાથે પાકિસ્તાન અને ઇરાકની મુલાકાતે પણ જઈ આવ્યા છે.\nઅયોધ્યામાં બાબરી કેસ વિશે જાણવા જેવી જરૂરી આ પાંચ બાબતો\n'અયોધ્યામાં મંદિર બને મસ્જિદ બીજે ક્યાંય બને'\nતેણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની સરહદે શાંતિ માટે શિબિર લગાવી હતી. તેમણે દક્ષિણ અમેરિકામાં પણ શાંતિ સ્થાપના માટે પ્રયાસો કર્યા છે.\nબેંગાલુરૂથી બે કલાકના રસ્તે આવેલા એક ગામમાં તેમનો વિશાળ આશ્રમ આવેલો છે, જ્યાં દેશભરમાંથી લોકો તણાવ દૂર કરીને શાંતિ માટે આવે છે.\nગયા વર્ષથી તેઓ અયોધ્યાના મામલામાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.\nકેટલાક લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારના ઇશારે તેઓ આ કાર્ય કરી રહ્યા છે.\nજોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે પોતાની પહેલ સાથે સરકારે કશી લેવા દેવા નથી.\nમુસ્લિમ સમુદાયમાં કેટલાકને એમ પણ લાગે છે કે શ્રી શ્રી આ મામલામાં જોડાયેલા હિંદુ પક્ષની સાથે છે.\nતે વાતને પણ તેઓ નકારી કાઢે છે અને કહે છે, \"આ ખોટી માન્યતા છે. હું તો દેશના પક્ષમાં દેશમાં શાંતિ સ્થાપનાના પક્ષમાં છું. આધ્યાત્મિક પક્ષ હંમેશા નિષ્પક્ષ હોય છે.\"\nતેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીકટ હોવાનું પણ ઘણા ���ુસ્લિમો કહે છે.\nતેથી તેઓ તેમને નિષ્પક્ષ માનવા તૈયાર નથી. ભાજપ પોતાના દરેક ચૂંટણી ઢંઢેરામાં રામંદિરના નિર્માણનું વચન આપતો આવ્યો છે.\nશ્રી શ્રીના પ્રયાસો સિવાય મસ્જિદ-મંદિરના ઉકેલ માટે અન્ય કેટલાક વિકલ્પો પણ સામે આવ્યા હતા.\nએક સૂચન એવું છે કે વિવાદિત સ્થળને એક સંગ્રહાલયમાં ફેરવી નાખવામાં આવે.\nમંદિર કે મસ્જિદ બેમાંથી એકેય ના બને તેવા આ સૂચનને સ્વીકારવા માટે યોગગુરુ તૈયાર છે ખરા\nતેઓ કહે છે, \"જુઓ આપણે વ્યવહારુ થઈને વિચારવું પડશે. ત્યાં અત્યારે મંદિર છે, મસ્જિદ ક્યાં છે\n\"હાલમાં ત્યાં રામલલ્લા જ બેઠા છે. કરોડોની શ્રદ્ધા સાથે જોડાયેલો આ મામલો છે. શું તેનું સન્માન ના કરવું જોઈએ\nમુસ્લિમ સમુદાયમાંથી કેટલાક આ સૂચન સ્વીકારી લેવા કદાચ તૈયાર થઈ જાય, પરંતુ તેમને ડર છે બાબરી મસ્જિદ જતી કરાશે, તો તેમણે કાશી વિશ્વનાથ અને મથુરામાં આવેલી વિવાદાસ્પદ મસ્જિદો પણ જતી કરવી પડશે.\nકેરળના મંદિરોમાં હવે દલિત પૂજારી\nઅબુધાબીમાં ખરેખર હિંદુ મંદિર જ બનશે\nઆ વિશે શ્રી શ્રી કહે છે, \"આવી વાતો અમે પણ સાંભળી છે. પણ ભાઈ, પહેલાં એક મામલાનો તો ઉકેલ લાવો. તેના કારણે તમારા લોકો માટે ગુડવીલ ઊભી થશે\nતેઓ વધુમાં જણાવે છે, \"આમ કરવાથી થનારા લાભ અને એમ ના કરવાથી થનારા નુકસાનનાં લેખાંજોખાં લઈને આપણે ફેંસલો કરવો પડશે.\"\nમુસ્લિમોને ડર છે કે બાબરી પછી મથુરા અને કાશીની મસ્જિદો દૂર કરવાની પણ માગણી છે, તે બાબતમાં શું કોઈ ખાતરી આધ્યાત્મિક ગુરુ આપી શકે તેમ છે\nતેઓ કહે છે, \"ગેરંટી આપનારો હું કોણ ગણાવ કોઈ પણ માંગણી કરી શકે છે. આ દેશમાં કોઈને પણ કશું પણ માગવાનો અધિકાર છે.\"\nપોતે ખાતરી ના આપી શકે, પણ તેઓ એટલું સ્વીકારે છે કે પોતે આવી માગણીની વિરુદ્ધમાં હશે. \"હું આવી માગણીને ટેકો નહીં આપું.\"\nમધ્યયુગમાં બનેલી બાબરી મસ્જિદની જગ્યા એ રામ જન્મભૂમિ છે એમ હિંદુઓ માને છે.\nછઠ્ઠી ડિસેમ્બર, 1992માં મસ્જિદના ઢાંચાને તોડી પાડવામાં આવ્યું હતું. આ ભૂમિ વિશે 1949થી વિવાદ ચાલતો હતો.\nહવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે તે શું ચુકાદો આપે છે તેની સૌને આતુરતા છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nબાબરી વિધ્વંસ બાદ પાક.માં તૂટ્યા હતા મંદિર\nબાબરી મસ્જિદ વિધ્વંસ થયા બાદ પાકિસ્તાનમાં ઘણા મંદિર લોકોના ગુસ્સાનું નિશાન બન્યાં હતાં.\nઅયોધ્યામાં મંદિર, મસ્જિદ બીજે ક્યાંય બને : શિય�� વક્ફ બોર્ડ\nશિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષના નિવેદને અયોધ્યા વિવાદ મુદ્દે નવી ચર્ચા છેડી.\nબાબરી ધ્વંસ અને નરેન્દ્ર મોદીના 2014ના વિજય વચ્ચે સંબંધ છે\n2014માં બીજેપીના વિજયની સ્ક્રિપ્ટ અયોધ્યામાં વર્ષો પહેલાં લખવામાં આવી હતી\nઇઝરાયલઃ જેરૂસલેમ શા માટે દુનિયાનું સૌથી વિવાદિત સ્થળ\nઅમેરિકાનો દૂતાવાસ જેરૂસલેમ લઈ જવાની ફરી વિવાદ છેડાયો\nરામ મંદિર બનાવ્યા વિના ભાજપ આગામી ચૂંટણી લડશે તો શું થશે\nઉત્તર પ્રદેશમાં સંસદીય પેટાચૂંટણીમાં હાર્યા બાદ ભાજપ રામમંદિરનો મુદ્દો ફરી ઉઠાવશે\nઅયોધ્યામાં બાબરી કેસ વિશે જાણવા જેવી જરૂરી આ પાંચ બાબતો\nસુપ્રીમ કોર્ટમાં ચાલતા અયોધ્યા કેસમાં મહત્ત્વની કઈ બાબતોનો ફેંસલો થવાનો છે\n6 ડિસેમ્બર : જ્યારે બાબરી ધ્વંસના એક દિવસ પહેલાં 'રિહર્સલ' થયું\nબાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાના સાક્ષી બનેલા ફોટોગ્રાફરનો અનુભવ\nઆઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ\nકાનપુરમાં પોલીસ સાથેની મુઠભેડના મામલામાં વિકાસ દુબેની ધરપકડ કરાઈ છે.\nUS શા માટે ચીનને દુશ્મન માને છે\nબંને દેશો વચ્ચેની આર્થિક લડાઈથી ભારત તથા વિશ્વને શું અસર કરી શકે છે.\nગુજરાત સરકારની પરીક્ષા લેવાની જાહેરાત સામે અનેક છે પડકાર\nયુજીસીની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ કૉલેજો અને યુનિવર્સિટીઓને અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે.\nજો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત\nવિશ્વમાં કેટલા વાઇરસ છે, તેનો હજી આપણને કોઈ અંદાજ નથી પરંતુ ઇકૉ-સિસ્ટમને ટકાવી રાખવા તે અનિવાર્ય છે.\nગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન\nચીનથી ભારત આવેલા અને ફસાઈ ગયેલા મા હાઈકો હવે ચીન જવા માગે છે પરંતુ હાલ તો એ શક્ય નથી.\nકોરોના વાઇરસની દવાનું કાળાબજાર 5 હજારની દવાની કિંમત 30 હજાર\nરેમડેસિવિર એક ઍન્ટિવાઇરલ ડ્રગ છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે તેને મંજૂરી મળી છે.\n85 વર્ષના આ વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે\nદલાઈ લામાને 61 વર્ષ પહેલાં 1959માં તિબેટથી ભાગવું પડ્યું હતું અને ત્યારથી તેઓ ભારતમાં રહે છે.\nઅમદાવાદમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે\nઅમદાવાદમાં જૂન મહિનાની સરખામણીએ જુલાઈ માસના પહેલા સપ્તાહમાં 70-80 કેસનો રોજિંદો ઘટાડો જોવા મળ્યો છે.\n1965 યુદ્ધ : 'જીવતા કે મરેલા ડોગરઈમાં મળવાનું છે'\n21 સપ્ટેમ્બરની રાત્રે ડોગરઈ પર ફરી હુમલ��� કરીને બીજી વાર કબજો કરી લીધો.\nકારગિલના યુદ્ધમાં વિક્રમ બત્રા શૌર્યનું પ્રતીક કઈ રીતે બની ગયા\nકારગિલ યુદ્ધના ભારતીય હીરોની શૌર્યગાથા બીજી વખત રૂપેરી પડદે આવશે.\nજ્યારે ધોનીએ સુશાંતને કહ્યું, 'તું સવાલ બહુ પૂછે છે યાર\nસુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની પરની એ ફિલ્મ માટે ખૂબ આકરી મહેનત કરી હતી.\nવિકાસ દુબે : આઠ પોલીસોની હત્યાના એ સવાલો જેના જવાબ હજી નથી મળ્યા\nતપાસ દરમિયાન માત્ર પોલીસમૅન જ નહીં, કેટલાક ઉચ્ચ અધિકારી પણ રડાર પર આવ્યા.\nસૌથી વધારે વંચાયેલા સમાચાર\nએ લૂંટારુ જહાજ જે દુનિયાને અંધારામાં રાખી ચોરતું હતું 'સફેદ સોનું'\nજો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત\nગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન\nનેપાળ બૉર્ડરથી ગુજરાત લવાતાં હથિયારોનું રૅકેટ કઈ રીતે પકડાયું\nઅમદાવાદમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે\nસેક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું\nલાસ્ટ અપડેટ: 28 જાન્યુઆરી 2020\nUS શા માટે ચીનને દુશ્મન માને છે\nજગદીપનું નિધન : વધુ એક અભિનેતાની વિદાય, બોલીવુડમાં કોણે શું કહ્યું\nસેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી\nલાસ્ટ અપડેટ: 17 માર્ચ 2018\nઆઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ\n© 2020 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98705", "date_download": "2020-07-09T07:41:18Z", "digest": "sha1:SIROQGSAMWOL5PIODSY6LXBUTYQ5RRWA", "length": 7780, "nlines": 98, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nસ.પ.યુનિ. દ્વારા યોજાનાર પરીક્ષાના વિરોધમાં સ્ટુડન્ટ કાઉન્સિલનું આવેદનપત્ર\nસ.પ.યુનિ., વિદ્યાનગર દ્વારા આગામી ર૬ જૂનના રોજ વિવિધ અભ્યાસક્રમની પરીક્ષા લેવાનું આયોજન હાથ ધરાયું છે. પરંતુ લોકડાઉન અને કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે અન્ય જિલ્લાઓના વિદ્યાર્થીઓ વતન પહોંચી ગયાની સ્થિતિમાં લેવાનાર પરીક્ષા સામે વિરોધ થવા પામ્યો છે. જેમાં અગાઉ એબીવીપી અને સિન્ડીકેટ સભ્ય દ્વારા લેખિત વિરોધ આપવામાં આવ્યો હતો. દરમ્યાન આજે સવારે સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કુલપતિ શિરીષ કુલકર્ણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મહામારીના સમયમાં અન્ય જિલ્લા��ાંથી વિદ્યાર્થીઓને વિદ્યાનગર આવવા, રહેવા સહિતની સમસ્યા, કોરોના વીમા કવચ આપવા સહિતની માંગ સાથે આગામી મહિને યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવા રજૂઆત કરી હતી.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ખાસ કવરેજ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nવરસાદી ઝરમર વચ્ચે દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કારીગરો\nઆણંદ રેલવે સ્ટેશને વરસાદમાં પલળતો ઘઉંનો જથ્થો\nઆણંદ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઇલ : વધુ ૧૦ પોઝિટિવ સાથે કુલ ૨૭૦ કેસ\nફાગવેલ : કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ\nઆણંદ-ખંભાત રેલવે લાઈન ફાટક સમારકામના કારણે ૧૪ જુલાઈ સુધી બંધ રહેશે\nઆણંદ, બોરસદ, ખંભાત પાલિકા અને નાપા તળપદ, અહિમાના વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/stock-market-update-know-how-nifty-and-sensex-are-on-the-day-of-budget-2020-112593", "date_download": "2020-07-09T08:34:47Z", "digest": "sha1:4DCIRIXT7OWML6GJRFWWRSS5LS6HQY3B", "length": 8457, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "stock market update know how nifty and sensex are on the day of budget 2020 | Closing Bell: બજેટથી નાખુશ શૅર બજાર, સેન્સેક્સ 987 અને નિફ્ટી 318 અંક નીચે બંધ - business", "raw_content": "\nClosing Bell: બજેટથી નાખુશ શૅર બજાર, સેન્સેક્સ 987 અને નિફ્ટી 318 અંક નીચે બંધ\nClosing Bell: સામાન્ય બજેટ 2020થી રોકાણકારો ખુશ દેખાઈ નથી રહ્યા. આ જ કારણ છે કે શૅર બજાર આજે ��ારી ઘટાડા સાથે બંધ થયું છે.\nનાણામંત્રી નિર્મલા સીતારામણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટમાં થનારા જાહેરાતની સીધી અસર શૅર બજાર પર જોવા મળી રહી છે. બજેટના લીધે આજે શનિવારે શૅર પણ માર્કેટ ખુલ્યું છે. શૅર બજાર બજેટ 2020થી ખુશ નથી અને એમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે.\nClosing Bell: સામાન્ય બજેટ 2020થી રોકાણકારો ખુશ દેખાઈ નથી રહ્યા. આ જ કારણ છે કે શૅર બજાર આજે ભારી ઘટાડા સાથે બંધ થયું છે. બીએસઈના સેન્સેક્સ ઈન્જેક્સ 2.43% એટલેકે 987.96 અંક ઘટીને 39,735.53 પર બંધ થયું છે. જ્યાં નિફ્ટી 2.66% એટલે 318.50 અંકના ઘટાડા સાથે 11,643.60 અંક પર બંધ થયું છે.\n3:07 વાગ્યે- આ સમયે સેન્સેક્સ 804 અંકના ઘટાડા સાથે 39,919 અંક પર ટ્રેન્ડ કરી રહ્યું હતું અને નિફ્ટી 258 અંકના ઘટાડા સાથે 11,703.80 પર કારોબાર કરી રહ્યું હતું.\n2:35 વાગ્યે - આ સમય પર સેન્સેક્સ 1.26 ટકા એટલે 511.39 અંકના ઘટાડા સાથે 40,212.10 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. એ જ સમયે નિફ્ટી 1.81 ટકા એટલે 216.65 અંકોના ઘટાડા સાથે 11,745.45 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું.\nઆ સમય પર નિફ્ટી 50માં 4 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 46 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. સૌથી વધારે ઘટાડો બજાજ ફિનસર્વના શૅરમાં 5.24 ટકા અને સૌથી વધારે તેજી હિન્દુસ્તાન યૂનિલીવરના શૅરમાં 1.31%માં દેખાઈ રહી હતી.\nઆ શૅરોમાં સૌથી વધારે તેજી\nશરૂઆતના કારોબારમાં 50ના શૅરોમાં GAIL, HINDUSTAN UNILEVER, DR. REDDY'S LABORATORIES, ITC અને BPCL કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે.\nઆ શૅરોમાં સૌથી વધારે ઘટાડો\nશરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ શૅરોમાંથી POWERGRID, TECH MAHINDRA, TATASTEEL, VEDANTA LIMITED અને NTPCના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.\nસેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો શુક્રવારે કુલ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 5 ઈન્ડેક્સ લીલા નિશાન પર અને 6 ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. શુક્રવારે સૌથી વધારે તેજી નિફ્ટી રિયલ્ટીમાં 1.19% અને સૌથી વધારે ઘટાડો નિફ્ટી મેટલમાં 2.28% જોવા મળી હતી.\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nશૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\nClosing Bell: શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી બન્નેમાં ઉછાળો\nશૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 55 અંકનો ઉછાળો\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવ��રો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nશૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 345 અને નિફ્ટી 93 અંક પર\nવિશ્વની બજારમાં સોના અને ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો\nરિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું\nશૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98706", "date_download": "2020-07-09T07:06:05Z", "digest": "sha1:Y3PCATPZOKYRIKVEBNUBYIXDVNB7CCG3", "length": 18955, "nlines": 112, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nતારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે\nમધરાતે લૂંટારૂં ટોળીએ સાત ટ્રક ચાલકોને માર મારીને ચલાવેલી લૂંટ\nરોડની સાઈડના ખેતરોમાં લઈ જઈને બાંધી દઈ લાકડાના ડંડાથી માર માર્યા બાદ રોકડ રકમ અને મોબાઈલ ફોનો લૂંટી લીધા : ૬ ટ્રકો ભાવનગરની અને એક અમરેલીની લૂંટાઈ\nડ્રાયવરોને બંધક બનાવવાના કપડાં મળી આવ્યા\nતારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસેના પેટ્રોલપંપ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે બનેલી લૂંટની ઘટનાને લઈને આજે તારાપુર પોલીસ સહિત એલસીબી, એસઓજી વગેરે એજન્સીઓ ઘટનાસ્થળે ઉમટી પડી હતી અને તપાસ કરતાં રોડની સાઈડના ખેતરમાંથી ટ્રક ચાલકોને બંધક બનાવેલા કપડાં મળી આવ્યા હતા. એક થેલીમાંથી સાડીના છેડા સહિતના લાંબા-લાંબા કપડાંના ટુકડા મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. લુંટારાઓએ ડ્રાયવરોના કપડાં પણ લઈ લીઘા હતા અને તેને ફાડી નાંખ્યા હતા. પોલીસે ખેતરોમાં તપાસ કરતાં એક બેભાન કરવાની શીશી પણ મળી આવી આવતાં જપ્ત કરી હતી.\nતારાપુર સ્ટેટ હાઈવે પર પેટ્રોલીંગ વધારવા માંગ\nકોરોના વાયરસને લઈને છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા લોકડાઉનને લઈને ધંધા-રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને લોકો બેહાલ થઈ ગયા છે ત્યારે ચોરી-ઘરફોડ ચોરીઓ, લૂંટ, ધાડ જેવા બનાવો વધવાની શક્યતાઓ વધુ છે. ગઈકાલે કસ્બારા પાટીયા પાસે બનેલી લૂંટની ઘટના બાદ આ આશંકા સાચી પડી રહી છે ત્યારે તારાપુર-વટામણ અને તારાપુરથી છેક વાસદ સુધીના સ્ટેટ હાઈવે પર રાત્રી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધરાય તેવી વાહનચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે.\nટ્રક ચાલકોનો વ��ડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ\nઆજે સવારથી જ પાંચેક જેટલા ટ્રક ચાલકો તેમની સાથે બનેલી ઘટના વર્ણવતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો હતો. જેમાં ટ્રક ચાલકો પોતાને થયેલી ઈજાઓ બતાવતા નજરે પડે છે અને કેવી રીતે તેમને માર મારીને લૂંટી લીધા તેનું આખુ વર્ણન કરી રહ્યા છે. સાથે સાથે આ વીડિયોના માધ્યમથી ટ્રક ચાલકોને ચેતવવામાં પણ આવ્યા હતા કે, તારાપુર-વટામણ રોડ લૂંટારું ગેંગ સક્રિય થઈ છે, જેથી ગમે તેવું કારણ હોય તો પણ ટ્રક ઊભી નહીં રાખવી. સવારથી જ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.\nડફેર ગેંગ સક્રિય થઈ હોવાની શક્યતા\nકસ્બારા પાટીયા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સાતેક જેટલી ટ્રકોના ચાલકોને માર મારીને અંદાજે એક લાખ ઉપરાંતની મત્તાની થયેલી લૂંટમાં ડફેર ગેંગ સક્રિય થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી ડફેર ગેંગનો સફાયો થઈ ગયો હોવાનું મનાતુ હતું પરંતુ ગઈકાલની લૂંટની જે એમઓ છે તે જોતાં ડફેર ગેંગ જ હોવાનું પોલીસ માની રહી છે. જેના આધારે ડફેરોના દંગાઓ ઉપર પણ તપાસનો દોર હાથ ઘરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ટુંક જ સમયમાં આ ડફેર ગેંગ ઝડપાઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.\nલુંટારાઓ ૩૦ થી ૪૦ વર્ષના હતા\nતારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે ગઈકાલે છરાની અણીએ ટ્રક ચાલકોને રોકીને નજીકના ખેતરોમાં લઈ જઈને હાથ-પગ બાંધી દઈને માર મારી લુંટ ચલાવનાર છ શખ્સો ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના હતા અને એકે સફેદ ટી શર્ટ તથા જીન્સનું પેન્ટ પહેર્યુ હતુ. જ્યારે બીજા શખ્સોએ પણ પેન્ટ-શર્ટ પહેર્યા હતા અને તમામ હિન્દી-ગુજરાતી ભાષા બોલતા હતા જેથી સ્થાનિક શખ્સોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે.\nતારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સક્રિય થયેલી લૂંટારું ગેંગ દ્વારા સાતેક જેટલી ટ્રકોને નિશાન બનાવીને ડ્રાયવરોને બંધક બનાવી લાકડાના ડંડાથી ઢોર માર મારીને એક લાખ ઉપરાંતની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ જતાં વાહનચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે ધાડનો ગુનો દાખલ કરીને કરીને તપાસનો દોર હાથ ધર્યો છે.\nપ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ફરિયાદી ભોલાભાઈ ઉર્ફે મહારાજ ધીરૂભાઈ દેવમોરારી (રે. કરદેજ, જિલ્લો ભાવનગર) લોખંડ ભરેલી ટ્રક લઈ દાહોદ જવા નીકળ્યા હતા. દરમ્યાન તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસેથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ બે આઈશરો ઊભેલી હોઈ તેમણે પોતાની ટ્રક ઊભી રાખી હતી. તે સાથે જ એક શખ્સ છરો લઈને કેબિનમાં ઘૂસી ગયો હતો અને છરો ગળા પર મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગાડીમાંથી અપહરણ કરીને નજીકની ઝાડીમાં લઈ ગયા હતાં. જ્યાં અગાઉથી જ ચારેક જેટલા ડ્રાઈવરોને બંધક બનાવીને રાખેલા જોવા મળ્યા હતા. બાદમાં લાકડનાં ધોકાથી તેમજ ગડદાપાટુનો માર મારીને રોકડા ૧૨ હજારની લૂંટ કરી લીધી હતી. ત્યારબાદ એકબાદ એક કુલ ૭ જેટલી ટ્રકો કે જેમાં પાંચ ભાવનગરની અને એક અમરેલીની હતી તેના ચાલકોને પણ માર મારીને મોબાઈલ ફોનો અને રોકડા લૂંટી લેવામાં આવ્યા હતા. એક ટ્રક ચાલક તો નજીકમાં આવેલા પેટ્રોલપંપ પાસે ટ્રકને પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો જ્યાં તેને તેની બંટીથી બાંધી દઈને માર મારીને તેની પાસેના રોકડા ત્રણ હજાર લૂંટી લીધા હતા. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.\nલૂંટારાઓએ કેટલાક ટ્રક ચાલકોની આજીજીને લઈને તેમના લૂંટેલા મોબાઈલ ફોનો પરત કર્યા હતા. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ આણંદ જિલ્લા કન્ટ્રોલને કરવામાં આવી હતી ત્યાંથી તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. જો કે જે રીતે ટ્રકોના ચાલકોને માર મારીને લૂંટી લેવામા ંઆવ્યા છે તેને લઈને સૌરાષ્ટ્રના ટ્રકચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. તારાપુર સ્ટેટ હાઈવે સૌરાષ્ટ્ર અને દક્ષિણને જોડતો મુખ્ય રસ્તો છે, અહીંથી જ સૌરાષ્ટ્રના વાહનો દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે. વટામણ ચોકડીથી લઈને છેક તારાપુર સુધી સુમસામ રસ્તો હોય છે જેને લઈને લૂંટારાઓએ કસ્બારા પાટીયા નજીક એકબાદ એક કુલ સાતેક જેટલી ટ્રકોને અટકાવીને લૂંટો કરી હોવાનું મનાઈ રહ્યું છે. તારાપુર પોલીસે કુલ ૩૦ હજારની મત્તાની લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ક્રાઈમ સમાચાર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nબાકરોલના નિવૃત્ત બેંક કર્મી સાથે ટાટા સફારી ઈનામમાં લાગી હોવાના બહાને ૪૭૭૦૦ રૂા.ની ઠગાઈ\nહાડગુડ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાય��, એક ફરાર\nછૂટાછેડા ના આપનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો\nપીપળાવની પરિણીતા પર પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને શખ્સનો અવાર-નવાર જાતીય અત્યાચાર\nબોરીયાની યુવતીને લગ્નની લાલચ આપી જાતિય અત્યાચાર ગુજારાયો\nબીલપાડ : ૪૩ વર્ષીય પ્રેમિકાની ૨૪ વર્ષીય પ્રેમીએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/lara-dutta-dashaphal.asp", "date_download": "2020-07-09T08:24:03Z", "digest": "sha1:KBUBFX7BIMAEFL523S3TTDRNLQWTPIFH", "length": 16650, "nlines": 142, "source_domain": "celebrity.astrosage.com", "title": "લારા દત્તા દશા વિશ્લેષણ | લારા દત્તા જીવન આગાહી Bollywood, Actor", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » લારા દત્તા દશાફળ\nલારા દત્તા દશાફળ કુંડળી\nરેખાંશ: 77 E 26\nઅક્ષાંશ: 28 N 40\nમાહિતી સ્ત્રોત્ર: Lagna Phal (Garg)\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nલારા દત્તા પ્રણય કુંડળી\nલારા દત્તા કારકિર્દી કુંડળી\nલારા દત્તા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nલારા દત્તા 2020 કુંડળી\nલારા દત્તા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nલારા દત્તા દશાફળ કુંડળી\nલારા દત્તા માટે ભવિષ્યવાણી જન્મ થી November 30, 1987 સુધી\nમાનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધ���ધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 1987 થી November 30, 2004 સુધી\nતમે જે કંઈ મેળવ્યું છે તે વિશે સંતોષ કરાવનારૂં અને સારા પ્રમાણમાં ફળદાયી વર્ષ નીવડશે. સંપૂર્ણ હકારાત્મકતા અને ઉલ્લાસ સાથે તમે આ તબક્કામાં જીવનને માણશો. જીવનમાં પ્રવાસ, અભ્યાસ અને વિકાસ માટે બહોળી તકો મળશે. તમારા ક્ષેત્રમાં તમને વિરૂદ્ધ જાતિની વ્યક્તિ મદદ કરશે. તમે જેની લાયકાત ધરાવો છો તે માન તમને મળશે તથા તમારા જીવનમાં વધુ સ્થિરતા આવશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ લાભદાયી પુરવાર થશે. જમીન અથવા વાહન ખરીદીનો યોગ છે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2004 થી November 30, 2011 સુધી\nઆ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2011 થી November 30, 2031 સુધી\nરચનાત્મક અને બૌદ્ધિક ઊર્જા આ સમયગાળામાં તેના સર્વોચ્ચ સ્તરે રહેશે. તમે ખૂબ જ રોમેન્ટિક બની રહેશો અને તમારા કામને નવા વિચારો સુધી પહોંચવાની કળાની જેમ લેશો. સંપર્કો તથા સંવાદો વધુ તકો લાવશે તથા વિસ્તરણ માટેની શક્યતાઓ વધારશે. હિંમતભર્યું કામ તથા તમારી નિર્ભેળ કાબેલિયત નાણાં તથા આધ્યાત્મિકતા એક સરખા પ્રમાણમાં લાવશે. પારિવારિક જીવનમાં સંવાદિતાની ખાતરી છે. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે. ઘરનું બાંધકામ તથા વાહન ખરીદીની શક્યતા છે. તમારી માટે આ ખૂબ ફળદાયી સમય છે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2031 થી November 30, 2037 સુધી\nતમે જે કંઈ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. તમારા તમામ પ્રયાસોમાં તમને યશ મળશે અને તમે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. તમારા શત્રુઓનો પરાજય થશે. તમારા પદમાં વધારો થવાની શક્યતા છે. તમે કીર્તિ તથા પ્રતિષ્ઠા મેળવશો. કાયદાકીય કેસમાં તમારી જીત ���શે. એકંદરે આ તમારી માટે સફળતાભર્યો સમયગાળો છે. બળતરા તથા આંખને લગતી સમસ્યાઓથી તમારે સાવધાન રહેવું પડશે. માતા તથા માતૃપક્ષના સગાંઓની બીમારીનો ભય રહે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2037 થી November 30, 2047 સુધી\nશારીરિક તથા માનસિક રીતે આ સમય તમારી માટે ખાસ અનુકુળ નથી. સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓથી પીડાશો અને તેનાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જવાની શક્યતા છે. તમારા શત્રુઓ તમારા પરિવાર્‍ અને મિત્રો સામે તમારી છબિને દાગ લગાડવાનો પ્રયાસ કરી શકે છે, આથી તમને સલાહ છે કે શત્રુઓથી બની શકે એટલા દૂર રહો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની શક્યતા હોવાથી તમારે તકેદારી રાખવી. તમારા જીવનસાથીની સ્વાસ્થ્યની સમસ્યા પણ નકારી શકાય નહીં.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2047 થી November 30, 2054 સુધી\nપરીક્ષામાં સફળતા અથવા પદોન્નતિ, અથવા વ્યવસાયમાં પ્રતિષ્ઠામાં વધારાની ખાતરી છે. પરિવાર તરફથી મળતા સહકારમાં થતો વધારો તમે જોઈ શકશો. દૂરના સ્થળે રહેતા લોકો અથવા વિદેશમાં વસતા સાથીદારો તરફથી મદદ મળશે. તમને નવું કામ મળશે, જે ફાયદાકારક પુરવાર થશે. ગમે તવી વિપરિત પરિસ્થિતિનો સામનો કરવાનો ગજબનો આત્મવિશ્વાસ તમારામાં જોવા મળશે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2054 થી November 30, 2072 સુધી\nઆ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.\nલારા દત્તા માટે ભવિષ્યવાણી November 30, 2072 થી November 30, 2088 સુધી\nઆ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણધારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદા���ી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.\nલારા દત્તા માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nલારા દત્તા શનિ સાડાસાતી રિપોર્ટ\nલારા દત્તા પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Country_data_Republic_of_the_Congo", "date_download": "2020-07-09T08:49:10Z", "digest": "sha1:L6RWFADI7V5C7342NB6BH6G2HBTZ6KWU", "length": 5154, "nlines": 103, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:Country data Republic of the Congo - વિકિપીડિયા", "raw_content": "\nalias કોંગોનું ગણતંત્ર Main article name (કોંગોનું ગણતંત્ર)\nકોંગો (view) કોંગો કોંગો\n{{flag|કોંગોનું ગણતંત્ર}} → કોંગોનું ગણતંત્ર\n{{flagcountry|કોંગોનું ગણતંત્ર}} → કોંગો\n{{flag|કોંગોનું ગણતંત્ર|1970}} → કોંગોનું ગણતંત્ર\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૦૦:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98707", "date_download": "2020-07-09T08:48:37Z", "digest": "sha1:WKDEC55MU2RGE26FBVY6OMPQY5LRM5YX", "length": 12383, "nlines": 101, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nનડિયાદમાં બાઈક પાર્ક કરવા મુદ્દે ટોળાંનો હિંસક હુમલો : ૪ ઘાયલ\nકસાઈવાડામાં ૨૦ કરતાં વધુના ટોળાંએ બાઈક પાર્ક કરનાર યુવકના ઘર ઉપર પથ્થરમારો કરી લાકડી તેમજ છરા જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તંગદિલી\nનડિયાદના કસાઈવાડા વિસ્તારના ચોકમાં ગત રાત્રીના સમયે બાઈક પાર્ક કરવા મુદ્દે વિસ્તારમાં જ રહેતાં બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓના ટોળાએ બાઈક પાર્ક કરનાર યુવકના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ યુવક ઉપર છરા વડે હુમલો કર્યો હતો. અને તેના ભાઈ-મિત્ર ઉપર લાકડીઓ વરસાવી ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં ચાર વ્યક્તિઓ ઘવાયાં હતાં. આ બનાવ અંગે બાઈક પાર્ક કરનાર યુવકની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે હુમલો કરનાર ૨૦ કરતાં વધુ વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nઆ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના કસાઈવાડા વિસ્તારમા��� આવેલ દેસાઈ બિલ્ડીંગની સામે રહેતાં સબ્બીર ઉર્ફે લંબી સદ્દામ સલીમભાઈ મોટાના ગતરોજ રાત્રીના સમયે તેમના ઘર નજીક રહેતાં રફીક કુરેશીના ઘર પાસેના ચોકમાં પોતાનું બાઈક પાર્ક કરી જમાતની દુકાનો આગળ મિત્રો સાથે બેઠો હતો. તે વખતે રફીક કુરેશીએ સબ્બીર પાસે જઈ તે બાઈક અહીં કેમ મૂક્યું છે કહી બોલાચાલી કરી હતી.\nબાદમા ઝઘડો ઉગ્ર બનતાં રફીક કુરેશીનું ઉપરાણું લઈ કસાઈ કોમના ૨૦ કરતાં વધુનુ ટોળું એકત્રિત થઈ ગયું હતું. જેથી સબ્બીર મોટાના અને તેના મિત્રો પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. જો કે ઉશ્કેરાયેલું આ ટોળું સબ્બીરના મહોલ્લા નજીક પહોંચ્યું હતું. અને સબ્બીરના ઘર ઉપર છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સબ્બીરના પિતરાઈ ભાઈ મુસ્તકીમને માથાના ભાગે પથ્થર વાગવાથી ઈજા પહોંચી હતી. લડી લેવાના મુડ સાથે સબ્બીરના ઘરે પહોંચેલા આ ટોળામાંથી કેટલાક લોકો લાકડીઓ તેમજ છરા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યાં હતાં. તેઓએ સબ્બીરના મિત્ર રબ્બીર ઉર્ફે બટકો ઐયુબભાઈ વડતાલા તેમજ સાહિત ઉર્ફે ગેગો સદામભાઈ બલોલ ઉપર લાકડીઓથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત રફીક કુરેશીએ હાથમાંનો છરા વડે સબ્બીર પર હુમલો કર્યો હતો. બચવા માટે સબ્બીરે હાથ વચ્ચે લાવતાં હાથના અંગુઠાના ભાગમાં છરો વાગવાથી તે લોહીલુહાણ થયો હતો. આ બનાવ અંગે સબ્બીર ઉર્ફે લંબી સદ્દામ સલીમભાઈ મોટાનાની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે રફીક કુરેશી, ધધન ઉર્ફે નનો, રસુલ કુરેશી, રફીકની માતા હમીદા, નનો મંગાની ભત્રીજી, ઈકબાલ બાજરો, મુમતાજ મોલવી, રૃકૈયા કુરેશી, મલો કુરેશી, શાકભાજીની દુકાનવાળી નસીમ કુરેશી, હલીલ કુરેશી, સલીમ નોનનોન, સલીમ આમલેટ, ઉસ્માન ભઠીયારો, અનવર કુલ્લુ, મહંમદ કલ્લો કુરેશી, મુખત્યાર કસાઈ, મુજીદ જાડીયો ઉર્ફે મરઘી, સેબુર કુરેશી મટનના વહેપારી, મુનાફ કાલી તેમજ અન્ય અજાણ્યાં ઈસમો વિરૃધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nK - ક્રાઈમ સમાચાર\nઅમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ\nકપડવંજ પંથકમાં બનેલા મારામારીના બે બનાવોમાં બે વ્યક્તિઓ ઘાયલ\nપાંડવણીયા : ખેતરમાં ખાડો ખોદી સંતાડેલી વિદેશી દારૂની ૧૩ બોટલો પકડાઈ\nખુંટજમાં માટીના ઢગલા પરથી ટ્રેક્ટર લઈ જવા બાબતે યુવકની ગળુ દબાવીને હત્યા\nડાકોર ચોકડી પર માસ્કના ચેકિંગ દરમ��યાન ચાલુ કારમાં દારૂની પાર્ટી કરતા બે ઝડપાયા\nનડિયાદ : એક્સપ્રેસ વે ટોલ નજીક ટ્રકમાં ડસ્ટ ભરેલ કોથળાઓની આડમાં લવાયેલો ૧૬.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો\nચલાલી તેમજ કઠલાલમાં મારામારીના બે બનાવોમાં બેને ઈજા\nનંદગામ : ૨૪ કલાકમાં મકાન ખાલી કરવાનું જણાવી દંપતીને મારી નાંખવાની ધમકીઓ આપનાર ૨ વિરૂધ્ધ ફરિયાદ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9_%E0%AA%9D%E0%AA%AB%E0%AA%B0", "date_download": "2020-07-09T09:15:37Z", "digest": "sha1:2GMJJC4XF64XJCD6OWOFSFY75DJET7J6", "length": 6024, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "\"બહાદુર શાહ ઝફર\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"બહાદુર શાહ ઝફર\" ને જોડતા પાનાં\n← બહાદુર શાહ ઝફર\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ બહાદુર શાહ ઝફર સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nદિલ્હીનાં શાસકો ‎ (← કડીઓ | ફેરફાર)\nરામ મનોહર લોહિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nલાલ કિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઆઝાદ હિં��� ફોજ ‎ (← કડીઓ | ફેરફાર)\nજવાહરલાલ નેહરુ ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્વતંત્રતા દિવસ (ભારત) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ‎ (← કડીઓ | ફેરફાર)\nદાંડી સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nરામ પ્રસાદ બિસ્મિલ ‎ (← કડીઓ | ફેરફાર)\nભારત છોડો આંદોલન ‎ (← કડીઓ | ફેરફાર)\nભારતીય સ્વતંત્રતા ચળવળ ‎ (← કડીઓ | ફેરફાર)\nમુઘલ સામ્રાજ્ય ‎ (← કડીઓ | ફેરફાર)\n૧૮૫૭ની ભારતીય ક્રાંતિ ‎ (← કડીઓ | ફેરફાર)\nલાલા લાજપતરાય ‎ (← કડીઓ | ફેરફાર)\nબારડોલી સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nમોહનલાલ પંડ્યા ‎ (← કડીઓ | ફેરફાર)\nરવિશંકર વ્યાસ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅસહયોગ આંદોલન ‎ (← કડીઓ | ફેરફાર)\nસવિનય કાનૂનભંગની ચળવળ ‎ (← કડીઓ | ફેરફાર)\nચંપારણ સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nપૂર્ણ સ્વરાજ ‎ (← કડીઓ | ફેરફાર)\nક્રીપ્સ મિશન ‎ (← કડીઓ | ફેરફાર)\nધ્વજ સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્વદેશી ‎ (← કડીઓ | ફેરફાર)\nજ્યોતિબા ફુલે ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Sheetal joshi72 ‎ (← કડીઓ | ફેરફાર)\nનસીબપુર યુદ્ધ અને આહીરવાલ ‎ (← કડીઓ | ફેરફાર)\nલાલા હરદયાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nપાણીપતની ત્રીજી લડાઈ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરસદ સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાનપુરનો ઘેરો ‎ (← કડીઓ | ફેરફાર)\nદિલ્હીનો ઘેરો ‎ (← કડીઓ | ફેરફાર)\nજે.બી.કૃપલાની ‎ (← કડીઓ | ફેરફાર)\nખેડા સત્યાગ્રહ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાસબિહારી બોઝ ‎ (← કડીઓ | ફેરફાર)\nજનરલ મોહન સિંહ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅબ્બાસ તૈયબજી ‎ (← કડીઓ | ફેરફાર)\nબખ્ત ખાન ‎ (← કડીઓ | ફેરફાર)\nગોળમેજી પરિષદ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80)", "date_download": "2020-07-09T09:26:12Z", "digest": "sha1:X4KDNSGUOUG6R6PWSJU47ZIF23S5YWJ3", "length": 5741, "nlines": 115, "source_domain": "gu.wikipedia.org", "title": "સરવાવ (તા. વાપી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી\nસલવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વાપી તાલુકામાં આવેલું એક ગામ છે. સલવાવ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયે��� છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.\nઆ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને વાપી તાલુકાનાં ગામ\nઅરબી સમુદ્ર વલસાડ તાલુકો વલસાડ તાલુકો\nઅરબી સમુદ્ર કપરાડા તાલુકો\nઉમરગામ તાલુકો દાદરા અને નગર હવેલી • ઉમરગામ તાલુકો ક પરાડા તાલુકો\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૦:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/gandhinagar-rs-17-lakh-pds-public-distribution-system-grain-seized-from-lambadiya-village-gandhinagar-lambadiya-game-thi-17-lakh-no-sarkari-anaaj-no-jatho-jadpayo-mamlatdar-e-godown-seized-karva-aap/", "date_download": "2020-07-09T09:02:28Z", "digest": "sha1:2YAT5PCBXTLPKMP3QFFX2DTSTQ3PPQAX", "length": 7930, "nlines": 144, "source_domain": "tv9gujarati.in", "title": "ગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ\nગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામેથી સરકારી અનાજના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સરકારી અનાજને સગેવગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. LCBએ બાતમીના આધારે રેડ કરતાં અનાજનો જથ્થો અને પીકઅપ ગાડી સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ચોખા, ઘઉં, ખાંડ અને ચણાની દાળનો સમાવેશ થાય છે.\nREAD IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે જો કરશો આ ભૂલ તો ટિકિટ બૂક તો નહીં થાય અને પૈસા પણ કપાશે\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nજો કે આ જથ્થો ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણાના માર્કાવાળો છે. મહત્વનું છે કે પાટનગરથી જિલ્લામાં પેટ્રોલિંગ વધારવાનો આદેશ હતો. આ દરમિયાન પોલીસ ડભોડા નજીક તપાસમાં લાગી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે લીંબડીયા ગામની સીમમાં અનાજનું ગોડાઉન ચાલી રહ્યું છે. જ્યાં તપાસ કરતાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાઈ ગયો હતો.\nREAD સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nપોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે અમદાવાદના નોબલનગરમાં રહેતા આરોપી રાજેશ ટાંકે આ ગોડાઉન જયેશ પટેલના નામના વ્યક્તિ પાસેથી ભાડે લીધુ હતું. પોલીસે આરોપી રાજેશ ટાંક અને તેના ડ્રાઈવર રાજેન્દ્ર પરમારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nREAD વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન\nઆ પણ વાંચો: યસ બેન્કના ખાતેદારો અને રોકાણકારો માટે રાહતના સમાચાર, SBIએ 2,450 કરોડનું રોકાણ કરવાની કરી જાહેરાત\n17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો\nસરકારી અનાજનો જથ્થો ઝડપાયો\nગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ\nસુરત: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર કર્યો હુમલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/from-july-1-many-banking-rules-are-going-to-change-for-customers-100167", "date_download": "2020-07-09T08:36:10Z", "digest": "sha1:XUZX37SXIVY6ECQYKTCRXQR7GNRYROIG", "length": 18308, "nlines": 109, "source_domain": "zeenews.india.com", "title": "1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી | Business News in Gujarati", "raw_content": "\n1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી\nદેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.\nનવી દિલ્હી: દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.\nઆ પણ વાંચો:- જુલાઇમાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પહેલાં પતાવી દો તમારા જરૂરી કામ\nએટીએમ ટ્રાન્જેક્શન પર નહીં મહે છૂટ\nબુધવારથી તમામ બેંકોના ખાતેદારોને એટીએ���થી કેસ ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં 8 અને નોન મેટ્રો સીટીમાં 10 ટ્રાન્જેક્શન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.\nઆ પણ વાંચો:- તૂટી ગયા તમામ રેકોર્ડ: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ\nફરીથી ખાતામાં રાખવું પડશે ઓછામાં ઓછું બેલેન્સ\nસરકારે હાલ 30 જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.\nઆ પણ વાંચો:- હવે એક SMSથી ભરી શકશો આ કેટેગરીના રિટર્ન, અહીં જાણો એકદમ સરળ રીત\nસૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્મ 3.25 ટકા વ્યાજ મળશે.\nઆ પણ વાંચો:- હવે આ જાણીતી કંપનીએ કહ્યું કે તેમના બ્રાન્ડથી હટવાશે 'ફેર' અને 'વ્હાઇટ' શબ્દ\nઆ સાથે જ 1 જૂલાઇથી કેટલીક બેંકોમાં ડોક્યૂમેન્ટ જમા નહીં કરાવા પર લોકોના ખાતા ફ્રીઝ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાની સાથે જ વિજ્યા બેંક અને દેના બેંકમાં પણ આ નિયમ લાગુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વિજ્યા અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nબેંક નિયમbanking rulesએટીએમATMબચત ખાતું\nજુલાઇમાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પહેલાં પતાવી દો તમારા જરૂરી કામ\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દ���બેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી\nઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ\nજ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ\nCorona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો\nટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "http://sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=98708", "date_download": "2020-07-09T08:09:10Z", "digest": "sha1:V43UI5OOALMOHALL6BMK2BSDJ47IGUYC", "length": 9934, "nlines": 101, "source_domain": "sardargurjari.com", "title": "Sardar Gurjari", "raw_content": "ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪\nજોળ નજીકથી રીક્ષામાં લઈ જવાતા ૧ કિલો ગાંજા સાથે સંજાયાના શખ્સની ધરપકડ\nવડતાલ તરફથી આવતી રીક્ષાને અટકાવીને તલાશી લેતાં અંદરથી એક કિલો ગાંજો મળી આવ્યો\nવિદ્યાનગર પોલીસે આજે જોળ કેનાલ પાસેથી એક રીક્ષાને અટકાવીને તલાશી લેતાં તેમાંથી ૧૦ હજારની કિંમતનો એક કિલો નશીલા પદાર્થ એવો ગાંજો મળી આવતાં ચાલકની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.\nપ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસના સંક્રમણને લઈને પેટ્રોલીંગ કરી રહેલી વિદ્યાનગર પોલીસને હકીકત મળી હતી કે, જોળ કેનાલ નજીક નશીલા પદાર્થની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસ ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન વડતાલ તરફથી એક સીએનજી રીક્ષા આવી ચઢી હતી અને જોળ ગામથી કેનાલ તરફ જવા લાગી હતી જેથી પોલીસે તેને શંકાને આધારે અટકાવી હતી અને તલાશી લેતાં થેલામાં વનસ્પતિજન્ય પદાર્થ જેવુ મળી આવ્યું હતુ. જેથી તેની ખરાઈ કરવા માટે એેફએસએલને જાણ કરતાં જ એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પકડાયેલા વનસ્પતિજન્ય પદાર્થની તપાસ કરતાં તે ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતુ.\nજેથી તેનું વજન કરતાં એક કિલો જેટલો થયો હતો જેની કિંમત ૧૦ હજાર જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે સંજાયા ગામે રહેતો સુરેશભાઈ વિજયસિંહ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની અંગજડતી કરતા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, ફોન અને રીક્ષા સહિત તમામ મુદ્દામાલ જપ્ત કરીને તેના વિરૂદ્ઘ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને આ ગાંજો તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો જેવી કેટલીક બાબતોએ તપાસ હાથ ધરી છે.\nબેસણું ટચૂકડી જાહેર નોટિસ\nA - ક્રાઈમ સમાચાર\nચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ\nતારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ\nબાકરોલના નિવૃત્ત બેંક કર્મી સાથે ટાટા સફારી ઈનામમાં લાગી હોવાના બહાને ૪૭૭૦૦ રૂા.ની ઠગાઈ\nહાડગુડ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા, એક ફરાર\nછૂટાછેડા ના આપનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો\nપીપળાવની પરિણીતા પર પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને શખ્સનો અવાર-નવાર જાતીય અત્યાચાર\nબોરીયાની યુવતીને લગ્નની લાલચ આપી જાતિય અત્યાચાર ગુજારાયો\nબીલપાડ : ૪૩ વર્ષીય પ્રેમિકાની ૨૪ વર્ષીય પ્રેમીએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ\nઆણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ\nનડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ\nમોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત\nઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર\nપી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન\nવિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ\nકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા\n૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ\nઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત\nદબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ\nટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0)", "date_download": "2020-07-09T08:18:07Z", "digest": "sha1:2FLSDQHSTDNPWPNH5B6SQTMSQ3HO5U6P", "length": 6695, "nlines": 159, "source_domain": "gu.wikipedia.org", "title": "જુના રતનપર (તા. ભાવનગર) - વિકિપીડિયા", "raw_content": "જુના રતનપર (તા. ભાવનગર)\nજુના રતનપર (તા. ભાવનગર)\nજુના રતનપર (તા. ભાવનગર)\nજુના રતનપર (તા. ભ��વનગર)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• વાહન • જીજે-૦૪\nજુના રતનપર (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\n૩ આ પણ જુવો\nઆ પણ જુવો[ફેરફાર કરો]\nભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nવલ્લભીપુર તાલુકો બરવાળા તાલુકો (જિ. બોટાદ) ખંભાતનો અખાત\nસિહોર તાલુકો ખંભાતનો અખાત\nસિહોર તાલુકો ઘોઘા તાલુકો ઘોઘા તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જૂન ૨૦૨૦ના રોજ ૧૩:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AB%80%E0%AA%B0_%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-07-09T09:19:09Z", "digest": "sha1:2VPGNJPIGD5E2OEPFHCQSIHMTKUPTWL7", "length": 5655, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "પાંદેરી (તા. ગીર ગઢડા) - વિકિપીડિયા", "raw_content": "પાંદેરી (તા. ગીર ગઢડા)\nપાંદેરી (તા. ગીર ગઢડા)\nપાંદેરી (તા. ગીર ગઢડા)\nપાંદેરી (તા. ગીર ગઢડા)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nતાલુકો ગીર ગઢડા તાલુકો\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• ફોન કોડ • +૯૧-૨૮૭૫\nપાંદેરી (તા. ગીર ગઢડા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગીર ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય નથી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૧૭:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5)", "date_download": "2020-07-09T09:16:50Z", "digest": "sha1:Y7X6DYAGQTZAO4H4BPZR6B3KIRF7X3QM", "length": 4685, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "કોલાવા (તા. વાવ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nકોલાવા (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. કોલાવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧૪:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2020-07-09T09:42:12Z", "digest": "sha1:AMA3THAZ7QYCZQDOTCMSDOGY7SCIC2EJ", "length": 4887, "nlines": 73, "source_domain": "gu.wikipedia.org", "title": "વેન્ના તળાવ - વિકિપીડિયા", "raw_content": "\nવેન્ના તળાવ ખાતે નૌકાઓ\nવેન્ના તળાવ અથવા વેન્ના લેક એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે, જે મહાબળેશ્વર, મહારાષ્ટ્ર, ભારત ખ��તે આવેલ છે. આ તળાવનું નિર્માણ સાતારાના રાજા શ્રી અપ્પાસાહેબ મહારાજ દ્વારા વર્ષ ૧૮૪૨માં કરાવવામાં આવ્યું હતું.\nઆ તળાવ બધી બાજુએ થી વૃક્ષો દ્વારા ઘેરાયેલું છે. પ્રવાસીઓ અહીં નૌકા-વિહારનો આનંદ કરી શકે છે અથવા આ તળાવ કિનારે એક ઘોડે-સવારી કરી શકે છે. સંખ્યાબંધ નાના ખાણીપીણીની જગ્યાઓ તળાવકિનારે આવેલ છે. અહીંથી મહાબળેશ્વર શહેરનું મુખ્ય બજાર અને એસ. ટી. બસ સ્ટેન્ડ લગભગ ૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તળાવ થી શહેર જવા-આવવા માટેનો માર્ગ એક સરસ ચાલવાની જગ્યા છે. મોટા ભાગના પ્રવાસ આયોજકોના પ્રવાસમાં વેન્ના તળાવનો સમાવેશ કરવામાં આવે છે. અહીં થી પસાર થતી મોટા ભાગની બસો, ખાનગી વાહનો વેન્ના તળાવ ખાતે વિનંતી કરવાથી ઊભી રહે છે.\nવેન્ના તળાવ - મસ્તી ઈન્ડિયા વેન્ના તળાવ વિષયક માહિતી પંચગિની ડોટનેટ પર\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૩:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports-news/cricket/cricket-news/former-cricketer-vvs-laxman-shared-specially-abled-child-bowling-at-nets-video-556391/", "date_download": "2020-07-09T07:51:52Z", "digest": "sha1:NBOAU2CECVQYRYEK5ZGDMYUVOIDE5SRQ", "length": 14032, "nlines": 178, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: લક્ષ્મણે શેર કર્યો દિવ્યાંગ ક્રિકેટરનો વિડીયો, તેના જુસ્સાને તમે પણ કરશો સલામ | Former Cricketer Vvs Laxman Shared Specially Abled Child Bowling At Nets Video - Cricket News | I Am Gujarat", "raw_content": "\nCCTV: કેશોદમાં નોકરી જઈ રહેલા યુવક પર ગાયનો હુમલો, યુવકે જીવ ગુમાવ્યો\nપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nમુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ\nએશિયાના સૌથી માટા સોલાર પાર્ક પીપાવાવમાં આગથી કરોડોનું નુકસાન\nજેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nમલાઈકાના કપડા જોઈ ���ેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Cricket News લક્ષ્મણે શેર કર્યો દિવ્યાંગ ક્રિકેટરનો વિડીયો, તેના જુસ્સાને તમે પણ કરશો સલામ\nલક્ષ્મણે શેર કર્યો દિવ્યાંગ ક્રિકેટરનો વિડીયો, તેના જુસ્સાને તમે પણ કરશો સલામ\nનવી દિલ્હી: ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા ફોટો કે વિડીયો જોવા મળી જાય છે જેમાં કોઈ વ્યક્તિના જુસ્સાને સલામ કરવાનું મન થઈ જાય છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમે VVS લક્ષ્મણે પણ રવિવારે એક આવો જ સુંદર વિડીયો શેર કર્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\nપોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 11 હજારથી વધુ રન બનાવનારા લક્ષ્મણે જે વિડીયો શેર કર્યો છે તેમાં એક છોકરો નેટ્સ પર બોલિંગ કરતો દેખાઈ રહ્યો છેપણ તે છોકરાના જુસ્સાને તમે પણ સલામ કરવા માગશો. અસલમાં આ બાળક દિવ્યાંગ છે અને જે અંદાજમાં નેટ્સ પર બોલિંગ કરે છે તેને જોઈને લક્ષ્મણ તેનો દીવાનો થઈ ગયો અને તેનો વિડીયો પોતાના પેજ પર શેર કર્યો.\n45 વર્ષીય લક્ષ્મણે વીડિયો શેર કરતા લખ્યું, ‘માણસનું ઝનૂન તેની ક્ષમતા, દૃઢતા અને સાહસ છે જેને કોઈપણ સ્થિતિ ચોરી શકતી નથી. આ જ તાકાતની ભાવનાને સલામ.’\nજોકે, આ વિડીયો ક્યાંનો છે તે વિશે લક્ષ્મણે કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ ટ્વીટર પર અત્યાર સુધી આશરે 1 લાખ વખત જોવાઈ ચૂક્યો છે અને 10 હજારથી વધુ લોકો તેને લાઈક્સ કરી ચૂક્યા છે.\nલક્ષ્મણના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 134 ટેસ્ટમાં 46ની એવરેજથી 8781 રન બનાવ્યા છે જેમાં 17 સદી અને 56 અડધી સદી શામેલ છે. આ ઉપરાંત તેણે 86 વન-ડેમાં લગભગ 31ની એવરેજથી 6 સદી અને 10 અડધી સદી સાથે 2338 રન બનાવ્યા છે. લક્ષ્મણને ભારતના સૌથી મહાન અને સ્ટાઈલિશ બેટ્સમેનો પૈકીનો એક માનવામાં આવે છે.\nસૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે\nથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’\nફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયો\nબર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ\nકોરોનાને લીધે યુદ્ધ જેવો માહોલ, 46 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટના\n આ 48 વર્ષનો ભારતીય ક્રિકેટર કેરેબિયન પ્રીમિયર લીગમાં રમશે\nકેશોદઃ ગાયનો યુવક પર હુમલો, થઈ ગયું મોત\nજમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ\nકાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર\nમંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશેથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’ફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છેથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’ફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયોબર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝકોરોનાને લીધે યુદ્ધ જેવો માહોલ, 46 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટનાગજબ, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયોબર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝકોરોનાને લીધે યુદ્ધ જેવો માહોલ, 46 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટનાગજબ આ 48 વર્ષનો ભારતીય ક્રિકેટર કેરેબિયન પ્રીમિયર લીગમાં રમશેધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશકોહલી-સચિનના ઘરને પણ ટક્કર મારે તેવો છે ધોનીનો બંગલો, સ્ટેડિયમ-5 સ્ટાર હોટલ જેવી છે સુવિધાઆ કારણે સુશાંતની આત્મહત્યા પર ધોની કંઈ જ બોલી શક્યો નહીં, આવી હતી માનસિક સ્થિતિહેપ્પી બર્થ-ડે: 39 વર્ષનો થયો મહેન્દ્ર સિંહ ધોની, ‘0’ રનથી શરૂ થઈ હતી ક્રિકેટ સફરઆખરે ગાંગુલીએ કરી દીધી સ્પષ્ટતા, IPLનું વિદેશમાં જવું લગભગ નક્કીશ્રીલંકા-UAE બાદ આ દેશ પણ IPLની મેજબાની માટે તૈયાર, BCCIને કરી રજૂઆતગાંગુલીએ કર્યો ખુલાસો, ‘સચિન કેમ નહોતો કરતો ઈનિંગના પ્રથમ બોલનો સામનો’ICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL માટે લીધો આવો નિર્ણયપાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને મળ્યો શિખર ધવન, ગિફ્ટ કરી આ વસ્તુઓ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/%E0%AA%9C%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A7%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-07-09T08:14:19Z", "digest": "sha1:PFSZW5UIKFNWQGHL2RS3UQSWRMKHCU3S", "length": 19960, "nlines": 200, "source_domain": "www.jaywantpandya.com", "title": "જે ગુજરાતમાં છે તે બધે છે - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » જે ગુજરાતમાં છે તે બધે છે\nજે ગુજરાતમાં છે તે બધે છે\nગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવાઈ રહી છે.આ સમયે ગુજરાતના અને ગુજરાતના અલગ રાજ્ય માટે લડનાર નેતાઓનું સ્મરણ થવું સ્વાભાવિક છે.\nઆમાં ગુજરાતના અને ભારતની સ્વતંત્રતા માટે લડનાર મોહનદાસ કરમચંદ ગાંધી ઉપાખ્યે ગાંધીજીનું નામ પહેલું યાદ આવે. ગાંધીજી બાદના ક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ છે. જો સરદાર ન હોત તો તો કદાચ ભારતના ટુકડેટુકડા જ હોત. અલગ -અલગ રજવાડાઓને એકત્ર કરવાનું કાર્ય ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર લાવી તેના કરતાં ઓછું કપરું નહોતું. જો ભારતના સદ્ભાગ્ય હોત તો તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હોત અને તો કદાચ ભારતનો નકશો અને વિકાસ કંઈક અલગ જ હોત.\nઠીક. સરદારની તદ્દન સામેની પ્રકૃતિના નેતા એટલે મોહમ્મદ અલી ઝીણા. ઝીણાએ ભારતના ભાગલા પડાવ્યા, તે પણ લોકોની લાશ પર. કૉંગ્રેસના બદલે બિનકૉંગ્રેસી શાસન લાવનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી. વળી, મોરારજી તો અલગ ગુજરાત રાજ્યની વિરુદ્ધ હતા એ વખતે તેમની કંઈક અલગ વિચારસરણી રહી હશે.\nઅત્યારે કેન્દ્રમાં જેમનો મજબૂત સિક્કો પડે છે તે, કૉંગ્રેસના અહેમદ પટેલ પણ ગુજરાતી જ છે ને અને રાષ્ટ્રીય ભાજપમાં મજબૂત અવાજ ધરાવતા નરેન્દ્ર મોદી ગુજરાતી છે તે કહેવાની જરૂર નથી.\nટૂંકમાં, મહાભારત વિશે જેમ કહેવાય છે તે ગુજરાત વિશે પણ કહી શકાય. મહાભારતમાં જે છે તે આખા વિશ્વમાં છે અને તેમાં નથી તે ક્યાંય નથી. ગુજરાતની ભૂમિ પર નાયકો પણ પાક્યા છે અને ઝીણા જેવા ખલનાયકોય.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવ��� લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nahmed patelgandhijigujaratmorarjinarendra modisardarzinahઅહેમદ પટેલગાંધીજીગુજરાતઝીણાનરેન્દ્ર મોદીમોરારજીસરદાર\nબધે કોકટેલ ચાલી રહી છે\nપચીસ વર્ષમાં કેટલું મોટું પરિવર્તન\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ\nગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે\nગુજરાત કૉંગ્રેસ કેમ તૂટી રહી છે\nફોટોસ્ટોરી: ઈન્દિરા ગાંધી માર્ગ\nટ્રાફિક: કાયદાનું પાલન ન થાય તો પણ બળતરા,...\nકૉર્ટોની ફટકાર પછી જ સરકારી તંત્રની આંખ કેમ...\nછબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા\nશું કૉંગ્રેસ ગુજરાતમાં ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ...\n“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” – કવિ ખબરદાર.\nસાવ સાચું છે. આભાર.\nસરસ… જે કામ આખો લેખ ન કરે એ “વન લાઇનર” કરે એ તમે સાર્થક કરી બતાવ્યુ.\nઅને હા, બ્લોગ થીમ સરસ છે.\nઆભાર રજનીભાઈ, લેખ અને બ્લોગ થીમ બંનેની ટિપ્પણી માટે.\nમોરારજી દેસાઈનો કોઇ વાંક નહતો.\nતત્કાલિન કોંગ્રેસ કારોબારીનો નીતિ વિષયક નિર્ણય હતો કે કાંતો ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યો કરવા અથવા ત્રણેયનું ભેગું એક એમ દ્વીભાષી રાજ્ય કરવું.\nમોરારજી દેસાઈ પક્ષ ના નિર્ણય ને વફાદાર રહ્યા. આ એક શિસ્તબદ્ધ સભ્યનું લક્ષણ ગણાય છે.\nનેહેરુના તો “અભી બોલે અભી ફોક” જેવા લક્ષણો હતા.\nતેથી જ જ્યારે મહારાષ્ટ્રમાંથી સભ્યોનું દબાણ આવ્યું એટલે એક વડાપ્રધાન ને ન છાજે તેવો અભિપ્રાય જાહેરમાં આપ્યો કે “મહારાષ્ટ્રને મુંબઇ મળશે તો હું ખુશ થઇશ.”\nવડાપ્રધાન એક પક્ષના સર્વોચ્ચ નેતા ગણાય. તેમનો અભિપ્રાય એ પક્ષનો અભિપ્રાય ગણાય. વાસ્તવમાં આવા ઉચ્ચારણો માટે તેમને તે પદ માટે અને તે પક્ષના સભ્ય તરીકે પણ ગેરલાયક ઠરાવી શકાય.\nજમવામાં જગલો અને કુટાવામાં ભગલો, એ નહેરુએ સ્થાપેલી પ્રણાલી હતી.\nઘણા મૂર્ધન્યો ભ્રમિત થઇને તાળીઓ પાડતા.\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ ���ેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/history-of-shivaji-maharaj-3/", "date_download": "2020-07-09T07:29:09Z", "digest": "sha1:NT2YFVSK5EORVLZSR5DND4T6JA4T3DRL", "length": 17661, "nlines": 68, "source_domain": "shareinindia.in", "title": "વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ - 3)", "raw_content": "\nવીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – 3)\n૧૬૬૬ માં ઔરંગઝેબે શિવાજીને નવ વર્ષના પુત્ર, સંભાજી સાથે આગ્રામાં બોલાવ્યા. ઔરંગઝેબે શિંદજીને કંદહાર મોકલવાની યોજના કરી હતી. જેથી તેઓ મુગલ સામ્રાજ્યને પશ્ચિમોત્તર સીમાંત સંઘ્તીત કરી શકે. ૧૨ મી મે, ૧૬૬૬ ના રોજ, ઔરંગઝેબે શિવાજીને દરબારમાં પોતાનાં મનસબદારોની પાછળ ઉભા રહેવાનું કહ્યું. શિવાજીએ આને પોતાનું અપમાન સમજ્યું અને ક્રોધમાં ભરી સભામાં હુમલો કરી દીધો. શિવાજીની તાત્કાલિક આગરાના કોટવાલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.\nશિવાજીને આગ્રામાં બંદી બનાવવા અને ત્યાંથી તેમનું ભાગી નીકળવું —\nશિવાજીએ વારંવાર બીમારી માટે બહાનું કાઢ્યું અને ઔરંગઝેબને ધોખો આપીને ડેક્કન જવા માટે વિનંતી કરી. જો કે, તેમના આગ્રહ કરવાથી તેમનાં સ્વાસ્થ્ય માટે દુઆ કરનાર આગરાના સંતો, ફકીરો અને મંદિરોમાં દરરોજ મીઠાઈઓ અને ભેટોને મોકલવાની મંજૂરી આપો. થોડા દિવસ સુધી આ સિલસિલો એમને એમ ચાલ્યો. ત્યાર બાદ —– શિવાજીએ સંભાજીને એક મીઠાઈની ટોપલીમાં બેસાડીને અને પોતે એ મીઠાઈઓની ટોપલી ઉઠાવનાર માંજ્ફૂર બનીને ત્યાંથી ભાગી ગયાં એનાં પછી શિવાજી અને એનો પુત્ર સાધુના વેશમાં ત્યાંથી નીકળીને ભાગી ગયાં એનાં પછી શિવાજી અને એનો પુત્ર સાધુના વેશમાં ત્યાંથી નીકળીને ભાગી ગયાં ભાગી નીકળ્યાં પછી શિવાજીએ પોતાની જાતને ��ને સંભાજીને મુગલોથી બચાવવાં માટે મૃત્યુની જુઠી અફવા ફેલાવી ભાગી નીકળ્યાં પછી શિવાજીએ પોતાની જાતને અને સંભાજીને મુગલોથી બચાવવાં માટે મૃત્યુની જુઠી અફવા ફેલાવી ત્યાર પછી સંભાજીને વિશ્વસનીય લોકો દ્વારા આગરાથી મથુરા લાવવામાં આવ્યાં \nશિવાજીના બચી નીકળ્યા પછી, શત્રુતા નબળી પડી ગઈ અને ૧૬૭૦ ના અંત સુધીમાં સંધિની શરતોનો અંત આવ્યો. એના પછી શિવાજીએ મુગલો વિરુદ્ધ એક મોટું આક્રમણ કર્યું ….. અને ચાર મહિનામાં તેઓએ ફરીથી મુગલો દ્વારા છીનવાયેલા પ્રદેશો કબજો મેળવી લીધો. આ સમય દરમિયાન, તાનાજી માલુસરે સિંહગઢનો કિલ્લો જીતી લીધો હતો શિવાજી બીજી વખત હતો જ્યારે તેઓ સુરતને લૂંટીને જઈ રહ્યાં હતાં. તો દૌડ ખાનના નેતૃત્વમાં મુગલોએ શિવાજીને રોક્વાની કોશિશ કરી, પરંતુ એમને શિવાજીએ યુધ્ધમાં પરાસ્ત કરી દીધાં. ઓક્ટોબર ૧૬૭૦માં શિવજીએ અંગ્રેજોને પરેશાન કરવાં પોતાની સેના મુંબઈ મોકલી ……. અંગ્રેજોએ યુદ્ધ સામગ્રી વેચવાનો ઇન્કાર કરી દીધો. તો શિવાજીની સેના એ મુંબઈ (બોમ્બે) ની લકડ હારોના દલને અવરુધ્ધ કરી દીધું શિવાજી બીજી વખત હતો જ્યારે તેઓ સુરતને લૂંટીને જઈ રહ્યાં હતાં. તો દૌડ ખાનના નેતૃત્વમાં મુગલોએ શિવાજીને રોક્વાની કોશિશ કરી, પરંતુ એમને શિવાજીએ યુધ્ધમાં પરાસ્ત કરી દીધાં. ઓક્ટોબર ૧૬૭૦માં શિવજીએ અંગ્રેજોને પરેશાન કરવાં પોતાની સેના મુંબઈ મોકલી ……. અંગ્રેજોએ યુદ્ધ સામગ્રી વેચવાનો ઇન્કાર કરી દીધો. તો શિવાજીની સેના એ મુંબઈ (બોમ્બે) ની લકડ હારોના દલને અવરુધ્ધ કરી દીધું \nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nનેસરીનો જંગ અને શિવાજી મહારાજનો રાજ્યાભિષેક\n૧૬૭૪ માં, મરાઠા સૈન્યના સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જર, આદિલશાહી સેનાપતિ બહાલોલ ખાનની સૈન્ય પર હુમલો કરવા બોલાવ્યો. પ્રતાપરાવની સેના પરાજિત થઇ ગઈ અને પ્રતાપરાવને બંદી બનાવી દેવામાં આવ્યો. આમ છતાં, શિવાજીએ બહાલોલ ખાનને પ્રતાપરાવને છોડવાની ધમકી આપી હતી નહીં તો તે હુમલો કરશે. શિવાજીએ પ્રતાપરાવને પત્ર લખ્યો અને બાહોલોલ ખાનની આજ્ઞા પાળવાનો ઇનકાર કર્યો. આગામી થોડા દિવસોમાં શિવાજીને ખબર પડી કે બહલોલ ખાનની ૧૫,૦૦૦ લોકોની સેના કોલ્હાપુર નજીક નેસીમાં રહી હતી. પ્રતાપરાવ અને તેના છ સરદારોએ આત્મઘાતી હુમલો કર્યો જેથી શિવાજીની સૈન્ય સમય મેળવી શકે. મરાઠાઓએ પ્રતાપરાવના મૃત્યુનો બદલો લેવાં માટે બાહોલોલ ખાનને હરાવ્યા, અને લઈને તેમની પાસેથી તેમની જાગીર છીનવી લીધી શિવાજી પ્રતાપરાવના મૃત્યુથી ખૂબ દુખી હતા અને તેમણે પ્રતાપરાવની પુત્રીને તેના બીજા પુત્ર સાથે લગ્ન કરાવ્યાં \nશિવાજીએ હવે તેમની લશ્કરી ઝુંબેશોથી પૂરતી જમીન અને નાણાં એકઠાં કરી લીધાં પરંતુ તેમને હજુ સુધી કોઈ ઔપચારિક ખિતાબ મળ્યો નહોતો .\nએક રજાનો ખિતાબ જ એમની આગળ આવનારી કે મળનારી ચુનૌતીને રોકી શકતી હતી શિવાજીને રાયગઢમાં મરાઠાના રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પંડિતોએ સાત નદીઓના પવિત્ર પાણીથી શિવાજીનો રાજ્યાભિષેક કર્યો …….. અભિષેક પછી, શિવાજીએ માતા જીજાબાઇના આશીર્વાદ લીધાં. આ સમારોહમાં આશરે રાયગઢના ૫૦૦૦ લોકો ભેગાં થયાં હતાં. શિવાજીને છત્રપતિનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યાભિષેકના થોડાં દિવસ પછી જીજાબાઈનું મૃત્યુ થયું. આને અપશુકન માનીને શિવજીનો બીજી વાર રાજ્યાભિષેક કરવામાં આવ્યો \nદક્ષિણી ભારતમાં વિજય અબે શિવાજીના અંતિમ દિવસો\n૧૬૭૪ ની શરૂઆતમાં, મરાઠાઓએ આક્રમક ઝુંબેશ શરૂ કરી અને ખાનદેશ પર હુમલો કર્યો. બીજાપુરી પોંડા , કારવાર અને કોલ્હાપુર પર કબજો કરી લીધો ……. આ પછી, શિવાજીએ દક્ષિણ ભારત તરફ વિશાળ સૈન્ય મોકલ્યું અને આદિલશાહી કિલ્લો જીતી લીધો ……. શિવાજી પોતાનાં સાવકા ભાઈ વેંકોજીથી સામંજસ્ય કરવું પડયુ છતાંપણ તેમાં નિષ્ફળ ગયાં હતા તેથી, રાયગઢથી પાછાં ફરતી વખતે તેમને હરાવ્યા હતા અને મૈસૂરમાં મોટા ભાગનો કબજો મેળવ્યો હતો. \n૧૬૮૦માં, શિવાજી બીમાર પડી ગયાં અને ૫૨ વર્ષની વયે આ દુનિયા છોડીને જતાં રહ્યાં. શિવાજીના મૃત્યુ પછી તેમની પત્ની સોયારાબેઇએ તેમના પુત્ર રાજારામને સિંહાસન પર બેસાડવાની યોજના બનાવી. તેના બદલે संभाજી મહારાજની જગ્યાએ, દસ વર્ષના રાજારામને સિંહાસન પર બેસાડવામાં આવ્યો.\nજો કે, બાદમાં સંભાજીએ એમનાં સેનાપતિને મારીને રાયગઢ કિલ્લમાં પર પોતાનો અધિકાર જમાવી દીધો અને પોતેજ સિંહાસન પર બેસી ગયો અને પોતેજ સિંહાસન પર બેસી ગયો સંભાજી મહારાજે રાજારામ અને એમની પત્ની જાનકીબાઈ ને આજીવન કારાવાસની સજા કરી અને માં સોયરાબાઈને સાઝીશ કરવાનાં આરોપસર ફાંસી પર લટકાવી દીધી સંભાજી મહારાજે રાજારામ અને એમની પત્ની જાનકીબાઈ ને આજીવન કારાવાસની સજા કરી અને માં સોયરાબાઈને સાઝીશ કરવાનાં આરોપસર ફાંસી પર લટકાવી દીધી મહારાજાએ તેમની પત્ની જાનકી બાઇને જેલમાં મોકલી દીધી અને માતા સોયરાબાઈને કાવતરા માટે ફાંસી આપવામાં આવી. આ પછી સંભાજી મહારાજ એક બહાદુર યોદ્ધાની જેમ ઘણાં વર્ષો સુધી મરાઠાઓ માટે લડયા . શિવાજીના મૃત્યુ પછી, મરાઠાઓએ મુગલો સામે ૨૭ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને છેવટે મુગલોને હરાવ્યા. આ પછી બ્રિટિશરોએ મરાઠા સામ્રાજ્યનો અંત કર્યો હતો.\nસતત સંઘર્ષ, સફળતાની ચાવી, કુશાગ્ર બુદ્ધિશાળી, પ્રખર હિન્દુત્વવાદી યુદ્ધ જીતવા માટે જ લડાય છે અને એ માટે કઈપણ કરી છૂટનાર રાજપૂતનાં એક ફાંટાના વીર યોદ્ધા એટલે\n—— છત્રપતિ શિવાજી મહારાજ ——–\nઆ રાજા પર માત્ર રાજ્પુતો કે મરાઠાઓએ જ નહીં પણ સમગ્ર ભારતે ગૌરવ લેવું જોઈએ અને એ એમણે કર્યું જ છે.\nકેટલીક વિગતોનો આમાં ઉલ્લેખ નથી એ હું આપણે ફરી કોઈવાર જણાવીશ. બાકી અત્યારે તો શત શત નમન શિવાજી મહારાજને \n વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – ૧)\n વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – 2)\nજો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ\n ભારતના વીર- મહારાણા પ્રતાપ\n કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા\n ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ\n રાખડી નુ ઋણ – ભાણ પટગીર\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુ���્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/indian-cricketers-who-married-foreign-women-100164", "date_download": "2020-07-09T09:25:09Z", "digest": "sha1:S6FUPOKQZNOR3SQFDX2O6KUFJMYRAXZD", "length": 19561, "nlines": 109, "source_domain": "zeenews.india.com", "title": "સચિનની પત્નીનું છે બ્રિટિશ કનેક્શન, આ ક્રિકેટર્સે પણ કર્યા વિદેશી મહિલાઓ સાથે લગ્ન | Sports News in Gujarati", "raw_content": "\nસચિનની પત્નીનું છે બ્રિટિશ કનેક્શન, આ ક્રિકેટર્સે પણ કર્યા વિદેશી મહિલાઓ સાથે લગ્ન\nભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જેટલા મેદાનમાં તેમની રમત માટે જાણીતા છે એટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા (Team India)ના કેટલાક એવા ખેલાડી છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, તેમાંથી કેટલાક ખેલાડીઓની પત્નીઓનો સીધો સંબંધ વિદેશથી નથી પરંતુ કોઇને કોઇ રીતે તેમનો સંબંધ વિદેશ સાથે જરૂર છે. આ કારણે આજની આ સ્ટોરીમાં અમે તમને ટીમ ઇન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.\nનવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જેટલા મેદાનમાં તેમની રમત માટે જાણીતા છે એટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા (Team India)ના કેટલાક એવા ખેલાડી છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, તેમાંથી કેટલાક ખેલાડીઓની પત્નીઓનો સીધો સંબંધ વિદેશથી નથી પરંતુ કોઇને કોઇ રીતે તેમનો સંબંધ વિદેશ સાથે જરૂર છે. આ કારણે આજની આ સ્ટોરીમાં અમે તમને ટીમ ઇન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.\nઆ પણ વાંચો:- ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO\nઆ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે તો ટીમ ઇન્ડિયાના શાનદરા બેટ્સમેન યુવરાજ સિંહ કે જેણે વર્ષ 2016માં બ્રિટિશ મૂળની હેઝલ કીચની સાથે લગ્ન કર્યા. હેઝલ કીચે બોલિવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હેઝલે બોલિવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં એક મહત્વની ભૂમિકા અદા કરી છે.\nઆ પણ વાંચો:- PAK ટીમ રવિવારે પહોંચશે ઈંગ્લેન્ડ, પ્રવાસ પહેલા ફરી થશે કોરોના ટેસ્ટ\nઆ નામને જાણી તમે પણ હેરાન થઈ જશો. આ તો આપણે બધા જાણીએ છે કે સચિન તેંડુલકરે વર્ષ 1995માં તેમનાથી 6 વર્ષ મોટી અંજલિ મહેતા સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, માસ્ટર બ્લાસ્ટરની પત્ની અંજલિ વિદેશી તો નથી પરંતુ તેમની માતા બ્રિટિશ મૂળની છે. 24 મે એટલે કે, આ વર્ષે સચિન અને અંજલિએ તેમના લગ્નની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરી છે.\nઆ પણ વાંચો:- 16 વર્ષની ઉંમરમાં પણ સચીન તેંડુલકરથી નહતો ડર આ બોલરને, જાતે કર્યો ખુલાસો\nભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેસ્ટમેન જેને લોકો ગબ્બરના નામથી પણ બોલાવે છે. હવે તો તેમે સમજી ગયા હશો કે, અમે શિખર ધવનની વાત કરી રહ્યાં છીએ. શિખરે વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયેશા ઘણી જ સુંદર દેખાય છે. એટલું જ નહીં ફેન્સ તેની સુંદરતા અને ફિટનેસની સરખામણી બોલિવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડિસ સાથે કરે છે. આમ તો આ વાતની જાણકારી ઘણા ઓછા લોકોને હશે કે, આયેશા મુખર્જી પાસે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છે.\nઆ પણ વાંચો:- ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત\nટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાને વર્ષ 2016માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. આમ તો સફાના પિતા મિર્ઝા ફારૂખ બેગ મૂળ રૂપથી ભારતના જ રહેવાસી છે. પરંતુ બાદમાં હૈદરાબાદના રહેવાસી ફારૂખ બેગ તેમના પરિવાર સાથે જેદ્દામાં સ્થાયી થયા હતા. એટલા માટે સફાને જેદ્દાની નાગરિકાત પ્રાપ્ત છે. ઇરફાન પઠાન સાથે લગ્ન કર્યા પહેલા સફા મોડલિંગની સાથે સાથે એક પીઆર ફર્મમાં કામ કરતી હતી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nસચિન તેંડુલકરSachin Tendulkarયુવરાજ સિંહyuvraj singhશિખર ધવન\nધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO\nઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન\nbreaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી\nIndia Global Week: દુનિયાની સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરી રહ્યું છે- PM મોદી\nGTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે\n5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું\nનહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય\nવીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે\nટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી\nમહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની\nSTના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલા���ી ધસમસતા પાણીમાં બસ દોડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F", "date_download": "2020-07-09T08:23:53Z", "digest": "sha1:5IJKAI3INI4S2JA3H4LHJTUMWPKKCQC6", "length": 130129, "nlines": 442, "source_domain": "gu.wikipedia.org", "title": "ક્રિકેટ - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nક્રિકેટ એ બેટ અને બોલ lદ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. [૧]ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ t leading natinal teamઓસ્ટ્રેલિયાની છે. [૨]ટેસ્ટ ક્રિકેટવસીય ક્રિકેટernationalનો નંબર આવે છે જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનું પ્રસારણ 200 દેશોમાં થયું હતું જેમા 2 બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઈ હતી.[૩] [૪]\nબે ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે[૫]. આ મેચ ઘાસના મેદાનમાં રમાય છે જેમાં વચ્ચો વચ્ચે લાંબી એક ફ્લેટ સ્ટ્રીપ હોય છે 22 yards (20 m)જેને પીચ કહેવામાં આવે છે. વિકેટ tજે મોટાભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે તેને પીચના બન્ને છેડે લગાવવામાં આવે છે અને તેને ટાર્ગેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.\nફિલ્ડીંગ ટીમ તરફથી રમતા ખેલાડીમાંથી બોલરr એક કડક ચામડામાંથી બનેલા મુઠ્ઠી જેવડા કદના 5.5 ounces (160 g)ક્રિકેટ બોલને વિકેટના એક છેડેથી બીજા છેડે બોલિંગ કરે છે જે દરમિયાન વિરોધી ટીમનો એક ખેલાડી જે બેટ્સમેન હોય છે તે તેને વિકેટથી બચાવે છે.બેટ્સમેન સુધી બોલ પહોંચે તે પહેલા તે એક વખત ઉછળે છે. બોલને વિકેટથી બચાવવા માટે બેટ્સમેન લાકડામાંથી બનેલા ક્રિકેટ બેટ થી રમે છે. દરમિયાન, બોલરની ટીમના અન્ય ખેલાડીઓ મેદાનમાં વિવિધ જગ્યાઓએ ફિલ્ડર તરીકે ગોઠવાઈ જાય છે. જે ખેલાડી રન કરવા માટે ફટકારેલા બોલને રોકે છે તે પકડીને ખેલાડીને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.બેટ્સમેન- તે હોય કે તેણી આઉટ ન થાય તો-વિકેટની વચ્ચે રન લે છે, બીજા બેટ્સમેનના સ્થાને આવે છે (નોન સ્ટ્રાઈકર એન્ડ)બીજો બેટસમેન વિકેટના બીજા છેડે હોય છે.આ દ્વારા બેટ્સમેન એક રન કરે છે.આ ઉપરાંત બેટ્સમેન બોલને બાઉન્ડ્રી પર ફટકારે તો પણ રન બને છે. મેચના પરિણામ માટે કેટલા રન થયા અને કેટલા ખેલાડીઓ આઉટ થયા તે મહત્વનું છે.\nક્રિકેટની રમત કેટલી લાંબી ચાલે તેના અલગ અલગ પ્રકારો છે.વ્યવસાયીક ક્રિકેટની વાત કરીએ તો 20 ઓવરની મેચથી લઈને પાંચ દિવસ સુધીની પણ મેચ હોઈ શકે છે. રમતની લંબાઈ મુજબ તેની જીતના, હારના, ડ્રાો, અને ટાઈના કાયદા પણ અલગ અલગ હોય છે જ\nક્રિકેટ એ આઉટડોર રમત છે, જો કે કેટલીય વાર આ રમત ફ્લડલાઈટમાં પણ રમાય છે. દાખલા તરીકે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અને દક્ષિણ આફ્રિકામાં આ રમત ઉનાળા દરમિયાન અને વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આ રમત શિયાળા દરમિયાન રમાય છે.\nરમતનું સંચાલન દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ entional Cricket Council(આઈસીસી)દ્વારા થાય છે. આ સંસ્થા સભ્યદેશોની ઘરેલું ક્રિકેટ બોર્ડ સાથે મળીને ક્રિકેટનું વિશ્વભરમાં આયોજન કરે છે. આઈસીસી પુરૂષો અને મહિલા ક્રિકેટ)નું સંચાલન કરે છે. બન્ને પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં આવે છે. જો કે, પુરૂષો મહિલા ક્રિકેટ રમી શકતા નથી, જ્યારે મહિલાઓને પૂરૂષોની મેચમાં રમતા ગેરલાયક ઠેરવતો કાયદો નથી.\nરમત માટેના કાયદા જે ક્રિકેટના કાયદા s of Cricketતરીકે ઓળખાય છે[૬] જેને લંડન સ્થિત મેરિલેબોન ક્રિકેટ કલબ (એમસીસી) દ્વારા મેન્ટેન કરાય છે.આ સંસ્થા તે માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સાથે મસલત કરે છે.\n૧.૧ પીચ, વિકેટ અને ક્રિઝ\n૧.૨ બોલ અને બેટ\n૧.૩ અમ્પાયર અને સ્કોર\n૨.૪ ક્રિકેટના અન્ય પ્રકારો\nવિવિધ પ્રકારના અને કદના મેદાન (field)માં બે ક્રિકેટ ટીમો દ્વારા બન્ને ટીમના 11 ખેલાડીઓ દ્વારા ક્રિકેટ મેચ રમાય છે. આ મેદાન ઘાસવાળું (grassy)હોય છે અને તેને ગ્રાઉન્ડમેન તૈયાર કરે છે, જેની જવાબદારી મેદાનમાં યોગ્ય ઘાસ ઉઘાડવાની, રોલિંગ અને લેવલિંગ કરવાની છે. મેદાનના ડાયમિટર140–160 yards (130–150 m) સામાન્ય હોય છે. મેદાનની સરહદને બાઉન્ડ્રી (boundary)નામે ઓળખવામાં આવે છે. કેટલીક વાર તેને કલર કરેલો હોય છે તો કેટલીક વાર એક દોરડા દ્વારા બાઉન્ડ્રી દર્શાવાય છે. મેદાન મોટાભાગે ગોળ હોય છે, અથવા સમચોરસ, અંડાકાર – હોય છે. ક્રિકેટમાં સૌથી પ્રખ્યાત મેદાન તરીકે ધ ઓવેલ (The Oval)નું નામ આવે છે.\nદરેક ટીમનો હેતુ હરીફ ટીક કરતા વધુ \"રન (runs)\" કરવા અન��� સામેની ટીમને સંપુર્ણ \"\"આઉટ (dismiss)\" કરી દેવી.ક્રિકેટના એક પ્રકારમાં, હરીફ ટીમના બધા જ ખેલાડીઓ આઉટ ન થયા હોય તો પણ જો ટીમ વધુ રન કરે તો તે વિજેતા જાહેર થાય છે. તો બીજા પ્રકારમાં, વધુ રન કરવા જરૃરી છે અને જીતવા માટે સામેની ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવા પણ એટલા જ જરૃરી છે. નહીંતો મેચ ડ્રો થઈ શકે છે.\nરમત શરૂ થાય તે પહેલા, બન્ને ટીમોના કેપ્ટન ટોસ (toss)ઉછાળે છે અને નક્કી કરે છે કે કોણ પહેલા બોલિંગ (bowl) લેશે કે બેટિંગ (bat). ટોસ જીતનાર સુકાની ચાલુ સ્થિતિ, પીચનો મિજાજ અને હવામાનની સ્થિતિને લઈને તેનો નિર્ણય લે છે.\nમેદાનમાં સૌથી વધુ જ્યા નિર્ણયો થાય અને વધુમાં વધુ એક્શન જ્યા જોવા મળે છે તેને \"પીચ (pitch)\" કહેવાય છે જે મેદાનની વચ્ચોવચ હોય છે. પીચની બન્ને બાજુમાંથી 22 yards (20 m)એક બાજુ વિકેટ (wicket) લગાવવામાં આવે છે. જેને બોલિંગ (bowling), અકા અને ફિલ્ડિંગ (fielding)બાજુ માટે લક્ષ્યાંક કહેવાય છે, જેને બેટિંગ (batting) બાજુ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જે દરમિયાન રન બને છે.સામાન્ય રીતે, બેટ્સમેન (batsman) તેના બેટ વડે બોલને ફટકારીને પીચના બે છેડા વચ્ચે દોડે છે ત્યારે રન થાય છે. આ ઉપરાંત પણ અન્ય રીતે બેટ્સમેન રન લઈ શકે છે. [૭]જ્યારે બેટ્સમેન કોઈ રન લેવાનો પ્રયાસ ન કરે ત્યારે બોલને “ડેડ” કહેવાય છે અને બોલને ફરીથી બોલિંગ કરવા માટે બોલરને આપવામાં આવે છે.[૮]\nબોલિંગ કરતી ટીમ વિવિધ રીતે હરીફ ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવાના પ્રયાસ કરે છે, [૯]આ બાદ બોલિંગ કરતી ટીમ પણ બેટિંગ કરે છે અને જે ટીમે બેટિંગ કરી હોય છે તે ફિલ્ડિંગમાં આવી જાય છે. [૧૦]\nવ્યવસાયી મેચોમાં, જ્યારે મેદાનમાં 15 લોકો હોય છે ત્યારે મેચ રમાય છે. જેમાંથી બે વ્યકિતઓ અમ્પાયર (umpires) હોય છે જે મેદાનમાં થતી પ્રવૃતિઓ પર નિયંત્રણ રાખે છે અને નિર્ણય આપે છે. બે બેટ્સમેન હોય છે, જેમાંથી એક બેટ્સમેન બોલિંગનો સામનો કરતો હોવાથી ‘સ્ટ્રાઈકર‘ કહેવાય છે અને બીજો બેટ્સમેનને ‘નોન-સ્ટ્રાઈકર‘ કહેવાય છે. બેટ્સમેનની ભૂમિકા રન લેવાય ત્યારે અને ઓવર (overs) બદલાય ત્યારે બદલાઈ જાય છે. ફિલ્ડિંગ સાઈડના બધા 11 ખેલાડીઓ મેદાનમાં એક સાથે હોય છે.જેમાંથી એક બોલર (bowler)હોય છે અને બીજો વિકેટ કિપર (wicketkeeper) હોય છે. જ્યારે બીજા નવને ફિલ્ડર કહેવાય છે. વિકેટકિપર(અથવા કિપર) હંમેશાથી સ્પેશિયાલિસ્ટ હોય છે, પંરતુ બાકીના કોઈ પણ ખેલાડીને બોલિંગ માટે બોલાવી શકાય છે.\nપીચ, વિકેટ અને ક્રિઝ[ફેરફાર કરો]\nપીચ (pitch)વિકેટની વ��્ચે 22 yards (20 m)લાંબી [૧૧]હોય અને 10 feet (3.0 m)પહોળી હોય છે તે સપાટ સપાટી ધરાવતી હોય છે અને જેના પર ટૂંકુ ઘાસ હોય છે. જેમ જેમ મેચ રમાતી જાય તેમ તેમ તે ઉખડતું જાય છે. મેચમાં પીચની સ્થિતિ ઘણો ફરક પાડે છે. ટીમની યુક્તિઓ હંમેશા પીચની હાલની અને અપેક્ષિત સ્થિતિને ધ્યાનમાં લઈને રચવામાં આવે છે.\nદરેક વિકેટ (wicket) ત્રણ લાકડાના સ્ટમ્પ (stumps)દ્વારા બની હોય છે જેને સીધી લાઈનમાં રાખવામાં આવે છે અને તેના પર બે લાકડાની બેઈલ (bails) (ચકલી) મુકવામાં આવે છે. દરેક વિકેટની જેમાં બેઈલની ઉંચાઈ પણ આવી જાય છે 28.5 inches (720 mm)અને ત્રણેય સ્ટમ્પની સયુંકત પહોળાઈ9 inches (230 mm)\nવિકેટની આજુબાજુમાં ચાર લીટી દોરવામાં આવી હોય છે જેને ક્રીસ કહેવામાં આવે છે. ક્રિસને બેટ્સમેનો માટેનું સુરક્ષિત પ્રદેશ કહેવાય છે જ્યારે બોલર બોલિંગ કરે છે.જેને ‘પોપિંગ‘(અથવા બેટિંગ) ક્રિઝ કહેવાય છે, બોલિંગ ક્રિઝ અને બે ‘રીટર્ન‘ ક્રિઝ હોય છે.\nત્રણ સ્ટમ્પ (stumps)દ્વારા બનેલી વિકેટ (wicket)ને મેદાનમાં રોપવામાં આવે છે જેના પર બે બેઈલ (bails)મુકવામાં આવે છે.\nઆ સ્ટમ્પને બોલિંગ ક્રિઝની સીધમાં લગાવવામાં આવે છે. જેથી22 yards (20 m) તે દેખી શકાય તેવા હોય છે. બોલિંગ ક્રિઝ8 feet 8 inches (2.64 m) લાંબી હોય છે અને મધ્ય સ્ટમ્પને ડેડ સેન્ટર તરીકે ઓળખાવાય છે. પોપિંગ ક્રિઝ પણ સમાન લંબાઈ ધરાવે છે, જે બોલિંગ ક્રિસને સમાનંતર હોય છે અને 4 feet (1.2 m)તે વિકેટની સામે હોય છે. રીટર્ન ક્રિઝઅન્ય બે કરતા સીધમાં હોય છે, જે પોપિંગ ક્રિઝ સાથે જોડાયેલી હોય છે અને તે બોલિંગ ક્રિઝના છેડા સુધી દોરવામાં આવે છે.8 feet (2.4 m)\nજ્યારે બોલર બોલ નાંખે છે, ત્યારે બોલરનો પાછલો પગ “ડીલેવરી સ્ટ્રાઈડ” પર હોવો જોઈએ અને તેનો આગલો પગ પોપિંગ ક્રિઝની મધ્યમાં કે પછી અંદરની સાઈડ હોવો જોઈએ. જો બોલર આ નિયમ તોડે તો તેને અમ્પાયર ‘નો બોલ‘ કહે છે.\nપોપિંગ ક્રિઝ બેટ્સમેન માટે એટલે મહત્વની છે કે આ ક્રિઝ બેટ્સમેન માટે સ્ટમ્પ આઉટ થવા કે રન આઉટ થવા(જુઓ આઉટ થવું) સામે સુરક્ષિત વિસ્તાર છે. જ્યારે તે આ ક્રિસની બહાર હોય છે અને વિકેટ પડે છે તો તેને આઉટ કહેવાય છે.\nપીચ તેનો મિજાજ બદલે છે, અને જેથી બોલર માટે ઉછાળ, સ્પિન અને સિમ મુવમેન્ટ ઉપલબ્ધ બને છે. હાર્ડ પીચ હોય છે તે બેટીંગ કરવા માટે સારી હોય છે કારણ કે તે ઉંચા હોવા છંતા સપાટ હોય છે. જ્યારે ડ્રાય પીચ બેટિંગ માટે ખતરનાક હોય છે. આ પીચમાં તિરાડ દેખાય છે અને ત્યારે સ્પિનર મહત્વનો ભાગ ભજવે છે.ભેજવાળી પીચ, અથવા ઘાસવાળી પીચ(જેને ગ્રીન પીચ પણ કહે છે.) ફાસ્ટ બોલરોને વધારાનો બાઉન્સ મેળવવા માટે મદદગાર થાય છે. આવી પીચો મોટાભાગે ફાસ્ટ બોલરોને સમગ્ર મેચ દરમિયાન દદ કરે છે. પરંતુ જેમ રમત રમાતી જાય છે તેમ તેમ તે બેટ્સમેનોને પણ મદદ કરે છે.\nબોલ અને બેટ[ફેરફાર કરો]\nઆ રમતની મુખ્ય વાત એ છે કે બોલર પીચના છેડેથી બીજી તરફ ઉભેલા બેટ્સમેન ‘ઓન સ્ટ્રાઈકર‘ તરફ બોલ નાંખે છે\nબેટ લાકડા (bat)માંથી બનાવવામાં આવે છે છે અને તેનો આકાર હલેસા જેવો હોય છે જે નક્કર હાથો હોય છે. બ્લેડનો ભાગ પહોલાઈ કરતા વધુ ન હોવી જોઈએ 4.25 inches (108 mm)તેમજ બેટની કુલ લંબાઈ વધુ ન હોવી જોઈએ38 inches (970 mm)\nબોલ (ball)કડક ચામડામાંથી ગોળાકાર બનાવવામાં આવેલો છે જેને ગોળફરતે ટાંકા હોય છે. 9 inches (230 mm)જેમ બોલ વધુ કડક હોય છે તેમ તેની ઝડપ વધુ હોય છે,90 miles per hour (140 km/h) જેથી બેટ્સમેન રક્ષા માટે વિવિધ પ્રકારના સાધનો પહેરે છે જેમ કે “પેડ્સ (pads)”(પગનાઘુંટણ અને નળાને બચાવવા), “બેટિંગ મોજા (batting gloves) ”હાથની રક્ષા માટે, માથાની રક્ષા માટે “હેલ્મેટ (helmet)“ અને પેન્ટની અંદર “બોક્સ (box)”ગુપ્તાંગ (crotch)ની રક્ષા માટે)કેટલાક બેટ્સમેન વધુ સુરક્ષાના સાધનો પોતાની ટીશર્ટ અને પેન્ટમાં રાખે છે જેમ કે થાઈ પેડ્સ, આર્મ પેડ્સ, રીબ પ્રોટેક્ટર, અને શોલ્ડર પેડ.\nઅમ્પાયર અને સ્કોર[ફેરફાર કરો]\nમેદાનમાં રમત બે અમ્પાયર (umpires)દ્વારા નિયંત્રિત થાય છે. જેમાંથી એક અમ્પાયર વિકેટની પાછળ બોલર્સ એન્ડ પાસે અને અન્ય એક અમ્પાયર સ્કવેર લેગ કહેવાતી જગ્યા પર ઉભા રહે છે. જે બેટિંગ કરી રહેલા બેટ્સમેનથી ઘણા યાર્ડ દૂર હોય છે. જ્યારે બોલર બોલ નાખે છે, અમ્પાયર વિકેટ અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેનની વચ્ચે હોય છે.રમતની સ્થિતિ અંગે શંકા પડે તો અમ્પાયર પાસે ખેલાડીઓને મેદાન બહાર જવાનો આદેશ કરીને મેચને મુલત્વી પણ રાખી શકવાની સત્તા હોય છે. દાત વરસાદ કે ઓછા પ્રકાશની સમસ્યા\nમેદાન બહાર પણ એક ત્રીજો અમ્પાયર (third umpire) હોય છે જે કેટલાક સંજોગોમાં વિડીયો પરિક્ષણ કરીને નિર્ણય આપી શકે છે.ટેસ્ટ મેચ અને એક દિવસીય મેચ રમતા આઈસીસીના પુર્ણ સભ્યો વચ્ચે રમાતી મેચમાં ત્રીજા અમ્પાયરની નિમણૂંક ફરજિયાત છે. મેચમાં મેચ રેફરી (match referee)પણ હોય છે જેનું કામ એ જોવાનું છે કે મેચ ક્રિકેટના કાયદા (Laws of cricket)અને સ્પીરીટ ઓફ ગેમ મુજબ રમાય છે કે નહીં.\nમેદાનની બહાર મેચની વિગતો જેમાં રન અને આઉટ થયાની વિગતો બે સત્તાવાર સ્કોર (scorer)ર નોંધે છે. દરેક ટીમ તરફથી એક એક પ્રતિનિધિત્વ કરે છે. સ્કોરર અમ્પાયર દ્વારા હાથથી કરવામાં આવતા નિર્દેશોથી પોતાનું કામ કરે છે.દાખલા તરીકે, જ્યારે અમ્પાયર પોતાના હાથની પહેલી આંગળી ઉંચી કરે છે તો તેનો મતલબ કે બેટ્સમેન આઉટ(ડીસમીસ થયો) થયો છે. જ્યારે અમ્પાયર પોતાના બન્ને હાથ ઉંચા કરે તો સમજાય છે કે બેટ્સમેને સીક્સ ફટકારી છે. ક્રિકેટના કાયદા મુજબ સ્કોરરની નિમણૂંક ફરજિયાત છે જેઓનું કામ રન, વિકેટ, ઓવર અને અન્ય આંકડાકીય માહિતી રાખવાનું છે. આ દરમિયાન તેઓએ બોલિંગના અને રન રેટના પણ આંકડા રાખવાના હોય છે.\nઈનિંગ્સ(હંમેશા બહુવચનમાં વપરાય છે) શબ્દનો ઉપયોગ બેટીંગ બાજુએ કરેલા પ્રદર્શનના સંદર્ભમાં કરાય છે. [૧૨]થિયરી મુજબ, દરેક અગિયાર ખેલાડીઓ એક પછી એક બેટિંગ લે છે પરંતુ કેટલાક કારણોસર ઈનિંગ્સમાં દરેક બેટ્સમેન બેટિંગ કરી શકતો નથી.(જુઓ નીચ)\nમેચના પ્રકાર પર આધાર રાખે છે કે દરેક ટીમ કેટલી ઈનિંગ્સ રમશે.ઈનિંગ્સ શબ્દનો ઉપયોગ ઘણી વખત ખેલાડીના અંગત પ્રદર્શન માટે પણ કરાય છે. (દાખલા તરીકે તેણે સારી ઈનિંગ્સ રમી)\nબોલરનો મુખ્ય હેતું, ફિલ્ડરોની મદદથી બેટ્સમેનનો આઉટ કરવાનો છે. જ્યારે બેટ્સમેન ડિસમિસ થાય છે ત્યારે બેટ્સમેન આઉટ થયો કહેવાય છે જેનો મતલબ એમ થાય છે કે તેણે રમતનું મેદાન છોડી દેવું જોઈએ. અને તેના સ્થાને તેમની ટીમનો કોઈ ખેલાડી આવે છે. જ્યારે ટીમના બધા જ 10 ખેલાડીઓ આઉટ તઈ જાય છે ત્યારે ટીમ આઉટ થઈ જાય છે અને ઈંનિગ્સનો અંત આવે છે. છેલ્લો બેટ્સમેન જે આઉટ થયો હોતો નથી, તેને એકલાને રમત આગળ વધારવા દેવામાં આવતી નથી. કારણ કે સામેના છેડે કોઈક બેટ્સમેન હોવો જ જોઈએ.આ બેટ્સમેનને નોટ આઉટ કહેવાય છે.\nજ્યારે ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થાય તે પહેલા ઈનિંગ્સનો અંત આવે છે તો બે બેટ્સમેન નોટ આઉટ રહે છે. ઈનિંગ્સ વહેલા પતી જવાના ત્રણ કારણો છે. એક, જ્યારે બેટિંગ સાઈટનો કેપ્ટન ઈનિંગ્સ ‘ડિક્લેર‘ કરવાનો નિર્ણય લે છે(જે સુનિયોજિત નિર્ણય હોય છે) અથવા બેટિંગ બાજુએ લક્ષ્યાંક મેળવી લીધો હોય છે અને તેમની જીત થઈ ગઈ હોય છે, અથવા ખરાબ હવામાન કે સમયના અભાવે મેચને વહેલી બંધ કરી દેવામાં આવે ત્યારે ઈનિંગ્સ વહેલી પતી જાય છે.નિશ્ચિત ઓવરની ક્રિકેટમાં ઘણી વખત બને છે કે જ્યારે નિશ્ચિત ઓવર પતી જાય છે ત્યારે બે બેટ્સમેનો બેટીંગ કરતા હોય છે.\nબોલર છ ડિલિવરી દ્વારા બોલિંગ કરે છે છ બોલના સેટને એક ઓવર (over) કહેવાય છે. આ નામ એટલા માટે આવ્યું છે કે અમ્પાયર આ બાદ ‘ઓવર‘ બોલે છેજ્યારે છ બોલ નાંખી રહે છે ત્યારે.આ સમયે, ફિલ્ડિંગ કરી રહેલા એક ખેલાડીને બોલિંગ માટે બોલાવવામાં આવે છે. બોલર સતત બે ઓવર નાંખી શકતો નથી, પરંતુ કેટલીય ઓવરો સુધી સામેને છેડે એક જ બોલર હોઈ શકે છે.બેટ્સમેનો પોતાની સાઈડ બદલતા નથી. પરંતુ જે નોન સ્ટ્રાઈકર પર બેટ્સમેન હોય છે તે બેટ્સમેન સ્ટ્રાઈકર પર આવી જાય છે.અમ્પાયર પણ પોતાની સ્થિતિ બદલે છે અને જેથી જે સ્કવેર લેગ પર ઉભા હોય છે તે અમ્પારતે વિકેટના નોન સ્ટ્રાઈકર એન્ડ બાજુ આવી જાય છે. અરસપરસમાં\nટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે.તેણી અથવા તેની પ્રાથમિક કુશળતા મુજબ, ખેલાડીને બેટ્સમેન (batsman) અથવા બોલર (bowler)તરીકે વર્ગીકૃત કરાય છે.સુવ્યવસ્થિત ટીમમાં મોટા ભાગે પાંચ કે છ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હોય છે અને ચાર અથવા પાંચ સ્પેશિયાલિસ્ટ બોલર હોય છે.ટીમમાં હંમેશા સ્પેશિયાલિસ્ટ વિકેટ કિપર (wicket-keeper)હોય છે કારણ કે ફિલ્ડિંગ બાજુમાં તેનું ઘણું મહત્વ હોય છે. દરેક ટીમની આગેવાની કેપ્ટન (captain)(સુકાની) લે છે. જેની જવાબદારી બેટિંગ ઓર્ડર નક્કી કરવાની, ખેલાડીઓને ફિલ્ડિંગમાં ગોઠવવાની અને બોલર્સની ફેરબદલ નક્કી કરવાની હોય છે.\nજે ખેલાડી બેટિંગ અને બોલિંગ બન્ને સારી રીતે કરી શકતો હોય છે તેને ઓલ રાઉન્ડર (all-rounder) કહેવાય છે.જે ખેલાડી બેટ્સમેન અને વિકેટ કિપિંગ સારી રીતે કરી શકતો હોય છે તેને ‘વિકેટ કિપર-બેટ્સમેન‘ કહેવાય છે. કેટલીક વખત તેને ઓલ રાઉન્ડર જ ગણવામાં આવે છે.સાચા ઓલ રાઉન્ડર ભાગ્યે જ મળે છે કારણ કે મોટા ભાગે ખેલાડીઓ બેટિંગ અથવા બોલિંગ પર જ વિશેષ ધ્યાન આપે છે. .\nજમણા હાથે રમતા બેટ્સમેન (batsman)માટે ક્રિકેટમાં ફિલ્ડિંગની સ્થિતિ (Fielding positions in cricket)\nફિલ્ડિંગ બાજુના દરેક 11 ખેલાડીઓ એક સાથે ફિલ્ડિંગ કરી શકે છે.તેમાંથી એક વિકેટ કિપર (wicket-keeper)હોય છેઅથવાકિપર જે સ્ટ્રાઈક બેટ્સમેનની પાછળ ઉભો રહે છે અને બોલ પકડે છે.વિકટ કિપરનું કામ વિશેષ કામ હોય છે, તેની પ્રાથમિક જવાબદારી બેટ્સમેન જે બોલ ચુકી જાય તે બોલને પકડવાનો છે જેથી વધારાના રન જાય નહીં.તે વિશેષ મોજાં( માત્ર આ ફિલ્ડરને જ મોજા પહેરવાની પરવાનગી છે), અને પોતાના પગની રક્ષા માટે પેડ પહેરે છેતેનું સ્થાન સ્ટ્રાઈકર બેટ્સમેનની પાછળ હોવાથી, જ્યારે બેટ્સમેન બોલને ફટકારે છે ત્યારે ઘણી વખત બેટને અડીને બોલ સીધો કિપર પાસે આવે છે જેથી આઉટ કરવાની સારી તક કિપર પાસે હોય છે.આ એક માત્ર ફિલ્ડર છે જે સ્ટિમ્પિંગ (stumped) દ્વારા બેટ્સમેનને આઉટ કરી શકે છે.\nબોલરને બાદ કરતા નવ ખેલાડીઓને ટીમ કેપ્ટન વ્યહાત્મક રીતે મેદાનની વિવિધ ચોક્કસ જગ્યા (chosen positions)ઓએ મોકલે છે. આ જગ્યાઓ ફિક્સ હોતી નથી, પરંતુ ચોક્કસ નામથી કેટલીક વખત કલરફુલ નામથી ઓળખાવાય છે, જેમ કે ‘સ્લીપ‘, ‘થર્ડ મેન‘, ‘સિલી મીડ ઓન‘, અને ‘લોંગ લેગ‘. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ખેલાડીઓ ઉભા હોતા નથી.\nફિલ્ડિંગ બાજુનો સૌથી મહત્વનો વ્યકિત ટીમનો કેપ્ટન હોય છે. બધા જ પ્રકારની વ્યુહરચના જેમ કે કોણ બોલિંગ કરશે(અને કેવી રીતે), અને ફિલ્ડિંગના સેટિંગ માટે કોણ જવાબદાર રહેશે જેવી બાબતો તે નક્કી કરે છે તેમજ બોલર સાથે સતત વાતચીત કરતો રહે છે.\nક્રિકેટના બધા જ પ્રકારમાં, જો મેચ દરમિયાન ફિલ્ડર ઈજાગ્રસ્ત કે બિમાર થાય તો, તેના બદલે અવેજી (substitute)(સબ્સ્ટિટયૂટ) ખેલાડીને રમવાની પરવાનગી અપાય છે. જો કે, અવજે ખેલાડી બોલિંગ, કે કિપર કે પછી કેપ્ટન તરીકે વર્તી શકે નહીં.જ્યારે ઈજાગ્રસ્ત ખેલાડી મેદાન પર પરત ફરે ત્યારે અવેજી ખેલાડીને પરત ફરવું પડે છે.\nબોલર બોલ ફેંકે તે પહેલા ‘રન અપ‘ લે છે, જો કે કેટલાક બોલરો ધીમો બોલ નાંખતા હોય છે. જેથી બોલિંગ માટે માત્ર બે ત્રણ પગલા જ ભરે છે. ફાસ્ટ બોલરને વેગ મેળવવો હોય છે જેથી લાંબી રન અપ લે છે, અને ઝડપી દોડે છે.\nફાસ્ટ બોલર ઝડપી બોલ નાંખે છે90 miles per hour (140 km/h). ઘણી વખત તે ઝડપ પર આધાર રાખે છે જેથી બેટ્સમેનને આઉટ કરી શકાય. ઝડપી બોલ નાંખવાને કારણે બેટ્સમેનને ઝડપી પ્રતિક્રિયા આપવી પડે છે. ઘણા ફાસ્ટ બોલરો ઝડપ અને ગાઈલનું મિશ્રણ પર ભરોસો રાખે છે.કેટલાક ઝડપી બોલર બોલના સીમનો પણ ઉપયોગ કરે છે જેથી તેઓ બોલને ‘વળાંક‘ અથવા ‘સ્વિંગ‘ કરાવી શકે.આ પ્રકારની ડિલિવરીને કારણે બેટ્સમેન શોટ મારવામાં ગફલત કરી બેસે છે અને બોલ બેટને અડીને વિકેટ કિપર અથવા સ્લીપમાં ઉભેલા ફિલ્ડર પાસે કેચ આપી બેસે છે.\nબોલિંગનો અન્ય એક પ્રકાર છે ‘સ્પિનર‘, જેઓ બોલને ધીમે નાંખે છે અને બોલને સ્વિંગ કરાવે છે. સ્પિનર મોટાભાગે બોલને ધીમો ફેંકીને સ્વિંગ કરાવે છે જેથી બેટ્સમેન શોટ મારવા લલચાય છે અને છેલ્લે ‘આઉટ‘ થઈ જાય છે. બેટ્સમેનોએ આ પ્રકારની ડિલિવરી અંગે ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ પ્રકારના બોલ “ફ્લાઈટેડ” અથવા “સ્પિન” હોય છે. આ બોલ ધારણા મુજબ વર્તન કરતા નથી.જેનાથી બોલની જાળમાં બેટ્સમેન સપડાઈ જાય છે અને તે આઉટ થઈ જાય છે.\nપેસમેન(ઝડપી બોલર) કે પછી સ્પિનર વચ્ચે એક ‘મિડિ���મ પેસર‘ પણ હોય છે જે પોતાના બોલ પર ઘણો કાબુ રાખે છે અને રનરેટને કાબુમાં રાખે છે. આ બોલર ઘણી વખત બેટ્સમેનનો ધ્યાનભંગ પણ કરી દે છે.\nતેઓની ઝડપ અને સ્ટાઈલ મુજબ બોલરોને વર્ગીકૃત કરવામાં આવે છે.આ વર્ગીકરણ (classifications), ક્રિકેટની પરિભાષામાં છે જે ઘણું જ ગુંચવાડાભર્યું છે.જેથી, જે બોલર એલએફ એટલે કે લેફ્ટ આર્મ બોલર, અથવા એલબીજી મતલબ કે રાઈટ આર્મ સ્પિન બોલર જે ડિલિવરી ફેંકે છે તેને ‘લેગ બ્રેક‘ અને ‘ગુગલી‘ કહેવાય છે.\nબોલિંગ એક્શન દરમિયાન કોણીને ગમે તે ખુણે વાળી શકાય છે પરંતુ સીધી રાખીને બોલિંગ કરી શકાય નહીં.જો કોણી સીધી રાખવામાં આવે તો તે બોલ ગેરકાયદે બને છે અને સ્કવેર લેગ અમ્પાયર તેને ‘નો બોલ (no-ball)‘ આપે છે.હાલના કાયદા મુજબ બોલર તેના હાથને માત્ર 15 ડિગ્રી અથવા ઓછી ડીગ્રી પર સીધો રાખી શકે છે.\nડબલ્યુ જી ગ્રેસે (W G Grace)1883માં રમવાની શરૂઆત કરી.તેમના પેડ અને બેટ હાલમાં જેવા વપરાય છે તેવા જ લાગતા હતા.જો કે મોજાં વિકાસને અલગ બન્યા છે.હાલના ઘણા ખેલાડીઓ ગ્રેસના સમયમાં ઉપલબ્ધ હતા તેનાથી વધુ સંરક્ષાત્મક સાધનોનો ઉપયોગ કરે છે જેમ કે હેલ્મેટ અને આર્મ ગાર્ડ\nકોઇ એક સમયે, રમવાના વિસ્તારમાં બે બેટ્સમેન હોય છે.એક બેટ્સમેન વિકેટ આગળ સ્ટ્રાઈકર એન્ડ ખાતે ઉભો રહે છે અને શક્ય બને ત્યારે રન લેવાની કોશિષ કરે છે. જ્યારે તેનો સાથી, નોન સ્ટ્રાઈકર પર ઉભેલો બેટ્સમેન બોલર બોલિંગ કરે તે દરમિયાન ઉભો રહે છે.\nબેટ્સમેન બેટિંગ કરવા માટે બેટિંગ ક્રમ (batting order)માં રમવા આવે છે.જે ટીમના કેપ્ટન દ્વારા નક્કી કરાય છે. પહેલા જે બેટ્સમેન –, બેટિંગ કરવા આવે છે તેમને ‘ઓપનર્સ‘ – કહેવાય છે. જેઓ નવા બોલ વડે સજ્જ ફાસ્ટ બોલરોની બોલિંગનો સામનો કરે છે. જેઓની બેટિંગ સારી હોય છે તેમને ટોચના ક્રમે બેટિંગ માટે મોકલાય છે. જેથી જેઓની બેટિંગ સારી નથી હોતી તેઓ છેલ્લે બેટિંગ કરે છે.બેટિંગનો ક્રમ જાહેર કરવો ફરજિયાત નથી, જ્યારે વિકેટ પડે છે ત્યારે જેમણે હજી સુધી બેટિંગ કરી નથી તેઓને બેટિંગમાં મોકલી શકાય છે.\nજો બેટ્સમેન ‘નિવૃત‘(ઈજાને કારણે) તો તે ફીથી રમવા આવી શકતો નથી.જે ખરેખર ‘નોટ આઉટ‘ હોય છે. અને તેની નિવૃતિને આઉટ થયો ગણવામાં આવતો નથી.પરંતુ તેને ડિસમિસ ગણી શકાય છે કારણ કે તેની ઈનિંગ્સ પુરી થઈ ચુકી હોય છે. સબ્સ્ટિટયૂટ બેટ્સમેન બેટિંગ કરી શકે નહીં.\nબેટ્સમેન વિવિધ પ્રકારના શોટ અને સ્ટ્રોક મારે છે જે ‘સંરક્ષણાત્મક‘ અને ‘આક્રમક‘ હોય છે. મુળ વાત છે કે બોલ સપાટ સપાટી પરથી બેટ વડે શ્રેષ્ઠ રીતે ફટકારવો. જો બોલ બેટની ધારને અડે તો તેને ‘એજ‘ કહેવાય છે. બેટ્સમેન દરેક બોલને ફટકારી શકતો નથી, અને સારો ખેલાડી કુશળ સ્ટ્રોક મારીને રન બનાવે છે. આ ખેલાડી તેના કાંડાનો અથવા માત્ર બોલને રોકીને રન લે છે અને ફિલ્ડરથી બોલને દુર મોકલે છે જેથી રન લઈ શકે.\nક્રિકેટમાં વિવિધ પ્રકારના શોટ ફટકારાય છે.બેટ્સમેન જે સ્ટ્રોક ફટકારે છે તેના વિવિધ નામ પણ છે જેમ કે ‘કટ (cut)‘, ‘ડ્રાઈવ‘, ‘હુક‘ અને ‘પુલ‘ વગેરે\nનોંધનીય છે કે ખેલાડીએ બોલને ફટકારવો જરૃરી નથી, બોલ વિકેટને અડશે નહીં તેવું લાગે તો બેટ્સમેન બોલને છોડી શકે છે જે સીધો વિકેટ કિપર પાસે જાય છે. સમાનંતર રીતે, બેટ દ્વારા બોલને ફટકાર્યા છંતા તે રન ના પણ લે. તે જાણીજોઈને પગનો ઉપયોગ કરીને બોલને રોકી શકે છે. પરંતુ ‘એલબીડબલ્યુ‘નો નિયમ હોવાથી તે જોખમકારક બની શકે છે.\nજો ઈજાગ્રસ્ત ખેલાડી રમવા તૈયાર થઈ જાય પરંતુ તે દોડવા માટે સક્ષમ નથી, ત્યારે અમ્પાયર અને ફિલ્ડિંગ કેપ્ટન બેટિંગ બાજુના અન્ય કોઈ સભ્યને રનર (runner)તરીકે દોડવાની પરવાનગી આપે છે.જો શક્ય હોય તો, રનરે બેટિંગ કરી લીધી હોવી જોઈએ.રનરનું એકમાત્ર કામ વિકેટ વચ્ચે ઈજાગ્રસ્ત બેટ્સમેનની બદલીમાં દોડવાનું છે.બેટ્સમેન જે સાધનો સાથે બેટિંગ કરે છે તેવા જ પ્રકારના સાધનો પહેરીને રનર મેદાનમાં ઉતરે છે. એ પણ શક્ય છે કે બન્ને બેટ્સમેનો રનરનો ઉપયોગ કરે.\nજમણેરી બેટ્સમેન વિવિધ પ્રકારના ક્રિકેટિંગ શોટ દ્વારાબોલને વિવિધ દિશામાં મોકલવાનો પ્રયત્ન કરે છે.ડાબોડી બેટ્સમેન માટે આની ઉલ્ટી દિશાનું ચિત્ર હોય છે.\nબેટ્સમેન(સ્ટા્ઈકર)ની પ્રાથમિક ચિંતા બોલ વિકેટને અડી ન જાય તે હોય છે અને બીજી રન (runs) ફટકારવાની છે. બેટ દ્વારા બોલને ફટકારીને જ્યા સુધી ફિલ્ડીંગ કરી રહેલી ટીમ દડો પાછો આપે ત્યાં સુધીમાં સ્ટ્રાઈકર બેટ્સમેન અને સામે છેડે ઉભેલો સાથી ખેલાડી પીચ પર સામસામે દોડીને રન લે છે. રન નોંધાવા માટે, બન્ને રનરે ક્રિસને પોતાનું બેટ અથવા પોતાનું શરીર અડાડવું પડે છે.(બેટ્સમેન જ્યારે દોડે છે ત્યારે તેનું બેટ તેની પાસે હોય છે.)દરેક રન સ્કોરમાં વધારો કરે છે.\nએક જ બોલને ફટકારીને એકથી વધુ રન લઈ શકાય છે. જ્યારે એકથી ત્રણ રન સમાન્ય છે, મેદાનનું કદ એવા પ્રકારનું હોય છે કે ચારથી વધુ રન દોડીને લઈ શકવા શક્ય નથી.આને કારણે બોલ જ્યારે બાઉન્ડ્રી તરફ જઈ રહેલ�� બોલ બાઉન્ડ્રીને અડી જાય છે ત્યારે તે આપોઅપ ચાર રન આપવામાં આવે છે. પરંતુ જ્યારે બોલ પીચ પડ્યા વગર સીધો જ બાઉન્ડ્રીને પાર કરી જાય છે ત્યારે તેને છ રન આપવામાં આવે છે. જો બોલ બાઉન્ડ્રીને પાર કરી જાય તો.બેટ્સમેને રન દોડવાની જરૂર રહેતી નથી\nચાર રન મારવા મુશ્કેલ છે, આ દરમિયાન જ્યારે ફિલ્ડર બોલ ‘ઓવરથ્રો‘ કરે છે તે દરમિયાન પણ રન લઈ શકાય છે. જ્યારે સ્ટ્રાઈકર દ્વારા વિષમ રીતે રન લેવામાં આવે છે ત્યારે બે બેટ્સમેનોની સાઈડ બદલાઈ જાય છે અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેન હવે સ્ટ્રાઈકર પર આવ જાય છે. માત્ર સ્ટ્રાઈકર દ્વારા ફટકારવામાં આવેલા રનને જ તેના અંગત રનમાં ગણવામાં આવે છે. જ્યારે કુલ રન ટીમના કુલ ટોટલમાં ગણવામાં આવે છે.\nક્યારે રન લેવો તેનો નિર્ણય બેટ્સમેન લે છે, જેને બોલ ક્યા જઈ રહ્યો છે તેનો ખ્યાલ સારી રીતે આવે છે. જેને ‘હા‘ કે ‘ના‘ અથવા ‘રાહ જો‘ જેવા ઉદગારો ઉચ્ચારીને બેટ્સમેન એકબીજાને કોમ્યુનિકેટ કરે છે.\nરન દોડવું એ ગણતરીપુર્વક જોખમ છે, કારણ કે ફિલ્ડર જ્યાં સુધી બેટ્સમેન ક્રિસમાં પહોંચે નહીં ત્યા સુધી જો વિકેટ પાડી દે તો તે આઉટ થઈ શકે છે.(બેટ્સમેનનું બેટ કે તેના શરીરનો હિસ્સો પોપિંગ ક્રિસ પર ન પહોંચ્યું હોય) બેટ્સમેનને રન આઉટ (run out) કહેવાય છે.\nરન કરવામાં આવે છે તેના દ્વારા ટીમનો સ્કોર નોંધવામાં આવે છે. સ્કોરમાં કેટલા બેટ્સમેન આઉટ થયા તેની પણ નોંધ રાખવામાં આવે છે. દાખલા તરીકે, જો પાંચ બેટ્સમેન આઉટ થયા હોય અને ટીમનો સ્કોર 224 રન થયા હોય તો, એવું કહેવાય છે કે પાંચ વિકેટ ગુમાવીને 224 રન કર્યા છે.(સામાન્ય રીતે ટુંકમાં 224માં પાંચ અથવા 224/05 અથવા, ઓસ્ટ્રેલિયામાં ‘224માં પાંચ અને 5/224).\nબેટિંગ ટીમ દ્વારા વધારાના રન એક્સ્ટ્રા (extras) દ્વારા મેળવાય છે. જે મોટાભાગે ફિલ્ડિંગ બાજુની ભૂલોને કારણે મળે છે. (જેને ઓસ્ટ્રેલિયામાં ‘સન્ડ્રીઝ‘ કહેવાય છે.)આ ચાર પ્રકારે મેળવાય છે.\nનો બોલ–ને કારણે બોલરને વધુ એક બોલ નાંખવો પડે છે. જો બોલર નિયમોનો ભંગ કરે તો નો બોલ અપાય છે. નો બોલના નિયમ (1) ખોટી બોલિંગ એક્શન, (2)પોપિંગ ક્રિસને પાર પગ મુકવો, (3) રીટર્ન ક્રિઝની બહારની તરફ પગ પડે તો. આ બધી સ્થિતિમાં અમ્પાયર નો બોલ આપે છે. ટ્વેન્ટી20 (Twenty20) અને એકદિવસીય (ODI)મેચોમાં હાલના નિયમો મુજબ, ફરીથી નંખાતો બોલ ફ્રિ હીટ હોય છે. જેનો મતલબ એવો થાય છે કે આ બોલમાં રન આઉટ કે સ્ટમ્પ આઊટ સિવાય બેટ્સમેન આઉટ થતો નથી.\nવાઈડ(બહાર) – ને કારણે પણ બોલરને દંડ રૂપે વધુ એક બોલ નાંખવો પડે છે. જો બોલર બેટ્સમેનની પહોંચથી દુર નાંખે તો વાઈડ અપાય છે.\nજો બેટ્સમેન બોલને અડી શકે નહીં અને વિકટ કિપર પાસે બોલ જાય તે દરમિયાન જો બેટ્સમેન રન દોડીને લઈલે તો તેનો બાય–ના રન મળ્યા કહેવાય છે. (સારો વિકેટ કીપર એ કહેવાય છે જે આવી રીતે બાયના રન ઓછામાં ઓછા આપે.)\nજો બોલ બેટ્સમેનના બેટને બદલે શરીરને અડે અને ફિલ્ડર પાસે જાય તે દરમિયાન બેટ્સમેન રન દોડીને લઈ લે તો લેગ બાય– ના રન મળે છે.\nજ્યારે બોલર નો બોલ કે વાઈડ બોલ નાંખે ત્યારે તો ટીમને ફરીથી બોલ નાંખવાનો દંડ થાય છે જેથી બેટિંગ કરનાર ટીમને વધુ રન કરવાની તક મળે છે. બાય અને લેગ બાયના રન મેળવવા માટે બેટ્સમેનને દોડવું પડે છે( બોલ બાઉન્ડ્રીએ જાય તો અલગ વાત છે) આ રન ટીમના કુલ રનમાં ઉમેરાય છે તેમના વ્યકિતગત સ્કોરમાં આ રન ઉમેરાતા નથી.\nબેટ્સમેનને હવે અગિયાર રીતે આઉટ કરી શકાય છે, જેમાના ઘણા અસામાન્ય છે જેના ક્રિકેટ ઇતિહાસમાં માત્ર થોડા જ કિસ્સા નોંધાયા છે. આઉટ થવાના સામાન્ય રૂપો આ મુજબ છે ‘બોલ્ડ ‘થવું, ‘કેચ‘ થવો, ‘એલબીડબલ્યુ‘ થવું, ‘રન આઉટ‘ થવું, ‘સ્ટમ્પિંગ‘ થઈ જવું, અને ‘હીટ વિકેટ‘ થવી. અસામાન્ય પદ્ધતિ આ મુજબ છે બોલને બે વખત ફટકારવો, મેદાનમાં અવરોધ ઉભો કરવો, ‘બોલને હાથથી પકડવો‘ અને ‘ટાઈમ આઉટ‘\nઅમ્પાયર આઉટ આપે તે પહેલા સામાન્ય રીતે ફિલ્ડિંગ સાઈડના બોલરો અને ખેલાડીઓએ ‘અપીલ ‘ કરવી પડે છે. આ માટે “હાઉઝેટ“ પ્રકારનો ઉચ્ચાર કરાય છે. જેનો સામાન્ય મતલબ થાય છે ‘ આ કેવું છે‘જો અમ્પાયર અપીલ સાથે સંમત થાય તો તે પોતાની આંગળી ઉંચી કરીને બેટ્સમેનને આઉટ આપે છે.અન્યથા માત્ર તે પોતાનું માથું હલાવીને ‘નોટ આઉટ ‘કહે છે. બેટ્સમેન રન આઉટ થાય કે, એલબીડબલ્યુ કે પછી સ્ટમ્પિંગ આ સંજોગોમાં બેટ્સમેન આઉટ થવાની સ્થિતિ સ્પષ્ટ થતી નથી જેથી ખેલાડીઓ ઉંચા અવાજે અપીલ કરે છે\nબોલ્ડ (Bowled)– આ કિસ્સામાં બોલરનો બોલ વિકેટને અડી જાય છે અને એક બેઈલ પડે છે જેથી બેટ્સમેન આઉટ થયો ગણાય છે. (જો બોલ વિકેટને અડે પરંતુ એકપણ બેઈલ ન પડે તો બેટ્સમેન આઉટ થતો નથી)[૧૩]\nકેચ (Caught) –પકડવો, જ્યારે બેટ્સમેન તેના બેટ વડે બોલને ફટકારે છે અને બોલ ફિલ્ડિંગ બાજુના ખેલાડી દ્વારા ઝીલવામાં આવે છે ત્યારે તેને કેચ પકડ્યો કહેવાય છે. [૧૪]\nલેગ બિફોર વિકેટ (Leg before wicket)(એલબીડબલ્યુ)– એક ગુચંવાડાભર્યો નિયમ છે પરંતુ તેનો મુખ્યત્વે અર્થ એ થાય છે કે જો બેટ્સમેને તેના પગને ન અડ્યો હોત તો તે બોલ્ડ થઈ જાત.[૧૫]\nરન આઉટ (Run out)– જ્યારે બેટ્સમેન ક્રિસની બહાર હોય છે ત્યારે ફિલ્ડિંગ બાજુનો ખેલાડી વિકેટને પાડી દે છે. સામાન્ય રીતે આ વસ્તુ ત્યારે બને છે જ્યારે રન લેવાનો પ્રયત્ન કરી રહેલો બેટ્સમેન ગ્રાઉન્ડ બહાર હોય છે અને ખેલાડીનો થ્રો સીધો વિકેટને પાડી દે છે. [૧૬]\nસ્ટમ્પ (Stumped)– વિકેટ કિપર દ્વારા થાય છે. જ્યારે બેટ્સમેન બોલ છોડી દે છે અને બેટ્સમેનનો પગ ગ્રાઉન્ડ બહાર હોય છે ત્યારે કિપર હાથ દ્નારા વિકેટને પાડી દે છે અને બેટ્સમેનને આઉટ કરે છે. . (જો કિપર બોલફેંકે છે અને વિકેટ પડે તો તેને રન આઉટ કહેવાય છે.)[૧૭]\nહિટ વિકેટ (Hit wicket)– જ્યારે બેટ્સમેન રન લેવા માટે દોડવાની શરૃઆત કરે, કે બોલ ફટકારતી વખતે તેના દ્વારા તેના કોઈ સાધન દ્વારા કે કપડા દ્વારા પણ વિકેટ પરની બે બેઈલમાથી એક પણ બેઈલ પડી જાય તો બેટ્સમેન હિટ વિકેટ દ્વારા આઉટ થયો કહેવાય છે. [૧૮]\nબોલને બે વખત ફટકારવો (Hit the ball twice)– આ એક અસમાન્ય બનાવ છે. જે દ્વારા ખેલાડીઓને નુકશાન ન પહોંચે તેવો ઉદ્દેશ છે. બેટ્સમેન માત્ર એક વખત ફટકારી ચુકેલો બોલ વિકેટ તરફ જતો હોય છે ત્યારે જ તેને રોકવા માટે બોલને બેટ અડાડી શકે છે. [૧૯]\nઅબ્સ્ટ્રક્ટ ધ ફિલ્ડ (Obstructed the field), આ અસામાન્ય રીતે આઉટ થવાની પદ્ધતિ છે જેમાં બેટ્સમેન હેતુપુર્વક ફિલ્ડરને ખલેલ પહોંચાડે છે.[૨૦]\nબોલને અડવું (Handled the ball), આ સ્થિતિમાં બેટ્સમેન હેતુપુર્વક વિકેટને બચાવવા માટે બોલને હાથ અડાડે છે.( બોલર દ્વારા નાંખવામાં આવતો બોલ ઘણી વખત બેટ્સમેનના હાથનેઅડે છે પરંતુ તે હેતુપુર્વક હોતો નથી જેથી તે નોટ આઉટ હોય છે. )[૨૧]\nટાઈમ આઉટ (Timed out), જેનો સામાન્ય મતલબ એવો થાય છે કે જ્યારે બેટ્સમેન આઉટ થાય છે અને બીજો બેટ્સમેન બે મીનિટની અંદર મેદાનમાં ન આવે તો તો તેને ટાઈમ આઉટ કહે છે.[૨૨]\nરન આઉટ - 2 (Run out), જો કોઇ બેટ્સમેન રન લેતી વખતે જાણીજોઇને કોઇ ફિલ્ડરના થ્રોની આડે આવશે તો તેને રન આઉટ જાહેર કરાશે. આને સ્કોર બોર્ડમાં તો રન આઉટ તરીકે જ લખાશે પરંતુ તે આઉટ કરવાની 11મી રીત હશે.\nમોટાભાગના કેસોમાં મોટાભાગે આઉટ થનાર બેટ્સમેન સ્ટ્રાઈકર હોય છે.જો નોન સ્ટ્રાઈકર આઉટ થયો હોય તો તે મોટાભાગે રનઆઉટ થવાને કારણે આઉટ થાય છે, પરંતુ તે ફિલ્ડરને ખલેલ પહોંચાડવા, હેન્ડલ ધ બોલ કે ટાઈમ આઉટને કારણે આઉટ થઈ શકે છે\nઆઉટ થયા વગર બેટ્સમેન ફિલ્ડ છોડી શકે છે.જો બેટ્સમેન ઈજાગ્રસ્ત હોય કે બિમાર પડી જાય તો થોડાસમય માટે બેટ્સ���ેન નિવૃત થાય છે. અને તેની જગ્યાએ અન્ય કોઈ બેટ્સમેન બેટિંગ લેવા માટે આવે છે.આ બનાવને રીટાર્યડ હર્ટ (retired hurt)અથવા રીટાયર્ડ ઈલ (retired ill) કહેવાય છે. રીટાયર્ડ થતો બેટ્સમેન નોટ આઉટ હોય છે અને ઈનિંગ્સમાં ફરી વખત બેટિંગ કરી શકે છે.બન્ને છેડાના બેટ્સમેન નિવૃત થઈ શકે છે, અને આને ડીસમિસ રીટાયર્ડ આઉટ (retired out) કહેવાય છે. કોઈ પ્લેયર આઉટ કહેવાતો નથી. બેટ્સમેન નો બોલમાં બોલ્ડ, કેચ, લેગ બિફોર વિકેટ, સ્ટમ્પ અને હિટ વિકેટ આઉટ થતો નથી. બેટ્સમેન વાઈડ બોલમાં બોલ્ડ, કેચ , લેગ બિફોર વિકેટ, અને બોલને બે વખત ફટકારવો આઉટ થતો નથી.આમાંથી કેટલાક પ્રકારના ડિસમિસલ બોલર બોલિંગ નાંખે તેના સિવાય પણ આઉટ થાય છે. સ્ટ્રાઈક પર ન હોય તેવો બેટ્સમેન બોલર દ્વારા રન આઉટ (run out by the bowler)થાય છે જો તેણે બોલર બોલ નાંખે તે પહેલા ક્રિસ છોડી દીધી હોય તો. અને બેટ્સમેન ફિલ્ડને ખલેલ પહોંચાડવા બદલ પણ આઉટ થઈ શકે છે તેમ રીટાયર્ડ આઉટ ગમે ત્યારે થઈ શકે છે. ટાઈમ આઉટના કેસમાં પણ ડીસમિસલ બોલ નાંખ્યા વગર થાય છે. આના સિવાયના અન્ય કોઈ પણ આઉટના કેસમાં માત્ર એક બેટ્સમેન એક બોલમાં આઉટ થઈ શકે છે.\nઈનિંગ્સનો અંત આવે છે\nઅગિયારમાંથી દસ બેટ્સમેન આઉટ થઈ જાય છે(ડિસમિસ થાય છે), અથવા ટીમ જાહેર કરી દે કે તેઓ ‘ઓલ આઉટ‘ થયા છે ત્યારે.ઈનિંગ્સનો અંત આવે છે.\nટીમ પાસે બેટિંગ કરી શકે તેવો માત્ર એક ખેલાડી વધે, જ્યારે બાકીના બધા ખેલાડી, ઈજાગ્રસ્ત હોય, કે બિમાર હોય કે ગેરહાજર હોય તો ટીમ ‘ઓલ આઉટ‘ જ ગણાય છે.\nટીમ છેલ્લે જ્યાં પહોંચી હોય છે તે સ્કોરને જીતવા માટેનું ટોટલ ગણવામાં આવે છે.\nપહેલેથી નક્કી કરવામાં આવેલી ઓવર નાંખવામાં આવે છે.( માત્ર એકદિવસીય મેચમાં 50 ઓવર અને ટ્વેન્ટી20 મેચમાં 20 ઓવરની મેચ હોય છે.)\nટીમનો કેપ્ટન તેની ટીમના બેથી વધુ બેટ્સમેનો નોટ આઉટ હોય તો પણ અને ઈનિંગ્સને ડિક્લેર (declares)કરી શકે છે. (આ બાબતે એકદિવસીય મેચોની નિશ્ચિત ઓવરોની મેચમાં લાગુ પડતી નથી.)\nવધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: The result in cricket\nજ્યારે બીજી વખત દાવ લઈ રહેલી ટીમ તેની વિરોધી ટીમ કરતા ઓછા રન કરે તો તેને રન દ્વારા હાર કહેવાય છે.(જ્યાં બન્ને ટીમો વચ્ચે રનનો તફાવત હોય છે. જો છેલ્લે બેટિંગ કરી રહેલી ટીમ પુરતા રન કરી લે તો તેને વિકેટ દ્વારા જીત કહેવાય છે, જ્યા વિકેટ આઉટ થવાની બાકી હોય છે.દાખલા તરીકે ટીમ તેની વિરોધી ટીમ દ્વારા કરવામાં આવેલા રનને પાર છ વિકેટે કરે તો એવું કહેવાય કે ‘ચાર વિકેટ ટીમની જીત થઈ‘.\nબે ઈનિંગ્સવાળી મેચમાં એક ટીમની પહેલી અને બીજી ઈનિંગ્સનો કુલ સ્કોર બીજી ટીમના એક દાવ કરતા ઓછો પણ હોઈ શકે છે.જેથી જે ટીમનો વધુ રને વિજય થયો હતો તેને ઈનિંગ્સ અને રન દ્વારા વિજય થયો કહેવાય. આ ટીમને ફરી વખત બેટિંગ કરવાની જરૂર હોતી નથી. અને રન બરાર બન્ને ટીમના સયુંકત ટોટલ વચ્ચેનો તફાવત\nજો અંતિમ બેટિંગ કરી રહેલી ટીમ ઓલ આઉટ થઈ જાય અને બન્ને ટીમોના કુલ રન સરખા હોય તો મેચને ટાઈ (tie) કહેવાય છે . જો કે બે ઈનિંગ્સની મેચમાં આ પ્રકારનું પરિણામ ભાગ્યે જ આવે છે. પરંપરાગત મેચોમાં, મેચને જે સમય ફાળવવામાં આવ્યો છે તેનો અંત આવી જાય અને બન્નેમાંથી કોઈ પણ ટીમ જીતી ન હોય તો મેચને ડ્રો (draw)જાહેર કરાય છે.\nજો મેચમાં બન્ને ટીમો એક એક ઈનિંગ્સ રમી શકી હોય તો, ધણી વખત વધુમાં વધુ ડિલિવરીને આધારે મેચ રમાય છે.આ પ્રકારની મેચોને મર્યાદિત ઓવરની મેચ અથવા ‘વનડે‘ મેચ કહેવાય છે, આ મેચોમાં જે ટીમ ગમે તેટલી પણ વિકેટો ગુમાવીને સૌથી વધુ રન કરે તે વિજેતા હોય છે, જેથી આ મેચો ડ્રો થતી થી. જો ખરાબ વાતાવરણને કારણે આ પ્રકારની મેચોમાં વિક્ષેપ આવે છે ત્યારે ગૂંચવણભેલી ગણિતશાસ્ત્ર સંબંધિ પદ્ધતિ જેને ડકવર્થ-લુઈસ પદ્ધતિ (Duckworth-Lewis method)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ગણતરી દ્વારા ટીમને નવું લક્ષ્યાંક આપવામાં આવે છે. જો નક્કી કરવામાં આવેલી ઓવર ન નાંખી શકાઈ હોય તો મેચને પરિણામ વિનાની મેચ ઘોષિત કરી શકાય છે. જ્યારે વાતવરણ વધુ પડતું ખરાબ હોય અને મેચ ફરીથી શરૂ થવાની શક્યતા ઓછી હોય છે ત્યારે આ મેચોમાં આ પ્રકારના પરિણામ આવે છે.\nક્રિકેટ વિવિધ ભાગોમાં ફેલાયેલી રમત છે. ક્રિકેટને તેના રમવાના ધોરણ મુજબ બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે એક મેજર ક્રિકેટ (major cricket)અને માઈનોર ક્રિકેટપ્રચલિત ક્રિકેટમાં વધુ ઉંડા ઉતરીએ તો તેમાં બે પ્રકારની મેચો રમાય છે. મેચોના મુખ્ય પ્રકારમાં એક ટીમને બે ઈનિંગ્સ આવતી હોય તેવી મેચ અને દરેક ટીમને એક જ ઈનિંગ્સ આવતી હોય તેવી મેચનો સમાવેશ થાય છે.પહેલા, પ્રથમ કક્ષાની ક્રિકેટ (first-class cricket)કહેવાતી મેચોનો સમય ત્રણ દિવસથી પાંચ દિવસ સુધીનો હોય છે.(અંહી કેટલાક ઉદાહરણ એવા છે કે અમર્યાદિત સમય સુધી મેચ ચાલે છે.), બાદમાં તેને મર્યાદિત ઓવર (limited overs cricket)ની ક્રિકેટ મેચ કહેવામાં આવી. કારણ કે દરેક ટીમને 50 ઓવર બોલિંગ કરી શકે છે.જે એક દિવસ દરમિયાન નાંખવાની હોય છે.(જો ખરાબ વાતાવરણ હોય તો મેચ બીજા દિવસે પણ રમાઈ શકે છે.)\nપરંપરાગ��� રીતે, બે ઈનિંગ્સની મેચમાં એક દિવસમાં છ કલાકનો રમવાનો સમય (playing time)હોય છે. મર્યાદિત ઓવરની મેચ પણ મોટાભાગે છ કલાકના સમય વાળી હોય છે.આ મેચોમાં લંચ અને ટી વખતે સામાન્ય વિરામ હોય છે. આ ઉપરાંત ડ્રિંક વખતે પણ થોડો વિરામ હોય છે.આ ઉપરાંત ઈનિંગ્સ વખતે પણ થોડો વિરામ હોય છે.ઐતિહાસિક રીતે, સિંગલ ક્રિકેટ (single wicket) કહેવાતો ક્રિકેટનો પ્રકાર 18 અને 19મી સદીમાં ઘણો લોકપ્રિય હતો, આ પ્રકારની મેચો પણ રમાતી હતી જે દ્વારા મોટી ક્રિકેટ મેચોમાં પ્રવેશ મળી શકતો હતો. આ પ્રકારની મેચોમાં દરેક ટીમને એક થી છ ખેલાડીઓ હોય છે, જેમાં એક સમયે એક બેટ્સમેન જ રમી શકે છે જે તેની ઈનિંગ્સનો અંત આવે ત્યાં સુધી બોલિંગનો સામનો કરે છે. જ્યારથી મર્યાદિત ઓવરની મેચો રમાવવાની શરૂઆત થઈ ગઈ ત્યારથી સિંગલ વિકેટ ક્રિકેટ હવે ભાગ્યે જ રમાય છે.\nપ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ (Test cricket)નો દરજ્જો સર્વોચ્ચ છે. આઈસીસીના પુર્ણ કક્ષાના સભ્ય હોય તેવા દેશો એકબીજા સાથે નિશ્ચિત કાર્યક્રમ મુજબ ક્રિકેટ મેચ રમે છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિક્સ હોય છે.\nજાન્યુઆરી 2005ના રોજ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ ક્રિકેટ (Test match)મેચ.બ્લેક ટ્રાઉઝર પહેલીને ઉભેલા વ્યકિત અમ્પાયર (umpires) છે. ટેસ્ટ ક્રિકેટ, પ્રથમ કક્ષાની ક્રિકેટ (first-class cricket) અને કલબ ક્રિકેટ (club cricket)માં ખેલાડીઓ સફેદ કપડા પહેલે છે અને લાલ ક્રિકેટ બોલ (cricket ball)વાપરે છે જ્યારે વ્યવસાયી મર્યાદિત ઓવર (limited overs)ની મેચોમાં વિવિધ કલરના ક્રિકેટ યુનિફોર્મ અને સફેદ બોલ વપરાય છે.\nટેસ્ટ ક્રિકેટ મેચોની શરૂઆત 19મી સદીમાં થઈ. ટેસ્ટ મેચનો શરૂઆત ઓસ્ટ્રેલિયા (Australia) અને ઈંગ્લેન્ડ (England)વચ્ચે 1876-77માં ઓસ્ટ્રેલિયન સિઝન (1876-77 Australian season)માં બે મેચો દ્વારા થઈ.તબક્કાવાર, આઠ ક્રિકેટ મેચએ ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવ્યો.દક્ષિણ આફ્રિકા (South Africa) (1889), વેસ્ટ ઈન્ડિઝ (West Indies) (1928), ન્યુઝીલેન્ડ (New Zealand) (1929), ભારત (India) (1932), પાકિસ્તાન (Pakistan) (1952), શ્રીલંકા (Sri Lanka) (1982), ઝિમ્બાબ્વે (Zimbabwe) (1992) અને બાંગ્લાદેશ (Bangladesh) (2000).અન્ય ટીમો સાથે સ્પર્ધા ન કરી શકવા બદલ અને ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત નહીં કરી શકવાને કારણે ઝિમ્બાબ્વનો ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો 2006માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. [૨૩]\nવેલ્સના ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી રમી શકે છે.વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ કેરિબિયન, બાર્બાડોઝ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબાગો, અને લીવાર્ડ ટાપુઓ અને વિન્ડવાર્ડ ટાપુઓમાંથી આવે છે.\nબે ટીમો વચ્ચે ટેસ્ટ મેચ મોટા ભાગે એકથી વધુ મેચો રમાય છે જેને ‘શ્રેણી‘ કહેવાય છે. એક મેચ પાંચ દિવસ સુધી ચાલે છે અને શ્રેણીમાં ત્રણથી પાંચ મેચો હોય છે.નિશ્ચિત સમયમાં મેચનો અંત ન આવે તો મેચને ડ્રો ઘોષિત કરવામાં આવે છે.\n1882થી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચોની શ્રેણીને ધ એસિઝ ટ્રોફિ (The Ashes)કહેવાય છે. અન્ય પણ કેટલીક ટ્રોફિઓ રમાય છે જેમ કે, વિઝડમ (Wisden Trophy) ટ્રોફિ જે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અને ફ્રાન્ક વોરેલ ટ્રોફિ (Frank Worrell Trophy) જે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાય છે.\nમર્યાદિત ઓવર (Limited overs cricket)ની ક્રિકેટને કેટલીક વખત એક દિવસિય ક્રિકેટ તરીકે ઓળખાવાય છે કારણ કે દરેક મેચનો કાર્યક્રમ એક દિવસનો હોય છે. ખરાબ વાતાવરણને કારણે આવી મેચો કેટલીક વખત બીજા દિવસે પણ રમાડવામાં આવે છે. આ મેચો યોજવાનો હેતુ છે કે નિશ્ચિત સમયમાં પરિણામ આવે અને મેચ ડ્રોમાં ન પરિણામે.પરંતુ બન્ને ટીમના સ્કોર સરખા થાય તો મેચ ટાઈ પણ થઈ શકે છે અને ખરાબ વાતાવરણ પણ મેચને અસર કરી શકે છે.દરેક ટીમ એક જ ઈનિંગ્સ રમી શકે છે અને મર્યાદિત ઓવરનો સામનો કરે છે.પરંપરાગત રીતે ઓવરની મર્યાદા 40 થી 50 ઓવર હોય છે.ટ્વેન્ટી20 (Twenty20)મેચોમાં દરેક ટીમ 20 મેચોનો સામનો કરે છે.\n, હોબાર્ટ (Hobart), મર્યાદિત ઓવર ઈન્ટરનેશનલ દરમિયાન (Limited Overs international).\n1963માં હાલની મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોની શરૂઆત ઈંગ્લેન્ડનીપ્રથમ કક્ષાની કંટ્રી કલબોમાં નોકઆઉટ કપથી થઈ.1969માં નેશનલ લિગ કમ્પિટિશનની સ્થાપના કરવામાં આવી.આ કન્સેપ્ટને ક્રિકેટ રમતા અન્ય દેશોએ પણ અપનાવી લીધો.પહેલી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મેચો 1971માં રમાઈ.1975માં ઈઁગ્લેન્ડમાં ‘પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)‘ યોજાયો.મર્યાદિત ઓવરની મેચોમાં વિવિધ પ્રકારની નવીન વસ્તુઓ દાખલ કરવામાં આવી જેમ કે વિવિધ કલારના કલરના કપડા અને કીટ, ફ્લડ લાઈટ અને સફેદ બોલ.\nમર્યાદિત ઓવરની મેચોનું આ એક બીજુ રૂપ છે. આનો ઉદ્દેશ મેચનું પરિણામ ત્રણ કલાકની અંદર લાવવાનું છે. મોટાભાગે આ મેચો સાંજના સમયે રમાય છે.આ મેચો 2003માં ઈંગ્લેન્ડમાં રમાવાની શરૂઆત થઈ. આ મેચના આયોજનનો મુળ ઉદ્દેશ સાંજના સમયે કર્મચારીઓને મનોરંજન આપવાનો હતો. આ મેચોને વ્યવસાયીક સફળતા મળવા લાગી અને તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અપનાવી લેવામાં આવી.2007માં ટ્વેન્ટી20 વર્લ્ડ ચૅમ્પિઅનશિપ (Twenty20 World Championship)નું આ���ોજન કરવામાં આવ્યું. આગામી ટ્વેન્ટી20 વર્લ્ડ ચેમ્પિયનશીપ 2009માં ઈંગ્લેન્ડમાં રમાશે.\n1895માં યોર્કશાયર કાઉન્ટિ ક્રિકેટ કલબ.1893માં રમાયેલી 30 કાઉન્ટિ ચમ્પિયનશીપ ટાઈટલ યોર્કશાયરે જીત્યું.\nપ્રથમ કક્ષાની ક્રિકેટ (First-class cricket)માં ટેસ્ટ ક્રિકેટનો પણ સમાવેશ થાય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ મુખ્યત્વ આઈસીસીના પુર્ણ સભ્ય દેશોમાં રમાતી સર્વોચ્ચ ઘરેલુ ક્રિકેટને લઈને ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ કેટલાક અપવાદ છે.ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ આયોજન 18 કાઉન્ટિ કલબ દ્વારા થતું હતું. આ કાઉન્ટિઓ વચ્ચે કાઉન્ટિ ચેમ્પિયનશીપ (County Championship)નું આયોજન થતું હતું. ચેમ્પિયન કાઉન્ટિ (champion county)નો કન્સેપ્ટ છેક 18મી સદીથી અસ્તિત્વમાં છે પરંતુ સત્તાવાર રીતે સ્પર્ધા 1890 સુધી શરૂ થઈ શકી ન હતી. આમાં સૌથી વધુ સફળ કલબ યોર્કશાયર કાઉન્ટિ ક્રિકેટ કલબ (Yorkshire County Cricket Club) હતી જેણે 30 ટાઈટલ જીત્યા હતા.\n1892-93માં ઓસ્ટ્રેલિયાએ શેફિલ્ડ શિલ્ડ (Sheffield Shield)નું આયોજન કરીને તેની પ્રથમ કક્ષાની ચેમ્પિયનશીપની શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ કક્ષાની ક્રિકેટ ટીમ વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.2008 સુધીમાં 45 જેટલા ટાઈટલ જીતીને ન્યુ સાઉથ વેલ્સ (New South Wales)સર્વોચ્ચ સ્થાને છે.\nરાષ્ટ્રીય ચેમ્પિયનશીપ વિવિધ દેશોમાં રમાય છે જેમાં રણજી ટ્રોફિ (Ranji Trophy) (ભારત), પ્લુકેટ શિલ્ડ (Plunket Shield) (ન્યુઝીલેન્ડ), કરી કપ (Currie Cup) (દક્ષિણ આફ્રિકા) અને શેલ શિલ્ડ (Shell Shield) (વેસ્ટ ઈન્ડિઝ)નો સમાવેશ થાય છે..આમાંની ઘણી સ્પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નામ પણ બદલવામાં આવ્યા છે.\nમર્યાદિત ઓવરની ધરેલુ ક્રિકેટનો પ્રારંભ ઈંગ્લેન્ડમાં જિલેટ કપ (Gillette Cup) દ્વારા 1963માં થયો. વિવિધ દેશો મર્યાદિત ઓવરની મેચોનું આયોજન કરતા રહે છે જે નોકઆઉટ અને લીગના ધોરણે પણ હોય છે.તાજેતરના વર્ષોમાં, રાષ્ટ્રીય ટ્વેન્ટી20 સ્પર્ધાઓ દાખલ કરવામાં આવી છે , જે સામાન્ય રીતે નોકઆઉટ હોય છે, જો કે તેમાં કેટલીક વખત લીગને પણ ભેળવી દેવાય છે.\nક્રિકેટના અન્ય પ્રકારો[ફેરફાર કરો]\nવધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Forms of cricket\nવિશ્વમાં રમાતા ક્રિકેટના વિવિધ પ્રકારો છે. જેમ કે ઈન્ડોર ક્રિકેટ, ફ્રેન્ચ ક્રિકેટ, બિચ ક્રિકેટ, ક્વિક ક્રિકેટ અને કાર્ડ ગેમ અને બોર્ડ ગેમનો સમાવેશ થાય છે. આ બધી રમતોની પ્રેરણા ક્રિકેટમાંથી લેવામાં આવી છે. આ પ્રકારોમાં નિયમમો વારંવાર બદલાતા રહે છે જેથી મર્યાદિત સ્ત્રોત હોવા છંતા રમત ���માતી રહે, તેમજ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો આનંદ માણી શકે.\nઈન્ડોર ક્રિકેટ (Indoor cricket)નેટેડ ઈન્ડોર મેદાનમાં રમાય છે જે સામાન્ય પ્રકાર છે. પરંતુ આઉટડોર ક્રિકેટનો પ્રકાર વધુ ઐપચારિક છે.\nજાતે બનાવેલી પીચ પર પાર્કમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ઘણા દેશોમાં જાતે બનાવેલા મેદાનો અને પીચો પર ક્રિકેટનું આયોજન સામાન્ય છે.\nકુંટુંબો અને નાના બાળકો બેકયાર્ડ ક્રિકેટ (backyard cricket)ઉપનગરોમાં રમે છે. અને ભારત અને પાકિસ્તાનના શહેરોમાં ‘ગલી ક્રિકેટ‘ અથવા ‘ટેપ બોલ ‘કહેવાતા ક્રિકેટનું આયોજન સાંકડી ગલીઓમાં થાય છે. આ પ્રકારની મેચોમાં પણ નિયમો પણ એક પીચ બાદ કેચ કરી શકાય તેવા પ્રકારના હોય છે. આ પ્રકારના નિયમો બનાવવાના ઉદ્દેશ એ છે કે બેટ્સમેન ઓછી જગ્યામાં વધુ સતર્કતા રાખીને રમે.આમાં ટેનિસ બોલ અને જાતે બનાવેલા બેટનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના સાધનોને વિકેટ બનાવવામાં આવે છે. જેમ કે ફ્રેન્ચ ક્રિકેટ (French cricket)માં બેટર્સ લેગ, ખરેખર તો આ રમત ફ્રાન્સથી આવી નથી પરંતુ નાના બાળકો દ્વારા રમાતી ક્રિકેટને ફ્રેન્ચ ક્રિકેટ કહેવાય છે. કેટલાક સમયે તેના નિયમો સુધારવામાં આવે છે. દાખલા તરીકે ખેલાડીઓ એક પીચ પડ્યા બાદ બોલને કેચ કરી શકે તેવું નક્કી થઈ શકે છે.અથવા કેટલાક જ ખેલાડીઓ ઉપલબ્ધ હોય ત્યારે બધા જ ખેલાડીઓ ફિલ્ડિંગ ભરે છે અને તેમની બેટિંગ આવે ત્યારે બેટિંગ કરવા જાય છે.\nક્વિક ક્રિકેટ (Kwik cricket)માં બેટ્સમેન તૈયાર થાય તેની બોલર રાહ જો તો નથી.બાળકોને આકર્ષે તે માટે ગેમને વધુ ઝડપી અને આનંદપ્રદ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની મેચો ઈંગ્લેન્ડની સ્કુલોમાં રમાય છે. આ ઉપરાંત આ રમતને વધુ ઝડપી બનાવવા માટે ‘ટીપ એન્ડ રન‘, ‘ટીપલી‘ રન, ‘ટપ્સી રન‘ અને ‘ટીપી ગો‘ની રમત પણ રમાય છે. આ મેચમાં એવો નિયમ હોય છે કે બોલ બેટને અડે તો બેટ્સમેનને રન લેવો જ પડે પછીને ભલે બોલ સામાન્ય જ અડ્યો હોય.જો કે આવા નિયમો માત્ર પુર્વતૈયારી વિનાની મેચોમાં હોય છે, જેનો એક માત્ર ઉદ્દેશ બેટ્સમેનનો બોલ રોકવાના હક્કને પાછો ખેંચીને રમતને ઝડપી બનાવવી.\nસામાઓમાં ક્રિકેટના રૂપને કિલીકીટી (Kilikiti) કહેવાય છે જેમાં હોકી સ્ટીક (hockey stick)જેવા આકારના બેટનો ઉપયોગ કરાય છે. ઈંગ્લેન્ડમાં પહેલા ક્રિકેટ રમાતું હતું ત્યારે હોકી સ્ટિક જેવા બેટનો ઉપયોગ થતો હતો, પરંતુ 1760માં બોલરોએ બોલને રગડાવવાની જગ્યાએ પીચ પાડવાની શરૂઆત કરતા બેટ��સમેનોએ પણ હાલના બેટ જેવા બેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઈસ્ટોનિયા (Estonia)માં ટીમ શિયાળામાં આઈસ ક્રિકેટ (Ice Cricket)ટુર્નામેન્ટ રમવા માટે ભેગી થાય છે. આ રમતનો ઉદ્દેશ શિયાળાને ભગાવીને સામાન્ય ગરમી જેવો રમત દ્વારા અહેસાસ કરાવાનો છે. આના નિયમો સિક્સ અ સાઈડ ગેમ જેવા જ છે.\nવધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: History of cricket\nધ રોયલ ગ્રામર સ્કુલ, ગિલ્ડફોર્ડ (Royal Grammar School, Guildford)માં ક્રિકેટ રમાતી હોવાના ઉલ્લેખ છે.\nપહેલાના ક્રિકેટને કેટલોક સમય અથવા તેને ‘ક્લબ બોલ‘, ‘સ્ટુડ બોલ,‘ કે ‘ટ્રેપ બોલ‘, કે પછી ‘સ્ટોબ બોલ‘ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.[૨૪]ક્રિકેટના ઉલ્લેખો 16મી સદીમાં ઈંગ્લેન્ડ ટ્યુડોરના સમયમાં મળે છે પરંતુ તેનો ઉદભવ આ સમય પહેલા થયો હશે.ક્રિકેટ ઉદભવ અંગેની જે સામાન્ય થિયરી છે કે, ક્રિકેટ રમવાની શરૂઆત મધ્યકાળ દરમિયાન સસેક્સ અને કેન્ટની વચ્ચે વેલ્ડ ખાતે લુહાર અને ખેતી કરતા લોકોના બાળકોએ કરી હશે. રમતનો પુસ્તકમાં ઉલ્લેખ છે જેમાં ક્રેગની રમત પ્રિન્સ એડવર્ડ (Prince Edward), એડવર્ડ પહેલાલોંગસેક) (Edward I (Longshanks))ના પુત્ર દ્વારા ન્યુએડન, કેન્ટ ખાતે 1301માં રમવામાં આવી[૨૫]. એવી ધારણાઓ રાખવામાં આવે છે કે આ ક્રિકેટનો જ એક પ્રકાર હતો. પરંતુ આ બાબતે કોઈ પુરાવા નથી.\n‘ક્રિકેટ‘ શબ્દના ઉદભવ માટે ઘણા શબ્દો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આ રમતનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળ્યો છે[૨૬], જેમાં આ રમતનો ઉલ્લેખ ક્રેકેટ તરીકે થયો છે. દક્ષિણ-પુર્વ ઈંગ્લેન્ડ વચ્ચેના મજબૂત વેપારી સંબંધોને અને કાઉન્ટિ ઓફ ફ્લેન્ડર્સે (County of Flanders) જ્યારે ડચી ઓફ બરગન્ડી (Duchy of Burgundy)ને ઉદ્દેશીને એક પત્ર લખ્યો, તેમા આ નામ હતા.મિડલ ડચ (Middle Dutch)[૨૭] ક્રિક(-ઈ), નો મતલબ સ્ટીક, અથવાજુના અંગ્રેજીમાં (Old English) ક્રિક અથવાક્રાયસે મતલબ કે આધાર અથવા ટેકો.[૨૮]જુની ફ્રેન્ચ (Old French) ભાષામાં ક્રિકેટનો મતલભ એક પ્રકારની કલબ અથવા સ્ટીક[૨૯]સેમ્યુઅલ જ્હોન્સને (Samuel Johnson) તેમની ડિક્શનેરીમાં ક્રિકેટ શબ્દની ઉત્પતિ ક્રાયસે, સેક્સોન, એક સ્ટીક એવો કર્યો છે.[૩૦]આ ઉપરાંત ક્રિકેટ શબ્દના ઉદભવ માટે મધ્યકાલીન ડચમાં શબ્દ છે ક્રિકસ્ટોએલ, જેનો મતલબ થાય છે કે લાબું અને નીચું સ્ટુલ જેનો ઉપયોગ ઘુંટણ ટેકવીને ચર્ચ (church)માં કરવામાં આવે છે. અને તે લાંબુ અને નીચી વિકેટ (wicket) જે બે સ્ટમ્પ (stumps)સાથે પહેલાની ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતી હતી તેની સાથે સામ્ય ધરાવે છે.[૩૧]બોન યુનિવર્સિટી (Bonn University)ના યુરોપીયન ભાષાઓના નિષ્ણાત હેઈનર ગિલમેઈસ્ટરના જણાવ્યા મુજબ ‘ક્રિકેટ‘ શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ડચ ભાષાના વાક્ય હોકી (hockey) મેટ ડી(ક્રિકેટ)સેન(‘સ્ટીકની સાથે ઉપયોગમાં લેવાયેલું‘).[૩૨]\n1598[૨૬]માં ક્રેકેટની રમતને લગતો એક કોર્ટ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં આ રમત બાળકો દ્વારા રોયલ ગ્રામર સ્કુલ ગિલ્ડફોર્ડ (Royal Grammar School, Guildford)ખાતે1550ની આસપાસ રમાતી હોવાનો ઉલ્લેખ છે.આ ક્રિકેટનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તેનું પહેલું પ્રમાણ છે.માનવામાં આવે છે કે આ ખરેખર તો બાળકો માટેની રમત હતી પરંતુ 1610[૩૩]ની આસપાસ મળેલા ઉલ્લેખો દર્શાવે છે કે મોટા લોકોએ પણ આ રમત રમવી શરૂ કરી દીધી અને ગ્રામ્ય ક્રિકેટ (village cricket)નો પહેલો સંદર્ભ તેના બાદ નોંધાયો. 1624માં જાસપર વિનાલ (Jasper Vinall)નામનો ખેલાડી સસેક્સમાં પાદરીઓની બે મેચ દરમિયાન માથું અથડાતા મૃત્યુ પામ્યો હતો. [૩૪]\n17મી સદીમાં દક્ષિણ પુર્વ ઈંગ્લેન્ડમાં ક્રિકેટના વિકાસના ઘણા બધા ઉલ્લેખો મળે છે.સદીના અંત સુધીમાં, આ રમત એક સંગઠીત પ્રવૃતિ બની ગઈ. એવું માનવામાં આવે છે કે 1660ની પુનઃપ્રસ્થાપના (Restoration) બાદ તેમાં પહેલી વખત વ્યવસાયી ખેલાડીઓ દેખાવા લાગ્યા હતા.એક વર્તમાનપત્રમાં ‘ધ ગ્રેટ ક્રિકેટ મેચ‘ નો ઉલ્લેખ છે જેમાં અગિયાર ખેલાડીઓ દ્વારા સસેક્સમાં 1697માં મેચ રમવામાં આવી હતી. ક્રિકેટને મહત્વ આપતા રીપોર્ટનો આ જાણીતો સંદર્ભ હતો.\nલિવરપુરમાં 1859માં પહેલી અંગ્રેજી ટીમ મેચ રમવા શીપમાં પ્રવાસ કરે છે.\nઆ રમતે 18મી સદીમાં ઘણો વિકાસ કર્યો અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત બની ગઈ હતી.આના માટે સટ્ટો પણ એક જવાબદાર પરિબળ હતું કારણે ધનવાનો પોતાની પસંદગીની ટીમ ઉતારતા હતા.1707 સુધીમાં ક્રિકેટ લંડનમાં આગળ પડતી રમત બની હતી, અને ફિન્સબરીના આર્ટીલરી ગ્રાઉન્ડ (Artillery Ground)માં રમાયેલી મેચ જોવા માટે કેટલાય દર્શકો ઉમટ્યા હતા.આ રમતનુ સિંગલ વિકેટ (single wicket)સ્વરૂપને કારણે લોકો ઘણા આકર્ષાયા હતા.1760માં બોલિંગમાં બોલરો હવે બોલને બેટ્સમેન તરફ નાંખતા પહેલા રગડાવવાની જગ્યાએ પીચ પાડવા લાગ્યા હતાઆને કારણે ઉછળાતા બોલને ફટકારવા માટે બેટની ડિઝાઈનમાં મુળભૂત ફેરફાર આવ્યા, બોલના ઉછાળને કારણે હાલમાં વપરાય છે તેવા બેટ ‘હોકી સ્ટીક‘પ્રકારના બેટની જગ્યાએ વપરાવા લાગ્યા.1760માં હમબ્લેડોન કલબ (Hambledon Club)ની સ્થાપના કરવામાં આવી જે એમસીસી (MCC)ના સ્થાપના ન થઈ ત્યા સુધી 20 વર્ષ ચાલી. લોર્ડ્સના ઓલ ગ્રાઉન્ડ (Lord's Old Ground)નું ઉદ્ઘાટન 1787માં કરવામાં આવ્યું.હમબ્લ��ડોન રમતની મહાન કલબ હતી અને તેનો ફોકલ પોઈન્ટ પણ હતી.એમસીસીએ ઝડપથી ક્રિકેટની અગ્રેસર કલબમાં સ્થાન મેળવી લીધું અને ક્રિકેટના કાયદા (Laws of Cricket)નું રખેવાળ બન્યું. 18મી સદીના અંત ભાગમાં એલબીડબલ્યુ અને ત્રણ સ્ટમ્પની વિકેટના મહત્વના નવા કાયદા દાખલ કરવામાં આવ્યા.\n19મી સદીમાં ઓવરઆર્મ (overarm bowling)અને રાઉન્ડઆર્મ (roundarm)બોલિંગે અંડરઆર્મ (underarm bowling)બોલિંગનું સ્થાન લીધું. બન્ને વિકાસ વિવાદાસ્પદ બન્યા હતા.ક્રિકેટના સ્થાનિક આયોજનને કારણે કાઉન્ટિ કલબોનો ઉદભવ થયો હતો. જેની શરૂઆત 1839માં સસેક્સ સીસીસી (Sussex CCC)ની સ્થાપનાથી થઈ. આ બાદ સત્તાવાર કાઉન્ટિ ચેમ્પિયનશીપ (County Championship) 1890માં રમાઈ.દરમિયાન, બ્રિટિશ રાજની સત્તા વિવિધ દેશોમાં હતી જેથી આ રમત પણ એ દેશોમાં ગઈ, જેમ કે 19મી સદીના મધ્યકાળ દરમિયાન ભારત, ઉત્તર અમેરિકા, ધ કેરિબિયન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ રમત લોકપ્રિય બની.1844માં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યુનાઈટેડ સ્ટેટ (United States)અને કેનેડા (Canada) વચ્ચે રમાઈ(આ બન્ને દેશો વચ્ચે હાલમાં ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો નથી.)\nસર ડોન બ્રેડમેન (Sir Don Bradman)ની ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની સરેરાશ છે અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમની સરેરાશ 95.14 હતી.આ રેકોર્ડની બરોબરી કોઈ ખેલાડી કરી શક્યો નથી.[૩૫]\n1859માં ઈંગ્લેન્ડ (England)ના ખેલાડીઓ તેમની પ્રથમ વિદેશ યાત્રા(ઉત્તર અમેરિકા)એ ગયા અને 1862માં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1876-77માં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા (Australia)સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground)માં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ (Test match)માં ભાગ લીધો.\n1865માં ડબલ્યુ જી ગ્રેસે (W G Grace) પોતાની લાંબી ક્રિકેટ કારકીર્દીની શરૂઆત કરી, તેમની કારકીર્દીને ઘણી વખત[કોણ]આ રમતને ક્રાંતિકારી બનાવી દીધી હતી.[સંદર્ભ આપો]ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પર્ધાને કારણે ધ એશિઝ (The Ashes) 1882માં જન્મ થયો. આ સીરીઝને ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટોમાં યાદ રાખવામાં આવે છે. 1888-89માં ટેસ્ટ ક્રિકેટનું વિસ્તરણ થયું જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સાથે મેચ યોજી હતી.પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War)ના પહેલાના બે દાયકાને ‘ક્રિકેટના સુર્વણકાળ‘ ગણવામાં આવે છે.વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી સમસ્યાઓ આવી પરંતુ આ જ દાયકા દરમિયાન ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓનો જન્મ થયો અને કેટલીક યાદગાર મેચો રમાઈ.આ સમય દરમિયાન કાઉન્ટિ અને ટેસ્ટ મેચ���નો સારો એવો વિકાસ થયો.\nયુદ્ધ દરમિયાનની મેચોમાં ડોન બ્રેડમેન (Don Bradman) છવાયેલા રહ્યા હતા. આંકડાઓ મુજબ તેઓ ક્રિકેટના સર્વોચ્ચ બેટ્સમેન હતા. 1932-33માં રમાયેલી બોડીલાઈન (Bodyline)સિરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ વધુ શક્તિશાળી ટીમ બનીને ઉભરી. 20મી સદીમાં વિશ્વ યુદ્ધ પહેલા વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટનો વિકાસ થયો. વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન, શ્રીલંકા અન બાંગ્લાદેશમાં તેનો વિકાસ થયો.જો કે , 1970 થી 1992 સુધી આફ્રિકન સરકારની રંગભેદની નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.1963માં, જ્યારે ઈંગ્લિશ કાઉન્ટિઓમાં મર્યાદિત ઓવર (limited overs)ની મેચો રમાવવાની શરૂ થઈ ત્યારે ક્રિકેટ એક નવા જ યુગમાં પ્રવેશ્યુઆ મેચોમાં પરિણામ ચોક્કસ આતવું હોવાથી, મર્યાદિત ઓવરની ક્રિકેટ ખાસી પ્રચલિત થઈ અને મેચોની સંખ્યામાં પણ વધારો થયો.1971માં પહેલી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય (Limited Overs International) મેચ રમાઈ.ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Council) તેમાં વિકાસની તકો જોીએ અને 1975માં મર્યાદિત ઓવરો માટેના ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)નું આયોજન કર્યું. 21મી સદીમાં મર્યાદિત ઓવરની મેચમાં પણ ટ્વેન્ટી20 (Twenty20)નું નવું સ્વરૂપ આવ્યુ, આ સ્વરૂપે જલ્દીથી લોકપ્રિયતા હાસંલ કરી\nઆઈસીસીના સભ્ય રાષ્ટ્રો.સૌથી વધુ ટેસ્ટ રમેલા દેશો નારંગી રંગમાં દર્શાવ્યા છે, જ્યારે અસોશિએટ સભ્યો લીલા કલરમાં દર્શાવવામાં આવ્યા છે, અને અફિલિએટ સભ્ય દેશો જાંબુડિયા રંગમાં દર્શાવવામાં આવ્યા છે.\nઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યમથક દુબઈમાં આવેલું છે, જે ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંચાલન સંસ્થા છે.જેની સ્થાપના 1909માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અને દક્ષિણ આફ્રિકા દ્વારા ઈમ્પરીયલ ક્રિકેટ કોન્ફરન્સ નામે કરવામાં આવી હતી. ત્યાર બાદ 1965માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સ કરવામાં આવ્યુ ત્યાર બાદ હાલનું નામ 1989માં અપનાવવામાં આવ્યું.\nઆઈસીસીના 104 સભ્ય દેશો છે, જેમાંથી 10 પુર્ણ સભ્યો છે જે ટેસ્ટ મેચ રમે છે, 34 એસોશિએટ સભ્યો અને 60 અફિલિએટ સભ્યો છે.[૧]આંતરરાષ્ટ્રીય કક્ષાની મોટી ટુર્નામેન્ટ અને વિશ્વ કપના આયોજન અને સંચાલન માટે આઈસીસી જવાબદાર સંગઠન છે.આ ઉપરાંત દરેક ટેસ્ટ મેચમાં, વનડે અને ટ્વેન્ટી20 મેચોમાં અમ્પાયર અને રેફરીની નિમણૂંક આઈસીસી કરે છે.દરેક દેશોમાં રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ હોય છે જેનું કામ તેમના દેશમાં રમાતી ક્રિકેટ મેચોનું આયોજન કરવાનું અને નિયંત્રણ રાખવાનું છે. આ ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ટીમની પસંદગી કરે છે તેમજ ઘરઆંગણે અને વિદેશના પ્રવાસોનું આયોજન કરે છે.\n↑ ૧.૦ ૧.૧ ક્રિકેટઆર્ચિવ: આઈસીસીના સભ્ય દેશોનું યાદી\n↑ જાન્યુઆરી 1 2009 પ્રમાણ\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 1\n↑ ક્રિકેટના સત્તાવાર કાયદા\n↑ બીબીસી સ્પોર્ટસ | ક્રિકેટ | કાયદા અને સાધનો | કેવી રીતે રન થાય છે\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 23\n↑ બીબીસી સ્પોર્ટસ | ક્રિકેટ | કાયદા અને સાધનો | ક્રિકેટનો ઉદ્દેશ\n↑ ચેન (chain)ની લંબાઈ 22 યાર્ડ હોય છે અને શરૃઆતથી જ આ પ્રમાણ જળવાઈ રહ્યું છે.\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 12\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 30\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 32\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 36\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 38\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 39\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 35\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 34\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 37\n↑ ક્રિકેટના કાયદા, કાયદો 33\n↑ ક્રિકેટના કાયદાઃ કાયદો 31\n↑ બીબીસી સ્પોર્ટસ‘ ઝિમ્બાબ્વેનોં ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો પાછો ખેંચાયો‘ 28-12-2008 ફરીથી આ દરજ્જો અપાયો.\n↑ જ્હોન મેજર (John Major), મોર ધેન અ ગેમ(More Than A Game)હારપરકોલિન્સ, 2007\n↑ \"'ફ્રોમ લાડ્સ ટુ લોર્ડસ'('From Lads to Lord's)\". the original માંથી 2012-08-04 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ) નો10 માર્ચ 1300(જુલિયન કેલેન્ડર)માં ઉલ્લેખ છે જે ગ્રેગેરિયન વર્ષ મુજબ 1301નું વર્ષ છે. 31 જાન્યુઆરી 2009માં મેળવવામાં આવ્યું.\n↑ ૨૬.૦ ૨૬.૧ \"ફોમ લાડ્સ ટુ લોર્ડસ\". the original માંથી 2012-06-29 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ) માં ગિલ્ડફોર્ડમાં એક કેસની વિગત નોંધવામાં આવી છે જેની તારીખ છે 17 જાન્યુઆરી, સોમવાર, 1597(જુનિલય તારીખ)જે ગ્રેગેરિય કેલેન્ડર મુજબ 1598નું વર્ષ છે. 31 જાન્યુઆરી 2009માં મેળવવામાં આવ્યું.\n↑ ફ્લેન્ડર્સમાં તે સમયે મિડલ ડચ (Middle Dutch)ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો.\n↑ બર્લે, પેજ નંબર 3\n↑ અલ્થામ, પેજ. નં. 21\n↑ ડેવિડ ટેરી.‘ ધ સેવન્ટીન સેન્યુરી ગેમ ઓફ ક્રિકેટઃઅ રીકન્ટ્રક્શન ઓફ ધ ગેમ‘(17મી સદીમાં ક્રિકેટની રમત)\n↑ એચ.એસ. અલથામ (H S Altham), અ હિસ્ટ્રી ઓફ ક્રિકેટ, વોલ્યુમ 1(1914 સુધઈ), જયોર્જ એલેન એન્ડ અનવીન 1962\n↑ ટીમોથી જ મેકકેન (Timothy J McCann), સસેક્સ ક્રિકેટ ઈન એટીન્થ સેન્ચ્યુરી, સસેક્સ રેકોર્ડ સોસાયટી, 2004\nવિકિમીડિયા કૉમન્સ પર ક્રિકેટ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nક્રિકેટના સત્તાવાર કાયદા, મેરીલેબોન ક્રિકેટ કલબ(એમસીસી) (Marylebone Cricket Club)દ્વારા પ્ર���ાશિત.\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૬:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.drikpanchang.com/muhurat/choghadiya.html?date=25/08/2582&lang=gu", "date_download": "2020-07-09T08:08:27Z", "digest": "sha1:XHCZRI3B5GPF3B56BR4CRTKUCBKDU45L", "length": 16053, "nlines": 222, "source_domain": "www.drikpanchang.com", "title": "ઓગસ્ટ 25, 2582 ગુજરાતી ચોઘડિયા નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, ભારત માટે", "raw_content": "\nગુરુ જુલાઇ 09, 2020\nમાહ પંચાંગ\tદૈનિક પંચાંગ\tબંગાળી પંજિકા\tતમિલ પંચાંગમ\tઉડિયા પંજી\nમલયાલમ પંચાંગમ\tઇસ્કોન પંચાંગ\tરાહુ કાલ\tશુભ યોગ\nગુજરાતી કેલેન્ડર\tભારતીય કેલેન્ડર\tતમિળ કેલેન્ડર\tવિવાહ મુહૂર્ત\tગૃહ પ્રવેશ\nસંક્રાન્તિ કેલેન્ડર\tદિવાળી કેલેન્ડર\tદુર્ગા પૂજા કેલેન્ડર\tનવરાત્રિ કેલેન્ડર\tસરસ્વતી પૂજા\nઉડિયા કેલેન્ડર\tઇસ્કોન તહેવાર\tદશાવતાર કેલેન્ડર\nચોઘડિયા\tશુભ હોરા\tલગ્ન ટેબલ\tગૌરી પંચાંગમ\tજૈન પચ્ચક્ખણ\nગ્રહો ની સ્થિતિ\tગ્રહ ગોચર\tઅસ્ત ગ્રહ\tવક્રી ગ્રહ\tપંચક રહિત મૂહુર્ત\nસંકષ્ટ ચતુર્થી\tએકાદશી ના દિવસ\tપૂર્ણિમા ના દિવસ\tઅમાવસ્યા ના દિવસ\tચંદ્ર દર્શન\nમાસિક પ્રદોષ\tમાસિક શિવરાત્રિ\tમાસિક દુર્ગાષ્ટમી\tમાસિક કાલાષ્ટમી\tસ્કંદ ષષ્ઠી\nમાસિક કાર્તિગાઈ\tશ્રાદ્ધ ના દિવસ\nહિન્દૂ તહેવાર\tતમિળ તહેવાર\tસંક્રાન્તિ\tદશાવતાર\tનવદુર્ગા\nમલયાલમ તહેવાર\tગુરુ અને સંત\nમહેંદી ડિઝાઇન્સ\tરંગોળી ડિઝાઇન્સ\tફેસ્ટિવલ ગ્રીટિંગ્સ\tહિન્દૂ તહેવાર\tબાલ કૃષ્ણ\nબાલ હનુમાન\tબાલ ગણેશ\tકૃષ્ણ અલ્પાકૃતિ\tભારતીય કેલેન્ડર\tઆયકન\nટ્યુટોરિયલ્સ\tમોબાઇલ એપ્સ\tવારંવાર પૂછાતા પ્રશ્નો\tકારકિર્દી\tઅમને સંપર્ક કરો\nગુજરાતી ચોઘડિયા નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, ભારત માટે\nજૂના ફોર્મેટ પર સ્વિચ કરો\nરવિવાર, ઓગસ્ટ 25, 2582\nનવી દિલ્હી, ભારત બદલો\nનવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, ભારત\nશુભ હોરારાહુ કાલઉદય લગ્નઅભિજિત મુહૂર્તદૈનિક પંચાંગ\n૧૨ કલાક૨૪ કલાક૨૪ પ્લસ\n10:47 એ એમ થી 12:24 પી એમવાર વેળા\n12:24 પી એમ થી 02:00 પી એમકાલ વેળા\n11:01 પી એમ થી 12:24 એ એમ, ઓગસ્ટ 26\n01:47 એ એમ થી 03:11 એ એમ, ઓગસ્ટ 26કાલ રાત્રિ\nનોંધ: બધા સમય ૧૨ કલાક નાં પ્રારૂપ માં નવી દિલ્હી, ભારત નાં સ્થાનિય સમય અને ડી.એસ.ટી. સમાયોજિત (જો માન્ય હોય) સાથે દર્શાવાયું ગયો છે.\nમધ્યરાત્રિ પછી નાં સમય જે આવતો દિવસ ને દર્શાવે છે તે બીજા દિવસ ની દિનાંક થી પ્રત્યય કરીને દર્શાવ્યા ગયા છે. પંચાંગ માં નવો દિવસ મધ્યરાત્રિએ ન બદલી થાયી ને સૂર્યોદય ના સમય બદલી થાય છે.\nગુજરાતી ચોઘડિયા ટેબલ વિશે\nબધા મહત્વપૂર્ણ કામ અનુકૂળ ચોઘડિયા દરમ્યાન શરૂ કરવી જોઈયે. પરંપરાગત રીતે ચોઘડિયા નો ઉપયોગ યાત્રા ના મુહૂર્ત માટે થાય છે પરંતુ તેની સરળતા કારણે તેને બીજા મુહૂર્ત જોવા માટે પણ ઉપયોગ માં લાવે છે\nકોઈ પણ સારું કાર્ય પ્રારંભ કરવા માટે અમૃત, શુભ, લાભ અને ચલ, આ ચાર ચોઘડિયા ને ઉત્તમ માનવામાં આવે છે અને બાકીના ત્રણ ચોઘડિયા રોગ, કાળ અને ઉદ્વેગ ને અશુભ માને છે અને તેઓને ટાળવું જોઈએ\nસુર્યોદય અને સુર્યાસ્ત ના મધ્ય ના સમય ને દિવસનાં ચોઘડિયા કહે છે અને સુર્યાસ્ત અને આગલા દિવસે સુર્યોદય ના મધ્ય ના સમય ને રાત્રિનું ચોઘડિયા કહે છે\nવાર વેળા, કાલ વેળા અને કાલ રાત્રિ વિશે\nએવું માનવામાં આવે છે કે વાર વેળા, કાલ વેળા અને કાલ રાત્રિ ના દરમ્યાન કોઈ પણ સારું કાર્ય નહીં થવું જોઈએ. વાર વેળા અને કાલ વેળા દિવસ ના સમય પ્રવર્તમાન રહે છે જ્યારે કાલ રાત્રિ, રાત્રે પ્રવર્તમાન રહે છે. એવું માનવામાં આવે છે કે આ સમય કોઈ પણ મંગલ કાર્ય કરવું ફળદાયી નથી છે\nચોઘડિયા સંબંધિત અન્ય પૃષ્ઠ\nગ્રહ ઉદય અને અસ્ત\nગ્રહ માર્ગી અને વક્રી\nબધા છબીઓ અને ડેટા - કોપીરાઈટો\nદ્રિક પંચાંગ અને પંડિતજી લોગો એ drikpanchang.com ના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/aid/", "date_download": "2020-07-09T07:34:33Z", "digest": "sha1:ALIKFNV63E46WMBPUZVWSOYERPJC7VZP", "length": 5650, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "aid - GSTV", "raw_content": "\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\n84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\n150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ…\nપીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું થશે વેરીફિકેશન,…\n“કંગાળ” પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો, આર્થિક મદદમાં મૂક્યો અડધો કાપ\nઆર્થિક રૂપથી લગભગ કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક ઝટકો આપતા વર્તમાનમાં ચાલું આર્થિક ��દદને અડધી કરી નાખી છે. પાકિસ્તાનને આ રકમ કેરી લુગર...\nપાકિસ્તાનના વલણથી અમેરિકા થયું નારાજ, 2100 કરોડ રૂપિયાની મદદ રોકી\nપાકિસ્તાનના નવનિર્વાચિત વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર વચ્ચેની ખેંચતાણ વધતી દેખાઈ રહી છે. તાજેતરમાં આતંકવાદના મુદ્દે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે...\nભારતે અમેરિકાના પાકિસ્તાન સહાય રોકવાના પગલાની સરાહના કરી\nસૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો\nભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે\nકોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો\nCoronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655899209.48/wet/CC-MAIN-20200709065456-20200709095456-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}