diff --git "a/data_multi/gu/2020-40_gu_all_0043.json.gz.jsonl" "b/data_multi/gu/2020-40_gu_all_0043.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-40_gu_all_0043.json.gz.jsonl" @@ -0,0 +1,729 @@ +{"url": "https://www.matrubharti.com/book/19868125/bharatni-vividhata-samadhan-ke-samasya-1", "date_download": "2020-09-20T21:06:08Z", "digest": "sha1:XH3O7UKHUOPO2X6C6RBIWGLO4FGSNDAU", "length": 4499, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "Bharatni Vividhata - samadhan ke samasya ?? - 1 by Bharat Parmara in Gujarati Magazine PDF", "raw_content": "\nભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા\nભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા\nવિશ્વના પ્રગતિશીલ તથા વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશમાં સામાજીક સંરચના ઘણી વિભિન્તા ધરાવે છે. બીજા દેશોમાં સામાજિક તથા અપરાધોના નિયમન માં સરકારી તંત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જ્યારે આપણાં દેશ માં સામાજીક મંડળો, જ્ઞાતિ પંચોં, જ્ઞાતિ પંચાયત ...Read Moreશાસક તથા નિયંત્રકની ભુમિકા ભજવે છે, અને ઘણી વખત તો આવી સામાજિક સંસ્થાઓનું મહત્ત્વ પોલીસથી પણ વધી જાય છે. ઉપરાંત આર્થિક, સામાજીક, પારિવારિક તથા વ્યકિતગત જીવન પર સામાજીક સંરચના, સામાજિક પરિબળો, સામાજીક સંસ્થાઓ દ્રારા બનાવવામાં આવેલ સામાજિક નીતિ-નિયમો, સામાજિક કાયદાઓની અસર જોવા મળે છે. આપણા દેશમાં જ્ઞાતિય, જાતીય, ધાર્મિક અને વર્ગીય ભેદભાવો મોટા પાયે જોવા Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80/", "date_download": "2020-09-20T19:50:16Z", "digest": "sha1:WNK3VZ2UVYOXYS72XQAPYOFACVMLTHGA", "length": 11209, "nlines": 155, "source_domain": "www.shankhnadnews.com", "title": "પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી નો આજરોજ દેહ ત્યાગ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી નો આજરોજ દેહ ત્યાગ\nપવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી નો આજરોજ દેહ ત્યાગ\nપવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.\nગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.\nચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.\nકોણ છે ચુંદડીવાળા માતાજી\nઅંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.\nમાતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા હોય તેમ લાગે છે. આ ચુંદડી વાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે.\nઆ ચુંદડીવાળા માતાજી નું મહાત્યાં એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.\nઆજે જ્યારે તેમનો દેહ ત્યાગ થયો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ શોક મગ્ન બન્યા છે ત્યારે તેમના પાર્થિવ દેહ ને સમાધી ગુરુવાર ના દિવસે સવારે આપવામાં આવશે\nPrevious articleભાવનગર જિલ્લા N.C.P ના યુવા ઉપપ્રમુખ યોગરાજસિંહ ગોહિલ ની નિમણુંક\nNext articleસિહોર શહેર અને તાલુકાની પ્રજાના વીજળી બીલ માફ કરો : રહેઠાણ – પાણી – મીલકત વેરો પણ માફ કરો : કોંગ્રેસની ડે કલેકટર સમક્ષ માંગણી\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-749/", "date_download": "2020-09-20T20:48:59Z", "digest": "sha1:5TTFTHDDRVKVSEPT2DDDENRB6WTIOCNB", "length": 8791, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર અને પંથકમાં ભીમ અગિયાસની વાવણી શરૂ, ખેડૂતો દ્વારા પૂજા અર્ચના સાથે ખેતીની શરૂઆત, ખેડુ જોતરાયો ખેતી કામમાં | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર અને પંથકમાં ભીમ અગિયાસની વાવણી શરૂ, ખેડૂતો દ્વારા પૂજા અર્ચના સાથે...\nસિહોર અને પંથકમાં ભીમ અગિયાસની વાવણી શરૂ, ખેડૂતો દ્વારા પૂજા અર્ચના સાથે ખેતીની શરૂઆત, ખેડુ જોતરાયો ખેતી કામમાં\nસિહોર અને પંથકમાં ભીમ અગિયાસની વાવણી શરૂ, ખેડૂતો દ્વારા પૂજા અર્ચના સાથે ખેતીની શરૂઆત, ખેડુ જોતરાયો ખેતી કામમાં\nભીમ અગિયાસ પુરી થઈ છે વરસાદે દસ્તક દીધા છે રાજ્યમાં ચોમાસાના પ્રારંભની શરૂઆતના એંધાણ દેખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનો ખેડૂ ગેલમાં છે ગઈકાલે સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે સિહોર પંથકના ટાણા, સહિતના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. સિહોર પંથકના ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. ગઈ કાલે ટાણા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.\nવાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે. પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવી છે. આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. આમ, પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે. આમ, આજે અનેક ખેડૂતોએ પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે.\nPrevious articleસિહોર પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં ફરાર દિનેશ સોનગઢ નજીકના પીપરલા પાસેથી ઝડપાયો\nNext articleઇશ્વરીયા અન્ડરબ્રિજે પાણી ભરાઈ છે લોકોની હાડમારીનો પાર નથી, અનેક રજૂઆતો છતાં કોઈને ઉકેલ લાવવામાં રસ નથી…અમારી મુશ્કેલી કોઈતો સમજો\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/two-daughters-of-corporator-injured-in-mehsana-overcrowding-cows-high-risk-of-accident-due-to-cattle-in-modasa/", "date_download": "2020-09-20T20:04:33Z", "digest": "sha1:T5TWKRYKRAW7FGJQL4SASDTWF64NKRIQ", "length": 18256, "nlines": 195, "source_domain": "garvitakat.com", "title": "મહેસાણામાં રઝળતી ગાયની ભેટે ચઢતાં કોર્પોરેટરની બે દીકરીઓ ઘાયલ, મોડાસામાં ઢોરોના કારણે અકસ્માતનું વધતુ જોખમ | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર ��િસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ઉત્તર ગુજર��ત મહેસાણા મહેસાણામાં રઝળતી ગાયની ભેટે ચઢતાં કોર્પોરેટરની બે દીકરીઓ ઘાયલ, મોડાસામાં ઢોરોના કારણે...\nમહેસાણામાં રઝળતી ગાયની ભેટે ચઢતાં કોર્પોરેટરની બે દીકરીઓ ઘાયલ, મોડાસામાં ઢોરોના કારણે અકસ્માતનું વધતુ જોખમ\nગરવીતાકાત,મહેસાણાઃ મહેસાણા અને મોડાસા બંને ગુજરાતના અલગ અલગ સ્થાનો ભલે છે પરંતુ ત્યાંની સમસ્યા એક છે, જોકે આ સમસ્યા માત્ર મહેસાણા કે મોડાસાની નહીં પરંતુ ગુજરાત ભરમાં છે જ, અને તેને નકારાતી પણનથી.\nમહેસાણામાં મોઢેરા રોડ પર શનિવારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સોનલબેન પટેલની બે દીકરીઓને ગાયએ અડફેટે લેતાં એક દીકરીને હાથે ફેક્ચર થઈ ગયું છે તો બીજી દીકરીને કાનના ભાગે ટાંકા આવ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે કોર્પોરેટર સોનલબહેને કહ્યું કે આ સમસ્યાને નિયંત્રિત કરવા પાલિકા અને કલેકટર કચેરીમાં અમે રજૂઆત કરીશું.\nમોડાસા શહેરમાં છેલ્લા કેટલાયે સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના લીધે દિવસ દરમિયાન રખડતી ગાયો શહેરના મુખ્યરોડ અને સોસાયટીના લોકોને શિંગડે ચઢાવ્યાના અનેક બનાવો બનવા છતાં નીંભર નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રાત્રીના સુમારે શહેરના મુખ્યમાર્ગો પર અડિંગો જમાવતા પશુધનના ધણના ટોળા ન દેખાતા અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.\nમોડાસાના મુખ્ય ચાર રસ્તા,બસ સ્ટેન્ડ રોડ, માલપુર રોડ,ડીપ વિસ્તાર, મેઘરજરોડ, કોલેજ રોડ અને મોડાસાના સહયોગ બાયપાસ રોડ ઉપર રખડતી ગાયો અઢીંગા જમાવી દેતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શહેરમાં રખડતી ગાયો બાયપાસ હાઇવેરોડ ઉપર ઉભી થઇ જતાં મુંબઇ- દિલ્હીથી અવર- જવર કરતાં મોટા વાહનોના ચાલકો મોડાસા શહેરની સહયોગ ચોકડી અને મેઘરજ બાયપાસ રોડ ઉપર મોટી મુસીબતોનો સામનો કરી રહ્યા છે.\nશહેરના વિસ્તારમાં અચાનક રખડતી ગાયો મોટા વાહનોની આડે આવી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તેમજ રખડતી ગાયોનો એટલો ત્રાસ વધી ગયો છે કે, શહેરની સોસાયટી વિસ્તાર અને ડીપ વિસ્તારમાં રાહદારીઓ અને વયોવૃદ્ધ લોકોને હડફેટે લઇને શિંગડે ચઢાવતાં શહેરની પ્રજા રખડતી ગાયોના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.\nનગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર પુરોહિતના જણાવ્યા અનુસાર: મોડાસા શહેરના માર્ગો પર રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથધરવામાં આવી છે સો��વારે શહેરના માર્ગો પરથી ૭ પશુઓને પકડી ઇડર પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા છે અને સતત રખડતા પશુઓને પાંજરે પુરવાનું અભિયાન ચાલુ રહશે પશુ માલિકનું પશુ દંડ ભર્યા પછી જ ઇડર પાંજરા પોળ માંથી પરત મેળવી શકશે તેવું જણાવાયું હતું અરવલ્લી જિલ્લામાં કે મોડાસા શહેરમાં પાંજરાપોળ ન હોવાથી મોટી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોવાનું જણાવ્યું હતું.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleચંદ્રયાન-2એ પાર કર્યો સૌથી મુશ્કેલ ફેઝ, ચંદ્રની કક્ષામાં પ્રવેશ\nNext articleમેઘરજ ના વડથલી ગામે ગોગાજી મંદીરે ભક્તોની ભીડજામી\nસ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈ મહેસાણા જીલ્લા કોન્ગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી શકે ખરી\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ\nUGVCL નો ખારા-લક્ષ્મીપુરા ના ખેડુતોને પુરૂ વળતર આપવાનો ઈનકાર\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2019/07/11/%E0%AB%A9%E0%AB%AD-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4-%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0/", "date_download": "2020-09-20T21:34:06Z", "digest": "sha1:3JGBVYLEFOXWMDPY522BN5J22TOMITHS", "length": 12260, "nlines": 84, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\n૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ\nતમે જ તમારા ખુદા બનો\nમરીઝે સુંદર કહ્યું છે, “રસ્તો બનો તમારો તમારી દિશા બનો, દુનિયાના બંધનોથી જો હો છૂટવું ‘મરીઝ’ બસ આજથી તમે જ તમારા ખુદા બનો” બીજા દ્વારા કોઈનું પણ ધ્યેય કે કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. આ વાત સાબિત કરતી એક સરસ વાર્તા છે.\nશિયાળાની કાતિલ ઠંડી હતી. એક સાંજે રાજા તેના મહેલમાં દાખલ થયો. મુખ્ય દરવાજા પર એક દરવાન જૂની જર્જરિત વર્દીમાં ઉભો હતો. બાદશાહે તેને જોઈને તેની સવારી રોકી અને વૃદ્ધ દરવાનને પૂછ્યું કે તને ઠંડી નથી લાગતી દરવાને કહ્યું, શું કરું દરવાને કહ્યું, શું કરું ઠંડી તો લાગે છે, પણ મારી પાસે ગરમ વસ્ત્ર નથી. એ વૃદ્ધ ખૂબ ધ્રુજી રહ્યો હતો. રાજાએ કહ્યું, હું હમણાં મહેલમાં જઈને ગરમ કપડાં મોકલું છું. દરવાને વળીવળીને રાજાને સલામ કરી. બાદશાહ મહેલમાં દાખલ થતાં જ વૃદ્ધને કરેલો વાયદો ભૂલી ગયો. સવારે દરવાજા પર વૃદ્ધની ઠંડીમાં અકડાઈ ગયેલી લાશ જમીન પર પડેલી જોવા મળી. ત્યાં માટી પર તેણે આંગળીથી લખેલું, “બાદશાહ સલામત ઠંડી તો લાગે છે, પણ મારી પાસે ગરમ વસ્ત્ર નથી. એ વૃદ્ધ ખૂબ ધ્રુજી રહ્યો હતો. રાજાએ કહ્યું, હું હમણાં મહેલમાં જઈને ગરમ કપડાં મોકલું છું. દરવાને વળીવળીને રાજાને સલામ કરી. બાદશાહ મહેલમાં દાખલ થતાં જ વૃદ્ધને કરેલો વાયદો ભૂલી ગયો. સવારે દરવાજા પર વૃદ્ધની ઠંડીમાં અકડાઈ ગયેલી લાશ જમીન પર પડેલી જોવા મળી. ત્યાં માટી પર તેણે આંગળીથી લખેલું, “બાદશાહ સલામત હું ઘણાં વર્ષોથી ઠંડીમાં મારી આ જ વર્દીમાં પહેરો ભરતો આવ્યો છું. પરંતુ કાલે રાત્રે તમે કરેલા ગરમ વર્દીનાં વાયદાએ મારી જાન લીધી.”\nકોઈએ કરેલો મદદ માટેનો વાયદો, સહારો માણસને ખોખલો, કમજોર કરી દે છે. પોતાની તાકાત પર, પોતાની શક્તિ પર ભરોસો કરતાં શીખવું જોઈએ. પોતાનાથી સારો દોસ્ત, સાથી, ગુરુ બીજું કોઈ હોઈ જ ના શકે. આત્મા અને પરમાત્માની વચ્ચે ગાઢ સંબંધ હોય છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને પરમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરે છે. આત્મબળવાળો મનુષ્ય યશસ્વી હોય છે. તે ક્યારેય બિચારો કે પરાધીન બનીને જીવનમાં હારતો નથી. પોતાનાં જ મન, શરીર, આત્મા થકી દરેક કાર્ય પાર પાડવાં પડે છે. મજબૂત આત્મબળ જ જિંદગીની તમામ મુશ્કેલીઓનો ઈલાજ છે. પરાધીનતાને બદલે સ્વાશ્રયી બનવાનું ધ્યેય રાખી જીવન જીવીએ તો સુખનો સૂરજ સદાય તપતો જ રહેશે. માણસે પોતાની કાર્યસિદ્ધિ અને સફળતાનો રીમોટ પોતાની પાસે જ રાખવો જોઈએ.\nજગતભરનાં પક્���ીઓ સૂર્યોદય થતાં જ ખોરાકની શોધમાં નીકળી પડે છે. કરોળીયો અનેક વાર ભોંય પર પછડાય તો ય જાળું કરવા પ્રયત્નશીલ રહે છે. માછલી સતત તરતી રહે છે. પક્ષી માળામાંથી સળીયો કાઢે છે અને બચ્ચાં જાતે ઉડતાં થઈ જાય છે. માણસને ભગવાને બે પગ આપ્યાં છે પણ તે પગભર નથી બનતો. તેને ખુદાએ ઘડ્યો પણ તેની અંદરની ખુદીને બુલંદ કરતાં ના શીખ્યો. પોતાના જીવનનું નિર્માણ પારકા પર અવલંબન રાખ્યા વગર કરવામાં આવશે તો જ તમે તમારા તારણહાર બની શકશો.\nવૃદ્ધ લોકોએ ખાસ આ શીખવાની જરૂર છે. શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે ત્યારે બીજા પર જેટલું અવલંબન વધારશો તેટલાં જ અશક્ત બનાશે. જેટલું આત્મનિર્ભર રહેશો તેટલાં જ સ્વનિર્ભર રહીને આત્મસમ્માનથી શેષ જિંદગી નીજ મસ્તીમાં વ્યતિત કરી શકશો. પોતે જ પોતાની લાકડી બનીને જીવવું જેથી ખુદાને પણ સાથ આપવાનું મન થાય.\nમાણસ અને પશુમાં આ જ તફાવત છે. માણસ પસંદગી કરી શકે છે કે શું સારું છે અને શું ખોટું. જાગૃત મન જે ધારે છે અને પસંદ કરે છે તેને અર્ધજાગૃત મન સાચું માનીને સ્વીકારીને સાકાર કરે છે, ઘાટ આપે છે. માટે માણસને તેના ભાગ્યનો વિધાતા કહ્યો છે. જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે. ભીખમાં મળેલાં રોટલામાં લાચારી હોય છે અને મહેનતનાં રોટલાની મીઠાશમાં આબાદી\n૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.\n2 thoughts on “૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ”\n કલ્પનાબેન, એકદમ સચોટ દ્રષ્ટાંત સાથે ખુબ સરસ વાત…\nમાણસજાત જેટલી અન્ય પર આધારિત છે એટલો તો કોઈ પામર જીવ પણ નહીં હોય.\nઆત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે જીવે એને કોઈ ડગાવી ન શકે માટે જ કહ્યું છે ને કે…\nકલ્પનાબેન મઝા પડી ગઈ.આજની તમારી વાત આપણી ઉંમરના બધા સમજી લેતો બેડોપાર જ સમજો…..\n“પોતે જ પોતાની લાકડી બનીને જીવવું જેથી ખુદાને પણ સાથ આપવાનું મન થાય” ખૂબ સાચી ને સરસ વાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/category/informational", "date_download": "2020-09-20T20:05:05Z", "digest": "sha1:FLEWTL2GJL6TMAWEBRFXFWISX3RDFMD2", "length": 7900, "nlines": 179, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "Informational Archives - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nલોકો આ આર્ટિસ્ટને તેમની તસવીરોમાં ફેરફાર કરવા કહે છે અને જુવો એ તસ્વીર સાથે શું કરે છે. (17 Pics)\n1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર\nદુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો\nએસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા ફેરફાર\nજાણો ક્યારે શરૂ થશે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા,નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ આપી જાણકારી\nદેશમાં પ્રથમવાર અવાજથી થશે કોરોનાના દર્દીની ઓળખ, આ શહેરમાં શરૂ કરાયા...\nશ્વાસ લેવામાં પડતા અમિત શાહને દિલ્હી સ્થિત એમ્સમાં કરવામાં આવ્યા દાખલ\nઆ રાજ્યની સરકારે પ્રાઈવેટ સ્કૂલોને આ વર્ષે 25 ટકા ફી માફ...\nકોરોના વાયરસના કહેર વચ્ચે દેશી કોરોના રસી પર આવ્યા મોટા સમાચાર\nટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર, ટ્વિટર લઇ આવી રહ્યુ છે...\nપ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું નવું પ્લેટફોર્મ,આ નવી...\nકોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા...\nકોરોનાવાયરસની રસીની રેસમાં હવે આ દેશ આવ્યો આગળ,કર્યો આ મોટો દાવો\nજાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ...\nદુનિયાનું સૌથી મોંઘું માસ્ક બનાવી રહી છે આ કંપની,માસ્કની કિંમત જાણી...\nસંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી...\nકોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ...\nબોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાનને કર્યો આ...\nફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ...\nવરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ દાલવડા,જાણો સોફ્ટ અને ટેસ્ટી દાવવડાની...\nદેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી...\nરસોડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય\nઅમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડવા અંગે નવી સ્ટ્રેટેજી,જાણો અમદાવાદમાં રેડ ઝોનમાં...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://charitram.com/names.aspx", "date_download": "2020-09-20T19:52:52Z", "digest": "sha1:AHQQIFN4T5OELG6BOQICY5QRLFWYOVIQ", "length": 10554, "nlines": 285, "source_domain": "charitram.com", "title": "charitram", "raw_content": "\nઆ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.\nતમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.\nઆ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.\n+ કસળીબાઈ વિપ્ર (મહેસાણા)\nજમકુબા (ઉદેપુરના કુંવરી) (1)\nજસુબાઈ (દાદા ખાચરના પત્ની) (1)\nજામબા (રઘાભાઈ દરબારના પત્નિ મૂળી)\nજીવ જંતુને સમાધિ (1)\nજીવા ખાચર – સારંગપુરના (1)\nદેવજી ભક્ત (નેનપુર) (2)\nનાનબાઇ (વ્યાર ગામ) (1)\nનાનીબા (કાશીદાસના માં બોચાસણ)\nપુતળી ફઈ (માંગરોળ, ગોરધનશેઠના ફઈ)\nફુલઝરી (રઘુવીરજી મહારાજના બહેન)\nબાઉબાઈ (નાગર , જુનાગઢ)\nભગા દોશી શેઠ (2)\nમીણ બા – કરિયાણા (2)\nરાણદેબા (એભલ ખાચરના દાદી)\nલાડુબા - ગઢડા (7)\nવિરા ભક્ત મોલીના (3)\nસંકલ્પ પુરા કર્યા (1)\nસુરબાઈ (દાદાના ફઈબા) (3)\nસોમબા ફોઈ (ગઢડા) (2)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8/", "date_download": "2020-09-20T20:24:51Z", "digest": "sha1:U6YTJZAHHIXGDWV7GGWCJQWJCEQWQ65F", "length": 11050, "nlines": 132, "source_domain": "www.avadhtimes.net", "title": "અમર ડેરીમાં શ્રી સંઘાણીનાં હસ્તે “રામવન’ ઔષધિય વૃક્ષારોપણ અને વિતરણ | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમર ડેરીમાં શ્રી સંઘાણીનાં હસ્તે “રામવન’ ઔષધિય વૃક્ષારોપણ અને વિતરણ\nઅમર ડેરીમાં શ્રી સંઘાણીનાં હસ્તે “રામવન’ ઔષધિય વૃક્ષારોપણ અને વિતરણ\nઅયોધ્યામાં હિન્દુઓના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના મંદિરના નવનિર્માણ શિલારોપણના મંગલ પ્રસંગ ઉજવવા\nઅમર ડેરી ખાતે “રામવન’ દ્વારા ઔષધિય વન નુ નિર્માણ : અમર ડેરી ખાતે દિલીપભાઈ સંઘાણીની સવિશેષ ઉપસ્થિતી\nઅમરેલી જિલાની આજીવિકા એટલે અમર ડેરી જે ખરેખર માન. પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન ને સાકાર કરવા સહકાર થી સ્વરોજગાર, સ્વરોજગાર થી આત્મનિર્ભર કરવાનુ કામ કરી રહી છે.\nજે અમર ડેરીના સ્થાપક ચેરમેન આદરણીય દિલીપભાઈ સંઘાણી અને શ્વેતક્રાંતિના સ્વપ્નદ્રષ્ટ્રા માન. શ્રી પરશોતમભાઈ રૂપાલા બંને મહાનુભાવો ની દિર્ઘદ્રષ્ટ્રી અને માન. પ્રધા���મંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા શ્વેતક્રાંતિ બાદ મધુ ઉત્પાદન દ્રારા સુવર્ણક્રાંતિ લાવવા ખેડુતો, પશુપાલકો અને સામાન્ય માણસ મધ ઉત્પાદન થી રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે અમર ડેરીના આંગણે હની ફાર્મ ના માધ્યમ થી કોરોના જેવી મહામારીના સમયે તેની સામે રક્ષણ આપી શકાય તેવી ઔષધિય યુકત મધ ઉત્પાદન થાય તેવા હેતુસર ભગવાન શ્રી રામ ના મંદિર ના નવનિર્માણ પ્રસંગે અમર ડેરીના આંગણે અમર હની ફાર્મ ના “રામવન’ મા ઔષધિય વૃક્ષા રોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.\nઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માન. સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા જિલ્લા સહકારી સંઘ ના પ્રમુખ શ્રી મનિષભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમને શ્રી મુકેશભાઈ સંઘાણી, એમ.ડી શ્રી ડો.આર.એસ.પટેલ અને બોર્ડ ઓફ ડિરેકટશ્રી તથા ટીમ સહકાર ખેડુતો અને પશુપાલકો હાજર રેહશે તેમ અમર ડેરીની અખબારી યાદીમાં જણાવેલ છે.\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2012/03/04/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B8%E0%AA%B2/", "date_download": "2020-09-20T20:23:10Z", "digest": "sha1:BP7CKKFD64T3NMYZUFVZYOOE54RQ5FKP", "length": 1753, "nlines": 44, "source_domain": "www.vasantiful.com", "title": "વ્હીસલ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nભગવાનના દર્શન તો ઠીક\nનામ પણ ના લેવાય\nએ વ્હીસલ પર વ્હીસલ વગાડે\nને હું અટકું પણ નહી\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nNext Post આંસુ પ્રુફ શ્યામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/CityNews/vadodara/32", "date_download": "2020-09-20T20:56:01Z", "digest": "sha1:455ZR2HLN54G4GLACTSL4BWLRYTVBZY5", "length": 20424, "nlines": 734, "source_domain": "vatsalyanews.com", "title": "vadodara City News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ��ઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nસેવા સપ્તાહ અંતર્ગત કરજણ ભરતમુનિહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે સેવાસપ્તાહ અંતર્ગતકરજણ ભરત મુનિ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો કરજણ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આજ રોજ વડોદરા જિલ્લાના કરજણ ખાત....\nનરેન્દ્ર મોદીજીના 70માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ અંતર્ગત પોર ગામે ચશ્મા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.\nનરેન્દ્ર મોદીજી ના 70માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ અંતર્ગત આજ રોજ કરજણ વિધાનસભામાં વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પોર ગામે ચશ્મા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો..જેમા પુર્વ ધારાસભ્ય અક્....\nકરજણ તાલુકાના કલ્લા ખાતે સૂફી સંત સૈયદ મુસ્તાકઅલી બાવાના વરદ હસ્તે ફૈઝ યંગ સર્કલ ના વિવિધ મેમ્બરોને કોરોના વોરિયર્સના સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા\nકરજણ તાલુકાના કલ્લા ખાતે સૂફી સંત સૈયદ મુસ્તાકઅલી બાવાના વરદ હસ્તે ફૈઝ યંગ સર્કલ ના વિવિધ મેમ્બરો દ્વારા કોરોના દરમ્યાન કરેલી કામગીરી ને ધ્યાન માં લઇ કોરોના વોરિયર નું પસન્માનપત્�� એનાયત કરવામાં આવ્યું....\nકરજણ ફૈઝ યંગ સર્કલ દ્રારા કરજણ પોલીસ સ્ટાફને કોરોના વોરિયર્સ થી સન્માનિત કરી સૈયદ વાહીદ અલીબાવાના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.\nકરજણ ફૈઝ યંગ સર્કલ દ્રારા સૈયદ વાહીદ અલી બાવા ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.માહીતી અનુસાર આજરોજ કરજણ ફૈઝ યંગ સર્કલ દ્રારા સૈયદ વાહીદ અલી બાવા ના જન્મ દિવસ ની ઉજવણી સૈયદ વાહિદ અલી બાવા ની વિચારોને ....\nકરજણ તાલુકાના કોલીયાદ ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.\n*યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના 70માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ’ (14 થી 20 સપ્ટેમ્બર)માં આપણે સૌ સેવાકીય કાર્યોમાં જોડાઈને સેવાની અવિરત ધૂણી ધખાવીએ.* આજ રોજ કરજણ તાલુકા ભારતીય જનતા ....\nકરજણ તાલુકાના કરમડી ગામે વિશ્વમભરી માતાના મંદિરે કરજણ શિનોર પોરના પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા મહા આરતી કરાઈ.\nકરજણ તાલુકાના કરમડી ગામે વિશ્વમભરી માતાના મંદિરે કરજણ શિનોર પોરના પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા મહા આરતી કરાઈ.માઈ ભક્ત કરજણ શિનોર પોરના પુર્વધારાસભ્ય અક્ષય પટેલએ વિશ્વંભરી માતાજીની મહાઆરતી ઉતારી....\nવડાપ્રધાન મોદીના જન્મદિવસે શિનોર યુવા મોર્ચા દ્વારા કરજણ શિનોર પોરના પૂર્વ ધારાસભ્યના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી...\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શિનોર યુવા મોર્ચા દ્વારા કરજણ શિનોર પોરના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી...વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૦ માં જન્મ દિવ....\nગુજરાત સરકારની કૄષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકુતિક કૄષિની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ..\nસાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત* ગુજરાત સરકારશ્રી ની કૄષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકુતિક કૄષિની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ..સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત* ગુજરાત સરકારશ્રી ની કૄષિ ખ....\nશિનોર : ખોખરવાળ થી ટીબાં ફળીયે જવાના માર્ગ પર પેવર બ્લોકનુ કામ અને સી.સી રોડનું ખાતમુહર્ત કરવામા આવ્યુ.\nશિનોર ખાતે ખોખરવાળ થી ટીબાં ફળીયે જવાના માર્ગ પર પેવર બ્લોકનુ કામ અને સી સી રોડનું ખાતમુહર્ત પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ્ હસ્તે કરવામા આવ્યુ.શિનોર ખાતે ખોખરવાળ થી ટીબાં ફળીયે જવાના માર્ગ પર પેવર બ....\nસેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત શિનોર તાલ���કા ભાજપ દ્વારા શિનોર ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો\n*સેવા સપ્તાહ કાર્યક્રમ - શિનોર તાલુકા નગર ભાજપ*ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૦ માં જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહ ના ભાગરૂપે શિનોર ખાતે ૭૦ વૄક્ષોનુ રોપણનો કાર્યક્રમ રાખવા માં આ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/oxygen-shortage-in-baroda-hospital-gujarati-news/", "date_download": "2020-09-20T19:41:45Z", "digest": "sha1:ADKOVKZYF7VNU3OHNOABKMUQZOTJ7EZ6", "length": 10914, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "કોરોનાકાળમાં ઈંડસ્ટ્રીઝ પર ડબલ માર, સરકારે ઓક્સિજન પર 50 ટકાનો કાપ મુક્યો - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકોરોનાકાળમાં ઈંડસ્ટ્રીઝ પર ડબલ માર, સરકારે ઓક્સિજન પર 50 ટકાનો કાપ મુક્યો\nકોરોનાકાળમાં ઈંડસ્ટ્રીઝ પર ડબલ માર, સરકારે ઓક્સિજન પર 50 ટકાનો કાપ મુક્યો\nવડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેથી દર્દીઓને વધુ ઓક્સિજનની જરૂરીયાત પડી રહી છે. જો કે મેડિકલ ઓક્સિજનની ખેંચ વર્તાતા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પર કાપ મૂકાયો છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની હાલત બગડી છે.\nકોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઇન્ડસ્ટ્રીઝમાં પુરા પાડવામાં આવતા ઓક્સિજન ઉપર 50 ટકાનો કાપ મૂક્યો છે. જેને પગલે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.\nસાયન્ટીફીક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે અમને પણ ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો. હાલમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો પૂરો પડાયા પછી જ ઈન્ડસ્ટ્રીઝને જથ્થો આપવા માટે જણાવાયું છે.\nછેલ્લા 5 દિવસથી અમલમાં આવેલા આ આદેશના પગલે ઓક્સિજનના ઉપયોગનો ઉપયોગ કરતી નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. પુરતો ઓક્સિજન નહીં મળે તો અનેક યુનિટો બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.\nલોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો. ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસરે કોરોના OSDનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. જેને પગલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને જ પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nલોકોના જીવ સાથે ખેલ ખેલી રહ્યા છે ખાનગી ટ્રાવેલર્સવાળા, કોરોનાકાળમાં ઘેટાબકરાની માફક કરાવે છે મુસાફરી\nઅમદાવાદમાં હવે નહીં થાય ચાય પે ચર્ચા, કોરોના સંક્રમણ વધતાં કીટલીઓ કરાવાઈ રહી છે બંધ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/world/gautam-buddha-nepal-claim-lord-ram-unesco-ap-1008318.html", "date_download": "2020-09-20T20:16:34Z", "digest": "sha1:HS7A4KYDMWLZNCSV4J3TRCSG7LEQCL7J", "length": 26064, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "Gautam Buddha Nepal claim lord Ram UNESCO ap– News18 Gujarati", "raw_content": "\nભગવાન રામ બાદ ગૌતમ બુદ્ધ ઉપર નેપાળનું મોટું નિવેદન, કહ્યું કે 'તેઓ અહીં જન્મ્યા હતા'\nએસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા\n Online ક્લાસમાં પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત\nદુબઈના રાજકુમારની મર્સિડિઝ કાર પર પક્ષીએ ઇંડા મૂક્યા, જાણો આ પછી પ્રિન્સે શું કર્યું\nપીઓકેમાં ચીન સામે રોષ, રેલી કાઢી લોકોએ કહ્યું - નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો\nહોમ » ન્યૂઝ » દુનિયા\nભગવાન રામ બાદ ગૌતમ બુદ્ધ ઉપર નેપાળનું મોટું નિવેદન, કહ્યું કે 'તેઓ અહીં જન્મ્યા હતા'\nનેપાળાના વિદેશ મંત્રાલયે રવિવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ગૌતમ બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની, નેપાળમાં થયો હતો.\nકાઠમાંડુઃ અયોધ્યા અને ભગવાન અંગે બયાનબાજી કર્યા બાદ હવે નેપાળે ગૌતમ બુદ્ધ (Gautam Buddha) અંગે મોટું નિવેદન આપ્યું છે. નેપાળાના (Nepal) વિદેશ મંત્રાલયે રવિવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ગૌતમ બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે નિર્વિવાદ તથ્ય છે. જે ઐતિહાસિક અને પુરાતાત્વિક સાભ્યોથી સિદ્ધ હોય છે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની, નેપાળમાં થયો હતો. ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુંબિની યુનેસ્કોના (UNESCO) વિશ્વ ધરોહર સ્થળો પૈકી એક છે.\nઆ સાથે જ પ્રવક્તાએ એ પણ કહ્યું કે આ સત્ય છે કે બૌદ્ધ ધર્મ નેપાળ બાદ દુનિયાના બીજા દેશોમાં ફેલાયો હતો. આ મામલો શંકા અને વિવાદથી પરે છે. આ કોઈ ચર્ચાનો વિષય ન થઈ શકે. આખો આંતરરાષ્ટ્રીય સમુદાય આનાથી વાકેફ છે.\nઆ સાથે જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ એક વાર ફરીધી દાવો કર્યો છે કે ભગવાન રામની જન્મસ્થળ નેપાળનો ચિતવન જિલ્લો છે. આ જિલ્લામાં માડી નગરપાલિકા ક્ષેત્ર છે. જેનું નામ અયોધ્યાપુરી છે. શનિવારે ઓલીએ આ ક્ષેત્રના અધિકારીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તેમણે રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ લગાવવાનો આદેશ આવ્યો છે. ઓલીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે અયોધ્યાપુરી જ અસલી અયોધ્યા તરીકે પ્રોજેક્ટ અને પ્રમોટ કરો. વડાપ્રધાન ઓલીએ થોરી અને માડીના સ્થાનિય જનપ્રતિનિધિઓને ભવ્ય મંદિર બનાવવા માટે યોજના તરીકે નિર્દેશ પણ આપ્યો છે.\nઆ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..\nઆ પણ વાંચોઃ-કરુણ ઘટના પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત\nઆ પણ વાંચોઃ-રામ મંદિર નિર્માણ માટે સોપવામાં આવ્યું એક ક્વિન્ટલ સોનું-ચાંદી, જાણો કોણે આપ્યું કેટલું દાનઅધિકારીઓ સાથે બે કલાક સુધી કરી વાત\nનેપાળના અખબાર હિમાલયન ટાઈમ્સ પ્રમાણે ઓલીએ માડી અને ચિતવનના અધિકારીઓ અને નેતાઓ સાથે બે કલાક ફોન ઉપર વાતચીત કરી હતી. આગળ પણ વાતચીત તેમણે કાઠમાંડુ પણ બોલાવ્યા છે. ઓલીએ કહ્યું કે મારો વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ નેપાળના અયોધ્યાપુરીમાં થયો હતો. ભારતના અયોધ્યામાં નહીં. મારી પાસે પુરાવા છે. જે ભગવાન રામનો જન્મ નેપાળમાં જ થયો છે.\nચિતવન જિલ્લાના સાંસદ દિલ કુમારી રાવલે કહ્યું કે પીએમ ઓલીએ કહ્યું કે અયોધ્યાપુરીની આસપાસ ક્ષેત્રોના સંરક્ષણ માટે સંપૂર્ણ તાકાતથી કામ કરો. પ્રમાણ એકઠાં કરવા માટે અયોધ્યાપુરીમાં ખોદાકમ કરવાનું પણ કહ્યું છે. આ સાથે જ અયોધ્યાપુરીના પ્રમોટ કરવા અને ત્યાંના ઐતિહાસિક સાક્ષ્યોને સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાનો આદેશ કર્યો છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nભગવાન રામ બાદ ગૌતમ બુદ્ધ ઉપર નેપાળનું મોટું નિવેદન, કહ્યું કે 'તેઓ અહીં જન્મ્યા હતા'\nએસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા\n Online ક્લાસમાં પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત\nદુબઈના રાજકુમારની મર્સિડિઝ કાર પર પક્ષીએ ઇંડા મૂક્યા, જાણો આ પછી પ્રિન્સે શું કર્યું\nપીઓકેમાં ચીન સામે રોષ, રેલી કાઢી લોકોએ કહ્યું - નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો\nએસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/06-08-2020/", "date_download": "2020-09-20T21:19:04Z", "digest": "sha1:CG5JWBFEZLLZOEWESBX53JNB32MGPU37", "length": 4868, "nlines": 126, "source_domain": "www.avadhtimes.net", "title": "06-08-2020 | Avadhtimes", "raw_content": "\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/surat-south-zone/277", "date_download": "2020-09-20T20:31:30Z", "digest": "sha1:IHJHC6R6KW25QOQDNQR3WV2LLWYML62B", "length": 19280, "nlines": 736, "source_domain": "vatsalyanews.com", "title": "surat-south-zone Taluka News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nસુરત:ઉધના સાઉથ ઝોનમાં આવતા વિસ્તારોમાં આજથી સમગ્ર જગ્યાએ ૭દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય\nવૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં માં પોતાનો પ્રકોપથી હાહાકાર મચાવી દીધો છે.અને હાલમાં સુરતમાં પણ દરરોજના વધતા જતા કેસો નેધ્યાનમાં રાખીને ઉધના સાઉથ ઝોન ના અધિકારીઓ દ્વારા સમગ્ર ચાલતી જીવન જરૂરીયા....\nસુરત શહેરનું હદ વિસ્તરણ ૨ નગરપાલિકા અને ૨૭ ગામોનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ\nસુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૨નગરપાલિકા અને ૨૭ ગામોનો સુરત શહેરમાં સમાવેશ કરાયો છે.અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૬ મા હદ વિસ્તરણ કરાયું હત��ં.અને હવે ચૌદ વર્ષ પછી સુરત મહાનગરપાલિકા દ્વારા હ....\nસુરત:મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ નું કોરો ના થી મોત\nકારોના કહેર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતના સુરતમાં કર્તવ્યનિષ્ઠ મહિધરપુરા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા એ.એસ.આઇ મગનભાઇ બારીયાને કોરો ના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.ઈશ્વર તેમની આત્મ....\nસુરત:ચોર્યાસી તાલુકાના બુડિયા ગામ મા ૩ વ્યક્તિઓના કોરોના કેસ નેગેટિવ આવતા બુડિયા ગામમાં ખુશીનો માહોલ\nસુરત શહેરમાં ચોર્યાસી તાલુકામાં અને સચિન જીઆઈડીસીની હદમાં આવેલ બુડિયા ગામના મંદિર ફળિયામાં ગતરોજ એક જ ઘરમાંથી ત્રણ વ્યક્તિ કારોના પોઝીટીવ આવવાની વાતને લઇને તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઇ ગયેલ હતા.અને....\nસુરત શહેરના સાઉથ ઝોનના કાંઠા વિસ્તારમાં આવેલ બુડિયા ગામ માં ત્રણ વ્યક્તિઓ કરોના પોઝિટિવ\nહાલમાં ચાલી રહેલા કોરોના કહેર વચ્ચે પણ સાઉથ ઝોનમાં આવેલ કાંઠા વિસ્તારમાં તમામ ગામો પોતાની રીતે સાવચેતી રાખતાં હતાં.અને કાંઠા વિસ્તારોમાં જોવા જોઈએ તો કોઈ પણ કેસ નહોતા આટલી સાવચેતી છતાં પણ આજરોજ સુરત શ....\nસુરત શહેરમાં વધુ પાંચ હોસ્પિટલ કોરોના ની સારવાર માટે નક્કી કરાઇ\nહાલમાં ચાલતા કોરોના નિ સારવાર માટે સુરત શહેરમાં વધુ પાંચ હોસ્પિટલ નક્કી કરાઇ છે જેમાં (૧)વિનસ (૨)સ્પાર્કલ હોસ્પિટલ (૩)મહાવીર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ (૪)બાપ્સ (૫) પ્રાણનાથ હોસ્પિટલનો વધુ સમાવેશ થયે....\nસુરત:ઉધના ભીમનગરના કુખ્યાત બૂટલેગર કાલુ ની હત્યા\nસુરત શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલ ભીમ નગરમાં પ્રખ્યાત અને નામચીન બૂટલેગર કાલુ ઉપર ડિંડોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન અજ્જુ અને તેના માણસો દ્વારા ગુપ્તી અને અનેક હથિયારો વડે હુમલો કરાયો હતો.એક સમયમાં સા....\nસુરતઃ સચિન અને હજીરા જીઆઇડીસી દ્વારા સિવિલમાં વેન્ટિલેટર માટે રૂ.4કરોડનું દાન અપાયું\nસુરત શહેરમાં આવેલ સચિન અને હજીરા નોટીફાઈડ એરિયા દ્વારા સુરત શહેર અને જિલ્લાના કારોના ગ્રસ્ત દર્દીઓ ની સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની ખામી વર્તાતી હોય જેને પૂરી કરવા માટે અને અન્ય જર....\nવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો\nસુરત શહેરમાં આવેલ કાંઠા વિસ્તારમાં આજરોજ તારીખ ૦૫/૦૬/૨૦૨૦ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાંઠા વિસ્તારમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટ જે પહેલેથી જ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણ બાબતે અનેક લડતો આપી ચૂક્યા ....\nસુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા ૭ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઇ\nસુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા આજરોજ ૭ પોલીસ ઇન્સ્પેક્ટરો ની વહીવટી કારણોસર આંતરિક બદલી કરાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-covid19-corona-2/", "date_download": "2020-09-20T20:18:43Z", "digest": "sha1:X3KRWTWJNVBRZSOD7YHIKGDAGKFKRVLB", "length": 9072, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરના યુવાનનો કોરોના પોઝીટીવ બાદ આવતા અનેક વિસ્તારો કરાયા કોર્ડન, શેરી ગલીઓ પણ સિલ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરના યુવાનનો કોરોના પોઝીટીવ બાદ આવતા અનેક વિસ્તારો કરાયા કોર્ડન, શેરી ગલીઓ...\nસિહોરના યુવાનનો કોરોના પોઝીટીવ બાદ આવતા અનેક વિસ્તારો કરાયા કોર્ડન, શેરી ગલીઓ પણ સિલ\nતમામ લોકો સુરક્ષિત રહે તેમજ શેરી ગલીઓ સિલ કરવા નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન દ્વારા અંગત રસ લેવાયો, હજુ પણ કેટલીક જગ્યાઓ પર બેરીટેક કરવું જરૂરી\nસિહોરના જલુના ચોક વિસ્તારમાં રહેતા યુવાનનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેના પરિવારના ૭ સભ્યને પરમદિવસે જ કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે જ્યારે કોરોનાએ દેખાદેતા જલુના ચોક સહિતના વિસ્તારોમાં આરોગ્ય અને પોલીસ ટીમ દોડી ગઈ હતી. સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી સાફસુફી હાથ ધરવામાં આવી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેના પગલે સિહોરના જલુનો ચોક, મકાતનો ઢાળ, જુમ્મા મસ્જિદ ખાંચો, નજીકના વિસ્તારને સીલ કરી દઈ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારના ગલી નાકાઓ બેરીટેક થી બાંધી દેવાયો છે.\nઅવરજવર પર પાબંદી સાથે આરોગ્ય અધિકારી, હેલ્થ વિભાગની ટીમ, પોલીસ સ્ટાફ સાથે દોડી ગઈ હતી. જ્યારે જલુના ચોક વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી સેનેટાઈઝ કરવામાં આવ્યો છે સાગર વિસ્તારને સિલ કરવા નગરપાલિકા પ્રમુખ દીપતિબેન દ્વારા અંગત રસ લઈને જરૂરી કાર્યવાહીઓ કરાવી છે ત્યારે હજુ પણ કેટલાક ખાચા ગલીઓમાં બેરીટેક મૂકવું જરૂરી છે જ્યારે પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ગોઠવાયો છે.\nPrevious articleસિંહોરના લીલાપીર વિસ્તારમાં મારામારી સર્જાતા યુવાનને ગંભીર ઇજા, લોકડાઉન માં પણ લોકોને શાંતિ નથી\nNext articleસિંહપુરની ધરા પર મહામારીના સમયમાં ભુખ્યાજનોને મદદરૂપ થવા માટે ચાલતો સેવાયજ્ઞા\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/farali-dahivada/", "date_download": "2020-09-20T19:26:37Z", "digest": "sha1:J4LSMFCKIHX2MEJZPUIBGDWCBCODGMWQ", "length": 7214, "nlines": 102, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ફરાળી દહીંવડા - કોઈપણ ઉપવાસ નવીન વાનગી ટ્રાય કરવી પસંદ છે? તો આ દહીંવડા એકવાર જરૂર બનાવજો.. - Rasoi ni Rani", "raw_content": "\nફરાળી દહીંવડા – કોઈપણ ઉપવાસ નવીન વાનગી ટ્રાય કરવી પસંદ છે તો આ દહીંવડા એકવાર જરૂર બનાવજો..\nફરાળી દહીંવડા – કોઈપણ ઉપવાસ નવીન વાનગી ટ્રાય કરવી પસંદ છે તો આ દહીંવડા એકવાર જરૂર બનાવજો..\nમહાશિવરાત્રીનું મહાપર્વ આવી રહ્યું ત્યારે ફરાળમાં પીરસી શકાય એવાં ફરાળી દહીંવડા લઈને આવ્યાં છે હીરલ હેમાંગ ઠકરાર… ચાલો રેસિપી જોઈએ.\n100 ગ્રામ રાજગરાનો લોટ\n2 ચમચા દાડમના દાણાં\n2 ચમચા સમારેલી લીલી દ્રાક્ષ\n1 ચમચી શેકેલું જીરૂ પાવડર\nરીત : સૌપ્રથમ સાંબો લો, બે ત્રણ પાણીએ ધોઈને સ્વાદ અનુસાર મીઠું અને વાટેલા આદું-મરચાં ઉમેરી બાફી લો. બટેટા પણ બાફી લો.\nએક કડાઈમાં વડા તળવા માટે તેલ લઈને ગેસની મધ્યમ આં��� પર મૂકો.\nહવે સાંબો અને બટેટા ઠંડા પડે એટલે મસળી લો, રાજગરાનો લોટ અને જરૂરત પ્રમાણે મીઠું ઉમેરી મધ્યમ કદનાં વડા તૈયાર કરી લો, ગરમ તેલમાં ગોલ્ડન રંગના તળી લો.\nદહીંમાં થોડું પાણી ઉમેરી દહીંનું ઘોરવું તૈયાર કરો. કેળાં ને સમારી લો.\nહવે સર્વિંગ બાઉલમાં વડા મૂકો ઉપર દહીંનું ઘોરવું ઉમેરો. કેળાંના ટુકડા, દાડમના દાણાં, સમારેલી દ્રાક્ષ, શેકેલું જીરૂ પાવડરથી સજાવો…. તૈયાર છે ફરાળમાં પીરસી શકાય એવાં ફરાળી દહીંવડા જેને ફ્રુટ દહીંવડા પણ કહી શકાય.\nરસોઈની રાણી : હીરલ હેમાંગ ઠકરાર\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyહેલ્ધી મસાલા ઢોકળા – લીલી તુવેર અને લીલા વટાણાના ટ્વીસ્ટ સાથે બનાવો ઢોકળા…\nNext storyઆલુ ચિપ્સ બર્ગર – બાળકોને બહારના બર્ગર હવે ખવડાવવા નહિ, તમે જાતે જ બનાવો…\nશક્કરિયા ની ફરાળી ચાટ – કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ…\nરજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત\nઈન્દોરની સાબુદાણાની ફરાળી ખીચડી – હવે જયારે પણ સાબુદાણાની ખીચડી બનાવો આ રેસિપી જરૂર ફોલો કરજો..\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2017/11/video_11.html", "date_download": "2020-09-20T20:27:16Z", "digest": "sha1:NZ47QXRNINWGSGWJKREDG2LD36XU4JCF", "length": 3863, "nlines": 48, "source_domain": "www.pgondaliya.com", "title": "જ્ઞાનકુંજ નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી : Video - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વ���્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories જ્ઞાનકુંજ નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી : Video\nજ્ઞાનકુંજ નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી : Video\nજ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓમાં મોનીટરીંગ રીપોર્ટ માટે દરેક શાળાએ જ્ઞાનકુંજની વેબસાઈટ પર લોગીન થઇ પાસવર્ડ બદલવાનો રહેશે અને ત્યારબાદ ધોરણ 7 અને 8 એમ બંને વર્ગો માટે એક એક નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી કરવાની છે.આ ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરશો પાસવર્ડ કેવી રીતે બદલશો પાસવર્ડ કેવી રીતે બદલશો તેની ગુજરાતીમાં પ્રેકટીકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જુઓ આ વિડીયો\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/priyanka-vadra-1-career-horoscope.asp", "date_download": "2020-09-20T21:47:19Z", "digest": "sha1:5XUVMBQCQ74WZDDFW63JZNMPORXINYYI", "length": 9862, "nlines": 122, "source_domain": "celebrity.astrosage.com", "title": "પ્રિયંકા વાડ્રા -1 કેરીઅર કુંડલી | પ્રિયંકા વાડ્રા -1 વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પ્રિયંકા વાડ્રા -1 2020 કુંડળી\nપ્રિયંકા વાડ્રા -1 2020 કુંડળી\nનામ: પ્રિયંકા વાડ્રા -1\nરેખાંશ: 77 E 13\nઅક્ષાંશ: 28 N 39\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nપ્રિયંકા વાડ્રા -1 કુંડળી\nવિશે પ્રિયંકા વાડ્રા -1\nપ્રિયંકા વાડ્રા -1 કારકિર્દી કુંડળી\nપ્રિયંકા વાડ્રા -1 જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nપ્રિયંકા વાડ્રા -1 2020 કુંડળી\nપ્રિયંકા વાડ્રા -1 ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nપ્રિયંકા વાડ્રા -1 ની કૅરિયર કુંડલી\nતમને ઑફિસના રાજકારણથી દૂર રહેવું ગમે છે તથા તમારા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવવા અન્યો સામે લડવું પણ તમને પસંદ નથી.એવી પરિસ્થિતિ શોધો જ્યાં તમારે એકલા કામ કરી શકો, તમારી ચીજો તમારે જાતે જ કરવાની હોય, તથા તમારી ઝડપે તમારે કામ કરવાનું હોય, જેમ કે લેખન, ચિત્રકામ, કૉમ્પ્યુટર પ્રૉગ્રામિંગ જેવા કામ.\nપ્રિયંકા વાડ્રા -1 ની વ્યવસાય કુંડલી\nદવાઓને સંબંધિત કે પરિચારકના વ્યવસાયમાં માનવજાતને દુઃખમાંથી મુક્ત કરવાની તમારી અભિલાષાને તક મળે. આ બધામાંથી કોઈ પણ માં તમે તમારી મહત્ત્વકાંક્ષા પ્રમાણે જીવી શકશો અને દુનિયા માટે ખરેખર ઉમદા અને ઉપયોગી કાર્ય શકશો. આ વ્યવસાયોમાં પ્રવેશવાની નિષ્ફળતાની શક્યાતાઓ પછી તમારી પ્રકૃતિને અનુકૂળ તકો મળશે. એક શિક્ષક તરીકે તમે ઉમદા સેવા આપી શકો છો. બહોળા માણસોના જૂથના કામકાજ ઉપર દેખરેખ કે નજર રાખનારાઓના સંચાલક (manager) ની ફરજોનો અમલ તમે હિંમત અને સદ્વ્યવહાર દ્વારા કરી શકો છો, અને લોકો હંમેશાં તમારા પર એક મિત્ર તરીકેનો આધાર રાખીને તમારા નિર્દેશો–આદેશો સ્વેચ્છાપૂર્વક સ્વીકારશે. બીજા અન્ય ક્ષેત્રોમાં સલામતીથી તમારી આજીવિકા સારી રીતે કમાઈ શકશો. તે સાહિત્ય અને કલાની અભિવ્યક્તિ છે, અને તે તમની એક લેખક તરીકે જુદા પાડે છે. તમે ચિત્રપટ કે ટી.વી. ના એક સારા અદાકાર પણ બની શકો છો. જો તમે આ પ્રકારના વ્યવસાયો પસંદ કરો તો તમે માનવતાવાદી કાર્યો કરવા માટે તમારો સમય અને નાણાં ખર્ચશો તો તે આશ્ચર્યકારક નહીં ગણાય.\nપ્રિયંકા વાડ્રા -1 ની વિત્તીય કુંડલી\nનાણાકીય બાબતે તમારે ડરવા જેવું કશુંય નથી. તમારા જીવનમાં ઉમદા તકો આવશે. તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો, તમારા માટે ફક્ત દહેશત એજ છે કે તમે મોટી સટ્ટાકીય યોજનાઓ અપનાવીને તમારી સાધનસામગ્રીનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. નાણાકીય પ્રશ્નોમાં તમે તમારા અને તમારા મિત્રો માટે એક મૂંઝવણ હશો. તમે નાણાને વિચિત્ર અને અસામાન્ય રીતે કામે લગાડો છો. સામાન્ય નિયમ અનુસાર તમે પૈસા કમાવા માટે અને જો તમે ધ્યેય રાખો તો, ખાસ કરીને જમીન, મકાન કે સ્થાવર કે જંગમ મિલકતના વેપાર સંબંધિત માલમિલકત ભેગી કરવા માટે, ભાગ્યશાળી હશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19866198/dream-story-one-life-one-dream-2", "date_download": "2020-09-20T20:48:30Z", "digest": "sha1:5RAHEHM3SBKZPSRDCQQTX6UKPVERQE6M", "length": 4274, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Dream Story One Life One Dream - 2 by Rinku shah in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૨\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૨\nડ્રીમ સ્ટોરીવન લાઇફ વન ડ્રીમ ભાગ ૨સાંજે પલક ઘરે પહોંચે છે અને તે સીધી તેના રૂમમાં જતી રહે છે.તેની મમ્મી ચા અને નાસ્તો લઇને ત્યાં જાય છે. પલક મારી વ્હાલી દિકરી હજુ પણ નારાજ છે.ચલ તો મારી સાથે ...Read Moreને ચા નાસ્તો કર ને.તારું ફેવરેટ વડાપાવ છે. પલક થોડી ગુસ્સા માં અને થોડી દુખી છે. હજુ નારાજ છે મારાથી મારી દિકરી. ગૌરીબેન મમ્મી તારાથી નારાજ નથી અને થઇ પણ કેવીરીતે શકું બસ આ વાત ની ચર્ચા નિકળે છે ને દુખી થઇ જાઉં છું .આ તો સારું હતું કે ફોરમ નાસ્તો લાવી હતી. નહીંતર ઉપવાસ જ હોત. પલક ચલ હવે તો Read Less\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8/", "date_download": "2020-09-20T21:50:19Z", "digest": "sha1:KBQJSMSGGOF7EY7RXXRDEPEBIXWVX6FI", "length": 193996, "nlines": 554, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nTag Archives: તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા\n૨૬-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-કુંતા શાહ\nઆજે ધન તેરસ હતી એટલે લક્ષ્મીપૂજનની તૈયારીમાં પરોવાયેલી અર્ચનાએ પતિ, રાજુલને બે ત્રણ વાર બોલાવ્યો પણ રાજુલે જવાબ નહીં આપ્યો એટલે એ શયનખંડ તરફ વળી. ઉઘાડા કમ્પુટરના કિબોર્ડ પર માથુ મુકીને રાજુલને સુતો જોઇ અર્ચના રાજુલને ઉઠાડવા પાસે સરી. રાજુલનાં રુંધાએલા ડુસ્કાનો અવાજ સંભળાયો. ત્યાં જ કમ્પુટર પર થીજી ગયેલા “SHARE MARKET CRASHED” શબ્દો જોઇ ઘડિભર એનો શ્વાસ થંભી ગયો. પોતાના આંસુ રોકી, ધડકનને સ્થિર કરી, તરત જ તેણે રાજુલને માથે હાથ ફેરવતા કહ્યુ “પૈસા માત્ર લક્ષ્મી ક્યાં છે આપણો પ્રેમ, મમ્મીની કેટલીએ વિપરિત પરિસ્થીતિઓમાંથી તટસ્થ રહીને ઉપર આવવાની અપાર શક્તિ અને આપણા બે રતન, એ જ અમુલ્ય લક્ષ્મી સ્વરુપ છે. ચાલ, ઊઠ, લોકોના ફોન આવે કે લોકો બારણા ખખડાવે એ પહેલા આપણે પૂજા કરી લઇએ અને ચા નાસ્તો કરી લઇએ.” રેશમી સાડીના પાલવથી આંસુ લુછતી અર્ચનાને રાજુલ ભેટી પડ્યો.\nલગ્નને હજી ત્રણ વર્ષ પુરા થવાને છ મહિનાની વાર હતી. અર્ચનાએ બરોડા કોલેજમાંથી એકાઉન્ટંટ ડિગ્રી ૧૯૮૪માં મેળવી હતી અને રાજુલે બરોડા યુનિવર્સિટિમાંથી MBA in Business ની ડિગ્રી ૧૯૮૨માં મેળવી હતી. બેઉને કોલેજની પરીક્ષા પાસ થતાં જ, સુરતની બાર્જાત્ય સિલ્ક મિલ્સમાં નોકરી મળી હતી. એક જ જ્ઞાતના એટલે સાહજિક મળે ત્યારે સાધારણ વાતો કરતા. દિવસો જતાં ક્યારે મળશું એ વિચારની લગની બેઉને લાગી ગઇ.\nએ મુંગા પ્રણયને ત્રણેક મહીના થયા હશે.\nહંમેશની જેમ, આ શુક્રવારે પણ અર્ચના અમદાવાદ ���હેવાસી પિતા, જતીનભાઇ અને માતા સુમતિબેનને મળવા ગઇ. થોડીવારે જતીનભાઈએ કહ્યું કે “રાજુલના માતા, મીરાબેને રાજુલ માટે, સામે ચાલીને તારા હાથની માંગણી કરી છે તો તારી શું મરજી છે તારે વિચાર કરવાનો સમય જોઇએ તો કંઇ ઉતાવળ નથી.”\nઅર્ચનાનાના હોઠ મલકી ગયા એ પિતાને વળગી પડી.\nતરત જ સુમતીબેને સુરતવાસી મીરાબેનને ફોન કરી શુભ સમાચાર આપ્યા અને રવિવારે જ વેવિશાળની વિધિ ઉજવાઇ. પ્રણામ કરતી અર્ચનાને બાથ ભિડતા મીરાબેને “મારા ઘરમાં લક્ષ્મીનાં પગલા ક્યારે પડશે તેની આતુરતાથી વાડ જોઉ છું.” કહી સહુના મનમાંથી સાસુ નહી પણ બીજી મા જ અર્ચનાને મળી છે એ જાણી ખુબ આનંદ થયો.\nરાજુલ અર્ચનાને સુરત બતાવવા બહાર લઇ ગયો. શેરડીનો રસ પીતા પીતા અર્ચનાએ રાજુલને પુછ્યુ “તું મમ્મીને મન ખોલીને બધું જ કહી શકે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. મારા વિષે તેં જ મમ્મીને કહ્યું હતું, ખરું, ને\n“હા. આ જમાનામાં નોકરીને ખાતર માબાપ હોવા છતાં એકલી રહે છે એ જાણી તારી હિંમત પર મને ખૂબ માન થયું. જતીનબાપુને કઇં તારી કમાણીની જરૂર ન હતી. તારા સ્મિત અને તારી આંખોમાં હું હંમેશ પ્રસન્નતા સાથે સંયમ જોતો. મમ્મીને મેં જ કહ્યું હતું કે તુ મને ગમે છે. બસ, મમ્મી તમારુ સરનામુ મેળવી, અમદાવાદ જતિનબાપુ અને સુમતિમાને મળવા ગઇ., હે, મમ્મીએ તો તારી ચિત્રકળા પણ જોઇ, મને ક્યારે બતાડીશ\n“તુ અમદાવાદ આવે ત્યારે રાજુલ, મને તો મમ્મી બહુ ગમે છે.”\n“મમ્મીને પણ તું ગમી ગઈ છે.”\n૧૯૮૫ની છઠ્ઠી જાન્યુઆરીએ લગ્ન લેવાયા. આજે અતુલ દોઢ વર્ષનો અને મહેશ ત્રણ મહિનાનો.\nઅતુલના જનમ પહેલા જ અર્ચનાએ નોકરી છોડી દીધેલી. બીજી વાર અર્ચના ગર્ભવતી થઇ ત્યારે એની તબિયત એટલી બગડી કે એને પથારીવશ થવું પડ્યું. રાજુલે નક્કી કર્યું કે અર્ચનાની સારવાર અને અતુલની દેખરેખ એ પોતે જ કરશે એથી એણે પણ રાજીનામુ.આપ્યું. ઘરે બેઠા કંઇક કમાણી કરવી જોઇએ એ વિષે મમ્મી અને અર્ચના સાથે વાત કરી, મિત્રો અને સગાઓના સહયોગથી શેરબજારમાં રોકાણ કરવાનું શરુ કર્યુ\nહજુ તો પાયો નંખાતો હતો ત્યાં ધરા જ સરકી ગઇ\nપોતાનું ઘર ગિરવે મુકી મીરાબહેને પૈસા અર્ચનાના હાથમાં મુક્યા. અર્ચનાએ પણ પોતાના દાગીના વેચી નાખ્યા. ધાર્યું હતું એના કરતાં ઉઘરાણી નિમિત્તે લેણદારોએ ઘણી સભ્યતાથી માંગણી કરી. જેમની પાસેથી નાણાં વ્યાજે લીધેલાં તેઓને હિસ્સા પ્રમાણે ૫૦% આપી દીધા અને બાકી માટે છ મહિનાનો વાયદો માંગ્યો, જે લેણદારોએ વધુ વ્યાજે સ્વિકાર્યો.\nઅમેરિકામાં વસતા સુમતિબેનની એકની એક બહેન લતા અને બનેવી કિરણભાઇની અત્યારે એવી જ હાલત હતી. ચાર વર્ષ પર કિરણભાઈએ નોકરી છોડી, ઘર ગિરવી મુકી, ધંધો શરુ કર્યો હતો. લતા ઘરનું બધું કામ પતાવી કિરણને મદત કરવા ફેક્ટરીમાં જતી. લતા અને કિરણભાઇની દેખરેખ વગર સવારથી મોડી રાત સુધી તરુણ દીકરી, રાગિણી અને ૧૦ વર્ષનો દીકરો, કમલ સ્કુલે જતાં, લતાએ બનાવેલું ખાઇ લેતા અને મોટે ભાગે સુઇ જતાં. લતાને જવું જ પડતું કારણ બેથી વધુ કારીગરોને પગાર આપવાના પૈસા હતા નહીં. જરુર પડે એક મિત્ર બાળકોની સંભાળ લેતા. માની હૂંફ અચાનક જતી રહી એથી બેઉ બાળકો પર દુઃખદ અસર પડી. બેઉને લાગ્યુ કે મા બાપના જીવનમાં એમનું કઇં મહત્વ નથી. ભણવામાંથી મન ઉઠી ગયું, ડાહ્યો દીકરો તોફાની થઇ ગયો. છોકરાઓને ક્યાં ખબર હતી કે મોટે ભાગે દૂધ વગરની દસ ગણા પાણી વાળી કોફી પર જીવતાં મા બાપને કેટલી ચિંતા હતી. આખરે ઓક્ટોબરની ૧૯મી પછી ઘણા ધંધા બંધ થઇ ગયા અને કિરણની ફેક્ટરી પણ બંધ થઇ ગઇ. ઘર ગુમાવ્યું, છોકરાઓનો પ્રેમ અને આદર ગુમાવ્યા, લતાએ તરત જ નવી નોકરી શોધી તેથી ભાડુ ભરવાના પૈસા તો મળી રહેતા પણ બીજો ખર્ચો બહુ વિચારીને કરવો પડતો. લતા અને કિરણ પણ બોલ્યા વગર સાથે રહેતા હતા. સબંધોના તાર તુટી ગયાં હતા. એમને મદત કરનાર કોઇ ન હતુ. અમેરિકામાં ડોલર પહોચાડી મદત થાય એટલા રુપીઆ સુમતિબેન પાસે નહી હતા. પ્રાર્થનાથી મન મનાવ્યુ.\nઅર્ચનાની આવી પરિસ્થિતી જાણી, અમદાવાદનું ઘર વેંચી જતીનભાઇ અને સુમતીબેન સુરત આવી વસ્યા. આર્થિક મદત કરવાના એમના પ્રસ્તાવને, “ના, હું ક્યાં નથી જાણતી કે કેવી પરિસ્થીતિમાંથી તમે ઉંચા આવ્યા છો માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું” એમ કહી અર્ચનાએ જ ના પાડી. તો પણ સુમતીબેન અવાર નવાર ખાવાનુ બનાવીને લઇ જતાં અને પૌત્રો માટે રમકડાં અને કપડાં લઇ જતાં.\nજિંદગીના આ પાસામાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું તેની યોજના કરતાં કરતા, એક વિશિષ્ટ બાળમંદિર ખોલવાનો વિચાર આવ્યો અને અપનાવ્યો. ઘર સારુ એવું મોટુ હતું.. બાળકોને ભણાવવાનો ઓરડો, રમવાનો, જમવાનો જુદો અને આરામ કરવાનો જુદો ઓરડો. રસોઇ ઘર અન�� બાથરૂમની નીચે વ્યવસ્થા હતી જ. ગુજરાતિની સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ પરિચય આપતાં. બાળમંદિરના બાળકો માટે સવારનો નાસ્તો અને બપોરનું જમણ પણ તેઓ જાતે જ બનાવતા. અર્ચનાએ ભણાવવાની અને કારોબારની જવાબદારી લીધી, રાજુલે બાળકોની દેખરેખની, ચોક્ખાઇ અને બાળકોને રમાડવાની જવાબદારી લીધી અને મીરાબહેને રસોડુ સંભાળ્યુ. બાળકોના ઘરેથી કોઇ કુટુંબી મીરાબહેનને કે રાજુલને મદત કરવા આવતા તો તે બાળકોની ફીમાં દિવસના ૪% પ્રમાણે ઘટાડો કરી આપતા. એ રીતે બાળકોના માબાપને અનુભવવા મળ્યુ કે અર્ચના કેટલી ઇમાનદાર છે અને બાળમંદિરમાં કેટલા પ્રેમ અને શિષ્ટાચારથી બાળકોનો વિકાસ થાય છે. બાળમંદિરની ખ્યાતિ જોત જોતામાં એવી પ્રસરી કે બાળકોની સંખ્યા વધવા માંડી. આવક આવતાં એમેણે પહેલાં લેણદારોના પૈસા ચુકવ્યા, પછી ઘર છોડાવ્યું અને પછી ઉપરના માળિઆના છાપરાને ઊંચુ કરી ૩ શયનખંડ, દિવાનખંડ અને બાથરૂમની સગવડ કરી. હવે ઘણા લોકોએ અર્ચનાને વિનંતિ કરી કે પ્રાથમિક શાળા ખોલો એટલે સ્કૂલબોર્ડની સંમતી લીધી. ઘરને ફરતી જમીન પર બીજા ૪ ઓરડા અને એક બાથરૂમ બંધાવ્યા. પ્રાથમિક શાળા શરુ કરી. પરિવારનાં સત્કર્મોના ફળરૂપે લક્ષ્મી દેવી ફરી પધાર્યા છે.\nહવે લતા અને કિરણભાઈની પરિસ્થીતિ પણ ઉર્ધ્વગામી છે, એમના અથાગ પરિશ્રમ અને પ્રમાણિકતાના પ્રભાવે, ઇશ્વ્રની કૃપા વરસી છે. ભુતકાળ ભૂલીને બેઉ જીવનની આંટીઘુંટીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને સારી પદવીવાળી નોકરી કરે છે. પાછું ઘર ખરીદ્યુ છે રાગિણી અને કમલનાં હોઠપરનું સ્મિત જોઇ લતાનાં થીજેલા આંસુ ઓગળતા જાય છે.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વાર્તા, સપના વિજાપુરા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 3 Replies\n૨૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-માયા દેસાઈ\nશચીના હાથમાં રિટાયરમેન્ટનો ચેક હતો, બાકીના પેપર્સ હતાં જે તે જોઈ રહી હતી કે પેન્શન ના નોમિનેશન માં સનત ,એના પતિનું નામ હતું.બંનેના ફોટા સાથેની પાસબુક વિગેરે પર તે નજર ફેરવી રહી અને ૩૫ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢવા તેનું મગજ મથી રહ્યું હતું.ક્યા એ શચી કાન્તિલાલ મહેતા, તરવરતી યુવતી ,કેટલી ય વાતો ,કારકિર્દી ના સપનાઓ, મમ્મી-પપ્પા ની લાડકી કારણ કે એના જન્મ બાદ ઘરમાં પુત્ર ,શૌનકનો જન્મ મોટી બહેન સૂર્યા સાથે ની યાદોએ એને હચમચાવી નાખી… બં���ે બહેનો એકબીજાં ની પૂરક, જાણે સખીઓ જ. મમ્મીની નાદુરસ્ત તબિયત, નાનો ભાઈ વિગેરે એ શચીને અવિવાહિત રહેવા પ્રેરેલી.સૂર્યાના લગ્ન, એનાં બાળકો,જીજા સનતભાઈ ,શૌનક અને મમ્મી , પપ્પા માં એણે ખુશી ને સમેટી રાખેલી. બેન્ક કારકિર્દી મા આગળ વધવા સાથે જીન્દગી ગુજરી રહી હતી ત્યારે એક વજ્રઘાત\nથયો.બહેન સૂર્યાની તબિયત વારંવાર બગડવા લાગી,એનાં બાળકો વત્સલ- વિધિ ને નાના-નાની,માસી પાસે વધુ રહેવાનું થવા લાગ્યું. એમાં યે જ્યારે સૂર્યાને કેન્સર હોવાનું જણાયું ત્યારથી નાના વત્સલ-વિધિ માસી ને જ લાડ માટે શોધતાં.માસીએ પણ તેમને ઓવારીને હૂંફ અનેહામ આપી.જીજા સનતભાઈને પણ શચી હિંમત આપતી કે વિજ્ઞાનની શોધ સાથે કેન્સર સામે લડી શકાય છે …પણ\nસૂર્યાની આયુષ્ય રેખા જ ટૂંકી દોરી હતી વિધાતાએ.શચી નું શાન્ત્વન સૂર્યાની પીડા અને તડપ સામે મૂન્ગુ થયી જતું.”માસી,માસી ” ના પડઘા ઘરમાં ઘૂમરાતા રહેતાં. દુઃખ ની આ ઘડીમાં આ બે ભૂલકાંઓ પૂરતી જ દરેક વ્યક્તિ હાસ્ય ના મુખવટા પહેરીને ફરતી.લગભગ બે વર્ષ કેન્સરે માનો T-20 જેવી ઈનીન્ગ્ઝ રમવાનું નક્કી કર્યું હતું , કેમોથેરાપી, આયુર્વેદિક દવાઓ, માનતા-બાધા-આખડી સામે સૂર્યાની બૉલીન્ગ બિન અસરકારક પૂરવાર થયી .\nપોતાની કારકિર્દી ને નેવે મૂકી શચીએ વત્સલ -વિધિનેમા ની ખોટ ન વર્તાવા દીધી.એમનો અભ્યાસ,એમની નિર્દોષતા ન ખોરવાઈ જાય એ માટે તે સતત મથતી રહેતી . બાળકોએ જાણે આવું જીવન ,મા વિનાનું જીવન સ્વીકારી લીધું હતું અને મોસાળને જ પોતાનું ભવિષ્ય માની લીધું હતું. વચ્ચે વચ્ચે સૂર્યાની આજીજીના લીધે મા ને મળવા જતાં ,પણ બાળમાનસ આવનારી મુસીબતને ,મા ની વિદાયને કલ્પી શકવા અસમર્થ હતું.આ બધાંમાં શચી જાણે અનેક રોલ ભજવતી નાયિકા બની જતી અને પરિસ્થિતિને સંભાળી લેતી.સૂર્યાની ગેરહાજરી વિશે કલ્પી બધાં જ ઢીલાં પડી જતાં…અને છેવટે એ દિવસ આવી જ ઊભો.ઝઝૂમવાની તાકાત સામે કેન્સરે પોતાની વિજયપતાકા લહેરાવી જ.નમાયા\nથયેલાં વત્સલ – વિધિ , વિધુર સનત, માંદી માતા અને પિતાને સંભાળતી શચી પણ સૂર્યાને વળાવતા ઢગલો થયી ગયી.બાળપણની કંઈ કેટલીય વાતો એને રડાવી ગયી , પછી એ મોગરાનો ગજરો હોય કે સૂર્યાને ભાવતી ગોળપાપડી.. ઓશિયાળા વત્સલ-વિધિને માસીને રડતાં જોવી ગમતી નહોતી.તેમણે શચીને માસી,માસી કહી શાન્ત પાડવા પાન્ગળો પ્રયત્ન કર્યો.વત્સલ જો કે મૃત્યુવિશે થોડુંક સમજતો પણ વિધિને બધું જ અજીબ લાગી રહ્યું હતું.સૂર���યાની ગેરહાજરી પચાવતા બધાંને ખાસ્સોસમય લાગ્યો.\nએક દિવસ સનતભાઈએ બાળકોને ઘેર લઈ જવાની ખોખલી માંગણી મૂકી. બધાં જ જાણતાં હતાં કે આ વસ્તુ વ્યવહારીક નહોતી.સ્ત્રી વિનાના ઘરમાં બાળકોને કોણ સાચવશે ,એ સવાલ સનત સહિત સૌને મૂન્ઝવી રહ્યોહતો.વત્સલ -વિધિ પણ એકલાં પિતા સાથે જતાં અચકાઈ રહ્યાં હતાં.”માસી, મારૂં માથું કોણ ઓળી આપશે મને કવિતા કોણ શિખવાડશે મને કવિતા કોણ શિખવાડશે ”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ ને ”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ ને ”વાતાવરણ વધુ વજનદાર બન્યું ..\nશચી તે દિવસે ગયી અને સૂર્યાની તસવીર જાણે તેને આવકારી રહી.સનત નું ભારી મૌન , બાળકોની માસી પ્રત્યેની અગાધ લાગણી ,શચીની મૂન્ઝવણ વધારી રહ્યાં હતાં.હોસ્પિટલ માં સૂર્યાને આપેલી બાળકો વિશેની ખાત્રી એને અંદરથી ખળભળાવી રહી હતી.સમય દરેક ઘા ને ભૂલાવી દે છે ,એ વાત સૂફિયાણી છે એમ શચી અનુભવવા લાગી.માસી સિવાય વત્સલ- વિધિનો ન દિવસ ઊગતો ,ન રાત પડતી . એવામાં એક દિવસ શચી ફ્લુ માં પટકાઈ ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયાં ,જાણે ઘર ચાલતું જ બંધ પડી ગયું .શચીના માથે હાથ ફેરવતી વિધિને જોઈ ,શચીની મા ને છેલ્લાં કેટલાંક દિવસથી મૂન્ઝવતો પ્રશ્ન જાણે ઉકલતો લાગ્યો .\n“વિધિ,મા બોલ,મા બોલ,માસી નહીં “.આ સાંભળી શચી પણ ઝબકી ઊઠી .પણ મા ની સમજાવટ અને વત્સલ-વિધિનાભવિષ્ય વિશે વિચારી શચી ચૂપ થઈ ગઈ.સનતનીસામેકોઈ પર્યાય હતો જ નહીં ,વળી સૂર્યાની માંદગી દરમ્યાનતે શચી વિશે ખૂબ જાણતો થયી ગયો હતો,તેથી શચી જ સૂર્યાની જગ્યા સારી રીતે નિભાવશે એ સ્વીકાર્યું . બંને એ ખૂબ સમજદારીથી સંસાર નિભાવ્યો.શચીએ માતૃત્વ નોઓડકાર વત્સલ -વિધિ દ્વારા માણ્યો અને પોતાની કૂખે જન્મેલાં બાળકો જેટલો જ પ્રેમ અને વહાલ વર્ષાવ્યા.સનતે શચીની કારકિર્દી વિશેની ઈચ્છાઓ પૂર્ણ કરવાની પૂરતી તક આપી.જેથી આજે આ કાર્ય નિવૃત્તિ વેળાએ બધું જ મેળવ્યાની અદ્ભુત લાગણી થઈ . માતાપિતાની લાડકી શચી આજે ખુદ દાદી બની ગયી હતી અને નાનકડા વેદાંતની અદાઓ નીરખી રહી હતી.૬૦વર્ષની જીવનયાત્રાના આ જંક્શન પર એ વિરામ લઈ પાછલી યાત્રાના સંસ્મરણોને વાગોળતી હતી ત્યારે ક્યાંક ગીત\nજીન્દગી કૈસી હૈ પહેલી હાયે,\nકભી યે હંસાયે ,કભી યે રુલાયે..\nજાણે મેઘધનુષના વિવિધ રંગ \nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, માયા દેસાઈ, વાર્તા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 2 Replies\n૨૩-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-નિરંજન મહેતા\nકાનન અને દિવ્યેશ કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ MBA પણ એક જ સંસ્થામાંથી કર્યું એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચે નિકટતા હોવાની. એક જ અભ્યાસ અને સરખી વયના એટલે વિચારોમાં પણ મેળ બેસે એટલે જો તેઓએ એકબીજાને પસંદ કરી લગ્ન ન કર્યા હોત તો લોકોને નવાઈ લાગતે. વળી બંનેના માતા-પિતાને પણ આ સંબંધમાં કોઈ વાંધો ન હતો કારણ તેઓ પણ વર્તમાન સમયને સારી રીતે સમજતાં હતાં. તેઓ વિરોધ કરીને બંનેની જિંદગી બગાડવાના વિરોધમાં હતાં કારણ વયસ્ક યુવાન-યુવતીઓ ઉપરવટ થઇ ધાર્યું કરે તેના કરતાં સમજી વિચારીને હા પાડવામાં જ બધાની ભલાઈ છે તેમ વડીલોને લાગ્યું.\nઆમે ય તે કાનન અને દિવ્યેશ સારી રીતે સમજતા હતાં કે ભાગીને લગ્ન કરવા કરતાં માબાપની સંમતિથી કરેલા લગ્ન આનંદમય બની રહે છે. તેવા લગ્નજીવનનો ઉમંગ પણ અનેરો હોય છે. ભલે તેમની સંમતિ મળતા વાર થાય પણ રાહ જોવા માટે બંને તૈયાર હતાં જો કે આ રાહ બહુ લાંબી ન રહી અને યોગ્ય સમયે લગ્ન થઇ ગયા.\nલગ્ન પહેલા કાનન એક ઓફિસમાં કામ કરતી હતી. લગ્ન પછી પણ તે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી એકબીજાની વધુ નજીક આવવા માંગતા હતા એટલે સંતાન માટે ઉતાવળ ન કરવાનો પણ બંનેએ નિર્ણય લીધો હતો. વર્ષોથી એકબીજાને જાણતા અને સમજતા હતા એટલે એમની નિકટતા વધુ નીખરી અને બંને તે કારણે મિત્રો અને સગાઓમાં દ્રષ્ટાંતરૂપ બની રહ્યા. બંને પોતપોતાની ઓફિસમાં પણ કાર્યકુશળતાને લઈને તરક્કી કરતાં રહ્યાં જે સોનામાં સુગંધ બની રહી. આમ બંને એક સુખી અને આનંદી યુગલ બની રહ્યા.\nએમના લગ્નના બે વર્ષ બાદ દિવ્યેશના પિતાનું મૃત્યુ થઇ ગયું એટલે હવે દિવ્યેશ પોતાની માતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. શરૂઆતમાં તો તેની માતા નિર્મળાબેન થોડોક મૂંઝારો અનુભવતા કારણ પુત્ર અને પુત્રવધુ કામને લઈને ઘરની બહાર રહે અને આજુબાજુ પણ ફ્લેટ સિસ્ટમને કારણે કોઈ સાથે મળવા કરવાનું નહીં. પણ તેમના આવ્યાના ત્રણ મહિનામાં કાનન મા બને તેવા એંધાણ વર્તાયા. આ જાણી નિર્મળાબેન રાજી થઇ ગયા કે હવે તેઓ વ્યસ્ત રહી શકશે.\nજો કે કાનન આ પરિસ્થિતિ માટે અંદરખાને થોડી નારાજ હતી કારણ હાલમાં જ તેને પ્રોમોશન મળ્યું હતું અને સાથે સાથે આવનારની દેખભાળની જવાબદારી પણ માથે ���વી પડી હતી. પોતાના મનની વાત તેણે દિવ્યેશને કરી પણ દિવ્યેશ બાપ બનવાની ખુશાલીમાં કાનનની લાગણીઓને કાં તો સમજ્યો નહીં અને સમજ્યો હોય તો તેની તરફ આંખ આડા કાન કરી લીધા. બે-ત્રણ વાર આ વાત ઉખેળ્યા પછી કાનને લાગ્યું કે દિવ્યેશે આવનારને માટે પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે એટલે તેની કોઈ દલીલો દિવ્યેશ નહીં સ્વીકારે.\nએક દિવસ આ વિષે ચર્ચા કરતાં કાનને પોતાના મનની વાત ખુલ્લી કરી કે તેને પ્રસુતિ પછી બહુ બહુ તો ત્રણ મહિનાની રજા મળે પણ ત્યાર પછી શું પોતાના આવનાર શિશુને તે કોઈ પરાયી કામવાળી પાસે ઉછેરવા નથી માંગતી. જે કાંઈ તેણે જાણ્યું છે અને વાંચ્યું છે તે પરથી તે સમજે છે કે શિશુના શરૂઆતના વર્ષો તેની મા જે રીતે ઉછેરે તેવી રીતે પારકી સ્ત્રી ન કરી શકે. તેણે કહ્યું એ પણ કહ્યું કે શિશુની માને બદલે અન્ય નારીના હાથમાં બાળકનો ઉછેર થાય તો તે બાળકનો વિકાસ જુદી રાહ અપનાવે છે.\nકાનનની વાત શાંતિથી સાંભળ્યા બાદ દિવ્યેશ બોલ્યો કે તું તેની ચિંતા ન કર. મા છે ને. તે તો રાજી રાજી છે અને ખુશીથી આવનારનો ઉછેર કરશે. જે રીતે તેણે મારો ઉછેર કર્યો છે તે જોતાં મને નથી લાગતું કે તારી ચિંતા અસ્થાને છે. વળી આપણે તેમને મદદરૂપ થાય એવા કોઈ બેનને પણ રાખી લઈશું જેથી તેમના પર ઓછો બોજો પડે અને બાળકનો ઉછેર પણ યોગ્ય થાય. સવાર સાંજ આપણે તો હાજર રહેવાના એટલે તે રીતે આપણે પણ આપણી રીતે બાળકના ઉછેરમાં યોગ્ય પ્રદાન કરી લેશું. તેમ છતાં તારૂં મન ન માનતું હોય તો ચાલ આપણે માને વાત કરીએ કે નવજાત આવે કે નહી અને આવ્યા પછી તું ઓફિસ જવાનું ઈચ્છે તો તેને કોઈ વાંધો છે તે જો જવાબદારી લેવા રાજી ન હોય તો આપણે આગળનો વિચાર કરશું.\nપણ નાના જીવને શરૂઆતમાં બીમારી આવે ત્યારે તેને આપણી જરૂર હોય અને જો આપણે બંને રજા ન લઇ શકતા હોઈએ તો કાનને શંકા વ્યક્ત કરી.\nતારી શંકા ખોટી છે એમ હું નહીં કહું કારણ આ બાબતમાં અજાણ્યા થવાનો કોઈ અર્થ નથી. પણ એકબીજાના સાથ અને સહકારથી આ તકલીફનો પણ આપણે વખત આવ્યે સામનો કરી શકશું તેની મને ખાત્રી છે.\nઆટલી ચર્ચા પછી પણ કાનનની માનસિક સ્થિતિ ડહોળાયેલી રહેતી જોઈ દિવ્યેશે નિર્મળાબેનને બધી વાત કરી. શાંતિથી વાત સાંભળી નિર્મળાબેન કાનન પાસે આવ્યા અને ધીરજ આપી કે તારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ આવનાર બાળકને કારણે જે વાતાવરણ બદલાઈ જશે તેનો અનુભવ કર્યા પછી તું પણ તારી જાતને ધન્ય માનશે એક માતા હોવાનો. હા, પ્રસુતિ ���છી તું જ્યારે ફરી ઓફિસ જવાનું ચાલુ કરશે ત્યારે વખત પ્રમાણે આપણે જરૂરી વ્યવસ્થા કરી લઈશું જેથી બાળકના ઉછેરમાં કોઈ કમી ન રહે અને તારી કારકિર્દી પણ સચવાઈ જાય એટલે તું નચિંતપણે આગળ વધ.\nઆ વાત સાંભળી કાનનને એક રીતે થોડી શાંતિ તો થઇ પણ કહ્યા વગર ન રહી કે મમ્મી તમને આ ઉંમરે આવી તકલીફ આપવી ઠીક નથી. જવાબમાં નિર્મળાબેને કહ્યું કે બેટા ફરી મા જેવા લાભ લેવાની તક મળતી હોય તો આ તકલીફ પણ ક્ષમ્ય છે. તું મારી ચિંતા ન કર અને તારી તબિયતની પુરતી સંભાળ લે જેથી બધું સમયસર અને સારી રીતે પતી જાય.\nઅને યોગ્ય વખતે કાનને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્રણેય બહુ ખુશ થયા અને તેના ઉછેરમાં મસ્ત બની ગયા.\nહવે કાનનને ફરી ઓફિસ જવાનું આવ્યું. આટલા દિવસો શિશુ સાથે વિતાવ્યા એટલે મન નહોતું માનતું પણ ફરજ અને જવાબદારીએ તેને હાજર થવા મજબૂર કર્યા. શરૂઆતમાં તો કામમાં મન ન લાગે અને દિવસમાં બે ત્રણ વાર ઘરે ફોન કરી બધું ઠીક છે ને એમ પૂછવાનું ન છોડતી. પછી વખત જતા બધું થાળે પાડવા માંડ્યું અને નાનો ધૈર્ય પણ દાદીના લાડમાં મોટો થવા લાગ્યો.\nપણ સારા દિવસો હંમેશા નથી હોતા. કુદરત આગળ માનવીનું કશું નથી ચાલતું. આ જાણવા છતાં જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે માનવી ઘાંઘો થઇ જાય છે. કાનન અને દિવ્યેશના કિસ્સામાં પણ આમ જ થયું. ધૈર્ય લગભગ દસ મહિનાનો હતો અને એક સવારે નિર્મળાબેન અચાનક બેભાન થઇ ગયા. ડોકટરે તપાસી તરતને તરત હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું. પણ ત્યાં પહોંચતા પહોંચતામાં તો બધું સમાપ્ત.\nઆ કારમા ઘામાંથી કાનન અને દિવ્યેશને બહાર આવતાં થોડો સમય લાગ્યો પણ અંતે જેમ દરેકે જીવનધારામાં પાછું આવવું પડે છે તેમ તે લોકો પણ સ્વના જીવનમાં પુન: આવી ગયા. પરંતુ હવે મોટો પ્રશ્ન હતો ધૈર્યના ઉછેરનો. કાનને વિચાર્યું કે ધૈર્યની ઉંમરને લઈને તેના ઉછેર માટે બહારના કરતાં તેની વધુ જરૂર છે કારણ સાધારણ રીતે શિશુના ઉછેરમાં માતાના હેત અને સંભાળ વધુ યોગ્ય ગણાય છે. પણ તે માટે તેણે કુરબાની આપવી પડે. પણ જો તે નોકરી છોડી દે તો ઓફિસમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે અને કાબેલિયત પણ વેડફાઈ જાય. ઘરમાં આવતી કમાઈ પણ ઓછી થઇ જાય તે વધારાનું. તો કરવું શું જો તે દિવ્યેશને પોતાના વિચારો જણાવે અને કહે કે તેની ઈચ્છા નોકરી ચાલુ રાખવાની છે તો તે જરૂર માતાની જવાબદારીઓની ફિલસૂફી આગળ કરશે અને અંતે તેણે નમવું પડશે. પણ વાત નહીં કરે તો પણ સમસ્યા ઊભી જ છે.\nપણ કાનનને ���ફિસમાં ફરી પાછા જવાનો દિવસ નજીક આવી ગયો એટલે હિંમત કરી દિવ્યેશ સાથે વાત માંડી. ઓફિસમાં તેનું સ્થાન, પગાર વગેરે દિવ્યેશની જાણ બહાર ન હતાં એટલે કાનને સીધું જ સમસ્યા પર આવી તેનું મંતવ્ય જાણવા માંગ્યું. કાનનની વાત સાંભળી દિવ્યેશે મંદ સ્મિત આપ્યું એટલે કાનનને નવાઈ લાગી અને કહ્યું કે હું એક ગંભીર પ્રશ્ન તને કહું છું જેનું આપણે સાથે મળી તેનું નિરાકરણ કરવાનું છે અને તને હસવું આવે છે\nજવાબ મળ્યો કે શું હું આ પરિસ્થિતિ ઊભી થવાની છે તેનાથી અજાણ છું અરે મેં તો તેનો ઉપાય પણ ૨૪ કલાક પહેલાં શોધી લીધો છે.\nતેં વિચાર્યું જ હશે તે હું માનું પણ તેનો ઉપાય પણ શોધી રાખ્યો અને મને કહ્યું પણ નહીં\nતું ક્યારે મારી સામે હાજર થઇ તારા મનની વાત કરે છે તેની રાહ જોતો હતો અને એટલે જ જ્યારે તેં વાત કાઢી ત્યારે આપોઆપ સ્મિત રેલાઈ ગયું.\nતો શું ઉપાય છે તે હું જાણી શકું\nતું નિરાંતે તારી ઓફિસ જઈ શકે છે.\nતેને માટે હું છુને.\nતારે પણ ઓફિસમાં જવાનું છે તો હું છુને કહીને તું શું કહેવા માંગે છે\nએ જ કે હવેથી હું ઘરે રહી કામ કરીશ. ઘણા વખતથી એક સ્ટાર્ટ અપ કંપની ઉભી કરવાનો વિચાર હતો તે હવે ફળીભૂત થશે. તેને લગતી બધી વ્યવસ્થા સમયાંતરે કરી લઇશ. એટલે ઘરનું ઘર અને ઓફિસની ઓફિસ.\nઅરે પણ ધૈર્યને સંભાળવાનું તું કરી શકીશ\nકેમ, ફક્ત સ્ત્રી જ બાળઉછેરમાં માહેર છે તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે એક ફોન જ કરવાનોને\nદિવ���યેશ, આટલું બોલી કાનન આંખમાં અશ્રુ સાથે તેને વળગી પડી એટલે દિવ્યેશ બોલ્યો કે આજના જમાનામાં નારીઓ પુરૂષ સમોવડી થવાના પ્રયત્નો કરે છે તો પુરૂષે સ્ત્રી સમોવડી થવામાં અચકાવું શા માટે બસ, હવે નચિંત થઇ ધૈર્ય પાસે જા કારણ લાગે છે કે તેને ભૂખ લાગી છે એટલે તે રડી રહ્યો છે.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, નિરંજન મહેતા, વાર્તા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 1 Reply\n૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ\nવસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી ..\nબસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે મુક્તતાનો અનુભવ કરાવતા હતા..કામ કરું છું તો હવે હું મારી મરજીની માલિક.અને તેનું મન વિચારે ચડ્યું ,..\nબાપુજી ભણતરને ખુબ મહત્વ આપતા ,ભાઈ તો ભણ્યો ,પણ અમને બન્ને બહેનોને પણ ભણવાની છૂટ હતી,મારા માં પણ મેટ્રીક સુધી ભણેલા હતા. આજ થી ૭૦ વર્ષ પહેલા ભણેલી સ્ત્રીને સ્કૂલમાં નોકરી મળી જતી,તેઓએ પણ નોકરી કરેલી,એમનો ઉદ્દેશ એકજ હતો હું મારી બન્ને દીકરીઓને ભણાવું જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પગ ભર ઉભા રહી શકે,અમે બન્ને બહેન અને ભાઈ બેન ગ્રેજ્યુએટ થઈ ગયા,મને બેંક માં નોકરી પણ મળી ગઈ.\nથોડા સમય માં મારા લગ્ન થયા,બધું બદલાઈ ગયું ,ઘર માં સાસુ ન્હોતા ,કાકીજી નું રાજ હતું,તેમને હું નોકરી કરું તે ગમતું ન્હોતું,મારા પતિ ને વાંધો નોહ્તો,પણ કાકીજી નારાજ રહેતા,ઘરનું કામ કરવા છતાં, એમને ખુશ રાખવા મુશ્કેલ હતા.\nનોકરીએ જતા પહેલા અને પાછી આવું ત્યારે કામ ના ઢગલા રેડી હોય,થોડો સમય નીકળી ગયો,પણ બાળકો થયા પછી તકલીફ નો પાર ન રહ્યો,અને ઉપરથી જતીન નો સ્વભાવ ગુસ્સા વાળો એટલે થોડા થોડા સમયે નોકરી છોડી દેતા,જેથી મારે નોકરી છોડાય તેમજ નોહ્તું,જતીન ના માએ નાનપણથી એવાજ સઁસ્કાર આપ્યા હતા કે છોકરાઓ માટે ઘર નું કામ નથી,ફક્ત આર્થિક જવાબદારી એ લેતા.\nબસના કનડેકટરના કડાકેદાર અવાજે વસુને વિચારોમાંથી જગાડી દીધી -ટીકીટ ..બહેન છુટા આપો ..હમ…આવા ને આવા હાલ્યા આવે છે.જાણે હું મફત મુસાફરી ન કરતી હોઉં..પર્સમાંથી છુટા ભેગા કરી આપ્યા..અને મન ફરી ફરથી એ કડાકેદાર અવાજ સાથે જોડાઈ ગયું.જતીનનો આવાજ પણ આવો જ ..\nઘર�� આવતાની સાથે એક પછી એક હુકમ છૂટે,”પાણી આપજે ”,”પેપર ક્યાં મૂક્યું છે ,મારે વાંચવાનું બાકી છે,પછી જમવા બેસીશ ,”\nહું પણ કામથી આવતી,બાળકોને સ્કૂલમાંથી લાવીને દૂધ નાસ્તો આપીને રસોઈની ત્તયારી કરવાની સાથે સાથે બાળકોને હોમવર્ક માં પણ મદદ કરવી પડતી,જતીન તો પેપર માંથી માથું ભાર કાઢે નહીં,સવાર ના પાંચ થી રાત ના બાર વાગ્યા સુધી કામ કરું પણ કામ ખૂટે નહીં,હું ઘણી વખત કંટાળી ને નોકરી છોડવાની વાત કરું,એટલે જતીન મારા પર ગુસ્સે થાય ,”શું ઘર માં રહી ને ગામ પંચાત કરવી છે કે પછી બેનપણીઓના ઘર ગણવા છે ,”\nહું સમજી જતી કે જતીન મને નોકરી કરવા શા માટે આગ્રહ રાખે છે,રોજ સિગરેટ જોવે ,સાંજ પડે ડ્રિંક્સ જોઈએ અને અપટુડેટ કપડાં,એમનું ખર્ચાળ જીવન હતું,સતત એક ભય નીચે હું જીવતી,સ્વભાવ ને લીધે જતીન ની નોકરી ક્યારે જતી રહેશે તો મારા નણંદ આ જાણતા હતા તેથી તેઓ મને મદદ કરવા આવી જતા ,સરકારી નોકરી એટલે વાર તહેવારોની રજા મળતી ,ત્યારે મને ઘણી રાહત રહેતી,\nમારા નણદ જયારે આવતા ત્યારે જતીન ને ઘણું સમજાવતા પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી ,પછી હતા તેવા ને તેવા,મને પણ મારા નણદ ની મદદ ની આદત પડવા લાગી હતી જે તદ્દન ખોટું હતું,એમની પણ ઉંમર થઈ હતી ,લોકો પર આપણે કેટલું નિર્ભર રહેવાનું,મીઠા ઝાડ ના મૂળિયાં ના ખવાય,એક દિવસ જતીને ઓફિસ નો ગુસ્સો ઘેર આવીને મારા પર ઉતાર્યો,અને તે દિવસે હું પણ અકળાઈ ગઈ,મારા થી બોલાઈ ગયું,”નોકરી કરું,ઘર નું કામ કરું,છોકરાની જવાબદારી પણ હું સંભાળું ,કેટ કેટલું કરું \nટુક સમયમાં જતીન પણ જોબ વગર ના ઘર માં બેઠા, તેનો આકરો સ્વભાવ બધે આડો આવતો ,અમારા વચ્ચે મત ભેદ વધવા લાગ્યા,તે દિવસે શું થયું કે હું પણ હઠે ચડી,”,મારે પણ નોકરી નથી કરવી,”\nમેં એને સંભળાવી દીધું ”જે થવાનું હશે તે થશે,”\nજતીન ગુસ્સામાં બોલી પડ્યા ,”તો નોકરી છોડી દે,”મેં શબ્દો પકડી લીધા અને બીજે દિવસથી એક મહિનાની રજા પર ઉતરી ગઈ.જતીન ને એમ કે મેં નોકરી છોડી દીધી.હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ જતીનના માથે વધવા લાગ્યો. અમારી બન્ને વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. બાળકો ગભરાઈ જતા …ધર ખચઁનો બોજ હળવો કરવા માટે હું બીજાના કામ કરતી, ક્યારેક સાડીમા ટીકી ટાકવી.. વગેરે ..આમ જોઈએ તો આવા ન ગમતા કામો કરવાની ફરજ પાડવામા આવી હતી . હું હવે કંટાળી ગઇ હતી .\nહવે ઘરમાં પૈસાની અછત વર્તાવા લાગી,ભગવાનનો પાડ માનો કે જતીન પો��ાને ગમતી નોકરી શોધવા માંડ્યા, જતીન ના ગ્રહ હમેશા સાથ આપતા જતીન ને સારી જગ્યાએ જોબ મળી ગઈ,નોકરી તો બધી સારી હતી પણ આતો એમને ગમતી નોકરી મળી એટલે તેમના સ્વભાવમાં ફેરફાર દેખાવા માંડ્યો. પણ સાથે ચિંતા થવા લાગી ,આટલા વર્ષોમાં ન અનુભવેલું જોઈ ને પેટ માં ધ્રાસ્કો પડતો.\nજ્તીનનો ગુસ્સો તો જાણે ક્યાં ખોવાઈ ગયો ,ઘેર આવે તો પોતાનું કામ જાતે કરી લેવાની કોશિષ કરતો ,શા કારણે સ્વભાવ માં ફેરફાર આવ્યો હશે તે તો ઈશ્વર જાણે,મને હજુ પણ વિશ્વાસ આવતો નહતો બીજી તરફ આ ભય મને સતાવતો ,કે જતીન નોકરીમાં કેટલો વખત ટકશે આમ જોવા જઈએ તો મને નોકરી કરવી ગમતી, ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું આમ જોવા જઈએ તો મને નોકરી કરવી ગમતી, ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું સવાર ના ફ્રી સમય માં શું કરું સવાર ના ફ્રી સમય માં શું કરું મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો આવા અનેક સવાલ મને ઘેરી વળતા.\nમેં તે દિવસે હિંમત કરી જતીનને સમજવાની કોશિશ કરી “હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે તું દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ ધરની જવાબદારી અને ખચઁ સાથે ઉઠાવીએ તો કેમ આ વાતનો નિર્ણય તું અને હું ભેગા મળીને કરીએ તો આપણને કોઇ મુશ્કેલી નહિ પડે.અને મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા મારી નોકરીની રજા પૂરી કરી, ફરી શરુ કરી. અને આજે ઘણા વખતે ખુલ્લી બસની બારીમાંથી આવતા પવનમાં મુક્તિનો શ્વાસ અનુભવ્યો.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ, વાર્તા\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ, Bethak\t| 3 Replies\n21-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-રાજુલ કૌશિક\nકેટલા દિવસથી તને ફોન કરું છું બેટા, સાસરે શું ગઈ મમ્માને ભૂલી જ ગઈ\nના મમ્મા, તેં જ કહ્યું હતું ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે. મમ્મા તેં શીખવાડ્યું એમ તો કરવા ટ્રાય કરી રહી હતી. સાસરીમાં સાકર ઓગળવા જેટલો સમય તો આપવો જ પડેને અને તું યાદ નહીં આવે તો કોણ યાદ આવશે અને તું યાદ નહીં આવે તો કોણ યાદ આવશે પણ મમ્મા સાચું કહું તારી સાથે વાત કરવી જ નહોતી. તું બહુ જ યાદ આવતી હતી અને મને ખબર નહીં ખાતરી હતી કે તારો અવાજ સાંભળીશ તો મારાથી રડી પડાશે.\nઆ વાત થઈ રહી હતી શમિતા અને એની મમ્મી વર્ષા વચ્ચે..\nવર્ષાબેન અને હર્ષદભાઈને એકની એક લાડકવાયી દિકરી. લાડ લડાવવામાં ક્યાંય કોઈ કમી રહી જતી તો એ શમિતાના દાદાજી પુરી કરી દેતા. પાણી માંગે ત્યાં દૂધની નદી જ વહેવડામાં બાકી રાખ્યું હશે. એ શમિતા આજથી દસ દિવસ પહેલા જ પરણીને પરાઈ થઈ ગઈ. સાચા અર્થમાં એ પરાઈ થઈ ગઈ હોય એવું એની મમ્મા તો ક્ષણે ક્ષણે અનુભવી રહી હતી. આજે દસ દિવસે શમિતા સાથે વાત કરીને જરા એના જીવને ટાઢક વળી.\nઆટલા લાડકોડ વચ્ચે ઉછરેલી શમિતાએ પોતાના નિર્ણયો તો પોતાને હસ્તક જ રાખ્યા હતા. હા એ ખુલ્લા મનથી મમ્મા-ડેડા કે દાદાજી સાથે એ પોતાના મત, માન્યતા કે મતાંતર વિશે ચર્ચા કરતી અને સ્વીકારવા જેવુ સ્વીકારતી પણ ખરી. મમ્મા-ડેડા કે દાદાજીના મંતવ્યનો સ્વીકાર ના કર્યો એણે એક પોતાની મનગમતી કારકિર્દી નક્કી કરવામાં અને બીજો સ્વીકાર ન કર્યો પોતાના જીવનસાથીની પસંદગીમાં.\nશમિતાએ ના તો હર્ષદભાઈના બિઝનેસમાં જોડાવાનું નક્કી કર્યું કે ના તો વર્ષાબેને બતાવેલા યુવકોમાંથી કોઈની પર પસંદગીનું મત્તુ માર્યું. એણે તો પોતાની પસંદગી ઉતારી એક અપ-કમિંગ આર્કિટેક્ટ યુવાન પર. જોતાની સાથે જ નજરને બાંધી રાખે એવા મિલ્સ એન્ડ બુનની વાર્તાઓમાં આવતા ટોલ, ડાર્ક-હેન્ડસમ દેખાતા પ્રણવ પર. શાદી.કોમ પર આવતી જાહેરખબર જોઈને એણે પ્રણવ સાથે થોડા દિવસ ચેટ કર્યું અને પ્રણવના વિચારો પર એ એકદમ ફિદા થઈ ગઈ અને ઘરમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. પરણીશ તો પ્રણવને જ…..અને ખરેખર એ પ્રણવને પરણીને જ રહી.\nઅને અમેરિકન સિટિઝન શમિતાનો સંસાર શરૂ થયો એચ.૧ વીઝાધારી પ્રણવ સાથે અને એના સંસારરથમાં ઉમેરાયો પ્રણવનો પરિવાર. પ્રણવના લગ્ન માટે અમેરિકા આવેલા પરિવાર પાસે છ મહિના રહેવાનો કાયદેસરનો પરવાનો તો હતો જ.\nએ છ મહિના પછીની એક વહેલી સવારે ઘરનો બેલ વાગતા દાદાજીએ બારણું ખોલ્યુ.\n“ આવ શમિતા.” દાદાજીના અવાજમાં આશ્વાસનભર્યો આવકાર હતો\nહાથ ફેલાવીને શમિતાને આવકારવા ઉભેલા દાદાજી કંઈ આગળ બોલે તે પહેલા તો કપાયેલી ડાળ જેવી શમિતા દાદાજીના હાથ વચ્ચે ફસડાઈ પડી અને તુટી પડ્યો એની આંખોમાં આજ સુધી રોકી રાખેલા આંસુઓનો બંધ.\nશમિતા આજે પાછી આવી હતી. અને એને આવી રીતે પાછી આવેલી જોઈને વર્ષા- હર્ષદભાઈ હેબતાઈ ગયા.\n” ..મમ્માના અવાજમાં આશ્ચર્યનો- આઘાતનો રણકો હતો.\n“એને પહેલા શાંતિનો શ્વાસ તો લેવા દો” દાદ��જીએ બહાર પેસેજમાં પડેલી શમિતાની બેગ ઉઠાવીને અંદર લીધી અને બારણું બંધ કર્યું. શમિતાને લાગ્યું જાણે દાદાજીએ એક આખા ભૂતકાળની વરવી યાદોને એ બારણા બહાર છોડી દીધી. હવે કોઈ ભૂતાવળ નથી, ક્યાંય કોઈ અવઢવ નથી. હવે એને એવી કોઈ યાદો સ્પર્શી નહીં શકે જેને એ પાછળ મૂકીને આવી છે.\nવર્ષાબેનનો અજંપો વધતો જતો હતો. મનમાં ઉઠતો ધ્રાસ્કો કંઇક અજુગતું બન્યાના એંધાણ આપતો હતો.\n કહ્યું હોત તો તને એરપોર્ટ લેવા આવત અને પ્રણવ ક્યાં વર્ષાબેનના સવાલો ખૂટતા નહોતા.\n“ શમિતા પાછી આવી છે, પ્રણવથી છૂટી થઈને..”દાદાજીએ એક જ વાક્યમાં કહી દીધું..\nઅને શમિતાએ આ છ મહિનામાં બનેલી ઘટનાઓનું પોટલું ખુલ્લુ મૂકી દીધું. “ મમ્મા, મેં એ બધું જ કર્યું જે તેં શીખવાડ્યું હતું. તું કહેતી હતી ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે પણ કસ્તૂરીની મહેંકને માણે એવા એ સાચના સંબંધોના માણસો નહોતા એમના સંબંધો કાચના હતા. કસ્તૂરીની મહેંકથી મોહીને એને મારે એવા શિકારી હતા. મમ્મા, ફોન પર તને હું કહેતી હતી એ બધી જ ઠાલી વાતો હતી તારા જીવને દુઃખ ન થાય ને એટલે.”\n“હું તને કહેતી રહી કે મારા મમ્મીજી તો હું ઓફિસથી પાછી આવું ત્યારે બધી રસોઈ તૈયાર રાખે છે, અમે બધા સાથે જમીએ પછી પ્રણવ અને પપ્પા થઈને કિચનનું કામ આટોપે અને પછી અમે બધા શાંતિથી બેસીએ. ક્યારેક વીકએન્ડમાં સાથે બહાર જઈએ, મુવી જોઈને બહાર જમીએ…આમાનું કશું જ બન્યું નહી મમ્મા, હું ઘાણીના બળદની જેમ પિલાતી રહી.”\n“પ્રણવને માત્ર રસ હતો મારી સિટિઝનશીપ અને એના આધારે મળતા ગ્રીનકાર્ડ પર. એના મા-બાપને રસ હતો એમને અને એમના ઘરને સાચવે અને કમાઈને ઘર ભરે એવી છોકરીમાં. મા, મેં જોબ ચાલુ રાખી, તું કહેતી હતી એમ એના પરિવારને પ્રેમથી સાચવવા મથી. એણે શું કર્યું ખબર છે મમ્મા, એને એક ઘર જોઈતું હતું, એની વાત માનીને અમે ઘર લેવાનું નક્કી કર્યું . એ ઘર પણ મારા નામે લીધું. સિટિઝન હતી ને મમ્મા, એને એક ઘર જોઈતું હતું, એની વાત માનીને અમે ઘર લેવાનું નક્કી કર્યું . એ ઘર પણ મારા નામે લીધું. સિટિઝન હતી ને પ્રોપર્ટી તો મારા નામે જ લેવાય ને પ્રોપર્ટી તો મારા નામે જ લેવાય ને અમે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યો હતો. એને ગ્રીન કાર્ડ મળ્યું અને જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડીને એ અડધી રાતે ક્યાં ચાલ્યો ગયો એની ય મને તો ખબર નથી.”\n“મમ્મા, સતત હું મારી કેરિયર અને કુટુંબ વચ્ચે તાલમેલ સાચવવા પુરેપુરુ મથી પણ જ્યાં પાત્ર જ ખોટુ હોય ત્યાં ગમે એટલુ કેસર ઘોળેલું દૂધ ભરોને તો ય એની કોઈ કિંમત જ નહી. પ્રણવને તો જોઈતું હતું મની મશીન. જે નોટો છાપે અને એ માત્ર મઝા કરે. મમ્મા તને મેં કીધુ નહોતું પણ મારી પરમેનન્ટ જોબ સિવાય પણ મેં વીકએન્ડમાં જોબ શરૂ કરી હતી. બેંકનું મોર્ગેજ બને એટલું જલ્દી ભરી શકાય એના માટે એણે મને સમજાવી લીધી.મને પણ ખબર નથી પડતી કે હું એવી કેવી એના મોહમાં આવી ગઈ કે એના કીધે. એના તાલે મેં નાચ્યા કર્યું.”\n“શમિતા, શાંત થા”. વર્ષાએ એક શ્વાસે બોલતી શમિતાને જરા પોરો ખાવા કીધું.\nપણ આજે શમિતા ઠલવાઇ જવા માંગતી હતી.\n“મમ્મા, તમે બધાએ મને રોકી હતી પણ તમારી વાત એ વખતે મારા મનમાં ઉતરતી નહોતી. હું ઝઝૂમી, ઘણું મથી મારો સંસાર બચાવવા. કયા મોઢે હું પાછી આવું તમારી પાસે\n“બેટા, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર અને દિકરી પરણીને પરાઈ થાય પણ માવતર તો હંમેશા એના માટે ત્યાં જ નજર બિછાવીને બેઠા હોય છે જ્યાં એ એના કંકુવાળા થાપાની છાપ છોડી ગઈ હોય છે. કંકુવાળા થાપાની છાપ ભલે ઝાંખી થાય પણ દિકરી માટેની મમતા જરાય ઝાંખી નથી થતી અને છોકરાઓ ભૂલા પડે તો મા-બાપનું ઘર તો હંમેશા એમના માટે ખૂલ્લુ જ રહેવાનું”\nવર્ષા શમિતાના વાંસે હાથ ફેરવતા એને હળવી કરવાનો આયાસ કર્યો.\n“ મને ખબર છે. મમ્મા પણ હું પોતે સંજોગોએ સર્જેલી કસોટીમાંથી મારી રીતે પાર ઉતરવા મથતી હતી”\n“અરેરે દિકરી તેં આટલું બધું વેઠ્યું અને અમને અંધારામાં રાખ્યા તારા નિર્ણયોમાં અમારી સંમતિ નહોતી એનો અર્થ એવો નહોતો કે અમે તારી સાથે નહોતા. તું સુખી થઈ હોત તો અમને આનંદ થયો જ હોત પણ અમે માત્ર તારા સુખના સાથી બનીએ એટલા સ્વાર્થી પણ નથી. અમારું જે કંઈ છે એ અંતે તો તારું જ છે ને તારા નિર્ણયોમાં અમારી સંમતિ નહોતી એનો અર્થ એવો નહોતો કે અમે તારી સાથે નહોતા. તું સુખી થઈ હોત તો અમને આનંદ થયો જ હોત પણ અમે માત્ર તારા સુખના સાથી બનીએ એટલા સ્વાર્થી પણ નથી. અમારું જે કંઈ છે એ અંતે તો તારું જ છે ને” હર્ષદભાઈની આંખો તરલ થઈ ગઈ.\nડેડી, મારામાં મને વિશ્વાસ હતો. ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઉભા થઈને ફરી એકવાર મારે મારું આકાશ સર કરવું હતું અને હું ખુશ છું આજે હું એ કરી શકી છું. દાદાજીને લગભગ બધી જ ખબર હતી. એ દૂર રહીને પણ મને માનસિક સધિયારો આપતા રહ્યા હતા. ગુંચવાયેલું કોકડું ઉકેલવા મને સધિયારો અને સમજ આપતા રહ્યા. ખાલી તમને અને મમ્માને મારે જણાવવું નહોતું. કેમકે હું મારી જાતે ખોદેલી ખાઈ મારી જ મહેનતથી પુરવા માંગતી હતી. મને ખબર હતી જે ક્ષણે તને કે ડેડીને ખબર પડશે કે તરત જ તમે મને ઉગારવા, મને સંભાળી લેવા આવીને ઉભા રહેવાના જ છો અને મારે એ જોઈતું જ નહોતું. મમ્મા-ડેડી હું એ ગુંચવાયેલું કોકડું ઉકેલીને અહીં આવી છું. પણ હા હવે મારે ત્યાં રહેવું નહોતું. એ શહેરના તમામ રસ્તાઓ જ્યાં પ્રણવ અને હું ક્યારેક ફરેલા એ રસ્તાઓ પરથી મારે પસાર નહોતું થવું. અહીંની સરસ મઝાની જોબમાંથી ટ્રાન્સફર લઈને મેં ત્યાં કામ કર્યું ત્યારે પણ પ્રણવે કોઈ કસર છોડી નહોતી. મને મનથી અને ધનથી ખાલી કરીને એ જતો રહ્યો.. મારા મનમાં એણે કુટુંબની આખેઆખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આજ સુધી તમને બંનેને એક થઈને નિર્ણયો લેતા અને એ નિર્ણયોને અમલમાં મૂકતા જોયા હતા. મને પણ એવું જ હતું કે હું અને પ્રણવ એક થઈને અમારા સંસારની ઈમારત ઉભી કરીશું જેમાં અમારી મહેનતનો રંગ અને પ્રેમનું સુશોભન હશે.\n“પણ બસ હવે હું એ બધું જ ભૂલીને હું ફરી એકવાર મારી રીતે ઉભી થઈ ગઈ છું.. પોકળ અને પામર પુરવાર થયેલા સંબંધોની પેલે પાર મારી એક આગવી ઓળખ ઉભી કરીશ. હવે ફરી એકવાર મારી કારકિર્દીની એક નવી ઈનિંગ રમવા તૈયાર થઈ ગઈ છું. હું સક્ષમ હોઈશ તો ફરી એકવાર એક નવો આશિયાનો પણ ઉભો કરીશ. થોડો વખત હું નબળી પડી ગઈ હતી એની ના નહી પણ હું હારી નથી ગઈ કે નથી મારા જીવનના એ ભૂતકાળનો ડંખ મનમાં સંઘરીને મારી જાતને કોસવાની. દરિયા કીનારે ઉભા હોઈએ અને પગની નીચે મોજુ આવે, પગને થોડા પલાળીને પાછું વળી જાય. આપણા પગ નીચેની રેતી ય સરકી જતી લાગે પણ પગ સ્થીર હોય તો આપણે સરકી નથી જતાને બસ એવી રીતે હું મારા પગને સ્થીર રાખીને આગળ વધીશ. પ્રણવ નામના મોજાથી મારા પગની સ્થીરતાને ડગવા નહી દઉ એ વાત પણ નક્કી. હા બસ એવી રીતે હું મારા પગને સ્થીર રાખીને આગળ વધીશ. પ્રણવ નામના મોજાથી મારા પગની સ્થીરતાને ડગવા નહી દઉ એ વાત પણ નક્કી. હા થોડા દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત માણીશ અને કાલે કોઈ એક નવો સંબંધ જે મને સમજે એને સ્વીકારવા પણ તૈયાર રહીશ.”\nએ શમિતા આજે આટલા વર્ષે પણ માત્ર અને માત્ર પોતાની રીતે આગળ વધી રહી છે અને એ પોતાની કંપનીમાં અને સમજુ સાથીના સહકારથી સ્થીર અને સુખી જીવનમાં ખુશ છે. કસ્તૂરી એની પોતાની સુવાસથી મહેંકી રહી છે.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, રાજુલ કૌશિક, વાર્તા\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, રાજુલ કૌશિક, Bethak\t| 1 Reply\n૨૦-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વિજય શાહ\nઢળતી સંધ્યા… મંદમંદ વહેતો પવન… ઉનાળાના તાપથી તપેલી ધરતી ઉપર હમણાં જ છાંટેલા પાણીથી ધરતી મ્હેંક મ્હેંક થતી… બંગલાના કમ્પાઉન્ડમાં ખીલેલા ગુલાબને જાઈ અંજુ વિચારતી હતી… કેવા સુંદર દિવસો હતા એ… અમરિષના કમ્પાઉન્ડમાં ખીલતાં પ્રત્યેક ગુલાબ જાણે અંજુના વાળમાં શોભાવવાનું બાનાખત લખાવીને આવ્યા હોય… ગુલાબની ભરપૂર સીઝનમાં આખા ચોટલાને ઢાંકી દેતી લાંબી લચક વેણી નાખીને અંજુ જતી…\nઅમરિષ અને અંજુ પાડોશી હતા. બાલ્યાવસ્થાની મૈત્રી યૌવનનાં ઉંબરે પ્રણયમાં પરિણમી. પરંતુ કોલેજને ઉંબરે છૂટા પડ્યાં. અંજુ મેડીસીનમાં ગઈ અને અમરિષને થોડા ટકા ખૂટતાં… ત્યાંનો ત્યાં જ રહ્યો… ભણતરના તફાવતને ગૌણ બનાવીને પણ અંજુ અમરિષ સાથેના સંબંધોને જાળવતી રહી અને બંને એક થયા.\nકુળદેવીને પગે લાગતા અને બારણે કુમકુમના થાપા પાડતી અંજુ વિચારતી હતી પ્રણયની તપસ્યાનું આ સુખદ પરિણામ, આજે એનો મનનો માનેલો ભરથાર દુનિયાની હાજરીમાં અને અગ્નિ ની સાખે તેનો બન્યો. લગ્નથી તેનો અભ્યાસ ન અટ્‌કયો. ગાયનેકમાં એમ.ડી. કર્યું. બુદ્ધિની તેજસ્વિતાને પરિણામે એ સફળતાનાં શિખરો ઓળંગતી જવા માંડી.\nપણ… કાશ તેને ખબર હોત કે આ તેજસ્વિતા એની વેરણ થવાની છે તો કદાચ કદી પણ તે આટલું બધું ન ભણત. અમરિષ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો અને અંજુ ભણતી હતી. ભણતર પૂરું થયું અને પ્રેક્ટિસ શરૂ કરી અને વિચારોમાં મતભેદ પડવાની શરૂત થવા માંડી. અંજુને લાગવા માંડ્યું કે અમરિષ કોઈ પ્રકારની લઘુતાગ્રંથિથી પિડાય છે… એના મિત્રવૃંદમાં ભળી શકતો નથી. પ્રેક્ટિસ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ… એ બધાં ગૌણ મુદ્દા પર અંજુ બહુ ધ્યાન આપી શકતી નહીં.\nએક દિવસ એવું બન્યું. જેની એને ઘણા દિવસથી ધાસ્તી હતી. ‘અંજુ હમણાં તું સમયની બાબતમાં ખૂબ જ અનિયમિત થતી જાય છે.’\n‘અમી, પેશન્ટ એટલા બધા હોય છે ને કે…’\n‘અંજુ તુ ડોક્ટર ભલે હોય પણ સાથે સાથે મારી પ્રેયસી પણ છે, પત્ની છે. તારા આખા દિવસમાંથી ૬થી ૮ કલાક પેશન્ટોને માટે પૂરતા છે. ચોવીસ ચોવીસ કલાક કંઈ પેશન્ટોને ન જોયા કરવાના હોય. બાને થોડીક કામકાજમાં રાહત રહે… આપણું પણ ગૃહસ્થજીવન કિલ્લોલતું રહે. તું ટાઈમ ફિક્સ કરી નાખ અને ઘેર કોઈ જ પેશન્ટ ન જાઈએ.’\n એવું ન ચાલે. કોઈક ઈમર્જન્સીના ��ેસ હોય. પ્રેગ્નન્સીના અરજન્ટ કેસ હોય તો મારે જવું પડે.’\n‘અમરિષ પતિ મહારાજના મૂડમાં આવી ગયો. અંજુને તેનું અભિમાન ઘવાતું લાગ્યું. તે સમજી ગઈ હવે આને સમજાવવો વ્યર્થ છે. પણ મનમાં તો તે સમસમી રહી હતી… અમરિષ મારી પ્રગતિ સાંખી નથી શકતો મારા વ્યક્તિત્વને … મારી વધતી જતી કીર્તિને સહી નથી શકતો. તેથી ઘડીભર તો રડી પડવાનું મન થઈ ગયું. હે ભગવાન, હું ક્યાં આને પનારે પડી. એ ડુમો ખાળીને એના રૂમમાં જતી રહી.’\n કટેલો મીઠડો હતો… એનામાં આ કડવાશ… ક્યાંથી ભરાઈ ગઈ લાગણીનો સતત વહેતો સ્ત્રોત અચાનક… કુંઠિત કેમ થઈ ગયો… ઘરમાં તથા મિત્રોમાં કેટલાયના વિરોધ વચ્ચે મેં અમરિષને પસંદ કર્યો… બાળપણથી ચાલી આવતી પ્રીતને માથે મુકુટ ચઢાવ્યો…. બધી જ બહેનપણી કહેતી હતી કે અંજુ લાગણીનો સતત વહેતો સ્ત્રોત અચાનક… કુંઠિત કેમ થઈ ગયો… ઘરમાં તથા મિત્રોમાં કેટલાયના વિરોધ વચ્ચે મેં અમરિષને પસંદ કર્યો… બાળપણથી ચાલી આવતી પ્રીતને માથે મુકુટ ચઢાવ્યો…. બધી જ બહેનપણી કહેતી હતી કે અંજુ ડોક્ટરને તો ડોક્ટર પતિ હોય તો જ એકબીજાને પૂરક બની રહે… તારો અમરિષ પ્રેમ વાસ્તવિકતાની ભૂમિકાથી પર છે તું પસ્તાઈશ…\nપણ પ્રેમનો પંથ છે શૂરાનો માનીને તો મેં ઝુકાવ્યું હતું. હવે પછી ડરે છે શાની તારો અમરિષ તારા પણ ભલા માટે જ કહે છે ને… ચોવીસો કલાક શું… પેશન્ટ પેશન્ટને પેશન્ટ હેં… તારો અમરિષ તારા પણ ભલા માટે જ કહે છે ને… ચોવીસો કલાક શું… પેશન્ટ પેશન્ટને પેશન્ટ હેં… તને તારું નાનકડું કિલ્લોલતું કુટુંબ બનાવવા ધગશ નથી તને તારું નાનકડું કિલ્લોલતું કુટુંબ બનાવવા ધગશ નથી એને વર્ષો પહેલાં પોતાના શબ્દો યાદ આવ્યા… અમરિષ ગુલાબની બે અધખૂલી કળીઓ લઈને આવ્યો હતો. એમે અમરિષને કહ્યું હતું.\n આ કળી છોડ પર રહી હોત તો કાલે મઝાનાં ગુલાબ થાત નહીં ’ હા, પણ પછી એ કળી ન રહે.\nતું જાણે છે અમી, દરેક છોડનું ફૂલ એ બાળક છે. પ્રસવવેદના સહીને જેમ મા બાળકને જન્મ આપે તેમ છોડ – ટાઢ-તડકો સહન કરીને એની ઋતુમાં ફૂલ આપે.\nમને એટલે જ તો ડાળી તેને છેડા ઉપર જન્મ આપે છે.\n આપણું ફૂલ પણ આવું સુકોમળ અને પ્રફુલ્લિત હશે ને…’ સ્વપ્નશીલ દૃષ્ટિથી અમરિષને જોતાં હું બોલી હતી.\n‘હા અંજુ, તારી બુદ્ધિ તેજસ્વિતા હશે અને મારી મીઠાશ…’\n અમી, તારી મીઠાશ ક્યાં ગઈ તું આટલો બધો કડવો કેમ થઈ ગયો તું આટલો બધો કડવો કેમ થઈ ગયો તું તારી અંજુને આવી રીતે કહી કઈ રીતે શક્યો… ફરી પેલો ડંખ ચચરી ગયો… ઘણા સમયથી તે જોઈ રહી હતી કે અમરિષ તેનાથી ઊખડો ઊખડો રહેતો હતો. કામ પૂરતી જ વાત, ન હાસ્ય, ન વાણીમાં મીઠાશ, ન ટીખળ… પણ કામના બોજામાં એ બધું જ હું વીસરી જતી.\nઅચાનક હૃદયે ટકોર કરી. અરે ગાંડી, દાંમ્પત્યજીવનમાં પડેલી નાની તિરાડમાં જા બેદરકારી રાખીને કંઈ જ ન કરીએ તો એક દિવસ ખીણ બની જાય. ખરેખર આજે પહેલી વખત મને અમરિષ મારાથી જાજનો દૂર હોય તેવો લાગ્યો… છેલ્લાં ચાર વર્ષના દાંમ્પત્યજીવનમાં આજે પહેલી વખત તેને સંતાનની ઈચ્છા થઈ અને એક જ અÂસ્તત્વ ગમે તેટલી ઊંડી ખાઈ હોય તો પૂરી દેવા માટે સમર્થ છે.\nતે જ દિવસે મેં સમય નક્કી કરવાનું કહી દીધું. મારો અમરિષ મારાથી દૂર જાય તે ન પાલવે. મારે મારું ગૃહસ્થજીવન પણ માણવું છે. મારું કુટુંબ પણ મારે જોઈએ છે અને મનોમન નિર્ણય કરી લીધો. હું અમીને આજે જ રાત્રે બધું સમજાવી દઈશ… વ્યવસાય પછી… પૈસા પછી… પહેલાં અમી…\nરાત્રે સાડા દસની આસપાસ થયા હશે. બા અને બાપુજી ઓસરીમાં હીંચકા પર ટહેલતા હતા. નાનો દિયર ફિલ્મમાં ગયો હતો અને અમરિષ એકલો એના રૂમમાં હતો. તે વખતે મેં જઈને વાત મૂકી…\n‘પેલી ફૂલવાળી વાત તને યાદ છે \n‘કેમ એક દિવસ તું ગુલાબની કળી લઈને આવ્યો હતો… અને… મેં કહ્યું હતું કાલે આ કળી ફૂલ બની ગઈ હોત…’\n પણ એ વાત અત્યારે છાપું બાજુ પર મૂકતાં અમરિષે પૂછ્યું, તે શું કહ્યું હતું છાપું બાજુ પર મૂકતાં અમરિષે પૂછ્યું, તે શું કહ્યું હતું \n‘એ જ, કે ડાળી એટલે તો તેના છોડ પર જન્મ આપે છે \n પછી મેં શું કહ્યું હતું \n… વાતમાં મોણ ન નાખ. મને તારી ગોળ ગોળ વાત સમજાતી નથી.\n તને બાપ થવાની ઈચ્છા નથી \n પરંતુ ડોક્ટર મહાશય, આજે અચાનક… આપને… આ સદ્‌વિચાર ક્યાંથી આવ્યો \n‘અમરિષ તું મારાથી દૂર ન જતો રહે ને તેથી.’\n‘પણ હું ક્યાં દૂર છું એ એકદમ મારી નજીક આવીને બોલે છે…\nત્યાં નીચેથી બૂમ પડે છે ડોક્ટર સાહેબ \nહું એકદમ સડક થઈ જાઉં છું… અમરિષના મોં પરથી પણ બધા જ ભાવો ચાલ્યા જાય છે અને ફરીથી મારો અમરિષ જાજનો દૂર જઈને બેસી જાય છે… હું એની સામે ટગર ટગર તાકી રહું છું. એ માથું ઝંઝોટીને મારાથી દૂર જતો રહે છે.\nહું નીચે ઊતરું છું, પરંતુ મને થતું હતું કે અમરિષના હૃદયમાંથી હું બહાર જઈ રહી છું… ઉફ ક્યાં આ ડોક્ટરી લીધી… વખતે કવખતે પેશન્ટ ટપક્યા જ હોય… સડસડાટ ઊતરીને પેલાને લાફો મારી દેવાનું મન થઈ ગયું.\nમને જાઈને પેલાનું ચિંતિત મોં એકદમ હળવું બની ગયું. ડોક્ટર સાહેબ ચાલોને મારી બેનને સતત દુઃખાવો ઊપ��્યો છે… \nમનમાં તો થાય છે અલ્યા હું ડોક્ટર છું કે દાયણ અચાનક કેસ હિસ્ટ્રી યાદ આવી. અલ્યા, આ તો વંદનાનો ભાઈ, વંદનાનો કેસ તો બહુ કોમ્પલીકેટેડ છે. જા પૂરતું ધ્યાન આપીને ઓપરેશન નહીં થાય તો… ખૂબ ભયજનક પરિસ્થિતિ છે….\nઅમરિષની આંખમાંથી ટપકતી ઉપેક્ષા મારા માટે અસહ્ય બની જાય છે. મારો સંસાર પણ ભયજનક પરિસ્થિતિમાં છે… હું લાચાર નજરથી અમરિષ સામે જાઉં છું, પરંતુ એની આંખમાં નરી ઉપેક્ષા સિવાય કશું જ નહોતું… હું લક્ષ્મણરેખાને અડીને ઊભી હતી.\nએક બાજુ કુટુંબ સંસાર અને પ્રિયતમ – પતિ છે. જ્યારે બીજી બાજુ ફરજ છે. એક જિંદગીનો સવાલ છે. ડોક્ટર બનતી વખતે લીધેલા વચન યાદ આવે છે. કોઈ પણ ભોગે દર્દીની જિંદગી બચાવવાના વચનની યાદ સાથે હું વધુ બેચેન બની ગઈ, લોલકની પેઠે મન અહીંથી તહીં હીંચોળાવા માંડ્યું.\n‘અંજુ તું ટાઈમ ફિક્સ કરી નાખ… અને ઘરે કોઈ પેશન્ટ જાઈએ નહીં. અમરિષનો ધગધગતો લાવા જેવો અવાજ એને બાળતો હતો…’ ‘ડોક્ટર સાહેબ, ચાલોને મારી બહેનને સખત દુઃખાવો ઊપડ્યો છે’ – વંદનાનો ભાઈ બોલતો હતો.\nઅમરિષ બારણું બંધ કરીને રૂમમાં જતો રહ્યો. હું મૂઢ જેવી એને જાતી રહી.\nવંદનાનો ભાઈ બોલતો હતો – ‘ડોક્ટર સાહેબ, ચાલોને, મોડું થાય છે.’ મને મારા પગમાં જાણે મણ મણની બેડીઓ ન પડી ગઈ હોય એવો આભાસ થાય છે. જઈને અમરિષના પગ પકડી લેવાનું મન થાય છે…અમી… મને જવા દે મારો ધર્મ ચૂકાય છે… પણ આ રીતે તું જાય તો અહીં પણ ચૂકે છે.\nઅચાનક હું બેસી પડી અને રડી પડી. કશું જ સૂઝતું નહોતું. શું કરવું વંદનાનો ભાઈ સ્તબ્ધ બની ગયો.\nત્યાં ઉપરથી અમરિષનો અવાજ સંભળાયો… ‘અંજુ તૈયાર થઈ જા. ચાલ તને મૂકવા આવું છું.’\nપણ… આ સમયે… હું હજી બાઘાની જેવી ઉપર તાકી રહી.\nઅમરિષ નીચે આવ્યો… ત્યારે પેન્ટ-શર્ટમાં હતો… ‘ચાલ ચાલ ગાંડી, કોઈની જિંદગીનો સવાલ છે. આમ બાઘાની જેવી મને શું જાઈ રહી છે ’ અને એ હસ્યો મીઠું મધ જેવું…\n‘અમી…’ હું દોડીને એને વળગી પડી… રડી પડી… હર્ષથી.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વાર્તા, વિજય શાહ\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, વિજય શાહ, Bethak\t| 2 Replies\n૧૮-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન\nઆપણાં લગ્નને ત્રણ વર્ષ પૂરા થયાં. આ ત્રણ વર્ષમાં તેં મને ઘણો પ્રેમ આપ્યો. રાજાની રાણી જેવું સુખ આપ્યું. એશ-આરામ અને સુખ સાહ્યબીના સાધનોમાં જ મારે જીવવાનું હતું. છતાં પણ મને ભીતરમાં કંઈક ઓછપ લાગતી હતી. શું ઓછપ હતી તે જણાવતાં પહેલાં થોડી મારી અતીતની વાતો કહીશ.\nશ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હતો. એકનું એક સંતાન હોવાથી હું મમ્મી અને પપ્પા બંનેની ખૂબ જ લાડકી હતી. ખૂબ જ લાડકોડમાં મારૂં બાળપણ વિત્યું. પપ્પા તો મને દીકરી નહીં પણ દીકરો જ ગણતાં હતાં. પપ્પાએ મારા બધા જ શોખ પૂરાં કર્યાં હતાં. સંગીત મને અત્યંત પ્રિય હતું અને એની તાલીમ પણ મેં લીધી હતી. ખાવાનું બનાવવાનો પણ મને બહુ ગમતું. બધાં જ મને સ્વાદ સામ્રાજ્ઞી કહીને બોલાવતાં. ભણતરમાં પણ મેં એમ. એ ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ બધી પ્રવૃત્તિ સાથે પપ્પાએ અમારા કુટુંબ અને સમાજનો વિરોધ સહન કરીને પણ મને ઘોડેસવારી, ક્રિકેટ, ચેસ અને કરાટેની તાલીમ અપાવી હતી. વક્તૃત્વમાં પણ મને કોઈ પહોંચી શકે નહીં. ‘વુમન્સ ડે’ પર મેં સ્ત્રીની શક્તિ, સ્ત્રીની પહોંચ, સ્ત્રીની ખૂબીઓ અને સ્ત્રીની મહાનતાને સાંકળીને આપેલા વક્તવ્યમાં મને આંતર રાષ્ટ્રીય કોલેજ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું હતું. રૂપ, ગુણ અને સંસ્કારના ત્રિવેણી સંગમ જેવી મારી પ્રતિભા હતી. મારા બધા જ શોખ અને મારી બધી જ ઈચ્છા પૂરી કરી શકે એવા રાજકુમાર સાથે મને પરણાવવાની મારા પપ્પાને ઈચ્છા હતી. ખેર વિધાતાને કંઈ જૂદુ જ મંજૂર હતું.\nમારા પપ્પાને ધંધામાં અચાનક જ મોટી ખોટ સહન કરવી પડી. નુકસાન અકલ્પનીય હતું. તારા પપ્પાએ એટલે કે પપ્પાજીએ મારા પપ્પાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ તો લંબાવ્યો પણ સાથે મારા હાથની પણ તારાં માટે માંગણી કરી. મારા પપ્પા આ માંગણી સ્વીકારવા તૈયાર ન હતા. તમારૂં કુટુંબ ખાનદાન છે અને સમાજમાં તમારૂં નામ છે એ વાત પપ્પા જાણતાં હતાં પણ તેમને એ ખબર હતી કે તમારી વિચારસરણી જૂની છે. તમારી રૂઢિચુસ્તતાનાં કારણે મારાં બધાં જ શોખ પર જો આ સંબંધ માટે હા પાડવામાં આવે તો પૂર્ણવિરામ મૂકાઈ જાય એમ હતું. મારા પપ્પાને આ વાત મંજૂર ન હતી. મમ્મી પાસેથી જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મેં પપ્પાને કહ્યું કે જો તમે મને સાચા અર્થમાં દીકરો માનતા હો તો તમારી તકલીફનાં આ સમયે મને કામમાં આવવા દો. મને આ સંબંધ બાંધવામાં કોઈ જ વાંધો નથી. હું રાજીખુશીથી અને દિલથી આ બંધનમાં જોડાઈશ. હું ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરૂં. આમ પણ તમારા ભાવિ જમાઈના ભણતર અને સંસ્કારીતાની મને જાણ છે. એમના સાલસ સ્વભાવ સાથે હું મારા શોખને જૂદા સ્વરૂપમાં ઢાળી દઈશ.\nપછી તો આપણા લગ્ન થઈ ગયા. મધુરજનીથી પાછા આવ્યા બાદ બીજા જ દિવસે સવારે મમ્મીજીને પગે લાગીને મેં હોંશથી કહ્યું “મમ્મીજી આજે તો મારાં હાથે નવી જ વાનગી બનાવીને હું બધાને ખવડાવીશ.” પણ મારી વાતને વચ્ચેથી જ કાપતાં મમ્મીજીએ કહ્યું “આપણે ત્યાં એ બધી નવા જમાનાની વાનગીઓ નહીં ચાલે. તારે આ ઘરની પ્રણાલિકા મુજબનું ખાવાનું જ બનાવવાનું છે.” મેં મનને મનાવી લીધું. થોડા દિવસ પછી મેં સંગીતના વર્ગ ઘરે ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ મમ્મીજીએ કહ્યું “આપણા કુટુંબમાં આવા બધા કામ ન શોભે”. મેં આ વાત પણ સ્વીકારી લીધી. મારા ભણતરનો ઉપયોગ થાય એ માટે મેં શાળામાં ભણાવવા જવા માટે પરવાનગી માંગી. મમ્મીજીએ તરત જ કહ્યું “આટલી દોમદોમ સાહ્યબી છે તો તારે પંતુજીની નોકરી કરવાની શી જરૂર છે\nઆવા તો ત્રણ વર્ષમાં અનેક પ્રસંગ બન્યાં પણ મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી. તમને આ વાતો અંગે પહેલા નથી પૂછ્યું કારણ કે મને ખબર હતી કે મંજૂરીની મહોર તો મમ્મીજી જ મારી શકે. અલબત્ત, મમ્મીજી મને પ્રેમ જરૂર કરતાં હતાં.\nબે મહિના પહેલા જ્યારે મને મા બનવા માટેનાં એંધાણ દેખાયા ત્યારે તો ઘરમાં બધા જ ખુશ થઈ ગયાં. મમ્મીજી તો મારૂં વિશેષ ધ્યાન રાખવા લાગ્યા. તે દિવસે મેં સહજભાવે કહ્યું કે મને તો પહેલી બેબી આવે તો બહુ ગમશે ને ત્યાં જ મમ્મીજી પ્રથમ વાર કંઈક ગુસ્સા સાથે બોલી ઉઠયાં” ખબરદાર, બેબીનો વિચાર પણ કરતી નહીં. પહેલો તો બાબો જ જોઈએ. ને હાં હમણાં બહાર કોઈને આ વાત જાહેર કરતી નહીં. હું કહું તે પછી જ આ સમાચાર તું તારા ઘરે જણાવીશ.”ત્યારે તો હું કંઈ સમજી નહીં એટલે ચૂપ રહી પણ ગઈકાલે જ્યારે તમે કહ્યું “આશા, કાલે આપણે ડોક્ટર પાસે જવાનું છે. મમ્મી સાથે આવશે. ડોકટર મમ્મીની ખાસ બહેનપણી છે. આમ તો ગર્ભ પરિક્ષણની મનાઈ છે પણ આપણને ખાનગીમાં જાણવા મળી જશે. બાબો હશે તો તો સારૂં જ છે પણ જો બેબી હશે તો મમ્મીની ઈચ્છા છે કે ગર્ભપાત…” મેં તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. ત્યારે તો હું ખામોશ રહી. મારૂં સ્ત્રી સ્વાતંત્ર્ય સોનાની બેડીમાં જકડાયેલું હતું તો યે તમારા પ્રેમમાં મેં ઘણું બધું મેળવી લીધું હતું. તમારા પ્રેમાળ સ્વભાવની ઓથમાં મને પિંજરાના સળિયાઓના બંધનમાં ઊડવાનું પણ મંજૂર હતું. ખેર હમણાં બહાર કોઈને આ વાત જાહેર કરતી નહીં. હું કહું તે પછી જ આ સમાચાર તું તારા ઘરે જણાવીશ.”ત્યારે તો હું કંઈ સમજી નહીં એટલે ચૂપ રહી પણ ગઈકાલે જ્યારે તમે કહ્યું “આશા, કાલે ��પણે ડોક્ટર પાસે જવાનું છે. મમ્મી સાથે આવશે. ડોકટર મમ્મીની ખાસ બહેનપણી છે. આમ તો ગર્ભ પરિક્ષણની મનાઈ છે પણ આપણને ખાનગીમાં જાણવા મળી જશે. બાબો હશે તો તો સારૂં જ છે પણ જો બેબી હશે તો મમ્મીની ઈચ્છા છે કે ગર્ભપાત…” મેં તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. ત્યારે તો હું ખામોશ રહી. મારૂં સ્ત્રી સ્વાતંત્ર્ય સોનાની બેડીમાં જકડાયેલું હતું તો યે તમારા પ્રેમમાં મેં ઘણું બધું મેળવી લીધું હતું. તમારા પ્રેમાળ સ્વભાવની ઓથમાં મને પિંજરાના સળિયાઓના બંધનમાં ઊડવાનું પણ મંજૂર હતું. ખેર આજે જ્યારે મારા માતૃત્વ સામે પડકાર થયો છે ત્યારે હું ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે સોનોગ્રાફીમાં મને બેબી હોવાનું જ નિદાન આવે. હું એ બેબીને તમારા બધાની ઈચ્છા નહીં હોય તો પણ જન્મ આપીશ. ગઈકાલની વાતથી મને તમારા પ્રત્યે થોડી નફરત થઈ અને થોડી દયા પણ આવે છે. મમ્મીજીની જેમ તમને પણ બેબી નહીં જોઈતી હોય તો હું તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છું. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર હું રાજીખુશીથી તમને ફારગતિ આપીશ. તમારા બીજા લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે હું પ્રાર્થના કરીશ. હા આજે જ્યારે મારા માતૃત્વ સામે પડકાર થયો છે ત્યારે હું ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે સોનોગ્રાફીમાં મને બેબી હોવાનું જ નિદાન આવે. હું એ બેબીને તમારા બધાની ઈચ્છા નહીં હોય તો પણ જન્મ આપીશ. ગઈકાલની વાતથી મને તમારા પ્રત્યે થોડી નફરત થઈ અને થોડી દયા પણ આવે છે. મમ્મીજીની જેમ તમને પણ બેબી નહીં જોઈતી હોય તો હું તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છું. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર હું રાજીખુશીથી તમને ફારગતિ આપીશ. તમારા બીજા લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે હું પ્રાર્થના કરીશ. હા હું મારા પિતા પર બોજ નહીં બનું. મારા ભણતરનો ઉપયોગ કરીને હું મારા બળ પર બેબીને મોટી કરીશ. તમારો ત્રણ વર્ષ સુધીનો પ્રેમ મારી જિંદગીની અમૂલ્ય સોગાદ બની રહેશે. આપની ઈચ્છા સાંજે ડોક્ટર પાસે જતાં પહેલાં જણાવશો. તમારી જ આશા.\nસવારના ઓફિસે જતાં પહેલાં અશેષને આપેલા આ પત્રના જવાબમાં આશા ફોનની રાહ જોઇ રહી હતી. કંઈ કેટલી મંગળ અમંગળ કલ્પનામાં એ ઘેરાયેલી હતી. ત્યાં જ અશેષ અચાનક જ બપોરના ધરે આવી ગયો. દરવાજાથી પ્રવેશતાં જ એણે પ્રથમ વાર ઉંચા અવાજે કહ્યું “આશા, આજે તો તારા હાથની કોઇ નવી જ વાનગી ખાવી છે ને લે આ પરી જેવી બેબલીનાં ફોટા. આપણાં શયનખંડમાં ચારે બાજુ લગાવી દઈશું.” અશેષે બધાની વચ્ચે જ જાણે એમની ઈચ્છા દર્શાવી દીધી હતી. આશાને એનો જવાબ મળી ગયો. એની આંખો આંસુથી છલકાઈ ઉઠી. વાતાવરણમાં માતૃત્વની મહેક પ્રસરી ગઇ.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, રોહીત કાપડિયા, વાર્તા\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, રોહિત કાપડિયા, Bethak, shabdonusarjan\t| 1 Reply\n૧૭-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-જયવંતી પટેલ\nશ્રુતિ , તું સાચે જ મને અને આ ઘરને છોડી ને જતી રહેવાની છો પછી હું શું કરીશ પછી હું શું કરીશ \n” એ તો તું જાણે – તારા જીવનમાં મારૂં કોઈ સ્થાન નથી. દરેક વસ્તુ તારી ઇચ્છા પ્રમાણે થવી જોઈએ. તને અમેરિકા આવવું હતું તો મારે મારુ ભણવાનું છોડવું પડ્યું – તારા જીવનમાં મારૂં કોઈ સ્થાન નથી. દરેક વસ્તુ તારી ઇચ્છા પ્રમાણે થવી જોઈએ. તને અમેરિકા આવવું હતું તો મારે મારુ ભણવાનું છોડવું પડ્યું તને એવો કોઈ દિવસ વિચાર આવ્યો કે શ્રુતિને પણ મહત્વાકાંક્ષા હશે તને એવો કોઈ દિવસ વિચાર આવ્યો કે શ્રુતિને પણ મહત્વાકાંક્ષા હશે મારે શા માટે ગીવ ઈન કરવું , દરેક વાતમાં મારે શા માટે ગીવ ઈન કરવું , દરેક વાતમાં હું કંટાળી ગઈ છું. તું તારે તારા મનસ્વીપણે રહેજે.”\nએટલું કહેતાં તો શ્રુતિને કપાળે પરસેવાનાં બિંદુ આવી ગયા. શ્રવણનાં માં – બાપ નો ટેકો ના મળ્યો હોત તો શ્રુતિએ કદાચ હિંમત ન કરી હોત પણ તેઓએ કહ્યું કે અમે તારી સાથે છીએ. શ્રવણને પીવાની બૂરી લત પડી ગઈ હતી. એને આ લતમાંથી છોડાવવા તેઓએ પણ શ્રુતિને સાથ આપ્યો. વાત જાણે આમ બની.\nપંદર વર્ષ પહેલા શ્રુતિ જયારે શ્રવણને પહેલીવાર મળી ત્યારે બંન્નેને એકબીજા પ્રત્યે ચુંબક આકર્ષણ થયું હતું. બન્ને એકબીજામાં મુગ્ધ હતા. શ્રુતિ સ્લીમ , દેખાવડી, નજરને ગમી જાય તેવી અને શ્રવણ પણ જુવાનીને આંગણે પહોંચેલ ફૂટડો જુવાન. શ્રવણે શ્રુતિને કોફી પીવા આમંત્રણ આપ્યું અને શ્રુતિ માની ગઈ. કોફી પીતા એકબીજાંને મુગ્ધતાથી જોતા રહ્યા.\nશ્રુતિ આર્ટ્સમાં હતી અને શ્રવણ નું કોમર્સમાં છેલ્લું વર્ષ હતું. શ્રુતિને હજુ બે વર્ષ બાકી હતા. ત્યારે શ્રવણે અમેરિકા જવાનો વિચાર દર્શાવ્યો . તેને અમેરિકન વિઝા મળેલ હોય ત્યાં જઈ સેટલ થવા વિચારે છે. શ્રુતિ અવાક બની સાંભળી રહી. છેલ્લે શ્રવણ જીતી ગયો. શ્રુતિએ સંગીત જતુ કર્યું અને શ્રવણ સાથે લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ. વર્ષો વિતતા વાર ન લાગી\nશ્રુતિ બે બાળકોની માતા બની. પ��તાનાં કુટુંબ સાથે શ્રુતિ ખૂબ વ્યસ્ત રહેતી. બન્ને બાળકોને મોટા કરવામાં પાંચ વર્ષ ક્યાં નીકળી ગયા એ ખબર ન પડી. શ્રવણની એકની કમાણી\nપર ઘરસંસાર ચલાવવો મુશ્કેલ બનતો જતો હતો. શ્રુતિ બહાર કામ શોધવા લાગી. અને તેને કામ મળી ગયું.\nબન્ને ભુલકાઓને તૈયાર કરી ઠંડીમાં એ બહાર નીકળતી. મોટા નીલને શાળામાં મુક્તી અને નાની નેહાને કિન્ડર ગાર્ડન માં મુક્તી . ત્યાંથી ડ્રાઈવ કરી કામે પહોંચતી. કોઈક વખત સમયસર કામે ન પહોંચાય તો લંચ જતુ કરવું પડતું. ત્રણ વાગે ઓફિસેથી નીકળી પહેલાં નીલને લેતી અને પછી નેહાને લઇ ઘરે આવતી. ઘરે આવતાં ચાર, સાડા ચાર થઇ જતા.\nછોકરાંઓ બિમાર હોય ત્યારે મુશ્કેલી પડતી. દિવસ ભાંગવો પડતો. અને પગાર કપાઈ જતો. શ્રવણ સવારે સાત વાગ્યે ઘરેથી નીકળતો અને સાંજના છ વાગ્યે ઘરે આવતો.\nશ્રુતિ ઘરે આવી બન્ને બાળકોને ખવડાવતી, સંભાળ લેતી અને રસોઈ બનાવતી. તેમાં શ્રાવણના માં – બાપ દેશથી ફરવાં આવ્યા ત્યારે તો હદ જ થઇ ગઈ. બધી જવાબદારી શ્રુતિ ઉપર આવી જતી. ગમે તેટલું કરે પણ જાણે તે પહોંચી ન્હોતી વળતી. તેને લાગતું કે તેની કોઈ કિંમત નથી કરતુ. શ્રવણ તો જાણે બદલાઈ જ ગયો હતો. પ્રણયની પૂંજી તો સાવ ખાલીખમ દેખાતી. તે રોટલી બનાવતી ત્યારે પોતાની જાતને રોટલીનાં લોટ સાથે સરખાવતી થઇ ગઈ. પીસાવાનું , ખેંચાવાનું, શેકાવાનું અને સર્વેને રાજી રાખવાનું. શ્રુતિનું મન ખૂબ આરૂ બની ગયું. એવા નિરાશામય વાદળોમાં એક આશાનું કિરણ દેખાયું. ઘણાં વર્ષો પછી તેની કોલેજની સખી સાધના તેને અચાનક મળી. બન્ને એકબીજાને જોઈ ભેટી પડ્યા અને ખૂબ ખૂશ થયા. જીવન કેમ ચાલે છે તેની એકબીજાને માહિતી આપી અને પાછા ક્યારે મળશું તે નક્કી કર્યું સાધનાએ પોતાનાં ઘરે વીકેન્ડમાં એક પ્રોગ્રામ રાખ્યો હતો અને તેમાં શ્રુતિ અને શ્રવણને આમંત્રિત કર્યા. શ્રુતિએ શ્રવણને વાત કરી અને એ માની ગયો. બન્ને બાળકોને લઇ સાધનાને ત્યાં ગયા. ગાવાના પ્રોગ્રામમાં શ્રુતિએ એક કળી ગાયને ભાગ લીધો. હાજર રહેલાં સર્વેને ખૂબ ગમ્યું અને તેને આવકારી. પછી તો ખૂબ પ્રોત્સાહન મળ્યુ . નાના નાના પ્રસંગોમાં ભાગ લેવાનું અને સાથ આપવાનું. શ્રુતિને ગાવાનું ગમતું. તેને\nથયું હું શા માટે થોડી ટ્રેઇનિંગ ન લઉં અને મારી જાતને કેળવું તેણે આજુબાજુમાં તપાસ કરી મ્યુઝીક ક્લાસીસ શોધી કાઢ્યા અને ભરતી કરી. તેની ધગશ જોઈ મ્યુઝીક ટીચરે તેને વીકેન્ડ ના પ્રોગ્રામમાં ભાગ લેવા કહયું. તેમાં સાધનાએ પણ સાથ આપ્યો. શ્રવણને વાત કરી, તેણે વાંધો ન લીધો.\nસાધનાની મદદથી એક લગ્ન પ્રસંગે શ્રુતિને ગાવાનો મોકો મળ્યો . શ્રુતિએ મન દઈ લગ્નનાં દરેક પ્રસંગને અનુરૂપ ગીતો ગાયા. તેનાં ગીતો સૂરમાં અને સુંદર હતા, સર્વેને આનંદ થયો. તે પ્રસંગના તેને $1500 ડોલર મળ્યા. શ્રુતિ ખૂબ રાજી થઇ ગઈ. તેણે ચાલુ કામ છોડી આ રીતે મળતા ગાવાનાં પ્રોગ્રામમાં વધુ ધ્યાન આપવા લાગી. વીકેન્ડ ના પ્રોગ્રામથી એને સારી કમાણી થવા લાગી. લોકો તેની પ્રશંસા કરતા. તેના ફોટા ન્યુઝપેપરમાં આવવા લાગ્યા નીલ અને નેહા નાના હતા પણ બન્નેને સંગીત ગમતું. તેમની મમ્મી સાથે થોડું થોડું ગાતા. પણ આ બધી હલચલમાં શ્રવણ તદન અતડો થઈ ગયો. શ્રુતિને બધા માન અને અગત્યતા આપતાં તે તેના સંકુચિત માનસને અનુકુળ ન આવ્યું. તેનો ઈગો યાને કે\nઅહમને ભારે ઝટકો લાગ્યો. અત્યાર સુધી શ્રુતિ એનું કહ્યું કરતી અને ઘરમાં જ રહેતી. હવે તે બહારની દુનિયા સાથે હળીમળી પોતાનું એક આગવું સ્થાન મેળવી રહી હતી. શ્રવણને માટે આ અશોચનીય હતું. તે શ્રુતિથી અળગો થતો ગયો. ક્યારે પીવાની લત ચાલુ કરી તે શ્રુતિને જાણ ન હતી. પણ દરરોજ મોડો આવતો થયો. આવે ત્યારે તેના શરીરમાંથી દારૂની વાસ આવતી. છોકરાઓ સાથે પણ પ્રેમથી જે પહેલાં સમય વિતાવતો તે હવે ટાળતો. શ્રુતિ ભાંગી પડી. તેણે સાધનાને ફોન જોડ્યો\n“સાધના, મને એ સમજાતુ નથી કે હું થોડું વધારે કમાઈને લાવું કે લોકો મને થોડી વધારે અગત્યતા આપે તો શ્રવણ એ કેમ અપનાવી નથી શકતો શું બધા પુરુષોને આ ઈગો યાને કે અહમ નડતો હશે શું બધા પુરુષોને આ ઈગો યાને કે અહમ નડતો હશે ખૂબ પ્રેમ સભર સબંધ પણ પોતાના અહમને પોષવા ન્યોછાવર કરવા તૈયાર થઇ જાય છે. અમે કેવા એકબીજામાં ઓતપ્રોત જીવતા હતા. હું કેવી રીતે શ્રવણને સમજાવું કે એક બીજાના પૂરક બની રહેશું તો આ જીવનનું રગશિયું ગાડુ તેના નિશ્ચિત સ્થાને પહોંચશે નહીં તો વચમાં જ ભાંગી પડશે ખૂબ પ્રેમ સભર સબંધ પણ પોતાના અહમને પોષવા ન્યોછાવર કરવા તૈયાર થઇ જાય છે. અમે કેવા એકબીજામાં ઓતપ્રોત જીવતા હતા. હું કેવી રીતે શ્રવણને સમજાવું કે એક બીજાના પૂરક બની રહેશું તો આ જીવનનું રગશિયું ગાડુ તેના નિશ્ચિત સ્થાને પહોંચશે નહીં તો વચમાં જ ભાંગી પડશે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેને સર્જ્યા . કારણકે એ બન્ને વિના તો નવ સર્જન શક્ય નથી. તેમાં પ્રેમ, લાગણી, સ્નેહ, ઈર્ષા, અહમ અને વિનાશ આ સઘળા તત્વો મૂક્યા છે અને મને એમ લાગે છે કે અહમનો સારો ભાગ પુરુષોમાં જ જવા દીધો છે. તું મારી સાથે સહમત થાય છે સાધના ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેને સર્જ્યા . કારણકે એ બન્ને વિના તો નવ સર્જન શક્ય નથી. તેમાં પ્રેમ, લાગણી, સ્નેહ, ઈર્ષા, અહમ અને વિનાશ આ સઘળા તત્વો મૂક્યા છે અને મને એમ લાગે છે કે અહમનો સારો ભાગ પુરુષોમાં જ જવા દીધો છે. તું મારી સાથે સહમત થાય છે સાધના તું કેમ કાંઈ બોલતી નથી તું કેમ કાંઈ બોલતી નથી\nસાધનાએ હા પાડી પણ બીજુ કશુ બોલી નહી. શ્રુતિ એ કહ્યું ,” સાધના, હું મારો સંસાર વેરવિખેર કરવા તૈયાર નથી. મેં આ ગાવાનો પ્રોગ્રામ છોડી દેવા નિર્ણય કર્યો છે. તને ખરાબ લાગશે પણ મારી પાસે બીજો કોઈ માર્ગ નથી.” સાધના અવાચક બની સાંભળી રહી. તેને દુઃખ થયું. શ્રુતિનું ગાવાનું બંધ થશે એટલે આવક પણ બંધ થઇ જશે.\nસાધના વિચારતી રહી. કેવી રીતે શ્રુતિના જીવનમાં આવી પડેલ મુશ્કેલી અને સમશ્યાને નિપટુ તેને થયું શ્રવણ પહેલા તો આવો નહોતો. શું સાચે જ શ્રુતિને મળતી પ્રસિદ્ધિ તેને માનસિકતાની કસોટી પર લાવી મૂકી દીધો છે તેને થયું શ્રવણ પહેલા તો આવો નહોતો. શું સાચે જ શ્રુતિને મળતી પ્રસિદ્ધિ તેને માનસિકતાની કસોટી પર લાવી મૂકી દીધો છે કદાચ તેને અંદરથી તેનું મન કોરી ખાતું હશે પણ તેનો ઇગો તેની સમજદારીને પાસે નહી આવવા દેતો હોય કદાચ તેને અંદરથી તેનું મન કોરી ખાતું હશે પણ તેનો ઇગો તેની સમજદારીને પાસે નહી આવવા દેતો હોય હું શું કરું તેણે દેશમાં ફોન જોડ્યો અને શ્રવણનાં મમ્મી, પપ્પા સાથે વાત કરી. તેઓને શ્રવણ અને શ્રુતિના વર્તમાન પરિસ્થિતિમાં ચાલતા સંઘર્ષનો ખ્યાલ આપ્યો. એમનું લગ્ન જીવન બચાવી લેવા તેઓ શું કરી શકે એમ છે એ પૂછ્યું\nબન્નેનો પ્રતિભાવ ખૂબ હકારાત્મક આવ્યો. તેઓએ કહ્યું ,” શ્રુતિને કહે, જો શ્રવણ ન માને, ન સુધરે તો બન્ને બાળકોને લઇ એને છોડી દે. અમે તારી સાથે છીએ અમે અમેરિકા આવીએ છીએ. શ્રુતિને અમારો પૂરેપૂરો સાથ છે. શ્રવણને કોઈપણ હિસાબે સુધારવો જ રહયો . એને ઝાટકો લાગશે તો જ એ સુધરશે અને અમોને ખાત્રી છે કે એકવાર એ લતમાંથી બહાર આવશે તો શ્રુતિ એને સંભાળી લેશે.”\nસાધના મનોમન વિચારી રહી- આવું જ કંઈક કરીએ. શ્રવણને “શોક ” ટ્રીટમેન્ટ ની જરૂર છે . એણે કદી સ્વપ્નમાં પણ નહી વિચાર્યું હોય કે શ્રુતિ એને છોડીને જવાની વાત કરશે.\nતરત તેનો અમલ કરવા તેના માં – બાપ અમેરિકા આવી ગયા અને શ્રુતિએ શ્રવ���ને કહી નાખ્યું ,” શ્રવણ જો તું નહીં સુધરે તો હું આ બન્ને બાળકોને લઇ તારા ઘરમાંથી નીકળી જઈશ . હવે નિર્ણય તારે લેવાનો છે.”\nશ્રાવણના માં-બાપે પણ કહ્યું કે અમે શ્રુતિની સાથે જશું . તારી સાથે નહી રહીએ. શ્રવણથી આ સહન ન થયું. એણે જીવનમાં જે મેળવ્યું હતું તે સરી જતી રેતી સમાન સરી જતું લાગ્યું. એકાએક તે રડી પડ્યો. માં-બાપની માફી માંગી . શ્રુતિનો હાથ પકડી તેને અટકાવી અને વચન આપ્યું કે હવે પછી તે દારૂને હાથ નહી લગાવે અને શ્રુતિનાં દરેક કાર્ય અને સફળતામાં એ પૂરો સાથ આપશે \nશ્રુતિ આનંદથી ઝુમી ઊઠી. વીકેન્ડનો ગાવાનો પ્રોગ્રામ પાછો ગોઠવાય ગયો\n12-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વૈશાલી રાડિયા\n“રોય મેડમ, તમને બોસ ઓફિસમાં બોલાવે છે.” પ્યુનનો અવાજ સાંભળતાં જ વિચારોમાંથી બહાર આવેલી તાન્યા એક દહેશતથી ઓફીસ તરફ ચાલી. એને ખબર જ હતી કે હમણાં એ જે રીતે કામ કરતી હતી એના લીધે એક દિવસ હવે બોસના ઠપકાનો સામનો કરવાનો આવશે જ. “મે આઈ કમ ઇન સર” કહેતાં જ બોસે ફાઈલોમાંથી માથું ઊંચું કરીને એ રીતે હા પાડી કે તાન્યાને લાગ્યું કે આંખોમાંથી અંગારા વરસતા હતાં\n“મિસિસ રોય, આ બધું શું છે કંપની બંધ કરાવવાનો ઈરાદો છે કે શું કંપની બંધ કરાવવાનો ઈરાદો છે કે શું છેલ્લા થોડા મહિનાઓથી તમારા કામમાં એટલી બધી ભૂલો આવે છે કે આજે તમારા લીધે મને કંપની છોડવાનો વારો આવી જશે.” “સોરી સર બટ….” તાન્યા કોઈ ખુલાસો દે એ પહેલાં જ બોસે અલ્ટીમેટમ આપી દીધું, “ધીસ ઈઝ ધ લાસ્ટ વોર્નિંગ. હવે પછી કોઈ પણ કામમાં આવી બેદરકારી નહિ ચલાવાય. નાઉ યુ કેન ગો.” અને બોસે ફાઈલમાં માથું નાખ્યું જે તાન્યાને બહાર જવાનો સ્પષ્ટ સંકેત હતો. છતાં પણ હીંમત કરીને તાન્યા બોલી, “સર, મારે એક વીક માટે લીવ જોઈએ છે પ્લીઝ, આઈ નીડ અ લિટલ બ્રેક.” અને બોસે તાન્યાના આગલા કામનો રેકોર્ડ યાદ કરી કાંઈક વિચારતા હામાં ડોક હલાવી દીધી. “થેન્ક્સ સર” કહી ઝળઝળી આંખે તાન્યા બહાર નીકળી અને પોતાની કેબિનમાંથી બેગ લઈ ચાલવા લાગી.\nકાર પાર્ક કરી ફ્લેટમાં પગ મુકતાં સુધીમાં તો એ સોફા પર ઢગલો થઈ આંખો બંધ કરી બેસી પડી. ‘તાની, પ્લીઝ સમજવાની ટ્રાય કર યાર, વી આર જસ્ટ મેરિડ યાર, હજુ તો બે જ મહિના થયા છે અને અત્યારથી બેબી આવી જશે તો આપણે ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટ, જોબ, બેબી એ બધું કેમ મેનેજ કરશું’ ‘સિડ, તારે પણ આ બધી વાત માટે પહેલા કેર લ��વી જોઈતી હતી, હવે જે થયું તે સ્વીકારી લેવા સિવાય શું થઈ શકે’ ‘સિડ, તારે પણ આ બધી વાત માટે પહેલા કેર લેવી જોઈતી હતી, હવે જે થયું તે સ્વીકારી લેવા સિવાય શું થઈ શકે’ અને સિદ્ધાર્થે બહુ હળવેથી વાત છેડી દીધી.. ‘થઇ શકે, જો તું મારી વાત સમજે તો..’ અને તાન્યા તાડૂકી ઉઠી, ‘નો, સિડ નો. હું એ નહિ કરી શકું’ અને સિદ્ધાર્થે બહુ હળવેથી વાત છેડી દીધી.. ‘થઇ શકે, જો તું મારી વાત સમજે તો..’ અને તાન્યા તાડૂકી ઉઠી, ‘નો, સિડ નો. હું એ નહિ કરી શકું’ અને પછી ઘણા દિવસો સિદ્ધાર્થનું ગુમસુમ રહેવું, ઘરમાં કામ પૂરતું જ બોલવું એ બધું એક પ્રકારનું ઉપેક્ષિત વર્તન તાન્યાને કોઈ એક ક્ષણે સિદ્ધાર્થની વાત માણવા મજબુર કરી ગયું જે તાન્યાને એકવાર ડૉ. પાસે લઇ ગયું અને એ પેટનો ભાર તો હળવો કરાવીને આવી ગઈ, પણ દિલનો ભાર એ દિવસ પછી ક્યારેય હળવો ના થયો’ અને પછી ઘણા દિવસો સિદ્ધાર્થનું ગુમસુમ રહેવું, ઘરમાં કામ પૂરતું જ બોલવું એ બધું એક પ્રકારનું ઉપેક્ષિત વર્તન તાન્યાને કોઈ એક ક્ષણે સિદ્ધાર્થની વાત માણવા મજબુર કરી ગયું જે તાન્યાને એકવાર ડૉ. પાસે લઇ ગયું અને એ પેટનો ભાર તો હળવો કરાવીને આવી ગઈ, પણ દિલનો ભાર એ દિવસ પછી ક્યારેય હળવો ના થયો સિદ્ધાર્થ તો એનું ધાર્યું થવાથી પહેલા જેમ ખુશ રહેવા લાગ્યો પણ તાન્યામાંથી કશુંક બટકી ગયું હતું, સાથે થોડી લાગણી પણ\nએ વાતને હવે પાંચ વર્ષ થવા આવ્યા હતાં પણ તાન્યાના દિલો-દિમાગમાં ભાર એવો રહી ગયેલ કે જાણે હજુ આજે જ બધું બન્યું હોય તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી એ નોર્મલ રહેવા કોશિશ કરતી અને સતત જોબમાં પરોવાયેલી રહી સિદ્ધાર્થને દર મહીને બ્લેન્ક ચેકમાં સહી કરી આપતી. જેના લીધે ઘરમાં શાંતિ છવાયેલી રહેતી અને એમના સંપર્કમાં રહેતા તમામ લોકોને આ બન્નેની જિંદગી જોઈ એમ થતું કે, વાહ તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી એ નોર્મલ રહેવા કોશિશ કરતી અને સતત જોબમાં પરોવાયેલી રહી સિદ્ધાર્થને દર મહીને બ્લેન્ક ચેકમાં સહી કરી આપતી. જેના લીધે ઘરમાં શાંતિ છવાયેલી રહેતી અને એમના સંપર્કમાં રહેતા તમામ લોકોને આ બન્નેની જિંદગી જોઈ એમ થતું કે, વાહ ઘર અને કારકિર્દી વચ્ચે કેટલું સરસ સમતુલન કર્યું છે ઘર અને કારકિર્દી વચ્ચે કેટલું સરસ સમતુલન કર્યું છે બસ, હવે એક બેબી હોય એટલે કિલ્લોલતું કુટુંબ\n‘સિડ, આઈ વોન્ટ અ બેબી નાઉ’ હજુ પંદર દિવસ પહેલાંની વાત એ યાદ કરી રહી. અને સફળતા તરફ પ્રગતિ કરી રહેલો સિદ્ધાર્થ રીતસર��ો જાણે તાડૂકેલો, ‘ફરી શું ભૂત ચડ્યું તાની, મને તો એમકે પાંચ વરસે તને સમજાઈ ગયું હશે. અને એ વખતે મેં તને કહેલ કે હજુ હમણાં જ મેરેજ થયા છે એટલે આપણે બેબી સાચવી નહિ શકીએ, પણ હકીકત એ છે મને હમણાં જ પ્રમોશન મળ્યું છે. અને તું અને હું બન્ને આઈ.આઈ.ટી.માં એડમિશન મેળવવા અને ડિગ્રી મેળવવા કેટલા હેરાન થયેલ ત્યારે આજે આ પોસ્ટ સુધી પહોંચ્યા છીએ. આટલી એડ્યુકેટેડ થઈને તું કેમ આવા આપણા મોમ-ડેડ જેવા વિચારોને વળગવા જાય છે ત્યારે આજે આ પોસ્ટ સુધી પહોંચ્યા છીએ. આટલી એડ્યુકેટેડ થઈને તું કેમ આવા આપણા મોમ-ડેડ જેવા વિચારોને વળગવા જાય છે આપણે ડિજીટલ યુગમાં પ્રવેશ્યા, બેંગલુરુ જેવા સિટીમાં જોબ મળી, કરિયર બનાવવાનો આવો સરસ ચાન્સ મળ્યો એ જોવાને બદલે તું કેવી નાની-નાની વાતો લઈને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે આપણે ડિજીટલ યુગમાં પ્રવેશ્યા, બેંગલુરુ જેવા સિટીમાં જોબ મળી, કરિયર બનાવવાનો આવો સરસ ચાન્સ મળ્યો એ જોવાને બદલે તું કેવી નાની-નાની વાતો લઈને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે આટલી ડિગ્રીઓ શું બેબીના ઉજાગરા ને ડાયપર્સ ચેન્જ કરવામાં કાઢવાની આટલી ડિગ્રીઓ શું બેબીના ઉજાગરા ને ડાયપર્સ ચેન્જ કરવામાં કાઢવાની સિદ્ધાર્થ મીર્ચીનું નામ આજે કોર્પોરેટ ક્ષેત્રમાં આગળ નીકળવાની હોડમાં ટોપ પર પહોચી રહ્યું છે, થોડા જ સમયમાં મારો પર્સનલ બિઝનેસ ઊભો કરવા વિચારી રહ્યો છું કે તું પણ તારી જોબ છોડી એમાં હેલ્પ કર અને પછી આ નાના ફ્લેટમાં રહેવું પણ નહિ પડે. અને ત્યારે બેબી માટે વિચારશું સિદ્ધાર્થ મીર્ચીનું નામ આજે કોર્પોરેટ ક્ષેત્રમાં આગળ નીકળવાની હોડમાં ટોપ પર પહોચી રહ્યું છે, થોડા જ સમયમાં મારો પર્સનલ બિઝનેસ ઊભો કરવા વિચારી રહ્યો છું કે તું પણ તારી જોબ છોડી એમાં હેલ્પ કર અને પછી આ નાના ફ્લેટમાં રહેવું પણ નહિ પડે. અને ત્યારે બેબી માટે વિચારશું’ ઉપેક્ષા ભર્યું અને થોડા રોષ મિશ્રિત એ સિદ્ધાર્થનું વલણ જોઈ તાન્યા થોડીવાર સ્તબ્ધ થઇ ગયેલ કે આવા સ્વાર્થી, સ્વકેન્દ્રિત માણસ સાથે મેં બધાને તરછોડીને પ્રેમ કરેલો’ ઉપેક્ષા ભર્યું અને થોડા રોષ મિશ્રિત એ સિદ્ધાર્થનું વલણ જોઈ તાન્યા થોડીવાર સ્તબ્ધ થઇ ગયેલ કે આવા સ્વાર્થી, સ્વકેન્દ્રિત માણસ સાથે મેં બધાને તરછોડીને પ્રેમ કરેલો ‘સિડ, આ બધું કોના માટે કરવાનું ‘સિડ, આ બધું કોના માટે કરવાનું અને….’ એના મોઢા પર હથેળી મૂકી એને બોલતી બંધ કરી સિદ્ધાર્થ ઘા મારીને મલમ પ���્ટી કરી દેવાની એની હંમેશની આદત મુજબ માથે હાથ ફેરવી એક દંભી હાસ્ય વેરતો કહેવા લાગ્યો, ‘તાની, બસ, થોડો સમય આપ. પછી તું કહે તેમ કરશું અને….’ એના મોઢા પર હથેળી મૂકી એને બોલતી બંધ કરી સિદ્ધાર્થ ઘા મારીને મલમ પટ્ટી કરી દેવાની એની હંમેશની આદત મુજબ માથે હાથ ફેરવી એક દંભી હાસ્ય વેરતો કહેવા લાગ્યો, ‘તાની, બસ, થોડો સમય આપ. પછી તું કહે તેમ કરશું બાકી બેબી આવશે એ અત્યારે તું કહે એમ નહિ કરે, એની પાછળ તારી કરિયર બગડશે. તારી કરિયર મજબુત થઇ જાય તો મારી પર્સનલ કંપની પણ જલ્દી બની જાય બાકી બેબી આવશે એ અત્યારે તું કહે એમ નહિ કરે, એની પાછળ તારી કરિયર બગડશે. તારી કરિયર મજબુત થઇ જાય તો મારી પર્સનલ કંપની પણ જલ્દી બની જાય પછી તું કહે તેમ, બાકી આ જમાનામાં વંશ હોવો જોઈએ તો જ જિંદગી સફળ એ માન્યતા તારા જેવી એડ્યુકેટેડ લેડી રાખે એવી ઓર્થોડોક્સ તું ક્યારથી બની માય લવ પછી તું કહે તેમ, બાકી આ જમાનામાં વંશ હોવો જોઈએ તો જ જિંદગી સફળ એ માન્યતા તારા જેવી એડ્યુકેટેડ લેડી રાખે એવી ઓર્થોડોક્સ તું ક્યારથી બની માય લવ તું ઈચ્છીશ ત્યારે બેબી લાવશું પણ બસ, થોડો સમય મારી કંપની માટે પ્લીઝ તું ઈચ્છીશ ત્યારે બેબી લાવશું પણ બસ, થોડો સમય મારી કંપની માટે પ્લીઝ’ અને સિદ્ધાર્થ એની ખાસ મુસ્કાન સાથે એના ગાલ પર હાથ ફેરવી ચાલ્યો ગયેલો, પણ એ દિવસે એ સ્પર્શમાં એને એ દિવસે જરા ગાલ દબાયો હોય એવું મહેસુસ થયું અને અનાયાસ જ એનો હાથ ગાલ પર જતાં પંદર દિવસ પહેલાના એ સ્પર્શથી અત્યારે ગાલ ચચરતો હોય એમ એની આંખ ખુલી ગઈ\nતાન્યાને થયું કે મારા પ્રેમના સ્વાર્થથી મેં બધાને તરછોડ્યા અને આવા સ્વકેન્દ્રી, સ્વાર્થી માણસ જે હજુ ‘મારી કંપની’ માટે જ, મને છેતરી રહ્યો છે અને હું ‘આપણું’ ફેમીલી બને એ માટે કરિયરમાં સંઘર્ષ કરી સમતુલન કરતી રહી આ માણસ મને બેબી નહિ આપે એ ફક્ત કરિયર અને કંપની જ આપશે આ માણસ મને બેબી નહિ આપે એ ફક્ત કરિયર અને કંપની જ આપશે એ પણ કરિયર તો મારી પાસે છે જ એ પણ કરિયર તો મારી પાસે છે જ કંપની મારે ‘એની’ નહિ મારી પોતાની હોય એવી જોઈએ છે, મારા ‘બેબી’ની, હા, મારું બેબી કંપની મારે ‘એની’ નહિ મારી પોતાની હોય એવી જોઈએ છે, મારા ‘બેબી’ની, હા, મારું બેબી અને એમ પણ સિડ દર વખતે પોતાનું ધાર્યું કરતો જાય અને મને કહેતો રહે છે કે, ‘તું કહીશ એમ કરશું, તને ગમે તેમ કરશું અને એમ પણ સિડ દર વખતે પોતાનું ધાર્યું કરતો જાય અને મને કહેતો રહે છે કે, ‘તું કહ���શ એમ કરશું, તને ગમે તેમ કરશું’ તો હું મને ગમે તે રીતે ફેમીલી અને જોબ બન્ને બેલેન્સ કરીશ. એના હોઠ એક મક્કમ નિર્ધાર સાથે ખુલ્યા, ‘કરીશ, જરૂર કરીશ. કરિયર પણ બનાવીશ અને ફેમીલી પણ બનાવીશ, સિડ સાથે રહીને જ બનાવીશ અને સીડે કહ્યું એવું જ મારું બેબી હશે; જે હું કહીશ એમજ કરશે’ તો હું મને ગમે તે રીતે ફેમીલી અને જોબ બન્ને બેલેન્સ કરીશ. એના હોઠ એક મક્કમ નિર્ધાર સાથે ખુલ્યા, ‘કરીશ, જરૂર કરીશ. કરિયર પણ બનાવીશ અને ફેમીલી પણ બનાવીશ, સિડ સાથે રહીને જ બનાવીશ અને સીડે કહ્યું એવું જ મારું બેબી હશે; જે હું કહીશ એમજ કરશે’ અને તેણે ગુગલમાં સર્ચ કરી મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો,\n‘હેલ્લો, તાન્યા રોય સ્પીકિંગ……..’\nએક અઠવાડિયા પછીની એક સવાર…\nતાન્યા બાથરૂમમાં હતી ત્યાં ડોરબેલ વાગતાં હોલમાં ચા પી રહેલ સિદ્ધાર્થે ચાનો કપ હાથમાં જ રાખી દરવાજો ખોલ્યો ત્યાં સામે એક ગોરી, નિર્દોષ, પરાણે વહાલું લાગે એવું મોહક સ્મિત કરતી પાંચેક વર્ષની હોય એવડી એક પરી જેવી છોકરી દેખાઈ ‘યેસ્સ,…કોનું કામ છે’ હજુ તો એટલું પૂછ્યું ત્યાં એ ઢીંગલી બોલી ઉઠી, “આ મારું ઘર છે, અંદર તો આવવા દયો” મૂંઝાઈ ગયેલો સિદ્ધાર્થ તેના સામે જોઈ કહેવા લાગ્યો, “બેટા, તારી કાંઇક ભૂલ થતી લાગે છે, તારે કોના ઘરે જવાનું છે” મૂંઝાઈ ગયેલો સિદ્ધાર્થ તેના સામે જોઈ કહેવા લાગ્યો, “બેટા, તારી કાંઇક ભૂલ થતી લાગે છે, તારે કોના ઘરે જવાનું છે તારું નામ શું” નિખાલસ સ્મિત સાથે તે બોલી રહી, “મારું નામ સંવેદના તાન્યા રોય, ડેડ” અને સિદ્ધાર્થ વિચારમાંથી બહાર આવે એ પહેલાં એને પગથિયાં ચડતો એક યુવક દેખાયો. સિદ્ધાર્થના હાથમાં એક પ્રિ-પેઈડ બીલની રિસિપ્ટ મૂકતાં એણે કહ્યું, “માફ કરજો, સંવેદના મારાથી આગળ નીકળી ગઈ. હું રોબોટ બનાવતી કંપનીનો સેલ્સમેન છું. આ આપના ફ્લેટમાંથી મળેલ ઓર્ડર. પણ સાચવજો, એમાં અમે ઓર્ડર મુજબ થોડી લાગણી પણ મૂકી છે. આભાર સર” અને સિદ્ધાર્થ વિચારમાંથી બહાર આવે એ પહેલાં એને પગથિયાં ચડતો એક યુવક દેખાયો. સિદ્ધાર્થના હાથમાં એક પ્રિ-પેઈડ બીલની રિસિપ્ટ મૂકતાં એણે કહ્યું, “માફ કરજો, સંવેદના મારાથી આગળ નીકળી ગઈ. હું રોબોટ બનાવતી કંપનીનો સેલ્સમેન છું. આ આપના ફ્લેટમાંથી મળેલ ઓર્ડર. પણ સાચવજો, એમાં અમે ઓર્ડર મુજબ થોડી લાગણી પણ મૂકી છે. આભાર સર” અને સંવેદનાના ખભે હાથ મૂકી એ ચાલતો થયો ત્યારે હાથમાંના બીલને જોતાં સિદ્ધાર્થને કાંઇક ગડ પડી અને એના આ��ાતમાં એના હાથમાંથી ચાનો કપ છટકતાં એક અવાજ થયો, માણસને ઝંઝોળી નાખે એવો\n૮-વાર્તા-સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ક્ષેત્ર વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન’-કલ્પનારઘુ\nકેલીફોર્નીયાથી ન્યૂ યોર્કની ફ્લાઇટમાં હું અને મારા પતિ ડૉ. રાજ બેઠાં હતાં. ૬ કલાકનો સમય પસાર કરવાનો હતો. પ્લેન ટેકઓફ થઇ ગયું. બારી બહાર વાદળામાંથી પરોઢના સૂરજની સોનેરી કોરને જોતાંજ વિમાન વાદળા પર પહોંચી ગયું. એક શૂન્યતાનો અહેસાસ સ્મરણોની મેઝરટેપ ભૂતકાળને માપવા માંડી. અને હું ફાટેલાં જર્જરિત કાળના પોશાકને સીવતી રહી. બંધ આંખે પાંપણે સર્જાય છે આંસુનાં તોરણ.\nજીવનની છેલ્લી ઇનીંગ, હું અને રાજ રમવા જઇ રહ્યાં હતાં. હા, આ જીવન ક્રિકેટની ગેમ તો છે જીવનના આ છેલ્લા વર્ષોમાં પહેલાં કોણ આઉટ થશે જીવનના આ છેલ્લા વર્ષોમાં પહેલાં કોણ આઉટ થશે કહેવું અશક્ય છે. માટે બધું પરવારીને દેશમાં પાછા જવાને બદલે અમે નિર્ણય લીધો ન્યૂ યોર્કના ‘વૃન્દાવન સીનીયર હોમ’માં રહેવાનો. રાજના એક પેશન્ટ વર્ષોથી કહી રહ્યાં હતાં, ‘ડૉક્ટર, તમે બન્ને અહીં અમારા સીનીયર હોમમાં આવીને રહો. અમારા સીનીયરોને તમારી મદદની, સારવારની અને અમીતાબેનનાં અનુભવોની જરૂર છે. અને અમે દેશમાં બધું વેચી–સાટીને સીનીયર હોમમાં વસવાનો નિર્ણય લઇ લીધો.\nડૉક્ટર કહે, ‘અમી, તને નથી લાગતું ભગવાન આપણી સાથે જ છે. આપણે લવમેરેજ કર્યા ત્યારે ખબર ન હતી કે જીવન આટલાં રંગોથી ભરેલું હશે. તે ઉંમરે તો માત્ર પ્રેમ અને ભાવિ જીવનના સ્વપ્નામાં આપણે એકબીજાનાં પૂરક બનીને જીવવાની કોશીશ કરી રહ્યાં હતાં. અને પછી પરિવારની જવાબદારીની હારમાળા. હું પહેલેથી કહેતો હતો કે મારે ગવાસકરની જેમ મારી કૅરિયરની ટોપ પર હોઉં ત્યારે રિટાયર થવું છે. અને જીવનના કેવાં કેવાં મોડ પર કૅરિયર છોડ્યાં પછી કૅરિયર સાથે રહીને મને જોબ સેટીસ્ફેકશન મળે તેવાં સંજોગો ઉભા થાય છે. આજે આનંદ છે અને બાળકોથી અળગા થવાનું દુઃખ પણ.’ એક ઉંડા શ્વાસ સાથે, ‘ચાલ હું થોડો આરામ કરી લઉં’ કહીને ડૉક્ટર તો સૂઇ ગયાં.\nપરંતુ … આ શરીર નખશિખ વિચાર તરંગોથી ખળભળી રહ્યું હતું. બંધ આંખે જીવનનો ચિતાર, ૬ કલાકનું ચિત્રપટ બની ગયો. અમારે વર્ષોથી ગ્રીન કાર્ડ હતું. પરંતુ બરોડામાં રાજની ટોપ પ્રેક્ટીસને કારણે અહીં સેટલ થતાં ન હતાં. કુટુંબની જવાબદારી પણ એટલીજ મહત્વની હતી. એકની એક દીકરી રેવા એન્જીનીયર થઇને યુ. એસ. આવી. એમ. એસ, કર્યું. બેંગલોરના એક ગામડામાં જન્મેલા વીરને ભાવિ જીવનસાથી બનાવવાનું તેણે નક્કી કર્યું. વીર ખૂબજ જીનીયસ અને મહેનતુ હતો. માતા પિતાનો એકનો એક દીકરો, સ્વભાવે વિવેકી, નિખાલસ, આકર્ષક અને સંસ્કારી. મારી દીકરીની પસંદગીને અમે સ્વીકારી. વીરે એક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી હતી. જોત જોતામાં તે ખૂબજ આગળ આવી ગયો. રેવા પણ આઇ. ટી. કંપનીમાં જોબ કરતી હતી. ભણેલી છોકરી, જોબ ના કરે તો નવાઇ લાગે. રેવા પ્રેગ્નન્ટ થઇ. અમે આવ જા કરતાં હતાં તેથી તેના ડીલીવરી સમયે અને પછી થોડો સમય ડૉક્ટરને ઇન્ડીયા એકલા રાખી હું રેવા પાસે રહી. સુંદર મજાની કાવ્યાને તેણે જન્મ આપ્યો. તેની છલકાતી મમતાને જોઇને મારી મમતાને ટાઢક વળતી. મેં અને વીરે ૬ મહીના બન્નેની કાળજી લીધી. મારે ઇન્ડીયા જવાનો સમય થયો.\nમેં રેવાને કહ્યું, ‘બેટા, કાવ્યા મોટી થાય ત્યાં સુધી તું નોકરી ના કરે તો’ વીરે પણ તેમાં સૂર પૂરાવ્યો. વીરની આવક ખૂબજ હતી. ઘરમાં નેની, રસોઇવાળા બહેન રાખીને રેવા માતૃત્વ માણી શકે તેવી આવક હતી. મેં કહ્યું, ‘બેટા, પૈસાથી સગવડતા ખરીદી શકાય, સુખ નહીં. તારી મમતા અને વાત્સલ્યની કોઇ કિંમત નથી’ વીરે પણ તેમાં સૂર પૂરાવ્યો. વીરની આવક ખૂબજ હતી. ઘરમાં નેની, રસોઇવાળા બહેન રાખીને રેવા માતૃત્વ માણી શકે તેવી આવક હતી. મેં કહ્યું, ‘બેટા, પૈસાથી સગવડતા ખરીદી શકાય, સુખ નહીં. તારી મમતા અને વાત્સલ્યની કોઇ કિંમત નથી જન્મ આપીને ઉછેરો નહીં, તો એનો આનંદ શું જન્મ આપીને ઉછેરો નહીં, તો એનો આનંદ શું કંઇક મેળવવા, કંઇક તો ગુમાવવું પડે.’ રેવા કહે, ‘મોમ, મારાં વજૂદનું શું કંઇક મેળવવા, કંઇક તો ગુમાવવું પડે.’ રેવા કહે, ‘મોમ, મારાં વજૂદનું શું હું આટલી ટેલેન્ટેડ છું. કાવ્યાને હું બેબીસીટરને ત્યાં મૂકી દઇશ. મારી ઓફીસની નજીક એક મેકસીકન લેડી કેરોલીના રહે છે. પાછા આવતાં કાવ્યાને લેતી આવીશ. પ્રોબ્લેમ સોલ્વડ. આખા યુ. એસ.માં આ તો છે, લાઇફસ્ટાઇલ હું આટલી ટેલેન્ટેડ છું. કાવ્યાને હું બેબીસીટરને ત્યાં મૂકી દઇશ. મારી ઓફીસની નજીક એક મેકસીકન લેડી કેરોલીના રહે છે. પાછા આવતાં કાવ્યાને લેતી આવીશ. પ્રોબ્લેમ સોલ્વડ. આખા યુ. એસ.માં આ તો છે, લાઇફસ્ટાઇલ’ ‘પણ બેટા, વોટ યુ ડુ, વોટ યુ કેરી આઉટ ઇસ કૅરિયર. અત્યાર સુધી શું વુમન જખ મારતી હતી’ ‘પણ બેટા, વોટ યુ ડુ, વોટ યુ કેરી આઉટ ઇસ કૅરિયર. અત્યાર સુધી શું વુમન જખ મારતી હતી હજારો વર્ષોથી સાંબેલાથી ખાંડે, કૂવેથી પાણી ભરે અને આ તારી મમ્મીએ બી. કોમ., એલ. એલ. બી થયાં પછી પણ જે રીતે કુટુંબ–પરિવારને સાચવ્યો, શું એ કૅરિયર ના કહેવાય હજારો વર્ષોથી સાંબેલાથી ખાંડે, કૂવેથી પાણી ભરે અને આ તારી મમ્મીએ બી. કોમ., એલ. એલ. બી થયાં પછી પણ જે રીતે કુટુંબ–પરિવારને સાચવ્યો, શું એ કૅરિયર ના કહેવાય માત્ર મોનીટરી ગેઇન એજ કૅરિયર માત્ર મોનીટરી ગેઇન એજ કૅરિયર કંઇપણ સોલ્યુશન કાઢ પણ બેટા, આ નાની ફૂલ જેવી કાવ્યાને બેબીસીટર પાસે ના મૂકતી. જીવનમાં સંઘર્ષ સાથે બલીદાન પણ એટલુંજ જરૂરી છે.’ ‘જોઉં છું મોમ, પણ હા, હું આટલી મોટી પોસ્ટ પર કંપનીમાં છું અને જોબ નહીં કરૂં તો મને ફ્રસ્ટ્રેશન આવી જશે.’ વીર અને હું વિચાર કરતાં થઇ ગયાં.\nબીજે દિવસે બાળકોને છોડી, હ્રદય પર પત્થર મૂકીને હું ઇન્ડીયા મારા ઘરે પહોંચી ગઇ. પરંતુ જીવને ચેન ન હતું. ત્રણ મહીના પછી અચાનક વીરનો ફોન આવ્યો. રેવા જેલમાં છે અમારાં માથે જાણે આભ તૂટી પડ્યું. અમે બધું પડતું મૂકીને રાતોરાત અમેરીકા, દીકરીનાં ઘરે આવી ગયાં.\nબન્યુ હતું એવું, રેવા અને વીર, હોસ્પીટલ અને પોલીસનાં ચક્કરમાં હતાં. ૯ મહીનાની કાવ્યા જે હજુ બોલી ચાલી શકતી ન હતી. એક દિવસ રેવા, ઓફીસથી આવતા બેબીસીટરને ત્યાંથી સૂતેલી કાવ્યાને બેબીસીટમાં લઇને ઘરે આવી રહી છે. અડધો કલાકનું અંતર છે. રસ્તામાં અચાનક એક ડૂસકા સાથે કાવ્યાનાં નાક, કાનમાંથી લોહી વહેવા માંડ્યું. રેવાએ વીરને ફોન કર્યો. ગભરાયેલી હાલતમાં તેણે ગાડી હોસ્પીટલ લીધી. પોલીસ કેસ, પૂછપરછ. ડાયાગ્નોસીસ આવ્યું, ‘શેકન બેબી સીન્ડ્રોમ’, ‘વાયોલન્ટ શેકીંગ ઓફ ઇન્ફન્ટ ચાઇલ્ડ’, ‘અબ્યુસીવ હેડ ટ્રોમા’. બેબીસીટર કોઇપણ સંજોગોમાં ગૂનો કબુલવા તૈયાર ન હતી. તે કહે, ‘મેં કાવ્યાને આપી ત્યારે તે નોર્મલ હતી અને સૂતી હતી.’ તેણે તેની સાઇકીક અવસ્થામાં બેબી પર કરેલો અત્યાચાર પ્રૂવ ના થયો અને રેવાને પોલીસે ઇન્ટ્રોગેશનમાં લીધી. માતમ છવાઇ ગયો હતો. પરંતુ થેંક ગોડ, કાવ્યામાં ૨ દિવસમાં સુધારો થવા માંડયો. ધીમે ધીમે તે નોર્મલ બની ગઇ. અમને હાશ થઇ. રેવા મારા ખોળામાં ડૂસકે ડૂસકે રડી, તેના હ્રદયનો ભાર હળવો થયો. મેં શાંતિથી સમજાવ્યું. ‘બેટા, આ લેડી બેબીસીટીંગ પૈસા માટે કરે છે, તે તેની જરૂરિયાત છે. તે કોઇની સગી નથી કે નથી સંત. બેબી રડે, હેરાન કરે અને તે તેનાં વર સાથે લઢી હોય, મેનોપોઝ હોય કે કોઇપણ સ્ટ્રેસ હોય તો તેનું ફ્રસ્ટ્રેશન બેબી પર જ કાઢે. પણ પરિણામ તો આપણે જ ભોગવવું પડે ને બેટા, જાગ્યા ત્યારથી સવાર.’\nરાજની ડૉક્ટર તરીકેની ટ્રીટમેન્ટ અને મારા અનુભવોથી બન્ને જણ નોર્મલ બની ગયાં. ઘર ફરીથી ગૂંજવા માંડ્યું. વીરે કહ્યું, ‘મમ્મી–પપ્પા, તમે હવે અહીં પરમેનન્ટ રહો તો સારૂં. મારા મમ્મી–પપ્પાનું ફાઇલ કર્યું છે પરંતુ આવતાં સમય જશે.’ રેવાએ કહ્યું, ‘મમ્મી, મેં તારી વાત માની હોત તો આ ઘટના ના બની હોત.’ મેં સાંત્વન આપ્યું, ‘બેટા, પોતાની જાત, કુટુંબ ને કારકિર્દી. આ ત્રિકોણને જોડીને ન્યાય આપવો જોઇએ. આમાં પોતાની જાતને જોડવાની છે, ખોવાની નથી. બુધ્ધિશાળી વ્યક્તિ જીવનમાં હંમેશા પ્રાયોરિટી આપતા હોય છે. તે તારાં બાળક કરતાં, તારી કૅરિયરને પ્રાયોરીટી આપી. પરિણામ શું આવ્યું તારાં પપ્પા, તેમની ૩૫ વર્ષની ધીકતી પ્રેક્ટીસ, રોજનાં ૧૦૦ પેશન્ટ તપાસતા હતાં. બધુ છોડીને અહીં આવી ગયા. અમારા માટે, બાળકોનો પ્રેમ મેળવવા. હવે તું નિરાંતે જોબ કરજે. અમે કાવ્યાની સાથે અમારૂં બાળપણ માણીશું અને પપ્પા નાનો કોર્સ કરીને થોડું બહાર કામ કરશે જેથી તેમને જોબ સેટીસ્ફેક્શન મળી રહે.’ વીરે કહ્યું, ‘પપ્પા માટે વોલન્ટરી કામ અહીંનાં સીનીયર સેન્ટરોમાં અને મંદિરોમાં ઘણું હોય છે. તમને એક ગાડી અપાવીશું. શનિ–રવિ, તમે તમારી લાઇફ એન્જોય કરજો, બાકી કાવ્યા સાથે.’ અને અમે ખોવાઇ ગયાં અમારી દુનિયામાં, અમારાં બાળકો વચ્ચે.’ સાત વર્ષ પછી, રેવા ફરીથી પ્રેગ્નન્ટ થઇ. આ વખતે બેબી બોય છે તે જાણીને કાવ્યા ખુશ હતી. તેણે ભાઇનું નામ કવિન રાખ્યું. અમે બધા તેને સત્કારવા આતુર હતાં. બેંગલોરથી વીરનાં માતા–પિતા પણ હમેશ માટે આવી ગયાં હતાં. કવિનને ૩ મહીના થયાં અને અમે નક્કી કર્યું ન્યૂ યોર્ક જવાનું. બધાએ બહુ સમજાવ્યાં. અમે અહીં અમારી નવી દુનિયા ઉભી કરી હતી. નામ હતું, સન્માન હતું. પરંતુ …\nબન્ને બાળકોનાં બેબીસીટીંગ માટે નેની અને રસોઇ માટે બહેન ઘરે આવતાં. વીરના મમ્મી–પપ્પા લીલાબેન અને નવીનભાઇ પરિવાર સાથે, બાળકો સાથે રમીને ભક્તિમાં નિવૃતિનો સમય કાઢે તેમ નક્કી કર્યું. અતીતને કોણ સાચવી શક્યું છે પણ સાથે વિતાવેલી ક્ષણોને વર્તમાનની દાબડીમાં બંધ રાખીને સાચવીએ તો આમ વિચારીને ૩ મહીના બધા સાથે રહી અમે ઉડ્યા … નવી સફરે … જીવનની છેલ્લી ઇનીંગ રમવા …\n(સત્ય ઘટના પર આધારિત)\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જ���તેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્ત�� પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%AD-%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AF-%E0%AA%9C-%E0%AA%B8-%E0%AA%B8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%97-%E0%AA%B0%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%AF-%E0%AA%9A-%E0%AA%A8-%E0%AA%A4-%E0%AA%A8-%E0%AA%A4-%E0%AA%AC-%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A6-%E0%AA%B8-%E0%AA%A8-%E0%AA%95-%E0%AA%A8-%E0%AA%B8-%E0%AA%96-%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%A7-%E0%AA%B0?uid=10469", "date_download": "2020-09-20T19:47:55Z", "digest": "sha1:NGKCIMWT3AX6RNAAFUNIBD3HGDIYBEVQ", "length": 5739, "nlines": 93, "source_domain": "surattimes.com", "title": "ભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું- ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી", "raw_content": "\nભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું- ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી 1\nભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું- ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી\nચીન સાથે સરહદ વિવાદ પછી ભારત તેની દરેક હરકતનો યોગ્ય જવાબ આપી રહ્યો છે. હ���લમાં જ ભારતના એક જાસૂસી ઉપગ્રહે ચીનના કબજા હેઠળના તિબેટ ઉપરથી પસાર થતાં સમયે નોંધ્યું કે ગભરાયેલા ચીને ત્યાં પોતાના જવાનોની સંખ્યા વધારી દીધી છે. ડીઆરડીઓના ઉપગ્રહ એમીસેટ ગુપ્ત માહિતી મેળવવાનું કામ કરે છે.\nબીજી બાજુ અન્ય એક ઉપગ્રહ હાલમાં જ અરુણાચલ પ્રદેશ સ્થિત તિબેટ પરથી પસાર થયો હતો. શુક્રવારે સૂત્રોએ કહ્યું કે ભારતનો ઉપગ્રહ ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મી નેવીના જીબુતી બેઝ આફ્રિકા ઉપરથી પસાર થયો હતો. ચીનનો આ એક માત્ર નેવી બેઝ એવો છે કે દેશની બહાર છે. ચીને ત્યાં 3 યુદ્ધ જહાજ તહેનાત કર્યા છે.\nઇસરો નિર્મિત એમીસેટની ઇએલઆઈએનટી સિસ્ટમ દુશ્મનના વિસ્તારમાં ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવાતા રેડિયો સિગ્નલને વાંચી લે છે. તેના પરથી સૈનિકો વધાર્યાની માહિતી મળી છે.\nઅલીબાબાનો જનરલ મેનેજર ડેમન શી 425 દિવસ ભારતમાં...\nચીન યુદ્ધ પછી ભીષણ ગરીબી જોઈ, સફરજનની ખેતીએ...\nતિબેટના ઉંચાઈવાળા વિસ્તારોમાં તોપો અને સૈનિકો...\nચીને કેનસિનો બાયોલોજીક્સની કોરોના વેક્સિનને...\nડેમોક્રેટના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા...\nપોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ...\nરશિયા કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો તૈયાર કરી...\nરાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/jokes/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-6/", "date_download": "2020-09-20T21:54:48Z", "digest": "sha1:BTWOCMDYT7MRIXTAFTI5NGJOFVWGCE2K", "length": 12665, "nlines": 197, "source_domain": "www.gujaratilexicon.com", "title": "ગુજરાતી જોક્સ - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nગામડીયાલાલ : ડૉક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.\nડૉક્ટર : ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ ���રીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ\nજ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nડૉ : ક્યાં દુ:ખે છે… પેસન્ટ : ફી ઓછી કરો તો કહું… નહિતર જાતે ગોતો ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ફી ડબલ આપ તો કહુ… નહી તો જાતે સમજી લે…..\nએક ભાઈ બદામ વેચતા હતા.બીજા ભાઈએ પૂછયું, જરા કહો તો, બદામ ખાવાથી શું ફાયદો થાય પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય. બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય. બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો ચોખામાં કેટલા દાણા હોય પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો ચોખામાં કેટલા દાણા હોય બીજો ભાઈ કહે, મને ખબર નથી. પહેલા ભાઈએ તેને એક બદામ ખવડાવી પછી પૂછ્યું, […]\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથ���ાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/caramel-popcorn/", "date_download": "2020-09-20T20:11:32Z", "digest": "sha1:EGVQTSTDHQKY2XXUMLXDRKHH575UTPMF", "length": 2507, "nlines": 38, "source_domain": "www.janvajevu.com", "title": "Caramel popcorn Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવશે આ પોપકોર્ન શેક\nસામગ્રી * ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૧ કપ ઠંડુ દૂધ, * ૨૧/૨ ટીસ્પૂન કેરેમલ સોસ, * ૧/૪ કપ પોપકોર્ન. રીત મિક્સરના બોક્સમાં વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ અને કેરેમલ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/ram-mandir-ram-temple-bhoomi-poojan-by-narendra-modi-in-ayodhya-live-updates-latest-mb-1006357.html", "date_download": "2020-09-20T20:26:55Z", "digest": "sha1:KGHLZIIASM54J2WYNJJMBMIP4A436FOP", "length": 26100, "nlines": 295, "source_domain": "gujarati.news18.com", "title": "Ram Mandir bhumi pujan in Ayodhya LIVE Updates– News18 Gujarati", "raw_content": "\nRam Mandir LIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nPM મોદીએ મૂકી રામ મંદિરની આધારશિલા, ભાગવત-યોગી-આનંદીબેન પણ રહ્યા ઉપસ્થિત\nઆજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે – PM મોદી\nપીએમ મોદીએ બહાર પાડી પોસ્ટલ સ્ટેમ્પ\nઆજે સંકલ્પ પૂરો થયો – મોહન ભાગવત\nપાંચ સદીઓનો સંકલ્પ પૂરો થયો- યોગી આદિત્યનાથ\nPM મોદીએ મૂકી રામ મંદિરની આધારશિલા\nસોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભૂમિ પૂજન\nરામ મંદિર ભૂમિ પૂજન વિધિનો પ્રારંભ\nભૂમિ પૂજન પહેલા PM મોદીએ રામ લલાના કર્યા દર્શન\nPM મોદીએ હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા\nPM મોદી અયોધ્યા પહોંચ્યા\nસંઘ પ્રમુખ ભાગવત ભૂમિ પૂજન માટે પહોંચ્યા\nજે મહાયજ્ઞ 500 વર્ષ પહેલા શરૂ થયો હતો તે આજે પરિપૂર્ણ થશે- શિવરાજસિંહ\nયોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલ, ઉમા ભારતી રામ જન્મભૂમિ પહોંચ્યા\nલાંબી લડતનો આજે અંત આવ્યો\nપીએમ મોદી રામ મંદિર ભૂમિપૂજન માટે દિલ્હીથી રવાના\nવડાપ્રધાન મોદી કરશે રામ લલ્લાના દર્શન\nઆ એક ઐતિહાસિક દિવસ છે- બાબા રામદેવ\nહનુમાનગઢી મંદિરમાં સેનિટાઇઝેશન કરાયું\nઅયોધ્યાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ\nPM મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન\nઅયોધ્યા રામ ભૂમિ પૂજન માટે સજ્જ\nPM મોદીએ કહ્યું કે, જેવી રીતે દલિત-પછાત-આદિવાસી, સમાજના દરેક વર્ગે આઝાદીની લડાઈમાં ગાંધીજીને સહયોગ આપ્યો. તેવી જ રીતે આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુષ્ય કાર્ય પ્રારંભ થયું છે.\nવડાપ્રધાને વધુમાં કહ્યું કે, રામમંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનું ઉપક્રમ છે, આ મહોત્સવ છે- વિશ્વાસને વિદ્યમાનથી જોડવાનું છે. નર ને નારાયણ સાથે જોડવાનું છે. લોકોને આસ્થા સાથે જોડવાના છે. વર્તમાનને અતીત સાથે જોડવાનું છે. અને સ્વયંને સંસ્કાર સાથે જોડવાની છે.\nPM મોદીએ કહ્યું કે, આ મંદિર બન્યા બાદ અયોધ્યાની માત્ર ભવ્યતા જ નહીં વધે, આ વિસ્તારનું અર્થતંત્ર પણ બદલાઈ જશે. અહીં દરેક ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં આવશે, સમગ્ર દુનિયા પ્રભુ રામ અને માતા જાનકીના દર્શન કરવા આવશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વરસો સુધી રામલલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. ઠીક એવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા સૌભાગ્યથી મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વાભાવિક હતું, આજે ઈતિહાસ રચવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ કાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ...સદીઓનો ઇંતજાર સમાપ્ત થઈ રહ્યો છે.\nરામ મંદિરના ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી.\nભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું, આજે સંકલ્પ પૂરો થયો, અડવાણીના યોગદાનને યાદ કર્યું.\nભૂમિ પૂજન બાદ યોગીનું સંબધોન, પાંચ સદીઓનો સંકલ્પ પૂરો થયો\nદેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિરના ભૂમિ પૂજન વિધિ સંપન્ન થતાં શુભેચ્છાઓ પાઠવી છે.\nઅયોધ્યાઃ રામ જન્મભૂમિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે અનેક સંત-મહંતો પણ જોડાયા હતા. ભૂમિ પૂજન પહેલા વડાપ્રધાને હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા. ઉપરાંત આધારશીલા રાખતાં પહેલા રામલલાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે, આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ક���પિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/india-and-pakistans-lesbian-girls-pics-viral-on-social-media-/151303.html", "date_download": "2020-09-20T21:11:29Z", "digest": "sha1:K275EF5SMK4OEJAGNKQQY6JR5AIS4LBV", "length": 5861, "nlines": 54, "source_domain": "navgujaratsamay.com", "title": "Photos: એકમેકના પ્રેમમાં પડેલી હિન્દુ-મુસ્લિમ યુવતીઓનું ફોટોશૂટ વાયરલ | નવગુજરાત સમય", "raw_content": "\nPhotos: એકમેકના પ્રેમમાં પડેલી હિન્દુ-મુસ્લિમ યુવતીઓનું ફોટોશૂટ વાયરલ\nPhotos: એકમેકના પ્રેમમાં પડેલી હિન્દુ-મુસ્લિમ યુવતીઓનું ફોટોશૂટ વાયરલ\nઆ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું, તેમજ લોકોએ જબરજસ્ત વખાણ્યું\nઅંજલી ચકરા અને સુંદસ મલિક નામની બે યુવતીઓનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. આ સમલેંગિક કપલની તસવીરો એટલી સુંદર છે કે લોકો તેને ફરી-ફરીને જોઈ રહ્યા છે.\nઆ તસવીરોની ખાસ વાત એ છે કે આ બે યુવતીઓમાંથી એક યુવતી ભારતની અને બીજી યુવતી પાકિસ્તાનની છે.\nભારતની યુવતીનું નામ અંજલી ચકરા છે જ્યારે પાકિસ્તાની યુવતીનું નામ સુંદસ મલિક છે.\nટ્રેડિશનલ આઉટફિટ્સ અને જ્વેલરી પહેરીને આ કપલે ન્યૂયોર્કમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોગ્રાફરે આ ફોટોશૂટને \"A New York Love Story\"નું નામ આપ્યું છે.\nઆ ફોટોશૂટની વાયરલ થયેલી તસવીરો પર અત્યાર સુધીમાં હજારો લોકોએ રિટ્વિટ અને લાઈક કર્યું છે.\nઆ તસવીરોના સોશિયલ મીડિયા પર જબરજસ્ત વખાણ થઈ રહ્યા છે. ફોટોગ્રાફર સારોવર અહેમદે એક પોસ્ટ કરીને આ કપલને શુભેચ્છાઓ પાઠવી છે.\nતેમજ અંજલીએ પણ આ તસવીરોને શેર કરતા સુંદસ વિશે લખ્યું કે, ‘હેપ્પી એનિવર્સરી એને કે જેણે મને પ્રેમ કરતા શિખવ્યું.’\nતાજેતરમાં જ એક ગે કપલની પણ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અમિત શાહ અને આદિત્ય મદિરાજૂએ અમેરિકાના ન્યૂ જર્સીના સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કરીને પ્રભુતામાં પગલા માંડ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઓસામા બિન લાદેનના પુત્ર હમઝા ઠાર થયો હોવાનો યુએસનો દાવો\nઅમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘ક��ચુડા’ પર રમતા જોવા મળ્યા\nઅમેરિકા: હોસ્પિટલની 36 નર્સો એક જ વર્ષ દરમિયાન ગર્ભવતી બનતા કૂતુહૂલ\n10 લાખ લોકોના ડેટાની ચોરી મામલે કેપિટલ વન વિરુદ્ધ કેસ દાખલ\nઅલકાયદા આતંકી સંગઠન હજુ પણ મજબૂત: સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ\nGoogle CEO પદ માટે લોકોએ કરી અરજી,શું સુંદર પિચાઈ કંપની છોડી રહ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%9A%E0%AB%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%88-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%AE/", "date_download": "2020-09-20T20:03:31Z", "digest": "sha1:UOXBUPRSTUUYAZY7ZGSQKL6SFX54AMBO", "length": 12169, "nlines": 129, "source_domain": "www.avadhtimes.net", "title": "ચૈન્નઈ સુપર કિંગ્સમાં એમએસ ધોનીની મહેનત તેનું કારણ છે | Avadhtimes", "raw_content": "\nHome રમત જગત ચૈન્નઈ સુપર કિંગ્સમાં એમએસ ધોનીની મહેનત તેનું કારણ છે\nચૈન્નઈ સુપર કિંગ્સમાં એમએસ ધોનીની મહેનત તેનું કારણ છે\nરાહુલ-શ્રીનિવાસે સફળતાના રહસ્યો જાહેર કર્યા\nહું ધોનીને સારી રીતે ઓળખું છું અને આશા રાખું છું કે તે બિલકુલ બદલાયો નથી : પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો મત\nદિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે ચેન્નઈ સુપર કિંગ્સની સફળતાનું શ્રેય ઈન્ડિયન પ્રીમિયર લીગ કેપ્ટન મહેન્દ્રિંસહ ધોનીની સરળતા, તેની રમતની સમજ અને તેની પાછળ કરેલા મહાન કાર્યને આપ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝ, ઈન્ડિયા સિમેન્ટ્સના વડા એન શ્રીનિવાસન પણ સંમત થયા કે ધોની એક વૃત્તિનો માણસ હતો, જેને ટીમની બેઠકોમાં ભાગ લેવા અથવા ડેટા જોવાનો વિશ્વાસ નહોતો. બંને ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ દ્વારા આયોજીત વેબિનારમાં બોલતા હતા. દ્રવિડે વેબિનારમાં કહૃાું, ’જો તમે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની સફળતા જોશો તો, તેમની ડેટા એક્સેસ ખૂબ સારી છે, લોકો પાછળ કામ કરવા માટે તેમની પાસે ખૂબ જ પહોંચ છે અને તેઓ જુનિયર કક્ષાએ ક્રિકેટ ટીમો ચલાવે છે. દ્રવિડે કહૃાું, ’તેઓ પ્રતિભાને સમજે છે અને તેથી તેમની પાસે ખૂબ જ સારી’ સ્કાઉિંટગ પ્રક્રિયા છે ’. પરંતુ તેની પાસે એક કેપ્ટન પણ છે જે તેની વૃત્તિને ખૂબ સારી રીતે સમજે છે. પૂર્વ ભારતીય કેપ્ટનએ કહૃાું કે, “હું ધોનીને સારી રીતે ઓળખું છું અને આશા રાખું છું કે તે બિલકુલ બદલાયો નથી પરંતુ મને ખબર છે કે ધોની ડેટા અને આંકડામાં વિશ્વાસ નથી કરતો.” સીએસકેએ મુંબઈમાં ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ભારતીયો કરતા એક ઓછું છે અને ટ���મ ૧૦ સીઝનમાં તેનો ભાગ રહી છે અને દર વખતે નોકઆઉટમાં પહોંચી છે. શ્રીનિવાસે કહૃાું કે જ્યારે ડેટાને ખૂબ મહત્વ આપવામાં આવે ત્યારે ધોનીની સરળતા અને નિર્ણયો ટીમમાં કેવી રીતે સફળતા લાવે. તેમણે કહૃાું, ’અમે ડેટા પર આધાર રાખીએ છીએ. તમને એક ઉદાહરણ આપવા માટે, ઘણા બધા બોલિંગ કોચ છે અને ટી ૨૦ મેચમાં તેઓ દરેક બેટ્સમેનની વિડીયો રમે છે જેની સામે તેઓ રમવાનું છે અને તેઓ જુએ છે કે તેઓ કેવી રીતે આઉટ થયા, તેમની તાકાત શું છે અને તેમની નબળાઇ શું છે. પરંતુ એમએસ ધોની તેમાં ભાગ લેતો નથી, તે સંપૂર્ણપણે આરામદાયક વ્યક્તિ છે. બોિંલગ કોચ (મુખ્ય કોચ સ્ટીફન) લેિંમગ તેમાં હશે અને દરેક તેમાં રહેશે.\nકોરોના સંકટ વચ્ચે આજથી IPLન્નો પ્રારંભ: મુંબઇ-ચેન્નાઇ વચ્ચે મુકાબલો\nવિવાદ વચ્ચે સચિને ચીની કંપની સાથે કરાર કરતા કૈટે ખોલ્યો મોરચો\nવિરાટ કોહલી આઈસીસી વન-ડે રેંકિંગ્સમાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન\nઆઈપીએલ ૨૦૨૦માં સટ્ટેબાજી રોકવા બીસીસીઆઈએ સ્પોર્ટરડાર કંપની સાથે કર્યો કરાર\nપ્રેક્ટિસ દરમિયાન ચહલને બોલ વાગતા ચાહકોએ કહૃાું- હવે લગ્ન કેન્સલ\nમુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડીઓ સાથેની તસ્વીર શેર કરતા અર્જુન બન્યો ચર્ચાનું માધ્યમ\nટી૨૦ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારને કોરોના ટેસ્ટના પૈસા ચુકવવા પીસીબીએ કહૃાું\nયુએઈમાં પહેલો પડકાર ગરમ હવામાનમાં એડજેસ્ટ થવું: ટ્રેંટ બોલ્ટ\nઆઈપીએલ-૨૦૨૦ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, સંજય માંજરેકરની કરાઈ બાદબાકી\nસુરેશ રૈના ફરી એકવાર સીએસકેની ટીમ સાથે જોડાઇ શકે છે\nબીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી શારજાહ સ્ટેડિયમમાં રમવાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા\nવિરાટ કોહલી બાદ કેએલ રાહુલ ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/02/06/com/", "date_download": "2020-09-20T19:52:17Z", "digest": "sha1:GODQMNNOJT6GRUUUP7IFULNHOJVZ2SXA", "length": 3549, "nlines": 89, "source_domain": "www.vasantiful.com", "title": ".Com – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nમીટાવી દેશે ભેદભાવ કોમના,\nસાથે એક કોમ્યુટર હશે.\nને છતાંય મગજ ખંડેર\nનહિ રહે ભેદભાવ મેલ કે ફિમેલનો\nપાના નહિ હોય પેપરના\nકે શબ્દો નહિ લાગણીઓના\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nનહિ રહે ભેદભાવ મેલ કે ફિમેલનો\nવાહ ક્યા ખુબ કહી………. અસતિ સૂંદર્…….\nઅરે વાહ્ મજાની ફિલીઁગ છે…\nનાનકડા સ્ક્રીનને બિરદાવતી આ સુંદર રચના નાનકડા સ્ક્રીન પર વાંચવી ને માણવી ગમી \n“પાના નહિ હોય પેપરના\nકે શબ્દો નહિ લાગણીઓના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/tag/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-09-20T19:30:22Z", "digest": "sha1:VL7PZ7GE7FBBH76SZXDUWLCCW2WOQTYY", "length": 1753, "nlines": 33, "source_domain": "www.vasantiful.com", "title": "કવિતા – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nહું સૂઈ ગયેલી ગાઢ નિદ્રામાં સફાળી બેઠી થઈ ત્યારે, સૂરજ માથે આવી ગયેલો બહુ મોડું થઈ ગયું. હવે જાગવું જ છે ચીર નિદ્રામાં પોઢતાં પહેલાં\nવરસાદ ના પાણીમાં ધીમે ધીમે તરતી કાગળની હોડી એટલે બીજું કંઈ નહીં ધીમે ધીમે દૂર જતું એક બાળકનું બાળપણ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/05/kundanika-kapadia-novelist/", "date_download": "2020-09-20T20:21:08Z", "digest": "sha1:JEDYWMRKGCDCHX2CBBXVNSY5AO2F2ZB6", "length": 12090, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાને ગાંધીનગર સાહિત્યસભા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ - My Gandhinagar", "raw_content": "\nસાહિત્યકાર કુન્દનિકા કાપડિયાને ગાંધીનગર સાહિત્યસભા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ\nકુન્દનિકા કાપડિયાનું ગઈકાલે અવસાન થયું છે. કુન્દનિકાનો જન્મ સૌરાષ્‍ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી હતી.\nકુંદનિકાબહેનને જીવન પ્રત્યે ભરપૂર રસ છે. આથી જીવનને સ્પર્શ કરતો પ્રત્યેક સાહિત્યપ્રકાર તેમનો પ્રિય પ્રકાર છે. તેમનું રસક્ષેત્ર પણ વૈવિધ્યપૂર્ણ છે. તેમના વિશાળ ર્દષ્ટિકોણ પર એક તરફ શેક્સપિયર કે ઇબ્સન જેવા વિદેશી નાટ્યકારોનો પ્રભાવ દેખાય છે તો બીજી તરફ બંગાળી સાહિત્યસ્વામીઓનો રવીન્દ્રનાથ તથા શરદચંદ્રની અસર પણ તેમણે ઝીલી છે. ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકોએ પણ કુન્દનિકાબહેનની રસરુચિને ચોક્કસ આકાર આપ્‍યો છે. તેમણે લખેલા વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમના આંસુ‘, ‘વધુ ને વધુ સુંદર‘, ‘કાગળની હોડી‘ અને ‘જવા દઈશું તમને‘ નો સમાવેશ થાય છે. તેમના વાર્તાસંગ્રહોમાં માનવસંવેદન કોઈ ને કોઈ સ્વરૂપે છતાં આસ્વાદ્ય રીતે પ્રગટ થતું જોવા મળે છે. તેમનાં પાત્રો લાગણીશીલ હોય છે. અતઃ તેમનું સર્જન ચિંતન, પ્રેમ, સંગીત, પ્રકૃતિ જેવાં તત્વોથી સભર રહ્યું છે.\nતેમણે લખેલી નવલકથાઓમાં ‘પરોઢ થતાં પહેલાં‘, ‘અગનપિપાસા‘, ‘સાત પગલાં આકાશમાં‘ વગેરેને મુખ્ય ગણાવી શકાય. ‘સાત પગલા આકાશમાં‘ નવલકથા દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ છે. આ નવલકથામાં નારીશોષણની સામે સામાજિક વિદ્રોહની વાત કેન્દ્રમાં રહી છે. ધારાવાહિક રજૂ થતી આ નવલકથા પ્રારંભથી જ અનેક સ્ત્રીઓનું આકર્ષણ બની હતી. અનેક મહિલાઓએ જણાવ્યું હતું કે ‘પ્રસ્તુત નવલકથા જાણે મને જ કેન્દ્રમાં રાખી લખાઈ હોય તેવું લાગે છે.‘ દૂરદર્શન પરથી આ નવલકથા સફળતાપૂર્વક રજૂ કરવામાં ���વી હતી.\nતેમણે નિબંધલેખન પણ કર્યું છે. તેમના ભાવપૂર્ણ નિબંધો ‘ચંદ્ર, તારા, વૃક્ષ, વાદળ‘ નામે પ્રકાશિત થયા છે. પ્રકૃતિ, પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં હ્રદ્ય રીતે રજૂ કરવામાં આવી છે. અનુવાદક્ષેત્રે પણ કુન્દનિકાબહેને અર્પણ કર્યું છે. લૉસ ઇંગ્લસ વાઇલ્ડર નામની લેખિકાની નવલકથાનું ભાષાંતર તેમણે ‘વસંત આવશે‘ નામથી પ્રગટ કર્યું છે. ‘દિલભર મૈત્રી‘ નામના અનુવાદમાં મેરી એલન ચેઝ નામની લેખિકાનાં બાલ્યાવસ્થાનાં સંસ્મરણો સંગ્રહાયેલાં છે. બંગાળી લેખિકા રાણી ચંદનાએ એક પ્રવાસ-પુસ્તક લખ્યું છે. કુન્દનિકાબહેને તે પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ‘ નામથી પ્રસિદ્ધ કર્યો છે.\nપ્રકીર્ણ લેખો અને પ્રાર્થના-સંકલનના તેમના સંગ્રહો ‘દ્વાર અને દીવાલ‘ તેમજ ‘પરમ સમીપે‘ ખૂબ જ લોકપ્રિય નીવડ્યા છે. ઈ. ૧૯૮૫માં તેમને સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગર સાહિત્યસભા અધ્યક્ષ સંજય થોરાત દ્વારા ગાંધીનગર સાહિત્યસભા વતી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સદેહે આ સાહિત્યકારની ખોટ વર્તાશે પણ શબ્દ સ્વરૂપે તેઓ સદાય જીવંત રહેશે.\nવેબિનાર દ્વારા ગાંધીનગર સાહિત્યસભા કારોબારી બેઠકમાં કાર્યક્રમોનું આયોજન\nભારતીય વાયુ સેનાએ ગાંધીનગર ખાતે અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યું\nભારતીય વાયુ સેનાએ ગાંધીનગર ખાતે અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યું\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસા���ત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/devbhoomi-dwarka-dwarkadhish-temple-dwarka-gujarat-janmashtami-2020-parna-kp-1010439.html", "date_download": "2020-09-20T21:39:47Z", "digest": "sha1:RQBORN3IDLCIFAYRSQ6BULNMFLZRTGAE", "length": 23066, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "Dwarkadhish Temple dwarka Gujarat Janmashtami 2020 Parna– News18 Gujarati", "raw_content": "\n14મી ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\n14મી ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે\nઆજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.\nઆજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.\nશ્રાવણ વદ અષ્ટમીની રાતે બાર વાગે જગત નાથ શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. જ્યારે તેમનો જન્મ થાય છે ત્યારે શ્રીકૃષ્ણનો દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ કોઇ મુશ્કેલી વગર થાય એવી પ્રાર્થના અને પ્રતિક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા બાદ બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે. આજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.\nસામાન્ય રીતે આજે નોમના દિવસે જગતમંદિર દ્વારકા ‘જય દ્વારિકાધીશ’ના નાદ સાથે સવારથી જ ગુંજી ઉઠ્તુ હોય છે. પરંતુ વખતે ભક્તોએ ઓનલાઇન લાઇવમાંથી જ દર્શન કર્યા છે. જો તમે આજે દ્વારકાધીશના દર્શન ન કર્યા હોય તો તમે પણ કરીને ધન્ય બનો.\nઇતિહાસમાં પ્રથમ વખત કોરોના વાયરસના કારણે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. ઓનલાઇન લિન્કમાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરી શકે. આ સાથે રાજ્યનાં અનેક મોટા મંદિરોએ આ નિર્ણય લોકહિતમાં લીધો હતો.\nઆ અંગે દ્વારકાધીશ જગતમંદિરના પૂજારીએ જણાવ્યું છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઉજવાતો હોય, ત્યારે તમામ પરંપરા અનુસરવામાં આવી. જે ભક્તો પોતાના ઘરે બેઠા ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઉજવી શકે.\nઆ પણ જુઓ -\nઆ પણ વાંચો - GUJCET 2020 માટે આજથી હોલ ટિકિટ થશે ડાઉનલોડ, જાણી લો ક્યાંથી કરાશે\n14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે\n13 ઓગસ્ટે ગુરુવારે એટલે કે પારણાં(નંદોત્સવ)ના દિવસે સવારે 7 વાગ્યે પારણાંના દર્શન થયા હતા. સવારે 10.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે આરતીના સમયે 5 વાગ્યે મંદિર ખોલવામાં આવશે. સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે થશે. શયન આરતી રાત્રે 8.30 વાગ્યે થશે અને દર્શન રાતે 9.30 વાગ્યાથી બંધ કરવામાં આવશે. 14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ભાવિકભક્તો માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n14મી ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/coronavirus-latest-news/kerala-state-construction-corporation-develops-anti-covid-natural-coir-mats-200-rupees-ch-990501.html", "date_download": "2020-09-20T22:02:51Z", "digest": "sha1:PCWWNQTVNSAAEKBKW4RU7UBXFEPMC35H", "length": 22494, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "big news kerala company kerala state construction corporation develops anti covid natural coir mats 200 rupees– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nઆ કંપનીએ બનાવી કોરોના સંક્રમણથી બચાવતી શેતરંજી જાણો શું છે ખાસિયત\nઆ શેતરંજીના વેચાણ સાથે એક કિટમાં ટ્રે અને સેનિટાઇઝર પણ રહેલું હશે.\nકોરોના સંક્રમણ (Coronavirus Pandemic) થી સામાન્ય માણસને બચાવવા માટે રોજ નવા નવા ઇનોવેશન થઇ રહ્યા છે. આ કડીમાં કેરળ સરકારે (Goverment of Kerala)ની એક કંપની કેરલ સ્ટેટ ક્વૉયર કૉપરેશન (KSCC-Kerala State Coir Corporation)થી જોડાયેલી છે. KSCCએ નારિયળથી જાટથી શેતરંજી (ક્વૉયર મેટ્સ) બનાવી છે. જેમાં સેનેટાઇજેશનની સુવિધા છે. આ ખાસિયતના કારણે તે ચંપલના કારણે ઘરમાં (Anti-Covid Health Plus Mats) કોરોને આપતો રોકવામાં સક્ષમ છે તેવો દાવો કંપનીએ કર્યો છે. આનાથી કોવિડ 19થી લોકોને સુરક્ષા મળશે અને બીજી તરફ મંદ પડેલી અર્થવ્યવસ્થામાં વેપારી સંકટથી રાહત મળશે. તેને એન્ડી કોવિડ હેલ્થ પ્લસ મેટ્રેસ નામ આપવામાં આવ્યું છે.\nકેરળના નાણાં મંત્રી થૉમસ આઇજૈક (Finance Minister of Kerala, TM Thomas Issac) મુજબ, કોવિડ 19ના કારણે નારિયળના જ્યૂટમાંથી બનાવેલા ઉત્પાદનોની ઘરેલી અને આંતરાષ્ટ્રીય બજારોમાં માંગ ખૂબ જ ઓછી થઇ ગઇ છે. માટે આનું વેચાણ વધારવા માટે આ નવા આઇડિયા પર કામ શરૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત 200 રૂપિયા છે.\nઆઇજૈકએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2020માં રાજ્યમાં ક્વૉયર પ્રોડક્શન લગભગ ત્રણ ગણું વધી 20 હજાર ટન થયું છે. ઉલ્લેખનીય છએ કે કેરળ ફાઇબરની જરૂરિયાતો માટે પડોશી રાજ્ય તમિલનાડુ પર નિર્ભર છે, પણ હાલ ત્યાં લોકડાઉન લાગ્યું છે.\nઅંગ્રેજી છાપા હિંદુ બિઝનેસલાઇનની ખબર મુજબ નેશનલ ક્વૉયર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (NCRMI) અને શ્રીચિત્રા તિરુનલ ઇન્ટીટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ નારિયળની આ નવી શેતરંદી વિકસિત કરી છે. આ માટે તે લોકો ગત દોઢ મહિનાથી કામ કરી રહ્યા હતા. આ શેતરંજી કે દરીની અંદર જ સેનિટાઇજિંદ સોલ્યુંશન છે. માટે જ્યારે તમે તેની પર ચંપલ રગડશો અને ઘરની અંદર આવશો કોરોના ચંપલના માધ્યથી તમારા ઘરમાં નહીં પ્રવેશી શકે. આ શેતરંજીની વેચાણ એક કિટ સાથે થશે જેમાં ટ્રે અને સેનિટાઇઝર પણ રહેલું હશે.\nઆઇજૈકે કહ્યું કંપની આ નવી શેતરંજીને અલાપૂઝામાં ફિલ્ડ ટ્રાયલ કરશે અને જુલાઇથી તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. પહેલી ચરણમાં તેની એન્ટી કોવિડ હેલ્થ પ્લસ ચટાઇ દરેક પંચાયત, નગર નિકાય અને સંબંધિત સંસ્થાઓમાં આપવામાં આવશે. બીજા ચરણમાં તેને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.\nકંપની ક્વૉયર બોર્ડ સાથે મળીને કોવિડ 19ના દર્દીઓ માટે ક્વૉયર કૉટ અને યુઝ એન્ડ થ્રો મેટ્રેસ પણ બન���વાનું વિચારી રહ્યા છે. જે પ્રોડક્ટ્સ પણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/cricket-indian-cricket-team-5-big-mistakes-in-chennai-odi-vs-west-indies-mb-940003.html", "date_download": "2020-09-20T21:41:19Z", "digest": "sha1:4I267TVT44GJDDH56WLGEBBCPINIJEI4", "length": 23124, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "cricket indian cricket team 5 big mistakes in chennai odi vs west indies mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » રમત-જગત\nચેન્નઈમાં વેસ્ટઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 'ધોઈ નાખી', આ 5 ભૂલોને કારણે 'વિરાટ સેના' હારી\nટીમ ઈન્ડિયાએ એક નહીં પાંચ ભૂલો એવી કરી જેના કારણે ચેન્નઈ વનડેમાં કારમી હાર ભોગવવી પડી\nચેન્નઈ : વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત ટીમ ઈન્ડિયાએ હાર સાથે કરી છે. ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે હારી ગઈ. વિરાટ કોહલીની ટીમે પહેલા બેટિંગ કરતાં 287 રન કર્યા. તેના જવાબમાં વિન્ડીઝ ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 13 બોલ પહેલા ટાર્ગેટ પાર કરી દીધો. વિન્ડીઝની જીતનો હીરો શિમરૉન હેટમાયર અને શે હોપ રહ્યા. હેટમાયરે 139 અને શે હોપે અણનમ 102 રન કર્યા. આમ તો ટીમ ઈન્ડિયાની હારનું કારણ હેટમાયર અને હોપની સારી બેટિંગ ઉપરાંત 5 ભૂલો પણ રહી.\nખરાબ ટીમ સિલેક્શન : ટીમ ઈન્ડિયાએ ચેન્નઈ વનડેમાં ય���ગ્ય ટીમ સિલેક્શન ન કર્યું. ભારતીય ટીમ માત્ર 4 બોલરોની સાથે મેદાનમાં ઉતરી. પાંચમા બોલર માટે ટીમે શિવમ દુબે અને કેદાર જાધવ પર આધાર રાખ્યો અને આ બાબત તેની પર ભારે પડી ગઈ. જાધવે એક ઓવર ફેંકી અને 11 રન આપ્યા. બીજી તરફ શિવમ દુબેએ 7.5 ઓવરમાં 68 રન આપ્યા અને તેને એક પણ વિકેટ ન મળી.\nએક ઓવરમાં રાહુલ અને વિરાટ આઉટ : ચેન્નઈમાં ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી. ટીમ ઈન્ડિયાએ 7મી ઓવરમાં વિરાટ કોહલી અને કે.એલ. રાહુલની મહત્વની ટિકિટ ગુમાવી. શેલ્ડન કૉટરલના બીજા બોલ પર રાહુલ માત્ર 6 રને આઉટ થયો અને ત્યારબાદ છેલ્લા બોલે વિરાટ કોહલી બોલ્ડ થતાં ટીમ ઈન્ડિયાને બેવડો આંચકો લાગ્યો. અહીંથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ.\nઅય્યર અને પંત સેટ થયા બાદ આઉટ : રોહિત અને રાહુલ આઉટ થયા બાદ અય્યર અને પંતે ટીમ ઈન્ડિયાને સંકટમાંથી બહાર કાઢ્યા. બંનેએ 100 રનની ભાગીદારી પણ કરી અને અડધી સદી ફટકારી. અય્યરે 70 રન કર્યા અને પંતે 71 રનની ઇનિંગ રમી પરંતુ આ બંને બેટ્સમેન સેટ થયા બાદ અચાનક આઉટ થયા. જેનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડ્યું. ટીમ ઈન્ડિયાએ ચેન્નઈની પિચ પર 20થી 30 રન ઓછા કર્યા.\nકેચ છોડવો મોંઘો પડ્યો : ટી20 સીરીઝમાં ખરાબ ફીલ્ડિંગ ફરી એકવાર જોવા મળી. શિમરૉન હેટમાયરને બે જીવતદાન મળ્યા. પહેલું જીવતદાન વિરાટ કોહલીના હાથે મળ્યો જ્યારે તેની પાસે હેટમાયરને રનઆઉટ કરવાની તક હતી. પરંતુ તેણે પંતથી ઘણો દૂર થ્રો ફેંક્યો અને હેટમાયરને જીવતદાન મળી ગયું. બીજી વાર શ્રેયસ અય્યરે પણ હેટમાયરનો સરળ કેચ છોડ્યો, પરિણામ હેટમાયરે તોફાની 139 રન ઠોકીને ટીમ ઈન્ડિયાની હાર નક્કી કરી દીધી.\nખરાબ લાઇન લેન્થ પર બોલિંગ : માનવામાં આવે છે કે ચેન્નઈની પિચ બાદમાં બેટિંગ માટે સરળ થઈ ગઈ હતી પરંતુ ટીમ ઈન્ડિયાના બોલરોએ ખરાબ લેંથથી બોલિંગ પણ કરી. ટીમ ઈન્ડિયાના બોલરોની પાસે હેટમાયરની વિરુદ્ધ કોઈ રણનીતિ નહોતી જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. હેટમાયરે 7 સિક્સર અને 11 ફોર મારી. આ આંકડો સ્પષ્ટપણે ટીમ ઈન્ડિયાની ખરાબ લાઇન-લેંથને દર્શાવે છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમ���ં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/kutchh-saurastra/gir-somnath-one-inch-rain-in-2-hours-in-jamkhambhaliya-sihan-dam-flooded-1010549.html", "date_download": "2020-09-20T21:12:59Z", "digest": "sha1:FM6T47P3CU7T4XYFDDF3UIERMYJHYQQA", "length": 27800, "nlines": 340, "source_domain": "gujarati.news18.com", "title": "Video: One inch rain in 2 hours in Jamkhambhaliya, Sihan Dam flooded– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર\nVideo: જામખંભાળિયામાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ, સિંહણ ડેમ છલકાયો\nVideo: જામખંભાળિયામાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ, સિંહણ ડેમ છલકાયો\nVideo: જામખંભાળિયામાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ, સિંહણ ડેમ છલકાયો\nGir Somanath માં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ, Junagadh તળાવમાં હજારો માછલીઓના મોત\nGir Somnathમાં બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, પૂરમાં વહી ગયો હતો ટાંકો\nGir Somnathના વેરાવળમાં મોતના આંકડાનો તફાવત, સ્મશાનમાંથી મળી 50 મોતન રસીદ\nખમ્બા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં\nગીરસોમનાથમાં વરસાદના કારણે ખેતરોમાં ઘુસ્યા પાણી, ખેડૂતોના પાકને ભારે નુકસાનની શક્યતા\nગીરસોમનાથ: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, સરસ્વતી નદી બની તોફાની\nGir Somnathમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી, ખેડૂતોના પાકને ભારે નુકસાન\nGir Somnath જિલ્લામાં વરસાદ, ગીર ગઢડામાં ચાર ઇંચ વરસાદ\nSomanath માં CR Patil ના આગમન પહેલા તંત્ર એકશનમાં, રાતોરાત અનેક વિસ્તારોના ખાડાઓ પુરાયા\nગીર સોમનાથ સહીત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધામણવા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ\nGir Somanath માં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ, Junagadh તળાવમાં હજારો માછલીઓના મોત\nGir Somnathમાં બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, પૂરમાં વહી ગયો હતો ટાંકો\nGir Somnathના વેરાવળમાં મોતના આંકડાનો તફાવત, સ્મશાનમાંથી મળી 50 મોતન રસીદ\nખમ્બા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં\nગીરસોમનાથમાં વરસાદના કારણે ખેતરોમાં ઘુસ્યા પાણી, ખેડૂતોના પાકને ભારે નુકસાનની શક્યતા\nગીરસોમનાથ: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, સરસ્વતી નદી બની તોફાની\nGir Somnathમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી, ખેડૂતોના પાકને ભારે નુકસાન\nGir Somnath જિલ્લામાં વરસાદ, ગીર ગઢડામાં ચાર ઇંચ વરસાદ\nSomanath માં CR Patil ના આગમન પહેલા તંત્ર એકશનમાં, રાતોરાત અનેક વિસ્તારોના ખાડાઓ પુરાયા\nગીર સોમનાથ સહીત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધામણવા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ\nVideo: ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ, જાંબુર ગામમાં જળબંબાકારની સ્થિતિ\nગીર સોમનાથમાં ભારે વરસાદથી તાલાળામાં આભ ફાટ્યું, ગામના ઘરોમાં ઘુસ્યા પાણી\nગીર સોમનથમાં ભારે વરસાદના કારણે નદીનાળા અને કુવાઓ છલકાયા, ખેડૂતોના પાકને નુકસાન\nVideo: જામખંભાળિયામાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ, સિંહણ ડેમ છલકાયો\nGir Somnathમાં દર્શન કર્યા બાદ BJP MLA ભુગર્ભમાં, સાસણના રિસોર્ટમાં હોવાનો સુત્રોનો દાવો\n: મચ્છુન્દ્રી નદીના પૂરમાં પથ્થર ભરેલું ટ્રેક્ટર ફસાયું, શ્વાસ અદ્ધર કરી નાંખતો Video\nVideo: ગીર સોમનાથમાં પાણીમાં ટ્રેક્ટર ફસાયું, ઉનાના ચાંચકવડ ગામ પાસેની ઘટના\nGir Somnathના ઉંબા ગામમાં ભારે વરસાદ, કપિલા અને દેવિકા નદીમાં ઘોડાપૂર\nGir Somanath માં પણ ભારે વરસાદનું આગમન, સુત્રાપાડામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ\nVideo: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, તાલાલા અને વેરાવળના ગામોમાં વરસાદ\nVideo: ગીર સોમનાથનાં તાલાલામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો\nVideo: Gir Somnathનાં ઉનામાં એક ઇંચ વરસાદ, ગીર બોર્ડરના ગામોમાં 2 ઇંચ વરસાદ\nSomnath મંદિરમાં પાસ વગર દર્શન નહીં, શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર\nઆજથી સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ શરૂ, વેરાવળ સિવાયના લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત\nSomnath Mandirમાં ગઇકાલની ઘટના બાદ શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે\nSomnath મંદિર પાસે ઘર્ષણનો મામલો, ઓનલાઇન દર્શન માટે બુકિંગની વ્યસ્થા\nVideo: સોમનાથ મંદિર પાસે ઘર્ષણ મામલે બેઠકમાં પાસ સિસ્ટમ અંગે થઈ ચર્ચા\nSomanath મંદિર પાસે ઘર્ષણ મામલે ટ્રસ્ટી અને વહીવટીતંત્ર વચ્ચે થઈ બેઠક\nSomnath Mandirમાં દર્શન સમયમાં વધારો, સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શન\nSomnathમાં ભક્તોની પાંખી હાજરી, જય સોમનાથના ��ાદથી ગૂંજ્યું પરિસર\nGirનાં જંગલમાં સિંહોનું ટોળું, બાબરીયા જંગલનો વીડિયો હોવાની ચર્ચા\nGir Somnathમાં ધોધમાર વરસાદ, ગીર ગઢડા અને ગીર પંથકના ગામોમાં વરસાદ\nCorona મહામારી વચ્ચે CM વિજય રૂપાણીએ ગીર સોમનાથમાં કર્યા સોમનાથ મહાદેવના દર્શન\nગીરસોમનાથમાં 4 દિવસ સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર\nGirના જંગલમાં થયો ભારે વરસાદ, 20થી વધુ ગામના વાહન વ્યવહારને અસર\nGir Somnathનો કોઝવે પાણીમાં ગરકાવ, રાવલ ડેમમાંથી છોડાયું છે નદીમાં પાણી\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/gir-lions-spread-their-territory-enters-rajkot-district", "date_download": "2020-09-20T21:16:33Z", "digest": "sha1:TDA67GQ3DJ3KXBA2LAFWRMPTYXKT5WIV", "length": 8588, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ગીર કાંઠાંનો કેસરી હવે રાજકોટ જીલ્લામાં પણ પ્રવેશ્યો ; ખેડૂતોમાં ફફડાટ | Gir lions spread their territory enters Rajkot district", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસૌરાષ્ટ્ર / ગીર કાંઠાંનો કેસરી હવે રાજકોટ જીલ્લામાં પણ પ્રવેશ્યો ; ખેડૂતોમાં ફફડાટ\nસાવજ વિશેષતમ ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે જે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની સરહદમાં આવેલું છે. જો કે સરકારના સતત પ્રયત્નોના પગલે સિંહોની વસ્તી મક્કમ ગતિએ વધી રહી છે. વનરાજ પોતાના રહેઠાણના વિસ્તાર વધારી રહ્યા છે એવા સમયે હાલ તે રાજકોટ જિલ્લાની હદમાં પહોંચી ગયા છે.\nગીરના સિંહો એ ગુજરાત ની શાન છે , ગીરનું જંગલ સિંહોને ટૂંકું પડી રહ્યું છે ગીર ઉપરાંત આસપાસ ના જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહો જોવા મળી રહ્યા છે. અમરેલી , જૂનાગઢ , ભાવનગર , ગીર સોમનાથ જિલ્લાના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં તો સિંહોનો છેલ્લા ઘણા વર્ષોથી મુકામ જોવા મળે છે,પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં જસદણ અને વિંછીયા તાલુકાની હદમાં સિંહોના આંટાફેરા અને મારણ ની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે.\nવન વિભાગની વર્ષ 2015 ની છેલ્લી ગણતરી મુજબ 523 સિંહો નો ગીર અને આસપાસ ના જિલ્લામાં વસવાટ છે, સિંહોને સૌરાષ્ટ્ર નો આ વિસ્તાર ખુબ અનુકૂળ આવી ગયો હોય સિંહો ની સંખ્યા સતત વધી રહી છે. હાલ 600 જેટલા એશિયાટિક સિંહો ની સંખ્યા ગીર ના જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મળીને હોવાનો સરકાર નો અંદાજ છે.\nઅમરેલી જિલ્લા બાબરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા સિંહોના સગડ મળ્યા હતા, ખેડૂતો વાડીએ જતા ફફડે છે આ અંગે ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વનવિભાગ ને રજૂઆત કરી છે, આ રજૂઆત કર્યાના બે દિવસ બાદ જસદણ અને વિંછીયા વિસ્તાર માં સિંહો ના સગડ જોવા મળ્યા છે , આ વિસ્તાર રાજકોટથી માત્ર 70 કિમિ જ દૂર છે, જસદણ તાલુકાના આંબરડી ગામની વાડીમાં સિંહે મારણ કર્યું હતું, ગામના સ્થાનિક લોકોમાં ફફડાટ છે બીજી તરફ વન વિભાગે સિંહો ને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/bjp-minister-jayesh-radadia-korona-positive/", "date_download": "2020-09-20T20:30:23Z", "digest": "sha1:PAKXIE2SO66J335XL6URTUO6KVNP5XEA", "length": 10639, "nlines": 165, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ભાજપના મંત્રી જયેશ રાદડિયા કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા – NET DAKIYA", "raw_content": "\nભાજપના મંત્રી જયેશ રાદડિયા કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા\nકેબીનેટ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ ખાતેના પોતાના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇન થયા\nરાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. કૂદકેને ભૂસકે કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ પણ કોરોનાની ઝપટેમાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.\nમને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે,\nછેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.\nમળતી માહિતી અનુસાર, જયેશ રાદડિયાના પીએ વિપુલ બાલધા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે રાદડિયાના સંપર્કમાં આવેલા અનેક લોકો ટેસ્ટ કરાવશે. ભાજપના નેતા કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ ફેલાયો છે. થોડા દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે રેલી અને સભામાં રાદડિયા હાજર હતા. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કોરોનાની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.\nછેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1334 કેસ\nગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1334 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત અને અમદાવાદમાં 3-3 દર્દીઓના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3230 દર્દીઓના મોત થયા છે..રાજ્યમાં આજે કુલ 1255 દર્દીઓ સાજા થયા છે. આ સાથે આજદિન સુધીમાં કુલ 95 હજાર 265 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 71 હજાર 507 ટેસ્ટ કરવામા આવ્યા છે.\nPrevપાછળહિંમતનગર ખાતે હિંદુ યુવા સંગઠનની બેઠક યોજાઇ, વિવિધ સેવાકીય કાર્ય અંગે થઇ ચર્ચા\nઆગળમુગલ કૈસે હો સકતે હૈં હમારે હીરો.. CM યોગીનો સવાલ, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/india-china-border-clash-firing-in-ladakh-pangong/", "date_download": "2020-09-20T21:34:00Z", "digest": "sha1:I5Y6RBV4ZXO3L3RSXONAU3RRFXGJZA6S", "length": 10042, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "1975 બાદ LAC પર ફાયરિંગ! પેંગોંગમાં ચીની સૈનિકોને ભગાડ્યા – NET DAKIYA", "raw_content": "\n1975 બાદ LAC પર ફાયરિંગ પેંગોંગમાં ચીની સૈનિકોને ભગાડ્યા\nફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી, બંને તરફથી ફાયરિંગ\nલદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર LACની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયર��ંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.\nચીની પીપલ્સ લિબરેશન આર્મીના ચાઇનીઝ સંરક્ષણ મંત્રાલયના પશ્ચિમી થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઈલીએ મોડી રાતે કથિત નિવેદન આપ્યું હતું કે, ભારતીય સૈનિકો દ્વારા કથિત રીતે ઉશ્કેરણી કરવામાં આવી હતી. જોકે, આ ફાયરિંગ અંગે ભારત તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કપટી ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.\nચીને આરોપ લગાવ્યો છે કે, ભારતીય સેનાએ સોમવારે પેંગોંગ ઝીલના દક્ષિણ કાંઠે આવેલા શેનપાઓ પર્વત પર ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. જ્યારે ભારતીય સેનાના એ ચીનના તમામ આરોપોને ફગાવ્યા હતા. ભારતીય સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી હતી કે વોર્નિંગ શોર્ટસ ફાયર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સીમા પર તૈનાત સૈનિક ત્યારથી એલર્ટ પર છે કે જ્યાં તેમણે કાલા ટોપ અને હેલ્મેટ ટોપને પોતાના નિયંત્રણમાં લીધા છે. અને ચીની સૈનિકો આ બન્ને હીલને કબ્જે કરવા માટે આગળ વધી રહ્યા છે.\nઅત્યાર સુધી ચીનના આ નિવેદન પર ભારત સરકાર કે ભારતીય સેના તરફથી કોઈ અધિકૃત નિવદેન નથી આપવામાં આવ્યું.\nPrevપાછળરાજ્યમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવાવ મુખ્યમંત્રીના હસ્તે “કોવિડ વિજય રથ”નું ઇ-પ્રસ્થાન\nઆગળસુરત : રમવા આવેલી બાળકી પર દાનત બગાડી પાડોશી નરાધમે કર્યા અડલપાંNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/jamia-firing-accussed-have-no-regret-on-this-act-said-delhi-police-mb-952492.html", "date_download": "2020-09-20T21:54:03Z", "digest": "sha1:R4WPLDBYP4BQJDI6USKSMA5UIZHSWBN4", "length": 26218, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "jamia firing accussed have no regret on this act said delhi police mb– News18 Gujarati", "raw_content": "\nધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો\nસગીર આરોપીએ ગુરુવારે જામિયા વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કરતાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો.\nસગીર આરોપીએ નિવેદનમાં કહ્યું છે કે મને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી, ઈચ્છો તો મારું એન્કાઉન્ટર કરી દો\nનવી દિલ્હી : જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia)ની પાસે ગુરુવારે તમંચાથી ફાયરિંગ કરવાના સગીર (Minor Boy)એ આ ઘટના પર કોઈ અફસોસ નથી વ્યક્ત કર્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આરોપીએ પોલીસની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સ્વીકારી નથી. દિલ્હી પોલીસ (Delhi Police)ના સૂત્રોનું કહેવું છે કે આરોપી સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો જોયા બાદ કટ્ટર થયો. સૂત્રોએ જણાવ્યું કે આરોપી સગીર જાન્યુઆરી 2018માં યૂપીના કાસગંજમાં ચંદન ગુપ્તાની થયેલી હત્યાનો બદલો લેવા માંગતો હતો. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ આ સગીરને શુક્રવારે કિશોર ન્યાય બોર્ડ (જસ્ટિસ જ્યૂવેનાઇલ બોર્ડ)ની સમક્ષ રજૂ કરશે.\nએન્કાઉન્ટર કરી દો, પરંતુ...\nદિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી. ઈચ્છો તો મારું એન્કાઉન્ટર કરી દો. પોલીસ સૂત્રો મુજબ આરોપી સગીરે પૂછપરછમાં જણાવ્યું કે તે દિલ્હી એકલો આવ્યો હતો. ત્યારબાદ તે ગુરુવાર બપોરે લગભગ 11 વાગ્યે જામિયા પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ, જામિયામાં ફાયરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તમંચાને તેણે બુધવારે જ પોતાના ગામના કોઈ વ્યક્તિની મદદથી લીધું હતું.\nસૂત્રો મુજબ ગોળી વાગવાથી ઘાયલ સ્ટુડન્ટ શાદાબે પણ પોલીસને પોતાનું નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો છે. તેણે પોતાની તબિયત ખરાબ હોવાની વાત કહેતા ના પાડી દીધી છે. પોલીસની સામે સગીર આરોપીએ એવુ્ર પણ કબૂલ્યું કે કાશ્મીરી પંડિતો પર થયેલા જુલમ, કાસગંજ હિંસાથી તે દુ:ખી હતો, તેથી તેને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી.\nપ્રદર્શન પહેલા થઈ હતી આ ઘટના\nનોંધનીય છે કે, CAA અને NRCના વિરોધમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના સ્ટુડન્ટ ગુરુવારે ત્યાંથી રાજઘાટ સુધી એક પ્રદર્શન કરવા માંગતા હતા. આ દરમિયાન ત્યાં સ્ટુડન્ટ્સની એકત્ર ભીડ પર એક સગીરે દેશી તમંચાથી ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનામાં જામિયાનો એક સ્ટુડન્ટ ઘાયલ થયો. તેની પર ફાયરિંગ કરતાં પહેલા આ સગીર આરોપી ફેસબુક પર લાઇવ હતો. આ દરમિયાન તેણે અનેક વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. ફાયરિંગ કરતી વખતે તેણે 'વંદે માતરમ', 'યે લો આઝાદી'ના નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી થઈ હતી.\nઆ પણ વાંચો, જામિયા નગર ફાયરિંગ પર અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં કરીએ, સખત કાર્યવાહી કરીશું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/airtel-prepaid-plan-offers-unlimited-video-call-and-free-mobile-internet-data-765796.html", "date_download": "2020-09-20T20:34:35Z", "digest": "sha1:J7GJL7WESBVSPJFV6LYH6OXQVMJEYJBW", "length": 20669, "nlines": 250, "source_domain": "gujarati.news18.com", "title": "આ સસ્તા પ્લાનમાં હર રોજ મળશે 3GB ડેટા અને ફ્રી અનલિમિટેડ કોલ– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક\nઆ સસ્તા પ્લાનમાં હર રોજ મળશે 3GB ડેટા અને ફ્રી અનલિમિટેડ કોલ\nટેલિકોમ સેક્ટરમાં સસ્તા પ્લાનને લઈ હરીફાઈ ચાલુ છે. અને આ હરીફાઈમાં ભારતીય એરટેલે વધુ એક પ્રિપેડ પ્લાન ઓફર કર્યો છે. કંપનીએ 558 રૂપિયાનો પ્રિપેડ પ્લાન રજૂ કર્યો છે. જેમાં યૂઝર્સને 246જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ આ પ્લાનની વેલિડિટી 82 દિવસની રાખી છે.\nઆ પ્લાનમાં યૂઝર્સને 82 દિવસ સુધી રોજ 3જીબી, 3જી/4જી ડેટા મળશે. એટલે કે આ પ્લાનમાં માત્ર 2.26 રૂપિયામાં 1જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકાશે. આ સિવાય આ પ્લાનમાં લોકોને અનલિમિટેડ કોલની પણ ઓફર આપવામાં આવી રહી છે. સાથે આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે.\nકંપનીએ આ સિવાય હાલમાં પોતાના 199 રૂપિયાથી ઉપરના પ્લાન માટે એફયૂપી લિમિટને પણ રિવાઈઝ કરી છે. એક દિવસમાં 3જીબી ડેટા ખતમ થયા બાદ ઈંટરનેટની સ્પીડ 128Kbpsની થઈ જશે.\nઆ સિવાય બીએસએનએલે પોતાના કસ્ટમર્સ માટે 'data tsunami' નામની નવી ઓફર રજૂ કરી છે. કંપનીએ આ પેકની કિંમત 98 રૂપિયા રાખી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GBથી ડેટા આપવામાં આવશે. જાણકારી પ્રમાણે, કંપનીએ આ પ્લાનને 17 મેના રોજ મનાવવામાં આવેલ વર્લ્ડ ટેલિકોમ ડેના દિવસે રજૂ કર્યો છે.\nપ્લાનમાં બીએસએનએલ યૂઝર્સને 98 રૂપિયામાં દરરોજ 1.5જીબી ડેટા આ��વામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવી છે, જેનો ફાયદો માત્ર બીએસએનએલના પ્રીપેડ યૂઝર્સ જ ઉઠાવી શકશે. ધ્યાન રહે કે, આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા નહીં આપવામાં આવે. સાથે એ પણ યાદ રાખો કે, બીએસએનએલ હાલમાં 3G/2G નેટવર્ક પર જ ઉપલબ્ધ છે, કંપનીએ હજુ સુધી 4જી સર્વિસની શરૂઆત નથી કરી.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/buddhist-temple-in-japan-puts-faith-in-robot-priest-bv-901164.html", "date_download": "2020-09-20T21:35:14Z", "digest": "sha1:2IR2VI4OZNZIH56ENZVM54SFQMY4YZDP", "length": 20486, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "buddhist-temple-in-japan-puts-faith-in-robot-priest– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nઆ મંદિરમાં રોબોટ કરે છે પૂજા, જેને તૈયાર કરવામાં લાગ્યો 7 કરોડનો ખર્ચ\nલોકો રોબોટ પૂજારી સાથે બૌદ્ધ ધર્મમાં રસ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે કેટલાક વિવેચકોએ તેની તુલના ફ્રેન્કસ્ટાઇનના રાક્ષસ સાથે કરી છે.\nઅત્યાર સુધી તમે રોબોટને કંપનીમાં કામ કરતા જોયા જ હશે, પરંતુ જાપાનમાં 400 વર્ષ જુના મંદિરમાં એક રોબોટ પૂજારી છે. ત્યાંના લોકો રોબોટ પાદરી સાથે બૌદ્ધ ધર્મમાં રસ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે કેટલાક વિવેચકોએ તેની તુલના ફ્રેન્કસ્ટાઇનના રાક્ષસ સાથે ક��ી છે.\nએન્ડ્રોઇડ કૈન્નન આધારિત પૂજારી રોબોટ ક્યોટોના કોડાઇજી મંદિરમાં ઉપદેશ પણ આપે છે. આ પૂજારી સાથે રહેતા લોકોનું કહેવું છે કે આ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે મળીને કામ કરી શકે છે.\nમંદિરના અન્ય પૂજારી, ટેંશો ગોટોએ કહ્યું કે આ રોબોટ ક્યારેય નહીં મરે અને સમય જતાં તે પોતાને સુધારી લેશે. આ એક રોબોટની સુંદરતા છે. તે આજીવન જ સંગ્રહિત કરી શકે છે. તેમણે કહ્યું કે આ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માનવામાં આવશે.\nમંદિરના અન્ય પૂજારી, ટેંશો ગોટોએ કહ્યું કે આ રોબોટ ક્યારેય નહીં મરે અને સમય જતાં તે પોતાને સુધારી લેશે. આ એક રોબોટની સુંદરતા છે. તે આજીવન જ સંગ્રહિત કરી શકે છે. તેમણે કહ્યું કે આ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માનવામાં આવશે.\nઆ પૂજારી રોબોટ ઓસાકા યુનિવર્સિટીના જૈન મંદિર અને પ્રખ્યાત રોબોટિક્સ પ્રોફેસર હિરોશી ઇશિગુરોએ એક સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ પાદરી રોબોટ તૈયાર કર્યો છે. તેને તૈયાર કરવા માટે લગભગ 1 મિલિયન ડોલર એટલે કે 7,11,12,500 રૂપિયા ખર્ચ થયા છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://rjdevaki.com/shhhhhh-chor-bani-thangaat-kare-redfm-gujaratimovie-10155411714597192", "date_download": "2020-09-20T20:39:26Z", "digest": "sha1:5W5WGGPGVGVAQF6CHSTOFRPCI2EFE7EP", "length": 2681, "nlines": 34, "source_domain": "rjdevaki.com", "title": "RJ Devaki Shhhhhh...... ચોર આવી રહ્યો છે ... (કોણ છે તમારું નજીક નું , જેને તમારી કોઈ વસ્તુ ઠામી હોય, ને થનગાટ કરી રહ્યો હોય , એમને ટેગ કરી ને શેર કરો , કદાચ તમારી વસ્તુ પાછી આપી પણ દે ... !!!!!! ) Chor Bani Thangaat Kare #RedFm #GujaratiMovie #ReeliumFilms", "raw_content": "\nShhhhhh...... ચોર આવી રહ્યો છે ... (કોણ છે તમારું નજીક નું , જેને તમારી કોઈ વસ્તુ ઠામી હોય, ને થનગાટ કરી રહ્યો હોય , એમને ટેગ કરી ને શેર કરો , કદાચ તમારી વસ્તુ પાછી આપી પણ દે ... \n(કોણ છે તમારું નજીક નું , જેને તમારી કોઈ વસ્તુ ઠામી હોય, ને થનગાટ કરી રહ્યો હોય ,\nએમને ટેગ કરી ને શેર કરો , કદાચ તમારી વસ્તુ પાછી આપી પણ દે ... \nShhhhhh...... ચોર આવી રહ્યો છે ... (કોણ છે તમારું નજીક નું , જેને તમારી કોઈ વસ્તુ ઠામી હોય, ને થનગાટ કરી રહ્યો હોય , એમને ટેગ કરી ને શેર કરો , કદાચ તમારી વસ્તુ પાછી આપી પણ દે ... \nકપચી, કાંકરા અને ડામર તો કામ નથી કરતા તો ચાલો ને આપણા ટેન્શન થી અમદવાદ ના ખાડાઓ ભરીને, બોલો, તમારા કયા કયા ટેન્શન થી તમારે અમદાવાદ ના ખાડાઓ ભરવા છે. #worrynikaalkhaddemedaal #redfm #RJdevaki #potholes #ahmedabad\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/12/shiyalama-thata-sandhana-dukhavane-aa-rite-karo-dur.html", "date_download": "2020-09-20T21:43:44Z", "digest": "sha1:AUMO22SXQII7UYM54EQ73JJRO3MRNKL2", "length": 26231, "nlines": 551, "source_domain": "www.mojemoj.com", "title": "આ કારણે થતા હોય છે શિયાળામાં સાંધાના દુખાવા - આ ઉપાયોથી બચી શકાય છે - Mojemoj.com આ કારણે થતા હોય છે શિયાળામાં સાંધાના દુખાવા - આ ઉપાયોથી બચી શકાય છે - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nજાણવા જેવુ સ્વાસ્થ્ય વિશે\nઆ કારણે થતા હોય છે શિયાળામાં સાંધાના દુખાવા – આ ઉપાયોથી બચી શકાય છે\nશિયાળાની સિઝનમાં વૃદ્ધ લોકોને સાંધાના દુખાવા અને અકળાવાની સમસ્યા વધુ રહેતી હોય છે. સાંધામાં દુખાવો થવાથી ચાલવામાં ઘણી મુશ્કેલી પડે છે. શીયાળા દરમિયાન તાપમાન ઓછું થવાથી સાંધાની રક્તવહીનીઓ સંકોચાય જાય છે. અને લોહીનું તાપમાન પણ ઓછુ થઇ જાય છે. આવું થવાથી સાંધામાં અકળામણ અને દુખાવો થવા લાગે છે.\nસાંધાના દુખાવા અને અકળામણ ની આ પરેશાનીને આર્થરાઈટીસ નાં નામે ઓળખાય છે અને સામાન્ય 40 વર્ષથી મોટી ઉંમરના લોકો ખાસ કરીને મહિલાઓ આ સમસ્યાનો શિકાર બને છે. આર્થરાઈટીસ થવાથી સાંધા સિવાયના શરીરનાં અન્ય અંગ પણ સોજી જાય છે અને હાથના હાડકા પણ સોજી જાય છે અને દુખાવો થાય છે. આજે આપણે વાત કરવાના છીએ આર્થરાઈટીસ થી શિયાળામાં કેવી રીતે બચી શકાય, જો તમે અહીં જણાવેલ વાતોને ફોલોવ કરશો તો તમે ક્યારેય આર્થરાઈટીસનો શિકાર નહિ બનો.\nઆ વાતોનું ધ્યાન રાખવાથી નહિ થાય સાંધાના સુખાવા :\nવિટામીન ડી હાડકાઓ માટે ખુબ જ જરૂરી છે. તેથી તમે રોજ ઓછામાં ઓછી 15 મિનીટ સુધી ધૂપમાં બેસો. તડકામાં બેસવાથી શરીરની વિટામીન ડી મળી રહે છે અને શરીર ગરમ રહે છે. જેના કારણે અકળામણની સમસ્યા નથી રહેતી. એટલું જ નહિ તડકામાં બેસવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેથી શિયાળામાં સવારના સામાન્ય તડકામાં બેસવું જોઈએ.\nવિટામીન ડી વાળો ખોરાક ખાવાથી શરીરમાં વિટામીન ડી ની કમી રહેતી નથી. તેથી શિયાળામાં બની શકે તો સંતરા અને અન્ય ખાટા ફાળો રોજ ખાવાનું રાખો, ખાટા ફાળો ખાવાથી શરીરમાં વિટામીન ડી ની માત્રા જળવાઈ રહે છે અને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી નથી.\nદૂધમાં કેલ્શિયમ હોય અને અને કેલ્શિયમ હાડકાઓ માટે ખુબ જ જરૂરી હોય છે. દૂધ પીવાથી હાડકાઓ મજબુત બને છે અને તેમાં દુખાવાની સમસ્યા રહેતી નથી. દૂધ સિવાય દહીં અને પનીર પણ હાડકા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.\nહાડકા માટે સરસોનું ટેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને સરસોના ટેલથી હાડકાની માલીશ કરવાથી દુખાવાની સમસ્યા રહેતી નથી. સાંધામાં દુખાવો અને અકળાપણ થવા લાગે તે સરસોનાં તેલની માલીશ કરાવી જોઈએ તેનાથી આ સમસ્યા દુર થઇ જાય છે. સર્સોનું ટેલ થોડું ગરમ કરીને તેમાં લસણ નાખો ત્યારબાદ તેને હરાવે હાથે સાંધાન�� દુખાવા પર લગાવો આ ટેલ લગાવવાથી દર્દ દુર થઇ જશે અને અકળામણ પણ દુર થઇ જશે. સરસોનું ટેલ ન હોય તો તમે તલનું ટેલ પણ લઇ શકો છો.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઅને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nઅમીર ખાનદાનમાંથી આવતા આ અભિનેતાઓ જીવે છે રાજા-મહારાજા જેવી લાઈફસ્ટાઈલ – રણવીરની લાઈફસ્ટાઈલ જોવા જેવી\nલગ્ન પછી એકદમ ખત્મ થઇ ગયું આ અભિનેત્રીઓનું ફિલ્મી કરીયર – હવે પૈસા માટે કરે છે આવા આવા કામો…\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાન�� કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/china-invests-crores-in-more-than-1600-companies-in-the-country-gujarati-news/", "date_download": "2020-09-20T20:10:17Z", "digest": "sha1:EURQQIG327JH74QIRJGWREBFG3YYRCFR", "length": 10435, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "ચીનનું દેશની 1600થી વધારે કંપનીઓમાં કરોડોનું રોકાણ : સરકારે સંસદમાં રજૂ કર્યા આંકડાઓ, જાણી લો કેટલા રૂપિયા છે દાવ પર - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nચીનનું દેશની 1600થી વધારે કંપનીઓમાં કરોડોનું રોકાણ : સરકારે સંસદમાં રજૂ કર્યા આંકડાઓ, જાણી લો કેટલા રૂપિયા છે દાવ પર\nચીનનું દેશની 1600થી વધારે કંપનીઓમાં કરોડોનું રોકાણ : સરકારે સંસદમાં રજૂ કર્યા આંકડાઓ, જાણી લો કેટલા રૂપિયા છે દાવ પર\nદેશની 1,600થી વધારે કંપનીઓ���ે છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આ વિગતો આપવામાં આવી છે. સ્ટાર્ટ-અપ્સ, ચીની એજન્સીઓ દ્વારા ભારે રોકાણ કરવામાં આવી છે.\nએપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં થયું છે રોકાણ\nએપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં 1,600 થી વધુ કંપનીઓને ચીન તરફથી 102.25 કરોડ ડોલર (રૂ 1.02 અબજ ડોલર) નું સીધું વિદેશી ચીનથી રોકાણ પ્રાપ્ત થયું છે. આ કંપનીઓ 46 પ્રદેશોમાં હતી. આમાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગ, પુસ્તકોની છાપકામ, ઇલેક્ટ્રોનિક્સ, સેવાઓ અને ઇલેક્ટ્રિકલ સાધનોને આ સમયગાળા દરમિયાન ચીન તરફથી $ 10 કરો઼ડ વધુની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે.\nઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ એફડીઆઈ પ્રાપ્ત થઈ\nઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ. આંકડા બતાવે છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. સર્વિસ સેક્ટરને 13.96 કરોડ ડોલરની એફડીઆઈ મળી છે. લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને ચીની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો વિશે જાણ નથી.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nકેબિનેટ બેઠકનો નિર્ણય: ગુજરાતમાં યોજાશે ચોમાસું વિધાનસભા સત્ર, આટલા બિલ લાવી રહી છે રૂપાણી સરકાર\nબહિષ્કાર છતાં આ ચાઇનીઝ કંપનીએ ભારતમાં વેચ્યા 1.30 લાખ POCO M2 સ્માર્ટફોન, તે પણ એક જ દિવસમાં\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ��તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/cricket/ipl-2018-ipl-live-cricket-score-delhi-daredevils-vs-rajasthan-royals-dd-vs-rr-t20-match-760224.html", "date_download": "2020-09-20T21:33:44Z", "digest": "sha1:OGIW3KCDSPVP4N7RRQTK6J66QHVD4AJ2", "length": 27402, "nlines": 308, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - IPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય– News18 Gujarati", "raw_content": "\nIPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nIPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો, જુઓ Video\nજોફ્રા આર્ચરે 6 વર્ષ પહેલાં જ કરી હતી રિયા અંગે ભેદી ટ્વિટ, હાલ થઇ રહી છે VIRAL\nહોમ » ન્યૂઝ » ક્રિકેટ\nIPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય\nઆઈપીએલ 2018ની સિઝન 11ની રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હી ચાર રનથી વિજયી બન્યું છે. ભારે રોમાંચ વાળી રહેલી આ મેચમાં રાજસ્થાનને છેલ્લા બોલે છ રન લેવાના હતા. જોકે, માત્ર એક જ રન બનાવી શકતા રાજસ્થાનને આ મેચ હારવી પડી. આમ દિલ્હીએ રાજસ્થાન સામે ચાર વિકેટે શાનદાર જીત મેળવી છે. રાજસ્થાનને 12 ઓવરની ઇનિંગમાં 146 રન બનાવી શક્યું જેના માટે તેણે પાંચ વિકેટનું નુકાસન વેઠવું પડ્યું.\nટોસ જીતીને પહેલા બોલિંગ કરવાના રાજસ્થાનના નિર્ણયના પગલે દિલ્હીને પહેલી બેટિંગ કરવાની તક મળી હતી. જોકે, મેચ શરૂ થયા તે પહેલા જ ભારે વરસાદના કારણે મેચને સ્થગિત કરવામાં આવી હતી. વરસાદ બંધ થતાં મેચને 18-18 ઓવર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ દિલ્હીને 18 ઓવર રમવાની હતી. જોકે, દિલ્હીને ઇનિંગની પહેલી જ ઓવરમાં એક વિકેટનું નુકસાન થયું હતું.\nત્યારબાદ દિલ્હીને બેટ્સમેનોએ બાજીને સંભાળી લીધી હતી. આમ 17.1 ઓવરમાં દિલ્હીએ 196 રન બનાવ્યા હતા. રાજસ્થાનને 197 રનનો ટાર્ગેટ આપવા માટે દિલ્હીને 6 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. પહેલી ઇનિંગની છેલ્લી ઓવર ચાલુ હતી ત્યારે જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. જેના પગલે દિલ્હીની ઇનિંગ પુરી થઇ હતી. જોકેે, વરસાદના કારણે 12 ઓવરની ઇનિંગ કરાઇ હતી. જ્યારે રાજસ્થાનને 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.\nદિલ્હીઃ કોણે લીધા કેટલા રન\nપૃથ્વી શોઃ 25 બોલમાં 47 રન\nકોલિન મુનરોઃ 1 બોલમાં 0 રનશ્રેયસ ઐયરઃ 35 બોલમાં 50 રન\nઋષભ પંતઃ 29 બોલમાં 69 રન\nગ્લેન મેક્સવેલઃ 5 બોલમાં 6 રન\nવિજય શંકરઃ 6 બોલમાં 17 રન\nલિયેમ પ્લેનકેટ્ટઃ 2 બોલમાં 1 રન સાથે અણનમ\nરાજસ્થાનઃ કોણે કેટલી લીધી વિકેટ \nધવલ કુલકર્ણીઃ 37 રન આપી 1 વિકેટ\nઆર્ચરઃ 31 રન આપી 1 વિકેટ\nકૃષ્ણપ્પા ગોથમઃ 27 રન આપી 0 વિકેટ\nજયદેવ ઉનડકડઃ 46 રન આપી 3 વિકેટ\nશ્રેયસ ગોપાલઃ 26 રન આપી 1 વિકેટ\nબેન સ્ટોકઃ 28 રન આપી 0 વિકેટ\nરાજસ્થાનઃ કોણે લીધા કેટલા રન\nઆર્ચી શોર્ટઃ 25 બોલમાં 44 રન\nજોસ બટલરઃ 26 બોલમાં 67 રન\nસન્જુ સેમસનઃ 5 બોલમાં 3 રન\nબેન સ્ટોકઃ 2 બોલમાં 1 રન\nરાહુલ ત્રિપાઠીઃ 8 બોલમાં 9 ર ન\nક્રિષ્ણાપ્પા ગોથમઃ 6 બોલમાં 18 રન અણનમ\nદિલ્હીઃ કોણે લીધી કેટલી વિકેટ\nશાહબાઝ નદીમઃ 13 રન આપી 0 વિકેટ\nટ્રેન્ટ બોલ્ટઃ 26 રન આપી 2 વિકેટ\nઆવેસ ખાનઃ 36 રન આપી 0 વિકેટ\nલિઆમ પ્લુનકેટ્ટઃ 37 રન આપી 0 વિકેટ\nઅમિત મિશ્રાઃ 12 રન આપી 1 વિકેટ\nગ્લેન મેક્સવેલઃ 21 રન આપી 0 વિકેટ\nદિલ્હી માટે રાહતની વાત એ છે કે, ગંભીરે કપ્તાની છોડ્યા બાદ સ્રેયશ અય્યર કપ્તાની પદે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ માટે રન બનાવવાની સાથે કપ્તાની પણ સારી કરી રહ્યો છે. આ સિવાય ઋષભ પંત અને પૃથ્વી શો પણ બેટિંગ સારી કરી રહ્યા છે.\nઋષભ પંત, શ્રેયસ અય્યર, ગ્લેન મેક્સવેલ, અમિત મિશ્રા, શાહબાજ નદીમ, વિજય શંકર, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, ગૌતમ ગંભીર (કપ્તાન), ટ્રેંટ બોલ્ટ, કોલિન મૂનરો, ક્રિસ મોરિસ, વિજય શંકર, ડેનિયલ ક્રિસ્ટીયન, જેસન રોય, નમન ઓઝા, પૃથ્વી શાહ, ગુરકિરતસિંહ માન, આવેશ ખાન, અભિષેક શર્મા, જયેત યાદવ, હર્ષલ પટેલ, મંજોત કાલરા, સંદિપ લામીછાને, સાયન ઘોષ, લિયામ પ્લેંકટ.\nઆજિંક્ય રહાણે (કપ્તાન), અંકિત શર્મા, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, ધવલ કુલકર્ણી, જ્યોફ્રા આર્ચર, ડાર્સી શોર્ટ, દુષ્મંતા ચમીરા, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, એસ. મિથુન, જયદેવ ઉનડકટ, બેન લોફલિન, પ્રશાંત ચોપડા, કે. ગૌતમ, મહિપાલ લેમલોર, જતિન સક્સેના, અનુરિત સિંહ, આર્યમાન બિરલા, જોસ બટલર, હેનરિક ક્લાસેન, જહીર ખાન અને રાહુલ ત્રીપાઠી.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nIPL 2018 - દિલ્હીએ ચાર રને રાજસ્થાન સામે મેળવી રોમાંચક વિજય\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nIPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો, જુઓ Video\nજોફ્રા આર્ચરે 6 વર્ષ પહેલાં જ કરી હતી રિયા અંગે ભેદી ટ્વિટ, હાલ થઇ રહી છે VIRAL\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%86-6-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA", "date_download": "2020-09-20T22:08:19Z", "digest": "sha1:R26HZJMDMDVLGBJ4B3MUHPNUEUXE2X3Y", "length": 9455, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome India અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી\nઅમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનુ�� રીડેવલપમેન્ટ કરશે અદાણી\nકોરોના વાયરસ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે.\nએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ એરપોર્ટ રિડેવલપમેન્ટમાં ખાનગી કંપનીને આપી દેવાથી 1070 કરોડનો ફાયદો થશે. આ માહિતી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી.જાવડેકરે કહ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીને મળેલા 1070 કરોડનો ઉપયોગ નાના નગરોના એરપોર્ટના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે.\nતેનો બીજો ફાયદો એ છે કે યાત્રીઓને સારી સુવિધા મળશે. આ ઉપરાંત એફિશ્યન્સીમાં પણ વધારો થશે.આ ત્રણેય એરપોર્ટમાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને લીઝ ઉપર આપવામાં આવશે.\nઅદાણી એન્ટરપ્રાઈઝ સફળતાપૂર્વક દેશના ઘણા બધા એરપોર્ટને લીઝ ઉપર લઇ ચુક્યા છે. નોંધનીય છે કે દેશમાં 3 ઉપરાંત બીજા 3 એમ કુલ 6 એરપોર્ટને ગયા વર્ષે હરાજીમાં આપવાના હતા. આ હરાજીમાં અદાણીએ સૌથી ઊંચી કિંમત લગાવી હતી.\nઅમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે. જો કે તેમનું રિડેવલપમેન્ટનું કાર્ય શરુ થયું નથી કારણ કે કોરોનાને લીધે ઓપરેશન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. નોંધનીય છે કે અત્યારે હવાઈ યાત્રાઓ થઇ રહી ન હોવાને કારણે એરપોર્ટની આવકમાં મોટો ઘટાડો થયો છે.\nThe post અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી appeared first on Gujju Media.\nPrevious article1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર\nNext articleભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા\nભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો\nપીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ\nસુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન\nસુશાંત આત્મહત્યા કેસને લઇ મોટા સમાચાર,મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ\nવધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ...\nહોલિવુડની આ જાણીતી અભિનેત્રીએ ઇરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ\nઓસ્ટ્રેલિયન મૂવી કનવેન્શનમાં આ ફિલ્મને મળ્યો એવોર્ડ\nફાઈલ ટ્રાન્સફર કરવા માટે લોકપ્રિય બનેલી આ વેબસાઇટ પર ભારતમાં...\nજાણો કોરોના કાળમાં કેવી રીતે રેલયાત્રા દરમ્યાન આ ખાસ વેન્ડિંગ મશીન...\nઘરે જ બનવો બાળકોના પ્રિય બિસ્કીટ,જાણો ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવવાની એકદમ...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nમુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ\nહવે સરકાર પેટ્રોલ અને CNGની કરી શકે છે હોમ ડિલિવરી, પેટ્રોલિયમ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2020-09-20T21:34:52Z", "digest": "sha1:OH66SJOGNLEXZCYWFM22FI5R2SLAL6DA", "length": 4592, "nlines": 158, "source_domain": "gu.wikipedia.org", "title": "વેગમાન સંરક્ષણનો નિયમ - વિકિપીડિયા", "raw_content": "\nયંત્રશાસ્ત્રમાં વેગમાન એ કોઇ કણ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારથી બનતી રાશિ છે. તેનો એસ.આઇ. એકમ કિગ્રા મિ/સે છે.\nકોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યુટનના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધું પરિણામ છે.\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૧૬:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/the-rupee-weakened-for-the-fourth-consecutive-day/151958.html", "date_download": "2020-09-20T20:00:42Z", "digest": "sha1:KM2FKLKM3MUY3BVYL7X6SCMAD4VDHPX5", "length": 6667, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "રૂપિયામાં સતત ચોથા દિવસે નબળાઈ, સોનામાં આગળ વધતી તેજી | નવગુજરાત સમય", "raw_content": "\nરૂપિયામાં સતત ચોથા દિવસે નબળાઈ, સોનામાં આગળ વધતી તેજી\nરૂપિયામાં સતત ચોથા દિવસે નબળાઈ, સોનામાં આગળ વધતી તેજી\n1 / 1 રૂપિયામાં સતત ચોથા દિવસે નબળાઈ, સોનામાં આગળ વધતી તેજી\nરૂપિયામાં સતત ચોથા દિવસે નબળાઈ, સ��નામાં આગળ વધતી તેજી\nછેલ્લા ચાર દિવસ દરમિયાન આવેલા ઘટાડામાં ભારતીય કરન્સીમાં 202 પૈસાનો ઘટાડો થયો છે\nનવગુજરાત સમય > અમદાવાદ\nભારતીય રૂપિયામાં સતત ચોથા દિવસે નરમાઈ જોવાઈ હતી. કરન્સીમાં નબળાઇની પાછળ સોનામાં તેજની આગેકૂચ જળવાઈ હતી જ્યારે ચાંદીમાં ઊછાળે નફો બુક કરવાનું વલણ હતું. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં ડોલર ઇન્ડેક્સ ઘટતાં સોનામાં આવેલી ઝડપી તેજી પછી સ્થિરતાનું વાતાવરણ હતું. જોકે, મોડી સાંજે વાયદાના ભાવમાં નરમાઈ જોવાઈ હતી. અમદાવાદમાં સોનું આગલા બંધની સામે વધુ ~200 વધીને ~37,700 રહ્યું હતું તો ચાંદી સાધારણ ~300 ઘટીને 42,500 રહી હતી. ચાંદી 28 મહિનાની ઊંચી સપાટીએથી પાછી ફરી હતી. દેશાવરોમાં મિશ્ર હવામાન જોવાયું હતું. વૈશ્વિક સ્તરે સોનું બે ડોલરના સુધારા સાથે 1,466 ડોલર ટ્રેડ થતું હતું તો ચાંદી બે સેન્ટ સુધરીને 14.38 ડોલર ક્વોટ થતી હતી. સોનું વાયદામાં ~145 તો ચાંદી ~170 ઘટીને ટ્રેડ થતા હતા ડોલર સામે રૂપિયામાં ધોવાણ યથાવત રહ્યું હતું.\nછેલ્લા ચાર દિવસ દરમિયાન આવેલા ઘટાડામાં ભારતીય કરન્સીમાં 202 પૈસાનો ઘટાડો થયો છે જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઝડપી હોવાનું ફોરેક્સ માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું હતું. મંગળવારે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને 70.81 રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાની નીચી સપાટીએ ગબડ્યો હતો. ઇન્ટ્રા ડેમાં ડોલર સામે ભારતીય કરન્સી 70.47 અને 70.89ની રેન્જમાં અથડાઈ હતી. સરકાર દ્વારા વિદેશમાં 30 અબજ ડોલર ઊભા કરવાની જાહેરાત પછી ડોલર સામે રૂપિયો ટકવાના પ્રયાસ કરતો હતો તેના પર ચીનના યુઆનને ડિવેલ્યૂએશન કરવાના નિર્ણયે પાણી ફેરવી દીધું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બુધવારે વ્યાજદરમાં કાપની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના વચ્ચે માઇક્રો- આર્થિક ડેટાના કેવા સંકેતો આપવામાં આવે છે તે રૂપિયાની આગામી ચાલ માટે મહત્ત્વનું હોવાનું જણાવીને ફોરેક્સ માર્કેટના સૂત્રોએ કહ્યું હતું કે, એફપીઆઈ હજી ભારતીય શેરબજારમાં સતત વેચવાલ રહેતાં તે ચિંતાનો વિષય રહ્યો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nચીનના યુઆનના ડિવેલ્યુએશનથી રૂપિયામાં છ વર્ષનો 113 પૈસાનો સૌથી મોટો કડાકો નોંધાયો\nડોલર સામે રૂપિયો ચોથા દિવસે ઘટીને મહિનાના તળિયે\nરૂપિયામાં સુધારાએ સોનામાં ઝડપી પીછેહટ\nડોલર સામે રૂપિયો 68.50, 11 મહિનાની ટોચે\nટ્રેડ ટેરિફની અસરઃ સોનું તૂટ્યું, રૂપિયો 11 સપ્તાહની ઊંચી સપાટ��એ\nFPI સતત ચોથા મહિને લેવાલ, મેમાં ~9,031 કરોડની ખરીદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19862840/utsaah-takaavi-raakho", "date_download": "2020-09-20T21:11:51Z", "digest": "sha1:W6DHX6SRBXIQ2BN6QBUVAJP32MHRUOU7", "length": 4448, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "UTSAAH TAKAAVI RAAKHO by Mohammed Saeed Shaikh in Gujarati Motivational Stories PDF", "raw_content": "\nજીવનમાં ઘણા પ્રસંગો એવા આવે છે જ્યારે માણસ દુઃખી અને હતાશ થઈ જોય છે. કોઇ સ્વજનનું અવસાન થાય, છોકરા-છોકરીઓ પરીક્ષામાં નિષ્ફળ જોય ત્યારે કે ધંધામાં નુકસાન થાય, દેવું થઈ જોય ત્યારે લગભગ માણસ આવી નિરાશાજનક સ્થિતિ આવી પડે છે. ...Read Moreકપરા સંજોગોમાંથી નીકળવા માટે હકારાત્મક વિચારસરણી અને ઉત્સાહ જ સૌથી મોટી દવા તરીકે કામ કરે છે. માણસ ગમે તેટલો હોંશિયાર, બુદ્ધિશાળી અને જ્ઞાની હોય પરંતુ એના કાર્યમાં ઉત્સાહ ન હોય, જોશ ન હોય તો એને ધારી સફળતા મળતી નથી. કોઇ મહાપુરૂષે યોગ્ય જ કહ્યું છે કે “જે માણસ પોતાના કામમાં ઉત્સાહનો અનુભવ નથી કરતો, જીવનમાં એ કશાંય મહત્વનાં કાર્યો નથી Read Less\nસફળતાના સોપાન - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/muder-of-6-year-old-girl-in-rajkot/", "date_download": "2020-09-20T20:23:17Z", "digest": "sha1:N5OKZDS5XG7OCLBI76XKL7QSOWPZDXLG", "length": 9597, "nlines": 57, "source_domain": "kaptaan.co.in", "title": "રાજકોટમાં છ વર્ષની બાળકીનું ગળું કાપી હત્યા – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટમાં છ વર્ષની બાળકીનું ગળું કાપી હત્યા\nરાજકોટ: સાતમ- આઠમના તહેવારના દિવસોમાં રાજકોટમાં માસૂમ બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.શહરેમાં કાલાવડ રોડ પર આવેલી વૃંદાવન ગ્રીન સીટી બાંધકામ સાઇટ પર કામ કરનાર દાહોદના મજૂર પરિવારની છ વર્ષની બાળકી નેન્સી ગઈકાલ રમતા રમતા લાપતા થયા બાદ આજરોજ બાંધકામ સાઇટ નજીક જ તેનું ગળું કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને બાળાના મૃતદેહને પી.એમ માટે ખસેડી તેના હત્યારાને શોધી કા���વા તેમજ હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.\nહત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર વૃંદાવન ગ્રીન સીટી નામની બાંધકામ સાઇટ પર કામ કરનાર અને અહીં જ ઓરડીમાં રહેતા મૂળ દાહોદના ગરબાડાના નિમસ ગામના વતની અરવિંદ રસિયાભાઈ અમલિયાર (ઉ.વ 26) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં ગઈકાલ તેની છ વર્ષની બાળકી નેન્સી લાપતા થયા અંગેની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, બાંધકામ સાઇટ પાસે તેની દીકરી રમતી હતી દરમીયાન કોઈ તેને ઉઠાવી ગયું છે.જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે બાળકીના અપહરણ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.\nદરમિયાન આજરોજ બાંધકામ સાઇટ પાસે જ આ માસૂમ બાળકીની ગળું કાપી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.જે અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા,પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.બાળકીના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.\nમાસૂમ બાળકીની હત્યા કરવા પાછળનું કારણ શું તેમજ આ માસૂમ બાળાને આ રીતે નિર્દયતાથી હણી નાંખનારને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.બીજી તરફ તહેવારના દિવસોમાં છ વર્ષની બાળકીની ગળું કાપી હત્યા કર્યાના બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી છે.\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: પ્રતાપરોડ પર એક મહિલા થયા કોરોના સંક્રમિત…\nવાંકાનેર: સેવાભાવી યુવાને ગાયોને ઘાસચારો નાખી પોતાના જન્મદિવસની ઉજવણી કરી →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવ���ાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://profseema.com/gu/", "date_download": "2020-09-20T20:01:46Z", "digest": "sha1:74E3J2GM6DRMZCB6ZMOIESO73I6AOY2E", "length": 17553, "nlines": 188, "source_domain": "profseema.com", "title": "ડિજિટલ માર્કેટિંગ દ્વારા ગ્રોથ હેકિંગ", "raw_content": "\nઅહીં હું તમારા વ્યવસાયના વિકાસમાં કેવી રીતે મદદ કરી શકું છું તે અહીં છે\nફક્ત standભા રહો નહીં અને અન્યને લાખો કમાતા જુઓ નહીં સીધા આના પર જાઓ અને તમારા વ્યવસાયને વધારવા માટે ડિજિટલ માર્કેટિંગનો લાભ લો\nઆઇઆઇએમ બેંગ્લોર પ્રોફેસર પાસેથી એક્શનિબલ ઇનસાઇટ્સ અને ગ્રોથ સ્ટ્રેટેજીઝ શીખવા માટે હવે નોંધણી કરો. રહસ્યો મેળવો જે તમને કોઈ કહેશે નહીં. આજે મારા અભ્યાસક્રમો અજમાવી જુઓ\nતમારી ટીમને તમારા વ્યવસાયના વિકાસને સ્કાયરોકેટ પર અપ્સકીલ કરો. તમારા રૂપાંતરણો અને આરઓઆઈ અનેકગણો વધારો. આઈઆઈએમ બેંગ્લોર પ્રોફેસર પાસેથી તાલીમ મેળવો. મારી મફત પ્રો સિક્રેટ્સ મીની તાલીમ અજમાવી જુઓ\nમફત તાલીમ અજમાવી જુઓ\nઆઈઆઈએમ બેંગ્લોર પ્રોફેસર પાસેથી પરફેક્ટ સ્ટ્રેટેજી મેળવીને તમારા બિઝનેસ ગrowથને હેક કરો. નિષ્ણાત પાસેથી ક્રિયાયોગ્ય આંતરદૃષ્ટિ અને ટિપ્સ મેળવો. આજે મારી મફત પ્રો સિક્રેટ્સ મીની કન્સલ્ટિંગનો પ્રયાસ કરો\nમફત કન્સલ્ટિંગ કરવાનો પ્રયાસ કરો\nરૂપાંતરણો અને આરઓઆઈ વધારો. અમારી એજન્સીમાંથી ટોચની વર્ગની વ્યૂહરચના અને અમલીકરણ મેળવો. સોશિયલ મીડિયા સગાઈ, ચૂકવેલ ઝુંબેશ, વિડિઓ માર્કેટિંગ અને વૃદ્ધિ માટે એસઇઓ timપ્ટિમાઇઝ કરો\nમફત એજન્સીનો પ્રયાસ કરો\nહું કેવી રીતે કરી શકું\nતમારી પાસે કેટલાક ડિજિટલ માર્કેટિંગ પ્રશ્નોના જવાબો અહીં છે\nહું ડિજિટલ માર્કેટિંગ બજેટ કેવી રીતે ફાળવી શકું\nચૂકવણીની શોધ જાહેરાત, ફેસબુક જાહેરાતો, પ્રદર્શિત જાહેરાતો અને અન્ય માટે સ્માર્ટ રીતે બજેટ કેવી રીતે ફાળવવું તે વિશે એક પગલું-દર-પગલું માર્ગદર્શિકા મેળવો.\nહું મારી સ્પર્ધાને કેવી રીતે હરાવીશ અને ���ળાંકથી આગળ રહી શકું\nતમારા હરીફોની ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાઓને ઉજાગર કરવા અને તમારી પોતાની શારપન કરવા માટે 9 શક્તિશાળી ટૂલ્સ શોધો.\nહું મારા ઇ-કceમર્સ વ્યવસાયને કેવી રીતે આગળ વધારી શકું\nઇ-કceમર્સ માટેના મુખ્ય સફળતા ડ્રાઈવરોની તપાસ કરો અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરો.\nહું મારા સૌથી નફાકારક ગ્રાહકોને જાહેરાત કેવી રીતે આપી શકું\nયોગ્ય સમય અને સ્થાને યોગ્ય ગ્રાહકોને લક્ષ્ય બનાવીને તમારા નફાને કેવી રીતે વધારવું તે શીખો.\nહું વિડિઓ માર્કેટિંગને કેવી રીતે માસ્ટર કરી શકું\nહજારો સબ્સ્ક્રાઇબર્સ અને મંતવ્યો મેળવવા માટે આ 11 રસપ્રદ વ્યૂહરચનાની કાળજી લો.\nડિજિટલ માર્કેટિંગમાં હું આરઓઆઈને મહત્તમ કેવી રીતે કરી શકું\nઅહીં 10 અનિવાર્ય સાધનો છે જે દરેક સફળ ડિજિટલ માર્કેટરની કીટનો એક ભાગ છે.\nઅત્યંત સમજદાર, શ્રેષ્ઠ પ્રયાસો અને સખત ભલામણ\nપ્રોફેસર સીમાનો તાલીમ કાર્યક્રમ ખૂબ સમજદાર છે. તે મને ડિજિટલ માર્કેટિંગની વિભાવનાઓ અને શ્રેષ્ઠ પ્રયાસોથી સજ્જ કરતું હતું જે હું કરી શકું તરત જ મારી નોકરીમાં અરજી કરો. પ્રોગ્રામના પરિણામે હું મારા વ્યવસાયની આવકમાં અનેકગણો વધારો કરી શક્યો. હું વધુ ગ્રાહકોને આકર્ષિત કરવામાં અને સાઉન્ડ ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવામાં અને રોકાણ પર વધુ વળતર મેળવવા માટે સક્ષમ હતો. હું તેના વ્યવસાયોને અન્ય વ્યવસાયો માટે ભારપૂર્વક ભલામણ કરીશ.\nચેનલ માર્કેટિંગ મેનેજર, વેસ્ટર્ન ડિજિટલ\nઅમેઝિંગ અનુભવ અને ડિજિટલ માર્કેટિંગની સાકલ્યવાદી સમજ\nડિજિટલ માર્કેટિંગમાં પ્રોફેસર સીમા ગુપ્તા સાથે સંકળાયેલા તે એક સુંદર અનુભવ હતો. હું મારી જાતને ઉછાળી શકું છું અને ડિજિટલ માર્કેટિંગની સર્વગ્રાહી સમજ મેળવી શકું છું. મેં લાઇવ ઝુંબેશ, ઉદાહરણો અને કેસ અધ્યયનથી ઘણું શીખ્યું. આણે મને ડિજિટલ માર્કેટિંગમાં મારી કારકીર્દિ બનાવવામાં મદદ કરી કારણ કે હું શીખવી લાગુ કરી શકું મારી નોકરીમાં અને નોંધપાત્ર વ્યવસાયિક પરિણામો મેળવો. વધુને વધુ લોકોએ તેની સેવાઓનો ઉપયોગ ડિજિટલ લાભ માટે કરવો જોઈએ કારણ કે ભાવિ ડિજિટલ માર્કેટિંગનું છે.\nવ્યાપાર વિકાસ મેનેજર, ચેમ્બરાર્ડ / ભૂતપૂર્વ - પ્રેક્ટો\nમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામો\nતેણી પાસેથી મળેલા શિક્ષણથી મારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામો મળ્યા છે. હું ડિજિટલ માર્કેટિંગ કી પરિણામ પરિણામો ક્ષેત્રમાં કૂદકો લગાવી શક્યો અને વધુ સારું પ્રદર્શન કરી શક્યો. પુષ્કળ શિક્ષણથી મને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને ગ્રાહક સંપાદનનો ખર્ચ ઓછો થાય છે. મેં તેના મિત્રોને મારા મિત્રો અને સાથીદારો માટે ભલામણ કરી છે.\nસિનિયર મેનેજર માર્કેટિંગ, એક્સ ટાટા સ્કાય\nમફત માટે આઇઆઇએમ પ્રોફેસર પાસેથી ડિજિટલ માર્કેટિંગમાં નવીનતમ, અનન્ય, એક્શનબલ ઇનસાઇટ્સ મેળવો. તમારો વ્યવસાય મેનીફોલ્ડ વધારવા માટે તેમને અમલમાં મૂકો. બ્લોગ પર સબ્સ્ક્રાઇબ કરો અને તમારા ઇ-મેલમાં દર અઠવાડિયે નવીનતમ લેખ મેળવો.\nવ્યાપાર માટે ફેસબુકનો અલ્ટીમેટ રેવિલેશન\nવ્યવસાય માટેના ફેસબુક વિશેના આ ઘટસ્ફોટ સાથે તમારા વ્યવસાયને નવી ightsંચાઈ પર લઈ જાઓ\nફ્રેશર તરીકે ડિજિટલ માર્કેટિંગમાં તમારી કારકિર્દી કેવી રીતે શરૂ કરવી\nશું તમે ડિજિટલ માર્કેટિંગ શરૂ કરવાની રીતો શોધી રહ્યા છો આગળ ન જુઓ, ફ્રેશર તરીકે ડિજિટલ માર્કેટિંગમાં તમારી કારકિર્દી કેવી રીતે શરૂ કરવી તે શીખો.\n10 સિક્રેટ્સ જે તમારી ઇમેઇલ ઝુંબેશને ઉચ્ચ પ્રસ્તુતકર્તા બનાવશે\nઇમેઇલ ઝુંબેશ વિશે ટીપ્સ અને રહસ્યો જાણો અને ઓછા ખર્ચે વધારાની આવક મેળવો અને તમારો વ્યવસાય વધો.\nમGકગ્રા હિલ દ્વારા પ્રકાશિત ડિજિટલ માર્કેટિંગ પર નવીનતમ એક્શનિએબલ બુક મેળવો. આ ટેક્સ્ટમાં ભારતીય અને વૈશ્વિક સંદર્ભ માટે વ્યાપક સૈદ્ધાંતિક ખ્યાલો, તેમના વ્યવહારિક કાર્યક્રમો, કેસ અભ્યાસ અને ઉદાહરણો છે. હું આ વિષયની ખૂબ જ મૂળ બાબતોથી પ્રારંભ કરું છું અને વપરાશકર્તા અનુભવને optimપ્ટિમાઇઝ કરવા, અદ્યતન એસઇઓ, અભિયાનોને optimપ્ટિમાઇઝ કરવા, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને વધુ જેવા અદ્યતન મુદ્દાઓ સુધી વિસ્તૃત છું.\nતેમની શૈક્ષણિક સખ્તાઇના સંકેત તરીકે, પ્રો સીમા ડિજિટલ માર્કેટિંગ, માર્કેટિંગ અને જાહેરાત પરના પીઅર સમીક્ષા કરેલા કાગળો પણ લખે છે. માર્કેટિંગ અને મેનેજમેન્ટ પર અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત.\nમેં મેનેજમેન્ટ માટેના શિક્ષણ શાસ્ત્રના સાધન તરીકે અગ્રણી આંતરરાષ્ટ્રીય અને ભારતીય બ્રાન્ડ્સ પર કેસ સ્ટડી લખ્યા છે. હાર્વર્ડ બિઝનેસ પબ્લિશિંગ પોર્ટલ પર પ્રકાશિત.\nમારી સાથે વર્ચુઅલ મુસાફરી પર આવો કારણ કે આપણે મારા વેબિનારાઓમાં કેટલાક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ મારા વેબિનર સત્રો હોવા છતાં બરાબર ગમે ત્યાંથી મારી સાથે સંપર્ક કરો. તમે મ��રા આગામી વેબિનાર માટે સાઇન અપ કરી શકો છો અને પાછલા બધા વેબિનાર માટે પણ રેકોર્ડિંગ મેળવી શકો છો\nઆ વિડિઓને YouTube પર જુઓ\nશું તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માંગો છો\nપ્રો.સીમા ગુપ્તા આઈઆઈએમ બેંગ્લોરમાં ડિજિટલ માર્કેટિંગના સહયોગી પ્રોફેસર છે. તે એક નિષ્ણાત ડિજિટલ માર્કેટિંગ ટ્રેનર અને સલાહકાર છે. જો તમને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં સહાયની જરૂર હોય તો તેણી પાસે ડિજિટલ માર્કેટિંગ એજન્સી પણ છે.\nયુ.એસ. પર વિશ્વાસ કરતા કંપનીઓ\nગર્વથી દ્વારા સંચાલિત વર્ડપ્રેસ | થીમ: સિડની થીમ દ્વારા.\nડિજિટલ માર્કેટિંગમાં નવીનતમ વલણો મેળવો\nડિજિટલ માર્કેટિંગમાં નવીનતમ વલણો મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2014/01/blog-post_3316.html", "date_download": "2020-09-20T19:45:11Z", "digest": "sha1:VZEQ5JXT6PR7VET2XKLRMTXUCEXHY6ZJ", "length": 6297, "nlines": 57, "source_domain": "www.pgondaliya.com", "title": "શિક્ષકોની તાલીમનુ આયોજન - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nHome શિક્ષક તાલીમ/બેન્કીગ માહિતી\nઆજ રોજ બી.આર.સી.ભવન રાણાવાવ મુકામે તાલુકાના પ્રાથમિક શિક્ષકોની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા તાલીમની સાથે સાથે શિક્ષકો માટે ઉપયોગી એવી બેન્કીગ માહિતી પણ આપવામા આવી હતી.સામાન્ય રીતે આપણે બેક્મા જતા હોઇએ છીએ પણ અહી તો બેક જ ખુદ બી.આર.સી.ભવન આવી હતી. અમારા સૌના માનીતા બી.આર.સી.કો.શ્રી લાખાભાઇના આ નવતર પ્રયાસને સલામ છે.\nસ્ટેટ બેક ઓફ ઇન્ડીયા-પોરબન્દરના (N.R.I.Branch) મેનેજર અને સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બેક દ્વારા મળતા વિવિધ લાભ,દોડધામભર્યા આ સમયમા નેટ બેકીન્ગનો ઉપયોગ,હેલ્થ પોલીસી,જીવનઉપયોગી વિવિધ વીમાની યોજનાઓ,બચત માટેની માહિતી તેમજ આવનારા સમયની સાથે ચાલવા માટેનુ માર્ગદર્શન આપ્યુ હતુ.\nપોરબન્દરના જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી સરડવા સાહેબે શિક્ષકોને શાળામય અને બાળકમય બનવા માટે જ��ુરી પોઝીટીવ થીન્કીગ/એપ્રોચ પર સરસ માર્ગદર્શન આપ્યુ હતુ.અને આપણે આપણા ગૌરવને જાળવીએ અને બાળકોને ભરપુર પ્રેમની સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણનુ દાન આપીએ તે બાબત પર ભાર મુક્યો હતો.\nબી.આર.સી.કો.શ્રી લાખાભાઇ સુન્ડાવદરા એ શાળાકીય પ્રશ્નોના યોગ્ય નિરાકરણ તેમજ શિક્ષકો માટે શરાફી મન્ડળી માટેની રચના કરવા બાબત વિચાર વ્યક્ત કર્યો હતો.\n(અન્તે સૌ સાથે મળીને ભજીયા/લાડૂનુ ભોજન લઇ છૂટા પડ્યા.અન્ન ભેગા એના મન ભેગા)\nઓનલાઇન-બાયસેગ તાલીમ-(૩ ડિસ્પ્લે તાલીમમા)\nમન્ચસ્થ મહાનુભાવો-બેક્ના સ્ટાફ અને જિ.પ્રા.શિ.શ્રી/બી.આર.સી.કો./અન્ય\nબેકના સ્ટાફ સાથે ચર્ચા કરતા અમારા બી.આર.સી.કો.લાખાભાઇ\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/Sports-News?page=1", "date_download": "2020-09-20T21:17:57Z", "digest": "sha1:EXFACFKXAA7GNCHDUCNFB5MU2AMDVEMT", "length": 11419, "nlines": 175, "source_domain": "www.vtvgujarati.com", "title": " Sports News in Gujarati | Breaking Sports News in Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nટૉપ સ્ટોરીઝ / સ્પોર્ટસ\nસ્પોર્ટ્સ / આ ભારતીય દિગ્ગજ પહેલવાન કોરોનાગ્રસ્ત; કર્યા હોમ ક્વોરેનટાઈન\nજાહેરાત / ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર: IPL 2020નું શેડ્યુલ જાહેર, જાણો ક્યારે યોજાશે...\nકઠણાઇ / કોરોના સંકટને કારણે આ નેશનલ પ્લેયર સફાઇકર્મી બનવા મજબૂર બન્યો\nક્રિકેટ / IPL 2020માંથી આ દિગ્ગ્જ પૂર્વ ખેલાડી-કોમેન્ટેટરની હકાલપટ્ટી; આ કોમેન્ટેટર્સ...\nસ્પોર્ટ્સ / બર્થ ડે બોય થીએમે US ઓપનમાં સુમિત નાગલને હરાવી ભારતીય સફર થંભાવી\nફટકો / ચેન્નઇ સુપર કિંગ્ઝને બીજો મોટો ઝટકો, રૈના પછી આ ખેલાડી નહી રમે IPL\nસ્પોર્ટ્સ / MIને મોટો ઝટકોઃ મલિંગા IPLમાંથી બહાર, જેમ્સ પેટિન્સન ટીમમાં સામેલ\nક્રિકેટ / મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ ચીયરલીડર સાથે કર્યા લગ્ન, મેચ બાદ થયો હતો પ્રેમ\nસ્પોર્ટ્સ / ૨૦ રમતના ઉમેરા સાથે કુલ ૬૩ આ રમતોના ખેલાડીઓને સરકારી નોકરી મળશે; જાણો કેવી...\nIPL 2020 / મોટા ન્યૂઝ : ધોની સહિત આખી ચેન્નઈ સુપરકિંગ્સ ટીમનો થયો કોરોના ટેસ્ટ અને હવે...\nસ્પોર્ટ્સ / મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયુંઃ રૈના મામલે શ્રીનિવાસન કૂણા પડ્યા\nસ્પોર્ટ્સ / સુરેશ રૈનાના ભાઈની પણ થઈ મોત, આ સ્ટાર ખેલાડીએ જાહેરમાં વ્યક્ત કર્યો આક્રોશ\nક્રિકેટ / \"સુરેશ રૈનાને સફળતા માથે ચડી ગઈ છે\", જાણો કોણ ગુસ્સે થયું ટીમ ઈન્ડિયાના આ...\nIPL 2020 / બે ખેલાડીઓ વચ્ચે તકરાર, ધોની જેવો રૂમ ન મળતા રૈનાએ IPLને કહ્યું અલવિદા\nIPL 2020 / ભલભલા બોલરને ધ્રુજાવનાર કોહલી કેમ UAEમાં બેટ પકડતાં જ ડરી ગયા \nમોટા સમાચાર / સુરેશ રૈના આ કારણથી IPL છોડીને દોડી આવ્યો ભારત, પરિવારના નજીકના વ્યક્તિની થઈ...\nસ્પોર્ટ્સ / સુરેશ રૈના હવે IPL માં નહીં રમે, દુબઈથી તાત્કાલિક પરત ફર્યો, જાણો કારણ\nOMG / IPLના આ સ્ટાર ખેલાડીની પત્ની છે સાઉથની ફિલ્મોની મોટી અભિનેત્રી, જુઓ તસવીરો\nમાઠા સમાચાર / ચેન્નઇ સુપરકિંગ્ઝની ટીમ પર ત્રાટક્યો કોરોના, 11 લોકોના રિપોર્ટ પોઝીટીવ\nઅહેવાલ / IPLનું ખિતાબ જીતવા કઈ ટીમનું પલડું કેટલું ભારે જાણો 12 સિઝનમાં કઈ ટીમ સૌથી વધુ...\nખુશખબર / અનુષ્કા શર્મા બનશે મમ્મી, ઇન્સ્ટાગ્રામ પર આપ્યા સમાચાર\nવિદાય / લિયોનેલ મેસ્સીએ 20 વર્ષ બાદ બાર્સિલોનાને કહી દીધુ અલવિદા, ક્લબે કરી પુષ્ટી\nરેકોર્ડ / 600 વિકેટ લેનાર સૌપ્રથમ ફાસ્ટ બોલર બન્યો આ ખેલાડી, કુંબલેનું પણ નામ છે આ...\nસ્પોર્ટ્સ / ક્રિસ ગેલનો થયો કોરોના રિપોર્ટ, ઉસેન બોલ્ટ સાથે કરી હતી પાર્ટી\nસ્પોર્ટ્સ / ધોનીએ ઇકોનોમીના પેસેન્જરને આપી બિઝનેસ ક્લાસની ટિકીટ, કારણ જાણીને થશે ગર્વ\nસ્પોર્ટ્સ / વિશ્વના દિગ્ગજ ખેલાડીને બર્થડે પાર્ટી આપવી પડી ભારે, થયો કોરોના\nયાદ / રોબિન ઉથપ્પા થયા ઇમોશનલ, કહ્યું જમીન પર બેસીને હું અને ધોની સાથે જમતા\nક્રિકેટ / દુબઈ અને અબુધાબીની શાનદાર હોટલમાં રોકાયા ક્રિકેટર્સ, રૈનાએ લિક કરી દીધો...\nટ્વિસ્ટ / આ ક્રિકેટરે રિયા ચક્રવર્તી માટે 6 વર્ષ પહેલા કરી હતી ટ્વિટ, જાણો ટ્વિટનું...\nલોડ થઇ રહ્યું છે.\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો...\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ...\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે...\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી...\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના ���વાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર...\nક્રિકેટ / IPL 2020: સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને...\nક્રિકેટ / ગઈ કાલે પહેલાં જ બોલ પર રોહિત શર્માએ રચી દીધો ઈતિહાસ,...\nક્રિકેટ / IPL 2020ની પ્રથમ મેચમાં CSKએ MIને 5 વિકેટથી હરાવ્યું, 100 મેચ જીતનાર...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/narmada-in-pictures-migrant-birds-and-animals-of-kevadiya-jungle-safari-park-jm-997306.html", "date_download": "2020-09-20T21:43:36Z", "digest": "sha1:4XR62HLPNSITLWQ2XXDCBJZNTUWMG4O5", "length": 21411, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "In pictures migrant birds and animals of kevadiya jungle safari park JM– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nતસવીરો : ચોમાસુ શરૂ થતા જંગલ સફારીનો અદભુત નજારો, કોરોનાના કારણે પાર્ક બંધ\n3 મહિનાથી જંગલ સફારી બંધ છે ત્યારે રાજ્યની જનતા માત્ર એક ક્લિકમાં જોઈ શકે છે સફારી પાર્કના આ પશુ-પક્ષીઓ\nદિપક પટેલ, રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી ત્યાર બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે હાલ સમગ્ર દેશમાં જયારે કોરોના મહામારી ને કારણે છેલ્લા 3 મહિનાથી જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, ન્યૂઝ18ના માધ્યમોથી વાંચકો આ સફારી પાર્કના આકર્ષણ સમાન વિદેશી પશુ-પક્ષીઓને નિહાળી શકશે. લૉકડાઉનના કારણે બંધ થયેલા સફારી પાર્કમાં હાલમાં પશુ-પક્ષીઓ મોજથી વસવાટ કરી રહ્યા છે.\nઆ સફારી પાર્કમાં અલગ અલગ 1500 જેટલા જાનવરો અને પક્ષીઓ લાવવામાં આવ્યા છે જેમાં ઑસ્ટ્રેલિયા,આફ્રિકા જેવા દેશો માંથી પણ જાનવરો અહીં લાવવામાં આવ્યા છે હાલ કોરોના વાયરસ ની ઈફેક્ટ સમગ્ર દેશમાં છે ત્યારે જંગલ સફારી પાર્ક મા પણ જાનવરો ની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે ખાસ કરીને વિદેશ થી જે જાનવરો લાવવામાં આવ્યા છે જેમ કે અલ્પાકા લાંબા,ઇમુ,ઓસ્ટ્રેલિયન કાંગારું,અને એક્ઝોટિક તથા આઇવરી માં જે પક્ષીઓ છે તેમનું ખાસ ધ્યાન રખાય રહ્યું.\nહાલ ચોમાસા ની ૠતુ માં પ્રા��ીઓ અને પક્ષી માટે ખાસ દેખરેખ માટે અને ખાસ પક્ષીઓ અને પશુઓને ટ્રેન કરવા 200 થી વધુ સ્પેશિયલ ટ્રેનર ટ્રેનિંગ આપી રહ્યા છે\nઆજે ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળા એ ખીલીઉઠે છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢીદીધી હોય તેવું દ્રશ્ય તો સર્જાય જ છે\nગુજરાત નું સૌથી મોટું જંગલ સફારી માં પણ વિદેશી પશુ પક્ષીઓ પણ જાને કુદરતી વાતાવરણ માં મન મૂકી સફારી પાર્ક માં જુમી રહ્યા છે\nતસ્વીર માં પણ અનેક પશુ પક્ષીઓ ની મનમોહિત દ્રષ્યો કંડાયા છે હાલ ચોમાસા ની સીઝનમાં વરસાદ માં અહીંયા વિદેશી પ્રાણીઓ તેમજ પક્ષીઓ ની હાલત ખુબજ સારી છે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/union-minister-nitin-gadkari-tweeted-the-information-to-corona-himself-gujarati-news/", "date_download": "2020-09-20T20:38:57Z", "digest": "sha1:RIMRLPULU3KDGO7WQWWAE4HAS5DYUW4B", "length": 10639, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને થયો કોરોના, ખુદ ટ્વીટ કરી આપી જાણકારી - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\n��પ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને થયો કોરોના, ખુદ ટ્વીટ કરી આપી જાણકારી\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને થયો કોરોના, ખુદ ટ્વીટ કરી આપી જાણકારી\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ગડકરીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યુ છે કે, , “ગઈ કાલે મારામાં થોડી નબળાઇ દેખાતી હતી તેથી મારા ડોક્ટરની સલાહ પ્રમાણે મે ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.\nગડકરીએ કરી આ વિનંતી\nતેમણે કહ્યું કે હું બધાના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે સારી કામગીરી કરી રહ્યો છું. મેં પોતાને અલગ કરી દીધો છે. ”ગડકરીએ કહ્યું કે હું દરેકને વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સલામત રહો.આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ મોદી સરકારના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ કોરોનાથી સંક્રમિત થયા છે.\nદિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ કોરોનાથી થયા સંક્રમિત\nઆપને જણાવી દઈએ કે, કોરોનાનું સંક્રમણ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસોથી સંક્રમણ વધી રહ્યુ છે. આજે દિલ્હીના ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ અગાઉ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને પણ કોરોના થયો છે. તેમને હલ્કો તાવ આવ્યા બાદ ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યા છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nકામના સમાચાર/ આવતીક��લે 38 વર્ષ બાદ સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ, પિતૃ તર્પણનો છેલ્લો દિવસ\nYSR કોંગ્રેસના સાંસદનું કોરોનાથી મોત, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી પણ વધારેની થઈ છે છેતરપીંડી, સૌથી મોટો શિકાર બની SBI\nકોરોનાના કહેર વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આયોજિત થઈ ‘શિકારા રેસ’, પર્યટન માટે ખુલી રહ્યા છે દરવાજા\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:34:07Z", "digest": "sha1:PH6XQMBOG3Y7TJIGU5HEXEUXPIGDYILZ", "length": 16842, "nlines": 194, "source_domain": "garvitakat.com", "title": "પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમત��ાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ગુજરાત પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ...\nપત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે.\nપત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસ: ચાર દિવસ છતા પોલીસ પુરાવાથી દૂર\nઅમદાવાદમાં શનિવારે ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ કોઇ પણ પુરાવો મળ્યો નથી.\nઅમદાવાદ: અમદાવાદમાં શનિવારે ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેની હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ કોઇ પણ પુરાવો મળ્યો નથી. મહત્વનું છે, કે કઠવાળા પાસે અવાવરું જગ્યાએથી એક ખાનગી ટીવી ચેનલમાં ફરજ બનાવતા ચિરાગ પટેલની હત્યા કરાયેલી લાશ મળી હતી. સળગાવેલી હાલતમાં મળી આવેલી આ લાશ પાસેથી તેનો મોબાઈલ ફોન નહીં મળતા પોલીસ માટે આ હત્યાનું રહસ્ય ઘૂંટાયું છે.કઠવાળા ટેબલી હનુમાન રોડ પર કેનાલ આવેલી છે. આ કેનાલ પાસેની ખુલ્લી અવાવરું જગ્યાએથી એક યુવકની લાશ મળી આવી હતી. આ રોડ પરથી પસાર થયેલા એક પોલીસ કોન્સ્ટેબલે આ સ્થળે સ્પેલેન્ડર બાઈક શંકાસ્પદ હાલતમાં પડેલું જોયું હતું. આથી તેમણે આજુબાજુ તપાસ કરતા નજીકમાં અવાવરું જગ્યાએ એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં સઘન તપાસ કરતા ઘટના સ્થળેથી યુવકનું સ્પેલેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યા હતા. જેમાં આ ડેડ બોડી ચિરાગ પટેલ નામના યુવકની હોવાનું જણાયું હતું.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleમાયાવતીનો ટોણોચાવાળો અને હવે ચોકીદાર, દેશ ખરેખર બદલાઈ રહ્યો છેઃ\nNext articleભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરને ચોથા ક્રમે ઉતારી શકે છે\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે એવી શક્યતા\nસ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈ મહેસાણા જીલ્લા કોન્ગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી શકે ખરી\nપાલનપુરની સુખબાગ આંગણ વાડી કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્��ોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/033", "date_download": "2020-09-20T19:40:12Z", "digest": "sha1:EO3SUNAL5SXV2YJDGHMY6SHSLZD6HPJ4", "length": 11119, "nlines": 101, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::033 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૩૩ : બેદકી પુત્રી હૈ સ્મ્રિતિ ભાઈ\nરમૈની - ૩૩ : બેદકી પુત્રી હૈ સ્મ્રિતિ ભાઈ\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nબેદકી પુત્રી હૈ ૧સ્મ્રિતિ ભાઈ, સો જેવરિ કર તેતહિ આઈ\nઆપુહિ બરિ આપુન ગર બંધા, જૂંઠા મોહ કાલ કો ફંદા - ૧\nબંધા બંધવત છોરિ ન જાઈ, ૨વિષયરૂપ ભૂલી દુનિયાઈ\nહમરે લખત સકલ જગ લુટા, દાસ કબીર ૩રામ કહી છૂટા - ૨\nસાખી : રામહિ રામ પુકારતે, ૪જીભ્યા પરિગો રૌંસ\n૫સૂધા જલ પીવે નહીં ખોદિ પિયન કો હૌંસ\nસ્મૃતિ (ગ્રંથો) તો વેદોની પુત્રી છે અને હે ભાઈઓ, તે તો હાથમાં (સકામ) કર્મો રૂપી દોરડું હાથમાં લઈને જ આવી છે સ્વયં પોતે સકામ કર્મોનો સ્વીકાર કરીને પોતાના ગળામાં તે દોરડું ભેરવી દે છે, સકામ કર્મો મોહ જન્ય હોવાથી સમય જતાં બંધનરૂપ થઈ જાય છે. - ૧\n(જીવ) સકામ કર્મોના બંધનમાં બંધાતા બંધાય જાય છે પરતું પછી તો તેમાંથી છૂટી શકાતું નથી. સકામ કર્મોના વિષયોમાં આખી દૂનિયા ભુલી પડી છે. મારી હાજરીમાં આખું જગત લુંટાઈ રહ્યું છે. કબીર કહે છે કે માત્ર હું જ રામ સ્મરણથી છુટી શક્યો છું. - ૨\nસાખી : (સકામ કર્મવાદીઓ) રામ રામ પુકારીને થાકી જાય છે અને જીભ પર આંટણ પડી જાય છે છતાં છુટી શકતા નથી. શુદ્ધ ગંગાજલ પીવાને બદલે કૂવો ખોદીને શુદ્ધ જલની પ્રાપ્તિની ઝંખના કરે છે.\n૧. સ્મૃતિ ગ્રંથો વેદોને અનુસરે છે તેથી તેની ઉત્પત્તિ વેદમાંથી જ થયેલી એવું માની શકાય. શ્રુતિ હોય કે સ્મૃતિ હોય માત્ર કર્મકાંડને જ મહત્વ આપવામાં આવે છે ત્યારે જીવ સકામ કર્મોની ઉપાસનામાં સહેલાઈથી ડૂબી જાય છે. તેથી ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યું કે\nત્રિગુણાત્મક છે વેદ તો ગુણાતીત તું થા,\nદ્વંદ્વરહિત ને શુદ્ધ ને જ્ઞાની યોગી થા. (સરળ ગીતા અ-૨)\nવેદવાદમાં રત થયા કામી ચંચલ લોક,\nજન્મમરણ ફળ આપતાં કર્મ કરે છે કોક.\nસ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ\nભોગવાસનાથી ગણે ઉત્તમ કૈ ના આન.\nભોગ મહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,\nસમાધિમાં જોડાય ના મન કદી યે તેનું. (સરળ ગીતા)\nઅર્થાત્ કર્મકાંડનાં વિભાગમાં જણાવેલા નિયમો આખરે સાધકને વિષય ભોગ તરફ જ ખેંચી જાય છે. સ્વર્ગ સુખની પ્રાપ્તિની ઝંખનામાં જીવને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. દુર્લભ માનવ દેહનો સદુપયોગ કરવાને બદલે તે માત્ર ભોગમાં જ ડૂબી જાય છે. ભોગરત મનમાં અનેક કામનાઓ જાગતી જ રહે છે. અને તેની પ્રાપ્તિમાં તે સદા રમમાણ રહે છે. તેથી કહ્યું કે\nયોગવૃત્તિ તો હોય છે એક લક્ષવાળી\nયોગહીન બુદ્ધિ ઘણા હોય ધ્યેયવાળી\nસમાધિમાં જોડવા માટે એક જ ધ્યેયવાળી બુદ્ધિની આવશ્યકતા ઉભી થાય છે. મોક્ષનું એક જ ધ્યેય અથવા પરમાત્મ તત્વની પ્રાપ્તિનું એક જ લક્ષ હોવું જરૂરી છે. અનેક ધ્યેયમાં મન વિભાજિત થઈ જાય તો સિદ્ધિ હાંસલ કરી શકે નહીં તે એક હકીકત છે.\n૨. મુંડક ઉપનિષદ્દમાં બે પ્રકારની વિદ્યા ગણાવી છે. પરા અને અપરા. વેદો, છંદ, નિરૂક્ત, જ્યોતિષ વેગીરે શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતી વિદ્યાને અપરા વિદ્યા કહી છે. જ્યારે પરા વિદ્યા તો તેને જ ગણાવી શકાય છે કે જેના દ્વારા પરમાત્મ તત્વનો જ બોધ થાય. જીવના કલ્યાણમાં માત્ર અક્ષરજ્ઞાન પૂરતું ન ગણાય. અંતરનો વિકાસ સાથે સાથે થવો જરૂરી છે. સદ્દગુણોની વૃદ્ધિથી જીવે તપવું પડે છે, ખમવું પડે છે. અપરા વિદ્યામાં જીવ પારંગત ભલે હોય પણ તેનું મન જ્યાં સુધી નિર્વિષયી ન બને ત્યાં સુધી પરા વિદ્યાની તેને ઝાંખી પણ થતી નથી. વિષયોના ભોગમાં આખી દુનિયા ઉંધે રસ્તે જઈ રહી છે તેની ચેતવણી અહીં આપવામાં આવી છે.\n૩. મનને નિષ્કામ બનાવી, નિર્વિષયી બનાવી, રામ નામના સ્મરણમાં મન ડૂબેલું રાખવાથી પરમાત્મ પ્રાપ્તિનું એક જ ધ્યેય સિદ્ધ થાય છે તે કબીર સાહેબ અનુભવને આધારે અહીં કહી રહ્યા છે.\n૪. જેનું મન નિષ્કામ બન્યું નથી પરંતુ સકામ જ રહ્યું હોય તેવો જીવ આખું જીવન રામ સ્મરણ કર્યા કરે તો પણ તેનું કલ્યાણ થતું નથી. તેની જીભ ભલે રામ રામ રટ્યા કરે પણ તેનું મન વિષયોમાં જ ડૂબેલું રહે છે તેથી રામની પ્રાપ્તિ થતી નથી. પોપટને જેમ રામ બોલવાની ટેવ પડી જાય છે તેમ તેવા જીવને રામ રામ કહેવાની ટેવ પડી ગઈ હોય છે.\n૫. “સુધા જલ” એટેલ શુદ્ધ ગંગાજલ પ્રત્યેક શરીરમાં આતમરામ છે જ છતાં તેની ખોજ કરવાને બદલે વિષયી જીવ તીર્થોમાં કે મંદિરોમાં શોધે તે કેવું ગણાય પોતાની પાસે વહેતા ગંગા જલને છોડીને કૂવો ખોદી ગંગાજલ પીવાની મહેનત કરનારા જેવું કબીર સાહેબ ગણાવે છે.\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mytankaria.com/news/2017/03/17631", "date_download": "2020-09-20T21:51:10Z", "digest": "sha1:OXTIFVOT6ZZ72APEXYGGX7LSZ3EY5RI2", "length": 7121, "nlines": 43, "source_domain": "www.mytankaria.com", "title": "આવતા રવિવારે ટંકારીઆ માં ફાઇનલ યોજાશે – My Tankaria India Time", "raw_content": "\nHome › News › આવતા રવિવારે ટંકારીઆ માં ફાઇનલ યોજાશે\nઆવતા રવિવારે ટંકારીઆ માં ફાઇનલ યોજાશે\nકહેવાય છે કે ભરૂચ જિલ્લા તથા આજુબાજુ ના જિલ્લા ના ક્રિકેટ ખેલાડી ઓનું પસંદીદા ક્રિકેટ મેદાન એવું ભરૂચ તાલુકાનું ટંકારીઆ ગામના ખરીના મેદાન પર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ તારીખ ૫/૩/૧૭ ના રવિવાર ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રમાશે. આ ફાઇનલ શુક્રવાર અને શનિવારના રોજ રમાડાનાર સેમિફાઇનલ માં ની વિજેતા ટીમો વચ્ચે રમાશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ જોવા માટે ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ તમામ ક્રિકેટ પ્રેમી ઓ ને હાર્દિક આમંત્રણ આપે છે. ફાઇનલ મેચ પુરી થયે ઇનામવિતરણ કાર્યક્રમ સાંજે સાડાચાર વાગ્યે યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુ.કે. થી પધારેલા ઇકબાલ ધોરીવાલા૪ ગુજરાત ટુડે ના તંત્રી અને ગામ ના પનોતા પુત્ર અઝીઝ ટંકારવી સાહેબ, મુબારક ભાઈ મિનાઝવાળા, તથા ગામના અને આજુબાજુ ના ગામના નેતાગણ વિગેરે હાજરી આપશે.\nઆશરે અઢી માસ થી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં લગભગ ૧૦૮ ટીમો એ ભાગ લીધો હતો. હંમેશા ક્રિકેટ પ્રેમી રહેલું ટંકારીઆ ગામ ના ખરી ના મેદાન પર વિશાળ સંખ્યા માં પ્રેક્ષકો ક્રિકેટ મેચ નિહારવા આવે છે અને ફાઇનલ મેચ માં તો આજુ બાજુ ના ગામના લોકો પણ વિશાળ સંખ્યામાં આવે છે. તો આ વખતે પણ ફાઇનલ નિહારવા તમામ ક્રિકેટ પ્રેમી ઓ ને ભાવભીનું આમંત્રણ છે.\nNext Post is આંખો રડી પડી ને રેલાય છે અવાજ ›\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/nagarpalikashahera-2/", "date_download": "2020-09-20T19:48:31Z", "digest": "sha1:XLU2SAGPA5UWZ7NMH7O4JQFHD3TYY2ZM", "length": 9617, "nlines": 75, "source_domain": "livecrimenews.com", "title": "પંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nપંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા\nપંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા.\nપંચમહાલ જીલ્લા ના શહેરા નગર પાલિકા વિસ્તાર મા રસ્તાઓ ની બાજુ મા ગંદા પાણી ની ખુલ્લી ગટરો અને ગંદકી હોવા ના કારણે નગર મા મંચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં શહેરા નગરપાલીકા મા દવા અને ફોગીંગ મસીન હોવા છતાં નગર ના અમુક વિસ્તારો મા ફોગીંગ મસીન ફેરવવા ��ા આવતુ હોય છે અને નગર માથી કોઈ અધિકારી પસાર થવાના હોય અને અધિકારી જે માર્ગ પરથી પસાર થવાના હોય તે માર્ગ પર દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને અમુક વિસ્તારો ના માર્ગો ની બે વાર સફાઈ કરાવાતી હોય છે જયારે અમુક વિસ્તાર ના માર્ગો ને તો રહીશો પાલિકા મા જાણકરે ત્યારે તે વિસ્તારો ની સફાઈ થતી હોય છે જેના કારણે નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો છે\nમંચ્છરો ના ઉપદ્રવ ના કારણે ઝેરી મેલેરીયા ,ડેન્ગ્યુ, તાવ જેવો રોગ ચાળો નગર મા ફેલાય તેવિ ભિતી ના પગલે નગર જનો ચીંતા મા મુકાયા છે જોકે શહેરા નગર મા તાવ અને ડેન્ગ્યુ તેમજ અન્ય વાયરલ જેવી બીમારી મા અમુક લોકો સપડાયા હતા અને સરકારી દવાખાના મા તેમજ પ્રાઇવેટ દવાખાના મા દવા લઇ ને સાજા થયા હોય તેવુ જણાય છે અને શહેરા નગર મા ડેગ્યુ ના પણ સંકા શિલ કેસ નોધાયા હતા તેવુ પણ લોકોમુખે જાણવા મળે છે તેમ છતાં પાલિકા તંત્ર ના સેનેટરી ઇસ્પેકટ્રર ને શહેરા નગર મા દવા છંટકાવ કરવા ની અને ફોગીંગ મસીન ફેરવવા ની પડી હોય તેવુ જણાતું નથી એક તરફ સરકાર સ્વચ્છતા માટે અને પ્રજા નુ આરોગ્ય સચવાય પ્રજા કોઈ પણ રોગ ચાળા મા નસપડાય તે માટે પુરતુ ધ્યાન આપવામાં આવતુ હોય છે અને પ્રજા નુ આરોગ્ય સચવાય તે માટે સ્વચ્છતા રાખવા અને દવાનો છંટકાવ કરવા માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટો પાલીકા ને આપવા મા આવતિ હોય છે તેમ છતાં શહેરા પાલિકા ના સેનેટરી ઇસ્પેકટ્રર અમુક વિસ્તાર માટે ઓરમાયું વર્તન દાખવતા હોય તેવુ જણાય છે કારણ કે શહેરા નગર ના કેટલાક વિસ્તાર મા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી અને ફોગીંગ મસીન પણ ફેરવવા મા આવતુ નથી.\nરિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ\nપોલીસ પ્રજા ની મિત્ર હોવાનું સાર્થક કરતી ઝીંઝુવાડા પોલીસ\nગીરગઢડા ના વાજડી ગામે ઘોળા દિવશે જંગલી સાવજ ના ત્રાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2017/07/16/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%85%E0%AA%82%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%98%E0%AB%81%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AB%A9/?replytocom=75750", "date_download": "2020-09-20T21:30:35Z", "digest": "sha1:7Y2KYY3M5NNRIYR7H3QXDAY4TLJYTJMK", "length": 27541, "nlines": 168, "source_domain": "www.aksharnaad.com", "title": "જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » જીવન અંંતરંગ » જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩)\nજીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) 7\nહવે દર રવિવારે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો મીનાક્ષી વખારીયાએ લખેલો ત્રીજો ભાગ..\nઅનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ \nએ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.\nઅનુષા માટે હા પડાવતા સરિતાબેનને નવનેજા પાણી ઉતારવા પડ્યા હતા. નિલયને પોલિયો હોવાથી તેને સીમા કરતાં વધારે મહત્વ મળતું અને તેથી તે થોડો જીદી થઈ ગયેલો. સીમાને બધી ખબર હતી પણ તેના ભાતૃપ્રેમે એને મોટા મનની બનાવી હતી. તે પણ દુનિયામાં સૌથી વધારે તેના ભાઈની ખુશી જ ચાહતી હતી. વિકલાંગ હોવા છતા આજે તેનો વિરલો\nબેન્ક મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગયો તે માટે સીમા અને સરિતાબેનના પ્રોત્સાહનનો મુખ્ય ફાળો હતો. જો કે ઘણીવાર નિરાશા થઈ જતાં નિલયને જો ડોક્ટર આરાધનાનો સધિયારો ન મળ્યો હોત તો પડી ભાંગ્યો હોત.\nતેને જન્મજાત પોલિયો નહોતો, નાનપણમાં તાવ આવી જતાં તે પોલિયાનો શિકાર બન્યો તેમાં સરિતાબેને મનોમન પોતાને અપરાધી સમજી તેની વિશેષ કાળજી રાખી. સારું હતું કે તેના મગજ પર પોલિયોની અસર નહોતી થઈ તેથી તેને સ્પેશિયલ શાળામાં મૂકવો નહોતો પડ્યો. તેને ભણવામાં તો વાંધો ન આવ્યો પણ બીજા નોર્મલ વિદ્યાર્થીઓએ તેને દોસ્ત ન બનાવ્યો. આ જ વસ્તુ તેને ખૂંચી રહી હતી અને ઘણીવાર તે નિરાશાની ગર્તામાં ધકેલાઇ જતો અને ‘શાળાએ નથી જવું’ એમ કહી રિસાઈને બેસી જતો.\nતેની શાળાના મુખ્ય આચાર્ય આવા હોંશિયાર વિદ્યાર્થીને ગુમાવવા નહોતા માંગતા, તેમણે સરિતાબેન અને નિલયને ઓફિસમાં બોલાવી સમજાવ્યા કે “નિલયને સારા કાઉન્સેલર પાસે લઈ જાવ અને કાઉન્સેલિંગ કરાવો. નિલય જો ભણવામાં એકાગ્રતા કેળવશે તો તેને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની તક મળે અને કોઈના ઓશિયાળા થઈને રહેવું ન પડે.”\nસરિતાબેને કહ્યું “ સાહેબ, તમે સારા કાઉન્સેલરનું નામ આપો, હું નિલયને ચોક્કસ એમની પાસે લઈ જઈશ.\nઆમ ડોક્ટર દ્રુપદ પાસે નિલયનું કાઉન્સેલિંગ શરૂ થયું. પહેલા જ દિવસે ડોક્ટર દ્રુપદે નિલયને સમજાવ્યું “નિલય તારે અર્જુનની જેમ એક લક્ષ્ય નક્કી કરવાનું છે, કંઈપણ થાય હિંમત નથી હારવાની. તારી શાળાના વિદ્યાર્થીઓના વર્તન તરફ દુર્લક્ષ કરી ભણવામાં ધ્યાન પરોવ, તારી સામે ઉજ્જવળ ભવિષ્ય હાથ ફેલાવીને ઊભું છે તે તરફ ધ્યાન આપ. અન્ય છોકરાઓ તારી સાથે રમવા તૈયાર નથી તો શું થયું એમ યારી દોસ્તીમાં સમય ન વેડફતા સારા સારા પુસ્તકો વાંચ, મહાન માણસોની આત્મકથા વાંચ… તને જીવન જીવવાની નવી દિશાઓ ઊઘડતી નજરે પડશે.”\nઘણીવાર એ ડોક્ટરના ક્લિનિક પર ગયો હોય ત્યારે ત્યાં એમની દીકરી આરાધના પણ મળી જતી. બે ચાર શબ્દોની આપલે કરતાં કરતાં ક્યારે દોસ્ત બની ગયા તે ખબરે ન પડી. આરાધનાની દોસ્તીએ તેને મનથી એટલો ધનવાન બનાવી દીધો કે તેની જિંદગી સકારાત્મક વિચારો ધરાવતી થઈ ગઈ…\nસમય જતા તે બી.કોમ થઈ ગયો અને બેન્કની અનેક પરીક્ષાઓ પાસ કરી તે દેશની જાણીતી બેંકમાં મેનેજરની પદવી શોભાવવા લાગ્યો. આરાધના પણ એ અરસામાં મનોચિકિસ્તક બની ગઈ અને તેના પપ્પાના જ ક્લિનિકમાં સેવા આપવા લાગી. ડોક્ટર દ્રુપદ હવે ઉંમરને કારણે ક્લિનિક પર ક્યારેક જ આવતા. નિલય હવે ડોક્ટર આરાધનાનો નિયમિત પેશન્ટ બની ગયો. બેન્કની નોકરીને કારણે વ્યસ્ત રહેતો હોવાથી તેનું પણ ક્લિનિક પર આવવાનું ઓછું થઈ ગયેલું પણ તે આરાધના સાથે ફોનથી સતત સંપર્કમાં રહેતો.\nબેંકમાં પણ તે સહકર્મચારીઓ સાથે હળીમળી ગયો હતો. અને મજાકિયા સ્વભાવને કારણે તે પ્રિય થઈ પડ્યો હતો. ઘણાં કુંવારા સહકર્મચારીઓના લગ્ન થવા લાગ્યા. નિલયને પણ લોકો પૂછવા લાગ્યા, “સાહેબ ક્યારે બોલાવો છો આપના લગ્નમાં \nનિલયે આજ સુધી લગ્ન વિશે વિચાર્યું પણ નહોતું કે તેના ઘરનાએ પણ લગ્નની ઉંમર થઈ ગયા છતાં કોઈ તૈયારી બતાવી નહોતી. હવે તે પરણવાના સપના જોવા લાગ્યો.\nજો કે પોતાની વિકલાંગતાને કારણે એના લગ્ન થશે કે નહીં એવા વિચારો અને ચિંતામાં તેને ફીટ આવવા લાગી. એટલે ફરી મનોચિકિસ્તક આરાધનાની મદદ લેવામાં આવી. દર બીજા દિવસે આરાધના નિ���યનું કાઉન્સેલિંગ કરતી. સહાનુભૂતિપૂર્વક સવાલો કરી તેના મનની વાત કઢાવવાના પ્રયત્નો કરતી. આ દરમ્યાન ક્યારેક તે નિલયના માથા પર પ્રેમથી હાથ ફેરવતી કે ક્યારેક તેની હથેળી પોતાના હાથમાં લઈ પંપાળતી. નિલયને આ બધું ગમતું. આરાધનાની ચેષ્ટા તો તેની એક ટ્રીટમેંટનો એક ભાગ જ હતી પણ નિલય કંઈ બીજું જ સમજતો હતો.\nતેની સારવાર લાંબી ચાલી, દેખીતી રીતે તે સારો થઈ જ ગયેલો. બીજો કોઈ પેશન્ટ હોત તો તેને આરાધનાએ “સારું થઈ ગયું છે” કહી દીધું હોત પરંતુ પોતાના બચપણના દોસ્તના મગજમાં શું ચાલી રહ્યું છે તેનો તાગ લીધા વગર આરાધના તેને છોડવાની નહોતી. છેલ્લા ઉપાય તરીકે નિલય પર સંમોહન કરી તેને તંદ્રાવ્સ્થામાં લાવી મનની વાત કઢાવવાની હતી. બે ત્રણ પ્રાયમરી સેશન તો થઈ પણ ગયા. આજે હવે કદાચ ફાઈનલ સેશન હતું…\nએક, બે , ત્રણ, ચાર, પાંચ બોલતા સુધીમાં તો નિલય તંદ્રાધીન થઈ ગયો..આરાધનાએ પૂછ્યું ’નિલય તમને ખબર છે તમે અત્યારે કયાં છો \n“તમને મજા આવે છે પાર્ટીમાં જવાની \n“હા, બહુ મજા આવે પણ હવે હું પાર્ટીમાં નહીં જાઉં…”\n તમને ગમતું હોય તો જવાનું..”\n“ના, નહીં જાઉં…થોડીવારની ચુપ્પી પછી..એ લોકો મારા લગ્ન ક્યારે થશે એવું પૂછ્યા કરે છે. મને પોલિયાવાળાને કોણ પરણે એવું પૂછ્યા કરે છે. મને પોલિયાવાળાને કોણ પરણે ” આટલું કહેતા નિલયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.\n“તારે લગ્ન કરવા છે \n“હા, મને પણ પરણવું હોય ને \n“નિલય, તમે તમારી ખોડ વિશે સારી પેઠે જાણો છો પછી શા માટે પરણવું છે.” નિલયે આનો જવાબ ન આપ્યો. તેને ઊંઘ આવવા લાગી હતી. આ જોઇને આરાધના તેને તંદ્રામાંથી બહાર લઈ આવી.\nબીજે દિવસે સરિતાબેન અને વિવેકભાઈને, આરાધનાએ ક્લિનિક પર બોલાવ્યા, અને આગલા દિવસના સેશનની વાત કરી કે નિલયના મનમાં તો પરણવાનું ભૂત ભરાયું છે. સરીતાબને પાસે માનું દિલ હતું એટલે , એમણે ડોક્ટરે કહેલી બધી વાતનો તોડ એ કાઢ્યો કે નિલયને પરણવું છે તો પરણાવી દઈએ, જો એમ કરીને તેની માનસિક સ્થિતિ સારી થઈ જતી હોય તો શું ખોટું છે\nઆરાધનાના આશ્ચર્ય વચ્ચે, બીજે જ દિવસે નિલય એપોઈંટમેંટ વગર જ કાખઘોડીના સહારે ચાલતો તેને મળવા આવી ગયો. તેના હાથમાં લાલ ગુલાબ હતું. આરાધનાની કેબિનમાં નોક કર્યા વગર જ ઘૂસી ગયો, એ તો સારું હતું કે એ સમયે તે એકલી જ હતી.\nનિલયે ગુલાબ આરાધનાના હાથમાં આપીને કહ્યું “વિલ યુ મેરી મી” અવાચક થઈ ગયેલી આરાધના કાંઈ બોલે તે પહેલા જ નિલય બોલવા લાગ્યો “મને તો હમ��ાં મારી સારવાર દરમ્યાન જ ખબર પડી કે તું પણ મને ચાહે છે. હું તો અત્યાર સુધી મારો પ્રેમ કબૂલ કરતાં અચકાતો હતો.” નિલયના આવા વર્તનથી ચિડાયેલી આરાધનાએ સહેજ ગુસ્સો કરતા કહ્યું “નિલય ગાંડા શું કાઢે છે” અવાચક થઈ ગયેલી આરાધના કાંઈ બોલે તે પહેલા જ નિલય બોલવા લાગ્યો “મને તો હમણાં મારી સારવાર દરમ્યાન જ ખબર પડી કે તું પણ મને ચાહે છે. હું તો અત્યાર સુધી મારો પ્રેમ કબૂલ કરતાં અચકાતો હતો.” નિલયના આવા વર્તનથી ચિડાયેલી આરાધનાએ સહેજ ગુસ્સો કરતા કહ્યું “નિલય ગાંડા શું કાઢે છે કોણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું કોણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું અરે, થોડી હમદર્દી શું બતાવી કે તું એને પ્રેમ સમજી બેઠો અરે, થોડી હમદર્દી શું બતાવી કે તું એને પ્રેમ સમજી બેઠો આપણી દોસ્તીને દોસ્તી જ રહેવાદે, પ્રેમબ્રેમના ચક્કરમાં ન પાડીશ.”\nધૂંધવાયેલો નિલય ત્યાંથી નીકળી ઘરે આવ્યો. સરિતાબેન અને વિવેકભાઈ તેને પરણાવવાની વાત જ કરી રહ્યા હતા. નિલયનો ઉતરેલો ચહેરો જોઈ બંને ચૂપ થઈ ગયા. સરિતાબેને તેની પાસે આવીને પૂછ્યું “કેમ આવું સોગિયા જેવુ ડાચું કરીને ક્યાંથી આવ્યો ” નિલય મમ્મીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. તે કાંઈ બોલતો નહોતો. સરીતાબેને તેને રડવા દીધો.\nકલાકેક રહીને ડોક્ટર આરાધનાનો ફોન આવ્યો તો બધાં સવાલના જવાબ મળી ગયા..હવે તો સરિતાબેનનું એક જ કામ હતું, નિલય માટે લાયક છોકરી ગોતવાનું. નિલયે થોડા વખત બાદ આરાધના સાથે શું થયું તેની વાત કરી .ત્યારે સરિતાબેન જુસ્સામાં આવી બોલી ગયા કે “આરાધના વળી એના મનમાં શું સમજે છે કે મારા દીકરાને કોઈ નહીં પરણે કે મારા દીકરાને કોઈ નહીં પરણે એક કરતાં એકવીસ ઊભી કરી દઇશ.”\nઆજે એ ઇચ્છા પૂરી થઈ તેથી સરિતાબેન પોરસાતા હતા. તો આરાધનાને સગાઈનું કાર્ડ મળેલું તેથી તે પરેશાન હતી કે પોલિયોની બીમારીને લીધે કદાચ નિલય લગ્નને લાયક ન રહ્યો હોય વારંવાર ફોન કરવા છતાં નિલય ફોન રિસીવ કરતો નહીં અને ફોન કટ કરી દેતો હતો.\nગૃહિણી, લખવાનો વાંચવાનો શોખ, સંદેશ પ્રકાશનના સ્ત્રી મેગેઝીન, અભિષેક તેમ જ કૈલાસ પ્લાઝા મેગેઝીનમાં મારી વાર્તાઓ, ઈ મેગેઝીન સર્જનહાર તેમ જ વિચારયાત્રામાં મારી વાર્તાઓ તેમ જ નિબંધ, અવારનવાર છપાતા રહે છે. અત્યારે અક્ષરનાદના સર્જન ગ્રુપ સાથે માઈક્રોફિક્શન લખવામાં પ્રવૃત છું. vakhariaminaxi4@gmail.com\n7 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩)”\nખૂબ જ સરસ વાર્તા….. અભિન��્દન.\nતમારા જેવા મિત્રોનાં સહકારથી આપણી આ યાત્રા અવિરત રહી છે. ખુબ સરસ હપ્તો મીનાક્ષીબેન. આભાર\nખુબ સરસ રીતે વાર્તાએ રસ પ્રવાહ જાળાવી રાખ્યો છે.\n← ગાળ, ગુંડા અને રાજકારણ – ડૉ. સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે\nપરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/shakkriyani-farali-chat/", "date_download": "2020-09-20T21:24:22Z", "digest": "sha1:MLJM6LRW3IBPC4O6ZCAY47YVISX6LV4R", "length": 8765, "nlines": 101, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "શક્કરિયા ની ફરાળી ચાટ - કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ... - Rasoi ni Rani", "raw_content": "\nશક્કરિયા ની ફરાળી ચાટ – કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ…\nશક્કરિયા ની ફરાળી ચાટ – કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ…\nઆજે આપણે એકદમ સરળતા થી બની જાય તેવી ફરાળી રેસીપી જોઇશુ. આમ તો તમે ઘણી અલગ અલગ પ્રકાર ની ચાટ ખાધી જ હશે , તો આજે આપણે ફરાળી ચાટ ની રેસીપી જોવાના છીએ, જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો છો. અને હમણાં શિવરાત્રી પણ આવે છે અને માર્કેટ માં શક્કરિયા પણ ખુબ સરસ આવે છે તો ચોક્કસ થી આ રેસીપી જોઈ ને બનાવજો.\nસ્વાદ મૂજબ મીઠું ( ફરાળી મીઠું)\n૧ કપ – ફરાળી ચેવડો\n૧ કપ દાડમ ના દાણા\nઅડધી ચમચી શેકેલું જીરું પાઉડર\n૧ લીંબુ નો રસ\nસૌથી પેલા એક તમે જેમાં ઢોકળા બનાવતા હો તે સ્ટીમર માં કે પછી વિડિઓ માં બતાવ્યું છે તે પ્રમાણે શક્કરિયા ને બાફવા મુકવાના છે. લગભગ ૧૫ મિનિટ જેટલો સમય લાગશે શક્કરિયા બાફવામાં , આપણે એકદમ નથી બાફી લેવાના ૧૦ % જેટલા બાકી હોય ત્યાં સુધી બાફ્વાના છે .\nશક્કરિયા બફાઈ જાય એટલે તેને નીકળી લો , ઠંડા થાય એટલે છાલ નીકળી અને મીડીયમ નાના ટુકડા માં કાપી લેવાના છે. ત્યાર પછી એક પેન માં ૩-૪ ચમચી જેટલું તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં બાફી , છાલ ઉતારી અને ટુકડા કરેલા શક્કરિયા નાખી દો, થોડું મીઠું નાખી દો , તમે ફરાળ માટે બનાવો છો તો ફરાળી મીઠું વાપરવું.\nશક્કરિયા બ્રાઉન કલર ના થવાના ચાલુ થાય ત્યાં સુધી સાંતળવાના છે મીડીયમ ગેસ પર પછી તેને નિતારી અને પેપર નેપકીન પર લઇ લેવાના છે.\nત્યાર પછી એક મિક્સિંગ બાઉલ માં , સાંતળેલા શક્કરિયા લઇ લો , તેમાં ફરાળી ચેવડો નાખી દો , દાડમ ના દાણા નાખી દો , દ્રાક્ષ ને ૨ ભાગ માં કટ કરી અને નાખી દો , સ્વાદ મુજબ મીઠું , શેકેલું જીરું પાઉડર , સંચળ પાઉડર , ૧ લીંબુ નો રસ નાખી અને મિક્સ કરી લો.\nતમે સાથે તળેલા કે શેકેલા શીંગ દાણા પણ નાખી શકો ,મેં ફરાળી ચેવડા માં શીંગદાણા છે તો અલગ થી નથી નાખી. ખુબ જ ટેસ્ટી એવી આ ચાટ વ્રત કે ઉપવાસ માં ચોક્કસ થી ટ્રાય કરો અને તમારો અભિપ્રાય પણ જરૂર થી જણાવો.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyઘી વગરનો શક્કરિયાનો શીરો ખાસ તમારી માટે…\nNext storyફરાળી સાબુદાણા વડા ચાટ – હવે ઉપવાસમાં સાંજે શું ખાવું એ કન્ફ્યુઝન હોય તો બનાવો આ નવીન વડા ચાટ…\nરાજસ્થાની મીઠાઈ – ઘેવર દિવાળી માટે સ્પેશ્યલ.\nટોર્ટીલા ચીપ્સ વિથ સાલસા ડીપ – એવી મેક્સિકન વાનગી જે બની જશે ફટાફટ અને બધાને પસંદ આવશે એ નફામાં…\nલીલવા ની કચોરી ઘઉં ના લોટ માંથી – શીખો વિડિઓ રેસિપી દ્વારા…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/tametani-pyuri-sachavavani/", "date_download": "2020-09-20T20:03:25Z", "digest": "sha1:JHFEBTLUKDFBMMRKQL6BDQUMXDJGE5Y3", "length": 8768, "nlines": 113, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે.. - Rasoi ni Rani", "raw_content": "\nટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે..\nટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે..\nરોજબરોજની ફાસ્ટ લાઈફમાં જ્યારે ટાઈમના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે.\nઅચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાંનું પ્યુરી બનાવીને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તામાં ઉપયોગમાં લઇ શકીએ છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં.\nબહુ જ સરળ રીત છે, ટામેટાંની પ્યુરીની સાચવણીની હો. તો ચાલો આજે આપણે એ શીખીશું.\n૧) સૌ પ્રથમ ટામેટાં લો. અને ધોઈ ને ચોખ્ખા કરી લો. અને ઉંધી બાજુ એ + આકારમાં કટ કરો (ફોટોમાં બતાવ્યા મુજબ)\n૨) એક મોટું વાસણ જેમાં ટામેટાં ડુબી શકે એમાં પોણા ભાગનું પાણી ભરો ને ઉકળવા મુકો.\n૩ ) ઊકળે એટલે કટ મુકેલા ટામેટાં પાણીમાં નાખો. 1 મિનીટ જેટલું ગરમ પાણીમાં રહેવા દો.\n૪) પછી એમાંથી નીકાળીને બરફના ઠંડા પાણીમાં નાખી દો. એમાં પણ એક મિનીટ રાખો.\n૫) હવે ઠંડા પાણીમાંથી નીકળીને એની છાલ નીકાળી લો.\n૬) પછી કટ કરીને એને મિક્સર જારમાં નાખો.\n૭) આ ટામેટાંને મિક્સરમાં કરો\n૮) ક્રશ કર્યા બાદ મિડિયમ કાણા વાળી ચારણીની મદદથી એક વાસણમાં ગાળી લો.\n૯ ) ટામેટાં પ્યુરી તૈયાર છે. આ પ્યુરીને બરફની ટ્રે મા�� ભરીને ફ્રીઝરમાં મુકો.\n૧૦) 12-15 કલાક બાદ ટ્રેમાંથી ટામેટાં પ્યુરીના કટકા ટ્રેમાંથી બહાર હળવે હળવે કાઢી લેવાના છે.\nઆ ટામેટાં પ્યુરીના કટકાને ઝિપલોક બેગમાં અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી દો. અને ફ્રીઝરમાં મૂકી દો.\nહવે જ્યારે જેટલા જોઈએ એટલા ફ્રીઝરમાંથી નીકાળીને ઉપયોગમાં લો.\nટામેટાં પોચા હોય એવા ના લેતા કડક લાલ હોય એવા પસંદ કરવા.\nજેટલી જરૂર હોય એટલા જ ક્યુબ ફ્રીઝ માંથી બહાર કાઢવા.\nકેમ કે એકવાર નીકળેલા ક્યુબ પાછા ફ્રીઝમાં નહીં મુકવા.\nજો બરફની ટ્રેમાં ના મુકવા હોય તો નાની નાની વાડકીમાં પણ મૂકી ને સેટ કરી શકો.\nરસોઈની રાણી: જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyરવા ઈડલી બનાવો આ ઈડલીની નવી જ વેરાયટી, ને જણાવો કેવી લાગી..\nNext storyકોબીનો લોટ વાળો સંભારો – કોબીનો સાદો સંભારો કે પછી સલાડ તો બનાવતા જ હશો હવે બનાવો આ નવીન અને અલગ સંભારો…\nબ્રેડ પકોડા – વરસાદ તો આજ નહિ ને કાલે આવશે જ પણ બ્રેડ પકોડા તો ખાવા જ જોઈએ, શીખો સ્ટેપ બાય સ્ટેપ…\nલીલી તુવેરનું શાક – હજી પણ માર્કેટમાં સારી તુવેર મળે છે તો આજે જ બનાવો આ મસાલેદાર શાક…\nવાલોળ અને મુઠીયાનું શાક – આ ટેસ્ટી શાક તમે બાજરી ના રોટલાં ,રોટલી અને પરાઠા સાથે સરસ લાગે છે…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/category/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82/page/56/", "date_download": "2020-09-20T20:55:39Z", "digest": "sha1:AJVOKCCYJB2QMSR3ND4I5XUUBJYVMU2F", "length": 14263, "nlines": 97, "source_domain": "www.janvajevu.com", "title": "અવનવું જાણવા જેવું જ્ઞાન અને એ પણ ગુજરાતી ભાષા માં - Janva Jevu", "raw_content": "\nFB, Whats App અને ઈન્ટરનેટથી દૂર રહે છોકરીઓ, નહિં તો…\nઉત્તર પ્રદેશની ખાપ પંચાયત દ્વારા હંમેશા કંઈક વિચિત્ર નિ��્ણયો રજૂ કરવામાં આવતા હોય છે અને આ વખતે પણ યુપીની ખાપ પંચાયત દ્વારા આવો જ એક નિર્ણય જાહેર કરી …\nફેસબુક માટે ખતરો બન્યું Whatsapp\nમેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે ફેસબુક માટે મોટો ખતરો બની ગઈ છે. હાલમાં જ જાહેર થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે લોકો વાત કરવા માટે ફેસબુકની જગ્યાએ …\nGoogle હવે ચમચીઓના બિઝનેસમાં\nગુગલે હાલમાં એક સ્માર્ટ ચમચીને લોન્ચ કરી છે, જે ઘણી ઉપયોગી છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ અને લોકોને મદદરૂપ થશે જેમણે હાથ કાંપવાના કારણે ખાવા પીવામાં ઘણી …\nઆ 5 ટીપ્સ લઇ જશે તમને સફળતાની ટોચ પર\nજીવનમાં કોઇ પોઝિશન પર પહોંચવા માટે જોશની સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોવો ખૂબ જ જરૂરી છે. માત્ર સેલ્ફ કોન્ફિડન્સ જ છે, જે તમને હિંમત હાર્યા છતાં પણ ફરીથી …\nગૂગલ લોન્ચ કરી રહ્યું છે ફ્રી એસએમએસ વાયા જીમેઇલ\nગૂગલની જાહેરાત પ્રમાણે થોડા સમયમાં તેની જીમેઇલ સર્વિસ માં ફ્રી એસએમએસ ની સુવિધાનો વધારો કરવામાં આવશે. આ સર્વિસમાં યુઝર્સ તેની ચેટ વિન્ડો થી જ કોઈના …\nSamsung Z માં હશે તાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમ\nસાઉથ કોરિયન સ્માર્ટફોન નિર્માત કંપની સેમસંગ એક મોટું પરિવર્તન કરવા માટે તૈયારીઓ કરી રહી છે. ભારતમાં પોતાના નવા ઓપરેટિંગ સિસ્મટ તાઇઝેન બેસ્ડ …\npdf ફાઈલના પાસવર્ડને બ્રેક કરવાની ટીપ્સ\nઆ સવાલ ઘણાને સતાવતો હોય છે. ઘણા લોકો પાસે એવી અગત્યની pdf ફાઈલ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. અને આ જ કારણે તેઓ તેમને ઓપન કરી શકતા નથી. તો ઘણાના …\nએપ્પલે સર્જ્યો રેકોર્ડ, ભારતમાં વેચ્યા 10 લાખ iPhone\n- ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોનના વેંચાણમાં વધારો – યુવાનો સારા ફીચર ધરાવતા ફોન માટે ઉંચી કિંમત ચૂકવવાની પરવાહ કરતા નથી પોતાની જાતને …\nદુનિયાનું સૌથી પતલું આઇપેડ ભારતમાં થયું લોન્ચ\nએપલ દ્વારા ભારતમાં આઇપેડ એર 2 અને આઇપેડ મિની 3ને લોન્ચ કરી દેવમાં આવ્યા છે. લગભગ એર અઠવાડીયા પહેલાં બન્ને ટેબલેટની ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર વેચાણ શરૂ કરી …\nજોવો દુનિયાભરના પશુ પક્ષીઓનું રેહ્થાન\nતમે બેહતરીન આર્કિટેક્ચરના ઘર તો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સુંદર ડિઝાઈનવાળા પશુ-પક્ષીના માળાઓ જોયા છે દુનિયાભરમાં અનેક એવા પશુ-પક્ષીઓ છે, જે …\nતરતી નોટે અને અરબોનો ખજાનો\nહિમાચલપ્રદેશના મંડી જિલ્લામાં એક એવું સરોવર છે જેના તળીયે અરબો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. રહસ્યમય કમરૂનાગ સરોવરમાં આ ખજાનો કોઈએ છુપાવ્યો નથી. આ …\nઆ છે સૌથી તેકીલો ભિખારી\nલોકો દરરોજ શોધતા રહે છે કે આજ સ્લેવિકે કેવા કપડા પહેર્યા છે. એકવાર જે કપડાં પહેરે છે, તેને બીજીવાર હાથ પણ નથી લગાવતો યુક્રેનના લ્વિવ શહેરમાં 55વર્ષનો …\nહવે તમારા ચાંદીની ચમક ફીકી નહી પડે\nચાંદીની જવેલરી હોય કે વાસણ પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. કેટલીકવાર ચાંદીની ગુમાવેલી ચમકને ફરી લાવવા આપણે જવેલર્સ પાસે જઈએ છીએ. …\n૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી બનાવાય છે આ ચેઈન…\nનવી દિલ્હી- ટૂંક સમયમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં દુબઈના નામે એક નવી સિદ્ધિ ઉમેરાશે. દુબઈમાં સોનાની એક લાંબી ચેઈન બનાવાય રહી છે, જેની લંબાઈ ૫ કિલોમીટર …\nવોટ્સએપ વાપરનાર દંપતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો\nપહેલા માનવમાં આવતું હતું કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટના કારણ લોકો એક બીજાથી નજીક આવતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગના કારણને …\nકોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી બની જાય\nગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન કરો. કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાફાં માર્યાં …\nપતિ-પત્નીમાં થતી તકરારને કેવી રીતે ટાળશો\nદરેક યુગલ પોતાનું લગ્નજીવન આનંદ ઉલ્લાસમય વીતે એવું ઇચ્છે છે. એવા બહુ ઓછા કિસ્સા હોય છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડા ન થતા હોય. એમાં પણ આજના આધુનિક …\nમાતા પિતા માટે જાણવા જેવું\nબાળકને મારશો નહી.. બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં …\nહવે ગૂગલનાં બલૂન દ્વારા ઇન્ટરનેટ ચાલશે.\nહવે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી પાસે પણ ઇન્ટરનેટ કનેક્શન હશે, ગૂગલ દ્વારા એક એવું બલૂન બનાવવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. …\nસ્માર્ટફોનના રસિયાઓ માટે માઇક્રોમેક્સ લાવી રહી છે સસ્તો અને અપડેટ ફોન\nદેશની બીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની માઇક્રોમેક્સએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સ કંનપીએ પોતાના …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B2%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE", "date_download": "2020-09-20T22:01:52Z", "digest": "sha1:BSMN5V7K3O2CBWVLPKF2DNKHEVW5BPTD", "length": 10767, "nlines": 151, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ...\nકોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ\nકોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે કોરોના વેકસીનને લઇ રશિયાએ મોટો ખુલાસો કર્યો છે.રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે વેક્સિનને રશિયન આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.\nઆપને જણાવી દઇએ કે એઈમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું છે કે જો રશિયાની વેક્સિન સુરક્ષિત અને ઈમ્યૂનિટી ડેવલોપ કરનારી છે તો સારી વાત છે. પરંતુ આ વાત પહેલા ચકાસવી જોઈએ.\nડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આવું થયું તો ભારત પાસે માસ પ્રોડક્શન કરવાની શક્તિ છે. તો દેશી વેક્સિન પર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં પોસ્ટ કોવિડ રિવકરી ક્લીનિક શરૂ કરવામાં આવશે.\nઉલ્લેખનીય છે કે, હાલ કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા જોવા મળી રહી છે. અનેક દર્દીઓમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વાસ લેવામાં સમસ્યાની પણ ફરિયાદો મળી છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં ફેંફસાની ક્ષમતામાં સુધારા પર કામ કરાશે..\nકોરોના વાયરસ વેક્સિન પર રશિયાએ રાષ્ટ્રપતિ પુતિને મોટું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે, હેલ્થ મિનિસ્ટ્રીના અપ્રૂવલ બાદ કોરોનાનો પહેલો ડોઝ રશિયામાં લોન્ચ કરી દીધો છે. પુતિને એમ પણ જણાવ્યું કે, આ કોરોનાની રસી સૌથી પહેલા તેમની દીકરીને લગાવવામાં આવી છે.\nઆપણે સૌવ જણીએ છે કે રશિયા પહેલ��� જ જણાવી ચૂક્યું હતું કે તેમનું વેક્સિન બનાવવા માટેનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેઓ વેક્સિન લોન્ચ કરવાના છે. જણાવી દઇએ કે રશિયાના મૉસ્કોમાં એક મૉસ્કો ગમેલિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેણે આ કોરોના વેક્સિનને બનાવી છે\nકોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર છે અને ભારતમાં પણ સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સીરમ ઇન્સ્ટીટયુટના CEO આદર પૂનાવાલાએ કહ્યું છે કે દેશને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી જશે. સીરમ ઇન્સ્ટીટયુટ દુનિયા સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. અને વર્તમાનમાં આ કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે રસીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે\nThe post કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ appeared first on Gujju Media.\nPrevious articleરશિયાએ કોરોનાની વેક્સિન બનાવ્યા હોવાનો દાવો,આટલા દેશોએ અત્યાર સુધી આપી દીધો છે ઓર્ડર\nNext articleફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો\nકોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી\nઆગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત\nમુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી\nલોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન\nલોકડાઉનમાં બનાવો દરેક ગુજરાતીની પ્રિય જલેબી,તો જાણો ઘરે જ કેવી રીતે બનાવાય છે બહાર...\nકોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી\nમુન્ના બદનામ હુઆ સોંગનું ટીઝર થયુ રિલીઝ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nઅપૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક\nજે લ્યુકેમિયા કેન્સરના કારણે થયું રિશી કપૂરનું મોત જાણો તેના વિશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/bhavnagar-44/", "date_download": "2020-09-20T21:34:50Z", "digest": "sha1:QIFR7W34T7HBQUSLLY4RMYG7WJZQQTVQ", "length": 9239, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરના રામભાઈ રાઠોડે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કહ્યું ભાવનગર શિવસેનાના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલામાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat Bhavnagar સિહોરના રામભાઈ રાઠોડે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કહ્યું ભાવનગર શિવસેનાના અગ્રણી...\nસિહોરના રામભાઈ રાઠોડે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કહ્યું ભાવનગર શિવસેનાના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલામાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરો\nસિહોરના રામભાઈ રાઠોડે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કહ્યું ભાવનગર શિવસેનાના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલામાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરો\nસિહોર ખાતે રહેતા અને ભાવનગર જિલ્લા શિવસેના પ્રમુખ રામભાઈ રાઠોડ દ્વારા ભાવનગર શિવસેના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલાને લઈ ભાવનગર જિલ્લા પોલીસવડા રૂબરૂ મળીને રજુઆત કરી હુમલામાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહીની માંગ કરી છે તાજેતરમાં ભાવનગર શહેરના સરિતાના નાકા ડી ડિવિઝન પોલીસ મથકની હદમાં શિવસેના અગ્રણી રાજેશ ચૌહાણ પર હુમલાની ઘટના બની હતી જેઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.\nજ્યાં તેઓની હાલત પણ ગંભીર હોવાથી હુમલા કરનાર ઇસમોની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ શિવસેના અગ્રણી દ્વારા કરવામાં આવી છે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનામાં ૩૦૭ ની કલમનો ઉમેરો કરવામાં આવે તેમજ હુમલાખોરોને મદદ કરનારની પણ ધરપકડ કરવામાં આવે અને જેલહવાલે કરવામાં આવે તેવી માંગ જિલ્લા શિવસેના પ્રમુખ રામભાઈ રાઠોડે ભાવનગર એસપીને રૂબરૂ મળી સમગ્ર ઘટનામાં ઘટતું કરવામી માંગ કરી છે.\nPrevious articleસિહોરના જાણીતા ડોકટર મસુખભાઈ ધ્રાંગધરિયા નું દુઃખદ અવસાન\nNext articleસિહોરમાં વધુ ભાવે તમાકુ સોપારી વેચતો વેપારી દંડાયો\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/rajkot-collector-corona-positive/", "date_download": "2020-09-20T21:21:01Z", "digest": "sha1:P4VDVFZKQJN6Y245YNRIL4PWR2R4CGVV", "length": 7967, "nlines": 56, "source_domain": "kaptaan.co.in", "title": "રાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા\nરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધારો થઈ રહયો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 47 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 4585 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1468 દર્દી સારવાર હેઠળ છે.\nરાજકોટમાં કોરોના સંક્રમણ વધતા ST, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. રાજકોટ કલેક્ટર કોરોના સંક્રમિત થયા થયા છે. આ સાથે જ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. રાજકોટના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.\nરાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા\nજિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. કલેક્ટર તેમના નિવાસ સ્થાનેથી જ રૂટિન કામગીરી ચાલુ રાખશે.\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના ઉદ્યોગપતિને સજા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 27 દર્દી થયા ડિસ્ચાર્જ →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1/", "date_download": "2020-09-20T21:08:58Z", "digest": "sha1:CEYH2QHR4G3EFVXAZFCQUMQSRM3YVP7T", "length": 8163, "nlines": 78, "source_domain": "livecrimenews.com", "title": "ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ\nભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે રાજકોટ સીટી, થોરાળા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સરફરાજ ઉર્ફે સફુડો સલીમભાઇ કળગથરા ઉ.વ.૨૨ રહેવાસી-અમન ટાવર પાસે તા.જી.બોટાદ હાલ-રાજકોટ સોખડા રોડ, સાત હનુમાની ડેરી પાસે રાજકોટ વાળાને બાબરા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.\nઆ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.\nશહેરા તાલુકા સેવા સદન ખાતેથી પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ જીવ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાયો હતો.\nમહુવા પૂર્વધારાસભ્યશ્રીની માંગને મંજુરી મળતા તરેડી-બોડા ગામના રહીશોમાં આનંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/chizz-paneer-stuff-bun/", "date_download": "2020-09-20T19:37:20Z", "digest": "sha1:GL5FHK3KNW4QRCN5GFYMKJP5WJO3R4RK", "length": 9976, "nlines": 113, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ચીઝ પનીર સ્ટફ્ બન - સ્ટફ બન હવે તમે પણ ઘરે બનાવી શકશો તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરળ છે... - Rasoi ni Rani", "raw_content": "\nચીઝ પનીર સ્ટફ્ બન – સ્ટફ બન હવે તમે પણ ઘરે બનાવી શકશો તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરળ છે…\nચીઝ પનીર સ્ટફ્ બન – સ્ટફ બન હવે તમે પણ ઘરે બનાવી શકશો તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરળ છે…\nકેમ છો દોસ્તો, અત્યારે બાળકો ઘરે છે. બાળકોને રોજ નવી નવી વાનગી ખાવા જોઈતી હોય છે. એમની ડિમાન્ડ વધતી જાય છે. અને આપણને એમ થાય રોજ રોજ શું બનાવું. અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. તો બન નથી મળતા.\nતો મને થયું કે ચાલો આજે કઈ નવું ટ્રાય કરીએ,તો મેં આજે બાળકો ની વધતી જતી ડિમાન્ડ ને લીધે ઘર માં થી જ મળતી સરળ વસ્તુ માંથી ઈસ્ટ અને ઓવન વગર ચીઝ પનીર સ્ટફ્ બન બનાવ્યા.\n૨ બાઉલ – મેંદો\n૧/૨ ચમચી દળેલી ખાંડ\n૮ – ચમચી તેલ\nએક બાઉલ – દહી\n૨ ઝીણા સમારેલી – ડુંગળી\nએક બાઉલ – પનીર\n૨ ચમચી – મેયોનીઝ\nએક ચમચી – તંદૂરી મેયોનીઝ\nએક ચમચી- લસણ આદુની પેસ્ટ\n૧ ચમચી – ગરમ મસાલો\nએક ચમચી – ધાણાજીરું પાવડર\n૧/૨ ચમચી- ચીલી ફ્લેક્સ\n૧/૨ ચમચી – ઓરેગાનો\n૨ ચમચી – દૂધ\nસૌપ્રથમ બન બનાવવા માટે ���ક બાઉલમાં બે નાના બાઉલ મેંદો લગભગ અઢીસો ગ્રામ જેટલો મેંદો લઈ, તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી દળેલી ખાંડ , અડધી ચમચી ખાવાનો સોડા, ત્રણથી ચાર ચમચી તેલ નાખો. અને એક નાનો બાઉલ દહી નાખો. ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને બન માટેનો લોટ બાંધી લો. લોટને મસળીને એકદમ મુલાયમ બાંધી લેવો. અને ત્યારબાદ લોટને એક કલાક સુધી રેસ્ટ આપો.\nસ્ટફિંગ માટે સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકી દો.તેલ ગરમ થઈ ગયા, પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. અડધી ચમચી હળદર નાખો , અને ઝીણી સમારેલી ડુંગળી નાખી દો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેની અંદર પનીર એડ કરો. અને મીઠું સ્વાદ અનુસાર નાખો.ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો નાખો. અડધી ચમચી ચીલી ફ્લેક્સ ,અડધી ચમચી ઓરેગાનો નાખો.હવે આ સ્ટફિંગ ઠંડુ થયા પછી, તેને એક બાઉલમાં કાઢીને, તેમાં બે ચમચી મેયોનીઝ, એક ચમચી તંદૂરી મેયોનીઝ એડ કરી લો.તે પછી એક ક્યુબ ચીઝ છીણી લો.\nહવે તૈયાર થઈ ગયેલા લોટના સરખા પાંચ ભાગ પાડી દો. અને એ પાંચ લુવા માં સ્ટફિંગ અંદર ભરી દો અને ગોળા વાળી લેવા ત્યારબાદ તેને બેક કરવા માટે જે સાધનમાં મૂકવાનું હોય એને તેલથી ગ્રીસ કરી લેવું.\nપાંચ લુવાને વચ્ચે એક મુકો,અને એની આજુબાજુ ચાર મૂકી દેવા ,અને ત્યારબાદ તેની ઉપર દૂધ થી ગ્રીસ કરી લેવું. અને તલ લગાવી દેવા.\nકુકર કે કડાઈમાં નીચે મીઠાનું લેયર રાખીને ઉપર સ્ટેન્ડ મૂકીને તેને પાંચ મિનિટ પ્રી હિટ કરી લેવું. અને પછી જેની અંદર બન મૂક્યા હોય એ બાઉલ એ કુકર કે કડાઈમાં મૂકી દેવું અને તેને 30 મિનિટ ધીમા ગેસ પર રહેવા દેવું.\n30 મિનિટ પછી તૈયાર છે તમારા ચીઝ પનીર સ્ટફ્ બન તેને સોસ સાથે સર્વ કરો.\nરસોઈની રાણી : રીના ત્રિવેદી\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyઆજે જમવામાં તૈયાર કરો નવી યુનિક સ્ટાઇલથી મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ\nNext storyભાવનગરી ગાંઠિયા – સવારે ચા કે કોફી સાથે ગાંઠિયા ખાવા છે તો હવે ઘરે જ બનાવો…\nસાદો હાંડવો તો બહુ ખાધો, હવે બનાવો પોષણથી ભરપૂર મીક્સ વેજ હાંડવો.\nઆજે ઉપવાસ કરવાના ફાયદા જાણીને તમે પણ ઉપવાસ કરવાના શરૂ કરી દેશો \nઆ રીતે ગેરેન્ટીથી તમારા નાયલોન ખમણ દુકાન જેવા જ સ્પોન્જી અને રસદાર બનશે…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડ��� પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/vadodara-public-line-as-vadodara-atm-gives-double-money-while-withdrawal-vz-936632.html", "date_download": "2020-09-20T20:43:57Z", "digest": "sha1:XZ2GL75QX4NZFRHACMM3MKKDCL2DKA5O", "length": 24313, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "Public Line as Vadodara ATM Gives double Money while withdrawal– News18 Gujarati", "raw_content": "\nવડોદરાનું 'કિસ્મત' ATM : માંગો 500, આપે 1000\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nવડોદરાનું 'કિસ્મત' ATM : માંગો 500, આપે 1000\nબેંક અધિકારીઓએ એટીએમ બંધ કરાવ્યું હતું.\nવડોદરામાં બુધવારે એક બેંકના એટીએમમાંથી ડબલ કે તેનાથી વધારે પૈસા નીકળતા હોવાથી લોકોની લાઇનો લાગી હતી.\nવડોદરા : ગુજરાતના એક જાણીતા કલાકારના કંઠે ગવાયેલું 'માંગુ વીસ આપે ત્રીસ, મારો દ્વારકાધીશ' ગીત ખૂબ પ્રસિદ્ધ થયું હતું. વડોદરા શહેરમાં આ ગીત જેવો જ એક બનાવ બન્યો છે. બુધવારે શહેરના વડસર બ્રિજ પાસે આવેલા એક એટીએમ ખાતે પૈસા ઉપાડવા માટે લોકોનો લાઈનો લાગી હતી. એવું ન હતું કે નોટબંધી થઈ હતી કે પૈસાની તંગીને કારણે લાઇન લાગી હતી. પરંતુ બન્યું એવું હતું કે આ એટીએમમાં રૂ. 500 માંગો તો એક હજાર બહાર નીકળી રહ્યા હતા. આથી લોકો માટે આ 'કિસ્મત'નું એટીએમ બની ગયું હતું.\nલોકો એક લાખથી વધુની રોકડ ઉપાડી ગયાની આશંકા\nવડોદરાના વડસર બ્રિજ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકનું એક એટીએમ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. બુધવારે એટીએમમાં આવેલી કોઈ ટેક્નિકલ ખામીને કારણે પૈસા ઉપાડતી વખતે 500 રૂપિયાનો કમાન્ડ આપવા છતાં અંદરથી 1000 રૂપિયા કે તેનાથી વધારે નીકળી રહ્યા હતા. આ વાત અમુક લોકોના ધ્યાનમાં આવી જતાં તેઓ એક લાખથી વધારેની રોકડ ઉપાડી ગયાનો દાવો કરવામાં આવ્યો છે.\nATMમાંથી 1000 નીકળે પણ એન્ટ્રી 500ની જ બતાવે\nલોકોની લાઇનો પાછળનું બીજું કારણ એવું હતું કે આ એટીએમમાં દાખલ કરવામાં આવેલી રકમ ��રતા બમણી કે તેનાથી વધારે રકમ બહાર નીકળતી હતી. જોકે, જે તે વ્યક્તિના ખાતામાંથી દાખલ કરેલી રકમ જ કપાતી હતી. એટલે કે તમે 500 રૂપિયા કાઢવા માટેનો કમાન્ડ આપો તો એટીએમમમાંથી 1000 રૂપિયા નીકળતા હતા. સામા પક્ષે ખાતામાંથી 500 રૂપિયા જ કપાતા હતા. આ મામલો કોઈના ધ્યાનમાં આવતા બેંકને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં બેંકના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને એટીએમ બંધ કરાવ્યું હતું.એટીએમ નવું હોવાથી સુરક્ષા ગાર્ડ ન હતો\nમળતી માહિતી પ્રમાણે આ એટીએમ અઠવાડિયા પહેલા જ શરૂ કરાયું છે. તેમજ અહીં કોઈ સુરક્ષા ગાર્ડ તહેનાત ન હતો. એટીએમની આસપાસ દુકાન ધરાવતા લોકોના કહેવા પ્રમાણે એટીએમમાંથી દાખલ કરેલી રકમ કરતા બે ત્રણ ગણા પૈસા બહાર નીકળતા હતા.\nબેંકના કહેવા પ્રમાણે જે લોકો આવી રીતે પૈસા ઉપાડી ગયા છે તેમની પાસેથી પૈસા પરત લેવાશે. બેંક અધિકારીના જણાવ્યા પ્રમાણે સોફ્ટવેરમાં આવેલી ખામીને કારણે આવું બની શકે છે. હવે જે લોકો બુધવારે સવારે આ એટીએમમાંથી પૈસા ઉપાડી ગયા છે તેનો રેકોર્ડ તપાસવામાં આવશે અને તેમની પાસેથી પૈસા પરત લેવાશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nવડોદરાનું 'કિસ્મત' ATM : માંગો 500, આપે 1000\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજ��બને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/anand-anand-palikas-new-experiment-for-corona-banner-put-up-for-awareness-in-film-style-1002924.html", "date_download": "2020-09-20T21:31:25Z", "digest": "sha1:3MYIZNBUTX3HBAETAEBS3XZZ4SA5TA2E", "length": 26896, "nlines": 339, "source_domain": "gujarati.news18.com", "title": "Anand: Palika's new experiment for corona, banner put up for awareness in film style– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nઆણંદ: કોરોના જંગ માટે પાલિકાનો નવો પ્રયોગ, ફિલ્મી સ્ટાઇલમાં જાગૃતિ માટે લગાવ્યા બેનર\nઆણંદ: કોરોના જંગ માટે પાલિકાનો નવો પ્રયોગ, ફિલ્મી સ્ટાઇલમાં જાગૃતિ માટે લગાવ્યા બેનર\nઆણંદ: કોરોના જંગ માટે પાલિકાનો નવો પ્રયોગ, ફિલ્મી સ્ટાઇલમાં જાગૃતિ માટે લગાવ્યા બેનર\nAnand જિલ્લાના પેટલાદના અગાસ અને બોરીયામાં વરસાદ\nઆણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી\nPUBG રમતાં બાળકોનાં માતાપિતા સાવધાન, આણંદના સુરેલી ગામમાં કિશોરે કર્યો આપઘાત\nખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળનું મતદાન પૂર્ણ, 11 બેઠકનું 99.71 ટકા મતદાન\nનડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી\nનડિયાદના દિગ્ગજ નેતાએ પોતાને ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ\nAnand ના બગોદરા હાઈવે પર દીવાલ ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની નહીં\nAnandના નવા બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર પાણી ભરાતા મુશ્કેલી\nAnandમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો\nAnand જિલ્લાના પેટલાદના અગાસ અને બોરીયામાં વરસાદ\nઆણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી\nPUBG રમતાં બાળકોનાં માતાપિતા સાવધાન, આણંદના સુરેલી ગામમાં કિશોરે કર્યો આપઘાત\nખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળનું મતદાન પૂર્ણ, 11 બેઠકનું 99.71 ટકા મતદાન\nનડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી\nનડ��યાદના દિગ્ગજ નેતાએ પોતાને ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ\nAnand ના બગોદરા હાઈવે પર દીવાલ ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની નહીં\nAnandના નવા બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર પાણી ભરાતા મુશ્કેલી\nAnandમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો\nAmulના ઓફિસરની કારને જોરદાર ટક્ટર, અકસ્માત નહીં પણ ષડયંત્ર હોવાની આશંકા\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર, ચૂંટણીમાંવિવાદની શક્યતા\nAnand: ઉમરેઠમાં ખાલી જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું, કોઈ જાનહાની થઈ નથી\nઆણંદ: કોરોના જંગ માટે પાલિકાનો નવો પ્રયોગ, ફિલ્મી સ્ટાઇલમાં જાગૃતિ માટે લગાવ્યા બેનર\nઅમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી\nAnandનાં BAPS સ્વામિનારાણય મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી\nઆણંદ જિલ્લામાં Coronavirus ના આજે 3 કેસ નોંધાવ્યા, કુલ આંકડો 224 પર પહોંચ્યો\nઆણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ\nAnandના બોરસદમાં પીપળી ગામમાં દારુના નશામાં મોબાઇલ ટાવર પર ચઢ્યો યુવક\nAnandમાં MLAના નામે હાઇકોર્ટના જજને જામીન આપવા ફોન કરાયો\nAnandમાં સ્કૂલ બહાર મોટું ઝાડ ધરાશાયી, સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી\nAnandના ખંભાતમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને વીજળી સાથે વરસાદ શરુ\nVideo: આણંદના વાતાવરણમાં પણ પલટો, પવન સાથે વિદ્યાનગરમાં હળવા છાંટા\nVideo: આણંદના બેચરી ગામના લોકોએ કુદરતી ખાતર બનાવી કરી સફળ ખેતી\nઆણંદનો ઉમરેઠ Coronavirus મુક્ત જાહેર, વહોરવાડ અને કસ્બા વિસ્તારને પણ રાહત\nધન્ય છે આણંદની મા-દીકરીને એક જ હૉસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવી અનેકને સારવાર આપી\nનડિયાદ : ક્વૉરન્ટાઇન કરેલી મહિલાના ઘરમાં જ વેચાતો હતો દેશી દારૂ, ગ્રામજનોમાં રોષ\nCoronavirus :દર્દીનું મોત બાદ અંતિમવિધિ મામલે આણંદના ખંભાતમાં પોલીસ પર પથ્થરમારો\nVideo: Coronavirus અંગે લોકજાગૃતિ લાવવા પહેલ, પરણિત યુગલનો અનોખો પ્રયાસ\nઆણંદના ખંભાતમાં વધુ 12 Coronavirus ના નવા પોઝિટિવ કેસ નોંધાવ્યા, કુલ સંખ્યા 77 થઈ\nAnandમાં વધુ ચાર કેસ પોઝિટિવ, 3 દર્દી ખંભાતના અને એક દર્દી ઉમરેઠનો\nVideo: આણંદના ખંભાતમાં વધુ 3 નવા Coronavirus પોઝિટિવ કેસ , એક દર્દીનું થયું મોત\nVideo: આણંદ જિલ્લાનો પહેલો દર્દી Coronavirus મુક્ત, શુક્રવારે કુલ 2 દર્દીઓને રજા અપાઈ\nVideo: આણંદમાં Coronaviusનો કેર વધ્યો, ઉમરેઠમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા\nVideo: આનંદના ખંભાતમાં વધુ બે કેસ નોંધાયા, દંતારવાડામાં બે મહિલાઓ પોઝિટિવ\nAnand જિલ્લાના Khambhat શહેરમાં Coronavirusના 4 કેસ નોંધાયા\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/037", "date_download": "2020-09-20T20:55:42Z", "digest": "sha1:PLNKCOSF6IXJNQSPKFYK335HD3M5O6FF", "length": 11461, "nlines": 89, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::037 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૩૭ : એક સયાન સયાન ન હોઈ\nરમૈની - ૩૭ : એક સયાન સયાન ન હોઈ\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nએક ૧સયાન સયાન ન હોઈ, દુસર સયાન ન જાને કોઈ\nતિસર સયાન ૨સયાન હિ ખાઈ, ચૌથ સયાન ૩તહાં લે જાઈ - ૧\nપંચયે સયાન ને જાનહુ કોઈ, છઠયે મા ૪સભ ગયલ બિગોઈ\nસતયે સયાન જો જાનહુ ભાઈ, લોક ૫વેદમેં દેહુ દિખાઈ - ૨\nસાખી : ૬બીજક બિત બતાવઈ જો બિત ગુપ્તા હોઈ\nશબ્દ બતાવૈ જીવકો બૂઝે બિરલા કોઈ\nજ્ઞાનની એક ભૂમિકાથી કોઈ જ્ઞાની થઈ શકતું નથી. જ્ઞાનની બીજી ભૂમિકાનો તેવા અજ્ઞાની લોકોને ખ્યાલ હોતો નથી. ત્રીજી ભૂમિકામાં જ્ઞાન ખવાય જાય છે અને ચોથી ભૂમિકા આત્મા તરફ લઈ જાય છે. - ૧\nપાંચમી ભૂમિકાનું જ્ઞાન તો કોઈકને જ હોય છે. છઠ્ઠી ભૂમિકામાં તો સર્વે પદાર્થોનો નાશ થઈ જાય છે. સાતમી ભૂમિકા જાણતા હો તો હે ભાઈ, ���ેદમાં બતાવેલું રહસ્ય બતાવી દો. - ૨\nસાખી : જે ધન ગુપ્ત હોય છે તેને સાંકેતિક લેખ બતાવી દે છે તે રીતે કબીરની આ વાણી જીવાત્માને આત્માનું ધન બતાવી દે છે તેનો ખ્યાલ બહુ ઓછા માણસને છે.\n૧. જ્ઞાનની સાત ભૂમિકાઓનો અહીં ઉલ્લેખ કર્યો છે. આગલી રમૈનીમા સાતે ભૂમિકાને સમજાવવામાં આવી છે.\n૨. જ્ઞાનને ખાય જવું એટલે જ્ઞાનનું સ્વરૂપ બદલાઈ જવું. તનુ માનસાએ જ્ઞાનની ત્રીજી ભૂમિકા ગણાય છે. જેમ જેમ સાધક તપશ્ચર્યા વડે ઉત્તરોત્તર વિકાસ કરતો જાય છે તેમ તેમ મન પાતળું બનતું જાય છે. અર્થાત્ તેવા મનમાં કામનાઓ કે ઈચ્છાઓ ભાગ્યે જ ઉદ્દભવે છે. ઈશ્વરના મિલનની ઝંખના સિવાય તવા મનમાં કશું જ જાગતું નથી હોતું. ઈશ્વર પ્રત્યે અથવા આત્મસ્વરૂપ પ્રત્યે અપાર પ્રેમ જાગી ગયો હોવાથી દર્શનની જ અભિલાષા હોય છે. દર્શન કર્યા વિના મને ચેન પડતું નથી હોતું. ભક્તિનું એ ઉત્કષ્ટ સ્વરૂપ જાગે ત્યારે સમજવું જ્ઞાનનું જે સ્થુળ સ્વરૂપ હતું તે પરિવર્તન પામ્યું અને ઉદાત્ત સ્વરૂપે પ્રવાહિત થવા લાગ્યું. ઉદાત્ત મનમાં મોહિતી સભર જ્ઞાનનો લેશ માત્ર પણ મોહ રહેતો નથી.\n૩. ત્યાં લઈ જાય છે. એટલે જે મંઝિલે જવાનું નક્કી થયું છે તે મંઝિલે લઈ જાય છે. આધ્યાત્મિક ક્ષેત્રની મંઝિલ આત્મસાક્ષાત્કાર ગણાય છે. ઉદાત્ત મન સત્વમાં સ્થિર બને પછી આત્મદર્શન તરફ જ તેની ગતિ રહે છે.\n૪. જ્ઞાનની છઠ્ઠી ભૂમિકામાં મનની અવસ્થા અદ્દભુત પ્રકારની થઈ જાય છે. પૃથ્વીનાં પાર્થિવ પદાર્થો તો જેવા છે તેવા જ રહે છે પણ મનની એવી અદ્દભુત અવસ્થા થઈ જાય છે ત્યારે તે સર્વે પદાર્થો જાણે કે નથી એવો અનુભવ થાય છે. મન એટલું બધું આત્મદર્શનમાં એકાગ્ર બની જાય છે કે પોતાની આસપાસની તમામ દુનિયા તેને માટે નહિવત્ બની જાય છે. અથવા તો મનમાં દુનિયાનો સ્હેજ પણ પ્રભાવ અનુભવાતો નથી. મનની બહારની દુનિયા પોતાનો પ્રભાવ પાથરતી રહે પણ મનની ઊંચી અવસ્થામાં દુનિયાનો અભાવ થઈ જાય છે. મતલબ કે માયાનો પ્રભાવ તેવી વ્યક્તિ પર થતો નથી. બલકે માયા તેની દાસી બનીને સેવા કરતી થઈ જાય છે.\n૫. મનની ઊંચી અવસ્થાની વાત અથવા તો જ્ઞાનની અદ્દભુત અવસ્થાનું વર્ણન વેદોમાં કરવામાં આવ્યું છે તે રહસ્યાત્મક હોવાથી સર્વને સમજાતું નથી. સોહમ્ અથવા તત્ ત્વમ અસિ વિગેરે શબ્દોમાં જ્ઞાનનું રહસ્ય જણાવ્યું છે પણ તે બધાથી અવગત થતું નથી. બધાં તેને કેવી રીતે સમજી શકે જે સાધના કરી હોય, સદ્દગુરૂનો સહારો પ્રાપ્ત કર્યો હોય અને ત���શ્નયાના બળે એક પછી એક શિખરો સર કરતો જતો હોય તેને જ વેદના રહસ્યાત્મક શબ્દો કે વાક્યો સંપૂર્ણ પણે સમજાય છે.\n૬. બીજક શબ્દની વ્યાખ્યા અહીં કબીર સાહેબે કાવ્યાત્મક રીતે કરી છે. ધરતીમાં સોનુ ગુપ્ત પણે રહ્યું છે તે યંત્રોની સાંકેતિક લિપિ ઉકલી શકે અને ધરતીમાં છૂપાયેલું સુવર્ણ શોધી શકે. માહિતી જ્ઞાન અને પુરૂષાર્થ બંને એ માટે અનિવાર્ય બની જાય છે. બીજક એવા પ્રકારનો એક ગ્રંથ છે કે જેમાં સાંકેતિક શબ્દો દ્વારા આત્મતત્વના અખૂટ ધનને બતાવ્યું છે. પણ કોણ જોઈ શકે કોણ જાણી શકે વિરલ પુરૂષો જ જોઈ શકે છે ને સમજી શકે છે. જેણે સદ્દગુરૂનું શરણ લીધું હોય, સર્વ સમર્પણ ભાવથી તપશ્ચર્યા કરી હોય તેવી વ્યક્તિને બીજકનું મૂલ્ય સમજાય છે. તેવી વ્યક્તિ પોતાના સ્વાનુભાવે રહી શકે છે કે બીજક એવો એક સાંકેતિક ગ્રંથ છે કે જેના અભ્યાસથી સાધકને આત્મતત્વનો સહેલાઈથી પરિચય થઈ શકે છે. આ વ્યાખ્યા બીજક ગ્રંથના હેતુને પણ ધ્વનિત કરે છે. આ ગ્રંથની રચના પાછળ કબીર સાહેબનો કોઈ લૌકિક આશય નહોતો. માત્ર આત્મ વિદ્યાનો પ્રચાર થાય તે જ એક હેતુ હતો. તેથી શાસ્ત્રગ્રંથોની આડ વાતોના આવરણોને હટાવીને બીજક ગ્રંથમાં આત્મતત્વની સીધી રજૂઆત કરવામાં આવી છે.\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/major-fire-breaks-out-at-slum-in-delhi-tughlakabad", "date_download": "2020-09-20T20:10:05Z", "digest": "sha1:AJYHL65HWMT5HVAXNERI67HSOF6ES55O", "length": 8064, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " દિલ્હીના તુગલકાબાદમાં 1500 ઝૂપડીઓ સળગીને ખાખ, હજારો લોકો થયાં બેઘર | Major fire breaks out at slum in delhi tughlakabad", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nદૂર્ઘટના / દિલ્હીના તુગલકાબાદમાં 1500 ઝૂપડીઓ સળગીને ખાખ, હજારો લોકો થયાં બેઘર\nદિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગત મોડી રાતે ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગતાં 1500 જેટલી ઝુંપડીઓ સળગીને ખાખ થઇ ગઇ છે જેને લઇને હજારો લોકો બેઘર બની ગયા છે. જો કે આ દૂર્ઘટનામાં હજુ સુધી કોઇ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યાં અનુસાર, આગ લાગવાની સુચના મોડી રાતે 12 વાગ્યાની આસપાસ મળી હતી. આગ એટલી ભીષ�� હતી કે ફાયર બ્રિગેડની 28 ગાડીઓ આગ લાગવાની ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં 2 એકડ વિસ્તારમાં ફેલાયેલી જોવા મળી હતી.\nપોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઝૂંપડીઓમાં રહેતા લોકોને સમયાનુસાર બહાર નિકાળી દીધા હતા. ઝુંપડપટ્ટીમાં મોડી રાતે આગ લાગી ત્યારે લોકો ઉંઘી રહ્યાં હતા. જો કે હજુ સુધી આ દૂર્ઘટનામાં કોઇને ઇજા થઇ હોવાના કોઇ અહેવાલ મળ્યાં નથી.\nફાયર બ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારે આગપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં અંદાજે 1500 ઝુંપડીઓ સળગીને ખાખ થઇ ગઇ હતી અને હજારો લોકો બેઘર થઇ ગયા હતા. હાલમાં રાજ્ય સરકાર નુકસાનને લઇને સમીક્ષા કરી રહી છે.\nદક્ષિણ પૂર્વી દિલ્હીના ડીસીપી રાજેન્દ્ર પ્રસાણ મીણાએ વાતચીતમાં જણાવ્યું કે અમને રાતે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની સૂચના મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 18-20 ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવામાં આવી હતી. જો કે હાલમાં કોઇને ઇજા પહોંચીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nfire delhi Tughlakabad દિલ્હી તુગલકાબાદ આગ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/meghpura-youth-tragically-killed-as-bike-slips-on-bevata-rah-road/153386.html", "date_download": "2020-09-20T20:32:42Z", "digest": "sha1:5WYIGZXBEKUUYKYKBYPM55WGGJQOGFHW", "length": 5147, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "બેવટા-રાહ રોડ પર બાઇક સ્લીપ થતાં મેઘપુરાના યુવકનું કરૂણ મોત | નવગુજરાત સમય", "raw_content": "\nબેવટા-રાહ રોડ પર બાઇક સ્લીપ થતાં મેઘપુરાના યુવકનું કરૂણ મોત\nબેવટા-રાહ રોડ પર બાઇક સ્લીપ થતાં મેઘપુરાના યુવકનું કરૂણ મોત\n1 / 1 બેવટા-રાહ રોડ પર બાઇક સ્લીપ થતાં મેઘપુરાના યુવકનું કરૂણ મોત\nબેવટા-રાહ રોડ પર બાઇક સ્લીપ થતાં મેઘપુરાના યુવકનું કરૂણ મોત\nરાત્રે કહ્યા વગર ઘેરથી નીકળ્યો હતો, સવારે મૃત્યુના સમાચાર મળ્યા\nથરાદ તાલુકાના મેઘપુરા ગામના ઉમેદભાઈ ચેનાજી ઠાકોરે જણાવ્યું હતું કે મંગળવારની રાત્રીના 10 વાગ્યાના સુમારે તેમનો ભાઈ પ્રકાશભાઈ (ઉં. વર્ષ ૨૧) GJ18AQ 6805 નંબરનું મોટરસાયકલ લઈને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યો હતો. બુધવારની સવારના છ વાગ્યાના સુમારે તેમના મોબાઇલ પર પિતરાઈ અજમલભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે લવાણાથી બેવટા રોડ ઉપર માઈલસ્ટોન પાસે મોટર સાઇકલ સ્લીપ ખાતાં શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજા થવાના કારણે પ્રકાશભાઈનું સ્થળ પર કરૂણ મૃત્યુ નિપજયું હોવાનું જણાવ્યું હતું.\nઆથી તેઓ પરિવારના અન્ય સદસ્યો સાથે જગ્યા પર દોડી જતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રકાશભાઈ જોવા મળ્યો હતો. પ્રકાશભાઇનો મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો તેમજ આ બનાવની થરાદ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુરઝડપે અને ગફલત ભરી રીતે મોટરસાયકલ હંકારી સ્લીપ ખવડાવી મૃત્યુ નીપજાવવા બદલ પ્રકાશભાઈ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ થરાદ પંથકમાં અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમાલપુરના ડામોરના મુવાડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું\nઅરવલ્લી જિલ્લા કોંગ્રેસના અગ્રણી હીરાભાઇ પટેલ ભાજપમાં જોડાયા\nવડાલી શહેરમાં રખડતા આખલાનો આતંક : રાહદારીઓને શિંગડે ચડાવ્યાં\nપાટણની આંગડિયા લૂંટમાં પાંચ આરોપી ઝબ્બે\nમહેસાણામાં ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે કોર્પોરેટરોની આંદોલનની ચીમકી\nદિયોદરના બિયોકપરામાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન કેદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/07/ward-no-5-of-gandhinagar-municipal-corporation/", "date_download": "2020-09-20T20:52:51Z", "digest": "sha1:MWVJDWSX5DDDOMBQ2NHI6QA5UJMXVTUD", "length": 8974, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.5 ખાતે સ્થાનિક નગરસેવકોએ સ્વૈચ્છીક સ્વયંસેવકો સાથે મળીને કર્યું વૃક્ષારોપણ - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.5 ખાતે સ્થાનિક નગરસેવકોએ સ્વૈચ્છીક સ્વયંસેવકો સાથે મળીને કર્યું વૃક્ષારોપણ\nગાંધીનગર : ગાંધીનગરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં વાવેલા છોડ ઝડપથી માટી સાથે એકાત્મ સાધી પોતાના મૂળ જમાવી દેતાં હોય છે તેથી પાટનગરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણની પ્રવૃત્તિ વેગવંતી કરી દેવામાં આવી છે. શહેરમાં વોર્ડ નં. ૫માં સમાવિષ્ટ સેકટર- ૧૪, ૧૫ અને ૧૬માં આજે સ્થાનિક કોર્પોરેટર્સ તથા અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રહીશોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ્ન લીધો હતો.\nગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૫માં સમાવિષ્ટ સેકટર-૧૪, ૧૫ અને ૧૬માં સ્થાનિક કોર્પોરેટર્સ શહેરના વોર્ડ નં.૫માં સ્થાનિક કોર્પોરેટર્સે કર્યું વૃક્ષારોપણ રમીલાબેન વાઘેલા , મીનાબેન વાઘેલા અને ચીમનભાઈ વિઝુંડા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં અગ્રણીઓ વિદ્યા લાયબ્રેરીવાળા પ્રદિપસિંહ વાઘેલા, નરેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ શ્રીમાળી, બી.ડી.સોલંકી, વાલજીભાઈ, ધનજીભાઈ, કપિલાબેન સહિત હેપ્પીયુથ ક્લબના પ્રમુખ સમીરભાઈ રામી અને વિજયસિંહ માજીરાણા, ફતેપુરા ગામના અગ્રણી રહીશો રણછોડભાઈ, માનસિંહભાઈ ઠાકોર, રણજીત ઠાકોર, બાબુજી ઠાકોર, ચંદુજી ભગત, ડાહ્યાજી, દિનેશ બ્રહ્મભટ્ટ, મલ્ર્હોત્રાભાઈ, મોતીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેકટર- ૧૫માં ફતેપુરા પ્રાથમિક શાળામાં તથા સેકટર-૧૪ અને સેકટર-૧૬માં વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરાયું હતું. કોર્પોરેટર રમીલાબેન વા૧⁄૨ેલા દ્વારા વાવેલા છોડની સુરક્ષા માટે ટ્રી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વૃક્ષારોપણમાં વાવેલા છોડનું જતન કરી સારસં૧⁄૪ાળ લેવાની જવાબદારી સ્થાનિક રહીશોએ સ્વીકારી હતી. કાર્યક્રમ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર વગેરેનું પાલન કરાયું હતું.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nલાયન્સ કલબ ઓફ ગાંધીનગર – ફેમિના દ્વારા સે-૭ શાકમાર્કેટ અને શોપિંગ સેન્ટર ખાતે માસ્ક અને સેનિટાઈઝર કીટનું વિના મૂલ્યે વિતરણ\nજાણીતા હાસ્ય કલાકાર અને ટીવી કલાકાર હરપાલસિંહ ઝાલાનો હકારાત્મકતાનો ડોઝ\nજાણીતા હાસ્ય કલાકાર અને ટીવી કલાકાર હરપાલસિંહ ઝ��લાનો હકારાત્મકતાનો ડોઝ\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://aidssupport.aarogya.com/gujarati/%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF/%E0%AA%8F%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%93", "date_download": "2020-09-20T19:40:33Z", "digest": "sha1:XUJG7QDC6MNTTYMRRCJWBXMLM5HY2FKK", "length": 17026, "nlines": 114, "source_domain": "aidssupport.aarogya.com", "title": "એડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ - એડ્સ મદદ ગટ - ગુજરાતી", "raw_content": "\nરસ્સી અને એન્ટ્રી રેટ્રો થેરપી\nસરકારની એડ્સ માટે પહેલ\nબતાવવા માટે પહેલ કરવી\nમુખ્ય પાનુ એડ્સ ઉપચાર પધ્ધતિ એડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ\nએડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ\nઅતિ સક્રિય રેટ્રોવાયરલ વિરોધી ઉપચાર શાસ્ત્ર\nભોળા/નિખાલસ માણસને એન્ટ્રીરેટ્રોવાયરલ ઉપચાર દેવાથી વિષાણુના જથ્થાને ૫૦ સેમી/મી.લી થી વધારે સુધી યથોચિત્ત રીતે ઓછુ કરી શકાય એવી અપેક્ષા છે.\nદર્દીમાં ઉપચાર દેવાનો ઉપયોગ કર્યો હોય જે ઓછામાં ઓછું બેવાર એન્ટ્રીરેટ્રોવાયરલ દેવા પછી પણ નિષ્ફળ ગયુ હોય અને એન્ટ્રીરેટ્રોવાયરલ આડતિયા માટે વ્યાપક રીતે પ્રદર્શિત થયા છે. કાંઇક લોકો બચાવ ચિકિત્સા શબ્દ પંસદ કરે છે અને કાંઇક જે HAART માં નિષ્ફળ ગયા છે તેની માટે શબ્દનો પ્રયોગ કરે છે.\nએક ઉપસ્થિત ખોરાક તદઊપરાંત એન્ટીરેટ્રોવાયરલ માટે સાધારણ રીતે વિષાણુ ��િરોધી ગતિવિધીના સબુત હોવા છતા એક વાંછિત અતિસુક્ષ્મ જંતુ શાસ્ત્રીય પ્રતિક્રિયા નિષ્ફળ જાય છે. આ વહેલા ઉપચારના ટપ્પામાં કરવામાં આવે છે (VL >500 c/mL at 12–16 સપ્તાહમાં) અથવા વિષાણુના પ્રતિક્ષેપ વખતે.\nનૈદાનિક phenotypic મહત્ત્વપુર્ણ પ્રતિરોધના વિકાસ માટે. એન્ટીરેટ્રોવાયરલ આડતિયામાં ફેરફારો જરૂરી છે. દવાઓની મોટી અનુવાંશિક બાધાઓની સાથે ઉદાહરણમાં 3TC સિવાય બધા protease બાધક અને NRTIs નો સમાવેશ છે.\nઔષધીય વિજ્ઞાનને લાગતા પ્રતિરોધના અવરોધો\nઔષધીય વિજ્ઞાનના સક્રીય દવાઓની ધાતુ સ્તરની ઉપલબ્ધથી વાસ્તવિક રીતે લાંબા સમય સુધી IC50 or IC90 થી વધારે છે. દવાઓ સાથે વાસ્તવિક રીતે મોટા પ્રમાણમાં ઔષધીય વિજ્ઞાનને લાગતા બાધકમાં favirenz, nevirapine and ABT–378/rનો સમાવેશ થાય છે.\nબીજા પેઢીના PIs અને NNRTIs\nવર્તમાનની દવાઓની ઉક્રાંતી જે વ્યક્તિના તે સમુહ માટે એચ.આય.વી પ્રતિરોધકને દબાવવા માટે સક્રીય છે.\nવર્ગ-પરવડે તેવી જીવન પધ્ધતી\nજીવન પધ્ધતીને જોખમથી દુર રાખવા દવાઓના વર્ગ જે અનુગામી ઉપચાર પધ્ધતી માટે આડતિયાથી સંરક્ષણ આપે છે. NNRTI/NRTI રસાયણિક સંયોગો જે ઘણીવાર “PI–sparing” તરીકે ઓળખાય છે. NRTI આધારીત જીવન પધ્ધતી જેવી કે AZT/3TC/ABC or ddI/d4T/HU અને Pls or NNRTI બંનેને પરવડે છે.\nઅતિસુક્ષ્મ અથવા શોધી ન શકાય તેવા વિષાણુ\nજંતુ શાસ્ત્ર ચિકિત્સાનું લક્ષ છે પણ પરિભાષા પ્લાઝમાં એચ.આય.વી RNA ના સ્તરને નિર્ધારિત કરવા વપરાતા પૃથ્થકરણ નાહદ પર નિર્ભર કરે છે. સાધારણ હદો ૪૦૦-૫૦૦ સે\\મી.લી અથવા ૨૦-૫૦ સે\\મી.લી છે.\nએક ક્ષેત્ર અથવા જનસંખ્યામાં પ્રમુખ વિષાણુ છે. વર્તમાનમાં, વધારાનો તાણ બધા માટે સંવેદનશીલ છે, પણ સમયાનુસાર બદલી શકે છે.\nજનન મિશ્રિત પ્રતિરોધની ચકાસણી પાચકરસનાં DNA ને RNNમાં વિરૂધ્દતામાં થતા અથવા/અને વિશિષ્ટ પ્રોટીનની જાતમાં થતા ફેરફારને માપે છે જે આશિક અથવા પુર્ણપણે એચ.આય.વીને પ્રતિરોધક શક્તિ આપે છે. પરિણામે phenotypic પ્રતિરોધક્થી જોડાયેલા પરિવર્તનોની સ્થાપનાની પધ્ધતીના આધાર પર વ્યાખ્યા કરી છે, પણ કેવળ મુખ્ય તણાઓ માટેની વ્યાખ્યા માટે વિશેષજ્ઞોનીની આવશ્યકતા છે અને સાધારણ રીતે પ્રતિસ્થાપન બંધ થવાથી આડતિયાને બેકાબું તણાવોથી થતા દબાણની જાણ ન થવાનું મુલ્યાંકન કરે છે. phenotypic પ્રતિરોધક IC50, IC90, or IC95 ની સ્વીકૃત માહિતી રાખે છે. તણાવોને ૫૦%, ૯૦% અથવા ૯૫% સુધી અંકુશમાં રાખવા એકાગ્રતા જરૂરી છે અને સારસંભાળ કરવાવાળાઓએ સૌની સાથે સારી રીતે ખુલાસો કર્યો, પણ ચકાસણી મોંઘી (પ્રતિ ચકાસણી ૯૦૦ ડૉલર) છે, પરિણામ ૩ અઠવાડીયા સુધી ઉપલબ્ધ થતા નથી, અને કેવળ પ્રમુખ તાણોની ચકાસણી કરે છે.\nસાધારણ રીતે ૨૦-૨૪ અઠવાડીયા ઉપચાર પધ્ધતી શરૂ કર્યા પછી અથવા નવી જીવન પધ્ધતી લાગુ કર્યા બાદ વિશુધ્ધી પરિક્ષણ પ્રવેશદ્વાર પર મળી આવેલ ૨૦-૫૦ સે|મી.લી સાથે શોધી શકાય એવા એચ.આય.વી RNA ને વ્યાખિત કરવામાં આવ્યા છે. એચ.આય.વી RNA ના સ્તરો >૫૦૦ સે\\મી.લી > ૧૬-૨૦ અઠવાડીયા સુધી હોય તો પણ જંતુશાસ્ત્રની નિષ્ફળતા દર્શાવે છે અને સાધારણ રીતે સ્તરો >૫૦૦ સે\\મી.લી ૧૨ થી ૧૬ અઠવાડીયામાં હોય તો તે જંતુશાસ્ત્રની નિષ્ફળતા છે.\nવિષાણુના જથ્થા-CD4 સંખ્યાને અલગ કરવું\nઆ પરિભાષા સાધારણ રીતે ઘણા દર્દીઓમાં પર્યાપ્ત વિષાણુંના દબાણના અવલોકનના સંદર્ભમાં છે. પણ તેમ છતા બળવાન CD4 કોશિકાઓની પ્રતિકિયા અથવા ટકેલા CD4 ની સંખ્યાનો સ્તર ઉચો રહે છે.\nઉદાહરણ તરીકે સ્વિસ જુથના વિશ્ર્લેષણ દર્શાવે છે કે વારંવાર વિષાણુના દબાણની સાથે સરેરાશ દર્દીઓમાં એક ૧૩૮\\મીમી૩ ફ્કત એક ક્ષણિક જંતુશાસ્ત્રના પ્રતિક્રિયા (૧૯૯૮ના ગાળામાં ૩૫૧: ૭૨૩) ની સાથે કરારમાં એનામાં ૧૩૦\\મીમી૩ ની વૃધ્ધીની તુલનામાં CD4 ની ગણતરી વધારવાની હતી, આના વિપરીત, અન્ય અધ્યયનોથી માલુમ પડયુ કે એન્ટીરેટ્રોવાયરલના મોકફી CD4 ની સંખ્યામાં ઝડપથી ઉતાર સાથે જોડાયેલા છે. અવસરવાદી સંક્રમણોના વિશ્લેષણથી પણ આવા નિષ્કર્ષ પરિણામિત થયા છે. ૩૦ મહીનાના ૨૬૭૪ દર્દીઓના નિયમિત સંપર્કમાં જે વિશિષ્ટ પ્રોટીન્સથી બાધક જોડાણની જીવન પધ્ધતી ઉપચાર લીધા પછી દર્શાવે છે કે અવસરવાદી સંક્રમણોની પુનરાવૃત્તીનો દર ૬.૬% જેના વિષાણુ પાછા ઉછળે છે, ૨૦.૧% છે જે પ્રતિક્રિયા કરતા નથી અને લગભગ ૫૫% ઐતિહાસિક નિયંત્રણમાંના છે. (૧૯૯૯ ગાળામાંના, ૩૫૩:૮૬૩) આ અભ્યાસ દર્શાવે છે કે ઘણા દાખલાઓના પરિણામમાં “Triple therapy” સાથેની જંતુશાસ્ત્રની નિષ્ફળતાને લીધે CD4 ની પ્રતિક્રિયા રોગોની પ્રગતીને ઓછી કરે છે. ઘણા દાખલાઓમાં આંશિક વિષાણુઓના દમનને લીધે “Disconnect” જોડાણને તોડવું એ ઘટનાના નામે ઓળખવુ યોગ્ય નથી. જ્યારે વિષાણુઓનો જથ્થો પાછો ઓછો થાય છે ત્યારે શક્યતા છે કે એચ.આય.વીની સ્વાસ્થયતા ઓછી થાય ત્યારે તેનો લાભ થઈ શકે છે. એ મહત્ત્વપુર્ણ અજાણો ૧-૨ વર્ષોથી વધારે આ લાભના સ્થાયીત્વમાં રહયા છે અને ત્યાર બાદના સંક્રમનો એન્ટીરેટ્રોવાયરલ જીવન પધ્ધતીની વિશિષ્ટ પ્રોટીન્સના બાધકોમાં સમાવેશ ન કરવા માટે આ ટિપ્પણિઓને લાગુ સક્ષિપ્ત અધ્યયનમાં ઉલ્લેખ કર્યો છે.\nસુચિતાર્થ એ છે કે અમુક પરિવર્તન જેની સાથે પરિવર્તન જે પ્રતિરોધકતાને બક્ષે છે તે કદાચિત એચ.આય.વીની આબેહુબ નકલ કરવાની ક્ષમતાને ઘટાડે છે. અને તુલનાત્મક વિકાસના ગતિ વિજ્ઞાનની તાણોથી અથવા વિશિષ્ટ ફેરફાર ન કરતા અથવા સ્પર્ધાત્મિક ચકાસણી (J Virol 1999, 73:3744) ની સાથે અથવા વગર માપી શકાય છે. ઉદાહરણ તરીકે RT 215 ના ફેરફારો જે AZT પ્રતિરોધકને બક્ષે છે અને એચ.આય.વી સ્વાસ્થયતાની નક્કલોને પણ ઓછી કરે છે. કાચના ઉપકરણમાં ઘટનાનો અભ્યાસ વિસંગત છે: codon 30 and 90 ની અંદર વિશિષ્ટ પ્રોટીન્સના ફેરફારોને કાચના ઉપકરણમાં નક્કલની ક્ષમતાને ઓછી કરે છે. indinavir (વિશિષ્ટ પ્રોટીન્સના બાધકને એચ.આય.વીને ઉપચાર દેવા માટે વાપરવામાં આવે છે. ) માં તાણોની પ્રતિકારકતાઓમાં ફેરફારો વધાર્યા પછી પણ બેકાબુ પ્રકારના વિષાણુની તુલનામાં કોઇ પણ ફરક દેખાડ્યો નથી. (J Virol 1999, 73:3744).\nસરકારની એડ્સ માટે પહેલ\nએડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ\nઉંઘની તંદુરસ્તી સુવા માટે\nઆ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/lightning/", "date_download": "2020-09-20T20:34:14Z", "digest": "sha1:UGULEDV5WT2ROUVX4ET2J732XNF7DFRM", "length": 5128, "nlines": 52, "source_domain": "kaptaan.co.in", "title": "Lightning – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા\nવાંકાનેર ગઈકાલે સાંજના વરસાદ દરમિયાન વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વીજળી પડી હતી જેમાં એકનું મોત થયું છે અને એકને ઈજા\nવાંકાનેર: સતાપર ગામમાં ચોરા પર વીજળી પડી\nBy Rameshbhai Satapar વાંકાનેર: આજે બપોરના થોડું વરસાદી વાતાવરણ થયું હતું ત્યારે બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સતાપર ગામમાં\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gwalior.wedding.net/gu/photographers/1106049/", "date_download": "2020-09-20T19:33:52Z", "digest": "sha1:ENEUDRP2UMCGTV2B7MHJJKVMRF4G3LHH", "length": 2518, "nlines": 71, "source_domain": "gwalior.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 51\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nમુસાફરી કરવા સક્ષમ હા\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 51)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/stuttering-experiment-the-scientist-monster-study-orpan-children-859082.html", "date_download": "2020-09-20T21:45:39Z", "digest": "sha1:HUMZWKE6HKZRJIS7VG2QKF3KPRBTVCOA", "length": 25863, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "Stuttering-experiment-the-scientist-monster-study-orpan-children– News18 Gujarati", "raw_content": "\nડોક્ટરે કર્યો એવો પ્રયોગ, અનાથ બાળકોની જિંદગીભર આવી થઈ હાલત\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nડોક્ટરે કર્યો એવો પ્રયોગ, અનાથ બાળકોની જિંદગીભર આવી થઈ હાલત\nએક પ્રયોગે લગભગ 22થી વધુ બાળકોને જિંદગીભર વિકલાંગ બનાવી દીધા\nવર્ષ 1939માં સ્કોટના લોવા રાજ્યમાં બાળકો પર એક ખાસ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા, જેને બાદમાં 'મોનસ્ટર સ્ટડી'નું નામ આપવામાં આવ્યું. આ પ્રયોગના કારણે લગભગ 22 બાળકોનો જિંદગીભર માટે અવાજ ખરાબ થઈ ગયો. આ એક્સપરિમેન્ટનું સંચાલન કરનારા વેંડેલ જોનસન અનેક વર્ષોથી અટકાઈને બોલવા જેવી સ્પીચ ડિસઓર્ડર પર રિસર્ચ કરી રહ્યા હતા. પોતાના આ પ્રયોગ માટે તેઓએ 22 અનાથ બાળકોનો ઉપયોગ કર્યો હતો. જાણો, આ પ્રયોગે લગભગ 22થી વધુ બાળકોને અચકાઇને બોલતા કરી દીધા.\nનાનપણથી જ ડો. વેંડેલ જોનસન અચકાઈને બોલવાની સમસ્યાથી ગ્રસ્ત હતા. આ કારણે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 16 વર્ષની ઉંમરમાં તેમની બગડતી હાલતને જોઈએ તેઓને સ્પીચ સ્કૂલ મોકલવામાં આવ્યા, પરંતુ તે ઠીક ન થયા. ત્યારબાદ તેમની જિંદગીમાં આ બીમારીએ એક ખાસ સ્થાન મેળવી લીધું. તેઓએ આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેને જ પોતાની કારર્કિદી બનાવી દીધી.\nજોનસનનું એવું માનવું હતું કે અચકાવું કોઈ બીમારી નથી અને ન તો તે કોઈ પ્રકારનો આનુવંશિક રોગ છે. આ એક માનસિક રોગ છે જેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી હોવી છે. પોતાના આ તર્કને સાચું પુરવાર કરવા માટે તેઓએ એક પ્રયોગ કર્યો, જેનું નામ હતું 'મોન્સ્ટર સ્ટડી'.\nશું હતું આ મોન્સ્ટર સ્ટડી\nડો. જોનસને આ પ્રયોગ માટે અનાથ આશ્રમમાં રહેનારા 22 બાળકોનો ઉપયોગ કર્યો. આ તમામ બાળકો સિવિલ વોરમાં માર્યા ગયેલા જવાનોના સંતાન હતા. તે અનાથ આશ્રમમાં લગભગ 600થી વધુ બાળકો રહેતા હતા, જેમાંથી જોનસને 22 બાળકોને આ પ્રયોગ માટે પસંદ કર્યા હતા. આ પ્રયોગની બધી જવાબદારી જોનસને પોતાની આસિસ્ટન્ટ મૈરી ટૂડોરને આપી દીધી હતી.\nઆ પ્રયોગ માટે તે તમામ 22 બાળકોને ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. જે બાળકો અચકાતા હતા તેમને અલગ રાખવામાં આવ્યા. બોલવામાં અચકાતા બાળકોમાંથી કેટલાક બાળકો એવા હતા જેમના મગજમાં વાત બળજબરીથી નાખવામાં આવી હતી કે તેમને અચકાઈને બોલવાની સમસ્યા છે. જે બાળકો બચી ગયા હતા, તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. આ તમામ બાળકોને ગ્રુપમાં વહેંચ્યા બાદ લગભગ 45 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરવામાં આવતી હતી. જેમાં તેમના મગજમાં બળજબરીથી એ વાત નાખવામાં આવતી હતી કે તેમને કોઈ પ્રકારની સ્પ���ચ ડિર્સોડર છે. તેની અસરથી જે બાળકો બિલકુલ ઠીક-ઠાક હતા તે તમામ આ પ્રયોગ બાદ જિંદગીભર માટે અચકાઈને બોલવા લાગ્યા.\nઆ પણ વાંચો, રાત્રે સુતેલી 19 વર્ષની છોકરી સવારે બની ગઇ મા, 45 મિનિટમાં આપ્યો બાળકને જન્મ\nવર્ષ 1965માં ડો. વેંડેલ જોનસનનું હાર્ટ અટેકના કારણે મોત થઈ ગયું. તે સમય તેઓ સ્પીચ ડિર્સોડર પર એક પુસ્તક લખી રહ્યા હતા, જે પૂરી નહોતી થઈ શકી. તેમના મોત બાદ વર્ષ 2001માં લોવાની મીડિયાએ ખુલાસો કર્યો અને યુનિવર્સિટીની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો.\nઆ પણ વાંચો, મહિલાની આંખની અંદર મધમાખીઓએ બનાવ્યું હતું ઘર, ડોક્ટર પણ હેરાન\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડોક્ટરે કર્યો એવો પ્રયોગ, અનાથ બાળકોની જિંદગીભર આવી થઈ હાલત\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/qantas-airlines-ceo-signs-agreement-letter-10-year-olds-alex-jacquot-who-started-his-own-airline-856767.html", "date_download": "2020-09-20T21:38:14Z", "digest": "sha1:GAJWVI6JSFX27ZJ2WSHGISWJSBWT2KBF", "length": 21375, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "qantas-airlines-ceo-signs-agreement-letter-10-year-olds-alex-jacquot-who-started-his-own-airline– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\n10 વર્ષના બાળકે ખોલી એરલાઇન કંપની, 2026થી કરશે આ કંપની સાથે કામ\nક્વોન્ટસ એરલાઇન્સે એલેક્સ જેક્વાટ અને સીઈઓ એલન જોયસની વાતના આ પત્રને તેની સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.\nજો તમે તમારા સ્વપ્ન જોવા માંગો છો, તો સપના મહાન હોવા જોઈએ, કેમ કે તમને ખબર નથી હોતી કે જ્યારે આ સપના હકીકતમાં બદલાય છે. આવું જ એક 10 વર્ષીય ઓસ્ટ્રેલિયન બાળક સાથે બન્યું. 10 વર્ષીય એલેક્સ Jakwot પોતાની એરલાઈન શરૂ કરવા માંગે છે, પરંતુ તેને એ ખબર ન હતી કે તેની શરુઆત ક્યારે કરવામાં આવે.\nખરેખર ઓસ્ટ્રેલિયા સૌથી જૂની એરલાઇન ક્વાન્ટ્સના (Qantas0)ના સીઇઓ એલન જોયસને એલેક્સ Jakwot એ પત્ર લખ્યો અને તેને ફ્લાઇટ શરૂ કરવાના વિષય પર સવાલ કર્યો. જેના પર ક્વાન્ટસના સીઇઓએ પણ એલેક્સના પત્ર પર જવાબ આપતા કહ્યું કે કેવી રીતે પોતાની એરલાઇન કંપની ઉભી કરી શકે છે અને સફળતા સુધી પહોંચી શકે છે.\nક્વોન્ટસ એરલાઇન્સે એલેક્સ જેક્વાટ અને સીઈઓ એલન જોયસની વાતના આ પત્રને ક્વોન્ટાસ એરલાઇન્સે તેની સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.\nત્યારબાદ તે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે કોઈએ આ વિશે વિચાર્યું ન હોય કે મોટી એરલાઇન કંપની 10-વર્ષના બાળકને ગંભીરતાથી પ્રશ્ન કરશે અને પ્રશ્નનો જવાબ આપશે.\nબાળકના પત્રનો જવાબ આપતા, ક્વાન્ટાસ એરલાઇન્સના સીઈઓ એલન જોયસે લખ્યું હતું કે \"અમારા કોમ્પીટીર્ટર સામાન્ય રીતે સલાહ માટે પૂછી શકતો નથી, પરંતુ જ્યારે એરલાઇનનો લીડર પોતે અમને પ્રશ્નો પૂછે છે, ત્યારે અમે તેને અવગણી શકતા નથી. સામાન્ય રીતે પ્રતિક્રિયા કરવાનો એકમાત્ર રસ્તો એ છે: CEO To CEO.'\nઓસ્ટ્રેલિયાની સૌથી જૂની એરલાઇન ક્વાન્ટાસના ગ્રૃપ સીઇઓ એલન જોયસે 10 વર્ષીય એલેક્સ જેક્વાટ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઇન-ફ્લાઇટ કેટરિંગ અને લાંબા અંતરની ફ્લાઇટ્સ વિશે ચર્ચાઓ ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે એમઓયુ પણ થયા છે.\nઆ માટે ક્વાન્ટસ એરલાઇન અને ઓસેનિયા એક્સપ્રેસ 2026માં એક-બીજાને સહયોગ કરશે, ત્યા સુધી ફ્લેક્સનો અભ્યાસ પૂર્ણ થઇ જશે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રે���નો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6/", "date_download": "2020-09-20T21:22:02Z", "digest": "sha1:63UZNU5C4IES54HYVRPW7I6PHMCMG5K3", "length": 11584, "nlines": 131, "source_domain": "www.avadhtimes.net", "title": "રશિયા આવતાં અઠવાડિયે વિશ્ર્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરશે | Avadhtimes", "raw_content": "\nHome રાષ્ટ્રીય રશિયા આવતાં અઠવાડિયે વિશ્ર્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરશે\nરશિયા આવતાં અઠવાડિયે વિશ્ર્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરશે\nવેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળ રહી\nરશિયા દ્વારા તૈયાર કરાયેલી વેક્સીન વિશે કોઇ માહિતી નથી: વિશ્ર્વ સ્વાસ્થ સંગઠન\nરશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહૃાું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ થઈ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દૃેશમા બહોળા પ્રમાણમાં લોકોના વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ થશે. તેમણે કહૃાું કે વેક્સિન લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તો ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદૃેનેવે કહૃાું કે રશિયા ૧૨ ઑગષ્ટના દૃુનિયાની પહેલી કોરોના વેક્સિનને રજિસ્ટર કરાવશે. જો આવું થયું તો તે ચમત્કાર જ ગણાશે, કારણે કે કોરોનાનો સામનો કરી રહેલી દૃુનિયાને હજુ સુધી કોરોના વેક્સિન મળી નથી. ત્યારે રશિયા તરફ હવે સૌની નજર છે. ગ્રિદૃનેવે ઊફા શહેરમાં કહૃાું કે, વેક્સિનનું ત્રીજુ ચરણ ચાલી રહૃાું છે. આ પરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે એ સમજવાનું રહેશે કે આ વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રોફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની રસી લગાવવામાં આવશે.”\nમંત્રીએ કહૃાું કે આ વેક્સિનની અસરકારકતા ત્યારે આંકવામાં આવશે જ્યારે દૃેશની જનસંખ્યામાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ જશે. આ પહેલા રશિયાએ કહૃાું હતુ કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયા રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહૃાું કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી તે તમામમાં જીછઇજી-ર્ઝ્રફ-૨ વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી છે. આ ટ્રાયલ ૪૨ દિૃવસ પહેલા શરૂ થયો હતો.\nજોકે વિશ્ર્વ સ્વાસ્થ સંગઠને રશિયાની કોરોના વેક્સીનને લઇને ચેતવણી જાહેર કરી છે કારણ કે સંગઠનનુ કહેવુ છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનને લઇને તેની પાસે કોઇ સત્તાવાર જાણકારી નથી. જ્યારે રશિયન સરકાર હવે ટીકાકરણની તૈયારીઓમાં લાગી ગઇ છે.\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nદૃેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત\nઅલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયા\nકોરોના સંકટ: ૯૩ હજાર સંક્રમિત નોંધાયા, ૯૫ હજાર સાજા થયા\nભીડવાળાં સ્ટેશનો પર વસૂલાશે યુઝર ચાર્જ, રેલવે ટિકિટ થશે મોંઘી\nરશિયાની કોરોના વેક્સિનથી અંદાજે ૧૪ ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી\nજૂઠ્ઠા ચીનનો હવે સ્વિકાર: ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત\nવડાપ્રધાન સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કમ્પ્યૂટર હેક\nકૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે: મોદી\nઅનિલ અંબાણીને મોટી રાહત: એસબીઆઇની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\n૨૦૨૧ની શરૂઆતમાં દૃેશમાં કોરોના વેક્સિન લોન્ચ થવાની આશા: ડો.હર્ષવર્ધન\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ���ેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/palitana-16/", "date_download": "2020-09-20T21:11:59Z", "digest": "sha1:DSE2L5B6GTCFJEXU5MIVP2PONL7LE6SO", "length": 9855, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "ચોકલેટના નામે નશાયુકત પદાર્થનુ ખુલ્લેઆમ વેચાણ – હસ્તગીરીની પાનની કેબીનમાંથી નશાયુકત ચોકલેટનો જથ્થો મળ્યો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News ચોકલેટના નામે નશાયુકત પદાર્થનુ ખુલ્લેઆમ વેચાણ – હસ્તગીરીની પાનની કેબીનમાંથી નશાયુકત ચોકલેટનો...\nચોકલેટના નામે નશાયુકત પદાર્થનુ ખુલ્લેઆમ વેચાણ – હસ્તગીરીની પાનની કેબીનમાંથી નશાયુકત ચોકલેટનો જથ્થો મળ્યો\nશહેર–જિલ્લામાં કિશોર અને યુવાનોને નશાની તલ, પોલીસ તંત્રએ ચોકલેટનો કબ્જો લીધો\nસિહોર ભાવનગર શહેર અને જિલ્લામાં કિશોર અને યુવાનોને નશાની લતે ચડાવતા પદાર્થેા વેચવાનુ પ્રમાણ વધ્યુ છે. પાલીતાણાના જાળીયા (હસ્તગીરી) ખાતેથી પાના માવાની દુકાનની આડમાં વેચાતી નશાયુકત પદાર્થ મિશ્રીત ચોકલેટનો જથ્થો ભાવનગર એસ.ઓ.જી. પોલીસે જ કર્યેા હતો. ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે દિલીપ મનજીભાઇ સવજીભાઇ ચૌહાણ( ઉ.વ.૩૩ રહેવાસી જાળીયા (અમરાજી) તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર)ની જાળીયા ગામે બસ સ્ટેશન સામે આવેલ ખોડીયાર પાન સેન્ટર નામની દુકાનમાં પાન–માવા તથા કરીયાણાની આડમાં વેચાણ થતી.\nનશાકારણ પદાર્થ ભેળસેળવાળી ચોકલેટ કે જે ખાવાથી મનુષ્યને નશો ચડે છે તેવી મસ્તાના મનુક્કા નામથી વેચાણ થતી ચોકલેટ નંગ–૪૮૬ ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાકારક છે તેની માહિતી મેળવવા ચોકલેટના સેમ્પલો કબ્જે કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન મારતે ગાંધીનગર એ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. મળી આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાયુકત પદાર્થ ભેળસેળ કરવામાં આવેલ છે. તે એ.એસ.એલ. તપાસણી બાદ જાણી શકાશે.\nઆ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી એસ.ઓ.જી. સ્ટાના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૃ તથા વિજયસિહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.\nPrevious articleસિહોર સર્વોત્તમ ડેરીના કર્મી ભાવેશની હત્યા કરી જીવ લેનાર જેલ હવાલે\nNext articleટયુશન ક્લાસ ચાલુ છે કે નહી તે જોવા સિહોર શહેર નગરપાલિકા કચેરી ટીમોને ચેકિંગ કરવા સૂચના\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-705/", "date_download": "2020-09-20T21:47:32Z", "digest": "sha1:2X5NKVNABQH7BOCTW3N63HSNE6TGURRB", "length": 8442, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "હજુ આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો ઉંચે જાય તેવી સંભાવના : બપોરે આકરી ગરમીનો અનુભવ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News હજુ આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો ઉંચે જાય તેવી સંભાવના :...\nહજુ આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો ઉંચે જાય તેવી સંભાવના : બપોરે આકરી ગરમીનો અનુભવ\nકાળઝાળ ગરમીથી લોકો, પશુ-પક્ષીઓની હાલત કફોડી\nસિહોર શહેર સહિત જિલ્લાભરમાં થોડા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ૪૦/૪૨ સુધી પહોંચી જતા કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન હજી તાપમાનનો પારો ઉંચે જશે અને જિલ્લાવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગોહિલવાડ પંથકમાં સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સિહોર સાથે જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ જિલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. લોકો ગરમી સામે રક્ષણ મેળવવા એસી, કુલર, પંખાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ ગરીબ મજુર વર્ગના લોકો વૃક્ષના છાંયડે આરામ ફરમાવી ગરમીનો સામનો કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે અને જિલ્લાવાસીઓને હીટવેવનો સામનો કરવો પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.\nPrevious articleકોરોના વોરિયર્સ ને આવું સન્માન મળે તો બધો થાક ઉતરી જાય\nNext articleસિહોર નજીકના ધારુકા અને ગોલરામા ગામે રહેતા શખ્સોએ હવે સુરતમાં જુગારધામો શરૂ કર્યા, બે ભાઈ અને પિતા પુત્ર ઝડપાયા\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/analysis-this-is-how-triple-talaq-bill-will-be-passed-in-rajya-sabha-826752.html", "date_download": "2020-09-20T21:56:51Z", "digest": "sha1:K42JWNUNWTOI3ZC4DZNRT5VGBCGBCNCA", "length": 24524, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "analysis: this is how triple talaq bill will be passed in rajya sabha– News18 Gujarati", "raw_content": "\nANALYSIS: રાજ્યસભામાં આવી રીતે પાસ થશે ટ્રિપલ તલાક બિલ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nANALYSIS: રાજ્યસભામાં આવી રીતે પાસ થશે ટ્રિપલ તલાક બિલ\nસૂત્રોનું માનીએ તો એનસીપીને બાદ કરતાં બાકી ત્રણેય પાર્ટી ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભાથી વોક આઉટ કરવાની વાત પર તૈયાર છે\nરાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થશે કે નહીં તેના માટે સૌની નજર અન્નાદ્રમુક, બીજૂ જનતા દળ અને તેલંગાના રાષ્ટ્ર સમિતિ પર ટકેલી છે. મૂળે, રાજ્યસભાના હાલના 244 સાંસદોમાં ભાજપની પાસે 73 સાંસદ છે અને ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા માટે ઓછામાં ઓછા 123 સાંસદોની જરૂર રહેશે એટલે કે 50 સાંસદની ઘટ. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ આ 50 સાંસદોની વ્યવસ્થા ક્યાંથી કરશે\nઆંકડાઓ પર નજર નાખીએ તો ભાજપના સહયોગીઓમાં જેડીયૂના 6 સાંસદ, અકાલી દળના 3 અને શિવસેનાના 3 સાંસદ છે. 6 અપક્ષ સાંસદોનું સમર્થન ભાજપની સાથે છે. 4 નોમિનેટેડને મેળવીને વધુ 10 સાંસદ તેમના પક્ષમાં આવી શકે છે. કેટલાક નાની પાર્ટીઓના સાંસદ પણ ભાજપના સંપર્કમાં છે. તેમ છતાંય આ સંખ્યા 100ની પાર નથી જઈ રહી એટલે કે 244માંથી કુલ 100 સાંસદોનું સમર્થન આ બિલને મળી શકે છે. એટલે કે હજુ બહુમતથી લગભગ 23 ઓછા.\nએવામાં ���ૌની નજર 13 સીટોવાળી એઆઈએડીએમકે, 9 સીટોવાળી બીજેડી અને 6 સીટોવાળી ટીઆરએસ પર ટકેલી છે. સાથોસાથ જરૂર પડતાં 4 સીટોવાળી એનસીપી સાથે પણ વાત કરી શકાય છે. આ ચારેય પાર્ટીઓ સમય-સમય પર સરકારની સંકોટમોચન બની છે. એવામાં ભાજપ નેતૃત્વ આ ચાર પાર્ટીઓને આશાની નજરે જોઈ રહી છે.\nસૂત્રોનું માનીએ તો એનસીપીને બાદ કરતાં બાકી ત્રણેય પાર્ટી ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભાથી વોક આઉટ કરવાની વાત પર તૈયાર છે પરંતુ ટ્રિપલ તલાક બિલના પક્ષમાં મતદાન કરવા પર હજુ સુધી સહમતિ નથી સધાઈ.\nએવામાં સરકાર એનસીપી સહિત કેટલીક નાની પાર્ટીઓ સાથે વાત કરી રહી છે જે રાજ્યસભાથી વોકઆઉટ કરી દે. પરંતુ બિલ રાજ્યસભામાં ત્યારે પાસ થશે જ્યારે ઓછામાં ઓછા 44 સભ્ય વોકઆઉટ કરે, એવામાં એઆઈએડીએમકેના 13, બીજેડીન 9, ટીઆરએસના 6 અને એનસીપીના 6 સાંસદ તૈયાર થઈ પણ જાય તો ઓછામાં ઓછા 10 સાંસદોની જરૂર પડશે.સરકાર ટીડીપીના 6 સાંસદ, ડીએમકેના 4 સાંસદો તરફ મીટ માંડીને બેઠી છે કારણ કે કોંગ્રેસના 50 સાંસદ, ટીએમસીના 13 સાંસદ, સપાના 13 સાંસદ, લેફ્ટ ફ્રન્ટના 7, આરજેડીના 5 સાંસદ, બીએસપીના 4 સાંસદ, AAPના 3 સાંસદ, પીડીપીના 2 સાંસદ સહિત 6 સાંસદ એવા છે જે કોઈ પણ સ્થિતિમાં ટ્રિપલ તલાક બિલના પક્ષમાં મતદાન નહીં કરે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nANALYSIS: રાજ્યસભામાં આવી રીતે પાસ થશે ટ્રિપલ તલાક બિલ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-amc-named-new-bridge-knowing-which-leaders-were-named-ag-1010421.html", "date_download": "2020-09-20T21:49:02Z", "digest": "sha1:MU3BY7RDPW3XDPLRCFPKXIFKKZ2ZL66I", "length": 24294, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "AMC named new bridge knowing which leaders were named ag– News18 Gujarati", "raw_content": "\nએએમસીએ નવા બ્રિજનું નામકરણ કર્યું, જાણો શું રાખવામાં આવ્યા નામ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nએએમસીએ નવા બ્રિજનું નામકરણ કર્યું, જાણો શું રાખવામાં આવ્યા નામ\nએએમસીએ નવા બ્રિજનું નામકરણ કર્યું, જાણો શું રાખવામાં આવ્યા નામ\nએએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પાંચ બ્રિજના નામકરણની દરખાસ્ત મંજૂર કરવામાં આવી\nઅમદાવાદ : અમદાવાદ શહેરનો વિકાસ આજે ચારેબાજુ થઇ રહ્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ચાર રસ્તાઓ પર અંડરપાસ, ઓવર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ અદ્ધરતાલ થઇ ગયું હતુ. આજે મળેલી એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પાંચ બ્રિજના નામકરણની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.\nએએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે માહિતી આપતા કહ્યું હતુ કે શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેકટ ચાલી રહ્યા છે તો કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. શહેરમાં લૉકડાઉન અને તે પૂર્વે શહેરના પાંચ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકવામા આવ્યા હતા પરંતુ આ બ્રિજના નામ જાહેર કરવાના બાકી હતા. આજે મળેલી કમિટીમાં બ્રિજના નામ પર ફાઇનલ મહોર મારવામા આવી હતી.\nનવા બ્રિજના નામ આ પ્રમાણે\n- ઇન્કમટૅક્સ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ સ્વ અરુણ જેટલી ફ્લાયઓવર બ્રિજ\n- વાસણા ખાતે અંજલિ ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ સ્વ. સુષ્મા સ્વરાજ ફ્લાયઓવર બ્રિજ\n- હાટકેશ્વરમાં બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિખવાજી બ્રિજ- બાપુનગર ચાર રસ્તા પર બનેલ બ્રિજનું નામ મહારાણા પ્રતાપ બ્રિજ\n- રાણીપ રેલવે ક્રોસ પર બનેલા બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રેલવે બ્રિજ\nઆ પણ વાંચો - અમદાવાદ : Paytmમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ચાલતા કૌભાંડનો પર્દાફાશ\nબ્રિજના નામકરણને લઇ પહેલાથી જ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ આજે ઇન્કમટૅક્સ બ્રિજ અને અંજલિ બ્રિજના નામકરણને લઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે આ બન્ને નામ ભાજપના પૂર્વ સ્વર્ગવાસ દિગ્ગજ નેતાઓના નામ પરથી રાખવામા આવ્યા છે.\nએએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ કેન્સલ કરનારની 100 ટકા રિફંડની જોગવાઇ કરાઇ છે. કારણ કે લૉકડાઉનના અને કોરોના મહામારીના પગલે અનેક કાર્યક્રમ અને લગ્ન પ્રસંગ કેન્સલ થયા છે. ત્યારે એએમસીની માલિકીના બુક કરાયેલા પાર્ટી પ્લોટ અને હોલનો ચાર્જ 100 ટકા પરત કરવા મંજૂરી આપી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nએએમસીએ નવા બ્રિજનું નામકરણ કર્યું, જાણો શું રાખવામાં આવ્યા નામ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/youngest-self-made-billionaire-kyle-jenner", "date_download": "2020-09-20T22:04:10Z", "digest": "sha1:P7FT53SWLRI57QFRKQR5HDAC2KO3W7CN", "length": 7991, "nlines": 145, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર કાયલી જેનર - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Entertainment યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર કાયલી જેનર\nયંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર કાયલી જેનર\nઅમેરિકન મૉડલ કાયલી જેનર જેને જોઈને લોકો ઘાયલ થઈ જાય છે. કાયલીના ફેન્સમાં દિલજીત દોસાંઝ કમેન્ટ કરતો રહે છે. કાયલી મૉડલિંગની દુનિયાનું મોટું નામ છે. લોકો તેના વિશે બધું જ જાણવા માગે છે, તે શું કરે છે, તેની દિનચર્યા કેવી છે, તેના ફોલોઅર્સ કેટલા છે વગેરે-વગેરે. કાયલી જેનરનો સિક્યોરિટી પાછળનો ખર્ચ જાણીને તમારી આંખો પહોંળી થઈ જશે.\nકાયલીની માતાએ એક ઈન્ટર્વ્યુમાં કાયલીની સિક્યોરિટી પાછળ થનારા ખર્ચા વિશે વાત કરી હતી. સવાલ હતો કે, શું તમારી સિક્યોરિટી તમે જ્યાં જાવ ત્યાં તમારી સાથે જ રહે છે કેટલીએ જણાવ્યું હતું કે, હા દરેક જગ્યાએ તે અમારી સાથે જ રહે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, હું શરત લગાવી શકું છું કે, કાયલી એક મહિનામાં પોતાની સિક્યોરિટી પાછળ 3 થી 4 લાખ ડૉલરનો ખર્ચો કરે છે. ભારતીય કરન્સી પ્રમાણે તે 2 કરોડ કરતા વધારે થાય છે. કાયલી જેનરને ફોર્બ્સ 2018ના લિસ્ટમાં યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર જાહેર કરવામાં આવી હતી. રિયાલિટી ટીવી સ્ટાર જેનરની ફર્મ કાયલી કોસ્મેટિક્સની વેલ્યુએશન 1.2 અરબ ડૉલર છે. જેનર દુનિયાની સૌથી યુવા અબજોપતિ છે. તેની નેટવર્થ 1 અબજ ડૉલરથી વધારે છે.\nPrevious articleડિમ્પલ કાપડિયાના માતાનું નિધન\nNext articleકાર્તિક અને દીપિકા એરપોર્ટ પર થયા સ્પોટ\n‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ\nગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રે��ર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય\nલાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક\nમનોરંજન ઉદ્યોગ માટે રાહતના સમાચાર, હવે 65થી વધુની ઉંમરના કલાકારો કરી...\nફેન પર ગુસ્સે થઇ રાનુ મોન્ડલ\nતાપસીએ કરી રિપોર્ટરની બોલતી બંધ\nઆ રીતે બનાવો ઊંધિયું મસાલો\nઆ મોટી સ્માર્ટફોમ કંપની ચીનને બોયકોટ કરી કરશે ભારતમાં રોકાણ\nલોકડાઉનમાં શાકભાજીનો ઉપયોગ કર્યા વગર બનાવો આ ટેસ્ટી રેસિપી\nચોમાસામાં તીખું તમતમતું ખાવાનું મન થાય તો બનાવો પૌંઆના પકોડા,જાણો પૌંઆના...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nદીપિકા પાદુકોણએ કાપી રણવીર સિંહની મૂંછો\nયુએઈના પુસ્તકમેળામાં હાજરી નહિ આપી શકે અમિતાભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-527/", "date_download": "2020-09-20T21:39:57Z", "digest": "sha1:O7HRTPXPVZK7UNLQ4SVCEFEOBMBDRNP6", "length": 7902, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર ક્લસ્ટર ઝોનમાંથી દૂધ લેવાના બહાને બહાર નીકળતો ઇસમ ઝડપાયો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર ક્લસ્ટર ઝોનમાંથી દૂધ લેવાના બહાને બહાર નીકળતો ઇસમ ઝડપાયો\nસિહોર ક્લસ્ટર ઝોનમાંથી દૂધ લેવાના બહાને બહાર નીકળતો ઇસમ ઝડપાયો\nસિહોર ક્લસ્ટર ઝોનમાંથી દૂધ લેવાના બહાને બહાર નીકળતો ઇસમ ઝડપાયો\nકોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારમાં ક્લસ્ટર ઝોન જાહેર કરીને સિલ કરી દેવામાં આવે છે. જેથી કરીને તે વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરી શકે અને તે વિસ્તારનું કોઈ બહાર નીકળી ન શકે. ત્યારે સિહોરમાં ક્લસ્ટર ઝોન કરાયેલ મકાતના ઢાળ જલુના ચોકમાં રહેતા જાહિદભાઈ રહીમભાઈ પઢીયાર ઉ.વ.૨૩ દૂધ લેવાના બાને ક્લસ્ટર ઝોનમાંથી બહાર નીકળતા સિહોર પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરીને તેને ભાવનગર ખાતે સમસરસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માં મોકલવા તજવીજ કરવામાં આવી હતી.\nPrevious articleસિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા ડિજિટલ શિક્ષણનો પ્રારંભ\nNext articleકોરોના સામેની લડાઈમાં માત્ર સિહોર શહેરમાંથી ૫૮ લાખથી વધુ રકમનું અનુદાન એકઠું થયું\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/police-personnel-abducted-from-kothodara-police-station/", "date_download": "2020-09-20T20:46:00Z", "digest": "sha1:XSHAUAZKKCJC77YXWBVSB3ORIT2ZBCXE", "length": 14857, "nlines": 193, "source_domain": "garvitakat.com", "title": "ખટોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોલીસ કર્મીઓ જ થયા ફરાર! | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ ખટોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોલીસ કર્મીઓ જ થયા ફરાર\nખટોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોલીસ કર્મીઓ જ થયા ફરાર\nગરવીતાકાત સુરત : રાજ્યની પોલીસ ફરીથી પ્રશ્નોનાં ઘેરામાં આવી છે. સુરતનાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલ એક આરોપીને પોલીસે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. પોલીસના અસહ્ય મારના કારણે આરોપીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. આ મામલામાં ખટોદરા પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.બી ખિલેરી તથા પીએસઆઈ ચૌધરી સહિત 8 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે.\nમળતી માહિતી પ્રમાણે આ આઠેય પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા છે. જે બાદ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં આ કર્મીઓનાં નામ છે અને લખવામાં આવ્યું છે કે આ લોકોને જ્યાં જુઓ ત્યાંથી કંટ્રોલ રૂમને જાણ કરવી.\nજોકે આ તસવીરની પુષ્ટી અમે નથી કરી રહ્યાં. પરંતુ સુરત ખટોદરા પોલીસનો વિવાદ સામે આવ્યાં પછી આ તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તારીખ પણ આજની છે અને પોલીસ ઇન્સપેક્ટરનો સિક્કો પણ લગાવેલો છે.\nઆ મામલામાં ખટોદરા પોલીસ સ્ટેશનનાં પ્રાંગણમાંથી જ પીઆઇ ખિલેરીની કાર પણ મળી આવી છે. મહત્વની વાત તો એ છે કે આ કાર પર કોઇ નંબર જ લગાવવામાં આવ્યો નથી\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious article તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા સમ્માન નિધિનો લાભ મળશે, પેન્શન યોજના પણ શરૂ થશે\nNext articleતલોદ તાલુકાના કઠવાડા ગામે ચેહર ધામ ખાતે તિથિ મહોત્સવ ની ઉજવણી\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/recipe/page/13/", "date_download": "2020-09-20T20:57:45Z", "digest": "sha1:6IJ4OCP5PKG3CYZ3XW2UCUYGUBG2RRLX", "length": 11810, "nlines": 87, "source_domain": "www.janvajevu.com", "title": "recipe Archives - Page 13 of 13 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nબનાવો ચટાકેદાર ચોખાના લોટનું ખીચું\nસામગ્રી * ૧ કપ પલાળેલા ચોખા * ૧ ટેબલ સ્પૂન ધી, * ૨ ટેબલ સ્પૂન આખું જીરું, * ૧ ટેબલ સ્પૂન તલ, * ૧/૨ ટેબલ સ્પૂન હિંગ, * સ્વાદાનુસાર મીઠું, * ૧૧/૨ ટેબલ સ્પૂન સમારેલ …\nSummer માં બનાવો ટ્રેડીશનલ કોકમની કઢી\nસામગી * ૨૪ થી ૨૫ ડ્રાઈ કોકમ, * ૨ કપ સમારેલ મરચી, * સ્વાદાનુસાર મીઠું, * ૧૧/૨ કપ પાણી, * ૧ ટેબલ સ્પૂન ઓઈલ, * ૨ ટેબલ સ્પૂન જીરું, * ૪ લીંબડાના પાન, * ૧ ટેબલ સ્પૂન સમારેલ …\nબધા ગુજરાતી લોકોનું ફેવરીટ શાક એટલે – ગાઠીયાનું શાક\nસામગ્રી * ૨ ટેબલ સ્પૂન તેલ, * ૧/૨ ટેબલ સ્પૂન રાઈ, * ૩/૪ કપ દહીં, * ૧/૨ ટેબલ સ્પૂન હિગ, * ૧ ટેબલ સ્પૂન લાલ મરચું, * ૧/૪ ટેબલ સ્પૂન હળદર, * સ્વાદાનુસાર મીઠું, * ૧/૨ કપ પાણી. * …\nરેડ કેપ્સીકમ અને અખરોટ ડીપ રેસિપી – જાણવા જેવું\nસામગ્રી * ૧ રેડ કેપ્સીકમ * ૧/૨ કપ અખરોટ * ૨ ટેબલ સ્પૂન બ્રેડનો ભુક્કો * ૧/૪ ટેબલ સ્પૂન દળેલું જીરું * ૧/૨ ટેબલ સ્પૂન બારીક સમારેલ મરચા * ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ, * …\nઓછા સમયમાં ફટાફટ બને તેવી ગુજરાતી રસોઈ ‘ચોખાના લોટનું ખીચું’\nસામગ્રી * ૧ કપ પલાળેલા ચોખા, * ૧ ટેબલ સ્પૂન ઘી, * ૨ ટેબલ સ્પૂન આખું જીરું, * ૧ ટેબલ સ્પૂન તલ, * ૧/૨ ટેબલ સ્પૂન હિંગ, * સ્વાદાનુસાર મીઠું, * ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું, * …\nપનીર અને મકાઈનો ચટપટો સલાડ\nસામગ્રી * ૧ ટેબલ સ્પૂન તેલ, * ૧/૨ કપ પનીરના ટુકડા, * ૧ ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા * ૧ કપ બાફેલા બટાટાના ટુકડા, * ૧ સમારેલ લીલા કાંદા, * ૩/૪ કપ સમારેલ ટામેટાં, * ૧/૨ કપ …\nનાસ્તામાં બનાવો ‘ચોખાના લોટની ચકરી’\nસામગ્રી * ૨ કપ ચોખાનો લોટ, * ૧/૨ કપ દહીં, * ૨ ટેબલ સ્પૂન માખણ, * ૧/૨ ટેબલ સ્પૂન હળદર, * ૧ ટેબલ સ્પૂન લાલ મરચું, * ૧/૨ ટેબલ સ્પૂન હિંગ, * ૧ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ, * …\nફટાફટ બને તેવી રસોઈ ‘રવા ઈડલી’ – જાણવા જેવું\nસામગ્રી * ૧ કપ રવો, * ૧/૪ કપ દહીં, * સ્વાદાનુસાર મીઠું, * ૧ કપ પાણી. રીત ઈડલી બેટર માટે એક બાઉલમાં રવો, દહીં, મીઠું અને પાણી નાખીને ધીમે ધીમે મિક્સ કરવું. * ૧ કપ …\nબધાની મનપસંદ ચાઇનીઝ રેસીપી ‘હક્કા નુડલ્સ’\nસામગ્રી * ૨ ટી સ્પુન તેલ * ૧/૪ કપ કાંદાની રિંગ્સ * ૨ ટી સ્પુન સમારેલ લસણ * ૨ થી ૩ સુકા લાલ મરચા * ૧/૨ કપ ગાજરની સ્લાઈસ * ૧/૪ કપ સમારેલ કોબીજ * ૧/૨ કપ કેપ્સીકમ * ૨ કપ …\nસ્ટાર્ટર માં બનાવો ‘કોર્ન રોલ’ – જાણવા જેવું\nસામગ્રી * ૧ ટી સ્પૂન તેલ, * ૧ ટી સ્પૂન બારીક કાપેલા મરચાં, * ૧/૨ કપ બારીક કાપેલા કાંદા, * ૧ કપ અધકચરા મકાઈના દાણા, * ૧ ટી સ્પૂન સોયા સોસ, * સ્વાદાનુસાર મીઠું, * …\nટ્રાય કરો આ ગુજરાતી ડીશ ‘પંચમેલ ખીચડી’\nસામગ્રી * ૧૧/૨ કપ ચોખા, * ૧ ટેબલ સ્પૂન મસુર દાળ, * ૧ ટેબલ સ્પૂન ચણાની દાળ, * ૧ ટેબલ સ્પૂન પીળી મગની દાળ, * ૧ ટેબલ સ્પૂન તુવેર દાળ, * ૨ ટેબલ સ્પૂન ધી, * ૧ ટેબલ સ્પૂન …\nમલ્ટી ન્યુટ્રીયેંટ રેસીપી ‘સોયા ખમણ ઢોકળાં’\nસામગ્રી * ૩/૪ કપ બેસન, * ૧/૪ કપ સોયનો લોટ * ૧૧/૨ ટી સ્પૂન રવો, * ૨ ટી સ્પૂન ખાંડ, * ૧ ટી સ્પૂન લીંબુનો રસ, * ૧ ટી સ્પૂન વાટેલા આદુ-મરચાંની પેસ્ટ, * સ્વાદાનુસાર મીઠું, …\nસ્પાઈસી મકાઈ નું શાક – જાણવા જેવું\nસામગ્રી * ૨ મકાઈ, * સ્વાદાનુસાર મીઠું, * ૨ ટેબલ સ્પૂન ઓઈલ, * ૧/૨ કપ સમારેલી ડુંગળી, * ૧ ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા મરચા, * ૧ ટેબલ સ્પૂન બારીક કાપેલુ આદું, * ૧ કપ …\nઝટપટ બનાવો ‘બ્લેક દ્રાક્સનુ રાયતું’\nસામગ્રી * ૧૧/૨ કપ દહીં, * ૧ કપ કાપેલી કાળી દ્રાક્સ, * ૧/૨ ટી સ્પૂન સંચળ, * ૧ ટી સ્પૂન જીરાનો પાવડર, * ૧/૨ ટી સ્પૂન ચીલી પાવડર, * સ્વાદાનુસાર મીઠું રીત એક બાઉલમાં …\nચીઝ ઓનિયન ગ્રીન પીસ પુલાવ\nસામગ્રી * ૧ ટી સ્પૂન તેલ, * ૧ ટી સ્પૂન જીરું, * ૧ લવિંગ, * ૨ તજના ટુકડા * ૧ તેજ પત્તું * ૧/૨ કપ કાપેલા કાંદા * ૩/૪ ટી સ્પૂન ગ્રીન ચટણીની પેસ્ટ, * ૧૧/૨ કપ રાઈસ (૩૦ મિનીટ …\nબર્મીશ ખોવસુયે – જાણવા જેવું\nખોવસુયે ની કઢી બનાવવા માટે સામગ્રી * ૫ કશ્મીરી રેડ ચીલી, * ૧૧/૨ ટી સ્પૂન આખા ધાણા, * ૧/૨ ટી સ્પૂન મરી, * ૨ ટી સ્પૂન આખું જીરું, * ૧/૨ ટી સ્પૂન હળદર પાવડર, * ૧ ટી સ્પૂન …\nમગની દાળનો હાંડવો – જાણવા જેવું\nસામગ્રી * ૧ કપ પીળી મગની દાળ (૩ કલાક સુધી પલાળેલી), * ૨ ટી સ્પૂન રવો, * ૧/૨ કપ કાપેલી ગાજર, * ૨ ટી સ્પૂન દહીં, * ૧/૨ ટી સ્પૂન સાકર, * ૨ ટી સ્પૂન આદું, મરચાની પેસ્ટ, * ૨ ટી …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%B8%E0%AA%AC-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B5%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D/", "date_download": "2020-09-20T21:42:52Z", "digest": "sha1:ARG5VRQLFBB3OMNRCHQDYO2PDFP3TWC3", "length": 6636, "nlines": 104, "source_domain": "amreli.nic.in", "title": "સબ-ડીવીઝન અને બ્લોક | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nજમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.\nપ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.\n1 અમરેલી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અમરેલી, વડીયા\n2 સાવરકુંડલા પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< સાવરકુંડલા, લીલીયા\n3 ધારી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< ધારી, બગસરા, ખાંભા\n4 લાઠી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< લાઠી, બાબરા\n5 રાજુલા પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< રાજુલા, જાફરાબાદ\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/eesl-to-start-gramin-ujala-program-to-distribute-50-crore-led-bulbs-in-villages-km-1000846.html", "date_download": "2020-09-20T21:10:54Z", "digest": "sha1:L4NWWGQUR7OKX35WLJ7PPEXWJEEWEYO7", "length": 27329, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "eesl-to-start-gramin-ujala-program-to-distribute-50-crore-led-bulbs-in-villages– News18 Gujarati", "raw_content": "\nગામમાં 10 રૂપિયામાં મળશે LED બલ્બ, બદલામાં આપવા પડશે 3 જુના Bulb\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nગામમાં 10 રૂપિયામાં મળશે LED બલ્બ, બદલામાં આપવા પડશે 3 જુના Bulb\nઆ કાર્યક્રમ હેઠળ 12000 મેગાવોટ વીજળી બચી શકે છે. જ્યારે ગ્રાહકોના વીજળી બીલમાં 25,000 થી 30,000 કરોડની વાર્ષિક બચત થશે.\nનવી દિલ્હી : સાર્વજનિક ક્ષેત્રની એનર્જી ઓફિશિઅન્સી સર્વિસિઝ લિ. (EESL) ઉર્જા દક્ષતાને ગામમાં લઈ જવા અને વિજળી બિલમાં ઘટાડો કરી લોકોના બચત વધારવાના ઈરાદે ટૂંક સમયમાં ગ્રામીણ ઉજાલા નામથી નવો કાર્યક્રમ શરૂ કરશે. EESLના પ્રબંધ નિર્દેશક સૌરક્ષ કુમારે જાણકારી આપતા કહ્યું કે, આ હેઠળ ગામમાં પ્રતિ પરિવાર 10 રૂપિયા મૂલ્ય પર 3થી 4 એલઈડી બલ્બ વિતરણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં લગભગ 15 કરોડ ગ્રામિણ પરિવાર વચ્ચે એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવશે.\nવિજળી મંત્રાલય અંતર્ગત આવનાર ઉપક્રમ - એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવરગ્રિડની સંયુક્ત ઉદ્યમ કંપની EESLની આ યોજનામાં લગભગ 50 કરોડ એલઈડી બલ્બનું વિતરણ થશે. આનાથી 12000 મેગાવોટ વીજળી બચતનું અનુમાન છે, તો કાર્બન ઉત્સર્જનમાં 5 કરોડ ટન વાર્ષિક ઘટાડો થશે. કંપની હાલમાં ઉજાલા કાર્યક્રમ હેઠળ 70 રૂપિયા બલ્બના દરે 36 કરોડથી વધારે એલઈડી બલ્બનું વિતરણ કરી ચુકી છે. પરંતુ, તેમાંથી 20 ટકા બલ્બ જ ગ્રામિણ ક્ષેત્રમાં વિતરણ કરી શકાયા છે.\n10 રૂપિયામાં વહેંચવામાં આવશે એલઈડી બલ્બ\nકુમારે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ગ્રામિણ ઉજાલા કાર્યક્રમ શરૂ કરીશું. હાલમાં તેની રૂપરેખા પર કામ ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિ પરિવાર 10 રૂપિયાના મૂલ્ય પર ત્રણથી ચાર એલઈડી બલ્બ વિતરણ કરવામાં આવશે. આ યોજનાને તબક્કાવાર આગામી ત્રણથી છ મહિનામાં દેશના તમામ ગામડાઓમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ માટે કેન્દ્ર અથવા રાજ્યો પાસેથી કોઈ સબસિડી નહીં લેવામાં આવે. અને જે પણ ખર્ચ થશે તે ઈઈએસએલ સ્વયં કરશે. અમે કાર્બન ટ્રેડિંગના માધ્યમથી ખર્ચ વસૂલ કરીશું.\nઆ પણ વાંચો - ખેડૂતો માટે મોટા સમાચાર, 31 જુલ��ઈ સુધી રજિસ્ટ્રેશન કરાવનારને જ મળશે આ ફાયદો\nLED બલ્બને બદલે ત્રણ જુના બલ્બ આપવા પડશેકુમારે કહ્યું કે, અમે ગામમાં પ્રતિ પરિવાર જો ત્રણ LED આપશે તો તેના બદલામાં ત્રણ જુના બલ્બ લઈશુ. અમે તેનો સંગ્રહ કરીશુ, તેની દેખરેખ રખાશે કે કેટલા બલ્બ આવ્યા અને તેમાં કેટલા જુના છે. પછી તેને નષ્ટ કરીશુ. આ બધુ સંયુક્ત રાષ્ટ્ર (જલવાયું પરિવર્તન પર સંયુક્તરાષ્ટ્ર સમ્મેલન હેઠળ આવનાર સ્વચ્છતા વિકાસ પ્રણાલી અંતર્ગત)ની મંજૂરી હેઠળ થાય છે અને અમે તેના માટે કાર્બન પ્રમાણપત્ર મળે છે. આ પ્રમાણપત્રોની વિકસીત દેશોમાં માંગ છે. જ્યાં અમે તે વેચીશુ અને એલઈડી બલ્બનો ખર્ચ વસૂલ કરીશું.\nઆ પણ વાંચો - જાણવા જેવો કિસ્સો: 'મને રાત્રે 8 વાગ્યે ફોન આવ્યો અને ખાતમાંથી 97 હજાર ઉપડી ગયા', કેવી રીતે પૈસા પાછા મળ્યા\nવાર્ષિક બચશે 25થી 30 હજાર કરોડ રૂપિયા\nઆ મામલે શું લાભ થશે તે વિશે કહ્યું કે, પૂરા દેશના ગામમાં 50 કરોડ ઉચ્ચ ગુણવત્તાના એલઈડી બલ્બના વિતરણથી વિજળીની ઓછી માંગ રહેશે, જેથી 12000 મેગાવોટ વીજળી બચી શકે છે. જ્યારે ગ્રાહકોના વીજળી બીલમાં 25,000 થી 30,000 કરોડની વાર્ષિક બચત થશે. આ સિવાય કાર્બન ઉત્સર્જનમાં 5 કરોડ ટન વાર્ષિક ઘટાડો નોંધાશે. જેથી સારા જીવનને પ્રોત્સાહન મળશે. સાથે LED બલ્બની માંગ વધવાથી રોકાણ પણ વધશે.\nએનર્જી સેવિંગ ટ્યૂબલાઈટ અને પંખા પણ થશે ઉપલબ્ધ\nએક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કાર્બન ટ્રેડિંગ અને પ્રમાણપત્રનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલો છે. આમાં થોડો સમય લાગે છે. પરંતુ પ્રક્રિયા ચાલી રહી છે. અમને ત્યાંથી એકથી દોઢ મહિનામાં મંજૂરી મળી જવાની આશા છે. કુમારે કહ્યું કે, જો આ કાર્યક્રમ સફળ રહ્યો તો, અમે આજ મોડલ પર ગામમાં સસ્તા દરે ટ્યૂબલાઈટ અને પંખા પણ ઉપલબ્ધ કરાવીશું.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, ���ાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nગામમાં 10 રૂપિયામાં મળશે LED બલ્બ, બદલામાં આપવા પડશે 3 જુના Bulb\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2017/12/25/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2020-09-20T20:35:11Z", "digest": "sha1:4UXYKKVK2I75AMEBCPM3EPTHKQ3OYEEY", "length": 20605, "nlines": 122, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "આત્મ ચિંતન-હેમાબેન પટેલ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nરાજુલબેનની રચના ‘ મન રે તુ કાહે ક્રોધ કરે ‘ ક્રોધ વિષે સુંદર આલેખન વાંચ્યુ, વિષય ગમ્યો, અને તેમાંથી હું આત્મા વિષે લખવા માટે પ્રેરિત થઈ. મારું વાંચન અને સાંભળેલા પ્રવચનોને આધારે મારી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશ.\nસત્વગુણ-રજોગુણ અને તમોગુણથી પુરી પ્રકૃતિ સર્જાયેલી છે માટે આ ત્રણ ગુણોનો પ્રભાવ દરેક પર હોય એ સ્વભાવિક છે, તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.\nસાદો અને સરળ લાગતા શબ્દને ખરેખર સમજવો હોય તો ઘણુજ મુશ્કેલ છે. આમ જોઈએ તો પોતાની જાત માટે વિચારીએ એ આત્મ ચિંતન છે. શાંત ચિત્તે વિચારીએ તો, આપણે ક્યારેય આપણા વિષે વિચારતા જ નથી હમેશાં ઘર,પરિવાર,મિત્ર-મંડળ, આડોશી-પાડોશી અને સગાં સબંધી માટે વિચારીએ છીએ તે પણ તેમના સ્વભાવમાંથી દુધમાંથી પોરા શોધીએ તેમ તેના અવગુણો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના સારા ગુણો ક્યારેય નજર ન આવે.ફલાણા ભાઈ આવા છે અને ઢીકણાં બેન આવાં છે. પુરી જીંદગી એમાં નીકળી જાય છે.\nસતસંગ કર્યો હોય અને ભગવાનની જો મહેરબાની થાય તો કોઈ વખત વિચાર આવે અને પોતાની જાત માટે સવાલ થાય હું કોણ છું ધરતી પર મનુષ્ય દેહ મળ્યો છે મારું લક્ષ્ય શું છે ધરતી પર મનુષ્ય દેહ મળ્યો છે મારું લક્ષ્ય શું છે ત્યારે જ આધ્યાત્મિક યાત્રા શરુ થાય અને સાચુ આત્મ ચિંતન શરું થાય છે.\nસનાતન હિંદુ ધર્મએ આપણને સુંદર જીવન જીવવા માટે જ્ઞાન અને બોધ માટે ચાર વેદ, ઉપનિષદ,પુરાણો, ગીતા વગેરે અનેક ગ્રંથો માનવ જાતીની ઉન્નતિ માટે ભેટ રૂપે આપ્યા. આપણે ઋષિ મુનિઓના ઋણી છીએ. મનુષ્ય માત્રનો એક્જ ઉદ્દેશ છે અને તે છે પરમ તત્વને પામવુ, મોક્ષને પામવું. વાસનાઓથી મુક્ત થઈ મન શુધ્ધ કરી નિષ્કામ મનથી કર્મ બંધનોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરવું એ આપણુ ધ્યેય છે. સંસારમાં રહીને પરિવાર પ્રેત્યેની પોતાની ફરજો નિભાવવાની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે મેળવવી ગ્રંથોમાં સમજાવ્યું છે. મનના મેલ સાફ ન થાય ત્યાં સુધી આ શક્ય નથી. માટે જ સતસંગ, સારા પુસ્તકોનુ વાંચન, સંતસમાગમ, ગુરુ જ્ઞાન અને બોધ જરુરી છે.\nઆજના સમયમાં આધુનિક ટેકનોલોજીને કારણ ઘરે બેઠા બેઠાં આસાનીથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. વ્યાસમુનિએ ચાર વેદ ગ્રંથો વગેરેનો વિસ્તાર કરીને આપણને જુદા જુદા અનેક દ્રષ્ટાંતો આપીને, વાર્તાઓ રચીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચાર વેદમાંથી અઢાર ઉપનિષદની રચના થઈ અને અઢાર ઉપનિષદની અંદર પણ અનેક વિભાગ અને શાખાઓ, ઋચાઓ વર્ણવેલી છે. ઘણુજ વિસ્તાર પુર્વક વર્ણન કરેલુ છે, મહાગ્રંથોનુ વર્ણન કરવું આપણા જેવા સામાન્ય માણસો માટે શક્ય નથી, કારણ ઉપનિષદ એ જ્ઞાની ગુરુ જ સમજાવી શકે, ઉપનિષદનો અર્થ જ એ થાય છે ગુરુની સમીપ ગુરુના ચરણોમાં બેસીને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. આ એક ગુરુ-શિષ્ય પરંપરા છે.\nચાર વેદ, સામવેદ-ઋગવેદ-યજુર્વેદ-અર્થવેદ .\nઆત્માને સમજવો છે એટલે યજુર્વેદમાંથી સમજી શકાય.યજુર્વેદની પણ બે શાખા છે.\nકૃષ્ણયજુર્વેદની ચાર શાખા અને શુક્લયજુર્વેદની બે શાખા\nવૈશમ્પાયન ઋષિનો સબંધ કૃષ્ણ સાથે છે અને યાજ્ઞવલક ઋષિનો સબંધ શુક્લ સાથે છે, માટે કૃષ્ણ અને શુક્લ એમ બે શાખા છે.\nયજુર્વેદનો એક ભાગ યાજ્ઞવલક ઋષિએ લખ્યો, બીજો વૈશમ્પાયન ( વ્યાસજી ) ઋષિ એ રચના કરી. યજુર્વેદમાં યજ્ઞ-કૃષિ અને યોગ સમજાવ્યા છે.કૃષ્ણયજુર્વેદની કઠ શાખા ઉપનિષદ છે માટે કઠોપનિષદ નામથી જાણીતો છે જેમાં નચિકેતા અને યમરાજાની વાર્તા આવે છે અને તેમાં ગીતામાં જેમ કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગ બતાવ્યા છે એવી જ રીતે અહિંયાં કર્મકાંડ-ઉપાસનાકાંડ-જ્ઞાનકાંડ બતાવ્યા છે જ્યારે શુક્લયજુર્વેદના બૃહદારણ્યકોપનિષદમાં કર્મબંધનથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. સ્થુલ અને શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન વિસ્તારથી સમજાવ્યુ છે. સ્થુલ શરીર માટે યોગાસનો છે તેમ શુક્ષ્મ શરીર માટે ધ્યાન(મેડીટેશન) યોગ છે. આત્મા એ શુક્ષ્મ શરીરનો વિષય છે. માટે વેદાંતની અંદર પંચીકરણના નિયમો સમજાવીને સ્થુલ શરીર અને શુક્ષ્મ શરીરની અંદર આત્મા અને શરીરનો ભેદ સમજાવ્યો છે. શુક્ષ્મ શરીરની અંદર આત્મા-મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર અને જ્ઞાનેનદ્રિયો રહેલી છે જે કોઈ જોઈ શકતું નથી શરીરના બીજા અવયવો એક્સરે,અલ્ટ્રા સાઉન્ડ,એમ.આર.આઈ દ્વારા જોઈ શકાય છે. સ્થુલ શરીરની રચના આજનુ વિજ્ઞાન આસાનીથી સમજાવી શકે છે. શુક્ષ્મ શરીરનુ વિજ્ઞાન સમજવું ક્ઠીન છે. શુક્ષ્મ શરીર એ ધ્યાન દ્વારા જ સમજી શકાય તે પણ સાધના કર્યા પછીથી, માટે આત્માને સમજવો ક્ઠીન છે. આત્મા વિષે જાણીએ છીએ, જ્ઞાન છે છતાં પણ તેની અનુભુતી કરવા માટે પ્રખર સાધના કરવી પડે છે. આપણા જેવા સંસારી માણસો માટે બહુજ કઠીન કામ છે.\n હું આત્મા છું. બોલવાથી ના સમજાય તેની અનુભુતિ કરવા માટે વર્ષો સાધના કરવી પડે છે. આત્માની આજુબાજુ માયાનુ આવરણ, એક કવર છે માટે આપણે આપણી જાતને આ શરીરને જ હું છું માની લઈએ છીએ. હું અને મારુ એ બંધન કર્તા છે. જ્યાં સુધી આવરણ દુર ના થાય ત્યાં સુધી આત્માને સમજી ના શકીએ.જ્યારે સમજાય અનુભુતિ થાય ત્યારે જગત કાલ્પનિક દેખાય છે. આત્મા, નિત્ય શુધ્ધ-પવિત્ર ,સત-ચિત્ત-આનંદ તેનુ સ્વરૂપ હમેશાં દ્રષ્ટાભાવમાં જ રહે છે. તેની સમાધિ અવસ્થા છે. કર્તા ભોક્તા મન છે, તેનો દ્રષ્ટા, શાક્ષી આત્મા છે. મન મલીન છે આત્મા એ પરમાત્માનુ સ્વરૂપ છે ક્યારેય મલીન ના હોઈ શકે.\nઆત્મા વિષે જૈન સાધવી ડૉ.પૂ તરૂલતાબાઈ મહાસતીજી શું કહે છે જાણીએ. તરૂલતાબાઈ મહાસતીજી આધ્યાત્મ યોગીની બા.બ.પૂ. લલિતાબાઈ મહાસતીજીના શીષ્યા હતા. યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજી રચિત “આધ્યાત્મ શાસ્ત્ર “ પર દક્ષિણ ભારતમાં ચાર્તુરમાસ પ્રવચનો આપ્યા. તેનો ગ્રંથ “ હું આત્મા છું “ રૂપે પ્રગટ થયો. તરૂલતાબાઈ પ્રવચન પછીથી પાંચ મિનિટ આત્મ ચિંતન કરાવતાં,\n“ હું આત્મા છું “ તેમના પુસ્તકની થોડી રત્નકણિકાઓ લખું છું.\nહું આત્મા છું. વીતરાગતા મારું સ્વરૂપ છે.હું રાગરૂપ નથી, દ્વેષરૂપ પણ નથી, રાગ-દ્વેષથી ભિન્ન માત્ર શુધ્ધ નિર્મળ અવિકારી સ્વરૂપ મારું. ભાન ભુલી રાગાદીને મારા માની રહ્યો. આત્માને પામવા માટે નિજાનંદનો અનુભવ કરવા માટે રૂચિ બદલવાની જરૂર છે.\nસંસાર દશા એ મારી નથી, અજ્ઞાનને કારણે પર સંયોગને કારણ સંસાર દશા ઉભી થઈ છે. આ સંસાર દશામાં જીવને ક્યાંય શાંતિ ન મળી, સુખ ન મળ્યુ, તૃપ્તિ કે આનંદ ન મળ્યા, એવી ભટકાવનાર દશા હવે નથી જોઈતી. હવે એ દશાને પામુ જે દશામાં માત્ર આનંદ, માત્ર સુખ, માત્ર સમ્યક્વેદન, માત્ર સ્વભાવનુ અખંડ જ્ઞાન, એનુ એજ અખંડ અવિકારી અવિનાશી એવા સ્વરુપને માણું, એવા સ્વરૂપને જાણું. આત્મ ભાવમાં લીન થવું છે, એ માટે શુધ્ધાત્માનુ ચિંતન.\nત્રિકાળી શુધ્ધ, પૂર્ણ, નિત્ય, ધ્રુવ, ચિદાનંદ સ્વરૂપી હું આત્મા હું સર્વદા શુધ્ધ છું. પાપ-પુણ્ય રહિત કર્મ રહિત એવા શુધ્ધ આત્માને ચિંતુ, મારા અનંત સુખનો સ્પર્શ કરી શકું.મારામાં સ્થિર થાઉં, સત્તચિદાનંદ આત્માને પામવા માટે શુધ્ધાત્માનુ ચિંતન.\n8 thoughts on “આત્મ ચિંતન-હેમાબેન પટેલ”\nReblogged this on વિજયનુ ચિંતન જગત.\n ખુબ ડિટેઈલમાં લખ્યું છે તમે તો એક પોઇન્ટ સમજવા એક વીક લાગે … ક્યારેક ચર્ચા કરીશું . સુંદર \nૠષિમુનીઓને સ્વની ખોજમાં વર્ષો તપ કરવું પડતુ હતું. આપણા જેવા સંસારી માટે અને તે પણ કલીયુગમાં આ વસ્તુ સમજવી આપણા સૌના માટે ઘણુજ કઠીન કામ છે.\nએક સાવ નાનકડી લાગતી વાતને અનુલક્ષીને આટલા ઊંડાણથી આપે ખુબ સરસ અને સરળ રીતે સમજ આપી.\nરાજુલબેન, તમારો લેખ મને વાંચવો ગમ્યો હતો , તેમાંથી મને વિચારો સ્ફુર્યા હતા.\nમન જ માણસને દાનવ બનાવી શકે અને મન દેવ બનાવી શકે. હું તો માનુ છું પશુ જીવન જીવીએ તેના કરતાં સાચા માનવ બનીને જીવીએ તો પણ ઘણું છે,\nઆપણે સ્વને ઓળખીએ તો મનમાં રહેલા દરેક ભાવ, કામ-ક્રોધ-મોહ-લોભ-મદ અને તેમાંથી પેદા થતા બીજા અનેક ભાવોને ધીમે ધીમે નિયંત્રિત કરવાની સમજ આવે.\nReblogged this on રાજુલનું મનોજગત.\nખૂબ સરળ ભાષામાં લખાયેલ સુંદર અને મનનીય લેખ.\nલખતાં શીખી રહી છું, ઘણુ શીખવાનુ બાકી છે. તમારા જેવા વ્યક્તિઓનો અભિપ્રાય મળતો રહે છે અને તેમાંથી જ લખવાનુ પ્રોત્સાહન મળે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartavya.tv/temple/3222/", "date_download": "2020-09-20T20:51:03Z", "digest": "sha1:VPPQQ4UIVUPU37FB2YQOOAYPNC2CYASH", "length": 10265, "nlines": 85, "source_domain": "kartavya.tv", "title": "Swaminarayan temple - jetalpur - Kartavya Tv", "raw_content": "\n| વિક્રમ સવત : 2075 ચોઘડિયુ:\nઉધ્ધવ સંપ્રદાયના પ્રવર્તક સદગુરુ રામાનંદ સ્વામી એ અનેક અન્નક્ષેત્ર બનાવ્યા તે પૈકીનુ જેતલપુર મંદિરમા એક અન્નક્ષેત્ર હતુ જેની સેવા પુજા ગંગામા કરતા. શ્રી હરિ નિલકંઠ વર્ણીના રુપે જેતલપુર પર્ધાયા અને ગંગામાંના ધેર થાળ જમ્યા. કેમ કે ગંગામાને અતિથિને જમાડ્યા વગર જમવુ નહિ એવો નિયમ હતો. શ્રી હરિ ઉધ્ધવ સંપ્રદાયના ધર્મધુરંધર થયા બાદ જેતલપુર સર્વ પ્રથમવાર પધાર્યા હતા. શ્રી હરિએ ગંગામાને સમાધી કરાવી, રામાનંદ સ્વામીને અક્ષરધામ મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા જોઇને સર્વાવતારી સર્વકારણપણનો નિચ્યય થયો ત્યાર પછી ગગંમા નો ભુતકાળની સાધનાઓ ભુલીને અનન્ય ભાવે કરીને શ્રી હરીને અખંડ સેવા કરતા તેથી તો ગંગમાની રસોઇ શ્રી હરી વખાણતા\nજેતલપુરમાં સદગુરુ રામાનંદ સ્વામિ, સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, સદગુરુ આનદાનંદ સ્વામી જેવા અગ્રગણ્ય સંતોએ કર્મભુમિ સ્થાન બનાવ્યુ હતુ. અમદાવાદ, જેતલપુર અને ભરુચ ના મંદિરોના નિર્માણ કાર્ય પુર્ણ કરીને જીવનનો ઉતરાર્ધ આનંદાનંદ સ્વામી એ જેતલપુરમાં વિતાવ્યો જેતલપુરમાં શિલ્પ શાસ્ત્રઅનુસાર ભવ્ય મંદિર બનાવેલ છે જેમા મહાપ્રતાપી શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ પ્રત્યક્ષ બિરાજમાન છે જે આજે કરોડો ભક્તોની મનોકામના તત્કાળ પુર્ણ કરે છે. પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજ પાસે કોઇ હરિભક્ત આધિવ્યાધિ ઉપાધી માં સંપડાયો હોય તો તેના નિવારણ માટે જેતલપુરની પુનમના દર્શન કરવાનો નિયમ આપે છે અને સ્વયં આચાર્ય મહારાજ શ્રી પ્રતિ પુનમે દર્શન ને પધારે છે કેમ કે જેજે ભક્તો ને પુનમના નિયમો આપ્યા હોય તેને યાદ દેવડાવવા સ્વયં પધારે છે.\nદિન-પ્રતિદિન નાના-મોટા સર્વને આસ્થા શ્રધ્ધામા વધારો થતો આવ્યો છે. દર પુનમે બે લાખથી વધુ ભક્તો દર્શને આવે છે. જેમા પચીશ હજાર જેટલા પગપાળા પોત-પોતાના ગામેથી આવે છે. જેવોને માટે રહેવા, જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામા આવે છે. પગપાળા આવતા ભક્તોને જમાડવાનો લહાવો કેટલાક દાન-દાતાઓ પુનમે જમાડવાની સેવા કરે છે. માત્ર પંચાશ હજાર અલ્પ રકમમા પુનમની રસોઇ લેવામાં આવે છે.\nજેતલપુરમા અક્ષર મહોલવાડીમાં નંદસંતોને ભણવાની પાઠશાળા ���તી જેને આચાર્ય મહારાજશ્રીએ કાલુપુર અમદાવાદમાં સ્થાપના કરી તેના દોઢસો વર્ષ પછી પ.પુ આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્રારા પુન: જેતલપુર મા અક્ષર મહોલવાડી મા નિવાસી પાઠશાળાનુ નિર્માણ કરાવ્યુ છે જેમા એકસો પંચાસ જેટલા સાધુ-પાર્ષદો અને બ્રાહ્મણના બાળકો એમ. એ. સુધીનો અભ્યાસ કરે છે જેમા સંસ્કૃત ઉપરાંત યોગ, કોમ્પુટર, મંદિર મેનેજમેન્ટ, સંગીત, જ્યોતિષ, કર્મકાન્ડ, કથા-પારાયણના અને ડીપ્લોમા ના કોર્ષ ચાલે છે. જેનુ સંચાલન શાસ્ત્રિ સ્વામી હરીઓમપ્રકાસદાસજી કરે છે પાઠશાળા નો ભણવા રહેવા જમવાનો સંપુર્ણ ખર્ચ દાન-દાતાઓના સહયોગથી તેમજ જેતલપુર મંદિરથી કરવામા આવે છે. જેતલપુર મંદિરના મંહત શાસ્ત્રીસ્વામી આત્માપ્રકાશદાસજી તથા કે. પી. સ્વામી ખુબ જ નિષ્ઠાપુર્વક સંચાલનમા સહયોગ આપી રહયા છે.\nજેતલપુરમા શ્રી હરિના સમકાલિન પ્રસાદીના વૃક્ષના દેહમા બે મુક્તો છે જેમા બોરસલી અને આંબલી તેના દર્શન કરવા અસંખ્ય ભક્તો આવે છે ત્યા જય બોલીને પાંચ માળા કરીને જેજે સંક્લ્પ કરે તેની સર્વ મોનોકામના પુર્ણ થાય છે. જેમા જરાય વિલંબ થવા પામતો નથી.\nજેતલપુર દર્શન કરવા પધારો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન જરુર કરશો એવી સર્વ ધર્મપ્રેમી ભક્તોને અમારી નમ્ર અપીલ છે. રેવતી-બળદેવજી બાપાના દ્રારે આવેલો ભાવિક ભક્ત અનન્ય શ્રધ્ધાથી જેજે મનોકામના લઇને અવીયો હોય તે આજ સુદિ નિરાશ થઇને પરત ગયો હોય એવો અમે કોઇ પણ દાખલો સાભંળ્યો નથી.\nજેતલપુરની ભુમિનો પ્રતાપ છે જેની શ્રી હરિ એ જેતલપુર વચનામ્રૃત પાંચ મા વ્રુંદાવનથી અધિક કરેલ છે અને મહરાજ ઘેર ઘેર સો-સો વાર જમ્યા છીએ.\nમોટા મોટા સમૈયા કર્યા મહાવિષ્ણુયાગ કર્યા ભુમીને અત્યંત પાવન કરેલ છે તેની ચરણરજનો સ્પર્શ થતા પાપ બળી જાય છે.\nજેતલપુર માં જેનો અંતકાળ આવે તેને જમનુ તેડુ નહિ મોક્ષ – વરદાનનુ વચન શ્રી હરિએ સ્વપુણ આપ્યુ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/kavita/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-09-20T21:17:34Z", "digest": "sha1:GYPF4DI2VIUV3ZXJOSUAS5YAGYOTQGEU", "length": 15105, "nlines": 200, "source_domain": "www.gujaratilexicon.com", "title": "મને મંજૂર છે - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nદૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે.\nએક વાર સાથે રમાવા તો દો બાળકો, નવી ગેડી નવો દા મને મંજૂર છે.\nમિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારો સામી છાતીનો ઘા મને ��ંજૂર છે.\nબચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંંથી તું નિસંકોચ મારા સમ ખા મને મંને મંજૂર છે.\nમળે જો તને ‘સમય’ કરતા સારુંં પાત્ર, તું તારે રાજીખુશીથી જા મને મંજૂર છે.\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ\nજ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]\nઆમ ના કરી શકાય\nમેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય\n ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમા��ીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું. કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે. કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.\nઆળસ આવે છે કે આ સમય વીતી જવાનો ભય આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે આજે જયારે એજ રમતો ફરી થી રમાય છે. અને ત્યારે તેને બાળપણ નો […]\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણ���ની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/sahitya/page/9/", "date_download": "2020-09-20T20:27:19Z", "digest": "sha1:NWXX7ESQHNDZSY224O6OJ5PDDFZTMWP7", "length": 4158, "nlines": 48, "source_domain": "www.janvajevu.com", "title": "sahitya Archives - Page 9 of 9 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nજેવું વાવીએ તેવું જ ઉગે\nતમારા બેસ્ટ ફ્રેન્ડ માટે….\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/mahamanthan", "date_download": "2020-09-20T21:01:00Z", "digest": "sha1:XFAH2QUVUVLV3JTK3REPIGZ6IAHTERC6", "length": 10368, "nlines": 176, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમહામંથન / ક્યાં સુધી આ રીતે સગાવાદને કારણે જનતાના પૈસાની લ્હાણી થતી રહેશે\nમહામંથન / નવા બીલથી ખેડૂતોને ફાયદો કે નુકસાન\nમહામંથન / આઉટસોર્સીંગનો અંત ક્યારે \nમહામંથન / લોકો માટે નિયમ, લોકસેવકોને છૂટ શું નિયમ બધા માટે સરખા નથી\nમહામંથન / ખેડૂતો મહેનત કરે, APMC સત્તાધીશો ખિસ્સા ભરે \nમહામંથન / ખેડૂતોની પીડા ક્યારે દૂર થશે સર્વે કરાયો પણ સહાય ક્યારે\nમહામંથન / શું ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ\nમહામંથન / ગુજરાતને ઉડવું નથી, ચાલવું છે ભ્રષ્ટ તંત્રની સિસ્ટમ ક્યારે સુધરશે\nમહામંથન / સરકારોએ આપેલી અનામત કોર્ટમાં કેમ માન્ય નથી રહેતી\nમહામંથન / જાહેર ગરબા થવા જોઈએ કે નહીં \nમહામંથન / QUEEN 'સેના' ને ભારે પડી \nમહામંથન / સામાજિક-રાજકીય મેળાવડા બંધ કેમ ન થાય \nમહામંથન / સુંશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસઃ ન્યાય માગનાર કંગના બોલે છે તો અવાજ કોણ...\nમહામંથન / બીનઅનામત વર્ગને અન્યાયનું સત્ય શું છે\nમહામંથન / રોજગારીના રસ્તામાં કોના રોડા અત્યાર સુધી કેમ અટકી પડી ભરતી\nમહામંથન / ફી મામલે સરકાર મજબુર કેમ \nમહામંથન / અર્થતંત્રની કમર કેમ ભાંગી, કોરોનથી કે સરકારથી \nમહામંથન / નર્મદા યોજનામાં કૌભાંડ, ખેડૂતોની સહાયમાંથી કૌભાંડીઓ ભરે છે ખિસ્સા\nમહામંથન / અનામતના પરિપત્રમાં ફેરફારથી ઉમેદવારોને શું ફાયદો\nમહામંથન / વરસાદથી ક્યાં સુધી ખેડૂતો વેઠશે નુકસાન સરકાર પાસે છે કોઈ એક્શન પ્લાન\nમહામંથન / ચીનનો બહિષ્કાર, ભારતનો આવિષ્કાર, ભારત ચીનને કેવી રીતે પછાડશે\nમહામંથન / ભ્રષ્ટાચારનો `રસ્તો': શું જનતાથી નેતાઓ કે પદાધિકારીઓ પર છે\nમહામંથન / ભ્રષ્ટ અધિકારીઓ ક્યારે પકડાશે \nમહામંથન / સહકારી ક્ષેત્રમાં નેતાઓને રસ કેમ\nમહામંથન / રસ્તાઓની સ્થિતિથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ\nમહામંથન / લીલો દુકાળથી ખેડૂતો દંડાયા, સહાયનો મલમ ક્યારે મળશે \nમહામંથન / શું પ્રજાથી ઉપર છે રાજકીય પક્ષો શું કમલમથી ચાલે સરકાર\nમહામંથન / નિયમોની ઝડી નેતાઓ પર કેમ નથી વરસતી \nમહામંથન / નવા ગણોતધારા નિયમમાં શું ફાયદા છે નવા નિયમોથી કોને શું થશે ફાયદો\nલોડ થઇ રહ્યું છે.\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nEk Vaat Kau / કોરોનાને ખતમ કરવાની દિશામાં મોટી સફળતા, ભારતીય મૂળના...\nEk Vaat Kau / આખરે Paytm પ્લે સ્ટોરમાંથી ડિલીટ કેમ થઈ હતી\nEk Vaat Kau / મોદી સરકારે ખેડૂતો માટે મહત્વના 3 બિલ પાસ કર્યા, બીજી બાજુ...\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો...\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ...\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે...\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી...\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/08/jhaverchand-meghani/", "date_download": "2020-09-20T19:47:15Z", "digest": "sha1:GUSCXZI6ZRSQQRRUMSS6ZFREFMYVLUU4", "length": 9675, "nlines": 101, "source_domain": "www.mygandhinagar.in", "title": "રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીદિને ઈ - મેગેઝીન \"ઉડ્ડયન\"ના મેઘાણી વિશેષાંકનું વરિષ્ઠ સાહિત્યકાર વસંત ગઢવીના હસ્તે વિમોચન - My Gandhinagar", "raw_content": "\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીદિને ઈ – મેગેઝીન “ઉડ્ડયન”ના મેઘાણી વિશેષાંકનું વરિષ્ઠ સાહિત્યકાર વસંત ગઢવીના હસ્તે વિમોચન\nગાંધીનગર: સ્વાતંત્રતા માટેની રાષ્ટ્રીય લડત સહિત જીવનનો જોમ જુસ્સો જેમના સર્જનમાં ભારોભાર ���લકતો હતો તેવા ગુજરાતી સાહિત્યના અણમોલ ઘરેણાં સમાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આજે ૧૨૫મી જન્મજયંતી હતી. આ પ્રસંગે પાટનગરના ઈ – મેગેઝીન “ઉડ્ડયન” દ્વારા આજે જન્મજયંતી વિશેષાંકનું વિમોચન લોકસાહિત્ય ક્ષેત્રના ગાંધીનગરના વરિષ્ઠ લેખક વસંત અેસ. ગઢવીના વરદ હસ્તે પુનિતવનના મુખ્ય પ્રવેશદ્વારે વિમોચન કરવામાં આવ્યું હતું.\nકોરોના મહામારીના કારણે જુજ સભ્યોની ઉપસ્થિતિમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે યોજાયેલા આ કાર્યકમમાં ટીમ ઉડ્ડયનના સંપાદક ધ્રુવ પ્રજાપતિ ‘આઝાદ’ , પરામર્શક પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ અને ટીમ કમિટી મેમ્બર જીજ્ઞેશ જાદવ ‘કર્મવીર’, વિવેક પરમાર ‘રખડું’ , નરેન્દ્ર પ્રજાપતિ ‘વસંત’ સહિત કેટલાંક મેઘાણી સાહિત્ય પ્રેમી મિત્રો હાજર રહ્યા હતાં. ઉડ્ડયનના મેઘાણી વિશેષાંકના મુખપૃષ્ઠ પર છપાયેલી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની લાક્ષણિક તસવીર નિહાળતા ઉપસ્થિત સૌ કોઇ મેઘાણીમય બની ગયા હતાં. ઉડ્ડયનના મેઘાણી વિશેષાંકના પદ્ય વિભાગમાં પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ , સતીન દેસાઈ ‘પરવેઝ’, મનોજ ભાવસાર ‘નિ:શેષ’ , ભરત વાળા, કેશા સુથાર, જ્યારે ગદ્ય વિભાગમાં અંબાદાન રોહડિયા, ડૉ બળવંત જાની, ડૉ. નિરંજન રાજ્યગુરુ, વસંત ગઢવી , રાઘવજી માધડ, ધર્મેન્દ્ર ત્રિવેદી, યાસીન દલાલ, કલ્પેશ ચાવડા, કૃષ્ણદાન ગઢવી, વિષ્ણુસિંહ ચાવડા , વસીમ ‘વ્હાલા’ જેવા સિદ્ધહસ્ત સાહિત્યકારોના લખાણના સમાવેશથી મેઘાણી ખુદ શબ્દદેહે “ઉડ્ડયન”માં ઉતર્યા હોય તેવી પ્રતિતી ઉપસ્થિત સૌ કોઇઅે વ્યકત કરી હતી.\nવિમોચન કાર્યક્રમના સમાપન બાદ મેઘાણીજીના જન્મદિન નિમિત્તે “ટીમ ઉડ્ડયન”ના યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં જરૂરીયાતમંદ વર્ગના શ્રમિક પરિવારોના બાળકોને દૂધ અને કેળાનું વિતરણ કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને મેઘાણીજીનો જન્મદિન યાદગાર બનાવ્યો હતો.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nવરસાદી માહોલમાં 'ખાડો ખોદે તે પડે' અરે ના ના, ખાડો ખોદે તે ખિસ્સાભરે\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ સેવા દ્વારા વૃક્ષારોપણ\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ સેવા દ્વારા વૃક્ષારોપણ\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%95-%E0%AA%B2%E0%AA%95-%E0%AA%A4-%E0%AA%A8-%E0%AA%B5-%E0%AA%B6-%E0%AA%B5%E0%AA%AA-%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%A6-%E0%AA%A7-%E0%AA%A6-%E0%AA%B0-%E0%AA%97-%E0%AA%AA-%E0%AA%9C-%E0%AA%A8-%E0%AA%A4-%E0%AA%AF-%E0%AA%B0-%E0%AA%93-6-%E0%AA%AE%E0%AA%B9-%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B9-%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%9C%E0%AA%A4-%E0%AA%B9-%E0%AA%AF-%E0%AA%9B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%B5-%E0%AA%AF-%E0%AA%AA-%E0%AA%A1-%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%B8-%E0%AA%A5-%E0%AA%A8-%E0%AA%9A-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB-%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%A8-%E0%AA%9F?uid=480", "date_download": "2020-09-20T20:15:08Z", "digest": "sha1:D2HWRTRVBSI7UBGJNLXVBO3UJSLLM6S5", "length": 8565, "nlines": 93, "source_domain": "surattimes.com", "title": "કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો", "raw_content": "\nકોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો 1\nકોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો\nકોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6-8 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ચોતરફ સન્નાટો છે. પૂજા સમિતિના લોકો કહે છે કે ઓક્ટોબરમાં પૂજા તો થશે પણ સ્વરૂપ કેવું હશે તે કહી શકીએ તેમ નથી. 150 પૂજા સમિતિના સંગઠન વેસ્ટ બંગાલ દુર્ગા પૂજા ફોરમે મમતા સરકારને આયોજનનું સ્વરૂપ નક્કી કરવા રજૂઆત કરી છે પણ હજુ કોઇ જવાબ આવ્યો નથી.\nવેપારીઓનું કહેવું છે કે 3 હજાર કરોડ રૂ.નું કોલકાતાનું પૂજા બજાર 20-25 ટકાએ સમેટાઇ જશે. આ વખતે પહેલાં જેવી ભવ્યતા જોવા નહીં મળે. જ્યાં કરોડોના ભવ્ય પંડાલ સજાવાતા હતા ત્યાં આજે એક વાંસ પણ ઊભો નથી કરાયો. બીજી તરફ મૂર્તિઓ બનાવવા માટે જાણીતા કુમ્હાર ટોલીમાં કારખાનાં પણ ઠપ છે. અહીં 200થી વધુ મૂર્તિકારો અને તેમના 900થી વધુ કારીગરો માટીની મૂર્તિ બનાવીને દુર્ગાપૂજા પર આખા વરસનું કમાઇ લેતા હોય છે. તેમને એપ્રિલથી જ દેશ-વિદેશના ઓર્ડર મળવાનું શરૂ થઇ જતું હોય છે પણ આ વખતે તેમની પાસે માંડ 10-20 ઓર્ડર છે. જે મૂર્તિ દોઢ લાખ રૂ.ની છે તેને લોકો અડધા ભાવે ખરીદવા માગે છે.\nમૂર્તિકારો માટે પડતર કાઢવી પણ મુશ્કેલ છે. 85 વર્ષ જૂના સંતોષ મિત્રા સ્ક્વેરમાં ગત વર્ષે પૂજા આયોજનમાં 3 કરોડ રૂ. ખર્ચ થયો હતો. સોનાની મૂર્તિ, ચાંદીના રથ અને હીરા-રત્ન જડિત સાડીઓથી મા દુર્ગાનો શણગાર થયો હતો. તેનો ખર્ચ કોર્પોરેટ ગૃહોએ ઊઠાવ્યો હતો. આ વખતે બધા શાંત છે. નોર્થ કોલકાતાની જાણીતી મો. અલી પૂજા સમિતિના સચિવ અશોક ઓઝા કહે છે કે આ વખતે કંઇ તૈયારી નથી. 2019માં 40 લાખ રૂ. ખર્ચ થયો હતો, આ વખતે તેનો 40 ટકા ફાળો એકઠો થાય તો પણ બહુ છે. પૂજા થશે પણ નાના પાયે. અમે કળશ સ્થાપન સુધી જ સીમિત રહીએ તેવું પણ બને. અમે મૂર્તિઓ નાની રાખી છે.\nશ્રાવણ મહિના પછી તૈયારી શરૂ થશે. શહેરમાં નાની-મોટી 400થી વધુ પૂજા સમિતિઓ છે. કોલકાતામાં ઘરોમાં પણ દુર્ગાપૂજાની સદીઓ જૂની પરંપરા છે. રાજા રામમોહન રાયના ગામના બરુણ મલિકના ઘરમાં 165 વર્ષથી દુર્ગાપૂજા થાય છે. બરુણ કહે છે કે કોરોનાના કારણે આ વખતે સંબંધીઓ-મિત્રો તો ઓછા આવશે. મૂર્તિ બની શકે તેમ નહીં હોય તો માત્ર ઘટપૂજાથી જ અનુષ્ઠાન સંપન્ન કરવું પડશે.\nમોદીનો સિંહનાદ, કહ્યું- અમે ભારતના લોકો...\nઈડીને 128 સવાલોના જવાબ આપ્યા પણ ઈડી મારા એક...\n‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રાકેશ બેદીની...\nકેજરીવાલે કહ્યું- ટેસ્ટ ભૂલી જાઓ, પહેલાં 6 હજાર...\nનેપાળ અને ભારત વચ્ચે આજે 9 મહિના પછી વીડિયો...\nવૈષ્ણોદેવી મંદિર ચાર મહિના પછી ખુલ્યું, ગુફા...\nકેન્સરના સમાચાર દરમિયાન 61 વર્ષીય સંજુ બીજીવાર...\nસુશાંતે મહેન્દ્ર સિંહ ધોની બનવા 13 મહિના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AC%E0%AA%A4%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA/", "date_download": "2020-09-20T21:33:53Z", "digest": "sha1:T4P6HLCO44RW2VBQTWZVNTNYPZWLMAGR", "length": 16793, "nlines": 193, "source_domain": "garvitakat.com", "title": "ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બ���દ અંબાજી પહોંચ્યા, માતાના દર્શન કરી ધ્વજા ચઢાવી | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થ��ની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ચુંટણી ૨૦૧૯ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બાદ અંબાજી પહોંચ્યા, માતાના દર્શન કરી ધ્વજા...\nભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બાદ અંબાજી પહોંચ્યા, માતાના દર્શન કરી ધ્વજા ચઢાવી\nબનાસકાંઠા: લોકસભા ચૂંટણી પરિણામો આવી રહ્યા છે અને એકવાર ફરી મોદી સરકાર આવશે તે નિશ્ચિત થઈ ગયું છે, ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવારોમાં પણ ખુશી છવાઇ છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બાદ મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. પરબતભાઇએ માતાના દર્શન કરી આશીર્વાદ લીધા અને માતાજીના મંદિરે ધ્વજા ચઢાવી હતી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલની જંગી લીડથી જીત ભાજપના કાર્યકરોએ પાલનપુરના રાજ માર્ગો પર વરઘોડો કાઢી જીતનો જશ્ન મનાવ્યો\nબનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં આજે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર પરબત પટેલ જંગી લીડથી વિજયી બન્યા હતા. જેમાં ભાજપના કાર્યકરોએ પાલનપુરમાં રાજમાર્ગો પર વરઘોડો કાઢીને જીતનો જશ્ન મનાવ્યો હતો.\nબનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજ્યના મંત્રી પરબત પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેની સામે કોંગ્રેસે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી પટેલને ટિકિટ આપી હતી. જેમાં અગાઉથી જ ભાજપની જંગી બહુમતીથી જીત થાય તેવી સંભાવના જોવા મળી રહી હતી. દરમિયાન આજે પાલનપુર તાલુકાના જગાણા ખાતેની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ ૨.૨૬ લાખથી વધુની જંગી લીડથી વિજયી બન્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવા માટે પાલનપુરના રાજમાર્ગો પર વરઘોડો કાઢીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થવા પામી છે. આજે મતગણતરી કેન્દ્ર પર ભાજપના ઉમેદવાર પરબત પટેલે મુલાકાત લીધી હતી. ત્યારે કોંગ્રે��ના ઉમેદવાર પરથી ભટોળ કે તેમના સમર્થકો ફરક્યા પણ ન હતા.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleકાંકરેજ તાલુકામાં શિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ના મોત\nNext articleભાલકમાં નજીવી બાબતે ભત્રીજાનો કાકા પર હુમલો\nપાલનપુરની સુખબાગ આંગણ વાડી કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nલોઢનોર ગામે ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થી મફત પ્લોટ ની ફાળવણી કરવામાં આવી\nસરસ્વતી તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કાંસા ગામે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ વૃક્ષારોપણ કરી યોજ્યો\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AB%87%E0%AA%82_%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80", "date_download": "2020-09-20T21:16:05Z", "digest": "sha1:LJHAJ5FXTVGZKBLNXSLQWUG3HSJF3G6A", "length": 3149, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"પાની મેં મીન પિયાસી\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"પાની મેં મીન પિયાસી\" ને જોડતા પાનાં\n← પાની મેં મીન પિયાસી\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ પાની મેં મીન પિયાસી સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nપાની મેં મીન પિયાસી ‎ (← કડીઓ | ફેરફાર)\nસર્જક:સંત કબીર ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:Vyom25/ચડાવેલ પાનાં ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2020-09-20T19:30:49Z", "digest": "sha1:ZWFINHICLVPX4366EMFH2D6LUCBVJB22", "length": 52608, "nlines": 244, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "ઇતિહાસ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nદ્રષ્ટિકોણ 23: અલહ્મ્બ્રા ની કરુણ કથની અને કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ – દર્શના\nનમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક ની દ્રષ્ટિકોણ કોલમ માં આવકારું છું. આજે ઇતિહાસ માં ડૂબકી મારીએ આ અઠવાડિયે નાતાલ ની ઉજવણી ચાલી રહી છે તો આપણે એક અદભુત ચર્ચ અને મસ્જિદ છે તે જગ્યા વિષે માહિતી મેળવીએ આ અઠવાડિયે નાતાલ ની ઉજવણી ચાલી રહી છે તો આપણે એક અદભુત ચર્ચ અને મસ્જિદ છે તે જગ્યા વિષે માહિતી મેળવીએ મને વિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે બધા વિષયો ગમે છે પણ ઇતિહાસ મારી દીકરી અને મારો પ્રિય શોખનો વિષય (હોબી) છે. મારી દીકરી ની સ્કૂલ ખતમ થઇ ત્યારે કોલેજ માં જતા પહેલા તેણે મને કહ્યું કે મારી હંમેશા ઈચ્છા હતી કે સ્કૂલ પુરી થાય ત્યારે આપણે સ્પેઇન માં અલહ્મ્બ્રા પેલેસ જોવા જઈએ. મેં કહ્યું તો આપણે તે ઈચ્છા પુરી કરીએ. તેણે કહ્યું કે પણ મમ્મી,આપણી પાસે પૈસા તો નથી. મેં કહ્યું, હું કામ માટે ખુબ મુસાફરી કરતી હતી તેના માઈલ ભેગા થયા છે અને બાકી આપણે બસ માં મુસાફરી કરશું અને હોસ્ટેલ માં રહેશું. પણ મેં તેને કહ્યું કે જતા પહેલા સ્પેઇન નો પૂરો ઇતિહાસ શીખી લે. તેણે પૂરો અભ્યાસ કર્યો અને મને નાની નાની સ્પેઇન ની વાતો કહેતી હતી. ત્યાં ગયા ત્યારે અમે ગાઈડ ના પૈસા તો રાખ્યા નતા પણ કિન્ડલ ઉપર રિક સટિવ્સ ની ગાઈડ બુક લઇ ગયેલા. દરેક જગ્યાએ જે જોતા હોઈએ તે પેજ ઉપર ખોલીએ એટલે ગાઈડ આપે તેવીજ માહિતી લખી હોય. એટલે દરેક જગ્યાએ અમે જોતા જોતા તે માહિતી વાંચતા જતા.\nમારી દીકરીને અલહ્મ્બ્રા નો પેલેસ ખાસ જોવો હતો. તેણે મને તેના વિષે એક વાત કહેલી એટલે હું પણ જોવા માટે આતુર હતી. તો સ્પેઇન ની વાત સાંભળો. વાત ની શરૂઆત સ્પેઇન ની મશહૂર ક્વિન ઇસાબેલા થી કરીએ. 1400 ની સદી માં, એ સમયે કુરાન અને બાઇબલ ના શિક્ષણ પ્રમાણે ક્રિસ્ટીઅનસ અને મુસલમાનો વ્યાજ ઉપર પૈસાની લેવડદેવડ કરી શકતા નહિ. તેથી તે કામ જુઇશ લોકોએ સાંભળેલું. ધીમે ધીમે તેમાંથી જુઇશ લોકો વધારે ધનવાન બની રહ્યા હતા અને તેમની તરફ વિરોધ અને શત્રુતા નું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. 1469 માં ઇસાબેલા અને ફર્ડીનાન્ડ ના લગ્ન થયા. ઇસાબેલા કેસ્ટિલ નામની રાજધાની ની રાજકુંવરી હતી અને ફર્ડીનાન્ડ આરોગોન નામની રાજધાની નો રાજકુંવર હતો. તેમના જોડાણ થી બે રાજ્યો ભેગા થયા અને તેમનો સતા વધી ગઈ. તેના ભાઈ નું તેવામાં મ્રત્યુ થયું અને ઇસાબેલા અને ફર્ડીનાન્ડ નું રાજ્ય શરુ થયું. જે આજે સ્પેન તરીકે ઓળખાય છે તે રાજ્ય ઇસાબેલા અને ફેર્ડીનૅન્ડ હેઠળ એકીકૃત થયેલ. ઇસાબેલા ક્રિશ્ચિયન ધર્મ આખી દુનિયા માં ફેલાવવા માંગતી હતી. ધીમે ધીમે તેણે જુઇશ અને મુસલમાન લોકોને બદલવાનું અને કેટલાયને દેશનિકાલ કરવાનું શરુ કર્યું. આજુબાજુના રાજ્યો સાથે ઇસાબેલા અને ફર્ડીનાન્ડ યુદ્ધ કરતા અને પોતાની સત્તા જમાવતા ગયા. તેમને 7 બાળકો થયા. ઘણીવાર પ્રેગ્નન્ટ હોવા છતાં ઇસાબેલા પોતે યુદ્ધ માં ઉતરતી અને હંમેશા સફેદ કપડાં ધારણ કરીને તે યુદ્ધ માં જતી.\nલડ નહિ તો રડ\nમોટા ભાગના મુસલમાન અને જુઇશ લોકોને દેશનિકાલ કર્યા બાદ એક ગ્રેનેડા નું રાજ્ય બાકી રહ્યું. Emirate of Granada નું રાજ્ય મુસલમાન રાજા બોબદીલ ના હાથ માં હતું. આખરે તેઓએ ત્યાં યુદ્ધ કર્યું. આસપાસ ના નાના નાના રાજ્યો ખરી પડ્યા અને આખરે ગ્રેનેડા એ હાર સ્વીકારી. તેમણે પેલેસ ની ચાવી ઇસાબેલા ને સોંપી અને ઇસાબેલા એ તેના બદલામાં તેઓને શાંતિ થી દેશનિકાલ થવાની પરવાનગી આપી. મારી દીકરીએ મને એક વાત કહેલ કે જયારે બોબદીલ ગ્રેનેડા ના પેલેસ, જેને લોકો “પૃથ્વી ઉપર ની જન્નત” નામે જાણતા, તેની ચાવી ઇસાબેલા ને સોંપી ને બધા લોકો જોડે દેશનિકાલ થતો હતો ત્યારે બોબદીલ રડતો હતો. તેને રડતો જોઈને તેની મા એ તેને તાણો માર્યો કે “એક મર્દ ની જેમ લડીને તું તારું રાજ્ય બચાવી શક્યો નહિ, જા હવે એક સ્ત્રીની માફક રડ”.\nઅલહ્મ્બ્રા નો પેલેસ અદભુત ઇસ્લામિક ઇમારત ના પ્રતીક સ્વરૂપે મશહૂર છે. અલહ્મ્બ્રા ને UNESCO World Heritage Site ગણવામાં આવે છે. તેની અંદર ની કારીગીરી અને જીણા જીણા કોતરેલ કુરાન ના શ્લોકો, તેની આસપાસ ના બગીચા, ફુવારા વગેરે તેઓની પ્રગતિશીલ સંસ્કૃતિ નો પુરાવો છે અને ત્યાંની સુંદરતાએ ને કવિઓએ ઘણા કાવ્યો માં વણી લીધી છે. તે સમય ના કવિઓ અલહ્મ્બ્રા નું વર્ણન આ પ્રમાણે કરતા – “નીલમણિ વચ્ચે જડેલ મોતી” ઇસાબેલા એ કોર્દોબા ની મસ્જિદ ને તોડી નહિ પણ તેને ચર્ચ માં બદલી નાખી. મારી દીકરી અલહ્મ્બ્રા પેલેસ જોવા આતુર હતી પણ હું તો કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ ને જોઈનેજ તાજ્જુબ થઇ ગઈ.\nકોર્દોબા ની ચર્ચ/ મસ્જિદ\nછેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મુસલમાનોએ અરજી કરેલ છે કે તેમને પણ ત્યાં પ્રાર્થના કરવાની પરવાનગી મળે પણ તે અરજી મંજુર કરવામાં આવી નથી. પણ જબરજસ્ત મસ્જિદ અને ચર્ચ માં બંને ધર્મ ને જુદા જુદા દ્રષ્ટિકોણ થી જોવા મળે છે. મસ્જિદ તરીકે જોઈએ તો એક મુલ્લા ની પદવી સામાન્ય માનવી કરતા ખુબ ઊંચી નથી. તેથી ત્યાં મુલ્લા ની જગ્યા ઊંચી નથી. મુલ્લા નો અવાજ ચારે કોર સંભળાવો જોઈએ અને તે પ્રમાણે એ બોલે ત્યાં એ પ્રકારનું બાંધકામ છે કે ત્યાંથી મોટો પડઘો ચારે બાજુ સંભળાય છે. પ્રાર્થના હોલનું કેન્દ્રબિંદુ મુલ્લા જ્યાંથી બોલે છે તે મિહરાબ છે. દરેક મસ્જિદ માં મિહરાબ નું મહત્વ હોય છે. મિહરાબ એટલે એક વિશિષ્ટ જગા જે દરેક પ્રાર્થનાર્થીને મેકકા તરફ ની દિશા બતાવે છે. કોર્દોબા માં મિહરાબ ઉપર એક ચમકતો ગુંબજ છે અને તેને ઘેરીને સ્તંભો છે જેના ઉપર અરબી ભાષાના શિલાલેખ સાથે બાયઝેન્ટાઇન-શૈલી ના મોઝેઇક થી કરેલ ચિત્રકામ છે. દરેક મસ્જિદ માં મીનરેટ હોય છે જ્યાંથી પાર્થના માટે લોકોને બોલાવાય છે. મસ્જિદ માં કોઈ મૂર્તિ કે સ્ટૅચુ હોતા નથી.\nઆ અધભૂત મસ્જિદ ને ઈસાલબેલા ના લોકોએ તોડી નહિ પણ આ અદભુત જબરજસ્ત મસ્જિદ ની વચ્ચોવચ તેમણે એક ચર્ચ ચણી દીધું મસ્જિદ ની વચ્ચેવચ આ કૈથેડરલ છે. તેમાં છે જબરજસ્ત ઓલ્ટર, ગોથિક છત, બરોક લેક્ટરન અને પ્રિસ્ટ માટે પલ્પપીટ અને વચ્ચે મોટા મેરી અને જીસસ ના સ્ટેચ્યુ મસ્જિદ ની વચ્ચેવચ આ કૈથેડરલ છે. તેમાં છે જબરજસ્ત ઓલ્ટર, ગોથિક છત, બરોક લેક્ટરન અને પ્રિસ્ટ માટે પલ્પપીટ અને વચ્ચે મોટા મેરી અને જીસસ ના સ્ટેચ્યુ ચર્ચ ના શિક્ષણ અનુસાર ભગવાન લોકો થી દૂર અને ખુબ મોટા અને ઉપર બિરાજે છે. તેની છત આસ્તે આસ્તે તેને ફરતી મસ્જિદ માં ભળી જાય છે. આ મસ્જિદ/ ચર્ચ ની બહાર અને મધ્યમાં ફુવારા સાથેનો આંગણ, નારંગી ગ્રોવ, અને આંગણાને ફરતા કવરવાળા વૉકવે અને મીનરેટ છે. આ ચર્ચ અને મસ્જિદ નું જે મિશ્રણ કોર્દોબા માં છે તે ધર્મ નું એક અનોખું દ્રષ્ટિકોણ દાખવે છે. ભગવાન નું નિશ્ચિત સ્વરૂપ નથી. ભગવાન લોકોની શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે આકાર લ્યે છે. અને એકજ જગ્યાએ તે જોવાનો અનુભવ એક અદભુત અનુભવ છે.\nPosted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, નિબંધ, માહિતી લેખ\t| Tagged \"બેઠક \", અલહ્મ્બ્રા, ઇતિહાસ, કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ, ખગોળશાસ્ત્ર, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, ભૂગોળ, વિજ્ઞાન, Cordoba, https://youtu.be/B-8R2sMJUKg, Spain\t| 4 Replies\n5 દ્રષ્ટિકોણ: ભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ – દર્શના\nનમસ્તે મિત્રો. મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી આ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ ચેનલ ઉપર આપણે નવા દ્રષ્ટિકોણ થી અથવા નવા વિષયો થી કોઈ વાત ને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ.\nઆજનું શીર્ષક છે —\nભારત ની આઝાદી અને જન્મદિન નો ઇતિહાસ\nહમણાં એક બ્લોગ ઉપર ભારતની આઝાદી માટે ઓગસ્ટ 15 નો દિવસ શા માટે નક્કી કરાયેલ તે વિષે માહિતી વાંચી. તેમાં વાંચ્યું કે ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટને જોયું કે તે વધુ સમય ભારતની પ્રજાને કન્ટ્રોલમાં નહીં રાખી શકે અને બે વર્ષ પહેલાં -૧૯૪૫ માં બ્રિટને જાપાનને હરાવેલું અને રેડિયા પર જાપાને જાહેરમાં હાર સ્વીકારેલી એ બ્રિટનનો ગૌરવનો દિવસ યાદગાર બનાવવા માટે તેમણે તે દિવસ પસંદ કર્યો. તે પછી તેમાં લખવામાં આવેલ કે તે દિવસ શીખવે છે કે જયારે બધાં કોઈ સારા કાર્ય માટે , સારા હેતુથી એક થઇ જાય છે ત્યારે ભગવાન પણ ઝડપથી સારા કાર્યમાં જોડાઈ જાય છે\nતો આજે ભારતની આઝાદી નો ઇતિહાસ ફરી ખોલીએ અને બીજા દ્રષ્ટિકોણ થી સાંભળો. ભારતની આઝાદીના તે દિવસ માં ભગવાન ને જવાબદાર ગણવા કરતા વધારે બ્રિટન ની સંકુચિતતા અને સ્વાર્થને વધુ જવાબદાર ગણી શકાય. આજે આપણે ગૌરવ થી ભારતના જન્મદિનનો એ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે દિવસ તે સમયે ભારતના ઇતિહાસ માટે ક્યારેય ન બનેલ તેવો લોહિયાળ હિંસાનો દિવસ હતો. મોઉન્ટબેટને તેમ પણ કહેલું કે તેમણે તે તારીખ વધુ વિચાર્યા વગર અવ્યવસ્થિત રીતે નક્કી કરી નાખી. માઉન્ટબહેન ને જાણ હતી કે ખૂંખાર હિંસા થવાની શક્યતા છે. જો બ્રિટનને ભારત માટે થોડી પણ જવાબદારી નિભાવવાની ભાવના હોત તો બ્રિટન આઝાદી નો દિવસ પાછો ઠેલી ને પહેલા ભારતની સુરક્ષિતતા ના પગલાં અમલમાં મુકત. પરંતુ ઉલટાની એ બાબતો ઉપર જવાબદારી ન લેવી પડે તે માટે વિચાર્યા વગર ભારત અને પાકિસ્તાન ના આઝાદીના દિવસ નક્કી કરી દેવામાં આવ્યા. બાકી જા���ાન હાર સ્વીકારે તે દિવસે ભારતને આઝાદી આપવી તેમાં તેમણે ભારત ની સુરક્ષિતતા માટે વિચાર્યું ન કહેવાય.\nપણ સૌથી મુખ્ય વાત જે બ્રિટન ની જવાબદારી ના અભાવ તરફ આંગળી ચીંધે છે તે એ છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા ને લીધે લોહિયાળ વિસ્ફોટ થવાની પુરી માહિતી હોવા છતાં બ્રિટને આઝાદી નું એલાન કર્યું ત્યારે બંને દેશ ની સીમાઓ પણ પુરેપુરી નક્કી નહિ કરેલી ઘણી જગ્યાએ સીમાઓની વાટાઘાટ અને વિવાદ ચાલતા હતા. ઓગસ્ટ ની 14 મી એ પાકિસ્તાનને આઝાદી મળી અને ઓગસ્ટ ની 15 મીએ ભારતને આઝાદી મળી. તે સમયે માઉન્ટબેટને સાઈરિલ રેડક્લિફ ને સીમા દોરવાનું કામ સોંપેલું હતું . ઇન્ડિયા અને પાકિસ્તાન ને આઝાદી મળી તેના 3 દિવસ પછી સીમાઓ જાહેર કરવામાં આવી. એટલે કે ઘણા લોકો ઓગસ્ટ 14 અને ઓગસ્ટ 15 ની સવારે ઉઠ્યા ત્યારે તેમના દેશ આઝાદી ઉજવતા હતા પરંતુ સીમાઓ પાસે રહેતા તે લોકોને હજી જાણ ન હતી કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાન માં. સીમાઓ નક્કી થઇ પછી જે લોકોને થયું કે તે સીમાની ખોટી બાજુએ છે તે લોકોએ પોતાના મરજી ના દેશ તરફ પ્રયાણ શરુ કર્યું ઘણી જગ્યાએ સીમાઓની વાટાઘાટ અને વિવાદ ચાલતા હતા. ઓગસ્ટ ની 14 મી એ પાકિસ્તાનને આઝાદી મળી અને ઓગસ્ટ ની 15 મીએ ભારતને આઝાદી મળી. તે સમયે માઉન્ટબેટને સાઈરિલ રેડક્લિફ ને સીમા દોરવાનું કામ સોંપેલું હતું . ઇન્ડિયા અને પાકિસ્તાન ને આઝાદી મળી તેના 3 દિવસ પછી સીમાઓ જાહેર કરવામાં આવી. એટલે કે ઘણા લોકો ઓગસ્ટ 14 અને ઓગસ્ટ 15 ની સવારે ઉઠ્યા ત્યારે તેમના દેશ આઝાદી ઉજવતા હતા પરંતુ સીમાઓ પાસે રહેતા તે લોકોને હજી જાણ ન હતી કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાન માં. સીમાઓ નક્કી થઇ પછી જે લોકોને થયું કે તે સીમાની ખોટી બાજુએ છે તે લોકોએ પોતાના મરજી ના દેશ તરફ પ્રયાણ શરુ કર્યું\nજે પ્રજા મૉટે ભાગે એક થઇ ને રહેલી તેમને ભાંગવામાં દાયકાઓ પહેલા બ્રિટને પહેલ કરી અને હવે વર્ષો બાદ તે ભાંગેલી પ્રજા એ વગર સીમાના દેશના ભાગલા થતા ચારે તરફ લોહી ની નદીઓ વહાવી. પણ બ્રિટને તો આગલે દિવસે આઝાદી નો એલાન કરી દીધેલો તેથી ન તો તેઓ જવાબદાર ગણાય અને ન તો તેઓ ના માથા ઉપર શાંતિ સ્થાપવાની જવાબદારી આવી શકે. તે સમયના હત્યાકાંડ માં મ્ર્ત્યુ પામેલાની નિશ્ચિત સંખ્યા ગણવી મુશ્કેલ હતી પરંતુ આશરે 15 લાખ લોકોએ જાન ગુમાવ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે. પણ તે તો માત્ર મરી ગયા તેમની વાત છે. તે ઉપરાંત, તે હત્યાકાંડ એટલો તીવ્ર હતો કે તેમાં આ���ા ને આખા ગામડાઓ બાળી નાખવામાં આવેલા, સામૂહિક અપહરણો અને અસંખ્ય બળાત્કાર વગેરે હિંસાનો સમાવેશ થાય છે. લગભગ પિચોતેર હજાર મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, અને અસંખ્ય બાળકો અને મોટાઓ તેમના સ્નેહીજન થી હંમેશ માટે વિખુટા પડી ગયેલા. તે આઝાદી નો સમય એટલો ભયાનક હતો કે ઇતિહાસકારો તેને “વીસમી સદીની દક્ષિણ એશિયામાં બનેલ સૌથી મુખ્ય કેન્દ્રીય ઐતિહાસિક ઘટના” તરીકે ઓળખે છે. અને તેમના મત અનુસાર બ્રિટન નું ભારતને અને પાકિસ્તાનને આઝાદી આપવાનું કાર્ય તદ્દન અવ્યવસ્થિત, અવિચારી અને કઢંગી કામચલાઉ કાર્ય હતું. તેમાં માત્ર તેમના પોતાના સ્વાર્થ ની ભાવના હતી. ઘણા ભારતના નેતાઓએ તેમને વિનવ્યા હતા કે તે આઝાદી ને થોડી પાછળ ઠેલી ને પહેલા શાંતિ સ્થાપવાનો બંદોબસ્ત કરે અને માઉન્ટબેટને તે ઉપર વિચાર પણ કરેલો પણ આખરે બ્રિટને આટલા વર્ષ દેશ ને ગુલામ બનાવી રાખીને છેલ્લે ઉતાવળમાં, આઝાદી બાદના ભાવિ નો વિચાર કર્યા વગર જ 15 મી ઓગષ્ટ ના તે દિવસે વિદાય લીધી.\nઆ ઇતિહાસ ખોલવાનું કારણ\nજો ઇતિહાસ ને ખોલીએ તો ઉપરછલ્લી રીતે તેના ઉપર અભિપ્રાય આપવાની બદલે સાચા અને બની શકે તેમ વિવિધ દ્રષ્ટિકોણ થી ઇતિહાસ ને જાણવાની આપણી જવાબદારી છે તે વાત મને હાવર્ડ ઝીન્ન કરીને કે ખુબ મોટા ઇતિહાસકાર પાસેથી જાણવા મળેલી ઝીનને લખેલું પુસ્તક “People’s History of the United States” ને ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે. તેમના કહેવા અનુસાર ઉપરછલ્લો અને પહેલી નોંધવાળો ઇતિહાસ હંમેશા વિજેતા ના દ્રષ્ટિકોણ થી લખાતો આવ્યો છે અને સાચા ઇતિહાસ ને સમજવા અને જાણવા થોડી મહેનત અને સંશોધન કરવું પડે છે અને તે લેખકોની જવાબદારી છે. તેમણે તેમના પુસ્તકમાં અમેરિકાનો ઇતિહાસ સામાન્ય લોકોના વિવિધ દ્રષ્ટિકોણ થી પ્રસ્તુત કર્યો છે. પહેલા લખાયેલ ઇતિહાસ તો યુરોપીઅન લોકો જે અમેરિકા માં સ્થાઈ થયા તેમના દ્રષ્ટિકોણ થી લખાયેલ હતો. તેમાં સ્ત્રીઓના દ્રષ્ટિકોણ થી જિંદગી કેવી હતી તેનો ઉલ્લેખ ખાસ નથી. તેમજ તેમાં અમેરિકાના મૂળભૂત રહેવાસીઓ એટલે કે અમેરિકન ઇન્ડિયન, અમેરિકા માં ગુલામ તરીકે લાવવામાં આવેલ આફ્રિકન અમેરિકન વગેરે નો ઉલ્લેખ નથી અને ઝીને પોતાના પુસ્તકમાં તેમના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે. તેમજ તેમણે નિમ્ન વર્ગના દ્રષ્ટિકોણ થી ઇતિહાસ લખ્યો છે અને તેમના પુસકમાં નિમ્ન વર્ગના સંઘર્ષ, લેબર યુનિયન, એન્ટી રેન્ટ મુવમેન્ટ, દિવસ ના દસ દસ કલાકો બારી વગરન��� બંધ ઓરડામાં કામ કરતી કેટલીયે યુવા કન્યાઓ ત્યાં લાગેલી આગ માં મોટી સંખ્યા માં બળીને મારી ગયી તેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.\nતો આપણી પણ જવાબદારી બને છે ને કે આપણીજ સ્વતંત્રતા ને આપણે સાચા દ્રષ્ટિકોણ થી સમજવાનો પ્રયત્ન કરીએ અને આજે ઇચ્છીએ કે ઘણી વાર કપરા સમયમાંથી ગુજરતા વ્યક્તિ નું ચરિત્ર ઘડાય છે તેમજ કપરી પરિસ્થિતિ માંથી ગુજારેલા આપણા દેશ નું ભાવિ હંમેશા ઉજળું રહે, આપણો દેશ આગળ વધતો રહે, અને સમૃદ્ધિ અને શાંતિના સ્તરે પ્રગતિ પ્રાપ્તિ માં દુનિયા માં આગળ રહે.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપ��ાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુ��ાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-220/", "date_download": "2020-09-20T21:01:24Z", "digest": "sha1:UH2VJ3NYRTV6H6GY4CNIQSJAVQPXHUJ6", "length": 10562, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "સોનાની ખરીદી પર આડકતરા નિયંત્રણથી સિહોરની સોની બજારમાં મંદીની અસર | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સોનાની ખરીદી પર આડકતરા નિયંત્રણથી સિહોરની સોની બજારમાં મંદીની અસર\nસોનાની ખરીદી પર આડકતરા નિયંત્રણથી સિહોરની સોની બજારમાં મંદીની અસર\n૧ લાખની ખરીદી પર પાનકાર્ડ ફરજીયાત, લગ્નસરામાં શકન સાચવવા જ લોકો સોનાની દુકાને આવશે બાકી રોકાણકારો હવે સોનું ખરીદવામાં રસ નહીં દાખવે\nવૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલ-પાથલના પગલે ફ્રુડ ઓઈલની કિંમતમાં તો વધારો થઈ રહ્યો છે. તેની સાથો-સાથ સોનાની કિંમતમાં પણ તેજી હોઈ સોની બજારોમાં મંદીની અસર વર્તાઈ રહી છે. સોનાની ખરીદી ઉપર આડકતરીએ નિયંત્રણ લાદવા એક લાખ કે તેથી વધુની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિહોરમાં પણ સોનાના વેપારીઓ પણ મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાનકાર્ડ ફરજિયાતના નિર્ણયથી ગ્રાહકો ઓછા થઈ જવાની ભીતી વ્યક્ત કરાઈ છે.\nઆ બાબતે વધુ વિગતે જોતા થોડા દિવસો પહેલા અમેરીકા અને ઈરાનની વચ્ચે યુધ્ધની સ્થિતી સોનાના દામમાં ભડકો થયો હતો. એક તોલા સોનાની કિંમત ૪૦ હજારને પાર કરી ગઈ હતી. જોકે હાલમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો થવા પામ્યો છે. પરંતુ સામાન્ય કિંમત કરતા વધુ કિંમત હોવાથી લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશ સાથે સિહોરના સોની બજારની માર્કેટને મંદીનું ગ્રહણ લાગ્યું છે. જોકે લગ્નસરાની સીઝન હોવાથી શકન પુરતી થોડી ઘણી ખરીદી લોકો કરી રહ્યા હોઈ સોની બજારના વેપારીઓને પણ ખરીદીમાં તેજી આવશે.\nએવા આશયથી ખુશી છવાઈ હતી પણ કેન્દ્ર સરકારના નિર્ણયથી ફરી મંદી સર્જાવાની સ્થિતી ઉભી થવા પામી છે. મની લોન્ડરીંગ એક્ટ હેઠળ દોઢ વર્ષ અગાઉ સરકારે રૂા. ૨ લાખથી વધુની કિંમતની સોનાની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડાની શંકા વ્યક્ત કરાઈ હતી તે વચ્ચે રૂા. ૧ લાખ કે તેથી વધુની કિંમતના સોનાની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા સોનું ખરીદીનું પ્રમાણ ઓછું થશે અને શકન સાચવવામાં માનતો એક ચોક્કસ વર્ગ જ લગ્નની સીઝનમાં સોની બજારમાં આવશે. બાકી જરૂરત સમયે કામ આવશે. એવું સમજતા રોકાણકારો સોનું રોકાણ કરવામાં રસ નહિં દાખવે એ સ્વાભાવિક છે.\nPrevious articleઉમરાળામાં પોલીસ કોન્સ્ટેબલ જવાનની પ્રામાણિકતા, પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું\nNext articleઆવતીકાલે સિહોર માં નંદલાલ મૂળજી ભુતા મેડિકલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-impossible-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80/", "date_download": "2020-09-20T20:25:42Z", "digest": "sha1:76EUNJJMT7BIP6GGVMQQFTM2IW3JYPWX", "length": 3005, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / દુનિયામાં કોઈ કામ impossible નથી….\nદુનિયામાં કોઈ કામ impossible નથી….\nજિંદગી બહુ ટૂંકી છે તેથી…\nબીજાના દુઃખ નો આનંદ ના લો….\nહું બાળક નથી પણ મને એક સવાલ સતાવે છે…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છ���\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nઝીંદગી માં સૌથી વધુ પીડા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/identify-adulterated-milk-at-home-with-simple-home-tips", "date_download": "2020-09-20T21:15:45Z", "digest": "sha1:Y7HZ4RJU467WKZNGRRHTAJJ6ZAEBLHOK", "length": 10687, "nlines": 110, "source_domain": "www.vtvgujarati.com", "title": " તમે વાપરો છો તે દૂધ મિલાવટી તો નથી ને? ઘરેલૂ ઉપાયોની મદદથી ઘરે જાતે જ કરો ચેક | Identify Adulterated Milk at Home with Simple Home Tips", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચેતો / તમે વાપરો છો તે દૂધ મિલાવટી તો નથી ને ઘરેલૂ ઉપાયોની મદદથી ઘરે જાતે જ કરો ચેક\nહવે તહેવારોની સીઝન શરૂ થવામાં છે. આ સમયે તમે બહારથી કોઈ પણ ચીજ લાવો તો તે મિલાવટી હોય તે શક્ય છે. વધારે નફો મેળવવાના ચક્કરમાં વેપારીઓ દૂધમાં ડિર્ટજન્ટ, યૂરિયાથી લઇને અનેક એવા કેમિકલ્સ ભેળવી રહ્યા છે જે તમારા બાળકોની હેલ્થને માટે નુકશાનકર્તા છે. જો તમે વિચારો છો કે પેકેટ વાળું દૂધ વાપરો છો તો તમે સેફ છો તો તમે ખોટા હોઇ શકો છો. ખુલ્લા દૂધથી લઇને પેકેટ વાળા દૂધ સુધી તેમાં મિલાવટ જોવા મળી રહી છે.\nશું તમે જાણો છો કે જે દૂધ તમે તમારી હેલ્થ બનાવવા પી રહ્યા છે તો જ તમને બિમાર કરી શકે છે. હવે દૂધમાં અનેક હાનિકારક ચીજો મિક્સ કરવામાં આવી રહી છે જે હેલ્થને નુકશાન કરે છે. દૂધ અસલી છે કે નકલી તે તમે ઘરે પણ જાણી શકો છો. જો તમે પણ તમારા દૂધને ટેસ્ટ કરવા ઈચ્છો છો તો તમે રસોડાની કેટલીક ચીજોની મદદથી તેને ઘરે જ ઓળખી શકો છો.\nકાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઉંચાઇ પર ગ્લાસને રાખો. ગ્લાસની અંદર મીણબત્તીની જ્યોત લાંબી દેખાય તો દૂધ અસલી છે. જ્યોત ફેલાયેલી દેખાય છે તો દૂધમાં મિલાવટ છે.\nઅડધા કપ દૂધમાં ફટાફટ પાણી મિક્સ કરો. તેમાં ફીણ થાય છે તો સમજો કે દૂધમાં ડિર્ટજન્ટ મિક્સ કરાયો છે.\nથોડું દૂધ લઇને હથેળી પર ઘસો. જો તે થોડું ચિકણું લાગે તો તેમાં મિલાવટ છે.\nદૂધ ગરમ કર્યા બાદ પીળું દેખાય છે તો સમજી લો કે તેમાં યુરિયા મિક્સ કરાયું છે.\nદૂધના કેટલાક ટીપાં વાટકીમાં લો અને તેમાં હળદર મિક્સ કરો. જો હળદર તર��� ઘટ્ટ ન થાય તો દૂધમાં મિલાવટ છે.\nદૂધને સામાન્ય કરતાં વધારે સમય ઉકાળો. મલાઇ પીળા રંગની જામે તો તેમાં યૂરિયા અને અન્ય કેમિકલ હોઇ શકે.\nગરમ દૂધને ઠંડું કર્યા બાદ તેમાં લીંબુ નીચોવો. દૂધ ફાટી જાય છે તો તે અસલી છે અને ન ફાટે તો તેમાં મિલાવટ હોઇ શકે છે.\nઅંગૂઠા પર દૂધના કેટલાક ટીપાં લો. જો તે વહેવાની સાથે કોઇ નિશાન ન રાખે તો સમજી લો તે તેમાં પાણી મિક્સ કરાયું છે.\n5 ML કાચા દૂધમાં બે ટીપાં બ્રોમોક્રિસોલ પરપલ સોલ્યુશન નાંખો. જો તેનો રંગ ભૂરો થાય છે તો તે દૂધ મિલાવટ વાળું છે.\nટેસ્ટ ટયૂબમાં દૂધ લઇને 10 ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચમચી ખાંડ મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તે લાલ થશે. આવું થાય તો તેમાં વનસ્પતિ ઓઇલની મિલાવટ છે.\n10 ML દૂધ અને 5 ML સલ્ફ્યૂરિક એસિડ મિક્સ કરો. તેમાં વાયલેટ /બ્લૂ રિંગ્સ બને છે તો તેમાં ફોર્માલિન મિક્સ છે.\nદૂધમાં આયોડિન કે આયોડિન સોલ્યુશનનાં ટીપાં મિક્સ કરો. જો થોડી વાર બાદ દૂધનો કલર બ્લૂ થાય છે તો તેમાં સ્ટાર્ચ મિક્સ કરેલો છે.\nટેસ્ટ ટ્યૂબમાં એક ટીસ્પૂન દૂધ, અડધી ટીસ્પૂન સોયાબિન પાવડર મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તેમાં રેડ લિટમસ પેપર ડિપ કરો. થોડીવાર બાદ તે બ્લૂ થાય છે તો તેમાં યૂરિયા મિક્સ કરાયો છે.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધ��નાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF/", "date_download": "2020-09-20T20:23:30Z", "digest": "sha1:XNDZVDHRA5FF2OVTCRV34XXXPQYT2AWR", "length": 15623, "nlines": 189, "source_domain": "garvitakat.com", "title": "ચંડીસરમાં ફેક્ટરીના માલિકની બેદરકારીથી મજુરનું મોત થયુ હોવાના આક્ષેપો | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દ��ોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ ચંડીસરમાં ફેક્ટરીના માલિકની બેદરકારીથી મજુરનું મોત થયુ હોવાના આક્ષેપો\nચંડીસરમાં ફેક્ટરીના માલિકની બેદરકારીથી મજુરનું મોત થયુ હોવાના આક્ષેપો\nપાલનપુર તાલુકાના ચંડીસરમાં આવેલ એક ફેક્ટરીમાં માલિકની બેદરકારીથી મજૂરનું મોત થયુ હોવાના સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે. જા કે આ બનાવમાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હોવાનું અને મૃતકના પરીવારજનોએ ફેક્ટરીના માલિક સામે બેદરકારીથી મોત થયાના આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.\nબનાસકાંઠા જિલ્લામાં ફાયર સેફટી વિના ફેક્ટરીઓ ચલાવતા લોકો સામે કાર્યવાહીની માંંગ ઉઠવા પામી છે. ચંડીસરમાં પણ આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં ફાયર સેફટીના નિયમોની ઐસી તૈસી કરી રહેલા ફેક્ટરી માલિકો સામે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જા કે ફેક્ટરી માલિકોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મજુરીએ રાખે છે અને તેમાં તેમની કોઈપણ પ્રકારની સુરક્ષા ન રહે તે પ્રકારે મજુરી કરાવી રહ્યા હોવાનું કહેવાય છે. પાલનપુર, છાપી, બસુ, મેતા અને ચંડીસર તેમજ ચડોતર આસપાસની ફેક્ટરીઓમાં પરપ્રાંતિયોને મજુરીએ રાખવમાં આવે છે તેઓને પણ કોઈપણ પ્રકારની સેફટી વિના જ કામ કરાવવામાં આવતુ હોવાનું કહેવાય છે ત્યારે આ બનાવમાં પંજાબી પરીવારના યુવાનનું ફેક્ટરીમાં દુર્ઘટનામાંં મૃત્યુ થતા તેના મૃતદેહને સિવિલ હોÂસ્પટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવેલ હતો. જ્યાં તેના પરીવારજનોએ ફેક્ટરી માલિક સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ બાબતે ફેક્ટરીના માલિક સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેમજ ફેક્ટરી માલિક સામે પોલીસ ફરીયાદ નોંધ��ા માંગ કરી છે.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleભાજપમાંથી આશા પટેલ લડશે ચૂંટણી-સૂત્ર\nNext articleઉત્તર ગુજરાત ક્રાઈમ ડાયરી\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે એવી શક્યતા\nસ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈ મહેસાણા જીલ્લા કોન્ગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી શકે ખરી\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swahililexicon.com/conversation/id/107/168", "date_download": "2020-09-20T20:00:01Z", "digest": "sha1:FPHFVQUE4ZCCJGTNMJUFSQP3FIUWON3F", "length": 1324, "nlines": 25, "source_domain": "www.swahililexicon.com", "title": "Gujarati to Swahili Conversation | Online Swahili to Gujarati Dictionary | Online Dictionary | Free Dictionary by Gujaratilexicon", "raw_content": "\nવિદ્યાર્થીઓ વાંચે છે વાના ફુન્ઝી વાનાસોમા\nવિભાએ અનુજાને લાકડીથી મારી વિભા આલીમ્પીગા અનુજા કવા ફીમ્બો\nસગડી ઓલવી નાખ ઝીમા જીકો\nસગડી સળગાવ વાશા જીકો\nસરોજ બત્તી સળગાવશે સરોજ આટાવાશા ટા\nસામાન અહીં મૂક વેકા મીઝીગો હાપા\nસામાન ક્યાં તપાસે છે\nસામાન બહાર કાઢ ટોઆ મ્ઝીગો ન્જે\nસામાન બહાર લઈ જા ચુકુઆ મીઝીગો ન્જે\nસારા ખબર છે હબારી ન્જેમા\nસારાં ઝાડ મીટી મીઝુરી\nસારી જગા મ હાલી પાઝુરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/104436", "date_download": "2020-09-20T19:40:09Z", "digest": "sha1:IYQMMTDFIA5KI6SJQW2ELKKBQA4UZUFX", "length": 4404, "nlines": 97, "source_domain": "evidyalay.net", "title": "આંકડા વ્યવસ્થિત ગોઠવો", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\n“સ્વ” સાથેનો અવિરત સંગાથ\nવાર્તા અંગે કેટલુંક અલપઝલપ\nસુપર પાવર (ઘરશાળા) -૨- દ્રઢ મનોબળમાં નિયમનું મહત્વ\nઆત્મશ્લાઘા – પિત્તળ પ�� ચઢાવેલ સોનાનો ઢોળ”\nનવાં તંત્રી – મિતલ પટેલ\nદિન વિશેષ – શ્રાવ્ય\nસુપર પાવર (ઘરશાળા) નાની લીટી-મોટી લીટી\nબધા આંકડા વ્યવસ્થિત લાઈનમાં ગોઠવો ..\nનોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .\nસુરેશ જાની, હોબી પ્રોગ્રામિંગ\n← ઉખાણું – ૨૦\nભાષા જ્ઞાન – આમંત્રણ અને નિમંત્રણ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nસંદીપ દંતેલિયા on બાળકો અને ડો. નીના વૈદ્ય\nhiral on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on આત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nચિરાગ on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on એબલ મુત્તાઈ\nHiral on ભાષા વિષે કેટલીક વાતો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/narmada-11/", "date_download": "2020-09-20T20:06:19Z", "digest": "sha1:7KK3YKICWK2CDH57ONMTTNV3BXXWMLFI", "length": 8348, "nlines": 77, "source_domain": "livecrimenews.com", "title": "અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ��રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલી\nઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના\nચરણોમાં ભાવવંદના કરતા કેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલી\nરાજ્ય મંત્રી રામેશ્વર ટેલીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત\nકેન્દ્રિય ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રી રામેશ્વર ટેલીએ ગઇકાલે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. પ્રોટોકોલ નાયબ કલેક્ટર બી.એ.અસારીએ મંત્રી ટેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મતૃ ચિન્હ પણ એનાયત કર્યું હતું\nઆ પ્રસંગે મંત્રીટેલી સાથે મનોજ ડેકા, નિલોન સોનોવાલ, દેવાજીત દત્તા, એસોચેમના પ્રાદેશિક નિયામક વિપુલ.બી.ગાંજીગવાર, નકુલ લાખે, પ્રોટોકોલ નાયબ કલેક્ટર બી.એ.અસારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર.મોરે પણ જોડાયા હતા.\nગ્રામ પંચાયતની નબળાયના કારણે આંગણવાડીની દુર્દસા\nરાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ysr-congress-mp-from-tirupati-balli-durga-prasad-dies-of-covid-19-gujarati-news/", "date_download": "2020-09-20T20:07:11Z", "digest": "sha1:4RHECSLZPXHDXJB2GU4J3SL7ZVG4TNYN", "length": 9776, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "YSR કોંગ્ર��સના સાંસદનું કોરોનાથી મોત, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nYSR કોંગ્રેસના સાંસદનું કોરોનાથી મોત, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી\nYSR કોંગ્રેસના સાંસદનું કોરોનાથી મોત, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલી\nઆંધ્રપ્રદેશના YSR કોંગ્રેસના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. તેનું મોત ચેન્નઈની એક હોસ્પિટલમાં થયું છે. હલ્લીના મોત બાદ સોશિયલ મીડિયા ઉપર મોટા નેતાઓએ શોક પ્રકટ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બલ્લીના મોત ઉપર શોક પ્રકટ કર્યો છે. પીએમ મોદીએ લખ્યું છે કે, સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવે ગારૂના મોત ઉપર ખુબ જ દુખી છે. તે એક અનુભવી નેતા હતા જેને આંધ્રપ્રદેશના વિકાસમાં યોગદાન આપ્યું મારી સંવેદનાઓ તેના પરિવારની સાથે છે.\nઆંધ્ર પ્રદેશની સરકારના મંત્રી પણ રહી ચુક્યાં છે\n26 વર્ષની ઉંમરમાં રાજનીતિમાં પગ મુકનારા બલ્લી તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટી રામા રાવથી પ્રભાવિત હતા. તે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના ગુડુર વિધાનસભાની સીટ ઉપરથી ચાર વખથ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. વર્ષ 2019માં તે વાઈએસઆર કોંગ્રેસની ટિકીટ ઉપર લોકસભાના સાંસદ બન્યાં હાતાં. તે આંધ્ર પ્રદેશ સરકારના મંત્રી પણ રહી ચુક્યા છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને થયો કોરો���ા, ખુદ ટ્વીટ કરી આપી જાણકારી\nવડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સુરતમાં કપાશે 71 ફૂટ લાંબી કેક, અનાથ આશ્રમમાં વહેંચશે કેક\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2010/02/28/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95/", "date_download": "2020-09-20T19:24:00Z", "digest": "sha1:CWYGVDILKGYFTHKF3RO6LGKU2AA5S6O6", "length": 3490, "nlines": 63, "source_domain": "www.vasantiful.com", "title": "ચાતક – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nકોઇ લઇ જાય મને\nલાગણીઓનું ભીનું ભીનું ઘાસ\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nPrevious Post રડતું ઘડિયાળ\nઆ જોડકણું મન બહેલાવી ગયું.\n કોઇ દિવસ આ જોડકણુ પણ કવિતા થઇ જશે. કોને ખબર છે આવ નારા સમય હે તુ જો ચુપ રહીશ તો કદાચ આવતી કાલે પારિજાત નુ વુશ થઈ જાયશ …હીરલ તુ તારે લખે રાખ, ખરેખર મને આ વેબ જગતમા આવી ચડેલ અલિબાબાની ટોળી અને એના એજ opinion લખનારા ચમચાથી યુધ્ધ છે બાકી મને પણ કોઈને ગમેતેમ કહેવુ યોગ્ય જણાતુ નથી\nલાગણીઓનું ભીનું ભીનું ઘાસ”\nસરસ વાત છે.લાગણી અને ઘાસ બન્ને ભીનાં અને બન્નેની સુંવાળપ\nchetan tataria (ચેતન ટાટારીયા)\nખુબજ સુંદર રચના. આજે જ્યા પ્રેમ અને લાગણી ધીરે ધીરે ઓછા થતા જાય છે ત્યારે એક એવા પ્રદેશ ની કલ્પના કે જ્યા તમને ભાવભીની લાગણી મળે અને ચાતકના પ્યાસ જેવો પ્રેમ મળે….સુંદર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/5-lakh-registrations-in-9-days-on-rjd-unemployment-removal-portal-gujarati-news/", "date_download": "2020-09-20T21:39:26Z", "digest": "sha1:T6R5C2J4FUQ223METU2OJH3ALOXIWAWE", "length": 13079, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "બિહાર વિધાનસભા ચૂંટણીઃ RJDના બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસમાં 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nબિહાર વિધાનસભા ચૂંટણીઃ RJDના બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસમાં 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન\nબિહાર વિધાનસભા ચૂંટણીઃ RJDના બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસમાં 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન\nબિહાર વિધાનસભાની ચૂંટણીમાં બેરોજગારીને મહાગઠબંધનના મુખ્ય ચૂંટણીનો મુદ્દો બનાવવામાં લાગી છે. RJD અને કોંગ્રેસ તરફથી આ મુદ્દા ઉપર પોતાના આંકડા રાખી રહ્યાં છે. વિપક્ષી દળ સરકારને આ મુદ્દા ઉપર ઘેરવાનો દરેક સંભવ કોશિષ કરી રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સતત પોતાના ભાષણોમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહી છે. આરજેડી પ્રમાણે તેના દ્વારા બેરોજગારીઓ માટે બનાવવામાં આવેલા બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસની અંદર 5 લાખથી વધારે રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે.\nબેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ\nજિલ્લા કક્ષાની કોંગ્રેસ વર્ચ્યુઅલ ક્રાંતિ પરિષદોમાં, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હોય કે રાજ્ય કક્ષાના, બધા બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસ યુવાનો અનુસાર બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં વ્યસ્ત છે. પાર્ટી યુવાનોને સમજાવવા માંગે છે કે યુવાનો સાથે કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ એમ પણ કહેવા માંગે છે કે તે માત્ર સરકારી ભરતી ભરશે જ નહીં પરંતુ રોજગારના નવા વિકલ્પો પણ શોધશે.\nઆરજેડીએ નોકરી દેવાનું આપ્યું હતું વચન\nઆરજેડી નેતા તેજસ્વી યાદવે સત્તામાં આવવા ઉપર બેરોજગારોને નોકરી દેવાનું વચન આપ્યું હતું. તેજસ્વીએ કહ્યું કે બિહારમાં બેરોજગારી દર સર્વાધિક છે. અહીંયા બેરોજગારી દર 46.6 ટકા છે. 18થી 35 વર્ષની ઉંમરના લોકોમાં બેરોજગ���રીનો દર સૌથી વધારે છે. તે માટે આરજેડીના ચૂંટણી એજન્ડામાં આ મુદ્દો પહેલા નંબરે હતો.\nRLSPએ કહ્યું બિહારમાં બનશે મહાગઠબંધનની સરકાર\nરાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ દાવો કર્યો છે કે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનશે. એનડીએ સરકાર જનતાને બદલવાની તૈયારીમાં છે. મંગળવારે ભોજપુરના ઘણા લોકોને આરએલએસપીનું સભ્યપદ આપ્યા બાદ તેમણે કહ્યું કે શિક્ષણ, આરોગ્ય, સિંચાઇની સ્થિતિ ખરાબ હાલતમાં છે. સરકારી શાળાઓમાં નબળું શિક્ષણ મળે ત્યાં સુધી ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળશે નહીં.\nખેડૂત વિરોધી છે મોદી સરકાર\nઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસના વર્ચુઅલ ક્રાંતિ મહાસંમેલનમાં સારળ તથા વૈશાલી જિલ્લાના કાર્યકર્તાઓની સાથે વાતચીત કરી રહી છે. તેણે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે અર્થવ્યવસ્થાને સમગ્ર રીતે ચોપટ કરી દીધી છે. પૂર્વ પીએમ મનમોહનસિંહના નેતૃત્વમાં વૈશ્વિક મંદિ દરમયાન પણ ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી ન હતી. મોદી સરકાર વટહુકમ લાવીને પણ ખેડૂતોના મૈત્રીપૂર્ણ લઘુતમ ટેકાના ભાવને સમાપ્ત કરવા માંગે છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nભાવનગર: નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરિવાર સાથે કર્યો સામૂહિક આપધાત, રિવોલ્વર વડે કર્યુ ફાયરીંગ\nદેશમાં પ્રથમવાર વડોદરામાં બનશે સાયબર સિક્યુરિટી વિભાગ, ચાઈનીઝ કંપનીની જાસૂસી બાદ દાખવી સતકર્તા\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લં���ન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/08/farmers-of-gandhinagar-district/", "date_download": "2020-09-20T19:49:07Z", "digest": "sha1:B6SHHBZOAHQWE4SWDOZFV7YA6DAT5CZI", "length": 8188, "nlines": 101, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સરકારની કિસાનલક્ષી વિવિધ યોજનાઓથી વાકેફ કરવા માણસા ખાતે શુક્રવારે મુખ્યમંત્રી સહાય યોજના કાર્યક્રમ યોજાશે - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સરકારની કિસાનલક્ષી વિવિધ યોજનાઓથી વાકેફ કરવા માણસા ખાતે શુક્રવારે મુખ્યમંત્રી સહાય યોજના કાર્યક્રમ યોજાશે\nગાંધીનગર: ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરતીપુત્રોને સરકારની વિવિધ કિસાનલક્ષી યોજનાઓથી વાકેફ કરવાના ઉમદા આશયથી માણસા ખાતે મુખ્યમંત્રી સહાય યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માણસાની શ્રી ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન ખાતે તા. ૨૮મી ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ સવારના ૯.૩૦ કલાકે આ કાર્યક્રમ જિલ્લા પ્રમારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.\nરાજય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રેની એનક સહાય યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓથી ગાંધીનગર જિલ્લાના સર્વે ખેડૂતો માહિતગાર થાય અને વુધમાં વધુ ખેડૂતો તેનો લાભ લઇ શકે તેવા ઉમદા આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માણસા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડીની અન્ય નવીન બાબતોથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે. કૃષિક્ષેત્રે નવીનતમ સશોધન, ભલામણો અને કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.\nઆ કાર્યક્રમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. તેમજ ખેતીવાડી ક્ષેત્રની નવીન યોજનાઓની પ્રાથમિક મંજુરી અને ચુકવણા આદેશનું વિતરણ પણ મહાનુભાવોના હસ્તે ��રવામાં આવશે.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nકડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા કોવિડ-૧૯ બાદ ફાર્મ‍ા ક્ષેત્રે કારકિર્દી લક્ષી તકો અંગે વેબીનાર યોજાયો\nડબ્લ્યુઆઈસીસીઆઈની ગુજરાત ઉદ્યોગ સાહસિકતા પરિષદનું ડિજિટલ લોંચીંગ કરાયું\nડબ્લ્યુઆઈસીસીઆઈની ગુજરાત ઉદ્યોગ સાહસિકતા પરિષદનું ડિજિટલ લોંચીંગ કરાયું\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%87%E0%AA%B9_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-09-20T21:04:39Z", "digest": "sha1:KVFISOJD2GVTJGSKUSKNKEM6H3KY4UXG", "length": 4033, "nlines": 115, "source_domain": "gu.wikipedia.org", "title": "લેહ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nપ્રસન્ના રામાસ્વામી જી. IAS\nલેહ જિલ્લો ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જિલ્લો છે. લેહ જિલ્લાનું મુખ્યાલય લેહમાં છે.\nવિકિમીડિયા કૉમન્સ પર લેહ જિલ્લો વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nજમ્મુ અને કાશ્મીરનાં જિલ્લાઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી મા���ે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0)", "date_download": "2020-09-20T20:10:55Z", "digest": "sha1:I5WZDGS2JXCBOJBYKY3OFSW4Z3JZJY3U", "length": 6574, "nlines": 160, "source_domain": "gu.wikipedia.org", "title": "સવાઇકોટ (તા. ભાવનગર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• વાહન • જીજે-૦૪\nસવાઇકોટ (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. માઢીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ભાલ વિસ્તારનુ ગામ છે.\n૩ આ પણ જુવો\nઆ પણ જુવો[ફેરફાર કરો]\nભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nવલ્લભીપુર તાલુકો બરવાળા તાલુકો (જિ. બોટાદ) ખંભાતનો અખાત\nસિહોર તાલુકો ખંભાતનો અખાત\nસિહોર તાલુકો ઘોઘા તાલુકો ઘોઘા તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જૂન ૨૦૨૦ના રોજ ૧૩:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/supreme-court-gives-telecom-operators-10-years-to-pay-pending-dues/", "date_download": "2020-09-20T19:27:24Z", "digest": "sha1:Q3STAP5JZSAUEKMYZ5CDJAEIBW5X2R6I", "length": 10546, "nlines": 165, "source_domain": "gujarati.netdakiya.com", "title": "AGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત – NET DAKIYA", "raw_content": "\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nપૈસા ચૂકવવા ટેલિકોમ કંપનીઓને 10 વર્ષનો સમય\nAGR મામલે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને રાહત આપતા મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટેલીકોમ કંપનીઓને પૈસા ચૂકાવવા માટે 10 વર્ષની મુદ્દત આપી છે. સુપ્રીમના આ ચુકાદા બાદ વોડફોન, આડિઆ, એરટેલને મોટી રાહત થશે.\nસુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કંપનીઓએ 10% અપફ્રન્ટ ચૂકવણી ઓક્ટોબર સુધી ���રવાની રહેશે. દર વર્ષે 7મી ફેબ્રુઆરીએ ટેલિકોમ કંપનીઓએ પૈસા જમા કરાવવાના રહેશે સાથે પેમેન્ટ ડિફોલ્ટ ઉપર વ્યાજ અને પેનલ્ટી વસૂલાશે.\nજોકે કોર્ટે કહ્યુ છે કે ટેલિકોમ કંપનીઓએ બાકી લેણાના 10 ટકા રકમ 31 માર્ચ 2021 સુધી ચૂકવવી પડશે. મહત્વનુ છે કે ઘણી કંપનીઓએ તો અત્યારે જ બાકી લેણાના 10 ટકા રકમ ચૂકવી દીધી છે. જસ્ટિસ મિશ્રાએ જણાવ્યુ હતુ કે કોરોના સંકટને જોતા આ સમય મર્યાદા આપવામાં આવી છે. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆર મામલે લેણા ચૂકવવા 15 વર્ષનો સમય માંગ્યો હતો.\nઉચ્ચ અદાલતે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય ત્રણ આધારો પર હશે. પ્રથમ, ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા માટે ટુકડાઓમાં એજીઆર લેણાં ચૂકવવાની મંજૂરી છે કે નહીં, બીજું નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહેલા કંપનીઓના બાકી લેણાં કેવી રીતે વસૂલવા અને ત્રીજી આવી કંપનીઓનું સ્પેક્ટ્રમ છે કે કેમ તે વેચવું કાયદેસર છે.\nવોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો. અત્યાર સુધીની 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે બાકી રૂ. 1.69 લાખ કરોડ છે. ત્યારે કહી શકાય કે કોર્ટના આ ચૂકાદા બાદ કંપનીઓને મોટી રાહત થઇ છે.\nએજીઆર એટલે ગ્રોસ રેવન્યુ. ટેલીકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ વપરાશ ચારજ (એસયુસી) અને લાઇસન્સ ફ્રી જેવા સ્પેક્ટ્રમ ફીના રૂપમાં આવકનો એક ભાગ સરકારને ચૂકવવો પડશે. ટેલિકોમ કંપનીઓનો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડીઓટી) સાથે લાઇસન્સ કરાર છે. કરારમાં પોતે એજીઆર સાથે સંકરાળાયેલી શરતો શામેલ છે.\nPrevપાછળલંપટ પાદરીએ વટાવી તમામ હદ.. સગીરાને વીડિયો કોલ કરીને કપડાં કઢાવી નગ્ન વીડિયો ઉતાર્યો..\nઆગળલોન પર મોરેટોરિયમ 2 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ, સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામુંNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર���મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pune-heavy-rains-wall-collapse-11-people-killed-and-4-missing-mb-914858.html", "date_download": "2020-09-20T21:52:19Z", "digest": "sha1:3APHMUQN3JBZPVH5MSQC6Y2HNQDQEZW4", "length": 24787, "nlines": 287, "source_domain": "gujarati.news18.com", "title": "pune heavy rains wall collapse 11 people killed and 4 missing mb– News18 Gujarati", "raw_content": "\nભારે વરસાદથી પુણેમાં આફત : 11 લોકોનાં મોત, 4 હજુ પણ ગુમ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nભારે વરસાદથી પુણેમાં આફત : 11 લોકોનાં મોત, 4 હજુ પણ ગુમ\nપુણેમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. (તસવીર : ANI)\nપુણેના કલેક્ટરે પૂરની સ્થિતિને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે\nપુણે : મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં સતત પડી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને લોકો આફતનો સામનો કરી રહ્યા છે. વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં 11 લોકોનાં મોત થયા છે. સાહકર નગરમાં મૂશળધાર વરસાદથી એક દીવાલ ધસી પડી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં કાટમાળમાં દબાતાં મોત થયા. મૃતકોમાં એક બાળકી અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.\nચીફ ફાયરબ્રિગેડ ઓફિસર પ્રશાંત રાનપિસેએ જણાવ્યું કે, બુધવાર રાત્રે અર્નેશ્વર વિસ્તારમાં દીવાલ પડવાથી નવ વર્ષની એક બાળકી સહિત પાંચ લોકોના મોત થયા છે. ભાર વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.\nઆ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, એક અન્ય ઘટનામાં સાહકર નગર વિસ્તારમાં એક વ્યક્તિનું શબ મળ્યું. જ્યારે સિંહગઢ રોડ પર પાણીમાં તણાઈ ગયેલી કારથી એક વ્યક્તિનું શબ મળ્યું છે.\nઆ ઉપરાંત, પૂર (Flood)માં ડૂબવાના કારણે વધુ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફાયર બ્રિગેડને તેમના મૃતદેહ ઘટનાસ્થળ���ી પાસેથી મળી આવ્યા છે.\nબુધવારે પુણે અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ પ્રાકૃતિક આપદાના કારણે ડઝનબંધ પશુઓના મોત થયા છે. સાથોસાથ 100થી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે.\nન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો (School) અને કોલેજો (College)માં રજા જાહેર કરી દીધી છે.\nનોંધનીય છે કે, પુણેમાં ચોમાસું (Monsoon) ઘણું સક્રિય છે જેના કારણે ત્યાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજથાંભલા પડતાં અનેક ગાડીઓને નુકસાન થયું છે.\nભોપાલ હાઇપ્રોફાઇલ હનીટ્રેપ કેસ : SIT દિલ્હીની કૉલગર્લ સિમરનની ફાઇલ ફરીથી ખોલશે\nNSA અજીત ડોભાલ જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nભારે વરસાદથી પુણેમાં આફત : 11 લોકોનાં મોત, 4 હજુ પણ ગુમ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/governmnet-shall-build-1-95-core-homes-in-coming-114-days-886155.html", "date_download": "2020-09-20T21:00:19Z", "digest": "sha1:JW62UPAMJRKNMYNHSAZOAAENLMLFRO35", "length": 21951, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Governmnet shall Build 1.95 core homes in coming 114 days– News18 Gujarati", "raw_content": "\nUnion Budget 2019 : સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nUnion Budget 2019 : સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે\nનાણા મંત્રી સીતારમણે કહ્યું કે પહેલાં જે ઘર બાંધવામાં 340 દિવસનો સમય થતો હતો તે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.\nન્યૂઝ 18 ગુજરાતી : Indian Union Budget 2019 : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 1.95 ગરીબોને ઘરની ભેટ આપી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ ઘર આગામી 114 દિવસમાં તૈયાર કરી આપશે. હવે મકાન બાંધવાનો સમય ઘટ્યો છે. પહેલાં જે મકાન બાંધવામાં 340 દિવસ લાગતા હતા તે હવે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.\nસીતારમણે જણાવ્યુ હતું કે સરકાર ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2022 સુધીમાં 1.95 કરોડ ઘર બાંધશે અને તમામ ઘરોમાં વીજળી અને શૌચાલયની સુવિધા પમ અપાશે. તેમણે કહ્યું કે વર્ષ 2024 સુધીમાં દેશના ગરેક ગરીબને ઘર, દરેક ગ્રામીણને વીજળી અને ગેસની સુવિધા ઉપલબ્ધ કરાશે.\nઆ પણ વાંચો : નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન\nરેન્ટલ હાઉસિંગના નિયમો સરળ બનાવાશે\nકેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટમાં ભાડૂઆતો માટે ખુશખબર આપી છે. નાણા મંત્રીએ બજેટ પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે દેશમાં ભાડૂઆત અને મકાન માલિકના સંબંધોની નવી વ્યાખ્યા ઘડાશે તેમજ દેશમાં યુનિફોર્મ રેન્ટલ કાયદો ઘડાશે.\nઆ પણ વાંચો : ભાડાના ઘરમાં રહો છો તો બજેટમાં તમારા માટે છે ખુશખબરનવા કાયદામાં મકાન માલિક અને ભાડૂઆતના નાણાકીય સંબંધો, અધિકારોને નવેસરથી દર્શાવાશે. જેના કારણે મકાન માલિકો મનફાવે તેમ ભાડા નહીં વધારી શકે. આ કાયદામાં મકાન માલિકના અધિકારોનું પણ ધ્યાન રખાશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nUnion Budget 2019 : સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/name-change/", "date_download": "2020-09-20T21:26:25Z", "digest": "sha1:B245SJ3WMFCXESAJD6V27P42RDELW7OT", "length": 5659, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "name change - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nNPS ખાતાધારકોને મળી નવી સુવિધા, હવે ઘરે બેઠા ઓનલાઈન બદલી શકશો નૉમિની\nNPS-રાષ્ટ્રીય પેન્શન યોજના(National Pension Scheme)ના ખાતાધારકોને નવી સુવિધા મળી છે. સબ્સ્ક્રાઇબર્સના ફાયદા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ નોમિનીમાં ફેરફ��ર માટે ઇ-સાઇન સુવિધા આપી છે. ખાતા...\nયુપીમાં નામ બદલવા પર યોગીજીના પ્રધાન બગડ્યા, લાલકિલ્લાનું પણ નામ બદલો\nવિવાદીત નિવેદનો માટે અવારનવાર ચર્ચામાં રહેતા યુપીની યોગી સરકારના પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ફરી એકવાર પોતાની જ ગઠબંધન સરકાર પર...\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/08/akash-samaj-seva-trust-of-gandhinagar/", "date_download": "2020-09-20T20:33:07Z", "digest": "sha1:GSYNNOYQVKYUWGGUPC77GGDLDP45G3RF", "length": 6397, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરના આકાશ સમાજ સેવા ટ્રસ્ટની જાળીયા ગામે સેનેટાઇઝિંગ-માસ્ક વિતરણ સેવા - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરના આકાશ સમાજ સેવા ટ્રસ્ટની જાળીયા ગામે સેનેટાઇઝિંગ-માસ્ક વિતરણ સેવા\nગાંધીનગર: ગાંધીનગરની વિવિધ સેવાકીય સંસ્થાઓ પૈકી કેટલીક સંસ્થાઓ માત્ર ગાંધીનગર પૂરતી જ મર્યાદિત રહીને નહીં પરંતુ દૂરના અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમની સેવાઓ પૂરી પાડે છે.\nગાંધીનગરના આકાશ સમાજ સેવા ટ્રસ્ટ તથા જાળીયા ગામ યુવક મંડળ દ્રારા મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામમા વિના મુલ્યે માસ્ક વિતરણ તથા વિવિધ સ્થળે દવાનો છંટકાવ (સેનેટાઇઝિંગ) કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ તેમજ યુવક મંડળના રમેશ ઝાલા, ભાસ્કર ચૌહાણ, ભગવાનભાઈ, બળવંતસિંહ ચૌહાણ, રણજીતસિંહ ડાભી વગેરે સ્વયંસેવકોએ માસ્ક અને હાથ મોજા પહેરીને કોરોના મહામારીની ગાઈડલાઇન અનુસાર સુરક્ષાના નીતિનિયમોનું પાલન કરીને સેવા કાર્ય કર્યું હતું.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલયના જર્નાલિઝમ વિભાગના ઓનલાઇન વર્ગોનો પ્રારંભ\nનિયમિત સૂર્યપ્રકાશ લેવાના ફાયદા\nનિયમિત સૂર્યપ્રકાશ લેવાના ફાય��ા\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/sooryavanshi--official-trailer/171062.html", "date_download": "2020-09-20T19:47:34Z", "digest": "sha1:X7FT4CCIFTZ4K5SESH6K4FMPHXFJK5R6", "length": 2727, "nlines": 39, "source_domain": "navgujaratsamay.com", "title": "Video: મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નું ધમાકેદાર ટ્રેલર તમે જોયું કે નહીં...? | નવગુજરાત સમય", "raw_content": "\nVideo: મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નું ધમાકેદાર ટ્રેલર તમે જોયું કે નહીં...\nVideo: મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નું ધમાકેદાર ટ્રેલર તમે જોયું કે નહીં...\nફિલ્મમાં અક્ષય, અજય, રણવીર અને કેટરીના સહિત અનેક દિગ્ગજ કલાકારો જોવા મળશે\nઆ વીડિયો Reliance Entertainment કંપનીએ યૂ ટ્યૂબ પર અપલોડ કર્યો હતો જેમાંથી લીધેલ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nદેશમાં શાંતિ બનેલી રહે તે માટે કોઈ પણ ભૂમિકા ભજવવા તૈયાર: રજનીકાંત\nટ્રાન્સજેન્ડર્સ માટે અક્ષય કુમારની પહેલ, ઘર નિર્માણ માટે 1.50 કરોડ રુપિયા દાન કર્યા\nબિગ બીએ બ્રહ્માશસ્ત્રનું શૂટિંગ આટોપ્યું, બ્લોગ લખી આપી માહિતી\nદીપિકાએ ‘ક્રિશ 4’ સાઇન કરી હોવાની વાત નકારી\nબીજી માર્ચે ‘સૂર્યવંશી’નું ટ્રેલર રિલીઝ થશે\nઅમિતાભ બચ્ચને આલિયાને સુપ્રીમલી ટેલેન્ટેડ ગણાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/bharuch-bike-rider-and-horse-died-in-accident-near-bharuch-793459.html", "date_download": "2020-09-20T22:07:58Z", "digest": "sha1:OJX4YGYICG3KIPZP5ZUGPPC7BY3743S4", "length": 22157, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "bike rider and horse died in accident near Bharuch– News18 Gujarati", "raw_content": "\nભરૂચ: ધોડા સાથે બાઇક અથડાતા, યુવાન સહિત ધોડાનું મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nભરૂચ: ધોડા સાથે બાઇક અથડાતા, યુવાન સહિત ધોડાનું મોત\nઆજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે.\nઆજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે.\nઆજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. બાઇક ચાલક ધોડાને અથડાતા યુવાન અને ધોડા બંન્નેનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.\nઆ મામલે મળતી માહિતી પ્રમાણે ભરૂચ નજીક પાલેજ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કોઇ બે વાહન વચ્ચે નથી સર્જાયો પરંતુ એક ધોડા અને બાઇક વચ્ચે સર્જાયો છે. આ ઘટનામાં બાઇક ચાલકે વાહન ચલાવતી વખતે એકદમ કાબુ ગુમાવતા એક ધોડા સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એક યુવાન અને ધોડાનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે.\nકમકમાટીભર્યું ધોડાનું થયું મોત\nઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃત યુવાનના પોસ્ટમોર્ટમ માટે તેને દવાખાને લઇ જવામાં આવ્યો હતો.\nઆ ઘટનામાં મૃત ધોડાને પણ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને જોવામાં આવશે કે ઘટના કેદ થઇ છે કે નહીં.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રે��� 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nભરૂચ: ધોડા સાથે બાઇક અથડાતા, યુવાન સહિત ધોડાનું મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/05/sector-3b-gandhinagar/", "date_download": "2020-09-20T20:08:51Z", "digest": "sha1:MRAFOFPINXG4GN6QGEQ23QS3SEHXMVZD", "length": 6360, "nlines": 96, "source_domain": "www.mygandhinagar.in", "title": "સેકટર-૩/બી ના મિત્ર મંડળ દ્વારા સ્થાનિક રહીશોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતાં ઉકાળાનું વિતરણ કરાયું - My Gandhinagar", "raw_content": "\nસેકટર-૩/બી ના મિત્ર મંડળ દ્વારા સ્થાનિક રહીશોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતાં ઉકાળાનું વિતરણ કરાયું\nગાંધીનગરના સેકટર-૩/બી મિત્ર મંડળ દ્વારા સ્થાનિક રહીશોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સેકટર-૩/બીના મિત્ર મંડળ દ્વારા કોરોના વાયરસમાં સેકટરના રહીશોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તે માટે આયુર્વેદ હોસ્પિટલ, સેકટર-૨૨ ખાતેથી ઉકાળાનું રો મટીરીયલ્સ મેળવ્યું હતું. મિત્ર મંડળના સભ્ય સર્વે શ્રી વિવેક નાયક, રાજુભાઇ પટેલ, ચિંતનભાઇ દવે, બાબુભાઇ, જીગ્નેશ પટેલ, હિતેન દોશી અને તેમના મિત્રો દ્વારા આ ઉકાળો સેકટર-૩/બી માં જ બનાવવામાં આવ્યો હતો. ૧૫૦ પરિવારને આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળા વિતરણ દરમ્યાન સોશ્યિલ ટેસ્ટિંગ રાખી અને માસ્ક પહેરીને વિતરણ કરવામાં આવ��યું હતું. તમામ સેકટર-૩ ના જાગૃત નાગરિકો પણ સરકારના નિયમોનું પાલન કરીને માસ્ક પહેરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતા ઉકાળો લેવા આવ્યા હતા.\nવાવોલમાં શુક-શનિ-રવિ ત્રણ દિવસ દૂધ અને દવા સિવાય તમામ વેપાર બંધ\nકોલવડા ગામના યુવાનોએ સ્મશાનગૃહની સફાઇ કરી\nકોલવડા ગામના યુવાનોએ સ્મશાનગૃહની સફાઇ કરી\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/Kanchipuram-Idli-gujarati-1702r", "date_download": "2020-09-20T20:43:39Z", "digest": "sha1:AM6BIEVRSOJTDV46KROPQXRJ7O4RHRS3", "length": 16532, "nlines": 268, "source_domain": "www.tarladalal.com", "title": "કાંચીપૂરમ ઇડલી રેસીપી, Kanchipuram Idli Recipe In Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટ > કાંચીપૂરમ ઇડલી\nકાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો પ્રસાદ વેચાતો લેવા માટે મોટી કતારમાં કષ્ટ ભોગવીને ઊભા રહેવા તૈયાર હોય છે. ખરેખર ઝીણવટથી તૈયાર કરેલી આ ઇડલીમાં માફકસરના મસાલા ���ેળવીને એવી તૈયાર કરવામાં આવે છે કે તેની સોડમથી જ મોઢામાં પાણી છુટી જશે. અહીં તમારા રસોડામાં આવી મજેદાર ઇડલી બનાવવાની રીત જણાવી છે જેમાં ખીરાને ઇડલીના પાત્રમાં રેડીને ઇડલી તૈયાર કરવામાં આવે છે, પણ પારંપારીક શૈલીમાં તો તે નાની નાની કટોરીમાં કે પછી મોટા ગોળ વાસણમાં બનાવીને તેના ચોરસ કે ત્રિકોણ ટુકડા કરવામાં આવે છે.\nદક્ષિણ ભારતીય વ્યંજનજૈન નાસ્તાની રેસિપિદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય ડિનર રેસીપી\nતૈયારીનો સમય: ૧૫ મિનિટ  પલાળવાનો સમય: ૪ કલાક  બનાવવાનો સમય: ૨૫ મિનિટ  કુલ સમય: 2804 કલાક 40 મિનિટ ૨૫ ઇડલી માટે\nમને બતાવો ઇડલી માટે\n૧/૨ કપ અડદની દાળ\n૧/૨ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકડા ચોખા)\n૧/૨ કપ ચોખા (કાચા)\n૩ આખા કાળા મરી\n૧ ટીસ્પૂન તલનું તેલ\n૧/૨ ટેબલસ્પૂન ચણાની દાળ\n૧/૨ ટીસ્પૂન અડદની દાળ\n૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૧/૨ ટેબલસ્પૂન સમારેલા કાજુ\nતેલ , ચોપડવા માટે\nએક ઊંડા બાઉલમાં અડદની દાળ સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.\nબીજા એક ઊંડા બાઉલમાં અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખા સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.\nહવે પલાળેલી અડદની દાળ ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી, પેસ્ટને બીજા એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.\nતે પછી અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખાને ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૧/૨ કપ પાણી સાથે ફેરવીને અર્ધકચરી પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને આગળ તૈયાર કરેલી અડદની દાળની પેસ્ટ સાથે મેળવી લો. તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nઆમ તૈયાર થયેલા મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ઠંડી જગ્યા પર ૧૦ થી ૧૨ કલાક રાખી મૂકો.\nઆથો તૈયાર થયા પછી, તેમાં હળદર અને સૂંઠ મેળવી સારી રીતે મિક્સ કરી મિશ્રણને બાજુ પર રાખો.\nહવે એક ખાંડણીમાં જીરૂ અને કાળા મરી ઉમેરીને પરાઇ વડે અર્ધકચરો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.\nએક નાના નૉન-સ્ટીક પૅનમાં તલનું તેલ તથા ઘી ગરમ કરી, તેમાં ચણાની દાળ નાંખી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં રાઇ, અડદની દાળ, જીરા અને મરીનો પાવડર અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ ��ર ૧ મિનિટ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં કાજુ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.\nઆમ તૈયાર થયેલા વઘારને ખીરામાં ઉમેરી સારી રીતે મિક્સ કરીને એક ચમચા જેટલું ખીરૂ ઇડલીના દરેક તેલ ચોપડેલા મોલ્ડમાં રેડી લો.\nઆ મોલ્ડને ઇડલી બાફવાના પાત્રમાં મૂકી ૧૦ મિનિટ સુધી ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.\nઆ જ રીતે બાકી રહેલા ખીરા વડે બીજી વધુ ઇડલી તૈયાર કરો.\nદરેક ઇડલીને થોડી ઠંડી પાડ્યા પછી મોલ્ડમાંથી કાઢી લો.\nકોલંબૂ પાવડર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.\nએન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર\nકોલ્ડ કોફી ની રેસીપી\nઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી\nકાશ્મીરી કાવ્હા ની રેસીપી\nપાલક અને મેથીના મુઠીયા\nસ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા |\nઓટસ્ ની ઇડલી ની રેસીપી\n18 નવી ગુજરાતી રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/employees-of-factory-lashes-out-in-surat/", "date_download": "2020-09-20T20:14:48Z", "digest": "sha1:XUYH3W5MPR7M2UQTZIGFHT3BZAM5JH46", "length": 4132, "nlines": 45, "source_domain": "g.deshgujarat.com", "title": "સુરત: રવિવારની રજા ન રાખવામાં આવતા કારીગરોનો હોબાળો, કારખાના બંધ કરાવવા નીકળ્યાં | DeshGujarat News from Gujarat", "raw_content": "\nસુરત: રવિવારની રજા ન રાખવામાં આવતા કારીગરોનો હોબાળો, કારખાના બંધ કરાવવા નીકળ્યાં\nસુરતઃ સુરતના પુણા વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં રવિવારની રજા ન રાખતા કારીગરોએ તોડફોડ કરી હતી. ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં કારીગરો મોટી સંખ્યામાં એકઠા થઈને કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતા. રવિવારની પણ રજા ન રાખવામાં આવતી હોવાથી કારીગરોમાં છેલ્લા ઘણા દિવસોથી રોષ ફેલાયો હતો.\nમોટી સંખ્યામાં નીકળેલા કારીગરોએ કારખાના બંધ કરાવતી વખતે બેથી ત્રણ કારખાના પર પથ્થરમારો પણ કર્યો હતો. પથ્થરમારો કરવામાં આવતા આ કારખાનાના કાચ ફૂટી ગયા હતા. મળતી માહિતી મુજબ, આશરે 2 હજારથી વધુ કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતા પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.\nગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી\nનર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં\nઅન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્��િશનર ગુના પાત્ર ઠરશે.\nઆ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી\nઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/kavita/page/18/", "date_download": "2020-09-20T21:30:22Z", "digest": "sha1:CNSM7Q6IL3HFY3ZZXPRJGFXRERTHLOPM", "length": 19805, "nlines": 220, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Kavita - Gujaratilexicon Community - Gujaratilexicon", "raw_content": "\nતો હું શું કરું\nદિલ ન લાગે કિનારે, તો હું શું કરું દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]\nવરસાદ ભીંજવે આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ […]\nદર સોમવારે વહેલી સવારે\nદર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે \nલતા હિરાણી ની કૃતિ\nહું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં […]\nઆજે ચાલો હળવા થઈએ.\nભારે ભારે શાને ફરીએ ………….. આજે ચાલો હળવા થઈએ. ઝરણાનું જળ હળવે વહે છે કહે : ભલાઓ, વહેતા રહીએ માથા પરનો ચાંદો બોલે ………….. થઈને શીતળ રેલી ર��ીએ… આજે ચાલો… વ્યોમ મહીં જે ઊડતાં પંખી કહે કાનમાં ઊડતાં રહીએ, પાંદડીઓ ઉપરનું ઝાકળ ………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો…. આફત છો વળ ખાતી આવે, જ્યાફત એની ઝટઝટ […]\nદિલ ન લાગે કિનારે, તો હું શું કરું દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]\nહરિનો મારગ છે શૂરાનો\nહરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જ્વાળા, […]\nઆકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા […]\nઅમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ ગામે; ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય, […]\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહા���ી […]\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. […]\nગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે […]\nજે મજા મરવામાં છે તે મજા જીવવામાં ક્યાં છે ખુશ્બુ જો પ્રસરી ના શકે તો મજા ખીલવામાં ક્યાં છે ખુશ્બુ જો પ્રસરી ના શકે તો મજા ખીલવામાં ક્યાં છે દુઃખના સમુદ્રમાં સુખ લાવે એવી ભરતી ક્યાં છે દુઃખના સમુદ્રમાં સુખ લાવે એવી ભરતી ક્યાં છે મુજને પણ મળી રહે ખુશી એટલી સસ્તી ક્યાં છે મુજને પણ મળી રહે ખુશી એટલી સસ્તી ક્યાં છે ક્યાં છે એ સપના જે પુરા થઈ ગયા ક્યાં છે એ સપના જે પુરા થઈ ગયા અહી તો બધા જ […]\nરીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત દીઠી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ: ”મારે ઘેર પધારો રાણા રાખો મારું કહેણ. હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું; નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું રાખો મારું કહેણ. હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું; નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું” રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની […]\nવાત દિવસની નથી મને રાત ડરાવે છે મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે…. ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ જીવનની હવે હરેક સોગાત ડરાવે છે… છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે… મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે…. પોતીકાંએ […]\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશે���ી માહિતી મેળવો.\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/gujarat/shamlaji-gujarat-janmashtami-2020-parna-darshan-kp-1010241.html", "date_download": "2020-09-20T20:53:13Z", "digest": "sha1:3TMUNGWCUVWRHPYHZNVIOVMJ4PXW5R2P", "length": 21053, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "Shamlaji Gujarat Janmashtami 2020 parna Darshan– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nઘરે બેઠા કરો શામળાજીના પારણા ઉત્સવના દર્શન, પ્રભુનું મુખ જોઇને જ તૃપ્ત થઇ જશો\nશામળાજીનાં ઠાકોરને પણ હિંચકે ઝુલાવીને પારણા ઉત્સવ ઉજવાયો\nહાર્દિક પટેલ, શામળાજી : રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ગઇકાલે રાતે 12ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મ ઉજવાયો. પરંતુ કોરોના વાયરસને કારણે આ વખતે તમામ મંદિરોમાં ભક્તો વગર જ જન્મોત્સવ ઉજવાયો છે. આજે એટલે જન્માષ્ટમીનાં બીજા દિવસે પારણા થાય છે. શામળાજીનાં ઠાકોરને પણ હિંચકે ઝુલાવીને પારણા ઉત્સવ ઉજવાયો અને તે બાદ આરતી પણ કરવામાં આવી. શામળિયો નાનકડા પારણામાં બિરાજીને ઘણો જ મોહક લાગી રહ્યો હતો. આજે સવારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરીને ભક્તોએ જગતના નાથનાં દર્શન કર્યા છે.\nશામળાજીનાં ભક્તો માટે ખાસ ઓનલાઇન આરતી અને દર્શનનું સુવિધા કરવામાં આવી છે. જેનાથી ભક્તો પોતાના નાથના અલૌકિક રૂપનાં દર્શન કરી શકે.\nશામળાજીમાં શામળિયાને સોનેરી રંગનાં વાઘામાં સજ્જ કર્યા હતા.સુંદર વસ્ત્રોની સાથે સરસ મઝાના આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા હતા.\nજ્યારે નાના લાલાને ચાંદીના પારણામાં બેસાડીને ઝૂલાવવામાં આવ્યો હતો.\nપારણા સમયે મંદિરનાં બારણા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જે બાદ થોડા થોડા ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.\nમહતત્વનું છે કે. શામળાજી મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ 12ના ટકોરે કરવામાં આવ્યો હતો. ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યાં છે. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી છે. ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનને મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી. અને તેબાદ આરતી કરવામાં આવી હતી.\nસમગ્ર મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો‘ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ‘જય રણછોડ માખણ ચોર’થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?cat=4&paged=2", "date_download": "2020-09-20T20:34:41Z", "digest": "sha1:FNTVHV2SHVZR57AO5JGSJ7TSAMZBWWWM", "length": 14658, "nlines": 79, "source_domain": "gkmgadat.com", "title": "જાહેરાત : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nઆથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બે દિવસપહેલાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪\nઆથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૨૦/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪\nઆથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે દેશી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪\nઆથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે ટોટાપુરી , રાજાપુરી , લંગડો , દશેરી કેરી પરિપક્વ હોય તો શુક્રવાર સિવાય દરરોજ લેવામાં આવશે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪\nઆથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કેરીનું તોલ રાખેલ છે. જેમાં ફક્ત પરિપક્વ કેરી હોય તેની તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળ વિભાગમાં નોંધ આપવી ફરજીય���ત છે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. કેરી તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ.\nઆથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૮/૫/૨૦૨૦ ને સોમવારથી દરરોજ ચીકુ લેવામાં આવશે. ચીકુની નોંધ બે (૨) દિવસ પહેલાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોકાવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે.\nચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૫/૨૦ ને બુધવારના રોજ આપના થી જેટલા ચીકુ લાવી શકાતા હોય તેની નોંધ આવતી કાલે ૧૨/૫/૨૦ ને મંગળવારે બપોરે ૧૨.૦૦ સુધીમાં ફળ વિભાગમાં ફરજીયાત આપવાની રહેશે. ચીકુ ધોઈને લાવવાના રહેશે.તોલનો સમય બપોરે ૧ થી ૪ . નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. ચીકુ તોકાવા આવો ત્યારે નોંધ નો પાસ અવશ્ય સાથે લાવવો.\nચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવાર માટે ૧૦ મણ કરતાં જેટલા વધારે લવાય તેટલા ચીકુ લાવી શકશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. તોલ નો સમય બપોરે ૧ થી ૪ નો રહેશે.\nચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૧/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સાંજે ૬=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.\nઆથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ દરેક કુટુંબદીઠ ૧૦ મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૮/૦૫/૨૦૨૦ ને શુક્રવારે બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પાસ અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.\nઆથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ દરેક કુટુંબદીઠ ૭ (સાત) મણ ચીકુ લાવવાના રહેશે.ચીકુની નોંધ ૦૫/૦૫/૨૦૨૦ ને મંગળવારે સાંજે ૪=૦૦ વાગ્યા સુધીમાં ફળવિભાગમાં ફરજીયાત આપવાની રહેશે.ચીકુ ધોઈને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ તોકવવા આવો ત્યારે નોંધનો પા��� અવશ્ય લાવવો. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.\nકેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેરીની સીઝનનું મૂહર્ત તોલ તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારે સવારે ૯ થી ૧૨ થનાર હોય જે કોઈ સભાસદો પાસે પરિપક્વ સબજા કેરી હોય તેમણે તા.૦૬/૦૫/૨૦૨૦ ને બુધવાર સાંજ સુધીમાં ફરજીયાત ફળ વિભાગમાં નોંધ આપી મૂહર્ત તોલના દિવસે લાવવા વિનંતી.\nબન્ને દિવસો તા.૦૨/૦૫/૨૦૨૦ અને તા.૦૪/૦૫/૨૦૨૦ ના રોજ ચીકુ લાવવા માટે ચીકુની નોંધ ફરજીયાત આપવાની રહેશે. અને નોંધનો પાસ મેળવી ચીકુ તોકાવા આવો ત્યારે ફરજીયાત પાસ સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ.\nઆથી ખખવાડા, સોનવાડી, સાલેજ તેમજ ઇચ્છાપોર ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત”\nઆથી ગડત, માણેકપોર, વેગામ, પીંજરા ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ ૦૧/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત”\nઆથી સર્વે સભાસદોને જણાવવાનું કે હવે પછી મંડળમાં શાકભાજી અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર,બુધવાર,ગુરુવાર તથા શનિવારના રોજ જ આવશે. સમય સવારે ૮=૩૦ થી ૧૨=૦૦. “ઘરે રહો સુરક્ષિત રહો.”\nઓર્ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A8/", "date_download": "2020-09-20T19:29:06Z", "digest": "sha1:2QH7MGNHFOKL23K5MP3HCQEKCUCCPFJ5", "length": 11452, "nlines": 129, "source_domain": "www.avadhtimes.net", "title": "અમદાવાદ-દિલ્હી સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત અમદાવાદ-દિલ્હી સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી\nઅમદાવાદ-દિલ્હી સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી\nઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની લોકો આતુરતાપુર્વક રાહ જોઈ રહૃાા છે. તેવામાં હવે આગામી સમયમાં કેન્દ્ર સરકારે દિલ્હી-અમદાવાદ સહિત સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની સંભાવના પર કામ શરૂ કરી દીધું છે. અને આ માટે લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ પણ મોદી સરકાર કરી શકે છે. કોરોના સંકટ વચ્ચે પણ આ અંગે સરકાર દ્વારા એક મહત્વપુર્ણ આદૃેશ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દિલ્હી-વારાણસી (૮૬૫ કિમી), મુંબઈ-નાગપુર (૭૫૩ કિમી), દિલ્હી-અમદાવાદ (૮૮૬ કિમી), ચેન્નાઈ-મૈસુર (૪૫૩ કિમી), દિલ્હી-અમૃતસર (૪૫૯ કિમી), મુંબઈ-હૈદરાબાદ (૭૧૧ કિમી) અને વારાણસી-હાવડા (૭૬૦ કિમી) રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામ શરૂ કરવાની સંભવાનાને લઈ વિસ્તૃત પરિયોજના રિપોર્ત તૈયાર કરવા માટે મોદી સરકારે આદૃેશ આપી દીધો છે.\nજેના પર કુલ લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જો કે હાલના સમાચારો પ્રમાણે કોરોના સંકટને કારણે દૃેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ પરિયોજના પૂરી થવામાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખેરે જણાવ્યું કે, સરકારે આ સાત નવા કોરિડર માટે ડીપીઆર તૈયાર કરવા માટે કહૃાું છે. રિપોર્ટ તૈયાર થયા બાદ એ નક્કી કરી શકાય છે કે તેના પર કેટલો ખર્ચ આવશે. અને એ પણ જરૂરી નથી કે નવા કોરિડોર જાપાની ટેક્નોલોજીના આધારે જ બનાવવામાં આવે. હાલમાં રેલ્વે બોર્ડના ચેરમેન તેમજ સીઈઓ વી.કે.યાદવે કહૃાું હતું કે,\nમુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન યોજનાના ટાઈમફ્રેમ પર પુનર્વિચાર કરવામાં આવી શકે છે, કેમ કે કોરોના સંકટના કારણે જમીન અધિગ્રહણમાં વિલંબ થઇ રહૃાો છે. તેઓએ કહૃાું કે, આગામી ૩ કે છ મહિનામાં એક પાક્કી ટાઈમલાઈન સામે આવી જશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ડિસેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરવામાં આવે છે. પણ પોતાની ટાઈમલાઈન પ્રમાણે આ પ્રોજેક્ટ પુર્ણ થઈ શકશે તેમ લાગતું નથી.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2009/08/09/%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0/", "date_download": "2020-09-20T19:44:20Z", "digest": "sha1:42U4Z3FHV4S6OCOE5QYF63SWHLCSRXK4", "length": 3795, "nlines": 84, "source_domain": "www.vasantiful.com", "title": "‘રીવોલ્વીંગ’ – ‘વ્હીલચેર’ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ��યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\n‘રીવોલ્વીંગ’ ચેર પર બેસી\nએ જ ‘રીવોલ્વીંગ’ ચેરને\nઢસડી-ઢસડી ને બીજી ડેસ્ક પર જઉ છું\n‘વ્હીલચેર’માં બેઠેલા માણસની અસહાયતા\nમારા પગને જકડી લે છે\nઉભા થવાનુ ભૂલી જઉ છું.\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nPrevious Post ફૂલટાઇમ કવિ\nNext Post તે જ ક્ષણથી\nભર્ત્રુહરિએ કહેલો શ્બ્દ સ્ફોટ એ જ આ કવિતામાં. પ્ંગુતા કેવળ\nઅનુભુતિમાં જ નથી દ્રશ્યંમાં પણ છે,લાગણીનિ દ્ર્ઢતા ‘મારા પગને જકડી લે છે’માં જડ થાય છે.\nખુબ જ સરસ હીરલ…\nઆવી જ આદત મને પણ છે. હું તો ઘણીવાર વિચારુ છું કે ભગવાને નવજાત શિશુને હવેથી પગમાં પૈંડા ફીટ કરીને મોકલવા જોઈએ.\nરોજબરોજના સ્વભાવગત વ્યવહારમાં અનોખા સંવેદનનું પ્રસ્ફુટીકરણ … સુંદર રચના.\nસગવડતા ભરી સાહ્યબીને જ આભારી હોય છે …….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00233.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%8F%E0%AA%AA%E0%AA%B2_(%E0%AA%89%E0%AA%AA%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9)", "date_download": "2020-09-20T20:02:14Z", "digest": "sha1:X6SBFTPVRIYQWMZVU2MW3YB323RS2ICE", "length": 9295, "nlines": 87, "source_domain": "gu.wikipedia.org", "title": "એપલ (ઉપગ્રહ) - વિકિપીડિયા", "raw_content": "\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઆ રોકેટ અથવા ઉપગ્રહ સંબંધીત લેખ સ્ટબ છે. તમે આ લેખને માહિતીપ્રદ બનાવવામાં મદદ કરી શકો છો. તે માટે અહીં ક્લિક કરો.\nએપલ(Ariane Passenger Payload Experiment-APPLE) સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સાથેનો પ્રાયોગીક સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો,જેને ઇસરોએ તા=૧૯ જુન,૧૯૮૧ ના રોજ યુરોપિયન સ્પેશ એજન્સી નાં એરિયાન (en:Ariane) રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુઆના ના મથકેથી પ્રક્ષેપીત કરવામાં આવેલ. આ ભારતનો પ્રથમ ત્રિધરીય પ્રાયોગીક શ્થિરભ્રમણકક્ષીય સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો (three-axis stabilised experimental Geostationary communication satellite).તા=૧૬ જુલાઇ,૧૯૮૧ નાં રોજ ઉપગ્રહને ૧૦૨°પૂ.રેખાંશ પર શ્થિર કરવામાં આવ્યો.૩૫૦ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતીય દુરસંદેશા વ્યવહાર માટેની પ્રયોગશાળા સમાન હતો.તે ઘણા ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ નાં પ્રાયોગીક કાર્યોમાં વપરાયેલ.આ ઉપગ્રહ નળાકાર ૧.૨ મી.વ્યાસ અને ૧.૨ મી.ઉંચાઇ ધરાવતો તથા ૦.૯ મી.ની એન્ટેના તકતી સાથે જોડાયેલ બે ૬/૪ ગીગાહર્ટ્ઝ(GHz) ટ્રાન્સપોન્ડર ધરાવતો હતો. આ ઉપગ્રહ ૧૯ સપ્ટેમ્બર,૧૯૮૩ નાં રોજ સેવાનિવૃત થયેલ.\nથુમ્બા ઇક્વેટોરીયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) · વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) · સતિષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) · ઇન્ડીયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) · નેશનલ એટમોસ��ફિયરીક રડાર લેબોરેટરી (NARL) · માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (MCF) · ઇસરો ઉપગ્રહ મથક (ISAC) · લિક્વીડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર (LPSC) · સ્પેશ એપ્લિકેશન સેન્ટર (SAC) · ઇસરો ટેલીમેટ્રી, ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) · સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL) · ઇન્સેટ માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (IMCF) · ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ (IISU) · નેશનલ રિમોટ સેન્સીંગ એજન્સી (NRSA) · ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL) · more\nઆર્યભટ્ટ · રોહિણી · ભાસ્કર · એપલ (APPLE) · ઇન્સેટ (INSAT) શ્રેણી · આઇ.આર.એસ. ઉપગ્રહ શ્રેણી(IRS) · સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS) · હેમસેટ · કલ્પના-૧ · એસ્ટ્રોસેટ · જીસેટ · more\nસેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સ્પેરીમેન્ટ (SITE) · સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (SLV) · એ.એસ.એલ.વી.યાન (ASLV)) · જી.એસ.એલ.વી.યાન (GSLV) · પી.એસ.એલ.વી.યાન (PSLV) · સ્પેશ કેપ્સ્યુલ રિકવરી એક્સ્પેરિમેન્ટ (SCRE/SRE) · ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ · ચંદ્રયાન-૧ · ચંદ્રયાન-૨ · અવતાર · ભારતીય સમાનવ અવકાશયાત્રા પ્રોગ્રામ · ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી · ઊંટી રેડિયો ટેલીસ્કોપ · નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL) · more\nટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR) · ઇન્ડીયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) · રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ · ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝીક્સ (IIA) · ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર્ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝીક્સ (IUCAA) · ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશ · અન્તરિક્ષ · ઇસરો (ISRO) · એરોસ્પેસ કમાન્ડ · સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (DRDO) · ભારતીય અવકાશવિજ્ઞાન અને તકનિકી સંશ્થાન (IIST)\nવિક્રમ સારાભાઈ · હોમી ભાભા · સતિષ ધવન · રાકેશ શર્મા · રવિશ મલહોત્રા · રાજા રામન્ના · કે. કસ્તુરીરંગન · જયંત નાર્લિકર · યુ.આર. રાવ · એ.પી.જે. અબ્દુલ કલામ · જી. માધવન નૈયર · એમ. અન્નાદુરાઇ · આર.વી. પેરુમલ · એસ.કે. શિવકુમાર · બી.એન. સુરેશ · more\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૮:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/trai-dth-cable-oeprators-free-tv-channel-1-february-2019-trais-new-dth-rules-apply-836046.html", "date_download": "2020-09-20T22:08:28Z", "digest": "sha1:77PNKCOLEIU5ORWDDLGLAUKK6TBYBCSK", "length": 29413, "nlines": 288, "source_domain": "gujarati.news18.com", "title": "trai-dth-cable-oeprators-free-tv-channel-1-february-2019-trais-new-dth-rules-apply�� News18 Gujarati", "raw_content": "\n1 ફેબ્રુઆરીથી લાગુ થશે TV જોવાનો નવો નિયમ જાણો- તમામ પ્રશ્નના જવાબ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\n1 ફેબ્રુઆરીથી લાગુ થશે TV જોવાનો નવો નિયમ જાણો- તમામ પ્રશ્નના જવાબ\nગ્રાહક માત્ર પોતાની પસંદગીની ટીવી ચેનલ દેખી શકશે, અને તેમણે માત્ર તે ચેનલના જ પૈસા આપવાના રહેશે.\nગ્રાહક માત્ર પોતાની પસંદગીની ટીવી ચેનલ દેખી શકશે, અને તેમણે માત્ર તે ચેનલના જ પૈસા આપવાના રહેશે.\nએક ફેબ્રુઆરીથી દેશમાં ટીવી જોવાનો નિયમ બદલાઈ જશે. આ હેઠળ, ગ્રાહક માત્ર પોતાની પસંદગીની ટીવી ચેનલ દેખી શકશે, અને તેમણે માત્ર તે ચેનલના જ પૈસા આપવાના રહેશે. ભારતીય દૂરસંચાર નિયમક પ્રાધિકરણે તમામ કંપનીઓને આની માટે 31 જાન્યુઆરી સુધીનો જ સમય આપ્યો છે. ગ્રાહકોએ 31 જાન્યુઆરી પહેલા સ્પેશ્યલ પેક સિલેક્ટ કરવાનું રહેશે. આવું નહી કરવા પર કંપની બેઝિક પેક એક્ટિવ કરી દેશે. બેસઝિક પેક માટે ગ્રાહકોએ 130 રૂપિયા સાથે જીએસટી આપવાનો રહેશે. એટલે કે ગ્રાહકે 150 રૂપિયા આપવાના રહેશે, જેમાં તમને 100 ફ્રી ચેનલ્સ જોવા મળશે.\n1 - પ્રશ્ન - એક ફેબ્રુઆરીથી શું નિયમ લાગુ થશે\nજવાબ - જે ચેનલ જુઓ તેના જ પૈસા આપો. વર્ષો પહેલા ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ અપનાવવા માટે પ્રેરિત કરતા સમયે આ વાત દર્શકોને કરવામાં આવી હતી, પરંતુ એન્ટરટેનમેન્ટ, કિડ્સ, નોલેજ, સ્પોર્ટ્સ જેવી ચેનલ્સ જોવા માટે પેક્સ પસંદ કર્યા બાદ કો માટે આ પહેલા કરતા પમ મોંઘુ સાબિત થઈ ગયું. જેથી TRAI નવો નિયમ લઈને આવી. તમામ મલ્ટી સર્વિસ ઓપરેટર્સ અને લોકલ કેબલ ઓપરેટર્સને 29 ડિસેમ્બરથી નવું ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનું રહેશે.\nતમામ ચેનલ્સના પૈસા સ્ક્રિન પર દેખાડવાના રહેશે - TRAI તરફથી કહેવામાં આવ્યું છે કે, નવા સિસ્ટમમાં ગ્રાહકો પર ટીવી ચેનલ્સ થોપી નહી શકાય, પરંતુ તેમને માત્ર તે જ ટીવી ચેનલ્સ પસંદ કરવાની આઝાદી હશે, જેને તે જોવા માંગે છે. કોઈ પણ ડીસ્ટ્રીબ્યુટર્સ બ્રોડકાસ્ટર તરફથી નક્કી કરેલી કિંમતથી વધારે નહી લઈ શકે.\nઆ પણ વાંચો - ફેબ્રુઆરીથી TV જોવાનું થઈ જશે સસ્તુ, જાણો - તમામ ચેનલના ભાવ, કેટલો થશે ખર્ચ\n2 - પ્ર���્ન - હવે દર મહિને કેટલા પૈસા ખર્ચ કરવા પડશેજવાબ - ગ્રાહકોએ દર મહિને 100 ચેનલ્સ માટે 130+જીએસટી એટલે કે 150 રૂપિયા આપવાના રહેશે. જો તમે 100 ચેનલ્સ કરતા વધારે ચેનલ્સ જોવા માંગો છો તો, અગામી 25 ચેનલ્સ માટે 20 રૂપિયા વદારાના આપવાના રહેશે. આ સિવાય તમે જે પે ચનલ્સ પસંદ કરશો તેના વધારાના પૈસા તમારે અલગથી ચુકવવાના રહેશે. મોટાભાગની ચેનલ્સની રકમ 1 રૂપિયાથી લઈ 19 રૂપિયા છે.\n3 - પ્રશ્ન - આવુ કરવાથી મારે પહેલાથી વધારે પૈસા તો નહી ચુકવવા પડે\nજવાબ - હવે તમારે કઈ ચેનલ્સ જોવી છે. તે તમારા પર નિર્ભર છે. TRAIએ કહ્યું કે, મોટાભાગના લોકો 40 અથવા તેનાથી ઓછી ચેનલ્સ મોટાભાગે જોતા હોય છે. જો કોઈ પરિવાર સાવધાનીથી પોતાની આવશ્યકતા પ્રમાણે ચેનલ્સની પસંદગી કરે તો હાલમાં ચાલતી કિંમત કરતા ઓછો ખર્ચ થશે.\n4 - પ્રશ્ન - શું હજુ પણ ઓપરેટર્સ પેકેજ ઓફર કરશે\nજવાબ - TRAI તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નવી સિસ્ટમનો મૂળ વિચાર ગ્રાહકોને ચેનલ પસંદગી કરવાનો અધિકાર આપવાનો છે. પરંતુ લોકલ કેબલ ઓપરેટર્સ અને ગ્રાહક કોઈ પેક પર સહમત છે તો, કોઈ સમસ્યા નથી.\n5 - પ્રશ્ન - મફતમાં કઈ ચેનલ્સ મળશે\nજવાબ - TRAIએ તમામ ઓપરેટર્સને કહ્યું છે કે, ગ્રાહકને ફ્રી ટૂ એયર ચેનલ પૂરી રીતે મફતમાં દેખાડવાની રહેશે. તેની માટે ગ્રાહક પાસેથી કોઈ પૈસા ચાર્જ નહી લઈ શકાય. જોકે, તમામ એફટીએ ચેનલ આપવી ફરજીયાત નથી, તે ગ્રાહકો પર નિર્ભર કરે છે કે, તે કઈ ચેનલ્સ પસંદ કરે છે. દૂરદર્શનની તમામ ચેનલ્સ દેખાડવી ફરજીયાત છે.\n6 - પ્રશ્ન - રૂપિયામાં કઈ ચેનલ્સ મળશે\nજવાબ - 130 રૂપિયામાં તમે પસંદગીની FTA ચેનલ્સ પસંદ કરી શકો છો, પરંતુ પે-ચેનલ્સ માટે તમારે વધારાનો ખર્ચ કરવો પઢશે. તમારે જો માત્ર 100 ફ્રી ટુ એયર ચેનલ્સ જ જોવી છે તો માત્ર 150 રૂપિયા જ આપવાના રહેશે. 100થી વધારે અન્ય 25 ચેનલ્સ માટે 20 રૂપિયા એકસ્ટ્રા આપવાના રહેશે.\n7 - પ્રશ્ન - ચેનલ્સનું લિસ્ટ ક્યાંથી મળશે\nટ્રાઈના નિર્દેશ અનુસાર, તમામ ડીટીએચ કંપનીઓએ ગ્રાહકો માટે પોતાની વેબસાઈટ પર પ્રાઈજ લિસ્ટ મુકી દીધુ છે. તમે તમારી ડીટીએચ કંપનીની વેબસાઈટ પર અથવા એપ પર જઈ કોમ્બો અથવા અલગ અલગ ચેનલ્સ પસંદ કરી શકો છો. ગ્રાહકો ટ્રાઈની વેબસાઈટ પર પણ પ્રાઈઝ જોઈ શકો છો. ટ્રાઈની વેબસાઈટ પર 342 ચેનલ્સનું પ્રાઈઝ લિસ્ટ આપવામાં આવ્યું છે.\n8 - પ્રશ્ન - ચેનલ્સ કેવી રીતે પસંદ કરી શકું છું\nજવાબ - તમામ કેબલ અને ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સને કહેવામાં આવ્યું છે કે, તે ગ્રાહકોને વેબસાઈટ દ્વારા ચેનલ્સ પસંદ કરવાનું અને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવે. વેબસાઈટ પર ચેનલોનું લિસ્ટ કિંમત સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય કોલ સેન્ટર દ્વારા પણ ગ્રાહક ચેનલ પસંદ કરી શકે છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n1 ફેબ્રુઆરીથી લાગુ થશે TV જોવાનો નવો નિયમ જાણો- તમામ પ્રશ્નના જવાબ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/indo-china-conflict/", "date_download": "2020-09-20T22:02:09Z", "digest": "sha1:H6EZ3GRYYVA55VTKHRTF7UFX2NKFVNMC", "length": 22079, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "indo china conflict: indo china conflict News in Gujarati | Latest indo china conflict Samachar - News18 Gujarati", "raw_content": "\nભારત-ચીન સીમા વિવાદ પર ડૉનાલ્ડ ટમ્પે કહ્યું- સ્થિતિ ખૂબ જ ગંભીર છે, અમે મદદ માટે તૈયાર છીએ\nતાઇવાને આપી ચીનન��� ધમકી, વીડિયો શેર કરી કહ્યું- બરાબરનો જવાબ મળશે\nચીન પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં ટ્રમ્પ, ગત 15 દિવસમાં લીધા 9 મોટા નિર્ણય\nIndia-China Faceoff : લદાખમાં બન્યો 4KMનો બફર ઝોન, વિશેષજ્ઞોએ કહ્યું ભારત ન ભૂલે આ વાત\nભારત-ચીન વચ્ચે તણાવ ઘટ્યો : પેંગોંગ લૅક પરથી પણ ચીને પોતાના સૈનિકો ઓછા કર્યાં- સૂત્ર\nઅમેરિકાની જાહેરાતઃ ચીન સાથે યુદ્ધ થશે તો ભારતનો સાથ આપશે US Military\nગલવાન ઘાટીમાં ચીની સૈનિકો પાછળ હટવામાં NSA અજિત ડોભાલની મોટી ભૂમિકા\nગલવાન નદીના વહેણમાં ફસાઈ ચીની સેના LACથી પાછળ હટવા થઈ શકે છે મજબૂર\nસીમા વિવાદ: ભારત-ચીન વચ્ચે 9 સપ્તાહથી તણાવ, ભારત પાસે આ ત્રણ વિકલ્પ\nચીનની થશે ઘેરાબંધી, US-જાપાન સહિત આસિયાન દેશો પણ ભારતના સમર્થનમાં આવ્યા\nલેહમાં PM મોદીએ જવાનોને કહ્યું, આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ, જ્યાં તમે તૈનાત છો\nઆર્મીનો ઉત્સાહ વધારવા લદાખ પહોંચ્યા PM મોદી, તસવીરોમાં જુઓ તેમનો પ્રવાસ\nચીન સાથે તણાવ વચ્ચે PM મોદી લેહ પહોંચ્યા, નીમૂ પોસ્ટ પર સુરક્ષાની સ્થિતિને લઈ ચર્ચા કરી\nચીનની 59 એપ્સ પર પ્રતિબંધને કેન્દ્રીય મંત્રીએ ગણાવી ડિજિટલ સ્ટ્રાઇક\nગલવાન ઘાટીથી પાછળ હટવા ચીન તૈયાર, પૈંગોગને લઈ હજુ સુધી સહમતિ નથી સધાઈ\nચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે તૈનાત કરી T-90 ટેન્ક\nગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન\nલદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો સોદો\n ભારત સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ\nકોરોના અને લદાખ વિવાદ પર અમિત શાહે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું\n ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર\nસીમા વિવાદ : વાતચીતથી નથી માની રહ્યું ચીન, હવે ભારતીય સેના આપશે આકરો જવાબ- રિપોર્ટ\nચિનૂક-સુખોઈએ બતાવી ચીનને તાકાત, LAC પાસે આર્મીએ કર્યો યુદ્ધાભ્યાસ, જુઓ તસવીરો\nઅમેરિકાનું મોટું નિવેદનઃ ભારત પર ચીનના ખતરાને જોતાં યૂરોપથી હટાવી રહ્યા છીએ સેના\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://pankhmagazine.com/cropped-pexels-photo-207896-jpg/", "date_download": "2020-09-20T21:07:11Z", "digest": "sha1:IHUIGZFFE4RWDCXQALMQQ2OFW67AWLJF", "length": 2816, "nlines": 61, "source_domain": "pankhmagazine.com", "title": "cropped-pexels-photo-207896.jpg – પંખ મેગેઝીન", "raw_content": "\n‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.\nSpecial અંક | ઓગસ્ટ ૨૦૨૦\nકઈ રીતે સમજાવું એને બોલ્યાં પહેલાં કીટ્ટા થઇ ગઇ બોલ્યાં પહેલાં કીટ્ટા થઇ ગઇ \nસોશિઅલ આઇસોલેશન / સામાજિક અને વંશીય ઓળખની ઝંખના / કાફ્કાનું મેટામોર્ફોસિસ\nદર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.\nSpecial અંક | ઓગસ્ટ ૨૦૨૦\nશિલ્પથી નમણી તું પંડે પાતળી છે, હોઠ પર લીધી તો લાગ્યું વાંસળી છે. – સ્નેહી પરમાર\nરોજનો સંગાથ છે, આ હાઇવે તોય સાલો ત્રાસ છે, આ હાઇવે. – હેમાંગ નાયક\nદર મહિને નિયમિત અંક મેળવવા માટે 'પંખ'ના સબસ્ક્રાઇબર બનો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2017/12/questions.html", "date_download": "2020-09-20T20:10:59Z", "digest": "sha1:LZ3SNEMP4DQTD6YKUGIV7LZB676S5RHU", "length": 3683, "nlines": 49, "source_domain": "www.pgondaliya.com", "title": "શિક્ષણમાં આદર્શવાદ :સમજૂતી અને પ્રશ્નો : Questions - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • ���ાધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories શિક્ષણમાં આદર્શવાદ :સમજૂતી અને પ્રશ્નો : Questions\nશિક્ષણમાં આદર્શવાદ :સમજૂતી અને પ્રશ્નો : Questions\nB.Ed./D.El.Ed.ના વિદ્યાર્થીઓ માટે તેમજ TET/TAT/HTAT ની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આદર્શવાદનો અર્થ,પ્રણેતા ,અંતિમ સત્ય ,અભ્યાસક્રમ,શિક્ષણના ધ્યેયો ,શિક્ષણ પદ્ધતિ ,શિસ્ત અને શાળા વિશે સમજ સાથે આદર્શવાદમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો જુઓ આ વિડીયોમાં\nપ્રકૃતિવાદ : સમજૂતી અને પ્રશ્નોની રજૂઆત : Video\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2009/08/30/%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2020-09-20T19:54:09Z", "digest": "sha1:B7VE2C3WB4AP6VOFRE6LZGH5NIOM3HKG", "length": 4135, "nlines": 102, "source_domain": "www.vasantiful.com", "title": "બે કાવ્યો – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nભીની માટી પર પાડેલાં\nતબાસરામાં ભરે છે પાવડે પાવડે\nને ક્યાંક ઠાલવે છે\nએના પર પગલાં પાડવાનુ….\n(AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)\nઘરેથી નીકળુ છું ત્યારે\nસપ્તર્ષિનો એક તારો ખરી પડે છે\nબીજે ક્યાંક ઝળહળવા માટે\nભરાઇ જાય છે અંધકારથી\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nવાહ… બંને લઘુકાવ્ય સરસ થયા છે…\nગમતા નો ગુલાલ એટલે તમારા લધુ કાવ્યો\nપગલાં-માં અભિવ્યક્તિ ઘન છે હાઈકુ જેવી અને સપ્તર્ષિમાં\nવાણિવિલાસ દેખાય છે;બન્ને કાવ્યો સારાં છે \nઆજે કોઈ નો જન્મ દિન નથી એમ કહો કેમ ચાલે\nઆજે મારો, જલન માત્રરી અને અમર પાલન પુરીનો જ્ન્મ દિન છે…..એક નહી પણ ત્રણ વ્યકિત નો જ્ન્મ દિન અને તમારી વેબ સાઈટ કહે કે આજે કોઈનો જ્ન્મ દિન નથી\nબન્ને ખૂબ જ સરસ લઘુ કાવ્યો\nબન્ને ખૂબ જ સુંદર લઘુ-કાવ્યો\nપહેલું કાવ્ય બહુ ગમ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/eder-police-have-been-speeding-up-the-accused-for-7-years/", "date_download": "2020-09-20T19:34:43Z", "digest": "sha1:KJHH67M2FL4KRV7AAX6JEFYRZG4PUGMA", "length": 14274, "nlines": 191, "source_domain": "garvitakat.com", "title": "૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઇડર પોલીસ | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ઉત્તર ગુજરાત અરવલ્લી ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઇડર પોલીસ\n૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઇડર પોલીસ\nગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગરની સુચના અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ઇડર વિભાગના ના.પો. અધિ.. ડી.એમ. ચૌહાણેના માર્ગદર્શન હેઠળ અમો પો. ઇન્સ. તથા સ્ટાફના માણસો દ્રારા બાતમી હકીકત મેળવી ઇડર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૭/૧૭ ઇપીકો કલમ ૪૯૮ (ક),૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ.મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી મુકેશ સોજાભાઇ મોથલીયા રહે. પાંચ ગામડા ઇડરને ઇડર બસ સ્ટેન્ડ વિસ્તારથી તા.૨૧/૦૮/ ૧૯ ના ક.૧૧/૩૦વાગે અટક કરેલ છે.\nતસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleઇડર તાલુકાના કુકડીયા ગામે આવેલ ગૌવાવ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી મોટા ઊંડા ખાડાને લઈ નદીમાં નાહવા પડેલ નવ યુવાન પાણીમાં ડૂબ્યો\nNext articleમહેસાણામાં નશાખોર કાર ચાલકે ચાર રાહદારીઓને અડફેટે લીધા : મહિલાની હાલત ગંભીર\nઅણસોલ ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપતી શામળાજી પોલીસ\nબાયડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ જ સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા નજરે ચડયા\nબાયડ નગરની સારસ્વત હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૦૨૧ ફી માફ કરવામાં આવી\nમોડાસા નગરમાં દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યા વધતા લોકોમાં ચિંતા\nકાંકરેજ મહાકાલ સેના દ્રારા અબોલ ગાયોને લીલો ઘાસચારો નાંખવામાં આવ્યો.\nરાજસ્થાનની સરહદો સીલ થતા અરવલ્લીના હોલસેલ તમાકુના વેપારીઓનું “નો સ્ટોકનું” રટણ ચાલુ\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની ��ુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2020/01/aafrika-ma-lagel-aag-darmiyan-shikh-dampati-e-karyu-aavu-kam.html", "date_download": "2020-09-20T21:24:56Z", "digest": "sha1:5G6UYTD7HADVAK5WHUMMCGMHTFIZ5UYE", "length": 26279, "nlines": 551, "source_domain": "www.mojemoj.com", "title": "આફ્રિકામાં લાગેલ ભીષણ આગ દરમિયાન શીખ દંપતીએ આ રીતે ભારતનું નામ રોશન કર્યું - વાંચવા જેવું - Mojemoj.com આફ્રિકામાં લાગેલ ભીષણ આગ દરમિયાન શીખ દંપતીએ આ રીતે ભારતનું નામ રોશન કર્યું - વાંચવા જેવું - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nજાણવા જેવુ હૃદય સ્પર્શી\nઆફ્રિકામાં લાગેલ ભીષણ આગ દરમિયાન શીખ દંપતીએ આ રીતે ભારતનું નામ રોશન કર્યું – વાંચવા જેવું\nદક્ષીણ પૂર્વ ના ઔસ્ટ્રેલીયા ના જંગલો છેલ્લા ચાર મહિના થી ભીષણ આગ ની ચપેટ માં છે.એવા માં ઘણા લોકો આ આગને લીધે બેઘર થઇ ગયા છે.આ બેઘર થયેલા લોકો અને બીજા જરૂરિયાત મંદો ની મદદ કરવા માટે ભારતીય મૂળ ના એક પતિ પત્ની આગળ આવ્યા છે.\nદેસી ગ્રિલ નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે આ દંપતી :\nઆ બંને પૂર્વ વિક્ટોરિયા ના બંસ્ર્ડેલ વિસ્તાર માં “દેસી ગ્રિલ” નામનું એક રેસ્ટોરન્ટ ચલાવે છે.એવા માં આ બંને પોતાના રેસ્ટોરન્ટ નું જમવાનું બેઘર થઇ ગયેલા લોકો ને આપી રહ્યા છે.\nઅત્યારે ઓસ્ટ્રેલીયા ના મેલબર્ન માં સ્થિત ચેરીટી માં ઘણા શરણાર્થી શરણે રહે છે.આ લોકો લાગેલી આગને લીધે બેઘર થઇ ગયા છે અને તેઓની પાસે રહેવા ઘર કે જમવા માટે ભોજન નથી.એવા માં આ લોકો ની દયનીય સ્થિતિ માં ભારતીય મૂળ ના આ સિખ દંપતી એક મસીહા બનીને આવ્યા છે અને આપણા દેશ નું નામ રોશન કરી રહ્યા છે.\nઆ દંપતી પોતાના રેસ્ટોરન્ટ માં જમવાનું બનાવી ને એક એનજીઓ ને આપી દેછે અને આ એનજીઓ ના લોકો બેઘર થઇ ગયેલા લોકો માં વેચી દે છે.જાણકારી મુજબ આ દંપતી ઓસ્ટ્રેલીયા માં છેલ્લા ૬ મહિના થી રહે છે.\nરેસ્ટોરન્ટ ચલાવવા વાળા કંવલજીત સિંહ નું કહેવું છે કે “એ અમારી ફરજ છે કે અમે અમારા ઓસ્ટ્રેલીયા ના સાથીઓ ને મદદ કરીએ.ઓસ્ટ્રેલીયા માં લાગેલી આગ ના લીધે ઘણા લોકો પ્રભાવીત થયા છે એવા માં તેઓ ને પેટ ભરીને ભોજન અને રહેવા માટે જગ્યા આપવી ખુબજ જરૂરી છે.”\nઆ મદદ ને લઈને તેઓ તર્ક કરતા કહે છે કે “અમે એક સિખ છીએ અને તેઓની જેમ જ જીવન જીવીએ છીએ.અમે જેવું કરી રહ્યા છીએ એવુજ બાકીના ઘણા બધા ઓસ્ટ્રેલીયા ના નાગરિકો પણ કરી રહ્યા છે.”\nએક દિવસ માં ૫૦૦ લોકો ને જમવાનું આપી ચુક્યા છે :\nજણાવી દઈએ કે આ દંપતી ની ટીમ માં સામેલ થયેલ વોલેન્ટીયર્સ ઓએ એક દિવસ માં જ અંદાજે ૫૦૦ લોકો નું ભોજન તૈયાર કરીને વેચ્યું હતું.આ ટીમ એક દિવસ માં ૧૦૦૦ લોકો નું જમવાનું બનાવી ને તેમને જમાડવા માટે સક્ષમ છે.\n૧.૨૩ કરોડ એકડ જંગલો બરબાદ થઇ ચુક્યા છે :\nઅત્યાર સુધી માં દક્ષીણ-પૂર્વી ઓસ્ટ્રેલીયા ના જંગલનો ૧.૨૩ કરોડ એકડ જેટલું ક્ષેત્રફળ આ આગ ની ચપેટ માં આવી ગયું છે.આ આગ ને કારણે અત્યાર સુધી માં ૨૧ લોકો ના જીવ પણ વાઈ ગયા છે અને હજારો લોકો બેઘર થઇ ગયા છે.આ સિવાય ઘણા લોકો ની ગુમ થઇ જવાની પણ ખબર આવી છે.\nઆને લીધે ટ્રાફિક જામ પણ ખુબજ વધી ગયું છે.ઘણા વાહનો ઇંધણ પુરાવવા ઘણી મોટી લાઈનો લગાવી ને બેઠા છે.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્��ાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nઆફ્રિકામાં લાગી ભીષણ આગશીખ દંપતી\nમોડી રાત્રે બસ સ્ટોપ પર દેખાઈ અજય-કાજોલની લાડલી – ગ્લેમરસ લુકના આ ફોટો વાઈરલ થયા\nલગભગ છોકરાઓને શુઝ પહેરવાની ખરી રીત નથી ખબર – આ ભૂલ તો લગભગ બધા કરે જ છે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nર���જ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://inmymindinmyheart.com/2019/08/25/%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%B2/", "date_download": "2020-09-20T19:31:57Z", "digest": "sha1:VAE7KY2ERPBPHK4TCCB3FAGWEY2GHZPN", "length": 27469, "nlines": 117, "source_domain": "inmymindinmyheart.com", "title": "ખરી પરીક્ષા (1) – નેહલ – Nehal's World", "raw_content": "\nખરી પરીક્ષા (1) – નેહલ\n“હેલો”. શ્યામાએ ફોન ઉપાડીને કહ્યું. “હેલો”, સામેથી બહુ જ ધીમો, દબાયેલો અવાજ આવ્યો.શ્યામાએ સામે બોલનારનો સંકોચ, ખચકાટ સમજીને સામે પૂછ્યું; “બોલ બેટા, કેમ છે ક્યાંથી બોલે છે” એની વાત કરવાની રીતમાં એક જાતની સહજતા અને આત્મીયતાના કારણે સામે છેડેથી અવાજ આવ્યો, “હેલો, હું રીવા બોલું છું.” શ્યામાએ વાત ચાલુ રાખવાના હેતુથી આગળ બોલતા કહે, “મારું નામ શ્યામા છે. તારા જેવડા મારા દોસ્ત મને શ્યામાદીદી કહે છે, તું પણ કહી શકે છે.મને મારા મિત્રો સાથે વાતો કરવાનું બહુ ગમે, તું પણ વિના સંકોચ તારી વાત મને કહી શકે છે.”\nશ્યામાએ સાયકોલૉજીમાં બી એ કર્યા પછી ક્લીનીકલ સાયકોલૉજીમાં એમ એ કર્યું છે અને હાલમાં એના ગમતા વિષય ટીનએજર્સના વર્તન, પ્રશ્નો અને એના ઉકેલ પર પી એચ ડી કરી રહી છે. એના એક મિત્રના સૂચનથી એ આ માનસિક આરોગ્ય માટેની સ્વયંસેવી સંસ્થામાં જોડાઈ છે જે સરકારની સહાયથી આત્મહત્યા નિવારણ માટે મફત હેલ્પલાઈન અને કાન્સીલીંગ સેન્ટર ચલાવે છે.દિવસભર જાતજાતના લોકોના કોલ્સ આવતા હોય છે પણ જ્યારથી દસમા\nઅને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓના ફોન આવવાના વધી ગયા છે.શ્યામાની વાત કરવાની રીત સરખે સરખા મિત્ર જેવી અને અવાજમાં હુંફ મોટી બહેન જેવી હોવાને લીધે યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલા છોકરા-છોકરીઓ પોતાની સમસ્યાઓ વિશે ક્યારે તેની સાથે વાત કરવા માંડે છે એનો એમને પોતાને પણ ખ્યા�� રહેતો નથી. એ તો સ્વાભાવિક છે કે હેલ્પલાઈન પર ફોન કરનાર જીવનથી હતાશ, નિરાશ હોવાનું, એથી શ્યામા ક્યારેય ઔપચારિકતા ખાતર પણ સીધા સવાલો પૂછતી નથી.\nએણે જ્યારે રીવાનો માસૂમ, ચિંતાતુર, ધીમો અને ખચકાટથી આવતો અવાજ સાંભળ્યો ત્યારે શ્યામાને તરત સમજાઈ ગયું કે આ કોઈ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી જ લાગે છે. એ અવાજ એને પોતાના ભૂતકાળની દુઃખદ સ્મૃતિ તરફ દોરી ગયો અને એના હ્રદયમાં તીવ્ર શૂળ ભોંકાઈ હોય તેવી વેદના થઈ. પણ ઝડપથી પોતાની જાતને બળપૂર્વક એ રસ્તેથી પાછી વાળી વર્તમાનમાં ખેંચી લાવી. એણે રીવાને પૂછયું, “રીવા કેમ છે તું તારી ઍક્ઝામ્સ કેવી ચાલે છે તારી ઍક્ઝામ્સ કેવી ચાલે છે હવે કેટલાં પેપર બાકી રહ્યાં હવે કેટલાં પેપર બાકી રહ્યાં રીવા હજુ પણ ધીમા અવાજમાં બોલવા માંડી; “શ્યામાદીદી, મારા ફિઝીક્સ, કૅમેસ્ટ્રીના પેપર તો સારાં ગયાં છે પણ મૅથ્સનું પેપર બહુ જ ટફ હતું, એક એક પ્રશ્નમાં બહુ જ વાર લાગતી હતી એટલે સમય ઓછો પડ્યો અને ૩-૪ પ્રશ્ન છૂટી ગયા, હવે એવું લાગે છે કે જેટલા લખ્યા છે એના જવાબો પણ સાચા નહીં હોય તો… રીવા હજુ પણ ધીમા અવાજમાં બોલવા માંડી; “શ્યામાદીદી, મારા ફિઝીક્સ, કૅમેસ્ટ્રીના પેપર તો સારાં ગયાં છે પણ મૅથ્સનું પેપર બહુ જ ટફ હતું, એક એક પ્રશ્નમાં બહુ જ વાર લાગતી હતી એટલે સમય ઓછો પડ્યો અને ૩-૪ પ્રશ્ન છૂટી ગયા, હવે એવું લાગે છે કે જેટલા લખ્યા છે એના જવાબો પણ સાચા નહીં હોય તો…મને ડર લાગે છે કે હું મૅથ્સમાં ફેઇલ થઈશ.” શ્યામા કહેવા માંડી, “મૅથ્સ નું પેપર, અરે હા જો રીવા, એમાં એવું છે ને કે મૅથ્સના પેપરમાં આ વખતે બહુ ભૂલો છે,બે-ત્રણ સવાલ તો અભ્યાસક્રમની બહારના છે અને એક-બે સવાલ પૂછવામાં જ ભૂલ થઈ છે. તને થશે મને કેવી રીતે ખબર પડી અરે તારા જેવા દોસ્તોને લીધે જ તો.”\nપણ રીવાએ તો જાણે આ બધું કાંઈ સાંભળ્યું જ ન હોય એમ આગળ બોલી, “જો હું મૅથ્સમાં જ ફેઇલ થઈશ તો બીજા વિષયોમાં પાસ થઈને પણ શું કરીશમારે સારી કોલેજમાં ઍડમિશનથી હાથ જ ધોઈ નાંખવા પડશે. મારા\nમમ્મી-પપ્પા બહુ જ ટેન્શનમાં રહે છે. મને ડૉક્ટર, એન્જનીયર બનાવવાના સપનાં જુએ છે. એ માટે કોચિંગ ક્લાસની કેટલી મોંઘી ફીઝ ભરી છે અને તેમ છતાં મારું રિઝલ્ટ સારું નહીં આવે તો એમને તો એવું જ લાગશેને કે હું જ બરાબર ભણતી નથી.” આટલું બોલીને રીવાથી એક ડૂસકું લેવાઈ ગયું. શ્યામાને પરિસ્થિતી ગંભીર લાગી રીવાને સ્નેહથી પૂછ્યું,” હવે બીજું પેપર ક���ટલા દિવસ પછી છે” રીવા થોડી સ્વસ્થ થતાં કહે, “અઠવાડિયાની વાર છે. પણ મને હવે કોઈ પરીક્ષા આપવી જ નથી. શું મતલબ છે આવી પરીક્ષાઓ આપ્યા કરવાનો” રીવા થોડી સ્વસ્થ થતાં કહે, “અઠવાડિયાની વાર છે. પણ મને હવે કોઈ પરીક્ષા આપવી જ નથી. શું મતલબ છે આવી પરીક્ષાઓ આપ્યા કરવાનો શું અર્થ છે આવું જીવન જીવ્યા કરવાનો શું અર્થ છે આવું જીવન જીવ્યા કરવાનો” શ્યામાએ માત્ર હુંકારો કરી એને આગળ બોલવા દીધી.રીવા કહેવા માંડી, “હું છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ટીવી સિરીયલ જોતી નથી, મોબાઈલ ફોન પણ માત્ર ક્લાસની નોટ્સ માટે વાપરું છું, સોશિયલ મિડીયા અકાઉન્ટસ મમ્મી-પપ્પાએ પહેલેથી જ બંધ કરાવી દીધા છે.મને પણ હતું કે આ મહત્ત્વના ત્રણ વર્ષ બરાબર મહેનત કરી લઈશ. પણ ગમે એટલું ભણ્યા કરું પૂરું જ નથી થતું.મેડિકલમાં જવા માટે જુદી ટેસ્ટ, એન્જિનીયરીંગ માટે જુદી ટેસ્ટ અને આર્કિટેક્ટ બનવા માટે જુદી.મને શું કરવું છે એ જ સમજાતું નથી, અને મારી મરજી પૂછવાવાળુ છે જ કોણ” શ્યામાએ માત્ર હુંકારો કરી એને આગળ બોલવા દીધી.રીવા કહેવા માંડી, “હું છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ટીવી સિરીયલ જોતી નથી, મોબાઈલ ફોન પણ માત્ર ક્લાસની નોટ્સ માટે વાપરું છું, સોશિયલ મિડીયા અકાઉન્ટસ મમ્મી-પપ્પાએ પહેલેથી જ બંધ કરાવી દીધા છે.મને પણ હતું કે આ મહત્ત્વના ત્રણ વર્ષ બરાબર મહેનત કરી લઈશ. પણ ગમે એટલું ભણ્યા કરું પૂરું જ નથી થતું.મેડિકલમાં જવા માટે જુદી ટેસ્ટ, એન્જિનીયરીંગ માટે જુદી ટેસ્ટ અને આર્કિટેક્ટ બનવા માટે જુદી.મને શું કરવું છે એ જ સમજાતું નથી, અને મારી મરજી પૂછવાવાળુ છે જ કોણ મારા પપ્પા એક મોટી હૉસ્પિટલમાં ડૉક્ટર છે અને મમ્મી ઍન્જિનીયરીંગ કૉલેજમાં પ્રોફેસર છે. એટલે એઓને ડૉક્ટર-ઍન્જિનીયર સિવાય કોઈ વ્યવસાય દેખાતો જ નથી. એમનાં મિત્રોનાં સંતાનો પણ ક્યાં તો ડૉક્ટર અથવા ઍન્જિનીયર બની ગયા છે યા તો બનવા જઈ રહ્યા છે. આ ત્રણેય વર્ષ એક પછી એક આવતી પરીક્ષાઓને કારણે અમે ક્યાંય બહાર ફરવા નથી ગયા. મારી મમ્મી બહુ જ સ્ટ્રીક્ટ છે કહે છે કે ભણતર તો એક જાતની તપસ્યા છે અને શિસ્તપાલન વિના કશું અચીવ ના થાય.મને સ્વિમીંગ, સાયકલીંગ અને બાસ્કેટબૉલ બહુ ગમે છે પણ એ બધું છૂટી ગયું. ડ્રૉઈંગના ક્લાસીસ પણ જરૂરી પરીક્ષાઓ પાસ કરી લીધી એટલે છોઙાવી દીધા.મને વૉટર કલર્સમાં પેઈન્ટીંગ કરવાની બહુ મઝા આવતી હતી પણ મમ્મીએ કહ્યું કે હમણાં મારું ગોલ સારી કૉલેજમાં ઍડમિશન મ��ળવવાનું હોવું જોઈએ આ બધા શૉખ તો ભણી રહ્યા પછી પણ પૂરા કરી શકાય.” રીવા એકસામટું ઘણું બધું બોલી ગઈ પણ એનો અવાજ થોડો ખૂલ્યો હતો અને સ્વાભાવિક થઈ રહ્યો હતો, એથી શ્યામાને સારું લાગ્યું.એણે રીવાને કહ્યું; “જો હવે તો આપણી દોસ્તી પાકી. આવતીકાલે આપણે કૉફી કલ્ચરમાં મળીએ. તારા મમ્મી-પપ્પાની પરમિશન લેવાની જવાબદારી મારી અને હું જ તને તારા ઘરે લેવા આવીશ. તું હવે વધારે કાંઈ વિચાર્યા વિના રિલેક્સ થા, આપણે કાલે મળીયે છીએ, ઓકે બાય.” “બાય દીદી.” સામે છેડેથી ફોન મૂકાઈ ગયો.રીવાએ લંબાણથી વાતો કરી તો શ્યામાને આશા બંધાઈ કે એના મનની ધરબાયેલી ઘણી વાતો બહાર આવી છે, હજુ રૂબરૂ, અનઔપચારિક વાતાવરણમાં મળીશું તો બીજી ઘણી વાતો બહાર આવશે. એના ફોન સાથે જોડાયેલ કૉમપ્યુર સ્ક્રીન પર કૉલર આઈડી અને રીવાનું ઍડ્રેસ ઝબકી રહ્યા હતા, હેલ્પલાઈન હોવાના કારણે અચાનક ઊભી થતી કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા ડીજીટલ ડિરેક્ટરી જેવો કૉલ આવે એટલે આપોઆપ ખૂલી જતી હતી. શ્યામા જરુરી વિગતો પોતાના ફોનમાં ટપકાવી ઘરે જવા નીકળી.\nજ્યારે ઘરે પહોંચી એની મમ્મી પરસાળમાં હીંચકે બેસીને રાહ જ જોતી હતી. “કેમ આજે બહુ મોડું થયું બેટા” મમ્મીના ચિંતાભર્યા પ્રશ્નના ઉત્તરમાં ઘરમાં પ્રવેશતી શ્યામાથી બોલાઈ ગયું, “એક બીજી વૃંદાને બચાવવાની કોશિષ કરું છું, આશિષ આપ કે સફળ થાઉં.” બેઠકખંડમાં પ્રવેશતાની સાથે જ વૃંદાનો હાર ચઢાવેલો ફોટો સ્મિત રેલાવતો એની સામે જોઈ રહ્યો હતો.યુવાનીના ઉંબરે પગ મૂકતી વૃંદાનો તરવરાટભર્યો ચહેરો અને ચેતનવંતી વિશાળ આંખો રૂમના ગમગીન વાતાવરણમાં અજવાળું રેલાવતા હતા. બાજુમાં જ એના પપ્પાનો ફોટો પણ હતો. શ્યામાને પપ્પા ફોટામાં પણ થાકેલા અને અકાળે વૃધ્ધ થઈ ગયેલા લાગ્યા. એની પાછળ જ ઘરમાં પ્રવેશેલી મમ્મી એક ક્ષણ એ બંન્ને ફોટાઓને તાકી રહી એની આંખોમાં પીડાની રેખા ખેંચાઈ ગઈ. એ છૂપાવવા ઝડપથી રસોડા તરફ વળી જતાં બોલી, “તું થાકી હશે, ફ્રેશ થઈને આવ, હું ચા-નાસ્તો લઈ આવું, રસોઈની પણ શરુઆત કરી દઉં.” શ્યામા સ્વાભાવિક થવા કહેવા માંડી, “હા મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. આજે મારી ફેવરીટ દાળઢોકળી બનાવીશ” મમ્મીના ચિંતાભર્યા પ્રશ્નના ઉત્તરમાં ઘરમાં પ્રવેશતી શ્યામાથી બોલાઈ ગયું, “એક બીજી વૃંદાને બચાવવાની કોશિષ કરું છું, આશિષ આપ કે સફળ થાઉં.” બેઠકખંડમાં પ્રવેશતાની સાથે જ વૃંદાનો હાર ચઢાવેલો ફોટો સ્મિત રેલાવતો એની સામે જોઈ ��હ્યો હતો.યુવાનીના ઉંબરે પગ મૂકતી વૃંદાનો તરવરાટભર્યો ચહેરો અને ચેતનવંતી વિશાળ આંખો રૂમના ગમગીન વાતાવરણમાં અજવાળું રેલાવતા હતા. બાજુમાં જ એના પપ્પાનો ફોટો પણ હતો. શ્યામાને પપ્પા ફોટામાં પણ થાકેલા અને અકાળે વૃધ્ધ થઈ ગયેલા લાગ્યા. એની પાછળ જ ઘરમાં પ્રવેશેલી મમ્મી એક ક્ષણ એ બંન્ને ફોટાઓને તાકી રહી એની આંખોમાં પીડાની રેખા ખેંચાઈ ગઈ. એ છૂપાવવા ઝડપથી રસોડા તરફ વળી જતાં બોલી, “તું થાકી હશે, ફ્રેશ થઈને આવ, હું ચા-નાસ્તો લઈ આવું, રસોઈની પણ શરુઆત કરી દઉં.” શ્યામા સ્વાભાવિક થવા કહેવા માંડી, “હા મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. આજે મારી ફેવરીટ દાળઢોકળી બનાવીશ” એની મમ્મીના મોં પર હળવું સ્મિત આવી ગયું, દાળઢોકળી શ્યામાની મમ્મીની ફેવરીટ હતી, એને થયું દીકરી બહુ પરિપકવ થઈ ગઈ છે.\nશ્યામા ચા-નાસ્તો પરવારી રીવાના ઘરનો નંબર ડાયલ કરતી હીંચકે આવીને બેઠી. એને થયું રીવાના મમ્મી-પપ્પાને હકીકતથી વાકેફ કરવા બહુ જ જરૂરી હતા. બહુવાર રીંગ વાગ્યા પછી પણ કોઈએ ઉપાડ્યો નહીં એટલે શ્યામાનું મન શંકા-કુશંકાઓથી ભરાઈ ગયું. ધ્રુજતા હાથે ફરી એ નંબર જોડ્યો. ઘણીવાર પછી સામેથી કોઈએ ફોન ઉપાડ્યો.\nખરી પરીક્ષા ઃ (2) – નેહલ\n2 replies to ખરી પરીક્ષા (1) – નેહલ\nભીનું છલ - મકરન્દ દવે\nચૂંટેલા શેર : મુકુલ ચોકસી\nચૂંટેલા શેર : મુકુલ ચોકસી September 18, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/gir-gadhada/125", "date_download": "2020-09-20T20:37:25Z", "digest": "sha1:O7G2DMSJPI5T4OY7G4V4GJ7V63DWV7ZN", "length": 19511, "nlines": 734, "source_domain": "vatsalyanews.com", "title": "gir-gadhada Taluka News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nગીર ગઢડા તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી પડી રહેલ અતિ વરસાદ ના કારણે પાક ને માઠી અસર ખેડૂતો માં ચિંતા\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકા મા છેલ્લા ધણા દિવસ થી પડી રહેલ અવિરત વરસાદ ના કારણે પાક ને માઠિ અસરગીર ગઢડા પંથકમાં ત્રણ ઓગસ્ટ થી સપ્ટેમ્બર 12 સુધી અવિરત વરસાદ થી લીલા દુષ્કાળની ભિતી ધરતીપુત....\nગીર ગઢડા તાલુકાના મોહોબતપરા ગામે માલધારી ઉપર સિંહ નો હુમલો બે લોકો ઘાયલ\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના મોહોબતપરા ગામે માલધારી ઉપર સિંહ નો હુમલો બે લોકો ઘાયલગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામે ભેંસો ચરાવવા ગયેલા ગોવિંદભાઈ જેસાભાઈ વેગડ અનેહમીરભાઈ માધાભાઇ કળો તરાભેસ....\nગીર ગઢડા માંથી ૭ જુગારીઓ ૩૧,૬૮૦ નાં મુદામાલ સાથે ઝડપાયા.\nધર્મેશ જેઠવા દ્વારાપોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા.ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ - વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ તેમજસર્કલ પો....\nગીર ગઢડાનાં ફાટસર ગામેથી ૯ જુગારીઓ મુદામાલ સાથે ઝડપાયા.\nધર્મેશ જેઠવા દ્વારાપોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા.ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ - વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ તેમજસર્કલ પો....\nગીર ગઢડા તાલુકાના દ્રોનેશ્ચર મહાદેવ પાસે કોજવેલ ઉપરથી પસાર થતા નદીમાં યુવાન તણાયો\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના દ્રોનેશ્ચર મહાદેવ પાસે કોજવેલ ઉપરથી પસાર થતા નદીમાં યુવાન તણાયોગીર ગઢડા તાલુકાના દ્રોનેશ્વર મહાદેવ પાસે નદીમાં ફાડસર ગામનો 35 વર્ષ નો યુવાન મુના ભાઈ કરશન ભા....\nપોરબંદર બરડા ડુંગર ત્રીપલ મર્ડર કેસ ની નિક્ષ્પક્ષ તપાસ થાય એ બાબતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન ઉના દ્વારા મામલદારને આવેદન પત્ર\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાપોરબંદર બરડા ડુંગર ત્રીપલ મર્ડર કેસ ની નિક્ષ્પક્ષ તપાસ થાય બાબતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન ઉના દ્વારા ઉના મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુંપોરબંદર બરડા ડુંગરમાં મહિલા ફોરેસ્ટ ગ....\nગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદ અને પવનના કારણે વીજપોલ ધરસાહી\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદ અને પવનના કારણે વીજપોલ પડીજતા સદ નસીબે જાનહાનિ ટળી હતી અને સ્થાનિકો માં ભય નો માહોલ છવાયો હતોધોકડવા pgvcl ને જાણ કરતા ધટના pgvcl ના ક....\nગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સ્ટ્રીટ લાઈટમાં કૌભાંડ થયાનાં આક્ષેપ\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સ્ટ્રીટ લાઈટમાં કૌભાંડ થયાનાં આક્ષેપ સાથે આરટીઆઈ એક્તિવિસ્ટ હરસદ બાંભણીયા દ્વારા ઉચ્છ કક્ષાએ રજૂઆત કરવામાં આવીગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગ્રામ પંચાયત....\nસિંહે શિકાર તો કર્યો પણ થોડીવાર માં એ મૃત્યુ પામ્યો જાણો મૃત્યુનું કારણ\nવિશાલ ચૌહાણ દ્વારાસિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પર....\nગીર ગઢડા તાલુકાના ધોકડવા થી બેડીયા રોડ પાંચ કિલોમીટર સુધી અતિ બિસ્માર હાલતમાં તંત્ર ના આંખ આડા કાન\nવિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ધોકડવા થી બેડીયા રોડ પાંચ કિલોમીટર સુધી અતિ બિસ્માર હાલતમાં તંત્ર ના આંખ આડા કાનઉના.ગીર ગઢડા.અમરેલી.રાજકોટ જતો સ્ટેટ હાઇવે એકદમ બિસ્માર હાલતમાં હોય ત્યારે વ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC/", "date_download": "2020-09-20T20:06:55Z", "digest": "sha1:UU3R7Y24E5V5H7DAPJ4XOZFLEUEZGU3H", "length": 11523, "nlines": 129, "source_domain": "www.avadhtimes.net", "title": "ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હૃાૂમન ટ્રાયલને મળી મંજૂરી | Avadhtimes", "raw_content": "\nHome રાષ્ટ્રીય ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હૃાૂમન ટ્રાયલને મળી મંજૂરી\nભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હૃાૂમન ટ્રાયલને મળી મંજૂરી\nડીજીસીઆઈ એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીના દૃેશમાં બીજા અને ત્રીજા તબક્કાના હૃાુમન ટ્રાયલ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી દૃીધી છે. સરકારી અધિકારીઓએ કહૃાું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ મંજૂરી ઔષધિ મહાનિયંત્રક ડૉ.વી.જી.સોમાનીએ રવિવાર મોડી રાત્રે આપી દૃીધી. આની પહેલાં તેમણે કોવિડ-૧૯ના વિષય વિશેષજ્ઞ સમિતિની અનુશંસાઓ પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કર્યો. એક વરિષ્ઠ અધિકારીએ કહૃાું કે કંપનીને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જ સુરક્ષા સંબંધિત ડેટા સીડીએસસીઓ પાસે જમા કરાવો પડશે જેનું મૂલ્યાંકન ડેટા સુરક્ષા મોનીટરીંગ બોર્ડએ કર્યું છે.\nતેમણે માહિતી આપી કે આ રિસર્ચની રૂપરેખાના મતે રિસર્ચમાં સામેલ દરેક વ્યક્તિને ચાર સપ્તાહની અંદૃર બે ડોઝ અપાશે મતલબ પહેલા ડોઝના ૨૯મા દિવસે બીજો ડોઝ અપાશે. ત્યારબાદ નક્કી અંતરાલ પર સુરક્ષા અને પ્રતિરક્ષાજનત્વની આકરણી થશે. અધિકારીઓએ કહૃાું કે સીડીએસસીઓની નિષ્ણાત પેનલે પહેલાં અને બીજા તબક્કાનું પરીક્ષણ મળતા ડેટા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કર્યા બાદ ‘કોવિશિલ્ડના ભારતમાં સ્વસ્થ વયસ્કો પર બીજા અને ત્રીજા શિલ્ડના પરીક્ષણની મંજૂરી આપી. ઓક્સફોર્ડ દ્વારા વિકસિત આ રસીનું બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ અત્યારે બ્રિટનમાં ચાલી રહૃાું છે.\nત્રીજા તબક્કાનું પરીક્ષણ બ્રાઝીલમાં અને પહેલાં અને બીજા તબક્કાનું પરીક્ષણ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહૃાું છે. બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની અરજી પર વિચાર કર્યા બાદ એસઇસી એ ૨૮ જુલાઇના રોજ આ સંબંધમાં બીજી માહિતી માંગી હતી તથા પ્રોટોકોલમાં સંશોધન કરવાનું કહૃાું હતું. એસઆઇઆઇ એ સંશોધિત પ્રસ્તાવ બુધવારના રોજ જમા કરાવી દૃીધો. પેનલે એ પણ ભલામણ કરી કે ક્લિનિકલ ટ્રાયલ માટે સ્થળોની પસંદૃગી આખા દૃેશમાંથી કરાય.\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nદૃેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત\nઅલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયા\nકોરોના સંકટ: ૯૩ હજાર સંક્રમિત નોંધાયા, ૯૫ હજાર સાજા થયા\nભીડવાળાં સ્ટેશનો પર વસૂલાશે યુઝર ચાર્જ, રેલવે ટિકિટ થશે મોંઘી\nરશિયાની કોરોના વેક્સિનથી અંદાજે ૧૪ ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી\nજૂઠ્ઠા ચીનનો હવે સ્વિકાર: ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત\nવડાપ્રધાન સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કમ્પ્યૂટર હેક\nકૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે: મોદી\nઅનિલ અંબાણીને મોટી રાહત: એસબીઆઇની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\n૨૦૨૧ની શરૂઆતમાં દૃેશમાં કોરોના વેક્સિન લોન્ચ થવાની આશા: ડો.હર્ષવર્ધન\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat-high-court-apel-to-pepole-gujarati-news/", "date_download": "2020-09-20T19:23:25Z", "digest": "sha1:MM2KVO6SC7LUGEVV2ZHBNMCIHPTSDSXV", "length": 8988, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "વધતા સંક્રમણ પર ગુજરાત હાઈકોર્ટની જનતાને ટકોર, લોકોએ બેદરકારી દાખવવી નહીં - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલી�� થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nવધતા સંક્રમણ પર ગુજરાત હાઈકોર્ટની જનતાને ટકોર, લોકોએ બેદરકારી દાખવવી નહીં\nવધતા સંક્રમણ પર ગુજરાત હાઈકોર્ટની જનતાને ટકોર, લોકોએ બેદરકારી દાખવવી નહીં\nગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે, તેને ધ્યાને રાખી આજે ગુજરાત હાઇકોર્ટેએ કર્યો મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ છે કે, કોરોનામાં લોકોએ બેદરકારી દાખવવી નહી.અમદાવાદમાં લોકો સાંજે અનેક વિસ્તારોમાં ટોળે વળે છે. સામાજિક અંતરનું પાલન નથી થતું. રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા લોકો એ સાચવવાની જરૂર છે.\nરાજ્ય સરકારઆ મામલે ગંભીર થાય તેવી ટકરો કોર્ટે રાજ્યની સરકારને કરી છે.નિયમોનો ભંગ કરનારા મોટા ભાગના લોકો ભણેલા લોકો હોય છે. નાની મોટી રાજકીય પાર્ટીઓ લોકોના માર્ગદર્શક છે. ત્યારે રાજકીય પાર્ટીઓને પણ ટકોર કરાઈ છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nસરકારી કામકાજમાં મરાઠીભાષા ફરજિયાત કરશે ઠાકરે સરકાર, 55 વર્ષ જૂના આ કાયદામાં કરશે સુધારો\nકોરોના વાયરસમાં તણાવને કારણે પુરૂષો ખાઈ રહ્યા છે ચોકલેટ્સ તો મહિલાઓ કરી રહી છે આ ગંદુ કામ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/transfer-morbi-dysp-chodhari/", "date_download": "2020-09-20T21:32:44Z", "digest": "sha1:RUY2WTL6NQTFFPH22ZPI3DLIG4ZG6GEB", "length": 5718, "nlines": 53, "source_domain": "kaptaan.co.in", "title": "મોરબી: DySp ડી.જી. ચૌધરીની ગાંધીનગર IBમાં બદલી – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nમોરબી: DySp ડી.જી. ચૌધરીની ગાંધીનગર IBમાં બદલી\nમોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે 6 અજમાયશી આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સાથે 15 ડીવાયએસપીની બદલીનો ઘાણવો પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી મુખ્ય મથકના ડીવાયએસપી ડી.જી. ચૌધરીને ગાંધીનગર ખાતે આઇ.બી. સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશ્નરેટ એન્ડ ડિસ્ટ્રિકટ આઇ.બી.માં મુકવામાં આવ્યા છે.\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઆ સમાચારને શેર કરો\n← મોરબી: સાર્થક વિદ્યામંદિરમાં ત્રિ-દિવસીય વર્કશોપનું આયોજન કરાયું\nમોરબી જિલ્લામાં આજે 15 કોરોના કેસ નોંધાયા, 24 થયા ડિસ્ચાર્જ →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/virat-kohli-and-anushka-sharma-honeymoon-in-rome-730898.html", "date_download": "2020-09-20T21:53:27Z", "digest": "sha1:CL6IL4H2SQNXXCZTXEZI7NSZOYWTYGPT", "length": 22637, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - લગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન– News18 Gujarati", "raw_content": "\nલગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nલગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન\nદુનિયાને 12 ડિસેમ્બરની તારીખમાં આપીને એક દિવસ પહેલા લગ્ન કર્યા પછી સસ્પેન્સ હતું 'વિરૂષ્કા'નું હનીમુન ડેસ્ટિનેશન. પરંતુ હવે તેના પરથી પણ પડદો ઉઠી ચુક્યો છે. રોયલ વેડિંગ પછી અનુષ્કા અને વિરાટ પોતાના હનીમૂન માટે ઈટલી જવા રવાના થઈ ગયા છે. જો કે આ પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ બેન્ને હનીમૂન માટે સાઉથ આફ્રિકા જશે. ત્યાં વિરાટની ક્રિકેટ સીરીઝ છે. આ પછી ભારત આવીને બંન્ને રિસેપ્શન આપવાના હતાં.\nલાગે છે કે લગ્નની તારીખની જેમ હનીમૂન ડેસ્ટિનેશનમાં પણ લોકોના અનુમાનને તેઓ ખોટું પાડશે. એટલે તેમણે લગ્ન પછી દુનિયાની એકદમ ખૂબસૂરત જગ્યામાંથી એક રોમમાં હનીમૂન કરવાનો નિર્ણય લીધો છે. જો કે સૂત્રો પ્રમાણે લગ્ન પછી આ જોડી ઈટલીના ખૂબસૂરત શહેર ટસ્કનીમાં પણ ફરતા દેખાયા હતાં.\n���ોમ પછી અનુષ્કા અને વિરાટની સાથે સાઉથ આફ્રિકા જશે. જ્યાં તેઓ ન્યૂ યર પણ સાથે જ ઉજવશે. ત્યાંથી જાન્યુઆરીમાં બંન્ને સાથે આવશે. જે પછી અનુષ્કા શાહરૂખ સાથે આનંદ એલ રાયની ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરશે. જેના પછી ફેબ્રુઆરીમાં તેને વરૂણ ઘવન સાથેની ફિલ્મ 'સૂઈઘાગા' પણ શરૂ કરશે. આ વચ્ચે તેના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પરી'ના પ્રમોશનનું કામ પણ શરૂ થઈ જશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nલગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/dr-harshvardhan-chairs-19th-meeting-of-gom-on-covid-19-ag-1004979.html", "date_download": "2020-09-20T21:50:03Z", "digest": "sha1:XLZZS5BKHKDV33KV4GN5L5BTBQPIKJTA", "length": 23648, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "dr harshvardhan chairs 19th meeting of gom on covid 19 ag– News18 Gujarati", "raw_content": "\nડૉ. હર્ષવર્ધને કહ્યું - ભારતમાં ફક્ત 0.28% કોરોના દર્દીઓને વેન્ટિલેટરની જરૂર\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nડૉ. હર્ષવર્ધને કહ્યું - ભારતમાં ફક્ત 0.28% કોરોના દર્દીઓને વેન્ટિલેટરની જરૂર\nડૉ. હર્ષવર્ધને કહ્યું - ભારતમાં ફક્ત 0.28% કોરોના દર્દીઓને વેન્ટિલેટરની જરુર\nકેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી ડૉ. હર્ષવર્ધને એક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ 19 પર ઉચ્ચ સ્તરીય ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની 19મી બેઠકની અધ્યક્ષતા કરી\nનવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) એક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ 19 (Covid-19)પર ઉચ્ચ સ્તરીય ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની 19મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં કોરોના (Corona case)ના 1 મિલિયનથી વધારે કેસ રિકવર થયા છે. જેનાથી રિકવરી રેટ 64.5% થઈ ગયો છે. તેનાથી ખબર પડે છે કે ચિકિત્સા પર્યવેક્ષણના અંતર્ગત એક્ટિવ કેસમાં કુલ પોઝિટવ કેસ ફક્ત 33.27% કે લગભગ એક તૃતિયાંશ છે. ભારતમાં કેસ ફેટલિટી દર પર ઉત્તરોતર ઓછો થઈ રહ્યો છે અને વર્તમાનમાં 2.18% છે. જે વિશ્વ સ્તર પર સૌથી ઓછો છે.\nભારતમાં આવનાર મામલાની ગંભીરતા પર બોલતા ડૉ. હર્ષવર્ધને કહ્યું દેશમાં કુલ એક્ટિવ મામલામાં ફક્ત 0.28% દર્દીઓ વેન્ટિલેટર પર છે. 1.61% દર્દીઓને ICUની જરૂર છે અને 2.32% ઓક્સિજનની આવશ્યકતા છે.\nઆ પણ વાંચો - રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો, પાણીમાં મરી જાય છે કોરોના વાયરસ\nઆ બેઠકમાં પીપીઇ, માસ્ક, વેન્ટિલેન્ટર અને એચસીક્યૂ જેવા ડ્રગ્સના નિર્માણ માટે અલગ-અલગ ક્ષેત્રોની ઘરેલું ઉત્પાદન ક્ષમતાઓમાં વધારા માટે પણ GoMને જાણ કરવામાં આવી. બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે હેલ્થકેયર લોજિસ્ટિક્સ અંતર્ગત કુલ મળીને 268.25 લાખ એન માસ્ક, 120.40 લાખ પીપીઈ કિટ અને 1083.77 લાખ એચસીક્યૂ ટેબ્લેટ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાનો વિતરણ કરવામાં આવ્યા છે.\nઆ બેઠકમાં ભારતના અલગ-અલગ રાજ્યોના રિકવરી દર પર ડેટા શો કરવામાં આવ્યો હતો. જે પ્રમાણ��� દિલ્હીમાં રિકવરી રેટ 89.08% છે. આ પછી હરિયાણામાં 79.82% રહ્યો છે. કર્ણાટકમાં સૌથી ઓછો રિકવરી રેટ 39.36% છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડૉ. હર્ષવર્ધને કહ્યું - ભારતમાં ફક્ત 0.28% કોરોના દર્દીઓને વેન્ટિલેટરની જરૂર\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/category/sweets/page/2/", "date_download": "2020-09-20T20:16:11Z", "digest": "sha1:ZO7ORFGUUL6PKK6QPQBWRRPJXR6YQXLJ", "length": 13480, "nlines": 108, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "Sweets Archives - Page 2 of 25 - Rasoi ni Rani", "raw_content": "\nઅળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે…\nકેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 🙏 આજે હું લાવી છું અળસીના લાડુ.. અળસી તો આપણા શરીર માટે ખૂપ ગુણકારી છે.તો આજે એના જ લાડુ બનાવી દયિયે.. ગણેશ ચતુર્થી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં સૌથી વધુ ધામધૂમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. 10 દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ […]\nમોદક – ઘઊંના લોટમાંથી બનતા ટ્રેડીશનલ મોદક (લાડુ) ગણપતિ બાપ્પાને જરૂર ધરાવજો..\nમોદક ખૂબજ પોપ્યુલર એવી ટ્રેડીશનલ સ્વીટ એટલે મોદક – લાડુ…ખાસ તો પરંપરા ગત રીતે ભુદેવોને ભોજન કરાવવા માટે સ્વીટ તરીકે મોદક બનાવવામાં આવતા હોય છે. કેમેકે એવું કહેવાય છે કે ભુદેવોને મોદક વધારે પ્રિય હોય છે. ઉપરાંત નાના મોટા પ્રસંગો એ પણ જમણ માં મોદક પીરસવામાં આવતા હોય છે. ખાસ ગણેશ ચતુર્થીમાં ગણેશજીને પ્રસાદમાં મોદક […]\nરાજગરનો શીરો – રાત્રે જમ્યા પછી કે પછી ફરાળમાં પણ સુકીભાજી સાથે ખાઈ શકાય એવો શિરો..\nઆપણે ગુજરાતી એટલે ઓલ ટાઈમ સ્વીટ માટે રેડી જ હોઈએ.. સ્વીટ ફરસાણ વગર ગુજરાતી ઓનું ભાણુ અધૂરું હોય..આ શિરો તમે ગોળ વારો પણ બનાવી શકો છો..તે માટે પાણી માં ગોળ ઓઘાડી તે પાણી લોટ શેકાય પછી મિક્સ કરવાનું હોય છે . તો આજેજ બનાવી દો ગોળ ખાંડ વારો જેવો તમારા ત્યાં ભાવે એવો રાજગરાનો શિરો.. […]\nમેંગો મસ્તાની – બહાર મળતું આ પુનાનું ફેમસ રેફ્રેશિંગ ડ્રીંક્સ મેંગો મસ્તાની હવે ઘરમાં જ બનાવો..\nસખત ગરમીમાં પીવામાં આવતા અનેક પ્રકારના રીફ્રેશિંગ ડ્રીંક્સમાં પૂનાનું મેંગો મસ્તાની ખૂબજ ફેમસ છે. કેરી – મેંગોમાંથી બનતું હોવાથી નાના મોટા બધાનું હોટ ફેવરીટ ડ્રીંક્સ છે. મુખ્યત્વે ત્યાંની આલ્ફેંઝો -હાકુસ કેરીમાંથી બનાવવામાં આવતું હોય છે. તેમાં મિલ્ક, સુગર, ડ્રાય ફ્રુટ્સ, ટુટીફ્રુટી સાથે મેંગો આઇસ્ક્રીમ કે વેનિલા આઇસ્ક્રીમનું ટોપિંગ કરી બનાવવામાં આવે છે. તેથી મેંગો મસ્તાની […]\ncondensed milk કે મિલ્કમેડ – ઘણી મીઠાઈમાં વપરાતી આ સામગ્રી હવે ઘરે જ બનાવી શકશો.\nહેલો ફ્રેંડ્સ આજે હું તમારા સમક્ષ કેક અને મીઠાઈ માં વપરાતું કન્ડેશમિલક ઘરે બનાવતા શીખવીશ ….જે બનાવું ખુબ સરળ છે ….જે માર્કેટ માં મળે છે એવુજ ઘરે બનશે ….અને આ મિલ્કમેડ ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો …..આ માત્ર 5-10 મિનિટ માં બની જાય છે ….તો ચાલો શીખી લઇએ …. સામગ્રી : – 500 […]\nકોકો રોલ – બાળકોને બહારની ચોકલેટ નહિ ઘરે જ બનાવી આપો બહાર મળે છે એવી જ ટેસ્ટી યમ્મી ચોકલેટ રોલ…\nકેમ છો મિત્રો,… ઘણા લોકોને ગળ્યું ખુબ જ પસંદ હોય છે. એમાં પણ મિષ્ટાન્ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. આજે હું બતાવાની છું મેરી બીસ્કિટ ના કોકો રોલ..આ બિસ્કિટ દરેક દુકાનમાં મળી રહે છે. પારલે જી જેટલા લોકપ્રિય છે તેવો જ મેરી બિસ્કિટ પણ બધાયના પ્રિય થતા જાય છે.તેનો ટેસ્ટ […]\nડીલિશ્યસ બટર કુકિઝ – હેલ્ધી સ્વીટ હોવાથી બાળકોની બર્થ ડે પાર્ટીમાં પણ બધા બાળકોને આપી શકાય છે\nડીલિશ્યસ બટર કુકિઝ : કુકીઝ નું નામા સાંભળતા જ બાળકોના મોંમા પાણી આવી જતું હોય છે. બધા બાળકોને નાનખટાઇ, કુકી તેમજ કેક ખૂબજ પ્રિય હોય છે. મોટાઓ પણ નાસ્તામાં કુકી લેતા હોય છે. ઘરે બનાવેલી કુકિઝ પ્યોર બટર કે પ્યોર ઘીમાંથી બનાવવામાં આવતી હોય છે. એટલે હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. બાળકોના નાસ્તા બોક્ષમાં […]\nનોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસ્ક્રીમ – ઘરનો બનાવેલ શુદ્ધ અને યમ્મી આઈસ્ક્રીમ, શીખો સ્ટેપ બાય સ્ટેપ\nઉનાળાની આ સખત ગરમીમાં બધાને કંઇક ને કંઇક ઠંડું ખાવા કે પીવાનું મન થતું હોય છે. ઠંડા શરબતો, મિલ્ક શેઈક, કોલ્ડ ડ્રીંક્સ, લસ્સી, શેરડીનો રસ કે શિકંજી વગેરે પીવાથી ખૂબજ ઠંડક મળે છે. ઉપરાંત ઠંડક માટે આ સમયે આઇસક્રીમ પણ વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. અનેક પ્રકારના માત્ર સ્વીટ કે ખાટામીઠા આઇસક્રીમ પણ માર્કેટમાં મળતા […]\nબનાના કોલ્ડ કોફી – આજે બાળકોને ખુશ કરી ડો આ હેલ્થી અને યમ્મી બનાના કોલ્ડ કોફી આપી ને..\nકેમ છો ફ્રેંડસ.. આજે આપણે બનાવીશું એક સરસ હેલ્થી “બનાના કોલ્ડ કોફી.”..ઓલ ટાઇમ બચ્ચાં પાર્ટી ની ફેવરીટ હોય છે. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. ફક્ત 10 મિનિટમાં ઘરે બની જશે.. કેળા દરેક ઋતુમાં મળતું ફ્રુટ છે. આમ તો તેને ખાવાના અનેક ફાયદાઓ હોય છે. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય […]\nપપૈયા હની લસ્સી – ઉનાળામાં બનાવો આ ઠંડી ઠંડી લસ્સી, પરિવાર સાથે જમ્યા પછી આનંદ આવશે..\nઉનાળામાં મજેદાર લસ્સી ની મજા માણો.. પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે લસ્સી.. મિત્રો ,કહેવાય છે ને કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં ખાવાથી કાર્ય માટે જનારને સફળતા મળે છે. દહીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે . દહીંમાં અમુક એવા તત્વો રહેલા છે જેના કારણે દહીં દૂધ કરતા જલ્દી પચી જાય છે […]\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બ���ાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%B2%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0)", "date_download": "2020-09-20T20:17:10Z", "digest": "sha1:7WF4NNLCZZGN7GTIDKKOQ5FNCBWSIS76", "length": 6142, "nlines": 178, "source_domain": "gu.wikipedia.org", "title": "દેશલપર (તા.રાપર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nદેશલપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. દેશલપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nરાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nરણ કચ્છનું રણ રણ\nઅંજાર તાલુકો અંજાર તાલુકો રણ\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જૂન ૨૦૧૯ના રોજ ૧૧:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2020-09-20T21:22:49Z", "digest": "sha1:IRCWGLDFNZWKIV2IO6BWPB4K3HTX7TVY", "length": 7832, "nlines": 365, "source_domain": "gu.wikipedia.org", "title": "સ્લોવેનિયા - વિકિપીડિયા", "raw_content": "\n• જુલાઈ ૨૦૦૫ અંદાજીત\n• ૨૦૦૨ વસ્તી ગણતરી\nમાનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)\nસ્લોવેનિયા (en:Slovenia; સ્લોવેનિયાઈ : Slovenija) યુરોપ માં સ્થિત એક દેશ છે ૤ આ જુના યૂગોસ્લાવિયા નો એક ભાગ હતો. આની રાજધાની છે લ્યુબલ્યાના ૤ આની મુખ્ય- અને રાજભાષા છે સ્લોવેનિયાઈ ભાષા (સર્બિયાઈ અને ઇતાલવી ને પણ માન્યતા છે)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ મે ૨૦૧૫ના રોજ ૦૦:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/12-08-2020/141266", "date_download": "2020-09-20T20:33:42Z", "digest": "sha1:V3OOKK36JYTH3W5LFP5432Z3VXNFLP2Q", "length": 17486, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "કચ્છમાં વધુ એક મોત સાથે કોરોનાના ખપ્પરમાં ૪૦ હોમાયા : કોંગ્રેસી અગ્રણી નવલસિંહ જાડેજા સહિત ૨૭ પોઝિટિવ સાથે કુલ કેસ 813", "raw_content": "\nકચ્છમાં વધુ એક મોત સાથે કોરોનાના ખપ્પરમાં ૪૦ હોમાયા : કોંગ્રેસી અગ્રણી નવલસિંહ જાડેજા સહિત ૨૭ પોઝિટિવ સાથે કુલ કેસ 813\nઅંજાર ૧૦, ભુજ ૬, ગાંધીધામમાં ૩ કેસ સાથે સતત કોરોનાના કેસમાં વધારો\nભુજ : હવે સમગ્ર કચ્છ કોરોનાના ભરડામાં આવી ગયું છે. સતત વધતી મોતની સંખ્યા અને પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. વધુ એક જિંદગીનો કોરોનાએ ભોગ લેતાં હવે કોરોનાનો મૃત્યુ આંક વધીને ૪૦ થઈ ગયો છે. ભુજની કોવિડ હોસ્પિટલમાં વાલજીભાઈ મારવાડા (ઉ.૭૧, ભુજ)નું મોત નીપજ્યું હતું. કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા હવે ૮૦૦ ને વળોટી ગઈ છે. આજે ૨૭ કેસ સાથે કુલ કેસ ૮૧૩ થઈ ગયા છે. કચ્છના રાજકીય અગ્રણી નવલસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. કોંગ્રેસી નેતા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા રાપરના કોંગ્રેસી અગ્રણી કોરોના પોઝિટિવ દર્દી ભચુભાઈ આરેઠીયા ને મળ્યા હતા. નવલસિંહ જાડેજા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા પછી તેમણે ખાનગી લેબમાં રીપોર્ટ કરાવ્યો હતો. અત્યારે તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. કચ્છમાં હોટસ્પોટ એવા અંજારમાં ૧૦, ભુજમાં ૬ અને ગાંધીધામમાં ૩ ઉપરાંત મુન્દ્રામાં ૩, અબડાસા ૨, રાપર ૨, ભચાઉ ૧ કેસ નોંધાયા છે.\nકચ્છના અત્યાર સુધીના કોરોનાના આંકડા આ પ્રમાણે છે. એક્ટિવ કેસ ૨૩૯, સાજા થયેલા દર્દીઓ ૫૩૪, મૃત્યુ પામનાર ૪૦ જ્યારે નવા ૨૭ કેસ સાથે કુલ ૮૧૩ કેસ નોંધાયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nપાકિસ્તાનમાં ૧ દિવસમાં ૭૩૦ નવા કોરોના કેસઃ કુલ ૨,૮૫,૯૨૧: મૃત્યુ આંક ૬૧૨૯, નવા ૧૭ મૃત્યુ, ૨,૬૩,૧૯૩ સાજા થયાઃ ૭૮૫ ક્રિટીકલ : સીંઘ પ્રાંતમાં સૌથી વધુ ૧,૨૪,૫૫૬ કેસ access_time 4:03 pm IST\nછત્તીસગઢ : સુકમામાં કોબરામાં બટાલિયનની કાર્યવાહીમાં ૪ નકસલી ઠાર access_time 11:54 am IST\nઅમદાવાદના જગન્નાથ મંદિર સહિત 30 મંદિરોમાં કૃષણ જન્મોત્સવની ઉજવણી રદ્દ કરાઈ છે. બંધ મંદિરમાં પુજારી દ્રારા જ કૃષણ જન્મોત્સવની સાદાઈથી ઉજવણી કરાશે. access_time 5:54 pm IST\nવડાપ્રધાન મોદી ઇમાનદાર કરદાતાઓને વળતર માટેની પારદર્શક યોજનાની આવતીકાલે કરશે જાહેરાત : 'ટ્રાન્સપેરેન્ટ ટેક્ષેશન-ઓનરીંગ ધ ઓનેસ્ટ' વીડીયો કોન્ફરન્સ દ્વારા કરાશે વોચ access_time 2:01 pm IST\nરશિયાની કોરોનાની રસી અંગે WHOએ કહ્યું પુરાવા આપો -રિસર્ચ જાહેર કરો: અમેરિકાને પણ જાગી શંકા access_time 9:50 pm IST\nસુશાંત કેસમાં મોટો ખુલાસોઃ મુંબઈ પોલીસને મૃતદેહ પાસેથી ગાઉનના બેલ્ટનો ટુકડો મળ્યાનો દાવો access_time 1:58 pm IST\nમનપા દ્વારા સંપૂર્ણ સાદગીથી ૧પમી ઓગષ્ટે કચેરીમાં જ ધ્વજ વંદન access_time 3:43 pm IST\nરાજકોટના હરિપરમાં હંસાબેન પર પડોશીઓનો હુમલોઃ તમારી દિકરીને કારણે અમારા ભત્રીજાની દિકરી પ્રેમલગ્ન કરીને જતી રહી...કહી માથાકુટ access_time 12:06 pm IST\nરોજગારીની સાથે કોરોનાના સંકટ સમયમાં દર્દીનારાયણોની સેવા કરવાનો સવિશેષ આનંદઃ ડો. પ્રિયંકા લીંબાણી access_time 3:43 pm IST\nજામકંડોરણામા ૨૪મી.મી.(એક ઈંચ) વરસાદ access_time 10:26 pm IST\nપોરબંદરમાં કારમાં છૂપાવેલ દારૂની બોટલો સાથે ધરપકડ access_time 1:09 pm IST\nગોંડલમાં સવારથી બપોર સુધીમા પોણો ઇંચ વરસાદ access_time 12:55 pm IST\nઅગમ્ય કારણોસર અમદાવાદ હાઇવે પર આવેલ બાંધકામની સાઈટ પર બિહારના દંપતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું access_time 11:13 am IST\nસુરતના મોરાભાગળ વિસ્તારમાં કોરોનાની વાતને લઈને મહિલા-પુત્રનો શખ્સ પર હુમલો access_time 11:10 am IST\nસુરતની સચિન જીઆઇડીજી વિસ્તારમાં માતા સાથે ઝગડો થતા આપઘાત કરવા જઇ રહેલા ભાઇને બચાવવા દોડેલી બહેન ધાબા પરથી નીચે પટકાતા મોત access_time 9:27 am IST\nદુનિયામાં દર 45 દિવસે કોરોનાની સંખ્યા બમણી થતી હોવાનો દાવો access_time 1:16 pm IST\nન્યુઝીલેન્ડમાં કોરોના વાયરસને રોકવા માટે આજથી ત્રણ દિવસ સૌથી સખ્ત લોકડાઉન લગાવવામાં આવ્યું access_time 1:17 pm IST\nસિંગાપોરમાં બનવા જઈ રહી છે વિશ્વની સૌથી ઊંચી પ્રિફેબ્રિકેટેડ બિલ્ડીંગ access_time 1:17 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસનું નામ જાહેર : જો ચૂંટાઈ આવશે તો દેશના બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપર ભારતીય મૂળના મહિલા તરીકેનો વિક્રમ સર્જાશે access_time 5:45 pm IST\nયુ.એસ.સેનેટ સીટ માટે ન્યૂજર્સીમાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતા વિજયી : આખરી ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે વર્તમાન સેનેટર કોરી બ્રુકરને ટક્કર આપશે. access_time 7:06 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવાર તરીકે સુશ્રી કમલા હેરિસની પસંદગીને મળી રહેલો ભવ્ય આવકાર : પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઇન્દ્રા નુયીએ ગૌરવ વ્યક્ત કર્યું : ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એક્શન કમિટીએ સુશ્રી કમલાના ચૂંટણી પ્રચાર માટે 10 મિલિયન ડોલર ભેગા કરી દેવાની ઘોષણા કરી access_time 7:49 pm IST\nહોકી ખેલાડી મનદીપસિંહના લોહીમાં ઓકસીજનનું સ્તર ઘટયું: હોસ્પિટલમાં દાખલ access_time 4:04 pm IST\nઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર લોર્નાનું નિધન access_time 4:37 pm IST\nમનદીપ પછી પાંચ અન્ય હોકી ખેલાડીઓ કોવિ�� પોઝિટિવ access_time 4:39 pm IST\nઅભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના સંસ્મરણોના સંગ્રહની બુક access_time 12:29 pm IST\n'પછતાઓગે' ના ફિમેલ વર્જનમાં નોરાનો લુક આવ્યો સામે access_time 4:14 pm IST\nહું એક જ કપડાં અનેક વખત પહેરવામાં માનું છું: ભૂમિ access_time 4:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2112", "date_download": "2020-09-20T21:05:07Z", "digest": "sha1:RIN6XVOW74HQ3RXMNANKZJL6PXOI5D33", "length": 39572, "nlines": 177, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સ્વજન – ગિરીશ ગણાત્રા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસ્વજન – ગિરીશ ગણાત્રા\nJune 16th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 20 પ્રતિભાવો »\nસલીલને પરણીને મેઘાએ એના બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે એણે જે એક સપનું સેવ્યું હતું તે પૂરું થયું. જો કે મેઘા જેવી આધુનિક યુવતીઓ ઈચ્છતી જ હોય છે કે સારું ઘર હોય – આ ‘સારું’ ઘર એટલે સમૃદ્ધ ઘર-બંગલો, કાર વગેરે. સારો વર હોય – ‘વર’ એટલે દેખાવમાં ફિલ્મ એક્ટર જેવો રૂડો, રૂપાળો, રંગીલો, ભણેલો, બાપનો કે પોતાનો કારોબાર ચલાવતો હોય એવો. બસ, એના નૂતન જીવનમાં આટલું હોય એટલે ભયો ભયો.\nમેઘાને પણ આવો જ, એ ઈચ્છતી હતી એવો વર અને એવું ઘર મળી ગયું – સમકક્ષ કહેવાય એવું. પિતા સરકારમાં ઉદ્યોગ કમિશનર હતા એટલે રહેવા માટે સુંદર બગીચાથી આભૂષિત બંગલો સરકારે ફાળવેલો. કમિશનરને ઘેર મોભા પ્રમાણે માળી, નોકર-ચાકર મળી જ રહે. ઘરના ગેરેજમાં સરકારી કાર ઉપરાંત એક જીપ પણ પડી રહેતી. ઘણી વખત મેઘા કૉલેજમાં કાર લઈને આવતી. એક કમિશનર સાહેબની બેટી તરીકે એની સખીઓમાં કે મિત્રવૃંદમાં એનો દમામ જાણીતો હતો. સદાય સરકારી નોકરોને હુકમ કરવા ટેવાયેલા પિતા પાસેથી એ શીખી હતી કે નોકરોને કેમ સતત દાબમાં રાખવા. જ્યારે જ્યારે એ પિતાની ઑફિસની મુલાકાત લેતી ત્યારે પણ એ અધિકારીઓ, કલાર્ક-પટાવાળા પર રોફ છાંટતી જ રહેતી.\nલગ્ન પછી એ સલીલના બંગલામાં રહેવા આવી. હનીમૂન પિરિયડ પૂરો થઈ ગયેલો એટલે હવે ઘરના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનું થયું. સાસુ દિવ્યાબહેન પણ ઈચ્છતા હતા કે વહુ ઘરકામ અને રસોડા પર ધ્યાન રાખતી રહે. સલીલ મોટો પુત્ર હોવાથી મેઘારૂપી એની પત્ની આ ઘરની ત્રીજી પેઢીની પહેલી કુળવધૂ હતી. સવારની સેવાપૂજાથી પરવારી દિવ્યાબહેન બંગલાના નીચેના ભાગમાં સૌના ચા-નાસ્તામાં અટવાયેલા હતાં ત્યારે એમણે ઉપરના ભાગમાંથી વહુની ઘાંટાઘાંટ સાંભળી. એ ઘરની નોકરબાઈ હંસાને એના કામ અંગે ધમકાવી રહી હતી અને હંસા મૂંગે મોઢે નવી શેઠાણીની વઢ સાંભળી રહી હતી. એ ઉપરનું કામ પતાવી નીચે આવી કે દિવ્યાબહેન એને રસોડામાં લઈ ગયાં અને એને ચા-નાસ્તો આપ્યાં પણ હંસા નાસ્તાને અડક્યા વિના ડીશ રસોડાના પ્લેટફોર્મ પર મૂકી માત્ર ચા પીને મૂંગે મોઢે ઘરનું ઝાડું કાઢવા લાગી.\nદિવ્યાબહેન સમજી ગયાં કે હંસાને ખોટું લાગી ગયું છે નહિતર સવાર સવારના ઘરમાં પ્રવેશી જે રીતે એ દિવ્યાબહેનને ‘જય શ્રી કૃષ્ણ’ કહી, ઠાકોરજીનો પ્રસાદ લઈ હસતા મોંએ કામે લાગી જતી એમ આજે પણ થયું પરંતુ નવી વહુએ ઉપર એના જે હાલ કર્યાં એથી એ વિલાયેલા મોંએ કામ કરવા લાગી. જ્યારે એ કંકુબાના ઓરડામાં સાફસૂફી કરવા ગઈ ત્યારે દિવ્યાબહેનના સાસુ કંકુબાએ એનો પડેલો ચહેરો જોઈ પૂછ્યું :\n‘અલી, આજે ડાચું ચઢાવીને કેમ કામ કરે છે મને “જેશીકૃષ્ણ’ પણ ન કહ્યું મને “જેશીકૃષ્ણ’ પણ ન કહ્યું \nહંસા પ્રશ્ન ગળી ગઈ. કંકુબા ઓરડામાંથી બહાર આવ્યા અને પુત્રવધુ દિવ્યાને હંસાના વિલાયેલા ચહેરાની વાત કરી ત્યારે દિવ્યાએ નવી વહુ મેઘાએ હંસાની જે રીતે ધૂળ કાઢી નાખી એની વાત કહી ઊમેર્યું કે ‘બા, તમે ચિંતા ન કરશો. આ ઘરની રીતરસમથી નવી વહુ વાકેફ નથી એટલે એને બધું શિખવાડવું પડશે અને પછી હસતાં હસતાં કહ્યું પણ ખરું કે તમે મને જે રીતે પળોટી હતી એવી રીતે મારે પણ નવી વહુને પળોટવી પડશે ને \nરસોડામાં આવ્યા પછી એકાદ બે ચીકણા રહી ગયેલા વાસણ અંગે પણ મેઘાએ હંસાનો ઊઘડો લઈ નાખ્યો. દિવ્યાબહેન એ વખતે કશું બોલ્યા નહિ પણ હંસા બપોરનું રસોડું ઉકેલતી હતી ત્યારે દિવ્યાબહેન મેઘાનો હાથ પકડી એના બેડરૂમમાં લઈ ગયા અને નવી વહુને પાસે બેસાડી લાડ-પ્યાર કરતાં કહ્યું :\n‘મેઘા, એક વાત કહું તને \n‘આ હંસા ભલે આપણી કામવાળી હોય પણ એને મોટીબા અને મેં પણ છોકરી જ ગણી છે. જેવી તારી નણંદ સોનલ એવી જ આ હંસા.’\n’ મેઘાએ સામે પૂછ્યું.\n‘જેટલું માન આ ઘરમાં સોનલનું છે એટલું હંસાનું છે. આપણા બંગલાની બાજુમાં આપણો જે ખાલી પ્લોટ છે ત્યાં તમારા સસરાએ એને માટે ઓરડીઓ બાંધી દીધી છે. બિચારી વરથી તરછોડાયેલી છે એટલે એના બે સંતાનો જોડે ત્યાં જ પ્લોટ પર રહે છે. એક તો દ���ણાયેલી છે અને બે સંતાનો ઉછેરવાનો ભાર છે એટલે એનું હૈયું નંદવાય નહિ તે જોવાનું. એ છેલ્લા અગિયાર વરસથી આપણે ત્યાં કામ કરે છે.’\n‘અગિયાર વરસથી કામ કરે કે અઢાર વરસથી, પણ છે તો નોકરડી જ ને \n‘આપણે એને એ રીતે ગણતા નથી, અને વહુ, એ આ ઘરનું સ્વજન જ છે. એને આપણો આશરો છે, આપણને એનો.’\n‘આપણે વળી શેનો આશરો પૈસા આપતા હજાર આવી ચાકરડીઓ મળી રહેશે.’\n‘ચાકરડીઓ મળી રહેશે, માણસ નહિ મળે. હંસાએ કદી આ ઘરને પરાયું ગણ્યું નથી. તને નવાઈ લાગશે, તારા સસરાને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે હંસાને તિજોરીની ચાવી આપી પૈસા કાઢી લાવવાનું કહે છે. મોટીબાની અલમારી હંસા જ ઉઘાડ-બંધ કરે છે.’\n‘પણ મમ્મી, નોકર પર આટલો બધો વિશ્વાસ રાખવો સારો નહિ. એક દિવસ એ બધું સાફ કરીને જતી રહેશે ત્યારે…ત્યારે…’\n‘ત્યારે કશું જ નહિ થાય. વિશ્વાસ માણસમાં માણસાઈ ખીલવે છે. તું સલીલને પૂછી લેજે ને.’\nમેઘાએ સલીલને વાત કરી ત્યારે સલીલે હસીને કહ્યું : ‘તારે હંસાની જરાયે ચિંતા ન કરવી. એને હું મોટી બહેન ગણું છું.’\n‘પણ નોકર જોડે આવા સંબંધો સારા નહિ.’\n‘પણ એને નોકર ગણીએ તો ને તને ખબર નહિ હોય, મારામાં હંસાનું લોહી વહે છે.’\n‘હા, હું એસ.એસ.સી.માં આવ્યો ત્યારે પપ્પાથી છાના છાના સ્કૂટર ચલાવવાનું શીખતો હતો. એક દિવસ ઘરના બધા લગ્ન પ્રસંગે બહારગામ ગયેલા ત્યારે વાંચવા માટે હું ઘેર રોકાયેલો. બપોરે હું સ્કૂટર લઈ એક મિત્રને ઘેર નોટ્સ લેવા ગયો ત્યારે સાઈડ કાપતા એક કાર જોડે અથડાઈ ગયો. માથું ફૂટ્યું અને મને કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયું. એ દિવસે હંસાએ જ મને લોહી આપેલું. જો મેઘા, આ ઘરની એક રીતરસમ છે. અમે કોઈને નોકર ગણતા જ નથી. નથી ગણતા એટલે જ ધંધામાં બરકત આવી છે. ઑફિસમાં કામ કરતા બધા પોતાની જ ઑફિસ ગણી કામ કરે છે. અમારા ધંધામાં બધા કર્મચારીઓ અમારા સ્વજન જ છે અને અમે એ રીતે જ રાખીએ છીએ.’\n‘મારા પપ્પાની ઑફિસમાં આવું બધું ન ચાલે. પપ્પાથી બધા બહુ બીએ છે.’\n‘એનું કારણ છે. તારા પપ્પા પણ કોઈના નોકર ખરા ને કોઈ એના સાહેબ હશે ને કોઈ એના સાહેબ હશે ને સરકાર એટલે નોકરશાહી. કોઈ ને કોઈ એકબીજાનું નોકર જ રહેવાનું. અમે અહીં સ્વતંત્ર છીએ, અમારો કારોબાર સ્વતંત્ર છે એટલે બીજાને સ્વતંત્ર લેખીએ છીએ.’\nમેઘાને સલીલનું તત્વજ્ઞાન ન સમજાયું. બીજા દિવસે બપોરે ચારેક વાગે એક બહેન આ બંગલાની બેલ રણકાવી ત્યારે મેઘાએ જ બારણું ખોલ્યું. બાવીસ-ત્રેવીસ વરસની એક સ્ત્રી એના બાળકને તેડીને ��ારણાં પાસે ઊભી હતી.\n‘મારું નામ રાધા. હું પહેલાં આ ઘરમાં કામ કરતી હતી.’ મેઘાએ જોયું કે બાઈ નવા કીમતી કપડાં પહેરીને આવી છે અને એના છોકરાને પણ બરાબર શણગાર્યો છે. એને જોઈને એણે મોં મચકોડ્યું. એને બારણામાં જ ઊભી રાખી એ સાસુને ઊઠાડવા ગઈ. રાધાનું નામ સાંભળતાં જ દિવ્યાબહેન ઊઠીને બહાર આવ્યાં. રાધાના ઓવારણાં લઈ એને આનંદથી ઘરમાં લીધી અને પછી કંકુબાને ખબર કરવા ઘરમાં ગયાં. કંકુબા બહાર આવ્યા કે રાધા એને પગે લાગી, છોકરાને પગે લગાડ્યો.. એ જ ક્રિયા એણે દિવ્યાબહેન અને મેઘા જોડે કરી. કંકુબાએ સોફા પર પલાંઠી વાળતા કહ્યું :\n‘અલી, કેટલા મહિને દેખાઈ તારા છોકરાને મારા ખોળામાં મૂક…. આ તારો બીજો છોકરો ને તારા છોકરાને મારા ખોળામાં મૂક…. આ તારો બીજો છોકરો ને \n‘હા… મોટાને એના બાપુ ગામડે લઈ ગયા છે એટલે આને પગે લગાડવા લાવી છું.’\n‘સારું થયું. કેટલા મહિનાનો થયો \nદિવ્યાબહેન એને માટે પાણી લઈ આવ્યાં અને પછી એક કચોળામાં તેલ લઈ આવી છોકરાના માથામાં નાખતા બોલ્યાં : ‘સલીલના લગ્નમાં કેમ ન આવી \n‘ભાઈના લગનમાં મહાલવાનું કઈ બહેનને મન ન થાય પણ શું કરું એ દિવસે આ નાનાને બહુ વસમું લાગી ગયું હતું, એટલે એને હૉસ્પિટલમાં દાખલ કરવો પડેલો. પૂરું એક અઠવાડિયું ત્યાં રહેવાનું થયું. સાજો થયો કે તરત દોડી આવી છું.’ કહી એણે કેડે લટકાવેલી રેશમી કોથળીમાંથી પૈસાની થોડી નોટો કાઢી દિવ્યાબહેન સામે ધરતાં કહ્યું : ‘અમારા તરફથી ભાઈ-ભાભીને.’ અને પછી મેઘા સામે જોઈ બોલી, ‘આ જ અમારા ભાભીને \n‘હાસ્તો વળી’ કંકુબા બોલ્યા, ‘જેટલા લાડ કરવા હોય એટલા ભાભી જોડે કરી લેજે.’ એટલામાં મેઘાની નણંદ સોનલ કૉલેજથી આવી. રાધાને જોઈ એ તો એને વળગી જ પડી….\n‘હાય રાધલી, કેમ ભાઈના લગ્નમાં દેખાઈ નહિ સાલ્લી, તારી તો એવી ખબર લઈ નાખવાની છું… તું જોજે તો ખરી….’\n‘બેન છોડો…છોડો…. મને… તમે તો ગૂંગળાવી જ નાખી મને…. બા, સોનલબેનને કહો ને કે મને છોડે…’\n‘સાલ્લી, ઠાકોર જોડે પરણી એટલે ઠકરાણી થઈ ગઈ જોયો તારો ઠસ્સો. બહુ મોંઘી થઈ ગઈ જાણે. હું તો મમ્મીને વારંવાર પૂછતી હતી કે રાધી કેમ ન દેખાઈ જોયો તારો ઠસ્સો. બહુ મોંઘી થઈ ગઈ જાણે. હું તો મમ્મીને વારંવાર પૂછતી હતી કે રાધી કેમ ન દેખાઈ કંકોતરી બરાબર પહોંચી હતી ને….’ એ દિવસે રાધાની આ ઘરમાં એવી આગતા-સ્વાગતા થઈ કે જાણે પિયરે પગ ઘાલવા આવેલી પુત્રી. દિવ્યાબાએ લગ્ન નિમિત્તે એને માટે રાખી મૂકેલી નવીનક્કોર સાડી કાઢી આપી તો ક��કુબાએ એના છોકરાના હાથમાં થોડા રૂપિયા મૂક્યા, એને માટે ચાંદીનો નાનકડો પ્યાલો અને ચાંદીની ચમચી આપી. રાધાની આંખમાં હર્ષના આંસું ઊભરાઈ આવ્યા.\nએના ગયા પછી દિવ્યાબહેને મેઘાને કહ્યું : ‘આ રાધી આઠ-દસ વરસની હતી ત્યારથી અહીં આ ઘરમાં કામ કરતી અને અહીં જ રહેતી. જાતના ગરાસિયા. એનો મામો આપણી ફેકટરીમાં કામ કરતો, જોકે હજુય કરે છે ને મુકાદમ છે. એ એને અહીં મૂકી ગયો તે આઠ-નવ વરસ સુધી આ ઘરમાં જ રહી. એના નસીબ સારા તે એને સારો વર મળી ગયો. તારા સસરાએ જ એનાં લગ્ન કરાવી આપ્યાં. સુખી થઈ ગઈ. બાજુના ગામડે એના વરને ખેતી છે અને સારું કમાય છે. સોનલની તો એ બહેનપણી છે. જોયું ને, સોનલ એને કેવી વળગી પડી હતી તે સંસારમાં પડી ગઈ છે એટલે હવે વારંવાર અહીં આવી શકતી નથી. નહિતર લગ્ન થયા પછી એકાંતરે એનો અહીં આંટોફેરો તો હોય જ. મોટીબાની બહુ સેવાચાકરી કરી છે એણે.’\nસાંજે સલીલ ઑફિસેથી આવ્યો અને એને ખબર પડી કે રાધા એના નવજાત શિશુને લઈને બપોર ઘેર આવી હતી ત્યારે એ સહસા બોલી ઊઠ્યો :\n‘મમ્મી, તેં એને લગ્નની સાડી આપી \n‘વહેવાર તે ભુલાતો હશે ’ દિવ્યાબહેને કહ્યું, ‘મોટીબાએ તો એના છોકરા માટે ચાંદીનો પ્યાલો ને ચમચી પણ આપી.’\n‘સારું કર્યું. મારા લગ્નમાં કેમ ન આવી \n‘એ દિવસે જ એના છોકરાને હૉસ્પિટલમાં દાખલ કરેલો એટલે બિચારીને બહુ હોંશ હતી તોય ન આવી શકી. એને તારી બહુ બીક હતી.’\n‘હા, બિચારી કહેતી હતી કે મોટાભાઈ મને વઢશે તો તારા લગ્નમાં એ હાજરી આપી ન શકી એનો એને ડર હતો.’\n‘એ તો હું હજીય લડવાનો તો છું જ. એના ઠાકોરની તો ફેંટ પકડવાનો છું \nઆ પ્રસંગ પછી મેઘા વિચારતી જ રહી કે આ ઘરમાં નોકર-ચાકરનું બહુ માન રખાય છે. એમાંય જ્યારે એ એક વખત સલીલ જોડે બહારગામ ફરવા ગઈ ત્યારે ઘરના સૌ માટે નાની-મોટી ચીજ વસ્તુઓ લેતી આવેલી. એ વખતે જ નણંદે પૂછ્યું હતું : ‘ભાભી, હંસા અને એનાં છોકરાં માટે શું લેતા આવ્યા ’ જો કે એમના માટે એ કશું જ લાવી નહોતી. છતાંય સોનલે બજારમાંથી કોઈ વસ્તુ લાવી ભાભીને નામે હંસાને આપી દીધી.\nપણ આ જ તો હતી આ કુટુંબની વિચારધારા. સૌને સમાન ગણો. નોકર-ચાકર પણ આપણા સ્વજન જ છે જે આપણી સાથે દિવસનો મોટા ભાગનો સમય વિતાવે છે. પરણ્યા પછી સલીલ મેઘાને પહેલી વખત ફેક્ટરી પર લઈ ગયો ત્યારે દરેક કામદારોએ એનું જે માનભર્યું સ્વાગત કર્યું એમાં માલિક પ્રત્યે ડર નહોતો, પ્રેમ હતો. એ એના પપ્પાની ઑફિસે જતી ત્યારે દરેકના મોં પર પરાણે કરાતું અભિવાદન હતું, એમાં મા���્ર ઔપચારિકતા હતી, દિલ નહોતું. જ્યારે અહીં મેઘા એકલી ફેકટરી જોવા નીકળી પડી ત્યારે એને ન ઓળખતી વ્યક્તિએ પણ એના વ્યવહારમાં જે મીઠાશ બતાવી એ જોઈને મેઘા ચક્તિ થઈ ગઈ. એના પપ્પાના ઘરના નોકરો, માળી, ડ્રાઈવર જે વ્યવહાર દાખવતા એમાં સત્તાને અપાતું માન હતું, અંતરનો ઉમળકો નહોતો. એણે એ બધાને ઘરમાં કામ કરી ગયેલી એક વખતની બાઈ રાધા સાથે સરખાવ્યા. નહિતર આ ઘર સાથે રાધાને હવે શું લેવાદેવા એ સુખી હતી એના સંસારમાં. આ ઘરની ઓશિયાળી પણ નહોતી છતાંય લાગણીના ઉમળકા સાથે આ ઘેર સૌને મળવા આવી એમાં એનો પ્રેમ વ્યક્ત થયો હતો.\nફેકટરીએથી ઘેર પાછા ફરતી વખતે મેઘાએ સલીલને કહ્યું : ‘આપણે બધાએ બે દિવસ કોઈ અગત્યના કારણસર શહેરની બહાર જેવું પડે એમ હોય તો ફેક્ટરીની દેખરેખ કોણ સંભાળે \nસલીલે કારને મુખ્ય રસ્તા પર લેતાં હસતાં હસતાં કહ્યું : ‘કોઈ નહિ ફેકટરી એની મળે જ ચાલે. એક વખત એવું બન્યું હતુંય ખરું. નાનાનો સ્વર્ગવાસ થયો ત્યારે મોટીબા સહિત અમારે સૌએ ત્રણ-ચાર દિવસ બહારગામ જવાનું થયું. અચાનક જવાનું થતાં ફેક્ટરીમાં કોઈને જાણ થઈ શકી નહિ. પાછા ફર્યા ત્યારે રોજની જેમ સૌ પોતપોતાનું કામ કરતા હતા. એ બધાને ખબર પડી કે ઘરમાં મૃત્યુનો પ્રસંગ આવ્યો છે એટલે સૌએ પોતપોતાની જવાબદારી જાતે જ ઉપાડી લીધી.’ કૉલેજમાં સંસ્કૃત સાહિત્ય ભણતી વખતે એણે સ્વજન વિશેનું સુભાષિત વાંચ્યું હતું પણ એનો ખરો અર્થ તો એ સાસરે આવી ત્યારે જ જાણવા મળ્યો.\nદિલ જીતવા માટે કોઈ પરિશ્રમ નથી કરવો પડતો, માત્ર સમજદારી જ કેળવવી પડે છે. ગની દહીંવાલાની ગઝલ પંક્તિની જેમ એકમેકના મન સુધી પહોંચવાની સમજદારી.\n« Previous સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ\nગિરનારની ગોદમાં – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપરાયું તો કેવળ આપણું મન \nચારે ભાઈઓમાં નરેન બે પૈસે સુખી. તેમાં વળી અનાયાસે સાસરું સારું પૈસાદાર મળી ગયું. એટલે સમૃદ્ધિમાં ઊછરેલી જયાએ નરેન્દ્રના ઘરની કાયાપલટ કરી નાખી. રહેવાના ઠાઠમાઠ સાથે સાથે સંસ્કારોની સૌરભ પણ ખૂબ હતી. એટલે પરણીને આવતાંની સાથે જ જયાએ નિકટની વ્યક્તિઓ, મિત્રો અને નોકરોમાં પણ પોતાનું આગવું સ્થાન મેળવી લીધું હતું – સિવાય કે વાસંતી. સુખીસમૃદ્ધ ભાઈને ઘેર રહેવાની હોંશ ત્રણે બહેનો ... [વાંચો...]\nએક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ\nઆ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે ���ેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ ... [વાંચો...]\nવિસ્મરણ – મહેશ દવે\n’ જરાક ગણતરી મૂકી હોત તો તરત જ ચિંતનને ટાઈમનો અંદાજ આવી જાત. તેની મિનિટે-મિનિટ ઑફિસનાં જુદાંજુદાં કામમાં ગઈ હતી. બગાસું ખાવાનો પણ સમય રહ્યો નહોતો. પણ સમય જાણવા માટે મગજને કસવાને બદલે ચિંતને ટેવ પ્રમાણે કાંડા-ઘડિયાળમાં જોયું. પાંચ વાગીને પચીસ મિનિટ થઈ હતી. નીનાનો રાતની રસોઈ શરૂ કરવાનો સમય. ઈઝરાયલની જોશુઆ કંપનીનાં ડૅરિક અને માર્થાએ કરેલું ... [વાંચો...]\n20 પ્રતિભાવો : સ્વજન – ગિરીશ ગણાત્રા\n“‘એનું કારણ છે. તારા પપ્પા પણ કોઈના નોકર ખરા ને કોઈ એના સાહેબ હશે ને કોઈ એના સાહેબ હશે ને સરકાર એટલે નોકરશાહી. કોઈ ને કોઈ એકબીજાનું નોકર જ રહેવાનું.”\nસાચી વાત છે. હું indian army જોડે બે મહિના રહ્યો છુ, અને ઉપરની વાત ૧૦૦% સાચી છે, ગમે તેટલો મોટો માણસ હોય, પોતાના ઉપરીથી બીવાનો જ.\nજેવી રીતે જૂની પેઢીને ગાંધીજીએ અને નવી પેઢીને મુન્નાભાઈએ શીખવ્યુ છે કે માણસની સાચી ઓળખાણ એ પોતાનાથી નીચા લોકો જોડે કેવી રીતે વર્તે છે તેના પરથી થાય છે.\nમેં એક વસ્તુ માર્ક કરી છે કે નોકર-ચાકર આ બધા તો માનના ભૂખ્યા હોય છે, જો તમે એમને સાચા દિલથી આદર આપશો તો પોતાનાથી બનતુ બધુ જ કરી છૂટશે. આખરે એ માણસ પહેલા છે.\nજીતેન્દ્ર જે. તન્ના says:\nખુબ સરસ વાર્તા. ગીરીશભાઈ ગણાત્રાની દરેક વાર્તા કોઇને કોઇ સંદેશ જરુર આપી જતી હોય છે.\nમાણસ માત્ર માન અને પ્રેમ ભૂખ્યો હોય છે અને એમાં ઊંચનીચને કોઈ સ્થાન નથી.કોઈને પ્રેમ\nકે માનનું પડિકું બંધાવી આપીએ તો એના વજનની ભારોભાર એ એની કિંમત પાછી વાળે જ છે એ આચારસંહિતાના પાઠો આપણને સદાય શીખવતા આવ્યા છે.\nદરેક વ્યકિત પોતપોતાના સ્થાને રહીને પણ બીજાને માન આપી શકે છે અને માન પામી પણ શકે છે. જીવન જીવવાના નિયમો બહૂ જ સાદા અને સરળ હોય તો આ વાત જલ્દી સમજાય એમાં બેમત નથી. આવા સારા અનુભવો ઘણી જગ્યાએ થયા છે.\nગિરીશભાઈનાં લેખો વાંચવા મળે એ જ આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર.\nબહુજ સરસ વાર્તા. આવા ખાનદાન કુટુંબો અને સંબંધો એ જ ખરી મૂડી છે\nબ હુ સ ર સ .દિલ ને સ્પ્ર્સ ક રિ જાય્.\nઆજના યુવાનો ને બોધ આપતી વાર્તા છે. “સ્વજન” શબ્દ ના અર્થ ને ઉજાગર કરે છે.\nપ્રેમ આપવા થી પ્રેમ મળે ��� છે,ચાહે વ્યક્તિ નાની હોય કે મોટી.\nસમાજમા લાગણી સૌથી મોટી વસ્તુ છે,એ વાત દરેક માનવીએ જીવનમા ઉતારવી જોઈએ.\nઆપનો ખુબ ખુબ આભાર.\nસંબ્ંધો નું ગ ણિ ત સ હુ કોઇ નથી સ મ જી શ ક તા…….\nસ્વ” ને ના ઓળ ખ ના રા સ્વ્ જ ન ન થી બ્ ના વી શ ક તા……….\nઆપણે હરિના નોકર જ ને એટલે આપણા પણ એના સ્વજન\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/viral-news-mysterious-15-foot-creature-found-washed-up-on-ainsdale-beach-ch-1007046.html", "date_download": "2020-09-20T21:57:28Z", "digest": "sha1:GX5G6752EBYLXLTMOQT4Q3ECFVC7W5GE", "length": 23619, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "viral news mysterious 15 foot creature found washed up on ainsdale beach– News18 Gujarati", "raw_content": "\nબીચ પર એલિયન જેવો દેખતો અજીબ જીવ મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા Viral\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nબીચ પર એલિયન જેવો દેખતો અજીબ જીવ મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા Viral\nએલિયન જેવા દેખાતા જીવની તસવીરો\nલિવરપુલમાં ગત 29 જુલાઇએ એક વ્યક્તિને અન્સડેલ સમુદ્ર તટ પર એક સડેલું શબ મળ્યું.\nલંડન- સમુદ્રની તળમાં તેવા અનેક અજીબો ગરીબ જીવો છે જેના વિષે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. અનેક વાર સમુદ્રમાંથી તેવ જીવ બહાર જોવા મળે છે કે જેને જોઇને આપણને પણ નવાઇ લાગે છે. આવી જ એક અજીબ દેખાતી વસ્તુ બ્રિટનના લિવરપુલના દરિયા કિનારા પાસેથી મળી આવી છે. જો કે આ જીવનો શબ મળ્યો છે. 15 ફૂટ લાંબા આ જીવને જોઇને લોકોની આંખો પણ ખુલીને ખઉલી રહી ગઇ છે. અને તેનો ચહેરો અને શરીર કોઇ એલિયન જેવું લાગે છે.\nલિવરપુલમાં ગત 29 જુલાઇએ એક વ્યક્તિને અન્સડેલ સમુદ્ર તટ પર એક સડેલું શબ મળ્યું. જેમાંથ�� તેજ દુર્ગંધ આવી રહી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે તેના ચાર પગ હતા જે ખૂબ જ અજીબ હાલતમાં દેખાતા હતા. અને તે લગભગ 15 ફિટ લાંબુ હતું. અને દરેક જગ્યાએ હાડકા અને લગભગ 4 ફિટ લાંબુ સ્ટંક પણ હતું. આ વ્યક્તિએ આ વિચિત્ર લાગતા જીવની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. જે પછી તે ફેસબુકમાં ખૂબ જ ઝડપથી વાયરસ થઇ હતી.\nવધુ વાંચો : Rajasthan : જેસલમેરમાં રેતીના તોફાન તસવીરો આવી સામે, વાવાઝોડાએ શહેરને લીધું માથે\nતસવીરોમાં પણ જેવા મળે છે કે કોઇ મોટો સમુદ્રી જીવ દરિયા કિનારે પડ્યો છે. અને તેની પર રેત ચોંટેલી છે. આ તસવીરમે 29 જુલાઇએ ફેસબુક પર શેર કરવામાં આવી હતી. અને હાલ તેને 470 વાર શેર કરવામાં આવી છે. અને લોકો આની પર અલગ અલગ કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે.\nધ સનની રિપોર્ટ મુજબ નેચરલ ઇગ્લેન્ડના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન આયલિફે કહ્યું કે આ પ્રાણીની પુષ્ટી નથી થઇ શકી. તેમણે કહ્યું કે તેવું ન કહી શકાય કે આ કોઇ સમુદ્રી તટનું પ્રાણી છે. કારણ કે તેની બોડી ખરાબ રીતે સડી ચૂકી છે. અને માટીથી લદાયેલી છે. અને હજી સુધી તેની ઓળખ થવાની બાકી છે. પણ તે વ્હેલની એક પ્રજાતિ જેવું લાગે છે. આ પશુને આ તટ પરથી હાલ દૂર કરવામાં આવ્યું છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nબીચ પર એલિયન જેવો દેખતો અજીબ જીવ મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા Viral\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/cricket/dhoni-will-not-in-team-india-in-world-cup-2019/", "date_download": "2020-09-20T21:06:44Z", "digest": "sha1:OCAJYZPCRHRD643CVF7KFU3F5QFT6LIQ", "length": 4814, "nlines": 36, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "જો તમે ધોનીના ચાહક છો તો ધ્યાનથી વાચજો આ સમાચાર - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nજો તમે ધોનીના ચાહક છો તો ધ્યાનથી વાચજો આ સમાચાર\nઅમદાવાદ : જો તમે કુલ મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો છો તો ધ્યાનથી આ સમાચાર વાચો. હજુ થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યુ હતું કે મહેન્દ્રસિંહ ધોની હાલ સંપૂર્ણરીતે સ્વસ્થ છે અને તે 2019 માં રમાનારા વિશ્વકપના પ્રબળ દાવેદાર છે. પરંતુ પૂર્વ નેશનલ સિલેક્ટર અને 1983માં ભારતને વિશ્વકપ જીતાડનારા મોહિન્દર અમરનાથે ધોની વિશે કહ્યું છે કે, 2019ના વિશ્વકપમાં ધોની દાવેદારી નહીં કરી શકે.\nટીમ ઇન્ડિયા માટે 69 ટેસ્ટ મેચ અને 85 વન-ડે રમનાર પુર્વ ક્રિકેટર અમરનાથે એક સમાચાર પત્ર સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, 2019 પહેલા ધોનીનું પ્રદર્શન કેવું રહે છે, તે પરથી તેમની દિશા સ્પષ્ટ થશે. તેમ છતાં ધોની ભવિષ્યમાં સારો દેખાવ કરે તે માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. મહત્વનું છે કે, હાલ ભારતીય ટીમમાં ધોની સિનિયર ખેલાડી છે અને તેમનું ટીમમાં રહેવું અત્યંત જરૂરી છે. ભારતીય ટીમની કમાન ભલે વિરાટ કોહલીની પાસે હોય, પરંતું મેદાનમાં સુકાનીપદના ગુણ ધોની કોહલીને શિખવાડે છે. તેવામાં હવે જોવાનું રહે છે કે, ધોની ક્યા સુધી ટીમની સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે, બેંગલૂરૂમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ધોનીનું નબળું પ્રદર્શન રહ્યું છે.\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/found-a-beg/", "date_download": "2020-09-20T20:11:48Z", "digest": "sha1:P2OWN7EV7Y2XQSETXOVQI3DE2UDA7KKM", "length": 7404, "nlines": 57, "source_domain": "kaptaan.co.in", "title": "વાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે. – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે.\nવાંકાનેર: ગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેરાળાના બોર્ડ નજીક અને રાજા પેટ્રોલ પંપની સામે એક પીળા કલરનો થેલો મળી આવ્યો છે. જેમનો થેલો હોય તેવો 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે આવેલ મોમાઈ હોન્ડા ના શોરૂમ પર થેલામાં રહેલી વસ્તુની માહિતી આપીને લઈ જવો…\nગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેળાના બોર્ડ પાસે એક હોન્ડા પર કપલ જઇ રહ્યું હતું તેમનો થેલો પડી ગયો હતો, જે થેલો હોન્ડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કાસમભાઈ શાહમદારને મળેલ છે. તેમને તે થેલો લઈને મોમાઈ હોન્ડાના શોરૂમ પર રાખેલ છે. આ થેલામાંથી એક ફોટો મળી આવેલ છે અને બીજી અન્ય વસ્તુઓ છે જે કોઈ નો થેલો હોય તે મોમાઈ હોન્ડા ના શોરૂમ પર આવીને થેલામાં રહેલી વસ્તુઓની વિગત આપી ને લઈ જવા જણાવેલ છે.\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી ��કો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ\nવાંકાનેર: ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના ઉદ્યોગપતિને સજા →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/10/pooja-batra-pase-je-car-chhe-te-bharatma-lonch-pan-nathi-thai.html", "date_download": "2020-09-20T20:38:04Z", "digest": "sha1:3OIPWAKYWMTTUTDWYBUG3LNZPWPYZDXH", "length": 27454, "nlines": 560, "source_domain": "www.mojemoj.com", "title": "આ અભિનેત્રી પાસે જે કાર છે તે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ - અધધ આટલી કિંમત - Mojemoj.com આ અભિનેત્રી પાસે જે કાર છે તે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ - અધધ આટલી કિંમત - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nજાણવા જેવુ ફિલ્મી વાતો\nઆ અભિનેત્રી પાસે જે કાર છે તે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ – અધધ આટલી કિંમત\nભારતને સૌથી તાકતવર દેશોમાંથી એક માનવામાં આવે છે. અને અહી પર દરેક ક્ષેત્રમાં ભારતીય દુનિયાના ઘણા મોટા સેલિબ્રિટી અને સેના નો મુકાબલો પણ કરી શકે છે. અને જો વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તો અહી સૌથી વધારે ફિલ્મો રીલીઝ થાય છે તેમજ ઘણી વસ્તુઓ એવી પણ છે છે હજુ ભારતમાં લોન્ચ નથી થઇ છતાં સિતારાઓ પાસે છે. આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડ એક્ટ્રેસ પૂજા બત્રા ની, પૂજા બત્રા પાસે એ કાર છે જે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ. ચાલો જોઈએ કઈ કાર છે અને તેની કિમત\nએક્ટ્રેસ પૂજા બત્રા પાસે એ કાર છે જે ભારતમાં લોન્ચ નથી થઇ :\nપૂજા બત્રાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે એક ખાસ કાર સાથે નજરે આવે છે. આમાં ખાસ વાત એ છે કે પૂજા બત્રાની આ કાર છે તેનું મોડલ હજુ ભારતમાં લોન્ચ પણ થઇ નથી અને પૂજાએ ખરીદી પણ લીધી. ટેસ્લા-3 મોડલ નું આ મોડલ સેડાન વેરીયેંટ માં જબરદસ્ત માનવામાં આવે છે. પરંતુ ભારતમાં લોન્ચ થવામાં તેને હજુ સમય લાગશે. પૂજાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસ્વીર શેર કરતા લખ્યું, “લવ માય કાર @teslamotors #nocarbonfootprint #tesla3′. ફોટો પર લોકો પૂજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે.\nતમને જણાવી દઈએ કે ટેસ્લા ભારતમાં કાર નથી વેંચતા અને આ કાર કેલીફોર્નીયા થી ખરીદેલ હોય શકે છે. જો કે, કંપની હવે મોડલ-3 ભારતમાં લોન્ચ લોન્ચ કરવા પર ઘણી વખત વિચાર કરી ચુકી છે અને હવે આખરે તેને ભારતમાં લોન્ચ કરી શકે છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં લોકો ટેસ્લાની કાર ખરીદી શકાશે અને જો વાત કરીયે કારની કિંમતની તો રીપોર્ટ અનુશાર આ કારની કિંમત 70 લાખથી પણ વધુ છે, જે ભારતમાં ઘણા મોટા મોટા બિઝનેશમેન અને સેલિબ્રિટીઓ ખરીદી શકે છે.\nઅક્ષય કુમાર સાથે જોડાઈ ચુક્યું છે નામ :\nજો વાત કરવામાં આવે પૂજા બત્રાના કરિયરની તો તેને બોલીવુડમાં વિરાસત, નાયક, હસીના માં જાયેંગી, કહી પ્યાર ના હો જાયે, ભાઈ, ઇત્તેફાક, એબીસીડી-2, ફર્જ, જોડી નંબર-1, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના સિવાય પણ પૂજ��એ ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે.\nએક સમય હતો જ્યારે પૂજા બત્રાનું નામ બોલીવુડનાં ખેલાડી અક્ષય કુમાર સાથે જોડાઈ ચુક્યું હતું અને તે બંને ઘણો સમય સાથે રહ્યા હતા. તે સમયે બંનેની ખુબ જ ચર્ચાઓ હતી. પરંતુ બાદમાં અક્ષય કુમારનું નામ શિલ્પા શેટ્ટી અને રેખા સાથે જોડાવાથી પૂજા તેનાથી દુર થઇ ગઈ અને લગ્ન કરી લીધા પરંતુ લગ્ન વધુ સમય ટકી ન શક્યો.\nવર્ષ 2019માં પૂજાએ એક સેક્રેટ જગ્યાએ નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા. તેના લગ્નને લઈને તેના પતિએ કહ્યું, “મેં તેને મારા પરિવાર સામે પ્રપોસ કર્યું અને તેના માટે કોઈ પ્લાન બનાવ્યો ન હતો બસ બધું ચાલતું ગયું. જ્યારે તમે જાણો છો કે પરફેક્ટ વ્યક્તિ છે તો તમે તેની સાથે જિંદગી વિતાવવા માટે એકસાઈટેડ થઇ જાવ છો”\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઅને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nઘણાને નહિ ખબર હોય પણ રોજ અંગત સંબંધ માણવાથી આવુ થાય છે – પુરુષના…\n26-Oct-19 દૈનીક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/gold-breaks-all-records-in-pakistanthe-price-of-10-grams-of-gold-crossed-one-lakh-rupees-ap-995197.html", "date_download": "2020-09-20T21:17:58Z", "digest": "sha1:KNTCK3IZ6VRRUICEBLTBTDHQYAGO7G3A", "length": 23417, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "Gold breaks all records in PakistanThe price of 10 grams of gold crossed one lakh rupees ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દુનિયા\nપાકિસ્તાનમાં સોનાએ તોડ્યા બધા રેકોર્ડ 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો એક લાખ રૂપિયાને પાર\nકોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વધી રહેલી કિંમતોની અસર સ્થાનિક બજારો ઉપર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું નુકસ��ન થઈ રહ્યું છે.\nઈસ્લામાબાદઃ મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનમાં (Pakistan) સોનાની કિંમત (Gold Price) અત્યાર સુધી સૌથી ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી ગઈ છે. પાકિસ્તાનના સમાચાર ડોન પ્રમાણે ગુરુવારે ઘરેલુ બજારમાં સોનાની કિંમતો 1,05,200 (પાકિસ્તાની રૂપિયા) પ્રતિ તોલા થઈ ગઈ છે. આ પહેલા 24 જૂને પણ સોનાની કિંમતો રેકોર્ડ સ્તર ઉપર 1,05,100 રૂપિયા પ્રતિ તોલા ઉપર પહોંચી ગઈ છે. (પ્રતિકાત્મક તસવીર)\nASSJAના પ્રેસિડેન્ટ હાજી હારુન રશીદ ચંદના જણાવ્યા પ્રમાણે હવે પાકિસ્તાનમાં સોનું ખરીદવું સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ચૂક્યું છે. સામાન્ય આદમી માટે રોજના ખર્ચાઓને ઉછાવવા મુશ્કેલ થઈ રહ્યા છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિને લઈને અનિશ્ચિતતાના પગેલ વિદેશોથી ઈન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું. (પ્રતિકાત્મક તસવીર)\nકેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું કોરોના વાયરસના (coronavirus)કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વધી રહેલી કિંમતોની અસર સ્થાનિક બજારો ઉપર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને (Gems & Jewelery Sector) મોટું નુકસાન થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેમના જૂના ઓર્ડર્સના પેમેન્ટ પણ ફસાઈ ગયા છે. ઓલ પાકિસ્તાન જેમ્સ જ્વેલર્સ ટ્રેડર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોશિએશનની અધ્યક્ષ મોહમ્મદ અખ્તર ખાન ટેસોરીએ વાણિજ્ય મંત્રાલયને સૂચિત કર્યું છે કે 120 દિવસોની અંતર દેશમાંથી નિકાસ થનારી જ્વેલરીનું પેમેન્ટ મળવું જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)\nહાજી હારુન રશીદ ચંદ પ્રમાણે સ્થાનિક ગોલ્ડ માર્કેટ માટે સૌથી મોટું ટેન્શન ફેડરલ બોર્ડઓફ રેવન્યૂ એટલે કે FBRની તરફથી સોનાની જ્વેલરીનું વેચાણ ઉપર લગાવવામાં આવેલા ભારે ટેક્સ છે. આના કારણે દેશમાં ડિમાન્ડ નહીં રહી. છેલ્લા દિવસોમાં અનેક દુકાનો પણ પાકિસ્તાનમાં બંધ થઈ છે. અમે આગામી કેટલાક દિવસોમાં દુકાનો બંધ કરીને સરકાર વિરોધી પ્રદર્શન કરીશું. (પ્રતિકાત્મક તસવીર)\nડરાવી રહી છે મોંઘવારી: પાકિસ્તાની સ્ટેટ બેન્કના (SBP) જણાવ્યા પ્રમાણે અમે નાણાંકિય વર્ષ 2020માં દુનિયામાં સૌથી વધારે મોંઘવારી જોઈ છે. જેનાથી અમને વ્યાજદર વધારવા માટે મજબૂર થવું પડ્યું છે. પાકિસ્તાન જ નહીં પરંતુ વિકસિત અર્થવ્યવસ્થાઓ ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓની તુલનામાં સૌથી વધારે મોંઘવારી નોંધાઈ છે. (પ્રતિકાત્મક તસવીર)\nરિટેલ માર્કેટમાં મગ 220-260 રૂપિયા પ્રતિકિલના ભાવ ઉપર વેચાઈ ર��્યા છે. ચણાની કિંમતો 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ ઉપરાંત ખાંડના ભાવ વધીને 75 રૂપિયા પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પીબીએસ પ્રમાણે મોંઘવારી દર રેકોર્ડ સ્તર ઉપર પહોંચી ગઈ છે. (પ્રતિકાત્મક તસવીર)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/today-rupee-on-its-lowest-mark-since-august-2013-us-dollar-792250.html", "date_download": "2020-09-20T21:44:31Z", "digest": "sha1:EYIDHMIFIDZHVKDNUTBDPMUKD4U5NTBM", "length": 23459, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "today rupee-on-its-lowest-mark-since-august-2013 us dollar- ઓગસ્ટ 2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો, 18 પૈસા ગગડ્યો– News18 Gujarati", "raw_content": "\nઓગસ્ટ 2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો, 18 પૈસા ગગડ્યો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nઓગસ્ટ 2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો, 18 પૈસા ગગડ્યો\nરુપિયામાં ગુરુવારે ઓગસ્ટ 2013 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શરુઆતના તબક્કામાં 18 પૈસા સુધી ઘટીને અત્યાર સુધીના સ���થી નિચા સ્તરે ગયો હતો.\nરુપિયામાં ગુરુવારે ઓગસ્ટ 2013 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શરુઆતના તબક્કામાં 18 પૈસા સુધી ઘટીને અત્યાર સુધીના સૌથી નિચા સ્તરે ગયો હતો. આમ ડોલરની તુલનામાં રૂપિયામાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ વર્ષ રૂપિયો 10 ટકા સુધી ઘટ્યો છે. નિષ્ણાતો પ્રમાણે ઓઇલ આયાતકારો અને વિદેશી બેંકો તરફથી સરકારી બેન્કો દ્વારા કરાયેલા વેચાણ દ્વારા રૂપિયામાં ઘટાડો થયો છે. ડોલરની તુલનામાં આજે 4 પૈસા ઘટીને 70.63ના સ્તરે ખુલ્યો હતો.\nબજાર ખુલ્યા પછી રૂપિયો 70.64નો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે સ્પર્શ્યો હતો. રૂપિયામાં ગઇકાલે પણ ઘટાડો નોંધાયો હતો. રૂપિયો. 70.59ના સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ડોલરની તુલનાએ રૂપિયો અત્યાર સુધી નીચા સ્તેર 70.81ના સ્તરે આવ્યો હતો.\n71ને પાર જઇ શકે છે રૂપિયો\nબજારના નિષ્ણાતોના પ્રમાણે ડોલરની તુલનાએ રૂપિયો આજે 70.34થી 71.15ની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સતત નબળા પડાત રૂપિયાની અસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં પડી શકે છે. ક્રૂડ ઓઇલની સતત વધીત કિંમતોની અસર પણ જોવા મળી રહી છે. આમ દેશમાં ખાવા-પીવાની વસ્તુઓ અને બીજી જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટ માટે ડીઝલનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ડીઝલ મોંઘુ થતાં આ બધી ચીજોના ભાવમાં વધારો થશે.\nસેન્સેક્સનો આવો રહ્યો હાલ\nસેન્સેક્સ 61 પોઇન્ટના ઘટાડા સાથે 38,662ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ ના 50 શેરોવાળો ઇન્ડેક્સ નિફઅટી 24 પોઇન્ટ એટલે કે 0.2 ટકાના નજીવા ઘટાડા સાથે 11,668ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી 11,670ની પાસે નજર આવ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઓગસ્ટ 2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો, 18 પૈસા ગગડ્યો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/iaf-night-flies-chinook-over-dbo-as-pla-ramps-up-troops-in-occupied-aksai-chin-km-1008220.html", "date_download": "2020-09-20T21:28:54Z", "digest": "sha1:DVVJELKB5YA34ENPTJZIABM7ORZN3P7J", "length": 24874, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "iaf-night-flies-chinook-over-dbo-as-pla-ramps-up-troops-in-occupied-aksai-chin– News18 Gujarati", "raw_content": "\nસીમા વિવાદ: ચીની સૈનિકોની આડોડાઈ બાદ DBOમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nસીમા વિવાદ: ચીની સૈનિકોની આડોડાઈ બાદ DBOમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી\nચિનૂક હેલોકપ્ટરે બોર્ડર પર રાત્રે ઉડાન ભરી\nભારતે મેજર જનરલ સ્તરની વાતચીતમાં સીમા પર તણાવ ખતમ કરવા પર જોર આપ્યું છે. ખાસકરીને ડેપસાંગમાં સેનાને પાછળ હટાવી લેવાનું કહેવામાં આવ્યું છે.\nલેહ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર થોડા દિવસની શાંતી બાદ ભારત અને ચીન વચ્ચે વિવાદ ફરી વિવાદ શરૂ થઈ ગયો છે. સીમા પર ચીનની સેનાને જોતા જ ભારતીય સૈનિકો મોર્ચા પર ઉભા થઈ ગયા છે. આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાએ ચિનુક હેલિકોપ્ટરથી દોલત બેગ ઓલ્ડીની ઉપર 16 હજાર ફૂટ પર રાત્રે ઉડાન ��રી હતી. DBO દુનિયાની સૌથી ઊંચાઈ પર સ્થિત હવાઈ પટ્ટી છે, જે મૂળ રૂપે 1962ના યુદ્ધ દરમિયાન બનાવવામાં આવી હતી. આ વિસ્તારમાં ચીનની સેનાએ રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે.\nચિનૂક રાત્રે પણ લડી શકવા માટે સક્ષમ\nપ્રાપ્ત જાણકારી અનુસાર, ડીબીઓ ઉપર રાત્રીના સમયે ચિનૂક હેલિકોપ્ટર ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ભારતીય સેનાના વિશેષ દળ અને ભૂમી સેનાને પહોંચીવળવાની તીવ્ર ક્ષમતાનો ટેસ્ટ કરી શકાય. એક સિનિયર કમાન્ડરે કહ્યું કે, અપાચે હેલિકોપ્ટર ચુશુલ ક્ષેત્રમાં તકેદારી રાખી રહ્યા છે, જ્યારે અમેરિકામાં બનેલા ચિનૂકની રાતમાં લડવાની ક્ષમતાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું. જેથી આ હેલિકોપ્ટરે ડીબીઓ ઉપર ઉડાન ભરી હતી. અમે પહેલા જ ટી-90 ટેન્ક અને તોપો તેનાત કરી દીધી છે. ચિનૂકનો અફઘાનિસ્તાનની પહાડી વિસ્તારોમાં રાત્રીમાં ઉડાન ભરવાનો એક પ્રમાણિક રેકોર્ડ છે અને તેનો ઉપયોગ વિશેષ હવાઈ દળનો ઝડપથી સૈન્ય જવાબી કાર્યવાહી માટે કરવામાં આવે છે.\nઆ પણ વાંચો - Big News: કેન્દ્ર સરકાર આગામી મહિને સ્કૂલો ખોલવા માટે બનાવી રહી યોજના, જાણો - આ છે પૂરો પ્લાન\nઆ બધા વચ્ચે શનિવારે ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન ભારતે ચીનને ડેપસાંગ સેક્ટરથી તુરંત પોતાના સૈનિક પીછે હટાવવાનું કહ્યું છે. સાથે ભારતે ચીનને આ વિસ્તારોમાં નિર્માણ કાર્ય બંધ કરવાનું કહ્યું છે. અહીં બેને દેશે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે.\nભારતે મેજર જનરલ સ્તરની વાતચીતમાં સીમા પર તણાવ ખતમ કરવા પર જોર આપ્યું છે. ખાસકરીને ડેપસાંગમાં સેનાને પાછળ હટાવી લેવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, અહીં છેલ્લા કેટલાક સમયથી ચીનની સેના ભારતને પેટ્રોલિંગ પણ નથી કરવા દેતી.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સ��ંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસીમા વિવાદ: ચીની સૈનિકોની આડોડાઈ બાદ DBOમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/08/10/suresh-bhai-dalal/?replytocom=20025", "date_download": "2020-09-20T19:48:28Z", "digest": "sha1:SKJY6ATTHDNYCRZL42CSDYG33MQTSW4L", "length": 31430, "nlines": 222, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » જત જણાવવાનું કે » શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ\nશ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25\nAugust 10, 2012 in જત જણાવવાનું કે tagged સુરેશ દલાલ\nગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાં જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયું છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.\nઅક્ષરનાદ પુસ્તક ડાઊનલોડ વિભાગ માટે તેમના પુસ્તકોને પ્રસ્તુત કરવા માટેના કાર્યને લઈને તેમની સાથે સંપર્કમાં રહેવાનો ગત થોડાક દિવસોમાં અવસર મળ્યો હતો. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે એવી ��્રાર્થના અને શ્રદ્ધાસુમન.\n25 thoughts on “શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ”\nઅક્ષરો નુ યોગ્ય નિયોજન થાય અને સુરેશ ભૈ નો સ્પર્શ મળે તો શબ્દ પણ સુવર્ણ બને તેવા ભાષા પારસમણીની ગેરહાજરી સાલશે\nકોઇ કવી ભુખ્યો અ જ સુવો જોઇયે…..તેન માટે શુ કરી શકાય તેવ પ્રશ્ન નો રાજ ઉકેલ તેઓ એ આપ્યો\nહૃદય-મંડિત…અંતરતમનો ઉજાસ ….જે તેમના શબ્દોને લઈને છે તે તો શાશ્વત જ છે.\nસાહિત્યના ઝવેરિને અશ્રુભીની અન્જલિ…..\nશ્રી સુરેશ દલાલ ના અવસાન થી દુખ થાય તે સ્વાભાવીક છે, ભગવાન તેના આત્મા ને શાતિ આપે તેવી પ્રાથના.\nતમે તમારા લખાન દ્વારા સદાય સાથે રહેશો.\nઆ બહુ દુઃખદ સમાચાર છે પણ જે આવ્યુ તે જવાનુ…\nજે તેમણે તેમના હમણાના ભાગવત ગીતાના ચિન્તન મા જ બતાવ્યુ….જો એટલો બધો આઘાત હોય તો તેમને અનુભવિ શકાય તેમના લખાણો દ્વારા તેઓ સદા જીવન્ત જ આનુભવાય … વિદ્યુત ઓઝા\nકહેવાય છે કે, તારે જે કરવાનું છે તે તું કરીને જ રહે છે. તારે અમારી જેમ વિરોધીઓ નથી, એટલે તારા કર્તુત્વો આ લોકમાં લીલા કહેવાય છે. તે કેવી કેવી હસ્તીઓ ખરીદવા માંડી છે…. પહેલાં દેવ ઉઠી એકાદશીએ અમારા ઉશનસને ઉઠાવ્યા.અને દેવ સુતી એકાદાસીએ એમના પત્નીને. હવે જન્માષ્ટમીના ટાણે પણ તારી વૃતિમાં ચીરો પડ્યો, અને તે અમારાં સુરેશ દલાલને ઉઠાવ્યા. બીજાં દારાસિંગ-રાજેશખન્ના જેવાં ઉચકા તો ખરા જ. સાહિત્ય અને કલામા સમઝ ના તો અમારી જેમ અક્ષરનાદને વાંચ. અને સમઝ જો પડતી હોય તો એના રસિકોને આઘાત આપવામાં તને શાની મોજ આવે છે. મને ખબર છે કે, તારો જવાબ રાબેતા મુજબ નફ્ફટ જ હશે. તું કહેશે, આટલાં બધાં સુરેશ ધરતી પર છે એમાંથી એક સુરેશ ઉઠાવ્યો એમાં આટલી બધી રાડ શું પાળો છો… પહેલાં દેવ ઉઠી એકાદશીએ અમારા ઉશનસને ઉઠાવ્યા.અને દેવ સુતી એકાદાસીએ એમના પત્નીને. હવે જન્માષ્ટમીના ટાણે પણ તારી વૃતિમાં ચીરો પડ્યો, અને તે અમારાં સુરેશ દલાલને ઉઠાવ્યા. બીજાં દારાસિંગ-રાજેશખન્ના જેવાં ઉચકા તો ખરા જ. સાહિત્ય અને કલામા સમઝ ના તો અમારી જેમ અક્ષરનાદને વાંચ. અને સમઝ જો પડતી હોય તો એના રસિકોને આઘાત આપવામાં તને શાની મોજ આવે છે. મને ખબર છે કે, તારો જવાબ રાબેતા મુજબ નફ્ફટ જ હશે. તું કહેશે, આટલાં બધાં સુરેશ ધરતી પર છે એમાંથી એક સુરેશ ઉઠાવ્યો એમાં આટલી બધી રાડ શું પાળો છો… ત્યારે મારે તને એ જ જાનવવાનું કે અહીં એક મીનીટમાં ૨૧ કૃષ્ણ જનમ લે છે. પણ મોટા થાય એટલે એ કૃષ્ણ મટી કરશન બની જાય છે. અમોને મેનુ પ્રમાણે સાહિત્યનો રસાસ્વાદ કરાવનાર આ સુરેશ….દલાલ છે ખરો, પણ સાહિત્યના સંકલન દ્વ્રારા એકબીજાના હૃદયમાં વિના પા-ઘડીએ પહોંચવાની દલાલી કરતાં. તને એની અદેખાઈ આવી હશે. તું પણ પ્રભુ હવે અદેખો થઇ ગયો છે. તારી શ્રુષ્ટિને અડ્યા વિના તને ઉઘાડી બારીમાંથી પામવાનો-નીરખવાનો પ્રયાસ કરનારને તું ઊંચકી લે…………..એ વ્યાજબી તો નથી. તને ખબર છે, સંસારની વિધુરતા કે વિધ્વતા તો તારી માયાજાળમા વિસરી જવાય, પણ સાહિત્યથી વિધુર કે વિધ્વતા મેળવનારની પાછળ હવે કોણ દલાલી કરશે..\nઠીક છે, અમારે બધું લખવાનું પણ તારે ક્યાં સમઝવાનું છે તારે તો બેઠાંબેઠાં ખાલી એક-બે-ત્રણ જ કરવાના ને…\nસુરેશભાઈ………..અમને સતત યાદ આવશે. અમારા મગજની ચકાસણી અમે એમની કવિતા અને લેખો દ્વ્રારા કરતાં. અમારી સમઝણનો એ સ્ત્રોત હતો. સાહિત્યિક પદયાત્રીઓના એ પથદર્શક હતાં. એ ગુજરાતનો નહિ પણ ગુજરાતીઓનો નાથ હતો. અમે તો કૃષ્ણ જનમવાના સમયે કૃષ્ણ ગુમાવ્યો છે, અને તે તે મેળવ્યો છે. એમના આત્માને ચીર: શાંતિ આપવાનું તારા હાથમાં છે. અને ગુજરાતનો સાહિત્યિક ખાલીપો પૂરવાનું પણ તારા હાથમાં છે. શ્રી સુ.દ. એ તો શક્તિ પ્રમાણે બારી ખુલ્લી રાખી હતી. તું સ્વર્ગનું બારણું ખુલ્લું રાખી એના આત્માને પંપાળી વ્હાલ કરજે. અને જો તને દયા આવે તો પાછાં ગુજરાતમાં જ મોકલજે.\nહાસ્ય કલાકાર રેડિઓ-ટીવી-સ્ટેજ- (વલસાડ\nગુજરાતી સાહિત્યના ઈતિહાસમા સુરેશભાઈનું નામ અંકિત થઈ ચૂકયું છે. પ્રભુ એમના આત્માને ચીર શાંતિ બક્ષે.\nશ્રી સુરેશભાઈ ગુજરાતી સાહિત્ય ના ગગનમાં ચમકતાં એક અત્યંત તેજસ્વી તારલા હતાં. હવે તેઓ અવિચલ ધ્રુવ પદ પામ્યાં છે. ગુજરાતી સાહિત્ય ને તેમની વિદાયથી ન પુરાય તેવી ખોટ પડી છે. અહીં પ્રકટ થયેલ તેમના ઈ-પુસ્તક- “ભગવદ ગીતા એટલે” માં તેમનો પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો ભારોભાર અહોભાવ અને અસીમ શ્રધ્ધા અને અપ્રતિમ પ્રેમ વ્યક્ત થયો છે. કૃષ્ણ ને સમજી-સમજાવી તેઓ તેની લીલામાં પહોંચી ગયાં.\nસુરેશભાઈને કોટિ-કોટિ શ્રધ્ધાસુમન અર્પણ કરૂં છું તથા ગુજરાતી સાહિત્ય માટે તેમના પ્રદાનને સલામ.\nદલાલ સાહેબને કોઈ સ્ત્રીએ પૂછ્યું કે તમે કવિતા કઈ રીતે લખો છો દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી પર ઉતારતા આવડે છે તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી પર ઉતારતા આવડે છે જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.\nગઇકાલે પ્રખ્યાત રચનાકાર સુરેશ દલાલનુ મુર્ત્યુ થયુ.વાંચીને થયુકે વળી પાછા એક લેખકે આયખુ પુરુ કર્યુ.\nઆજ્ના દિવસે સોશીયલ નેટવર્કિગ વેબસાઇટ્સ ઉપર તેમના ચાહકો જોઇને મનમાં તેમના માંટે માન થઇ આવ્યુ. પણ જેમ જેમ તેમના વિશે લખેલા વિશેષણો વાંચતો ગયો તેમ તેમ લાગ્યુકે આ લોકોને સુરેશ દલાલના મુર્ત્યુના આધાત કરતા પોતાની લેખનશક્તિ આ શોક સંદેશામાં ડોકાય તેની તકેદારી વધુ હશે. એમની રચનાઓ યાદ કરીયે ત્યાં સુધી તો ઠીક પણ પછી તો એવા શબ્દો આવવા લાગ્યા કે એ વાંચીને થશેકે આ શ્રધ્ધાજંલી નથી પણ ખાલી ઠાલા શબ્દોની શબ્દાજંલી છે.\n–\tઆજે ગુજરાતી ભાષાનો એકે એક શબ્દ માથા કુટીને રડિ રહ્યો છે\n–\tકદાચ ભગવાનને બિક હશે કે આ માણસ જો વધુ રચનાત્મક લખશે તો લોકો મને ભુલી જશે એટલે તેમણે સુરેશ દલાલને બોલાવી દિધા\n–\tગુજરાતી ભાષાને કોઇએ ઓળખ આપીને સમુર્ધ્ધ કરી હોય તો તે કવી સુરેશ દલાલે કરી.. બાકી એની કોઇ જ ઓળખ ન હતી.\n–\tગુજરાતી ભાષાનો યુગ પુરો થયો .. (લગભગ દરેક પ્રખ્યાત લેખકની શ્રધ્ધાજંલીમા બોલાતુ કે લખાતુ વાક્ય હશે..)\nસુરેશભાઇ લાંબા સમયથી બિમાર હતા. જેની આ ચાહકો માંથી અડધાને ખબર પણ નહતી. ફકત કંઇક લખવુ એટલે લખવુ…\nઆવા સમયે તેમના વિશે મોટી મોટી વાતો લખવાની જગ્યાઍ બે મીનીટ આંખો બંધ કરીને ઇશ્વરને તે સદ્દગતના આત્માની શાંતી મળે તેમ પ્રાથના કરીયે તો શ્રધ્ધાજંલી પંહોચે..\nઆ જ લોકો આવાજ વાક્ય�� ફરી પાછા કોઇ બીજા લેખકના અવસાન સમયે લખશે કે બોલશે ફકત ત્યાં બદલાશે તો સ્વ.સુરેશ દલાલનુ નામ…\nઆવા કોઇ દેખાડા વગર બે ધડિ દિલથી એમની આત્માની શાંતી માંટે પ્રાથના કરી કંઇક તેમના જેવુ રચનાત્મક કામ કરીશુ તેવી હ્રદયમાં તેમને ખાતરી આપશુ તો કવી રાજી થશે…\nયોગાનુયોગ કહો કે જે હોય તે..”ક્રુષ્ણ, મારી દ્રષ્ટીએ” વાંચતો હતો અને આ સમાચાર – ગુજરાત અને ગુજરાતીઓને ખબર નથી કે ખરેખર એમણે શું ગુમાવ્યું છે…પ્રભુ એમનાં આત્માને શાંતિ આપે..પ્રભુ પણ કદાચ એમની સાથે ગોષ્ઠિ કરવા આતુર હશે\nમારી વાંચનની ક્ષિતિજો ને વિસ્તારનાર મારા પ્રિય સુરેશ દલાલ ને , ભાવભીનું આવજો . . .\nસુરેશ દલાલ ગયા.. ખુલી ગઈ બારી\nસુરેશ દલાલ (૧૧ ડિસેમ્બર, ૧૯૩૨ – ૧૦ ઓગસ્ટ, ૨૦૧૨ – ૭૯ વર્ષ) આ જગતમાં સદેહે રહ્યા નથી.\nસુરેશ દલાલ આપણા પ્રિય કવિ, નિબંધકાર, પત્રકાર, સંપાદક અને પ્રકાશક આ જગતમાં રહ્યાં નથી. ૨૦૦૫માં તેમને ગુજરાતી ભાષાના પ્રદાન માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી એવોર્ડ ‘અખંડ ઝાલર વાગે’ ના નિમિત્તે મળ્યો હતો. ૧૯૫૩માં બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં તેમણે સાહિત્યમાં પી.એચ.ડી. કર્યું હતું. એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સીટી, મુંબઈમાં તેઓ ગુજરાતી વિભાગના વડા હતા. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીના તેઓ કુલપતિ રહી ચુક્યા છે, યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન તરફથી તેઓ ‘રાષ્ટ્રીય પ્રવચનકાર’ રહી ચુક્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિ પર તેઓ ૧૯૮૩-૮૭ દરમિયાન રહ્યાં હતા. ગુજરાતને પહેલું કાવ્ય જર્નલ ‘કવિતા’ તેમણે આપ્યું અને તેને લાંબા સમય સુધી નિભાવ્યું. તેમનાં ‘ઈમેજ પબ્લિકેશન્સ’ દ્વારા હાલના સમયના શ્રેષ્ઠ પુસ્તકો આપણને મળતાં રહ્યાં છે. ગુજરાત સરકારના પાંચ એવોર્ડ્સ સહીત અનેક એવોર્ડ્સ તેમને મળતાં રહ્યાં હતાં.\nહજી ગયા મંગળવારે, ૭ ઓગસ્ટ, ૨૦૧૨ની મારી ‘ગુજરાત ગાર્ડિયન’ની ‘કલ્ચર ગાર્ડિયન’ પૂર્તિમાં અમે તેમનાં તાજા પુસ્તક ‘જીવનને હૂંફ આપનારાં ૧૨૬ કાવ્યો’ ના અંશો પ્રગટ કર્યાં હતાં. જેમાં ‘ઇતના તું કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે’ (કવિ અનામી) કાવ્ય વિષેનો સુરેશભાઈનો અદભૂત લેખ અમે પુન:પ્રકાશિત કર્યો હતો. ગુજરાતી સામયિકોમાં તેઓ ખૂબ ચહિતા સર્જક રૂપે સતત હાજર રહેતા હતા.\nશ્રી કૃષ્ણ અંગેની પંક્તિઓ સુરેશ દલાલ સતત વહાવ્યા કરતા હતા. અંતે દેશ આખો જયારે જન્માષ્ટમી ઉજવતો હતો તે શુક્રવાર, તા. ૧૦ ઓગષ્ટ, ૨૦૧૨ની સાંજે આઠ કલાકે તેમણે કાયમી વિદાય લીધી. આ લખું છું ત્યારે શનિવારની સવારે તેમના મુંબઈના નિવાસસ્થાને સવારે ૯ કલાકે તેમનો દેહ ચાહકો માટે પ્રદર્શિત થશે અને ૧૦ કલાકે તેમની અંતિમ યાત્રા શરુ થશે. પણ સુ.દ. આપણી આસપાસ, વિચારોમાં, વક્તવ્યોમાં સાડા વ્યક્ત થતા રહેશે. કવિ અને કાવ્યો અમર હોય છે. ‘મારી બારીએથી’ વડે સુ.દ.એ જે જગત આપણને બતાવ્યું છે, તેણે આપણને સમૃદ્ધ કર્યાં છે. લોંગ લીવ સુરેશ દલાલ.\nશ્રી સુરેશ દલાલ ગુજરાતી સાહિત્યના એક એવા બહુઆયામી સર્જક રહ્યા જેમણે વધતી ઉમરની અસર તેમના સર્જન પર ન પડવા દીધી. આમ સર્જનાત્મક્તાને ઉમરના દરેક પડાવપર કઇ રીતે સાર્થક રાખી શકાય તે પણ તેમના જીવનમાંથી શીખવાનું મળે છે.\nતેમની પરલોકની સફર પણ આવી જ સર્જનાત્મક શાંતિમય રહે તેવી પ્રાર્થના.\nશ્રી સુરેશભાઈ દલાલને મળવાનું સદભાગ્ય ગયા વર્શે અહિં અમેરીકામાં મળ્યું હતું અને આ વર્શે પણ આવવાના હતા. મારી મનહ્પૂર્વક શ્રધ્ધાંજલી.\nમુ. શ્રી સુરેશભાઈને ચરણે મારા શ્રદ્ધાસુમન\nકવી શ્રી સુરેશ દલાલ ને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..\nગુજરાતી ભાષાનૉ એક એક શબ્દ રડી રહ્યો છે.\n← નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ…\nઆદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૧) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF/", "date_download": "2020-09-20T21:00:15Z", "digest": "sha1:EEYEGLYOQH7F7LOAOW3K73UQTATEVWPS", "length": 3068, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / સ્ત્રીનું હૃદય…..\nકોઈ તમારા પર દયા ખાય તેના કરતા…..\nજાણવા જેવું તરફથી અશ્રુભરી શ્રધ્ધાંજલી\nએટલી સસ્તી નથી જિંદગી\nસપના અને સંસ્કાર ઉગીને નીકળે તો…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nસમજણથી હટીને જ્યાં લાગણીનું ગણતર હોય ત્યાં….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/gujarat/order-of-investigation-in-private-and-public-hospitals-of-the-state-after-the-ahmedabad-fire-1007259.html", "date_download": "2020-09-20T21:11:45Z", "digest": "sha1:UE6UWONJ2GFDEJEHP2R7CLIPPRBJGPTD", "length": 27264, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad આગકાંડ બાદ રાજ્યની ખાનગી અને જાહેર હોસ્પિટલોમા તપાસના આદેશ -Order of investigation in private and public hospitals of the state after the Ahmedabad fire– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ગુજરાત\nAhmedabad આગકાંડ બાદ રાજ્યની ખાનગી અને જાહેર હોસ્પિટલોમા તપાસના આદેશ\nAhmedabad આગકાંડ બાદ રાજ્યની ખાનગી અને જાહેર હોસ્પિટલોમા તપાસના આદેશ\nAhmedabad આગકાંડ બાદ રાજ્યની ખાનગી અને જાહેર હોસ્પિટલોમા તપાસના આદેશ\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nAhmedabad શહેરના ઘણા વિસ્��ારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઆજના 5 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nLok Sabha બાદ Rajya Sabhaમાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nBSFની સરહદ પર મોટી કાર્યવાહી, ડ્રગ્સ અને હથિકાર કર્યા જપ્ત\nસુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nદિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતી��ે ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા શિકાર\nસુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો માર\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં હનીટ્રેપ કેસમાં વધુ ધરપકડ, SOGએ વધુ એક આરોપી પકડ્યો\nAhmedabadમાં CTM બ્રિજ પરથી આધેડે લગાવી છલાંગ, ઘટના અંગે પોલીસની તપાસ શરુ\n'મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો' ધમકાવીને વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો\nકોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી\nઆજના 1 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nKutchમાં રુપાણી સરકારની નવી ઓદ્યોગિક નીતિથી નવા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન\nપ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'\nAhmedabadનાં નરોડાના PSI એ.એન.ભટ્ટનું કોરોનાથી થયું નિધન\nSuratનાં ઉમરપાડામાં પોલીસે ફોરવ્હિલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nNews18 ગુજરાતીના રિપોર્ટની અસર, કોર્પોરેશનની ટીમ નિકોલ પહોંચી\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં આંબેડકર બ્રિજ પાસે 6 જેટીથી સી પ્લેન માટે પ્લેટફોર્મ બનાવાયું\nVadodaraની SSG હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓના ટોળાનો પગાર ઓછો આપતા હંગામો\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની ���ાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2014/11/05/", "date_download": "2020-09-20T21:23:04Z", "digest": "sha1:ULNUZLEG4BGVPWPYRBLVGHLN4ALM62WF", "length": 7392, "nlines": 100, "source_domain": "www.aksharnaad.com", "title": "November 5, 2014 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nપાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ 16\nNovember 5, 2014 in માઈક્રો ફિક્શન tagged હેમલ વૈષ્ણવ\nઅક્ષરનાદ પર માઈક્રોફિક્શનના વાર્તાપ્રકાર પર સતત હાથ અજમાવતા હેમલભાઈ વૈષ્ણવ આજે વિશેષ ‘થીમ’ માઈક્રોફિક્શન સ્વરૂપે ફક્ત ડાયસ્પોરા સમાજની વાર્તાઓ લઈને આવ્યા છે. તેઓ પોતે પણ ભારતથી દૂર જ છે, અને કદાચ તેથી જ વાર્તા થઈ શકે એવી એ લાગણીને વાચા આપવા આ માઈક્રો માધ્યમને તેમણે સચોટપણે ઉપયોગમાં લઈ બતાવ્યું છે. હેમલભાઈનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ આભાર અને શુભકામનાઓ.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ���ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B/", "date_download": "2020-09-20T20:31:56Z", "digest": "sha1:Z72VPFQOZTTXDYFVKFFG5PW5STP4PZQZ", "length": 11972, "nlines": 134, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલી અમદાવાદ વચ્ચેે ધોળામાં 26 કરોડનો ઓવરબ્રીઝ મંજુર | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલી અમદાવાદ વચ્ચેે ધોળામાં 26 કરોડનો ઓવરબ્રીઝ મંજુર\nઅમરેલી અમદાવાદ વચ્ચેે ધોળામાં 26 કરોડનો ઓવરબ્રીઝ મંજુર\nઅમરેલીને અમદાવાદ સાથે જોડતા માર્ગ ઉપરનું સૌથી મોટુ વિઘ્ન દુર કરાવતા શ્રી વિરજીભાઇ ઠુંમર\nઅમરેલી જિલ્લાનો 30 વર્ષ જુનો પ્રશ્ર્ન ઉકેલાયો : મંત્રી સ્વ. મનુભાઇ કોટડીયાથી માંડી વર્તમાન મંત્રીશ્રી રૂપાલા, શ્રી સંઘાણી તથા તમામ ધારાસભ્યોને રેલ્વે ફાટક નડતા હતા\nધોળાના બંને રેલ્વે ફાટક ઉપર 26 કરોડના ખર્ચે ઓવરબ્રીઝના વર્ક ઓર્ડર ઇસ્યુ થયાં અમરેલીથી અમદાવાદ સારવારમાં જતા ઇમરજન્સીવાળા દર્દીઓ જીવ ગુમાવતા હતા\nભાવનગર જિલ્લાના ધોળા ક્રોસિંગપર રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવતા સૌરાષ્ટ્રના પાંચ જેટલા જીલ્લાના લોકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જવા માટે આગામી સમયમાં મોટી રાહત મળશે રાજ્ય સરકાર દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે મંજુર કરી વર્ક ઓડેર ઈશ્યુ અમદાવાદ જતા લોકોમે મોટી રાહત મળી છે\nસૌરાષ્ટ્રના અમરેલી,બોટાદ,ગઢડા,ગિરસોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાના વાહન ચાલકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જતા હોય છે જેઓને અહીંનું ધોળા રેલવે ક્રોસિંગ પરનો ટ્રાફિક ભારે અડચણરૂપ બનતો હોય જેના કારણે સમય પણ બરબાદ થાઈ છે અહીં એક લાંબો ઓવરબ્રિજ કાઢવા માટે વર્ષોથી લોકો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી પણ રેલવે વિભાગ અને રાજ્ય સરકારના સંકલનના અભાવે કામગીરી ભારે વિલંબ થતો હતો\nત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ને આવતા તેઓ દ્વારા આ ધોળા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજની બનાવવાની સતત રાજ્ય સરકારમાં અને રેલવે વિભાગમાં રજુઆત કરતા તેનું સુખદ પરીણામ મળતા આજે રાજ્ય સરકાર દ્વારા અહીં ધોળા રેલવે ક્રોસિંગપર રૂપિયા 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી મજૂરી આપી વર્ક ઓડેર ઈશ્યુ કરતા અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના મોટાભાગના રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી\nઆ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ધોળ રેલવે ફાટકપર એક ઓવરબ્રિજની તાતી જરૂર હતી ઘણા સમયથી અમારી રજુઆત હતી કારણકે અહીં અમદાવાદ જવા માટે અહીં ફાટક પાસે ખુબજ મુશ્કેલીઓ પડતી હતી પણ હવે ઓવરબ્રિજ બન્યાબાદ મોટી ટ્રાફિક સમસ્યાઓમાંથી લોકોને રાહત મળશે\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ���૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2019/09/indias-first-sos-helpline-will-be-started-in-gandhinagar/", "date_download": "2020-09-20T19:41:25Z", "digest": "sha1:AWNA2BAZ63H5A5BWJJ272LB2X6VZP4J4", "length": 7096, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ સુરક્ષા અને તબીબી સેવા માટેની SOS હેલ્પલાઇન ચાલુ થશે - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરમાં દેશની સૌપ્રથમ સુરક્ષા અને તબીબી સેવા માટેની SOS હેલ્પલાઇન ચાલુ થશે\nગાંધીનગર જિલ્લામાં દેશની સૌપ્રથમ હેલો SOS સુવિધા શરુ કરવામાં આવશે. જેમાં તાત્કાલિક તબીબી અને સુરક્ષા સેવાનો સમાવેશ કરવામાં આવશે. આ સેવાનો મુખ્ય હેતુ અશક્ત વ્યક્તિ, બીમાર માણસ, આંગણવાડી કે શાળામાં ભણતા બાળકો, વૃદ્ધો, અસલામત સ્થળે કામ કરતી મહિલાઓનો આકસ્મિક સમયે તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે. આ સેવા અંતર્ગત તાત્કાલિક સુરક્ષા સેવા અને તબીબી સેવાને સાંકળવામાં આવી છે.\nઆ સેવામાં ૩૦૪ ગામડાઓને જોડવામાં આવશે. તેના સાથે ઇમર્જન્સી સેવા ૧૦૮ને પણ સાંકળવામાં આવશે. આના વિષે માહિતી આપતા કલેક્ટર એસ.કે.લાંગાએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ઇમર્જન્સી સમયે મોબાઈલનું ખાસ રેડ બટન દબાવશે તો વધુમાં વધુ ૧૫ મિનિટમાં જ તેના સુધી ફિઝિકલ હેલ્પ પહોંચી જશે. આ સેવામાં દર્દીને ઘરેબેઠા ૨૦ દવા ટેલી હેલ્થ કીટની મદદથી આપવામાં આવશે.\nહેલો SOS ગાંધીનગર સેવાના આ મહત્વના પ્રોજેક્ટનું ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ સેવા બિલકુલ નિઃશુલ્ક હશે. અને જે લોકો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા નથી તેવા લોકો માટે કીપેડ ધરાવતા મોબાઈલ દૂધ મંડળી, ગ્રામ પંચાયત, અને ગ્રામ અગ્રણી જેવા ચાર સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે.\nનવરાત્રી માટે જરૂરથી અપનાવો આ હેલ્થ ટિપ્સ અને બનાવો તમારી નવરાત્રિને હેલ્ધી\nધોનીને યાદ આવી તેના સ્કૂલ સમયની ગલી ક્રિકેટ, શેયર કર્યો મજેદાર video\nધોનીને યાદ આવી તેના સ્કૂલ સમયની ગલી ક્રિકેટ, શેયર કર્યો મજેદાર video\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%87%E0%AA%95-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95/", "date_download": "2020-09-20T20:47:35Z", "digest": "sha1:PBLVLIQGS74XCDFMJ2S7GK2EDR3PF4NU", "length": 4198, "nlines": 67, "source_domain": "www.janvajevu.com", "title": "દરેક ડ્રાઈવરે આ વિડીયો એકવાર તો અચૂક જોવો જોઈએ...!!", "raw_content": "\nHome / વિડિયો / દરેક ડ્રાઈવરે આ વિડીયો એકવાર તો અચૂક જોવો જોઈએ…\nદરેક ડ્રાઈવરે આ વિડીયો એકવાર તો અચૂક જોવો જોઈએ…\nબધા જ ડ્રાઈવરે આ વિડીયો જોવો જોઈએ. આખરે કોઈની લાઈફનો સવાલ છે. અમુક લોકો આડેધડ આગળ પાછળ જોયા વગર કાર્સ ચલાવતા હોય છે જેમાં કેટલાક નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે તો કેટલાકનું એકસીડન્ટ. આ વિડીયો જોઈ તમને થશે ‘ઓહ માય ગોશ’ શું થશે આપણા દેશનું.\nઆને કહેવાય રીયલ લાઈફ હીરોસ, અચૂક જુઓ\nસામે આવ્યું ગ્રેટ ગ્રાન્ડ મસ્તી નું ટ્રેલર, તમે પણ નિહાળો\nઆવું હશે ૨૦૩૦ માં આપણું ભારત, અચૂક જુઓ\nઆખરે ‘સુલતાન’ નું ધમાકેદાર ટીઝર થયું લોન્ચ – જાણવા જેવું\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nકામની છે આ ફેસબુકની શૉર્ટકટ કીઝ, તમે પણ જાણો\nફેસબુકને વધારે ઈંટેરેસ્ટીંગ અને રસપ્રદ બનાવવા માટે શૉર્ટકટ કીઝ હોય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/caramel-popcorn-milkshake/", "date_download": "2020-09-20T21:25:36Z", "digest": "sha1:D37MW3BPOR23VXYVVMTKJFBCP7FZROAF", "length": 2527, "nlines": 38, "source_domain": "www.janvajevu.com", "title": "Caramel popcorn milkshake Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવશે આ પોપકોર્ન શેક\nસામગ્રી * ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૧ કપ ઠંડુ દૂધ, * ૨૧/૨ ટીસ્પૂન કેરેમલ સોસ, * ૧/૪ કપ પોપકોર્ન. રીત મિક્સરના બોક્સમાં વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ અને કેરેમલ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-friend-kidnapped-by-friend-in-surat-after-he-refused-to-give-loan-jm-1006614.html", "date_download": "2020-09-20T21:15:53Z", "digest": "sha1:S7CULT555ZIUJO3Q5DECTOSBIZJVPSCT", "length": 27123, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "friend kidnapped by friend in surat after he refused to give loan jm– News18 Gujarati", "raw_content": "\nસુરત : 'આજે તુ બચી ગયો,હવે પછી જાનથી મારી નાંખીશ', રત્નકલાકારનું મિત્રએ અપહરણ કરી લૂંટ ચલાવી\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : 'આજે તુ બચી ગયો,હવે પછી જાનથી મારી નાંખીશ', રત્નકલાકારનું મિત્રએ અપહરણ કરી લૂંટ ચલાવી\nકાપોદરા પોલીસ મથકની ફાઇલ તસવીર\nબહેનને રક્ષાબંધનમાં ફ્રીજ આપવા માટે લીધેલી લોનનો મામલો અપહરણ સુધી પહોંચ્યો, કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ\nરક્ષાબંધનમાં (Rkashabandhan) બહેનને ફ્રીજ (Fridge) ગ��ફ્ટ આપવા માટે સુરતના (Surat) રત્નકલાકારે પોતાના (diamond worker) મિત્રના નામે કરાવેલી લોનના હપ્તા રત્નકલાકર નહીં ભરશે તેવા ડરથી મિત્ર એ લોન કેન્સલ કરાવી દેતા રત્નકલાકારે ઉશ્કેરાઈને પોતાના જ મિત્રનું (Kidnapping) કારમાં અપહરણ કરી માર મારી મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.જોકે આ મામલે અપહરણ નો ભોગ બનાર એ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ સરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે\nરક્ષાબંધનને લઇને બહેન ગિફ્ટમાં ફ્રિજ આપવા માટે મિત્રના નામે લોન કરાવી પણ મિત્રએ આ લોન કેન્સલ કરાવવી ભારે ભરી પડી હતી, અને કેન્સલ લોન કરાવતા મિત્રે મિત્રનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે.\nસુરતના કાપોદ્રા કારગીલ ચોક નાલંદા સ્કુલ રોડ પાસે સક્રતા સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના ખસરીયા ગામના અશ્વિન છગનભાઈ લક્ક઼ડા હીરા મજુરી કામ કરે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે હીરા મંજુરી બંધ હોવાથી ઘરે જ રહે છે. અશ્વિનભાઈ દસ વર્ષ પહેલા તેના મિત્ર પ્રફુલ ધડુક સાથે નાના વરાછા ઢાળ પાસે ગંગા જમના ઍપાર્ટમેન્ટમાં વિજય ધીરૂ માલવીયાની ઓફિસમાં બેસવા માટે જતા હતા.\nઆ પણ વાંચો : સુરત : કાતિલ Coronaનો કહેર, બપોર સુધીમાં વધુ 130ને ચોંટ્યો, વધુ 2 દર્દીનાં નિધનથી ચિંતા વધી\nવિજય માલવીયા જમીનનો ધંધો કરે છે, આ ઓફિસમાં ભાવિન હરજી સંધાણી પણ બેસવા માટે આવતો હોવાથી તેમની ઓળખાણ થઈ હતી. છ દિવસ પહેલા ભાવિન સંધાણીનો ફોન આવ્યો હતો. અને તેની બહેનને રક્ષાબંધનમાં ગીફ્ટ આપવાનું હોવાનું કહી આધાર કાર્ડ, પાનકાર્ડ ઉપર લોન કરાવાની વાત કરી ઘરે લેવા આવ્યો હતો અને ત્યાંથી વરાછા પોલીસ સ્ટેસનની સામે આવેલ વિજય સેલ્સ ઈલેકટ્રોનિક્સમાં ગયા હતા.\nભાવિન સંઘાણીએ ફ્રીઝ ખરીદવાનું નક્કી કયું હતું જેની કિંમત રૂપિયા 28 હજાર હતી. જોકે, અશ્વિનના નામે લોન પર લેવાનું નક્કી કરતા અશ્વિને ડોક્યુમેન્ટ આપ્યા હતા. અશ્વિને ઘરે જઈને તેના પરિવારને વાત કરતા તેના ભાઈએ ભાવિન લોનના પૈસા નહી ભરે તો આપણે ભરવા પડશે એવું કહેતા લોન કેન્સલ કરાવવાનું કહ્યુ હતું.જેથી અશ્વિન બીજા દિવસે દુકાને જઈને લોન કેન્સલ કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ભાવિન સંધાણીએ ફોન કરી 'કેમ ફ્રીઝનું બુકિંગ કેન્સલ કરાવ્યું' હોવાનુ કહી ગાળાગાળી કરી હતી. અને ગઈકાલે સવારે સાત વાગ્યે ભાવિન ઘરે આવી શર્ટનો કોલર પકડી બળજબરી પુર્વક વેગનાર કારમાં બેસાડ્યો હતો.\nઆ પણ વાંચો : સુર��� : માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા, શહેરમાં 3 દિવસમાં ત્રીજું ખૂન થતા ચકચાર\nગાડીમાં વિજય ધીરુભાઈ માલવીયા, અને ડ્રાઈવર ધર્મશ હતો. ગાડીમાં અશ્વિનને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને ગાડી સ્મીમેર હોસ્પિટલની સામે આવેલ ભોળાનાથ મંદિરે લઈ ગયા હતા ત્યાં દર્શન કરી ત્યાંથી નજીકમાં આવેલ અવાવરુ જગ્યામાં લઈ જઈ મોબાઈલ લૂંટી લીધો હતો. અને તને આજે પતાવી દેવાનો છે, કહી મારતા હતા.\nતે વખતે પસાર થતા બે માણસો આવી અને અશ્વિનને છોડાવ્યા હતો. ત્યારે ભાવિને 'આજે તું બચી ગયો છે. હવે પછી તેને જાનથી મારી નાખીશ હોવાનુ કહેતા ત્યાંથી ભાગ્યો હતો.' બનાવ અંગે પોલીસે અશ્વિનની ફરિયાદ લઈ ભાવિન સંધાણી, વિજય ધીરુ માલવીયા અને ધર્મેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરત : 'આજે તુ બચી ગયો,હવે પછી જાનથી મારી નાંખીશ', રત્નકલાકારનું મિત્રએ અપહરણ કરી લૂંટ ચલાવી\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રા���વી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE/", "date_download": "2020-09-20T21:49:27Z", "digest": "sha1:2YTVHZQ6B5AF6PLKY3AGDJRXIVGJCZUV", "length": 33412, "nlines": 216, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "સિક્કિમ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nઆજે અમે મઠ જોવા જવાના હતા સિક્કિમમાં ખુબ મઠો આવેલા છે. સિક્કિમના મઠો જોઈએ ત્યારે થાય\nઅહીં હવા માત્ર સ્વચ્છ નથી પણ નિર્મળ પણ છે. થાય આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઇ નિર્મળ હવાથી ફેફસાં ચિક્કાર ભરી લઈએ.. . .ડુંગરામાંથી ધસમસતા પાણીના ધોધનાં ફીણ સપાટી પર તરતા તમારા તરફ આવે ત્યારે ઠંડા પાણીને સ્પર્શ કરવાનું એવું મન થાય જાણે કદી પાણી જોયું જ નથી ….આકાશ જાણે અચરજનું લાગે અને થાય આંખોમાં ભરાય એટલું ભરી લો,, પાછું આવું ક્યાં મળશે કાંચનજંઘાની સફેદ પહાડીઓ એવું મનને પ્રફુલ્લિત કરી દે…તમને થયેલ આહ્લાદક અનુભવ અને અલૌકિક અનુભૂતિરૂપી ‘દ્રશ્ય ને બાકી રહી ગયું તેમ કેમરામાં ક્લિક ક્લિક કરી ઝડપવા મંડીએ.\nચોપાસ એટલે ચારે કોર ચારે બાજુ, ચારે તરફ…સિક્કિમમાં પણ એવું જ ચારે કોર બસ કુદરતી સૌંદર્ય,….સિક્કિમ ના ચોપાસ સૌંદર્યને માણતા ઈશ્વર પક્ષપાતી હોવાની શંકા થાય ખરી. આપણો જીવ બળે કે ઈશ્વરે અહીં ખોબેખોબે સૌદર્ય આપ્યું અને આપણને ‘વધ્યું ઘટ્યું’ આપણે આશ્વાસન લેવાનું કે અમારા તો માત્ર ભૌતિક સમૃદ્ધિ ,સાચું કહું બુદ્ધના મઠો ને જોયા ત્યારે થયું સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતા પણ ઈશ્વરે અહીં જ વેરી….\nકોઈ પણ અજાણ્યા દેશને કે અજાણી જગ્યાને ત્રણ ચાર દિવસની ઉપર છલ્લી મુલાકાતમાં ઓળખવું કે જાણવું મુશ્કેલ છે. પણ જેમ્સ અમારો ડ્રાયવર એવી વાતો કરતો કે અમે સિક્કિમને ખુબ જાણી અને માણી શક્યા, વાતો પણ એવી કરે કે આપણને શરમાવી દે,તે દિવસે જેમ્સે અમને કહ્યું જ્યાંત્યા કચરો નહિ ફેંકતા, આ ભૂમિ ઈશ્વરની સૌગાત છે એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા અમે અમારી ભૂમિને સ્��ચ્છ રાખીએ છીએ. અને બોલ્યો ઈશ્વરે જે કંઈ આપ્યું એને નિભાવવું અને એને નિખારવું તો માણસના હાથમાં છે ને\nસિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી બે ફિકર છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે…ઓર્ગેનિક બધું જ હવા પાણી અને ખોરાક\nઈશ્વરે આપેલી આ કુદરતી બક્ષિશનાં વખાણ નથી કરવાં, મારે માણસને બિરદાવવો છે. મારે દુનિયાની આ સૌંદર્યનું વર્ણન નથી કરવું પણ આ સૌંદર્યનું જતન કરતા હા..આ પહાડી લોકોને સલામ કરવી છે, કુદરતી સૌદર્યની માવજત કરતા માણસને સલામ કરવી છે. બાકી જ્યાં ત્યાં પ્લાસ્ટિક નો કચરો જોઉં છું ત્યારે થાય છે આ ક્યાં અટકશે \nઈશ્વરે સમજીને જ આપણને ભેટ નથી આપી. ​અને કોન્ક્રીટ જંગલો આપ્યા છે પણ એને પણ ક્યાં સાચવીએ છે ​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા … ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા �� ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના પ્લાસ્ટિક,ડિસ્પોઝેબલ, ફોન અને કોમ્પ્યુટરનો કચરો બસ ખડકી દીધો છે.\n​પહાડી ​ જિંદાદિલ અને ખેલદિલ પ્રજા સંપીને ​કુદરતની માત્ર સંભાળ જ નથી લેતી, સામે ​કુદરતી વાવી ​ઘણું ઘણું ​પાછું ​આપીને ઈશ્વરે આપેલ ભેટનો હિસાબ સરભર કરે છે.જ્યાં ત્યાં તમે સિક્કિમમાં લાલ પીળા ઝંડા ફરકેલા જોશો..ૐ શબ્દ અહીં ચોપાસ વસેલો છે.ગોળ ગોળ ફરતા યંત્રમાં ૐનો નાદ છે,આ ​બીજું કહી નહિ અસૂર સામે કદિ ન હારવાના ​અહીંના ​માણસના મનસૂબાનું એક પ્રતીક​…છે.\nઅમારા વિચારોને તોડતો જેમ્સ બોલ્યો મઠ આવી ગયું છે. અહીં થી ઉપર તમારે જાતે ચાલીને જવું પડશે મેં કહ્યું આતો ખુબ ઊંચો ઢળાવ છે ગાડી ઉપર લઇ લઈ લે ને ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ \nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| Tagged સિક્કિમ\t| 6 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ��ટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) મ���યા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-bjp-4/", "date_download": "2020-09-20T19:33:25Z", "digest": "sha1:EV5TWH374STPZLIIVU4BUMZ3DLZQONYP", "length": 8504, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા અને માલઢોરને ઘાસચારો અપાયો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકર�� યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા...\nસિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા અને માલઢોરને ઘાસચારો અપાયો\nસિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા અને માલઢોરને ઘાસચારો અપાયો\nઆજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસની સાથે મહાવીર જયંતીની ઉજવણી કરી છે..૬ એપ્રિલ ૧૯૮૦ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મુંબઈમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરવામાં આવી હતી. આજ રોજ સોમવાર, ૬ એપ્રિલે ભાજપની સ્થાપનાનાં ૪૦ વર્ષ પૂર્ણ થાય છે. અને ૪૧ માં વર્ષમાં પ્રવેશ થયો છે.\nત્યારે સમગ્ર દેશભરની સાથે સિહોરમાં પણ ઉજવણી થઈ છે આજે ભાજપના સ્થાપના દિવસે તેમજ મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે સિહોર ભાજપ દ્વારા શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં ગરીબોને લાડવા તેમજ માલઢોરને ઘાસચારો આપીને સ્થાપના દિવસ તેમજ મહાવીર જયંતીની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શહેર ભાજપના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.\nPrevious articleસિહોર ૧૦૮ ટીમની શ્રેષ્ટ કામગીરી, પોતાના જીવ જોખમે મૂકીને બીજાના જીવ બચાવે છે ૧૦૮ ના કર્મચારીઓ\nNext articleસિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-09-20T21:46:29Z", "digest": "sha1:AOMDB2SFDLVX5DVI4XBMSIHA7D62CGVN", "length": 11133, "nlines": 240, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કટાણું - Gujarati to Gujarati meaning, કટાણું ગુજરાતી વ્યાખ્યા - Gujaratilexicon", "raw_content": "\nખરાબ ટાણું, ખરાબ સમય, કસમય, કવખત, કવેળા\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nખરાબ ટાણું, ખરાબ સમય, કસમય, કવખત, કવેળા\n(લા.) નાપસંદગી દર્શાવતું, અરુચિ બતાવતું. (૨) દિલગીરી ભરેલું, ખિન્ન\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nકંટાળા ભરેલું; ખિન્ન; દિલગીરી ભરેલું; કઠોર.\nમોં કટાણું કરવું = નાપસંદગી દર્શાવવી; અરુચિ દેખાડવી.\nધાતુના કાટને લીધે બેસ્વાદ થયેલું.\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/apnubhavnagar/", "date_download": "2020-09-20T20:42:05Z", "digest": "sha1:GRBH6AOALTX6UQFH6RVYHOF2SAOA3GZC", "length": 10028, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "લોકડાઉનમાં સિહોર ભાવનગર અને જિલ્લા વાસીઓને ઘરે જ રહીને ઓનલાઈન ફેસબુક પેજના માધ્યમથી મનોરંજન પૂરું પાડતું આપણું ભાવનગર ફેસબુક પેજ.. | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat Bhavnagar લોકડાઉનમાં સિહોર ભાવનગર અને જિલ્લા વાસીઓને ઘરે જ રહીને ઓનલાઈન ફેસબુક પેજના...\nલોકડાઉનમાં સિહોર ભાવનગર અને જિલ્લા વાસીઓને ઘરે જ રહીને ઓનલાઈન ફેસબુક પેજના માધ્યમથી મનોરંજન પૂરું પાડતું આપણું ભાવનગર ફેસબુક પેજ..\nલોકડાઉનમાં સિહોર ભાવનગર અને જિલ્લા વાસીઓને ઘરે જ રહીને ઓનલાઈન ફેસબુક પેજના માધ્યમથી મનોરંજન પૂરું પાડતું આપણું ભાવનગર ફેસબુક પેજ..\nહ��લમાં કોરોના જેવી ભયંકર બીમારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે પૂરા ભારત દેશ માં લોક ડાઉન કરવું પડ્યું છે તેવામાં સિહોર ભાવનગર સાથે જિલ્લા વાસીઓ ને ઘરે જ રહીને આપણું ભાવનગર ફેસબુક પેજ ના માધ્યમથી રોજ નવા નવા કલાકારો વક્તાઓ સિંગરો ને આ પેજ પર લાઈવ કરી રહ્યા છે. જેમાં આપણું ભાવનગર પેજના સંચાલક કલ્પેશસિંહ ઝાલા સાથે વાત થયા મુજબ જણાવ્યું કે મને વિચાર આવ્યો કે મારી પાસે સોશીયલ મીડિયા નું નેટવર્ક છે તો હું શા માટે તેનો સદુપયોગ ના કરું..તેઓને આ લાઇવ એપિસોડ તા ૧૬ થી શરૂ કર્યા અને રોજ સાંજે આ પેજ પર અમે કલાકારો ને લાઈવ કરી રહ્યા છીએ.\nજેમાં ઘણા કલાકારો લાઈવ આવી ગયેલ છે જ્યારે ઘણા હજી આવવાના બાકી છે જેમાં ડો. ઓમ ત્રિવેદી. (ભાઈબંધ નિશાળ) – દિગુભા ચુડાસમા (હાસ્ય કલાકાર) – ધારશી બેરડિયા (હાસ્ય કલાકાર) – વર્ષા કુલકર્ણી (સિંગર) હેમાંગ દવે (ગુજરાતી ફિલ્મ એક્ટર) -અનિલ વાકાણી (લોક સાહિત્યકાર) ભાગ્યેશ વારા (હાસ્ય કલાકાર) હેતસ્વી સોમાણી (યોગા વર્લ્ડ ચેમ્પયન) Rj વિક્રમ (ટોપ એફ એમ ભાવનગર). સુખદેવ ગઢવી (હાસ્ય કલાકાર) ધર્મદીપ ગઢવી (લેખક – લોક સાહિત્યકાર) હરીશ બેરડીયા (સિંગર) અશ્વિન બરસરા (લોક સાહિત્યકાર) દેવેન વ્યાસ (હાસ્ય કલાકાર) અને બીજા ઘણા બધા કલાકારો આ પેજ પર આવવાના હોય તો આપ સૈા આપણું ભાવનગર પેજ ની અપડેટ fb.com/apnubhavnagar જોતા રહો. અને ઘરે રહો. સુરક્ષિત રહો. અને આ સંકટમાં સરકાર જે કઇ કહે એનું પાલન કરો..\nPrevious articleલોકડાઉનએ માનવીને મર્યાદીત જરૂરિયાતમાં જીવતા શીખવાડયું\nNext articleહેલ્લો-નરેન્દ્ર મોદી બોલું છું, ૬૮ વર્ષના ચીંથરભાઈ પરમારને આવ્યો ફોન, થઈ ગયા ખુશખુશાલ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://templesinindiainfo.com/1000-names-of-sri-subrahmanya-swamy-sahasranamavali-stotram-lyrics-in-gujarati/", "date_download": "2020-09-20T21:32:26Z", "digest": "sha1:FBNEVESOZUNJYU3LVJTPYIGLTXQ4PYOI", "length": 55444, "nlines": 1246, "source_domain": "templesinindiainfo.com", "title": "1000 Names of Sri Subrahmanya Swamy - Sahasranamavali Stotram Lyrics in Gujarati - Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places", "raw_content": "\nબાલાર્કદ્યુતિષટ્કિરીટવિલસત્કેયૂરહારાન્વિતમ્ ॥ ૧ ॥\nકાઞ્ચીકઙ્કણકિઙ્કિણીરવયુતં શૃઙ્ગારસારોદયમ્ ॥ ૨ ॥\nધ્યાયેદીપ્સિતસિદ્ધિદં શિવસુતં શ્રીદ્વાદશાક્ષં ગુહમ્\nખેટં કુક્કુટમઙ્કુશં ચ વરદં પાશં ધનુશ્ચક્રકમ્ ॥ ૩ ॥\nવજ્રં શક્તિમસિં ચ શૂલમભયં દોર્ભિર્ધૃતં ષણ્મુખમ્\nદેવં ચિત્રમયૂરવાહનગતં ચિત્રામ્બરાલઙ્કૃતમ્ ॥ ૪ ॥\n॥ અથ સુબ્રહ્મણ્યસહસ્રનામાવલિઃ ॥\nૐ અત્યુદારાય નમઃ ૧૦\nૐ અપ્રમેયાય નમઃ ૨૦\nૐ અમરપ્રભવે નમઃ ૩૦\nૐ અનવદ્યાઙ્ગાય નમઃ ૪૦\nૐ આગમસંસ્તુતાય નમઃ ૫૦\nૐ આપન્નાર્તિવિનાશનાય નમઃ ૬૦\nૐ ઇન્દ્રવન્દિતાય નમઃ ૭૦\nૐ ઉત્કૃષ્ટશક્તયે નમઃ ૮૦\nૐ ઉગ્રશમનાય નમઃ ૯૦\nૐ ઊર્ધ્વગાય નમઃ ॥ ૧૦૦॥\nૐ ઋજુમાર્ગપ્રદર્શનાય નમઃ ૧૧૦\nૐ એનોવિનાશનાય નમઃ ૧૨૦\nૐ ઔમેયાય નમઃ ૧૩૦\nૐ અન્નદાય નમઃ ૧૪૦\nૐ અસ્ખલત્સુગતિદાયકાય નમઃ ૧૫૦\nૐ કાઞ્ચનાભાય નમઃ ૧૬૦\nૐ ક્લમહરાય નમઃ ૧૭૦\nૐ કામિતદાયકાય નમઃ ૧૮૦\nૐ કોમલાઙ્ગાય નમઃ ૧૯૦\nૐ ખેચરેશાય નમઃ ॥ ૨૦૦॥\nૐ ખસ્થલાય નમઃ ૨૧૦\nૐ ગુહાશ્રયાય નમઃ ૨૨૦\nૐ ગહનાય નમઃ ૨૩૦\nૐ ગુણ્યાય નમઃ ૨૪૦\nૐ ઘોષાય નમઃ ૨૫૦\nૐ ઘટિતૈશ્વર્યસન્દોહાય નમઃ ૨૬૦\nૐ ચિરન્તનાય નમઃ ૨૭૦\nૐ ચન્દ્રમૌલિતનૂભવાય નમઃ ૨૮૦\nૐ છિન્નસંશયાય નમઃ ૨૯૦\nૐ જાહ્નવીસૂનવે નમઃ ॥ ૩૦૦॥\nૐ જનાશ્રયાય નમઃ ૩૧૦\nૐ જપાકુસુમસઙ્કાશાય નમઃ ૩૨૦\nૐ જિતસઙ્ગાય નમઃ ૩૩૦\nૐ ટઙ્ખ઼ારનૃત્તવિભવાય નમઃ ૩૪૦\nૐ ઢક્કાનાદપ્રીતિકરાય નમઃ ૩૫૦\nૐ ત્રિકાલજ્ઞાય નમઃ ૩૬૦\nૐ ત્રિકાલવિદે નમઃ ૩૭૦\nૐ સ્થાપકાય નમઃ ૩૮૦\nૐ દાત્રે નમઃ ૩૯૦\nૐ દર્પણશોભિતાય નમઃ ॥ ૪૦૦॥\nૐ દિવ્યાય નમઃ ૪૧૦\nૐ દેવસિંહાય નમઃ ૪૨૦\nૐ દિશામ્પતયે નમઃ ૪૩૦\nૐ ધુરન્ધરાય નમઃ ૪૪૦\nૐ ધૃતિમતે નમઃ ૪૫૦\nૐ ધન્યાય નમઃ ૪૬૦\nૐ નિરઞ્જનાય નમઃ ૪૭૦\nૐ નિરીહાય નમઃ ૪૮૦\nૐ નિરુદ્ભવાય નમઃ ૪૯૦\nૐ પુલિન્દકન્યારમણાય નમઃ ॥ ૫૦૦॥\nૐ પુણ્યપરાયણાય નમઃ ૫૧૦\nૐ પ્રાણેશાય નમઃ ૫૨૦\nૐ પ્રભવાય નમઃ ૫૩૦\nૐ પ્રિયદર્શનાય નમઃ ૫૪૦\nૐ પાવકાય નમઃ ૫૫૦\nૐ પ્રાણિજનકાય નમઃ ૫૬૦\nૐ પ્રકૃષ્ટાર્થાય નમઃ ૫૭૦\nૐ ફણિલોકવિભૂષણાય નમઃ ૫૮૦\nૐ ભુદ્ધિમતાં વરાય નમઃ\nૐ બાલરૂપાય નમઃ var બલરૂપાય\nૐ બ્રહ્મગર્ભાય નમઃ ૫૯૦\nૐ બહુપ્રદાય નમઃ ॥ ૬૦૦॥\nૐ બાલાય નમઃ ૬૧૦\nૐ ભાવજ્ઞાય નમઃ ૬૨૦\nૐ ભીમપરાક્રમાય નમઃ ૬૩૦\nૐ ભવોદ્ભવાય નમઃ ૬૪૦\nૐ ભજનીયાય નમઃ ૬૫૦\nૐ મહાભોગિને નમઃ ૬૬૦\nૐ માનનિધયે નમઃ ૬૭૦\nૐ મહામુખ્યાય નમઃ ૬૮૦\nૐ મહાભોગાય નમઃ ૬૯૦\nૐ યમિનાં વરાય નમઃ\nૐ યમિને નમઃ ॥ ૭૦૦॥\nૐ યોગિને નમઃ ૭૧૦\nૐ યોગિનાં વરાય નમઃ\nૐ રાગિણે નમઃ ૭૨૦\nૐ રત્નાઙ્ગદધરાય નમઃ ૭૩૦\nૐ રાજદ્વેદાગમસ્તુત્યાય નમઃ ૭૪૦\nૐ લોકરક્ષાય નમઃ ૭૫૦\nૐ લીલાવતે નમઃ ૭૬૦\nૐ વિકલ્પપરિવર્જિતાય નમઃ ૭૭૦\nૐ વ્યાપકાય નમઃ ૭૮૦\nૐ વસુપ્રદાય નમઃ ૭૯૦\nૐ વીતભયાય નમઃ ॥ ૮૦૦॥\nૐ વિદુષે નમઃ ૮૧૦\nૐ વરીયસે નમઃ ૮૨૦\nૐ વરગુણાય નમઃ ૮૩૦\nૐ શુદ્ધાય નમઃ ૮૪૦\nૐ શ્રેષ્ઠાય નમઃ ૮૫૦\nૐ ષડ્ગુણૈશ્વર્યસંયુતાય નમઃ ૮૬૦\nૐ ષડાશ્રયાય નમઃ ૮૭૦\nૐ ષટ્કિરીટધરાય શ્રીમતે નમઃ\nૐ સતાં ગતયે નમઃ ૮૮૦\nૐ સિદ્ધિસાધનાય નમઃ ૮૯૦\nૐ સુધાપતયે નમઃ ॥ ૯૦૦॥\nૐ સુપ્રસન્નાય નમઃ ૯૧૦\nૐ સુવીરાય નમઃ ૯૨૦\nૐ સદા મૃષ્ટાન્નદાયકાય નમઃ\nૐ સર્વવિઘ્નવિનાશનાય નમઃ ૯૩૦\nૐ સ્વર્ણવર્ણાય નમઃ ૯૪૦\nૐ હસિતાનનાય નમઃ ૯૫૦\nૐ હિરણ્મયાય નમઃ ૯૬૦\nૐ હેમભૂષણાય નમઃ ૯૭૦\nૐ ક્ષેત્રપાલાય નમઃ ૯૮૦\nૐ ક્ષિતિધરાય નમઃ ૯૯૦\nૐ ક્ષપાનાથસમાનનાય નમઃ ॥ ૧૦૦૦॥\nૐ ગૌરીહસ્તાભ્યાં સમ્ભાવિતતિલકધારિણે નમઃ\nૐ શ્રીવલ્લિદેવસેનાસમેત શ્રીસુબ્રહ્મણ્યસ્વામિને નમઃ ॥ ૧૦૦૮॥\n॥ ઇતિ શ્રીસ્કાન્દે મહાપુરાણે ઈશ્વરપ્રોક્તે બ્રહ્મનારદસંવાદે\nઇતિ નામ્નાં સહસ્રાણિ ષણ્મુખસ્ય ચ નારદ\nયઃ પઠેચ્છૃણુયાદ્વાપિ ભક્તિયુક્તેન ચેતસા ॥ ૧ ॥\nસ સદ્યો મુચ્યતે પાપૈર્મનોવાક્કાયસમ્ભવૈઃ\nઆયુર્વૃદ્ધિકરં પુંસાં સ્થૈર્યવીર્યવિવર્ધનમ્ ॥ ૨ ॥\nવાક્યેનૈકેન વક્ષ્યામિ વાઞ્છિતાર્થં પ્રયચ્છતિ\nતસ્માત્સર્વાત્મના બ્રહ્મન્નિયમેન જપેત્સુધીઃ ॥ ૩ ॥\nૐ ભવસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ સર્વસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ ઈશાનસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ પશુપતેર્ દેવસ્ય સુતાય નમઃ\nૐ રુદ્રસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ ઉગ્રસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ ભીમસ્ય દેવસ્ય સુતાય નમઃ\nૐ મહતો દેવસ્ય સુતાય નમઃ\nૐ શ્રીવલ્લિદેવસેનાસમેત શ્રીશિવસુબ્રહ્મણ્યસ્વામિને નમઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%9F%E0%AB%89%E0%AA%AA-5-free-antivirus-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2020-09-20T21:02:50Z", "digest": "sha1:HXA447AQ73GUAHJVN3F5HENU4LB2MLF2", "length": 10210, "nlines": 74, "source_domain": "www.janvajevu.com", "title": "ટૉપ 5 FREE AntiVirus, જે રાખશે તમારા પીસી-લેપટૉપને સુરક્ષિત", "raw_content": "\nHome / ટેક્નોલોજી / આ છે ટૉપ 5 ફ્રિ એન્ટીવાઇરસ જેના દ્વારા સુરક્ષિત રહેશે તમારા ફોન અને લેપટોપ\nઆ છે ટૉપ 5 ફ્રિ એન્ટીવાઇરસ જેના દ્વારા સુરક્ષિત રહેશે તમારા ફોન અને લેપટોપ\nકૉમ્પ્યુટરને જલ્દીથી ખરાબ થતું અટકાવવા antivirusથી પ્રોટેક્ટ કરવું જરૂરી છે. તેના માટે બજારમાં કેટલાક antivirus પણ ઉપલબ્ધ છે, પરંતુ કિંમત વધારે હોવાના કારણે ઘણીવાર યૂઝર્સ માટે તેને ખરીદવું મુશ્કેલીરૂપ બને છે. તો આવા સમયે અમે તેમને બતાવીએ છીએ એવા ટૉપ 5 antivirus જે તમને ફ્રીમાં મળશે. આ 5 antivirus તમારા પીસી કે લેપટૉપને વાયરસથી પ્રોટેક્ટ કરશે. આ તમામને ઇન્સ્ટોલ અને યૂઝ કરવા પણ એકદમ સરળ છે.\nઆ Antivirus ઇન્સ્ટોલ કરવામાં ખુબ સરળ છે. કૉમ્પ્યુટરના પર્ફોમન્સ પર અસર પાડ્યા વિના પહેલા જ સ્કેનમાં થ્રેડને પકડી લે છે અને સમયે સમયે માલવેયરથી અપડેટ પણ કરાવતું રહે છે. આ Antivirus વિન્ડોઝ 8,7, વિસ્તા અને XP ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે પણ આ ફ્રી Antivirus કોમર્શિયલ એન્વાયરમેન્ટ માટે નથી.\nઅવાસ્ટ એન્ટી વાયરસમાં કેટલાક એવા ફિચર્સ છે જે યૂઝર્સને ખુબ કામ આવે છે, તેનું સોફ્ટવેર અપડેટર હંમેશા યૂઝર્સને પ્રોગ્રામ અપડેટ કરવા નોટિફાઇડ કરતું રહે છે. આ ઉપરાંત બ્રાઉઝર ક્લીનઅપ અને ગ્રીમ ફાઇટર જેવા દમદાર ફિચર્સ પણ આ antivirus પ્રોવાઇડ કરે છે.\nઆ Antivirus પણ દરેક પ્રકારના વાયરસ એટેકથી તમારા પીસીને બચાવીને ડેટાને સુરક્ષિત કરે છે. આમા એક ટૂલબાર આવે છે જેમાં એન્ટી-ફિશીંગ ટુલ, એડ બ્લોકર અને સોશ્યલ નેટવર્કિંગ પ્રોટેક્શન કીટ હોય છે. આમ તો આ Antivirusનું ઇન્ટરફેસ સમજવામાં થોડું મુશ્કેલ છે પણ વપરાશથી દરેક ટુલ સમજાઇ જાય છે. Aviraએ થોડા સમય પહેલા જ Avira Protection Cloud (APC) આપ્યું હતું તે પણ આખા પીસીને સિક્યોર કરતુ હતું.\nઆ એક Free Antivirus છે અને તે ખાસ કરીને કૉમ્પ્યુટરને નુકશાન કરતા વાયરસને બ્લોક કરી દે છે. સોશ્યલ સાઇટ પરથી થતા હાર્મને સ્કેન કરીને હેકર્સના પીસીને હાઇડ કરી દે છે. સાથે સાથે પ્રોગ્રામ્સનું સંચાલન પણ કરે છે. આ સોફ્ટવેરના ફ્રી વર્ઝનમાં રિયલ ટાઇમ એન્ટી-વાયરસ, કસ્ટમર સપોર્ટ, પીસી ટ્યૂન-અપ અને બ્રાઉઝર પ્રોટેક્શન નથી. આ ફ્રી Antivirusના ઉપયોગથી યૂઝર્સને ફાયરવૉલ પ્રોટેક્શન અને થોડીક હદ સુધી પીસી પ્રોટેક્શન મળી શકે છે. જોકે, આ સોફ્ટવેર પર વધુ વિશ્વાસ રાખવો ઠીક નથી.\nAVG Antivirus સારા ફિચર્સની સાથે આવે છે જેવા કે એન્ટી વાયરસ એન્જિન, ઇ-મેઇલ સ્કેનર, થેફ્ટ પ્રોટેક્શન અને લિંક સ્કેનર. આ દરેક ફિચર્સ તમારા પીસીને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને જગ્યાએથી સેફ રાખે છે. તાજેતરમાં જ AVGએ AVG Zen Toolને રિલીઝ કર્યુ છે. કંપનીનો દાવો છે કે, આ સોફ્ટવેર ડેસ્કટોપ અને ��ોબાઇલ બન્નેને વાયરસથી સુરક્ષિત રાખે છે. AVGનું નવુ ZEN ટૂલ ડેસ્કટોપ અને મોબાઇલ ડિવાઇસીસને વધુ પ્રોટેક્શન આપવા માટે કામ કરે છે.\nકોઇપણ Antivirus તમને 100% પ્રોટેક્શન નથી આપી શકતુ પરંતુ Emsisoft Emergency Kit દાવો કરે છે કે તે 100% સુરક્ષા આપશે. આ Antivirus સોફ્ટવેર તમારા પીસીમાં પહેલાથી ઇન્સ્ટોલ Antivirusની સાથે જ પ્રોટેક્ટ કરે છે. Emsisoft Emergency Kitની ખાસ વાત એ છે કે Antivirusને પીસીમાં ઇન્સ્ટોલ કરવું પડતુ અને તે પીસીને ડાયરેક્ટ સ્કેન કરે છે.\nમાલવેયરને દુર કરવા માટે આ સોફ્ટવેર ડ્યુલ સ્કેનરનો ઉપોયગ કરે છે. આ ડિવાઇસીસ યુએસબી ફ્લેશ ડ્રાઇવ્સ (પેન ડ્રાઇવ અને અન્ય યૂએસબી ડિવાઇસીસ) વધુ સારા સ્કેનિંગ સોફ્ટવેર બની શકે છે.\n4GB રેમ અને 16MP કેમેરો સાથે Xiaomi Mi 5ના ફિચર્સ લીક\nવોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો\nAndroid 6.0 લૌંચ થવાના આરે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nતમારી ગર્લફ્રેન્ડને ખાસ પ્રસંગે આપો આ ગિફ્ટ્સ\nઆજકાલ કોલેજ ગોઇંગ યુવાનો અને યુવતીઓમાં ચેટિંગ, ડેટિંગ અને ગિફ્ટિંગનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/love-story-of-virat-kohli-and-anushka-sharma-2-730592.html", "date_download": "2020-09-20T21:46:35Z", "digest": "sha1:WYP62J6P6BJ66V5DSDSYPO6M4ZYWT23G", "length": 27556, "nlines": 284, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - વિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા– News18 Gujarati", "raw_content": "\nવિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nવિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા\n31 ડિ���ેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી...\n31 ડિસેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી...\n31 ડિસેમ્બર 2013ની રાત હતી. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ચાલતી હતી. ભારતીય ક્રિકેટ ટીમ 25 દિવસના પ્રવાસ બાદ દક્ષિણ આફ્રિકાથી પાછી આવી રહી હતી. એરપોર્ટ બહાર એક લક્ઝરી બસ ખેલાડીઓની રાહ જોઈ રહી હતી. જે તેમને હોટલ સુધી લઈ જવાની હતી. તમામ ખેલીડી એક-એક કરી બસમાં બેસી ગયી, માત્ર વિરાટ કોહલીને છોડી.\nવિરાટ પોતાના સાથીઓને વિદાય કર્યા બાદ એરપોર્ટ પર જ કોઈની રાહ જોવા માટે ઉભો રહી ગયો. થોડીવારમાં એક BMW કાર આવી પહોંચી. તે તેમાં બેસી વરસોવા તરફ ગયો. એરપોર્ટ પર વિરાટનો ફોટો લેવા ઉભા રહેલ મીડિયાથી તે છૂપાવી ન શક્યો, કે તે કાર કોની હતી. તે કાર અનુષ્કા શર્માની હતી. તે સમયે વિરાટ અને અનુષ્કાની દોસ્તીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જ્યારે કાર ચાલી તો એક કેમેરામેને તેની કારને ફોલો કરી. કાર વરસોવના અંબરનાથ ટાવરમાં ઘુસી. આ ટાવરમાં અનુષ્કાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. કેમેરામેન ફ્લેટની બહાર કેટલાએ કલાકો બેઠો રહ્યો, બંનેનો સાથે ફોટો લેવા. પરંતુ બંનેમાંથી કોઈ બહાર ન આવ્યું, બંનેએ ફ્લેટમાં જ નવા વર્ષની ઉજવણી કરી. બીજા દિવસે સવારે અનુષ્કાની કારમાં સવાર વિરાટનો ફોટો તમામ સમાચારપત્રોમાં છપાયો.\nઓગષ્ટ 2013માં એક શેંપુની જાહેરાતના શૂટિંગ સમયે વિરાટ અને અનુષ્કાની મુલાકાત થઈ. ત્યારબાદ તે સારા દોસ્ત બની ગયા. બંને વારવાર એકબીજાની સાથે જોવા મળ્યા. મુલાકાતો વધવા લાગી. જોકે આટલી મુલાકાતો બાદ પણ બંને લોકો પોતાના પ્રેમ સંબંધની કબુલાત કરતા ન હતા\nવિરાટ અને અનુષ્કા વચ્ચે બ્રેકપ થવાના બે કારણો મુખ્ય હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળે છે. જેમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ એ વાતથી નારાજ હતો કે, અનુષ્કાએ પુરૂષોના મેગેઝિન માટે એક સેક્સી તસવીર પડાવી હતી. ત સમયે સમાચાર મળ્યા હતા કે, બેને વચ્ચે આ વાતને લઈ ઝગડો પણ થયો હતો.બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે, વિરાટે અનુષ્કાની બોમ્બે વોલેટ ફિલ્મમાં રોકાણ કર્યું હતું અને ફિલ્મ ફ્લોપ ગઈ. જેને લઈ વિરાટ-અનુષ્કા વચ્ચે થોડું અંતર આવી ગયું હતું. તેમના બ્રેકઅપની અસર તેમના કરિયર પર પણ જોવા મળી હતી, તે સમયે વિરાટના પર્ફોમન્સની સરેરાશ એવરેજ 36.65 પર આવી ગઈ હતી, જ્યારે અનુષ્કાની બોમ્બે વોલેટ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.\nજ્યારે વિરાટે કર્યો લવ લેડીનો બચાવ\nબંનેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયામાં અનુષ્કાને લઈ ઘણા જોક્સ બનવા લાગ્યા, જે વિરાટને પસંદ ન આવ્યા. વિરાટે અનુષ્કાના સમર્થનમાં ટ્વીટ કર્યું, અને મજાક ઉડાવનારની જોરદાર નીંદા કરી. નિરાટે ટ્વીટ કર્યું કે, 'કુછ તો શર્મ કરો, ઉસને હંમેશા મુજે સકારાત્મકતા દી હૈ'. તેણે આ વાત ઈન્સ્ટાગ્રામ પર પણ લખી.\nફરી ઢંઢેરે ચઢ્યો પ્રેમ રાગ\nએપ્રિલ-2016માં, જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સાથે ડીનર લેતા જોવા મળ્યા. ત્યારબાદ ફરી બંનેની લવ સ્ટોરીએ જોર પકડ્યું, અને રુસા-રૂષી ખતમ થઈ. યુવરાજ સિંહ અને હેજલના લગ્નમાં બંનેએ ખૂબ મસ્તી કરી. બંનેએ એક-સાથે ડાન્સ પણ કર્યો. વર્ષ 2017માં વેલેન્ટાઈન-ડેના દિવસે વિરાટે અનુષ્કા સાથેના સંબંધને સાર્વજનિક કર્યો. અનુષ્કા અને પોતાનો પોટો શેર કરી લખ્યું કે, 'આપ મેરી જિંદગીમે હો તો મેરા હર દિન વેલેંટાઈન-ડે હૈ'.\nહવે લગ્નની આવી ઘડી\nસમાચાર આવી રહ્યા છે કે, હવે વિરાટ તેની સ્વીટ લવર્સ અનુષ્કા સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. અમે આ ખુબસુરત જોડીને ભવિષ્ય માટે શુભકામના પાઠવીએ છીએ.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nવિરાટ-અનુષ્કાની Love Story: મળ્યા-દૂર થયા અને ફરી ભેગા થયા\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/banaskatha-2/", "date_download": "2020-09-20T20:59:43Z", "digest": "sha1:QS233DMSWMHPZYECBCA4S63EWKFEFWMM", "length": 8634, "nlines": 74, "source_domain": "livecrimenews.com", "title": "બનાસકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૪૬ કેસો શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nબનાસકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૪૬ કેસો શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ\nબનાસકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૪૬ કેસો શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ.\nપોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુ.રા., ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી ડ્રાઇવ ગુજરાત રાજયમાં ચાલતી હોઇ જે ડ્રાઇવ લગત શ્રી સુભાષ ત્રિવેદી., પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભૂજનાઓના માર્ગદર્શન હેઠળ *શ્રી તરૂણ દુગ્ગલ, પોલીસ અધિક્ષક શ્રી., બનાસકાંઠા પાલનપુર* નાઓએ જીલ્લામાં દેશી વિદેશી દારૂની બદૃી જડમૂળમાંથી નેસ્ત નાબુદ કરવા સારૂ બનાસકાંઠા જીલ્લા પોલીસની અલગ અલગ *૫૩ ટીમો* બનાવી એક સાથે જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં પ્રોહી અંગે રેઇડો કરવા સુચના કરતાં બનાસકાંઠાના તમામ ડી.વાયએસ.પી.શ્રીઓ તથા પો.ઇન્સ.શ્રીઓ તથા પો.સ.ઇ.શ્રીઓ સાથે બનાસકાંઠા જીલ્લાના પોલીસ કર્મચારીઓની ૫૩ ટીમો ધ્વારા બનાસકાંઠા જીલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં એક સાથે પ્રોહી ડ્રાઇવ લગત રેઇડ કરતાં બનાસકાંઠા જીલ્લામાંથી કુલ દેશી દારૂના કુલ ૧૪૪ કેસો તથા વિદેશી દારૂના– ર કેસો એમ *કુલ ૧૪૬ કેસો* શોધવામાં આવેલ જે તમામ ગુન્હાઓ અલગ અલગ લાગતા વળગતા પો.સ્ટે. દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ દેશી દારૂની *નિષ્ફળ રેઇડ -૩૨૫* તથા વિદેશી દારૂની નિષ્ફળ રેઇડ – ૧૬ એમ *કુલ ૩૪૧ નિષ્ફળ* *રેઇડ* કરવામાં આવેલ છે. જે તમામ નિષ્ફળ રેઇડની નોંધ જે તે પોલીસ સ્ટેશનોમાં કરાવવામાં આવેલ છે. આમ પો.અધિ..એ જીલ્લામાં એક સાથે પ્રોહી રેઇડનુ આયોજન કરાવી એક સાથે રેઇડ કરાવતાં પ્રોહીના બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયેલ છે.\nપ્રા.શિક્ષણ નિયામક દ્વારા રાજ્યની શાળાઓ માં દિવાળી મા વેકેશન જાહેર\nથોડા સમયથી ભરૂચ જીલ્લામા ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગ ને ધાડમા ગયેલ અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ધાડ એક લૂંટ તથા બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ જીલ્લા પોલીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/birasa-munda/", "date_download": "2020-09-20T20:37:39Z", "digest": "sha1:YXFSMP4XFLDYCEWN4KABE4FO6UKWDT3X", "length": 8921, "nlines": 77, "source_domain": "livecrimenews.com", "title": "બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરી��ાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nબિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ\nરાજ્યકક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી માં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ.\nઢોલાર ના આદિવાસી ગાને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર શોર્ટ ફિલ્મ બનાવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી.\nનર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોવા છતાં અહીંના આદિવાસીઓ હવે વિવિધ ક્ષેત્રે કૌવત દાખવી રહ્યા છે, જેમાં રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના વિદ્યાર્થી અને નાંદોદ તાલુકાના ઢોલાર ગામના રહેવાસી ધર્મેશ અમરસિંહ વસાવા અનોખી સિદ્ધિ મેળવીને ગુજરાત અને નર્મદા નું ગૌરવ વધાર્યું છે. રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી બીએ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મેશ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સૉર્ટ ફિલ્મ બતાવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ફોટોગ્રાફી પ્રદર્શન દ્વિતીય ક્રમાંક કરી બેવડી સિદ્ધિ મેળવી યુનિવર્સિટી નું ગૌરવ વધાર્યું છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર તા ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ના યજમાન પદે દજુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર રાજેન્દ્રભાઈ ઝાલા, વસાવા ધર્મેશ, રાઠવા જૈમીન અને બીલ વિપુલ એ ભાગ લીધો હતો. જેમાં વસાવા ધર્મેશ અમરસિંગ શોર્ટ ફિલ્મના પ્રથમ અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલેલ કુલસચિવ વિજયસિંહ વાળા, કેમ્પસ કોઓર્ડીનેટર ડો.મનીષ ભાઈ ચૌધરી અને કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.\nરિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા\nસમસ્ત ગુજરાત રાજ્યના ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં તાલીમી કર્મચારી મંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ એવા તેજસભાઈ કિન્ડરખેડીયાનો આજે જન્મદિવસ\nસેવાભાવી ભેખધારી અને મૂછાળી માં તરીકે અને ગરીબોના બેલી તરીકે જાણીતા સ્વ. ચંપકલાલ સુખડિયા સ્મૃતિમાં 40 મો સર્વપિતૃ શ્રાદ્ધનું અનોખો ભોજન યજ્ઞ યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/zinzuvada-s-nagar/", "date_download": "2020-09-20T21:28:27Z", "digest": "sha1:UPUDAUDP2RUOLX6BE5ISOH3TSRYBL3MW", "length": 9032, "nlines": 78, "source_domain": "livecrimenews.com", "title": "પોલીસ પ્રજા ની મિત્ર હોવાનું સાર્થક કરતી ઝીંઝુવાડા પોલીસ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો��ીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nપોલીસ પ્રજા ની મિત્ર હોવાનું સાર્થક કરતી ઝીંઝુવાડા પોલીસ\nસુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર દેવધા સાહેબ કાયદો અને વ્યવસ્થા ની જાળવણી ની સાથે પ્રજાકીય માનવીય લાભાર્થી કામગીરી કરવા પણ દરેક પોલીસ અધિકારી ઓ ને સૂચના કરેલ હોય જે અન્વયે\nતારીખ6/12/19 ના રોજ ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થેલેસિમયા ના રોગ ગ્રસ્ત બાળકો ને લાભાર્થ રક્તદાન શિબિર સુરેન્દ્રનગર ચોવીસી નવયુવાનો જેમાં\nજયવિસિંહ ઝાલા તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ ના પ્રમુખ શ્રી સુબોધ જોશી તથા બી.કે પરમાર તથ રૂતુરાજ રાઠોડ\nઆયોજિત આ શિબિર ની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસ સબ ઈન્સ.ચંદ્રકાન્ત માઢક ને આ શિબિર માં વધુ ને વધુ રક્તદાન થાય તે અંગે સૂચના કરતાં આ અંગે ગામ મા હાઇસ્કુલ તથા કોલેજ માં જઈ વિદ્યાર્થીઓ ને અપીલ કરી તથા જાહેર માં બોર્ડ પર\nતથા સોશ્યલ મીડિયા થી જનતા માં પ્રસિદ્ધિ અપાવી રક્તદાન કરવા પોલીસ દ્વારા અપીલ કરવા મા આવેલ અને આજરોજ રક્તદાન શિબિર મા ઝીંઝુવાડા પોલીસ સ્ટાફ ઉપરાંત હોમગાર્ડ તથ જી.આર.ડી. ના સભ્યો સાથે રક્તદાન કરેલ જે અભિગમ થી આયોજકો તથા મેડિકલ ટીમ ના જિલ્લા તબીબી અધિકારી ડો.એન.બી રાવલ તથા પેથોલોજીસ્ટ ડો.એમ.આર.પ્રજાપતિ તથા મેડિકલ ઓફિસર ડો.પી.એચ.ભૂત ના પોલીસ ની આ રક્તદાન શિબિર માં જે માનવીય અભિગમ ના કારણે વધુ રક્તદાન થયેલ અને પોલીસ પ્રજા નો મિત્ર હોવા નું સૂત્ર સાર્થક કરેલ છે તેવું લાગણીસભર રીતે જણાવેલ\nઆ રક્તદાન શિબિર ની કામગીરી અંગે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ના\nપો.સ.ઇ ચંદ્રકાન્ત માઢક તથા હેડ કોન્સ.દાનાભાઈ તથા સાગરભાઈ કલોત્ર તથા પો.કોન્સ ગોવિંદભાઈ ભરવાડ તથા ડ્રા. જેનુભાઈ તથા હમીદ ખાન એ રક્તદાન કરવા જાહેર પ્રસિદ્ધિ અંગે તથા જાતે રક્તદાન કરી ઉપરી અધિકારીશ્રી ઓ ની સૂચના મુજબ સરાહનીય કાર્ય કરેલ છે\nઅમદાવાદ ખાતે કોળી પોલીસ-પરીવાર તેમજ અમીધારા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું\nપંચમહાલ જિલ્લાના શહેરા નગર મા મંચ્છરો નો ઉપદ્રવ વધી જવાના કારણે તાવ મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ માં કેટલાક લોકો સપડાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/050", "date_download": "2020-09-20T21:54:40Z", "digest": "sha1:26HERVZR6XO7UDBBNW2KJVXDM6REQ4LC", "length": 12363, "nlines": 95, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::050 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૫૦ : કહઈત મોહિ ભયલ યુગ ચારી\nરમૈની - ૫૦ : કહઈત મોહિ ભયલ યુગ ચારી\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nકહઈત મોહિ ભયલ ૧યુગ ચારી, સમુજત નાહિ મોર સુત નારી\nબંસ આગિ લગિ બંસહિ જરિયા, ભરમ ભૂલિ નર ધંધે પરિયા - ૧\n૨હસ્તિ-ની ફંદે હસ્તી રહઈ, મ્રિગી કે ફંદે મિરગા પરઈ\n૩લોહૈ લોહ જસ કાટિ સયાના, તિય કે તત્ત તિયા પહિચાના - ૨\nસાખી : નારી રચતે પુરુષ હૈ, પુરુષ રચંતે નાર\nપુરુષ હિ પુરુષા જો રચૈ, ૪તે બિરલે સંસાર\nમને કહેતા ચાર યુગો વીતી ગયા છતાં મમતામાં મોહિત થઈ સ્ત્રી પુરૂષો કોઈ સમજતું નથી. વાંસના જંગલમાં એકમેકના ઘર્ષણથી આગ લાગે છે અને વાંસનું આખું જંગલ બળીને ખાખ થઈ જાય છે તેમ આ બધા અસક્ત લોકો અક્ષાનતાથી ઉપાધિમાં પડીને વિનાશને માર્ગે જઈ રહ્યા છે. - ૧\nજેવી રીતે હાથી હાથણીની આસક્તિમાં શિકારીના બંધનમાં બંધાય છે, મૃગલીના આકર્ષણમાં મૃગ જાળમાં ફસાય છે, હોંશિયાર લોકો દ્વારા લોઢાથી જ લોઢું કપાય છે અને સ્ત્રીનું રહસ્ય સ્ત્રી જ દ્વારા જાણી શકાય છે તેમ અજ્ઞાની મનુષ્યો, મનુષ્યો દ્વારા જ બંધનમાં પડે છે. - ૨\nસાખી : સ્ત્રી પુરૂષને પ્રેમ કરે છે અને પુરૂષ સ્ત્રીને પ્રેમ કરે છે એ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. પરંતુ પુરૂષ શરીરમાં રહેલા આત્મતત્વની સાથે પ્રિતિ જોડે તેવા તો સંસારમાં વિરલ પુરૂષો જ હોય છે.\n૧. કબીર પંથના વિદ્વાનો કબીર સાહેબ ચારે યુગમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા હતા એવું કહે છે. સત્યયુગમાં “સુકૃતિ”ના નામથી, ત્રેતા યુગમાં “મુનીન્દ્ર”ના નામથી, દ્વાપર યુગમાં “કરૂણામય સ્વામી”ના નામથી અને કળિયુગમાં “કબીર”ના નામથી અવતર્યા હતા. વળી કબીર સાહેબ સત્યપુરૂષ હોવાથી તેઓ સ્વત: આ પૃથ્વી પર પ્રગટ થઈ આવ્યા હતા. માતાના ગર્ભમાં સહારો તેમને લેવો પડ્યો ન હતો. આ સાંપ્રદાયિક માન્યતા કેટલે અંશે આજે વિજ્ઞાન યુગમાં સર્વમાન્ય ઠરે તે કોણ જાણે પરંતુ એક વાત તો સાચી છે કે મહાપુરૂષોની વાણી એક સરખી હોય છે. માત્ર શબ્દોથી ભિન્નતાથી ભિન્ન લાગે છે એટલું જ. સુખની શોધને અંતે સર્વે સત્પુરૂષોએ જોરશોરથી કહ્યું જ છે કે સુખ તો અંતરમાં જ રહેલું છે. સુખનો સાગર સર્વના શરીરોમાં સર્વદા ગરજતો જ રહે છે. માત્ર મનાવે જ પોતે અંતર્મુખ બનવાની જરૂર છે. કુદરતે ઈન્દ્રિયો અને મન માનવને આપ્યા છે જરૂર, પણ તે બહિર્મુખ સ્વભાવવાળા છે. સુખની શોધ બહાર જ ભટકીને શોધ્યા કરવાની ટેવ પડી છે. આ ટેવ માનવને ભારે પડી છે.\n૨. મન અને ઈન્દ્રિયોમાં જાતીય આકર્ષણ કુદરતી ગણાય છે. તેથી માદા નર તરફ અને નર માદા તરફ આકર્ષિત થઈ સંતોષ અનુભવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેવી પ્રવૃત્તિથી મમતા અને આસક્તિના જોરદાર ભાવોમાં મન ડૂબી જતું હોય છે ને પરિણામે શિકારીની જાળમાં હાથી અને મૃગ ફસાય જાય છે તેમ કાળનો કોળિયો થઈ જાય છે.\nહાથીમાં પકડવા માટે હાથણીને બાંધવામાં આવે છે. તેની બાજુમાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હોય છે. તે ખાડાને પોકળ સામગ્રીથી પૂરી દેવામાં આવે છે. જાણે ખાડો જ નથી એવો ભાવ ઊભો કરવામાં આવે છે. હાથણીને મદમસ્ત દશામાં નિહાળીને હાથી આકૃષ્ટ થાય છે અને દોડે છે. પરંતુ પેલા ખાડામાં પડી જાય છે. ને શિકારીના હાથમાં આવી જાય છે. પછી શિકારી કહે તેમ હાથીને કરવું પડે છે. તે પરતંત્ર બની જાય છે તૃષ્ણા, વાસના દરેક જીવમાં ભરપૂર પણે રહેલી હોવાથી પ્રત્યેક જીવની દશા પણ હાથીના જેવી જ થઈ જાય છે. મમતાના ખાડામાં આસક્તિના દોરડે એવો તો બંધનમાં પડે છે કે તેની સ્વતંત્રતા હણાય જાય છે.\n૩. સ્વતંત્રતા હણાય જાય છે તે માટે જવાબદાર કોણ લોઢાથી જ લોઢું કપાય તેમ જીવથી જીવ આકર્ષાય અને પરતંત્ર બને. સ્ત્રીનું રહસ્ય તે માયા. માયાને કોણ ઓળખી શકે લોઢાથી જ લોઢું કપાય તેમ જીવથી જીવ આકર્ષાય અને પરતંત્ર બને. સ્ત્રીનું રહસ્ય તે માયા. માયાને કોણ ઓળખી શકે તેથી બંધન માટે મન પોતે જ જવાબદાર ગણાય છે. ઉપનિષદ પણ કહે છે કે\nમન એવં મનુષ્યાણામ્ કારણામ્ બંધ મોક્ષયો: |\nઅર્થાત્ બંધન અને મુક્તિનું કારણ તો મનુષ્યનું પોતાનું મન જ છે. તેથી મનની કેળવણી જ અગત્યની ગણાય. કબીર સાહેબનું પ્રસિદ્ધ પદ “મન તોહે કેહિ વિધ કર સમજવું” અહીં યાદ કરવું.\n૪. કેળવાયલું મન અંતર્મુખ બની જાય છે. નિત્ય આનંદ સ્વરૂપ આત્મા તરફ તે આકર્ષાય છે અને આત્માનુરાગી બની જાય છે. પરંતુ કરોડોમાં એક જ જીવ આવી પરિસ્થિતિ પર પહોંચી જાય છે. ગિયા પણ કહે છે :\nજ્ઞાન હું તુજને વળી પૂર્ણ કહું વિજ્ઞાન\nજેને જાણી જાણવું રહે નહીં કૈં આન.\nહજારમાં કોઈ કરે સિદ્ધ કાજ પ્રયાસ,\nકરતા યત હજારમાં કોઈ પહોંચે પાસ. (સરળ ગીતા અ-૭)\nસાધના અને તપશ્ચર્યાથી જે મન કેળવાયું હોય તે મન જરૂર આત્મા સુધી પહોંચી શકે. આત્મ તત્વનો પરિચય થઈ જાય છે પછી કંઈ જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી એવું અનુભવી પુરૂષો કહે છે તે આ જ સંદર્ભમાં. કબીર સાહેબ હિન્દુ અને મુસલમાનોના સંદર્ભમાં આત્મ તત્વની વાત કરી રહ્યા છે. સૌમાં જે આત્મતત્વ છે તે તો એક જ છે. પછી ભેદને શા માટે મહત્વ આપવું જોઈએ. તાત્વિક દષ્ટિએ માનવ માત્ર એક જ પ્રભુના બાળક છે. આનથી ભેદો ઉદ્દભવ્યા છે તેથી મનને કેળવવામાં આવે તો ભેદ મટે અને આત્મ તત્વનું સત્ય સમજાય.\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%AB/", "date_download": "2020-09-20T20:23:07Z", "digest": "sha1:M34T2CNG2HLCLECMVHUP4CFWR4F6LFO5", "length": 2939, "nlines": 66, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / કોલેજ ની લાઇફ\nખીલવા માટે જગ્યાની જરૂર હોય છે….\nજેણે આગળ વધવાની તમન્ના છે તેને….\nમાનવી પોતાની બેંક બેલેન્સ માં વધુ ઝીરો ઉમેરે છે કારણકે…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B8%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80)", "date_download": "2020-09-20T20:47:55Z", "digest": "sha1:EONO4U4MXHC2XZMYLPV2XKSLO7UAXC6K", "length": 6734, "nlines": 165, "source_domain": "gu.wikipedia.org", "title": "કાંગસા (તા. ધારી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nકાંગસા (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. ક્રાંગસા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને ધારી તાલુકાના ગામ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૩:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-fraud-fled-in-a-car-under-the-pretext-of-taking-a-test-drive-in-surat-km-1006570.html", "date_download": "2020-09-20T22:01:21Z", "digest": "sha1:PKDWF5YC4GE4DLDSP2KH22BQ5TVOHDGA", "length": 24161, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "Fraud fled in a car under the pretext of taking a test drive in surat– News18 Gujarati", "raw_content": "\nસુરતમાં છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો, ટેસ્ટ ડ્રાઈવના બહાને માલિકની નજર સામે Car લઈ ગઠીયા રફૂચક્કર થઈ ગયા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતમાં છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો, ટેસ્ટ ડ્રાઈવના બહાને માલિકની નજર સામે Car લઈ ગઠીયા રફૂચક્કર થઈ ગયા\nભેજાબાજે સૌરવને ડ્રાઇવરની ��ાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી, પરંતુ...\nસુરત : શહેરમાં એક યુવાને પોતાની ગાડી ઓનલાઇન વેચાણ માટે મૂકી હતી તેવામાં ગાડી ખરીદી કરવાના બહાને બે ઠગો આવ્યા અને કારની ટેસ્ટ ડ્રાઇવ લેવાના બ્હાને મળવા બોલાવ્યા બાદ કાર લઇ રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.\nઓનલાઇનના નામે દરરોજ અનેક પ્રકારની છેતરપિંડીની ઘટના બને છે, ત્યારે સુરતમાં પણ વધુ એક આવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારના ન્યુ વીઆઇપી રોડ સ્થિત આર્પા બિલ્ડીંગમાં રહેતા સૌરવ મનોજ મોરેએ ઓએલએક્સ વેબસાઇટ પર પોતાની ટાટા નેક્ષોન કાર નંબર જીજે-5 આરજી-1397 વેચવા માટે મુકી હતી.\nઆ કાર ખરીદવા માટે સુરતના બે ભેજાબાજે તૈયારી દર્શાવી હતી, જેને લઇને કાર માલિકે આ બંને ઈસમોને ગાડી જોવા માટે વેસુ ન્યુ વીઆઇપી રોડ પોતાને ત્યાં બોલાવ્યા હતા. જેને પગલે આ બંને ઠગ કાર જોવા માટે યુવાનના ઘરે પહોંચ્યા હતા અને ત્યાંથી ગાડીના ટેસ્ટ ડ્રાઇવ માટે બંને ભેજાબાજે સૌરવને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી.\nઆ પણ વાંચો - સુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nટેસ્ટ ડ્રાઇવ પુરી થયા બાદ ગાડી વિશેની ચર્ચા કર્યા બાદ છુટા પડી રહ્યા હતા, ત્યારે આ બંને ઠગબાજો દ્વારા કાર માલિકને તેમને પીપલોદ વિસ્તારમાં છોડી દેવાની રજુવાત કરતા કાર માલિક ડાઇવર સીટ પરથી ઉતરીને ડાઇવીંગ કરવા જતો હતો, તે સમયે આ ઠગબાજ જેવો કાર માલિક ઉતર્યો તેવામાં જ ગાડી ફૂલ સ્પીડમાં હંકારીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.\nકાર માલિકને તુરંત લાગ્યું કે, તે છેતરાયો છે, કાર મલિક તાત્કાલિક ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી જઇને ફિરયાદ નોંધાવતા ખટોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરતમાં છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો, ટેસ્ટ ડ્રાઈવના બહાને માલિકની નજર સામે Car લઈ ગઠીયા રફૂચક્કર થઈ ગયા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-anad/", "date_download": "2020-09-20T19:36:06Z", "digest": "sha1:V73VEMSHNT374WXQ52DKCOL7N42XW7OG", "length": 9660, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર પાસે આવેલ કરદેજ અને ભાવનગરના ૭ ટ્રકો વટામણ હાઇવે પર લૂંટનારા ૩ આરોપી ગિરફતાર | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ��રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર પાસે આવેલ કરદેજ અને ભાવનગરના ૭ ટ્રકો વટામણ હાઇવે પર લૂંટનારા...\nસિહોર પાસે આવેલ કરદેજ અને ભાવનગરના ૭ ટ્રકો વટામણ હાઇવે પર લૂંટનારા ૩ આરોપી ગિરફતાર\nવટામણ હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લલચાવીને લૂંટનારી ડફેર ગેંગ ઝડપાઈ, થોડા દિવસ પહેલા હાઈવે પર મધરાતે ૭ ટ્રક ચાલકોને માર મારી લૂંટી લીધા હતા\nસિહોર નજીક આવેલ કરદેજ અને ભાવનગર વિસ્તારના ૭ જેટલા ટ્રકો થોડા દિવસ પહેલા વટામણ નજીક લૂંટાયા હતા જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી જેના ત્રણ આરોપીઓને આંણદ પોલીસે ઝડપી લીધા છે અને વટામણ હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગના ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડીને આણંદ, ભરૂચ તેમજ વડોદરા જીલ્લામાં થયેલી લૂંટોના ભેદ ઉકેલી નાંખ્યા છે. લોકડાઉન દરમ્યાન વટામણથી તારાપુર તરફ આવવાના રોડ ઉપર કસ્બારા અને ગલીયાણા ગામની સીમમાં કરદેજ અને ભાવનગરના ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેવાની ઘટનાઓ ઉજાગર થતાં જ ડીએસપી અજીત રાજીઅનની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.\nજેમાં આ લૂંટો પાછળ ડફેર ગેંગનો હાથ હોવાની માહિતી મળી હતી.પોલીસે હાલમાં સક્રિય એવા ડફેરોની તપાસ હાથ ધરતાં ધોળકા જિલ્લાના ગાંગડ ગામે રહેતો જમાલ દાઉદ સિન્ધી (ડફેર) અને તેની ગેંગ સક્રિય હોવાની માહિતી મળતાં જ એલસીબીની ટીમ ગાંગડ ગામે ત્રાટકી હતી અને જમાલ દાઉદ સિન્ધી (ડફેર), રજનીકાન્ત દામોદર શ્રીમાળી અને ઘનશ્યામ અરજણભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યા હતા અને એલસીબી પોલીસ મથકે લાવીને તેઓની પૂછપરછ કરતાં તેઓએ જ આ લૂંટોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.\nPrevious article‘કોરોના’ અને ‘તોડોના’ વચ્ચે રાજ્યના પાટનગરમાં LRD મુદ્દે ફરી આંદોલનના એંધાણ, સિહોર ખાતે આવેદન અને રજુઆત\nNext articleસિહોર શહેરમાં કેટલાક વૃક્ષ પડવાની અણી પર હોવાથી જોખમ, પુરઝડપે પવન ફુકાતા ઘણા વૃક્ષો પડી ગયા\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુ��રાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/vijay-mallya-repeats-please-take-my-money-rejects-offer-linked-to-christian-michels-extradition-819120.html", "date_download": "2020-09-20T22:04:59Z", "digest": "sha1:CF5RPJO3JMGYUE72J6CFIQWIAHLML7VN", "length": 25132, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "vijay mallya repeats, please take my money, rejects offer linked to christian michels extradition– News18 Gujarati", "raw_content": "\nપ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nપ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા\nવિજય માલ્યા (ફાઇલ ફોટો)\nમાલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે\nન્યૂઝ18 ગુજરાતી: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 4 દિવસ પહેલા કહ્યું છે કે આખી લોન ચૂકવવા તૈયાર છું. માલ્યાએ ટ્વીટ દ્વારા ભારતીય બેંકો એન સરકારને અપીલ કરતાં કહ્યું કે તેનો પ્રસ્તાવ માની લેવામાં આવે. માલ્યાએ ફરી એક વાર કહ્યું કે, પ્લીઝ મારા પૈસા લઈ લો. તેની સાથે જ માલ્યાએ કહ્યું કે તે બાબતને ખતમ કરવા માંગે છે કે તેઓ બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે.\nવિજય માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ મામલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્પર્પણ સાથે પોતાનું કોઈ કનેક્શન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. માલ્યાએ ટ્વીટ કર્યું કે તેનો મામલો અને લોન ન ચૂકવવાની ઓફરને એકબીજા સાથે ન જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા માલ્યાએ ભારત સરકારને તમામ પૈસા પરત કરવાની ઓફર કરી હતી.\nવિજય માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. આ લોન તેમની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે.આ પણ વાંચો, વિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ ���કમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'\nવિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે, આદરપૂર્વક, મારા પર ટિપ્પણી કરનારાઓનું કહેવા માંગું છું કે હું નથી સમજી શકતો કે મારા પ્રત્યર્પણના ચુકાદા અને લોન ચૂકવવાના પ્રસ્તાવને હાલમાં દુબઈથી પ્રત્યર્પણ સાથે કેવી રીતે જોડવામાં આવી રહ્યું છે. હું જ્યાં પણ રહું, મારી અપીલ એ જ છે, પ્લીઝ પૈસા લઈ લો. હું આ કિસ્સાને ખતમ કરવા માંગું છું કે મેં બેંકોના પૈસા ચોરી કર્યા છે.\nમાલ્યાએ આગળ લખ્યું કે, જનતાના પૈસા સૌથી જરૂરી બાબત છે અને હું 100 ટકા પૈસા પરત કરવાની રજૂઆત કરું છું. હું બેંકો અને સરકારને વિનંતી કરું છું કે તેઓ આ રજૂઆતને સ્વીકારી લે.\nમાલ્યાનું કહેવું છે કે, કિંગફિશર ત્રણ દશક સુધી ભારતની સૌથી મોટું આલ્કોહોલિક બ્રેવરેજ ગ્રપ હતું. આ દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડો રૂપિયાનું ગોગદાન આપ્યું. કિંગફિશર એરલાઈન્સને ગુમાવ્યા બાદ પણ હું બેંકોના નુકસાનને ભરપાઈ કરવા માટે તૈયાર છું.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nપ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/live-updates-sushant-singh-rajput-case-supreme-court-rhea-chakraborty-ed-mp-1010287.html", "date_download": "2020-09-20T21:49:26Z", "digest": "sha1:NXJBRWGUMECJWXFB5DLGWRQ7X7S2ULFJ", "length": 29946, "nlines": 285, "source_domain": "gujarati.news18.com", "title": "LIVE Updates Sushant Singh Rajput case Supreme Court rhea Chakraborty ED– News18 Gujarati", "raw_content": "\nSSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nSSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ\nરિયા ચક્રવર્તી ભાઇ શૌવિક સાથે, સુશાંત કેસ મામલે EDની ઓફિસે જતા સમયે\nસુશાંત મામલાની તપાસ માટે મુંબઇ આવેલી રાજ્યની પોલીસની સાથે મહારાષ્ટ્ર પોલીસે જરાં પણ સહયોગ કર્યો ન હતો. બિહાર સરકારે આ દાવો કર્યો હતો કે, મુંબઇ પોલીસને તેને સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફોટોકોપી પણ આપી ન હતી.\nનવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Case)માં ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટ ગુરૂવારનાં સુનવાણીમાં નક્કી થશે કે સુશાંત કેસની તાપસ કોણ કરશે. સુપ્રીમ કોર્ટ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) તરફથી સુશાંત સિંહ રાજપૂતનાં પિતા દ્વારા પટનામાં દાખલ કરવામાં આવેલી FIRને મુંબિમાં ટ્રાન્સફર કરવાની માંગની અરજી પર સુનાવણી કરશે.\nજસ્ટિસ ઋષિકેશ રોયની એકલ પીઠે મંગળવારે રિયા, સુશાંતનાં પિતા કૃષ્ણ કિસોર સિંહ, બિહાર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની દલીલ સાંભળી હતી. તમામ પક્ષ આજે સુપ્રમ કોર્ટમાં લેખિતમાં પોત પોતાનાં જવાબ દાખલ કરશે. સાથે જ ED પણ આજે સુશાંતનાં બોડીગાર્ડનું નિવેદન દાખલ કરી શકે છે. એવામાં આજનો દિવસ એટલે કે ગુરૂવારનો દિવસ આ કેસમાં મહત્વનો સાબિત થઇ શકે છે.\nઆ પણ વાંચો- સંજય દત્તને મોડી રાત્રે મળવા તેમનાં ઘરે ગયા રણબીર કપૂર- આલિયા ભટ્\nઆ પણ વાંચો- SSR Case: સુશાંતની ડાયરીનાં તે ખાસ 15 પન્ના, કર્યુ હતું ભવિષ્યનું સોલિડ પ્લાનિંગ\nબિહાર સરકારે મંગળવારે જ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે પટનામાં દાખલ કરવામાં આવેલી FIR કાયદાની દ્રષ્ટિએ કાયદેસર છે. બિહાર સરકાર તરફથી આરોપો લાગ્યા હતાં કે આ મામલાની તપાસ માટે મુંબઇ આવેલી રાજ્યની પોલીસની સાથે મહારાષ્ટ્ર પોલીસે જરાં પણ સહયોગ કર્યો ન હતો. બિહાર સરકારે આ દાવો કર્યો હતો કે, મુંબઇ પોલીસને તેને સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફોટોકોપી પણ આપી ન હતી.\nLIVE UPDATESસુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ કેસમાં CBI તપાસની માંગ કરનારા વકીલ અજય અગ્રવાલની જનહિત અરજી પર સુનાવણી 21 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. આ જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુશાંતનાં મોતનો કેસ જે રીતે મુંબઇ પોલીસ હેન્ડલ કરી રહી છે તેનાંથી આખો દેશ સ્તબ્ધ છે\nસુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે કે સિંહનાં વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, રિયા ચક્રવર્તીએ આજે ફરી લેખીત સબમિશન દાખલ કર્યુ છે. આ ત્રીજી વખત છે જેમાં તે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી રહી છે. આજે તેણે સુપ્રીમ કોર્ટની સામે માન્યુ છે કે, CBIની પાસે કેસ ટ્રાન્સફર કરાવવો જોઇએ. તેણે કહ્યું કે, આશા છે કે જલ્દી જ CBIની પાસે કેસ ટ્રાન્સપર થઇ જાય. વિકાસ સિંહે કહ્યું કે, બિહાર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતનાં પિતા પહેલાં જ CBI તપાસની માંગ કરી હતી. અને આ મામલાને કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધો છે. જે રીતે ગત દિવસોમાં સતત તમામ પક્ષોની દલીલ સાંભળવામાં આવી રહી છે મને લાગે છે કે આ મામલાંને સાંભળ્યા બાદ કેસ CBIમાં ટ્રાન્સફર કરવામાં આવશે.\nઆ પણ વાંચો- SSR CASE: EDનાં સકંજામાં છે શૌવિક, પાર્ટીઓનો શોખીન કેવી રીતે બન્યો 2 કંપનીઓનો ડિરેક્ટર\n-EDએ રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 8 લોકોનાં નિવેદન દાખલ થઇ ગયા છે. એવામાં નવી નવી કહાની પણ સામે આવી રહી છે. EDનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સુશાંત તેની EX ગર્લફ્રેન્ડનાં ફ્લેટની EMI ભરતો હતો. જોકે તેની ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યં નથી. કહેવાય છે કે, તે હાલમાં પણ તેજ ફ્લેટમં રહે છે સૂત્રો અનુસાર, સુશાંતનાં નામનો જ તે ફ્લેટ છે જેમાં ��ેની એક્સ ગર્લફ્રેન્ડ રહી રહી છે. જાણકારી મુજબ જે અકાઉન્ટથી ફ્લેટનાં પૈસા જતા હતાં તેમાં હાલમાં પણ 30 લાખ રૂપિયાની રકમ પડી છે.\n-બિહાર સરાકર બાદ રિયા ચક્રવર્તીએ પણ સુપ્રીમ કોર્ટમાં તેની લેખિત દલીલ રજૂ કરી દીધી છે.\n-બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિયાની અરજી પર વિસ્તૃત જવાબ દાખળ કરી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિહાર પોલીસની પાસે તપાસનો કાયદેસર અધિકાર છે.\n-સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મની લોન્ડ્રિગ કેસની તપાસ કરી રહેલી EDએ સુશાંતનાં બોડીગાર્ડને સમન્સ બજાવ્યા હતાં. આજે ગુરૂવારે ED તેનું નિવેદન દાખલ કરશે\n-સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે CBIની તપાસ માટે દાખલ જનહીત અરજી પર પણ સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સુનાવણી કરશે. જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા જે તપાસ થઇ રહી છે. આ અરજી પર પ્રધાન ન્યાયાધિશ SA બોબડે, ન્યાયમૂર્તિ AS બોપન્ના અને ન્યાયમૂર્તિ V રામાસુબ્રમણિયનની ત્રણ સદસ્યોની પીઠ સુનાવણી કરશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nSSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ ���ને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/26-07-2020/141428", "date_download": "2020-09-20T20:29:01Z", "digest": "sha1:JIG6244BIRHHUPDKSAKCYKFDVDNYITAV", "length": 17563, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "સાપુતારા માલેગામના ઘાટ માર્ગમાં રાજકોટના દંપતીને અકસ્માત : પત્નીનું મોત : પતિ જીતેશ મેઘાણી ગંભીર", "raw_content": "\nસાપુતારા માલેગામના ઘાટ માર્ગમાં રાજકોટના દંપતીને અકસ્માત : પત્નીનું મોત : પતિ જીતેશ મેઘાણી ગંભીર\nકારનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો\nસાપુતારા માલેગામના ઘાટ માર્ગમાં રાજકોટથી સાપુતારા સાહેલગાહે આવેલ દંપતિ સાપુતારાથી પરત ફરતા પોતાની કારનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત નીપજયું હતું.\nમળતી માહિતી મુજબ રાજકોટથી ફરવા આવેલ દંપતિને સાપુતારાના ઘાટમાં અકસ્માત નડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું રાજકોટથી ફરવા આવેલ દંપતિ જે પોતાની આઈ ટેન ગાડી નંબર gj-03-HR-3057 નો સ્ટેરીંગ ઉપરનો પરનો કાબુ ગુમાવતા માર્ગમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર ભટકાતા ઘટનાસ્થળે પત્નીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું જ્યારે તેમનો પતિ જીતેશ વાલજી મેઘાણી ( ઉ,વ, 42 ) ( રહે રાજકોટ) ને ગંભીર ઇજા પહોંચતા સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.\nઅકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. ઘટના ની જાણ સાપુતારા પોલીસ સ્ટેશનમાં થતા પીએસઆઈ એમ.એલ.ડામોર સ્થળે પહોંચી જઈ મૃતક મહિલાની લાશને પીએમ માટે સામગાહન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી દઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nદેશમાં કોરોનાનો આતંક : છેલ્લા 24 કલાકમાં નવા 48,479 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 13.85.494 કેસ થયા :4.66.743 એક્ટિવ કેસ :કુલ 8.86.235 દર્દીઓ રિકવર :વધુ 692 લોકોના મોત :મૃત્યુઆંક 32,096 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9251 કેસ : તામિલનાડુમાં નવા 6785 કેસ સાથે કુલ કેસનો આંક 2,06,737 થયો :દિલ્હીમાં વધુ 1142 કેસ :કર્ણાટકમાં નવા 5072 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 7813 કેસ: ઉત્તર પ્રદેશમાં 2971 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2404 કેસ :બિહારમાં 2803 નવા કેસ, રાજસ્થાનમાં 1120 કેસ અને આસામમાં 1165 નવા કેસ નોંધાયા access_time 1:06 am IST\nUK માર્કેટમાંથી લુપીન, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાએ ડાયાબીટીસની ૯,૭૧,૦૦૦ બોટલ પ���છી ખેંચી લીધી છે. access_time 9:34 pm IST\nરાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST\nરાજકોટમાં કોરોનાનો જીવલેણ ફૂફાડો યથાવત: આજે પણ 7ના મોત access_time 11:00 am IST\nઉતરાખંડ : દહેરાદૂનના વેપારી આ વરસે ભારતમાં બનેલી જ રાખી વેંચી રહ્યા છે access_time 12:00 am IST\nમધ્‍યપ્રદેશ : ખરગોનમાં અનાજ બજારમાં કથિત અનાજ ચોરી કરવાવાળા એક યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો : વીડીયો વાયરલ access_time 12:00 am IST\nરાજકોટ સિવીલ કોવિડ હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થતા ત્રણ દર્દીઓને રજા અપાઈ : ચાર દર્દીઓની તબીયતમાં સુધારો થતા હોમ ક્વોરોન્ટાઈન કરાયા access_time 9:38 pm IST\nમાંડવી ચોક જિનાલય ની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : પૂજારી જ ચોર નીકળ્યો access_time 8:23 pm IST\nક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ એચ. એમ. ગઢવી ઉપરાંત તેમના બહેન, ભાભી, ભત્રીજો અને ભત્રીજીના કોરોના રિપોર્ટ પોઝિટિવઃ પોલીસ બેડામાં સન્નાટો access_time 4:07 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વધુ ત્રણ પોઝિટિવ કોરોના કેસ જાહેર કરતું તંત્ર access_time 6:51 pm IST\nપોરબંદર રાવલીયા પ્લોટમાથી જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી access_time 3:11 pm IST\nજામનગરમાં તાંત્રિકવિધિના નામે દોઢ લાખ પડાવનારા 3 ધૂતારાની ધરપકડ access_time 9:36 pm IST\nગુજરાતના હજારો કામદારો ઓમાનમાં ફસાયા : વતન આવવા વલખા મારતા ગુજરાતીઓ access_time 10:42 pm IST\nઅમદાવાદ સાબરમતી જેલમાં મોબાઇલ-તમાકુની 11 પડીકી સાથે એસઆરપી જવાન ઝડપાયો access_time 10:18 am IST\nરાજ્યમાં કોરોનાનો આતંક : નવા રેકોર્ડબ્રેક 1110 કેસ : કુલ કેસની સંખ્યા 55,822 થયો : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 2326કોરોનાનો આતંક : નવા રેકોર્ડબ્રેક 1110 કેસ : કુલ કેસની સંખ્યા 55,822 થયો : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 2326 : રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મોત ના આંકળાઓમાં રોજનો તફાવત યથાવત access_time 7:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદુબઈમાં ફરીથી આવી રહી છે \" ગ્લોબલ વિલેજ \" ની સવારી : કોવિદ -19 ના કારણે 15 માર્ચ થી બંધ રહેલું ગ્લોબલ વિલેજ 25 ઓક્ટો .2020 થી આપની સેવામાં : આ વર્ષ ગ્લોબલ વિલેજનું ' રજત જયંતી ' વર્ષ હોવાથી જુદા જુદા 40 હજાર આકર્ષણોની વણઝાર : સપરિવાર મુલાકાત લઇ શ��ાય અને મોજના દરિયામાં ડૂબકી લગાવી શકાય તેવા બીચ ,મોલ્સ,ફૂડ કોર્ટ્સ ,પાર્ક્સ શોપિંગ ,ડાઇનિંગ , સહીત ભરપૂર રોમાંચક આયોજનો : એપ્રિલ 2021 સુધી ચાલુ રહેનારા આ વિલેજમાં વિશ્વભરમાંથી 7 મિલિયન સહેલાણીઓ ઉમટી પડવાની ધારણા access_time 9:28 pm IST\nભારતનો રાષ્ટ્રીય ખજાનો એટલે ચહલ : રોહિત શર્મા access_time 11:39 am IST\nBCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યો access_time 11:38 am IST\nસાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની ૨ મહિલા ખેલાડી કોરોનાથી સંક્રમિત access_time 11:38 am IST\nસાસુ જયા બચ્ચનની આ વાતથી ખૂબ નારાજ હતી ઐશ્વર્યા રાય access_time 11:33 am IST\nકોઈ ચેસમાં ખેલાડી તો કોઈ પોલોની રમતમાં એક્સપર્ટ access_time 11:33 am IST\nઅભિનેત્રી કીર્તિ કુલ્હારીએ તેની આગામી ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' માટે ડબિંગ કર્યું access_time 11:34 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2012/10/", "date_download": "2020-09-20T21:43:27Z", "digest": "sha1:MUNKXTP47YPLZMJEA6CKL27P3TED4IHS", "length": 42492, "nlines": 225, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "October | 2012 | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે\nઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે\nઅત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.\nભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.\nતો મારે એ બ���બત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.\nઅનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની ���ત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.\nહવે વાંચો મારી વાત :\nછેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત – મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરા–ધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.\n‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના – સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાન–દક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાત–જાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’\nછેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુ– સીધુંસામાન–દાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’\nમારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢી���ે, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, ‘આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’\nઆ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવ��્તન કોઈએ તો કરવું જ પડશે.\nછેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને \nશીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’\nલેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા,\nઅમેરીકાનો સેલફોન નંબર : 949 340 7533\n(લેખક હાલ અમેરીકાના પ્રવાસે છે. એક મહીના પછી સ્વગૃહે વડોદરા પરત થશે.)\nPosted in ગમતા નો કરીએ ગુલાલ\t| Tagged ગમતા નો કરીએ ગુલાલ\t| 1 Reply\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળ��ે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મ��નશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સ���નાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/02/audiences-were-thrilled-to-see-dr-ambedkar-holman-queen-of-a-lal/", "date_download": "2020-09-20T19:45:24Z", "digest": "sha1:6I3NTXMA57BGHV5SQ6V6T6OTU45MYMWZ", "length": 7095, "nlines": 98, "source_domain": "www.mygandhinagar.in", "title": "ડૉ.આંબેડકર હોલમ‍ાં ‘અેક લાલની રાણી'ને નિહાળી પ્રેક્ષકો રોમાંચિત થયાં - My Gandhinagar", "raw_content": "\nડૉ.આંબેડકર હોલમ‍ાં ‘અેક લાલની રાણી’ને નિહાળી પ્રેક્ષકો રોમાંચિત થયાં\nગાંધીનગરના સેક્ટર-૧૨માં ડૉ.આંબેડકર હોલ ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાયથી જાગૃતિ ઠાકોર નિર્મિત-દિગ્દર્શિત આધુનિક નાટક ‘અેક લાલની રાણી’ ભજવાયું હતું જેને નિહાળીને ઉપસ્થિત પ્રેક્ષકો રોમાંચિત થયાં હતાં.\nહરીશ નાગ્રેચા લિખિત આ નાટકમાં અમદાવાદના જાણીતા કલાકાર હરીશ ડાગીઆ, દિપેન રાવલ, અભય નાગર અને ગાંધીનગરની બે યુવા અભિનેત્રઅો શિવાની નાયક તથા શિવાની મોઢ દ્વારા અભિનયનાં અજવાળાં પાથરવામાં આવ્યાં હતાં. નાટક માટે સહ નિર્માતા અને પ્રાડક્શન ડિઝાઈનની સેવા ફાલ્ગુન ઠાકોર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સંગીત સંચાલન જયનલ રાવલ દ્વારા, સૅટીંગ્સ સુભાષ ભટ્ટ દ્વારા અને મેક-અપની સેવા હસમુખ શ્રીમાળી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ નાટકને માણવા શહેરના જાણીતા નાટ્યકાર અને પત્રકાર કુંતલ નિમાવત, હિમાંશુ ભચેચ, રાજેશ રાવલ, ગાંધીનગર સાહિત્ય સભાના ઉપાધ્યક્ષ સંજય થોરાત, હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી, હેત ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તન્ના, કથ્થક કલાગુરુ અને જાણીતાં અભિનેત્રી હાર્દિકા શુક્લ, અભિનેતા દિવ્યકાન્ત વર્મા, મૌન સાધુ, કરિશ્મા પાટડીયા અને નાટ્યરસિક પ્રેક્ષકો ઉપસ્થિત સ્થત રહ્યા હતા.\nમાતૃભાષાના સાચા સેવકોનું ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આંગણે સન્માન કરાયું\nરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર ડ્યુ બોલની ગુજરાત ટીમમાં ગાંધીનગરના ખેલાડીઓ\nરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર ડ્યુ બોલની ગુજરાત ટીમમાં ગાંધીનગરના ખેલાડીઓ\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્���ાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/05/pm-narendra-modi-sir-interview-in-gandhinagar/", "date_download": "2020-09-20T20:41:27Z", "digest": "sha1:VXNNPEHE3OUDTLR3AZCK6EIZJXBKYPD5", "length": 13910, "nlines": 120, "source_domain": "www.mygandhinagar.in", "title": "જાણો, ગાંધીનગરમાં રહેતા નરેન્દ્ર મોદીના ગુરુ સોમભાઇ સાહેબની લોકડાઉનમાં દિનચર્યા કેવી છે? - My Gandhinagar", "raw_content": "\nજાણો, ગાંધીનગરમાં રહેતા નરેન્દ્ર મોદીના ગુરુ સોમભાઇ સાહેબની લોકડાઉનમાં દિનચર્યા કેવી છે\nગાંધીનગર: સમગ્ર દેશ નોવેલ કોરોના વાયરસ સામે આખરી લડાઈ લડી રહ્યો છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લડાઈમાં દરેક નાગરિકોને પોતપોતાના ઘરમાં રહીને લોકડાઉનના નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો છે, આમ છતાં અનેક નાગરિકો હજુ આ બાબતને ગંભીરતાથી લેતા નથી અને લોકડાઉનના નિયમોનો ભંગ કરી નજીવા કારણોસર પણ ઘરની બહાર નીકળી જાય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી, જેને કારણે મોટાભાગના નાગરિકોની મહેનત અને તપસ્યા માથે પડે છે અને વાયરસને વધુ સંક્રમિંત થવાનો મોકો મળે છે જેનું પરિણામ છે સતત વધતાં જતાં કોવિદ-19ના કેસો. ખરેખર તો આ સમયે થોડો સંયમ જાળવી જરૂર છે સૌએ પોતપોતાના ઘરમાં જ રહેવાની અને જીવના જોખમે ફ્રંટલાઇન પર લડી રહેલા કોરોના વોરિયર્સનો જુસ્સો વધારવાની.\nગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉચ્ચ હોદ્દેદારો વસવાટ કરે છે, તે પૈકીના એક છે શિક્ષણવિદ ડૉ.સોમભાઈ સી. પટેલ. તેઓ ગાંધીનગરમાં આવેલી ગુજરાતની સુપ્રસિદ્ધ કડી શિક્ષણ સંકુલ સંસ્થાના ડાયરેક્ટર હોવા સાથે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શિક્ષક-ગુરુજી રહી ચૂકેલા છે. સોમભાઈ સાહેબ વડનગરની શાળામાં શિક્ષક હતા ત્યારે બાળ નરેન્દ્ર તેમના વિદ્યાર્થી હતા. આવો જાણીએ કે લોકડાઉનમાં સોમભાઈ સાહેબની દિનચર્યા કેવી છે\nMyGandhinagar.in : નમસ્તે સોમભાઈ સાહેબ, હાલ લોક ડાઉનની સ્થિતિમાં આપની દિ���ચર્યા કેવી છે તે જણાવશો\nસોમભાઇ સાહેબ: સાંભળો, પહેલી વાત તો એ છે કે લોકડાઉનમાં ‘હું આખો દિવસ ઘરમાં જ રહું છું ક્યાય બહાર જતો નથી. લોક ડાઉનનું સંપૂર્ણ પાલન હું કરું છું.’ મારા ‘મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક વખતે ઝુંપડપટ્ટીનાં બાળકોને ભણાવવા જતો હતો ત્યાં જવાનું પણ હાલ તો બંધ કર્યું છે.’\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, મોર્નિંગ વોક અને ઇવનિંગ વોકમાં અંદાજે કુલ ૨ કલાક થાય. બાકીના ૧૦ કલાકમાં આપ શું કરો છો\nસોમભાઇ સાહેબ: મને ગીતો-ભજનો ગાવાનો શોખ છે અને બંસી બજાવવાનો પણ શોખ છે. આ શોખની મજા હું માણી લઉં છું.\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, કોઈ ગીત-ભજન સંભળાવશો\nસોમભાઇ સાહેબ : હા,જી કેમ નહીં, લો સાંભળો ત્યારે….\nMyGandhinagar.in : આપે બંસી વાદનની વાત કરી, તો એકાદ બંસી-વાદન સંભાળવશો\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, ખાસ તો આ લોકડાઉનની સ્થિતિમાં આપ બીજું શું શું કરો છો\nસોમભાઇ સાહેબ: આ લોકડાઉનની સ્થિતિમાં ઘરની સાફસૂફીનું કેટલુંક કામ કરી લઉં છું.\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, આપની ઉમર ઘણી મોટી છે. ૮૨ વર્ષ આપને થયાં. છતાં આપ સંપૂર્ણ તંદુરસ્ત છો. કોઈ જ દવા આપ લેતા નથી. આપની તંદુરસ્તીનું રહસ્ય શું\nસોમભાઇ સાહેબ: મારી તંદુરસ્તીનું સહુથી મોટું રહસ્ય મારા મનની સ્થિરતા અને પ્રસન્નતામાં રહેલું છે. મારું મન હમેશાં શાંત અને પ્રસન્ન રહે છે. કંઇ પણ ન ગમતું બને તો તેની વિપરીત અસર મારા મન ઉપર હું થવા દેતો નથી. મુશ્કેલીઓ આવે ત્યારે ચિંતા કરવાને બદલે હું ઉપાય શોધું છું. અને ઉપાય જડી આવે ત્યારે મારું મન પ્રસન્ન થઇ જાય છે. આ પ્રસન્નતા એ મારા મનનું ટોનિક છે. અને તેનાથી મારું આરોગ્ય સારું જળવાય છે. મેં પોતે મારા સારા આરોગ્ય માટે સૂત્ર બનાવ્યું છે.\n“ જેનું મન સાજું , તેનું તન સાજું .”\nઆ ઉપરાંત પ્રાણાયામ એ મારી મનગમતી પ્રવૃત્તિ છે. અને વહેલી સવારે લાફીંગ કલબની વ્યાયામ પ્રવૃત્તિ મને નીરોગી રાખે છે.\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, હાલ આપ કેવો ખોરાક લો છો\nસોમભાઇ સાહેબ: હાલના મારા ખોરાકમાં ઘરનો રોજિંદો પૌષ્ટિક ખોરાક: દાળ,ભાત,રોટલી શાક અને છાશ. સાંજે ખીચડી-કઢી, ખીચડી-છાશ કે ખીચડી-દૂધ. મેવા-મીઠાઈ કે ફરસાણ તો કોઈક વાર, કોઈક પ્રસંગોએ અને તે પણ થોડુંક જ. ઉપરાંત હાલની લોકડાઉનની પરિસ્થિતિને અનુરૂપ મરી-મસાલા વાળો ઉકાળો અને વઘારેલી ધાણી અને ચણા.\nMyGandhinagar.in : સોમભાઈ સાહેબ, છેલ્લો પ્રશ્ન:\nઆપ નરેન્દ્રભાઈ મોદીના શિક્ષક-ગુરુજી રહી ચૂક્યા છો. બાળ નરેન્દ્રનું કોઈ સંસ્મરણ \nસોમભાઇ સાહેબ : હા.. છે ને…. ભણાવતી વખતે વર્ગમાં કોઈ કોઈ વાર હું દેશભક્તિનાં ગીતો ગાતો અને દેશ ભક્તિના પ્રસંગો વિદ્યાર્થીઓને કહેતો. મારા વિદ્યાર્થીઓ ઉપર તેની સારી અસરો થતી હું જોતો. એક વિદ્યાર્થી મારી સામે સતેજ નજરે જોયા કરતો. અને સહુથી વધુ અસરો તે અનુભવતો. એ વિદ્યાર્થી તે જ આજના આપણા નરેન્દ્રભાઈ મોદી છે.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nઆ ગરમીમાં તમારું ફ્રિજ ખરાબ છે તેથી પરેશાન છો તમારા કરતાં વધુ પરેશાન તો ફ્રિજ રિપેરિંગ કરતાં કારીગરો છે.. જાણો કેવી રીતે\nપોતાના સેક્ટરના રહીશોના સ્વાસ્થ્યની ચિંતા કરતા સેકટર ૨૭માં યુવાનો\nપોતાના સેક્ટરના રહીશોના સ્વાસ્થ્યની ચિંતા કરતા સેકટર ૨૭માં યુવાનો\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/tulsi-religious-important-tips", "date_download": "2020-09-20T20:12:27Z", "digest": "sha1:LIEXOH3BDB5VXTSSE2SF2ISBQCHSV7ZW", "length": 7914, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ઘરમાં વાવ્યો છે આ છોડ..? આટલી વાતનું રાખો ધ્યાન નહીંતર થઇ જશો કંગાળ | tulsi religious important tips", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nધર્મ / ઘરમાં વાવ્યો છે આ છોડ.. આટલી વાતનું રાખો ધ્યાન નહીંતર થઇ જશો કંગાળ\nહિંદુ ધર્મમાં તુલસીના પાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી-દેવતાઓની સાથે તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેવપ્રબોધિની અગીયારસના દિવસે લોકો તુલસી અને ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન કરાવે છે.\nઉલ્લેખનીય છે કે, શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી છોડ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે છે. તુલસીનો ઉપયોગ ચરણામૃત અને પ્રસાદમાં થાય છે. તુલસી વગર, ભગવાન વિષ્ણુની પૂજા અપૂર્ણ માનવામાં આવે છે.\nઆવી ધાર્મિક માન્યતાઓને લઇને મોટાભાગના પરિવારોમાં તુલસી ક્યારે જોવા મળે છે. પરંતુ કેટલીકવાર તેમાં મોટી ભૂલો થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યા આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે તુલસી લગાવવી શુભ ગણાય:\nઆપને જણાવી દઇએ કે, તુલસીની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. આ પવિત્ર છોડ સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ, નહીં તો તે સૂકાવા લાગે છે. જો ઘરમાં તુલસી હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તેને ગાયના છાણથી લીપવો જોઇએ.\nસ્નાન બાદ તુલસી ક્યારામાં જળ ચડાવવું જોઇએ. કેટલાક લોકો ધૂપ-દીપ પછી તુલસીને જળ અર્પણ કરે છે. જે યોગ્ય નથી. આ સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે દીવો બુઝાઇ જાય ત્યારે તુલસી ક્યારા નજીકથી તેને હટાવી લેવો જોઇએ.\nઆ સાથે જ મહિલાઓએ ખુલ્લા વાળ રાખીને તુલસીની પૂજા ન કરવી જોઇએ. કેટલાક લોકો તુલસીને ચૂંદડી ઓઢાડે છે અને માં સંબોધન પણ કરે છે. આવા સમયે જ્યારે ચૂંદળી જુની થઇ જાય ત્યારે તે બદલવી જોઇએ.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્��વસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/jokes/page/3/", "date_download": "2020-09-20T20:07:01Z", "digest": "sha1:WOKO7QSAL7H3PH3IQF4OQ23LUJMILTHN", "length": 15390, "nlines": 220, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Jokes - Gujaratilexicon Community - Gujaratilexicon", "raw_content": "\nરાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા. . . છોકરી: તમે શું કરો છો . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં 'ગ્રીન સ્ટીક વૂડ'નો બિઝનેસ છે. છોકરી: એટલે શું . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં 'ગ્રીન સ્ટીક વૂડ'નો બિઝનેસ છે. છોકરી: એટલે શું . . છોકરો: દાતણ વેચુ છું ગાંડી…\nચાલતી ટ્રેને ટી.સી. કહી રહ્યો હતો : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો સરદાર : લો, દેખો. ટી.સી. : અબે , એ તો પ્લેટફોર્મ ટિકિટ હૈ…. સરદાર : હમ કો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગે ના \nપપ્પુ એક દુકાનમાં ખુશ થતો-થતો ગયો. . . પપ્પુ: 1 Bhk નો ભાવ શું છે દુકાનદાર: ભાઈ આ રેડિમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. . . પપ્પુ: પણ બહાર તો લખ્યું છે, \"Flat 50% off\" . . દુકાનદાર હજી કોમામાંથી બહાર નથી આવ્યો.\nદુકાનદાર : તમારી પાસે મોબાઈલ હતો તો પછી લેટર કેમ લખ્યો સંતા : મૈંને ફોન કિયા તો જવાબ મિલા 'પ્લીઝ ટ્રાય લેટર' ફિર મેં ક્યા કરતા \nબીજુ પિક્ચર રેડી જ છે\nદીકરો ઘરે મોડો આવ્યો. . . મમ્મી: આજે આટલું બધુ મોડુ કેમ થયું દીકરો: 'માકી મમતા' મમ્મી: સરસ. જા બેટા, હવે ઘરમાં બીજુ પિક્ચર રેડી જ છે. દીકરો: કયું દીકરો: 'માકી મમતા' મમ્મી: સરસ. જા બેટા, હવે ઘરમાં બીજુ પિક્ચર રેડી જ છે. દીકરો: કયું મમ્મી: 'બાપ કા કહર'\nદીકરો : પપ્પા, બાપ-દીકરામાં વધુ બુધ્ધિશાળી કોણ હોય પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને દીકરો : ટેલીફોન કોણે શોધ્યો દીકરો : ટેલીફોન કોણે શોધ્યો પિતા : ગ્રેહામ બેલે દીકરો : એન બાપે કેમ ના શોધ્યો \nચીંટુ: પપ્પા આટલો બધો દારૂ પીવાનો બંધ કરી દો…. . . પપ્પા: પીવા દે, પીવા દે બેટા, આમ પણ સાથે શું લઈને જવાનું છે . . ચીંટુ: આ જ રીતે પીતા રહેશો તો, મૂકીને પણ શું જશો\nસસરા: તમે દારૂ પીઓ છો એ વાત તમે મારી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં કહી કેમ નહોંતી . . જમાઈ: તમારી છોકરી પણ બહુ લોહી પીવે છે. એ વાત કહી હતી તમે મને\nપત્ની: જમવામાં શું બનાવું . . પતિ: પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ. . . પત્��ી (ફ્રીજ ખોલીને): દૂધી સૂકાય છે ક્યારની. એ જ બનાવું છું…\nબકો: 14 મી ફેબ્રુઆરીએ શું છે . . ભૂરો: તારી પાસે પત્ની અથવા પ્રેમીકા છે . . ભૂરો: તારી પાસે પત્ની અથવા પ્રેમીકા છે . . બકો: ના ભૂરા કોઈ નથી…… . . ભૂરો: તો પછી હનુમાન જયંતિ છે\nસ્કૂલમાં ટીચરે બધાને ક્રિકેટ પર બધાને નિબંધ લખવા કહ્યું. . . બધા લખી રહ્યા હાતા, માત્ર ગોલુ જ ચૂપચાપ બેસી રહ્યો હતો. અચાનક 15 મિનિટ બાદ ગોલુ કઈંક લખવા માંડ્યો, આ જોઇ ટીચરે તેની કોપીમાં જોયું તો ગોલુએ લખ્યું હતું કે, . . \"વરસાદના કારણે મેચ બંધ\"\nસરકારી હોસ્પિટલ:. દરદી: અરેરેરે, કંટાળી ગયો હું તો બિમારીથી . આના કરતાં તો મરી જવું સારું… ડૉક્ટર: અમે એ માટે જ પૂરતો પ્રયત્ન કરી તો રહ્યા જ છીએ…\nએક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ તમે આ માણસને શા માટે મારો છો તમે આ માણસને શા માટે મારો છો ’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…\nબે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા. એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’ આ સાંભળી […]\nગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડની છાતિ પર માથુ રાખીને કહે છે: જાનુ, તારું દિલ તો કડક અને મુલાયમ છે… . . બોયફ્રેન્ડ: વેવલી ના થા. કડક લાગે છે એ માવો છે અને મુલાયમ લાગે છે એ ચૂનાની પડીકી છે.\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/word-of-the-day/gujarati-lexicon-word-of-the-day-12-january-2020/", "date_download": "2020-09-20T19:55:24Z", "digest": "sha1:QT7BU6SPBWP5B2IBY2HGFBH6IXYVTRS2", "length": 7576, "nlines": 162, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Word of the day - Gujarati to English meaning - Gujaratilexicon", "raw_content": "\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nમગજને કસરત કરાવતી, ��ાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/pm-modi-meets-bollywood-stars-mahatma-gandhi-150th-birth-anniversary", "date_download": "2020-09-20T21:13:59Z", "digest": "sha1:EYB3A5JVUITR4RTKHCMKZQF277UAMJIT", "length": 9801, "nlines": 109, "source_domain": "www.vtvgujarati.com", "title": " PM મોદીના ઘરે ભેગું થયું આખું બૉલીવુડ, ગુજરાત માટે કલાકારોને કરી આ અપીલ | PM Modi Meets Bollywood Stars Mahatma Gandhi 150th birth anniversary", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\n150મી જયંતી / PM મોદીના ઘરે ભેગું થયું આખું બૉલીવુડ, ગુજરાત માટે કલાકારોને કરી આ અપીલ\nમહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઇ કલા અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ પર થયું હતું.\nPM મોદીએ સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે કરી મુલાકાત\nઆમિર ખાન, શાહરુખ ખાન, કંગના રણૌતે પણ હાજરી આપી\nગાંધીજીથી જોડાયેલા કાર્યક્રમોને લઇ પોતાના મંતવ્ય જણાવ્યા\nઆ કાર્યક્રમમાં અભિનેતા અમિર ખાન, શાહરુખ ખાન, આનંદ એલ રાય, કંગના રણૌત, જેકલીન ફર્નાન્ડિઝ, રાજકુમાર હિરાની, એકતા કપૂર, સોનમ કપૂર અને છન્નૂ લાલ મિશ્રા સહિતની હસ્તિઓ હાજર રહી હતી. આ દરમિયાન ગાંધીજીથી જોડાયેલા કાર્યક્રમમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.\nપીએમ મોદીએ કલાકારોને આ અપીલ કરી\nઆ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર સાદગીનો પર્યાય છે. મહાત્મા ગાંધીના વિચાર વ્યાપક છે. તેમણે કહ્યું કે રચનાત્મકતાની શક્તિ અપાર છે અને આપણા દેશ માટે રચનાત્મકતાની આ ભાવનાનો ઉપયોગ આવશ્યક છે. જ્યારે મહાત્મા ગાંધીએ આદર્શોને લોકપ્રિય બનાવવાની વાત આવી તો ફિલ્મ અને ટેલીવિઝનની દુનિયાના કેટલાક લોકોને શાનદાર કામ કર્યું. સાથે જ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કલાકારોને દાંડીમાં બનેલા મ્યૂઝિયમની મુલાકાત લેવાની અપીલ કરી હતી. ઉપરાંત પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પણ જવા કહ્યું હતું.\nમહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઇ કલા અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ પર થયું હતું. આ કાર્યક્રમમાં અભિનેતા અમિર ખાન, શાહરુખ ખાન, આનંદ એલ રાય, કંગના રણૌત, જેકલીન ફર્નાન્ડિઝ, રાજકુમાર હિરાની, એકતા કપૂર, સોનમ કપૂર અને છન્નૂ લાલ મિશ્રા સહિતની હસ્તિઓ હાજર રહી હતી. આ દરમિયાન ગાંધીજીથી જોડાયેલા કાર્યક્રમમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. #narendramodi #pmmodi #bollywood #mahatmagandhi #bollywoodnews #gujaratinews #vtvgujarati @narendramodi\nજૈકલીન ફર્નાંડિસ અને એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે જે પીએમ નિવાસી છે. ફોટોમાં પીએમ મોદી બાજૂમાં ઉભા છે.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/demand-to-stop-ram-temple-land-worship-petition-filed-in-allahabad-high-court/", "date_download": "2020-09-20T21:52:05Z", "digest": "sha1:CIKWKA2ZQL25ZYEH3IQK76FI6BF6FBPN", "length": 8610, "nlines": 160, "source_domain": "gujarati.netdakiya.com", "title": "રામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, અલાહાબાદ હાઇ કૉર્ટમાં કરાઈ અરજી – NET DAKIYA", "raw_content": "\nરામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, અલાહાબાદ હાઇ કૉર્ટમાં કરાઈ અરજી\nઅયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઑગસ્ટના પ્રસ્તાવિત ભૂમિ પૂજનને અટકાવવાની માગને લઈને ગુરુવારે અલાહાબાદ હાઇ કૉર્ટમાં અરજી આપવામાં આવી છે. દિલ્હીના સાકેત ગોખલેએ અલાહાબાદ હાઇ કૉર્ટના ચીફ જસ્ટિસને લેટર PIL મોકલી છે.\nPILમાં કહેવામાં આવ્યું છે કે ભૂમિ પૂજન કોવિડ-19ના અનલૉક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો એકઠા થશે જે નિયમો વિરુદ્ધ હશે.લેટર પિટીશન દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમને થોભાવવાની માગ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમ થવાને કારણે કોરોનાનાન સંક્રમણ ફેલાવાનું જોખમ વધશે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યૂપી સરકાર કેન્દ્રની ગાઇડલાઇનમાં છૂટ આપી શકે નહ���ં.\nચીફ જસ્ટિસને લેટર પિટીશનનો PIL તરીકે સ્વીકાર કરતાં સુનાવણી કરીને કાર્યક્રમ થોભાવવાની માગ કરવામાં આવી છે. સાકેત ગોખલેએ ઘણાં વિદેશી છાપાંઓમાં કામ કર્યું છે અને કે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.જો કે, લેટર પિટીશનને હજી સુધી ચીફ જસ્ટિસે સુનાવણી માટે સ્વીકાર કર્યો નથી. પિટીશનમાં રામ મંદિર ટ્રસ્ટ સાતે જ કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.\nPrevપાછળડીસા NSUIના પ્રમુખ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ\nઆગળગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને ટકોર, માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવેNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/naughty-kid-slaps-his-father-after-being-denied-ice-cream-video-goes-viral-on-social-media-km-900899.html", "date_download": "2020-09-20T21:57:34Z", "digest": "sha1:X6G45VH5AJHX27EJNFIMRAUYGDYPG4IN", "length": 22235, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "naughty-kid-slaps-his-father-after-being-denied-ice-cream-video-goes-viral-on-social-media– News18 Gujarati", "raw_content": "\nVIDEO: આ નટખટ બાળકીને આઈસ્ક્રિમ ન મળી, પિતાને માર્યા ધડાધડ થપ્પડ\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nVIDEO: આ નટખટ બાળકીને આઈસ્ક્રિમ ન મળ��, પિતાને માર્યા ધડાધડ થપ્પડ\nસોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં તમને ખુબ રસપ્રદ વીડિયો જોવા મળી જશે.\nસોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં તમને ખુબ રસપ્રદ વીડિયો જોવા મળી જશે.\nસોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં તમને ખુબ રસપ્રદ વીડિયો જોવા મળી જશે. પરંતુ, અમે તમને અહીં એક ખાસ વીડિયો બતાવી રહ્યા છે, જેણે દરેકને દિવાના કરી દીધા છે. એક એવી વીડિયો ક્લિપ જેને જોઈ તમે ખુશ પણ થશો, અને જો તમે એક માતા કે પિતા હોય તો, તમારા બાળકના બાળપણની યાદ પણ આવી જશે.\nઆ વીડિયોમાં બે પ્રકારના કિરદાર છે, એક બાપ અને તેમની એક વર્ષની નાની દીકરી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ 30 સેકન્ડના આ વીડિયોમાં એક પ્યારી બાળકી પોતાના પિતાના હાથમાં છે.\nપાપા ખુદ આઈસ્ક્રિમ ખાઈ રહ્યા છે. પરંતુ, બાળકીને નથી ખવડાવી રહ્યા. બાળકીને એ અહેસાસ થઈ જાય છે કે, પાપા આઈસ્ક્રિમ ખાઈ રહ્યા છે. પછી શું થયુ... બાળકીએ ધડાધડ પાપાના ગાલ પર થપ્પડ ફટકારી દીધા.\nટ્વિટર પર એક યૂઝરે બીજો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આ નાની બાળકી પાપાને ભોળપણમાં ચિપ્સમાં ક્રિમ લગાવી ખવડાવી દે છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nVIDEO: આ નટખટ બાળકીને આઈસ્ક્રિમ ન મળી, પિતાને માર્યા ધડાધડ થપ્પડ\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શ��શો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.sterlingwirecloth.com/gu/products/metal-wire/", "date_download": "2020-09-20T21:03:55Z", "digest": "sha1:DUJNZPJWXOZTXZ3DXKKE6KX5RQESRWE4", "length": 4705, "nlines": 190, "source_domain": "www.sterlingwirecloth.com", "title": "મેટલ વાયર ઉત્પાદકો & સપ્લાયર્સ - ચાઇના મેટલ વાયર ફેક્ટરી", "raw_content": "\nપોલિએસ્ટર ષટ્કોણ ચોખ્ખી વાડ, મેશ\nપોલિએસ્ટર સાદા વણાયેલા જાળીદાર\nષટ્કોણ ઉદઘાટન વાયર નેટિંગ સ્ટેનલેસ સ્ટીલ બનેલા હોય છે.\nદાદર ચાલવું સ્ટીલ ગ્રેટિંગ\nસ્ટેઈનલેસ સ્ટીલ ચોરસ વાયર જાળીદાર\nગરમ ઝબોળવું ગેલ્વેનાઈઝ્ડ વાયર\n12આગળ> >> પૃષ્ઠ 1/2\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8/", "date_download": "2020-09-20T19:49:31Z", "digest": "sha1:YRP25ADH7AI2ORHIQBMPY3HVMJFEBSZ5", "length": 134141, "nlines": 645, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "સહિયારુંસર્જન | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nવિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -પરિણામ\nવિષય:”મને કેમ વિસરે રે”\nવિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦\n૧-‘અજાણ્યો દેવદૂત’-વૈશાલી રળિયા પ્રથમ ઇનામ $125\n૨-એની રીંગ હજી ન વાગી -ઈલા કાપડિયા $40\n૩-સહ પ્રવાસી –અલ્પા શાહ $31\nમને કેમ વિસરે રે –રાજુલ કૌશિક -$25\nમારું તોફાની હનીમુન-જીગીષા પટેલ- $25\nમને આ વાર્તા સ્પર્ધાની બધી જ વાર્તા વાંચવાની ખૂબ મજા આવી. જે વાર્તાઓને ઈનામ મળ્યું છે તે વાર્તાઓ અને નથી ઈનામી ઘોષિત થઈ એ વાર્તાઓ વચ્ચે માત્ર ૧૯-૨૦નો ફરક રહ્યો છે. સાચા અર્થમાં તો દરેક વાર્તા એના આગવાપણાને કારણે કોઈને કોઈ સ્તર પર હ્રદયને સ��પર્શે છે. મારા માટે ઈનામી વાર્તાનું ચયન કરવું સહેલું નહોતું.\nઅહીં સાચા અર્થમાં તો દરેક પ્રતિસ્પર્ધી વિજેતા છે. સહુને મારા હાર્દિક અભિનંદન.\nવિનુ મરચંટ વાર્તા હરિફાઈ પાંચ વર્ષોથી બેઠકના પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. એમાં ઈન્ટરનેશનલ સ્તર પર સહુએ ઉમંગથી ભાગ લઈને એને સફળ બનવી એ બદલ હું બેઠકનો, બધાં હરીફોનો અને ઉત્સાહથી એને વાંચનારા ને સાંભળનારા વાચકો ને શ્રોતાગણનો અંતરથી આભાર માનું છું. આ સમસ્ત સફળતાના સાચા હકદાર આપ સહુ છો.\nઆ હરિફાઈનું હાલ માટે આ છેલ્લું વર્ષ છે. આશા રાખું છું કે હું આપ સાથે બીજી યોજના લઈને આવતા વર્ષે ફરી જોડાઈ શકું.\nકોરોનાના આ મુશ્કિલ સમયમાં, આપ સહુ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો એવી જ શુભકામના.\nદરેક વિજેતાને વિનંતી તમારો ફોન નંબર સાથે સરનામું જયશ્રીબેનને મોકલે. jayumerchant@gmail.com\nPosted in વાર્તા, વાર્તા સ્પર્ધા, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા\t| Tagged \"બેઠક \", \"વાર્તા રે વાર્તા\", /shabdonusarjan.wordpress, શબ્દોનુંસર્જન, સહિયારુંસર્જન, shabdonusarjan\t| 4 Replies\n“ખુલ્લી બારીએથી”-વાચક -રાજેશભાઈ શાહ\nબહાર નીકળવાના દરવાજા અનેક હોય છે પણ અંદર પ્રવેશવાનો દરવાજો એક જ હોય છે.લાગણીની અભિવ્યક્તિ હંમેશા ખુલ્લા આકાશની અનુભૂતિ કરાવે છે.વાચક જયારે સર્જક બને છે ત્યારે મનોગત અભિવ્યક્તિ ને શબ્દનો સહારો મળતા અનુભૂતિ પ્રગટ થાય છે.”ખુલ્લી બારીએથી”આજની નવી કોલમમાં રાજેશભાઇએ એમના ગમતા સર્જક હરિભાઈ કોઠારીને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કર્યા છે.રાજેશભાઈનું સ્વાગત છે.\n“શબ્દ બ્રહ્મના સ્વામી પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી”\n‘બેઠક`- ગુજરાતી લિટરરી ગ્રુપમાં સભ્યોએ નવી શરુ થયી રહેલી કોલમ – “ જે દર શનિવારે રજુ થશે તેને દિલથી આવકારીએ છીએ.મને મારા આદર્શ એવા પ્રિય સાહિત્ય સર્જક પ્રાતઃસ્મરિણય પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી માટે વિચારો અને મારા અહોભાવ રજુ કરવાનો આનંદ છે.\nમારે જયારે પણ કઈ રજુ કરવાનું હોય, લખવાનું હોય તો મન માં પ્રથમ વિચાર આવે કે વેદ-ઉપનિષદ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને પ્રાચીન ગ્રંથોમાં અને માટે શું કહેવાયું છે…”ખુલ્લી બારીએથી” ની વાત આવી એટલે મને Readers Digest જે વર્ષો થી દર મહિને બહાર પડતું હતું તેનું પ્રથમ પાનું યાદ આવ્યું. ઋગ્વેદ નો વૈદિક મંત્ર જ કહે છે દસેય દિશાઓથી અમને કલ્યાણકારી અને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ…અને મુંબઈ ના વિનુભાઈ મહેતા યાદ આવ્યા તે કહેતા કે ઉઘાડી રાખજો બારી….ઘર ની અને મન ની પણ,આ માટ�� ઘર ની જ નહિ પણ મનની બારી પણ ખુલ્લી રાખવી પડશે.\nતો ચાલો, આજે હું મારી કલમ અજમાવું….\nજયારે મારી કલમ મારા મન સાથે એક થાય છે ત્યારે વિચારો ની હારમાળા સર્જાય છે..અને એ સમયે હું મારા મન ને Target આપું છું અને મારુ મન એકાગ્ર થયી ધ્યેય પ્રાપ્તિ માટે લાગી જાય છે. જયારે જયારે, જ્યાં પણ કોઈ વ્યક્તિ જે કાંઈ સર્જન કરે છે અને ત્યારે જો તે કાર્યમાં ખોવાઈ જાય છે, તો ઈશ્વરની ખુબ જ નજીક પહોંચી જાય છે અને ઉત્તમ સર્જનની તકો વધી જાય છે.\nમારા આદર્શ રૂપ અને પ્રિય સાહિત્ય સર્જક વિષે વિચાર કરતા પહેલા મને મારુ મીઠું મધુરું બચપણ યાદ આવ્યું અને સાથે સાથે બાળકોમાં પ્રિય થયેલા લેખકોની યાદો મન માં જીવતી થયી ગયી.બાબુભાઇ સોની, જીવરામ જોશી, યશવન્તભાઈ નાયક, હરીશ નાયક,ગિજુભાઈ કેટ કેટલા નામો અને બાલ સંદેશ, ઝગમગ, ચાંદાપોળી, બાલ જગત, ચક્રમ, વી.જેવા સામાયિકો માનસપટ પર આવી ગયા.\nબાળપણથી જ ભાષા-સાહિત્ય ગમતું…ખૂબ વાંચન પણ હતું જ.ચાંદાપોળીમાં લખેલી ….’એક રાજા હતો’ વાર્તા હજુ મારી પાસે છે.કવિતાઓ પણ લખતો,આજે પણ તે કવિતાઓ વાંચું છું. પણ લગભગ ત્રણેક દસકાઓનો ગેપ પડી ગયો…ભારત દેશ છોડી ને અમેરિકા વસવાનું થયું. અહેવાલો ખુબ લખ્યા પણ સાહિત્ય સાથે ઘરોબો કેળવવાના સંજોગો ઉભા થયા.’પુસ્તક પરબ’ એજ ‘બેઠક’ સાથે જોડાયો ત્યારે અને વાંચન વધ્યું…કલમ પકડી અને લખવાનું શરૂ કર્યું.\nઅને જિંદગીમાં એક દિવસ અનાયાસે જ વળાંક આવ્યો જેણે મને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પ્રખર અભ્યાસુ, તત્વચિંતક, યુગ પુરુષ, કર્મયોગી, મહામાનવ, પ્રાતઃસ્મરણીય પૂ. હરિભાઇ કોઠારી સાથે મુલાકાત કરાવી દીધી. બે એરિયામાં આવેલી મિલપીટાસની વૈષ્ણવ હવેલીમાં દર્શન કરવા ગયો હતો. ત્યાં પૂ.હરિભાઈ કોઠારીનું વિડિઓ દ્વારા મનનીય પ્રવચન સૌ વૈષ્ણવો સાંભળતા હતા…હું પણ બેસી ગયો…અને આ એક કલાકના પ્રવચને મારુ જીવન બદલી નાખ્યું. હું તેમના વિડિઓઝ, પુસ્તકો અને પ્રોગ્રામોમાં ઊંડો ઉતારતો ગયો…તેમના પ્રવચનો સાંભળતો ગયો….તેમના મનોભાવોને માણતો ગયો…જ્ઞાન સાથે ભક્તિ નો પ્રકાશ મળતો ગયો …અને મન ને નવી દિશા મળી ગયી..વિચારોને પાંખો મળી, મનની પાંખો ફેલાવવાનો અવકાશ મળ્યો…\nઆપણી માતૃભાષા ગુજરાતીના પ્રખર જ્ઞાની,વક્તા,તત્વચિંતક પૂ. હરિભાઈ કોઠારી નો જન્મ વર્ષ 1939માં અને 2011ના વર્ષ માં દેહવસાન થયું તે 72 વર્ષના જીવનકાળ દરમ્યાન તેમણે લગભગ સાડા પાંચ દાયકા સુધી સાહિત્યની સેવા કરી અને કરાવી.તેમનામાં સાક્ષાત સરસ્વતીદેવીનો વાસ હતો. તેમની વાણીમાં પણ સાક્ષાત સરસ્વતીદેવીનાં દર્શન થતાં હતાં. આવા મહાન ગુજરાતી પૂ. હરિભાઈ કોઠારી ગુજરાતનાં ગામેગામ ગયા છે, પ્રવચનો કર્યા છે અને એવી જ રીતે સમગ્ર દુનિયામાં પ્રવચનો કર્યાં છે. પણ સફરની શરૂઆત સ્વાધ્યાય પરિવાર અને શાળામાં જઈ જ્યાં તક મળે ત્યાં પ્રવચન આપી કરી. 25000 થી વધુ મનનીય વ્યાખ્યાનો, યુ.કે, મોરેશિઅસ, નેપાળ, દુબઇ, મસ્તક, યુ.એસ.એ, સિંગાપોર, હોંગકોંગ, એન્ટવર્પ (બેલ્જિયમ), જેવા અનેક દેશોમાં પ્રવચનો ની હારમાળા, 550 થી વધુ CD, 51થી વધુ પુસ્તકો, શબ્દો ઓછા પડે અન્ય માટે માર્ગદર્શક બની રહે એવું તેવું વ્યક્તિત્વ.તેમણે આપણી માતૃભાષા ગુજરાતી માટે અસંખ્ય કાર્યો કર્યા છે. વેદો, ઉપનિષદો, ભગવત ગીતા જેવા મહાન ગ્રંથોનું અપાર જ્ઞાન હતું, એમનાં અનુભવમા ઉંડાણ,પરંતુ આલેખનમાં સરળતા અને સહજતા છે. હ્રદયની ઉર્મીઓને સરળ રીતે સમજાવીને વાસ્તવ સાથે જોડીને શ્રોતા-વાચક-ભાવકના મન-હૃદય સુધી વાત પહોંચાડનારા હરીભાઈના ખૂબ જાણીતા વાક્યો…અને સંદર્ભ જેને સૌ આજેય યાદ કરે છે….તે હવે લખું છું…\nને માંજવુ મન ભક્તિથી’\n તારી બંસી થયી ને બજવું છે જગ મારે;\nસુર છેડવા, કેવા, ક્યારે\n– જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે,\nશિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે.\n– ગાદલાં બિછાવવામાં રાત તો વહી ગયી,\nઊંઘવાનું રહી ગયું અને સવાર થયી ગયી..\n-પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,\nબનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો\nસુખી ને સાથ એમાં હો, દુઃખી ને પણ દિલાસો હો\nપ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો\n– હું તારી બોલાવું જે, પ્રભુ મારી ખબર તું લે;\nઆ તો તારી મારી બે ની વાત છે, કોઈ ત્રીજું ના જાણી લે\nલગભગ સાડા પાંચ દાયકા સુધી તેમના ચાહકો તેમને સાંભળતા રહ્યા, માણતાં રહ્યા..પ્રત્યેક દિવડીને પોતાનું નિજી અસ્તિત્વ હોય છે. જે પોતાની આગવી અસ્મિતા પ્રગટ કરે છે.શ્રી હરિભાઈ જેવા એક દિવા માંથી હજારો દિવા પ્રગટતા રહ્યા…શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અમૃતરસનું પાન કરતાં કરતાં સૌ કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં ખોવાઈ ગયા.\nમારા અદર્શમૂર્તિ, પ્રેરણામૂર્તિ એવા સાહિત્યકાર, તત્વચિંતક અને પ્રવચનકાર પૂ.હરિભાઇ કોઠારી ની યાદો ને તેમના પ્રવચનો અને પુસ્તકોમાં થી બહાર લાવી,મારા મનના અહોભાવો પ્રગટ કરવાની અને આપની સમક્ષ મુકવાની જે તક મળી છે તેને હું મારું અહોભાગ્ય સમજુ છું અને ધન્યતા અનુભવું છું.\nભારત થી અમેરિકા આવ્યો તેનો ખાસ લાભ એ થયો કે સાહિત્ય સર્જનની મારી સફરમાં મારા મનની યોગ્ય માવજત કરતો ગયો, અમેરિકા નું મનગમતું આકાશ મળ્યું, તકો થી ભરેલી સ્વપ્નમય ધરતી મળી અને ગુજરાતી ભાષા સાહિત્યના આપના જેવા પ્રેમીઓ મળ્યા.\nરાજેશ શાહ -પત્રકાર -ગુજરાત સમાચાર\nPosted in ખુલ્લી બારીએથી, ચિન્તન લેખ, નિબંધ, રાજેશભાઈ શાહ\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, રાજેશ શાહ પ્રેસ રિપોર્ટર ગુજરાત સમાચાર( usa ), સહિયારુંસર્જન, હરિભાઈ કોઠારી\t| 5 Replies\nપ્રેમ પરમ તત્વ -29- ગુજરાતી ભાષા -સપના વિજાપુરા\nમાતૃભાષા કેવુ મીઠું નામ લાગે છે. મા શબ્દ બોલતા જે અમી ઝરે છે એજ અમી માતૃભાષા બોલતા ઝરે છે. ગુજરાતી ભાષા મારા માટે જનની સમાન છે. મેં કદાચ પહેલો શબ્દ ગુજરાતીમાં જ બોલ્યો હશે હું ચાલીશ વરસથી પરદેશમાં વસુ છું અને અહીં ગોરાલોકો સાથે ઈંગ્લિશમાં જ વાત કરવી પડે હું ચાલીશ વરસથી પરદેશમાં વસુ છું અને અહીં ગોરાલોકો સાથે ઈંગ્લિશમાં જ વાત કરવી પડે પણ હમેશા વિચારો ગુજરાતીમાં આવે.. સપનાં ગુજરાતીમાં આવે સ્મિત ગુજરાતીમાં આવે, દુઃખ ગુજરાતીમાં લાગે, સુખ ગુજરાતીમાં અનુભવાય પણ હમેશા વિચારો ગુજરાતીમાં આવે.. સપનાં ગુજરાતીમાં આવે સ્મિત ગુજરાતીમાં આવે, દુઃખ ગુજરાતીમાં લાગે, સુખ ગુજરાતીમાં અનુભવાયગુજરાતી ભાષા મારાં લોહીમાં વહે છે.\nગુજરાતી ને ગળથૂથી માં લઈને જન્મી છું. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ ગુજરાતી સાહિત્યનો રસ મારા પપ્પા મને પીવડાવતા ગયા, જેથી ગળથૂથી માંથી પછી એ લોહીમાં ભળી. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોષી, મેઘાણીજેવા સાહિત્યકારો ને વાંચતાં યુવાની કાઢી અને હવે ગુજરાતી ફક્ત લોહીમાં જ નહિ પણ અફીણ બની મગજ પર ચડી ગઈ. એટલે ગુજરાતીનો નશો હવે ઉતરશે નહિ આ જીવન. અને ઈશ્વરને પ્રાર્થના છે કે મને ગુજરાતી જીવંત રાખવાની એક કડી બનાવે\nગુજરાતી ખૂબ સમૃદ્ધ ભાષા છે. જેમકે ગુજરાતીમાં મામા. કાકા, ફૂવા,ભાઈ બહેન, ભત્રીજી ભત્રીજો, ભાણી ભાણીયો, પુત્રવધુ, મામી કાકી, ફઈ, વગેરે બધા સંબંધોનું એક નામ છે. એને દર્શાવવા માટે બે ત્રણ વાક્ય બોલવા પડતા નથી જે કે મામા કહેશોએટલે લોકો સમજી જશે કે મા ના ભાઈ છે.ઇંગ્લિશ માં કોઈ સંબંધ બતાવવા માટે એક થી બે વાક્ય બોલવા પડે છે. આ ભાષાની મર્યાદા કહેવાય આવા તો ઘણાં દાખલા આપી શકાય.\nમાતૃભાષા સાથે મને શા માટે પરમ પ્રેમ છે, એ દર્શાવું તો મારી ગુર્જરી માં મને માનો રણકો સંભળાય છે ગુર્જરી માં મને બાપનોપડકાર સંભળાય છે.૭૦૦ વરસ જૂની આ ભાષા લગભગ ૫.૫ મિલિયન લોકો બોલે છે એ લગભગ ૪.૫ ટકા ભારતીય થયાં . વિદેશમાં પણ ગુજરાતી ઘરોમાં આ ભાષા બોલાઈ છે અને હવે આજકાલની માતાઓ બાળકોને ગુજરાતી ભણાવે પણ છે એટલું જનહિ સાહિત્યમાં પણ રસ લેતા કરે છે.\nબે એરિયામા આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડા પ્રયાસરૂપે “બેઠક”ની શરૂઆત થઇ બેઠક” આપણી ભાષાને જીવંત રાખવાની કોશિશ કરે છે.ગુજરાતી સાહિત્યકારોને આમંત્રણ આપી બોલાવવા અને ભાવુકની સાહિત્ય તરસને છીપાવવા કોશિશ કરે છે. ‘લખતા રહો’ એ પ્રજ્ઞાબેન નો લોગો છે. એ સમયનો ભોગ આપી આ કામ કરે છે. બે એરિયા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે.૧૧ મેં ના રોજ ગુજરાતી સાહિત્ય સમાજ અને બેઠક તરફથી ગુજરાત દિવસ ઉજવવામાં આવ્યો હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ‘બેઠક” જેવો મંચ મળ્યો. જેના માટે હું પ્રજ્ઞાબેન ની આભારી છું.\n૩૧, ૨૦૧૯ ના રોજ ઉષાબેન ઉપાધ્યાયને આમંત્રણ આપવામાં આવ્યું. જે પ્રોફેસર અને ગુજરાત વિદ્યાપીઠ ના ડીન રહી ચૂક્યાં છે. એમને બે વરસ પહેલા સ્ત્રી લેખિકા ને મંચ આપવા માટે જૂઈ મેળા ની શરૂઆત કરી છે. ગુજરાતી ભાષામાં ઘણી સ્ત્રી સાહિત્યકારો થઇ ગયાં છે જેમાં મીરાંનું નામ મોખરે આવે છે. મીરાના પદ વિશ્વભરમાં પ્રચલિત છે. ઉષાબેને સ્ત્રીઓને એક આગવું સ્થાન સાહિત્યના મંચ પર આપવું છે એમ નક્કી કર્યું છે. એમણે આવીને ગુજરાતી વાતાવરણને મહેકતું કરી દીધું અને ગુજરાતી ની સુગંધ ગઈકાલની સાંજમાં પ્રસરી ગઈ.\nગુજરાતી મારા હ્દયમાંથી ઉદભવતી લાગણી છે જેથી હું ગુજરાતી બોલું તો કવિતા બનીને મારા મુખમાંથી નીકળે છે. તેથી હું ગુજરાતીને પ્રેમની ભાષા કહું છું. ભલા પ્રેમ ઇંગ્લિશમાં શી રીતે કરવો ” તને પ્રેમ કરું છું’ અને આઈ લવ યુ માં ઘણો ફર્ક છે. જે મીઠાશ અને વહાલાપણું ” તને પ્રેમ કરું છું’ અને આઈ લવ યુ માં ઘણો ફર્ક છે. જે મીઠાશ અને વહાલાપણું તને પ્રેમ કરું છું માં છે તે બીજી ભાષામાં નથી.મારી જિંદગી છે ત્યાં સુધી ગુજરાતીને ચાહતી રહીશ અને ગુજરાતીને મારી તરફ થી કવિતાના પુષ્પો ભેટમાં આપતી રહીશ. મને ખબર નથી મારા મૃત્યુ પછી મારી કવિતાને કોઈ વાંચશે કે નહિ પણ મને ગુજરાતીમાં લખ્યાં નો આનંદ ચોક્કસ રહેશે. ગુણવંત શાહ કહે છે કે “ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ ભાષાને નહિ આપણે આપણી જાતને બચાવવાની છે.” આપણ�� ભાષાને લુપ્ત થતા બચાવવાની છે.અહીં કેટલાક મહાન સાહિત્યકારોની પંક્તિઓ ટાકું છું જેનાથી ગુર્જરીનો પ્રેમ શી રીતે પરમ તત્વ બન્યો છે તે સમજાશે.\nસદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી\nમળી માતૃભાષા મને ગુજરાતી\nજે વૈભવ થી ભરપૂર છે અને સૌમ્ય પણ છે એ મારી ગુજરાતી પરમ છે.\nભાષાનાં અધિકારની વાત જ ક્યાં છે\nને શબ્દનાં વહેવારની વાત જ ક્યાં છે\nછે મિત્રના જેવો જ અનુભવ “આદિલ”\nઆ અર્થનાં વ્યાપારની વાત જ ક્યાં છે.\nગુજરાતી કોઈના બાપની નથી એટલે અધિકારની વાત ક્યાંથી આવી આ મારી ગુર્જરી છે અને મારી રહેશે\nલાગણીનાં જળ વડે મર્દન કરું છું,\nશબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,\nબે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી,\nપ્રથમ માતૃભાષાને વંદન કરું છું.\nમાતૃભાષા ગુર્જરીને મારા સદા વંદન મારી કવિતાના પુષ્પો મારી ભાષાને અર્પણ\nએ બોલે તો ભાષા બને છે વિવેકી,\nઢળેલા નયનમાં શરમનો ઉતારો.\nઅંતમાં નમણી નાર જેવી મારી ગુર્જરીને ઘણા ઘણા સલામ\nPosted in અહેવાલ, નિબંધ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, શબ્દોનુંસર્જન, સપના સપના, સહિયારુંસર્જન, shabdonusarjan.wordpress.com\t| 1 Reply\nપ્રેમ એક પરમ તત્વ-૫\nપ્રેમની દીવાનગી, પ્રેમનો નશો, પ્રેમનો ખુમાર કે પ્રેમની સંવેદના હર ઈન્સાનમાં હોય છે. પ્રેમમાં વ્યકિત પરવશ થઈ જતી હોય છે. પરવશ એટલે જેનો પોતાના પર અંકુશ નથી તે વ્યકિત વશીકરણ માં આવી જાય છે. જાણે પ્રેમી કોઈ સંમોહનવિધ્યા જાણતો હોય તેમ પોતાના પ્રિય પાત્રનું મોહીકરણ કરે છે.\nપ્રેમ એક સરસ સંવેદના છે. આ સંવેદના માં કોઈ ઉંમરની સીમા નથી, એમાં જ્ઞાતિબંધન નથી. પ્રેમ તો ફકત મન જ જુએ છે. પ્રેમનો સંબંધ સીધો હ્રદય સાથે છે. જેનામાં ઈશ્વરનોવાસ હોય છે એ વ્યકિત પ્રેમ કરી શકે છે.\nકવિ શ્રી મરીઝ ની એક ગઝલનો આ મકતા છે.\nકેવી મજાની પ્રેમની દીવાનગી હશે \nકે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.\nઆ પ્રેમની દીવાનગી કેવી મજાની હશે સૌ કોઈ પોતાને સમજદાર માને છે. છતા આ પ્રેમની જાળમાં ફસાય છે સૌ કોઈ પોતાને સમજદાર માને છે. છતા આ પ્રેમની જાળમાં ફસાય છે એ પ્રેમનીખૂબી છે પ્રેમ કદી મગજથી કામ નથી લેતો સીધો હ્રદય પર હુમલો કરે છે સીધો હ્રદય પર હુમલો કરે છે અને મગજને સુન્ન કરી નાખે છે, પછી ગમે તેટલો સમજદાર હોય પ્રેમ આગળ પોતાની હાર માની લે છે અને મગજને સુન્ન કરી નાખે છે, પછી ગમે તેટલો સમજદાર હોય પ્રેમ આગળ પોતાની હાર માની લે છે અહીં પ્રેમની પોતાની મજબૂરી છે.સમજાવવા પ્રયત્ન કરે છે\nદરેક માનવ માત્ર ઋજુ હ્રદયના હોય છે અને પ્રેમમાં પડ્યા વગર પ્રેમને સમજવો મુશ્કેલ નહી પણ અશક્ય છે અને પ્રેમમાં પડ્યા વગર પ્રેમને સમજવો મુશ્કેલ નહી પણ અશક્ય છે પ્રેમ એમને ફૂલોમાં, ઝરણામાં ચાંદમાંસિતારામાં, રાતમાં દિવસમાં બધે નજર આવતો હોય તેા પ્રેમથી ભાગીને કેટલે દૂર જી શકાય પ્રેમ એમને ફૂલોમાં, ઝરણામાં ચાંદમાંસિતારામાં, રાતમાં દિવસમાં બધે નજર આવતો હોય તેા પ્રેમથી ભાગીને કેટલે દૂર જી શકાય \nખરેખર માનવી પ્રેમ જ શોધતો હોય છે\nપ્રેમમાં સફળતા નિષ્ફળતા જેવું કાંઈ નથી પ્રિય પાત્ર મળે કે ના મળે પણ પ્રેમનો સ્ત્રોત અવિરત વહેતો રહે એ જ પ્રેમ પ્રિય પાત્ર મળે કે ના મળે પણ પ્રેમનો સ્ત્રોત અવિરત વહેતો રહે એ જ પ્રેમ પ્રેમમાં વ્યકિતની હાજરીની જરૂર નથી પ્રેમમાં વ્યકિતની હાજરીની જરૂર નથી પ્રેમી ની ગેરહાજરી હોવા છતાં પ્રેમનું ઝરણું સુકાય નહી એનું નામ પ્રેમ પ્રેમી ની ગેરહાજરી હોવા છતાં પ્રેમનું ઝરણું સુકાય નહી એનું નામ પ્રેમપ્રેમ એટલે તુજ માં ઈશ્વર જોવાની લાગણી અને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી\nPosted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, શબ્દોનુંસર્જન, સહિયારુંસર્જન\t| Leave a reply\nતરુલતા વાર્તા સ્પર્ધા (15)’મ્યુચ્યુલ ફ્રેન્ડ’ -આરતી રાજપોપટ\nઅનન્યા ઇઝ ટ્રાવેલિંગ ટુ મુંબઈ વિથ ઉર્વી રાજ .\nએરપોર્ટ પર જતાજ અનન્યા એ ચેક ઈન કરી fb પર સ્ટેટસ અપડેટ કર્યું.\nરાજકોટ સ્થિત અનન્યા (અનુ અને રાજ ની એક ની એક હોનહાર અમદાવાદ માં ભણી પોસ્ટ ગ્રજ્યુએટ થયેલી દીકરી ઉર્વી ને પુના માં જોબ મળી હતી..બિઝનેસ ની વ્યસ્તતાને લીધે રાજ નીકળી શકે એમ ન હોવાથી અનુ ને ઉર્વી જઈ રહ્યા હતા. અનુ થો ડી નર્વસ હતી લગ્ન પછી પહેલી વાર આ રીતે એકલી પતિ ની ઓથ વગર પોતાની જવાબદારી થી કોઈ કામ કરવા જઈ રહી હતી. પણ એટલીજ ઉત્સાહિત અને રોમાંચિત હતી.\nમુંબઈ માંજ જન્મી મોટી થયેલી ફાઈન આર્ટસ ગ્રજ્યુએટ અનુ આમ તો ખુબ તેજ તર્રાર અને સ્માર્ટ હતી પણ લગ્ન પછી એને એની જાત ને ઘર વર અને જાવદારીઓ માં એવી ખૂંપાવી દીધેલી કે પોતે પોતાને ભૂલી જ ગઈ હતી.\nપણ ઉર્જા ભણવા ચાલી ગઈ અને સાસુમા ના સ્વરવાસ પછી પોતાને ખુબ એકલું મહેસુસ કરતી ત્યારે રાજ ની જ સલાહ થી તેના જુના શોખ ચિત્રો, વાંચન અને સમાજ સેવા જેવા કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલા તો સોશિયલ મીડિયા થી દૂર ભાગતી અનુ હવે તો તેમાં પણ ખાસ્સી સક્રિ��� થઇ ગઈ હતી ત્યાં તેને ખુબ માં મજા આવતી ..ત્યાં તેના આર્ટ\nવર્ક ને વિચારો બધું ઘણું બધું શેર કરતી ..તેને ઘણા બધા નવા નવા મિત્રો પણ બનાવ્યા.રાજ તો તેને મજાક માં ઘણી વાર ફેસબુક કવિન કહી ચીડવતો તે તો fb થી દૂર જ રહેતો.આજે પણ\nએક્સાઇટમેન્ટ ની સાથે તેને સ્ટેટસ મૂક્યું અને દીકરી ને ગુડ લક કહેવા રાજકોટ… અને આવકારવા આખું મુંબઈ હાજર હોય એટલા કોમેન્ટ્સ અને લાઇક્સ હતા..\nબે-ત્રણ દિવસ પિયર રહી બંને પુના આવી ગઈ જોબ નો ફાઇનલ ઇન્ટરવ્યૂ અને ઘર નું સેટિંગ વગેરે પતાવી આજે જ ફ્રી થયા ત્યાં જ રાજ પણ તેની લાડકી ને મળવા ,બધું બરાબર સેટ થઇ ગયું છે ને એ જોવા અને ઉર્વી નો થોડો ઘણો સમાન બાકી હતો તે લઇ ને આવી પહોંચ્યો .\nસવારે એના ડૅડુ ને મળી ઉર્વી ઓફિસ ગઈ .. કિચન હજુ ચાલુ નોતું થયું તો બપોરે બંને બહાર લંચ લઇ આવ્યા…ને અનુ એ પૂછ્યું\n‘ રાજ હવે કઈ ખાસ કામ નથી તો તારા ફોઈ ને ઘેર મળી આવીશું\n‘અરે ના અનુ જો હું તને કેતાં જ ભૂલી ગયો મારે મારા એક દોસ્ત ને મળવા જવાનું છે આજે’\n‘ આજે તો આવ્યો ને આજે જ જવાનું..બાય ધ વે તારો વળી પુના માં કોણ ફ્રેન્ડ છે મને તો કોઈ ધ્યાન નથી\n‘ નહોતોજ ..તને યાદ છે હમણાં થોડા વખત પહેલા અમારી સ્કૂલ નું રી-યુનિયન થયેલું ..ત્યારે ઘણા જુના મિત્રો એક- મેક ને મળ્યા ત્યારે વૉટ્સઅપ નું એક ગ્રુપ બનાવ્યું હતું તેમાં થી આને મને શોધી કાઢ્યો ને. મને મેસેજ કર્યો હું તો વિચારુ આ કોણ છે \nએ ઓળખાણ આપે પણ મને કશું જ ક્લિક ન થાય …ઘણું યાદ કર્યું પછી એનો Dp જોયો ફેસ જોયો ને યાદ આવ્યું ઓહ આતો સુનિલ શેઠ ..મારો બચપણ નો ગોઠિયો એક થી સાત આઠ ધોરણ સુધી એકજ બેન્ચ પાર બેસી ભણેલા પછી મેં સ્કૂલ બદલી ઘર બદલ્યું એ લોકો પણ થોડા વર્ષ પછી અહીં રહેવા આવી ગયા..અનુ આજે લગભગ ૩૫ વર્ષ પછી અમે મળીશું..’\n‘અરે વાહ રાજ હું પણ મારી કોલેજ ની સખી ને અહીં આવી ૨૫ વર્ષે મળી ..અમારું પણ કોલેજ ના રી યુનિઅન વખતે વોટ્સઅપ ગ્રુપ બન્યું હતું ત્યારે ચાર વર્ષ પહેલા અલપઝલપ મળ્યા તા તે પાછા વર્ષો પછી મન ભરી ને મળ્યા ખુબ વાતો કરી ને યાદ તાજી કરી.’\nraj: ‘આ આધુનિક ટેક્નોલોજી\nનું વિશ્વ પણ અજબ છે ને..\nઅનુ : ‘હા દુનિયા નો દાયરો તો નાનો કરી જ નાખ્યો ,બિછડેલાં અને\nવર્ષો થી ન મળ્યા હોય એવા લોકો ને મેળવે ,મળેલા ને જોડેલા રાખે..આંગળી ના ટેરવે આખી દુનિયા સાથે જોડાયેલા રહો ઘેર બેઠા જે જોઈ તે મેળવો ..જો ને આપણી ઉર્વી એ પણ કેવો ત્યાં બેઠા બેઠા જ ફોન ,કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ન��� માધ્યમ થી સ્કાઇપ પર ન્ટરવ્યૂ આપ્યો પ્રેઝન્ટેશન આપ્યું ને જોબ મેળવ્યો ..ત્યાં થી જ ફ્લેટ જોઈ રાખેલા જે અહીં આવી પસંદ કરી પાક્કું જ કરવાનું હતું આપણને તો આ બધું એક સ્વપ્ન સમાન લાગે જે તારી ઢીંગલી એ કરી બતાવ્યું.’\nવાતો કરતા બેઠા’તા ને તેના ફ્રેન્ડ નો કોલ આવ્યો.વાત કરી રાજે કહ્યું તે મને પીકઅપ કરવા આવે છે તો ફ્લેટ જોવા ને મળવા આવશે.\nથોડી વાર માં એ આવ્યો\nરાજે બંને ની ઓળખાણ કરાવી ..’સુનિલ ..મારી વાઈફ અનન્યા ..અનુ આ સુનિલ .\nહલ્લો નમસ્તે ની આપ-લે\nઅને એ અનુ ને કહેવા ‘ઓહ તમે રાજ ના વાઈફ છો વર્લ્ડ ઇઝ સો સ્મોલ ‘\nરાજ :” ઓહ તમે બંને એક બીજા ને ઓળખો છો કેવી રીતે\nના રાજ મને તો કઈ ખ્યાલ નથી ..હું નથી ઓળખતી\nકહેવા લાગ્યો ‘રાજ હું અને ભાભી જી તો ફેસબુક પર ફ્રેન્ડ છીએ ‘.\nઅનુ : ‘અચ્છા ..મને તો એવું કશું ધ્યાન નથી .’\nથોડી ઔપચારિક વાતો થઇ ને અનુ ને પણ સાથે ડિનર માં જોડાવા નો આગ્રહ કર્યો પણ તેણીએ ના પડતા બંને ગયા.\nનવરી પડતા આદત મુજબ અનુ ફોન લઇ ને બેઠી .સવાર થી હાથ માં નહોતો લીધો તો મેસેજીસ ના ઢગલા હતા. fb પર પણ નોટિફિકેશન ની ભરમાર.. મેસેન્જર માં ૧૫ નો આંકડો બ્લિન્ક થતો હતો. એને થોડું હસવું આવી ગયું કેમકે ઇનબૉક્સ માં માત્ર જે પુરુષ મિત્ર હોય તેના જ વધારે મેસેજીસ આવે. અને મેસેજ અને કોમેન્ટ પણ કેવા કેવા હોય અમુક ના તો\n‘વ્હોટ આર યુ ડુઇંગ બ્યુટીફૂલ ‘\nયોર સ્માઈલ ઇઝ કિલર\nઆપણે થોડી વાતો કરી ઓળખાણ વધારીએ \nકેન આઈ કોલ યુ \nઆપણ ને થાય કે આવા લોકો ના ઘર માં રીતભાત જેવું કઈ શીખવતા નહિ હોય કેટલીયે વાર ના પાડીયે કોઈને તો સખત\nશબ્દો માં કઈ નાક કાપી ને હાથ માં આપો પણ કઈ ફરક જ ન પડે.\nવિચારતા વિચારતા અનુ ને રાજ નો ફ્રેન્ડ યાદ આવ્યો એના કહેવા મુજબ ફેસબુક પર ફ્રેન્ડ છીએ અમે બંને..એને ફ્રેન્ડ્સ લિસ્ટ માં જઈ શોધ્યું અને સુનિલ શેઠ નામ મળ્યું એને પ્રોફાઈલ પિક ખોલી ને ધ્યાન થી જોયો …ઓહ હા એ જ છે Fb પર જૂનો પિક મુક્યો લાગે છે એમાં વાળ વાળો ફોટો છે ને અત્યારે અડધી ટાલ પડી ગઈ છે તેથી પોતે ઓળખી ન શકી..પણ અચાનક તેને યાદ આવ્યું અહીં આવી એના થોડા દિવસો પહેલાજ એની રિકવેસ્ટ આવેલી ઘણા મ્યુચુઅલ ફ્રેન્ડ હતા બંને ના તેની વોલ પર જઈ ને પણ ચેક કર્યું’તું બધું બરાબર લાગ્યું તો રિકવેસ્ટ એક્સેપટ કરી તી અને એના પણ પેલા ઇનબૉક્સ ની ‘જમાત ‘વાળા લોકો જેવા મેસેજ આવ્યા હતા અનુ એ સ્પષ્ટ શબ્દો માં પર્સનલ ચેટ ની ના પાડી દીધી હતી પછી તો તે અહીં આવી ગયેલ અને Fb પર હમણાં વધારે એક્ટિવ નહોતી..એને શું હું તેના મિત્ર ની પત્ની છું એ જોઈ મને રિકવેસ્ટ મોકલી ના ના એ તો શક્ય નથી એ કેવી રીતે ઓળખે મારો ને રાજ નો તો એક પણ પિક નથી fb પર રાજ તો Fb પર છે જ નહિ..એને ગુસ્સો આવ્યો રાજ નો બાળપણ નો ખાસ મિત્ર આવો .. ના ના એ તો શક્ય નથી એ કેવી રીતે ઓળખે મારો ને રાજ નો તો એક પણ પિક નથી fb પર રાજ તો Fb પર છે જ નહિ..એને ગુસ્સો આવ્યો રાજ નો બાળપણ નો ખાસ મિત્ર આવો .. આવે એટલે કહું એને .. અનુ ખુબ બેચેન થઇ ગઈ…રાજ ની રાહ જોતી બેસી રહી ..\nઆખરે રાજ આવ્યો …’ રાજ તને એક વાત કરવી છે’\n‘ ઓહ એનું તું પહેલા મારી વાત સાંભળ આજે કેટલો ખુશ છું હું બાલ ગોઠિયા ને મળી ને ૩૫ વર્ષ પહેલા નો સમય જાણે ફરી જીવી ને આવ્યો ..આહા શું દિવસો હતા એ…મજા આવી ગઈ અનુ મજા આઈ એમ સો હૅપી ..’\n‘ અરે હા તું કૈક કહેતી હતી ને\n‘કઈ નઈ છોડ ચાલ સુઈ જાય ‘\nપણ ઊંઘ ક્યાં આવે મનમાં વિચારો નું તાંડવઃ ચાલતું’તું એને સુનિલ ના ચિપ અર્થહીન સંદેશ નજર સામે તરવરતા હતા..પણ એ રાજ ને કશું કહી ન શકી… એ બાપડો કરે પણ શું ..એના મન માં તો એના નાનપણ ની જ છબી અંકિત છે ..કેટલો ખુશ હતો એ આજે જ એટલા વર્ષે મળ્યા ને આજેજ એનું દિલ ક્યાં તોડું હશે હવે તો એને ખબર છે કે હું કોણ છુ તો સબંધ ની મર્યાદા રાખશે જ પણ મારા સિવાય કેટલી લેડી સાથે એ એવું વર્તન કરતો હશે\nવિચારમગ્ન હતી ને Fb ના નોટિફિકેશન નો ટન્ક ટન્ક અવાજ આવ્યો ..ઓહ ફરી એજ ઇનબૉક્સ મેસેજ હશે ..Fb ખોલ્યું ને સ્તબ્ધ બની ગઈ એનો જ સુનિલ નો જ હતો અનુ તો ગુસ્સા થી કાપવા લાગી ..આ માણસ ને કઈ શરમ સંકોચ જેવું લાગતું નથી કે નથી કોઈ ડર જેવું …\nઅનુ એ રીપ્લાય કર્યો\nતમને કશું લાજ શરમ જેવું છે કે નહિ ..વિચાર્યું નહિ કે મારા પતિ જે તમારા મિત્ર છે એને જણાવી દઈશ તો શું થશે \n‘ તમે નહિ જ કહો મને ખાતરી છે’\nઅને અનુ ની કમાન છટકી ..હું એને કહી તો ચોક્કસ શકું છુ પણ કહીશ નહિ એને ખબર નથી કે અમારી પતિ-પત્ની વચ્ચે ખુબ પારદર્શિતા છે..અમે બંને એક બીજાથી કશું છુપાવતા નથી પણ બેટમજી તને તો બરાબર હુંજ કરીશ …\n‘ ફેસબુક એક આખો સામાજિક મેળાવડો છે અલગ અલગ ઓળખ અને\nવિચારો ધરાવતા લોકો ને મળવાનું , મિત્રો બનાવવા, વિચારોનું આદાનપ્રદાન,પોતાની આવડત કલા બીજા સાથે વહેંચવાની,બીજાની ખૂબી ઓ ને પ્રોત્સાહિત કરવાની ,\nનવું શીખવાનું સમજવાનું,ખુદ નો આત્મવિશ્વાસ જગાવાનું ,ભિન્ન ભિન્ન અભિપ્રાયો,સામાજિક જાગૃતિ અને સૌથી વધુ તો છુટા પડેલા અંગત અને મિત્રો ને શોધવા���ું એક ખુબસુરત માધ્યમ છે.\nતમે fb પર ફ્રેન્ડ્સ બનાવો ..પછી મિત્રો ના મિત્રો કે તેના પણ મિત્રો રિકવેસ્ટ મોકલે ત્યારે મ્યુચ્યુલ ફ્રેન્ડ ઘણા જાણીતા કે નજીક ના હોય એટલે આપણે ફ્રેન્ડ્સ રિકવેસ્ટ એક્સેપટ કરીએ ..એમાં પુરુષ મિત્રો કેટલાય એવા હોય જેને સ્ત્રી મિત્રો ના વિચારો ,શોખ કે એવી કશી વાત થી નિસ્બત ન હોય તેને રસ હોય ફક્ત તેની અંગત બાબતો જાણવામાં તેની સાથે ઔચિત્ય ભંગ થાય , તેની ગરિમા કે સ્વમાન ને ઠેસ પહોંચે છે એ જાણ્યા વગર વર્બલી અબ્યુઝ કરવામાં. આવા લોકો સ્ત્રી મિત્રો ને જોઈ ઘાંઘા વાંઘા થઇ જાય ..\nઅરે વર્ચુઅલ મિત્રો બનાવો તો તેની સાથે કેવી રીતે વર્તવું એતો જુઓ મિત્રો બનાવ્યા એટલે કઈ દરેક પ્રકાર ના વર્તન નો પરવાનો મળી ગયો એવું ન સમજાય.\nસ્ત્રી-પુરુષ આવા માધ્યમ દ્વારા મિત્રો બને છે ત્યારે એ સંબંધ બે પુખ્ત માણસો વચ્ચે વહેંચાતી બૌદ્ધિકતા હોય છે.શોખ સરખા ધરાવતા હો વિચારો નું સારું ટ્યુનીંગ હોય અને એક બીજાની સાથે સમજદારી પૂર્વક નિર્દોષ ઇનબૉક્સ વાતો સહજ થઇ શકે.\nઆતો કોઈએ તમને તેના ઘર માં હોલ માં આવવાની પરવાનગી આપી તો તમે છાની રીતે તેના બેડરૂમ માં ડોકિયાં કરવા પ્રયત્ન કરો છો એવી વાત થઇ ..\nએમાં પણ તમારા કોઈ\nઅંગત ના નજીક નું કોઈ\nએવું વર્તન કરે ત્યારે કેવી\nfb પર ની ઘણી સખીઓ\nને આવા કડવા અનુભવ\nઆવા તો થોડા લોકો જ છે બાકી તો ખુબ સોંજન્ય શીલતા પૂર્વક વર્તન કરતા મિત્રો પણ છે જ.’\nઆટલું fb ની પોસ્ટ બોક્સ પર\nએકી સાથે ટાઈપ કરી અનુ એ પોસ્ટ શેર કરી ..ફક્ત લાઈક કે હળવી કોમેન્ટ આપતી અનુ માં ક્યાંકથી પહેલાની હિમ્મત વા ળી અનુ જાગી ઉઠી…\nપછી પેલા ના ઇનબૉક્સ\nમાં જઈ મેસેજ કર્યો\n‘ fb ફ્રેન્ડ બનવાનો બહુ શોખ છે તો આજની પોસ્ટ વાંચી લેજો કદાચ થોડી અક્કલ આવી જાય ..બાકી એ ‘નજીક’ ના નું નામ પણ લેતા અટકીશ નહિ ..અને\nmsg ના સ્ક્રીન શોટ લઇ\nને પણ મૂકી શકું છું ..શું બદનામી ફક્ત સ્ત્રીઓ નિજ થાય મને ખબર પડી છે તમારા સમાજ માં અને બિઝનેસ વર્તુળ માં ખુબ ‘માનપાન ‘ ને ‘ નામ’ બનાવીને રાખ્યું છે એ બધું એક પળ માં ધૂળધાણી થઇ જશે .માટે આજની નારી ને છંછેડવી નહિ નહીતો ભારે પડશે…\nમન હલકું કરી શાંતિ થી સુઈ ગઈ .\nસવારે પોતાની ભૂલ સમજાઈ કે બદનામી નો ડર લાગ્યો જે હોય તે પણ ‘સોરી ‘કહેતા અને હુ તો મજાક કરતો હતો …તમે સિરિયસ લઇ લીધું ..પ્લીઝ એવું કશું કરવાની જરૂર નથી વગેરે.. વગેરે..કહેતા\nmsg મોકલી માફી માંગી હતી .\nબે દિવસ પછી પાછા જતા એરપોર્ટ પર બોર્ડિંગ પાસ લઇ સિક્યોરિટી ચેક કરી વેઇટિંગ લાઉન્જ માં બેસતાં આદત મુજબ ફોન કાઢ્યો ચેકઇન સ્ટેટસ મુકવા લાગી ને તેનું મોં ખાટું થઇ ગયું ..ફોન બંધ કરીને મૂકી દીધો …અને એ કડવી યાદ ને કટ કોપી કરી રાજ ને સમય આવ્યે જણાવા માટે હૃદય ની ફાઈલ માં સેવ કરી લીધી.\nPosted in આરતી રાજપોપટ\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, \"વાર્તા રે વાર્તા\", આરતી રાજપોપટ, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, શબ્દોનુંસર્જન, સહિયારુંસર્જન, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| Leave a reply\nતરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(૪)નિમિષા દલાલ\nમોનાએ ધીમેથી આંખો ખોલી. તેને થોડા ચક્કર આવી રહ્યા હતા. તેણે આજુબાજુ નજર કરી. એક મોટો ભવ્ય ઓરડો હતો, જેમાં વિશાળ પલંગ પર તેને હાથ-પગ બાંધીને સુવાડવામાં આવી હતી. મો પર સ્કાર્ફ બાંધેલો હતો. મોનાએ હાથ ગોળ ગોળ ફેરવીને છુટવાની કોશિષ કરી.\n“ નહિ છૂટે એમ સરળતાથી.. મારા માણસોએ બાંધ્યા છે તારા હાથ.” મોનાએ અવાજની દિશામાં જોયું. પાર્થ એ ચમકી. પાર્થ છેલ્લે તેણે શિલ્પા સાથે કોફી પીધી હતી, એટલું યાદ આવ્યું. અરે હા, શિલ્પા સાથે કોફી પીવામાં પાર્થ પણ તો સાથે હતો. શિલ્પા, મોનાની મા. પિતાના અવસાન પછી મોના કદી પોતાની માને દુઃખ થાય તેવું કરતી નહોતી. પાર્થ તેમના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. પોતે પાર્થને ઓળખાતી હતી, કદાચ મા નહોતી ઓળખતી, એટલે જ તો એને આટલા પ્રેમથી કોફી પીવડાવી હતી.\nપાર્થને પોતાની પાસે આવેલો જોઈ મોના પલંગ પર જ થોડી ખસી. પણ..\n“ કશું નહિ કરું, ડર નહી. હું તને પ્રેમ કરું છું..” પાર્થે મોનાના મો પરથી સ્કાર્ફ ખોલી નાખ્યો. મોનાને થોડી હાશ થઈ, પણ ગુસ્સા પર કાબૂ ના રહ્યો.\n“તારી હિંમત શી રીતે થઈ \n“તું ગુસ્સામાં પણ એટલી જ સુંદર લાગે છે.” પાર્થે ખંધુ હસતા મોનાના ચહેરા પરની વાળની લટ સાથે રમતા કહ્યું. મોનાએ તિરસ્કારભરી નજર પાર્થની આંખોમાં નાખી, ને પાર્થ થોડો પાછળ ખસ્યો.\n“તું ગમે તેટલી મને નફરત કરે, પણ મારો તારા માટેનો પ્રેમ ઓછો કરી શકશે નહી.” થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ ગઈ.\n“પણ હું અહી આવી શી રીતે \n“ઘરે હતી એમ જ ને \n“તારા ઘરેથી અમે તને ઉપાડી લાવ્યા.”\n એને તમે શું કર્યું ” પોતાને આ લોકો અહી ઉપાડી લાવ્યા, તો મોમે તેને બચાવવાની તો કોશિશ કરી જ હશે ને ” પોતાને આ લોકો અહી ઉપાડી લાવ્યા, તો મોમે તેને બચાવવાની તો કોશિશ કરી જ હશે ને આ લોકોએ મોમને તો કઈ…\n” અટ્ટહાસ્ય કરતા તુટક તુટક શબ્દોથી પાર્થે પૂછ્યું. “ બહુ પ્રેમ કરે છે નહિ તું તારી માને ” મોનાને નવાઈ લાગી. આ પાર્થ પોતાની માનું નામ એટલું તુચ્છકારથી કેમ લે છે ” મોનાને નવાઈ લાગી. આ પાર્થ પોતાની માનું નામ એટલું તુચ્છકારથી કેમ લે છે એનો ગુસ્સો ઓર વધ્યો, એ બોલી નહી પણ ગુસ્સાથી પાર્થ સામે જોઈ રહી.\n“તને તારી માએ જ તો મને વેચી છે. પૂરા ૧૦લાખ રૂપિયા લીધા છે એણે.”\n“હું નથી માનતી. તારી વાત હું શું કામ માનું તું છે કોણ કોલેજમાં આવતી બધી છોકરીઓની છેડતી કરનારો ગુંડો \n“એ..ઈ… મોઢું સંભાળીને બોલજે. ખબર છે ને તું ક્યાં છે ” પાર્થને ગુસ્સો આવી ગયો તેણે બંને ગાલમાં આંગળી અને અંગુઠાથી પોતાની હથેળી વડે મોનાનું મો જોરથી દબાવ્યું. થોડી વાર માટે પાર્થનું આ સ્વરૂપ જોઈ મોના ડરી ગઈ. તેની આંખમાં ડર જોઈ પાર્થે તેનું મો છોડી દીધું અને તેના ગાલ પર હાથ ફેરવતા કહ્યું,\n“ તું માને કે ના માને પણ આ સત્ય છે જો” પાર્થે મોબાઈલમાં પોતાની પાસેની વિડીયો કલીપ બતાવી.\nમોનાના માનવામાં નહોતું આવતું. સગી મા આ શિલ્પા જ હતી આ શિલ્પા જ હતી તેને વિશ્વાસ નહોતો આવતો. એની નજર સામે એ સાંજ આવી, જ્યારે પોતે મમ્મી-પપ્પા સાથે ડાઈનીગ ટેબલ પર ડીનર લેતી હતી અને તેની ફ્રેન્ડ સીમાના ભાભીની વાત કરતી હતી.\n“પપ્પા, આ સીમાના દાદી તો બહુ ખરાબ છે ” પોતાની ડીશ લેતા મોનાએ કહ્યું હતું.\n” એની ડીશમાં પરોઠો મૂકતા પપ્પાએ પૂછ્યું.\n એના ભાભી પ્રેગ્નન્ટ હતાં.. તેના દાદીએ ગેરકાનૂની રીતે તેનું ગર્ભ પરિક્ષણ કરાવ્યું. તેમાં દીકરી આવી તો તેનો ગર્ભપાત કરાવી નાખ્યો. એના ભાભી બિચારા બહુ રડતા હતા કાલે.”\n“એવું તો ઘર ઘરમાં થતું હોય છે.” શિલ્પાએ કોળિયો મોમાં મૂકતાં કહ્યું હતું.\n“ના હો, મારા દાદી એવા નહોતા. હે ને પપ્પા ” મોનાએ પિતા સામે જોતા કહ્યું હતું. પણ દિશાંત કોઈ જવાબ આપી શક્યો નહોતો. એની નજર નીચી હતી. એ શું જવાબ આપે ” મોનાએ પિતા સામે જોતા કહ્યું હતું. પણ દિશાંત કોઈ જવાબ આપી શક્યો નહોતો. એની નજર નીચી હતી. એ શું જવાબ આપે કે એના દાદી પણ..\n“ના બેટા, તારી મા સાચું જ કહે છે, એવું તો ઘર….” થોડીવાર મૌન રહી તે બોલ્યો.\n“તો શું મારા દાદી પણ..”\n“હા બેટા, તારા દાદીએ પણ તું જ્યારે ગર્ભમાં હતી ત્યારે…” દિશાંતનો અવાજ થોડો ભીનો થયો. તે વધુ બોલી ના શક્યો.\n“તો પછી હું…” મોનાએ પિતા સામે પાણીનો ગ્લાસ ધર્યો.\n“બેટા, તારી મા બહુ મક્કમ હતી. તે તને જન્મ આપવા માગતી હતી. એણે બધા સામે લગભગ બળવો જ કર્યો અને આજે તું..”. પાણી પી સ્વસ્થ થઈ દીશાંતે જવાબ આપ્યો હતો..\n“આઈ લ��� યુ મોમ.” મોનાએ માને બાઝતા કહ્યું હતું. મોનાને તેની માતા પર ગર્વ થયો હતો.\n“પણ મારી માએ તો એમના આખા કુટુંબ સામે લડીને મને જન્મ આપ્યો હતો. તો આજે…” મોના સ્વગત બબડી. એ શિલ્પા અને આજની શિલ્પા બંને અલગ વ્યક્તિત્વ લાગતા હતા. મોનાની મૂઝવણ વધતી હતી.\n“મગજને બહુ ત્રાસ ના આપ. જે આજની શિલ્પા છે, તે જ ગઈ કાલે પણ હતી. તને શું લાગે છે દીકરી પર પ્રેમ હોવાને કારણે એણે તને જન્મ આપ્યો દીકરી પર પ્રેમ હોવાને કારણે એણે તને જન્મ આપ્યો ના, ઘડપણમાં એના શોખ તું પૂરા કરી શકે એટલે …”\n“હું નથી માનતી. મારા પપ્પા તેના…”.\n“રહેવા દે.. તારા સિધ્ધાંતવાદી પિતા પર તો તેને ત્યારે પણ ભરોસો નહોતો.. એ તો..”\n“શટ અપ.. તું મારી માના ચરિત્ર વિષે કઈ પણ બોલીશ ને હું સાંભળી લઈશ \n“તને કઈ સાબિતી જોઈએ છે, બોલ હું તને આપું..” ટેબલના ખાનામાંથી કેટલાક ફોટા કાઢીને તેણે મોનાને બતાવ્યા. મોના જોઈ રહી હતી. આ તો પટેલકાકા, અને આ સુરેશ અંકલ પપ્પાના ખાસ મિત્ર, આ … અરે આ તો મિ. પંડ્યા, બાજુની સોસાયટીના પ્રેસિડેન્ટ…. આ બધા સાથે મમ્મીના આવા ફોટા હું તને આપું..” ટેબલના ખાનામાંથી કેટલાક ફોટા કાઢીને તેણે મોનાને બતાવ્યા. મોના જોઈ રહી હતી. આ તો પટેલકાકા, અને આ સુરેશ અંકલ પપ્પાના ખાસ મિત્ર, આ … અરે આ તો મિ. પંડ્યા, બાજુની સોસાયટીના પ્રેસિડેન્ટ…. આ બધા સાથે મમ્મીના આવા ફોટા જેમ જેમ ફોટા જોતી ગઈ, તેમ તેમ એ બધા ઓળખાવા લાગ્યા. મમ્મી જબરદસ્તી પપ્પા પાસે પાર્ટીઓ કરાવતી અને તેમાં આ બધા જ આવતા. મમ્મી હસી હસીને તેમની સાથે વાતો કરતી. શારીરિક છેડછાડો ત્યારે તેની સમજમાં નહોતી આવતી પણ આજે તેને સમજાય છે.\nએટલે જ…. એટલે જ, પપ્પાને નહોતું ગમતું આવું પાર્ટી આપવું.. અને તેના પૈસા પણ ક્યાં હતા એમની પાસે એ ના પાડતા તો…..\n“તમારી પાસે પૈસાની અપેક્ષા મેં રાખી જ ક્યાં છે તમે શું આપી શકવાના હતા મને તમે શું આપી શકવાના હતા મને લો, આ પાર્ટીના પૈસા.. હું આપીશ તો તમારો પૌરૂષી ઘમંડ ઘવાશે..” કહી મમ્મી પૈસાનું બંડલ પપ્પા પર ફેંકતી, તે મોનાને યાદ આવ્યું. ત્યારે એ સમજી નહોતી શકતી કે, મમ્મી પૈસા આપે છે, તો પપ્પા શા માટે ના કહે છે. મોનાને પણ એવી પાર્ટીઓ ગમતી. દર પાર્ટી વખતે મમ્મી તેને માટે નવા કપડાં લાવતી. બધા જ તેને પણ કેટલું વહાલ કરતાં. એ વહાલ – એ સ્પર્શનો મતલબ મોના આજે સમજી શકતી હતી. આ બધું કદાચ પપ્પા સમજી ચૂક્યા હતાં અને પોતાને લાચાર અનુભવતા, તેથી જ .. તેથી જ.. એક સવારે ડ્રોઈન���ગ રૂમના પંખા પર…\n“તારા પપ્પાના ગયા પછી તો તારી માને છુટ્ટો દોર મળી ગયો જાણે.”. પાર્થના અવાજે મોના વર્તમાનમાં આવી.\n“પણ પણ.. તને આ બધી વાત કઈ રીતે \n“હું તને મારા શેઠ અનિલ કોહલી માટે ખરીદવા આવ્યો હતો. પાંચ લાખ રૂપિયા લઈને. ત્યારે મને ખબર નહોતી કે એ તું હશે. તને જોતાં જ મને તારી મા પર બહુ ગુસ્સો આવ્યો હતો.. તને પણ તે આ જ રીતે એના ધંધામાં પલોટવા માગતી હતી, એ મેં તારે ત્યાં આવીને જાણ્યું.” પાર્થ બોલતો રહ્યો ને મોનાને આઘાત આપતો રહ્યો..\n“પણ મેં ધીરજથી કામ લીધું અને એને ડબલ રૂપિયા એટલે કે દસ લાખ ઓફર કર્યા. પૈસાની ભૂખી તારી માએ મારી સાથે તારો સોદો કરી નાખ્યો.. “\nમોના એ વાત માની નહોતી શકતી, પણ ધીરે ધીરે એણે જોયેલી/સાંભળેલી વાતો, એણે અનુભવેલા બધાના સ્પર્શ, એ પરથી તેણે તાળો મેળવવા માંડ્યો, ને એની આંખો આગળથી પોતાની માના સજ્જનતાના પડળ હટતા ગયા. તેણે એક નજર પાર્થ સામે નાખી. આ નજરમાં તિરસ્કાર નહોતો પણ આજીજી હતી.\n“મારી એક વાત માનશો પ્લીઝ ” તે ‘તું’ પરથી ‘તમે’ પર આવી ગઈ.\n“જો મોના, હું તને પ્રેમ કરું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેં જ્યારે મને તમાચો માર્યો હતો, ત્યારે મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું પણ હવે… અને એટલે જ તને કાયમ માટે મેં તારી મા પાસે ખરીદી લીધી છે. એ તારી પાસે ધંધો કરાવવા માગે છે, તે મને મંજુર નથી ..”\n“તો તને તારા એ પ્રેમના સોગંદ. મને એક વાર મારી માને મળવા દે.” પાર્થે થોડું વિચારી તેની વાત માની લીધી..\n“જા મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. તું ભાગી નહિ જાય..” પાર્થે મોનાને છોડતા કહ્યું અને તેના હાથમાં થોડા રૂપિયા આપ્યા. “ટેક્ષીમાં જજે. અહીથી તને કોઈ વાહન નહિ મળે, ઘરે જવા…”\nઘરે જતી વખતે રસ્તામાં એક મોલ આવ્યો. તે તેમાં ગઈ. તેમાં એક સેક્શન એન્ટીક પીસનું હતું ત્યાં પહોચી. ત્યાં તલવાર, ઢાલ, ખંજર, વગેરે સજાવેલા હતાં. એક સુંદર કલાત્મક ખંજર જોઈ, “ ભૈયા, એ ખંજર પેક કર દેના.” તેણે ભાવ પૂછ્યા વિના જ…\nમોનાએ ઘરનો બેલ માર્યો. ‘ડીંગડોંગ’ શિલ્પાએ બારણું ખોલ્યું સામે મોનાને જોઈ થોડી ચમકી, પણ તરત જ સ્વસ્થ થઈ…\n“અરે મારી દીકરી, ક્યાં જતી રહી હતી તું મેં તો તારી બધી બહેનપણીઓને ફોન પણ કરી નાખ્યા. ક્યાંય તારો પત્તો નહોતો. પછી પોલીસ ચોકીમાં ફરિયાદ પણ નોધાવી દીધી.”\n“મોમ. પોલીસ પણ ૨૪ કલાક પછી ફરિયાદ નોંધે, અને મને તો હજુ ૧૫ કલાક જ થયા છે..” મોનાએ તીક્ષ્ણતાથી કહ્યું.\n“અરે બેટા, વધારે સમય તને દૂર કઈ ��ીતે રાખું ..” શિલ્પાએ મોનાને ગળે લગાડી…\n“દસ લાખ લઈને..” કહી મોનાએ શિલ્પાને ધક્કો માર્યો.\nથોડે દૂર ફંગોળાયેલી શિલ્પાને એમ જ સોફા પર પડી રહેવા દઈ, કઈ રીતે આ સ્ત્રીને મોતને ઘાટ ઉતારવી તે વિચારતા તેણે પર્સ ખોલ્યું, અને ખંજર પર હાથ દાબ્યો.\nમારૂં એક ગુજરાતિ ઈ-ગ્રુપ છે. મેં એમને દરખાસ્ત મૂકી કે અમે Bay Area ના લોકો માઈક્રોફીક્ષન વાર્તાઓ લખીએ છીએ. તમે લોકો લેખન કાર્યમાં વધારે અનુભવિ છો, તો થોડું માર્ગદર્શન આપો. જવાબમાં પ્રવીણ શાસ્ત્રીએ લખ્યું,\n“એક રાજા હતો, એણે પોતાનું રાજપાઠ પ્રધાનને સોંપી દીધું અને પોતે પ્રધાન બની ગયો, અને પછી એક દિવસ ધનના ઢગલા ઉપર મરી ગયો.” અને મને પૂછ્યું કેવી લાગી મારી માઈક્રોફીક્ષન\nથોડીવારમાં જ સુરેશ જાનીનો ઈ-મેઈલ આવ્યો, “હમ બી ડીચ. મારી માઈક્રોફીક્ષન પણ વાંચો. એક ગરીબ માણસ હતો, એનો બંગલો પણ ગરીબ હતો, એનું ટી.વી. પણ ગરીબ હતું, એનું ફ્રીજ પણ ગરીબ હતું, એ ગરીબાઈને લીધે ફાઈવસ્ટારમાં જ જમતો.” અને પૂછ્યું કેવી લાગી\nકનક રાવલે કહ્યું, “માઈક્રોફીક્ષન માટે ગુજરાતી શબ્દ શું હોઈ શકે વિજ્ઞાનમાં તો માઈક્રો એટલે દસલાખમો ભાગ. અને અંગ્રેજી સાહિત્યમાં એનો અર્થ સૂક્ષ્મ થાય છે. આપણે એને ઝીણીવાર્તા કહી શકીએ વિજ્ઞાનમાં તો માઈક્રો એટલે દસલાખમો ભાગ. અને અંગ્રેજી સાહિત્યમાં એનો અર્થ સૂક્ષ્મ થાય છે. આપણે એને ઝીણીવાર્તા કહી શકીએ\nજુગલકિશોરભાઈ એ કહ્યું, “એમ ગમે તે વ્યક્તિ ગમે તે શબ્દને ચલણમાં ન મૂકી શકે. હજીસુધી નવલિકા, લઘુકથા, ટુંકીવાર્તા વગેરેમાંથી પણ એકમતે કોઈ શબ્દને માન્યતા ક્યાં મળી છે\nશરદ શાહઃ “આ ચર્ચામાં મારૂં કામ નહિં. હું તો રોટલા ખાઉં, ટપટપ ઘણવાનું મારૂં કામ નહિં”.\nપ્રવીનકાન્ત શાસ્ત્રીને લાગ્યું કે એણે શરૂ કરેલી વાતે મોટા ગજાના લોકો વચ્ચે વાદ વિવાદ શરૂ કરી દીધો છે, એટલે મને પુછ્યું, “હવે\nમેં કહ્યું “ફીકર નહિં. હું એક ઈ-મેઈલ મોકલું છું.”\nઅને મેં ઈ-મેઈલમાં લખ્યું, “મૂકોને માથાકૂટ Whos fathers what goes” અને ચર્ચા બંધ થઈ ગઈ.\nઅરે શીલા તું તો સાવ બદલાઇ ગઈ ને શું\nહા ભાભી તમારા જેવા જેઠાણી હોય ખરેખર તમે મને દેવી ભાગવત લાવી આપ્યું હતું ને ,ધીમે ધીમે હું વાચતા શીખી એમ કહો કે મારુ નસીબનું પાંદડું ફરી ગયું.હવે તો હિસાબ કરતા પણ. અને બહુ સરસ હવે એક કામ કર.જો તારો આવાજ બહુજ સરસ છે તું ગાવાનું શીખી જા.એને થોડો કેળવવાની જરૂર છે.તારી પાસે તારો મધુરો અવાજ છે સ્વાદિષ્ટ રસોઈ બનાવ��� બધાને જમાડે .હા,એક કામ દીકરા વહુને રાજી ખુશી થી જુદા રહેવાની પરવાનગી આપી તે ઉત્તમ કામ કર્યું છે.તમને જુદા કરવામા તારી બન્ને દીકરી અને મારી સમ્મતી હતી તેથી જ ધવલે તારી સામે જુદા રહેવાનો પ્રસ્તાવ મુક્યો હતો.\nપરણીને હું આવી ત્યારે હું સાવ ગમાર અલ્લડ હતી, તમે મારું જીવન સુધાર્યું.\nસારા થવું કે ખરાબ એમાં માણસ પોતે જ જવાબદાર છે. તે પતિ પત્ની વ્ચ્ચે કોઈ પ્રોબ્લેમ નોતો .માં બાપને કે પત્નીને કોઈને અલગ કરવા નોતો માંગતો ધવલ મનમાં મુઝાતો હતો.છુટા છેડાનો વિચાર અમૃતાએ બદલ્યો.જુદા રહેવાથી બન્નેને પોતાની ભૂલોનો એફ્સાસ થશે વિચારવાનો મોકો મળશે ને વખત જતા આપણે પાછા એક થઇ જઈશું.તેમનું બધું ધ્યાન આપણે રાખશું. અમૃતાએ બન્ને ઘરની જવાબદારી લીધી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી કમ્પનીમાં સારી પોસ્ટ પર હતી.ડૂબતા વહાણને તારી લીધું.સંયુક્ત કુટુંબમાં વડીલો બાળકો પરણી જાય તો પણ તેમને નાના જ સમજે છે.\nભાભી એક વાત સાંભળી લો તમને ખુબ આનંદ થશે.અમૃતા પાસે ગાડી છે તો અમને બન્નેને રાજુલના ગણપતિના દર્શન કરવા લઇ ગઈ હતી.અમને જમવા બોલાવ્યા હતા.રસ રોટલી જમાડ્યા હતા.\nમમ્મી મને બેપડી રોટલી નથી આવડતી.\nકઈ નહિ, સાદી રોટલી ચાલશે ને અમે બધા સાથે જમ્યા.\nમાય્ક્રોફ્રીક્સન વાર્તા “તૂટતા પહેલા”\nતૂટતાં પહેલા વળી જાશો\nવળતા પહેલા જરૂર વિચારશો\nવિચારોમાં ના અટવાઈ જાશો\nએક ચરણ આગળ મુકશો\nધૈર્ય ને શ્ર્દ્ધધા મનમાં ધરશો\nમોકળો થઇ જાશે રસ્તો\nરસ્તે જાતા કરશું વાતો\nવાત વાતમાં કટી જાય રસ્તો\nજીવન વીતી જાય રમતો રમતો\nમાયક્રોફ્રીક્સ્ન વાર્તા(72) પદમા –કાન\nહલો ભામિની, જાત્રા કરીને આવી ગયા\nહા માસી સાથે એક એવી ઘટના બની જે તમે સાંભળીને માની નહિ શકો આશ્ચર્ય સાથે આનંદ જરૂર થશે.મારી સાથે મારો ભત્રીજો નીખીલ,તેની પત્ની આરતી ને તેનો ચાર વર્ષનો બાબો.તમારા જમાઈ બીપીન હતા ત્યારે અમે દર વર્ષે બાવલા દર્શન કરવા જતા હતા. બાવલાથી દર્શન કરી પાછા ફરતા વચ્ચે ખેડ બ્રહ્મા માતાજી નું મંદિર આવે છે ગાડી ઊભી રાખી મંદિરમાં જઈ દર્શન કર્યા.થાળીમાં પ્રસાદ થોડો હોવાથી પાંચ જ દાણા સાકરીયાના લીધા.ત્યાંથી પાણી ભર્યું તો મનમાં થયું કે આપણે બહારથી પાણી ભર્યું હોત તો પૈસા લાગ્યા હોત તો એમ સમજીને દસની નોટ આપી તેણે પાંચ પાછા આપ્યા.\nપ્રસાદ લઇ અમે બહાર આવ્યાં પણ આ શુંઅમે આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા માણસો હતા ને બહાર આવ્યા તો આખા કમ્પાઉ���્ડમાં ના કોઈ ગાડી કે નાના કોઈ માણસઅમે આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા માણસો હતા ને બહાર આવ્યા તો આખા કમ્પાઉન્ડમાં ના કોઈ ગાડી કે નાના કોઈ માણસ ગાડીમાં બેઠા ત્યાં તો એક માગવા વાળી બાઈ હાથ લંબાવીને દરવાજા પાસે ઊભી હતી.ગોરું બદન, સફેદ વસ્ત્રો,ચહેરા પર ઉંમર દેખાતી,છતા આ ઉંમરમાં આટલા વ્યવસ્થિત સજેલા\nઆદિત્ય માટે નાના બિસ્કીટના પેકેટ હતા તેમાંથી એક પેકેટ સાથે એક સકારિયાનો દાણો આપ્યો.મારા હાથમાં પાંચનીનોટ હતી તે પણ આપી દીધી.દરવાજો ખોલીને બિસ્કીટ લેવા જતા જ બધાનું ધ્યાન ગયું હતું આટલા જાજરમાન પાછા ફરીને જોયું તો પાછા ફરીને જોયું તોકોઈ ના મળે.ત્યારે અમને બધાને જ એમ થયું કે ખરેખરકોઈ ના મળે.ત્યારે અમને બધાને જ એમ થયું કે ખરેખરશું માતાજી દર્શન આપી ગયા\nમાયક્રોફ્રીક્સ્ન વાર્તા(73) “રામનવમી”-પદમા –કાન\nદાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છેએ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.\nએક સેકન્ડ માટે “હે” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા\nમાસી આ બે જણને સમય સર જમાડીને મોક્લવા મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.\n કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”\nરામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા\nહરેક ઘર આવું હોય તો\nદાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છેએ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.\nએક સેકન્ડ માટે “હે” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા\nમાસી આ બે જણને સમય સર જમાડીને મોક્લવા મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.\n કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”\nરામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા\nહરેક ઘર આવું હોય તો\nમાઈકોફ્રીક્શન વાર્તા(68)”સાવચેતી”–વિનોદ પટેલ,સાન ડીએગો –\nરમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.\nજો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.\nરમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.\nપડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :\n“અંકલ, આર યુ ઓ.કે. બસ આ રીતે જ આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો બસ આ રીતે જ આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો \nમાઈક્રોફિક્શન …(69) દિવ્યાંગ–વિનોદ પટેલ,સાન ડીએગો\nસોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.\nકોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.\nઆ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.\nકોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.\nમનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.\nવિકલાંગએ કહ્યું “બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો મારી દયા ના ખાશો”\nમહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :”ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી ���ૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો \n“પુસ્તક પરબ” એજ “બેઠક”-પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે\nબેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,\nસંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.\nસેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ\nસમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ\nધ્વની પ્રસારણ અને સંચાલન : દિલીપભાઈ શાહ .\n“પુસ્તક પરબ” એજ “બેઠક”-\n2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ, જયશ્રીબહેન મર્ચંટ પી.કે.દાવડા ,મહેશભાઈ રાવલ ,તરુલતાબેન મહેતા પ્રેરણાનું બળ બન્યા. વિજયભાઈ શાહના સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ ,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી, અનિલભાઈ ચાવડા ,કાજલ ઓઝા વૈદ્ય જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે. ગઝલનો વર્કશૉપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ નસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા. “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા,\nઆપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો તો લખનાર ને પ્રોત્સાહન મળશે.\nદર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપ… “બેઠક”પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો વાંચન પૂરતા માર્યાદિત હતા,તેને મોટો મંચ આપી, કોઈએ વાચ્યું હશે,અનુભવ્યું હશે તે સર્જન દ્વારા રજુ કરશે.તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે,ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -એટલે “બેઠક”\n“બેઠક”માં ઔપચારિકતા કરતા નિકટતા વધુ છે.મારું કામ વાચક સર્જક અને પ્રક્ષકોને મેળવવાનું છે.બેઠકના સર્જકો પાસે વિચારો છે સાથે લખવાનો સંઘર્ષ પણ ,મહત્વની વાત એ છે કે કોઈ પ્રયત્ન છોડતા નથી ,કામ નાના પાયા પર થાય છે, “બેઠક” વાંચનાર ની અનુભૂતિનું સર્જન છે.અહી લખનાર દરેક વ્યક્તિ પહેલા વાંચે છે,અનુભવે છે અને અનુભવ્યા પછી કલમને ઉપાડે છે.\nપરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે.પુસ્તકોમાં પાના ફેરવી જતા લોકો વાંચતા થયા છે ત્યારે મને પરદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે તેવું લાગે છે,અહી નું આયોજન મુક્ત રહી… કહી પણ પુરવાર કાર્ય વગર માત્ર નિજાનંદ માટે છે હું એક બેઠકના આયોજક તરીકે માનું છું કે અતિશય બુદ્ધિમતા પ્લાનિંગ અને આયોજન કરી લખનાર વ્યક્તિ સારો સર્જનકાર ન થઇ શકે.બેઠક બોલાવવી,લેખો છાપવા,પુસ્તકો પ્રકાશિત કરવા એ માત્ર પ્રેરણાના બળ છે, કોઈ નામના કે પૈસા કમાવાની કે ફંડ ઉભો કરવાની વૃતિ નથી.લખનાર વ્યક્તિ અત્યારે પોતાના સ્તર મુજબ લખે છે, અત્યારે માત્ર સાહિત્યનો સ્પર્શ માત્ર દેખાશે,હું માનું છું કે આજના હૃદયમાંથી નીકળેલા અનુભૂતિના શબ્દો ભવિષ્યમાં સાહિત્ય જરૂર બનશે…આપણી ભાષાને વાંચન,લેખનઅને રજૂઆત દ્વારા જીવંત રાખવાનો “બેઠક”નો અમારો નમ્ર પ્રયત્ન છે.વાચકો ,સર્જકો પ્રક્ષકો,જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડે છે.વડીલો જે પરદેશમાં પોતાની માતૃભાષાને શોધતા હતા તેમના માટે “બેઠક”ગોળના લાડવા છે,મારો પ્રયત્ન માત્ર ધરબી રાખેલું બહાર કાઢવાનો છે,બેઠકમાં સંખ્યાનું મહત્વ નથી,હાજરી કે આંકડાની વાત ક્યા��� નથી,જેને માન થાય તે ભાષાને શોધતા આવે છે અને ન આવી શકે તો પોતાનું લખાણ જરૂર મોકલે છે ત્યારે મને “બેઠક”બોલાવ્યાની સાર્થકતા લાગે છે.\n“બેઠક”પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ બને,અને માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ જરૂર થશે.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો���.. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિના�� વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હ���વે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/palak-paneer-ghughra/", "date_download": "2020-09-20T21:37:47Z", "digest": "sha1:MQP2LINABWVJWCSZZQ5A2MBEN4HIXVCK", "length": 9211, "nlines": 106, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "પાલક પનીર ઘૂઘરા - ગળ્યા ઘૂઘરા અને મસાલા ઘૂઘરા તો ખાતા જ હશો હવે બનાવો નવીન ઘૂઘરા.. - Rasoi ni Rani", "raw_content": "\nપાલક પનીર ઘૂઘરા – ગળ્યા ઘૂઘરા અને મસાલા ઘૂઘરા તો ખાતા જ હશો હવે બનાવો નવીન ઘૂઘરા..\nપાલક પનીર ઘૂઘરા – ગળ્યા ઘૂઘરા અને મસાલા ઘૂઘરા તો ખાતા જ હશો હવે બનાવો નવીન ઘૂઘરા..\nઘૂઘરા આમ તો બહુ જ બધે બનતી અને ખવાતી ડીશ છે , ઘૂઘરા બને પણ ઘણા બધા પ્રકાર ના છે , માવા ના ઘૂઘરા , છાશની વાળા ઘૂઘરા , તીખા ઘૂઘરા એમ અલગ અલગ પ્રકાર ના ઘૂઘરા , આજે આપણે થોડા અલગ રીતે ઘૂઘરા બનાવીશુ , આજે આપણે પાલક પનીર ઘૂઘરા બનાવની રેસીપી જોઇશુ. જે ખુબ જ ઓછી સામગ્રી માં ફટાફટ બની જાય છે , તો ચાલો રેસિપી જોઈ લઈએ.\n૧ કપ ઘઉં નો લોટ\n૩ ચમચી – ઘી\nઅડધો કપ કોથમીર જીણી સમારેલી\n૧ નાની ડુંગળી જીણી સમારેલી\nઅડધી ચમચી – મરી પાઉડર\nસૌ થી પેલા એક વાસણ માં લોટ લઇ લો , થોડું મીઠું , અને ઘી નાખી દો . , હાથે થી મિક્સ કરી લો ,\nઘી નું મોણ નાખવા થી ઘૂઘરા નું ઉપર નું લેયર ક્રિસ્પી થશે. લોટ બાંધવા માટે પાલક ની પેસ્ટ વાપરીશુ , પાલક ને ધોઈ અને પેસ્ટ બનાવી લીધી છે , લોટ ને પરોઠા કરતા થોડો કડક બાંધવાનો છે ,\nધીમે ધીમે જોઈએ તેટલીપાલક બાંધતા જઈ અને લોટ ભેગો થઇ જાય એટલે ૨-૩ મિનિટ મસળી લેવાનો છે , પછી ઉપર થોડું ઘી લગાવી , ૧૦ મિનિટ રેસ્ટ આપી દો ,\n૧ કપ પનીર , ડુંગળી , મારી પાઉડર , મીઠું , કોથમીર આટલી વસ્તુ નાખી મિક્સ કરો લો . સ્ટેફીન્ગ રેડી છે,\nબાંધેલા લોટ માં થી નાની કે મોટી પુરી વણી લો , હવે તેમાં ૧ કે ૧.૫ ચમચી સ્ટેફીન્ગ ભરી લો , કિનારી પર વિડિઓમાં બતાવ્યા પ્રમાણે બરાબર પાણી લગાવી લો ,\nફોલ્ડ કરી સ્ટેફીન્ગ ને બરાબર દબાવી સેટ કરી દો અને કિનારી પેક કરી લેવી , હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ઘૂઘરા નો શેપ આપી દેવાનો છે , જેમ ઘૂઘરા બનતા જાય તેમ કોટન ના કપડાં માં ઢાંકી ને રાખો , નઈ તો સુકાઈ જશે ઘૂઘ્ર અને તળતી વખતે તૂટી જશે.\nહવે તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર તળી લેવાના છે , ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવાના છે , ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લઇ અને પછી નિતારી અને તેલ માં થી નીકળી લો , આ રીતે બધા ઘૂઘરા બનાવી લો .\nઆ ઘૂઘરા તમે સમોસા ની જેમ અધકચરા તળી અને રાખી શકો પછી ખાવા હોય ત્યારે તળી અને ગરમ સર્વ કરી શકાય. તો ચોક્કસ થી બનાવો આ પાલક પનીર ઘૂઘરા.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyફરાળી કેરટ-સાગો ખીર – હવે સાબુદાણાની ખીર બનાવવાનું વિચારો તો આ ટેક્નિકથી બનાવજો.\nNext storyકોબીજ ના લસુણી પરાઠા – તમે હજી સુધી કોબીજના પરાઠા નથી બનાવ્યા તો એકવાર જરૂર બનાવજો.\nગુંદરની રાબ – શિયાળામાં આવી ગરમાગરમ રાબ પીવાની મજા જ કાંઈક અલગ છે…\nઆલુ પાલક ની ટિક્કી – સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ.\nબ્રેડ મલાઇ રોલ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હું તો આજે જ બનાવીશ અને તમે\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2020/01/jamine-taratj-pani-pita-hoy-to-cheti-jajo-aa-bhayankar-bimari-thai-shake-che.html", "date_download": "2020-09-20T19:24:58Z", "digest": "sha1:LI76SCGTW5UGX3EXQJQP3OVXN3U4ZB2R", "length": 25075, "nlines": 549, "source_domain": "www.mojemoj.com", "title": "જમીને તરત જ પાણી પિતા હો તો ચેતી જજો - આ ભયંકર બીમારી થઇ શકે છે - Mojemoj.com જમીને તરત જ પાણી પિતા હો તો ચેતી જજો - આ ભયંકર બીમારી થઇ શકે છે - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nઉપયોગી માહિતી જાણવા જેવુ\nજમીને તરત જ પાણી પિતા હો તો ચેતી જજો – આ ભયંકર બીમારી થઇ શકે છે\nમહર્ષિ વાગ્ભટ્ટ દ્વારા લખવામાં આવેલા પોતાના ગ્રંથ અષ્ટાંગ હદયમ માં તેઓએ આયુર્વેદ વિશે ઘણું લખ્યું છે અને ઘણા એવા સુત્રો લખ્યા છે કે જેનું પાલન કરવાથી તમે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકો છો.\nએમાં નો એક નિયમ છે જમ્યા પછી ૧ થી ૧.૫ કલાક સુધી પાણી ન પીવાનો.પણ અત્યારના ઉતાવળા યુગ માં મોટા ભાગના લોકો જમીને તરત જ પાણી પી લે છે, જે મહર્ષિ વાગ્ભટ્ટ દ્વારા કીધેલા સૂત્ર કરતા બિલકુલ ઉલટું છે.\nશું તમે પણ પિવો છો જમ્યા પછી તરત પાણી \nજો તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીવા વાળા લોકો માં સામેલ હોય તો આજે જ બદલી નાખો આ આદત નહીતર થશે તમારા શરીર ને ખુબ મોટું નુકસાન અને આવશે ઘણી બધી બીમારીઓ.\nઆ છે કારણ જમ્યા પછી તરત પાણી ન પીવાનું :\nઆયુર્વેદ મુજબ જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે તે ખોરાક નું પાચન આપણી નાભી ની ડાબી બાજુમાં રહેલા જઠર સુધી પહુચે છે.એકઠા થયેલા આ ખોરાક ના પાચન માટે ત્યાં એક પ્રકારનો અગ્નિ ઉદ્ભવે છે જેને જઠરાગ્ની કહેવામાં આવે છે.\nજઠર માં ઉદ્ભવતા આ જઠરાગ્ની જ ખોરાક ને પચાવવાનું મુખ્ય કામ કરે છે. આ અગ્નિ પોતાનું કામ જમ્યા પછી એક થી દોઢ કલાક સુધી કરે છે. હવે આવા માં જો તમે જમીને તરત જ પાણી પી લેશો તો આ અગ્નિ તેનું કામ બરાબર નહિ કરી શકે જેને લીધે ખોરાક સારી રીતે પચી નહિ શકે.\nઆ ન પચેલો ખોરાક આપણા શરીર માં રહીને સળે છે અને સૌથી પહેલા વાયુ પેદા કરે છે જેને આપણે ગેસ કહીએ છીએ.આના સિવાય ઘણી બધી એવી બીમારીઓ છે કે જે આ સળેલા ખોરાક ને લીધે જન્મ લે છે અને આપણા શરીર ને નુકસાન કરે છે.\nડાયાબિટીઝ માટે પણ એક છે આ કારણ :\nલોકો જયારે જમીને તરત જ પાણી પી લે છે ત્યારે જઠરાગ્ની તરતજ શાંત થઇ જાય છે અને ખોરાક પચ્યા વગર નો પડ્યો રહે છે અને ત્યાં સળે છે આ સળેલા ખોરાક ને લીધે આપણા બિનજરૂરી ઇન્સુલીન પણ બંને છે કે જે લોહી ના સુગર લેવલ ને અસર કરે છે અને જેથી ડાયાબિટીઝ થવાની શક્યતા રહે છે.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર ��રી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nજમીને તરત જ પાણી પિતા હો તો ચેતી જજો\nગુજરાતી લેડી ડોનના પાત્રમાં આવી લાગે છે આલિયા – આ ફોટો શેર કર્યા અહી ક્લિક કરી જુવો\nઅનુષ્કા જલ્દી જ આ ક્રિકેટર ની બાયો-પીક માં નજર આવશે – પતિના પગલે ચાલી રહેલી એક્ટ્રેસ\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://lakshya.tv/vrat-katha/23317/", "date_download": "2020-09-20T21:34:26Z", "digest": "sha1:CDQ6452HIDOS3RDF4QWF6OEZ63YP272D", "length": 23853, "nlines": 143, "source_domain": "lakshya.tv", "title": "जानिए कोनसी वजह से होता है 12 साल में एक बार कुंभ मेले का आयोजन ? - Lakshya Tv", "raw_content": "\nવિક્રમ સવત : 2075 ચોઘડિયુ:\nશરદ પૂનમનું પૌરાણિક મહત્વ\nજાણો મોગલ માતાના આ પરચાને લીધે આજે પણ ભગુડા ગામમાં તાળું મારવામાં આવતું નથી\nશું તમે જાણો છો આ રહસ્ય વિશે, દેવી દેવતાઓના મંદિર ઊંચા પર્વતો પર જ કેમ આવેલા હોય છે \nજાણો આ યોદ્ધા પાસે હતું સૌથી શક્તિશાળી અસ્ત્ર જેના ઉપયોગથી આખું મહાભારત પૂરું થઈ જાત…\nજાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુવા માટે શ્રેષ્ઠ દિશા કઈ છે \nશું તમે જાણો છો નવરાત્રિની વ્રત કથા વિશે \nજાણો જુનાગઢના ગિરનારમાં આવેલા ચોકાવનારા રહસ્યો વિશે\nજાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત,વિધિ અને આ મંત્ર નો જાપ કરવાથી વધશે ભાઈ નું આયુષ્ય\nજાણો બોળચોથ નું મહત્વ, વ્રત વિધિ અને તેની પૌરાણિક કથા વિષે\nજાણો શ્રી સ્વામિનારાયણ ભગવાને ખૈયા ખત્રી ને બતાવ્યા આટલા ચમત્કાર, જેથી ખૈયા ને દૃઢ નિશ્ચય થયો.\nજાણો કૃષ્ણ અને સુદામાની કેવી હતી દોસ્તી\nઆ માતાજીની દિવસે ગુજરાતમાં અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં હાજરી હોય છે જાણો તેના બીજા ચમત્કાર\nશ્રાવણ મહિનામા લઈ આવો આ 5 વસ્તુ અને મેળવો ભોળાનાથ ના આશીર્વાદ\nજાણો હનુમાનજી આ રીતે તુલસીદાસ ને પ્રભુ શ્રીરામ પાસે લઈ ગયા હતા\nજાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી ���હેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે\nજાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ\nજાણો ‘જ્યાં હોય હરડે ત્યાં ન હોય દાક્તર’ અને તેના 32 ગૂણ વિશે\nશું તમે જાણો છો, શ્રી ગણેશજીના અંગોમાં છુપાયેલા મનુષ્યો માટેના સંદેશો \nજાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી\nએક અનોખુ શિવ મંદિર જે સવા લાખ ટન ગ્રેનાઈટ થી બનેલુ હોવા છતાં પણ તેનો પડછાયો નથી પડતો, જાણો તેનું રહસ્ય\nજાણો જન્માષ્ટમી નું મહત્વ, પુજા વિધિ, મંત્ર જાપ અને શુભ મુર્હુત\nજાણો ભાત ખાઈને કરી શકશો બ્લડ શુગર કંટ્રોલ\nઆજથી ખાઓ દૂધ સાથે ગોળ અને રહો તંદુરસ્ત\nજાણો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ તેના પ્રકાર તથા ડાયાબિટીસથી જોડાયેલા સત્યો વિશે\nજાણો શિવલિંગમાં છુપાયેલા આ રહસ્યો ને લીધે અન્ય પથ્થરો થી પડે છે જુદું\nજાણો ઋષિ પંચમીને દિવસે ભારતના 7 મહાન ઋષિ મુનિઓ વિશે\nગણેશ ચોથનું વ્રત અને કથા\nજાણો જમીન પર સુવાથી શરીરને થતાં ફાયદાઓ અને આટલી બીમારીઓથી રેહશો દૂર\nજાણો ભારતની એક માત્ર વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે\nજાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે\nજાણો અખંડ ભારતનું નિર્માણ કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ના ઈતિહાસ વિશે\nઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ\nખાંડવાળા ફ્રૂટ જ્યુસ પીવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી\nજાણો શ્રીકૃષ્ણઃ શરણં મમ મંત્ર નો અર્થ અને તેનું મહત્વ\nજાણો ભગવાન શિવના બાર જ્‍યોતિર્લિંગોનો મહીમા અને મહત્‍વ વિષે\nશું તમે જાણો છો હવન કરતી વખતે ‘સ્વાહા’ શબ્દ બોલવાનું રહસ્ય અને મહત્વ વિશે \nજાણો ઘરમાં પ્રવેશતા પહેલા માતા લક્ષ્મી આપે છે આવા પ્રકારના સંકેતો\nજાણો સુખ-સમૃદ્ધિ માટે તમારા ઘરમાં આ પાંચ વૃક્ષ માથી એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ\nશું તમે જાણો છો મહાદેવના 19 અવતારો ની પૌરાણિક કથા વિશે \nજાણો વાઘબારસ ના મહત્વ વિશે…\nજાણો દરરોજ છાશ પીવાના છે આટલા ફાયદા\nજાણો સૌરાષ્ટ્ર ની સંતભૂમિ પર આવેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામનો અદ્ભુત ઈતિહાસ\nજરૂર જાણો રોજ હનુમાન ચાલીસા બોલવા જ જોઈએ જેથી શરીરમાં થશે આવા ચમત્કારો\nજાણો મનને શાંત રાખવા શું કરવું જોઈએ \nશું તમે જાણો છો ગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યા તેની સત્ય હકીકત વિશે \nજાણો શીતળા સાતમનું મહત્વ, વ્રત વીધી અને તેની વ્રત કથા વિષે\nજાણો ઊભા રહીને પાણી પીવાથી ���રીરમાં થતી ગંભીર બીમારીઓ વિષે\nજાણો આ મંત્ર વિષે જેનો જાપ કરવા માત્રથી સંપૂર્ણ રામાયણ વાચવા બરાબર નું પુણ્ય પ્રાપ્ત થાય છે\nજાણો ભગવાન શ્રીકૃષ્ણ શા માટે પોતાના મુકુટમા રાખે છે મોરપંખ \nનવરાત્રિ દરમિયાન આ સિદ્ધ મંત્રોનો કરો જાપ માં દુર્ગા તમારી દરેક મનોકામનાઓ પૂરી કરશે\nજાણો રાંધણછઠ અને તેના ખાસ મહત્વ વિષે\nજાણો દુનિયાનું એક માત્ર એવું મંદિર જ્યાં ટપાલ લખવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થશે\nજાણો ભગવાન ગણપતિજીના સિઘ્ધિવિનાયક મંદિર વિશે\nતમે નહીં જાણતા હોય સ્વતંત્રતા દિવસની આ 10 અનોખી વાતો વિષે\nજાણો આ પ્રાચીન દરિયાના મંદિર વિશે જ્યાં પાંડવો પોતાના પાપ ધોવા માટે સ્નાન કર્યું હતું\nજાણો વૃંદાવનમાં આવેલા નિધિવનની સત્ય હકીકતો વિશે જ્યાં આજે પણ રાધા અને કૃષ્ણ રાસ રમે છે\nજાણો સૂર્યનારાયણ દેવ ને જળ ચડાવતી વખતે ક્યાં મંત્ર બોલવા જોઈએ અને જળ ચડાવવાના ફાયદાઓ વિશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/tag/mangrol/", "date_download": "2020-09-20T19:33:06Z", "digest": "sha1:ZD6HUBCM6TWINGMGT5TIS3XADX5R2ZOG", "length": 3320, "nlines": 52, "source_domain": "g.deshgujarat.com", "title": "Mangrol | DeshGujarat News from Gujarat", "raw_content": "\nસુરત: માંગરોળમાં ગુજરાતના પ્રથમ ‘ફૂડ એગ્રો ઇન્‍ફાસ્‍ટ્રકચર મેગા ફૂડ પાર્કનું લોકાર્પણ કરાયું\nસુરત: મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કેન્‍દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે ૭૦ એકર વિસ્‍તારમાં રૂા.૧૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના ‘ફૂડ એગ્રો ઇન્‍ફ...Read More\nકોંગ્રેસના હારેલા ઉમેદવાર દ્વારા ઉમરખાડીના સરપંચને માર મરાયો હોવાની ફરિયાદ સાથે મામલતદારને અપાયું આવેદન\nસુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહ્યા બાદ હાલ પણ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકાનાં માંગરોળ તાલુકાનાં સરપંચ એસોસિયેસન દ્વારા મા...Read More\nરાષ્ટ્રપતિના હસ્તે માંગરોળમાં ફિશરીઝ હાર્બરનું ખાતમુહૂર્ત અને પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ\nજુનાગઢ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ફિશરીઝ હાર્બરનું ખાતમુહૂર્ત કરતાં કહ્યું હતુ કે, ગુજરાતનો દરિયા કિનારો વર્ષોથી આ વિસ્તારના લોકોની આર્થિક સમૃધ્ધિનુ...Read More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/gujarat-3/", "date_download": "2020-09-20T19:30:45Z", "digest": "sha1:TOQ3RARQQ5JVNZZIGPFB4M67J5FXT4MH", "length": 10945, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "પાસ આગેવાનોને કેસો પાછા ખેંચો, જિલ્લાના ક્ષત્રિય સમાજના ખેડૂત આગેવાનોએ કરી માંગ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat પાસ આગેવાનોને કેસો પાછા ખેંચો, જિલ્લાના ક્ષત્રિય સમાજના ખેડૂત આગેવાનોએ કરી માંગ\nપાસ આગેવાનોને કેસો પાછા ખેંચો, જિલ્લાના ક્ષત્રિય સમાજના ખેડૂત આગેવાનોએ કરી માંગ\nતાકીદે કેસો પાછા ખેંચવા કરી માંગ અન્યથા આંદોલનની પણ ચીમકી, સરકાર આ બાબતે ગંભીર નોંધ લે, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા અને તંત્ર વિભાગોમાં રજુઆત\nઅનામતનો હક્ક અને અધિકાર મેળવવા માટે પાસના પાટીદાર સમાજના યુવાનો આંદોલન કરી રહ્યા હતા તેના ઉપર ખોટા રાજદ્દૌહ વિગેરે થયેલા કેસો સરકાર અને તંત્ર યુધ્ધ ના ધોરણે પાછા ખેંચે અન્યથા ભાવનગર ક્ષત્રિય સમાજના આગેવાનોએ અવનવા‌ આંદોલનો કરવાનુ રણશિંગું ફૂંકાશેની ચીમકી ઉચ્ચારી છે અનામત માટે પાટીદાર સમાજના પાસના ‌યુવા આગેવાનોએ‌ વર્ષો સુધી આંદોલન ચાલુ રાખેલ તેથી સરકાર ને તંત્રને આ માંગ માનવી પડી અને કેન્દ્ર સરકારે સવર્ણોને ૧૦% અનામત આપેલ અને અનામત આયોગ બનાવવું પડેલ છે.\nતે આયોગને રૂપિયા ૫૦૦ કરોડથી વધારે ફાળવેલ છે તેથી એક પાટીદાર સમાજને નહિ પણ દેશ ભરના ૬૦ થી વધારે સ્વર્ણ સમાજોને લાભ મળેલ તેમાં અમારો ક્ષત્રિય સમાજ પણ આવે છે તેથી તે સમયે આ આંદોલનને ક્ષત્રિય સમાજનો ટોકો હતો અને‌ કાયમી રહેશે.પણ આ આંદોલનમા પાસના‌ અનેક નીદ્દોષ યુવાનો શહીદ થયેલા તેના પરીવારને સરકાર કરોડોની સહાય કરે અને શહીદ થયેલા પરીવારના એક સભ્યને સરકારી નોકરી મળે તેમજ આ આંદોલન કરી રહેલા નીદ્દૉષ પાસના યુવાનો ઉપર ખોટા રાજદૉહ વિગેરે કેસો થયેલા તે તમામ કેસો પાછા ખેંચવામાં આવે કારણકે આ આંદોલનમાં રાજદૉહ જેવા ગંભીર ગુના દાખલ થાય તેવો એકપણ બનેલ નથી તે જગ જાહેર છે.\nતેમજ આ અનામત આંદોલનો સુખદ અંત આવ્યો છે ત્યારે સરકારે પણ ખાત્રી આપી હતી કે પાસના આગેવાનો ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે અને તે સરકારની ફરજમાં આવતી ફરજીયાત ફરજ છે. પણ સરકાર પાછળથી શકુની રમતો રમીને પાસના આગેવાનોને ફસાવાના પેતરા કરે છે તે રમત સરકાર બંધ ‌નહિ કરેતો ટુંક સમયમાં ક્ષત્રિય સમાજ અને સવર્ણો મહાભારત વાળી કરશે તેની સરકાર ને તંત્રએ ગંભીર નોંધ લેવી તેમજ આ બાબતે કોઈ પણ પ્રકારના અઘટિત બનાવો બનશે તો તેની તમામ જવાબદારી સરકાર ને તંત્રની રહેશે તેમ ક્ષત્રિય સમાજના ખેડૂત આગેવાનો વાળા ભરતસિંહ પોપટભા તરેડી.અશોકસિહ કે સરવૈયા નવી કામળોલ.પ્રવિણસિહ સરવૈયા પસ્વી.ચેતનસિહ ગોહિલ ખરટડી.વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે.\nPrevious articleમિશ્ર ઋતુના કારણે સિહોરના શહેરીજનો રોગના ભોગ બને છે\nNext articleકોરોના વાઈરસ અંગે સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા જનજાગૃતિ ઝુંબેશ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/lockdown-gujarat/", "date_download": "2020-09-20T20:36:31Z", "digest": "sha1:N5T2HGHTWA5J7FAY6CXUTE4I4R343534", "length": 10927, "nlines": 157, "source_domain": "www.shankhnadnews.com", "title": "Lockdown 5.0: 30 જુન સુધી દેશમાં ફરી લોકડાઉન, કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર ત���ીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat Lockdown 5.0: 30 જુન સુધી દેશમાં ફરી લોકડાઉન, કેન્દ્રએ જાહેર કરી નવી...\nLockdown 5.0: 30 જુન સુધી દેશમાં ફરી લોકડાઉન, કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન\nLockdown 5.0: 30 જુન સુધી દેશમાં ફરી લોકડાઉન, કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન\nલોકડાઉન 5.0 માટે કેન્દ્રએ ગાઈડલાઈન જાહેર કરી જેના UNLOCK1 નામ અપાયું\nકોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન 5.0ની ગાઈડલાઈન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકાર તરફથી તબક્કાવાર રીતે છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉન 5.0 માટે કેન્દ્રએ ગાઈડલાઈન જાહેર કરી જેના UNLOCK1 નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આગામી 31મીથી દેશમાં લોકડાઉન 4.0ની મર્યાદા પૂર્ણ થાય છે. તેવામાં સરકારે આ લોકડાઉન વધાર્યું છે. લોકડાઉન 5.0 1લી જુનથી 30 જુન સુધી રહેશે. શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય સરકારે રાજ્યો પર છોડ્યો છે. હોટલ 8 જુનથી ખોલી દેવામાં આવશે અને રાત્રે 9 થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.\nપહેલાં તબક્કામાં 8 જુનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. જેના માટે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) જાહેર કરશે. બીજા તબક્કામાં શાળા-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં અમુક ગતિવિધિ બંધ રહેશે જેમાં આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, થિએટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે, જે પરિસ્થિતિની સમિક્ષા બાદ તેમાં મંજુરી આપવામાં આવશે.\nનવો નિર્દેશ 1લી જુન 2020થી લાગૂ થશે અને 30 જુન સુધી રહેશે\nકન્ટેન્ટમેન્ટ ઝોન બહાર તબક્કાવાર રીતે તમામ ગતિવિધિઓ શરૂ કરાશે\nપહેલાં તબક્કામાં ધાર્મિક સ્થળ, હો���લ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ 8 જુન 2020થી ખોલવાની મંજુરી આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે SOP જાહેર કરશે\nબીજા તબક્કામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજુરી બાદ શાળા, કોલેજ ખોલવામાં આવશે\nસમગ્ર દેશમાં સિમિત સંખ્યામાં ગતિવિધિઓ પ્રતિબંધિત રહેશે. જેમાં આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, થિએટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલનો સમાવેશ થાય છે.\nPrevious articleસિહોર ખાતે રહેતા અને અમદાવાદ ખોખરા પોલીસમાં ફરજ બજાવતા અશોક છેલાણા કોઈ કારણોસર જિંદગી સામે જંગ હાર્યો, પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર\nNext articleમાઢીયા પાસે ટ્રેકટરની પલ્ટી બાદ લાગેલી આગમાં 3 યુવાનો ભડથું\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/palitana-18/", "date_download": "2020-09-20T21:13:39Z", "digest": "sha1:XATO6HLC4Q35OMNCH6NIZ5QJAR32KSS5", "length": 8375, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "જૈનાચાર્ય વિજયઅભયસેનસુરિ મ.સા.આદિઠાણાનું ચાતુમાઁસ પાલીતાણા માં જ થશે | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુ���વરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News જૈનાચાર્ય વિજયઅભયસેનસુરિ મ.સા.આદિઠાણાનું ચાતુમાઁસ પાલીતાણા માં જ થશે\nજૈનાચાર્ય વિજયઅભયસેનસુરિ મ.સા.આદિઠાણાનું ચાતુમાઁસ પાલીતાણા માં જ થશે\n૨૦૨૦નું ચાતુર્માસ સિકંદરાબાદ તેલંગણામાં નકકી થયું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ચાતુર્માસ પાલીતાણામાં જ નકકી કરાયું.\nહાલ વિશ્વભરમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે અમુક રાજયને બાદ કરતા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં જૈન સાધુ ભગવંતોના ચાતુર્માસ પણ રદ્દ થયા છે ત્યારે જૈનાચાર્ય વિજયઅભયસેનસુરિ મ.સા. આદિઠાણાનું ૨૦૨૦ નું ચાતુર્માસ જૈન ભવન રાજસ્થાની જૈન શ્વેતાંબર મૂતિઁપુજન શ્રીસંધ સિકંદરાબાદ તેલંગણામાં નકકી થયું હતું પરંતુ વતઁમાન પરિસ્થિતિ ને ધ્યાને લઈ પૂ.ગુરુભગવંતોની આજ્ઞા અનખ સંધ સહમતિથી પૂ.અભયસેનસુરિ મ.સા. આદિગુરૂ ભગવંતોનું ૨૦૨૦ નું ચાતુર્માસ સિદ્રાચલ મહાતીર્થ મંત્રેશ્વર પાશ્વઁધામ પાલીતાણા ખાતે નકકી થયું છે.ચાતુર્માસ માં પાશ્વઁનાથ મહાવિધા,સુરિ મંત્ર સાધના,ગૌતમ સ્વામી આરાધના સહિતના ધાર્મિક કાયઁક્રમો સંપન્ન થશે.\nPrevious articleઆને માનવતા કહેવાઈ: સિહોરના પશુપાલન માલધારી લખમણભાઈએ મુસ્લિમ પરિવારોના ઘરે રાત્રે ૧ વાગે દૂધ પોહચાડ્યું\nNext articleકોરોમાં મહામારીમાં ભાવગરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન ઘડાયું\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-707/", "date_download": "2020-09-20T19:43:33Z", "digest": "sha1:KTLNESJWBI37WFDF4J5PH43CS3VOSCA3", "length": 9021, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "ફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ આપ્યા | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર ���હાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News ફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ...\nફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ આપ્યા\nફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ આપ્યા\nદેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગપતીઓ, સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. તો ઘણા લોકો એવા છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે ત્યારે સિહોર અને પંથકમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય સંસ્થાઓ સતત મદદનો ધોધ વહાવી રહી છે.\nસિહોર ખાતે આવેલ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧,૫૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યા છે આ કપરા સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા દરેક લોકો પોતપોતાની શક્તિ અનુસાર સી.એમ. ફંડ અને પી.એમ. ફંડમાં રૃપિયા અર્પણ કરી પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ રૂપિયાનો ચેક મામલતદારને આપવામાં આવ્યો છે.\nPrevious articleસિહોર નજીકના ધારુકા અને ગોલરામા ગામે રહેતા શખ્સોએ હવે સુરતમાં જુગારધામો શરૂ કર્યા, બે ભાઈ અને પિતા પુત્ર ઝડપાયા\nNext articleસિહોરના તરશીંગડા સહિત રહેણાંકી વિસ્તાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડતો દીપડો આખરે પાંજરામાં, દીપડાથી દહેશત અને લોકોમાં ફેલાતો હતો ભય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=50", "date_download": "2020-09-20T19:26:27Z", "digest": "sha1:7K5NXXJNOZ7GZLDXZ7TGJXZMEKFFFHJN", "length": 23359, "nlines": 130, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકરમનું પોટલું – ગિરિશ ગણાત્રા\nJanuary 24th, 2006 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 9 પ્રતિભાવો »\nઅઠવાડિયે માંડ રવિવારની એક રજા મળે, રજાને દિવસે ભાવતાં ભોજન મળે ને પેટ ભરીને, ઠાંસીઠાંસીને જમ્યા પછી ગરમીના દિવસોમાં માથે પંખો ફરતો હોય, બારીમાંથી પવનની મીઠી મીઠી લહેરખી આવતી હોય ને આંખના પોપચા પર મણ મણનાં પડ બંધાઈ ગયાં હોય ને એવે વખતે કોઈ બારણું ઠોકીને જગાડે તો…..\nવાત કંઈક આવી હતી.\nકૉલેજમાં ભણતાંભણતાં ને સાથે નોકરી કરતાં ત્રણેક વિદ્યાર્થીઓએ રાજકોટમાં એક ડેલીબંધ ઘર ભાડે રાખ્યું હતું. નોકરી કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રૂમ ન મળે એવો નિયમ હતો. એટલે આવા વિદ્યાર્થીઓ ઘર ભાડે રાખીને જ ભણતા. કોઈ લોજનો માસિક પાસ કઢાવી લેતા. રવિવારે લોજમાં એક જ ટાઈમ જમવાનું મળતું એટલે મિષ્ટન્ની સાથે ફરસાણ પણ હોય. એ દિવસે જમવાનું પણ મોડું થતું. આમેય, સવાર-સાંજનું સાથે જમવાનું હોય એટલે વિદ્યાર્થીઓ મોડે મોડે જ જમવા જાય. આ ત્રણેય વિદ્યાર્થીઓ બપોરે અઢી વાગ્યે જમીને ઘરે આવ્યા ત્યારે ઊંઘવાનો ભવ્ય કાર્યક્રમ ઘડીને જ આવ્યા હતા. ડેલીને સાંકળ ચડાવીને જેવા પથા���ીમાં પડયા અને ઊંઘના આવરણાથી બરાબર ઘેરાયા ત્યાં ડેલીના દરવાજા ખખડયા.\nપરાણે ઊઠીને એક જણાએ ડેલીનો દરવાજો ખોલ્યો તો વાસણવાળી બાઈ, માથે સૂંડલો. એમાં સ્ટેઈનલેસ સ્ટીલનાં ચળકતાં વાસણો. એક ખભે જૂનાં કપડાંનું પોટલું ભરાવેલું.\n“કાંઈ જૂના કપડાં આપવાનાં છે, ભાઈ” વાસણવાળી બાઈએ કહ્યું. “જૂની સાડી-સાડલા, ચણિયા, પેન્ટ-શર્ટ, છોકરાંઓના કપડાં….”\n“અરે આ તો વાંઢા-વિલાસ છે.” વિદ્યાર્થીએ ચિડાઈને કહ્યું “અહીં સાડી-ચણિયા ન મળે. બધાય વિદ્યાર્થીઓ છે. સમજી. ચાલતી પકડ. નકામી રવિવારની ઊંઘ ખરાબ કરી….”\n“મને શું ખબર બાપુ કે તમે બધા ભણતા છોકરાઓ છો સારું, સારું. ઊંઘો તમતમારે નિરાંતે. હવે નહિ ખખડાવું…..”\nવાસણવાળી બાઈએ રાંક સ્વભાવનું દર્શન કરાવ્યું.\nત્યાં આ વિદ્યાર્થીના મનમાં ચમકારો થયો. આ બાઈએ મારી ઊંઘ બગાડી, તો હવે એનો બાકીનો દિવસ બગાડું તો ખરો એટલે એણે હળવેકથી કહ્યું :\n“ આ બાજુની ડેલીમાં જા. ત્યાં વસતારી કુટુંબ છે. ત્યાં તને ગાંસડી ભરીને કપડાં મળશે…..”\n“સારું સારું ભઈલા. હવે પાણી પીવું’તું તે ત્યાં જઈને પી’શ”\n“ત્યાં પાણી નહિ, ચા મળશે” કહી વિદ્યાર્થીએ ધડાક કરતી ડેલી બંધ કરી દીધી. બાજુની ડેલીવાળાં બહેન આ લતામાં પંકાયેલા હતા. બહુ જ ઝઘડાળું સ્વભાવનાં. ‘કાં લડ, નહિ તો લડવાવાળો દે’ એ કહેવતને પુરેપુરી સાર્થક કરનાર. કચકચિયો ને ચીડિયો સ્વભાવ. આજુબાજુવાળા બધાય એનાથી ત્રાસી ગયેલા. એનો સ્વભાવને કારણે મકાનમાલિકે પણ ક્યારનુંયે એને ઘર ખાલી કરવાનું કહી દીધેલું. પેલો વિદ્યાર્થી બાજુનું ઘર ચીંધી સૂઈ ગયો. સાંજે જ્યારે ઊંઘીને, ચા-પાણી પતાવી ફરવા જતા હતા ત્યાં પેલી વાસણવાળી બાઈ મળી.\n“કાં, બાજુમાંથી કાંઈ મળ્યું \n“મળ્યું. બહુ જૂનાં કપડાં નીકળ્યા ત્યાંથી. બહેન બહુ કચકચિયાં હતાં એટલે કસીકસીને કપડાં આપી વાસણો લીધાં.”\n“ત્યારે તો ચા-પાણી પણ મળ્યાં હશે ……”\n“અરે ચા તો ઠીક મારા ભાઈલા, પણ સામે ચડીને ત્રણવાર પાણી માગ્યું તેય સંભળાવીને આપ્યું કે ડંકી ખેંચીખેંચીને કમર તૂટી જાય છે. બધાંય જરી ગયેલાં કપડાં નીકળ્યાં. કસીકસીને કપડાં આપ્યાં ને એને ગમતાં વાસણ પડાવી લીધાં. જતાં જતાંયે સૂંડલામાંથી પરાણે એક ડબોય ખેંચી લીધી. આખી સાંજ બગાડી નાખી એ બાઈએ….”\nવિદ્યાર્થીઓ હસતાં હસતાં ફરવા જતા રહ્યાં.\nવેર બરાબરનું વળ્યું હતું. હવે બન્યું એવું કે બે દિવસ પછી પેલી ઝઘડાંખોર બહેને પણ ઘર બદલી નાખ્યું. બધો સામાન-ઉચાળ��� ભરીને બીજે કયાંક રહેવા જતાં રહ્યાં. હવે પેલા વિદ્યાર્થીઓને શાંતિ હતી. લડવા-ઝઘડવાનો, છોકરાંઓને માર-પીટનો કે ઘાંટાઘાટના અવાજો હવે બંદ્ય થઈ ગયા. ‘ભલું થયું ભાંગી જંજાળ’ નો સૌએ રાહત-દમ લીધો.\nપણ ચાર-પાંચ દિવસ પછી પેલી વાસણવાળી બાઈએ એક નવી જંજાળ ઉભી કરી દીધી એ ઝઘડાખોર બાઈનું નવું સરનામું એને જોઈતું હતું. આડોશ-પાડોશના લોકો એનું નામ લેવ તૈયાર નહોતા ત્યાં એનું નવું સરનામું શોધી આપવાની મદદ શાના કરે એ ઝઘડાખોર બાઈનું નવું સરનામું એને જોઈતું હતું. આડોશ-પાડોશના લોકો એનું નામ લેવ તૈયાર નહોતા ત્યાં એનું નવું સરનામું શોધી આપવાની મદદ શાના કરે એટલે, વાસણવાળી બાઈ ગઈ પેલા વિદ્યાર્થીઓ પાસે \n“ભઈલા, બાપુ, એ બે’નના નવા ઘરનું સરનામું મને મેળવી આપો ને ભગવાન તમારું ભલું કરશે…..”\n એના સરનામાની તને શી જરૂર પડી “ એક વિદ્યાર્થીએ કહ્યું.\n“લડવા-ઝઘડવાના પાઠ શીખવા હશે.” બીજાએ ટકોર કરી.\n“બાપલા, મશ્કરી કાં કરો બહુ જરૂર છે. આજુબાજુવાળા મદદ કરતા નથી તે હું કોને કહું બહુ જરૂર છે. આજુબાજુવાળા મદદ કરતા નથી તે હું કોને કહું તમે છોકરાંઓ છો, તેમે ગમે તે કરીનેય મેળવી શકો….ભગવાન તમારું ભલું કરશે. મારે માથેથી પાપનું પોટલું ઊતરી જશે…..”\n એવું તેં શું કર્યું કે પાપનું પોટલું વળી બંધાઈ ગયું \n“તે’દી એની પાસેથી જૂનાં કપડાં લીધા’તાં તે ગઈકાલે ઘરનાં અમે બધાં કપડાં છૂટાં પાડવા બેઠાં ત્યારે પાટલૂનના ચોર-ખીસામાંથી પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટો નીકળી. એ એને પાછી દેવી છે….”\n“રાખી લ્યે.” એક વિદ્યાર્થીએ કહ્યું “એ પૈસા તું રાખી લઈશ તો જરાયે પાપમાં નહિ પડે એની ગેરંટી હું તને આપું છું. એ બાઈના પાંચસો નહિ પણ પાંચ હજાર હોય તોય રાખી લેવા જેવા છે. એણે ઘણાંનાં લોહી પીધાં છે….”\n“એના કરમનું પોટલું એ ઊંચકે, મારા કરમનું હું. ગમે એમ કરીને એનું સરનામું શોધી આપો તો ભગવાન તમને પે’લે નંબરે પાસ કરી દેશે….”\nપછી તો પેલા છોકરાઓએ દોડધામ કરી, નોકરી કરતા એના પતિનું સરનામું મેળવી આ બાઈને સાઈકલ પર બેસાડી, એને ઘેર લઈ ગયા ત્યારે ત્યાં પણ પેલાં બહેન કોઈ પડોશણ જોડે કચરો ફેંકવાની બાબતમાં લડી રહ્યાં હતાં એણે પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટ પાછી આપી ત્યારે એ ઝઘડાખોર બહેને સંભળાવ્યું પણ ખરું :\n“સારું થયું કે પાછી આપવા આવી, નહિતર આ પૈસા તને પચત પણ નહિ…..”\n“ના, બેન, મને આ અણહકના પૈસા ન ખપે. એટલે તો આ ભાઈયુંની મદદથી તમારું ઘર શોધી તમને પાછા દેવા આવી. લ્યો ત્યારે હવે જાઉં…..”\nનહિ આભારનો એક શબ્દ, ન ચા-પાણીનો વિવેક.\n“આટલા કૂચે માર્યા પછી તને શું મળ્યું તેં એને પાંચસો રૂપિયા પાછા આપ્યા તોયે તારો આભાર માનવાને બદલે તને સામે ચોંટી….”\n“ભઈલા, ભગવાન પાસે મારી લાજ રહી ગઈ એટલે ઘણું. આ કપડાં કે દેખાવ આપણી લાજ નથી. આપણી નિયત જ આપણી સાચી લાજ છે. મારી લાજ ઢાંકી રહી એટલે મને સંતોષ…..તમે હવે ઉપડો. તમારે વાંચવાનું મોડું થતું હશે. હું તો કાપી નાખીશ મારો રસ્તો…..”\nસ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં દૂર દૂર જઈ રહેલો એ બાઈનો ઓળો મોટો ને મોટો થતો ચાલ્યો.\nમહાસાગરનાં મોતી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n‘એમ રસ્તે ચાલતાં કોઈ સોનાની બંગડીઓ કાઢીને આપી દેતું હશે હું નથી માનતો.’ કુણાલ ગુસ્સે થઈને બોલ્યો. ‘ધીમે બોલ ધીમે હું નથી માનતો.’ કુણાલ ગુસ્સે થઈને બોલ્યો. ‘ધીમે બોલ ધીમે એને અંદર સંભળાશે.’ ગીતાબહેને હળવા અવાજે કહ્યું. ‘સંભળાશે તો સારું થશે. હું એનાથી ડરતો નથી.’ કુણાલ હજી કંઈ બોલે તે પહેલાં શ્વેતા અંદરથી વાવાઝોડાની જેમ ધસી આવી. ‘તમે કહેવા શું માગો છો એને અંદર સંભળાશે.’ ગીતાબહેને હળવા અવાજે કહ્યું. ‘સંભળાશે તો સારું થશે. હું એનાથી ડરતો નથી.’ કુણાલ હજી કંઈ બોલે તે પહેલાં શ્વેતા અંદરથી વાવાઝોડાની જેમ ધસી આવી. ‘તમે કહેવા શું માગો છો ’ શ્વેતા સુંદર હતી માટે તો કુણાલ એને પરણ્યો હતો. અત્યારે ... [વાંચો...]\nબીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ\nકાંદિવલી મુંબઈનું પરું. કાંદિવલીની મયૂર ટોકિઝ પાસેનો મુંબઈ મ્યુનિસિપાલીટીનો એક નાનકડો ગાર્ડન. એ ગાર્ડનના બાંકડા પર હું એક મિત્ર ત્યાં મને આઠ વાગે મળવા આવવાનો હતો તેની રાહ જોતો બેઠો હતો. મુંબઈ મહાનગરપાલિકાની લાઈટો ઝળહળી ઊઠી હતી. હું બેઠો હતો તે બેંચની પાછળ જ લાઈટનો પોલ (થાંભલો) હતો. મોટા ડોમમાંથી સોડિયમ લાઈટના પીળા પ્રકાશમાં શરીરનો વાન બદલાઈ જતો હતો. ઉપરથી ... [વાંચો...]\nમોટાં બેન – ડૉ. દેવચંદભાઈ યોગી\nરંગપુર સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. રાધા ગાડીમાંથી ઊતરી. સ્ટેશન નાનું હતું. સવારનો પ્હોર હતો. ઉતારુઓની સંખ્યા વધારે નહોતી. રાધા ઉતારુઓમાં જુદી તરી આવતી હતી. તેના હાથમાં બેગ હતી. રાધા ટિકિટ આપી સ્ટેશન બહાર નીકળી. ગામ સ્ટેશનથી થોડે દૂર હતું. એક સ્ત્રી રાધા પાસે આવી અને કહ્યું : ‘બુન ચ્યાં જવું છ. લાઓ બેક લઈ લઉં ચ્યાં જવું છ. લાઓ બેક લઈ લઉં ’ રાધાએ બેગ એના ... [વાંચો...]\n9 પ્રતિભાવો : કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા\nપ્રમાણિકતા સંપૂર્ણ મરી પરવારી નથી. તેનું જીવંત ઉદાહરણ. ખબર નહિ આટલા સારા વિચારો અને કર્મો છતાં તે આટલુ ભોગવતી હતી\nCA. જીતેન્દ્ર જે. તન્ના says:\nગિરીશ ગણાત્રાની લગભગ દરેક વાર્તા હુ ખુબજ રસપુર્વક વાચુ છુ. દરેક વાર્તામા સંસ્કારની જ વાત હોય. જન્મભૂમે પ્રવાસી તથા મુમ્બઇ સમાચારમા પણ એમની ખુબ સારી વાર્તાઓ આવે છે.\nએક ઋષિ પાણીમાં પડી ગયેલા વીંછીને બચાવતા હતા. કોઇકે કહ્યુ તે તમને વારેવારે ડંખ મારે છે, તમે શા માટે એને બચાવો છો ઋષિએ જવાબ આપ્યો કે એ તેની પ્રકૃતિ નથી છોડતો, હુ શા માટે છોડું\nઅતુલ જાની (આગંતુક) says:\nસ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં દૂર દૂર જઈ રહેલો એ બાઈનો ઓળો મોટો ને મોટો થતો ચાલ્યો.\nબાહ્ય ચળકાટ પછી તે વિદ્યાનો હોય, સંપત્તિનો હોય, શરીર સૌષ્ઠવનો હોય, વાક પટુતાનો હોય, લેખન શૈલીનો હોય, રહેણી કરણીનો હોય જે કશાનો પણ હોય તેનું મૂલ્ય આંતરિક ગુણો પાસે તસુ ભાર પણ નથી. વિંડબના એવી છે કે આપણી પાસે માપ-દંડના સાધનો વિશેષ તો આ બાહ્ય ચળકાટ માપવાના છે જ્યારે જરૂર છે તેવા પ્રમાણો વિકસાવવાની કે જે આંતરિક મુલ્યોને માપે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/urban-health-center-covid-guidline-gujarati-news/", "date_download": "2020-09-20T21:24:58Z", "digest": "sha1:L7EKB3YDIITR5G5DTFTUN2JHCHWUNQHC", "length": 11450, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "કાયદાને અભેરાઈએ ચડાવતા સરકારી કર્મીઓ, અર્બન હેલ્થ સેન્ટરમાં નથી ચેકીંગ થતું કે નથી સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardન�� Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકાયદાને અભેરાઈએ ચડાવતા સરકારી કર્મીઓ, અર્બન હેલ્થ સેન્ટરમાં નથી ચેકીંગ થતું કે નથી સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા\nકાયદાને અભેરાઈએ ચડાવતા સરકારી કર્મીઓ, અર્બન હેલ્થ સેન્ટરમાં નથી ચેકીંગ થતું કે નથી સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા\nસરકારી તંત્ર ગાઈડ લાઈન બહાર પાડે તો છે, પરંતુ સરકારી કર્મચારીઓ જ જાણે કે ગાઈડ લાઈનને અભેરાઇએ ચઢાવી દે છે. ત્યાં સુધી કે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જ કહી રહ્યા છે કે, અર્બન હેલ્થ સેન્ટર પર ટેમ્પરેચર ચેક કરવાની કોઈ ગાઈડ લાઈન નથી એટલે કે શું ગાઈડ લાઈન માત્ર ખાનગી સંસ્થા માટે જ છે.\nઆવા જ દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ શહેરના જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર. જ્યાં નથી થતું ટેમ્પરેચર ચેકીંગ કે નથી કોઇ સેનેટાઇઝિંગની વ્યવસ્થા.\nઆ જ સ્થિતિ છે જોધપુર અર્બન હેલ્થ સેન્ટરની આમ તો કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં કોઇપણ મુલાકાતી કે સ્ટાફને ફરજીયાત તપામાન ચેક કર્યા બાદ જ ઓફિસમાં પ્રવેશ આપવો એવો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર ફરજ બજાવતા ડોક્ટર અભિષેક કહી રહ્યા છે કે, આવી કોઈ સરકારી ગાઈડ લાઈન નથી કે કોઇપણ અર્બન હેલ્થ સેન્ટર પર તપામાન ચેક કરવું. એટલે કે સીધી વાત છે કે કોર્પોરેશન દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે, જેની જાણ જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી નથી.\nહાલમાં વેક્સીન આપવાની કામગીરી બંધ છે, જે કોઈને દવાની જરૂર હોય તેને બારીમાંથી જ આપી દેવામાં આવે છે અને અહીં માત્ર સ્ટાફના લોકો જ પ્રવેશ કરે છે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે, શું એક વખત કોરોના રીપોર્ટ કરાવી દીધો તો બીજી વખત કોરોના નહીં થતો હોઈ કે પછી કોર્પોરેશનની કોઈ ખાસ ગાઈડ લાઈન અર્બન હેલ્થ સેન્ટર માટે અલગથી બહાર પાડવામાં આવી છે કે પછી કોર્પોરેશનની કોઈ ખાસ ગાઈડ લાઈન અર્બન હેલ્થ સેન્ટર માટે અલગથી બહાર પાડવામાં આવી છે સ્ટાફના ઘણા સભ્યો માસ્ક વગર ફરતા પણ નજરે પડી રહ્યા હતા. પરંતુ ડોક્ટર તો કહી રહ્યા છે કે ટેમ્પરેચર ચેક કરવું અનિવાર્ય નથી અને અહીં આવી કોઈ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી નથી. જેથી સવાલ એ થઇ રહ્યો છે કે કાયદા અને ગાઈડ લાઈન શું અન્યો માટે જ છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી ��ોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nબૈદ્યનાથ આયુર્વેદ કંપનીની ગળો, ચ્યવનપ્રશ, મધની માંગમાં ભારે ઉછાળો, કોરોનામાં દવાની માંગ 45 ટકા વધી\nઆર્કટિકમાં સૌથી મોટો ગ્લેશિયર ઓગળ્યો, તમામ બરફ ઓગળશે તો દુનિયા ઉપર આવશે આ આફત\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/complaintform", "date_download": "2020-09-20T19:41:13Z", "digest": "sha1:IPWMCTF3EQVK3GU5QE5KELYBREWMWNKV", "length": 6856, "nlines": 124, "source_domain": "www.vtvgujarati.com", "title": " Create Complaints Redressal | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nફરિયાદ નિવારણ : પ્રસારણ સામગ્રીની ફરિયાદ\nગુજરાત ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ, ગુજરાતી સમાચાર ચેનલ વી ટીવી ન્યૂઝ પર પ્રસારિત થતી કોઇપણ સામગ્રી અંગે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારની ફરિયાદ હોય તો તે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન(એનબીએ)ની આચારસંહિતા, પ્રસારણ માપદંડ અને સમાચાર પ્રસારણ માપદંડ (ફરિયાદ નિવારણ) નિયમો અંતર્ગત પ્રથમ પ્રસારણ થયું હોય ત્યારથી સાત દિવસની અંદર ફરિયાદ નિવારણ માટે નીચેના નિયુક્ત અધિકારી સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવાન��� રહેશે.\nસંપર્ક : મિસ. ચાર્મી શાહ\nહોદ્દો : કમ્પ્લાયંસ ઓફિસર\nસરનામું : વી ટીવી, ગ્રાઉન્ડ ફ્લોર, સમભાવ હાઉસ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦ ૦૫૪\nદર્શકો ફરિયાદ નોંધાવતા પહેલાં ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન દ્વારા ઘડવામાં આવેલી આચાર સંહિતા, પ્રાસરણ માપદંડો અને સમાચાર પ્રસારણ માપદંડ(ફરિયાદ નિવારણ) નિયમો અને નિર્દેશોનું અધ્યયન કર્યા બાદ ફરિયાદ નોંધાવશે તો તે વધુ સુવિધાજનક રહેશે. આ સંદર્ભની સમગ્ર માહિતી ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનની વેબસાઇટ www.nbanewdelhi.com પર ઉપલબ્ધ છે.\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/bhavnagar-7/", "date_download": "2020-09-20T20:33:05Z", "digest": "sha1:VIM6PAW756WGYL24KZ4ZVDDHKGV72MJA", "length": 6810, "nlines": 73, "source_domain": "livecrimenews.com", "title": "આઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nઆઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ\nરિપોર્ટર:- શ્રીમતિ માધવીબેન કંડોલીયા August 28, 2019\nઆઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ.\nગુજરાત રાજ્ય આઇ. ટી.આઇ. ટેકનીકલ કર્મચારી મંડળ વર્ગ -3 માં સંગઠન મંત્રી નો હોદ્દો ધરાવતા અને આઈટીઆઈ ભાવનગર(મહીલા) માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ છે..જેમણે સૌરાષ્ટ્ર ઝોનમાં સંગઠનની શ્રેષ્ઠ કામગીરી કરી અને ફરી વખત સંગઠન મંત્રી તરીકે આ ટર્મમાં ચૂંટાઈ આવ્યા છે..અને કર્મચારીઓના હિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. જેઓને અમારી પ્રેસ મીડિયા ટીમ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..\nચોરાઉ મોટર સાયકલ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ\nરાજય સરકાર સાર્ત્રિક ત્રિક્ષણની પત્રરભાષાનેચત્રરતાર્વકરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/category/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:27:50Z", "digest": "sha1:AU7TXZR4ODVWKHIPY7KFSH4QR3CW5TEQ", "length": 113510, "nlines": 446, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "પ્રજ્ઞા દાદભાવાળા | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nCategory Archives: પ્રજ્ઞા દાદભાવાળા\nખુલ્લી બારીએથી – ધૂમકેતુ : વાચક -પ્રજ્ઞા દાદભાવાળા\nગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા એટલે ધૂમકેતુ. એમના વિષે ખાસ વાત આજે કરવી છે. તેમનો જન���મ 12મી ડિસેમ્બર 1892ના રોજ થયો હતો એટલે એમને મળવાનું આપણું ભાગ્ય કયાંથી હોય પણ આ વખતે ભારત ગઈ ત્યારે તેમની વાર્તા ‘પોસ્ટ ઓફીસ’નું વાચિકમ સંભાળવાનો અવસર મને હિતેન આનંદપરાના એક પ્રેગ્રામમાં મળ્યો. ધૂમકેતુની અનેક વાર્તાઓ નાનપણમાં વાંચી હતી પણ આ વખતે ધૂમકેતુને જાણે અલીડોસાના રૂપે મળી.\nનાનપણથી આપણે સૌ કોઈ વાર્તાઓ સાંભળતાં આવ્યા છીએ પણ કોઈ લેખક આટલાં વર્ષો પછી પણ આપણામાં જીવે તેને શું કહેવાય ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી પણ નહિ અને ‘ધૂમકેતુ’ પણ નહિ. આ લેખક અલીડોસા તરીકે દરેક ગુજરાતીમાં હજી પણ જીવી રહ્યો છે. વાત એમની કલમની તાકાતની છે. ઘણાને કદાચ ખબર નહિ હોય કે એમની નવલિકાઓમાં સામાન્ય, દીન-દરિદ્ર પાત્રોને એમણે પ્રવેશ આપ્યો પણ આ પ્રથમવારનો પ્રવેશ જ ક્રાંતિકારક હતો. તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું પીરસાયું છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે.\nગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન ૧૯૨૬માં તેમનો ‘તણખા’ નામે વાર્તાસંગ્રહ પ્રગટ થયો ત્યારે થયું અને લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, ઉત્કટ આલેખન એ જ એમની કલમનું બળ બન્યું. વાર્તાલેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ એમને બનાવ્યા. લેખકનો શબ્દકેમેરો ફરતો ફરતો આપણી સામાજિક પરિસ્થિતિ પર ફર્યો. વાર્તામાં વાસ્તવિકતા પ્રગટ કરી તો ક્યારેક સમાજસુધારણાના વિચારો પ્રગટ કર્યા, આમ ગાંધી ભાવનાના પડધા પણ એમણે ઝીલ્યા. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતું ભાષાનું બળ મને સદાય અનોખુ વર્તાયું. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મકતા દેખાઈ. મને હંમેશા તેમની કથાવસ્તુનું પણ એક અનોખું આકર્ષણ લાગ્યું. એના માટે એમ કહી શકાય કે આજના લેખકોને આ જ કથાવસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચવાં કે ફિલ્મ બનાવવાં પ્રેરણા આપે તો નવાઈ નહીં.\nનાનપણથી સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતનાં સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિનાં સૌંદર્યને, કુદરત તરફના સહજ અનુરાગે એમની વાર્તા કે લેખનમાં એના પડઘા પડ્યાં અને એટલે જ એમની વાર્તામાં ક્યાય કૃત્રિમતા નથી દેખાઈ. જે કઈ લખ્યું તેનો સ્વયં આનંદ લીધો. તેઓ સ્વમાની, સમભાવપૂર્ણ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની પણ હતા અને એટલે જ કદાચ માતબર સર્જન કર્યું. એમની વાર્તામાં આપણે એમનાં પાત્રો સાથે વાર્તાલાપ કરતા હોઈએ તેવો અનુભવ થાય અને અંતે આપણે એ પાત્ર બની જીવીએ. પાત્રની વિશિષ્ટ મન:સ્થિતિ આપણે અનુભવીએ અને હૃદય અચાનક બોલી ઊઠે વાહ…\nધૂમકેતુની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘પોસ્ટઓફિસ’ કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીંજવી દેવા માટે સક્ષમ છે. અલી ડોસો અને તેની પુત્રી મરિયમ, એ માત્ર કથાનકનાં પાત્રો નહીં રહેતાં દુનિયાભરનાં પિતા-પુત્રીનાં પ્રતીક બની જીવી રહ્યાં છે. પુરુષમાં ઊગેલાં માતૃત્વને ધૂમકેતુ જેવી સબળ કલમ જ આલેખી શકે. ડોસાની પત્ર-પ્રતીક્ષાને બખૂબી વર્ણવી છે. પોતાની વહાલસોયી દીકરી મરીયમ, જે દૂર દેશાવર સાસરે હતી, તેનો પત્ર આજે ચોક્કસ આવશે જ એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લાકડીના ટેકે ટેકે ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવે, પરંતુ પત્ર ન આવે ને ખાલી હાથે પાછો જાય. ફરી બીજા દિવસે આવે. પાછો જાય. આમ તેની શ્રદ્ધા – વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસે આવવાનો ક્રમ રોજેરોજ નિયમિત જળવાઈ રહે છે. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પત્રની પ્રતીક્ષા કરનાર આ ડોસાને તડપાવવા માટે “કોચમેન અલી ડોસા…” એવી બૂમ પાડે અને અલી ડોસો એમ માને કે પોતાની દીકરી મરીયમનો પત્ર આવ્યો છે અને તે પોસ્ટ ઓફિસની બારીએ જાય પરંતુ પત્ર ન હોય. આખરે એક દિવસ ખરેખર પત્ર આવે છે. પછી શું થાય છે, એ જાણવાની ખરી મજા તો એ વાર્તા વાંચો તો જ આવે. ખેર, એ અલીડોસો આજે નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ આ ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા આજે પણ મારા દિલમાં હયાત છે. કહ્યું છે ને કે લેખક કદી મારતો નથી તેના શબ્દો અને કલમ તેમને જીવાડે છે.\nઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ટેનટેલ’ નામની પસંદ કરેલી શ્રેષ્ટ દસ વાર્તાઓમાં ‘પોસ્ટ ઓફીસ’નું પણ સ્થાન છે. ‘પોસ્ટ ઓફીસ’ વાર્તામાં અલી ડોસાનો પુત્રી-પત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી મળ્યું છે. અમેરિકામાં પ્રકાશિત થતુ stories from many landsમાં તણખા મંડળ-1માં ‘પોસ્ટ ઓફીસ’ વાર્તાને સ્થાન મળ્યુ છે. પોસ્ટ ઓફિસનું અંગ્રેજીમાં ‘ધ લેટર’ તરીકે અનુવાદ થયો છે.\nએ અલી ડોસો નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ એ પોસ્ટ ઓફિસ ગોંડલમાં હયાત છે. થોડા સમય પહેલાં એ પોસ્ટ ઓફિસ પાસે આવેલ�� ચોકનું ‘ધૂમકેતુ ચોક’ નામકરણ થયું છે. ધૂમકેતુ ગોંડલ રેલવેમાં ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં ક્લેઈમ્સ ક્લાર્ક તરીકે નિમાયા હતા. એ નોકરીમાં મજા ન આવી એટલે સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. એ જમાનામાં કોઈ મેટ્રીક પાસ થાય તો પણ જાણે કે આઈએએસ પાસ થયા જેવું ગૌરવ ગણાતું એ વેળા તેઓ મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા. ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો એ વેળા તેઓ મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા. ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો અને શા માટે’ તેમાં તેમણે ભાગ લીધો હતો અને દસ રૃપિયાનો પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કોલેજકાળ દરમિયાન ‘શૈલબાલા’ નામની વાર્તા રચેલી. તેમના પત્રો આનંદશંકર ધ્રુવના ‘વસંત’માં છપાયા હતા. તેમણે કુંકાવાવ, બાબરા, ગોંડલ અને અમદાવાદ એમ વિવિધ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી. ગોંડલ સાથે ધૂમકેતુને જાણે કે ઋણાનુબંધ હોય તેમ તેઓ પાંચમી અંગ્રેજી ભણવા ગોંડલ આવેલા હતા. નોકરી કરતાં કરતાં ગોંડલમાં જ ‘પોસ્ટ ઓફિસ’નું સર્જન કર્યું. એ સિવાય ઘણી વાર્તાઓ પણ ગોંડલમાં લખી.\nPosted in ખુલ્લી બારીએથી, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, ધૂમકેતુ, પ્રજ્ઞા દાદભાવાળા, Bethak\t| 1 Reply\nખુલ્લી બારીએથી – હરીન્દ્ર દવે : વાચક – પ્રજ્ઞા દાદભાવાળા\nપ્રણયમસ્તી અને વેદનાની બેવડી મોસમમાં ખીલતા કવિ એટલે હરીન્દ્ર દવે.\nપહેલીવાર એમને ૧૯૭૯માં મળી. મેં પત્રકારત્વનો કૉર્સ કર્યો ત્યારે એમનો પરિચય એસ.એન.ડી.ટી કૉલેજમાં થયો. ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર આટલી મોટી વ્યક્તિ અને આટલું સરળ વ્યક્તિત્વ ક્યાંય કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહિ. અમારા વર્ગ લેવા આવ્યા ત્યારે અમને એમના વિષે વધુ માહિતી સુરેશ દલાલે આપી. હરીન્દ્ર માત્ર મારો મિત્ર નથી ‘જનશક્તિ’ દૈનિક, ‘સમર્પણ’ના સંપાદક, મુંબઈ-ગુજરાતી વિભાગના તંત્રી છે. એ સિવાય જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ-પ્રવાસીનાં મુખ્ય તંત્રી તરીકે કાર્યરત છે માટે આપણા આ પત્રકા��ત્વના વર્ગમાં તમને માર્ગદર્શન આપશે અને તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. જવાબમાં હરીન્દ્ર દવેનું માત્ર ધીમું સ્મિત. એક તંત્રી તરીકે એમને ઘણાને મળવાનું થતું હશે પણ અમને અને સૌને એમની નમ્રતા જ મળી એ જ અહોભાવ અમને એમના તરફ આકર્ષતો. એ કોઈને નડ્યા નહિ અને અમારા વર્ગમાં એમણે એમની અનેકવિધ પ્રતિભાનો અમને અણસાર પણ ન આવવા દીધો.\nપછી તો વારંવાર મળવાનું થતું. હું એમને સાંભળ્યા કરતી. આમ તો ઓછુ બોલનારી વ્યક્તિ એટલે વિષય સિવાય ખાસ વાત ન કરે પણ હું એમનાં પુસ્તકો દ્વારા નજદીક ગઈ. હરીન્દ્ર દવેની ઋજુતા એમનાં દરકે સર્જનમાં પ્રગટી, જે મેં એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહનાં ભાવસંવેદનમાં માણ્યું.. “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં”… ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ એમનાં ગીતોમાં લય, હલક અને ભાવમાધુર્ય અનુભવ્યું માટે જ કદાચ ગમ્યાં. એમની કવિતા કે ગીતમાં કાવ્યત્વ પૂર્ણ છે. એ વાતનો અહેસાસ મારી મિત્ર શીલા ભટ્ટે મને ત્યારે કરાવ્યો. મેં એમની અછાંદસ અને લયબદ્ધ કવિતાથી મારી સાહિત્યની શરૂઆત કરી એમ ગણાય, ત્યારપછી લાઈબ્રેરીમાંથી એમની વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ વાંચી અને રિવ્યૂ લખવાની કોશિશ કરી. જોકે સુરેશ દલાલે મને કહ્યું, ‘બેન, કલમને પહેલાં કેળવો.’ તેમ છતાં, હું એમને વાંચતી ત્યારે હમેશાં નવું શીખતી. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ મારાં દિમાગમાં રાજ કરવાં માંડી. હવે વિચારોમાં વિસ્તૃત સમજણ હું મેળવતી થઈ. હું પણ નારદની જેમ પ્રભુત્વને જીવનમાં શોધવાં માંડી. સુરેશ દલાલ મને ખૂબ આધુનિક લાગતા જયારે હરીન્દ્ર દવે પોતાનાં મનમાં આવે તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપે છે એવું મને લાગતું. એમણે અમારા પત્રકારત્વના વર્ગમાં પણ પત્રકારત્વના નિયમો ન દેખાડ્યા. એ માત્ર એટલુ કહેતા, ‘સારો પત્રકાર સત્યને નિર્ભયતાપૂર્વક પ્રગટ કરે છે. હું કવિ છું પણ પત્રકારત્વમાં કવિને અળગો રાખવાનો છે.’ પત્રકાર તરીકે જીવનના અનેક પ્રસંગો એમણે જોયા-જાણ્યા હશે. એનાં પ્રતિબિંબરૂપે એમની કેટલીક નવકથાઓમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ વર્ણવાઈ છે. આવાં પ્રકારની કૃતિ ‘સુખ નામનો પ્રદેશ’ વાંચવાં જેવી છે. એ ઉપરાંત, એમ��ે એમની ગઝલની એક આખી નોખી છાપ ઊભી કરી છે. એમને સમજવા માટે મને સુરેશ દલાલે ‘કવિ અને કવિતા’ પુસ્તક વાંચવાં કહ્યું હતું જે કવિતાના આસ્વાદનું પુસ્તક છે. એમણે કવિતા વિશ્વમાં એક સૌમ્ય વાતાવરણ સર્જી કવિતાની મોસમમાં ભીંજાતાં મને શીખવ્યું.\n‘વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય પ્રકશિત થયો. મારાં લગ્ન થયાં એટલે થોડો વખત સાહિત્ય માળિયે મુકાઈ ગયું, પછી બાળકો એટલે સુરેશ દલાલને વાંચતી…. બાળ જોડકણામાં.\nઅને અંતે એમની પંક્તિમાં એમના જ માટે..\nહમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,\nતમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં \nઘણી વ્યક્તિ અનાયાસે આપણને મળે અને તેમના દ્વારા જીવનમાં મોસમ ખીલી ઊઠે તો શું કહેવાય એક વખત જે સાવ જ અજાણ્યા હતા, એ હવે શબ્દ થકી મારામાં જીવે છે. એ દેખાવડા ના કહી શકાય તો પણ સદાય આકર્ષી ગયા. એમણે સાહિત્ય મને શીખવાડ્યું જ નથી પણ અજાણતા હું સાહિત્યરસિક એમના થકી બની. હરીન્દ્ર દવે એટલે સાહિત્યની નજાકતભરી માવજત કરનાર, સુંદર રજૂઆત કરનાર. એમના પ્રત્યેક શેર પાણીદાર, સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ. એમનાં કેટલાં ગીતો તો એવાં છે કે જેમાં કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું હજી પણ ગમે. એમણે સાહિત્યને ફિલોસોફરની દૃષ્ટિએ નહીં પણ મજનૂની દૃષ્ટિએ પ્રેમ કર્યો છે. એમની અનેક રચનામાં કે લેખનમાં લાગણીની ભીનાશથી સાહિત્યનુ સિંચન કર્યું છે એમ કહું તો અતિશયોક્તિ નહિ કહેવાય. આ કવિ ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન છે.\nશ્રી હરીન્દ્ર દવે ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા. એ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. એ આપણે સૌ વારેવારે સાંભળીએ છીએઃ\nફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં\nમાધવ ક્યાંય નથી મધુવનમાં\nકેવી રીતે સર્જાઈ આ કૃતિ કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો આપણે બધા જાણીએ છીએ કે હરીન્દ્રભાઈ વ્યવસાયે પત્રકાર હતા અને પત્રકારત્વ નિમિત્તે દેશ અને દુનિયામાં તત્કાળ બનતી ઘટનાઓ વિશે વિચારવાનું અને લખવાનું એમને સતત બન્યા કરતું. એ નિમિત્તે નવલકથાના વિષયવસ્તુઓ તેમને હંમેશાં મળતા રહેતા. દેશ અને દુનિયાના તખ્તે અત્યંત ક્ષુબ્ધ થઈ જવાય એવી પરિસ્થિતિ છે એવો અનુભવ એમને જ્યારે થયો ત્યારે એમણે ‘માધવ ક્યાંય નથી’ લખી. – નરેશ વેદ\nકવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)\nનવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધીની કાવડ, મોક્ષ, મોટા અપરાધી મહેલમાં.\nનાટક – યુગે યુગે, સંધ્યાકાળે પ્રભાતફેરી\nવિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો, કલમની પાંખે.\nનિબંધ – નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા\nસંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક\nધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા, કથા રામની- વ્યથા માનવની\nઅનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવ અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ\nતેઓ એમ.એ.માં ત્રીજા વર્ગમાં પાસ થયા હતા. સાવ નાની ઉમરે ૫૦૦ પંક્તિનું કાવ્ય રચ્યું હતું. એ કંઈ મામુલી વાત નથી. એ પરંપરાના કવિ હતા પણ પોતાની રીતે મૌલિકતાથી મ્હોર્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં એમની એક આગવી શૈલી નજરે પડે છે. અમને અન્ય ભાષામાં વાંચવાનું કહેતા. પોતે બંગાળી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના ભાવક હતા. એમના વિષે ઘણું લખી શકાય પણ બીજી કોઈ વાર …\nખુલ્લી બારીએથી -રાજેશ વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા\nલખવું અને જીવવું બે અલગ વાત છે. આ શાયર કહે છે કે તે તેમના ઉપનામ .”મિસ્કીન” થી વધુ ઓળખાય છે .”મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે, તે ગરીબ કઈ રીતે હોય શકે જાણીતા શાયર જલનમાતરીએ મિસ્કીનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન કહેવાય. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કીન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મિસ્કીન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર.કેટલા લઘુત�� ભાવ સાથે આ કવિ લખે છે તે જુઓ નહી તો માણસ નામ માટે વલખા મારતા હોય છે.\nકોઈ પણ લેખક કે કવિ અથવા સાહિત્યકાર તેમના સર્જન થકી ઓળખાતા હોય છે. રાજેશ વ્યાસ ની એક રચના મને ઘણી સ્પર્શી ગઈ.વાંચતા વાંચતા હું ગઝલ સાથે વહેવા લાગી….સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં મને અજવાળું દેખાયું.\n“તારું કશું ન હોય તો છોડીને આવ તું,\nતારું જ બધું હોય તો છોડી બતાવ તું”\n“ત્યજીને પામવાની વાત” એવી સરળ રીતે રજુ કરી છે કે હું તો પુસ્તકો અને ગુગલમાં આ કવિને શોધવા માંડી.કોણ છે આનો સર્જક કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઊંડા તત્વચિંતક મને વધારે લાગે છે. ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલો અલૌકિક સંકેત.પછી તો તેમની અનેક રચના મેં વાંચી અને શબ્દો દ્વારા રચાતા ભાવવિશ્વમાં મને એમની સચ્ચાઇ અને અચ્છાઇના પડઘા દેખાણા,એમને જાણવાની ઉત્સુકતાએ મેં એમની youtube પણ જોઈ,આધ્યાત્મિક પ્રભાવનો પડછાયો એમની ગઝલોમાં અને વાતોમાં સાફ નીતરતો તમને પણ દેખાશે જ.એમની ગઝલમાં અશબ્દ અનુભૂતિનો એક નોખો સ્પર્શ આપણને સતત વાંચવા ખેંચે છે.ક્યાંક ક્યાંક એમાં છુપાયેલા ઈશ્વરના હસ્તાક્ષરના અણસાર આવે. .\nરાજેશ વ્યાસ મુખ્ય તો ગઝલકાર તે ઉપરાંત કવિ, વિવેચક, કટાર લેખક,સંપાદક, એ સિવાય નવનીત સમપર્ણ ,ગુજરાત સમાચાર,અને જનકલ્યાણ જેવા સામયિકોમાં નિયમિત રીતે લખે છે.રાજેશ વ્યાસ જન્મ : ૧૬-૧૦-૧૯૫૫ .”મિસ્કીન”આપમેળે અને આપબળે ગુલમહોરના વૃક્ષની જેમ મ્હોર્યા એના કાવ્યસંગ્રહમાં -પોતે લખ્યું છે કે :“પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.. મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ છે.તેમની ૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અવિરત પણે નવીન રૂપ ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.\nએમની ‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડીટોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્���ાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું તમે કોઈની રાહ જૂઓ છો તમે કોઈની રાહ જૂઓ છો ’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું…’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કીનની કલમે ‘આભાર માન…’ ગઝલ સરી પડી.\n“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા\nશ્વાસ મારાથી સહજ લેવાય છે \nકૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,\nટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”\nરાજેશ વ્યાસે અનેક મુશાયરાનું સફળ સંચાલન કર્યું છે પણ “મિસ્કીન”ની ગઝલ કેવળ મુશાયરાની ચીજ નથી કે નથી માત્ર મનોરંજન,એમને સંભાળવા એક લ્હાવો છે.શ્રોતાઓને એમની ગઝલનું મુલ્ય છે.કવિ વાંચે છે ત્યારે પણ સ્વમાં ઠરીઠામ હોય એવો અનુભવ થાય છે.એમની ગઝલમાં ગહનતા છે પણ સઘન અનુભૂતિનો અહેસાસ પણ વર્તાય છે.આપણે ત્યાં એવું મનાતું કે કવિ દુઃખી જ હોય અને એમના દુઃખમાંથી જ કવિતા સર્જાય પણ આજના આ નવા કવિ એ આ નદીની જેમ હવા તટ પર તટસ્થ રહીને ઈશ્વરને અનુભવ થકી જાણ્યો છે.ક્યારેક પોતાને જ પડકાર કરીને જવાબ મેળવે છે તો ક્યારેક પ્રશ્ન કરીને ઉત્તર જાણી લે છે.કવિની પરિપક્વતા એની સરળ ભાષામાં છતી થાય છે.ક્યાય ભક્તિવેડામાં પડ્યા વિના એમના શબ્દો આંતરિક ભક્તિના પર્યાય છે.\nઅને એટલે જ કહે-\n“તારું કશું ન હોય તો છોડીને આવ તું,”\nમને એમની ઓળખ એમની ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.\nવિશેષ પરિચય સંકલન- રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો\n૨૦૦૫��ાં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર,\n૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર,\n૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક “છોડીને આવ” તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક “લલિતસહશસ્ત્ર” નામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.\nજેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો….\nPosted in ખુલ્લી બારીએથી, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, ​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા, બેઠક bethak, શબ્દોનુંસર્જન, Bethak, shabdonusarjan.wordpress.com\t| 5 Replies\nખુલ્લી બારીએથી -હરિપ્રસાદ મણિરાય વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા\nમારું નાનપણ આમ તો રમતમાં વધારે ગયું પણ મને વાંચન તરફ વાળવા મારા પપ્પા બકોર પટેલ લાવી આપતા. સૌથી વધુ આકર્ષણ મને એમના મોઢાનું હતું અને બીજા મને શકરી પટલાણી ખુબ ગમતા કારણ એ ઉતાવળિયા બકોર પટેલને હરાવતા. ઘર પાસે “બાલોધ્યાન” કરીને એક પુસ્તક કલબ હતી જે દીના પાઠકના ભાઈ ડો.બિપીનભાઈ ચલાવતા,ત્યાં દર રવિવારે તમને એક પુસ્તક મળે જે વાંચીને પાછું લઈ આવવાનું અને હું હંમેશા બકોર પટેલના પુસ્તકો શોધતી,પછી તો રીતસરનું ઘેલું લાગતું. બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે ભુલાતી નથી. તેમના લખાણમાં સરળતા અને શૈલી પણ કેવી રોચક વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી પણ આજે થાય છે કે આવું પાત્ર શોધનાર લેખકને મારા પ્રણામ,તેની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજે છે. ચાલો તો તેના ઈતિહાસને ઉખેડીએ…\nમૂળ નામ હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર. તેમણે મોટેભાગે બાળસાહિત્ય જ કર્યું અને એમાં જ તેઓ પ્રસિદ્ધ થયા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ,શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું . તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. બકોર પટેલની ૨૦૦થી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’ માસિક માટે લખી હતી.આવા અમરપાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા સંભવતઃ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકમાં નથી એ પણ નવાઈની વાત નથી એ સિવાય પણ બાળસાહિત્ય મામલે વર્તમાનમાં આપણી પાસે બતાવવા માટે નોંધપાત્ર કંઇ છે નહીં…..\nબકોર પટેલની વાર્તાઓ સામાજિક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો રજુ કરતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઇઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા,જોકે મારા ભાગે તો તેમના સંગ્રહ જ આવ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા પણ મારું આકર્ષણ લેખક કરતા તેના પાત્રો હતા આમ પણ ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર એટલે બકોર પટેલ જ ગણાય. એમણે હસતા હસાવતા જીવનના પાઠ શીખવ્યા,સાદું સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રોની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવાતા આમલોક સાથેનું પોતાપણું, સંબધોની મીઠાશ ને ગરિમા, ચગળી-ચગળીને જીવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ એટલે બકોર પટેલ ના પુસ્તકો . છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને લેખકે પ્રસ્તુત કર્યા.બધો શ્રેય તેના સર્જક હરિપ્રસાદ વ્યાસને જ જાય.આમ જોવો તો બકોર પટેલ નું પાત્ર ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય.\nહરિભાઈનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.ખાસ તો ગર્વ સાથે જાણવાનું કે International Companion Encyclopedia of Children’s Literatureમાં પણ આ સાહિત્યકાર અને તેન��� સર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેરીસના એક કાર્ટૂન ગેલેરીમાં બકોર પટેલનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. બીજું તારક મહેતા જેવા લેખકને પણ બકોર પટેલે હાસ્ય લેખ લખવાની પ્રેરણા આપી હતી.\nવિશેષ નોંધ : ડૉ. રતિલાલ બોરીસાગરે આ કથાઓનું તાજેતરમાં પુન:સંપાદન કર્યું છે જેમાં તેમણે મૂળ કૃતિના ભાવને યથાતથ રાખીને આજની પેઢીને નવા ને અજાણ્યા લાગતા શબ્દોનું સરલીકરણ કર્યું છે; એ સમયના વજનના માપને આધુનિક માપમાં ઢાળ્યા છે ને કર્મણિ વાક્યરચનાઓને કર્તરિમાં રૂપાંતરિત કરી આપી છે. અત્યારે આ વાર્તાઓના કુલ્લ ૩૩ ભાગ ગુર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રાપ્ય બન્યા છે એ આનંદની ઘટના છે.] તેમના બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ,..બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ),હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાની આવૃત્તિઓ બહાર પડી છે.\nઘણી વિગતો અહી પણ મળશે-\nPosted in પ્રજ્ઞા દાદભાવાળા, Uncategorized\t| Tagged પ્રજ્ઞા દાદભાવાળા, શબ્દોનુંસર્જન, Bethak\t| 1 Reply\n“આંગીકામ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગ મયં\nઆહાર્યમ ચંદ્ર તારાદી તમનુંમહ સાત્વિકમ શિવમં”\nમિત્રો.. ફરી એક વાર ‘બેઠક’ નવીન અભિગમ સાથે આપની સમક્ષ કથા પઠનનો પ્રયોગ રજુ કરશે આપણે આ પહેલા દીપા પટેલ દ્વારા અનેક વાચિકમ youtube પર મુક્યા હતા. તો હવેથી દર રવિવારે નયનાબેન પટેલ લંડનથી કથા પઠન કરતી “वाचिकं सर्व वाङ्ग्मयम “કોલમ ચલાવશે. જેમાં પોતાની સ્વ રચિત વાર્તાઓ સાથે બીજા લેખકની શ્રેષ્ઠ વાર્તા પણ સુંદર રીતે પઠન કરીને મુકશે આપ સૌએ જેટલાં પ્રેમથી બીજી કોલમ વધાવી એટલાં જ પ્રેમથી આ નવા પ્રયત્નને પણ વધાવશો.\nનયના બેનના પરિચયમાં ઘણું કહેવાનું થાય ,યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમન��� કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તા હરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨, ‘ભીષ્મ થવું પડ્યું’- ત્યારબાદ ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તા હરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨, ‘ભીષ્મ થવું પડ્યું’- ત્યારબાદ ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ’.૨૦૧૪થી એમણે રેડિયો પર પોતાની પ્રસ્તુતિની શરૂઆત કરી,વર્ષા અડાલજની “મારે પણ એક ઘર હોય”, કિશોરલાલ મશરૂવાળાની ‘ગીતા ધ્વીવની’અને “ડોક્ટરની ડાયરી” જેવી અનેક નવલકથા પઠન કરી અને લોકપ્રિયતા પણ મળી.સંસ્કાર રેડિયો પર આજે પણ પ્રસારણ કરી રહ્યા છે.\nહું એમને મળી ત્યારે એક સરળ સાદું વ્યક્તિત્વ જોઇને અંજાઈ હતી. કોઈ પણ જાતના પ્રયન્ત વગર લખવું અને પ્રસિદ્ધિ પામ્યા માત્ર કલમના બળ પર. અવાજ પણ એવો જ સરસ અને વાર્તાની રજૂઆત -પ્રસ્તુતિ પણ ઘણી સુંદર. એમણે લંડનના રેડિયો પર પોતાની વાર્તાની રજૂઆત કરી છે. અભિનયનું પહેલુ ચરણ છે વાચિકમ – સ્‍વર અભિનય-નાટ્યાત્મક પઠન,શબ્દો કઈ રીતે, કયા ટોનમાં, કેટલા ઊંચા કે નીચા સ્વરમાં બોલાવા, માત્ર બોલવાની જ કલા નહિ, બલકે સાંભળવાની પણ કલા છે. એક માયાવી વાર્તા એને કહી શકાય તેનો અંત જ રસપ્રદ હોય અને અંતથી જ વાચકોના મનમાં નવી વાર્તાનો જન્મ થતો હોય છે. આ અનુભવ મેં જયારે નયનાબેનને સાંભળ્યા ત્યારે થયો હતો.અન્યની સંવેદનાઓને ઝીલી અને પ્રસ્તુત કરવી એમનું સબળ પાસું છે.અને માટે જ આ કોલમ એમને સોંપતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું.\nવિસરાતી ગુજરાતી ભાષાને વાચા આપવાનો આ ‘બેઠક’નો એક નમ્ર પ્રયત્ન છે.આપણી માતૃભાષા એ વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધ�� પહોંચે છે.’બેઠક’નો હેતુ વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ કરવાનો છે.જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.નયનાબેન ‘બેઠક’માં તમારું સ્વાગત છે બધા સર્જકો અને વાચકો પણ આપની કોલમને આવકારે છે.\n‘બેઠક’ આપણું ગુજરાતીપણું છે અને આપણું ગુજરાતી હોવાનું ગૌરવ વધારે છે.આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે.નયનાબેન ‘બેઠક’ આપની કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.\nPosted in \"વાચિકમ સર્વ વાંગ મયં\", નયનાબેન પટેલ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, વ્યક્તિ પરિચય\t| 2 Replies\nનવી કોલમ -ખુલ્લી બારીએથી -વાચક\nવાચક અને સર્જક મિત્રોનું બેઠકમાં સ્વાગત છે.\nવાચક જયારે સર્જક બને છે ત્યારે મનોગત અભિવ્યક્તિ ને શબ્દનો સહારો મળતા અનુભૂતિ પ્રગટ થાય છે અને સ્ત્રી બાળકને જન્મ આપે તેવો આનંદ સર્જાય છે. આપણે સૌ અનેક પુસ્તકો વાંચીએ છીએ અને વાંચતા વાંચતા લખનાર માટે અહોભાવ પ્રગટ થાય છે એને શબ્દ સ્વરૂપ આપીએ તો કેમ એ હેતુ થી આ દર શનિવારે કોલમ શરુ કરીએ છીએ નામ છે “ખુલ્લી બારીએથી”જેમાં આપણે અત્યારના કે ભૂતકાળના સર્જકને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કરવાનો છે. સર્જક સાહિત્યના ઈતિહાસની કે પુસ્તકની કબરમાં દટાઈ ન જવો જોઈએ એને અવારનવાર યાદ કરી નવેસરથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથે નવી પેઢી અને આપણી આસપાસના લોકોને પ્રતીતિ પણ આપવી જોઈએ એમ હું માનું છું, તો આવો મેં બારી ખુલ્લી રાખી છે.વિસ્મરણની ખાઈમાં કોઈ સર્જક ખોવાઈ જાય તે પહેલા યાદ કરીને સ્મૃતિપર્ણ પર લઇ આવીએ.’બેઠક’ના દરેક સર્જકને આમંત્રણ છે આવો તમારા વિચારો અને તમને ગમતા સર્જક પ્રત્યે અહોભાવ દેખાડો.\nPosted in ખુલ્લી બારીએથી, પ્રજ્ઞા દાદભાવાળા\t| 7 Replies\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી – નવી કોલમ : રીટા જાની\n‘બેઠક’માં બધાનું સ્વાગત છે.\nસામાન્ય રીતે માણસ વિચારી વિચારીને જીવતો નથી પણ વિચાર આવે તો લખવાનું મન થાય ખરું. વિચાર એ અનુભવની વાણી છે. અનુભવ માણસને સમૃદ્ધ કરે છે. સંવેદના અનુભવાતાં કલમ ઊપડે છે અને પ્રસરે છે અનુભૂતિનું અત્તર.\nમિત્રો હવેથી દર શુક્રવારે ‘કલમના કસબી : કનૈયાલાલ મુનશી’ની કોલમ રજૂ કરશે, રીટાબેન જાની.\nઆમ જોવા જઈએ તો, રીટાબેન���ો પરિચય રાજેશભાઈ શાહે કરાવ્યો. એક દિવસ રીટાબેન ‘બેઠક’માં આવ્યાં અને ચાલું ચર્ચાના વિષય પર પોતાના વિચારો પ્રગટ કર્યા. મને એમની મૌલિક અર્થઘટનની આવડત સ્પર્શી ગઈ. સારા સર્જકની કલમની તાકાત જે તે સર્જકની મૌલિકતા હોય છે.\nબસ ત્યાર પછી ‘બેઠક’ માટે પણ તેમણે કલમ ઉપાડી. જેમ આપણાં જીવનનો આધાર જીવનની તંદુરસ્તી પર છે તેમ મનનાં વિચારો પણ જીવનને જતન કરવા જરૂરી છે એવું માનનારાં રીટાબેન શબ્દયોગી પણ છે. ‘બેઠક’માં લખેલી ‘અનુભૂતિનું અત્તર’ લેખમાળા. જેની પ્રથમ કૃતિને ‘સ્ટોરી મીરર’ પર ‘ઓથર ઓફ ધ વીક’નો એવોર્ડ મળ્યો એટલું જ નહિ, પણ ‘ઓથર ઓફ ધ યર-૨૦૧૯’ માટે નોમીનેશન મળ્યું.\nરીટાયર્ડ બેન્કર, યોગ ટ્રેઈનર, લાઈફ સ્કીલ કોચ,’આદર્શ અમદાવાદ’ની સ્વયંસેવિકા અને શાળા-કોલેજ દરમ્યાન યુવક મહોત્સવ અને ત્યારબાદ ઈન્ટર બેંક સાહિત્ય વિષયક સ્પર્ધાઓમાં વિજેતા એવા રીટાબેન બેઠકમાં લખશે એ ખુબ મોટી વાત છે. સખી, તારાંગણ, બેંક કર્ણાવતી મેગેઝિન તથા સંદેશ, ફૂલછાબ વર્તમાનપત્રમાં લેખ અને વાર્તાલેખન લખી ચૂકેલી કલમને તમે માણસો એમાં કોઈ શક નથી.\nકેવળ શરીર નહિ કે કેવળ મન નહિ પણ સાહિત્યની અભિવ્યક્તિ દ્વારા રીટાબેન મુનશીની ફરી ઓળખ કરાવશે. કનૈયાલાલ મુનશીને જીવંત કરીને એમણે આપેલ શબ્દ ગુજરાતી ‘અસ્મિતા’ ને ઉજાગર કરશે.\nમિત્રો ગમતાને ગમતું મળે તો કોણ જતું કરે બસ, આપણને સૌને ગુજરાતી સાહિત્ય વાંચવું-લખવું ગમે છે અને પરદેશમાં આપણી ભાષાને ઉજાગર કરવા કોઈ સાથ આપે તો આપણા ‘બેઠક’નો ધ્યેય અને યજ્ઞને આહુતિ મળી છે. આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે. શબ્દયોગી સર્જક રીટાબેન આપણી સાથે જોડાયા તેનો આનંદ આપણને સૌને છે. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે.\nરીટાબેન, તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારાં માટે ગૌરવ અનુભવીએ છીએ.\nPosted in પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, રીટા જાની\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, પ્રજ્ઞા દાદભાવાળા, રીટા જાની, શબ્દોનુંસર્જન, https://shabdonusarjan.wordpress.com/\t| 6 Replies\nસર્જક અને વાચક મિત્રોનું ‘બેઠક’માં સ્વાગત છે.\nહું લખીશ, શું લખીશ, ક્યારે લખીશ, કેવી રીતે લખીશ એ વિષે બહુ વિચાર્યું નથી – પણ મારી માતૃભાષામાં લખીશ એ નક્કી છે. વાચક જયારે સર્જક બને છે ત્યારે લેખન એક પ્રક્રિયાથી કઈંક વિશેષ બની રહે છે. કોઈક અદીઠ અંતઃસ્ફુર્ણાથી વિચાર ફૂટે અને શબ્દો ગોઠવાય અને કૃતિનું સર્જન થઈ જ���ય.\nક્યારેક મારાં મનના વિચારોને વહાવતું એક ઝરણું,\nક્યારેક મારી સુખ અને દુઃખની સંવેદનાઓનું તરણું,\nક્યારેક મારા આનંદના અતિરેકને બાંધતી એક પાળ,\nક્યારેક મારા આંતરિક ઉદ્વેગોને વહી જવાનો એક ઢાળ.\nઆવું કહેનારાં અલ્પાબેન શાહ હવે પછી આપણા બ્લોગ દર ગુરુવારે ‘मेरे तो गिरधर गोपाल’ નામની કોલમ લખશે અને મીરાંને પોતાની નજરે પોંખશે. ‘બેઠક’માં અલ્પાબેનનું સ્વાગત છે.\nઅમદાવાદના ખોળે જન્મેલાં અલ્પાબેન, Fremont, Californiaમાં લગભગ ૨૦ વર્ષથી રહે છે. બે એરિયામાં એક પ્રતિષ્ઠિત ટૅકનોલોજી કંપનીમાં software professional તરીકે ફરજ બજાવે છે. એમણે એમનાં હૈયાનાં સ્પંદનો કોલેજકાળ દરમ્યાન કંડાર્યા હતાં પણ પછી તો જિંદગીની ભાગદોડમાં કલમ ક્યાં અને ક્યારે ખોવાઈ ગઈ ખબર જ ન પડી અને એક દિવસ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતાં કરતાં ફરીવાર હાથમાં આવી ગઈ કલમ. અંતરની સંવેદનાઓનું સરોવર કાગળ પર ઊભરી આવ્યું અને એક કવિતાની રચના પણ એમણે કરી.\nઅલ્પાબેન અંગ્રેજી, ગુજરાતી અને ક્યારેક હિન્દી એમ, ત્રણેય ભાષામાં લખે છે. જોકે, એમની પહેલી રચના પોતાની માતૃભાષમાં લખાઈ તેનો એમને આનંદ છે. એમની પ્રથમ ગુજરાતી કવિતા ‘મારો માધવ મારી સાથે છે’ લખી હતી. એ હતું જિંદગીના ત્રિભેટે ઊભા રહીને, એમનું અને એમની અંદર રહેલા પરમાત્માનું એક અનોખું ગઠબંધન અને હવે તો કલમ સાથે એમને પાકી દોસ્તી થઇ ગઈ છે. જેનો લાભ ‘બેઠક’ના વાચકને એમની કોલમમાં મળશે.\nવ્યસ્ત જીવનશૈલીના લીધે એ કોઈ અલાયદો સમય તો લેખન માટે ફાળવી શકતાં નહોતાં પણ ક્યારેક અદીઠ અંતઃસ્ફુર્ણાથી વિચાર ફૂટે અને યોગ્ય શબ્દોનો સાથ અને કોઈક કૃતિનું સર્જન કરવા પ્રેરાતાં ત્યારે લખતાં પણ હવે એમની કલમની કુંડળી બદલાઈ ગઈ છે, લેખનની પ્રક્રિયા આગળ વધતા હવે માત્ર ‘બેઠક’ માટે ખાસ સમય કાઢીને, મીરાંનો એક પરિચય એમની નજરે અને એમની કલમે આપણને કરાવશે. આમ જોવા જઈએ તો, શબ્દ એમના માટે સંજીવની છે. અથવા એમ કહો કે, શબ્દ એમના શ્રીકૃષ્ણ છે. જેમના માટે શબ્દ જ કૃષ્ણ હોય એ તો મીરાંને ઓળખે જ ને\nઅલ્પાબેન મનની મોસમમાં ખીલતું વ્યક્તિત્વ છે. હવે કોમ્પુટરનાં અરણ્યમાંથી બહાર નીકળી શબ્દનાં નંદનવનમાં પ્રવેશી રહ્યાં છે. મીરાંનો અને તેમની રચનાનું પોતાની રીતે વિવેચના કરીને આપણને સૌને નવા જ વિચાર આપશે.\nઅલ્પાબેન, આપનું ‘શબ્દો ના સર્જન’ પર સ્વાગત છે.\nમિત્રો, સર્જક અને સર્જનને વધાવવાની જવાબદારી આપણા સૌની છે. ‘બેઠક’ દરેકની સર્જન શક્તિને માન આપી માધ્યમ આપે છે એ ખરું પણ સાથે લેખકની પોતાની નિષ્ઠા પણ અનિવાર્યતા છે, નિયમિત લખાવી ‘બેઠક’ એક પાઠશાળાની જેમ સર્જની વેલને ઉછેરે છે. આપ સૌ સાથ આપી પરદેશમાં ગુજરાતી સાહિત્યનું બી વાવી આપણી ભાષાના છોડને ઉછેરો છો અને જે રીતે ગતિમય રાખો છો તેનું મને ખૂબ ગૌરવ છે. આપણી આ સાહિત્યની સફરમાં અનેક મિત્રો જોડાશે એવો પણ મને અનેરો વિશ્વાસ છે.\nઆપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. અલ્પાબેન, તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.\nનવી કોલમ -કબીરા-જીગીષા પટેલ\nઆપ સર્વેનું ‘બેઠક’માં સ્વાગત છે.આ પહેલા દર બુધવારે આપ સૌએ જિગીષાબેનની કોલમ “સંવેદનાના પડઘા” વાંચી છે હવેથી નવા વર્ષની શરૂઆત જિગીષાબેન એમની નવી કોલમ “કબીરા”થી શરુ કરી રહ્યા છે. ૧૪મી સદીના સંત કબીરને જિગીષાબેન તેમની કોલમમાં ફરી જીવંત કરશે.\nહું મિત્રતાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી રહી છું. મૈત્રી આપમેળે અચાનક થઇ જતી એક ઘટના છે એમ હું માનું છું. જિગીષાબેન કહો કે કલ્પનાબેન કહો કે બીજા ઘણા મિત્રો હું હંમેશા મારા મિત્રો થકી વિકસી છું. હું એમની સાથે ખુબ વાતો કરું છું,કૈક ને કૈક નવું જાણવા મળે છે.\nતમે સૌએ જિગીષાબેનની “સંવેદનાના પડઘા” કોલમ માણી છે. એમની પાસે અભિવ્યક્તિની સરળતા છે. એમની પાસે મૌલિકતા છે.બીજું જિગીષાબેન જળ જેવા પારદર્શક છે. એમને જે વાત સહજપણે સુઝે એજ વાત વહેતી કરે છે કદાચ એમના સરળ વ્યક્તિત્વનું એ પ્રતિબિંબ છે.એ પોતાને જે લાગે તે સચ્ચાઈથી કહી શકે તેટલી હિમત પણ છે. જિગીષાબેને કોઈ પણ જાતનો અંચળો ઓઢ્યા વિના જે સંવેદના અનુભવી તે નરી સરળતાથી કોઈ પણ અયાસ કે પ્રયાસ વગર અને જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર આપણી સમક્ષ મૂકી શકે છે. પરિણામે એમના લેખનું એક આકર્ષણ સદાય રહયું છે.\nએમણે હમણાં હમણાં જ કલમ ઉપાડી છે પણ મેં અને આપ સૌએ પ્રસંગને મૂલવવાની ક્ષમતા એમનામાં જોઈ છે અને માટે જ એમના અનેક ચાહકો ઉભા થયા છે.એમને જે લાગે છે તે લખે છે. વિદ્વાનો કે વિવેચકોનો ભાર રાખ્યા વગર બેધડક લખે છે અને વાચકનો વિચાર કરે છે એટલો લેખક તરીકે પોતાનો ખુદવફાઈનો પણ ખ્યાલ રાખે છે અને લખવા માટે તે ખુબ વાંચે છે અને માટે જ કદાચ વાચકોએ તેમને વધાવ્યા છે. સંવેદનાના પડઘા કોલમમાં અનેક સત્ય સંવેદનશીલ હકીકતો પ્રસ્તુત કરી ઉઘાડ આપ્યો છે. હવે કબીરની આપણને એમની રીતે ઓળખ કરાવશે. ‘બેઠક’માં અને ‘શબ્દો���ાસર્જન’માં જોડવા બદલ હું એમનો આભાર માનું છું. આ સાથે એમની કોલમ કબીરાને વધાવવાની જવાબદારી વાચકોને સોપું છું.\n‘બેઠક’ અનેક રીતે બધાને પ્રગટ થવાનો મોકો આપે છે અને અહી અનેક લેખકોએ આત્મવિશ્વાસ પણ કેળવ્યો છે. સતત કોલમ લખવી એ ગૌરવની વાત છે.આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. જિગીષાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.\nPosted in કબીરા, જીગીષા પટેલ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, જીગીષા પટેલ, પ્રજ્ઞા દાદભાવાળા, શબ્દોનુંસર્જન\t| 3 Replies\nનવી કોલમ -“હાં રે દોસ્ત હાલો અમારે દેશ”-ગીતા ભટ્ટ\nઆપ સર્વેનું ‘બેઠક’માં સ્વાગત છે.મગળવારે શરૂ થતી ગીતાબેનની નવી કોલમ “હાં રે દોસ્ત હાલો અમારે દેશ”ની વાત કરવી છે.દેશમાં હોય કે પરદેશમાં આપણે સૌ આપણા મૂળ સાથે જોડાયેલા જ હોય છે.હા આજ વાત લઈને ગીતાબેન આવ્યા છે. ઝવેરચંદ મેઘાણી અને આપણું લોક સાહિત્ય એની વાતો ગીતાબેન આ કોલમમાં કરશે.મને દરેક કોલમમાં પત્ર જેવું વ્હાલ આવે છે.પત્રની રાહ જોયા પછી ખોલ્યાનો આનંદ હું કોલમમાં અનુભવું છું.\nબ્લોગ પર સતત કોલમ લખવી એ લેખકો અને સૌ માટે ગૌરવપ્રદ વાત છે .પ્રજ્ઞાબેને કહ્યું છે માટે આજે તો કોલમ લખવી પડશે એવું કહેનારા ગીતાબેને ‘શબ્દોનાસર્જન” પર બે ખુબ ગમતી “આવું કેમ ”અને ‘વાત્સલ્યની વેલી’કોલમ લખી, આપણી વાંચનની ઉસ્તુકતા ને સંતોષી છે,તો ક્યારેક “આવું કેમ”અને ‘વાત્સલ્યની વેલી’કોલમ લખી, આપણી વાંચનની ઉસ્તુકતા ને સંતોષી છે,તો ક્યારેક “આવું કેમ” પ્રશ્ન પૂછીને આપણને વિચાર કરતા કર્યા.તમે સૌએ એમની કોલેમને પ્રતિભાવ આપી નવાજી છે.ગીતાબેનની “વાત્સલ્યની વેલી’ કોલમ આપણને ઘણી વાસ્તવિક અને હૃદયસ્પર્શી લાગી અને કારણ બાલ સંભાળ,બાલ ઉછેર અને બાલ શિક્ષણમાં ગીતાબેન આગવી પ્રતિભા ધરાવે છે જેને માટે એમને નવાજવામાં પણ આવ્યા છે.\nએ સિવાય એમનાં નોંધનીય પ્રકાશનોમાં “ અમેરિકાથી અમદાવાદ” કાવ્ય સંગ્રહ ( ગુર્જર ) અને “દીકરી થકી ઘર આબાદ” “હાલરડાં અને બાલ ગીતો” નવા કાવ્ય વસ્તુ અને દીકરીઓને આત્મવિશ્વાષ વધારવાના હેતુથી લખાયેલા હોઈ સાહિત્યમાં અનેરી ભાત પાડે છે.\nગીતાબેને ખુબ લખ્યું છે સમ્પાદન કર્યું છે.ક્યાંક ક્યારેક વાંચેલું ..સાંભળેલું કે જોયેલું લખે છે છતાં પણ આપણા મનમાં એમના શબ્દો રમખાણ, ��મમાણ મચાવી શકે છે.આ એમની કલમની તાકાત છે.ગીતાબેન દુર રહે છે પણ અમે મળીએ ત્યારે ખુબ વાતો કરીએ છીએ એકબીજા પાસેથી ઘણું નવું શીખીએ છીએ આ નવી કોલમમાં પણ ઝવેરચંદ મેઘાણી સાથે ગીતાબેન તેના સ્વાનુભવ પણ કહેશે.મને ગીતાબેનની એક વાત અહી ખાસ કહેવી છે કે સહજપણે પોતાના અનુભવોની ગઠરિયાં પુરેપુરા સંયમથી ખોલે છે કશું છુપાવ્યા વગર જે બન્યું છે તે જ લખે છે,મારે ક્યાં કહેવાની જરૂર છે કે તમને ગમશે જ કે તમને ગમશે જ પણ હા લેખક માટે વાચક એમનું બળ હોય છે માટે વધાવજો જરૂર \n‘બેઠક’ એક લખાવનું માધ્યમ આપે છે એ ખરું પણ સાથે લેખકની પોતાની નિષ્ઠા પણ અનિવાર્યતા છે, ગીતાબેન નિયમિત લખવા માટે ‘બેઠક’ તમારો આભાર માને છે. પરદેશમાં ગુજરાતી સાહિત્ય પીરસી ભાષાને જે રીતે ગતિમય રાખો છો તેનું મને પણ ગૌરવ છે.તમારી સાહિત્યની સફરમાં મિત્ર બનવાનો આનંદ મને પણ અનેરો છે.\nPosted in ગીતાબેન ભટ્ટ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, હાં રે દોસ્ત હાલો અમારે દેશ\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, ગીતા ભટ્ટ, શબ્દોનુંસર્જન\t| 2 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય ��ાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્ર��ંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક���લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2019/10/it-sector-will-be-given-bonafide-industry-status/", "date_download": "2020-09-20T19:43:29Z", "digest": "sha1:JWOB3LFMA4TLSSZT6GEJLZ6Z4SOLADGQ", "length": 7407, "nlines": 98, "source_domain": "www.mygandhinagar.in", "title": "રાજ્યમાં રોજગારી વધારવા લેવાશે આ મોટો નિર્ણય, મહેસુલ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન - My Gandhinagar", "raw_content": "\nરાજ્યમાં રોજગારી વધારવા લેવાશે આ મોટો નિર્ણય, મહેસુલ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન\nરાજ્યમાં વધતી બેરોજગારી અને IT આધારિત ઉદ્યોગોના વ્યાપ વધારવા માટે સરકારે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે. ગુજરાતના મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં લોજિસ્ટિક સેક્ટર, માઇનિંગ સેક્ટર તથા IT અને IT આધારિત ઉદ્યોગોનો વ્યાપ વધે તે માટે વિવિધ વિભાગો સાથે સલાહ સૂચન કરીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે. તેમણે કહ્યું વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યમાં યુવાનોને વ્યાપક પ્રમાણમાં રોજગારીની તકો પણ મળી રહેશે.\nમહેસુલ મંત્રીએ આગળ કહ્યું કે, આ નિર્ણયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું જોયું છે જેને સાકાર કરવામાં ખુબ મદદ મળશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઝડપી વિકાસ કરવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના નિર્માણમાં IT / ITES ક્ષેત્રોનું મોટું યોગદાન રહેશે. માટે રાજ્યમાં IT અને IT આધારિત ઇન્ડસ્ટ્રીઝ વધે માટે તથા લોજિસ્ટિક ક્ષેત્ર અને માઇનિંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે નક્કર આયોજન પણ કરવામાં આવ્યું છે. આના લીધે રાજ્યમાં યુવાનોની બેરોજગારી દૂર થાય અને સાથે રાજ્યનો પણ ડિજિટલ ક્ષેત્રે વિકાસ થાય તેવી આશાઓ સેવવામાં આવી રહી છે.\nહવે ST બસના પાસધારક મુસાફરોને પણ લેવી પડશે ટિકિટ, જાણો વિગ��\nકરવાચોથ પર ભૂખ અને તરસ પર રહેશે તમારું નિયંત્રણ, અગર અપનાવશો આ 6 ટિપ્સ\nકરવાચોથ પર ભૂખ અને તરસ પર રહેશે તમારું નિયંત્રણ, અગર અપનાવશો આ 6 ટિપ્સ\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/aravalli", "date_download": "2020-09-20T20:43:22Z", "digest": "sha1:F6A4OVHPTN746KOSPXFVRFPHVPXWEV3I", "length": 12208, "nlines": 136, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nVideo / અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, MLA જશુ પટેલ સહિત 50ની અટકાયત\nમુશ્કેલી / અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નાદરી નદીમાં ઘોડાપૂર, શામળાજીથી...\nવાયરલ વીડિયો / જો તમે આ વીડિયો એકવાર જોઇ લેશો તો પકોડી ખાવા જતા પહેલા કરશો વિચાર...\nશંકાસ્પદ ઘટના / ગુજરાતનો ચોંકાવનારો કેસ: બે ભાઈઓએ ત્રીજા ભાઈની હત્યાની કબૂલાત બાદ છે...\nVideo / અરવલ્લીના મોડાસાની સામાજીક સંસ્થાઓ મદદે આવી, 1600 ગરીબ લોકોના જમવાની કરાઈ...\nઅરવલ્લી / રાજ્ય સરકારે શામળાજી ચેક પોસ્ટ હટાવતા દારૂ ઝડપાવાનું થયું બંધ, ક્રાઇમ રેટ...\nVideo / અરવલ્લીના શામળાજી પાસે હાઇવે પર ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા, બે કિમી સુધી...\nખેતીવાડી / બટાકામાં મલો મસી નામની જીવાતનો ઉપદ્રવ છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, આ...\nઅરવલ્લી / જાણો કોણ છે આ ગુજરાતી છોકરી જેણે 6 ફૂટ લાંબા વાળથી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nઅરવલ્લી / મોડાસા યુવતી મોત મામલે મોટાં ન્યૂઝ, 3 આરોપીઓએ સરેન્ડર કર્યુ, જાણો નામ જોગ\nઅરવલ્લી / 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પર પોલીસ તૈનાત\nજાત મહેનત જિંદાબાદ... / 40 વર્ષની માગણીનો ઉકેલ નહીં આવતા અંતે ગ્રામજનોએ એવું કર્યું કે સરકાર પણ જોતી...\nજાત મહેનત જિંદાબાદ... / અરવલ્લીમાં ગ્રામજનો દ્વારા પુલ બનાવવામાં આવી રહ્યો છે\nઅરવલ્લી / રાજસ્થાનથી આવી રહેલી યાત્રિકોની બસને ગુજરાતમાં લૂંટવામાં આવી\nકહેર / અરવલ્લીના ભીલોડા તાલુકામાં આભ ફાટયું, એક રાતમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર\nVideo / ગરીબ વિદ્યાર્થીઓને અપાતું દૂધ બગડી જતા સંજીવની યોજનામાં વહિવટી તંત્રની...\nઅરવલ્લી / ધનસુરાના ખડોલની નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 6 યુવકો ડુબ્યા\nબાયડ / ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ, 111 ફૂટ લાંબા તિરંગા સાથે...\nવરસાદ / અરવલ્લીમાં ધોધમાર વરસાદથી ઝૂમર નદીમાં આવ્યું ઘોડાપુર\nચોમાસું / ભારે વરસાદની આગાહીના પગલે અરવલ્લીમાં આભ ફાટ્યું, 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ\nચોમાસું / અરવલ્લી અને સાબરકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ\nઅરવલ્લી / યાત્રાધામ શામળાજી કૃષ્ણ મય બન્યું; ૧૫ લાખના ખર્ચે નવા આભૂષણો તૈયાર કરાયા\nઅરવલ્લી / મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા\nઅરવલ્લી / ભિલોડાની મોહનપુર ચોકડી પર જીપ અને રીક્ષા ધડાકાભેર અથડાયા, 3 લોકોના મોત\nબેદરકારી / રસ્તો પસાર કરવા તોડી પડાઇ સ્કૂલની દિવાલ, ભયના ઓથાર નીચે ભણે છે ભાવિ\nVideo / પ્રેમી પંખીડા ભાગી જતા ગ્રામજનોએ જૂતાનો હાર પહેરાવીને બન્નેનું મોં કાળું...\nઅકસ્માત / અરવલ્લી : મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી નજીક ત્રિપલ અકસ્માત, 10ને ઇજા\nવિશેષ / એક રૂપિયાના પણ પગાર વિના શાળાને અર્પિત કર્યું જીવન, બન્યા જીવતી જાગતી મિસાલ\nબેદરકારી / સુરત અગ્નિકાંડ બાદ પણ અરવલ્લી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં, 5 તાલુકાઓ...\nગાંધીનગર / દલિત અત્યાચાર મુદ્દે કોંગ્રેસ લડતના મૂડમાં, પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને...\nલોડ થઇ રહ્યું છે.\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ મોલ્ડોમાં કાલે ફરી કમાન્ડર સ્તરની વાતચીત\nEk Vaat Kau / કોરોનાને ખતમ કરવાની દિશામાં મોટી સફળતા, ભારતીય મ���ળના વૈજ્ઞાનિકે કર્યો કમાલ\nEk Vaat Kau / આખરે Paytm પ્લે સ્ટોરમાંથી ડિલીટ કેમ થઈ હતી\nEk Vaat Kau / મોદી સરકારે ખેડૂતો માટે મહત્વના 3 બિલ પાસ કર્યા, બીજી બાજુ ભારે વિરોધ\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો કોરોનાને માત આપીને હવે...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો છંટકાવ\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ મૂકાયા, જાણો INSIDE STORY\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી કરાઈ ન આપ્યો તો ધીબેડી નાંખ્યો\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર નથી'\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AB%A7%E0%AB%AB-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8/", "date_download": "2020-09-20T20:11:22Z", "digest": "sha1:LNM2VGBZUXMOE3EMDOEWEZYB2H46BP7W", "length": 11226, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "૧૫ ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે વડાપ્રધાન મોદી | Avadhtimes", "raw_content": "\nHome રાષ્ટ્રીય ૧૫ ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે વડાપ્રધાન...\n૧૫ ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે વડાપ્રધાન મોદી\nરક્ષામંત્રી રાજનાથસિંહ સ્વરદ્વારા આપેલા સંકેતોથી ઉઠી અટકળો\nરક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત તરફથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે લગભગ ૧૦૧ ઘાતક હથિયારો અને જરૂરતોના સામાનને ભારતમાં જ બનાવવામાં આવશે. અને આવનારા સમયમાં તેના ઈમ્પોર્ટને બિલ્કુલ બંધ કરી દેવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથિંસહનું માનીએ તો ૧૫ ઓગસ્ટે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ભાષણ આપશે, ત્યારે ભારત માટે નવા અવસરોની ઘોષણા કરશે. એક કાર્યક્રમમાં રાજનાથ િંસહે કહૃાું કે, રક્ષા ક્ષેત્રમાં ૧૦૧ સામાનોને ઘરમાં જ બનાવવાના નિર્ણય ખુબ જ મોટા વિઝનવાળો નિર્ણય છે. અને તેને જ આગળ વધારતાં ૧૫ ઓગસ્ટે પીએમ મોદી આત્મનિર્ભર ભારતની તરફ નવી લકીર ખેંચશે. રક્ષામંત્રીએ કહૃાું કે, કોરોના સંકટને કારણે સાફ થઈ ગયું છે કે,\nદેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે અને બહારની વસ્તુઓ પર નિર્ભર રહી શકતા નથી. ભારતની સરકાર દેશની સંપ્રભુતાને કોઈ પણ રીતે હાનિ નહીં પહોંચવા દે. રાજનાથસિંહ કહૃાું કે, ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે, નાના સામાનોની સાથે હવે મોટા હથિયારો પણ દેશમાં જ બનશે. ટૂંકમાં જ ભારત આ હથિયારોને એક્સપોર્ટ પણ કરશે. રવિવારે ૧૦૧ હથિયારોને ઈમ્પોર્ટ પર તબક્કાવાર રોક લગાવવામાં આવશે. આ હથિયારોને ઈમ્પોર્ટને ૨૦૨૦-૨૦૨૪ સુધી રોક લગાવી દેશે.\nઆ દરમિયાન દેશમાં બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમ મોદીએ ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજનું એલાન કરી શકે છે. જે હેઠળ એમએસએમઈ સેક્ટર, નાના કારોબારીઓને રાહત આપવી અને લોન આપવામાં આવી છે. આ એલાન બાદથી જ અલગ-અલગ મંત્રાલયોએ પોતાના સ્તરે સ્વદેશી સામાનને પ્રમોટ કરવા, વિદેશી સામાન પર રોક લગાવવાનું એલાન કર્યું છે.\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nદૃેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત\nઅલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયા\nકોરોના સંકટ: ૯૩ હજાર સંક્રમિત નોંધાયા, ૯૫ હજાર સાજા થયા\nભીડવાળાં સ્ટેશનો પર વસૂલાશે યુઝર ચાર્જ, રેલવે ટિકિટ થશે મોંઘી\nરશિયાની કોરોના વેક્સિનથી અંદાજે ૧૪ ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી\nજૂઠ્ઠા ચીનનો હવે સ્વિકાર: ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત\nવડાપ્રધાન સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કમ્પ્યૂટર હેક\nકૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે: મોદી\nઅનિલ અંબાણીને મોટી રાહત: એસબીઆઇની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\n૨૦૨૧ની શરૂઆતમાં દૃેશમાં કોરોના વેક્સિન લોન્ચ થવાની આશા: ડો.હર્ષવર્ધન\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/anaj-scame-in-valsad-gujarati-news/", "date_download": "2020-09-20T20:59:27Z", "digest": "sha1:AZYX7JMMSB3AJMR6WZFFW5P27SJBBBKM", "length": 9558, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "વલસાડ: બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પાડ્યા દરોડા, 397 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nવલસાડ: બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પાડ્યા દરોડા, 397 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો\nવલસાડ: બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પાડ્યા દરોડા, 397 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો\nવલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે કોલીવાડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. એ દરમિયાન પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગની ટીમે ટ્રકમાં ભરેલા જથ્થાની તપાસ કરતા તેમાંથી 397 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ઘઉંના જથ્થા અંગે ટ્રકના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી બિલ સહિતના અન્ય જરૂરી પુરાવા માગતાં ટ્રક ચાલક કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો.\nઆથી પુરવઠા વિભાગે શંકાના આધારે અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેને વલસાડ જિલ્લાના પારડીના સરકારી અનાજના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. હાલ તો અનાજનો આ જથ્થો પુરવઠા વિભાગે જપ્ત કરી અને વાહનોના નંબરના આધારે આ જથ્થો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને કોણે ભરાવ્યો હતો… અને કોણે ભરાવ્યો હતો… આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nલોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં ઉંધા રવાડે ચડી બે બ્હેનપણી, મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારી અમદાવાદ પહોંચી તે પહેલા થઈ ધરપકડ\nઉત્તર કોરિયા: સરમુખત્યાર કિમ જોંગના વિચિત્ર નિયમો, દરરોજ 90 મિનિટ સુધી ગાવા પડશે ગુણગાન\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત��રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1684", "date_download": "2020-09-20T20:09:17Z", "digest": "sha1:JAXSHV3LB7R6QUS3VRNUIJWQ4A5LVXYY", "length": 25783, "nlines": 125, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: એ છોકરો – મૅક્સિમ ગૉર્કી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએ છોકરો – મૅક્સિમ ગૉર્કી\nFebruary 7th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 20 પ્રતિભાવો »\n[મૂળ લેખક : મૅક્સિમ ગૉર્કી (રશિયા) અનુવાદ : વિજય શાસ્ત્રી. ‘વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ’ (1996) પુસ્તકમાંથી સાભાર.]\nકહેતાં મુશ્કેલી પડે એવી છે આ નાનકડી કથા. સીધીસાદી કથા. ત્યારે તો હું હજી નાનો જ હતો. ઉનાળાના વાસંતી દિવસો દરમિયાન કે પછી કોઈ રવિવારે છોકરાઓને ભેગા કરીને દૂર ખેતરો વટાવી જંગલમાં લઈ જતો. પંખીઓની પેઠે ચણચણતા છોકરાઓના ઝુંડમાં તેમના દોસ્ત બનીને ફરવામાં મને આનંદ પડતો.\nશહેરની ધૂળ અને ગલીઓની ગિર્દીમાંથી મુક્ત થઈ આ રીતે દૂર જવું છોકરાઓને પણ ગમતું. એમની માતાઓ એમને ભાથું બાંધી આપતી. હું થોડીક ખટમીઠી ટીકડીઓ ખરીદી લેતો, કવાસની બાટલી ભરી લેતો અને નાનકડું ઘેટું જેમ મોટાંઓની પાછળ ચાલ્યા કરે તેમ હું આ નફિકરા ટોળાની પાછળ પાછળ ચાલ્યા કરતો. ક્યારેક શહેરની મધ્યમાં તો ક્યારેક ખેતરોની પાર ઘેઘૂર વનો તરફ – જ્યાં વસંતે પોતાનું મુગ્ધ સામ્રાજ્ય ફેલાવ્યું હોય ત્યાં અમે ચાલી નીકળતા.\nસાધારણ રીતે તો ભળભાંખળું થતાં જ દેવળોની ઘંટડીઓનો રણકાર થતો હોય એ અરસામાં છોકરાઓના પગથી ઊડતી ધૂળવાળા રસ્તા પર અમે ચાલવાનું શરૂ કરી દેતા. બપોરે સૂર્ય માથા પર આવે અને છોકરાઓ રમીકૂદીને લોથ થઈ જાય ત્યારે જંગલને એક ખૂણે ભેગા થતા. સાથે લાવેલું ભાથું ખાઈને કેટલાક છોકરાઓ તો ત્યાં ઘાસ પર જ વૃક્ષોની છાંય હેઠળ લંબાવી જતા. સહેજ ઉમરવાન છોકરાઓ મારી ચારે બાજુએ વીંટળાઈ વળતા અને મને વાર્તા કહેવા ફરજ પાડતા. હું વાર્તા શરૂ કરતો અને એવો જુસ્સામાં આવી જતો કે મારા મિત્રો, યુવાનીનો દમામ અને પોકળ અભિમાન – એ બધાંની વચ્ચે પણ મને કોઈ વિદ્વદપરિષદમાં બેઠા હોવાનો અનુભવ થયો.\nઅમારી ઉપર અનંત આકાશ ઝૂમી રહ્યું છે, સામે જ જંગલની વિવિધતા પડી છે – એક નીરવ ચૂપકીદીમાં ઘેરાયેલી હવાનો એક સપાટો બાજુમાંથી સડસડાટ કરતો પસાર થાય છે. જંગલના સુગંધિત પડછાયાઓ થરથરે છે અને ફરીથી એક અજબ શાંતિ મારા આત્મા ઉપર છવાઈ જાય છે. આકાશના ભૂખરા પટમાં ધોળાં ધોળાં વાદળાં મંદ ગતિએ તરી રહ્યાં છે. સૂરજના તાપથી તપ્ત ધરાને જોઈ આકાશ શીતલ બને છે અને ઓગળતાં વાદળાંને કારણે રમ્યતા ધારણ કરે છે…. અને મારી ચારે બાજુએ નાના નાના છોકરાઓ છે, જેમને જિંદગીનાં દુ:ખો અને આનંદો બતાવવા હું અહીં લાવ્યો છું. મઝાના દિવસો હતા. ખરી ઉજાણીઓ એને જ કહેવાય. જિંદગીના બોજથી કંટાળેલું મારું મન બાળકોની નિર્વ્યાજ સુંદર ગમ્મતો અને લાગણીઓના નિર્દોષ ઝરામાં નહાતાં પ્રફુલ્લિત બની જતું.\nએક દિવસ શહેરની ભીડમાંથી આવી જ રીતે બહાર નીકળીને અમે એક ખેતરમાં પહોંચ્યા તો ત્યાં અમને એક અજાણ્યો છોકરો મળ્યો – એક કિશોર વયનો યહૂદી છોકરો. તેના પગ ઉઘાડા હતા. ખમીસ મેલું હતું, શરીર દૂબળું હતું અને માથાના વાળ વીખરાઈને લઘરવઘર થઈ ગયા હતા. એ કોઈ કારણથી દુ:ખી હોય એમ જણાઈ આવતું હતું. એને જોતાં જ કલ્પી શકાય કે એ ક્યારનો રડી રહ્યો હતો. એની નિર્દોષ આંખો સૂઝી ગઈ હતી અને લાલ થઈ ગઈ હતી. અને ભૂખથી બેસી ગયેલા ગાલમાં તે વધારે તીક્ષ્ણ લાગતી હતી. છોકરાઓની ભીડમાંથી માર્ગ કરીને તે ગલીની વચ્ચોવચ્ચ ઊભો રહ્યો. એણે પોતાના પગ સવારની ટાઢી જમીનમાં દઢતાપૂર્વક ખોડી દીધા હતા અને એના સુઘડ ચહેરા પરના બે હોઠ ભયથી ઊઘડી ગયા. બીજી જ ક્ષણે એક છલાંગ મારીને તે ફૂટપાથ ઉપર ચાલ્યો ગયો.\n’ બધા છોકરાઓ બૂમ પાડી ઊઠ્યા : ‘એ યહૂદી છોકરો છે, પકડો એને \nમને એમ હતું કે એ ભાગી જશે. પણ એમ ન થયું. એ તો ઊભો જ રહ્યો. એના મોટી મોટી આંખોવાળા ક્ષીણ ચહેરા પર એક ભયની રેખા અંકાયેલી હતી અને તેની હાંસી કરનાર છોકરાઓના ટોળાના શોરબકોરની વચ્ચે તે ફસાઈ ગયો હતો. એ વારંવાર પગના પંજા ઉપર ઊભો થઈ થઈને બધાથી ઊંચે આવવાનો પ્રયાસ કરતો હતો. રસ્તા પર એક બાજુએ આવેલી દીવાલ સાથે ખભા ટેકવી, બંને હાથ પાછળ નાખી, સ્વયંબદ્ધ દશામાં તે ઊભો હતો. અને એકદમ તે બોલી ઊઠયો : ‘હું તમને એક ખેલ બતાવું ’ એનો અવાજ અત્યંત તીક્ષ્ણ હતો. પહેલાં તો મને લાગ્યું કે એ પોતાની જાતને બચાવવાનો કોઈ કીમિયો હશે. છોકરાઓને એના કહેવામાં રસ પડવા લાગ્યો અને બધા એનાથી થોડેક દૂર હટી ગયા. કેટલાક મોટા છોકરાઓ જોકે હજીય તેના ભણી શંકાની નજરે જોતા હતા. અમારી શેરીના આ છોકરાઓ બાજુવાળા મહોલ્લાના છોકરાઓ સાથે લડ્યા કરતા. આથી એમના મનમાં એવું વસી ગયું હતું કે અમારા સિવાય બીજા કોઈની પણ તરફ તેઓ ઉપેક્ષા અને તિરસ્કારનો જ ભાવ રાખતા.\nપણ નાના છોકરાઓ તો ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યા :\n’ એ મોહક છોકરો દીવાલ પાસેથી આઘો ખસ્યો. એણે પોતાના નાનકડા શરીરને પાછળની બાજુએ કમાનની પેઠે વાળ્યું અને આંગળાં જમીનને અડકાડ્યાં અને એક ધક્કો આપી બંને પગ ઊંચે – આકાશ તરફ – કરી દીધા અને શીર્ષાસનની દશામાં હાથ પર ઊભો રહ્યો પછી તેણે ગોળગોળ ફરવા માંડ્યું. જાણે કોઈ આંતરિક શક્તિ તેને ઊલટાવી પલટાવી રહી હોય તેમ તે હાથપગની ચાલાકીથી ખેલ બતાવતો રહ્યો. એના મેલા ખમીસમાંથી એનો પાતળો દેહ, કાળી ચામડી, ખભા, ઘૂંટણો અને કોણી બહાર આવી જતાં હતાં. એવું લાગતું કે જો વધુ એક વાર તે નીચો વળ્યો તો ચોક્કસ એનાં હાડકાંની ગાંસડી તૂટી જશે. એને પરસેવો વળવા લાગ્યો. પીઠ પાછળથી ખમીસ ભીનું થઈ ગયું હતું. દરેક ખેલ પૂરો થતાં તે છોકરાઓની આંખોમાં જોતો – બનાવટી, ફિક્કા હાસ્યથી, એની ફિક્કી આંખો મોટી કરતો ત્યારે તેમાં કોઈક પીડા વરતાતી. કોઈ વિલક્ષણ રીતે તે આંખો પટપટાવતો. એની નજરમાં એક તાણ હતી – એક છોકરાની આંખમાં ન હોઈ શકે એવી તાણ. છોકરાઓ શોરબકોર કરીને એને પાનો ચડાવતા હતા. કોઈ કોઈ તો એનું અનુકરણ પણ કરવા લાગ્યા.\nએકાએક આ મનોરંજન કાર્યક્રમ પૂરો થયો. એ છોકરો પોતાની ખેલબાજી છોડી દઈ સીધો ઊભો થઈ ગયો અને કોઈક પીઢ કલાકારની પેઠે છોકરાઓ ભણી જોવા લાગ્યો. એના પાતળા હાથ લંબાવીને કહેવા લાગ્યો :\nબધા ચૂપ થઈ ગયા.\n‘હા.’ છોકરાએ જવાબ દીધો.\n ભાઈને પૈસા જોઈએ છે પૈસા જ લેવા હોયને તો તો ભાઈ પૈસા જ લેવા હોયને તો તો ભાઈ અમેય આવાં નખરાં કરીએ, શું અમેય આવાં નખરાં કરીએ, શું \nઅને હસતા-કલરવતા, ગાળો બોલતા છોકરાઓ ખેતરો ભણી દોડી ગયા. વાસ્તવમાં તેમાંના કોઈનીય પાસે એક કાણી કોડીયે નહોતી. મારી પાસે ફક્ત સાત કૉપેક હતા. મેં એમાંથી બે સિક્કા તેની ધૂળધોઈ હથેળીમાં મૂક્યા. છોકરાએ એને આંગળીથી ચપ કરતા ઉપાડી લીધા અને થોડુંક હસીને બોલ્યો :\n’ એમ કહી તે જવા માટે પાછળ ફર્યો તો મેં જોયું કે એની પીઠ પર કાળા કાળા ઘાનાં નિશાન પડ્યાં હતાં.\nતે થોભી ગયો. એણે મારી તરફ ધ્યાનથી જોયું અને ખૂબ શાંતિપૂર્વક હસતો હસતો બોલ્યો :\n એ તો ઈસ્ટરના મેળામાં એક ખેલ કરતાં અમે પડી ગયા હતા – બાપુ તો હજી ઘેર ખાટલામાં જ પડ્યા છે. પણ મને મટી ગયું તરત.’\nમેં એનું ખમીસ ઊંચકીને જોયું તો એની પીઠની ચામડી પર ડાબા ખભાથી માંડીને તે છેક સાથળ સુધી એક કાળો લાંબો ઘા પડ્યો હતો, જેના પર હવે પોપડા બાઝી ગયા હતા. અત્યારે ખેલ બતાવતાં બતાવતાં એ પોપડો વળેલી ચામડી ઉઝરડાઈ ગઈ હતી અને ત્યાંથી લોહી ફૂટી આવ્યું હતું \n‘બહુ ચચરતું નથી જોકે’ તે બોલ્યો : ‘હવે સારું છે. દુ:ખતુંયે નથી. માત્ર ખંજવાળ આવે છે એટલું જ.’ અને પછી કોઈક વીર ‘હીરો’ ની અદાથી તેણે મારી સામું જોયું. અને કોઈ ઘરડા-પીઢ માણસની અદાથી બોલ્યો :\n‘તમે શું એમ માનો છો કે આ બધું હું મારે પોતાને માટે કરું છું સોગંદથી કહું છું કે આ કંઈ મેં મારે ખાતર નથી કર્યું. મારા બાપુજી… અમારી પાસે એક પૈસોયે નથી અને મારા બાપ સખત રીતે ઘવાયા છે એટલે એક જણે તો કામ કરવું જ રહ્યું-કમાવું જ રહ્યું. વળી પાછા અમે રહ્યા યહૂદી. બધાં જ અમને હસે-ચીડવે, ધુત્કારે… ચાલો, આવજો સોગંદથી કહું છું કે આ કંઈ મેં મારે ખાતર નથી કર્યું. મારા બાપુજી… અમારી પાસે એક પૈસોયે નથી અને મારા બાપ સખત રીતે ઘવાયા છે એટલે એક જણે તો કામ કરવું જ રહ્યું-કમાવું જ રહ્યું. વળી પાછા અમે રહ્યા યહૂદી. બધાં જ અમને હસે-ચીડવે, ધુત્કારે… ચાલો, આવજો \nએ ખુશખુશાલ રીતે વાતો કરી ગયો. આગળ આવી ગયેલાં જુલ્ફાંને આંચકો મારી, પાછળ લાવી, તેણે અભિવાદન કર્યું અને ચાલ્યો ગયો – છેક ખુલ્લા દરવાજાઓવાળાં મકાનોનીય પાર – જે પોતાની કાચની આંખોથી એને તિરસ્કારદષ્ટિથી વીંધી રહ્યાં હતાં.\nઆ કિસ્સો કેટલો સામાન્ય છે \nપણ તેમ છતાં મુશ્કેલીઓને સમયે હજીય હું કૃતજ્ઞતાપૂર્વક એ છોકરાના ‘સાહસ’ ને યાદ કરું છું ત્યારે મને રોમાંચ થાય છે.\n« Previous માનસ રોગ – શ્રીરામચરિતમાનસ\nશિયાળુ તડકાનું કૂણું-કૂણું ગીત – રીના મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએ યાદગાર સાંજ – સોનલ મોદી\nઅમારાં લગ્નને એકવીસ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. લગ્નજીવનમાંય વખત જાય એમ બધું થાળે પડતું જાય છે. દૂધમાં ઊભરો શમે, તેમ લાગણીઓ અને ઊર્મિઓ શમતી જાય. વધતી જાય ફકત એક જ વસ્તુ.... અપેક્ષાઓ. અમે બંની અમારા લગ્નજીવનમાં પ્રેમની નજાકત ટકાવી રાખવાનો એક સરસ ઉપાય શોધ્યો છે. જો કે એ, આઈડિયા મારો જ હતો. મેં ‘એમને’ એટલે કે મારા પતિને – એક ... [વાંચો...]\nઓથ – ઉર્વી પ્રબોધ હરિયાણી\nઆજે સ્નેહાબેન ખૂબ જ આનંદિત હતાં. ઉત્સુકતાથી આનંદભર્યા ચહેરે ધીમું ધીમું ગીત ��ણગણતા આયનામાં જોઈ પોતાની જાતને સજાવી રહ્યાં. ગૌરવર્ણ-મોટી કાળી આંખો અને હજુ પણ ચમક જાળવી રાખેલ તેમની કરચલીહીન ત્વચા તેમની સાચી ઉંમરનો અંદાજ આવવા ન દેતી. છતાંય આશરે પિસ્તાલીસ વર્ષ તો તેમના પુત્ર સમયની 25 વર્ષની ઉંમર જોતાં મૂકવા જ પડે તેમ હતું. સારી બેંકમાં એક અધિકારી તરીકે ... [વાંચો...]\nવેરાયેલાં સમણાં – ડૉ. નવીન વિભાકર\n‘વાહેગુરુ કી ખાલસા.... વા ... હે ...ગુ....રુ..ની ફ...તે...હ... ’ બારણું ખૂલતાં જ અવાજ આવ્યો ને બારણામાં જ, એપાર્ટમેન્ટના બારણામાં જ, જુવાન ગુરુબચ્ચનસિંહનો એ બોલતાં, દેહ ઢળી પડતો દેખાયો. હાથમાંના પિત્ઝાનાં બૉક્સીઝ વેરણછેરણ થઇ ગયાં. લોહીલુહાણ જુવાનનું શરીર ઢળી પડ્યું ને આત્મા તેના મૂળ વતન પંજાબ..... ************************ ‘પાપાજી’ બારણું ખૂલતાં જ અવાજ આવ્યો ને બારણામાં જ, એપાર્ટમેન્ટના બારણામાં જ, જુવાન ગુરુબચ્ચનસિંહનો એ બોલતાં, દેહ ઢળી પડતો દેખાયો. હાથમાંના પિત્ઝાનાં બૉક્સીઝ વેરણછેરણ થઇ ગયાં. લોહીલુહાણ જુવાનનું શરીર ઢળી પડ્યું ને આત્મા તેના મૂળ વતન પંજાબ..... ************************ ‘પાપાજી મા ’ કહી હાથમાં પત્ર ફરફરાવતો કિશોરાવસ્થા પૂરી કરતો, ઝીણી ઝીણી દાઢીમૂછોને સંવારતો, માથાની ... [વાંચો...]\n20 પ્રતિભાવો : એ છોકરો – મૅક્સિમ ગૉર્કી\nઅતુલ જાની (આગંતુક) says:\nદુનિયામે કીતના ગમ હે, મેરા ગમ કીતના કમ હે.\nઆપણી આજુબાજુ નજર કરશું તો ઘણી વખત આપણને લાગશે કે આપણે તો ઘણા સુખી છીએ. પરંતુ પુરતી અનુકુળતા અને સગવડતાઓ ભોગવતા હોવા છતાં શું આપણે આ યહુદી છોકરા જેવી ખુમારી બતાવી શકીએ છીએ\nવાર્તાનું આલેખન સુંદર રીતે કરવામાં આવ્યું છે.\nવાત સાચી…સામાન્ય કિસ્સો…પણ એક છોકરા ની અસામાન્ય હિંમત… આંખો અનાયાસે જ ભીની થઈ ગઈ..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/govt-extends-work-from-home-norms-for-it-ites-companies-till-dec-31-ch-1001657.html", "date_download": "2020-09-20T22:09:23Z", "digest": "sha1:RKTNVU2S4R56K5NWHV3TJ43VHZNRTHG2", "length": 24669, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "govt extends work from home norms for it ites companies til dec 31– News18 Gujarati", "raw_content": "\nસરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nસરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું\nવિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ આ નિર્ણય પર સરકારનું સમર્થન કર્યું છે\nભારત સરકારે મંગળવારે IT કંપનીઓ સહિત અન્ય સેવા પ્રધાતાઓ (OSP) માટે વર્ક ફ્રોમ હોમના માપદંડને 31 ડિસેમ્બર સુધી વધાર્યું છે. જે પહેલા 31 જુલાઇ સુધી હતું. દૂરસંચાર વિભાગ (DoT)એ દેશમાં ફેલાયેલા કોવિડ 19 સંક્રમણના કારણે અન્ય તમામ સેવા પ્રદાન કરનારાને 31 ડિસેમ્બર 2020 સુધી ઘરથી કામ કરવાનું કહ્યું છે. આ વાતની જાણકારી દૂરસંચાર વિબાગે મોડી રાત્રે ટ્વિટ કરીને આપી હતી. DoTએ કહ્યું કે વર્તમાનમાં લગભગ 85 ટકા આઇટી કર્મચારી ઘરથી કામ કરવાનું કહ્યું છે. ખાલી મહત્વપૂર્ણ કાર્ય કરનાર લોકો જ ઓફિસ જઇ રહ્યા છે.\nવિપ્રોના ચેરમેન કર્યું ટ્વિટ - ઉલ્લેખનીય છે કે માર્ચમાં DoTએ કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉનના કેટલાક માપદંડો મુજબ 30 એપ્રિલ સુધી ઘરેથી કામ કરવાની સુવિધા આપી હતી. જેમાં પછી સંક્રમણ વધતા 31 જુલાઇ સુધી તેની આગળ કરવામાં આવી. આઇટી પ્રમુખ વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ આ નિર્ણય પર સરકારનું સમર્થન કર્યું છે અને તેમને ધન્યવાદ વ્યક્ત કરતા ટવિટ કરી કહ્યું છે કે આનાથી વૈશ્વિક સ્તર પર અમારા સ્ટેન્ડ અને જવાબદારી વધારવામાં ખૂબ મદદ મળી છે.\nનેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીજ (Nasscom)એ એપ્રિલમાં જાહેર કરેલા આંકડા મુજબ ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ અને ઇન્ફોસિસ લિમિટેડ સહિત અનેક પ્રમુખ ભારતીય આઇટી કંપનીઓએ પોતાના 90 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. નૈસકૉમના અધ્યક્ષ દેબજાની ધોષે ડીઓટી અને દૂરસંચાર તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ભારતીય આઇટીને મજબૂત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે.\nતેમણે કહ્યું કે કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને ટિયર ટૂ થ્રી સેક્ટરમાં પ્રતિભા વધારવા માટે ઘરથી કામ કરવાની પ્રવૃત્તિ મહામારી સમાપ્ત થયા પછી પણ ચાલી રહેવાની સંભાવના છે. કારણ કે કંપનીઓ આ પ્રણાલીને પ્રભાવી માની રહી છે. અને આ મોડલમાં ઓફિસ માટે ઓછી સ્થાનની આવશ્યકતા રહેશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-lady-doctor-attack-on-pregnant-woman-with-surgical-instrument-in-surat-civil-hospital-844911.html", "date_download": "2020-09-20T20:38:23Z", "digest": "sha1:YX2RUHZLMTIBPRDERBAEQCJPYJYICDIZ", "length": 23728, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "lady doctor attack on pregnant woman with surgical instrument in surat civil hospital– News18 Gujarati", "raw_content": "\nસુરતઃ મહિલા ડોક્ટરે પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી કર્યા ઘા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતઃ મહિલા ડોક્ટરે પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી કર્યા ઘા\nનવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે એક પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ મારી દેતા ભારે હંગામો થયો હતો.\nન્યૂઝ18 ગુજરાતીઃ નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે એક પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ મારી દેતા ભારે હંગામો થયો હતો. સંબંધીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો વોર્ડની બહાર આવી પહોંચતા પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસ સિવિલમાં દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ લઇ બીજા વર્ષની રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.\nમળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ખાતેના સુડા આવાસમાં રહેતી રૂચીબહેન નિતેશ તિવારીને ગત તા.21મી પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારબાદ તેણીને સિવિલ ખસેડાઇ હતી. જ્યાં બીજા દિવસે સવારે રૂચીબહેનને બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રસૂતિ સમયે ટાંકા આવ્યા હતા. જે દિવસ દરમિયાન ખૂલી જતા અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો.\nરાત્રીના સમયે ડો.કૃપાલીબહેન તેણીને બીજા વોર્ડમાં લઇ ગઈ હતી. થોડા સમય બાદ રૂચીબહેન રડારોડ કરતા પોતે દાખલ હતી. તે વોર્ડ તરફ દોડી આવી હતી. તેણીના કાનમાંથી લોહી નીકળતું જોઇ પતિ નિતેશ તથા અન્ય દર્દીના સગા સંબંધી તેણીની પાસે દોડી આવ્યા હતા. રૂચીબહેનના કહેવા પ્રમાણે વોર્ડમાં ટાંકા લેતી વખતે ડો.કૃપાલીબહેને તેણીને થાપડ મારી હતી. તેમજ સર્જિકલ ઇન્સ્ટુમેન્ટ કાનમાં મારી દઇ ઇજા પહોંચાડી હતી.\nઆ પણ વાંચોઃ-પાર્કિંગ પોલિસીને કારણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે: સુરત પોલીસ કમિશ્નર\nસુત્રોના જણાવ્યા પ્રમાણે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે પોલીસે કરેલી પૂછપરછમાં ડો.કૃપાલીએ જણાવ્યું હતું કે, ટાંકા લેતી વખતે રૂચીબેનને દુખાવો થતો હોય માથુ આમ��ેમ ફેરવી રહી હતી. તે સમયે તેણીની કાનની બુટ્ટીના લીધે કાનમાં ધસરકો લાગતા ઇજા થઇ હતી. જેને લીધે લોહી નીકળ્યું હતું. તેણીને મારવાની વાત ખોટી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરતઃ મહિલા ડોક્ટરે પ્રસૂતાને કાનમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી કર્યા ઘા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2020-09-20T20:15:03Z", "digest": "sha1:VUMBRGN2XLMWYIPWSEXZBRJRDH4WRSSY", "length": 5739, "nlines": 130, "source_domain": "gu.wikipedia.org", "title": "બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ - વિકિપીડિયા", "raw_content": "\n૨:૧ના પ્રમાણમાં ચળકતા ઘેરા વાદળી રંગ અને સોનેરી રંગના ત્રણ ઊભા પટ્ટા અને વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ.\nબાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ ૨:૧ના પ્રમાણમાં બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા અને વચ્ચે સોનેરી રંગનો પટ્ટો તથા વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ ધરાવે છે.\nબંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા સમૂદ્રને તથા વચ્ચેનો સોનેરી પટ્ટો ટાપુની સોનેરી રેતીને દર્શાવે છે. કાળી ત્રિશૂળ (Trident) જેવી આકૃત્તિ બાર્બાડોસના વસાહતી બિલ્લામાંથી લેવામાં આવી છે. જ્યાં આ ત્રિશૂળાકૃત્તિ બાર્બાડોસ પર રોમન બ્રિટાનિયાનો કબજો દર્શાવતી હતી અને હવે એ નીચેથી તૂટેલી ત્રિશૂળાકૃત્તિ રોમન બ્રિટાનિયાથી દેશની મુક્તિ દર્શાવે છે.[૧] ઉપરાંત ત્રિશૂળના ત્રણ પાંખીયા લોકશાહીના ત્રણ સિદ્ધાંતો, સરકાર (૧) લોકો દ્વારા, (૨) લોકો માટે અને (૩) લોકો વડે, દર્શાવે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૨૩:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-against-the-will-love-marriage-daughter-father-kidnapped-in-surat-tvkp-923457.html", "date_download": "2020-09-20T20:11:22Z", "digest": "sha1:PO7QTYAVE7C2XIHLUGOOSFWLC7VVJUMG", "length": 24197, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Against the will love marriage daughter Father Kidnapped in surat– News18 Gujarati", "raw_content": "\nસુરત: મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિતાએ કર્યું અપહરણ, પતિએ નોંધાવી ફરિયાદ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત: મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિતાએ કર્યું અપહરણ, પતિએ નોંધાવી ફરિયાદ\nસમાધાનનું કહી પિતાએ બોલાવ્યા હતા, અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા\nકિર્તેશ પટેલ, સુરત: સુરતમાં એક યુવતીએ પાંચ વર્ષના પ્રેમ સબંધને લઈને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમી યુવક સાથે લગ્ન કાર્યા હતા. બાદમાં યુવતીના પરિવારે ધામધૂમથી લગ્ન કરાવી આપવાનું કહીને બોલાવ્યા બાદ યુવતીનું અપહરણ કરી લી��ુ. આ મુદ્દે યુવતીના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણ હનીપાર્ક ચાર રસ્તા સ્થિત દયાળજી એપાર્ટમેન્ટમાં રહેતો દેવાંગ પરેશ શાહને, નમ્રતા ઉપાધ્યાય નામની યુવતી સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારને લગ્ન માટે આ યુવક અને યુવતી દ્વારા ગણી વકત વાત કરવામાં આવી હતી, પરંતુ બંનેના પરિવાર લગ્ન માટે ત્યાર ન હતા. આખરે બંન્નેએ નમ્રતાના માતા-પિતાની મરજી વિરૃધ્ધ ગોપીપુરા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, અને એસએમસીમાં લગ્ન નોંધણી પણ કરાવી હતી.\nઆ લગ્નની જાણકારી યુવતીના પરિવારને થતા તેમણે યુવતીને પાલનપુર ખાતે રહેતા મામાને ત્યાં મોકલી આપ હતી. આ બાબતની જાણ મળતા પ્રેમી દેવાંગ તેના મિત્ર સાથે પાલનપુર ખાતે પહોચ્યો હતો અને યુવતીને ત્યાંથી ભગાડીને વાયા અંબાજી થઇ સુરત લઈને આવી ગયો હતો. સુરત આવ્યા બાદ નમ્રતાએ પોતે પોતાની મરજીથી દેવાંગ સાથે લગ્ન કર્યા હોવાનો લઈને તેની સાથે રહેવા લાગી હતી. અને પરિવાર હેરાન ન કરે તે માટે તેમણે અડાજણ પોલીસ મથકમાં અરજી કરી હતી.\nથોડા સમય બાદ યુવતીના પિતાએ યુવકના અન્ય સંબંધી સાથે મળી લગ્ન માટે સમાધાન કરવાનું કહીને બંનેના લગ્ન ધામધૂમથી કરી આપવાનું કહીને સમાધાન કર્યું હતું. ગતરોજ આ દંપતીને જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે યુવતીના પિતાએ બોલાવ્યા હતા અને અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા હતા. પોતાની સામે જ પતિ દેવાંગે પત્ની નમ્રતાનું અપહરણ થતા, ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયો હતો અને સસરા, તથા તેના સંબંધી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી નમ્રતાની તપાસ શરુ કરી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરત: મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિતાએ કર્યું અપહરણ, પતિએ નોંધાવી ફરિયાદ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/ahmedabad-swimmer-aryan-nehra-becomes-youngest-ever-swimmer-to-represent-india-in-the-world-swimming-championships/150322.html", "date_download": "2020-09-20T21:44:33Z", "digest": "sha1:5B6WLHL5RS4I7WV2HF7NJEG7IS4IFYAP", "length": 5260, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આર્યન નેહરાની નવી સિદ્ધિ | નવગુજરાત સમય", "raw_content": "\nવર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આર્યન નેહરાની નવી સિદ્ધિ\nવર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આર્યન નેહરાની નવી સિદ્ધિ\nઅમદાવાદનો આર્યન સ્વિમિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં 70 વર્ષ બાદ ભારતનું પ્રતિનિધિત્વ કરનારો સૌથી નાની ઉંમરનો ભારતીય સ્વિમર બન્યો\nનવગુજરાત સમય : અમદાવાદ\nગુજરાતનો સ્ટાર સ્વિમર આર્યન નેહરાએ એક મોટી સિદ્ધિ નોંધાવી છે. 15 વર્ષીય આર્યન સાઉથ કોરિયાના ગ્વાંગજુમાં રમાઈ રહેલી સ્વિમિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં 70 વર્ષ બાદ ભારતનું પ્રતિનિધિત્વ કરનારો સૌથી નાની ઉંમરનો ભારતીય સ્વિમર બન્યો છે.\nઅમદાવાદી આર્યન નાની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે. હાલમાં તે બેંગકોકની બ્રિટિશ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો રહે છે. આર્યન 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં નિષ્ણાંત છે.\nઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના પુત્ર આર��યનનો સમાવેશ ભારત સરકારની ટારગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ માટે પણ પસંદગી કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર એવા ખેલાડીઓનો સમાવેશ કરે છે જે ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવી શકે છે.\nઆ વર્ષે જૂનમાં રાજકોટમાં રમાયેલી 36મી સબ જૂનિયર અને 46મી જૂનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં પણ તેણે રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આર્યને જૂનિયર બોયસમાં 400 મીટર ફ્રીસ્ટાઈલમાં 4 મિનિટ અને 0.91 સેકન્ડના સમય સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nશિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ\nહિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, અનસને પણ ગોલ્ડ\nનોવાક યોકોવિચે પાંચમું વિમ્બલડન ટાઈટલ જીત્યું\nવિમ્બલડન 2019 : ફેડરરે નડાલને સેમિફાઈનલમાં હરાવ્યો, ફાઈનલમાં જોકોવિચ સામે ટક્કર\nWimbledon 2019: નોવાક યોકોવિચ છઠ્ઠી વાર ફાઇનલમાં,ફેડરર અથવા નડાલ સાથે થઇ શકે છે મુકાબલો\n11.31 સેકેન્ડમાં દુતી ચંદની ધમાલ,વડાપ્રધાન મોદી થી માંડીને અમિતાભ બચ્ચન સુધીના લોકોએ આપી શુભેચ્છાઓ,જુઓ આ VIDEO\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://news4gujarat.com/2020/02/19/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE/", "date_download": "2020-09-20T19:22:32Z", "digest": "sha1:AKINBRJU2QAVZN5E376JAPC5N6HOMFFE", "length": 12393, "nlines": 188, "source_domain": "news4gujarat.com", "title": "રાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ – news4gujarat", "raw_content": "\nરાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ\nયાર્ડમાં મચ્છરો કેવી રીતે ઘૂસે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ\nમનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન\nયાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ, સાંજ સુધીમાં બેઠક યોજી નિર્ણય લેવાશે\nબેડી માર્કેટીંગ યાર્ડ નજીક વહેતી આજી નદીમાં જળજન્ય વનસ્પતિનું પ્રમાણ અતિશય વધી જવાના કારણે મચ્છરોના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા અચાનક ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. સાંજ પડતા જ મધમાખીના ઝુંડની જેમ અસંખ્ય મચ્છરના ઝુંડો માર્કેટ યાર્ડમાં ત્રાટકે છે. યાર્ડમાં મચ્છરો કેવી રીતે આવે છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મચ્છરના અસહ્ય ત્રાસથી માર્કેટ યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને ખેડૂતો પરેશાન થતા સોમવારથી હિંસક પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા છે. આજે સતત બીજા દિવસે હડતાળ યથાવત છે. સોમવારે 30 પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ અપ્રમાણસર વધી જતા તાકીદના ધોરણે આ બાબતને સ્થાનિક આપદા ગણી તેના નિવારણ માટે સઘન પ્રયાસ શરૂ કરાયા છે. બેડી માર્કેટીંગ યાર્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં મચ્છરોના ત્રાસમાંથી મુક્ત કરવા આ વિસ્તારમાં આવેલી જળકુંભીને નાબૂદ કરવા સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી ડીવેડર મશીન મોકલવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.\nવેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ\nયાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ રહ્યા છે. જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓને સમજાવટનો દોર યથાવત છે પરંતુ વેપારીઓ માનવા તૈયાર નથી. આજે સાંજ સુધીમાં યાર્ડના સંચાલકો અને વેપારીઓ તથા મજૂરો વચ્ચે બેઠક યોજાશે. સૌરાષ્ટ્રના બીજા નંબરનું યાર્ડ બંધ રહેતા ખેડૂતો પરેશાન થયા છે. મનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.\nપોલીસનો બંદોબસ્ત યથાવત, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું\nસોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી યાર્ડમાં માલની હરાજી નહીં બોલાતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. આજે બુધવારે વેપારીઓની બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. મચ્છર ભગાવવા કલેક્ટર, મનપા, જિલ્લા પંચાયત, આરોગ્ય સહિતના છ તંત્ર મેદાને આવ્યા છે.\nફોગીંગ માટે મનપાએ બે મશીન ફાળવ્યા, એક જ ચાલ્યું\nમચ્છરોનો ત્રાસ અને જળકુંભી દૂર કરવા માટે કોર્પોરેશન, જિલ્લા પંચાયત એકબીજાને ખો આપી રહ્યા હતા. સોમવારે વિરોધ કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મંગળવારે ફોગીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવા માટે મનપાએ જિલ્લા પંચાયતને બે મશીન આપ્યા હતા પરંતુ તેમાંથી એક જ મશીન ચાલ્યું હતું.\nરાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ was originally published on News4gujarati\nPrevious Previous post: રાજકોટ – પ્રદ્યુમન પાર્કમાં દીપડાના ત્રીજા દિવસે કોઇ સગડ નહીં, આજથી ઝૂ લોકો માટે ખુલ્લું મુકાયું\nNext Next post: રાજકોટ – જ્યાં 28 લાખનો ફ્લેટ મળે છે ત્યાં રૂડા 5.50 લાખનો ફ્લેટ આપશે\nગરમીમાં ઠંડક: કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડથી કોરોના ફેલાતો નથી\nકર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયાની દિલ્હીની ઓફિસ સીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/stress/", "date_download": "2020-09-20T20:55:40Z", "digest": "sha1:LOXXCZU4KYY3RU75AV6F6GSMILXNWXP6", "length": 10594, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "Stress - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકોરોના વાયરસમાં તણાવને કારણે પુરૂષો ખાઈ રહ્યા છે ચોકલેટ્સ તો મહિલાઓ કરી રહી છે આ ગંદુ કામ\nઇઝરાયલી સંશોધનકારો મત અનુસાર સામાન્ય રીતે પુરુષો તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં દારૂ અને અશ્લીલતા તરફ વળે છે, જ્યારે મહિલાઓ ચોકલેટ ખાઈને પોતાના તણાવને દૂર કરવાનો પ્રયાસ કરે...\nનોકરિયાત 47 ટકા મહિલાઓમાં રોગચાળાને કારણે તણાવ વધ્યો, બાળકોના કારણે ઘરેથી કામ કરી શકતી નથી\nભારતમાં લગભગ 50 ટકા કામ કરતી મહિલાઓ કોરોનાના ચેપી રોગચાળા દ્વારા વધુ પડતું દબાણ અનુભવી રહી છે. પ્રોનલાઇન પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઇન દ્વારા એક સર્વે આ...\nથાક અને કંટાળો આવતો હોય તો થઇ શકે છે આ સમસ્યા, આ લક્ષણોને ભૂલથી પણ ન અવગણો\nઓફિસએ જતા કર્મચારી, ગૃહિણીઓ કે અભ્યાસ કરતાં બાળકોમાં સામાન્ય સમસ્યા હોય છે સતત અનુભવાતો થાક અને આળસ. લાંબા સમય સુધી શારીરિક થાક રહે તેમજ માનસિક...\nકરિયર અને કામને લઈને સ્ટ્રેસમાં ન રહો નહી તો જલ્દી થઈ જશો વૃદ્ધ, વૈજ્ઞાનિકોએ આપી ટિપ્સ\nઆજના સમયમં સફળ કરિયર બનાવવી બહુજ જરૂરી છેકે લોકો બસ તેની ભાગમભાગમાં જ રહે છે. ડોક્ટર હોય, એન્જીનિયર હોય, શેફ હોય અથવા ફિલ્મજગત સાથે જોડાયેલાં...\nમેન્ટલ સ્ટ્રેસને દુર રાખે છે આ 6 ટીપ્સ, નંબર 3 છે ખૂબ અસર કારક\nઓફિસ, ઘર અને સામાજિક જવાબદારીઓ પૂરી કરવાની દોડધામમાં લોકો પોતાનું ધ્યાન રાખવાનું ભુલી જાય છે. આ બેદરકારીની અસર વ્યક્તિના શરીર પર થાય તો તે જોઈ...\nસુરતમાં ધોરણ 12નાં વિદ્યાર્થીએ માનસિક તણાવમાં કર્યો આપઘાતનો પ્રયાસ\nસુરતમાં વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ધોરણ-12ની પરીક્ષાના માનસિક તણાવમાં આવી વિદ્યાર્થીએ ચપ્પુથી ગળું કાપી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે વિદ્યાર્થી...\nતાણયુક્ત જીવનમાં સ્ટ્રેસથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે શ્વસનનિયંત્રણ\nસ્ટ્રેસ (તાણ) આજના શહેરી જીવનનો અનિવાર્ય અને અવિભાજ્ય હિસ્સો બની ગયો છે, પરંતુ સ્ટ્રેસની માત્રા વધી ન જાય એ માટે તકેદારી લેવી જરૂરી છે. સ્ટ્રેસના...\nપરીક્ષા સમયે બાળકોને તણાવથી દૂર રાખવા છે, તો અપનાવો સંજીવનીરૂપી 5 ઉપાયો\nબાળકોની સાથે તેના માતા-પિતા પણ પરીક્ષાના તાપમાં તપતા હોય છે, પરંતુ વાલીના માતા-પિતા માટે જરૂરી છે કે બાળકોમાં પરીક્ષાનો ડર વધવા દે નહીં. જેના માટે...\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=299&catid=3", "date_download": "2020-09-20T20:35:25Z", "digest": "sha1:VKGP5NRSPFM4TUUOTOB36U6KCLSJTECT", "length": 8820, "nlines": 120, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nકેટલાક કારણોસર મારો લોગ થોડી મિનિટો પછી ઑફલાઇન જાય છે\nકેટલાક કારણોસર મારો લોગ થોડી મિનિટો પછી ઑફલાઇન જાય છે 2 વર્ષ 7 મહિના પહેલા #987\nઆભાર પ્રાપ્ત થઈ છે: 17\nશા માટે ખાતરી નથી, પણ જ્યારે હું લોગ ઇન કરું છું, ત્યારે હું સભ્ય તરીકે બતાવીશ, લગભગ 1 મિનિટમાં, જ્યારે હું પોસ્ટ્સ વાંચી રહ્યો છું, તે મને દૂર બતાવે છે, અને પછી એક મિનિટ પછી તે મને ઑફલાઇન તરીકે બતાવે છે, જ્યારે હું હજી પણ સક્રિય છું સ્થળ.\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nકેટલાક કારણોસર મારો લોગ થોડી મિનિટો પછી ઑફલાઇન જાય છે 2 વર્ષ 4 મહિના પહેલા #1058\nઆભાર પ્રાપ્ત થઈ છે: 6\nએ જ વસ્તુ અહીં પણ છે.\nમારો કમ્પ્યુટર: સીપીયુ: એએમડી રાયઝન 7 1700X @3.9GHz | મધરબોર્ડ: ASUS પ્રાઇમ X370 પ્રો રેમ: જી સ્કિલ રીપોઝ વી વી 16GB 3200MHz @2933MHz | ગ્રાફિક્સ કાર્ડ: ASUS GeForce GTX 1070 ડ્યુઅલ | સંગ્રહ: સેમસંગ 850 ઇવો 250GB એસએસડી + વેસ્ટર્ન ડિજિટલ 1TB ડબલ્યુડી બ્લુ એચડીડી | પીએસયુ: ઇવીજીએ સુપરનોવા 750 G2 750W | ઓએસ: વિન્ડોઝ 10\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nકેટલાક કારણોસર મારો લોગ થોડી મિનિટો પછી ઑફલાઇન જાય છે 2 વર્ષ 4 મહિના પહેલા #1061\nઆભાર પ્રાપ્ત થઈ છે: 33\nતમારે ખાતરી કરવી જરૂરી છે કે તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર અમારા કૂકીઝને સ્વીકારે છે, કૂકીઝ તમારા સત્રને સંગ્રહિત કરશે અને તમને લૉગ ઇન કરશે.\nએરિક - સામાન્ય સંચાલક - હંમેશા મદદ કરવા માટે ખુશ\nનીચેના વપરાશકર્તા (ઓ) જણાવ્યું હતું કે આભાર: DRCW, JanneAir15\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nકેટલાક કારણોસર મારો લોગ થોડી મિનિટો પછી ઑફલાઇન જાય છે\nસમય પાનું બનાવવા માટે: 0.165 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્��માણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-yyp-2/", "date_download": "2020-09-20T20:26:51Z", "digest": "sha1:GHPA3QNK4OAU33SFV54WZGEC5FPSIGXL", "length": 9395, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરનું YYP ગ્રુપ લોકોની સેવામાં ખડેપગે, આ યુવાનો જબરદસ્ત શ્રમદાન કરી રહ્યા છે | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરનું YYP ગ્રુપ લોકોની સેવામાં ખડેપગે, આ યુવાનો જબરદસ્ત શ્રમદાન કરી રહ્યા...\nસિહોરનું YYP ગ્રુપ લોકોની સેવામાં ખડેપગે, આ યુવાનો જબરદસ્ત શ્રમદાન કરી રહ્યા છે\nરાત્રીના ફરજ પરના અધિકારી કર્મીચારીઓને વિશ્વ હિન્દુ પરિષદ અને YYP દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થાઓ\nવિશ્વભરમાં ફડફડાટ ફેલવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે. હજારો મોત ભયાનક વાતો અને ફફડાટ ફેલાવતા સમાચારોથી સૌ કોઈ સુન્ન છે. કોરોનાને અટકાવવા દવા છંટકાવ, આરોગ્ય તપાસ, આઇસોલેશન તેમજ ક્વોરન્ટાઇન જેવા પગલાં લેવાઈ રહ્યા છે. જે પગલે ભારતમાં પણ જનતા કફર્યું લાગુ પાડવામાં આવ્યું જેને સફળ પ્રતિસાદ મળ્યો. આજે સતત આઠમાં દિવસે પણ શહેરની સડકો સુમસામ અને વાતાવરણ ભેંકાર ભાસતું જોવા મળી રહ્યું છે ડર સમજી શકાય તેવો અને વ્યાજબી પણ છે.\nડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ પોતાને બચાવી રહ્યા છે. આ બધી વાતો વચ્ચે સિહોરમાં અનેક સંસ્થાઓ માનવતાના નાતે લોકોને ઉપયોગી થઈ રહી છે જેમાની એક સંસ્થા સિંહોરનું યુવા YYP ગ્રુપ શહેરની દરેક સંસ્થાના સહયોગમાં રહીને જબરદસ્ત શ્રમદાન કરી રહી છે અને પોતાનું યોગદાન પણ આપી રહી છે શહેરની અલગ અલગ સંસ્થાઓ કીટ અને ફ્રુટ પેકેટ વિતરણ રહી છે જેમાં YYP ગ્રુપ અથાગ પ્રયત્નો કરીને ગરીબો સુધી પોહચાડવાનું કામ કરી રહી છે તેમજ YYP ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાત્રીના સમયે સિહોરના ફરજ પરના પોલીસ અધિકારી કોન્સ્ટેબલ કર્મચારીઓને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મલય રામાનુજ સહિતના આ યુવાનોની મહેનત ખરેખર કાબિલે – તારીફ છે.\nPrevious articleરાત્રે શહેરને સુરક્ષિત રાખતા પોલીસની સેવામાં હિંદુ જાગરણ મંચના યુવાનો\nNext articleરંઘોળા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.કાર્તિક રાઠોડ ઘેરહાજર મળ્યા-સરપંચે કરી ફરિયાદ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/06/26/%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87/", "date_download": "2020-09-20T21:15:27Z", "digest": "sha1:GSFMYTTT2PXXHJHRJ4LXGNG7WXQ6F3CH", "length": 4403, "nlines": 100, "source_domain": "www.vasantiful.com", "title": "ખોળો ભરાશે – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\n[સ્ત્રી ના જીવનમાં જુદા જુદા સમયે જુદા જુદા પડાવ આવે છે, અને એમાંનો જ એક પડાવ એટલે મા બનવાનો સમય. આ પડાવ ની પહેલા, પ્રસુતિની પીડાને સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તે માટે ખોળો ભરવાની એક વિધિ થતી હોય છે. મારી એક જીગરજાન મિત્ર જે મારાથી જોજનો દુર છે પણ છતાંય મારી સાથે છે એ પણ અત્યારે આ પડાવ પર ઉભી છે. સંજોગો વશાત એની ખોળો ભરવાની વિધિ થઇ નથી. એટલે આ કાવ્ય એના માટે…..અને ભગવાનને મારા અંતરની અરજ કે દરેક ક્ષણે ઇશ્વર એની પડખે રહે. ]\nને ઘર પણ ભરાઇ જાશે\nહ્રદય પણ ભરાઇ જાશે\nને સ્ત્રીનું સાચુ તત્વ મળશે\nસોનેરી સ્વપ્નો નું આકાશ મળશે\nને સાચુ સુખ મળશે.\nમા શબ્દની મમતા મળશ��\nને પ્રેમ શબ્દની સંવેદના મળશે\nરમકડાંને નવું બાળક મળશે\nને ઘરને નવું વાતાવરણ મળશે\nને ઘર પણ ભરાઇ જાશે\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nNext Post બોખો ચહેરો\nહૃદયનો હૃ લખવા માટે hR ટાઇપ કરશો…\nજિતેન્દ્રસિન્હ સોલંકી, ગાંધીનગર સેકટર ૨૦\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%B2%E0%AA%86%E0%AA%B0/", "date_download": "2020-09-20T21:34:53Z", "digest": "sha1:PCH6YLQNHBESFUK62GKZJZM3E6GIFNTR", "length": 5645, "nlines": 105, "source_domain": "amreli.nic.in", "title": "સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nસુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની કામગીરી\nતાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.\nતાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.\nતાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.\nહાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી\nડી.આઇ.એલ.આર.માં થઇ આવતા તેના હુકમો કરવા.\nરી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.\nસુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની તાંબાની કચેરીઓ-\nડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર)\nસિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી\nસુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-\nસરનામુ:- જીલ્લા મોજણી સેવા સદન, પ્રાંત ઓફીસની સામે, અમરેલી\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/not-get-1-crore-loan-approval-in-just-59-minutes-for-sme-and-msme-808989.html", "date_download": "2020-09-20T21:54:59Z", "digest": "sha1:5BKB45IOLF4UDILJI2KW5LAVGYIE7ODG", "length": 22807, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Not get 1 crore loan approval in just 59 minutes for SME and MSME– News18 Gujarati", "raw_content": "\nમાત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; બીજી નવેમ્બરથી જ, જાણો કેવી રીતે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nમાત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; બીજી નવેમ્બરથી જ, જાણો કેવી રીતે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)\n‘સીએનબીસી-અવાજ’ને પ્રાપ્ત થયેલી 'એક્સક્લુઝિવ' માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે.\nન્યૂઝ18 ગુજરાતી : હવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં તમને રૂ. 1 કરોડ સુધીની લોન મળી શકશે. મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરવા જય રહી છે. ‘સીએનબીસી-અવાજ’ને પ્રાપ્ત થયેલી 'એક્સક્લુઝિવ' માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે. આ યોજના અંતર્ગત નાના કારોબારીઓ માટે એક કરોડ રૂપિયાની લોન હવે આસાનીથી પ્રાપ્ત થશે. આ સાથે જ આ વ્યવસાયકારો માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે.\nસુમાહિતગાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ યોજના મુજબ- 1. એમએસએમઇ માટે સસ્તા વ્યાજ ડરથી લોન મળશે, 2. વ્યાજમાં મળનારી છૂટ વધારશે, 3. એમએસએમઇ ના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહન અપાશે, 4. નાના-મધ્યમ ઉદ્યોગકારોના યુનિટો ઉપર સબસીડી લોન વધારાશે, 5. નાના-મધ્યમ ઉદ્યોગકારોને હાથો-હાથ લોન અપાશે.\nજોકે, આ યોજના લાગુ કરતા પૂર્વે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.\nએમએસએમઇ ઉપર સરકારનું વધારે ધ્યાન એટલા માટે છે કે આ ક્ષેત્ર જ સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે. આ ક્ષેત્રમાંથી તમામ પ્રકારની નોકરશાહી દૂર કરી તેનો વિકાસ કરવા તરફ સરકાર વધારે ચિંતિત છે.\nઆ પણ વાંચોઃ RBI વિવાદ પર બોલ્યા નાણામંત્રી, સરકાર આગળ પણ આપતી રહેશે સલાહ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમ��ત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમાત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; બીજી નવેમ્બરથી જ, જાણો કેવી રીતે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/travel-lovers-overwhelming-response-to-the-navajo-gujarat-time-travel-connect/152964.html", "date_download": "2020-09-20T20:47:49Z", "digest": "sha1:NXVKA7WZYYZP7EMBL2GCRGFGHTENM6DD", "length": 8374, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "‘નવગુજરાત સમય’ટ્રાવેલ કનેક્ટને પ્રવાસપ્રેમીઓનો જોરદાર પ્રતિસાદ | નવગુજરાત સમય", "raw_content": "\n‘નવગુજરાત સમય’ટ્રાવેલ કનેક્ટને પ્રવાસપ્રેમીઓનો જોરદાર પ્રતિસાદ\n‘નવગુજરાત સમય’ટ્રાવેલ કનેક્ટને પ્રવાસપ્રેમીઓનો જોરદાર પ્રતિસાદ\nઊર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ઉદ્‌ઘાટન, મેયર બિજલ પટેલની વિશેષ ઉપસ્થિતિ\nનવગુજરાત સમય > અમદાવાદ\nકોઇપણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હોય, ભલે તે જંગલ હોય, હિલ સ્ટેશન હોય, બીચ હોય, ઐતિહાસિક સ્થળ હોય, યાત્રાધામ હોય કે પછી વિદેશોમાંનું કોઇ જાણીતું પ્રવાસસ્થળ હોય, ત્યાં હરવા-ફરવા જનારાઓમાં ગુજરાતવાસીઓનું પ્રમાણ ઘણું મોટું હોય છે એ વિશ્વભરમાં જાણીતી વાતને અમદાવાદના પ્રવાસપ્રેમીઓએ વધુ એકવાર સાચી સાબિત કરી છે. ‘નવગુજરાત સમય’ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપક્રમે બે દિવસ માટે રાજપથ ક્લબના ગોલ્ડન હોલમાં યોજાયેલા ‘ટ્રાવેલ કનેક્ટ 2019’માં ���્રથમ દિવસે પ્રવાસપ્રેમીઓએ ભીડ જમાવી હતી. સતત ચોથીવાર યોજાયેલા આ ટ્રાવેલ કનેક્ટ-2019નું ઉદ્‌ઘાટન રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું. શહેરનાં મેયર બિજલબહેન પટેલ પણ ટ્રાવેલ કનેક્ટ-2019માં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.\nઆ પ્રસંગે શક્તિ ટ્રાવેલ્સના મહેશભાઇ દૂધકિયા,કોક્સ એન્ડ કિંગ્સના સ્ટેટ હેડ શૈલેષ મિસ્ત્રી, સંજીવ છાજેડ, સન ફ્લાવર હોસ્પિટલના ઓનર ડો. આર.જી.પટેલ, બેન્ચમાર્ક વોટર સોલ્યુશનના ડિરેક્ટર હિરેન સવાઇ, એરિયો ગ્રૂપના મદનભાઇ જયસ્વાલ, પનાશ એકેડેમીના પુષ્કર ગુપ્તે, અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિયેશન(એએસીએ)ના હોદ્દેદારો- પ્રમુખ પ્રશાંત નારેચણિયા, (વર્ધમાન એડ એજન્સી), સેક્રેટરી સમીર શાહ (આદીશ્વર એડ એજન્સી), કમિટી મેમ્બર સંદીપ શાહ (અમોલા એડ એજન્સી), ભદ્રેશ ગાંધી (રાકેશ એડ એજન્સી), સંકેત એડ એજન્સીના જિગીશભાઇ શાહ, સ્વસ્તિક એડ એજન્સીના અજયભાઇ કાપડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજપથ ક્લબના પ્રમુખ જગદીશભાઇ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર મુકેશ ઘીયા પણ ખાસ હાજર રહ્યા હતા. સૌ મહેમાનોનું સ્વાગત નવગુજરાત સમય અને શાયોના ગ્રૂપના ચેરમેન સુરેશભાઇ પટેલ, નવગુજરાત સમયના ચીફ એડિટર અજયભાઇ ઉમટ, નવગુજરાત સમયના ડિરેક્ટર વસંતભાઇ પટેલ, ઈન્ડિયા SME\nફોરમ(ગુજ.ચેપ્ટર)ના પ્રમુખ નિલેશભાઇ શુકલ વગેરેએ કર્યું હતું.\nગુજરાત, દેશ અને દુનિયાનાં વિવિધ પ્રવાસનસ્થળો-ધાર્મિક સ્થળોના વિવિધ પ્રવાસોનાં આયોજન કરતી અનેક જાણીતી ટૂર-ટ્રાવેલ્સ કંપનીઓ-એજન્સીઓ તેમાં ભાગ લઇ રહી છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન આ ટ્રાવેલ કનેક્ટ-2019ના કોસ્પોન્સર છે. જ્યારે કોક્સ એન્ડ કિંગ્સ તેમજ શક્તિ ટ્રાવેલ્સ તેના વિશેષ સહયોગી છે. આ ટ્રાવેલ કનેક્ટ-2019માં મુલાકાતીઓને માટે પ્રવાસન માટેનાં વિવિધ આકર્ષક પેકેજીસ સાથે ખાસ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આવતીકાલે રવિવારે પણ આ ટ્રાવેલ કનેક્ટ-2019 સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપારંપારિક કલાઓનું જતન કરતી થિમ્ફુની પેઈન્ટિંગ સ્કૂલ એ કોઈ સામાન્ય સંસ્થા નથી\n169 ફૂટ ઊંંચી સોનેમઢી બુદ્ધની પ્રતિમા રાજધાની થિમ્ફુને બેજોડ બનાવે છે\nભુતાનની રાજધાની થિમ્ફુ...પ્રાચીન અને આધુનિકતાનું સંમિશ્રણ આ બૌદ્ધ ભૂમિને બેજોડ બનાવે છે\nભુતાન...હિમાલયના પૂર્વ કિનારા તરફનું ખુશહાલ અને ખૂબસ���રત બૌદ્ધ સામ્રાજય\nરાવણની સોનાની નગરી એટલે શ્રીલંકાનો સૌથી ઠંડો અને ખુબસુરત પ્રદેશ Nuwara Eliya ...\nકેનડી..અહીંના ટૂથ ટેમ્પલમાં સચવાયેલા બુદ્ધના પવિત્ર દાંતે કેનડીને દુનિયાભરમાં મશહુર કરી દીધું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2014/02/07/%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%96%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2020-09-20T21:19:54Z", "digest": "sha1:BCZMLUB7JTSQ6JUNDYWQ5MLS4NGJ3LSJ", "length": 9903, "nlines": 88, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "“તો સારું “-ભીખુભાઈ પટેલ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\n“તો સારું “-ભીખુભાઈ પટેલ\nમિત્રો ભીખુભાઈએ નવા વિષય પર કલમને ઉપાડી ,જ્યારથી પુસ્તક પરબ શરુ કર્યું ત્યારથી ભીખુભાઈની હાજરી હંમેશા રહી છે એમને વાંચવાનો શોખ છે પરંતુ પુસ્તકપરબને લીધે લખવા પણ માંડ્યા છે ,ઘણીવાર કહે છે મારું ગુજરાતી સાહિત્યના ટોચનું નથી કારણ જીવન વહેવારમાં હું અંગ્રજી નો ઉપયોગ કરું છું ,પરંતુ પુસ્તકપરબ અને બેઠકે મને મારી માત્રુભાષા સાથે ઓળખ કરાવી છે.” તો સારું” વિષય પર લખતા સાઇકાયટ્રિસ્ટની જેમ કહે છે “ તો સારું” શબ્દ માનવ મનની અપેક્ષાવૃતિ નિર્દેશક છે. બીજી તરફ..માનવીની વૃતિ વિષે કહે છે કે “તો સારું “માનવીનું દિવાસ્વપ્ન છે. એને તો એની સામે પ્રશ્ન ઉઠાવી ભીખુભાઈ કહે છે …. તો સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે અને અંતમાં ખુબ સરસ વાત સહજતાની કરી છે કે.. “તો સારું ની” અપેક્ષા વૃતિને પોસવા કરતા જીવનને સહજ રીતે જોતો થઇ જાઉં તો સારું …….મિત્રો પહેલીવાર એમનું લખાણ મુકું છે તો આપના અભિપ્રાય આપી પ્રોસાહન આપજો.\nતો સારું શબ્દો ,માનવ મનની અપેક્ષાવૃતી નિર્દેશક છે ,માનવ અને જનાવરમાં ભગવાને આત્મારૂપી વસવાટ કર્યો છે ,તેમજ શારીરિક અને માનસિક શક્તિઓ મૂકી છે ,તફાવત ફક્ત વ્રુતિઓનો છે.\nએક શારીરિક જરૂરિયાતની પૂર્તિમાં સંતોષ અનુભવે છે. જયારે માનવ આવતી કાલનો પણ વિચાર કરતો હોય છે -આવતી કાલ સારી જાય -ન જાય ,તેની માનસિક ચકાસણી કરતો થઇ જાય છે,ધંધો લીધો છે,સરસ ચાલે છે,કોઈ હરીફાય ન આવે “તો સારું”,…… કાયદા કાનુનમાં બદલાવ ન આવે “તો સારું”… ,માનવીની તૈયારીઓનો કોઈ અંત નથી -એક ��રઘીમાંથી અનેક મરઘીઓ,અને તેના ઈંડા વેંચીને તવંગર થઇ જઈશ -અને દિવાસ્વપ્નો જોતા થઇ જઈએ છે.\nઆ પ્રદુષણ આપણી જીવન દોરી ટુંકાવી ન દે” તો સારું ” આવું બધા બોલતા હોય છે પરંતુ પ્રદુષણ ન થાય તે માટે ની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી .સારું કહી બધું જોઈએ છે પરંતુ જવાબદારી કોણ લેશે \nહવે આંતકવાદ બંધ થાય તો સારું ,આંતકવાદ કહેવો કોને ઘરમાં જગડે એને કે બીજા સાથે બાખડે એને ઘરમાં જગડે એને કે બીજા સાથે બાખડે એને કોઈ શારરિક રંગ થકી ,કોઈ વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો વળી કોઈ ધાર્મિક વિચારોમાં સુમેળ નહિ હોવાથી ,તો કોઈ વળી સીધી સાદી ઈર્ષા થકી ,કોઈ પોતાના દેશમાં ,કોઈ પરદેશમાં -કોને આંતકવાદ કહેવો \nધરતીમાતાએ પોતાના બાળકોને જુદી જુદી જગ્યાઓ પર રહેઠાણ આપ્યું છે ,ભૌતીક તથા હવામાનના કારણે રીત-રસમ બની ,શારરિક દેખાવ બન્યો ,તેમજ જીવન -નિર્વાહનના સાધન બન્યા ,એક-બીજાની જરૂરીયાતને સમજવાની વાત છે બધા સમજે “તો કેટલું સારું” \n“સત્ય મેવ જયતે” – આપણું રાષ્ટ્રીય વાક્ય ,જુઠાણું હોય તે બદલતું રહે છે ,સત્ય હમેશાં એક હોય છે હિન્દુસ્તાન (ભારત )નો ઈતિહાસ બદલતો રહે છે ,પહેલેથી સત્ય લખ્યું હોત “તો સારુ”ને \nઅને છેલ્લે બે પંક્તિ …..\nજીવન દુઃખનો દરિયો માનવા કરતા ,\nઉમંગોનો ઉછળતો મહાસાગર જોતો થઇ જાઉં- “તો સારું”\n2 thoughts on ““તો સારું “-ભીખુભાઈ પટેલ”\nબહુ જ સરસ રજૂઆત કરી છે .\nસાંપ્રતિક કાળમાં શું શું થાય તો સારૂં એની સરસ ગણત્રી કરાવી દીધી છે. બહુ સારૂં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/tech/facebook-is-shifting-instant-games-from-messenger-to-facebook-main-page-tab-bv-894122.html", "date_download": "2020-09-20T21:58:48Z", "digest": "sha1:QVZLFILWGNVSI53EK6KVGLM34XQIARQS", "length": 23419, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "facebook-is-shifting-instant-games-from-messenger-to-facebook-main-page-tab– News18 Gujarati", "raw_content": "\nFacebook હટાવી રહ્યુ છે Messengerનું આ ફિચર, નહીં કરી શકો ઉપયોગ\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nFacebook હટાવી રહ્યુ છે Messengerનું આ ફિચર, નહીં કરી શકો ઉપયોગ\nકઇ સુવિધાને મેસેન્જરમાંથી દૂર કરવામાં આવી રહી છે તે જાણો ...\nકઇ સુવિધાને મેસેન્જરમાંથી દૂર કરવામાં આવી રહી છે તે જાણો ...\nફેસબૂક તેના મેસેન્��રમાંથી ઇન્સ્ટન્ટ ગેમ સુવિધાને દૂર કરી રહ્યું છે. ફેસબૂકના જણાવ્યા અનુસાર આ ઇન્સ્ટન્ટ ગેમ્સને મેસેન્જરથી દૂર કરવામાં આવશે અને ફેસબૂકની મુખ્ય એપમાં ખસેડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તેનો હેતુ મેસેન્જર એપ્લિકેશનને હળવુ અને ઝડપી બનાવવાનો છે. મેસેન્જ પર યૂઝર્સ લૂડો ક્લબ, બાસ્કેટબોલ, વર્ડ્સ વિધ ફ્રેન્ડ ફ્રેન્ઝી, પેકમેન અને સ્પેસ ઇન્વેડર્સ જેવા ઇન્ડેસ્ટ્રિંગ ગેમ્સ રમી શકો છો. તેનાથી યૂઝર્સ તેમના ફ્રેન્ડ્સની સાથે ચેટિંગ અને ગેમિંગનો આનંદ લઈ શકે છે.\nફેસબૂક ગેમ્સ ભાગીદારીના ગ્લોબલ ડાયરેક્ટર લિયો ઓલિબે બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, ઇન્સ્ટન્ટ ગેમ્સને હવે ફેસબૂકની મુખ્ય એપ્લિકેશનમાં ખસેડવામાં આવશે, જેથી મેસેન્જરને હળવુ અને ઝડપી બનાવી શકાય.\nઆ પણ વાંચો: TikTok પર ભૂલથી પણ ન બનાવો આવા વીડિયો, એકાઉન્ટ થશે બંધ\nફેરફાર પછી ફેસબૂકની મુખ્ય એપ્લિકેશન પર હાજર ગેમિંગ ટેબને હવે ઇન્સ્ટન્ટ ગેમ્સનું નવું ઘર બનાવવામાં આવશે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્થળાંતરની પ્રક્રિયા ધીમે ધીમે પૂર્ણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળાંતર દરમિયાન મેસેન્જર એપ્લિકેશન સૌથી પહેલા આઇઓએસ યૂઝર્સ માટે કામ કરવાનું બંધ કરશે.\nઅહેવાલ છે કે કંપની એવી યોજના બનાવી રહી છે કે સ્થળાંતર દરમિયાન વિકાસકર્તાઓ અને ખેલાડીઓ બંનેને કોઈ તકલીફ નપડે. જો પ્લેયર્સ ઇન્સ્ટન્ટ ગેમ્સ પર સક્રિય હોય ત્યારે એમે તેમને ગેમની જગ્યા બદલવા માટે સૂચનાઓ મોકલીશું. સાથે તેઓને માર્ગદર્શન આપવામાં આવશે.ફેસબૂકે તાજેતરમાં જ એફ 8 કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તે મેસેન્જર એપ્લિકેશનને વધુ સારી અને ઝડપી બનાવવા માટે તે અનેક જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહ��� કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nFacebook હટાવી રહ્યુ છે Messengerનું આ ફિચર, નહીં કરી શકો ઉપયોગ\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/paresh-9/", "date_download": "2020-09-20T19:33:26Z", "digest": "sha1:4VTLAE3MX6D6G3RYGWHP2B55CE2UY77G", "length": 5500, "nlines": 76, "source_domain": "livecrimenews.com", "title": "- પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસટી બસનો બાઈક સાથે અકસ્માત - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ���જવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\n– પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસટી બસનો બાઈક સાથે અકસ્માત\n– પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસટી બસનો બાઈક સાથે અકસ્માત\n– ધંધુકા નજીક ગમખ્વાર અકસ્માત અને સર્જાઈ દુર્ઘટના\n– એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં પિતાપુત્રના કમકમાટી ભર્યા મોત\n– બાઇકમાં જતા પિતા પુત્રને એસટી બસ હડફેટ સ્થળ પર જ મોત..\nબિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ મામલો, NSUIએ ડીગ્રી સર્ટીના ઝેરોક્ષની હોળી કરી કર્યો વિરોધ\nપ્રોબેશનરી અધિકારીઓની દિવાળી નર્મદાના ગામડાંઓમાં ઉજવાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2009/09/06/%E0%AA%B8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A4/", "date_download": "2020-09-20T20:08:14Z", "digest": "sha1:FCV77PEPKBZ7BMFLGHMWSHZCCRAEOXLZ", "length": 3088, "nlines": 68, "source_domain": "www.vasantiful.com", "title": "સહી-સલામત – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nહું ઘરની બા’ર નીકળુ છું,\nપાછા ફરવાની શક્યતા વગર.\nને હું મરી જાઉં.\nસરનામું રાખુ છું મારી પાસે,\nજેથી મારી લાશ ઘરે પહોંચી શકે,\n[પકાશિત : કવિ- ઓગસ્ટ ૨૦૦૨]\nPublished inઅછાંદસ કાવ્યોપ્રકાશિત કાવ્યો\nસારું, પણ પ્રાસંગિક કાવ્ય.નીચે નોંધ ન મૂકી હોત તો કાવ્ય\nવધારે ચોટદાર બન્યું હોત ખેર…કવિતા સહી સલામત–\nતમે આટલા ડાર્ક કાવ્ય ન લખો. મને તમારા પોઝીટીવ કાવ્યો વધુ ગમે છે.\nકવિતા સારી થઈ છે,વાંચવી ગમે અને ગમી.\nગંભીર પણ સારી કવિતા …\nખુબ સારી કવિતા આપી.આજે મારી આ પ્રથમ મુલાકત છે. જોકે હું કવિતા નો જીવ નથી એમ તો નો કહીશકું.હજુ બ્લોગ પુરો વાંચીશ. ફરી જરુર મલસું.\nલાશ પણ સહી સલામત \nબેફામ યાદ આવી ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/03/27/%E0%AA%9F%E0%AA%B9%E0%AB%81%E0%AA%95%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:02:27Z", "digest": "sha1:XGSHL2V4KVDWLP2VYF5LRJ7RVUM6Y7VU", "length": 2803, "nlines": 67, "source_domain": "www.vasantiful.com", "title": "ટહુકા – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\n[આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપ સૌ મારી વેબસાઇટ વાસંતીફૂલ મોબાઇલ માં પણ વાંચી શકશો. એ માટે જીપીસ/ ઇંન્ટરનેટ(GPS)એક્ટીવેટ હોવું જરુરી છે. જો ઇંન્ટરનેટ હશે તો આપ મારી વેબસાઇટ www.vasantiful.com ટાઇપ કરી ને મોબાઇલ માં જોઇ શકશો.]\nએટલે જ વસંત આવી ગઇ\nમાલણ ટહુકા વીણી ગઇ\nખુરશીઓ ખાલી કરી ગયા\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nNext Post ચાર હાઇકુ\nટહુકો કે પછી ફુલ \nખરેખર અતિ સુન્દર …\nખોટિ પ્રશન્સા નથિ હો…..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/cbec-clarity-on-gst-on-under-construction-and-ready-to-move-in-property-731217.html", "date_download": "2020-09-20T20:27:33Z", "digest": "sha1:YTUNXSSA5YZZSWZ3GXTBZKE2OSIIPDYF", "length": 22266, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - 'આવા ઘર' ખરીદશો તો નહીં લાગે GST, જાણી લો સંપૂર્ણ વિગત– News18 Gujarati", "raw_content": "\n'આવા ઘર' ખરીદશો તો નહીં લાગે GST, જાણી લો સંપૂર્ણ વિગત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\n'આવા ઘર' ખરીદશો તો નહીં લાગે GST, જાણી લો સંપૂર્ણ વિગત\nતમે રેડી ટૂ મૂવ (તૈયાર મકાન) ઘર ખરીદ્યું હોય તો તમારે તેની પર જીએસટી નહીં ચુકવવું પડે. કેન્દ્રીય ઉત્પાદ તથા સીમા શુલ્ક બોર્ડે (CBEC)આની પર સ્પષ્ટતા આપી છે.\nCBECએ ટ્વિટ કરીને કહ્યું છે કે જીએસટી વસ્તુ અને સેવાઓની સપ્લાઈ પર લાગૂ થાય છે, પરંતુ રેડી ટૂ મૂવ પોપર્ટીમાં ન તો કોઈ પ્રકારે વસ્તુની સપ્લાઈ થાય છે ન તો આ કોઈ પ્રકારની સેવામાં આવે છે. આવી સ્થિતિ પર કોઈ પ્રકારનો જીએસટી લાગૂ થતો નથી.\n-CBECએ એ પણ કહ્યું છે કે જો કોઈ ખરીદદારે અંડર કંન્સટ્રક્શન પ્રોપર્ટી માટે પહેલી જુલાઈ પહેલા આખી પેમેન્ટ ચુકવી દીધું હોય તો તે પ્રકારની પ્રોપર્ટી પર પણ ખરીદદારને જીએસટી આપવાની જરૂર હોતી નથી.\n-ટેક્સ નિયમ 2011 અંતર્ગત ખરીદદારને માત્ર 4.5 ટકા ટેક્સ ચૂકવવું પડશે.\nઆવી સ્થિતિમાં પણ જીએસટી લાગૂ નથી થાય\n-જો કોઈ ખરીદદારે અંડર કંન્સ્ટ્રકશન પ્રોપર્ટીમાં પહેલી જુલાઈ પહેલા સંપૂર્��� પેમેન્ટ નહીં પરંતુ કેટલાક પેમેન્ટ કર્યું હોય તો તેના પર પેમેન્ટ પર પણ જીએસટી લાગૂ નહીં થાય.\n-પરંતુ પહેલી જુલાઈ કે તેના પછી જે બાકી રહેલ પેમેન્ટ કરી શકાશે તેના પર 12 ટકાના દરથી જીએસટી લેવામાં આવશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n'આવા ઘર' ખરીદશો તો નહીં લાગે GST, જાણી લો સંપૂર્ણ વિગત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/maximum-effect-of-bharat-bandh-in-bharuch-795115.html", "date_download": "2020-09-20T21:59:55Z", "digest": "sha1:PCHMGCHBK7ZL2YLUX42DN4WP6OCXYQMS", "length": 21978, "nlines": 257, "source_domain": "gujarati.news18.com", "title": "maximum effect of Bharat Bandh in Bharuch– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nરાજ્યમાં ભારત બંધની સૌથી વધુ અસર ભરૂચમાં, રસ્તાઓ પર સળગાવ્યાં ટાયરો\nભરૂચ અને અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ટાયરો સળગાવ્યા છે, એપીએમસી માર્કેટ જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે તથા કંપનીઓની બસો અટકાવવામાં આવી રહી છે. (સ્ટોરી : જય વ્યાસ)\nદેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ટાયરો સળગાવ્યા છે, એપીએમસી માર્કેટ જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે તથા કંપનીઓની બસો અટકાવવામાં આવી રહી છે. (સ્ટોરી : જય વ્યાસ)\nનોંધનીય છે કે કોંગ્રેસે સવારે 10 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે ભરૂચનાં એપીએમસીમાં વહેલી સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતાં ત્યાં આવેલી બધી લારીઓને હટાવી હતી. ત્યાં ચાલુ દુકાનોને પણ તેમને બંધ કરાવી હતી.\nઅંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક ટાયરો સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેના કારણે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યો છે.\nભરૂચની મનુબર ચોકડી પાસે અનેક કંપનીઓની બસો ઉભી રહેતી હોય છે. તે કંપનીઓની બસોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અટકાવી છે. જેના કારણે કામ પર જઇ રહેલા માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ બસોની સાથે કામદારોને પણ અટકાવી દેતા અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.\nકોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમને ભરૂચમાં ભારત બંધનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચમાં મોટાભાગના લોકો ભારત બંધમાં જાતે જોડાયા છે. અને જે લોકો જોડાયા નથી ત્યાં અમારા કાર્યકર્તાઓ જઇને દુકાનો, શાળા બંધ કરાવી રહ્યાં છે.\nસમગ્ર વિરોધ પ્રદર્શનની આગેવાની યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસનો દાવો છે કે તેમના ભારત બંધને 21 વિરોધી પક્ષોનું સમર્થન છે. કોંગ્રેસનું કહેવું છે કે બંધ દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસા નહીં થાય. બંધનું સમર્થન કરનારા પક્ષોમાં સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિત 21 પક્ષ છે.\nભારત બંધના પગલે રાજ્યની અનેક શાળાઓએ કંઇ અનિચ્છિય ઘટના ન ઘટે તે માટે રજા પણ જાહેર કરી છે.\nકોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવી રહ્યાં છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:25:04Z", "digest": "sha1:F3BTVTOI3BH56KREVZXQN3IJADOO2XI4", "length": 52742, "nlines": 389, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "માઇક્રોફિક્શન વાર્તા | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nTag Archives: માઇક્રોફિક્શન વાર્તા\n‘મમ્મી, આજે હું મા બની છું. તમારી વ્યથા સમજાય છે. પણ પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા,રમાડવા નહીં આવે નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવ��ની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો \nફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા.પણ આજે હવે…\nએ બપોરે જમીને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી દરવાજો ખોલ્યો,\n’ પાંચ મિનિટ ઊભી રહે. હું પણ આવું છું. ’\nપાછળથી પતિનો…ના, ના, એક બાપનો ભીનો ભીનો અસ્ફૂટ અવાજ….\nહાસ્ય સપ્તરંગ (૩૧)બચી અને બકો-કલ્પના રઘુ-\nઅમદાવાદમાં મારી એક મિત્ર બચી રહેતી હતી. હંમેશા તેને દરેકને બકા કહીને સંબોધવાની આદત. પછી સામેની વ્યક્તિ ઉંમર કે કદમાં નાની હોય કે મોટી …\nઅમને તો ભાઇ મજા આવતી આ ઉંમરે, અમને કોઇ બકા કહીને બોલાવનાર છે. સાચું કહું તો અમને આ બકા સાંભળવાની આદત પડી ગઇ હતી. ના બકા … , જો બકા … , હા બકા … , પછી બકા એવું થયુંને … , વિગેરે વિગેરે અને અમે સૌ ટેવાઇ ગયા હતા, તેના ‘બકા’થી.\nપરંતુ એક વખત ભારે પડી ગઇ. મુંબઇથી તેના સાસુ-સસરા દસ દિવસ માટે મહેમાન બનીને બચીના ઘરે આવ્યાં હતાં. ડાઇનીંગ ટેબલ પર સસરાજી જમવા બેઠા હતા. કડક સાસુમા બાજુમાં બેસીને છાપુ વાંચતા હતા. સસરાને ખાતાં ખાતાં ઢોળવાની આદત. ખાઇ રહ્યાં પછી બચી થાળી લેવા આવી. અને બોલાઇ ગયું … બકા, બહુ ઢોળે છે … અને સાસુ છાપાંમાંથી મોઢું બહાર કાઢી ચોંકી ગયા … બચીની જીભ બહાર નીકળી ગઇ … સસરાની આંખો પહોળી થઇ ગઈ … સસરાથી બોલાઇ ગયું … હેં\nઅને ત્યારથી એ ઘરમાં જયારે સાસુ-સસરા આવે ત્યારે એક નિયમ બની ગયો. સસરા જમે … સાસુ પીરસે અને સાસુ થાળી ઉપાડે … ભારે થઇ ભાઇ આ ‘બકાએ’ બચીને બચાવી લીધી … સસરાની સરભરામાંથી … હંમેશ માટે\nPosted in કલ્પનારઘુ, માઇક્રોફિક્શન વાર્તા\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, \"વાર્તા રે વાર્તા\", /shabdonusarjan.wordpress, કલ્પનારઘુ, માઇક્રોફિક્શન વાર્તા, શબ્દોનુંસર્જન, હાસ્ય, હાસ્ય સપ્તરંગી, https://shabdonusarjan.wordpress.com/, shabdonusarjan\t| Leave a reply\nએક માઈક્રોફીક્ષન-પી. કે. દાવડા\nપત્ની સરલાના ચડાવ્યાથી, સુધીર પિતા પ્રાણલાલને વૃધ્ધાશ્રમ દાખલ કરાવવા એક મોટીસંસ્થામાં લઈ આવ્યો. સંસ્થાપકના ઓરડામાં દાખલ થતાં જ સંસ્થાપક ઊભા થઈ ગયા અનેબોલ્યા, “આવો આવો પ્રાણલાલભાઈ ઘણાં વખતે દેખાયા”. પ્રાણલાલે કહ્યું, “ત્રણ વર્ષથીરીટાયર થઈ ગયો છું, કંઈ દાનમાં આપી શકું એમ નથી, એટલે ત્રણેક વરસથી નથીઆવતો.”\nસુધીર બોલ્યો, “ અરે તમે એકબીજાને ઓળખો છો તમે એકબીજાને ઓળખો છો\nસંસ્થાપકે કહ્યું, “ત્રીસ વરસથી ત્રીસ વરસ પહેલા એ તને અમારા અનાથાલય વિભાગમાંથીલઈ ગયેલા, ત્યારથી.”\nસુધીર સ્થિર થઈ ગયો, એની આંખો ભીની થઈ ગઈ, એ પ્રાણલાલને લઈ ઘરે પાછો ફર્યો.\nઘણાં વરસ બાદ, સરલાનો દિકરો એને આ જ સંસ્થાના વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો.\nમાઇક્રોફીક્ષન (૮૪) અલ્ઝાઈમર -નિરંજન મહેતા\nસુરેખા અને સુકેતુ સંસાર એટલે અમે બે અમારા બે. દીકરી પરણાવી તે મુંબઈ બહાર અને દીકરો રસેશ અમેરિકામાં ભણ્યો અને ત્યાં જ સ્થાયી થયો.\nછેલ્લા પાંચ વર્ષથી કોઇને કોઈ બહાને તે મુંબઈ આવવાનું ટાળતો. અરે છેલ્લા બે વર્ષથી પોતાની માને અલ્ઝાઈમરની બીમારી લાગુ પડી હતી પણ તે માટે પણ તેને ફુરસદ ન હતી. એ તો સુકેતુ શાંત અને ધીરજ સ્વભાવવાળા એટલે બધું સંભાળી લેતા અને સુરેખાની ચાકરીમાં કોઈ કમી ન આવે તેનું ખાસ ધ્યાન રાખતા.\nજ્યારે પણ ઘરની ડોરબેલ વાગે ત્યારે સુરેખા બોલી ઉઠે કે મારો રસેશ આવ્યો. પણ અંતે તેને નિરાશ થવું પડતું.\nઅને એક દિવસ ડોરબેલ વાગી અને સુકેતુએ દરવાજો ખોલ્યો તો ખરેખર સામે રસેશને ઉભેલો જોયો. ‘સુરૂ, તારો રસેશ આવી ગયો’ કહેતા સુકેતુએ સુરેખાને બૂમ મારી.\nસુરેખા તો ભાવવિભોર થઇ ગઈ અને બોલી, ‘વિના ખબરે મોડો મોડો પણ તું આવ્યો ખરો. કૃતિ ક્યાં છે\n‘મા, કૃતિ તેની મા પાસે છે. તેમને અલ્ઝાઈમર છે અને તેની પાસે કોઈ ન હોવાથી અમે તેને કાલે અમારી સાથે અમેરિકા લઇ જશું. તેની તૈયારીને કારણે કૃતિ આવી શકે એમ નથી એટલે હું એકલો જ તમને મળવા આવ્યો છું.’\nPosted in નિરંજન મહેતા, માઇક્રોફિક્શન વાર્તા\t| Tagged \"બેઠક \"​, નિરંજન મહેતા, માઇક્રોફિક્શન વાર્તા\t| 1 Reply\nમાઈક્રોફિક્શન વાર્તા(80) સ્નેહ-સંમેલન-નિરંજન મહેતા\nકેટરરની ઓફિસમાં એક યુગલ એક સ્નેહ-સંમેલન માટે મેનુ નક્કી કરી રહ્યું હતું. કોઈ પણ જાતની ચર્ચા વગર એકબીજાની પસંદગી પર ત્વરિત મહોર મારતા જોઈ મેનેજર પણ નવાઈ પામ્યો કે આ પહેલા આવું કોઈ યુગલ આવ્યું નથી કે આમ ફટાફટ નક્કી કર્યું હોય. ન કોઈ મતભેદ, ન કોઈ તડજોડ. નહી તો સામાન્ય રીતે બહુ ચર્ચા પછી અંતે સ્ત્રી શક્તિનો જ વિજય થાય અને મેનુ ફાઈનલ થાય.\nઅકલ્પ્ય સમયમાં બધું સમુસૂતરૂં પાર પડ્યા બાદ મેનેજરથી ન રહેવાયું એટલે બોલ્યો કે મારા અનુભવ મુજબ આ પહેલા આટલું જલદી અને વગર ચર્ચાએ બધું નક્કી કર્યું હોય તેવું બન્યું નથી. શું તમારી લગ્નજયંતિ છે તમારા બન્ને વચ્ચે જે તાલમેલ છે તે સરાહનીય છે. મારા અભિનંદન અને આમ જ તાલમેલ બનાવી રાખો એવી શુભેચ્છા.\nબન્નેએ એકબીજા સામે જોઈ મંદ સ્મિત કર્યું અને પછી યુવતી બોલી, ‘સાહેબ, આભાર. પણ અમે તમારા અભિનંદનને લાયક નથી કારણ આજ સુધી અમારા પાંચ વર્ષના લગ્નજીવનમાં કોઈ તાલમેલ ન હતો અને ભાગ્યે જ એકબીજા સાથે સહમત થયા હતા. વાત વધુ બગડે તે પહેલા અમે છૂટાછેડાનો નિર્ણય લીધો જે અમને કાલે મળી ગયા છે. પણ અમે મિત્રો તરીકે રહીશું એ પણ નક્કી કર્યું હતું એટલે બધી કડવાશ ભૂલી છૂટા પડતા પહેલા એક સારી યાદગીરી રાખવા અમે અમારા સ્નેહીજનો અને મિત્રોને માટે એક સ્નેહ-સંમેલન યોજ્યું છે, જેથી આગળ જતા મિત્રો તરીકે અમારી વચ્ચે તાલમેલ બની રહે. એટલે જ અહી આવતા પહેલા નક્કી કર્યું હતું કે આ નવા તાલમેલની શરૂઆત કોઇપણ ચર્ચા ને મતભેદ વગર મેનુથી કરીશ. અમે એમાં સફળ થયા છીએ તેનો આનંદ છે.’\nસહુ થી ન્યારું , જગ ને પ્યારું , મારું છે ગુજરાત\nવિકાસ ની પાંખે ઉડે ગગન માં ,ગતિશીલ છે ગુજરાત\nછ કરોડ ની જનતા જાગે , તો હરખે ભારત માત\nબિહારી ,બંગાળી ,ભૈયા કે પારસી ,સહુ માં વસે ગુજરાત\nઅહીં ફાફડા ,જલેબી ,ગાઠીયા,ઊંધિયા થી ઉગે છે પ્રભાત\nગરબા ને રાસ થી ઓળખાય જગ માં ,અલગારું છે ગુજરાત\nવૃદ્ધો ને વહાલું ,યુવાનો નું લાડલું , આનંદી છે ગુજરાત\nઆખાય વિશ્વ માં પથરાયું છે ,જય જય ગરવી ગુજરાત\nગાંધી ,સરદાર ને મોરારજી થી ,સદા મહેક્યું છે ગુજરાત\nહવે નરેન્દ્ર મોદી ના નામે ગાજે છે ભારત અને ગુજરાત\nજ્યાં જ્યાં ગયો એક ગુજરાતી ,ત્યાં વસાવી દીધું ગુજરાત\n“બેઠક ” ના સર્જકો ,દર મહીને વહાલ થી તેડાવે ગુજરાત\nરચાવે છે ગુજરાત આપણું છે ગુજરાત ,આપણું છે ગુજરાત\nશહેરના એક ચાર રસ્તાના ક્રોસીંગ પર ગાડીઓની ભારે ભીડ હોય છે, અને લાઈન પણ ખાસી લાંબી થઈ જાય છે આ સમયમાં ભીખ માગતી એક અમેરિકન સ્ત્રીને, બારી ખોલી ડોલર આપવાનો મારો ક્રમ પડી ગયો છે\nઆજે મને ઓળખી જઈ એ મારી ગાડી પાસે પહોચી ગઈ બારી ખોલી હું બોલ્યો; ‘મેમ, મારી નોકરી છૂટી ગઈ છે એટલે હું તમને ડોલર આપી શકુ એમ નથી, સોરી બારી ખોલી હું બોલ્યો; ‘મેમ, મારી નોકરી છૂટી ગઈ છે એટલે હું તમને ડોલર આપી શકુ એમ નથી, સોરી’ હું બારી બંધ કરવા જતો’તો ત્યાં એ બોલી; “વેઈટ, સર.’ હું બારી બંધ કરવા જતો’તો ત્યાં એ બોલી; “વેઈટ, સર.” એની થેલીમાં હાથ નાખી, ડોલર ધરી એ બોલી; ‘સર, ડોલરની જરૂરત હવે તમારે વધારે છે” એની થેલીમાં હાથ નાખી, ડોલર ધરી એ બોલી; ‘સર, ડોલરની જરૂરત હવે તમારે વધારે છે\nમાનવ સેવા એજ સાચી સેવા ��ને એજ પ્રભુ ની સેવા એવું માનતા પતિ પત્ની પ્રિયા અને આનંદે પોતાનું જીવન આદિવાસી લોકોને સમર્પણ કર્યું ,એટલું જ નહિ પોતાના સંતાનો કે પરિવાર વિસ્તારવાનો વિચાર પણ ન કર્યો,લગ્ન સાત ફેરામાં સાત વચન હતા કે આદિવાસી લોકોને સાક્ષર કરશું ,તીબીબી સહાય કરશું ,એમનો ઉત્કર્ષ કરશું ,સ્ત્રી વિકાસ કરશું ,બાળ સૌરક્ષ્ણ કરશું ,સ્વચ્છતા લાવશું અને એક બીજાના પુરક બની વિશ્વ જ કુટુંબ એવી ભાવના રાખશું અને માટે જ એમને પોતાના બાળકો ન્હોતા.\nઆનંદે પોતે નાનકડી હોસ્પિટલ પણ બનાવી હતી ,જ્યાં દર્દી અને પ્રસ્તુતા સ્ત્રી આવતા બન્ને સાથે મળી સ્ત્રી શિક્ષણ સાથે તબીબી સારવાર આપતા એમનું સ્વપન હતું કે આ વિસ્તારના આદિવાસી સ્ત્રી-પુરુષોની એવી પેઢી તૈયાર કરવી કે જે પોતાના જાતભાઇઓને પણ ભણાવી શકે અને અજવાળાના માર્ગે આગળ જવાની પ્રેરણા આપી શકે.\nપ્રિયા આજે આદિવાસી સ્ત્રીને ભણાવવા જવાની હતી આનંદ પણ સાથે ગયો ,વ્યવસાયે ડૉ હતો માટે ત્યાં જઈ લોકોને સ્વાસ્થય વિષે સજાગ કરતો ,હોસ્પીટલમાં અચાનક એક સ્ત્રી આવી પ્રસ્તુતિની વેદના સાથે અને પ્રસ્તુતિ થઇ, બાળકી જન્મી પરંતુ માં ન બચી. આ નવજાત બાળકને એક પછાત આદિવાસી સ્ત્રીએ પોતાના બાળક સાથે બીજી છાતીએ સ્તનપાન કરવાતા જોઈ પ્રિયાનું માતૃત્વ જાગી ઉઠ્યું, આનંદે બાળકી પ્રિયાના ખોળામાં મુકી.\nઅને આજે વીસ વર્ષ પછી પ્રિયાને પછાત આદિવાસી બાળકીએ એક સંપૂર્ણ સ્ત્રી – માં બનાવી.\nમાઈક્રોફિક્શન વાર્તા-(76)ડ્રામાં ક્વીન-અર્ચના શાહ\nઘણું ભણેલા અનિલને એમની પત્ની નીલા વધુ પડતી અભણ,ભાવુક લાગતી એમની સતત ફરિયાદ હતી કે નીલા વધારે પડતી લાગણીવેડા કરે છે. અનિલને દિવસમાં દસ વાર ફોન કરતી, ફોન ન લાગે તો મેસેજ કરે એકાદ વાર પણ જો મેસેજનો જવાબ ન આવે તો તે ઓફિસે પણ પહોંચી જતી તેના આવા સતત વર્તનથી અનિલ કંટાળી ગયો હતો ,ક્યારેક નીલાને સમજાવતા કે આવા ભાવુક થઇ ને વિચારવું અને જીવવું એ વેવલાવેડા છે, જિંદગી એ આગળ વધવાનું નામ છે. નીલા એક સરળ સ્ત્રીની જેમ એમની ટીકા સાથે સહમત થતી અને કહેતી કે હું તમારી વાત સમજુ છું ને સુધારવાની કોશિશ કરી રહી છું. પરંતુ પચ્ચીસવર્ષ પછી પણ નીલા સુધરી હોય તેવું ન લાગતું\nહવે તો અનિલને તેની સાથે ગુંગળામણ થતી..માટે જ સ્વતંત્ર મિજાજની સ્ત્રી સ્વાતી ગમતી,મનમાં વિચારતો કે નીલાને સ્વાતિની ખબર પડશે તો શું કરશે કોઈ આડુંઅવડું પગલું તો નહિ લે ને કોઈ આડુંઅવડું પગલું ત�� નહિ લે ને શાંતિ થી સમજાવી પડશે.હવે ડ્રામાં ક્વીનથી ડરી ને નથી રહેવું, આઘાત તો લાગશે જ અને ખુબ રોવા–ધોવાનું કરશે અને દૂખી થશે,પણ આજે હિંમત કરી કહેવું જ પડશે.\nત્યાં નીલા રસોડામાંથી આવીને ટેબલ ઉપર ચાહનો કપ અને બિસ્કીટ મુક્યા. અનિલએ કહ્યું કે નીલા બેસ, મારે થોડી વાત કરવી છે અને ગળું ખંખેરી કહ્યું કે મારે છુટા થવું છે. સ્વાતી અને હું, એકબીજા ને ખુબ ચાહિયે અમારા વિચારો સરખા છે અમે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. અનિલને ખબર હતી નીલા ખુબ રડશે એટલે પાણીનો ગ્લાસ ભરી અને રૂમાલ તૈયાર રાખ્યા.\nનીલાએ ચાહનો કપ ઉપાડ્યો ને રસોડાની સિન્કમાં ઢોળી નાખ્યો. ધીરે રહી ને બોલી , “તો… હવે આગળ શું જિંદગી એ આગળ વધવાનું નામ છે ને જિંદગી એ આગળ વધવાનું નામ છે ને \nમાયકોફ્રીક્સ્ન વાર્તા (75)કોણ કોને શીખવાડે….. દર્શના વારિયા નાડકર્ણી\nમારા 7 વર્ષના દીકરાએ બીજી વખત પૂછ્યું, “હવે કેટલું દુર જવાનું છે” ત્યાં સુધી મેં તેના પ્રશ્નો નો જવાબ ન આપ્યો. પણ ત્રીજી વખત સવાલ પૂછ્યો ત્યારે મેં કહ્યું, “ભૈલા, સાહિત્ય અને કવિતા ની ચોપડી ઉપાડ અને કવિતા ગોખવાની છે તે ગોખી લે ત્યાં સુધીમાં પંહોચી જઈશું. ચોપડી ઉપાડીને ખોલ્યા વગર બારી માં થી બહાર જોતા મનોમન તે બોલ્યો “કવિતા તો હું ગોખી લઈશ પણ મારા કુટુંબ નું શું કરું મારા સિવાય કોઈને ગણિત ની સમજ નથી. મારી મમ્મી ને કેટલા માઈલ જવાનું છે તે જવાબ આપવાનો હતો તેને બદલે કવિતા ગોખવા બેસાડે છે”.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા ��ો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશ�� (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%B8-%E0%AA%B6-%E0%AA%A4-%E0%AA%B8-%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%9B-%E0%AA%B2-%E0%AA%B2-%E0%AA%AB-%E0%AA%B2-%E0%AA%AE-%E0%AA%A6-%E0%AA%B2-%E0%AA%AC-%E0%AA%9A-%E0%AA%B0-%E0%AA%A8-%E0%AA%9F-%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%B0-6-%E0%AA%9C-%E0%AA%B2-%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B0-%E0%AA%B2-%E0%AA%9D-%E0%AA%A5%E0%AA%B6-%E0%AA%AB-%E0%AA%B2-%E0%AA%AE-24-%E0%AA%9C-%E0%AA%B2-%E0%AA%88%E0%AA%A8-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B8-%E0%AA%9F-%E0%AA%B0-%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%B6?uid=710", "date_download": "2020-09-20T21:21:42Z", "digest": "sha1:L3S6GOU6735RS76DFM2G4SCPHT6VF7EQ", "length": 6491, "nlines": 91, "source_domain": "surattimes.com", "title": "સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થશે, ફિલ્મ 24 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમ થશે", "raw_content": "\nસુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થશે, ફિલ્મ 24 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમ થશે 1\nસુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થશે, ફિલ્મ 24 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમ થશે\nસુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થવાનું છે. સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે તેની આખરી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની માગ કરી હતી. પરંતુ આ ફિલ્મ 24 જુલાઈના રોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દરેક માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે.\nસરોજ ખાનની દીકરી સુકૈનાએ કહ્યું, સલમાન સર...\nનેપોટિઝ્મને સપોર્ટ કરનારી તાપસી પન્નુ પર કંગના...\n8 મહિનામાં 14 બોલિવૂડ સ્ટાર્સનું નિધન થયું,...\nફિલ્મ ડિરેક્ટર બનવા માટે પહેલા સ��ક્રિપ્ટ રાઈટર...\n‘સડક 2’નું ટ્રેલર વિશ્વના ટોપ 3 ડિસ્લાઈક્ડ...\nનિકટના મિત્ર કુશલ ઝવેરીનો ખુલાસો, સુશાંત...\nસિંગર એસ પી બાલાસુબ્રમણ્યમના દીકરા ચરણે વીડિયો...\nભારત સરકાર સુશાંતને નેશનલ અવોર્ડ આપી શકે છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/amts-bus-contract-bjp-gujarati-news/", "date_download": "2020-09-20T20:11:36Z", "digest": "sha1:K34N2GOYMQ42B6Z3UFAF3QKUDITCPI3K", "length": 10530, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "AMTS બસનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો થયો છતાં ભાજપ હજૂ સુધી કેમ કોઈ ટેન્ડર બહાર નથી પાડ્યુ ? - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nAMTS બસનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો થયો છતાં ભાજપ હજૂ સુધી કેમ કોઈ ટેન્ડર બહાર નથી પાડ્યુ \nAMTS બસનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો થયો છતાં ભાજપ હજૂ સુધી કેમ કોઈ ટેન્ડર બહાર નથી પાડ્યુ \nઅમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા સ્થાને રહેલી ભારતીય જનતા પાર્ટી અને એ એમટીએસ તંત્ર ખાનગી કોન્ટ્રાક્ટરોને કમાણી કરવા માગતી હોય તેવું લાગી રહ્યું છે આગામી નવેમ્બર માસમાં એએમટીએસની 150 મીની બસનો કોનટ્રાક્ટ પુરો થવાનો હોવા છતા હજુ સુધી નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટર અર્હમ ટ્રાવેલ્સ-ચાર્ટડ સ્પીડ અને ટાંક એમ ત્રણ ઓપરેટર દ્વારા 50-50 કુલ 150 બસ દોડાવામા આવી રહી છે. તેઓને પાંચ વર્ષનો કોનટ્રાક્ટ આપવામા આવ્યો હતો જેની મુદત પૂર્ણ થઇ રહી છે આ મુદત પૂર્ણ થાય એ પહેલાં કોર્પોરેશને ટેન્ડરની પ્રક્રિયા કરવી જોઇએ. જે હજી સુધી કરાઇ નથી. એટલે કે નવા ટેન્ડરમા કામગીરી સોંપાઇ ત્યાં સુધી જુના કોન્ટ્રાક્ટરને કામગીરી ચાલુ રાખવામા આવે તેવુ થશે.\nઆ બાબતનો વિરોધ કરતા વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે દર વખતે કોર્પોરેશન વિવિધ કોન્ટ્રાક્ટની બાબતમાં આ પ્રકારની નીતિ અપનાવાતી હોય છે, જો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં સમયસર ટેન્ડર કરવામાં આવે તો ટેન્ડરની મુદત પુરી થતા થતા નવા ટેન્ડરની ���ામગીરી શરૂ કરી શકાય છે. પરંતુ પોતાના મળતિયાઓને કમાણી થાય તે માટે ટેન્ડરની પ્રક્રિયા મોડી હાથ ધરવામાં આવે છે. લોકડાઉનમાં બસો બંધ રહી હોવા છતા કોનટ્રાક્ટરોને 30 ટકા પેમેન્ટ આપવામા આવ્યુ હતું. જેના કારણે તંત્રની તીજોરી પર બોજો વધ્યો છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nઅમદાવાદ: ખારીકટ કેનાલમાં કેમિકલના ગંદા પાણી છોડતા રહેવાસીઓ થયા ત્રસ્ત, ક્યારે જાગશે તંત્ર\nદેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે ખૂબજ ધાર્મિક, એક જ દિવસમાં ત્રણ મંદિરોમાં જઈને ટેકવ્યું માથું\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/OMG", "date_download": "2020-09-20T20:44:35Z", "digest": "sha1:3DU7ZRFSZUXWNE7SZXLXIWLDUNRTQYHJ", "length": 10724, "nlines": 165, "source_domain": "www.vtvgujarati.com", "title": " Viral News, Shocking News, Trending News, Viral Videos in Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nટૉપ સ્ટોરીઝ / અજબ ગજબ\nOMG / જ્યાં કોઈ ભારતીય નથી પહોંચી શક્યું ત્યાં લંડનમાં આ રિક્ષાચાલકનો દીકરો જશે\nકોરોનાક���ળમાં 'સંસદ' / ઈતિહાસમાં પ્રથમ વખત આજે પાર્લામેન્ટમાં બની આ ઘટના, બેઠક વ્યવસ્થા પણ હતી...\nઅહો..આશ્ચર્યમ / ભારતમાં નોંધાયો અદભૂત કિસ્સો, 105 વર્ષની દાદીએ ઘરે રહીને આપી કોરોનાને માત\nઆસ્થા / ભારતના આ પવિત્રધામમાં માથું ટેકવાથી બદલાઈ ગયું ઝુકરબર્ગ અને સ્ટીવ...\nOMG / પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 8 વર્ષથી પતિ-પત્નીની જેમ રહેતા...\nઉત્તર પ્રદેશ / અંધશ્રદ્ધા : કરંટથી થયુ મોત તો યુવકને જીવતો કરવા જુઓ તેની સાથે શું કરાયું\nમોસ્ટ ટ્રેન્ડિંગ / કોરોના કોલર ટ્યુનથી હજુ પરેશાન છે લોકો, ગૂગલને પૂછી રહ્યા છે આ સવાલ\nOMG / કોરોનાકાળમાં જુઓ મેળાવડા કેટલા ખતરનાક બની શકે, એક રેલીથી અઢી લાખ લોકોને...\nકમાલ / 500 રૂપિયામાં મળ્યો 7 કરોડનો બંગલો, આ પરિવારને નથી થઈ રહ્યો વિશ્વાસ\nOMG / 1 પત્ની અને 20 પ્રેમિકા સાથે રહે છે આ રાજા; અત્યારે રોકાયા છે આલીશાન હોટેલમાં\nViral Video / 1500+300 = 1800 ન થાય : પૂરા પૈસા મળ્યા નથી તેવો ઘરકામ કરનાર મહિલાનો વીડિયો વાયરલ\nOMG / આ ક્રિકેટરે સંન્યાસ લીધા બાદ બનાવી એવી બૉડી કે ભલભલા તેની સામે પાણી ભરે\nOMG / યુવતીને પેટમાં થઈ રહ્યું હતું દર્દ, ઑપરેશન કર્યુ તો 7 કિલોની આ વસ્તુ જોઈને...\nલક્ઝરી / વિદેશથી પણ મોંઘી આ ભારતની હોટેલો, 1 રાતની કિંમતમાં ગાડી ખરીદી શકો એવું ભાડું\nOMG / આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જે પૃથ્વી અને અવકાશને જોડે છે\nvideo / મહિલાનાં મોઢામાંથી ડૉક્ટરોએ કાઢ્યો 4 ફુટ લાંબો સાપ, ઘટના પાછળનું કારણ...\nOMG / ગાર્ડનમાં સૂતેલી મહિલાના પેટમાં ઘૂસી ગયો 4 ફુટ લાંબો સાપ, વીડિયો જોઈને...\nOMG / પતિના મૃત્યુ બાદ પત્નીના આ અંગ કાપી નાખવાની વિચિત્ર પ્રથા, જાણો વિગતે\nવાયરલ / અહીં કાઈટ ફેસ્ટિવલમાં સર્જાઈ દુર્ઘટના, પતંગની પૂંછડીમાં 3 વર્ષની બાળકી...\nOMG / 3 કરોડ રૂપિયામાં વેચાયું દુનિયાનું સૌથી મોંઘુ ઘેટું, આખરે એવી તો શું છે...\nઈચ્છા મૃત્યુ / 80 વર્ષથી વધુની ઉંમરે પણ સ્વસ્થ આ વૃદ્ધ કપલ કેમ માંગી રહ્યું છે સરકાર પાસે...\nOMG / પૂરમાં તણાતા યુવકને બચાવવા જાણે સાક્ષાત ભગવાન આવ્યા, સોશ્યલ મીડિયામાં...\nWORLD / 15 લાખ કરોડથી પણ વધુ સંપત્તિ ધરાવતો વિશ્વનો આ એકમાત્ર શખ્સ, આ ધનિકો પણ...\nઓટોમોબાઇલ / મુકેશ અંબાણીએ ખરીદી નવી મર્સીડીઝ, PM મોદીની કાર જેવી સુરક્ષા, જાણો કિંમત...\nOMG / માલ-સામાન વેચવા માટે દુકાનદારો જે હદે ગયા તે જોઈને હસી હસીને પેટ દુઃખી જશે\nOMG / મહાદેવના મંદિરમાં કોરોનાને નાથવા ચાલી રહ્યો હતો મહામૃત્યુંજય જાપ અને...\nOMG / ��ંતિમ સંસ્કારની થઇ રહી હતી તૈયારી ત્યારે જ લાશની ખુલી આંખો પછી...\nOMG / મહિલાનું વજન થઈ ગયું હતું 108 કિલો, પેટમાંથી 50 કિલોનું જે નીકળ્યું તે જોઈ...\nસાહસિક / ITBPને સલામ...15 કલાક, 40 કિમી સતત ચાલીને જવાનોએ કર્યું આ કામ, જાણીને કહેશો ગર્વ છે...\nલોડ થઇ રહ્યું છે.\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો...\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ...\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે...\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી...\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/eye-catcher/page-27/", "date_download": "2020-09-20T21:50:59Z", "digest": "sha1:X5YBMRIVUHE2NI4PPMX4MAOYRC22QKHF", "length": 22910, "nlines": 289, "source_domain": "gujarati.news18.com", "title": "અજબગજબ News in Gujarati: Gujarati News Online, Today's અજબગજબ News – News18 Gujarati Page-27", "raw_content": "\nદુનિયાનું સૌથી તન્હા બતક ટ્રેવરનું શ્વાનના હુમલામાં મોત\nPMને E-Mail- 'હું કિડની વેચી સરકારી તિજોરીમાં 5 લાખ આપવા માંગુ છું'\nપ્રેમી હતો કે પ્રેમિકા આત્મહત્યા કરનાર યુવકનું વિચિત્ર સત્ય\nઆ મહિલા સ્નાન માટે ખર્ચ કરે છે કરોડો રુપિયા, પાણીમાં ભેળવે છે આ ખાસ ચીજ\nપ્લાસ્ટિકની બોટલમાંથી બન્યા છે આ ચંપલ, કિંમત જાણીને ચોંકી જશો\nઅહીં પત્નીઓના ચહેરાની થાય છે આવી હાલત, કારણ જાણીને રડી પડશો\nજન્મતાંની સાથે જ બાળકે ડોકટરની પકડી આંગળી, તસવીર વાયરલ\nVideo: આ મહિલા પોતાની રજાઇ સાથે કરવાની છે લગ્ન, કારણ છે રસપ્રદ\nયુપીના વ્યક્તિને વીજ તાર પકડ્યા વગર જ લાગ્યો 'ઝટકો'\nઅહીં પ્લાસ્ટિકની બોટલના જ બને છે ઘર, ભૂકંપ પણ કઈ ન બગાડી શકે\nજાપાનની આ હસીન Truck Driverને જોઇને ઉડી જશે હોશ\nAmazon પર રૂ. 1300માં વેચાતી હતી નારિયેળની કાચલી, લોકોએ ઉધડો લીધો\n દિવસભર સેલ્ફી લેતી રહે છે પત્ની, ખાવાનું પણ નથી આપતી, તલાક જોઈએ છે\nજ્યારે ગામના લોકોએ \"મગર\"ને પંપાળીને લગાવ્યો તેની પર ગુલાલ\nપૃથ્વી પર આવી રહી છે આફત, NASAએ જાહેર કરી ચેતવણી\n17 ફૂટ લાંબા મગરને માંસ ખવડાવવા ગઈ મહિલા, ખુદ શિકાર થઈ ગઈ\nઆ કામ કરી મહિલા દર વર્ષે કમાય છે 28 લાખ રૂપિયા, આમ કરે છે લોકોનો સ્ટ્રેસ દૂર\nOMG: સિઝેરિયન ડિલીવરી બાદ ફાટી ગયું મહિલાનું પેટ, છતાં પતિએ કર્યુ આવું\nચા વેચનાર આ કપલ ફરી ચુક્યા છે દુનિયાના 26 દેશ, અનોખી રીતે ફરવા કરે છે બચત\nOMG: ફેસબુક ઉપર યુવતીએ બ્લોક કર્યો તો મિત્રની કરી હત્યા\nસિગરેટ ન પીતા લોકોને મળશે વર્ષે 6 રજા એકસ્ટ્રા\nમોંઘી ગાડીમાં હિરો બનીને આવ્યો યુવક, પછી થયું આવું\n'તેણી મારું હૃદય ચોરી ગઈ છે,' ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યો યુવક\nહવે આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, જાણો ભારતનું સ્થાન\nએક આંખવાળી ગાયે ધરતી પર લીધો જન્મ, લોકો ચમત્કાર માની કરી રહ્યા છે પૂજા\nલોકો સમજે છે જોડિયા બહેન, પણ અસલમાં બંને છે પતિ-પત્ની\nઆ છોકરી પાસે છે ચમત્કારી પતિ, રાતમાં મર્દ અને દિવસમાં બની જાય છે મહિલા\n14 વર્ષથી કોમામાં રહેલી મહિલા થઇ ગર્ભવતી, જાણો પછી શું થયું\nVideo: ભૂખથી તડપી રહ્યાં હતાં નાના ગલૂડિયાં, ગાયે પીવડાવ્યું દૂધ\nજાપાનના આ વ્યાપારીએ બે અબજ રૂપિયામાં ખરીદી એક માછલી\nજાણો એ હિંદુ તીર્થ વિશે, જેને પાકિસ્તાને રાષ્ટ્રીય વિરાસત જાહેર કરી\nશું તમે જાણો છો, કે ક્યા દેશમાં 1 જાન્યુઆરીએ સૌથી વધુ બાળકોનો થયો જન્મ\nભારતના એવા મંદિર, જ્યાં પુરૂષો પ્રવેશ નથી કરી શકતા\nમોબાઇલ પર આવ્યાં 6 મિસ્ડ કોલ અને એકાઉન્ટમાંથી ગાયબ થયા 1.86 કરોડ\nબોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી પુત્રી, ક્રોધિત પિતાએ જીવતી સળગાવી\nપત્નીએ એવો ડ્રેસ પહેર્યો કે પતિએ સાપ સમજીને પગ ભાંગી નાખ્યા\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાત��ોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/teaser-of-bhumi-pednekar-and-taapsee-pannu-starrer-saand-ki-aankh-released/149054.html", "date_download": "2020-09-20T22:03:43Z", "digest": "sha1:H4T7OWQBBUQOF3X2M32AURWFWZ7DT6RK", "length": 2314, "nlines": 37, "source_domain": "navgujaratsamay.com", "title": "તાપસી અને ભૂમીની ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટીઝર લોન્ચ | નવગુજરાત સમય", "raw_content": "\nતાપસી અને ભૂમીની ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટીઝર લોન્ચ\nતાપસી અને ભૂમીની ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટીઝર લોન્ચ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’નું દમદાર ટ્રેલર લોન્ચ\nઅક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘મિશન મંગળ’નું ટિઝર લોન્ચ\n‘જજમેન્ટલ હૈ ક્યા’નું સોન્ગ ‘ધી વખરા સોન્ગ’ રિલીઝ\nપ્રભાસ અને શ્રદ્ધાની બહુચર્ચિત ફિલ્મ ‘સાહો’નું પહેલું સોન્ગ રિલીઝ\nસિદ્ધાર્થ અને પરિણીતિની ફિલ્મ ‘જબરિયા જોડી’નું પહેલું સોંગ 'ખડકે ગ્લાસ' રીલીઝ\nપ્રભાસ અને શ્રદ્ધાની ફિલ્મ ‘શાહો’ના પહેલા સોન્ગનું ટીઝર લોન્ચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142500", "date_download": "2020-09-20T20:01:18Z", "digest": "sha1:WFEZIHZI4MPPCB2EISIJWOFJCHVLGQ2L", "length": 20023, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "IAS બનવા તૈયારી કરતી યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાનો ત્રાસ : પતિ સહીત 9 લોકો સામે ફરિયાદ", "raw_content": "\nIAS બનવા તૈયારી કરતી યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાનો ત્રાસ : પતિ સહીત 9 લોકો સામે ફરિયાદ\nક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે\nઅમદાવાદઃIAS બનવા તૈયારી કરતી 23 વર્ષીય યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાં ત્રાસ આપતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના 9 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.\nયુવતીના ફોઈજી પતિને કહેતાં તારી પત્ની ક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે. તેનો અભ્યાસ છોડાવી ઘરકામ કરાવો. જેઠ-જેઠાણી પણ યુવતીને તે હજી પ્રિલિમ પરીક્ષા આપી નથી ને તું IAS ના સપના જોવે છે. વંશવેલો આગળ વધારવા પર ધ્યાન આપ તેવા મહેણાં મારતા હતા.પોલીસે યુવતીની ફરિયાદને પગલે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\nચાંદખેડા વિસ્તારમાં આદિત્ય રેસિન્ડસીમા રહેતી કિન્નરી પૃથવ બારોટએ પતિ પૃથવ, સાસુ કિન્નરીબહેન, સસરા ઉદયનભાઈ, નણંદ નિયતિબહેન અને નિધિબહેન, જેઠ જયદીપ,જેઠાણી ઉન્નતિ, મોટા સસરા જ્યોતિન્દ્રભાઈ અને ફોઈજી રેણુકાબહેન સામે ફરિયાદ કરી છે. આ તમામ પાટણના રહેવાસી છે.\n2017માં કિન્નરીના લગ્ન પાટણના છીડિયા દરવાજા પાસે સિધ્ધનાથનગર સોસાયટીમાં રહેતાં પૃથવ બારોટ સાથે અમદાવાદ સુઘડ ફાર્મમાં થયા હતા. લગ્ન બાદ કિન્નરી સાસરીમાં ગઈ ત્યારે સાસુ કિન્નરીબહેનએ દાગીનાની બેગ લઈ લીધી હતી. સાસુ દાગીનનું વજન કરાવવા જવેલર્સને ત્યાં લઈ ગયા હતા. સોનાના દાગીનાનું વજન 38.5 તોલા થતા સાસરિયાં ઉશ્કેરાયા હતા. સાસરિયાએ તારા મા બાપે અમને અમારા મુજબ દહેજ આપ્યું નથી. તેમ કહી ઝગડા કરતા હતા. સાસુ,પતિ બન્ને નણંદ તારા બાપના રૂપિયા અમારી જુતી બરાબર અમે તો રખાતનો રિવાજ છે એટલે બીજી લાવીશું\nપતિ અવારનવાર તમામ લોકોની ચઢામણીથી મારઝૂડ કરતો હતો. પત્નીનું માથું દીવાલ સાથે અથડાવી ઇજા કરી હતી. મોટા સસરા, જેઠ અને જેઠાણીએ હજુ તે પ્રિલિમ પરીક્ષા આપી નથી ને તું આઈએએસના સપના જોવે છે. અભ્યાસ છોડી સંસાર ચલાવવા કહ્યું હતું. ફોઈજી રેણુકાબહેન પણ પતિને કેહતા તારી પત્ની ક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે. તું એનો અભ્યાસ છોડાવી દે. સાસુ કિન્નરીબહેનએ લગ્નમાં આપેલા દાગીનનું બિલ પણ પુત્રવધુ કિન્નરીના માતા પિતા પાસે માગ્યું હતું.આ પ્રકારના વર્તનથી કિન્નરી અને તેના માતા પિતા વિચારમાં પડી ગયા હતા. છે\nઆમ સાસરિયાના ત્રાસથી થાકી કિન્નરી તેના માતા પિતાને ઘરે રહેવા આવી ગઈ છે. કિન્નરી પોતાનું સ્ત્રીધન પરત મેળવવા માટે ત્રણ વખત પોલીસની મદદથી સાસરીમાં ગઈ હતી પણ સાસરિયાએ દાગીના પરત કર્યા નહતા. બે વર્ષથી કિન્નરીને ઓશિયાળું જીવન જીવવા મજબૂર કરનાર સાસરી પક્ષના લોકો વિરૂધ્ધ યુવતીએ આખરે શનિવારે ફરિયાદ નોંધાવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nવડાપ્રધાન ��ોદી દ્વારા આવતા મહિને ભારતની સૌથી લાંબી હાઇવે ટનલનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે : વ્યૂહાત્મક રોહતાંગ અથવા અટલ ટનલ 8.8 કિ.મી. લાંબી છે અને 10171 ફુટની ઊચાઈએ બનાવવામાં આવી છે અને તે લેહ-મનાલી માર્ગથી લદાખ સુધી 4-6 મહિના પ્રતિ વર્ષને બદલે આખા વર્ષના દરમ્યાન કનેક્ટિવિટી આપશે. access_time 6:49 pm IST\nદ્ધારકામા પંડાગીરી કરતા ગુગળી યુવાનને કોરોના પોઝિટિવ : લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST\nભારતમાં કોવિદ-19 ના કારણે અત્યાર સુધીમાં 196 ડોક્ટર્સના મૃત્યુ થયા : મોટા ભાગના જનરલ પ્રેક્ટીશ્નર્સ : યોગ્ય પગલાં લેવા ઇન્ડિયન મેડિકલ એશોશિએશને વડાપ્રધાન શ્રી મોદીને અનુરોધ કર્યો access_time 6:52 pm IST\nએર એશિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં યાત્રીઓના જીવ તાળવે access_time 9:39 pm IST\nશાકભાજીવાળા-દુકાનમાં કામ કરનારાને કોરોનાનો ખતરો વધુ access_time 7:38 pm IST\nરિઝર્વ બેંકે પણ માન્યું કે ૨૦ લાખ કરોડના પેકેજથી અર્થતંત્રને કોઈ લાભ થયો નથી : લોકોના ખાતામાં પૈસા નાખો : કોંગ્રેસ access_time 12:39 pm IST\nમાર્કેટયાર્ડ પાસે ખૂનઃ 'ગાંઠીયાના પૈસા હું આપી દઉ, તમે ઝઘડો ન કરો', કાઠી શખ્સને સમજાવવા જતા મંછાનગરના દિનેશ ભરવાડની લોથ ઢળી access_time 3:17 pm IST\nગોંડલ રોડ ડી માર્ટ પાસેથી ૩૭ર બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર પકડાઇ access_time 4:05 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે જાપાનીઝ પધ્ધતીથી પ૦ હજાર વૃક્ષ લગાવાશેઃ પ્રથમ ૧૦ હજાર વુક્ષ વાવેતરનો પ્રારંભ access_time 2:32 pm IST\nસુરેન્દ્રનગર કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને રજા અપાઇ access_time 11:50 am IST\nમોરબી લાયન્સનગરમાં કાદવ-કીચદ access_time 11:53 am IST\nકચ્છમાં કોરોનાની સ્થિતિ વકરી : વધુ ૨ મોત અને નવા ૨૪ કેસ : કુલ ૬૮૪ કેસ અને ૩૩ મોત access_time 11:46 am IST\nધોળકામાં હાહાકાર : ‘બધી મહિલાઓને મારી નાંખવી છે’ ની બૂમો પાડી કર્યા ટ્રિપલ મર્ડર : એક જ પરિવારના ત્રણની ઘાતકી હત્યા access_time 11:37 pm IST\nIAS બનવા તૈયારી કરતી યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાનો ત્રાસ : પતિ સહીત 9 લોકો સામે ફરિયાદ access_time 11:24 pm IST\nગુજરાત હાઈકોર્ટ જુલાઈમાં ૩૧૨૮ કેસનો નિકાલ કરી નાખ્યો access_time 9:51 pm IST\nઓએમજી....લેબનાનની રાજધાની બૈરુતમાં ફોટોશૂટ કરાવતી દુલ્હન બની આગનો શિકાર access_time 5:53 pm IST\nપીઓકેમાં સેનાએ કરી મોટી કાર્યવાહી:પાકિસ્તાનને થઇ શકે છે મોટું નુકશાન access_time 5:48 pm IST\nબ્રિટનમાં વિદેશ મંત્રાલયની બિલાડીને રીટાયર કરવામાં આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણ��� મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા access_time 8:38 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ તરીકે વિજયી બનાવવા રશિયા પ્રયત્ન કરી રહ્યું છે : ચીન તેને હરાવવા આતુર છે : અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયા અને ચીનનો હસ્તક્ષેપ હોવાના અહેવાલો access_time 8:05 pm IST\n' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો access_time 2:39 pm IST\nઆઈસીસી મહિલા વર્લ્ડ કપ 2021 એક વર્ષ માટે રદ access_time 5:21 pm IST\nભારતીય ખેલાડીઓએ વિદેશ ક્લબમાં રમવું જોઈએ: ભૂટિયા access_time 5:17 pm IST\nઆઇપીએલ સીઝન-13માં કઇ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઇના મેદાન ઉપર નબળી સાબિત થશે તેની જોરશોરથી ચર્ચા access_time 4:32 pm IST\nજ્હાનવી કપૂરનું 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' સોન્ગ 'દોરી ટૂટ ગૈયાં' રિલીઝ access_time 4:56 pm IST\nફિલ્મ ખુદા હાફિઝમાં અન્નુ કપૂરનો કંઈક આવો છે રોલ access_time 5:15 pm IST\nભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે મુંબઈમાં કરી આત્મહત્યા access_time 5:07 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/its-time-to-review-the-brts/163024.html", "date_download": "2020-09-20T19:50:15Z", "digest": "sha1:EB4VXW4HR2DHZWWKKB2C2C5MMK7O567L", "length": 12608, "nlines": 48, "source_domain": "navgujaratsamay.com", "title": "BRTSની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે | નવગુજરાત સમય", "raw_content": "\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nBRTSની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે\nBRTSની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે\nઅકસ્માતની સાથે ટ્રાફિક જામની સમસ્યા વિશેષ છે કેટલાક ટ્રેક બંધ કરીને મિક્સ ટ્રાફિકમાં બસ ચલાવવી જોઇએ\nBRTSની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે\nઅકસ્માતની સાથે ટ્રાફિક જામની સમસ્યા વિશેષ છે\nકેટલાક ટ્રેક બંધ કરીને મિક્સ ટ્રાફિકમાં બસ ચલાવવી જોઇએ\nBRTSને કારણે સર્જાતા અકસ્માતોએ વહીવટી તંત્ર તથા સામાન્ય નાગરિકો માટે મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન BRTSને કારણે 11 વ્યક્તિઓએ તેમનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં પાંજરાપોળ ખાતે અકસ્માતમાં બે સગા ભાઈઓનાં મોતથી વહીવટીતંત્ર હચમચી ગયું છે. એટલું જ નહિ, લોકોમાં પણ ભારોભાર રોષ છે. મોટાભાગના લોકો BRTS બંધ કરવાની માંગણી કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો પણ તેમાં સામેલ છે.\nપાંજરાપોળ ખાતે બે ભાઇઓના મોત બાદ વહીવટી તંત્રને BRTSની સમીક્ષા કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. તાજેતરમાં ગૃહરાજ્ય મંત���રી પ્રદિપસિંહ જાડેજાએ BRTSના કેટલાક રૂટ ઉપર નિરીક્ષણ કર્યું ત્યાં તેમને બધુ સમુસુતરું લાગ્યું કારણકે જ્યાં પ્રશ્ન છે એવા વિસ્તારમાં તંત્ર દ્વારા તેમને લઇ જવામાં આવ્યા નહોતા. વાડજ સર્કલથી 132 ફૂટના રિંગ રોડ પર ગીતામંદિરથી શાહઆલમ ટોલનાકા કે એલિસબ્રિજથી આસ્ટોડિયા દરવાજા સુધીના BRTS રૂટ ઉપર ગયા હોત તો તેમણે જાતે આ ટ્રેક દૂર કરવાની શરૂઆત કરી હોત પીક અવર્સમાં આ વિસ્તારમાં વાહન ચાલકોની હાલત કફોડી હોય છે. BRTSનો રૂટ આખો ખાલી હોય છે. જ્યારે બન્ને બાજુ ટ્રાફિક પુષ્કળ પ્રમાણમાં હોય છે. આવી જ સ્થિતિ મેમ્કો રૂટ પર પણ છે. ત્યાં તો BRTSના રૂટ પર માંડ એકાદ બસ જાય છે જ્યારે, પીક અવર્સમાં એક સિગ્નલ ચારથી પાંચ વાર ખુલ્યા બાદ તેના પરથી વાહન ચાલકો પસાર થઇ શકે છે. આ વિસ્તારમાં લોકો ઘણાં સમયથી માંગ કરી રહ્યાં છે કે, આ ટ્રેક તોડી નાંખીને BRTSને મિક્સ ટ્રાફિકમાં ચલાવવી જોઇએ, જેથી લોકોને ટ્રાફિકથી મહદ અંશે છુટકારો મળી શકે. એક તરફ લોકોમાં રોષ વધતો જાય છે ત્યારે બીજી તરફ આગામી ચૂંટણીમાં ટ્રાફિક દંડની રકમ સાથે BRTSનો મુદ્દો પણ મુખ્ય સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.\nટ્રેજેડી એ પણ છે કે વાહન ચાલકો પણ BRTSના સિગ્નલને ગંભીરતાથી લેતા નથી. ગમે ત્યારે સિગ્નલ ક્રોસ કરવા જતાં અકસ્માતો સર્જાતા રહે છે. ક્યાંક ક્યાંક BRTSનો ટ્રેક ખાલી હોય તો તેમાં વાહન ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. BRTSથી બે સમસ્યા ઉભી થઈ રહી છે. એક તો ગંભીર અકસ્માત થઇ રહ્યા છે અને બીજું તેના કારણે ઠેરઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાઇ રહ્યાં છે. આશ્રમ રોડ અને સી.જી. રોડ પર BRTS નથી એટલે ત્યાં ટ્રાફિક જામની ઘટના રોજ બનતી નથી. 132 ફૂટ રિંગ રોડ સહિત જ્યાં BRTS રૂટ છે ત્યાં સવાર સાંજ ટ્રાફિક જામ થાય છે અને હવે એ વાત સામાન્ય બની ગઇ છે. વહીવટી તંત્રએ અકસ્માત નિવારવા સહિત BRTS રૂટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે નિષ્ણાતોની કમિટી બનાવીને તેની સલાહ લેવી જોઇએ.\nBRTSના રૂટ પર વધુ ટ્રાફિક જામ થાય તે ટ્રેક બંધ કરી BRTS બસો મિક્સ ટ્રાફિકમાં દોડાવવી જોઇએ. BRTSના ટ્રેક- એલિસ બ્રિજથી આસ્ટોડિયા દરવાજા, ગીતા મંદિરથી શાહઆલમ ટોલનાકા, મણિનગર ફાયર સ્ટેશન, વાડજ સર્કલથી 132 ફૂટ રિંગ રોડ, નહેરૂનગરથી શ્રેયસ બ્રિજ, સૈજપુરથી મેમ્કો રોડ, દૂધેશ્વરથી દિલ્હી દરવાજા સુધી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થાય છે. ગૃહરાજ્ય મંત્રી આ રૂટ પર પીક અવર્સ દરમિયાન નીકળે તો ખબર પડશે કે અકસ્માતોની ઘટના જો ગંભીર બાબત છે તો કલાકો સુધીનો ટ્રાફિ જામ પણ ગંભીર મુદ્દો છે. આ રૂટ પર ઘણી એમ્બ્યુલન્સ પણ અટવાયેલી જોવા મળે છે. એટલું જ નહિ, દરેક BRTSના ચાર રસ્તા પર ટ્રાફિક પોઇન્ટ ચુસ્ત રાખવામાં આવે તો લોકો ધીરે ધીરે ટેવાઇ જશે. હાલ તો વાહન ચાલકો BRTS સિગ્નલને ગંભીરતાથી લેતા નથી.\nBRTS બંધ થવી ના જોઇએ પણ તેની વ્યવસ્થા વધુ યોગ્ય રીતે થાય તેની દરકાર સરકારે રાખવી જોઇએ. કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા બસના ડ્રાઇવરો પાસે લાયસન્સ છે કે કેમ તેમને ટ્રેનિંગ મળી છે કે કેમ તેની કોઇ ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. શહેરની મધ્યમાં પસાર થતી આ બસો મોતના કૂવા સમાન ન બની જાય તે જોવાની દરકાર પણ તંત્રે રાખવી જોઇએ. તમામ કોન્ટ્રાકટર પાસેના ડ્રાઇવરોની યાદી, લાયસન્સ કેટલું જૂનું છે, બેઝ છે કે કેમ તથા ટ્રેનીંગ લીધી છે કે કેમ તેની તમામ માહિતી પ્રસિધ્ધ કરવી જોઇએ.\nભૂતકાળમાં AMTS ખૂબ જ બદનામ હતી. યોગ્ય રીતે મેઇન્ટેનેન્સ ના થવાના કારણે AMTSમાં ઘણા અકસ્માત થતા હતા, પરંતુ ગંભીર અકસ્માતો ઘણાં ઓછા હતા કારણકે, તે સમયે અનુભવી ડ્રાઇવરોની જ ભરતી કરવામાં આવતી હતી. હવે ત્યાં પણ કોન્ટ્રાક્ટ બેઝ પર બસ ભાડે લેવાનું શરૂ કરાતાં AMTSની હાલત પણ કફોડી થઇ ગઇ છે. હવે AMTSમાં પણ અકસ્માતો વધી રહ્યા છે. બીજી બાજુ AMTSની પોતાની જેટલી બસ છે તેમાં અકસ્માતો ઘટી રહ્યાં છે. કેમકે, AMTSની બસમાં કાયમી ડ્રાઇવર હોવાથી સસ્પેન્ડ કે ડિસમિસ થવાના ડરના કારણે તેઓ સંયમપૂર્વક ડ્રાઇવીંગ કરતા હોય છે. BRTSની 260ની આસપાસ બસ છે જ્યારે તેનાથી ડબલ બસ AMTS દ્વારા ચલાવવામાં આવે છે જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસો પણ છે, છતાં તેના અકસ્માતોની સંખ્યા ઓછી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nશહેરના 12 દરવાજાના નામ કેવી રીતે પડ્યાં\nઅમદાવાદને વિભાજિત કરવાનો સમય આવી ગયો છે...\nસી.જી. રોડના નવા લૂકમાં પાર્કિંગનો છેદ ઊડાવી દેવાયો\nગુજરાતમાં વાસ્તવિક રીતે બેરોજગાર લોકો કેટલા\nઆ વખતે નવરાત્રિએ ’90ના દાયકાની યાદ અપાવી...\nભૂતકાળમાં સાઇકલ અને રેડિયો માટે પણ લાઇસન્સ રાખવું પડતું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142502", "date_download": "2020-09-20T19:29:00Z", "digest": "sha1:QXSLRBCGKWPJXFR6EVGN5CVBSTPB4RTU", "length": 21430, "nlines": 138, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદની અડધોઅડધ કોવિડ હોસ્પિટલો ફાયર સેફ્ટી વિહોણી", "raw_content": "\nઅમદાવાદની અડધોઅડધ કોવિડ હોસ્પિટલો ફાયર સેફ્ટી વિહોણી\n70 પૈકી 35 હ���સ્પિટલોને ફાયર વિભાગની નોટિસ:19 હોસ્પિટલોને કડક પગલાંનો આદેશ : ચકાસણી વિના જ હોસ્પિટલો સાથે MoU થયા\nઅમદાવાદઃ અમદાવાદની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં 8 લોકોનો જીવ લેનારી આગની ઘટના બાદ સરકારી અને ફાયર વિભાગે સફાળા જાગી કાર્યવાહી શરુ કરી છે. જેમાં છેલ્લા 2 દિવસમાં જણાયું કે શહેરની 50% હોસ્પિટલો ફાયર સેફટી સિસ્ટમ (Fire safety system) વિના જ ચાલી રહી છે. એટલે આગ લાગવાની શક્યતા છતાં કોઇ તેના પ્રત્યે ગંભીર નથી.\nશ્રેય સિવાયની કોવિડ 19 હોસ્પિટલો તરીકે પસંદ કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે પછી ફાયર બ્રિગ્રેડની NOC ધરાવે છે કે કેમ તે ચકાસવા માટેના ઉચ્ચ અધિકારીઓ તરફથી હુક્મો છૂટયા હતા. જેના ભાગરૂપે જ શુક્રવારે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે પોતાના અધિકારીઓને કોવિડ 19 હોસ્પિટલોમાં કડક તપાસના આદેશ આપી દીધા હતા.\nજેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે NOC ધરાવતી ન હોય તેવી હોસ્પિટલો સાત દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને એનઓસી મેળવી લેવાની નોટિસો ફટકારી હતી. તેમાં 70માંથી 35 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી.છે\nકોરોના મહામારીને ડામવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શહેરની હોસ્પિટલો સાથે કોવિડ 19ના દર્દીઓની સારવાર કરવા માટેના MoU (કરાર) કર્યા હતા. તે પૈકીની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. તેમાં ફાયર ઓફિસ તરફથી અપાયેલી એનઓસીની તારીખ પુર્ણ થઇ ગઇ હોવાની વાતો જાહેર થતાં અધિકારીઓ હાંફળા ફાંફળા થઇ ગયા હતા. ચકાસણી કર્યા વગર જ આ હોસ્પિટલો સાથે એમઓયુ થયાંનું બહાર આવ્યું હતું.\nફાયરબ્રિગ્રેડ તરફથી રેગ્યુલર ઇન્સ્પેકશન નહીં થતું હોવાની પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. જેથી નિષ્ફળતાનું ઠીકરું ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર પર ફોડાયું હતું. તમામ કોવિડ હોસ્પિટલોમાં તાત્કાલિક ચકાસણી કરવાના હુક્મો છુટયા હતા. જેના પગલે એમ.એફ. દસ્તુરે તાબાના સ્ટાફને તાત્કાલિક કોવીડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ છે કે કેમ તેની ચકાસણી કરવાના આદેશો જારી કર્યા હતા.\nશુક્રવારે 68 હોસ્પિટલોમાં ફાયર સ્ટાફે ચકાસણી કરી હતી. તેમાં માત્ર 26 પાસે જ ફાયર સેફ્ટી સીસ્ટમ અથવા તો એન.ઓ.સી. હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. જેથી ચોંકી ગયેલાં ચીફ ફાયર ઓફીસરે ખાસ કરીને જે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ કે એન.ઓ.સી. નથી તેમને સાત દિવસમાં ફાયર સેફ્ટી સીસ્ટમના સ��ધનો વસાવી લઇને ઓપરેટ કરીને એન.ઓ.સી. મેળવી લેવાની નોટીસો ફટકારવાનું શરૂ કર્યું હતું.\nકોવિડ હોસ્પિટલોમાં સતત વધ ઘટ થતી હોવાથી કોર્પોરેશન સાથે એમ.ઓ.યુ. ધરાવતી હોસ્પિટલો કેટલી છે તે અંગે કોઇ પાસે જવાબ નથી. અને કોર્પોરેશનના હેલ્થ વિભાગના કાર્યકારી વડા ડો. ભાવિન સોંલકીનો બે વખત સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ સતત મીટીંગમાં વ્યસ્ત હોવાથી વાત થઇ શકી ન હતી. તેવી જ સ્થિતિ ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુર તરફથી તો ફોન પણ ઉપાડવામાં આવ્યો ન હતો કે મેસેજ પણ કોઇ કરવામાં આવતો ન હોવાથી કોઇ વાતચીત કરવાનું શક્ય થયું ન હતું.\nઆધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે શહેરમાં અંદાજે 70 જેટલી કોવિડ હોસ્પિટલો છે. તેમાંથી 50 ટકા એટલે કે 35 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ કે ફાયર વિભાગની એન.ઓ.સી. ઉપલબ્ધ ના હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આ તમામ હોસ્પિટલોને સાત દિવસમાં ફાયર સેફ્ટી સીસ્ટમ અથવા તો સાધનો વસાવીને ઓપરેટ કરીને એન.ઓ.સી. લઇ લેવાની નોટીસો બજાવી દેવામાં આવી છે.વિજય રેસ્ટોરન્ટ નજીક આવેલા નવરંગપુરા ફાયર સ્ટેશનને અડીને જ આવેલી શૅલબી હોસ્પિટલમાં જ ફાયર સેફટી સિસ્ટમ કે ફાયર વિભાગની એન.ઓ.સી. નથી. પહેલા આ સ્ટેશન મેમનગર ગણાતું હતું. પાછળથી તેનું નામ નવરંગપુરા ફાયર સ્ટેશન કરાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nહવે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરી પણ 'કોરોના' નો શિકાર બન્યા છે : રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 2:38 pm IST\nજામનગરમાં કોરોના વિસ્ફોટ : વધુ 68 કેસ પોઝીટીવ નોંધાયા : 3 લોકોના મોત : શહેરમાં 55 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ : જામનગરમાં બે અને ધ્રોલના એક સહીત ત્રણ લોકોના મોત access_time 10:52 pm IST\nરાજસ્થાન ભાજપમાં ભડકાના એંધાણ : વસુંધરાએ પક્ષ પ્રમુખ નડ્ડાને રોકડુ પરખાવી દીધું : ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ \nશ્રી શનીદેવ ભગવાન દાર્શનિક અને આધ્‍યાત્‍મિક વૃતિના દેવઃ 7 અલગ-અલગ ઉપાયથી શનીદેવની કૃપા પ્રાપ્‍ત કરી શકાય access_time 4:55 pm IST\nકોવિડ-૧૯ની ઉચ્ચ મૃત્યુ દરવાળા ૧૩ જિલ્લામાં ઓછી તપાસની સમસ્યા દૂર કરવા કહેવામાં આવ્યું access_time 10:10 pm IST\nસુશાંતની આત્મહત્યા પછી રિયા ચક્રવર્તી બાંદ્રા પોલીસના સંપર્કમાં હતી access_time 12:00 am IST\nભારદ્વાજ બંધુઓનું સન્માન access_time 4:03 pm IST\nમલ-મંગલ સોસાયટીમાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત access_time 3:20 pm IST\nઐતિહાસિક યાત્રાના સાક્ષીઓ.. એક યાદગાર તસ્વીર.. access_time 11:48 am IST\nજુનાગઢમાં લોકડાઉનમાં બેકાર રીક્ષા ચાલકે મંદિર દરગાહમાં ચોરી કરી access_time 12:38 pm IST\nજામજોધપુર પંથકમાં એક સાથે છ કોરોના પોઝિટિવ કેસ access_time 11:42 am IST\nશિહોરના કનાડ ગામે પાણીનો ટાંકો ફાટતા બે ખેત મજૂર મહિલાના મોત access_time 11:13 am IST\nઅમદાવાદમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સફાળુ જાગ્‍યુઃ 62 કોવિડ હોસ્‍પિટલમાંથી 37 જેટલી હોસ્‍પિટલોમ���ં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્‍યુ access_time 4:35 pm IST\nસુરતના અઠવા વિસ્તારમાં 23 લોકોને નોકરી અપાવવવાના બહાને 7.89 લાખ પડાવી લેનાર મહિલા સંચાલક સહીત એક વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:22 pm IST\nઅમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનોનો રિપોર્ટ નેગેટીવ access_time 11:44 pm IST\nપીઓકેમાં સેનાએ કરી મોટી કાર્યવાહી:પાકિસ્તાનને થઇ શકે છે મોટું નુકશાન access_time 5:48 pm IST\nબ્રિટનમાં વિદેશ મંત્રાલયની બિલાડીને રીટાયર કરવામાં આવી access_time 5:51 pm IST\nચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે ૧૯ કિલો access_time 10:07 am IST\nએન. આર. આઈ. સમાચાર\n' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો access_time 2:39 pm IST\nયુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા access_time 8:38 pm IST\nયુ.કે.માં સ્કોટલેન્ડ સ્થિત ભારતીય મૂળના વ્યવસાયીએ ટેક્સ બચાવવા ખોટા રિટર્ન ભર્યા : 9 વર્ષ માટે વ્યવસાય કરવા ઉપર બાન access_time 1:23 pm IST\nઆઇપીએલ સીઝન-13માં કઇ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઇના મેદાન ઉપર નબળી સાબિત થશે તેની જોરશોરથી ચર્ચા access_time 4:32 pm IST\nહોકી પર કોરોના અસર: કેપ્ટન મનપ્રીત સહિત 5 ખેલાડીઓને કોરોનની ઝપેટમાં access_time 5:13 pm IST\nT-20 વર્લ્ડ કપ: 2021 ભારતમાં અને 2022 ઓસ્ટ્રેલિયામાં યોજાશે access_time 5:15 pm IST\n'મુલાન' સિનેમાઘરોને બદલે ઓટીટી પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nઅંકિતા લોખંડેએ સુશાંતની માતાનો ફોટો કર્યો શેયર: કહ્યું - આશા છે કે તમે બંને એક સાથે છો access_time 5:04 pm IST\nફિલ્મ ખુદા હાફિઝમાં અન્નુ કપૂરનો કંઈક આવો છે રોલ access_time 5:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/standard-10-student-good-news-higher-secondary-education-board-public-result-date", "date_download": "2020-09-20T20:14:38Z", "digest": "sha1:UBXIPJ65QAPPSICNQG5773OA7HMSGME6", "length": 6613, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી પરિણામની તારીખ | Standard-10-Student-good-news-Higher-Secondary-Education-Board-Public-Result-Date", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nResult / ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, બોર્ડે જાહેર કરી પરિણામની તારીખ\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 21 મેના રોજ ધોરણ-10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે.\nવિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જોઇ શકશે. જ્યારે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્ય સુધી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે.\nતમને જણાવી દઇએ કે, ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/goats/", "date_download": "2020-09-20T20:52:02Z", "digest": "sha1:LFT7KY6Q6H2MHCQYTGGCP43N76UPRHOI", "length": 4580, "nlines": 47, "source_domain": "kaptaan.co.in", "title": "Goats – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગ���ર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nમાળિયા-હળવદ હાઈવે પર ટ્રકએ માલાધારી અને બકરાના હડફેટે લીધા,\nમાણબા અને વાધરવા વચ્ચે ટ્રક ચાલકે માલાધારી અને તેના બકરાઓને હડફેટે લેતા બકારાઓનું મોત નીપજ્યું હતા જ્યારે માલાધારી ઇજા થતાં\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/je-pipe-vade-petrol-ke-disel-gadima-purvama-aaveche/", "date_download": "2020-09-20T20:46:22Z", "digest": "sha1:SZHZJXXRD5IM74UACX4XDUAGOVBF3EAL", "length": 12426, "nlines": 69, "source_domain": "www.janvajevu.com", "title": "જે પાઇપ વડે પેટ્રોલ કે ડીઝલ ગાડીમા પુરવામા આવે છે તેનાથી જ કરવામા આવે છે ગોલમાલ, જાણો ચોરી રોકવા કોર્ટેનો આદેશ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / જે પાઇપ વડે પેટ્રોલ કે ડીઝલ ગાડીમા પુરવામા આવે છે તેનાથી જ કરવામા આવે છે ગોલમાલ, જાણો ચોરી રોકવા કોર્ટેનો આદેશ\nજે પાઇપ વડે પેટ્રોલ કે ડીઝલ ગાડીમા પુરવામા આવે છે તેનાથી જ કરવામા આવે છે ગોલમાલ, જાણો ચોરી રોકવા કોર્ટેનો આદેશ\nભારત મા મોટેભાગે તમને પેટ્રોલ પમ્પ પર ડીઝલ કે પેટ્રોલ ની ગોલમાલ થતી હોય છે જે એક સામાન્ય વાત છે. હવે વાત કરવામાં આવે છે મધ્યપ્રદેશ ના ઇન્દોર ની કે જ્યાં જનોપયોગી લોક અદાલત મા એક અરજી કરવામાં આવી છે અને જેમાં જણાવેલ છે કે દરેક પેટ્રોલ પમ્પ પર પારદર્શી પાઇપ લગાવવા જોઈએ. અરજીકર્તા ના મંતવ્ય મુજબ જો આવું કરવામાં આવે તો તેનાથી પેટ્રોલ કે ડીઝલ ની ચોરી થતા અટકાવી શકાય છે. હાલ કોર્ટે આ કેસ મા કલેક્ટર તેમજ ફૂડ કંટ્રોલર ને એક નોટિસ ફટકારી અને ૨૧ સપ્ટેમ્બર સુધીમા જવાબ માંગ્યો છે.\nતમે પણ પેટ્રોલ પંપ મા જાતે પેટ્રોલ કે ડીઝલ ની શુદ્ધતા ની પરખ ત્યાં જ મિનિટો મા કરી શકો છો. તો આ ચકાસણી માટે તમારે માત્ર ફિલ્ટર પેપર પર ફ્યૂઅલ ના બે ટીપા નાખવાના રેહશે. આ માટે સવ પ્રથમ ડિલિવરી નોજલ ના આગળ ના ભાગ ને સાફ કરો. હવે ત્યારબાદ નોજલ થી ફિલ્ટર પેપર પર પેટ્રોલ ના ટીપા નાંખો. માત્ર ને માત્ર બે મિનિટ મા જ પેટ્રોલ આ ફિલ્ટર પેપર ઉપર થી ઉડી જશે. તેમજ આ ફિલ્ટર પેપર જયારે સુકાઇ જાય ત્યારે જ્યાં પેટ્રોલ ના ટીપાં નાખવામાં આવ્યા હતા ત્યાં ઘાટો રંગ દેખાવા લાગે તો સમજી જવું કે આ પેટ્રોલ ભેળસેળ વાળું છે.\nફિલ્ટર પેપર પણ ઘરે અથવા તો બજાર માંથી લેવાનું જરૂર નથી કેમ દરેક પેટ્રોલ પમ્પ સંચાલક પાસે ફિલ્ટર પેપર હોવું ફરીજીયાત છે જેથી તમે ત્યાં થી માંગી શકો છો. ફેડરેશન ઓફ મધ્ય પ્રદેશ પેટ્રોલ-ડીલર એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ પારસ જૈને કહ્યું કે ઘણા લોકો પેટ્રોલ મા એક પ્રકાર નુ સોલ્વેન્ટ ભેળવે છે કે જેનાથી જો કદાચ પેટ્રોલ ભેળસેળ વાળું હોય તો પણ ડાઘ છોડતું નથી. ત્યારે તમે ડેન્સિટી જાર થી પેટ્રોલ ની શુદ્ધતા ની જાંચ કરી શકો છો અને આ ડેન્સિટી જાર પણ દરેક પેટ્રોલ પંપ હોવું ફરજીયાત છે.\nકેવી રીતે તેમજ કેટલી હોવી કોઈએ શુદ્ધ પેટ્રોલ ની ડેન્સિટી\nદરેક પેટ્રોલ પંપ મા પેટ્રોલ ની શુદ્ધતા ની જાંચ ડેન્સિટી થી કરી શકાય છે. ન્યુનતમ માપ પ્રમાણે પેટ્રોલ ની ડેન્સિટી ૭૩૦ થી ૮૦૦ વચ્ચે છે અને તેને શુદ્ધ માનવામાં આવે છે. ૭૩૦ થી જો ઓછી હોય અથવા તો ૮૦૦ થી વધુ હોય તો તેમાં ભેળસેળ કરેલ છે આ વાત સાબિત થાય છે. ડીઝલ ની ડેન્સિટી ૮૩૦ થી ૯૦૦ ની વચ્ચે હોય છે.\nડેન્સિટી જાર ના ઉપયોગ થી પણ જાંચ કરી શકાય\nફિલ્ટર પેપર થી ચકાસણી કર્યા બાદ પણ જો તમને ફયુલ ની શુદ્ધતા પર શંકા છે, તો તમે ડેન્સિટી જાર ના મદદ થી પણ ચકાસણી કરી શકો છો. ડેન્સિટી ની જાંચ કરવા માટે તમારે ૫૦૦ મી.લી. નુ જાર, હાઇડ્રોમીટર, થર્મોમીટર અને ASTM (અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટેરિયલ્સ) કન્વર્ઝન ચાર્જ ની જરૂર પડશે. હાઇડ્રોમીટર કોઇપણ તરલ પ્રદાર્થ ની ડેન્સિટી તપાસવા માટે નું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ પેટ્રોલ પમ્પ માંથી જ મળી રહે છે.\nહ��ે આ ડેન્સિટી જાર થી ઘનતત્વ ના અલગ-અલગ તાપમાન પર ડિફરન્સ કાઢવામાં આવે છે.કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૧૯૮૬ મુજબ દરેક ગ્રાહક ને પેટ્રોલ ની ગુણવત્તા માપવાનો અધિકાર છે.ઘણી વખત નોજલ મા ગોલમાલ કરીને ૧૦૦ થી ૫૦૦ મી.લી. સુધી ઇધણ ની હેરાફેરી કરવામાં આવે છે. તેવા મા જો શંકા લાગે તો ૫ લિટર ટેસ્ટ કરવો જોઇએ. પેટ્રોલ પંપ પર ૫ લિટર નું એક પ્રમાણિત વાસણ હોય જ છે. તમે તેમા ૫ લિટર પેટ્રોલ કે ડીઝલ નાંખી ને તપાસી શકો છો કે માપ સરખુ છે કે નહીં.\nજો કોઇ પેટ્રોલ પંપ ભેળસેળ વાળો માલ વેચે તો શું કરવું\nમોટેભાગે દરેક પેટ્રોલ પંપ ઉપર કંપની ના અધિકારીઓ ના નંબર લખેલો હોય છે, જો કોઇપણ પ્રકાર ની ભેળસેળ જણાય તો તમે સીધા અધિકારી ને ફરિયાદ કરી શકો છો. આ સિવાય કન્ઝ્યુમર કોર્ટ મા પણ તેની ફિરયાદ નોંધાવી શકો છો અને પેટ્રોલ વેચનાર કંપની પાસે વળતર માંગી શકો છો. કંપની મા જયારે પણ ફરિયાદ થાય ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો ને શોકોઝ નોટિસ મોકલવા મા આવે છે અને પેનલ્ટી પણ લગાવવા મા આવે છે.\nબસ આ એક નાનકડો નુસખો તમારા સફેદ વાળને માત્ર ૩૦ જ દીવસોમા કરી નાખશે કાળા\nગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે…\nઆ એક જડીબુટ્ટી મોતને છોડીને તમામ નાની બીમારીઓનો ઈલાજ કરશે રામબાણની જેમ\nજો તમે તમારા પુત્ર અને પુત્રવધુ નુ લગ્નજીવન સુખી જોવા માંગતા હોય, તો આ વાતો ખાસ ધ્યાનમા રાખો…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nગુજરાતના આ પ્રખ્યાત ગાયક કલાકારો તેમના એક કાર્યકમની કેટલી ફી વસુલે છે, જુઓ…\nગુજરાત પોતાના ભજન, ભોજન અને ભક્તિ માટે જગવિખ્યાત છે. અહિયાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/world/death-toll-coroanvirus-covid-19-world-ameria-india-corona-update-ap-1006583.html", "date_download": "2020-09-20T20:50:54Z", "digest": "sha1:YFN7CPWL7YZRZMB2IUZVJN6UYP3TLKXE", "length": 21779, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "Death toll coroanvirus covid-19 world Ameria India corona update ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nકોરોનાને હળવાશથી લેનારા ચેતી જજો, દુનિયામાં દર 15 સેકન્ડે એક વ્યક્તિને ભરખી જાય છે corona\nઅમેરિકા, બ્રાઝીલ, ભારતઅને મેક્સિકો એવા દેશ છે જ્યાં કોરોનાથી થનારા મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.\nનવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસે (corona virus) હાહાકાર મચાવ્યો છે ત્યારે કોવિડ-19થી (covid-19) થનારા મોતના આંકડાઓ (Death toll) પણ ચોંકાવનારા છે. દુનિયામાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો બુધવારે 7 લાખને પાર કરી ગયો હતો. દુનિયામાં (coroan in world) સરેરાશ દર 15 સેકન્ડે એક વ્યક્તિ કોરોનાના કારણે પોાતનો જીવ ગુમાવે છે. છેલ્લા બે સપ્તાહના આંકડાઓના આધારે ન્યૂજ એજન્સી રોયટર્સે આ વિશ્લેષણ રજૂ કર્યું છે.\nઅમેરિકા (America), બ્રાઝીલ (Brazil), ભારત (India) અને મેક્સિકો (Mexico) એવા દેશ છે જ્યાં કોરોનાથી થનારા મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દુનિયામાં 24 કલાકમાં 5900 લોકોના મોત થાય છે. એટલે કે એક કલાકમાં સરેરાશ 247 લોકો અથલા દર 15 સેકન્ડે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.\nઅમેરિકા અને લેટિન અમેરિકા કોરોના વાયરસનું સૌથી મોટા કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યા છે. બંને દેશ ભીષણ કોરોના સંકટથી ઉભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શરુઆતમાં લેટિન અમેરિકામાં કોરોનાનો પ્રસાર ધીમી ગતિથી થઈ રહ્યો છે.\nલેટિન અમેરિકા અને કરેબિયન ક્ષેત્રની 10 કરોડ વસ્તી સ્લમમાં રહે છે. અનેક લોકોની નોકરીઓ ઈન્ફોર્મલ સેક્ટરમાં છે. આના કારણે અહીં મહામારી તેજીથી ફેલાઈ રહી છે.\nઅમેરિકાના પ્રમુખ મહામારી વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ સોમવારે કહ્યું હતું કે, જે અમેરિકી રાજ્યોમાં કોરોનાથી વધારે મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરવો જોઈએ.\nબીજી તરફ ઓસ્ટ્રેલિયા, જાપાન, હોન્ગકોન્ગ, બોલિવિયા, સુડાન, ઈથોપિયા, બુલ્ગારિયા, બેલ્જીયમ અને ઈજરાયલ જેવા દેશો ગત સમયમાં કોરોના ઉપર કાબુ મેળવતા જોવા મળી રહ્યા છે. જોકે, હવે આ દેશોમાં પણ એક દિવસમાં રેકોર્ડ કેસો સામે આવી રહ્યા છે. (તમામ પ્રતિકાત્મક તસવીરો)\nદુનિયામાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,87,10,432 થઈ ગઈ છે. આમાં એવા કેસ છે જેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જોકે, માનવામાં આવી છે કે તમામ દેશો એવા પણ છે જેમાં રહેનારા લોકોની સંખ્યા વધારે છે જેથી તપાસ થઈ શકી નથી.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો ���લટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://duta.in/news/2019/11/15/%E0%AA%9C%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%AA%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AF%E0%AA%9C%E0%AA%A8-4ed6ad98-074c-11ea-973f-0ab7e6a5549e3884538.html", "date_download": "2020-09-20T21:22:01Z", "digest": "sha1:ZRJH3YZXCZOPHB72B26WX7RQ637XPTXE", "length": 3466, "nlines": 112, "source_domain": "duta.in", "title": "જામનગરમાં નેત્ર-દંત નિદાન કેમ્પનું આયોજન - Jamnagarnews - Duta", "raw_content": "\nજામનગરમાં નેત્ર-દંત નિદાન કેમ્પનું આયોજન\nજામનગર | શહેરમાં વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર-દંત નિદાન કેમ્પ તા. 15ના સવારે 10.30 થી 12 દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ખંભાળિયા નાકા બહાર, નેશનલ હાઈસ્કૂલ મેદાનમાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં તેમને આવવા-જવા, દવા, ટીપાં ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. દંત નિદાન કેમ્પમાં ડો. જયસુખ મકવાણા અને તેમની ટીમ સેવા આપશે. જેમાં દર્દીઓના હલતા દાંત જાલંધર પદ્ધતિથી કાઢી આપવામાં આવશે તો કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે....\nઅહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Fjh23AAA\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142504", "date_download": "2020-09-20T21:37:15Z", "digest": "sha1:XAHXDDIZHDFNUF3BDLSSZIEQCPRUZ7VV", "length": 17512, "nlines": 140, "source_domain": "www.akilanews.com", "title": "રાજ્યમાં શોભાયાત્રા, પગપાળા, વિસર્જન યાત્રા, જુલુસ વગેરે પર પ્રતિબંધ", "raw_content": "\nરાજ્યમાં શોભાયાત્રા, પગપાળા, વિસર્જન યાત્રા, જુલુસ વગેરે પર પ્રતિબંધ\nશહેરમાં મ્યુનિ. કમિશ્નર તથ પોલીસ અને જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટને અમલવારીની જવાબદારી સોંપાઇ\nઅમદાવાદ: ગુજરાતમાં હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગાપાળા યાત્રાઓ તેમ જ પદયાત્રિકો માટેના સેવા કેમ્પો તેમ જ તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા, સરઘસ વગેરે પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો છે . આ પ્રતિબંધના અમલીકરણની જવાબદારી શહેરી વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નર તથા પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષક તથા અન્ય વિસ્તારોમાં સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને જવાબદારી સોંપવામાં આવી છે.\nકેન્દ્રીય ગહ મંત્રાલયના હુક્મ સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. ઉપરાંત ધાર્મિક સ્થાનો અને પુજાના સ્થળો સંબંધમાં કેન્દ્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી એસ.ઓ.પી.ને અનુલક્ષીને રાજય સરકાર દ્રારા 7મી જૂને જરૂરી સૂચના બહાર પાડી છે. રાજયમાં હાલ કોરોનાની મહામારીની સ્થિતિને લક્ષમાં લઇને આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ વગેરે કાર્યક્રમોથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની સાથે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે આ પ્રવતિઓ પર પ્રતિબંધ મૂકવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.\n12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી\n15થી 21 ઓગસ્ટ દરમિયાન પર્યુષણ\n21થી 24 ઓગસ્ટ દરમિયાન તરણેતરનો મેળો\n22 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ\n28 અને 29 ઓગસ્ટ દરમિયાન રામાપીરનો મેળો\n27 ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમનો મેળો\n29 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન મહોરમનો તહેવાર\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nરાજસ્થાન ભાજપમાં ભડકાના એંધાણ : વસુંધરાએ પક્ષ પ્રમુખ નડ્ડાને રોકડુ પરખાવી દીધું : ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ \nભારતીય વાયુસેના માટે 75 પિલેટસ ટ્રેનર વિમાનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં ઇડીએ દેશભરમાં દરોડા પાડ્યા છે : અગાઉ સીબીઆઈ અને ઇડીએ રોબર્ટ વાદ્રાની નજીકના મનાતા સંજય ભંડારી સામે જૂન 2019 માં આ મામલે કેસ દાખલ કર્યો હતો access_time 6:19 pm IST\nહવે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરી પણ 'કોરોના' નો શિકાર બન્યા છે : રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 2:38 pm IST\n'કાશી - મથુરા બાકી હૈ...' મથુરામાં ક્રિષ્ના જન્મભૂમિ નિર્માણ ન્યાસની રચના : ૧૪ રાજ્યોન�� ૮૦ સંતો બન્યા સભ્ય access_time 11:09 am IST\nઆતંકી હુમલાના લીધે પાકમાં ક્રિકેટ મેચને અટકાવી દેવાઈ access_time 7:46 pm IST\nદાઉદ, લશ્કર અને જૈશ પર IS જેવી કાર્યવાહી થવી જોઇએઃ ભારત access_time 3:24 pm IST\nમલ-મંગલ સોસાયટીમાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત access_time 3:20 pm IST\nસિવિલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટમાં બરફ જામતાં તબિબી અધિક્ષકે દૂર કરાવ્યો access_time 3:31 pm IST\nઆવતા મંગળવાર સુધી સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં મેઘરાજાનું જોર વધુ રહેશે : અશોકભાઈ પટેલ access_time 3:04 pm IST\nહવે ખાલીસ્તાનના નકશામાં સમગ્ર કચ્છની સાથે પાટણ બનાસકાંઠાના અમુક વિસ્તારના સમાવેશને પગલે ખળભળાટ access_time 10:00 am IST\nજસદણ સેવા સદનમાં રાજય સરકારનાં સહયોગથી નિર્માણ જીમનું કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન access_time 11:59 am IST\nજામનગર શહેરમાં કોરોનાનો હાહાકાર : અત્યારે તંત્ર દ્વારા 42 કેસ જાહેર કરાયા access_time 9:37 pm IST\nચેમ્બરની ચૂંટણી માટે કેમિકલ માફિયાના દબાણનો આક્ષેપ access_time 8:01 pm IST\nવલસાડ જિલ્લામાં રેમન્ડ કંપની સામે હાઈવે પર ટ્રાફિકની પારાવાર સમસ્યા: રસ્તાની હાલત માથાના દુઃખાવા સમાન access_time 9:17 pm IST\nબટાટાનું હબ ગણાતા ડીસામાં હવે કેળાની ખેતી પણ શકય access_time 2:36 pm IST\nઅમેરિકામાં હેન્ડ સેનિટાઇઝરથી ચારના મૃત્યુ access_time 5:49 pm IST\nપીઓકેમાં સેનાએ કરી મોટી કાર્યવાહી:પાકિસ્તાનને થઇ શકે છે મોટું નુકશાન access_time 5:48 pm IST\nદક્ષિણ કોરિયામાં એક મહિલા સાંસદના ડ્રેસને લઈને થઇ ટીકાઓ access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો access_time 2:39 pm IST\nયુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા access_time 8:38 pm IST\nઆજીવન વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા OCI કાર્ડ ફરી અમલી : કોવિદ -19 ના કારણે એપ્રિલ માસમાં સુવિધા બંધ કરી દેવાઈ હતી access_time 8:07 pm IST\nઆઈસીસી મહિલા વર્લ્ડ કપ 2021 એક વર્ષ માટે રદ access_time 5:21 pm IST\nહું હજી પણ ટીમમાંપાછા ફરવાની આશા રાખું છું: અમિત મિશ્રા access_time 5:16 pm IST\nઓલમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા 'સનફિસ્ટ ઇન્ડિયા રન એજ વન'માં લેશે ભાગ access_time 5:23 pm IST\nઅભિષેકનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પરત ફર્યો access_time 7:42 pm IST\nજ્હાનવી કપૂરનું 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' સોન્ગ 'દોરી ટૂટ ગૈયાં' રિલીઝ access_time 4:56 pm IST\nઅંકિતા લોખંડેએ સુશાંતની માતાનો ફોટો કર્યો શેયર: કહ્યું - આશા છે કે તમે બંને એક સાથે છો access_time 5:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/darkness-in-ahmedabad-city-heavy-rain-with-strong-winds/", "date_download": "2020-09-20T21:25:15Z", "digest": "sha1:HCP3R565ZTNWSAF4DDVIME7ECSV76WFJ", "length": 10152, "nlines": 163, "source_domain": "gujarati.netdakiya.com", "title": "અમદાવાદ શહેરમાં અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ – NET DAKIYA", "raw_content": "\nઅમદાવાદ શહેરમાં અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ\nFeatured, અમદાવાદ, ગુજરાત, દેશ-વિદેશ\nશહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ\nઅમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.\nશહેરમાં રાત્રિ જેવો અંધારપટ અમદાવાદ માટે છવાઈ ગયો છે. થોડા સમયમાં જ વરસાદ જાણે તૂટી પડું તૂટી પડું થવાની તૈયારીઓ કરી રહ્યો હોય તેવા ગાઢા વાદળો છવાઈ ગયા છે. સવારથી બપોર સુધી ખૂબજ ઉકળાટ ભર્યો તાપ રહ્યા બાદ બપોર પછીના સમયમાં ધીમે ધીમે આકાશ ગાઢા રંગનું થઈ ગયું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન રાત્રી જેવો અંધકાર છવાઈ ગયો છે.\nશહેરના એસ.જી. હાઈવે, ઘાટલોડિયા, સેટેલાઈટ, જીવરાજપાર્ક, વેજલપુર, વસ્ત્રાપુર, આંબાવાડી સાથે જ પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.\nઅગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે.\nઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી ���ે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે.\nPrevપાછળઅમદાવાદમાં સતત બીજું ખૂન નજીવી બાબતમાં સરેઆમ યુવકની કરપીણ હત્યા\nઆગળખેડૂતોના હિતમાં રૂપાણી સરકારનો નિર્ણય, 2 કલાક વીજળી વધુ આપશેNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/india/100-rupees-new-note-atm-recalibration-year-need-100-crore-781667.html", "date_download": "2020-09-20T20:38:58Z", "digest": "sha1:MKENHA3QE7G6SDXGWO7AI7KHPLPPBTZQ", "length": 22745, "nlines": 260, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - 100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન! ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ– News18 Gujarati", "raw_content": "\n100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને કરી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nહોમ » ન્યૂઝ » દેશ\n100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ\nરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની પ્રથમ તસવીર જાહેર કરી દીધી છે. જોકે એટીએમને તેના લાયક બનાવવા માટે કંપનીઓએ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. નવા નોટનો આકાર હાલની 100 રૂપિયાની નોટથી અલગ હશે અને આ માટે એટીએમને રીકેલિબ્રેટ કરવું પડશે. એટીએમ ઓપરેશન ઇડસ્ટ્રીના મતે નવી નોટના કારણે દેશના 2.4 લાખ મશીનોને રીકેલિબ્રેટ કરવા પડશે. જેનો 100 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે હાલમા જ 200 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી અને આ માટે પણ એટીએમને રીકેલિબ્રેટ કરવું પડ્યું હતું. ઇડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે 200 રૂપિયાની નવી નોટ માટે બધા એટીએમનું રિકેલિબ્રેટ કરવાનું કામ ખતમ થયું નથી ત્યાં નવી નોટ આવી ગઈ છે.\n100 રૂપિયાની નવી નોટ પર ફસ્યો ATMનો પેચ - રિઝર્વ બેન્કે 100 રૂપિયાની નવી નોટ લાવવાની જાહેરાત કરી છે. જોકે બધા એટીએમ પર આ નોટ મળતા 1 વર્ષનો સમય લાગી શકે છે. એટીએમ સર્વિસ આપતી કંપની એફએસએસના ડાયરેક્ટર, સીએટીએમઆઈ એન્ડના પ્રસિડેન્ટ વી બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે કોઈ નોટની સાઈઝમાં ફેરફાર થવાથી એટીએમને તે નોટની સાઇઝ પ્રમાણે રીકેલિબ્રેટ કરવું પડે છે. હવે સવાલએ છે કે અમે એટીએમને નવી અને જુની બંને નોટ પ્રમાણે કેવી રીતે રિકેલિબ્રેટ કરીએ.\nલાગશે એક વર્ષ - હિતાચી પેમેન્ટ સર્વિસેજના એમડી લોની એન્ટનીનું કહેવું છે કે અમારું માનવું છે કે 100 રૂપિયાની નવી નોટના હિસાબે 2.4 લાખ એટીએમને રીકેલિબ્રેટ કરવામાં 12 મહિનાનો સમય લાગશે અને ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલ 200 રૂપિયાની નવી નોટના હિસાબે બધા એટીએમના રીકેલિબ્રેટ કરવાની પ્રક્રિયા પણ પુરી થઈ નથી.\n100 રૂપિયાની નવી નોટની સાઇઝ - નવી નોટનો આકાર જુની 100ની નોટ કરતા નાનો અને 10ની નોટ કરતા થોડો મોટો છે. તેની સાઇઝ 66 mm×142 mm છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે જુની 100 રૂપિયાની નોટ પણ લીગલ ટેન્ડર એટલે કે ચાલું રહેશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને કરી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને ���રી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/south-gujarat/surat-sir-check-again-its-been-11-days-since-mom-expired-1004875.html", "date_download": "2020-09-20T21:40:07Z", "digest": "sha1:KK5WPH65NHSITGV4J663ECV6BIH7EQMJ", "length": 28717, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "સાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા -Sir, check again, it's been 11 days since mom expired– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત\nસાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા\nસાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા\nસાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nકોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nસુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nઅમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની પોલીસ તપાસ સામે પરિવારજનોનો અસંતોષ, CBI તપાસ માટે માંગ\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\n'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી\nVideo: રાજકોટમાં કોરોના વાયરસનો કેર, 24 કલાકમાં 23 લોકોના થયા મોત\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nકોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે ���ાટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nસુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nઅમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની પોલીસ તપાસ સામે પરિવારજનોનો અસંતોષ, CBI તપાસ માટે માંગ\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\n'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી\nVideo: રાજકોટમાં કોરોના વાયરસનો કેર, 24 કલાકમાં 23 લોકોના થયા મોત\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nશું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ સરકારે આપ્યો આ જવાબ\nરાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં\nRajkot: સંતનો રિપોર્ટ COVID રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વામિનારાયણ મંદિર 7 દિવસ માટે રહેશે બંધ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\nઅમદાવાદ : કિડનીનું દાન કરવામાં પતિ કરતા પત્નીઓ આગળ, 90% અર્ધાંગિનીઓએ કર્યુ ડોનેશન\nટ્રમ્પનો દાવો, ચીન પહેલા ઓક્ટોબરમાં જ અમેરિકાના લોકોને મળશે કોરોના વેક્સીન\nRajkot માં Coronavirus નો હાહાકાર, CM Rupani ની સૂચના બાદ જયંતિ રવિ Rajkot પહોંચ્યા\nમુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત, સતત 7 મેચમાં ફટકારી હતી 7 સદી\nગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે\nરાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કોરાનાના ટેસ્ટિંગ ચાર્જમાં એક હજાર રૂપિયાનો ઘટાડો\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને જાણકારી આપી\nઅમદાવાદના 32 ટી સ્ટોલ AMCએ સીલ કર્યા, વધારે ભીડ થતા કરી કાર્યવાહી\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nRTEની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ ગોટાળા, અમદાવાદમાં જ 300 ફરિયાદ\nમાત્ર ગુજરાતમાં 25 માર્ચથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા\nરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ\nમોટા સમાચાર : 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, સ્વાસ્થય મંત્રાલયે વિદ્યાર્થી માટે ગાઇડલાન્સ જાહ\nસુરતના હીરા કારખાનાઓમાં કોરોના સંક્રમણ, એચ���ીકે ડાયમંડમાં 16 રત્ન કલાકારો પોઝિટિવ\nસુરત: મનપાના ડેપ્યૂટી કમિશનર ઉપાધ્યાયે પ્લાઝમાં ડોનેટ કરી સામાજિક જવાબદારી નિભાવી\nઅમદાવાદમાં ખમણ, પાપડી, ફાફડા સહિતના ફરસાણનો સ્વાદ લાગશે ફિક્કો, ભાવમાં ધરખમ વધારો\nકલાકાર vs તબીબ: corona કાળમાં નવરાત્રી મુદ્દે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી વોર ક્યાં અટકશે\nદિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનો પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી\nસુરત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાશે\nમીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ\nલૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142506", "date_download": "2020-09-20T21:23:17Z", "digest": "sha1:VYMJDH37BSZUSKUUETGFJLDPM7UWIO2A", "length": 16441, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા TRB જવાનોની દબંગાઈ : વીડિયો વાઇરલ", "raw_content": "\nસુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા TRB જવાનોની દબંગાઈ : વીડિયો વાઇરલ\nTRB જવાને જબરજસ્તી બાઇકથી ઉતારી પોતે બાઇક બેસી જાય: આજીજી કરતા હડસેલો મારે છે\nસુરત : શહેર ટ્રાફિક પોલીસને મદદ માટે ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા ગોઠવાઈ છે જેમાં અનેક વખત ટ્રાફિક બ્રિગેડના જવાનોની દાદાગીરી સામે આવી છે.અનેક વખત વાહન ચાલકો પાસે રૂપિયા માંગતા હોવાનું પણ જોવા મળ્યું છે.આવોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.\nસુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા TRB જવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે.શહેરના સહારા દરવાજા પાસે TRB જવાનો દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરતાં હોવાનું દેખાય રહ્યું છે.એક વ્યક્તિને TRB જવાને જબરજસ્તી બાઇકથી ઉતારી પોતે બાઇક બેસી જાય છે.બાઈક ચાલક સતત TRB જવાનને આજીજી કરી પોતાની બાઈક માંગી રહ્યો છે.પરંતુ જવાન તેને ધક્કો મારીને હડસેલી દીધો હતો.\nઆવી જ રીતે અન્ય એક ટ્રાફિક બ્રિગેડ પણ અન્ય એક બાઈક ચાલક સાથે દાદાગીરી કરતો નજર પડે છે.આ વીડિયો વાઇરલ થતાં ટ્રાફિક બ્રિગેડની દોડધામ મચી ગઇ હતી.\nજો કે ટ્રાફિક બ્રિગેડના જવાનો સામે અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વ���જય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nઅયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો શિલાન્યાસ કરવા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને આમંત્રિત કરાશે : ઈન્ડો ઇસ્લામિક કલચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસેને આપેલી માહિતી : આ અગાઉ રામમંદિર ભુમીપુજન પ્રસંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં યોગીએ વ્યક્તિગત આમંત્રણથી હાજરી આપવા રાજી ન હોવાનું જણાવ્યું હતું : સાથોસાથ મુખ્યમંત્રી તરીકે કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ ન હોવાનું જણાવ્યું હતું access_time 8:51 pm IST\nરાજકોટમાં સવારથી ઝાપટાનો દોર : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા - ઝાપટાનો દોર ચાલુ છે : છવાયેલા વાદળો વચ્ચે છુટાછવાયા સ્થળોએ વરસી જાય છે. ઝાપટાનો દોર યથાવત રહે તેવી સંભાવના access_time 3:05 pm IST\nPOKમાં પાક.ની ફરી નાપાક હરકત : ભારતીય સેનાનો મૂહતોડ જવાબ : તંગધાર સેકટરમાં પાકિસ્તાની સેનાએ સીઝફાયરનો ઉલ્લંઘન કરતા ભારતીય જવાનોનું વળતુ જોરદાર ફાયરીંગઃ લોન્ચ પેડને નિશાન બનાવતા પાક.માં ભારે નુકશાન access_time 11:46 am IST\nઆજે ચૂંટણી થાય તો ભાજપને બહુમતી તો મળે પણ એનડીએની બેઠકો ઘટે access_time 11:49 am IST\nકોરોના મહાસંગ્રામ : રાજસ્થાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૯૯ નવા કેસ નોંધાયા access_time 10:05 pm IST\nપાયલોટ જુથના ધારાસભ્યોને ગુજરાત લાવવા તૈયારી access_time 10:12 am IST\nક્રેડિટ સોસાયટીના પ્રમુખની ૮૦ લાખની છેતરપીંડીઃ લોકડાઉનને કારણે ધંધાકિય ખોટ આવતાં નાણા ગુમાવ્યાનું પ્રમુખનું રટણ access_time 12:44 pm IST\nકોરોનાના દર્દીઓની ધાર્મિક વિધીવિધાન સાથે અંતિમવિધી કરાવી માનવતાની જ્યોત જલાવે છે કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ access_time 2:31 pm IST\nલોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા રેલનગરના મનોજ નાગપાલનો આપઘાત access_time 3:26 pm IST\nજામન���ર શહેરમાં કોરોનાનો હાહાકાર : અત્યારે તંત્ર દ્વારા 42 કેસ જાહેર કરાયા access_time 9:37 pm IST\nશ્રી સોમનાથ મહાદેવનો સુકામેવા શૃંગાર : આજે સાંજે હનુમંત દર્શન શણગાર access_time 11:56 am IST\nકચ્છ : ઘૂસણખોરી કરી રહેલા પાક. નાગરિકને BSFએ ઠાર માર્યો access_time 3:49 pm IST\n૨૫૦૦૦ની લાલચમાં યુવકે લાખ રૂપિયા ગુમાવી દીધા access_time 7:54 pm IST\nબટાટાનું હબ ગણાતા ડીસામાં હવે કેળાની ખેતી પણ શકય access_time 2:36 pm IST\nચેમ્બરની ચૂંટણી માટે કેમિકલ માફિયાના દબાણનો આક્ષેપ access_time 8:01 pm IST\nરશિયાએ તેની પરમાણુ નીતિમાં કર્યો મોટા પાયે ફેરફાર access_time 5:52 pm IST\nદક્ષિણ કોરિયામાં એક મહિલા સાંસદના ડ્રેસને લઈને થઇ ટીકાઓ access_time 5:51 pm IST\nબ્રિટનમાં વિદેશ મંત્રાલયની બિલાડીને રીટાયર કરવામાં આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં સ્કોટલેન્ડ સ્થિત ભારતીય મૂળના વ્યવસાયીએ ટેક્સ બચાવવા ખોટા રિટર્ન ભર્યા : 9 વર્ષ માટે વ્યવસાય કરવા ઉપર બાન access_time 1:23 pm IST\nદુબઈથી કેરળ આવેલા વિમાનની દુર્ઘટના : અસરગ્રસ્ત લોકો વિષે માહિતી મેળવવા દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા access_time 1:55 pm IST\nયુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા access_time 8:38 pm IST\nબે વર્ષના પ્રતિબંધ બાદ સપ્ટેમ્બરમાં શાકિબ શરૂ કરશે ટ્રેનિંગ access_time 5:22 pm IST\nહોકી પર કોરોના અસર: કેપ્ટન મનપ્રીત સહિત 5 ખેલાડીઓને કોરોનની ઝપેટમાં access_time 5:13 pm IST\nT-20 વર્લ્ડ કપ: 2021 ભારતમાં અને 2022 ઓસ્ટ્રેલિયામાં યોજાશે access_time 5:15 pm IST\nજ્હાનવી કપૂરનું 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' સોન્ગ 'દોરી ટૂટ ગૈયાં' રિલીઝ access_time 4:56 pm IST\nચેસની મજા માણતા જોવા મળ્યા રાજકુમાર રાવ-પત્રલેખા access_time 4:58 pm IST\nફિલ્મ ખુદા હાફિઝમાં અન્નુ કપૂરનો કંઈક આવો છે રોલ access_time 5:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.outstandingdm.com/gu/blue-mosaic-glass-ultrasonic-aroma-diffuser-493.html", "date_download": "2020-09-20T21:48:51Z", "digest": "sha1:5EGL6WGXS3DNW4XWSE2DGZMROQO4D72C", "length": 9511, "nlines": 145, "source_domain": "www.outstandingdm.com", "title": "બ્લુ મોઝેક ગ્લાસ અલ્ટ્રાસોનિક સુવાસ વિસારક - ઉત્કૃષ્ટ ડિઝાઈન & ઉત્પાદન કું, લિ", "raw_content": "\nઓઇલ બર્નર / તેલ warmers\nઓઇલ બર્નર / તેલ warmers\nઘર » ઉત્પાદન » સુવાસ diffusers » કાચ અલ્ટ્રાસોનિક સુવાસ વિસારક\nઓઇલ બર્નર / તેલ warmers\nકાર એર ફ્રેશનર વેન્ટ ક્લિપ પ્રસરેલા\n60ગ્રામ 6 પિસીસ સેન્ટેડ મીણબત્તી સમૂહને સાફ મીણબત્તી હા ...\nમાંસલ ફૂલ કુદરતી સુવાસ ફૂલ વિસારક\nગ્લાસ અલ્���્રાસોનિક સુવાસ વિસારક\nમોઝેક ગ્લાસ અલ્ટ્રાસોનિક અરોમાથેરેપી વિસારક\nસફેદ આરસપહાણના અલ્ટ્રાસોનિક અરોમાથેરેપી વિસારક\nઅલ્ટ્રાસોનિક કાંચ કલા સુવાસ વિસારક\nબ્લુ મોઝેક ગ્લાસ સુવાસ વિસારક\nમીણ સાથે સુશોભન Ceramica મીણબત્તી ધારક\nબ્લુ મોઝેક ગ્લાસ અલ્ટ્રાસોનિક સુવાસ વિસારક\nહવા હાઈડ્રેટ, અશુદ્ધિઓ દૂર કરો અને આ બ્લુ મોઝેક ગ્લાસ અલ્ટ્રાસોનિક સુવાસ વિસારક સાથે શાંત વાતાવરણ બનાવવા. તેના જરૂરી તેલ ઇન્દ્રિયો જગાડવો માટે soothing સુગંધ ફેલાવવા. તમારા ધ્યાન ખંડ તત્કાલ rejuvenated લાગે કરવા વિસારક મૂકો. વિગતો નીચે કારણ કે: વસ્તુ નંબર.:ODMF17-092002 બોક્સ માપ:L17.2 * W17.2 * H22.5cm ઉત્પાદન કદ દિયા: D13.7 * H14.1cm વજન:0.68કિલો માલ:કાચ ક્ષમતા:120મિલી શક્તિ: 7ડબલ્યુ ઇનપુટ વોલ્ટેજ:100-240V,50HZ / 60Hz,0.15એક આઉટ�વી�ુટ વોલ્ટેજ:24V-0.35બેઝ: Blac ...\nએફઓબી ભાવ: યુએસ $0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 દીઠ મહિનો ભાગ / પિસીસ\nચુકવણી શરતો: એલ / સી,ડી / એ,ડી / પી,ટી / ટી\nહવા હાઈડ્રેટ, અશુદ્ધિઓ દૂર કરો અને આ બ્લુ મોઝેક ગ્લાસ અલ્ટ્રાસોનિક સુવાસ વિસારક સાથે શાંત વાતાવરણ બનાવવા. તેના જરૂરી તેલ ઇન્દ્રિયો જગાડવો માટે soothing સુગંધ ફેલાવવા. તમારા ધ્યાન ખંડ તત્કાલ rejuvenated લાગે કરવા વિસારક મૂકો.\nવિગતો નીચે કારણ કે:\nઉત્પાદન કદ દિયા: D13.7 * H14.1cm\nપાયો: કાળા આધાર અને કાળા રંગ વાયર(1.5મીટર) મિસ્ટ નિર્મિત: 20-30ML / 1 ક\nકવરેજ: 16-20 ચોરસ મીટર\nકૂલ / હીટ મિસ્ટ: કૂલ ;Run Time (સતત): 4H ;Ruરન સમયઅટકી અટકીને) : 8h\nબટન કાર્ય: 1ST દબાણ: સતત ધુમ્મસ, 2ND દબાણ: અટકી અટકીને ધુમ્મસ; 3ડી દબાણ: બંધ એકમ વળે ;ઓઇલ ટીપાં :1-2 ;એલઇડી: ગરમ પીળા પ્રકાશ\n1પીસી કલા કાચ આકાર(D13.7 * H14.1cm) ,1પીસી એડેપ્ટર, 1પીસી માપન કપ(60મિલી)D5.2 * H5.0cm, 1પીસી A4 કદ સૂચના માર્ગદર્શિકા.\nપેકેજ: 3 Styrofoam સાથે લહેરિયું બોક્સ પડ.\nજરૂરી તેલ માટે અવાજ વિસારક\nવૈભવી બ્લેક ગ્લાસ બોટલ રીડ વિસારક\nસિરામિક પક્ષી વિસારક કાર\nમીની સુવાસ ફેન વિસારક\nવિચિત્ર લાવણ્ય જાસ્મિન સોલા ફૂલ વિસારક\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે, અમને તમારું ઇમેઇલ છોડો કૃપા કરીને અને અમે સંપર્કમાં અંદર હશે 24 કલાક.\nહંમેશા તમારા શ્રેષ્ઠ . શું તમે હવે રોપણી, તમે પછીના પ્રતિ લણણી લ્યુસી કરશે\nઉત્કૃષ્ટ ટીમ , જાઓ જાઓ જાઓ (વિસ્તરણ + પ્રવાસન )\nઆજે, અમે સાથે કામ કરી રહ્યા છે અમારી ટીમ સાથે અન્વેષણ \"કેવી રીતે સાથે મળીને\". અમે પગલું દ્વારા મુશ્કેલીઓ પગલું મારફતે ભાંગી છે અને છેવટે સફળતા પ્રાપ્ત. ઉત્કૃષ્ટ ટીમ ���ો તમે શ્રેષ્ઠ છે\n© કોપીરાઇટ - 2010-2019 : ઉત્કૃષ્ટ ડિઝાઇન અને ઉત્પાદન કો., લિ સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2020-09-20T21:30:02Z", "digest": "sha1:USQC5X5PGQVCO3QPXRZQQFFZYCVF7PWU", "length": 6068, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "વિચારસરણી ની અસર પરિણામ પર - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / સાહિત્ય / વિચારસરણી ની અસર પરિણામ પર\nવિચારસરણી ની અસર પરિણામ પર\nવિચારસરણી ની અસર પરિણામ પર\nએક બાપના બે દીકરા – બંને ને વારસામાં ૫૦-૫૦ વિધા જમીન મળી.\nએક ભાઈ ૫૦ વિધા જમીન મુકીને મર્યા, એ પણ, ૫૦ લાખનો વિધો. જીંદગી ભર સારા મકાનમાં રહ્યા નહિ, ગાડીમાં બેસ્યા નહિ, છોકરાઓને હાઈસ્કૂલ સુધી ભણાવ્યા નહિ. બધી જમીન સાંચવતા – સાંચવતા મરી ગયા.\nબાપ ના મર્યા બાદ તેના છોકરાઓ એ જમીન વેચી નાખી પૈસા ઉભા કર્યા. પરંતુ, ભણતર કે લાયકાત વગર પૈસા આવતા દારુ, જુગાર વગેરે માં ઉડાડી રોડ પર આવી ગયા અને મજુરી કરવા લાગ્યા.\nબીજા ભાઈએ ૫૦ વિધા જમીન માંથી બે વિધા જમીન વેચી નાખી. તેમાંથી જે પૈસા આવ્યા તેમાંથી તેણે બંગલો, ગાડી ખરીદ્યા. છોકરાઓને સારા માં સારું એજ્યુકેશન અપાવ્યું. ડીપ-ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરીને દર વર્ષે વધુ આવક મેળવી સુખે થી જીવ્યા.\nબાપા એ આપેલ સંસ્કાર અને એજ્યુકેશનના કારણે સારો બિઝનેસ ઉભો કર્યો અને પોતાની નવી પેઢીને પણ સુધારી. ધંધામાં સારો નફો થતા ૨૦ વિધા બીજી જમીન ખરીદી જેથી કુલ જમીન ૬૮ વિધા થઇ ગઈ અને જીવન સુખે થી જીવ્યા.\nઆ દુનિયામાં તે જ જીતે છે જે આજે શું છે તે નહિ પરંતુ, ભવિષ્યમાં શું થઇ શકે છે તે જોઈ શકે છે ને દુનિયા સાથે કદમ મિલાવી શકે છે.\nઆજે જયારે નાની નાની વાતે ભાઈ બહેનના સંબંધો તોડી નાખે છે ત્યારે આ લોકો પણ છે…\nદરેક પરિવારે વાચવાજેવું અને અમલ કર્વાજેવું…\nમાતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…\nજીગરીજાન દોસ્તાર કિંમતથી નહિ પણ કિસ્મતથી મળે છે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા ���હેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n ફરવા માટે અને મોંધી-મોંધી બીયર પીવા તમને પૈસા આપશે આ કંપની\nફરવા માટે લાંબો સફર પસંદ કરવાનો હોય અને એમાં પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/rr-mango-harsha-israni-1/", "date_download": "2020-09-20T21:15:45Z", "digest": "sha1:6ZMG4OODGD6QYJZPXKQVVA5C7D4FIOM4", "length": 7636, "nlines": 102, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "કેરી – ફળોનો રાજા સ્પર્ધા - મેન્ગો કોકોનટ લડ્ડુ હવે એકલા કોકોનટ લડ્ડુ નહિ પણ બનાવો આ મેન્ગો ફ્લેવરના કોકોનટ લડ્ડુ.. - Rasoi ni Rani", "raw_content": "\nકેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેન્ગો કોકોનટ લડ્ડુ હવે એકલા કોકોનટ લડ્ડુ નહિ પણ બનાવો આ મેન્ગો ફ્લેવરના કોકોનટ લડ્ડુ..\nકેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેન્ગો કોકોનટ લડ્ડુ હવે એકલા કોકોનટ લડ્ડુ નહિ પણ બનાવો આ મેન્ગો ફ્લેવરના કોકોનટ લડ્ડુ..\n#આ રેસીપી માં કેરીના રસનો ઉપયોગ કર્યો છે અને ધી નો બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે. આ લડ્ડુ જલ્દી બની પણ જાય છે. કેરીની સીઝનમાં આ લડ્ડુ તહેવાર પ્રસંગે પણ બનાવી શકાય છે.\n#બનાવવા માટે સમય-૧૫-૨૦ મિનિટ\n૧ કપ કોપરાની છીણ\n૧/૨ કપ કેરીનો પલ્પ (રસ)\n૧ ટેબલ સ્પૂન ધી\n૨-૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ(ઓપ્શનલ)\n૧)સૌ પ્રથમ એક પેનમાં ધી ગરમ કરી કોપરાની છીણને ૨-૩ મિનિટ માટે ધીમી આંચે સાતંળીને ડીશમાં કાઢી લો.\n૨) તે જ પેનમાં કેરીનો રસ ઉમેરી ધીમી આંચે ૨-૩ મિનિટ માટે સાતંળો.\n૩) કેરીનો રસ ઘટ્ટ થાય ત્યારે મિલ્કમેડ ઉમેરી૧-૨ મિનિટ માટે સાતંળીને શેકેલી કોપરાની છીણ મીકસ કરી ૬-૭ મિનિટ સાતંળો.\n૪) મિશ્રણ ઘટ્ટ થાય અને પેનની સાઈડ છોડી દે ત્યારે લડ્ડુ માટેનું મિશ્રણ તૈયાર છે તેને એક ડીશમાં કાઢીને સહેજ ઠંડુ થવા દો.\n૫) તૈયાર કરેલા લડ્ડુના મિશ્રણમાંથી નાના લડ્ડુ બનાવી કોપરાની છીણમાં રગદોળીને પીસ્તાથી સજાવી ને સર્વ કરો.\n#નોંધ-આ લડ્ડુ બનાવવામાં મિલ્કમેડ નો ઉપયોગ કર્યો છે, માટે ખાંડ નો ઉપયોગ કર્યો નથી. જો વધારે ગળ્યું પસંદ હોય તો દળેલી ખાંડ ઉમેરી શકાય છે.\nતમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyકેરી – ફળોનો રાજા સ્પર્ધા – ગોળ કેરીનુ ગળવાનુ – નાના-મોટા સૌને ચટૃચટૃ લાગે અને પ્રવાહી હોવાથી પચવામા હલકુ અને હેલ્ધી છે.\nNext storyકેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો રસગુલ્લા નોર્મલ કે પછી કેસર ફ્લેવરના તો તમે બહારથી લાવીને ખાતા જ હશો હવે ઘરે જ બનાવો…\nરવાની ખીર – બહુ સરળ રીતે બનતી ખીર ઘરમાં બધાને ખુબ પસંદ આવશે..\nદુધીના ભાજા – જૈન ડીશ – નામ જેટલું અનોખું છે વાનગી પણ તેવી અનોખી જ છે…\nગાંઠિયા નું શાક – હવે ગાંઠિયાનું શાક બનાવવા માટે ગાંઠિયા તૈયાર લાવવાની જરૂરત નથી…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/stories/page/2/", "date_download": "2020-09-20T20:24:00Z", "digest": "sha1:3B45KTATLJX4DOV66ZFWPJXI555XDWVS", "length": 13528, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "stories Archives - Page 2 of 4 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nઆપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા…\nએક યુવાન એના વૃધ્ધ માતા- પિતાને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. આ યુવાન ખુબ ભણેલો ગણેલો અને સુખી સમૃધ્ધ હતો. એના પિતાજીએ પોતાની તમામ સંપતિ આ દિકરાના નામે …\nકોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….\nકોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા…. એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના …\nતમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…\nએક ગરીબ FAMILY હતી.. જેમાં 5 લોકો રહેતા હતા… જેમાં 5 લોકો રહેતા હતા… માં-પિતા અને 3 બાળકો પિતા હંમેશાં બીમાર રહેતા હતા એક દિવસ તેઓ મરી ગયા 3 દિવસ સુધી પાડોશીએ ખાવાનું આપ્યું પછી… …\nStory: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી\nએક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર …\nઆંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…\nમરઘી નું બચ્ચું….. વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે. પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન …\nવ��ંચો આ સરસ પ્રેરણાદાયી સ્ટોરી, મજા આવશે\n“જીવનમાં સંઘર્ષનું મહત્વ” એક વ્યકિત રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી, પોતાને તરસ લાગી …\nપિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…\nજરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે… પતિ: કેમ પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી …\nStory: અરે, પાગલ એમાં ઉદાસ થોડું થવાનું હોય….\nએક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના …\nStory: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે\n “જો પૂજન, આઈ.આઈ.ટી.માં એડમિશન, અમેરીકામાં નોકરી અને બી.એમ.ડબલ્યુમાં ફરવું એ જ આજથી તારું ધ્યેય હોવું જોઈએ.” મોટીવેટેડ પૈસા ભરેલો …\nમન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય\nએક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી. એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી …\nવાંચો આ મોટીવેશનલ સ્ટોરી…\nએક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો… ડોક્ટર આવ્યા… દવા આપી….. દવા પીવડાવવા ના અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કુતરા એ દવા ના જ …\nલાઈફમાં કામમાં આવતી વાતો\n* ગુણ – ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે. * વિનમ્રતા – વિનમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે. * ધન – ઉપયોગમાં ન આવે તો વ્યર્થ છે. * હથિયાર – સાહસ ન હોય તો હથિયાર યુઝલેસ છે. * …\nમાતા માટેની ભાવના બધા માટે એકસરખી જ હોય છે\n એક પ્રસંગ અહી આપ સમક્ષ રજુ કરું છું, જેને વાચતાવેત મારુ તો દિલ ભરાઈ આવ્યું. મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને …\nઅનુકૂલન એ સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …\nસૌથી મોટો સદગુણ………. ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં એક મિત્રે તેમને પૂછ્યું, ‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ …\nએકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું \nએકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી …\nપણ… હું તો આવી જ છુ….\nમને પ્રેમમાં… Practical બનતા નહી આવડે… મને હૃદયની matter માં, દીમાગ ચલાવતા નહી આવડે.. લાગણી ની બાબત માં.., મને filter લગાવતા નહી આવડે.. લઘર-વઘર દોડી ને આવી જઇશ, મને makeup …\nઆનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…\nલગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર …\nજીવનમાં પણ ક્યારેક થોડી હવા કાઢી નાખવી જરૂરી છે….\nએક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ …\n…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા\nજે દિવસે મૃત્યુ થશે, તે દિવસે બધા પૈસા બેંકમાં જ રહી જશે… એક ચીની સોફ્ટવેર એન્જિનિયર નું મૃત્યુ થયું, એ પોતાની વિધવા પત્ની માટે બેંકમાં ૨.૯ મિલિયન ડોલર …\nમાતા-પિતા ના ચરણોમાં જ અડસઠ તીર્થ છે, તેણે ઓળખી લેવા\nમાવતર એ જ મંદિર… જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો-પીવડાવશો; પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/en/sikkim/article/jan-dhan-beneficiaries-can-withdraw-up-to-rs-5000-even-with-zero-money-in-their-account-know-how-to-avail-special-facility-5efb30e5865489adce95b930", "date_download": "2020-09-20T21:37:13Z", "digest": "sha1:JGEODAE7O5QBDZIAAN26IQCCSBNZXYKX", "length": 7948, "nlines": 98, "source_domain": "agrostar.in", "title": "Krishi Gyaan - જન ધન લાભાર્થીઓ તેમના ખાતામાં ઝીરો રકમ સાથે પણ 5000 રૂપિયા સુધી ઉપાડી શકે છે; જાણો કેવી રીતે મેળવવી વિશેષ સુવિધા ! - Agrostar", "raw_content": "\nજન ધન લાભાર્થીઓ તેમના ખાતામાં ઝીરો રકમ સાથે પણ 5000 રૂપિયા સુધી ઉપાડી શકે છે; જાણો કેવી રીતે મેળવવી વિશેષ સુવિધા \nપીએમ જન ધન યોજના મોદી સરકાર દ્વારા દરેક વ્યક્તિને બેંકિંગ ફોલ્ડમાં લાવવા માટે શરૂ કરવામાં આવી હતી. _x000D_ નોંધનીય છે કે, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા પણ મૂળભૂત બચત બેંક જમા ખાતા છે, પરંતુ આમાંથી કેટલીક સુવિધાઓ બચત ખાતાના બાકીના ખાતા કરતા વધારે છે. હવે તમે આશ્ચર્યચકિત થશો કે આ જનધન ખાતાઓમાં આટલું ખાસ શું છે. વધુ જાણવા નીચે વાંચો-_x000D_ _x000D_ વિશેષ વીમા અને ઓવરડ્રાફટ સુવિધાઓ_x000D_ જન ધન ખાતા (પીએમજેડીવાય) માં બચત ખાતાની તમામ સુવિધાઓ (ન્યુનતમ બેલેન્સ, એટીએમ કાર્ડ, મહિનામાં 4 વખત પૈસા ઉપાડ) સાથે, ખાતા ધારકને ખાતું ખોલવાની સાથે 30,000 રૂપિયાનો વીમો મળે છે. આ ઉપરાંત, આ એકાઉન્ટ સાથે રૂ. 2 લાખનો આકસ્મિક મૃત્યુ કવર વીમો અને 5000 રૂપિયાની ઓવરડ્રાફટ સુવિધા પણ આ એકાઉન્ટ સાથે આપવામાં આવે છે, જે અસલ બચત ખાતામાં ઉપલબ્ધ નથી._x000D_ _x000D_ બીજા શબ્દોમાં કહીએ તો, જો તમારા ખાતામાં તમારી પાસે ઝીરો રકમ છે, તો પણ તમે જન ધન ખાતામાં ઓવરડ્રાફટ સુવિધા દ્વારા 5,000 રૂપિયા ઉપાડી શકો છો. જો કે, આ સુવિધા માટે તમારે બેંકની એક શરતથી સંમત થવું પડશે અને તે છે કે તમારું જનધન ખાતું પણ આધારકાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ._x000D_ _x000D_ 6 મહિના સુધી પૈસા રાખવાનું મહત્વપૂર્ણ છે તમે ઓવરડ્રાફ્ટ સુવિધાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે તમારું એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોય અને આ 6 મહિના દરમિયાન તમારી પાસે ખાતામાં પૈસા છે. ઉપરાંત, તમે સમયાંતરે ટ્રાન્ઝેક્શન કર્યું છે._x000D_ _x000D_ જેઓ જન ધન ખાતું ખોલવા માગે છે તેમને કોઈ પણ પ્રકારના વધારાના દસ્તાવેજોની જરૂર નથી. તેઓ તમારા અસલ દસ્તાવેજો બેંકમાં લઇ જઈને ખોલી શકે છે. સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ આ ખાતામાં આવતી હોવાથી પીએમજેડીવાય એકાઉન્ટ અત્યારે વધુ મહત્વનું છે._x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ, 28 જૂન 2020_x000D_ આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.\nકૃષિ વર્તાયોજના અને સબસીડીકૃષિ જાગરણકૃષિ જ્ઞાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/063", "date_download": "2020-09-20T20:28:20Z", "digest": "sha1:6MZQRKQYVMFBKBBIKHVEP5Z23QPA3GFE", "length": 8064, "nlines": 90, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::063 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૬૩ : નાના રૂપ બરન એક કીન્હા\nરમૈની - ૬૩ : નાના રૂપ બરન એક કીન્હા\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nનાના રૂપ બરન ૧એક કીન્હા, ચારિ બરન ઉહિ ૨કાહુ ન ચિન્હા\nનષ્ટ ગયે કરતા નહીં ચીન્હા, નષ્ટ ગયે અવરહિં મન દીન્હા - ૧\nનષ્ટ ગયે જબ ૩બેદ બખાના, બેડ પઢે પૈ ભેદ ન જાના\n૪બિન લખ કરૈ નયન નહિ સૂઝા, ભૌ અયાન તબ કિછુવો �� બૂઝા - ૨\nસાખી : નાના નાચ નચાય કે નાચૈ નટકે ભેખ\nઘટ ઘટ અવિનાશી અહૈ, ૫સુનહુ તકી તુમ સેખ\nવિધ વિધ રૂપ ને રંગવાળી પ્રજાને એક ઈશ્વરે જ બનાવી છે પરંતુ ચાર વર્ણમાં વિભાજિત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર જાતિના લોકોમાંથી કોઈને ખબર નથી. સુષ્ટિકર્તાને જેણે જાણ્યા નહીં તે વિનાશ પામ્યા અને જેણે પોતાના મનને સૃષ્ટિકર્તા સિવાય બીજામાં લગાડ્યું તે પણ નાશ પામ્યા. - ૧\nજે ભેદવાદી લોકોએ વેદોના વખાણ કર્યા તે પણ નાશ પામ્યા કારણ કે તેમણે વેદ તો વાંચ્યા પણ તેમાં જણાવેલું ગુપ્ત રહસ્ય જાણ્યું નહિ. વેદોમાં લખ્યું ન હોય તેવું આંધળાની માફક આચરણ કરે છે. ખરેખર અજ્ઞાની હોય તેને કાંઈ જ સૂઝતું નથી. - ૨\nસાખી : હે શેખતકી સાંભળ. દરેકના શરીરમાં અવિનાશી પરમાત્મા વસે છે. અનેક પ્રકારના જીવોને તે નચાવતા નચાવતા પોતે પણ જુદા જુદા સ્વરૂપે નાચે છે.\n૧. “ય એકોડવર્ણો બહુધા શક્તિયોજાત્” એવું શ્વેતાશ્વેતર ઉપનિષદ્દનું વચન છે ને તે અહીં યાદ આવે છે. એક કર્તાએ જ પોતાની યૌગિક શક્તિથી પોતાનાં જ અનેક રૂપો બનાવી દીધાં લાગે છે એવો એનો અર્થ થાય છે. એજ મતલબનું અનુભૂતિ પ્રકાશ (૧૧/૬૦)માં પણ જણાવ્યું છે કે\nએકં સ્વં કુર્યાદ્ બહુધા કુર્યાદ્ બહુરુપં યથા નટ: |\nઅર્થાત્ નટની માફક એકમાંથી અનેક રૂપો નિર્માણ થયાં. આ દષ્ટિએ પણ જો વિચારવામાં આવે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર જાતિના ભેદો નિરર્થક જણાય. બ્રાહ્મણ એ ભગવાનનું સ્વરૂપ હોય તો શૂદ્ર પણ ભગવાનનું જ સ્વરૂપ છે.\n૨. સર્વ સ્વરૂપો ભગવાનનાં જ છે એ સત્ય ચારે વર્ણના લોકોમાંથી કોઈએ પણ સમજવા પ્રયત્ન કર્યો નથી. કારણ કે તેઓ સૌ અજ્ઞાનથી અવસ્થામાં જ છે. અજ્ઞાનનો પડદો હટી જાય તો જ પોતે બ્રહ્મ સ્વરૂપ છે તેનો ખ્યાલ આવે અને પોતાના જેવા બીજાં પણ બ્રહ્મસ્વરૂપ જ છે તેનાં દર્શન ન થઈ શકે.\n૩. પોતાના શરીરમાં રહેલો આત્મ જ સૃષ્ટિકર્તા છે એ જાણનાર જ્ઞાની ગણાય. જ્ઞાનની પ્રાપ્તિથી તે સંસાર સાગર નરી જાય છે અને ન જાણનાર અજ્ઞાની સંસાર સાગરમાં ડૂબી જાય છે એવું વેદ તો કહે છે.\n૪. ચારે વર્ણમાં ઊંચનીચના ભેદો કુદરતી છે એવું વેદ પણ કહે છે એમ કર્મકાંડી પ્રચારકો કહે છે તે યથાર્થ નથી. વેદ વચનનું રહસ્ય તેઓ જાણી શક્યા નથી તેથી તેઓ ખોટો પ્રચાર કરે છે. વેદ તો કહે છે કે માણસ કર્મથી ઊંચનીચ બને છે, જન્મથી નહીં.\n૫. આ પદ શેખતકીને ઉદેશીને લખ્યું છે. શેખતકી મુસલમાનોનો પીર ગણાતો હતો. તે વટલાવ પ્રવૃત્તિ કરત�� હતો. હિન્દુઓને મુસલમાન બનાવવા વેદવાણીનો ખોટો પ્રચાર પણ કરતો હતો.\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142508", "date_download": "2020-09-20T21:09:42Z", "digest": "sha1:LJJOP34HTU73GFSNZLBIRHBGUE3DV7HN", "length": 17741, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનોનો રિપોર્ટ નેગેટીવ", "raw_content": "\nઅમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનોનો રિપોર્ટ નેગેટીવ\nએડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના એન્ટિજન ટેસ્ટ કરાયા\nઅમદાવાદ: દેશભરમાં ચકચાર જગાવનારી નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આ આગની ઘટનામાં દર્દીઓની વ્હારે પહોંચી ગયેલી પોલીસ હોમ કવોરોન્ટાઇન થઇ ગઇ છે. જયારે ફાયર જવાનોને અવિરતપણે તેમની કામગીરી ચાલુ રાખવાનો હુક્મ કરવામાં આવ્યો હતો. એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના આજે 48 કલાક બાદ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.\nનવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં કોવિડ 19 દર્દીઓને રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં વહેલી પરોઢે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડ તથા પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતા. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરીને દર્દીઓને બચાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને પોલીસ પણ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાકીના દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્�� પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nજામનગરમાં કોરોના વિસ્ફોટ : વધુ 68 કેસ પોઝીટીવ નોંધાયા : 3 લોકોના મોત : શહેરમાં 55 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ : જામનગરમાં બે અને ધ્રોલના એક સહીત ત્રણ લોકોના મોત access_time 10:52 pm IST\nરાજસ્થાન ભાજપમાં ભડકાના એંધાણ : વસુંધરાએ પક્ષ પ્રમુખ નડ્ડાને રોકડુ પરખાવી દીધું : ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ \nકેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલને કોરોના પોઝિટિવ :ચિંતાની લાગણી. તેમને એઈમ્સના પ્રાઇવેટ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ભારે ઉદ્યોગના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી છે. ડોક્ટર નીરજ નિશ્ચલ સારવાર કરી રહ્યા છે. તેમણે જાતે ટ્વીટ કરીને વિગતો આપી તેમને કોરોનાના હળવા લક્ષણ છે અને તબિયત સારી છે. access_time 11:26 pm IST\n૯૦ વર્ષની માતા કોરોના પોઝિટિ�� આવતા દીકરો જંગલમાં ફેંકી આવ્યો\nપાર્ટી સાથે છું, મારું અપમાન સહન નહીં કરુ : પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે access_time 9:36 pm IST\n' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો access_time 2:39 pm IST\nજાણીતા ન્યુરો સર્જન ડો. જિગરસિંહ જાડેજા બન્યા પ્લાઝમા રકતદાતા access_time 3:34 pm IST\nગોંડલ રોડ ડી માર્ટ પાસેથી ૩૭ર બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર પકડાઇ access_time 4:05 pm IST\nમંગળવારથી ઝવેરીબજારમાં જન્માષ્ટમીની રજા જાહેર : શુક્રવાર સુધી ત્રણ દિવસ બંધ રહેશે access_time 12:18 pm IST\nહવે ખાલીસ્તાનના નકશામાં સમગ્ર કચ્છની સાથે પાટણ બનાસકાંઠાના અમુક વિસ્તારના સમાવેશને પગલે ખળભળાટ access_time 10:00 am IST\nગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂ.૬.૭૫ કરોડના ચેક અર્પણ access_time 11:52 am IST\nહવે પાકિસ્તાને ચીની માછીમારોને દરિયો ખેડવાની છૂટ આપતાં સૌરાષ્ટ્ર કચ્છની દરિયાઈ સીમાએ ડ્રેગનની ઘુસણખોરી અને જાસૂસીનો ખતરો access_time 1:19 pm IST\nગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમનારને ત્યાં પોલીસના દરોડા:ઇન્દિરાનગરમાંથી પોલીસે ચાર જુગારીઓને ઝડપી 98 હજારનો મુદામાલ જપ્ત કર્યો access_time 5:24 pm IST\nઅમદાવાદ શ્રેય હોસ્‍પિટલમાં અગ્નિકાંડ બાદ નવો ઘટસ્‍ફોટઃ હોસ્‍પિટલમાં કોવિડ કેર સેન્‍ટર ઉભુ કરવા દબાણ કર્યુ હોવાનું ખુલ્‍યુઃ હોસ્‍પિટલ દ્વારા 15 કારણો પણ રજૂ કરાયા હતા access_time 4:52 pm IST\nવડોદરામાં ફરી એક વખત ગેસ રિફીલીંગનું કૌભાંડ ઝડપાયુઃ ભાજપના ધારાસભ્‍ય જીતેન્‍દ્ર સુખડીયાનો પુત્ર હિરેન સુખડીયા અને 2 કથિત પત્રકારોના નામ ચર્ચામાં access_time 4:36 pm IST\nવિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણોસર કેનેડામાં આર્ટિક ક્ષેત્રમાં સૌથી મોટી હિમશીલા તૂટવાનો પ્રારંભ થયો access_time 5:47 pm IST\nઅમેરિકામાં હેન્ડ સેનિટાઇઝરથી ચારના મૃત્યુ access_time 5:49 pm IST\nઓએમજી....લેબનાનની રાજધાની બૈરુતમાં ફોટોશૂટ કરાવતી દુલ્હન બની આગનો શિકાર access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા access_time 8:38 pm IST\n' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો access_time 2:39 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ તરીકે વિજયી બનાવવા રશિયા પ્રયત્ન કરી રહ્યું છે : ચીન તેને હરાવવા આતુર છે : અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયા અને ચીનનો હસ્તક્ષેપ હોવાના અહેવાલો access_time 8:05 pm IST\nહું હજી પણ ટીમમાંપાછા ફરવાની આશા રાખું છું: અમિત મિશ્રા access_time 5:16 pm IST\nહોકી પર કોરોના અસર: કેપ્ટન મનપ્રીત સહિત 5 ખેલાડીઓને કોરોનની ઝપેટમાં access_time 5:13 pm IST\nબે વર્ષના પ્રતિબંધ બાદ સપ્ટેમ્બરમાં શાકિબ શરૂ કરશે ટ્રેનિંગ access_time 5:22 pm IST\nસોનુ સૂદે એક લાખ લોકોને નોકરીની વ્યવસ્થા કરી આપી access_time 3:20 pm IST\nજ્હાનવી કપૂરનું 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' સોન્ગ 'દોરી ટૂટ ગૈયાં' રિલીઝ access_time 4:56 pm IST\nચેસની મજા માણતા જોવા મળ્યા રાજકુમાર રાવ-પત્રલેખા access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/avoid-the-habit-of-buying-online", "date_download": "2020-09-20T19:32:46Z", "digest": "sha1:2BRYTGEK7SYKZCIENI4LPLGVW6PALZJ2", "length": 8191, "nlines": 144, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ઓનલાઈન ખરીદી કરવાની આદતથી બચો - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness ઓનલાઈન ખરીદી કરવાની આદતથી બચો\nઓનલાઈન ખરીદી કરવાની આદતથી બચો\nઆજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનું જીવન ઘણું વ્યસ્ત રહેતું હોય છે. ઉલ્લેખનીય છે કે, અત્યારની વ્યસ્ત જીવનશૈલી, અને નોકરી ધંધાની ભાગદોડમાં લોકો પાસે સમય નથી રહેતો. તેવી સ્થિતિમાં મોટાભાગના લોકો લોકલ માર્કેટમાં ખરીદી કરવાની જગ્યાએ ઓનલાઈન શોપિંગ કરવાનું વધારે પસંદ કરે છે. મહત્વનું છે કે, આ ઓનલાઈન શોપિંગનો શોખ લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં કરાયેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન શોપિંગ એક માનસિક બીમારી પણ હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર, લોકો ઓનલાઈન શોપિંગની આદતથી છૂટવા માટે ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ તેને જરૂર હોય તેના કરતા પણ વધારે ખરીદી કરે છે. આ કારણે વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. તેમજ પરિવારમાં પણ સમસ્યા ઉભી થાય છે અને ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ એકત્રિત થવા લાગે છે. કોમ્પ્રીહેન્સીવ સાયકાયટ્રી નામના એક જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, વિકસિત દેશોમાં લગભગ 5% લોકો એવા છે જેને BSD ની બીમારી છે. દુનિયાભરમાં દર 20 માંથી 1 વ્યક્તિ પર આ અસર જોવા મળે છે. એવામાં દર 3 માંથી 1 વ્યક્તિને ઓનલાઇન શોપિંગની આદત લાગી ગઈ છે.\nPrevious articleકોરિયન ફિલ્મ મિસ એન્ડ મિસિસ કોપ્સની બનશે હિંદી રીમેક\nNext articleઓમેગા-3 સપ્લિમેન્ટ્સના ફાયદા\nકોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ\nકોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nજાણો કોરોના મહામારીની વચ્ચે બહારથી સામાન અને ખાવાનું મંગાવવું કેટલુ સુરક્ષિત\nતહેવારોની સિઝનમાં નવું વાહન ખરીદવું બન્યું સરળ,આ તારીખથી થઇ રહ્યો છે ઈન્શ્યોરન્સના નિયમમાં આ મોટો ફેરફાર\nઓડિશાના સુજનપુર ગામમાં જોવા મળ્યો ભાગ્યે જ જોવા મળતો કાચબો ,કાચબો જોઈને સ્થાનિકોને થયું ભારે આશ્ચર્ય\nપીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને આપી શકે છે એક મોટી ભેટ, આ...\nગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય\nકોરોના વાયરસના કહેર વચ્ચે શાકભાજીની ખરીદી કરતી વખતે રાખો આ ખાસ ધ્યાન\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોનાવાયરસથી સંકળાયેલી એક નવી રહસ્યમય બાબત આવી સામે\nજાણો કેમ ગ્લેનમાર્ક કંપનીએ માત્ર ભારત માટે કોરોનાની દવાની કિંમત્તમાં ઘટાડો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%88%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2020-09-20T21:01:22Z", "digest": "sha1:GHYECPF7YXFZ3TDCF7TUUSZU46BJCVSZ", "length": 5847, "nlines": 219, "source_domain": "gu.wikipedia.org", "title": "ઈટરબિયમ - વિકિપીડિયા", "raw_content": "\nઈટરબિયમ એ એક રાસાયણિક તત્વ છે તેની સંજ્ઞા Yb અને અનુ ક્રમાંક ૭૦ છે. આ લેંથેનાઈડ્ઝ શ્રેણીની એક મૃદુ ચળકતી દુર્લભ પાર્થિવ ધાતુ છે. આ ધાતુ ગેડોલિનાઈટ, મોનેઝાઈટ અને ક્સેનોમાઈટ નામની ખનિજમાંથી મળી આવે છે. આ ધાતુ ક્યારેક ઈટ્રીયમ સાથે મિશ્ર કરી પોલાદમામ્ વપરાય છે. પ્રાકૃતિક સ્થિર ઈટરબિયમ સમસ્થાનિક એ સાત સમસ્થાનિકોનું મિશ્રણ છે. ઈટરબિયમ -૧૬૯ એ કૃત્રિમ રીતે તૈયાર કરાતો સમસ્થાનિક છે જે ગામા કિરણોના સ્ત્રોત તરીકે વપરાય છે. \nઆલ્કલી ધાતુ આલ્કલાઇન અર્થ ધાતુ લેન્થેનાઇડ એક્ટિનાઇડ સંક્રાંતિ ધાતુ અસંક્રાંત ધાતુઓ\n(નબળી ધાતુઓ) અર્ધધાતુ સંક્રાંતિ અધાતુઓ આદર્શ વાયુ અજ્ઞાત\n��ોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૧૩ના રોજ ૧૬:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87/", "date_download": "2020-09-20T21:43:53Z", "digest": "sha1:U354XYRBM56R6XP4B4QEK56ZQCYO54WR", "length": 93146, "nlines": 445, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "સુખ એટલે | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nસુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.\nસુખનો આધાર માણસના મનો જગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે,આ થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ આ યાદી અનંત છે.ખુબીની વાત એ છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.\nઅમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે… તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સ્મજ્યો નહીં બાજુમાં પડેલ સ્લેટ ઉપર તેમણે લખ્યું સ+ઉ+ખ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ખ+ઉ+સ મતલબ જે ખુશ હોય તે સુખી હોય.આ એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.\nઅમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા ન મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળેઆ હતી તેના સુખની વ્યાખ્યા.\nએક વખત હું બસમાંથી ઉતર્યો મારા પહેલા ઉતરેલા ઉતારૂઓ જેમને જરૂર હતી એ ફટાફટ રીક્ષા ભાડે કરીને વહેતા થયા બધી રીક્ષા જતી રહી હું આમતેમ જોતો હતો તો દૂર એક રીક્ષા ઊભેલી દેખાઇ.મેં તેમાં બેસી મારા ઘરનું સરનામું આપ્યું અને એ મોજથી સીટી વગાડતા રીક્ષા ચલાવવા લાગ્યો.રસ્તામાં મેં એને પુછ્યું\n‘બધા રીક્ષાવાળા બસને ઘેરીને ઊભા હતા તું કેમ ન આવ્યો તો એણે કહ્યું મને છેલ્લા ફેરો જ કરવો હતો અને જેને જરૂર હશે એ પોતે મારી પાસે આવશે જેમ સાહેબ તમે આવ્યા.’\n‘છેલ્લો ફેરો મતલબ હવે તું રીક્ષા નહીં ચલાવે\n‘ના મારી આજની તમારા ભાડાથી કમાણી પુરી થઇ ગઇ.હવે હું સિધ્ધો ઘેર જઇશ જમીશ મારી દીકરીને રમાડતા ઊંઘી જઇશ સાંજે મારી ઘરવાળી અને દીકરીને રિક્ષામાં બેસાડીને દરિયા કિનારે લઇ જઇશ મારી દીકરી ધુળમાં રમશે અને અમે ચિપ્સ ચાવતા વાતો કરતા તેની રમત જોઇશું’\nઆ હતી એક સામન્ય એક રીક્ષા વાળાના સુખની વ્યાખ્યા.\nએક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા આ અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે.આ હતી એ સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.\nછેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,\n‘સુખે સુવે સંસારમાં એક જ નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર’\nભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય એ ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી ન જાય આ એ કુંભારના સુખની વ્યાખ્યા.\nજો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….\nPosted in પ્રભુલાલભાઈ ટાટારીઆ, સુખ એટલે\t| Tagged \"બેઠક \", પ્રભુલલ ટાટારિઆ, પ્રભુલાલભાઈ ટાટારીઆ, શબ્દોનુંસર્જન, સુખ એટલે, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| Leave a reply\nસુખ અંતરની અનુભૂતિ છે.\nખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત-એક બાદશાહ એકવાર ���િમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.\nઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.\nઅનાદિ કાળથી માણસ સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્રાલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.\nફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.\nમતલબ સુખનીસતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે.સુખની અનુભૂતિના મૂળ સંતોષવ્રુત્તિ મહત્વની છે.\nનરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.\nહજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખ્નો અનુભવ કરી શ્કાય.કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત���યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-\nમાણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી\nશકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.\nદુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમ્રુધ્ધિ, સ્વતંત્રતા અને મનની\nશાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.\nસુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.\nસુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.\nક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.\nસુખનો સમય નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે નિશ્ચિત નથી પણ એટલું તો નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.\n“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.\nPosted in રાજુલ કૌશિક, સુખ એટલે, સુખ એટલે શું\t| Tagged \"બેઠક \", રાજુલબેન શાહ, શબ્દોનુંસર્જન, સુખ એટલે, સુખ એટલે શું, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 1 Reply\nબેઠકનો અહેવાલ -રાજેશ શાહ\nબે એરિયાના સાહિત્યકારોએ સુખની શોધ માટે મંથન કર્યું\n– અંતે સૌ સુખને સાથે લઇ છૂટા પડયા\n– સૌએ પોત-પોતાના સુખને શોધ્યું સર્વત્ર સુખ વર્તાયું; સુખ છલકાણું\n(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૧૩\nબે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપી આપણા સૌની ગૌરવવંતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને નવી પેઢીને તેનો અમૂલ્ય વારસો આપવા ‘બેઠક’ બેનર હેઠળ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ જાન્યુઆરી, ૨૦૧૪થી શરૃ કરીને દર મહિને છેલ્લા શુક્રવારે ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થાય છે.\nદર મહિને ગુજરાતી ભાષા – સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય રૃપે નક્કી કરાય છે અને સૌ તેની બેઠકના કાર્યક્રમ વખતે રજૂઆત કરવા તૈયારીઓ શરૃ કરે છે.\nબેઠકના સંનિષ્ઠ કાર્યકરો પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઇ તથા સહગુજરાતી ભાષાપ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. બેઠકના સપ્ટેમ્બર મહિનાનો વિષય સુખ ઉપર સૌએ પોતપોતાના મૌલિક વિચારોની રજૂઆત કરવા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થયા હતા. આજના સુખના વિષયને સૌ ભાષા રસિકોએ ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો અને અનોખી રજૂઆત કરવા સૌ તત્પર થયા હતા. આજની બેઠકનું ખાસ આકર્ષણ બે એરિયાના સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ, પુસ્તક પરબના પ્રતાપભાઇ પંડયા, સંગીત અને સાહિત્યપ્રેમી મહેન્દ્રભાઇ મહેતા અને જાગૃતિબેન શાહ હતા.\nબેઠકની શરૃઆતમાં કલ્પનાબેને સરસ્વતી વંદનાથી કરી હતી. ટેક્સાસથી ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જનના શ્રી વિજયભાઇ શાહે ફોન ઉપર કોન્ફરન્સ કોલ કરી સર્વે સાથે વાતો કરી. જયશ્રીબેન મરચન્ટે પોતાના સુખ ઉપર આગવા વિચારો રજૂ કરી ેબેઠકના સર્વે ભાષાપ્રેમીઓને આવા સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા.\nબે એરિયાના બેઠકના ભાષાપ્રેમીઓ કલ્પનાબેન રઘુભાઇએ, ૮૨ વર્ષે પણ સતત કાર્યશીલ રહેતા પ્રજ્ઞાાબેન, પી.કે. દાવડા, રાજેશ શાહ, કુન્તાબેન દિલીપભાઇએ, જયવંતીબેને, વસુબેન, સુબોધ ત્રિવેદી, દિનેશ પટેલ, પિનાકભાઇ દલાલે સુખ વિષય ઉપર સચોટ રજૂઆત કરી હતી.\nઆજની બેઠકમાં સૌ ભાષાપ્રેમીઓ ઉત્સાહ સાથે આવ્યા, સમગ્ર કાર્યક્રમનો અને સૌની રજૂઆતને પ્રેમપૂર્વક માણી સુખને સાથે લઇને છૂટા પડયા. અહીં સુખ વાંચન બનીને આવ્યું અને શુક્રવારની સાંજે બેઠકમાં સૌએ પોતપોતાના સુખને શોધ્યું અને મેળવ્યું. બધે સુખ અને સુખ વર્તાયું એમ કહો કે સુખ છલકાણું.\nPosted in અહેવાલ, બેઠકનો અહેવાલ, રાજેશભાઈ શાહ\t| Tagged \"બેઠક \"​, અહેવાલ, બેઠકનો અહેવાલ, રાજેશભાઈ શાહ, શબ્દોનુંસર્જન, સુખ એટલે, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 2 Replies\nસર્જકો માટે એક પ્રેરણા લેખ ,\nમારે પણ મારું એક સ્વર્ગ બનાવવું છે\nઉસકી હસરત હૈ જિસે દિલ સે મિટા ભી ન સકૂ, ઢુંઢને ઉસકો ચલા હૂં, જિસે પા ભી ન સકૂં,\nડાલ કે ખાક મેરે ખૂન પે કાતિલને કહા, યે મહેંદી નહીં મેરી કેછુપા ભી ન સકૂં.\nદરેક માણસને સુંદર જિંદગી જીવવી હોય છે. દરેકને સુખી થવું હોય છે. દરેકને પોતાની વ્યક્તિને સુખી કરવી હોય છે. દરેકને સુખની પોતાની કલ્પનાઓ હોય છે. આ કલ્પનાઓની સાથે જિંદગીની થોડીક વાસ્તવિકતાઓ હોય છે. સુખી થવા માટે માણસ કલ્પના અને વ��સ્તવિકતાને નજીક લાવવાના પ્રયાસો કરતો રહે છે. વાસ્તવિકતા પડકાર છે અને કલ્પના સંઘર્ષ છે. છેલ્લે આ બેમાંથી જેનો વિજય થાય છે તેના પરથી સુખ કે દુઃખ નક્કી થતું હોય છે. સાચું સુખ બે આંખોથી નથી જોવાતું પણ સાચું સુખ ચાર આંખોથી જોવાતું હોય છે. આંખો બમણી થાય ત્યારે સુખ પણ બેવડાઈ જતું હોય છે. આંખો જ્યારે એકલી પડે ત્યારે સુખ સંકોચાઈ જતું હોય છે.\nબધાંને પોતાનું એક અંગત સ્વર્ગ રચવું હોય છે. ઘરનો એક ખૂણો એવો જોઈતો હોય છે, જ્યાં આવ્યા પછી તમામ દુઃખ અને દરેક ગમ અલોપ થઈ જાય. અંધારું પણ અવસર જેવું લાગે. ઉદાસીનું સ્થાન ઉત્સવ લઈ લે. સપનાં સાર્થક થાય. કલ્પનાઓ સાકાર થઈ જાય અને આયખું ઉમળકો બની જાય. જોકે આવું થઈ શકતું નથી. વાસ્તવિકતા એટલી બધી વિકરાળ થઈ જાય છે કે કલ્પનાઓની ક્યારે કતલ થઈ ગઈ તેની ખબર જ નથી પડતી. હાશને બદલે ત્રાસ લાગવા માંડે. સંબંધ સળગતો હોય ત્યારે સાંન્નિધ્યમાં તાપ અને ભાર લાગે છે. આપણે આગ ઠારવામાંથી નવરા જ નથી પડતા. આગ ઠરી જાય તોપણ પાછી આગ ન લાગે એનો ભય સતાવતો રહે છે. ફડક હોય ત્યાં ફફડાટ જ હોય. આગ અને રાખ સાથે રમતો માણસ જીવતો હોતો નથી, ઝઝૂમતો હોય છે.\nખોટું બોલવાની શરૂઆત સાચું બોલી શકાય એમ ન હોય ત્યારે જ થતી હોય છે. જૂઠ એક વાર શરૂ થયું એટલે કલ્પનામાં રચેલા સ્વર્ગના પોપડા ખરવા લાગે છે. દીવાલો જર્જરિત થઈ જાય છે. તારાને બદલે કરોળિયાનાં ઝાળાં લાગી જાય છે. અધૂરાં સપનાંનો બોજ વેંઢારવો સહેલો હોતો નથી. આશાઓ ઉજાગર થાય તો જ જિંદગી જીવવા જેવી લાગે. સપનાંઓ સંગાથથી સાર્થક થતાં હોય છે. માણસ એકલો દુઃખી થઈ શકે પણ એકલો સુખી થઈ શકતો નથી. કોઈ પણ સુખ સાથ વગર અધૂરું છે. સુખ સાથે મળીને માણવાની ચીજ છે. એક પ્રેમિકાએ એના પ્રેમીને પૂછયું કે તને મારી પાસેથી શું અપેક્ષા છે પ્રેમીએ કહ્યું કે મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તારા અને મારા હાથમાં કરચલીઓ પડી જાય ત્યાં સુધી તારો હાથ પકડી રાખવો છે. કરચલીઓના ખાડા મારા હાથમાં બે કરચલીની વચ્ચે ઉપસેલી ચામડીથી પૂરી દેવા છે. કરચલીઓ પણ સળવળીને સજીવન રહે તેવી ઇચ્છા છે. દરેક વ્યક્તિની આવી ઇચ્છાઓ હોય છે પણ એ અચાનક અને અણધારી રીતે અદૃશ્ય થઈ જાય છે. સપનાંઓ શોષાઈ જાય છે. સપનાંમાં કોઈ સત્ત્વ રહેતું નથી.\nએક કપલ હતું. તેને એક દીકરી હતી. આ કપલ નવો બંગલો બંધાવી રહ્યું હતું. દીકરી માટે બંગલામાં એક સરસ રૂમ બનાવવાનો હતો. બંનેએ દીકરીને બોલાવીને પૂછયું કે તારે તારા રૂમમાં શુ��� જોઈએ છે દીકરી કલ્પનામાં વિહરવા લાગી. ધીમે ધીમે એની કલ્પનાને શબ્દો ફૂટવા લાગ્યા. મારા રૂમની બધી જ દીવાલ રંગીન હશે. રૂમની છત પર મારે તારા અને ચંદ્ર ચોંટાડવા છે. દીવાલ પર એક પરીનું સુંદર મજાનું ચિત્ર જોઈએ છે. એક ખૂણામાં નાનકડાં બગીચાનું દૃશ્ય ખડું કરવું છે. ફૂલો પર થોડાંક પતંગિયાં ઊડતાં હોય એવું લાગવું જોઈએ. એક મેઘધનુષ્ય જોઈએ છે. ઘરની ટાઈલ્સમાં દરિયાનાં મોજાં જોઈએ છીએ. બેડ પર ફૂલની પાંદડી જેવી કુમાશવાળો અહેસાસ જોઈએ છે અને ઓશિકામાં સુંદર મજાનું સપનું આવે એવી રંગોળી જોઈએ છે. હું સૂતી હોઉં ત્યારે મને એવું લાગે કે જાણે હું સ્વર્ગમાં છું. આટલું બોલી દીકરી દોડીને રમવા ચાલી ગઈ. પત્નીએ પતિ સામે જોયું અને પછી માત્ર એટલું જ બોલી કે કાશ, આપણે પણ આપણો આવો એક રૂમ બનાવી શકતાં હોત દીકરી કલ્પનામાં વિહરવા લાગી. ધીમે ધીમે એની કલ્પનાને શબ્દો ફૂટવા લાગ્યા. મારા રૂમની બધી જ દીવાલ રંગીન હશે. રૂમની છત પર મારે તારા અને ચંદ્ર ચોંટાડવા છે. દીવાલ પર એક પરીનું સુંદર મજાનું ચિત્ર જોઈએ છે. એક ખૂણામાં નાનકડાં બગીચાનું દૃશ્ય ખડું કરવું છે. ફૂલો પર થોડાંક પતંગિયાં ઊડતાં હોય એવું લાગવું જોઈએ. એક મેઘધનુષ્ય જોઈએ છે. ઘરની ટાઈલ્સમાં દરિયાનાં મોજાં જોઈએ છીએ. બેડ પર ફૂલની પાંદડી જેવી કુમાશવાળો અહેસાસ જોઈએ છે અને ઓશિકામાં સુંદર મજાનું સપનું આવે એવી રંગોળી જોઈએ છે. હું સૂતી હોઉં ત્યારે મને એવું લાગે કે જાણે હું સ્વર્ગમાં છું. આટલું બોલી દીકરી દોડીને રમવા ચાલી ગઈ. પત્નીએ પતિ સામે જોયું અને પછી માત્ર એટલું જ બોલી કે કાશ, આપણે પણ આપણો આવો એક રૂમ બનાવી શકતાં હોત સ્વર્ગ સાધનોથી નથી બનતું. સ્વર્ગ સ્નેહથી બને છે. તમારી પાસે આવું સ્વર્ગ છે સ્વર્ગ સાધનોથી નથી બનતું. સ્વર્ગ સ્નેહથી બને છે. તમારી પાસે આવું સ્વર્ગ છે ઘર ભલે નાનું હોય, રૂમ ભલે સાંકડો હોય પણ સાથે જે હોય તે વિશાળ હોય તો સ્વર્ગના અહેસાસ માટે પૂરતું છે. સ્વર્ગ તો પોતાની વ્યક્તિના બે હાથ ફેલાય એટલે રચાઈ જતું હોય છે. કવિ રમેશ પારેખે લખેલું એક સરસ મજાનું ગુજરાતી ગીત છે, ‘કોઈ પૂછે કે ઘર તારું કેવડું ઘર ભલે નાનું હોય, રૂમ ભલે સાંકડો હોય પણ સાથે જે હોય તે વિશાળ હોય તો સ્વર્ગના અહેસાસ માટે પૂરતું છે. સ્વર્ગ તો પોતાની વ્યક્તિના બે હાથ ફેલાય એટલે રચાઈ જતું હોય છે. કવિ રમેશ પારેખે લખેલું એક સરસ મજાનું ગુજરાતી ગીત છે, ‘કોઈ પૂછે કે ઘર તારું કેવડું મ��રો વ્હાલમજી બાથ ભરે એવડું મારો વ્હાલમજી બાથ ભરે એવડું’ ખોબો માંગે અને દરિયો ન આપી શકાય તો કંઈ વાંધો નહીં. પ્રેમ હોય ત્યારે ખોબાથી તો શું એક બુંદથી તરબતર થઈ જવાતું હોય છે. ખોબો છલકે નહીં તોપણ કંઈ પ્રોબ્લેમ નથી, ખોબો ખાલી થઈ જવો ન જોઈએ. ખોબો ખાલી થાય તો ખાબોચિયું બની જતું હોય છે. કવિ રમેશ પારેખના જ એક બીજા ગુજરાતી ગીતની પંક્તિ છે, ‘ખાબોચિયુંયે આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું અશ્રુ ન મોકલાવ, ખાલી પડેલા ગામમાં જાસો ન મોકલાવ’ ખોબો માંગે અને દરિયો ન આપી શકાય તો કંઈ વાંધો નહીં. પ્રેમ હોય ત્યારે ખોબાથી તો શું એક બુંદથી તરબતર થઈ જવાતું હોય છે. ખોબો છલકે નહીં તોપણ કંઈ પ્રોબ્લેમ નથી, ખોબો ખાલી થઈ જવો ન જોઈએ. ખોબો ખાલી થાય તો ખાબોચિયું બની જતું હોય છે. કવિ રમેશ પારેખના જ એક બીજા ગુજરાતી ગીતની પંક્તિ છે, ‘ખાબોચિયુંયે આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું અશ્રુ ન મોકલાવ, ખાલી પડેલા ગામમાં જાસો ન મોકલાવ\nકોઈનો સાથ છૂટે ત્યારે માણસ ખાલી થઈ જતો હોય છે. ખાલીપો માણસને ખોખલો કરી નાખે છે. ભાવ જ્યારે અભાવમાં બદલાઈ જાય ત્યારે અસ્તિત્વમાં આંટી વળી જતી હોય છે. હમણાં એક મિત્રએ વોટ્સએપ પર એક મેસેજ મોકલાવ્યો. દુનિયામાં સાત અબજ માણસો છે. આ સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ ખરાબ કરી જાય વાત સાચી લાગે પણ વાત સાચી છે નહીં વાત સાચી લાગે પણ વાત સાચી છે નહીં હા, સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ બગાડી નાખે છે. મૂડ શું આખું અસ્તિત્વ હલાવી નાખે છે, કારણ કે આપણે એ એક માણસ સાથે જોડાયેલા હોઈએ છીએ હા, સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ બગાડી નાખે છે. મૂડ શું આખું અસ્તિત્વ હલાવી નાખે છે, કારણ કે આપણે એ એક માણસ સાથે જોડાયેલા હોઈએ છીએ આપણે એ એક વ્યક્તિને આપણું સર્વસ્વ સમજી લીધું હોય છે. આપણું સુખ પણ એ જ હોય છે અને આપણું સ્વર્ગ પણ એ જ હોય છે. એ એક વ્યક્તિ દૂર જાય ત્યારે આખું આયખું ઉદાસીમાં ઓગળી જાય છે. આપણને બીજા લોકોથી કંઈ મતલબ હોતો નથી. પણ એ એક વ્યક્તિ સાથે શરીરનું રોમેરોમ જોડાયેલું હોય છે. એનો સ્પર્શ આપણે ઝંખતા હોઈએ છે. એનો હાથ હાથમાં હોય ત્યારે આખું જગત આપણી હથેળીમાં રમતું હોય છે. એની સાથે હોઈએ ત્યારે જાણે દુનિયામાં અમે બંને જ હોય એવું લાગે છે. અમે આદમ અને ઈવ છીએ. બીજું કોઈ જ નથી. એ જ મારા માટે સર્વસ્વ છે અને હું એના માટે આખું જગત છું. વિશાળ પૃથ્વી જાણે એક નાનકડું બિંદુ બની અમારા ઘરનો પર્યાય બની જાય છે. પ્રકૃતિનું સર્જન જાણે કુદરતે માત્ર અમારા બંને માટે જ કર્યું હોય એવી અનુભૂતિ થાય છે. એ હોય ત્યારે હું ક્યાં હું હોઉં છું, એ પણ એ નથી હોતો. અમે એક-મેકમાં અંતર્ધ્યાન થઈ ગયાં હોઈએ છીએ. ખામોશી બોલતી હોય છે. સાંન્નિધ્યની ખામોશીમાંથી જે સંગીતનું સર્જન થાય છે એ માત્ર બે વ્યક્તિને જ સંભળાતું હોય છે. આવી ખામોશી જ્યારે સન્નાટો બની જાય ત્યારે જિંદગી સૂસવાટામાં ભટકી જતી હોય છે. સાત અબજમાંથી એક વ્યક્તિથી જ બધો ફર્ક પડતો હોય છે આપણે એ એક વ્યક્તિને આપણું સર્વસ્વ સમજી લીધું હોય છે. આપણું સુખ પણ એ જ હોય છે અને આપણું સ્વર્ગ પણ એ જ હોય છે. એ એક વ્યક્તિ દૂર જાય ત્યારે આખું આયખું ઉદાસીમાં ઓગળી જાય છે. આપણને બીજા લોકોથી કંઈ મતલબ હોતો નથી. પણ એ એક વ્યક્તિ સાથે શરીરનું રોમેરોમ જોડાયેલું હોય છે. એનો સ્પર્શ આપણે ઝંખતા હોઈએ છે. એનો હાથ હાથમાં હોય ત્યારે આખું જગત આપણી હથેળીમાં રમતું હોય છે. એની સાથે હોઈએ ત્યારે જાણે દુનિયામાં અમે બંને જ હોય એવું લાગે છે. અમે આદમ અને ઈવ છીએ. બીજું કોઈ જ નથી. એ જ મારા માટે સર્વસ્વ છે અને હું એના માટે આખું જગત છું. વિશાળ પૃથ્વી જાણે એક નાનકડું બિંદુ બની અમારા ઘરનો પર્યાય બની જાય છે. પ્રકૃતિનું સર્જન જાણે કુદરતે માત્ર અમારા બંને માટે જ કર્યું હોય એવી અનુભૂતિ થાય છે. એ હોય ત્યારે હું ક્યાં હું હોઉં છું, એ પણ એ નથી હોતો. અમે એક-મેકમાં અંતર્ધ્યાન થઈ ગયાં હોઈએ છીએ. ખામોશી બોલતી હોય છે. સાંન્નિધ્યની ખામોશીમાંથી જે સંગીતનું સર્જન થાય છે એ માત્ર બે વ્યક્તિને જ સંભળાતું હોય છે. આવી ખામોશી જ્યારે સન્નાટો બની જાય ત્યારે જિંદગી સૂસવાટામાં ભટકી જતી હોય છે. સાત અબજમાંથી એક વ્યક્તિથી જ બધો ફર્ક પડતો હોય છે સંવાદનો અભાવ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વાદ હોય ત્યાં સંવાદ ન હોય. સંવાદ ન હોય ત્યાં વિવાદ જ હોય. આપણે ખુલ્લાદિલે વાત જ કરી નથી શકતા. પોતાની વ્યક્તિના સપનાની જ આપણને ખબર નથી હોતી. સપનાની ખબર ન હોય તો પછી પોતાની વ્યક્તિના સ્વર્ગની તો ખબર જ ક્યાંથી હોય સંવાદનો અભાવ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વાદ હોય ત્યાં સંવાદ ન હોય. સંવાદ ન હોય ત્યાં વિવાદ જ હોય. આપણે ખુલ્લાદિલે વાત જ કરી નથી શકતા. પોતાની વ્યક્તિના સપનાની જ આપણને ખબર નથી હોતી. સપનાની ખબર ન હોય તો પછી પોતાની વ્યક્તિના સ્વર્ગની તો ખ��ર જ ક્યાંથી હોય એક ઘરમાં એક જ સ્વર્ગ હોય. એક ઘરમાં બે વ્યક્તિનાં અલગ અલગ સ્વર્ગ હોઈ શકે નહીં. આપણે માત્ર આપણું સ્વર્ગ રચવા જતાં હોઈએ ત્યારે મોટાભાગે આપણે સ્વર્ગની નહીં પણ નર્કની જ રચના કરતાં હોઈએ છીએ એક ઘરમાં એક જ સ્વર્ગ હોય. એક ઘરમાં બે વ્યક્તિનાં અલગ અલગ સ્વર્ગ હોઈ શકે નહીં. આપણે માત્ર આપણું સ્વર્ગ રચવા જતાં હોઈએ ત્યારે મોટાભાગે આપણે સ્વર્ગની નહીં પણ નર્કની જ રચના કરતાં હોઈએ છીએ એકલાં એકલાં સ્વર્ગ બનાવી લઈએ તોપણ એમાં છેલ્લે તો એકલતા જ હોય છે. ઘણાં એવું બોલતાં હોય છે કે હું મારી રીતે રહું છું અને એ એની રીતે રહે છે. સરવાળે તો બંનેને જે રીતે રહેવું હોય છે એ રીતે રહેતાં જ હોતાં નથી. પાસે હોઈએ છીએ પણ સાથે નથી હોતા. સ્વર્ગ બે હાથે રચાતું નથી, સ્વર્ગ ચાર હાથે રચાય છે. શહેર એ સ્વર્ગનો સમૂહ બની જાય તો સૃષ્ટિ સુંદર થઈ જાય. આપણું સ્વર્ગ આપણા હાથમાં હોય છે પણ જો એ હાથમાં બીજો હાથ હોય તો\nજેની પાસે દિલ ખોલી દીધું હોય, તેની સાથે હોઠ બીડીને બેસી ન રહેતા. -અજ્ઞાત\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 ઓકટોબર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\nસુખનું નામ લેતાં જ શાંતિ મળે છે. માનવીને, પ્રાણી માત્રને સુખ ગમે છે ને જીવન પર્યંત એ માટે વલખાં મારે છે.સુખ અનેક પ્રકારનાં છે ને મને પણ બાલપણમાં ઢીગલા ઢીંગલીઓથી રમવામાં અનેરુ સુખ મળતું પછી પરિક્ષાનું પરિણામ સારું આવે તે દિવસનું સુખ, સાહેલીઓ સાથે મસ્તી કરવાનું સુખ, તરવાનું સુખ, પરણ્યાનું સુખ, બાળકને ઉછેરી સારા સંસ્કાર આપી પ્રેમ કરવાનું, પરણાવવાનું તેના બાળકોને રમાડવાનું. હવે મારાં ગાત્ર ઢીલાં પડવાં લાગ્યાં છે. ઉપર જણાવેલ બધાં જ સુખો પરિવર્તનશીલ છે તે અનુભવે જાણ્યું.સૌ કીયે છે કે ઘડપણમાંતો ગોવિંદને ભજી લ્યો તો બેડો પાર.મારા આધ્યાત્મિક વાંચન અનુસાર મને એક વાત મગજમાં બેસી ગઇ કે જો આપણું લક્ષ મોક્ષનું હોય તો માત્ર ક્રીયાજડ થયે નહિ ચાલે.સદગુરુનું માર્ગદર્શન જોઇએ.પણ સદગુરુ શોધવા ક્યાં ને આપણે શોધ્યે જડે છે પણ ક્યાં મારા સદભાગ્યે મને બ્રહ્મશ્રોતિય સદગુરુ મળ્યાં જેના ઓજસ ને હાજરીથી પણ આપણામાં આનંદના ફુવારા સ્ફુરે.આ સદગુરુના સત્સંગ વ્યાખ્યાન સાંભળતાં પણ આપણામાં કોઇ દિવ્ય પ્રકારનો આનંદ આવે ને હવે હું એટલું તો સમજી છું કે આધ્યાત્મિક મારગે ચલતાં સદગુરુની આજ્ઞાએ ચાલતાં જે સુખ મળે તે દિવ્ય સુખ હોય.\n“પરમ સુખ શાંતિ પાના જો તો સદગુરુકે શરણ જ��ના”\nનિધ્યાજ સેવા, નિષ્કામ ભક્તિ હો શ્રેય પંથે મુજ આત્મશક્તિ.\nમારાં જીવનનો આ છેલ્લો દશકોજ હશે. સદગુરુનાં વચનો સાંભળુ છું ને કોષિશ કરું છું ને કોઇવખત તેમનાં વાક્યો વાગોળું છું તો તો પણ અનેરી મસ્તી માણું છું, ને હું સુખની સેજમાં હોઉં એમ લાગે છે. તો તેમના કીધેલ, ચીંધેલ ને જે દીધું છે તે મારગે પરમાનંદ ને સુખ શાંતિજ હોય ને એક ભક્તે કહ્યું છે કે\n હું ને મારુંના હવન ક્યારે\nહવે થઇ મારા હૈયામાં હાશ,\nઅગમ ઘરે જઇ ચઢી”\nઆ હું પણુ મારે છોડવાનું છે. મારગમાં સંપૂર્ણ સમર્પણભાવ જોઇએ સમય થોડો છે ને કામ તો હજુ સદગુરુનાં વચને ચાલવાનું ઘણું કરવાનું છે. અત્યારે તો પ્રભુની સાથે વાતો કરીને પણ સુખ સુખ માણું છું કે\n“કબ હોગા પ્રભુ કબ હોગા\nયહ દિવસ હમારા કબ હોગા\nસુખ એટલે….17-નીહારિકા શશીકાંત વ્યાસ\nસુખને શોધવુ તે ઝાંઝવાના નીર શોધવા જેવુ છે. દુનિયાની તમામ સગવડો તે સાચુ સુખ નથી. અનુકુળ દાંપત્યજીવન અને સુશીલ સંતાનોમાં પણ સુખ નથી. સાચુ સુખ તે ત્યાગમાં છે, ભોગમાં નથી. મનુશ્યનું મન હંમેશા નવા સુખની શોધ્માં હોય છે. જેણે મનને જીત્યુ તેજ સુખી. સન્ત ફકીરોએ મનને જીત્યુ હોય છે. “જો આનંદ સંત ફકીર કરે વો આનંદનહી અમીરીમેં “ માટે જ ત્યાગી સંતો પાસે સાચુ સુખ હોય છે.\nકહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા. જગતના તમામ સુખો ભગવાને આપ્યા હોય પરંતુ શરીર નિરોગી ના હોય તો તે સુખો આનંદથી માણી શકાતા નથી. અને કહેવાય છે કે “સંતોષી મન સદા સુખી” એટલે કે જેને જે મળ્યુ તેમાં સંતોષ છે માટે તેને સુખ જ છે. ઇચ્છાઓથી મુક્તિ એટલે સુખ અને સુખ જ મનથી સર્વસ્વ ત્યાગનાર તપસ્વી છે. તેનામાં જ પરસ્પર દેવો ભવ નો અનુભવ કરવાની શક્તિ છે અને તેનામાં જ સ્વાસે સ્વાસે પરમાત્માનુ સ્મરણ કરવાની તાકાત હોય છે. આ તાકાતના બળે દુનિયાનુ કોઇ જ દુઃખ તેને સ્પર્શી શકતું નથી માટે તેને સર્વત્ર સુખનોજ અનુભવ થાય છે અને આ વ્યક્તિને નિર્ભય બનાવે છે. જેના મન બુધ્ધી, ચિત્તથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્શા, કપટ, અભિમાન જેવા શત્રુઓનો થયેલો હોય છે તેજ જિતેન્દ્રિય છે. તેજ નિર્ભયતા પ્રપ્ત કરી શકે છે. માટે જેણે મનને જિત્યુ તે જ સુખી છે. મનુષ્યે પોતાના મન, ઇંદ્રિયો જીત્યા એટલે, સુખ, સુખ અને સુખ જ.\n“સર્વથા સૌ સુખી થાઓ, સમ્રુતા સૌ સમાચરો\nસર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો”\nPosted in નિહારિકા શશીકાંત વ્યાસ, સુખ એટલે\t| Tagged \"બેઠક \", નિહારિકા શશીકાંત વ્યાસ, નીહારિકા શશીકાંત વ્યાસ, શબ્દોનુંસર્જન, સુખ એટલે, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 4 Replies\nસુખ એટલે… (૧6) ડૉ ઇંદુબહેન શાહ\n આ પ્રશ્ન એક સભામાં પૂછવામાં આવે, અને દસ, પંદર હાથ ઊંચા થાય,વારા પ્રમાણે જવાબ સંભળાય, બધાના જવાબ જુદા વીસ એકવીસ વર્ષના યુવાનનો જવાબ “એમ.બી.એ પાસ કરી ફોરેન કંપનીમાં જોબ મળે,પછીતો બધા સુખ સામે ચાલીને આવશે, રૂપાળી, ભણેલી છોકરી મળશે, સારા મિત્રો મળશે,આખી જિંદગી સુખ જ સુખ.”ત્યારબાદ એક પ્રોઢ મહિલાનો જવાબ “મારી જુવાન દીકરીને ભણેલ, ગણેલ પતિ મળી જાય,એટલે મને દુનિયાભરના સુખ મળી જશે.એક સાઠની આસપાસ ઉમરવાળા બહેનનો જવાબ”મારા દીકરાના લગ્નને પાંચ વર્ષ થયા હજુ હું દાદી નથી બની,મને એક પૌત્રનું સુખ ભગવાન આપે એટલે બધા સુખ મળી જાય” તે બહેન માટે પૌત્ર એ સુખનો મહાસાગર.\nકોઇને લેક્ષસ કે મર્સિડીસ ગાડીમાં સુખ, તો કોઇને બે બેડરૂમ હાઉસને બદલે જો પાચ બેડરૂમ હાઉસ હોય તો સુખ.ઘણી વ્યક્તિઓ તો બીજાની ગાડી જુવે ને તેના મનમાં રટણ શરું થઇ જાય ક્યારે તેનાથી એક મોડેલ ઊંચી ગાડી લઉ.બહેનોને નવી સાડીઓ, નવા દાગીનામાં સુખ.નાના બાળકોને નિત નવા રમકડામાં સુખ, જરા મોટા થયા મિડલ સ્કૂલમાં આવ્યા નવી નવી વીડિયો રમતમાં સુખ, નવા નવા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં સુખ, હાઈસ્કૂલમાં કોલેજમાં ગર્લ ફ્રેન્ડ બોયફ્રેન્ડમાં સુખ.આમ એક પણ સુખ કાયમી સુખ નથી, આ બધા દુન્યવી સુખ, પાચ ઇન્દ્રિયોના ભોગના સુખ,નેત્રોએ ગુલાબનો પુષ્પ ગુચ્છ જોયો ગમ્યો કરમાયો સુખ ગયું, પવનની લહેરી રાતરાણીની સુવાસ લાવી ધ્રાણેન્દ્રિયને ક્ષણિક સુખ મળ્યું, મધુર સંગીત સાંભળ્યું કર્ણૅન્દ્રિયને સુખ મળ્યું, સ્વાદિષ્ટ ભોજને સ્વાદેન્દ્રિયને સુખ આપ્યું, આ બધા સુખ તેટલા સમય પૂરતા જ. સમય બદલાય સુખ પુરું. મન પાછું બીજા સુખની પાછળ, ન મળે તો દુઃખ. આમ સુખ અને દુઃખ વચ્ચે મન સંસારમાં ભટક્યા કરે છે.\nસુખ, દુઃખ તો જીવનની ઘટમાળ છે.સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવ્યા જ કરે,ધ્યાન ફક્ત એજ રાખવાનું દુઃખ અને સુખમાં ઇશ્વર સ્મરણ ચાલુ રહે.\nસંત કબીરે કહ્યું છે\n” દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે ન કોય\nજો સુખમે સુમિરન કરે દુઃખ કાહેકુ હોય\nવાત સાવ સાચી છે,ઇશ્વર સ્મરણ નિરંતર રહે તો દુઃખનું સ્મરણ ના રહે. કુન્તીને અસંખ્ય દુઃખ પડ્યા છતા ભગવાન પાસે તેણે દુઃખ માગ્યું.કારણ પુછ્યું તો કુન્તીએ જવાબ આપ્યો તારું સ્મરણ સદા રહે છે, દુઃખનું સ્મરણ જ નથી થતું, સુખ જ અનુભવું છું.\nઇશ્વર કૃપા માની સુખ ભોગવીએ. દુઃખ આવે તેને પણ વિભુનો પ્રસાદ માની સ્વીકારીએ, (મને જ દુઃખ કેમ બોલી ભગવાનને વગોવીએ નહીં) અંતરમુખ થઇએ, ઇશ્વરને પ્રાર્થના કરીએ પ્રભુ દુઃખનો ડર નથી, તેને સહન કરવાની શક્તિ આપ, માર્ગ બતાવ અંતકરણમાં બેઠેલો ઇશ્વર સાંભળશે,સુખનો રાહ સુજાડશે, સુખ જરૂર આપશે .\nશાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારે થશે શાશ્વત સુખ આપણી અંદર જ છે, તેને શોધવા જવાની જરૂર નથી ,તેની અનુભૂતી કરવાની જરૂર છે.આ અનુભૂતી તે (પ્રત્યક્ષ) સામે નહીં આવે ,કોઇ બીજા નહીં કરાવી શકે (પરોક્ષ), તે અનુભૂતી અપરોક્ષ થશે.ખુદને ખુદ મળશે.ત્યારે તે સુખ,પ્રાપ્તષ્ય પ્રાપ્તિનું સુખ, તે સુખ તેજ શાશ્વત સુખ.\nસુખ એટલે…….(16)દર્શના વારિયા નાટકરણી\nસોનેરી પીન્જ્ડામાં બંધ પંખી ને માટે વિવધ રમવાના સાધનો, ખાવા પીવાની લ્હાણી પણ કોણ કહી શકે કે આ પંખી સુખી છે, ભલે મળે ચણ જયારે જોઈએ તેને પાણી કોણ આપે સુખ નું સરનામું, ચીંધે સુખ તરફ નો રસ્તો, સુખ ની વ્યાખ્યા ઘણી જે સુખનો રસ્તો શોધે, સુખ બોટલ માં ભરી વેચે તે માલામાલ થાય, લેજો તેટલું જાણી\nતો શું સુખ ખરીદી શકાય તિજોરીમાં ભેગું કરી શકાય તિજોરીમાં ભેગું કરી શકાય વહેંચાતું મળે કે, વહેંચી શકાય\nતમે કદાચ ના કહેશો પણ હું કહું છું કે જરૂર શક્ય છે, આ સાંભળીને જશો ના ડઘાય\nખરીદવા જશો તો પળભરનું સુખ વહેચ્વાવાળા મળશે તેવું છે કહેવાય\nઅને સદકર્મોથી અને સદવિચારોથી સુખનો ખડકલો જમા પણ કરી શકાય\nતો ભાઈઓ, બહેનો, સુખીજનો અને સુખ ના ચાહકો, કરશો નહિ સુખને બદનામ\nબે ક્ષણ યોગા કરો, ચાર ક્ષણ બગીચામાં લટાર મારો, કે ક્ષણભર લ્યો રામનામ\nપળે પળે સુખ પ્રાપ્તિ થકી ઝીંદગી સુખસભર બની રહેશે, છે તેવી મારી ગણતરી\nપળભરનું સુખ વહેચાતું ન લહેવું હોય તો મળેલું સુખ વહેચી બમણું કરી શકશો તે ખાતરી\nPosted in દર્શના વારિયા નાડકર્ણી , સુખ એટલે\t| Tagged \"બેઠક \", દર્શના વારિયા નાડકર્ણી , શબ્દોનુંસર્જન, સુખ એટલે, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 3 Replies\nસુખ એટલે…(15)પી. કે. દાવડા\nએક ચારણ હતો. એ ગામે ગામ ફરી, લોકોના વખાણ કરી, મળતી બક્ષીસથી પોતાનું ગુજરાન ચલાવતો.\nએકવાર એક ગામના રાજા પાસે ગયો, રાજાના વખાણ કરી આખરે રાજાને એક સવાલ પૂછ્યો, “બાપુ દૂજાણું કેટલું” બાપુ એ જવાબ આપ્યો, “૧૦૦ ભેંસો, ૩૦૦ ગાયો અને ૫૦૦ બકરીઓ.”\nબારોટે કહ્યું, “સુખી બાપુ, સુખી. દુધની તો નદીઓ વહેતી હશે, દુધે નહાતા હશો, મીઠાઈઓના દાન કરતા હશો \nરાજાએ સારી એવી બક્ષીસ આપી. ચારણ આશીર્વાદ આપી, ત્યાંથી નગરશેઠની હવેલીએ ગયો. સામાન્ય પ્રશસ્તિ કર્યા પછી પૂછ્યું, “શેઠ દૂજાણું કટલું” નગરશેઠે જવાબ આપ્યો, “૪૦ ભેંસો, ૧૦૦ ગાયો અને ૨૦૦ બકરીઓ.” બારોટે કહ્યું, “સુખી બાપ, સુખી. દુધ રાખવા ટાંકીઓ બનાવી હશે, નોકર ચાકર મીઠાઈઓ ખાતા હશે, સુખી બાપ સુખી.”આમ કરતો કરતો ચારણ એક સામાન્ય દેખાતા ઘરમા ગયો. સામાન્ય વાતચીત બાદ બારોટે પૂછ્યું,“ભાઈ દૂજાણું કેટલું” નગરશેઠે જવાબ આપ્યો, “૪૦ ભેંસો, ૧૦૦ ગાયો અને ૨૦૦ બકરીઓ.” બારોટે કહ્યું, “સુખી બાપ, સુખી. દુધ રાખવા ટાંકીઓ બનાવી હશે, નોકર ચાકર મીઠાઈઓ ખાતા હશે, સુખી બાપ સુખી.”આમ કરતો કરતો ચારણ એક સામાન્ય દેખાતા ઘરમા ગયો. સામાન્ય વાતચીત બાદ બારોટે પૂછ્યું,“ભાઈ દૂજાણું કેટલું” પેલા માણસે એક મોટા લોટા સામે આંગળી ચીંધીને કહ્યું, “રોજ સવારે આ લોટો લઈને કયારેક રાજાના મહેલમા તો ક્યારેક નગરશેઠની હવેલીમા જાઉં છું, લોટો ભરીને દૂધ મળે છે જે આખો દિવસ ચાલે છે, રાતે લોટો માંઝી, ઊંધો કરી દઈને સુઈ જાઉં છું.”\nબારોટથી બોલી જવાયું, “તું સૌથી સુખી બાપ, સૌથી સુખી.”\nમાણસ હોય કે પશુ પંખી હોય દરેક જીવને સુખી થવું ગમે છે. સુખની વ્યાખ્યા શું છે મનને અનુકુળ વાતાવરણ એટલે સુખ, અને પ્રતિફૂલ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે, અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમશા સારો જ હોય, પણ બુધ્ધિ બે પ્રકારની. (૧)સદબુધ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ (૨)બીજું કુમતિ ત્યાં દુખ.\nસુખની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે દરેકની સુખની વ્યાખ્યા એટલે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના”. જમવામાં કોઈને શ્રીખંડ, પૂરી ને પાતરામા સુખ લાગે તો કોઈને રોટલો અને કાંદામાં. કૃષ્ણ ભગવાનને તો માટી ખાવામાં સુખ લાધ્યું હતું. નાના બાળકોને માટી અને રેતીમાં જ રમવું ગમે છે. વયની સાથે સાથે સુખની વ્યાખ્યા બદલાતી જાય. થોડા મોટા થતા ક્રિકેટ, વોલીબોલ, હજી થોડા મોટા થતા સંગીત ખુરશી, બેઠા બેઠા રમી શકાય એવી હાઉઝી અને પત્તા રમવામાં સુખ માણે છે. કોઈને વાંચવામાં, તો કોઈને ગાવામાં, નૃત્યમાં સુખ લાધે છે.\nઊંઘ આવવા માટે મોટા પલંગની જરૂર નથી, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય તે સુખ છે. જેની પાસે સંપતિ હોય અને જુદે જુદે સ્થળે ફરવાનો શોખ હોય તો તે દુનિયાના કોઈ પણ છેડે અને ચન્દ્ર્લોકમાં પણ જઈ શકે છે. પણ આ સુખ માણવા તમારું સ્વાસ્થ્ય સારું હશે તો ને એટલે જ કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સ્વાસ્થ્ય સુખ, સંપતિ સુખ પત્ની સુખ અને સંતાન સુખ તો જેના ભાગ્યમાં હોય તેને જ મળે છે. આ સંસારિક સુખ એક બીજા પર આધાર રાખે છે.\nસુખ માણસની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.એક જ વસ્તુ કે વ્યક્તિનો પ્રેમ આજે સુખની ટોચે લઈ જાય છે, ને એ જ પ્રેમ બીજા દિવસે તેના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે સુખ સ્થાઈ નથી.\nઆમ જોઈએ તો સુખ અને દુઃખ બે જોડિયા ભાઈ જેવા છે, પણ તે બન્ને સાથે નથી રહેતા. એકની ગેરહાજરીમાં બીજો અચૂક હાજરી આપે છે.કદાચ ક્યારેક જોડિયા ભાઈ ભૂલેચૂકે સાથે જોડાઈ ગયા તો તો એક અનોખા સુખની અનુભૂતિ થાય છે. તે કેવી રીતે\nદીકરીને સાસરે વિદાયવેળાનો પ્રસંગ, તે દરેકની આંખમાં આંસુ લાવી દે છે, તો પણ એ ધામધુમથી ઉજવાય છે.કારણ કે તેમની દિકરી પ્રભુતામાં પગલા માંડી રહી છે.એનો આનંદ પણ છે. બીજું એટલે કૃષ્ણના વિયોગમાં રાધા અને ગોપીઓ સહુ વ્યાકુળ છે, છતાં કૃષ્ણનો વિયોગ એ દુખ જેવું લાગતું નથી. કારણ કે વિરહમાં સતત સ્મરણમાં તેમનું મન જોડાયલું છે. કૃષ્ણ તેમનાથી દુર નથી, તો દુખ શાનું વિરહ અને મિલન બંને ભાવ આમાં સમાયા છે. આ બન્ને પ્રસંગમાં સુખદુખ સાથે છે, દુખની સાથે સુખ છે એટલે દુખની અનુભૂતિ નથી થતી, ને કઈ અનોખું જ વાતાવરણ સર્જાય છે. સુખ દુઃખ અનુભવતા તેમાં જો આપણી દૃષ્ટિને બદલીશું અથવા તો બદલાવ લાવીશું તો એક અનોખા સુખનો અનુભવ કરી શકીશું.\nસંસારિક સુખ એક ક્ષણિક સુખ, અલ્પ સુખ છે,આગિયાના ચમકારા જેવું. આધ્યાત્મિકતાના પંથે જતા મનને થોડું સમાધાન,શાંતિ મળે છે. તમે એવું વિચારતા થઈ જશો, કે જે કઈ થાય છે તે પ્રભુની મરજીથી થાય છે, અને જે થાય તે સારા માટે.આ વિશ્વાસ તમારી મનની શક્તિને વધારી દે છે. જે દુઃખ આવ્યું તે તો એક અણધાર્યો મહેમાનની જેમ આવ્યો અને તેની તરફ ધ્યાન ન દેતા તે દુઃખ હારીને ચાલ્યું જશે બસ, એટલું જ સમજી લો, બીજું કઈ નહી. તમે હળવા ફૂલ થઇ જશો.\nએક કવિએ તો વળી એમ કહ્યું છે કે “કલહ વિના ન ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા”. તેવી જ રીતે સાચા સુખનો પરિચય દુઃખ જ કરાવી શકે છે. જીવનની પ્રગતિમાં સુખ કરતા દુઃખનો ફાળો મોટો છે. એ તમે સમજી જશો તો ને ધીરજથી કામ લેતા શીખી જશો તો દુઃખ ની હિમ્મત છે કે તમારા મનને સ્પર્શી શકે\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લ���ખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલત��� મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જ��તેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/shu-plan", "date_download": "2020-09-20T20:02:20Z", "digest": "sha1:6ZZT42WYA2XAH4ZLUR7HNCYIQX5F7H6V", "length": 4763, "nlines": 107, "source_domain": "www.vtvgujarati.com", "title": " Shu Plan | Best Places to Visit and Dine in Ahmedabad", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nટૉપ સ્ટોરીઝ / શું પ્લાન\nShu Plan / કોરોના શું છે\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રો���ચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો...\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ...\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે...\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી...\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-gujarat-saints-going-for-ayodhya-ram-mandir-bhoomi-pujan-kp-1006114.html", "date_download": "2020-09-20T19:39:08Z", "digest": "sha1:OTWL7IFWXTBYUZJERXBX4NK2XM2POBK3", "length": 20620, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "રામ મંદિરના ભૂમિ પૂજન માટે 'જય શ્રીરામ'ના નારા સાથે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા જવા રવાના– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nરામ મંદિરના ભૂમિ પૂજન માટે 'જય શ્રીરામ'ના નારા સાથે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા જવા રવાના\nઅયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પૂજા કાર્યક્રમમાં દેશના કેટલાક નેતાઓ, સંતો, મહંતો અને ધાર્મિક ગુરુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.\nઋત્વીજ સોની, અમદાવાદ : આવતીકાલે એટલે 5 ઓગસ્ટે અયોધ્યામાં ઐતહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. જેની કેટલાય વર્ષોથી રાહ જોવામાં આવી રહી છે તે ક્ષણ હવે આવી ચૂકી છે. જે ક્ષણ ના સાક્ષી ગુજરાતના સાધુ સંતો પણ બનવા જઈ રહ્યા છે. ગુજરાતમાં સાત જેટલા સાધુ સંતોને રામ મંદિરના ભૂમિ પૂજનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જે સાધુ સંતો આજે અમદાવાદ થી અયોધ્યા જવા માટે રવાના થયા છે. અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પૂજા કાર્યક્રમમાં દેશના કેટલાક નેતાઓ, સંતો, મહંતો અને ધાર્મિક ગુરુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.\nજેમાં આણંદ સરસાના અવિચલ દાસજી મહારાજ, રાજકોટના પરમાત્મા નંદજી મહારાજ, પ્રણમી સંત સંપ્રદાયના કૃષ્ણ મનીજી મહારાજ, ઝાંઝરકાના શંભૂનાથજી મહારાજ, છારોડી ગુરુકુળના માધવપ્રિયદાસજી મહારાજ અને અખિલેશદાસજી મહારાજ સહિતના સાધુસંતો છે.\nજોકે, મહત્વ ની વાત તો એ છે, કે આચાર્ય સભા દ્વારા સાત કિલો ચાંદી પણ આપવામાં આવશે. જે ચાંદી તેઓ અહીંથી તેમની સાથે લઈ ગયા છે. અયોધ્યા જતા સાધુ સંતોની સાથે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને હોદેદારો પણ એરપોર્ટ પહોંચ્યા હતા.\nજ્યા તેમણે જયશ્રી રામના નારાથી એરપોર્ટ ગુંજાવી દીધુ હતુ. રામ મંદિરના ભૂમિ પૂજનથી લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/shiva-thapa-made-history-giving-india-the-first-gold-in-the-presidents-cup/150127.html", "date_download": "2020-09-20T21:27:58Z", "digest": "sha1:DYPSNUMTLTEZMCYBGZDZA6WIMDK4333H", "length": 6182, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "શિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ | નવગુજરાત સમય", "raw_content": "\nશિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ\nશિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ\n1 / 1 શિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો\nશિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો\nમહિલા વર્ગમાં પ્રવીણને 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો\nભારતના સ્ટાર બોક્સર શિવ થાપાએ કઝાકિસ્તાનના ���ૂર સુલતાનમાં રમાયેલા પ્રેસિડેન્ટ કપમાં શનિવારે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. થાપાએ પોતાના વર્ગમાં 63 કિગ્રા કેટેગરીમાં આ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 2006માં થઈ હતી. ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ છે. આ ટુર્નામેન્ટમાં અગાઉ ભારતીય ખેલાડીઓ એક સિલ્વર અને બે બ્રાન્ઝ સાથે કુલ ચાર મેડલ મેળવી ચૂકયા છે.\nફાઇનલમાં થાપાનો સામનો બે વખતના એશિયન કોન્ફેડરેશન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર કઝાકિસ્તાનના ઝાકિર સેફુલીન સામે થયો હતો. જો કે ઝાકીરને સેમિફાઇનલ મેચ દરમિયાન ઇજા થઇ હતી, આ કારણે વોકઓવર મળતા ફાઈનલમાં થાપાને વિજેતા જાહેર કરાયો હતો. શિવ થાપાએ પહેલી સેમિફાઇનલમાં કિર્ગિસ્તાનના આર્ગોન કાદરીબેકુલુ ને 4-1 થી હરાવ્યો હતો. ટ્રાયલ્સમાં પરાજયના કારણે વિશ્વ ચેમ્પિયનશિપ ટીમમાંથી શિવ થાપાએ પોતાનું સ્થાન ગુમાવ્યું હતું.\nમહિલા વર્ગમાં પ્રવીણને 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો. ભારત ઓપનમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર 19 વર્ષની પ્રવીણનો ફાઇનલમાં કઝાકિસ્તાનની રિમા વોલોસેન્કો સામે 0-5 થી પરાજય થયો હતો. આ ઉપરાંત 69 કિગ્રામાં વર્ગમાં દુર્યોધન સિંહ નેગી માટે કઝાકિસ્તાનની સાઈકન તલગતથી જ્યારે 75 કિગ્રામાં સ્વીટી બોરાનો રશિયાની એલિના ગપેશિના સામે પરાજય થતા કાંસ્ય ચન્દ્રકથી જ સંતોષ માનવો પડ્યો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, અનસને પણ ગોલ્ડ\nનોવાક યોકોવિચે પાંચમું વિમ્બલડન ટાઈટલ જીત્યું\nવિમ્બલડન 2019 : ફેડરરે નડાલને સેમિફાઈનલમાં હરાવ્યો, ફાઈનલમાં જોકોવિચ સામે ટક્કર\nWimbledon 2019: નોવાક યોકોવિચ છઠ્ઠી વાર ફાઇનલમાં,ફેડરર અથવા નડાલ સાથે થઇ શકે છે મુકાબલો\n11.31 સેકેન્ડમાં દુતી ચંદની ધમાલ,વડાપ્રધાન મોદી થી માંડીને અમિતાભ બચ્ચન સુધીના લોકોએ આપી શુભેચ્છાઓ,જુઓ આ VIDEO\nફેડરર વિમ્બલડનમાં 100 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19868242/sapna-advitanra-30", "date_download": "2020-09-20T20:49:53Z", "digest": "sha1:HX74FQECO3IPWAM332USFEYZPH7VVSQ3", "length": 4240, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Sapna advitanra - 30 by Amisha Shah. in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nસપના અળવીતરાં - ૩૦\nસપના અળવીતરાં - ૩૦\n\"રાગિણી ની આ હાલત \"આદિત્ય ના પ્રશ્ન નો જવાબ શું આપવો તે કેયૂર ને સમજાયું નહીં. થોડી વાર તો તે એમજ આદિત્ય સામે તાકી રહ્યો અને પછી સૂચક નજરે પોતાના ડ્રાઇવર કમ બોડીગાર્ડ - રાઘવ તરફ જોઇ હાથ લંબાવ્યો. ...Read Moreએમાં મોબાઇલ મૂકી દીધો. કેયૂરે એમા વિડિયો ચાલુ કરી આદિત્ય ને એ મોબાઇલ આપ્યો.રાત ના અંધારામાં ફુલ ઝુમ કરીને લેવાયેલો વિડિયો થોડોક અસ્પષ્ટ હતો, છતાં બધાના ચહેરા ઓળખી શકાતા હતા. આદિત્ય એ જોયુ કે કઇ રીતે રાગિણી એ હિંમત બતાવી ને પાંચ ટપોરીઓનો સામનો કર્યો અને ત્યાથી છટકી ને ભાગી, પરંતુ હોકી સ્ટિક નો માર વાગતા બેલેન્સ ખોઇને પડી ગઈ. Read Less\nસપના અળવીતરાં - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-amargarh/", "date_download": "2020-09-20T20:42:45Z", "digest": "sha1:GYI3JRISDHCZNYSCZGYI5CUBDAARY6L7", "length": 7615, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરના અમરગઢ નજીક ગાય આડી ઉતરતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયા, ઇજાગ્રસ્ત બન્ને સગ્ગાભાઈ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરના અમરગઢ નજીક ગાય આડી ઉતરતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયા, ઇજાગ્રસ્ત...\nસિહોરના અમરગઢ નજીક ગાય આડી ઉતરતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયા, ઇજાગ્રસ્ત બન્ને સગ્ગાભાઈ\nસિહોરના અમરગઢ નજીક ગાય આડી ઉતરતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયા, ઇજાગ્રસ્ત બન્ને સગ્ગાભાઈ\nગઈકાલે મોડી રાત્રે સિહોરના અમરગઢ જીથરી પાસે લોકીક કામે જીથરી ગયેલ બે સગા ભાઈઓને અકસ્માત નડતા ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ. મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે જીથરી ખાતે લોકીક કામે ગયેલ બે સગા ભાઈઓ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે વેળાઓ જીથરી નજીક ગાય સાથે બાઇક અથડાઈ જતા બંને યુવકોને ગંભી�� ઇજા પહોંચતા પહેલા સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nPrevious articleથેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સિહોર ગુરુકૃપા વાસણ ભંડાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો\nNext articleજનજીવન ધબકતું કરવા વ્યાપક છૂટછાટ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE/", "date_download": "2020-09-20T20:38:47Z", "digest": "sha1:ILSBZZXM2SWTHMOQUK4CYU76MISULYHE", "length": 35275, "nlines": 227, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "જૈન ધર્મ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nદ્રષ્ટિકોણ 42: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ 2 – જૈન ધર્મ (અહિંસા પરમોધર્મ) – દર્શના\nહું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી અને ઝોરાસ્ટ્રીઅન ધર્મો વિષે વાત કરી http://bit.ly/2MsTXDy . આજે જૈન ધર્મ વિષે વાત કરીએ.\nભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત આસપાસ લોકો ઇસ્લામનું પાલન કરે છે, 2.3 પ્રતિશત ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન ધર્મ નું પાલન કરે છે. અને લગભગ તેમના જેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દ���શ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે. આ પહેલા આપણે ઝોરાસ્ટ્રીઅન અને યહૂદી ધર્મ ઉપર વાત કરેલ દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે. આ પહેલા આપણે ઝોરાસ્ટ્રીઅન અને યહૂદી ધર્મ ઉપર વાત કરેલ હવે પછી બુદ્ધ ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને હિન્દૂ ધર્મ ઉપર વાત થશે.\nજૈન ધર્મ – જૈન ધર્મ માં અગમ સૂત્રો અને ગ્રંથો અર્ધ-માગદિ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. ત્યાર બાદ તે ગ્રંથો નો પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રમ, જૂની મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી, કન્નડ, તામિલ, જર્મન અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનુવાદ થયેલ છે. જૈન ધર્મ ના પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે અહિંસા તે પ્રમાણે કોઈ પણ પ્રાણી અથવા જીવને ઈજા પહોંચાડવી નહીં, કોઈ જીવનો દુરુપયોગ કરવો નથી કરો, કોઈને ગુલામ બનાવવું નહિ કે કેદ ન કરવું, કોઈના ઉપર જુલમ ન કરવો, કોઈનું અપમાન કરવું નહિ કે કોઈને ત્રાસ આપવો કે મારવું નહિ.\nતે ઉપરાંત અનેકાંતવાદ નો પણ સિદ્ધાંત તેના પાયામાં છે. અનેકાંતવાદ એટલે કે સત્ય અને વાસ્તવિકતા જટિલ છે અને તે અનેક વિવિધ પાસાઓ ધરાવે છે. દરેક ને વાસ્તવિકતાનો અનુભવ થઈ શકે છે પરંતુ દરેકને તે અનુભવ જુદી રીતે થાય છે અને જુદી રીતે સ્પર્શે છે જેને બધાજ એક રીતે સમજી શકે તેમ ભાષાથી સંપૂર્ણ રીતે વ્યક્ત કરવું શક્ય નથી. તેથી કોઈ પણ સત્યને કોઈ પણ ભાષામાં વ્યક્ત કરવું તે પ્રયાસ માત્ર છે અને તે એક અપૂર્ણ પરિપેક્ષ્ય જ હોય છે. તેથી એકપક્ષી પરિપેક્ષ્ય (પર્સપેકટીવ) ધરાવવું અને તેને જ સત્ય માનવું અને અન્ય ને બાકાત કરવું તે મોટી ભૂલ છે. હું મંદિર, તપ અને બીજી ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ નથી કરતી પરંતુ અનેકાંતવાદ અને અહિંસા મારા જીવનના પાયાના સિદ્ધાંત છે.\nજૈન ધર્મ ની મુખ્ય પ્રાર્થના, શ્રી નમોકાર મંત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. તે મંત્ર માં પ્રભુ પાસે કોઈ યાચના નથી કરવાની તે મંત્ર માં આપણે બધાજ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને ચરિત્ર વ્યક્તિઓને નમન કરીએ છીએ. અર્ધમાગદિ ભાષાની પ્ર���ર્થના અનુવાદ કર્યા વગર સમજવી અઘરી હોય છે. પણ અમીભર્યા જૈન સ્તવન સાંભળવામાં મધુર અને કરુણા ભરેલા હોય છે. આબુ, દેલવાડા, સમતશિખર, અને પાલીતાણા જેવા જૈન તીર્થસ્થાન ભવ્ય હોય છે અને નીચેના સ્તવન મા પ્રભુ ભજન સાથે તે ભવ્યતા નો ઉલ્લેખ છે. ધર્મ અને સાહિત્ય ના સબંધ ઉપરાંત ક્યારેક ધર્મસ્થળ ના શિલ્પકામ (આર્કિટેક્ચર) ની પણ વાત કરવી જોઈએ. કેમ કે ધર્મસ્થળ ની જગ્યાના શિલ્પકામ અદભુત રહ્યા છે. હવે પછીના લેખ માં તેનો થોડો ઉલ્લેખ કરીશ.\nઊંચા ઊંચા શત્રુંજય ના શિખરો\nવચ્ચે મારા દાદા કેરા ડેરા જગમગ થાય\nજય જય સિદ્ધાચલ, જય જય વિમલાચલ\nદાદા તારી યાત્રા કરવા, મારુ મન લલચાય\nતળેટીયે શીશ નમાવું, ચડવા લાગુ પાય\nપવન ગિરી નો સ્પર્શ થતા પાપો દૂર થાય\nઅને શ્રી ચિત્રભાનુ મહારાજ લિખિત આ પ્રખ્યાત રચના જૈન ધર્મની બધા પ્રત્યે સદભાવના અને પ્રેમ ની લાગણી વ્યક્ત કરે છે.\nમૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે\nશુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે\nગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે\nએ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે\nદીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે\nકરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે\nજૈન શિલ્પકામ: જૈન ના મંદિરો ખુબ સાફ સુથરા અને સુંદર હોય છે. તેમાં આબુ પર્વત થી 2.5 કિલોમીટરે આવેલા, 11 મી અને 16 મી સદી વચ્ચે બાંધેલા 5 દેલવાડા ના મંદિરો એકદમ આબેહૂબ છે અને સફેદ માર્બલ અને બારીક કોતરણી માટે જાણીતા છે. મંદિર નું ભવ્ય પ્રવેશદ્વાર છે. મંદિરો બહાર થી જરાપણ ખ્યાલ ન આવે અને ડુંગરા જ દેખાય તે રીતે પહાડોની શ્રેણી વચ્ચે બનાવેલ છે. કહેવાય છે કે એ જમાના માં 1,500 શિલ્પકારો અને 1,200 મજૂરોને એક મંદિર બનાવતા 14 વર્ષ થયેલ. આ ભવ્ય મંદિરોમાં આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન ના મંદિર અતિ સુંદર અને પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે શિલ્પકારોને જેટલી માર્બલ ધૂળ ભેગી થાય તે પ્રમાણે પૈસા આપવામાં આવતા તેથી તેઓ ખુબ જીણી કોતરણી કરવા માટે પ્રેરાય. નેમિનાથ ના મંદિર માં શ્રી કૃષ્ણ અને ગોપીઓ ના શિલ્પો પણ છે. કહેવય છે કે છેલ્લું પાર્શ્વનાથ નું મંદિર મજૂરોએ પોતાના પૈસે, અને પોતાના આરામ ના સમય દરમ્યાન બનાવેલ છે.\nઆવતા અઠવાડિયે આપણે બુદ્ધ ધર્મ વિષે વાત કરીશું\nPosted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, નિબંધ, માહિતી લેખ\t| Tagged જૈન ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ, દર્શના વાર��યા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, Darshana Varia Nadkarni, http://bit.ly/2MsTXDy, perspective, www.darshanavnadkarni.wordpress.com\t| Leave a reply\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%B5%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-09-20T20:58:59Z", "digest": "sha1:4E7TK6RKJ2LY6DWRCKXYFGMW2COAC3FQ", "length": 5421, "nlines": 98, "source_domain": "amreli.nic.in", "title": "કેવી રીતે પહોંચવું | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nઅમરેલી થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 112 કી.મી. દુર રાજકોટ આવેલ છે. રાજકોટ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.\nઅમરેલીમાં એક નાના એરપોર્ટ છે. અમરેલીને સુરત સાથે જોડતા નાના વિમાન સેવા ઉપલબ્ધ છે\nઅમરેલી ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.અમરેલી શહેરમાં સારી ટ્રેન કનેક્ટિવિટી નથી. અમરેલીને વેરાવળ અને જુનાગઢ સાથે જોડતી મીટર ગેજ ટ્રેન છે. બ્રોડ ગેજ કનેક્ટીવીટી લિલિયા અને સાવરકુંડલાથી છે, જે અમરેલીથી 15 અને 35 કિ.મી. છે.\nઅમરેલી દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/%E0%AA%96%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE/", "date_download": "2020-09-20T21:49:10Z", "digest": "sha1:I7KONBXU4H4MMKCUS3I24KYM6XAX2Z3E", "length": 38721, "nlines": 225, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "ખ્રિસ્તી ધર્મ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nTag Archives: ખ્રિસ્તી ધર્મ\nદ્રષ્ટિકોણ 45: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – ખ્રિસ્તી ધર્મ (love thy neighbor) – દર્શના\nહું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, શીખ, અને બુદ્ધ ધર્મો વિષે વાત કરી. આજે ખ્રિસ્તી ધર્મ વિષે વાત કરીએ.\nભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું ���ાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.\nખ્રિસ્તી ધર્મ: ખ્રિસ્તી ધર્મ નું એકદમ જૂનું લખાણ ગ્રીક ભાષા માં છે. તે પછીનું લેટિન માં અને તે પછી અંગ્રેજી માં લખવામાં આવ્યું છે. ઈશુ ઘણી વખત બહુજ સાદી ભાષામાં લોકોને સમજાય તેવા ટૂંકા નૈતિક પાઠ દ્વારા પ્રભુનો સંદેશ લોકોને આપતા હતા. ઈશુનો શાંતિનો સંદેશો માત્ર તેમના શબ્દોમાં નથી પણ તેમની વાર્તાઓમાં અને તેમના વર્તન માં પણ દેખાય છે. ઈશુ એ કહ્યું છે કે\n“તમારા દુશ્મનોને પ્રેમ કરો, તમને નફરત કરનારાઓનું સારું કરો, જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, તમને દુરૂપયોગ કરનારાઓ માટે પ્રાર્થના કરો”.\nખ્રિસ્તી ધર્મ નો સંદેશ કે તમારા પાડોશીને પ્રેમ કરો તે રમુજી અર્થ માં નહિ પણ સાચા અર્થ માં લેવા યોગ્ય છે. ઈશુએ કહેલું કે ઈશ્વર ને ખરા દિલ થી ચાહો અને તે જ રીતે તમારા પાડોશી પ્રત્યે દયા અને પ્રેમ ની લાગણી રાખો. મેં ઇઝરાયેલ, ઈજીપ્ત અને જોર્ડન માં આખી ખ્રિસ્તી ધર્મ ના યાત્રાળુઓ જોડે “ઈશુના પગલે ચાલો” નામની પુરી યાત્રા કરેલી. તેમાં મને ઘણું જોવા, જાણવા અને શીખવાનું મળ્યું અને ખ્રિસ્તી ધર્મ ના શિલ્પકામ વિષે નીચે વાત કરીશું. ઇસરાઇલમાં એક વસ્તુ એ જોવા મળી કે તે ખુબ એ નાનો પ્રદેશ છે અને એકદમ બાજુ બાજુમાં યહૂદીઓ, ખ્રિસ્તીઓ, અને મુસલમાનો રહે છે. ઈશુનો પાડોશીને તરફ પ્રેમ અને દયાનો સંદેશ ત્યાં અત્યારે પણ તેવોજ લાગુ પડે છે જે ત્યારે લાગુ પડતો હતો જયારે ત્યાં રોમનો વસતા હતા અને યહૂદીઓને પજવતા હતા.\nઈશુએ તેમના પ્રવચન માં કહેલું છે………\n* ધન્ય છે દયાળુઓ, કારણ કે તેઓ પર દયા કરવામાં આવશે. …\n* તમારી વચ્ચેની જે કોઈ પાપ વિનાની વ્યક્તિ હોય તે બીજા ઉપર શંકા કરીને તેને પથ્થર ફેંકી શકે છે. છે એવું કોઈ જેણે કદી કોઈ પાપ ન કર્યા હોય\n*જો તે આખું વિશ્વ મેળવે પણ પોતાનો આત્મા ખોઈ નાખે, તો તે માણસને શું ખ��ો ફાયદો થશે\n*જાણો કે હું હંમેશાં તમારી સાથે છું; હા, સમયના અંત સુધી.\n*બધી કડવાશ અને ક્રોધ, ગુસ્સો, ધાકધમકી અને નિંદા ને તમારાથી દૂર રાખો, અને એકબીજા પ્રત્યે માયાળુ થાવ, એક બીજાને માફ કરજો, કેમ કે ક્રાઈસ્ટ ભગવાને તમને માફ કરી દીધા છે. તેથી બાળકોની જેમ ભગવાનનું અનુકરણ કરો અને પ્રેમ ના રસ્તે ચાલો.\nખ્રિસ્તી શિલ્પકામ અને દુનિયા ના અદભુત ચર્ચ:\nવેટિકન માં આવેલ સેન્ટ પીટર ની બાઝિલિકા જ્યાં ખ્રિસ્તી ધર્મ ના સૌથી મોટા ગુરુ પૉપ વસે છે તે દુનિયાનું સૌથી મોટું ચર્ચ છે. લગભગ 30 વર્ષ પહેલા હું ગયેલી ત્યારે ત્યાંની બારીમાંથી પોપે દર્શન આપેલા. ઇટાલીમાં બીજા ઘણા અતિ ભવ્ય ચર્ચ આવેલા છે. રશિયા ના અતિ સુંદર ચર્ચ મેં જોયા નથી. પરંતુ ટર્કી માં આવેલ હાગિયા સોફિયા ચર્ચ દુનિયાનું સુંદર ચર્ચ ગણાય છે અને તે ખરેખર અદભુત છે. તે ચર્ચ માંથી મસ્જિદ માં બદલાય ગયેલ અને અત્યારે ત્યાં મ્યૂઝિમ છે. મને ટર્કીનો ધર્મનિરપેક્ષ ઉપાય ખુબ ગમ્યો. એસ્ટોનીયા, સર્બિયા અને જોર્જિયા માં પણ સુંદર ચર્ચ આવેલા છે. સ્પેઇન માં આવેલ બેસિલિકા દ લા સાગરાડા ફેમીલીઆ દુનિયા નું સૌથી મોટું અધૂરું ચર્ચ છે અને તેનું બાંધકામ ગૌડીએ આપેલ ડિઝાઇન અનુસાર ચાલ્યેજ રાખે છે.\nઇંગ્લેન્ડ નું વેસ્ટમિનિસ્ટર એબી ચર્ચ 1066 માં બાંધવામાં આવેલ અને શાહી લગ્ન અને રાજ્યાભિષેક માટે તેનો ઉપયોગ થાય છે. તમારા જાણ માં હશે કે ખ્રિસ્તી ધર્મ ના બે પંથ રાજા હેન્રી 8 ના સમય માં ઇંગ્લેન્ડ માં પડ્યા. હેન્રી ને બીજા લગ્ન કરવા હતા પરંતુ ખ્રિસ્તી ધર્મ અનુસાર તેને પૉપ પાસેથી તેની પત્ની કેથરીન પાસેથી છૂટાછેડા લેવાની પરવાનગી મળતી નહોતી. હેનરીએ ધર્મ ને થોડો બદલ્યો અને કેથોલિક પંથ થી અલગ, હેન્રીના તે પ્રોટેસ્ટન્ટ પંથમાં, રાજા પોતે તેનો ઉપરી બની શકે તેવું ફરમાન કર્યું અને તે પછી તેણે કેથરીન ને છૂટાછેડા આપ્યા અને એન બોલીન જોડે લગ્ન કર્યા પછી તો હેનરીએ પાછળ જોયું જ નહિ. તેને જેન સીમોર જોડે લગ્ન કરવા હતા તો તેણે એન ના કૈક ગુના ગોત્યા અને એન નો વધ કર્યો અને જેન જોડે લગ્ન કર્યા પછી તો હેનરીએ પાછળ જોયું જ નહિ. તેને જેન સીમોર જોડે લગ્ન કરવા હતા તો તેણે એન ના કૈક ગુના ગોત્યા અને એન નો વધ કર્યો અને જેન જોડે લગ્ન કર્યા જેન ગુજરી ગઈ પછી તેણે એન ઓફ કલીવ્સ સાથે લગ્ન કર્યા જેન ગુજરી ગઈ પછી તેણે એન ઓફ કલીવ્સ સાથે લગ્ન કર્યા તેની પાસે થી છૂટું થવું હતું ત્યારે એન ઓફ ક્લીવસે તુરંત હા પડી — મરવા કરતા તો છુટ્ટુ થવું સારું. અને તે પછી હેનરીએ કેથરીન હાવર્ડ જોડે લગ્ન કર્યા અને તેનો પણ શાહી ગુના ના આધારે વધ કર્યો અને કેથરીન પાર સાથે લગ્ન કર્યા તેની પાસે થી છૂટું થવું હતું ત્યારે એન ઓફ ક્લીવસે તુરંત હા પડી — મરવા કરતા તો છુટ્ટુ થવું સારું. અને તે પછી હેનરીએ કેથરીન હાવર્ડ જોડે લગ્ન કર્યા અને તેનો પણ શાહી ગુના ના આધારે વધ કર્યો અને કેથરીન પાર સાથે લગ્ન કર્યા કેથરીન પાર સરાસર બચી ગયી કેમ કે આખરે હેન્રી મૃત્યુ પામ્યો. આ હેન્રી 8 અને તેની 6 વહુઓની તો સાઈડ સ્ટોરી થઇ ગઈ.\nમેં ઈઝરાઈલ માં ખુબ પ્રાચીન ચર્ચ જોયા ઈઝરાઈલ માં આવેલ ચર્ચ ઓફ હોલી સેપલચર ખુબ જૂનું અને પ્રાચીન ચર્ચ છે. ઈશુને, રોમન રાજાએ તેને મારવા માટે કરેલ ક્રોસ લઈને ચાલવાની ફરજ પાડી હતી. ઈશુ જે માર્ગ ઉપર ચાલ્યા તે માર્ગ યાત્રાનો માર્ગ ગણાય છે જેના ઉપર અમે ચાલેલા. ઈશુ વધસ્તંભ સુધી પહોંચતા ચૌદ જગ્યાએ થોભેલા અને દરેક જગ્યાએ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ થોભીને પ્રાર્થના કરે છે. (કેવી ક્રૂરતા કે જે વ્યક્તિએ પ્રેમ અને દયાનો સંદેશ આપ્યો તે જ વ્યક્તિને ધર્મ ને નામે આટલી ક્રૂરતા સહન કરવી પડી). દરેક જગ્યા ઉપર જ્યાં ઈશુ થોભેલા તેનું અમુક મહત્વ છે. પહેલી જગ્યાએ તેમને પોન્ટિસ પાઇલટ રાજાએ મ્ર્ત્યુ ની સજા જાહેર કરી અને ક્રોસ લઈને ચાલવાની ફરજ પડી, પછી તે તેમની માતાને મળ્યા, એક જગ્યાએ તે થોભ્યા ત્યારે એક બાઈએ તેમના ચહેરાને લૂછ્યો, એક જગ્યાએ જેરુસલેમ ની બહેનો રોવા લાગી તેમ અમુક જગ્યાએ નાના નાના ચર્ચ છે જેમાં લોકો થોભીને પાર્થના કરે છે. અને આખરે જ્યાં ઈશુને ક્રોસ ઉપર ચડાવ્યા તે જગા ઉપર પહોંચતા ત્યાં આ મોટું ચર્ચ બનાવેલ છે.\nનાતાલ નો તહેવાર નજીક આવી રહ્યો છે. બધાને નાતાલ અને નવા વર્ષ ની શુભેચ્છાઓ હું ક્યારેક ક્યારેક નાતાલ ની રાત્રે મીડ નાઈટ માસ (ખ્રિસ્તી પ્રાર્થના) માટે ચર્ચ માં જાવ છું અને તેના ગીત ગાવાની પણ મજા આવે છે. એક જાણીતા ગીત ની લિંક અહીં મુકેલી છે. https://www.youtube.com/watch હું ક્યારેક ક્યારેક નાતાલ ની રાત્રે મીડ નાઈટ માસ (ખ્રિસ્તી પ્રાર્થના) માટે ચર્ચ માં જાવ છું અને તેના ગીત ગાવાની પણ મજા આવે છે. એક જાણીતા ગીત ની લિંક અહીં મુકેલી છે. https://www.youtube.com/watch\nઆવતા અઠવાડિયા માં આપણે ઇસ્લામ અને હિન્દૂ ધર્મ વિષે વાત કરીશું.\nPosted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, નિબંધ, માહિતી લેખ\t| Tagged ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, જૈન, ઝોરાસ્ટ્રીઅન, બુદ્ધ, યહૂદી, શીખ, હિન્દૂ ધર્મ, Daeshna-Nadkarni's Blog, Darshana Varia Nadkarni, Religion, www.darshanavnadkarni.wordpress.com\t| 4 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગ��ંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : ક��ૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહ��તા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/rice-recipe/", "date_download": "2020-09-20T20:31:06Z", "digest": "sha1:E24H6GP7ZN46EQK3EE325LCPSCHNXTZ4", "length": 3064, "nlines": 41, "source_domain": "www.janvajevu.com", "title": "rice Recipe Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nઘરે બનાવો મહારાષ્ટ્રીયન રેસીપી વરણ રાઈઝ\nસામગ્રી * ૧ કપ તુવેરની દાળ * ૧/૪ કપ સમારેલ ટામેટાં, * ૧/૨ ટીસ્પૂન આખુજીરું, * ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી, * ૧ ટીસ્પૂન ઓઈલ, * ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા, * …\nજાતે બનાવો ડિફરન્ટ કર્ણાટકીય ચિત્રાના રાઈઝ\nસામગ્રી * ૩ ટીસ્પૂન સફેદ તલ, * ૩ ટીસ્પૂન શીંગદાણા, * ૨ ટીસ્પૂન ધી, * ૧/૨ ટીસ્પૂન રાઈના દાણા, * ૧ ટીસ્પૂન ચણાની દાળ, * ૧/૪ ટીસ્પૂન હિંગ, * ૫ મીઠા લીમડાના પાન, * ૩ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/search/", "date_download": "2020-09-20T20:13:46Z", "digest": "sha1:I5BPASZ4Z3ZUQM7GGS7F5LK7N2EPVR6B", "length": 2482, "nlines": 38, "source_domain": "www.janvajevu.com", "title": "Search Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nimages ના માધ્યમે આ રીતે કરો ગુગલ સર્ચ\nજયારે કોઈ આપણને ગુગલમાં કઈ વસ્તુઓ સર્ચ કરવાનું કહે ત્યારે આપણે ફટાફટ કરીએ રીઝલ્ટ લાવી આપીએ છીએ. અને જો કોઈ એમ કહે કે આ ઈમેજ (particular) દ્વારા ગુગલ સર્ચ કરો અને …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/against/page-3/", "date_download": "2020-09-20T21:59:24Z", "digest": "sha1:XGZQGMVVC7NLTBNUPEVW2X5EQ3A4EOHK", "length": 21762, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "against: against News in Gujarati | Latest against Samachar - News18 Gujarati Page-3", "raw_content": "\nરાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલી મહિલા જે ક્યારેક સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ હતી\nહાર્દિક પટેલ સુપ્રીમના શરણે, હાઇકોર્ટના નિર્ણયને પડકારી અરજી કરી\nફિલ્મ મેકરે અમીષા પટેલ પર લગાવ્યો રૂ. 2.50 કરોડની છેતરપીંડીનો આરોપ\nશેરડી પકવ���ા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય બાકી ચૂકવણી નહી તો ખાંડ મીલો સામે FIR\n'તાલાળા પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડશે'\nદિગ્વીજય સિંહ VS સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચે જંગ BJP પાસે માંગી ભોપાલથી ટિકિટ\nઅમેઠી બેઠકનું ગણિત: સ્મૃતિ ઈરાની V/s રાહુલ ગાંધી, કોણ જીતશે\n'મારો પતિ બીજી મહિલા સાથે ચેટિંગ કરે છે': ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિ સામે ફરિયાદ\nન્યૂઝીલેન્ડ હુમલાના 'Hero'ને મરણોપરાંત નેશનલ એવોર્ડ આપશે પાકિસ્તાન\nફીશરીઝ કૌભાંડ: મંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યું, થઈ શકે છે ધરપકડ\nસેફ સીટથી નહી વારાણસીથી લડીને PM મોદીને આપીશ સીધી ટક્કર: ચંદ્રશેખર\nકોંગ્રેસ ભગાભાઇ બારડ સાથે છે, અમે કાયદાકીય લડત આપીશું: અમિત ચાવડા\nઅસામાજીક લોકો છે કાશ્મીરી ભાઈઓ પર હુમલો કરનારા, કડક કાર્યવાહી કરે તમામ રાજ્યો: PM\nVideo: સરકાર મંજૂરી આપે તો આત્મઘાતી બનવા તૈયાર: મધુ શ્રીવાસ્તવ\nજૈશના હેડક્વાર્ટર પર સરકારે કર્યો કબજો, કહ્યું - 'આતંક માટે નહી ઉપયોગ થાય પાકની ધરતી'\n 'સરકાર મંજૂરી આપે તો, આત્મઘાતી બનવાની પણ મારી તૈયારી'\nઆતંક સામે ભારતને વૈશ્વિક સમર્થન, વિશ્વસ્તરે એકલું પડ્યુ પાકિસ્તાન\nઈમરાનના વિરુદ્ધ થઈ ગઈ પાકિસ્તાની બેન્ક, કહ્યું - બંધ કરો આતંકવાદ, થઈ જઈશું કંગાળ\nએક્શનમાં મોદી સરકાર, ગૃહમંત્રીના ઘરે NSA-RAW અને IB ડાયરેક્ટરની બેઠક\nVideo: સરકાર સામે બંડ પોકારનાર રેશ્મા પટેલને લડવી છે લોકસભાની ચૂંટણી\nમોરબી: ચાર શિક્ષક સામે એટ્રોસિટીની ફરિયાદ, શિક્ષણ જગતમાં રોષ, 300 શાળાઓ હડતાળ પર\nતળાજામાં ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર તમામ પોલીસકર્મી વિરુદ્ધ તત્કાલ FRI નોંધવા આદેશ\nઅમદાવાદ: મેમનગરમાં વ્યાજખોરોનો આતંક, પૈસાની ઉઘરાણી માટે અપહરણ કરી માર્યો માર\nરિપોર્ટ: દેશના મુખ્ય 4 રાજ્યોમાં સ્ત્રીઓની મારપીટ વ્યાજબી સમજે છે પુરુષો\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રે�� 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/bagdana/", "date_download": "2020-09-20T19:37:31Z", "digest": "sha1:VJAGT3XZFBGUYRCDDUTWLRBGR5XO3AJ2", "length": 8517, "nlines": 111, "source_domain": "livecrimenews.com", "title": "ભ્રષ્ટાચાર તેમજ ગામ ના લોકો દ્વારા અનેક વાર રજુઆત કરવા હોવા છતા ગામ-પંચાયત દ્વારા કોઈ પગલાં ના લેવા માં આવ્યા - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nભ્રષ્ટાચાર તેમજ ગામ ના લોકો દ્વારા અનેક વાર રજુઆત કરવા હોવા છતા ગામ-પંચાયત દ્વારા કોઈ પગલાં ના લેવા માં આવ્યા\n*આખરે લોકો પહોચ્યા મિડીયા સુધી*\nભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા માં\nઆવેલ તેમજ સુપ્રસિદ્ધ ગણાતું તેમજ\nઆસ્થા નું કેન્દ્ર ગણાતું હજારો\nલોકો દર્શને પધારે એવા બગદાણા\nગામ ના ‘કાગાધાર-‘વિસ્તાર ના લોકો એ\nઅનેક વાર રજુઆત કરી હોવા સત્તા પણ\nગામ-પંચાયત દ્વારા કોઈ પગલાં ના લેવા\nકાગાધાર વિસ્તાર માં રહેતા લોકો મંજુરી\nકરી ને ગુજરાન ચલાવે છે ત્યારે આ\nવિસ્તારમાં અતિશય ગંદકી ને કારણે\nબિમારી નો રાફડો ફાટ્યો છે. જેના લીધે\nબાળકો-વુદ્ધા ઑ યુવાનો ને અસર થાય છે\nજેના લીધે ગરીબ લોકો ની આવક બધી\nદવાખાના પાછળ જાય છે-ત્યારે આ\nવિસ્તાર માં નથી ગટર વ્યવસ્થા કે નથી\nશૌચાલય વ્યવસ્થા અનેક વખત લેખીત\nમા રજુઆત કર્યા હોવા છંતા પણ હજું\nકાગાધાર વિસ્તાર ના લોકો છે વ્યવસ્થા\nથી છે અભાવ ત્યારે કાગાધાર વિસ્તાર\nના લોકો દ્વારા મુખે થતી અનેક ચર્ચા ઓ.\nશું પંચાયત ખાઙા છે\nશું ગામ પંચાયત પાસે આગણવાઙી\nબનાવા માટે નથી જગ્યા\n5 થી 10 વર્ષ થી કઈ નહી…\nગામ-મા અનેક શેરી વિસ્તાર માં\nબધી વ્યવસ્થા આ વિસ્તાર માં\nશું આ વિસ્તાર માં ગરીબ-મંજુર\nઅભણ-લોકો રહે છે એટલે આ વિસ્તાર\nનો નહી કરવા માં આવતો વિકાસ\nઅનેક પ્રશ્નો ઉભા થાય છે\nત્યારે કાગાધાર વિસ્તાર ના લોકો આખરે\nકંટાળી જાગ્રુત યુવાનો પહોચ્યા મિઙીયા\nઆખરે જોવાનું રહ્યુ કે ક્યારે ઘોર-નિદ્રાં\nપંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર\nપંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકા ના વંદેલી ગામ પંચાયત માં કોમન સર્વિસ સેન્ટર પર 26 નવેમ્બર બધાંરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%93-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86/", "date_download": "2020-09-20T20:32:36Z", "digest": "sha1:FXI7JRVTA4HE2NS3GP5ACQXGLLYESTPA", "length": 7257, "nlines": 70, "source_domain": "www.janvajevu.com", "title": "મોનસુનમાં જાઓ ગુજરાતના આ બ્યુટીફૂલ વોટરફોલ ‘ગીરા ઘોઘ’ માં", "raw_content": "\nHome / ટુરીસમ / મોનસુનમાં જાઓ ગુજરાતના આ બ્યુટી��ૂલ વોટરફોલ ‘ગીરા ઘોઘ’ માં\nમોનસુનમાં જાઓ ગુજરાતના આ બ્યુટીફૂલ વોટરફોલ ‘ગીરા ઘોઘ’ માં\nદક્ષીણ ગુજરાતમાં જયારે મોનસૂનની સીઝનમાં ફરવાની વાત આવે એટલે બધાને સાપુતારા જ યાદ આવે ખરુંને પણ જાણોછો સાપુતારા સિવાય પણ બીજી જગ્યા ઓ હોય છે, જ્યાં તમે મન ભરીને પ્રકૃતિ વચ્ચે રહી શકો છો.\nઆજની બીઝી લાઈફ સ્ટાઈલમાં એવા ડેસ્ટીનેશન માં જવું જોઈએ જ્યાં જવાથી આપણી હેલ્થ સારી રહે અને આપણને અંદરથી ખુશી ફિલ થાય. આજે અમે તમને ‘ગીરા ઘોધ’ વિષે જણાવવાના છીએ, જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આવેલ છે. ગીરા ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે, જે 35 મીટરની ઊંચાઈએ થી પડે છે.\nસુ૨તથી આવતાં વધઈના માર્ગેથી આનું અંત૨ ૧૭૦ કિ.મી. જેટલું થાય છે. ઇમારતી લાકડા, વાંસ, સાગના લાકડા માટે વધઈ પુરા ગુજરાતમાં જાણીતું છે. વઘઇ ગામ એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ડાંગ જિલ્લામાં આવેલું છે. ઉપરાંત વઘઇ ને ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.\nસાપુતારાની સુંદરતાના ખજાના નો શ્રેય ‘ગીરા ધોધ’ ને માનવામાં આવે છે. ગીર ઘોધ બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ઘણા દુર સુધી પણ ધોધની ગર્જના સંભળાય છે અને આ સુમસાન જગ્યામાં પક્ષીઓનો કલરવ પણ ખુબ સારી રીતે સંભળાય છે.\nધોધ પડ્યા પછી નદી વળાંક લે છે એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ઘોધ જયારે ઉપરથી નીચે પડે છે ત્યારે વાતાવરણ ખુબજ આહલાદક લાગે છે. ચોમાસામાં અહી જવાથી તમે વરસાદમાં ઉગેલા કુણા-કુણા ઘાસની હરિયાળીને જોઈ શકો છો.\nઆ સ્થળે જવાનો બેસ્ટ સમય મોન્સુન છે. અહી તમને કેટરિંગની સુવિધા પણ મળશે. ડાંગના જંગલ માંથી નીકળતી અંબિકા નદી અહીં ગીરા ધોધ સ્વરૂપે પડે છે. અહી વાંસનું જંગલ પણ છે. લીલાછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે.\nહેવન ની અનુભૂતિ કરાવે છે ભારત ના આ કુદરતી દ્રશ્યો\nઉત્તર પ્રદેશમાં યાત્રા કરવા માટે 10 ખૂબસૂરત અને દિલકશ સ્થળો\nપ્રકૃતિ થી ભરપુર ચંબા છે હિમાચલ પ્રદેશની ખાસ જગ્યા\nઆખી દુનીયા ફિદા છે ગુજરાતના ડાયમંડ સીટી સૂરત પર, જાણો તેના વિષે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nજોક્સ : મને પડદા લઈ આપશો\nગર્લ : મને કેમ જોવે છો તારી કોઈ બહેન નથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-708/", "date_download": "2020-09-20T20:00:07Z", "digest": "sha1:IBQLQYY6NWT4QK5F3TDJXRV4EDSQQASY", "length": 10084, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરના તરશીંગડા સહિત રહેણાંકી વિસ્તાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડતો દીપડો આખરે પાંજરામાં, દીપડાથી દહેશત અને લોકોમાં ફેલાતો હતો ભય | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરના તરશીંગડા સહિત રહેણાંકી વિસ્તાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડતો...\nસિહોરના તરશીંગડા સહિત રહેણાંકી વિસ્તાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડતો દીપડો આખરે પાંજરામાં, દીપડાથી દહેશત અને લોકોમાં ફેલાતો હતો ભય\nસોનગઢ વાડી વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા પાંજરું મુકાયું હતું, ગઈકાલે દીપડો પાંજરામાં કેદ, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં રાહતની લાગણી\nસિહોર શહેરના આજુબાજુ વિસ્તાર અને પંથકના કેટલાક ગામોમાં દીપડાના આંટા ફેરા અને મારણ કરવા કોઈ નવા સમાચાર નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી સિહોરના રહેણાંકી વિસ્તાર સુધી આંટાફેરાના સમાચાર અને તરશીંગડા ડુંગર કરકોલીયા સહિતના ગામોના વિસ્તારમાં પડાવ નાખીને ધામાં નાખનાર દીપડો આખ��ે સોનગઢ ગામેથી પાંજરે પુરાયો છે અગાઉ સિહોરના ધ્રુપકા ભડલી સર કનાડ ગામના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા અને મારણની અનેક ઘટનાઓ બની છે જોકે છેલ્લા ઘણા સમયથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ખેડૂતો અને અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉઠી હતી.\nછેલ્લા બે ત્રણ દિવસથી સિહોરના તરશિંગડા કરકોલીયા સોનગઢ વિસ્તારમાં ચાર પાંચ દિવસથી દીપડાએ ધામાં નાખ્યા હતા જેથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને દીપડાને પાંજરે પુરવાની લોકોની માંગને લઈ ઉચ્ચ કક્ષાના આદેશના પગલે સિહોર ફોરેસ્ટ વિભાગની ટિમ દ્વારા સોનગઢ ગામના માલિકી સવેઁ નંબર સજુભા હેમુભા ગોહિલની વાડીની બાજુમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું જેને લઈ ગત રાત્રીના સમયે છેલ્લા ચાર પાંચ દિવસથી આંટાફેરા મારતો દિપડો આખરે પાંજરે પુરાયો હતો જેમને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ આ કામગીરી આર.એફ.ઓ એસ.આર.ત્રિવેદી તથા સ્ટાફ જોડાયો હતો અને દીપડાને પાંજરે પુરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ અને ખાસ કરીને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.\nPrevious articleફંડ ફોર કોરોના: સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૫૧ લાખ આપ્યા\nNext articleસિહોર સાથે જિલ્લામાં ૧,૦૧ લાખ શ્રમિકો મેળવી રહ્યા છે મનરેગા હેઠળ રોજગારી\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shaheer-sheikh-transit-today.asp", "date_download": "2020-09-20T21:45:57Z", "digest": "sha1:NOT6HEY2LCK3TTAUGESG76ANU55J5CXU", "length": 10892, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Shaheer Sheikh પારગમન 2020 કુંડલી | Shaheer Sheikh પારગમન 2020 જ્યોતિષ વિદ્યા TV Actor", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nરેખાંશ: 75 E 47\nઅક્ષાંશ: 32 N 56\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nShaheer Sheikh પ્રણય કુંડળી\nShaheer Sheikh કારકિર્દી કુંડળી\nShaheer Sheikh જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nShaheer Sheikh ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nShaheer Sheikh માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nShaheer Sheikh માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.\nShaheer Sheikh માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nનોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું\nShaheer Sheikh માટે 2020 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી ��ે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.\nShaheer Sheikh માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nShaheer Sheikh શનિ સાડાસાતી રિપોર્ટ\nShaheer Sheikh દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/azim-premji-transit-today.asp", "date_download": "2020-09-20T20:17:48Z", "digest": "sha1:EBSDFXQVLM45GRG7XGCU44Z7FS3Y6KMI", "length": 10391, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "અઝીમ પ્રેમજી પારગમન 2020 કુંડલી | અઝીમ પ્રેમજી પારગમન 2020 જ્યોતિષ વિદ્યા Businessman", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઅઝીમ પ્રેમજી કારકિર્દી કુંડળી\nઅઝીમ પ્રેમજી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઅઝીમ પ્રેમજી 2020 કુંડળી\nઅઝીમ પ્રેમજી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nઅઝીમ પ્રેમજી માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.\nઅઝીમ પ્રેમજી માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.\nઅઝીમ પ્રેમજી માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.\nઅઝીમ પ્રેમજી માટે 2020 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nઅઝીમ પ્રેમજી દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/tila-tequila-birth-chart.asp", "date_download": "2020-09-20T21:28:45Z", "digest": "sha1:YH223GITCG2RPHEOXT5BKZA4RPH7YTQJ", "length": 8994, "nlines": 152, "source_domain": "celebrity.astrosage.com", "title": "ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ જન્મ ચાર્ટ | ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Hollywood", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ નો જન્મ ચાર્ટ / કુંડલી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન ધન 20-56-37 પૂર્વાષાઢા 3\nસૂર્ય ડી તુલા 07-04-02 સ્વાતિ 1 શક્તિહીન બનેલ\nચંદ્ર ડી સિંહ 25-28-36 પૂર્વ ફાલ્ગુની 4 મૈત્રીપૂર્ણ\nમંગળ ડી સિંહ 08-12-00 માઘ 3 મૈત્રીપૂર્ણ\nબુધ સી આર કન્યા 25-38-41 ચિત્રા 1 પ્રશંસા પામેલ\nગુરુ સી ડી કન્યા 29-19-20 ચિત���રા 2 શત્રુ\nશુક્ર ડી વૃશ્ચિક 23-14-41 જ્યેષ્ઠા 2 તટસ્થ\nશનિ સી ડી કન્યા 21-26-09 હસ્ત 4 મૈત્રીપૂર્ણ\nરાહુ આર કર્ક 03-13-40 પુનર્વસુ 4\nકેતુ આર મકર 03-13-40 ઉત્તરાષાઢા 2\nUran ડી વૃશ્ચિક 05-02-57 અનુરાધા 1\nNept ડી વૃશ્ચિક 29-09-23 જ્યેષ્ઠા 4\nPlut ડી તુલા 00-55-44 ચિત્રા 3\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ નો જન્મ ચાર્ટ / કુંડલી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ની કુંડલી\nનામ: ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ\nઅક્ષાંશ: 1 N 16\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કુંડળી\nવિશે ટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ પ્રણય કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ કારકિર્દી કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ 2020 કુંડળી\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ Astrology Report\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nટીલા કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: સિંહ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): વૃશ્ચિક\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): તુલા\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AB%8B/", "date_download": "2020-09-20T20:10:22Z", "digest": "sha1:V6EMI6URZD6YIS7MVKYYXJD2EOOPA3VU", "length": 4096, "nlines": 108, "source_domain": "amreli.nic.in", "title": "ગામ અને પંચાયતો | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nતાલુકાવાઇઝ જી.પી. અને ગામોની યાદી\n1. અમરેલી 67 71\n2. રાજુલા 70 72\n6. જાફરાબાદ 39 42\n8. કુકાવાવ 45 45\n11. સાવરકુંડલા 77 80\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/indian-origin-attorney-general-kamala-harris-made-masala-dosa-with-mindy-kaling-cooking-viral-video-kp-1009758.html", "date_download": "2020-09-20T19:59:01Z", "digest": "sha1:PCK4MF6YOKYQAJRFAYHPWQVRKZVRQR37", "length": 24805, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "indian origin attorney general kamala harris made masala Dosa with Mindy Kaling cooking viral video– News18 Gujarati", "raw_content": "\nUS ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હૈરિસે બનાવ્યા મસાલા ઢોસા, વાયરલ થયો કુકિંગ વીડિયો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nUS ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હૈરિસે બનાવ્યા મસાલા ઢોસા, વાયરલ થયો કુકિંગ વીડિયો\nઅમેરિકામાં થનારી ચૂંટણીમાં ડોમોક્રેટિક બાઇડેનને કેલિફોર્નિયા સીનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે.\nઅમેરિકામાં થનારી ચૂંટણીમાં ડોમોક્રેટિક બાઇડેનને કેલિફોર્નિયા સીનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે.\nભારતીય મૂળની કમલા હૈરિસે (Kamala Harris) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટિકિટ મેળનીને ઇતિહાસ રચી દીધો છે. અમેરિકામાં થનારી ચૂંટણીમાં ડોમોક્રેટિક બાઇડેનને કેલિફોર્નિયા સેનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનાર કમલા હૈરિસ પહેલી એશિયાઇ અમેરિકી છે. હાલમાં જ ભારતીય મૂળના એટર્ની જનરલ કમલા હૈરિસનો એક મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમલા મસાલા ડોસા બનાવતી દેખાય છે. કમલા હેરિસ એક શોમાં હોસ્ટ મિંડી કાલિંગની સાથે આ સાઉથ ઇન્ડીયન ડીશને બનાવે છે. આપને જણાવી દઇએ કે આ વીડિયોને 17 લાખથી વધારે લોકોએ જોઇ લીધો છે.\nમાત્ર કમલા હેરિસ જ નહીં પરંતુ શોને હોસ્ટ કરનારી એક્ટ્રેસ, કોમેડિયન અને લેખિકા મિન્ડી કાલિંગના પિતા પણ મૂળ ચેન્નાઇના છે. એટલે જ બંન્ને મસાલા ઢોસા બનાવતા બનાવતા પોતાના પરિવાર અંગેની વાતો કરે છે.\nકમલા હૈરિસ ભારતીય મૂળની અમેરિકી નાગરિક છે. તેમની માતા શ્યામા ગોપાલન હૈરિસ છે. શ્યામ��નો જન્મ ચેન્નાઇમાં થયો હતો. તેઓ એક કેન્સર રિસર્સર હતા. તેમનું નિધન 2009મા થયુ હતુ. કમલાના પિતા ડોનાલ્ડ હૈરિસ જમૈકાના રહેવાસી હતા. જે હાલ સ્ટૈનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં ભણાવે છે.\nમાનવામાં આવી રહ્યું છે કે, 55 વર્ષીય કમલા હૈરિસ ભારતીય મૂળના હોવાની સાથે સૌથી મજબૂત નેતા પણ છે. ડેમોક્રેટિક કમલાની ભારતીય છબિનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટ્રમ્પને ચેલેનજ કરવા માટે કમલાની છબિ મહિલા અધિકારી તરીકે લડનારી મજબૂત નેતાની છે અને બીજી તરફ, ટ્રમ્પ મહિલાઓના મામલામાં ઘણા બદનામ માનવામાં આવે છે.\nઆ પણ વાંચો- બેંગુલરુ : મંદિરને હિંસક ભીડની બચાવવા માટે મુસ્લિમ યુવકોએ બનાવી હ્યુમન ચેન, Video Viral\nઆ ઉપરાંત કમલાના પિતા જમૈકાના હતા. એટલે કે આફ્રિકન મૂળના અશ્વેત વોટર્સ પણ કમલા અને તેના પરિવારને પોતાના માને છે. એવામાં કમલા ડેમોક્રેટિક પાર્ટીને ફાયદાનો સોદો લાગી રહી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nUS ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હૈરિસે બનાવ્યા મસાલા ઢોસા, વાયરલ થયો કુકિંગ વીડિયો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?cat=12", "date_download": "2020-09-20T19:43:40Z", "digest": "sha1:XM7YN47VTODVXID7TBWD543LRRMTJK37", "length": 2847, "nlines": 61, "source_domain": "gkmgadat.com", "title": "ખેડૂત માર્ગદર્શિકા : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nI-ખેડૂત વેબ પોર્ટલ, કૃષિ વિભાગ, ગુજરાત સરકાર\n૭/૧૨ અને ૮/અ તેમજ જમીનની માહિતીને લગતી વેબ સાઈટ\nખેડૂત માર્ગદર્શિકા – બાગાયતી પાકો\nઆંબામાં નવિનીકરણની વિડીયો ફિલ્મ\nઓર્ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/wankaner-court-punished-in-check-return-case/", "date_download": "2020-09-20T21:41:29Z", "digest": "sha1:YZDLR3UB5PNXM3XA4D75K6LE2O2ZT6ML", "length": 8803, "nlines": 57, "source_domain": "kaptaan.co.in", "title": "વાંકાનેર: ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના ઉદ્યોગપતિને સજા – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના ઉદ્યોગપતિને સજા\nવાંકાનેર: તાલુકાના રાતીદેવડીના રહીશ બાદી તોફિક ઉસ્માનભાઈ એ તેમનો કપાસ સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગના નામથી ચાલતી ભાગીદારી પેઢી ને વેચાણ કરેલ જેના રૂપિયા 250900 પુરા લેવાના હોય જે અંગે પેઢી તરફથી ચેક આપવામાં આવેલ તેમજ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના રહીશ બાદી અમીયલ મહમદભાઇએ પણ સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગને રૂપિયા 284565 પુરાનો કપાસનું વેચાણ કરેલ જે અંગે પેઢી તરફથી તેમને પણ ચેક આપવામાં આવેલ પરંતુ આ બંને જેકો સ્વીકાર્યા વિના પરત થતા અને આસામીઓ તેમના વકીલ હરેશભાઈ એમ શેઠ મારફત નિયમ મુજબ નોટિસ આપી વાંકાનેર કોર્ટમાં નેગેશિ��ેબલ ઇનસ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરેલ હતી.\nઆ કેસ ચાલી જતા બંને પક્ષકારોને સાંભળીને બંને કેસમાં વાંકાનેરના એડિશનલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શર્મા સાહેબે સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગના ભાગીદારો હિમાંશુ એચ. જોબનપુત્રા, ચેતન એચ.જોબનપુત્રા તથા કિરીટ કે જોબનપુત્રા ને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકથી ડબલ રકમનો દંડ કરતો તારીખ 3/ 9/ 2020 ના રોજ હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ છ માસની સજા કરવાનો હુકમ કરેલ છે. તેમજ બંને કેસના દંડની રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી વતી વાંકાનેરના સિનિયર એડવોકેટ એચ.એમ. શેઠ રોકાયેલા હતા.\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે.\nરાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને ���ંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/gold/", "date_download": "2020-09-20T21:07:20Z", "digest": "sha1:OTS76XVGBFLJ4WLRQOKKVTUJ7SKWZSOK", "length": 3231, "nlines": 41, "source_domain": "www.janvajevu.com", "title": "gold Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\n‘ગોલ્ડ’ લવર્સ સોના માટે કઈ પણ પાગલપંતી કરી શકે છે, આ છે તેના નમૂનાઓ\nઅમુક લોકો ‘સોના’ માટે એટલા બધા પાગલ હોય છે કે આપણે તેને સમજી જ ન શકીએ. સોનાથી યુક્ત વસ્તુઓ બનાવવા માટે લોકોના મગજમાં એવા એવા આઈડિયાઓ આવે છે જેણે આપણે …\nRoyal life: યુગાન્ડાના રાજા પહેરે છે તમામ સોનાની વસ્તુઓ, જુઓ વિડીયો\nયુગાંડા જે પૂર્વ આફ્રિકામાં સ્થિત છે. અહીના વિડીયોમાં યુગાંડાના રીચ રાજા બતાવવામાં આવ્યા છે. આ કીંગ અમદાવાદના એરપોર્ટમાં જોવા મળ્યા હતા. પણ તેમના અંગે …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/new-order-north-korea-must-read-kim-jongs-greatness-gujarati-news/", "date_download": "2020-09-20T20:22:59Z", "digest": "sha1:5IFYEHWIDCTWVGO6XNBG5HRKYQAD3NRZ", "length": 9952, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "ઉત્તર કોરિયા: સરમુખત્યાર કિમ જોંગના વિચિત્ર નિયમો, દરરોજ 90 મિનિટ સુધી ગાવા પડશે ગુણગાન - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nઉત્તર કોરિયા: સરમુખત્યાર કિમ જોંગના વિચિત્ર નિયમો, દરરોજ 90 મિનિટ સુધી ગાવા પડશે ગુણગાન\nઉત્તર કોરિયા: સરમુખત્યાર કિમ જોંગના વિચિત્ર નિયમો, દરરોજ 90 મિનિટ સુધી ગાવા પડશે ગુણગાન\nઉત્તર કોરિયા તેના વિચિત્ર નિયમો અને કાયદા માટે જાણીતું છે. તાજેતરમાં અહીં સરમુખત્યાર કિમ જોંગે સત્તાવાર રીતે કોરોના ચેપથી દૂર રહેવા માટે ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. આ પછી તેની વિશ્વભરમાં ટીકા થઈ હતી. દરમિયાન, ઉત્તર કોરિયામાં નવા ઓર્ડર મુકવામાં આવ્યા છે. આ આદેશ તેની બહેન કિમ યો જોંગે આપ્યો છે.\nઆ હુકમ મુજબ, ઉત્તર કોરિયાના બાળકોએ દરરોજ 90 મિનિટ સુધી કિમ જોંગ ઉનની મહાનતા વાંચવી આવશ્યક છે. નવા અભ્યાસક્રમમાં કિમ જોંગની મહાનતા પણ શામેલ છે. ગ્રેટનેસ એજ્યુકેશન અંગેનો નવો હુકમનામું 25 ઓગસ્ટના રોજ રજૂ કરાયો હતો. તેણે ઉમેર્યું કે તેનું લક્ષ્ય “ઉત્તર કોરિયાના નેતૃત્વ પ્રત્યે વફાદારી અને વિશ્વાસ સ્થાપિત કરવો” છે.\nપહેલાં, પૂર્વ-શાળાના બાળકોએ ફક્ત કિમ જોંગ ઉન પર 30 મિનિટના વર્ગમાં ભાગ લેવો પડતો હતો. નવો અભ્યાસક્રમ પૂર્વસૂત્રોને કહે છે કે કિમ જોંગ ઉન માત્ર પાંચ વર્ષનો હતો, ત્યારે તે એક તેજસ્વી બાળક હતો જે “ફેરી પર સવારી કરતો, લક્ષ્યોનો અભ્યાસ કરતો અને વાંચનને પસંદ કરતો હતો. કિમ જોંગ ઉનનો સિસ્ટર કિમ યો જોંગ ઉત્તર કોરિયામાં નંબર 2 સરમુખત્યાર હોવાનું કહેવાય છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nવલસાડ: બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પાડ્યા દરોડા, 397 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો\nઘાતક વાયરસ/ રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા 1364 કેસો નોંધાયા\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબા���: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/asian-games-2018/", "date_download": "2020-09-20T19:45:28Z", "digest": "sha1:56H2CNEGATKNUPDIIMSKH3DDRADEMEXP", "length": 21908, "nlines": 297, "source_domain": "gujarati.news18.com", "title": "asian games 2018: asian games 2018 News in Gujarati | Latest asian games 2018 Samachar - News18 Gujarati", "raw_content": "\nએશિયન ગૅમ્સ હૉમસમયસારણી મૅડલ સૂચિપરિણામો\nએશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાળનાર ખેલાડીઓનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત\nAsian Games: બોક્સર અમિતે 49 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો, બ્રીજમાં પણ ગોલ્ડ\nAsian Games: ભારતની મહિલા હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો\nAsian Games: ડાંગની સરિતા ગાયકવાડે ટીમ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ\nAsian Games: પિતાને જે રમત વિશે જ ખબર નથી તેમાં પુત્રીએ જીત્યા બે મેડલ\nAsian Games: ટ્રિપલ જમ્પમાં અરપિંદર સિંહે, હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ જીત્યો ગોલ્ડ\nAsian Games: જ્યારે રમતમંત્રી રાજ્યવર્ધન સિંહે ભારતીય ખેલાડીઓને આપ્યો ચા-નાસ્તો\nAsian Games 2018 : 800 મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો\nપીવી સિંધૂને બેડમિંટનની ફાઈનલમાં મળી હાર, સિલ્વર જીતીને પણ રચ્યો ઈતિહાસ\nAsian Games: રાજકોટમાં રેલવે વિભાગમાં કામ કરતી નીના વરકીલે જીત્યો સિલ્વર\nએશિયન ગેમ્સ: ધારૂન, સુધા અને નીનાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ\nAsian Games 2018: નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં અપાવ્યો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ\nસાયનાએ રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પહેલી મહિલા શટલર બની\nAsian Gamesમાં આ સુંદર 'જળપરી'એ બનાવ્યો વર્લ્ડ Record\n10 હજાર મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને પણ ખાલી હાથે પરત ફરશે એથ્લિટ ગોવિંદન લક્ષ્મણન\nAsian Games 2018: હિમા દાસ-મોહમ્મદ અનસે સિલ્વર મેડલ જીત્યો\nAsian Games 2018: તજિંદરપાલ સિંહે શોટ પુટમાં રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો, સ્કવોશમાં ત્રણ બ્રોન્ઝ\nખરાબ એમ્પાયરિંગના કારણે મહિલા કબડ્ડી ટીમે સિલ્વરથી માનવો પડ્યો સંતોષ\nછ દિવસમાં છ ગોલ્ડ મેડલ, આ ખેલાડીઓએ ભારતને અપાવી સોનેરી સફળતા\nરણમાં રહેનાર વ્યક્તિએ નૌકાયાનમાં અપાવ્યો ગોલ્ડ, ક્યારે પાણીમાં ડુ��કી નહોતી લગાવી\nAsian games 2018 : છઠ્ઠા દિવસે ભારતે 2 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા\nAsian Games 2018: પ્રથમ વખત દેશમાં કબડ્ડીમાં ગોલ્ડ નહીં આવે, ઇરાન સામે પરાજય\nAsian Games 2018: માત્ર 15 વર્ષના શાર્દૂલ વિહાને ભારતને અપાવ્યો સિલ્વર મેડલ\nAsian Games 2018: ભારતે હોંગકોંગને 26-0થી હરાવ્યું, 96 વર્ષ જૂનો રેકોર્ડ તુટ્યો\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/the-use-of-hindu-nationalism-symodi-rishi-lauded-the-foreign-media/", "date_download": "2020-09-20T21:25:34Z", "digest": "sha1:UWD3FK5L5I7HSBYZJI4CSMHR66NJR6LC", "length": 18778, "nlines": 190, "source_domain": "garvitakat.com", "title": "હિંદુ રાષ્ટ્રવાદની વાપસી મોદી લહેરને વિદેશી મીડિયાએ વધાવી ને કહ્યું. | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ��યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ચુંટણી ૨૦૧૯ હિંદુ રાષ્ટ્રવાદની વાપસી મોદી લહેરને વિદેશી મીડિયાએ વધાવી ને કહ્યું.\nહિંદુ રાષ્ટ્રવાદની વાપસી મોદી લહેરને વિદેશી મીડિયાએ વધાવી ને કહ્યું.\nવિશ્વન��� સૌથી મોટી લોકતંત્રના ચૂંટણી પરિણામો પર પૂરી દુનિયાની નજર ટકેલી હતી. ભારતીય મીડિયાની સાથે સાથે વિદેશી મીડિયાએ પણ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીતને મોટા પાયે કવર કરી છે. ચલો તો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીની જીતને વિદેશી મીડિયાએ કેવી રીતે જોઇ રહી છે.વૉશિંગટન પોસ્ટના શીર્ષક, ‘રાષ્ટ્રવાદની અપીલની સાથે ભારતના મોદીએ જીતી ચૂંટણી’ ની સાથે લખ્યું, ‘ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં ભારે જીત પ્રાપ્ત કરી. મતદાતાઓએ મોદીની શક્તિશાળી અને ગર્વાન્વિત હિંદુની તસ્વીર પર મહોર લગાવી દીધી. ભારતમાં 8દ ટકા આબાદી હિંદુ છે પરંતુ મુસ્લિમ, ઇસાઇ, સિખ અને બૌદ્ધ અને અન્ય ધર્મના લોકો પણ રહે છે,”ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત મેળવતા પાંત વર્ષનો બીજો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે. આ બહુમતને પીએ મોદીની હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિનો બહુમત કહેવામાં આવી રહ્યો છે.’ દશકો બાદ ભાજપની અભૂતપૂર્વ જીક, આ છાપાના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે વર્ષની શરૂઆતમાં મોદીની સામે ખેડૂતોની સમસ્યા, રોજગાર સંકટ, રાફેલ જેવા મુદ્દાઓનો પહાડ ઊભો હતો પરંતુ પુલવામાં અને બાલાકોટની સ્ટ્રાઇક બાદ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપની કહાની નવી રીતે લખી. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં મોટી જીત દાખલ કર્યા બાદ દેશને એક રાખવાનો વાયદો કર્યો છે. ન્યૂઝ એજન્સી એપીએ પ્રધાનમંત્રી મોદીની જીત પર લખ્યું, 68 વર્ષીય મોદીએ મોટી સાવધાની સાથે પોતાની તસ્વીર એક એવા સાધુ તરીકે બનાવી જેને રાજકારણમાં ભારતનો વૈશ્વિક દરજ્જો ઊંચો ઊઠાવવા માટે લાવવામાં આવ્યા છે. પાકિસ્તાની છાપ ડોને પણ આ સમાચારને પ્રમુખતાથી જગ્યા આપી છે. ડોને લખ્યું, પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે ચૂંટણીમાં બહુમત મેળવીને બીજો કાર્યકાળ પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર આક્રમક થતા મોદીને ‘અજેય જાદૂગર’ તરીકે જોવામાં આવ્યા છે. ધ ગાર્ડિયને ભારતના લોકસભા ચૂંટણીના પરિણામો પર લખ્યું, ‘મોદીની અસાધારણ લોકપ્રિયતાથી ભારતીય રાજનીતિ હવે હિંદૂ રાષ્ટ્રવાદ એક નવા યુગમાં પ્રવેશ કરી લીધો છે.’ન્યૂયોર્ક ટાઇમ્સે શીર્ષક ‘ભારતના ચોકીદાર નરેન્દ્ર મોદીની ચૂંટણીમા�� ઐતિહાસિક જીત’ની સાથે લખ્યું, ‘મોદીએ ખુદને ભારતના ચોકીદાર કહ્યા જ્યારે અલપસંખ્યકોએ પોતાની અસુરક્ષિત મહેસૂસ કર્યા.’અલજજીરાએ પોતાના કવરેજમાં લખ્યું, મોદી પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી છે જે પાંચ વર્ષના કાર્યકાળ બાદ ફરીથી સત્તામાં પરત આવ્યા.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nNext articleનરેન્દ્ર મોદી શપથ પહેલા માતા હીરાબાના આશીર્વાદ લઇ સકે છે.\nલીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો\nપેટાચૂંટણી પરિણામ: કોંગ્રેસની ‘દિવાળી’ સુધરી, 3 બેઠકો પર જીત મેળવી, તો 3 બેઠક ભાજપને ફાળે\nબાયડ ક્ષત્રિય-ઠાકોર સમાજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે ભારે રોષ : સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી મુદ્દે બાયડ પ્રાંતને આવેદન પાત્ર\nભાજપા સંગઠન પર્વ અંતર્ગત મહેસાણા જિલ્લાના ખેરાલુ મંડલ ના માંથાવા બુથ ઉપર વિસ્તારક જશુભાઈ ચૌધરી સાથે સમીક્ષા અને કામગીરી અમલીકરણ કરવા મુલાકાત લીધી.\nજૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાયો ઋણ સ્વીકાર કાર્યક્રમ\nકિંજલ દવે બાદ ગુજરાતના 3 મોટા કલાકારો જોડાશે ભાજપમાં\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/nasa-mars-mission-2020-ingenuity-to-fly-on-mars-perseverance-rover-ch-1004489.html", "date_download": "2020-09-20T21:35:59Z", "digest": "sha1:4UDYWCS52PMT4LWOZCELYN3AQRSLK4H7", "length": 24681, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "nasa mars mission 2020 ingenuity to fly on mars perseverance rover– News18 Gujarati", "raw_content": "\nNASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે મ���ઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nNASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે\nનાસા દ્વારા તૈયાર કરવામાં આવેલું હેલિકૉપ્ટર\nમંગળ પર હેલિકોપ્ટરની આ ઉડાન એટલી જ રોમાંચક હશે જેટલી પહેલીવાર રાઇટ્સ બ્રધર્સની હતી.\nઅમેરિકાની સ્પેસ એજન્સી (NASA) મંગળ ગ્રહ પર 30 જુલાઇએ એક વધુ રોવર લોન્ચ કરવા જઇ રહી છે. નાસાએ આ મિશનનું નામ માર્સ 2020 (Mars 2020) રાખ્યું છે. નાસાએ મંગળ પર અત્યાર સુધીમાં 8 સફળ મિશન પૂરા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિશનમાં નાસાએ રોવલ મંગળની જમીન પર તેના પહેલાના જીવનની જાણકારી મેળવવાની સાથે ત્યાંથી ધરતી પર પથ્થર અને માટી પણ લાવશે. આ રોવરની સાથે એક Ingenuity નામનું એક નાનું હેલિકોપ્ટર પણ જશે. જેનો પ્રયાસ તે હશે કે મંગળ પર એકલું ઉડે.\nભારતીય મૂળના વનીજા રૂપાણીએ હેલિકોપ્ટરને ઇજીન્યૂટી નામ આપ્યું છે. જેનો મતલબ થાય છે કે કોઇ પણ વ્યક્તિનું આવિષ્કારી ચરિત્ર. વનીજા અલબામા નાર્થ પોર્ટમાં હાઇ સ્કૂલમાં જૂનિયર ભણે છે તેણે મંગળ હેલિકોપ્ટરના નામકરણ માટે નાસની એક હરિફાઇમાં ભાગ લીધો હતો અને તે પછી તેના સૂચવેલા નામ પર મોહર લગાવવામાં આવી છે. નાસાએ આ માટે નેમ ધ રોવર નામની પ્રતિયોગિતા આયોજીત કરી હતી. જેમાં 28,000 લોકોએ ભાગ લીધો હતો. જેમાં વનીજાના નામને ફાઇનલ કરવામાં આવ્યું હતું.\nનાસાએ જણાવ્યું કે મંગળના એટમાસફિયરમાં એક નાનું હેલિકોપ્ટર જમીનથી 10 ફીટ ઊંચુ ઉડી એક વારમાં 6 ફીટ સુધી જશે. આ સાથે તે આગળ અને પાછળ ફરશે. નાસાએ આ પ્રોજેક્ટની મેનેજર મિમિ આંગએ કહ્યું કે આ ઉડાન એટલી જ રોમાંચક હશે જેટલી પહેલીવાર રાઇટ્સ બ્રધર્સની હતી.\nવધુ વાંચો : જયલલિતાના બંગલામાંથી મળ્યું ચાર કિલો સોનું, 32 હજારથી વધું છે સામાનનું લિસ્ટ\nઆ નવા પ્રયોગ પર એક 3 મિનિટનો વીડિયો પર નાસાએ મોકલ્યો છે. કે કેવી રીતે મંગળ ગ્રહ પર એક નાનકડું હેલિકોપ્ટર કામ કરશે. મિશનથી જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે જો અમે આ પ્રયોગમાં સફળ થઇશું તો આ એક માઇલસ્ટોન હશે. નાસાની પ્રોજેક્ટ મેનેજરે કહ્યું કે તેની સફળતા પછી અંતરીક્ષની દુનિયામાં શોધ કરવી અમારા માટે સરળ થશે.\nઅન્ય એક અધિકારીએ કહ્યું કે મંગળ પર ઉડ્ડાન ભરવી ખૂબ જ મુશ્કેલ છે. અહીંનું વાતારણ, ગ્રહની આસપાસની હવા પૃથ્વીના વાયુમંડળની મોટાઇના ખાલી 1 ટકા છે. આટલી ઓછી હવામાં હેલિકોપ્ટરના પંખાને હવામાં લિફ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. જે ટેકનોલોજી અમે પૃથ્વી પર ઉપય���ગ કરી રહ્યા છીએ તે મંગળ પર પણ સફળ રહે તે માટે અમે નવી ટેકનોલોજી વિકસાવી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nNASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://news4gujarat.com/2020/02/18/nh-48-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B/", "date_download": "2020-09-20T19:28:54Z", "digest": "sha1:VKZ2WB6UDAEK3UL277Z6HGWU2P6ONH2L", "length": 11524, "nlines": 188, "source_domain": "news4gujarat.com", "title": "NH-48 ઉપર પોલીસકર્મીઓ પર હુમલો કરીને ટ્રેલરની લૂંટ કરનાર ગેંગના 6 સાગરીત ઝડપાયા, 22.88 લાખનો મુદ્દામાલ જપ્ત – news4gujarat", "raw_content": "\nNH-48 ઉપર પોલીસકર્મીઓ પર હુમલો કરીને ટ્રેલરની લૂંટ કરનાર ગેંગના 6 સાગરીત ઝડપાયા, 22.88 લાખનો મુદ્દામાલ જપ્ત\nટોળ���ીના 7 આરોપી વોન્ટેડ જાહેર કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં\nટોળકીએ આચરેલા વડોદરા શહેરના વિવિધ ગુનાઓના ભેદ ઉકેલાયા\nલૂંટારુ ટોળકી પાસેથી વિવિધ ટ્રકોના નંબરો લખેલી ડાયરી મળી\nનેશનલ હાઇવે નંબર-48 ઉપર 4 ફેબ્રુઆરીએ વહેલી સવારે પીસીઆર વાન અને પોલીસકર્મીઓ ઉપર હુમલો કરીને મુદ્દામાલ સાથેના ટ્રેલરની લૂંટ થઇ હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલી ગોધરાની તાડપતરી ગેંગના 6 સાગરીતોને રૂપિયા 22.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.\n10થી 12 લૂંટારુઓએ બે પીસીઆર વાન ઉપર હુમલો કરીને લૂંટ ચલાવી હતી\nવડોદરા ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઉપર એલ.એન્ડ.ટી. પાસે પાર્ક કરેલા મુદ્દામાલ સાથેના ટ્રેલરની તાડપતરી ટોળકીના 10થી 12 લૂંટારૂ પી.સી.આર.-25 અને 26 ઉપર હુમલો કરીને પથ્થરમારો કરીને સોપારી, કાજુ, કાપડ, ટ્રેલર અને મોબાઇલ મળીને કુલ 22,88,400 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી અમદાવાદ તરફ ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી.\nપોલીસે 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં\nઆ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલ, પી.એસ.આઇ. એ.આર. ચૌધરી, જી.કે. ચાવડા સહિતના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે તાડપતરી ટોળકીના 6 સાગરીતો મુસા અબ્દુલા ચરખા(રહે. ગોધરા), જુબેર ઇબ્રાહિમ ચરખા(રહે. ગોધરા), મુકેશ ગોરા નાયક(રહે. ગોધરા), ચંદુ બુધા નાયકા(રહે. ગોધરા), મહેબુબ ઉર્ફ કાલા સીદ્દીક ચાંદલીયા(રહે. ગોધરા) અને હુસેન મહંમદ હયાત(રહે. ગોધરા)ની ધરપકડ કરી છે. પોલીસે ટોળકી દ્વારા લૂંટવામાં આવેલ ટ્રેલર સહિત રૂપિયા 22,88,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આ ગુનામાં સંડોવાયેલી ટોળકીના અમરો ભીલ, અલ્પેશ બારીયા અને રત્ના મીઠા (રહે. મોરવા) સહિત 7ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.\nગોધરાની તાડપતરી ટોળકીના તમામ સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે\nડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લૂંટના ગુનામાં ઝડપી પાડવામાં આવેલી ગોધરાની તાડપતરી ટોળકીના તમામ સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં મકરપુરા અને પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયા છે. આ ઉપરાંત ટોળકી પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં વિવિધ ટ્રકોના નંબરો મળી આવ્યા છે. જે નંબરોનો ઉપયોગ કરીને ટોળકી દ્વારા ��ૂંટને અંજામ આપતા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.\nNH-48 ઉપર પોલીસકર્મીઓ પર હુમલો કરીને ટ્રેલરની લૂંટ કરનાર ગેંગના 6 સાગરીત ઝડપાયા, 22.88 લાખનો મુદ્દામાલ જપ્ત was originally published on News4gujarati\nPrevious Previous post: વડોદરા – BJPના MLA કેતન ઇનામદારે ફરીથી CMને પત્ર લખ્યોઃ ‘ચેકડેમના કામ માટે મંત્રીને 2015થી રજૂઆતો કરી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી’\nNext Next post: બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયે શિક્ષિકાના નામના 9 સીમ કાર્ડનો દુરુપયોગ કર્યો, મહિલાએ પોલીસને જાણ કરી\nગરમીમાં ઠંડક: કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડથી કોરોના ફેલાતો નથી\nકર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયાની દિલ્હીની ઓફિસ સીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%95%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:14:18Z", "digest": "sha1:EZXS6CKKWAX52XJ722JJFEKX5BG5OA2N", "length": 14046, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી\nકપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી\nઅમરેલી,આપણે જે કંઇ પ્રકૃતિને આપીએ તે આપણને વ્યાજ સહિત પાછુ આપે છે અને એ સંદેશ પણ આપે છે કે, તમે કોઇને ઝેર આપો તો તમને ઝેર જ પાછુ આપે તે કયાંરેય અમૃત થઇ પાછુ નથી આવતુ આનો નજર સામેનો સચોટ દાખલો એ છે કે, કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી છે કારણ કે જેનો નાશ ન થઇ શકે તેવી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતર સાથે છેેલ્લા ત્રીસ વર્ષથી શરૂ થયેલ કપાસની ખેતી આ વખતે ઘટી જવાની છે કપાસનો હમણા તો હંગામી રીતે કુદરતે મૃત્યુઘંટ વગાડયો છે.કાઠીયાવાડમાં બીનઉપજાવ જમીનોને મુળ નિવાસી કોળી તથા સૌરાષ્ટ્રમાં આવેલા પાટીદાર સમાજે કાળી મહેનત કરી ઉપજાવ બનાવી હતી તેના વાડ,શેઢા અને સીમાડા પ્રકૃતિનું સંતુલન જાળવી રાખતા વિવિધ પશુ પંખીઓ અને સરીસૃપોથી છલકતી હતી અમરેલી જિલ્લામાં ખેતીલાયક જમીન સાડાપાંચ લાખ હેકટર છે ગાયકવાડી સાડાત્રણ વિઘાનો એક હેકટર થાય સોરઠી વિઘા નાના હોય. આ લખનારથી યાદ છે આજથી ત્રીસ વર્ષ પહેલા વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવો મઠીયો કપાસ થતો અને તે પણ ચાલીસથી પચાસ હજાર હેકટરમાં અને મગફળી ત્રણથી ચાર લાખ હેકટર વચ્ચે વવાતી હતી જયારે આજે કપાસ ચાર લાખ હેકટરમાં વવાય છે અને મગફળી સાવ ઓછી થઇ ગઇ છે.આની પાછળ ઘણા કારણો છે પણ મુખ્ય કારણ ભુંડણા અને રોજડાનો ત્રાસ છે તેને કારણે માંડવી અને કઠોળનુંવાવેતર ઓછુ થઇ ગયું કપાસમાં આવુ ન થાય અને બીજુ કારણ કપાસ વેંચાય એટલે તેના રોકડા પૈસા હાથમાં આવે કારણ કે આપણે રૂ બહાર નિકાસ કરતા હતા તેના નાણા તરત હાથમાં આવતા હતા. સાથે સાથે 1970ના દાયકાથી પાટીદાર સમાજે સમય પ્રમાણે તેની પાંખો વિસ્તારી કારણ કે ખેતી તો આકાશી રોજી હતી જો વરસ આઠ આની થાય તો મુશ્કેલી થાય આથી પાટીદાર સમાજે હિરાબજાર સર કરી સુરતથી મુંબઇ સુધી કબજો કર્યો આ સાહસિક પેઢીની ગેરહાજરી અને ગામડાઓમાં માઝા મુકેલી દાદાગીરી વચ્ચે ખેડુતને અસલામતી લાગી રાત્રીના રખોપુ કરવા જવા કરતા કપાસ વાવો એને કયાં ઢોર ખાવાના છે આ ગણીતે પણ કપાસને ઉતેજન આપ્યું.કપાસની ખેતી સારી બાબત છે પણ કપાસને ઉછેરવા તેના રોગને નાથવા અને તેની પાસેથી મોટુ વળતર લેવાની લાયમાં બાપદાદાઓએ લોહી પસીનો વહાવી ફળદ્રુપ બનાવેલી જમીનમાં હળાહળ ઝેર ભરેલી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરો નાખવાનું શરૂ કર્યુ અને અગાઉ લખ્યું છે તેમ શ્રી જિતેન્દ્ર તળાવિયાના 2015ના ફલડ વખતના કથન અનુસાર પ્રકૃતિ કોઇ વસ્તુ સંઘરતી નથી તે પાછુ આપે આ ઝેરને કારણે કેન્સર, ટીબી, હદયરોગ સહિતના અનેક રોગ આવ્યા લોકોએ ઉત્પાદનની લાયમાં શેઢાઓનો નાશ કર્યો જેમા વિવિધ પ્રકાર પશુ પંખીે રહેતા અને ખેતરના પાકમાં આવનારી જીવાતનો નાશ કરતા હતા તેને કારણે ખેતરોમાં દવાઓ છાંટવાની જરુર જ નહોતી. હવે કપાસમાં એવી ગુલાબી ઇયળ આવી છે કે, ઝેરીમાં ઝેરી દવા પણ તેને મારી શકતી નથી તેના કારણે કપાસનો ફાલ પણ બગડયો છે અને બે ચાર વરસ મહેનત પછી જમીન જો છાણીયા ખાતરનો ઉપયોગ થાય તો ઝેરમુકત થવાની શકયતા હોય હાલમાં સરકાર દ્વારા ખેડુતને ગાયના પાલન માટે વાર્ષિક નવ હજારની સહાયની જાહેરાત કરાઇ હોય તેનો લાભ ઉઠાવવો પણ જરુરી છે જેનાથી પશુપાલન અને ખેતી બન્ને બચશે.\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nન��રકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81", "date_download": "2020-09-20T20:36:35Z", "digest": "sha1:SUASQEZCHTJVSXSNRDITUFJBNIIRMVJE", "length": 10354, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Informational દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો\nદુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો\nતમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પણ ગુગલનું જીમેઈલ ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું નહીં હોય. પણ 2020માં આ પણ શક્ય બની ગયું છે. દુનિયાભરના કરોડો લોકો મેઈલ માટે જીમેઈલનો ઉપયોગ કરતાં હોય છે. તેવામાં આજે ઘણા કલાકો સુધી જીમેઈલ ડાઉન રહ્યું હતું.\nદુનિયાભરમાં gmail ના યુઝર્સ કુદકેને ભૂસકે વધી રહ્યાં છે તેવામાં કેટલાંય યુઝર્સ એવા છે જેણે gmail ઠપ્પ થઇ ગયાની ફરિયાદ કરી હતી. કેટલાય યુઝર્સે ફરિયાદ કરી છે કે ઘણાં સમય સુધી તેઓ ઇમેલ સેન્ડ કે ફાઇલ અટેચ કરી શકતા ન હતા.\ngmail ના યુઝર્સને એક કલાક સુધી આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફક્ત ભારતના યુઝર્સ જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને દુનિયાના અન્ય દેશોના યુઝર્સને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.\nઆ ઉપરાંત Google Driveમાં પણ કેટલીક સમસ્યાઓ આવી રહી હતી. ગુગલ ડ્રાઇવમાં ફાઇલ અપલોડ-ડાઉનલોડ કે ફાઇલ શેરિંગ થઇ શકતી ન હતી. ગુગલ અને તેમના એન્જિનિયરની ટીમ આ સમસ્યાના ઉકેલનો પ્રયાસ કરી રહ્યુ છે. ગુગલે પણ પોતાના સ્ટેટસ પેજ પર આ સમસ્યાને કન્ફર્મ કરી છે.\nવિશ્વભરના ઘણા બધા લોકોએ આ મામલે ટ્વીટર પર ફરિયાદો કરી છે. યૂઝર્સ ઇમેઇલ્સ મોકલવા, ફાઇલો જોડવા અથવા સેવામાં લોગ ઇન થઈ રહ્યાં નથી.લોકોએ વિશ્વના પ્રિય ફરિયાદ બોર્ડ ટ્વિટર પર આ લાગણીઓને પહોંચાડી છે. ઘણાને જીમેઇલ અપ્રાપ્ય હોવાની ફરિયાદો કરી છે.\nખાસ કરીને જ્યારે તમારે હોમથી કામ કરતી વખતે આવી સેવાઓ પર આધાર રાખવો પડે છે.જીમેઇલ ડાઉન હોવાનો વિશ્વભરમાં હોબાળો મચ્યો છે. કેટલાક દેશોના વપરાશકર્તાઓ તેમના મેઇલ્સમાં દસ્તાવેજો જોડાણ કરવામાં સમસ્યાઓની જાણ કરી રહ્યાં છે.\nThe post દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો appeared first on Gujju Media.\nPrevious articleબંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી\nNext articleપીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ\nલોકો આ આર્ટિસ્ટને તેમની તસવીરોમાં ફેરફાર કરવા કહે છે અને જુવો એ તસ્વીર સાથે શું કરે છે. (17 Pics)\n1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર\nએસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા ફેરફાર\nભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા,પત્ની નતાશાએ આપ્યો બેબી બોયને જન્મ\nહેપ્પી બર્થ ડે ચીકૂ\nઈમ્યૂનિટી વધારવાથી લઇ શરીરની કેટલીય બિમારીઓ માટે બેસ્ટ ચૂર્ણ ત્રિફલા, જાણો...\nકેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ… ...\n5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ...\nઅમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ થયા હૅક\nભૂમિ પેડનેકર પર થનારી ટીકા પર બોલી યામી ગોતમ\nએમેઝોન જલ્દી મોટી સમસ્યાનું સમાધાન,એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nચીનને આર્થિક રીતે તોડવા તૈયાર ભારત,મોદી સરકારના મંત્રીએ લીધો મોટો નિર્ણય\nએક વ્યકિતની ભૂલના કારણે આખુ ગામ આવ્યું કોરોના વાયરસની ચપેટમાં, જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-446/", "date_download": "2020-09-20T21:12:51Z", "digest": "sha1:FNJATFJOG42U5NGRP7TJWVUAYJ2QXVYY", "length": 9847, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો\nસિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો\nસિહોરમાં ��ૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો\nસિહોર સહિત સમગ્ર રાજ્યમાં જૈનો ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની હાલના કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઘરે જ રહી પ્રભુ ભકિત કરેલ. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા, સમૂહ ભોજન, પ્રવચન, પ્રભાતફેરી તમામ બંધ રખાયા છે. શ્રાવકોએ ઘરે બેસીને જ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરેલ. ચૈત્રસુદ ૧૩ એટલે જૈન ધર્મના ૨૪માં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ પર્વ, આ પર્વને જન્મદિવસ કે જન્મજયંતિ ન કહેવાય પણ જન્મ કલ્યાણક કહેવાય છે.\nતેનું કારણ એ છે કે તીર્થ પરમાત્માનો જન્મ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે. પ્રભુએ જન્મ ધારણ કરીને અજન્મા બનવાની સાધના કરી, જન્મ મરણના ચક્કરમાંથી કાયણ માટે મુકત બન્યા.મહાવીર સ્વામીએ જગતને અહિંસા, અનેકાન્તવાદ અને અપરીગ્રહના અણમોલ સંદેશ આપ્યા. વનસ્પતિના પાંદડામાં અને પાણીના ટીપામાં પણ જીવ છે તેવુ સૂક્ષ્‍મ જીવ વિજ્ઞાન તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોઈને વિશ્વને બતાડ્યુ. ગ્લોબલ વોર્મીંગની સમસ્યાથી ગ્રસ્ત બનેલી દુનિયાને મહાવીર સ્વામીની અહિંસાનો સંદેશ જ સાચુ માર્ગદર્શન આપી શકે. જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા એ પર્યાવરણની રક્ષા માટેનો એક માત્ર ઉપાય છે.\nતે જ રીતે લડતી જગડતી દુનિયાએ પ્રભુ મહાવીરનો અનેકાન્તવાદનો સંદેશ કાન ધરીને સાંભળવા જેવો છે. ગરીબી, બેકારી જેવી હજારો સમસ્યાઓનું મુળ સંગ્રહ અને પરીગ્રહની વૃતિમાં પડેલુ છે. મહાવીર સ્વામીના અપરિગ્રહના સંદેશને જો જીવનમાં સ્થાન આપવામાં આવે તો અશાંતિ, ટેન્શન, ડીપ્રેશન જેવી તકલીફોને કોઈ અવકાશ જ ન મળે.\nPrevious articleસિહોર ભાજપ દ્વારા સ્થાપના દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી – ગરીબોને લાડવા અને માલઢોરને ઘાસચારો અપાયો\nNext articleસિહોર નગરપાલિકા ના ટાઉન પ્લાન માં ચેરમેન વિક્રમભાઈ નકુમ દ્વારા કરીયાણા કીટનું વિતરણ કરાયું\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%95%E0%AA%82%E0%AA%9C%E0%AB%80/", "date_download": "2020-09-20T20:35:17Z", "digest": "sha1:GSF344GWJ6L6VC5BJVC2E4GDGRPYQPCH", "length": 10187, "nlines": 226, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કંજી - સમાનાર્થક શબ્દોનો કોશ, વ્યાખ્યાઓે, અર્થ- Gujaratilexicon", "raw_content": "\nએ નામની એક વનસ્પતિ; ભારંગી.\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nએ નામની એક વનસ્પતિ; ભારંગી.\nદુખવા આવેલી અને પાણી ઝરતી આંખવાળું.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર ��ને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107134", "date_download": "2020-09-20T19:25:51Z", "digest": "sha1:CN2NJTO3ISD75Q4YGMJLQWCBSIYNA6N7", "length": 6512, "nlines": 111, "source_domain": "evidyalay.net", "title": "ડાંગ જિલ્લો", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\n“સ્વ” સાથેનો અવિરત સંગાથ\nવાર્તા અંગે કેટલુંક અલપઝલપ\nસુપર પાવર (ઘરશાળા) -૨- દ્રઢ મનોબળમાં નિયમનું મહત્વ\nઆત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nનવાં તંત્રી – મિતલ પટેલ\nદિન વિશેષ – શ્રાવ્ય\nસુપર પાવર (ઘરશાળા) નાની લીટી-મોટી લીટી\nસાભાર - ગુજરાતી લેક્સિકોન\nગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.\nડાંગ જિલ્લો આહવા, સુબીર અને વઘઈ – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 311 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 1,764 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.\nઆ આખો જિલ્લો ડુંગર-ટેકરીઓ અને વનશ્રી - વિખ્યાત જંગલોથી ભરપૂર છે. જંગલમાંથી વિશાળ પ્રમાણમાં ઇમારતી લાકડું મળે છે ને એનો મોટો ઉદ્યોગ ચાલે છે. આહવા ગુજરાતના ઇમારતી લાકડાંના વેપારનું મોટામાં મોટું મથક છે. આ જિલ્લામાં આવેલું હવાખાવાનું સ્થળ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. એને વિવિધ રીતે વિકસાવી આકર્ષક વિહારધામ બનાવવામાં આવ્યું છે. ડાંગના આદિવાસી કબીલાઓ ભેગા થઈને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે જેને ‘ડાંગ દરબાર’ તરીકે ઓળખવામાં આવે છે.\nનોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.\nગુજરાતના જિલ્લા, સુરેશ જાની\n← નવા સંપાદકો – સુરતના ચાર શિક્ષકો\n”હોળેડડગ બાડડ ભોળે તૂં,\nસદા શિમગા ખેલે તૂ,\nહોળેગ ભાઇ ભોળે તૂં,\nસદા શિમગા ખેળે તૂં.”\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nસંદીપ દંતેલિયા on બાળકો અને ડો. નીના વૈદ્ય\nhiral on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on આત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nચિરાગ on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on એબલ મુત્તાઈ\nHiral on ભાષા વિષે કેટલીક વાતો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/bikes/yamaha+bikes-price-list.html", "date_download": "2020-09-20T20:10:29Z", "digest": "sha1:QVTXN52OVAE4OGSINY3DVAIXHEN62JKY", "length": 10651, "nlines": 290, "source_domain": "www.pricedekho.com", "title": "યામાહા બીકેસ ભાવ India માં 21 Sep 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nયામાહા બીકેસ India ભાવ\nયામાહા બીકેસ India 2020માં ભાવ યાદી\nયામાહા બીકેસ ભાવમાં India માં 21 September 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 4 કુલ યામાહા બીકેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન યામાહા યઝફા ર્ર૧ સ્થળ બ્સ૬ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Snapdeal જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ યામાહા બીકેસ\nની કિંમત યામાહા બીકેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન યામાહા યઝફા ર્ર૧ સ્થળ બ્સ૬ Rs. 18,83,300 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન યામાહા નમક્સ 155 Rs.1,16,094 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nયામાહા બીકેસ India 2020માં ભાવ યાદી\nયામાહા યઝફા ર્ર૧ Rs. 1883300\nયામાહા નમક્સ 155 Rs. 116094\nરસ 90001 એન્ડ અબોવે\n150 સીસી તો 200\n250 સીસી એન્ડ અબોવે\n10 કમ્પલ તો 20\n20 કમ્પલ તો 30\nયામાહા યઝફા ર્ર૧ સ્થળ બ્સ૬\nયામાહા મત 09 સ્થળ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/gpcb-rules-openly-violation-rules-chemical-water-released-mahisagar-river", "date_download": "2020-09-20T19:25:09Z", "digest": "sha1:E5I3WVOAP4TX54KJ6QR3JAH7AK724QEO", "length": 6314, "nlines": 94, "source_domain": "www.vtvgujarati.com", "title": " GPCB ના નિયમોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન, મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી | GPCB rules openly in violation of the rules, chemical water released in Mahisagar river", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબેદરકારી / GPCB ના નિયમોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન, મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી\nવડોદરામાં કંપનીઓ દ્વારા પર્યાવરણના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ મહીસાગર નદીમાં બેફામ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. આ કંપનીઓ GPCBના નિયમોથી પર બની અને કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. લેકટોસ કંપની દ્વારા ઘણા વર્ષોથી મહીસાગર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે છતા પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરવામાં આવી રહી. મહીસાગર નદીનું પાણી વડોદરાના 10 લાખથી વધુ લોકો પી રહ્યાં છે ત્યારે તેમાં કેમિકલ ઠાલવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે, તંત્ર દ્વારા હજુ પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી.\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/lord-krishna-devotee-meerabai", "date_download": "2020-09-20T20:27:56Z", "digest": "sha1:2VZVSCLIHTF5TC7WSEQJSD4R2UGDOIEI", "length": 10382, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " ભગવાન શ્રીકૃષ્ણનાં અનન્ય ભક્ત મીરાંબાઈ | Lord Krishna Devotee Meerabai", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nધર્મ / ભગવાન શ્રીકૃષ્ણનાં અનન્ય ભક્ત મીરાંબાઈ\nમીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણ ભક્ત હતાં. જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેમને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.\nમીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી.\nશરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખાવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.\nબાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, \"મારા પતિ કોણ હશે\" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, \"તારે તો પહેલેથી શ્રીકૃષ્ણ તારા પતિ છે ને\" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.\nનાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્ત��માં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.\nમીરાંનું કૃષ્ણ મંદિર, ચિત્તોડ કિલ્લો\nમીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.•\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2019/12/21/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-50-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%96%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AA%AE%E0%AB%87/", "date_download": "2020-09-20T21:35:28Z", "digest": "sha1:DMI66MK4UIJ3V56AL24YEIZPFRP3HXI6", "length": 22350, "nlines": 126, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "દ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨��\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nદ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના\nમિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપરની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. તાજેતરમાં ઉજવણી થઇ “મને લખવું ગમે છે” દિવસની. તો આજે આપણે લખવા ઉપર થોડી વાતો કરીએ. “આઇ લવ ટુ રાઇટ ડે” “મને લખવું ગમે છે” દિવસ ની ઉજવણી જોન રિડલ નામના લેખકે 2002 માં શરુ કરી જ્યારે તેઓને તેના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “આઈ લવ ટુ રાઇટ ડે માટેનું મારું ધ્યેય એ છે કે બધી ઉંમરના લોકો થોડો સમય લખવામાં વ્યસ્ત રહે.\n લખવામાં શું ફાયદાઓ છે બલ્કે આપણા સમાજ માં એવા નિષ્ણાત લેખકો અને વિધવાનો અને ટીકાકારો છે જેમણે બેઠક ના લેખકોની ટીકા પણ કરી છે. સાન ફ્રાન્સિસકો ના બે એરિયા માં પુસ્તક પરબ અને પછી તેમાંથી બેઠક ની શરૂઆત થઇ ત્યારે ધ્યેય એવો હતો કે બધા થોડું ગુજરાતી વાંચે, લેખકો અને કવિઓને જાણે અને એ રીતે તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો એક સામુદાયિક નમ્ર પ્રયાસ હતો.\nધીમે ધીમે લખવા તરફ થોડું ધ્યાન દોર્યું અને બધાએ થોડું થોડું લખવાની શરઆત કરી. એ સમયે અહીંના ટીકાકારે ફેસબુક ઉપર લખેલ કે ત્રીસ પચ્ચીસ માણસોની એક ટોળકી ભેગી થઈ અને ઢંગધડા વગરનું લખે છે. તેમના જવાબ માં મેં લખેલ કે કોઈને કોઈનું લખાણ વાંચવાનો દબાવ નથી. પણ એકબીજા લખીને એકબીજાને સંભળાવે છે અને આનંદ લ્યે છે તેમાં કોઈને કઈ ખરાબ અસર થતી નથી. તે ઉપરાંત થોડી ઘણી નિપુણતા કેળવવામાં કઈ ખોટું તો નથીજ આ દેશમાં મેં મારા બાળકો ના graduation — KG, પાંચમા ધોરણ, બારમા ધોરણ અને કોલેજ માં મનાવ્યા છે. ત્યારે મેં તેઓને એમ તો કીધું નથી કે તમે મારી જેમ Ph.D. કરો તેનેજ graduation કહેવાય આ દેશમાં મેં મારા બાળકો ના graduation — KG, પાંચમા ધોરણ, બારમા ધોરણ અને કોલેજ માં મનાવ્યા છે. ત્યારે મેં તેઓને એમ તો કીધું નથી કે તમે મારી જેમ Ph.D. કરો તેનેજ graduation કહેવાય તેમજ હું વેસ્ટર્ન ડાન્સ શીખતી ત્યારે મારી દીકરીએ તો તેમાં ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે પણ તેણે મને એમ નહિ કીધેલ કે મમ્મી આટલા વર્ષ ના અભ્યાસ પછી અને અવૉર્ડ્સ થી recognize થાય તો જ તું ડાન્સ કરે છે તેમ કહેવાય તેમજ હું વેસ્ટર્ન ડાન્સ શીખતી ત્યારે મારી દીકરીએ તો તેમાં ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે પણ તેણે મને એમ નહિ કીધેલ કે મમ્મી આટલા વર્ષ ના અભ્યાસ પછી અને અવૉર્ડ્સ થી recognize થાય તો જ તું ડાન���સ કરે છે તેમ કહેવાય ડાન્સ ને તો ડાન્સ જ કહેવાય ડાન્સ ને તો ડાન્સ જ કહેવાય ભલે કોઈ ઉપરી કક્ષાએ હોય અને કોઈ નીચેથી શરૂઆત કરે. અને આનંદ પણ કોઈપણ કક્ષાએ થી જોઈએ તેટલોજ મેળવી શકાય\nખેર એ વાત જવા દો અને આજે આપણે લખવાના ફાયદા વિષે વાત કરીએ લખવાની ક્રિયા માત્ર નિષ્ણાત લેખકો પૂરતી સીમિત નથીજ અને વધુ લખવાથી અને કેળવણી મળવાથી લખવામાં નિપુણતા પણ કેળવી શકાય છે. તો જ શાળાઓમાં લેખન કાર્ય શીખવાડવામાં આવે છે ને લખવાની ક્રિયા માત્ર નિષ્ણાત લેખકો પૂરતી સીમિત નથીજ અને વધુ લખવાથી અને કેળવણી મળવાથી લખવામાં નિપુણતા પણ કેળવી શકાય છે. તો જ શાળાઓમાં લેખન કાર્ય શીખવાડવામાં આવે છે ને દરેક બાબત માં નિપુણતા આપોઆપ પ્રગટ થતી નથી પણ ઘણી વખત વધુ પ્રયાસ કરવાથી કેળવી શકાય છે. તેથી જ આઈ લવ તો રાઈટ દે ઘણી શાળાઓમાં ઉજવાય છે.\nતો લખવા ના ફાયદાઓ શું છે તમારા વિચારો જણાવશો અને નીચે મારા વિચારો દર્શાવું છું.\n* લખાણ દ્વારા અસમકાલીન રીતે વિચારો દર્શાવી શકાય છે કારણ કે બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિઓ ની તે સમયે તે જગ્યાએ હાજરી હોવી જરૂરી નથી.\n* લખાણ દ્વારા વિચારો દર્શાવવા માં ચોકસાઈ કેળવી શકાય છે કેમ કે લેખન માં મૉટે ભાગે સમય નું બંધારણ ઓછું હોય છે અને તેથી સમજપૂર્વક વિચારોને દર્શાવી શકાય છે.\n* લેખિત રીતે વિચારો દર્શાવવાથી તર્ક અને જટિલ વિચારના અન્ય સ્વરૂપોને સુવિધાથી અને સ્પષ્ટતા થી દર્શાવી શકાય છે.\n* લેખિત અભિવ્યક્તિ ની આપણને નિરંતર જરૂર પડતી હોય છે. મને ઘણી વખત મારી સહેલીઓ એ (તેમના માટે, તેમના બોસ તરફ, કોર્ટ માટે) વગેરે ઈ મેઈલ કંપોઝ કરી આપવાની વિનંતી કરી છે. વિચારો તો તેમના જ પરંતુ તેને હું સરળતાથી સમજાય તેમ લખી આપું છું.\n* ક્યારેક આપણે કરવાના કાર્યો ને લેખિત સ્વરૂપે કાગળ ઉપર ઉતાર્યા પછી તેની યાદ રહેવાની શક્યતા તો વધે જ છે બલ્કે અમુક સંશોધન અનુસાર તે કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની શક્યતા પણ વધે છે. તેથી કરવાના કાર્યોને માત્ર મગજ માં યાદ રાખવાની બદલે તેનું લિસ્ટ બનાવવું વધુ યોગ્ય છે.\n* લખવાથી આપણે વધુ શીખી શકીએ છીએ. કેમકે જટિલ વિષયોને લખવામાં ક્યારેક આપણે સ્પષ્ટ અભિવ્યકતી માટે શબ્દોનો વિચાર કરવો પડે છે, તેમને વાક્યો માં સ્પષ્ટ રીતે ગોઠવવાનો વિચાર કરવો પડે છે અને ઘણી વખત તે વિષયો ઉપર સંશોધન પણ કરવું જરૂરી હોય છે.\n* લખવાનું કાર્ય કરવાથી વાંચન માં પણ રસ કેળવાય શકે છે (અને કેળવવો જોઈએજ). અત્યારે બેઠક માં લખતા થયા પછી લોકો બીજા કવિઓ અને લેખકો ને માણતા પણ થયા અને બહારગામના લેખકો અને કવિઓ આવે ત્યારે મોટી સંખ્યામાં પધારે છે અને તેમનો ભાષા તરફ નો આનંદ વ્યક્ત કરે છે.\n* લખીને વિચાર દર્શાવવાથી વાંચવાવાળા પણ સમયની મર્યાદા વગર સમજપૂર્વક વિચારો સમજી શકે તેની શક્યતા વધે છે અને તેને પણ આપણા વિચારોની સહેમત માં કે વિરુદ્ધ માં શાંતિથી વિચારો દર્શાવવાની તક મળે છે.\nઆશા છે કે આપણે લખતા રહીશું અને અને સાથે સાથે વાંચતા રહીશું ક્યારેક આપણે કોઈ વાંચે તે માટે જ નહિ પણ માત્ર આંતરિક આનંદ માટે લખવાનું ગમે છે. અને તેમાં પણ કૈજ ખોટું નથી. મેં લખવાનું શરુ કર્યું ત્યારે કોઈ વાંચે તે વિષે મેં વિચાર્યું જ નહિ. મને સારી ટેક્નોલોજી વિષે સાંભળવું ગમતું અને હું તેને ભૂલી ન જાવ તે માટે તે વિષે લખી નાખતી ક્યારેક આપણે કોઈ વાંચે તે માટે જ નહિ પણ માત્ર આંતરિક આનંદ માટે લખવાનું ગમે છે. અને તેમાં પણ કૈજ ખોટું નથી. મેં લખવાનું શરુ કર્યું ત્યારે કોઈ વાંચે તે વિષે મેં વિચાર્યું જ નહિ. મને સારી ટેક્નોલોજી વિષે સાંભળવું ગમતું અને હું તેને ભૂલી ન જાવ તે માટે તે વિષે લખી નાખતી તેમજ સારા નાટકો મને ખુબજ ગમતા અને તે આનંદ યાદ રાખું અને ફરી વાંચીને માણી શકું તે માટે લખી નાખતી તેમજ સારા નાટકો મને ખુબજ ગમતા અને તે આનંદ યાદ રાખું અને ફરી વાંચીને માણી શકું તે માટે લખી નાખતી ધીમે ધીમે લોકો મારો બ્લોગ વાંચતા ગયા. 2012 માં શેડિ શેક્સપીયર થિયેટર કંપની ને http://www.shadyshakes.org તેમના નાટક ની મારી સમીક્ષાના આધારે બે એરિયા ની દસ શ્રેષ્ઠ નોન પ્રોફિટ માં સ્થાન મળ્યું અને ઇનામ અને માન્યતા મળી. મારા લખવાનો આનંદ વધતો ગયો અને ધીમે ધીમે મારા વાચકોને ધ્યાન માં રાખીને હું લખવા લાગી ધીમે ધીમે લોકો મારો બ્લોગ વાંચતા ગયા. 2012 માં શેડિ શેક્સપીયર થિયેટર કંપની ને http://www.shadyshakes.org તેમના નાટક ની મારી સમીક્ષાના આધારે બે એરિયા ની દસ શ્રેષ્ઠ નોન પ્રોફિટ માં સ્થાન મળ્યું અને ઇનામ અને માન્યતા મળી. મારા લખવાનો આનંદ વધતો ગયો અને ધીમે ધીમે મારા વાચકોને ધ્યાન માં રાખીને હું લખવા લાગી મિત્રો મારા બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ની જરૂર મુલાકાત લેજો અને તમારી કોમેન્ટ મુકશો અને રસ પડે તો ક્યારેક વાચકોએ લખેલી કોમેન્ટ વાંચશો\nઆવતા અંકના લેખમાં લેખક કેવી જવાબદારી લઇ શકે છે તે વિષે વાત કરીશું\n8 thoughts on “દ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના”\nતમારી વાત અને વિચારો સાથે સંપૂર્ણ સહમત……\nકોઈના પણ વિચારોની અભિવ્યક્તિ માટે લખાણ સૌથી ખુલ્લુ માધ્યમ છે. ફેસબુક કે કોઈપણ સોશિઅલ પ્લેટફોર્મ પર લખાતું લખાણ દરેકે વાંચવું જ પડશે એવો ક્યાં આગ્રહ કે વણલેખ્યો નિયમ છે \nજે ગમે તે વાંચો… ન ગમે તો આગળ વધો ….\nPh.D કરવા માટે ય એકડો તો ઘૂંટવો જ પડે છે ને\nરાજુલબેન તમારા પ્રતિસાદ બદલ આભાર. તમે તદ્દન ખરું કહ્યું છે. 🙏🙏\n લખવાથી વિચારો વ્યવસ્થિત થાય અને એટલે એ પણ એક પ્રકારની કસરત જ કહેવાય ને અને એટલે એ પણ એક પ્રકારની કસરત જ કહેવાય ને માનસિક કસરત હા , ઘણાં બધાં જે તે ભરડી દે છે , તે બરાબર નથી ; ને એને સાહિત્યનું નામ આપવું એ પણ બરાબર નથી \nગીતાબેન ખરી વાત. લેખન એ એક પ્રકારની માનસિક કસરત જ કહેવાય\nગીતાબેન આ લેખ માં તો માત્ર નૂરજહાં વિષે જ વાત કરવાનો મારો ઈરાદો હતો. પણ વધુ ચર્ચા થઇ તો મારુ મંતવ્ય સ્પષ્ટ કરવા ઇચ્છું છું. આજે ભારત માં મોગલો માટે જે પ્રકાર ધિક્કાર ની લાગણી ફેલાઈ રહી છે તેમાં પણ હું માનતી નથી. મારી બે માન્યતા એ છે કે 1) કોઈ પણ ઇતિહાસ ને ઇતિહાસ ના સંદર્ભ માં જ જોઈ શકાય એક એવો જમાનો હતો કે એક રાજ્ય બીજા રાજ્ય ને ઝડપી લેવાનો પ્રયાસ કરતુ હતું અને તે સામાન્ય રાજનીતિ ગણાતી હતી. અંગ્રેજોએ તેવો કબ્જો માત્ર નહિ જમાવેલ પણ તેઓ તો લોકોને આફ્રિકાના દેશોમાંથી ગુલામ બનાવી ને સાંકળો માં બાંધીને લઇ આવેલ એક એવો જમાનો હતો કે એક રાજ્ય બીજા રાજ્ય ને ઝડપી લેવાનો પ્રયાસ કરતુ હતું અને તે સામાન્ય રાજનીતિ ગણાતી હતી. અંગ્રેજોએ તેવો કબ્જો માત્ર નહિ જમાવેલ પણ તેઓ તો લોકોને આફ્રિકાના દેશોમાંથી ગુલામ બનાવી ને સાંકળો માં બાંધીને લઇ આવેલ જો ભારત માં મોગલો ન આવ્યા હોત તો નેપોલિયન જેવા બીજા કોઈએ કબ્જો જમાવવાની કોશિશ કરી હોત જો ભારત માં મોગલો ન આવ્યા હોત તો નેપોલિયન જેવા બીજા કોઈએ કબ્જો જમાવવાની કોશિશ કરી હોત જરૂર તેવા અને આપણા દેશમાં ગઝની અને ઔરંગઝેબ જેવા લોકો ઉપર મને પણ ઘૃણા થાય છે. 2) પરંતુ પરંતુ પરંતુ —– કોઈ પણ પૂર્વજ ના કાર્ય માટે વંશજ ને ક્યારેય જવાબદાર ન ગણી શકાય તેમ હું માનું છું. તેથી બાબર અને હુમાયુ ને ભારત ઉપર કબ્જો કરવા માટે હું જવાબદાર ગણું છે. પણ તે પછી અકબર, જહાંગીર, શાહ જહાં, અને ઔરંગઝેબ વગેરે ને હું જવાબદાર નથી ગણતી જરૂર તેવા અને આપણા દેશમાં ગઝની અને ઔરંગઝેબ જેવા લોકો ઉપર મને પણ ઘૃણા થાય છે. 2) પરંતુ પરંતુ પરંતુ —– કોઈ પણ પૂર્વજ ના કાર્ય માટે વંશજ ને ક્યારેય જવાબદાર ન ગણી શકાય તેમ હું માનું છું. તેથી બાબર અને હુમાયુ ને ભારત ઉપર કબ્જો કરવા માટે હું જવાબદાર ગણું છે. પણ તે પછી અકબર, જહાંગીર, શાહ જહાં, અને ઔરંગઝેબ વગેરે ને હું જવાબદાર નથી ગણતી અને અલબત્ત સપનાબેને કહ્યું તે પ્રમાણે તેમાં સારા રાજાઓ પણ હતા જેમણે હળીમળીને પ્રજાનો વિકાસ સાધ્યો અને તેમ ઔરંગઝેબ જેવા ખરાબ રાજાઓ પણ હતા.\nજરૂર આપણે ઇતિહાસ માંથી શીખવું જોઈએ — તમે કહ્યું તેમ કે પોલું હોય ત્યારે બીજા પેસી જાય. અને મુખ્ય તો એ છે (આશા છે કે તમે સહેમત થશો) કે મોગલો એ ભારત ઉપર રાજ કર્યું તે માટે આજે આપણે આપણા દેશના મુસલમાનોને તો બિલકુલ જવાબદાર ન ગણી શકાય બલ્કે ઘણા મોગલોના વંશજ પણ ન હોય શકે અને ઘણા કર્ન્વર્ટેડ પણ હોય શકે. તેથી હું આશા રાખું છું કે આપણે ઇતિહાસ જાણીએ અને સમજીએ પણ જીવીએ વર્તમાન માં – ધર્મના નામે તકરાર છોડીને બધા ભરતવાસીઓ એક થઈને રહીએ.. ટાગોર ના શબ્દો માં એ ઇચ્છુ કે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.krupmusic.com/i-love-you-re-mari-savaar/", "date_download": "2020-09-20T22:13:04Z", "digest": "sha1:QL4QELZMAYNPZ7XEN2GMTTXPCAKL4EA2", "length": 7375, "nlines": 201, "source_domain": "www.krupmusic.com", "title": "I Love You Re Mari Savaar Lyrics |આઈ લવ યુ રે મારી સવાર |Love Ni Bhavai - KrupMusic", "raw_content": "\nકોફીની અરોમામાંથી કિરણોના સોનામાંથી\nનવી નવી આવે સવારો\nધીમે ધીમે આંખ ખોલે\nભીની ભીની પ્યારી સવારો,\nકે મસ્તીનાં ગીત બધાં\nવાગે છે આજે મનમાં,\nસા રે ગ મ પ\nસૂર બધા બોલાવે જો.\nહે જાગો રે જાગો રે જાગી,\nઝૂમો રે ઘૂમો રે આવી,\nઉડો રે ઉડો આકાશે\nનાચીને કૂદીને ચૂમી લેજો રે લેજો વ્હાલી સવાર,\nઆઈ લવ યુ રે મારી સવાર,\nઆઈ લવ યુ રે મારી સવાર.\nઆઈ લવ યુ રે લવ યુ,\nઆઈ લવ યુ રે મારી સવાર.\nજાગો જાગો જાગો જાગો\nજાગો જાગો જાગો જાગો\nજાગો જાગો જાગો જાગો\nભાગો ભાગો ભાગો ભાગો\nભાગો ભાગો ભાગો ભાગો\nભાગો ભાગો ભાગો ભાગો\nહસ્લીંગ ને બસ્લીંગ આ કેવો દિવસ,\nટ્રાફિકમાં જામે જામ છે બસ,\nઓ હીરો જરા આઘો તો ખસ,\nબેટા વેઈટિંગમાં મને નથી કોઈ રસ.\nથોડી બસ ભારી છે,\nઆપણી પણ તૈયારી છે,\nરાખ તું કોઈ ફાંકો નહીં,\nહા બધી છે ખબર,\nમંજિલ પર છે આ નજર,\nકામે લાગો બસ વાતો નહીં,\nકાલે કરીશું જો કોઈ,\nબાકી છે મીઠી તકરાર,\nઆજે બે ઘડી રહેવા દે આ સવાર…\nહે જાગો રે જાગો રે જાગી,\nઝૂમો રે ઘૂમો રે આવી,\nઉડો રે ઉડો આકાશે\nનાચીને કૂદીને ચૂમી લેજો રે લેજો વ્હાલી સવાર,\nઆઈ લવ યુ રે મારી સવાર,\nઆઈ લવ યુ રે લવ યુ\nઆઈ લવ યુ રે મારી સવાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BF*/", "date_download": "2020-09-20T21:20:49Z", "digest": "sha1:XQWRVSJZV4AZ3GMNRRKIXVGKFZTK7YHL", "length": 18774, "nlines": 268, "source_domain": "www.gujaratilexicon.com", "title": "રાશિ - Gujarati to Gujarati meaning, રાશિ ગુજરાતી વ્યાખ્યા - Gujaratilexicon", "raw_content": "\nસમૂહ, જથ્થો, ‘ક્વૉન્ટિટી’ (પો○ગો○) (૨) ઢગલો. (૩) ભંડોળ. (૪) સ્ત્રી○ ગણિતનો તે તે આંકડો કે રકમ. (ગ.) (૫) પ્રમાણ માંઢવાની રીત (ત્ર.) (૬) આકાશમાંના ક્રાંતિવૃત્તના બાર સરખા ભાગ (દરેક ૩૦ અંશ)માંનો તારાસમૂહ (સવા બે નક્ષત્રનો એક ભાગ થાય છે), જેવો કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્રિક, ધન, મકર, કુંભ અને મીન. (સૂર્ય આખા રાશિચક્રમાં એક વાર દેખાવા ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ લે છે.) (ખગોળ.)\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nસમૂહ, જથ્થો, ‘ક્વૉન્ટિટી’ (પો○ગો○) (૨) ઢગલો. (૩) ભંડોળ. (૪) સ્ત્રી○ ગણિતનો તે તે આંકડો કે રકમ. (ગ.) (૫) પ્રમાણ માંઢવાની રીત (ત્ર.) (૬) આકાશમાંના ક્રાંતિવૃત્તના બાર સરખા ભાગ (દરેક ૩૦ અંશ)માંનો તારાસમૂહ (સવા બે નક્ષત્રનો એક ભાગ થાય છે), જેવો કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્રિક, ધન, મકર, કુંભ અને મીન. (સૂર્ય આખા રાશિચક્રમાં એક વાર દેખાવા ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ લે છે.) (ખગોળ.)\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nઢગલો (2) ગણિતનો આંકડો\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\n( ગણિત ) કોઈપણ બૈજિક પદીનો વધતા અથવા ઓછાના ચિહ્નથી જોડાયેલ દરેક ભાગ.\nગણિતનો આંકડો; સંખ્યા; રકમ; જમા; `અમાઉંટ`.\nઢગલો; ઢગ; જથ્થો; સમૂહ.\nબાર સૂચક સાંકેતિક શબ્દ. કેમકે, વાસ્તવિક રીતે રાશિ બાર હોય છે.\nમહુડાંનો ઓછા કસવાળો દારૂ. ખાસ કરીને ૬૦°ના દારૂ માટે કહેવાય છે. રાનીપરજ લોકોમાં આ પ્રમાણે બોલાય છે.\nલકુલેશ પંથના આચાર્યો કે જેઓ યોગાદિ વિદ્યાઓમાં પ્રવીણ હોય તેઓના નામને છેડે લગાડાતો એક શબ્દ. જેમકે, ધર્મરાશિ, વીરભદ્રરાશિ વગેરે.\nએક હજાર ચોવીસ રૂપિયાભારનું વજન.\nચાર આઢકનો એક દ્રોણ ( ૧૦૨૪ રૂપિયાભાર. ) તેનાં કલશ, નલ્વણ, અર્પણ, ઉન્માન, ઘટ અને રાશિ વગેરે નામો છે. – યોગચિંતામણિ\n( જ્યોતિષ ) ક્રાંતિવૃત્તિના બાર માંહેનો એક ભાગ; તારાપુંજ; સવા બે નક્ષત્રનો ભાગ; નક્ષત્રના બાર માંહેનું પ્રત્યેક ઝૂમખું; તારાઓનો અમુક સમૂહ; ભગણ. સૂર્યની દેખીતી ગતિના બાર માસ ઉપરથી ક્રાંતિવૃત્તના બાર સરખા ભાગ પાડેલા છે. તે દરેક ભાગ ૩૦ અંશનો છે. તેને બાર રાશિ કહેવાય છે. આ રાશિઓનાં નામ સેમેટિક લોક�� પાસેથી આર્યોએ લીધાં હોવાનું મનાય છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ર્વિક, ધન, મકર, કુંભ અને મીન એમ બાર રાશિ છે. રાશિનાં નામ કેમ પડ્યાં તે ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ તારાઓનાં જાણીતી વસ્તુ કે પ્રાણીનાં નામ આપ્યાં હોય એમ મનાય છે. જેમકે, વૃશ્ર્વિકનો આકાર વીંછીના જેવો, મીનનો આકાર માછલી જેવો, મૃગશીર્ષનો આકાર હરણીના માથા જેવો દેખાય છે. તે પ્રમાણે તેમનાં નામ આપ્યાં છે. બીજા મત પ્રમાણે એ નામો ઋતુને અનુસરીને અપાયાં હોય એમ મનાય છે. વસંત ઋતુની રાશિનાં નામ મેષ, વૃષભ અને મિથુન છે. એ ત્રણે રાશિ એમ સૂચવે છે કે, ઢોર આ ઋતુમાં બચ્ચાંઓને જન્મ આપે છે. કર્ક એવો સમય દર્શાવે છે કે, સૂર્ય વિષુવવૃત્ત તરફ પાછો જાય છે. કેમકે, કરચલાની ગતિ પણ આવા સૂર્યની માફક પાછળપાછળ હોય છે. સિંહ રાશિ ઉનાળાના પ્રખર સૂર્યનું ભાન કરાવે છે. કન્યા રાશિ પાકની કાપણીનો સમય સૂચવે છે. તુલા રાશિ દિવસ અને રાત્રિ સરખાં હોય એવો સમય બતાવે છે. વૃશ્ર્વિક રાશિમાં પેટે ચાલનારાં પ્રાણીઓને ઘમો ઉપદ્રવ હોય તેમ બતાવે છે. ધન રાશિ શિકાર કરવાનો અનુકૂળ સમય દર્શાવે છે. કુંભ રાશિ શિયાળાની વર્ષાઋતુ બતાવે છે. મીન રાશિ માછલાંનો શિકાર કરવાની યોગ્ય ઋતુ બતાવે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જતાં સૂર્યનાં લગભગ એક મહિનો લાગે છે. બાર રાશિમાં સત્તાવીશ નક્ષત્રો સમાયેલાં છે. તે હિસાબે એક રાશિમાં સવા બે નક્ષત્ર આવે. નક્ષત્રના ચાર ભાગને ચાર પાયા અગર ચરણ પણ કહે છે. દરેક રાશિમાં ક્યાં ક્યાં નક્ષત્રો આવે છે તે આ પ્રમાણે છે.\nત્રીશ અંશ જેટલું ગતિ માપવા માટે વપરાતું માન; વલયનો બારમો બાગ. શિલ્પશાસ્ત્રમાં લખે છે કે: @[email protected]\n( ગણિત ) પ્રમાણ માંડવાની રીત. જેમકે, ત્રિરાશિ, પંચરાશિ વગેરે.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સ���ખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=149&catid=3", "date_download": "2020-09-20T20:17:31Z", "digest": "sha1:A7GXBBFMU4TKUHIKSMKLSA5G4L6PJQW3", "length": 6464, "nlines": 101, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nહું Rikooo ગમે 3 વર્ષ 5 મહિના પહેલા #546\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nઘણા બધાં ડાઉનલોડ્સ પસંદ કરવા માટે, ડેટાબેસને અપડેટ થતાં રહેવાનું જોવા માંગશે, ખાસ કરીને દૃશ્યાવલિ ત્યાં હજી સુધી કરવામાં આવી નથી, સિવાય કે, મેં કીવ એરપોર્ટ જોયેલી કેટલીક નવી બાબતો સિવાય અને બિગ બેન્ડ પાર્ટ્સ 1 અને 2 માટેનાં અપડેટ્સ. ... પણ હું સીઆરજે -700 ને બદલે વધુ સીઆરજે -900 વિમાનો જોવા માંગુ છું તેમ જ 700 વર્ઝન એ મારા ઉડાન માટેનું એક પ્રિય વિમાન છે ...\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nસમય પાનું બનાવવા માટે: 0.151 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=421&catid=6", "date_download": "2020-09-20T19:30:52Z", "digest": "sha1:MIS3T5MDSJHLIRPKFL25UHFEW27MO5V6", "length": 7418, "nlines": 128, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nએફએસ 2004 - ફ્લાઇટની સદી\nવાયરસ ચેતવણી 1 વર્ષ 10 મહિના પહેલા #1249\nઆભાર પ્રાપ્ત થઈ છે: 1\nમને પહેલો જ મળ્યો છે.\nકોઈ ડાઉનલોડ કરી અને ડબલ ચેક કરી શકે છે\nનીચેના વપરાશકર્તા (ઓ) જણાવ્યું હતું કે આભાર: ચેસ્ટરફિલ્ડ_આંગલર\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nવાયરસ ચેતવણી 1 વર્ષ 10 મહિના પહેલા #1275\nઆભાર પ્રાપ્ત થઈ છે: 33\nડબલ ચકાસાયેલ, વાયરસ નથી.\nએરિક - સામાન્ય સંચાલક - હંમેશા મદદ કરવા માટે ખુશ\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nવાયરસ ચેતવણી 1 વર્ષ 10 મહિના પહેલા #1291\nઆભાર પ્રાપ્ત થઈ છે: 1\nમને નથી લાગતું કે તે હોઈ શકે છે.\nપ્લોન્કા કરતાં સુરક્ષિત રહેવા માટે વધુ સારું\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nએફએસ 2004 - ફ્લાઇટની સદી\nસમય પાનું બનાવવા માટે: 0.217 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/downloads/viewdownload/29/225", "date_download": "2020-09-20T21:01:50Z", "digest": "sha1:S64DZREH3JK43EV7SGAEDK4AMD7OQFR5", "length": 11915, "nlines": 142, "source_domain": "www.rikoooo.com", "title": "ડાઉનલોડ DeHavilland ડીએચસી 7 વીસી આધારિત પેસેન્જર આવૃત્તિ FS2004 - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nઝાંખી તમામ ડાઉનલોડ - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - એરક્રાફ્ટના આખા ફ્લીટ - - ઓલ્ડ વિમાન - - ફાઇટર - - Antonov - - ટ્યુપોલેવ - - Socata - - હોકર બીચક્રાફ્ટ - - મેકડોનેલ ડગ્લાસ - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સીપ્લેન - - લોકહીડ માર્ટિન - - Patrouille ડી ફ્રાન્સ - - ડી હેવિલ્લાન્ડ - - એમ્બ્રેર - - સેસના - - ઉત્તર અમેરિકન એવિયેશન - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ATR - - ગ્રુમેન - - પાઇલેટસ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - વિવિધ હેલિકોપ્ટર - - Eurocopter - - બેલ એરક્રાફ્ટ કોર્પોરેશન - - Piasecki PHC - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - એરપોર્ટ - વિવિધ - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ - - ફેરફાર - સાધનો ફ્લાઇટ સિમ્યુલેટર 2004 - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - - આખા એર ફ્રાન્સ ફ્લીટ - - Patrouille ડી ફ્રાન્સ - - ઉત્તર અમેરિકન એવિયેશન - - લોકહીડ માર્ટિન - - ડી હેવિલ્લાન્ડ - - હોકર બીચક્રાફ્ટ - - એમ્બ્રેર - - સીપ્લેન - - ઓલ્ડ વિમાન - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સેસના - - રશિયન ફાઇટર - - ફ્રેન્ચ ફાઇટર - - વિવિધ ફાઇટર - - Antonov - - ATR - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ટ્યુપોલેવ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - પાઇલેટસ - - Autres - - Eurocopter - - બેલ એરક્રાફ્ટ કોર્પોરેશન - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - વિવિધ દૃશ્યાવલિ - વિવિધ - - ફેરફાર - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ ખાસ X-Plane 10 - - વિવિધ - વિવિધ - - ફાઇટર - - વિવિધ વિમાનો - X-Plane 9 વિમાન - - એરબસ - - ઓલ્ડ વિમાન - - વિવિધ વિમાનો - હેલિકોપ્ટર કોયડા મફત\nDeHavilland ડીએચસી 7 વીસી આધારિત પેસેન્જર આવૃત્તિ FS2004\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર 2004\nમિલ્ટન Shupe, સ્કોટ થોમસ, જોઆઓ પાઝ, અને પુત્રો દ આરોન કપટ\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nજીમેક્સમાં મોડેલિસ્ડ તે એક અધિકૃત કાળો મોતી છે. આ add-on havs તેની ઓછામાં ઓછી વિગતો સાથે પૂર્ણ કરવા લાવવામાં આવ્યા છે. ભવ્ય વર્ચ્યુઅલ કોકપીટવાળી 3 ડી કેબિન સંપૂર્ણ રીતે કાર્યરત છે.\nસૌથી નોંધપાત્ર લક્ષણો છે: અનેક એનિમેટેડ ભાગો, લાઇટ, બોર્ડિંગ સીડી, પૂંછડી બમ્પર, એક્સેસરીઝ, વર્ચ્યુઅલ કોકપિટ સાથે સેવા અને પેસેન્જર બહાર નીકળે છે. નાઇસ લેન્ડિંગ ગિઅર કીનેમેટીક (Chocks શોષક), ટેક્સી રિવર્સ, અને વાસ્તવિક STOL ફ્લાઈટ ગતિશીલતા 6real પાઇ��ોટ્સ, ઉત્કૃષ્ટ સાઉન્ડ ફાઇલો અને તેથી પર દ્વારા પરીક્ષણ ...\nઆ ફ્રિવેર એક ટોચ ગુણવત્તા છે: એક જ સમયે તે ચકાસવા.\nબે દેખાવ સેટ સમાવેશ થાય છે.\nસાવધાન, આ ઉડાન માર્ગદર્શિકા અને બધી માહિતી જારી શીટ વાંચી કૃપા કરીને.\nDeHavilland કેનેડા ડીએચસી-7, તરીકે પણ ઓળખાય છે ડૅશ 7 ટૂંકા લો અને ઉતરાણ નાગરિક કોમ્યુટર ચાર turboprop (પીડબલ્યુ PT6) દ્વારા સંચાલિત છે. કાર્યક્રમ 1975 ઉત્પાદક ડી હેવિલ્લાન્ડ કેનેડા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને 1988 સુધી ઉત્પાદન માં કરવામાં આવી હતી. જ્યારે બોઇંગ કંપની 111 વિમાન ખરીદ્યું બિલ્ટ કરી દેવામાં આવી છે. તે ખરેખર બજારમાં મળ્યા ન હતી, પરંતુ પાછળથી ડૅશ 8 વિકાસ માટે તરીકે સેવા આપી હતી. (સોર્સ વિકિપીડિયા)\nલેખક: મિલ્ટન Shupe, સ્કોટ થોમસ, જોઆઓ પાઝ, અને પુત્રો દ આરોન કપટ\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર 2004\nમિલ્ટન Shupe, સ્કોટ થોમસ, જોઆઓ પાઝ, અને પુત્રો દ આરોન કપટ\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nDeHavilland ડીએચસી 7 વીસી આધારિત પેસેન્જર આવૃત્તિ FS2004\nદે હેવિલેન્ડ DH-80A Puss મોથ FS2004\nડીએચસી-6 લાંબા નાક હાવાઇયન આંતરરાષ્ટ્રીય FS2004\nડી હેવિલ્લાન્ડ કેનેડા ડીએચસી-1 ચિપમન્ક FS2004\nકોનકોર્ડ હિસ્ટોરિકલ પેક FSX & P3D\nએડ્લી ઑપ્ટિકા FSX & P3D\nડેટાબેસ રેકોર્ડ મળ્યો નથી. સામગ્રી એક્સેસ આઇટમ આઈડી પર બે વાર તપાસો\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-ahmedabad-domestic-violence-husband-beats-wife-covid-19-kp-1009488.html", "date_download": "2020-09-20T20:41:45Z", "digest": "sha1:7AYQRV5MCQMHY4VTWD4FJ5TMUVCDBBGO", "length": 23398, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad Domestic violence husband beats wife covid 19– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : કોરોનાના કહેરમાં પત્નીએ કપડાં, હાથપગ ધોવાનું કહેતા પતિએ છૂટું કૂકર માર્યું માથામાં અને...\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ : કોરોનાના કહેરમાં પત્નીએ કપડાં, હાથપગ ધોવાનું કહેતા પતિએ છૂટું કૂકર માર્યું માથામાં અને...\nકોરોનાનો કહેર ચાલતો હોવાથી બહારથી આવેલા પતિને કપડા અને હાથ પગ ધોવાનું કહેતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને કુકરનુ ઢાંકણું મારી દીધું.\nઅમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં પતિ પત્ની (husband wife) વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. કોરોનાનો કહેર ચાલતો હોવાથી બહારથી આવેલા પતિને કપડા અને હાથ પગ ધોવાનું કહેતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને કુકરનુ ઢાંકણું મારી દીધું.\nનિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, એસએસબી ફોર્સમાં નોકરી કરતા તેનો પતિ જ્યારે પણ રજા પરથી ઘરે આવે ત્યારે તેના સાસુની ચડામણીને કારણે તેને નાની નાની બાબતોમાં મારઝૂડ કરે છે.\nઆ પણ વાંચો - સાવધાન : અમદાવાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાવાળો ઘરનાં લોકરમાંથી પરિવારની હાજરીમાં જ ચોરી ગયો લાખો રૂપિયા\n10 મી ઓગસ્ટના દિવસે તેનો પતિ બહારથી ઘરે આવ્યા તે સમયે કોરનાના કહેરના કારણે ફરિયાદી પત્નીએ તેના પતિને કપડા તેમજ હાથપગ ધોવા માટે કહ્યું હતું. જોકે, આ દરમિયાન ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા તેણે રસોડામાંથી કુકરનું ઢાંકણું લઈ આવીને ફરિયાદીને માથામાં માર્યું હતું.\nઆ પણ જુઓ -\nજોકે ફરિયાદીને માથાના ભાગમા ઈજા પહોંચી હોવા છતાં તેના પતિ એ તેને ઘરની બહાર મોકલેલ નહિ. પરંતુ આજે તેમના પતિ નાહવા મટે ગયા તે દરમિયાન ફરિયાદી એ તેમના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસે હાલમાં મહિલાની ફરિયાદ નોંધી ને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.\nઆ પણ વાંચો - બેંગલુરુમાં આપત્તિજનક પોસ્ટને લઈ ભડકી હિંસા, ફાયરિંગમાં 2 લોકોનાં મોત, 60 ઘાયલS\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્ય��એ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅમદાવાદ : કોરોનાના કહેરમાં પત્નીએ કપડાં, હાથપગ ધોવાનું કહેતા પતિએ છૂટું કૂકર માર્યું માથામાં અને...\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.krupmusic.com/aavyo-prabhu-tare-dwar/", "date_download": "2020-09-20T20:28:31Z", "digest": "sha1:7Q4BCJDM55U2YKPYYFB5JZM2C6SU7SJB", "length": 6108, "nlines": 152, "source_domain": "www.krupmusic.com", "title": "Aavyo Prabhu Tare Dwar Lyrics |આવ્યો પ્રભુ તારે દ્વાર|Stavan Sangrah Vol 1 - KrupMusic", "raw_content": "\nઆવ્યો પ્રભુ તારે દ્વાર મારે જવું સામે પાર\nહું છું દિન ને અનાત\nમારે આવું છે સનાથ મારી લાજ રાખજો\nઆવ્યો પ્રભુ તારે દ્વાર\nસ્વાર્થ ભરેલો આ સભડો સંસાર એમાં નથી કઈ સાર(૨)\nછે દુખો અપ્રમ પાર\nતમે દુનિયા ના નાથ મારી જાલી લેજો હાથ\nહું છું દિન ને અનાત મારે આવું છે સનાથ\nઆવ્યો પ્રભુ તારે દ્વાર\nઅજ્ઞાની આ બાળ તારો કરે છે પોકાર મારા જીવન આધાર(૨)\nઓ જગ ના તારણહાર\nઆ જીવન બને મહાન\nમને આપો એવું જ્ઞાન\nહું છું દિન ને અનાત મારે આવું છે સનાથ\nઆવ્યો પ્રભુ તારે દ્વાર…\nમુક્કી રૂપી મહેલ માં બિરાજી રહ્યા આપ જ્યાં છે આનંદ અમાપ(૨)\nજ્યાં નથી કોઈ સંતાપ\nજય માંગે તારી પાસ મારે હૈયે કરજો આસ\nહું છું દિન ને અનાત રાત મારે આવું છે સનાથ\nઆવ્યો પ્રભુ તારે દ્વાર મારે જવું સામે પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/03/20/%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/", "date_download": "2020-09-20T19:32:53Z", "digest": "sha1:E37RXKO5WJLM63I4UXJE6WO3P3NPERPC", "length": 2373, "nlines": 72, "source_domain": "www.vasantiful.com", "title": "સુનામી – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nધસડી ગઇ ઘણું સાથે\nકાટમાળ નીચે દટાયેલા સપના\nને મારે સચવવાનું ઘણું\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nસ્પર્શી જાય એવી સન્વેદના\nસુંદર સ્પર્શી જાય એવી રચના\nસુનામી સમયની….એક શબ્દમાં ઘણું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/tag/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/", "date_download": "2020-09-20T21:16:20Z", "digest": "sha1:4F4ZWPRWXYAOBTQNRS45NQJ37GXKTSG4", "length": 2858, "nlines": 34, "source_domain": "www.vasantiful.com", "title": "બાળક એક ગીત – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nTag: બાળક એક ગીત\nબાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ\nબાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ\nપ્રિય જૈત્ર, હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત. ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી…\nContinue readingબાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ\nબાળક એક ગીત ૨.૧૨ – પ્રેરણા\nદિકરા જૈત્ર, મોટા જ નાનાને શિખવાડી શકે એવું કોણે કહ્યું, ક્યારેક નાના પણ મોટઓને ઘણું શીખવી જાય છે. મેં ખાસ્સા વીસ (૨૦) વર્ષ પછી, જૂન મહિનામાં ટુ-વ્હીલર ચલાવવાનું શરું કર્યુ. નજીક નજીકમાં જઈ કામ પતાવી શકાય બસ એટલો જ આશય. દરરોજ પ્રેક્ટિસ કરવાની અને જાતને ટપારવાની કે આમ કરતાં જ…\nContinue readingબાળક એક ગીત ૨.૧૨ – પ્રેરણા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swahililexicon.com/conversation/id/139/168", "date_download": "2020-09-20T19:25:16Z", "digest": "sha1:OOPGCL4UFTVBUQNLV32MDCCQLFZZ4S24", "length": 1403, "nlines": 25, "source_domain": "www.swahililexicon.com", "title": "Gujarati to Swahili Conversation | Online Swahili to Gujarati Dictionary | Online Dictionary | Free Dictionary by Gujaratilexicon", "raw_content": "\nવાચુકુઝી વાટાઇનુઆ મીઝીગો ના વાટાલેટા હાપા\nવિદ્યાર્થીઓ વાંચે છે વાના ફુન્ઝી વાનાસોમા\nવિભાએ અનુજાને લાકડીથી મારી વિભા આલીમ્પીગા અનુજા કવા ફીમ્બો\nસગડી ઓલવી નાખ ઝીમા જીકો\nસગડી સળગાવ વાશા જીકો\nસરોજ બત્તી સળગાવશે સરોજ આટાવાશા ટા\nસામાન અહીં મૂક વેકા મીઝીગો હાપા\nસામાન ક્યાં તપાસે છે\nસામાન બહાર કાઢ ટોઆ મ્ઝીગો ન્જે\nસામાન બહાર લઈ જા ચુકુઆ મીઝીગો ન્જે\nસારા ખબર છે હબ��રી ન્જેમા\nસારાં ઝાડ મીટી મીઝુરી\nસારી જગા મ હાલી પાઝુરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat-is-also-in-the-top-three-in-the-country-in-the-number-of-deaths-due-to-heavy-rains-gujarati-news/", "date_download": "2020-09-20T19:32:11Z", "digest": "sha1:C2EI7MQHMECHDHF7WIVCX6E4FFJX4T56", "length": 12955, "nlines": 181, "source_domain": "www.gstv.in", "title": "કોરોના બાદ અતિવૃષ્ટિમાં મોતના આંકમાં પણ ગુજરાત દેશમાં ટોપ થ્રીમાં, સરકાર અધિકારીઓને ભરોસે - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકોરોના બાદ અતિવૃષ્ટિમાં મોતના આંકમાં પણ ગુજરાત દેશમાં ટોપ થ્રીમાં, સરકાર અધિકારીઓને ભરોસે\nકોરોના બાદ અતિવૃષ્ટિમાં મોતના આંકમાં પણ ગુજરાત દેશમાં ટોપ થ્રીમાં, સરકાર અધિકારીઓને ભરોસે\nગુજરાતમાં એક તરફ કોરોના કેર વર્તાવી રહ્યો છે અને દરરોજ અનેક લોકોના તેનાથી મૃત્યુ થઇ રહ્યા છે. બીજી તરફ આ વખતે ભારે વરસાદે પણ ૧૯૦ વ્યક્તિનો ભોગ લઇ લીધો છે. ચોમાસાની સિઝનમાં આ વખતે ૪૧.૩૮ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૨૬.૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને અનેક જિલ્લાઓ હાલ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. આ વખતે ભારે વરસાદથી દેશના જે રાજ્યમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત બીજા સ્થાને છે. આ ઉપરાંત ભારે વરસાદથી ગુજરાતમાં ૮૯૭ ગાય-ભેંસે પણ જીવ ગુમાવ્યો છે. હાલમાં રૂપાણી સરકાર અધિકારીઓના ભરોસે ચાલી રહી છે.\nચોમાસાની સિઝનમાં આ વખતે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ ૨૫૮ વ્યક્તિના મૃત્ય થયા છે જ્યારે ગુજરાત-મહારાષ્ટ્ર ૧૯૦ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. સમગ્ર દેશમાં ચોમાસાની સિઝનમાં ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૧૫૦૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં આ વખતે ભારે વરસાદથી ૧૯૦થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેવું સતત બીજા વર્ષે બન્યું છે. અગાઉ ગત વર્ષે ૧૯૫ વ્યક્તિના વરસાદથી મૃત્યુ થયા હતા. આમ, ગુજરાતમાંથી બે વર્ષમાં ૨૮૫ વ્યક્તિના ભારે વરસાદથી જીવ ગુમાવી ચૂક્યા છે.\nગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૮૯૭ જ્��ારે ગત વર્ષે ૮૪૭ ગાય-ભેંસના મૃત્યુ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે ગાય-ભેંસના મૃત્યના પ્રમાણમાં વધારો થયો છે.ચોમાસાની સિઝનમાં આ વખતે જે રાજ્યમાં સૌથી વધુ ગાય-ભેંસના મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ૧૨૯૦, અરૃણાચલ પ્રદેશમાંથી ૧૧૫૮ના મૃત્યુ થયા છે.\nગુજરાતમાં ભારે વરસાદથી આ વખતે ૬૬૧૨ જ્યારે ગત વર્ષે ૫૩૧૮ ઘર-ઝુંપડપટ્ટીને નુકસાન થયું હતું. જોકે, ગુજરાતમાં આ વખતે પાકને કેટલું નુકસાન થયું છે તેના અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન ૧૪ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તેમના દ્વારા ૨૯૮ વ્યક્તિને ઉગારવામાં આવ્યા હતા જ્યારે ૩૫ને સલામત સ્થળે ખસેડાયા હતા. કુલ ૩૬ પ્રાણીઓને બચવાયા હતા અને ૪૨ને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. ગુજરાતમાં ભારે વરસાદથી થતાં મૃત્યુઆંકમાં છેલ્લા બે વર્ષથી વધારો થઇ રહ્યો છે. અગાઉ ૨૦૧૬-૧૭માં ૮૫, ૨૦૧૮-૧૮માં ૨૨૯ વ્યક્તિના મૃત્યુ થયા હતા.\nચોમાસામાં આ વખતે ભારે વરસાદથી કયા રાજ્યમાં વધુ મૃત્યુ\nરાજ્ય – વ્યક્તિના મોત\nપશ્ચિમ બંગાળ – ૨૫૮\nમધ્ય પ્રદેશ – ૧૯૦\nજમ્મુ કાશ્મીર – ૫૮\nદેશમાં કુલ – ૧૫૦૩\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nમોદી સરકારના આદેશને પણ નહીં ગણકારે રૂપાણી, રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી નહીં ખુલે શાળાઓ\nલેક્ચરરની નોકરી છોડીને બની ગયો ખેડૂત, માટીમાં નહી પાણીમાં ઉગાડે છે શાકભાજી\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધા��ે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-2020-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0", "date_download": "2020-09-20T19:57:37Z", "digest": "sha1:5EMSIRRUI6Q7ARPM6J627ELOYTRCWMNB", "length": 10332, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Gujarat સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે\nસ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે\nસ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં ગુજરાતના સુરત શહેરે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે.\nછેલ્લા બેવર્ષથી 14માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગમાં ઘણો સુધારો થયો છે. તો આ યાદીમાં સતત ચોથી વખત મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ ક્રમાંકે રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામ જાહેર થઈ ગયા છે.\nદેશભરમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે પહેલા ક્રમે ઇન્દોર શહેર આવ્યું છે. જ્યારે નવી મુંબઈ દેશમાં ત્રીજા નંબરે આવ્યું છે. નોંધનીય છે કે, સુરત 14માં ક્રમાંક પરથી સીધા બીજા ક્રમે આવ્યું છે.\nભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત ચોથી વખત નંબર વન બન્યું છે. સુરત બીજા નંબરે આવતાં સુરતવાસીઓ માટે ખુશીની લાગણી ફરી વળી છે.\nશહેરનો બીજો ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.\nમિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌરને કુલ 6000 માર્કસમાંથી 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.\nThe post સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે appeared first on Gujju Media.\nPrevious articleસુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન\nNext articleબંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી\nબંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ \nરાજ્યમાં ભારે વરસાદથી 195 માર્ગો બંધ, રસ્તાઓ બંધ થતા એસટીની ટ્રીપો કરાઇ રદ\nટિકટોક બંધ થતાં આ ભારતીય એપને એક જ દિવસમાં લાખો લોકોએ...\nદરેક વ્યક્તિની સામે સ્ત્રીઓને આકર્ષિત કરવાનું આ રહસ્ય\nભારતમાં સ્વદેશી વેક્સિન પર મળ્યા સારા સમાચાર,સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ...\nશ્રીદેવી ધ ઇટરનલ સ્ક્રીન ગોડેસ કરવામાં આવી રજૂ\nહવે ઘેરબેઠાં બનાવો દહીં-નારિયેળની ચટણી\nઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના...\nમુંબઈ પોલીસે નોંધ્યું સંજય લીલા ભણસાલીનું નિવેદન,સંજય લીલા ભણસાલીએ કર્યાં ચોંકાવનારા...\nલસણ-સૂકાં લાલ મરચામાંથી બનાવો ચટાકેદાર ચટણી,જાણો આ ટેસ્ટી ચટણી બનાવવાની રીત\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nબંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં...\nકોરોના વાયરસના કારણે રાજ્યમાં ટુરિઝમ ઉદ્યોગને પડ્યો કરોડોનો ફટકો,ટ્રાવેલ્સ એજન્સી-હોટેલો બંધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/rajpipla-19/", "date_download": "2020-09-20T19:54:43Z", "digest": "sha1:52YL72LMUQBDPJ5YXXLIODPPYFDD6OOK", "length": 10703, "nlines": 82, "source_domain": "livecrimenews.com", "title": "રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nરાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી\nરાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી\nભ્રષ્ટાચાર નાબૂદી માટે વિશેષ લોકજાગૃત્તિની સાથોસાથ સૌ કોઇને સંકલ્પબધ્ધ\nથવા કરાયેલું આહવાન: સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે લેવાયાં સામૂહિક શપથ\nઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના એ.સી.બી. નિયામક તથા વડોદરા એ.સી.બી. એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ આજે રાજપ���પલામાં એમ.આર.આર્ટસ સાયન્સ કોલેજ ખાતે નર્મદા જિલ્લા લાંચ રુશવત વિરોધી પોલીસ ઇન્સ્પેટરની કચેરી દ્વારા લોકજાગૃત્તિના યોજાયેલા વિશેષ કાર્યક્રમને રાજપીપલાના સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ, મદદનીશ સરકારી વકીલ પી.એચ.પરમાર, બાર એસોશીએશનના પ્રમુખ વંદનાબેન ભટૃ, સુરજબા.આર.મહિડા કન્યા વિનય હાઇસ્કૂલના આચાર્ય\nજતીનભાઇ વસાવા, સામાજિક કાર્યકર વિજયભાઇ રામી, કોલેજના આચાર્ય ડૅા. શૈલેન્દ્રસિંહ માંગરોલા, પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.પટેલ અને બી.ડી.રાઠવા તેમજ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.\nઆજે રાજપીપલાનીઆ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વિકાસમાં અવરોધરૂપ ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા સત્ય અને અહિંસાના માર્ગે મહાસંગ્રામની જરૂરીયાત પર ભાર મૂકી વિશેષ લોકજાગૃત્તિ કેળવવાની હિમાયત કરી હતી.\nકોઇપણ કામ માટે લાંચ આપવી અને લાંચ લેવી એ બન્ને કાયદા હેઠળ ગુન્હો બને છે તેમજ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને ગુનેગાર હોય છે. આ સંદેશો વ્યાપક રીતે પ્રજા-જનસમુદાય સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ પ્રચાર-પ્રસારનું શ્રેષ્ઠ માધ્યમ છે,\nઆ પ્રસંગે ગુજરાત રાજય લાંચ રુશવત વિરોધી બ્યુરો દ્વારા રાજયભરમાં આ દિશામાં થઇ રહેલી કામગીરીના કેટલાંક કિસ્સાની વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાઇ હતી તેમજ આ અંગેની દસ્તાવેજી શોર્ટ ફિલ્મ પણ દર્શાવી વિદ્યાર્થીઓને જરૂરી સમજણ સાથે માહિતગાર કરાયાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર નિવારણ અંગેના સાહિત્યનું પણ વિતરણ કરાયું હતુ.\nપ્રારંભમાં લાંચ રુશવત વિરોધી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.આર.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આંતરરાષ્ટ્રીય લાંચ રુશવત વિરોધી દિનની ઉજવણીની રૂપરેખા આપી હતી\nઅને દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની સાથે ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે પોતાનું યોગદાન આપવા સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે સામૂહિક શપથ પણ લીધા હતા.\nરિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા\nકેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વવન ખાતે દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રિય લોકનૃત્ય-સંગીત મહોત્સવનું સમાપન\n9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય એન્ટિ-કરપ્શન ડે દિવસ તરીકે ઊજવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A1", "date_download": "2020-09-20T21:15:43Z", "digest": "sha1:M6R3W2ROFWDKJASXPRWZCBGNB2KZ3SLS", "length": 4658, "nlines": 86, "source_domain": "gu.wikipedia.org", "title": "વિનુ માંકડ - વિકિપીડિયા", "raw_content": "\nવિનુ માંકડ (અંગ્રેજી: Vinoo Mankad) (૧૨ એપ્રિલ ૧૯૧૭ – ૨૧ ઓગસ્ટ, ૧૯૭૮) એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.\nએમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હતી. તેમણે ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે બીજાં ૫૨ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય.[૧]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૯:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/trai-new-tariff-order-over-100-tv-channels-may-shutdown-if-these-order-applied-has-been-challenged-by-top-tv-broadcasters-mb-1003565.html", "date_download": "2020-09-20T21:55:49Z", "digest": "sha1:X4NIXUCOXGL42CIABQBEKO627F53MY5N", "length": 26382, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "trai-new-tariff-order-over-100-tv-channels-may-shutdown-if-these-order-applied-has-been-challenged-by-top-tv-broadcasters-mb– News18 Gujarati", "raw_content": "\nજો TRAIએ નવો નિયમ લાગુ કર્યો તો બંધ જઈ જશે 100થી વધુ ચેનલ્સ, જાણો નવો નિયમ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nજો TRAIએ નવો નિયમ લાગુ કર્યો તો બંધ જઈ જશે 100થી વધુ ચેનલ્સ, જાણો નવો નિયમ\nટીવી બ્રોડકાસ્ટરોમાં અત્યારે ચિંતાનો માહોલ, TRAIના આદેશે તેમને મુશ્કેલીમાં મૂકી દીધા\nટીવી બ્રોડકાસ્ટરોમાં અત્યારે ચિંતાનો માહોલ, TRAIના આદેશે તેમને મુશ્કેલીમાં મૂકી દીધા\nનવી દિલ્હીઃ ટીવી બ્રોડકાસ્ટરો (TV Broadcasters)માં હાલમાં ચિંતાનો માહોલ છે. TRAIના એક આદેશે તેમને મુશ્કેલ���માં મૂકી દીધા છે. TRAIએ તેમને નવા ટેરિફ ઓર્ડર (NTO 2.0)ના તાત્કાલિક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. બ્રોડકાસ્ટરોને આશંકા છે કે અચાનક લેવામાં આવેલા આ પગલાથી મોટી સંખ્યામાં સંકટગ્રસ્ત ચેનલ બંધ (TV Channels may shut down) થઈ જશે. સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javdekar)એ મે મહિનામાં આઈબીએફ (IBF)ના સભ્યોની સાથે બેઠક કરી હતી. તેમાં તેઓએ વિશ્વાસ આપ્યો હતો કે એનટીઓ 2.0ને હાલ જાહેર નહીં કરવામાં આવે. તેમ છતાંય આવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે.\nબ્રોડકાસ્ટરોનું કહેવું છે કે NTO 2.0થી તેમની ચેનલના ભાવ નક્કી કરવાની ક્ષમતા પર અસર પડશે. TRAIએ દરેક ચેનલની MRPને મહત્તમ 12 રૂપિયા નક્કી કરી દીધી છે. તેના કારણે ચેનલ બકેટ પર ડિસ્કાઉન્ટની સીમા પણ 33 ટકા નિર્ધારિત કરી દેવામાં આવી છે.\nસ્ટાર અને ડિઝની ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકર અને ઝી એન્ટરટેનમેન્ટના એમડી તથા સીઈઓ પુનીત ગોયન્કાએ ઈટીને અલગ-અલગ જણાવ્યું કે, NTO 2.0ના અમલામાં આવવાથી કેટલાક વર્ષોમાં 100-150 ચેનબલ બંધ થઈ શકે છે. તેઓએ કહ્યું કે નવા ટેરિફ ઓર્ડર હેઠળ જે ચેનલની પહોંચ વધુ નથી, તેને મોનેટાઇઝ નહીં કરી શકાય. તેને પોર્ટફોલિયો બેનિફિટ કે બકેટ એડવાન્ટેજ મળી શકે છે. પહેલાથી જ આવી એક ડઝન ચેનલ છે જે આગામી થોડાક વર્ષોમાં બંધ થવાના આરે છે. TRAIના તાજેતરના પગલાથી 100થી વધુ ચેનલ બંધ થઈ જશે, કારણ કે તેને ચલાવવી આર્થિક રીતે ફાયદારૂપ નહીં રહે.\nઆ પણ વાંચો, બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે\nશંકરે કહ્યું કે, પહોંચ વગર ચેનલ વિજ્ઞાપન નહીં મેળવી શકે. એવામાં ચેનલોની પાસે ઊભા રહેવા માટે સબ્સક્રિપ્શન રેવન્યૂ એકમાત્ર રસ્તો બચે છે. NTOના કારણે તે વધુ કપરું થતું જઈ રહ્યું છે. એવામાં મને લાગે છે કે અમે ઘણી ચેનલો ગુમાવી દઈશું. તેની અસર માત્ર અંગ્રેજી ચેનલો પર જ નહીં પરંતુ ક્ષેત્રીય ચેનલો ઉપર પણ પડશે.\nજો નિયમ લાગુ થશે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશેગોયન્કાએ કહ્યું કે, જો નિયમ લાગુ રહે છે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશે. તેમને કોઈ ચલાવવાનું પસંદ નહીં કરે. TRAIએ પહેલી જાન્યુઆરીએ નવા ટેરિફ ઓર્ડર નોટિફાય કર્યા હતા. તેને ટૉપ ટેલિવિઝન બ્રોડકાસ્ટર, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) અને ફિલ્મ એનડ ટીવી પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે.\nઆ પણ વાંચો, લાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દ��ધું કે શું\nકોર્ટે મામલાની સુનાવણી પૂરી કરીને ચુકાદાને સુનિશ્ચિત કરી દીધો હતો. કોર્ટે બ્રોડકાસ્ટરોને કોઈ અંતરિક રાહત નથી આપી. 24 જુલાઈએ TRAIએ બ્રોડકાસ્ટરોને પોતાના રેફરન્સ ઇન્ટરકનેક્ટ ઓફર (RIO)ને બદલવા માટે કહ્યું છે. તેને તેમના NTO 2.0ની જેમ કરવાનું છે. સાથોસાથ 10 ઓગસ્ટ સુધી તેને પોતાની વેબસાઇટ પર પબ્લિક કરી દેવાનું છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nજો TRAIએ નવો નિયમ લાગુ કર્યો તો બંધ જઈ જશે 100થી વધુ ચેનલ્સ, જાણો નવો નિયમ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://anjarlohanamahajan.com/home/getJob/Mw==", "date_download": "2020-09-20T19:42:42Z", "digest": "sha1:DB7743SHMQ4442DJJF5EQQ7DSNOKYTRT", "length": 3419, "nlines": 58, "source_domain": "anjarlohanamahajan.com", "title": "Job Entry | શ્રી ગાંધીધામ તાલુકા કચ્છી લોહાણા મંચ", "raw_content": "\nશ્રી અંજાર લોહાણા મહાજન\nશ્રી અંજાર લોહાણા મહાજન\nએકતા, બંધુત્વ, સામાજીક સમરસતા, સમાજનો સર્વાગી વિકાસ એ રીતેનાં ચાર મુખ્ય પાયા પર રચાયેલ આ મહાજન સંસ્થાની રચનાનો ઇતિહાસ તો ઘણો જુનો છે, પરંતુ સંસ્થાની કાયદેસર ટ્રસ્ટ તરીકે મુંબઈ પબ્લીક ટ્રસ્ટની જોગવાઈઓ મુજબ નોંધણી ઈ.સ.૧૯૬૧ની સાલમાં તત્કાલીન સમાજ અથ્યક્ષ શ્રી મુરજી પરસોતમભાઈ દક્ષિણીએ કરાવેલ, અને આ ટ્રસ્ટ ચેરીટી કમિશનરશ્રીની કચેરી, કચ્છ પ્રદેશ સમક્ષ રજી. નંબર એ - ૩૭૫થી નોંધણી થવા પામેલ. અંજારએ તાલુકાનું તથા પૂર્વ કચ્છનું વડુ મથક હોવાના કારણે આ જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ સાથે આસપાસના ૨૪ પરગણાનાં ગામોના જ્ઞાતિ મહાજનોપણ જોડાયેલા રહેલા છે, જેમાં લાખાપર, રતનાલ, વરસામેડી, ઝરુ તુણા, ખેડોઇ, કિડાણા વગેરે મુખ્ય છે.\nલોહાણા મહાજન વાડી, સવાસર નાકા, તાલુકા અંજાર - કચ્છ ગુજરાત - ૩૭૦૧૧૦.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/10/26-oct-2019-rashifal-gujarati.html", "date_download": "2020-09-20T21:23:04Z", "digest": "sha1:QWKUEGNFZDDA4RFE7TBD2AEGE4R6IR25", "length": 26522, "nlines": 561, "source_domain": "www.mojemoj.com", "title": "26-Oct-19 દૈનીક રાશિફળ - ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Mojemoj.com 26-Oct-19 દૈનીક રાશિફળ - ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\n26-Oct-19 દૈનીક રાશિફળ – ક્લિક કરીને ��ાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.\nઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.\nજીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્‍ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.\nઆવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.\nનવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ.ધાર્મિક યાત્રાનો યોગ,\nયાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ.\nસામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે.\nનવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા.વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.\nયાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની ���કશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.\nસામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું.\nતમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ.\nવિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ.\nઆ અભિનેત્રી પાસે જે કાર છે તે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ – અધધ આટલી કિંમત\nઆખરે શા માટે દુનિયાથી પોતાની સરનેમ છુપાવે છે બોલીવુડનાં આ સ્ટાર્સ – કારણ જાણીને ચોંકી ન જતા\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/ahmedabad-the-problem-of-four-and-a-half-decades-old-lease-will-be-solved/", "date_download": "2020-09-20T20:25:48Z", "digest": "sha1:DEFWZXROAC4OMAPH4Q7PFIOMBOK6RJ75", "length": 8609, "nlines": 161, "source_domain": "gujarati.netdakiya.com", "title": "અમદાવાદ : સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો આવશે ઉકેલ, CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય – NET DAKIYA", "raw_content": "\nઅમદાવાદ : સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો આવશે ઉકેલ, CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય\nનિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે\nઅમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેરના તમામ ઝોનમાં આવેલી 4 હજારથી વધુ ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉનો, જમીનો તેમજ નિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે.\nઅમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યા CM રૂપાણીએ ઉકેલ આણ્યો છે. અમદાવાદના નિરાશ્રીતોની સમસ્યા ઉકેલાશે અને તેઓ કાયદેસર જમીન-દુકાન ગોડાઉના માલિક બની શકે છે. અત્યારસુધી આ જગ્યાઓ કાતો કબજામાં અથવા તો અસામાજિક તત્વોના નેજા હેઠળ હોવાથી અનેક લોકો પીડિત હતા.\nસાડા ચાર દાયકા-45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળા ના માલિકી હક્ક સાડા ચાર દાયકા-45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક મળશે.\nPrevપાછળશ્રીનગર : પંથા ચૌકમાં સેનાએ 3 આતંકીને ઠાર કર્યા, એક જવાન શહીદ\nઆગળરાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને કર્યો ગોળીબાર, સેનાના JCO શહીદNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2014/05/higher-secondry-bharti.html", "date_download": "2020-09-20T20:35:49Z", "digest": "sha1:BT2M3HS67FXIF3W7G32J2G6CSLCAACMX", "length": 6288, "nlines": 72, "source_domain": "www.pgondaliya.com", "title": "Higher Secondry Bharti- - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nશાળાકીય સર્વગ્રાહી મુલ્યાકન પત્રકો,શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન માર્ગદર્શીકા,ધોરણ-1 થી 8 ની શિક્ષક આવૃતિઓ ઉઘડતા વેકેશનમાં દરેક શાળામાં પહોચી જશે..\nતા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો.\n૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ\n૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ\n૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ\n૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ\n૩) શિક્ષણ સહાયક - અંગ્રેજી માધ્યમ\nસમાચાર..- નિયામક સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ\nમે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..\n* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )\n* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત\n* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.\n* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.\n* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.\n* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.\n* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.\n* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.\n* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,\n* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.\n* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/akshay-kumar-mission-mangal-trailer-/149781.html", "date_download": "2020-09-20T21:07:04Z", "digest": "sha1:6HBGCPKIVJ5RTAA7QAWFF4KDJQ5VOQL4", "length": 2353, "nlines": 37, "source_domain": "navgujaratsamay.com", "title": "મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘મિશન મંગળ’નું ટ્રેલર તમારા રૂંવાડા ઉભા કરી દેશે | નવગુજરાત સમય", "raw_content": "\nમલ્ટિ સ્ટારર ફિલ્મ ‘મિશન મંગળ’નું ટ્રેલર તમારા રૂંવાડા ઉભા કરી દેશે\nમલ્ટિ સ્ટારર ફિલ્મ ‘મિશન મંગળ’નું ટ્રેલર તમારા રૂંવાડા ઉભા કરી દેશે\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહ્રિતિક અને ટાઈગરની અપકમિંગ ફિલ્મ ‘વોર’નું ધમાકેદાર ટીઝર લોન્ચ\nતાપસી અને ભૂમીની ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટીઝર લોન્ચ\nજોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’નું દમદાર ટ્રેલર લોન્ચ\nઅક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘મ���શન મંગળ’નું ટિઝર લોન્ચ\n‘જજમેન્ટલ હૈ ક્યા’નું સોન્ગ ‘ધી વખરા સોન્ગ’ રિલીઝ\nપ્રભાસ અને શ્રદ્ધાની બહુચર્ચિત ફિલ્મ ‘સાહો’નું પહેલું સોન્ગ રિલીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/category/e-papers/page/2/?filter_by=featured", "date_download": "2020-09-20T20:30:58Z", "digest": "sha1:R7376IPIFSC4YE25QLCE5RHRWW3OCFFL", "length": 4950, "nlines": 116, "source_domain": "www.avadhtimes.net", "title": "ઇ-પેપર | Avadhtimes | Page 2", "raw_content": "\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/independence-day-2020-congress-party-statement-on-pm-modi-aatmanirbhar-speech-from-red-fort-vz-1011475.html", "date_download": "2020-09-20T21:51:23Z", "digest": "sha1:S3J37R455QU6WSSBQDQQQY7E5ZGMPEPL", "length": 25252, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "Independence day 2020 Congress Party statement on PM Modi Aatmanirbhar Speech from Red Fort– News18 Gujarati", "raw_content": "\nવડાપ્રધાનને કૉંગ્રેસનો સવાલ - બધુ વેચી રહ્યો છો તો ભારત આત્મનિર્ભર કેવી રીતે બનશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nવડાપ્રધાનને કૉંગ્રેસનો સવાલ - બધુ વેચી રહ્યો છો તો ભારત આત્મનિર્ભર કેવી રીતે બનશે\nર��દીપ સુરજેવાલા (ફાઇલ તસવીર)\n74મા સ્વતંત્રતા પર્વ નિમિતે પીએમ મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રને કરેલા સંબોધનનું કેન્દ્ર બિંદુ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) રહ્યું હતું.\nનવી દિલ્હી : દેશ આજે 74મો સ્વાતંત્રતા દિવસ (Independence Day 2020) ઉજવી રહ્યો છે. આ દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી સંબોધીત કર્યાં હતા. નરેન્દ્ર મોદીના ભાષણનું કેન્દ્ર બિંદુ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) હતું. તેમણે દેશવાસીઓને હાકલ કરી હતી કે તેઓ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આગળ આવે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યુ કે દેશને આત્મનિર્ભર બનાવવો જ પડશે. કૉંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના સંબોધન પર સવાલ ઉઠાવ્યા છે.\nકૉંગ્રેસ પ્રવક્તે રણદીપસિંહ સુરજેવાલા (Congress Leader Randeep Surjewala)એ કહ્યુ કે, \"આત્મનિર્ભર ભારતનો પાયો પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ રાખ્યો હતો. હવે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો એ સવાલ પૂછવો પડશે કે જે સરકાર જાહેર સાહસો વેચી રહી હોય, રેલવે તેમજ એરપોર્ટનું ખાનગીકરણ (Privatization) કરી રહી હોય, તે આ દેશની આઝાદીને સુરક્ષિત રાખી શકશે\nઆ પણ વાંચો : ...તો શું હવે જૂનું સોનું અને દાગીના વેચવા પર GST ચૂકવવો પડશે\nપીટીઆઈ પ્રમાણે સુરજેવાલાએ સવાલ પૂછ્યો કે \"દરેક ભારતીય વિચારી રહ્યો છે કે આઝાદી એટલે શું શું અમારી સરકાર લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે, જનમત અને બહુમતમાં વિશ્વાસ રાખે છે શું અમારી સરકાર લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે, જનમત અને બહુમતમાં વિશ્વાસ રાખે છે આ દેશમાં બોલાવા, વિચારવા, કપડાં પહેરવા અને રોજગારીની આઝાદી છે કે નહીં આ દેશમાં બોલાવા, વિચારવા, કપડાં પહેરવા અને રોજગારીની આઝાદી છે કે નહીં ક્યાંક તેના પર અંકુશ તે નથી મૂકી દેવામાં આવ્યો ને ક્યાંક તેના પર અંકુશ તે નથી મૂકી દેવામાં આવ્યો ને\nઆ પણ વાંચો : લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતી ખાસ સિસ્ટમ, અઢી કિલોમીટર સુધી નિશાન તાકવા સક્ષમ\nપીએમ મોદીએ પોતાના ભાષણાં શું કહ્યું હતુંપારંપારિક કુર્તા-પાયજામાં અને માથે સાફો પહેરીને 86 મિનિટ સુધી સંબોધન કરનારા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ક્યાં સુધી આપણા દેશનો કાચો માલ બહાર જતો રહેશે અને પ્રોડક્ટ બનીને પરત ભારતમાં પરત આવતી રહેશેપારંપારિક કુર્તા-પાયજામાં અને માથે સાફો પહેરીને 86 મિનિટ સુધી સંબોધન કરનારા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ક્યાં સુધી આપણા દેશનો કાચો માલ બહાર જતો રહેશે અને પ્રોડક���ટ બનીને પરત ભારતમાં પરત આવતી રહેશે આને બંધ કરવાની જરૂર છે અને દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. આત્મનિર્ભરનો મતલબ ફક્ત આયાત ઓછી કરવાનો નથી પરંતુ આપણી ક્ષમતા, રચનાત્મકતા અને કૌશલ્યને આગળ વધારવાનો પણ છે.\nકોરોના મહામારી વચ્ચે 130 કરોડ લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો. કોઈએ વિચાર્યું હતું કે દેશમાં ગરીબોના ખાતામાં હજારો કરોડ રૂપિયા સીધા જમા થશે થોડા મહિના પહેલા આપણે N-95 માસ્ક, PPE કીટ, વેન્ટિલેટર વિદેશથી મંગાવતા હતા. આજે ભારત આ તમામ વસ્તુઓની જરૂરિયાત પૂરી કરે છે, એટલું જ નહીં વિદેશમાં પણ નિકાસ કરે છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nવડાપ્રધાનને કૉંગ્રેસનો સવાલ - બધુ વેચી રહ્યો છો તો ભારત આત્મનિર્ભર કેવી રીતે બનશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજના�� Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/stories/page/3/", "date_download": "2020-09-20T20:17:08Z", "digest": "sha1:WES6CLZI7EQWEP7JMAQMNH3KSQP333U7", "length": 13781, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "stories Archives - Page 3 of 4 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nજીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, જેણે ખુશીઓથી સુખ-દુઃખ સાથે જીવી લેવી\nઆ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને …\nખબર ત્યારે પડી જયારે હું એક “દિકરીનો બાપ” બન્યો….\nલગ્નમાં હું જતો જ્યારે જ્યારે.. મનમાં થતો સવાલ ત્યારે ત્યારે….. વિદાયમાં બધા કેમ રડે છે… રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે…. “મારી વહાલીને સાચવજો ” એમ …\nશું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું\nએક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે. લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો …\nજયારે મમ્મી ‘બેટા’ બોલે છે ત્યારે શબ્દમાં દમ હોય છે…\nમિત્રો…આજે “બેટા” શબ્દ બહુ નાનો થય ગયો હોય તેમ લાગે છે. આજે આપણને ઘણી જગ્યા એ આ શબ્દ સાંભળવા મળે છે. પિતા કહે છે કે “બેટા” કામમાં ધ્યાન આપ, શિક્ષક …\nમૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…\nએક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. વેન ડે મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન રમવા માટે આવ્યા ત્યારે આખા મેદાનમાં ઉત્સાહના ઘોડાપુર હતા કારણકે ઓપનિંગ બેટ્સમેન પાસે બધાને …\nએક પગલું તો જાતે આગળ વધો, ભગવાન તમારો સાથ આપશે જ\nથોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી …\nStory: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે\nએક સમયની વાત છે. નવા લગ્ન થયેલ એક દંપતી કોઈના ઘરે ભાડે રહેવા ગયા. આગલી સવારે જયારે તેઓ નાસ્તો કરતા હતા ત્યારે તેની પત્નીએ બારીમાં ઉભા રહીને જોયું કે …\nઆ વાત સાબિત કરે છે કે Love છે તો જ Life છે\nMessage for all husband and wife એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું શું લઇ આવ્યા અને શું લઇ જવાનું …\nઆ આધુનિક જમાનામાં મારું બધું ખોવાયું\nબાળપણનુ મારૂ “ફળિયુ” ખોવાયુ અને રમતો “હુ” એ મારુ “આંગણુ” ખોવાયુ નથી છીપાતી તરસ “ફ્રીજ” ના પાણીથી કેમકે રસોડામાં રમતું એ “પાણીયારુ” ખોવાયુ નથી રે આવતુ …\nઅરે યાર… હવે તો આપણે મોટા થઇ ગયા\nઆપણે મોટા થઇ ગયા * “ધ્યાન દોરવા જોરથી રોવું” અને “ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. * “કટ્ટી” અને …\nકોઈ નુ સંવેદનશીલ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ….\nદિલ અને વ્રત ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ… અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ …\nઆપણા ફ્રેન્ડ્સને આપણા અંગત સ્વાર્થ માટે ન પડતા મુકવા…\nએક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત …\nશું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે\n➡ ભાત માં પાણી વધી જાય તો… ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… સાકર જાડી હતી . . . . . અને . . . ચાય પાતળી થાય તો… દુધ પાતળુ …\nદીકરી એ દીકરી છે… તેની સમજણ સાથે કોઈ ના ટકી શકે\nલાડક્વાયી દીકરી એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે …\nયસ, આઈ એમ સોરી બસ, આટલું કહી તો જુઓ….\nદુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને …\nકઈક આવી હોય છે દરેકની દીકરીઓ, શું તમારી પણ આવી છે…\nદીકરી મારી (શ્રેયા) કદાચ પહેલી વાર તને દિકરી કહી રહ્યો છું.(હંમેશા તને બેટા જ કહું છું.) જન્મદિવસ ના ખુબ જ આશીર્વાદ, તારો આ બોલકો બાપ જયારે પણ તારા વિષે કઈ …\n ‘ડર કે આગે જીત હે’, બસ હિંમત ન હારવી….\nમસ્ત સ્ટોરી છે મિત્રો અચૂક વાંચજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો….. એક ગુંડો હતો, બહુ જ જનૂની અને ખુન્નસ મિજાજ ધરાવતો હતો. તેના વાળ અને દાઢી બહુ જ વધી …\nમાં તે માં બીજા બધા વગડા ના વા…..\nએક એવી ઘટના ઘટી કે જેણે મારી જીંદગીના પાસાઓ બદલી નાખ્યા સાંજે 7 વાગ્યે મોબાઈલની ઘંટી વાગી, ફોન ઉઠાવ્યો તો ત્યાંથી રડવાનો અવાજ આવ્યો, હું તો ઘભરાઈ જ ગયો, …\nસૌપ્રથમ પોતાની જાતને બદલવાની જરૂર છે……\nએક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. …\nઆપણે જે���ું વિચારતા હોઈએ તેનાથી ક્યારેક વાસ્તવિકતા વિપરીત હોય છે\nકોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/std-pco-isd/", "date_download": "2020-09-20T19:58:36Z", "digest": "sha1:ZCYLJUGDNHCT6FNFKT33DXDCWSWIMMER", "length": 5835, "nlines": 74, "source_domain": "livecrimenews.com", "title": "STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના ���નોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nSTD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો\nSTD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો\nSTD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો\nવડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર)\tવડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ શહેરી વિસ્તારમાં કાયદાની જોગવાઇઓને અનુલક્ષીને કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લિક STD/ PCO/ ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ એક જાહેરનામા દ્વારા લંબાવાયો છે. તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.\nપૂર્વ સૈનિકોના બાળકોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા અનુરોધ\nશહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસ ઊભા રહેવા પર પ્રતિબંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%87%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD-%E0%AA%AB%E0%AA%B3/", "date_download": "2020-09-20T20:22:10Z", "digest": "sha1:PHGBDJU3XJM5TOWQA6DIGUJYP34AOYFO", "length": 10046, "nlines": 79, "source_domain": "www.janvajevu.com", "title": "દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો", "raw_content": "\nHome / અધ્યાત્મ / શુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો\nશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો\nવાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખી હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય ત્યાં રહેનારા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. સાથે જ અન્ય કાર્યોમાં પણ શુભ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું. જો વાસ્તુ ટિપ્સનું પાલન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુભ બન્યું રહે છે. અહીં જાણીએ વાસ્તુની કેટલીક ટિપ્સ જેનાથી ઘરમાં હકારાત્મક ઉર્જા વધે છે.\n1. ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ. સવાર-સવારમાં તુલસીના છોડને જળ અર્પિત કરવું. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.\n2. ઘરનું મુખ્યદ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ એવું ન હોય તો ઘરના મુખ્યદ્વાર પર સાથિયો, શ્રીગણેશ અથ��ા અન્ય કોઈ શુભ ચિન્હ લગાવવું જોઈએ.\n3. ઘરમાં બારી-બારણાંની સંખ્યા સમાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. સમાન એટલે કે 2, 4, 6, 8 અથવા 10 બારી-બારણાં. બારીઓ અંદરની બાજુ ખુલવી વાસ્તુની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.\n4. ઘરમાં નકામી અને વ્યર્થ વસ્તુઓ ન હોવી જોઈએ. આ ઘરમાં આવી વસ્તુઓ તણાવ ઉત્પન્ન કરે છે.\n5. ધન સંબંધી લાભ મેળવવા ઈચ્છતા હોવ તો તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ધન રાખવાની જગ્યાને સુગંધવાળું બનાવી રાખવું જોઈએ. તેના માટે અગરબત્તી, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.\n6. તિજોરીના બારણાં પર કમળના આસન પર બેઠેલી મહાલક્ષ્મીની તસવીર લગાવવી જોઈએ.\n7. દક્ષિણની દીવાલ પર આરીસો ન લગાવવો જોઈએ. આરીસો પૂર્વ અથવા ઉત્તરની દીવાલ પર લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.\n8. દીવાલ અથવા છત પર તિરાડ હોય તો તેને જલ્દી જ સરખી કરાવી લેવી જોઈએ.\n9. સાંજના સમયે થોડી વાર માટે આખા ઘરમાં પ્રકાશ ચોક્કસ કરવો જોઈએ.\n10. ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. આવું થવા પર રાહુ ગ્રહ સાથે સંબંધિત દોષ વધે છે.\n11. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે પૂર્વ દિશામાં મુખ કરીને જમવાથી ઉંમર વધે છે.\n12. જે લોકો ઉત્તર દિશામાં મુખ કરીને જમવા બેસે છે, તેમની ઉંમર વધવાની સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.\n13. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભય વધે છે. ખરાબ સપના દેખાઈ છે.\n14. પશ્ચિમ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભોજનના એક પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત નથી થઈ શકતા. ધ્યાન રાખવું આપણે ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ.\n15. કાયમ જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ, પરંતુ થાળીને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. ભોજનની થાળી કોઈ બાજોટ અથવા આસન પર રાખવી જોઈએ.\nદિશાઓ અને તેમના વાસ્તુ મુજબ નામ\nવાસ્તુમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓની સાથે જ ચાર અન્ય દિશાઓ પણ બતાવવામાં આવી છે. આ દિશાઓ આ મુજબ છે – ઉત્તર-પૂર્વને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમને વાયવ્ય કોણ, દક્ષિણ-પૂર્વને અગ્નિ કોણ તથા દક્ષિણ-પશ્ચિમને નૈઋત્ય કોણ કહેવામાં આવે છે.\nએક જગ્યા એવી છે, જ્યાં વધે છે શિવલીંગની લંબાઈ…\nજો તમને આવા સપના આવે તો તમે કરોડપતિ બનશો\nઅમુક આવશ્યક ટોટકાઓ, જે બગડેલ કામ સિદ્ધ કરશે\nનવરાત્રી એટલે આરાધના અને ઉપાસનાનો તહેવાર, જાણો આના વિષે…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆ��ા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nવિશ્વના આ સૌથી સુંદર શહેરમાં નથી એકપણ વાહન\nપાણીમાં ટાપુની જેમ તરતા આ શહેરની સુંદરતા કોઈને પણ આકર્પે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/i-had-information-about-gulshan-kumar-murder-plot-says-mumbai-ex-police-commissioner-rakesh-maria-vz-959200.html", "date_download": "2020-09-20T21:25:50Z", "digest": "sha1:6X7R4VO7BZ3TIJ5CBQ2Z4QFQHIPN34JN", "length": 24770, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "I Had Information about Gulshan Kumar Murder Plot Says Mumbai Ex Police Commissioner Rakesh Maria– News18 Gujarati", "raw_content": "\nરાકેશ મારિયાનો દાવો- ગુલશન કુમારની હત્યાની જાણકારી હતી, પરંતુ બચાવી ન શક્યા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nરાકેશ મારિયાનો દાવો- ગુલશન કુમારની હત્યાની જાણકારી હતી, પરંતુ બચાવી ન શક્યા\nગુલશન કુમાર (ફાઇલ તસવીર)\nમુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા (Rakesh Maria)એ T Seriesના માલિક રહેલા ગુલશન કુમાર (Gulshan Kumar)ની હત્યા અંગે દાવો કર્યો છે.\nમુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઈ (Mumbai)ના પોલીસ કમિશનર રહી ચુકેલા રાકેશ મારિયા (Rakesh Maria)એ પોતાના પુસ્તકમાં T Seriesના માલિક રહેલા ગુલશન કુમાર (Gulshan Kumar)ની હત્યા અંગે દાવો કર્યો છે. પોતાના પુસ્તકમાં મારિયાએ કહ્યુ કે તેમને ગુલશન કુમારની હત્યા અંગે પહેલાથી જાણકારી મળી ચુકી હતી. ખબરીએ તેમને પહેલા જ સમાચાર આપી દીધી હતા પરંતુ તેઓ ગુલશન કુમારને બચાવી શક્યા ન હતા. પોતાના પુસ્તક 'Let Me Say It Now'માં પૂર્વ કમિશનર મારિયાએ દાવો કર્યો છે કે ગુલશન કુમારની હત્યા અંગે ખબરીએ તેમને જાણકારી આપી હતી. જ્યારે તેમણે ખબરીને પૂછ્યું કે વિકેટ કોણ પાડી રહ્યું છે ત્યારે તેણે અબુ સાલેમનું નામ આપ્યું હતું.\nમારિયાના જણાવ્યા પ્રમાણે ખબરીએ કહ્યુ હતુ કે, સાલેમે કાવતરું ઘડ્યું છે. તે શિવ મંદિર પાસે ગુલશન કુમાર પર હુમલો કરશે. મારિયાએ પૂછ્યું- શું સમાચાર સાચા છે તેના જવાબમાં ખબરીએ કહ્યું- સાહેબ, સમાચાર એકદમ પાકા છે. નહીં તો હું તમને શા માટે કહું. મારિયાએ લખ્યું છે કે ફોન પર આ જાણકારી મળ્યા બાદ તેઓ વિચારમાં પડી ગયા હતા કે હવે શું કરવું\nગુલશન કુમાર શિવ મંદર જતા હતા\nજે બાદમાં મારિયાએ આગામી દિવસે બોલિવૂડ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટને ફોન કર્યો હતો. ભટ્ટને મારિયાએ પૂછ્યું કે શું તેઓ ગુલશન કુમારને ઓળખે છે જવાબમાં ભટ્ટે હા કહ્યું હતું. જોકે, વહેલી સવારે મારિયાનો ફોન આવતા મહેશ ભટ્ટને આશ્ચર્ય થયું હતું. ભટ્ટે મારિયાને એ વાતની પુષ્ટિ કરી હતી કે ગુલશન કુમાર શિવ મંદર જાય છે.\nમારિયાએ લખ્યું છે કે તેમણે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચને કહ્યું હતું કે ગુલશન કુમારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. પરંતુ 12મી ઓગસ્ટ, 1997ના રોજ મારિયાને ફોન આવ્યો હતો કે ગુલશન કુમારની હત્યા કરી નાખવામાં આવી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગુલશન કુમારની સુરક્ષા ઉત્તર પ્રદેશ પોલીસ સંભાળી રહી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે તેમની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. મારિયાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ પોલીસ પૂરી સતર્કતાથી ગુલશન કુમારની સુરક્ષા કરી રહી હતી, પરંતુ ખતરો ઓછો થતાં સતર્કતા પણ ઓછી થઈ હતી. આનો ગેરફાયદો ઉઠાવીને ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nરાકેશ મારિયાનો દાવો- ગુલશન કુમારની હત્યાની જાણકારી હતી, પરંતુ બચાવી ન શક્યા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/stories/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2020-09-20T21:09:13Z", "digest": "sha1:RA7RX65ITCPELPVV7UOSAOWUU7EBH3CK", "length": 17491, "nlines": 208, "source_domain": "www.gujaratilexicon.com", "title": "રોનિતાની બહાદુરી - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nરોનિતા સાતમા ધોરણમાંં હતી. સરળ અને શરમાળ. એનાંં મમ્મી-પપ્પા નોકરી કરતાંં હતાંં. તેમણે\nરોનિતાને ટ્યૂશનમાંં મૂકી હતી. રોનિતા સાઈકલથી આવ-જા કરતી હતી. એક દિવસ સાંંજે રોનિતા ઉદાસ હતી. મમ્મીએ પૂછૂયું, ‘શું થયું બેટા \nરોનિતાએ કહ્યું, મમ્મી, હું કાલથી ટ્યૂશન નહીં જાઉં. મમ્મીએ ચિંતાભયૉ અવાજે પૂછૂયું, કેમ\n‘મમ્મી કેટલાક છોકરાઓ બહુ હેરાન કરે છે. ક્યારેક મારી સાઈકલ પાડી દે છે, તો ક્યારેક સાઈકલને પંંચર કરી દે છે.\nમને બહુ બીક લાગે છે. રોનિતાએ રડતાંં-રડતાંં કહ્યું.મમ્મીએ રોનિતાને હિંમત રાખવાની સલાહ આપી.\nબીજા દિવસે રોનિતાનાંં મમ્મી ટ્યૂશનમાંં ગયાંં અને ટીચરને બાળકોનું ધ્યાન રાખવાની વાત કરી. એ દિવસથી છોકરાઓ\nરોનિતાને હેરાન કરતાંં બંંધ થઈ ગયા હતા. રોનિતાનાંં મમ્મી તેને મજબૂત બનાવવા માગતાંં હતાંં. મમ્મીએ નજીકના કરાટે ક્લાસમાંં રોનિતાનું એડમિશન કરાવ્યું.\nઅરે, થોડા જ દિવસોમાંં રોનિતા કરાટેના સ્ટ્રોક્સ શીખી ગઈ. એનામાંં પહેલાંં કરતાંં પણ વધારે આત્મવિશ્વાસ અને હિંંમત આવ્યાંં. ધીરે-ધીરે તે પરફેક્ટ રીતે કરાટે શીખી ગઈ. રોનિતા આઠમા ધોરણમાંં આવી ગઈ હતી. હવે તો તે બહુ જ હિંમતવાળી થઈ ગઈ હતી. રોનિતા તેની ફ્રેન્��્રસ વિશ્વા અને મેશ્વા સાથે સ્કૂલે આવતી અને\nસાથે જ જતી. ત્રણેય સાઈકલ પર સ્કૂલે આવતી-જતી હતી.\nએક દિવસ ત્રણેય ફ્રેન્ડ્રસ સ્કૂલેથી છૂટીને ઘેર જતી હતી.એ સમયે તેમની જ ક્લાસના ચાર તોફાની છોકરાઓ સાઈકલ લઈને જતા હતા. એમાંંથી એક છોકરાએ મેશ્વાની સાઈકલ જાણીજોઈને ટક્કર મારી.મેશ્વા નીચે પડી ગઈ. રોનીતાએ અને વિશ્વાએ તેને ઊભી કરી. પછી તો રોનિતા ઝડપથી સાઈકલ દોડાવીને તેની પાછળ\nગઈ. એ છોકરાની સાઈકલ ને તેણે જોરથી ટક્કર મારી. એ છોકરો નીચે પડી ગયો એટલે તેના બીજા ફ્રેન્ડૂસ રોનિતાને ગમે તેમ બોલવા લાગ્યા, તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ એ જ સમયે રોનિતાએ આ ચારેયને કરાટને દાવ અજમાવીને ધોઈ કાઢ્યા. એ છોકરાઓ આખરે રોનિતાને સોરી કહીને ત્યાંંથી ભાગ્યા\nઅને ફરી ક્યારેય કોઈને હેરાન નહીં કરે એવું પ્રોમિસ પણ આપ્યું. આ ઘટના પછી વિશ્વા અને મેશ્વાએ પણ કરાટે ક્લાસ શરૂ કરી દીધા. આ તરફ રોનિતાનાંં\nમમ્મી-પપ્પા રોનિતાની બહાદુરી જોઈને ખુશ થઈ ગયાંં હતાંં.\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ\nજ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]\nમુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જ��ને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર […]\nપરી બહુ તોફાની. તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયાં.ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું,‘પરી, દાદીમાને કંઈ જોઈએ તો આપજે. હું હમણાં બજારમાં જઈને આવું છું. ઘર અંદરથી બંધ કરીને બેસને. કોઈપણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહી. પરીએ જોયું કે દાદીમા ઘઘસાટ ઊંઘતાં હતાં. અચાનક તેની નજર દાદામાના મોબાઈલ પર પડી. તેણે […]\nએક હતો કાગડો. તે ખૂબ જ અભિમાની. એક દિવસે તે ઊડી રહ્યો હતો તેવામાં ભૂલથી એક ચકલી ઉડતાં-ઉડતાં તેને અથડાઈ. ચકલીને થોડું વાગ્યું. તે કંઈ બોલી નહીં, પણ કાગડાએ ક્રોધમાં આવીને તેને ધક્કો માર્યો. હવે જ્યારે પણ ચકલી એક ડાળ પર સાંજે બેસતી ત્યારે ત્યારે કાગડો આવીને તેને બહુ જ હેરાન કરતો. ચકલી કાગડાથી ખૂબ […]\nચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની મા���િતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/dfdr-and-cvr-found-from-crashed-air-india-express-flight-in-kozhikode-vz-1007669.html", "date_download": "2020-09-20T20:28:18Z", "digest": "sha1:IMMVM2NSBAGQQSRJZHHXNSPQKXZNSJ5I", "length": 23186, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "DFDR and CVR found from Crashed Air India Express Flight In Kozhikode– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\nકોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે\nDFDR (ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર) અને (CVR) કોકપીટ વૉઇસ રેકોર્ડર પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે.\nકોઝિકોડ : શુક્રવારે કેરળના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) ખાતે રન વે પરથી સ્લીપ થઈને ખાઈમાં પડેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યાં છે. DFDR (Digital Flight Data Recorder) અને CVR (Cockpit Voice Recorder) પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે. રેકોર્ડરમાં પ્લેન કેટલી ઊંચાઈ પર, કેટલી ઝડપે કયા વિસ્તારમાં ઉડી રહ્યું છે સહિતની માહિતી રેકોર્ડ થાય છે. એટલું જ નહીં આ રેકોર્ડરમાં પાઇટ્સની વાતચીત પણ રેકોર્ડ થાય છે.\nશુક્રવારે સાંજે 7.41 વાગ્યે બનેલી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યાંક વધીને 18 થયો છે. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 190 લોકો સવાર હતા. ભારે વરસાદને પગલે વિમાન લેન્ડિંગ બાદ રન વે પરથી લપસી ગયું હતું અને નજીકમાં આવેલી 35 ફૂટ ઉંડી ખીણમાં પડી ગયું હતું. આ સાથે જ વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ તપાસના આદેશ આપ્યા છે. (તસવીર : કેરળ પોલીસે અકસ્માત સ્થળેથી રેસ્ક્યૂ કરેલી એક બાળકી)\nએ��ી પણ માહિતી મળી છે કે વિમાને અંતિમ પ્રયાસ પહેલા લેન્ડિંગના બે પ્રયાસ કર્યા હતા. જે બાદમાં વિમાને શહેર ઉપર અનેક ચક્કર લગાવ્યા હતા. ભારે વરસાદને કારણે વિમાનને લેન્ડિંગમાં તકલીફ પડી રહી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન જ્યારે લેન્ડ થયું ત્યારે ખૂબ ઝડપમાં હતું. વરસાદને કારણે તે રન વેથી આગળ નીકળી ગયું હતું અને ખીણમાં ખાબક્યું હતું.\nવિમાનમાં 10 બાળકો સવાર હતા : એર ઇન્ડિયા પાસેથી મળેલી માહિતી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 બાળકો 6 ક્રૂ મેમ્બર સહિત 190 લોકો સવાર હતા. રાહત અને બચાવકામ માટે કોઝિકોડથી એક એનડીઆરફની ટીમ પણ રવાના કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં ભારે વરસાદને કારણે રન વે પર પાણી ભરાયું હતું. આ કારણે પ્લેન રન વેથી આગળ નીકળી ગયું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.\nSword of honor વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત : કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પૂર્વ પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે (Captain Deepak Vasant Sathe) સહિત બંને પાયલટના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેપ્ટન સાઠે એક પૂર્વ વાયુસેના પાયલટ હતા. કેપ્ટન સાઠે 'Sword of honor' વિજેતા હતા અને વાયુસેના એકેડેમીએ તેમને સન્માનિત કર્યા હતા. તેઓએ ફાઇટર પાયલટનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેઓ એચએએલના ટેસ્ટેડ પાયલટ હતા. તેઓ 310s અને 777s પર હતા અને તેમને AI એક્સપ્રેસ માટે પસંદ કરવામાં આવ્યા હતા.\nહેલ્પલાઇન નંબર જાહેર : વિમાન દુર્ઘટના બાદ દુબઇ સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 0565463903, 0543090572, 0543090572, 0543090575 નંબર પર ફોન કરીને ઘાયલો અંગે જાણકારી મેળવી શકાય છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/thakor/", "date_download": "2020-09-20T19:40:01Z", "digest": "sha1:DRBLRHPN7HYTQB55QASEAA4LS4ICLMPJ", "length": 6555, "nlines": 62, "source_domain": "kaptaan.co.in", "title": "Thakor – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ તરીકે જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી\nBy Mayur Thakor -Wankaner વાંકાનેર શહેર ચુવાળીયા ઠાકોર સમાજના પ્રમુખ તરીકે ઠાકોર સમાજના અગ્રણી જયંતીભાઈ મદ્રેસાણીયાની વરણી કરવામાં આવેલ છે.\nવાંકાનેર: આગામી રવિવારે ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાશે\nજય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહલગ્ન તાડામાર તૈયારીઓ શરુ… By Mayur Thakor -Wankaner વાંકાનેર : વાંકાનેરના જય વેલનાથ એજ્યુકેશન\nરાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલક વિધિના કાર્યક્રમની આજથી શરુઆત\nરાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજ તિલક આગામી 30 જાન્યુઆરીના રોજ થશે. જોકે આજથી જ આ તિલક વિધિ\nવાંકનેરમાં શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી ૨૪ના રોજ એક મિટિંગનું આયોજન\nવાંકનેરમાં શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વાર ચુવાળીયા ઠાકોર સમાજના છઠ્ઠા સમૂહ લગ્નના અનુસંધાને રાજકોટ રોડ વાંકાનેર સેવા સદન સામે\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અ���જામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/kachchhi-adadhiya-shiyalani/", "date_download": "2020-09-20T20:57:13Z", "digest": "sha1:OX4WCJX4AGCPCTZWM4YBRVFTANDGGHSB", "length": 7700, "nlines": 111, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "કચ્છી અડદીયા - શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો... - Rasoi ni Rani", "raw_content": "\nકચ્છી અડદીયા – શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો…\nકચ્છી અડદીયા – શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો…\nઅડદિયા કચ્છ ની પ્રસિદ્ધ મિઠાઈ છે. જે શિયાળામાં જ મળે છે . અડદિયા આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. આ મિઠાઈ શુદ્ધ ઘી માં બનાવામાં આવે છે. આજે આપણે સરસ કણીદાર અડદિયા બનાવીશું. જે ખૂબ જ હેલ્થી છે…\nઅળદનો લોટ – ૨૦૦ ગ્રામ\nદેશી ઘી – ૨૦૦ ગ્રામ\nમીઠોમાવો – ૧૫૦ ગ્રામ\nખાંડ – ૧૦૦ ગ્રામ\nગુંદર – અર્ધો કપ\nકીસમીસ – ૨ ચમચી\nપીસ્તા ૨ – ચમચી\nકાજુ – ૨ ચમચી\nખસખસ શેકેલી – ૨ ચમચી\nસુંઠ પાવડર – ૩ થી ૪ ચમચી\nએલચી પાવડર- ૨ ચમચી\nજાયફળ પાવડર -1/2 ચમચી\nતજ લવીંગ પાવડર -1 ચમચી\nસફેદ મરી પાવડર – 1 ચમચી\nજાવંત્રી પાવડર – 1 ચમચી\nપીપરીમુળ પાવડર – 1/2 ચમચી\n૧ – ધાબુ આપવા ધી ગરમ કરો. થોડું દૂધ ગરમ કરો. જરૂરીયાત મુજબ લોટમા નાખી ધાબુ આપો. થોડું ઠરે એટલે હાથેથી મિક્સ કરો.\nકલાક માટે ઢાંકી રહેવા દો. ૨ – ચારણામા લઈ ને ચાળી લો. લોટ રવા જેવો કરકરો થશે.\nઘી મા ગુંદર તળી ભુક્કો કરી રાખો. ખાંડની 1 તાર ની ચાસણી કરી ઠરવા દો.\nહવે ઘી મા લોટ શેકો. ધીમા તાપે ઘી ઉપર આવે ત્યા સુધી શેકવુ. પછી તેમાં માવો ઉમેરો.\n૩ – ધીમાતાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ. પછી તેમાં બધાં મસાલા, ગુંદર નાખી દો.\nગેસ બંધ કરી દો. ૫ મીનીટ ઠરે પછી ચાસણી નાખવી. મિક્સ કરી થાળીમા ઠારી આખી રાત્રી રહેવા દો. પછી તેના પીસ પાડી દેવા.\nરસોઈની રાણી : નેહા આર. ઠક્કર\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyક્વિક કોર્ન ટેંગી પિઝા – નાના મોટા દરેકની પસંદ પિઝા હવે બનાવો આ નવીન રીતે, સરળ અને ટેસ્ટી…\nNext storyલીલી ડુંગરી અને ગાંઠિયાનું શાક – નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું…\nદહીં ફુદીના તિખારી – આ દહીંની તીખારી તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો, કોઈપણ બોરિંગ શાકનો સ્વાદ થઇ જશે ડબલ…\nનેચરલ મેંગો શ્રીખંડ – હવે શ્રીખંડ બહારથી લાવવાની જરૂરત નહિ રહે, ઘરે જ બનાવો મીઠી મીઠી કેરીમાંથી આ શ્રીખંડ…\nવાલોળ અને મુઠીયાનું શાક – આ ટેસ્ટી શાક તમે બાજરી ના રોટલાં ,રોટલી અને પરાઠા સાથે સરસ લાગે છે…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%93%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F/", "date_download": "2020-09-20T21:24:50Z", "digest": "sha1:IF3OXPEO4Q3VMHCH4GNCNKZKFLQ3W33W", "length": 5153, "nlines": 120, "source_domain": "amreli.nic.in", "title": "ઓર્ગેનાઇઝેશન ચાર્ટ | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nકલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/ministry-of-defense-admitted-says-chinas-activities-increased-in-galwan-valley-from-may-5-mb-1006875.html", "date_download": "2020-09-20T22:05:30Z", "digest": "sha1:CSOX3ERTWPOU2DOON5JQX23NRAGECGUH", "length": 23942, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "ministry-of-defense-admitted-says-chinas-activities-increased-in-galwan-valley-from-may-5-mb– News18 Gujarati", "raw_content": "\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચીને PP-15 કુગરાંગ નાલા, ગોગરા એટલે કે PP 17 A અને પેન્ગોગ લેકના નોર્ધન બેન્ક પર 17-18 મેના રોજ ઘૂસણખોરી કરી\nસંદીપ બોલ, નવી દિલ્હીઃ ભારત અને ચીન (India China)ની વચ્ચે લદાખમાં ચાલી રહેલા વિવાદ (Ladakh Border Dispute) પર રક્ષા મંત્રાલય (Defense Ministry)એ અધિકૃત રીતે સ્વીકાર્યું છે કે ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. નોંધનીય છે કે, આ વર્ષે મે મહિનામાં ચીને પૂર્વ લદાખ સરહદની અંદર ઘૂસણખોરી કરી અને સ્થિતિ એ સમયે વધુ બગડી જ્યારે બંને દેશોની સેનાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જેમાં ભારતીય સેના (Indian Army)ના કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. તો બીજી તરફ ચીની સેનાના પણ અનેક જવાન હતાહત થયા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશોની વચ્ચે મંત્રણા ચાલી રહી છે.\nરક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા એક દસ્તાવેજમાં કહ્યું છે કે, 5 મેથી ગલવાનમાં ચીનની ગતિવિધિઓ વધી ગઈ હતી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ચીને PP-15 કુગરાંગ નાલા, ગોગરા એટલે કે PP 17 A અને પેન્ગોગ લેકના નોર્ધન બેન્ક પર 17-18 મેના રોજ ઘૂસણખોરી કરી હતી.\nઆ પણ વાંચો, J&K: કુલગામમાં બીજેપી નેતા અહમદ ખાંડેની આતંકવાદીઓએ કરી હત્યા\nમંત્રાલયના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત-ચીનની વચ્ચે વિવાદ ખતમ કરવા માટે બંને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે. LAC પર તણાવ તો ઓછો થયો છે પરતુ સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.\nઆ પણ વાંચો, Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, NDRFતૈનાત, હાઈટાઇડની ચેતવણી\nઆ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના લેહ પ્રવાસ દરમિયાન સૈનિકોને સંબોધિત કરતાં પણ આ વાતનો ઈશારો કર્યો હતો કે ઉકેલ શોધવ��� માટે વાતચીત ચાલી રહી છે પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે ક્યાં સુધીમાં આ વિવાદ ઉકેલાશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:52:54Z", "digest": "sha1:CFBA4MZ4ROPT4WDFPGVDXROIIS253X4W", "length": 18166, "nlines": 133, "source_domain": "www.avadhtimes.net", "title": "સરકાર, સંચાલકો ને વાલીઓના ત્રિભેટે શિક્ષણ અટવાઈ ગયું છે | Avadhtimes", "raw_content": "\nHome તંત્રી લેખ સરકાર, સંચાલકો ને વાલીઓના ત્રિભેટે શિક્ષણ અટવાઈ ગયું છે\nસરકાર, સંચાલકો ને વાલીઓના ત્રિભેટે શિક્ષણ અટવાઈ ગયું છે\nગઈકાલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપીને જે ટિપ્પણીઓ કરી છે, તે જોતા તો રાજ્ય સરકાર પણ આ મુદ્દે શંકાના દાયરામાં છે. હાઈકોર્ટે સમગ્ર સુનાવણી દરમિયાન કહ્યું કે સરકાર પોતે વાલીઓની મદદ કરવા અને શાળા સંચાલકોની સમસ્યાઓ નિવારવા આગળ કેમ આવતી નથી, જો કે સરકારના પરિપત્રમાંથી માત્ર સંપૂર્ણ ફી માફીનો મુદ્દો જ હટાવાયો છે, પરંતુ અદાલતે સરકાર, શાળા સંચાલકો અને વાલીઓ સાથે મળીને સમગ્ર પ્રકણનું સર્વમાન્ય સમાધાન શોધી કાઢે, તે બાબત પર ભાર મૂક્યો છે. હાઈકોર્ટના વિગતવાર આદેશ પછી સ્થિતિ સ્પષ્ટ થશે. અદાલતે શાળા સંચાલકોને ખુલ્લી છૂટ આપી દીધી હોવાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, તે પણ યોગ્ય નથી.\nઅદાલતે તો તમામ પક્ષકારોનું હિત જળવાય, સમસ્યાઓ ઊકેલાય અને વિદ્યાર્થીઓના શિક્ષણને નુક્સાન ન થાય તેવો કોઈ વચગાળાનો પણ નક્કર રસ્તો શોધી કાઢવાનું જ કહ્યું હોય, તેવું તારણ કાઢવું જ યોગ્ય છે અને હવે તે દિશામાં જ તમામ હિતધારકોએ આગળ વધવું જોઈએ. હાઈકોર્ટે સરકારની એ દલીલ પર પણ ટિપ્પણી કરી હતી કે શાળા-સંચાલકો સાથે ફી મુદ્દે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી પરંતુ તેઓ તૈયાર ન થયા. હાઈકોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા અને શાળાના ખર્ચ વચ્ચે સમતુલન હોવુું જોઈએ. હાઈકોર્ટે શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું હતું, તેના પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હોવાનું તારણ પણ નીકળે છે. હાઈકોર્ટે ખાનગી શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ પણ કર્યો, તે ઘણું જ સૂચક છે.\nવાલીઓના વર્તુળોમાંથી એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, શાળા સંચાલકોએ વાલીઓના હિતનો પણ વિચાર કરવો જોઈએ, અને હાલમાં ઓનલાઈન શિક્ષણની ફી ન લેવી જોઈએ. રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદાની વિરૃદ્ધમાં અપીલ કરવી જ જોઈએ, જો કે હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા પછી તરત જ જે રીતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રિમમાં જવાની નથી. તેનો મતલબ એવો થાય કે જો શાળા સંચાલકોની તરફેણમાં કે રાજ્ય સરકારને અનુકૂળ હોય તેવો ચૂકાદો હાઈકોર્ટમાંથી આવે તો સુપ્રિમમાં નહીં જવાનું ‘ફિક્સ’ જ હતું, અને વાલીઓની સમસ્યાઓની સરખામણીમાં રાજ્ય સરકારને કદાચ શાળા સંચાલકોની ચિંતા વધુ હતી.\nગુજરાતના લગભગ દોઢેક કરોડ વાલીઓ છે. વાલીઓના વર્તુળોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો સરકાર અને સંચાલકો આવી ને આવી અનિશ્ચિત���ાઓ ચાલુ રાખશે તો વિદ્યાર્થીઓનું વરસ હાથમાંથી સરી જતાં વાર નહિ લાગે. ઉપરાંત આ બધી હાલક ડોલક સ્થિતિનો શિક્ષકોના મનોવિજ્ઞાન ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે તેમને એમ થાય છે કે કોઈને ફી ભરવી નથી એટલે શાળાઓ અમને પગાર આપતી નથી. શાળાઓની સમસ્યા એ છે કે નિયમિત આવતી ફીનો પ્રવાહ અટકી ગયો છે. સામાન્ય સમાજના મનમાં એમ છે કે શાળા સંચાલકો પાસે કરોડો રૂપિયા છે. હકીકતમાં એવું નથી. આજે શાળાઓમાં પણ એકબીજાની સ્પર્ધા હોય છે. શાળાઓનો વિકાસ ખર્ચ પણ ભારે હોય છે. આજકાલના વાતાવરણમાં કોઈ સંસ્થા ચલાવવી આસાન નથી. એટલે સંચાલકોને સાવ પૂર્વગ્રહથી જોવા એ પણ યોગ્ય નથી.\nકેટલાક સારા શિક્ષકોએ તો આ દિવસોમાં પગાર ન મળવાથી વિદ્યાક્ષેત્ર જ કાયમ માટે છોડી દીધું છે અને તેઓ અન્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી કરવા લાગ્યા છે. કપરા સમયમાં શિક્ષકોને સંસ્થાઓએ સહકાર આપ્યો નથી એને કારણે હવે એ જતા રહેલા શિક્ષકો કદી પણ શાળાઓની નોકરીમાં પાછા ફરવાના નથી. શિક્ષણના ક્ષેત્રે કેન્દ્ર સરકાર જ્યારે આમુલ પરિવર્તન કરીને નવી શિક્ષણ નીતિ લાવી રહી છે, ત્યારે ગુજરાતમાં શિક્ષણ પર જ સંકટના વાદળો મંડરાયા છે. વાલીઓ સરકાર અને શાળાસંચાલકો વચ્ચે ફંગોળાઈ રહ્યા છે.\nસરકારની નીતિ જ એવી રહી છે કે વિવાદનો વંટોળ ઊઠે અને અંતે તેનો ફાયદો શાળાઓ સંચાલકોને મળે. શાળા સંચાલકોને લોકડાઉનના કારણે શાળાઓ બંધ થઈ ત્યારથી લઈને શાળાઓને વર્ગખંડોમાં અભ્યાસ કરાવવાની ભવિષ્યમાં છૂટ મળે, ત્યાં સુધી ફી તદ્ન માફ કરવાનો પરિપત્ર કરીને સરકારે વાલીઓની વાહવાહી મેળવી લીધી અને હાઈકોર્ટમાં શાળા સંચાલકોને રાહત મળી જાય, તેવું વલણ દાખવીને તેનો માર્ગ પણ મોકળો કરી દીધો. હકીકતે સરકારે કોઈ રસ્તો કાઢ્યો હોત કે જેથી વાલીઓને પણ રાહત થાય અને ખાનગી શાળાઓને શિક્ષકો-સ્ટાફના પગાર અને શાળાઓનો નિભાવ ખર્ચ પણ નીકળે, તો હાઈકોર્ટમાં જવાની નોબત જ ન આવી હોત.\nઆ રણનીતિ તો ‘ચટ પણ મારી, પટ પણ મારી અને સિક્કો મારા મામાનો’ એવી એક હિન્દી કહેવત જેવો ઘાટ ઘડાયો છે, એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે વાલીઓની પીઠમાં કોણે દગાબાજીનું ખંજર ભોંક્યું છે ધો. ૯ અને ધો. ૧૧ ના વિદ્યાર્થીઓ હવે ચિંતામાં છે કે તેની આગામી વર્ષની બોર્ડની પરીક્ષાની બુનિયાદ જ કેવી હશે ધો. ૯ અને ધો. ૧૧ ના વિદ્યાર્થીઓ હવે ચિંતામાં છે કે તેની આગામી વર્ષની બોર્ડની પરીક્ષાની બુનિયાદ જ કેવી હશે બીજી તરફ કેન્દ્��� સરકારની નવી શિક્ષણ નીતિ મુજબનો ફેરફાર પણ તોળાઈ રહ્યો છે. એક તરફ દેશમાં કોરોનાએ ઉત્પાત મચાવ્યો છે ત્યારે કોઈ પણ જાહેર પ્રશ્નના સહુ પક્ષકારોએ ઉદારતાથી અને ઠંડકથી વિચારીને પરસ્પરને નુકસાન ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ. આમાં જે મુખ્ય લાભાર્થી છે એ વિદ્યાર્થીઓનો તો કોઈ વિચાર જ ન કરતું હોય એવું દેખાય છે.\nઆપણી ટીવી ચેનલો એટલે વા વાવાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યુ એવી\nથોડાક લોકોને કારણે આખા બોલિવૂડને ડ્રગ્સ લેનારા વ્યસનીઓને અડ્ડો કહેવાય \nશત્રુ ચીન સાથેના સંઘર્ષ વિશે બધી વાત તો સરકાર સંસદને ન કહી શકે\nતંગદિલીનો લાભ લઈને આપણે ત્યાં ચીન વિશે બેફામ ગપ્પાબાજી ચાલે છે\nજ્યાં આખો દેશ ઓર્ગેનિક ખેતી કરે છે એ ભૂતાનને ગળી જવા ચીનની ઉતાવળ\nવડાપ્રધાને નવી શિક્ષણ નીતિ દ્વારા બહુ જ ઊંચી મહત્વાકાંક્ષા રાખી છે\nમહારાષ્ટ્રના મુખ્યમંત્રીને નાચનારી બાઈઓ તુંકારો કરવા લાગી બોલો \nદેશમાં અસલ ફિલ્મ થિયેટરો બંધ છે ત્યારે સુશાન્ત-રિયાની કથા સનસનાટી મચાવે છે\nકોરોનાના કેસ તો હજુ પણ વધતા જ રહેવાના પણ એમ કંઈ ડરી જવાય\nસુશાંતના મૃત્યુની ઘટના હવે કંગના ને સંજથ રાઉતના વાકયુદ્ધનું મેદાન\nપાક હસ્તકના કાશ્મીરને પાછું લીધા વિના વડાપ્રધાન મોદી જંપે એમ નથી\nવડાપ્રધાન મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવાનો ખરેખર હેતુ શું હતો \nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજ��લ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/csk-covid-struck-batsman-ruturaj-gaikwad-remains-in-isolation-unlikely-for-ipl-opener-gujarati-news/", "date_download": "2020-09-20T21:33:22Z", "digest": "sha1:OYI2G3YEDMRT67PJPYSW34YSMJZOAARK", "length": 10857, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "IPL 2020 : કોરોના પોઝિટિવ રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈનમાં, પહેલા મેચમાં રમવાની શક્યતા નહીવત - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nIPL 2020 : કોરોના પોઝિટિવ રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈનમાં, પહેલા મેચમાં રમવાની શક્યતા નહીવત\nIPL 2020 : કોરોના પોઝિટિવ રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈનમાં, પહેલા મેચમાં રમવાની શક્યતા નહીવત\nપાછલા મહિને કોરોના વાયરસથી સંક્રમિત થનારા ચેન્નઈ સુપરકિંગ્સના ક્રિકેટર રુતુરાજ ગાયકવાડ હજુ પણ ક્વોરેન્ટાઈમાં છે અને અબુધામીમાં 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સની સામે ટીમનો પહેલો ઈન્ડિયન પ્રિમિયર લીગનો મેચમાં હાજર રહેવાની સંભાવના નથી. સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું છે કે, રુતુરાજ સ્વસ્થ છે, પરંતુ તેને હજુ સુધી ટીમના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં જોડાવવા માટે બીસીસીઆઈની સ્વિકૃતિ મળી નથી.\nસીએસકેના 13 સદસ્યો પાછલા મહિને કોરોના વાયરસથી થયા હતા સંક્રમિત\nવિશ્વનાથને કહ્યું છે કે, રુતુરાજે હજુ સુધી બીસીસીઆઈની મેડિકલ ટીમની સ્વિકૃતિ નથી આપી અને અત્યારે તે ક્વોરેન્ટાઈનમાં છે. પહેલા મેચમાં હાજર રહેવાની સંભાવના નથી. અમે આવનારા દિવસોમાં તેના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં પરત ફરવાની આશા રાખીએ છીએ અને સારૂ રહેશે. સીએસકેના 13 સદસ્ય પાછલા મહિના કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા તેમાં બે ખેલાડી રુતુરાજ અને દિપક ચાહરનો પણ સમાવેશ થાય છે.\nવિકલ્પ અંગે કોઈ નિર્ણય લીધો નથી\nચાહર અને 11 અન્ય લોકો બિમારીથી બહાર આવી ચુક્યાં છે. ચાહરે બે અનિવાર્ય નેગેટિવ રિપોર્ટ બાદ ટ્રેનીંગ શરૂ કરી હતી. રુતુરાજના પણ રવિવારે અ��ે સોમવારે બે પરિક્ષણ થયા હતા. તે અંગે જાણકારી નથી મળી રહી. રુતુરાજની ટીમમાં સુરેશ રૈનાનો વિકલ્પ હતો. જે અંગત કારણોથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને સ્વદેશ પરત ફર્યો છે. સિનિયર સ્પિનર હરભજનસિંહ પણ અંગત કારણોથી ટૂર્નામેન્ટમાં રમશે નહીં. વિશ્વનાથને કહ્યું કે, ટીમે અત્યારસુધીમાં પોતાના વિકલ્પ અંગે કોઈ નિર્ણય લીધો નથી.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકાતા વિરુદ્ધ વંટોળ ઉઠ્યા, આ રાજ્યના ખેડૂતો કરશે વિરોધ\nહવે પેન્શધારક સિનિયર સિટીઝન ઓનલાઈન પણ કરી શકશે ફેરફાર, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2017/03/video-cutter-and-joiner-softwaregujarati.html", "date_download": "2020-09-20T20:59:49Z", "digest": "sha1:LETRGBQTHTPFRPDTKZE5GB6WW6NAQAD2", "length": 3565, "nlines": 48, "source_domain": "www.pgondaliya.com", "title": "Video cutter and joiner Software(gujarati) - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક ��િજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nઆપના કમ્પ્યૂટર/લેપટોપમાંથી કોઇ પણ વીડિયોને ચાહો ત્યાંથી કટ કરી શકો,અને બે કે તેથી વીડીયોને જોડી એક વીડિયો બનાવી સેવ કરી શકો છો.આ કટીંગ અને જોઇનીંગ કેવી રીતે કરવું ફ્રી સોફ્ટવેર કઇ સાઇટ પરથી ડાઉનલૉડ કરવું ફ્રી સોફ્ટવેર કઇ સાઇટ પરથી ડાઉનલૉડ કરવું કેવી રીતે ઇંસ્ટોલ કરશોકેવી રીતે ઇંસ્ટોલ કરશો તેની ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ સંપૂર્ણ માહિતી સાથેનો આ વીડિયો\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93", "date_download": "2020-09-20T19:54:13Z", "digest": "sha1:NBTUGYMPUKC52ROOJNIWZTTUMCH6WRUJ", "length": 3821, "nlines": 130, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:કાર નિર્માતાઓ - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી શ્રેણીઓ વિહિન છે. કૃપયા આમાં યોગ્ય શ્રેણીઓ ઉમેરવી જેથી આ તેના સમાન શ્રેણી વર્ગમાં સામેલ થાય..\nઆ શ્રેણીમાંના લેખો વિશ્વના મોટરકાર નિર્માતાઓ વિશે માહિતી ધરાવે છે.\nશ્રેણી \"કાર નિર્માતાઓ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨ પૈકીનાં નીચેનાં ૨ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૦૦:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/pm-narendra-modi-announcement-msme-crore-rupee-loan-in-59-miniutes-2-percent-interest-rate-discount-809335.html", "date_download": "2020-09-20T21:36:22Z", "digest": "sha1:YABQYATXXPPP6XNUWWVOG7HG3GKBTFUN", "length": 23666, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "pm-narendra-modi-announcement-msme-crore-rupee-loan-in-59-miniutes-2-percent-interest-rate-discount– News18 Gujarati", "raw_content": "\nPM મોદી દ્વારા નાના વેપારીઓને દિવાળીની ગીફ્ટ, લોન લેવા વ્યાજમાં મળશે 2% છૂટ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nર���લવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nPM મોદી દ્વારા નાના વેપારીઓને દિવાળીની ગીફ્ટ, લોન લેવા વ્યાજમાં મળશે 2% છૂટ\nપ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે.\nપ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે.\nકેન્દ્રની મોદી સરકારે નાના બિઝનેસોને પ્રોત્સાહન આપવા માટે MSME લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં મળી જશે, નાના વેપારીઓને લોન પર 2 ટકા છૂટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના બેઝનેસમેનો સાથે વાત કરી છે.\nઆ દરમ્યાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને ખબર છે કે, ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી મોટી સમસ્યા લોન લેવાની છે. આજ કારણ છે કે, અમે લોન પોર્ટલ શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હવે 59 મિનિટમાં એક કરોડની લોનને મંજૂરી આપી દેવામાં આવશે. આ સાથે તેમણે ઈ-કોમર્સમાં પોતાની ભાગીદારી વધારવાની જરૂરત છે.\nપ્રધાનમંત્રીએ કરી મહત્વની જાહેરાત\n- GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.\n- તે તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તે તમામને હવે Trade Receivables e- Discounting System એટલે કે, TReDS Platform પર લાવવા જરૂરી કરી દીધા છે, જેથી MSME’sને કેશ ફ્લોમાં પ્રોબલમ ન આવે.\nઆ પણ વાંચો59 મિનીટમાં 1 કરોડની લોન લેવાની પૂરી પ્રોસેસ, જાણો - તેના વિશે બધુ જ\n- સરકારે આ 20 ટકાની અનિવાર્યતાને વધારી હવે 25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં હવે માઈક્રો અને સ્મોલ ઈન્ટરપ્રાઈઝેઝની ભાગીદારી વધુ વધારવા જઈ રહી છે.\nસરકારી કંપનીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે, તે પોતાની ખરીદી ઓછામાં ઓછું 3 ટકા મહિલા બિઝનેસમેન પાસેથી જ ખરીદે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના ���ાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nPM મોદી દ્વારા નાના વેપારીઓને દિવાળીની ગીફ્ટ, લોન લેવા વ્યાજમાં મળશે 2% છૂટ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/psu-government-insurance-companies-and-banks-privatization-soon-mb-1001421.html", "date_download": "2020-09-20T22:03:03Z", "digest": "sha1:OUWK57QWELK6FYCXGPLGRU6ESCG52XTT", "length": 24716, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "psu-government-insurance-companies-and-banks-privatization-soon-mb– News18 Gujarati", "raw_content": "\nમોટા સમાચારઃ આ બેન્કો અને કંપનીઓને વેચવાની તૈયારીમાં સરકાર જાણો શું છે પ્લાન\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nમોટા સમાચારઃ આ બેન્કો અને કંપનીઓને વેચવાની તૈયારીમાં સરકાર જાણો શું છે પ્��ાન\nઆ પ્રસ્તાવ મુજબ, LIC અને એક Non Life Insurance કં૫ની સરકાર પોતાની પાસે રાખશે. (પ્રતીકાત્મક તસવીર)\nબેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો હિસ્સો સરકાર વેચી શકે છે\nનવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, સરકારી કંપનીઓ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ- PSU)ની સાથોસાથ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણની તૈયારી કરી રહી છે. CNBC આવાજના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, LIC અને એક નૉન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને બાદ કરતાં બાકી તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સરકાર પોતાની હિસ્સેદારી સમયાંતરે વેચી શકે છે. બીજી તરફ, બેન્કોના પ્રાઇવેટાઇઝેશનનો પણ પ્લાન કરી રહી છે. તેની પર PMO, નાણા મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતિ સધાઈ છે, સાથોસાથ કેબિનેટ ડ્રાફ્ટ નોટ પણ તૈયાર થઈ ચૂકી છે.\nઆ પ્રસ્તાવ મુજબ, LIC અને એક Non Life Insurance કં૫ની સરકાર પોતાની પાસે રાખશે. નોંધનીય છે કે, હાલ કુલ 8 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. LIC ઉપરાંત 6 જનરલ ઇન્સ્યોરન્સ અને એક National Reinsurer કંપની છે.\nઆ પણ વાંચો, 78 ટનના મશીનમાં એવું શું ખાસ હતું કે તેને મહારાષ્ટ્રથી કેરળ પહોંચાડવામાં 1 વર્ષનો સમય લાગ્યો\nબેંકોનું પણ ખાનગીકરણ થશે- મની કન્ટ્રોલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 6 સરકારી બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી શકે છે. પહેણા ચરણમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (Indian Overseas Bank)માં સરકાર હિસ્સેદારી વેચી શકે છે.\nઆ પણ વાંચો, જાણો એ કામોની સંપૂર્ણ યાદી, જેનાથી તમને કોરોના વાયરસ સંક્રમણનો સૌથી વધુ ખતરો\n6 બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોની ખાનગીકરણની યોજના હેઠળ બેન્કોમાં સરકારી હિસ્સેદારી ચરણોમાં વેચવાનો પ્રસ્તાવ છે. પહેલા ચરણમાં 5 સરકારી બેન્કોનો હિસ્સો વેચવામાં આવી શકે છે. સૌથી પહેલા બેન્ક ઓફ મહારાષ્ર્ન, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકાર હિસ્સો વેચી શકે છે. Bank of India, Central Bank of Indiaનું પણ ખાનગીકરણ શક્ય છે. UCO Bankમાં પણ સરકાર હિસ્સેદારી વેચી શકે છે. (લક્ષ્મણ રૉય, CNBC આવાજ)\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમોટા સમાચારઃ આ બેન્કો અને કંપનીઓને વેચવાની તૈયારીમાં સરકાર જાણો શું છે પ્લાન\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-gujarat-chief-minister-vijay-rupani-reactions-on-union-budget-2019-886309.html", "date_download": "2020-09-20T21:44:56Z", "digest": "sha1:YIRCOPPSSK6YG52WRZMOBU3IA6GPQWUV", "length": 22219, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Chief Minister Vijay Rupani reactions on Union Budget 2019– News18 Gujarati", "raw_content": "\nનયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nનયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી\nમુખ્યમંત્રીએ કહ્યું - આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી ‘નારી તું નારાયણી’ પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના અંદાજપત્રને નયા ભારતના નિર્માણની નીંવ મુકનારૂં બજેટ ગણા��તા વધાવ્યું હતું. વિજય રૂપાણીએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.\nમુખ્યમંત્રીએ આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી ‘નારી તું નારાયણી’ પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા છે.\nઆ પણ વાંચો - ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, અમીર જેટલું કમાશે તેટલો ટેક્સ આપવો પડશે\nતેમણે કહ્યું કે, નાણાંના વધુ સ્ત્રોત ઊભા કરવા માટે જે લોકોની આવક વધુ છે તેવા સંપન્ન લોકો વધુ ટેક્ષ-કર આપે એ સિધ્ધાંતના આધાર પર બજેટ પેશ થયું છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં યુવાનોને રોજગારી, સ્ટાર્ટઅપ, ઉચ્ચશિક્ષણને પ્રાધાન્ય આપતું બજેટ ‘‘હર હાથ કો કામ’’એ દિશાનું બજેટ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nનયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે ���વસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-cleaning-woman-of-surat-have-continiued-to-work-in-lockdown-even-in-9th-month-of-pregnancy-jm-971408.html", "date_download": "2020-09-20T22:03:58Z", "digest": "sha1:D7NX3LPB6REMBKODDXDGSWLHNCSDXQV4", "length": 25237, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "cleaning woman of surat have continued to work in Lock down even in 9th month of pregnancy JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા, 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા, 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી\nમહિલાએ આ અવસ્થામાં પણ ફરજ બજાવી અને સુરત શહેરને એક કદમ સ્વચ્છતા તરફ લઈ જવાનો અનોખો પ્રયાસ કર્યો છે.\nસુરતની આ મહિલા સફાઈકામદાર ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો હોવા છતાં રોજ 5 કલાક રોડ પર સાફ સફાઈ કરે છે\nસુરત : કોરોના વાઇરસને લઇને લોકોને 21 દિવસ લોકડાઉન માં રહેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે સરકારી નોકરી કરતા તમામ લોકો આ રોગ સામે શહેરને રક્ષણ આપતા હોય છે. આ કામમાં સુરતના મહાનગર પાલિકામાં ફરજ બજાવતી સફાઈ કામદાર મહિલા ગર્ભવતી હોવા છતાં અને ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ જતા હોવા છતાંય દરોજ પોતાની ફરજ પર આવીને 5 કલાક સફાઈ કરીને પોતાની રાષ્ટ્ની જવાબદારી સાથે રોગ સામે લાડવા માટે શહેરને સ્વચ્છ રાખે છે અને પોતાની જવાબદારી નિભાવતી જોવા મળી છે ખરેખર આવા લોકોને સલ્યૂટ છે.\nકોરોના વાઇરસને લઇને દેશ સાથે દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે સરકાર દ્વારા આ વાઇરસને નાથવા માટે 21દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે આ વાઇરસથી લોકોને સુરક્ષિત રાખવા માટે કેટલા યોદ્ધા મેદાને છે ત્યારે આજે અમે તમને એક એવા યોદ્ધાની મુલાકાત કરવા જય રહ્યા છે . આ યોદ્ધા સુરત મહાનગર પાલિકામાં કામ કરતી મહિલા છે જે દરોજ 5 કલાક કામ કરીને સુરત શહેરને સ્વચ્છ રાખે અને કો��ોના દૈત્યને નાથવામાં તેમનું યોગદાન આપી રહી છે.\nઆ પણ વાંચો : કોરોનાની કઠણાઇ: વડોદરાના પરિવાર માટે લંકાનો પ્રવાસ બન્યો મોતનું કારણ, જાણી તમે પણ રડી પડશો\nપણ સૌથી મહત્વની વાત છે આ મહિલા નયનાબેન રમેશભાઈ પરમાર એક 5 વર્ષની દીકરી છે. પતિ સ્કૂલવાન ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે..6 સભ્યોનો પરિવાર છે. કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં હોવા છતાં બિન્દાસ્ત કામ કરી રહ્યા છે કેમ કે પીએમ મોદી કહે છે કે, એક કદમ સ્વચ્છ ભારત કી ઓર. જેને લઈ ખૂબ જ પ્રેરણા મળી છે. તો પછી સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી બીમારીથી લોકોને બચાવવા રોજ 5 કલાક તમામ રોડ સાફ કરવા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જોકે આ મહિલા ગર્ભવતી છે અને છેલ્લા દિવસ જતા હોવા છતાંય કામ કરે છે.\nઆ પણ વાંચો : Coroanvirus :કોરોના કરતાં પણ વધુ ખતરકનાક છે આ બીમારીઓ, લાખો લોકોનાં થયા છે મોત\n9 માસની આ ગર્ભવતી મહિલા ઝોન ઓફીસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. સાહેબ આવા સમયમાં મારી જાગૃતતા જેટલી મારા ગર્ભ માટે હોવી જોઈએ એટલી જ હાલ આ મહામારી સામે છે એટલે ઘરે રહેવા કરતા કામ પર આવું છું. હું તો ધોરણ 7 પાસ છું પણ મારા શહેરીજનો તો ભણેલા છે. મોદીજી આ ભણેલા ગણેલા લોકોને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે લોકડાઉનનું પાલન કરો અને કોરોનાને ભગાડો પણ કેટલાક લોકો આ અપીલનો ભંગ કરી રહ્યા છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરત : મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા, 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2020-09-20T21:59:59Z", "digest": "sha1:DZZ53ZBWZMLP3SIX3N5NDYXFLMS7F2BE", "length": 8185, "nlines": 155, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Recipes શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી...\nશ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nહાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેની સાથે તહેવારોની મોસમ પણ ચાલી રહી છે ત્યારે આપણને નવી નવી ફરાળી વાનગીઓ ખાવાનું પણ ખૂબ મન થતુ હોય છે.તો દહીંવડાએ મોટાભાગે સૌવના પ્રિય હોય છે.ત્યારે શ્રાવણ મહિનામાં આપણે બનાવીએ ફરાળી દહીવડા તો જાણીએ ફરાળી દહીંવડાની રેસિપી\n3 ચમચી શિંગોડાનો લોટ\nસૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઇ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાખવી.\nતેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાખી સર્વ કરવું .\nThe post શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.\nPrevious articleગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી\nNext article74માં સ્વતંત્રા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ��લાથી દેશવાસીઓને કર્યા સંબોધિત,કરી કેટલીક મોટી જાહેરાત\nરક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત\nજાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ\nટ્વિટએ બંધ કરી આ મોટી સર્વિસ,જાણો શું છે કારણ\nભૂમિ પેડનેકર પર થનારી ટીકા પર બોલી યામી ગોતમ\nBSNL યુઝર્સ એડવાન્સમાં કરી શકે છે પોતાના એકાઉન્ટને રિચાર્જ\nકોરોના ઇફેક્ટ,જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક\nઆ રાજ્યમાં મોંઘા સેનિટાઈઝર અને માસ્ક વેચનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી,હાઇકોર્ટ કર્યો આદેશ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nજાણો ધાણાજીરૂ પાઉડર વિશે કંઇક અવનવું\nગાજરમાંથી બનતી ખાસ વાનગી- ‘કેરટ શોરબા’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/delight-in-the-diamond-industry-can-be-found-in-the-gst-739386.html", "date_download": "2020-09-20T22:08:35Z", "digest": "sha1:DD6EB6WNP5DS4G5KBUBIU7PFRRQ4IZCR", "length": 22880, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - હિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર, GSTમાં મળી શકે છે રાહત– News18 Gujarati", "raw_content": "\nહિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર, GSTમાં મળી શકે છે રાહત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nહિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર, GSTમાં મળી શકે છે રાહત\nકેન્દ્રમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરા ઉદ્યોગને રાહતના સમાચાર આપવામાં આવ્યાં...\nકેન્દ્રમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરા ઉદ્યોગને રાહતના સમાચાર આપવામાં આવ્યાં...\nહિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર...આ ખુશીનું કારણ છે જીએસટી દરનો ઘટાડો. જીહા હાલમાં જ કેન્દ્રમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરા ઉદ્યોગને રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે.\nકેન્દ્ર દ્વારા જીએસટીને લાગુ કરવામાં આવ્યા બાદ દર ત્રણ મહિને સરકાર દ્વારા રીવ્યુ બેઠક કરવામાં આવે છે, અને આ પ્રમાણે જ હાલમાં એક રીવ્યુ બેઠક મળી હતી. જેમાં હિરા ઉદ્યોગનો જીએસટી રેટ ઘટાડીને 0.25 કરી દેવામાં આવ્યો છે. તો આ રેટથી આર્થિક મંદિ દૂર થશે એવી શક્યતા સેવાય રહી છે.\nરેટ ઘટવાના કારણે હીરાના ઉદ્યોગકરોમાં ખુશીનો માહોલ છે. આ ઉદ્યોગકારોની કેટલીક મૂડી જીએસટીને કારણે ફ્રિજ થઈ ગયી હતી. જે હવે છૂટી થવાના કારણે પણ વ્યવસાયમાં ભારે તેજી આવે એવી શક્યતા દેખાઈ રહી છે.\nહિરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના દોરમાંથી પસાર થઇ રહયો છે ત્યારે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે વ્યઓરીઓને મોટો ફાયદો થશે, એટલું જ નહી સરકારના આ નિર્ણયથી હીરાના આંગડિયા ચાર્જ કરતા જીએસટીનો ચાર્જ ઓછો થતા વ્યાપારીઓ ખુશખુશાલ થઇ ગયા છે.\nસરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય થી હાલતો હીરા ઉદ્યોગને ફાયદો થતો જણાઈ રહ્યો છે. ત્યારે હવે કેટલા સમયમાં હિરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવે છે એ તો આવનારો સમય જ કહેશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nહિરા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર, GSTમાં મળી શકે છે રાહત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્��ે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/shahera/", "date_download": "2020-09-20T19:28:53Z", "digest": "sha1:KJG3F5G7BUNTI27KWSE2LPAYKV3V2XDT", "length": 8408, "nlines": 74, "source_domain": "livecrimenews.com", "title": "પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા માંથી 28- નવેમ્બર 2019મીએ પસાર થતી સાયકલ યાત્રા જે 16 નવેમ્બર 2019 થી કટરા (જમ્મુ)થી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂ કર્યો - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nપંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા માંથી 28- નવેમ્બર 2019મીએ પસાર થતી સાયકલ યાત્રા જે 16 નવેમ્બર 2019 થી કટરા (જમ્મુ)થી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂ કર્યો\nપંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા માંથી 28- નવેમ્બર 2019મીએ પસાર થતી સાયકલ યાત્રા જે 16 નવેમ્બર 2019 થી કટરા (જમ્મુ)થી કન્યાકુમારી સુધીની સાયકલ પ્રવાસ શરૂ કર્યો અને લક્ષ્ય સંસ્થાએ પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયકલ યાત્રા નું આયોજન કર્યું\nલક્ષ્ય સંસ્થા રાજસ્થાનના જયપુર સ્થિત એક સંસ્થા છે જે 2005 થી સતત માર્ગ સલામતી, વૃક્ષારોપણ, ગરીબ બાળકોના ઉછેર અને શિક્ષણ, પર્યાવરણીય સંરક્ષણ, આરોગ્ય પર અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. લક્ષ્ય સંસ્થામાં 10 થી 70 વર્ષ સુધીની ઉંમરના 200 સભ્યો છે. આ 200 સભ્યોમાંથી 50 મહિલાઓ સભ્યો છે. લક્ષ્ય સંસ્થાએ મિશન સાયકલ યાત્રા અંતર્ગત 1000 સાયકલ યાત્રા અંતર્ગત 12 સાયકલ યાત્રાઓનું આયોજન કર્યું છે. લક્ષ્ય સંસ્થાએ પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે 16 નવેમ્બર 2019 થી કટરાથી કન્યાકુમારી સુધીની સાયકલ પ્રવાસ શરૂ કરી દીધો છે. મુલાકાતમાં સિવિલ ઇજનેર અને ઉદ્યોગપતિ શ્રી ભીમરાજ સૈની, ઉદ્યોગપતિ નરેન્દ્ર સૈની, ઇજનેર ચેતન સૈની, ઉદ્યોગપતિ રમેશ ભારદ્વાજ, સિવિલ ઇજનેર લખન બેનીવાલ, સિવિલ ઇજનેર રાકેશ સંઘન, ઇજનેર પ્રવીણ શ્રીવાસ્તવ, ઇજનેર સુનિલ ટેલર, સરદાર ચંદેલ, અને શંકર સૈની વગેરેનો સમાવેશ થાય છે.\n*રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ*\nઅમદાવાદની જાણીતી કંપનીમાં ITનો સપાટો, 4.4 કરોડ રોકડા, 46 લાખની જ્વેલરી અને 21 લોકર મળ્યા\nરાજ્યના પોલીસ કર્મીઓને પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમમાં ચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/08/10/", "date_download": "2020-09-20T21:35:36Z", "digest": "sha1:EFSMCMLYQG6BRXM5PC37XYSMUQZ3XGNY", "length": 9702, "nlines": 106, "source_domain": "www.aksharnaad.com", "title": "August 10, 2012 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nશ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25\nAugust 10, 2012 in જત જણાવવાનું કે tagged સુરેશ દલાલ\nગુજર��તી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાઁ જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયુઁ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.\nનરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… 13\nAugust 10, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged નરસિંહ મહેતા\nકૃષ્ણભક્તિની વાત આવે અને નરસિંહનું નામ સ્મરણમાં ન આવે એ કેમ શક્ય છે જન્માષ્ટમી નિમિત્તે આજે પ્રસ્તુત છે નરસિંહ મહેતાની સર્જેલી કુલ ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… આ સુંદર રચનાઓ એકત્ર કરી, ટાઈપ કરી મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.\nદસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત 6\nAugust 10, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged નિનુ મઝુમદાર / પ્રિયકાન્ત મણિયાર / પ્રીતમ લખલાણી / સુરેશ દલાલ / હરિન્દ્ર દવે / હિતેન આનંદપરા\nઆજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫��� ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/gujarat-5/", "date_download": "2020-09-20T19:58:18Z", "digest": "sha1:QACQO5WEJNUVEWJOUSTQ5K4G5UIF42PI", "length": 9442, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "અંતે તમે આઠમું પગલું આકાશમાં મૂકી જ દીધું | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Gujarat અંતે તમે આઠમું પગલું આકાશમાં મૂકી જ દીધું\nઅંતે તમે આઠમું પગલું આકાશમાં મૂકી જ દીધું\n“સાત પગલાં..” માં બ્રહ્માંડ માપી લેતાના સર્જક કુંદનીકા કાપડિયા ની ચીર વિદાય\nગુજરાતી સાહિત્ય જગતનો ઝળહળતો દીપ આજે અચાનક જ બુઝી ગયો. મૂળ સુરેન્દ્રનગર લીંબડીના અને મકરંદ દવે સાથે સપ્તપ્તિના સાત ડગલાં ભરી લગ્નગ્રંથિમાં ���ંધાયેલ કુંદનીકા કાપડિયાનું (સ્નેહધન) મોડી રાત્રે વલસાડ ખાતે આવેલ નંદીગ્રામ ખાતે ૯૩ વર્ષની વયે દુઃખદ અવસાન થઈ જતા ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળી ગયું હતું. સ્ત્રીની વેદના અને સંવેદનાને ઉજાગર કરી દેતી નવલકથા “સાત પગલાં આકાશમાં” એક સફળ નવલકથા સાહિત્ય જગતને આપી હતી. નવલકથાકાર, વાર્તા લેખિકા, કવિયત્રી અને નિબંધકાર તરીકે તેમને સાહિત્ય ક્ષેત્રમાં મોટી નામના મેળવી હતી.\nતેમને કોલેજનો અભ્યાસ ભાવનગર ની શામળદાસ કોલેજ ખાતે પૂર્ણ કરેલ એટલે ભાવનગર સાથે પણ તેઓ જોડાયેલા હતા. પત્રકાર જગત સાથે પણ તેઓ સંકળાયેલા હતા. સંપાદક તરીકે તેમની પકડ ખૂબ જ મજબૂત હતી. નવનીત સમર્પણ નું તેમને સતત વિસ વર્ષ સુધી સંપાદન કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રમાં અને ખાસ કરીને સ્ત્રીઓની લાગણીઓ માટે તેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અનેક પુસ્તકો તેમને વાંચકો ને આપ્યા જે જીવન પર્યપ્ત સુધી તેમની યાદ તાજી કરાવતા રહે.સાહિત્ય એકેડમીક એવોર્ડ સહીતના અનેક પુરસ્કારથી તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા.\nસાહિત્ય જગતને આજે એક ઉત્તમ અને ઉમદા લેખિકાની ખોટ પડી ગઈ છે. તેમના શબ્દો તેમના વિચારો પુસ્તક રૂપે સદાય લોકોની સાથે જોડાયેલા રહેશે તેમાં ના નહિ..અનેક મહાનુભવોએ શ્રદ્ધાજલી પાઠવી છે.\nPrevious articleયહા ઉલટા ચોર કોટવાલ કો ડાટે, મોટું ટોળું રજુઆત કરવા આવે..તેમાં કઈ તથ્ય હોઈ – મુકેશ જાની\nNext articleસિહોર તાલુકાના સરવેડીના આરોગ્ય કર્મચારી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયતમાં સેલ્ફ સેનેટાઈઝર મુકાયું\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-709/", "date_download": "2020-09-20T20:17:34Z", "digest": "sha1:HEV4JIVDMALD5V7RZVAKGYNEQLF6DMKS", "length": 11490, "nlines": 153, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર સાથે જિલ્લામાં ૧,૦૧ લાખ શ્રમિકો મેળવી રહ્યા છે મનરેગા હેઠળ રોજગારી | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર સાથે જિલ્લામાં ૧,૦૧ લાખ શ્રમિકો મેળવી રહ્યા છે મનરેગા હેઠળ રોજગારી\nસિહોર સાથે જિલ્લામાં ૧,૦૧ લાખ શ્રમિકો મેળવી રહ્યા છે મનરેગા હેઠળ રોજગારી\nસિહોર સાથે જિલ્લામાં ૧,૦૧ લાખ શ્રમિકો મેળવી રહ્યા છે મનરેગા હેઠળ રોજગારી\nસિહોર સાથે જિલ્લામાં કોરોના કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં મનરેગા યોજના હેઠળ રોજગારી આપવાના હેતુથી સરકારની સુચના અનુસાર જિલ્લા કક્ષાએથી વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનાના કામોમાં જોડાય તેવા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. સિહોર સાથે જિલ્લામાં ૨૬૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ ઉંડા ઉતારવા અને માટી પાળાના કામો શરૂ કરી દેવામાં આવેલ છે. જેના થકી આજે ૨૩૨ ગ્રામ પંચાયતોમાં ૨૫૪ કામોમાં ૧,૦૧,૫૭૨ શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. એપ્રિલ માસના અંતથી શરૂ કરવામાં આવેલ આ કામગીરીમાં જિલ્લો રાજયમાં અગ્રતા ક્રમે રહ્યો છે આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલે જણાવ્યુ હતુ.\nઆ મહામારીના સમયમાં ગ્રામિણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તેવા પ્રયત્નો સરકાર દ્વારા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમા અન્ય જિલ્લાઓમાંથી પોતાના ગામમાં આવેલ કુટુંબોને અને ગામના જોબકાર્ડ વાંછુક કુટુંબો એમ જિલ્લામાં કુલ ૨૯,૦૦૦ જેટલા નવા જોબકાર્ડ કુટુંબ દિઠ ઇસ્યુ કરવામાં આવેલ છે અને આ તમામ કુટુંબને મનરેગા યોજના હેઠળ નવા દર મુજબ કામના પ્રમાણમાં દૈનિક ભથ્થુ રૂ.૨૨૪ મુજબ કામ આપવામાં આવી રહ્યુ છે.જેમા આજદિન સુધી ૪૬,૬૮૮ કુટુંબોને ૪,૦૯,૮૫૯ માનવદિનની રોજગારી પુરી પાડવામા આવી હતી અને શ્રમિકોને રૂ.૭૨૧.૭૦/- લાખનું ચુકવણુ કરવામાં આવ્યુ હતુ.\nઆ યોજના હેઠળ રોજગારીની સાથો સાથ ગ્રામિણ વિકાસના કામો પણ થઇ રહેલ છે. જે અંતર્ગત જળ સંચયના કામો જેવા કે તળાવ ઉંડા ઉતારવા,ચેકડેમ ઉંડા ઉતારવા તથા ગ્રામ્ય રસ્તાના કામો, માટી પાળાના કામો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ગામનુ પાણી ગામમા જ સુત્ર સાર્થક થઇ રહ્યુ છે. આવા પ્રકારના કામો હજુ પણ તબક્કાવાર શરૂ કરી આગામી સમયમા મોટાભાગની ગ્રામ પંચાયતને મનરેગા કામ હેઠળ આવરી લેવામાં આવશે.\nમનરેગા કામોનુ સુચારૂ સંચાલન અને અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા તેમજ તાલુકા સ્તરેથી કામોનુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે અને શ્રમિકે કરેલ કામનુ વેતન ૮ દિવસમા શ્રમિકને મળી જાય એ મુજબની સુચારૂ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવેલ છે.\nPrevious articleસિહોરના તરશીંગડા સહિત રહેણાંકી વિસ્તાર સુધી છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી ચડતો દીપડો આખરે પાંજરામાં, દીપડાથી દહેશત અને લોકોમાં ફેલાતો હતો ભય\nNext articleસિહોર સહિત સમગ્ર ગોહિલવાડમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત : જનજીવન પ્રભાવિત\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/in-mumbai-a-drunken-drunk-friend-with-an-air-hostess-drunk/", "date_download": "2020-09-20T19:39:19Z", "digest": "sha1:7USAGK7SFCT2VE4C5BCDOIIOD53OB63J", "length": 15799, "nlines": 193, "source_domain": "garvitakat.com", "title": "મુંબઈમાં એરહોસ્ટેસ સાથે દારૂના નશામાં મિત્રએ આચર્યું દુષ્કર્મ | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ મુંબઈમાં એરહોસ્ટેસ સાથે દારૂના નશામાં મિત્રએ આચર્યું દુષ્કર્મ\nમુંબઈમાં એરહોસ્ટેસ સાથે દારૂના નશામાં મિત્રએ આચર્યું દુષ્કર્મ\nમુંબઈ : ખાનગી એરલાઇનમાં કામ કરતી એક એર હોસ્ટેસ સાથે તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં આ બનાવ બન્યો છે.\nપોલીસના કહેવા દુષ્કર્મનો આ બનાવ મંગલવારે રાત્રે બન્યો હતો. જ્યાં 25 વર્ષીય સ્વપનીલ બદોડિયા નામના યુવકે તેની મિત્ર તેમજ એર હોસ્ટેસ પર દુષ્કર્મ આચર્યું હતું. સ્વપનીલ યુવતી સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. આરોપી સ્વપનીલ પણ એક એરલાઇનમાં કામ કરે છે. મંગળવારે રાત્રે સ્વપનીલ અને પીડિત યુવતી ડીનર માટે બહાર ગયા હતા, બાદમાં બંનેએ પોતાના ઘરે ફ્લેટ પર આવીને દારૂ પીધો હતો.\nપોલીસ ફરિયાદ પ્રમાણે, સવારે જાગ્યા બાદ યુવતીને ભાન થયું હતું કે દારૂના નશામાં સ્વપનીલ અને તેના મિત્રોએ તેની સાથે બળજબરી કરી હતી. આથી તેણીએ MIDC પોલીસ સ્ટેશન ખાતે ગેંગરેપનો ફરિયાદ દાખલ કરી હતી.”અમે આઈપીસીની કલમ 376 ડી મુજબ ગેંગરેપની ગુનો નોંધ્યો છે, અને આરોપી સ્વપનીલની ધરપકડ કરી છે,” MIDC પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન અલાકનૂરે નિવેદન આપતા આ વતા કહી હતી.\nબીજા એક પોલીસકર્મીએ દાવો કર્યો હતો કે સ્વપનીલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, જ્યારે દુષ્કર્મમાં તેના મિત્રનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. સ્વપનીલને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને છઠ્ઠી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં સોંપી દીધો છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleઅરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા નું ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ ઔષધગામ તરીકે ડોડીયા ગામને પ્રાંત કલેકટરશ્રી, બાયડ દ્વારા ખુલ્લું મુકાયું\nNext articleRBIનો મોટો નિર્ણય, ATM ચાર્જીસ પર થશે સમીક્ષા અને RTGS અને NEFT દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા પર નહિ લાગે ચાર્જ\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લ���ખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/alu-matar-sabji/", "date_download": "2020-09-20T21:17:47Z", "digest": "sha1:D67NVEFCO2O65HFY5TN3MO25MIN4MQU3", "length": 7898, "nlines": 109, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "આલુ મટર - લીલા વટાણા અને બટેકા નું શાક - Rasoi ni Rani", "raw_content": "\nઆલુ મટર – લીલા વટાણા અને બટેકા નું શાક\nઆલુ મટર – લીલા વટાણા અને બટેકા નું શાક\nઆલુ મટર – લીલા વટાણા અને બટેકા નું શાક\n૧ સૂકું લાલ મરચું\n૨ ડુંગળી જીણી સમારેલી\n૪ બટેકા છાલ ઉતારી અને મોટા ટુકડા કરેલા\n૧ ચમચી આમચૂર પાઉડર\n૧.૫ ચમચી લાલ મરચું પાઉડર\n૪ ટામેટા ની પ્યૂરી\n૧.૫ કપ લીલા વટાણા ફ્રેશ કે સ્ટોર કરેલા\n૧ ચમચી કસૂરી મેથી\nસૌ થી પેલા કુકર માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે રાય , જીરું નાખી દો , તમાલપત્ર , સૂકું લાલ મરચું , બાદીયુ નાખી દો , હવે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દો , ડુંગળી ને આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લો , ડુંગળી નો કલર બદલાઈ જાય એટલે આદુ – લસણ – અને લીલા મરચા ની પેસ્ટ નાખી દો અને મિક્સ કરી લો .\nપછી તેમાં કાપેલા બટેકા નાખી દો , ૨ ચમચી બેસન નાખી દો , ૧ ચમચી ધાણાજીરું , અડધી ચમચી હળદર , ૧.૫ ચમચી કાશ્મીરી લાલ મરચું , તીખું જે પ્રમાણે ખાતા હો તે રીતે વધારે કે ઓછું કરી શકાય.\n૧ ચમચી આમચૂર પાઉડર નાખી દો. મિક્સ કરી અને ધીમા ગેસ પર સાંતળી લો , આ રીતે કરવા થી બટેકા અને મસાલા સરસ મિક્સ થઇ જશે.\nહવે તેમાં ૪ પાકા ટામેટા ની પ્યૂરી નાખી દો , મિક્સ કરી ઢાંકી અને તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા ગેસ પર કુક થવા દો.\nતેલ છૂટું પડવા લાગે એટલે , ૧.૫ કપ વટાણા નાખી દો , તમે ફ્રેશ કે ફ્રોઝન લઇ શકો, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો , ૧ ગ્લાસ પાણી નાખી દો , તમારે વધારે રસો જોઈએ તો પાણી વધુ નાખવું , હવે ��� વિસલ સુધી રહેવા દો, પછી કુકર ઠંડુ થઇ જાય એટલે ખોલી લો , તેમાં ૧ ચમચી કસૂરી મેથી નાખી દો , જીણી સમારેલી કોથમીર નાખી દો. મિક્સ કરી લો .\nખુબ જ ટેસ્ટી બનશે આ લીલા વટાણા અને બટેકા નું શાક તો જરૂર થી બનાવો.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyમિક્સ દાળ ચોખાના તીખા તમતમતા સેન્ડવિચ ખાંટીયા ઢોકળા\nNext storyબીલવાનો ice cream – બાળકોને આ નવીન આઈસ્ક્રીમ જરૂર બનાવી આપજો ખુબ પસંદ આવશે..\nઆ ચીઝ ચીલી ગાર્લીક લોફ ખાઈને બાળકો આંગળા ચાંટતા થઈ જશે…\nખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો\nરાજસ્થાની મીઠાઈ – ઘેવર દિવાળી માટે સ્પેશ્યલ.\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2012/10/29/%E0%AA%AA%E0%AA%82%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/", "date_download": "2020-09-20T21:01:53Z", "digest": "sha1:HO6JTBMGZJ3BDEYAVEFJV3DLMAL7YPQK", "length": 2031, "nlines": 55, "source_domain": "www.vasantiful.com", "title": "પંખીના ગીત – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nવૃક્ષો નાખે પવન તને\nજા, આખી દુનિયા જીત\nકંઇક નવું તું કર દરરોજે\nને લાવ નવી કંઇ રીત….\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nPrevious Post અંતરમાં ઉલ્લાસ\nબહુ જ સરસ્ કલ્પના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/doctors-forget-to-tell-a-patient-brain-tumour-851283.html", "date_download": "2020-09-20T22:01:45Z", "digest": "sha1:OKVUS75TLCHWKFOSNL4NM76GLCXGHCSN", "length": 21255, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "doctors-forget-to-tell-a-patient-brain-tumour– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nડોક્ટર જણાવવાનું ભૂલી ગયા અને 19 વર્ષે બીમારી વિશે દર્દીને જણાવ્યું\nદર્દીને 19 મહિના બાદ ખબર પડી તેની બિમારી વિશે, ડોકટરે શા માટે છુપાવ્યું\nઅત્યાર સુધી તમે ડોકટરોની બેદરકારીના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે અને જોયા છે પરંતુ આજે અમે તમને ડોકટરો સંબંધિત સમાચાર વિશે જણાવીશું જેને જાણીને તમે આશ્રયચકિત થઇ જશો.\nહકીકતમાં આ મામલો ચીનના હોંગકોંગ શહેરનો છે. અહીં 54 વર્ષીય દર્દી લી શુંગ લેંગ સાથે કંઈક આવું થયું છે, જે ખૂબ જ આઘાતજનક છે. આ એક એવો કેસ છે જે તમને સંપૂર્ણ સત્ય જાણીને દંગ થઇ જશો.\nલી શુંગ લેંગની 2015માં એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી થઇ હતી. સર્જરી દરમિયાન ડોક્ટરોએ લી નો મગજની ગાંઠની સારવાર કરી હતી. ઓપરેશન સફળ થયું પરંતુ તેણે ડાબા કાનને સાંભળવાનું બંધ કર્યું.\nએવું કહેવામાં આવ્યું છે કે દર્દી લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને પીડા સાથે જ તેને છૂટી આપવામાં આવી. આ મામલામાં ડોકટરોએ મગજની ગાંઠનું નિદાન 19 મહિના પહેલા જ થયું હતું પરંતુ ડૉક્ટર દર્દીને તેમની તબીબી સ્થિતિ વિશે જણાવવાનું જ ભૂલી ગયા હતા.\nસૌથી વધુ ખાસ વાત એ છે કે જ્યારે આ ખુલસો ત્યારે થયો કે જ્યારે લી સર્જરીના 19 મહિના પછી એક દિવસ રોડ પર પડી ગયા. તેઓને હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેનું મગજ બરાબર છે. તેમને 6 મહિના પછી હૃદયની તપાસ કરવાની સલાહ આપવામાં આવી.\nઘરે આવીને લી શુંગ લેંગને એક મહિનાની અંદર અનેક વખત ચક્કર આવી ગયા, તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યું કે લી ને ફરીથી મગજની ગાંઠ આવી છે. લીને કંઈપણ સમજાયું નહીં\nસંપૂર્ણ વસ્તુને જાણ્યા પછી લી શુંગ લેંગને આઘાત લાગ્યો. તેમને ખબર ન હતી કે 2005માં તેની મગજની સર્જરી થઈ હતી. લી હવે અન્ય ગાંઠોનો ઉપચાર કરે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન, લી અને તેની પત્ની અત્યાર સુધીમાં 9 લાખથી વધુ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે. જોકે, હવે તેમણે હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરી છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/hoomi112/", "date_download": "2020-09-20T20:46:21Z", "digest": "sha1:DTQVSF62X3C2K4MHDZTT3W5LDJSDQVPY", "length": 2885, "nlines": 152, "source_domain": "www.matrubharti.com", "title": "Bhoomi Books | Novel | Stories download free pdf | Matrubharti", "raw_content": "\nહાય ફ્રેન્ડસ, હું ભૂમિ, હું કોઈ લેખક નથી. મને નોવલ વાંચવાનો અને મૂવી જોવાનો શોખ છે. મનપસંદ લેખકોની નોવલ વાંચતા અને મનપસંદ વિષયની મૂવી જોતા મારું દિમાગ કલ્પનાઓ કરે છે. એ કલ્પનાઓ ને આવડે એવા શબ્દોમાં લોકો સામે પ્રકાશિત કરું છું. ફક્ત મારા ટાઈમપાસ માટે અને લોકોના મનોરંજન માટે લખું છું. લોકોને પસંદ આવે એન્જોય કરે એવું લખવાની કોશિશ કરું છું. તો વાંચો અને એન્જોય કરો. ન પસંદ આવે તો ઇગ્નોર કરો. તમારો સમય પણ કિંમતી છે એને વ્યર્થ ન કરતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/08/07/%E0%AA%89%E0%AA%AA%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/", "date_download": "2020-09-20T21:19:05Z", "digest": "sha1:AUS43HPXKYYZCITZWSUSMT5ET454SWSC", "length": 2930, "nlines": 62, "source_domain": "www.vasantiful.com", "title": "ઉપકરણ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nતુ બહુ દુ…….ર્…… હોય\nતો પણ પાસે છે એમ લાગે\nફોન પર વાત કરું\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nNext Post મૂક પ્રાર્થના\nઆજે ઘણા વખતે અહીં આવવાનું થયું. ૭મી ઓગષ્ટ પ્છી ૧૪ અને ૨૧મી એ સામાન્ય રીતે મુકવી જોઈએ તેવી કોઈ કૃતિ મુકાઈ નથી.\nઆજે જન્માષ્ટમી છે અને મે સાઈડ બારમાં જોયું અને વાંચ્યુ તો ત્યાં લખેલ કે આજે કોઈનો જન્મ દિવસ નથી.\nહા જો કે જન્મ દિવસ ન કહેવાય પણ શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ શું આજે આપણે નથી ઉજવતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/rmc/", "date_download": "2020-09-20T20:08:26Z", "digest": "sha1:NVORDRFPJBGUM2OBETCD4ULFDQUIBHLF", "length": 8009, "nlines": 72, "source_domain": "kaptaan.co.in", "title": "Rmc – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે\nરાજકોટમાં કોરોના કેસની દૈનિક સંખ્યા 95-100 આસપાસ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા તેનાથી તદન જુદી છે અને એક\n૨ાજકોટના મેય૨ બિનાબેન આચાર્ય કોરોના પોઝીટીવ જાહે૨\nગઈકાલે ૨ાજકોટના મેય૨ બિનાબેન આચાર્યનો કો૨ોના ૨ીપોર્ટ ક૨ાયો હતો જેમાં તેઓ પોઝીટીવ જાહે૨ થયા છે અને સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ માટે\nરાજકોટ: આજી નદી પર બનેલા બ્રિજનું કૉંગ્રેસના નેતાઓએ લોકાર્પણ કરી નાખ્યું\nરાજકોટના મેયરના કહેવા પ્રમાણે કામ બાકી હોવાથી હજુ સુધી બ્રિજનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. રાજકોટ : હાલ કોરોના વાયરસનો કહેર\nરાજકોટ: ચેક કરો તમારી આસપાસ તો નથી ને કોરોનાના દર્દી \nવિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના રોગચાળાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. ભારતમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારશ્રીએ એપિડેમીક ડિસીઝ એકટ,\nરાજકોટ મનપામાં કોરોના કિલર ગુજરાતનું પ્રથમ વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન મુક્યું\nહવે 10 સેકન્ડમાં ડિસ ઇન્ફેક્ટ કરવામાં આવશે. આ મશીન રાજકોટ મનપામાં કોરોના કિલર મશીન લગાવાયું છે. ગુજરાતનું પ્રથમ વોક થ્રુ\nહવે,મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર-૧ રાજકોટમાં ભળી જશે.\nરાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર અને મુખ્યમંત્રીના હોમ ટાઉન એવા રાજકોટ મહાનગરની હદ પશ્ચિમ છેડે ચાર ગામો ભેળવીને વધારી મહાપાલિકામાં ભેળવવાનો ઠરાવ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામા�� કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/chocolate-cake-3/", "date_download": "2020-09-20T20:18:32Z", "digest": "sha1:5LLZVJMQPDX6PZJB5GLICJANOAHWRI6Q", "length": 11867, "nlines": 116, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ચોકલેટ કેક - નાના મોટા દરેકને પસંદ આવતી ચોકલેટ કેક હવે બનાવી શકશો ઘરે જ એ પણ બિસ્કીટમાંથી... - Rasoi ni Rani", "raw_content": "\nચોકલેટ કેક – નાના મોટા દરેકને પસંદ આવતી ચોકલેટ કેક હવે બનાવી શકશો ઘરે જ એ પણ બિસ્કીટમાંથી…\nચોકલેટ કેક – નાના મોટા દરેકને પસંદ આવતી ચોકલેટ કેક હવે બનાવી શકશો ઘરે જ એ પણ બિસ્કીટમાંથી…\nSweetsરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\nચોકલેટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જતું હોય છે.ચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. તો ઘરે કેવી રીતે સહેલાઇથી ચોકલેટ કેક બનાવાય તે અંગે અમે તમને જણાવિશ . તો કેટલાક લોકો વેજિટેરિયન હોવાના કારણે કેક ખાઇ શકતા નથી માટે એગલેસ કેક ઘરે સહેલાઇથી બનાવી શકાશે.\nબાળકોની ઓલટાઈમ ફેવરીટ કેક એટલે ચોકલેટ કેક અને એમાં પણ આપણે ગુજરાતીઓ એગલેસ કેક જ પસંદ કરીએ. બહારથી મળતી કેક મોસ્ટલી એગ વાળી હોય અને જો એગલેસ માંગીએ તો ભાવ ઘણા વધી જાય. આવા સમયે, એગલેસ ચોકલેટ કેક જાતે ઘરે જ બનાવતા શીખીએ અને ટેસ્ટ બહાર જેવો જ.એકદમ સ્પોનજી સરસ થશે\nધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને કેક ફક્ત ૧ કલાક માં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તમાં બિસ્કિટ ,દૂધ અને ઈનો જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તમને છેલ્���ી ઘડીએ વસ્તુઓ ખરીદવાની દોડાદોડી કરવાની જરૂર નથી પડતી. . એક શાનદાર ડેઝર્ટ બનાવીને પીરસી શકો છો.\nભલે તે જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય અથવા કેક ખાવાની તીવ્ર ઈચ્છા હોય, ચોકલેટ કેક લોકપ્રિય પસંદગી છે. તેમ છતાં, જો તમે ઇચ્છો છો કે તમારા અતિથિઓ અથવા પરિવારના સભ્યો ચોકલેટ કેકનો વાસ્તવિક સ્વાદ લેવો જોઈએ, તો ચાલો જોઈ લઈએ એકદમ સરળ અને સ્પોનજી બને છે એવી ચોકલેટ કેક ની રેસિપી.\n“ચોકલેટ કૅક “ બનાવવા જોઈશે.\n૧) પાર્લે-જી બિસ્કીટના 4 પેકેટ\n૨) ૧ ચમચી વેનીલા એસેન્સ\n૩) દૂધ ૧ કપ\n૫) દળેલી ખાંડ 4 ચમચી.\n6) 1 નાની ચમચી ઈનો\n૭) ૧ કપ મેલ્ટેડ ચોકલેટ\n૮) ૪—૫ ચમચી ખમણેલી ચોકલેટ\nશરૂ કરતાં પહેલા માર્કેટ માથી પાર્લે બિસ્કિટ લઈને રાખો. સૌ પ્રથમ બિસ્કિટ ને મીક્ષરમાં ક્રશ કરી લો. એકદમ ઝીણો ભૂકો કરવો.\nહવે બિસ્કિટ નો ભૂકો કર્યા બાદ. તેને એક વાસણ માં કાઢી લેવો. હવે તેમાં જરૂરયાત મુજબ ખાંડ ઉમેરવી. પછી તેમાં વેનીલા એસેન્સ નાખવું.\nત્યારબાદ બધાને હલાવી ને સારી રીતે મિક્સર માં ક્રશ કરવું. પછી તેમાં દૂધ નાખવું.માપસર જાડું રાખવું બહુ પાતળું કરવું નહીં.\nપછી તેને ફેટવું સારી રીતે એકરસ થઈ ગયા પછી તેમાં ઈનો નાખો. ઈનો નાખવાથી બેટર એકદમ ફૂલી જશે.\nહવે તૈયાર થયેલા આ બેટર ને એક વાસણ માં નાખવું. બેટર નાખતા પહેલા વાસણ માં ઘી લગાડવું જેથી વાસણ માથી સરળતાથી કેક નીકળી જાય.ત્યાં સુધી ઓવેન ને ૧૮૦°પર 10 મિનિટ પ્રિ હિટ કરવું.\nબેટર ને ગ્રીસ કરેલા વાસણ માં ભરવું અને ઓવન માં ૧૮૦° પર ૨૦ મિનિટ બેક કરવા મૂકવું.\n૨૦ મિનિટ પછી ચેક કરવા માટે ટૂથ પીક ને કેકમાં નાખીને બહાર કાઢો જો ટૂથપિક ને કેક ના ચોટે તો કેક રેડી છે. હવે કૅક ને ઓવન માંથી બહાર કાઢી લેવી. અને પછી તેને કિનારીથી છુટ્ટી પાડવી પછી તેને એક ડિશ માં ઊંધું રાખવું જેથી કેક આરામથી નીકળી જશે.\nમેલ્ટેડ ચોકલેટ થી કેક પર ડેકોરેશન કરવું. અને ઉપર ખમણેલી ચોકલેટ ભભરાવવી. રેડી છે ચોકલેટ કેક.\nકેક ખુબ ટેસ્ટી હોય છે સાથે જ બેકરી કરતાં સરસ અને એકદમ પોચી કેક તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો.\nલગભગ એક કલાકમાં તમારી કેક બની જાય છે. ઘરના દરેક સભ્યોને તે પસંદ આવે છે. તેને તમે નાસ્તામાં કે ડેઝર્ટમાં પણ સરળતાથી પીરસી શકો છો\nરસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો ���મારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyકટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…\nNext storyચોકો ડોનટ – યીસ્ટ વગરના ટેસ્ટી ચોકો ડોનટની રેસિપી, શીખો ફટાફટ…\nએકદમ સરળ રીતથી ઘરે જ બનાવો માવા વગરનો દૂધીનો સ્વાદિષ્ટ હલવો\nખાંડની ચાસણી લઈને સિંગપાક બનાવવાની પર્ફેક્ટ રીત, આ રીતે માંડવી પાક બનાવવામાં આવશે તો ક્યારેય નહીં બગડે\nસુખડી બનાવવાની પર્ફેક્ટ રીત – વારે તહેવારે બનતી અને બધાને પસંદ આવતી…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://taylorlopes.com/resolvendo-this-is-awkward-404-not-found-error-apos-instalacao-do-zend-expressive/?lang=gu", "date_download": "2020-09-20T21:24:56Z", "digest": "sha1:K5CC7P7RPWKOSUOVCJQZ7ZHUQS7S4CWL", "length": 16151, "nlines": 141, "source_domain": "taylorlopes.com", "title": "નિરાકરણ “આ અનાડી છે / 404 મળ્યો નથી ભૂલ” સ્થાપન પછી “Zend-અર્થસભર” – ટેલર Lopes ツ બ્લોગ", "raw_content": "ટેલર Lopes ツ બ્લોગ\nએન્જીનિયરિંગ & માહિતી ટેકનોલોજી\nનિરાકરણ “આ અનાડી છે / 404 મળ્યો નથી ભૂલ” સ્થાપન પછી “Zend-અર્થસભર”\nમિડલવેરનો સાથે કામ, પોસ્ટ આ સમસ્યા હલ થશે “આ અનાડી છે / 404 મળ્યો નથી ભૂલ” સ્થાપન પછી “Zend-અર્થસભર”.\nહિટ કુલ સંખ્યા: 4676\n10 ઓગસ્ટ 2017 ટેલર Lopes\tઅનાડી, સંગીતકાર, અર્થસભર, લોસ / basepath, મિડલવેરનો, PHP,, જાહેર, Zend, Zend-અર્થસભર\nપર એક સમીક્ષા “નિરાકરણ “આ અનાડી છે / 404 મળ્યો નથી ભૂલ” સ્થાપન પછી “Zend-અર્થસભર””\nJuciellen કાબ્રેરા જણાવ્યું હતું કે:\n તે મારા સમસ્યા અહીં જ હતો સ્પષ્ટતા કરવામાં મદદ કરી. આભાર\n17 સપ્ટેમ્બર 2017 માટે 0:49\nએક જવાબ છોડો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nઈસાઈ વર્ષનો બીજો મહિનો 2010\nઇન્ટરનેટ પર નકશા ઍક્સેસ કરવા માટે જીપીએસ ટ્રેકર રૂપરેખાંકિત તેથી જો તમે ઇન્ટરનેટ પર તમારી કાર ટ્રૅક કરવાની જરૂર, માર્ગ નીચેના, વાસ્તવિક સમય ઝડપ અને સ્થાન અથવા કદાચ જાણીને જ્યાં તમારા કુટુંબમાં કોઈન��� મન વધુ શાંતિ મેળવવા અથવા કદાચ જાણીને જ્યાં તમારા કુટુંબમાં કોઈને મન વધુ શાંતિ મેળવવા આ તપાસો\nયુએસબી ઉપકરણ ઓળખી – પ્રિન્ટર [ઉકેલાઈ] તે રેકોર્ડ વર્થ છે હું આ કહેવું છે, કારણ કે આજે બે મલ્ટીફંક્શન પ્રિન્ટર એચપી જ સમસ્યા આવી રહી હતી: \"યુએસબી ઉપકરણ ઓળખી\". સ્પષ્ટ, ઉકેલ તમે શોધી હું આ કહેવું છે, કારણ કે આજે બે મલ્ટીફંક્શન પ્રિન્ટર એચપી જ સમસ્યા આવી રહી હતી: \"યુએસબી ઉપકરણ ઓળખી\". સ્પષ્ટ, ઉકેલ તમે શોધી\nશિક્ષણ ઇંગલિશ: જ્યાં શરૂ કરવા માટે જેઓ જરૂર છે અને માટે કડીઓ અને ટીપ્સ સંગ્રહ ઇંગલિશ જાણવા માંગો છો, પૈસા કરતાં વધુ પરસેવો વીતાવતા. Introdução Certamente eu não sou a pessoa mais indicada para dizer como você deve aprender um idioma, ઠીક છે\nCTRL + C ઈ CTRL + V ખાનગી વિન્ડોઝ ઈ VM Linux કોઈ વર્ચ્યુઅલ બોક્સ રીતે કોપી / વિન્ડોઝ ડેસ્કટોપ અને ડેબિયન વર્ચ્યુઅલાઈઝ વચ્ચે પેસ્ટ કરો સ્પષ્ટ ઉકેલ સ્થાપિત કરવા હશે \"ગેસ્ટ ઉમેરાઓ\" શું ઓરેકલ VM VirtualBox, પરંતુ શું જ્યારે તે ભૂલ પેદા વિશે \"સર્વિસ vboxadd અપ સેટ કરવામાં નિષ્ફળ\" સ્પષ્ટ ઉકેલ સ્થાપિત કરવા હશે \"ગેસ્ટ ઉમેરાઓ\" શું ઓરેકલ VM VirtualBox, પરંતુ શું જ્યારે તે ભૂલ પેદા વિશે \"સર્વિસ vboxadd અપ સેટ કરવામાં નિષ્ફળ\"\nઅન્ય દેશમાંથી કી સાથે Kaspersky સક્ષમ કરી રહ્યું છે (પ્રદેશ) આ સમસ્યાના નિરાકરણ માટે શક્ય ઉકેલ છે \"સક્રિયકરણ કોડ આ પ્રદેશ માટે અમાન્ય છે\", કારણ કે પ્રતિબંધ કે ચોક્કસ કીઓ ચોક્કસ પ્રદેશોમાં માત્ર ઉપયોગ કરી શકાય છે (દેશો). Problema Quem fe...\nસ્મિથ, કહે છે: નંબરના અહેવાલો વિશે 0 કોડની શરૂઆતમાં તે ખરેખર થાય છે અને તે બાર કોડ રીડર સાથે કોઈ સમસ્યા નથી. જો કોડ બરાબર અથવા તેના કરતા ઓછો છે 5 કોડની શરૂઆતમાં સંખ્યાઓ શૂન્ય બહાર આવે છે, જો કોડ યોગ્ય રીતે બહાર ન આવે તો, જેમ કે રિસસને ખબર ન હતી ...\nસ્મિથ, કહે છે: તે ઘણો મદદ કરી આભાર\nલિયોનાર્ડો મોન્ટેરો, કહે છે: ખૂબ જ સારો તમે ખૂબ ખૂબ આભાર\nલાઇન, કહે છે: કૃપા કરીને, મેં તમારા ટ્યુટોરિયલનું પાલન કર્યું પરંતુ અંતે મારે બીજી ભૂલ રજૂ કરી: #1808 – સ્કીમા મિસમેચ (અપેક્ષિત FPS_SPACE_FLAGS = 0x0, .આઇબીડી ફાઇલમાં 0x21 છે.) મેં જોયું કે એક mysql થી બીજા સુધી તેમાં વિવિધ ટેબલ રો ફોર્મેટ હોઈ શકે છે જે તેને બનાવે છે ...\nવ્હીલિંગ્ટન, કહે છે: મારા મિત્ર ખૂબ, મારા માટે અહીં ખૂબ મદદ કરી o /\nટેલર Lopes, કહે છે: પ્રિય રાંદેર, અહીં તમારા અનુભવની નોંધણી કરવા બદલ આભાર અને સિદ્ધિ બદલ અભિનંદન આપણે જાણીએ છીએ કે તે સરળ નથી, પરંતુ જેઓ ખરેખર ઇચ્છે છે અને મંજૂરી માંગે છે તેમના માટે શક્ય છે. તમારી આગામી આકાંક્ષાઓ પણ ટૂંક સમયમાં પહોંચી જાય. તદુપરાંત, ઇ ...\nઅનામિક, કહે છે: માત્ર જેમને ખાણ જેવી જ સમસ્યાઓ છે તેના માટે થોડી વિગતો: હું આજે પરીક્ષણ કરવા ગયો અને આદેશનો બીજો ભાગ બદલાઈ ગયો “modifyhd” માટે “ફેરફાર કરો”. ખૂબ જ ભૂલ આપે છે, જમણી આદેશ સૂચવે છે. મેં પણ મૂકવાનો પ્રયત્ન કર્યો ...\nઉત્તર અમેરિકાનું ગુચ્છાદાર પૂંછડીવાળું રીંછ, કહે છે: નમસ્તે, મને સમસ્યા છે, તે તારણ આપે છે કે મેં xampp અનઇન્સ્ટોલ કર્યું કારણ કે અપાચે મારા માટે કામ કરતું નથી, સ્પષ્ટ રીતે મેં તેને ફરીથી ઇન્સ્ટોલ કર્યું અને પાછલા xampp ફોલ્ડરમાંથી જે બાકી હતું, ડેટા માં, મારી પાસે ફક્ત તે ફોલ્ડર્સ હતા જેના નામ ધરાવે છે ....\nરેન્ડર કાર્લોસ, કહે છે: હું આભાર માનવા માટે જ પસાર કરું છું. મેં આજે પરીક્ષા લીધી (02/06/2020) બપોરે હું ખૂબ ઇચ્છિત મળી “અભિનંદન”. તમારી ટીપ્સ અને તમે સેટ કરેલા સિમ્યુલેશનથી મંજૂરી મેળવવામાં મને ખૂબ મદદ મળી. મેં લીધું 5 અને તેને મેળવવા માટે દો half મહિનાનો સમય ...\nગર્વથી WordPress દ્વારા જાળવવામાં | થીમ: દ્વારા sorbet WordPress.com.\nકૉપિરાઇટ © 2020 taylorlopes.com આઠ અર્થ સૂચવનારા સૂચકાંક થી 2012, 2.419.568 ઍક્સેસ\n\"મને આશીર્વાદ અને મારા પ્રદેશ મોટું કરવા માટે, તે મને તમારા હાથ અને મને દુષ્ટ સાચવે છે - હું લાખોમાં 4:9\"", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/16-09-2020/30619", "date_download": "2020-09-20T20:22:56Z", "digest": "sha1:KYDQUAJHUEHQUNV46KUN2BQMENINNOUA", "length": 16127, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ઇટાલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં બહાર થયો વાવરીન્કા", "raw_content": "\nઇટાલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં બહાર થયો વાવરીન્કા\nનવી દિલ્હી: ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સ્વિટ્ઝર્લન્ડની ત્રણ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્ટેન વાવરિન્કાને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવી છે. વાવરિંકા 18 વર્ષીય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટીથી હારી ગઈ. મુસેટ્ટીએ મંગળવારે રમાયેલી મેચમાં વાવરિંકને 6-0, 7 ,6 (2) ને હરાવી તેની કારકિર્દીમાં તેની પ્રથમ એટીપી ટૂરનો વિજય નોંધાવ્યો અને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મુસેટ્ટીએ આ મેચ એક કલાક અને 24 મિનિટમાં પોતાના નામે કરી.અનુભવી વાવરિંકે પ્રથમ સેટમાં ઘણી ભૂલો કરી. તે એક પણ રમત જીતી શક્યો નહીં. બીજા સેટમાં તેણે પાછા ઉછાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસેટ્ટીએ પોઇન્ટ જીતીને પોઇન્ટ જીતી લીધા. જીતે પછી મુસેટ્ટીએ ક���્યું, \"પહેલો સેટ શાનદાર હતો. તે મૂંઝવણમાં હતો અને મેચ જીતવા માંગતો હતો, પરંતુ સારી સેવા આપી હતી. મને લાગે છે કે મેચમાં લીડ લેવી મહત્વપૂર્ણ હતી,\".\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nજો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બે��ગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST\nદેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST\nમોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST\nઅમારે ડબ્લ્યુટીઓનું કાંઇક કરવું પડશે : ચીનના મામલાને લઇ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા access_time 9:51 pm IST\nPSIનું કોરોનાથી મોતઃ તેમની બે પત્નીઓ વળતર માટે કોર્ટના દ્વારે access_time 11:17 am IST\nચીન વિવાદનો મુદ્દો જટિલ, આપણા જવાનો પણ તૈયાર access_time 12:00 am IST\nલોહી તપાસ માટે ચાઇનાથી મશીનો ખરીદ્યા : કોંગ્રેસનો ધડાકો access_time 2:45 pm IST\nકાલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઈ-લોન્ચિંગ access_time 3:36 pm IST\nક્રાઇમ બ્રાંચે સાગર અને ધારાને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડ્યાઃ વેંચવા આપનાર મુન્નો પણ ઝડપાયો access_time 2:43 pm IST\nજુનાગઢમાં એસટી ડ્રાઇવ પર વાહન ચાલક સહિત પાંચ શખ્સોનો હુમલો access_time 12:53 pm IST\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન અપાયું access_time 11:23 am IST\nપોરબંદરના ડોકયાર્ડ ટ્રેઇન સહિત રેલ્વે વિકાસના વર્ષો જૂના પ્રશ્નો કયારે ઉકેલાશે\nઅમદાવાદમાં ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા access_time 11:42 pm IST\nઅમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી આવતાં મુસાફરોમાં વધુ 9 પોઝીટીવ કેસ મળ્યા access_time 10:49 pm IST\nધોરણ -12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર: માત્ર 1826 વિદ્યાર્થી પાસ access_time 10:38 pm IST\nઅમેરિકા પર હુમલો કરવાની ઈરાનની યોજના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે આપી ઈરાનને ચેતવણી access_time 5:42 pm IST\nઅમેરિકાના ફિનિકસમાં ચાલતી ગાડીમાંથી એક શખ્સે ગોળીબારી કરતા એક અધિકારીનું મૃત્યુ access_time 5:44 pm IST\nકોરોનાના કહેર વચ્ચે આફ્રિકામાં ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી બાળકોને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે access_time 5:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nન્યુદિલ્���ીથી શિકાગો : ડિસેમ્બર માસથી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ : 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુ થી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે : યુનાઇટેડ એરલાઇન્સની સેવાઓનું વિસ્તરણ access_time 6:44 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nમુંબઈની ટીમના ખેલાડીઓ સાથે મજા માણતો સચિનનો પુત્ર અર્જુનઃ તસ્વીર શેર કરી access_time 3:34 pm IST\nલા લિગા ફૂટબોલ સ્કૂલે ભારતમાં શરૂ કર્યું ઓનલાઇન સત્ર access_time 6:16 pm IST\nગોલકીપર માર્ટીનોસે કર્યો ફૂટબોલ ક્લબ એસ્ટન વીલા સાથે કરાર access_time 6:14 pm IST\nત્રીજી વખત પ્રીતિ ઝિન્ટાએ કરાવ્યો કોરોના ટેસ્ટ: રિપોર્ટ નેગેટિવ access_time 5:49 pm IST\nપરિક્ષામાંથી બહાર આવવું પડે છેઃ કરિશ્મા તન્ના access_time 10:22 am IST\nકિયારા અડવાણીની ફિલ્મ 'ઈંદુ કી જવાની'નું પહેલું ગીત 'હસીના પાગલ દિવાની' થયું રિલીઝ access_time 5:47 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bjp-tmc-west-bengal-mamta-banerjee-gujarati-news/", "date_download": "2020-09-20T20:00:19Z", "digest": "sha1:R2IZFEWPGIH5CDETSUGUQ5HWUNFAIFNR", "length": 9397, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "ભાજપને પછાડવા મમતાએ બંગાળમાં ભાજપ રમે એ પહેલાં જ આ કાર્ડ ખેલ્યું, 100 ઉઠબેઠ કરવા પણ થયા તૈયાર - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nભાજપને પછાડવા મમતાએ બંગાળમાં ભાજપ રમે એ પહેલાં જ આ કાર્ડ ખેલ્યું, 100 ઉઠબેઠ કરવા પણ થયા તૈયાર\nભાજપને પછાડવા મમતાએ બંગાળમાં ભાજપ રમે એ પહેલાં જ આ કાર્ડ ખેલ્યું, 100 ઉઠબેઠ કરવા પણ થયા તૈયાર\nપશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં મમતા બેનરજીએ બ્રાહ્મણ કાર્ડ ખેલીને રાજ્યના ૮૦૦૦ સનાતન બ્રાહ્મણ પૂજારીઓને મહિને હજાર રૂપિયાનું ભથ્થુ અને રહેવા મકાન આપવાની જાહેરાત કરી છે. મમતાએ આ પહેલાં સનાતન બ્રાહ્મણ સંપ્રદાયને અકાદમી માટે કોલાઘાટમાં જમીન આપવાની જાહેરાત કરી હતી. મમતાએ ભાજપ- કોંગ્રેસને પછાડવા આ દાવ ખેલ્યો છે.\nઅધીર રંજન ચૌધરી બંગાળ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી તેમણે રીયા બેનરજીને બંગાળી બ્રાહ્મણ છોકરી ગણાવીને બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું હતું. સોશિયલ મીડિયા પર મમતાએ દુર્ગાપૂજાની ઉજવણી પર નિયંત્રણ મૂક્યાં હોવાના મેસેજ વાયરલ થયા હતા. આ મેસેજ ભાજપ દ્વારા વહેતા કરાયા હોવાના આક્ષેપ કરી મમતાએ આ વાત સાચી હોય તો જાહેરમાં સો ઉઠ-બેઠક કરવાની તૈયારી બતાવી હતી. આ મેસેજના કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવા મમતા બ્રાહ્મણો પર રીઝયાં છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nપીએમઓને મોદી ‘મિની ઈન્ડિયા’ બનાવશે : 20 આઈપીએસની થઈ નિમણુંક, આ છે કારણો\nડ્રગ્સ કેસમાં ભાજપના નજીકના હીરોનો સાળો સૂત્રધાર, બાયોપિકમાં કરી ચૂક્યો છે મોદીનો રોલ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/bus-station/", "date_download": "2020-09-20T21:09:23Z", "digest": "sha1:7CGDEGXXXDLR6WUZAWLOX5IL6W3QJ5VE", "length": 8375, "nlines": 77, "source_domain": "kaptaan.co.in", "title": "Bus station – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nએસ.ટી બસની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત\nમોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસની ઠોકરે મહિલા આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું બનાવની જાણ થતા ૧૦૮\nઅમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડે ગુજાર્યો ગેંગરેપ, ઘટનાથી ખળભળાટ\nડીસાઃ અમદાવાદની યુવતી પર ડીસાના એસટી બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડ જવાનોએ ગેંગરેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મુસાફર\nદયાનંદનગરી ટંકારાને વિકસાવવા યાત્રા- પ઼વાસન નિગમે મંજુર કરેલ ઍક કરોડમાંથી સૌપ્રથમ ખંડેર બસસ્ટેશન બનાવવાની માંગ\nBy Jayesh Bhatasna -Tankara મોરબી જીલાના યાત્રાધામના પ઼વાસન સેન્ટરોને વિકસાવવા મંજુર થયેલ ત્રણ કરોડની ગ઼ાંટ પૈકી\nરાજકોટમાં એરપોર્ટ જેવું બસપોર્ટ તૈયાર, મલ્ટિપ્લેક્ષ-સુપર માર્કેટ સહિત આધુનિક સુવિધા\nરાજકોટ : ગોંડલ રોડ પર જૂના બસ સ્ટેન્ડને તોડીને અતિઆધુનિક નવા બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક આધુનિક એરપોર્ટ જેવુ\nરાજકોટ ફાયરિંગ: મોડી રાત્રે PSI ચાવડાની ધરપકડ, ગુનો દાખલ\nપીએસઆઈ પીપી ચાવડા સામે હત્યાનો ગુનો નોંધવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો મૃતકના પરિવારજનોનો ઇન્કાર. રાજકોટ : શહેરના બસ\nબ્રેકીંગ ન્યુઝ:રાજકોટની બસસ્ટેન્ડ પોલીસ ચોકીમાં ફાયરિંગ, એક મુસાફરનું મોત\nબિગ બ્રેકીંગ ન્યુઝ રાજકોટના બસસ્ટેન્ડમાં આવેલ પોલીસ ચોકીમાં ફાયરિંગ,રિવોલ્વર સાફ કરતા સમયે ઘટના બની, અકસ્માતે ફાયરિંગમાં એક મુસાફરનું મોત, ફાયરિંગની\nરાજકોટ: નવા બસ સ્ટેન્ડનું 25મી જાન્યુઆરીએ લોકાર્પણ\nરાજકોટ: ઢેબર રોડ ઉપર આવેલ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ છેલ્લા દોઢથી બે વર્ષથી નવા અને અદ્યતન પ્રકારના બસ પોર્ટને ઉભુ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/anand-gcmmf-chairman-vice-chairman-2020-selected-kp-1002062.html", "date_download": "2020-09-20T21:30:58Z", "digest": "sha1:AUYZPKMLTZY2VOKW4LK5E5MBPR2OZ7U4", "length": 22341, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "GCMMF chairman vice chairman 2020 selected– News18 Gujarati", "raw_content": "\nઅમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી\nચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.\nચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.\nઆણંદ : અમુલ (Amul)ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં (GCMMF) ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ હુંબલની વરણી કરવામાં આવી છે. અમૂલ સહિત રાજયની 18 ડેરીની દૂધનું પ્રોડકટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે ગુરૂવાર બપોરે ફેડરેશનની ઓફિસ આણંદ ખાતે યોજાઇ હતી.\nનોંધનીય છે કે, જીએમએમએફ સાથે જોડાયેલી 18 મંડળીમાંથી 17 મંડળીના ચેરમેન ભાજપ સમર્પિત છે. જેથી ગુરૂવાર બપોરે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે જેનું નામ મેન્ડેડમાં આવશે. તેની સર્વાનુમતે વરણી કરવામાં આવશે. આ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસ���ા અને ઇશ્વરભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી.\nઆ પણ વાંચો - PM મોદીએ કહ્યું, રોજ 1 લાખ માતા-બહેનોના માથેથી પાણીની મોટી ચિંતા દૂર કરી રહ્યા છીએ\n52 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સૌથી મોટી સહકારી માર્કેટીંગ સંસ્થાના ચેરમેન પદ ઉપર શંકરભાઇ ચૌધરી, જેઠાભાઇ ભરવાડ અને રામસિંહ પરમાર નામ ચર્ચાઇ રહ્યાં હતા.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8", "date_download": "2020-09-20T20:33:43Z", "digest": "sha1:N7RDIZZKBLA7AISYDKL3KHSU2W2AJLU6", "length": 9926, "nlines": 204, "source_domain": "gu.wikipedia.org", "title": "અશાસન - વિકિપીડિયા", "raw_content": "\nઆ પ્રતીકનો ઉપયોગ ઘણીવાર અશાસનવાદીઓ દ્વારા કરવામાં આવે છે. \"ઓ\" ઓર્ડર રજૂ કરે છે, અને \"એ\" અશાસનને રજૂ કરે છે. એનો અર્થ એ કે બંને એક સાથે જાઓ.\nઅશાસન એ એક રાજકીય માન્યતા છે કે કોઈ પણ સરકારનું અસ્તિત્વ ન હોવું જોઈએ. અશાસનવાદીઓ એ પણ માને છે કે ભાગ લેવાને અન્ય લોકો દ્વારા ક્યારેય દબાણ ન કરવું જોઈએ. અશાસનનો મોટો પ્રશ્ન એ છે કે \"સંમતિ એટલે શું\" અશાસનવાદીઓ ઘણી વાર શાસિતની સંમતિમાં માનતા નથી.\nઅશાસન એ \"સરકાર હાનિકારક અને બિનજરૂરી છે તે માન્યતા પર કેન્દ્રિત સિદ્ધાંતો અને વલણનો સમૂહ છે.\" [૧] [૨] શબ્દ \"અશાસનવાદ\" ગ્રીક αναρχία શબ્દ પરથી ઉતરેલ છે, જેનો અર્થ \"શાસકો વગર\", \"નિયમ વગર\" થાય છે; ક્યારેક-ક્યારેક તેનું \"સરકાર વિના\" તરીકે ભાષાંતર પણ કરવામાં આવે છે.[૧]\nસામાન્ય ભાષામાં, અશાસન શબ્દનો ઉપયોગ ઘણીવાર અવ્યવસ્થા અથવા અણગમાને વર્ણવવા માટે થાય છે. જો કે અશાસનવાદીઓ સામાન્ય રીતે આ ઇચ્છતા નથી. ઉલટાનું તેઓ લોકો વચ્ચેના સંબંધોના માર્ગ તરીકે \"અશાસન\" ની વ્યાખ્યા આપે છે. તેઓ માને છે કે, એકવાર સ્થાને મૂક્યા પછી, આ સંબંધો તેમના પોતાના પર કાર્ય કરે છે. અશાસનવાદીઓ સામાન્ય રીતે તે સંસ્થાઓનો વિરોધ કરવામાં આવે છે જે તેવું પાળવા માગે છે.[૨]\nવ્યક્તિગત સ્વતંત્રતા, સ્વૈચ્છિક સંગઠન અને રાજ્યનો વિરોધ એ અશાસનવાદની મહત્વપૂર્ણ માન્યતાઓ છે. અશાસન લાવવા માટે હિંસાનો ઉપયોગ કરી શકાય છે કે કેમ તેવી બાબતો પર અશાસનવાદી ફિલસૂફો વચ્ચે મોટા તફાવત પણ છે; અર્થશાસ્ત્રનો શ્રેષ્ઠ પ્રકાર; તકનીકી અને વંશવેલો વચ્ચેનો સંબંધ; સમાનતાનો વિચાર; અને કેટલીક સંસ્થાની ઉપયોગિતા પણ ભેદ સૂચવે છે. શબ્દ \"ઓથોરિટી\" સ્પષ્ટ નથી, પરંતુ અમુક અશાસનવાદીઓ અમુક પ્રકારની સત્તાની વિરુદ્ધ નથી.[૩]\nઘણા અશાસનવાદીઓ છે જે મૂડીવાદને નકારે છે અને સમાજવાદ અથવા સામ્યવાદને સમર્થન આપે છે (પરંતુ બીજા અર્થમાં એકલવાદી રાજ્ય અથવા શક્તિ વિના) તેઓને અરાજક-સમાજવાદી અને અરાજક-સામ્યવાદી કહેવામાં આવે છે . ઉપરાંત કેટલાક લોકો અરાજક-મૂડીવાદીઓ કહેવાય છે જેઓ સરકાર વિરોધ કરે છે, પરંતુ મૂડીવાદ આધાર (પરંતુ અન્ય અર્થમાં તો સમ્મેલિત સરકાર કે રાજ્ય મૂડીવાદ) સમર્થન આપે છે. અન્ય અશાસનવાદીઓ કહે છે કે તેઓ ખરેખર અરાજકવાદી નથી, કારણ કે અશાસન પરંપરાગત રીતે સમાજવાદી ફિલસૂફી છે. છેલ્લે તેઓ \"વિશેષણો વિના અરાજકવાદીઓ\" છે જેમનું માનવું છે કે લોકો ઇચ્છે છે તેવી કોઈપણ આર્થિક બાંધકામો ( સામ્યવાદીઓ, કામદાર સહકારી સંસ્થાઓ અને મૂડ��વાદી માલિકીની કંપનીઓ સહિત) સ્વૈચ્છિક રીતે ચાલશે. [૩]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૨૧:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%80%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:26:32Z", "digest": "sha1:JMSHMCCCTBQ4O2KCC26HS7LB3SSLYEIO", "length": 4785, "nlines": 75, "source_domain": "www.janvajevu.com", "title": "કાળઝાળ ગરમીમાં ચીલ રહેવા બનાવો સ્ટ્રોબેરી માર્ગરીટા", "raw_content": "\nHome / રસોઈઘર / કાળઝાળ ગરમીમાં ચીલ રહેવા બનાવો સ્ટ્રોબેરી માર્ગરીટા\nકાળઝાળ ગરમીમાં ચીલ રહેવા બનાવો સ્ટ્રોબેરી માર્ગરીટા\n* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,\n* ૧ ટેબલ સ્પૂન મીઠું,\n* ૩૧/૨ કપ ક્રશ કરેલ બરફ,\n* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,\n* ૧/૨ કપ ક્રશ કરેલ સ્ટ્રોબેરી,\n* ૪ ટેબલ સ્પૂન ખાંડ.\nએક શેમ્પેન સાઉસર (એક પ્રકારનો ગ્લાસ) લેવો. આ ગ્લાસની ઉપરના કિનારાને લીંબુનાં રસની પ્લેટમાં ઊંઘો મુકવો. પછી તરત મીઠાની પ્લેટમાં ઊંઘો નાખવો. ત્યારબાદ મિક્સરના એક બોક્સમાં ક્રશ કરેલ બરફ, લીંબુનો રસ, ક્રશ કરેલ સ્ટ્રોબેરી અને ખાંડ નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. હવે આ જ્યુસને શેમ્પેન સાઉસરમાં કાઢવું. તો તૈયાર છે સ્ટ્રોબેરી માર્ગરીટા.\nબનાવો ચટાકેદાર ભેળ પૂરી\nતહેવાર પર તેમજ ઉપવાસ માટે ઘરેજ બનાવી શકાય તેવી ફરાળી ચેવડાની આસાન રીત….\nબનાવો ખાસ પ્રકારનો કેળાનો સલાડ\nબધાની મનપસંદ ચાઇનીઝ રેસીપી ‘હક્કા નુડલ્સ’\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nસ્વીટ્સમાં માણો ડિફરન્ટ ટાઈપના વોલ્નટ શીરાની મજા\nસામગ્રી * ૧/૪ કપ શુગર, * ૧/૪ કપ પાણી, *...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%9F", "date_download": "2020-09-20T21:18:53Z", "digest": "sha1:DDCQF3X2TNYH3AJ36C6CYK2XPSSEDZAA", "length": 9394, "nlines": 158, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Lifestyle ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી\nચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી\nચોમાસાની સિઝનમાં કઇ તીખુ અને તળેલુ ખાવની ઇચ્છા થતી હોય છે ત્યારે એમા જો ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્ મળી જાય તો મજ્જા જ પડી જાય,આ મજેદાર નાસ્તો દરેક ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકોને પસંદ પડે એવો છે.તેની સાથે જ બર્ગર સાથે અનિયન રીંગ્સ્ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.\n૨ કપ કાંદાની જાડી રીંગ્સ્\n૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ\n૧/૪ ટીસ્પૂન સૂકા ઑરેગાનો\n૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર\n૨ ટીસ્પૂન પીસેલી સાકર\nતેલ , તળવા માટે\nએક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, લસણની પેસ્ટ, ઑરેગાનો, બેકીંગ પાવડર, પીસેલી સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી રવઇ વડે એવી રીતે વલોવી લો કે તેમાં લોટના ગઠોડા ન રહે.આ ખીરાને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.\nહવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તૈયાર કરેલા ખીરામાં કાંદાની રીંગ્સ્ એક પછી એક નાંખતા જાવ અને ખાત્રી કરો કે રીંગની દરેક બાજુએ સરખા પ્રમાણમાં ખીરાનું આવરણ બની જાય. તે પછી તેને તેલમાં મધ્યમ તાપ પર રીંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળવા માટે તમે ૪ થી ૫ રીંગસ્ સાથે લઇ શકો છો.તળી લીધા પછી રીંગ્સ્ પર ચાટ મસાલો છાંટી હળવેથી ઉપર નીચે કરી મિક્સ કરી લો.તરત જ પીરસો.\nThe post ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી appeared first on Gujju Media.\nPrevious articleમહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ\nNext article5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન\nઓનલાઇન શિક્ષણના કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પડી અસર,રાખો આટલી બાબતોનું ખાસ ધ્યાન\nજન્માષ્ટમીના તહેવ���ર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nજન્માષ્ટમીના તહેવાર પર ઘરે બનાવો મથુરાના પેંડા, જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nકુદરતી સુંદરતા અને ચમકતો ચહેરો મેળવવા માટે અજમાવો આ નુસ્ખા…\nસોના મોહપાત્રાના નિશાને આવ્યા સચિન તેંડુલકર\nઉપવાસ માટે હવે ઘરે જ બનાવો ફરાળી ચેવડો,હોમમેડ ફરાળી ચેવડો બનાવવાની એકદમ ઇઝી રેસિપ\nએક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું...\nવ્હોટ્સએપએ યુઝર્સ માટે જાહેર કર્યાં એનિમેટેડ સ્ટિકર્સ,જાણો કેવી રીતે થાય છે તેનો ઉપયોગ\nલંડનમાં વેકેશન માળવા નીકળી આલિયા ભટ્ટ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nજન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nલુકને કમ્પ્લીટ કરશે બિંદીની આ સ્ટાઇલિશ ડિઝાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC", "date_download": "2020-09-20T21:29:45Z", "digest": "sha1:I4KESTIXGTSZM5XH3AFEDLKSN3AASXX6", "length": 8343, "nlines": 154, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "જન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Lifestyle જન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nજન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nજન્માષ્ટમીના પ્રસંગે જો પંજરી ના બનાવીએ તો જન્માષ્ટમી અધુરી લાગે,ત્યારે અત્યારે કોરોના મહામારીમાં આપણે બહારથી કોઇ વસ્તુ મંગાવી શકતા નથી ત્યારે આવા સમયે આપણે ઘરે જ વસ્તુઓ બનાવવી ખૂબ જરૂરી છે, ત્યારે ચાલો આપણે જોઇએ કે ઘરે જ એકદમ ઇઝી રીતે પંજરી કેવી રીતે બને છે.\nસૂકા ધાણાનો પાવડર -100 ગ્રામ\nમાવો – 50 ગ્રામ\nબુરુ ખાંડ – 50 ગ્રામ\nકોપરાનું છીણ -100 ગ્રામ\nઇલાયચી પાવડર – 4-5 ટેબલ સ્પૂન\nસૂકો મેવો – 50 ગ્રામ\nસૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લો. હવે તેમાં ધાણા પ��વડર નાખો અને બે-પાંચ મિનિટ શેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને બુરુ ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમાં વાટેલી ઈલાયચી અને તેમા સુકામેવા, મખાના, કિશમિશ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો.મિશ્રણને એકસાર કરી લો. તો તૈયાર છે પંજરી.\nThe post જન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.\nPrevious articleએક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ\nNext articleરશિયાએ કોરોનાની વેક્સિન બનાવ્યા હોવાનો દાવો,આટલા દેશોએ અત્યાર સુધી આપી દીધો છે ઓર્ડર\nઓનલાઇન શિક્ષણના કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પડી અસર,રાખો આટલી બાબતોનું ખાસ ધ્યાન\nચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી\nજન્માષ્ટમીના તહેવાર પર ઘરે બનાવો મથુરાના પેંડા, જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nહવે ઘેર જ બનાવો ચાનો મસાલો\n143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nતમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની...\nશૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાને લઇ મહત્વના સમાચાર,આ મહિનાથી શરૂ થઇ શકે છે શાળાઓ\nસંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી વાતો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nઘરે બનાવો એકદમ બહાર જેવો ફેમસ જાંબુ શોટ્સ,જાણો જાંબુ શોટ્સ બનાવવાની...\nઆ રાજ્યમાં મોંઘા સેનિટાઈઝર અને માસ્ક વેચનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી,હાઇકોર્ટ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/Double-Decker-Paratha-gujarati-39944r", "date_download": "2020-09-20T21:36:21Z", "digest": "sha1:OCKU3EJCI3YGMCJW6BOIULVH3IR4BZIU", "length": 14507, "nlines": 255, "source_domain": "www.tarladalal.com", "title": "ડબલ ડેકર પરોઠા રેસીપી, Double Decker Paratha Recipe In Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nYou are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા > સ્ટફ્ડ પરોઠા > ડબલ ડેકર પરોઠા\nઆ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારનું સંયોજન પણ તેયાર કરી શકો છો.\nસ્ટફ્ડ પરોઠામિશ્રિત પરોઠામધર્સ્ ડેફાધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજડિનરમાં ખવાતા સ્ટ્ફ્ડ પરાઠા\nતૈયારીનો સમય: ૨૦ મિનિટ  બનાવવાનો સમય: ૨૫ મિનિટ  કુલ સમય: 45 મિનિટ ૪ પરોઠા માટે\nમને બતાવો પરોઠા માટે\n૨ કપ ઘઉંનો લોટ\n૧ ૧/૨ કપ ખમણેલા ગાજર\n૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૧ ટીસ્પૂન લીંબુનો રસ\n૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\nલીલા વટાણાના પૂરણ માટે\n૧ ૧/૨ કપ બાફેલા લીલા વટાણા\n૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\nઘઉંનો લોટ , વણવા માટે\nઘી , રાંધવા માટે\nએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા હૂંફાળા ગરમ પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.\nએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, ગાજર, લીંબુનો રસ, કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.\nઆ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.\nલીલા વટાણાના પૂરણ માટે\nલીલા વટાણાના પૂરણ માટે\nએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, લીલા વટાણા, કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો અને સાથે-સાથે વટાણાને બટાટા છૂંદવાના સાધન વડે હલકા છૂંદી લો.\nઆ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.\nકણિકના ૧૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.\nએક ગરમ તવા પર ૩ રોટી અર્ધ શેકીને તૈયાર કરીને બાજુ પર રાખો.\nઆ અર્ધ શેકેલી રોટીને સીધી સપાટ સૂકી જગ્યા પર રાખી તેની પર ગાજરના પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો. તેની પર બીજી અર્ધ શેકેલી રોટી મૂકી લીલા વટાણાના પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો. ફરી તેની પર ત્રીજી એક અર્ધ શેકેલી રોટી મૂકી સારી રીતે દબાવી તેની કીનારીઓ બંધ કરી લો જેથી પૂરણ બહાર ન આવે.\nઆમ તૈયાર થયેલા પરોઠાને એક ગરમ નૉન-સ્ટીક તવા પર, થોડા ઘી વડે પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.\nરીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૩ પરોઠા પણ તૈયાર કરી લો.\nમિક્સ શાક સાથે યોગર્ટની કઢી\nસ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી\nમસાલા ટોમેટો ઓનીયન પરાઠા\nપનીર ઇન મંચુરીયન સૉસ\nકુટીના દારાના ઢોકળા ની રેસીપી\nઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી\nપનીર મસૂર પરોઠા ની રેસીપી\nખાનદેશી દાળ ની રેસીપી\nક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી\nબર્ન્ટ સ્વીટ કોર્ન સલાડ\n18 નવી ગુજરાતી રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%82%E0%AA%97%E0%AA%B3_(%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9)", "date_download": "2020-09-20T20:19:53Z", "digest": "sha1:3YGP245YN7BMIXV3UH3HNFEHJTU4DXAK", "length": 7497, "nlines": 301, "source_domain": "gu.wikipedia.org", "title": "મંગળ (ગ્રહ) - વિકિપીડિયા", "raw_content": "\nમંગળની યાત્રાએ ગયેલા યાન વાઇકીંગ ૧ એ લીધેલ ૧૦૧ છબીઓને જોડીને તૈયાર કરેલ મંગળની કૉમ્પોઝીટ છબી\nમંગળ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત છે તેવું મનાય છે. મંગળને પૃથ્વી પરથી ખુલ્લી આંખે તેમજ સરળતાથી જોઇ શકાય છે.\nવિકિમીડિયા કૉમન્સ પર મંગળ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ જુલાઇ ૨૦૨૦ના રોજ ૨૧:૪૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/04/rajasthan-public-service-trust-of-gandhinagar/", "date_download": "2020-09-20T20:05:01Z", "digest": "sha1:TQCBHJHVFAKMJAYY6VY2XXYMKYDR7IQW", "length": 7209, "nlines": 97, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરના રાજસ્થાન સાવર્જનિક સેવા ટ્રસ્ટની અદભૂત ગૌસેવા : દરરોજ ૧૨૦૦ કીલો ચારો નીરવા ખેતર ભાડે લીધું - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરના રાજસ્થાન સાવર્જનિક સેવા ટ્રસ્ટની અ��ભૂત ગૌસેવા : દરરોજ ૧૨૦૦ કીલો ચારો નીરવા ખેતર ભાડે લીધું\nગાંધીનગર: કોરોના રોગચાળાના કારણે ઠપ્પ થઇ ગયેલા જનજીવનમાં શહેરમાં જરૂરીયાતમંદ વર્ગ, મધ્યમવર્ગ ઉપરાંત શહેરમાં ગાય માતાઓને પણ પેટ ભરવામાં તકલીફ પડી રહી છે. આ પરિસ્થિતિમાં ગાંધીનગરના રાજસ્થાન સાવર્જનિક સેવા ટ્રસ્ટ અને દાતા ટ્રસ્ટીઓના માધ્યમથી મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદો માટે ઘ-૫ પેટ્રોલ પમ્પની પાછળ ચૌપાટી ફૂડકોર્ટ ખ‍ાતે સવારે અને સાંજે આશરે ૮૦૦ જેટલા નાગરિકો માટે ભોજન તો પુરું પાડવામાં આવે ચવે તેની સાથે સાથે ગાય માતા માટે લીલા ઘાસચારાનું પણ નીરવામાં આવી રહ્યો છે.\nરાજસ્થાન સાવર્જનિક સેવા ટ્રસ્ટના તુલસીભાઇ માલીઅે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા ગાય માતા માટે તા.૩જી મે એટલે કે લૉકડાઉનના અંત સુધી ઘાસચારો મળી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં દરરોજ આશરે ૧૨૦૦ કિલો જેટલો ઘાસચારો અત્રે એકત્રિત થતી ગાય માતાઓને નીરવામાં આવી રહ્યો છે. આ સેવા કાર્ય માટે મોટા ચિલોડા પાસે રાજસ્થાન સાવર્જનિક સેવા ટ્રસ્ટ દ્વારા રોજનો ૧૨ લીલો ઘાસચારો પુરો પાડતું અેક ખેતર ભાડે રાખી લેવામાં આવ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો સમગ્ર ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરોમાં ગાડી લઇને ફરી ફરીને ગાય માતાને લીલો ઘાસચારો નીરવાની સેવા પુરી પાડી રહ્યાં છે.\nકેમ છો ડૉ. શંકરસિંહ રાણા હું દિલ્હીથી અમિત શાહ બોલું છું...\nનિરાશાના અંધકારનો નાશ કરી પ્રસન્નતાનો પ્રકાશ પ્રસરાવો હે પરશુરામ.. \nનિરાશાના અંધકારનો નાશ કરી પ્રસન્નતાનો પ્રકાશ પ્રસરાવો હે પરશુરામ.. \nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધા�� ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/04/rajasthan-samaj-gandhinagar/", "date_download": "2020-09-20T19:25:00Z", "digest": "sha1:OEUAHHJ4XXDZLQXMIRBWUAABNZ6TT3RM", "length": 6837, "nlines": 97, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરના રાજસ્થાન સમાજ દ્વારા દરરોજ ૧૫૦૦થી વધુ જરૂરીયાતમંદોને બે ટંકની ભોજન સેવા - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરના રાજસ્થાન સમાજ દ્વારા દરરોજ ૧૫૦૦થી વધુ જરૂરીયાતમંદોને બે ટંકની ભોજન સેવા\nગાંધીનગરના રાજસ્થાન સમાજ સાવઁજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જય જલારામ ઘ-૫ ચોપાટી (ગાંધીનગર) ના સહયોગથી ગુજરાતમાં જ્યારથી કોરોના મહામારી બિમારી નો પગપેસારો થયો છે અને રાજ્યમાં સરકાર દ્વારા લોકડાઉન નો અમલ લાગું કર્યો છે ત્યારથી ગરીબ અને જરૂરીયાતમંદો માટે ભોજન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે જેમાં સવારે અને સાંજે ૧૫૦૦થી વધુ જરૂરીયાતમંદવર્ગના શ્રમિકો માટે ભોજન બનાવી તેમને પંહોચાડવાની સેવા આપવામાં આવે છે. આ ભોજન સેવામાં રોટલી શાક, પુલાવ, ચણા પુરી, ખિચડી, પાંવભાજી જેવી રોજ અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે.\nરાજસ્થાન સેવા સમાજ દ્વારા ચલાવાતી આ સેવા ગાંધીનગરના સેક્ટર-૧૬, ૨૮, ૨૯, ૩૦ અને ૨૦ના ઝુંપડપટ્ટી વિસ્તારમાં પુરી પાડવામાં આવે છે. આ સેવા માટે રાજસ્થાન સમાજના આગેવાનો અને ભામાશાઓ માં જે.પી ભાઈ, લાલભાઈ, રાજેન્દ્રસિંહ, તુલસીભાઈ માલી, નિલેશભાઈ ઠક્કર, અશોકભાઈ રાઠોડ, ભરતભાઈ તેલી, અશોકભાઈ તેલી, નરેશભાઈ તેલી (પેથાપુર), જીતુભાઈ રાદડીયા, તાઉજી, રમેશભાઈ ( પિન્કી હોટલ), નયનભાઈ રાવલ, સોનુભાઈ, રોશનભાઈ, વિનોદ ભાઈ તેલી, દિનેશભાઈ મોદી આ તમામ ભામાશાઓ અને આગેવાનો પોતાના તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે.\nગાંધીનગરમાં રક્તની અછત નિવારવા રક્તદાતાને પિકઅપ-ડ્રોપ સુવિધા મળશે\nકોરોના સામેની લડતમાં ઓરબીન ગૃપનું યોગદાન\nકોરોના સામેની લડતમાં ઓરબીન ગૃપનું યોગદાન\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પ���તે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C)", "date_download": "2020-09-20T21:00:26Z", "digest": "sha1:I3CO7I5LIIUCR5LZ5H53AJBGWTLIPUSG", "length": 9795, "nlines": 113, "source_domain": "gu.wikipedia.org", "title": "માધાપર (તા. ભુજ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• પીન કોડ • ૩૭૦૦૨૦\n• ફોન કોડ • +૨૮૩૨\nમાધાપર (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]\nમાધાપર કચ્છના ગુર્જર ક્ષત્રિયો વડે સ્થાપિત ૧૮ ગામોમાંનું એક છે. ૧૨મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં લોકો ધાણેટી ગામમાં સ્થાયી થયા અને પછી અંજાર અને ભુજ વચ્ચેના ગામોમાં વસ્યા.[૨][૩][૪][૫] માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું છે જે ધાનેતીમાંથી માધાપરમાં ૧૪૭૩-૧૪૭૪માં (વિ.સ. ૧૫૨૯) વસ્યા હતા.[૬] માધા કાનજી એ સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના વંશજ હતા, જેઓ હાલાર વિસ્તારમાંથી ધાનેતીમાં વસ્યા હતા અને ત્યાંથી માધાપર આવ્યા હતા.[૭] આ શરૂઆતનું માધાપર અત્યારે જૂના વાસ તરીકે ઓળખાય છે. તેમના વ્યવસાયને કારણે આ ક્ષત્રિયો પછીથી મિસ્ત્રી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે જૂના વાસની સ્થાપના કરી અને શરૂઆતના વિકાસ, મંદિરો અને કચ્છના શરૂઆતના બાંધકામમાં અગત્યનો ફાળો આપ્���ો હતો.\nપટેલ કણબી સમુદાયના લોકો ૧૫૭૬ની સાલમાં વસ્યા હતા. નવા વાસની સ્થાપના આશરે ૧૮૫૭માં થઇ હતી, જે સમય દરમિયાન માધાપર ગીચ બન્યું અને કણબી અને સમુદાયના લોકોની સંખ્યા વધી અને તેઓ સમૃદ્ધ બન્યા.[૮]\n૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની ૩૦૦ મહિલાઓએ હવાઇ પટ્ટીના સમારકામમાં અગત્યનો ભાગ ભજવીને માત્ર ૩ દિવસમાં પુન:નિર્માણ કરી હતી. તેમના સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું.[૯]\n૨૦૦૧ના ધરતીકંપ દમિયાન આ ગામને બહુ અસર થઇ નહોતી. જોકે, જૂના વાસના કેટલાંક સદીઓ જૂનાં મકાનો નુકશાન પામ્યા હતા.\nઐતહાસિક નાની બા વાવ\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી\". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. the original માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)\n↑ \"પાકિસ્તાન ઉપર વિજય મેળવનાર ટેન્ક તેમજ ફાઇટર પ્લેન કચ્છનાં વીરાંગના સર્કલને અપાશે\". ૨૮ ઓગસ્ટ ૨૦૧૫. Retrieved ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ જૂન ૨૦૨૦ના રોજ ૧૯:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://lakshya.tv/vrat-katha/23285/", "date_download": "2020-09-20T20:01:31Z", "digest": "sha1:6C5FBETTWL5PYS6MP6LV567KSX4NTLFT", "length": 21088, "nlines": 140, "source_domain": "lakshya.tv", "title": "क्यो दिया था शिवजी ने भस्मासुर को वरदान ? - Lakshya Tv", "raw_content": "\nવિક્રમ સવત : 2075 ચોઘડિયુ:\nદરરોજ સાંભળો તમારું મનગમતું સંગીત અને રહો ટેન્શન મુક્ત\nચોમાસામાં રોગોથી બચવા માટે જાણીલો આ ઉપાય\nશું તમે પાણી પીવાના આ ઉપાય વિષે જાણો છો \nજાણો દુર્ગા માતાજીના પાંચમા સ્વરૂપ માઁ સ્કંદમાતા વિશે\nજાણો દુનિયાનું એક માત્ર એવું મંદિર જ્યાં ટપાલ લખવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થશે\nશું તમારા ઘરની નજીક કોઈ મંદિર આવેલું છે, તો આ કામ અચૂક કરવું જોઈએ \nશું તમે જાણો છો સોળ સોમવારની વાર્તા વિષે \nજાણો શ્રી ઉમિયા માતાજી મંદિર નો ઈતિહાસ અને અદ્ભુત પ્રાગટ્ય કથા વિશે\nજાણો ઘરમાં પ્રવેશતા પહેલા માતા લક્ષ્મી આપે છે આવા પ્રકારના સંક��તો\nશું તમે જાણો છો મનુષ્ય જીવનમાં ભાગ્ય મોટું હોય છે કે કર્મ \nજાણો હનુમાનજી આ રીતે તુલસીદાસ ને પ્રભુ શ્રીરામ પાસે લઈ ગયા હતા\nજાણો બોળચોથ નું મહત્વ, વ્રત વિધિ અને તેની પૌરાણિક કથા વિષે\nજાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી\nસતત 21 દિવસ સુધી કાજુ ના સેવનથી થાય છે આટલા ફાયદાઓ\nSomvar Vrat Katha – સોમવારની વ્રતકથા\nશું તમે જાણો છો આપણાં જીવનમાં કુળદેવી અને કુળદેવતાના મહત્વ વિશે \nજાણો ભગવાનને ચડાવેલા ફૂલ આ જગ્યાઓ પર રાખવા જોઈએ\nશું તમે જાણો છો શ્રીકૃષ્ણ ની વાંસળીમાં છુપાયેલા રહસ્યો અને અમરકથા વિષે \nજાણો ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં થતી ગંભીર બીમારીઓ વિષે\nજાણો ગુજરાતના અનોખા મંદિર વિષે જે દિવસ માં બે વખત દર્શન આપી સમુદ્ર માં ડૂબી જાય છે\nવરુથિની એકાદશી વ્રત કથા\nજાણો આ પ્રાચીન દરિયાના મંદિર વિશે જ્યાં પાંડવો પોતાના પાપ ધોવા માટે સ્નાન કર્યું હતું\nશું તમે જાણો છો કપૂરના ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધિત કિંમતી ફાયદાઓ \nજાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત,વિધિ અને આ મંત્ર નો જાપ કરવાથી વધશે ભાઈ નું આયુષ્ય\nજાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુવા માટે શ્રેષ્ઠ દિશા કઈ છે \nગોરમાંનું વ્રત અને જયા પાર્વતી વ્રત (જયા પાર્વતી વ્રત કથા)\nજાણો કોની ભક્તિ થી સોમનાથ મહાદેવ મંદિર નામ પડ્યું \nએક અનોખુ શિવ મંદિર જે સવા લાખ ટન ગ્રેનાઈટ થી બનેલુ હોવા છતાં પણ તેનો પડછાયો નથી પડતો, જાણો તેનું રહસ્ય\nજાણો શનીદેવના આ ચમત્કારિક મહામંત્ર અને જાપ વિધિ વિશે\nરાત્રે સૂતા પહેલા ખાઓ નારિયેળ જાણો આટલા રોગો ક્યારેય નહીં થાય\nશું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી અને તેનું મહત્વ \nસુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો\nજાણો સૂર્યનારાયણ દેવ ને જળ ચડાવતી વખતે ક્યાં મંત્ર બોલવા જોઈએ અને જળ ચડાવવાના ફાયદાઓ વિશે\nઆ કારણે લાભ પાંચમ ને વેપાર કે શુભકાર્યના શુભારંભ દિવસ તરીકે ઓળખાય છે\nજાણો સૌરાષ્ટ્ર ની સંતભૂમિ પર આવેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામનો અદ્ભુત ઈતિહાસ\nખાંડવાળા ફ્રૂટ જ્યુસ પીવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી\nજાણી લો ઉંમરના હિસાબે તમારે કેટલા કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે\nઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ\nજાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે\nજાણો જંગલના રાજાએ શા માટે એવું કહ��યું કે મારે જંગલને શહેર નથી બનાવવું \nસદીઓથી આયુર્વેદના ઉપયોગમાં લેવાતા સરસીયા તેલના જાણો અદ્ભુત ફાયદાઓ\nદિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે\nજાણો ગણેશજીના બાર નામ વિષે, વ્રત વિધિ અને પુજા કરવાની રીત\nજાણો શીતળા સાતમનું મહત્વ, વ્રત વીધી અને તેની વ્રત કથા વિષે\nજાણો આ મંત્ર વિષે જેનો જાપ કરવા માત્રથી સંપૂર્ણ રામાયણ વાચવા બરાબર નું પુણ્ય પ્રાપ્ત થાય છે\nજાણો આ યોદ્ધા પાસે હતું સૌથી શક્તિશાળી અસ્ત્ર જેના ઉપયોગથી આખું મહાભારત પૂરું થઈ જાત…\nજાણો ભાત ખાઈને કરી શકશો બ્લડ શુગર કંટ્રોલ\nજાણો માળામાં રહેલા 108 મણકા ના રહસ્ય વિશે\nજાણો અખંડ ભારતનું નિર્માણ કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ના ઈતિહાસ વિશે\nજાણો ઘરમાં આ પ્રકારનો દીવો (દિપક) પ્રગટાવવો જોઈએ જેથી સુખ-સમૃદ્ધિમાં થશે વધારો\nજાણો ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવનો મહિમા અને પૌરાણિક કથા\nમહાદેવના માતા-પિતા ની પૌરાણિક કથા અને જાણો ૐ શબ્દ ની ઉત્પતિ વિશે\nનિયમિત પણે દોરડા કુદવાથી ઘટશે વજન તમે પણ આ એક્સરસાઇઝ કરો\nજાણો વીર મહારાણા પ્રતાપ ના ઈતિહાસ વિશે\nજાણો ભગવાન શ્રીકૃષ્ણ શા માટે પોતાના મુકુટમા રાખે છે મોરપંખ \nશું તમે જાણો છો નવરાત્રિની વ્રત કથા વિશે \nજાણો પાંચ હજાર વર્ષ પહેલા કરવામાં આવેલી કળિયુગની આ ભવિષ્યવાણી અત્યારે સાચી સાબિત થઈ રહી છે\nજાણો આ જગ્યા પર આવેલી છે દુનિયાની સૌથી મોંઘી દુર્ગામાં ની મુર્તિ\nજાણો ઋષિ પંચમીને દિવસે ભારતના 7 મહાન ઋષિ મુનિઓ વિશે\nજાણો જુનાગઢના ગિરનારમાં આવેલા ચોકાવનારા રહસ્યો વિશે\nજાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19879243/pret-yonini-prit-2", "date_download": "2020-09-20T20:52:54Z", "digest": "sha1:54UAMFHA2RMMLW7HTRP4A6W3RM6RB7RH", "length": 4425, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Pret Yonini Prit.. - 2 by Dakshesh Inamdar in Gujarati Horror Stories PDF", "raw_content": "\nપ્રેત યોનિની પ્રીત.. - 2\nપ્રેત યોનિની પ્રીત.. - 2\nપ્રેત યોનીની પ્રીત...પ્રકરણ-2 આશરે 400/500 માણસો ખૂબ શ્રધ્ધા સાથે શેષનાથ ટેકરીની તળેટી સુધી પહોંચી ગયાં હતાં હવે અહીં બધાજ સાધન ચંપલ સુધ્ધાં અહીં જ ઉતારી ખૂલ્લા પગે પગપાળા ઉપર જવાનું હતું. પૂજા સામગ્રી ફળફળાદી, ફૂલો, હવન સામગ્રી અને ધાર્મિક ...Read Moreવસ્તુઓ સિવાય કંઇ જ ઉપર લઇ જવાની છૂટ ન હોતી. અજીતે એનાં માઇક દ્વારા બધી જ જાહેરાત કરવા માંડી. જાણીતાને બધી ખબર જ હતી પણ અજાણ્યાં અને પહેલીવાર આવનારને બધી રીતે સાવધાન કરવા જરૂરી હતાં. અજીતે માઇક પર જાહેરાત કરતાં કહ્યું. \"બધાં પોતપોતાને સાધનો સાથે આવ્યા હોય એ ત્થા સાથેના પૂજા સિવાયનો સામન, ખાવાની સામગ્રી, ચંપલ જૂતા બૂટ કંઇ પણ Read Less\nપ્રેત યોનિની પ્રીત... - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?m=202002", "date_download": "2020-09-20T19:38:06Z", "digest": "sha1:ZLRMSQU4V62WAZRHWWJK622XNPTSUOHQ", "length": 2764, "nlines": 52, "source_domain": "gkmgadat.com", "title": "2020 February : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nઆવતી કાલે તા.૨૯/૦૨/૨૦૨૦ ને શનિવારના રોજ ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.\nદિલ્હીમાં હિંસક તોફાનોને કારણે આવતી કાલે તા.૨૭/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.\nતા.૦૬/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહશે.\nઓર્ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/06/q-entertainment/", "date_download": "2020-09-20T19:35:00Z", "digest": "sha1:D3EJ3Z2C3NY2R7IHTU6JCZR7HEPVWNN3", "length": 7767, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "Q Entertainment દ્વારા ૭ થી ૧૪ જૂન દરમિયાન ત્રીજા થીએટર વર્કશોપનું આયોજન - My Gandhinagar", "raw_content": "\nQ Entertainment દ્વારા ૭ થી ૧૪ જૂન દરમિયાન ત્રીજા થીએટર વર્કશોપનું આયોજન\nગાંધીનગર : છેલ્લા થોડા મહિનાથી વિશ્વ કોરાના ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. સરકાર ના આદેશ મુજબ આપણે સર્વ પોતાના ઘર માં રહી ને, આપણી પોતાની સલામતી માટે કોરાના સામે લડી રહ્યા હતાં. આવા કપરા સંજોગો ના લીધે ગુજરાતી રંગમંચની છેલ્લા થોડા વર્ષો માં ઉભી થયેલી ઇમારત ધરાશાયી થવાનાં ડર થી કાંપી રહી છે. ત્યારે આ સમયે ઘરે રહી ને આ સમય નો સદુપયોગ કરતાં તમારી અંદર છૂપાઈ રહેલી કલા કે જેના પર વર્ષો થી તમે કાર્ય કરવાનું વિચારી રહ્યા હતાં તે કલા ને વિકસાવવા ની આ ઉત્મ તક છે. આ ઉદ્દેશ્ય ને ધ્યાન માં રાખી ને જ Q Entertainment દ્વારા છેલ્લા મહિના માં બે Theatre Workshop નું આયોજન કરવાં માં આવ્યું હતું. જેમાં 10 થી લઈ ને 60 વર્ષ ના વ્યક્તિઓ એ જોડાઈ ને તેમને ભવ્ય સફળતા અપાવી હતી.\nહવે આ જ સફળતા ને આગળ વધારતા આવતા અઠવાડિયામાં ૭ થી ૧૪ જૂન દરમિયાન ત્રીજી theatre workshop નું આયોજન કર્યું છે. જેમાં નિરવ વેગડા, જયદીપ પ્રજાપતિ, ગૌરવ પંડ્યા,પાર્થ પટેલ,પાર્થ રૂપારેલિયા,રિષભ શુક્લા, અને ડેનિસ ક્રિશયન દ્વારા થિયેટર ના વિવિધ પાસા જેવા કે રંગમંચ અને અભિનય કળા ની સામાન્ય સમજણ, વાર્તા લેખન ની રીત, voice speech અને body language ની આંશિક સમજણ અને એ સિવાય રંગમંચ ના બીજા વિવિધ પાસા ની પ્રાથમિક સમજણ પણ આપવામાં આવશે. જો આપ જોડાવાની ઇચ્છા રાખતા હોવ તો ૮૮૬૬૯૧૬૩૧૦,૯૪૨૯૨૦૦૦૨૯, ૮૪૬૦૮૯૪૨૨૪ નંબર. પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nગુજકોસ્ટ દ્વારા '12 સાયન્સ પછી કારકિર્દીના વિકલ્પો’ વિષય પર વેબિનારનું આયોજન થયું.\nસેક્ટર-11માં ચા વાળા મોદીએ અપનાવ્યો “દો ગજ કી દૂરી” નો કીમિયો\nસેક્ટર-11માં ચા વાળા મોદીએ અપનાવ્યો “દો ગજ કી દૂરી” નો કીમિયો\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?m=202003", "date_download": "2020-09-20T20:04:40Z", "digest": "sha1:MCHPQ65TFC4CYW52EPO4QUIK7O3NF54S", "length": 7761, "nlines": 66, "source_domain": "gkmgadat.com", "title": "2020 March : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nઆથી તમામ સભાસદો ને જણાવવાનું કે આવતીકાલ તા.૨૭/૦૩/૨૦૨૦ ને શુક્રવારથી મંડળમાં નાણાંની લેવડ-દેવડ સવારે ૮=૦૦ થી બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ કરવામાં આવશે જેની નોંધ લેવા વિ���ંતી.\nઆથી તમામ સભસદો ને જણાવવાનું કે આવતી કાલે ૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવાર થી દરરોજ બીલીમોરા APMC સાથે ગોઠવણ થયાં મુજબ APMC માંથી વેપારી સવારે ૯:૩૦ કલાકે મંડળમાં આવી શાકભાજી વેચનાર છે. તો આ સેવા નો લાભ આપણે સૌ શિસ્ત માં રહી મેળવીએ એવી વિનંતી.\nઆથી દરેક સભાસદો ને જણાવવાનું કે આવતીકાલથી ૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવારથી મંડળના અનાજ ભંડારો તેમજ અન્ય કામકાજ (ચીકુ સિવાય)રાબેતા મુજબ ચાલશે. તમને જરૂરિયાત ની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. અને ભંડારો કે અન્ય વિભાગોમાં ટોળા સ્વરૂપે એકત્રિત થવું નહીં. તેની ખાસ કાળજી રાખવા વિનંતી છે સાથે કર્મકચારી ઓને સહકાર આપવા વિનંતી છે.\nઆથી તમામ સભાસદોને જણાવવાનું કે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને આવતીકાલથી એટલેકે તા.૨૫/૦૩/૨૦૨૦ ને બુધવારથી મંડળનું તમામ કામકાજ (ભંડાર સહીત) બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે. ફક્ત ફાસ્ટફૂડ વિભાગ સવારે ૧૦=૦૦ વાગ્યા સુધી દૂધ,છાસ ના વિતરણ માટે ખુલ્લું રહેશે. દરેક ગામના લોકોએ સવારે ગડત મંડળના ફાસ્ટફૂડ ઉપર આવી પોતાની જરૂરિયાત નું દૂધ,છાસ મેળવી લેવા વિનંતી છે. આ પરિસ્થિતિમાં આ સૌ સહકાર આપશો એવી વિનંતી. તથા જરૂરિયાત વગર ઘરની બહાર નીકળશો નહિ. આભાર………\nઆથી તમામ સભાસદોને જણાવવાનું કે કલેકટરશ્રી નવસારીના જાહેરનામાં અનુસાર આપણી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવતી જીવન જરૂરિયાત ની ચીજ-વસ્તુઓ ખરીદવા કે નાણાંની લેવડ દેવડ કરવા સિવાય બિનજરૂરી કામ માટે સંસ્થામાં આવવું નહિ. આ જાહેરનામાં નો આપણે સૌ ચુસ્તપણે અમલ કરીએ એવી વિનંતી.\nહાલના સંજોગોને ધ્યાનમાં લઈને ચીકુનું કામકાજ બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે.\nતા.૨૨/૦૩/૨૦૨૦ ને રવિવાર તેમજ તા.૨૩/૦૩/૨૦૨૦ ને સોમવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તથા તા.૨૪/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા\nઆવતી કાલે તા.૨૧/૦૩/૨૦૨૦ ના રોજ ચીકુનું કામકાજ ચાલુ રહેશે. તા.૨૨/૦૩/૨૦૨૦ ને રવિવાર અને ત્યાર પછી પણ રોજે રોજ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા.\nઆવતી કાલે તા.૧૯/૦૩/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૧/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ મુખ્યઓફિસે તપાસ કરી ચીકુ પાડવા.\nતા.૦૭/૦૩/૨૦૨૦ ને શનિવાર થી તા.૧૧/૦૩/૨૦૨૦ ને બુધવાર સુધી ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૦ ને ગુરુવાર થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.\nઓર��ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/adhyatm/page/2/", "date_download": "2020-09-20T19:53:41Z", "digest": "sha1:DHJNOH5O4DFSHEXFDJTCKHLEC7VBZZYO", "length": 13979, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "adhyatm Archives - Page 2 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nકેમ ફોડાય છે દરેક શુભ કાર્યોમાં ‘શ્રીફળ’\nપૂજા કાર્યોમાં કે અન્ય શુભ વસ્તુઓની શરૂઆત હિંદુ ધર્મના લોકો શ્રીફળ સાથે કરે છે. આને પ્રાચીનકાળથી જ પવિત્ર માનવામાં આવે છે. સનાતમ પ્રકૃતિને ઘર્મ સાથે …\nઅમુક જરૂરી ટોટકાઓ, જે ચોક્કસ તમારા કામ માં આવશે\nભારતમાં ટોટકાઓની પરંપરા પ્રાચીનકાળથી જ છે. જોકે, આજના આધુનિક યુગમાં શિક્ષાનું મહત્વ વધી ગયું છે એટલે અમુક લોકો આમાં ઓછુ માને છે. અમુક લોકોના જીવનમાં …\nજાણો છો…. કેમ ઘાર્મિક શાસ્ત્રોમાં ડુંગળી-લસણ ખાવા પર પ્રતિબંધ છે\nનિત્ય ઉપયોગમાં લેવામાં આવતા ૪૦ થી ૪૫ ટકા શાકાહારી પદાર્થ નિષેધ માનવામાં આવે છે. ઈંડા, લસણ, ડુંગળીને શાસ્ત્રોમાં ૯૦ ટકા નિષેધ માનવામાં આવે છે. હિંદુ …\nExams: પરીક્ષામાં પાસ કરવા માર્કેટમાં આવી નવી ચમત્કારી ‘પેન’\nપરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી …\nઆ મંદિર છે કઈક ખાસ, અહી માં કાલી ને ચઢાવવામાં આવે છે નુડલ્સનો પ્રસાદ\nહિંદુ ઘર્મમાં દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં નારિયેળ, સાકાર, માખણ કે મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવે છે. પરંતુ ભારતના અમુક …\nશનિવારે આ ઉપાયોથી કરો હનુમાનજી ને પ્રસન્ન….\nશ્રીરામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમિત રૂપે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. આ વસ્તુ બધા જ લોકો જાણે છે, આના સિવાય પણ એવા ઉપાયો છે જેને તમે નથી જાણતા. …\nઘરમાં ક્યારેય ન રાખવી આ 6 વસ્તુઓ, અચૂક જાણો\nભારતીય વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ સાથે મળતુ આવે છે. આ પ્રાકૃતિક શક્તિઓ ને મનુષ્ય માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે ઘણીવાર સાંભળીયે છીએ કે …\nભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધ નું મહાત્મ્ય\nભારતીય હિંદુ સંસ્કૃતીમાં શ્રદ્ધાથી પિતૃઓને અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવામાં આવે છે. શ્રાધ્ધ ની શરૂઆત વિક્રમ સંવતનાં ભાદરવા સુદ પુનમ થી …\nકેમ ઓમ ને મહામંત્ર માનવામાં આવે છે\nસના���ન ધર્મ અને ભગવાનને માનનાર તમામ લોકો દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચ્ચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે …\nશ્રાવણ માસમાં આ વસ્તુઓ કરવાથી બમ બમ બોલે ‘શિવ’ થાય છે પ્રસન્ન\nશ્રાવણ માસમાં આવનાર ચાર પાંચ સોમવારનું હિંદુ કેલેન્ડરમાં કઈક વિશેષ જ મહત્વ હોય છે. શ્રાવણના મહિનામાં પૂજા અને વૃતનું વધારે મહત્વ હોય છે. શ્રાવણમાં વેદ …\nઅશ્રુભરી શ્રધ્ધાંજલી સાથે શત શત પ્રણામ પુ. પ્રમુખ સ્વામી મહારાજને ..\nસ્વામીનારાયણ સંપ્રદાયમાં “B.A.P.S” ના હુલામણા નામથી ઓળખાતી બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાના વડા શ્રી “પ્રમુખ સ્વામી મહારાજ” આજે …\nજાણો… હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું મહત્વ\nહિંદુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ મહિનામાં શંકર ભગવાનની સાધના વધારે કરવામાં આવે છે. પવિત્ર …\nજો તમને આવા સપના આવે તો તમે કરોડપતિ બનશો\nજો તમને અડધી રાત્રે (મીડ નાઇટ) અને મોર્નિંગ માં સૂર્યોદયની વચ્ચે આ પ્રકારના સ્વપ્ન આવે તો સમજી લેવું કે તમે કરોડપતિ બનવાના છો. તમે સપના જોતા સમયે એ પણ …\nશનિવારના દિવસે ઘરમાં ક્યારેય ન લાવવી આ વસ્તુઓ\nઆમતો કોઇપણ વસ્તુનો ઉપયોગ અથવા ખરીદી કરવાનો સમય તેની જરૂરિયાત પર જ આધાર રાખે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના અમુક નિયમો બનાવ્યા છે. તો જાણો એ કઈ-કઈ …\nક્રિસમસ વિષે જાણવા જેવું\nક્રિસમસ – ખુશીઓની ભેટ નાતાલ ના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે. …\nઆપણે નમસ્કાર કેમ કરીએ છીએ\nનમસ્કાર કરવા એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. નમસ્કાર એ હિન્દુ ધર્મની પહેચાન છે. નમસ્કાર માત્ર એક પરંપરા જ નહિ પણ આની સાથે કેટલાક વૈજ્ઞાનિક અને ભૌતિક …\nજાણો કોના કારણે થયું કુરુક્ષેત્રનુ યુધ્ધ\nકેટલાક લોકો માટે મહાભારત ફક્ત મહર્ષિ વ્યાસની કલ્પના નથી. પરંતુ આ એક ઇતિહાસ છે અને તેના અનુસાર મહાભારતના પાત્રોએ કોઈક સમયે વાસ્તવમાં પૃથ્વી પર જન્મ …\nનવરાત્રીના વ્રતમાં તમે લઈ શકો છો આ ફાસ્ટ ફૂડ\nનવરાત્રી શરુ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો વ્રત રહેતા હશે. વ્રત રહેવાનો સૌથી મોટો સવાલ એ છે શું ખાવું અને શું ન ખાવું આ સમસ્યા વધારે એ લોકોને હોય છે જે ઓફીસ જતા …\nઈસ્લામ વિષે જાણવા જેવું\nઈસ્લામનો અર્થ શાંતિ થાય છે. પરંતુ દુનિયામાં ઈસ્લામને લઈને કેટલીક ખોટી ધારણાઓ હોય છે. જો વ્યક્તિ એક સારો માનવ ન હોય તો તે સારો મુસ્લિમ ન બની શકે. ઈસ્લામ એક …\nજાણો, ક્રિસમસ ના પાવન ફેસ્ટીવલ વિષે….\n‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/cricket/birthday-special-with-these-five-things-mahendra-singh-dhoni-became-the-greatest-cricketer-in-world-cricket-ap-996691.html", "date_download": "2020-09-20T19:52:57Z", "digest": "sha1:XQOGUR5ZLGJ7VM4EDPF4ZHEICJZVKLOT", "length": 25844, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "Birthday Special With these five things Mahendra Singh Dhoni became the greatest cricketer in world cricket ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nHappy Bday કેપ્ટનકૂલઃ આ પાંચ બાબતોથી મહેન્દ્ર સિંહ ધોની બન્યા વિશ્વ ક્રિકેટના મહાન ક્રિકેટર\nભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં રાંચીમાં થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.\nનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Former Indian cricket captain Mahendra Singh Dhoni) આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં (Indian cricket history) સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં રાંચીમાં થયો હતો. ક્રિકેટમાં પોતાની જબરદસ્ત સ્કિલ્સના કારણે એમએસ ધોનીએ વર્ષ 2004માં ભારતીય ક્રિકેટ ટીમને પોતાની જગ્યા બનાવી હતી. (ફાઈલ તસવીર)\nઆ પાંચ કારણોથી ધોની બન્યા મહાન ક્રિકેટરઃ મહેન્દ્ર સિંહ ધોનીએ ત્યારબાદ ક્યારે પાછું વળીને જોયું નથી. પોતાના નામે અનેક કામીયાબીઓ જોડતા ગયા હતા. ધોનીએ પોતાની ક્રિકેટ કરિયરમાં પુરા 14-15 વર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આજે ભારત જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાં એક માનવામાં આવે છે. જેમણે બેટથી લઈને કપ્તાની અને વિકેટકિપિંગમાં પોતાનો કમાલ બતાવ્યો હતો. આજે તેમના જન્મદિવસના અવસર ઉપર પાંચ બાબતો જણાવીશું જેમનાથી ધોની મહાન ક્રિકેટર બની ગયા. (ફાઈલ તસવીર)\nICCની ત્રણે પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના આખા કરિયરમાં કેપ્ટન તરીકે અનેક કીર્તિઓ સ્થાપી હતી. ધોનીએ ભારત અને પોતાની આગેવાનીમાં જબરદસ્ત કામીયાબી અપાવી છે. જેમાં ધોની કેપ્ટન તરીકે એવું કરી ગયા કે વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ કેપ્ટન ન કરી શક્યા. એમએસ ધોનીએ પોતાની કપ્તાનીમાં આઈસીસીની ત્રણે પ્રતિષ્ઠીત ટ્રોફી અપાવી છે. જેમાં વર્ષ 2007માં વિશ્વ ટી 20નો ખિતાબ જીતાડ્યો, જ્યારે 2011માં આસીસી ક્રિકેટ વિશ્વ કપ પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતના નામે કરાવ્યો. અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીને જીતીને પહેલા કેપ્ટન બની ગયા જેમણે ત્રણે ટ્રોફીઓ પોતાના નામે કરી છે. (ફાઈલ તસવીર)\nવન ડે 5-6 નંબર ઉપર રહીને કમાનું પ્રદર્શનઃ મહેન્દ્ર સિંહ ધોની માત્ર કેપ્ટન જ નહીં પરંતુ બેટિંગમાં પણ ખાસા સફળ રહ્યા છે. ધોનીએ વિશ્વ ક્રિકેટનો સૌથી સારા ફિનિશરના રૂપમાં માનવામાં આવે છે. જેમણે બેટિંગથી ભારતીય ક્રિકેટને ખૂબ જ કામયાબી અપાવી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વન ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 હજારથી વધારે રન બનાવી ચૂક્યા છે. જેમાંથી ધોની 5-6 ઉપર સૌથી વધારે વખત બેટિંગ કરી છે. આનાથી નીચેના ક્રમ ઉપર આવીને ધોનીએ પોતાના વન-ડે કરિયરમાં 212 દાવમાં 7333 રન બનાવ્યા છે. આનાથી સાબિત થાય છે કે આ નીચેના ક્રમ ઉપર પણ કેવું યોગદાન આપવવામાં સક્ષમ છે. (ફાઈલ તસવીર)\nભારતીય ટીમને ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર નંબર વન બનાવવાનો તાજઃ ભારતીય ક્રકિટેના ટેસ્ટ ઈતિહાસ વર્ષો જૂનો છે. ભારતે પોતાની પહેલી ટેસ્ટ મેચ 87 વર્ષ પહેલા રમી હતી. ત્યાબાદ તો ટીમોને અનેક મહાન ખેલાડીઓ અને કેપ્ટન મળા પરંતુ ભારતીય ટીમ એ ન કરી શકી જે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં થયું. ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ ઉપર પહોંચાડી હતી. આ કામ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં 77 વર્ષ બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પહેલીવાર 2009માં થયું હતું. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર નંબર વન રેન્કિંગ હાંસલ કર્યું હતું. (ફાઈ�� તસવીર)\nરમતની જબરદસ્ત સમજઃ મહેન્દ્ર સિંહ ધોની કોઈ શંકા વગર ક્રિકેટના ઈતિહાસમાં સૌથી બુદ્ધિમાન ખેલાડી કહી શકાય છે. ધોનીએ પોતાની બુદ્ધિથી આટલા વર્ષોમાં ક્રિકેટ જગત સામે સાબીત કર્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીમાં રમતની પરખ અને જબરદસ્ત સમજ છે. (ફાઈલ તસવીર)\nવિકેટકિપિંગમાં પણ વીજળી જેવી તેજીઃ ક્રિકેટ ઈતિહાસમાં જ્યારે પણ સૌથી સારા અને મહાન વિકેટકીપરની વાત થશે તો મહેન્દ્ર સિંહ ધોનીને તેનાથી દૂર ન રાખી શકાય. કારણ કે વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની જે કર્યું તે ગણતરીના વિકેટકીપર કરી ચૂક્યા છે. (ફાઈલ તસવીર)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/lockdown-sihor-covid19/", "date_download": "2020-09-20T21:05:05Z", "digest": "sha1:LZG4GI7KXOMVBF7Y66OXTQJUAL3XLNCT", "length": 8820, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "લોકડાઉન નો કલા ઉપયોગ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News લોકડાઉન નો કલા ઉપયોગ\nલોકડાઉન નો કલા ઉપયોગ\nસિહોર મારુ કંસારા જ્ઞાતિ દ્વારા રાજ્યકક્ષા લેવલની ઓનલાઈન રંગોળી સ્પર્ધા યોજાઈ\nસમગ્ર વિશ્વ કોરોના સામે ઘરમાં બેસીને લડી રહ્યું છે. વિદ્યાર્થીઓને પણ આવા સમયમાં ઘરે બેઠા બેઠા મોબાઈલમાં સમય બગાડે એના કરતાં પોતાની અંદર રહેલી કલાને ધારદાર કરે તેવા હેતુથી સિહોર મારુ કંસારા જ્ઞાતિ દ્વારા ઓનલાઈન રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગમાં ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. ત્રણ દિવસીય રંગોળી સ્પર્ધામાં સો થી વધુ લોકોએ ભાગ લઈને વિવિધ અને ભાતભાતમી રંગોળી કરી હતી.\nઆ ઓનલાઈન રંગોળી સ્પર્ધામાં જજ તરીકે સિહોરના પેઈન્ટર સુભાષભાઈ રાઠોડ અને રવિભાઈ બીહોલ્લાએ તમામ સ્પર્ધકોની રંગોળીનું બારીક નિરીક્ષણ કરીને શ્રેષ્ઠ રંગોળી બનાવનાર ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.\nજેમાં પ્રથમ ક્રમે જિનલબેન પરમાર (જામનગર), બીજા ક્રમે અવનીબેન ગુજરાતી (અમદાવાદ) અને ત્રીજા ક્રમે કૃપા બુધભટી ( રાજકોટ)ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને અન્ય ૪ થી ૧૦ ક્રમે આવેલ સ્પર્ધકોને પ્રોસત્સાહન ઇનામ આપીને તેમની કલાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને જ્ઞાતિ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. સમગ્ર સ્પર્ધાનું આયોજનમાં જ્ઞાતિના હોદેદારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.\nPrevious articleલોકડાઉનમાં સિહોર રીક્ષાચાલકોના મીટર પણ ડાઉન\nNext articleપોલીસ અને સમગ્ર તંત્રને આવું સન્માન મળે તો બધો થાક ઉતરી જાય, આપણે જેનાથી વર્ષોથી નારાજ હતા તેઓ આપણને બચાવવા લડી રહ્યા છે\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-586/", "date_download": "2020-09-20T19:38:39Z", "digest": "sha1:I46M4DCES4TO5TJI3PXK57Y7HMJK6WEB", "length": 8652, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર પંથકમાં વાતાવરણમાં પલ્ટો – ઉમરાળા વલ્લભીપુર ગારીયાધાર પંથકમાં વરસાદ, | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર પંથકમાં વાતાવરણમાં પલ્ટો – ઉમરાળા વલ્લભીપુર ગારીયાધાર પંથકમાં વરસાદ,\nસિહોર પંથકમાં વાતાવરણમાં પલ્ટો – ઉમરાળા વલ્લભીપુર ગારીયાધાર પંથકમાં વરસાદ,\nઉનાળુ પાકને નુકસાન, પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી, લોકડાઉન વચ્ચે કુદરત રૂઠયો, ખેડૂતોની હાલત કફોડી\nનિલેશ આહીર – દેવરાજ બુધેલીયા\nસિહોર અને પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે વલ્લભીપુર, ઉમરાળા, ગારીયાધાર પંથકમાં પવન અને સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ૪૦ ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લાના અનેક તાલુકા વિસ્તારમાં એકાએક પલ્ટો આવ્યો હતો.\nકમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધોખધમતા તાપ વચ્ચે કાળા વાદળ આકાશમાં છવાઈ ગયા હતા. એક તરફ લોકડાઉનને લઈને ખેડૂતો પરેશાન હતા ત્યારે તેમની મૂંઝવણમાં મેઘરાજા એ આજે વધારો કરી આપ્યો છે.\nPrevious articleમાવા-પાનમસાલાના ભાવ પાંચગણા થતા સિહોરના બંધાણીઓ સ્વયંભૂ વ્યસનમુક્તિ તરફ\nNext articleકાલે ગુરુપુષ્ય નક્ષત્ર યોગ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/bhesh-deth-yesterday-in-kothariya/", "date_download": "2020-09-20T19:25:33Z", "digest": "sha1:QY3RDC6JJGZPQLQUUNPTEQCSUDYA6EPW", "length": 7779, "nlines": 56, "source_domain": "kaptaan.co.in", "title": "વાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા\nવાંકાનેર ગઈકાલે સાંજના વરસાદ દરમિયાન વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વીજળી પડી હતી જેમાં એકનું મોત થયું છે અને એકને ઈજા થઈ છે.\nમળેલી માહિતી મુજબ ગઇકાલે સાંજના છ વાગ્યા થી 8:30 દરમિયાન વાંકાનેર શહેર અને તાલુકામાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડયો હતો જેમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામે મકવાણા દિલિપ મ��ધાભાઈની વાડીએ વીજળી પડી હતી જેમાં એક ભેંસનું મોત થયું છે અને એક ભેંસને ઇજા થઈ છે.\nકોઠારીયા ગામના મકવાણા દિલીપભાઈ પશુપાલનનો વ્યવસાય કરે છે, તેઓ પોતાના પશુઓને ગામની નજીક આવેલી પોતાની વાડીએ રાખે છે તેમની પાસે 8 થી 10 નાના મોટા પશુઓ છે. ગત રાત્રે વીજળી પડતા આશરે દોઢલાખ રૂપિયાની કિંમતની ભેંસનું મોત થયું છે, જ્યારે બીજી ભેંસ બેભાન થઈ ગઈ હતી, પરંતુ થોડી વારમાં તે ઉભી થઇ છે તેમને પણ ઈજા પહોંચી છે. આમ કોઠારીયાના પશુ પાલકને વીજળી પડતાં અને ભેંસનું મોત થતા ભારે નુકસાની સહન કરવી પડી છે.\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર:કણકોટમાં બાળકોને શાળાએ બોલાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી, જુવો વિડીયો\nવાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/category/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/", "date_download": "2020-09-20T20:14:26Z", "digest": "sha1:GLFIFCYNYUAW633S5SHAIH2GK3MZDYYJ", "length": 120805, "nlines": 454, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "રાજેશભાઈ શાહ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nઅહેવાલ -રાજેશ શાહ -જાન્યુઆરી -૨૦૨૦\n“બેઠક”ની પ્રવૃત્તિ અંગે અને તેની અસરકારકતા અંગે રાજેશભાઈ નો સુંદર અહેવાલ અહેવાલ અહી પ્રસ્તુત છે. રાજેશભાઈ દિલથી આભાર.\nPosted in અહેવાલ, રાજેશભાઈ શાહ\t| 1 Reply\n“ખુલ્લી બારીએથી”-વાચક -રાજેશભાઈ શાહ\nબહાર નીકળવાના દરવાજા અનેક હોય છે પણ અંદર પ્રવેશવાનો દરવાજો એક જ હોય છે.લાગણીની અભિવ્યક્તિ હંમેશા ખુલ્લા આકાશની અનુભૂતિ કરાવે છે.વાચક જયારે સર્જક બને છે ત્યારે મનોગત અભિવ્યક્તિ ને શબ્દનો સહારો મળતા અનુભૂતિ પ્રગટ થાય છે.”ખુલ્લી બારીએથી”આજની નવી કોલમમાં રાજેશભાઇએ એમના ગમતા સર્જક હરિભાઈ કોઠારીને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કર્યા છે.રાજેશભાઈનું સ્વાગત છે.\n“શબ્દ બ્રહ્મના સ્વામી પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી”\n‘બેઠક`- ગુજરાતી લિટરરી ગ્રુપમાં સભ્યોએ નવી શરુ થયી રહેલી કોલમ – “ જે દર શનિવારે રજુ થશે તેને દિલથી આવકારીએ છીએ.મને મારા આદર્શ એવા પ્રિય સાહિત્ય સર્જક પ્રાતઃસ્મરિણય પૂજ્યશ્રી હરિભાઈ કોઠારી માટે વિચારો અને મારા અહોભાવ રજુ કરવાનો આનંદ છે.\nમારે જયારે પણ કઈ રજુ કરવાનું હોય, લખવાનું હોય તો મન માં પ્રથમ વિચાર આવે કે વેદ-ઉપનિષદ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને પ્રાચીન ગ્રંથોમાં અને માટે શું કહેવાયું છે…”ખુલ્લી બારીએથી” ની વાત આવી એટલે મને Readers Digest જે વર્ષો થી દર મહિને બહાર પડતું હતું તેનું પ્રથમ પાનું યાદ આવ્યું. ઋગ્વેદ નો વૈદિક મંત્ર જ કહે છે દસેય દિશાઓથી અમને કલ્યાણકારી અને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ…અને મુંબઈ ના વિનુભાઈ મહેતા યાદ આવ્યા તે કહેતા કે ઉઘાડી રાખજો બારી….ઘર ની અને મન ની પણ,આ માટે ઘર ની જ નહિ પણ મનની બારી પણ ખુલ્લી રાખવી પડશે.\nતો ચાલો, આજે હું મારી કલમ અજમાવું….\nજયારે મારી કલમ મારા મન સાથે એક થાય છે ત્યારે વિચારો ની હારમાળા સર્જાય છે..અને એ સમયે હું મારા મન ને Target આપું છું અને મારુ મન એકાગ્ર થયી ધ્યેય પ્રાપ્તિ માટે લાગી જાય છે. જયારે જયારે, જ્યાં પણ કોઈ વ્યક્તિ જે કાંઈ સર્જન કરે છે અને ત્યારે જો તે કાર્યમાં ખોવાઈ જાય છે, ત��� ઈશ્વરની ખુબ જ નજીક પહોંચી જાય છે અને ઉત્તમ સર્જનની તકો વધી જાય છે.\nમારા આદર્શ રૂપ અને પ્રિય સાહિત્ય સર્જક વિષે વિચાર કરતા પહેલા મને મારુ મીઠું મધુરું બચપણ યાદ આવ્યું અને સાથે સાથે બાળકોમાં પ્રિય થયેલા લેખકોની યાદો મન માં જીવતી થયી ગયી.બાબુભાઇ સોની, જીવરામ જોશી, યશવન્તભાઈ નાયક, હરીશ નાયક,ગિજુભાઈ કેટ કેટલા નામો અને બાલ સંદેશ, ઝગમગ, ચાંદાપોળી, બાલ જગત, ચક્રમ, વી.જેવા સામાયિકો માનસપટ પર આવી ગયા.\nબાળપણથી જ ભાષા-સાહિત્ય ગમતું…ખૂબ વાંચન પણ હતું જ.ચાંદાપોળીમાં લખેલી ….’એક રાજા હતો’ વાર્તા હજુ મારી પાસે છે.કવિતાઓ પણ લખતો,આજે પણ તે કવિતાઓ વાંચું છું. પણ લગભગ ત્રણેક દસકાઓનો ગેપ પડી ગયો…ભારત દેશ છોડી ને અમેરિકા વસવાનું થયું. અહેવાલો ખુબ લખ્યા પણ સાહિત્ય સાથે ઘરોબો કેળવવાના સંજોગો ઉભા થયા.’પુસ્તક પરબ’ એજ ‘બેઠક’ સાથે જોડાયો ત્યારે અને વાંચન વધ્યું…કલમ પકડી અને લખવાનું શરૂ કર્યું.\nઅને જિંદગીમાં એક દિવસ અનાયાસે જ વળાંક આવ્યો જેણે મને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પ્રખર અભ્યાસુ, તત્વચિંતક, યુગ પુરુષ, કર્મયોગી, મહામાનવ, પ્રાતઃસ્મરણીય પૂ. હરિભાઇ કોઠારી સાથે મુલાકાત કરાવી દીધી. બે એરિયામાં આવેલી મિલપીટાસની વૈષ્ણવ હવેલીમાં દર્શન કરવા ગયો હતો. ત્યાં પૂ.હરિભાઈ કોઠારીનું વિડિઓ દ્વારા મનનીય પ્રવચન સૌ વૈષ્ણવો સાંભળતા હતા…હું પણ બેસી ગયો…અને આ એક કલાકના પ્રવચને મારુ જીવન બદલી નાખ્યું. હું તેમના વિડિઓઝ, પુસ્તકો અને પ્રોગ્રામોમાં ઊંડો ઉતારતો ગયો…તેમના પ્રવચનો સાંભળતો ગયો….તેમના મનોભાવોને માણતો ગયો…જ્ઞાન સાથે ભક્તિ નો પ્રકાશ મળતો ગયો …અને મન ને નવી દિશા મળી ગયી..વિચારોને પાંખો મળી, મનની પાંખો ફેલાવવાનો અવકાશ મળ્યો…\nઆપણી માતૃભાષા ગુજરાતીના પ્રખર જ્ઞાની,વક્તા,તત્વચિંતક પૂ. હરિભાઈ કોઠારી નો જન્મ વર્ષ 1939માં અને 2011ના વર્ષ માં દેહવસાન થયું તે 72 વર્ષના જીવનકાળ દરમ્યાન તેમણે લગભગ સાડા પાંચ દાયકા સુધી સાહિત્યની સેવા કરી અને કરાવી.તેમનામાં સાક્ષાત સરસ્વતીદેવીનો વાસ હતો. તેમની વાણીમાં પણ સાક્ષાત સરસ્વતીદેવીનાં દર્શન થતાં હતાં. આવા મહાન ગુજરાતી પૂ. હરિભાઈ કોઠારી ગુજરાતનાં ગામેગામ ગયા છે, પ્રવચનો કર્યા છે અને એવી જ રીતે સમગ્ર દુનિયામાં પ્રવચનો કર્યાં છે. પણ સફરની શરૂઆત સ્વાધ્યાય પરિવાર અને શાળામાં જઈ જ્યાં તક મળે ત્યાં પ્રવચન આપી કરી. 25000 થી વધુ મનનીય વ્યાખ્યાનો, ��ુ.કે, મોરેશિઅસ, નેપાળ, દુબઇ, મસ્તક, યુ.એસ.એ, સિંગાપોર, હોંગકોંગ, એન્ટવર્પ (બેલ્જિયમ), જેવા અનેક દેશોમાં પ્રવચનો ની હારમાળા, 550 થી વધુ CD, 51થી વધુ પુસ્તકો, શબ્દો ઓછા પડે અન્ય માટે માર્ગદર્શક બની રહે એવું તેવું વ્યક્તિત્વ.તેમણે આપણી માતૃભાષા ગુજરાતી માટે અસંખ્ય કાર્યો કર્યા છે. વેદો, ઉપનિષદો, ભગવત ગીતા જેવા મહાન ગ્રંથોનું અપાર જ્ઞાન હતું, એમનાં અનુભવમા ઉંડાણ,પરંતુ આલેખનમાં સરળતા અને સહજતા છે. હ્રદયની ઉર્મીઓને સરળ રીતે સમજાવીને વાસ્તવ સાથે જોડીને શ્રોતા-વાચક-ભાવકના મન-હૃદય સુધી વાત પહોંચાડનારા હરીભાઈના ખૂબ જાણીતા વાક્યો…અને સંદર્ભ જેને સૌ આજેય યાદ કરે છે….તે હવે લખું છું…\nને માંજવુ મન ભક્તિથી’\n તારી બંસી થયી ને બજવું છે જગ મારે;\nસુર છેડવા, કેવા, ક્યારે\n– જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે,\nશિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે.\n– ગાદલાં બિછાવવામાં રાત તો વહી ગયી,\nઊંઘવાનું રહી ગયું અને સવાર થયી ગયી..\n-પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,\nબનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો\nસુખી ને સાથ એમાં હો, દુઃખી ને પણ દિલાસો હો\nપ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો\n– હું તારી બોલાવું જે, પ્રભુ મારી ખબર તું લે;\nઆ તો તારી મારી બે ની વાત છે, કોઈ ત્રીજું ના જાણી લે\nલગભગ સાડા પાંચ દાયકા સુધી તેમના ચાહકો તેમને સાંભળતા રહ્યા, માણતાં રહ્યા..પ્રત્યેક દિવડીને પોતાનું નિજી અસ્તિત્વ હોય છે. જે પોતાની આગવી અસ્મિતા પ્રગટ કરે છે.શ્રી હરિભાઈ જેવા એક દિવા માંથી હજારો દિવા પ્રગટતા રહ્યા…શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અમૃતરસનું પાન કરતાં કરતાં સૌ કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં ખોવાઈ ગયા.\nમારા અદર્શમૂર્તિ, પ્રેરણામૂર્તિ એવા સાહિત્યકાર, તત્વચિંતક અને પ્રવચનકાર પૂ.હરિભાઇ કોઠારી ની યાદો ને તેમના પ્રવચનો અને પુસ્તકોમાં થી બહાર લાવી,મારા મનના અહોભાવો પ્રગટ કરવાની અને આપની સમક્ષ મુકવાની જે તક મળી છે તેને હું મારું અહોભાગ્ય સમજુ છું અને ધન્યતા અનુભવું છું.\nભારત થી અમેરિકા આવ્યો તેનો ખાસ લાભ એ થયો કે સાહિત્ય સર્જનની મારી સફરમાં મારા મનની યોગ્ય માવજત કરતો ગયો, અમેરિકા નું મનગમતું આકાશ મળ્યું, તકો થી ભરેલી સ્વપ્નમય ધરતી મળી અને ગુજરાતી ભાષા સાહિત્યના આપના જેવા પ્રેમીઓ મળ્યા.\nરાજેશ શાહ -પત્રકાર -ગુજરાત સમાચાર\nPosted in ખુલ્લી બારીએથી, ચિન્તન લેખ, નિબંધ, રાજેશભાઈ શાહ\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, રાજેશ શાહ પ્રેસ રિપોર્ટર ગુજરાત સમાચાર( usa ), સહિયારુંસર્જન, હરિભાઈ કોઠારી\t| 5 Replies\n૪૪ – કવિતા શબ્દોની સરિતા – રાજુલ કૌશિક\nબહુ મઝાની વાત બની. હમણાં બે દિવસ પહેલાં ફેસબુક પર પતિને રાખડી બાંધતી પત્નિએ ફોટો શેર કર્યો હતો. શક્ય છે એ ભાઈની બહેન દૂર દેશાવરમાં રહેતી હશે અને ભાઈને સ્વહસ્તે રાખડી બાંધવા આવવાની તક કે શક્યતા નહી હોય અને વળી આ નાનકડા પરિવારમાં અન્ય કોઈ એવી વ્યક્તિ નહી હોય જે એ દૂર રહેતી બહેન વતી રાખડી ભાઈને બાંધી શકે.\nઅને ત્યારે જ એવો વિચાર આવ્યો કે રક્ષાબંધન એ માત્ર ભાઈ-બહેનનો જ તહેવાર કેમ\nઆમ જોવા જઈએ તો રક્ષાબંધન માટે પુરાણથી માંડીને શાસ્ત્રોમાં, ઇતિહાસમાં પણ અનેક અલગ સંદર્ભો જોવા મળે છે. એવા જ એક સંદર્ભની વાત જોઈએ તો કહ્યું છે કે સિકંદરની પત્નિએ પોતાના પતિના હિંદુ ક્ષત્રુ પોરસને રાખડી બાંધીને પતિને યુદ્ધમાં ન મારવાનું વચન લીધું હતું. મેવાડની રાણી કર્માવતીએ હૂમાયુને રાખડી મોકલીને રક્ષાનું વચન માંગ્યું હતું. હૂમાયુ ક્યાં હિંદુ હતો અને તેમ છતાં એ કાચા સૂતરને તાંતણે બાંધેલી રાખડીનું માન તો એણે ય જાળવ્યું જ હતું ને ઇતિહાસને ફંફોળીશું તો આવા એક નહીં અનેક ઉદાહરણો મળશે. ઇતિહાસથી આગળ વધીને પુરાણ તરફ જઈએ તો દેવ અને દાનવના યુદ્ધ દરમ્યાન દેવો સામે દાનવોની સર્વોપરિતા જોઈને ઇંન્દ્રની રક્ષા માટે ઇંદ્રાણીએ મંત્રોની શક્તિથી ઉર્જિત રેશમી દોરાને ઇંદ્રના કાંડે બાંધી દીધો. યોગાનુયોગે એ દિવસ શ્રાવણી પૂનમનો દિવસ હતો.\nઅર્થાત આ નાજુક તાતણાંમાં એટલી તાકાત, એટલી શક્તિ છે જે એક અભયવચન કે કવચ બનીને ક્યાંક કોઈના રક્ષણનું નિમિત્ત બને છે.\nઅને તો પછી એનો એક અર્થ એવો ય ખરોને કે રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેન જ નહીં સંસારના કોઇપણ સંબંધોની રક્ષા કરવાનું બંધન એટલે રક્ષાબંધન\nભાઈ-બહેન તો સહોદર છે. માતા-પિતા પછી મોટાભાગે ભાઈ-બહેન જેવો અતુટ પ્રેમ તો ભાગ્યેજ કોઈનામાં જોવા મળશે. કદાચ ભાઇ-ભાઈ વચ્ચે સ્નેહની ઉણપ ક્યારેક ઊભી થશે પણ ભાઇ-બહેનના પ્રેમનો તો એ કોઇપણ જાતના વ્યહવાર વગરનો તહેવાર છે. એમાં રક્ષા કરતાંય પ્રેમના, ભાઈ-બહેનના વ્હાલના બંધનની વાત છે. રક્ષા બાંધતી બહેન તો એ સમયે મોટાભાઈ માટે માન-આદર અને નાનાભાઈ માટે ભરપૂર વ્હાલની જ લાગણી જ ઠલવતી હોય છે. એમાં ક્યાંય કોઈ વચન-બંધન કે અપેક્ષા હોતી જ નથી. આ તો સ્નેહ-સંબંધોના બંધનની ગાંઠ છે જે રાખડીરૂપે બંધાઈ રહી છે.\n��ો રાખડીનો એક અર્થ એવો હોય કે કોઈ વ્યક્તિને પોતાની સુરક્ષા માટે બાંધી લેવી તો ત્યાં વાત માત્ર ભાઈની જ ક્યાં છે પિતાને તો ક્યારેય રાખડી બાંધી નથી અને તેમ છતાં ક્યારેય પુત્રી હ્રદયમાં આજીવન એની રક્ષા માટે પિતાની બાહેંધરીની ખાતરી હોય છે ને\nઅને પિતાની જેમ જ એવી એક વ્યક્તિ છે જેની સાથે પળે પળ જ નહીં , સાત જન્મ પણ નહીં જન્મ-જન્માંતર સુધી જીવન વિતાવવાનું વચન આપ્યું છે, જેને જીવનના તમામ સુખ-દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું છે, જીવનભર પરસ્પર એકતા, વિશ્વાસ, મનમેળ અને અત્યંત સ્નેહપૂર્ણ વ્યહવાર રાખવાનું વચન આપ્યું છે એની તરફથી પણ વણકહી બાંહેધરી છેડાબંધન સમયે મળી જ જતી હોય છે ને એટલે જ તો પુરેપુરી નિશ્ચિંત થઈને એ લગ્નવેદી પર સાત ફેરા લે છે ને\nરક્ષાબંધન હોય કે છેડાબંધન, વાત છે દરેક બંધનની,\nવળી એક નવો વિચાર- સંબંધોનું બંધન સંબંધોમાં બંધન હોય ખરું સંબંધોમાં બંધન હોય ખરું એમાં તો માત્ર એકમેકની પરવા હોય. મઝા તો ત્યારે છે જ્યારે સંસારના પ્રત્યેક સંબંધોમાં અને એ પરવાની, એ પ્રેમની, સ્નેહની સૌને ખબર હોય.\nએટલે જ બેફામ સાહેબની રચના.. થોડા અલગ શબ્દોમાં\nચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,\nઆ વાતની તમને-મને ય ખબર હોવી જોઇએ.\nઆ બહારનું જગત તો વ્યહવારોના ખેલ છે,\nદુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.\nઅને એટલે આજે તો આ ભીતરની દુનિયાનું સૌને સ્નેહ મુબારક.\nPosted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજેશભાઈ શાહ\t| 1 Reply\nરાજેશભાઈ શાહ -વ્યક્તિ પરિચય\nમિત્રો આપણી “બેઠક”ના સંચાલક શ્રી રાજેશભાઈ શાહને સૌ જાણીએ છીએ પરંતુ વિગતવાર પરિચય હમણાં જવનિકા દ્વારા આયોજિત પ્રોગ્રામમાં થયો જે આપ સૌ માટે મુકું છું,જાણીતા હાસ્ય કલાકાર અને ડાયરો કલાકારશ્રી સાઈરામ દવે જેઓને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મલી છે તેમના વરદ હસ્તે શનિવાર 7 જુલાઈ, 2018 ના રોજ જવનિકા એન્ટરટેઇન્મેન્ટ ના સૌજન્ય થી રાજેશભાઈનું સન્માન થયું\nગુજરાત સમાચાર અમેરિકા એડિશનમાં છેલ્લા 11 વર્ષથી પત્રકાર તરીકે સેવાઓ આપતા રાજેશભાઈ શાહ 20 વર્ષ અગાઉ ભારતની માતૃભૂમિને સલામ કરી અમેરિકાને કર્મભૂમિ બનાવી અત્રે સ્થાયી થયા છે. કોમર્સ અને લૉ ગ્રજ્યુએટ એવા રાજેશભાઈએ વતનમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં 29 વર્ષ સેવાઓ આપેલી છે\nપરદેશની ધરતી પર પણ ગુજરાતી ભાષા – સાહિત્ય, સંગીત અને કલા ના સમૃદ્ધ વારસાને જીવંત રાખી આવનારી પેઢી તેનાથી વંચિત ના રહી જાય તે માટેના સંનિષ્ટ પ્રય���્નો કરતી બેઠક – ગુજરાતી લિટરરી ગ્રુપ, બે એરિયા ગુજરાતી સમાજ – નોર્થેન કેલિફોર્નિયા દ્વારા ગુજરાત ગૌરવ દિવસ ની દર વર્ષે થતી ઉજવણી, શ્રીમય કૃષ્ણધામ- વૈષ્ણવ હવેલી, જૈન સેંટર, સ્વામિનારાયણ મંદિર, ઇન્ડિયા કોમ્યુનિટી સેંટર, મુનિ સેવા આશ્રમ, શંકરા આઈ ફોઉન્ડેશન, અનુપમ મિશન, ઇસ્કોન, આર્ટ ઓફ લિવિંગ જેવી અનેક સંસ્થાઓની પ્રશનીય પ્રવૃત્તિઓને વાંચકો સમક્ષ મુકવાનું કામ તેઓ સુંદર રીતે કરી રહ્યા છે.તેમની પત્રકારત્વની સેવાઓની કોન્સુલેટ ઓફિસ – સાન ફ્રાન્સિસ્કો, એમ્બેસી ઓફ ઇન્ડિયા, વ્હાઈટ હાઉસ, ગુજરાત રાજ્ય સરકાર, ભારતના માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્તિગત રીતે નોંધ લીધી છે અને સૌ ની સરાહના તેઓ પામ્યા છે.\nતેમનું પત્રકારત્વનું કામ સુંદરરીતે દીપાવવામાં તેમની પત્ની જયશ્રી શાહ નો મોટો ફાળો છે.\n2017 – ગત વર્ષનું બેઠક ના કાર્યક્રમોનું અવલોકન – સરવૈયું……એક પત્રકારની નજરે\nઆજના બેઠકના કાર્યક્રમમાં આવેલ સૌ ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું….. આજે હું બહુજ ખુશ છું કારણકે આજની સુંદર સાંજે બેઠક 2018 ના પ્રથમ કાર્યકમમાં ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષ માં પ્રવેશ કરે છે. ડિસેમ્બર 2014 થી દર મહિને બેઠકના કાર્યક્રમો યોજાય છે. આજે 2017 ના વર્ષને ભવ્ય વિદાય આપી નવા વર્ષમાં વસંતના વધામણાં લઈ બેઠક ચોથા વર્ષની વરસગાંઠ ઉજવી રહ્યું છે. મનની મેહફીલમાં શોભા વધારનાર અને સાહિત્યની સફરમાં જોડાયેલ આપ સૌ ગુજરાતી ભાષા અને સાહિત્યપ્રેમીઓ આજની બેઠકની શોભા છો.\nતમે સૌ બેઠકના કાર્યક્રમની દર મહિનાના છેલ્લા શુક્રવારે આતુરતાથી રાહ જોતા જ હોવ છો અને મનગમતા મિત્રોની સાથે આવી જ પહોંચો છો, તે ખુબજ આનંદ અને ગર્વની વાત છે. અમેરિકા જેવા અતિ વ્યસ્ત જીવનશૈલી ધરાવતા દેશમાં પણ, માતૃભાષા, માતૃભૂમિની મહેક તાજી રાખવા સૌ સતર્ક અને જાગૃત છો. મારી જોબના કારણે હું મોડો આવ્યો છું પણ બેઠકના ગત પસાર થયેલ સમગ્ર વર્ષનું સરવૈયું લયીને આવ્યો છું.\nમૂળ વાત પાર આવું તે પહેલા અગત્યની થોડી વાત કરવા મારુ મન લલચાય છે. સૌથી પહેલા મારો આનંદ વ્યકત કરી લઉ કે તમે સૌ ખાસ છો અને તમારા સૌમાં કોઈ ને કોઈ ખૂબીઓ અને ખાસિયતો છે. સંગીતનો પ્રોગ્રામ હોય તો સમજાય મારા ભાઈ પણ ભાષાના કાર્યક્રમમાં દરેક પ્રોગ્રામમાં આટલી બધી હાજરી હોય ..ખુબજ આનંદની વાત છે. સરોવર કાંઠે સો બગલા બેઠા હોય ત્યારે સ��ોવરની એટલી શોભા નથી વધતી જેટલી સો બગલાઓ સાથે એક રાજહંસ બેઠો હોય……અહીં તો તમે બધા જ રાજહંસ જેવા છો….પછી તો શું કહેવું ..ખુબજ આનંદની વાત છે. સરોવર કાંઠે સો બગલા બેઠા હોય ત્યારે સરોવરની એટલી શોભા નથી વધતી જેટલી સો બગલાઓ સાથે એક રાજહંસ બેઠો હોય……અહીં તો તમે બધા જ રાજહંસ જેવા છો….પછી તો શું કહેવું બેઠકની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે.\nજેમ જીવનની ઉષા રંગીન અને દિલચસ્પ હોય છે તેમ જીવન ની સંધ્યા પણ અતિ મનોહર અને માનભાવક હોય છે. આજે અહીં આવેલા ઘણા સીનિઅર ભાઈઓ અને બહેનો હું જોઉં છું કેટલા ખુશમિજાજમાં અને આનંદી લાગે છે દરેકને જીવનમાં દુઃખો, તકલીફો તો રહેવાની જ પણ તેને જોવાનો તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા જીવનમાં નવા રંગો ભરે છે અને તમે જીવનની બીજી ઇંનિંગ્સમાં જીવનના સંધ્યાકાળે જોરદાર ફટકાબાજી કરી જીવનને ઉત્સવ સમજી તેને શણગારવા સક્ષમ બનો છો.\nએક વાત ધ્યાન રાખજો કે ભગવાને તમને આ અતિ દુર્લભ એવો મનુષ્યનો અવતાર આપ્યો છે તો જીવનનું ભાથું બાંધવા પુરી તૈયારી કરજો….. કારણકે જયારે તમે આ દેહ છોડી ઈશ્વર સમક્ષ હાજર થશો ત્યારે તમને ઈશ્વર બે સવાલ પૂછશે.. બંને સવાલ ફરજિયાત છે…કુલ સો માર્કના પેપરમાં બંને સવાલના પચાસ-પચાસ માર્ક છે… બંને સવાલના જવાબ હા કે ના માં આપવાના રહેશે ..જો એક સવાલ પણ ખોટો પડશે તો મનુષ્ય જન્મ તો ફરી વાર નહીં જ મળે…પણ બીજા જન્મો લેવા પડશે..ધ્યાનથી સાંભળશો ..પહેલો સવાલ ..તમે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જીવનમાં આનંદ કર્યો …જવાબ આપો. બીજો સવાલ … તમે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જીવનમાં આનંદ કરાવ્યો …જવાબ આપો. બીજો સવાલ … તમે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જીવનમાં આનંદ કરાવ્યો હવે તમારે જ જવાબ શોધી તમારી જાતે જ પેપર તપાસવાનું છે.\nઆપણી પાસે ફૂલદાની હોય તો આપણે કેવી સજાવીએ છીએ ..કોઈપણ સુગંધ વગરના, મુરઝાયેલા, ઓછા રંગીન ફૂલો મુકતા નથી તેમ આપણું જીવન પણ સુંદર ફૂલદાની છે તેમાં એવા કર્મપુષ્પો મૂકીને તેને સજાવીએ કે જીવન બાગ મહેકી ઉઠે…જીવન સુગંધી બની જાય.\nચાલો, આપણે હવે બેઠક ની વાત ઉપર આવીયે – ICC માં ‘બેઠક’ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણા અને આશીર્વાદથી ગુજરાતી ભાષા માં રસ હોય તેઓને પુસ્તકો વાંચવા માટે મળતા જ હતા.. સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ દર મહિને મળતાં…….પુસ્તકના પીરસણીયા પ્રતાપભાઈએ પહેલા લોકોને વાંચતા કર્યા અને ગુજરાતી ભાષા તરફ આકર્ષણ ઉભું કર્યું અને વાત મગજમાં ���તારી કે જો ગુજરાતી ભાષા ની ઉપેક્ષા કરાશે અને ગુજરાતી ભાષા નહીં વંચાય તો નવી પેઢી આ અમૂલ્ય વારસાથી વંચિત રહી જશે ..\n2014 ના ડિસેમ્બર માસમાં બેઠકની શરૂઆત થઇ ….પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બેઠકના આયોજનનું કામ હાથમાં શું લીધું કે શરુઆતથી જ ગાડીએ સ્પીડ પકડી અને એક પછી એક સિદ્ધિઓ મળતી જ ગયી..કલ્પનાબેન રઘુભાઇ જે કલ્પના-રઘુના નામથી વધારે ઓળખાય છે તેઓ પણ તેમનામાં રહેલી લેખનની ખાસિયતોથી મહેકી ઉઠ્યા..દરેક બેઠકના કાર્યક્રમો કલ્પનાબેનની પ્રાર્થનાથી જ શરુ થાય ..કલ્પનાબેને અને મેં પ્રજ્ઞાબેનને બેઠકના દરેક કામોમાં સાથ અને સહકાર આપ્યો….તો ગુજરાત સમાચારે લગભગ દરેક બેઠકના પ્રોગ્રામનો અહેવાલ ફોટા સાથે ગુજરાત સમાચારની અમેરિકાની આવૃત્તિમાં લખી અને પ્રકાશિત કર્યો …\nપ્રજ્ઞાબેને સૌ પ્રથમ તો સૌને હાથમાં કલમ પકડી લખતા કર્યા …દર મહિનાની બેઠક માં અલગ અલગ વિવિધતાવાળા વિષયો આપ્યા અને લખવાનું શરુ કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું….. ‘બેઠક’ લેખક – વાંચક અને ભાષા પ્રેમીઓ વચ્ચે કડી બની …બેઠક ના સભ્યોને વાંચતા અને વિચારતા કર્યા અને સૌ લખવા માંડ્યા.\nસૌ પ્રથમ “શબ્દો ના સર્જન” બ્લોગ દ્વારા નવા ઉગતા લેખકોને મંચ મળ્યું …ત્યારબાદ ‘પુસ્તક પરબે’ વાંચન કરાવ્યું અને નવું સર્જન દુનિયા સમક્ષ મુકાતું ગયું..અમેરિકા માં જ નહિ ભારત અને અન્ય દેશો માં પણ લોકોએ “બેઠક” ના સભ્યોએ લખેલ ગુજરાતી ભાષા સાહિત્ય દિલથી વખાણ્યું…… ઘણા સભ્યોએ કબુલ કર્યું કે ‘બેઠકે’ તો તેઓને તેમની ખોવાઈ ગયેલી માતૃભાષા ફરીથી મેળવી આપી… ઘણા સભ્યોએ તો કહ્યું કે અમેરિકા માં આવ્યા પછી તેઓએ ક્યારેય વિચારેલું નહિ કે તેઓ આવા નિતનવા વિષયો ઉપર લખી શકશે..\nપદમાબેન શાહ (ફ્રિમોન્ટ ) ત્યાસી વર્ષે કોમ્પ્યુટર શીખ્યા…… તેમણે ગુજરાતી લેખો અને કવિતાઓ રાત્રે જાગીને પણ કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કમ્પોઝ કરી પ્રજ્ઞાબેન દાદભાવાળાને મોકલવા માંડી….. હવે પદમાબેન કનુભાઈ શાહને જ જુવોને… …સિત્યાશી વર્ષે પણ તેઓ ખુબજ સક્રિય છે અને તેમણે `માં તે માં` પુસ્તક લખ્યું …\nઆજે તો પચાસ વર્ષ વટાવેલા સવારે જાગે તો નિસાસા નાખે કે … ..હે ભગવાન હવે લઈ લે…આ તો ગમ્મતમાં કહેવાય..બધે એવું નથી હોતું..કુંતાબેન શાહ, દર્શનાબેન, જયવંતીબેન, વસુબેન શેઠ, જીગીષા બેન ….સૌના માં એવો તો નિખાર આવ્યો છે કે ….શું વાત કરવી\nતરૂલતાબેન મહેતાએ અને જયશ્રીબેન મરચન્ટે વા���્તા સ્પર્ધા શરુ કરી…વાર્તા સ્પર્ધાથી આમ બેઠક પાઠશાળા બની ..સૌને લેખનના નિયમો સરળ ભાષામાં સમજાવ્યા સૌ ગુરુએ ..મહેશભાઈ રાવલે ગઝલ વિષયે સૌ સભ્યોને ખુબ જાણકારી આપી…શ્રી પી.કે દાવદાસાહેબે નિબંધ સ્પર્ધાની પાઠશાલા માં સૌ સભ્યોને તૈયાર કર્યા .\nબેઠકના સિદ્ધહસ્ત લેખકોના પુસ્તકોનું લોકાર્પણ પણ વર્ષ દરમ્યાન થયું તે આનંદ અને ગૌરવની વાત છે. મે મહિનામાં સપનાબેન વિજાપુરાના `ઉછળતા સાગરનું મૌન` પુસ્તકનું વિમોચન જાણીતા કવિ-ગઝલકાર શ્રી શોભિતભાઈ દેસાઈના હસ્તે થયું… એટલું જ નહિ ..મે મહિનાના બેઠકના પ્રોગ્રામમાં સુરેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પંડ્યાની ગૌરવભરી ઉપસ્થિતિમાં શોભિતભાઈ દેસાઈ લેખિત બે પુસ્તકો -`હવા પર લખી શકાય` અને ‘અંધારની બારાખડી’નું વિમોચન કરવામાં આવ્યું…..જૂન મહિનામાં તરૂલતાબેન મહેતાનો ચોથો વાર્તા સંગ્રહ – ‘સંબંધ’ – પ્રતાપભાઈ પંડ્યાને અર્પણ કરાયો અને તેનું વિમોચન થયું ..અઢારમી ડિસેમ્બરે જયશ્રીબેન મર્ચન્ટના બે કાવ્ય સંગ્રહો – ‘વાત તારી ને મારી છે’ અને ‘લીલોછમ ટહુકો’નો ઈમેજ પ્રકાશન વતી મુંબઈમાં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ….. ત્રેવીસમી ડિસેમ્બરે પદ્માબેન કનુભાઈ શાહના પુસ્તક – માં તે માં – નું વિમોચન કવિ અને વૈજ્ઞાનિક ડો. દિનેશ ઓ.શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું\nગુજરાતી ભાષા – સાહિત્ય જગતમાં સૌના જાણીતા અને માનીતા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવોને વર્ષ દરમ્યાન બેઠકના કાર્યક્રમોમાં આમંત્રણ અપાયું અને બેઠકના સભ્યોના આંનદનો તો પાર ના રહ્યો…. બેઠકના જાન્યુઆરી અને એપ્રિલ મહિનાના કાર્યક્રમમાં જાણીતા કવિયત્રી,વિવેચનકાર, ભાષાતજજ્ઞ અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના હેડ ડો. ઉષાબેન ઉપાધ્યાયને આમંત્રણ આપ્યું હતું…..\nમનીષાબેનના પ્રોત્સાહનથી 27મે ના રોજ બેઠક ના કાર્યક્રમ માં કવિ અને ગઝલકાર સૌના માનીતા શોભિતભાઈ દેસાઈએ ગઝલોની જોરદાર રજુઆત કરી જમાવટ બોલાવી સૌને આનંદ -આનંદ- કરાવ્યો હતો……આજ કાર્યક્રમમાં પ્રતાપભાઈ પંડ્યાનું અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત ખાતેના અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બાદલ સુરેશમામાના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું……\nતો ફરી મનીષાબેન 9મી જૂને ગુજરાત સરકારના વહીવટી અધિકારી અને જાણીતા કવિ-લેખક સૌના જાણીતા ભાગ્યેશભાઈ જ્હાએ તેમના માનનીય વિચારો રજુ કરવા લઇ આવ્યા સર્જક સાથે પ્રેક્ષકોને સાહિત્ય રસમાં ડૂબાડયા હતા …….28મી જુલાઈના રોજ બેઠકના કાર્યક્રમમાં ગુજરાત સરકારના માજી શિક્ષણ નિયામક, 37 વર્ષોથી શિક્ષક તરીકે સેવાઓ આપનાર, ‘ભાર વગરનું ભણતર’નું અભિયાન ચલાવનાર ડો. નલીનભાઇ પંડિત અને તેમના પત્ની દેવીબેન પંડિતે ખાસ મહેમાન તરીકે ઉપસ્થીત રહી તેમના વિચારો સૌને કહ્યા ……\n16 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ પ્રસરી છે તેવા ગીત – સંગીતની દુનિયાના બાદશાહ અસિત દેસાઈ અને હેમાબેન દેસાઈએ બેઠકના પ્રોગ્રામ માં હાજરી આપી સૌને આનંદવિભોર કર્યા …….આવી પ્રાતિભાશાળી અને વિશિષ્ટ વ્યક્તિઓને મળવાનું સદ્ભાગ્ય ઘેર બેઠા મળે અને તે પણ ખુબ નજીકથી મળવા મળે ….બેઠક ના સભ્યો અને સૌ હાજર રહેનાર ગુજરાતી ભાષા પ્રેમીઓના આનંદનો તો પાર ના રહ્યો…સૌએ સાહિત્ય અને સંગીતનો ભરપૂર આનંદ લૂંટ્યો\nવર્ષ દરમ્યાન ઘણા મહત્વના પ્રસંગો બેઠક દ્વારા યોજાયા..તેમાં ખાસ તો ડિસેમ્બર 2017 માં અમદાવાદ ખાતે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ટૂંકી મુલાકાત લીધી ત્યારે ત્યાં પણ બેઠકનો પ્રોગ્રામ યોજી સૌ ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓને ભેગા કર્યા અને અમેરિકાની બેઠક, શબ્દોનું સર્જન બ્લોગ વિ. નો વિસ્તૃત એહવાલ આપ્યો ..આ પહેલા લોસ એન્જેલસમાં પણ બેઠકનું આયોજન કરવાનો સફળ પ્રયાસ પ્રજ્ઞાબેને કરેલ તે માટે તેમને અભિનંદન ઘટે છે…..\nહવે ‘બેઠક’ માત્ર વાંચન કે સર્જન પુરતી નથી રહી. ભાષાને વિસ્તારવા વાંચન સર્જન સંગીત જેવા અનેક માધ્યમો દ્વારા ભાષાનો નિઃસ્વાર્થ પ્રચાર કરવા બેઠક સક્રિય રહી છે .14મી મે ના રોજ બેઠક દ્વારા `ગુજરાત ગૌરવ દિવસ` ની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સપ્તક ગ્રુપે-સંગીત, સહિયર ડાન્સ ટ્રુપે – નૃત્ય અને “બેઠક રંગમંચ” ના સભ્યોએ ગુજરાતની ઓળખ સમી અને ભાતીગળ નાટ્ય કલા – ભવાઈ રજુ કરી…..કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે અમેરિકાની ધરતી ઉપર એટલા જોરશોરથી અસલ જેવી જ ભવાઈ ભજવાશે…તો .11મી ઓગસ્ટ ના રોજ `બેઠક રંગમંચે` બે ગુજરાતી નાટકો – `ખિસ્સા ખાલી..ભપકા ભારી` અને `પપ્પા, ટાઈમ પ્લીઝ` રજુ કરી સૌને દંગ કરી દીધા.\nબેઠકના આયોજક પ્રજ્ઞાબેન, આયોજનમાં સહાય કરનાર કલ્પનાબેન, મેં તથા સૌ બેઠકના સૌ સભ્યોના દિલ માં – દિલ માંગે મોર – એ પ્રમાણે હજુ ને હજુ વધારે નૂતન અને ઉત્તમ સાહિત્ય સર્જન કરવાની ઇચ્છાએ જોર પકડયુ … પ્રજ્ઞાબેને જયારે જાહેર કર્યું કે તેઓ બેઠકના બ્લોગ ઉપર અઠવાડિયાના દરેક દિવ��ે નવા વિભાગો શરુ કરી કરવા જઈ રહ્યા છે ત્યારે સૌએ તેમને અભિનંદન આપી વધાવી લીધા હતા.\nબેઠકના બ્લોગ ઉપર દર સોમવારે – પોતાનો બહુજ જાણીતો થયેલ બ્લોગ ચલાવનાર રાજુલબેન કૌશિક દ્વારા હકારાત્મક અભિગમ……, દર મંગળવારે – ગીતાબેન ભટ્ટ દ્વારા `એવું કેમ` વિભાગ…… દર બુધવારે – અનુપમભાઇ બુચ દ્વારા ‘અભિવ્યક્તિ’ વિભાગ………….. દર ગુરુવારે – બેઠકના સહ-આયોજક કલ્પનાબેન રઘુભાઇ દ્વારા `શબ્દ ના સથવારે` વિભાગ….., દર શુક્રવારે – સુરેશભાઈ જાની દ્વારા `અવલોકન` વિભાગ…. દર શનિવારે – બેઠકના સક્રિય સભ્ય અને યુવાવર્ગના પ્રતીક – દિપલ પટેલ `વાંચના` વિભાગ….અને દર રવિવારે – ધનંજય સુરતીએ તેમણે લખેલી ડાયરી – `ડાયરીના પાના` નો વિભાગ તૈયાર કર્યા.\nઅંતમાં હુ બેઠક ના સૌ સભ્યો, વૉલન્ટીર્સ ભાઈઓ અને બહેનોએ વર્ષ દરમ્યાન સ્વેચ્છાએ આપેલી સેવાઓ, દર વખતે પ્રેમપૂર્વક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી લેતા આવનાર ભાઈઓ – બહેનોને સલામ કરું છું ….કેમેરાની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળનાર રઘુભાઇ શાહ અને સાઉન્ડની જવાબદારી સંભાળનાર અને ખુબ દૂર એવા ટ્રેસી શહેરથી નિયમિત આવી ને સેવા આપનાર દિલીપભાઈ શાહને કેમ ભુલાય. ….વ્યવસ્થામાં જયવંતીબેન,ભીખુભાઈ સાથે ઉષાબેન,જ્યોત્સનાબેનની કામમાં નિયમિતા પણ નોંધનીય છે .\n‘બેઠક’ના આ ભાષાના યજ્ઞિય કાર્યમાં આહુતિ આપતા રહેનાર અને ભાષા સાહિત્યના ઉત્તમ કાર્યમાં નિમિત્ત બનનાર પ્રતાપભાઈ પંડ્યા અને તેમના પરિવારના સભ્યો, જવનિકા એન્ટરટેઇન્મેન્ટના જાગૃતિ દેસાઈ શાહ, દર્શનાબેન ભૂતા શુક્લ, અસીમભાઈ અને માધવીબેન મહેતા, સુરેશમામા વી. સર્વેનો ઋણ સ્વીકાર કરવાનું ના જ ભુલાય ….અને જ્યાં બેઠકના કાર્યક્રમો દર માસે નિયમિત યોજાય છે તે ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર અને રાજભાઈ દેસાઈનો વર્ષ દરમયાન આપેલ સગવડોનો આભાર માનવો જ રહ્યો.\nછેલ્લે આપ સૌનો ફરી ફરીને આભાર માનીને મારુ વક્તવ્ય પૂરું કરું છું.\nખાસ નોધ – રાજેશભાઈ ની નમ્રતા છે કે એમણે પોતાનું નામ ક્યાંય લખ્યું નથી પરંતુ ગુજરાત સમાચારમાં અહેવાલ છાપી બધા સર્જકોને ઉજળા દેખાડ્યા છે એમના ‘બેઠક’ના આ યજ્ઞમાં આ યોગદાન માટે રાજેશભાઈ આભાર.-પ્રજ્ઞા દાદભાવાળા-\nતરુલતા વાર્તા સ્પર્ધા-(24) ટેક્નોલોજી લય કે પ્રલય -રાજેશ શાહ\n​થોડાક દિવસો ઉપર જ હું વેકેશન માં મારા દિકરાને ઘેર ગયો હતો… લગભગ દસ દિવસ ના સમયમાં પૌત્રીઓ સાથે વધુ સમય ગાળી અને ખુબ મઝા કરવાની ઈચ્છા હતી અ���ે તે પુરી થયી. છેલ્લે છેલ્લે અચાનકજ સ્વામિનારાયણ મંદિર માં વિવેકભાઈ મળી ગયા મારુ ધ્યાન તો મારી પૌત્રીઓ – ખુશી અને આરુષિમાં હતું…પણ વિવેકભાઈએ મને ઓળખવામાં વાર ના કરી…કઈ પણ બોલ્યા વગર મારી આંખોમાં આંખો મિલાવી જોઈ રહ્યા…મને નવાઈ લાગી આ કોણ આ રીતે મારી સમક્ષ જુવે છે ચાર આંખો મળી અને કોણ પહેલા ઓળખી કાઢે અને બીજાને આશ્ચર્ય આપે તેની હરીફાઈ થતી હોય તેમ અમે બંનેએ એકી સાથે એક બીજાને નામ થી બોલાવ્યા ત્યારે બંને ખુબ હસી પડયા ..ઘણા વખતે અમે બંને આટલું ખડખડાટ હસ્યાં હઈશું…\nવિજ્ઞાને અને ટેકનોલોજીએ ગમે તેટલી પ્રગતિ કરી હોય પણ ભગવાને આ મગજ કેવું બનાવ્યુ છે અને આંખોનો કેમેરા કેવો અને આંખોનો કેમેરા કેવો ..તેમાં કેટલાય વર્ષો પહેલા મળ્યા હોય પણ મળેલા ની તસ્વીર કેદ થયી જાય છે….નજર સમક્ષ વીતેલા વર્ષો ફરી વાર પસાર થવા લાગ્યા …જૂની યાદો જીવંત થયી ગયી….અમે બંને જણાંએ એક ​સાથેજ ​પૂછ્યું કે તમે અહીં ક્યાંથી\n​ ​વિવેકભાઈ કહે ..બચપણ માં આપણે સાથે જ હતા અને હવે પચપન માં મળ્યા એવુ જ કહેવાયનેમેં કહ્યું કે પચપન નહિ મને તો પાંસઠ થયા ભાઈ. હું અને વિવેકભાઈ આમેય સ્કૂલ ના એકજ વર્ગ માં હતા….બંનેની ઉમર પણ સરખી ..\nમેં મારી વાત ની શરૂઆત કરી……ખુશી અને આરુષિ મારી સાથે જ હતા .આ દસ દિવસ જાણે એક સ્વપ્ન હોય તેમ ઝપાટાભેર ગયા અને હવે તો પાછા જવાના દિવસો આવ્યા\nવિવેકભાઈ કહે તેઓ તેમના મોટા દિકરા નિખિલ સાથે રહેવા, હજુ ગયી કાલે જ નાના દીકરા કિરણના ઘેર થી આવ્યા છે ..મને નિખિલે તાત્કાલિક બોલાવ્યો છે …વડીલ ઘરમાં ના હોય ત્યારેજ તેની કિંમત સમજાય …મેં વિવેકભાઈ ની આંખોમાં આસું જોયા… મેં પૂછ્યું કેમ વિવેકભાઈ શું વાત છે\nવિવેકભાઈએ કહ્યું કે વાત થોડી લાંબી છે આપણે જયારે ઇન્ડિયા માં હતા ત્યારે આપણું જીવન કેટલું બધું સાદું – સીધુ હતું….. મજા જ મજા હતી…. કોઈ મોજશોખના સાધનો તેમની પાસે ના હતા ..\nઅમદાવાદની પોળો માં વિતાવેલા વર્ષો..મિત્રો ​સાથે હું લગભગ દરરોજે ​પોળ માં રમવા જાઉ …ઘર માં પણ કેરમ પત્તા, સાપસીડી, વેપાર રમીયે….બસ ગમ્મત, તોફાન- મસ્તી અને ભાઈબંધો પણ કેટલા બધા…ક્રિકેટ રમવા બોલાવે, ગિલ્લી દંડાની રમત તો ભાઈ બહુ મજાની …મમ્મી સાંજે મોડું થતા જમવા બોલાવે ત્યારે ધ્યાનજ નહિ આપવાનું અને રમ્યા જ કરવાનું અને પછી જો થયી છે…..મારા પપ્પા તો ખુબજ કડક અને શિસ્ત ના આગ્રહી તેમને આવવાનો સમય થાય તે પહેલા મારી બે બહેનો અ��ે હું ડાહ્યા ડમરા થયી લેશન કરવા બેસી જઈએ …કેલ્ક્યુલેટર લેવાની સખ્ત મનાઈ…. ..સૌએ સૌ નું લેસન જાતેજ કરવાનું..સ્કૂલમાં નિયમિત હાજરી અને શિસ્ત ના માર્ક અપાતા ..અને જો સ્કૂલ માં થી ફરિયાદ આવી તો તો આવીજ બન્યું..સ્કૂલ ના લેસન માટે કોઈને નોટ આપવાની નહિ કે કોઈની નોટ ​લાવવાની નહિ..મિત્રને ફોન કે મેસેજ થયી શકે તેવું વિચાર્યુંજ ન હતું..અને રાત્રે જ્યાંય હોઈએ ત્યાંથી વેહલા ઘેર આવી જવાનું અને વેહલા સુઈ જવાનું…સુતા પહેલા આંક અને ઘડિયા તો બોલવાના જ… ..અરે આખી પોળ માં માંડ એકજ ફોન હતો અને તે રમાબેનના ઘેર કલ્પનાબેન નો ફોન આવે એટલે એ એટલા બધા ઉત્સાહી થયી જાય કે જ્યાં સુધી કલ્પનાબેન જવાબ ના આપે ત્યાં સુધી મૉટે મૉટે થી બૂમ પાડતા રહે…ઘણી વાર તો હસવું રોકી ના શકાય ….સાઈકલ તો છેક મને 11માં ધોરણમાં મળી અને તે પણ જો ફર્સ્ટ ક્લાસ આવે તોજ અપાવવી તેમ પપ્પાએ ફરમાન કરતા જાણે એવું વાતાવરણ સર્જાયું કે જાણે મારે હિમાલય ચઢવાનો છે કે વાઘ સિંહ મારવાના છે ….આવા સાદા સીધા સમય માં લગભગ જિંદગીના પચીસ વર્ષ પસાર થયી ગયા – ટેક્નોલોજી અને વિજ્ઞાને પ્રગતિ તો કરેલી પણ તે હજુ અમારા પરિવારને સ્પર્શ્યા નહતા …જીવન માં આનંદ અને મસ્તી હતી…..પરિવારમાં ​સંબંધોનું માધુર્ય હતું અને જીવન માં મીઠાસ હતી એક બીજા માટે લાગણી, પ્રેમભાવ હતો…કોઈના પણ માટે સમય હતો- આંખો માં શરમ હતી – ઘરના સંસ્કાર અને શાળા નું ભણતર, શિસ્ત અને સમયપાલન એ જીવનનો શણગાર ગણાતો..સાદાઈ અને નમ્રતા ગરીબાઈને ઢાંકી દેતી અને ચારિત્ર ની પુંજી થી જીવવાનું …વાહ વાહ કહેવાનું મન થયી જાય તેવી જિંદગી હતી ​….ટેક્નોલોજીની મદદ નહોતી લીધી તોય ઘરમાં અને જીવન માં બસ આનંદ અને આંનંદ જ હતો લગ્ન થયા પછી પણ એટલા બધા મોજશોખ અને સુખ સાહ્યબી નો વિચારજ આવ્યો નથી…\nલગભગ પચાસ વર્ષે ની ઉંમરે પૌત્રો ને મળવાનું મન થયું અને ભારત છોડી ને અમેરિકામાં રહેવા આવી ગયો.અહીં આવીને નિખિલના 10 વર્ષના એક ના એક દિકરા ઝિલ સાથે રહેવાની ખુબ મઝા પડી… ઝિલ ને લાડ લડાવવામાં નિખિલે અને નયનાએ કોઈ કચાસ રાખી નહતી ….મોટી ઉંમરે અને તે પણ એક નો એક દીકરો હોવાથી જે માંગે તે અને ક્યારેકતો માગ્યા વગરજ આજની લેટેસ્ટ વસ્તુઓ જેવીકે આઈ પેડ, સેલ ફોન, સોની ગેમ્સ.. તમે બોલો તે વસ્તુ તેની પાસે હશેજ ..નિખિલ અને નયના પણ તેઓના વ્યસ્ત જીવનને કારણે ઝિલ પર ધ્યાન નહતા આપી શકતા જયારે જુવો ત્યારે સમયજ ના હોય…ક્યાર��ય તેઓ હસતા ખીલતા અને આનંદમાં જ ના દેખાય તેમની ચારેય તરફ બસ તનાવ અને તનાવ ..વિવેકભાઈને આ ના સમજાતું કે આ તો કેવી ટેક્નોલાજી કે જે ઘર સંસાર માંથી હાસ્ય જ ખૂંચવી લે …વિવેકભાઈ કહે મારે અને ઝિલ ને ખુબ બનતું અને આમેય પહેલી પેઢી અને ત્રીજી પેઢીને ખુબ બનતું હોય છે ને..સાથે રમે અને સાથે જ ઘણો સમય પસાર કરે પણ વિવેકભાઈ ઝિલ ને વિડિઓ ગેમ્સ, આઈ પેડ, ટેલિવિઝિન વધુ ના જોવા માટે ટોકે તે\nનિખિલ અને નયનાને ના ગમે …જયારે જુવો ત્યારે તે બંને પણ તેમના સેલ ફોન ઉપરજ લાગેલા હોય…તેઓ શું ઝિલ ને કહી શકે ઘરનું જે વાતાવરણ હોય છે તે બાળકોના મગજ ઉપર ખુબ અસર કરે છે અને તે તેનુંય આંધળું અનુકરણ કરે છે…તે બંને વચ્ચે સંવાદ ઘટતો જતો હતો અને વિવાદ વધતો જતો હતો …વિવેકભાઈની ઈચ્છા તો મન ની મન માં જ રહી ગયી. તેમને ઝિલને દરરોજે પંચતંત્ર અને હિતોપનિષદની નવી નવી વાર્તાઓ ​કહેવી હતી ..તેમનું એવું માનવું હતું કે નાની નાની વાર્તાઓ બાળકોના કુમળા મગજને જલ્દીથી અસર કરે છે પણ ઝિલને તો હેરી પોટર, મિકી મોઉસ, ડ્રેગન અને સેન્દ્રાની વાતોજ સાંભળવી હતી ..જે વિવેકભાઈ માટે શક્ય નહતું…એકવાર વિવેકભાઈએ હિંમત ભેગી કરીને નિખિલને ઝિલ વિષે કહ્યું – નયનાને કેહવાની તેમની ઈચ્છા નહોતી કારણકે એમને એમનું માન જોખમાશે એવો ડર હતો. નયનાના કાન ખુબ તેજ હતા તે દોડીને ત્યાં આવી ગયી પણ વાત નો દોર તો નિખીલેજ ચાલુ રાખ્યો તેણે વિવેકભાઈને કહ્યું કે જો ઝિલ ટેક્નોલોજીથી દૂર રહી આજના જમાના સાથે કદમ નહિ મિલાવે તો સ્કૂલમાં તેના દોસ્તોની સામે તે ગામડિયો દેખાશે અને બધા એની હાંસી ઉડાવશે..એટલે તે જે કરે છે તેમાં તેને અટકાવવો નથી પણ ​વિવેકભાઈનું માનવું સોળ આની સાચું હતું કે ટેક્નોલોજીનો માધ્યમસરનો અને વિવેક બુદ્ધિ થી કરેલો ઉપયોગ ચોક્કસ ફાયદો કરશે નહીંતર આ ટેકનોલોજી ચોક્કસ વિનાશને નોતરસે એમાં શંકા નથી પણ કોણ માને ઘરનું જે વાતાવરણ હોય છે તે બાળકોના મગજ ઉપર ખુબ અસર કરે છે અને તે તેનુંય આંધળું અનુકરણ કરે છે…તે બંને વચ્ચે સંવાદ ઘટતો જતો હતો અને વિવાદ વધતો જતો હતો …વિવેકભાઈની ઈચ્છા તો મન ની મન માં જ રહી ગયી. તેમને ઝિલને દરરોજે પંચતંત્ર અને હિતોપનિષદની નવી નવી વાર્તાઓ ​કહેવી હતી ..તેમનું એવું માનવું હતું કે નાની નાની વાર્તાઓ બાળકોના કુમળા મગજને જલ્દીથી અસર કરે છે પણ ઝિલને તો હેરી પોટર, મિકી મોઉસ, ડ્રેગન અને સેન્દ્રાની વાતોજ સાંભળવી હતી ..જ�� વિવેકભાઈ માટે શક્ય નહતું…એકવાર વિવેકભાઈએ હિંમત ભેગી કરીને નિખિલને ઝિલ વિષે કહ્યું – નયનાને કેહવાની તેમની ઈચ્છા નહોતી કારણકે એમને એમનું માન જોખમાશે એવો ડર હતો. નયનાના કાન ખુબ તેજ હતા તે દોડીને ત્યાં આવી ગયી પણ વાત નો દોર તો નિખીલેજ ચાલુ રાખ્યો તેણે વિવેકભાઈને કહ્યું કે જો ઝિલ ટેક્નોલોજીથી દૂર રહી આજના જમાના સાથે કદમ નહિ મિલાવે તો સ્કૂલમાં તેના દોસ્તોની સામે તે ગામડિયો દેખાશે અને બધા એની હાંસી ઉડાવશે..એટલે તે જે કરે છે તેમાં તેને અટકાવવો નથી પણ ​વિવેકભાઈનું માનવું સોળ આની સાચું હતું કે ટેક્નોલોજીનો માધ્યમસરનો અને વિવેક બુદ્ધિ થી કરેલો ઉપયોગ ચોક્કસ ફાયદો કરશે નહીંતર આ ટેકનોલોજી ચોક્કસ વિનાશને નોતરસે એમાં શંકા નથી પણ કોણ માને\nનિખિલ અને નયનાને વિવેકભાઈની આ દરરોજની ટકટક ગમતી નહિ તેમને એક દિવસ લાગ જોઈને વિવેકભાઈને કહ્યુકે તેમણે થોડો સમય કિરણ અને કેતકીના ઘેર પણ જવું જોઈએ હવાફેર થશે અને તેમને બંનેને પણ ગમશે ..બસ સંબધોં ડાયાલિસિસ પર મુકાયી ગયા…અને વિવેકભાઈને નિખિલનું ઘર છોડવા સિવાય કોઈ વિકલ્પજ નહતો વિવેકભાઈને નિખિલ અને નયનાને છોડીને જવાનું એટલું દુઃખ નહતું જેટલું તેમને ઝિલને છોડીને જવાનું હતું પણ દુઃખી મને, આંખમાં આસું સાથે તેમને કિરણના ઘેર જવું પડયુ..વડીલોના ગયા પછીજ તેમની કિંમત સમજાય છે.વારે તહેવારે અને સારા પ્રસંગે એવુંતો મન માં ચોક્કસ​ થાય કે આજે બાપુજી હોત તો ..આમ અને તેમ…પણ હવે તંદુરસ્ત સમાજ જ ક્યાં રહ્યો છે વૃદ્ધાશ્રમો કુદકેને ભૂસકે વધતાજ જાય છે ટેક્નોલોજીના અતિરેક થી અને સોશ્યિલ મીડિયાના અતિશય ઉપયોગથી પારિવારિક જીવન ​યંત્રવત બન્યું છે. ​અને જીવન માંથી સુગંધ ​અને સંબંધ માંથી મીઠાસ જતા રહ્યા છે\nકેતકી ખુબ સંસ્કારી અને શુશીલ હતી ક્યારેય તેણે વિવેકભાઈના જીવને દુઃખ થાય તેવું વર્તન કર્યું નહતું..તેઓને એકજ દુઃખ હતું કે સંતાન નું સુખ હજુ મળ્યું નહતું..વિવેકભાઈ કાયમ આશ્વાસન આપે કે હશે, ભગવાનની ઈચ્છા એવી હશે…બરાબર સમય આવશે એટલે બધું બરાબર થયી જશે અને એક ચમત્કાર થયો વિજ્ઞાન અને ટેક્નોલોજીએ એટલી બધી પ્રગતિ કરી છે કે આ મેડિકલ સ્પેશિયાલિટી ના ડૉક્ટર ચૈતન્ય નાગોરી ની અમદાવાદમાં ખુબ નામના છે અને તેઓ ના હાથમાં પુરેપુરો જશ છે તેવું યાદ આવતા તેમણે કિરણ અને કેતકી ને ડોક્ટર ચૈતન્યને મળવાની અને તેમની સલાહ લેવાની વાત કરી…તેમના મનમાં વાત ઉતરી અને ત્રણેય અમદાવાદ ગયા અને વાત કામ કરી ગયી…જે ઈચ્છા હતી તે પુરી થવામાં ભગવાને મદદ કરી અને સૌ ખુશ ખુશ થયી ગયા સૌ અમેરિકા પરત આવ્યા મોટા જલસા વળી પાર્ટીનું આયોજન કર્યું નિખિલ -નયના ને પણ ​આ શુભ સમાચાર આપવાનું નક્કી કર્યું.\nહજુ તેઓ સાંજે નિખિલને ફોન કરવાનું નક્કી કરે છે પણ તે પહેલાજ તેનો અણધાર્યો ફોન આવી ગયો…નિખિલ તો ખુબ લાગણીવશ અને નરમ એટલે તેણે નયના ને વાત કરવા આપી…. વિવેકભાઈ કઈ કહે તે પહેલા જ નયનાએ રડતા અવાજે વિવેકભાઈની માફી માંગી અને એક ના એક ઝિલ ને ટેલીવિઝન – સેલ ફોન અને વિડિઓ ગેમ્સના અતિશય ઉપયોગથી મગજની નવી બીમારી થયી ગયી છે અને તેની ગંભીર અસરોથી સૌ ચિંતિત છે તે વિષે વાત કરી ….તે વાત પુરી કરે તે પહેલાજ વિવેકભાઈથી ના રહેવાયું અને તે તુરંતજ આવે છે એમ કહી ચિંતા ના કરશો એમ હૈયાધારણા આપી.\nજે કામ દવા નથી કરી શકતી તે દુઆથી થાય છે અને વડીલો ના આશીર્વાદ અને જીવન પર્યન્ત કરેલ સત્કાર્ય આવા સમયેજ મદદે આવે છે તેવું વિવેકભાઈ માનતા હતા અને તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે તેમના જવાથી ચોક્કસ ફેર પડશે અને થયું પણ તેવું જ …તેઓ ઝિલ ને મળ્યા અને તેમનો વહાલ ભર્યો – પ્રેમભર્યો હાથ તેના ઉપર ફર્યો અને ઝિલ ની બીમારી ડરી ગયી કુદરતની કરામત આગળ વિજ્ઞાન પણ પાછું પડે છે….ડોક્ટરને પણ નવાઈ લાગી અને નિખિલ-નયના ના આનંદનો પાર ના રહ્યો….તેઓએ મનોમન નક્કી કર્યું કે ઝિલ ને સારું થયા પછી ઝિલ ના ભણતર અને તેની પ્રગતિ માટે તેઓ પૂરતો સમય આપશે …ટેલિવિઝન, સેલ ફોન, ગેમ્સ વી. નો ઝિલ સમજદારી પૂર્વક અને જરૂર પૂરતોજ ઉપયોગ કરશે તેનું તેઓ ધ્યાન રાખશે… તેઓ પણ તેમના વડીલોને માન આપી તેમના સલાહ સૂચનોને યોગ્ય ન્યાય આપશે તો બાળકો પણ તેમનું અનુકરણ કરશે.\nવિવેકભાઈએ આ બધી વાતો કરી….. મને અને એમને બંનેને સમયનો ખ્યાલજ ના રહ્યો ..હું સાંભળતો જ ગયો અને તે બોલતાંજ રહ્યા…આધુનિક ટેક્નોલોજી ની કડવી વાસ્તવિકતા જેવી સમજાઈ ગયી કે જાણે બધા સંબંધો માં જાન આવી ગયો અને બંને સાથેજ સુર પુરાવ્યો..\nટેક્નોલોજી જીવન ને લય પણ ​આપે અથવા પ્રલય પણ કરાવે.આ વાત સમજ્યા પછી વિવેકથી ચાલો એકવાર ફરીથી જિંદગી જીવી લઇએ..\nચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ\nચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો.\nમને તો જીવન ની સરખામણી ક્રિકેટ ની રમત સાથે કરવાનું મન થાય છે. તમે જાણો છો ક્રિકેટની રમત માં કોઈ નિશ્ચિતતા જ નહિ…બોલર બોલ કેવા નાખશે ..બેટ્સમેન કેવી રીતે બોલ ને રમશે…હવામાન કેવો બદલાવ લેશે…સામેની ટીમ કેવો જુસ્સો બતાવી લડત અપાશે…બેટ્સમેન ને એ પણ ખબર નથી હોતી કે કયો બોલ તેના માટે છેલ્લો બોલ છે. ક્યારેકતો પહેલો બોલ જ તેના માટે છેલ્લો બોલ બની ને આવે છે…આપણી જિંદગીનું પણ કંઈક આવુજ છે….આપણને ક્યારેય ખબર નથી કે કયો શ્વાશ આપણી જિંદગી નો આખરી શ્વાશ હશે…અને લિમિટેડ ઓવેરની મેચ નું તો ગજબનું આકર્ષણ હોય છે…બધાને ખબરજ હોય છે કે રમતનું પરિણામ તો આવશેજ હવે જો આ રમતમાં પણ બેટ્સમેન ચીટકીને રન કર્યા વગર ઉભો રહેશે તો રમતના ચાહકો તેનો હુરિયો બોલાવશે અને કપ્તાન પણ ચિઠી મોક્લશેકે હવે રન કર કે પાછો આવી જા ..જિંદગી માં પણ આવુજ છે…પાંસઠ કે સિત્તેર વર્ષ સુધી પેલા ચીટકી રહેલા બેટ્સમેનની જેમ વર્ષો પસાર કરી નાખીયે અને પછી ખબર પડે કે જીવવાનુંતો રહીજ ગયું…ગાદલા બિછાવવામાં રાત તો વહી ગયી…ઉંઘવાનું રહી ગયું ને સવાર થયી ગયી.\nએટલેજ જિંદગી નો દરેક દિવસ છેલ્લો દિવસ છે એમ પુરી તૈયારીઓ સાથે, સજાગતાથી, જાગૃતિથી જીવવાનું..પ્રભુના લાડકવાયા થવું હોય તો કર્મ પુષ્પથી પ્રભુની સેવા કરવાની અને સમર્પિત થઈ સાક્ષી ભાવથી કર્મ કરે જવાના….બસ એજ યાદ રાખવાનું કે આપણે અર્જુન જેવા થવાનું છે અને કૃષ્ણ પાસે જવાનું છે….આમ મન ભરીને જીવશો તો પછી બસ આનંદ જ આનંદ\nજુવોને પુષ્પનું આયુષ્ય કેટલું ટૂંકું છે છતાંય ખુબ જ ઓછા સમયમાં પણ તે સુવાસ પ્રસરાવી, ઉપવન ને મહેકતું કરીને, કુદરતની સુંદરતામાં વધારો કરીને જાય છે…મેઘધનુષ્ય પણ ખુબ ટૂંકા સમય માટે દેખાય છે….સૌ કોઈ તે જોવાનું અને માણવાનું ચુકતા નથી….મેઘધનુષ્ય એટલા ઓછા સમયમાં પણ નભ ના પ્રાંગણમાં સપ્તરંગી રંગોળી પુરી આપણા સૌના મન ને પ્રફુલ્લિત કરીને જાય છે….તો આપણે મનુષ્યો કેમ પાછા પડીએ\nતો ચાલો આજેજ મન ભરીને જીવી લઇએ……\nકંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે ..જિંદગી તોય મધુરી હોય છે\nદ્રાક્ષ ખાટી દરવખતે હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે\nલીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસ ના બોલ કરતા મીઠા લાગ્યા છે\nજીંદગી રોજ મને શીખવે – જીવતા શીખ… એક સાંધતા તેર તૂટશે પણ જીવતા શીખ.\nમનની મોસમ – લલિત નિબંધ (19) મનજી\nમનની મૌસમ વિષય મન સાથે સાંકળેલો જોતા મન વિચારે ચઢ્યું ખરેખર શું આ મન જ છે કે જે ખીલવે છે અને મુરઝાવે છે. અર્વાચીન કવિ દયારામેં એક ગીત માં મન ને “મનજી” કહ્યું છે…મન ને ખુબ માન આપ્યું છે. જેમ મામાજી, કાકાજી કેહવા થી સંબંધમાં માન અને આત્મીય પ્રેમ દર્શાવાય છે તેમ મન ને મનાવતાં મનજી કેહતા તેની શક્તિઓ વિષે માન ઉપજે છે અને તે યથાર્થ જ છે.\nક્યારેકતો મન એટલેજ માણસ એવું કહેવાનું મન થાય છે.જુના ફિલ્મી ગીતોમાં પણ મન વિષે વાતો કરતા ગીતો ઘણા છે ……. તોરા મન દર્પણ કહેલાયે.. ભલે બુરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે….. ને કોણ ભૂલી શકે છે કવિએ મન ને દર્પણ કહ્યું છે કારણકે મન થી કશુંજ છૂપું રહેતું નથી.\nમન ની મૌસમ ખીલે અને જીવન નું વન ઉપવન બને તેવું કોણ ના ઈચ્છે જિંદગીની શરૂઆત થતાંજ બાળપણથી જ મનની માવજત લેવાય છે. દિલ અને દિમાગ બંને કામે લાગે છે ..બંનેમાં જયારે એકમત અને સુસંગતતા જળવાય ત્યારે યોગ સધાય છે…અભ્યાસ માં રંગત આવે છે ..કંઈક બનવા ની મહેચ્છા આજે રંગ લાવે છે. પ્રતિષ્ઠા સભર નોકરી મળે છે જીવનનો વિકાસ બંધ પેરાશૂટ ખોલી નાખે છે…. .અને મન ની મૌસમ ખીલે ઉઠે છે..\nહવે જીવન નો એક નવો દૌર શરુ થાય છે. લગ્ન અને જીવનસાથી ની વાત આવતાજ મન ચકડોળે ચઢે છે..મન કહ્યામાં રહેતું નથી….કાંઈ સૂઝ પડતી નથી…સુખી જીવન ની કલ્પનાઓ અને જીવનસાથી સાથે વિતાવવાના સોનેરી સ્વપ્નાઓ જ નજર સામે આવે છે. જીવનના બાગ ને લગ્ન કરી ને ઉછેરવો, મહેકાવવો અને જીવન ને શણગારવું કઈ સહેલું નથી….મનગમતો જીવનસાથી મળીજ જાય છે …અને પછી જીવન ની વસંત માં મન ની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે.\nહવે તો મન સાથે તન પણ નાચી ઉઠે છે…..અનેમન મીઠા મધુરા ગીતો ગાવા લાગે છે….પંછી બનું ઉડકે ફીરુ મસ્ત ગગન મેં ..આજ મેં આઝાદ હું દુનિયાકે ચમન મેં ……….આજ મેં ઉપર અસમાન નીચે…..આજ મેં આગે જમાના હૈ પીછે…..જીવન રંગીન લાગે છે…. અને ઝપાટાભેર જિંદગી સેકન્ડ ઇંનિંગ્સ તરફ આવી પહુંચે છે.\nઆંખના પલકારામાં જીવનની વસંત પાનખરને બારણે ટકોરા મારે છે…જીવનની ઉષા અને જીવનના મધ્યાન ને ભરપૂર માણ્યા પછી પણ મન હજુ એમજ કહે છે કે ઉષા ની જેમ જીવનની સંધ્યા પણ ભવ્યતા અને રંગો થી ભરેલી છે…પાંદડું લીલું ની જગ્યા એ પાંદડું પીળું ને રંગ રાતો …..કેહતા મન ને હજુપણ જીવનને ભરપૂર જીવવું છે…કૃષ્ણ ના રાસ માં જોડાવું છે….જિંદગીની મેન્ડેટરી ઓવરો માં …હવે અંદાઝ જુદોજ છે….હવેતો કૃષ્ણ ની બંસી થયી ને બજવું છે…જલકમલવત જીવવું છે ….સેવા, સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા જીવનને આનંદ થી ભરી દેવું છે… અને આમ જીવતા જીવતા મન ની મૌસમ ફરી એક વાર મહેકી ઉઠે છે….\nઅહેવાલ -રાજેશભાઈ શાહ -ગુજરાત સમાચાર\nતમે એવા લાગો-(1) રાજેશ શાહ\nબેઉ જીતે કે બેઉ હારે….\nમારું કોલેજ જીવન પૂરું થતાજ જીવન, જીવનસાથી અને ઘર સંસાર વિષે મગજ દોડવા માંડયું .. જીવનપ્રવાસ માં ક્યારે, કેવા વળાંકો આવશે તે તો તકદીર નેજ આભારી છે ને….જીવનસાથી કેવો મળશે…..બસ એ દિવસ પણ આવી ગયો…..લગ્ન થતાજ બંને સવપ્નોની દુનિયા હકીકતમાં કેવી લાગશે તે વિચારોમાં ખોવાતા ગયા… …દામ્પત્યજીવન ની શરૂવાત કરવાનો સમય અને શરૂવાત ના વર્ષો તો જીવનનો સુવર્ણકાળ.\nવેકેશનના પ્લાન મગજ માં રમવાના શરુ થઇ ગયા….પણ પરિસ્થિતિએ વળાંક લીધો…બેંક ની નવી નોકરી અને નોકરી નું પહેલુજ વર્ષ….બસ, જેટલી રજાઓ જોઈતી હતી તે ના મળી તે નાજ મળી ….કૌટુંબીક સંજોગો પણ કંઈ સાથ આપે તેવા ના હતા …..પણ મારે કેહવું પડશે કે મારા કરતા પણ જયશ્રીએ વધારે સ્વસ્થતા રાખી, ધીરજથી પરિસ્થિતિ નો સામનો કરવાનું નક્કી કર્યું હતું….તેનું ચોક્કસ માનવું હતું અને મને પણ કહેતીજ રહી કે જયારે ભગવાન તકલીફો અને મુશ્કેલીઓ આપે છે ત્યારે આપણને આપણા વિકાસ અને ઘડતર માટેની તકો આપે છે….વેદો માં સાચેજ કહ્યું છે તેમ કોઈની દીકરી જયારે વહુ બની ને પારકા ઘરે આવે છે ત્યારે પ્રથમતો તેને સેવિકા બનવાનું છે…..પછી સમયાંતરે તેને સખી બનવાનું છે અને છેલ્લે સામ્રાજ્ઞી બનશે તોજ તે સફળ થયી ગણાશે……શરૂવાતથીજ જો તે સામ્રાજ્ઞી બનવા જશે તો બાજી બગડી જશે તે તેને સાચું કરી બતાવ્યું…..ઘર ને વર બંને ને સાચવવામાં તેની કળા દાદ માગી લે તેવી હતી……સમય નો પવન બદલાયો……બંધ બારીઓ અચાનકજ ઉઘડવા માંડી …આફતોના વાદળો વિખરાઈ ગયા…. …અને નજીકના સમયમાં જ સ્વપ્નો સાકાર થયા…..તેનો વિશ્વાસ કે ઈશ્વર જે કરે છે તે સારા માટેજ….મને સ્પર્શી ગયો…..તેણે મારા મન ને જીતી લીધું…જીવન ના વર્ષો તો સપાટાભેર પસાર થતા ગયા …..દરેકને ઘર સંસાર તરવામાં કેવી મુશ્કેલીઓ આવેછે તેની તો ખબર છેજ ….. મેં પણ તેને એકજ ગુરુમંત્ર આપ્યો કે સાસરામાં કોઈનું બોલ્યું ખોટું લગાડવું નહિ અને કોઈને ખોટું લાગે તેવું બોલવું નહિ…..અને આ ગુરુમંત્ર ખરેખર કામ કરી ગયો…….તે આજ દિવસ સુધી……..બસ, હવે તો આનંદ જ આનંદ……\nમુકુલ ચોક્સીએ સાચેજ કહ્યું છે…….\nએક બાજી ના બે રમનારા, એક હારે તો જીતે બીજો….\nપ્રેમ ની બાજી કિન્તુ એવી…..બેઉ જીતે કે બેઉ હારે…..\n– ( ગુજરાત સમાચાર, યુએસએ )\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબે�� શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/salmeterol-p37142051", "date_download": "2020-09-20T21:01:00Z", "digest": "sha1:KUQNTSI7A2NCKFA3ZJCIBXFW2UVNY5HP", "length": 18158, "nlines": 296, "source_domain": "www.myupchar.com", "title": "Salmeterol - નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Salmeterol in Gujrati", "raw_content": "\nSalmeterol નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અ��ે તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Salmeterol નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Salmeterol નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Salmeterol ની કેટલીક આડઅસર થઈ શકે છે. જો ગર્ભાવસ્થા દરમિયાન Salmeterol ની કોઇ પણ આડઅસર હોય તો તરત જ તેને બંધ કરો. તેને ફરીથી વાપરતા પહેલાં તબીબી સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Salmeterol નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Salmeterol ની કેટલીક આડઅસરોનો અનુભવ કરી શકે છે. જો તમને કોઈ પણ આડઅસર દેખાય, તો તરત જ Salmeterol લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટરનો સંપર્ક કરો, અને જો તમારા ડૉક્ટર કહે કે તે તમારા માટે સુરક્ષિત છે ત્યારે જ તેનો ઉપયોગ ફરીથી શરૂ કરો .\nકિડનીઓ પર Salmeterol ની અસર શું છે\nકિડનીમાટે Salmeterol ભાગ્યે જ હાનિકારક છે.\nયકૃત પર Salmeterol ની અસર શું છે\nયકૃત પર Salmeterol ની અસર થઈ શકે છે. જો તમે આ દવાની કોઈપણ અનિચ્છનીય અસરોનો અનુભવ કરો છો, તો તેને લેવાનું બંધ કરો. તમારે તબીબી સલાહ પછી જ તેને ફરીથી લેવી જોઈએ.\nહ્રદય પર Salmeterol ની અસર શું છે\nહૃદય પર Salmeterol ની અસર થઈ શકે છે. જો તમે આ દવાની કોઈપણ અનિચ્છનીય અસરોનો અનુભવ કરો છો, તો તેને લેવાનું બંધ કરો. તમારે તબીબી સલાહ પછી જ તેને ફરીથી લેવી જોઈએ.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Salmeterol ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Salmeterol લેવી ન જોઇએ -\nશું Salmeterol આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, તમે Salmeterol ના વ્યસની બનતા નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, તમે Salmeterol લીધા પછી વાહન અથવા ભારે મશીનરી ચલાવી શકો છો કારણ કે તે સુસ્તી પેદા કરતી નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Salmeterol લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Salmeterol નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Salmeterol વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનની ગેરહાજરીને કારણે, Salmeterol અને ખોરાક કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે તે કહેવુ મુશ્કેલ છે.\nઆલ્કોહોલ અને Salmeterol વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nSalmeterol અને આલ્કોહોલની ક્રિયાપ્રતિક્રિયા અંગેની માહિતી ઉપલબ્ધ ન���ી કારણ કે આ વિષય પર હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Salmeterol લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Salmeterol નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Salmeterol નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Salmeterol નું સેવન કરો છો\nતમે કયા સમયે Salmeterol નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2018/05/picture-challenge1-19.html", "date_download": "2020-09-20T20:18:03Z", "digest": "sha1:WLON2AJRV6Z3YOSQF2FVZ3B7V2TCZRS2", "length": 21750, "nlines": 546, "source_domain": "www.mojemoj.com", "title": "ચેલેન્જઃ આ તસવીરમાં શું છુપાયેલ છે? ક્લિક કરીને જુવો અને 5 સેકન્ડમાં આપો જવાબ ચેલેન્જઃ આ તસવીરમાં શું છુપાયેલ છે? ક્લિક કરીને જુવો અને 5 સેકન્ડમાં આપો જવાબ", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nચેલેન્જઃ આ તસવીરમાં શું છુપાયેલ છે ક્લિક કરીને જુવો અને 5 સેકન્ડમાં આપો જવાબ\nઅહીં તસવીરમાં શું છે\nઅહીં આપવામાં આવેલ તસવીર ખૂબ ��્યાનથી જુઓ. શું તમને કંઈ દેખાય છે આ તસવીરમાં કોઈ આકૃતિ દેખાઈ રહી છે કે પછી કંઈ બીજુ\nભલભલાને નથી મળ્યો જવાબ\nજો 5 સેકન્ડની અંદર તમે આ તસવીરમાં શું છૂપાયેલ છે તે શોધવામાં સફળ થઈ જાવ તો કહો અમને કે તમે શું જોયું કેમ શું થયું હજુ કંઈ ન મળ્યું કેમ શું થયું હજુ કંઈ ન મળ્યું\n ચાલો ક્લૂ જોઈ લો\nચાલો, હવે તમને થોડી ક્લૂ આપી દઈએ… હકીકતમાં આ તસવીરમાં એક નંબર છે. જો તમે તેને જોવામાં સફળ થયા છો તો તમારુ મગજ ખરેખર ખૂબ સરસ રીતે કામ કરે છે. પરંતુ જો નહીં તો જાણો તેનો મતબલ શું થાય છે. જે લોકોને આ તસવીરમાં નંબર નથી દેખાયો તેવા લોકો માનસિક તણાવથી ગ્રસ્ત છે. આ કોઈ મોટી વાત નથી પણ તમારુ મગજ કેટલું શાંત ચિત્ત છે તે દર્શાવે છે.\nજો હજુ પણ નહીં, તો તમે તણાવગ્રસ્ત છો\nઆ ટેસ્ટ જણાવે છે કે તમારી મગજની નસો તમારી જોવાની ક્ષમતાને કઈ રીતે અને કેટલી ઓછી કરી ચૂકી છે. તણાવના કારણે આંખોના રિસેપ્ટર્સ કામ કરવાનું ઓછું કરી દે છે. આ એ જ રિસેપ્ટર્સ છે જે આપણને વસ્તુઓને વધુ ઉંડાઈથી જોવાની ક્ષમતા આપે છે. તેથી જો તમે તણાવગ્રસ્ત હોવ તો તેનો ઉપાય કરો.\nસોર્સ: આઈ એમ ગુજરાત\nશરૂ થઇ ગયો છે જેઠ મહિનો, ક્લિક કરો અને જાણો દાન-પુણ્યની વિધિ\n8 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\n��રેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B/", "date_download": "2020-09-20T21:39:19Z", "digest": "sha1:JFSUGCW2AQWDLLNO4VW7C42MIWDHRZUX", "length": 4695, "nlines": 104, "source_domain": "amreli.nic.in", "title": "દસ્તાવેજો | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nAll અન્ય આંકડાકીય અહેવાલ કચેરી હુકમ જાહેરનામું જિલ્લાની રૂપરેખા ડીઝાસ્ટર મેનેજમેન્ટ નાગરિક અધિકારપત્ર પ્લાન રિપોર્ટ માર્ગદર્શિકા વસ્તી ગણતરી વાર્ષિક હિસાબ\nવૈકલ્પિક ફાઇલ : જુઓ (2 MB)\nજિલ્લા પર્યાવરણ કાર્યવાહી અહેવાલ 23/01/2020 જુઓ (7 MB)\nઆપત્તિ સંચાલન યોજના અહેવાલ 31/07/2018 જુઓ (6 MB)\nડીઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યક્રમ-પ્રસ્તાવના 30/07/2018 જુઓ (919 KB)\nજિલ્લા માનવ વિકાસ યોજના 17/07/2018 જુઓ (2 MB)\nઅમરેલી જીલ્લાની વસ્‍તી 17/07/2018 જુઓ (105 KB)\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સ���ચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8", "date_download": "2020-09-20T21:36:38Z", "digest": "sha1:ZO2NTVSC35HATTNSB7ZUKTWZ55DT3PR7", "length": 3551, "nlines": 75, "source_domain": "gu.wikipedia.org", "title": "આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ - વિકિપીડિયા", "raw_content": "આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઆંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ, દર વર્ષે ૨૩ ઓગસ્ટનાં રોજ, યુનેસ્કો દ્વારા, એટલાન્ટિક પારનાં ગુલામ વ્યાપારની યાદગીરી રૂપે મનાવવામાં આવે છે.\n૨૩ ઓગસ્ટ: આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૬:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/jokes/%E0%AA%AC%E0%AB%87-%E0%AA%97%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B/", "date_download": "2020-09-20T20:24:27Z", "digest": "sha1:VSF4BT6RKJWNWTTXA2WL6MQB7PRMKYFI", "length": 12813, "nlines": 195, "source_domain": "www.gujaratilexicon.com", "title": "બે ગપ્પીદાસો - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nબે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.\nએકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’\nઆ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’\nબાળવાર્તા – હંસ અને કાગડો\nએક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળ��� મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના બોલે એક વાર સરોવરને કાંઠે […]\n સુખથી ચણજો , ગીત વા કંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છુ, ના ના કો દી તમ શરીરને કંઈ હાનિ કરું હું. ના પાડી છે તમ તરફ કૈઇ ફેંકવા માળીને મેં, ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડા સર્વને […]\nહું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું…….હું નારી….. માં બાપના આંગણ માં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……હું નારી… હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું, કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું. જો ઝાંકવું હોય મનની ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી….. હું ચંચલ છું કો હરણી શી, ખળખળ […]\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nગામડીયાલાલ : ડૉક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય. ડૉક્ટર : ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે\nડૉ : ક્યાં દુ:ખે છે… પેસન્ટ : ફી ઓછી કરો તો કહું… નહિતર જાતે ગોતો ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ફી ડબલ આપ તો કહુ… નહી તો જાતે સમજી લે…..\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કા��ણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?m=202007", "date_download": "2020-09-20T21:08:12Z", "digest": "sha1:EKEQHB36Z6PC75HZWLEFJJLMPVQVDF4D", "length": 4218, "nlines": 56, "source_domain": "gkmgadat.com", "title": "2020 July : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nઆથી સર્વે સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૮/૨૦૨૦ ને મંગળવાર થી મંડળનું દરેક કામકાજ રાબેતા મુજબ ચાલશે.\nગડત મંડળના છેવટના પાકના હિસાબો: કેરી વધારો ૨૮% જનરલ કેરી રાશ:૬૩૬=૩૩ , કેસર કેરી રાશ ૭૯૮=૩૧, ચીકુ વધારો ૧૬% ચીકુ રાશ ૩૬૦=૮૧\nઆથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૩.૦૭.૨૦૨૦ ને સોમવારના રોજ સંસ્થાનું તમામ કામકાજ બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. અને આવતી કાલ તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારથી સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી બપોરે ૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. જેની સર્વે સભાસદોએ નોંધ લેવા વિનંતી. ફક્ત પેટ્રોલપંપ સવારે ૬=૦૦ વાગ્યાથી સાજે ૬=૦૦ વાગ્યા સુધી ચાલશે.\nઆથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૦૭/૨૦૨૦ ને સોમવારથી બીજી સુચના ન મળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.\nઆથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બપોર બાદ સંસ્થાનું (મંડળનું ) તમામ કામકાજ બંધ રહેશે.\nઓર્ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/novels/11231/nafratni-aag-ma-prem-nu-khilyu-gulaab-by-sneha-patel", "date_download": "2020-09-20T20:34:57Z", "digest": "sha1:477LY3ULHN5QI7SVB6ZKGFGM36ITSAV2", "length": 44790, "nlines": 341, "source_domain": "www.matrubharti.com", "title": "Nafratni aag ma prem nu khilyu gulaab by Sujal B. Patel | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - Novels\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - Novels\nપ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ...Read Moreપ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા. તો આવો જોઈએ આવા અલગ વિચારો અને નફરત ની આગમાં પ્રેમના ગુલાબ કઈ રીતે ખીલે છે.અને આ પ્રેમ કહાની ને કેટલી આગળ લઈ જઈ શકે છે. મુંબઈ માં બધા લોકો પોતાના જીવનમાં વ્યસ્ત રહેતા.કોઈને કોઈના કામ થી કોઈ ફરક\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 1\nપ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ...Read Moreપ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા.\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨\nઆગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં કોલેજમાં ફોર્મ ભરીને કેન્ટીન માં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે સુરજ સાથે તેની પહેલી મુલાકાત થાય છે.હવે જોઈએ આગળ બંને વચ્ચે શું થાય છે. ...Read Moreશરૂ થવા માં હજુ ત્રણ દિવસ ની વાર હોય છે એટલે સંધ્યા મીરાં ને ફોન કરી ને શોપિંગ કરવા માટે પૂૂૂૂછે છે.મીરા પહેલા તો ના પાડી દે છે, પછી સંંધ્યા ની જીદ ના કારણે માની જાય છે.આમ પણ સંધ્યા તેની કાલી ઘેલી વાતો થી બધાં ને મનાવી લેેેતી. બીજા\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 3\n(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં પોતાના ક્લાસરૂમમાં આવે છે. ત્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડાઇ કરતો હતો.તો હવે જોઈએ આગળ.) સંધ્યા સુરજ નેે રોકવા માટે જાય ...Read Moreમીરાં તેેેને રોકે છે.પરંતુ સંધ્યા માનતી નથી.તે સુરજને કહે છે કે તમે અહીં ભણવા આવો છો કે બીજા ને હેરાન કરવાસુરજ તેની વાતોમાં ધ્યાન નથી આપતો.એ વાત થી સંધ્યા વધુ ગુસ્સે થાય છે,અને સુરજ નો હાથ પકડી તેને રોકે છે.હજી સુરજ કાંઈ બોલવા જાય એ પહેલાં સર આવી જાય છે.તો બધા પોતાની જગ્યાએ જઈ બેસી\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૪\n(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાંના મામા મીરાંને એક પ્રસંગ માં જવાનું ખોટું કહે છે.જેથી મીરાં સંધ્યા ની ઘરે રોકાય જાય છે. જ્યાં મીરાં ના મામા નો એક આદમી સંધ્યા ના ઘરની બધી વાતો ઉપર ધ્યાન રાખે છે.હવે જોઈએ ...Read More બીજા દિવસે સવારે સંધ્યા અને મીરાં કોલેજે જાય છે.જેવી તે બંને કોલેજ માં પ્રવેશ કરે છે.તેવા જ સુરજ અને તેના મિત્રો સંધ્યા અને મીરાં ને રોકે છે. \"તે કાલ શુ કર્યું તેનું તને કાંઈ ભાન છે\"સુરજ સંધ્યા ને કહે છે. આ સાંભળી મીરાં\nનફરતની આગ માં પ્રેમ નુ ખીલ્યું ગુલાબ - ૫\n(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને સુરજ બંને એકબીજા ના જ વિચાર કરતા હતા. સંધ્યા સુરજને શોધવા માટે ક્લાસરૂમની બહાર આવે છે.પરંતુ થોડા વિચારો કર્યા બાદ પાછી ક્લાસરૂમમાં ચાલી જાય છે.હવે જોઈએ આગળ.) ...Read More સંધ્યા અને સુરજ બંને એકબીજા ના વિચારો માં ખોવાયેલા હોય છે.સંધ્યા ને સુરજને મળવાની ઈચ્છા હોય છે.પરંતુ, કોઈ સંબંધ ના હોવાથી તે એવું કરતા અચકાય છે.આમ,જ કોલેજ નો ફરી એક દિવસ પૂરો થાય છે.સંધ્યા પોતાની એકટીવા પર મીરાંને તેની ઘરે છોડીને પોતાની ઘરે જાય છે. ઘરે પણ‌ સંધ્યા સુરજના\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૬\n(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા ના આગ્રહ થી સુરજ તેની સાથે બેસી જાય છે.હવે જોઈએ સંધ્યા સુરજને પોતાના મનની વાત કેવી રીતે કહે છે.) સુરજ સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોતો હોય છે.જે ...Read Moreસંધ્યા ને અંદાજો લાગતા તે થોડું વિચારીને વાતની શરૂઆત કરે છે. \"સુરજ તું પહેલે થી જ આવો ગુમસુમ અને ગુસ્સાવાળો છે કે\"સંધ્યા આટલું બોલીને અટકી જાય છે.પણ,સુરજ તેની એટલી વાત માં જ પૂરી વાતનો તાગ મેળવી લે છે.પરંતુ,સુરજને વિચાર આવે છે કે હું આને ઓળખતો પણ નથી અને તેની સાથે પહેલી મુલાકાત માં\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૭\n(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા, સુરજ અને મીરાં ત્રણેય અલગ-અલગ વિચારોમાં રાત પસાર કરે છે,હવે જોઈએ આગળ શું થાય છે.) ઘણા વિચારો બાદ થોડી ઉંઘ કરીને સંધ્યા જાગે છે.તેની આંખમાં રાતનો ...Read Moreસ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.તે ફટાફટ તૈયાર થઇ ને નીચે નાસ્તો કરવા જાય છે.નાસ્તો કરી તે તેની મમ્મી ને કહે છે,\"મમ્મી હું કોલેજ જાવ છું.\" સંધ્યા ના મમ્મી હસતાં હસતાં કિચનમાંથી આવે છે,ને સંધ્યા ને કહે છે,\"રાતે સરખી સૂતી નથી કે શું\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૮\n(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા મીરાં ની એ હાલત જોઈ ને પરેશાન હોય છે.તે કોઈ પણ રીતે મીરાંની એવી હાલત વિશે અને તેના મામા ના બદલાયેલાં વર્તન વિશે જાણવા માંગે છે.તો હવે જોઈએ આગળ શું થાય છે.) ...Read More સંધ્યા થોડા વિચારો કરીને સૂઈ જાય છે.સવારે ઉઠી ફટાફટ તૈયાર થઇ તે કોલેજ જવા નીકળે છે.સંધ્યા ને નાસ્તો કર્યા વગર જતી જોઈ ને રુકમણી બેન કહે છે,\"સંધ્યા બેટા,નાસ્તો કરીને પછી કોલેજ જાજે.\"પણ,સંધ્યા તેના મમ્મી ની વાત સાંભળ્યા વગર જ પોતાનું એક્ટિવા લઇને કોલેજ તરફ ઉપડી જાય છે.\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૯\n(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાં સંધ્યાના બધાં સવાલના ખોટાં જવાબ આપતી હતી.એવુ સંધ્યા ને લાગે છે,એટલે સંધ્યા મીરાં ને વધું સવાલ ના કરતાં જાતે જ બધું જાણવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ.) ...Read Moreસંધ્યા ને મીરા કેન્ટિન માંથી સીધાં ઘરે જવા નીકળે છે.સંધ્યા મીરાંને તેની ઘરે ડ્રોપ કરી પોતાની ઘરે જાય છે.ઘરે પહોંચતા જ સંધ્યા ના મમ્મી રુકમણી બેન સંધ્યા પર સવાલોના પ્રહાર ચાલુ કરે છે.\"તું આજકાલ ક્યાં વિચારોમાં ખોવાયેલી રહે છેતને કોઈ પરેશાની છેતને કોઈ પરેશાની છેજે કાંઈ હોય તે તું મને કહી શકે છે.પણ, તું\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૦\n(સંધ્યા ને રુકમણી બેન બંને વાતો કરી સુઈ જાય છે.હવે,જોઈએ આગળ.) સંધ્યા સવારે ઉઠી નાસ્તો કરીને પોતાની એક્ટિવા પર કોલેજ જવા નીકળે છે.મીરા ની ઘરે પહોંચતા જોવે છે, મીરાં આજે ઘરની બહાર ઉભી ...Read Moreસંધ્યા ની રાહ જોતી હતી.પહેલા ની જેમ જ મીરાં ને ખુશ જોઈ સંધ્યા ને પણ ખુશી થાય છે.બંને વાતો કરતા કરતા કોલેજ જવા નીકળે છે.કોલેજ એ પહોંચી સંધ્યા ફરી સુરજ ને શોધવા લાગી જાય છે.��મ તેમ નજર કરતા સંધ્યા નું ધ્યાન સુરજની જીપ તરફ જાય છે. જ્યાં,સુરજ, કાર્તિક અને તેના બીજા બે મિત્રો નયન અને ચેતન ઉભા\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૧\n(આગળ આપણે જોયું કે, સંધ્યા ટ્રિપ ની પેકિંગ કરી ને સુઈ જાય છે,હવે જોઈએ આગળ.) સંધ્યા ટ્રિપ ની તૈયારી કરી સુઈ જાય છે.આજે સવારે ટ્રિપ જવાની હોવાથી વહેલી ઉઠી તૈયાર થઈ મોહનભાઈ ની ...Read Moreમાં કોલેજ જવા નીકળે છે.મીરા ને રસ્તામાં થોડો સામાન લેવાનો હોવાથી તે તેના મામા ની ગાડી માં વહેલી નીકળી ગઈ હતી.મીરા એ સંધ્યા ને મેસેજ કરી કહી દીધું હોવાથી સંધ્યા તેના પપ્પા સાથે તેની ગાડી માં કોલેજ પહોંચે છે.ગાડીમાથી ઉતરી સંધ્યા તેના પપ્પા ને બાય કહી ગ્રાઉન્ડ તરફ જાય છે.મોહનભાઈ સંધ્યા ને બાય કહી\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૨\n(આગળ આપણે જોયું કે, સંધ્યા સુરજ ને ભેટીને તેને શાંત કરવાની કોશિશ કરતી હતી.ને અચાનક સુરજ ઉઠીને ચાલ્યો જાય છે.હવે જોઈએ આગળ.) સુરજ ટેરેસ પરથી પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સંધ્યા મુુક બની તેને ...Read Moreજોઈ રહે છે.થોડીવાર વિચાર કરી સંધ્યા પણ પોતાના રૂમમાં ચાલી જાય છે.તેને સુરજ નું અચાનક બદલેલુ વર્તન સુરજના વિચારો કરવા મજબૂર કરતું હતું.થોડીવાર આમતેમ પડખાં ફરી થાકના લીધે તેને નીંદર આવી જાય છે.સવારે ઉઠી ફ્રેશ થઈને તે નીચે જાય છે.બધા તૈયાર થઈ નીચે જ ઉભા હતાં.પણ સંધ્યા ની નજર તો સુરજને શોધતી હતી.ત્યા જ મીરાં સંધ્યા\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૩\n(આગળ આપણે જોયું કે, પહેલાં મીરાં બેહોશ થઈ હતી.પછી એવી જ રીતે કોમલ પણ બેહોશ થાય છે.અને બંને ઘટના બની એ જગ્યાએ એક કોથળી મળે છે.હવે જોઈએ આગળ.) બીજા દિવસે સવારે બધાં જોગીની ...Read Moreફોલ જોવા માટે જાય છે.સંધ્યા આખા રસ્તે બસ એક જ વિચારમાં ખોવાયેલી હોય છે,કે આખરે આ બધું શું થઈ રહ્યું છે.વિચારોમા ને વિચારોમાં ક્યારે બધાં તેના સ્થળે પહોંચી જાય છે,એની સંધ્યા ને જાણ પણ નથી રહેતી.જોગીની વોટર ફોલ આવી જતાં.બધા બસમાંથી નીચે ઊતરવા લાગે છે.સંધ્યા ને આ અંગે જાણ ન રહેતા તે પોતાની જગ્યાએ\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૪\n(આગળ નાં ભાગમાં આપણે જોયું કે, સંધ્યા સુરજ પાસે કાર્તિક ની વાત કરવા માટે જતી હતી.ત્યારે તે રૂમની બહાર નીકળી થોડું ચાલે છે, ત્યાં જ કોઈ તેનાં માથા પર ડંડો મારી તેને બેહોશ કરી દે છે.હવે જોઈએ આગળ.) ...Read More બધાં સવારે ઉઠી ફરી મુંબઈ તરફ રવાના થવાની તૈયારી કરત��ં હતાં.બધા પોતાનો સામાન પેક કરી નીચે આવે છે.જેવા બધાં નીચે આવે છે,ને જોવે છે,તો બસ ત્યાં હાજર નહોતી.બધા પ્રોફેસર ને એ વાત જણાવા માટે જાય છે,\"સર,બહાર તો બસ નથી.આપણે આજે મુંબઈ જવાનું છે ને\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૫\n(આગળ આપણે જોયું કે, સંધ્યા મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી લે છે.હવે જોઈએ આગળ.) મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી.સંધ્યા સુવા માટે બેડ પર લંબાવે ...Read Moreપરંતુ,આજે પણ સંધ્યા ની આંખોમાં ઉંઘ નું નામ નહોતું.તેનો મગજ મીરાં અને કાર્તિક ની વાતો યાદ કરીને ચકરાવે ચડ્યું હતું. મોડા સુધી વિચાર કર્યા બાદ આખરે રાતે ત્રણ વાગે સંધ્યા ની આંખ બંધ થાય છે.હજુ જેવી તેવી ઉંઘ આવી જ હતી.ત્યા જ સવારે સાત વાગ્યે તેનો મોબાઈલ વાઈબ્રન્ટ\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૬\n(આગળ આપણે જોયું કે, સંધ્યાને મીરાં ની ઘરે જતી વખતે રસ્તામાં એક એંજલ નામની છોકરી મળે છે,જેને પોતાની ઘરે છોડવા માટે સંધ્યા સત્ય શ્રીપાલ નગર જાય છે.હવે જોઈએ આગળ.) સંધ્યા ...Read Moreને તેની ઘરે મૂકવાં જતી હતી.ત્યાં જ તેને રુકમણીબેન નો ફોન આવે છે.સંધ્યા જેવી ફોન ઉપાડે છે, એવાં જ રુકમણીબેન ચિંતિત સ્વરે કહે છે,\"સંધ્યા બેટા, ક્યાં છે તુંક્યારે ઘરે આવીશ\" રુકમણીબેન નો ચિંતિત અવાજ સાંભળી સંધ્યા રુકમણીબેન ને પૂછે છે,\"શું થયું મમ્મી તું કેમ ચિંતિત છે તું કેમ ચિંતિત છે\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૭\n(આપણે આગળનાં ભાગમાં જોયું કે, સંધ્યા મીરાંની ઘરે, તેનાં કોલેજનાં કામની કોઈ બુક લેવાં ગઈ હતી.જ્યાં તેને પહેલાં મીરાંની ઘરે પછી કોમલનાં રૂમમાં અને પછી આદિત્ય પાસે જોયેલી કોથળી મળી.જે લઈને સંધ્યા તેનાં કઝિન વિવેક પાસે,એ કોથળીમાં શું છે,એ ...Read Moreજતી હતી.હવે જોઈએ આગળ.) સંધ્યા કાર લઈને વિવેકની ઘરે પહોંચી ગઈ.તેણે વિવેકને અગાઉ જ ફોન કરીને જાણ કરી દીધી હતી.આથી વિવેક તેનાં ઘરની બહાર જ ઉભો હતો. સંધ્યા નીચે ઉતરીને વિવેક પાસે ગઈ.તેણે બેગમાંથી એ કોથળી કાઢીને,વિવેકને આપી.વિવેકે કોથળી લઈને કહ્યું.\"આ શું છે,એ હું તને કાલ સવારે દશ વાગ્યે જ જણાવી શકીશ.હાલ આ તું\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૮\n(આગળનાં ભાગમાં આપણે જોયું કે, મીરાં અને કાર્તિકે સુરજને બધી હકીકત કહેવાની હાં પાડી એટલે સંધ્યા કાર્તિક અને મીરાંને લઈને સુરજની ઘરે ગઈ.હવે જોઈએ આગળ.)સંધ્યા કાર્તિક અને મીરાં સાથે સુરજની ઘરે આવી.બધાં સીધાં ઉપર સુરજનાં રૂમમાં ગયાં.સંધ્યા સાથે મીરાં ...Read Moreકાર્તિકને પોતાની ઘરે જોઈને સુરજ વારાફરતી બધાં સામે જોવાં લાગ્યો.\"અરે,તમે બધાં અચાનક અહીં\"\"હાં સુરજ, મીરાં અને કાર્તિક તને એક અગત્યની વાત જણાવવા માંગે છે.\"\"શું વાત છે કે,તમારે બધાંએ એકસાથે આવવું પડ્યું\"\"હાં સુરજ, મીરાં અને કાર્તિક તને એક અગત્યની વાત જણાવવા માંગે છે.\"\"શું વાત છે કે,તમારે બધાંએ એકસાથે આવવું પડ્યું\"\"સુરજ હું અને મીરાં એકબીજાને પ્રેમ કરીએ છીએ,અમારે એકબીજા સાથે લગ્ન કરવાં છે.\"\"અરે,એતો સારી વાત કહેવાય.એમાં તું આટલો ડરે છે કેમ\"\"સુરજ હું અને મીરાં એકબીજાને પ્રેમ કરીએ છીએ,અમારે એકબીજા સાથે લગ્ન કરવાં છે.\"\"અરે,એતો સારી વાત કહેવાય.એમાં તું આટલો ડરે છે કેમ\"\"ડરવાની વાત છે,એટલે ડરું છું.હું મારાં પપ્પા સાથે ડ્રગ્સનો ધંધો\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૯\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૧૯કાર્તિક અને મીરાંએ સંધ્યા અને સુરજને બધી હકીકત જણાવી દીધી હતી. તે બંને હવે સુરજ અને સંધ્યાનો સાથ આપવા લાગ્યાં હતાં. હવે જોઈએ આગળ.બીજાં દિવસે સંધ્યા તેનાં પપ્પા સાથે બેસીને નાસ્તો કરી રહ્યો ...Read Moreબરાબર એજ સમયે સંધ્યા ત્યાં આવી. સંધ્યાને જોઈને હિતેશભાઈ ખૂબ જ ગુસ્સે થયાં. સંધ્યા સુરજ પાસે આવીને તેનો હાથ પકડી, તેને બહાર ખેંચી ગઈ.સંધ્યાની એવી હરકતથી સુરજ તેની પાછળ દોરવાયો. બહાર જઈને સંધ્યા સુરજ ઉપર ગુસ્સે થઈને બોલવાં લાગી.\"તને કોણે કહ્યું હતું, કોલેજમાં બધાંને એવું કહેવાનું કે, તું મને પ્રેમ કરે છે\"\"હાં, તો એમાં શું વાંધો\"\"હાં, તો એમાં શું વાંધો મેં માત્ર મારાં મિત્રોને\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૦\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૦સંધ્યા અને સુરજ વચ્ચે લડાઈ થઈ હતી. સંધ્યા ઘરે આવીને બસ રડ્યે જ જતી હતી. મોહનભાઈએ રુકમણીબેનના પૂછવાથી તેમને કાર્તિક અને સુરજના પપ્પા વિશે અને મીરાંના મામા વિશે, ને સુરજ અને સંધ્યાના પ્રેમસંબંધ ...Read Moreજણાવ્યું. હવે જોઈએ આગળ.મોહનભાઈ અને રુકમણીબેનની વાતો સાંભળી, સંધ્યા નીચે આવી. સંધ્યા હજું કાંઈ બોલે એ પહેલાં જ સુરજ ત્યાં આવી પહોંચ્યો. સંધ્યાની આંખો જોઈને સુરજ સમજી ગયો કે, સંધ્યા બહું રડી હતી.\"યાર, આપણે જે કર્યું, એ એક નાટક હતું, તો તું શાં માટે રડી રહી છે\"સુરજની વાત સાંભળીને, રુકમણીબેન અને મોહનભાઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. બં���ે સુરજ સામે અચરજભરી\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૧\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૧સંધ્યા અને સુરજે અલગ થવાનું નાટક કર્યું હતું. સુરજ હવે તેનાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાનો હતો. એ વાત કાર્તિકની સમજમાં નથી આવતી. હવે જોઈએ આગળ.\"અરે, સુરજ તું અહીં કોઈ ખાસ કામ હતું કોઈ ખાસ કામ હતું\" ...Read Moreમોહનભાઈની ઓફિસે આવ્યો હતો.\"હાં, અંકલ. મારે તમને કંઈક પૂછવું હતું.\" સુરજે આવવાનું કારણ જણાવ્યું.\"બોલને બેટા.\" મોહનભાઈએ સુરજને પરવાનગી આપતાં કહ્યું.\"તમે મારી ઘરે આવ્યાં, ત્યારે તમે અમારો સાથ આપવા તૈયાર હતાં. હું તમારો સાથ આપવા માની ગયો, એ વાતે ખુશ પણ હતાં. તો કાલે તમે મારી મારાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાવાળી વાતથી બેચેન કેમ થઈ ગયાં હતાં\" ...Read Moreમોહનભાઈની ઓફિસે આવ્યો હતો.\"હાં, અંકલ. મારે તમને કંઈક પૂછવું હતું.\" સુરજે આવવાનું કારણ જણાવ્યું.\"બોલને બેટા.\" મોહનભાઈએ સુરજને પરવાનગી આપતાં કહ્યું.\"તમે મારી ઘરે આવ્યાં, ત્યારે તમે અમારો સાથ આપવા તૈયાર હતાં. હું તમારો સાથ આપવા માની ગયો, એ વાતે ખુશ પણ હતાં. તો કાલે તમે મારી મારાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાવાળી વાતથી બેચેન કેમ થઈ ગયાં હતાં\" સુરજે મોહનભાઈની ચિંતાનું\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૨\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૨મોહનભાઈ સુરજને Mr.DK (ધનસુખભાઈ ખંડેરવાલ) અંગે બધી હકીકત જણાવે છે. બીજી તરફ ધનસુખભાઈએ સંધ્યા એંજલને જોઈ ગઈ‌ હોવાથી તેને પોતાનાં બીજાં બંગલે લઈ ગયાં હતાં. હવે જોઈએ આગળ.સંધ્યા તેનાં મમ્મી સાથે કિચનમાં ઘટતી વસ્તુઓની ખરીદી ...Read Moreરિલાયન્સ સ્માર્ટમાં આવી હતી.\"મમ્મી, તું તારી વસ્તુઓ લઈ લે. હું થોડાં ડ્રાય ફ્રુટ્સ લેતી આવું.\"\"ઓકે, જલ્દી કરજે. પછી ઘરે‌ જઈને રસોઈ પણ‌ બનાવવી છે.\"બંને માઁ દિકરી પોતપોતાની રીતે ખરીદી કરવા લાગ્યાં. સંધ્યા ડ્રાય ફ્રુટ્સ લેતી હતી. ત્યારે જ એક છોકરી દોડીને તેની પાસે આવી. તેણે સંધ્યાનો સ્કાર્ફ પકડીને ખેંચ્યો. સંધ્યાએ પાછળ ફરીને જોયું.\"અરે, એંજલ તું\" સંધ્યા એંજલ સામે હસીને બોલી.\"હાં,\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૩\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૩શારદા એંજલને ઘરે લઈને જતી રહી. મોહનભાઈ એંજલના ઘરનું એડ્રેસ કે, તેનાં પપ્પાનું નામ, કાંઈ જાણી નાં શક્યાં. હવે જોઈએ આગળ.\"પપ્પા... પપ્પા... ક્યાં છો તમે\" એંજલ ઘરે પહોંચીને બૂમો પાડવા લાગી.ધનસુખભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં. ...Read Moreદોડીને એંજલને ગળે વળગી ગયાં. ધનસુખભાઈની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં.\"પપ્પા, તમે મને એકલી મૂકીને ઘરે શાં માટે આવતાં રહ્યાં\" એંજલ ઘરે પહોંચીને બૂમો પાડવા લાગી.ધનસુખભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં. ...Read Moreદોડીને એંજલને ગળે વળગી ગયાં. ધનસુખભાઈની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં.\"પપ્પા, તમે મને એકલી મૂકીને ઘરે શાં માટે આવતાં રહ્યાં હું તમને એક દીદી સાથે મળાવવાની હતી. તેમણે એક વખત હું ઓટો રિક્ષા સાથે અથડાવાની હતી. ત્યારે મને બચાવી હતી.\" એંજલ તેની કાલીઘેલી ભાષામાં બોલી.\"એ બધું પછી બેટા, પહેલાં તું જમી લે.\" ધનસુખભાઈ એંજલને તેડીને ડાઈનિંગ ટેબલ તરફ લઈ ગયાં.\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૪\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૪સુરજે મોહનભાઈને એંજલ વિશે જણાવ્યું. મોહનભાઈના ગયાં પછી સુરજે એંજલને ધનસુખભાઈ વિશે કેવી રીતે જણાવવું એ અંગે પ્લાન બનાવવાનું શરૂ કર્યું.સુરજ તેજસ સાથે એંજલની ઘરે આવ્યો હતો. તેજસે દરવાજો ખખડાવ્યો. શારદા દરવાજો ખોલવા આવી. તેજસની ...Read Moreસુરજને જોઈને શારદા તેની સામે વિસ્મયતાથી જોવાં લાગી.\"આ કોણ છે એ અંગે પ્લાન બનાવવાનું શરૂ કર્યું.સુરજ તેજસ સાથે એંજલની ઘરે આવ્યો હતો. તેજસે દરવાજો ખખડાવ્યો. શારદા દરવાજો ખોલવા આવી. તેજસની ...Read Moreસુરજને જોઈને શારદા તેની સામે વિસ્મયતાથી જોવાં લાગી.\"આ કોણ છે\" સુરજ સામે જોઈને શારદાએ તેજસને પૂછ્યું.\"આ મારો મિત્ર છે. આ બાળકોને ડાન્સ શીખવાડે છે. એંજલની સ્કુલમાં હમણાં વાર્ષિક મહોત્સવ છે. તો હું આને એંજલને ડાન્સ શીખવાડવા માટે મારી સાથે લાવ્યો છું.\" તેજસે સુરજ અંગે ખોટી માહિતી આપતાં કહ્યું.\"આ આજે ઘરની અંદર નહીં આવી શકે. મારે આ અંગે પહેલાં સાહેબને વાત\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૫\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૫સુરજના પ્લાન મુજબ જ બધું થઈ રહ્યું હતું. ધનસુખભાઈને એંજલની એવી હાલત જોઈને પછતાવો થઈ રહ્યો હતો.સુરજ ધનસુખભાઈ સાથે કારમાં બેસી ગયો. ધનસુખભાઈએ કારને સંધ્યાના ઘરની બદલે બીજી તરફ વાળી દીધી. સુરજની સમજમાં કાંઈ નાં ...Read Moreધનસુખભાઈના ચહેરાનાં હાવભાવ પણ બદલાઈ ગયાં હતાં. થોડીવાર પહેલાં જે દુઃખ અને હતાશા તેમનાં ચહેરા પર હતી. એ ગાયબ થઈ ગઈ હતી. એની જગ્યાએ એક રહસ્યમયી હાસ્ય તેમનાં ચહેરા પર રમી રહ્યું હતું.આશરે અડધી કલાકનાં સમય બાદ ધનસુખભાઈએ એક આલિશાન બંગલાની સામે કાર રોકી. અદ્ભુત કોતરણી ધરાવતો એ બંગલો કોઈ હવેલી જેવો લાગતો હતો. પણ તેમાં એક મુખ્ય દરવાજા સિવાય\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૬\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૬ હિતેશભાઈ, ધનસુખભાઈ, સુરજ અને મોહનભાઈ, બધાં મોહનભાઈની ઓફિસે એકઠાં થયાં હતાં. હિતેશભાઈ અને મોહનભાઈ કોઈ રાઝની વાત કરી રહ્યાં હતાં. હિતેશભાઈ સુરજની પાસેની ખુરશીમાં બેઠાં. મોહનભાઈ હજું પણ ઓફિસની બારી બહાર નજર કરીને ઉભાં ...Read Moreધનસુખભાઈ ખુરશીમાં સૂનમૂન થઈને બેઠાં હતાં. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. કોણ ક્યારે તેનું અનુમાન સુરજ લગાવી શકતો નહોતો.મોહનભાઈનો ઈશારો મળતાં જ હિતેશભાઈએ બધી વાત કહેવાની શરૂઆત કરી. સુરજ જાણે કોઈ કહાની સાંભળતો હોય, એમ સ્થિર થઈને બેસી ગયો.\"જો ધનસુખ, તું ઉર્મિલા વિશે જેવું વિચારતો એ સાવ ખોટું હતું. મારાં વિશે તારી જે વિચારસરણી છે, એ\nનફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૭\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૭ મોહનભાઈ ધનસુખભાઈને લઈને ખૂબ જ ખુશ હતાં. તે રુકમણીબેન અને સંધ્યાની મનપસંદ મીઠાઈ લઈને ઘરે આવ્યાં. સંધ્યાએ તેનાં મનપસંદ રસગુલ્લા લઈને, એક મોંમાં મૂક્યું. ત્યાં જ અચાનક કોઈ ત્યાં આવ્યું. જે જોઈને રુકમણીબેનની આંખો ...Read Moreથઈ ગઈ. એ વ્યક્તિ અંદર આવીને રુકમણીબેન પાસે જઈને, હાથ જોડી માફી માંગવા લાગ્યો. રુકમણીબેનના આંખની અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લઈ રહી. \"અરે, તમે આમ હાથ નાં જોડો. એક બાપ દીકરી સામે હાથ જોડે, એ સારું નાં લાગે.\" રુકમણીબેન ગળગળા અવાજે બોલ્યાં. રુકમણીબેનના એ શબ્દોથી એટલું સાબિત થતું હતું કે, તેમની ઘરે આવેલ વ્યક્તિ તેમનાં પપ્પા હતાં. જેમનું વર્ષો પછી\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ - ૨૮ (અંતિમ ભાગ)\nનફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૮ (અંતિમ ભાગ)ઉમેશભાઈ સિવાય બધાંને પોતાની ભૂલ સ્વીકાર્ય હતી. બધાંએ પોતપોતાની ભૂલની માફી પણ માંગી લીધી હતી. મોહનભાઈની ઘરે એકસાથે ભોજન અને વાતો કર્યા બાદ બધાં ખુશ હતાં.પાંચ વર્ષ પછી....\"અરે, સંધ્યા, ઉઠ ને હવે\"\"સૂવા દે ...Read Moreમીરુ.\"\"આજે આપણાં લગ્ન છે..ભૂલી ગઈ તું\"\"સૂવા દે ...Read Moreમીરુ.\"\"આજે આપણાં લગ્ન છે..ભૂલી ગઈ તું\"\"ઓહ...અરે યાર...એ કેમ કરી ભૂલાય\"\"ઓહ...અરે યાર...એ કેમ કરી ભૂલાય\"સંધ્યા ફટાક દઈને ઉભી થઈ...સામે મીરાં ઘેરાં લાલ રંગનાં લહેંગામા સજ્જ, જાતજાતનાં ઘરેણાં અને કલીરે લટકાવેલ લ���લ ચટાકેદાર બંગડીઓ પહેરીને ઉભી હતી.\"હાયે, આજ તો કાર્તિક ઘાયલ જ થઈ જવાનો\"સંધ્યા ફટાક દઈને ઉભી થઈ...સામે મીરાં ઘેરાં લાલ રંગનાં લહેંગામા સજ્જ, જાતજાતનાં ઘરેણાં અને કલીરે લટકાવેલ લાલ ચટાકેદાર બંગડીઓ પહેરીને ઉભી હતી.\"હાયે, આજ તો કાર્તિક ઘાયલ જ થઈ જવાનો\"\"પહેલાં તું તૈયાર થા..પછી ખબર પડશે...કોણ\"\"પહેલાં તું તૈયાર થા..પછી ખબર પડશે...કોણ કોને જો તારે પહેરવાની બધી વસ્તુઓ તૈયાર કરીને રાખી છે..આજે તને હું મારાં હાથે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gkmgadat.com/?m=202008", "date_download": "2020-09-20T19:31:54Z", "digest": "sha1:KKKNCN7G5GFUDUBIC4ICIMDQFZ5XTSLI", "length": 2741, "nlines": 48, "source_domain": "gkmgadat.com", "title": "2020 August : ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત", "raw_content": "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત\nઆથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૦/૦૮/૨૦૨૦ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર,મંગળવાર તેમજ બુધવારે ચીકુ લેવામાં આવશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. લીલા ચીકુ પાડીને લાવવા નહિ.\nઓર્ડર બુકીંગ હાલમાં ચાલુ છે.\n© 2020 ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ., ગડત. સર્વ હક્ક અબાધિત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2019/11/15/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D/", "date_download": "2020-09-20T21:31:27Z", "digest": "sha1:RKCIFKVWTSBOUINDPUF34DXCFYTU76QN", "length": 29676, "nlines": 159, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક) | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nવિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)\nવિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા\nપ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે\n– કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને તેમણે અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને ‘સંવર્���ન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો, જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.\nનવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)\nબુદ્ધિ, મેધા, અક્કલ, જ્ઞાન, ડહાપણ, સમજશક્તિ, બુદ્ધિશાળી સ્ત્રી…. આ તમામ શબ્દોનોનો એક પર્યાય છે -પ્રજ્ઞા. એવી જ રીતે અનેક સંદર્ભ એક નામ સાથે જોડાય એ નામ છે પ્રજ્ઞા દાદભાવાળા. પ્રજ્ઞાબેન વર્સેટાઈલ-સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે.\n૧૯૫૭ની સાલમાં રાજકોટમાં જન્મેલી આ બાળાનું નામ પ્રજ્ઞા રાખ્યું એ ક્ષણે જ એની કુંડળીમાં સફળતાના ગ્રહો આવીને ગોઠવાઈ ગયા હશે. મુંબઈની તે સમયની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય અને SIES કોલૅજમાંથી ફિલોસોફી અને સાઈકોલૉજિના ભણતરે એમની પ્રતિભા નિખારી. એમણે કાવ્ય રચના લખવાની શરૂઆત કરી જે કુમાર માસિકમાં પ્રગટ થઈ. SNDT યુનિવર્સિટીમાંથી પત્રકારના કોર્સ દરમ્યાન સુરેશ દલાલ, હરિન્દ્ર દવે તેમજ પ્રદીપ તન્ના જેવા પ્રખ્યાત સાહિત્યકારોનો સંપર્ક થયો જેના લીધે એમની વિચારશક્તિને એક નવો આયામ મળ્યો.\nસાહિત્યની સાથે સાથે તેમણે સ્વ.દીના પાઠકના માર્ગદર્શનમાં અભિનય શીખવાનું શરુ કર્યું. રેડિયો પર નાટક ભજવ્યા. સંગીત સ્પર્ધામાં પુરુષોત્તમ ઉપાધ્યાયને હસ્તે ઈનામ મેળવ્યું. સાહિત્ય-સંગીત- અભિનય- નૃત્યની સાથે કમર્શિઅલ આર્ટ, ફેશન ડિઝાઈનિંગ અને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો.\n૧૯૮૦માં શરદભાઈ દાદભાવાળા સાથે લગ્નગાંઠે બંધાયા પછી મુક્ત વિચારસરણીવાળા પતિ અને પરિવારના સાથને લીધે એમનું વ્યક્તિત્વ, આવડત અને શક્તિ વધુ નિખરતા ગયા. એમના વાચાળ સ્વભાવે વીમા એજન્ટની કારકિર્દીમાં સફળતા અપાવી. ફેશન ડિઝાઈનિંગના કૌશલ્યને કામે લગાડીને ઘરમાંથી જ જાતે ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ શરુ કરીને એમાં પણ સફળતા મેળવી. સાવ જ અલગ જ ક્ષેત્રનું ખેડાણ કરવા માટે જે ખંત જોઈએ એની તો પ્રજ્ઞાબેનમાં ક્યાં ખોટ હતી\nદિકરીઓના જન્મ પછી દિકરીઓ પણ એમના જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી સહકુટુંબ અમેરિકા આવ્યા. સાવ અજાણી ધરતી, અજાણી સંસ્કૃતિ, સાવ અજાણ્યા લોકો વચ્ચે રહીને પણ પોતાનું સ્વત્વ જાળવવાની મથામણમાં એ પાર ઉતર્યા. સંઘર્ષની શરૂઆતમાં સાવ સાદી સેફ વે ની આઠ કલાકની નોકરીથી શરૂઆત કરીને બેંકની વ્હાઈટ કૉલર જોબ સુધી પહોંચ્યા.\nજોબ તો અમેરિકામાં આર્થિક સ્થિરતા માટે જરૂરી હતી પણ અંદર��ા સાહસી અને સાહિત્યિક જીવને કંઇક નવું કરવું હતું. કેલિફોર્નિયામાં આવીને એમણે વૃદ્ધ નાગરિકોને ઉપયોગી થવા ટ્રેનિંગ લઈને સમાજસેવાની શરૂઆત કરી. આ પ્રવૃત્તિના અનુસંધાનમાં એમણે અમેરિકાના ‘રેડિયો જિંદગી’ પર વાર્તાલાપ આપ્યો જેનાથી વડીલોને જરૂરી માર્ગદર્શન મળે. સમાજસેવાની સાથે સાહિત્યસેવાની જે શરૂઆત કરી એ ગુજરાતી સંસ્થાઓ ‘બે એરિયા ગુજરાતી સમાજ’ અને ‘ડગલો’- Desi American of Gujarati Language Origin’માં પરિણમી. ડગલો દ્વારા ગુજરાતી સાહિત્ય,સંગીત અને ભાષાને જીવંત રાખવાના પ્રયાસની સફળતાએ વિદેશની ધરતી પર સ્વદેશી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવાના એમના આયાસમાં પતિ શરદભાઈનો સાથ મળ્યો. છેલ્લા નવ વર્ષોથી પ્રજ્ઞાબેન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે છે.\n૨૦૧૪માં પ્રસ્તુત કરેલા ‘નરસૈયો’ કાર્યક્રમ એમની કલાકુશળતાની સિધ્ધિ હતી. બે એરિયાની ‘પુસ્તક પરબ’ની શરૂઆત કરી એમણે માતૃભાષાનું ગૌરવ કર્યું.કલા-સંગીતને પ્લેટફોર્મ આપ્યું. લગભગ ૨૦૧૪થી મિલપીટાસના ગુજરાતીઓને સાહિત્યમાં રસ લેતા કર્યા એટલું જ નહીં પણ પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણાથી શરૂ કરેલી ‘પુસ્તક પરબ’ની પ્રવૃત્તિને હ્યુસ્ટનના વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક અલગ સ્વરૂપમાં ઢાળી. નામ આપ્યું ‘બેઠક’. જેમાં એમના પ્રોત્સાહનથી અનેકને કલમ દ્વારા-“શબ્દોના સર્જન” બ્લોગ પર પોતાના વિચારોને વ્યકત કરતા કર્યા અને ‘બેઠક’ના લેખકોના લેખોનું સુંદર રીતે સંપાદન કરીને એમણે એમેઝોન પર ૨૬થી વધુ પુસ્તકો પબ્લિશ કર્યા. દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતી આ બેઠકમાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની સૌને તક આપી. બેઠકના સદસ્યો અહીં આવીને સ્વલિખિત રચનાઓનું વાચિકમ કરી શકે એટલો આત્મવિશ્વાસ પ્રજ્ઞાબેને સૌમાં જગાવ્યો. કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને લગભગ બાર હજાર પાનાનો ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું નામ ઉજાળતા પ્રજ્ઞાબેનના “શબ્દોના સર્જન” બ્લોગ ઉપરાંત “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા ય બીજા બ્લોગ છે. મૌલિકતાભર્યા વિચારો ધરાવતા પ્રજ્ઞાબેન અચ્છા વક્તા છે. કોઈ વિષયને લઈને ઊંડી જાણકારી સાથે બોલે એટલી જ સરળતાથી પૂર્વ તૈયારી વગર પણ એ વ્યક્ત થઈ શકે છે. જે વ્યક્તિ સૌને લખતા કરે એનું તો લેખન પર પ્રભુત્વ હોય જ ને કેનેડાના “ગુજરાતી ન્યુઝ લાઈન”માં “ આ મુંબઈ છે” નામની તેમની કોલમ પણ પ્રસંશા પામી. પ્રજ્ઞાબેનની આ કાર્યસિદ્ધિ ને બિરદાવવા કોંગ્રેસના મેયરે એમને નવાજ્યા છે.\nપ્રજ્ઞાબેન આ પ્રયાસોનું કારણ આપતા કહે છે કે આપણા વડીલો અમેરિકા આવ્યા પણ એ સૌનો માતૃભાષા સાથેનો સંબંધ ઓછો થતો ગયો. ભાષા તો એક એવો પટારો છે જેમાં આપણા સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો જળવાયેલો રહે છે. ભાષા સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ છે. વડીલોએ આ વારસો ભાષાની સંદૂકમાં આવતી પેઢી માટે સુરક્ષિત રીતે સોંપતા જવાનું છે. આ માટે જરૂરી છે કે વડીલો પણ પોતાના વિચારોને વાચા આપે. એમની સર્જન શક્તિ ખીલશે તો એમના માર્ગદર્શનથી આગલી પેઢી જાગૃત બનશે. સમૃધ્ધ બનશે.\nપ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે. ‘બેઠક’ પરિવારના સદસ્યોને સર્જન કરતા,આગળ વધતા જોઈને એ ગૌરવ અનુભવતા કહે છે,\nશબ્દો જ મારું વસિયતનામું\nજે છે એ બધું તમારું ન લ્યો તો બધુ જ મારું\nશબ્દો તણા છાંટણાથી બે ચાર ક્ષણો હું રંગી જાણું\nજીવનને ગમતી ક્ષણોને કંડારી મેં શબ્દોમાં\nનહીં તો ખાલીખમ છે વસિયતમાં\nલ્યો શાહી વિનાના કાગળ પર લખ્યું\n14 thoughts on “વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)”\nરાજુલ બેન, બે એરિયા ની એક પ્રતિભાશાળી સ્ત્રી વ્યક્તિત્વને આપે યોગ્ય શબ્દોથી નવાજી છે.અભિનંદન.તેમના વિષે જેટલું લખો, ઓછું પડે.સાહિત્ય જગતમાં તેમનો અમૂલ્ય ફાળો છે.બેઠકમાં તેમની સાથે કામ કરવાનો મને ગર્વ છે.એમની આંગળી પકડીને અનેકને પોતાનો માર્ગ મળ્યો છે.પ્રજ્ઞાબેન, અભિનંદન\nસાચી વાત કલ્પનાબેન…. કોઇને આગળ લાવવાનું નિમિત્ત બનવું એ પણ એક શુભકાર્ય છે.\nપ્ર્જ્ઞાબેને અનેકને બેઠકનું પ્લેટફોર્મ આપી અંદરની પ્રતિભા બહાર લાવવાનું નિમિત્ત બન્યા છે.\nદરેક ક્ષેત્રે તેમની પ્રતિભા ને દાદ આપીએ તેટલી ઓછી છે. .\nદાદભાવાળાને દાદ તો આપવી પડે એવું જ એમનું કામ છે.\nસરસ પરિચય આપ્યો છે.\nએમના સૌના આ યજ્ઞના સાક્ષી બનવાનું થયું છે. એકધારું કોઈ આવાં ભાષા-સાહિત્યના\nકાર્યમાં લાંબો સમય કાર્યરત રહે એ જ મોટી વાત છે જ્યારે એમાં સફળતા મેળવવી એ\nતો યજ્ઞના ફળસ્વરૂપ જ ગણાય.\nઆમ સરસ પરિચય આપીને એક વ્યક્તિ અને એમનાં અનેક કાર્યોને સમાજ સમક્ષ મૂકવા\nદ્વારા તમે પણ સમિધકાર્ય કર્યું છે.\nકાર્યકર્તાઓને અભિનંદન સાથે અનેક શુભકામનાઓ \nકોમેન્ટબોક્સમાં પ્રગટ ન થવાથી અહીં મૂકું છું. બહેનને શુભકામના પહોંચાડશો.\nપ્રજ્ઞાબેન, જુગલકિશોરભાઈએ આ પ્રતિભાવ મારા બ્લોગ રાજુલનું મનોજગત પર મુક્યો છે જે હું અહીં મુકુ છું.\nખુબ સરસ. પ્રજ્ઞાબેન ની પ્રતિભા પ્રભાવ અને સ્વભાવનું સુંદર આલેખન. મે તેમને માટે આ જ ભાવ થી મેં એક કવિતા લખી છે જે ‘બેઠક’માં રજુ કરીશ.\nસલામ છે પ્રજ્ઞાજી ને 👏\nરાજુ, પ્રજ્ઞાબેનની સર્વતોમુખી પ્રતિભાને તારા આગવા અંદાજમાં સરસ રીતે આલેખી છે.અત્યાર સુધીની જીવનયાત્રામાં અનેકવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન પ્રેરણાદાયી અને સરાહનીય છે. શબ્દોના સર્જન અને બેઠક થકી કેટલીયે પ્રતિભાઓના પ્રેરણામૂર્તિ બનવાનું શ્રેય તેમને જાય છે.માત્ર સાહિત્ય જ નહી સંગીત અને રંગમંચ તરફ પણ તેમની પાસે એક આગવી દ્રષ્ટિ છે.આટલા વર્ષો સુધી અનેક વંટોળનો સામનો કરી સાહિત્યની સેવા કરતી બેઠક જેવી સંસ્થાનું સંચાલન કરવું અને ગુજરાત ડે કરવો એ નાનીસુની વાત નથી જ.આપણે સૌ ભેગા મળીને તેમની દરેક પ્રવૃત્તિમાં આપણો ખભો આપી તેમને તન ,મન ,ધનથી મદદરુપ થઈશું તો સાચા અર્થમાં તેમને સરાહયા કહેવાશે.પ્રભુ તેમને સદાય આવીજ હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન પ્રજ્ઞાબેન.\nરાજુલબેન, પ્રજ્ઞાબેનની પ્રતિભાની સુંદર જાણકારી માટે આભાર.. તેમના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના મોટીવેશનથી અછૂતી ન રહી શકે તેવો મારો પણ અનુભવ છે. તેમનામાં સરલતા, સહજતા સાથે નેતૃત્વની અદભૂત શક્તિ છે.” બેઠક” તેનું તાદૃશ ઉદાહરણ છે. તેની સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે.. સુંદર પ્રસ્તુતિ.\nસર્વતોમુખી પ્રતિભા છે પ્રજ્ઞાબેન.\nઆગળ આવવાની મહેચ્છા સૌને હોય પણ સાથે કોઈને આગળ લાવવાની ઇચ્છા તો આવી પ્રજ્ઞાબેન જેવી બહુ ઓછી વ્યક્તિઓમાં હોય.\nરાજુલ કાલે તારી સાથે વાત કરવાની મજા પડી. પ્રજ્ઞાબેન માટે જેટલું કહીએ એટલું ઓછું છે. એ સિનિયર સિટિજનમાં જીવનનો સંચાર કરે છે. જિંદગીમાં ઉલ્હાસ આપે છે. દિલ ખોલવાની તક આપે છે. બે એરિયામાં પ્રજ્ઞાબેન જેવી કોઈ વ્યક્તિ જોવા મળતી નથી જેના હૃદયમાં લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા હોય અને પ્રેમ અને કરુણા હોય તો જ તમે નિસ્વાર્થભાવે આ કામ કરી શકો. લોકોને સાહિત્ય માં રસ લેતા કરવા, લખતા કરવા, અને એક સરખો પ્ર��મ વરસાવતો રહેવો એ નાની સુની વાત નથી. અને જો કોઈ આવું સરસ કામ કરતુ હોય તો એને સપોર્ટ કરવાને બદલે એના કામમાં કાંટા બીછાવવાનું હીણું કામ લોકો કરતા હોય ત્યારે દિલમાં દુઃખ થાય છે., પણ પછી વિચાર આવે છે કે સારા કામ કરવાવાળાને જ લોકો રોકવાની કોશિશ કરતા હોય છે. ઇતિહાસ એનો ગવાહ છે. તારા સુંદર લેખન માટે અભિનંદન અને પ્રજ્ઞાબેન તો અમારા ક્લોઝ ટુ માય હાર્ટ છે જ \nપ્રજ્ઞાબેન એક એવો સેતુ છે જેમણે બે એરિયાથી ૮૦૦ માઈલ દૂર છું તેમ છતાં મને તમારા સૌ સાથે જોડી રાખી છે. ગઈકાલે તમે સૌ મળ્યા અને મને પણ મળ્યા, મને પણ તમને સૌને મળ્યાનો હરખ થયો.\nહું હંમેશા કહું છું કે મને તમારા સૌની મીઠી ઇર્ષ્યા આવે છે. મઝા કરો છો બધા પણ આવી રીતે તમારી મઝામાં સહભાગી બનવાનો ય આનંદ તો છે જ.\nપ્રજ્ઞાબેન વિશે તો એ જે છે એનો પરિચય માત્ર છે. ઈશ્વર એમની યશકલગીમાં અનેક યશસ્વી પીછાં ઉમેરે એવી મારી શુભેચ્છા.\nરાજુલ તારા આ પ્રેમ ભર્યા શબ્દો માટે મારી પાસે શબ્દો નથી,પણ સાચું કહું તે મારી મને ઓળખાણ કરાવી છે. હું નાની હતી ત્યારે મારા પપ્પાએ મને શીખવ્યું હતું કે હંમેશા ગુણગ્રહી થવાનું, “તારી અંદર ગ્રહણ કરવાની ઉકંઠાને જીવંત રાખજે, જે બીજાના ગુણને ગ્રહણ કરે છે તે કયારેય નથી હારતા, એમનું જીવન એક સતત વહેતી ધારા હોય છે”. ..બધાનું સૌથી બેસ્ટ શોધી એને માત્ર મુકવાનો મારો નમ્ર પ્રયત્ન હોય છે. બાકી તો ‘બેઠક’ બધાના સાથ સહકાર સાથે જ ચાલે છે.આપ સૌના સાથ અને સહકાર માટે હૃદયથી તમારી ઋણી છું. જેમના સ્નેહની ઝરમર મારી ઉપર અવિરત વરસી છે એવા સર્વ ભાવકો અને જેમણે મને પોતાની માની પોંખી છે એવી રાજુલને અને સૌ મિત્રોનો આભાર માની અળગા નથી કરવા.\nઆભાર તો એક ઔપચારિકતા છે અને આપણી વચ્ચે હવે ક્યાં ઔપચારિક વ્યહવારની જરૂર છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/02/ravina-tandane-aa-chhokra-ne-set-thi-bahar-kadhi-mukyo-hato-19.html", "date_download": "2020-09-20T21:48:20Z", "digest": "sha1:CUFBPU5Z7NDX4H3MCHP4BR4HWBMSUNPX", "length": 25433, "nlines": 545, "source_domain": "www.mojemoj.com", "title": "રવિના ટંડને આ છોકરાને સેટ ઉપરથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે બોલીવુડનો સુપરસ્ટાર - Mojemoj.com રવિના ટંડને આ છોકરાને સેટ ઉપરથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે બોલીવુડનો સુપરસ્ટાર - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nરવિના ટંડને આ છોકરાને સેટ ઉપરથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે બોલીવુડનો સુપરસ્ટાર\n90નાં દશકની સૌથી બ્યુટીફૂલ અભિનેત્રી રવિનાને તો આખી દુનિયા જાણે જ છે. એક સમયે ફિલ્મી દુનિયામાં રવિના અને ગોવિંદાની જોડીનું નામ હતું. એટલે સ્વાભાવિક છે કે કલાકારોનો એટીટ્યુડ પણ હોય. જો કે, રવિનાને હૃદયની ખૂબ જ સ્પષ્ટ અભિનેત્રી માનવામાં આવે છે. રવિનાની એક ઝલક જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડતા. શૂટિંગનાં સેટ પર પણ રવીનાને જોવા માટે દર્શકોની ભીડ જામતી હતી. એકવાર રવીનાએ ગુસ્સામાં આવીને એક બાળકને સેટથી બહાર કાઢી મુક્યો હતો.\nજયારે રવીના ટંડન પોતાની એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી ત્યારે એની બાજુમાં જ ઉભેલો એક 12 વર્ષનો છોકરો રવિનાને જોઈને ચિત્ર-વિચિત્ર મોં બનાવી રહ્યો હતો. જેને લીધે રવિનાનું ધ્યાન શૂટિંગમાં લાગતું નહોતું. તેણી આ છોકરાની હરકતથી ડિસ્ટર્બ થઈ રહી હતી. જેથી તેણીએ એક સ્પોટ બોયને બોલાવ્યો અને છોકરાને શૂટિંગમાથી બહાર કાઢવા માટે કહ્યુ હતુ.\nતમને જાણવી દઈએ કે, આ છોકરો બીજો કોઈ નહીં પણ બોલીવુડનો સુપરસ્ટાર રણવીર સિંહ છે. જે નાનપણમાં રવીના ટંડનની ફિલ્મ શૂટિંગ જોવા ગયો હતો. રણવીર સિંહ ફિલ્મ સ્ટાર અનિલ કપૂરના કુટુંબમાંથી છે અને સોનમ કપૂરનો કઝીન બ્રધર છે. રવીનાની ફિલ્મ શૂટિંગ જોવા માટે પણ તે પોતાના કાકા અનિલ કપૂર સાથે જ ગયો હતો. જ્યારે રવીનાને આ સમગ્ર બાબત જાણ થઇ ત્યારે તે ખુબ જ હસી હતી. તોફાની રણવીરને સેટ ઉપરથી બહાર કાઢવાની વાત રવીનાએ ખુદ કપિલ���ાં શૉ ‘કોમેડી નાઇટ વિથ કપિલ’માં સ્વીકારી હતી.\nહાલમાં રણવીર સિંહ બૉલીવુડના ટૉચના હીરોમાં સ્થાન બનાવી ચુક્યો છે. રણવીર એક ફિલ્મ માટે 15થી 18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રણવીરના બંગલા અને લક્ઝરી કારની કિંમત આંકીએ તો તેની કુલ સંપત્તિ 136 કરોડ રૂપિયા છે. રણવીરનો મુંબઇમાં 15 કરોડનો એક સી-ફેસિંગ ફ્લેટ છે.\nરણવીરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8 વર્ષ થઇ ચુક્યાં છે. આ 8 વર્ષોમાં તેણે ફક્ત 13 ફિલ્મો કરી છે. રણવીર સિંહે વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે લેડીઝ વર્સેઝ રિકી બહેલ, રામલીલા, ગુંડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો કરી છે. હાલમાં તેની ફિલ્મ ‘ગલી બોય’ આવી રહી છે. આ ફિલ્મ જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.\nઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇટાલીના લેક કોમો ખાતે રણવીર અને દીપિકાએ કોંકણી તેમજ સિંધી રિવાજથી લગ્ન કર્યા હતા. આ પછી મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.\nદીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન પછી એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. લગ્ન પછી તેમના આ પ્રેમમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડના આ ક્યૂટ કપલનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.\nમિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.\nફેંકતા પહેલા વિચારજો. ઘણી ગંભીર બીમારીઓનો ઇલાજ છુપાયેલો છે વાસી રોટલીમાં…\nફક્ત 3 ફૂટ 4 ઈંચની ખૂબસૂરત મોડેલ, એની કાતિલ અદાઓ જોઈને તમે પણ દિવાના થઈ જશો\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 ��ાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/01/05/ghazal-aaswad/", "date_download": "2020-09-20T19:53:35Z", "digest": "sha1:ZXICPTYBOO2OA3X3SQUISDK5FQUMYWBH", "length": 13581, "nlines": 136, "source_domain": "www.aksharnaad.com", "title": "છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી\nછે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી\nJanuary 5, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged કાયમ હઝારી / ડૉ. શૈલેશ ટેવાણી\nછે મારી આટલી થાપણ કહે તો મોકલું સ્નેહલ,\nકે તુજ સહવાસની બે ક્ષણ કહે તો મોકલું સ્નેહલ.\nપૂછાવે છે શું હાલત દિલની ��ે, તો એના ઉત્તરમાં,\nપડીકામાં વીંટીને રણ કહે તો મોકલું સ્નેહલ.\nભલે સેંથીમાં ના શોભે ચરણરજ થઈને તો રહેશે,\nહું મુજ અસ્તિત્વનું કણકણ કહે તો મોકલું સ્નેહલ.\nદિવાનાપનનો દાવો કોઈની સામે નથી કરતા,\nદિવાનાઓનું એ ડહાપણ કહે તો મોકલું સ્નેહલ.\nરહે છે આંખ ખુલ્લી રાતદિવસ તુજ પ્રતીક્ષામાં,\nનકામી છે હવે પાંપણ કહે તો મોકલું સ્નેહલ.\nઅગર તારી અધૂરપ થઈ શકે જો પૂર્ણ એનાથી,\nબચેલુ મુજ અધૂરાપણ કહે તો મોકલું સ્નેહલ.\n‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. પ્રસ્તુત ગઝલમાં, ‘છે મારી આટલી થાપણ’ કહીને કવિનો મિજાજ પ્રથમ મિસરામાં જ બાંધી આપે છે, જતાવી આપે છે તેનું તીવ્ર સંધાન ચોથી પંક્તિમાં મળે છે,\nપડીકામાં વીંટીને રણ કહે તો મોકલું સ્નેહલ.\nઅને ત્રીજા શેરમાં કવિ\nભલે સેંથીમાં ના શોભે ચરણરજ થઈને તો રહેશે,\nહું મુજ અસ્તિત્વનું કણકણ કહે તો મોકલું સ્નેહલ.\nગઝલનો અંતિમ શેર પણ સુંદર છે. પ્રણયીનું અસ્તિત્વ પ્રેમ વિના, પ્રેમપાત્ર વિના નિરર્થક છે. સઘળું મોકલવાની તીવ્ર ઝંખના છેવટે પ્રતીક્ષારત પાંપણ પણ મોકલાવવા સુધી પહોંચે છે.\nમને લાગે છે કે ગુજરાતી ગઝલનો એક ફાંટો મનહરલાલ ચોકસી, આદિલ, રાજેન્દ્ર, મનોજ, મનહર મોદી, જવાહર બક્ષી વગેરેનો છે. સમાંતરે છેલ્લી પેઢીનો એક ફાંટો વિકસિત થતો રહ્યો છે. તેનું નામ હવે ભાવકોની જીભે છે, હ્રદયે છે, હજુ પ્રવહમાન છે. આમાંનું કોણ, કેટલું, કેટલી ચિરસ્થાયી રીતે પોતાના નામે અંકે કરશે તે કહેવું – વહેલું ગણાશે. છતાં જે દમખમવાળી કલમો છે તેમાં એક નામ ‘કાયમ’ હઝારીનું છે. મુશાયરામાં બહુધા સફળ રહેતા આ ગઝલકાર સામે બહુધા અભિધાના સ્તરે પણ રહેવાનો ખતરો છે. વધુ સરળતા અને સુગમતા સિદ્ધ કરવા જતા ગઝલની અર્થક્ષમતા અને અર્થગંભીરતા, ચોટ અને વ્યંજનાના અનેક સ્તરે એકસાથે વિહરવાની ક્ષમતાને આઘાત પહોંચવાનો ભય છે.\nપ્રસ્તુત સરળ, લયવાદી અને ચિત્રાત્મક સંવાદી ગઝલ દ્વારા ‘કાયમ’ હઝારી આશા જન્માવે છે. તેઓ ઉપરોક્ત સઘળા ભયસ્થાન વળોટી જશે. કવિશ્રી ‘કાયમ’ હઝારીને અભિનંદન\n– ડૉ. શૈલેશ ટેવાણી.\nશ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. ‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વ��ુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ’ હઝારી વિશેષાંક (મિલેનિયમ ૨૦૦૦ અંક)માંથી લેવામાં આવ્યો છે. ‘છે મારી એટલી થાપણ…’ એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n← બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ\nવિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/nasa%E0%AA%8F-%E0%AA%86%E0%AA%96%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80", "date_download": "2020-09-20T21:15:01Z", "digest": "sha1:FJWYOQ2TZGJMJGF3OQ55NW2CMCJ6TTT6", "length": 9449, "nlines": 148, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "NASAએ આખી દુનિયાને આપી ચેતવણી, આટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો છે એસ્ટેરોઇડ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Informational NASAએ આખી દુનિયાને આપી ચેતવણી, આટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો...\nNASAએ આખી દુનિયાને આપી ચેતવણી, આટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો છે એસ્ટેરોઇડ\n2020 તેની સાથે ઘણી બધી હલચલ લઇને આવ્યું છે હજી કોરોનાનો ખતરોતો ખતમ થયો નથી એ પહેલા વૈજ્ઞાનિક ચીજોને વાત કરીએ તો વર્ષ 2020માં અવકાશમાં હલચલ મચી ગઈ છે.આ સંદર્ભમાં નાસાએ સતત તેમના તથ્યો અને ચેતવણીઓ આપવાનું ચાલુ રાખે છે. આ વર્ષે ઘણાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઉપરાંત, અવકાશમાં ઘણી હિલચાલ થઈ છે. આવી વિચિત્ર પરિસ્થિતિઓ દર બીજા દિવસે અવકાશમાંથી જાણકારીઓ મળી રહી છે.\nઆપને જણાવી દઇએ કે સ્પેસ એજન્સી NASAએ આખી દુનિયા માચે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 જુલાઈએ એક વિશાળકાય એસ્ટેરોઇડ પૃથ્વીથી સાવ નજીક આવી જશે અને કદાચ તેની એ નજદીકી ખતરનાક સાબિત થઈ શકે છે. આ એસ્ટેરોઇડનું નામ 2020ND છે.\nનેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે જે પ્રકારે આ એસ્ટેરોઇડ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, તેને હળવાશથી લઈ શકાય નહીં. નાસાના હેવાલ મુજબ આ એસ્ટેરોઇડ 170 મીટર લાંબો છે અને તે પૃથ્વીથી 50,86,328 કિલોમીટર નજીક આવી જશે. તેની ઝડપ કલાકે 48,000 કિલોમીટરની છે. આ આંકડા ભલે મોટા લાગે પરંતુ અવકાશમાં આ આંકડા ખૂબ જ નાના છે અને તેને કારણે જ નાસા કહે છે કે આ એસ્ટેરોઇડ જોખમની હદમાં આવી જાય છે.\nનાસા નિઅર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખે છે કેમકે તે નજીક આવી જાય ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને ખેંચી લે તો તે પૃથ્વી પર પટકાય એવું જોખમ વધી જાય છે.\nThe post NASAએ આખી દુનિયાને આપી ચેતવણી, આટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો છે એસ્ટેરોઇડ appeared first on Gujju Media.\nPrevious articleતહેવારોની સિઝનમાં નવું વાહન ખરીદવું બન્યું સરળ,આ તારીખથી થઇ રહ્યો છે ઈન્શ્યોરન્સના નિયમમાં આ મોટો ફેરફાર\nNext articleવર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન\nલોકો આ આર્ટિસ્ટને તેમની તસવીરોમાં ફેરફાર કરવા કહે છે અને જુવો એ તસ્વીર સાથે શું કરે છે. (17 Pics)\n1 સપ્ટેમ્બરથી ખૂ���શે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર\nદુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો\nઅથાણાંની સીઝનમાં બનાવો કાચી કેરી, લસણ અને આદુનું ઈન્સ્ટન્ટ અથાણું\nકોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર\nટી-20 વર્લ્ડકપમાં ટ્રોફીનું અનાવરણ કરશે કરીના\nસુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની...\nમુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર...\nભારતમાં 2 દવાને મળી ટ્રાયલની મંજૂરી,આ દવાઓ કોરોના મટાડવામાં કરશે મદદ\nટીવી સિરિયલ ની સંસ્કારી વહુઓને છે વ્યસનની લત, આ જોઈ થઇ...\nસુષ્મિતા સેને મળી સુંદર બર્થ ડે સરપ્રાઇઝ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nચાર મહિના બાદ શરૂ થયું આ ઍરપોર્ટ,દિવાળી સુધી ઉડી શકે છે...\nશું યાદ છે તમને તમારા બાળપણની આ વસ્તુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/two-persons-did-not-pay-14-lakh-of-cashew-nut-machinery-in-himmatnagar/153489.html", "date_download": "2020-09-20T22:08:26Z", "digest": "sha1:QKTFUBGUKEANARIEB34Y5HIK6RWXYCQQ", "length": 6814, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "હિંમતનગરમાં કાજુની મશીનરીના 14 લાખ ન આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યો | નવગુજરાત સમય", "raw_content": "\nહિંમતનગરમાં કાજુની મશીનરીના 14 લાખ ન આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યો\nહિંમતનગરમાં કાજુની મશીનરીના 14 લાખ ન આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યો\n1 / 1 હિંમતનગરમાં કાજુની મશીનરીના 14 લાખ ન આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યો\nહિંમતનગરમાં કાજુની મશીનરીના 14 લાખ ન આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યો\n1 લાખ રોકડાં આપી બાકીના નાણાં ન આપતાં અમદાવાદ અને ગાંધીનગરના બે સામે ફરિયાદ\nહિંમતનગરની જી.આઇ.ડી.સી.માંથી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદના બે શખ્સ કાજુ પ્રોસેસીંગની મશીનરી રૂા.૧ લાખનું બાનુ આપી હિંમતનગરના તબીબ પાસેથી લઇ ગયા બાદ બાકીના રૂા.૧૪ લાખના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરતા મામલો ગરમાયો છે. તબીબે છેતરપિંડી કરનાર બંને શખ્સો વિરૂધ્ધ હિંમતનગરના �� ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.\nવિશ્વાસઘાત સાથે છેતરપિંડીના મામલે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કહાનનગરમાં રહેતા તબીબ દેવસીભાઇ પુજાભાઇ પટેલની હિંમતનગર જી.આઇ.ડી.સી.માં કાજુ પ્રોસેસીંગની મશીનરી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન જયંતિભાઇ જેઠાભાઇ મીસ્ત્રી (રહે.મંડાલી, તા.વિજાપુર, જિ.મહેસાણા, હાલ રહે.સેકટર-૩સી ગાંધીનગર) અને વિજયભાઇ મહેશભાઇ ઝાલા (રહે.જાદવનગર વાડીનાથ ચોક મેમનગર, અમદાવાદ) રૂા.૧ લાખનું બાનુ રોકડા આપી લઇ ગયા હતા. મશીનરી લઇ જનાર બંને શખ્સોએ બાકીના રૂા.૧૪ લાખ આપવાનો વિશ્વાસ આપી મશીનરીઝ ભરી લઇ ગયા બાદ તબીબને નાણાં ચૂકવતા ન હતા.\nવયો વૃધ્ધ તબીબ દેવસીભાઇ પટેલે ગાંધીનગરના જયંતિભાઇ જેઠાભાઇ મીસ્ત્રી અને અમદાવાદના વિજયભાઇ મહેશભાઇ ઝાલા પાસેથી લેવાના નીકળતા બાકીના નાણાંની ઉઘરાણી માટે અનેક પ્રયાસો કર્યા હતા તેમ છતાં બંને શખ્સોએ નાણાં ચૂકવવા માત્ર વાયદા કરી તબીબને બાકીના નાણાં રૂા.૧૪ લાખ ન ચૂકવતા અને તબીબ સાથે વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરતા અંતે કંટાળી દેવસીભાઇ પટેલે જયંતિભાઇ જેઠાભાઇ મીસ્ત્રી અને વિજયભાઇ મહેશભાઇ ઝાલા વિરૂધ્ધ હિંમતનગરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઅમીરગઢના મોટાકરઝા ગામે આખલાની અડફેટે વૃદ્ધાનું મોત\nદેશમાં મહત્વના ઓઇલ ફિલ્ડમાં મહેસાણા ઓએનજીસી એસેટ મોખરાનું : ધર્મેન્દ્ર પ્રધાન\nઅંબાજીમાં 3 વર્ષમાં 1.10 કરોડનું વિદેશી ચલણ : બે વર્ષમાં ઝીરો\nમચ્છરનો ઉપદ્રવ અટકાવવા ૫૨૮ સ્થળે પોરાનાશક ગપ્પી માછલી મુકાઇ\nપાંડવ સમયના યુધિષ્ઠીરેશ્વર મહાદેવના શિવાલયમાં ભક્તોની ભીડ\nડીસાના વિરૂણા ગામની પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી પતિની ધરપકડ કરાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=326&catid=7", "date_download": "2020-09-20T19:47:10Z", "digest": "sha1:K2B4VK2OEA2OTHIYKUCTNE5JTUMHY3FP", "length": 12075, "nlines": 144, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહં���ેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nલોકહીડ માર્ટિન Prepar3D (P3D)\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી 2 વર્ષ 5 મહિના પહેલા #1048\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nહું આ વિમાનને પસંદ કરું છું અને હમણાં જ અહીં તેને રિકૂ પર મળી. તે લાગે છે, અવાજ કરે છે, ફ્લાય્સ મહાન છે પણ મને ફ્લpsપ્સ, કામ કરવા માટે ગિયર મળી શકતું નથી. અન્ય બધી નિયંત્રણ સપાટી બરાબર છે. મેં કંટ્રોલર વિકલ્પો ચકાસી લીધા છે અને ગિયરને G પર સેટ કર્યો છે. આ સીએલએક્સએનયુએમએક્સ સિવાયના અન્ય તમામ વિમાનો માટે કામ કરે છે. બીજા કોઈને પણ આનો અનુભવ છે, અથવા કોઈ ઠીક છે\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી 2 વર્ષ 5 મહિના પહેલા #1049\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nમારી પાસે CL215 ચાલી રહ્યું છે P3Dકોઈપણ સમસ્યાઓ વિના v4.2. સંભવત it તેને સંપૂર્ણપણે અનઇન્સ્ટોલ કરવા સિવાય શું કહેવું તેની ખાતરી નથી, એક નવી ક downloadપિ ડાઉનલોડ કરો અને ફરીથી ઇન્સ્ટોલ કરો.\nસારા નસીબ, તે ઉડવાનું એ ગ્રેએક્સએન્યુએમએક્સએટ પ્લેન છે.\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી 2 વર્ષ 5 મહિના પહેલા #1050\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nઆભાર બોબ, તે જાણવું સારું છે કે તે બરાબર કામ કરે છે. ખાતરી નથી કે ફ્લpsપ્સ અને ગિયર શા માટે કામ કરતા નથી. જ્યારે મેં પ્રથમ લોડ કર્યું ત્યારે ગિયર ડાઉન હતું. ઉપડ્યો પણ તેમને ઉભા કરી શક્યા નહીં. જો હું બીજા વિમાનમાં સ્વિચ કરું છું અને ગિયર વધારું છું તો હું સીએલ 215 પર પાછા જઈ શકું છું અને તે ગિયર પણ raisedંચું કરવામાં આવ્યું છે. પરંતુ, અલબત્ત હવે હું તેમને ઘટાડી શકતો નથી. મેં પહેલેથી જ અનઇન્સ્ટોલ કર્યું છે અને ફરીથી ઇન્સ્ટોલ કર્યું છે પરંતુ હું ફરીથી પ્રયત્ન કરીશ\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી 2 વર્ષ 5 મહિના પહેલા #1051\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nચર્ચા મંચો વાંચવાથી, રીકૂમા��થી ફાઇલો કામ ન કરવા વિશે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે.\nમેં બીજી સાઇટ પરથી ડાઉનલોડ કર્યું. કદાચ જો તમને હજી પણ મુશ્કેલી હોય, તો વૈકલ્પિક ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો.\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી 2 વર્ષ 5 મહિના પહેલા #1053\nઆભાર પ્રાપ્ત થઈ છે: 33\nરિકૂની ફાઇલો અન્ય વેબસાઇટ્સની તુલનામાં બરાબર સમાન છે, ફક્ત એટલો જ તફાવત એ છે કે સ્વત instal-ઇન્સ્ટોલર ફાઇલોને આપમેળે જમણા ફોલ્ડર્સમાં ખસેડે છે, બસ. બીજે ક્યાંય ડાઉનલોડ કરવાની જરૂર નથી.\nફ્રીવેર સંપૂર્ણ નથી અને કેટલાક મુદ્દાઓ હોવું સામાન્ય છે, તેમ છતાં, મોટાભાગના મુદ્દાઓ Readme.txt અથવા મેન્યુઅલમાં સમજાવાયેલ છે જે મોટાભાગના લોકો વાંચવાની તસ્દી લેતા નથી, અહીં વાસ્તવિક સમસ્યા છે.\nએરિક - સામાન્ય સંચાલક - હંમેશા મદદ કરવા માટે ખુશ\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nલોકહીડ માર્ટિન Prepar3D (P3D)\nનવી CL215 સંપૂર્ણપણે કામ કરતું નથી\nસમય પાનું બનાવવા માટે: 0.207 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=41&catid=5", "date_download": "2020-09-20T20:27:19Z", "digest": "sha1:NNYZBP24K24C727ERUHNCVUPMZNEC5DU", "length": 8616, "nlines": 132, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ\n748 પેનલ / વીસી\n748 પેનલ / વીસી 3 વર્ષ 7 મહિના પહેલા #104\nઆભાર પ્રાપ્ત થઈ છે: 20\nમેં ચારે બાજુ જોયું છે અને મેં ડીસેન્ટ ફ્રીવેર પેનલ અથવા વર્ચુઅલ કોકપીટ શોધવા માટે શોધી કા .ી છે જે હું ઉડતી 748F માં મૂકી શકું છું (મારે પછીની લિંક માટે ખોદવું પડશે).\nમારી પાસે જે ડિફ theલ્ટ 747 પેનલનો ઉપયોગ કરે છે જે હે, તે જે પણ કામ કરે છે ... પરંતુ હું ખરેખર એક યોગ્ય વીસી શોધવા માંગુ છું. ગ્રાન્ટેડ, હું સામાન્ય રીતે 2d પેનલમાં ઉડતો છું પણ એહ વીસી હવે સરસ છે અને પછી જ્યારે તમને આગળ કોઈ સરસ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત મળ્યો ત્યારે\nઅમેરિકન એરવેઝ એ વીએ\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\n748 પેનલ / વીસી 3 વર્ષ 7 મહિના પહેલા #112\nઆભાર પ્રાપ્ત થઈ છે: 1\nG0st, કેન વિગિગિન્ટનના કોકપીટ્સ જુઓ. મારી પાસે એક જ મુદ્દો હતો, વધુ સારું 2D / VC કોકપિટ જોઈએ, અને તેણે બોઇંગ અને એરબસ માટે બધું જ ઘણા સારા બનાવ્યાં.\nનીચેના વપરાશકર્તા (ઓ) જણાવ્યું હતું કે આભાર: Gh0stRider203\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\n748 પેનલ / વીસી 3 વર્ષ 7 મહિના પહેલા #116\nઆભાર પ્રાપ્ત થઈ છે: 20\nહું તેમાં ધ્યાન આપીશ .... આભાર.\nઅમેરિકન એરવેઝ એ વીએ\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ\n748 પેનલ / વીસી\nસમય પાનું બનાવવા માટે: 0.180 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમ��ે તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=97&catid=19", "date_download": "2020-09-20T21:25:39Z", "digest": "sha1:M6Y5JCBXI7U27YBWAQODR2VWV3RVJN25", "length": 7465, "nlines": 110, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nસર રિચાર્ડ બ્રેનસન 10 સુપરસોનિક જેટ ઓર્ડર માટે સુયોજિત થયેલ છે\nસર રિચાર્ડ બ્રેનસન 10 સુપરસોનિક જેટ ઓર્ડર માટે સુયોજિત થયેલ છે 3 વર્ષ 6 મહિના પહેલા #310\nઆભાર પ્રાપ્ત થઈ છે: 19\nતે એક સરસ વિચાર છે,,, બધાને શુભેચ્છાઓ\nસર રિચાર્ડ બ્રાન્સન નવા યુગની શરૂઆત કરશે\nએરલાઇન્સ દિગ્દર્શકે પુષ્ટિ આપી છે કે વર્જિન પાસે તાજેતરમાં જાહેર થયેલા સુપરસોનિક બૂમ જેટના 10 ખરીદવાના વિકલ્પો છે\n'બેબી બૂમ' હુલામણું નામ ધરાવતું આ નવું વિમાન માત્ર ત્રણ કલાકમાં લંડન અને ન્યૂયોર્ક વચ્ચે ઉડાન ભરી શકે છે\nલૌલા-માએ એલ્ફિથિઓ - સ્મિથ\nમેઇલonનલાઈન માટે જ્યોર્જિયા ડિએબલિઅસ અને ડેઇલીમેઇલ ડોટ કોમ માટે માર્ક પ્રિગ દ્વારા\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nછેલ્લું સંપાદન: દ્વારા Colonelwing.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nસર રિચ��ર્ડ બ્રેનસન 10 સુપરસોનિક જેટ ઓર્ડર માટે સુયોજિત થયેલ છે\nસમય પાનું બનાવવા માટે: 0.147 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/080", "date_download": "2020-09-20T19:36:39Z", "digest": "sha1:VR757ALOF3ZHWUDHZWDX6ZTLEBE5ZSJS", "length": 5753, "nlines": 86, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::080 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૮૦ : બહુતક સાહસ કરુ જીય અપના\nરમૈની - ૮૦ : બહુતક સાહસ કરુ જીય અપના\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\n૧બહુતક સાહસ કરુ જીય અપના, તિહિ સાહબ સોં ભેટ ન સપના\nખરા ખોટ નિજ નહિ પરિખાયા, ચાહત લાભ તિન મૂલ ગંવાયા - ૧\nસમજિ ન પરૈ ૨પાતરી મોટી, ઓછે ગાંઠિ સભૈ ભૌ ખોટી\nકહંહિ કબીર કેહિ દેહહુ ખોરી, જબ ચલિહૈ ઝિઝિ આસા તોરી - ૨\nસાખી : ૩ઝીં ઝીં આસા મંહ લગે, જ્ઞાની પંડિત દાસ\nપાર ન પાવહિ બાપુરે, ભરમત ફિરહિં ઉદાસ.\n તું અનેક પ્રકારના સાહસિક પ્રયત્નો કર્યા કરે છે પણ તે સાહેબ તો તને સ્વપ્નમાં પણ મળ્યા નહીં. જે વિવેકજ્ઞાનથી ખરા ખોટાની તપાસ કરે નહીં તે લાભની ઈચ્છા કરતો હોવા છતાં મૂળ ધન પણ ગુમાવી દે છે. - ૧\n સ્થૂથ અને સૂક્ષ્મ પ્રકારની માયામાં તને સમજ પડી નહીં અને અધૂરા જ્ઞાની સાથે સંબંધ જોડી તેં બધું જ ખરાબ કરી દીધું. તેથી કબીર કહે છે કે જ્યારે તું સૂક્ષ્મ પ્રકારની મનમાં છુપાયલી આશા અતૃપ્ત રાખી ચાલ્યો જશે ત્યારે કોણે દોષિત ગણશે \nસાખી : મોટા મોટા જ્ઞાનીઓ અને પંડિતો ઝીણી ઝીણી વાસનાઓમાં જ મગ્ન રહે છે અને તેઓ સંસાર પાર કર્યા વિના નિરાશ થઈને અહીં તહીં ભટક્યા કરે છે \n૧. કોઈના કહેવાથી પુરુષાર્થ ખૂબ કરવામાં આવે તો પણ તે નકામો છે. સમજ્યા વિના કોઈ ક્રિયા કરવી જ જોઈએ. સમજપૂર્વકની મહેનત હમેશા ફાળે છે.\n૨. વાસનાથી અંતઃકરણ ભરેલું હોય છે. તેમાં કેટલીક સ્થૂળ વાસના હોય છે તો કેટલીક સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ વાસનાની સમજ સદ્દગુરુ પાસેથી જ મળી શકે. અધૂરા જ્ઞાની વડે આખો ભય બગડે છે.\n૩. આતમોપનિષદ્દમાં કહ્યું છે કે રામ ક્રોધાદિ દુર્ભાવોથી મન અશુદ્ધ થઈ જાય પછી જે કાંઈ મેળવેલું બ્રહ્મજ્ઞાન હોય તે પણ નાશ પામે છે. તેથી સૂક્ષ્મ પ્રકારની વાસનાઓથી હંમેશ સાવધાન રહેવું જરીરી છે.\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુ��ે પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2012/03/11/%E0%AA%86%E0%AA%82%E0%AA%B8%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AB-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2020-09-20T19:48:23Z", "digest": "sha1:O6RJYAFP4LJTKQ7CTY3WVA6NAWRF7T7G", "length": 5932, "nlines": 102, "source_domain": "www.vasantiful.com", "title": "આંસુ પ્રુફ શ્યામ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nએને નડતી નથી કોઇની આણ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nભૂલી ગયો છે જમના ગોદાવરીના ગામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nમાખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nવાંસળીના સૂરમાં ક્યાં છલકે કોઇ નામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nનરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nસદીઓથી મીરાંના મનમાં ઉગેલી એક વાત\nતું ક્યારે થઇ ગયો આંસુ પ્રુફ મારા શ્યામ\nદર્દનો જ્યારે માત્ર હકીકત રૂપે અહેસાસ થાય …\nત્યારે જ આવું સર્જન થાય .\nસ્ટેજ પરફોમન્સ માટે સારી રચના (પરંતુ મારા મતે નીચેના થોડાં સુધારા સાથે)\nનડતી નથી એને કોઇની આણ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nભૂલી ગયો તું જમના ગોદાવરીના ગામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nમાખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ \nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nવાંસળીના સૂરમાં ક્યાં છલકે છે કોઇ નામ \nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nનરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nસદીઓથી મીરાંના મનનો છે વલોપાત\nતું શાને થયો આંસુ પ્રુફ ઓ\nએક તારા આંસુની ભીનાશ ને તલશે આખુંય આ ધામ\nદર્દનો જ્યારે માત્ર હકીકત રૂપે અહેસાસ થાય …\nત્યારે જ આવું સુંદર સર્જન થાય .\nસ્ટેજ પરફોમન્સ માટે સારી રચના (પરંતુ મારા મતે નીચેના થોડાં સુધારા સાથે)\nનડતી નથી એને કોઇની આણ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nભૂલી ગયો તું જમના ગોદાવરીના ગામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nમાખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ \nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nવાંસળીના સૂરમાં ક્યાં છલકે છે કોઇ નામ \nહવે આંસુ પ્રુફ થ�� ગયો છે શ્યામ\nનરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ\nહવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ\nસદીઓથી મીરાંના મનનો છે વલોપાત\nતું શાને થયો આંસુ પ્રુફ ઓ\nએક તારા આંસુની ભીનાશ ને તલશે આખુંય (મારૂં) આ ધામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/spiritual/page/2/", "date_download": "2020-09-20T19:48:14Z", "digest": "sha1:OAGVQYBW3T4U5XURMWULNOQUBK7I57WY", "length": 14075, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "spiritual Archives - Page 2 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nમીઠું પણ વાસ્તુ મુજબ છે ચમત્કારી, કરે છે કઈક આવા કામો\nમીઠાનું મહત્વ સમજવા માટે ફક્ત તેનો સ્વાદ જ કાફી છે. મીઠા વગરનું ભોજન ગેમ તેટલું સારું કેમ ન હોય તો પણ કોઈને ન ભાવે. ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે એ …\nઅમુક જરૂરી ટોટકાઓ, જે ચોક્કસ તમારા કામ માં આવશે\nભારતમાં ટોટકાઓની પરંપરા પ્રાચીનકાળથી જ છે. જોકે, આજના આધુનિક યુગમાં શિક્ષાનું મહત્વ વધી ગયું છે એટલે અમુક લોકો આમાં ઓછુ માને છે. અમુક લોકોના જીવનમાં …\nજાણો છો…. કેમ ઘાર્મિક શાસ્ત્રોમાં ડુંગળી-લસણ ખાવા પર પ્રતિબંધ છે\nનિત્ય ઉપયોગમાં લેવામાં આવતા ૪૦ થી ૪૫ ટકા શાકાહારી પદાર્થ નિષેધ માનવામાં આવે છે. ઈંડા, લસણ, ડુંગળીને શાસ્ત્રોમાં ૯૦ ટકા નિષેધ માનવામાં આવે છે. હિંદુ …\nExams: પરીક્ષામાં પાસ કરવા માર્કેટમાં આવી નવી ચમત્કારી ‘પેન’\nપરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી …\nશનિવારે આ ઉપાયોથી કરો હનુમાનજી ને પ્રસન્ન….\nશ્રીરામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમિત રૂપે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. આ વસ્તુ બધા જ લોકો જાણે છે, આના સિવાય પણ એવા ઉપાયો છે જેને તમે નથી જાણતા. …\nઘરમાં ક્યારેય ન રાખવી આ 6 વસ્તુઓ, અચૂક જાણો\nભારતીય વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ સાથે મળતુ આવે છે. આ પ્રાકૃતિક શક્તિઓ ને મનુષ્ય માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે ઘણીવાર સાંભળીયે છીએ કે …\nશ્રાવણ માસમાં આ વસ્તુઓ કરવાથી બમ બમ બોલે ‘શિવ’ થાય છે પ્રસન્ન\nશ્રાવણ માસમાં આવનાર ચાર પાંચ સોમવારનું હિંદુ કેલેન્ડરમાં કઈક વિશેષ જ મહત્વ હોય છે. શ્રાવણના મહિનામાં પૂજા અને વૃતનું વધારે મહત્વ હોય છે. શ્રાવણમાં વેદ …\nઅશ્રુભરી શ્રધ્ધાંજલી સાથે શત શત પ્રણામ પુ. પ્રમુખ સ્વામી મહારાજને ..\nસ્વામીનારાયણ સંપ્રદાયમાં “B.A.P.S” ના હુલામણા નામથી ઓળખાતી બોચાસણવા���ી અક્ષરપુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાના વડા શ્રી “પ્રમુખ સ્વામી મહારાજ” આજે …\nજાણો… હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું મહત્વ\nહિંદુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ મહિનામાં શંકર ભગવાનની સાધના વધારે કરવામાં આવે છે. પવિત્ર …\nજો તમને આવા સપના આવે તો તમે કરોડપતિ બનશો\nજો તમને અડધી રાત્રે (મીડ નાઇટ) અને મોર્નિંગ માં સૂર્યોદયની વચ્ચે આ પ્રકારના સ્વપ્ન આવે તો સમજી લેવું કે તમે કરોડપતિ બનવાના છો. તમે સપના જોતા સમયે એ પણ …\nશનિવારના દિવસે ઘરમાં ક્યારેય ન લાવવી આ વસ્તુઓ\nઆમતો કોઇપણ વસ્તુનો ઉપયોગ અથવા ખરીદી કરવાનો સમય તેની જરૂરિયાત પર જ આધાર રાખે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના અમુક નિયમો બનાવ્યા છે. તો જાણો એ કઈ-કઈ …\nક્રિસમસ વિષે જાણવા જેવું\nક્રિસમસ – ખુશીઓની ભેટ નાતાલ ના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે. …\nઆપણે નમસ્કાર કેમ કરીએ છીએ\nનમસ્કાર કરવા એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. નમસ્કાર એ હિન્દુ ધર્મની પહેચાન છે. નમસ્કાર માત્ર એક પરંપરા જ નહિ પણ આની સાથે કેટલાક વૈજ્ઞાનિક અને ભૌતિક …\nજાણો કોના કારણે થયું કુરુક્ષેત્રનુ યુધ્ધ\nકેટલાક લોકો માટે મહાભારત ફક્ત મહર્ષિ વ્યાસની કલ્પના નથી. પરંતુ આ એક ઇતિહાસ છે અને તેના અનુસાર મહાભારતના પાત્રોએ કોઈક સમયે વાસ્તવમાં પૃથ્વી પર જન્મ …\nનવરાત્રીના વ્રતમાં તમે લઈ શકો છો આ ફાસ્ટ ફૂડ\nનવરાત્રી શરુ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો વ્રત રહેતા હશે. વ્રત રહેવાનો સૌથી મોટો સવાલ એ છે શું ખાવું અને શું ન ખાવું આ સમસ્યા વધારે એ લોકોને હોય છે જે ઓફીસ જતા …\nઈસ્લામ વિષે જાણવા જેવું\nઈસ્લામનો અર્થ શાંતિ થાય છે. પરંતુ દુનિયામાં ઈસ્લામને લઈને કેટલીક ખોટી ધારણાઓ હોય છે. જો વ્યક્તિ એક સારો માનવ ન હોય તો તે સારો મુસ્લિમ ન બની શકે. ઈસ્લામ એક …\nજાણો, ક્રિસમસ ના પાવન ફેસ્ટીવલ વિષે….\n‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં …\nદિવાળીની રાતે આ ટોટકા અજમાવવાથી, થાઈ છે બધી સમસ્યાનું સમાધાન\nદિવાળીની રાતને મહાનીશા માનવામાં આવે છે. દિવાળીની રાતે કરવામાં આવતા ટોટકા અને તંત્ર-મંત્ર નો પ્રયોગ પોતાની પૂ���ી શક્તિથી કામ કરે છે. એટલા માટે આ દિવસે …\nઘનતેરસમાં આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી થાઈ છે પ્રસન્ન\nદિવાળીનો તહેવાર દેશમાં સૌથી મોટા તહેવારો માંથી એક છે. આ પ્રસંગે લક્ષ્મીજી સહીત બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની તૈયારી લોકો મહિના પહેલા …\nનવરાત્રી દરમિયાન કરશો આ કામો, માં દુર્ગા દુર કરશે બધા સંકટો\nનવરાત્રી એ ભગવતી શક્તિને નમન કરવાનો પર્વ છે. આ દરમિયાન આ દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક વિધિયો અને પરંપરાથી તેમની પૂજા કરવામાં આવે છે. જે ભકત પર માં ની …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/06/09/fun-in-the-first-rain-of-season/?replytocom=445", "date_download": "2020-09-20T20:06:11Z", "digest": "sha1:T2BEWBLETCIYIFCXWQGZY4ENWW2T4UDQ", "length": 15259, "nlines": 163, "source_domain": "www.aksharnaad.com", "title": "શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » વિચારોનું વન » શું કહો છો પલળવુ છે\nJune 9, 2008 in વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\n“આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…….ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….”\nઆ જોડકણા ગાવા માટેના દિવસો હવે પાછા આવી ગયા છે. આજે તારીખ પાંચમી જૂન આખો દિવસ અહીં પીપાવાવ પોર્ટ માં વાતાવરણ વાદળછાયુ રહ્યું, સાંભળ્યુ હતુ કે રાજકોટમાં તારીખ ૪ ના રોજ ધમધોકાર ઝાપટું પડી ગયું છે, પણ અહીં, મહુવા રાજુલા, પીપાવાવ વિસ્તારમાં ખૂબ બફારો અને ગરમી હતી. હું મારી સાઈટ પર ઉભો હતો કે વાદળાની જમાવટ થવા માંડી, મેં મારા મોબાઈલ કેમેરાને સજીવન કર્યો અને તરતજ તે દ્રશ્યો ઝડપવા માંડ્યો, દૂર ક્યાંક વરસાદ વરસતો હતો તે ઘાટ્ટુ કાળુ ધાબુ દેખાતું હતુ. અને એ ઝડપથી અમારી તરફ જ આવી રહ્યું હતુ. અને હું હજી તો અમારી સાઈટની ગાડી સુધી પહોંચુ એ પહેલાતો છાંટા શરૂ થઈ ગયા અને હું જેવો ગાડીમાં બેઠો કે ધમધોકાર બેટીંગ ક���ી ને જાણે યુવરાજ દસ જ મિનિટ માં આઊટ થઈ જાય તેમ મેઘરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની નાનકડી પણ ધમાકેદાર ઈનીંગ્સ રમી પેવેલીયન માં પાછા ફર્યા.\nઅને હું….મજબૂર યે હાલાત ઈધરભી હૈ…વાળી પોઝીશન માં આ પહેલા વરસાદમાં પલળવાની ભૂતકાળની યાદો વાગોળતો વાગોળતો બેસી રહ્યો. એ યાદો જ્યારે મારે ન હતી મોબાઈલ સાચવવાની ચિંતા કે ન હતી ઓફીસની મજબૂરી, બસ કોઈક અલગારી ની જેમ પહેલા વરસાદમાં નહાવા દોડી જતા. આજે મને આ પેન્ટ જરૂરતથી મોટુ થઈ જતુ લાગ્યુ. જાણે કે પગની બેડીઓ….મન થયુ લાવ મોબાઈલ પૈસા બધુંય મૂકી ગાડીમાં, ને આ વરસાદમાં દોડી જાઉં પણ હવે કોઈક જોશે તો શું કહેશે વાળી બીક અને ઓન ડ્યૂટી હોવાની મજબૂરી, બંને એ મને પકડી રાખ્યો. દરમ્યાનમાં ભગવાને તો તેમની લીલા ચાલુ જ રાખી. વરસાદ પૂરો થયા પછી મેઘધનુષ્ય દેખાયા, અર્ધ વર્તુંળાકારે ઉપસેલા આ મેઘધનુષે જાણે એક વિશાળ દરવાજો બનાવ્યો…..જાણે કે કુદરત મને કહેતી હોય કે આ દરવાજા ની અંદર આવતો રહે બેટા, અહીં શાસ્વત સુખ અને પરમાનંદ છે…..\nહું હજીય એ પહેલી ભીની થયેલી માટીની સુગંધ શ્વાસોમાં ભરી બેઠો છું, હજીય યાદ છે એ અવાચક સાદના છાંટા….એ નાનપણ, એ ચડ્ડી, વરસતો વરસાદ અને ભીંજાતો હું……\nમને થયુ જીંદગી નેવુ ડીગ્રી ના ખૂણે વળી ગઈ છે…..જ્યાં મનની નિખાલસ ઈચ્છાઓને બદલે હવે દુન્યવી એટીકેટ્સ નિભાવવાનું મહત્વ વધારે છે….લોકો મને આમ જોશે તો શું વિચારશે એ મહત્વનું છે…નહીં કે હું શું ઈચ્છું છું……અને સાથે લીધો એક નિર્ણય…આજે તો પલળવુ જ છે…જેને જે વિચારવુ હોય એ વિચારે…મને પરવા નથી….આ એક પલળવા પર બીજા બધાના વાંધાવચકા કુરબાન……લગે રહો મુન્નાભાઈનો આ ડાયલોગ યાદ છે\nઆ ક્લિપ મને ત્યારે યાદ આવી, અને એટલે જ ગમે ત્યાંથી શોધી પણ આ લેખ સાથે મૂકવી જ એમ નક્કી કર્યં હતુ. સાંભળો અને અનુભવો….\nબાય ધ વે, આ ફોટા કેવા લાગ્યા\nકયો મોબાઇલ છે, ફોટોગ્રાફ્સ સરસ છે.\nમોડા મોડા જોયા.. વરસાદની મોસમનો આનંદ જ અલગ છે.. સુંદર ફોટોસ્..\nસુંદર ફોટોગ્રાફ્સમાં કલાદ્રષ્ટિ ઝલકે છે.\n…. હરીશ દવે અમદાવાદ\nબહુ જ સરસ લેખ અને એટલા જ સરસ ફોટા.\nઆવા જીવનમાંથી પ્રગટતા લેખમાં તાજગી હોય છે.\nલગે રહો… જીગ્નેશ ભાઈ …\nઈર્ષ્યા જન્માવે એવા ફોટોગ્રાફ્સ….\nપલડવુ હોય તો મુંબઈ આવો તાકધીનાધીન\nકાલે અમદાવાદ ના વંટોળમાં પહેલા ધુળથી પછી વરસાદમાં તરબતર થયો\nદરેક વ્યક્તીમાં ક્યાંક ને ક્યાંક બાળપણ સુતુ હોય છે\nફોટા તો સરસ છે જ, તમારી લાગ��ીઓને તમે એટલી સહજ રીતે વ્યક્ત કરી છે કે વાંચનારને તેના બાળપણમાં ન ખેંચી જાય તો જ નવાઇ.\n← શું તમે આ ખણખોદ વાંચી\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81", "date_download": "2020-09-20T20:51:31Z", "digest": "sha1:DHNEL57XH6GWIC2HA7ORXT3G3GW5DCAL", "length": 10508, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "રાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી આગાહી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Gujarat રાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્ર��ક વરસાદની કરવામાં આવી આગાહી\nરાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી આગાહી\nદેશમાં અમુક જગ્યાઓ પર અતિવુષ્ટિના કારણે લોકો પરેશાન છે ત્યારે અમુક જિલ્લામાં વરસાદના કોઇ એધાણ દેખાતા નથી, ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે.\nમળતી માહિતી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 4 ઓગસ્ટ,વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 5 ઓગસ્ટ.\nવલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં 6 ઓગસ્ટ ત્યારે : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં 7 ઓગષ્ટના વરસાદની આગાહિ કરવામાં આવી છે.\nરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેથી લોકો ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતો પણ પોતાના પાકને જરૂરિ વરસાદની રાહ જોઇને બેઠા છે.\nત્યારે હવે આવનારા ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરાઇ છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. 4, 5 અને 6 ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.\nThe post રાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી આગાહી appeared first on Gujju Media.\nPrevious articleકોરોનાકાળની સૌથી દમદાર મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે ‘રાત અકેલી હૈ’.. જાણો આ ફિલ્મનો રિવ્યુ…\nNext articleટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ\nબંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી\nસ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેર��ત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ \nગૂગલ મેપમાં ટૂંક સમયમાં સંભળાઈ શકે છે બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાનો...\nઉબર ઇટ્સએ ફૂડ ડિલિવરી ડ્રોન કર્યો રજૂ\nજાણો રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહેરીની કેટલી હતી...\nહેરવોશ કરવા માટેનો યોગ્ય સમય\nકોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં...\nચાના રસિકો માટે ખરાબ સમાચાર,વરસાદ અને કોરોનાના લોકડાઉનના કારણે ચાના ભાવમાં...\nઅમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ\nમસ્તી ભર્યા અંદાજમાં સાઈકલીંગ એન્જોય કરતી જોવા મળી સારા અલી ખાન..\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nગુજરાતમાં મલ્ટીપ્લેક્સ શરૂ કરવાની માંગ ,મલ્ટીપ્લેક્સ એસોસિએશનને કરી મુખ્યમંત્રીને રજૂઆત\nઅમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના,અમદાવાદ એસવીપી હાઉસફુલ, સિવિલ પણ પેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/happy-birthday-tufel-parasara/", "date_download": "2020-09-20T20:22:26Z", "digest": "sha1:EVCFGERVFRYU45KP3IFJ2VUA6OQSS5GZ", "length": 7162, "nlines": 53, "source_domain": "kaptaan.co.in", "title": "આજે સહકાર એગ્રી બિઝનેસ-ટંકારાના ઓનર તુફેલ પરાસરાનો જન્મ દિવસ – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nઆજે સહકાર એગ્રી બિઝનેસ-ટંકારાના ઓનર તુફેલ પરાસરાનો જન્મ દિવસ\nઆજે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના વતની હાલમાં ટંકારા ખાતે સહકાર એગ્રી બિઝનેસના સંચાલક અને માલિક તુફેલ પરાસરાનો જન્મદિવસ છે.\nતુફેલ પરાસરા એગ્રીકલ્ચરમાં સ્નાતક છે, તેઓ ટંકારામાં સહકાર એગ્રી બિઝનેસ નામે સોપ ધરાવે છે, તેઓ ટંકારા તાલુકાના નેટ���ફિમ ઇરીગેશન ઇન્ડિયા પ્રા. લિ ના ડીલર્સ છે અને એગ્રીકલ્ચર વ્યવસાયમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમનું મોટું મિત્ર વર્તુળ છે. તેમને આજે તેમના મોબાઈલ નંબર +91 99797 59785 ઉપર તેમના સગા, સ્નેહી, મિત્રો, શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.\nતુફેલ પરાસરાને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← તહેવારોની રજામાં ફરવા જવાની રજા: આજી,ન્યારી ડેમ સહિતના સ્થળો પર બંદોબસ્ત\nઆજે હળવદમાં 5, વાંકાનેરમાં 1 અને ટંકારામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા… →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-09-20T20:45:29Z", "digest": "sha1:5JLP446UJYGKSECXBWKVKJHJLX7X37VL", "length": 6721, "nlines": 148, "source_domain": "gu.wikipedia.org", "title": "કોટડા પીઠા (તા. બાબરા) - વિકિપીડિયા", "raw_content": "કોટડા પીઠા (તા. બાબરા)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nકોટડા પીઠા (તા. બાબરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક ગામ છે. કોટડા પીઠા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nબાબરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને બાબરા તાલુકાના ગામ\nજસદણ તાલુકો ગઢડા તાલુકો\nગોંડલ તાલુકો ગઢડા તાલુકો\nઅમરેલી તાલુકો અમરેલી તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/national-medical-commission-bill-miting-in-delhi/151675.html", "date_download": "2020-09-20T20:05:32Z", "digest": "sha1:PFPTWZKSPAG4FB3I26AVVIJLAPW2QZUZ", "length": 9571, "nlines": 45, "source_domain": "navgujaratsamay.com", "title": "તબીબી સંગઠનોનું કેન્દ્રને બે દિવસનું અલ્ટિમેટમ | નવગુજરાત સમય", "raw_content": "\nતબીબી સંગઠનોનું કેન્દ્રને બે દિવસનું અલ્ટિમેટમ\nતબીબી સંગઠનોનું કેન્દ્રને બે દિવસનું અલ્ટિમેટમ\nનેશનલ મેડિકલ બિલનો વિવાદ તાકીદે ઉકેલવા દેશભરના મેડિકલ એસો.ના પ્રતિનિધિઓની દિલ્હીમાં બેઠક\n- નેશનલ મેડિકલ બિલનો વિવાદ તાકીદે ઉકેલવા દેશભરના મેડિકલ એસો.ના પ્રતિનિધિઓની દિલ્હીમાં બેઠક\n- બે દિવસ પછી કોઇ ઉકેલ ન આવે તો 7 અથ‌વા 8મીએ 24 કલાકની હડતાલ\nનવગુજરાત સમય > અમદાવાદ\nદેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)ના સ્થાને હવે નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ લાવવાનું નક્કી કરાયું છે. આ બિલનો સમગ્ર દેશમાં ભારે વિરોધ છે. મેડિકલ એસોસિયેશને આ બિલના વિરોધમાં સોમવારે હડતાલની જાહેરાત કરી તેના અનુસંધાનમાં રવિવારે ઇન્ડિયન મેડિકલ એસો.ના નેજા હેઠળ દેશના જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં બિલના જુદા જુદા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી. મોડી સાંજ સુધી ચાલેલી બેઠકના અંતે કેન્દ્ર સરકારને બે દિવસની મહોલત આપવાનું નક્કી કરાયું હતું. બે દિવસ પછી કોઇ ઉકેલ ન આવે તો તા.૭મી પછી ૨૪ કલાકની હડતાલ પડાશે. જેમાં ઇમરજન્સી સેવાઓને પણ સાંકળી લેવામાં આવશે.\nદિલ્હી ખાતેની બેઠકમાં ગુજરાતમાંથી ગયેલા બી.જે.મેડિકલ કોલેજના ડો.મીત ઘોનિયાના કહેવા પ્રમાણે નવા બિલમાં ત્રણ વર્ષની પરીક્ષા જે-તે યુનિવર્સિટી દ્વારા લેવાનું નક્કી કરાયું છે. ચોથા એટલે કે છેલ્લા વર્ષની પરીક્ષા ભારત સરકાર દ્વારા લેવાશે. કેન્દ્ર સરકાર ચોથા વર્ષની પરીક્ષા લેતી હોય તો જે તે યુનિવર્સિટી કેવી રીતે માર્કશીટ અને ડિગ્રી આપશે તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી. સરકાર એકબાજુ મેડિકલ એજ્યુકેશનની ક્વોલિટી સુધારવાની જાહેરાત કરે છે બીજીબાજુ હોમિયોપથી, આયુર્વેદ સહિત નર્સિગ અને ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓને પણ બ્રિજ કોર્સ કરે તો તેમને અંતરિયાળ વિસ્તારોમાં મેડિકલ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવાનું નક્કી કરાયું છે. આ પ્રકારનો નિર્ણય સ્વીકારી શકાય તેમ નથી. ચોથા વર્ષની પરીક્ષામાં એમસીક્યુ અને પ્રેક્ટિકલ પર રાખવાનું નક્કી કરાયું છે. પ્રેક્ટિકલમાં કેવા પ્રકારના ગોટાળા થાય છે તે તમામ લોકો જાણે છે. આ સિવાય નેશનલ મેડિકલ કાઉન્સિલમાં દરેક રાજ્યોને પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કરાયું છે પરંતુ એક રાજ્યનો વારો ૧૨ વર્ષે આવે તેમ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો સ્થાનિક સભ્યો આવે તેની રાહ જોવી પડે તેમ છે. બિલ અમલમાં આવે તે પહેલા જ પંજાબ જેવા કેટલાક રાજ્યોએ તો જાહેરાત આપીને ધો.૧૨ પાસ થયેલા ઉમેદવારોને બ્રિજ કોર્સ કરીને નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. બિલમાં સ્વનિર્ભર કોલેજોને ૫૦ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે આપી દેવાનું નક્કી કરાયું છે. બાકી રહેલી ૫૦ ટકા બેઠકો પર સરકાર નિર્ણય કરે તેવું નક્કી કરાયું છે. એટલે કે આગામી દિવસોમાં માત્ર માલેતુજારના સંતાનો જ મેડિકલમાં પ્રવેશ લઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.\nનામ આગળથી ‘ડોક્ટર’ ઉલ્લેખ હટાવી કામ કરાશે\nદિલ્હી ખાતે મળેલી બેઠકમાં ઇન્ડિયન મે��િકલ એસોસિયેશન દ્વારા આગામી બે દિવસમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને મળીને આ બિલ અંગે રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક રાજયોમાં પણ પ્રતિનિધિઓ મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને મળીને રજૂઆત કરશે. જો કોઇ ઉકેલ ન આવે તો હડતાલ કરાશે. આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં તમામ ડોક્ટરો પોતાના નામની આગળથી ડોક્ટર હટાવીને સામાન્ય વ્યક્તિની જેમ કામ કરશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઓનલાઇન હાજરી મામલે શિક્ષણ વિભાગ-આચાર્ય, અધ્યાપક, વહીવટી મંડળો સામસામે\nમેડિકલની 279, ડેન્ટલની 638 સહિત કુલ 1998 બેઠક માટે 3જીથી ઓફલાઇન રાઉન્ડ યોજાશે\nપ્રેક્ટિકલ પરીક્ષા માટે CBSE ગુજરાત મોડલ અપનાવશે\nP.I.ના હોદ્દા માટે સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે પ્રમોશનને HCનું ગ્રીન સિગ્નલ\nધો-8 સુધી નવોદય વિદ્યાલયમાં ન ભણ્યાને મેડિકલમાં પ્રવેશ નહીં આપવાનો નિયમ ગેરબંધારણીય\nડિગ્રી ઇજનેરીની ખાલી 42000 બેઠક માટે તા.5મીથી ઓફલાઇન રાઉન્ડ શરૂ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shradhanjali.com/profile/shaktidan-langavadra-57", "date_download": "2020-09-20T19:48:35Z", "digest": "sha1:JW3I67ZRQJWZAI55CKCEKUMLM6SIWOTD", "length": 40324, "nlines": 202, "source_domain": "shradhanjali.com", "title": "Shaktidan Mahidan Langavadra Photos, Videos and Biography - Shradhanjali.Com", "raw_content": "\nપ.પુ. સંતશ્રી નારાયણનંદ સરસ્વતીજીનું જીવન દર્શન\nસૌરાષ્ટ્રના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાં ની દેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજી ને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા છે. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાંને અનોખો ભક્તિ ભાવ હતો.\nઆવા પવિત્ર હૃદયી પુણ્યાત્માઓને ત્યાં સં. ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા સુક્ર્મનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં-બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા.\nબાળક શક્તીદાનનું થોડું નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું. શક્તિદાનજીએ બે ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબ જ ગમતો. ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુ���ાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મચારી બહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટાટા ની ભાજી લેતા. તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો, શક્તિદાનને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલુ રાખ્યું.\nઆ સમય દરમ્યાન આઈ જાનબાઈમાંની દેરીમાં જ દેર્સીના નાથા ભગતે નર નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો. આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજી ને સંત શ્રી હરિહરાનંદજી નાં દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો. ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો. સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો, અને કહ્યું. “આ છોકરો ભજન બહુ સારા બોલે છે.” તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન બોલ્યા/\nસરધાર ગામની બહાર હરિહરા આશ્રમ આવેલ છે. તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સન્યાસાશ્રમ છે. સંત શ્રી હરિહરાનંદજી ની તપસ્યા અને સાધના અપ્રતિમ હતી. દશ વર્ષ સુધી તેઓએ માત્ર લીંમડાનાં પાદડાનો રસ અને છાસ પી સાધના કરી. ત્યાર બાદ તેઓ હમેશા થોડી ખીચડી અને બટેટાની ભાજી લેતા. સંત શ્રી હરિહરાનંદજીના આમંત્રણથી શક્તિદાનજી સરધાર ગયા. ત્યાનું વાતાવરણ સંત સમાગમશક્તિદાનજી ને બહુ ગમી ગયું. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી. દરરોજ આશ્રમમાં સંતવાણી થાય. ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા. એમને જવાની ઈચ્છા નહોતી પણ માં અને બાપુજીના આગ્રહથી જવું પડ્યું.\nશ્રી હરિહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઈલ દુર આવેલ છે. હલેન્દાના આહિરો બાપુના મહાન સેવકો ખાસ તો મેણંદ જાદુ તેમની સતત સેવામાં હતાં. સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ-બીજ થી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા.\nશક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં. ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે. માટે હવું તું લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય, ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા બેન સાથે લગ્ન થયા. જોગમાયા સમા એમના માતાજી જીવુબાબેન અને પિતા મહીદાનજીને અતિ આનંદ થયો. સમય વીતતા શક્તિદાનજી ને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો.\nશક્તીદાનજી ભજન તો બોલતા પણ હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડતા ગુંદાળામાં જીવણ બીજલ રબારી રહેતા. એ ઘણાં સારા ભજન બોલતાં. તેઓ સુરદાસ પણ હતાં. તેમણે શક્તીદાનને “જાગો જલારામ વીરપુર નિવાસી” એ પેટી માથે શીખડાવ્યું.\nત્યારબાદ સુરદાસજીનું હાર્મોનિયમ પોતાના ઘરે લઈ જતા અને આપ મેળે શીખતા. એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “ જો તારી શક્તિ ખુબ ખીલશે” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ. અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.\nશ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શક્તિદાન ડાયરા કરે છે. ભજનના કાર્યક્રમ રાખે છે. ઘણું કમાય છે. આવી વાતો સાંભળતા શક્તિદાનજીને ઘણું દુ:ખ થાય અને કહેવું પડે એનાથી પહેલા જ શક્તિદાનજીએ બાપુને કહ્યુ “બાપુ હું હલેન્ડા છોડવા ઈચ્છું છું. મને રજા આપો એવી મારી વિનંતી છે. હરિહરાનંદજીએ સરધારાવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી.\nત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા. ૧૯૬૨ માં સુનભાની ગાડીમાં ડ્રાઈવિંગ શીખી લાયસન્સ કઢાવ્યું. તેઓ પટેલ ફીલ્ડ માર્શલની ગાડી ચલાવતા. ત્યારે અમુક સમય સુધી શક્તિદાનજી હરિહરાનંદજી પાસે ગયા નહોતા.\nરાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે “પુ. હરિહરાનંદજી બાપુ આજે દેવ થયા.” આ સાંભળતા જ શક્તિદાનજી ને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ હલેન્ડા ગયા. બાપુના દર્શન કર્યા. તે વખતે વિચાર આવ્યો. “ આવો પુરૂષોને પણ જવું પડે છે. આપણે શું હિસાબમાં” \nહરિહરાનંદજીનાં દેવ થયા પછી શક્તિદાનજીની તબીયત લથડવા લાગી હરિહરાનંદજી બાપુ શક્તિદાનજી ને કહેતા “ નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે” ત્યારે શક્તિદાનજી કહેતા “મારામાં કમાવાની ત્રેવડ છે,” અને ખરેખર ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો. ગુરુ બાપુના દેવ થયા પછી શક્તિદાનજી ને મેલેરીયા તાવ આવ્યો, અને તેમાંથી ટાઈફોઈડ શરૂ થયો. અ બીમારી અઢી મહિના ચાલી. તાવ ઉતર્યા પછી શક્તિદાનજી એક મહિના સુધી રોયાજ કરતા. ભગવાનનાં ફોટા સા���ું જુએ અને રૂએ, ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે કે, હવે હું કૌટુંબીક જીવનાન જીવીશ તો જીવી શકીશ નહિ, માટે મને સાધુ થવાની રજા આપો, તમે સૌ જાણો છો, મારી બીમારી જીવણલેણ હતી. તે વખતે મેં નિર્ણય કર્યોકે, આ બીમારીમાંથી બચી જાઉં તો સાંસારિક બધી વસ્તુઓ છોડી સાધુ થઇ જઈશ. આવી રીતે કુટુંબના સભ્યો પાસેથી રજા લીધી.\nકુટુંબના સભ્યોની રજા લીધા બાદ તેઓ હરિહરાનંદજીનાં શિષ્ય રામેશ્વરાનંદજી પાસે ગયા અને કહ્યું “મને હરિહરાનંદજીબાપુના ગુરુપદ નીચે સમાધી પાસે દિક્ષા અપાવો”.\nપણ આ પ્રમાણે દિક્ષા લેવાદાવાની રામેશ્વરાનંદજીએ નાં પાડી. તેમને વિચાર હતો કે, “શક્તિદાનજી મારી પાસે દિક્ષા લઈ મારા શિષ્ય થાય” પણ આ શક્તિદાનજી જરાપણ ગમે તેમ ના હતું.\nસને. ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષાગ્રહણ કરી “સ્વામી નારાયણ નંદ” એવું નામ ધારણ કર્યું. રાજકોટમાં મોવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજી નાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા. એ દેવ થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા, ત્યાંથી પૂ. નારાયણ બાપુ પર બવાળા હનુમાનજી ની જગ્યાએ આવ્યા. જ્યાં આશ્રમ સ્થાપ્યો. એક વર્ષ રહ્યા ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા. ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો.\nલીલાખાના ગ્રામજનોના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું. આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું. આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું.\nસને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા. અને રાતના સંતવાણી ગાતા. શ્રી નારાયણબાપુ સામતભાઈનાં અતિ આગ્રહથી માતાજી સોનબાઈમાના દર્શને ગયા, સામતભાઈ એ માતાજી સોનબાઈમાને ખાનગીમાં નારાયણ બાપુના ઉપવાસ વિષે કહી દીધું હતું. જમવાના સમય પહેલા પુ. સોનબાઈમાએ નારાયણબાપુને કહ્યું “હિંદુ ધર્મ પ્રમાણે માનવે ચાર ઋણ અદા કરવાના હોય છે. તમે મને માં કહો છો ચાર ઋણોમાં માતૃ ઋણ પણ છે, તે અદા કરવા તૈયાર થાઓ તો કહું”. નારાયણ બાપુએ પુ. આઈ માં ને કહ્યું, હું ઋણ અદા કરવા તૈયાર છું. પૂ. આઈ માં એ ફરીથી વચન લીધા પછી કહ્યું, આજથી ત��ારી માની ઝુંપડીએ ઉપવાસના પારણા કરવાના છે “પૂ. આએ શ્રી સોનાલમાં નો આદેશ વચન બધ્ધ થઇ સ્વીકારવો પડ્યો. આ વખતે નારાયણબાપુએ લીલાખા આશ્રમમાં પધારવા વિનંતી કરી. જેનો પૂ. માં એ સ્વીકાર કર્યો.\nત્યારબાદ અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ. નારાયણ બાપુને માંડવી ચપ્લેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી નારાયણ બાપુએ અહી આશ્રમની સ્થાપના કરી ત્યારબાદ સને.૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો. તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો.\nહરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે. ત્યાના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાભીદાન આપી ભગવા ધારણ કરાવ્યા. આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી, હરી ભગત અને પ્રેમજીબાઈ રૂપારેલ હરિદ્વાર આવ્યા હતાં. સને ૧૯૭૮ માં પૂ. નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં શિવરાત્રી ના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ રાખવામાં આવે છે.\nપૂ. નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા. ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ ભારતમાં તેમજ દેશ-વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી. અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું. ત્યારે પુ. બાપુ પાસે ફક્ત રૂ.૧૦,૦૦૦/- ની મૂડી હતી, અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પૂ. બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ આ કથામાંથી જે કઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ. બાપુની તબિયત અવારનવાર બગડતી હતી. ત્યારે બાપુએ વિચાર કર્યો કે , “ હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોપી દેવો જોઈએ. એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા. ત્યારબાદ ટૂંકાગાળામાંજ તો ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ. નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આ દુનિયાને છેલ્લા જય નારાયણ “ કરી ગયા. સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હત��ં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.\nશ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ. બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું. ત્યારબાદ ટૂંકાગાળા દરમ્યાન પ્રદીપાનંદ સરસ્વતીજી પણ બીમારીના કારણે બ્રહ્મલીન થયા. પ્રદીપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા પછી આશ્રમનું સંચાલન સંભાળી શકે તેવા કોઈ સાધુ ન હોવાથી આશ્રમ પૂ. સંતશ્રી બ્રહ્માનંદ ભારતી બાપુનો પરિચય થતાં ટ્રસ્ટીઓએ નિર્ણય કરી પૂ. શ્રી બ્રહ્માનંદ બાપુને આશ્રમ સંભાળવા વિનંતી કરી. આગ્રહ ને વશ થઈ ને પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ આશ્રમ નું સંચાલન સંભાળ્યું અને ટ્રસ્ટશ્રીઓએ તેમને ગાદીપતિ બનાવ્યા. પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ પોતાના સ્વ. ખર્ચે આશ્રમનું તેમજ ગૌશાળા નું નવનિર્માણ કરી પુ. નારાયણ બાપુની ઉપસ્થિતિનો સૌને અહેસાસ કરાવ્યો અને અત્યારે હાલ આશ્રમમાં ગૌશાળા તથા અન્નક્ષેત્રનું સંચાલન પુ. બ્રહ્માનંદ ભારતી ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ (ઘાટવડ) સંભાળી રહ્યા છે.\nઆવી જ રીતે જુનાગઢ આશ્રમ બાપુના બ્રહ્મલીન થયા પછી પોતાના સ્વખર્ચે મકાનનું બાંધકામ ધૂણાનું કામકાજ અને જુનાગઢ આશ્રમ જંગલખાતા ની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ એક ગુરુની ઈચ્છા પૂરી કરવા અને જુનાગઢ આશ્રમ ફરી જીવંત કરવામાં ચારણનું ખોળિયું ધરી માં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે. અને જુનાગઢ આશ્રમ સંભાળી રહ્યા છે.\nઆજે તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્‌ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો\nમારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પ.પુ. શ્રી નારાયણનંદ સ્વામીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.\nઆજે તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્‌ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો\nમારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પ.પુ. શ્રી નારાયણનંદ સ્વામીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.\nદિન વિશેષ ૨૯ જુન\nતા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્‌ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો.\nદિન વિશેષ ૨૯ જુન\nતા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્‌ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો.\nબ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી\nપૂ. નારાયણ સ્વામીનું બાળપણનું નામ શક્તિદાન ગઢવી હતું, તેઓને નાનપણથી જ સાધુ-સંતોના સંગમાં રહેવું ગમતું...સા���ુ-સંતોની સેવા કરતા...તેઓ સરધારમાં આવેલ સંત શ્રી હરીહરાનંદ બાપુના આશ્રમમાં રહી સંતવાણીની આરાધના કરતા, પૂ. બાપુએ ઇ.સ. ૧૯૬૯માં દિક્ષા લઇ “સ્વામી નારાયણનંદ સરસ્વતી“ નામ ધારણ કર્યુ... ત્યારબાદ પૂ. બાપુએ ગોંડલ પાસેના લીલાખા, રાજકોટ અને બિદડામાં વસવાટ કરી, અલખની આરાધના કરી ... ઇ.સ.૧૯૭૪મા પૂ. બાપુએ કચ્છમાં માંડવી ખાતે ચપલેશ્વર આશ્રમની સ્થાપના કરી...\nપૂ. બાપુ દર વર્ષે મહાશિવારાત્રી ઉપર જુનાગઢ-ભવનાથમાં આવેલ તેમના આશ્રમ ખાતે ભજન અને ભોજનની આહલેક જગાવતા....પૂ.બાપુને સાંભળવા જનમેદની ઉમટી પડતી ...\nપૂ. બાપુએ દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમો કરી, જે અલૌકિક સંતવાણીની અનુભુતિ કરાવી તેને લોકો આજે પણ ભૂલી શકતા નથી... પૂ. બાપુની વાણીમાં કંઇક દૈવી શક્તિ હતી કે સાંભળનારા આસપાસની દુનિયા વિસરી જાય... પૂ. બાપુના અદભુત કંઠે ગવાયેલ ભજનો ‘હે જગ જનની...કૈલાશ કે નિવાસી... છુમ છુમ બાજે ઘુંઘરિયા... મનમોહન મુરત તેરી પ્રભુ વગેરે હજારો ભજનો આજે પણ લોકપ્રિય છે...તા.૧૫/૯/૨૦૦૦ ની રાતે પૂ. બાપુ બ્રહ્મલીન થયા ત્યારે, જાણે સંતવાણીના આકાશમાં સૂર્ય કાયમ માટે આથમી ગયો\nબ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી\nપૂ. નારાયણ સ્વામીનું બાળપણનું નામ શક્તિદાન ગઢવી હતું, તેઓને નાનપણથી જ સાધુ-સંતોના સંગમાં રહેવું ગમતું...સાધુ-સંતોની સેવા કરતા...તેઓ સરધારમાં આવેલ સંત શ્રી હરીહરાનંદ બાપુના આશ્રમમાં રહી સંતવાણીની આરાધના કરતા, પૂ. બાપુએ ઇ.સ. ૧૯૬૯માં દિક્ષા લઇ “સ્વામી નારાયણનંદ સરસ્વતી“ નામ ધારણ કર્યુ... ત્યારબાદ પૂ. બાપુએ ગોંડલ પાસેના લીલાખા, રાજકોટ અને બિદડામાં વસવાટ કરી, અલખની આરાધના કરી ... ઇ.સ.૧૯૭૪મા પૂ. બાપુએ કચ્છમાં માંડવી ખાતે ચપલેશ્વર આશ્રમની સ્થાપના કરી...\nપૂ. બાપુ દર વર્ષે મહાશિવારાત્રી ઉપર જુનાગઢ-ભવનાથમાં આવેલ તેમના આશ્રમ ખાતે ભજન અને ભોજનની આહલેક જગાવતા....પૂ.બાપુને સાંભળવા જનમેદની ઉમટી પડતી ...\nપૂ. બાપુએ દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમો કરી, જે અલૌકિક સંતવાણીની અનુભુતિ કરાવી તેને લોકો આજે પણ ભૂલી શકતા નથી... પૂ. બાપુની વાણીમાં કંઇક દૈવી શક્તિ હતી કે સાંભળનારા આસપાસની દુનિયા વિસરી જાય... પૂ. બાપુના અદભુત કંઠે ગવાયેલ ભજનો ‘હે જગ જનની...કૈલાશ કે નિવાસી... છુમ છુમ બાજે ઘુંઘરિયા... મનમોહન મુરત તેરી પ્રભુ વગેરે હજારો ભજનો આજે પણ લોકપ્રિય છે...તા.૧૫/૯/૨૦૦૦ ની રાતે પૂ. બાપુ બ્રહ્મલીન થયા ત્યારે, જાણે સંતવાણીના આકાશમાં સૂર્ય કાયમ માટે આથમી ગયો\nતેરમી નિર્વાણતિથિએ ભાવભરી શ્રધ્ધાંજલી.\nપરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્િામી ( ગુરુજીને)\nપરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ િાંવત અપે એજ કદલની પ્રાથવના\nતેરમી નિર્વાણતિથિએ ભાવભરી શ્રધ્ધાંજલી.\nપરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્િામી ( ગુરુજીને)\nપરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ િાંવત અપે એજ કદલની પ્રાથવના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/stories/page/4/", "date_download": "2020-09-20T20:01:31Z", "digest": "sha1:A3JP37WUS4Z3SDFI25KRQSIX4ZLBSHA3", "length": 3591, "nlines": 45, "source_domain": "www.janvajevu.com", "title": "stories Archives - Page 4 of 4 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nબસ, આટલું જ તને કહેવું છે…..\nતુ મને પ્રેમ કરી ને છોડી શકીશ, તો પણ હું તને જ પ્રેમ કરીશ, તુ મારી જોડે બોલ્યા વગર રહી શકીશ, તો હું તારી બોલવાની રાહ જોઇશ, તુ મને જોયા વગર રહી શકીશ, હુ તો તને જ …\nએક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/ramaini-sudha/084", "date_download": "2020-09-20T20:54:40Z", "digest": "sha1:GPDOJNVFMCBS6E7OZHEXJ4NIWM5Z2TNA", "length": 10820, "nlines": 96, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::084 | ramaini-sudha | kabir", "raw_content": "\nરમૈની - ૮૪ : જિયરા આપન દુઃખહિં સંભારુ\nરમૈની - ૮૪ : જિયરા આપન દુઃખહિં સંભારુ\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nજિયરા આપન ૧દુઃખહિં સંભારુ, જો દુઃખ વ્યાપિ રહલ સંસારુ\nમાયા મોહ બંધે સભ લોઈ, અલપે લાભ ૨મૂલ ગૌ ખોઈ - ૧\nમોર તોરમેં સભૈ બિગૂતા, જનની ઉદર ગરભ મંહ સૂતા\nબહુત ખેલ ખેલે બહુ બૂતા, ૩જન ભંવરા અસ ગયે બહૂતા - ૨\nઉપજિ વિનસિ ફિરિ જો ઈનિ આવૈ, સુખકા લેસ સપને નહિ પાવૈ\nદુઃખ સંતાપ કષ્ટ બહુ પાવૈ, ૪સો ન મિલા જો જરત બુઝાવૈ - ૩\nમોર તોર મંહ જર જગ સારા, ધિગ સ્વારથ જૂઠા હંકારા\nજૂઠી આસ રહા જગ લાગી, ઈન તે ૫ભાગિ બહુરિ પુનિ આગી - ૪\nજો હિત કૈ રાખૈ સભ લોઈ, ૬સો સયાન બાંચા ���હિ કોઈ - ૫\nસાખી : આપુ આપુ ચેતૈ નહીં, કહૌં તો રુસવા હોય,\nકહંહિ કબીર જો સપને જાગૈ, નિરઅસ્તિ અસ્તિ ન હોય.\n જો દુઃખ સમગ્ર સંસારમાં વ્યાપી રહેલું છે તે દુઃખને જ આપણે યાદ કરવું જોઈએ. માયા અને મોહના પાશથી સર્વ લોકો તો બંધાયલા છે અને આલ્પ સુખના લાભમાં મળેલું સર્વ ધન પણ ખોઈ નાંખે છે. - ૧\nમારા તારાના ભાવમાં સર્વલોકો ફસાયા છે તેથી તેઓ માતાના ગર્ભમાં જઈને સૂતા છે. શક્તિશાળી માણસોએ અનેક પ્રકારના ખેલો ખેલ્યા છે છતાં માનવરૂપી ભમરાઓ તો વિષયોમાં જ મરી ગયા. - ૨\nઆ જીવ તો ઉત્પન્ન થાય છે, મૃત્યુ પામે છે અને ફરીથી જન્મ ધારણ કરી અહીં આવે છે, છતાં ય કદી પણ સ્વપ્નમાં ય સુખ તેને મળ્યું નથી. દુઃખો, કષ્ટો ને સંતાપો તે ખૂબ પામે છે પરંતુ તેઓની અગનને શાંત કરી દે એવો કોઈ હજી સુધી મળ્યો નથી. - ૩\nમારા તારાના અગ્નિમાં આખું જગત જલી રહ્યું છે. ધિક્કાર છે તે સ્વાર્થ અને મિથ્યા અહંકારને જગત તો જૂઠી આસામાં ને આશામાં લાગેલું રહે છે. એક અગ્નિમાંથી બચે છે તો બીજે જઈને પડે છે. - ૪\nજેને સર્વ લોક પોતાના હિતનું ગણતાં હતા તેનાથી કોઈ ચતુર માણસ પણ બચ્યો નહીં \nસાખી : જીવ પોતાની રીતે ચેતતો નથી અને કહેવા જાઉં તો રીસાય જાય છે. કબીર કહે છે કે તે સ્વપ્નમાં પણ જાગી જાય તો જેનું અસ્તિત્વ જ નથી તેનું અસ્તિત્વ છે એવું તેને જણાય નહીં.\n૧. માણસે પોતાના દુઃખનો સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. જો તે સુખનો જ વિચાર કરે તો તેનું મન છકી જાય છે અને અહંકારમાં ડૂબી જાય છે. જો તે દુઃખમાં નિરાશ થઈ બીજાના સુખને જોઈ બળ્યા કરે તો ઈર્ષ્યા ભાવ દૃઢ થવાને કારણે તે સુખનો સાચો માર્ગ શોધી ન શકે. તેથી દુઃખનો સ્વસ્થ મને વિચાર કરવો જોઈએ તે દુઃખના કારણોનું સંશોધન કરતા રહેવું જોઈએ. કારણ અવગત થશે તો તેને દૂર કરી સુખનો સાચો માર્ગ શોધી શકાશે.\n૨. અગાઉની રમૈનીઓમાં કબીર સાહેબ કહી ગયા કે માયા ને મોહના બંધનો દૂર કરવા અતિશય દુષ્કર છે. માયા ને મોહમાં ફસાયલા જીવને ક્ષણિક સુખનો અનુભવ અનેકવાર થયા કરે છે. પરંતુ ક્ષણ પછી તે ફરીથી વ્યથિત પણ બની જાય છે. છતાં તે ક્ષણિક સુખની લાલચમાં પોતાના “સ્વ”નો વિચાર કરતો નથી. “સ્વ” બે પ્રકારે સમજી શકાય. એક “સ્વ” જે ઉત્તમ ગણાય અને આપણું વાસ્તવિક સ્વરૂપ ગણાય. આત્મ સ્વરૂપ તે અને બીજો “સ્વ” જે અધમ ગણાય કે જે દેહભિમાનને કારણે શરીરને જ આપણું સ્વરૂપ માનીએ છીએ તે. આત્મ સ્વરૂપ એ મૂળ ધન છે. જો સ્વરૂપનો વિચાર કરે તો માયા ને મોહના બંધનો ઢીલાં પડતાં જાય અને તે મુક્ત થઈ શકે.\n૩. મનુષ્ય રૂપી ભમરો વિષયો રૂપી રસ ચૂસવામાં તન્મય બની જાય. ફૂલનો રસ ચૂસવામાં ભમરો તન્મય બની ગયો. સાંજ થઈ ગઈ તેનું ભાન રહ્યું નહીં. સાંજ પડી ત્યારે કમળમાં તે ઘેરાય જાય છે. ત્યારે તે સવાર થશે અને કમળ સૂર્ય કિરણે ખીલી ઉઠશે ત્યારે બહાર નીકળી જઈશ એવી ખોટી આશામાં તે રાતભર રસ ચૂસ્યા કરે છે. પરંતુ સવાર થાય તે પહેલાં તો હાથીના પગ નીચે તે કચડાઈ જાય છે. તેવી જ દશા મનુષ્યરૂપી ભમરાની છે એવું કબીર સાહેબ કહેવા માંગે છે.\n૪. દુઃખમાંથી મુક્ત કરે એવો કોઈ ગુરૂ મળ્યો નહીં. જે મળ્યા તે અધૂરા ગુરૂ મળ્યા જેને કારણે દુઃખ તો ઉભું જ રહ્યું.\n૫. માતાના ગર્ભવાસમાંથી જેમ તેમ બહાર આવે છે પરંતુ ફરી ગર્ભવાસમાં ન જવાય તેવું આયોજન કરવું જોઈએ તે જીવ કરતો નથી અને પરિણામે ફરીથી સમય આવ્યે ગર્ભવાસમાં સ્થિતિ કરે છે.\n૬. જીવે પોતાના ઉપયોગનું છે એવું માનીને જે જે સંઘરેલું છે તે તે ઉપયોગી ઠરતું નથી. તેને સંઘરતી વખતે પોતે જાણકાર છે તેવી બડાઈ પણ મારેલી. ન તો સંઘરેલી વસ્તુ બચી કે ન તો સંગ્રહ કરનાર બચ્યો \nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19867405/dream-story-one-life-one-dream-10", "date_download": "2020-09-20T22:02:15Z", "digest": "sha1:EUFC2JKJSWPC6AWBOF4A3HBLXNW556Y5", "length": 4255, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Dream story one life one dream - 10 by Rinku shah in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 10\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 10\n\" ઓહ આ ગીફ્ટ પપ્પા ને ખબર પડશે તો ભયંકર ગુસ્સે થશે અને ફરીથી બધી એની એજ વાતો.\" પલક તેની મમ્મી ને બોલાવે છે.\" શું થયું પલક\" ગૌરીબેન.\" મમ્મી આ જો આ નીવાન એ મને શું ગીફ્ટ આપી.\"નીવાન ની ...Read Moreજોઇને ગૌરીબેન ચોંકે છે.\" હાય હાય આ તારા પપ્પા જોશે તો આખું ઘર માથે લેશે.\"તેટલાં માં મહાદેવભાઇ આવે છે.\" એ ગીફ્ટ માં એક સ્માર્ટફોન છે .મને ખબર છે.નીવાન એ મને પુછી ને જ તે ગીફ્ટ તને આપેલી છે.\" મહાદેવ ભાઇની વાત સાંભળી ને પલક અને ગૌરીબેન ને આશ્ચર્ય થાય છે.\" હા આશ્ચર્ય ના પામો .હવે મને શું વાંધો હોઇશકે .તું Read Less\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/05/22/%E0%AA%95%E0%AB%8B%E0%AA%AF%E0%AA%B2/", "date_download": "2020-09-20T21:25:07Z", "digest": "sha1:IE7JCF7NHZOHSHIBLKMTE5V3YQSPIYKE", "length": 2594, "nlines": 77, "source_domain": "www.vasantiful.com", "title": "કોયલ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nને આજે વૃક્ષ ખાલી\nને આજે ગેરહાજર છે કોયલ\nલાગે છે એને લાગ્યો હશે\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nખુબ જ સરસ. . .\nહજુ એને Scheduled ટહુકા કરતાં નહિં આવડતું હોય 🙂\nSun Stroke તો સહુને લાગે 🙂\nમને થયુ Sun Stroke નુ ગુજરાતી ક્રૂ અને ઉમેરુ એક કડી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/fashion-if-you-wax-unwanted-hair-know-these-important-facts-bs-915283.html", "date_download": "2020-09-20T21:44:37Z", "digest": "sha1:B4ODXATWL6RC34DR7Z2IRAVDHFUL6PBN", "length": 23910, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "fashion if you wax unwanted hair know these important facts– News18 Gujarati", "raw_content": "\nWax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nWax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો\nજો કે તમારી આ સમસ્યામાં અમે તમારી મદદ કરી શકીએ. તમે ઘરે વેક્સ બનાવી શકો છો. અને લોકડાઉનના ખાલી સમયે વેક્સ કરીને પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકો છો. સાથે જ અનિચ્છનીય વાળોથી તમને આમ કરવાથી મુક્તિ મળશે. અને તમને કોમળ ત્વચા મળશે. તો ઘરે વેક્સ બનાવવા માટે નીચેની સામગ્ર નોંધી લો.\nWax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો\nપીરિયડ્સ દમિયાન ચામડી ઘણી સેન્સિટિવ થઈ જાય છે. તેથી એ સમય દરમિયાન વેક્સિંગ કરાવવાથી બચવું જોઈએ.\nઅણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણી નવી નવી રીતો અજમાવે છે. કોઈ હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરે છે, કોઈ રેઝર તો કોઈક વેક્સ કરાવવાનો ઑપ્શન પસંદ કરે છે. કારણ કે તે ખાસ મોંઘુ પણ નથી હોતું તેમજ સાથે સ્કિન પણ ખૂબ જ સ્મૂથ લાગે છે. તે ખૂબ જ સૅફ અને લાંબા સમય સુધી ચાલે છે. આવો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો..\nકૉસ્મોપૉલિટન વેબસાઈટમાં અપાયેલી માહિતી અનુસાર , પીરિયડ્સ દરમિયાન સ્કિન ઘણી સેન્સિટિવ થઈ જાય છે. તેથી એ સમય દરમિયાન વેક્સિંગ કરાવવાથી બચવું જોઈએ.\nજો વાળનો ગ્રોથ 1/4 ઈંચ કે તેનાથી વધારે હોય તો વેક્સ કરાવવા છતાં વાળ સરખી રીતે નથી નીકળતા. આ સ્થિતિમાં જો તમે ઈચ્છો તો અણગમતા વાળને દૂર કરવા રેઝરનો ઉપયોગ કરવો એ સારો ઑપ્શન છે. પરંતુ તેના કરતા વધારે સારું એ રહેશે કે તમે એ વાળનો ગ્રોથ વધવા સુધીની રાહ જોઈ લો.\nશેવ કરવાથી તમને તરત જ અણગમતા વાળથી છૂટકારો મળી જશે. પરંતુ થોડા સમય પછી ગ્રોથ વધારે લાગશે અને પછી તમારે વારંવાર રેઝરનો ઉપયોગ કરવો પડશે.આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી\nઆ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન\nઆ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન\nઆ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી\nઆ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ\nઆ પણ વાંચો- બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર\nઆ પણ વાંચો- ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો\nઆ પણ વાંચો- આ રાશિના બાળકો હોય છે રોતડ અને\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nWax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nકિં���્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/hdfc-bank/", "date_download": "2020-09-20T20:05:32Z", "digest": "sha1:EP2SBNI2TXRAIF7755TKMXG5IKJTHDDF", "length": 27038, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "HDFC bank - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકોરોના રોગચાળાને કારણે, હાલમાં મોટી સંખ્યામાં લોકો રોકડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આને કારણે, ઘણા લોકો આ વિકટ સમયમાં પર્સનલ લોન લઈને તેમની રોકડની...\nહવે વીડિયો કોલથી પતાનો બધા જ કામ HDFC બેન્કે શરૂ કરી નવી સર્વિસ, જાણો શુ છે Video KYC\nHDFC બેંકએ ગુરુવારે નવી સર્વિસ Video KYC શરૂ કરી છે. જેની મદદથી ગ્રાહકો હવે ઘરેથી બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકશે અને લોન પણ સરળતાથી મેળવી...\nબેંકમાં નોકરીનો મોકો ઝડપી લો HDFCમાં 14000 પદો પર થઇ રહી છે ભરતી, બસ કરવાનું છે નાનકડુ કામ\nજો તમે HDFC બેંક સાથે કામ કરવા માગતા હો તો તમારી પાસે એક તક રહેલી છે. હકીકતમાં આ બેંક ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા...\nકોરોનાકાળમાં દેશની સૌથી મોટી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, લોનના દરમાં કર્યો મોટો ઘટાડો\nકોરોનાવાયરસ મહામારી સંકટની વચ્ચે દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેન્કે ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે. HDFC બેન્કના બેઝ રેટને 0.55 ટકાથી ઘટાડીને 7.55...\nઝીરો બેલેન્સ સાથે બચતા ખાતામાં આવી નવી સગવડ, વ્યાજ પણ મળશે\nઘણીવાર એવું જોવામાં આવે છે કે ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોવાને કારણે, બેંકો ગ્રાહકો પાસેથી દંડ તરીકે મોટી રકમ લે છે. શૂન્ય બેલ��ન્સ બચત ખાતું...\n દેશની આ ખાનગી બેન્ક કરી રહી છે 25000 લોકોની ભરતી, તમે પણ કરી દો અપ્લાય\nગ્રામીણ વિસ્તારોમાં પોતાની પહોંચ વધારવાના પ્રયાસ હેઠળ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એવી એચડીએફસી બેંક પોતાના બેંક મિત્રોની સંખ્યા આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 25000 ઉપર...\nHDFC Bankના સીઈઓ આદિત્ય પુરીનો વારસો સંભાળશે શશીધરન જગદિશન, જાહેરાત થતાં બેંકના શેર ઉંચકાયા\nશશીધર જગદિશન ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankના નવા સીઈઓ રહેશે. 26 ઓક્ટોબરે 70 વર્ષ પૂર્ણ થવા પર નિવૃત્ત થનારા સીઇઓ આદિત્ય પુરીનું પદ...\nકોણ છે દેશમાં સૌથી વધારે સેલેરી મેળવતા બેંકર, મંદીના માહોલમાં પણ 19 કરોડ મળ્યો છે પગાર\nદેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC)ના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરી નાણાકીય વર્ષ 2019-20 માં સૌથી વધુ વેતન મેળવનારા બેંકર તરીકે ઉભરી આવ્યા છે....\n કરોડો સેવિંગ્સ ખાતાધારકો માટે 30 જૂન પછી આ જરૂરી નિયમ બદલાઈ જશે\nમાર્ચના અંતિમ અઠવાડિયામાં પહેલી વાર દેશભરમાં લોકડાઉનની જાહેરાત પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરોડો બેંક ખાતાધારકો માટે સેવિંગ્સ ખાતામાં ત્રણ મહિના માટે એવરેજ મિનિમમ બેલેન્સ...\nએચડીએફસી બેન્કના હોમ લોન ધારકો માટે આવી ખુશખબર : લોનના વ્યાજ દરમાં થયો મોટો ઘટાડો\nએચડીએફસી બેંકે શુક્રવાર (12 જૂન)થી ધિરાણ દરમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ દર 16.20% કરવામાં આવ્યો છે. આનાથી હાલના તમામ એચડીએફસી રિટેલ હોમ...\nHDFC બેંક તમને આપશે વધારે વ્યાજ, જાણો કંઈ સ્કીમમાં મળશે વધારે પૈસા\nલોકડાઉનની વચ્ચે, વિવિધ સ્થાનિક બેન્કો તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નવી યોજનાઓ લઈને આવી રહી છે. દરમિયાન, HDFC બેંકે પણ તેની કમર કસી લીધી છે. એચડીએફસી...\nHDFCમાં ચીનના રોકાણ બાદ રાહુલ ગાંધીએ કર્યા સતર્ક, ભારત સરકારે આ નિયમો તુરંત બદલ્યા\nએશિયાનું સૌથી મોટું અર્થતંત્ર ચીન કોરોના મહામારીના સમયમાં પણ પોતાની અવળચંડાઇ બંધ કરી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનની મધ્યસ્થ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ...\nલોકડાઉનમાં પૈસા ઉપાડવા ATM ના ધક્કા નહી ખાવા પડે, દેશની 2 પ્રાઈવેટ બેન્ક આપી રહી છે નવી સુવિધા\nકોરોના વાયરસના પ્રકોપના કારણે દરેક લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તે માટે દેશભરમાં લોકડાઉન પણ અમલમાં કરવામાં આવ્યુ છે. આ લોકડાઉનની વચ્ચે...\nલૉકડાઉનમાં રૂપિયા ઉપાડવા માટે બહાર નહી જવુ પડે, આખેઆખુ ATM તમારા બારણે આવશે, આ બેન્કે શરૂ કરી સુવિધા\nલૉકડાઉન વચ્ચે HDFC બેન્કે પોતાના ગ્રાહકોને બે ખાસ ભેટ આપી છે. પહેલી ભેટ લોન લેનારા ગ્રાહકો માટે છે. સાથે જ બીજી ભેટ ATMની સુવિધા તમારા...\nકોરોના વાયરસને ફેલાતો રોકવા માટે HDFC બેંકે લીધો સૌથી મોટો નિર્ણય, ચેક કરી લેજો\nકોરોના વાયરસને ફેલાતો રોકવા માટે HDFC બેંકે મોટો નિર્ણય જાહેર કર્યો છે. એચડીએફસી બેંક 31 માર્ચ સુધી પોતાના બેંકિંગ કામકાજોના કલાકમાં ફેરફાર કર્યો છે, જે...\nહવે હવાઈ સફર બનશે સરળ અને સસ્તી, Indigo એ દેશની આ પ્રાઈવેટ બેન્ક સાથે મળી કર્યુ ક્રેડિટ કાર્ડ લોન્ચ\nભારતીય વિમાન સેવા કંપની Indigo એ HDFC બેન્ક સાથે મળીને ‘કા-ચિન’ નામથી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. કાર્ડના બે વર્ઝન ‘6E રિવાર્ડ્સ’ અને ‘6E રિવાર્ડ્સ...\nHDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા\nદેશની સૌથી મોટી ખાનગી બેન્કો પૈકીની એક એચડીએફસી બેન્કની નેટ બેન્કિંગ સેવા ગઈકાલથી ખોરવાઈ ગઈ હોવાથી લાખો ગ્રાહકો હેરાન થયા છે. એચડીએફસી બેન્ક એ દેશની...\nHDFC બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો, ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં થયો ધરખમ ઘટાડો\nએચડીએફસી બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં ભારે ઘટાડો કરીને પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એચડીએફસી બેન્કની ફિક્સ્ડ ડિપોઝીટના જમા દરોના નવા દરો 16 નવેમ્બરથી લાગુ...\nઆ બેન્કના ગ્રાહકોની દિવાળીમાં ‘બલ્લે-બલ્લે’, આ મોટા નિર્ણયથી કરોડો લોકોને થશે ફાયદો\nદેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસીએ પોતાના વ્યાજદરોમાં 10 બીપીએસ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. ફેસ્ટિવ સીઝનમાં કંપનીની આ ઘોષણાથી ગ્રાહકોને મોટી...\nઆ બેન્કના ગ્રાહકો માટે ખુશખબર, ફ્રી મળશે 50 લીટર પેટ્રોલ\nદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. ગત 10 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયાથી વધુ મોંઘુ થઇ ગયું છે. આ વચ્ચે HDFC બેન્કે એક...\nભારતની 8 મોટી કંપનીઓનું માર્કેટ કેપ 5 દિવસમાં 54,152 કરોડ રૂપિયા વધ્યું\nમાર્કેટ કેપના આધારે દેશની 10 સૌથી મોટી કંપનીઓની વેલ્યુ 5 દિવસમાં 54,152 કરોડ રૂપિયા વધી ગઈ છે. શેર બજારમાં પરત ફરેલી ખરીદીનો ફાયદો આ કંપનીઓને...\nHDFC બેકમાં ખાતું ધરાવતા લોકો માટે ખાસ ખબર, બેંકે ગ્રાહકોને આપી ચેતવણી\nનોટબંધી બાદ દેશ ડિજિટલાઈજેશન તરફ પ્રચંડ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે મોટાભાગના પૈસાની લેવડ-દેવડ ઑનલાઈન માધ્યમથી થઈ રહી છે. એવામાં ઑનલાઈન બેંકિંગ ફ્રોડ મામલો...\nHDFC બેં���ે બદલ્યા ક્રેડિટ કાર્ડના આ નિયમ, જાણી લો નહીંતર થશે નુકસાન\nHDFC બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંક એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 1 એપ્રિલથી લેટ પેમેન્ટ ચાર્જને રીવાઈઝ કરી રહ્યું છે....\nક્રેશ થઇ HDFCની નવી મોબાઇલ બેંકિંગ એપ, જાણો જૂનું વર્ઝન ક્યારે લોન્ચ થશે\nખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસીનું હાલમાં જ લોન્ચ થયેલું અપડેટેડ મોબાઇલ બેંકિંગ એપ ક્રેશ થઇ ગયુ છે. જોકે, બેંકે આ એપને પ્લે સ્ટોર પરથી...\nહવે બેંકના કામમાં ગ્રાહકોની સહાયતા કરશે આ રોબોટ, આ છે કારણ\nખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બેંકે દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગમાં રોબોટ બેન્કિંગની સેવા શરૂ કરી છે. ખરેખર બેંકની આ શાખામાં ઇરા એટલેકે આઈઆરએ (ઈન્ટરએક્ટિવ રોબોટિક આસિસ્ટન્ટ)...\nદિવાળી ટાણે બેંક ઑફ બરોડાના ખાતાધારકો માટે ખરાબ સમાચાર, HDFC બેંકે કરી આ જાહેરાત\nએચડીએફસી બેંકે મંગળવારે અલગ-અલગ સમયગાળાના ટર્મ ડિપોઝીટ પ્લાન જમા યોજનાઓ પર વ્યાજદરમાં 0.5 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. તો સરકારી બેંક બેંક ઑફ બરોડાએ...\n7 દિવસમાં આ કંપનીઓએ કમાયા 1.69 લાખ કરોડ રૂપિયા, SBIને થયો આ લાભ\nગયા અઠવાડિયે શેર બજારમાં જોરદાર લેવાલી બાદ સર્વોચ્ચ 10માંથી આઠ કંપનીઓના માર્કેટ કેપ ગયા અઠવાડીયાની સરખામણીએ 1.69 લાખ કરોડ રૂપિયા વધ્યા છે. આ કંપનીઓમાં ટાટા...\nબેંકમાં જમા થાય છે સેલેરી, તો તમારી માટે આ દિવાળી એ છે સારા સમાચાર\nશું તમે HDFC (એચડીએફસી) બેંકના કોપોરેટ ખાતાધારક છો જો હા, તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રોપર્ટી પર લોન આપવા ઉપરાંત ખાનગી ક્ષેત્રની બેંક...\nHDFCમાં ખાતું છે તો તમારા માટે આવી છે ખુશખબર, ક્લિક કરો અને જાણો\nખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસીએ ફિક્સ્ડ ડિપૉઝીટ (એફડી) પર મળતા વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકમાં હવે લોકોને 1 કરોડ રૂપિયાથી ઓછી રકમ જમા...\nHDFCના વાઈસ પ્રેસિડેન્ટને 3 દિવસથી શોધી રહી છે પોલીસ, કારમાંથી મળ્યા લોહીના દાગ\nમુંબઈમાં HDFCના વાઈસ પ્રેસિડેન્ટ લાપતા થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાપતા થયેલા HDFC બેંકના વાઈટ પ્રેસિડેન્ટનું નામ સિદ્ધાર્થ સાંઘવી હોવાનું સામે આવ્યુ છે....\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમ��ં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/28-corona-positive-cash-in-morbi-district/", "date_download": "2020-09-20T21:12:20Z", "digest": "sha1:TUUFLIIUA5GNOY2QUSN4FQLUMJDD62CV", "length": 6859, "nlines": 71, "source_domain": "kaptaan.co.in", "title": "મોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 27 દર્દી થયા ડિસ્ચાર્જ – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nઆરોગ્ય ટંકારા માળીયા મિયાણા મોરબી વાંકાનેર હળવદ\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 27 દર્દી થયા ડિસ્ચાર્જ\nઆજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 4 અને હળવદ તાલુકામાં 6 અને ટંકારા તાલુકામાં 3 કિરોના કેસ નોંધાયા\nઆજે 15 સપ્ટેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1250 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 28 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.\nઆજના નવા પોઝિટિવ કેસ\nમોરબી સીટી : 11\nમોરબી ગ્રામ્ય : 04\nવાંકાનેર સીટી : 02\nવાંકાનેર ગ્રામ્ય : 02\nહળવદ સીટી : 01\nહળવદ ગ્રામ્ય : 05\nટંકારા સીટી : 00\nટંકારા ગ્રામ્ય : 03\nમાળીયા સીટી : 00\nમાળીયા ગ્રામ્ય : 00\nઆજના જિલ્લાના કુલ નવા કેસ : 28\nઆજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત\nમોરબી તાલુકામાં : 19\nવાંકાનેર તાલુકામાં : 05\nહળવદ તાલુકામાં : 03\nટંકારા તાલુકામાં : 00\nમાળીયા તાલુકામાં : 00\nઆજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 27\nઆ સમાચારને શેર કરો\n← રાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા\nરાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ���ોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/surendranagar-surendranagar-bjp-candidate-mahendra-munjpara-win-from-surendranagar-lok-sabha-seat-2019-gujarat-lok-sabha-election-result-873741.html", "date_download": "2020-09-20T20:42:20Z", "digest": "sha1:SXDDNEXW2VY7BLBZLQJDYEZTV7ATOAHJ", "length": 22806, "nlines": 259, "source_domain": "gujarati.news18.com", "title": "surendranagar-bjp-candidate-mahendra munjpara-win-from-surendranagar-lok-sabha-seat-2019-gujarat-lok-sabha-election-result– News18 Gujarati", "raw_content": "\nસુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nસુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત\nભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને હરાવીને વિજય મેળવ્યો છે.\nન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતની બેઠકો ઉપર એક પછી એક ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ ભાજપે જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને હરાવીને વિજય મેળવ્યો છે.\nઉલ્લેખનીય છે કે, ઝાલાવાડ પંથકની સુરેન્દ્રનગર બેઠક લોકસભા ચૂંટણીમાં તેના નેતા ચૂંટી કાઢવાના મામલે રાજસ્થાનના મતદાતાઓ જેવો સ્વભાવ ધરાવે છે. અહીં દર પાંચ વર્ષે નેતા બદલી નાખવાની પરંપરા હોય એવુ ચિત્ર જોવા મળે છે. ૧૯૯૧થી તો એવી જ સ્થિતિ છે. કદાચ, આ કારણે આ વિસ્તાર પછાત રહી ગયો હોય શકે જ્ઞાાતિના આધારે થતું મતદાન ઉમેદવારોને જીતાડે છે જરૂર પરંતુ જીતી ગયા પછી પ્રજાના પ્રશ્��ોનું ખાસ નિરાકરણ થયું નથી તે પણ વાસ્તવિકતા છેજોકે, આ વર્ષે આ પરંપરા જનતાએ તોડીને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાને જીતાડ્યા છે.\nઅત્યારના સાંસદ એવા ભાજપના સાંસદ દેવજીભઈએ કુલ ૨૫ કરોડ ગ્રાંન્ટની ફાળવણીમાંથી ૨૩.૭૦ કરોડ ગ્રાન્ટ સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ અને બોટાદ જિલ્લામાં વાપરી છે. જેમાં રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, વિજળીકરણ, સીંચાઈ, ગટર, રમત-ગમત, સ્થાનિક વિકાસ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશેષ કોઈ કામગીરી તેમના નામે બોલતી નથી. જો કે, આ વખતે દેવજીભાઈનું પત્તુ કપાયું છે. જોકે, સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવાર ઉપર પોતાના પસંદગીનો કળશ ઉતાર્યો છે.\n'બંદૂકે દેજો પણ દીકરીને ધંધુકે ન દેજો' એવી લોકવાયકા ધરાવતો આ સુરેન્દ્રનગર જિલ્લો પાણીની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યો છે. આ ઉપરાંત, ખેડુતોના પાક વિમાની સમસ્યા, સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, રેલ્વેના અધુરા પ્રશ્નો, છેવાડાના વિસ્તારોમાં નર્મદા કેનાલનો અભાવ, ગેરકાયદેસર ખનીજ સંપત્તિનો વહન અને ચોરી, અગરીયાઓની પડતર સમસ્યાઓ તથા શહેરી વિસ્તારમાં સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ હંમેશા સુરેન્દ્રનગરનો નડતો રહ્યો છે\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/16-09-2020/30622", "date_download": "2020-09-20T20:08:01Z", "digest": "sha1:OJOBH6SW654MHYBX5JANT2ET73WX3C35", "length": 16348, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "આઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ", "raw_content": "\nઆઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ\nનવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સ કોવિડ -19 નો બીજો ખેલાડી પોઝિટિવ રૂતુરાજ ગાયકવાડ ટીમની પ્રથમ આઈપીએલ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિપોર્ટ અનુસાર ગાયકવાડે બે અઠવાડિયાની ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી છે અને તેના કોઈ લક્ષણો નથી, પરંતુ ટીમમાં જોડાવા માટે તેણે આઈપીએલની શરત મુજબ તેની ફરજિયાત કોવિડ -19 પરીક્ષાઓમાંથી બે પરીક્ષણો પસાર કરવા પડ્યા છે. .વેબસાઇટએ ચેન્નાઇના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) કાશી વિશ્વનાથનને ટાંકીને જણાવ્યું છે કે, \"અમે ગાયકવાડના મુદ્દે બીસીસીઆઈ અમને મંજૂરી આપવાની રાહ જોઇ રહ્યા છીએ. ગાયકવાડ ક્યારે પાછા આવશે તે જાણવામાં હજી બે દિવસનો સમય લાગી શકે છે.\" \"વિશ્વનાથને કહ્યું કે ગાયકવાડ એક અલગ અલગ સુવિધામાં રહેશે.21 ઓગસ્ટના રોજ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં આવ્યા પછી ચેન્નાઇના 13 લોકો કોવિડ -19 પોઝિટિવ મળ્યા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટ���ંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST\nજો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST\n\" બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન \" : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST\nવિદેશી મૂડી પ્રવાહ વધતા સેન્સેક્સ ૨૫૮ પોઈન્ટ અપ access_time 7:13 pm IST\nપાકિસ્તાનનો દાવ ઉંધો પડયોઃ ખોટા નકશાનું ગતકડુ ભારે પડયુઃ ડોભાલે બેઠક છોડી દીધી access_time 10:25 am IST\nબળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અથવા નપુસંક બનાવી દેવો જોઈએ : પાકિસ્તાનમાં વિદેશી મહિલા ઉપર થયેલા સામુહિક બળાત્કાર મામલે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનું સ્ફોટક નિવેદન access_time 1:23 pm IST\nકાલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઈ-લોન્ચિંગ access_time 3:36 pm IST\nભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ access_time 3:39 pm IST\nભગવાનશ્રી કૃષ્ણની અનન્ય ભકિતનો પાવનકારી પુરૂષોતમ માસનો મહિમા access_time 1:00 pm IST\nધોરાજી : કારખાનાના છાપરા પરથી પડી જતા યુવકનું કરૂણ મૃત્યુ access_time 12:57 pm IST\nકોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી access_time 12:51 pm IST\nભાવનગરમાં વધુ ૩૮ કોરોના પોઝિટિવઃ ૪૬ દર્દીઓ બન્યા કોરોનામુકત access_time 10:19 am IST\nસુરતની નવી સિવિલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત access_time 10:51 pm IST\nમણિકર્ણીકા સાડી બનાવીઃ દેશભરમાંથી ર૦ હજાર ઓર્ડર મળ્યા access_time 2:46 pm IST\n'સ્પાઈરોમેટ્રીની કસરત' સંજીવની સમાન સાબિત access_time 2:47 pm IST\nવિશ્વમાં દર વર્ષે અંદાજે 5.60 કરોડ લોકોના મૃત્યુ થતા હોવાનું સંશોધન access_time 5:43 pm IST\nફેસ માસ્ક નહીં પહેરો તો કોરોનાગ્રસ્ત શબની કબર ખોદવાનો દંડ થાય છે ઇન્ડોનેશિયામાં access_time 10:21 am IST\nગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ ઈઝરાયલમાં છોડ્યા 15 રોકેટ:સુરક્ષાબળોની વાયુસેનાનો હુમલો access_time 5:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nએક ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સદાશિવ રાવજી પાટિલનું નિધન access_time 3:34 pm IST\nપોતાના કાકાની હત્યા પછી પ્રથમ વખત એમના ઘર પર પહોંચ્યા સુરેશ રૈના, તસ્વીરો સામે આવી access_time 10:12 pm IST\nઇટાલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં બહાર થયો વાવરીન્કા access_time 6:15 pm IST\nહું નેગેટિવ રોલની પંસદગી વિચારીને કરું છું: પંકજ ત્રિપાઠી access_time 5:48 pm IST\nહિના ખાન અને ધીરજનો મ્યુજિક વિડિઓ થયો લોન્ચ : બન્ને વચ્ચે જોવા મળ્યું લવ બોન્ડ access_time 5:48 pm IST\nતેલુગુ અભિનેતા નાગા બાબુ કોનિડેલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ : સોશિયલ મીડિયા પર આપી માહિતી access_time 5:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/budget-declaration-rs-6000-to-be-deposited-directly-into-farmers-accounts-5c57f80db513f8a83cd1ac55", "date_download": "2020-09-20T21:28:27Z", "digest": "sha1:MVMAON3Y3Z7JQC7IAOMHM3KLRKT7LFWO", "length": 6518, "nlines": 99, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- Budget Declaration: Rs 6,000 to be deposited directly into farmers' accounts - એગ્રોસ્ટાર", "raw_content": "\nક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nદ ઇકોનોમિક ટાઈમ્સકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nયૂરિયા રસાયણ નો વપરાશ ઘટાડવા માટે બાયો ખાતરની ખરીદી ફરજિયાત કરશે સરકાર \nનવી દિલ્હી: સરકાર યુરિયાની દરેક થેલી માટે જૈવિક ખાતરની ખરીદી ફરજિયાત બનાવવાની સંભાવના છે, ખેડૂત કાર્બનિક પોષકોને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો...\nકૃષિ વાર્તા | દ ઇકોનોમિક ટાઈમ્સ\nદ ઇકોનોમિક ટાઈમ્સયોજના અને સબસીડીકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nખેતીને યાંત્રિકરણ કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્યોને રૂ. 553 કરોડ રજુ કર્યા \nનવી દિલ્હી: 8 ઓગસ્ટ (ભાષા) કૃષિ ક્ષેત્રે યાંત્રિકરણ ને પ્રોત્સાહન આપવાની યોજનાના ભાગ રૂપે કેન્દ્ર દ્વારા રાજ્યોને 553 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. કૃષિ યાંત્રિકરણ ની...\nકૃષિ વાર્તા | દ ઇકોનોમિક ટાઈમ્સ\nયોજના અને સબસીડીકૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સકૃષિ જ્ઞાન\nખેડૂતોને કાપણી પછીના નુકસાનને ટાળવા માટે, મદદ કરવા માટે ફળ અને શાકભાજી પરિવહન માટે 50% અનુદાન આપો, સંકટ ટાળવા માટે._x000D_\nસરકાર ને ભાવમાં ઘટાડો આવવા પર ખેડૂતો દ્વારા પાક પછી થતા નુકસાન અને સમસ્યા ના વેચાણને રોકવા માટે ફળ અને શાકભાજીના સંગ્રહ અને પરિવહન માટે નિશ્ચિત સમયમર્યાદામાં 50% સબસિડી...\nકૃષિ વાર્તા | દ ઇકોનોમિક ટાઈમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/morbi-morbi-container-falls-on-car-accident-cctv-video-kp-1008038.html", "date_download": "2020-09-20T19:41:15Z", "digest": "sha1:LNKTZ5EQB3QBI575VZTH2CHWUIE6IAF3", "length": 21580, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "Morbi Container falls on car accident cctv video– News18 Gujarati", "raw_content": "\nમોરબી : કાર પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના મોત થયા હતા, અકસ્માતના CCTV જોઇને થથરી જશો\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nમોરબી : કાર પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના મોત થયા હતા, અકસ્માતના CCTV જોઇને થથરી જશો\nકારમાં સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો.\nકારમાં સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો.\nમોરબી : બેદિવસ પહેલા મોરબીમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. મોરબીની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા પાસે કન્ટેનર કાર પર પડ્યુ હતુ. જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જે જોઇને ભલભલા થથરી જશે.\nપોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા. આ અકસ્માતમાં રવાપર ગામમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ ચાડમિયા, બેચરભાઈ નારણભાઈ ચાડમિયા અને ખાખરેચી ગામના ગૌતમ ચંદુભાઈ સંતોકીનું ઘટનાસ્થળે કારમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.\nવીડિયોમાં દેખાયા છે તે પ્રમાણે, કાર રસ્તો પસાર કરી રહી ત્યારે કન્ટેનર આવી રહ્યું હતું. કાર ચાલકને મગજમાં હશે કે કન્ટેનર આવે તે પહેલા કાર નીકળી જશે પરંતુ એવું ન થયું અને દુર્ઘટના સર્જાઇ.\nઆ પણ વાંચો- Earthquake આવે તેના 40 સેકન્ડ પહેલા જ અમદાવાદીઓને મળશે SMSથી એલર્ટ\nઆ ગોઝારા અકસ્માતને કારણે આસપાસનાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર એટલી હદે ડબાઇ ગઇ હતી કે, તમામ મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો.\nઆ પણ વાંચો- અમદાવાદમાં હવે Telegram એપ પર ઠગાઇ, ઓનલાઇન ખરીદી કરતા હોવ તો ચોક્કસ આ કિસ્સો વાંચજો\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમોરબી : કાર પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના મોત થયા હતા, અકસ્માતના CCTV જોઇને થથરી જશો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ���ન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/shahera-10/", "date_download": "2020-09-20T20:42:48Z", "digest": "sha1:HYEGW5CQX4V3OMNG3TNYRNFU27RK6Q5Q", "length": 9184, "nlines": 75, "source_domain": "livecrimenews.com", "title": "પંચમહાલ ના શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી ગામેં શહેરા પોલીસે આધારભૂત અને ચોકકસ માહિતી મેળવી ને રૂા .૧,૦૫ ,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nપંચમહાલ ના શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી ગામેં શહેરા પોલીસે આધારભૂત અને ચોકકસ માહિતી મેળવી ને રૂા .૧,૦૫ ,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો\nપંચ��હાલ ના શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી ગામેંશહેરા પોલીસે આધારભૂત અને ચોકકસ માહિતી મેળવી ને રૂા .૧,૦૫ ,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો\nપંચમહાલ જીલ્લાના રેન્જ આઇ .જી . પી . શ્રી એમ . એસ .ભરાડા સાહેબશ્રી નાઓ તથા પંચમહાલ જીલા પોલીસ અધિક્ષકશ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર . આઇ . દેસાઇ સાહેબ નાઓએ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચનો અને માર્ગદર્શન મુજબ એક મહેન્દ્રા સુપ્રો મેકસીક્ટ્રક ટી – ર નંબર જી . જે . ૩૫ ટી ૧૮૯૭ નો ચાલક ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરી રણધીકપુર તરફથી મહીસાગર જીલ્લાના સિંગનલી ગામ તરફ જવા માટે ખોખરી બ્રીજ પસાર થનાર હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી પોલીસ ઇન્સપેકટર એન . એમ . પ્રજાપતિ શહેરા પો . સ્ટે . ને મળતા ધામણોદની મુવાડી ગામના રોડે પોલીસ સબ ઈન્સપેકટર એલ . એ . પરમાર શહેરા પો . સ્ટે તથા એ . એસ . આઈ મહેન્દ્રસૈિદ્ધ સાબતસિંહ તથા એ . એસ . આઇ નરવતસિંહ મનસુખભાઇ અ . હે . કો , પ્રકાશકુમાર અરવિદભાઈ તથા આ . પો . કો , દિલીપભાઈ સવજીભાઇ તથા આ , પો . કો . યોગેશકુમાર સુભાષચંદ્ર તથા અ પો . કો . જસવંતસિંહ અખમભાઇ અ . પ . કો . મુકેશભાઇ રામાભાઈ તથા અ . પો . કો . તખતસિંહ રાયસિંહ વિગેરે પીલીસ માણસો સાથે નાકાબંધી કરી સદર મહેન્દ્રા સુપરો મૈકસી . ટ્રક ટી – ૨ પકડી પાડી તેમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ સિલેકટ પ્લાસ્ટીકના કર્વાટર નં . – ૧૦૫૦ કિંમત રૂ . ૧ , ૦૫ , ૦૦૦ / – તથા મહેન્દ્રા સુપ્ર . મેકસીટ્રક ટી – ૨ ની કિમત . ૩ , ૦૦ ,૦૦૦ / મળી કુલ કિંમત રૂ . ૪ , ૦૫ , ૦૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી\nઆરોપી નાસી ગયેલ હોય તેની ધરપકડ કવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.\nરિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ\nપોરબંદર જીલ્લાના નાના એવા ગામડામાં બૌદ્ધ સંસ્કાર મુજબ પુણ્યમોદન પુષ્પાજંલી\nડેડાણ ના પ્રત્રકાર ને પાન ના ગલ્લે ઉભવા જેવી બાબત મા ધમકી આપતા ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%85%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80", "date_download": "2020-09-20T21:18:26Z", "digest": "sha1:NS23PQW5H3GQDQ2WVZ6RNESOWICL5G5V", "length": 4158, "nlines": 102, "source_domain": "gu.wikipedia.org", "title": "પૅરિટી - વિકિપીડિયા", "raw_content": "\nપૅરિટી (અંગ્રેજી: Parity) અથવા સમતા એ તરંગવિધેયનો ગુણધર્મ છે. પૅરિટીનું મૂલ્ય કોઈપણ તરંગ સમ છે કે વિષમ તે દર્શાવે છે. જો તરંગવિધેય દર્શાવતા નિર્દેશાંક x, y, z ને અનુક્રમે -x, -y, -z લેવાથી, તરંગવિધેયમાં કંઈ ફેરફાર ન થાય તો તરંગવિધેયની પૅરિટી સમ અથવા ધન ગણાય છે, અને જો તરંગવિધેયનું ચિહ્ન બદલાય તો તેની પૅરિટી વિષમ અથવા ઋણ ગણાય છે.[૧]\n↑ પટેલ, જોઈતારામ મોહનલાલ (૧૯૮૩). ભૌતિકવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. ૨૪૭. Check date values in: |year= (મદદ)\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ માર્ચ ૨૦૧૮ના રોજ ૦૨:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-coronavirus-guideline-break-surat-varachha-atmanirbhar-loan-gujarat-ap-1004922.html", "date_download": "2020-09-20T20:41:12Z", "digest": "sha1:OVXM3OUV27RJT26GFBDV6NJVJMPNMDOI", "length": 25311, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "coronavirus Guideline break surat varachha atmanirbhar loan Gujarat ap– News18 Gujarati", "raw_content": "\n સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\n સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા\nઆરોગ્ય મંત્રી સાથે બેન્ક કર્મચારીઓની તસવીર\nઅહીં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક વગર ફોટો સેશન કર્યું હતું. જેને લઈને અનેક વિવાદો ઉભો થયો છે.\nસુરતઃ કોરોના કહેર (coronavirus) સુરતમાં (surat) દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે લોકોને કોરોના ગાઈડલાઇન (Guideline) પાલન કરવા માટે તંત્ર દ્વારા અનેક વખત સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના લોકો ચોકસ પાલન કરે છે પણ આ ગાઈડ લાઇન પાલન કરવાની લોકોની શીખ આપતા લોકો ગાઈડ લાઇન પાલન કરતા નથી. ત્યારે આજે વરાછા (Varachha) બેન્કના (bank) કર્મચારી અને ગુજરાતના આરોગ્ય મંત્રી (Health Minister of Gujarat) ત્યારે સવાલ ઉભા થવા પામ્યા છે કે શું આમની સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ ચૂપ રહશે\nકોરોના મહામારીમાં (corona pandemic) સુરતમાં દરરોજ કોરોના સક્ર્મણને લઇને સતત દર્દીની સંખ્યા વધી રહી છે. ���ેવામાં તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો ગાઈડ લાઇન પાલન નથી કરવામાં આવતું તેવા લોકો સામે તંત્ર કડક કાર્યવાહી કરી પહેલા દંડ અને બાદમાં કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતના વરાછા વિસરતામાં આવેલા વરાછા બેન્ક દ્વારા આજે સહાય યોજનાના ચેક વિતરણ કાર્યકર રાખવામાં આવીયો હતો.\nઆ પણ વાંચોઃ-તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર, પહેલીવાર સીંગતેલના ભાવમાં આટલો બધો થયો ઘટાડો\nઆ પણ વાંચોઃ-રાજકોટઃ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા જસદણમાં નવતર પ્રયોગ, ચાની લારી પર ઉપલબ્ધ છે હર્બલ ટી\nઆ ચેક ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યકમ પૂર્ણ થયા બાદ બેન્કના કર્મચારી અને સંચલકોએ એક ફોટો સેશન કર્યું હતું. જોકે આ ફોટો સેશનમાં આ તમામ લોકો કોરોનાની ગાઈડલાઇન ભૂલી ગયા હતા. જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક વગર ફોટો સેશન કર્યું હતું. જેને લઈને અનેક વિવાદો ઉભો થયો છે.\nઆ પણ વાંચોઃ-પતિને જીવતો કે મૃત મોકલ, નહીં તો તારા બાળકનું માથું મોકલીશ': પત્નીએ પરિચિત મહિલાના બાળકનું અપહરણ કર્યુંકારણકે અહીં તમામ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જો કોઈ સન્માનીય વ્યક્તિ આજ પ્રકારે કરે તો તેને દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.\nવીડિયોમાં જુઓ ગુજરાત સરકારને શું મોટો ફટકો પડ્યો છે\nત્યારે અહીં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતે સવાલો ઉભા થવા પામ્યા છે. જોકે અનેક વખત કોરોના ગાઈડ લાઇનના નિયમો તોડ્યા બાદ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેવામાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ જોવું જ રહ્યું.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, ���ાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/up-17/", "date_download": "2020-09-20T19:53:21Z", "digest": "sha1:F54EG7BYLNE5OIVYHSDMUIBUFNJ4XWC2", "length": 7375, "nlines": 75, "source_domain": "livecrimenews.com", "title": "थाना नीमगांव पुलिस द्वारा चोरी की 01 अदद मोटरसाइकिल के साथ शातिर वाहन चोर अनूप कुमार को किया गया गिरफ्तार - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nબોટાદ જિલ્લા પંચાયત ખાતે ગુજરાત સરકાર સામે 1 વર્ષ પહેલાં આરોગ્ય કર્મચારીઓ એ હડતાળ કરેલ આરોગ્ય કર્મચારીઓ ની જુદી જુદી કેડરના 13 પડતર પ્રશ્નો સામે ગયા વર્ષે હડતાલ કરેલ પરંતુ સરકારે પ્રશ્નો હલ કરવાની બહેનધરી આપેલ પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/punjab/article/agrostar-information-article-5cdc13daab9c8d8624990669", "date_download": "2020-09-20T21:14:14Z", "digest": "sha1:J5O6Z2NVZAYHRYXIF7NFUYWSVXTDCTMK", "length": 6907, "nlines": 99, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- 7 हजार से ज्यादा किसानों का कर्ज माफ - એગ્રોસ્ટાર", "raw_content": "\nક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nકૃષિ જાગરણકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nSBI એ ખેડૂતોને આપી આ ખાસ સુવિધા, હવે ઘર બેઠા મળશે KCC ખાતાની સંપૂર્ણ માહિતી \nદેશની જાણીતી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જેને એસબીઆઈ (SBI) તરીકે પણ ઓળખવામાં આવે છે, ખેડૂતોને રાહત આપવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હકીકતમાં, ખેડૂતોને હવે...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\nકૃષિ જાગરણકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nફળ અને શાકભાજી લઈને દિલ્હી પહોંચી પહેલી કિસાન ટ્રેન \nકિસાન ટ્રેન કૃષિ વિકાસ અને ભારતીય રેલ્વેમાં એક ઇતિહાસ રચ્યો છે. આ નવી કિસાન ટ્રેન એક વિશેષ પાર્સેન ટ્રેન છે, જેનો ઉપયોગ અનાજ, ફળો અને શાકભાજી લઈ જવા માટે કરવામાં આવી...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\nયોજના અને સબસીડીકૃષિ જાગરણકૃષિ વાર્તાવિડિઓકૃષિ જ્ઞાન\n14 ખરીફ પાક માટે એમએસપી ને મળી મંજૂરી \nખેડુતોની સામે સમસ્યાની હારમાળા હંમેશાં બનેલી જ હોય છે. પાકના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડુતો મુશ્કેલીમાં હોય છે. છેલ્લા પાંચ મહિનાથી કોરોનાને કારણે થયેલા લોકડાઉનથી...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/bulandshahr-mayawati-said-the-life-of-sudiksha-bhati-lost-due-to-fiasco-relatives-ch-1009191.html", "date_download": "2020-09-20T21:55:43Z", "digest": "sha1:KXNM4MNGWCGFET5NFH5UA65NWLCKND7H", "length": 26637, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "bulandshahr mayawati said the life of sudiksha bhati lost due to fiasco relatives told that daughter had to go to america on 20– News18 Gujarati", "raw_content": "\nચાર કરોડની સ્કૉલરશીપ મેળવનાર સુદીક્ષાની છેડતી બાદ મોત થતા, માયાવતીએ કહ્યું- આમ તો કેવી રીતે દીકરીઓ આગળ વધશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nચાર કરોડની સ્કૉલરશીપ મેળવનાર સુદીક્ષાની છેડતી બાદ મોત થતા, માયાવતીએ કહ્યું- આમ તો કેવી રીતે દીકરીઓ આગળ વધશે\n\"સુદીક્ષા ભાટીની યુવકો દ્વારા છેડતી થવાના કારણે તેણે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા છે\" : માયાવતી\nઉત્તર પ્રદેશના બુબંદશહેરમાં અમેરિકાના બૉબ્સન કોલેજ (Bobson College Of America)ની વિદ્યાર્થીની સુદીક્ષા ભાટી (Sudiksha Bhati)ની રોડ અકસ્માતમાં મોત થઇ છે. આ વાતને હવે રાજકીય સ્વરૂપ પકડ્યું છે. સુદીક્ષાની મોતને લઇને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (Mayawati)એ કાનૂન વ્યવસ્થાને લઇને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. અને ટ્વિટ કરીને પુછ્યું છે કે જો આમ જ ચાલતું રહ્યું તો દીકરીઓ કેવી રીતે ભણશે\nમાયાવતીએ ટ્વિટ કરી કહ્યું કે બુલંદશહરમાં પોતાના કાકાની સાથે બાઇક પર જઇ રહેલી હોશિયાર વિદ્યાર્થીની સુદીક્ષા ભાટીની યુવકો દ્વારા છેડતી થવાના કારણે તેણે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. આ વાત ખૂબ જ શર્મનાક અને ખૂબ જ નંદનીય છે. દીકરી કેવી રીતે આમ તો આગળ વધશે યુપી સરકાર તરત દોષીઓની વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરે. બીએસપીની આ પૂરજોરની માંગ છે.\nસુદીક્ષા ભાટીએ અમેરિકાના બોબ્સન કોલેજમાં ભણી રહી હતી અને તેના ભણતરનો ખર્ચો એચસીએલ (HCL) ગ્રુપ આપી રહ્યું હતું. તે ગૌતમબુદ્ધના દાદરીની રહેવાસી હતી. સોમવારે બુલંદશહેરમાં એક રોડ અકસ્માતમાં તેનું મોત થયું. જાણકારી મુજબ ઇટરમીડિએટમાં બુલંદશહર જનપદમાં ટૉપ કરનારી છાત્રા સુદીક્ષા કાકા સાથે તેના મામાના ઘરે જઇ રહી હતી. ત્યારે જ બુલંદશહર-ઔરાંગબાદ રોડ પણ કેટલાક ઇસમોન��� છેડતીની નિયત સાથે તેની સ્કૂટીથી આગ અચાનક બુલેટ લગાવી દીધી. જેનાથી તેની બાઇકનો એક્સીડન્ટ થયો અને તેની મોત થઇ ગઇ. આટલી હોશિયાર વિદ્યાર્થીનીના પરિવારજનોએ જણાવ્યું કે સુદીક્ષા 20 ઓગસ્ટે જ અમેરિકાથી પાછી ફરી હતી.\nવધુ વાંચો : પેન્શન મેળવતા લોકો માટે ખુશખબર, SBIની નવી સેવાથી તમને ઘરે બેઠા મળશે આ સુવિધા\nસામાન્ય પરિવારથી આવતી સુદીક્ષા ભાટીએ પોતાની મહેનતના દમ પર અમેરિકાની કોલેજમાં ભારીભરખમ સ્કોરશીપ સાથે ભણતર શરૂ કર્યું હતું. ડેરી સ્ટનર ગામમાં રહેતા ચાય વિક્રેતાની જિતેન્દ્ર ભાટીની પુત્રી તેવી સુદીક્ષાને એચસીએલ ફાઉન્ડેશને સ્કોરશીપ આપી હતી. તેણે 2018માં સીબીએસઇ બોર્ડ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં સુદીક્ષાને 98 ટકા આવ્યા હતા. અને તે પછી તેને અમેરિકાની બોબ્સન કોલેજમાં તેને સ્કોલરશીપ મળી.\nસુદીક્ષાએ ઓગસ્ટમાં 2018માં બોબ્સન કોલેજ ઓફ એન્ટપ્રેન્યોરશીપમાં દાખલો આપ્યો. હાલ સુદીક્ષા અમેરિકાની એક કોલેજમાં Entrepreneurshipમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી. બોબ્સન કોલેજથી સ્કોલરશીપ મળવા પર સુદીક્ષાએ કહ્યું આ બધુ તેનું સપનું સાકાર થવા સમાન છે. સુદીક્ષાની મોતથી તેનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થયો છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nચાર કરોડની સ્કૉલરશીપ મેળવનાર સુદીક્ષાની છેડતી બાદ મોત થતા, માયાવતીએ કહ્યું- આમ તો કેવી રીતે દીકરીઓ આગળ વધશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના ��ન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lifestyle/sitla-satam-recipe-gujarati-food-bharva-bhinda-subji-kp-1007726.html", "date_download": "2020-09-20T22:07:39Z", "digest": "sha1:THDVJXZZRHMQALXWBMG5FBECX2TOAXZE", "length": 20791, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "Sitla satam recipe Gujarati food bharva Bhinda subji– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nશીતળા સાતમ માટે બનાવો 'ભરેલા ભીંડા'નું સ્વાદિષ્ટ શાક\nઆપણે આજે છઠ્ઠનાં દિવસે બનાવીને સાતમના દિવસે ખવાય તેવું એક શાક એટલે ભરેલા ભીંડા બનાવવાની રીત જોઇએ.\nઆપણા પૂર્વજોથી ચાલતી પરંપરાઓમાં આહારનું સ્થાન પણ આગવું છે. કયા વ્રત અને ઉપવાસમાં શું ખાવું જોઈએ તથા એ આહારનું સેવન કઈ રીતે કરવું જોઈએ તે પણ અલગ અલગ હોય છે. શ્રાવણ મહિનાની સુદ અને વદ સાતમે બાળકોની રક્ષા માટે શીતળામાતાની આરાધના માટે આવું જ એક વ્રત માતાની સાથે પરિવાર કરે છે. જે શીતળા સાતમ તરીકે પ્રચલિત છે. આમાં નાની અને મોટી બે સાતમ હોય છે. સાતમનાં આગલા દિવસે એટલે છઠ્ઠનાં દિવસે ચૂલા ઠંડા કરી એની પૂજા કરવામાં આવે છે. તો આપણે આજે છઠ્ઠનાં દિવસે બનાવીને સાતમના દિવસે ખવાય તેવું એક શાક એટલે ભરેલા ભીંડા બનાવવાની રીત જોઇએ.\nભરેલા મસાલા ભીંડાની સામગ્રી -250 ગ્રામ નાના ભીંડા, 1 ટેબલ સ્પૂન શેકેલા સીંગદાણાનો ભૂકો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 5થી 6 કળી લસણ, 2 ટેબલસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન કોથમીર\nરીત - સૌ પ્રથમ ભીંડા ધોઈને કોરા કરીને વચ્ચે એક એક ચીરો કરીને એક બાજુ રાખી લો. હવે એક બાઉલમાં ઉપર લખેલો બધો જ મસાલો અને 1/2 ટેબલસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલ મસાલાને ભીંડામાં દબાવીને ભરી લો. એક પહોળા વાસણમાં 1 1/2 ટેબલસ્પૂન તેલ મૂકીને હિંગનો વઘાર કરી બધા જ ભીંડા એમાં નાખી દો.\nજે બાદ તેમાં ભરતા વધેલો મસાલો પણ ઉપર પાથરી દો. હવે તેને થોડીવાર ઢાંકીને ચડવા દો. અધકચરા થઇ જાય તે બાદ તેની ઉપરનું વાસણ કાઢીને ચડવા દો. વચ્ચે વચ્ચે ભીંડાને હલાવતા રહો જેથી મસાલો કે ભીંડા વાસણના તળિયે ચોંટી ના જાય. ભીંડા ચડી જાય એટલે તેને સાતમ માટે તૈયાર છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D/", "date_download": "2020-09-20T21:23:27Z", "digest": "sha1:G7ICUQH5KQ5SP2VDNCEZHKJVPU5BEWV5", "length": 10529, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય\nફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય\n૩૧ ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે\nફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૧ અને ૩૧ ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે ૩૧ ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.\nઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદૃગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. એક મહિના પહેલા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ હતી.\n૨૧ ઓગસ્ટ અને ૩૧ ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે તેવું કહેવાયું હતું. આ ઓફલાઈન પરીક્ષામાં સ્નાતક અને અનુસ્નાતકના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાનાર હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે કરોડો વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. નવા એડમિશનથી લઈને અટવાયેલી ફાઈનલ એક્ઝામ મામલે અનેક મૂંઝવણો છે. તો સાથે જ ઓફલાઈન પરીક્ષા અને ઓનલાઈન પરીક્ષામાં પણ સમસ્યાઓ પેદૃા થઈ રહી છે.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમા��ને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/about", "date_download": "2020-09-20T20:49:23Z", "digest": "sha1:TT22SXS64XXW7XMUZ3ZYDHANTQQHVYNS", "length": 7574, "nlines": 103, "source_domain": "evidyalay.net", "title": "ઈ-વિદ્યાલય વિશે", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\n“સ્વ” સાથેનો અવિરત સંગાથ\nવાર્તા અંગે કેટલુંક અલપઝલપ\nસુપર પાવર (ઘરશાળા) -૨- દ્રઢ મનોબળમાં નિયમનું મહત્વ\nઆત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nનવાં તંત્રી – મિતલ પટેલ\nદિન વિશેષ – શ્રાવ્ય\nસુપર પાવર (ઘરશાળા) નાની લીટી-મોટી લીટી\nપ્ર વેશદ્વારમાં જવા આ લોગો પર ટકોરો મારો\nમુખ્ય વિભાગોની મુલાકાત લેવા અને અવનવી, ચટપટી વાનગીઓ ઝટપટ માણવા બારી પર ટકોરો મારો\nઈ – વિદ્યાલયનાં મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે.\nશિક્ષણ ગુણવત્તાવાળું હોવું જોઈએ.\nભણવામાં મોકળાશ હોવી જોઈએ. (જે ના સમજાય એ ફરી ફરીને જોઇને , સાંભળીને શીખી શકાય તો કેવી મજા\nભણવામાં મોકળાશ માટે વિડીયો લાઈબ્રેરી બનાવી છે.\nભણવામાં સમયનું બંધન ના રહે. શાળાના સમય પછી, કોઈપણ વિષય કે પ્રકરણ સરળતાથી શીખી શકાય.\nખાસ કરીને શિક્ષણજગતમાં સળગતા ટ્યુશનના પ્રશ્નનો ઉકેલ મળે.\nશાળામાં વધુ ભાર પ્રોજેક્ટ-બેઇઝ સ્ટડી ઉપર મૂકી શકાય.\nજૂની શીખેલી વાત ભુલાઇ ગઈ હોય તો પુનરાવર્તન ઝડપથી કરી શકાય.\nમનગમતા વિષયોમાં જાતે જ વધારે અભ્યાસ સરળતાથી કરી શકાય.\nગુજરાત રાજ્યના અને ભારત દેશના (અરે દુનિયાના) ખૂણે ખૂણે ઈ-વિદ્યાલયનો લાભ બધા વિદ્યાર્થીમિત્રોને મળે.\nજ્ઞાનના વિસ્તરતા જતા ક્ષેત્રમાં જાતે પ્રયાણ કરી શકાય. અભ્યાસેતર પ્રવૃત્તિઓ / હોબીઓ/ ક્રાફ્ટ વિ. થી કલ્પના શક્તિ, સર્જન શક્તિ ખીલે અને જાતે નવો અભ્યાસ ���રવાની હિમ્મત આવે.\nવાલીઓ અને બાળકો ( ખાસ તો કિશોરો ) વચ્ચે વિચાર વિનિમય અને એકમેકના અનુભવોના આદાન / પ્રદાન માટે એક પ્લેટફોર્મ ઊભું થાય.\nઆ ઈ-વિદ્યાલય મારા પૂજ્ય પિતાજી આદરણીય યશવંતભાઈ શાહ અને માતા વીણાબેન શાહ ને સમર્પિત.માતા-પિતા તો મારા શ્રેષ્ઠ શિક્ષક છે જ. તે ઉપરાંત મારી શાળા-કોલેજનાં તમામ શિક્ષકોને તથા જીવનના દરેક નાના-મોટા અનુભવોમાં જુદા જુદા સ્વરૂપે મળેલા ગુરુજનોને અને ખાસ તો મારા રાજ્યના અને દેશના (અરે દુનિયાના) બધા જ વિદ્યાર્થીમિત્રોને ઈ-વિદ્યાલય સમર્પિત કરું છું.\n– હિરલ મિલન શાહ\nઆ લેખ જરૂર વાંચશો.\nઈ-વિદ્યાલયના સહકાર્યકરો નીચે મુજબ છે.\nતેમના ફોટા પર 'ક્લિક' કરી તેમનું પ્રદાન માણો.\n2 thoughts on “ઈ-વિદ્યાલય વિશે”\nહું બાળસાહિત્યકાર ‘ધાર્મિક પરમાર ‘\nબાળસાહિત્યકારોનાં ઉત્થાન માટે તથા બાળસાહિત્ય આગળ લાવવાં એક ‘વૈશ્વિક ગુજરાતી બાળસાહિત્યનું ‘ વોટ્સ ઍપ ગ્રુપ તૈયાર કર્યુ છે.\nજો આપ બાળસાહિત્ય લખતાં હોવ તો અમારું ગ્રુપ તમારું સ્વાગત કરે છે.\nબાળસાહિત્ય લેખનથી જોડાયેલ રચનાકાર ગ્રુપમાં જોડાવાં માટે નીચેનાં નંબર પર વોટ્સ ઍપ મેસેજ કરે.\n( ધાર્મિક પરમાર – બાળસાહિત્યકાર )\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/01/9-jan-19-rashifal-gujarati.html", "date_download": "2020-09-20T19:48:47Z", "digest": "sha1:UAIUINUWBX4SYNRCOGRBBVC5WBOQW4SP", "length": 27143, "nlines": 549, "source_domain": "www.mojemoj.com", "title": "9-Jan-19 દૈનિક રાશિફળ -એક ક્લિક પર વાંચો આજનું રાશિફળ - Mojemoj.com 9-Jan-19 દૈનિક રાશિફળ -એક ક્લિક પર વાંચો આજનું રાશિફળ - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમ���વામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\n9-Jan-19 દૈનિક રાશિફળ -એક ક્લિક પર વાંચો આજનું રાશિફળ\nમેષ: આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.\nવૃષભ :તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.\nમિથુન :નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.\nકર્ક :લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.\nસિંહ :મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.\nકન્યા :આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.\nતુલા :આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈ��ી સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.\nવૃશ્ચિક :આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.\nધન :મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.\nમકર :થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.\nકુંભ :ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.\nમીન :તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.\n8-Jan-2019 દૈનિક રાશિફળ ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nલગભગ ૩૦૦૦ થી વધારે બેસહારા દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે મહેશભાઈ સવાણી – ક્લિક કરી જુવો ફોટા\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એ���ના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/international-flights-scheduled-operation-cancelled-till-31st-august-2020-informs-dgca-hardeep-singh-puri-km-1005080.html", "date_download": "2020-09-20T21:24:15Z", "digest": "sha1:FF67BV6IVIAGQBVJ7DDQCJRFNFQBNB6C", "length": 25566, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "international-flights-scheduled-operation-cancelled-till-31st-august-2020-informs-dgca-hardeep-singh-puri– News18 Gujarati", "raw_content": "\nDGCAનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ સુધી નહીં કરી શકાય ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સફર\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\n���ેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nDGCAનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ સુધી નહીં કરી શકાય ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સફર\nDGCAએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, સરકારે શિડ્યુલ કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટનો સસ્પેન્શન સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. આ 31 ઓગસ્ટ રાત્રે 11 કલાકે 59 મિનિટ સુધી લાગુ થશે.\nનવી દિલ્હી : એવિએશન રેગ્યુલેટર DGCAએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધની અંતિમ ડેડલાઈન 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. જોકે, DGCAનો આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો-ઓપરેશન્સ અને DGCA દ્વારા મંજૂરી પ્રાપ્ત કરનારી ફ્લાઈટ માટે લાગુ નહીં થાય. DGCAએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, સરકારે શિડ્યુલ કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટનો સસ્પેન્શન સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. આ 31 ઓગસ્ટ રાત્રે 11 કલાકે 59 મિનિટ સુધી લાગુ થશે.\nઆ પહેલા 3 જુલાઈએ DGCAએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધાર્યો હતો. ત્યારબાદ એકવાર ફરી તેને વધારી 15 ઓગસ્ટ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધ એટલા માટે વધારવામાં આવ્યું, કેમ કે, એવો વિચાર છે કે, ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ કરતા પહેલા કેટલીક જરૂરી તૈયારીઓ માટે સમય જોઈએ છે.\nકોવિડ-19 સંકટ વચ્ચે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ એર બબલનું એલાન કર્યું હતું. આ હેઠળ ભારતથી અમેરિકા, ફ્રાંસ અને જર્મની માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી મળશે. ફ્રાંસની એર ફ્રાંસ અને અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સ પેરિસ અને અમેરિકાથી ભારત માટે લિમિટેડ ઉડાન ભરશે.\nઆ પણ વાંચો - Coronavirus: વેક્સીન આવે તે પહેલા જ શું ભારતમાં તૈયાર થઈ ચુકી હશે હર્ડ ઈમ્યુનિટી\n1 ઓગસ્ટથી શરૂ થશે વેદે ભારતનો પાંચમો તબક્કો\nતમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં વિદેશોથી ભારતીયોને લાવવા માટે સાત મેથી શરૂ કરેલા વંદે ભારત અભિયાન હેઠળ 8.77 લાખથી વધારે ભારતીય સ્વદેશ આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યું કે, વંદે ભારતનો પાંચમો તબક્કો એક ઓગસ્ટ 2020થી શરૂ થશે. તેમણે જણાવ્યું કે, પાંચમા તબક્કામાં 23 દેશોથી ભારતીયોને લાવવા માટે 792 ઉડાન નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં 692 આંત���રાષ્ટ્રીય ઉડાન અને 100 ઘરેલુ ઉડાન છે.\nઆ દેશો માટે હશે વેદે ભારતનો પાંચમો તબક્કો\nપાંચમા તબક્કામાં જે દેશમાંથી લોકોને લાવવામાં આવશે તેમાં ખાડી દેશ, કેનેડા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, બાંગ્લાદેશ, મ્યામાર, ચીન, ઈઝરાયલ, યૂક્રેન અને કાર્ગિસ્તાન સામેલ છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ 29 જુલાઈ સુધી 8,78,921 ભારતીય નાગરીક સ્વદેશ આવ્યા છે. તેમણએ ડણાવ્યું કે, વંદે ભારત મિશનના ચોથા તબક્કાહેઠળ અત્યાર સુધીમાં 1083 ઉડાન નિર્ધારીત કરવામાં આવી છે, જેમાં 849 આંતરરાષ્ટ્રીય ઉડાન અને 234 ફીડર ઉડાન સામેલ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nDGCAનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ સુધી નહીં કરી શકાય ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સફર\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશ��ના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ahmedabad-killer-arrest-due-to-chiild-murder-gujarati-news/", "date_download": "2020-09-20T20:16:53Z", "digest": "sha1:FUANS6SLYXU2OBVVKEJYBVYAPHME6ZRI", "length": 9411, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદની ચકચારી ઘટના: ગુમ થયેલી સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળૂ દબાવી દેનારા શખ્સની થઈ ધરપકડ - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nઅમદાવાદની ચકચારી ઘટના: ગુમ થયેલી સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળૂ દબાવી દેનારા શખ્સની થઈ ધરપકડ\nઅમદાવાદની ચકચારી ઘટના: ગુમ થયેલી સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળૂ દબાવી દેનારા શખ્સની થઈ ધરપકડ\nસંબંધોનો ગેરલાભ લોકો કેવી રીતે ઉઠાવતા હોય છે તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક મહિલાએ પાડોશમાં રહેતા વ્યક્તિને પોતાનો માનીતો ભાઈ બનાવેલો હતો. તેણે જ બહેનની સાત વર્ષની દીકરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને મોતને ઘાટ ઉતારી દીધી. શહેરના ગોતા હાઉસિંગ વિસ્તારમાંથી બે દિવસ અગાઉ સાત વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાઈ હતી.\nઆ બાળકીનો મૃતદેહ મંગળવારે મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદની પાડોશમાં જ રહેતા ભીખાભાઈ ઉર્ફે ભીખો મિસ્ત્રી નામના એક શખ્શની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે સમયે બાળકીએ બૂમાબુમ કરતા બાળકીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદર��, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nલેક્ચરરની નોકરી છોડીને બની ગયો ખેડૂત, માટીમાં નહી પાણીમાં ઉગાડે છે શાકભાજી\nભાજપના નેતાઓ ખુશખુશ પણ શું કંગનાને મળવા મોદી રાજી છે કે નહીં, આ રહ્યો જવાબ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/10/30/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AA%A8%E0%AB%81-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95%E0%AB%81/", "date_download": "2020-09-20T20:54:04Z", "digest": "sha1:5UHTKVTWEM2A764VAUIFUMWX3ZGBX6GP", "length": 2011, "nlines": 56, "source_domain": "www.vasantiful.com", "title": "સોયનુ નાકુ – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nદોરો પરોવવાનો પ્રયત્ન કરુ છું\nને રડી રડી સુજી ગયેલી આંખો\nચૂવાનું શરુ કરી દે છે\nજ્યાં પ્રયત્ન કરો પરોવવાનું\nને છટકી જાય શ્વાસ\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nPrevious Post મેઘધનુષી રંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/oats-appam/", "date_download": "2020-09-20T19:52:15Z", "digest": "sha1:YKOJE4AVAI5IWZ7UUFKZ5WP5IAYQU6AM", "length": 9793, "nlines": 107, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ઓટ્સ અપ્પમ - ઓછા તેલ માં બનતી હેલ્ધી રેસિપી - Rasoi ni Rani", "raw_content": "\nઓટ્સ અપ્પમ – ઓછા તેલ માં બનતી હેલ્ધી રેસિપી\nઓટ્સ અપ્પમ – ઓછા તેલ માં બનતી હેલ્ધી રેસિપી\nઓટ્સ માં ખુબ જ સારા પ્રમાણ માં પ્રોટીન , ફાઈબર રહેલું છે સાથે જ હેલ્ધી વિટામિન અને મિનરલ્સ રહેલા છે. એક વાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવી આ રેસીપી. બાળકો અને મોટા ને લંચબોક્સ માં આપી શકાય , ગેસ્ટ આવે ત્યારે પણ આ અપ્પમ બનાવી ને સર્વ કરી શકાય. તો જરૂર થી ટ્રાય કરો અને કોમેન્ટ માં જણાવો તમારો અભિપ્રાય .\n૧ કપ – ઓટ્સ\n1/૪ કપ – સૂજી\n૧ ચમચી – મીઠું\n૧ કપ – દહીં\n૧ જીણી સમારેલી ડુંગળી\n૨ જીણા સમારેલા લીલા મરચા\n૧ કપ જીણી સમારેલી કોથમીર\nઅડ્ડા લીંબુ નો રસ\nતો ચાલો રેસીપી જોઈ લઈએ\nસૌ થી પેલા ઓઅત્સ ને રોસ્ટ કરી લેવાના છે , તો પેન માં કોરા જ ઓટ્સ ને મીડીયમ ફ્લેમ પર ૨-૩ મિનિટ માટે શેકી લેવાના છે ,\n૨-૩ મિનિટ જેવું થશે એટલે કલર પણ થોડો ચેન્જ થશે અને શેકવાની સુગંધ પણ આવશે. શેકાય જાય એટલે ઠંડા થાય પછી મિક્સર જાર માં પાઉડર બનાવી લેવાનો છે.\nહવે મિક્સિંગ બાઉલ માં શેકેલા ઓટ્સ નો પાઉડર લઇ લો , તેમાં સાથે સોજી લઇ લો ૧/૪ કપ . મીઠું નાખી દો , ઓટ્સ પ્રમાણ માં થોડા ચીકણા હોય છે ટેક્સચર માં તેથી અપ્પમ માં ટેક્સચર સરસ થાય એટલે સાથે સોજી મિક્સ કરવાનો છે . હવે ૧ કપ દહીં નાખી અને બરાબર મિક્સ કરી લો , પછી જોઈએ તેટલું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે , બહુ ઢીલું નથી કરવાનું બેટર . મિક્સ થઇ જાય એટલે ઢાંકી અને ૧૦-૧૫ મિનિટ માટે મૂકી રાખવાનું છે ,\n૧૦ -૧૫ મિનિટ પછી તમે ખોલી ને જોશો એટલે સોજી અને ઓટ્સ બંને પલ્લી ગયા હશે અને સેજ કડક પણ થઇ ગયું હશે બેટર , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લો . બહુ ઢીલું ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું .\nપછી તેમાં ડુંગળી , લીલુ મરચું , કોથમીર નાખી અને મિક્સ કરી લો , પછી સોડા નાખી અને ઉપર અડધા લીંબુ નો રસ નાખી અને એક દિશા માં થોડી વાર હલાવી લેવાનું છે , બેટર થોડું ફુલશે ,\nબસ હવે અપ્પમ બનાવ માટે રેડી છે. ટેસ્ટ કરી લેવું જરૂર લાગે તો મીઠું કે લીંબુ એડ કરી દેવું.\nહવે અપ્પમ બનાવા ની લોઢી ગરમ થાય એટલે તેલ લગાવી લો બધા મોલ્ડ માં અને પછી બેટર નાખી દો , મીડીયમ ગેસ પર ૩-૪ મિનિટ જેવું કુક થવા દો ,\nઉપર ની સાઈડ પણ થોડું થોડું તેલ લગાવી લો , પછી ચપ્પા ની મદદ થી ધીમે ધીમે સાઈડ ફેરવી લેવી , બીજી સાઈડ પણ ૨-૩ મિનિટ કુક થવા દેવા બંને બાજુ સરસ કુક થઇ જાય એટલે એક પ્લેટ માં નીકળી લો.\nબસ રેડી છે હેલ્થી અને ટેસ્ટી ખુબ જ ઓછા તેલ માં બનતા અપ્પમ , જરૂર થી બનાવજો.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyછોલે ચણા – જયારે ઘરમાં લીલા શાકભાજી ના હોય તો આ એક બેસ્ટ ઓપશન છે…\nNext storyગોળ અને આદુના બોલ્સ – શરદી ખાંસીને જડમૂળથી દૂર કરે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા આયુર્વેદિક દેશી ઉપાય\nબ્રેડ મલાઇ રોલ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હું તો આજે જ બનાવીશ અને તમે\nશક્કરિયા ની ફરાળી ચાટ – કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ…\nલેમન કોરિએન્ડર સૂપ – હવે હેલ્થી અને ટેસ્ટી સૂપ ઘરે બનાવો એ પણ હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી..\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/election-commissioner-sushil-chandra/", "date_download": "2020-09-20T19:41:22Z", "digest": "sha1:7QVPM3TBMHTI3DPX6L3JFJENXUG44J3P", "length": 10015, "nlines": 79, "source_domain": "livecrimenews.com", "title": "અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાને નિહાળી અત્યંત પ્રભાવિત થતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમં���્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાને નિહાળી અત્યંત પ્રભાવિત થતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર\nઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાને નિહાળી અત્યંત પ્રભાવિત થતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર\nસ્ટેચ્યુ ઓફ યુનિટી , સરદાર સરોવર નર્મદા ડેમ તથા કેક્ટસ ગાર્ડનની મુલાકાત લેતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર\nભારતના ચૂંટણીપંચ કમિશનર સુશીલ ચંદ્રએ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ચૂંટણીપંચના કમિશનરના ધર્મપત્નિશ્રી તેમજ ગુજરાતના સીઈઓ એસ. મુરલી ક્રિષ્ના પણ સાથે જોડાયાં હતાં.\nભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્રએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમા નિહાળી તેમણે ભાવવંદના કરી હતી. ત્યારબાદ તેઓએ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં થઇ રહેલા પાણીના વધારાને લીધે ડેમમાંથી પાણીના ઓવરફ્લોનો અદ્દભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ તથા મેપિંગ પ્રોજેક્શન-લેઝર શો પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો.\nભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્રની આ મુલાકાત દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો જીન્સી વિલિયમ, રાજ્ય ચૂંટણી આયોગના અધિક કલેક્ટર એન.ડી.પરમાર તથા લાયઝન અધિકારી અને નર્મદા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એ.આઈ.હળપતી તથા તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી .ગજ્જરે પણ આ મુલાકાતમાં સાથે જોડાઇને જે તે સ્થળ પર તકનીકી વિગતોની જાણકારી આપી ભારતના ચૂંટણી કમિશનરશને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા.\nનીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ\nરિપોર્ટ :-જ્યોતિ જગતાપ , રાજપીપલા\nરાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે રાજપીપળામાં ૨૯મી થી નવરાત્રીના ભવ્ય મેળાનો થનારો પ્રારંભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/surat-16/", "date_download": "2020-09-20T20:27:39Z", "digest": "sha1:NSM6HDWLLDGJR7SFWWFG4PACC7UILZRQ", "length": 7422, "nlines": 74, "source_domain": "livecrimenews.com", "title": "સુરત ના ડી,બોયસ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nસુરત ના ડી,બોયસ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે\nસુરત ના પાલનપુર પાટિયા દીનદયાળ સોસાયટીમાં ડી,બોયસ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે\nડી,બોયસ ગ્રુપ દ્વારા સુરત ના દીનદયાળ સોસાયટીમાં છેલ્લા ૮ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ ગ્રુપ દ્વારા છેલ્લા ૩ વર્ષથી અવનવી થીમ્સ બનાવવામાં આવે છે જેથી લોકોમાં જાગૃતા આવે. ત્યારે આ ડી,બોયસ ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે બેટી બચાવો જેવી ખુબજ સુંદર થીમ્સનું આયોજન કરેલ ત્યાર પછીના વર્ષે જળ ગણેશ જેવી ખુબજ સરસ થીમ્સનું આયોજન કરેલ અને આ વર્ષે ખુબજ સરસ થીમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ કાલ દિવસે ને દિવસે મોટી મોટી ફેકટરીઓ દ્વાર જે પ્રદુષણનું પ્રમાણ અતિ વધી રહ્યું છે અને વૃક્ષો નું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે લોકોને વધુને વધુ વૃક્ષો વાવો અને પ્રદુષણ મુક્ત બનો તેવા સંદેશ સાથે આજ વખતે આ ગણપતિ નું સુંદર આયોજન કરવામ આવ્યું હતું.અને આવા પ્રદુષણથી કેવી રીતે બચી શકાય તે માટેની ખુબજ સુંદર થીમ્સનું આયોજન કર્યું હતું.\nસુરત ખાતે આવેલ વાસ્તવ ગ્રુપ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ગણપતિ નું આયોજન કરતું આવ્યું છે\nબેકિંગ સુરત આજે રવિવારે રાત્રે સાડા સાત ખાતે રહેતા પ્રફુલ્લભાઈ સોની ઉપર ઘરમાં ઘુસી જીવલેણ હથિયાર વડે આઠ વાગે સુવિધા એપાર્ટમેન્ટમાં ભોલાનગર,લંબેહનુમાન રોડ સુરત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/04/20/poetry-4/", "date_download": "2020-09-20T19:46:40Z", "digest": "sha1:CMN2CS5C25CAGCEOGKAWZZWJKVCQ7Y56", "length": 15579, "nlines": 218, "source_domain": "www.aksharnaad.com", "title": "ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ\nત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16\nApril 20, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દેવિકા ધૃવ\nતડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,\nહૂંફાળા હાથ લઇ હાથમાં,\nઆભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,\nસૂરજને ઢાંક્યો લઇ બાથમાં.\nઆદરી રમત કેવી પકડાપકડીની,\nજાણે ઇશારે સમજીને સાનમાં,\nસરતો ને તરતો એ દર્શન દઇ દે,\nદૂર કેમે ના જાય પેલાં વાદળા.\nવ્હારે આવ્યો વા અડકીને આંગણે,\nચાલ્યું ના બળ તેથી બની મજબૂર,\nઝરમરતી ઝીલની મસ્તીને માણતા,\nભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,\nતડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,\nઘનઘોર આ અંધારના એકાંતમાં,\nતાકી રહું છું સાંજના એકાંતમાં.\nએ આવશે, એ આવશે,એ આશમાં,\nદીવા કરું, મનમિતના એકાંતમાં.\nછોને અબોલા આજ લીધા સાજના,\nસાર્યા હશે આંસુ સૂના એકાંતમાં.\nમગરુર છું, યાચું નહિ, ચાહે અગર,\nતો આવજે, પળ પ્રેમના એકાંતમાં.\nબાકી હવે આ જીંદગી નિસાર છે.\nપામી જજે અંતરભીના એકાંતમાં.\nલાગે મને કે,તું નથી તો હું નથી \nઆવે સજન તું યાદના એકાંતમાં.\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,\nશબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.\nસંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.\nચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.\nસ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,\nમંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.\nસુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,\nક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.\nઆવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,\nભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને \nશ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n16 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ”\nસુન્દેર કવિતા. ખુબ ગમેી\nખુબ જ અદભુત … પહેલી જ કાવ્યરચના વાંચીને આનંદ આનંદ થઇ ગ્યો… બધી જ રચનાઓ સરસ છે…\nભાવોને શબ્દોમાં ગુંથીને કવિતાની માળા બનાવી સુગંધ લેવા અમને મોકલી એ માટે આભાર શબ્દો આ ત્રણ ક્રુતિઓ માટે થોડા પડશે.\nઆવી અનેક માળાઓ મળતી રહેશે જ એમાં શન્કા નથી જ.\nઆનંદો.. ત્રણેય કૃતિઓ સુંદર અને આસ્વાદ્ય\nખુબ જ સરસ રચના\nમ્માફ કરજો , કવિતાનિ અસરમા મારુ નામ ભુલિ ગયો .\nબહેન દેવિકાનિ આ રચનાઓ સિધિ અન્તર્ના ઉન્દાન્માથિ\nઉતરિ આવેલિ હોય એવો એહસાસ કરાવે ચ્હે .\nલય એમ્ને કેતલો હાથવગો ચ્હે – તેનિ પન પ્રતિતિ ભાવક્ને\nથાય ચ્હે . શનિ – રવિ સુધરિ ગયા – ભર્યા ભર્યા થૈ ગયા .\nધન્યવાદ .અશ્વિન દ્દેસાઈ , ઓસ્ત્રેલિયા\nત્રણે ય રચના ખૂબ સરસ છે- પહેલી ગીતની નજીક છે જ્યારે બાકીની બે ગઝલ થઇ શકે એમ છે.. જો જે તે પ્રકારની રીતે મઠારવામાં આવે તો.\n બહુજ સુન્દર ભાવવાહી કાવ્યો ..જાણે હ્રુદય મા\nઝુમતી લાગણીઓને શબ્દ સુર મળ્યા…વિદ્યુત્ ઑઝા\nદેવિકાબેનની કાવ્યાત્મક શૈલી ખરેખર અદભુત છે વાંચી ને કે સાંભળી ને જો કોઇ ને ઈશ્વર કે પ્રિયતમ યાદ ના આવે તો તે ચોક્ક્સ સંવેદન હીન છે એની સાબિતી કરી આપે.\n← ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ\nબોલતી વાર્તાઓ.. – હાર્દિક યાજ્ઞિક કૃત વાર્તાઓની ઑડીયો સી.ડી. (Audiocast) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/apply-bank-of-baroda-job-2020-gujarat-news/", "date_download": "2020-09-20T21:34:15Z", "digest": "sha1:25YQRF7ORLKUQ5SKHDDCQIPT3IESCKCJ", "length": 10709, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "આ સરકારી બેંકમાં ગુજરાતમાં મેડિકલ સલાહકારના પદો ઉપર નીકળી ભરતી, આ છે છેલ્લી તારીખ - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nઆ સરકારી બેંકમાં ગુજરાતમાં મેડિકલ સલાહકારના પદો ઉપર નીકળી ભરતી, આ છે છેલ્લી તારીખ\nઆ સરકારી બેંકમાં ગુજરાતમાં મેડિકલ સલાહકારના પદો ઉપર નીકળી ભરતી, આ છે છેલ્લી તારીખ\nબેંક ઓફ બરોડાને સલાહકારનાં (મેડિકલ)નાં ખાલી પદ પર પાત્ર અને યોગ્ય ઉમેદવાર નોકરી માટે 5-10-2020 સુધી અરજી કરી શકે છે. જણાવી દઈએકે, અરજી કરવાની છેલ્લી તારીખ આ છે. આ નોકરી માટે જલ્દીથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ માટે યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો, અરજી ફી, નોકરી માટેની પસંદગી પ્રક્રિયા, નોકરી માટેની વયમર્યાદા, જે પોસ્ટ ઉપર ભરતી નીકળી છે તે પોસ્ટ્સની વિગતો, પોસ્ટ્સનું નામ, નોકરી માટેની શૈક્ષણિક લાયકાત, કુલ પોસ્ટ્સની સંખ્યા તમે નીચેની જેમ જોબ સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો …\nપોસ્ટ નામ – સલાહકાર (મેડિકલ)\nકુલ પોસ્ટ્સ – 1\nઆ નોકરી માટેના ઉમેદવારોની વયમર્યાદા છે\nઉમેદવારોની મહત્તમ વય 50 વર્ષ અને આરક્ષિત કેટેગરીમાં વય છૂટછાટ આપવામાં આવશે.\nઆ પદ માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને 30000 + 4000 / – નો પગાર મળશે.\nતે નોકરી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત છે\nઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી તબીબી ક્ષેત્રમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.\nઆ રીતે નોકરી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી ��રવામાં આવશે\nઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.\nનોકરી માટે પાત્ર ઉમેદવારો સરળતાથી આ રીતે અરજી કરી શકે છે\nઉમેદવારો દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો અને જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી ફોર્મના નિર્ધારિત ફોર્મેટ પર અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજીપત્રક ભરતી વખતે બધી માહિતી અને વિગતો કાળજીપૂર્વક ભરવા વિનંતી છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nગાંધીનગરના MLA ક્વાર્ર્ટરમાં રહેતા શખ્સે ગળે ફાંસો ખાઈ કર્યો આપધાત\nડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકાતા વિરુદ્ધ વંટોળ ઉઠ્યા, આ રાજ્યના ખેડૂતો કરશે વિરોધ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-brother-attacks-a-youth-with-knife-after-he-says-badwords-to-his-sister-in-surat-vz-1007225.html", "date_download": "2020-09-20T21:12:09Z", "digest": "sha1:GNTBXM6KN7XO7WT6DJUJBLGKGMDGWB4N", "length": 24779, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Brother attacks a youth with knife after he says badwords to his sister in Surat– News18 Gujarati", "raw_content": "\nસુરત : બહેનને અપશબ્દો બોલી રહેલા ય��વક પર ભાઈએ ચપ્પુથી હુમલો કરી દીધો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : બહેનને અપશબ્દો બોલી રહેલા યુવક પર ભાઈએ ચપ્પુથી હુમલો કરી દીધો\nસુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે મહારાષ્ટ્રથી રીતેશ મોરે રક્ષાબંધન કરવા ખાસ સુરત ખાતે આવ્યો હતો.\nસુરત : શહેરમાં ચપ્પાથી હુમલા (Attack with Knife)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ભાઈ (Brother)એ પોતાની બહેન (Sister)ને અપશબ્દો કહી રહેલા એક યુવાન પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે (Limbayat Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે રક્ષાબંધન (Rakshabandhan) કરવા મહારાષ્ટ્રથી તેનો ભાઈ આવ્યો હતો. આ સમયે એક યુવાને ભાઈની હાજરીમાં તેની બહેનને અપશબ્દો કહી રહ્યો હતો. ભાઈએ યુવાનને આવું ન કરવાનું કહેતા અપશબ્દો બોલનાર યુવક ચપ્પુ લઇને આવ્યો હતો. જોકે, આ સમયે બહેનના ભાઈએ તેના હાથમાંથી ચપ્પુ ઝૂટવીને તેને જ મારી દીધું હતું.\nસુરતમાં સામાન્ય બાબતમાં હત્યાના બનાવો બનતા રહે છે. દરરોજ આવી કોઈ ઘટના સુરતમાં નોંધાતી રહે જ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે મહારાષ્ટ્રથી રીતેશ મોરે રક્ષાબંધન કરવા ખાસ સુરત ખાતે આવ્યો હતો. રીતેશ બહેનના ઘરે પહોંચ્યો ત્યારે બહેનની સોસાયટીમાં રહેતા ગણેશ સુરેશ બોરસે તેની બહેનને અપશબ્દો બોલી રહ્યો હતો.\nઆ પણ વાંચો : દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતા પિતાએ માથામાં ધોકો મારી હત્યા કરી નાખી\nજે બાદમાં રીતેશ મોરેએ ગણેશ સુરેશ બોરસેને ઠપકો આપ્યો હતો. ત્રણેક દિવસ અગાઉ તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જોકે, ગત રાત્રે ગણેશ ચપ્પુ લઇને આવ્યો હતો અને આજે તને પતાવી જ દઇશ એમ કહી રીતેશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીતેશે ગણેશનું ચપ્પુ ઝૂંટવી લઇને તેના પર વળતો હુમલો કરી પેટમાં એક ઘા મારી દીધો હતો. જે બાદમાં ગણેશ ત્યાં જ પડી ગયો હતો.\nનીચે વીડિયોમાં જુઓ મોર્નિંગ 100\nઇજાગ્રસ્ત ગણેશને તાત્કાલિક સોસાયટીના રહીશો સારવાર માટે હૉસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટ��ાની જાણ થતા લિંબાયત પોલીસ બનાવ સ્થળ પર પહોંચી હતી અને રીતેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે કે રીતેશ મોરે મહારાષ્ટ્રના માલેગાંવમાં રહે છે અને રક્ષાબંધન હોવાથી તે સુરત આવ્યો હતો. અહીં બહેનને અપશબ્દો કહેનાર ગણેશને સબક શીખવાડવા હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે આ મામલે રીતેશની ધરપકડ કરવા માટેની કવાયત શરૂ કરી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરત : બહેનને અપશબ્દો બોલી રહેલા યુવક પર ભાઈએ ચપ્પુથી હુમલો કરી દીધો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF", "date_download": "2020-09-20T20:37:14Z", "digest": "sha1:XR7LE3FX2AVLO4TBM7ZASQSI6MIIVM47", "length": 9679, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ\nકોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ\nવિશ્વભરના કોરોના વાયરસથી થતા મૃત્યુ અંગેના એક અધ્યયનમાં વિટામિન ડીની ઉણપ અને મૃત્યુદર વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા આ અધ્યયનમાં કોરોનાને લગતા ડેટા ચીન, ફ્રાંસ, જર્મની, ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, યુકે અને યુએસએની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં લેવામાં આવ્યા છે.\n10 દેશો પર થયેલા આ સંશોધન પરથી બહાર આવ્યું છે કે ઇટાલી, સ્પેન અને યુકે જેવા દેશોમાં, જ્યાં કોરોનાનું મૃત્યુ દર જોવા મળ્યું છે, ત્યાં દર્દીઓમાં વિટામિન ડીનો અભાવ હતો.\nપ્રોફેસર બેકમેન અને તેમની ટીમે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીની મેક કોર્નિક સ્કૂલ એન્જિનિયરિંગમાં આ બધા દેશોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ અધ્યયનમાં વિટામિન ડી અને સાયટોકિન સ્ટોર્મ વચ્ચેના સંબંધ વિશે ખાસ સમજાવે છે. સાયટોકીન તોફાન એવી સ્થિતિ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બને ત્યારે શરીરમાં બળતરા વધે છે.\nસાયટોકીન તોફાન ફેફસાંને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે, તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમના કારણે દર્દીનું મૃત્યુ થાય છે. બેકમેનના જણાવ્યા મુજબ, વિટામિન ડી ફક્ત આપણી રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત બનાવતું નથી, પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિને ખતરનાક રીતે વધારે સક્રિય થવામાં રોકે છે. શરીરમાં વિટામિન ડીની યોગ્ય માત્રા દર્દીઓને ઘણી મોટી બીમારીઓથી પણ બચાવી શકે છે.\nજો કે, આ અધ્યયનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિટામિન ડીની યોગ્ય માત્રા દર્દીને કોરોના ચેપથી બચાવી શકતી નથી પરંતુ તે રોગને વધુ જટિલ અને મૃત્યુથી બચાવી શકે છે.\nThe post કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ appeared first on Gujju Media.\nPrevious articleભારતમાં 2 દવાને મળી ટ્રાયલની મંજૂરી,આ દવાઓ કોરોના મટાડવામાં કરશે મદદ\nNext articleકોરોના અસર,આગામી સમયમાં મોબાઈલ થશે મોંધા\nકોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ ��હ્યું છે આ પ્રયોગ\nકોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nવોડાફોન અને આઇડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર, કંપનીએ તેના ગ્રાહકો માટે કરી આ મોટી જાહેરાત\nમેકઅપ કારણે ટ્રોલ થઇ અજયની દિકરી ન્યાસા\nશિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને કહી પાણીપૂરી\nદેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં મોકલી શકશે પૈસા\nગુજરાતી સેલેબ્ઝે આપ્યું જનતા ક્ફર્યુને સંપુર્ણ સમર્થન, ફૅન્સને સાવચેત અને સલામત રહેવાની આપી...\nકોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ,કેરીના પાકને મોટું નુક્સાન\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ...\nકોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝરના ગેરફાયદાથી રહો સજાગ,થઇ શકે છે આ મોટું નુકસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:15:47Z", "digest": "sha1:S3RRZN7IIL2YQ5KR3LU752SVLFBQ6EPZ", "length": 9876, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલી શહેર ભાજપની ટીમમાં સર્વ સમાજનો સમાવેશ | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલી શહેર ભાજપની ટીમમાં સર્વ સમાજનો સમાવેશ\nઅમરેલી શહેર ભાજપની ટીમમાં સર્વ સમાજનો સમાવેશ\nશ્રી તુષાર જોષીની ટીમમાં શહેરભરના તરવરીયા કાર્યકરોને સ્થાન અપાયું\nવોર્ડ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, બુથ સમીતી સહિત તમામ કાર્યકર્તાઓને સાથે રાખી બુથને મજબુત કરાશે : આગામી દીવસોમાં મોરચા અને કારોબારીની રચના કરાશે : નવી ટીમને ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્ધ્છા સાથે આવકાર\nઅમરેલી શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી તુષાર જોષીની ટીમમાં શહેરભરના તરવરીયા કાર્યકરોને સ્થાન અપાયું છે અને અમરેલી શહેર ભાજપની આ ટીમમાં સર્વ સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી તુષાર જોષીએ જણાવેલ છે કે, વોર્ડ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, બુથ સમીતી સહિત તમામ કાર્યકર્તાઓને સાથે રાખી બુથને મજબુત કરવા પ્રયત્નો કરાશે અને સરકારની યોજનાઓને લોકો સુધી લઇ જવાશે તથા આગામી દીવસોમાં મોરચા અને કારોબારીની રચના કરાશે આ નવી ટીમને ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્ધ્છા સાથે આવકાર અપાઇ રહયો છે.નવી ટીમમાં સર્વ શ્રી તુષાર જોષી પ્રમુખ,મનીષ ધરજિયા, બ્રિજેશ કુરુંડળે મહામંત્રી,ઉપ પ્રમુખ પ્રકાશ ભડકણ, ભાવેશ પરમાર, ભાવેશ સોઢા, સંજય માલવિયા, દલપત ચાવડા, મીનાબેન ચૌહાણ, મંત્રી શ્રી દિલીપ વાળા, દામજી ગોલ, પ્રવીણ ચાવડા, નિકિતા બેન મેહતા, અમિતાબેન બૂચ, પદમાબેન ગોસાઈ કોષાધ્યક્ષ શ્રી ભૂમિકા બેન વળોદરાનો સમાવેશ થાય છે.\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાં�� કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratspider.com/forum/235-Knowledge-power.aspx.aspx", "date_download": "2020-09-20T20:15:03Z", "digest": "sha1:W4IOY7XFEU7OA7BF3ZDR7BOBQYBSZGY3", "length": 9808, "nlines": 84, "source_domain": "www.gujaratspider.com", "title": "'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ", "raw_content": "\n'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ\nભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે 'ગ્રેજ્યુએટ'ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની 'ડિગ્રી ડ્રિવન' સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો 'નૉલેજ ડ્રિવન' સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂંકમાં, નૉલેજ ઇઝ પાવરનું સૂત્ર પ્રેક્ટિકલ રીતે ત્યારે અમલમાં મૂકાવાનું છે.\nવાત ભવિષ્યની છે. વળી ભવિષ્ય બહુ દૂરનુંય નથી, છતાં નવી પેઢીની આવતી કાલ સુધારવા માટે આજે આપણી શી તૈયારી છે હાલ તો જવાબમાં હતાશાનો સૂર નીકળે એવી સ્થિતિ છે. બહુધા સ્કૂલ-કોલેજોમાં હજી પણ પ્રેક્ટિકલ તેમજ જનરલ નૉલેજને બદલે પાઠ્યપુસ્તકિયા લેસનો પર ભાર મૂકવામાં આવે છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયાથી વિદ્યાર્થીઓને મોટે ભાગે અલિપ્ત રાખવામાં આવે છે. મનમાં પેદા થતા વિવિધ સવાલો પૂછવાની તેમને મોકળાશ નથી અને પાઠ્યપુસ્તકમાં જે��ો સમાવેશ ન થયો હોય તેવા મુદ્દા પરીક્ષામાં લખવાની તેમને માટે ગુંજાશ પણ નથી. આ જાતની ગૂંગળામણ વચ્ચે એક ડિગ્રીધારી ગ્રેજ્યુએટ તૈયાર થઇ શકે, વિચારક યાને કે thinker નહિ.\nભારતની જરીપુરાણી શિક્ષણપ્રણાલિમાં આવકારદાયક સુધારા થાય ત્યારની વાત ત્યારે, પણ દરમ્યાન પરંપરાગત એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે ઉછરતી નવી પેઢીમાં થોટ પ્રોસેસ ખીલવી શકે એવો કોઇ કીમિયો ખરો કેમ નહિ એક સરળ અને પ્રેક્ટિકલ ઉપાય નવી પેઢીને ઇતર વાંચન તરફ ઢાળવાનો છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયા તેમને વિવિધ વિષયોના પુસ્તકો વાંચતા કરીને દેખાડવાનો છે અને સરવાળે તેમને સવાલો પૂછતા કરી મગજમાં ચાલતી થોટ પ્રોસેસ ટૉપ ગિઅરમાં નાખવાનો છે.\nઆ સંદર્ભે એક સુખદ સમાચાર થોડા વખત પહેલાં આવ્યા. એક અખબારી રિપૉર્ટ મુજબ ગુજરાતના મુખ્યમંત્રીએ 'વાંચે ગુજરાત' બેનર હેઠળ નવી પેઢીને પાઠ્યપુસ્તક ઉપરાંત વિવિધ વિષયોનાં પુસ્તકોના વાંચન તરફ વાળવાની યુનિક યોજના ઘડી છે. ગુજરાતની સુવર્ણ જયંતિના વર્ષ (૨૦૧૦-૨૦૧૧) દરમ્યાન ૫૦ થી વધુ પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીઓની મૌખિક કસોટી લઇ તેમને પુરસ્કૃત કરવાનો પણ પ્લાન છે. મુખ્યમંત્રીએ વળી પ્રજાજોગ સૂચન કર્યું છે કે રાજ્યના પચાસ લાખ પરિવારો તેમના ઘરમાં પચાસ પુસ્તકોનું મિનિ પુસ્તકાલય સ્થાપે. 'વાંચે ગુજરાત' બેનર હેઠળ નક્કી કરાયેલો પ્લાન નવતર કિસમનો છે. સરકારી લેવલે યોગ્ય રીતે જો તેનું અમલીકરણ થાય અને મુખ્યમંત્રીના સૂચનને અનુસરી ગુજરાતના પચાસ લાખ પરિવારો પોતાના ઘરમાં પુસ્તકોને માનભેર પ્રવેશ આપી સ્વતંત્ર હોમલાયબ્રેરી બનાવે તો નાનપણથી પુસ્તકોના વાતાવરણ વચ્ચે ઉછેર પામનારી ગુજરાતની નવી પેઢીનું (અને સરવાળે ખુદ ગુજરાતનું) ભાવિ સુખદ રીતે બદલાય એ શક્ય છે.\nઆવતી કાલની 'નૉલેજ ડ્રિવન' સોસાયટીમાં પોતાનું આગવું અસ્તિત્વ બનાવવા માટે તેમજ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવી પેઢીને અત્યારથી જ્ઞાન નામના અમોઘ શસ્ત્ર વડે સજ્જ કરવાની જરૂર છે--અને ગુજરાત સરકારના 'વાંચે ગુજરાત' જેવા પ્રોજેક્ટ્સ વડે એ કામ અસરકારક રીતે કરી શકાય તેમ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AA%88%E0%AA%95-%E0%AA%86/", "date_download": "2020-09-20T21:05:25Z", "digest": "sha1:RSD7RQX7YRFFMJOLRJ2IQX27X5M36LC6", "length": 4953, "nlines": 62, "source_domain": "www.janvajevu.com", "title": "હાહાહા...બાળકો ની સાથે કઈક આવી બની જાય છે જ���ંદગી", "raw_content": "\nHome / રમુજ / હાહાહા…બાળકો ની સાથે કઈક આવી બની જાય છે જીંદગી\nહાહાહા…બાળકો ની સાથે કઈક આવી બની જાય છે જીંદગી\nકહેવાય છે કે જયારે બાળકો ઘરમાં આવે છે ત્યારે ખુશીઓ ઘરમાં આવે છે. પરંતુ, આની સાથે જ માતા-પિતા ને કેટલીક ઘરની ચીજોને ટાટા બાય બાય પણ કહેવું પડે છે. ઘરમાં મેગેઝીન આવવાનું બંધ થઈ જાય છે, જેટલું માતા-પિતા કોઈથી નથી ડરતા તેટલું તે બાળકોથી ડરવા લાગે છે.\nકઈક આવો જ હાલ આ લોકોનો છે. જે પિતા બનીને પોતાની ખુશીને વ્યકત કરે છે. આમ તો આ લોકો વ્યવસાયે ડૉક્ટર છે, પરંતુ આ અવસ્થામાં આ લોકો ડૉક્ટર ઓછા અને નાની વધારે લાગે છે.\nતમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ તસ્વીરોને અત્યાર સુધીમાં 306,000 વાર શેર કરવામાં આવી છે. 12,000 કમેન્ટ લખવામાં આવી છે. ઘણા લોકોએ કમેન્ટ રૂપે આ લોકોને ખરાબ પેરેંટિંગ નું નામ આપ્યું છે તો કોઈએ સારા માતા-પિતાની શ્રેણીમાં આ લોકોને રાખ્યા છે.\nJokes : તારી જિંદગીનો મકસદ શું છે \nજોક્સ : રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ’ થી શું શીખવા મળે છે\nપુરુષો તો બટાકા જેવા હોય છે, કેમકે…..\nમગજ ફેરવી નાખે તેવા હાસ્યાસ્પદ ફોટોસ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nભગવાન સાથે ઑનલાઈન વાતો\nભગવાન સાથે ઑનલાઈન વાતો એક વખત હું મારા લૅપટૉપ પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%95%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-09-20T21:37:38Z", "digest": "sha1:4PXYOBDFLKLGGLI4BIV7SCT3S6U46C7Z", "length": 10556, "nlines": 224, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કંટારિયું - Gujarati to Gujarati meaning, કંટારિયું ગુજરાતી વ્યાખ્યા - Gujaratilexicon", "raw_content": "\nશબ ઉપરનું કપડું, ખાંપણનું લૂગડું\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nશબ ઉપરનું કપડું, ખાંપણનું લૂગડું\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nશબ ઉપરનું કપડું; કાંટિયું; ખાંપણનું લૂગડું; કાંટા અથવા ઝરડાં ઉપર ભરવ�� દીધેલું શબ ઉપરનું વસ્ત્ર.\nપ્રથમ કંટારિયું પહેરીને ચાલીઆ, મરી મટ્યા તેને કોણ મારે. – અખો\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nમગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ���નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/rajkot-coropoeation/", "date_download": "2020-09-20T20:26:31Z", "digest": "sha1:MXAILVQ35KKW7LZND4QHFNMHAMOV366Z", "length": 10214, "nlines": 56, "source_domain": "kaptaan.co.in", "title": "રાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે\nરાજકોટમાં કોરોના કેસની દૈનિક સંખ્યા 95-100 આસપાસ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા તેનાથી તદન જુદી છે અને એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાતા હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે. સાચા આંકડા છુપાવીને અને કોરોના કાબુમાં હોવાનું જાહેર કરીને કોર્પોરેશન ‘મહાપાપ’ કરી રહ્યું છે. આવા ખોટા ચિત્ર ને કારણે લોકો વધુ બેફીકર બની રહ્યા છે પરિણામે સંક્રમણ વધતુ રહ્યું છે.\nટોપ લેવલના સૂત્રોએ જણાવ્યું છે કે સાતમ-આઠમના તહેવારોથી રાજકોટમાં કોરોનાનો ગ્રાફ જેટસ્પીડે ઉંચે જવા લાગ્યો હતો. 250-300 કેસ થવા લાગ્યા હતા. ભલે જાહેર કરવામાં આવતા ન હતા છતાં હાલત અત્યંત ગંભીર બનવા લાગ્યાનો તાકીદનો ‘મેસેજ’ સરકારને કરાયો હતો અને તે પછી જ સરકારે આરોગ્ય સચિવ જયંતિ રવિ તથા ટોચના તબીબોનો રાજકોટમાં મુકામ કરાવ્યો હતો.\nસિસ્ટમ બદલવા તથા સારવાર અસરકારક બનાવવા માટે ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં હાલત કાબુમાં આવતી નથી. પરિસ્થિતિ સુધરવાને બદલે વકરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 500 આસપાસ કેસ થાય છે. એકાદ વખત એક દિવસનો આંકડો 1000 આસપાસ પણ થઈ ગયો હતો. કોરોના સામે સરકારી સંકલન- સારવાર ટુંકા પડી રહ્યા છે અને કોરોના ‘ભારે’ પડી રહ્યાનું ચિત્ર છે. કલેકટર, કમિશ્નર, જીલ્લા વિકાસ અધિકારી એમ ત્રણ-ત્રણ આઈએએસ અધિકારીઓ ઉપરાંત ડો. જયંતિ રવિ, રાહુલ ગુપ્તા, મેહુલ દવે જેવા અન્ય અધિકારીઓને પણ મુકામ કરાવવ���માં આવ્યો છે. પરંતુ કોરોનાનું સંક્રમણ રોકવા કે કડી તોડવામાં સફળ થયા નથી.\nકોરોનાના આક્રમણને અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા છતાં કોર્પોરેશન સહિતના તંત્રો ‘સાવ સલામત’ની ખોટી ડંફાસો મારતા હોવાથી લોકોમાં જબરો આક્રોશ છે. વાસ્તવિક ચિત્ર રજુ કરીને લોકોને વધુ સાવધ બનાવવાની જરૂર છે ત્યારે કોર્પોરેશન ચિંતા ન કરવાનું કહીને લોકોને બેપરવાહ બનાવવાનું પાપ કરી રહ્યું છે. નિષ્ણાંતો પણ એવો સૂર વ્યક્ત કરે છે કે શહેરમાં નવા કેસનો ગ્રાફ ઘણો ઉંચો હોવાનું સ્પષ્ટ જાહેર કરી દેવામાં આવે તો હજારો લોકો સ્વૈચ્છીક રીતે અજાણ બની શકે અને સંક્રમણ અટકી શકે. તબીબી વર્તુળો જ એમ જણાવી રહ્યા છે કે કોર્પોરેશન જેટલા પોઝીટીવ કેસ જાહેર કરે છે તેના કરતા વધુ તો ખાનગી લેબમાં થાય છે એટલું જ નહીં બે ડઝન જેટલા આરોગ્ય કેન્દ્રોમાં પણ રોજેરોજ પોઝીટીવ કેસોનો ઢગલો થઈ રહ્યો છે.\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઆ સમાચારને શેર કરો\n← મોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 27 દર્દી થયા ડિસ્ચાર્જ\nમોરબી જિલ્લામાં આજે 26 કોરોના કેસ નોંધાયા, 23 દર્દી થયા ડિસ્ચાર્જ →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swahililexicon.com/conversation/id/139/180", "date_download": "2020-09-20T21:22:20Z", "digest": "sha1:MIAUF3RX7F6R25PJLE7TZYSXCJAO7AVC", "length": 1618, "nlines": 24, "source_domain": "www.swahililexicon.com", "title": "Gujarati to Swahili Conversation | Online Swahili to Gujarati Dictionary | Online Dictionary | Free Dictionary by Gujaratilexicon", "raw_content": "\nવાચુકુઝી વાટાઇનુઆ મીઝીગો ના વાટાલેટા હાપા\nસારો માણસ મ્ટુ મ્ઝુરી\nસિંહે ઓચિંતો કૂદકો માર્યો કવા ઘફલા, સીમ્બા અલીરૂકા\nહરિદાસ ઝાડ કાપે છે હરિદાસ આકાટા મ્ટી\nહાથગાડી અહીં લાવ લેટે ગારી લા મ્કોનો હાપા\nહું અજાણ્યો (મુસાફર) છું મીમી ની મ્ગેની\nહું કદાચ નકુરુ જઈશ લબ્ધા નીટાકવેન્ડા નકુરૂ\nહું કપડાં ધોઉં છું મીમી નાફુઆ ન્ગૂઓ\nહું ચપ્પું શોધું છું, તેં જોયું છે\nહું ઠીક છું સી જામ્બો\nહું દોડું છું મીમી નીના-કીમ્બીઆ વેવે\nહું બીજો માર્ગ પકડીશ નીટાઇશીકા ન્જીઆ ન્યીન્ગીને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shayari.org.in/gujarati-shayari/", "date_download": "2020-09-20T21:09:24Z", "digest": "sha1:67S2YHTAOKIJZIPMJ2ZNYJ4KCYZSLPTE", "length": 2963, "nlines": 61, "source_domain": "www.shayari.org.in", "title": "All Latest Gujarati Shayari | Gujarati Whatsapp Status", "raw_content": "\nખામી તો દરેક માણસમાં હોય જ,\nપણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ \nહાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,\nહૃદય છલોછલ ભરેલું રાખજે \nપોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,\nકે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે \n👉: શણગાર તો શરીર ને હોય સાહેબ...\nસુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...\nકોઇએ પુછયું બંસરી ને કે\nતું કેમ કૃષ્ણને વાલી છે..\nત્યારે બંસરીએ કહયું કે\nહું અંદરથી ખાલી છું\nમાટે કૃષ્ણને વાલી છું...\nએક એવી જગ્યા કે જયાં, \"તુ\" ન હોય\nછતાં તને મળી શકાય... *......*\nઅમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી\nકારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ\nકિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં…\nદરેક વસ્તુ ની કિંમત ફકત…\nસમય જ સમજાવી શકે છે …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/jobs/india-to-witness-more-than-7-pc-rise-in-job-creation-says-teamlease-report-ap-937999.html", "date_download": "2020-09-20T21:57:22Z", "digest": "sha1:TQSW5N63FWQLRX6Y76TXUOVW7DQCFHRA", "length": 23807, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "india to witness more than 7 pc rise in job creation says teamlease report ap– News18 Gujarati", "raw_content": "\nGood News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતી\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nધોરણ-10 પાસ માટે HCLમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nરેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી\nSBI Jobs: સ્ટેટ બેંકમાં ક્લર્ક કેડરની ભરતી, 12 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nહોમ » ન્યૂઝ » નોકરી\nGood News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બં��ર ભરતી\n2019માં અર્ધવાર્ષીકના આધાર ઉપર ટીમલીઝએ પોતના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સરકાર દ્વારા સુધારાના કારણે 19થી 7 સેક્ટરમાં તેજીની અસર જોવા મળી છે. આ રિપોર્ટમાં એ પણ કહ્યું છેકે, 9 સેક્ટરમાં નોકરીઓના અવસર ઓછા હશે.\nનવી દિલ્હીઃ ચાલુ નાણાંકિય વર્ષમાં ઓક્ટોરથી માર્ચ ત્રિમાસિક વચ્ચે દેણશાં દેશમાં નોકરીઓના અવસર (job opportunity) વધવાના છે. 2019માં અર્ધવાર્ષીકના આધાર ઉપર ટીમલીઝએ પોતના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સરકાર દ્વારા સુધારાના કારણે 19થી 7 સેક્ટરમાં તેજીની અસર જોવા મળી છે. આ રિપોર્ટમાં એ પણ કહ્યું છેકે, 9 સેક્ટરમાં નોકરીઓના અવસર ઓછા હશે.\nઆ સેક્ટરમાં સારા સંકેત\nચાલુ નાણાંકિય વર્ષમાં પહેલા અર્ધવાર્ષીકમાં નોકરીઓની તકમાં આશરે 7.12 ટકાનો વધારો થનાર છે. હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈ-કોમર્સ, ટેક સ્ટાર્ટઅપ, એજ્યુકેશન સર્વિસિઝ, કેપીઓ, પાવર એનર્જી અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં નોકરીને લઇને સકારાત્મક સંકેત દેખાય છે.\nજે સેક્ટરમાં નોકરીઓના અવરસ ઓછા લેગ છે એમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેન્સ્ટ્રક્શન એન્ડ રિયલ એસ્ટેટ, ફાઈનાશિયલ સર્વિસ, ટ્રાવેલ એ્ડ હોસ્પિટેબિલિટી, એફએમસીજી, એગ્રીકલ્ચર એન્ડ એગ્રોકેમિકલ્સ સેક્ટર્સનો સમાવેશ થાય છે.\n8થી 9 સેક્ટરમાં બે અંકમાં થશે વધારો\nટીમલીઝ સર્વિસના સહ સંસ્થાપક અને એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ઋતુપર્ણા ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડાના અનુમાનના કારણે કેટલાક સેક્ટરમાં રોજગારના આઉટલુક ઉપર અસર પડી છે. 8થી 9 સેક્ટર્સમાં બે આંકડાઓમાં વધારો જોવા મળશે. લોજિસ્ટિક્સ અને એજ્યુકેશનલ સર્વિસિઝમાં માત્ર 14.36 ટકાથી વધારે નોકરીઓમાં વધશે.આ શહેરોમાં વધશે નોકરીઓ\nમુંબઈ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ, બેંગ્લુરુ, દિલ્હી, ગુરુગ્રામ અને કોલકાત્તામાં નોકરીઓન અંગે વધારે સેન્ટીમેન્ટ છે. જ્યારે ઈન્દોર, કોયમ્બતુર, અમદાવાદ, કોચી અને નાગપુરમાં નોકરીઓમાં ઘટાડો આવશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nGood News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતી\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nધોરણ-10 પાસ માટે HCLમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nરેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી\nSBI Jobs: સ્ટેટ બેંકમાં ક્લર્ક કેડરની ભરતી, 12 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2008/09/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE.html", "date_download": "2020-09-20T21:22:24Z", "digest": "sha1:FLKWQPLB4SS26ZJIG2LIXUQ64GRV7MSG", "length": 20598, "nlines": 543, "source_domain": "www.mojemoj.com", "title": "ગાંડાઓની હોસ્પીટલમા... - Mojemoj.com ગાંડાઓની હોસ્પીટલમા... - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચી��ને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nGujarati Jokes ગુજરાતી ગુજરાતી જોક્સ ગુજરાતી ટુચકા જોક્સ ટુચકાઓ મનોરંજન રમુજી ટુચકાઓ\nએક વખત એક ગાંડાઓની હોસ્પીટલમા પાંચ ગાંડાઓ ડોક્ટરને કહે, કે સાહેબ અમે બધા હવે એકદમ સાજા થઇ ગય છીયે, અમને હવે અહિથી છોડી દો. ડોક્ટર કહે હુ તમારી એક પરિક્ષા લઇશ, જો તમે તેમા પાર ઉતરશો તો હુ જવા દઇશ.\nડોક્ટર બધાને એક રુમમા લઇ ગયો, અને દિવાલ પર એક બારણુ દોર્યુ, અને પાંચેયને કહે હવે ચાલો આ બારણુ ખોલીને બતાવો.. અને પાંચ ગાંડામાથી ચાર ઉભા થઇને બારણુ ખોલવાની ટ્રાય કરી, એ જોઇને ડોક્ટર ઢિલા પડી ગયા અને તેને લાગ્યુ કે આ લોકોનુ કઇ ના થાય્.. પણ પાંચમો ઉભો ના થયો એ જોઇને ડોક્ટરને કઇક આશા જાગી, અને તેની પાસે જઇને કહે, કેમ તારે બારણુ નથી ખોલવુ પાંચમો કહે, સાહેબ જોવ છુ એ બધા કેમ બારણુ ખોલે છે પાંચમો કહે, સાહેબ જોવ છુ એ બધા કેમ બારણુ ખોલે છે ચાવી તો મારી પાસે છે…\nકઇ કંપની વધારે સારી ટી.સી.એસ. , ઇન્ફોસિસ કે રિલાયન્સ \nસાંતાસિહ આવી ગયા છે……\nOne thought on “ગાંડાઓની હોસ્પીટલમા…”\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/08/attachments-area/", "date_download": "2020-09-20T20:51:09Z", "digest": "sha1:DCES6DGAOYIVN7FAPH6SBTHQ4JTNZZSR", "length": 9730, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "આમલીના વૃક્ષ પર હોવો જોઈએ વાસ એનો તે છતાં, ભૂત પણ ગાંધીનગરમાં ફ્લેટ રાખીને વસે તો શું થશે.? - My Gandhinagar", "raw_content": "\nઆમલીના વૃક્ષ પર હોવો જોઈએ વાસ એનો તે છતાં, ભૂત પણ ગાંધીનગરમાં ફ્લેટ રાખીને વસે તો શું થશે.\nગાંધીનગર : ઓનલાઈન કાવ્ય મહેફિલમાં ગીત, ગઝલ સાથે હાસ્યની વાત થાય, ‘તો પણ ગમે..’ એવી અનોખી કાવ્ય મહેફિલ રવિવારે ગાંધીનગર સાહિત્યસભા દ્વારા યોજાઈ ગઈ. ગાંધીનગર સાહિત્યસભા દ્વારા છેલ્લા 23 વર્ષથી એમની બેઠક દર મહિનાના બીજા રવિવારે અચુક મળે છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે અત્યારે સાહિત્યસભા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ એમની મહેફિલ સજાવી શકી છે. આ વખતે ‘… તો પણ ગમે..’ એવી અનોખી કાવ્ય મહેફિલ રવિવારે ગાંધીનગર સાહિત્યસભા દ્વારા યોજાઈ ગઈ. ગાંધીનગર સાહિત્યસભા દ્વારા છેલ્લા 23 વર્ષથી એમની બેઠક દર મહિનાના બીજા રવિવારે અચુક મળે છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે અત્યારે સાહિત્યસભા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ એમની મહેફિલ સજાવી શકી છે. આ વખતે ‘… તો પણ ગમે.. શિર્ષક હેઠળ સાહિત્યસભાની ઓગસ્ટ મહિનાની બેઠક અધ્યક્ષ સંજય થોરાતના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત માયા ચૌહાણની સુમધુર અવાજમાં ગયેલી પ્રાર્થનાથી થઈ હતી. ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે આમંત્રિત કવિ શ્રી રમેશ પટેલ ‘ક્ષ’ અને સૌ સાહિત્ય પ્રેમીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.\nજાણીતા વાર્તાકાર અને સાહિત્યસભાના ઉપાધ્યક્ષ કલ્પેશ પટેલ દ્વારા કવિ શ્રી રમેશ પટેલ ‘ક્ષ’ નો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. કવિ શ્રી રમેશ પટેલે એમની અનેક રચનાઓ પ્રસ્તુત કરી હતી. એમની ગીત ગઝલ સાથે હાસ્ય રચના સૌ સાહિત્ય પ્રેમીઓને અત્યંત પસંદ આવી હતી. એમની ૧૧૧૧ શેરની પ્રલંબ ગઝલના ચુનંદા શેર પ્રસ્તુત કર્યા હતા. છે ફકીરી એ જ ઈજ્જત છે હવે, જીવવાની એ જ લિજ્જત છે હવે જેવી અનેક રચનાઓ અને એમાં પણ શિર્ષક હઝલ સૌને પસંદ પડી હતી. એમણે પબ્લિક ડિમાન્ડ પર મુકેશના અવાજમાં ગીત પણ સંભળાવ્યું હતું. ઝૂમ એપ્લિકેશન પર આયોજિત આ મહેફિલનું સંચાલન જાણીતા વાર્તાકાર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સાહિત્યસભાની આ મહેફિલમાં કવિ કિશોર જિકાદરા, રમણભાઈ વાઘેલા, અનંત પટેલ, રણછોડભાઈ પરમાર, કનુ યોગી, કિરિટ ત્રિવેદી, પારૂલ મહેતા, ઉષા તટ્ટુ, અલ્કેશ પંડયા, અશોક ત્રિવેદી, ડો. પ્રવિણ વાટલિયા, સંકેત ગોર, ચિરાગ જોષી, દર્શન પુરાણી સહિત ૬૦ થઈ વધુ સાહિત્ય પ્રેમીઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની આભાર વિધિ અજય રાવલ દ્વારા કરવામાં આવી હતી. ‘… તો પણ ગમે. જેવી અનેક રચનાઓ અને એમાં પણ શિર્ષક હઝલ સૌને પસંદ પડી હતી. એમણે પબ્લિક ડિમાન્ડ પર મુકેશના અવાજમાં ગીત પણ સંભળાવ્યું હતું. ઝૂમ એપ્લિકેશન પર આયોજિત આ મહેફિલનું સંચાલન જાણીતા વાર્તાકાર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સાહિત્યસભાની આ મહેફિલમાં કવિ કિશોર જિકાદરા, રમણભાઈ વાઘેલા, અનંત પટેલ, રણછોડભાઈ પરમાર, કનુ યોગી, કિરિટ ત્રિવેદી, પારૂલ મહેતા, ઉષા તટ્ટુ, અલ્કેશ પંડયા, અશોક ત્રિવેદી, ડો. પ્રવિણ વાટલિયા, સંકેત ગોર, ચિરાગ જોષી, દર્શન પુરાણી સહ��ત ૬૦ થઈ વધુ સાહિત્ય પ્રેમીઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની આભાર વિધિ અજય રાવલ દ્વારા કરવામાં આવી હતી. ‘… તો પણ ગમે.’ કાવ્ય મહેફિલ સૌને ગમી ગઈ હતી.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\n'રક્તદાન મહાદાન' સાર્થક કરતા ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે ૬૫મી વખત બ્લડ ડોનેશન કર્યું.\nગાંધીનગરની બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(બીબીએ) દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે “Career, Character & KSV” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો\nગાંધીનગરની બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(બીબીએ) દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે “Career, Character & KSV” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/09/union-home-minister-shri-amitabhai-shah-handed-over-rs-134-64-crore-works-were-inaugurated/", "date_download": "2020-09-20T20:44:04Z", "digest": "sha1:DQF3FQ3KR6FHNDENB7FA24KF7VSGWVWO", "length": 22869, "nlines": 108, "source_domain": "www.mygandhinagar.in", "title": "કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ગાંઘીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના રૂ. 134.64 કરોડનાં કામોનું ઇ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું - My Gandhinagar", "raw_content": "\nકેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ગાંઘીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના રૂ. 134.64 કરોડનાં કામોનું ઇ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું\nગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહે આજે ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર મહાનગરના રૂ. 134.64 કરોડનાં કુલ 39 પ્રજાલક્ષી કામોનું ઇ-લોકાર્પણ અને અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કુલ રૂ.15.01 કરોડનાં સાત કામોનું ઇ-લોકાર્પણ અને કુલ રૂ.119.63 કરોડનાં 32 કામોનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.\nનવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોંધતા તેમણે જણાવ્યું હતું કે, “વિશ્વમાં માનવજાતેમાં કદી ન જોયું હોય તેવા કોરોના સંકટનો સામનો કર્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં આપણે ઉદાહરણરૂપ કહી શકાય તેવી સુનિયોજીત લડાઇ લડ્યા છીએ. ગુજરાતમાં વિદેશથી આવનારા લોકો વધુ હતા પણ રાજ્યએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં લડાઇ લડી છે. ગુજરાતે મક્કમતાથી કોરોનાની સ્થિતિમાં સુધારો કર્યો છે. રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર નીચો આવ્યો છે અને સાજા થયેલ લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પણ લડાઇ હજુ સમાપ્ત નથી થઇ. કોરોના સામે જનજાગૃતિ જે એક માત્ર રસ્તો છે, જ્યાં સુધી વૈજ્ઞાનિકો તેની રસી અને દવા ન શોધે ત્યાં સુધી આપણે આ સંકટ સામે લડવાનું છે. દેશમાં નરેન્દ્રભાઇ મોદીના તથા ગુજરાતમાં વિજયભાઇ અને નિતિનભાઇના નેતૃત્વમાં સફળતાપૂર્વક લડાઇ લડી છે. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી જનજાગૃતિ એક માત્ર ઉપાય છે.\nગાંધીનગર વિસ્તારના લોકોને હું અપીલ કરું છું કે, “આપણે વધુમાં વધુ જાગૃત રહીએ, ઓછામાં ઓછું બહાર નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, જેટલું થાય તેટલું ઇ-લોકાર્પણ કરીએ. આપણે વહીવટી પ્રક્રિયાને ધીમી ન થવા દઇએ. વિકાસ પણ ચાલે, વહીવટી કામો પણ ચાલે અને કોરાનાથી બચવાનો સફળ રસ્તો પણ અખત્યાર થાય એ રીતે કામ આગળ ધપાવીએ.”\nતેમણે જણાવ્યું હતું કે, “વિકાસના આ કામોથી ગાંધીનગરના નાગરિકોને રસ્તાઓની સુવિધા. મળશે. મોટી આદરજમાં 11 ક્લાસરૂમ વધવાથી કન્યા કેળવણી થશે. વિકાસના કામોના આ એક જ કાર્યક્રમમાં વહીવટીતંત્રએ તમામ કામો કર્યા છે.” આ પ્રસંગે તેમણે ગાંઘીનગર શહેર અને જિલ્લાના કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો કોરોના કાળમાં જનતાની સાથે ખભે ખભો મિલાવને લડ્યા છે. તેમણે માસ્ક. સેનિટાઇઝ કે દવાઓનું વિતરણ કર્યું છે અને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં પણ મદદ કરી છે. હું તેનાથી માહિતગાર ���ું. ભાજપનો કાર્યકર્તા પગ વાળીને બેઠો નથી. તેઓ અભિનંદનના અધિકારી છે. હું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ધારાસભ્યો અને કાઉન્સિલરોનો હૃદયથી આભાર માનું છું. વિજચભાઇ અને નીતિનભાઇના નેતૃત્વમાં ગાંધીનગર દેશનું આદર્શ લોકસભા ક્ષેત્ર બનશે એવી આશા છે.\nઅમિતભાઇ શાહે જણાવ્ચું હતું કે, ગાંધીનગર ક્ષેત્રમાં પ્રચંડ બહુમતીથી વિજેતા બન્યા બાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી હતી. વિજેતા બન્યા પછી પ્રથમ વાર હું ગાંધીનગર આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, ગાંધીનગર વિકાસમાં પ્રથમ રહે એ મારી જવાબદારી છે. પણ કોરાનાને કારણે વિકાસની ગતિ ધીમી પડી છે. હું મતદારોને વિશ્વાસ આપું છું કે આપણી પ્રાથમિકતા કોરોના સામે લડવાની છે પણ કોરોના દેશનો વિકાસ ધીમો નહીં પડવા દે. કોરોનાના સમયમાં ટુંકા ગાળામાં આ વિકાસના કામોનું આયોજન થયું હતું હવે આ સુવિધા વધવાથી નાગરિકોની સુવિધા વધશે અને સંવાદનો સેતુ સ્થપાશે. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર મતક્ષેત્ર દેશનું આદર્શ લોકસભા ક્ષેત્ર બનશે એવી હું અપેક્ષા રાખું છું.\nરૂપાલ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત, આધુનિક અને આત્મનિર્ભર ભારત, સમૃધ્ધ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહી અવરિત વિકાસ કૂચ પર આગળ વધી રહ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ અને દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં પ્રજાકલ્યાણના કામો અને સર્વાંગી વિકાસને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ હરહમેંશ અગ્રિમતા આપી છે.\nઆજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામોના સરળીકરણ માટે તૈયાર કરવામાં આવેલ ઇ.આર.પી. અને ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સેકટર – ૨, ૭/એ, અને ૯ ખાતે નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓનું અને ગાંધીનગર તાલુકાના પીંડારડા ગામના વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય વિકાસલક્ષી અને જનહિતાયના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવેલા કલોલ અને ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી, સોનીપુર, ઉનાવા, પીપળજ, જલુંદ, અને પીંડારડા ગામના લોકસુખાકારી અને વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત થયું છે.\nગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે પ્રોપટી ટેક્ષ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઇઝ જી.આઇ.સી. એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ એક સીટીઝન્સ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જે પોર્ટલ થકી સરકારી કચેરીઓ, બગીચાઓ, હોટલ્સ, હોસ્પિટલ, શાળાઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બ્લડ બેંક, એ.ટી.એમ. તમામ બેંકો, પબ્લિક ટોઇલેટ, જી- બાઇક સ્ટેશન વગેરેની માહિતી સરળતાથી મેળવી શકશે.ગાંધીનગર શહેરમાં દિવસે દિવસે વધતા ટ્રાફિકને ધ્યાને રાખીને ભવિષ્યમાં સેકટરોમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તેનું આગોતરા આયોજનના ભાગ રૂપે ગાંધીનગરના સેકટર – ૭,૧૧,૧૭,૨૧ અને ૨૨ ખાતે રૂપિયા ૩૩૨૨ લાખના ખર્ચે રસ્તાઓનો વિકાસ કરવામાં આવનાર છે. તેમજ અન્ય સેકટરોમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની કામગીરી રૂપિયા ૩૦૪૮ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૩૫ લાખના ખર્ચે સેકટર –૨, ૭/એ અને ૯ ના બગીચાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.\nતેમજ ગાંધીનગર સેકટર- ૩, ૩ન્યુ, ૬, ૧૩ અને ૧૪ ના બગીચાનું નવીનકરણનું કામ રૂપિયા ૬ કરોડ ૮૬ લાખથી વધુના ખર્ચે નવીનકરણ કામ કરવામાં આવરનાર છે. સેકટર- ૫,૧૨,૧૬,૨૨,૨૬,૨૯ અને ૩૦ માં આવેલા બગીચાઓનું ૧૪મા નાણાપંચ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૧૧૬૯ લાખથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. કલોલ તાલુકાના આદરજ મોટી ગામે રૂપિયા ૯૦ લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં ૧૧ વર્ગખંડ બનાવવામાં આવનાર છે. તેમજ મોટી ભોયણ ગામે શાળા નંબર – ૧ માં રૂપિયા ૩૩ લાખ જેટલા ખર્ચે નવા ૪ વર્ગ ખંડનું કામ થનાર છે. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી, સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના ૨૩ કામો રૂપિયા ૫૦ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ, સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દિવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામો કરવામાં આવનાર છે.\nઓનલાઇન વીડીયો કોન્ફરન્સીંગના માઘ્યમથી ત્રણ સ્થળો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને ભૂપેન્દ્રભાઇ પટેલ, ડેપ્યુટી મેયર નાઝાભાઇ ધાંધલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા, આયોજન અધિકારી એન.જી. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nકડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીઍ કૉલેજના ૨૫૦ વિદ્યાર્થીઓ આણંદની પ્રતિષ્ઠિત “આર્કોગુલ પ્રા.લી”ની વર્ચ્યુયલ ઔધોગિક મુલાકાત\nગાંધીનગર જિલ્લામાં મુખ્યમંત્રી પાક સહાય સ્ટ્રકચર માટે ૨૬૦૦ અને કિસાન પરિવહન યોજના માટે ૧૫૦ ખેડૂતાને ચાલુ વર્ષે બન્ને યોજના અંતર્ગત સહાય માટે મંજુરી\nગાંધીનગર જિલ્લામાં મુખ્યમંત્રી પાક સહાય સ્ટ્રકચર માટે ૨૬૦૦ અને કિસાન પરિવહન યોજના માટે ૧૫૦ ખેડૂતાને ચાલુ વર્ષે બન્ને યોજના અંતર્ગત સહાય માટે મંજુરી\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટ��-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/rti-application-now-online.html", "date_download": "2020-09-20T19:33:35Z", "digest": "sha1:GNWOBCJNETZXS4YDRAD3OTFMYX2YA5P7", "length": 2915, "nlines": 51, "source_domain": "www.pgondaliya.com", "title": "RTI Application Now Online - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nR.T.I.હેઠળ કરેલ અરજીનો નમૂનો -આ રીતે પણ કરી શકાય\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-225/", "date_download": "2020-09-20T19:45:55Z", "digest": "sha1:OVLD37MWAPXF7MK7GC2ESM5BXONUVWRE", "length": 11042, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોરની ગૌતમી નદીમાં અસામાજિક તત્વો દ્વારા દબાણ, પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દીધી, ગૌતમી નદીમાં પુર આવે તો મારૂતિ નગરમાં પાણી ઘસી જવાની દહેશત | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોરની ગૌતમી નદીમાં અસામાજિક તત્વો દ્વારા દબાણ, પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દીધી,...\nસિહોરની ગૌતમી નદ��માં અસામાજિક તત્વો દ્વારા દબાણ, પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દીધી, ગૌતમી નદીમાં પુર આવે તો મારૂતિ નગરમાં પાણી ઘસી જવાની દહેશત\nએમબીકોની કરોડો જમીનમાં દબાણનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી ગૌતમી નદીમાં દબાણ થતું હોવાનું સામે આવ્યું, સરકારી જગ્યાઓમાં દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો, ચોમાસામાં પુર આવે તો કેટલાક વિસ્તારોમા પાણી ઘુસી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ\nસિહોરમાં દબાણકર્તા ઓનો રાફડો ફાટ્યો છે જ્યાં અને ત્યાં મનફાવે તે રીતે અસામાજિક તત્વો દબાણ કરીને સરકારી જગ્યાઓનો કબજો કરી રહ્યા છે અગાઉ થોડા દિવસ પહેલા સિહોર દાદાનીવાવ ગાયત્રી નગર પાસે એમબીકો નામની કરોડો રૂપિયાની જગ્યામાં કેટલાક તત્વોએ દબાણ કરાયાના આક્ષેપ સ્થાનિક ભાજપ કોંગ્રેસ નગરસેવકોએ આક્ષેપ કર્યા હતા તે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી ગૌતમી નદીમાં કોઈ અસામાજિક લોકો દબાણ કર્તા હોવાનું સામે આવ્યું છે સિહોરના મારુતિ નગર વિસ્તારમાંથી પસાર થતી ગૌતમી નદી બાજુમાં જમના ચેકડેમ આવેલો છે જે ૧૯૯૯માં બનાવવામાં આવ્યો હતો.\nજે ચેકડેમ નજીક કોઈ અસામાજિક લોકો દ્વારા પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દેતા વિવાદ ઉભો થયો છે આ અંગે નગરપાલિકા નગરસેવક દીપશંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડે સ્થળ મુલાકાત લીધી હતી અને તે દરમિયાન દીપશંગભાઈનું કહેવું છે કે આ જમના ચેકડેમ ગૌતમી નદી નજીક પોતાના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન ઉભો કરાયો હતો જે ચેકડેમ નજીક જ હાલ કેટલાક લોકો દ્વારા સરકારી જગ્યામાં પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દીધી છે જેના કારણકે ભવિષ્યમાં ગૌતમી નદીમાં પુર આવવાના કારણે મારુતિ નગર સહિત વિસ્તારોમાં પાણી ઘુસી જવાની દહેશત વ્યક્ત કરી છે.\nઆ દિવાલથી ચોમાસામાં પુર આવવાથી અહીં આજુબાજુ વિસ્તારોમાં પાણી ઘુસી જશે મકાનોને નુક્શાનો થશે લોકો મુશ્કેલીમાં મુકાશે તેવી સંભાવતા નગસેવકે વ્યક્ત કરી છે આ મામલે ઉચ્ચ સ્તરે પણ રજૂઆતો થનાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ સિહોરમાં જ્યાં અને ત્યાં સરકારી જગ્યાઓ પર દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો છે અને કરોડોની એમબીકો જગ્યામાં દબાણનો મામલો શાંત નથી પડ્યો ત્યાં ફરી ગૌતમી નદીમાં દબાણ થતું હોવાનું સામે આવ્યું છે.\nPrevious articleસિહોર વણકર સમાજ ની વાડી ખાતે ત્રિવિધ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો\nNext articleસિહોર ટાણા રોડના તંત્ર દ્વારા થિંગડા અને રીપેરીંગ કારણે લોકોને હાશકારો, પરંતુ નવો રોડ બનાવ���ો જરૂરી\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-720/", "date_download": "2020-09-20T20:45:59Z", "digest": "sha1:SNSJQK4G6M3WIHPLYMJC57BZESZX65SW", "length": 9003, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સ ને રોગપ્રતિકારક દવા વિતરણ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સ ને રોગપ્રતિકારક દવા વિતરણ\nસિહોર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સ ને રોગપ્રતિકારક દવા વિતરણ\nસિહોર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સ ને રોગપ્રતિકારક દવા વિતરણ\nસમગ્ર ભારતમાં જયારથી કોવિડ 19 (કોરોના) નુ સંક્રમણ ફેલાયુ છે ત્યાર થી સરકારી કર્મચારી ડૉક્ટર પોલીસ નર્સ પત્રકાર,સફાઇકર્મી વગેરે સતત પોતાના જાન ને જોખમમાં રાખી લોકો ની સેવામા લાગેલા છે એ પણ પોતાના જીવની કોઇ પરવા કે કાળજી વગર અને આ કોરોના સંક્રમણ સૌથી પહેલા આ કર્મયોગી લોકો ને ફેલાવાનો ભય રહેલો છે જ��ની ચિંતા કરી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજે શુક્રવારના રોજ આ કર્મયોગી લોકો ને રોગપ્રતિકારક (હાર્ડ ઇમ્યુનીટી ) દવા નુ વિતરણ કરાયુ.\nજેથી સંક્રમણ થી તેમને રક્ષણ મળે અને તેનુ આરોગ્ય તંદુરસ્ત રહે આ હેતુ લગભગ એક હજાર થી વધુ દવાના પેકેટ વિતરણ કરાયા જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, ઇકબાલભાઇ સૈયદ, કરીમભાઇ સરવૈયા,નૌશાદભાઇ કુરેશી, પરેશભાઇ બાજક, ચંદુભાઇ સરવૈયા, ડી.પી.રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ચાર ચાર વ્યક્તિ ના ગ્રૃપ બની અલગ અલગ જગ્યાએ કોરોના વોરિયર્સ ને દવા પહોચાડી હતી.\nPrevious articleલોકડાઉન વળી કઈ બલા, સિહોરના ધૂમડશાહ વિસ્તાર મંદિરની પાછળ ત્રણ શખ્સો જુગારની બાજી માંડીને બેઠા હતા, ઝડપાયા, પડમાંથી રોકડા ૧૦૧૯૦ પોલીસને મળ્યા\nNext articleસિહોરની ગૌતમી નદીના પાળા મુદ્દે ફરી ધમાસણ, ત્રણ નગરસેવકો મેદાનમાં, શહેરમાં એક જલદ આંદોલનની રણનીતિ તૈયાર, જનતાને જોડાવવા આહવાન\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%80/", "date_download": "2020-09-20T21:06:26Z", "digest": "sha1:7ZQTHGRKAXDVBY52J7BUYM3ZHBYS6ZMF", "length": 3091, "nlines": 72, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / જિંદગી જીવવા માટે મળી હતી પણ લોકોએ….\nજિંદગી જીવવા માટે મળી હતી પણ લોકોએ….\nભરોસો જેટલો કિંમતી હોય છે તેટલો….\nસપનું ન બનાવ તું મને…\nમાનવી સારા ચહેરાની જગ્યાએ….\nતમારી પૈસા, ગાડી, બંગલા હોય એ…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nભાગ્યને બીજી પેઢી નથી હોતી અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/adhyatm/page/3/", "date_download": "2020-09-20T19:25:51Z", "digest": "sha1:VAQAH2NT5H36RNMPGUR6YJVWQKINEOE7", "length": 14388, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "adhyatm Archives - Page 3 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nદિવાળીની રાતે આ ટોટકા અજમાવવાથી, થાઈ છે બધી સમસ્યાનું સમાધાન\nદિવાળીની રાતને મહાનીશા માનવામાં આવે છે. દિવાળીની રાતે કરવામાં આવતા ટોટકા અને તંત્ર-મંત્ર નો પ્રયોગ પોતાની પૂરી શક્તિથી કામ કરે છે. એટલા માટે આ દિવસે …\nઘનતેરસમાં આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી થાઈ છે પ્રસન્ન\nદિવાળીનો તહેવાર દેશમાં સૌથી મોટા તહેવારો માંથી એક છે. આ પ્રસંગે લક્ષ્મીજી સહીત બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની તૈયારી લોકો મહિના પહેલા …\nનવરાત્રી દરમિયાન કરશો આ કામો, માં દુર્ગા દુર કરશે બધા સંકટો\nનવરાત્રી એ ભગવતી શક્તિને નમન કરવાનો પર્વ છે. આ દરમિયાન આ દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક વિધિયો અને પરંપરાથી તેમની પૂજા કરવામાં આવે છે. જે ભકત પર માં ની …\nનવરાત્રી એટલે આરાધના અને ઉપાસનાનો તહેવાર, જાણો આના વિષે…\nનવરાત્રીને સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. પણ આ ગુજરાતીઓનો તહેવાર છે. કહેવાય છે કે ગુજરાતી ૧૫ મિનીટનો વોક કરે એટલે થાકી જાય પણ બે કલાક નોનસ્ટોપ ગરબા …\nભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો તહેવાર એટલે જન્માષ્ટમી\nજન્માષ્ટમી ના દિવસ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં રહેતા અને કૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પર આ ફેસ્ટીવલને ધામધૂમ અને …\nઆ ઝરણામાં ન્હાતા પતિ-પત્ની વચ્ચે થાય છે અનહદ પ્રેમ\nભારતને રીતી-રીવાજો અને માન્યતાઓનો દેશ કહેવામાં આવે છે. આજકાલ ની ભાગદોડ ભરી ઝીંદગીમાં પતિ-પત્ની ઓ વચ્ચે ઝઘડાઓ અને એકબીજા ને ટાઈમ ન આપવાને કારણે ઝઘડાઓ …\nઘનવાન બનવું હોય તો તિજોરીમાં રાખો સોપારી, જાણો અન્ય ફાયદાઓ\nજયારે આપણે ઘરે પૂજા-પાઠ કરાવીએ છીએ ત્યારે તેમાં વપરાતી સોપારીને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. આને શુભ મનાય છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ને સોપારી ખુબ …\nપોતાની ર���શિ અનુસાર ભાગ્યશાળી ગણાય છે આ લકીચાર્મ\nએવું મનાય છે કે જો વ્યક્તિ પોતાનું લકીચાર્મ તેની સાથે રાખે તો તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપે છે. શાસ્ત્રોનુસાર પ્રત્યેક રાશીનું કોઈને કોઈ વસ્તુ પર …\nચાણક્ય અનુસાર આવી સ્ત્રીઓ સાથે ક્યારેય ન કરવા લગ્ન\nલગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી …\nકિસ્મત ચમકાવી શકે છે આ ફીરોઝી રત્ન\nફીરોઝી (Turquoise) રત્ન ને લોકો બ્રેસલેટમાં કે હાથની વીંટી પહેરવામાં ઉપરાંત અલગ રીતે કરે ઉપયોગ કરે છે. ફીરોઝી બ્રેસલેટ ને બોલીવુડના દબંગ સલમાન ખાન પહેરે છે, …\nજો ઘરમાં શિવલિંગ રાખતા હોવ તો ઘ્યાનમાં રાખો આ બાબતો\nભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ …\nમૃત્યુ ના થોડા સમય પહેલા વ્યક્તિ કઈક આવું વિચારે છે\nપૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય જ છે. કોઈ પણ વ્યક્તિ જયારે મૃત્યુ પામવાના હોય તેના થોડા દિવસ પૂર્વ તેને એવા સંકેતો જણાય છે કે જેની બાદ તે …\nદુકાન કે શોરૂમ માટે ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ….\nવાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન …\nજાણો, નામના પહેલા અક્ષરથી લોકોની પર્સનાલિટી વિષે….\nA A અક્ષર ના નામ વાળા લોકો ખુબ મહેનતી અને ધૈર્યવાન હોય છે. તેમને અટ્રેક્ટિવ દેખાવવું અને અટ્રેક્ટિવ દેખાતા લોકો પસંદ હોય છે. કરિયર ની વાત કરવામાં આવે તો આ …\nજરૂર અજમાવો તુલસી ના પાંદડાના આ ટોટકા\nલગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના …\nમાનવીને ભગવાનના જ્ઞાન કરતા ધ્યાનની ઘણી વધારે જરૂર છે\nમંત્ર (૩૨) ૐ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ શતાનંદ સ્વામી કહે છે – હે પ્રભુ તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું જે પરબ્રહ્મ પરમ તત્ત્વ છે …\n આ મકબરામાં લોકો ફૂલોથી નહિ પણ ચપ્પલ મારીને કરે છે ઇબાદત\nઆપણા દેશમાં બધા જ ધર્મોને જ આદર અને સમ્માન આપવામ���ં આવે છે. જનરલી બધી જ મસ્જિદોમાં લોકો પોતાના અને પોતાના પ્રિયજનો ની દુવા માંગવા માટે જતા હોય છે. જયારે …\nઅલીગઢની આ મસ્જિદમાં છે સોનાના ભંડાર, અચૂક જાણો\nયુપી નું શહેર અલીગઢની જામા મસ્જિદ ફક્ત પોતાના પવિત્રતા માટે જ પ્રખ્યાત નથી. આ મસ્જિદમાં છે સોનાનો એક ભંડાર, જેને કારણે તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય …\nજિંદગી બદલી જશે ચાણક્યની આ નીતિને જીવનમાં ઉતારીને\nચાણક્ય ભારતના અને અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન છે. ચાણક્ય મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. ચાણક્યએ નંદવંશ નો નાશ …\nએક એવું શિવ મંદિર જ્યાં, નમાઝ અને પૂજા બંને થાય છે\nશિવલીંગની સામે કોઈ મુસ્લીમ માથું નમાવી શકે શિવ હિંદુના પૂજનીય દેવતા માંથી એક છે. શિવની ગણતરી ત્રીદેવો માં થાઈ છે. હિંદુ ધર્મમાં શિવનું પૂજન શિવલીંગ ના …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.beenobscene.com/za/36-%E0%AA%AE%E0%AA%B9-%E0%AA%B6-%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A4-%E0%AA%B0-%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%B5-%E0%AA%A3-2020-%E0%AA%B2%E0%AA%95-%E0%AA%B7-%E0%AA%AE%E0%AA%A3%E0%AA%AC-%E0%AA%AA-%E0%AA%A8-%E0%AA%89%E0%AA%A4-%E0%AA%B0-day-04-%E0%AA%AE-%E0%AA%AF-%E0%AA%AD-%E0%AA%88-%E0%AA%86%E0%AA%B9-%E0%AA%B0-%E0%AA%B9-%E0%AA%B8-%E0%AA%AF-%E0%AA%B8-%E0%AA%A5-%E0%AA%AE-%E0%AA%B0-%E0%AA%AE-%E0%AA%95-%E0%AA%AA-%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%97/aprika", "date_download": "2020-09-20T21:38:25Z", "digest": "sha1:ZFW3EED2EOQMYDIKT7XVOJ2FYBIAUCU5", "length": 3174, "nlines": 48, "source_domain": "www.beenobscene.com", "title": "Download 36 મહ શ વર ત ર સ તવ ણ 2020 લક ષ મણબ પ ન ઉત ર Day 04 મ ય ભ ઈ આહ ર હ સ ય સ થ મ ર મ ક પ રસ ગ Mp3 Song []", "raw_content": "\n36 મહ શ વર ત ર સ તવ ણ 2020 લક ષ મણબ પ ન ઉત ર Day 04 મ ય ભ ઈ આહ ર હ સ ય સ થ મ ર મ ક પ રસ ગ Mp3 Download\n36 મહ શ વર ત ર સ તવ ણ 2020 લક ષ મણબ પ ન ઉત ર Day 04 મ ય ભ ઈ આહ ર હ સ ય સ થ મ ર મ ક પ રસ ગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/cricket/rohit-sharma-create-world-record-of-most-six-against-australia/", "date_download": "2020-09-20T19:46:06Z", "digest": "sha1:6WCF66BFPGUQAAXHWDIQ2LAW2E3UFMWE", "length": 5604, "nlines": 37, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "હારવા છતાં ઓસ્ટ્રેલિયા સામે આ રેકોર્ડ નોંધાવી બન્યો દુનિય���નો પહેલો ખેલાડી - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nહારવા છતાં ઓસ્ટ્રેલિયા સામે આ રેકોર્ડ નોંધાવી બન્યો દુનિયાનો પહેલો ખેલાડી\nબુંગલુરુ : બુંગલુરુમાં રમાયેલી ચોથી વન ડેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 21 રનથી હારી ગયું હતું. આ મેચમાં રોહિત શર્માએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી. તેણે 55 બોલમાં 65 રન ફટકાર્યા હતા. પોતાની શાનદાર રમતમાં જોવા મળેલ રોહિત શર્મા કમનશીબે વિરાટ કોહલીએ રન આઉટ કરાવ્યો હતો. તેનું આઉટ થવું જ ભારતની હારનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું અને ટીમ ઇન્ડિયા સતત 10 મેચ જીતી ન શકી.\nપરંતુ આ મેચમાં રોહિત શર્માએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્માએ મેચમાં બે સિક્સો મારી ઓસ્ટ્રેલિયા સામે 50 સિક્સનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દુનિયાનો એક માત્ર ખેલાડી છે રોહિત શર્મા કે જેણે ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચમાં 50 સિક્સ મારી હોય. ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સિક્સ મામલે રોહિત પહેલાથી જ આગળ છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 43 ઈન્ટરનેશનલ મેચની 44 ઈનિંગમાં 65 સિક્સ મારી છે.\nઓસ્ટ્રેલિયા સામે આ રોહિતની 27મી વનડે મેચ છે. 27મી વનડેની 27મી ઈનિંગમાં રોહિતે આજે 50 સિક્સનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત બાદ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સિક્સો મારનારા ખેલાડીમાં ઈંગ્લેન્ડના ઈયાન મોર્ગનનું નામ આવે છે. મોર્ગને 43 મેચની 42 ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 39 સિક્સ મારી છે. ઓસ્ટ્રેલિયા સામે વધુ સિક્સમાં બીજા ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો આ લિસ્ટમાં રોહિત બાદ સચિન તેડુલકરનું નામ આવે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે 71 વનડે મેચ રમી છે. જેની 70 ઈનિંગમાં 35 સિક્સ મારી છે.\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%82%E0%AA%A6%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2020-09-20T21:29:21Z", "digest": "sha1:BYIV4NPXBJ575HPPENULS4NGI4JJ7IC2", "length": 6194, "nlines": 179, "source_domain": "gu.wikipedia.org", "title": "કંદહાર - વિકિપીડિયા", "raw_content": "\nશહેર in કંદહાર, અફઘાનિસ્તાનઢાંચો:SHORTDESC:શહેર in કંદહાર, અફઘાનિસ્તાન\nઉપરથી ડાબેથી જમણે: કંદહાર શહેરનો એક વિસ્તાર; શહેરનો આકાશી દેખાવ; કંદહાર આંતરરાષ્ટ્રીય હવાઇમથક; અરઘાનબાદ ખીણ; બાબા વલી કંદહારીનું સ્મારક; મિરવાઇસ હોતકનું સ્મારક; અહમદ શાહ દુરાનીનું સ્મારક; ગર્વનરનો બંગલો.\nઅફઘાન સ્ટાન્ડર્ડ સમય (UTC+૪:૩૦)\nકંદહાર (પુશ્તુ: کندهار‎ Kandahār, પર્શિયન: قندهار, Qandahār) એ અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે. તે કંદહાર પ્રાંતની રાજધાની છે અને દેશના દક્ષિણ ભાગમાં સમુદ્ર સપાટીથી ૧,૦૧૦મીની ઉંચાઇ પર આવેલું છે. અર્ઘહાનદાબ નદી શહેરના પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે.\nકંદહારની વસ્તી ૨૦૧૫માં લગભગ ૫,૫૭,૧૧૮ હતી.\nવિકિમીડિયા કૉમન્સ પર કંદહાર વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ જૂન ૨૦૧૮ના રોજ ૧૧:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%AB%E0%AB%A8", "date_download": "2020-09-20T20:29:57Z", "digest": "sha1:I4EWJRVEWP5NZMDADR5W6UT4C7RHIMCF", "length": 3276, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૨\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૨ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/ક્રૂર આચરણો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-3/", "date_download": "2020-09-20T21:59:42Z", "digest": "sha1:ACQBUHYT6IOWGCTYXDCX3F52L4VMUO7Q", "length": 9872, "nlines": 218, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કટાણું (3) - Gujarati words meaning (ગુજરાતી વ્યાખ્યાઓે) - Gujaratilexicon", "raw_content": "\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nમગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19868529/nasib-na-khel-13", "date_download": "2020-09-20T21:25:59Z", "digest": "sha1:EAID4L35OYZP72SSYJZ4UVEWXRBUDWW2", "length": 4311, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Nasib na Khel - 13 by પારૂલ ઠક્કર... યાદ in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nનસીબ ના ખેલ... - 13\nનસીબ ના ખેલ... - 13\nરોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરા ને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરા ને ગાંઠિયા શીખવાડવા માટે તેમણે ગાંઠિયા પાડવા નો સંચો અને ગાંઠિયા નો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા વાટી ને..... ...Read Moreમાં લોટ ભરી ને ધરા ને આપ્યો અને કડાઈ માં તેલ ગરમ કર્યું... તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચા થી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા હંસાબેન.... શરૂઆત માં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલ માં સંચા થી ગાંઠિયા પાડવા જતા સંચા માંથી Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-government-is-playing-kho-kho-game-to-quarantine-suratis-from-abroad-jm-987627.html", "date_download": "2020-09-20T20:47:09Z", "digest": "sha1:7BKZ2DLRH24VJYXQBYT7WXBZ3ENPBIR4", "length": 24947, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "Government is playing Kho kho game to quarantine Suratis from abroad JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત\nમોરેશિયસથી આવેલા ગુજરાતીઓને ક્વૉરન્ટાઇન થવા માટે ભરૂચ મોકલી દેવામાં આવ્યા હતા.\nમોરેશિયસ��ી આવેલા સુરતીઓ સહિતના યાત્રીઓને શહેરના બદલે ક્વૉરન્ટીન થવા ભરૂચ મોકલ્યા, ભરૂચથી ખો મળી વડોદરાની\nકોરોના વાઇરસને લઈને કેટલાક ગુજરાતી વિદેશમાં ફસાયા હતા. જોકે સરકાર દ્વારા તમામ લોકોને પરત સ્વદેશ તો ભારે મુશ્કેલી બાદ આવામાં સફળતા મળી પણ ભારત પરત આવ્યા બાદ તેમને ગતરોજ મુંબઈથી હોમ કોરન્ટાઇન થવા માટે ગુજરાત ભરૂચમાં બે બસ દ્વારા લેવામાં આવ્યા છે. પણ હોય તેમની રહેવાની કોઈ વ્યવસ્થા નહિ હોવાને લઈએં વિદેશથી પરત આવેલા તમામ લોકો હેરાન થઈ રહ્યા છે.\nકોરોના વાઇરસને લઈને દેશ સાથે વિદેશમાં પણ લોકડુઆન આપવમાં આવ્યુ હતું. ત્યારે લોકડાઉન વચ્ચે કેટલાક ગુજરાતી વિદેશમાં ફસાયા હતા. ત્યારે સુરતનું એક કપલ જે લગ્ન કરી મોરેશિયસ ખાતે હનીમૂન કરવા ગયા હતું. જોકે પરત ફરવાના સમયે લોકડાઉન આવતા આ કપલ ત્યાંજ ફસાઈ ગયું હતું. જોકે સતત બે મહિના સુધી મોરેશિયેસ રહ્યા બાદ આ કપલ સાથે અનેક ગુજરાત સરકારને અનેક રજૂઆત બાદ ગતરોજ ખાસ પ્લેન દ્વારા મોરેશિયેસથી ભારત પરત ફર્યા હતા.\nઆ પણ વાંચો : સુરત : લૉકડાઉનના લીધે આર્થિક સંકડામણ અનુભવતા પ્લમ્બરે તાપીમાં લગાવી મોતની છલાંગ\nજોકે, ભારત ની ધરતી પર ઉતર્યા બાદ આ તમામ લોકોની મુશ્કેલી ઓછી થવાની જગ્યા પર વધી ગઈ હતી. કોરોના ફ્રી દેશમાંથી આવેલા તમામ લોકોને પહેલા ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારબાદ તેમને તેમના ઘરે હોમકોરન્ટાઇન થવાને બદલે ભરૂચની સરકારી કોલેજ માં હોમ કોરન્ટાઇન થવાની સૂચન આપવામાં આવી .\nજોકે તમામ ગુજરાતીઓ દ્વારા રૂપિયા 2600 આપીને ખાનગી બસ દ્વારા આખી રાતની મુસાફરી ભરુચ ખાતે પહોંચ્યા હતા. જોકે ગતરોજ ભુખ્યા તરસ્યા આ તમામ લોકો ભરુચ પહોંચ્યા પણ તંત્ર દ્વારા તેમની રહેવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને તમામ લોકો ને વડોદરા જવા માટે કહેતા સતત હેરાન થઈ રહેલા મુસાફરો પોતાનો સમાન બસ માંથી બહાર કાઢીને ત્યાં જ બેસી ગયા હતા અને પોતાનો રોષ ઠલવાનો શરુ કર્યો હતો.\nઆ પણ વાંચો : Coronavirus : ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે સંઘ પ્રદેશ દમણ આવી રીતે રહ્યો corona મુક્તતેમજ તમામ ગુજરાતી લોકોએ તેમને પોતના ઘરમાં હોમ કોરન્ટાઇન થવા માટે ની માંગ કરી હતી .જોકે બે મહિનાથી વિદેશમાં ફસાયેલ ગુજરાત પોતાના દેશ અને પોતાના રાજ્યમાં આવ્યા બાદ પણ તેમની મુશ્કેલી ઓછી થવાની જગ્યા પર સતત વધી રહી હોવાની વાત કરી હતી.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/jambughoda/", "date_download": "2020-09-20T20:04:21Z", "digest": "sha1:QOKBU76FMBT3SRWELVX4ME2KBYSXOXT2", "length": 8513, "nlines": 80, "source_domain": "livecrimenews.com", "title": "પંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળ��વ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nપંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા.\n*પંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા.*\nરાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડવામાં આવ્યાં છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.\nએક જ બુટલેગરને ત્યાં વિજિલન્સ અને PSIએ કરી હતી રેડ\nવિજિલન્સે PSI એસ.આઇ. ગઢવીને બનાવ્યા સહઆરોપી\nબુટલેગર સાથે મીલીભગતના આરોપસર બનાવાયા આરોપી\nPSI એસ.આઇ. ગઢવીને બુટલેગરના સહઆરોપી બનાવવામાં આવ્યા છે. પંચમહાલમાં બુટલેગરને પોલીસકર્મી મદદ કરતો હતો. એક જ બુટલેગરને ત્યાં વિજિલન્સ અને PSIએ રેડ કરી હતી. વિજિલન્સે PIS એસ.આઇ. ગઢવીને સહઆરોપી બનાવ્યાં છે. બુટલેગર સાથે મીલીભગતના આરોપસર તેમને આરોપી બનાવવામાં આવ્યાં છે.\nજાંબુઘોડાના ખેરડીવાવ ગામે દારૂનો જથ્થો ઝડપાયો હતો. બુટલેગર હિતેશ બારીયાના ત્યાંથી રૂપિયા 8 લાખ 50 હજારનો દારૂ ઝડપાયો હતો. PSI ગઢવીએ રેડ પાડી દારૂ ઝડપ્યો હતો. ત્યારબાદ વિજિલન્સે રેડ પાડતા વધુ દારૂ ઝડપાયો હતો. PSI ગઢવી સામે બુ���લેગરની મદદ કરવાની ફરિયાદ થઇ છે. PSI ગઢવી સહિત 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.\nPSI એસ.આઇ. ગઢવી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. PSI એસ. આઇ. ગઢવી સહિત હિતેશ બારૈયા, ચિરાગ બારૈયા અને નરેશ નાયકની ધરપકડ કરવામાં આવી હતી. PSIની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.\nરિપોર્ટર :- સોહીલ શેખ શહેરા, પંચમહાલ\nમોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી\nબોટાદ તારીખ 2- 1 -2019 ના રોજ બોટાદ શહેર પરા વિસ્તારમાં આવેલ ગોવિંદજી ની પાછળ રહેતા પ્રવીણભાઈ ઝવેરભાઈ જાંબુકિયા ના બંધ મકાનમાં ઈલેક્ટ્રીક સર્કિટ લાગતા જોરદાર આગ લાગવાનો બનાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/reliance-industries-fy21-q1-results-july-2020-consolidated-profit-of-13248-crore-jio-earns-2520-crore-ag-1004748.html", "date_download": "2020-09-20T21:22:41Z", "digest": "sha1:BE2Y5AHDDAKXK5QH46I4I52AUSBC22SS", "length": 23789, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Reliance industries fy21 q1 results july 2020 consolidated profit of 13248 crore jio earns 2520 crore ag– News18 Gujarati", "raw_content": "\nRIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nRIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન\nRIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન\nએપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો શુદ્ધ નફો 2520 કરોડ રૂપિયા રહ્યો\nમુંબઈ : બજાર પૂંજીકરણ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited)વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના (RIL Q1 Results) પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં RILની કુલ રેવન્યૂ 88,253 કરોડ રૂપિયા રહી. વર્ષ દર વર્ષની સરખામણીમાં આ 1,56,976 રહી હતી. કોવિડ-19ની અસર પછી રિલાયન્સ જિયો, રિટેલ અને ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ (O2C)નું રિઝલ્ટ એનાલિસ્ટ્સની આશાથી શાનદાર રહ્યું છે. જોકે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ પર માંગ ઓછી થવાના કારણે અસર પડી છે. RILની ગ્રોસ રિફાઇનિંગ માર્જિન $6.3/bbl રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇ��્ડસ્ટ્રીઝનો સમેકિત નફો 13,248 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષના સમાન ગાળામાં આ 10,104 કરોડ રૂપિયા રહ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો શુદ્ધ નફો 2520 કરોડ રૂપિયા રહ્યો છે.\nકંપનીની એકમુક્ત આવક 4966 કરોડ રૂપિયા રહી છે. EBITDA માર્જિન 19.1 ટકા વધ્યો છે. EBITDA માર્જિન અપેક્ષાથી શાનદાર રહ્યો છે. પેટકેમ આવક Rs 25,192 કરોડ રૂપિયા રહી. જ્યારે પેટકેમ EBIT Rs 3,392 રહી. પેટકેમ EBIT માર્જિન 13.5 ટકા રહી. કંપનીની રિફાઇનિંગ આવક 46,642 કરોડ રૂપિયા રહી.\nઆ પણ વાંચો - હવે રિક્ષામાં યાત્રા કરવી બનશે વધારે સુરક્ષિત, 20 શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે આ ખાસ સર્વિસ\nરિલાયન્સ રિટેલની આવક 31,633 કરોડ રૂપિયા રહી છે. જ્યારે રિટેલ EBIT Rs 722 કરોડ રૂપિયા રહી છે. આમ રિટેલ EBIT માર્જિન 2.3 ટકા રહ્યો છે.\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું રિઝલ્ટ ગુરુવારે શેરબજાર બંધ થયા પછી આવ્યું છે. ગુરુવારે દિવસભર વેપાર પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર RILનો શેર 0.61 ટકા વધીને 2108.65 રૂપિયા પ્રતિ શેર (RIL Share Price)પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આ 0.25 ટકા વધીને 2101.90 રૂપિયા પ્રતિ શેર બંધ થયો હતો.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nRIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિ��ગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/mhrd-name-chages-as-siksha-mantralaya-and-new-education-policy-approved-by-modi-cabinet-mb-1004170.html", "date_download": "2020-09-20T21:48:00Z", "digest": "sha1:DBJQP4PRAEU6PEAPQES3CVRFQGNCBFPN", "length": 24999, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "mhrd-name-chages-as-siksha-mantralaya-and-new-education-policy-approved-by-modi-cabinet-mb– News18 Gujarati", "raw_content": "\nHRDનું નામ હવે શિક્ષા મંત્રાલય થયું, નવી એજ્યૂકેશન પોલિસીને કેબિનેટની મંજૂરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nHRDનું નામ હવે શિક્ષા મંત્રાલય થયું, નવી એજ્યૂકેશન પોલિસીને કેબિનેટની મંજૂરી\nકેન્દ્ર સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે\nકેન્દ્ર સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે\nનવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Modi Government)એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Ministry of Human Resource Development-MHRD)નું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે. સાથોસાથ નવી શિક્ષ નીતિ (New Education Policy)ને પણ મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો.\nનોંધનીય છે કે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે ભલામણ કરી હતી કે તેનું નામ બદલીને શિક્ષા મંત્રાલય (Ministry Of Education) કરી દેવામાં આવે. જેને બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સ્વીકારી લેવામાં આવી છે.\nઆ પણ વાંચો, દુનિયાના સૌથી મોટા ‘ન્યૂક્લિયર ફ્યૂઝન’ પ્રોજેક્ટના એસેમ્બલીના કામનો ફ્રાન્સમાં થયો શુભારંભ\nસાથોસાથ આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન ઘોષિત કરવામાં આવેલી નવી શિક્ષા નીતિને પણ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટે સ્વ��કૃતિ આપી દીધી છે. બજેટ 2020 દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી શિક્ષા નિતીની જાહેરાત કરી હતી. તેને સ્વીકૃતિ મળ્યા બાદ લગભગ 34 વર્ષ બાદ ફરીથી દેશને નવી એજ્યૂકેશન પોલિસી મળી છે.\nNew Education policy પર નાણા મંત્રીએ કરી હતી આ જાહેરાત\nનાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Niramala Sitharaman)એ મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટમાં એજ્યુકેશન સેક્ટર ને લઈને અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણા મંત્રીએ એજ્યુકેશન સેક્ટરને લઈને કહ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં નવી શિક્ષા નિતીને લાવવામાં આવશે.\nઆ પણ વાંચો, SSR કેસઃ તપાસ શરૂ, રિયા ચક્રવર્તીને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લઈ શકે છે પટના પોલીસ\nનાણા મંત્રીએ જણાવ્યું હતું કે, તેને લઈને રાજ્યો સાથે વાત ચાલી રહી છે અને જેવી તેની પ્રારંભિક પ્રક્રિયા પૂરી થઈ જશે, નવી શિક્ષા નીતિને રજૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે એજ્યૂકેશન સેક્ટરમાં સારા શિક્ષકો અને અન્ય સુવિધાઓ માટે મોટા સ્તરે રોકાણ એકત્ર કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખતા નાણા મંત્રીએ એજ્યૂકેશન સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને લઈને જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ 2021 સુધી દેશભરમાં કુલ 150 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અપરેટિસશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nHRDનું નામ હવે શિક્ષા મંત્રાલય થયું, નવી એજ્યૂકેશન પોલિસીને કેબિનેટની મંજૂરી\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/orange-colored-francois-langur-born-in-australian-zoo-mb-918542.html", "date_download": "2020-09-20T21:15:02Z", "digest": "sha1:PMJNOVBXCV2KW6VENKKWIHOCZKNJCIJW", "length": 23684, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "orange colored francois Langur born in australian zoo mb– News18 Gujarati", "raw_content": "\nઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો\nજન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે\nજન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે\nસિડની : ઑસ્ટ્રેલિયા (Australia)ના એક પ્રાણી સંગ્રહાલયમાં દુનિયાના દુર્લભ પ્રજાતિના વાનરનો જન્મ થયો છે. આ વાનરનો રંગ નારંગી (Orange Color) છે, જે ફ્રાંસુઆ લંગૂર (Francois Langur)ના નામથી ઓળખાય છે. આ લંગૂરનો જન્મ ઑસ્ટ્રેલિયાના સિડની તરોંગા પ્રાણી સંગ્રહાલયમાં થયો છે. સિડની પ્રાણી સંગ્રહાલયના સીનિયર ઝૂ કિપર જેન માર્શલે જણાવ્યું કે, નારંગી કલરના બચ્ચાને જોવું અમારા માટે એક અદ્ભૂત અનુભવ હતો. પ્રશાસને તેની તસવીરો 4 ઑક્ટોબરે જાહેર કરી હતી. જેમાં તે પોતાની માતાના ખોળામાં જોવા મળી રહી છે. હાલ તેનું કોઈ નામ નથી પાડવામાં આવ્યું.\nજાણો, શું છે તેની ખાસિયત\nનારંગી રંગના દેખાતા વાનર એટલે કે ફ્રાંસુઆ લંગૂર ખાસ કરીને ચીન અને વિયતનામના જંગલોમાં જોવા મળે છે. દુનિયાભરમા�� આ પ્રજાતિના માત્ર 3 હજાર વાનર છે. આ લંગૂરનો રંગ જન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે. આ લંગૂર ખૂબ ઝડપી, સ્ફુર્તિથી ભરેલા અને હોશિયાર હોય છે.\nઆ પહેલા ક્યારે થયો હતો આ પ્રકારના લંગૂરનો જન્મ\nઆ પ્રકારના લંગૂરનો જન્મ આ પહેલા નવેમ્બર 2015માં એક પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. તે લંગૂરના બચ્ચાનું નામ નંગુઆ રાખવામાં આવ્યું હતું. આ લંગૂરની દેખભાળની જવાબદારી માદા વાનર જ ઉઠાવે છે.\n2008માં પ્રજાતિને વિલુપ્ત જાહેર કરવામાં આવી હતી\nઇન્ટરનેશનલ યૂનિયન ફૉર ધ કન્ઝર્વેશન ઑફ નેચર (International Union for the Conservation of Nature)એ 2008માં આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી દીધી હતી. આ પ્રકારના વાનર દુર્લભ હોવાના કારણે લોકો તેનો શિકાર અને તસ્કરી કરે છે જેને કારણે તેની સંખ્યામાં મોટો ઘટાડો આવી ગયો છે.\nભાજપના 'સ્ટાર પ્રચારક, બંગાળના 'ભગવાન હનુમાને' આત્મહત્યા કરી\nદીપડો પંજો મારતો રહ્યો પણ બહેને ન છોડ્યો 4 વર્ષના ભાઇનો સાથ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રા���ીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/prakash-ambedkar-says-congress-has-no-mission-face-or-ideology-833892.html", "date_download": "2020-09-20T21:12:34Z", "digest": "sha1:2KQTV5BJC5GVSVSXMPNA5MULKBAOST4H", "length": 23432, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Prakash Ambedkar says Congress has no mission face or ideology– News18 Gujarati", "raw_content": "\nકોંગ્રેસ પાસે મિશન નથી, ચહેરો નથી અને વિચારધારા નથી: પ્રકાશ આંબેડકર\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોંગ્રેસ પાસે મિશન નથી, ચહેરો નથી અને વિચારધારા નથી: પ્રકાશ આંબેડકર\nમહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે. પ્રકાશ આંબેકડકરની પાર્ટીએ અસાઉદ્દીન ઔવેસીની પાર્ટી સાથે ગઠબંધન કરી દીધુ છે\nભારિયા બહુજન મહાસંઘનાં નેતા પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઇ મિશન નથી, કોઇ ચહેરો નથી અને કોઇ વિચારધારા નથી. કોંગ્રેસ સત્તા વહેંચવા માંગતી નથી”.\nપ્રકાશ આંબેડકર મોટા દલિત નેતા છે અને ડો. બાબાસાહેબ આંબેડકરનાં પ્રપૌત્ર છે.\nન્યૂઝ18 સાથે થયેલા વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અંહકારી છે. તે કોઇને સાથે પાવર વહેંચવા માંગતી નથી. અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઇચ્છીએ છીએ પણ શક્ય બનશે નહીં તેમ લાગે છે. આ સ્થિતિમાં અમે મહારાષ્ટ્રમાં તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડીશું”.\nમહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે. પ્રકાશ આંબેકડકરની પાર્ટીએ અસાઉદ્દીન ઔવેસીની પાર્ટી સાથે ગઠબંધન કરી દીધુ છે અને વંચિત બહુજન અઘાડી નામનો મંચ બનાવ્યો છે.\nઆંબેડકર અને તેમના સાથીઓ મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રમુખ અશોક ચવાણને મળ્યા હતા ગઠબંધન મામલે કોઇ ઠોસ વાત બની નહીં. આંબેડકર સાથે જોડાયેલા લોકો ઇચ્છે છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન થાય જેથી ભાજપને હરાવી શકાય.\nઅલબત્ત, પ્રકાશ આંબેડકરે કહ્યું કે, અમે ભાજપ અને સંઘ ���રિવારને સત્તા પરથી દૂક રાખવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. અમે બંધારણમાં માનીએ છીએ. જ્યારે સંઘ પરિવાર અને તેમના સાથીઓ બંધારણ બદલવા માંગે છે. આથી, સેક્યુલર પક્ષો સાથે ગઠબંધન થવું જરૂરી છે”.તેમણે વધુમાં જણાવ્યું કે, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી કોમાવાદી પક્ષો તરફ ઢળે છે એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવુ જરૂરી છે. ભીમ કોરેંગાવની ઘટના પછી વંચિત સમુદાયો એક થયા છે અને ભાજપ અને સંઘને હરાવશે”.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકોંગ્રેસ પાસે મિશન નથી, ચહેરો નથી અને વિચારધારા નથી: પ્રકાશ આંબેડકર\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%89-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2020-09-20T21:39:46Z", "digest": "sha1:GHONYIAMJCAVGUDZICUTXMJXO6HENQCG", "length": 11022, "nlines": 131, "source_domain": "www.avadhtimes.net", "title": "અમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત અમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી\nઅમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી\nરાજ્યમાં ૨૪ કલાકમાં ૧૬ તાલુકામાં મેઘ મહેર\nસાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.\nસૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટા છવાયા ઝાપટાં પડી રહૃાા છે. રવિવારની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અસહૃા ઉકળાટ અને બફારાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા.\nબીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહૃાો છે. રવિવારે દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે ઉકળાટ રહેતા શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા.\nરાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ તાલુકામાં વરસાદૃી માહોલ જોવા મળ્યો છે. જેમાં ૧૦ તાલુકામાં અડધાથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ડાંગના વઘાઈ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ નર્મદૃા, તાપી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, કચ્છ, રાજકોટ, આણંદ, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડ્યો છે. અમદૃાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/tag/gshseb/", "date_download": "2020-09-20T20:20:34Z", "digest": "sha1:G6OIDT7RO62MCZWFVEQ53VETRNZOA42J", "length": 4468, "nlines": 64, "source_domain": "g.deshgujarat.com", "title": "GSHSEB | DeshGujarat News from Gujarat", "raw_content": "\nસીતાનું ભગવાન રામે અપહરણ કર્યું હતું, ગુજરાતમાં ધોરણ-12ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં છબરડો\nઅમદાવાદ, દેશગુજરાત: ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકો (જીએસબીએસટી)ના ધોરણ – 12નું સંસ્કૃત પાઠ્યપુસ્તક કહે છે કે, સીતાનું ભગવાન રામ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. કવિ કાલીદાસના 'રઘ�...Read More\nધોરણ- 12 સામાન���ય પ્રવાહનું 55.55 ટકા પરિણામ જાહેર\nગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે (ગુરુવારે) જાહેર કરવામાં આવ્યું છે. 505 કેન્દ્રો અને પેટા�...Read More\nગુજરાત બોર્ડ આવતીકાલે જાહેર કરશે ધોરણ-10નું પરિણામ\nગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે (28 મે, સોમવારે) જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.o...Read More\nધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનાં પરિણામો 31 મેના રોજ જાહેર કરાશે\nગાંધીનગર, દેશગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 મી મેએ ધોરણ- 12 (સંસ્કૃત સહિત) અને સાયન્સ સ્ટ્રીમ સેમેસ્ટર પરીક્ષા અને કોમર્સ સ્ટ્રીમ સ્પેશીયલ પરીક્ષાનું પરિણ�...Read More\nરાજ્યમાં માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર\nગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતમાં માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7 મેથી 10 જૂન ઉનાળુ વેકેશન રહેશે. આગામી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 11 જૂનથી થશે. આ નિર્ણય ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ...Read More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86%E0%AA%96%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-09-20T21:26:29Z", "digest": "sha1:OLBBYC2Q57ZRR2ZCQ6FKCCCVEA6OARZE", "length": 3057, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / આખી દુનિયા જીતવી સહેલી છે પણ….\nઆખી દુનિયા જીતવી સહેલી છે પણ….\nકોઇપણ સંબંધ વિશ્વાસ કરતા…\nશાને શોધે છે ફરિશ્તાઓ…\nજન્મ લેવા માટે બે વ્યક્તિની…\nપ્રેમ પણ જબરો છે….\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nજરૂરિયાત માં લોકો યાદ કરે તો ઉદાસ ન થવું કેમકે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/tech/corona-virus-in-india-how-to-disinfect-and-clean-your-phone-to-avoid-getting-covid19-kp-966318.html", "date_download": "2020-09-20T21:10:29Z", "digest": "sha1:OG6E3WI5M2YVFCO7UU24B3WFKPZ3WBEX", "length": 23759, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "corona virus india how to disinfect and clean your phone to avoid getting covid19 know how– News18 Gujarati", "raw_content": "\nCOVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nCOVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ\nમોબાઇલ ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલવાનો ખતરો વધારે છે.\nદિલ્હી : કોરોના વાયરસથી (coronavirus) બચાવ માટે થોડા થોડા સમયે હાથ ધોવા, યોગ્ય (santizer) સેનિટાઇઝરનો ઉપયોગ, ભીડમા ન જવુ જેવા નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક વસ્તુની સાફસફાઇ પર આપણું ધ્યાન જતું નથી તે છે આપણો મોબાઇલ ફોન. મોબાઇલ ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલવાનો ખતરો વધારે છે.\nSARS કોરોના વાયરસનાં (COVID-19) ડેટા કલેક્શન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ગ્લાસ સ્લાઇડ પર આ વાયરસ 96 કલાક સુધી રહી શકે છે. જે ફોનની સ્ક્રીન પર પણ લાગુ પડે છે. માઇક્રોબાયોલોજિસ્ટ Emma Hayhurstનું કહેવું છે કે, આ વાતનું કોઇ સબૂત નથી કે આ વાયરસ ફોન દ્વારા ફેલાઇ શકે છે પરંતુ તે વાતનું પણ સબૂત નથી કે આ ફોનથી ફેલાઇ શકતા નથી.\nજો તમે પોતાના મોબાઇલ ફોનને સાફ અને કીટાણુથી દૂર રાખવા માંગો છો તો આ રીતે બચી શકો.\nસૌથી પહેલા ધ્યાન રહે કે તમારો મોબાઇલ અનપ્લગ હોય અને તેની પર કવર ન હોય ત્યારે જ સફાઇ કરો.\nમાઇક્રોફાઇબર કપડાને નમ કરી સો અને સોફ્ટ સોપનો (chemical free) ઉપયોગ કરો. ધ્યાન રહે કે સાબુ સીધો ફોન સ્ક્રિન પર લાગવો જોઇએ નહીં. તેને પાણી સાથે ભેળવી લો. આ મિશ્રણથી મોબાઇલની સ્ક્રીન સાફ કરી લો.\nભલે તમારો ફોન વોટરપ્રૂફ ન હોય પરંતુ ધ્યાન રાખો કે ફોનનાં કોઇપણ ઓપનિંગ પર પાણી ના લાગે. જેનાથી તમારો ફોન બગડી શકે છે.\nતમારા ફોનને કોઇપણ ક્લીનરમાં ડુબાડવાની ભૂલ ન કરો. ફોનને બ્લીચ પણ ન કરો.\nટિશ્યુ પેપરનો પણ ઉપયોગ ન કરો. આનાથી ફોનની સ્ક્રીનને નુકસાન પહોંચી શકે છે.\nકોઇપણ સ્પ્રેનો ઉપયોગ ન કરે. આની નમી ફોનની ખુલ્લી જગ્યામાં પહોંચી શકે છે.\nફોન કંપનીઓ કહે છે કે, ફોનને સાફ ��રવા માટે કોઇપણ રીતે કેમિકલનો ઉપયોગ ન કરે. માત્ર માઇક્રોફાઇબર કપડાનો જ ઉપયોગ કરે.\nઆ પણ વાંચો : Corona Effect: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ\nઆ પણ વાંચો : Vodafoneની ધમાકેદાર ઑફર સસ્તા રિચાર્જમાં પ્રતિદિન 3GB ઇન્ટરનેટ, કૉલિંગ ફ્રી\nઆ વીડિયો પણ જુઓ :\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nCOVID19: તમારા ફોન પર 96 કલાક સુધી જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે કરો સાફ\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/aa-kahani-vachya-bad-kyarey-pati-patni/", "date_download": "2020-09-20T20:30:22Z", "digest": "sha1:UV5AMMBODS5F6CU2DRKA3E5564743KGF", "length": 10507, "nlines": 70, "source_domain": "www.janvajevu.com", "title": "આ કહાની વાચ્યા બાદ ક્યારેય પતિ-પત્ની વચ્ચે નહિ થાય ઝગડો. જીવન બની જાશે સુંદર.... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / આ કહાની વાચ્યા બાદ ક્યારેય પતિ-પત્ની વચ્ચે નહિ થાય ઝગડો. જીવન બની જાશે સું���ર….\nઆ કહાની વાચ્યા બાદ ક્યારેય પતિ-પત્ની વચ્ચે નહિ થાય ઝગડો. જીવન બની જાશે સુંદર….\nએક દિવસ એક પરિવારમાં પતિ-પત્નિ અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા, આ લોકો સાંજે જમ્યા પછી પતિ અને પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ વાત વાતમાં કહ્યુ, કે ગઇકાલે બાનો મારા મોબાઇલ પર ફોન આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા અને ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી યેવું કહેલું.\nઆ સાંભળી હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કપિનાખી ને કહ્યુ, ” ભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું “પતિએ હળવેથી કહ્યુ, ” મારૂ યેવું કહેવું છે કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાઈ “પતિએ હળવેથી કહ્યુ, ” મારૂ યેવું કહેવું છે કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાઈ\nઆવું પતિનું વાક્ય સાંભળી પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, શું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો અને જો બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને કેમ પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. આવું વાક્ય બોલી પાટલીને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.”\nથોડા દિવસો બાદ એક વખત પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો અને નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી અને ઘરમાં નજર નાખી તો એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.\nસામાન જોઇયે પત્ની થી ના રેવાનું એમણે પતિને પુછ્યુ, ” આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો છે\nપાતળી ની વાત સાંભળી પતિએ દબાતા અવાજે કહ્યુ, ” મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે રૂમમાં જગ્યા ના હોવાથી વધારાનો સામાન બહાર કાઢ્યો.”\nપતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂન ના આરોપી હોય યેમ ગુસ્સો કરવા મંડી અને કીધું કે ” મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને ���ાછા મુકી આવો નહીતર હું મારા રૂટવેશ પિયર મારી બા પાસે ચાલી જઇશ ઓક .”\nઆ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, ” બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. અને હ બેટા જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નોહતા.”\nપત્નીએ પોતાની માનો અવાજ સાંભળતાજ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. અને દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો ને જોયું યો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.\nબાદમાં પતિએ પત્નિ કહ્યુ, “જો તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી” આટલું સાંભળી ને પત્નીના પછ્તાવા નો કોઈ પાર ના રહ્યો.\nતો મિત્રો દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરે તો કોઇ દિકરા એના મા અને બાપથી જુદા ન થઈ શકે.\nગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા એટલે કે સ્નેહલતા આજે જીવે છે આવી જિંદગી…\nજો તમારા ઘરમાં પણ હોય ધન વેલ તો જાણી લો આટલી બાબત\nજો તમે પણ જન-ધન ખાતા ધારક છો તો આ તમારા હોશ ઉડાવી દેશે જાણો કેમ\nઅમુક સેકન્ડમાં જ કેન્સર વિષે જાણકારી મળી શકશે આ ટેકનીક દ્વારા\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nકેન્સરની શરૂઆતના ૯ સૌથી મોટા સંકેતો જાણી તમે પણ બચાવી શકો છો કોઈનુ જીવન……\nઆમ તો બધી જ બીમારીઓ પોતાની રીતે ઘણી ગંભીર છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2015/10/27/the-better-end/", "date_download": "2020-09-20T20:04:00Z", "digest": "sha1:WPYLYZRNXDH25FJKUJBIUUTW4CQEJSHR", "length": 41974, "nlines": 191, "source_domain": "www.aksharnaad.com", "title": "મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » મધુરેણ સમાપયેત્\n – વલીભાઈ મુસા 11\nOctober 27, 2015 in ટ��ંકી વાર્તાઓ tagged વલીભાઈ મુસા\nવહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.\nબગીચાના બાંક્ડા ઉપર બેસીને દાદા-દીકરી ચાની ચૂસકી લેતાંલેતાં વાતે વળ્યાં. કલ્યાણરાય વાસ્તવમાં તો નાનકીના ‘પિતા’ હતા, પણ ઘરમાં બધાં એમને ‘દાદા’ના હૂલામણા નામે સંબોધતાં હતાં. સ્વર્ગસ્થ ‘બા’ને પણ સૌ ‘દાદી’ તરીકે જ બોલાવતાં હતાં.\n‘તું આજે વહેલી જાગી ગઈ કે પછી રાત્રે બરાબર નિંદર જ આવી ન હતી\n‘મેં સૂતાં જ સંકલ્પ કરેલો કે હું વહેલી ઊઠી જઈશ. મારે આપની સાથે થોડીક વાત શેર કરવાની છે.’ શકુંતલા બોલી.\nઘરમાં બધાં શકુંતલાને ‘નાનકી’ તરીકે સંબોધતાં પણ વાસ્તવમાં તો તે એમ. એ.માં અભ્યાસ કરતી પુખ્તવયની તરુણી બની ચૂકી હતી.\n‘બોલ બેટા, શી વાત છે\n‘આજે રવિવાર છે અને આપણી સાથેના લંચમાં મેં મારા બોયફ્રેન્ડ કપિલને નિમંત્ર્યો છે. અમારી છએક મહિનાની ડેટીંગ પછી અમે વૈવાહિક સંબંધે જોડાવાના નિર્ણય નજીક લગભગ આવી પહોંચ્યાં છીએ. ઘરમાં આપ અને સહુ વડીલો કપિલ સાથે વાતચીત કરીને આખરી મહોર મારી દો તો અમે અમારો નિર્ણય પાકો કરી લઈએ. કપિલના પક્ષે બધું સમસૂતર છે.’ શકુંતલાએ આડું જોઈને એકીશ્વાસે બોલી નાખ્યું.\n મારી તો સવાર સુધારી દીધી પરિવારમાં હાલમાં તો તું એકલી જ કુંવારી છે અને તારા પરણી જવાથી મારી જવાબદારી પરિપૂર્ણ થઈ જશે. જો બેટા, સવારે સવારે તારી વાતને અનુલક્ષીને એક નાનકડું સંભાષણ ઠોકી દઉં તો મને સહી લેજે. વિશ્વભરની લોકશાહી શાસનવ્યવસ્થામાં નાગરિકોના વાણીસ્વાતંત્ર્યના અધિકારને માન્ય રાખવામાં આવ્યો છે, પરંતુ એ અધિકાર ઘણાં રૂઢિચૂસ્ત પરિવારોમાં પ્રવેશવાની હજુ તો રાહ જુએ છે. એ મોટેરાંઓ કૌટુંબિક સંસ્કારોની દુહાઈઓ આપી આપીને નાનેરાંઓને ચૂપકીદી સેવવાની ફરજ પાડતાં હોય છે. આપણું કુટુંબ આ બાબતે અપવાદ છે, તે તું સારી રીતે જાણે છે. આપણા ત્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ જે તે મુદ્દે પોતપોતાના સ્વતંત્ર અભિપ્રાયો આપી શકે છે; વળી એટલું જ નહિ, પણ પુખ્ત વયે પહોંચેલાં અવિવાહિત જુવાનિયાં પોતાનાં જીવનસાથીની પસંદગી પણ જાતે જ કરી શકતાં હોય છે. જીવનસાથીની આખરી પસંદગી વખતે અમે માર્ગદર્શન ભલે આપીએ, પણ અંતિમ નિર્ણય તો તમારે લોકોએ જ લેવાનો હોય છે. આંતરજાતીય કે આંતરધર્મી, ગોઠવાયેલાં કે પ્રેમલગ્ન એવા ગમે તેવા વૈવાહિક પ્રકાર પરત્વે અમે કદીય કોઈ ભેદભાવ સમજ્યાં નથી. હા, બધાંને એટલું જરૂર કહેવામાં આવતું હોય છે કે તેમણે લીધેલા નિર્ણય પછી તેમનો સુખી કે દુ:ખી ઘરસંસાર એવું જે કંઈ પરિણામ આવે તેના માટે અમે વડીલો જવાબદાર ગણાઈશું નહિ. કોઈના નિષ્ફળ લગ્નજીવનની સમાપ્તિ કરવાનો પ્રસંગ આવે તો તે સંજોગોમાં પણ અમે લોકો તો તટસ્થ જ રહીશું એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવતું હોય છે. તારા ત્રણ ભાઈઓ અને બે બહેનોએ જે રીતે કરી લગ્ન કરી બતાવ્યાં છે, તે જ રીત તને પણ લાગુ પડે છે. એ પાંચેય જણ પોતપોતાના દાંપત્યજીવનથી ખુશ છે અને મને વિશ્વાસ છે કે તું પણ સુખી જ થઈશ. લે, મારું સંભાષણ પૂરું થયું; હવે બોલ તારે શું કહેવાનું છે પરિવારમાં હાલમાં તો તું એકલી જ કુંવારી છે અને તારા પરણી જવાથી મારી જવાબદારી પરિપૂર્ણ થઈ જશે. જો બેટા, સવારે સવારે તારી વાતને અનુલક્ષીને એક નાનકડું સંભાષણ ઠોકી દઉં તો મને સહી લેજે. વિશ્વભરની લોકશાહી શાસનવ્યવસ્થામાં નાગરિકોના વાણીસ્વાતંત્ર્યના અધિકારને માન્ય રાખવામાં આવ્યો છે, પરંતુ એ અધિકાર ઘણાં રૂઢિચૂસ્ત પરિવારોમાં પ્રવેશવાની હજુ તો રાહ જુએ છે. એ મોટેરાંઓ કૌટુંબિક સંસ્કારોની દુહાઈઓ આપી આપીને નાનેરાંઓને ચૂપકીદી સેવવાની ફરજ પાડતાં હોય છે. આપણું કુટુંબ આ બાબતે અપવાદ છે, તે તું સારી રીતે જાણે છે. આપણા ત્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ જે તે મુદ્દે પોતપોતાના સ્વતંત્ર અભિપ્રાયો આપી શકે છે; વળી એટલું જ નહિ, પણ પુખ્ત વયે પહોંચેલાં અવિવાહિત જુવાનિયાં પોતાનાં જીવનસાથીની પસંદગી પણ જાતે જ કરી શકતાં હોય છે. જીવનસાથીની આખરી પસંદગી વખતે અમે માર્ગદર્શન ભલે આપીએ, પણ અંતિમ નિર્ણય તો તમારે લોકોએ જ લેવાનો હોય છે. આંતરજાતીય કે આંતરધર્મી, ગોઠવાયેલાં કે પ્રેમલગ્ન એવા ગમે તેવા વૈવાહિક પ્રકાર પરત્વે અમે કદીય કોઈ ભેદભાવ સમજ્યાં નથી. હા, બધાંને એટલું જરૂર કહેવામાં આવતું હોય છે કે તેમણે લીધેલા નિર્ણય પછી તેમનો સુખી કે દુ:ખી ઘરસંસાર એવું જે કંઈ પરિણામ આવે તેના માટે અમે વડીલો જવાબદાર ગણાઈશું નહિ. કોઈના નિષ્ફળ લગ્નજીવનની સમાપ્તિ કરવાનો પ્રસંગ આવે તો તે સંજોગોમાં પણ અમે લોકો તો તટસ્થ જ રહીશું એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવતું હોય છે. તારા ત્રણ ભાઈઓ અને બે બહેનોએ જે રીતે કરી લગ્ન કરી બતાવ્યાં છે, તે જ રીત તને પણ લાગુ પડે છે. એ પાંચેય જણ પોતપોતાના દાંપત્યજીવનથી ખુશ છે અને મને વિશ્વાસ છે કે તું પણ સુખી જ થઈશ. લે, મારું સંભાષણ પૂરું થયું; હવે બોલ તારે શું કહેવાનું છે\n‘આપે મારાં પાંચેય ભાઈબહેનોને પાત્રપસંદગી માટેની બધી જ જાતની છૂટ આપી હોવા છતાં એ લોકોએ આપણા સમાજમાં જ લગ્ન કર્યાં છે. એ લોકોને એમ બની શક્યું એટલા માટે કે એમણે ગોઠવેલાં લગ્ન કર્યાં હતાં, જ્યારે મારા કિસ્સામાં પરિસ્થિતિ જુદી છે.’ શકુંતલાએ સંકોચસહ કહી નાખ્યું.\n‘એમાં ગાંડી, શરમાય કેમ છે કહી નાખ ને કે તારે પ્રેમલગ્ન કરવાનાં છે અને કપિલ પરજ્ઞાતિનો છે.’\n’થી આગળ ન બોલી શકતાં શકુંતલા શરમની મારી લજામણીના છોડની જેમ લચી પડી.\n“‘દાદા…દાદા’થી આગળ બોલીશ કે\n‘એ પરજ્ઞાતિનો તો ખરો, રેશનલ પણ છે\n‘અરે વાહ, તો તો સસરા-જમાઈની જોડી જામશે ખરી હું જાહેરમાં નહિ, પણ અંગત રીતે રેશનલ જ છું; તે તમે બધાં જાણો છો; તો પછી અમારી બેઉની જ્ઞાતિ તો એક જ થઈ ને હું જાહેરમાં નહિ, પણ અંગત રીતે રેશનલ જ છું; તે તમે બધાં જાણો છો; તો પછી અમારી બેઉની જ્ઞાતિ તો એક જ થઈ ને કપિલ હવે ક્યાં પરજ્ઞાતિનો રહ્યો કપિલ હવે ક્યાં પરજ્ઞાતિનો રહ્યો જા, મારા આશીર્વાદ છે કે બેઉ સુખી થાઓ.’\nશકુંતલા ભાવવિભોર બનીને કલ્યાણરાયના ઝડપથી ચરણસ્પર્શ કરી લઈને હરખપદુડી થતાં હરણીની ઝડપે એમ બોલતી ત્યાંથી ભાગી ગઈ કે ‘ઓ, માય ધી મોસ્ટેસ્ટ ગ્રેટેસ્ટ દાદા’. શકુંતલાનો દાદાને સંબોધન માટેનો શેક્સપિરીઅન અંગ્રેજી ઢબમાં બોલાતો આ હંમેશનો તકિયાકલામ હતો\nલંચનો સમય થયો. નાનાં બાળકોને પહેલાં ખવડાવી દીધું હતું અને એ બધાંને બગીચામાં મોકલી દેવામાં આવ્યાં હતાં. શકુંતલા સિવાયનાં બધાં મોટેરાંઓ ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં હતાં. ટેબલની વચ્ચે મોટામોટા બાઉલમાં વાનગીઓ મૂકી દેવામાં આવી હતી. શકુંતલાએ એ બાઉલમાં વાનગીઓ ઉમેરતા રહેવાની જવાબદારી નિભાવવાની હતી. સૌએ સેલ્ફ સર્વિસથી ભોજનને ન્યાય આપવાનો હતો. કલ્યાણરાયે આગ્રહ કરીને કપિલને પોતાની પાસેની ખુરશીમાં બેસાડ્યો હતો. જમવાની સાથેસાથે હળવી મજાક મશ્કરી થયા કરતી હતી. કપિલ ફુટડો યુવાન હતો. તેનો પડછંદ બાંધો અને હસમુખો સ્વભાવ પહેલી નજરે એક્મેકનાં વિરોધાભાસી લાગે, પણ હકીકતે જોતાં એ એકબીજાને પૂરક બની રહેતાં હતાં અને તેના વ્યક્તિત્વને ઉપસાવતાં હતાં. મિકેનિકલ એન્જિનિયરીંગમાં બી. ઈ. કરી લીધા પછી એકાદ વર્ષ પહેલાં જ પોતાના કૌટુંબિક ઓઈલ એક્સ-પિલર મશિન ઉત્પાદન કરતા ઉદ્યોગમાં તે જોડાઈ ગયો હતો.\nકલ્યાણરાય અને કપિલ વચ્ચે સાહજિક વાર્તાલાપ થઈ રહ્યો હતો. કુટુંબનાં અન્ય સભ્યો ભોજન આરોગવામાં પરોવાયેલાં હતાં, પણ તેઓ કાન સરવા રાખીને એ બેઉ વચ્ચેની વાતચીતને એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યાં હતાં.\n‘હંઅ, તો મિ. કપિલ, શકુંતલાએ જણાવ્યા મુજબ તમારાં કુટુંબીજનો આ લગ્નમાં સહમત છે જ. હવે તમે બેઉ જણ આખરી સહમતી સાધી લો તો આપણાં બેઉ પરિવાર સાંજનું ડિનર સાથે જ લઈએ.’\n‘આપ વડીલોની પણ અમારા પરિવારની જેમ સહમતી અને આશીર્વાદ તો જોઈશે જ ને’ કપિલે નિ:સંકોચ પોતાની વાત મૂકી દીધી.\n‘તમારી બેઉની સંમતિમાં અમારી સંમતિ સમાયેલી જ છે. શકુંતલાએ તમને જણાવ્યું જ હશે કે અમારા કુટુંબમાં જીવનસાથીની પસંદગીમાં દરેકને સ્વતંત્રતા હોય છે. આજકાલનાં છોકરાં માબાપની ઉપરવટ જઈને પણ પોતાનું જ ધાર્યું કરતાં હોય છે, તો અમારા જેવાં વડીલોએ આગોતરી શરણાગતી સ્વીકારી લેવામાં કોઈ નાનમ ખરી’ કલ્યાણરાયે મરક મરક હસતાં બધાંને હસાવી નાખ્યાં.\n‘વડીલ, અમે તો માનીએ છીએ કે રૂપિયાથી મહોર મોટી એટલે મોટી જ હોય. અમારામાં પરિપક્વતાનો અભાવ હોય અને આપ વડીલો દીર્ઘદૃષ્ટિ ધરાવતાં હોઈ આપ સૌના નિર્ણયો ભાગ્યે જ ખોટા પડે.’\n‘ચાલો દુનિયાભરના વડીલો વતી તમારા અમારા વિષેના ઊંચા ખ્યાલને અને કોમ્પ્લીમેન્ટને સ્વીકારી લઉં છું. તમે બેઉ એકબીજાની અપેક્ષા મુજબની શરતોની ચોખવટ કરી લેજો.’ કલ્યાણરાયે વ્યાવહારિક સૂચન કર્યું.\n‘વડીલ, માફ કરજો જો આપની વાત કપાતી હોય તો; પણ લગ્નપૂર્વેની એવી કોઈ શરતો તો વેપારધંધાની શરતો જેવી ન બની રહે પ્રેમ અને લાગણીના સંબંધોમાં એક્બીજા સાથેનું અનુકૂલન સાધી લેવાની તૈયારી હોય ત્યારે એમાં સઘળી શરતો કે અપેક્ષાઓનો સરવાળો થઈ જ જતો હોય છે.’\n‘તમે ઓઈલ મિલની મશિનરીના ઉત્પાદક અને અમે સબમર્સિબલ પંપના ઉત્પાદક અને એક્ષપોર્ટર. તો ચાલો, આપણે આપણા વેપારધંધાવાળા ‘નિયમો અને શરતો લાગુ’ શબ્દોને હળવા બનાવીને ‘અપેક્ષા’ શબ્દ પ્રયોજીએ. તો બોલો, ભાવી જમાઈરાજ, અમારી શકુ તરફની તમારે ઓછામાં ઓછી એક અપેક્ષા તો અમને જણાવવી જ પડશે. તમે નહિ બોલો તો તમારી અગત્યની એક અપેક્ષાની મારે જ તમને યાદ અપાવવી પડશે. વચ્ચે બે બાબતે ખુલાસો કરી લઉં કે ‘તમને ભાવી જમાઈરાજ’ તરીકે એટલા માટે સંબોધ્યા છે કે હજુ સુધી આપણી વચ્ચે ‘મંજૂર’ (Done) ની ઔપચારિકતા થઈ નથી. બીજી બાબત એ કે મારા મનમાંની તમારી એ અગત્યની અપેક્ષા વિષેની વાત અમે દાદા-દીકરી જ જાણીએ છીએ, બાકીનાં બધાં અજાણ છે.’\n‘દાદા, આપે તો મને ગૂંચવી નાખ્યો એવી તો મારી કઈ અગત્યની અપેક્ષા હશે, જેની આપને અને શકુંતલાને જાણ છે અને મને નથી એવી તો મારી કઈ અગત્યની અપેક્ષા હશે, જેની આપને અને શકુંતલાને જાણ છે અને મને નથી’ આમ કહેતાં બાઉલમાં દૂધપાક ઉમેરવા આવેલી શકુંતલા સામે કપિલે જોઈ લીધું.\nશકુંતલા દૂધપાકના પાત્રને ટેબલ ઉપર મૂકીને કિચન તરફ દોડી ગઈ અને દરવાજાની ઓથ લઈને કપિલ જુએ તે રીતે તેના એક હાથની મુઠ્ઠી ઉપર બીજા હાથની મુઠ્ઠીને ઘસી બતાવી.\nકપિલ શકુંતલાના ઈશારાને પામી જતાં હાસ્યને પરાણે ખાળી રાખીને કલ્યાણરાયને કહ્યું, ‘વડીલ, આપનો સેન્સ ઑફ હ્યુમરનો માનાંક પેલી હાસ્ય સિરિયલમાં આવતા મિ. બિન કરતાંય ઘણો ઊંચો છે. હવે મને ખ્યાલ આવે છે કે આપ જે વાતનો ઈશારો કરી રહ્યા છો એને તો હું મારા જીવનની ભૂતકાલીન દુ:ખદ ઘટના ગણીને એક ‘નઠારા સ્વપ્ન’ની જેમ ભૂલી ગયો છું.’\nઘરનાં બાકીનાં બધાંના પોતપોતાના હાથમાંના ચમચીકાંટા સ્થિર થઈ ગયા અને તેઓ બધાં વિસ્ફારિત નયને એકબીજાં સામે જોઈ રહીને દાદા અને કપિલ વચ્ચે ચાલી રહેલી રહસ્યમય વાતનો તાગ મેળવવાની કોશિશ કરવા માંડ્યાં.\n‘લ્યો, મારા સેન્સ ઑફ હ્યુમરના તમારા બીજા કોમ્પ્લીમેન્ટને પણ સહર્ષ સ્વીકારી લઉં છું. વળી તમારે મને મારી અવલોકનશક્તિ માટેના ત્રીજા કોમ્પ્લીમેન્ટને પણ જીભના ટેરવે લાવી રાખવો પડશે. પહેલાં તો તમે એમ કહ્યું હતું કે તમારી અગત્યની એ અપેક્ષાની તમને ખુદને જ જાણ ન હતી અને અચાનક વાતને ‘હવે મને ખ્યાલ આવે છે’ શબ્દો ઓઢાડીને એ યાદ આવી જવાનો જે અભિનય કરી બતાવ્યો છે એ મેં પકડી પાડ્યો છે. ચાલાક શકુએ કિચન તરફ ભાગી જઈને તમને ઈશારાથી સમજાવી દીધું લાગે છે; બોલો, ખરું કે નહિ\n‘હા, ખરું. અમને આપે સાચે જ પકડી પાડ્યાં હવે આપની તીવ્રતમ અવલોકનશક્તિ અને વિચક્ષણ બુદ્ધિ માટે આપ ત્રીજા કોમ્પ્લેમેન્ટના પણ હકદાર બની જાઓ છો.’ કપિલે અહોભાવપૂર્વક ��હ્યું.\nશકુંતલાના મોટાભાઈ ધવલરાયથી હવે ન રહેવાયું અને બોલી પડ્યા, ‘બાપલિયાઓ, તમે બંને જણા પહેલી બુઝાવવાનું મૂકી દઈને વાતનો ફોડ પાડશો નહિ ત્યાંસુધી અમારાથી હવે આગળ એક પણ કોળિયો ગળે નહિ ઉતારી શકાય\n‘હવે મિ. કપિલરાય, તમારા પોતાના સ્વમુખે આપણી વચ્ચે ચાલી રહેલી પહેલીને ઊઘાડી કરી બતાવો તો એ લોકો જમવા પામશે, નહિ તો બિચારાં ભૂખ્યાં ઊઠી જશે’ કલ્યાણરાયે ટીખળ કરી લીધું.\n દાદાએ તમને રાયનું બિરૂદ આપી જ દીધું છે, તો હવે આ લગ્ન સંબંધે અમારી કોઈ રાયની જરૂર રહે છે ખરી તમે હવે કપિલમાંથી કપિલરાય બની જ ગયા, અમારા પરિવારમાં ભળી ગયા તમે હવે કપિલમાંથી કપિલરાય બની જ ગયા, અમારા પરિવારમાં ભળી ગયા’ મોટાં ભાભી શાંતાદેવી પોતાના ઉત્સાહને ખાળી ન શક્યાં અને બોલી પડ્યાં.\n‘તો લ્યો ત્યારે, કોથળામાંનું બિલાડું કાઢું છું તેને જોઈ લ્યો. દાદાએ મારી મજાક કરી છે અને મારી અપેક્ષા કે શરત જે કંઈ ગણો તેને મૂકવાની જે વાત કહી છે તે એ છે કે મારે શકુંતલા પાસેથી કબુલાત લેવાની કે તેણે મારા બુટને બ્રશ મારી આપવું પડશે’ કપિલે આંખો ઉલાળતાં વિસ્મયભાવે કહ્યું.\nબધાં ખડખડાટ હસી તો પડ્યાં, પણ વાત તેમની સમજમાં ન આવી કે આવી કોઈ વાહિયાત અપેક્ષા કે શરત તે વળી હોઈ શકે ખરી\nકલ્યાણરાયે હવે શકુંતલાની કોટમાં દડો નાખતાં કહ્યું કે, ‘નાનકી, કપિલ બિચારો બધાં આગળ એ વાત કહેતાં શરમાશે; માટે તું જ એ કહી સંભળાવ કે જેથી બધાંનો જમવાનો ઇન્ટરવલ પૂરો થઈ જાય અને સૌ દૂધપાક ઝાપટવા માંડે\nશકુંતલાએ ખોંખારીને કહેવાનું શરૂ કર્યું, ‘તમે બધાં એ જાણીને આંચકો ન અનુભવતાં કે કપિલ બીજવર છે આપણે સમાચારપત્રો અને વીજાણુ માધ્યમે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં પતિપત્ની વચ્ચે સહિષ્ણુતાના અભાવે સાવ ક્ષુલ્લક મુદ્દાઓના લીધે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લગ્નવિચ્છેદ થયા કરે છે. કોઈને સામેવાળાનાં ઊંઘતી વખતે બોલતાં નસકોરાંની ફરિયાદ હોય, કોઈ વળી પતિપત્ની વચ્ચે સૂવા ટાણે પણ પોતાની પ્રાયવસીનું બહાનું આઘું ધરીને અલગ શયનખંડમાં સૂવા માગતું હોય અને તે સામેવાળા દ્વારા નકારવામાં આવતું હોય, કોઈ વળી સામેવાળા ઉપર એવો આક્ષેપ મૂકે કે પોતાના અંગત પાળેલા ડૉગ કે કેટને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી, તો વળી બેમાંથી કોઈ એકનો શ્વાસ ગંધાતો હોય, કોઈ સંતાન ન ઇચ્છતું હોય, કોઈ પોતાની અંગત આવક ઉપર કબજો જમાવી રાખવા માગતું હોય અને સામેવાળાનાં ખિસ્સાં હળવાં થતાં રહે ��ેમ ઇચ્છતું હોય વગેરે … વગેરે. કપિલની માંડેક દસેક દિવસના દાંપત્યજીવનની પહેલી પત્નીની કહાની પણ કંઈક આવી જ છે આપણે સમાચારપત્રો અને વીજાણુ માધ્યમે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં પતિપત્ની વચ્ચે સહિષ્ણુતાના અભાવે સાવ ક્ષુલ્લક મુદ્દાઓના લીધે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લગ્નવિચ્છેદ થયા કરે છે. કોઈને સામેવાળાનાં ઊંઘતી વખતે બોલતાં નસકોરાંની ફરિયાદ હોય, કોઈ વળી પતિપત્ની વચ્ચે સૂવા ટાણે પણ પોતાની પ્રાયવસીનું બહાનું આઘું ધરીને અલગ શયનખંડમાં સૂવા માગતું હોય અને તે સામેવાળા દ્વારા નકારવામાં આવતું હોય, કોઈ વળી સામેવાળા ઉપર એવો આક્ષેપ મૂકે કે પોતાના અંગત પાળેલા ડૉગ કે કેટને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી, તો વળી બેમાંથી કોઈ એકનો શ્વાસ ગંધાતો હોય, કોઈ સંતાન ન ઇચ્છતું હોય, કોઈ પોતાની અંગત આવક ઉપર કબજો જમાવી રાખવા માગતું હોય અને સામેવાળાનાં ખિસ્સાં હળવાં થતાં રહે તેમ ઇચ્છતું હોય વગેરે … વગેરે. કપિલની માંડેક દસેક દિવસના દાંપત્યજીવનની પહેલી પત્નીની કહાની પણ કંઈક આવી જ છે\nમજલી ભાભી સુરેખા બોલી ઊઠ્યાં, ‘એ દેશોનો ચેપ આપણાં લોકોને પણ લાગવા માંડ્યો કે શું કપિલરાય, તમારો કિસ્સો તમારા માટે દુ:ખદાયક તો જરૂર હશે અને તેથી જ આપે હમણાં કહ્યું પણ હતું કે એ ઘટનાને દુ:સ્વપ્ન ગણીને આપ ભૂલી જવા માગો છો. પરંતુ અમે અમારી દીકરીઓને સુસંસ્કાર આપવા માગતાં હોઈ એ ઘટના આપના સ્વમુખે અમને વિગતે સાંભળવા મળે એમ અમે ઇચ્છીએ છીએ.’ સુરેખાએ કપિલ આગળ પોતાની સુરેખ માગણી મૂકી દીધી.\nકપિલે શરૂ કર્યું, ‘અમને પરણ્યાંને માંડ દસેક દિવસ થયા હશે અને તે દિવસે મારા બાપુજી અને મોટાભાઈ ફેક્ટરીએ જવા માટે ગાડીમાં ગોઠવાઈ ગયા હતા અને મારી જ રાહ જોવાઈ રહી હતી. મેં એને સ્વાભાવિક રીતે મારા બુટને બ્રશ કરી દેવાનું કહ્યું કે જેથી મારી એકાદ મિનિટ પણ બચે. હવે અમારી વચ્ચે સામસામી કેવી દલીલબાજી થઈ હશે તે આપ સૌ કલ્પી શકો છો, એટલે વિગતમાં જતો નથી. પરંતુ એણે કાગનો વાઘ કરી દીધો અને અમારું ઘર છોડી ગઈ. હું હજુ પણ હકારાત્મક ભાવે એમ માનું છું કે તેના દસેક દિવસના અમારા ત્યાંના વસવાટ દરમિયાન અમારા પૂરા કુટુંબના પૂર્ણતયા રેશનલ વાતાવરણમાં તે કાં તો અકળાઈ ગઈ હોય અથવા એમ પણ હોઈ શકે કે તેના મનનો માણીગર બીજો કોઈક હોય અને તેને મારી સાથે તેની ઇચ્છા જાણ્યા વગર પરણાવી દેવામાં આવી હોય તમે લોકો પણ કબૂલ કરશો જ કે આવું નજીવું કારણ અમારા છૂટા પડવાનું નિમિત્ત બની શકે નહિ. જે હોય તે પણ અમે અમારા પક્ષે સમાધાન માટેના પૂરતા પ્રયત્નો કરી જોયા હતા, પણ તેનાં માબાપનો અમને સહકાર ન મળતાં અમારે નાછૂટકે નમતું જોખવું પડ્યું હતું અને કોર્ટકચેરીના મામલામાં ન પડતાં અમે અંગત રીતે જ પતાવટ કરી લીધી હતી. ભલે અમારું એ દસેક દિવસનું જ દાંપત્યજીવન કહેવાય, પણ શકુંતલાએ શરૂમાં જ કહ્યું તેમ હું બીજવર તો ખરો જ ને તમે લોકો પણ કબૂલ કરશો જ કે આવું નજીવું કારણ અમારા છૂટા પડવાનું નિમિત્ત બની શકે નહિ. જે હોય તે પણ અમે અમારા પક્ષે સમાધાન માટેના પૂરતા પ્રયત્નો કરી જોયા હતા, પણ તેનાં માબાપનો અમને સહકાર ન મળતાં અમારે નાછૂટકે નમતું જોખવું પડ્યું હતું અને કોર્ટકચેરીના મામલામાં ન પડતાં અમે અંગત રીતે જ પતાવટ કરી લીધી હતી. ભલે અમારું એ દસેક દિવસનું જ દાંપત્યજીવન કહેવાય, પણ શકુંતલાએ શરૂમાં જ કહ્યું તેમ હું બીજવર તો ખરો જ ને’ કપિલે વ્યથિત સ્વરે પોતાનું કથન પૂરું કર્યું.\nગંભીર થઈ ગયેલા વાતાવરણને હળવું બનાવવાના આશયે કલ્યાણરાયે કપિલને ઉદ્દેશીને કહ્યું,’જમાઈરાજ, આપ અમારી નાનકીને બુટને બ્રશ કરી આપવાની શરતમાં બાંધો કે ન બાંધો; પણ એની વતીની એટલી ખાત્રી તો અમે જરૂર આપીશું કે તે માત્ર બ્રશ જ નહિ, પણ બુટપોલીશ પણ કરી આપશે અને તે પણ તમારા કુટુંબનાં બધાં જ સભ્યોનાં પગરખાંને’ બધાં ખડખડાટ હસી પડ્યાં અને હળવાં ફૂલ થઈ ગયાં.\nકલ્યાણરાયે વળી ઉમેર્યું, ‘હવે મુદ્દાની વાત કે સૌ આપણા ભોજનને ચૂપચાપ ન્યાય આપી દઈએ. ધવલ બેટા, પછી આપણે વેવાઈને સહકુટુંબ સાંજના ડિનર માટે ટેલિફોનિક આમંત્રણ પાઠવીએ. સમયના અભાવે આપણે એટલે દૂર રૂબરૂ નહિ જઈ શકીએ. વળી એ લોકો ઘરેથી તરત જ નીકળી જાય તો અહીં વહેલાં આવી પહોંચે અને આપણો લગ્નપ્રસંગ કઈ રીતે પાર પાડવો તેની વિગતે ચર્ચા થઈ શકે. આમ વહેલી સવારથી આપણાં બંને પરિવારો માટે શકુંતલાએ શરૂ કરાવેલો શુભ દિવસ રાત્રે ‘મધુરેણ સમાપયેત્’ થવા પામશે.’\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n11 thoughts on “મધુરેણ સમાપયેત્\nમને વાર્તા બહુ જ સામાન્ય લાગી. આમાં કંઇ જ નવું નથી. મારી મચડીને પાત્રો ઘડ્યા હો અને વાર્તા નું બીજ તદ્દન તકલાદી.. જુની હિંદેી ફિલ્મોમાં આવેી મહિલાઓના પાત્રાલેખન જોવા મળે છે. અક્ષરનાદની મોંઘી જગ્યા બગાડી છે.\nખુબ સુન્દેર વાર્ત્ત ધન્યવદ્ beautiful and nice story thanks,\n“આપ વડીલોની પણ અમારા પરિવારની જેમ સહમતી અને આશીર્વાદ તો જોઈશે જ ને’ જયેશે નિ:સંકોચ પોતાની વાત મૂકી દીધી.”\nઆમાં જયેશની જગ્યાએ કપિલ હોવું…. અથવા જયેશ કોણ છે\nઆભાર. વાત સાચી છે. જયેશની જગ્યાએ કપિલ જ હોવું જોઈએ. પાછળથી પાત્રનું નામ બદલવામાં શરતચૂકથી આમ થયું છે.\nપારખીબેન, વલીભાઈ…સુધારો કરી દીધો છે…\nખરે ખર મધુરેણ સમાપયેત\nખલનાયકની ગેરહાજરી હોય તેવી વાર્તા તો શ્રી વલી સાહેબ જ આપે.\n← વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૩}\nવાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.amrita.in/gujarati/220", "date_download": "2020-09-20T19:29:56Z", "digest": "sha1:R4JCFQPXCBBF5NJGWEU4N323R2LNGAHQ", "length": 12195, "nlines": 66, "source_domain": "www.amrita.in", "title": "યજ્ઞોના પ્રયોજનો - Amma Gujarati", "raw_content": "\nશ્રી માતા અમૃતાનંદમયી દેવી\nયુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.”\nઅમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો.\n“પુત્ર, દેવતાઓને યજ્ઞની કોઈ આવશ્યકતા નથી. યજ્ઞ દ્વારા તો મનુષ્યને લાભ થાય છે. તેનાથી અંતરીક્ષ શુદ્ધ થાય છે. શરીરમાંથી કફ દૂર કરવા જેમ આપણે નસ્ય ક્રિયા કરીએ છીએ, તે જ પ્રમાણે હોમાગ્નિમાંથી નીકળતા ધૂમાડાથી અંતરીક્ષ શુદ્ધ થાય છે. હોમ, યજ્ઞ આદિ પાછળ પુષ્કળ ખરચ કરવાનું અમ્મા નથી કહેતા. હોમાગ્નિમાં સોનું કે ચાંદી હોમવાની જરૂર નથી. પરંતુ, તેની પાછળ, એક બીજુ તત્વ પણ છે. જે વસ્તુ સાથે આપણું મન બંધાયેલું હોય, તે વસ્તુને હોમાગ્નિમાં અર્પિત કરવાથી, તે બતાવે છે કે આપણને તે વસ્તુ સાથે બંધન નથી. સૌથી ઉત્તમ યજ્ઞ તો ત્યારે બને છે, જ્યારે ઇશ્વર પ્રેમમાં આપણે આપણા અહમ્‌ને હોમીએ છીએ. અને તે જ યથાર્થ યજ્ઞ છે. હું અને મારાંના ભાવનો ત્યાગ કરી, સર્વત્ર એક જ સત્ય એવા ઈશ્વરના દર્શન કરવા માટે શક્તમાન બનવું જોઈએ. “આપણાથી ભિન્ન કંઈ જ નથી,”નો બોધ આપણને હંમેશા હોવો જોઈએ. અહંકારને હોમવાની સાથે આપણે પૂર્ણત્વને પ્રાપ્ત કરીએ છીએ.\n“યજ્ઞો વિષે કહીયે, તો તે યજ્ઞોથી માત્ર યજ્ઞ કરનારને જ નહિ, પરંતુ બધા માટે ગુણકારક છે. હોમ કે યજ્ઞો ન કરી શકો તો ઔષધ ગુણવાળા છોડવાઓ, વૃક્ષો વગેરે ઉગાડવાનો પ્રયત્ન કરો. તેનાથી અંતરીક્ષ શુદ્ધ થશે.ઔષધ ગુણ ધરાવતા છોડવામાંથી પસાર થતી હવા, અનેક રોગોને થતા અટકાવે છે.\n“આજે મનુષ્ય કૃત્રિમબુદ્ધિ વાળો બની ગયો છે. તેનામાં એક ઘાસનુ તણખલું ઉગાડવા જેટલી પણ ધીરજ નથી. જે વૃક્ષો છે, ઝડપથી તેને કાપી, પૈસા બનાવવાની ઉતાવળમાં છે. આજે વૃક્ષોનું ઝૂંડ કે તળાવડી દેખાતા નથી. જંગલો કાપી, નાશ કરી, તેને કૃષિભૂમિમાં પરિવર્તિત કર્યા છે. આ બધાને કારણે, પ્રકૃતિના નિયમોમાં જ પરિવર્તન આવ્યું છે. સમયસર વર્ષા નથી થતી, તડકો નથી. સમગ્ર અંતરીક્ષ મલિન થયું છે. મનુષ્ય મનુષ્યને જાણ્યા વિના જીવી રહ્યો છે. તે ફક્ત પોતાના શરીર ખાતર જ જીવે છે. આ સાથે શરીરને ચૈતન્ય પ્રદાન કરતો આત્માને તે ભૂલી ગયો છે.\n“શા માટે યજ્ઞ, હોમ આદિ કરી, અનાવશ્યક પૈસાનો બગાડ કરવાનો દેવો કે ઈશ્વરને આવા હોમ કે યજ્ઞની શું જરૂર છે દેવો કે ઈશ્વરને આવા હોમ કે યજ્ઞની શું જરૂર છે આવા પ્રશ્નો કરનારને, ચંદ્રપરથી મૂઠીભર માટી લઈ આવવા પાછળ કરોડો રૂપિયાનો ખરચ થાય છે, તે માટે કોઈ ફરીયાદ નથી આવા પ્રશ્નો કરનારને, ચંદ્રપરથી મૂઠીભર માટી લઈ આવવા પાછળ કરોડો રૂપિયાનો ખરચ થાય છે, તે માટે કોઈ ફરીયાદ નથી ત્યારે યજ્ઞ—યાગો દ્વારા તો સ્વયં આપણને લાભ થાય છે.\n“સંધ્યા સમયે દીવા બત્તી કરવા, આજના લોકો માટે હાસ્યસ્પદ છે. પરંતુ, તેનો ધુમાડો અંતરીક્ષને શુદ્ધ કરે છે. ત્રિસંધ્યા સમયે અંતરીક્ષમાં દુષિત તરંગો હોય છે. આ કારણે જ, આ સમય નામજપ માટે અલગ રાખવામાં આવેલ છે. આ સમયે નામજપ ન કરીએ, તો તે લૌકિક વાસનાઓમાં વૃદ્ધિ કરે છે. સંધ્યા સમયે ખોરાક લેવાય નહિ. આ સમયે અંતરીક્ષમાં ઝેરી વાયુ હોય છે. આ સમયે ખોરાક લઈએ તો, રોગ અને બીમારી આવે છે. એમ કહેવામાં આવે છે કે, સંધ્યા સમયે ભગવાને હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો હતો. આ સમયે અહંકારનું પ્રભુત્વ હોય છે. ઈશ્વરમાં શરણું લેવા માત્રથી જ, અહંમ્‌નો નાશ શક્ય છે. પરંતુ આજે, લોકો આ સમય ટીવી જોવામાં કાઢે છે અથવા તો ફિલ્મી ગીતો સાંભળશે.\n“કેટલા ઘરોમાં આજે પૂજા માટે અલગ ઓરડાઓ છે પહેલાંના દિવસોમાં ઘર બાંધતી વખતે, સર્વપ્રથમ પૂજાના ઓરડાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. આજે દાદર નીચે, ભગવાનને સ્થાન આપવામાં આવે છે. હૃદયનિવાસી એવા ઈશ્વરને આપણા ઘરના હાર્દમાં સ્થાન આપી શકીએ એવું મન આપણે કેળવવાનું છે. તે ઈશ્વર સાથેના આપણા બંધનને દર્શાવે છે. ઈશ્વરને આમાંની કશાની જરૂર નથી.\n“ઈશ્વરને આપણી પાસેથી કોઈ વસ્તુની જરૂર નથી. શું સૂર્યને મીણબત્તીના પ્રકાશની જરૂર છે આથી વિપરીત, અંધકારમાં જીવતા એવા આપણને પ્રકાશની જરૂર છે. નદીને તૃષા સંતોષવા શું પાણી પાવું જરૂરી છે આથી વિપરીત, અંધકારમાં જીવતા એવા આપણને પ્રકાશની જરૂર છે. નદીને તૃષા સંતોષવા શું પાણી પાવું જરૂરી છે ઈશ્વરમાં શરણું લેવાથી આપણા હૃદય શુદ્ધ થાય છે. નિષ્કલંક હૃદયમાં સદા આનંદ હોય છે. ઈશ્વરને સમર્પિત થવાથી, આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. તેમ છતાં, આપણે એ રીતે ઈશ્વરની આરાધના કરીએ છીએ, જાણે ઈશ્વરને આપણા પાસેથી બધાની જરૂર હોય\n“ઈશ્વર તો સર્વશક્તિમાન, સર્વવ્યાપ્ત છે. પરંતુ તેને તો ફક્ત નિશ્કંલક હૃદય દ્વારા જ જોઈ શકાય. ગંદા માટીવાળા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું નથી. પાણી ચોખ્ખું હશે, તો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે.\n“ઈશ્વરતત્વને ગ્રહણ કરીને જીવવાથી, આપણ��� અને અન્ય લોકો પવિત્ર જીવન જીવવાને શક્તમાન બનીએ છીએ. જીવનમાં ત્યારે આપણે શાંતિ અને સમાધાન અનુભવીશું. નદી જો પૂરપાટ વહે, તો તેનાથી આપણને જ લાભ થાય છે. તે નદીના પાણીથી બહારના ગંદા નાળાઓ શુદ્ધ કરી શકાય. ગંધાતા પાણીના બંધિયાર તળાવને નદી સાથે જોડવામાં આવે, તો તે પણ શુદ્ધ બની જાય. ઈશ્વર સાથે બંધન જોડવાથી, આપણા મન વિશાળ બને છે. આપણે આત્માની નજીક આવીએ છીએ અને બીજા લોકોને તેનાથી લાભ થાય છે.”\nઈશ્વર, કૃત્રિમબુદ્ધિ, જપ, યજ્ઞ\nPrevious Postસત્ય જ તેઓશ્રીનો સંકલ્પ છે\nNext Postસંયુક્ત રાષ્ટ્રસભામાં અમ્મા\nધાર્મિક પ્રથાઓ અને મંદિરોને સુરક્ષિત રાખવા જ જોઈએ\nન્યાય નીતિની શોધમાં વકીલો\n“છતાં, હું કર્મમાં બંધાવ છું.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/india-china/page-4/", "date_download": "2020-09-20T21:53:39Z", "digest": "sha1:MX4SF3U67SYMKOLE5NEPJLPOGBUSFTRU", "length": 24588, "nlines": 282, "source_domain": "gujarati.news18.com", "title": "ભારત ચીન સંઘર્ષ News in Gujarati: Gujarati News Online, Today's ભારત ચીન સંઘર્ષ News – News18 Gujarati Page-4", "raw_content": "\nભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોરથી TikTok ડિલીટ\nભારતે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ ફટકારતાં ચીની મીડિયાએ શું કહ્યું\n59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ\nગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન\nલદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો સોદો\n ભારત સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ\n‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’\nકોરોના અને લદાખ વિવાદ પર અમિત શાહે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું\n ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર\nચીન વિવાદ પર શરદ પવારે કોંગ્રેસને 1962ની યાદ અપાવી, કહ્યું - આપણે ભૂતકાળ પણ યાદ રાખવો પડશે\nચીનને પાઠ શિખવાડશે ભારત, પૂર્વ લદાખમાં તૈનાત કરી વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમ\nસીમા વિવાદ : વાતચીતથી નથી માની રહ્યું ચીન, હવે ભારતીય સેના આપશે આકરો જવાબ- રિપોર્ટ\nઅમેરિકાનું મોટું નિવેદનઃ ભારત પર ચીનના ખતરાને જોતાં યૂરોપથી હટાવી રહ્યા છીએ સેના\n22 જૂને થયેલી થયેલી સહમતિ પછી ગલવાનમાંથી ચીન પોતાની સેના અને વાહનો હટાવી રહ્યું છે : સૂત્ર\nચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ\nલદાખના વધુ એક વિસ્તારમાં ઘૂસી ચીની સેના, ગાડીઓ અને કેમ્પ જોવા મળ્યાઃ રિપોર્ટ\nનથી માની રહ્યું ડ્રેગન, લદાખની પાસે LAC પર સતત સૈન્ય શક્તિ વધારી રહ્યું છે ચીન\nભારત-ચીન વચ્ચે તણાવ વચ્ચે નવી ચાલ રમી રહ્યું છે પાકિસ્તાન, LoC પર વધારી સૈનિકોની સંખ્યા\nગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે બની સહમતિ : ચીન\nભારત-ચીન વચ્ચે વાતચીત સફળ રહી, લદાખમાં બંને દેશની સેનાઓ પાછળ હટશેઃ સૂત્ર\nUS ઇન્ટેલિજન્સ રિપોર્ટનો દાવોઃ ચીને આપ્યો હતો ભારતીય સૈનિકો પર હુમલાનો આદેશ\nલદાખમાં માઉન્ટેન ફોર્સ તૈનાત, કારગિલ યુદ્ધમાં નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા\nચીનની 3 કંપનીને મોટો આંચકો મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક\nઆર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત\nચીની સેનાને પાઠ ભણાવવા માટે ભારતીય સૈનિકોને મળી પૂરી છૂટઃ સૂત્ર\nગલવાનમાં સંઘર્ષ બાદ ભારતીય સેનાએ ચીનના કર્નલને બંધક બનાવ્યા હતાઃ સૂત્ર\nડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છીએ વાત\nપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનો દાવો, ભારતે પણ પકડ્યા હતા ચીની સૈનિક\nલદાખમાં LAC પર 'ઘૂસણખોરી ન થઈ' હોવાના PMના નિવેદન પર વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા\nઅમિત શાહે શેર કર્યો વીડિયો, કહ્યુ- બહાદુર સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો\nચીનની સુંદર મહિલા જેણે નેપાળને નવા નક્શા માટે ઉશ્કેર્યું\nવાયુસેના પ્રમુખની ચીનને ચેતવણી- અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઈએ\nઅમેરિકાએ લદાખ હુમલા માટે ચીનને જવાબદાર ગણાવ્યું, કહ્યું- કોરાના પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ\nIndia China Tension: લદાખમાં લડાકુ વિમાને ભરી ઉડાણ, IAF ચીફ લેહ-શ્રીનગરના પ્રવાસે\nરાહુલ ગાંધીનો આક્ષેપઃ સરકાર સૂતી રહી જેનું પરિણામ ભારતીય જવાનોએ ભોગવ્યું\nગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ હવે આગળ શું થશે હવે આગળ શું થશે જાણો દરેક સવાલના જવાબ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ���હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/yantr/", "date_download": "2020-09-20T20:29:29Z", "digest": "sha1:CRONKPUS7LZG6TDJNWLL54JRVGQHFHY6", "length": 6002, "nlines": 79, "source_domain": "livecrimenews.com", "title": "આકાશ માંથી યંત્ર પડતાં અફરા તફરી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજ��લા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nઆકાશ માંથી યંત્ર પડતાં અફરા તફરી\nઆકાશ માંથી યંત્ર પડતાં અફરા_તફરી\nબનાસકાંઠા સરહદી વિસ્તાર થરાદ ના ચાગલા ગામમાં આકાશ માંથી યંત્ર પડતાં અફરા_તફરી નૉ માહોલ સર્જાયો હતો\nઆકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોએ તંત્રને જાણ કરી\nબનાસકાંઠામાં થરાદના ચાગલા ગામમાં એક ખેતરમાં અચાનક આકાશમાંથી ભૅદી બોક્સ નીચે પડતા લોકોમાં ભયનો માહોલ\nપોલીસ તપાસમાં સામે આવ્યું કે અમદાવાદ હવામાન વિભાગે હવામાન ની તપાસ માટે આ પેરાશુટ આકારના બલુન યંત્ર છોડયું જ્યારે હવામાન વિભાગે યંત્ર છોડ્યું હોવાની જાણ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે\nતસ્વીર :અશોક ઠાકોર બનાસકાંઠા\n*અમદાવાદ કાપડ મિલમાં મંગળવાર રાતથી લાગેલી આગ *\nગૃહ મંત્રી અમિત શાહ આવશે ગુજરાત ની મુલાકાતે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/nitrofix-p37096229", "date_download": "2020-09-20T20:06:00Z", "digest": "sha1:6VOBWBI7JXRKNN5P2A5IEJYTIUKVCF2F", "length": 18270, "nlines": 297, "source_domain": "www.myupchar.com", "title": "Nitrofix in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nNitrofix નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Nitrofix નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Nitrofix નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ માટે Nitrofix ની આડઅસરો બહુ હળવી હોય છે.\nશું સ્તનપાન દરમ્યાન Nitrofix નો ઉપયોગ સુરક્ષિત છે\nકિડનીઓ પર Nitrofix ની અસર શું છે\nકિડની માટે Nitrofix ની કોઈ પણ આડઅસરો નથી.\nયકૃત પર Nitrofix ની અસર શું છે\nયકૃત માટે Nitrofix ની કોઈ પણ આડઅસરો નથી.\nહ્રદય પર Nitrofix ની અસર શું છે\nહૃદય પર Nitrofix હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભા���નાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Nitrofix ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Nitrofix લેવી ન જોઇએ -\nશું Nitrofix આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nNitrofix ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nNitrofix લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Nitrofix લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Nitrofix અસક્ષમ છે.\nખોરાક અને Nitrofix વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનના અભાવને કારણે, ખોરાક સાથે Nitrofix લેવાનાં પરિણામ વિશે કંઇ પણ કહી શકાતું નથી.\nઆલ્કોહોલ અને Nitrofix વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને લીધે, Nitrofix લેતી વખતે આલ્કોહોલ લેવાની આડઅસરો વિશે કંઇ પણ કહી શકાતું નહીં.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Nitrofix લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Nitrofix નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Nitrofix નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Nitrofix નું સેવન કરો છો\nતમે કયા સમયે Nitrofix નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/spiritual/page/3/", "date_download": "2020-09-20T20:54:30Z", "digest": "sha1:433M3LLA3ZQWZBYIGAII2GBRISF5OKD2", "length": 14364, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "spiritual Archives - Page 3 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nનવરાત્રી એટલે આરાધના અને ઉપાસનાનો તહેવાર, જાણો આના વિષે…\nનવરાત્રીને સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. પણ આ ગુજરાતીઓનો તહેવાર છે. કહેવાય છે કે ગુજરાતી ૧૫ મિનીટનો વોક કરે એટલે થાકી જાય પણ બે કલાક નોનસ્ટોપ ગરબા …\nઆ ઝરણામાં ન્હાતા પતિ-પત્ની વચ્ચે થાય છે અનહદ પ્રેમ\nભારતને રીતી-રીવાજો અને માન્યતાઓનો દેશ કહેવામાં આવે છે. આજકાલ ની ભાગદોડ ભરી ઝીંદગીમાં પતિ-પત્ની ઓ વચ્ચે ઝઘડાઓ અને એકબીજા ને ટાઈમ ન આપવાને કારણે ઝઘડાઓ …\nઘનવાન બનવું હોય તો તિજોરીમાં રાખો સોપારી, જાણો અન્ય ફાયદાઓ\nજયારે આપણે ઘરે પૂજા-પાઠ કરાવીએ છીએ ત્યારે તેમાં વપરાતી સોપારીને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. આને શુભ મનાય છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ને સોપારી ખુબ …\nપોતાની રાશિ અનુસાર ભાગ્યશાળી ગણાય છે આ લકીચાર્મ\nએવું મનાય છે કે જો વ્યક્તિ પોતાનું લકીચાર્મ તેની સાથે રાખે તો તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપે છે. શાસ્ત્રોનુસાર પ્રત્યેક રાશીનું કોઈને કોઈ વસ્તુ પર …\nચાણક્ય અનુસાર આવી સ્ત્રીઓ સાથે ક્યારેય ન કરવા લગ્ન\nલગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી …\nકિસ્મત ચમકાવી શકે છે આ ફીરોઝી રત્ન\nફીરોઝી (Turquoise) રત્ન ને લોકો બ્રેસલેટમાં કે હાથની વીંટી પહેરવામાં ઉપરાંત અલગ રીતે કરે ઉપયોગ કરે છે. ફીરોઝી બ્રેસલેટ ને બોલીવુડના દબંગ સલમાન ખાન પહેરે છે, …\nજો ઘરમાં શિવલિંગ રાખતા હોવ તો ઘ્યાનમાં રાખો આ બાબતો\nભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ …\nમૃત્યુ ના થોડા સમય પહેલા વ્યક્તિ કઈક આવું વિચારે છે\nપૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય જ છે. કોઈ પણ વ્યક્તિ જયારે મૃત્યુ પામવાના હોય તેના થોડા દિવસ પૂર્વ તેને એવા સંકેતો જણાય છે કે જેની બાદ તે …\nદુકાન કે શોરૂમ માટે ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ….\nવાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન …\nજાણો, નામના પહેલા અક્ષરથી લોકોની પર્સનાલિટી વિષે….\nA A અક્ષર ના નામ વાળા લોકો ખુબ મહેનતી અને ધૈર્યવાન હોય છે. તેમને અટ્રેક્ટિવ દેખાવવું અને અટ્રેક્ટિવ દેખાતા લોકો પસંદ હોય છે. કરિયર ની વાત કરવામાં આવે તો આ …\nચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાનો આ નાનો ઘડો, વૈજ્ઞાનિક પણ ચકિત\nદેવીય ચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાનો આ નાનો ઘડો, વૈજ્ઞાનિક પણ ચકિત રાજસ્થાનના પાલી જીલ્લામાં દરવર્ષે, સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને …\nમાનવીને ભગવાનના જ્ઞાન કરતા ધ્યાનની ઘણી વધારે જરૂર છે\nમંત્ર (૩૨) ૐ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ શતાનંદ સ્વામી કહે છે – હે પ્રભુ તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું જે પરબ્રહ્મ પરમ તત્ત્વ છે …\n આ મકબરામાં લોકો ફૂલોથી નહિ પણ ચપ્પલ મારીને કરે છે ઇબાદત\nઆપણા દેશમાં બધા જ ધર્મોને જ આદર અને સમ્માન આપવામાં આવે છે. જનરલી બધી જ મસ્જિદોમાં લોકો પોતાના અને પોતાના પ્રિયજનો ની દુવા માંગવા માટે જતા હોય છે. જયારે …\nઅલીગઢની આ મસ્જિદમાં છે સોનાના ભંડાર, અચૂક જાણો\nયુપી નું શહેર અલીગઢની જામા મસ્જિદ ફક્ત પોતાના પવિત્રતા માટે જ પ્રખ્યાત નથી. આ મસ્જિદમાં છે સોનાનો એક ભંડાર, જેને કારણે તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય …\nજિંદગી બદલી જશે ચાણક્યની આ નીતિને જીવનમાં ઉતારીને\nચાણક્ય ભારતના અને અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન છે. ચાણક્ય મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. ચાણક્યએ નંદવંશ નો નાશ …\nએક એવું શિવ મંદિર જ્યાં, નમાઝ અને પૂજા બંને થાય છે\nશિવલીંગની સામે કોઈ મુસ્લીમ માથું નમાવી શકે શિવ હિંદુના પૂજનીય દેવતા માંથી એક છે. શિવની ગણતરી ત્રીદેવો માં થાઈ છે. હિંદુ ધર્મમાં શિવનું પૂજન શિવલીંગ ના …\nખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન\nભોજન કરતા સમયે જો અમુક જરૂરી વાતોની કાળજી લેવામાં આવે તો સ્વાસ્થ્ય ના ફાયદા સાથે દેવી-દેવતાઓની કૃપા પણ આપણા પર બની રહે છે. મોટાભાગે લોકો જમવા માટે નીચે જ …\nફીશ એક્વેરિયમ કરે છે ઘરના વાસ્તુદોષ ને દુર\nફીશ એક્વેરિયમ જોતા જ મન ખુશ થઇ જાય છે. એક્વેરિયમ ફક્ત ઘરનું શો પીસ જ નથી. ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં પાણીને ખુબ લાભદાયક માનવામાં આવે છે. ફીશ …\nઆ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ચોકલેટ નો ભોગ\nભારતમાં ભગવાન ના અનેક મંદિરો એવા છે જે પોતાનો વિશેષ પ્રસાદ અને ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ઇષ્ટદેવ ને ફળ, ફૂલો, દીપ અને ચંદન …\nઆ અદ્ભુત મંદિરમાં પુજારી પણ નથી કરી શકતા ભગવાનના દર્શન\nઆપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલુ�� કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0", "date_download": "2020-09-20T21:21:17Z", "digest": "sha1:MQVBPARGML4XPCOHHUQVAO5FBXOX3TEL", "length": 5785, "nlines": 168, "source_domain": "gu.wikipedia.org", "title": "ઇટાનગર - વિકિપીડિયા", "raw_content": "\n'ઇટાનગર શહેર ભારતના ઉત્તર પૂર્વ છેડે આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યનું પાટનગર છે. ઈટાનગર તેના પર્વતીય ભૂપૃષ્ઠના કારણે ખુબ જ રળીયામણું શહેર છે. આ શહેર હિમાલયની તળેટીમાં વસેલું છે. સમુદ્રતળથી આ સ્થળની ઊંચાઈ ૩૫૦ મીટર જેટલી છે.\nઆ શહેર અરૂણાચલ પ્રદેશની રાજધાની હોવાને કારણે, અહીં સુધી આવવા માટે સડક માર્ગોની ખુબ જ સારી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગુવાહટી અને ઈટાનગરના નાહરલાગુન વચ્ચે હેલીકૉપ્ટર સેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પર્યટક બસો દ્વારા પણ ગુવાહટીથી ઈટાનગર પંહોચી શકાય છે. ગુવાહટીથી ઈટાનગર સુધી ડીલક્સ બસ પણ દોડે છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ\nભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૬:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/worlds-smallest-baby-boy-ready-to-go-home-in-japan-862869.html", "date_download": "2020-09-20T21:23:29Z", "digest": "sha1:HVJ6RMP7IODMQBW3ZTTUGZZ64A5YPAXR", "length": 20625, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "worlds-smallest-baby-boy-ready-to-go-home-in-japan-– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nઆ છે સૌથી નાના કદનું બાળક, જેનું વજન છે એક સફરજન જેટલું\nસાત મહિના બાદ આ બેબીનું વજન હવે ત્રણ કિલોગ્રામ થઇ ગયું છે અને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.\nજાપાનમાં ઑક્ટોબર મહિનામાં જન્મેલું દુનિયાનું સૌથી નાના કદનું બાળક- જ���નું વજન એક સફરજન જેટલું છે- તે હવે બહારી દુનિયાનો સામનો કરવા તૈયાર થઇ ગયો છે, એમ ડોક્ટરોએ માહિતી આપી હતી.\nરિયુસુકે સેકિયાનો જન્મ 24 અઠવાડિયા અને પાંચ દિવસની પ્રસૂતિ બાદ ઇમરજન્સી સિઝેરિયન સેક્શનથી થયો હતો. એની માતા તોશિકોને હાઇપર ટેન્શન હોવાથી ઇમરજન્સી સિઝેરિયન કરવાની ફરજ પડી હતી. જન્મ સમયે એનું વજન માત્ર 258 ગ્રામ હતું જે અગાઉના જાપાનીઝ રેકોર્ડધારકના 268 ગ્રામ વજન કરતા પણ ઓછું હતું.\nપહેલી ઑક્ટોબર, 2018ના રોજ જ્યારે રિયુસુકેનો ટોકિયો હોસ્પિટલમાં જન્મ થયો ત્યારે તેની લંબાઇ 22 સેન્ટિમીટર્સ હતી અને હોસ્પિટલમાં તેને નિઓનેટેલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યો હતો. તેને ટ્યૂબથી ખાવાનું આપવામાં આવતું હતું. ક્યારેક તેને માતાના દૂધથી ભીંજવેલા રૂના પૂમડાથી પોષણ આપવામાં આવતું હતું.\nસાત મહિના બાદ આ બેબીનું વજન હવે ત્રણ કિલોગ્રામ થઇ ગયું છે અને ટૂંક સમયમાં હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે એ જન્મ્યો ત્યારે એટલો નાનો હતો કે મને ડર લાગતો હતો કે એને ટચ કરીશ તો પણ એ તૂટી જશે. હું બહુ જ ચિંતિત હતી. હવે એ દૂધ પીએ છે. અમે એને નવડાવી પણ શકીએ છીએ, એમ બાળકની માતાએ જણાવ્યું હતું.\nસૌથી નાની જીવિત રહેલી બાળકી જર્મનીમાં 2015માં જન્મી હતી, જેનું વજન માત્ર 252 ગ્રામ હતું. આવા ટચૂકડા બાળકનો જીવિત રહેવાનો દર બાળકીના જીવિત રહેવાના દર કરતા ઘણો ઓછો છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2019/10/trailer-release-of-action-romance-and-powerful-dialogue-film-marjawan/", "date_download": "2020-09-20T20:24:52Z", "digest": "sha1:EKKIIIZQ663FC26S6SGZEVRVIHTVPBBZ", "length": 8569, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "એક્શન, રોમાન્સ અને દમદાર ડાયલોગથી ભરપૂર ફિલ્મ \"મરજાવાં\"નું ટ્રેલર રિલીઝ - My Gandhinagar", "raw_content": "\nએક્શન, રોમાન્સ અને દમદાર ડાયલોગથી ભરપૂર ફિલ્મ “મરજાવાં”નું ટ્રેલર રિલીઝ\nસિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને તારા સુતારિયા અભિનિત ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પાવર પેક્ડ એક્શનથી ભરેલી આ ફિલ્મ મિલાપ ઝવેરીએ બનાવી છે. રોમાન્સ અને એક્શનથી ભરપૂર ફિલ્મ ‘મરજાવાં’ 8 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.\nઆ ફિલ્મમાં પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા એક સાથે કામ કરી રહ્યા છે. રિતેશ દેશમુખ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યા છે. મરજાવાંમાં, રિતેશ દેશમુખ પહેલીવાર એક ઠીંગણા માણસની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મના ડાયલોગ અને પંચ ખુબ દમદાર છે. ટ્રેલરની શરૂઆત જ સિદ્ધાર્થ મલ્હોત્રાના એક્શન સીન્સથી થાય છે.\nસ્ટુડન્ટ ઓફ ધ યરમાં તારા સુતારિયાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મમાં તારા ખુબ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. તારાની આ બીજી ફિલ્મ છે. તારા મૂવીમાં એક મૂંગી છોકરીનું પાત્ર ભજવી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ અગાઉ એક વિલનમાં સાથે કામ કરી ચૂક્યા છે. ટ્રેલરમાં રિતેશની એન્ટ્રી પર ફિલ્મ એક વિલનનું ગીત તેરી ગલિયાં…નું મ્યુઝિક સંભળાય છે. રિતેશની એન્ટ્રીથી સિદ્ધાર્થમાં અને તારાની લવ સ્ટોરીમાં યુ-ટર્ન આવે છે.\nરિતેશ દેશમુખ તારા અને સિદ્ધાર્થનો જીવ લેવા માંગે છે. પરંતુ ટ્વિસ્ટ એ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા ખુદ તારાને ગોળી મારે છે. આ એંગલ સ્ટોરીમાં સસ્પેન્સ પેદા કરી રહ્યું છે. હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે રિતેશ-સિદ્ધાર્થ કેમ એકબીજાના દુશ્મનો બન્યા સિદ્ધાર્થે તારાને કેમ ગોળી મારી સિદ્ધાર્થે તારાને કેમ ગોળી મારી મરજાવાંના ડાયલોગ ખુબ દમદાર છે. ફિલ્મમાં રોમાંસ અને એક્શનનો ભરપૂર ડોઝ મળે છે. ‘મરજાવાં’ એ બોલિવૂડની એક મસાલેદાર ફિલ્મ છે જેમા�� એન્ટરટેઇનમેન્ટ માટેના તમામ મસાલા ઉમેરવામાં આવ્યા છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.\nઅડાલજ ખાતે 'સ્વચ્છતા હી સેવા શ્રમદાન' મહાઅભિયાનની તડામાર તૈયારી શરુ\nગાંધી જયંતિ નિમિતે કુદરતના સાનિધ્યમાં 'પીડ પરાઈ જાણે રે' કાર્યક્રમનું આયોજન\nગાંધી જયંતિ નિમિતે કુદરતના સાનિધ્યમાં 'પીડ પરાઈ જાણે રે' કાર્યક્રમનું આયોજન\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A1_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80)", "date_download": "2020-09-20T21:26:00Z", "digest": "sha1:P7NLZKFFUJCIWNG2GCTX2XWG7IKVGSRP", "length": 6615, "nlines": 164, "source_domain": "gu.wikipedia.org", "title": "ભરડ (તા. ધારી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nભરડ (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. ભરડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તે��� જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને ધારી તાલુકાના ગામ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૨:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%82%E0%AA%A2%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97", "date_download": "2020-09-20T21:44:48Z", "digest": "sha1:6V77IJHJDEXIT3X7TJQXAS37VIT4E6S4", "length": 20836, "nlines": 176, "source_domain": "gu.wikipedia.org", "title": "રૂઢિપ્રયોગ - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે. મહેરબાની કરીને વધુ યોગ્ય સંદર્ભો ઉમેરીને આ લેખની ગુણવત્તા સુધારો. સંદર્ભ વગરનું લખાણ દૂર થઇ શકે છે. (January 2008) (Learn how and when to remove this template message)\nરૂઢિપ્રયોગ (Latin: idioma\"વિશિષ્ટ ગુણધર્મ\", f. ઢાંચો:Lang-gr \"વિશિષ્ટ પ્રયોગ\", \"વિશિષ્ટ શબ્દ સમૂહ\", f. ઢાંચો:Lang-gr \"પોતાનું આગવું\") એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.[૧] એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ 25,000 જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્યક્તિ છે.[૨]\nભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે \"રૂઢિપ્રયોગ\"ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય.[૩] આ શબ્દસમૂહ - સામાન્ય રીતે સાથે ઊપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ - શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બો��નાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે.[૪] સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.\n૨ સંસ્કૃતિ સાથે સંબંધ\n૩ આ પણ જુઓ\nઅંગ્રેજી રૂઢિપ્રયોગ to kick the bucket માં સાંભળનારને જો માત્ર kick અને bucket શબ્દના અર્થ જ માલૂમ હોય તો તે આ રૂઢિપ્રયોગના સાચા અર્થ મૃત્યુ પામવું ને સમજી શકતો નથી. હકીકતમાં આ રૂઢિપ્રાયોગિક શબ્દ સમૂહનો ઉપયોગ to kicking a bucket ના સંદર્ભમાં પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અંગ્રેજીનો બોલી તરીકે ઉપયોગ કરતાં મૂળ રહેવાસીઓ ભાગ્યે જ તેનો ઉપયોગ કરે છે. રૂઢિપ્રયોગનું શાબ્દિક ભાષાંતર (શબ્દવાર) અન્ય ભાષામાં સમાન અર્થ જણાવી શકતું નથી - આ જ પ્રકારનો પોલિશ રૂઢિપ્રયોગ છે kopnąć w kalendarz (“to kick the calendar”), જેમાં “calendar” શબ્દનો અર્થ અંગ્રેજી રૂઢિપ્રયોગમાં રહેલા “bucket”ની જેમ જ તેના શાબ્દિક અર્થથી જુદો થાય છે. બલ્ગેરીયન ભાષામાં સમાન અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ છે da gushnesh buketa (in Cyrillic: \"да гушнеш букета\") “to hug the bunch of flowers”; ડચ ભાષામાં het loodje leggen (“to lay the piece of lead”); ફિનિશ ભાષામાં, heittää lusikka nurkkaan (“to throw the spoon into the corner”); લેટીવિયન ભાષામાં, nolikt karoti (“to put the spoon down”); પોર્ટુગીઝમાં bater as botas (“to beat the boots”), ડેનિશ ભાષામાં, at stille træskoene (\"to take off the clogs\"); સ્વિડીશ ભાષામાં, trilla av pinn (\"to fall off the stick\"); અને ગ્રીકમાં, \"to shake the horse-shoes\" છે. બ્રાઝિલમાં “to kick the bucket” (chutar o balde )નો અર્થ સાવ જ જુદો (પુષ્કળ શરાબ પીવો) થાય છે.\nરૂઢિપ્રયોગનો અન્ય એક વર્ગ ઘણાં અર્થ ધરાવે છે, કેટલીક વખત એકસાથે, કેટલીક વખત જુદા-જુદા સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં આ પ્રકારના પ્રયોગ એક જ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય શબ્દો, તેમાં સંકળાયેલા લોકો માટે, ઉપયોગમાં લેવાતી વસ્તુ માટે, પ્રવૃત્તિના સમય અથવા સ્થળ માટે અને કેટલીક વખત ક્રિયાપદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.\nરૂઢિપ્રયોગથી પરિચિત ન હોય તેવા લોકો રૂઢિપ્રયોગના પ્રયોગને કારણે ગૂંચવણમાં મૂકાઇ જાય છે, નવી ભાષા શીખતા લોકોએ રૂઢિપ્રયોગને શબ્દભંડોળ તરીકે શીખવા જોઇએ. ઘણી કુદરતી ભાષાઓમાં શબ્દો રૂઢિપ્રાયોગિક મૂળ ધરાવતા હોય છે પરંતુ તેને ભાષામાં વણી લેવામાં આવ્યા હોવાને કારણે તેન�� અલંકારિક લાક્ષણિકતા નષ્ટ થઇ જાય છે.\nસંસ્કૃતિ સાથે સંબંધ[ફેરફાર કરો]\nરૂઢિપ્રયોગ સામાન્ય રીતે બોલચાલનું રૂપક છે[સંદર્ભ આપો] - એવો શબ્દ જેના ઉપયોગ માટે સંસ્કૃતિમાં જ ઉપયોગમાં લેવા માટે મૂળભૂત જ્ઞાન, માહિતી, અથવા અનુભવની જરૂર રહેલી હોય છે અને વાતચીતમાં સામેલ લોકો સમાન સાંસ્કૃતિક સંદર્ભ ધરાવતા હોવા જોઇએ. તેથી જ, રૂઢિપ્રયોગને ભાષાના ભાગ તરીકે નહીં પરંતુ સંસ્કૃતિના ભાગ તરીકે ગણવામાં આવે છે. સંસ્કૃતિ સામાન્ય રીતે સ્થાનિક હોવાને કારણે સ્થાનિક સંદર્ભ વિના રૂઢિપ્રયોગ બિનઉપયોગી બની રહે છે, છતાં પણ કેટલાક રૂઢિપ્રયોગ અન્યની સરખામણીએ વધારે સાર્વત્રિક અર્થ ધરાવતા હોવાને કારણે તેને સહેલાઇથી ભાષાંતર કરી શકાય છે અને તેના અલંકારિક અર્થને પણ સમજી શકાય છે.\nધ ન્યૂ ઈન્ટરનેશનલ વેબસ્ટર્સ કોલેજ ડિકશનરીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા મુજબ, રૂઢિપ્રયોગ એક એવી અભિવ્યકિત છે જેનું વિશ્લેષણ તેના વ્યાકરણના બંધારણ અથવા તો તેમાં રહેલા શબ્દોના અર્થ પરથી કરી શકાતું નથી. તે કોઈ નિશ્ચિત ભાષાના એવા પ્રકારના વિશિષ્ટ સ્વરૂપ કે બંધારણનો ભાગ છે જેનું નિશ્ચિત સ્વરૂપ કે શૈલી માત્ર તે જ ભાષામાં રહેલી છે.ઢાંચો:Cite quote રેન્ડમ હાઉસ વેબસ્ટર્સ ડિકશનરી પણ આ વ્યાખ્યા સાથે સંમત થતી હોય તેમ લાગે છે, અને વધારે વિસ્તરણ કરતાં જણાવે છે કે રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત છે જેનો અર્થ ભાષાના વ્યાકરણના નિયમો કે તેમાં રહેલા તત્વોના સામાન્ય અર્થને આધારે કાઢી શકાતો નથી.ઢાંચો:Cite quote ભાષાના અન્ય અનેક પાસાઓથી વિપરીત, રૂઢિપ્રયોગમાં સમયની સાથે ઝડપથી પરિવર્તન થતું નથી. કેટલાક રૂઢિપ્રયોગોનો ઉપયોગ લોકપ્રિય સંસ્કૃતિમાં વધે કે ઘટે છે, પરંતુ તેના બંધારણમાં ભાગ્યે જ કોઇ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે છે. લોકોમાં ઘણીવખત તે જે કહેવા માંગે છે તેને વધારે મોટું સ્વરૂપ આપવાની ટેવ રહેલી હોય છે, જેના કારણે અકસ્માતે જ નવા રૂઢિપ્રયોગોનું સર્જન થાય છે.\nઘણી રૂઢિપ્રયોગાત્મક અભિવ્યકિતઓ કાલ્પનિક રૂપકો પર આધારિત હોય છે, જેમ કે \"time as a substance\", \"time as a path\", \"love as war\", અને \"up is more\"; અહીં રૂપક જરૂરી છે, રૂઢિપ્રયોગ નહીં. ઉદાહરણ તરીકે, \"spend time\", \"battle of the sexes\", અને \"back in the day\" રૂઢિપ્રયોગાત્મક છે અને જરૂરી રૂપકો પર આધારિત છે. આ ગૂઢ રૂપકો અને તેના માનવની સમજણશકિત સાથેનો સંબંધની ચર્ચા જયોર્જ લેકોફ અને માર્ક જહોનસને મેટાફર્સ વી લીવ બાય (1980)માં કરી છે.\nકેટલાક સ્વરૂપો જેમ કે \"profits are up\", રૂપક \"up\" દ્વારા જ લઇ આવવામાં આવે છે. શબ્દસમૂહ \"profits are up\" રૂઢિપ્રયોગ નથી, જેને પણ માપી શકાય તેમ હોય તે દરેક વસ્તુ \"profits\"નું સ્થાન લઇ શકે છે, જેમ કે, \"crime is up\", \"satisfaction is up\", \"complaints are up\" વગેરે. જરૂરી રૂઢિપ્રયોગો સામાન્ય રીતે પ્રત્યય ધરાવતા હોય છે જેમ કે \"out of\" અને \"turn into\".\nતેવી જ રીતે, ઘણાં ચાઈનીઝ અક્ષરો રૂઢિપ્રયોગાત્મક રીતે બનેલા હોય છે. ઘણીવખત તેમના અર્થ તેના મૂળ ના શાબ્દિક (પિક્ટોગ્રાફિક) અર્થને અનુસરીને જાણી શકાતા નથી. આ અક્ષરો લગભગ 214 મૂળાક્ષરોનો આધાર લઇને તૈયાર કરવામાં આવતા હોવાને કારણે તેના સંયુકત અર્થ જાણવા માટે સાંકેતિકથી માંડીને રૂપક ઉપરાંત પોતાનો મૂળ અર્થ ગુમાવી દીધો છે તેવી પદ્ધતિ સહિતની અર્થઘટનની વિવિધ પદ્ધતિઓનું અનુસરણ જરૂરી બને છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nચાર અક્ષરના રૂઢિપ્રયોગ (ચીની)\nશબ્દો વચ્ચે હાસ્યાસ્પદ ગોટાળો\n↑ ધ ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ ધ ઇંગ્લિશ લેંગ્વેજ (1992) પાના 495–96.\n↑ જેકનડોફ, આર. (1997). ધ આર્કિટેક્ચર ઓફ ધ લેંગ્વેજ ફેકલ્ટી કેમ્બ્રીજ, એમએ: એમઆઇટી પ્રેસ.\n↑ સઇદ, જોહન આઇ. (2003), સિમેન્ટિક . બીજી આવૃત્તિ. ઓક્સફર્ડઃ બ્લેકવેલ પાનું. 60.\n↑ સઇદ, જોહન આઇ. (2003), સિમેન્ટિક . બીજી આવૃત્તિ. ઓક્સફર્ડઃ બ્લેકવેલ.\nઅંગ્રેજી રૂઢિપ્રયોગો અને રૂઢિપ્રાયોગિક અભિવ્યક્તિનો શબ્દકોશ\nશબ્દક્રમમાં ગોઠવાયેલા અમેરિકન રૂઢિપ્રયોગોની યાદી\nફિગર્સ ઓફ સ્પીચ રોબ બ્રાડશો દ્વારા\nલગભગ 10,000 અમેરિક રૂઢિપ્રયોગો ઉદાહરણ સાથે\nવધુ સંદર્ભ લાયક લેખો from January 2008\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩ મે ૨૦૨૦ના રોજ ૧૫:૨૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/marriage/", "date_download": "2020-09-20T19:54:27Z", "digest": "sha1:NKYWTGWI2PGTN4LRALHMGVH4F22DC3XK", "length": 8186, "nlines": 150, "source_domain": "www.shankhnadnews.com", "title": "કૂર્યાત સદા મંગલમ્: અનેક નિયંત્રણો છતાં આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમ���ં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News કૂર્યાત સદા મંગલમ્: અનેક નિયંત્રણો છતાં આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે\nકૂર્યાત સદા મંગલમ્: અનેક નિયંત્રણો છતાં આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે\nકૂર્યાત સદા મંગલમ્: અનેક નિયંત્રણો છતાં આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે\nબે મહિના જેવા લોક ડાઉન માં અનેક લગ્ન સમારોહ મુલતવી રહ્યા અને કેટલાંક પરિવારોએ સાદાઈથી લગ્ન પ્રસંગ પાર પાડ્યા. હવે અનલૉક પણ સાવ મોકળાશ વાળું નથી અને સ્થિતિ યથાવત થતાં લાંબો સમય વિતી જશે એવું લાગતાં આ મહિને અષાઢી બીજ સહિતના શુભ મુહૂર્તમાં પરિણય વિધિ કરી જ લેવા અનેક વર – વધૂ એ મન મનાવી લીધું છે. “છેલ્લા જાહેરનામા પ્રમાણે લગ્નવિધિ સ્થળ તરીકે પાર્ટી પ્લોટ, હોલ, વાડી, ધાર્મિક જગ્યાના ઉપયોગ પર પાબંધી નથી અને કેટલાક કિસ્સામાં સ્થળ ફેર કરવાની પણ બંને પક્ષને ફરજ પડતી હોય છે એટલે સ્થળનું બહૂ મહત્વ નથી પણ સોશીયલ ડિસ્ટન્સ અંગેના નિયમોનું કડક પાલન જરૂરી છે આમ આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે.\nPrevious articleક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલમાં લોકોને ડામ દેવાનુ ચાલુ, પેટ્રોલ લિટરએ રૂપિયા ૭૦ ને પાર\nNext articleઆંનદો: સિહોરના જીવસમાં ગૌતમેશ્વર તળાવની સપાટી અડધો ફૂટ વધી, સપાટી ૧૫,૫ ફૂટ સુધી પોહચી\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીર���એ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gujarati-blogs/gujarati-language/importance-of-punctuation-marks-in-gujarati-language/", "date_download": "2020-09-20T21:10:13Z", "digest": "sha1:OJWUEHEDRZSADM3JNNNX7ICZD3EEQ5GQ", "length": 14045, "nlines": 196, "source_domain": "www.gujaratilexicon.com", "title": "ગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો - Blogs in Gujarati - Gujaratilexicon", "raw_content": "\nHome » Gujarati Blogs » Gujarati Language » ગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો\nગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો\nગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો (Punctuation marks) અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો નીચે મુજબ છે.\nજ્યાં સહેજ અટકવાની જરૂર હોય ત્યાં અલ્પવિરામ (,) મૂકાય છે\nઅલ્પવિરામ કરતાં વધારે અટકવાની જરૂર હોય ત્યાં અર્ધવિરામ (;) મૂકાય છે\nજ્યાં પૂરેપૂરો અર્થ કહેવાઈ જાય ત્યાં, વાક્યને છેડે પૂર્ણવિરામ (.) મૂકાય છે\nકશાની ગણતરી કરવી હોય, વર્ણન કે સમજૂતી આપવાં હોય, અથવા બોલનારનાંં નામ પછી મૂકવું હોય ત્યારે ગુરુવિરામ કે મહાવિરામ (:) મૂકાય છે\nસવાલ પૂછવાનો ભાવ સમજાય તેને માટે છેલ્લા પદ આગળ સવાલ ચિહ્ન કે પ્રશ્નવિરામ (\nઅતિશય તીવ્ર લાગણી દર્શાવવા જે ઉદ્ગાર નીકળે તેની પાછળ એક કે વધારે ઉદ્ગારચિહ્ન કે આશ્ચર્યવિરામ (\nકોઈના બોલેલા કે લખેલા શબ્દોને ઉતારવા અવતરણ ચિહ્ન (‘ ‘ કે ” “) મૂકાય\nકોઈ પણ બાબતના વધુ સ્પષ્ટીકરણ માટે, અથવા વચમાં સૂઝી આવેલો નવો વિચાર એ – – અપસારણ ચિહ્નના ગાળામાં લખાય છે\nઆ પણ વાંચો : જોડણીના નિયમો\nઅપસારણ ચિહ્ન ન વાપરતાં ( ) ; { } ; [ ] કૌંસનો પણ ઉપયોગ થાય છે\nખાસ ભાર મૂકવો હોય ત્યાં તળે ‌‌_ લીટી દોરવામાં આવે છે\nલખતાં રહી ગયેલાંં અક્ષર, શબ્દ કે વાક્ય ઉમેરવા માટે નીચે ^ કાકચિહ્ન મૂકી ઉપલી તરફ ખૂટતું ઉમેરી દેવામાં આવે છે\nસામાસિક શબ્દો વચ્ચે, શબ્દનો બીજો અર્થ આપવા માટે અથવા લીટીને છેડે આખો શબ્દ માતો ન હોય ત્યારે તેને યોગ્ય રીતે તોડી – રેખાચિહ્ન કે વિગ્રહરેખા મૂકાય છે.\nએટલે એમ કહી શકાય કે, શબ્દો ગમે તેમ તોડી કે અક્ષરેઅક્ષર છૂટા લખી તેમાં છુપાયેલું ખરું વાક્ય (કહેવત) શોધી કાઢો. પ્રથમ ખરા શબ્દો શોધવા. તેમાંથી ક્રિયાપદ શોધી છેડે ગોઠવવું. એને પ્રશ્ન પૂછી કર્તા, કર્મ ને વધારાઓ શોધી શોધી યોગ્ય જગ્યાએ મૂકવા. સરળ રીતે સમજાય તેમ ફરી ફરી વાક્ય વાંચવાથી રહેલી ભૂલ મળશે અને વ્યાજબી રીતે સુધારી સાચું ને અસરકારક વાક્ય રચી શકાશે.\nખોટું વાક્ય : માળણજોનેચંપાનેમોગરાનાગજરાકરજે\nસાચુંં વાક્ય : માળણ, જોને ચંપા ને મોગરાના ગજરા કરજે.\nઆ બ્લોગમાં આવતાં કેટલાંક શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)\nમહાવિરામ : colon (:)\nઉપરના બ્લોગ માટેની વિગતો બનાવવા કાન્તિલાલ પ્રભુશંકર મહેતા અને સોમેશ્વર ધીરજરામ દવે રચિત ગૂજરાતી ભાષા-પ્રયાસ પુસ્તકનો સહારો લેવામાં આવ્યો છે.\nબ્લોગ લખનાર : મૈત્રી શાહ\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિ���ી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/khajoor-pinat-roll/", "date_download": "2020-09-20T20:29:34Z", "digest": "sha1:7U5PVWXM43PUC5NM7SJL7QGKJNM3BWSJ", "length": 8772, "nlines": 85, "source_domain": "www.janvajevu.com", "title": "ખજૂર પીનટ રોલ - હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / ખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ\nખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ\nમિત્રો, હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે. આ તહેવાર પર લોકો ધાણી -દાળિયાની સાથે ખજૂરની પણ ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે. માટે જ આજે હું ખજૂરની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે છે, ખજૂર પીનટ રોલ. ખજૂર સાથે લીધેલ સીંગદાણા આપણી રેસિપીને અલગ જ ટેસ્ટ આપે છે અને હેલ્ધી તો છે જ. તો ચાલો બનાવીએ ખજૂર પીનટ રોલ.\n500 ગ્રામ ખજૂર (પોચો),\n1/3 કપ સૂકું ટોપરું,\n4 ટેબલ સ્પૂન ઘી,\nખજૂરને સાફ કરી, ઠળિયા કાઢી અને બારીક ટુકડા કરી લેવા. સીંગદાણા ને હલકા શેકીને ફોતરાં દૂર કરી, ક્રશ કરી લેવા\nડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી\nસૌ પ્રથમ કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી તેમાં ખજૂર નાખી ઘી સાથે શેકો.\nખજૂર સોફ્ટ થઇ ઘી સાથે એકરસ ત્યાં સુધી શેકો. પછી તેમાં સૂંઠ પાવડર અને ડ્રા���ફ્રૂટ્સ નાખો. બધું જ બરાબર મિક્સ કરી લો.\nઆ ખજૂરના મિશ્રણનું આપણે લેયર બનાવવાનું છે તેના માટે એક પાતળો ટ્રાન્સપેરન્ટ પેપર લો. તેને તેલ અથવા ઘી થી ગ્રિઝિંગ કરી લો.\nતેના પર ખજૂરનું મિશ્રણ ઠંડુ પાડીને સ્પ્રેડ કરો, સ્પ્રેડ કરવામાટે ફ્લેટ બોટમવાળા વાસણનો યુઝ કરી શકાય, પછી તેને વેલણથી વણીને પાતળું લેયર તૈયાર કરવું.\nહવે આપણે બીજું લેયર તૈયાર કરીશું, તેના માટે તે જ કડાઈમાં ખાંડ સાથે 50 મિલી પાણી લઇ એક તારની ચાસણી બનાવવી. તેમાં સિંગદાણાનો ભુક્કો નાખો. કોપરું, ડ્રાયફ્રૂટ્સ અને 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર મિક્સ કરી લેવું.\nત્યરબાદ તેને ખજૂરના લેયર ઉપર સ્પ્રેડ કરી પાતળું લેયર બનાવી લો. વેલણથી વણી લેયર બરાબર સેટ કરી લેવું.\nટ્રાન્સપેરન્ટ પેપર અલગ કરીને હળવા હાથે બંને લેયરનો રોલ વાળો. આ રોલને 10 મિનિટ્સ માટે રેફ્રિજરેટરમાં સેટ થવા મુકો જેથી રોલ સરસ સેટ થાય અને વ્યવસ્થિત કટિંગ કરી શકાય.\n10 મિન્ટ્સ પછી રોલ બહાર કાઢી કટિંગ કરી લો.\nતો તૈયાર છે, ખજૂર પીનટ રોલ. ટેસ્ટ વેરિએશન માટે ખજૂરના મિશ્રણમાં ચપટી એલચી પાવડર પણ નાંખી શકાય.\nઆ રેસિપીનો વિડિઓ જોવા અહીં ક્લિક કરો :\nરસોઈની રાણી : અલ્કા સોરઠીયા\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nતમે પણ માણો આ ગરમાગરમ પંચરત્ન ઉત્તપમની મજા\nસ્વિટમાં બનાવો અલગ પ્રકારના બ્લેક ગુલાબ જાંબુ\nવિકેન્ડમાં બનાવો ‘પંજાબી ડ્રાય ભીંડી’\nઆ રીતે ઝટપટ બનાવો પેપર ઢોસા\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nછાસના ટેસ્ટમાં વધારો કરનાર છાસનો મસાલો બનાવો વિડીયો સાથેની રેસીપી જોઇને….\n\" છાશ \" એ ધરતી પરનું અમૃત સમાન પીણું છે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80", "date_download": "2020-09-20T21:44:05Z", "digest": "sha1:RYSOTDXRCLOIDCLD4DDA5UXUY2WIGT5K", "length": 4470, "nlines": 105, "source_domain": "gu.wikipedia.org", "title": "ડેરી - વિકિપીડિયા", "raw_content": "\nઆણંદ ખાતે અમુલ ડેરી\nગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગેરે કાર્યો પણ ડેરી દ્વારા કરવામાં આવે છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૩:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/kutchh-saurastra/bhavnagar-heavy-rain-with-thunderstorm-on-the-second-day-in-mahuva-power-outages-in-many-areas-1006650.html", "date_download": "2020-09-20T21:32:58Z", "digest": "sha1:LZV5IKWHYXKWGCH3JLJUFIRZKD2TL23E", "length": 27938, "nlines": 340, "source_domain": "gujarati.news18.com", "title": "Video: Heavy rain with thunderstorm on the second day in Mahuva, power outages in many areas– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર\nVideo: મહુવામાં બીજા દિવસે પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ\nVideo: મહુવામાં બીજા દિવસે પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ\nVideo: મહુવામાં બીજા દિવસે પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ\nBhavnagar: બાઈક પર 2 આરોપીઓએ ફાઇનાન્સ કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની ચલાવી લૂંટ\nBhavnagar: વિજયનગરમાં એક પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત\nBhavnagarમાં ભાલ પંથક હજુ પાણીમાં, ઘણા ગામોમાં 2થી 3 ફૂટ ભરાયેલા છે પાણી\n1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે\nBhavnagar: ઉપયોગ કરેલી PPE કિટ રસ્તા પર જોવા મળી, તંત્ર સામે ઉઠ્યા સવાલો\nMahuvaમાં ધૂળધોયા તરીકે કામ કરતો પરિવાર, સોની બજારમાં કરે છે સફ��ઇ\nમહુવા માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી, ગૃહિણીઓ અને ખેડૂતોનું બજેટ વિખાયું\nસિહોર : પાંચ વર્ષની બાળકીને પગમાં દુઃખાવો ઉપડ્યો, હૉસ્પિટલે ગયા તો પગમાંથી ગોળી નીકળી\nBhavnagarમાં પાયલ એગ્રોના માલિક સામે ભારે રોષ, 22 લાખનો જથ્થો કરાયો જપ્ત\nBhavnagarની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ, CMએ કરી હતી ટકોર\nBhavnagar: બાઈક પર 2 આરોપીઓએ ફાઇનાન્સ કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની ચલાવી લૂંટ\nBhavnagar: વિજયનગરમાં એક પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત\nBhavnagarમાં ભાલ પંથક હજુ પાણીમાં, ઘણા ગામોમાં 2થી 3 ફૂટ ભરાયેલા છે પાણી\n1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે\nBhavnagar: ઉપયોગ કરેલી PPE કિટ રસ્તા પર જોવા મળી, તંત્ર સામે ઉઠ્યા સવાલો\nMahuvaમાં ધૂળધોયા તરીકે કામ કરતો પરિવાર, સોની બજારમાં કરે છે સફાઇ\nમહુવા માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી, ગૃહિણીઓ અને ખેડૂતોનું બજેટ વિખાયું\nસિહોર : પાંચ વર્ષની બાળકીને પગમાં દુઃખાવો ઉપડ્યો, હૉસ્પિટલે ગયા તો પગમાંથી ગોળી નીકળી\nBhavnagarમાં પાયલ એગ્રોના માલિક સામે ભારે રોષ, 22 લાખનો જથ્થો કરાયો જપ્ત\nBhavnagarની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ, CMએ કરી હતી ટકોર\nડૉ.ગોળવલકરનો દાવો, 'આ દવાની અડધી ચમચી જીભની અંદર, corona છૂમંતર'\nભાવનગર નદીમાં ધોડાપૂર હોવા છતાં યુવાન નાહવા ગયો અને તણાયો, મળ્યો મૃતદેહ\nBhavnagar: ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમની જળસપાટી વધી, ડેમ ઓવરફ્લો થવાની શક્યતા\nVideo: ભાવનગરની ઘેલો નદીમાં બે લોકો તણાયાં, પાળીયાદ-માઢીયા વચ્ચેની ઘટના\nBhavnagar:મહુવામાં વરસાદના કારણે રસ્તાઓમાં ખાડા જ ખાડા, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ\nBhavnagar માં વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ, Surat નાં પર્વત પાટિયામાં ભરાયા પાણી\nBhavnagarની ઘેલો નદીમાં પાણીની આવક વધી, ભાલ પંથકના 3 ગામ સંપર્ક વિહોણા બન્યા\nભાવનગરઃ મહુવામાં 3 યુવક દરિયામાં ડૂબ્યાં, 2 યુવકના મોત, 1 યુવકનો બચાવ\nBhavnagarનાં ASIએ વગર માસ્કે લોકોને ફટકાર્યો દંડ, માસ્ક વગર નજરે પડ્યા\nભાવનગરઃ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં\nVideo: મહુવામાં બીજા દિવસે પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ\nBhavnagarમાં Coronavirusના દર્દીના મોત બાદ હોબાળો, તબીબોની બેદરકારીનો આક્ષેપ\nભાવનગરઃ ભારે વરસાદને કારણે અનેક નાના ચેકડેમો છલકાયા, ભાદરડી નદી બે કાંઠે વહેતી થઇ\nBhavnagar ના મહુવામાં સવારથ�� વરસાદી માહોલ, ભાદ્રોડી નદી બે કાંઠે થઇ\nAmreli પંથકમાં ધોધમાર વરસાદ, ભાવનગરનાં શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદ\nBhavnagarનાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદ, ગ્રામ્ય અને શહેરમાં વરસાદ\nVideo: ગુજરાત માટે સારા સમાચાર, ભાવનગર પંથકમાં સિંહની સંખ્યામાં 51 ટકાનો વધારો\nBhavnagarમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમમાં વધારો\nVideo: ભાવનગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જેસરમાં ખેતરોમાં ભરાયા પાણી\nMahuva માર્કેટિંગ યાર્ડ 16થી 26 જુલાઇ સુધી રહેશે બંધ, વધતાં કોરોનાના કેસને લઇને નિર્ણય\nBhavnagarના શિહોરમાં દુકાનોના સમયમાં ફેરફાર, સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલશે\nમહુવામાં ડુપ્લીકેટ તેલ વેંચાણનો પર્દાફાશ, પોલીસે આરોપી BJP આગેવાન સામે નોંધ્યો ગુનો\nVideo: ભાવનગરમાં મનપામાં ભળેલા ગામોમાં અસુવિધા, સ્થાનિકો પોકારી ઉઠ્યા તોબા\nBhavnagar: દરિયાની પ્રોટેકશન દિવાલ તૂટતાં લોકોએ કર્યા ધારણા, પોલીસે કરી અટકાયત\nમારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું : મોરારિબાપુ\nBhavnagar: માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રન કેસ, મીની બસ ચાલકે 2 વ્યક્તિને અડફેટે લીધા\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2015/04/", "date_download": "2020-09-20T21:21:18Z", "digest": "sha1:4RYRZQE6QU23RE3CATV63O24P5Y4YDPS", "length": 166556, "nlines": 682, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "April | 2015 | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nજીવન નૌકા સંબંધોનાં અફાટ સાગરમાં હિલોળા લેતી હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. જીવન સફરમાં કયો સંબંધ કયારે ફૂટી નીકળે છે અથવા છૂટી જાય છે તે સંચિત કર્મો, ઋણાનુબંધ અને લેણદેણ પર નિર્ધારિત હોય છે.\nજેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોનાં સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જીવનમાં વ્યક્તિની પ્રાયોરીટી બદલાય તેમ સંબંધોનાં સમીકરણોમાં ફેરફારો થાય છે.\nસંબંધનું નામ હોય કે ના હોય પણ સંબંધથી બંધાયેલો માનવ ફૂલે છે, ફાલે છે, તેની પ્રગતિ થાય છે. તેનું અસ્તિત્વ બને છે. એક બીજાની કાંધે કાંધે આગળ વધે છે. આમ વિચારીએ તો મૃત્યુ પામેલી વ્યક્તિને પણ ચાર જણનાં કાંધનાં સહારાની જરૂર પડે છે, સ્મશાને પહોંચવા સંબંધો વગરની વ્યક્તિ એકલી અટૂલી પડી જાય છે.\nજીવનનાં પ્લેટફોર્મ પર કયારેક એવી વ્યક્તિઓનો ભેટો થાય છે કે તેને જોઇને અણગમો, નફરત થઇ આવે. તો વળી કયારેક એવી વ્યક્તિઓ પણ મળે છે જેને જોવા માત્રથી ઉરે ઉર્મિઓ ઉછાળા મારે છે. એમ લાગે છે કયાંક જોયા છે. અંદરથી સ્પંદનો ફૂટે. ના ઓળખાણ, ના પીછાણ અને ઇશ્વરનો પયગમ્બર આવી પહોંચે છે … ‘મૈ હૂં ના’ અને … એ સંબંધ યાદગાર બની જાય છે’ અને … એ સંબંધ યાદગાર બની જાય છે ત્યારે વિચાર આવે છે કે એ વ્યક્તિ મળી’તી કયા સંબંધે. કોઇએ દરવાજા પર લખ્યું હતું ‘મને બોલાવશો નહીં … હું દુઃખી છું … ત્યારે વિચાર આવે છે કે એ વ્યક્તિ મળી’તી કયા સંબંધે. કોઇએ દરવાજા પર લખ્યું હતું ‘મને બોલાવશો નહીં … હું દુઃખી છું … એક સાચો દોસ્ત અંદર આવ્યો અને સ્મિત કરી ને કહ્યું ‘માફ કરજે, મને વાંચતાં નથી આવડતુ એક સાચો દોસ્ત અંદર આવ્યો અને સ્મિત કરી ને કહ્યું ‘માફ કરજે, મને વાંચતાં નથી આવડતુ’ આમ ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અન���ક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. તો કયારેક લોહીના કે નજીકનાં સંબંધો ખોટા અને ભારરૂપ પૂરવાર થાય છે.\n“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.\nમન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”\nપરંતુ જીંદગીની લાંબી સફર (પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે છોડવા જેવા કડવા સંબંધોને છોડીને ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને જીવનયાત્રા નિર્વિઘ્ને પસાર કરી શકીશું.\nસંબંધો અનેક પ્રકારનાં હોય છેઃ\nજીવાત્માનો પરમાત્મા સાથેનો …\nચેતનનો જડ સાથેનો …\nચાતકને અષાઢી મેઘની પહેલી બુંદ સાથેનો …\nમૃગલાને મૃગજળ સાથેનો …\nરોમીયોનો જુલીયેટ સાથેનો …\nગુરૂને શિષ્ય સાથેનો …\nભકતને ભગવાન સાથેનો …\nમાનો બાળક સાથેનો …\nપતિ પત્નીનો એકબીજા સાથેનો …\nહા, સંબંધોને તાજા માજા રાખવા, નિભાવવા માટે કયારેક સમારકામ કરવું જરૂરી બની જાય છે. જીવન દરમ્યાન કેટલાંય પ્રકારનાં સંબંધોનાં જાળામાં માનવ ગૂંથાયેલો યોય છે.\nકેટલાંક હોય મીઠાં, તો કેટલાંક માઠા,\nકેટલાંક કડવા, તો કેટલાંક તૂરા,\nકેટલાંક રસઝરતાં, તો કેટલાંક સૂકા,\nકેટલાંક ઉંડાં, તો કેટલાંક છીછરાં,\nકેટલાંક પારિવારિક, તો કેટલાંક વ્યાવસાયિક,\nકેટલાંક લોહીનાં, તો કેટલાંક મોં-બોલા,\nકેટલાંક માનસીક, તો કેટલાંક શારીરિક,\nકેટલાંક નામી, તો કેટલાંક અનામી,\nકેટલાંક સ્વાર્થી, તો કેટલાંક નિસ્વાર્થી,\nકેટલાંક જીવંત, તો કેટલાંક મૃત.\nકયારેક મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું અને સંબંધો જયારે મરી પરવારે ત્યારે જે વેદના થાય … ત્યારે વિચાર આવે કે અત્યાર સુધી આપણે સંધાયેલાં હતાં, બંધાયેલાં હતાં એ કયાં સંબંધે\nસંબંધોને જયારે નામ અપાય છે ત્યારે નામની સાથે તેનાં વળગણો જોડાયેલા હોય છે. અને આ વળગણ આજની પેઢીને માન્ય નથી હોતાં. નામ વગરનાં સંબંધ ખાલી તૂંબડા જેવા હોય છે. હલકા … અને એ તૂંબડા નીજ મસ્તીમાં જીવન સરિતાના પાણીનાં વમળમાં કે દરિયાના ખારા પાણીમાં તરતાં હોય છે.અમાસની ઓટ કે પૂનમની ભરતી તેને કંઇજ કરી શકતી નથી. પરંતુ જેવા અપેક્ષા, આસક���તિ, હક્ક કે ફરજનાં વળગણ એના પર ચઢે છે કે એ તૂંબડાને ડૂબવુંજ પડે છે. તેનું અસ્તિત્વ નાશ પામે છે. આધુનિક પેઢીને આ મંજૂર નથી અને માટે તેઓ માને છે, ‘લીવ-ઇન-રીલેશનશીપ’ … જયાં સંબંધને કોઇ નામ નથી અને નથી તેનાં વળગણ અને છતાંય તે સજાતીય કે વિજાતીયની સાથે રહીને જીન્દગી વિતાવે છે. સાથ છે, સહકાર છે પણ બન્ને પોતાનાં માલિક છે. નથી કોઇની ગુલામી, નથી કોઇ રોકટોક પણ સામાજીક સંબંધોનાં ફાયદા અને લાગણીઓથી આ બે વ્યક્તિ વંચિત રહે છે અને લગ્ન વ્યવસ્થા ભાંગી પડે છે. તેને કારણે કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ભાંગી પડે છે. આ પ્રકારનો સંબંધ આજકાલ સમાજમાં દરેક પેઢીમાં સામાન્ય બનતો જાય છે. તેમાં વ્યક્તિ, વ્યક્તિ સાથે જોડાય છે, નહીં કે તેનાં કુટુંબ સાથે. એટલે તે સ્વતંત્ર હોય છે. જયાં સ્વતંત્રતા છે, વાડો નથી ત્યાં સ્વચ્છંદતા અચૂક પ્રવેશે છે. આ સામાજીક અધોગતિની નિશાની છે. હા, વૈજ્ઞાનિક શોધખોળોને લીધે દેશ-કાળ આગળ વધી રહ્યો છે. પરંતુ સામાજીક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જઇ શકે … અને આનો જવાબ આવનાર વર્ષોમાં જોવા મળી શકે.\nસંબધોનાં તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યા હશે તે તો ઇશ્વરજ જાણે. કૃષ્ણને જનમ આપ્યો વાસુદેવ-દેવકીએ અને ઉછેર કર્યો નંદ-યશોદાએ … રાધા અને કૃષ્ણનો પ્રેમ … છે કોઇ નામ, આ સંબંધનું તે તો ઇશ્વરજ જાણે. કૃષ્ણને જનમ આપ્યો વાસુદેવ-દેવકીએ અને ઉછેર કર્યો નંદ-યશોદાએ … રાધા અને કૃષ્ણનો પ્રેમ … છે કોઇ નામ, આ સંબંધનું મંદિરમાં મૂર્તિ રાધા-કૃષ્ણની જોવા મળે છે … કયા સંબંધે મંદિરમાં મૂર્તિ રાધા-કૃષ્ણની જોવા મળે છે … કયા સંબંધે આદમ અને ઇવથી સૃષ્ટિનુ સર્જન થયું હતું. સંસારની ઉત્પત્તિ પતિ-પત્નીનાં સંયોગથી થાય છે. દરેક સંબંધનાં મૂળનું સ્ત્રોત દંપતિ છે. પતિ-પત્ની અને લોહીનાં સંબંધો ઇશ્વરે સર્જેલાં હોય છે જયારે બાકીનાં સંબંધો માનવ સર્જિત હોય છે. પતિ-પત્નીનું ગઠબંધન જીવનનાં અતિમ શ્વાસ સુધી ગંઠાયેલુ રહે છે. પતિ-પત્નીનાં સંબંધમાં પણ એવાં પ્રેમી દંપતિ હોય છે, જેમનો પ્રેમ જનમોજનમનો હોય છે અને એવોજ એક પ્રેમી પતિ જીવનની ઢળતી સંધ્યાએ પત્નીનાં મૃત્યુબાદ વલોપાત કરી રહ્યો છે … પૂછી રહ્યો છે …\nતુ મને મળી, હું તને મળ્યો,\nજીન્દગી વિતાવી, તારા-મારામાં બન્નેએ.\nવારી ગયો’તો, તુજપર મુજને હારીને.\nએકમાં થી થયાં બે ને બેમાંથી ચાર,\nચારમાંથી આઠ, પણ અંતે રહ્યો એક.\nપરિવારને રહેવા બનાવ્યો ન્યારો બંગલો,\nતેમાં અનેક ખંડો, રળિયામણો બગીચો.\nબાંધ્યાં શમીયાણાં ને ઝૂલતો હિંચકો,\nઆખરે રહ્યાં બે અને બેમાંથી એક.\nઅંતે એક ખંડમાં બનાવ્યો તારો ચોકો,\nતને સૂવાડીને પૂછતો રહ્યો પ્રશ્નો.\nમને છોડીને તું કયાં ચાલી પ્રિયે\nઅને તું મળી’તી કયાં સંબંધે પ્રિયે\nને સાથ કેમ છોડયો\nહું આવું છું હાલ, તુજ સંગાથે પ્રિયે\nહવે છેટું ના હાલે, સંસાર છે અસાર,\nહું અહીં, તું ત્યાં, ના હાલે પળવાર.\nઆ જવાબમાં પૂછ ના … કયાં સંબંધે\nઆ જનમો જનમનાં તારા-મારા સંબંધે.\nબેમાંથી એક થઇને, એક જ રહીશું,\nફગાવીશ આ સ્વાર્થનાં સંબંધોનાં બંધન.\nનિજ ધામમાં પહોંચીને પૂછીશું પ્રશ્ન,\n તેં મેળવ્યાં’તાં કયાં સંબંધે\nઅને છેલ્લે, ઇશ્વર નિર્મિત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જયારે જીવન-સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવું રહ્યું કે સાચો સંબંધ કયો આ માયાવી સંસારના માયાના પડળો વટાવીને આતમને સાધવાનો સમય આવી ચૂકયો છે. જયાં પારકાને પોતાના અને પોતાનાને પારકા બનતા પળની પણ વાર નથી લાગતી ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતાં સ્વજનો મિથ્યા છે એ ભૂલવું ના જોઇએ. જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીન્દગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો. પરમાત્માજ એક છે જેની સાથે તમે માતા, પિતા, પુત્ર, મિત્ર કે પ્રેમી થઇને સંબંધ બાંધી શકો છે તેના માટે તમને કોઇ પૂછનાર નથી … ક્યા સંબંધે … \n“તું ય જબરી છે ભારતી મારે લીધે તે વળી તારાથી પપ્પા સાથે ઝઘડો થાય મારે લીધે તે વળી તારાથી પપ્પા સાથે ઝઘડો થાય\n” હા. પપ્પાએ તો સમજવુ જોઇએ ને આપણી વચ્ચેનાં સંબંધો કંઇ સ્ત્રી પુરુષનાં સંબંધો નથી…કેમ સમાજ શું વિચારશે એવા ડરથી મારે તારા જેવા દોસ્તની દોસ્તી ખોવી\n” પણ પપ્પા શું કહેતા હતા કે તારે તેમની સાથે ગુસ્સે થઇ ને લઢવું પડ્યું\n” બસ મને એમ કહે કે સરખી ઉંમરનાં સ્ત્રી અને પુરુષ વચ્ચે મૈત્રી સંભવી જ ના શકે, અને હું કહું કેમ ના સંભવી શકે\nઅને મારું ફટક્યું “જુઓ પપ્પા રક્ષીત મારો મિત્ર છે. તેની સાથે હું મારા મનની બધી વાતો અને પ્રશ્નો ચર્ચી શકું છું. અને તે મને સમજી શકે છે.”\n“છતા પણ ભુલવું ના જોઇએ કે તે પુરુષ છે અને તે પણ પરાયો પુરુષ.. તારા તેની સાથે દુર દુરનાંયે સગપણ નથી. તો પછી તમારી આ સંગતને કયા સંબંધનું નામ આપીશ\nમેં કહ્યું ” મે�� કદી તેની આંખમાં લોલુપતા જોઇ નથી કે નથી મારા મનમાં તેના માટે તે પ્રકારનું આકર્ષણ જનમ્યું નથી તો મારે શીદને એ ચિંતા કરવાની\n”રક્ષિતે હું કારો પુરાવ્યો અને મછી ટીખળ કરતા બોલ્યો વાત તો તારી સાચી છે તું ક્યાં માધુરી દીક્ષીત જેવી રુપાળી છે અને હુંપણ ક્યાં અનીલ કપૂર જેવો છું ખરું ને\n” આડે પાટે વાત ના ચઢાવ.. તારે પપ્પાની વાતો સાંભળવી છે ને\n” હા” છેલ્લે કોણ જીત્યુ તે જાણવાની રક્ષીતને ઇંતેજારી તો હતી જ\n” પપ્પા કહે આગ અને ઘી સાથે હોય તો ગરમીથી ઘી પીગળે પીગળે અને પીગળે જ, બસ એમ જ મૈત્રી એ ગમવાનું પહેલુ પગથીયું છે. ગમતી પરિસ્થિતિ હોય અને એકાંત હોય ત્યારે જે આજ સુધી નથી થયું તે થઇ શકે છે.”\n” એ થાય તે પહેલા તમે તમારા સંબંધને નામ આપી દો. કાં લગ્ન કરો કાં દોસ્તી તોડો.”\nથોડા સમયની ચુપકીદી પછી ભારતી બોલી.. “પપ્પાની જબરી દાદા ગીરી છે નહીં\nરક્ષીત પુરી ગંભિરતાથી બોલ્યો ” એમની એ ચિંતા છે”\nથોડીક્ષણો શાંતી રહી અને રક્ષીત બોલ્યો ” એમણે તેમની જિંદગીમાં સ્ત્રી પુરુષ મૈત્રી જોઇ નથી તેથી તેમેને ધાસ્તી લાગે છે કે સમાજ આવા સંબંધને મૈત્રી નામ આપતો નથી તેઓ તો આ સંબંધ હોઇ શકે તે વાતને સ્વિકારતો નથી તેથી તો કહે છે ઘી અને અગ્ની વચ્ચે પીગળવા સિવાય કોઇજ અંત હોતો નથી તેથી તેઓ જુદા રહે તો જ અસ્તિત્વ ટકે. અને તેઓને એ જ ચિંતા છે કે તારું નામ બગડી ન જાય.. તને કોઇ જીવન સાથી ના મળે અને આ મૈત્રી નો પતંગ ક્યારે કપાઇ જાય તે બીકે કંઇક તુ સ્થિર થાય તેજ તેમની ભાવના હોયને\n‘તો શું જે પરણેલા હોય છે તેમાં પણ પતંગો નથી કપાતી હોતી” કડવાટ થી ભારતી બોલી. અને ઉમેર્યું તેઓ તેમના જમાના પ્રમાણે સાચા હોય તોય બદલાતા જમાના પ્રમાણે હવે તેઓએ જોવું જોઇએ. મિત્ર સમલિંગી હોવો જરુરી કદાચ તેમના સમયે હશે પણ હવે આતો એકવીસમી સદી…\nરક્ષીતે ટીકળ કરતા કહ્યું “ભારતી તને ખબર છે પ્રેરણાનાં પપ્પા મને આજ વસ્તુ કહી રહ્યા હતા.. આજના જમાના એ મનમેળ ને વધુ મહત્વ આપ્યુ છે જે પાછલી ઉંમર માટે સારું છે. તન મેળ તો ભ્રામક હોય છે અને આજે ક્યાં હીર અને રાંઝા જેવા જોડા સર્જાય છે\nભારતી એ ટીખળ્નો જવાબ ટીખળથી જ આપ્યો. મને પણ મિત્રતામાં બંધનો નથી જોઇતા.. હું સારું કમાઉ છું અને મારું પોતાનું ઘર છે.. બેંક બેલેન્સ છે અને ઇચ્છા થાય ત્યારે શરીર સાચવીને જીવવાનું.”\nભારતી નાં બાપા જે બબડતા હતા તે બબડાટ ભારતી ને ફરી સંભળાયો અને તે બોલી બાપા આજે બબડતા હતા ” હમણ���ં તો જુવાની છે ત્યાં સુધી બધી ગરમી છે.. જ્યારે યુવાની ઢળી જશે ત્યારે સાથી ની જરૂર પડશે..ઘર ઘર જેવું ત્યારે લાગ્શે કે જ્યારે સુખ અને દુઃખ ને વહેંચવા વાળો કોઇ સાથી હોય. સૌ છુટા ત્યાં કોણ કોનુ ધ્યાન રાખશે અને કયા સંબંધે\nપ્રશ્નાર્થ ચિન્હ ભારે થતો જતો હતો ત્યારે રક્ષિત બોલ્યો “મૈત્રી હોય એટલે મિત્ર વહારે ધાવાનો છે તે વાત કેમ ભુલી જાય છે. ભારતી રોઝી અને અદમની વાત તો તેં જ મને કહી હતીને. ભારતી રોઝી અને અદમની વાત તો તેં જ મને કહી હતીને\n“એક વખત અદમ નાસ્તો ઝડપથી કરતો હતો ત્યારે તેં એને પુછ્યુ હવે શાંતિ થી નાસ્તો કરને ત્યારે અદમ કહે રોઝી મારી રાહ જોતી હશે ત્યારે તેં કહ્યુ હતું રોઝીને તો અલ્હાઇમર થયો છે તે તો તને ઓળખતી પણ નથી.. થોડોક મોડો જઇશ તો ચાલશે…ત્યારે અદમનાં જવાબથી તુ સ્તબ્ધ હતીને ત્યારે અદમ કહે રોઝી મારી રાહ જોતી હશે ત્યારે તેં કહ્યુ હતું રોઝીને તો અલ્હાઇમર થયો છે તે તો તને ઓળખતી પણ નથી.. થોડોક મોડો જઇશ તો ચાલશે…ત્યારે અદમનાં જવાબથી તુ સ્તબ્ધ હતીને\n” હા એ કહે રોઝીને ભલેના ખબર હોય કે ના હોય પણ મને ખબર છે ને તેને સમય સર ખવડાવવું બહું જરુરી છે.”\n“આવું મૈત્રીમાં થાય કે ના પણ થાય..આવું સહજીવનમાં જરૂરથી થાય”\n” એમ કેમ બોલે છે રક્ષીત\n” જો તારા પપ્પાની અને તારી બંને વાતો સાચી છે. મનમેળ કોઇ જવાબદારી સાથે અને જવાબદારી વિનાની એ બે ઘટનામાં સમજણ હોય તો જ દીર્ઘજીવી બને”\n” કંઇ સમજાય તેવું બોલ રક્ષીત.”\n“સમજણ ભરેલી જવાબદારી અને સુદીર્ઘ સંગાથ થાય તે માટે લગ્ન નાં નામે અસમલીંગી મૈત્રી સમાજે અપનાવી છે. મુક્તિ તમને સમજ્ણથી છટકવાની તક આપે છે. રોઝી રોગ ગ્રસ્ત છે ત્યારે મૈત્રી તેને હોસ્પીટલમાં મુકીને નિભાવાય પણ સમજણ જે અદમ બતાવી રહ્યો છે તે દીર્ઘ સહ જીવન થી આવતી હોય છે.”\n આપણી મૈત્રીને સમજણ નું અમિ આપવા સંબંધ બાંધવો જોઇએ.. સંબંધ મુક્તિને ટાળે છે અને સમજણ ને વધારે છે. પ્રેમને જન્માવે છે.\nભારતી રક્ષિતને જોઇ રહી..તેનું ઉદંડ મગજ ગરમાવો પકડતું હતું..તેને દલીલો સુજતી હતી..બળવો કરવો હતો\nત્યાં રક્ષિતે કહ્યું હું માનું છું કાંઠાનું બંધન ના હોય તો નદીને ખાબોચીયું બની જતા વાર નથી લાગતી. કીનારો છે તો સમુદ્ર ભરતી ઓટમાં મહાલે છે. અને ભુલથી એવું ના વિચારીશ કે આ પુરુષ સ્ત્રીનો કિસ્સો છે. ના. આ બે માનવનો અને સમજણ નો કિસ્સો છે. મને તારી સાથે મૈત્રી પૂર્ણ વહેવાર પણ ગમે છે અને સમજણ ભર્યો સંબંધ પણ મંજુર છે.\nભારતી તેનાં વિચારોમાં રહેલા ગુસ્સાને પીતી ગઈ.\nરક્ષિત સારો મિત્ર તો છે જ પણ આજની વાત સંબંધનું બંધન પહેરાવી રહ્યો છે કે પહેરી રહ્યોછે તે વિચારતી રહી.. રોઝી અને અદમ નો પ્રેમ પૂર્ણતઃ વિકસેલો પરિ પકવ પ્રેમ છે તે વાત તેને ગમતી તે રક્ષીતને માનથી જોતી અને તેને લાગ્યું કે તે સાચો છે..અને કદાચ મુક્તિનાં નામે તે જવાબદારી થી ગભરાતી હતી.\nભારતીએ પપ્પાને ફોન કર્યો ” પપ્પા તમે સાચા છો.. હું સંબંધ થી સમજણ ને ખીલવી રહી છું.\nપપ્પા ફોન પર પુછતા હતા કયા સંબંધે તું કોની સાથે સંબંધ થી સમજણ ખીલવે છે\nપપ્પા હું અને રક્ષિત સાથે તો રહીયે છીએ પણ હવે સમજ્થી સમાજ્માં સ્વિકૃત એવા લગ્ન સંબંધને ખીલવી રહ્યા છીએ.\nફોન નાં બંને છેડા આનંદથી ઝુમી રહ્યા હતા.\nકયા સંબંધે -(4) દર્શના વારિયા નાડકર્ણી\nક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે\nક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે\n છોરી ત્યાં સુખી થશે.\nક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે\nક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય\nકૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે\nશિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે\nસંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે\nખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન\nછતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે\nક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા\nદેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે\nમોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે\nતારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે\nઆપજે વધુ, માગજે ઓછું, આશા થોડી\nપ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે\nબેઠક” નો આ મહિનાનો વિષય છે “ક્યાં સબંધે”. સબંધ ના સ્વરૂપ ઘણા અને આ વિષયને તો કોઈપણ રીતે આવરી ન શકાય. માઈક્રોફિક્શન અને ગઝલ રૂપી કડીઓના આધારે વાચો નીચેની વાર્તાઓમાં સબંધ ની વૈવીદ્યતા વિષે.\nહજી તો કોલેજમાંથી આવીને ચોપડી નીચે મુકે તે પહેલા અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે તારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું નક્કી કરી લીધું મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે ���ારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું નક્કી કરી લીધું અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું પપ્પા થોડો બહાર સમાન લેવા ગયા છે. નિમ્મી: બસ ખર્ચો શરુ. મારા લગન માટે આ લોકો કઈ પૈસા બચાવશે કે નહિ”.\nઅમી: અરે પપ્પાને તો તારી ઉપર પ્રેમનો ધોધ છે. કોઈપણ છોકરો જોવાનો હોય તો ક્યે પહેલા નિમ્મી જોઈ લ્યે, તે કવિયત્રી બહુ સંવેદનશીલ છે તેને ગમી જાય તો સારું. પણ તું તો જોવાજ નથી માગતી, 14 વર્ષે થયેલા પ્રેમની યાદી લઈને બેઠી છે. નિમ્મી: એવું નથી મારા પ્રથમ પ્રણય જેવોજ પ્રેમ પાછો થાય તેની રાહમાં છું અને તુરંતજ તેને તમારી પાસે લાવીશ પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ્કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને. પણ ન કોઈ નામ, ન ઠેકાણું . અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે. પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ��કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને. પણ ન કોઈ નામ, ન ઠેકાણું . અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે. પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી અને અમે નિશાળના છેલા દિવસે મળવાના હતા અને પછી તો તે કોલેજમાં જવાનો હતો; કોણ જાણે ક્યાં હશે. અરે નસીબનો સાથ ન મળ્યો કરીને નિમ્મીએ મોટો નિસાસો નાખ્યો. અમી: હા હા તમારા પ્રેમી પંખીડા ના પત્ર વય્વ્હારની મને ખબર છે. ભૂલી ગયી તે મને બધી પંક્તિઓ વંચાડી છે કેટલીયે વાર. ચાલ હવે તૈયાર થઈએ.\nબંને કુટુંબ મળીને નવા સબંધની ઉજવણીમાં ખુશ હતા અને કોઈએ જોઈ નહિ નીમ્મીના મોઢા પર છવાયેલી ઉદાસી તેના હોઠ ઉપર આછું સ્મિત ફરકતું હતું પણ દિલમાં હૈયાફાટ રુદન ચાલતું હતું. એકાદ વખત તેની નજર સ્વપ્નીલ તરફ ગયી તો તેના મુખ પર પણ ઉદાસીનો આભાસ જણાયો\nક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે\nક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે\nમીતાએ જયારે જન્મદિન ઉપર કુતરું જોઈએજ એવી જીદ કરી ત્યારે વહાલસોઈ દીકરી માટે સુરેશ અને નીતાએ ખુબ કુતરા વિષે વાચ્યું અને પછી અત્યંત તપાસ કરી. ત્રણ થી ચાર કુતરાઓને મળ્યા પછી જયારે તેઓ મિષ્ટી ને મળ્યા ત્યારે તરતજ તેના પ્રેમમાં પડી ગયા. પણ જીમ અને મેરી એ તો બે વખત મળ્યા પછી પણ હા ન કહી. સુરેશે પૂછ્યું કે તમે બીજા કોઈને આપવાના હો તો અમને કહી દ્યો તેથી અમે બીજે તપાસ કરીએ. મેરીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા કલ્ચરમાં તમે દીકરી ના લગન કરી બીજે ઘર મોકલતા પહેલા ખુબ વિચાર કરો છો. મિષ્ટી અમારી દીકરી સમાન છે, અમારી મજબૂરી ને લીધે અમારે ઘર વહેચવું પડશે અને તેને રાખી શકીએ તેમ નથી. પણ દીકરી ને દેતા પહેલા ખુબ વિચાર તો જરૂર કરશું જ.\n છોરી ત્યાં સુખી થશે.\nક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે\nએડમ લાન્ઝા કરીને યુવાને તાજેતરમાં 20 બાળકો અને 6 નિશાળના વડીલોને ક્રૂર રીતે રહેસી નાખ્યા ત્યારે દેખીતી રીતેજ ઘણા લોકો તેની માને ખુબ દોષિત ઠરતા હતા. ત્યારે એક બેને “હું એડમ લાન્ઝા ની માં છું” કરીને અખબારમાં એક પત્ર પ્રકાશિત કરેલ. તેણે કહ્યું કે આપણે બદુકની ઉપલબ્ધતા, TV ઉપર આવા હિંસાના દ્રશ્યો, બીજા દેશોમાં ચાલતી લડાઈ, ધર્મ, રાજકારણ, અને બાળઉછેર વગેરે બાબતો ઉપર ચર્ચા કરીએ પણ ક્યારેક માનસિક બીમારી ઉપર પણ ચર્ચા અને તેના માટે રસ્તો કાઢવાની પણ ખુબ જરૂર છે. તેણે તેના પોતાના બાળક ની વાત કરી કે મીઠો, દેખાવડો, હોશિયાર, ખુબ પ્રેમ થી ઉછરેલો તેનો લાલ, માનસિક બીમારી થી પણ પીડાય છે. જયારે બીમારી ઉથલો મારે ત્યારે તે પોતે પણ તેના દીકરાથી ઘબરાય જાય છે. કદાચ બીમારી માં તેનો દીકરો કોઈ ખરાબ કૃત્ય કરે તો દોષિત તો તેજ ઠરવાની ને. બલકે તેના બીજા બે બાળકો સરસ નાગરિક છે અને બધીજ પ્રગતિ કરી રહ્યા છે.\nક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય\nકૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે\nચંપાબેને શિખામણ તો ખુબ આપેલી ઝરીનાને કે ઉતાવળે ક્યારેય સબંધ ન જોડાય. પણ વહાલી દીકરી મિલીન ના પ્રેમ માં ગરકાવ હતી અને બને ને તુરંતજ લગ્ન કરવા હતા. મિલીન ની મારપીટ મહેંદી આછી પડે તે પહેલા જ શરુ થયી ગયેલ. પણ વડીલોએ થોડા આંખ આડા કાન કર્યાં, થોડી ઝરીનાને શિખામણ આપી, થોડા મિલીન ને વઢયા, થોડો સમય જતા બધું પાટે ચડી જશે તેમ વિચાર્યું. મિલીન અને ઝરીના વચ્ચે ઝઘડો થયો, મારામારી થયી અને પછીનું કોણ જાણે શું થયું. પણ જયારે ચંપાબેનને ફોન આવ્યો કે તેમની એક ની એક દીકરી ને અસ્પતાલમાં લઇ જવામાં આવેલ છે અને તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે તો જાણે હૃદય ફાટીને રસ્તામાં પડ્યું હોય તેવું લાગ્યું. શું ઝીંદગી પસ્તાવામાં જશે\nશિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે\nસંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે\nસલીમભાઇએ કહ્યું કે ભલે ગમે ત્યાં કોમી હુલ્લડો થાય પરંતુ પ્રતાપ કોલોની માં ક્યારેય તોફાન નહિ થાય. કોલોનીમાં રામ બરાત નીકળે ત્યારે સૈલેશભાઈ ના ખાસ મિત્ર સલીમભાઈ તો તેમની જોડે મોખરે હોય. તેમના પગનું ઓપરેશન થયું તે પહેલા સલીમભાઈ રામ લીલા માં પણ ભાગ લેતા. આમ તો વર્ષો જૂની દોસ્તીઓ પાકી હતી પણ હમણાં થોડું વાતાવરણ બગડેલું. કોલોની ની મિટિંગ માં ભાઈચારો જાળવી રાખવા માટે હજી તો સલીમભાઈ બે શબ્દો બોલ્યા કે હાક પડી. સોમનાથ અને રાજેશ રાજકારણ માં ખુબ સક્રિય હતા અને જ્યાં આ લોકો પહોચે ત્યાં વાતાવરણ ને ઉતેજીત થતા વાર નતી લાગતી રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એક બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એ��� બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ. બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ. સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ. બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ. સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી સૈલેશભાઈ એ બારોબારથી જ જવાબ આપ્યો, સલીમ હવે જમાનો બદલાઈ ગયો છે અને આપણે તે પ્રમાણે વર્તવું જોઈએ. હવેથી તું તારા લોકો સાથે રહે અને હું મારા લોકો સાથે રહું તો સારું રહેશે.\nખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન\nછતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે\nઉસ્માન ભાઈને અહમદ અને અદિલા ઉપર એક સરખો અથાગ પ્રેમ. અદીલાના નિકાહ પછી થોડા સમયમાં તેના પતિનું અવસાન થયું અને તે ભાંગી પડેલ. અમીનો તો સહારો હતો પણ ખાસ તો અબ્બાના સહારાથી તે પગભર થઇ અને તેના એક ના એક બાળક ને ઉછેરતી હતી. અબ્બાજાન ના ગુજરી ગયા પછી તેમના વિલ માં તપાસ કરવાથી ખબર પડી કે અબ્બાએ ઘણા સમય પહેલા લીધેલ એક ઘર અદિલા ના નામ ઉપર મૂકી દીધેલ. અહમદ ના નામ ઉપર તો બે મકાન હતા અને આખરી દિવસોમાં અબ્બાજાને તેમનો ધંધો પણ અહમદના નામે જ કરી દીધેલો. છતાં પણ એક મકાન અદિલા ના નામે કરેલ તે અહમદને રુચ્યું નહિ. દીકરો હોવાને લીધે તે માનતો હતો કે બધુજ અબ્બા તેના નામે મુકતા જશે. ખુબ ગુસ્સાથી તે ગલીમાં રહેમાનને કહેતો હતો કે તે અદિલા ને છોડશે નહિ. અદીલાએ જ અબ્બાનું મગજ ફેરવી દીધું છે. સુરેશ મિત્રો ની રાહ જોતો પાન ના ગલ્લા ઉપર ઉભો હતો અને અહમદની વાતો તેના કાને પડી. બન્યું એવું કે બીજાજ દિવસે સુરેશ બસ ની રાહ જોતો હતો અને તેણે અહમદને આવતા જોયો. અહમદના હાવ ભાવ ઉપરથી કૈક અજુગતું લાગ્યું. અહમદના હાથ માં પ્યાલા જેવું કૈક હતું અને એકદમ ગુસ્સાથી તે આવી ને સુરેશને પાસે બસ માટે ઉભો રહ્યો. અચાનક સુરેશને ખાતરી થઇ ગઈ કે કૈક ખરાબ બનવાનું છે. તેટલામાં બસ આવી ને તેમાંથી અદિલા ઉતરી. તે તો ભાઈ ને ઘરે મળવા આવતી હતી. ગુસ્સામાં ઉભેલા અહમદે પ્યાલા વાળો હાથ ઉપર કર્યો અને સુરેશે તરતજ વચ્ચે જંપલાવ્યું અદિલા તો બચી ગયી પણ અહમદના પ્યાલા નું એસીડ સુરેશના હાથ પગ ઉપર ઉડ્યું.\nક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા\nદેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે\nએપ્રિલ ની 1994 ની સાલમાં પૂરી માનવજાત ઉપર ધબ્બો લાગે તેવી અતિ ખરાબ ઘટના બની. આફ્રિકાના નાના દેશ રવાન્ડામાં હુટુ અને ટુટ્સી કોમ વચ્ચે લડાઈ શરુ થયી. આમ આ બંને કોમ વચ્ચે બહુ તફાવત નથી; ભાષા અને ઘણાખરા રીત રીવાજ સરખા છે અને બધા એક સાથે જ રહેતા હતા. પણ એવું ગાંડપણ સવાર થયી ગયું કે લગભગ 30 દિવસની અંદર જ રવાન્ડા જેવા નાના દેશમાં દસ લાખ થી ઉપર માણસોને ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યા, લોહીની નદીઓ વહેવા લાગી, અને રસ્તા ઉપર શબના ઢગલા થવા લાગ્યા. બે, ત્રણ મહિનામાં લડાઈ તો બંધ થયી પણ આટલા ઊંડા ઘાવ કેમ ભરાય અને ન ભરાય તો બધા દેશીજનો દેશપ્રેમી તરીકે સાથે સાથે કેમ રહી શકે\nલડાઈ પછી ઘરે પાછી ફરેલી જેન ને તેનો પાડોશી ઇન્શા રસ્તા ઉપર ભટકાઈ ગયો. જેને તેને તુરંત કહ્યું કે મને લોકો કહે છે તે મારા બે દીકરાઓને રહેંસી નાખ્યા છે. ઇન્શા એ કહ્યું કે વાત સાચી છે કે મેજ તારા કુટુંબ ને મારી નાખ્યું અને મને તેનો ખુબ પસ્તાવો છે અને હું માફી માગું છું. થોડા મહિના વિચાર્યા પછી જેને માફી આપી અને હવે બને દોસ્ત છે. રવાન્ડા નો “ક્ષમા” પ્રોજેક્ટ ફાધર રુરીરારંગોગા એ શરુ કર્યો તે પછી હજારો લોકો તેમાં ભાગ લઇ ચુક્યા છે. છ મહિના નો પ્રોજેક્ટ છે અને તેમાં ઘણી વખત મરેલાના કુટુંબીજનો અને તેમને મારનારા સાથે પણ ભાગ લઇ ચુક્યા છે. મરેલાના કુટુંબીજનો ગુનેગારોને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘણા ગુનેગારો મરેલાના કુટુંબીજનોને પૈસા અને ખેતી ની મદદ અને પશુ ભેટ રૂપે પણ આપે છે. ક્ષમા પ્રોજેક્ટમાં છ મહિના સુધી બધાને ખુબ સલાહ અને ટેકો આપાય છે. ઘણા ગુનેગારો અત્યારે જેલ માં છે તે પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઇ ચુક્યા છે. ક્ષમા આપ્યા પછી જેલ માં હોવા છતાં ગુનેગાર અને ગુનાના ભોગ બનેલો કેટલા લોકો વચ્ચે ક્યારેક ગાઢ દોસ્તી બધાયેલી છે. ક્ષમા પ્રોજેક્ટને લીધે આખો દેશ તેના ઇતિહાસમાં બનેલી ક્રૂર માં ક્રૂર ઘટના ને ધીમે ધીમે ભૂતકાળમાં મૂકી ને આગળ પગલા લઇ રહ્યો છે અને આખી દુનિયા રવાન્ડા ના ક્ષમા પ્રોજેક્ટને અદભુત નજરે નિહાળી રહી છે.\nમોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે\nતારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે\nવર્ષો પહેલા ની વાત છે. મેં મારી સહેલી મેરી ને કહ્યું કે મારા છૂટાછેડા થઇ રહ્યા છે અને અમે મકાન વેચવા મુકવાના છીએ તેથી હું સાફ સફાઈ માં વ્યસ્ત છું. બીજે દિવસે ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો મેરી હાથમાં ટ્રે લઇ ને ઉભી હતી. તે ક્યે હું બધો સમાન લાવી છું અને મને તારા બાથરૂમ અને રસોડું સોંપી દે અને હું પૂરી સફાઈ કરી નાખું છું. આટલી મોટી કોલેજ ની પ્રોફેસર અને આવું કામ તેને કરવા દેવાય પણ હું વિચારું તે પહેલા તો તે ઘર માં અંદર આવી ગ્લોવ્સ પહેરી ને કામે લાગી ગયી. પછી તો મહિનાઓ સુધી તે મારી પડખે જ રહી. કેટલાય કાર્ટન ગુડવિલ માં આપવા લઇ ગઈ, ચોપડીઓ ના કાર્ટન જુના બુકસ્ટોર માં આપવા લઇ ગયી, છોકરાઓને સંભાળ્યા અને બધાજ કામમાં મદદ કરી. મેં કહ્યું કે ફેંસ ઉપર થોડો કલર કરવાની જરૂર છે પણ મેં આવું કામ કરેલ નથી. મેરી બીજે દિવસે આવી અને અમે કલર અને સમાન લઇ આવ્યા અને પૂરી ફેંસ ઉપર નવો કલર લગાડ્યો. અમારી દોસ્તી એટલી ગાઢ બની ગયી કે મને કઈ પણ જરૂર હોય તો હું બેધડક મેરી ને બોલાવી શકું. હું મારી મમ્મીને મુકવા ભારત ગયી ત્યારે તે મારી સાથે ભારત પણ ગયી. ન કોઈ સવાલ, ન સલાહ, ન રોક, ન ટોક. બસ મેરીએ માત્ર સહેલી સબંધ ને સજાવ્યો, સ્નેહ સંભાળ અને સખી રૂપે સાથ આપ્યો, અને ધીમે ધીમે તે સહેલીમાંથી મારી બહેન બની ગયી.\nઆ ઘટનામાં થી મને જીવવાનો એક મહત્વો પાઠ શીખવા મળ્યો. જીવનમાં હમેશા જે સાથી ભટકાય તેને આપવા માટે તૈયાર રહેવું. કોને ખબર ક્યારે, કેવી રીતે, કેમને લીધે, ક્યાં સબંધે કોણ આપણો હાથ જાલીને કિનારે પહોચાડશે આપણે આશા વગર ટેકો આપવા તૈયાર જ રહેવું. અને હું તો નક્કી કહીશ કે મેં આપ્યું છે તે કરતા મને જીંદગી માં બમણું, ત્રણ ને ચાર ગણું મળ્યું છે. આ બધું ક્યાં સબંધે\nઆપજે વધુ, માગજે ઓછું, આશા થોડી\nપ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે\nPosted in દર્શના વારિયા નાડકર્ણી , સહિયારુંસર્જન\t| Tagged \"કયા સંબંધે\", \"બેઠક \", \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, દર્શના વારિયા નાડકર્ણી , શબ્દોનુંસર્જન, સહિયારુંસર્જન, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 4 Replies\n“કયા સંબંધે” (૩) પ્રવિણા અવિનાશ કડકિયા\n હવે ક્યારે, કોની સાથે , કેટલા સમય માટે સંબંધ બંધાય એ તો બાંધનાર પર આધાર રાખે છે. અમુક સંબંધ જન્મ લેતાંની સાથે પ્રાપ્ત થાય છે. જેમા સર્જનહાર તમને નિર્ણય લેવાનો હક્ક નથી આપતો તે ખૂબ ચાલાક છે. જેવાં કે માતા, પિતા, ભાઈ ,બહેન, નાના, નાની, દાદા, દાદી . બસ વણ માગ્યે મળેલાં હોય છે. જે ���ન્મની સાથે જીંદગીના અંત સુધી સાથ નિભાવે છે.\nમિત્રો મન પસંદ જરૂર પ્રાપ્ત થાય છે. તેમાં પણ અનેક પ્રકાર. તાળી મિત્રો, ખાવા માટે, ભણવા કાજે, જ્યારે કોઈક દિલોજાન મિત્ર. બગીચામાં દિલ ખોલતા મિત્રો તેમ છતાં ક્યારે કોણ બદલાય તેની કોઈ ખાત્રી નહી કયાં બંધાઈ જાય, બાકી સંબંધ તો ગમે ત્યારે ગમે તેની સાથે બંધાઈ જાય છે. કેટલો નભે છે તે અગત્યનું છે.\nપતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા ૨૧મી સદીમાં જડમૂળથી બદલાઈ ગઈ છે. તે વિશે લખીને તમારો કે મારો સમય બરબાદ નહી કરું. કિંતુ એ સંબંધ ખૂબ પવિત્ર અને અગત્યનો છે એમાં બે મત નથી\n“ઘણી વાર સંબંધને નામ ન આપવામાં મઝા છે” \nગયા મહિને બગિચામાં આંટા મારતી હતી, ત્યાં સામેથી કપાળમાં આઠ આના જેવડો મોટો ચાંદલો કરીને આવતા ભારતિય બહેન દેખાયા. અમેરિકામાં આ જોવું ખૂબ ગમે. નમસ્કાર કરી વાતે વળગી. દિલ્હીના હતા. કેવું સુંદર નામ, ‘કુમકુમ’.\n‘યહાં ધનિયા નહી મિલતા ક્યા’\nમેં કહ્યું ,’બહોત મિલતા હૈ’. મારી સાથે ઘરે લાવી તેમને આપ્યા. ખૂબ ખુશ થઈ ગયા. પછી તો એવી મૈત્રી થઈ ગઈ કે તમને નવાઈ લાગશે. દીકરીને ત્યાં આવ્યા હતાં. મારી સાથે બહાર લઈ જતી. તેમને ખબર પડીકે મેં ભજન લખ્યા છે. એક દિવસ ઘરે આવ્યા.\n“આપકે લિખે હુએ ભજન ,આપ ગાઓગી ઔર આપ બજાઓગી.’\nહું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હું શીખું કે ન શીખું મેં વળતો જવાબ આપ્યો, ‘ આપ જો કહ રહી હૈ વો સુનનેકા ભી મુઝે અચ્છા લગા’. એ બહેન સંગિતના વિશારદ હતાં. ખૂબ સુંદર ગાતાં અને ઘણા બધા વાજિંત્રો વગાડતાં. મારી મોટી વહુ પાસે ‘કી બૉર્ડ’ હતું. મને તરત આપી ગઈ. કી બૉર્ડ પર માત્ર સા રે ગ મ વગાડતા આવડતું હતું. પ્રેમથી મને ભજન ગાતાં અને વગાડતા શિખવ્યું. કયા સંબંધે જીંદગીભરનો નાતો જોડાઈ ગયો.\nસંબંધમાં જ્યારે સ્વાર્થ ઉમેરાય છે ત્યારે તે કલુષિત બને છે. હા, જરૂર સ્વાર્થ વગરના સંબંધ શક્ય નથી. કિંતુ સ્વાર્થથી ખદબદતા સંબંધ માટીના બંધ જેવા હોય છે. પળભરમાં પાણીની છાલક ઉડતાં ધસી જાય. મારા એક મિત્ર ગાડીમાં ક્યાંય લઈ જવાના હોય ત્યારે ‘પેટ્રોલ’ના ભાવ સામે નજર કરે. શું, તમે કદી કોઈના માટે ધન યા સમય ન ખર્ચી શકો આ જીવનમાં પૈસો જરૂરી ખરો. યાદ રહે પૈસાથી જરૂરી છે તેનો સદઉપયોગ. જ્યારે આ પાર્થિવ દેહ છોડીને જઈશું ત્યારે પંચમહાભૂતમાં મળી જશે આ જીવનમાં પૈસો જરૂરી ખરો. યાદ રહે પૈસાથી જરૂરી છે તેનો સદઉપયોગ. જ્યારે આ પાર્થિવ દેહ છોડીને જઈશું ત્યારે પંચમહાભૂતમાં મળી જશે એ��� દમડી પણ સાથે લઈ જવાના નથી. હર પળ માત્ર પૈસા સામે દૃષ્ટિ રાખવી હિતાવહ નથી એક દમડી પણ સાથે લઈ જવાના નથી. હર પળ માત્ર પૈસા સામે દૃષ્ટિ રાખવી હિતાવહ નથી જો પૈસો વર્તુળના કેન્દ્રમાં હશે તો, પરિઘ, ત્રિજ્યા કે વ્યાસ જેવો એક પણ સંબંધ નહી રહે \nઆ લાંબી જીંદગીમાં ઘણા સંબંધ જોડાયા, ઘણા નાનીસી ગેરસમજમાં છૂટી ગયા. દરેક સંબંધ મન પર છાપ મૂકતા ગયા. સુખદ યા દુખદ. જીવન તો તેની એકધારી ગતિએ ચાલવાનું. નાના જુવાનિયાઓ પણ પ્રેમથી સંબંધ બાંધે છે. ભુલકાંઓનો નિર્મળ પ્રેમ તો જીવનનો પ્રાણવાયુ બને છે. ઘણી વાર પાછાં તેમની સાથે બાળક બની બન્ને હાથે, લહાવો માણવાની મોજ લુંટું છું.\nએટલે તો કહેવાય છે, સાચું ખોટું રામ જાણે ” સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી” ” સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી” તેમા સંપૂર્ણ સત્ય નથી. સગાં સ્ટીલના વાસણ જેવાં છે. ખખડે અને પાછા હળીમળી જાય. જ્યારે અમુક સંબંધ કાગળના યા પ્લાસ્ટિકના ફુલ જેવા છે. કદી કરમાય નહી. વિલાય નહી. તેમાંથી કદાચ અત્તરની ખુશ્બુ આવે અને ઉડી જાય. ત્યારે ઘણા સંબંધ મહેકતા અને ચહેકતા હોય છે. ‘ચાર મિલે ચોંસઠ ખીલે”.\nસંબંધને લાગણીના ત્રાજવે તોલાય. ભાવ રૂપી કાટલાં હશે તો સંબધનો ભાવ ઘ ણો ઉંચો અંકાશે બાકી ફોતરાં જેવા સંબંધો પવનની લહેરખી સાથે ઉડી જશે. ઘણી વખત ‘પૈસો બોલે છે’. એ સંબંધ માત્ર બાહ્ય દેખાવ ખાતર હોય છે. અણીને સમયે બધા છુમંતર થઈ જાય છે. પૈસાની શેહમાં તણાઈ લોકો મુખ પર બનાવટી હાસ્ય પહેરે છે. દિલમાં લાગણીઓનો સદંતર અભાવ જણાશે. એવા સંબંધો પણ નજરે પડશે , હાથીના દાંત જેવા. ‘દેખાડવાના અને ચાવવાના જુદા’.\nઆ તો થઈ સંબંધોમાં વૈવિધ્યતા. અંતરના અને લાગણીના સંબંધ નથી જોતાં પૈસા, પદ કે પ્રતિષ્ઠા. ત્યાં આવકાર કે આદર અદ્ર્શ્ય રહે છે. મનમેળ અને લાગણીનો સ્રોત વહે છે. એવા સંબંધ ઝૂઝ દેખાશે. અસ્તિત્વમાં છે, તેમાં બે મત નથી નસિબદાર વ્યક્તિઓને સંબંધો ૫૦ થી ૬૦ વર્ષ પુરાણા પણ હોય છે. જેમાં માત્ર પ્રેમ ,સરળતા અને હ્રદયની નિર્મળતા નજરે ચડે છે.\nમારી સહેલી સમાજને મદદ કરવાની ધુણી ધખાવીને બેઠી છે. જરૂરતમંદોને માટે ખડે પગે તૈયાર. કેટ કેટલા આશિર્વાદ મેળવે છે. તે માત્ર નિજાનંદ માટે આ કાર્ય કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઈશ્વર કૃપાથી શરીર તેમજ પૈસાનું સુખ છે. આ સંબંધને શું નામ આપીશું કહે છે આખી જીંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથ���. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા કહે છે આખી જીંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા નથી તેને મુગટ પહેરવાની તમન્ના \nકુટુંબને કાજે , પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભિંજવી ન શકે બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય \nPosted in પ્રવિણા અવિનાશ કડકિયા, સહિયારુંસર્જન\t| Tagged \"કયા સંબંધે\", \"બેઠક \"​, પ્રવિણા અવિનાશ કડકિયા, સહિયારુંસર્જન\t| 1 Reply\nબેઠકનો આ મહિનાનો વિષય છે “કયા સંબંધે”નીલમ બેને સુંદર લેખ મોકલ્યો છે આ સાથે એમનો પરિચય પણ મોકલું છું.એમના બ્લોગની મુલાકાત લેજો\nનામ વિનાના સંબંધોનું સૌન્દર્ય..\nચાલો, મળીએ કોઇ કારણ વિના;\nરાખીએ સંબંધ કોઇ સગપણ વિના..”\nઆટલા બધા સંબંધ એને કેમ કરી ચાખુ \nશબરીની જેમ એક પછી એક બોર ને ચાખુ.\nકોઇ કારણ વિના મળવું ગમે.. હોંશે હોંશે મળવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં નસીબદાર જ કહેવાય ને એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં નસીબદાર જ કહેવાય ને અમુક સંબંધોને કોઇ નામ નથી હોતું. હોય છે ફકત એની સુવાસ…એ સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. આજે આવા જ કોઇ સગપણ વિનાના સંબંધની વાત કરવી છે. આપણી આસપાસ આવા સગપણ વિનાના અનેક સુંદર સંબંધો નજરે પડતા હોય છે.\nકેટકેટલું લખાતું રહે છે..સંબંધ નામના આ ત્રણ અક્ષરના શબ્દ પર. કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય શા માટે વરસોથી અનેક પુસ્તકો આ વિષય પર લખાયા છે, લખાતા રહે છે અને વંચાતા રહે છે. કારણ કારણ એક જ..કવિ શ્રી ગૌરાંગ ઠાકરના શબ્દમાં કહું તો..\nએકલા આવ્યા છીએ, એકલા જવાનું છે,\nપણ દોસ્ત, એકલા કયાં જિવાય છે \nકે પછી એકલાને અહીં લાગે બધું અળખામણું,\nતમારે તે સંગ સઘળુ સોહામણું.\nયેસ..માનવી આ વિશ્વમામ એકલો આવે છે અને એકલા જ જવાનું છે એ સનાતન સત્યથી આપણે કોઇ અજાણ નથી. પણ એકલા જીવવાનું આસાન નથી બનતું. ચપટીભર હૂંફ માટે માનવી જીવનભર મથતો રહે છે. કેમકે માનવીમાત્રનો પિંડ ભાવના અર્કથી બંધાયેલો છે. પ્રેમ અને આનંદ એની જરૂરિયાત છે. અને એ પ્રેમ, હૂંફ સાચુકલા સંબંધ સિવાય કયાંથી મળે \nઅમુક સંબંધો આપણને જન્મથી આપોઆપ મળે છે ,જેમાં પસંદગીને કોઇ અવકાશ નથી હોતો. જયારે મિત્રતા , કે જીવનસાથીમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે.\nઆજકાલ સૌ કોઇ કહે છે,સંબંધ બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. વાત સાચી છે.સંબંધોનું ગણિત થોડું અટપટું તો ખરું જ. કેમકે..\nઘાવ સહે એ વજ્જરના, ને ભાંગી પડે એક વેણે…\nકોઇ સંબંધ અનેક ઘાવ પણ ખમી જાય છે અને કોઇ એક કઠોર શબ્દથી પણ તૂટી જાય છે. સંબંધોની બારાખડી જાણવી, એની લિપિ ઉકેલવમાં ઘણી વાર આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ.\nજેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.\nજોકે અનેક સંબંધો આપમેળે પણ જળવાઇ રહેતા હોય છે. દિલના સંબંધો દરેક વખતે શબ્દોના કે સમયના મોહતાજ નથી હોતા. કોઇ નિયમિત સંપર્ક સિવાય પણ વરસો પછી પણ એ લીલાછમ્મ રહી શકે છે. એવા સંબંધોમાં સાચુકલું સૌંદર્ય ઝળહળી રહે છે.હિસાબ કિતાબની ભાષા સંબંધોના સૌન્દર્યને ઝાંખપ લગાડે છે. એવા વહેવારિયા, હાય હેલ્લોના સંબંધોનું આયુષ્ય બહું લાબું નથી હોતું.જીવનમાં અનેક વાર નામ વિનાના સંબંધો સાવ અચાનક મ્હોરી ઉઠે છે ત્યારે આપણે એને રૂણાનુબંધનુણ નામ આપીએ છીએ. કેમકે એવા સંબધોનું કારણ આપણી સમજણની ક્ષિતિજ બહાર હોય છે.\nઆજે એવા જ એક સાચુકલા સંબંધની સાચુકલી વાત…\nસંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.\nરીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…\nપણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય. સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.\nએક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…\nપછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ માણસ તેને ગમી ગયો હતો.\nહવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે કેમ નહીં આવતા હોય કેમ નહીં આવતા હોય માંદા પડી ગયા હશે માંદા પડી ગયા હશે પોતે તપાસ તો કરવી જ જોઇએ.\nએકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.\nસંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.\nએક સ્ત્રીએ બારણું ખોલ્યું.\n’ નિખિલભાઇ અહીં રહે છે \nસ્ત્રીએ સંપતરાય સામે જોયું.\nતમારે શું કામ છે \nકામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….\nતેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું\nજે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.’\nમતલબ જે હોય તે..એકવાર ��હ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા’\nતો કયાં રહે છે \nજહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.\nસંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.\nપણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.\nઅને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી \nત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.\nજવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.\nદીકરા, વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.\nતે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.\nદીકરાએ તુરત જવાબ આપ્યો.\n‘પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક જ તો આવો વૃધ્ધાશ્રમ છે. ‘\nબીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ\nનિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર \nનિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની વાત કેમ કરે \nસંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો \nથોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.\n‘ મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.\nહવે સંપતરાયનો દીકરો બોલ્યો,\n’અંકલ, એક વાત કહું આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.\nસંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું,\nઅને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.\nનિખિલભાઇને તો આ નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.\nભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.\n’ બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.\nનિખિલભાઇ હમેશ માટે જવા તો તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.\nજોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે.\nકયું નામ આપીશું આ સંબંધને નામનો મોહતાજ છે ખરો આ સંબંધ \nનામ વિનાના..કોઇ સગપણ વિનાના આવા અગણિત સંબંધો જીવનમાં પાંગરતા રહે છે. એમને સલામ.\nઆમ કોઇ પૂછે તો કહી શકાય ના,\nઆમ કોઇ ભવભવનો નાતો.\nમાનવી માનવી જોડે મારી માટી કેરી સગાઇ\nAwards my books received…શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ\nગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )\n2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને…( ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )\n3 જન્મ દિવ���ની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)\n1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,અંતિમ પ્રકરણ., ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી. , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને , આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી )\n1 સંદેશ ( વાત એક નાનકડી )\n2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી\n4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન\n7 માર્ગી મેગેઝિન…પત્રને ઝરૂખેથી\n8 કેડી કંકુવર્ણી..જયહિન્દ દૈનિક\nસ્માઇલ પ્લીઝ.. હાસ્ય નવલકથા..\n“કયા સંબંધે”-(1) વસુબેન શેઠ,\nઅને પરી આકાશમાં ઉડી ગઈ….\nતે દિવસે હું ઘરના ઝગડા અને રોજની તું તું,મેં,મેં થી બસ કંટાળી ગઈ,આ સંસારમાં કોઈ આપણું છે જ નહિ બધાને પોતપોતાની પડી છે કોઈને મારી ક્યાં જરૂર છેઆ દીકરો પણ જાણે પરાયો થઇ ગયો છે,ક્ષણિક ઘર છોડવાનું મન પણ મને થયું પણ મારા મનને હળવું કરવા હું ચેમ્બુરના મદિરે ગઈ.મદિર ખુબ છેટું હતું પણ કયારેક કંટાળતી ત્યારે ત્યાંજ જતી એ બહાને બસમાં અને ટ્રેનમાં મુસાફરી થાય અને મન હળવું થતા પાછી આવતી,મદિર માં જઈ ઊંડો શ્વાસ લીધો,મજાનું ભજન ગાઈ ને મન હળવું કર્યું મન મુંજાએલ હતું એટલે શબ્દો પણ એવા જ સરી પડ્યાઆ દીકરો પણ જાણે પરાયો થઇ ગયો છે,ક્ષણિક ઘર છોડવાનું મન પણ મને થયું પણ મારા મનને હળવું કરવા હું ચેમ્બુરના મદિરે ગઈ.મદિર ખુબ છેટું હતું પણ કયારેક કંટાળતી ત્યારે ત્યાંજ જતી એ બહાને બસમાં અને ટ્રેનમાં મુસાફરી થાય અને મન હળવું થતા પાછી આવતી,મદિર માં જઈ ઊંડો શ્વાસ લીધો,મજાનું ભજન ગાઈ ને મન હળવું કર્યું મન મુંજાએલ હતું એટલે શબ્દો પણ એવા જ સરી પડ્યા\n“સ્વાર્થનું સંગીત ચારે કોર વાગે…\nકોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે”\nમનના મંદિરમાં અંધારું થાય ના\nઝાંખો ઝાંખો દીવો મારો જોજેને બુજાય ના……\nપ્રાર્થના મને બળ આપતી અને મેં મારો ભાર હળવો કર્યો એટલામાં પાછળથી મારો કોઈ એ હાથ પકડ્યો અને કહે બેન આપ ખુબ સુંદર ગાવ છો,આપનો અવાજ પણ મધુર છે મેં કહ્યું શું માસી આભાર પણ સાચું કહ્યું હું તમારું નામ ભૂલી ગઈ છું મને કહે આપણે એક બીજાને ઓળખતા નથી પણ મને એક વાત કહેવાનું મન થયું એટલે તમને રોક્યા,બ્હેને મારી બે હથેળી પકડી રાખી મારો હાથ છોડયો જ નહી,જાણે મારી હથેળી માંથી ઉષ્મા ન લેતા હોય તેવું લાગ્યું હું જોઈં રહી, હું કઈ કહ્યું તે પહેલા એકદમ ભેટી પડ્યા ને કહે તમારા ભજને મારું હ્રદય વલોવી નાખ્યું,બસ તમને મળી લીધું,તમને હું કદી ભૂલીશ નહી,એમ કરી ને ચાલ્યા ગયા,એ બ્હેન નો ભોળો ચહેરો ,મીઠી વાણી હૃદયને સ્પર્શી ગઈ, આમ પણ મારી બાના ગુજરી ગયા પછી હું એમને ખુબ યાદ કરતી આજે જાણે બા જ આવી ને ભેટી ગયા એવું મને કોણ જાણે કેમ ભાસ્યું,હું વિચારને ખંખેરી, મારે ટ્રેન પકડવી હતી એટલે હું સ્ટેશન તરફ વળી સ્ટેસન પર ઘણા મુસાફરો હતા,માંડ માંડ ટેનમાં ચડી, મારી સામે એક સુંદર ઘાટીલી સ્ત્રી બેઠી હતી,હું એની સામે જોઈ ને હસી,એણે પ્રત્યુતરમાં ખોટું સ્મિત કર્યું પણ કોણ જાણે મને એમાં રુદનનો આભાસ થયો ,જાણે પરાણે હસતું મોઢું રાખતી હોય તેવું લાગ્યું,સ્મિત પછી અમે થોડી વાતચીત કરી થોડી મિત્રતા થતા મે એમને હિમત કરી પ્રશ્ન પૂછ્યો વાંધો ન હોય તો એક વાત પુછુ અને એણે બોલ્યા વગર હકારમાં જવાબ આપતા મેં ધીમેથી પૂછ્યું,બેન તમને કોઈ તકલીફ છે,અને બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા,એક ક્ષણ તો મને થયું મેં ખોટું કર્યું,મેં કહ્યું કે માફ કરજો મારો ઈરાદો આપને દુઃખી કરવાનો ન હતો પણ કોણ જાણે કેમ અનાયસે હું પુછી બેઠી,પણ થોડી વારમાં બેન સ્વસ્થ થઈ ગયા,એટલે મને હાશ થઇ મને કહે સારું થયું તમે મારું મન હલકું કરી નાખ્યું,મારા કુટુંબીજન મને મારે ગામ પાછી મોકલી આપે છે. બોમ્બે સેન્ટ્રલ થી મારી ટ્રેન પકડીશ,શું કામ શેના માટે વગેરે પૂછવાની મારી હિમંત હવે ન હતી, વાત માંડીશ તો ફરી દુઃખી કરીશ એમ વિચારી અલક મલક ની વાતો કરી એના સ્ટેશન આવતા આવજો કહી સ્ટેશને ઉતરી ગયા.એટલામાં એક નવ જવાન એક હાથ માંપેટી બીજા હાથમાં વૃદ્ધ ડોસીમાનો હાથ પકડીને ઉપર ચડ્યો,પેટી મૂકી માજી ને ટ્રેન માં બેસાડી ને ચાલતો થયો,માજી જોર જોર થી બોલતા હતા ભઈલા તારું ભલું થાજો,મેં ભાઈ ને પૂછ્યું તમારા માજી એકલા મુસાફરી કરશે ,ત્યારે એ ભાઈ મારાસામું જોઈ ને ફક્ત એટલું બોલ્યો આપ માજીને એના સ્ટેશન ઉતારવામાં મદદ કરશો,અને મારો આભાર માની જતો રહ્યો ,એમના ભાવ પરથી હું સમજી ગઈ કે એમણે તો માજી ને ફક્ત મદદ કરી હતી,મારું સ્ટેશન આવતા હું ઉતરી પણ માજી માટે પેલા ભાઈની જેમ કોઈને ભલામણ કરતી ગઈ અને હું ટ્રેન માંથી ઉતરી બસ સ્ટોપ તરફ ગઈ.આ દોડતી જિંદગીમાં વિચાર વાનો સમય ક્યાં હતો માજી એકલા કેમ હતા ક્યાં જવાના હશે એ જુવાન કોણ હતો,આમ પણ હું વિચારોથી ઘેરવા નોહતી ઈચ્છતી, બસ ને આવવાની વાર હતી એટલે હું બાકડા પર બેઠી ,બાજુમાં નાનો બગીચો હતો,બાળકો કલ્લોલ કરી ને રમતા હતા ,એટલામાં લગભગ છ વર્ષ ની બાળકી મને નમસ્તે કરીને પોતાનો નાસ્તાનો ડબ્બો લઈ ને મારી સાથે બાકડા પર બેસી ને સેવ મમરા ખાવા લાગી,મારી સામે વારંવાર જોઈ ને હસતી,મેં તેને પૂછ્યું તારે રમવા નથી જવું,તો કહે મને થાક લાગે છે હું બીમાર છુ ,બા હું નાસ્તો કરૂ ત્યાં સુધી બેસશો,એના મીઠા નિર્દોષ શબ્દોએ મને જકડી રાખી, મેં કહ્યું તારી સાથે કોણ આવ્યું છે ,આમ પણ હું વિચારોથી ઘેરવા નોહતી ઈચ્છતી, બસ ને આવવાની વાર હતી એટલે હું બાકડા પર બેઠી ,બાજુમાં નાનો બગીચો હતો,બાળકો કલ્લોલ કરી ને રમતા હતા ,એટલામાં લગભગ છ વર્ષ ની બાળકી મને નમસ્તે કરીને પોતાનો નાસ્તાનો ડબ્બો લઈ ને મારી સાથે બાકડા પર બેસી ને સેવ મમરા ખાવા લાગી,મારી સામે વારંવાર જોઈ ને હસતી,મેં તેને પૂછ્યું તારે રમવા નથી જવું,તો કહે મને થાક લાગે છે હું બીમાર છુ ,બા હું નાસ્તો કરૂ ત્યાં સુધી બેસશો,એના મીઠા નિર્દોષ શબ્દોએ મને જકડી રાખી, મેં કહ્યું તારી સાથે કોણ આવ્યું છે કહે મમ્મી છે પણ નાની બહેનને લેવા ગઈ છે હમણાં અહી બસમાં આવશે,બસ આવી પણ મમ્મી ન ઉતરી મને થયું કેવી માં છે કહે મમ્મી છે પણ નાની બહેનને લેવા ગઈ છે હમણાં અહી બસમાં આવશે,બસ આવી પણ મમ્મી ન ઉતરી મને થયું કેવી માં છે આમ બાળકીને મુકીને ગઈ મેં મારી બસને જતી કરી ત્યાં તો એક બેન નાની બાળકી સાથે આવ્યા હાફળા, ગભરાયેલા આવ્યા અને કહે ચાલ બેટા,એના મમ્મી હતા,મેં કહ્યું આમ બાળકીને મુકીને જવાય નહિ ,તો કહે આભાર પણ મારી પાસે બે ટીકીટના પૈસા ન હતા એટલે અહી બેસાડી, ચાલો મારે કામે જવાનું છે કામે નહિ જાવ તો સાંજે જમશું શું આમ બાળકીને મુકીને ગઈ મેં મારી બસને જતી કરી ત્યાં તો એક બેન નાની બાળકી સાથે આવ્યા હાફળા, ગભરાયેલા આવ્યા અને કહે ચાલ બેટા,એના મમ્મી હતા,મેં કહ્યું આમ બાળકીને મુકીને જવાય નહિ ,તો કહે આભાર પણ મારી પાસે બે ટીકીટના પૈસા ન હતા એટલે અહી બેસાડી, ચાલો મારે કામે જવાનું છે કામે નહિ જાવ તો સાંજે જમશું શું આભાર તમારો, તે દિવસે હું ટેક્સી કરી હું ઘરે ગઈ. બીજે દિવસે હું મારા નિયમ મુજબ ગરીબ બાળકોને દવાખાનામાં ફળ આપવા ગઇ,ત્યાં એક પલંગ પર મેં બસ સ્ટોપ વાળી બાળકીને જોઈ મને કહે માસી કેમ છો એ ભોળું સ્મિત અને માસુમ ચહેરો એને જોઈ ને મારા થી પૂછી જવાયું તું અહી શું કરે છે કેમ ભૂલી ગયા હું બિમાર છું આભાર તમારો, તે દિવસે હું ટેક્સી કરી હું ઘરે ગઈ. બીજે દિવસે હું મારા નિયમ મુજબ ગરીબ બાળકોને દવાખાનામાં ફળ આપવા ગઇ,ત્યાં એ�� પલંગ પર મેં બસ સ્ટોપ વાળી બાળકીને જોઈ મને કહે માસી કેમ છો એ ભોળું સ્મિત અને માસુમ ચહેરો એને જોઈ ને મારા થી પૂછી જવાયું તું અહી શું કરે છે કેમ ભૂલી ગયા હું બિમાર છું મેં ડોક્ટર ને પૂછ્યું તો કહે એ થોડા દિવસ ની મેહમાન છે,આજુબાજુ કોઈ ન હતું એટલે એની પાસે જઈ ને મેં માથે હાથ ફેરવ્યો,મેં કહ્યું ફ્રુટ ખાઇશ તો કહે ના ચોકલેટ ભાવે છે મેં કહ્યું કાલે લાવીશ અને પછી મને મારા હાથમાં ચોપડી આપતા કહે પરીની વાર્તા કહોને તો ઊંઘ આવી જાય અને મીઠું સ્મિત આપ્યું મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસવાનું કહ્યું મેં વાર્તા કહેવાની શરુ કરી, એક પરી હતી અને એ સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગઈ મારો હાથ છોડ્યા વગર આંખો બંધ કરી સંભાળતી રહી મને કહે તમારા ખોળામાં માથું રાખું મેં હા પાડી,કોણ જાણે આ છોકરી મને પોતીકી લાગી એ મારો હાથ પકડી ખોળામાં માથું મૂકી સંભાળતી રહી, ક્યારેક મારી સામે જોઈ સ્મિત કરતી,મારે ઘરે જવાનો સમય થતા મેં વાર્તાનો અંત લાવતા કહ્યું,…અને પરી આકાશમાં ઉડી ગઈ,પણ એ એમ જ સુઈ રહી કદાચ ઊંઘ આવી ગઈ હશે એમ સમજી મેં કહ્યું સાંભળે છે ને કે સુઈ ગઈ મેં ડોક્ટર ને પૂછ્યું તો કહે એ થોડા દિવસ ની મેહમાન છે,આજુબાજુ કોઈ ન હતું એટલે એની પાસે જઈ ને મેં માથે હાથ ફેરવ્યો,મેં કહ્યું ફ્રુટ ખાઇશ તો કહે ના ચોકલેટ ભાવે છે મેં કહ્યું કાલે લાવીશ અને પછી મને મારા હાથમાં ચોપડી આપતા કહે પરીની વાર્તા કહોને તો ઊંઘ આવી જાય અને મીઠું સ્મિત આપ્યું મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસવાનું કહ્યું મેં વાર્તા કહેવાની શરુ કરી, એક પરી હતી અને એ સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગઈ મારો હાથ છોડ્યા વગર આંખો બંધ કરી સંભાળતી રહી મને કહે તમારા ખોળામાં માથું રાખું મેં હા પાડી,કોણ જાણે આ છોકરી મને પોતીકી લાગી એ મારો હાથ પકડી ખોળામાં માથું મૂકી સંભાળતી રહી, ક્યારેક મારી સામે જોઈ સ્મિત કરતી,મારે ઘરે જવાનો સમય થતા મેં વાર્તાનો અંત લાવતા કહ્યું,…અને પરી આકાશમાં ઉડી ગઈ,પણ એ એમ જ સુઈ રહી કદાચ ઊંઘ આવી ગઈ હશે એમ સમજી મેં કહ્યું સાંભળે છે ને કે સુઈ ગઈ પણ એણે મારા ખોળામાં હાથ પકડી સદા ને માટે આખો મીચી દીધી…. પોઢી ગઈ…\nPosted in વસુબેન શેઠ, સહિયારુંસર્જન\t| Tagged \"કયા સંબંધે\", \"બેઠક \"​, વસુબેન શેઠ, સહિયારુંસર્જન\t| 7 Replies\nલખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન.\nમિત્રો આપ સૌ જાણો છો તેમ “પુસ્તક પરબ” એજ “બેઠક” છે.\nતો ચાલો આજે પુસ્તક દિવસ નિમ્મીત��� પુસ્તક પરબના પ્રણેતાને મળીએ.\nલખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન.\nપુસ્તક થકી માણસ પોતાની જ્ઞાાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પુરી કરી શકે છે..પુસ્તક ને પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા દંપતી ડો પ્રતાપભાઈ પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતી ઓની વાંચનની ભૂખસંતોષવા પુસ્તકાલયો શરુ કરી રહ્યા છે .સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ સી સી ,અને ફ્રિમોન્ટ માં ખોલી ને સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું છેમાતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પીએચડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય સંસ્થાઓં માં ત્રષ્ટિ સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલા “પંડ્યા કાકા”સર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ’. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે છે.દરેક વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ આપે છે. અને તેથીજ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક સર્જક સાહિત્યકાર મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના એવોડ વિજેતા બની સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક દંપતી તરીકે પ���રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને આપણા દેશ અને પરદેશમાં પણ જીવંત રાખવી અને સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા પુસ્તક પરબ’ ના હેતુઃ\n–આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે સેતુ બનવું.\n–ગુજરાતી ભાષાને જીવંત રાખવી.\n–અમેરિકામાં લોકોની ગુજરાતી વાંચનની ભૂખ સંતોષવા પુસ્તકો પુરાં પાડવાં.\n–ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરવું.\n–લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં.\n–પુસ્તકો દ્વારા નવા વિચારો સમાજને આપવા,\n– મળીને પઠન કરવું.\n​અહેવાલ-“આવો કરીએ સહિયારું સર્જન”\nકેલીફોર્નીયાની ગુજરાતી”બેઠક”નો માતૃભાષાના સર્જન સંવર્ધન અને પ્રચારનો પ્રયત્ન ૧૨ પુસ્તકના વિમોચન દ્વારા પ્રભાવક પુરવાર થયો.\nતારીખ૧૭ ​મી ​​અપ્રિલ ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ ખાતે મળી, આ “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણમાં છેલ્લા ઘણા વખતથી સક્રિય છે. પ્રયત્ન નાનો છતા માતૃભાષા માટેનો ​બળપૂર્વકનો છે. ​એ વાત પુસ્તકોના વિમોચન ​સાથે પુરવાર થઇ.સહિયારું કાર્ય કરવાથી આનંદ સાથે સર્જન અને ભાષાનું સવર્ધન થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.\nશ્રી વિજય શાહ દ્વારા હ્યુસ્ટનમાં શરુ કરેલ સહિયારી માતૃભાષા ની અભિવ્યક્તિ આજે કેલીફોર્નીયા માં “બેઠક” બની વિસ્તરી અને તેના ફળ સ્વરૂપે માત્ર એક વર્ષના ગાળા માં એક સાથે બાર પુસ્તકોનું વિમોચન ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા ) અને પ્રેમલતાબેન મજમુંદાર ના હસ્તક થયું. આમ ચાલો કરીએ સહિયારું સર્જનનું શ્રી વિજયભાઈ શાહ નું સ્વપ્ન “બેઠક”ના સર્જકો, પ્રજ્ઞાબેનનો પરિશ્રમ,રાજેશ શાહ અને કલ્પનાબેનના સાથ સહકાર થકી પુર્ણ થયું .\nશ્રી હરિકૃષ્ણ મજમુદાર જેવા વડિલોના આશીર્વાદ અને શ્રી પ્રતાપ પંડ્યા અને શ્રી વિજય શાહ જેવા માર્ગદર્શકોની મદદથી, શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, શ્રી કલ્પનાબહેન શાહ અને શ્રી રાજેશભાઈ શાહ જેવા ઉત્સાહી લોકોના પ્રયત્નોથી, અમેરિકા સ્થિત ગુજરાતીઓ ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરી રહ્યા છે​ એ ગૌરવ લ��વા જેવી વાત છે.જયારે રોજની જિંદગીમાં ખાસ કરીને અમેરિકામાં અંગ્રજી વપરાતું હોય ત્યારે આપણી માતૃભાષાને આ રીતે સવર્ધન કરવાનો પયત્ન માત્ર જ પ્રસંસનીય છે.આ ​પ્રયત્ન શક્ય કરવા પાછળ શ્રી વિજયભાઈ શાહનો પરિશ્રમનો મોટો ફાળો છે.\nમહેન્દ્રભાઈ મહેતા, પ્રજ્ઞાાબેન દાદભાવાળા,રાજુલબેન શાહ,જયશ્રીબેન મરચન્ટ,શ્રી વિજયભાઈ શાહ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )કલ્પનાબેનરઘુ શાહ,રાજેશ શાહ\nગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમી​ઓની ​આજની “બેઠક”​માં ​કાર્યક્રમની શરુઆત કુન્તાબેન શાહે પ્રભુવંદનાથી કરી હતી. કાર્યક્રમનું આયોજન કરતા પ્રજ્ઞાાબેન દાદભાવાળાએ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી બેઠકને આગળ વધારી હતી કાર્યક્રમના ખાસ મહેમાન તરીકે જાણીતા લેખક અને “સહિયારું સર્જન” ના પ્રણેતા શ્રી વિજયભાઈ શાહ હ્યુસ્ટન થી,સાથે બોસ્ટનથી લેખિકા રાજુલબેન શાહ પધાર્યા​ હતા,​ ​શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )એ આશિર્વાદ સમી હાજરી આપી,તો બે એરિયાના લેખિકા જયશ્રીબેન મરચન્ટ બે એરિયાનું બળ બની “બેઠક”ને શોભાવી, સાથે ગુજરાતી સમાજના જાણીતા અગ્રગણી શ્રી સુરેશભાઈ પટેલ (મામા) તેમજ મહેન્દ્રભાઈ મહેતા આ બેઠકમાં આવી દરેક સર્જકોને પ્રોત્સાહન આપ્યું​મહેશભાઈ પટેલ એ હાજરી આપી બેઠક ને પોતાનો સાથ અને સહકાર સદાય છે એમ કહીને જાહેરાત કરી કે જે કોઈ બાળકોને ગુજરાતી શિક્ષક બની સેવા આપશે તેને હું મહેનતાણું આપી મારું ભાષા માટેનું ઋણ ચૂકવીશ આમ”બેઠક”નો અંશ બન્યા તો રમેશભાઈ પટેલે કહ્યું હું હંમેશા આપ બધાની સાથે જ છું.જયશ્રી ભક્તાએ ટહુકો કરી ગુજરાતી ભાષાને બે એરિયામાં સહિયારો સર્જન અને સવર્ધન કરવાનો ટેકો આપ્યો તો જાગૃતિ શાહએ દર મહિને સારા સર્જકને ઇનામ સાથે રેડીઓ પર સ્થાન આપવાની જાહેરાત કરી,ગુજરાતી રેડિયો દ્વારા સાથ આપી માત્ર બેઠકમાં જ નહિ પરંતુ દરેક સર્જકોના હ્યુદયમાં સ્થાન મેળવ્યું શ્રી હરિકૃષ્ણ મજમુંદાર એટલેકે દાદા એ કહ્યું કે મને આશા છે કે એક દિવસ આ સહિયારા સર્જન માંથી કોઈક ઉમદા સર્જક નીવડશે અને તે કવિ રવીન્દ્રનાથ ટાગોરની જેમ નોબૅલ પારિતોષિક ​વિજેતા થશે. જયશ્રી બેને અને વિજયભાઈ શાહે સર્જકોને પ્રોત્સાહન સાથે વાંચન રૂપી કેડી દેખાડી લેખવા પ્રેરિત કર્યા અને કહ્યું હવે આપની પાસે કલમ છે તો એને સાહિત્યનુ સ્વરૂપ આપો અને આ માત્ર શક્ય છે વાંચન દ્વારા ,આમ પ્રતાપભાઈ બેઠકમાં હાજર ન હોવા છતાં એમણે શરુ કરેલ પુસ્તક પરબ દ્વારા પુસ્તક સ્વરૂપે હજરી આપી,જયશ્રીબેને કવિતા અને વાર્તા સ્પર્ધા ની જાહેરાત કરતા કહ્યું તમે સરસ લાખો છો પણ સારા લેખકોના અને સાહિત્યકારને વાચ્યા પછી તમે એક જુદું જ મૌલિક અનોખું સર્જન કરશો તમારા પ્રયત્નને વેડફવા ન દેશો. તો વિજયભાઈ એ પણ કહ્યું લખવામાં શોર્ટ કટ ન લેશો કવિતા લખો તો સાથે આસ્વાદ લખશો તો કલમ આપ મેળે કેળવાશે અને વિચારોની સ્પસ્ટતા તમને પ્રગટ થશે આ પુસ્તકો પુરવાર કરે છે કે તમારામાં લેખક છે માત્ર બહાર લાવવાના છે. જે આ બેઠકમાં પ્રજ્ઞાનાબેન કરી જ રહ્યા છે પણ ઉપર ચડવા માટે વાંચન અને પ્રયત્ન તમારા જ હોવા જોઈએ, રાજેશભાઈએ રાજુલબેનનો પરિચય આપી આમંત્ર્યા, ત્યારબાદ જયશ્રીબેન મર્ચન્ટે રાજુલબેને લખેલ પુસ્તકોનું વિમોચન કરી અમને વધાવ્યા​રા,રાજુલબેન શાહ એ બંને લેખકોનો ટેકો આપતા કહ્યું કે હું આજે થોડું ઘણું લખું છું એનું કારણ વાંચન,યોગ્ય માર્ગદર્શન અને પ્રયત્ન જ છે મેં કોલમો લખવાની શરૂઆત કરી ત્યારે મારી આજુબાજુ બનતા પ્રસંગોને મેં વાર્તામાં વણી લીધા અને બીજું ઉમેરતા કહ્યું સરળ વિષય માં પણ સંવેદના હોય છે રાજુલ બેનની વાત સાથે પ્રજ્ઞાબેને કહ્યું કે રાજુલબેન જોડણી સુધારવાનું કામ કરે છે પણ આપણે જોડણી સુધારીને જ લખવું જોડણી ભાષાનું મૂળ છે ભાષા એના થકી જ સમૃદ્ધ છે.પણ શું લખું કેમ લખવું તેની અવઢ માં અટકશો નહિ.આમ “બેઠક” પુસ્તક વિમોચન ના પ્રસંગ સાથે જ્ઞાન સભર પાઠશાળા બની રહી, અંતમાં સહુ છુટા તો પડ્યા પણ હું વાંચન કરીશ અને લખીશ અને સારું જ લખીશ એવી ભાવના અને નિર્ણય સાથે.\nજાગૃતિ શાહ સુરેશભાઈ પટેલ મહેશભાઈ પટેલ\nબેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,\nબેઠકનું બળ– પ્રતાપભાઈ પંડ્યા,​જયશ્રીબેન મર્ચન્ટ.\n​મહેમાન -રાજુલબેન શાહ ,વિજયભાઈ શાહ ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર ​\nબેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.\nતસ્વીર -રઘુભાઈ શાહ અને સમાચાર પ્રસારણ-રાજેશભાઈ શાહ\nરેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ, ​નેહલ રાવલ\n​ધ્વની પ્રસારણ સંચાલન -દિલીપભાઈ શાહ,​સાથ સહકાર -રમેશભાઈ પટેલ ,સતીશભાઈ રાવલ ​ .\nભોજન વ્યવસ્થા -કુંતા શાહ ,જાગૃતિ શાહ ,સતીશ રાવલ ,વસુબેન શેઠ ,પદ્માબેન શાહ ,રામજીભાઈ પટેલ ,દર્શના વરિયા નાટકરણી,જ્યોત્સના ઘેટિયા –આભાર\n​અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા ​\nઆવતા મહિન���નો બેઠકનો વિષય\nસર્જક મિત્રોને ખુલ્લુ આમંત્રણ\n-આવતા મહિના નો બેઠકનો વિષય છે.\nમાણસમાણસ વચ્ચે સંબંધો અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…તો એ વિષય ને લઈને .\nમાત્ર .લેખ નહિ, કવિતા ,હાયકુ કે કોઈ પણ સ્વરૂપે આપના વિચારો લખી મોકલો .\nબસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send કરી મોકલો….. pragnad@gmail .com\nપુસ્તક અને બ્લોગ માટે આપનો લેખ 1000- 1500 અથવા વધુ શબ્દો લખી મોકલી શકશો . જે “શબ્દોનાસર્જન” પર મુકાશે અને પ્રસિદ્ધ થતા પુસ્તકમાં પણ આવરી લેવાશે,\nતો મિત્રો ટાઈપ કરી word માં(PDF નહિ ચાલે ) ઇમૈલ દ્વારા મોકલશો.\nપરંતુ મિત્રો આપની બેઠકમાં (બોલીને કરવામાં આવતી) રજૂઆત માત્ર 500 શબ્દો સુધી કરશો. રજૂઆત માં સમય મર્યાદા છે-જેની નોથ લેશો,\nઆવતી બેઠક 05/22/2015 સાંજે 6.30વાગે મળશે,\nજેમાં બોલવા માટે પહેલથી જણવવાનું રહેશે.\nઆ કોઈ કવિની પંક્તિઓ કદાચ આપને લેખ લખવા માટે પ્રેરણા દેશે.\n“ક્યા સંબંધે ” ..…\nસંબંધો કયા કોઇના કાયમ ના હોય છે.\nઆજે આપણા તો કાલે પરાયા હોય છે.\nમન થી મન મળે એજ સંબંધ સાચા હોય છે.(વિનુભાઈ પટેલ )\nપરાયા પણ ત્યારે આપણા હોય છે.\nઅચાનક કોઈ પૂછે છે ખબર અને કહે છે,કેમ છો\nકહો જોઉં “કયા સંબધે” આમ હોય છે\nઆપણી દરેક મહિનાની “બેઠક”ના “વિષય” ઉપર આવેલ સારી કૃતિને ઇનામ મળશે.\nપછી એ કવિતા હોય કે લેખ વાર્તા કે કોઈ પણ સ્વરૂપે સ્વીરાશે-jagruti shah\nકીટ્ટા – બુચ્ચા-(11) -પી.કે.દાવડા\nભીંત પડે તો તમને ગાળ…\nઅમે નાના હતા ત્યારે અમે પણ ગુસ્સે થતા, લડતા, ઝગડતા. તે વખતે મહોલ્લાના બે જણ ઝગડે તો બે પાલા પડી જતા, થોડાક બાળકો એકના પાલામા અને થોડાક બાળકો બીજાના પાલામા જતા. આવું થોડા કલાક જ ચાલતું અને આ થોડાક કલાકમા પણ બન્ને પાલાના બાળકો છૂપી રીતે આપસમા મળતા અને વાતચિત કરતા. ત્યારબાદ કોઈ એકાદ બાળકની મધ્યસ્તતાથી સુલેહ થઈ જતી.\nરમતાં રમતાં ઝગડો થાય અને એક બાળક બીજાને ગાળ આપે તો ગુસ્સે થઈ હાથાપાઈ કરવાને બદલે જેને ગાળ મળી હોય તે બોલતોઃ\n“ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,\nભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”\nઅને પછી એક નાનો પથ્થર લઈ નજીકની ભીંતને થોડી ખોતરતો.\nબસ પતી ગયું, ગાળ પાછી જતી રહી, પાછું રમવાનું શરૂ.\nઆજે ટેલીવિઝનમા, ચલચિત્રોમા અને ઈલેકટ્રોનિક રમતોમા બતાડાતી હિંસા બાળકોના દિમાગમા ઘર કરી રહી છે ત્યારે “ભીંત પડે તો અમને ગાળ…” જેવો સાદો ઉપાય કામ નહિં આવે, એના માટે કાંઈક વધારે સારો ઉપાય શોધવો પડસે.\nઘર ઘર ની રમત\nઅમે નાના હતા ત્યારે ચોમાસામાં વરસાદને લીધે આંગણાની રમતો ન રમી શકતા. ત્યારે રજાને દિવસે આડોસ પડોસના નાના બાળકો ભેગા થઈ, કોઈના ધરમા અથવા કોમન પેસેજમા, ઘર ઘરની રમત રમતા. દરેક જણ પોતાને ઘરેથી કંઈને કંઈ લઈ આવે. એક બે ચાદરની મદદથી તંબુ જેવું ઘર બનાવતા. રમવાના રસોડાં, નાની છત્રી, રમકડાં અને આવી નાની નાની વસ્તુઓ ભેગી કરી ઘર બનાવતા. પછી એક છોકરો કહે કે આજે હું પપ્પા બનીસ, તો તરત એક છોકરી કહે હું મમ્મી બનીસ. જો બે છોકરીઓ મમ્મી બનવા માટે દાવો પેશ કરે તો એકને સમજાવીને દાદી બનાવી દેતા. કોઈ બીજો છોકરો પપ્પા બનવાનો દાવો કરે તો એને ડોકટર બનાવી દેતા. બાકી વધેલા બધા ભાઈ બહેન.\nબસ પછી કલાક બે કલાક આ રમત ચાલતી. બાળકોએ જે અસલ જીવનમાં જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા. પપ્પા, મમ્મીને અને છોકરાવોને વઢતા પણ ખરા. કોઈને તાવ આવ્યો હોય ત્યારે ડોકટર વિઝીટે આવી ઈન્જેકશન પણ આપી જતા. રાત પડતી તો બધા સૂઈ જવાની એકટીંગ કરતા, અને બે ત્રણ મિનિટમાં જ સવાર પડતી તો મમ્મી બધાને જગાડી દેતી. આમા થોડા લડાઈ ઝગડા પણ થતા અને રમત પૂરી થઈ જતી.\nઆજે પણ આ ઘર ઘરની રમત રમાય છે પણ એમા બાળકોને બદલે યુવક-યુવતીઓ રમવાવાળા હોય છે. આજે આ રમતનું નામ બદલી એને “લીવિંગ-ઈન રીલેશન” નામ આપવામા આવ્યું છે. જો કે આમા પણ ક્યારેક ડોકટરનું પાત્ર પણ જરૂરી બને છે.\nPosted in કિટ્ટા અને બુચ્ચા, પી. કે. દાવડા\t| Tagged \"બેઠક \"​, કિટ્ટા અને બુચ્ચા, પી. કે. દાવડા\t| 2 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%B8%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2020-09-20T20:46:50Z", "digest": "sha1:PXAPVHM6NF2HYT3Z3QZUQ3PKV3GSGYJ5", "length": 9103, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "સીએમ વિજય રુપાણીએ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, લોકોને પણ આપી અપીલ | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત સીએમ વિજય રુપાણીએ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, લોકોને પણ આપી અપીલ\nસીએમ વિજય રુપાણીએ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, લોકોને પણ આપી અપીલ\nરાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે, ત્યારે આજે સીએમ વિજય રુપાણીએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રુપાણીએ પોતે ટેસ્ટ કરાવીને રાજ્યની પ્રજાને પણ ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. પોતાનો વિડીયો પોસ્ટ કરી સીએમે કહૃાું હતું કે ટેસ્ટથી જરાય ગભરાવવાની જરુર નથી.\nસીએમે પોતાના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજના ૭૦ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાંથી રોજના માંડ ૧૩૦૦ લોકો પોઝિટિવ નીકળે છે. જેથી ટેસ્ટથી ડરવાની જરુર નથી. સીએમે ટેસ્ટ ઈઝ બેસ્ટ એમ પણ કહૃાું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સામે પક્ષે વાયરસને ડામવા માટે સરકાર દ્વારા ખૂબ જ મોટાપાયે ટેસ્ટિંગ પણ શરુ કરાયું ���ે.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pm-narendra-modi-inaugurates-andaman-nicobar-submarine-optical-fibre-cable-connecting-chennai-and-port-blair-mb-1008504.html", "date_download": "2020-09-20T19:56:12Z", "digest": "sha1:5N45GVE2LTXJPJJKC75D3JMEBNVPVT2I", "length": 24760, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "pm-narendra-modi-inaugurates-andaman-nicobar-submarine-optical-fibre-cable-connecting-chennai-and-port-blair-mb– News18 Gujarati", "raw_content": "\nઅંદામાનને OFC આપ્યા બાદ PM મોદીએ કહ્યું, હવે મળશે ડિજિટલ ઈન્ડિયાનો ફાયદો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nઅંદામાનને OFC આપ્યા બાદ PM મોદીએ કહ્યું, હવે મળશે ડિજિટલ ઈન્ડિયાનો ફાયદો\nસબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલના કારણે આંદામાન-નિકોબારમાં ઇન્ટરનેટની સ્પીડ વધતાં પ્રવાસન અને રોજગારની તકો વધશેઃ PM નરેન્દ્ર મોદી\nસબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલના કારણે આંદામાન-નિકોબારમાં ઇન્ટરનેટની સ્પીડ વધતાં પ્રવાસન અને રોજગારની તકો વધશેઃ PM નરેન્દ્ર મોદી\nનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે આંદામાન-નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (Submarine Optical Fibre Cable)ની ભેટ આપી. આ ફાઇબર કેબલ ચેન્નઇથી પોર્ટ બ્લેર સુધી સમુદ્રની અંદર પાથરવામાં આવી છે. જેની મદદથી આંદામાનમાં હવે ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, આ પ્રોજેક્ટથી આંદામાનના લોકોને ઇઝ ઓફ લિવિંગની સુવિધા મળશે. સાથોસાથ ડિજિટલ ઈન્ડિયાના તમામ લાભ મળશે.\nOFCનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લગભગ દોઢ વર્ષમાં તેનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા અહીંના લોકો માટે આ ઉપહાર છે. પીએમે કહ્યું કે, સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો, કેબલને પાથરવા અને તેની ગુણવત્તા સાચવવાનું કામ સરળ નથી. વર્ષોથી તેની જરૂરિયાત હતી પરંતુ કામ નહોતું થઈ શક્યું.\nઆ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી\nઆ પ્રોજેક્ટને લઈને વડાપ્રધાને કહ્યું કે, કનેક્ટિવિટી સારી હોય તો ટૂરિસ્ટ વધુ સમય સુધી ત્યાં રોકાઈ શકશે, જેના કારણે રોજગારના અનેક અવસરો ઊભા થશે. વડાપ્રધાને કહ્યું કે આ એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આંદામાનની ભૂમિકા વધુ છે અને આગળ પણ વધશે. સરકાર તરફથી આઇલેન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના થઈ અને ઝડપથી પ્રોજેક્ટને પૂરા કરવામાં આવી રહ્યા છે.\nઆ પણ વાંચો, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ\nનોંધનીય છે કે, ચેન્નઈથી થઈને આ કેબલ સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઇલેન્ડ, રંગતમાં જશે. જેના કારણે આંદામાન-નિકોબારને ઝડપી ઇન્ટરનેટની સેવા મળશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅંદામાનને OFC આપ્યા બાદ PM મોદીએ કહ્યું, હવે મળશે ડિજિટલ ઈન્ડિયાનો ફાયદો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/seesaws-let-kids-on-each-side-of-us-mexico-border-play-together/151249.html", "date_download": "2020-09-20T20:56:22Z", "digest": "sha1:YYKFH2EUHOVFCNYQIKRJAVABN6Q5LJQ2", "length": 6434, "nlines": 46, "source_domain": "navgujaratsamay.com", "title": "અમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળ્યા | નવગુજરાત સમય", "raw_content": "\nઅમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળ્યા\nઅમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળ્યા\n1 / 4 અમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળશે\n2 / 4 અમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળશે\n3 / 4 અમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળશે\n4 / 4 અમેરિકા-મેક્સિકોની સરહદ પર બાળકો ‘કિચુડા’ પર રમતા જોવા મળશે\nસરહદ પર તણાવની વચ્ચે કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસરોએ બાળકો માટે ખાસ વ્યવસ્થા કરી\nઅમેરિકા-મેક્સિકોની સરહદ પર તણાવની વચ્ચે કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસરોએ બાળકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. બાળકોના મનોરંજન માટે સરહદ પર ‘કિચુડો’(SeeSaws) લગાવ્યા છે. બંને દેશોની વચ્ચે સરહદ વિવાદની આ ‘હિંચવાના કિચુડો’ પર બાળકો હસતાં-ખેલતાં જોવા મળશે. આમ, બાળકો રાજકીય તણાવ વચ્ચે વિશ્વનો અનોખો નજારો રજૂ કરશે. વિશ્વભરમાં આ સંલગ્ન તસવીર અને વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે.\nઅમેરિકા-મેક્સિકોની સરહદ પર લાગેલાં આ ‘કિચુડા’ની ડિઝાઈન રોનલ્ડ રેલે તૈયાર કરી છે. રોનલ્ડ રેલ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરના પ્રોફેસર છે. તેમણે સૈન જૌસ યુનિવર્સિટીના પ્રોફેસર વર્જિનિયા સૈન ફ્રેટલીની સાથે મળીને ‘હિંચવાના કિચુડો’ની આ ડિઝાઈન બનાવી છે. રેલે આ ‘કિચુડા’નો વીડિયો અને તસવીર પોતાના સોશ્યલ મીડિયા પર પણ શેર કરી છે.\nપ્રોફેસર ફ્રેટલોએ એક અમેરિકી ટીવી શોને આપેલાં ઈન્ટરવ્યુમાં આને પોતાના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કિંચુડા પર રમતા બાળકો...વધુની માંગ કરી રહ્યાં છે. મેં જ્યારે ખુશીથી રમતા બાળકો અને એમની માને જોયા તો મારા માટે આ યાદગાર અનુભવ છે. બાળકોની ખુશીભર્યા ચહેરાં જોઈને મને ખૂબ સંતોષ થયો છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર પર દિવાલ બનાવવાના નિર્ણય પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપ મક્કમ છે. બંને દેશોની સરહદ પર વાતાવરણ ખૂબ તણાવભર્યું રહે છે, ત્યારે આજની ઘટના વિશ્વને નવો સંદેશ આપી રહી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઅમેરિકા: હોસ્પિટલની 36 નર્સો એક જ વર્ષ દરમિયાન ગર્ભવતી બનતા કૂતુહૂલ\n10 લાખ લોકોના ડેટાની ચોરી મામલે કેપિટલ વન વિરુદ્ધ કેસ દાખલ\nઅલકાયદા આતંકી સંગઠન હજુ પણ મજબૂત: સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ\nGoogle CEO પદ માટે લોકોએ કરી અરજી,શું સુંદર પિચાઈ કંપની છોડી રહ્યા છે\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર, ત્રણના મોત, અનેક ઈજાગ્રસ્ત\nબ્રાઝિલના ઇતિહાસની સૌથી મોટી લૂં��, 720 કિગ્રા સોનુ લૂંટાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/darek-rasoini-ranine-madd/", "date_download": "2020-09-20T21:40:01Z", "digest": "sha1:NEY6NAKU4DKG7OHRANFOSOXVP6FQSMHX", "length": 8185, "nlines": 97, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "કિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ. - Rasoi ni Rani", "raw_content": "\nકિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ.\nકિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ.\nલગભગ દરેક ગૃહિણી એવું ઇચ્છતી હોય છે કે તેમણે બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ બને અને ઝડપ થી બને તો આજે આપણે રોજબરોજ ની રસોઈ માં કામ લાગે તેવી કેટલીક ટિપ્સ જોઇશુ , તમે પણ જાણી લો અને બીજી તમારી બહેનપણીઓ જોડે શેર પણ કરો.\nઆદુ ને છાલ નીકળી અને ફ્રીઝર માં સ્ટોર કરી લેવું જયારે જોઈએ ત્યારે ફ્રીઝર માં થી કાઢી ખમણી ને પાછું મૂકી દેવું.\nબટેકા ને બાફતી વખતે તેમાં ચપટી મીઠું નાખવું જેથી છાલ સરળતા થી નીકળી જશે\nપનીર ને ગ્રેવી માં નાખતા પેલા હૂંફાળા મીઠા વાળા પાણી માં ૩-૪ મિનિટ રહેવા દેવા જેના થી પનીર સોફ્ટ થશે.\nનૂડલ્સ એકદમ છુટ્ટા રહે તેના માટે બોઈલ થઇ ને ચાયણી માં નિતારવા મુકો ત્યારે તરત જ ઉપર ઠંડુ પાણી નાખી દેવું, વરાળ તરત નીકળી જવા થી એકબીજા જોડે ચોંટશે નઈ.\nભરેલા કે ગ્રેવી વાળા શાક બનાવતી વખતે આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવો તેમાં સાથે મીઠો લીમડો પણ નાખી દેવો તેના થી સુગંધ અને સ્વાદ બંને સરસ આવશે.\nશાક માં પનીર ની જગ્યા પર બાફેલું રતાળુ તળી ને વાપરી શકો\nદહીંવડા બનાવવા હોય ત્યારે વડા પેહલે થી બનાવી લીધા હોય તો જયારે ખાવા હોય ત્યારે ગરમ પાણી માં પલાળી રાખવા સોફ્ટ થઇ જશે અને પછી ઉપર ચટણી અને દહીં નાખી ખાવા.\nમગદાળ ના વડા બનાવો ત્યારે સાથે થોડો ચોખા નો લોટ અને થોડોક રવો મિક્સ કરવો વડા ક્રિસ્પી બનશે.\nજે છરી થી ડુંગળી કે લસણ કાપ્યું હોય તેમાં થી તેની સ્મેલ દૂર કરવા છરી ને મીઠા વાળા પાણી થી ધોઈ નાખવી.\nખાંડ ના ડબ્બા માં કીડીઓ આવી જતી હોય તો તેમાં ૨-૩ લવિંગ નાખી દેવા.\nચા બનાવ્યા પછી વધેલી ચા ને ફૂલ-છોડ ના કુંડ માં નાખવી ખાતર જેવું કામ કરશે\nગ્રેવી વગર ના શાક માં જો મીઠું વધુ થઇ ગયું હોય તો થોડો બેસન મિક્સ કરી દેવો અને થોડો લીંબુ નો રસ નાખવો તેના થી મીઠા નો સ્વાદ ઓછો થઇ જશે.\nઆશા છે આ સરળ ટિપ્સ તમારા રસોડા માં તમને ઉપયોગી થશે.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ (અમ���ાવાદ)\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyખાટા અડદ – રોજ નવું શાકમાં શું બનાવવું વિચાર આવે છે તો હવે કાલે તો આ બનાવી જ લો…\nNext storyગાર્લિક પરાઠા – એકના એક થેપલા, પુરી અને રોટલી ભાખરી નહિ હવે બનાવો આ ટેસ્ટી પરાઠા…\nપ્રોટિન તેમજ ફાયબરથી ભરપૂર મકાઈના વડા બનાવો અને રોજ પોષણયુક્ત નાશ્તો કરો \nઓઇલ ફ્રી સમોસા – હવે એરફ્રાયરમાં સમોસા બનાવો એ પણ તેલ વગર કેવીરીતે જાણો.\nડેઝર્ટ પ્રિય માટે ખુશખબર , ડેઝર્ટ ખાઓ અને પાતળા રહો\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/08/state-level-celebration-of-independence-day-gandhinagar-city/", "date_download": "2020-09-20T19:50:56Z", "digest": "sha1:IJIIT6M777KZQZKH4JWOFNHAVYYRF2DA", "length": 6821, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૮ વ્યક્તિઓએ રકતદાન કર્યું - My Gandhinagar", "raw_content": "\nસ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૮ વ્યક્તિઓએ રકતદાન કર્યું\nગાંધીનગર: ભારતના ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી ગાંધીનગર શહેર સેન્ટ્રલ વિસ્ટા ખાતે થનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લાના વિવિધ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન રેડિયન્ટ સ્કુલ, સરગાસણ ખાતે કરવામાં આવ્યું હતું.\nઆ રકતદાન શિબિરને જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. કોરોના વાયરસની મહાબિમારીના કારણે આ રકતદાન શિબિરમાં સહભાગી થનાર શૈક્ષણિક કર્મયોગીઓ દ્વારા ઓન લાઇન નોંધણી કરાવવામાં આવી હતી. નોંધણી થયેલા ૫૮ વ્યક્તિઓએ રકતદાન કર્યું હતું.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nગ���ંધીનગરમાં યોજાનાર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોરોનાની મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૫૦ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાશે\nજીવતા બોમ્બ જેવા 'કોરોના' સામે લડતાં 'કોરોના વોરિયર્સ' ના માનમાં એક સેલ્યુટ.\nજીવતા બોમ્બ જેવા 'કોરોના' સામે લડતાં 'કોરોના વોરિયર્સ' ના માનમાં એક સેલ્યુટ.\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/cricket/second-match-between-pakistan-vs-west-indies-icc-cricket-world-cup-2019-sv-876260.html", "date_download": "2020-09-20T21:46:04Z", "digest": "sha1:X2CAHSE2QJOAUCKXAQ6BYFXADEQT4OWF", "length": 23758, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "Second Match between Pakistan vs West Indies in ICC Cricket World Cup 2019– News18 Gujarati", "raw_content": "\nવર્લ્ડ કપ: પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, વેસ્ટ ઇન્ડિઝની 7 વિકેટે જીત\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nIPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો, જુઓ Video\nજોફ્રા આર્ચરે 6 વર્ષ પહેલાં જ કરી હતી રિયા અંગે ભેદી ટ્વિટ, હાલ થઇ રહી છે VIRAL\nહોમ » ન્યૂઝ » ક્રિકેટ\nવર્લ્ડ કપ: પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, વેસ્ટ ઇન્ડિઝની 7 વિકેટે જીત\nવર્લ્ડકપ 2019ની બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, તો 106 રનન�� પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમને મજબૂત શરૂઆત કરી હતી, જેમાં ગેઇલે તાબડતોડ માત્ર 33 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તો માત્ર 13 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝે ત્રણ વિકેટ ગુમારી 106 રન બનાવી લીધા હતા અને પાકિસ્તાન સામે 7 વિકેટે જીત મેળવી હતી.\nપાકિસ્તાને શરૂઆત નબળી થઇ હતી. ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 21.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાને 105 રન બનાવ્યા છે. વેસ્ટઇન્ડિઝ તરફથી રસેલે બે અને સૌથી વધુ થોમસે 4 વિકેટ લીધી હતી.\nપાકિસ્તાની બેસ્ટમેનો વેસ્ટઇન્ડિઝના બોલર સામે ઘૂંટણીએ પડી ગયા, 50 ઓવરની મેચમાં પાકિસ્તાન માત્ર 21.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 106 રનનો ટાર્ગેટ મળ્યો છે.\nવેસ્ટઇન્ડિઝ ટીમ છેલ્લા ઘણા સમયથી સારુ પ્રદર્શન કરી રહી છે, જેનાથી બંને વર્લ્ડકપની પ્રબણ દાવેદારમાંથી એક ટીમ માનવામાં આવી રહી છે.\nબંને ટીમના પ્લેયર અંગે વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ક્રિસ ગેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન(વિકેટકીપર), આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જેસન હોલ્ડર(કેપ્ટન), એશ્લે નર્સ, શેલ્ડોન કોતરેલ અને ઓશેન થોમસ તો પાકિસ્તાનની ટીમમાં ઇમામ ઉલ હક, ફકર ઝમાન, બાબર આઝમ, હેરિસ સોહેલ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ(કેપ્ટન/વિકેટકીપર), ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિરનો સમાવેશ કરાયો છે.\nઅહીં ક્લિક કરી વાંચોઃ સતત છ કલાક PUBG ગેમ રમ્યા બાદ 16 વર્ષનાં છોકરાનું મોતપાકસ્તાની ટીમ આમતો સંતુલિત છે, પરંતુ તેની સામે વેસ્ટઇન્ડિઝની ટીમમાં શરૂઆતથી લઇને અંત સુધી આક્રમક બેસ્ટમેનોની સેના છે. ખાસ કરીને ટીમમાં આંદ્રે રસેલ અને ક્રિસ ગેલ જેવા ધૂરંધર ખેલાડીઓ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમ�� ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nવર્લ્ડ કપ: પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, વેસ્ટ ઇન્ડિઝની 7 વિકેટે જીત\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nIPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો, જુઓ Video\nજોફ્રા આર્ચરે 6 વર્ષ પહેલાં જ કરી હતી રિયા અંગે ભેદી ટ્વિટ, હાલ થઇ રહી છે VIRAL\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AA%E0%AB%A8", "date_download": "2020-09-20T21:42:42Z", "digest": "sha1:JRTKKUGBATCIVNIC65GQHRPEDSGLSKS4", "length": 3053, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"ઓખાહરણ/કડવું-૪૨\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"ઓખાહરણ/કડવું-૪૨\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઓખાહરણ/કડવું-૪૨ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઓખાહરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nઓખાહરણ/કડવું-૪૧ ‎ (← કડીઓ | ફેરફાર)\nઓખાહરણ/કડવું-૪૩ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2020-09-20T21:15:18Z", "digest": "sha1:OCXZEIOW6FKLBY6BAWRQVDMZ4ZTLD65L", "length": 18400, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "દિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ તરીકે પુરવાર થયેલ સુંઠનો ઉપયોગ પણ કરીએ : ડો. ભરત કાનાબાર | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી દિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ તરીકે...\nદિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ તરીકે પુરવાર થયેલ સુંઠનો ઉપયોગ પણ કરીએ : ડો. ભરત કાનાબાર\nઅમરેલી, ઓગસ્ટથી ર1 દિવસ સુધી અમરેલી જીલ્લાના તમામ લોકો સામૂહિક રીતે દિવસમાં બે વખત વરાળનો નાસ લે તેવી મારી અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. સેંકડો લોકોએ પોતાના પિરવારના તમામ સદસ્યો સાથે આ પ્રયોગનો પ્રારંભ કરી દીધો છે. સંખ્યાબંધ લોકો તેમના ફોટા અને વીડીયો શેર કરી રહયા છે. આ અભિયાન માટે 1 ઓગસ્ટનો સમય નકકી કરવાનું કારણ એ હતું કે ત્યાં સુધીમાં બધા સુધી આ ઉપાયનો પ્રચાર થઈ શકે. હજુ પણ તમારી આજુબાજુ રહેતાં લોકો, તમારાં સગાં-સ્નેહીઓએ આ પ્રયોગનો પ્રારંભ ન ર્ક્યો હોય તો તેમને આ માહિતી પહોંચાડી આમાં જોડવાનો પ્રયત્ન કરશો.મને અમરેલી જીલ્લાની આયુર્વેદ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટ ડો. ભાવેશભાઈ મહેતાએ તેમના ગુરૂ અને જામનગરની આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેષ જાનીએ આ સુંઠના ઉપયોગથી કોરોનાના સંક્રમણને નાથવા જે સફળ પ્રયોગો ર્ક્યા તેના વિષે વાત કરી એટલું જ નહિં પણ ડો. જાની સાથે મને ટેલીફોનથી વાત કરાવી. ડો. હિતેષભાઈએ મને વરાળના આ પ્રયોગ સાથે સાથે લોકોમાં સુંઠના ઉપયોગનો પ્રચાર કરવા કહયું. કચ્છના માધાપરમાં શરૂઆતના તબકકામાં ત્રણ પોઝીટીવ કેસ આવ્યા અને એક દર્દીનું મૃત્યું થયું. દોઢ લાખની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં લોકોમાં ખુબ ફફડાટ વ્યાપી ગયો. ડો. જાની સાહેબના સૂચન પ્રમાણે ક્વોરેન્ટાઈનમાં રાખેલ 1પ00 વ્યક્તિમાં અને ત્યારબાદ સમગ્ર વિસ્તારના ચકક ના સ્વયં સેવકો દ્ઘારા લોકોમાં સુંઠના પ્રયોગનો પ્રચાર કરવામાં આવ્યો.\nઆ પ્રયોગના પિરણામે માધાપરમાં આ સંક્રમણ કાબૂમાં આવી ગયું. રાજકોટના જીલ્લા કલેકટરશ્રીને માધાપુરમાં થયેલ સુંઠના આ સફળ પ્રયોગની જાણ થતાં તેમણે ડો. હિતેષભાઈનો સંપર્ક કરી રાજકોટમાં હોટ ઝોન બની ગયેલ જંગલેશ્ર્વર વિસ્તારમાં આ પ્રયોગ કરવા વિનંતી કરી. એ સમયે જંગલેશ્ર્વર વિસ્તારમાં પ0 થી વધારે પોઝીટીવ કેસો હતા. સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરીયા તરીકે જાહેર કરેલ એટલે બહારથી અંદર જવાની મનાઈ હતી. ડો. જાની સાહેબે એજ વિસ્તારમાં આવેલ 16 શેરીમાંથી બે-બે યુવાનોને સીલેકટ કરી તે જ વિસ્તારમાં લોકોમાં સુંઠનો પ્રયોગ કરાવ્યો, જેના લીધે જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાને અંકુશમાં લેવામાં ખુબ મોટી સફળતા મળી છે.સુંઠનો આ પ્રયોગ ખુબજ સરળ અને હાથવગો છે. જમ્યા પછી દિવસમાં બે વાર લગભગ 1 ગ્રામ જેટલી સુંઠ જીભ પર રાખવાની હોય છે. સુંઠનો પાવડર જીભ પર માત્ર પ-7 મિનિટ રાખવાથી તે લાળ સાથે ભળી સમગ્ર મુખ અને કંઠ સુધી ફેલાયેલ લસીકા વાહિની દ્ઘારા તેના પ્રભાવથી આખું ગળું શુધ્ધ કરી નાખે છે.\nઆ પ્રયોગ સવાર-સાંજ બે વખત જમ્યા પછી કરવો જોઈએ. એજ રીતે દિવસમાં 1 વાર મગના દાણા જેટલો સુંઠનો પાવડર સુંઘવાથી પણ સુંઠના ઉષ્ણ અને તિક્ષ્ણ એવા બે વિશિષ્ઠ ગુણના લીધે નાકના મેમ્બ્રેન દ્ઘારા તેનું શોષણ થઈ ચોટેલા કફને પીગળાવી બહાર કાઢે છે અને વાયરસના ઈન્ફેકશનને અંદર પ્રવેશતા અટકાવે છે.અત્યારે હાલ તબીબી, વિજ્ઞાન પાસે એવી કોઈ દવા નથી જે પ્રવેશી ગયેલ વાયરસને બહાર કાઢી શકે. જે કોઈ એન્ટી વાયરલ દવાઓ છે તે આ વાયરસની વૃધ્ધિ અટકાવવા અને તેનાથી શરીરમાં થતાં ડેમેજને અટકાવવા માટેની છે. સુંઠ અને પાણીની વરાળના નાસના બેવડા પ્રયોગથી વાયરસને નાથવામાં સફળતા મળવાના ચાન્સ છે.માધાપુર (કચ્છ) અને રાજકોટના જંગલેશ્ર્વરના સફળ પ્રયોગ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ઘારા અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારના 13પ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. પ00 જેટલા સ્વયંસેવકો દ્ઘારા સુંઠના 7પ000 પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત એરપોર્ટ પર ફરજ બજાવતાં, હકા ની વિનંતીથી ડો. જાની સાહેબે વડોદરા, રાજકોટ, ભુજ, અમદાવાદ એરપોર્ટ પર સીક્યોરીટી તરીકે કામ કરતાં હકા ના જવાનોમાં આ પ્રયોગ શરૂ ર્ક્યો છે. મુંબઈ મ્યુ. કોર્પોરેશન દ્ઘારા તેમજ કલ્યાણ, થાણા તથા આસામ સુધી સુંઠના આ પ્રયોગો ચાલી રહયા છે. રીલાયન્સ રીફાઈનરીના કર્મચારીઓને પણ આની સમજ અપાયેલ છે. આપણાં ૠષિમુનિઓએ જેને મહાઔષધ ગણેલ છે તે સુંઠ કોરોનાના વાયરસના સંક્રમણને અટકાવવામાં ચમત્કાિરક પિરણામો લાવી શકે છે. આપણી પાસે હાલ કોઈ વેક્સીન કે સચોટ દવા ઉપલબ્ધ નથી ત્યારે આયુર્વેદમાં સૂચવેલ આ બે સાદા ઉપાયો – પાણીની વરાળના બે વખત નાસ લેવા અને બે વખત સુંઠનું સેવન કરવું – જેનાથી આપણે ઘણાં સુરક્ષિત રહીશું. આ એક મહામારી છે અને મહામારી સામેની લડાઈમાં બધાં જ લોકો એક સાથે પ્રયાસ કરે તો જ સફળ થઈ શકાય. લોકડાઉના પ7 દિવસો સુધી 1 પણ કેસ ન ધરાવતાં અમરેલીમાં રોજ ર0-30 કેસો પોઝીટીવ આવી રહયા છે. જેટલાં પોઝીટીવ કેસો છે તેના કરતાં ઓછામાં ઓછા 8-10 ગણાં લોકો આ વાયરસથી સંક્રમિત હોવાની શક્યતા છે. આપણા જીલ્લામાં કમનસીબે મૃત્યુદર પણ ખુબ ઉંચો છે.\nઅમરેલી જીલ્લાના લોકો આવતાં ર1 દિવસ આ પ્રયોગ સામૂહિક રીતે કરે તેવી નમ્ર વિનંતી છે. ચાલો આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. સુંઠના પ્રયોગ વિષે ડો. હિતેષભાઈ જાનીની અંગ્રેજી અને હિન્દીમાં વીડીયો કલીપ વોટસએપ દ્ઘારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહયો છું. તમને આ કલીપ મેસેજ દ્ઘારા મળે તો તમારાં બીજા ગ્રુપમાં મુક્વા વિનંતી.\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8", "date_download": "2020-09-20T20:29:09Z", "digest": "sha1:5DDUCZICLVDLK3XTF7SOASVAWFMPP7I7", "length": 5667, "nlines": 187, "source_domain": "gu.wikipedia.org", "title": "રીચાર્ડ ડાકિન્સ - વિકિપીડિયા", "raw_content": "\nબેલીઅલ કોલેજ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, Oundle School\nવિજ્ઞાન લેખક, નિબંધકાર, પટકથાલેખક, જૈવવેજ્ઞાનિક, અભિનેતા, સર્જક&Nbsp;\nરોયલ સોસાયટીના સભ્ય (૨૦૦૧)\nરીચાર્ડ ડાકિન્સ એ યુનાઇટેડ કિંગડમના એક ઉત્દક્રાંતિ જીવૈજ્ઞાનિક, વિજ્ઞાન લેખક, નિબંધકાર, પટકથાલેખક, વિશ્વવિદ્યાલયના શિક્ષક, લેખક અને ઝુ લોઝીસ્ટ છે.\nતેમણે મારીયા સ્ટેમ્પ ડાકિન્સ સાથે ૧૯ ઓગષ્ટ ૧૯૬૭ ના દિવસે લગ્ન કર્યા હતા. જે ૧૯૮૪માં ખતમ થતા એમને લલ્લા વાર્ડ સાથે લગ્ન કર્યા છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૨:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/un-chief-invokes-shimla-agreement/152214.html", "date_download": "2020-09-20T21:28:47Z", "digest": "sha1:A42NKPUPPQS3VEJLN3246VTYOMBZDVJS", "length": 5538, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "ભારત-પાકિસ્તાન સંયમ રાખે : UN મહાસચિવ | નવગુજરાત સમય", "raw_content": "\nભારત-પાકિસ્તાન સંયમ રાખે : UN મહાસચિવ\nભારત-પાકિસ્તાન સંયમ રાખે : UN મહાસચિવ\n1 / 1 ભારત-પાકિસ્તાન સંયમ રાખે : UN મહાસચિવ\nUN મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું, કાશ્મીર મામલે કોઇ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરી શકે નહીં\nઅમેરિકાએ ગુરુવારે ફરીથી જણાવ્યું કે, કાશ્મીર અંગે તેની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. કાશ્મીર મુદ્દે કોઇપણ ત્રીજા પક્ષની ��ધ્યસ્થતા વગર જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય રીતે સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પણ ગુરૂવારે ભારત પાકિસ્તાનને સંયમ રાખવા જણાવ્યું હતું.\nવિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની સાથે અમારા સારા સંબંધ છે. વડાપ્રધાન ઇમરાન ખાન અહિંયા આવ્યા હતા. તેમની સાથે કાશ્મીરની સાથે અનેક મહત્વના મુદ્દા અંગે વાત થઇ હતી. અમારી પાસે એવા અનેક મુદ્દા છે જેના પર ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરી શકે છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી જો કે ભારતે આનો ઇન્કાર કર્યો હતો.\nગુટરેસે શિમલા સમજૂતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે અન્ય કોઇ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરી શકે નહીં. તેમના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું કે, મહાસચિવ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે બન્ને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1972માં થયેલી શિમલા સમજૂતિ અંગે પણ વાત કરી હતી.સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર મુજબ, જમ્મુ-કાશ્મીર અંગે કોઇપણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે લેવો જોઇએ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવિશ્વભરમાં સુષમા સ્વરાજ મહિલાઓ માટે ચેમ્પિયન હતાંઃઈવાન્કા\nભારતીય મૂળના પ્રગતિ પટેલ કેનેડા ગર્વમેન્ટમાં એન્વાર્યમેન્ટ અને પબ્લિક હેલ્થ ઓફિસર બન્યા\nપાક. LOC પર ઘૂસણખોરોની મદદને બદલે આતંકવાદીઓ પર કાર્યવાહી કરે : અમેરિકા\nઆર્ટિકલ 370 અંગે અમેરિકાએ કહ્યું, અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ\nફેક ન્યૂઝ : હવે રથ નહીં, મહારથીઓને જમીન પર લાવવાની કવાયત \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.baps.org/Announcement/2016/Swamishris-Health-Update-9965.aspx", "date_download": "2020-09-20T20:14:05Z", "digest": "sha1:PJKYF6UP3KHV426QUHEPDCJ4FTSRSIUT", "length": 2976, "nlines": 56, "source_domain": "www.baps.org", "title": "Swamishri's Health Update, Sarangpur, India", "raw_content": "\nપરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સ્થિર છે.\nપરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં ઇન્ફેક્શન થયું હોવાથી તેઓ તબીબોની સારવાર હેઠળ તીર્થધામ સારંગપુરમાં વિશ્રામ લઈ રહ્યા છે. તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યાના સમાચારમાં તથ્ય નથી. તેઓનું સ્વાસ્થ્ય સંતુલિત છે. ૯૫ વર્ષની ઉંમર અને શારીરિક દુર્બળતાને કારણે તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરી રહ્યું છે.\nહાલમાં તેઓનાં દર્શન થઈ શકશે નહીં. સ્વાસ્થ્યની અનુકૂળતા થશે ત્યારે તેઓનાં દર્શનનો લાભ મળી શકશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/02/blog-post_83.html", "date_download": "2020-09-20T20:39:53Z", "digest": "sha1:OUBZ2WLI5THHDTZL4CQ2ZLJX452CN4RJ", "length": 3552, "nlines": 49, "source_domain": "www.pgondaliya.com", "title": "વોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories વોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન\nવોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન\nવોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન આવી ગઇ છે.જેમાં આપ મેસેજની સાથે સાથે Word/PDF કોઇ પણ ફાઇલ પણ મોકલી શકશો અને અનલિમિટેડ મેમ્બર્સનું ગૃપ બનાવી શકો છો.છે ને કમાલ ...\nઅહી ક્લીક કરો અને ડાઉનલોડ કરો- મજા માણો શેરીંગની\n* વારંવાર વેરીફિકેશન કોડ પૂછાય છે,પણ આ એપ સ્ટાર્ટીંગ મોડમાં હોઇ કદાચ આવું બની શકે.\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2020-09-20T21:07:45Z", "digest": "sha1:UFOKY42RS4WO57VNVQA2ASYYRDL5IXOY", "length": 3846, "nlines": 98, "source_domain": "amreli.nic.in", "title": "અમારો સંપર્ક કરો | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/donald-trump/page-6/", "date_download": "2020-09-20T22:06:13Z", "digest": "sha1:WQUMRY356FEAWQGH4APEQTWE3DVCPJKB", "length": 21794, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "donald trump: donald trump News in Gujarati | Latest donald trump Samachar - News18 Gujarati Page-6", "raw_content": "\nTrump ખાશે પાન : જાણો કોણ છે દેવીપ્રસાદ પાંડે જેમની દુકાનથી આવશે આ પાન\nરાષ્ટ્રપતિ બૅંક્વિટ હૉલમાં સોનિયા ગાંધીને શા માટે નિમંત્રણ આપવામાં ન આવ્યું\nDonald Trumpના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ, રાજઘાટ પર આપશે શ્રદ્ધાંજલિ\nટ્રમ્પ ખાશે પાન : જાણો કોણ છે દેવીપ્રસાદ પાંડે જેમની દુકાનથી આવશે આ પાન\nરાષ્ટ્રપતિ કોવિંદ સાથે ડીનર પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા અમેરિકા રવાના\nડીલ પર ચર્ચા, મેલાનિયાની સ્કૂલ મુલાકાત, જાણો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આજનું શિડ્યૂલ\nતાજમહેલને જોઈને મેલાનિયાએ કહ્યું - 'ઇનક્રેડીબલ', ટ્રમ્પે ફરી આવવાનો વાયદો કર્યો\nઆવી છે રાષ્ટ્રપ્રમુખની ખાસ ટીમ, જે ભારત પ્રવાસ માટે અમેરિકાથી આવી\nNamasteTrump : અમદાવાદમાં ટ્રમ્પ-મોદી સાથે રેડકાર્પેટ પર જોવા મળેલી આ મહિલા કોણ\nNamaste Trump: ભારત અને અમેરિકાની મિત્રતા મજબૂત થશે: નીતિનભાઈ પટેલ\nભારતની એકતા વિશ્વ માટે પ્રેરણા, દરેક ભારતવાસીઓને નમસ્તે : Donald Trump\nનમસ્તે ટ્રમ્પનો અર્થ ઉંડાણપૂર્વકનો છે, સંસ્કૃત શબ્દ છે નમસ્તે : PM Modi\nનમસ્તે ટ્રમ્પ : 'પીએમ મોદી ખૂબ આકરા છે,' મોટેરા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મુખ્ય વાતો\nટ્રમ્પની સ્પીચમાં બોલિવૂડ પણ આવ્યું, શોલે અને DDLJને આ રીતે કરી યાદ\n#Photos : સ્ટાઇલમાં છવાયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા તો ઇવાન્કા ફ્રોકમાં જોવા મળી\nNamasteTrump : Trumpએ મોટેરામાં કહ્યું, 'કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું'\nવિશ્વના સૌથી મોટા લોકશાહીમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે : PM Modi\nખીચોખીચ ભરેલા Motera Stadiumમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને PM Modi પહોંચ્યા\nNamasteTrump : ટ્રમ્પે મોટેરામાં કહ્યું,'આતંકવાદ ડામવા સાથે મળી કામ કરીશું'\nરોડ શોમાં નાના ભૂલકાઓ પણ કહ્યું Namaste Trump, જોવા મળ્યો અનોખો અંદાજ\nપીએમ મોદી બોલ્યા 'ગાંધીની ભૂમિ પર બંને દેશોના સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે'\nગાંધી આશ્રમમાં PM Modiએ ગાંધીજીના ત્રણ વાંદરાની મૂર્તિ વિશે Donald Trumpને સમજાવ્યું\nગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ટ્રમ્પે લખ્યું, 'અદભૂત મુલાકાત બદલ PM મોદીનો આભાર'\nNamasteTrump : મોદી-ટ્રમ્પના ચાહક રાજસ્થાની દાદા સાયકલ પ્રવાસ કરી મોટેરા પહોંચ્યા\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સા���ધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.amrita.in/gujarati/in/%E0%AA%9C%E0%AA%AA", "date_download": "2020-09-20T21:22:39Z", "digest": "sha1:7PIMQEIJPKI7JXBZPDWJCZTYGHSAM3SZ", "length": 3142, "nlines": 60, "source_domain": "www.amrita.in", "title": "જપ Archives - Amma Gujarati", "raw_content": "\nશ્રી માતા અમૃતાનંદમયી દેવી\nઆ અવસરનો લાભ લેતા તે પરિવારના પિતાએ પોતાના બાળકોના વિદ્યાભ્યાસ વિષે અમ્માને બતાવતા કહ્યું, “અમ્મા, આ પુત્રી એક અક્ષર નથી ભણતી. તેને થોડો ઉપદેશ આપો.(પત્ની તરફ સંકેત કરતા) આ તેને લાડ કરીને બગાડે છે.” પત્ની : “અમ્મા તે હજુ બાળક છે. અમે બંને મળીને તેને મારીએ, મને તે ઉચિત નથી લાગતું. માટે હું તેને કંઈ […]\nયુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.” અમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો. “પુત્ર, દેવતાઓને […]\nઈશ્વર, કૃત્રિમબુદ્ધિ, જપ, યજ્ઞ\nધાર્મિક પ્રથાઓ અને મંદિરોને સુરક્ષિત રાખવા જ જોઈએ\nન્યાય નીતિની શોધમાં વકીલો\n“છતાં, હું કર્મમાં બંધાવ છું.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/arun-jaitley-says-rupee-not-weakened-but-dollar-has-strengthened-793937.html", "date_download": "2020-09-20T22:04:16Z", "digest": "sha1:JJQIX74FTLXGAEMFAOVB6EBDPKVAZ7FC", "length": 24763, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "arun jaitley says rupee not weakened but dollar has strengthened,નાણામંત્રી જેટલી બોલ્યા, રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે– News18 Gujarati", "raw_content": "\nનાણામંત્રી જેટલી બોલ્યા, 'રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે'\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nનાણામંત્રી જેટલી બોલ્યા, 'રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે'\nવધતી મોંઘવારી અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ડોલર દુનિયાના દરેક દેશોની મુદ્રા કરતાં મજબૂત છે, ના કે રૂપિયો કમજોર થયો છે. તો બીજી બાજું તેલની કિંમતો પર પણ તેમને વૈશ્ચિક સ્તર પર વધી રહેલ કિંમતોને જવાબદાર ઠેરવી હતી. આમ તેમને આડકતરી રીતે કહ્યું દીધું હતું કે, રૂપિયો કમજોર નથી પરંતુ ડોલર મજબૂત છે.\nભારતીય રૂપિયો વૈશ્વિક બજારમાં પછડાઈને બુધવારે 71.75 પૈસા પર રહ્યો હતો. જો કે આ અંગે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ માટે જરૂરી તમામ પગલાં ભરી રહી છે. જો કે રૂપિયામાં ડાઉન ફોલ ચાલું છે પણ આ માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વૈશ્વિક કારણોને લીધે આમ થયું છે.\nરૂપિયો ગગડીને વધું 17 પૈસા નીચે આવી ગયો હતો. બુધવારે આ મામલે અરુણ જેટલીએ નિવેદન આપતા કહ્યું હતું કે RBI આ મામલે શક્ય તેટલાં તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે. મને નથી લાગતું કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થા માટે આ કારણે કોઈ પેનિક સિચ્યુએશન પેદા થઈ છે. કે આ મામલે સેન્ટિમેન્ટ્સ બતાવવાની જરૂરિયાત છે.\nપત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે આપણે મનમાં એ સહન કરવું પડશે કે ડોલર એ લગભગ તમામ ચલણમાં સૌથી મજબૂત થયો છે. ચાર-પાંચ વર્ષ પહેલાની જે સ્થિતિ હતી તેની સરખામણીમાં રૂપિયો કાંતો વધું સતત પણે મજબૂત થતો રહે છે કે પછી એક ચોક્કસ રેન્જમાં રહે છે. પણ નબળો થતો નથી. તે વખત કરતાં સારી સ્થિતિ છે.\nઅરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે જો તમે ઘરેલું અર્થતંત્રની સ્થિતિ પર નજર નાંખશો અને વૈશ્નિક સ્થિતિ વિશે નજર નાંખશો તો તમને જણાશે કે રૂપિયાન�� પછડાટ પાછળ ઘરેલું કારણો જવાબદાર નથી. પણ તમામ કારણો વૈશ્વિક છે.\nભારતીય રૂપિયો છેલ્લા સળંગ સેશનથી બુધવારે પછડાઈ રહ્યો છે. તે ડોલરની સરખામણીમાં બુધવારે 71.75ની સપાટી પર રહ્યો હતો. જેને પરિણામે પેટ્રોલ અને ડિઝનની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિબળોને પરિણામે મુદ્રા બજારમમાં નકારાત્મક સેન્ટિમેન્ટસ જોવા મળી રહ્યા છે.એક દિવસિય ઉથલપાથલમાં રૂપિયાએ દિવસ દરમિયાન ડોલરની સરખામણીમાં 71.97 પૈસા જેટલો ગગ઼ડી ગયો હતો. જો કે પછી રિકવર થઈને 71.75ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયો ગગડી જતાં RBIએ દરમિયાનગીરી કરતાં રૂપિયો થોડો રિકવર થયો હતો.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nનાણામંત્રી જેટલી બોલ્યા, 'રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે'\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/covid-positive-hockey-player-mandeep-shifted-to-hospital-mb-1009124.html", "date_download": "2020-09-20T21:37:30Z", "digest": "sha1:2WOH7GMBZAZIMJ7IVCIB5BLA5YTYYPPW", "length": 24164, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "covid-positive-hockey-player-mandeep-shifted-to-hospital-mb– News18 Gujarati", "raw_content": "\nકોરોના સંક્રમિત નેશનલ હોકી પ્લેયર મનદીપ સિંહની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nકોરોના સંક્રમિત નેશનલ હોકી પ્લેયર મનદીપ સિંહની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ\nબેંગલુરુમાં આયોજિત નેશનલ કેમ્પ માટે પહોંચેલા મનદીપ સિંહ સહિત 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ\nબેંગલુરુમાં આયોજિત નેશનલ કેમ્પ માટે પહોંચેલા મનદીપ સિંહ સહિત 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ\nનવી દિલ્હીઃ કોરોના (Coronavirus)ની ઝપટમાં આવ્યા બાદ ભારતીય હોકી પ્લેયર મનદીપ સિંહ (Mandeep Singh)ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ ગયું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI-Sports Authority of India)એ મંગળવારે કહ્યું કે, લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટ્યા બાદ મનદીપને બેંગલુરુમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.\nકોરોના સંક્રમિત મનદીપ છઠ્ઠા ભારતીય પ્લેયર\n20 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચેલા મનદીપ અને પાંચ અન્ય ભારતીય પ્લેયર ગત સપ્તાહે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ પાંચ ખેલાડીઓમાં કેપ્ટનન મનપ્રીત સિંહ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરણ સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકિપર કૃષ્ણ બહાદુર પાઠક સામેલ છે.\nઆ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી\nલોહીમાં ઓક્સિજનનું સ્તર નીચે ગયું\nSAIના અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારની રાત્રે તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મનદીપના લોહીમાં ઓક્સિજનનું સ્તર નીચે જઇ રહ્યું છે. જેનાથી સંકેત મળતા કે કોરોના હળવાથી મધ્યમ તરફ વધી રહ્યો છે અને અધિકારીઓએ મનદીપને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.આ પણ વાંચો, અચાનક જમીનમાં સ��ાઈ ગયો કૂવો, લોકોના ઉડ્યા હોશ\n25 વર્ષીય મનદીપે ભારત માટે અત્યાર સુધી 129 મેચોમાં 60 ગોલ કર્યા છે. તેઓ 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહ્યા છે. SAIના અધિકારીઓ મુજબ, એક મહિનાના બ્રેક બાદ દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી બેંગલુરુ પહોંચવા દરમિયાન પ્લેયર કોરોના સંક્રમણના શિકાર થયા. SAIએ જણાવ્યું કે, પ્લેયરોની દિવસમાં ચાર વાર તપાસ કરવામાં આવી રહી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકોરોના સંક્રમિત નેશનલ હોકી પ્લેયર મનદીપ સિંહની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/kothariya/", "date_download": "2020-09-20T20:06:04Z", "digest": "sha1:FHDSNZLNUELCZYSOHKZRIJX3JEWA46VO", "length": 10557, "nlines": 93, "source_domain": "kaptaan.co.in", "title": "Kothariya – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા\nવાંકાનેર ગઈકાલે સાંજના વરસાદ દરમિયાન વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વીજળી પડી હતી જેમાં એકનું મોત થયું છે અને એકને ઈજા\nવાંકાનેર કોળી સમાજના યુવા આગેવાન જગદીશભાઈ કોબીયાનો આજે જન્મ દિવસ\nવાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામ માં ખેડૂત પરીવાર માં તા 02/09/1992 ના રોજ જન્મેલ જગદીશ ભાઈ કોબીયા વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ\nઆજે બોસ ઇલેક્ટ્રિક અને મંડપ ડેકોરેશનવાળા અવેશ બાદીનો જન્મ દિવસ\nઆજે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના બોસ ઇલેક્ટ્રોનિક અને મંડપ ડેકોરેશન ના ઓનર અવેશ બાદી નો જન્મદિવસ છે. અવેશ બાદી ઇલેક્ટ્રોનિક\nવાંકાનેર: કોઠારીયામાં જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય\nઆગામી જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે .પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં\nવાંકાનેર :કોઠારિયાની સીમમાંથી જુગાર રમતા 4 શખ્સો પકડાયા\nવાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જળેશ્વર કોઠારીયા ગામની સીમમાંથી જાહેરમાં 4 ઇસમોને જુગાર રમતા\nવાંકાનેર: કોઠારીયા ગામે લગ્નમાં મંડપ, લાઇટ ડેકોરેશન અને કારમાં તોડફોડ\nગામના ચાર પીધેલ યુવાનોએ રાત્રે અઢી વાગે આવીને લગ્ન પ્રસંગમાં ગોઠવેલ મંડપ ડેકોરેશન અને કારમાં તોડફોડ કરી…. વાંકાનેર તાલુકાના કોઠારીયા\nરાજકોટ: કોઠારીયા વિસ્તારમાં થયેલ ખૂન કેસમાં બે આરોપીઓની ધરપકડ\nરાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ના કોઠારીયા વિસ્તારમાં ગઇ તા.૦૯/૧૧/૨૦૧૯ ના બનેલ ખૂનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી\nવાંકાનેર: કોઠારીયા દૂધ મંડળીમાં મહિલા વી.એમ.એસ કાર્યક્રમ યોજાયો\nવાંકાનેર આજે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે દૂધ મંડળીમાં મહ���લા વી એમ એસ કાર્યક્રમ યોજાયો હતો. વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ\nવાંકાનેર: કોઠારીયામાં કોળી યુવતિ મગફળીના હલળમાં આવી જતા કમકમાટી ભર્યુ મોત\nવાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામે મગફળીના હલળમાં એક યુવતી આવી જતા તેમનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ તાલુકાના કોઠારીયા ગામે\nકોઠારીયાના વકાલીયા ગાજીભાઇનું અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારને વિમાનો 3લાખનો ચેક અર્પણ\nવાંકાનેર: કોઠારીયા દૂધ મંડળીના સાભાસદ વકાલિયા ગાજીભાઇ સાજીભાઈ નું એકાદ વર્ષ પુર્વે મોરબી-રાજકોટ હાઈવે પર, લજાઈ ચોકડી પાસે અકસ્માત થયું\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-two-men-arrested-by-crime-branch-who-demanded-10-lakh-rupee-ransom-in-surat-tvkp-915787.html", "date_download": "2020-09-20T22:02:33Z", "digest": "sha1:4JDTKTPJHBISAQYQLLNMKPXZZUBPR7HW", "length": 24590, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "two men arrested by crime branch who demanded 10 lakh rupee ransom in surat tvkp– News18 Gujarati", "raw_content": "\nસુરતઃ છોટા રાજન ગૅંગના નામે રૂ.10 લાખની ખંડણી માંગનાર બે લોકોની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતઃ છોટ�� રાજન ગૅંગના નામે રૂ.10 લાખની ખંડણી માંગનાર બે લોકોની ધરપકડ\nસુરત ક્રાઇમ બ્રાન્ચની તસવીર\nઑફિસના કર્મચારી રાજન માવાપુરી તેના મલિક મામલે ધમકી આપવા સાથે રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતી.\nકિર્તેશ પટેલ, સુરતઃ surat શહેરમાં ફરી અન્ડરવલ્ડના નામે ધમકી સાથે ખંડણી (Ransom) માંગવાની ઘટના સામે આવી હતી. આ મામલે બિલ્ડર દ્વારા ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે (crime branch) આ ગૅંગના બે સાગરિકોને ઝડપી પાડ્યા છે. જોકે પોલીસ (police) મુખ્ય આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવાનો દાવો પણ કરી રહી છે.\nસુરતના વેસુના બિલ્ડર નેહલ કાંતીલાલપોતાના સીટીલાઇટ રોડના હિરાપન્ના શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ધરાવે છે. બિલ્ડર નેહલ બે દિવસ પહેલા માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણા હીરાપન્ના શૉપિંગ સેન્ટરની ઑફિસમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા.\nઑફિસના કર્મચારી રાજન માવાપુરી તેના મલિક મામલે ધમકી આપવા સાથે રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી માં દેખાતા તમામ આરોપીની ઓળખ કરીને આ ગૅંગના અને અનિલ કાઠી માટે કામ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપી અગાવ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચૂકયા હતા\nપકડાયેલ આરોપી સાકીર અગાવ ધંધુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારમાં, બોટાદના બરવાળા પોલીસમાં મારામારીમાં અને નડિયાદના માતર પોલીસમાં દારૂના ગુના પકડાઈ ચૂક્યો છે. જયારે સાકીર જામનગરના કાલાવડ પોલીસમાં દારૂ પીવાના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.\nઆ પણ વાંચોઃ-સુરતઃ પિતાએ પુત્રનું અપહરણ કર્યું, પોલીસે બાળકને છોડાવી માતાને કબજો આપ્યો\nઆ ઈસમો લોકોલ ગૅંગસર અનિલ કાઠી માટે કામ કરે છે. જોકે આ ઘટના અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી પોલીસ પકડથી દૂર છે ધર્મેન્દ્ર પંજાબી છોટા રાજન ગૅંગના ઓ.પી.સીંગનો સાળો હોવા સાથે ભૂતકાળમાં છોટા રાજન ગૅંગ માટે કામ કરતો હતો. જોકે અર્ન્ટ્રી થતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. અને અનિલ કાઠી ધર્મેન્દ્ય માટે કામ કરતો હતો તેના પર પણ અનેક ગુના દાખલ થયેલા છે.પોલીસે કાર્યવાહી કરી આ ગૅંગના બે લોકો ને ઝડપી પાળિયા છેઅને અનીય આરોપી ને પણ જલ્દી ઝડપી પાડવામાં સુરત પોલીસ ને સફળતા મળશે તેવી તેમને આશા છે.\nસાકીર ઉફે ભાણો આરીફ ભાઈ મેમન\nવસીમ ઉફે ભાણો બશીરભાઈ સાહમદાર\n21 September 2020: મકર, કું�� અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરતઃ છોટા રાજન ગૅંગના નામે રૂ.10 લાખની ખંડણી માંગનાર બે લોકોની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/kane-richardson-transit-today.asp", "date_download": "2020-09-20T20:53:54Z", "digest": "sha1:PFRL2KHMLT3RP6ZUMCXEPCP3QV6EMOAH", "length": 10835, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "કેન રિચાર્ડસન પારગમન 2020 કુંડલી | કેન રિચાર્ડસન પારગમન 2020 જ્યોતિષ વિદ્યા Sports, Cricket IPL", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nરેખાંશ: 139 E 6\nઅક્ષાંશ: 34 S 10\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nકેન રિચાર્ડસન પ્રણય કુંડળી\nકેન રિચાર્ડસન કારકિર્દી કુંડળી\nકેન રિચાર્ડસન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકેન રિચાર્ડસન 2020 કુંડળી\nકેન રિચાર્ડસન Astrology Report\nકેન રિચાર્ડસન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nકેન રિચાર્ડસન માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nકેન રિચાર્ડસન માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમામ આવક જાવકમાં આ સમયગાળો તમારી માટે સફળતા લાવશે. તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલીક આહલાદક પરાકાષ્ઠા વળતર અને સ્વીકૃતિ લાવશે. મનોરંજન તથા રોમાન્સ માટે આનંદદાયક તબક્કો છે. તમારા ભાઈ-બહેનો આ વર્ષે ફૂલશે-ફળશે. તમારા પોતાના પ્રયાસોને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખાસ્સું સુખદ રહેશે. નોકરીને લગતો રસપ્રદ પ્રસ્તાવ, વળતર, સ્વીકૃતિ અથવા પ્રમોશનની શક્યતા છે. તમે સોનાની વસ્તુ તથા કીમતી રત્નો ખરીદશો. એકંદરે, મિત્રો-સાથીદારો તથા સમાજના વિવિધ તબક્કાના લોકો સાથે તમારૂં જામશે.\nકેન રિચાર્ડસન માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.\nકેન રિચાર્ડસન માટે 2020 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્���ા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nકેન રિચાર્ડસન માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nકેન રિચાર્ડસન શનિ સાડાસાતી રિપોર્ટ\nકેન રિચાર્ડસન દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/gpsc-exam-succes/", "date_download": "2020-09-20T20:27:12Z", "digest": "sha1:POJ3Y7LRDHLUV6ED4RYC32T5SIHFJ4J6", "length": 7274, "nlines": 55, "source_domain": "kaptaan.co.in", "title": "ટંકારા: નાના એવા સાવડી ગામના નિતીન ગોસરાએ GPSC પરીક્ષા પાસ કરી – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nટંકારા: નાના એવા સાવડી ગામના નિતીન ગોસરાએ GPSC પરીક્ષા પાસ કરી\nટંકારા: ઉત્સાહી મહેનતુ નિતીન જગદીશભાઈ ગોસરા જી.પી.એસ.સી ની પરીક્ષા માં બીજું સ્થાન મેળવી ટંકારા લેવા પાટીદાર સમાજનું અને ટંકારા તાલુકાના સાવડી ગામનું ગૌરવ વધાર્યું છે. જેથી સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થી સાથે મિત્રો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. મોરબી પંથકમાં પાટીદાર સમાજનું મોટી સંખ્યામાં વસ્તી છે જેમાં નાનકડા એવા સાવડી ગામે પાટીદાર યુવા સિતારો ચમક્યો છે.\nનિતીન જગદીશભાઈ ગોસરા એ સખ્ત મહેનત કરીને સફળતા મેળવી છે, તેવો તાજેતરમાં જીપીએસસીની પરીક્ષામા બીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. તેવોએ મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કર્યો છે. આ જીપીએસસીમાં 21 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાં નિતીન જગદીશભાઈ ગોસરાએ બીજો ક્રમ મેળવીને ટંકારા પંથકનું અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના રેલવેમાં જોબ ચાલુ છે. આ પાટીદાર સમાજના તેજસ્વી તારલાને તેના મોબાઈલ નંબર 8238625085 ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેરમાં હોમગાર્ડ જવાનોની પ્રમાણિકતા પૈસા ભરેલું પાકીટ મૂળમાલિકને પરત કર્યું\nમોરબી: સાર્થક વિદ્યામંદિરમાં ત્રિ-દિવસીય વર્કશોપનું આયોજન કરાયું →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/surat-patients-celebrated-janmashtami-by-playing-garba-at-covid-center-in-surat-km-1010483.html", "date_download": "2020-09-20T21:54:17Z", "digest": "sha1:OTYIIERNF4OK7VD53DNRJBTPUES24ZTK", "length": 24582, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "Patients celebrated Janmashtami by playing Garba at Covid Center– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nસુરતીઓનો આફતમાં 'અવસર'નો અંદાજ: Covid સેન્ટરમાં કાના સાથે ગરબા રમી કરી જન્માષ્ટમીની ઉજવણી\nકોવિડ કેર સેન્ટરમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી ગભરાઈ ન જાય તેની કાળજી સ્ટાફ લઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તેના માટે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ અને મહિલા સ્ટાફ માતા જશોદાની ભુમિકામાં આવી ગયો\nકિર્તેશ પટેલ, સુરત : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે નેગેટિવ માહોલ થઈ ગયો છે. તેવામાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં હકારાત્મક માહોલ આવે તે માટે સુરતના એક કોવિડ આઈસોલેશન વોર્ડમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પાંચ વર્ષની દિકરી કૃષ્ણ બની હતી જ્યારે અન્ય દર્દીઓ અને સ્ટાફ કૃષ્ણમય બનીને કાના સાથે ગરબા રમ્યા હતા. કોવિડ કેર સેન્ટરમાં આવા હકારાત્મક માહોલના કારણે દર્દીઓની માનસિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.\nસુરત મહાનગરપાલિકાના અલથાણ ભટાર કોમ્યુનીટી હોલમાં મજુરા મિત્ર મંડળ દ્વારા ૧૮૨ બેડનું અટલ આઈસોલેસન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આવતાં દર્દીઓની માનસિક હાલત સારી રહે તે મટે બર્થ ડે સેલીબ્રેસન અને વિવિધ પ્રકારની ગેઈમ રમાડવામાં આવે છે પરંતુ ગઈકાલે અહીં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાતા દર્દી સાથે સ્ટાફ પણ કૃષ્ણમય બની ગયો છે.\nઅટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં પાંચ વર્ષથની વર્ષા સિંહાં નામની બાળકી સારવાર લઈ રહી છે. પરિવારથી એકલી રહીને સારવાર લઈ રહેલી આ બાળકી માટે કોવિડ કેર સેન્ટરનો સ્ટાફ અને આયોજકો જશોદા માતાની ભુમિકામાં આવીને તેની કાળજી લઈ રહ્યા છે. સુરત સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો માહોલ છે ત્યારે આ કોવિડ કેર સેન્ટરમાં પણ જન્માષ્ટમી ઉજવવા માટે આયોજન કર્યું હતું. પાંચ વર્ષની આ બાળકીને કૃષ્ણ બનાવવામાં આવી હતી.\nઆ ઉપરાંત સેન્ટરમાં જ કૃષ્ણ મંદિર બનાવવા સાથે જ્ન્મોત્સવ માટેની તૈયારી પણ કરી હતી. કૃષ્ણ બનેલી વર્ષા સિંહા વચ્ચે ઉભી રહી હતી જ્યારે સ્ટાફ અને દર્દીઓ ગરબા રમ્યા હતા. જે દર્દીઓ રમી ન શકતાં હતા તેવા દર્દીઓ ખુરશી પર બેસીને જન્માષ્ટમીનો માહોલ માણ્યો હતો. આ ઉપરાંત કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવા સાથે કૃષ્ણનું પારણું ઝુલાવવામા આવ્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામા આવ્યો હતો. દર્દીઓ તથા સ્ટાફ મોઢે માસ્ક પહેરીને ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરવા સાથે જન્મોત્સવની ઉજવણી કરી હતી.\nઅટલ કોવિડ કેર સેન્ટરના હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, કોરોનાગ્રસ્ત દર્દીઓ પરિવારથી દુર હોય અને સતત ભયમાં રહેતાં હોય તેમના માટે સલામત રીતે હળવું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરવૈમાં આવ્યો છે. આવા પ્રકારની પ્રવૃત્તિથી દર્દીના આત્મવિશ્વાસમા વધારો થાય છે અને તેઓ વહેલા કોરોના મુક્ત થઈને ઘર જઈ રહ્યાં છે. અલથાણ કોવિડ કેર સેન્ટરમાં પાંચ વર્ષની બાળકી વર્ષા સિંહા કોરોનાગ્રસ્ત બનીને સારવાર લઈ રહી છે. બાળકી કોરોનાગ્રસ્ત હોવાથી તે પરિવારથી એકલી અહી સારવાર માટે દાખલ કરવામાં આવી છે.\nકોવિડ કેર સેન્ટરમાં સૌથી નાની બાળકી ગભરાઈ ન જાય તેની કાળજી સ્ટાફ લઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તેના માટે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ અને મહિલા સ્ટાફ માતા જશોદાની ભુમિકામાં આવી ગયો છે. વર્ષોની નાનામાં નાની જરૂરિયાત માટે સ્ટાફ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે વર્ષોને સ્ટાફ દ્વા��ા સમજાવાવમાં આવી હતી ત્યાર બાદ તેને કૃષ્ણના ડ્રેસમાં તૈયાર કરવામાં આવી હતી. કોરોનાના કારણે મુંઝાતી વર્ષો કૃષ્ણ જન્માષ્ટમીનો માહોલ જોઈને આનંદિત થઈ અને દર્દી તથા સ્ટાફ સાથે ગરબે ઘુમી હતી.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/tag/bronte-sisters/", "date_download": "2020-09-20T21:48:17Z", "digest": "sha1:ER2LMFYYKF7RK6M46DSWPXM7GCNL6PBR", "length": 40143, "nlines": 215, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "Bronte Sisters | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nમિત્રો હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું.\nદસ વર્ષ સુધીનું મારુ બાળપણ ઇથિયોપિયા માં વીત્યું. ત્યાં રેડિયા માં ઇન્ડિયન ગીતો આવતા નહિ અને મારા ઘર માં સંગીત વહેતુ નહિ. અને ચિત્રકામ માં પણ એવી મારી ખાસ આવડત હતી નહિ. દસ વર્ષ ની વયે ભારત આવ્યા પછી હું પણ અન્ય લોકોની જેમ રેડિયો સાંભળવા લાગી અને પછી તો મને નાનો રેડિયો પણ ભેટ મળ્યો અને હું ફિલ્મી દુનિયા બોલિવૂડ ગીતો અને નૃત્ય ની દ���વાની બની. મને પણ વાજિન્દ્રો વગાડતા અને ગાતા શીખવું હતું. મેં ભારતનાટ્યમ ન્રત્ય શીખવાના કલાસ શરુ કર્યા સંગીત માટે પહેલા તો મેં ઘર માં હાર્મોનિયમ લેવડાવ્યું અને સુગમ સંગીત ના શિક્ષિકા બહેન ઘરે આવવા લાગ્યા. પછી મને થયું કે જો મારે ખરેખર સંગીત શીખવું હોય તો મારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. તેના કલાસ ભરવાના ચાલુ કર્યા પછી મને લાગ્યું કે કદાચ મારામાં ગાવાની આવડત ન હોય અને આમેય કદાચ સંગીત ના વાદ્યો શીખવા જોઈએ અને મેં મુંબઈ ના શન્મુખાનંદ હોલ માં વીણા શીખવાની શરુ કરી અને સાથે સાથે રબીન્દ્ર સંગીત શીખવા પણ જતી. આખરે એક દિવસ નાસીપાસ થઇ ગઈ કે કદાચ મારામાં સંગીત ની ટેલેન્ટ જ નતી અને બધુજ મેં મૂકી દીધું. પછી મેં મારી એક સ્ટોરી બનાવી લીધી મેં મારામાં સર્જનાત્મક ટેલેન્ટ જ નથી.\nએક દિવસ એક વર્કશોપ માં અમને કોચે કહ્યું કે દરેક માં સર્જન કરવાની કોઈક ટેલેન્ટ હોય છે અને તમારી શું સર્જનાત્મક આવડત છે તે વિચારો. અને તેણે કહ્યું કે તમારી સર્જનાત્મક આવડત ને એક નામ આપો અને તે પછી ના કલાસ માં તેજ તમારી ઓળખ બની જશે. તમે સંગીત નામ આપો તો પછી ક્લાસ માં દર્શના ને બદલે સંગીત નામથી બધા ઓળખશે. હવે આ તો મુસીબત માથે આવી. મેં તો માની જ લીધું હતું કે મારામાં સર્જનાત્મક કોઈ આવડત છે જ નહિ. ખુબ વિચાર પછી મેં વિચાર્યું કે મને લખવાનો અને મારા વિચારો દર્શાવવાનો શોખ છે અને ઘણી વાર લોકો મને કૈક લખવા માટે વિનંતી કરતા. હું ઘણી ઘટનાઓને નવી રીતે કે નવા દ્રષ્ટિકોણ થી જોઈ અને તેને પ્રસ્તુત કરી શકું છું માટે તે સર્જનત્મક ગણાય. તેમ વિચારીને મેં મારુ નવું નામ ધારણ કર્યું કે હું છું “creative self expression” સર્જનાત્મક આત્માભિવ્યક્તિ. પછી તો કલાસ આગળ ચાલ્યો અને ક્લાસ પછી મેં વધુ ને વધુ લખવામાં રસ કેળવ્યો અને નાસીપાસ થવાને બદલે, મારા પોતાના આનંદ માટે પણ લખવાનું શરુ કર્યું. કોચે એમ પણ સમજાવ્યું કે દરેક નિપુણતા દુનિયા માં નામ અને શાન કમાવા માટે નથી હોતી. પણ દરેક ની જે “talent” આવડત હોય છે તે તેમના પોતાના મનોરંજન અને અભિવ્યક્તિ માટે પણ હોય છે અને આપણે આપણી ટેલેન્ટ ને બિરદાવીને તેને વ્યક્ત કરવી જોઈએ. સંગીત માં રસ હોય તો એવું જરૂરી નથી કે સ્ટેજ ઉપર ગાવું જ જોઈએ. તમને આનંદ આવતો હોય અને શીખો તો તે તમારી ટેલેન્ટ જ છે. આજે “celebrate your unique talent day” “તમારી અનન્ય પ્રતિભા ની ઉજવણી કરો દિવસ” ઉજવાઈ રહ્યો છે ત્યારે ચાલો ઇતિહાસ માં ડૂબકી મારી��\nઆજે આપણે એક સત્ય ઘટના ઉપર વાત કરીએ. 1816 અને 1855 વચ્ચેના નાના ગાળાની આ વાત છે. એ સમય માં ઇંગ્લેન્ડ માં ત્રણ બહેનો હતી. તેમના નામ હતા શારલોટ, એમિલી અને એન. તેઓ એકદમ સાહિત્યિક કુટુંબ માં ઉછરી રહી હતી અને તેમને લખવા અને વાંચવાનો ખુબજ શોખ હતો. પણ એ સમયે સ્ત્રીઓને માટે અપેક્ષા હતી કે તેઓ ઘરકામ કરે અને જો દેખાવ માં સુંદર હોય તો સારા અને આર્થિક રીતે સદ્ધર પતિ શોધી લ્યે. બૌદ્ધિક પ્રવૃતિઓ માટે તો તેમની પાસેથી કોઈજ અપેક્ષા કરવામાં આવતી નહિ.\nતેમને બીજી બે બહેનો હતી તે નાની વય માં ગુજરી ગયેલી અને નાની 38 વર્ષની ઉંમરે આ બાળકોને છોડીને મા ટીબી ને કારણે મ્રત્યુ પામી. તેથી ઘરકામ નો બધોજ બોજો આ ત્રણ બહેનો ના માથા ઉપર હતો. અને તેઓ આર્થિક રીતે એટલા સદ્ધર નહોતા કે બધા કામ માટે મેઇડ રાખી શકે. તેમનો એક ભાઈ હતો અને બધી આશા તે ભાઈ ઉપર હતી. પણ ભાઈ ને દારૂ નું વ્યસન લાગી ગયેલું અને તે કોઈ રીતે છૂટતું નહોતું. તે કુટુંબના બધાજ પૈસા દારૂ ઉપર ઉડાડી આવતો. પણ દારૂ છોડાવવાની કોશિશ કરતા તે દારૂ વગર એટલો પીડાતો અને કરગરતો કે તેના પિતા અને બહેનો ના મન પલળી જતા અને કોઈ ને કોઈ તેને પૈસા આપી દેતું અને તે પાછો દારૂ પીવામાં પૈસા ખર્ચી નાખતો. ભાઈ ને પણ સાહિત્યિક પ્રવૃત્તિ માં શોખ હતો અને તે કહ્યા કરતો કે તે નવલકથા લખી રહ્યો છે પણ મૉટે ભાગે દારૂ ના બંધન માંજ તેની જિંદગી વીતી રહી હતી. તે વખતે છોકરીઓ ને તો પોતાના નામ ઉપર સંપત્તિ, મિલકત કે પ્રોપર્ટી રાખવાની પરવાનગી જ હતી નહિ. મૉટે ભાગે ઘર કે પ્રોપર્ટી દીકરાના નામ ઉપર થતી અને દીકરો ન હોય કે ન કમાય શકે તો સગાસંબંધી ના દીકરા ના નામ ઉપર થતી અને તે થોડા પૈસા આપે અને રહેવાની વ્યવસ્થા કરે તે પ્રમાણે છોકરીઓને જિંદગી કાઢવી પડે. તેવા સંજોગોમાં ઘણી છોકરીઓ ચર્ચ માં ભરતી થઇ અને નન તરીકેનું જીવન અપનાવી લેતી.\nઆ ત્રણેય બહેનો ને તેમના ભવિષ્યની ચિંતા ખુબ સતાવતી ત્રણેય ને કાવ્ય અને સાહિત્ય લખવાનો ખુબજ શોખ હતો, પરંતુ સામાજિક ધોરણો અનુસાર તેમને બિલકુલ લખવાની અને પુસ્તક પ્રકાશિત કરવાની કોઈ જ પરવાનગી હતી નહિ. પરંતુ તેમને લખવું ગમતું અને લખવાની ટેલેન્ટ હતી તેથી તેઓ લખ્યે જતી. એકબીજાને કહ્યા વગર ત્રણેય પોતાની જાતે લખતી રહેતી. એક દિવસ શારલોટે જોયું કે તેની બહેન એમિલી એ કઈ લખેલ હતું ત્રણેય ને કાવ્ય અને સાહિત્ય લખવાનો ખુબજ શોખ હતો, પરંતુ સામાજિક ધોરણો અનુસાર તેમને બિલકુલ લખવાની અને પુસ્તક પ્રકાશિત કરવાની કોઈ જ પરવાનગી હતી નહિ. પરંતુ તેમને લખવું ગમતું અને લખવાની ટેલેન્ટ હતી તેથી તેઓ લખ્યે જતી. એકબીજાને કહ્યા વગર ત્રણેય પોતાની જાતે લખતી રહેતી. એક દિવસ શારલોટે જોયું કે તેની બહેન એમિલી એ કઈ લખેલ હતું તેણે એમિલીને કહ્યું તું આટલું સારું લખે છે તો આ પ્રકાશિત કરવું જોઈએ. એમિલી તુરંત ગભરાઈ ગઈ અને તે સંતાડવા ગઈ. શારલોટે તેને કહ્યું કે “મને પણ લખવાનો શોખ છે”. આ વાત તેમણે એન ને કરી અને જાણવા મળ્યું કે એન ને પણ લખવાનો શોખ હતો. તેમણે ત્રણેય બહેનોએ મળીને એક નુસખો શોધ્યો. ત્રણેયે પુરુષના ઉપનામ ઉપર લખવાનું ચાલુ કર્યું અને એક પછી એક તેમની નવલકથા પ્રકાશવા માટે મોકલવા લાગી.\nહવે તમને ત્રણેય બહેનો ની અટક કહું તે છે બ્રોન્ટે તમે કદાચ તે નામ સાંભળેલ હશે. સૌથી પહેલા શારલોટ બ્રોન્ટે ની નવલકથા જેન આયર પ્રકાશિત થતાંજ ખુબ ખ્યાતિ પામી. તે પછી નાની બહેન એન ની નવલકથા ટેનન્ટ ઓફ વાઇલ્ડફેલ હોલ પ્રકાશિત થઇ અને પ્રખ્યાત થઇ ગઈ. અને પછી એમિલી ની વુધરિંગ હાઈટ્સ પ્રકાશિત થતા એકદમ પ્રખ્યાત થઇ ગઈ. ત્રણેય બહેનો ના નામ બહાર આવ્યા ત્યારે લોકોમાં થોડો ઉહાપોહ અને પછી નવાઈ અને પછી વિસ્મય નો પાર ન રહ્યો. તેમના પિતા પણ આ વાત સાંભળતા આશ્ચર્યચકિત થઇ ગયા અને તેમણે દીકરીઓની આ કામયાબીને ઉમળકાથી વધાવી લીધી. આ બધી નવલકથાના નાટકો ભજવાઈ ગયા છે અને ઘણી ફિલમો તેના ઉપર બની ચુકી છે. વુધરિંગ હાઈટ્સ સૌથી પ્રખ્યાત છે અને તેના ઉપર ઘણા નાટક, બેલે, ઓપેરા, ટીવી ફિલ્મ, ફીચર ફિલ્મ વગેરે બની ચુક્યા છે. અને તે ઉપરાંત નાના સમયમાં તેઓએ બીજા પુસ્તકો અને કાવ્યો લખ્યા છે. ત્રણેય બહેનો ની વાર્તાઓમાં સ્ત્રીઓ ઉપર ના બંધનો નો ઉલ્લેખ થાય છે અને લોકો આ બહેનો ને પહેલ વહેલી ફેમિનિસ્ટ/ નારીવાદી સ્ત્રીઓ ગણે છે.\nહવે ઉદાસી ની વાત કરીએ. તેમની ખ્યાતિના થોડા જ સમયમાં તેમનો પ્રિય પણ દારૂડિયો ભાઈ મોત ને શરણ થયો. ભાઈના ગુજાર્યા ના ચાર મહિના પછી એમિલી નું 30 વર્ષની કુમળી વયે મ્રત્યુ થયું. તેને તેના ભાઈના ગુજરી જવાની પ્રાર્થના સભા દરમ્યાન શરદી અને તાવ નો ચેપ લાગી ગયેલ તે પછી થોડાજ સમયમાં નાની બહેન એન નું 29 વર્ષની ઉંમરે ટીબી ને કારણે મ્રત્યુ થયું. આખરે એકલી રહેલી શારલોટે 39 વર્ષની મોટી ઉંમરે લગ્ન કર્યા અને લગ્ન કરવાના નવ મહિના પછી તે પણ મ્રત્યુ પામી. આ બ્રોન્ટે બહેનો ની કરુણ છતાં વિસ્મય અને ગર્વ ઉપજાવતી જીવનકથ��� છે. તે બહેનો અંગ્રેજી ભાષાને જે સાહિત્ય રચના ની ભેટ આપીને ગઈ છે તેને કેટલીયે પેઢીઓ હજી સુધી ખુબ ઉમળકા થી વધાવે છે અને માણે છે. આજે દરેક ની અનન્ય પ્રતિભાને ઉજવવાના દિવસે બ્રોન્ટ બહેનો ને મીઠી શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આપણા માં રહેલ ટેલેન્ટ ને પણ અભિવ્યક્તિ આપીએ.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શ���ક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/corona-positive-case/", "date_download": "2020-09-20T19:30:56Z", "digest": "sha1:7VF3U4F7AYGDUJBMTCYQKZERZEZACEZO", "length": 10851, "nlines": 93, "source_domain": "kaptaan.co.in", "title": "Corona positive case – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટમાં કોરોનાથી વધુ ૨૫ દર્દીના મોત\n૨ાજકોટમાં કો૨ોના યમદૂતનું રૂપ લઈને ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના જીવ લઈ ૨હયાં છે. આજે વધુ ૨પ લોકોના મોત\nઆરોગ્ય ટંકારા માળીયા મિયાણા મોરબી વાંકાનેર હળવદ\nમોરબી જિલ્લામાં આજે 30 કોરોના કેસ નોંધાયા, 24 દર્દી થયા ડિસ્ચાર્જ\nઆજે મોરબી તાલુકામાં 22, વાંકાનેર તાલુકામાં 4 અને હળવદ તાલુકામાં 2 અને માળિયા તાલુકામાં 2 કિરોના કેસ નોંધાયા છે. આજે\nરાજકોટમાં હદ વટાવતો કોરોના : ૮૪ કેસ, ૩૨ મોત: ભયંકર રેશિયો\nરાજકોટમાં કોરોનાની કાળ રાત્રી: ગાંધીનગરથી અધિકારીઓના ધાડેધાડા આવ્યા પણ કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. ૨ાજકોટ શહે૨માં ૮ દિવસમાં\nરાજકોટ: કેન્સ૨ રિસર્ચ સેન્ટ૨માં ૨૦૦ બેડની કો૨ોના હોસ્પિટલ : વધુ ૧૦૦ વેન્ટીલેટ૨ આવ્યા\n૨ાજકોટ શહે૨માં કો૨ોના પોઝીટીવના સતત વધતા જતા કેસોને કંટ્રોલ ક૨વામાં મહાનગ૨પાલિકાના કમિશ્ન૨ ઉદિત અગ્રવાલ તમામ મો૨ચે નિષ્ફળ નિવડયા છે. છેલ્લા\nરાજકોટ શહેરમાં કોરોના બન્યો કાળ, આજે વધુ 22 દર્દીનાં મોત, બપોર સુધીમાં 37 કેસ પોઝિટિવ\nરાજકોટ : રાજકોટમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 22 દર્દીઓનાં મોત\nરાજકોટમાં કોરોનાથી 22ના મોત, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 2900 પર પહોંચી\nગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજકોટમાં 1225 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને\nરાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16ને કોરોના વળગ્યો\nવૈશ્ચિક મહામારી કોરોનાએ સૌરાષ્ટ્ર યુનિ.માં પણ કાળો કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. જેમાં આજે યુનિ.ના મેડિકલ ઓફીસર સહિત 16\nઆરોગ્ય ટંકારા માળીયા મિયાણા મોરબી વાંકાનેર હળવદ\nમોરબી જિલ્લામાં આજે કોરોનાના ૨૬ કેસ નોંધાયા, ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા અને ૨ દર્દીના મોત થયા\nમોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં ગુરુવારે કોરોનાના ���ધુ ૨૬ નવા કેસ નોંધાયા છે તો આજે ૨૨\nઆરોગ્ય ટંકારા માળીયા મિયાણા મોરબી વાંકાનેર હળવદ\nમોરબી જિલ્લામાં નવા 28 કેસ નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ\n19 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો મોરબી જિલ્લામાં આજે વધુ 28 કોરોનાના\nવાંકાનેરમાં 4 અને ટંકારામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા\nવાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં ગઈકાલે 700થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 46 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pankhmagazine.com/%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87/", "date_download": "2020-09-20T20:01:16Z", "digest": "sha1:SUHIALUV4PAEBUBA7SVFPLXC2BNDEJWJ", "length": 3693, "nlines": 76, "source_domain": "pankhmagazine.com", "title": "તને મળ્યાં પછી ; રાધિકા પટેલ – પંખ મેગેઝીન", "raw_content": "\nતને મળ્યાં પછી ; રાધિકા પટેલ\nતારી આંખમાંથી એક પંખી\nબેસી ગયું છે ઝાડ પર;\nમાળો બાંધી દીધો છે\nછોડ્યા કરે છે – મારા ગાલ પર,\nએણે ચાંચ વડે ખેંચી રાખ્યા છે – મારા હોઠ;\nહું મારી હથેળીમાં લઇ પસવાર્યા કરું છું\nએની પીઠ પર, મારી નજરને..\nવળી, ક્યારેક એ ગૂંચવાઈ જાય છે મારી છાતીમાં,\nફફડાવ્યાં કરે છે પાંખો;\nઅને હું એમાંથી વીણ્યાં કરું છું\n‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.\nમાફી ; રાધિકા પટેલ\nદર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.\nSpecial અંક | ઓગસ્ટ ૨૦૨૦\nશિલ્પથી નમણી તું પંડે પાતળી છે, હોઠ પર લીધી તો લાગ્યું વાંસળી છે. – સ્નેહી પરમાર\nરોજનો સંગાથ છે, આ હાઇવે તોય સાલો ત્રાસ છે, આ હાઇવે. – હેમાંગ નાયક\nદર મહિને નિયમિત અંક મેળવવા માટે 'પંખ'ના સબસ્ક્રાઇબર બનો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.amrita.in/gujarati/in/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3", "date_download": "2020-09-20T20:37:27Z", "digest": "sha1:3WSEJ2XMAL7ROYBMM6V45WUUTKKY5JLX", "length": 3397, "nlines": 60, "source_domain": "www.amrita.in", "title": "સમર્પણ Archives - Amma Gujarati", "raw_content": "\nશ્રી માતા અમૃતાનંદમયી દેવી\nસત્ય જ તેઓશ્રીનો સંકલ્પ છે\nઅમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ […]\nસર્વકાંઈ ઈશ્વરમાં સમર્પિત કરો\nબાળકો, આજે આપણા મન ભૌતિક વિષયોમાં ચીટકેલા છે. આપણા મન સ્વાર્થતાથી ભરેલા છે. આ જ કારણ સર ઈશ્વરને આપણામાં વાસ કરવાને કોઈ સ્થળ નથી. આસ્થિતિમાંથી મુક્તિ મેળવી, મનને શુદ્ધ કરી, ઈશ્વરને ફરી હૃદયમાં પ્રતિષ્ઠત કરવા આપણે આશ્રમોમાં જઈએ છીએ અને ગુરુમાં શરણું લઈએ છીએ. પરંતુ આજે આપણે ત્યાં જઈએ તો પણ સંપત્તિ માટે જ પ્રાર્થના […]\nધાર્મિક પ્રથાઓ અને મંદિરોને સુરક્ષિત રાખવા જ જોઈએ\nન્યાય નીતિની શોધમાં વકીલો\n“છતાં, હું કર્મમાં બંધાવ છું.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/04/gandhinagar-sector-24/", "date_download": "2020-09-20T21:24:01Z", "digest": "sha1:V75JVJ3HSHFUJVXWDLBA6WJ7ULWZODNE", "length": 7851, "nlines": 97, "source_domain": "www.mygandhinagar.in", "title": "લૉકડાઉનમાં ગાંધીનગરના સે.૨૪ના ઇન્દિરાનગર વસાહતના શ્રમિકો માટે પારૂલ એસ. ફાઉન્ડેશનની પ્રસંશનીય સેવા - My Gandhinagar", "raw_content": "\nલૉકડાઉનમાં ગાંધીનગરના સે.૨૪ના ઇન્દિરાનગર વસાહતના શ્રમિકો માટે પારૂલ એસ. ફાઉન્ડેશનની પ્રસંશનીય સેવા\nગાંધીનગરમાં કોરોના મહામારી વચ્ચે લૉકડાઉનનાં કારણે કામધંધા ઠપ્પ થઇ ગયા છે જેન�� ક‍ારણે શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમા વસતા શ્રમિકો હાલાકી ભોગવી રહ્યા છે. આ સમયે ગાંધીનગરના સેક્ટર-૨૪માં ઇન્દિરાનગર વસાહતમાં રામદેવજીની ઝુંપડી ખાતેથી “પારૂલ એસ. ફાઉન્ડેશનન” દ્વારા છેલ્લાં એક માસથી અવિરતપણે બે ટંક ભોજન-સેવા ચલાવાઇ રહી છે. આ ભોજન સેવામાં ૧૧૦૦થી વધારે જરૂરીયાતમંદોને બંન્ને સમય અલગ અલગ પ્રકારનું ભોજન પુરું પાડવામાં આવી રહ્યું છે.\nપારૂલ એસ. ફાઉન્ડેશનની દ્વારા “ભૂખ્યાને ભોજન” પ્રોજેક્ટ હેઠળ ભોજન આપવાનુ સેવા કાર્ય ચાલી રહ્યુ છે જેમાં આશરે રોજના ૧૧૦૦થી વધુ જરૂરિયતમંદોને જમવાનું પીરસવામાં આવે છે. આ સેવા કાર્યમાં લૉકડાઉનના નિયમો અનુસાર યુવા સ્વયંસેવકો પોતાની સુરક્ષા માટે માસ્ક-હેન્ડ ગ્લોવ્ઝ-સેનેટાઇઝર વગેરેના ઉપયોગ કરવા ઉપરાંત અંહી સોશીયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા સાથે પાલન કરાવે પણ છે. આ સેવાકાર્ય સંસ્થાના પ્રમુખ સંજય ડોડિયા અને મહામંત્રી નટવરસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ચલાવાઇ રહ્યું છે. પારૂલ એસ. ફાઉન્ડેશનના સેવાકાર્યને સ્થાનિક કોર્પોરેટર ધીરૂભાઇ ડોડિયાએ પણ રૂબરૂ મુલાકાત લઇ પ્રશંસા કરવા સાથે સંસ્થાના હોદ્દેદારો તથા સ્વયંસેવકોને અભિનંદન આપ્યા હતા. આ સેવા કાર્યમાં ગણપતભાઇ ડોડીયા, ભરત સોલંકી, હિતેન મકવાણા, રમેશ રમકડું, જયંતિ પરમાર, દિનેશ રાણા, ભગાભાઇ, નરસિંહભાઇ, બાબુભાઇ, રાહુલ સલાટ અને વડીલ માર્ગદર્શક મેરૂભાઇ રાવલ સહિતના સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે.\nગાંધીનગરના પ્રથમ સ્વામિનારાયણ મંદિર, સે-૨૩નો ૪૨મો પાટોત્સવ ઉજવાયો\nકોરોના સંક્રમણથી ગામને બચાવવા વાવોલ ગ્રામ પંચાયતે લાદયાં નિયંત્રણો\nકોરોના સંક્રમણથી ગામને બચાવવા વાવોલ ગ્રામ પંચાયતે લાદયાં નિયંત્રણો\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/06/sector-11-gandhinagar/", "date_download": "2020-09-20T19:37:16Z", "digest": "sha1:B7JATR2G57CUQBT56GXDMVQK4QTDYVWC", "length": 8876, "nlines": 101, "source_domain": "www.mygandhinagar.in", "title": "સેક્ટર ૧૧માં પાઈપલાઈનનાં ખોદકામથી પ્રજાને જીવનું જોખમ : અનેક વાહનચાલકો ફસાયાં - લપસ્યા - My Gandhinagar", "raw_content": "\nસેક્ટર ૧૧માં પાઈપલાઈનનાં ખોદકામથી પ્રજાને જીવનું જોખમ : અનેક વાહનચાલકો ફસાયાં – લપસ્યા\nગાંધીનગર: ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા તેમજ ગટરલાઈનનાં ખોદકામનાં કામો નહીં કરવાની સરકારની ગાઈડલાઈન સાથે કોર્ટનાં પણ આદેશ છે. આમછતાં પાટનગરમાં જ આ આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરી રસ્તા પાસે જ પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરી લોકો માટે જીવનું જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. તેની સામે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.\nપચાસ વર્ષે પણ રોડ – રસ્તા કે ગટર – વરસાદી પાણીના નિકાલ માટે સતત ખોદકામ ચાલતાં હોય તેવાં ગાંધીનગરમાં વરસાદી પાણીનો નિકાલ તો કરી શકાતો નથી. પરંતુ સરકાર અને કોર્ટનાં આદેશોને ઘોળીને પી જવામાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડર્સ પાવરધાં થઈ ગયા છે. લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર ૧૧માંથી પાઈપ લાઈન નાખવાનું કામ ખોરંભે પડેલું હતું. હવે ચોમાસાનું આગમન થવાં છતાં સેક્ટર ૧૧માં સર્વિસ રોડ પાસે જ પાઈપ લાઈન નાંખવા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.\nગાંધીનગરમાં વેપાર – ધંધાની દુકાનો અને ઓફિસોથી ધબકતાં આ સ્થળે અનેક પાઇપો જ્યાં ત્યાં પડી હોવાં સાથે બુલડૂઝરો દોડધામ કરતા હોય છે. રોડની બાજુમાં જ અત્યારે વરસાદી માહોલમાં ખોદકામથી ભૂવા પડવા સાથે પાણી ભરાઈ જવાથી વાહનો ફસાઈ જાય છે. રોડ ઉપર ટ્રાફિક જામ થવાં સાથે કાદવ કીચડથી વાહનો અને રાહદારીઓ સ્લીપ થઇ જવાનાં બનાવો પણ બની રહ્યા છે. તેની સામે વેપારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ કામગીરી તાત્કાલિક બંધ કરાવવા માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા પણ માંગણી કરી છે.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nપ્રિય પપ્પા... સાહિત્ય મહેફિલમાં પપ્પા પ્રત્યે લાગણીનો ધોધ વહ્યો...\nકોલવડા ગામના સ્મશાનમાં સફાઇથી માંડીને કલરકામ કરવાની નિ:સ્વાર્થ સેવા આપતા ગાંધીવાદી સેવક\nકોલવડા ગામના સ્મશાનમાં સફાઇથી માંડીને કલરકામ કરવાની નિ:સ્વાર્થ સેવા આપતા ગાંધીવાદી સેવક\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/07/indian-red-cross-society/", "date_download": "2020-09-20T20:34:35Z", "digest": "sha1:KMZ4DC2SHNEEKOUBHROCTRPP63HZEBV5", "length": 7313, "nlines": 100, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરની ઇંડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરની ઇંડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું\nગાંધીનગર: કોરોના મહામારી સામે બચાવનું હથિયાર સાબિત થઈ ચૂકેલા માસ્કનો ઉપયોગ દરેક નાગરિક કરે તે અનિવાર્ય બની ગયું છે. ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા ૫૦૦ નંગ અને રાજય શાખ દ્વારા ૧૦૦૦ મળીને કુલ ૧૫૦૦ નંગ માસ્કનું વિનામૂ���્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા શાખાના ચેરમેન અને સમાજ સેવાના પ્રહરી એવા જીલુભા ધાંધલે જણાવ્યું કે વધુને વધુ વ્યક્તિ સુધી માસ્ક પહોંચાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.\nમાસ્ક વિતરણની શરુઆત શહેરના સિમાડે આવેલા મુક્તિધામ પર કામ કરતા કર્મચારીઓથી કરવામાં આવી હતી. ઉપરાંત રેડક્રોસના સભ્યોને માસ્ક અપાયા હતા. સેકટર-૨૬માં ગ્રીન સીટી વસાહતના રહેવાસીઓને માસ્ક આપવાની સાથે સેકટર-૨૧માં વૈજનાથ મહાદેવ મંદિર પર આવતા દર્શનાર્થી ભાવિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં કાર્યરત તમામ કર્મચારીઓને તેમની શાખામાં દરેક ટેબલ પર જઈને માસ્ક આપવામાં આવ્યા હતા.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nગાંધીનગરની લાયન્સ ક્લબ ઓફ ફેમીના દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ શ્રમિક બાળકોને ભોજન કરવાયું\nગાંધીનગરના ચીફ ફાયર ઓફિસરે પોતાના પાલતુ શ્વાનનું અવસાન થતાં તેને ઘરના સભ્યની જેમ અંતિમ વિદાય આપી\nગાંધીનગરના ચીફ ફાયર ઓફિસરે પોતાના પાલતુ શ્વાનનું અવસાન થતાં તેને ઘરના સભ્યની જેમ અંતિમ વિદાય આપી\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/adhyatm/page/4/", "date_download": "2020-09-20T21:23:21Z", "digest": "sha1:UUYRT4PHQP52A3ATRGR76CKLQK2KGPLK", "length": 14316, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "adhyatm Archives - Page 4 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nઆ મંદિરમાં ‘પથ્થર’ બાંધવાથી થાય છે દર્શનાર્થી ની મન્નત પૂરી\nભારતમાં એવા ઘણા બધા મંદિરો છે જે પોતાના ઈતિહાસ અને અજીબ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં જતા પૂજા કરતી વેળાએ ફળ, ફૂલ, દીપ અને ચંદન …\nખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન\nભોજન કરતા સમયે જો અમુક જરૂરી વાતોની કાળજી લેવામાં આવે તો સ્વાસ્થ્ય ના ફાયદા સાથે દેવી-દેવતાઓની કૃપા પણ આપણા પર બની રહે છે. મોટાભાગે લોકો જમવા માટે નીચે જ …\nફીશ એક્વેરિયમ કરે છે ઘરના વાસ્તુદોષ ને દુર\nફીશ એક્વેરિયમ જોતા જ મન ખુશ થઇ જાય છે. એક્વેરિયમ ફક્ત ઘરનું શો પીસ જ નથી. ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં પાણીને ખુબ લાભદાયક માનવામાં આવે છે. ફીશ …\nઆ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ચોકલેટ નો ભોગ\nભારતમાં ભગવાન ના અનેક મંદિરો એવા છે જે પોતાનો વિશેષ પ્રસાદ અને ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ઇષ્ટદેવ ને ફળ, ફૂલો, દીપ અને ચંદન …\nઆ અદ્ભુત મંદિરમાં પુજારી પણ નથી કરી શકતા ભગવાનના દર્શન\nઆપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને …\nતિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે\nભગવાન તિરૂપતિ બાલાજીને સૌથી અમીર દેવતામાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં ગરીબ અને અમીર એમ બધા લોકો જાય છે. સમુદ્રતટથી 3200 ફૂટ ઉંચાઈ પર સ્થિત તિરુમલાની …\nડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા રજકણ સ્પર્શથી મળે છે મુક્તિ\nભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે અને આપણા ગુજરાતમાં વસેલ છે પવિત્ર દ્વારકા નગરી. આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહી રહ્યા હતા. અહી આવેલ …\nજો ઘરમાં કોઈ બીમાર રહે તો કરો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાયો\nઆજના જમાનામાં વાસ્તુશાસ્ત્ર પણ માનવ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કારણકે માનવ જીવન નો એવો કોઈ પણ ભાગ નથી જે વાસ્તુશાસ્ત્ર થી પ્રભાવિત ન હોય. …\nઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવાના સરળ ઉપાયો, જે તમને પસંદ આવશે\nઘન એક એવું સાધન છે કે જેના વિના જ્ઞાની વ્યક્તિ પણ અધુરો છે. આ સંસારમાં સુખ અને સમૃદ્ધિ એવી વસ્તુ છે કે જેણે નિશ્ચિત જ બધા લોકો મેળવવા માંગતા હોય છે. આજના આ …\nભારતના આ સ્થાને જતા કપાય છે તમારા પાપો\nભારતમાં ધાર્મિક સ્થાનોનું અજોડ સંગ્રહ જોવા મળે છે. જ્યાં દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ સેકડો મિલ દુર પોતાનો સફર નિશ્ચિત કરે છે. સામાન્ય રીતે માણસને આ …\nઅમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ\nભારતની પ્રમુખ નદીમાં ગંગા નદીની તુલના કરવામાં આવે છે. બધી વસ્તુઓને પવિત્ર કરવામાં માટે ગંગાજળનો ઉપયોગ થાય છે. આ ક્યારેય ખરાબ નથી થતું. શિશુ જન્મ હોય કે …\nદૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી\nઆમ તો મનાલી પર્યટકો માટે રહેવા ફરવા નું મનપસંદ સ્થળ છે. અહીની વાડીઓ અને અહીના દિલકશ નઝારા કોઈને પણ સંમોહિત કરી શકે છે. મનાલી માં એક ધાર્મિક સ્થળ એવું છે, …\nઅમુક આવશ્યક ટોટકાઓ, જે બગડેલ કામ સિદ્ધ કરશે\nઆજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા છે. જેથી ઘણા લોકો ટોટકા નામની વસ્તુમાં માનતા જ નથી. જો આમાં વિશ્વાસ રાખીને માનવામાં આવે તો આ બગડેલા કામો સિદ્ધ કરી …\nઆર્થિક નુકસાનનું કારણ બની શકે છે આ 5 વાસ્તુદોષ\nઘણીવાર નિરંતર પૈસાના નુક્શાનનું કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોય શકે છે. વાસ્તુના આ ૫ કારણોને ધ્યાનમાં રાખીએ તો આપણે થતા પૈસાના નુકશાનને બચાવી શકીએ છીએ. …\nજાણો પંજાબના અમૃતસરનું સૌથી ફેમસ ‘ગોલ્ડન ટેમ્પલ’ વિષે….\nપંજાબની પાવન ભૂમિને સંતોની નગરી કહેવામાં આવે છે. અહી મુખ્ય રૂપે હિન્દી અને પંજાબી ભાષા બોલવામાં આવે છે. આ રાજ્યનું મુખ્ય પક્ષી કાળું હરણ છે. અહી ઘણા …\n… તો એટલા માટે શંકર ભગવાન માથા પર ચંદ્ર ઘારણ કરે છે\nમોટાભાગે લોકોને ખબર નથી હોતી કે ભગવાન શંકર માથા પર ચંદ્ર કેમ ઘારણ કરે છે. ભગવાન શિવનું એક નામ ‘ભાલચંદ્ર’ પણ પ્રસિદ્ધ છે. ભાલચંદ્ર નો અર્થ ‘માથામાં ચંદ્ર …\nનાસ્તામાં ક્યારેય ન ખાવી આ ચીઝો, આરોગ્ય પર ખરાબ અસર પડે છે\n* આખો દિવસ મહેનતુ અને સ્વસ્થ રહેવા માટે આપણે નાસ્તો કરીએ છીએ, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે શું ખાવું જોઈએ અને શું નહિ. તો જાણો કઈ વસ્તુને …\nધરતી માંથી નીકળ્યો ખજાનો, સિક્કાઓ પર શ્રીકૃષ્ણની છબી\nતેલંગાણાના ખમ્મમ જિલ્લાના ગર્લાબાય્યારામના વિજયનગર ક્ષેત્રમાં ૪૦ સોનાના સિક્કાઓ અને એક પિત્તળનુ વાસણ મળી આવ્યું છે. તેલંગાણા પુરાતત્ત્વ અને …\nઆ ત્રણ વસ્તુને તમારા ઘરના દરવાજા પાસે ક્યારેય ન રાખવી\nઘરના દરવાજા પાસે એવી વસ્તુ રાખતા બચવું જોઈએ કે જે આપણા ભાગ્ય માટે પ્રતિરોધક હોય. શાસ્ત્રો અનુસાર જો તમાટે દેવી – દેવતાની કૃપા જોઈએ તો તમારા ઘરના …\nશું તમને ખબર છે ‘નમસ્તે’ કહેવાનો મીનીંગ શું થાય છે\nજનરલી જયારે આપણે ગેટ-ટુગેધર માં જઈએ કે કોઈ સંગઠનમાં બધાને મળીયે ત્યારે હાથ જોડીને ‘નમસ્તે’ કરીએ છીએ. મસ્તક નમાવીને નમસ્તે કરવાની પ્રથા અત્યારથી નહિ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/12/aa-bollywood-celebrityae-anath-balakone-datak-lidha.html", "date_download": "2020-09-20T21:37:56Z", "digest": "sha1:QDSYMNM2LYJ6IAVQODWVG4NDKBOBC2TO", "length": 27685, "nlines": 561, "source_domain": "www.mojemoj.com", "title": "બોલીવુડનાં આ 10 સ્ટાર્સે અનાથ બાળકોને દતક લઈને અપાવી માનવતાની ઓળખાણ - આને તો કચરાના ડબ્બામાંથી મળી હતી છોકરી - Mojemoj.com બોલીવુડનાં આ 10 સ્ટાર્સે અનાથ બાળકોને દતક લઈને અપાવી માનવતાની ઓળખાણ - આને તો કચરાના ડબ્બામાંથી મળી હતી છોકરી - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nજાણવા જેવુ હૃદય સ્પર્શી\nબોલીવુડનાં આ 10 સ્ટાર્સે અનાથ બાળકોને દતક લઈને અપાવી માનવતાની ઓળખાણ – આને તો કચરાના ડબ્બામાંથી મળી હતી છોકરી\nકહેવાય છે કે સફળ થયા પછી અને અમીર બન્યા પછી વ્યક્તિમાં પહેલા જેવી માનવતા રહેતી નથી પરંતુ આ વાત દરેક લોકોને લાગુ પડતી નથી. જેમ સામાન્ય માણસને અનાથ બાળકો પર દયા આવે છે એમ અમુક સેલીબ્રીટીઓને પણ તેના પર ખુબ જ દયા આવતી હોય છે. એટલું જ નહિ અમુક બોલીવુડ સ્ટાર્સે તો અનાથ બાળકો પર દયા આવતા તેને દતક પણ લીધા અને તેનો ઉછેર કરી રહ્યા છે. જો કે દરેક સેલીબ્રીટીઓ પાસે એટલા પૈસા હોય જ છે કે તે અનાથ બાળકોને ઉછેરી શકે પરંતુ બધાનું દિલ એટલું મોટું નથી હોતું. તો ચાલો આજે જોઈએ બોલીવુડના અમુક એવા સ્ટાર્સ વિશે જેને અનાથ બાળકો દતક લીધા છે…\nવર્ષ 1994 માં મિસ ઉનીવર્સ અને ક્રાઉન ફેમિના મિસ ઇન્ડિયા એવોર પોતાના નામે કરનાર સુસ્મિતા સેને બે અનાથ બાળકીઓને દતક લીધી છે. બંનેનાં નામ રેના અને એલીશા છે. સુસ્મિતાએ બંને દીકરીઓને કોઈ દિવસ અહેસાસ નથી થવા દીધો કે તે બંને અનાથ છે.\nમોટાભાગના લોકો જાણતા જ હશે કે મિથુનની સૌથી નાની દીકરી ઇશાની તેને કચરાના ડબ્બામાંથી મળી હતી. મિથુનને 4 બાળકો છે તેમ છતાં તે કચરામાંથી મળેલ ઇશાનીને સગી દીકરીની જેમ સાચવે છે અને ખુબ જ પ્રેમ કરે છે.\nરવિના ટંડન બોલીવુંળની જાણીતી હિરોઈનોમાની એક છે, તેને પોતાની ૨૧ વર્ષની ઉમંરે જ બે બાળકીઓને દતક લીધી હતી. જેનું નામ પૂજા અને છાયા છે. આજે તે બંનેને ખુબ જ પ્રેમ કરે છે.\nજણાવી દઈએ કે સલીમ ખાન્નની દીકરી અર્પિતા તેની સગી દીકરી નથી એટલે કે તે સલમાન ખાનની સગી બહેન નથી તેને સલીમ ખાને દતક લીધી છે છતાં તે આજે આખા પરિવારની લાડલી છે.\nજણાવી દઈએ કે નીખીલ અડવાની એક જાણીતા દિગ્દર્શક છે, તેને ઘણીબધી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેને એક કાયા નામની દીકરી છે પરંતુ જણાવી દઈએ કે કાયાને નિખિલે દતક લીધી છે.\nસાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી શોભના એ પણ એક દીકરી દતક લીધી છે. જેનું નામ તેને અનંથરાયની રાખ્યું છે. જે તેને ખુબ જ પ્રેમ કરે છે.\nસંદીપ સોપરકર નું નામ બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફરમાં સામેલ છે. જણાવી દઈએ કે તેને જ્યારે અર્જુન નામના બાળકને દતક લીધો હતો ત્યારે તે કુંવારા હતા ત્યારબાદ તેને જેસી રંધાવા સાથે લગ્ન કર્યા.\nબોલીવુડ દિગ્દર્શક સુભાષે પણ એક દીકરી દતક લીધી છે. જણાવી દઈએ કે સુભાસે મેઘનાને દતક લીધી છે પરંતુ તેને સગી દીકરીની જેમ સાચવી છે તેને ભણવા માટે લંડન પણ મોકલી હતી. જો કે હવે મેઘનાના લગ્ન રાહુલ પૂરી સાથે કરાવી દીધા છે.\nબોલીવુડમાં દીબાકરનું નામ જાણીતા ડાયરેક્ટરોમાં સામેલ છે. તેને બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. દીબાકરના લગ્ન રુચા સાથે થયા છે બંનેએ અનાથ આશ્રમમાંથી એક પુત્રી દતક લીધી છે જેનું નામ ઈરા છે.\nજણાવી દઈએ કે કુનાલ કોહલી ફિલ્મ નિર્માતા છે તેને બોલીવુડની ઘણી ફિલ્મો કરી છે. કુનાલે અને તેની પત્ની રવિને એક રાધા નામની સુંદર છોકરીને દતક લીધી છે.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઅને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nકાયમ માટે યાદ રહી જાય તેવી ઐતિહાસિક તસ્વીરો આવી સામે – જૂવો વર્ષો જૂની 20 તસ્વીરો\nઘરે કામ વગર બેસી રહેવું મંજૂર છે પણ કોઈની પાસે હાથ લંબાવવો પસંદ નથી, બોલિવૂડના આ 5 અભિનેતાને….\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્ર��માં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/mandavi/158", "date_download": "2020-09-20T21:44:37Z", "digest": "sha1:7O7WK44PM5ULTIYXTC7R2CU736CKQ2PG", "length": 20139, "nlines": 736, "source_domain": "vatsalyanews.com", "title": "mandavi Taluka News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nમાંડવી કચ્છ :- માંડવી પોલીસ સ્ટેશની ટીમ સર્વેલન્સ પોલીસ સ્ટાફની ટીમના જવાનો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન મજકુર રામદેવસિહ ઉર્ફે રોહીતસિંહ કેશુભા જાડેજા રહે.ગામ-ત્રગડી,તા-માંડવી વાળાએ પોતાના કબ્બામાં ભા....\nમોટી ઉનોઠ ગામમાં ધાણી પાસા વડે જુગાર રમતા શકુનીઓને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ.\nમાંડવી કચ્છ :- માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ વિસ્તારમાં ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફ નાં એલ.આર.પો.કોન્સ લક્ષ્મણ પબુભાઇ ગઢવી બ.નં .૨૬૧૬ ને મળેલ બાતમી હકીકત મુજબ મોટી ઉનડોઠ ગામે આવેલ ઘાસના ડેપોની પાછળ ખુલ....\nમાંડવી : ગ્રામીણ બેંકમાં દસ વર્ષ અગાઉ ખોટા દસ્તાવેજો આધારે થયેલ છેતરપીંડીના ગુના નો આરોપીને પકડી પાડતી માંડવી પોલીસ\nમાંડવી તાલુકાના તલવાણા ગામની ગુજરાત દેના ગ્રામીણ બેં���માં દસ વર્ષ અગાઉ ખોટા દસ્તાવેજો આધારે થયેલ છેતરપીંડીના ગુના નો આરોપીને પકડી પાડતી માંડવી પોલીસમાંડવી કચ્છ :- માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામ....\nછેલ્લા બે વર્ષથી છેતરપિંડીનાં કેસમાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાંથી ઝડપી પાડતી કચ્છ માંડવી પોલીસ\nમાંડવી કચ્છ :-માંડવી પોલીસ વિસ્તારનાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી વિક્રમસિંહ રામસંગજી જાડેજા (ઉ.વ-૪૨) ઘનશ્યામ નગર માંડવી કચ્છ વાળાને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પકડી પાડી આગળની તપાસ હાથ ધરી હ....\nમુન્દ્રા અદાણી વિલમાર કંપની બાજુમાં આવેલ શિવ સદન હોટલ પર શંકાસ્પદ ડિઝલ સાથે એક સખ્સ ને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ.\nમુન્દ્રા કચ્છ :- મુન્દ્રા પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં પોલીસ સ્ટાફ નાં કર્મચારીઓ પેટ્રોલિગમાં કરી રહ્યા હતા. તે દરમ્યાન બાતમી મળતા કે મોખા ચોકડી થી માંડવી જતા રોડ ઉપર આવેલ પ્રાગપર-૧, ગામ પાસે આવેલ અદાણી....\nબિદડા ગામમાં સ્વયંભૂ સ્વેછીક લોકડાઉનએ રંગ લાવ્યું આજે પણ કોઈ પોઝિટિવ કેસ આવેલ નથી.\nમાંડવી કચ્છ :- સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના (કોવીડ-૧૯)ના ભારતમાં સંક્રમણ ની સંખ્યા રોજ વધી રહી છે.ત્યારે બિદડા,ગામમાં બે લોકો ના કોરોના વાયરસ નાં લીધે મૃત્યુ થયા.તો બિદડા ગામમાં કોઈ પણ માણસ ઈ....\nબિદડા ગામમાં સ્વેછીક લોકડાઉન નાં કારણે આજે બિદડા ગામમાં એક પણ કોરોના કેસ નોંધાયા નથી.\nમાંડવી કચ્છ :- લોકડાઉનના બીજા દિવસે બિદડામાં ત્રણ વિસ્તારને કરાયા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા. કોરાનાના કારણે ગઈ કાલે બિદડા ગામે સાત દિવસ સ્વયં લોકડાઉન જાહેર કરેલ છે.ત્યારે બે દિવસ અગા....\nબિદડા ગામમાં કોરોના વાયરસ થી બે લોકોના મૃત્યુ થતા.બિદડા ગામમાં સાત દિવસ માટે સ્વેછીક લોકડાઉન કરવા આવ્યું.\nમાંડવી કચ્છ :- સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના (કોવીડ-૧૯)ના ભારતમાં સંક્રમણ ની સંખ્યા રોજ વધી રહી છે.ત્યારે આજ રોજ માંડવી તાલુકાના બિદડા,ગામમાં બે લોકો ના કોરોના વાયરસ જેવી ભયંકર બિમારીનાં લીધે ....\nમાંડવી તાલુકાના મોટાં રતડીયા ગામની સીમમાં આવેલ સીમેન્સ ગ્રામેશાં કંપનીના વીજતારો નાં કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત.\nમાંડવી કચ્છ :- માંડવી તાલુકાનાં મોટા રતડીયા ગામની સીમમાં આવેલ સીમેન્સ ગ્રામેશા પવન ચક્કી કંપનીના હેવી વીજળીના તારના કારણે દરરોજ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થઈ રહ્યાં છે.ત્યારે છેલ્લા પંદરેક દિવસ માં ૧૫.....\nરોયલ વીલાસ માંડવી ખાતે કરેલ ફાયરીંગના આરોપીને દેશી બંદુક અને જીવતા કારતુસ સાથે ગણતરીના કલાકોમા દબોચી લેતી માંડવી પોલીસ.\nમાંડવી કચ્છ :- આજરોજ તા .૩૧ / ૦૮ / ૨૦૨૦ ના આસરે સવા બારેક વાગ્યાના અરસામાં રોયલ વિલાસ માંડવી ખાતે બનેલ ફાયરીંગ બાબતે મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%B9-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2020-09-20T19:52:07Z", "digest": "sha1:SJQO2LWOTRAIRV3HZIVWVG3QBP3LKQ53", "length": 10940, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "સુશાંતિંસહ કેસની તપાસ માટે બનાવવામાં આવી ટીમ, આઈપીએસ અધિકારી નુપુર પ્રસાદ કરાઈ સામેલ | Avadhtimes", "raw_content": "\nHome મનોરંજન સુશાંતિંસહ કેસની તપાસ માટે બનાવવામાં આવી ટીમ, આઈપીએસ અધિકારી નુપુર પ્રસાદ કરાઈ...\nસુશાંતિંસહ કેસની તપાસ માટે બનાવવામાં આવી ટીમ, આઈપીએસ અધિકારી નુપુર પ્રસાદ કરાઈ સામેલ\nદિગ્ગજ ફિલ્મ અભિનેતા સુશાંતના મોતની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈએ એક વિશેષ તપાસ ટીમ બનાવી છે. તપાસ ટીમમાં ગયા જિલ્લાની ટિકારીની રહેવાસી સીબીઆઈ આપીએસ અધિકારી નુપુર પ્રસાદને સામેલ કરવામાં આવી છે. આપીએસ નુપુર પ્રસાદ સીબીઆઈની ઝડપી અને નિષ્કર્ષ અધિકારીના રૂપમાં જાણીતી છે. નુપુર ટિકારી સલેમપુર ગાવમાં રહેતા ઈંદ્રભૂષણ પ્રસાદની એકની એક દિકરી છે.હાલમાં નુપુર સીબીઆઈમાં એસપીના પદ ઉપર કાર્યરત છે. સુશાંત કેસની જવાબદારી મળ્યા પછી નુપૂર પ્રસાદના ગામમાં ખુશીનો માહોલ છે. તો સાથે સાથે સુશાંતના ચાહકો પણ ન્યાયની આશા વ્યક્ત કરી રહૃાા છે.\nટિકારીના સલેમપુર ગામની રહેવાસી નુપુર પ્રસાદ ૨૦૦૭ની બેચની એજીએમયૂટી કેડરની આઈપીએસ છે. નુપુર દિલ્હીના શાહદરાની ડીસીપી પણ રહી ચૂકી છે. નુપુરની સીબીઆઈમાં નિયુક્તિ ગયા વર્ષે જ કરવામાં આવી છે. સુશાંત કેસની તપાસ માટે સીબીઆઈ દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે. તેમાં ૧૯૯૪ બેંચના આઈપીએસ અધિકારી સીબીઆઈના સંયુક્ત નિદૃેશક મનોજ શશિધર અને કેસના સુપર વિઝન ૨૦૦૪ બેંચની મહિલા આપીએસ અધિકારી ગગનદૃીપ ગંભીર કરશે. સુશાંત કેસની તપાસની જવાબદારી મળ્યા બાદ નુપુરના ગામમાં ખુશીનો માહોલ છે. ગામમાં જ રહેવાવાળા નુપુરાના અંકલ નંદૃૂ િંસહાએ કહૃાું કે, તે��ની દિકરી ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી. તેણે જણાવ્યું કે નુપુર બાળપણથી જ સ્વભાવમાં શાંત અને ભડકાઉ હતી. નુપુરના પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે કે હવે સુશાંત કેસને નુપુર જલદીથી પોતાના કૌશલ અને બુદ્ધીથી સોલ્વ કરી દૃેશે.\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nટપુસેનાને કારણે ગોકુલ ધામના એકમેવ સેક્રેટરી જેલમાં જશે\nરવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદા, કહૃાું- જયા બચ્ચન રાજનીતિ કરી રહી છે\nસ્પોટલાઇટ બોલીવુડમાં છે, બાકીની દૃુનિયા અંધારામાં ચરસ પી રહી છે: વિક્રમ ભટ્ટ\nસલમાન ખાનની ફિલ્મ ‘રાધેનું ડબિંગ શરૂ, રણદીપ હૂડાએ શેર કર્યો ફોટો\nઅનિલ કપૂર-જેકી શ્રોફની જોડી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન મચાવશે ધૂમ\nદૃુબઈની હોટલમાં ક્વોરન્ટાઈ એક્ટ્રેસ પ્રીતિએ, કહૃાું- ચોથા કોરાના રિપોર્ટને લઈ થઈ રહી છે ગભરાટ\nએકવાર ફરી કાલીન ભૈયાના રોલમાં પંકજ ત્રિપાઠી દૃેખાશે\nઅક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બ દિવાળીએ રિલિઝ કરાશે\nબીએમસીની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર કરી શૅર\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-632/", "date_download": "2020-09-20T19:41:09Z", "digest": "sha1:WJB6MCGBTO4KOADRVU2OKN53ZRYER2EH", "length": 9934, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "ભાજપ કોંગ્રેસના રાજકારણ વચ્ચે માત્ર થઈ રહી છે જાહેરાતો, બે ટંક ભોજન માટે તરસતા શ્રમિકો પાસેથી વસૂલાતું કમ્મરતોડ ભાડું | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News ભાજપ કોંગ્રેસના રાજકારણ વચ્ચે માત્ર થઈ રહી છે જાહેરાતો, બે ટંક ભોજન...\nભાજપ કોંગ્રેસના રાજકારણ વચ્ચે માત્ર થઈ રહી છે જાહેરાતો, બે ટંક ભોજન માટે તરસતા શ્રમિકો પાસેથી વસૂલાતું કમ્મરતોડ ભાડું\nસહાય મળી નથી ઉછીના પૈસાથી લેવી પડે છે ટીકીટ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીની જાહેરાત પછી પણ સિહોર કે જિલ્લામાં ક્યાંય નેતા કે કાર્યકરો દેખાતા નથી\n‘સરકારની દાનત જોઈએ’ હજારો ગરીબ શ્રમિકો અહીંથી ભુખ્યા-તરસ્યા તેમના વતનમાં જઈ રહ્યા છે. તેઓને રેલવે ભાડુ ભોગવવું પડે છે. જે આપડા સૌની કમનસીબી છે સિહોર સહિત જિલ્લાના સેંકડો શ્રમિકો છેલ્લા ૪૫ દિવસથી કામધંધા વગર રોજીરોટીના અભાવે હિજરત કરી રહ્યા છે. ટ્રેનો ભરી-ભરીને શ્રમિકો પોતાના ખર્ચે વતનમાં જઈ રહ્યા છે. એ જ રીતે રોજી-રોટી રળવા સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હજારો કારીગરો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં બસ ભાડુ ખર્ચીને આવી રહ્યા છે. રોજીરોટી વગરના ગરીબ શ્રમિકોએ પોતાના ખર્ચે વતનમાં જવું પડે છે.\nસરકાર શ્રમિકોની ગરીબી અને લાચારીનો ગેરલાભ ઊઠાવી જાણે તમાશો જોઈ રહી હોય તેવી સ્થિતિ શ્રમિકો અનુભવી રહ્યા છે અસંખ્ય પરપ્રાંતિયો લોકોની હાલત કફોડી બની છે સ્થિતિ અતિ ગંભીર બની રહી છે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી લોકો રોજીરોટી માટે ગુજરાતમાં આવ્યા હતા જોકે હાલની સ્થિતિ કપરી બની છે લોકો પાસે પૈસા ખૂટયા છે આખરે વતન જવા પગપાળા જવા નીકળ્યા છે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીએ શ્રમિકોના ભાડા માટેની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે.\nપરંતુ સિહોર કે જિલ્લાના અન્ય મથકો પર કોંગ્રેસના એક પણ નેતા કે કાર્યકર દેખાતો કે જોવા મળતો નથી તે પણ એટલી વાસ્તવિકતા છે અને કહેવાઈ કે ભાજપ કે કોંગ્રેસના નેતાઓના હાલ જમીર મરી ચુક્યા હોવાનું કહેવાય છે ત્યારે રાજકારણની રમતને મૂકી માનવતાના લોકોને મદદ રૂપ થવાય તે જરૂરી છે.\nPrevious articleકુદરતને લોકડાઉન ફળ્યું\nNext articleસિહોર પોલીસે બિનવારસી લાશની અંતિમવિધિ કરી\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/two/page-2/", "date_download": "2020-09-20T21:13:25Z", "digest": "sha1:G4FQGCQXKGCIF5GG7OYM3B54BQICAWPU", "length": 21218, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "two: two News in Gujarati | Latest two Samachar - News18 Gujarati Page-2", "raw_content": "\nરાજકોટ: બે બહેનો કામને લઈ ઝઘડી, મોટીએ ગળાફાંસો ખાધો, નાની ગેલરીમાંથી કૂદી\nકુદરતનો કમાલ: મહેસાણાના વિજાપુર ખાતે બે મોઢા વાળી વાછરડી જન્મતાં કુતુહલ\nVideo: પાટણમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી\nઅમદાવાદઃ કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી\nસુરેન્દ્રનગરઃ ભોગવો નદીમાં 6 અને 7 વર્ષની સગી બે બહેનોનું ડૂબી જતા મોત\nઅગરબત્તીની આડમાં ગાંજાનો ધંધો કરતા 2 ઝડપાયા, 99 લાખનો ગાંજો કબજે\nકાર-બાઇકનું રજિસ્ટ્રેશન કરવું થશે મોંઘુ, થયો આ ફેરફાર\nVideo: રાજસ્થાનનાં બારામાં નદીનાં વહેણમાં 2 યુવકો બાઈક સાથે તણાયા\nગુજરાત સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ\nવરસાદની અછતવાળા વિસ્તારમાં ખેડૂતોને વધુ બે ���લાક વીજળી અપાશે\nસુરક્ષા સેતુ અંતર્ગત 2 વર્ષમાં 1.33 લાખ મહિલાને કરાટેની તાલીમ અપાઈ\n13 વર્ષના છોકરાએ પ્લેન ઉડાડવા ચોરી કર્યા બે એરક્રાફ્ટ, મળી પાયલટ બનવાની ઓફર\n5 સ્ટાર હોટલમાં ઓર્ડર કર્યા કેળા, બિલ આવ્યું તો રાહુલ બોસના ઉડ્યા હોશ\nVideo: છોટાઉદેપુરમાં દીપડાનો આતંક, ઘરમાં ઘૂસીને એક બાળક અને 2 વ્યક્તિ પર હુમલો\nVideo: સુરતમાં ટ્રેનની અડફેટે આવતા એકજ પરિવારના બે સભ્યોના મોત, એક ઘાયલ\nવિજાપુરમાં આંગડિયા પેઢીમાં 25 લાખ લૂંટ, બે પોલીસકર્મીની ધરપકડ\nવડોદરામાં છ કિલો ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઇ\nCNG સ્ટેશન સ્થાપવાને લઈ સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા\nનંબર પ્લેટ પર બ્રાહ્મણ, પોલીસ જેવા લખાણો લખેલા 1457 વાહનચાલકો દંડાયા\nઅમદાવાદ: સગાભાઈએ દિવ્યાંગ બહેનોને ઘર બહાર તગેડી રઝળતી કરી\nવલસાડના ધરમપુર અને કપરાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ\nમોરબીમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી, 4ની હાલત ગંભીર\nસુરેન્દ્રનગર: રમતા-રમતા ભાઈ-બહેનના પાણીની ટાંકીમાં પડી જતા મોત\nમહેસાણા: ઠાકોર સેનામાં બે ફાટિયા, બની નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://rjpoojaofficial.blog/2019/06/21/%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%80%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A5-%E0%AA%AA%E0%AB%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AB%A8%E0%AB%A7-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8-2019/", "date_download": "2020-09-20T20:57:21Z", "digest": "sha1:UD33SSEDKGYTNGH63XMQODPM4WJXKKDA", "length": 7001, "nlines": 70, "source_domain": "rjpoojaofficial.blog", "title": "કેન્ડીડ વિથ પૂજા – ૨૧ જૂન . 2019 – RJ Pooja", "raw_content": "\nકેન્ડીડ વિથ પૂજા – ૨૧ જૂન . 2019\nબહુ ઓછા દિવસો હોય છે જયારે એકસાથે ઉજવણી ના ઘણા કારણો ભેગા થાય છે. જેમકે આજનો દિવસ. આજે ૨૧ જૂન. સમગ્ર વિશ્વ આજે ૫ મોં વિશ્વ યોગ દિવસ , ૩૭ મોં વિશ્વ સંગીત દિવસ અને વર્ષ નો સૌથી લાંબો દિવસ પણ છે. અહિયા આજે વિશ્વ યોગ દિવસ વિષે થોડી વાત કરવી છે.\nઆપણે આ દિવસો ઉજવી તો લઇ એ છીએ પણ એની શરૂઆત ક્યારે અને કેમ થયેલી એ મોટાભાગ ના લોકો નથી જાણતા હોતા. જેમકે વિશ્વ યોગ દિવસ માટે તો આપણે સૌ જાણીયે છીએ કે આનો સૌથી પહેલો વિચાર દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ૨૦૧૪ ની સાલ માં એમના UNGA ના એક ભાષણ માં આપેલો. અને ૨૦૧૫ ની ૨૧ મી જૂન થી આપણે દર વર્ષે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ. યોગ એ વિશ્વ ને ભારત ની અમૂલ્ય ભેટ છે. ભારતીય સંસ્કૃતિ માં યોગ નો સૌથી પહેલો ઉલ્લેખ ઋગ્વેદ માં જોવા મળે છે. પણ એનો ફેલાવો અને પ્રચાર ઈસ્વીસન પૂર્વે પાંચમી અને છઠ્ઠી સદી માં થયો હોવાનું અનુમાન છે. જોકે ભારત બહાર પશ્ચિમી દુનિયા માં યોગ નો સૌ પહેલો પ્રચાર અને પ્રસાર કરવામાં સ્વામી વિવેકાનંદ નો ફાળો સૌથી મહત્વ નો છે.\nપશ્ચિમ ના દેશો માં અને આપણે ત્યાં પણ મોટાભાગે આપણે જે યોગ નું આચરણ કરીયે છીએ એ હઠ્ઠ યોગ ના આસનો છે. એ સિવાય પણ યોગ ઘણો ઊંડો વિષય છે. આપણા માટે એ તંદુરસ્તી જાળવી રાખવાની એક કસરત હોઈ શકે. હિન્દૂ સંસ્કૃત્તિ મુજબ યોગ નો ખરો ઉદ્દેશ્ય મોક્ષ પામવાનો છે. ભગવદ ગીતા માં યોગ ના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. કર્મ યોગ , ભક્તિ યોગ અને જ્ઞાન યોગ.\nઅહીંયા હવે યોગ ને લઇ ને અમુક એવી વાતો કહેવી છે જે જાણવામાં કદાચ તમને રસ પડે.\n૧) આધુનિક વિશ્વ ના સૌથી જાણીતા અને પ્રથમ કક્ષાના યોગ ગુરુ નું બિરુદ શ્રી બી. કે. એસ. ઐયંગર ને જાય છે.\n૨) હિન્દૂ શાસ્ત્રો મુજબ શિવ શંકર ને યોગ વિદ્યા ના સર્વોચ્ચ દેવ માનવામાં આવે છે.\n3) લિનોવો કંપની એ ‘યોગ’ નામ નું ટેબ્લેટ લોન્ચ કરેલું છે.\n૪) વિશ્વ યોગ દિવસ ની આ વર્ષ ની ઉજવણી ‘ Yoga For Heart ‘ થીમ પર કરાઈ રહી છે.\nવિશ્વ ના સૌથી મોટી ઉંમર ના યોગ શિક્ષક નો ગિનિસ ર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયન અમેરિકન તાઓન પૉન્ચોર લિન્ચ ના નામે છે. ૧૦૧ વર્ષ ની ઉંમરે એ ન્યુ યોર્ક માં અઠવાડિયાના ૬ થી ૮ વર્ગો માં યોગ શીખવે છે.\nP.S. આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ પર વાત આવતીકાલે…\nPrevious Post કેન્ડીડ વિથ પૂજા – ૧૯ જૂન , ૨૦૧૯\nNext Post કેન્ડીડ વિથ પૂજા – ૨૨ જૂન . 2019\nહાર્દિક કલ્પદેવ પંડયા says:\nકોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો. March 19, 2020\nશું તમને વાર્તા સાંભળવી ગમે\nsanket vyas on શું તમને વાર્તા સાંભળવી ગમે\nMustak Badi on શું તમને વાર્તા સાંભળવી ગમે\nRJ Pooja on શું તમને વાર્તા સાંભળવી ગમે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/Category/1", "date_download": "2020-09-20T20:35:04Z", "digest": "sha1:WGBCF6AEBBPFCYYK3YC6PE72EOXPNZCA", "length": 13781, "nlines": 713, "source_domain": "vatsalyanews.com", "title": "Vatsalya Post", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર���ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nજય ભોલે જોબ પ્લેસમેન્ટ બાલાસિનોર\n*અ*જય ભોલે જોબ પ્લેસમેન્ટ બાલાસિનોર* *8પાસ ,9પાસ ,10પાસ ,12પાસ અને , ITI, Diploma* *પાસ માટે...**જોબ લોકેશન: સાણંદ, અમદાવાદ, હાલોલ, બરોડા,વિઠ્ઠલાપુર, અને વિરમગામ*Trade: *MMV/Turner/Diesel Mechanic/Fit....\n*સેલ્સમેન ‌ જોઈએ છે.*\n*સેલ્સમેન ‌ જોઈએ છે.*હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા, શામળાજી , વિજયનગર,મોડાસા, મેઘરજ,ધનસુરા, બાયડ, તલોદ, પ્રાંતિજ, તાલુકા ના આજુબાજુ ના ગામડા માટે *સેલ્સમેન ‌ જોઈએ છે.*આકર્ષક પગાર પેટ્રોલ ....\nલેડીસ રીસેપ્નીસ્ટ જોઈએ છીએ 7041698109.અમદાવાદ\nલેડીસ રીસેપ્સનીસ્ટ જોઇએ છેA-૩૧૯, સ્વામિનારાયણ એવન્યુAEC બ્રિઝ પાસે, નારણપુરા,અમદાવાદ7041698109\nઇકબાલગઢ તા.અમીરગઢ રીયલ એસ્ટેટ માં કામ કરી શકે તેવા યુવકોની જરૂર છે\nછેઅમારી વૃંદાવન બંગલોઝ ઈકબાલગઢ તા.અમીરગઢ જી.બનાસકાંઠા માં રીયલ એસ્ટેટ માં કામ કરી શકે તેવા યુવકોની જરૂર છેઆકર્ષક પગાર + કમિશનઈકબાલગઢ ના લોકલ યુવકો કોન્ટેક્ટ કરો9879573145\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B/", "date_download": "2020-09-20T21:28:10Z", "digest": "sha1:YP2IPLLOQ3A7RYKPPXTK5DJYRAIINIS6", "length": 8078, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "કોરોનાકાળ વચ્ચે શ્રમિકો માટે શ્રમિક પાસની યોજના જાહેર | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત કોરોનાકાળ વચ્ચે શ્રમિકો માટે શ્રમિક પાસની યોજના જાહેર\nકોરોનાકાળ વચ્ચે શ્રમિકો માટે શ્રમિક પાસની યોજના જાહેર\nકોરોનાકાળ વચ્ચે શ્રમિકો માટે શ્રમિક પાસની યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રમિકોના પાસ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. વાસણા, વાડજ, મણિનગર, સારંગપુર નરોડા ટર્મીનલ્સ ખાતેથી પાસ કાઢવાની કામગીરી કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે સરકારી આ યોજના અંતર્ગત પાસની ૮૦ ટકા રકમ સરકાર આપશે. જ્યારે ૨૦ ટકા પાસ ધારકોએ આપવાની રહેશે.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/jumex-p37105837", "date_download": "2020-09-20T21:43:56Z", "digest": "sha1:P2OB2NZTBL7FG4OE3VGBB6J5Q6P6QLDM", "length": 17580, "nlines": 270, "source_domain": "www.myupchar.com", "title": "Jumex in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Jumex naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nJumex નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Jumex નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Jumex નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Jumex સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Jumex ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Jumex નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં Jumex ગંભીર આડઅસરો પેદા કરી શકે છે, તેથી ડૉક્ટરની સલાહ વિના આ દવા ન લો.\nકિડનીઓ પર Jumex ની અસર શું છે\nકિડની ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Jumex લઈ શકો છો.\nયકૃત પર Jumex ની અસર શું છે\nયકૃત પર Jumex ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Jumex ની અસર શું છે\nJumex નો ઉપયોગ કરવાથી હૃદય પર કોઈ હાનિકારક અસરો નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Jumex ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Jumex લેવી ન જોઇએ -\nશું Jumex આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Jumex લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nJumex લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Jumex લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, Jumex લેવાથી માનસિક બિમારીનો ઇલાજ કરી શકાય છે.\nખોરાક અને Jumex વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅમુક ચોક્કસ ખોરાક સાથે Jumex લેવાથી તેની અસરમાં વિલંબ થઈ શકે છે. આ વિશે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Jumex વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nJumex સાથે આલ્કોહોલ લેવો ખતરનાક બની શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Jumex લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Jumex નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Jumex નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Jumex નું સેવન કરો છો\nતમે કયા સમયે Jumex નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્��ો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/sikkim/article/union-minister-of-state-for-agriculture-claims-preparations-to-eliminate-locusts-as-soon-as-they-knock-on-the-border-5eb944cb865489adce1d79b9", "date_download": "2020-09-20T21:01:30Z", "digest": "sha1:IRLOBGH6FBVRI7D5AKFOZU3WH6VWD5LM", "length": 9587, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી - એગ્રોસ્ટાર", "raw_content": "\nકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી\nકેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, તીડ સરહદ પર જોવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ તીડને મારવા માટે કરવામાં આવશે. ગુરુવારે કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કૈલાસ ચૌધરીએ આ વિષયને મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. તેમણે મંત્રાલયના અધિકારીઓ સાથે પણ અલગ વાતચીત કરી અને સમગ્ર તૈયારીનો હિસ્સો લીધો. બેઠક બાદ કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સરહદ પરથી સતત તીડના હુમલાથી આ વિસ્તારમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતો હજુ નુકશાન થી બહાર આવ્યા નથી ત્યાં તો ફરીથી તીડનાં ટોળાં ફરી એકવાર આવવા માંડ્યા છે. સરહદી વિસ્તારોમાં તીડને મારવાનું શરૂ કર્યું: તેમણે કહ્યું કે, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા કૃષિ મંત્રાલયની સૂચનાને પગલે સરહદી વિસ્તારોની મુલાકાત લઈને તીડની હત્યા શરૂ કરી છે. ત્રણ દિવસ પહેલા તીડ પ્રથમ વખત જેસલમેર સરહદમાં પ્રવેશ્યા. બીજા દિવસે તીડ બાડમેરના સરહદી વિસ્તારોમાં પહોંચ્યા. તીડની ટીમ પોકરણ વિસ્તારમાં પહોંચી અને જોધપુરના ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી હતી. કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સરહદ જિલ્લાઓમાં તીડ નિયંત્રણ માટે ગંભીર છે અને તમામ સંભવિત સંસાધનો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉપલબ્ધ સ્રોતોનો સૌથી વધુ બનાવવા માટે તીડ નિયંત્રણના સૂચનો : તેમણે કૃષિ મંત્રાલયના અધિકારીઓને સંપૂર્ણ સાવધાની સાથે મહત્તમ સંસાધનોનો ઉપયોગ ક��ીને તીડ પર નિયંત્રણ રાખવા સૂચના આપી. તેમણે અધિકારીઓને સ્થાનિક લોકો સાથે સંપૂર્ણ તીડ નિયંત્રણમાં સહયોગ આપવા જણાવ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના પશ્ચિમ સરહદ વિસ્તારોમાં પાક ઉપર તીડના પ્રકોપથી ખેડૂતોને મુકત કરવા કટિબદ્ધ છે. _x000D_ _x000D_ સંદર્ભ : આઉટલુક એગ્રીકલ્ચર, 8 મે 2020_x000D_ આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_\nકૃષિ વર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nહાર્ડવેરયોજના અને સબસીડીટ્રેક્ટરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\n કૃષિ ઉપકરણો પર 100 ટકા સુધીની સબસિડી \nભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે કારણ કે તેની 70 ટકા વસ્તી સીધી અથવા પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે. સમય જતાં ખેતીની કલ્પના ઘણી બદલાઈ ગઈ છે. 90 ના દાયકામાં, ખેડૂતો...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\nકૃષિ વાર્તાયોજના અને સબસીડીકૃષિ જ્ઞાન\nઆ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવી રહી છે 80% સબસિડી, તો જલ્દી કરો અરજી અને મેળવો લાભ \nSmam Yojana : સ્મામ કિસાન યોજના આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડુતોને સહાય પૂરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવી છે ( Sub Mission on Agriculture Mechanization )...\nકૃષિ વાર્તા | માય ટેક્નિકલ વોઇસ\nવોલમાર્ટ ફાઉન્ડેશન ખેડૂતોને મદદ કરવા 33.16 કરોડ આપશે\nનવી દિલ્હી: કોવિડ -19 રોગચાળા માં આખી દુનિયા સપડાયેલી છે. ઘણી મોટી અર્થવ્યવસ્થા મંદીમાં આવી ગઈ છે. કોરોના રોગચાળોના સંકટ માંથી બહાર નીકળવા નાના ખેડુતોના મહત્વને ધ્યાનમાં...\nકૃષિ વાર્તા | પંજાબ કેસરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/rajkot", "date_download": "2020-09-20T19:52:46Z", "digest": "sha1:YCRKJPPSNCVHPQPYEAQOWH6USS7BJ6CZ", "length": 12475, "nlines": 136, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો છંટકાવ\nગોલમાલ / ગોંડલ નાગરિક બેન્કનું કૌભાંડ: નિવૃત કર્મચારીને 60 હજારના પગાર, બીજા પણ ગફલા\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી કરાઈ ન આપ્યો તો...\nઅથડામણ / રાજકોટમાં મોડી રાત્રે જૂથ અથડામણઃ બે યુવકોને ઇજા પહોંચી, પોલીસે સ્થિતિ પર...\nમોતનો મલાજો / રાજકોટ સિવિલ: પીએમ કર્યા વિના પરિવારને મૃતદેહ સોંપાયો, પોલીસે મૃતદેહ પરત...\nGOOD NEWS / રાજકોટની જનતા માટે મોટા સમાચાર: 328 કરોડના ખર્ચે 75 હજાર પરિવારને 24 કલાક પાણી...\nચિંત��જનક / કોરોના વિસ્ફોટ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધવાની સંભાવના છેઃ જ્યંતી...\nVIDEO / અરેરે.. રાજકોટ સિવિલમાં કોરોના દર્દી સાથે અમાનવિય વર્તનનો વીડિયો વાયરલ થયો\nચિંતાજનક / CM રૂપાણીના શહેરમાં કોરોના વિસ્ફોટ, 200થી વધુ મનપા કર્મી કોરોનાગ્રસ્ત, 125 તબીબો...\n / કોરોનાથી થયેલા મોતના સરકારી અને સ્મશાનના આંકડા વચ્ચે 36નો આંકડો, ક્યાંય મેળ...\nરાજકોટ / કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરેલીરા, ખાનગી બસનો વીડિયો થયો...\nકોરોના વાયરસ / કોરોના સંકટ વચ્ચે રાજકોટ જિલ્લા માટે સારા સમાચાર, આટલા ગામડાઓમાં નથી એકેય...\n ચીની મશીનો અંગે આરોગ્ય મંત્રીને ખબર નથી : કોંગ્રેસના હેમાંગ વસાવડા\nચિંતાજનક / રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડી, અમદાવાદ બાદ સુરતથી ડો....\nરાજકોટ / આરોગ્ય કર્મી અને કોરોનાના દર્દીના પરિવારજનો વચ્ચે થઈ માથાકૂટ, વીડિયો વાયરલ\nરાજકોટ / કોરોનાથી આ સાંસદની તબિયત લથડી, CM રૂપાણીએ ત્રણ ડૉક્ટર્સ અને મંત્રીને...\nVideo / રાજકોટમાં ખાનગી કોવીડ હોસ્પિટલોની દાદાગીરી, બેડ ખાલી હોવા છતાં દર્દીઓને...\nવિરોધાભાસ / CM રૂપાણીના શહેર રાજકોટમાં એક તરફ ચાઈનાનો વિરોધ અને બીજી ચીનથી તરફ 20 લાખના...\nકોરોના સંકટ / અંતે રાજકોટમાં લૉકડાઉન નહીં લગાવવાનો નિર્ણય, એસોસિયેશન પ્રમુખે કહ્યું-...\nસાવચેતી / ગુજરાતમાં કોરોના તંત્રથી કાબૂમાં ન આવતા રાજ્યના આ વિસ્તારોમાં સ્વયંભૂ...\nરાજકોટ / સિનર્જી હોસ્પિટલને ફોન કરીને યુવકે કહ્યું- 'માર્કેટિંગ બંધ કરીને સારવાર...\nકોરોના ગ્રહણ / વિશ્વમાં સૌથી મોટા અને જાણીતા ગરબાનું આયોજન રદ્દ, આયોજકોએ પણ કહ્યું સરકાર...\nચિંતાજનક / રાજકોટ બાદ હવે જામનગર, કોરોનાથી મોતના સત્તાવાર આંકડાની સામે સાચો મોતની...\nરાજકોટ / કોવિડ હોસ્પિટલની બેદરકારી, દર્દીને અપાતા ભોજનમાં નિકળી જીવાત\nચિંતાજનક / Corona: રાજકોટ સોની બજારમાં 50 દિવસમાં 40ના મોત, આવતીકાલથી સ્વંયભૂ લોકડાઉન\nVideo / ગુજરાતનું એક એવું ગામ જ્યા કોરોનાનો એક પણ કેસ નહીં, ગામલોકો સિવાય કોઈને...\nVideo / રાજકોટમાં કોરોનાનો વધતો જતો કહેર, ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવાની તૈયારીમાં\nકોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં કોરોના બન્યો બેકાબુ, કોરોના વોરિયર્સ ઝપેટમાં આવતા...\nખુશખબર / રાજકોટ અને ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર, આ તારીખથી બન્ને શહેરો અને મુંબઈ...\nકોરોના સંકટ / રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતકનું કરાયું પોસ્ટમોર્ટમ, ડોકટરો દ્વારા કરાશે...\nલોડ થઇ રહ્યું છે.\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ મોલ્ડોમાં કાલે ફરી કમાન્ડર સ્તરની વાતચીત\nEk Vaat Kau / કોરોનાને ખતમ કરવાની દિશામાં મોટી સફળતા, ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કર્યો કમાલ\nEk Vaat Kau / આખરે Paytm પ્લે સ્ટોરમાંથી ડિલીટ કેમ થઈ હતી\nEk Vaat Kau / મોદી સરકારે ખેડૂતો માટે મહત્વના 3 બિલ પાસ કર્યા, બીજી બાજુ ભારે વિરોધ\nઆપઘાત / 'હું કિરીટભાઈ પટેલ મારું દેવું વધી ગયું છે આથી હું આત્મહત્યા કરૂ છું' તપાસના છેડા સૂર્યા...\nએલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી\nGOOD NEWS / કોરોનાને લઇ આવ્યા સારા સમાચાર: આ પદ્ધતિથી સાજા થઈ રહ્યા છે દર્દીઓ\nરાશિફળ / આજે આ રાશિને રહેશે માનસિક બેચેની અને કામની ચિંતા, જાણો રવિવારનું રાશિફળ\nશરમજનક / VIDEO: ઝૂમ બરાબર ઝૂમ ભલે કોરોના ફેલાય, ભાજપના આ ધારાસભ્ય હજુ તો કોરોનાને માત આપીને હવે...\nVIDEO / રાજકોટ મનપાની બેદરકારી: રોગચાળો અટકાવવા DDTની જગ્યાએ ચૂનાનો છંટકાવ\nVTV વિશેષ / રાતોરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPને જામનગરના SP તરીકે કેમ મૂકાયા, જાણો INSIDE STORY\nચિંતા / કોરોના મહામારી સામે આપણે ક્યાં માર ખાધો\nગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ\nશરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી કરાઈ ન આપ્યો તો ધીબેડી નાંખ્યો\nઅહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર નથી'\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/taskar-raj-in-aravalli-district-1-closed-building-in-beed-and-two-in-madasani-devalakti-closed/", "date_download": "2020-09-20T21:32:05Z", "digest": "sha1:UYABBGD7UDX4Z6EOY3UHWDJDPKHV7UYT", "length": 16359, "nlines": 193, "source_domain": "garvitakat.com", "title": "અરવલ્લી જીલ્લામાં તસ્કર રાજ : બાયડમાં ૫ બંધ મકાન અને મોડાસાની દેવલસીટીના બંધ મકાનમાં ત્રાટક્યા | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ અરવલ્લી જીલ્લામાં તસ્કર રાજ : બાયડમાં ૫ બંધ મકાન અને મોડાસાની દેવલસીટીના...\nઅરવલ્લી જીલ્લામાં તસ્કર રાજ : બાયડમાં ૫ બંધ મકાન અને મોડાસાની દેવલસીટીના બંધ મકાનમાં ત્રાટક્યા\nગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જીલ્લામાં બંધ મકાન સલામત ના રહેતું હોવાની ચર્ચા ચાલી રહી છે જીલ્લામાં વારંવાર ઘરફોડ ચોરી અને વાહનચોરી ઘટના બનતા પ્રજાજનોમાં ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે જીલ્લા પોલીસતંત્રએ બેકાબુ બનેલ તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગ ને ઝડપી પાડવામાં આવે અને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રજાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે\nબાયડની શારદાકુંજ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ઘર આગળ પડેલી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હતા શ્રીધર સોસાયટીમાં ૪ બંધ મકાનોના તાળા તોડ્યા હતા ચારેય મકાનોમાં કોઈ રોકડ રકમ કે ચોરી થાય તેવું કઈ ન મળતા તસ્કરોનો ફેરો માથે પડ્યો હતો મોડાસાની દેવલસીટીમાં સંજય ચૌહાણ ના બંધ મકાનમાં તસ્કરોએ ધાડ પાડી હતી પરંતુ કોઈ ચીજવસ્તુ હાથે ન લાગતા તિજોરી સહીત માલસામાન રફેદફે કરી નાસી છૂટ્યા હતા\nબાયડની શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન પસાર કરતા બુધેશ્વરભાઈ ધુળાભાઈ કાપડિયા અને તેમના પત્ની તેમના ઘરે તાળું મારી અમદાવાદ ખાતે રહેતા પુત્ર પાસે કામકાજ અર્થે જતા બંધ મકાનનું તાળું તોડી નકુચો તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી દોઢ લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી ઘર આગળ પાર્ક કરેલી પેસન પ્લસ બાઈકની લૂંટ ચલાવી રફુચક્કર થતા તેમના પાડોશીએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા તાબડતોડ અમદાવાદથી બાયડ પહોંચી ઘરમાં લૂંટની ઘટનાના પગલે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી\nતસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી\nબીજા સાથે સમાચાર શેર કરો.\nNext articleતલોદ તાલુકાના પુંસરી ગામે સંગઠન પર્વ અંતર્ગત સભ્ય નોધણી અને મ ન ક��� બાત અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/coronavirus-updates-india-records-61-537-new-cases-on-8th-august-2020-vz-1007615.html", "date_download": "2020-09-20T21:01:36Z", "digest": "sha1:UZ3BEDZCNZIPAR2RCMBMCQOIJRQZE5V4", "length": 24582, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Coronavirus Updates India Records 61,537 New cases on 8th August 2020– News18 Gujarati", "raw_content": "\nદેશમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 933 મોત, 61,537 નવા કેસ નોંધાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nદેશમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 933 મોત, 61,537 નવા કેસ નોંધાયા\nદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 લાખની નજીક પહોંચી, દેશમાં અત્યાર સુધી 42,518 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો.\nનવી દિલ્હી : દેશમાં કોરોના (Coronavirus Updates India)એ હવે ભરડો લીધો છે. શનિવારે સ્વસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેસમાં 61 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસની સંક્યા 21 લાખને નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમ��ં કુલ 61,537 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમય દરમિયાન દેશમાં 933 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 20,88,612 થઈ છે. દેશમાં કુલ સક્રિય કેસ (Active Cases)ની સંખ્યા 6,19,088 થઈ છે. જ્યારે 14,27,006 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે 42,518 લોકોએ જીવ (Death) ગુમાવ્યો છે.\nસાતમી ઓગસ્ટના રોજ દેશમાં કોરોનાના કુલ 5,98,778 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં કુલ ટેસ્ટની સંખ્યા 2,33,87,171 પર પહોંચી છે. આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કર્ણાટક અને તામિલનાડુમાં પાંચ-પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 300 મોત થયા છે. જ્યારે તામિલનાડુમાં 119 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં 1010 લોકોનાં મોત થયા છે.\nગુજરાતમાં કોરોનાના કુલ 68,825 કેસ\nશુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના 1,074 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,370 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 22 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 68,825 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,587 છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆાંક 2,606 થયો છે.\nઆરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 231, અમદાવાદમાં 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 52, જૂનાગઢમાં 46-મહેસાણામાં 43, ભાવનગરમાં 37, ગાંધીનગરમાં 27, કચ્છમાં 24, ગીર સોમનાથમાં 23, અમરેલી, દાહોદમાં 21-21, વલસાડમાં 18, નવસારી, સુરેન્દ્રનગરમાં 17-17, આણંદ, ખેડામાં 14-14, ભરૂચમાં 13, મહીસાગર, મોરબી, નર્મદા, સાબરકાંઠામાં 12-12, પંચમહાલમાં 11, બોટાદ, પોરબંદરમાં 9-9, પાટણમાં 7, બનાસકાંઠામાં 6, અરવલ્લીમાં 4, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકા, તાપીમાં 1-1 સહિત કુલ 1074 નવા કેસ નોંધાયા છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, ��િકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nદેશમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 933 મોત, 61,537 નવા કેસ નોંધાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/dharm-bhakti/sawan-2020-whay-loard-shiva-wearing-tiger-skin-on-body-read-shiv-katha-ch-1006611.html", "date_download": "2020-09-20T20:06:47Z", "digest": "sha1:77AH22BSEUZ7Q5SKQS2OMLCLOVU5RNR2", "length": 21412, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "sawan 2020 whay loard shiva wearing tiger skin on body read shiv katha– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ધર્મભક્તિ\nSawan 2020 : જાણો છો કેમ શિવજી વાઘચર્મ પહેરે છે\nશિવપુરાણમાં આ મામલે રસપ્રદ વાત જણાવવામાં આવી છે.\nપવિત્ર શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે (Sawan 2020). શિવશંભુના પૂજા અચર્નાના આ અનોખા ઉત્સવની રાહ દર વર્ષે શિવભક્તો જુઓ છે. (Shiva). દેવાધિદેવ શિવ આદિ દેવ છે. અધોરી અને સાદગી ભરેલા જીવન આચરણને માનનારા શિવ હંમેશા બ્રહ્મમાં લીન રહે છે. તેમના એક હાથમાં ડમરુ તો એકમાં ત્રિશૂળ છે, ગળામાં સર્પ અને જટાઓમાં ગંગા ધારણ કરી છે, અને શરીર પર ભસ્મ અને વાઘ ચર્મ લપેટી હોય છે. ત્યારે શું તમે કદી વિચાર્યું છે કે શિવજી વાઘ ચર્મ કેમ ધારણ કરે છે. અને તેના બદલે કોઇ અન્ય વસ્ત્ર કેમ નથી પહેરતા. શિવપુરાણમાં આ મામલે રસપ્રદ વાત જણાવવામાં આવી છે.\nતમામ શિવભક્તો તે વાત જાણે છે કે શ્રાવણ મહિના શિવજીના ગુણગાન, તેમના જીવન સાથે જોડાયેલી કથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે. શિવ આરતીમાં પણ ��્રભુના ગુણગાન રહેલા છે. જો કે શિવજી ભોળાના ભક્ત છે. તેમને ગુણગાનનો કોઇ મોહ નથી. તે સદાય પોતાના ભક્તો પણ તેમના આશીર્વાદ વરસાવે છે. ત્યારે શિવપુરાણમાં વાઘ ચર્મ અને શિવજી અંગે આ રસપ્રદ વાત જાણો. જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે.\nઆ પૌરાણિક કથા પ્રમાણે, ભગાવન શિવ એક વખત બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં એક જંગલમાં ગયા અને અહીં રહેતા ઋષિ-મુનિઓના પરિવાર સાથે રહેવા લાગ્યા. ભગવાન શિવઆ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતાં. તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઇ વસ્ત્ર ધારણ કર્યુ નથી. શિવજીની સુડોળ કાયા જોઇ ઋષિ-મુનીની પત્નીઓ તેમનાંથી આકર્ષિત થવા લાગી.\nજે વાતથી ક્રોધિત થઇને એક મુનિએ એક ઊડો ખાડો શિવજીના રસ્તોમાં ખોદ્યો. જેમાં શિવજી પડી ગયા. જે પછી તેણે તે ખાડામાં વાઘને નાંખી દીધો પણ તે સમયે ચમત્કાર થયો અને શિવજી વાઘ ચર્મ ધારણ કરીને ખાડામાંથી બહાર આવ્યા\nજે પછી મુનિને પણ પોતાની ભૂલ સમજાઇ સાથે જ તેને જ્ઞાન થયું કે આ કોઇ સાધારણ વ્યક્તિ નથી. આ પૌરાણિક કહાનીને આધાર માનીને તેવું કહેવાય છે કે, આ જ કારણથી શિવજી વાઘ ચર્મ પહેરે છે અને તેનો આસન તરીકે ઉપયોગ કરે છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-08-2020/142498", "date_download": "2020-09-20T20:19:25Z", "digest": "sha1:EYRMNZGQRP2CNUNPF5FDN2R62SDQN7A2", "length": 20461, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "ગોધાવી ગામે જુગારીઓને પકડવા ગયેલી પોલીસે ધક્કો મારતા આધેડનું મોત પરિવારજનો મૃતદેહને લઈને બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યા : કાર્યવાહીની માંગ", "raw_content": "\nગોધાવી ગામે જુગારીઓને પકડવા ગયેલી પોલીસે ધક્કો મારતા આધેડનું મોત પરિવારજનો મૃતદેહને લઈને બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યા : કાર્યવાહીની માંગ\nપોલીસે કોઈને ધકકો ના માર્યાનો બચાવ બોપલ પીઆઈએ કર્યો\nઅમદાવાદ: ગોધાવી ગામમાં જુગારીઓને પકડવા ગયેલા મુકેશભાઈ સહિત ચાર પોલીસકર્મીએ ધક્કો મારતા પડી જવાથી આધેડનું મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે.બીજીતરફ પોલીસે કોઈને ધકકો ના માર્યાનો બચાવ બોપલ પીઆઈએ કર્યો છે.\nઆધેડના મોતને પગલે બોપલ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો ડેડબોડી લઈને પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતીબોપલ પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ કરી હતી.\nગોધાવી ગામમાં રહેતાં ખેડૂત મંગળસિંહ ભીખુસિંહ વાઘેલા (ઉ,45) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.બે સંતાનના પિતા એવા મંગળસિંહ ખેતરેથી સાંજે 4 વાગ્યે ચાલતા ઘરે પરત ફરતા હતા.\nતે દરમિયાન જુગાર રમતા શખ્સોને પકડવા માટે પોલીસ જવાનો દોડયા હતા.મંગળસિંહને પાછળથી કોઈએ ધક્કો મારતા તેઓ પડી ગયા અને મોંમાંથી લોહી નિકળ્વા લાગ્યું હતું.મંગળસિંહને સારવાર માટે લોકો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.ફરજ પરના ડૉકટરે મંગળસિંહને મૃત જાહેર કર્યા હતા\nબનાવના પગલે પરિવારજનો સહીતના ગામલોકો ડેડબોડી લઈને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતી.પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.\nમૃતક મંગળસિંહના ભત્રીજા વિશાલસિંહએ જણાવ્યું હતું કે,“મુકેશભાઈ સહીત ચાર પોલીસ જવાનો ગોધાવી ગામમાં જુગાર રમતા છોકરાઓને પકડવા માટે સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા. પોલીસ જવાનોએ જુગાર રમતાં લોકોને પકડવા દોડ લગાવી અને રસ્તામાં પસાર થતાં મારા કાકાને ધક્કો માર્યો જેથી તેઓ રોડ પર પટકાયા હતા. મારા કાકાને ઇજા થતાં તેમના મોમાંથી લોહી નીકળવા લાગ્યું અને અચાનક તેઓ બેહોશ થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ ગયા તો ડૉકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મારા કાકાના મોત માટે મુકેશભાઈ સહિતના ચાર પોલીસ જવાનો જવાબદાર છે. તે લોકો સામે કાર્યવાહી થ��ી જોઈએ.\nબોપલ પીઆઈ ડી.બી.મેહતાએ જણાવ્યું હતું કે,“ખાનગી કાર લઈ પોલીસ જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગોધવીમાં કાર ઉભી રાખી અને પોલીસ જવાનો નીચે ઉતર્યા ત્યાં તો જુગાર રમતા શખ્સો ભાગ્યા હતા. મંગળસિંહને તેમાંથી કોઈનો ધક્કો લાગ્યો હતો. પોલીસ જવાનો કોઈને પકડવા દોડયા જ નથી. પરિવારના આક્ષેપ મુજબ અમે અકસ્માત મોતની નોંધ કરી જવાબ લીધા છે. મૃતક મંગળસિંહની ડેડબોડી પીએમ અર્થે મોકલી આપી છે. પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરીશું.”\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરો��ા પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nયુટ્યુબર ધનશ્રી વર્માએ શનિવારે ભારતીય યુવા ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી. નૃત્યાંગના-કોરિયોગ્રાફર ધનશ્રી એ આ સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ધનશ્રીએ મંગેતર યુઝવેન્દ્ર સાથેના ચિત્રો શેર કરતાં લખ્યું કે \"અમે અમારા પરિવારો ની હાજરીમાં 'YES' કહ્યું હતું access_time 6:51 pm IST\nદેશમાં કોરોનાએ સ્પીડ પકડી : સતત બીજા દિવસે 60 હજારથી વધુ કેસ પોઝિટિવ :છેલ્લા 24 કલાકમાં નવા 61,455 કેસ નોંધાયા:રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 20,86,864 થઇ : એક્ટિવ કેસ 6,16 160 થયા : રેકોર્ડબ્રેક 50,387 દર્દીઓ રિકવર થતા કુલ 14,27,669 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 937 લોકોના મોત સાથે મૃત્યુઆંક 42,578 થયો access_time 1:12 am IST\nઅયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો શિલાન્યાસ કરવા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને આમંત્રિત કરાશે : ઈન્ડો ઇસ્લામિક કલચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસેને આપેલી માહિતી : આ અગાઉ રામમંદિર ભુમીપુજન પ્રસંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં યોગીએ વ્યક્તિગત આમંત્રણથી હાજરી આપવા રાજી ન હોવાનું જણાવ્યું હતું : સાથોસાથ મુખ્યમંત્રી તરીકે કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ ન હોવાનું જણાવ્યું હતું access_time 8:51 pm IST\nમહિલાઓ અને બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતાઃ દિલ્લીના પોલીસ આયુકત એસ.એન.શ્રીવાસ્તવ access_time 12:00 am IST\nવિશ્વમાં બે કરોડથી વધુ કેસ, ૭.૨૫ લાખથી વધુનાં મોત access_time 9:44 pm IST\nઆતંકી હુમલાના લીધે પાકમાં ક્રિકેટ મેચને અટકાવી દેવાઈ access_time 7:46 pm IST\nમ.ન.પા. દ્વારા કોરોનાની જનજાગૃતિ અર્થે વોર્ડ નં.૧૧ની વિવિધ સોસાયટી સાથે મીટીંગ યોજાઇ access_time 3:20 pm IST\n૨૫ લાખની ચાંદીની ઠગાઇમાં જેલમાંથી પેરોલ જંપ કરનારા પિતા-પુત્ર પકડાયા access_time 2:30 pm IST\nક્રેડિટ સોસાયટીના પ્રમુખની ૮૦ લાખની છેતરપીંડીઃ લોકડાઉનને કારણે ધંધાકિય ખોટ આવતાં નાણા ગુમાવ્યાનું પ્રમુખનું રટણ access_time 12:44 pm IST\nપોરબંદરમાં બોગસ ચેક બેન્કમાં જમા કરાવીને કરોડોની રકમ ઉપાડવાની કોશીષના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો access_time 12:44 pm IST\nભાવનગર જિલ્લામાં ૩૭ નવા કેસ access_time 11:46 am IST\nજસદણ-વિંછીયા તાલુકામાં બે મહિનાથી આરોગ્ય કર્મચારીના પગાર ન થયા હોય તુરંત કરવા માંગ access_time 11:51 am IST\nસુરતમાં કોરોનાના વકરતા કેસથી તંત્ર માટ�� ચિંતાઃ મહાનગરપાલિકા દ્વારા પ્રખ્‍યાત ડુમસ બીચ ઉપર આવવા-જવા ઉપર પ્રતિબંધ access_time 4:44 pm IST\nગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા AMCને 325 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ access_time 12:53 am IST\nવડોદરાના અકોટા વિસ્તારમાં પત્નીને પરપુરુષ સાથે જોઈ જતા પતિનો હુમલો:પોલીસ ફરિયાદ access_time 5:18 pm IST\nઅમેરિકામાં હેન્ડ સેનિટાઇઝરથી ચારના મૃત્યુ access_time 5:49 pm IST\nચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે ૧૯ કિલો access_time 10:07 am IST\nબ્રિટનમાં વિદેશ મંત્રાલયની બિલાડીને રીટાયર કરવામાં આવી access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆજીવન વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા OCI કાર્ડ ફરી અમલી : કોવિદ -19 ના કારણે એપ્રિલ માસમાં સુવિધા બંધ કરી દેવાઈ હતી access_time 8:07 pm IST\nયુ.કે.માં સ્કોટલેન્ડ સ્થિત ભારતીય મૂળના વ્યવસાયીએ ટેક્સ બચાવવા ખોટા રિટર્ન ભર્યા : 9 વર્ષ માટે વ્યવસાય કરવા ઉપર બાન access_time 1:23 pm IST\nદુબઈથી કેરળ આવેલા વિમાનની દુર્ઘટના : અસરગ્રસ્ત લોકો વિષે માહિતી મેળવવા દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા access_time 1:55 pm IST\nહું હજી પણ ટીમમાંપાછા ફરવાની આશા રાખું છું: અમિત મિશ્રા access_time 5:16 pm IST\nઓલમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા 'સનફિસ્ટ ઇન્ડિયા રન એજ વન'માં લેશે ભાગ access_time 5:23 pm IST\nહોકી પર કોરોના અસર: કેપ્ટન મનપ્રીત સહિત 5 ખેલાડીઓને કોરોનની ઝપેટમાં access_time 5:13 pm IST\nફિલ્મ ખુદા હાફિઝમાં અન્નુ કપૂરનો કંઈક આવો છે રોલ access_time 5:15 pm IST\n'મુલાન' સિનેમાઘરોને બદલે ઓટીટી પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nઅભિષેકનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પરત ફર્યો access_time 7:42 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gujarati-memes/1/", "date_download": "2020-09-20T21:23:37Z", "digest": "sha1:RWKH4YVDU42EQYMP7QX6OWKJ53ENFZMI", "length": 7245, "nlines": 154, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Memes - Gujaratilexicon", "raw_content": "\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અ��ે કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.hielscher.com/gu/ultrasonic-collagen-extraction.htm", "date_download": "2020-09-20T19:57:19Z", "digest": "sha1:VRSQDW2VMVWAP4772D6IDSAOWRFSICMC", "length": 30370, "nlines": 133, "source_domain": "www.hielscher.com", "title": "અલ્ટ્રાસોનિક કોલેજન નિષ્કર્ષણ - હિલ્સચર અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી", "raw_content": "\nકોલેજનની પ્રોટીન સમૃદ્ધ છે અને બહોળા પ્રમાણમાં મેનીફોલ્ડ ઔદ્યોગિક એપ્લીકેશન્સમાં પણ વપરાય છે, દા.ત. ખોરાક, ફાર્મા, ઉમેરણો વગેરે\nSonication સરળતાથી કોલેજનનું એન્જીમેટિક અથવા એસિડ નિષ્કર્ષણ સાથે જોડાઈ શકાય છે.\nકોલેજન નિષ્કર્ષણ પ્રક્રિયા કે Ultrasonics અમલીકરણ ઉંચો નફો અને ઝડપી નિષ્કર્ષણ પરિણમે છે.\nકોલેજનની એક્સટ્રેક્શન પર અલ્ટ્રાસોનિક અસરો\nહાઇ-તીવ્રતા અલ્ટ્રાસાઉન્ડ વ્યાપક રીતે ભીની પ્રક્રિયાઓમાં સમૂહ સ્થાનાંતરણને વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, દા.ત. નિષ્કર્ષણ, સોનોકેમિસ્ટ્રી વગેરે. કોલેજનના નિષ્કર્ષણ (કોલેજેન એલોલેશન તરીકે પણ ઓળખાય છે) અલ્ટ્રાસોનિક સારવાર દ્વારા નોંધપાત્ર રીતે સુધારી શકાય છે. કોલેજેન સબસ્ટ્રેટની ક્લેવરેજ દરમિયાન સોનિટિક એઇડ્સ, કોલેજેન ફાઈબિલ્સ ખોલે છે, આમ એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ અથવા એસીડ ટ્રીટમેન્ટની સુવિધા આપવામાં આવે છે.\nUltrasonically આસિસ્ટેડ એન્જીમેટિક એક્સટ્રેક્શન\nSonication એન્ઝાઇમ પ્રવૃત્તિ વધારવા માટે તેની ક્ષમતા માટે જાણીતું છે. આ અસર અવાજ વિક્ષેપ અને પાચનરસનું એક મુખ્ય તત્વ મિશ્રણને deagglomeration પર આધારિત છે. સમસ્વભાવી વિખેરાઇ ઉત્સેચકો મોટા પાયે સ્થળાંતર, જે ઊંચી એન્ઝાઇમ પ્રવૃત્તિ ઘણો નજીકનો સંબંધ છે માટે એક વધેલી સપાટી ઓફર કરે છે. વધુમાં, શક્તિશાળી અલ્ટ્રાસાઉન્ડ મોજા કોલેજન fibrils જેથી કોલેજન મુક્ત કરવામાં આવે છે અપ ખોલે છે.\nઅલ્ટ્રાસોનિક પાચનરસનું એક મુખ્ય તત્વ એક્સટ્રેક્શન: પેપ્સિને સંયુક્ત રીતે અલ્ટ્રાસાનેશનને આશરે લગભગ કોલેજનની ઉપજ વધારી છે. 124% અને પરંપરાગત પેપ્સીન હાઇડ્રોલીસિસની તુલનામાં નિષ્કર્ષણ સમયને નોંધપાત્ર રીતે ટૂંકા કરે છે. પરિપત્ર ડિક્રોઝિઝમ વિશ્લેષણ, અણુશક્તિ માઇક્રોસ્કોપી અને એફટીઆઇઆર એ સાબિત કર્યું છે કે કાઢવામાં આવેલા કોલાજનની ત્રિકોણ હેલીક્સ માળખું અસરથી સોનાની અસરમાં નથી અને તે અકબંધ રહી છે. (લિ એટ અલ .2009) આ અલ્ટ્રાસોનિકલી સહાયિત પેપ્સિન નિષ્કર્ષણ બનાવે છે, જે ખોરાક ઉદ્યોગ માટે ખૂબ પ્રાયોગિક છે, જે નોંધપાત્ર પ્રોસેસ પુનઃપ્રાપ્તિ દરમાં નોંધપાત્ર પ્રમાણમાં ટૂંકા પ્રક્રિયા સમય છે.\nઅલ્ટ્રાસાનાન્સ વિ. નોન-અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ બોવાઇન કંડરામાંથી, અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ (20 કિલોહઝેડ, પલ્સ મોડ 20/20 સેકન્ડ) વધુ ઉપજ અને કાર્યક્ષમતા દ્વારા સહમત થાય છે. પરંપરાગત નિષ્કર્ષણ 48 કલાક માટે એસિટિક એસિડમાં પેપ્સિન સાથે કરવામાં આવતું હતું. આ અલ્ટ્રાસોનોગ્રાફી નિષ્કર્ષણ એ જ શરતો હેઠળ નિષ્કર્ષણ કરવામાં આવી હતી, પરંતુ સંપર્કમાં સમય (sonication માટે 3 થી 24 કલાક) અને pepsin (24 થી 45 કલાક) અલગ અલગ હતા, સારવાર કુલ 48 કલાક પરિણામે. અલ્ટ્રાસોનાન્સ-પેપ્સિન નિષ્કર્ષણ, કોલેજેન નિષ્કર્ષણની બહેતર કાર્યક્ષમતા દર્શાવે છે, પરંપરાગત નિષ્કર્ષણ ઉપજ 2.4% જ્યારે 6.2% ની ઉપજ સુધી પહોંચે છે. શ્રેષ્ઠ પરિણામો 18 કલાકનો ઉપયોગ કરીને અલ્ટ્રાસોનોગ્રાફિક નિષ્કર્ષણ સમય પર પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ કાઢવામાં કોલજેન એક નિરંકુશ સતત હેલિક્સ માળખું, સારી દ્રાવ્યતા અને એકદમ ઉચ્ચ થર્મલ સ્થિરતા દર્શાવે છે. આનો અર્થ એવો થાય છે કે અલ્ટ્રાસોનાન્સ-પેપ્સિન નિષ્કર્ષણ પરિણામી કોલેજનની ગુણવત્તાને નુકશાન વિના કુદરતી કોલેજનની નિષ્કર્ષણની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. (રેન અને વાંગ 2014)\nમાહિતી માટે ની અપીલ\nઉત્પાદન અથવા રુચિના વિસ્તાર\nનોંધ લો ગોપનીયતા નીતિ.\nઅલ્ટ્રાસોનિક Papain એક્સટ્રેક્શન: માછલી ભીંગડા કોલેજનની અસરકારક અવાજ પૂર્વ સારવાર સાથે જોડાઈ papain જલવિચ્છેદનના દ્વારા કાઢવામાં કરી શકાય છે. 4min ના અવાજ pretreatment સમયગાળો, માછલી ભીંગડા માટે papain ગુણોત્તર 4%, તાપમાન 60 ° C અને 5h કુલ નિષ્કર્ષણ સમય: માછલી ભીંગડા કોલેજનનું અવાજ-papain નિષ્કર્ષણ માટે નીચેના પ્રક્રિયા શ્રેષ્ઠ તરીકે જોવા મળે પરિમાણો હતા. આ મહત્તમ શરતો હેઠળ કોલેજનનું નિષ્કર્ષણ દર 90,7% સુધી પહોંચી હતી. (જિઆંગ એટ અલ. 2011)\nUltrasonically આસિસ્ટેડ એસિડ એક્સટ્રેક્શન\nકિમ એટ અલ દ્વારા એક અભ્યાસ છે. (2012), જાપાનીઝ સમુદ્ર બાઝ ના ત્વચાના (Lateolabrax જેપોનિકસ) થી એસિડ-દ્રાવ્ય કોલેજન ઓફ નિષ્કર્ષણ વધારો ઉપજ અને ઘટાડો નિષ્કર્ષણ સમય અવાજ સારવાર બાદ 20 કિલોહર્ટઝ એક આવર્તન ખાતે 0.5 m એસિટિક એસિડ બતાવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ સાથે એક્સટ્રેક્શન કોલેજન મુખ્ય ઘટકો, વધુ ચોક્કસ રીતે α1, α2 અને β સાંકળો બદલવા ન હતી.\nઅલ્ટ્રાસોનિક પ્રક્રિયાઓ: પ્રતિ લેબ માટે ઔદ્યોગિક સ્કેલ\nએગ શેલો માંથી પ્રોટીન ના અલ્ટ્રાસોનિક એક્સટ્રેક્શન\nUltrasonically માવજત પહેલના એન્જીમેટિક hydrolysates સારી કાર્યાત્મક ગુણધર્મો હતી. ચિકન ઇંડા શેલ, દ્રાવ્યતા, સ્નિગ્ધ પદાર્થોનું મિશ્રણ, ફોમિંગઃ અને પાણી હોલ્ડિંગ સંપત્તિઓ પરથી કાર્યશીલ પ્રોટિન hydrolysates ના અવાજ નિષ્કર્ષણ માટે સુધારેલ કરવામાં આવે છે.\nEggshell પટલ એક વિપુલ કુદરતી સ્રોત છે અને પ્રકાર I વી અને એક્સ કોલેજન, લાઇસોઝાઇમની, osteopontin અને સાઈલોપ્રોટિન્સ સહિત 64 વિશે પ્રોટીન સમાવે છે. આ eggshells પ્રોટીન નિષ્કર્ષણ માટે એક રસપ્રદ કાચો માલ છે. અવાજ નિષ્કર્ષણ સાથે, પ્રોટીન પ્રકાશન અને કાર્યક્ષમતા નોંધપાત્ર, ઝ��પી, કાર્યક્ષમ અને આર્થિક પ્રક્રિયા પરિણમે સુધારી શકાય છે.\nUltrasonically આસિસ્ટેડ ક્ષારિય એક્સટ્રેક્શન\nબહાર કાઢે છે અને આ પ્રોટીન solubilise માટે\neggshell પટલ પ્રોટીન નિષ્કર્ષણ માટે, અવાજ-ક્ષાર સારવાર solubilised પ્રોટીન ઉપજ કુલ eggshell પટલ પ્રોટીન 100% નજીક પરિણમી હતી. અલ્ટ્રાસોનિક પોલાણ eggshell પટલ અલગ મોટી પ્રોટીન ઝુંડ અને તેના સંયોજનોની solubilisation સુવિધાથી. પ્રોટીન માળખું અને ગુણધર્મો sonication દ્વારા નુકસાન અને અખંડ રહી ન હતી. પ્રોટીન એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો અવાજ-આસિસ્ટેડ આલ્કલાઇન સારવાર અને પરંપરાગત નિષ્કર્ષણ માટે જ હતા.\nફ્રોઝન અને એર-સુકા પોલોક સ્કિન્સને ઠંડા સોલિન, આલ્કલાઇન અને એસિડ સોલ્યુશન્સ સાથે કોલેજના પેશીને જુદા પાડવા અને કોલેલાન ડિનાટ્યુરેશન દ્વારા 45 ડિગ્રી સેલ્સિયસ દ્વારા ચાર કલાક માટે પ્રોસેસિંગ એઇડ તરીકે પાવર અલ્ટ્રાસાઉન્ડ સારવાર સાથે જલેટીન કાઢવામાં આવે છે. જિલેટીન ઉપજ, પીએચ, સ્પષ્ટતા, જેલ મજબૂતાઇ અને વિસ્કોઇલટેક ગુણધર્મો તેમજ PAGE-એસડીએસ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી મોલેક્યુલર વજન વિતરણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ચાર કલાક માટે 45 ડિગ્રી સેલ્સિયસ પાણીના સ્નાનમાં જિલેટીન કાઢવામાં આવતું હતું. પાવર અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ દ્વારા એક્સ્ટ્રેક્શન યીલ્ડમાં 11.1% વધારો થયો છે, જ્યારે જેલની મજબૂતાઈમાં 7% ઘટાડો થયો છે. અલ્ટ્રાસાઉન્ડ-કાઢવામાં આવેલા જિલેટીન (4.2 ડિગ્રી સેલ્સિયસ) માં તાપમાનનું તાપમાન પણ ઓછું હતું. આ વર્તણૂક જિલેટીનમાં પોલિપીપ્ટાઇડ કોઇલના પરમાણુ વજન વિતરણમાં તફાવતો સાથે સંબંધિત છે. પાવર અલ્ટ્રાસાઉન્ડ નિષ્કર્ષણનો ઉપયોગ ફ્રોઝન અને એર-સુકા માછલી સ્કિન્સમાંથી જિલેટીન નિષ્કર્ષણ વધારવા માટે કરી શકાય છે. (ઓલસન એટ અલ. 2005)\nHielscher Ultrasonics બેન્ચ-ટોપ અને ઔદ્યોગિક સ્કેલ કરવા માટે પ્રયોગશાળા શક્તિશાળી અવાજ સિસ્ટમો પૂરી પાડે છે. મહત્તમ નિષ્કર્ષણ ઉત્પાદન ખાતરી કરવા માટે, માગણી શરતો હેઠળ વિશ્વસનીય sonication સતત કરી શકાય છે. બધા ઔદ્યોગિક અવાજ પ્રોસેસર્સ ઘણી ઊંચી કંપન પહોંચાડવા કરી શકો છો. 200μm સુધી ના કંપન સરળતાથી સતત 24/7 કામગીરી ચલાવી શકાય છે. પણ ઊંચા કંપન માટે, વૈવિધ્યપૂર્ણ અવાજ sonotrodes ઉપલબ્ધ છે. Hielscher માતાનો અવાજ સાધનો પ્રમાણિકતાના હેવી ડ્યૂટી પર 24/7 કામગીરી માટે અને માગણી પર્યાવરણોમાં પરવાનગી આપે છે.\nઅમને આજે તમારા પ્રક્રિયા જરૂરિયાતો સાથે સંપર્ક કરો અમે તમારા પ્ર��્રિયા માટે તમે યોગ્ય અવાજ સિસ્ટમ ભલામણ કરવા માટે પ્રસન્ન રહેશે\nવધુ માહિતી માટે પૂછો\nતમે અલ્ટ્રાસોનોગ્રામ સમાંગીકરણ વિશે વધારાની માહિતી વિનંતી કરવા માંગો છો, તો નીચેનું ફોર્મ ઉપયોગ કરો. અમે તમારી જરૂરિયાતો બેઠક એક અલ્ટ્રાસોનોગ્રાફી સિસ્ટમ ઓફર કરવા માટે પ્રસન્ન રહેશે.\nશહેર, રાજ્ય, ઝીપ કોડ\nમહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ.\nHielscher માતાનો અવાજ ઉચ્ચ શક્તિ homogenizers કોઇ પ્રક્રિયા સ્કેલ માટે ઉપલબ્ધ છે – લેબ માંથી ઉત્પાદન કરવા માટે.\nઆલ્વારેઝ, કાર્લોસ; Lélu, પોલીન; લિન્ચ, સારાહ એ .; તિવારી, બ્રિજેશ કે (2018): ક્રમિક એસિડ / આલ્કલાઇન isoelectric solubilization કરા (ISP) નિષ્કર્ષણ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા મદદ કરીને મેકરેલ સમગ્ર માછલી ઓપ્ટિમાઇઝ પ્રોટીન વસૂલાત. LWT – ફૂડ સાયન્સ અને ટેકનોલોજી વોલ્યુમ. 88, ફેબ્રુઆરી 2018 210-216.\nજૈન, Surangna; કુમાર ગુદા અનિલ (2016): અવાજ આસિસ્ટેડ નિષ્કર્ષણ (યુએઈ) અને એન્જીમેટિક જલવિચ્છેદનના દ્વારા ચિકન ઇંડા શેલ પટલ (ESM) થી કાર્યશીલ પ્રોટિન hydrolysates નિષ્કર્ષણ ઓપ્ટિમાઇઝેશન. LWT – ફૂડ સાયન્સ અને ટેકનોલોજી વોલ્યુમ. 69 જૂન 2016 295-302.\nકિમ, H.K .; કિમ, Y.H .; કિમ, Y.J .; પાર્ક, H.J .; લી, N.H. (2012): સમુદ્ર બાઝ Lateolabrax જેપોનિકસ ની સ્કિન્સ માંથી કોલેજન નિષ્કર્ષણ પર અવાજ સારવાર અસરો. ફિશરીઝ સાયન્સ વોલ્યુમ 78, ઇસ્યુ 78; 2013 485-490.\nલિ, Defu; મુ, Changdao; સીએઆઇ, Sumei; લિન, વેઇ (2016): કોલેજન ઓફ એન્જીમેટિક નિષ્કર્ષણ માં અલ્ટ્રાસોનિક ઇરેડિયેશન. Ultrasonics Sonochemistry વોલ્યુમ 16, ઇસ્યુ 5; 2009 605-609.\nઓલ્સન, ડિ.એ., Avena Bustillos, આર.ડી., Olsen, સી.ડબ્લ્યુ, Chiou, બી, યી, ઇ, બોવર, સી.કે., Bechtel, પી.જે., પાન, ઝેડ, એમસી હગ, ટી.એચ. (2005): માછલી જિલેટીન નિષ્કર્ષણ માટે પ્રક્રિયા સહાય તરીકે સત્તા અલ્ટ્રાસાઉન્ડ મૂલ્યાંકન. સભા એબ્સ્ટ્રેક્ટ નં 71C-26. IFT વાર્ષિક સભા. જુલાઈ 2005 ન્યૂ ઓર્લિયન્સ, LA.\nદોડ્યા X.G .; વાંગ, L.Y. (2014): આડપેદાશો માંસ ઉદ્યોગ માંથી કોલેજન નિષ્કર્ષણ માટે અનુસંધાનમાં બદલાય માં અવાજ અને પાચનરસનું એક મુખ્ય તત્વ સારવાર ઉપયોગ કરો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર 94 (3), 2014 585-590 વિજ્ઞાન જર્નલ ઓફ.\nSiritientong, Tippawan; Bonani, વોલ્તેર; Motta, Antonella; Migliaresi, ક્લાઉડિયો; Aramwit, Pornanong (2016): sericin પરમાણુ અને જૈવિક લાક્ષણિકતાઓ પર Bombyx મોરી રેશમ તાણ અને નિષ્કર્ષણ સમય અસરો. બાયોસાયન્સ, બાયોટેક્નોલોજી, અને બાયોકેમિસ્ટ્રી વોલ્યુમ. 80, Iss. 2, 2016 241-249.\nઝેંગ, J.N .; જિઆંગ, B.Q .; ક્ઝીઓ, Z.Q., લી એસ.એચ. (2011): અલ્ટ્રાસોનિક Pretreatment હેઠળ Papain સાથે માછલી ભીંગડા કોલેજનની નિષ્કર્ષણ. ઉન્નત મટિરિયલ્સ રિસર્ચ, વોલ્યુમ 366, 2011 421-424.\nજે���ીફિશ માંથી અલ્ટ્રાસોનિક કોલેજન નિષ્કર્ષણ\nચિટિનથી ચિતોસનનું અલ્ટ્રાસોનિક ડીસીટીલેશન\nSpirulina રંગદ્રવ્યો ના અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ\nઔષધીય વનસ્પતિ અલ્ટ્રાસોનિક એક્સટ્રેક્શન\nહોટ મરચાંના મરીથી અલ્ટ્રાસોનિક Capsaicin નિષ્કર્ષણ\nકોલેજનની પ્રાણી શરીરમાં વિવિધ પેશીઓ બાહ્યકોષીય જગ્યા મુખ્ય માળખાકીય પ્રોટીન છે. પેશીના મુખ્ય ઘટક હોવાથી, સસ્તન પ્રાણીઓમાં જોવા મળે સૌથી વિપુલ પ્રોટીન, [1] સમગ્ર શરીરની પ્રોટીન સામગ્રી 35% 25% થી ઉપર બનાવે છે. કોલેજન એમિનો એસિડ સાથે વીંટળાયેલી વિસ્તરેલ fibrils સ્વરૂપને ત્રેવડા helices રચે સમાવેશ થાય છે. કોલેજન ઉચ્ચતમ માત્રામાં આવા રજ્જૂ, અસ્થિબંધન અને ત્વચાની તંતુમય પેશીઓમાં હાજર હોય છે. ત્યાં કોલેજન ત્રણ પ્રકારના ઓળખી શકાય છે:\nલખો હું કોલેજન: ત્વચા, વાળ, નખ, ઓર્ગન્સ, અસ્થિ, અસ્થિબંધન માં પ્રોટીન 90% પૂરી પાડે છે\nપ્રકાર II કોલેજન: કોમલાસ્થિ પ્રોટીન 50-60%, સંધાન વિષેનું કોમલાસ્થિ માં collagen 85-90% પૂરી પાડે છે\nType III માં કોલેજન: અસ્થિ માં તંતુમય પ્રોટીન, કાર્ટિલેજ, દાંતીન, કંડરા, અને અન્ય પેશીઓને પ્રોટીન પૂરું પાડે છે\nત્રણ કોલેજન પ્રકારના દરેક અલગ પ્રોટીન જે શરીરમાં અલગ હેતુઓ પરિપૂર્ણ થી બનેલો છે. કોલેજન પ્રકારના હું અને III બંને ત્વચા, સ્નાયુઓ, અસ્થિ, વાળ અને નખ મુખ્ય ઘટકો હોય છે. તેઓ તેમના આરોગ્ય, વિકાસ અને પુનઃનિર્માણ માટે જરૂરી છે. કોલેજન પ્રકાર II મોટે ભાગે અને સાંધાના કોમલાસ્થિ જોવા મળે છે.\nપ્રકાર કોલેજનની હું અને III બંને 19 એમિનો એસિડ કે જે આવશ્યક એમિનો એસિડ તરીકે ગણવામાં આવે છે. તેઓ ફાઇબ્રોબ્લાસ્ટ્સનો (પેશીઓ કોશિકાઓ) અને ઓસ્ટિઓબ્લાસ્ટ (કોશિકાઓ જે હાડકા બનાવે છે) કોલેજન પ્રકાર .સૌથી મહત્વપૂર્ણ પ્રોટીન હું અને III Glycine, Proline, Alanine, અને hydroxyproline સમાવેશ થાય છે દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. Type III માં તંતુમય scleroprotein છે.\nGlycine કોલેજન સર્વોચ્ચ રકમ સાથે એમિનો એસિડ છે. Proline બિન-જરૂરી એમીનો એસિડ, જે Glycine થી સેન્દ્રિય શકાય છે અને સાંધા અને રજ્જૂ આભારી છે. Hydroxyproline એક એમિનો એસિડ કે કોલેજન સ્થિરતા માટે ફાળો આપે છે. Alanine એક એમિનો એસિડ પ્રોટીન જૈવસંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે.\nજેમ ટાઇપ I અને III, ટાઇપ II કોલેજન ફોર્મ fibrils કરે છે. છે કારણ કે proteoglycans ના એન્ટ્રપમેન્ટ માટે સક્રિય કોલેજન આ fibrillar નેટવર્ક કાર્ટિલેજ મહત્વપૂર્ણ છે. વધુમાં, તે પેશીઓ સાથે તણાવ શક્તિ પૂરી પાડે છે.\nકોલેજનની રેસાવાળા પ્રોટી�� જે સસ્તન પેશીના માં સમૃદ્ધપણે હાજર છે દા.ત. બોવાઇન, ડુક્કર. સૌથી કોલેજન કાઢવામાં આવે છે\nપોર્સિન સ્કિન્સ અને હાડકાં અને બોવાઇન સ્રોતોમાંથી. કોલેજન નિષ્કર્ષણ માટે વૈકલ્પિક સ્ત્રોત માછલી અને મરઘું છે. કોલેજનની વ્યાપક અન્ય ઉત્પાદનો વચ્ચે ખોરાક, આહાર પૂરવણીઓ, ફાર્માસ્યુટિકલ્સ / Medicals, અને કોસ્મેટિક ઉપયોગ થાય છે. કોલેજન નિષ્કર્ષણ વધતી જતી વેપાર થી આ પ્રોટીન વિવિધ ઔદ્યોગિક પ્રોસેસમાં કૃત્રિમ એજન્ટો બદલો શકે છે.\nSitemap, ઉપયોગની શરતો, કાનૂની માહિતી, ગોપનીયતા નીતિ, છાપ, -20 1999-2020, હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ જીએમબીએચ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2020-09-20T20:57:40Z", "digest": "sha1:FCYNMHBTWXV7XB2SLALBVUEUBSHJDG3L", "length": 6232, "nlines": 160, "source_domain": "gu.wikipedia.org", "title": "વાવડી (તા.ગઢડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન\nમુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nવાવડી (તા.ગઢડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉપરાંત પંચાયતઘર, આંગણવાડી અને દુધની ડેરી જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.\nગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૨૦ના રોજ ૨૨:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:1986_%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B", "date_download": "2020-09-20T21:16:28Z", "digest": "sha1:JWDOFW5HBWAY2LWT63DJQOQXC26DPHEP", "length": 4323, "nlines": 196, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:1986 જન્મો - વિકિપીડિયા", "raw_content": "\nશ્રેણી \"1986 જન્મો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૪ પૈકીનાં નીચેનાં ૪ પાનાં છ��.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૦૦:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/10-lakhs-covid-19-patient-has-recovered-in-india-from-coronavirus-ag-1004378.html", "date_download": "2020-09-20T21:53:33Z", "digest": "sha1:MOTQZZQAZVF4VJI6XNSLOTO5YOTNMKWX", "length": 20683, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "10 lakhs covid 19 patient has recovered in india from coronavirus ag– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nGood News: 10 લાખ ભારતીયોએ કોરોના સામે જંગ જીત્યો, રિકવરી રેટ 64%થી વધારે\nદેશની વાત કરવામાં આવે તો દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં રિકવરી રેટ ઘણો સારો છે\nનવી દિલ્હી : કોરોના વાયરસ સામે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ભારતમાં 10 લાખ લોકોએ આ મહામારી સામે જંગ જીતી લીધો છે. ભારતમાં અત્યાર સુધી લગભગ 15.67 લાખ લોકો કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 10 લાખ લોકોનું સ્વસ્થ થવું રાહતભર્યા સમાચાર છે. દેશમાં કોરોનાના હાલ 5.25 લાખ એક્ટિવ કેસ છે.\nદુનિયામાં અત્યાર સુધી 1.70 કરોડ લોકો કોવિડથી (Covid-19)સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 1.05 કરોડ લોકો બીમારીમાંથી રિકવર થઈ ગયા છે. આમ દુનિયાનો એવરેજ રિકવરી રેટ 62%ની નજીક છે. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ દુનિયાના એવરેજથી સારો છે. કોવિડ-19 ઇન્ડિયાના મતે ભારતમાં બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં કોરોનાના કુલ 15.67 લાખ કેસ હતા. જેમાં 10.07 લાખ લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયા છે.\nદેશની વાત કરવામાં આવે તો દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં રિકવરી રેટ ઘણો સારો છે. દિલ્હીમાં 1.33 લાખ સંક્રમિતોમાંથી 1.18 લાખ લોકો ફરી સ્વસ્થ થઈ ગયા છે. દિલ્હીમાં રિકવરી રેટ 89% છે. જોકે બધા રાજ્યોની સ્થિતિ આવી નથી. દેશમાં હાલના સમયે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં એક લાખ કે તેનાથી વધારે કેસ છે. જેમાં કર્ણાટક (44%)અને આંધ્ર પ્રદેશમાં (46%)માં 50%થી પણ ઓછો રિકવરી રેટ છે. મહારાષ્ટ્રમાં 59% અને તમિલનાડુમાં 73% રિકવરી રેટ છે.\nઅમેરિકામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહીં લગભગ 22 લાખ લોકો આ મહામારીને હરાવી સ્વસ્થ થયા છે. અહીં રિકવરી રેટ 50% થી ઓછા છે. બીજી તરફ કતારમાં 97%, ચિલીમાં 92% અને રશિયામાં 73% રિકવરી રેટ છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપ��� ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%AC-%E0%AA%AC-%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AB-%E0%AA%A8-%E0%AA%A8-%E0%AA%B2-%E0%AA%88%E0%AA%B5-%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5-%E0%AA%B6%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B0-%E0%AA%9C-500-%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%A7-%E0%AA%B3-%E0%AA%93%E0%AA%A8-%E0%AA%AF-%E0%AA%A4-%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%A8-%E0%AA%AE-%E0%AA%9C-%E0%AA%B0-%E0%AA%86%E0%AA%AA-%E0%AA%A4-%E0%AA%B5-%E0%AA%B6%E0%AA%95-%E0%AA%AF%E0%AA%A4?uid=679", "date_download": "2020-09-20T19:49:54Z", "digest": "sha1:4YMKQ2WKYPAECVPTAJ2SPIERVKA626AZ", "length": 9742, "nlines": 98, "source_domain": "surattimes.com", "title": "બાબા બર્ફાનીનાં લાઈવ દર્શન આજથી શરૂ, દરરોજ 500 શ્રદ્ધાળુઓને યાત્રા કરવાની મંજૂરી આપે તેવી શક્યતા", "raw_content": "\nબાબા બર્ફાનીનાં લાઈવ દર્શન આજથી શરૂ, દરરોજ 500 શ્રદ્ધાળુઓને યાત્રા કરવાની મંજૂરી આપે તેવી શક્યતા 1\nબાબા બર્ફાનીનાં લાઈવ દર્શન આજથી શરૂ, દરરોજ 500 શ્રદ્ધાળુઓને યાત્રા કરવાની મંજૂરી આપે તેવી શક્યતા\nપ્રથમ વખત બાબા બર્ફાનીની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે સાડા સાત કલાકે થવા જઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે, રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દૂરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રો અનુસાર, રવિવારે થનારી વિશેષ પૂજામાં લે. ગવર્નર ગિરીશ ચંદર મૂર્મૂ પણ ભાગ લઈ શકે છે.\nહેલિપેડ અને કેમ્પ તૈયાર\nઆ વખતે યાત્રા થશે નહીં એ નક્કી કરવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મુની અધ્યક્ષતામાં 6 ��ુલાઈના રોજ શ્રીનગરમાં બેઠક થઈ શકે છે. જેમાં યાત્રા શરૂ કરવાની તારીખ, નોંધણી અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રો અનુસાર, કોરોના રોગચાળાને જોતાં આ વખતની યાત્રા ઓછા સમય માટે નક્કી કરી શકાય છે. તંત્રએ નક્કી કર્યું છે કે, જો મંજૂરી મળે છે તો તે બાલતાલના રસ્તે જ થશે. પહેલગામના પારંપરિક માર્ગ પર નહીં. બાલતાલ વાળા રસ્તામાં 16 કિમીની ચઢાઈ છે. આ જ રસ્તાથી શ્રદ્ધાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકે છે. બાલતાલ માર્ગમાં ચાર હેલિપેડ અને બેઝ કેમ્પ તૈયાર થયા છે.\nઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં\nસૂત્રો અનુસાર આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવી શકાય છે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપ પર કામ કરી રહ્યા છે. તેમણે વૈકલ્પિક સડક માર્ગ નીલગ્રથથી બાલતાલમાં ચાલી રહેલા કાર્યોનું પણ નીરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા માટે કડક નિયમ લાગુ થઈ શકે છે. ચકિત્સા વ્યવસ્થા પર ધ્યાન આપવું પડશે. ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં છે. યાત્રા માટે જમ્મુ-કાશ્મીર માટે બહારના ડોક્ટરો ઉપલબ્ધ રહેશે નહીં. જો યાત્રાને મંજુરી મળી તો એક દિવસમાં માત્ર 500 લોકોને જ જમ્મુથી રવાના કરાશે. દરેક શ્રદ્ધાળુનો કોવિડ ટેસ્ટ કરાશે.\nગયા વર્ષે ધમકી મળતા યાત્રા રોકી હતી\nસ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ યાત્રાના માર્ગે ગોઠવવામાં આવી છે. પિટ્ઠુવાળા અને પોનીવાળાને યાત્રામાં સામેલ કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાયો નથી. સ્વયંસેવી સંસ્થાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ આતંકવાદી ધમકી અને માર્ગમાં વિસ્ફોટક મળતાં યાત્રા રોકીદેવાઈ હતી.\nહેલિકોપ્ટરથી પણ શ્રદ્ધાળુઓને મોકલી શકાશે, ચાર હેલિપેડ તૈયાર\nબાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુથી મહત્તમ 500 શ્રદ્ધાળુને મંજૂરી મળી શકે છે. દરેક શ્રદ્ધાળુનો કોરોના ટેસ્ટ થશે. કાશ્મીર ઘાટીમાં 10માંથી 9 જિલ્લા કોરોનાના લીધે રેડ ઝોનમાં છે. આથી બોર્ડ આ વખતે યાત્રા નાની રાખવા માગે છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના 8,019 સંક્રમિત દર્દી મળ્યા છે, જેમાંથી 2,825 હજુ પણ સક્રિય છે જ્યારે 199 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.\nઅમરનાથમાં આવેલું બરફનું શિવલિંગ - ફાઇલ તસવીર\nએક જ દિવસમાં LRD મહિલા ઉમેદવારોને નિમણૂકના...\nકોરોનાને કારણે આ વખતે નવરાત્રિમાં ક્લબો, પાર્ટી...\nહવે અમદાવાદ સહિ��� રાજ્યના 5 શહેરોને...\nHDFC બેંક સામે અમેરિકાની લો ફર્મ કેસ કરવાની...\nદેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર...\nઆજવા ડેમમાં પાણીની આવક વધતા સપાટી વધીને 212.30...\nભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6...\nPM મોદી 31 ઓક્ટો.એ ગુજરાતની મુલાકાત લે એવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/green-ahmedabad-amc-tree-forest-department", "date_download": "2020-09-20T21:25:08Z", "digest": "sha1:WITFZG7GUPNSPVNJ6VS27ILTP2JCMBHI", "length": 12485, "nlines": 111, "source_domain": "www.vtvgujarati.com", "title": " 'ગ્રીન અમદાવાદ' બનાવવા માટે ફરીથી સત્તાવાળાઓએ કમર કસી | Green Ahmedabad AMC Tree Forest department", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nગણતરી / 'ગ્રીન અમદાવાદ' બનાવવા માટે ફરીથી સત્તાવાળાઓએ કમર કસી\nઆગામી ચોમાસામાં મેગાસિટી અમદાવાદને 'ગ્રીન અમદાવાદ' બનાવવા માટે ફરીથી એક વખત મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કમર કસી છે. શહેરમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હોઈ દર ચોમાસાના વૃક્ષારોપણ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તો પ્રોજેક્ટો માટે આડેધડ વૃક્ષ કપાઈ રહ્યા છે.\nગત ચોમાસામાં શહેરમાં ૧.૨૫ લાખથી વધુ રોપા વવાયાનો તંત્રનો દાવો છે. બીજી તરફ છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં વૃક્ષની ગણતરી કરાઈ નથી. જેના કારણે લીલા વૃક્ષોનો આડેધડ નિકંદન કે વૃક્ષા રોપણ બાદ પણ ખરેખર વૃક્ષની સંખ્યા વધી કે ઘટી અને જો વધી તો કેટલી વધી તેનો વાસ્તવિક આંકડો જ તંત્ર પાસે નથી. રાજ્યના વનવિભાગ દ્વારા વૃક્ષગણતરી કરાતી હોઈ આગામી ચોમાસામાં વિશ્વજનક દશ લાખ નાના-મોટા રોપા વાવીને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તો વૃક્ષથી ખરેખર સંખ્યાના મામલે અંધારામાં જ રહેશે.\nમ્યુનિસિપલ સત્તાધિશોએ આગામી ચોમાસામાં પહેલી વખત દશથી બાર ફૂટ ઊંચા વૃક્ષના પાંચ લાખ મોટા રોપા વાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પાંચ લાખ નાના રોપા વવાશે એટલે કે શહેરમાં કુલ દશ લાખ નાના મોટા રોપાની વાવણીનો વિક્રમ સર્જાશે. દરેક વોર્ડમાં અર્બન ફોરેસ્ટ બનાવાશે. આ માટે જાપાનની ખાસ મીયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરાશે. કોર્પોરેટ કંપનીઓએ પણ ગ્રીન અમદાવાદના સંકલ્પ હેઠળ ફરજિયાતપણે વૃક્ષારોપણ કરવું પડશે. જે તંત્રના વર્ષો જુના વૃક્ષારોપણના મામલે નવો અભિગમ બનશે. આની સાથે સાથે શહેરના કુલ વૃક્ષની સંખ્યા બાબતે પણ પ્રશ્નો પુછાઈ રહ્યા છે.\nઅમદાવાદમાં છેલ્લે વન વિભાગ દ્વારા વૃક્ષ ૨૦૧૨માં વૃક્ષોની ગણતરી હાથ ધરાઈ હતી તે વખતે શહેર��ાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ નોંધાયા હતા જે પૈકી મુખ્ય વૃક્ષોમાં લીમડાના સૌથી વધુ ૧,૪૨૭૬૮ વૃક્ષ, આસોપાલવના ૭૦,૫૫૦ વૃક્ષ, પીપળાના ૨૦,૧૭૭ અને વડના ૯,૮૭૦ વૃક્ષ હતા. વૃક્ષ ૨૦૧૨ની વસ્તી ગણતરી વખતે શહેરમાં ૪.૬૬ ટકા ગ્રીનરી હતી. જેમાં સાત વર્ષમાં મામુલી વધારો થઈને ગ્રીનરી ૫.૨૫ ટકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે કે વૃક્ષારોપણ પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ પણ અમદાવાદની ગ્રીનરી રાજ્યના વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેર કરતા પણ ઓછી છે.\nએક સમય છોડમાં રણછોડનો નારો લગાડનાર તંત્રની બલિહારીથી છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર મંજુરીથી કુલ ૪૦૪૮ લીલાછમ વૃક્ષોનો ખુંદડો બોલાઈ ગયો છે. બિનસત્તાવાર આંક તો હજારો વૃક્ષોનો હોઈ શકે છે. શહેરમાં જે રીતે લીલાછમ વૃક્ષનું વિવિધ પ્રોજેક્ટ કે અન્ય કારણસર નિકંદન બોલાઈ રહ્યું છે તેના કારણે હાલની કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને કેટલાક વિસ્તારમાં સમખાવા પુરતો એક વૃક્ષનો છાંયડો પણ મળતો નથી.\nશહેરમાં વૃક્ષોની વાસ્તવિક સંખ્યા બાબતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ લાચારી વ્યક્ત કરી છે. તંત્ર પાસે વન વિભાગ દ્વારા છેક વર્ષ ૨૦૧૨માં હાથ ધરાયેલી વૃક્ષની ગણતરીના જ આંકડા છે. સાત વર્ષ જુના આ આંકડાની વિગત તપાસતા પશ્ચિમ ઝોનમાં ૮૪૦૩૫ વૃક્ષ, ઉત્તર ઝોનમાં ૬૦,૬૭૭, દક્ષિણ ઝોનમાં ૮૯,૮૬૩, નવા પશ્ચિમ ઝોનમાં ૮૪,૧૮૯, વન વિભાગની જમીનમાં ૧,૭૪,૯૭૯ અને ૨૪૦ મ્યુનિસિપલ બાગ બગીચામાં ૨૫,૨૯૦ વૃક્ષ નોંધાયા હતા. આ ઝોન દીઠ આંકડામાં છેલ્લા સાત વર્ષમાં ઘણો ફેરફાર થયો છે. જોકે મ્યુનિસિપલ તંત્ર પાસે રાજ્યનાં વન વિભાગને શહેરના વૃક્ષની ગણતરી હાથ ધરવા લેખિતમાં માંગણી કરાઈ છે, પરંતુ હજુ સુધી વન વિભાગના પેટનું પાણી હાલ્યું નથી તે ચોંકાવનારી હકીકત છે.\n૨૦૧૨ની ગણતરી મુજબ વૃક્ષની સંખ્યા\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદ���કારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amitshah.xyz/amit-shah-bjp-leader-amit-shah-bjp-bhartiya-janta-party-leader-bjp-3854655647909148", "date_download": "2020-09-20T20:35:21Z", "digest": "sha1:P32FC4QKCWJANHY22HAXGYF7A6CIGBEG", "length": 5403, "nlines": 36, "source_domain": "amitshah.xyz", "title": "Amit Shah ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ... ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે. સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત", "raw_content": "\nગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ... ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે. સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત\nગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ...\nગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે.\nસહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત\nગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ... ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે. સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/kutchh-saurastra/amreli-heavy-rains-in-rajula-of-amreli-rains-in-some-villages-of-jafrabad-1004531.html", "date_download": "2020-09-20T21:35:35Z", "digest": "sha1:BZUFMA35G7T62Q3EW66WGWGLJKTLX3L3", "length": 27558, "nlines": 340, "source_domain": "gujarati.news18.com", "title": "Amreliના રાજુલામાં ભારે વરસાદ, ���ાફરાબાદના કેટલાક ગામોમાં વરસાદ -Heavy rains in Rajula of Amreli, rains in some villages of Jafrabad– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર\nAmreliના રાજુલામાં ભારે વરસાદ, જાફરાબાદના કેટલાક ગામોમાં વરસાદ\nAmreliના રાજુલામાં ભારે વરસાદ, જાફરાબાદના કેટલાક ગામોમાં વરસાદ\nAmreliના રાજુલામાં ભારે વરસાદ, જાફરાબાદના કેટલાક ગામોમાં વરસાદ\nઅમરેલીમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર, અનેક વિસ્તરોના ઘરો અને રસ્તાઓમાં ભરાયા પાણી\nઅમરેલીઃ રાયડી ડેમના બે દરવાજા ખોલાયા, નીચાણવાળા 8 ગામોને કરાયા એલર્ટ\nઅમરેલીમાં વીજળી પડતા એક વ્યક્તિનું થયું મોત અને 2 લોકો ઘાયલ\nઅમરેલી: બાબરાના નીલવાડા ગ્રામજનોએ પુલ બનાવની માંગ સાથે પાણીમાં બેસી કર્યો વિરોધ પ્રદર્શન\nઅમરેલીમાં અતિવૃષ્ટી બાદ પાણીના તળ ઉંચા આવતા ખેતરોમાં આપ મેળે પાણી નીકળ્યું\nAmreli SPનો જિલ્લામાં સપાટો, પોલીસ જવાનો વીજ ચોરી કરતા પકડાયા\nઅમરેલીઃ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, ધારીની પેટા ચૂંટણી પહેલા ઝટકો\nVideo: ધારીના પૂર્વ MLA નલીન કોટડીયાને કોરોના, સારવાર દરમિયાન કર્યો વીડિયો સંદેશ\nઅમરેલીઃ ધાતરવડી નદીમાં હજુ પણ નથી ઓસર્યા પાણી, ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં\nAmreliના દરિયાકાંઠે સવારથી વરસાદ, જાફરાબાદના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ\nઅમરેલીમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર, અનેક વિસ્તરોના ઘરો અને રસ્તાઓમાં ભરાયા પાણી\nઅમરેલીઃ રાયડી ડેમના બે દરવાજા ખોલાયા, નીચાણવાળા 8 ગામોને કરાયા એલર્ટ\nઅમરેલીમાં વીજળી પડતા એક વ્યક્તિનું થયું મોત અને 2 લોકો ઘાયલ\nઅમરેલી: બાબરાના નીલવાડા ગ્રામજનોએ પુલ બનાવની માંગ સાથે પાણીમાં બેસી કર્યો વિરોધ પ્રદર્શન\nઅમરેલીમાં અતિવૃષ્ટી બાદ પાણીના તળ ઉંચા આવતા ખેતરોમાં આપ મેળે પાણી નીકળ્યું\nAmreli SPનો જિલ્લામાં સપાટો, પોલીસ જવાનો વીજ ચોરી કરતા પકડાયા\nઅમરેલીઃ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, ધારીની પેટા ચૂંટણી પહેલા ઝટકો\nVideo: ધારીના પૂર્વ MLA નલીન કોટડીયાને કોરોના, સારવાર દરમિયાન કર્યો વીડિયો સંદેશ\nઅમરેલીઃ ધાતરવડી નદીમાં હજુ પણ નથી ઓસર્યા પાણી, ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં\nAmreliના દરિયાકાંઠે સવારથી વરસાદ, જાફરાબાદના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ\nAmreliનો વડિયાનો સુરવો ડેમ છલકાયો, ઉપરવાસના ગામડાઓમાં સારો વરસાદ\nVideo: ભારે વરસાદથી અમરેલી-રાજુલા હાઇવે બંધ, ભારે પવનથી રસ્તામાં ઝાડ તૂટ્યું\nVideo: અમરેલીના બગસરામાં મેઘતાંડવના દ્રશ્યો, 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો\nઅમરેલી: ખાંભાના ગામોમાં 4 ઇંચ વરસાદ, ખાંભાનો રાયડી ડેમ 80 ટકા ભરાયો\nVideo: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં\nAmreliનાં ચલાલામાં મુશળધાર વરસાદ, વાવડીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો\nVideo: Botad માંકપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ\nVideo: લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, રોડ રસ્તા પર ભરાયા પાણી\nAmreliના ધારીનાં ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં ધોધમાર વરસાદ, પીપળવા ગામે પણ વરસાદ\nAmreli પંથકમાં ધોધમાર વરસાદ, ભાવનગરનાં શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદ\nAmreliના રાજુલામાં ભારે વરસાદ, જાફરાબાદના કેટલાક ગામોમાં વરસાદ\nઅમરેલી: ધોધમાર વરસાદના કારણે ધાતરવડી 1 અને 2 ડેમ ફરી છલકાયા, સ્થાનિકોને કરાયા એલર્ટ\nVideo: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ\nVideo: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, રંગપુર, વડેરા અને નાના ભંડારિયામાં ધોધમાર વરસાદ\nAmreliના જાફરાબાદમાં સિંહનું મોત, સાકરિયામાં સિંહનો મૃતદેહ મળ્યો\nઅમરેલી: ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત, બહારથી આવતા લોકોની હેલ્થ ચેકીંગ શરૂ\nVideo: અમરેલીના રાજુલા શહેરમાં પડ્યો મુશળધાર વરસાદ, વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં\nસુરત-અમદાવાદ સહિત બહારથી અમરેલી આવનાર વ્યક્તિઓને સીધો પ્રવેશ નહીં મળે\nAmreliમાં વધી રહ્યો છે કોરોનાનો કેર, બહારથી આવતાં મુસાફરોથી ફેલાયો ચેપ\nSaurashtraમાં છવાયો વરસાદી માહોલ, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ\nઅમદાવાદઃ કાઉન્સિલર જીગ્નેશ પટેલને કોરોના પોઝિટિવ, અમરેલીમાં આજે 29 પોઝિટિવ કેસ નોંધાવ્યા\nપરેશ ધાનાણીની અટકાયત, અમરેલીમાં કોરોના ચકાસણીની લેબ બને તે માંગ સાથે બેઠા હતા ધરણા પર\nઅમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજથી કરશે ધરણા, આરોગ્ય અંગેની સેવાની કરી માંગ\nAmreliમાં વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા, શેત્રુંજી નદીમાં ભરપૂર પાણીની આવક\nVideo: અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ, ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ\nVideo: અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની ��ેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/rajkot-saltwater-purification-plant-will-be-started-at-8-places-on-saurashtra-coast-rupana/", "date_download": "2020-09-20T19:53:10Z", "digest": "sha1:EI4SWQRNKGPECZEOFB7RL7TIF2H7V2NF", "length": 20380, "nlines": 196, "source_domain": "garvitakat.com", "title": "રાજકોટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે: રૂપાણી | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશ��� \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ગુજરાત સૌરાષ્ટ રાજકોટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે:...\nરાજકોટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે: રૂપાણી\nટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ\nરાજકોટ/ગોંડલ: વિજય રૂપાણી આજે રાજકોટ અને ગોંડલની મુલાકાતે છે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે ગોંડલમાં નગરપાલિકા દ્વારા તૈયાર થયેલા 529.30 લાખના ખર્ચે તૈયાર થયેલા ટાઉન હોલ, લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીની મન કી બાતનું ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે પોરબંદરના સાસંદ રમેશ ધડુક, જયેશ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડ���જા હાજર રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌની યોજનાનું ત્રીજા તબક્કાનું કામ શરૂ કરી દીધું છે. આગામી દોઢ વર્ષમાં 115 ડેમો નર્મદાના નીરથી ભરાય જશે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમમાં આપણે લીંક કરી પાણી નાખવાનું શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.\nહજી બે વર્ષ સુધી જળસંગ્રહ અભિયાન ચાલશે: રાજ્યની નગરપાલિકાઓની ટીમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની પ્રેરણા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓને મદદ સહયોગ કરશે. મુખ્યમંત્રી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી. ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશમાં જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાતના આગેવાની લઇ રહ્યું છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.\nઆગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય અપાશે: સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામા આવશે. મહાનગરોમાં ગટરનું પાણીનુ રીસાયક્લીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમા તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામા આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. મહાનગરોનું 70 ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ થાય તે દિશામાં હાથ ધરાશે.\nરૂપાણીએ ગુજરાતની 162 નગરપાલિકાઓમાં સાંસ્કૃતિ ધરોહર સાથે જન સેવાના તમામ કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાણાના અભાવે એક પણ કામ નહીં અટકે તેમ કહીને મુખ્યમંત્રીએ જન આરોગ્ય, કુપોષણ મુક્તિ, શિક્ષણ, તંદુરસ્ત સમાજ નિર્માણ સાથે સામાજીક સમરસતા થકી વિકાસની વાત કરી હતી\nબપોર બાદ રાજકોટના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે\nગોંડલ નગરપાલિકા દ્વારા રૂ.529.30 લાખના ખર્ચે નવનિર્મિત ટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ કરાતા શહેરીજનોની સુવિધા વધશે. બપોર બાદ રાજકોટમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેશનની કામગીરીના રિવ્યૂ બાદ સાંજે 6 વાગ્યે કોઠારિયા રોડ પર તરણ સ્પર્ધાના કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપશે અને ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બ્રહ્મસમાજ આયોજિત દીક્ષા મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ 7.30 વાગ્યે અમૃતસાગર પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleબનાસકાંઠા માં 26વર્ષ બાદ તીડનો ત્રાસ લોકો પરેશાન,વરસાદ પડેતો તીડનો નાશ થાય\nNext articleસમી : ડોક્ટરનું મહેસાણામાં પણ છે દવાખાનું, 5 દિવસ ત્યાં રહેતો હતો\nમાણાવદરમાં રસાલા ડેમ ઉપર 24 કરોડના ખર્ચે બનશે રીવરફ્ન્ટ\nભાવનગરમાં કોરોનાના 42 નવા કેસ ઉમેરાતા આંકડો 3183 એ પહોચ્યો\nમાણાવદરના ગણા ગામે ભાદર નદીના પુર ફરી વળતા કપાસ – મગફળીનો પાક ફેલ\nમાણાવદર તાલુકાના પ્રાથમિક શૈક્ષણીક મહાસંઘના હોદેદારોની વરણી કરવામાં આવી\nરાજકોટ: હાર્દીક પટેલની હાજરીમાં ભાજપના કોર્પોરેટર દક્ષાબેન સહીત 20 સભ્યો કોન્ગ્રેસમાં જોડાયા\nજુનાગઢના પાદરડી ગામે પશુચારો લઇ આવતા ખેડૂતનો પગ લપસ્તા નદીમાં ડૂબ્યો\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/spiritual/page/4/", "date_download": "2020-09-20T20:21:13Z", "digest": "sha1:GQ7NPJNZ35M6NVZH5C7CS2FRR7CKKRIS", "length": 14401, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "spiritual Archives - Page 4 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nતિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે\nભગવાન તિરૂપતિ બાલાજીને સૌથી અમીર દેવતામાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં ગરીબ અને અમીર એમ બધા લોકો જાય છે. સમુદ્રતટથી 3200 ફૂટ ઉંચાઈ પર સ્થિત તિરુમ��ાની …\nજૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર\nગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે. પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે …\nડાકોર માં છે ભવ્ય રણછોડરાયનું મંદિર\nઆ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. માનવામાં આવે છે કે 1722 માં અહી રણછોડદાસજીનું મંદિર બનાવવામાં આવ્યું …\nડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા રજકણ સ્પર્શથી મળે છે મુક્તિ\nભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે અને આપણા ગુજરાતમાં વસેલ છે પવિત્ર દ્વારકા નગરી. આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહી રહ્યા હતા. અહી આવેલ …\nજો ઘરમાં કોઈ બીમાર રહે તો કરો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાયો\nઆજના જમાનામાં વાસ્તુશાસ્ત્ર પણ માનવ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કારણકે માનવ જીવન નો એવો કોઈ પણ ભાગ નથી જે વાસ્તુશાસ્ત્ર થી પ્રભાવિત ન હોય. …\nઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવાના સરળ ઉપાયો, જે તમને પસંદ આવશે\nઘન એક એવું સાધન છે કે જેના વિના જ્ઞાની વ્યક્તિ પણ અધુરો છે. આ સંસારમાં સુખ અને સમૃદ્ધિ એવી વસ્તુ છે કે જેણે નિશ્ચિત જ બધા લોકો મેળવવા માંગતા હોય છે. આજના આ …\nભારતના આ સ્થાને જતા કપાય છે તમારા પાપો\nભારતમાં ધાર્મિક સ્થાનોનું અજોડ સંગ્રહ જોવા મળે છે. જ્યાં દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ સેકડો મિલ દુર પોતાનો સફર નિશ્ચિત કરે છે. સામાન્ય રીતે માણસને આ …\nઅમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ\nભારતની પ્રમુખ નદીમાં ગંગા નદીની તુલના કરવામાં આવે છે. બધી વસ્તુઓને પવિત્ર કરવામાં માટે ગંગાજળનો ઉપયોગ થાય છે. આ ક્યારેય ખરાબ નથી થતું. શિશુ જન્મ હોય કે …\nદૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી\nઆમ તો મનાલી પર્યટકો માટે રહેવા ફરવા નું મનપસંદ સ્થળ છે. અહીની વાડીઓ અને અહીના દિલકશ નઝારા કોઈને પણ સંમોહિત કરી શકે છે. મનાલી માં એક ધાર્મિક સ્થળ એવું છે, …\nઅમુક આવશ્યક ટોટકાઓ, જે બગડેલ કામ સિદ્ધ કરશે\nઆજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા છે. જેથી ઘણા લોકો ટોટકા નામની વસ્તુમાં માનતા જ નથી. જો આમાં વિશ્વાસ રાખીને માનવામાં આવે તો આ બગડેલા કામો સિદ્ધ કરી …\nઆર્થિક નુકસાનનું કારણ બની શકે છે આ 5 વાસ્તુદોષ\nઘણીવાર નિરંતર પૈસાના નુક્શાનનું કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોય શકે છે. વાસ્તુના આ ૫ કારણોને ધ્યાનમાં રાખીએ તો આપણે થતા પૈસાના નુકશાનને બચાવી શકીએ છીએ. …\n… તો એટલા માટે શંકર ભગવાન માથા પર ચંદ્ર ઘારણ કરે છે\nમોટાભાગે લોકોને ખબર નથી હોતી કે ભગવાન શંકર માથા પર ચંદ્ર કેમ ઘારણ કરે છે. ભગવાન શિવનું એક નામ ‘ભાલચંદ્ર’ પણ પ્રસિદ્ધ છે. ભાલચંદ્ર નો અર્થ ‘માથામાં ચંદ્ર …\nજાણો, કયું ફૂલ ચઢાવવાથી કયું ફળ આપે છે ભગવાન શિવ\nશિવપુરાણ માં ભગવાન શિવ વિષે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અલગ- અલગ વસ્તુઓ ચઢાવવાથી શિવ અલગ-અલગ ફળ આપે છે અને તમારી ઇચ્છાઓ પૂરી કરે છે. …\nનાસ્તામાં ક્યારેય ન ખાવી આ ચીઝો, આરોગ્ય પર ખરાબ અસર પડે છે\n* આખો દિવસ મહેનતુ અને સ્વસ્થ રહેવા માટે આપણે નાસ્તો કરીએ છીએ, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે શું ખાવું જોઈએ અને શું નહિ. તો જાણો કઈ વસ્તુને …\nધરતી માંથી નીકળ્યો ખજાનો, સિક્કાઓ પર શ્રીકૃષ્ણની છબી\nતેલંગાણાના ખમ્મમ જિલ્લાના ગર્લાબાય્યારામના વિજયનગર ક્ષેત્રમાં ૪૦ સોનાના સિક્કાઓ અને એક પિત્તળનુ વાસણ મળી આવ્યું છે. તેલંગાણા પુરાતત્ત્વ અને …\nદુનિયાનો પાંચમો સૌથી મોટો ધર્મ એટલે ‘સીખ’ ધર્મ વિષે અજાણી વાતો\nસીખ ધર્મોનું ભારતીય ધર્મોમાં એક પવિત્ર સ્થાન છે. ‘સીખ’ શબ્દની ઉત્પત્તિ ‘શિષ્ય’ થી થઇ હતી, જેનો અર્થ ગુરુનાનક ના શિષ્ય એટલેકે તેમની શિક્ષાઓનું અનુસરણ …\nશું તમને ખબર છે ‘નમસ્તે’ કહેવાનો મીનીંગ શું થાય છે\nજનરલી જયારે આપણે ગેટ-ટુગેધર માં જઈએ કે કોઈ સંગઠનમાં બધાને મળીયે ત્યારે હાથ જોડીને ‘નમસ્તે’ કરીએ છીએ. મસ્તક નમાવીને નમસ્તે કરવાની પ્રથા અત્યારથી નહિ …\nસંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ\nઆ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે …\n હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ\nહિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો …\nલોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે\nસમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\n���વા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/ladies/", "date_download": "2020-09-20T19:28:23Z", "digest": "sha1:VYEA53EWY6UNZKLKLFPU4V2BEUQHMUB6", "length": 4997, "nlines": 52, "source_domain": "kaptaan.co.in", "title": "Ladies – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nએસ.ટી બસની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત\nમોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસની ઠોકરે મહિલા આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું બનાવની જાણ થતા ૧૦૮\nવાંકાનેર: મહીકા ગામમાં હડકાયુ કૂતરુ બે મહિલાઓને કરડ્યુ\nવાંકાનેર: 27 નેશનલ હાઈવે પર આવેલ મહીકા ગામમાં આજે એક કૂતરુ હડકાયુ થયું હતું અને ગામમાં અને ગામની આસપાસ સતત\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ��ોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/4-days-heavy-rain-forecast-in-gujarat-universal-rain-in-12-talukas-in-last-4-hours/", "date_download": "2020-09-20T19:43:52Z", "digest": "sha1:E4SLLL7PMXJWSMJPD3SM5ULV5JEY277G", "length": 12247, "nlines": 164, "source_domain": "gujarati.netdakiya.com", "title": "ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ – NET DAKIYA", "raw_content": "\nગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ\nરાજ્યમાં સરેરાશ ૮૬.૭૨ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦.૦૭ ટકાઅને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૩.૨૫ ટકા સરેરાશ વરસાદ\nરાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૦મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૭૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૭ તાલુકાઓ એવા છે કે જ્યાં બે થી પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૯૫ મીમી એટલે કે પોણા ચાર ઈંચ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ૮૫ મીમી, આણંદના બોરસદ તાલુકામાં ૮૧ મીમી, નવસારીના ચીખલી-વાંસદા અને વલસાડ તાલુકામાં ૭૭ મીમી એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.\nજયારે પેટલાદ, ગણદેવી, વઢવાણ, સૂઈગામ, ડેડિયાપાડા, સુબિર, વઘઈ, બારડોલી, ડાંગ-આહવા, નવસારી અને કાંકરેજ તાલુકામાં ૫૦ મીમી થી ૭૧ મીમી એટલે કે બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.\nછેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના ૩૦ તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં મહુવા(સુરત), ધરમપુર, સોનગઢ, ચોર્યાસી, લખતર, જલાલપોર, કપરાડા, ગોંડલ, વાલોડ, વ્યારા, ભરૂચ, ઉમરપાડા, માંડવી(સુરત), આંકલાવ, કુંકરમુંડા, પલસાણા, દસાડા, લાલપુર, સમી, જામકંડોરણા, નાંદોદ, કલ્યાણપુર, સાગબારા, ડોલવાણ, ધંધુકા, લિમડી, સુરત શહેર, ઉમરગામ, વિરમગામ, માંગરોળ(સુરત) અને ભાભોર તાલુકામાં ૨૫ મીમી થી ૫૦ મીમી એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ૩૨ તાલુકાઓમાં અડધા થી એક ઈંચ જયારે ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.\nરાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૮૬.૭૨ ટક�� વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦.૦૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૮.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૮.૫૫ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૬.૮૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૬૩.૨૫ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.\nરાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના નર્મદા સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૧,૮૫,૫૭૯ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ ૫૫.૫૫ ટકા જેટલો થયો છે. રાજ્યના ૬૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૬૫ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૨૪ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા પાણી ભરાયા છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૨૯ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછા ભરાયા હોય એવા ૨૫ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.\nરાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૧૬૪ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૧૪૯ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.\nPrevપાછળસ્વચ્છતા સર્વેક્ષણ 2020 નું પરિણામ જાહેર, સૂરતે બીજો ક્રમ મેળવ્યો\nઆગળજયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ એરપોર્ટને લીઝ પર આપવાના પ્રસ્તાવને મંજૂરીNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3/", "date_download": "2020-09-20T20:02:56Z", "digest": "sha1:VO75UPHLNY7LGNXNH6J2Y644YA3NE5GZ", "length": 3027, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / દુનિયામાં ખુશી એને નથી મળતી જે…..\nદુનિયામાં ખુશી એને નથી મળતી જે…..\nજેટલું લોકો 4G ને મહત્વ આપે છે તેટલું…\nસારા હશો ત્યારે જ દુશ્મન બનશે બાકી…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nહર પળ જિંદગીના રંગ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/khakhra-papad-ni-churi/", "date_download": "2020-09-20T20:22:00Z", "digest": "sha1:V7B6NOX7YBQHKTBYIIVTDUWWRT5JSWID", "length": 8916, "nlines": 108, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ખાખરા પાપડ ની ચૂરી - આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે.. - Rasoi ni Rani", "raw_content": "\nખાખરા પાપડ ની ચૂરી – આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે..\nખાખરા પાપડ ની ચૂરી – આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે..\nઆ ખાખરા પાપડ ની ચૂરી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે.\nહું ઘર માં જ્યારે ખાખરા ના બહુ ટુકડા વધ્યા હોય ત્યારે અચૂક આ ચુરી બનાવું. આપ ખાસ આના માટે પણ ખાખરા નો ભૂકો કરી શકો..\n• થોડા સફેદ તલ\n• લીમડા ના પાન\nમિત્રો , મેં અહીં કોઈ પણ સામગ્રી નું માપ આપ્યું નથી , કારણ કે આ ચુરી સંપૂર્ણ આપના સ્વાદ પર આધાર રાખે છે.\nખાખરા ના ટુકડા એક મોટી થાળી માં લો. આપ જોઈ શકશો મેં 3 થી 4 જાતના અલગ અલગ ખાખરા ના કટકા લીધા છે, જે મારા ઘર માં વધ્યા હતા. આપ કોઈ પણ લઈ શકો.\nઆ ખાખરા ને હાથ થી ભૂકો કરો. મિક્સર માં કરવા થી એ બહુ ભૂકો થઈ જશે. આપણે સાવ ઝીણો ભૂકો નથી જોતો.. હાથ થી બને એટલો ઝીણો કરવાનો..\nકડાય માં ઘી ગરમ કરો. ત્યારબા�� એમાં તલ , લીમડો ઉમેરો. ઘી નું પ્રમાણ આપના પર આધારિત છે. જો સાવ ઘી નહીં ઉમેરો તો ચુરી ચાવવા માં બહુ સૂકી લાગશે..\nતલ અને લીમડો થઈ જાય એટલે એમાં હિંગ ઉમેરી ખાખરા નો ભૂકો ઉમેરો. સાવ ધીમા ગેસે કોઈ પણ મસાલો ઉમેર્યા વગર થોડી વાર શેકો..\nઆમ કરવા થી જુના ખાખરા જો થોડા હવાઈ ગયા હશે તો પણ એકદમ સરસ કડક થઇ જશે. ખાખરા ને ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે શેકો.\nખાખરા સરસ કડક થઇ જાય ત્યારબાદ જ મીઠું /સંચળ , લાલ મરચું અને હળદર ઉમેરો. મિક્સ કરો અને ગેસ બંધ કરી લેવો જેથી મસાલો બળે નહીં. મીઠું કે સંચળ ધ્યાન થી ઉમેરવા કેમ કે ખાખરા અને પાપડ બંને માં મીઠું જોય જ છે.\nપાપડ ને શેકી લો. મેં અહીં મગ અડદ ના પાપડ લીધા છે. જે સ્વાદ માં સરસ લાગે છે. પાપડ ખાવા માં હેલ્ધી નથી તો ઓછા જ લેવા.\nહવે આ શેકેલા પાપડ નો હાથ થી ભૂકો કરો અને ગરમ ખાખરા માં મિક્સ કરી લો. ખાખરા અને પાપડ ની આ ચુરી સંપૂર્ણ ઠરે નહીં ત્યાં સુધી કડાય માં જ રાખવા..\nઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો , ..આશા છે પસંદ આવશે.\nરસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyથોડી જ વારમાં તૈયાર થઈ જાય તેવા ચીઝી ક્રીસ્પી મીક્સ વેજી રવા ટોસ્ટ…\nNext storyવેજિટેબલ હક્કા નૂડલ્સ – બાળકોને બહારના નૂડલ્સ પસંદ છે હવે તમે પણ બનાવો…\nકઠોળને ફણગાવવાની પરફેકટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ…\nકચ્છનું ફેમસ ફરસાણ પકવાન હવે બનશે તમારા રસોડે એ પણ બહુ સરળ રીતે…\nબિસીબેલે રાઇસ – કન્નડ સ્ટાઈલથી તમે પણ બનાવો આ રાઈસ, શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથે…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/cm-arvind-kejriwal-said-delhi-new-startup-policy-will-make-delhi-a-global-startup-hub-ag-1008124.html", "date_download": "2020-09-20T21:58:05Z", "digest": "sha1:JSSUMFZHQFQ4M7BKOINBS6GQGZ6USP5F", "length": 29381, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "cm arvind kejriwal said delhi new startup policy will make delhi a global startup hub ag– News18 Gujarati", "raw_content": "\nનવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nનવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ\nનવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ\nસ્ટાર્ટઅપ નીતિ પરામર્શ બે ચરણોમાં આયોજિત કરવામાં આવશે. સૌથી પહેલા દિલ્હી મોડલના ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે નવી સ્ટાર્ટઅપ નીતિનો રોડમેપ તૈયાર કરવા માટે વિભિન્ન શ્રેત્રોના ઉદ્યોગના સફળ એન્ટરપ્રિન્યોરર્સ અને પૉલિસીના વિશેષજ્ઞોને આમંત્રિત કર્યા હતા\nનવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)શનિવારે દિલ્હીની નવી સ્ટાર્ટઅપ પૉલિસી (New Startup Policy) અને તેને વિકસિત કરવા માટે ઉદ્યોગના નેતાએ અને એન્ટરપ્રિન્યોર્સ યુવાઓના પેનલ સાથે બેસીને વિચાર વિમર્શ કર્યો હતો. નીતિનો ઉદ્દેશ્ય એન્ટપ્રિન્યોર્સની મદદ કરવી, અર્થ વ્યવસ્થાને ફીરી ગતિ આપવી અને નીતિના પ્રાથિમક સ્ટ્ર્ક્ચરનું નિર્માણ કરવાનો છે. જે નવી નોકરીઓ ઉત્પન કરશે અને વર્તમાન આર્થિક પ્રણાલીમાં નવા પ્રતિસ્પર્ધી ગતિશીલતા લાવશે.\nસ્ટાર્ટઅપ નીતિ પરામર્શ બે ચરણોમાં આયોજિત કરવામાં આવશે. સૌથી પહેલા દિલ્હી મોડલના ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે નવી સ્ટાર્ટઅપ નીતિનો રોડમેપ તૈયાર કરવા માટે વિભિન્ન શ્રેત્રોના ઉદ્યોગના સફળ એન્ટરપ્રિન્યોરર્સ અને પૉલિસીના વિશેષજ્ઞોને આમંત્રિત કર્યા હતા. પ્રમુખ વેપારી નેતા અને એન્ટરપ્રિન્યોર્સે તેમાં રસ બતાવ્યો છે અને આ પહેલમાં દિલ્હી સરકાર સાથે કદમ મિલાવીને ચાલવાનો વિશ્વાસ આપ્યો છે. આ બેઠકમાં ઉદ્યોગ જગતના અજય ચૌધરી (સહ સંસ્થાપક , એચસીએલ), રાજન આનંદન (એમડી, સેકોઈયા કેપિટલ), પદ્મજા રુપારેલ (સહ સંસ્થાપક, ઇન્ડિયન એન્જલ નેટવર્ક), શ્રીહર્ષા મજેટી (સહ સંસ્થા���ક સીઇઓ, સ્વિગી), ફરીદ અહસન (સહ સંસ્થાપક, શેરચેટ), સુચિતા સલવાન (સંસ્થાપક અને સીઇઓ, લિટિલ બ્લેક બુક), તરુણ ભલ્લા (સંસ્થાપક, અવિશ્કાર), રિયાજ અણલાની, સીઈઓ અને એમડી, ઇમ્પ્રેશેરિયો હસ્તનિર્મિત રેસ્ટોરન્ટ વગેરે સામેલ થયા હતા.\nઆ પણ વાંચો - મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ\nઆ પછી દિલ્હી સરકાર જલ્દી સ્ટાર્ટઅપ નતિનો એક રોડમેપ જાહેર કરશે અને સ્ટાર્ટઅપ પૉલિસી પર સામાન્ય જનતા પાસે ઇન્પુટ લેવા માટે એક ઓનલાઇન ફોરમ શરૂ કરશે. આ સ્ટાર્ટઅપ નીતિને એક નવું પરિપ્રેક્ષ્ય મળશે અને દિલ્હી મોડલ યોગ્ય રીતે ટીમ વર્ક અને એકતાના માધ્યમથી પરિણામ આપવા માટે દિલ્હી સરકારની પ્રતિબદ્ધતા રહેશે.\nમુખ્યમંત્રીએ ટીઓઈના સપ્ટેમ્બર 2019ના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ક્ષેત્રમાં 7000થી વધારે સ્ટાર્ટઅપ આવે છે. દેશના અન્ય રાજ્યની અપેક્ષાથી દિલ્હીમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે અને હવે દરે શહેરમાં સ્ટાર્ટઅપનો વેપાર 50 બિલિચન ડોલરની નજીક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆર 12,000 સ્ટાર્ટઅપ, 30 યૂનિફોર્ન અને લગભગ 150 બિલિયન ડોલરના સંયમી મૂલ્યાંકન સાથે 2025 સુધી શીર્ષ 5 વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.દિલ્હી રાષ્ટ્રીય રાજધાની હોવાના કારણે વિદ્યાર્થી, ઉદ્યોગ અને ઘણા પ્રતિષ્ઠિત સંસ્થાનોનું કેન્દ્ર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે નવોદિત ઉદ્યમી માટે તકો ઉભી કરી છે. સ્ટાર્ટઅપ નીતિ પરામર્શ પ્રક્રિયાની શરૂઆત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આઈઆઈટી કર્યા પછી મેં જોયું કે ભારતના કેટલાક હોશિયાર યુવા વિદેશોમાં શાનદાર તકની શોધમાં ચાલ્યા ગયા છે. મારું માનવું છે કે ભારતીય દુનિયામાં સૌથી હોશિયાર ઉદ્યમી છે. તેમને સફળ થવા માટે યોગ્ય તક અને યોગ્ય પરિસ્થિતિઓમાં મદદની જરૂર છે. આ સ્ટાર્ટઅપ નીતિ સાથે અમારો લક્ષ્ય દિલ્હીને સ્ટાર્ટઅપ માટે શીર્ષ 5 વૈશ્વિક સ્થળોમાં એક બનાવવાનું છે.\nસિકોઇયા કેપિટલના પ્રબંધ નિર્દેશક રાજન આનંદે કહ્યું કે ભારતમાં એનસીઆર પહેલાથી જ સૌથી મોટુ સ્ટાર્ટઅપ છે. દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા દિલ્હીને દુનિયાના ટોપ-5 સ્ટાર્ટઅપ સ્થાનોમાંથી એક કેવી રીતે બનાવવામાં આવે તેના પર સલાહ આપવા માટે આમંત્રિત કરવા માટે અમે બધા આભારીએ છીએ. ઇમ્પ્રેશિયા હસ્તનિર્��િત રેસ્ટોરન્ટના સીઇઓ અને એમડી રિયા અમલાનીએ કહ્યું કે મને ઘણો આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી જી એ આ પેનલને બોલાવી છે. દિલ્હી સરકાર દ્વારા કરેલા ઉપાયો કોવિડથી થયેલા આર્થિક પ્રભાવોથી સમય પર લડી શકે છે. જેનો મતલબ એ છે કે આપણે કોવિડને કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ કરી શકીએ છીએ અને તેનાથી વધારે મજબૂત બની શકીએ છીએ.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nનવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/kavita/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:04:12Z", "digest": "sha1:BZIQYFKBVOA2CWPUM6LSIPZSGROPXSWR", "length": 15130, "nlines": 206, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કવિતા - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nપળ બે પળમાં જ બધું થઈ જાય છે,\nઅશ્રુઓ અનરાધાર વહી જાય છે.\nઘડી બે ઘડી સૂર્ય કિરણોમાં ચમકશે,\nઝાક બિંદુંઓ માટીમાં ભળી જાય છે.\nજીવન સફર જ જોગનો સંજોગ છે,\nદરેક સ્ટેશને જ કશ્મકશ સર્જાય છે.\nમાણસો તો એના એ જ રહે છે,\nમાણસો ચહેરો બદલતા જાય છે.\nનસીબના તાલે દસકાઓ બદલાય છે,\nઢોલકના તાલમાં રાગ ફરી જાય છે.\nહ્રદયથી ચિરાગ પ્રગટાવશો તો ઈશ્વર મળે છે, ધરમનો જયકાર બોલાવશો તો ઈશ્વર મળે છે. પ્રભુ આ સંસારના સર્વ દુ:ખીના દુ:ખ હરશો, પ્રભુજીના ગીત ગવડાવશો તો ઇશ્વર મળે છે. મહેનતથી દેશની આબરુ આજે વિશ્વમાં છે, મહેનતના ઢોલ વગડાવશો તો ઇશ્વર મળે છે. હજી માનવ દુષ્ટ આચરણથી જગને છેતરે છે, પ્રલયથી આ વિશ્વ ઢંઢોળશો તો ઇશ્વર મળે […]\nમાણસને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ નરને પોતાનું સ્વાભિમાન વહાલું હોવું જોઈએ. આજે માનવના પાપોથી આ ધરતી માતા કંપે છે, મુંગા પ્રાણીઓનું પણ જતન વહાલુ હોવું જોઈએ. આજે આ દુનિયા જીવન માટે ઈશ્વર સામે કગરે છે, સ્વાર્થી ગરજુડાં જગને મૌન વહાલું હોવું જોઈએ. ઈશ્વરને છળતો માનવ ઈશ્વરની પાસે પૈ નો થઈ ગ્યો, રામાયણ ગાથાનું ફળ […]\nસંસાર મહી આજે ખોવાઈ જવાયું છે, કદરુપ મનુષ્યોથી રુંધાઈ જવાયું છે. ચોધાર વરસતા મારા નૈન રતુંબલ છે, પ્રિયતમ તમારાથી રિસાઈ જવાયું છે. થોડીક ક્ષણોમાં ક્ષણભંગુર થવાનું છે, પ્રેમપંથ ઉપર દિલથી ફંટાઈ જવાયું છે. પાબંધ સમયને પણ ખામોશ રહેવું છે, આ સર્વ જગતને બસ બંધાઈ જવાયું છે. અરમાન ઘણાં કોરા ધાકોડ તરફડે છે, લો આજ “અનુ”થી […]\nઆમ ના કરી શકાય\nમેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય\n ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ, વાદળોવરસતાજોયા���ે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું. કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે. કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.\nઆળસ આવે છે કે આ સમય વીતી જવાનો ભય આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે આજે જયારે એજ રમતો ફરી થી રમાય છે. અને ત્યારે તેને બાળપણ નો […]\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતુ�� નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/tech/jio-oppo-monsoon-offer-offers-3-2-tb-jio-4g-data-benefits-upto-rs-4900-775355.html", "date_download": "2020-09-20T21:52:56Z", "digest": "sha1:CRY365ZJ7TBUJ3RCDPFBXEX53NG2764G", "length": 22085, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - જીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક– News18 Gujarati", "raw_content": "\nજીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nજીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક\nજીયો ઓપ્પો સાથે મળીને 'જીયો ઓપ્પો મોનસૂન ઓફર' લઈને આવ્યું છે. આ પ્લાન હેઠળ તમે 3200GB જીયો 4જી ડેટાની સાથે 4900 રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આ ઓફર્સનો ફાયદો એજ લોકો ઉઠાવી શકશે, જે ઓપ્પો ફોનનો ઉપયોગ જુના કે નવા જીયો સીમ સાથે કરી રહ્યા છે. એટલે કે ઓપ્પો ફોનનો ઉપયોગ જરૂરી છે.\n198-299ના રિચાર્જ પર ઉઠાવી શકો છો લાભ\nઆ ઓફરમાં કસ્ટમરને 1800 રૂપિયાનું ઈન્ટરનેટ કેશબેક મળશે. તમને માય જીયો એપમાં 50-50 રૂપિયાના 36 વાઉચર મળશે. તમને આ લાભ 198-299 રૂપિયાના રિચાર્જ પર મળશે. આ રિચાર્જ 25 સપ્ટેમ્બર 2018 પહેલા કરવું જરૂરી છે. આ સિવાય તમારે આ પ્લાનમાં જીયો મની ક્રેડિટ પણ મળશે. તેનો ફાયદો તમે ત્રણ ભાગમાં ઉઠાવી શકો છો અને દરેક વખતે તમને 600 રૂપિયા મળશે. આ લાભ તમને 13માં, 26માં અને 39માં રિચાર્જ બાદ મળશે.\n28 જૂનથી શરૂ થઈ રહી છે ઓફર ડેટ\nસાથે આ પ્લાનમાં પાર્ટનર કૂપન બેનિફિટ પણ મળશે. આ અંતર્ગત મેકમાયટ્રીપ તરફથી તમને 1300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળશે. આ ઓફર ડેટ 28 જૂનથી શરૂ થઈ રહી છે. આના માટે તમારે 198-299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આમ તો 198 રૂપિયાના રિચાર્જ પર કેશબેક ઓછુ મળશે. જો કેશબેક વાઉચરનો ઉપયોગ ન કરવામાં આવે તો, 30 સપ્ટેમ્બર 2021ના રોજ એક્સપાયર થઈ જશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nજીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nGoogleએ ���્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%9C%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A3%E0%AA%A8-%E0%AA%AD-%E0%AA%A1-%E0%AA%B0-%E0%AA%AF-%E0%AA%AE-4-%E0%AA%A4-%E0%AA%B0-%E0%AA%AC-%E0%AA%AE-2-5-%E0%AA%A4-%E0%AA%B2-%E0%AA%B2-%E0%AA%AE-2-%E0%AA%87-%E0%AA%9A-%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%95-%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%9C-%E0%AA%95-%E0%AA%A8%E0%AA%A6-%E0%AA%AE-%E0%AA%AC-%E0%AA%B2-%E0%AA%B0-%E0%AA%B8-%E0%AA%A5-%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5-%E0%AA%AF%E0%AA%95-%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%A3-%E0%AA%AF-%E0%AA%AC-%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%9A-%E0%AA%B5-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%A4-%E0%AA%A4?uid=706", "date_download": "2020-09-20T19:45:56Z", "digest": "sha1:JD2V4EQPCFY74PAWS6ZLM5F4GLXVS32G", "length": 8533, "nlines": 97, "source_domain": "surattimes.com", "title": "જસદણના ભંડારીયામાં 4, ત્રંબામાં 2.5, તાલાલામાં 2 ઇંચ, રાજકોટ નજીક નદીમાં બોલેરો સાથે ત્રણ વ્યક્તિ તણાયા, બેનો બચાવ, એક લાપત્તા", "raw_content": "\nજસદણના ભંડારીયામાં 4, ત્રંબામાં 2.5, તાલાલામાં 2 ઇંચ, રાજકોટ નજીક નદીમાં બોલેરો સાથે ત્રણ વ્યક્તિ તણાયા, બેનો બચાવ, એક લાપત્તા 1\nજસદણના ભંડારીયામાં 4, ત્રંબામાં 2.5, તાલાલામાં 2 ઇંચ, રાજકોટ નજીક નદીમાં બોલેરો સાથે ત્રણ વ્યક્તિ તણાયા, બેનો બચાવ, એક લાપત્તા\nઆજે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. ત્યારે જસદણના ભંડારીયા, બોઘરાવદર, વીરપર સહિતના ગામોમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજકોટ નજીક ત્રંબામાં પણ ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા ત્રિવેણી નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂર જોવા લોકો ઉમટ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે નીકળી નદીમાં એક બોલેરો તણાય છે. જેમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. સ્થાનિક લોકો દોડી આવી બે વ્યક્તિને બચાવી લીધા હતા અને એક વ્યક્તિ બોલેરો સાથે તણાતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી છે.તાલાલાના સુરવા, ધાવા, માધુપુર, જશાધાર, જાશાપુર સહિતના ગામોમાં દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.\nત્રંબાની ત્રિવેણી નદીમાં ઘોડાપૂર\nરાજકોટ આજીડેમમાં નવા નીરની આવક\nઉપરવાસમાં ભારે વરસાદથી આજીડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્રંબામાં મૂશળધાર અઢી ઇંચ વરસાદથી આજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્રંબા ખાતે આવેલી ત્રિવેણી નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા છે. હજુ પણ ત્રંબામાં વરસાદ શરૂ છે. જસદણ પંથકમાં ભારે વરસાદથી બોઘરાવદર ગામે બનાવવામાં આવેલો ડાયવર્ઝન ધોવાય જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. તંત્ર દ્વારા રસ્તા પરથી કોઇએ પસાર ન થવા સૂચના આપી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.ગોંડલ, દેરડીકુંભાજી, જેતપુર, ધોરાજી, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધોછે. ખેતરમાં વાવણી પર વરસાદ વરસતા ફાયદો થશે.\nઉનાની મછુન્દ્રી નદીમાં નવા નીરની આવક\nગીર ઉપરવાસમા સાર વરસાદને પગલે મછુન્દ્રી નદીમાં નવા નીર આવ્યા છે.નવા નીર આવતા ઊના શહેરીજનોએ નવા નીરને વધાવ્યા હતા.ઉના તાલુકાની જીવાદોરી સમાન મછુન્દ્રી નદી છે.મછુન્દ્રી ડેમમાં સારા વરસાદના પગલે નવા નીરની આવક થઇ છે. લાઠી પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.ધીમી ધારે મેઘવર્ષાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.\nધોરાજીમાં 11, ઉપલેટામાં 5, જસદણમાં 4 કેસ,...\n44 ટેસ્ટ રમી ચૂકેલા કુસલ મેન્ડિસે વૃદ્ધને ટક્કર...\nઇમરાને કહ્યું- ભારત સાથે સીરિઝ શક્ય નથી; 33...\nભાવનગરમાં રાત્રે સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ,...\n320 કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો...\nલિયોનેલ મેસી 20 વર્ષ પછી બાર્સેલોના છોડી શકે...\nઅમદાવાદમાં રાત્રે બે કલાકમાં બે થી ત્રણ ઈંચ...\nવી. શાંતારામની દીકરી મધુરાએ કહ્યું હતું, લગ્ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/pm-modi-shares-videos-of-precious-moments-feeding-peacocks/", "date_download": "2020-09-20T20:12:52Z", "digest": "sha1:KLN6RB6RZKGKGIBGQGRC6PU4I6B6M7LG", "length": 10129, "nlines": 190, "source_domain": "gujarati.netdakiya.com", "title": "મોરને દાણા ખવડાવતા PM મોદી..! પ્રકૃતિ પ્રત્યેનો અનેરો પ્રેમ, જુઓ Video – NET DAKIYA", "raw_content": "\nમોરને દાણા ખવડાવતા PM મોદી.. પ્રકૃતિ પ્રત્યેનો અનેરો પ્રેમ, જુઓ Video\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી વીડિયોમાં મોરને દાણા ખવડાવતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદી નિયમિત વોકિંગ કર્યા બાદ મોરને દાણા ખવડાવે છે. આ પીએમ મોદીની દિનચર્યામાં સામેલ છે તેમની તસવીરો સામે આવી છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુદરત સાથે પોતાની લાગણી વ્યક્ત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર ક��્યો છે. મોદી પીએમ આવાસમાં મોરની કળાને નિહાળી રહ્યા છે. તે અલગ અલગ લોકેશન પર મોરને પોતાના હાથે દાણા ખવડાવી રહ્યા છે. વીડિયોની સાથે પીએમ મોદીએ કવિતા પણ શેર કરી છે.\nPM મોદીએ શેર કરેલી કવિતા\nભયો ભયો, બિન શોર,\nમન મોર, ભયો વિભોર,\nરગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના,\nરંગ હૈ, પર રાગ નહીં,\nવિરાગ કા વિશ્વાસ યહી,\nન ચાહ, ન વાહ, ન આહ,\nગૂંજે ઘર-ઘર આજ ભી ગાન,\nજિયે તો મુરલી કે સાથ\nજાય તો મુરલીધર કે તાજ.\nઅંતર્મન કી અનંત ધારા\nમન મંદિર મેં ઉજિયારા સારા,\nમોર ચહકતા મૌન મહકતા.\nPrevપાછળઅમદાવાદ : ગોમતીપુર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે હથિયારો સાથે એક શખ્સની કરી અટકાયત\nઆગળનવસારી : અંબિકા નદીના પ્રવાહમાં તણાઈ કાર, Video વાયરલNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2015/05/", "date_download": "2020-09-20T20:54:45Z", "digest": "sha1:IW6VWCBOGYRZ2NSMLYOFE3AI43EEEG2T", "length": 164255, "nlines": 688, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "May | 2015 | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nઆપણા શાત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર મા��ે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે છે પણ જે લોકો થોડા વખત માટે જ મળે છે ત્યારે પ્રશ્ન થાય કે તે કયા સંબંધે ભેગા થાય છે આપણે વિચાર કરતાં થઈ જઈએ. એવો એક બનાવ નીચે આપ્યો છે.\nઅમારું કુટુંબના એક વાર દરિયાકિનારે ફરવા ગયા હતા. અમારા ઘરનાને બધાને દરિયામા તરવાનો શોખ છે. હું તરતી તરતી જરા લાંબે જવા ગઈ અને અચાનક વમળમા સપડાઈ ગઈ. બહાર નીકળવા કોશીશ કરું તેમ વધુ ઉંડી ખેંચાતી ગઈ. ઘરના બધાએ મને લાંબે કિનારા પરથી જોઈ ને ગભરાઈ ગયા; મદદ કરવા ફાંફા મારવા માંડ્યા. પણ એ કામ સહેલું નહોતું.\nનસીબ જોગે એક બોટમા બે જણાએ મને જોઈ. તરત જ મારી તરફ આવ્યા ને મને બચાવી.\nઆના પરથી વિચાર આવે કે ક્યા સંબંધે મને બચાવી ભગવાને મોક્લ્યા કે મારા ગયા જનમની લેણદેણ \nPosted in સહિયારુંસર્જન\t| Tagged \"કયા સંબંધે\", \"બેઠક \"​, સહિયારુંસર્જન, હંસા પારેખ\t| Leave a reply\nછેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે કે મમ્મી કાકા એટલે તારા ભાઈ કે પપ્પાના ભાઈ\nએ સિવાય પણ છૂટાછેડા અને ફરી લગ્ન સામાન્ય થયા છે. આને લીધે નવા સંબંધો ઉમેરાયા છે. એકવાર કનૈયાલાલ મુનશી એ લીલાવતી મુનશીને કહેલું, “જરા જો તો તારા, મારા અને આપણા લડી રહ્યા છે.”\nવર્તમાન સમયમાં પ્રવર્તતા સંબંધો વિષે મેં થોડા છપ્પા લખ્યા છે.\n“દાવડા”સમાજમાં ફેરફાર થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,\nસ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,\nરોજે રોજ સંબંધ બદલાય, મૂળ સંબંધમાં લાગી લાય.\nકાકા મામા અંકલ થયા, મામી માસી આંટીમાં ગયા,\nકઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,\nદાવડા સંબંધોની ચોખવટ, લાગે સૌને ફાલતુ ઝંઝટ .\nદાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,\nઅર્ધા ભાઈ ને અર્ધી બહેન, હવે નથી એ મારો વહેમ,\nબબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.\nસંબંધની વ્યાખ્યા બદલાઈ, નથી જરૂરી કોઈ સગાઈ,\nસંબંધો સગવડિયા થયા, નફા તોટાના હિસાબે રહ્યા,\nસંબંધોની ન રહી કોઈ જાત, નાત જાતને દીધી માત.\nક્યાં ગઈ સાત જનમની વાત સંબંધ બદલે રાતો રાત,\nદાવડા સરકારી કાયદો ફરે, પાંચ વર્ષનો કરાર જે કરે,\nઇન્કમ ટેક્ષમા છૂટ અપાય, જેથી થોડા સંબંધ સચવાય.\nઅંતમાં સુરદાસે કહેલું જ માનવું પડે કે, “સબસે ઊંચી પ્રેમ સગા��”.\nનિંદાનો આ ખારો દરિયો\nસ્તુતિની મધ મીઠી વાણી,\nબંને નકામી છાવણીઓ છે\n(આપણે) રાખવી અકબંધ કહાણી ( ન.મો.)\nમનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે.\nઅન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે જયારે મનુષ્યમાં આવા સંબંધો મૃત્યુ પર્યંત સ્થાપિત થયેલા હોય છે. વળી, મોટેભાગે મનુષ્ય માત્ર બુધ્ધિ કરતાં હ્ર્ય્દયથી વધુ જીવે છે, વધુ જુવે છે, પરિણામે બહુયામી સંબંધોથી બંધાયેલો હોય છે.\nપિતા-પુત્રી-માતા-પતિ-ભાઈ-સાસુ-નણંદ અને મિત્રના બહુરંગી વલયો આપણા સમાજને વહાલ, સમર્પણ, ફરજ વ. ની વિશિષ્ટ પરિપાટી અને અનુશાષિતજીવન માટે એક રંગમંચ-stage પૂરો પાડે છે. તમે કેવું પત્ર ભજવો છો તે તમારામાં વિકસીત સંસ્કારો કે ઉછેર પર નિર્ભર છે. અને તેથીજ “મકાન” ને બદલે ‘ઘર’નું હોવું, ‘શાળા’ ને બદલે ‘મૂલ્યો અને જ્ઞાનના સંસ્કારધામનું હોવું’, એ હંમેશ પાયાની જરૂરીયાત રહી છે જે એક વ્યક્તિને તેના સંબંધો માટેની ખાસ તક પૂરી પાડે છે. પણ અહીં મિલન-વિયોગ, સુખ-દુઃખ, સ્વીકાર-રુખસદના સંસારિક વ્યવહારોમાં સપડાયેલાં આપણે, સંબંધોની મૂલવણી અને પાલન પોતાની શક્તિ મુજબ કરતાં કરતાં સ્મરણોની સુખદ કે દુઃખદ યાદો અને તેના આઘાત-પ્રત્યાઘાતોને જોતાં, જીરવતાં જીવનભર વાગોળીએ છે.\nકેટલાક સંબંધો સ્વાર્થના કાચા તાંતણે બંધાયેલા હોય છે જે બંધાય છે જલદીથી અને તૂટે છે પણ જલદીથી. અહી છેતરાઈ જનારને પારાવાર દુઃખ અને યાતના ભોગવેજ છૂટકો. આવા સંબંધો માં મિત્ર-મિત્ર વચ્ચેના તેમજ પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધી ફલક વિસ્તરતું જોવા મળે છે. જેમાં દિનપ્રતિદિન વૃધ્ધિ વર્તાય છે અને માવિત્રો-સંતાનો વચ્ચે કે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોના કિસ્સા સામાજિક સુરુચિનો ભંગ કરતા જોવા મળે છે.\nસંયુક્ત કુટુંબના સહચર્યના કાંગરા એક પછી એક તૂટવાની સાથે વિભક્ત થયેલ કુટુંબમાં મન મિલાપ ની તીવ્રતા પણ ઘટતી જોવા મળે છે. ખાસ કરીને શેહેર જેવા વિસ્તારોમાં આજ કાલ ઘર ખર્ચને પહોચી વળવા અથવા ભૌતિક સુખો ભોગવવા પતિ-પત્ની બંને નોકરી પર જતાં ભારે મોટી સજા બાળકોને ભોગવવી પડે છે, જે આગળ જતાં, બાળકમાં એકલતાથી માંડી તોછડાપાણાંની ભાવના માં વિકસીત થવાની શક્યતા છે.\nસંબંધોમાં પડતી નાની તિરાડો છેવટે મોટી થાય છે, અને પછી કોઈ પ્લાસ્ટર તેને સાંધી શકતું નથી.\n” જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા\nએ લાગણીને ટાંકણે ટાંક્યા હતા\nતેં કફન ખોલી ક��ી જોયું નહીં\nમેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા” (વિનોદ ગાંધી)\nપણ કોઈ એવા સંજોગો ફરી આવે અને અરસ પરસ ગેર સમજ દૂર થાય તો પછી, પસ્તાવાના ઝરણાંનું પૂછવુંજ શું કોઈ કવિએ સાચુંજ લખ્યું છે :\n“અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,\nવર્ષા પછીનો જાણે કે પેહેલો ઉઘાડ છે “\nસંબંધોમાં નૈતિકતા અને નમ્રતા સાથે નિઃસ્વાર્થપણું મોટો ભાગ ભજવે છે તે સાથે ભાષા જે આહત કરી શકે છે તે સમાધાન પણ કરાવી શકે છે. અહમથી દૂર અને નિસ્વાર્થ વ્યક્તિ હંમેશ અજાતશત્રુ રહે છે અને કોઈ પણ સંબંધ સાચવવા સમર્થ બની શકે છે.\nઅપેક્ષિત સંબંધોનાં આપણાં આદર્શ ક્ષેત્રો :\nમુખ્યત્વે, આપણાં સંબંધોમાં આદર્શવાદ કેન્દ્રસ્થાને રહ્યો છે, પરિણામે વડીલોનું સ્થાન મુખ્ય રેહેવા પામ્યું છે. તેમાં પણ પુરુષ પ્રધાન કુટુંબોમાં તો સવિશેષ સામાજિક અનુશાસનની ભાવના રેહેતી આવી છે. રામાયણના વિવિધ પાત્રો વચ્ચેની કૌટુંબિક ભાવના આપણાં સમાજ નો આદર્શ રહી છે. તે સાથે અન્ય પાત્રો કૃષ્ણ-સુદામાની મૈત્રીનો સુક્ષ્મ પ્રેમ સંબંધ, રામનો આદર્શ પતિ-પુત્ર-ભાઈ અને શાસક તરીકેનો પારદર્શી સંબંધ, સીતાજીની પત્ની અને કુટુંબ તરફની ઉચ્ચ ભાવના, આપણાં સંબંધો માટે હંમેશ માર્ગસૂચક રહ્યા છે. તે સાથે ‘માં’ નું કુટુંબમાં સંસ્કારલક્ષ્મીનું સ્થાન છે, તેથી ‘માં’ જતાં એક શિરોબિંદુમાં બંધાયેલ સંબંધની દોરીઓ છૂટી પડી જાય છે.\nઆજે વીજાણું વિષયક સુવિધાઓ એક તરફ વિશેષ જ્ઞાન તેમજ સંબંધો જાળવવાના પર્યાય બન્યા છે. ટેલીવિઝન, લેપટોપ કે મોબાઈલે એક તરફ દુનિયા ને સાંકડી બનાવી છે, તો તેમાં ખર્ચાતો સમય કૌટુંબિક વ્યવહારો અને સંબંધો સાચવવાની મોકળાશ પર મોટી અસર પાડે છે. એક બીજા ના ઘરે જવા આવવાની બાબતો હવે અઠવાડિક કે માસિક છપાતાં સામાયિક જેવી બની ગઈ છે. ભારત અને અન્ય તેવા દેશોનું યૌવનધન, પોતાની ક્ષમતાને કારણે વિદેશોમાં સ્થાયી થતાં વિભક્ત કુટુંબો, સવિશેષ વિભક્ત બનવા લાગ્યાં છે. અને ખાસ કરીને ત્યાં ઉછરતાં બાળકો પોતાના અન્ય કુટુંબીઓ સાથે લગાવ ન રાખી શકતાં આ સંબંધો માત્ર નામ પૂરતાજ રહે છે. ક્યાં દરરોજ દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળી પુલકિત થતું બાળક અને ક્યાં આઈ-પેડ પર હાથ હલાવતું અને વિસ્મયથી “હાઈ-હેલો કરતું બાળક \nછેલ્લે એક બની ગયેલ વાત રજુ કરવાનું મન થાય છે :\nલગ્નના અઠવાડિયા બાદ નૈષધ અને બીના પોતાના આયોજન મુજબ ઉટી-કોડાઈકેનાલથી મુંબઈ આવી પહોચ્યાં. ત્રણ ચાર દિવસ રોકાઈ અમદાવાદ પરત જવાનો કાર્યક્રમ હતો. બીજા દિવસે ગુજરાતી અખબાર લેવા બંને રેલ્વે સ્ટેશને ગયા અને ત્યાજ બાંકડા પર બેસી બંને છાપાં વાંચવામાં મશગૂલ હતા. પંદર મિનીટ પછી જેવા બાંકડા પરથી ઉઠવા ગયાં ત્યારે જાણ થઇ કે બીનાનું પર્સ કોઈ તફડાવી ગયું હતું બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું \n” એટલું સારું કે મારું વોલેટ સહી સલામત છે” નૈષધે પોતાનું ખિસ્સું તપાસી બીના સામે જોયું\n” પણ તેમાં હવે શું પૈસા છે તે તો જુઓ \n“મને ખ્યાલ છે કે હોટેલનું બીલ તો ભરી શકીશ હું. તારી પર્સમાં, વળવાની ટીકીટ, એ.ટી.એમ-ડેબીટ-ક્રેડીટકાર્ડ પણ ગયા…. બાપરે ભારે થઇ \n“તો હવે અહી અજાણ્યાંમાં કરવું પણ શું મને મૂર્ખીને એ પણ ન સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે ન બેસાય મને મૂર્ખીને એ પણ ન સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે ન બેસાય\n” હવે અફસોસ કરવો નકામો છે. પોલીસ લફરાંથી કોઈ કાંદો નહીં નીકળે હવે આવતા સોમવારે તો મારી રજાઓ પણ પૂરી થાય છે ” નૈષધે કહ્યું\n” આપણે રેલ્વેની સાદી ટીકીટ લઇએ તો પણ 800-1000 રૂપિયાની રકમ તો જોઈએજ ” બીનાએ ચિંતા દર્શાવી.નૈષધ-બીના રેલ્વે સ્ટેશનના બાંકડે બેસી હવે પાછું વળવા માટે જોઈતી રકમના વિકલ્પો વિચારતાં હતાં …..\n” મારા બે અહીંથી ખરીદેલાં ડ્રેસ, અક્બંધ પડેલ છે, તે પાછા આપી દેશું, તો સેહેજે ચારેક હજાર રૂપિયા તો મળશેજ” બીના એ પ્રસ્તાવ મૂક્યો\n“નાં એવું હરગીઝ નહીં”\n“તો બીજો કોઈ રસ્તો પણ નથી ” બીના એ કહ્યું\n“હવે તો મિત્રો પૈકી કોઈ એકને ફોન કર્યા સિવાય કોઈ છૂટકો નથી ” નૈષધ એવું કહી ઉઠવા ગયો ત્યાતો બાંકડા ની પાછળના ભાગે બેસેલા 60-65 વર્ષના જૈફ સજ્જને નૈષધના ખભા પર હાથ મુકીને કહ્યું,\n“બેટા, ખોટું ના માનતો, પણ હું ક્યારથી તમારા બંનેની વાતો સાંભળતો હતો. તમે બંને મારા સંતાન જેવાં છો, અને મારી મદદ લેવામાં તમને કોઈ હરકત પણ ન હોવી જોઈએ હું પણ અમદાવાદનોજ છું. ” ખૂબ સમજાવટ પછી, એક બીજા ના સરનામાંની આપ લે કરી, નૈષધે લોન સ્વરૂપે રકમ સ્વીકારી.અમદાવાદ પહોંચતાંની સાથેજ નૈષધે મુંબઈ ના સરનામે સજ્જનને મની ઓર્ડર કરી દીધો….પણ ….. આશ્ચર્ય વચ્ચે મની ઓર્ડર પરત ફરે છે, જેના પર નોંધ હતી કે ” આ સરનામે કોઈ રેહેતું ન હોઈ પરત કરવામાં આવે છે “\nનૈષધ ત્યાર પછી મુંબઈ રૂબરૂ જઈ, પેલા સજ્જને આપેલ સરનામે પણ જઈ આવ્યો, પણ તેના આશ્ચર્ય અને દુઃખ સાથે તેણે જોયું કે ત્યાં વરસોથી કોઈ રેહેતું ના હતું \nનૈષધે મને કહ્યું ” ત્યાર પછી ઘણી વખત હું મુંબઈ જઈ આવ્યો, દર વખતે પેલા રેલ્વે સ્ટેશનના બાંકડાને જોતો, પણ ત્યાં કોઈ ન દેખાતું આ વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ આ વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે \nઆ કયો સંબંધ હતો …. શું એ માત્ર હૈયાની ભીનાશ હતી …. શું એ માત્ર હૈયાની ભીનાશ હતી … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો શું એ વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો શું એ વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો …. એ કોઈ પણ હતો, પણ સંબંધ નિભાવી ગયો \nઅરૂણકુમાર અંજારિયાનામ : અરૂણકુમાર એમ અંજારિયા – ઉ.વ. ૭૫,મૂળ વતન : ભુજ કચ્છ\nએમ.એ. (ગુજરાતી), બી.એડ નિવૃત્ત : જીલ્લા શિક્ષણ નિરીક્ષક. (૧૯૯૬) Retiered as District Education Officer and recalled by Gujarat Govt. after 5 years of retirement, to a govt project. અન્ય : શિક્ષણ અને સામાજિક વિષયો પર આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારણો.વાર્તા લેખન માં પ્રવૃત્ત.\nઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં. આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં. લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.\nઅગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી. “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું. આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે. આજે, પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે. તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે\n“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિ��િત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી. હા, નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે. માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો. બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી. કારણ ઘણા છે. હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે. અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે. ઘણી દીકરી માને, વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”\n“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી\n“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી. અને કેટલીય જાગૃત બહેનો મારું કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”\nબધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.\nનિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ. માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા. કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું. રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આ���ી. આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા. મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી. ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી. રસોઇઘરમાં પણ બનતી મદત કરતી. પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.\nબાર વાગવા આવ્યા હતા. નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા. દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા. એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા. જો એ વ્યક્તિ એમની સંસ્થામાં આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો. પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા. યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી. એક પત્ર નામ વગરનો હતો. એ ભાઇને માની માફી માંગવી હતી. પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા. માએ એ પત્ર જોવા માંગ્યો. અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે. પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,” દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.\nબસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા. માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા. પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે. પાણી સિવાય કશ���ં લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે\n“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”\n આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.” નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.\n૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો. રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.” રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું. અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા. પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે. તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”\n“ભાઇ, જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ. જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ. તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું. તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું. બસ, હવે તમે જઇ શકો છો.”\n“જતાં જતાં એક પ્રશ્ન પુછું આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ મદન “ કુસુમ ફરી લતામા બની ગઈ. “ભાઇ, કયા મદનની વાત કરો છો મદન “ કુસુમ ફરી લતામા બની ગઈ. “ભાઇ, કયા મદનની વાત કરો છો અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે. હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”\nનિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.\nસદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,\nસંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં\nઆવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં\nઆ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.\nઅટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ\nઅણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ\nત્યારે વીજના થાય ચમકારા એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં\nપરોવાઈ જાય આત્મા પરમાત્મામાં એક જ સંબંધમાં\nને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ ગર્ભમાં ગર્વમાં\nએજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં\nસૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય\nઆંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય\nએક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં\nજીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં\nકીયું ગામ ને કિયા માબાપ ,કિયા સંબંધીની હું જોઈ રહ્યો વાટ,\nઅનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં\nનવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ\nઅજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં\nપ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ વળે ચોપાસ.\nનગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે\n.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું\nભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા\nમામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ વસ્ત્રો મલે ખાસ્સા.\nવસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં\nહસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં\nઅનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.\nપ્રભુતામાં પગલા માંડતા, પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,\nનવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ કોણ પિતા ને દાદા કોણ\nઆમ સંસારના સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ\nI DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ\nપેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય\nકિયા જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય\nઆ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.\nઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.\nઆ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ\nજ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ��ૂલાતા જાય\nના જાણે એ સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી\nએક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી\nકબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ\nબદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી\nઆમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ મને પુરેપુરી છેતરી\nચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,\nકા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,\nભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,\nમુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ\nમાં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,\nતો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ \nબીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ\nચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં\n પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો\nબાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના\nઅમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,\nના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય\nમાનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે\nઆવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા\nસહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે\nપ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાનતો ભિન્ન ભિન્ન દીસે કેમ\nપિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય તત્વ પણ એક છે.\nમાટીના મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે\nકોઈ કાળા તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા\nઋણાનુબંધ ને લેણ દેણનો સંબંધ, અટલ છે એ “કર્મનો સિદ્ધાંત”\nદુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ\nના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ\nપછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા\nદેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,\nકર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.\nશારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું\nનોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું\nઆ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.\n(૧)ક્રિયમાણ કર્મ (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ\nદિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ કર્મ કહેવાય\nઆવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.\nદા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ\nતમે કર્મ કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,\nતમને કોઈએ ગાળ દીધી, ��મે તેને લાફો માર્યો\nક્રિયમાણ કર્મ આમ તત્કાલ ફળ ભોગ્વાવીને જ શાંત થાય.\nકેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં જમા થાય\nદા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ\nજવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન\nબાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/\nજેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર\nવધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,\nજ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય\nયુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે\nદશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે\nભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે\nરામાયણ જોયું ને હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે\nઆ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય\nકૃષ્ણ ભગવાને દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,\nપારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,\nકેટલાક સળગતી જાળની ગરમીથી થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક\nતેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.\nઆમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.\nહજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ\nખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ\nકર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.\nજીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.\nહકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.\nજરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.\nસમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.\nરાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,\nઆડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર\nભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના\nમનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં\nછોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ\nજગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે છે જ્યમ રાખી\nભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી\nખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં સહું પ્રેમ દર્શાવે એમ.\nકર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન\nતું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું હોય તે કરે\nનારાયણને કરવું હોય તે કરે\nહવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.\nજન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,\nજેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,\nપ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને\nઅટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે\nકર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી કામ ના કરે\nએમાં પ્રભુ પણ ફેર ના કરે …….પ્રભુને\nમાનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,\nવિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે\nઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને\nમાતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે\nચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે\nતે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને\nશું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે\nમાતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે\nતારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને\nસારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,\nપુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,\nત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને\nપાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે\nસંબંધના તાણા વાના,પરત આણામાં આવી મળે\nચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને\n તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,\nદેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,\nતો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને\nલગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે\nકર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને\nલપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે\nપાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે\nજાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”\nપ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને\nશાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે\nકેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને\n(19) પૂર્વી મોદી મલકાણ\nપ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં જ પલ્લવીબેન લે હું ક્યારની તમારી જ રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.\nએ સુષ્માબેન અહીંયા આવોને ……એમ કહી દૂરથી પલ્લવીબહેને હાંક મારી.\nએ આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં જ પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને …….\nહા….હા આ આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં… નહીં તો એ મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.\nસુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના એ ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા જ ગામના છે.\n કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.\nસુષ્માબેન જુઓ આમને મળો આ સુદીપભાઈ ને આ મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.\n હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.\nને આ મારા પતિ સુદીપ……\n હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે એ ઉભેલા પુરુષને જોઈ એ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક આ એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને….. ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ને હોય તો ય શું ને હોય તો ય શું એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને એ પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી.\nવાતચીત કરતાં કરતાં સુષ્માને જાણવામાં આવ્યું કે આ એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી જ કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છે. તેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.\nઅનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. તેથી જ્યાં હતાં ત્યાં ઊભા ન રહી શકતા સુષ્માબેન ત્યાં રહેલી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગયા. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડ્યાં. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા અને નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર એ સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એક-બીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં જ રહેવા છતાં યે એકબીજાને પત્ર લખતાં. ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો વસાવીસું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા.\nસુષ્મા તું ઠીક છે ને.. કેમ અહીં બેસી ગઈ કેમ અહીં બેસી ગઈ પતિ તપનનો સ્વર સાંભળી સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.\nએ તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.\nતો હું અહીં રહું તારી પાસે \nએ ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી\nતું ઠીક છો ને\nહા…હા…સારું છુ તમે ચિંતા ન કરો સુષ્મા બોલી.\nસારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.\nઆ ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે\nઅવાજ આવતા સુષ્માએ હા….હા કહેતા બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી.\nબાજુની ખુરશી પર બેસવાનો અવાજ આવતા તેણે તે બેસનાર સામે જોયું ને સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ એ ચૂપ રહી.\nસુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.\nહા કહો શું કામ છે.\nસુષ્મા તારી માફી માંગવી છે આજે .\nવર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.\nજુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે ય પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.\nસુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.\nજુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે જ યોગ્ય છે. માટે તમે ય …….\nતમે…..સુષ્મા હું તો તારે માટે તું હતો ને\nતું એ ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું\nજુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને જ મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરી –જમાઈ તરફ ચાલી નીકળી.\nબ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….\nહવે એ સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છો. પાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…\nઓહ હું તપન ……મે તમારી વાત સાંભળી\nએ તો…..અમે એમ જ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.\nહા હું જાણું છુ. પણ તમને એક વાત કહું એ તમને તું નહીં કહે. કારણ કે તું કારનો એ પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.\nતમને કેવી રીતે ખબર\n“જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા ન દીધો ત્યારે તમે એણે બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને સહારે, એ વખતે એને પોતાના એ કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો, તે બધી જ વાત એણે મને કરી દીધી હતી.”\n” એટ્લે કે એ સમયે સુષ્માનું તમારી સાથે ય પ્રેમ પ્રકરણ ચાલતું હતું\nના એ સમયે તો નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું.\nઓહહ….. તો…તો તમે એમને સારી રીતે ઓળખતા લાગો છો સુદીપ બોલ્યો.\nહા…..બહુ જ સારી રીતે. એટ્લે જ કહ્યું કે એ તમને તું કારે નહીં બોલાવે, પણ મને બોલાવશે.\n ક્યો સંબંધ છે તમારે એની સાથે ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધીથોડા ઈર્ષાના ભાવથી કટાક્ષ કરતાં સુદીપ બોલી ઉઠ્યો.\nજુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ જ સંબંધ ન હતો, પણ આજે એ ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.\n તમે શું કહેવા માંગો છો\nએ ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી એ મને એની સાથે પ્રેમ થયો ને પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી તેના રોમ રોમમાં હું જ કિરણ રૂપે તપુ છુ.\nએના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.\nપૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ\nPosted in પૂર્વી મોદી મલકાણ, સહિયારુંસર્જન\t| Tagged \"કયા સંબંધે\", \"બેઠક \"​, પૂર્વી મોદી મલકાણ, સહિયારુંસર્જન\t| Leave a reply\nસ્નેહી પ્રજ્ઞાબેન તથા સર્જક મિત્રો ,\nશબ્દસેતુ દ્રારા તમારી સાથે પુનર્મિલનનો આનંદ અનુભવું છુ,શુભેછામાં કદી ગાડી ચૂકવાની ભીતિ નથી. માતૃદિનની શુભેછા પાઠવવામાં મોડું શું ને વહેલું શુંએક કવિ કહે છે :\nલાખ લાખ પરબોથી છીપવી શકાય ના,એવી તરસ મને લાગી.\nખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી.\nમારી વાર્તા પોતાના સંતાન માટે તરસી એક માની છે.\n‘ લોહીના સબંધે ‘ તરુલતા મહેતા\nમધર’સ ડે ની શુભેછા મનીષાના કાનમાં હથોડાના ઘા જેવી વાગે છે.આજના દિવસે તેને બાથરૂમમાં પૂરાઈને પોક મૂકી રડવાનું મન થાય છે.કોઈ પૂછે છે ‘તારા બાળકો ક્યાં છે,’ તું એમને તારી પાસે કેમ રાખતી નથી ,’ તું એમને તારી પાસે કેમ રાખતી નથી મનીષા પોકારીને કહે છે,’મારાં બાળકો મારાં લોહીમાં ,મારા મનમાં હાથમાં પગમાં મારા સમગ્ર અસ્તિત્વમાં સમાયેલાં છે,તમને નથી દેખાતા કારણ કે તમારી પાસે મારી આંખો નથી.’ એ જાણે છે કે બીજા તેને કઠણ ,ક્રૂર હેયાની મા તરીકે ગણે છે.અરે,એના ફૂલ જેવાં બે બાળકો પિન્કી અને પિન્ટુ પણ મમ્મીને ધિક્કારતા હશે.સાત સમુંદરો વટાવી હજારો માઈલ વસતી માને તેઓ પાંચ વર્ષમાં એવા ભૂલી ગયા હશે કે સપનામાં ય યાદ નહિ કરતા હોય\nમનીષા શિકાગોના એક નર્સિગહોમમાં હેલ્પરનું કામ કરે છે.એની સાથે નોકરી કરતા સૌ પોતાની મા કે સંતાનો સાથે રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયાં હતાં એણે જુલિઆને માટે લંચ તેયાર કરેલી ટ્રે એના બેડ પાસેની ટીપોઈ પર મૂકી જુલિઆના કાનમાં ‘હેપી મધર ‘સ ડે ‘કહ્યું એણે જુલિઆને માટે લંચ તેયાર કરેલી ટ્રે એના બેડ પાસેની ટીપોઈ પર મૂકી જુલિઆના કાનમાં ‘હેપી મધર ‘સ ડે ‘કહ્યું.જુલિઆ છેલ્લા બે મહિનાથી બેભાન જેવી હાલતમાં સૂઇ રહે છે.મનીષાને થયું એ પોતે પણ છેલ્લા પાચ વર્ષથી હાલતી ચાલતી પણ બેભાન જેવી તો ફર્યા કરે છે.એનું ચિત્ત સતત વડોદરાની પાસે આવેલા વાસદ ગામના મહાદેવ ફળિયામાં આવેલા બેઠાઘાટના ઘરની પરસાળમાં ,રસોડામાં અને ઓટલા પર ચક્કર માર્યા કરે છે.એણે એના હાથને ચીમટી ભરી જોઈ ,એ જીવતે જીવ બાળકો માટે તડપતી ભૂત થઈ ગઈ કે શું\n‘સિસ્ટર ,માય મધર વોન્ટ લિસન યુ ‘ જુલિઆની દિકરી સૂઝીએ કહ્યું\nમનીષાએ બારી પાસે જઈ પડદા ખોલ્યા,તે ‘બોલી આજે સરસ દિવસ છે.’\nસૂઝી એની માને માથે હાથ ફેરવે છે.’મોમ ,મોમ ‘કહી જુલિઆને જગાડવા પ્રયત્ન કરે છે.બારીની બહાર જોતી મનીષાની આંખો બહાર સૂર્ય ચમકતો હતો છતાં વાદળોથી ઘેરાય છે.પિન્કી ,પિન્ટુ મને નહિ ઓળખે તો શું કરીશતું અમારી મમ્મી નથી.તેઓ મમ્મી કહેતા રીટાને વળગી પડશે.શું રીટાએ મારા ફોટા ઘરમાં રાખ્યા હશેતું અમારી મમ્મી નથી.તેઓ મમ્મી કહેતા રીટાને વળગી પડશે.શું રીટાએ મારા ફોટા ઘરમાં રાખ્યા હશે અમેરિકામાં શિકાગોમાં છોકરાઓ માટે રાતદિવસ મહેનત કરતી મમ્મીની વાત કરી હશે અમેરિકામાં શિકાગોમાં છોકરાઓ માટે રાતદિવસ મહેનત કરતી મમ્મીની વાત કરી હશે મનીષા પાંચ વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવી હતી,ત્યારે પ્લાન એવો હતો કે બાળકોના ભવિષ્ય માટે પહેલાં મનીષા અમેરિકા જાય.એ સેટ થાય\nપછી એનો પતિ અને બાળકો આવે.ભાઈને ત્યાં આવ્યા પછી એને સમજાયું કે ભાઈની સાથે એના કુટુંબસહ એનાથી વધુ વખત રહેવાય નહિ,એણેપગભર થવું પડશે.અલગ અપાર્ટમેન્ટ રાખ્યા પછી જ બાળકોને લવાશે.\nસિસ્ટર , આઈ ડોન્ટ નો ,વોટ હેપન ટુ માય મોમ સુઝીના ગળામાં રુદન અટકી ગયું ,છતી માએ આજે માવિહોણી હોવાના શોકમાં તે ડૂબેલી હતી.મનીષા સૂઝીની પાસે ગઈ ,છતાં સંતાને સંતાન માટે તડપતી મા આશ્વાસન ના શબ્દો શોઘતી હતી,છેવટે સૂઝીને ખ્ભે હાથ મૂકી બોલી :\nયુ આર ગુડ ડોટર,ગોડ બ્લેસ યુ ‘ એના મનમાં થયું ‘શું હું સ્વાર્થી મા છુ ભગવાન મને માફ નહિ કરેં ભગવાન મને માફ નહિ કરેં સૂઝી લાલ રંગના ગુલાબનો ગુચ્છો મૂકીને ઘીમા પગલે રૂમની બહાર જતી હતી અને મનીષા દોડતી ઓફિસમાં પહોચે છે.એ કાકલૂદીભર્યા અવાજે કહે છે.’સર પ્લીઝ મને બે વીકની રજા આપો ,મારે ફેમીલી ઈમરજન્સી છે.મારે જવું જ પડશે.ઘણું મોડું કર્યું ,મારે વહેલા જવાની જરૂર હતી.’\nમનીષ���એ એકાએક વતનમાં જવાનું વિચાર્યું તેથી સૌને નવાઈ લાગી. એના પતિ પરેશની વાસદની બેંકમાંથી બીજે ગામ બારડોલીની બેંકમાં બદલી થઈ હતી, મનીષા આવવાના સમાચારમાં તેણે કોઈ રસ કે ઉત્સુક્તા બતાવી નહિ.એના ભત્રીજાને અમદાવાદ એરપોટ પર મનીષાને લેવા મોકલી આપ્યો મનીષાને અમેરિકા જવાનું થયેલું ત્યારે ભત્રીજો રમેશ અને તેની પત્ની રીટા ખુશીથી એમની સાથે રહેવાં આવ્યાં હતાં,રમેશ સેલ્સનું કામ કરતો હતો.એમને બાળક નહોતું. રીટાને બાળકો બહુ વહાલાં હતાં,મનીષા વહેલી સવારે અમદાવાદ એરપોટ પર ઉતરી ત્યારે ચકાચોંધ થઈ ગઈ,અમદાવાદ એરપોટ અમેરિકાના એરપોટને ટક્કર મારે તેવું વિશાળ અને સુવિધાવાળું હતું.વાસદ જવા પુરપાટ હાઈ વે પર દોડતી કારમાં મનીષા વારંવાર રમેશને પિન્કી અને પિન્ટુની ખબર પૂછે છે.છેવટે રમેશ કંટાળીને કહે છે ,’એ બન્ને જણા રીટા જોડે એવા હળી ગયા છે કે તમારી સાથે અમેરિકા આવવા પણ તેયાર થશે નહી’,મનીષાને ઘરતીકંપનો આંચકો લાગ્યો ,બઘુ રસાતાળ થતું દેખ્યું ,એને લાગ્યું કાર ક્દી વાસદ પહોચશે નહિ ,એ કોઈ મોટી શિલા નીચે દબાઈ ગઈ છે.એનાં બાળકો અને બીજા સૌ ઊભાં ઊભાં હસે છે,પણ હાથ લંબાવી એને મદદ કરતા નથી.એ રડી કકળી ઉઠે છે.’મને મદદ કરો ,હું તમારા ભલા માટે ,તમારાં ભવિષ્ય માટે દુઃખ વેઠીને અમેરિકા ગઈ હતી.પાંચ વર્ષ રાત દિવસ તમારી ચિતા કરતી રહી ,અને તમે મને પડેલી જોઈ હશો છો અને દૂર ભાગો છો.પિન્કી ,ઓ પિન્ટુ આવો આપણી લોહીની સગાઈ કાળે કરી વિસરાય નહિ.\nવાસદમાં ઘરના આગણે કાર ઊભી રહી તો ય મનીષા માથું નમાવી બેસી રહી.રમેશ બોલ્યો ,’રીટા, છોકરાંઓને લઈ મંદિર ગઈ છે.આવતી જ હશે.તમે આરામ કરો,મારે કામે નીકળવું પડશે એણે મનીષાની બેગો અંદરના રૂમમાં મૂકી એણે મનીષાની બેગો અંદરના રૂમમાં મૂકી પાણીનો ગ્લાસ અને બોટલ આપી.મનીષા ચમકી ગઈ ,મારા જ ઘરમાં હું પારકી થઈ ગઈ ,હું મહેમાન પાણીનો ગ્લાસ અને બોટલ આપી.મનીષા ચમકી ગઈ ,મારા જ ઘરમાં હું પારકી થઈ ગઈ ,હું મહેમાન એણે મોટા અવાજે કહ્યું ,’મારી ચિતા ના કરીશ\nમારું જ ઘર છે’.રમેશ કામે જતો રહયો.મનીષા પરસાળના બાંકડે બાળકોની રાહ જોતી બેસી રહી.પણ એના મનમાં એરપોટ પરના પ્લેનની ઘરઘરાટી પડઘાયા કરે છે.ઘરમાં બેઠાની’ હાશ ‘\nથતી નથી .ઉનાળાની સવારની થંડક છે, આંગણામાં ઊગેલા આંબા પર કોયલ કુહૂ કુહૂ ટહુકે છે.પણ મનીષાને ચેન નથી ,તે વિચારે છે,બહાર બધું હજી એના મનને પ્રસન્ન કરે તેવું છે,તો પાંચ વર્ષમાં ઘરમાં એ���ું તે શું બદલાય ગયુંત્યારે આ બાંકડો પણ હતો ,સવારના કૂમળા તડકામાં એ એના ભીના વાળને સૂકવતી ,પિન્કીને પોની ટેલ કરી દેતી ,પિન્ટુ ત્યારે કાંસકો લઈ દોડી જતો .પરેશ સામેની આરામ ખુરશીમાં બેસી છાપું વાંચતો.આજે એ આવી ત્યારે એને એમ હતું કે પરેશ અને બાળકો ખુશખુશાલ કેટકેટલી વાતો કહેશે.જુદાઈના દિવસોનું દુઃખ બધાને મળી પાંદડા પરનું ઝાકળ તડકામાં ઉડી જાય તેમ ભૂલાઈ જશે.પણ આ સૂનું પારકું લાગતું ઘર એના રોમેરોમમાં ખાલીપાની ચાડી કરે છે દુકાળના .સૂકા કુવા .જેવી એની તરસી આંખો બાળકોની\nરાહ જોઈ રહી છે.દૂરથી એ જુએ છે,એક માતાને વળગી બાળકો ફળિયાના રસ્તા પરથી જઈ રહ્યાં છે.એ બેબાકળી ‘મારો પિન્ટુ ,પિન્કી ‘ બોલી દોડીને વળગી પડે છે.બાળકો ડરીને એની માને\nવળગી પડે છે.પેલી મા મનીષાને અવગણી ઝડપથી જતી રહે છે.\nઅરે ,મનીષાકાકી ,તમે બહાર કેમ ઊભા છોકયારે આવી ગયાં રીટા મનીષાને ઘરમાં લઈ ગઈ ,એક કિશોરીએ એને બાટલીમાંથી પાણી આપ્યું ,મનીષાએ રીટાને પૂછ્યું પિન્કી અને પિન્ટુ ક્યાં ગયાં બધાં નવાઈ પામી ગયાં,મમ્મી મજાક કરે છે.એમ માની કિશોરી એને ભેટી પડી બધાં નવાઈ પામી ગયાં,મમ્મી મજાક કરે છે.એમ માની કિશોરી એને ભેટી પડી મનીષા માની કે ઓળખી શકતી નથી,પિન્કીના ફોટા અનેક વાર જોયા હતા પણ પાંચ વર્ષની એની દિકરી આજે એના ખભા સુધી આવી ગઈ મનીષા માની કે ઓળખી શકતી નથી,પિન્કીના ફોટા અનેક વાર જોયા હતા પણ પાંચ વર્ષની એની દિકરી આજે એના ખભા સુધી આવી ગઈ થોડી વાર પહેલાં જોયેલાં પેલા બે નાના બાળકો તો એ અમેરિકા ગઈ ત્યારે જોયેલાં એનાં બાળકોની યાદ હતી , ,આજે એ પેલી જુલીઆની જેમ પિન્કીને ઓળખી શકી નહિ ,પિન્ટુ ક્યાં ગયો થોડી વાર પહેલાં જોયેલાં પેલા બે નાના બાળકો તો એ અમેરિકા ગઈ ત્યારે જોયેલાં એનાં બાળકોની યાદ હતી , ,આજે એ પેલી જુલીઆની જેમ પિન્કીને ઓળખી શકી નહિ ,પિન્ટુ ક્યાં ગયો પિન્કી એ હસીને પિન્ટુને મમ્મી પાસે બેસાડ્યો પિન્કી એ હસીને પિન્ટુને મમ્મી પાસે બેસાડ્યોરીટાએ રસોડામાંથી પિન્કીને બોલાવી.પિન્ટુ કાર્ટુનબુક લઈ મનીષા પાસે બેઠો પણ એ છટકવાની રાહ જોતો\nહતો.એણે કહ્યું ,’ચાલ ,પિન્ટુ આપણે રસોડામાં જઈએ.’ પિન્કી દોડતી આવી કહે ,’મમ્મી ,તમે અહી બેસો,હું ચા ,નાસ્તો લાવું છું.’મનીષા રડી પડી.’મમ્મીને તમે કહેવાનું કોણે શીખવાડયું \nએ બન્ને સંતાનોની સાથે રસોડામાં ગઈ.કેમ જાણે એના આવવાથી ઘરમાં ભીડ વઘી ગઇ કે પછી ઘરના સહજ ચાલતા ક્રમમાં કોઈ વિઘ્ન આવી પડ્યું ,પોતાના ઘરમાં ,પોતાના બાળકો સાથે\nખૂલ્લા દિલથી કઈ થતું નથી.સામે પક્ષે રીટા અને બાળકો ની દુનિયામાં તે મહેમાન જેવી છે.હજારો માઈલોનું અંતર કાપીને એ દોઢ દિવસમાં આવી તો ગઈ પણ વીતેલા પાચ વર્ષનું અંતર\nએનીગેરહાજરીમાં એનાં સંતાનોના વીતી ગયેલા બાળપણથી એ જોજન દૂર ફેકાઇ ગઈ હતી. રીટા પાસેથી બાળકોને લઈ જવાશે\nપિન્કી અને પિન્ટુ ખૂબ ખુશ હતાં ,મમ્મી ચોકલેટના બોક્સ અને ગિફ્ટો લાવી હતી.ઘરમાં મનીષાને માટે નવી વાનગીઓ બને છે.વચ્ચે પરેશ આવીને મળી ગયો.એને નોકરી છોડી અમેરિકા જવાની જરા પણ ઈચ્છા નહોતી મનીષાએ બાળકોને સાથે લઈ જવાની બઘી તેયારી કરી લીઘી મનીષાએ બાળકોને સાથે લઈ જવાની બઘી તેયારી કરી લીઘી પણ રીટા કે છોકરાંઓને ખૂલ્લા દિલે કહેવાતું નથી, બાળકોને રીટાથી દૂર લઈ જવાની વાતથી જાણે પોતાના જ બાળકોનું અપહરણ કરતી હોય અને કોઈ અક્ષમ્ય અપરાધ કરી રહી હોય તેવું મહેસૂસ કરતી હતી.આગણામાં કોયલ ટહુકતી હતી,પણ કાગડી\nમાળામાંથી બચ્ચાંને છીનવી લેવાયા હોય તેમ કાગારોળ કરતી હતી.રીટા કાગડીને કહેતી હોય તેમ બોલી,’કાળા રંગમાં કાગડી છેતરાઈ ગઈ ‘મનીષાને પૂછવાનું મન થયું ,’રીટા ,તું જાણે છેકે હું બાળકોને લઈ જઈશ રીટા હસી હસીને મનીષાના બધાં કામો કરે છે.પિન્કી તેને મદદ કરે છે.પિન્ટુ ફળિયામાં રમવા\nદોડી જતો,પણ રીટા બોલાવે એટલે કહે,રીટામા ,બે મિનીટ રમવા દે ‘ રીટા ખિજાઈને કહેતી ,’આ તાપમાં રમી રમીને તાવ ચઢી જશે ,’ બાંકડા પર બેઠેલી મનીષાને કહે છે :’તમે આ તોફાની બારકસને ઓળખતા નથી તાવ ચઢે ત્યારે મારા ખોળામાંથી આઘો ખસતો નથી.’ મનીષા મનોમન પિન્ટુને ખોળામાં સૂવાડી માથે હાથ ફેરવ્યા કરે છે.આજે દશ દિવસ વીતી ગયા ,એકે વાર\nપિન્ટુએ જીદ કરી મમ્મી પાસે કાઈ માગ્યું નથી,કે રીટામાને ખોળે માથું મૂકી સૂઈ જાય ,તેમ સૂતો નથી.પિન્કી જાણે મમ્મીને ખુશ રાખવા એની બઘી સગવડ સાચવે છે.મનીષાએ રીટાની બૂમથી\nદોડતી પિન્કીનો હાથ ઝાલી પ્રેમથી કહ્યું ‘ઘડીક મારી પાસે બેસ ,મારે કશું જોઈતું નથી ,’ પિન્કી ઉતાવળી બોલી ,ના,ના,રીટામાએ કહ્યું છે ,તમને તકલીફ ના પડવી જોઈએ.કેટલાં વર્ષો પછી\nમમ્મી તમે આવ્યાં છો મનીષાએ એને પૂછ્યું’ તું રાજી થઈ મનીષાએ એને પૂછ્યું’ તું રાજી થઈ ’ પિન્કી મનીષાને આશ્ચર્યથી જોયા કરે છે.પેન્ટ અને ટોપ એણે પહેર્યા છે.કાપેલા વાળને છુટ્ટા રાખ્યા છે.બહાર જવાની હોય તેમ\nતેયાર થઈને બેસી છે.આ મમ્મી અમેરિક��થી અમારા માટે બઘું લાવે છે.પણ અહી રહેતી નથી.ધણા દિવસથી એના મનમાં અને ધરમાં સોના મનમાં ધુમરાતો પ્રશ્ન પૂછી નાખ્યી : મમ્મી ,તમે ક્યારે જશો\nમનીષાના દિલમાંથી કાંટો નીકળ્યા જેવી રાહત થઈ.તેણે પિન્કીને માથે વહાલથી હાથ ફેરવી કહ્યું ,’ચાર દિવસ પછી આપણે બધાં સાથે જઈશું,મઝા આવશે ને\nપિન્કી ઉત્સુક્તાથી પૂછી રહી ,’રીટામા આવશે’મનીષાએ કહ્યું ,’તું જ પૂછી લેજે ને’મનીષાએ કહ્યું ,’તું જ પૂછી લેજે નેપિન્કી ખુશ થઈ બોલી ,’હું અને પિન્ટુ જીદ કરીશું તો રીટામા આવશે જ’.\nજવાના દિવસે મનીષાને ધણા કામ આટોપવાના હતા,છોકરાં અમેરિકા જવા રાજી થઈ ગયા છે.પિન્કી કહે છે ,’મમ્મી ,રીટામાની બેગ પણ તેયાર છે.આપણે બધાં ય સાથે ટેક્ષીમાં જઈશું.’મનીષા\nવિચારતી હતી,’ટેક્ષીમાં સાથે જઈશું ,પ્લેનમાં કેમ કરી જઈશુંછેલ્લી ઘડીએ રીટા એરપોટના ગેટની બહાર ઊભી રહી જશે તો ,છોકરાંઓ રીટાને વળગી રહેશે ,એ એમની મા ને હું મમ્મી છેલ્લી ઘડીએ રીટા એરપોટના ગેટની બહાર ઊભી રહી જશે તો ,છોકરાંઓ રીટાને વળગી રહેશે ,એ એમની મા ને હું મમ્મી \nજીતી ગઈ.કારની આગલી સીટમાં બેઠેલી રીટા નડિયાદ આવતાં પહેલાં બોલી ,’રમેશ ,મારે નડિયાદ ઊતરી જવું પડશે,તને ખબર છે ને ,મારી મા પડી ગઈ છે.’રમેશ જાણતો હતો.પિન્કી અને\nપિન્ટુ બોલી ઉઠયા ,’રીટામા ,તારાથી નહિ જવાય ,આપણે મોડું થશે.’કાર થોભી એટલે રમેશે રીટાની બેગ કાઢી,છોકરાંઓ રીટાને વળગી પડ્યાં ,રીટાએ એમને પ્રેમથી સમજાવ્યાં ,’મારે મારી\nમા પાસે જવું જ પડે ,તમારે તમારી મમ્મી સાથે જવાનું,લોહીનો સમ્બન્ધ જીવનભરનો મનીષા ઉતાવળમાં કારની બહાર આવી ,રીટાને ‘થેંક યુ ‘કહે તે પહેલાં રીટા પોતાની બેગ લઈ રોડની બીજી\nતરફ અદ્રશ્ય થઈ ગઈ ,મનીષા અને એના બાળકો વચ્ચે ત્રણ અક્ષર ‘ રીટામા ‘ નો ખલીપો છવાઈ ગયો.\nતરુલતા મહેતા 15મી મે 2015.\nદિલનાં સબંધ તો એવા કે વર્ષો વિતિ જાય પણ તે અતૂટ રહે. કોઇ સમય કે દૂરી એને તોડી ન શકે. મેઘધનુષના સાત રંગે ન રંગાયો હોય પણ પ્રેમનાં ભીના રંગે એવો રંગાયો હોય કે તેનો રંગ ઝાંખો ન થાય. અને વખત આવે હાથ ઝાલી લ્યે.\nદીકરો – વહુ બે દિવસ માટે બહારગામ ગયા હતા. ઘરમાં હું ને મારી પોત્રી શીતલ બેજ વ્યક્તિ હતા. ચોમાસાનો સમય હતો. અંધારી રાત હતી. સમીરના સુસવાટા બહારની વનરાજીને આમથી તેમ ડોલાવતો હતો. અને તેનો અવાજ ડરામણો લાગતો હતો. મને થયું ચાલ, શીતલના ઓરડામાં જઈ તેને જોઈ આવું. એટલે ઊઠીને તેનાં ઓરડામાં ગઈ તો તે હજુ સૂતી ન હતી બારી ખુલ્લી હતી અને તેમાંથી વાછટો અંદર આવતી હતી. મેં તરત બારી બંધ કરી અને શીતલને કહયું, “બેટા, હવે સુઇ જા.” ” સવારે ઊઠવામાં તકલીફ પડશે ” તે કહે,” દાદીમાં, મને આજે જરાયે નિંદર નથી આવતી. તમે કોઈ વાર્તા કહોને જેમ હું નાની હતી ને કહેતા હતા તેમ. દાદીમાં, તમે મને કેટલો પ્રેમ આપો છો શા માટે જેમ હું નાની હતી ને કહેતા હતા તેમ. દાદીમાં, તમે મને કેટલો પ્રેમ આપો છો શા માટે હું તમારી પોત્રી છું એટલેને હું તમારી પોત્રી છું એટલેને “હા, શીતલ, એટલે જ તને ખૂબ પ્યાર કરું છું તું મારું વ્યાજ છે પણ બેટા, એવા નિસ્વાર્થ પ્રેમ પણ હોય છે આ દુનિયામાં.\n“દાદીમાં, મને આજે એવા નિસ્વાર્થ પ્રેમ અને સબંધની વાત કહોને” હું તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેઠી અને શું કહું અને કોની વાત કહું તેનો વિચાર કરી રહી.\nનિસ્વાર્થ પ્રેમ અને સબંધ – જેમાં જરાયે દગો ન હોય મને તરત દ્રોપદી યાદ આવી. અને મેં વાતની શરૂઆત આ રીતે કરી.\nઘણાં વર્ષો પહેલાં, નહીં , હજારો વર્ષ પહેલાંની આ વાત છે તને “મહાભારત” ની કથા તો ખબર જ છે મહાભારતની કથામાંથી દરેકને કંઈક ને કંઈક શીખ મળે છે હવે તો આજકાલના છોકરાઓ યાને યંગર જનરેશન, જુવાન પેઢી પણ મહાભારત અને રામાયણ જેવાં મહા ગ્રંથો ને માન આપી આવકારે છે તેનાં પાત્રોને નાટકમાં ભજવવા પણ તેયાર થઈ જાય છે અને શાં માટે ન થાય દરેક પાત્ર એક એકથી ચઢિયાતું છે. હવે દ્રૌપદીને જ જોને.\nતને તેના શબ્દોમાં તેની વાતકહું.\nતેનાં જીવનમાં જે બની ગયું તેને આજે વર્ષો વિતિ ગયા એ વાતને, એ પ્રસંગને પણ દ્રૌપદીની નજર સમક્ષ એ દ્રશ્ય ચલચિત્રની જેમ ચાલતું હતું. એક એક બની ગયેલો પ્રસંગ, તેની ક્રુરતા, તેની વિત્મ્બના અને તેનાં પ્રત્યાઘાતો. દ્રોપદી વિચારમાં ગરકાવ થઇ ગઈ. દેખાવે બહું રૂપાળી નહોતી પણ પોતે કેટલી સૌમ્ય, કમલનયની, લાંબા કેશવાળી, સૌદર્યવાન હતી તેની પ્રતિતિ તેને હતી. એટલુંજ નહિ – તે પાંચ પાંડવોની જાજરવાન પત્ની હતી, માતા કુંતાની વહાલસોયી પુત્રવધૂ હતી. “પાંચાલી” કહેવાતી દ્રોપદી પાંચાલ પ્રદેશનાં રાજા દ્રુપદની પૂત્રી હતી.. તેની ચાલવાની છટામાં સ્ત્રીસહજ લજ્જાને બદલે સ્ત્રીગર્વ દેખાતો હતો,એક એવું વિલાશી સૌંદર્ય હતું,જે પહેલી વખતે જોતા,સામાન્ય લાગે પણ એક વાંર એ આંખમાં પરોવાઇ જાય તો અસામાન્ય બની જાય…અને છતાંય દુષ્ટ દુશાશન એને એનો ચોટલો પકડી, ખેંચીને ભરસભામાં ઘસડી લાવ્યો. કેટલાં કાલાંવાલા કર્યા હતા, ધમકી ��ણ આપી હતી, ગુસ્સો પણ બતાવ્યો હતો. પોતે રજ્સ્વાલા હોય રાજ્યસભામાં આવવાની પરિસ્થિતિમાં ન્હોતી એ પણ કહયું પણ એક પણ વાત તે દુષ્ટને રોકી ન શકી.ભર રાજ્યસભામાં ગુરુદેવ દ્રોણને, કૃપાચાર્યને, પિતામહ ભીસ્મને, શ્વસુર અંધ ધૃતરાષ્ટ્રને, વડીલ વિદુરને અને ત્યાં બેઠેલાં અન્ય સભાજનો અને વડીલોને પડકાર ફેંક્યો પણ વિતામ્બના તો જુઓ દરેકને કોઈ ને કોઈ બંધન બોલતાં અટકાવતું હતું વિદુરે ઊભા થઇ બની રહેલાં અઘટિત કર્મને રોકવા શબ્દ ઉચાર્યો તો તેને દુર્યોધને તરત બેસાડી દીધાં. દ્રૌપદીએ આટલી ભીડમાં પણ એકલતા અનુભવી. તેને આખે શરીરે કંપકંપા આવ્યા. કેટલી વેદનાથી સર્વેને મનાવી રહી હતી – ધર્મ અને ન્યાય ની ઠેકડી ઊડતી અટકાવવા અને એક અબળાને સહાય કરવા આજીજી કરી હતી. પણ કોઈની નજર ઊચી થઇ ન હતી પાંચે પતિઓ નત મસ્તક દુર્યોધન સામે બેઠાં હતા. દ્રૌપદીને એકજ પ્રશ્ન મુંઝવતો હતો કે એ બધાં સભાજનો અને તેનાં પતિઓ શાની રક્ષા કરતાં હતા જે રક્ષણ માંગી રહી છે તેને રક્ષણ ન આપ્યું અને ખોખલા વચન અને ધર્મને વળગી રહયા. આ કેવો ન્યાય જે રક્ષણ માંગી રહી છે તેને રક્ષણ ન આપ્યું અને ખોખલા વચન અને ધર્મને વળગી રહયા. આ કેવો ન્યાય ન્યાય હતો જ નહિ – હળોહળ અન્યાય થયો હતો. છેવટે હારી, થાકી તેણે શ્રી કૃષ્ણને, તેનાં સખાને સાદ કર્યો, ” હે ગોવિંદ , હે ગોપાલ, હે અવિનાશી – હવે તો તારા શરણમાં છું”\nદુશાસન વસ્ત્રો ખેચતો જ રહયો આખી સભા દુઃખી નજરે જોતી રહી. ત્યારે કૃષ્ણને દ્રોપદીનો પૂકાર સંભળાયો, પટરાણીઓને પડતી મૂકી અનાથનો નાથ સભામાં હાજર થઇ ગયો. જેવું છેલ્લું વસ્ત્ર પૂરું થાય તે પહેલાં બીજું વસ્ત્ર સંધાઇ ગયું દુશાસન ખેચતો જ રહયો અને સાડીઓના ઢગલાં થઇ ગયા. શીતલ, પાંચ સાડી વધારાની બેગમાં લાવવાની હોય તો વજન વધી જાય છે અને એરપોર્ટ ઉપર કાઢી નાખવી પડે છે તો વિચાર કર, હજારમાં એક જ ઓછી, નવસો નવાણું સાડીઓનું વજન કેટલું થયું હશે અને સાડીઓ પણ કેવી કેવી અને સાડીઓ પણ કેવી કેવી ઝરીની ભરત વાળી, અનેક જુદા જુદા રંગો વાળી, પોમચા વાળી, છીંદડી વાળી, બંગાળી ભરતની , અમ્મર મખીયા, નગદ જરી ભરેલી, મૂલ્ય ન થાય એવી અમૂલ્ય કારીગરી વાળી, મોતીની કોર ભરેલી અને ખૂબ સુંદર દેખાતી અનેક ભાતો વાળી સાડીઓ. આખી સભા ચકિત રહી ગઈ, સભામાં સન્નાટો છવાઈ ગયો સાડીઓનો ખેચનાર થાકીને લોથ પોથ થઇ ધરતી પર ઢળી પડ્યો.\nચક્ષુ બંધ કરી દ્રોપદી આજે પણ વિચારોમાં તલ્લીન થઇ ગઈ. ગોવિંદની સાથેન���ં સગપણ શોધવા પ્રયત્ન કરી રહી. મારે ને તારે શું સબંધ આંખોમાંથી નીર વહી જાય છે – માનવીની સંવેદના, તેની સરળતા, નિખાલસતા તેને પહેલી હરોળમાં મૂકી દે છે બાકીનું બધું વિસરાઈ જાય છે આ બધી દુનિયાદારી શું કામની મારે આંખોમાંથી નીર વહી જાય છે – માનવીની સંવેદના, તેની સરળતા, નિખાલસતા તેને પહેલી હરોળમાં મૂકી દે છે બાકીનું બધું વિસરાઈ જાય છે આ બધી દુનિયાદારી શું કામની મારે મેં તો બધા સાથે સગપણ સાચવ્યું. આજે હું નોધારી બની ગઈ. બધા હોવા છતાં કોઈ મારું નથી. આજે મૃત્યું આવે તો પણ આવકાર્ય છે – કેટલો વિશ્વાસ હતો સગપણમાં અને તેનાં વ્યવહારમાં. એક જ ક્ષણમાં ભાંગી પડયું એ સપનું, એની લાગણીઓ દુભાય અને હૈયું જોરશોરથી બૂમો પાડવા માંડયું. મારો વિશ્વાસ તારામાં અટલ રહયો મેં તો બધા સાથે સગપણ સાચવ્યું. આજે હું નોધારી બની ગઈ. બધા હોવા છતાં કોઈ મારું નથી. આજે મૃત્યું આવે તો પણ આવકાર્ય છે – કેટલો વિશ્વાસ હતો સગપણમાં અને તેનાં વ્યવહારમાં. એક જ ક્ષણમાં ભાંગી પડયું એ સપનું, એની લાગણીઓ દુભાય અને હૈયું જોરશોરથી બૂમો પાડવા માંડયું. મારો વિશ્વાસ તારામાં અટલ રહયો હે કૃષ્ણ, મારી નાનીશી સેવા તે સો ઘણી કરી તેનું વળતળ વાળ્યું હે કૃષ્ણ, મારી નાનીશી સેવા તે સો ઘણી કરી તેનું વળતળ વાળ્યું કેટલી માણસાઈ ને કેટલી પ્રભુતા બતાવી. કોઈએ ન ઝાલ્યો ત્યારે તે લાંબો હાથ કરી મારો હાથ ઝાલી લીધો ને મને બચાવી લીધી કેવી રીતે તારો ઉપકાર માનું કેટલી માણસાઈ ને કેટલી પ્રભુતા બતાવી. કોઈએ ન ઝાલ્યો ત્યારે તે લાંબો હાથ કરી મારો હાથ ઝાલી લીધો ને મને બચાવી લીધી કેવી રીતે તારો ઉપકાર માનું શબ્દો નથી મારી પાસે. ખાલી અંતરની આજીજી ને યાચના છે – મારો હાથ કદી ન છોડતો.\nતો શીતલ, તું જ કહે આ કેવું સગપણ શીતલ ખૂબ શાંત અને નિખાલસતાથી બોલી ,” દાદીમાં, મેં તમને ભજનમાં ગાતા સાંભળિયા છે એટલે કહી શકુ છું કે ” સબસે ઊચી પ્રેમ સગાઇ ” ખરૂને શીતલ ખૂબ શાંત અને નિખાલસતાથી બોલી ,” દાદીમાં, મેં તમને ભજનમાં ગાતા સાંભળિયા છે એટલે કહી શકુ છું કે ” સબસે ઊચી પ્રેમ સગાઇ ” ખરૂને \nહા” શીતલ, તદન ખરૂ. તને દ્રૌપદીની વાત ગમી સબંધોની વાત કરીએ તો આવા નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જાય છે વૃક્ષો નિસ્વાર્થ પણે તેનાં ફળ, ફૂલ અને છાયડો માનવીને અને દરેક પ્રાણીને આપે છે બદલાની આશા વગર. આપણે કેમ વૃક્ષો જેવાં ન બની શકીએ સબંધોની વાત કરીએ તો આવા નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જાય છે વૃક્ષ��� નિસ્વાર્થ પણે તેનાં ફળ, ફૂલ અને છાયડો માનવીને અને દરેક પ્રાણીને આપે છે બદલાની આશા વગર. આપણે કેમ વૃક્ષો જેવાં ન બની શકીએ \nકોણ પોતાના અને કોણ પારકાં સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.\nઆપ્તજનોના સંબંધમા ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે.\nવાત આજે એ સંબંધની કરવી છે જેનુ કોઈ નામ નહોતુ અને ક્યારે એ સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.\nસીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતુ. મમ્મી સરસ તૈયાર થઈને હાથમા પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી\nએનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.\nમમ્મી ની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”\nસીમાને રાકેશ ઉનાળાની રજામા સ્કુલના કેમ્પમા દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામા પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમા ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે બન્ને જણ આ કેમ્પમા ભાગ લઈ શક્યા હતા.\nકેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પુછવામા આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતુ તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતુ કે મારે એક ભાઈ હોય, મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ બોલતા બોલતા એની આંખો છલકાઈ ઊઠી”\nરાકેશના દિલમા સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે. કયા સંબંધે\nસીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમા માને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પણ મમ્મી નાની બેન અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યુ કે શું રહ્યુ એની કોઈ હજી સમજ નહોતી એમનો સાથ હતો, અને રાકેશ અને જ્યોતિમાસીને માસાની હુંફ હતી. નાના, નાની ને મામા માસી સહુએ આર્થિક અને માનસિક સથવારો આપ્યો હતો.\nજ્યારે મમ્મીનુ ચાર જ વર્ષમા એકસિડન્ટમા નિધન થયું ત્યારે સીમા સાવ નોંધારી બની ગઈ. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ સીમા જે માનસિક યાતના મા થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને વીસ વર્ષના રાકેશે.\nનાના એ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત કોઈ સવાલ ન કરે, અને રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામા બહાર લઈ જવા માંગે છે.\nસીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલી હવામા બહાર લઈ આવે, સોસાયટી ના બગીચામા થોડો સમય મૌન બની સાથે બેસે, નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે, જાણે કાંઈ ન કહેવા છતાં કેટલુંય કહી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”\nએ સધિયારો એ હિંમત જીવનભર સીમાની સાથે રહ્યા છે.\n“હું મારા ચારે છોકરાઓની જ કાંધે ચઢીને જઈશ. અને મને અગ્નિદાહ તો મારો આશિર જ આપશે.”\nહવે આવું કોઇ સાંભળે તો એમાં નવુ શું લાગે કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ જવાની હોય ને કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ જવાની હોય ને પણ ના આ એક એવી વ્યક્તિની વાત છે જે આ ચારે છોકરાની નથી મા કે નથી બાપ. નથી કોઇ લોહીનો સંબંધ કે નથી સગપણનો સંબંધ.\nતો પછી આવી ઇચ્છા \nવાત જરા માંડીને કરીએ તો આજથી લગભગ ૬ દાયકા વળોટીને ભૂતકાળની સફરે જવું પડે.નાની અમસ્તી દિકરીને મુકીને દવાખાને જવું એ જ વાત ડૉ. અનિતાને ભારે વિમાસણમાં મુકી દેતી હતી. પણ કોઇ રસ્તો તો શોધવો જ પડે એમ હતો. દવાખાનું કેટલા દિવસ બંધ રાખી શકાય અને એક રસ્તો મળી ગયો. ઋજુતાને સાચવે એવા એક માયાળુ બેન મળી ગયા. શારદાબેન એમનું નામ. પરિવારમાં આગળ પાછળ કોઇ બંધન નહોતું . હતા તો ફક્ત એમના પતિ કાંતિલાલ, પણ એ ક્યારે કેમ અને ક્યાં જતા રહ્યા હતા એની માહિતી શારદાબેન તો શું કાંતિલાલના ભાઇ-બહેન કે એમના ધંધાના ભાગીદારને પણ નહોતી. શારદાબેનને કોઇના ઓશિયાળા બનીને રહેવું નહોતું નહીંતર એમનો ય હર્યો ભર્યો સંયુક્ત પરિવાર હતો. દિયર-જેઠ અને એમના ય બાળકો મળીને સૌ શારદાબેનને અત્યંત માન આપતા અને પ્રેમ પણ એટલો જ કરતા પરંતુ જેમના નામનો ચુડો પહેરીને આવ્યા હતા એ નામધારી વ્યક્તિ જ જો ન હોય તો એમના પરિવારને આધારે શું કામ રહેવું\nએટલે પોતાની રીતે સ્વતંત્ર થવાનો માર્ગ શોધી લીધો. અને ડૉ. અનિતાબેનના ઘેર ઋજુતા માટે રહી ગયા. અને એ માત્ર ઋજુતા જ નહીં ડૉ. અનિતા અને અજયભાઇના પણ વડીલ બની ગયા. જે કાળજી અને મમતાથી એમણે ઋજુતાને જ નહીં પણ ઘરને પણ સંભાળી લીધુ હતું એનાથી ડૉ. અનિતાને હવે ઋજુતા કે ઘરની કોઇ ચિંતા રહી નહોતી. ઋજુતા જ નહીં પણ એ ડૉ. અનિતાના ય મા બની ગયા કારણકે ડૉ. અનિતાએ એની અગિયાર જ વર્ષની ઉંમરથી મા ગુમાવી હતી.\nજેટલી મમતાભરી કાળજી શારદાબા લેતા એટલો રૂઆબ પણ જમાવતા. અનિતાને એ ય મંજૂર હતું કારણકે એમાં ય કોઇ અપેક્ષા વગરનું વ્હાલ જ હતું. ઋજુતાને મોટી કરતા તો નવ નેજા પાણી ઉતર્યા કારણકે અવાર-નવાર એને માંદગી નડી જતી અને માંદગી ય એવી કે સૌના શ્વાસ અધ્ધર થઈ જતા. ક્યારેક તો એ ભગવાનના ઘરનું બારણું ખખડાવીને પાછી આવી હોય એવી ક્ષણો પસાર થઈ જતી. અનિતા અને અજયની સાથે શારદાબા પણ રાતોની રાતો જાગતા. ડૉકટરની દવા સાથે શારદાબાની દુવા કામ લાગતી. ઋજુતા આંખો નહીં ખોલે ત્યાં સુધી પાણીનું ટીપું પણ મ્હોં માં નહી મુકુ એવી આકરી બાધા ય શારદાબા લઈ લેતા. આવા તો કેટલાય પ્રસંગો બન્યા કે જ્યાં શારદાબાની પ્રેમહઠ જીતી જતી. ખેર ઋજુતા મોટી થઈ .એ પછી નમિતા ,અનિકા અને છેલ્લે આશિર. શારદાબા એ સૌને સાચવી લીધા. પણ આશિર પર તો એમનું અદકેરુ વ્હાલ. એક બાજુ આશિર અને બીજી બાજુ આખી દુનિયા હોય તો આશિર તરફનું એમનું પલ���લુ નીચે ઢળેલું હોય જ. શારદાબા આશિરની વાત આવે ત્યાં શારદા મટીને યશોદા બની જતા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન કરે જ નહી ને વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય દિકરીઓને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે આ પરિવાર કંઇક વધુ વિસ્તર્યો વધુ બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ એ પરિવારમાં ઊમેરાયા.\nબહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ચારે ભાઇ-બહેનોના પણ અનિતા અજય માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો શારદાબાના સ્નેહના તાંતણે બંધાયેલો એમનો પરિવાર.\nશારદાબાના આ નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર. એને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે ઋજુતા , નમિતા, અનિકા અને આશિરના ખભે ચઢીને કરવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી પચીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો શારદાબા જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો આ ચારે ભાઇ-બહેન. – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો આશિર જન્મ્યો ત્યારથી જ શારદાબા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા હવે તો ઋજુતાનો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે દિવો લઈને રસ્તો બતાવવો પડે એવું કંઇક એણે માની લીધુ.\nસૌ પાસે શારદાબાના તો અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસબાબમાંથી શારદાબાનો એક સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.\nઆજ સુધી કોઇને તો શું પણ આ પરિવારને પણ સમજણ નથી પડી કે કયા સંબંધે આ સ્નેહગાંઠથી એ સૌ બંધાયેલા હતા.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બ���ઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/modi-handed-treasury-keys-to-15-industrialists-waived-loans-worth-rs-3-5-lakh-crore-rahul-gandhi-811425.html", "date_download": "2020-09-20T21:46:48Z", "digest": "sha1:EVPRLTCGHTFWO5ENHL3QK235BDRGGX47", "length": 21886, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "modi-handed-treasury-keys-to-15-industrialists-waived-loans-worth-rs-3-5-lakh-crore-rahul-gandhi– News18 Gujarati", "raw_content": "\n‘મોદીએ 15 ઉદ્યોગપતિઓને 3.5 લાખ કરોડની લોન આપી અને માફ કરી દીધી'\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\n‘મોદીએ 15 ઉદ્યોગપતિઓને 3.5 લાખ કરોડની લોન આપી અને માફ કરી દીધી'\nરાહુલ ગાંધીએ છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધન કરતી વખતે આ આક્ષેપ કર્યો હતો\nકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શ���િવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર ફરી વખત હુમલો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીએ તેમની માનિતા 15 ઉદ્યોગપતિઓને દેશની તિજોરીની ચાવી આપી દીધી છે અને આ ઉદ્યોગપતિઓએ 3.5 લાખ કરોડની લોન આપીને પછી માફ કરી દીધી છે.\nરાહુલ ગાંધીએ છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધન કરતી વખતે આ આક્ષેપ કર્યો હતો.\nતેમણે રેલીને સંબોધન કરતા કહ્યું કે, “હું ઇચ્છુ છુ કે, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ ખેતીનાં વિકાસનાં કેન્દ્રો બને અને સમગ્ર દેશને ફળો અને શાકભાજી પુરા પાડે. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ દેશની જનતાનાં 3.5 લાખ કરોડ રૂપિયા દેશનાં કેટલાક ધનવાન માણસોને આપી દીધા છે. જ્યારે સમગ્રે દેશમાં ગામડાઓમાં રોજગારી આપતી નરેગા યોજનાને ચલાવવા માટે 35,000 કરોડ રૂપિયાની જરૂર છે. આનાથી દશ ગણી રકમ તેમણે ઉદ્યોગપતિઓને લોન રૂપે આપી દીધી અને એ લાન માફ કરી દીધી. મોદીએ દેશની તિજોરીની ચાવી ઉદ્યોગપતિઓને આપી છે પણ કોંગ્રેસ આ દેશની તિજોરીની ચાવી ખેડૂતોને આપવા માંગે છે, યુવાનો અને આદિવાસીઓને આપવા માંગે છે”.\nછત્તિસગઢ વિધાનસભામાં 90 બેઠકો છે. ત્યાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશમાં નવેમ્બર 28નાં રોજ મતદાન યોજાશે. આ તમામ વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો 11 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n‘મોદીએ 15 ઉદ્યોગપતિઓને 3.5 લાખ કરોડની લોન આપી અને માફ કરી દીધી'\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2020/05/20/%E0%AB%A7%E0%AB%AE-%E0%AA%95%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:46:50Z", "digest": "sha1:63IKIGFI2HDW6E7I26RPDM6WWY76JNAJ", "length": 15496, "nlines": 112, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "૧૮ – કબીરા | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nઆજે જ્યારે હું કબીરબીજકની વિપ્રમતિસી વાંચું છું ત્યારે મને લાગે છે, જો કબીર સદેહે પાછા આવે તો જરુર પૂછે, “તમે લોકો ગુગલયુગમાં ઇન્ટરનેટ અને સેલફોન વાપરતા થઈ ગયા પણ હજુ તમારી માનસિકતા પંદરમી સદીમાં હતી તેવી જ છે પાંચ પાંચ સદીઓ વીતી ગઈ તો પણ અંધશ્રદ્ધા, ઝનૂન અને કોમી વૈમનસ્ય ઘટવાનું નામ જ નથી લેતાં.”\nકબીર જ્ઞાની હતા, કર્મયોગી હતા, ભક્ત હતા પણ સાથે સાથે ક્રાંન્તિકારી સમાજસુધારક પણ હતા. એ રીતે તે બીજા સંતો કરતાં જુદા પડે છે. પંદરમી સદીના ભારતમાં ધર્મનાં ક્ષેત્રે વ્યાપેલા દંભ, પાખંડ અને ભ્રષ્ટાચારને તેઓ આરપાર નીરખી શક્યા હતા, પારખી શક્યા હતા અને પડકારી પણ શક્યા હતા. સંત અને મહંત વચ્ચે, ફકીર અને મુલ્લા વચ્ચે તથા સેઈન્ટ અને બિશપ વચ્ચે ભેળસેળ થઈ ગયેલ ધર્મના ધતિંગોને તેમણે બેજિજક ખુલ્લા પાડ્યા હતા.\nઆજે પણ કબીરની કડવી વાણી ક્રાંતિકારી જણાય છે કારણ કે આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. કબીરની ક્રાંતિ અધૂરી રહી ગઈ હશે, તેથી આજે પણ કોમી હુલ્લડો થાય છે અને બની બેઠેલા ગુરુઓ પાછળ અણસમજુ પ્રજા દોડી રહી છે. એમની ક્રાંતિકારી સમાજ સુધારકની ઓળખ આપનારી આ વિપ્રમતિસીમાં તેમણે આવી ખોખલી ધાર્મિકતાને પડકારી છે. વિપ્રમતીસીમાં તેમણે વિપ્રકર્મની (બ્રાહ્મણોનું કર્મ) મીમાંસાનું વિશુધ્ધ વર્ણન કર્યું છે. દુનિયામાં જડ અને ચેતન બે જ પદાર્થ છે. એના સિવાય કોઈ જાતિ-વર્ણ નથી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પંચતત્વથી બનેલ બધાનાં શરીર એક સરખાં છે. બધામાં આત્મારૂપી એક જ ચેતના સમાએલી છે. કોઈ ઊંચ કે નીચ જાતિનો નથી. શ્રેષ્ઠ કર્મ દ્વાર વ્યક્તિ શ્રેષ્ઠ બને છે. નાતજાતના ભેદ માનવસર્જિત છે. ખરેખર જન્મથી કોઈ બ્રાહ્મણ નથી કે કોઈ જન્મથી શુદ્ર નથી. કબીરની આ વાત ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયેલા શ્લોકનો જ પડઘો છે:\nન કુલેન ન જાત્ય વા ક્રિયાભિર્બ્રાહ્મણો ભવેત |\nચાણ્ડાલોપિ હિ વૃત્સ્થો બ્રાહ્મણઃ સ યુધિષ્ઠિર ॥\nહે યુધિષ્ઠિર, કુળથી કે જાતિથી અને ક્રિયાકાંડથી કોઈ બ્રાહ્મણ કહેવાય નહીં. જો કોઈ ચાંડાળ પણ ગુણવાળો હોય તો બ્રાહ્મણ કહેવાય.\nઆપણે ત્યાં નીચ કુળમાં જન્મેલા ઘણા હરિ ભક્તો થઈ ગયા છે કે જે સાચા સંત ગણાયા છે. જેમકે, ચમારને ત્યાં જન્મેલા સંત રઈદાસ, ખાટકીને ઘેર જન્મેલા સદન કસાઈ કે કુંભારને ઘેર જન્મેલા ગોરા કુંભાર. તે સૌનું જીવન બ્રાહ્મણને પણ ટપી જાય તેવું હતું. તેઓ સદ્દગુણનો ભંડાર હતા.\n‘ब्रह्म: जानातिती ब्राह्मणः’ આ વૈદિક વ્યાખ્યા અનુસાર ‘બ્રહ્મને જનનારો બ્રાહ્મણ કહેવાય.’ અને બીજાને પણ બ્રહ્મનો અનુભવ કરાવે તે બ્રાહ્મણ, પરંતુ તે સમયે બ્રાહ્મણો તો કર્મકાંડ અને પૂજાપાઠ કરી પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત હતા. જીવતાં પશુઓની બલિ ચઢાવી જડમૂર્તિને ભોગ ધરાવવાના હિંસક કર્મો\nકરતા હતા. આ જોઈ કબીરનો આત્મા ઊકળી ઊઠતો. ‘શું ધર્મને નામે કતલ થઈ શકે\nવિપ્રમતિસીની ત્રીજી ચોપાઈમાં તે ગાઈ ઊઠે છે-\nપ્રેત કનક મુખ અંતર બાસા,આહુતિ સહિત હોમ કી આસા,\nકુલ ઉત્તમ જગમાંહિ કહાવૈ, ફિરિ ફિરિ મધીમ કર્મ કરાવૈ.\nપોતાને સોનાની ભૂખ હોવાથી, કોઈ મરી જાય ત્યારે તેનાં મુખમાં સોનું મૂકવાનો રિવાજ બ્રાહ્મણોએ ચાલું કરાવ્યો. દક્ષિણાની આશા હોવાથી યજમાનો પાસે હોમહવન કરાવવા શરૂ કર્યા. તેઓનું કુળ જગતમાં ઉત્તમ છે એવું મારી ઠોકીને કહી અને યજમાન પાસે હિંસા જેવા (મધીમ) હીન કૃત્યો પણ કરાવતા હતા.\nઆમ વિપ્ર+મતિ+સી એવા ત્રણ શબ્દનો સમાવેશ વિપ્રમતિસી શબ્દમાં થયેલો છે. બ્રાહ્મણોની બુધ્ધિ જેવી બુધ્ધિ એમ કહેવા પાછળનાે આશય, કળીયુગમાં બ્રાહ્મણો બ્રાહ્મણો જ રહ્યા નહોતા એવો હોઈ શકે. તેઓ કબીરની દૃષ્ટિએ કર્તવ્યચ્યુત થયા હતા. કેટલાક લોકો વિપ્રમતિસીનો અર્થ ‘ત્રીસ ચોપાઈમાં બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન’ તેવો પણ કરે છે પરંતુ એમાં તો પંદર જ ચોપાઈ છે. કુલ પંક્તિ સાઈઠ છે. આ પદનો છંદ ચોપાઈ છે અને ચોપાઈમાં ચા��� પંક્તિઓ હોય છે.\nકબીરે એવી જીવનશૈલી વિકસાવી, જેમાં હિન્દુ કે ઇસ્લામ સાથે જોડાએલ કોઈ બાહ્યાચારને સ્થાન ન હતું. તેમનાં આવાં સત્યનિષ્ઠ વર્તનને કારણે તેમને બદનામ કરવા કાવતરું રચાયેલું. રાત્રે એક ગણિકાને છાનીમાની કબીરનાં ઘરમાં દાખલ કરી દેવામાં આવી. ફજેતી રોકડી બની. ફરિયાદ કાશીના રાજા સુધી પહોંચી. રાજદરબારમાં કબીરની જુબાની લેવામાં આવી. પણ ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે ન્યાયે છેલ્લી ઘડીએ ગણિકાનું હૃદયપરિવર્તન થયું અને કબીર કસોટીમાંથી હેમખેમ પાર ઊતર્યા. જેઓ પાખંડીઓની સામે પડે તેમને કેટલીયે કસોટીમાંથી પાર પડવું પડે છે.\nકબીરે લોકોની વિચારહીન જડતાનું દર્દ વિપ્રમતિસીમાં રજૂ કર્યું છે. કબીરે કહ્યું છે કે, પોતાની વાત કોઈ માનતું નથી છતાં સંત તરીકે સમજાવવામાં તે કદી કંટાળતા નથી. પોતાનું દર્દ એક પંક્તિમાં દર્શાવ્યું છે, ‘સાધો યે મુર્દો કા ગાંવ.’ અને ત્યારે આપણને લાગે છે કે આપણે સૌ કબીરના ગુનેગાર છીએ. હજી આપણે ધર્મનાં નામે અંદર અંદર લડીએ છીએ. ગાંધીજીએ સર્વ ધર્મ સમભાવની વાત કરી તેમાં એમને કબીરક્રાંતિની સુગંધ આવતી હતી તેમ લાગે છે. કબીરની એક એક પંક્તિમાં સાચા ધર્મનો મંગલધ્વનિ સંભળાય છે.\nકબીર પદ સુધા-ઈશ્વરભાઈ પટેલ (વિપ્રમતિસીની ચોપાઈ)\nકબીરા ખડા બાજારમેં-ગુણવંત શાહ (સંદર્ભ ગ્રંથ)\nધણું નવું જાણવા મળ્યું …\nકબીરને સાચે સમજવા હોય તો તેના એક એક દોહા સવાર સાંજ ગણગણવા જોઈએ..\nઆજના સમાજ ને બરાબર ચાબખા માર્યા છે..\nપંદરમી સદીમાં પણ ધર્મના વાડાને ઉવેખીને જીવી ગયેલા કબીરની વાતો જો આપણે સાચા અર્થમાં સમજી શકીએ તો જ આ આજના પોથી પંડિત, ધર્મ ધૂરંધરોની પકડને પડકારી શકીએ.\nકબીરની વાતઓને સરળતાથી રજૂ કરવા માટે જિગીષા અભિનંદન…દિલ સે\nન કુલેન ન જાત્ય વા ક્રિયાભિર્બ્રાહ્મણો ભવેત |\nચાણ્ડાલોપિ હિ વૃત્સ્થો બ્રાહ્મણઃ સ યુધિષ્ઠિર ॥\nતમે કબીરને બરાબર સમજ્યા છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19860565/premna-prayogo-1", "date_download": "2020-09-20T22:02:08Z", "digest": "sha1:E7MXNC6AAW274FZTNZGG3ZTEGSS45G5X", "length": 8087, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Premna Prayogo - 1 by Hiren Kavad in Gujarati Short Stories PDF", "raw_content": "\nપ્રેમનાં પ્રયોગો - 1\nપ્રેમનાં પ્રયોગો - 1\nસત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પહોંચાડનારો હોઇ શકે શું તમે કોઇ વ��યક્તિને પ્રેમ કરતા ...Read Moreએના વિશે ખરાબ વિચારશો વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે જ નહિ, અને વિશ્વાસ તો સ્વતંત્રતા અપાવે. વિચારોની સ્વતંત્રતા અને આચારોની સ્વતંત્રતા. વર્તમાનમાં જીવવાની સ્વતંત્રતા અને સહજ થવાની સ્વતંત્રતા. એટલે જ સત્યના પ્રયોગો અમુકવાર કઠોર હોઇ શકે, પરંતુ પ્રેમના પ્રયોગો મૃદુ જ હશે, એ છતા એના માટે જબરી હિમ્મત પણ જોઇએ. આ પુસ્તક આવા જ કેટલાંક પ્રેમના પ્રયોગોનુ સંકલન છે. નવ પ્રયોગ, નવ વાર્તા અને એક જ સત્ય પ્રેમ પ્રેમના પ્રયોગો એટલે યુવાનીની ઝલક અપાવતુ પુસ્તક. બધીજ વાર્તાઓ યુવાનો માટેની છે. પછી એ ઉંમરથી યુવાન હોય કે વિચારોથી. મોટાભાગના લોકો પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ માને છે. પરંતુ પ્રેમનો અર્થ આટલો ટુંકો તો ના જ હોય પ્રેમના પ્રયોગો એટલે યુવાનીની ઝલક અપાવતુ પુસ્તક. બધીજ વાર્તાઓ યુવાનો માટેની છે. પછી એ ઉંમરથી યુવાન હોય કે વિચારોથી. મોટાભાગના લોકો પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ માને છે. પરંતુ પ્રેમનો અર્થ આટલો ટુંકો તો ના જ હોય દિવસમાં કોઇનાં ચહેરા પર એકવાર સ્મિત લાવવુ એ પ્રેમ છે, બાળકના વાળમાં આંગળા ફેરવવા એ પણ પ્રેમ છે, પ્રેમ એટલે કોઇ ફુલને કારણ વિના તાકતા રહેવુ. પ્રેમ એટલે ફુલને સુંઘવુ, પ્રેમ એટલે વરસાદના પાણીના ટીપાને મહેસુસ કરવા. પ્રેમ એટલે વ્યક્તિને અપાતી પુરેપુરી સ્વતંત્રતા, પ્રેમ એટલે પોતાના ગમતા કામમાં ડુબી જવુ, પ્રેમ એટલે હિમ્મત અને સમજદારી ભર્યા પગલા. સ્ટીવ જોબ્સે એની સ્ટેન્ફોર્ડની કમેન્સમેન્ટ સ્પીચમાં કહ્યુ હતુ કે ‘ડુ વોટ યુ લવ દિવસમાં કોઇનાં ચહેરા પર એકવાર સ્મિત લાવવુ એ પ્રેમ છે, બાળકના વાળમાં આંગળા ફેરવવા એ પણ પ્રેમ છે, પ્રેમ એટલે કોઇ ફુલને કારણ વિના તાકતા રહેવુ. પ્રેમ એટલે ફુલને સુંઘવુ, પ્રેમ એટલે વરસાદના પાણીના ટીપાને મહેસુસ કરવા. પ્રેમ એટલે વ્યક્તિને અપાતી પુરેપુરી સ્વતંત્રતા, પ્રેમ એટલે પોતાના ગમતા કામમાં ડુબી જવુ, પ્રેમ એટલે હિમ્મત અને સમજદારી ભર્યા પગલા. સ્ટીવ જોબ્સે એની સ્ટેન્ફોર્ડની કમેન્સમેન્ટ સ્પીચમાં કહ્યુ હતુ કે ‘ડુ વોટ યુ લવ ’, એટલે પોતાના હાર્ટને ફોલો કરવુ એ પણ પ્રેમ જ છે. આ પુસ્તક વિશ્વાસને વ્યક્ત કરતુ પુસ્તક છે. વિશ્વાસ એ પ્રેમનો પાયો છે, વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે નહિ. એવો વિચાર લઇને જ આ પુસ્તક આવે છે. નવ શોર્ટ ટુંકી વાર્તાઓથી બનેલા આ પુસ્તકમાં અલગ અલગ નવ વાર્તાઓ છે. ક્યારેક એમાં પરિવારના પરસ્પર સંબંધોની વાત છે, ક્યારેક પોતાના ગમતા કામની વાત છે તો ક્યારેક કરૂણાની વાર્તા છે. ક્યારેક ભુતકાળની વાર્તા છે તો ક્યારેક વર્તમાનમાં જ જીવી લેવાની વાત છે. આ પુસ્તક મુખ્યત્વે યુવાનો માટે બન્યુ છે, પહેલા જ કહેવાયુ એમ વિચારોથી યુવાન માટે. બધી જ સ્ટોરી યુવાનીની આસપાસ છે, પેશનની આસપાસ છે, પ્રેમથી તરબતર છે, સમજણના પાયાથી બાંધેલ છે. પ્રેમના પ્રયોગો એક તણખો છે. સ્વિકારે એના માટે પ્રકાશ બની શકે અને અસમજણ ભર્યો વિરોધ કરો તો ભડકો બનીને આગ પણ લગાવી શકે. એ આગ પણ એવી કે જે પ્રેમ ઉત્પન્ન કરે ’, એટલે પોતાના હાર્ટને ફોલો કરવુ એ પણ પ્રેમ જ છે. આ પુસ્તક વિશ્વાસને વ્યક્ત કરતુ પુસ્તક છે. વિશ્વાસ એ પ્રેમનો પાયો છે, વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે નહિ. એવો વિચાર લઇને જ આ પુસ્તક આવે છે. નવ શોર્ટ ટુંકી વાર્તાઓથી બનેલા આ પુસ્તકમાં અલગ અલગ નવ વાર્તાઓ છે. ક્યારેક એમાં પરિવારના પરસ્પર સંબંધોની વાત છે, ક્યારેક પોતાના ગમતા કામની વાત છે તો ક્યારેક કરૂણાની વાર્તા છે. ક્યારેક ભુતકાળની વાર્તા છે તો ક્યારેક વર્તમાનમાં જ જીવી લેવાની વાત છે. આ પુસ્તક મુખ્યત્વે યુવાનો માટે બન્યુ છે, પહેલા જ કહેવાયુ એમ વિચારોથી યુવાન માટે. બધી જ સ્ટોરી યુવાનીની આસપાસ છે, પેશનની આસપાસ છે, પ્રેમથી તરબતર છે, સમજણના પાયાથી બાંધેલ છે. પ્રેમના પ્રયોગો એક તણખો છે. સ્વિકારે એના માટે પ્રકાશ બની શકે અને અસમજણ ભર્યો વિરોધ કરો તો ભડકો બનીને આગ પણ લગાવી શકે. એ આગ પણ એવી કે જે પ્રેમ ઉત્પન્ન કરે \nપ્રેમનાં પ્રયોગો - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/sabudana-vada-chat/", "date_download": "2020-09-20T20:05:35Z", "digest": "sha1:H56I6XUWDBM72L7OGSACLN2XTIQJM2TR", "length": 6226, "nlines": 83, "source_domain": "www.janvajevu.com", "title": "સાબુદાણા વડા ચાટ -બનાવો ફરાળી ને ટેસ્ટી વડા, ભૂખ્યા રહ્યાનો બિલકુલ અહેસાસ નહી થાય... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / સાબુદાણા વડા ચાટ -બનાવો ફરાળી ને ટેસ્ટી વડા, ભૂખ્યા રહ્યાનો બિલકુલ અહેસાસ નહી થાય…\nસાબુદાણા વડા ચાટ -બનાવો ફરાળી ને ટેસ્ટી વડા, ભૂખ્યા રહ્યાનો બિલકુલ અહેસાસ નહી થાય…\nચાલો આજે ફરાળી રેસીપી બનાવીએ. સાબુદાણા ના વડા તો બધાએ ખાધા હશે પણ આજે તેની ચાટ બનાવી એ.\n* એક કપ પલાળેલા સાબુદાણા,\n* ૩ થી ૪ બાફેલા બટેટા નો માવો,\n* ૨ થી ૩ ટે.સ્પૂન સીગંદાણાનો ભૂક્કો,\n* મીઠું સ્વાદ અનુસાર,\n* ૧ ટે.સ્પૂન લીલા મરચા ની પેસ્ટ,\n* લીંબુ નો રસ ટેસ્ટ પ્રમાણે,\n* ૧ ટી. સ્પૂન દળેલી ખાંડ,\n* તેલ તળવા માટે.સૅવીગ માટે\n* લાલમરચું , મીઠું.\nએક બાઉલમાં વડાની બધીજ સામગ્રી મિક્સ કરી લેવી. ત્યારબાદ તેના ચપટા ગોળા બનાવી લેવા. કડાઈમાં તેલ ગરમ કરવા મકવુ .તેલ ગરમ થાય એટલે વડાને ધીમાં તાપે તળવા.\nહવે સૅવીગ પ્લેટમાં વડાને થોડા દબાવી ને મૂકો તેનાપર દહીં , બને ચટણી , લાલમરચું, મીઠું નાખી સવૅ કરો.\n* વડા ઉપર ફરાળી ચેવડો નાખવો હોયતો નાખી શકાય.* વડાના પૂરણ માં શિંગોડા નોલોટ થોડો નખાય.\nરસોઈની રાણી : કાજલ શેઠ( મોડાસા)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nમેથીના ભજીયા, બટાટા વડા, ડુંગળીના ભજીયા, તો બહુ ખાધા હવે ટેસ્ટ કરો આ ચીઝ આલુ વડા..\nબનાવો અલગ પ્રકારની ખજુર અને સફરજનની ખીર\nSunday ની રજામાં માણો થાઈ નુડલ્સ\nમાવા યુક્ત ડિફરન્ટ પ્રકારનો કેરટ હલવો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nપાંઉ સેન્ડવીચ – ફટાફટ બની જતી આ સેન્ડવીચ એકવાર જરૂર ટ્રાય કરજો \nઆજે હું પાવ સેન્ડવીચ લાવી છું. જે રેગ્યુલર સેન્ડવીચ ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19868250/nasib-na-khel-12", "date_download": "2020-09-20T21:46:54Z", "digest": "sha1:E7AZUJFAFTB4PMRQC5ZVKC3ZLBRMX3PZ", "length": 4232, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Nasib na Khel - 12 by પારૂલ ઠક્કર... યાદ in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nનસીબ ના ખેલ... 12\nનસીબ ના ખેલ... 12\n10માં ધોરણ સુધી ધરા ની કોઈ ખાસ બહેનપણી ન હતી.. અહીં 11 માં ધોરણ માં એની 2 ફ્રેન્ડ બની... બન્ને સથે ધરા ને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા... બન્ને ધરા ના ઘરે આવતી હતી ...Read Moreસ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યારેક એ લોકો ધરા ના ઘરે જમતા પણ હતા... પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ... તેણે જોયું જ ન હતું તેમનું ઘર... કારણ... ધીરુભાઈ ની ના હતી... ���રા ને કોઈ ના પણ ઘરે જવાની... ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે... ધરા Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/happy-birthday-yakub-sanjar/", "date_download": "2020-09-20T20:13:54Z", "digest": "sha1:B2XJIBICM7KQCJQXWGZ4BU3A4KN4L4YS", "length": 7555, "nlines": 59, "source_domain": "kaptaan.co.in", "title": "વાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ\nઆજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઈ સંજરનો જન્મ દિવસ છે.\nઆજે વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ સંજર મોટર રીવાઇડીંગ નામે સબમર્સીબલ, મોનોબ્લોક પમ્પ, ફાઇબર અને પીવીસી લાઈન, કેબલ, સ્ટાર્ટર વિગેરે ચીજવસ્તુઓનું વેચાણ અને રીપેરીંગ કરતા અને ચંદ્રપુર ગામના વતની એવા યાકુબભાઈ શેરસિયા (સંજર)નો જન્મદિવસ છે.\nયાકુબભાઈ સંજર એ ચંદ્રપુર ગ્રામ પંચાયતના રાજકારણ સાથે સંકળાયેલા છે, તેઓ ગામમાં સારી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે.આ ઉપરાંત તેમને વ્યવસાયિક મોટું સર્કલ હોવાથી તેઓને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો શુભેચ્છકો સગા સ્નેહીઓ તેમના મોબાઈલ નંબર 9825598952 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.\nયાકુબ સંજરને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday\nવોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: કોઠારીયામાં ગઇ કાલે વીજળી પડી, એક ભેંસનું મોત, એકને ઈજા\nવાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે. →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્�� સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/ahmedabad-svp-hospital-ceiling-falls-in-b2-ward-patients-shifted-to-fifth-floor-pm-modi-inaugrated-svp-hospital-on-17-january/151425.html", "date_download": "2020-09-20T20:22:36Z", "digest": "sha1:5N4Y2657NM7IIBFMHMBSURBQ4XZECEVB", "length": 4081, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની છત તૂટી | નવગુજરાત સમય", "raw_content": "\nઅમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની છત તૂટી\nઅમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની છત તૂટી\nવડાપ્રધાન મોદીએ 17 જાન્યુઆરીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું\nઅમદાવાદમાં આશ્રમ રોડ પર રિવરફ્રન્ટ ઉપર રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની બી-2 વોર્ડની પીઓપીની છત તૂટી પડી છે. નવ નિર્મિત હોસ્પિટલની છત તૂટતાં દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.\nઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની અદ્યતન સગવડો ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શુક્રવારે એકાએક હોસ્પિટલની છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ ઉઘાડી પડી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમોસ્કોમાં BAPS દ્વારા ઐતિહાસિક આધ્યાત્મિક સભા યોજાઇ\nઅમદાવાદમાં વરસાદની જોરદાર બેટિંગ, ઓફિસ અવર્સમાં વરસતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ\nરાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઈકોર્ટે જામીન આપ્યા\nવિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ કેનેડા-અમેરિકાના પ્રવાસે : દાનનો ધોધ વહેશે\nમાતા-પિતાને મારતા પુત્રને વારસાઇ હક નહીં\nપાંચ લાખ ભરવાની શરતે વીજ કનેક્શન ચાલુ કરવા HCનો હુકમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shayari.org.in/page/2/", "date_download": "2020-09-20T19:47:46Z", "digest": "sha1:5ZDGOD3DZVXJ3TE7LTK4PXJTEEHXEFSX", "length": 3190, "nlines": 65, "source_domain": "www.shayari.org.in", "title": "Shayari, हिंदी शायरी, Guarati Shayari Status", "raw_content": "\nહાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,\nહૃદય છલોછલ ભરેલું રાખજે \nપોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,\nકે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે \n👉: શણગાર તો શરીર ને હોય સાહેબ...\nસુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...\nકોઇએ પુછયું બંસરી ને કે\nતું કેમ કૃષ્ણને વાલી છે..\nત્યારે બંસરીએ કહયું કે\nહું અંદરથી ખાલી છું\nમાટે કૃષ્ણને વાલી છું...\nએક એવી જગ્યા કે જયાં, \"તુ\" ન હોય\nછતાં તને મળી શકાય... *......*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B6/", "date_download": "2020-09-20T19:48:47Z", "digest": "sha1:5RLGMMHHN6AJEXIAWPWL7BHXUSE6LWCA", "length": 4155, "nlines": 96, "source_domain": "amreli.nic.in", "title": "આવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા) | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nઅમરેલી જિલ્લાના તમામ મોટા શહેરોમાં સરકારી અને ખાનગી હોટલ અને ગેસ્ટહાઉસની સંખ્યા સારી છે. કેટલાક નીચે મુજબ છે\nમેનેજર, સર્કિટ હાઉસ, અમરેલી,\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shashank-singh-transit-today.asp", "date_download": "2020-09-20T20:57:56Z", "digest": "sha1:XTRZFKG4POM7V4RSPIRWHH26YW2QJWQW", "length": 10618, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "Shashank Singh પારગમ�� 2020 કુંડલી | Shashank Singh પારગમન 2020 જ્યોતિષ વિદ્યા Shashank Singh, cricket", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nShashank Singh પ્રણય કુંડળી\nShashank Singh કારકિર્દી કુંડળી\nShashank Singh જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nShashank Singh ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nShashank Singh માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી આસપાસના લોકો તમારૂં ખરૂં મૂલ્ય સમજાશે અને આ બાબત તમારા આનંદમાં વધારો કરશે તથા સતત તમારૂં શ્રેષ્ઠ આપવાની દિશામાં તમને કાર્યરત રાખવા પ્રેરણાદાયી બાબત પુરવાર થશે. મુસાફરી માટે આ શ્રેષ્ઠ સમય છે. બધું ભૂલી, તમારી તરફ આવતી ખુશીઓને માણો, ઘણા લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા તેના પરિણામ અને સફળતાને માણવાનો સમય આખરે આવી ગયો છે. આ સમયગાળો તમને જાણીતા લોકો વચ્ચે લાવી મૂકશે. સંતાનપ્રાપ્તિની તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમારી રચનાત્મકતાને લોકો વખાણશે.\nShashank Singh માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nલોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.\nShashank Singh માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nકાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.\nShashank Singh માટે 2020 ની કેતુ માટે પારગમ��� ભવિષ્યવાણી\nલાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.\nShashank Singh માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nShashank Singh શનિ સાડાસાતી રિપોર્ટ\nShashank Singh દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/page-9/", "date_download": "2020-09-20T21:52:37Z", "digest": "sha1:F3CPT5BMN3RCO3Y3G4WHCFT7QOKTGRSF", "length": 23729, "nlines": 287, "source_domain": "gujarati.news18.com", "title": "ક્રાઇમ India News in Gujarati: Gujarati News Online, Today's ક્રાઇમ News – News18 Gujarati Page-9", "raw_content": "\nસુરતઃ કબૂતર ચોરી મુદ્દે મિત્રોએ જ કિશોરની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા\nઝઘડામાં પતિએ છરીના ઉપરાછાપરી 40 ઘા મારી પત્નીની હત્યા કરી નાંખી\nસુરતઃ બીજા સાથે ભાગી જનારી પત્નીની હત્યા કરવા તમંચો લઇ ફરતો પતિ ઝડપાયો\nપાટણઃ સામૂહિક દુષ્કર્મ પીડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, આચાર્ય સામે ફરિયાદ\nઅમદાવાદઃ ચાલુ ચોરીએ પરિવાર આવી જતાં ચોર બાથરૂમમાંથી પકડાયો\nસુરતઃ અડાજણમાં ડોક્ટર મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત\nવાપીઃ આત્મહત્યા કરનાર પત્નીની લાશને ફેંકવા જતો પતિ ઝડપાયો\nCCTV : રાજકોટમાં ઘરનો દરવાજો ખખડાવી મહિલા પર એક રાઉન્ડ ફાયરિંગ\nભરૂચની યુવતીનો આપઘાત, સાસરિયાંઓને 10 વર્ષની કેદ\nVIDEO : અમદાવાદમાં દવા લેવા નીકળેલી મહિલાએ 10માં માળેથી લગાવી મોતની છલાંગ\nયુવકે બે બહેનો સાથે મૈત્રી કરી હત્યા કરી નાખી, જ્વેલરી-રોકડ લૂંટી લીધી\nછોકરીનાં કપડાં પહેરી સગીર ઘરમાં ઘૂસ્યો, દંપતીની હત્યા બાદ 'સૂટબૂટ'માં ભાગ્યો\nગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો\nદાહોદઃ અંધશ્રદ્ધાના કારણે પૌત્રીના ટૂકડા કરી દાટી દેનાર દાદાની ધરપકડ\nદાહોદઃ ખોડખાંપણ સાથે જન્મેલી સવા માસની પૌત્રીની સગા દાદાએ કરી હત્યા\nસુરતઃ 10 વર્ષની બાળકી સાથે HIV ગ્રસ્ત પુરુષનું દુષ્કર્મ, બાળાને અપાયા એન્ટી ડોઝ\nસુરતઃ 'તમે મને રિક્ષા ભાડું ���પ્યું નથી, તમે લુખ્ખા છો, તમારું રેકોર્ડિંગ મારી પાસે છે'\nતાપીઃ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરે પ્રેમિકા સાથે અંગત પળો માણી અને પછી...\nઅમદાવાદઃ ઘરકામ કરવા ગયેલી 12 વર્ષીય સગીરાનો આપઘાત, દુષ્કર્મની આશંકા\nધોરણ-2ની બાળકી સાથે શિક્ષકની હેવાનિયત, લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી\nસુરતઃ મોબાઇલ લૂંટવા બદમાશે પગ ખેંચ્યો, ટ્રેનમાંથી પટકાતા મુસાફરનું મોત\nસેલવાસઃ શિક્ષિકાનો ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ, લાંબી સારવાર બાદ મોત\nસુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ\nસુરતમાં આત્મહત્યાના બે બનાવ, યુવતીએ એસિડ તો યુવકે ઝેરી દવા પીધી\nપાઉન્ડમાં વીમો ઉતરાવીને પોરબંદરના દત્તક બાળકની હત્યા, મહિલા સામે બ્રિટનમાં ટ્રાયલ શરૂ\nસુરતઃ પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ તેણીના ભત્રીજાનું કર્યું અપહરણ\nએક આશંકા અને સ્વિટીએ રૂ. 16 લાખની સોપારી આપી કરાવી પતિની હત્યા\nસાસુએ મહિલા કર્મચારીને કહ્યું 'તું લલીતને છોડીને કેમ જતી નથી રહેતી\nસુરતમાં આર્થીક ભીંસના કારણે યુવકનો આપઘાત, બે માસથી હતો પથારીવશ\nવ્યક્તિએ ત્રણ પાડોશીને છરી હુલાવી દીધી, લોકો મોબાઇલમાં શૂટિંગ કરતા રહ્યાં\nPSI આપઘાત કેસઃ ઓટોસ્પી રિપોર્ટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ઉલ્લેખ નહીં\nમુંબઈ : ફિલ્મ નિર્માતાનો મંદિરમાં ગળેફાંસો ખાઈને આપઘાત\nધંધુકા-ફેદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત\nસુરતઃ 3 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કેસમાં ચાર શકમંદોની અટકાયત, સેમ્પલ લેવાયા\nસુરતઃ ગર્લ્ડફ્રેન્ડને જોવા આવેલા યુવકનો ફોટો લઇને બોયફ્રેન્ડે કર્યું મોટું કારસ્તાન\nપ્રસૂતિ દરમિયાન નર્સે બાળકને જોરથી ખેંચતા માથું ગર્ભાશયમાં જ રહી ગયું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/06/world-music-day/", "date_download": "2020-09-20T21:18:57Z", "digest": "sha1:HXQC72WQE3YQMBUJYRTZEM3MGLXMUIHK", "length": 8388, "nlines": 104, "source_domain": "www.mygandhinagar.in", "title": "વિશ્વ સંગીત દિવસની સ્મિત મ્યુઝિક ગ્રુપદ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સંગીતમય ઉજવણી - My Gandhinagar", "raw_content": "\nવિશ્વ સંગીત દિવસની સ્મિત મ્યુઝિક ગ્રુપદ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સંગીતમય ઉજવણી\nગાંધીનગર: વિશ્વ સંગીત દિવસ દર વર્ષે ૨૧ મી જૂનના રોજ ઉજવવામાં આવે છે. ગાંધીનગરની સંગીતને સમર્પિત અને યુવા અને નવા અવાજ માટે સતત કાર્યરત સંસ્થા સ્મિ મ્યુઝિક દ્વારા વિશ્વ સંગીત દિવસની કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ અને સલામતી સાથે સંગીતમય ઉજવણી કરવામાં આવી હતી.\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જેવા શિર્ષક સાથે જેમાં મા એટલે માતૃભાષા અને રા એટલે રાષ્ટ્રભાષા એમ હિન્દી ગુજરાતી ફિલ્મી ગીતોનો ઓર્કેસ્ટ્રા સાથે માત્ર આમંત્રિત માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.\nગીત સંગીતના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમણે ફાધર્સ ડે, યોગ ડે, સંગીત દિવસ અને સૂર્ય ગ્રહણ સાથે સંગીતના સમન્વયની રસપ્રદ વાતો કરી હતી. ચિરાગ સોનીના સંગીત સંચાલનમાં કાર્યક્રમનું સંચાલન ભરત ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.\nહિન્દી ગુજરાતી ફિલ્મોના ગુલદસ્તામાં સતુભા રાઠોડ, પરેશ ત્રિવેદી, ધર્મેન્દ્ર ગજ્જર, રીઝવાન, પૃથ્વીરાજ સિંહ, દેવાનંદ ઘોડકે, સુરેશ પરમાર, રાજેશ પરમાર, નિરવ દવે, ભરત પંડ્યા, અતુલ દવે, ઝલક ત્રિવેદી, રાજેશ્રી બહેન, હર્ષા બહેન, જ્યોતિ ગજ્જર, ભરત ગજ્જરે એક એકથી ચઢિયાતા ગીત પ્રસ્તુત કર્યા હતા.\nકોરોનાની કાળજી લેતા સેનેટાઈઝર, માસ્ક, ગ્લવ્ઝ અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ���ને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.\nભરત ગજ્જર દ્વારા લિખિત અને સ્વરબદ્ધ રચના “આ શહેરને ધબકતું રાખવું પણ છે જરૂરી, રાહે કાંટા ચાલવું પણ છે જરૂરી…” સૌએ સાથે મળીને ગાઈ વિશ્વ સંગીત દિવસની સંગીતમય ઉજવણી કરી હતી.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nગાંધીનગરના સ્પેશિયલ ચિલ્ડ્રન્સ હોમના બાળકોએ વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી કરી\nશહીદ વીર જવાનોને સે.૩ન્યુના વસાહતીઓની શ્રધ્ધાંજલિ\nશહીદ વીર જવાનોને સે.૩ન્યુના વસાહતીઓની શ્રધ્ધાંજલિ\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/coronavirus-in-india-latest-updates-unlock2-india-covid19-outbreak-corona-record-break-cases-death-toll-on-30-july-mb-1004447.html", "date_download": "2020-09-20T22:03:46Z", "digest": "sha1:6Y76MQJYJ5KBU5R3B3HJZJUL6W23KDMD", "length": 23107, "nlines": 257, "source_domain": "gujarati.news18.com", "title": "coronavirus-in-india-latest-updates-unlock2-india-covid19-outbreak-corona-record-break-cases-death-toll-on-30-July-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nભારતમાં 10 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, 24 કલાકમાં 52,123 નવા કેસ\nભારતમાં કોરોનાનો કહેરઃ કુલ મૃત્યુઆંક 34,968એ પહોંચ્યો, એક જ દિવસમાં 775 દર્દીનાં મોત\nનવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી ભારતમાં સતત કહેર વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 775 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ કુલ સંક્રમિતોની ��ંખ્યા 15,83,792એ પહોંચી ગઈ છે. ગુરુવાર સવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)\nઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ (COVID-19)ના હવે 5 લાખ 28 હજાર 242 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 10 લાખ 20 હજાર 582 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 34,968 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)\nનોંધનીય છે કે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જુલાઈ સુધીમાં દેશમાં કુલ 1,81,90,382 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર બુધવારની વાત કરીએ તો એક જ દિવસમાં 4,46,642 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)\nગુજરાતમાં હવે રોજના 1000થી વધુ કેસો આવી રહ્યા છે. બુધવાર સાંજે જાહેર થયેલા આંકડા મુજબ, રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1144 નવા કેસ નોંધાયા. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,535 પર પહોંચી ગઈ. જોકે, 24 કલાકમાં રાજ્યમાં દર્દીઓ 873 સાજા પણ થયા. આમ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 43,195 પર પહોંચી ગઈ. 24 કલાકમાં રાજ્યમાં 24 દર્દીના મોત થયા છે, જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા 2396 પર પહોંચી ગઈ છે.(પ્રતિકાત્મક તસવીર)\nગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 291, અમદાવાદમાં 152, વડોદરામાં 95, રાજકોટમાં 80, ગાંધીનગરમાં 50, મહેસાણામાં 36, ભરૂચમાં 33, દાહોદમાં 33, સુરેન્દ્રનગરમાં 31, મોરબીમાં 28, ભાવનગરમાં 35, જૂનાગઢમાં 31 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)\nજ્યારે વલસાડમાં 19, નર્મદામાં 18, પાટણમાં 18, નવસારીમાં 17, જામનગરમાં 19, પરોબંદરમાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, મહીસાગરમાં 12આણંદમાં 10, બનાસકાંઠા,ખેડા, પંચમહાલ અને તાપીમાં 10-10 કેસ નોંધાય છે. આ ઉપરાંત બોટાદ, ગીરસોમનાથમાં 8-8 કેસ નોંધાયા છે, જ્યારે છોટાઉદેપુરમાં 2 અને અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 10 કેસ મળીને કુલ 1144 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)\nઆ દરમિયાન ગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 11, અમદાવાદમાં 5, પાટણમાં 2, રાજોકટમાં 2, વડોદરામાં 2, મહેસાણામાં 1, વડોદરા જિલ્લામાં એક મળીને કુલ 24 દર્દીઓના દુખદ નિધન થયા છે. રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 2396 પર પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)\nહાલમાં રાજ્યમાં 13535 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં રાજ્યમાં 43,195 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. (પ્���તીકાત્મક તસવીર)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/how-to-get-your-money-back-if-you-transfer-money-in-wrong-bank-account-bv-936644.html", "date_download": "2020-09-20T21:49:39Z", "digest": "sha1:FZPYOG25QQEHQFVSGAZTSS7FPXGBCGQO", "length": 26055, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "how-to-get-your-money-back-if-you-transfer-money-in-wrong-bank-account– News18 Gujarati", "raw_content": "\nબૅન્ક ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર વખતે આવી ભૂલ થાય તો આટલું કરો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nબૅન્ક ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર વખતે આવી ભૂલ થાય તો આટલું કરો\nજ્યારે આપણે મિનિટોમાં લાખો નાણાં કોઈપણને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ આ સુવિધા જેટલી સરળ છે એટલી જોખમી છે.\nઆજનો સમય ઑનલાઇન બૅન્કિંગનો છે જ્યારે આપણે મિનિટોમાં લાખો નાણાં કોઈપણને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ આ સુવિધા જેટલી જ સરળ છે એટલી જોખમી છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે ઉતાવળમાં ખોટી બૅન્ક વિગતો મૂકીએ છીએ, જેના ��ારણે તે પૈસા બીજા વ્યક્તિના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. નાની ભૂલને કારણે તમને હજારોનું નુકસાન થઈ શકે છે. જાણો પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલ થાય તો તમારે શું કરવું જોઈએ\nતમારી બૅન્કને તરત જાણ કરો\nજો તમે ભૂલથી કોઈ અન્ય વ્યક્તિના બૅન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો સૌથી પહેલાં ફોન અથવા ઇમેઇલ દ્વારા તમારી બૅન્કને જાણ કરો. તમે વહેલી તકે બૅન્ક શાખા મેનેજરને મળો. તમે કરેલા વ્યવહારો વિશે તમારી બૅન્કને વિગતવાર જાણ કરો. આમાં ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય, તમારો ઍકાઉન્ટ નંબર અને ઍકાઉન્ટ નંબર જેમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તે સામેલ છે.\nતમે ઇન્ટરનેટથી પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરો છો\nજો તમારી પાસે કોઈ પણ બૅન્કમાં ઇન્ટરનેટ ખાતું છે, તો તમે NEFT અને RGFT હેઠળ નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આ માટે બૅન્ક દ્વારા પ્રાપ્ત પાસવર્ડ અને યુઝરનેમ નંબર મૂકીને ઑનલાઇન બૅન્કિંગ સિસ્ટમમાં લોગિન ઇન કરો. ત્યારબાદ થર્ડ પાર્ટી ટ્રાન્સફર અથવા બૅન્ક ખાતાધારકના વિકલ્પ પર જાઓ, પૈસા કોને મોકલવાના છે તેની વિગતો ભરો. 10 થી 12 કલાકની અંદર, બૅન્ક તમારા ઍકાઉન્ટને તપાસે છે અને સંબંધિત ખાતામાં લિંક કરે છે. ઘણી વખત તમે ઍકાઉન્ટ નંબર ભરવામાં ભૂલ કરો છો. જો કે જે ખાતામાં પૈસા મોકલવાના છે તે ઍકાઉન્ટને રજીસ્ટર કરવા માટે ઍકાઉન્ટ નંબર બે વાર દાખલ કરવો પડશે.\nઘણી વખત એવું બને છે કે જો ઍકાઉન્ટ નંબર ખોટો છે તો પૈસા જ તમારા ખાતામાં પરત આવે છે. જો આમ ન થયું તો તમારા ઍકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઇ જાય છે, ત્યારે તમે વિકલ્પને અજમાવી શકો છો.\nજે બૅન્ક ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર કર્યા છે તે બૅન્ક શાખા પર જઇને ફરિયાદ દાખલ કરો. બૅન્ક તેના ગ્રાહકની પરવાનગી વગર કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. તેથી તમારે ફરિયાદ નોંધાવતી વખતે વિનંતી કરવી જોઈએ કે તમે ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા તમારા ખાતામાં પાછા ટ્રાન્સફર કરવામાં આવે.\nઆરબીઆઈની માર્ગદર્શિકા છે કે જો ભૂલથી પૈસા કોઈના ખાતામાં જમા થાય છે તો તમારી બૅન્કે વહેલી તકે પગલાં ભરવાના રહેશે. બૅન્કે ખોટા ખાતામાંથી પૈસા સાચા ખાતામાં પરત કરવાની વ્યવસ્થા કરવી પડશે.\nઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરતી વખતે કાળજી લો\nઍકાઉન્ટ નંબરમાં થોડી અવગણના કરવી તમારા માટે ભારે હોઈ શકે છે. તેથી જ્યારે પણ તમે પૈસા ટ્રાન્સફર કરતી વખતે વિગતો દાખલ કરો છો, ત્યારે તેને બે વ��ર તપાસો. મોટી રકમ સ્થાનાંતરિત કરતા પહેલાં, નાની રકમ સ્થાનાંતરિત કરવી તે વધુ સારું રહેશે અને તપાસ કરો કે તે યોગ્ય પ્રાપ્તકર્તાના ખાતામાં જઈ રહ્યું છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nબૅન્ક ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર વખતે આવી ભૂલ થાય તો આટલું કરો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/american-expert-warns-trumph-says-would-be-unwise-to-turn-to-pakistan-as-strategic-partner-mb-901735.html", "date_download": "2020-09-20T21:21:37Z", "digest": "sha1:T6JYFBFBTXO6J5S5A43W4ZE4NYJCYWXL", "length": 24871, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "american expert warns trumph says would be unwise to turn to pakistan as strategic partner mb– News18 Gujarati", "raw_content": "\nઅમેરિકન એક્સપર્ટે ટ્રમ્પને ચેતવ્યા : પાકિસ્તાનથી બચીને રહેજો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nઅમેરિકન એક્સપર્ટે ટ્રમ્પને ચેતવ્યા : પાકિસ્તાનથી બચીને રહેજો\n'પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી અમેરિકા માટે ભૂલ ભરેલું પગલું હશે'\n'પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી અમેરિકા માટે ભૂલ ભરેલું પગલું હશે'\nજમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. સાથોસાથ હાલમાં અફઘાન શાંતિ મંત્રણાને લઈને પણ વાતચીત ચાલી રહી છે. આ બધાની વચ્ચે અમેરિકાની વિદેશ નીતિ મામલાઓના એક એક્સપર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન પ્રતિ કોઈ પણ પ્રકારની વ્યૂહાત્મક ઝુકાવ અને ભારતથી અંતર બાબતે ચેતવ્યા છે.\nવિદેશ સંબંધોની પરિષદના અધ્યક્ષ રિચર્ડ એન હાસે ગત સપ્તાહે એક લેખ લખ્યો છે જેમાં તેઓએ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી અમેરિકા માટે ભૂલ ભરેલું પગલું હશે.\nહાસ લખે છે કે, પાકિસ્તાન કાબુલમાં એક મૈત્રીપૂર્ણ સરકાર જોઈ રહી છે જે તેની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને તેના કટ્ટર પ્રતિદ્વંદી ભારતને ટક્કર આપી શકે. હાસનો આ લેખ પહેલા પ્રોજેક્ટ સિન્ડિકેટમાં પ્રકાશિત થયો અને ત્યારબાદ તે સીઆરએફની વેબસાઇટ ઉપર પણ પ્રકાશિત થયો.\nપાકિસ્તાન પર ભરોસો મૂકવો મુશ્કેલ\nહાસે કહ્યું કે, તેની પર વિશ્વાસ મૂકવાનું કોઈ કારણ નથી કે સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી જે પાકિસ્તાનને હજુ પણ ચલાવી રહ્યું છે. તાલિબાન પર લગાવશે કે આતંકવાદને નિયંત્રિત કરશે.\nઆ પણ વાંચો, જ્યારે ભૂતાનના સાંસદના માથા પર હાથ ફેરવવા લાગ્યા PM મોદી, જુઓ વીડિયોતેઓએ લખ્યું કે, એવી જ રીતે ભારતથી અંતર રાખવું અમેરિકાની ભૂલ હશે. હા, ભારતમાં સંરક્ષણવાદી વેપાર નીતિઓની પરંપરા રહી છે અને અનેકવાર વ્યૂહાત્મક મુદ્દાઓ પર પૂરો સહયોગ કરવાની અનિચ્છા અમેરિકાની નીતિ નિર્માતાઓને નિરાશ કરે છે.\nભારતનો સાથ આપવાથી ફાયદો થશે\nતેઓએ લખ્યું કે, પરંતુ લોકતાંત્રિક ભારત જે ટૂંક સમયમાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે અને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, તેની પર દાવ લગાવવો લાંબા ગાળાનો લાભ હશે.\nતેમનું કહેવું છે કે, તેઓ ચીનનો સામનો કરવામાં મદદ રૂપે ભારત એક સ્વાભાવિક ભાગીદાર છે. ભારતે ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવમાં ભાગીદારીથી ઇનકાર કરી દીધો, જ્યારે આર્થિક સંકટથી ઘેરાયેલા પાકિસ્તાને તેને સ્વીકારી લીધી.\nઆ પણ વાંચો, શેહલા રશીદે કાશ્મીરની હાલત પર ખોટી ખબર પોસ્ટ કરી, ધરપકડ માટે SCમાં અરજી\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅમેરિકન એક્સપર્ટે ટ્રમ્પને ચેતવ્યા : પાકિસ્તાનથી બચીને રહેજો\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/kamrej-tapi-nadi-na-pul-par-tempa-ma-bhisan-aag/153648.html", "date_download": "2020-09-20T21:12:19Z", "digest": "sha1:EPZFDAZ333NK3D4S2F5GTZC6SKPABOIY", "length": 3186, "nlines": 39, "source_domain": "navgujaratsamay.com", "title": "કામરેજ: તાપી નદીનાં પ��લ ઉપર આઇસર ટેમ્પો માં આગ | નવગુજરાત સમય", "raw_content": "\nકામરેજ: તાપી નદીનાં પુલ ઉપર આઇસર ટેમ્પો માં આગ\nકામરેજ: તાપી નદીનાં પુલ ઉપર આઇસર ટેમ્પો માં આગ\nસુરત જિલ્લાના કામરેજ તાપી નદી ના પુલ પર ફાઇબર પેપર માં ડ્રમ ભરી ને જઇ રહેલા આઇસર ટેમ્પો માં આગ લાગતા મુંબઇ થી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર વચોવચ બનેલી ઘટનાથી હાઇવે જામ થઇ ગયો હતો.ફાયરબ્રીગેડની ટીમ બનાવનાં સ્થળે દોડી આવ્યાબાદ પણ બે કાબુ આગનાં પગલે આઇસર ટેમ્પો બળીને ખાખ થઇ ગયો હતો\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોસંબા :પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલ વેસ્ટ યાર્નની ફેક્ટરીમાં ભીષણ આગ\nમાંડવી :દારૂની ખેપ મારતા પકડાયેલા ગોદાવાડી યુવાને માંડવી પોલીસે ઢોર માર માર્યો\nકામરેજ: પરબમાં કારખાનાના ધાબા ઉપરથી ટી.સી. પર પટકાયેલા અજાણ્યા ઇસમનુ મોત\nકડોદરા :ચલથાણ ની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકે 9 વર્ષની બાળકી સાથે અડપલાં કરતા વાલીઓનો હોબાળો\nતાપી : વાલોડમાં શ્રાવણિયો જુગાર રમતા પાંચ ઝડપાયા\nમાંડવી : કોસાડીમાં શિકાર કરવા વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચઢેલા દીપડાને કરંટ લાગતાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.natus-physiotherapy.co.uk/253e59gdrx36185668253e59.html", "date_download": "2020-09-20T20:29:57Z", "digest": "sha1:3IO7WYRE7C62YUYBXAMUAWAOCQ7XZCDR", "length": 3284, "nlines": 41, "source_domain": "www.natus-physiotherapy.co.uk", "title": "પરોઢ થતાં પહેલાં MOBI Ð", "raw_content": "\nપરોઢ થતાં પહેલાં MOBI Ð\n15 thoughts on “પરોઢ થતાં પહેલાં”\nપરોઢ થતાં પહેલાં MOBI Ð\nને વાચવા કરતા અનુભવ કરજો.\nહું સુનંદા સાથે રાહ જોતા જોતા ક્યારે સુનંદા ની વેદના માં ભળી ગઈ એનું મને ભાન ના રહ્યું. જીવન માં પ્રેમ કરવો અગત્ય છે. પણ પ્રેમ ને કારણે આટલી વેદના અનુભવી જરૂરી છે\nશું કામ અતીત વારંવાર દરવાજા ખટખટાવ્યા કરે છે\nને શું કામ એને એ બારણું ઉઘાડીને આપણે અંદર પ્રવેશ આપ્યે છીએ\nસુનંદા એના અનિશ્ચિત જીવન ને આનંદ થી ભરી દે એવા માર્ગ પર ગઈ હશે એવું માનીને અત્યારે મારી કલમ ને વિરામ આપુ છું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/gujrat-3/", "date_download": "2020-09-20T19:35:30Z", "digest": "sha1:PPSZ2R7M2XNSSMGORYRRB6KVJPWCIKZQ", "length": 8836, "nlines": 76, "source_domain": "livecrimenews.com", "title": "મહા સંકટને કારણે 7 અને 8 તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્ર��જેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nમહા સંકટને કારણે 7 અને 8 તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી\nઆ સાથે આજે એટલે 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.\nગુજરાત પર સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાનું (Maha cyclone) સંકટ હજી ટળ્યું નથી. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં (Arabian sea) સક્રિય છે. 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ‘સિવીયર સાયક્લોનિક સ્ટોર્મ’ (severe cyclonic storm) તરીકે ટકરાય તેવી સંભાવના છે. જેના કારણે દિવ દ્રારકાનાં દરિયા કિનારે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશ. આ સાથે આજે એટલે 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.\nહવામાન વિભાગ પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું 570 કિલોમીટર જ્યારે દીવ થી 150 કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની અસર શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ચારથી પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બન્યું છે અને હળવો વરસાદ પણ વરસી રહ્યો છે.\nઆજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે 7 નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જ્યારે 8 નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.\nગુજરાત સરકારનાં મહેસૂલ ખાતાનાં રાહત કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેકટર\nઉંચડી ગામ માંથી ટ્રેક્ટર ની બેટરી ની ચોરી..સુરેશ ભાઈ બાબુ ભાઈ ખેર ના ઘર ની સામે થી ટ્રેકટર માંથી બેટરી ઉપાડી ગયા.\nરાજપીપલા ની નમિતાબેન મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anjarlohanamahajan.com/deathnote/prathnasabha", "date_download": "2020-09-20T21:22:16Z", "digest": "sha1:RHG6EML6WGR35VAG6VP6AKZE43WAHNOT", "length": 3281, "nlines": 46, "source_domain": "anjarlohanamahajan.com", "title": "અંતિમ યાત્રા । પ્રાથના સભા | શ્રી અંજાર લોહાણા મહાજન", "raw_content": "\nશ્રી અંજાર લોહાણા મહાજન\nશ્રી અંજાર લોહાણા મહાજન\nએકતા, બંધુત્વ, સામાજીક સમરસતા, સમાજનો સર્વાગી વિકાસ એ રીતેનાં ચાર મુખ્ય પાયા પર રચાયેલ આ મહાજન સંસ્થાની રચનાનો ઇતિહાસ તો ઘણો જુનો છે, પરંતુ સંસ્થાની કાયદેસર ટ્રસ્ટ તરીકે મુંબઈ પબ્લીક ટ્રસ્ટની જોગવાઈઓ મુજબ નોંધણી ઈ.સ.૧૯૬૧ની સાલમાં તત્કાલીન સમાજ અથ્યક્ષ શ્રી મુરજી પરસોતમભાઈ દક્ષિણીએ કરાવેલ, અને આ ટ્રસ્ટ ચેરીટી કમિશનરશ્રીની કચેરી, કચ્છ પ્રદેશ સમક્ષ રજી. નંબર એ - ૩૭૫થી નોંધણી થવા પામેલ. અંજારએ તાલુકાનું તથા પૂર્વ કચ્છનું વડુ મથક હોવાના કારણે આ જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ સાથે આસપાસના ૨૪ પરગણાનાં ગામોના જ્ઞાતિ મહાજનોપણ જોડાયેલા રહેલા છે, જેમાં લાખાપર, રતનાલ, વરસામેડી, ઝરુ તુણા, ખેડોઇ, કિડાણા વગેરે મુખ્ય છે.\nલોહાણા મહાજન વાડી, સવાસર નાકા, તાલુકા અંજાર - કચ્છ ગુજરાત - ૩૭૦૧૧૦.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/yakub-sanjar/", "date_download": "2020-09-20T20:50:11Z", "digest": "sha1:3X4GDHHKQSCBAVPDJFW76KBFZ5V7NTCC", "length": 5196, "nlines": 52, "source_domain": "kaptaan.co.in", "title": "Yakub sanjar – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ\nઆજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઈ સંજરનો જન્મ દિવસ છે. આજે વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ સંજર મોટર રીવાઇડીંગ નામે\nઆજે સંજર મોટર રિવાઈડીંગવાળા યાકુબભાઈ સંજરનો જન્મદિવસ\nવાંકાનેર: વાંકાનેરમાં આવેલ સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઇ સંજરનો જન્મદિવસ છે. યાકુબભાઈ સંજર છેલ્લા 20 વર્ષથી સંજર મોટર રીવાઇડીંગ નામે\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AB%81-%E0%AA%85/", "date_download": "2020-09-20T20:06:51Z", "digest": "sha1:BPWWEIE6M262PXNLMTJXHYNPCIEKWOZP", "length": 6336, "nlines": 67, "source_domain": "www.janvajevu.com", "title": "આ છે વિશ્વનું સૌથી મોંધુ અને સોનાથી જડેલ બર્ગર - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / જાણવા જેવું / આ છે ��િશ્વનું સૌથી મોંધુ અને સોનાથી જડેલ બર્ગર\nઆ છે વિશ્વનું સૌથી મોંધુ અને સોનાથી જડેલ બર્ગર\nશું તમે બર્ગર ખાવાના શોખી છો જો તમે દુનિયાથી કઈક અલગ ખાવાનો શોખ રાખતા હોઉં તો તમારી માટે એક ખુશખબરી છે. શું તમે ક્યારેય રોયલ બર્ગર ખાધું છે જો તમે દુનિયાથી કઈક અલગ ખાવાનો શોખ રાખતા હોઉં તો તમારી માટે એક ખુશખબરી છે. શું તમે ક્યારેય રોયલ બર્ગર ખાધું છે આ બર્ગરને ખરીદવું એ બધાની વાત નથી. આ કોઈ ૨૫-૫૦ રૂપિયાનું સામાન્ય બર્ગર નથી.\nઇંગ્લેન્ડમાં એક એવું રેસ્ટોરન્ટ છે જે પોતાના ગ્રાહકોને રોયલ બર્ગર ખાવાનો ચાન્સ આપે છે. આ બર્ગરને દુનિયાનું સૌથી મોંધુ બર્ગર માનવામાં આવે છે, જેની કિમત 1100 પાઉન્ડ (લગભગ 1 લાખ 85 હજાર રૂપિયા) છે.\nઆ એક્સપેન્સીવ બર્ગર બનાવનાર રેસ્ટોરન્ટનું નામ ‘હોન્કી ટોન્ક’ છે, જે વેસ્ટ લન્ડનમાં સ્થિત છે. આ બર્ગરને ‘ક્રિસ લાર્જ’ નામના શેફે બનાવ્યું છે. આમાં હેમબર્ગરનું બીફ, ન્યુઝિલેન્ડનું વેનિસન, કેનેડાનું લેબસ્તર, ઇરાનીયન કેસર અને વિશ્વના અન્ય દેશોમાંથી આમાં ઉપયોગી થતી દુર્લભ સામગ્રી નાખવામાં આવી છે.\nઆ બર્ગરમાં ઉપરના પડ તરીકે સોનાનું કવર લગાવવામાં હતી. આને બનાવવામાં શેફ ક્રિસ લાર્જ ને ત્રણ મહિના લાગ્યા હતા. આ રેસ્ટોરન્ટ બ્રિટેનના ચેલ્સી શહેરમાં સ્થિત છે. આને ટોપિંગ કરવા માટે લોબસ્ટરની ઉપર મેપલ સીરપ, બેલુગા માછલીના ઈંડા અને બતકના ઈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nસાવધાન હવે તમારો મોબાઈલ બ્લાસ્ટ થશે – વાંચો કેવીરીતે જાણી શકશો…\nઆ નવી વાતો જાણીને તમારું જનરલ નોલેજ વધશે…\nસિંગાપુર ફરવા જનાર ખાસ જાણે, આ જગ્યાઓની નહીં લો મુલાકાત તો અધૂરી રહેશે ટ્રીપ…\nજાણો, દુનિયાની સૌથી ખતરનાક જેલ વિશે, અહીં કેદીઓને જીવતા મારી નાખે છે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nઆ છે વિશ્વ નું સૌથી અજીબ ઝરણું જ્યાં જોવા આવે છે સેંકડો લોકો\nદુનિયામાં મોટાભાગે એવી ઘણી બધી વસ્તુઓ છે જે અજીબોગરીબ તત્વો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pankhmagazine.com/issue-43-august/", "date_download": "2020-09-20T21:07:32Z", "digest": "sha1:ZOKB6UD5EJBNAIZNWDHKVP7IXIXXIF6X", "length": 2510, "nlines": 62, "source_domain": "pankhmagazine.com", "title": "ISSUE – 43 AUGUST – પંખ મેગેઝીન", "raw_content": "\nગણેશજીની સ્થાપના પહેલા એમનું વિસર્જન દર્શાવતું કવરપેજ થોડું અજુગતું જરૂર છે. પણ ‘જવું’ એ ખરેખર ‘જવું’ હોતું જ નથી. વાત ગણેશજીની હોય કે આપણી, આજે, આ ક્ષણે થઈ રહેલી પ્રત્યેક ઘટનાઓ આપણી સાથે હંમેશા જોડાયેલી જ રહે છે. પાછલા બે અંકની જેમ આ અંક સ્પેશિયલ વિષય પર નથી, પણ સ્પેશિયલ જરૂર છે. આમાં અવનવી વાર્તાઓ, કવિતાઓ, લેખોની સાથે-સાથે ઘણી નવી રસપ્રદ વાતો વાંચવા મળશે.\n‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.\nદર મહિને નિયમિત અંક મેળવવા માટે 'પંખ'ના સબસ્ક્રાઇબર બનો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://rjpoojaofficial.blog/author/rjpoojaofficial/", "date_download": "2020-09-20T20:01:14Z", "digest": "sha1:B7IB6C4IEPUUQG5JAEJ7E4AOC7V5HDWX", "length": 8789, "nlines": 68, "source_domain": "rjpoojaofficial.blog", "title": "RJ Pooja – RJ Pooja", "raw_content": "\nકોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો.\nસમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના ખાતર સામે ઝઝૂમી રહ્યું છે. આપણા જીવનકાળ દરમ્યાન કોઈ એક લક્ષ્ય હાંસિલ કરવા માટે આખી દુનિયા / દુનિયા ના તમામ દેશો ભેગા થાય , એવું અત્યાર સુધી માત્ર હોલીવુડ ની ફિલ્મો માં જ જોયેલું આજે પહેલી વાર આપણે સૌ એનો જાત અનુભવ કરી રહ્યા છીએ. આમ તો આ વાઇરસ…\nશું તમને વાર્તા સાંભળવી ગમે\nવાચિકમ વિથ પૂજા સોશિયલ મીડિયા ના વધતા જતા પ્રભાવ અને આપણી બદલાતી લાઈફ સ્ટાઇલ ના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. આપણે હવે વધુ સમય કોઈ એક મુદ્દા પાર ધ્યાન આપી શકતા નથી. પછી એ આપણી કોઈ સાથે ની વાત ચીત હોય , કોઈ વિડીયો હોય કે પછી આપણો ફોન. ટીવી જોતા પણ હાથ…\nકેન્ડીડ વિથ પૂજા એક ખુબ સુંદર રાજ્ય હતું જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્તિ ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા જાણે રામ રાજ્ય જ જોઈ લો. અહીંના લોકો ખુબ સુખી સંપન્ન અને માયાળુ હતા. બહાર થી આવનારા દરેક વ્યક્ત��� ને એ જેવો છે એવી જ રીતે પોતાની અંદર સમાવી લેવાનો એક ઉત્કૃષ્ટ ગુણ એ ધરાવતા આ બાબતે બધાજ સાવ સરખા આ બાબતે બધાજ સાવ સરખા એકતા પણ ગજબ ની એકતા પણ ગજબ ની\nકોબી બ્રાયન્ટ – બાસ્કેટબોલ જગત ના સચિન તેંડુલકર ની અણધારી વિદાય\nગઈકાલે દુનિયાભર ના બાસ્કેટબોલ ચાહકો માટે એક સમાચાર વજ્રઘાત બનીને આવ્યા. જે હતા બાસ્કેટબોલ રમત ના બેતાજ બાદશાહ કોબી બ્રાયન્ટ ના એક હેલીકૉપટર ક્રેશ માં થયેલા અણધાર્યા મૃત્યુ ના સમાચાર. તમને સચિન તેંડુલકર નો પેલો નાનપણ નો ફોટો યાદ હશે. જેમાં બાળક સચિન બેટ પકડી ને બોલ ને ફટકારવાની કોશિશ છે. એ ફોટો પડતી વખતે…\nમાનવ જાત સમક્ષ આવી પડેલી એક નવી મુશ્કેલી – કોરોન વાઇરસ – નું કલ આજ ઔર કલ.\nકેન્ડીડ વિથ પૂજા – ૨૨ જાન્યુઆરી , ૨૦૨૦ જયારે જયારે માનવજાત ને એમ લાગે છે કે સર્વોપરી છે અને એને દુનિયા ની દરેક સમસ્યા નો ટોડ શોધી લીધો છે , એક નવી એવી સમસ્યા ઉભી થાય છે જેનો એની પાસે કોઈ જવાબ નથી હોતો. આ લિસ્ટ માં સૌથી લેટેસ્ટ છે કોરોન વાઇરસ . જેણે ગયા…\nજો તમારે રાજપાટ અને સ્વતંત્રતા બેમાંથી એક ની પસંદગી કરવાની હોય , તો તમે શેની પસંદગી કરો\nઆ મહિના ની શરૂઆત માં જ બ્રિટન ના રાણી એલિઝાબેથ ના પૌત્ર હેરી અને એમના પત્ની મેગને બ્રિટન ના રાજ પરિવાર ની જવાબદારીઓ છોડી ને પોતાનો હક જતો કરવાની જાહેરાત કરી. સમગ્ર દુનિયા માટે આ જાહેરાત ખુબ અણધારી અને આઘાતજનક હતી. જેમ પ્રિન્સ હેરી એ કહ્યું એમ , કે એમણે આ નિર્ણય સ્વાભાવિકપણે રાતોરાત નહોતો…\n‘ઝોમેટો એ ઉબેર ઇટ્સ ને ટેક ઓવર કરી લીધું.’ આ સમાચાર જયારે આજે ચર્ચા માં છે , શું તમે જાણો ચો દુનિયા માં સૌથી પહેલી ફૂડ ડિલિવરી કઈ થયેલી\nકેન્ડીડ વિથ પૂજા – ૨૧ જાન્યુઆરી , ૨૦૨૦ આજ થી લગભગ દસ બાર વર્ષ પહેલા જયારે એક ફેમેલી ગેટ ટૂ ગેધર ની ચર્ચાઓમાં મને ખબર પડેલી કે મુંબઈ શહેર માં એક બહેન એવો બિઝનેસ ચલાવે છે , જેમાં એ એમના ગ્રાહકો માટે એમની પસંદ નો જમવાનો ઓર્ડર તૈયાર કરી આપે , અને ગ્રાહક ની જ…\nઆ વખતે ઘણા લોકો એ મને પૂછ્યું કે આ ગણેશ ચતુર્થી એ ઘરે જ માટી ના ઈકો ફ્રેંડલી ગણેશ જી કેવી રીતે બનાવી શકાય હું કહું છું આવી રીતે.\nકેન્ડીડ વિથ પૂજા – ૩૦ ઓગસ્ટ , ૨૦૧૯ ભગવાન શ્રી ગણેશ ના તહેવાર ના શ્રી ગણેશ થવામાં માત્ર ૨ દિવસ ની વાર છે. દુનિયા નો કદાચ આ એકમાત્ર એવો તહેવાર હશે કે જયારે આપણે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લાવતા હોઈશું , નક્કી કરેલા દિવસો એમની ખાતિરદારી કરતા હોઈશ��ં અને પુરા માં સન્માન સાથે આવતા…\nકોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો. March 19, 2020\nશું તમને વાર્તા સાંભળવી ગમે\nsanket vyas on શું તમને વાર્તા સાંભળવી ગમે\nMustak Badi on શું તમને વાર્તા સાંભળવી ગમે\nRJ Pooja on શું તમને વાર્તા સાંભળવી ગમે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/government-scheme/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7/", "date_download": "2020-09-20T19:56:26Z", "digest": "sha1:74V67VPZ7LLUIBXOLHDASVJBCPWXI2BJ", "length": 6157, "nlines": 142, "source_domain": "www.shankhnadnews.com", "title": "નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના :૬૦ વર્ષે રૂપિયા ૭૫૦ | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Government Scheme નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના :૬૦ વર્ષે રૂપિયા ૭૫૦\nદર મહિને મળવાપાત્ર સહાય\nનિરાધાર વૃદ્ધ પેન્શન યોજના :૬૦ વર્ષે રૂપિયા ૭૫૦\nવિગત- જેને પુત્ર ના હોય તેવી સ્ત્રી -પુરુષને મળે છે આ યોજના નો લાભ\n(૧) ઉમરનો દાખલો (૨) રેશન કાર્ડની ક્ષેરોક્ષ (૩) ફોટા ૨ (૪) લાઇટબિલની ક્ષેરોક્ષ (૫) આવકનો દાખલો\nPrevious articleવિધવા સહાય યોજના મળવા પાત્ર સહાય ૧૨૫૦\nNext articleપાણીના દેકારાઓ વચ્ચે સિહોર નગરપાલિકા દ્વારા ૧૨ લાખની રકમનું નવું નકોર ટેન્કર ફાળવાયું,\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ રૂપીયા ૨૦૦૦ મળે છે\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફ���ાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-corona-covid19-5/", "date_download": "2020-09-20T21:47:55Z", "digest": "sha1:44C3QY55GL5WJWOZFZZESV5UI4QEQ6RJ", "length": 8692, "nlines": 151, "source_domain": "www.shankhnadnews.com", "title": "કોરોનાના હાઉ વચ્ચે સિહોર પોલીસ લાઈન નજીક વહેતી ગટરની ગંભીર સમસ્યા, ગટર વિભાગની ધોર બેદરકારી | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News કોરોનાના હાઉ વચ્ચે સિહોર પોલીસ લાઈન નજીક વહેતી ગટરની ગંભીર સમસ્યા, ગટર...\nકોરોનાના હાઉ વચ્ચે સિહોર પોલીસ લાઈન નજીક વહેતી ગટરની ગંભીર સમસ્યા, ગટર વિભાગની ધોર બેદરકારી\nકોરોનાના હાઉ વચ્ચે સિહોર પોલીસ લાઈન નજીક વહેતી ગટરની ગંભીર સમસ્યા, ગટર વિભાગની ધોર બેદરકારી\nકોરોના વાયરસના સંક્રમણથી બચવા હાલ વહીવટીતંત્ર દ્વારા પગલાંઓ સાથે અપીલ કરવામાં આવી રહી છે તે અનુસંધાને જાહેર સ્થળોએ, ધાર્મિક સ્થાનો પર સામાજિક, ધાર્મિક મેળાવડાઓ રદ્દ થઈ રહ્યા છે. સફાઈ સ્વચ્છતા પર જોર લગાવાઈ રહ્યું છે સમગ્ર તંત્ર ઉંધા માથે છે ત્યારે સિહોર ગટર વિભાગની ધોર બેદરકારી સામે આવી છે પોલીસ લાઈનમાં ઉભરાતી ગટરના કારણે દુર્ગંધ મારતું મલિન પાણી રોડ પર વહી રહ્યું છે.\nતેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, ત્યારે હાલ કોરોનાના કારણે આવા કટોકટીના સમયે આ ગટર ક્યારેય મરંમત થશે તેવો વેધક પ્રશ્ન લોકો પૂચ્છી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો સુધી ગટરનું ગંદું પાણી વહી રહ્યું છ��� લોકોને નાકે રૂમાલ આડો દઈ પસાર થવું પડે છે વહેતી ગટરના ગંદા પાણીની સમસ્યાથી છૂટકારો અપાવે તેવી નગરજનોની માંગણી છે અને બેદરકારી રાખનાર વિભાગ સામે પગલાં લેવાઈ તેવું પણ લોકો ઇચ્છિ રહ્યા છે.\nPrevious articleમિલન કુવાડિયા સામે પોલીસ ફરિયાદના ત્રીજા દિવસે રજૂઆતોનો દોર યથાવત, બનાવના ઘેરા પ્રત્યાઘાત\nNext articleસિહોર ક્લસ્ટર ઝોન માં આવેલી રેશન શોપને નગરપાલિકા લાઈબ્રેરીએ થી શરૂ કરાઇ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/tag/corona-deth/", "date_download": "2020-09-20T20:10:43Z", "digest": "sha1:QXVBEDT3U5T55BWAV7R4EOTP2URDW23F", "length": 10107, "nlines": 93, "source_domain": "kaptaan.co.in", "title": "Corona deth – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nરાજકોટ: સિવિલ-ખાનગી હોસ્પિટલમાં આજે વધુ 25ના મોત\n૨ાજકોટ: આજે ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં વધુ ૨પ લોકોના મોત નિપજતાં લોકોમાં ફફળાટ સાથે ચિંતા જોવા મળી ૨હી છે.\nરાજકોટ: કોરોનાનું જીવલેણ આક્રમણ યથાવત : આજે વધુ 33 દર્દીના મોત\nરાજકોટ: કોરોના સંક્રમણ બેકાબુ થઇ ગયાના ભયાનક સંજોગો વચ્ચે આજે ફરી 24 કલાકમાં 33 દર્દીના મૃત્યુ સારવાર દરમ્યાન થયા છે.\nરાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે\nરાજકોટમાં કોરોના કેસની દૈનિક સંખ્યા 95-100 આસપાસ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા તેનાથી તદન જુદી છે અને એક\nરાજકોટ: કો૨ોનાએ આજે વધુ ૨૨ના જીવ લીધા\n૨ાજકોટમાં કો૨ોનાથી લોકો દિ��–પ્રતિદિન મૃત્યુને ભેટી ૨હયાં છે. ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે વધુ ૨૨ લોકોના મોત નિપજયાં છે.\n૨ાજકોટમાં કો૨ોનાનો કાળભમ્યો:૨૬ દર્દીના મોત\nકો૨ોના લોકોના દ૨ કલાકે જીવ હણી ૨હયો છે. ૨૪ કલાકમાં ૨ાજકોટ સિવિલમાં ૨૨ દર્દીના અને ખાનગી હોસ્પિટલમા ૪ દર્દીના મળીને\nરાજકોટ: કો૨ોનાએ સિવિલ–ખાનગી હોસ્પિટલમાં ૨૭ના જીવ લીધા\nરાજકોટ: કો૨ોના હજૂએ થંભવાનું નામ લેતો નથી દિન–પ્રતિદિન કો૨ોનાનું સંક્રમણ વધવાની સાથે પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધા૨ો થઈ ૨હયો છે.\nરાજકોટમાં હદ વટાવતો કોરોના : ૮૪ કેસ, ૩૨ મોત: ભયંકર રેશિયો\nરાજકોટમાં કોરોનાની કાળ રાત્રી: ગાંધીનગરથી અધિકારીઓના ધાડેધાડા આવ્યા પણ કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. ૨ાજકોટ શહે૨માં ૮ દિવસમાં\nરાજકોટમાં ૨૧ મોતથી હાહાકાર\n૨ાજકોટ સિવિલમાં ૧૯ અને ખાનગી હોસ્પિટલમાં ૨ વ્યકિતએ દમ તોડયો: સિવિલમાં અનેક ફે૨ફા૨ ક૨વા સુચના: મોતના છુપાવાતા આંકડાઓ વચ્ચે ૨૩\nઆજે મોરબીમાં 19 અને વાંકાનેરમાં 2 કેસ નોંધાયા\nમોરબી જિલ્લામાં આજે 21 કેસ નોંધાયા, 2 દર્દીના મોત, 24 થયા સાજા… મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ગતિ ટોપ ગેયરમાં\nઆરોગ્ય મોરબી વાંકાનેર હળવદ\nમોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા: 2ના મોત\nમોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા છે જેમાં મોરબી, હળવદના વાંકાનેરમાં નવા ૨૮ કેસો સામે આવ્યા છે તો\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ ���ૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shankhnadnews.com/shankhnad-news/sihor-405/", "date_download": "2020-09-20T20:25:55Z", "digest": "sha1:DZ2SE4EJB66METDLNVLFQQZSDQZFFJRT", "length": 10371, "nlines": 152, "source_domain": "www.shankhnadnews.com", "title": "સિહોર ભાજપના અગ્રણી દીપસંગભાઈ રાઠોડે કહ્યું સાફ સફાઈ અને ઉભરાતી ગટરોનું કઈક કરો | Shankhnad News", "raw_content": "\nએકજ વખત મળવાપાત્ર સહાય\nદર મહિને મળવાપાત્ર સહાય\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nકોરોનાકાળમાં ડુંગળીના વધી રહેલાં ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે\nસોનાના વાયદાના ભાવમાં રૂ .૪૨૪ અને ચાંદીમાં રૂ .૧,૦૫૦ નો ધટાડોઃ…\nAllએકજ વખત મળવાપાત્ર સહાયદર મહિને મળવાપાત્ર સહાય\nવ્હાલી દિકરી યોજના હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં…\nસમુહ લગ્રનું આયોજન રૂપીયા ૨૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લવ્રદીઠ…\nસમુહ લગ્નમાં લગ્ન થાય તો = રૂપિયા- ૧૦,૦૦૦ મળે\nકુંવરબાઈનું મામેરૂ રૂપિયા ૧૦,૦૦૦ દિકરીંના લગ્ન પ્રસંગે સહાય મળે છે.\nHome Shankhnad News સિહોર ભાજપના અગ્રણી દીપસંગભાઈ રાઠોડે કહ્યું સાફ સફાઈ અને ઉભરાતી ગટરોનું કઈક...\nસિહોર ભાજપના અગ્રણી દીપસંગભાઈ રાઠોડે કહ્યું સાફ સફાઈ અને ઉભરાતી ગટરોનું કઈક કરો\nસફાઈ અમુક ચોક્કસ એરિયા જ કેમ. દીપશંગભાઈનો વૈધક સવાલ, ડીડી પાવડર જે છાંટવામાં આવે છે તેના પર પણ સવાલો ઉઠાવ્યા\nસિહોર નગરપાલિકા માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ નું શાસન છે જ્યારે બીજી તરફ વિપક્ષ પણ ગાજે એવો વરસતો નહિ એટલે આમ જોઈએ તો સંપીને ભાગ પાડી લેવા જેવી નીતિ આખું નગરપાલિકા ફોલો કરતું હોય તેવું સિહોરની દશા જોઈને લાગે છે. પરંતુ સિહોર ભાજપના અગ્રણી પીઢ નેતા અને નગરસેવક દીપસંગભાઈ દ્વારા અનેક વખત પાલિકા શાસકોના કાન આમળવા માં આવ્યા છે. એમની આ ખુલી ને પોતાના પક્ષના સત્તાધીશો ને સાચું કહી દેવું તે કાબિલે તારીફ છે. જો આવા બધા જ શાસકો પાલિકામાં હોય તો શહેરનો વિકાસ કોઈ અટકાવી શકે નહીં. હાલ કોરોના ની મહામારી ફેલાઈ ગઈ છે.\nભાવનગર માં કોરોના થી બે મોત તો ચાર કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે ખરેખર તંત્રની સતર્કતા વધી જોવી જોઈએ. પાલિકા પ્રમુખ એટલે પ્રથમ નાગરિક શહેરના તેને રાતે ઊંઘ ન આવી જોઈએ કે મારા શહેરમાં કોઈ આ રોગનો ભોગ ન બને તેવા તમામ પગલાં લઈ લેવા જોઈએ એક પણ કચાશ રહેવી જોઈએ નહીં પણ સિહોર પાલિકામાં લીલીયાવાડી જોરદાર ચાલે છે. ત્યારે દીપસંગભાઈ એ નબળી ગુણવત્તાની વપરાતી ડીડિટી ને બદલે ઉચ્ચ ગુણવત્તાની વાપરવી જોઈએ. ફોગ મશીનમાં કોઈ તજજ્ઞ પાસેથી માહિતી લઈને સારું કેમિકલ વાપરવું જોઈએ.\nજેથી કરીને મચ્છર નો ઉપદ્રવ ઓછો થઈ જાય. સિહોરના લાગતા વળગતા વિસ્તાર સિવાય બીજા તમામ વિસ્તારો ખાસ કરીને પછાત વિસ્તારો જ્યાં ગંદકી વધુ હોય તેવા વિસ્તારમાં મશીનો ફેરવી ને સ્વચ્છતા કરાવી જરૂરી છે. જ્યારે સુરકાના દરવાજે ગૌતમી નદીમાં ભળી રહેલા ગટરના પાણીમાં પણ રોગચાળો ફાટી નીકળવાની ભે રહેલી છે તો એ માટે આ સમસ્યાનું પણ તાબડતોબ સમાધાન કરવું જરૂરી છે. તો કોરોનાનો લઈને શહેરમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અને એના માટે એક સારું મેનેજમેન્ટ નગરપાલિકા ના શાસકો દ્વારા કરવું જરૂરી છે.\nPrevious articleસિહોર સહિત સમગ્ર જિલ્લામાં ૧ એપ્રિલથી રાશન કાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ – જિલ્લા કલેકટર\nNext articleલોકડાઉનમાં ય જુગાર રમતા ૬ ને ઝડપી લેતી સિહોર પોલીસ\nવલ્લભીપુર પોલીસે ઇ-ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી અનડીટેક્ટ ગુન્હામાં બે શખ્સોને ઝડપી લીધા\nસિહોરના તરશીંગડા ગામે મહેશભાઈનું અકસ્માતે અવેડાના પાણીમાં પડી જવાથી કરુણ મોત\nસિહોર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે બી.કે મારકણાની નિમણુંક\nગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની\nસિહોરના સણોસરાના ૨૧ જણા હરિદ્વારમાં ફસાયા – રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ...\nસિહોરની સગીરાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જિંદગીને ભડ-ભડ સળગાવી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/scott-hamilton-birth-chart.asp", "date_download": "2020-09-20T20:23:14Z", "digest": "sha1:ZKF6N2BPDILRV4W2EGUT2H3M6WYHY6UH", "length": 7307, "nlines": 149, "source_domain": "celebrity.astrosage.com", "title": "સ્કોટ હેમિલ્ટન જન્મ ચાર્ટ | સ્કોટ હેમિલ્ટન કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Sports, Olympic, Skater", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સ્કોટ હેમિલ્ટન નો જન્મ ચાર્ટ / કુંડલી\nસ્કોટ હેમિલ્ટન ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન કન્યા 16-44-17 હસ્ત 3\nસૂર્ય ડી સિંહ 11-28-39 માઘ 4 પોતાનું\nચંદ્ર ડી કુંભ 03-54-38 ધનિષ્ઠા 4 તટસ્થ\nમંગળ ડી મેષ 28-06-53 કૃતિકા 1 પોતાનું\nબુધ સી આર સિંહ 02-52-22 માઘ 1 મૈત���રીપૂર્ણ\nગુરુ ડી તુલા 05-01-29 ચિત્રા 4 શત્રુ\nશુક્ર ડી કર્ક 22-01-57 આશ્લેષા 2 શત્રુ\nશનિ ડી વૃશ્ચિક 25-49-36 જ્યેષ્ઠા 3 શત્રુ\nરાહુ આર તુલા 01-24-48 ચિત્રા 3\nકેતુ આર મેષ 01-24-48 અશ્વિની 1\nUran ડી કર્ક 20-04-41 આશ્લેષા 2\nNept ડી તુલા 09-16-02 સ્વાતિ 1\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nસ્કોટ હેમિલ્ટન નો જન્મ ચાર્ટ / કુંડલી\nસ્કોટ હેમિલ્ટન ની કુંડલી\nરેખાંશ: 83 W 32\nઅક્ષાંશ: 41 N 39\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nસ્કોટ હેમિલ્ટન કારકિર્દી કુંડળી\nસ્કોટ હેમિલ્ટન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસ્કોટ હેમિલ્ટન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસ્કોટ હેમિલ્ટન નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: કુંભ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): કન્યા\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): સિંહ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/vivan-bhatena-horoscope-2018.asp", "date_download": "2020-09-20T21:46:21Z", "digest": "sha1:QCCU4DNG7FJRHBX2MJKMEZTCHW66J5O5", "length": 17646, "nlines": 138, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિવાન ભટેના 2020 કુંડળી | વિવાન ભટેના 2020 કુંડળી Model, Actor", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિવાન ભટેના કુંડળી\nવિવાન ભટેના 2020 કુંડળી\nરેખાંશ: 82 E 46\nઅક્ષાંશ: 21 N 7\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nવિવાન ભટેના પ્રણય કુંડળી\nવિવાન ભટેના કારકિર્દી કુંડળી\nવિવાન ભટેના જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિવાન ભટેના 2020 કુંડળી\nવિવાન ભટેના ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2020 રાશિફળ સારાંશ\nતમે સુખ અને સમૃદ્ધિ માણશો. આ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે જ્યાં તમારી ઈચ્છાઓની પૂર્તિ સાથે તમે સંપૂર્ણ સંતોષ માણશો. તમારી લોકપ્રિયતા તથા પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થશે, તમને પ્રમોશન મળશે અથવા તમારા પદમાં વધારો થશે. પ્રધાનો તથા સરકાર તરફથી તરફેણની આશા રાખી શકો છો. તમે સંબંધીઓ તથા સમાજને મદદ કરશો.\nઆ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. ત��ે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.\nજો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.\nઆ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.\nઆ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.\nશારીરિક તથા માનસિક રીતે આ સમય તમારી માટે ખાસ અનુકુળ નથી. સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓથી પીડાશો અને તેનાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જવાની શક્યતા છે. તમારા શત્રુઓ તમારા પરિવાર્‍ અને મિત્રો સામે તમારી છબિને દાગ લગાડવાનો પ્રયાસ કરી શકે છે, આથી તમને સલાહ છે કે શત્રુઓથી બની શકે એટલા દૂર રહો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની શક્યતા હોવાથી તમારે તકેદારી રાખવી. તમારા જીવનસાથીની સ્વાસ્થ્યની સમસ્���ા પણ નકારી શકાય નહીં.\nઆ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.\nનવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.\nતમારી ભૌતિક જરૂરિયાતોને સંતોષવા તથા તમારી અંગત સુરક્ષાની રચના કરવા માટે અન્યો તરફથી સારી મદદ મળશે અથવા તેમના પ્રભાવને કારણે તમે એ દિશામાં આગળ વધી શકશો. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી છાપ છોડશે. તમારી યોગ્યતાને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ તરફથી માન્યતા તથા સરાહના મળશે. તમારો સ્વભાવ મૈત્રીભર્યો છે અને વિવિધ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તમને સમૂહમાં કામ કરવું આસાન જણાશે, સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે તમે થોડા ખિન્ન રહેશો. બાહ્ય ફેરફાર કરતાં વ્યક્તિગત પરિવર્તનો વધુ અસરકારક છે.\nકેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડો���ી બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/hardik-patel-now-get-his-first-job-congress-says-om-prakash-mathur", "date_download": "2020-09-20T21:17:01Z", "digest": "sha1:Y5QY5WMLDY5HVBVCJ2D35S76SAI64K5V", "length": 5442, "nlines": 94, "source_domain": "www.vtvgujarati.com", "title": " હાર્દિક પટેલ બેરોજગાર હતો હવે કોંગ્રેસમાં નોકરી મળી ગઇ : ઓમપ્રકાશ માથુર", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચક્રવ્યૂહ / હાર્દિક પટેલ બેરોજગાર હતો હવે કોંગ્રેસમાં નોકરી મળી ગઇ : ઓમપ્રકાશ માથુર\nવીટીવી ન્યૂઝના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ ચક્રવ્યૂહમાં આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુર સાથે ખાસ વાતચીત કરવામાં આવી જેમાં એમને આગામી ચૂંટણી માં કેવા મુદ્દા પર લડવામાં આવશે તે મુદ્દે ખાસ વાતચીત કરી હતી અને કોંગ્રેસ અને હાર્દિકપટેલ ઉપર પ્રહાર કર્યા હતા\nભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર\nકંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું\nઅમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ\nતૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય\nઅકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા...\nવિવાદ / ભારત-ચીન વચ્ચે ક્યારે ખતમ થશે તણાવ\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક કે નુકસાનકારક\nમોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે\nનિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ...\nઅસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://charitram.com/topics.aspx", "date_download": "2020-09-20T19:24:11Z", "digest": "sha1:4GKTROXJ5UBSZE6VZ3JNQVEFBL3FLGFA", "length": 12952, "nlines": 332, "source_domain": "charitram.com", "title": "charitram", "raw_content": "\nઆ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.\nતમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.\nઆ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.\nઅખંડ મૂર્તિ દર્શન (1)\nઅગાઉથી જણાવી ધામમાં ગયા (15)\nઅંતકાળે ધામમાં તેડી ગયા (23)\nઅત્ર તત્ર સર્વત્ર હરિ (8)\nઅંતર્યામી - હરિ (49)\nઅન્ન પાણી આપ્યા (6)\nઅલ્પ વસ્તુથી કલ્યાણ (14)\nઅલ્પ વસ્તુના બદલામાં પુત્ર (4)\nઅવતાર અવતારીની ઓળખાણ (2)\nકર્તા હર્તા હરિ (3)\nકલ્યાણ - સંતો ભક્તો દ્વારા (1)\nકાળથી રક્ષા કરી (1)\nખેતરનો પાક બચાવ્યો (10)\nખોડ ખાપણ દુર કરી (3)\nગાળ ન બોલવી (1)\nચોરોથી રક્ષા કરી (6)\nજંત્ર મંત્ર વહેમ દોરા ધાગા (4)\nજમથી રક્ષા કરી (1)\nજમાડયાનું પુણ્ય - હરિને\nજમાડયાનું પુણ્ય ભક્તોને (1)\nજળકમળવત ભક્તો (સંસારમાં) (1)\nદુકાળથી રક્ષા કરી (10)\nદેવ દેવી અવતારો સત્સંગમાં (29)\nદેવ દેવી ઈશ્વર દર્શને આવ્યા (67)\nદેવ દેવી ઈશ્વરોએ મોકલ્યા (7)\nદેવ દેવીથી અધિક - આશ્રિતો (2)\nદેવ દેવીરૂપે દર્શન (24)\nદશમો વિસમો ભાગ (2)\nધામોના દર્શન કરાવ્યા (12)\nનનામી જાતે બનાવડાવી ધામમાં (2)\nનિરાવરણ દ્રષ્ટી – ભક્તો (1)\nપૂર્વ જન્મની સ્મૃતિ (1)\nપાપ - પાપનું ફળ\nબહુ રૂપે દર્શન (1)\nભક્તોએ ધામમાં મોકલ્યા (4)\nભક્તોના ઉચ્ચ વર્તન/પ્રમાણિકતા -- (3) (3)\nભાવ ભુખ્યા હરિ (6)\nમમત્વ સંતો - ભક્તોમાં - મંદિરમાં\nમરજી વિના કેઇથી તરણું નવ તોડાય (8)\nમહારાજ અને સંતો માટે શું ન થાય\nમહારાજ સંતોની મરજી જાણી -- (1) (1)\nમહિમા - લીલા ચરિત્રનો (3)\nમહિમા - સત્સંગ કરવાનો (1)\nમહિમા - સંતો ભક્તોના દર્શનનો\nમહિમા – સંતોનો (3)\nમહિમા - સ્વામિનારાયણ સંપ્રદાય (2)\nમહિમા – હરિ દર્શનનો (2)\nમહિમા - હરિએ સ્વમુખે કહ્યો (3)\nમહિમા - હરિના આશ્રયનો (3)\nમહિમા – હરિભક્તોનો (2)\nમાથા સાટે સત્સંગ (8)\nમાંસ ન ખાવું (1)\nયુધ્ધ લીલા / શુરવીરતા લીલા (1)\nરક્ષા કરી - જીવનદાન (1)\nરાતો રાત પહોંચાડયા (2)\nલગ્ન મૂકી સાધુ થયા\nલાડ લડાવ્યા - સંતો ભક્તોને (2)\nવૃક્ષ વેલી નો ઉધ્ધાર (1)\nવ્યવહારે સુખી કર્યા (2)\nવર્તન વાતો કરે (4)\nવિરહની વેદના - હરિની\nસંકલ્પે શાસ્ત્ર જ્ઞાન (1)\nસંત દિક્ષા લીધી (20)\nસંત સાથે આત્મબુધ્ધી (1)\nસત્યસંકલ્પપણું સંતો ભક્તોનું (20)\nસંતોમાં પ્રેમ આત્મબુદ્ધિ (1)\nસદાવ્રત, કુવા, તળાવ બંધાવ્યા\nસંબંધથી સુગમ કલ્યાણ (21)\nસમાધિ - જળ વસ્તુ દ્વારા (1)\nસમાધિ - જળ વસ્તુ દ્વારા (5)\nસમાધિ - બાળકને (1)\nસમાધિ - સંતો દ્વારા (2)\nસમાધિ - હરિભક્તો દ્વારા (4)\nસમાધિમાંથી પ્રત્યક્ષ વસ્તુ લાવે (8)\nસ્વામિનારાયણ મંત્ર મહિમા (4)\nસામર્થ્ય - બાળ ભક્તોનું (4)\nસામર્થ્ય - સંતો ભક્તોનું (18)\nસામર્થ્ય - હરિનું (27)\nહેત મમત્વ માયા -- (0)\nહરિ પ્રગટયાની આગાહી (6)\nહરિ સંકલ્પે શાસ્ત્ર જ્ઞાન (5)\nહરિએ પોતામાં બ્રહમાંડનો ભાર બતાવ્યો (6)\nહરિમાં વૃતિ ખેંચાઈ (1)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/adhyatm/page/5/", "date_download": "2020-09-20T21:08:14Z", "digest": "sha1:IPK6JWW3ACYXESRCDLM6UD7PIRYR2JTO", "length": 14372, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "adhyatm Archives - Page 5 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nસંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ\nઆ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે …\n હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ\nહિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો …\nલોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે\nસમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ …\nજગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી\nપુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની …\nખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે\nઆશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે …\nશું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….\nહિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ …\nએરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા\nકલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહો��ા મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું …\nઆ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ\nઆ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં …\nજાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…\nભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. …\nશું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો\nસામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા …\nભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો\nસૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ… પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા. …\nભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો\nભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક …\nઆ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો\nપક્ષીને જોવું એ છે શુભ ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો …\n અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ\nહિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં …\n આ કુંડમાં તાળી પાડતા જ નીકળે છે ઉકળતું ગરમ પાણી\nદુનિયા પણ અલગ અલગ વસ્તુઓથી ભરી પડેલ છે. આ કુંડ પણ દુનિયામાં એક રાજ બનીને રહેલ છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલ ન થઇ શકેલ કુંડ છે. વૈજ્ઞાનિકો નથી જાણતા કે આખરે …\nજાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….\nહિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર …\nઆ છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો\nચાલ��� જાણીએ કયા છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો… પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર …\nહિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે\nશુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને …\nક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો\nઆ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક …\nજાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….\nપ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2019/06/10/%E0%AB%A9%E0%AB%AC-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:32:57Z", "digest": "sha1:BW5OHF7QDIHXFYBZ4CNQBHIHVIJ27R4E", "length": 14021, "nlines": 103, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "૩૬ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\n૩૬ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક\nસામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે\nસામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.\nસરસ મઝાના ક્યારેક કુણા તો ક્યારેક કડક તડકાવાળા, બહાર નિકળવાનું મન થાય એવા દિવસો શરૂ થયા છે. ક્યાંક સંતાઈ ગયેલા ચિપમંક, રૂ જેવા પોચા સસલા તો સમજ્યા પણ સાથે ક્યાંક દરમાં ભરાઈ ગયેલા સાપ પણ દેખા દેવા માંડ્યા છે. પાર્ક, બીચ જેવી જગ્યાઓ પણ માનવ મેદનીથી છલોછલ……..\nઆવા જ એક દિવસે કિશોરાવસ્થાએ પહોંચેલો એક છોકરો આવીને અત્યંત નમ્રતાપૂર્વક, બીજી કોઈ લાંબી વાત કર્યા વગર એક કાગળ આપી ગયો જેમાં એ શનિ-રવિમાં પાંચ ડોલરમાં ગાડી સાફ કરી આપશે એવું લખેલું હતું. લાંબી કોઈ વાતચીત કર્યા વગર પળવારમાં આવ્યો એવો જ એ જતો પણ રહ્યો. બીજા દિવસે બહાર નિકળ્યા ત્યારે કૉમ્યુનિટીની બહારના ખુલ્લા મેદાનમાં એ અને એના જેવા જ બીજા છોકરાઓને ઊભેલા જોયા. ત્યાં પણ બોર્ડ મુકેલું હતું .\nઆ કોઈ આજકાલની વાત તો નથી જ. ઉનાળો આવતા વીકએન્ડમાં આવા કેટલાય છોકરાઓ ગાડી સાફ કરી આપવાનું, ઘાસ કાપી આપવાનું કામ કરતા જ હોય છે. આવા પાંચ-પંદર, પચીસ કે પચાસ ડોલરથી શરૂ કરીને ઉનાળો પૂરો થશે અથવા સ્કૂલો શરૂ થશે ત્યાં સુધીમાં એ છોકરાઓ કદાચ થોડી ઘણી રકમ એકઠી કરશે. એમાંથી એમને જીવન નિર્વાહ કરવાનો છે એવું ય નથી હોતું પણ એનાથી કોઈપણ કામ કરવામાં શરમ ન નડવી જોઈએ એવું કદાચ એમને શીખવા મળતું હશે એ વાત નિશ્ચિત.\nઆવા મહેનતના કામ કરવા પાછળ એક પણ છોકરાને આર્થિક વિટંબણા હતી એવું જરાય નહોતું પણ હા એનાથી સ્વાશ્રયી બનવાની સજ્જતા કેળવવાની ભૂમિકા હતી.\nઆ દ્રશ્ય જોઈને મન સીધું જ લગભગ પંદર વર્ષ પાછળ ખસી ગયું. એક વયસ્ક દંપતિના ઘરમાં આવી જ કિશોરાવસ્થાએ પહોંચેલા છોકરાને કામે રાખ્યો હતો. કામ શું કરવાનું તો માત્ર એ વયસ્ક દંપતિની તબિયત સારી ન હોય ત્યારે એમને પાણી આપવાનું, ચા મુકવાની , કોઈ મહેમાન આવે ત્યારે ઘરનું બારણું ખોલીની મહેમાન માટે ચા -પાણી, ઘરમાં હોય એ નાસ્તા કે ઠંડા પીણાની વ્યવસ્થા કરવાની બસ….\nચાર ચોપડી ભણેલા એ દેવજી માટે એને ગમે એવી વાર્તાની ચોપડીઓ આવી ગઈ એ એણે ફુરસદના સમયે વાંચવાની ,થોડું ઘણું ટી.વી જોવાનું અને કોઈ કામ ન હોય ત્યારે નીચે અને સામે પાર્કમાં રમવાનું વગેરે વગેરે…જો કે મોટાભાગે એને તો ફુરસદ જ રહેતી, ખાલી વચ્ચે વચ્ચે કોઈ નાનું નાનું કામ કરવાનું રહેતુ.\nહવે કોઈ વાંકદેખા કે વિઘ્ન-સંતોષીએ બાળમજૂરી ધારા હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે અહીં એક બાળકને કામે રાખવામાં આવ્યો છે. કોઈપણ જાતના બખેડામાં ન પડવા માંગતા એ દંપતિએ એ છોકરાને મહિનો પુરો થાય એ પહેલા જ આખા મહિનાનો પગાર અને બીજું ઘણ���ં બધુ આપીને ઘરમાંથી વિદાય આપી. ઘરના છોકરાની જેમ જ સચવાતા એ છોકરાને બીજા જ દિવસથી સામેના પાર્ક પર ચાની લારીએ ભર તડકામાં ચા સાથે બે-ચાર બ્રેડના ટુકડા ખાઈને કામ કરતો જોયો અને વિચાર આવ્યો કે ક્યાં ગયા એ બાળ-મજૂરી નિમિત્તે એ દેવજીનું હિત જોનારા એ જ હિતેચ્છુને હાથમાં દૂધની લોટી લઈને મંદિરની બહાર બેઠેલા ભૂખ્યા છોકરાઓ તરફ નજર પણ નાખ્યા વગર ભગવાનને દૂધ ચઢાવવા જતા ય જોયા છે.\nઆવા દ્રશ્યો એક જ જગ્યાએ જોવા મળે એવું થોડું છે જે દેવજી ઘરમાં રહીને ઘરનું ઉત્તમ ખાવાનું પામતો હતો એ જ દેવજી પાર્કની બહાર ઊભેલી જાત-જાતની લારીઓ પર જે વધ્યું હોય એ ખાવાનું ખાતો થઈ ગયો. આ તો એક દેવજી છે જેને આપણે ઓળખીએ છીએ પણ એવા તો કેટલાય દેવજીઓ હશે જેમને પોતાનું પેટ ભરવા કેવી ય વેઠ કરવી પડતી હશે. વેઠ કરીને ય પેટ ભરવાની શક્તિ કે સાથ આપે એવા સંજોગ હોય તો ગનીમત નહીં તો ભીખ માંગવાનું જ બાકી રહે ને\nએક તરફ પશ્ચિમમાં બાળકોને સ્વાશ્રયી બનવા મહેનતકશ બનવાની, શક્ય હોય એ તમામ કામ કરવાની તાલિમ આપવાની પ્રણાલી છે એ જોઈને એમની વિચારધારા માટે આનંદ થાય છે અને બીજી બાજુ ખરેખર જેમને જીવન નિર્વાહ માટે થઈને પણ કમાવાની જરૂર છે એમને પેટની આગ ઠારવા ખાવાના બદલે આમ-તેમ ઠેબા ખાતા જોઈએ છીએ ત્યારે ત્યારે કવિ કહે છે એમ સાલુ લાગી તો આવે જ છે. ધાનના ઢગલા વેડફાતા હોય એવા સ્થળોની બહાર કણ માટે હાથ લાંબો કરતાં બાળકો માટે ય લાગી તો આવે જ છે.\nઅને આ આખી વાત મનમાં અફળાવાનું કારણ ૧૨ જૂન. હમણાં અનાયાસે વાંચવામાં આવ્યુ કે આ દિવસને બાળ મજૂરી વિરોધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવવાનો દિવસ છે\nના, આ તો જસ્ટ એક સવાલ…….\nકાવ્ય પંક્તિ- મુકેશ જોશી\n5 thoughts on “૩૬ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક”\nસામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે\nસામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.\n પણ આપણો આ સમાજ સરસ રજુઆત માટે સાનંદ ધન્યવાદ.\nખરેખર,સાલું લાગી તો આવે જ છે.ભગવાનના રુપ સમાન બાળકો જ્યારે પેટનો ખાડો પુરવા ફાંફાં મારતા હોય અને તેને માટે મજૂરી કરતા હોય \nબાળમજુરીને નામે આવા કેટલાય કિસ્સા થતા હશે પણ કોણ તેને જાહેરમાં લાવે આપે સારી રજૂઆત કરી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F", "date_download": "2020-09-20T20:09:41Z", "digest": "sha1:N43AVE22WH26QG3YJ256H7JYJGU3ZCRF", "length": 11410, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝરના ગેરફાયદાથી રહો સજાગ,થઇ શકે છે આ મોટું નુકસાન - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness કોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝરના ગેરફાયદાથી રહો સજાગ,થઇ શકે છે આ મોટું નુકસાન\nકોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝરના ગેરફાયદાથી રહો સજાગ,થઇ શકે છે આ મોટું નુકસાન\nકોરોનાથી બચાવમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને સૌથી મોટુ હથિયાર બતાવવામાં આવ્યુ છે. વાત પણ સાચી છે જ્યાં સુધી વેક્સની નથી ત્યાં સુધી કોરોનની સંક્રમણ ચેનને તોડવામાં સૌથી વધારે કારગર માસ્ક જ છે, પરંતુ માસ્કને નવી મુસીબત ઊભી કરી દીધી છે. ખાસકરીને સ્કિન માટે Maskne એટલે કે, માસ્ક લગાવવાથી મોટી પરેશાની. ખીલ, ડાઘ સિવાય પણ ઘણા પ્રકારની મુશ્કેલી. આ પ્રકારના હેન્ડ સેનિટાઈઝરે ત્વચા પર અસર દેખાડવાનો શરૂ કરી દીધો છે.\nમતલબ વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ અમારી ત્વચાને તકલીફમાં નાખી રહ્યા છે. એવામાં તે લોકોને જેમણે પ્રોફેશનલ અથવા પર્સનલ રીઝનથી મેકઅપ પણ કરવો પડે છે અને માસ્ક પણ લગાવવો પડે છે. તે માટે તો આ મુસબીત બેવડી છે. આખરે તેમાં આ મુશ્કેલીનો ઉપાય શું છે કેવી રીતે માસ્ક અને હેન્ડસેનિટાઈઝરનો વપરાશ કરવો, ક્યાં માસ્કને પહેરવાથી તમારી પરેશાની વધશે નહી, આવ જાણીએ…\nકોરોનાકાળમાં Maskne મુસીબત બની ગયો છે. સૌ પ્રથમ આવો જાણીએ કે, આ Maskne શું છે. MASK અને ACNE ને મળીને Maskne બનાવ્યુ છે. માસ્કની નીચે પરસેવો આવવાથી મુશ્કેલી થાય છે અને તેનાથી ખીલ, ડાઘ જેવી સમસ્યા થઈ શકે છે. ચેહરા પર બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. તેને Maskne કહેવામાં આવે છે.\nલાંબા સમય સુધી લગાવવાથી એલર્જી થઈ શકે છે. માસ્ક લગાવવાથી ખીલ, ડાઘનો ખતરો રહે છે. માસ્ક માટે એલાસ્ટિક બેન્ડથી કાન, નાકમાં પરેશાની થઈ શકે છે. સેનિટાઈઝરની સાઈડ ઈફેક્ટ્સની વાત કરીએ તો, તેનાથી શરીરના MICROBIOMEને નુકસાન થાય છે અને સારી એન્ટી બાયોટિક રેજિસ્ટેંટ બેક્ટિરીયા પણ મારી જાય છે. આ ગંદકી અને તેલ સાફ કરે છે. તેનાથી હાથની ત્વચા શુષ્ક થઈ શકે છે. તેની ગંધ મોઢામાં પહોંચવાથી ખતરનાક થઈ શકે છે. બીજા કેમિકલની સાથે રિએક્શન પણ થઈ શકે છે.\nમાસ્ક પહેરતા સમયે મેકઅપ ન લગાવો. ગરમી, ઉમસમાં મેક-અપ પરેશાની વધારશે. મેક-અપ લગાવવાથી ખીલ, ડાઘની સમસ્યા પણ હોય છે. જરૂરી હોય તો, ઓયલ ફ્રી પ્રોડક્ટ યૂઝ કરો. માસ્ક માટે ક્લીન શેવ રહો. માસ્ક લગાવવુ જરૂરી હોય તો, ક્લીન શેવ રહે. દાઢી વધારી રાખવા માટે ઈંફેક્શનનો ડર રહે છે. વાળની જડમાં ઈંફેક્શનનો ખતરો હોય છે. દાઢી રાખનારાઓને ઈંન્ફેક્શન વધારે થાય છે.\nતે માટે ડૉક્ટરની દર્શાવવામાં આવેલી ક્રીમ વપરાશ કરો. ફેસવોશ ડૉક્ટરની સલાહથી જ લો. વધારે લેઅરવાળા માસ્કના પહેરો. કોટનવાલા માસ્ક જ પહેરો. અનફિટા માસ્ક પહેરવાથી બચો. પરસેવો આવવા પર માસ્ક બદલી દો. વેસલીન, પેટ્રોલીયમ જેલી લગાવો.\nThe post કોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝરના ગેરફાયદાથી રહો સજાગ,થઇ શકે છે આ મોટું નુકસાન appeared first on Gujju Media.\nPrevious articleકોરોના વાયરસને લઈને મહત્વનો ખુલાસો,એક વખત કોરોના થઈ ગયા પછી કેટલો હોય છે સંક્રમણનો ખતરો\nNext articleબોલિવુડની આ અભિનેત્રીના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ\nકોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ\nકોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nરસોડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય\nઅક્ષય કુમારે કરીના સાથે કર્યું મજેદાર પ્રેન્ક\nકેદારનાથના ખૂલ્યા કપાટ ઘરે બેઠા કરો દર્શન, 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર\nપીએમ મોદીએ 15મી ઓગસ્ટ પહેલા દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન, ઈમાનદાર કરદાતા માટે...\nઈબોલા માટે બનેલી અને નિષ્ફળ નિવડેલી દવા કોરોનામાં ઉપયોગી\nલોકડાઉનમાં આજે જ બનાવો પારલેજી બિસ્કીટની કુલ્ફી, ઓછી સામગ્રી અને વધારે સમય પણ નહિં...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોનાની લડતમાં મોટી સફળતા,અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AB%81%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-09-20T20:55:53Z", "digest": "sha1:PPNFPBWNIACSNC5SPF2I24SAOQPZTMGI", "length": 4236, "nlines": 94, "source_domain": "gu.wikipedia.org", "title": "ઉપરી સુબનસિરી જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nઉપરી સુબનસિરી જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર��વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉપલી સુબનસિરી જિલ્લાનું મુખ્ય મથક દાપારીજો ખાતે આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\n• અંજા જિલ્લો • ચેંગલોન્ગ જિલ્લો • પૂર્વ કમેંગ જિલ્લો • પૂર્વ સિયાંગ જિલ્લો • કુરુંગ કુમે જિલ્લો • લોહિત જિલ્લો • નિચલી દિબાંગ ઘાટી જિલ્લો • નિચલી સુબનસિરી જિલ્લો • પપુમપારે જિલ્લો • તવાંગ જિલ્લો • તિરપ જિલ્લો • ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો • ઉપરી સુબનસિરી જિલ્લો • ઉપરી સિયાંગ જિલ્લો • પશ્ચિમ સિયાંગ જિલ્લો • પશ્ચિમ કમેંગ જિલ્લો •\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૮:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2017/02/2017.html", "date_download": "2020-09-20T20:32:04Z", "digest": "sha1:AUAZCE7OQRCPTL3IFEJFN776KHLTTYQH", "length": 4078, "nlines": 48, "source_domain": "www.pgondaliya.com", "title": "પોરબંદર જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેર 2017 માં મારું ઇનોવેશન - - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories પોરબંદર જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેર 2017 માં મારું ઇનોવેશન -\nપોરબંદર જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેર 2017 માં મારું ઇનોવેશન -\nજિલ્લા કક્ષાના ઇનોવેશન ફેર ૨૦૧૭ માં મારું ઇનોવેશન \"ICT અને બ્લોગનો શિક્ષણમાં ઉપયોગ \" પસંદ થતા મને મારા કામની રજૂઆત કરવાની તક મળી.મારું આ ઇનોવેશન મારી આપેલ ૪૦૦૦ કલાક જેટલા સમયની મહેનતનું પરિણામ છે.જેનો ઉપયોગ આજે ઘણા શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.એ મારા માટે ગૌરવની વાત છે.(આ બાબત ડો.માલદેભાઇ ચેતરિયાના માર્ગદર્શન બદલ આભારની લાગણી વ્યક્ત કરુ છું.આભાર સહ,ડાયેટ પોરબં��ર)\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/matra-chapati-kanku-banavi-shake-chhe-lakhupatii/", "date_download": "2020-09-20T20:28:48Z", "digest": "sha1:Z2JQ5Y6Q7WNKWTHZ3PEUEZSF3TYXXQQK", "length": 11059, "nlines": 69, "source_domain": "www.janvajevu.com", "title": "માત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / માત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ\nમાત્ર ચપટી કંકુના તમને બનાવી શકે છે લખુપતી, અજમાવી જુઓ એકવાર પછી જુઓ\nમિત્રો , કંકુ શબ્દ થી તો તમે સૌ કોઈ પરિચિત હશો અને તેના મહત્વ વિશે પણ તમને સૌ ને ખ્યાલ જ હશે. કંકુ નો મુખ્યત્વે શુભ અને ધાર્મિક પ્રસંગો મા ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણા સમાજ મા કંકુ ને સૌભાગ્ય નુ પ્રતિક ગણવા મા આવે છે. દરેક વિવાહિત સ્ત્રીઓ પોતાના સેંથા મા કંકુ લગાવે છે અને એવુ કહેવાય છે કે વિવાહિત સ્ત્રીઓ નો સેંથો ક્યારેય પણ ખાલી ના રહેવો જોઇએ. તે અશુભ મનાય છે.\nઆ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓ કંકુ સેંથા મા એ માટે લગાવે છે કે જેથી તેમના પતિ ની આયુ લાંબી થાય. આ ઉપરાંત તમે નિહાળ્યુ હશે કે કંકુ દેવી તથા દેવતાઓ ને પણ અર્પણ કરવા મા આવે છે. હાલ , આજે આ લેખ મા તમને કંકુ સાથે સંકળાયેલા નુસ્ખાઓ વિશે જણાવીશુ. જેથી તમે લખપતી બની જાઓ.\nજો તમે એવી ઈચ્છા ધરાવતા હોવ કે તમારા ઘર ની આર્થિક સ્થિતિ પ્રબળ રહે તો તે માટે શુક્રવાર ના દિવસે હળદર ની એક ગાંઠ મા કંકુ લગાવી તેને લાલ રંગ ના વસ્ત્ર મા વીંટૉળી ને રાખી દેવુ.આ ઉપરાંત તેમા બે સિક્કા પણ રાખવા. હવે આ પોટલી ને તિજોરી મા રાખી દો. જેથી ક્યારેય પણ તમારા ઘર મા ધન ની અછત ના સર્જાય.\nતમારા જીવન મા હંમેશા કોઈ ને કોઈ પ્રકાર ની સમસ્યાઓ થતી રહેતી હોય છે. જો તમે મંગળવાર તથા શનિવાર ના દિવસે ચમેલી ના તેલ મા કંકુ ભેળવી ને હનુમાનજી ને અર્પણ કરી દો. તેની સાથે-સાથે ચણા તથા ગોળ ની પ્રસાદી પણ ધરવી. આ પ્રક્રિયા નિરંતર પાંચ અઠવાડિયા સુધી કરવી.\nકંકુ સાથે સંકળાયેલો એક નૂસ્ખો સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિ ના શરીર મા રક્ત ની ઉણપ તથા કોઈ પ્રકાર નુ ઈન્ફેક્શન ફેલાયેલુ છે તથા રક્ત સાથે સંકળાયેલો કોઈ રોગ થી પીડાય છે તો તેને ઠીક કરવા માટે એક મુઠી કંકુ ભરી ને તેને સાત વાર માથે થી ઉતારી ને પાણી મા પ્રવાહિત કરી દો. આ ઉપચાર ને સતત પાંચ દિવસ સુધી અજમાવો.\nકંકુ સમાજ મા માન-સન્માન મેળવવા માટે ઉપયોગી સાબિત થશે. આ મા��ે એક વૃક્ષ ના પર્ણ પર થોડી ફટકડી અને કંકુ રાખી દો. હવે તેને વાળી પીપળા ના વૃક્ષ નીચે દબાવી દો. આ નૂસ્ખો ફક્ત બુધવાર ના દિવસે જ અજમાવો. સતત ત્રણ બુધવાર સુધી આ નૂસ્ખા ને અજમાવવો.\nજો તમે નાણા ની ઉણપ થી પીડાતા હોવ તો એક પાણીવાળા શ્રીફળ પર કંકુ નો ચાંદલો લગાવવો. આ શ્રીફળ ને લાલ રંગ ના વસ્ત્ર મા બાંધી ને પૂજા ના સ્થાન પર રાખી મૂકો. જો તમે ધારો તો આ શ્રીફળ ને તમારા કાર્યસ્થળે પણ રાખી નિયમીત તેને પૂજન અર્ચન કરવુ. જેથી , તમારી આર્થિક સ્થિતિ સધ્ધર બને.\nજો તમારા પર ઋણ વધી ગયુ હોય અને તમે તેમા થી મુક્તિ મેળવવા માંગતા હોવ તો એક ડબ્બી મા શિયાળ સિંગી ના નાક ના વાળ ને રાખી દો હવે પુષ્પ નક્ષત્ર ના સમયે તેના પર લાલ કંકુ લગાવી દો. જેથી તમારુ તમામ દેવુ ચૂકતે થઈ જાય અને તમે ઋણમુક્ત બનો.\nમિત્રો , ઘણીવાર એવી પરિસ્થિતિઓ નુ સર્જન થતુ હોય છે કે આપણા પર કોઈ ની કુદ્રષ્ટિ લાગી જતી હોય તો આ કુદ્રષ્ટિ મા થી મુક્તિ મેળવવા માટે કંકુ તમારી સહાયતા અવશ્યપણે કરી શકે છે. આ માટે રવિવાર ના દિવસે ઘર ના મુખ્ય પ્રવેશ દ્વાર તેલ મા કંકુ મિક્સ કરી ને ચાંદલો લગાવવો. આ પ્રક્રિયા એક માસ સુધી સતત અજમાવવી.\nજો તમે કોઈ પરીક્ષા તથા હરીફાઈ મા સફળતાપૂર્વક ઉતીર્ણ થવા માંગતા હોવ તો તેમા કંકુ તમારા માટે સહાયરૂપ બની શકે છે. આ માટે ગુરુવાર ના દિવસે પુષ્પ યોગ , શુક્લ પક્ષ અને બુધવાર ના દિવસે ગણપતિ બાપા ના મંદિરે સિંદુર અર્પણ કરવુ. જેથી , તમે સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી શકો.\nસૂર્યનુ મેષ રાશિમા થયેલ પરીવર્તનને લીધે કોને થશે લાભ અને કોને થશે ગેરલાભ\nઆ સરળ પદ્ધતિ અપનાવો, બધી રોટલી બનશે નરમ અને ફુલેલી…\nજો રાતે ઉંઘમા આ રીતે સુવાની ટેવ હશે તો શરીર પર થશે આ ખરાબ અસર\nવાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછનો આ રીતે ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા માટે આવશે સુખ, સમૃદ્ધિ અને શાંતિ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જે���ી વાત - 20,883 views\nશરીરની બધી નસો ને ખોલી દેશે આ વસ્તુ, પુરુષ આવી રીતે કરે ઉપયોગ\nઆપણા શરીર ના સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે આપણા શરીર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2020/01/tolplaza-parti-biji-kar-char-mitar-dur-nahi-raho-to-thase-avu.html", "date_download": "2020-09-20T20:07:20Z", "digest": "sha1:UQDJLBOFQRI4BJQDS5JLMRLKQI7W6KEU", "length": 24797, "nlines": 552, "source_domain": "www.mojemoj.com", "title": "ટોલ પ્લાઝા પર બીજી કારથી ૪ મીટર દુર નહિ રહો તો આવું થઇ શકે તમારા FastTag ના બેલેન્સમાં... - Mojemoj.com ટોલ પ્લાઝા પર બીજી કારથી ૪ મીટર દુર નહિ રહો તો આવું થઇ શકે તમારા FastTag ના બેલેન્સમાં... - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nઉપયોગી માહિતી જાણવા જેવુ\nટોલ પ્લાઝા પર બીજી કારથી ૪ મીટર દુર નહિ રહો તો આવું થઇ શકે તમારા FastTag ના બેલેન્સમાં…\nહાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા માં ટોલ ભરવા માટે પણ નવો FatTag નો નિયમ શું કરાયો છે. જેમાં ઘણા બધા લોકો એ તે સિસ્ટમ ને માની ને FastTag કઢાવીને પોતાના વાહન માં લગાવી દીધો છે.\nશું થાય છે આ FastTag \nઆ FastTag ને તમારા વાહન પર લગાવવા થી તમે જયારે ટોલ પ્લાઝા પાસે પહોચો છો ત્યારેજ ત્યાં રાખેલા સ્કેનર દ્વારા આ FastTag ની મદદ થી ટોલ ના રૂપિયા આપો આપ તમારી બેંક માંથી કાપી લેવામાં આવે છે.\nઆ નવી સુવિધા ને લીધે લોકો એ બહુ વધારે ટોલ પ્લાઝા માં રાહ નહિ જોવી પડે અને ટોલ પ્લાઝા માં બિનજરૂરી લાઈનો થતી હોય છે તે હવ�� નહિ થાય.\nતેમાં પણ છે કેટલીક સમસ્યાઓ :\nઘણા લોકો દ્વારા આ નવી સિસ્ટમ ને અપનાવ્યા પછી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. એમાં ની જ એક સમસ્યા વિશે આજે વાત કરીશું.\nબીજી ગાડી થી ૪ મીટર દુર નહિ હોય તો થાશે આવું :\nઘણી બધી જગ્યાએ થી આ માહિતી આવી રહી છે, કે ઘણા લોકો ના ખાતા માંથી ટોલ ના સિંગલ ને બદલે ડબલ પૈસા કપાઈ જાય છે.\nઅને જાણવા મળ્યું છે કે જે લોકો એ ટોલ પ્લાઝા પર પોતાની ગાડી તેની આગળ વાડી ગાડી થી ઓછા માં ઓછા ૪ મીટર દુર નહિ રાખી હોય તે લોકો ના ખાતા માંથી ડબલ રૂપિયા કપાઈ જશે.\nતો તમે પણ જયારે ટોલ પ્લાઝા પર જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જો તમે તમારી ગાડી ને તમારા આગળવાળા ની ગાડી થી ૪ મીટર દુર નહિ રાખી હોય તો તમારા ખાતા માંથી પણ ડબલ પૈસા કપાઈ જશે.\nએટલા માટે હવેથી આ વાત નું ખુબજ ધ્યાન રાખજો અને તમારા પૈસા ને બચાવી લેજો.\nઆના સીવ્યા પણ ઘણી સમસ્યાઓ વિશે જાણવા મળ્યું છે કે જેમાં ટોલ પર લગાવવામાં આવેલું FastTag સ્કેનર તે FastTag ને સ્કેન કરી શકતું નથી.\nઆ સિવાય પણ કોઈ સમસ્યા ઉભી થાય તો તમે જે કંપની નો FastTag લગાવ્યો હોય તેના હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને વાત કરી શકો છો.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nતમે આવતા જન્મમાં શું બનશો – જાણો મહર્ષિ ગુરુ વ્યાસ ના તર્ક પ્રમાણે તમારા આગલા જનમની વાતો\nઆ સ્ટાર એક્ટર જયારે યુવતી બનીને સામે આવ્યો ત્યારે લોકો એને આલિયા ભટ્ટ સમજી બેઠા\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વ��ન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/bangladesh-woman-with-two-wombs-gives-birth-to-twins-nearly-a-month-after-delivering-a-boy-855099.html", "date_download": "2020-09-20T21:14:38Z", "digest": "sha1:F7YU2DDTHARZPPKD7D5L6ZKVRMILCGWQ", "length": 22978, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "Bangladesh: Woman with Two Wombs Gives Birth to Twins Nearly a Month After Delivering a Boy– News18 Gujarati", "raw_content": "\nમહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nમહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો\nબાંગ્લાદેશના જાશોરે શહેરની વિચિત્ર ઘટના એક મહિલાને બે ગર્ભાશયથી 26 દિવસમાં 3 બાળક જન્મ્યા\nન્યૂઝ 18 ગુજરાતી: ભારતની પૂર્વી સરહદે આવેલા બાંગ્લાદેશની દક્ષિણ પશ્ચિમી શહેર જાશોરેમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. જાશોરે શહેરમાં એક મહિલાએ બે ગર્ભાશય દ્વારા 26 દિવસમાં 3 બાળકોને જન્મ આપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.\nઅહેવાલ મુજબ મેડિકલના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જેમાં કોઈ મહિલાએ 26 દિવસમાં 3 બાળકને જન્મ આપ્યો હોય તેવું બન્યું છે. જાશોરે શહેરની અરિફા સુલતાન નામની મહિલાને 22મી માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે એક છોકરા અને એક છોકરીનો સિઝેરિયનથી જન્મ આપ્યો હતો. અગાઉ 25મી ફેબ્રુઆરીએ આરિફાએ અધૂરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. બાંગ્લાદેશનો આ અહેવાલ bdnews24.comએ નોંધ્યો છે.\nઆ પણ વાંચો: મહિલાએ આપ્યો જુડવા બાળકને જન્મ, પરંતુ બંનેના પિતા અલગ\nહૉસ્પિટલના ગાયનેક વિભાગના વડા શેયલા પોદ્દારે કહ્યું કે અલ્ટ્રાસોનોગ્રાફીના માધ્યમથી મહિલાને બે ગર્ભાશય હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ બાળક પહેલા ગર્ભાશયમાંથી જન્મ્યું હતું જ્યારે બીજા ગર્ભાશયમાંથી ટ્વિન્સે જન્મ લીધો હતો. પોદ્દારના જણાવ્યા મુજબ આરિફાના ત્રણે બાળકો સ્વસ્થ છે.\nપોદ્દારે કહ્યં, “મેં આ પ્રકારનો કેસ પહેલા નથી જોયો. કોઈ મહિલાએ 26 દિવસમાં 3 બાળકને જન્મ આપ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે” મહિલા આરિફા બાંગ્લાદેશના જાશોરેના શ્યામલગાચ્ચી ગામની રહેવાસી છે. તેણે પહેલું બાળક અને બીજા ટ્વિન્સને અલગ અલગ હૉસ્પિટલમાં જન્મ આપ્યો હતો.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટ���ના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nબસમાં એક વ્યક્તિ ફેસ માસ્કના બદલે સાપ વિંટાળીને આવ્યો, VIDEO થયો વાયરલ\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો સ્માઇલ\nFact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી\nઆ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/cyber-security-department-in-baroda-gujarati-news/", "date_download": "2020-09-20T20:13:02Z", "digest": "sha1:EJPP4TSBROQNKFHZWNF6WJ5TZ6Y2AJPV", "length": 8678, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "દેશમાં પ્રથમવાર વડોદરામાં બનશે સાયબર સિક્યુરિટી વિભાગ, ચાઈનીઝ કંપનીની જાસૂસી બાદ દાખવી સતકર્તા - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nદેશમાં પ્રથમવાર વડોદરામાં બનશે સાયબર સિક્યુરિટી વિભાગ, ચાઈનીઝ ક��પનીની જાસૂસી બાદ દાખવી સતકર્તા\nદેશમાં પ્રથમવાર વડોદરામાં બનશે સાયબર સિક્યુરિટી વિભાગ, ચાઈનીઝ કંપનીની જાસૂસી બાદ દાખવી સતકર્તા\nચાઈનીઝ સ્પોન્સર્ડ કંપની દ્વારા વડોદરાના મેયર સહિત 10 હજાર લોકોની જાસૂસી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને વડોદરા સેવાસદન આઇટી વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં હવે વડોદરા દેશમાં પ્રથમ શહેર બનશે કે જે સાયબર સિક્યુરિટી વિભાગ ઉભો કરાશે.\nઆ માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સાયબર સિક્યુરિટી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં બે કંપનીઓએ રસ દાખવ્યો છે પરંતુ હજુ અરજીઓ આવે તેની સેવાસદન રાહ જોઈ રહ્યું છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nબિહાર વિધાનસભા ચૂંટણીઃ RJDના બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસમાં 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન\nઅમદાવાદ: ખારીકટ કેનાલમાં કેમિકલના ગંદા પાણી છોડતા રહેવાસીઓ થયા ત્રસ્ત, ક્યારે જાગશે તંત્ર\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sucide-to-gun-in-bhavnagar-gujarati-news/", "date_download": "2020-09-20T20:20:27Z", "digest": "sha1:3KYRGF42A5YLPUC6KQLNN7DMV7ZKAV7P", "length": 8268, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "ભાવનગર: નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરિવાર સાથે કર્યો સામૂહિક આપધાત, રિવોલ્વર વડે કર્યુ ફાયરીંગ - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nભાવનગર: નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરિવાર સાથે કર્યો સામૂહિક આપધાત, રિવોલ્વર વડે કર્યુ ફાયરીંગ\nભાવનગર: નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરિવાર સાથે કર્યો સામૂહિક આપધાત, રિવોલ્વર વડે કર્યુ ફાયરીંગ\nભાવનગરમાં રિટાયર્ડ ડીવાયએસપીના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો છે. શહેરના વિજયરાજ નગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પતિ-પત્ની અને ઘરના બે સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. પૃથ્વીરાજસિંહે રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nકોરોના વાયરસમાં તણાવને કારણે પુરૂષો ખાઈ રહ્યા છે ચોકલેટ્સ તો મહિલાઓ કરી રહી છે આ ગંદુ કામ\nબિહાર વિધાનસભા ચૂંટણીઃ RJDના બેરોજગારી હટાવો પોર્ટલ ઉપર 9 દિવસમાં 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ ��ૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/cricket/nagpur-pitch-qurater-declare-pitch-secrete-before-india-and-australia-match/", "date_download": "2020-09-20T21:24:00Z", "digest": "sha1:VJIBPNZ63V7LZP5JH2RYEE3YFNVK2HSY", "length": 6867, "nlines": 37, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "INDvAUS : નાગપુર મેચ પહેલા જ પીચ ક્યુરેટરે જાહેર કરી દીધો રાઝ - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nINDvAUS : નાગપુર મેચ પહેલા જ પીચ ક્યુરેટરે જાહેર કરી દીધો રાઝ\nનાગપુર : બેંગલુરૂમાં ટીમ ઇન્ડિયાનો ચોથી વન-ડેમાં ભલે પરાજય થયો હોય પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે અને હવે આજે યોજાનાર સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં વિજય સાથે સિરીઝનું સમાપન કરવાના લક્ષ્ય સાથે આજે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ઊતરશે. નાગપુરના આ સ્ટેડિયમની પીચનો સમાવેશ ભલે છેલ્લી બે મેચથી બેસ્ટ ક્રિકેટ પીચોમાં નથી થતો પણ પીચ ક્યુરેટર પ્રવીણ હિંગણીકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે નાગપુરની આ પીચ પર બહુ જોરદાર અને રોમાંચક ક્રિકેટ જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં છેલ્લી વન-ડે ચાર વર્ષ પહેલાં રમવામાં આવી હતી જેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાએ આપેલા 350 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.\nઆ પહેલાં પીચ પર બહુ રન બનતા હતા પણ પછી આ ગતિ ધીમી પડી ગઈ હતી. બે વર્ષ પહેલાં 2015માં આઇસીસીએ આ પીચને ખરાબ રેટિંગ આપ્યું હતું જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણ દિવસની અંદર હરાવી દી���ું હતું. ગયા વર્ષે T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ અહીં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 79 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન-ડેમાં મળેલી હારને કારણે ટીમ ઇન્ડિયાનો વિજય રથ રોકાયો હતો અને નંબર વનનું સ્થાન પણ ગુમાવી દીધું છે. ચોથી વનડે મેચમાં મળેલી હાર બાદ ઈન્ડિયાનું સીરિઝ 5-0થી જીતવાનું સ્વપ્ન રોળાવાની સાથે ICC વનડે રેંકિંગમાં ટોચનું સ્થાન પણ ગુમાવવું પડ્યું છે. ટીમ ઈન્ડિયાને 21 રનથી મળેલી હાર બાદ એકવાર ફરીથી સાઉથ આફ્રિકા 5957 પોઈંટ્સ સાથે પ્રથમ ક્રમાંક પર પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાના 5828 પોઈન્ટ્સ છે. જ્યારે 5,879 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમાંકે છે. હવે ભારતીય ટીમને વન-ડેમાં નંબર વન બનવું હોય તો આજે રમાનારી સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં જીત મેળવવી જરૂરી બની ગઈ છે.\nટીમ ઇન્ડિયાએ ચોથી વન-ડેમાં ફેરફાર કરતાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર અને કુલદીપને આરામ આપી શમી, ઉમેશ યાદવ અને અક્ષર પટેલને સામેલ કર્યા હતા. જેઓ ખર્ચાળ સાબિત થયા હતા પરંતુ વિરાટ કોહલી અંતિમ વન-ડેમાં એક બદલાવ કરતાં જસપ્રીત બુમરાહ અથવા ભુવનેશ્વર પૈકી એકને અંતિમ વન-ડેમાં ફરી સ્થાન આપે તેવી શક્યતા છે.\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/tech/vodafone-249-rupees-plan-offers-3gb-data-per-day-jm-966320.html", "date_download": "2020-09-20T21:57:47Z", "digest": "sha1:GBHU4XZRCUIYZZWC5I4ILEN5PWTRIKER", "length": 20686, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Vodafone 249 rupees plan offers 3GB Data per day JM– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક\n સસ્તા રિચાર્જમાં પ્રતિદિન 3GB ઇન્ટરનેટ, કૉલિંગ ફ્રી\nજો ઓછી કિંમતે વધારે ડેટાનો વપરાશ કરવાની ઇચ્છા હોય તો આ પ્લાન તમારા માટે પણ છે.\nવોડાફોન ( (vodafone)તેના ગ્રાહકો માટે એક સરસ સસ્તી યોજના (plan) આપી રહ્યું છે. આ યોજના નવી નથી, પરંતુ તેમાં આપવામાં આવેલા લાભોમાં વધારો કરવામાં આવ્યો છે. વોડાફોને તેની 3 યોજનાઓ બદલી છે, જેમાંથી એક 249 રૂપિયા પ્રતિ મહિનાનો પ્લાન છે. કંપનીના આ પ્લાનમાં શું ફાયદાઓ મળી રહ્યા છે, અને તેમાં પહેલાથી શું બદલાવ આવ્યો છે તે જાણો\nઆ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને પહેલાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે ડબલ ડેટા ઑફર હેઠળ 3 GB ડેટા મળશે. (પ્રતિકાત્મક તસવીર)\nએટલે કે, 28 દિવસમાં કુલ 84 જીબી ડેટા મળશે. આ ઓફર વોડાફોનના દેશના તમામ 22 ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાઈ છે. આની મદદથી, તમે કોઈપણ નેટવર્ક પર અનલિમીટેડે કૉલિંગ પણકરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)\nઆટલું જ નહીં, આ પ્લાનમાં, કંપની ગ્રાહકોને પ્રીમિયમ એપ્લિકેશન્સનું સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાન અંતર્ગત વોડાફોન પ્લેનો લાભ મફત આપવામાં આવી રહ્યો છે. હકીકતે વોડાફોન પ્લેની પ્રતિ મહિને વપરાશની કિંમત 499 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)\nઆ સિવાય આ યોજનામાં Zee5 સબ્સ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવી રહ્યું છે, જેની કિંમત 999 છે. આ સિવાય, વોડાફોનની 399 રૂપિયા અને 599 રૂપિયાના રિચાર્જ યોજનામાં પણ આવા જ ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં આ બંને યોજનાઓમાં અગાઉ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો, હવે કંપની તેમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા આપી રહી છે. ફરક તેના દિવસોની વેલિડિટીમાં છે. (પ્રતિકાત્મક તસવીર)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gujarati-memes/2/", "date_download": "2020-09-20T21:55:26Z", "digest": "sha1:SF4VN6LEFVDTQ4EX6AFCC4A3LS34P656", "length": 7254, "nlines": 154, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Memes - Gujaratilexicon", "raw_content": "\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ ���તાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/control-of-sucking-pest-in-bitter-gourd-5cebdbccab9c8d8624ae4b69", "date_download": "2020-09-20T20:31:37Z", "digest": "sha1:SSKTP7BITCDOTEBM2QGX7J2ZKSJRST2Q", "length": 5189, "nlines": 99, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- Control of Sucking pest in bitter gourd - એગ્રોસ્ટાર", "raw_content": "\nક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nટ્રેન્ચ પદ્ધતિનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડો, વધુ ઉત્પાદન મેળવો\nખેડૂત ભાઈઓ, ટ્રેન્ચ અથવા નાળી પદ્ધતિ દ્વારા શાકભાજીની ખેતી કરીને આપણે પાક માંથી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેમજ તમને ઓછા સમયમાં વધુ આવક મળી શકે છે. કેવી રીતે જોઈએ...\nવીડીયો | ગ્રીન ટીવી ઇન્ડિયા\nશાકભાજીનાં પાકોમાં સ્ટેકીંગ પધ્ધતિ ના ફાયદાઓ \nખેડૂત મિત્રો, આપણે સૌ વેલા વાળા શાકભાજી નું ઓછા વત્તા પ્રમાણ માં વાવેતર હોઈએ છીએ. તો તેવા પાક માં આજ ના વિડીયો માં આપણે જાણીશું કે સ્ટેકિંગ વિધિ શું છે તેનાથી કેવા...\nશાકભાજી ગુવારકારેલાભીંડાકોબીજમરચાબજાર ભાવકૃષિ જ્ઞાન\nજાણો, આજ ના બજાર ભાવ \nખેડુત પાસે યોગ્ય બજાર ભાવ ની માહિતી ન હોવાથી ક્યારેક તેમની ખેત પેદાશ ને નીચે ભાવે વેપારી ને વહેંચી દેતા હોય છે. પરંતુ ખેડુત ભાઈઓ એ તેમના પાક ના કેવા ઊંચા અને નીચા બજાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AB%81%E0%AA%A1%E0%AB%80_%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80_-_%E0%AB%A7/%E0%AA%9B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0_%E0%AA%9D%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82", "date_download": "2020-09-20T20:53:49Z", "digest": "sha1:B3G7IXHKG6RZOGJTIGERA7JD5D6I746R", "length": 3476, "nlines": 53, "source_domain": "gu.wikisource.org", "title": "\"લીલુડી ધરતી - ૧/છત્તર ઝૂલ્યાં\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"લીલુડી ધરતી - ૧/છત્તર ઝૂલ્યાં\" ને જોડતા પાનાં\n← લીલુડી ધરતી - ૧/છત્તર ઝૂલ્યાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ લીલુડી ધરતી - ૧/��ત્તર ઝૂલ્યાં સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nલીલુડી ધરતી - ૧ ‎ (← કડીઓ | ફેરફાર)\nલીલુડી ધરતી - ૧/દાણા ગણી દિયો ‎ (← કડીઓ | ફેરફાર)\nલીલુડી ધરતી - ૧/રોટલાની ઘડનારી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80%E0%AA%97%E0%AA%A2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-09-20T21:10:57Z", "digest": "sha1:PIZ6X45B54CZQNB4J563CMN4MH26NUB4", "length": 6641, "nlines": 148, "source_domain": "gu.wikipedia.org", "title": "હાથીગઢ (તા. બાબરા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nહાથીગઢ (તા. બાબરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક ગામ છે. હાથીગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nબાબરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને બાબરા તાલુકાના ગામ\nજસદણ તાલુકો ગઢડા તાલુકો\nગોંડલ તાલુકો ગઢડા તાલુકો\nઅમરેલી તાલુકો અમરેલી તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૨:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/spiritual/page/5/", "date_download": "2020-09-20T21:24:15Z", "digest": "sha1:T5HU32DTI5ESA7G5B3C3F6VQX3NV77YM", "length": 14422, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "spiritual Archives - Page 5 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nજગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી\nપુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની …\nખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે\nઆશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે …\nશું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….\nહિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ …\nએરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા\nકલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું …\nઆ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ\nઆ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં …\nજાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…\nભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. …\nશું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો\nસામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા …\nભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો\nસૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ… પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા. …\nભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો\nભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક …\nઆ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો\nપક્ષીને જોવું એ છે શુભ ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે ���ે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો …\nભક્ત શબરીનું પવિત્ર સ્થાન એટલે ગુજરાતનું શબરી ધામ\nશબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ (આદિવાસી) તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર …\nચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….\nઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ …\n અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ\nહિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં …\nબોધિષ્ઠ ધર્મનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ Interesting ફેકટ્સ\nબોધ્ધ ઘર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઇ.સ પૂર્વે માં નેપાળ ની ખીણમાં કપિલવસ્તુના ‘લુમ્બિની’ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ …\nજાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….\nહિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર …\nહિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે\nશુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને …\nક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો\nઆ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક …\nજાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….\nપ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. …\nઆ રહ્યું વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં થાય છે લકવાનો ઈલાજ\nઆ સ્થળ રાજસ્થાન માં આવેલ છે. રાજસ્થાનના રાજા-મહારાજાનો ઈતિહાસ પણ જબરદસ્ત છે. રાજસ્થાનના એવા ઘણા બધા મંદિરો છે જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. જો કોઈ …\nઆવા લોકોથી દુર ભાગે છે ઘનની દેવી લક્ષ્મી\nપુર���ણમાં ઇન્દ્ર દ્વારા દેવી લક્ષ્મી સ્તુતિ કરવામાં આવી છે. દેવરાજ ઇન્દ્રના અનુરોધ પર દેવીએ કહ્યું કે તે મનુષ્યો પર કૃપા કરશે પરંતુ એવા લોકો પર નહિ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AA%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3/", "date_download": "2020-09-20T20:42:26Z", "digest": "sha1:PT5FMZT4IXMBQC3FEXPPEGJEF2DHN2O4", "length": 27310, "nlines": 172, "source_domain": "www.shiprocket.in", "title": "Flipkart -Shiprocket પર વેચવાથી કેવી રીતે પ્રારંભ કરવું", "raw_content": "\nતમારા ઓર્ડરને ટ્રૅક કરો\nશિપ કોવિડ -19 આવશ્યક\nમુખ્ય પૃષ્ઠ / બ્લોગ / ઈકોમર્સ શિપિંગ પ્રવાહો / ફ્લિપકાર્ટ પર વેચવા માટે કેવી રીતે પ્રારંભ કરવું\nફ્લિપકાર્ટ પર વેચવા માટે કેવી રીતે પ્રારંભ કરવું\n24 એપ્રિલ, 2019 by શ્રીતિ અરોરા\t- 6 મિનિટ વાંચો\n1 આરંભથી લઈને વાસ્તવિકતા સુધી\n2 ફ્લિપકાર્ટ શા માટે પસંદ કરો છો\n3 ફ્લિપકાર્ટ પર કેવી રીતે વેચાણ શરૂ કરવું\n3.1 1) ફ્લિપકાર્ટ વિક્રેતા કેન્દ્રીય પર સાઇન અપ કરી રહ્યું છે\n3.2 2) બોર્ડિંગ પર\n3.3 3) ઉત્પાદન સૂચિ\n3.4 ફ્લિપકાર્ટ વિક્રેતા ડેશબોર્ડ\n3.5 ફ્લિપકાર્ટની પ્રાઇસીંગ સ્ટ્રક્ચર\n3.5.1 1) ઑર્ડર આઇટમ મૂલ્ય\n3.5.2 2) માર્કેટપ્લેસ ફી\n3.5.3 3) જીએસટી માર્કેટ ફી પર\n4 ફ્લિપકાર્ટ ઓર્ડર્સનું શિપિંગ\nમોટાભાગના વેચનાર માટે જે તેમની શરૂઆત કરે છે ઈકોમર્સ સાહસ ભારતમાં, માર્કેટપ્લેસ દ્વારા વેચાણ કરવું એ સલામત વિકલ્પ છે. તમે વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચી શકો છો, ખર્ચ પર બચત કરી શકો છો અને તમારી પોતાની વેબસાઇટથી બહાર આવતાં પહેલાં વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ફ્લિપકાર્ટ એક એવું છે બજારમાં જેણે ભારતમાં ઈકોમર્સ રમતને પરિવર્તિત કરી. આ પોસ્ટ સાથે, અમારું લક્ષ્ય છે કે તમે ફ્લિપકાર્ટથી તમારા વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી શકો અને તેનો ઉપયોગ તેના માટે કરી શકો તમારું વેચાણ મહત્તમ કરો\nઆરંભથી લઈને વાસ્તવિકતા સુધી\nવર્ષ 2011 માં સચિને બંસલ અને બિન્ની બંસલે ફ્લિપકાર્ટની રજૂઆત કરી હતી. તે પ્રથમ મુખ્યપ્રવાહના ઈકોમર્સ વેબસાઇટ્સમાંની એક હતી જ્યાંથી તમે પુસ્તકો ઓર્ડર કરી શકો છો. તે પરંપરાગત છૂટક વેચાણથી ઇકોમર્સમાં નોંધપાત્ર પરિવર્તનની વ્યાખ્યા આપીને ભારત પ્રત્યેની સંપૂર્ણ નવી કલ્પના તરીકે આવ્યો છે\nઆના પછી, આગામી વર્ષોમાં 24 * 7 ગ્રાહક સપોર્ટ જેવા વિશિષ્ટ લક્ષણોની રજૂઆત સાથે તેમની સતત વૃદ્ધિ થઈ. 2010 દ્વારા, તેઓ આગળ વધી ગયા અને તેમની વેબસાઇટ પર મોબાઇલ, મૂવીઝ અને સંગીત શામેલ કર્યું.\n2016 માં, તેઓએ 100 મિલિયન રજિસ્ટર્ડ વપરાશકર્તાઓની સંખ્યાને પાર કરી અને 50 મિલિયન વપરાશકર્તાઓને પાર કરવા માટેનો પ્રથમ ભારતીય મોબાઇલ એપ્લિકેશન પણ હતો. હવે, ઘરેલુ ઉત્પાદનો, કપડાં, દાગીના, વગેરેમાંથી દરેક ડોમેનમાં તેમની પાસે વિવિધ પ્રકારનાં ઉત્પાદનો છે.\nફ્લિપકાર્ટ શા માટે પસંદ કરો છો\nફ્લિપકાર્ટ ટોચમાં એક બન્યું છે ઈકોમર્સ માર્કેટપ્લેસ ભારતમાં વેચનાર માટે. ઈકોમર્સ કંપની વોલમાર્ટ દ્વારા તાજેતરના એક્વિઝિશન પછી ફ્લિપકાર્ટના વેચાણમાં પણ વધુ વધારો થયો છે. તેમની પાસે 100 મિલિયનથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ છે, અને લગભગ 100 હજાર વેચનાર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વેચે છે સમય જતાં, તેઓએ 80 + વર્ગોમાં 80 મિલિયન ઉત્પાદનોનો સમાવેશ કર્યો છે જેમાં પુસ્તકો, ઇલેક્ટ્રિકલ ઉપકરણો, કપડાં, રમતો, રમકડાં, ઘરેણાં વગેરે શામેલ છે.\nતેઓ ભવિષ્યના તકનીકી સાથે આર્ટ વેરહાઉસીસનું ઘરનું રાજ્ય છે, જેના દ્વારા તેઓ એક દિવસમાં 8 મિલિયનથી વધારે શિપમેન્ટ્સ કરી શકે છે. તે વિચિત્ર નથી\nફ્લિપકાર્ટ પર કેવી રીતે વેચાણ શરૂ કરવું\n1) ફ્લિપકાર્ટ વિક્રેતા કેન્દ્રીય પર સાઇન અપ કરી રહ્યું છે\nતમારા ઇમેઇલ આઈડી અને ફોન નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો\n'વેચાણ શરૂ કરો' પર ક્લિક કરો.\nતમને એક પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમારા સંપૂર્ણ નામ જેવી વધુ વિગતો ભરવા પડશે અને તમારો પાસવર્ડ સેટ કરવો પડશે.\nપ્રક્રિયા પછી, તમારે ચકાસણી માટે તમારા વિસ્તાર પિન કોડ પ્રદાન કરવાની જરૂર રહેશે. ફ્લિપકાર્ટ તમારા સ્થાનમાંથી લઈ શકે છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે આ કરવામાં આવે છે.\nઆગળ, તમારે તમારા જીએસટીઆઈએન નંબર દાખલ કરવાની જરૂર રહેશે. તમે ત્રણ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:\nતમારી પાસે GSTIN છે - અહીં તમે તમારું જીએસટીઆઈએન દાખલ કરી શકો છો અને તેની ચકાસણી કરી શકો છો\nહું ફક્ત પુસ્તકોની જેમ જ જીએસટીઆઈઇન મુક્તિ કેટેગરીમાં વેચીશ - પુસ્તકો વેચવા માટે તમે જીએસટીઆઈએન નથી, આ રીતે જ્યારે તમે આ વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમે સીધા જ તમારા વ્યવસાય વિશેની વિગતો શેર કરી શકો છો અને તમારું એકાઉન્ટ સેટ કરી શકો છો.\nમેં જીએસટીઆઈએન માટે અરજી કરી છે / અરજી કરીશ - તમે તમારા ખાતાના સેટઅપ સાથે આગળ વધી શકો છો અને પછી જીએસટીઆઈએન અપલોડ કરી શકો છો.\nઆગલા પગલા માટે, તમારે બેંક એકાઉન્ટની વિગતોને રજિસ્ટર્ડ વ્યવસાય નામ સાથે શેર કરવાની જરૂર પડશે.\nએકવાર તમે વ્યવસાય બેંક એકાઉન્ટ સેટ કરી લો તે પછી તમે તેમની પાસે વિગતો ભરી શકો છો અથવા પછીથી ભરી શકો છો. તમે આ એકાઉન્ટ દ્વારા તમારા બધા ચૂકવણી પ્રાપ્ત કરશે.\nતમારા ઉત્પાદનોને સૂચિબદ્ધ કરવા માટે, તમે બ્રાંડ અથવા એફએસએનનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટ પર ઉત્પાદન માટે અથવા તમારા ઉત્પાદનોની સૂચિ શોધી શકો છો.\nઆ પગલા પછી, તમારી દુકાનની વિગતો અને વર્ણન ભરો. ખાતરી કરો કે વર્ણનમાં સંબંધિત કીવર્ડ્સ શામેલ છે કારણ કે આ તમને શોધ એન્જિન્સ વગેરે પર રેન્કિંગમાં પણ સહાય કરશે.\nએકવાર તમે બધી સ્ટોર વિગતો, બેંક વિગતો અને તમારા ઉત્પાદનોને સૂચિબદ્ધ કરી લો તે પછી, તમે બજારમાં સ્થાન પર વેચાણ શરૂ કરી શકો છો.\nડેશબોર્ડમાં બધી આવશ્યક માહિતી શામેલ છે જેમ કે સૂચિઓ, ઑર્ડરની વિગતો, ચૂકવણી, ઍનલિટિક્સ સ્ટોર, અને જાહેરાત વિશે.\nતમે તમારા સક્રિય ઑર્ડર્સ, રદ કરેલા ઑર્ડર્સ અને સ્ટોર પર જુદા જુદા ટેબ્સ હેઠળના હુકમોને જોશો.\nઉપરાંત, તમે ઇન્વેઇસિસ અને સ્ટેટમેન્ટ્સ સાથે માર્કેટપ્લેસ દ્વારા પ્રક્રિયા કરેલા તમામ ચૂકવણી જોઈ શકો છો.\nવૃદ્ધિ વિભાગ હેઠળ, તમે તમારા ફ્લિપકાર્ટ સ્ટોરના પ્રદર્શનને જોઈ શકો છો અને ફ્લિપકાર્ટ જાહેરાત અને પ્રચારો જેવી અન્ય પહેલની કામગીરી પણ જોઈ શકો છો.\nફ્લિપકાર્ટના ભાવોમાં નીચેની ફી શામેલ છે જે તમારે દરેક ઑર્ડર માટે ચૂકવવાની રહેશે.\n1) ઑર્ડર આઇટમ મૂલ્ય\nવેચનાર દ્વારા આપવામાં આવતી ડિસ્કાઉન્ટ સિવાય ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતી વેચાણ કિંમત અને શિપિંગ ચાર્જ છે.\nઆમાં શિપિંગ ફી, ફિક્સ્ડ ફી અને વેચાણ કમિશન શામેલ છે\nશિપિંગ ફી: તે ઉત્પાદન વજન અને શિપિંગ સ્થાનના આધારે ગણાય છે\nકમિશન ફી: ઑર્ડર આઇટમ મૂલ્યનો ટકાવારી. ઉત્પાદન શ્રેણી અને સબકૅટેગરી દ્વારા બદલાય છે.\nસંગ��રહ ફી: દરેક વેચાણ પર ચુકવણી ગેટવે અને રોકડ સંગ્રહ ખર્ચ\nસ્થિર ફી: ફ્લિપકાર્ટ તમામ વ્યવહારો પર ચાર્જ કરે છે તે એક નાની ફી\n3) જીએસટી માર્કેટ ફી પર\nઆમાં માર્કેટ ફીની 18% શામેલ છે.\nતેના બધા ગ્રાહકોને સમાન ડિલિવરી ખાતરી કરવા માટે, ફ્લિપકાર્ટ તેમના બધા લોજિસ્ટિક્સ કુરિયર ભાગીદારો દ્વારા તમામ ઑર્ડર પહોંચાડે છે.\nશિપિંગ ફીની ગણતરી વોલ્યુમેટ્રિક વજન અને વાસ્તવિક વજન (જે પણ વધારે છે) પર આધારિત છે. ફ્લિપકાર્ટ ટાયર સિસ્ટમનું અનુસરણ કરે છે. સ્તરો કાંસ્ય, ચાંદી અને ગોલ્ડ છે. જ્યારે તમે વેચનાર તરીકે નોંધણી કરો છો, ત્યારે તમને કાંસ્ય સ્તર આપોઆપ ફાળવવામાં આવે છે. તમને તમારા પ્રદર્શન મેટ્રિક્સના આધારે ઉચ્ચ સ્તર પર અપગ્રેડ કરી શકાય છે. ઉપરાંત, ગોલ્ડ અને સિલ્વર ટાયર વેચનાર માટે ફોરવર્ડ શિપિંગ ફી પર 20% અને 10% ડિસ્કાઉન્ટ છે.\nપ્રારંભિક ભાવો નીચે પ્રમાણે છે:\nવજન સ્લેબ સ્થાનિક (ઇન્ટ્રેસીટી) ઝોનલ (ઇન્ટ્રાઝોન) રાષ્ટ્રીય (ઇન્ટરઝોન)\nફ્લિપકાર્ટ વિક્રેતા ડેશબોર્ડ સાથે તમને એક સરળ અનુભવ છે તેની ખાતરી કરવા માટે, પ્લેટફોર્મને અન્વેષણ કરો અને દરેક સુવિધાને સમજો. તમે 4.5 કરોડના ખરીદદારોની શક્તિનો લાભ લઈ શકો છો અને તમારા સ્ટોરને વિસ્તૃત કરી શકો છો.\nફ્લિપકાર્ટ પર વેચાણ કરવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ ખાતરી કરો કે તમારું ઉત્પાદન વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચે છે, તમારે પણ વેચવું જોઈએ અન્ય બજારો જેમ કે એમેઝોન, સ્નેપડીલ, વગેરે. આ પ્રથા તમને તમારા સ્પર્ધકો ઉપર ધાર આપે છે કારણ કે તમે વધુ વેચાણ કરો છો અને મહત્તમ વપરાશકર્તાઓની સંખ્યા સુધી પહોંચો છો.\nઉપરાંત, જ્યારે તમે જુદા જુદા માર્કેટપ્લેસ દ્વારા વેચો છો, ત્યારે તમને તમારા ઉત્પાદનોને વહન કરવા માટે વિવિધ વિકલ્પો મળે છે. કુરિયર એગ્રિગેટર્સ જેમ કે શિપ્રૉકેટ તમને તમારા ઉત્પાદનોને સસ્તા દરે શિપિંગ કરવામાં સહાય કરી શકે છે. શિપિંગ રેટ રૂ. 27 દીઠ 500 ગ્રામ. ફક્ત શિપિંગ રેટ્સ જ નહીં, પણ તમારી પાસે વિવિધ પ્રકારની કુરિયર કંપનીઓ પણ છે જેમાંથી તમે તમારી વ્યવસાયિક આવશ્યકતાઓ અનુસાર, સૌથી યોગ્ય પસંદ કરી શકો છો.\nઆમ, આચાર સંપૂર્ણ સંશોધન તમારા ઉત્પાદનો, વ્યવસાયિક આવશ્યકતાઓ અને પછી યોગ્ય બજેટ પસંદ કરો જે તમારા બજેટ, ઑપ્ટિમાઇઝ વેચાણ અને વધેલા નફા માટે જવાબદાર છે.\nતમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ ઈકોમર્સ પરિપૂર્ણતા ઉકેલો\nતમારા ખરીદદારોની નજીક ઇન્વેન્ટર��� સ્ટોર કરો\nકોઈ સ્ટોરેજ ફી નહીં જો તમારું ઉત્પાદન 30 દિવસની અંદર વહન કરવામાં આવે તો પ્રોસેસીંગ દરો રૂ. 11 / એકમ\nહું વેરહાઉસિંગ અને બંને શિપિંગ માટેના સોલ્યુશનની શોધ કરી રહ્યો છું હું ફક્ત શિપિંગ સોલ્યુશનની શોધ કરી રહ્યો છું\nતમારી શિપિંગ ખર્ચની ગણતરી કરો\nપિક-અપ એરિયા પિનકોડ *\nડિલિવરી વિસ્તાર પિનકોડ *\nબંને પિંકકોડ આવશ્યક છે.\nભારતમાં ઈકોમર્સનો ભાવિ: આગામી 5 વર્ષોમાં ગતિશીલતા કેવી રીતે બદલાશે\nઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્પીડ પોસ્ટ કુરિયર વિશે તમારે જાણવાની જરૂર છે\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nશ્રેણીઓ શ્રેણી પસંદ કરો એમેઝોન શિપિંગ મોડલ્સ (5) ઈકોમર્સ માટે કાર્ટ સ Softwareફ્ટવેર (7) કુરિયર ભાગીદારો (3) ઈકોમર્સ () 55) ઈકોમર્સ માર્કેટિંગ વ્યૂહરચના (14) ઈકોમર્સ પેકેજિંગ (16) ઈકોમર્સ શિપિંગ પ્રવાહો (187) ઘટનાઓ (1) નૂર ખર્ચ timપ્ટિમાઇઝેશન (1) હાયપરલોકલ ડિલિવરી (25) આંતરરાષ્ટ્રીય શિપિંગ (13) ઇન્વેન્ટરી મેનેજમેન્ટ (6) મીડિયા અને ઇવેન્ટ્સ (2) ઓનલાઇન માર્કેટિંગ (7) દુકાન અને વિતરણ અપડેટ્સ (2) ઉત્પાદન અપડેટ્સ (27) બજારોમાં વેચો (3) વિક્રેતા બોલે છે શ્રેણી (8) શિપિંગ એગ્રેગિએટર્સ (7) શિપિંગ બ્લોગ (47) શિપિંગ કાયદા (2) શિપિંગ શરતો (5) શિપરોકેટ (13) આવશ્યક માટે શિપરોકેટ (7) શિપરોકેટ કેવી રીતે Tos (8) સોશિયલ મીડિયા માર્કેટિંગ (8) સફળતા વાર્તાઓ (2) ટેક કોર્નર (3) અવર્ગીકૃત (2) વેરહાઉસ મેનેજમેન્ટ (58)\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરવા માટે નીચે તમારું ઇમેઇલ ભરો\n* બતાવેલ દરો 1 / 2 કિલોગ્રામના શિપમેન્ટ માટે છે અને તે જીએસટી સમાવિષ્ટ છે\nઉત્તર પૂર્વ, જે એન્ડ કે\n* બતાવેલ દરો 1 / 2 કિલોગ્રામના શિપમેન્ટ માટે છે અને તે જીએસટી સમાવિષ્ટ છે\nઉત્તર પૂર્વ, જે એન્ડ કે\n* ઓછામાં ઓછા 10 કિગ્રાના શિપમેન્ટ માટે સપાટીનો દર વસૂલ કરવામાં આવશે\nશીપ્રોકેટ, બીગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા. લિમિટેડ, ભારતનો શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સૉફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન આપે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપની અને ડિસ્કાઉન્ટેડ દરોનો ઉપયોગ કરીને ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\nક Copyrightપિરાઇટ 2020 XNUMX શિપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nરિફંડ અને રદ કરવાની નીતિ\nશિપરોકેટ - ઈકોમર્સ કુરિયર ડિલિવરી\nનારંગી અને લીલા ઝોનમાં આવશ્યક અને બિન-આવશ્યક ચીજોને શિપિ��ગ પ્રારંભ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-demonetisation-decision-pay-attention-10-important-things-before-going-to-bank-710769.html", "date_download": "2020-09-20T21:49:20Z", "digest": "sha1:IMIS4VVXJLGB2BRAQE2VOVOCLYA6MNDK", "length": 23272, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - આજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ– News18 Gujarati", "raw_content": "\nઆજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઆજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ\nપાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.\nપાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.\nઅમદાવાદ #પાંચસો અને હજાર રૂપિયાની જુની નોટ બંધ કરી દેવાતાં બેંક બહાર આજે પણ લાંબી કતારો લાગી રહી છે. પરંતુ જો તમે આજે બેંક જવાના હો તો તમને ધરમનો ધક્કો પડી શકે એમ છે. આજે બેંક જતાં પહેલા આ મુદ્દા જાણી લેવા જરૂરી છે.\nબ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટોને રદ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કર્યાના આજે 11મા દિવસે પણ બેંકોમાં લાઇનો ઓછી થવાનું નામ લેતી નથી.આ સંજોગોમાં જુની નોટ બદલવાને લઇને સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવાયો છે. બેંકોમાં આજે ખાસ પ્રકારના જ કામ થશે.\n#આજે બેંકો માત્રને માત્ર સિનિયર સિટીઝનને જ જુની નોટ બદલી આપશે\n#બેંકોમાં આજે જે તે બેંકના ગ્રાહકોના જ નાણા જમા કરી શકાશે\n#બેંકો આજે અન્ય ખાતેદારોને નાણાં નહીં જમા લે#બેંકો દ્વારા આજે અન્ય પડતર અને બાકી કામગીરી કરવામાં આવશે\n#સોમવારથી નોટ બદલવાની કામગીરી રાબેતા મુજબ ચાલશે\n#બેંકો દ્વારા સિનિયર સિટીઝનને રૂ.2000 સુધી બદલી આપશે\n#બેંકો દ્વારા આજે આ ખાસ કામગીરી જ કરવામાં આવશે\n#બેંક સંઘ દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે.\n#એટીએમ દ્વારા નિયમ અનુસાર નાણ���ં ઉપાડી શકાશે\n#ઘણી ખરી બેંકો અને એટીએમમાં 500ની નવી નોટ આવી જશે\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઆજે બેંક જતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, જાણો 10 પોઇન્ટ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/tag/mitv/", "date_download": "2020-09-20T21:20:11Z", "digest": "sha1:A3MIWSQEQTJHOQCVWC6YLZMGC2EV3G5J", "length": 3678, "nlines": 81, "source_domain": "www.mygandhinagar.in", "title": "MiTV Archives - My Gandhinagar", "raw_content": "\nXiomiની નજર હવે ભારતના ફોન બજારની સાથે હવે TV બજાર પર પણ, સૌથી ઓછી કિંમતે કરાયા Mi TVલોન્ચ\nXiaomiએ તાજેતરમાં ‘Smarter Living 2020’દરમિયાન ભારતીય બજારમાં ઘણા પ્રોડક્ટસ લોન્ચ કર્યા હતા. જેમાં Mi TV, Mi Smart Water Purifier, Mi ...\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/worlds-first-cross-border-cable-car-between-russia-to-china-is-coming-in-2020-bv-896833.html", "date_download": "2020-09-20T21:40:31Z", "digest": "sha1:ZJ7N3IVW35AKFMVOUI6U3NWGDAQ5XZLX", "length": 20801, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "worlds-first-cross-border-cable-car-between-russia-to-china-is-coming-in 2020– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nઆ દેશમાં જવા માટે હવામાં લટકી જવું પડશે, આઠ મિનિટથી પણ લાગશે ઓછો સમય\nહવે લોકો આઠ મિનિટથી ઓછા સમયમાં એક દેશથી બીજા દેશમાં જઈ શકશે. આ સુવિધા આવતા વર્ષે 2020માં બંને દેશો વચ્ચે શરૂ કરવામાં આવશે.\nચીન અને રશિયાના લોકો માટે એક અનોખી સુવિધા શરૂ થવાની છે. આ સુવિધા અનુસાર હવે લોકો આઠ મિનિટથી ઓછા સમયમાં એક દેશથી બીજા દેશમાં જઈ શકશે. આ સુવિધા આવતા વર્ષે 2020માં બંને દેશો વચ્ચે શરૂ કરવામાં આવશે.\nખરેખર આ બંને દેશો વચ્ચે કેબલ કારનું નિર્માણ કરવામાં આવશે. આ કેબલ કાર ચીનના ઉત્તર પૂર્વમાં આવેલા હેઇહે શહેરથી રશિયાના બ્લેગોવેશેન્ચેસ્ક શહેર તરફ જશે.\nઆ સમય દરમિયાન લોકો રશિયા અને ચીનની સરહદ પર સ્થિત આમૂન નદીની સુંદરતા પણ જોઈ શકશે.\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પહેલીવખત થશે જ્યારે બે દેશો વચ્ચે કેબલ કાર સેવા શરૂ થશે. લોકોને હેઇહે શહેરથી બ્લેગોવેશચેંસ્ક શહેરમાં જવા માટે સાડા સાત મિનિટ જેટલો સમય લેશે, જેમાં અનેક સ્ટોપ શામેલ છે, પરંતુ તેની નોન સફર પ્રવાસ ફક્ત સાડા ત્રણ મિનિટ ચાલશે.\nઆ આંતરરાષ્ટ્રીય કેબલ કારની વિશેષતા એ છે કે તેમાં ચાર કેબીન હશે, જેથી એક સમયે કુલ 60 મુસાફરો તેમના સામાન સહિત એક દેશથી બીજા દેશમાં જઈ શકશે. લોકોએ પણ કેબલ કાર માટે વધુ રાહ જોવી પડશે નહીં, કારણ કે તે દર 15 મિનિટમાં ઉપલબ્ધ થશે. એવું માનવામાં આવે છે કે માત્ર રશિયા અને ચીન જ નહીં, પરંતુ અન્ય દેશોના લોકો પણ આ કેબલ કાર સેવાનો આનંદ માણવા આવશે.\nરશિયામાં આ કેબલ કારની ડિઝાઇન એમ્સ્ટરડેમમાં યુ.એન. સ્ટૂડિયો દ્વારા કરવામાં આવી છે. રશિયન સલાહકાર કંપની સ્ટ્રેલ્કા કેબી પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે. જોકે ચીન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી કે ત્યાંથી કઈ કંપની કેબલ કાર ટર્મિનલ બનાવશે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/10/02/%E0%AA%B2%E0%AA%95%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2020-09-20T19:42:10Z", "digest": "sha1:ILQ47UMQAB45I4Y5S7AXWWII5MDEZNHI", "length": 2552, "nlines": 56, "source_domain": "www.vasantiful.com", "title": "લકવો – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nNext Post મેઘધનુષી રંગ\nઆ વખતે બહુ જામ્યું નહીં… કવિતા અભિવ્યક્તિના સ્તરથી ઊંચી ઊઠતી નથી…\nલાગણીઓને પણ લકવો થતો હોય છે. માણસ સંવેદનહીન બની જાય – કોઈક આઘાતથી.\nઘણી વ��ત આત્મિય વ્યક્તિ પ્રતિભાવ ન આપે તો બીજા અઠવાડીયે પોસ્ટ પણ ન મુકી શકીએ તેટલી લાગણી ઘવાઈ જતી હોય છે.\nલાગણીઓને લકવો ન થાય તે માટે સજાગ રહેવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2015/06/", "date_download": "2020-09-20T20:16:37Z", "digest": "sha1:G2JMCLBAVYVKP62UEHOH5WGV53LQYI6W", "length": 166452, "nlines": 609, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "June | 2015 | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nતમે એવા ને એવા જ રહ્યા(16)કલ્પના રઘુ\nમાત્ર વર્તમાન ક્ષણ જ શાશ્વત છે બાકી બધુંજ બદલાયા કરે છે. કહેવાય છે પ્રાણ અને પ્રકૃતિ લાકડા ભેગુજ જાય છે, ક્યારેય બદલાય નહીં. કૂતરાંની પૂછડી વાંકીજ રહે, ક્યારેય સીધી થાય નહીં. ચંદ્રની કળામાં કે સૂરજદાદાની આવન જાવનમાં ક્યારેય ફેર જોવા મળે તો માનવ પ્રકૃતિ તો ક્યાંથી બદલાય તો માનવ પ્રકૃતિ તો ક્યાંથી બદલાય ક્યારેક માનવ બદલવા પ્રયત્ન કરે છે તો તેનુ પરિણામ હાંસીપાત્ર આવે છે.\nએક વખત હું અમેરીકાથી અમદાવાદ ગઇ. એરપોર્ટ પર ઉતરતાં, એક મિત્રની પૌત્રી જે પાંચ વર્ષની હતી. અમેરીકામાં જન્મેલી, ઉછરેલી હતી. તેણે ચોકલેટ ખાધી. અને રેપર નાખવાં ટ્રેશ શોધવા માંડી … થોડીવાર પછી અમદાવાદમાં જન્મેલા અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા તેના પપ્પાએ એનર્જીબાર ખાધો અને રેપર ડૂચો વાળીને ખૂણામાં ફેંકી દીધો. પાંચ વર્ષની બાળકી બોલી ઉઠી … પાપા, યુ ફરગોટ, ડસ્ટબીન ઇસ ધેર અને મને થયું આદતસે મજબુર …\nઘણાં દંપતિમાં એવું જોવા મળે છે કે બન્નેમાં ખૂબ પ્રેમ હોય, પરંતુ સ્વભાવમાં ખૂબ વિરોધાભાસ પણ હોય. આપણને એમ લાગે કે આ બે વ્યક્તિ એક સાથે કેવી રીતે રહી શકતી હશે મારા જ એક મિત્રમાં આ પ્રમાણે છે, તો તેના દિકરાએ તેમના માટે ખૂબ સુંદર કહ્યું, વિરોધાભાસ છે માટે તમે બન્ને મળીને ૧૦૦% સંપૂર્ણ બનો છો, એકબીજાના પૂરક બનો છો. જે મમ્મીમાં છે તે પપ્પામાં નથી, અને પપ્પામાં છે તે મમ્મીમાં નથી. કેટલુ સુંદર હકારાત્મક વિશ્લેષણ, એક દિકરાનું, માતા-પિતા માટે મારા જ એક મિત્રમાં આ પ્રમાણે છે, તો તેના દિકરાએ તેમના માટે ખૂબ સુંદર કહ્યું, વિરોધાભાસ છે માટે તમે બન્ને મળીને ૧૦૦% સંપૂર્ણ બનો છો, એકબીજાના પૂરક બનો છો. જે મમ્મીમાં છે તે પપ્પામાં નથી, અને પપ્પામાં છે તે મમ્મીમાં નથી. કેટલુ સુંદર હકારાત્મક વિશ્લેષણ, એક દિકરાનું, માતા-પિતા માટે અને ત્યારથી મા-બાપે સ્વીકારી લીધુ. બન્ને એકબીજાને કહેતા, તમે જેવા છો એવા મને ગમો છો.\nકોઇ વ્યક્તિ તેની લાક્ષણિકતા છોડી શકતી નથી. પછી સ્ત્રી હોય કે પુરુષ. ઘણાં યુગલોમાં પ્રેમ હોય પણ ઝગડા વારંવાર થતાં હોય. બન્નેમાં અમુક એવી વાતો હોય કે જે એકબીજાને ગમતી ના હોય. પરંતુ પ્રેમને કારણે તેઓ એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરતા હોય છે. બન્ને નક્કી કરે કે હવે હું મારામાં આ સુધારો કરીશ કે જે તને નથી ગમતુ. અને પરિણામ શું આવે ખબર છે જીવનની અડધી મજલ કાપ્યા પછી બન્ને એકબીજાને કહે, ‘હવે તમે પહેલાં જેવા નથી રહ્યા.’ પણ ક્યાંથી રહે જીવનની અડધી મજલ કાપ્યા પછી બન્ને એકબીજાને કહે, ‘હવે તમે પહેલાં જેવા નથી રહ્યા.’ પણ ક્યાંથી રહે બદલવાનાં પ્રયત્નો કર્યા હતા બદલવાનાં પ્રયત્નો કર્યા હતા અને પછી નક્કી કરે, હવે તને માપવાની મેઝર ટેપ હું ફગાવી દઇશ. તમે જેવા છો તેવા સારા છો અને મને ગમો છો.\nએક પ્રેમી દંપતિની વાત છે … વર્તમાનને કિનારે વિતાવેલુ લગ્ન જીવન આંખ સામેથી પસાર થાય છે.ભૂતકાળ વર્તમાન બનીને પાછો ભૂતકાળ બને તે પહેલા શબ્દદેહે તેની માવજત કરીને તેને સાચવી રાખવા કોશીશ કરે છે. જીવન સંધ્યાને આરે, પ્રેમી યુગલ, પતિ-પત્ની જ્યારે કબરમાં પગ લટકાવીને બેઠા છે ત્યારે મીઠી યાદોમાં ડૂબી જાય છે. પતિ ખીસામાં સંતાડી રાખેલ મોગરાની વેણી, પત્નીનાં અંબોડે બાંધે છે … મોગરાની સોડમથી પત્નીનું હૈયુ તર થઇ જાય છે. મંદ વાયુની લહેરખી સાથે મોગરાની માદક મ્હેંક … પતિ કહે છે, હવે તો આ મોગરો અને તારા વાળનો રંગ એકદમ મેચ થાય છે. પત્નીથી બોલાઇ જાય છે, ‘શું તમે પણ તમે એવા ને એવા જ રહ્યાં.’ શરમનાં શેરડા પત્નીના મોઢા પર જોયા પછી ભીની ભીની ભૂતકાળની યાદોમાં બન્ને ભીંજાય છે. પત્નીનુ આ ઉમરે પણ શરમાઇ જવું અને મારકણું સ્મિત જોઇને પતિ બોલી ઉઠે છે, ‘તુ પણ ક્યાં બદલાઇ છું પ્રિયે … તમે એવા ને એવા જ રહ્યાં.’ શરમનાં શેરડા પત્નીના મોઢા પર જોયા પછી ભીની ભીની ભૂતકાળની યાદોમાં બન્ને ભીંજાય છે. પત્નીનુ આ ઉમરે પણ શરમાઇ જવું અને મારકણું સ્મિત જોઇને પતિ બોલી ઉઠે છે, ‘તુ પણ ક્યાં બદલાઇ છું પ્રિયે … ’ અને પછી તો એકબીજાની સાક્ષીએ સંવાદ રચાય છે, કવિતા સ્વરૂપે …\nપતિ પત્નીને કહે છેઃ\nતમે કહો તો ઉઠું સજની, તમે કહો તો બેસુ,\nઉઠ-બેસનાં ચક્કરમાં ભવના ચક્કર ���ાપુ.\nતમારા આંખના અફીણ પીને, જીવતર આખુ કાપ્યું,\nના સહેવાનુ સહન કરીને દિલડુ તમારૂ જીત્યુ.\nતમે દિન કહો તો દિન, અને રાત કહો તો રાત,\nબસ તમારી હા માં હા, હુ રહ્યો તમારો ગુલામ.\nમારી ભોળી ભાર્યા મે વંઢેર્યો તારો ભાર,\nદિલની રાણી તુજને બનાવી, જીત્યો જગ-સંસાર.\nપત્ની જવાબ આપે છેઃ\nએ શું બોલ્યા મારા સાજન, જનમો, જનમનાં ભરથાર,\nતમેજ મારો વડલો અને તમેજ મારી છાયા.\nતન મનથી ચાહીને મેં પાયો તમારો વિશ્વાસ,\nબન્નેની શક્તિથી મે દિપાવ્યો ઘર-સંસાર,\nતમે પ્રેમ કરીને પરણ્યા, મેં, પરણીને કર્યો પ્રેમ …\nઆ પ્રેમના નાજુક ધાગે, બંધાઇ રહ્યાં હેમખેમ\nતડકો-છાંયડો, ઉતાર-ચઢાવ, અગ્નિ-પરીક્ષા આપી,\nસંબંધોની જાળમાં ફરજો, આપણી નિભાવી.\nદુઃખને હસતા સહન કરીને, સુખને નવાજ્યુ હમેશ,\nગુણ-અવગુણ એકબીજાના અપનાવી રહ્યા છેક.\nલાગણીઓના ખેલ ખેલીને, જીન્દગી ભરપૂર માણી,\nતમે એવાને એવા જ રહ્યા, હું પણ ના બદલાઇ.\nબન્ને એક બીજાને કહે છે,\nહવે આવો બન્ને ભેટીએ, કરીએ સૅલીબ્રેટ આજ\nકાલ કોણે જોઇ છે આઇ લવ યુ મારા રાજ્જા\nકાલ કોણે જોઇ છે આઇ લવ યુ મારી રાણી.\nઅને … પત્ની પતિના ખભે માથુ મૂકીને આંખો બંધ કરીને શાશ્વત સુખ માણી રહી. થોડી વારમાંજ પતિ કહે છે, ‘પ્રિયે, આજ મારો વારો છે મને તારા ખોળામાં માથુ મૂકીને સૂવા દે’, પત્ની કહે છે … શું તમે પણ … પતિ ખોળામાં માથુ મૂકીને આંખો બંધ કરે છે. પત્નીની ધ્રૂજતી આંગળીઓ પતિના ચહેરા પર અને આછા વાળમાં ફરી રહી છે …\nતમે તો એવાને એવા જ રહ્યા (૧૨) રેખા પટેલ ” વિનોદિની”\nઆમ તો આજનો દિવસ અમારા માટે ખુશીનો દિવસ તેમાય મારા માટે તો ખાસ હતો કારણ આજે મારી અને સીજે એટલે કે ચંદુભાઈ જીવનભાઈ ની પચાસમી લગ્નતિથી હતી, પચ્ચીસમી લગ્નતિથિ અમે બહુ ધામધૂમ થી ઉજવી હતી .કારણ તે વખતે સીમા અને સમય અહી અમારી સાથે હતા અને બંને દીકરા દીકરીએ ભેગા મળી અમારી આ તિથીને યાદગાર બનાવી હતી તેમાય મારા સીજે તો પહેલે થી બહુ ઉત્સાહી જીવડો. મસ્તી મજાક તો તેમના લોહીમાં એક રંગ બની વહેતા હતા , તેમેણ ઉદાસ જોવા તે પણ અમારે માટે એક લ્હાવો બની જતો ,હસતા મ્હો ઉપર કદી ગુસ્સો કે દુઃખની છાયા જોવા મળતી નહિ. પણ હમણાથી ક્યારેક સુનમુન બની જતા કે થોડા દુઃખી જણાતા ,હું સમજતી હતી કે આ બુઢાપા નાં થાકની અસર વર્તાય છે ,હવ મને પણ આ સંધિવાનો રોગ પકડમાં લઈને બેઠો હતો ,છતાય એકમેકને સહારે દિવસો ખુશીમાં વિતતા હતા.\nઆજે કોણ જાણે ઉદાસી વારેવારે કમોસમી વરસાદ બની વરસી જતી.. પહ��લા આ દિવસે સીજે તેમની બેન્કની નોકરી માંથી રજા લઇ રાખતા. આખો દિવસ મારી સાથે વ્યતીત કરતા .વાત આટલેથી અટકતી નહોતી સવારની ચા સાથે તેમેને એક માત્ર આવડતા બટાકા પૌઆ બનાવી ગરમગરમ પ્લેટ મારી સામે હાજર કરી મને કપાળે ચુંબન ભરી જગાડતા પછી મને તેમને હાથે સજાવતા કંકુ ચાંદલા થી લઇ માથામાં વેણી ગજરો ભરાવતાં .\nહું મીઠો ગુસ્સો કરતી તો મને કહેતા “તું મારી રાણી અને હું તારો રાજા ,તને સજાવવમાં મને મળે સાતા ” કોણ જાણે બેન્કના આંકડા ગણતા આ જીવમાં ક્યાંથી કવિ જીવડો જન્મી જતો અને કવિતાઓ લલકારવા લાગતો. ક્યારેક બાળકો આસપાસ હોય તોય તેમાંના વર્તન માં ઝાઝો ફરક પડતો નહિ અને હું લજાઈને કહેતી “તમે તો એવાને એવા જ રહ્યા ”\nઆ પચાસ વર્ષ પછી પણ અમારો પ્રેમ તો અકબંધ રહ્યો હતો છતાં હવે શરીર સાથે મન ઢીલું પડતું જતું હતું, તેમાય બાળકોની દૂરતા બહુ વ્યથીત કરતી હતી , પહેલા દીકરી સીમા લગ્ન કરી ન્યુજર્સી ચાલી ગઈ ત્યાર પછી આગળ ભણવાનું બહાનું ધરી સમય પણ તેની પાછળ અમેરિકા ગયો અને ત્યાનું વૈભવશાળી જીવન અને મળતી તકોને સ્વીકારી ત્યાજ સેટલ થઇ ગયો. મારા અને સીજે ના સિંચેલા સંસ્કારો હજુ પણ તેમનામાં જીવંત હતા અને તેને કારણે અમારા પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ હતો .\nસમય ફ્લોરીડાના ફોર્ટલોડરેડલ વિસ્તારમાં સુંદર મજાનું ઘર લઇ તેની પત્ની જેનીશા સાથે રહેતો હતો. અતિ આગ્રહ કરી અમને બે વાર અમેરિકા બોલાવ્યા હતા. બંને વખત અમે ત્રણ ચાર મહિના રહી પાછા ભારત આવી ગયા ,અહીના દેશી વાતાવરણમાં ઉછરેલાં અમારા જીવોને ત્યાં થોડો મુંઝારો થતો , સીમાના ઘરે તો અમને બહુ ગોઠતું નહિ કારણ મનમાં ઊંડે ઊંડે લાગતું કે આ તો દીકરીનું ઘર ત્યાં બહુ નાં રહેવાય તેમાય સીમાના સાસુ સસરા તેની સાથે હતા ,છતાય તેમનાં આગ્રહને વશ થઇ મહિનો રહી લેતા ,અને ફોર્ટલોડરેડલ બહુ એકલું લાગતું દુર દુર સુધી કોઈ ઇન્ડીયન નહોતા હા એક પંજાબી ફેમીલી નજીકમાં રહેતું હતું પણ તોય ગુજરાતી એ ગુજરાતી છતાય ક્યારેક હું અને સીજે દરિયા કિનારે ચાલવા જતા ત્યારે ભાંગી તૂટી હિન્દીમાં સામસામી વાત કરી લેતા.\nબસ બહુ થયું ત્યાર પછી દીકરાના ડોલર બગાડવા કરતા નક્કી કર્યું હવે તેમને સમય મળે અહી આવી અમને મળી જાય અમારે ત્યાં નથી જવું ,અને સમયની વ્યસ્તતા ને કારણે દીકરી અને દીકરો છેલ્લા ચાર વર્ષથી ભારત આવી શક્યા નહોતા અને સિત્તેર પાર કરી ચુકેલા અમે બંને આમતો એકબીજાને કઈ કહેતા નહિ પરંત�� અંદરથી એકલતા અનુભવતા હતા.\nસીજે મારા મનનું દુખ સમજી જતા અને મારી એકલતા ભાંગવા જાતજાતની વાતો કરતા , સમયે મોકલાવેલા નવા આઈ ફોનમાં આજકાલ ચાલુ થયેલું વોટ્સ અપ નું નવું ચલણ તેમણે અપનાવી લીધું હતું તેમાં આવતા મેસેજ મને વાચી સંભળાવતા. ક્યારેક તો કહેવાતા નોનવેજ એટલે કે થોડા એડલ્ટ જોક પણ હસતા હસતા કહેતા અને હું નવોઢાની જેમ શરમાઈ જતી અને બોલી ઉઠતી ” તમે તો એવાને એવાજ રહ્યા “\nતે પણ એક નવયુવાનની જેમ આંખ મીચકારી કહેતા મીના રાણી દિલ અભી તક જવાન હૈ …………..\nપહેલા બધું તૈયાર માગતા સીજે હવે દરેક કામમાં મને મદદ કરવા તત્પર રહેતા, કામવાળી જમના આવી નાં હોય તો ” મીના લાવ હું તને હેલ્પ કરું ” અને મારા નાં કહેવા ઉપર કહેતા ” જો આમતો તું આ નવરા માણસને કામ આપીને તેની ઉપર અહેસાન કરે છે” કહી મારા હાથ માંથી કામ લઇ લેતા ,\nપણ હમણાં હમણાં થી એ પણ થોડા ઉદાસ રહેતા હતા આથી હવે હું તેમની સાથે મારા સ્વભાવની વિરુદ્ધ જઈ બીજાઓની વાતો એટલેકે આજની ભાષામાં ગોસીપ કરી બહેલાવતી .. કદાચ આનેજ એક રથના બે પૈંડા કહેવાતા હશે જે એકબીજાને અનુકુળ થઈને રહે તોજ ઘડીક ખોડંગાતો રથ આગળ ચાલે.\nઆ બધું તો ઠીક છે પણ આજે તો સવારથી ઉચાટ હતો કારણ આજે સીજે સવારમાં તેમના જેવા રીટાયર્ડ થયેલા વયસ્કો સાથે મોર્નિગ વોક ઉપર નીકળી ગયા હતા અને ત્યાંથી આવી નાહી ધોઈ પરવારી મિત્રો સાથે બહાર જવાનું ગોઠવ્યું છે કહી તેમની સાગની લાકડી લઈને નીકળી પડ્યા , હું સમજી ગઈકે સીજે ને હવે સાચું ઘડપણ આવી ગયું , તે હવે ભૂલવા લાગ્યા છે. એ મને ભૂલી જશે તો શું કરીશ આ એક પ્રશ્ન મને છેક અંદર સુધી ધ્રુજાવી ગયો . તેમના વિનાનું જીવન કઈ જીવન કહેવાય આ એક પ્રશ્ન મને છેક અંદર સુધી ધ્રુજાવી ગયો . તેમના વિનાનું જીવન કઈ જીવન કહેવાય હું ભગવાન સામે મારી માળા હાથમાં લઇ કોણ જાણે કેટલીય વાર સુધી બેસી રહી.\nસાજે ચાર વાગે કીચુડના અવાજ સાથે અમારો લોખંડનો જુનો ઝાંપો ખુલ્યો બહાર કંઈક અવાજ સંભળાયો , કોઈ પાચ સાત જણા નાં ધીમા પગલા સંભળાતા હતા. માળા મૂકી હું ચશ્માં સરખા કરતી બહાર આવી અને બહારનું દ્રશ્ય જોયા લાગ્યું હમણા પડી જઈશ કે હમણા હૈયું હાથમાં આવી જશે.\nસરસ મઝાના આછા ભૂરા સિલ્કના કુર્તામાં સજ્જ સીજે હાથમાં મારા ગમતા લીલીના ફૂલોનો બુકે લઈને ઉભા હતા અને તેમની પાછળ અડીને સમય અને જેનીશા સાથે અમારો દુલારો રોની હતો .સાથે સીમા વ્રજેશ કુમાર અને પીન્કી હતા, બધાના હસતા ચહેરા જો�� મારી બુઢ્ઢી આંખો માંથી આંસુની ધારા વહી નીકળી\nસીજે હસતા હસતા મારી પાસે આવ્યા “મીના ગાંડી છે કે શું આમ રડાય તને આ દિવસે ખુશ જોવાઅને બાળકો ભારત આવી શકે તેની માટે હું છેલ્લા મહિના થી ભરપુર પ્રયત્ન કરતો હતો તને આ દિવસે ખુશ જોવાઅને બાળકો ભારત આવી શકે તેની માટે હું છેલ્લા મહિના થી ભરપુર પ્રયત્ન કરતો હતો .ચાલો મીના રાણી હવે જરા હસો ”\n“શું તમેય , સાવ એવાને એવાજ રહ્યા ” હું રડતા રડતા હસી પડી\nરેખા વિનોદ પટેલ (વિનોદિની )\nતમે તો એવા ને એવા જ રહ્યા(૧૩) ચારુશીલાબેન વ્યાસ\nમીના અને તેના પતિ મોહનભાઈ દેસાઈ એક મધ્યમ વર્ગિય ગુજરાતમાં રહેતું દંપતિ હતું તેમને બે સંતાનો હતાં ફાલ્ગુની અને મયંક ચારે ય જણ આનદ થી રહેતા હતા મીનાબેન\nએક શાળામાં શિક્ષિકા હતાં અને મોહનભાઈ એક ઓફીસ માં કારકુન હતા બેઉ બાળકો કોલેજ માં હોવાથી તેઓ કરકસરથી રહેતા\nમીનાબેન ખૂબ સાદા હતા તેમની માંગણી કઈ નહોતી એ ન તો માંકેઅપ કરતાં ,ન તો ફેશનેબલ કપડા પહેરતા એક સાદો ચોટલો વળતા ,તેમાં ન તો કોઈ પીન કે ન તો કોઈ\nફેશનેબલ વાળ બનાવતા સુતરાઉ સાડી પહેરતા પગમાં સદા ચપ્પલ મોહનભાઈ પણ એવાજ હોદ્દા પ્રમાણે કપડા પહેરતા ઓફીસ માં ટીપટોપ રહે પણ રજા ને દિવસે સદા કપડા પહેરીને બહાર જાય બેઉ જણાને દેખાડો જરાય ન ગમે તેઓ બીજાને દેખાડવા કે ઈમ્પ્રેસ કરવા કઈ ન કરતા પોતાના નિજાનંદમાં મસ્ત રહેતા આખી જિંદગી કામ કરીને એક ઘર બનાવ્યું હતું સંતોષ અને આનંદ થી જિંદગી વિતાવી હતી\nભણવાનું પૂરું થતા ફાલ્ગુનીને પરણાવી ,પછી મયંકને પણ પરણાવ્યો બેઉ સરસ રીતે ગોઠવાઈ ગયા હવે કોઈ ચિંતા નોતી તેઓ થોડા વખત માં રીટાયર થઈ શું કરવું તે વિચારતા હતા ત્યાંજ તેમનું ગ્રીનકાર્ડ આવ્યું મીના ના ભાઈએ ફાઈલ કર્યું હતું જવું કે ન જવું એ ગડમથલ માં થોડો સમ ય ગયો અંતે જવાનું નક્કી થયું ભાઈઓ એ સલાહ આપવા માંડી ;’ભાઈ આમ કરજો ,આમ ન કરતા અમેરિકામાં અહીની જેમ ન રહેવાય ‘થોડા મોર્ડન થાવ ‘મયંક અને ફાલ્ગુની ખુબ ઉત્સાહ માં આવી ગયા તેઓ પણ અનેક સલાહો આપવા લાગ્યા એમને જરા ન ગમ્યું ‘મારે કઈ સાંભળવું નથી હું મારી રીતે રહીશ મીનાએ કહ્યું ‘ તમે તો એવા જ રહેશો ‘\nપ્રથમ વાર જયારે એલ એ યુ એસ માં પગ મૂક્યો ત્યારે જાણે જુદીજ દુનિયા માં પહોચી ગયા હોય તેવું લાગ્યું મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા યુએસ માં વસી ગયા\nદસ વર્ષ પછી તેઓ ભારત આવ્યા ત્યારે દિલમાં આનંદ અને ઉમંગ જગ્યા કેટલાં વર્ષો પછી પોતાન�� ધરતી પર પગ મુક્યો તેઓ ગળગળા થઈ ગયા કેટલાં વર્ષો પછી ભાઈ બહેન, માતાપિતાને મળાશે એટલે મન આનાદમાં આવી ગયું એરપોર્ટ પર ભાઈઓ લેવા આવ્યા હતા એક બીજાને ભેટ્યા સરસ ભરત મિલાપ થયો ઘરે જવા નીકળ્યા રસ્તામાં બજાર આવી એક રેકડીમાં શીગ ચણા જોઇને મોહને કાર ઉભી રખાવી નીચે ઉતરીને શીંગનું પડીકું લીધું સુનીલભાઈ બોલી ઉઠ્યા ‘ભાઈ ,તમે તો એવા ને એવાજ રહ્યા ‘બધાને એમ કે એટલા સમય યુ એસ માં રહીને ભાઈ ભાભી આવ્યા છે તો કેટલા મોડર્ન બની ગયા હશેતેમને જોઇને જ નવાઈ લાગી હતી\nઘરે પહોચી ને નાહીધોઈ ને જમવાનો સમય થયો મોહનભાઈ તો થાળી લઈને નીચેજ બેસી ગયાં ‘ઉપર બેસો ભાઈ ,તમને નહિ ફાવે ”ના , મને ફાવશે તમે ઉપર ટેબલ પર બેસો\nજાનુ બેન બોલી ઊઠ્યા ‘ભાઈ, તમે તો એવાને એવાજ રહ્યા ‘\nબે દિવસ પછી મીનાબેન પોતાની શાળામાં બધાને મળવા ગયા જેવીરીતે તેઓ નોકરી કરવા જતા તેવી જ રીતે સુતરાઉ સાડલો પહેરીને સાદા ચપ્પલ અને ચોટલો તેઓ સ્ટાફરૂમ માં દાખલ થયા સાધના જ્યોતિ ,દીપિકા અરુણભાઈ બધાં જ એકીટશે જોઈ રહ્યાં આ તો પેલા મીનાબેન બધાના મો પહોળા થઇ ગયા ‘તમે તો એવા ને એવા જ રહ્યા ”એટલો વખત અમેરિકામાં રહ્યા પણ તમારામાં જરાય ફેર પડ્યો નથી\nબધાનાં અભિપ્રાય મુજબ મીનાબેન અને મોહનભાઈ બેઉ એવા ને એવા જ રહ્યા\nતમે તો એવા ને એવા રહ્યા (14) વસુબેન શેઠ,\nભારે શરીર વાળા ચંપાબેન ધુઆ ફૂવાં થઈ ને ઘર માં ધમધમ કરતા પેઠા ,હાથ માંથી બે મોટા થેલા ,શાકભાજીથી ભરેલા હેઠા મુક્યા,અને ધબાક કરતા સોફા પર બેઠા,અડધો સોફા પણ નમી ગયો ,સાડલાના છેડા થી મોઢું લૂછતાં તડૂક્યા,તમે નહી બદલાવ ,ભાઈ બંધ મળ્યા નથી કે વાતો ના તડાકા મારવા બેસી ગયા ,પાછુફરી ને જોતા પણ નથી કે મારી અર્ધાંગીની કેટલો બધો ભાર ઉચકી એકલી ઢહળાતી ,ઢ હળાતી આવી રહી છે તો એક થેલો તો ઉચક વા માં મદદ કરું ,ના,ના,એતો પુઝીસનમાં પંચર પડે, પ્રાણ ને પ્ર કૃતી સાથે જ જાય,એ કહેવત ખોટી નથી,આદતો જે નાનપણ થી ગળથુતી માં જ જે મળી હોય તેને\nબદલવી મુશ્કિલ હોય છે,ચપાબેન બબડતા રહ્યા ,પણ કરસન કાકા પર ચંપા બેનના ગુસ્સાની જરા પણ અસર દેખાતી નહતી ,\nએ તો જઈ ને ઠડા પાણીનો ગ્લાસ લાવીને ચંપા બેનના હાથ માં પકડાવી દીધો,અને વ્યગમાં બોલ્યા ,આગળથી હવે દયાન\nરાખીશ ,કહીને આરામ ખુરસી પર લાંબા પગ તાણીને છાપામાં મોઢું પરોવી દીધું,પચાસ વરસ થી આ જ તમારા શબ્દો\nસાંભળું છુ,આ થેલા ઉચકીને લાવી પણ તારા શરીરમાં ક્યાય ગોબો પડ્યો હોય તેવું દેખાતું નથી,��રસન કાકા બોલ્યા ,એમાં\nપાછુ ઉમેર્યું,તારામાં પણ ક્યાં કઈ સુધારો છે,જયારે બજારમાં જાય ત્યારે થેલા ભરી ને આવવું જરૂરી છે,,પછી આખા ગામમાં\nલાણાં કરતી ફરે છે,ચંપાબેન ભડક્યા,થોડી મીઠી તુતુ મેમે પછી ચંપાબેન રસોડામાં પેઠા,બન્ને જણા રોજ ના દિનચર્યા માં\nપરોવાય ગયા,એટલામાં દરવાજાની ઘટળી વાગી, કરસન ભાઈએ દરવાજો ખોલ્યો,આવનાર વ્યક્તિ એ પૂછ્યું ,ચંપા છે\nહું ગાર્ગી,એની નાનપણ ની સખી ,,કરસનભાઈ મલકાતા મલકાતા રસોડા ભણી ગયા અને ધીમેથી બોલ્યા હાશ હમણાં ચંપા\nનો ગુસ્સો ઠંડો થઈ જશે,કરસનભાઈ ના અવાજ માં જોર આવી ગયું,ચંપા તારી કોઈ સખી આવી છે ,ચંપાબેન સાડલાના છેડે હાથ\nલુછતા લુછતા દરવાજા આગળ આવ્યા, આવેલ વ્યક્તિ ચંપા ને જોઈ ને ઘેલી થઈ ગઈ અને ભેટી પડી ,ચંપા અચાનક આવા\nહૂમલાથી થોડી આભી બની ગઈ ,ચંપાએ ઊંડો શ્વાસ લીધો ને બોલી મને તારી ઓળખાણ\nનથી પડી,હું ગાર્ગી ,તારી સખી,મને તું હમેશા શિવણ માં મદદ કરતી,તું એવીને એવીજ દેખાય છે ,તારો અંબોડો,માથામાં ફૂલ ,\nકપાળમાં મોટો ચાંદલો,અને તારી સાડલો પહેરવાની ઢબ અને તારો પહાડી અવાજ,\nપણ તે મને શોધી ક્યાંથી કાઠી ,ચંપા ,તું શાક વાળા સાથે રકજક કરતી હતી ત્યારે તારો અવાજ સાંભળ્યો ,\nતને જોઈ ને મને ખાતરી થઈ ગઈ કે આ તો ચંપા જ છે,એટલે હું તારી પાછળ પાછળ આવી અને તારા દરવાજે ટકોર મારી ,\nઆવ,આવ અંદર આવ ,બન્ને ચા નાસ્તો કરવા ટેબલ પર બેઠા ,ચા પીતા પીતા ગાર્ગી બોલી ,તને યાદ છે પરીક્ષા વખતે હું રાતે જયારે ચા પીતી ત્યારે તું બોલતી ,\nચા એકુ ચા ,ચા દુલારી ,ચા તેરી ચાહના, ચા ચોક વચે ,ચા પચા પાચ દે ,ચા છક્કા છોડે, ચા સત્તા તેરી ,ચા અઠે દ્વારકા ,ચા નવા તેજ દે,\nચા દશા બોળે,બન્ને સખીઓ નાનપણની વાતો માં મશગુલ બની ગઈ, એટલામાં ગાર્ગી બોલી ,આપણી વાતો તો ઘણી કરી પણ કામમાં તારા પતિ નો કેટલો સાથ છે ,\nમદદ તો ઘણી કરે પણ જો કોઈ ભાઈબંધ મળી ગયો કે કોઈ નો ફોન આવ્યો તો પતી ગયું ,તો પછી સુધાર્યા કેમ નહી,ગાર્ગી એ મજાક કરી,ચંપા બોલી,અરે ઘેલી થઈ છે ,\nમારે સુધારવા નથી, સુધરી જ્શે તો મને ઠંડા પાણી નો ગ્લાસ કોણ આપશે ,બન્ને સખીઓ દિલ ખોલી ને હસ્યા ,\nમારી તો ઘણી વાત કરી તારા વિશે તો જણાવ ,તારા પરિવાર માં કોણ કોણ છે ,મારા એ પણ કોઈનાથી જાય એવા નથી ,ગાર્ગી ટટાર થઈ ને બેઠી ,\nએમનો બોલ બોલ કરવાનો જે સ્વભાવ છે તે સુધરતો નથી ,ફક્ત જયારે એમના મોઢા માં કીમામ વાળું પાન હોઈ ત્યારેજ ચુપ ,પાન પૂરું કે વાતો ચાલુ ,\nમારે ત્યાં કોઈ કામવાળા એમને લીધે ટકતા નથી,કહે કાકા તો બહુ બોલે,હું પણ ઘણી વખત કંટાળું ત્યારે ફટાક કરતું પાન બનાવીને એમને ધરી દઉ ,\nજે દસ મિનીટ શાંતિ,આમ કરતા કરતા પાન ની ઘણી જ આદત પડી ગઈ છે,હવે પસ્તાવો થાય છે,મને લાગે છે કે ક્યાંક આપણો પણ વાક છે ,\nએમની આદતો ના જવાબદાર આપણે છે ,એમની આદતો ને આધીન થઈ ને મોટી ભૂલ કરી છે ,સુધારવાને બદલે આપણે એમની ટેવો થી ટેવાઈ ,\nજઈએ છે ,તમે તો એવાને એવાજ રહ્યા કહી બધું જતું કરીએ છે , એટલે આપણે પણ આ ગુનાના ભાગીદાર તો કહેવાયે,આપણેજ પહેલા સુધરવું પડશે\nચંપા કહે ,તને નથી લાગતું કે આપણે એક બીજા ની ભૂલ સુધારવામાં ઘણું મોળું કરી નાખ્યું ,ગાર્ગી જોરમાં બોલી પ્રયત્ન કરવામા શું જાય છે,બ્લડપ્રેસર નહી વધારવા નું ,\nબન્ને બહેન્પણીયો વાતો કરીને છુટ્ટી પડી , કોણ જાણે કોણે કોને સુધાર્યા કે પછી વાતો બધી હવામાજ રહી, વાતો કરવી સહેલી છે જીવનમાં ઉદાહરણ ઉતા રવું એટલુજ અઘરું છે ,\nજીવનમાં અસંખ્ય વ્યક્તીયોના પરિચય માં આવતા હોયે છે , ઘણી વખતતો પોતાનાજ ઓળખીતાનો અવરનવર ભેટો થતો હોય છે ,\nવર્ષોની આદતોથી આપણે એટલા બધા જાણકાર થય જયે છે ત્યારે આ કહેવત પ્રાણ જાય પણ પ્રકૃતિ ન બદલાય સાચી લાગે છે, યુગ આખો બદલાય ગયો ,\nસમજુ લોકો ઘણા પોતાને બદલવાનો પ્રયત્ન કરે છે , ખાસ કરીને નવા યુગના લોકો પોતાનો સંસાર સાચવવા બદલાય પણ છે , પણ અમૂક લોક ,\nકહું તો પંચોતેર ટકા એવા ને એવાજ રહ્યા , કદાચ એમાં મારો પણ સમાવેશ છે ,દીકરી ના બાળકો ને ઉછેરવા માં એટલા મશગુલ થઈ જઈએ છે કે બાળકોના માં બાપ માટે મુશ્કિલ ઉભી કરીએ છે ,\nએલોકો આપણી ગેરહાજરીમાં ખોવાઈ જાય છે નોકરી કરનાર વ્યક્તિ નું જીવન ઘણે ભાગે નિયમિત હોય છે,જયારે નિવૃત થાય છે ત્યારે અમુક સમય સુધી અટવાયેલો રહે છે,\nકારણકે રોજિંદી જીવન થી એટલો બધો ટેવાઈ ગયો હતો કે એને જીવનનો અચાનક આ બદલાવ તે જીરવી શકતો નથી,રાજકારણીઓ ભાષણ આપવાની આદત થી ટેવાયેલા છે ,\nસંતો વ્યાખ્યાન માં જનતાને ઉદ્દેશી ને કે છે કે જગત માં તમે કોને કોને બદલશો,એના કરતા તમે તમારી જાતને બદલો,શું સંતો બદલાશે, જગત બદલાશે,નહી,બધા એવાને એવાજ રહેશે\nતમે એવા ને એવા રહ્યા (00)તરુલતા મહેતા\n‘શું તું એવીને એવી જ છું ’ વાર્તા તરુલતા મહેતા\n‘શું અનોખી હજી એવી જ હશે’ રમાકાકીએ પેપર વાંચવામાં મશગૂલ પ્રોફેસર ત્રિવેદીને પૂછ્યું\n‘હું પેપર વાચું ત્યારે દખલ કર્યા કરવાની તારી ટેવ ચાલીશ વર્ષોથી એવી જ છે ,તો પછી અનોખી ય એવી હશે.’\n‘પણ આ વાત જુદી છે.આમ વાવાઝોડાની જેમ લંડનથી ડીવોર્સ લેવા દોડી આવે,આપણે ભણાવી,મોટી કરી જરા\nસલાહ તો લેવી જોઈએને\n‘એણે લગ્ન કર્યા ત્યારે આમ જ આપણને આઘાત આપ્યો હતો નેવર-વહુ પગે લાગ્યાં,એટલે હસીને આશીર્વાદ\nઆપ્યા,અનોખી નાનપણથી પોતાનું ધાર્યું કરનારી,જિદ્દી છે,પણ સાહસિક અને સ્વાલંબી છે.આપણે ચિંતા કરવાની જરૂર નથી.મને નિરાંતે વાંચવા દે.\nરમાકાકીના મનમાં ગડમમથલ ચાલ્યા કરે છે.અનોખીને એમણે પોતાની દીકરી ઇલાને ઇર્ષા આવે તેટલા વહાલથી ઉછેરી હતી.કારના અક્સ્માતમાં ગુજરી ગયેલાં દિયર -દેરાણીની પાંચ વર્ષની અનોખીના તેઓ મા બન્યાં હતાં,ઈલા દશ વર્ષે અનોખી કરતાં મોટી ,એ પરણીને વડોદરામાં સેટ થઈ ગઈ,રમાકાકીને તોફાની,જિદ્દી અનોખી હેરાન\nક રતી પણ એવી મીઠડી કે ‘મમ્મી ,મમ્મી કરતી ગળે વળગી પડતી,કહેતી ‘હું તમારી સેવા કરીશ,તમને જાત્રા કરવા લઈ જઈશ.’\n‘અરે, અનોખીના વિચારમાં ક્યાં ખોવાઈ ગઈ આટલી તું ઈલાને યાદ કરતી નથી.મારુ જમવાનું પીરસ ,મારે કૉલેજ જવાનો સમય થઈ ગયો.’ પ્રોફેસર ત્રિવેદી જમીને કૉલેજ જવા તેયાર થયા.\nત્રિવેદીને કૉલેજ જતા પહેલા વિચાર આવ્યો ઈલાને ફોન કરું,અનોખીના મનની વાત ઈલા જાણતી હશે.અમને દુઃખ થાય એટલે પહેલાં જણાવ્યું નહિ હોય.તેઓને અનોખીમાં વિશ્વાસ હતો કે કારણ વગર ઉતાવળું પગલું તો ન જ ભરે.તે છેતરપીડી કે અન્યાય પણ સહન ન કરી લે.એમણે છોકરીઓને નાનપણથી એવી તાલીમ આપી હતી\nકોને ફોન કરો છો’ ત્રિવેદીએ રમાકાકીને ઈશારો કરી પાસે બેસાડ્યાં , ફોનની રીગ વાગ્યા કરે છે.’કોઈ ફોન લેતું કેમ નથી’ ત્રિવેદીએ રમાકાકીને ઈશારો કરી પાસે બેસાડ્યાં , ફોનની રીગ વાગ્યા કરે છે.’કોઈ ફોન લેતું કેમ નથી\nફોનમાં અવાજ સાંભળી તેઓ અચાનક વરસાદ તૂટી પડ્યો હોય તેમ અંદર -બહાર આખા પલળી ગયા.\n‘અની,તું વડોદરા આવી ગઈ ’ ત્રિવેદી લાડમાં અનોખીને ‘અની’ કહેતા\nફોનમાં બેય બહેનોનો ખળખળાટ હસવાનો અવાજ આવતો હતો.રમાકાકી ગુસ્સે થયાં,’હું અહી ચિંતા કરું છું, ને તમને બેને હસવાનું સુઝે છે.’\n‘ડીવોર્સની વાત સાચી છે કે ખોટી ’બન્ને જણાએ સાથે પૂછી લીધું\n‘પપ્પા ,તમને અને મમ્મીને દુઃખ આપે એવી ખોટી વાત હું ન કરું .આ મારી જીદ નથી.ઈલા તમને વિગતે વાત કરશે.મારી સાથે મારા પતિ જયેશે ચીટીગ કર્યું અને ઈલાને ને ય મૂરખ બનાવી.’ અનોખીના અવાજમાં ગુસ્સો અને હતાશા હતી.\n‘અમને મળવા ક્યારે આવીશ ’રમાકાકી અનોખીને જોવા તલપાપડ થયાં હતાં ,એમને થયું ‘એને ગળે વ��ગાડી બઘુ સમજાવીશ ,નાની હતી ત્યારે અનીને એમ જ તેઓ પટાવી લેતાં’રમાકાકી અનોખીને જોવા તલપાપડ થયાં હતાં ,એમને થયું ‘એને ગળે વળગાડી બઘુ સમજાવીશ ,નાની હતી ત્યારે અનીને એમ જ તેઓ પટાવી લેતાં\nઇલાએ મમ્મીને સમજાવતા કહ્યું ,’અનોખીને કામ માટે વડોદરા રહેવું પડશે.એની પાસે સમય ઓછો છે,તમારે ત્યાં બારડોલી પછી આવશે.’\n‘મારા સાસુ બિમાર છે.ઘરમાં તકલીફ પડશે,’ ઇલાએ કહ્યું\nરમાકાકી ત્રિવેદીના ગયા પછી સૂના ઘરમાં સમસમીને બેસી રહ્યાં,આવો સૂનકાર એમને ક્યારેય લાગ્યો નથી.બબ્બે\nદીકરીઓ આ ઘરમાં રમી કૂદીને મોટી થયેલી તેની મધુરી યાદોથી તેમને ક્યારેય એકલું લાગતું નહી.અવારનવાર બન્ને દીકરીઓ ફોન કરી તેમના હદયને મમતાથી છલકાવી દેતી.આજે બન્ને જણાએ જાણે માં-બાપ વિરુદ્ધ કોઈ કાવતરું કર્યું છે.એ બેય જણા એક થઈ ગયાં અને અમને હજારો માઈલ દૂર લંડન ધકેલી દીધાં ,અનોખીના જી વનના પ્રશ્નો સાથે અમારે નાવાનીચોવવાનો સબંધ નહી શું અમે એવા વુદ્ધ થઈ ગયાં કે નવી પેઢીની સમસ્યાને સમજી ન શકીએ શું અમે એવા વુદ્ધ થઈ ગયાં કે નવી પેઢીની સમસ્યાને સમજી ન શકીએ ખૂદના સંતાનો ભૂલ કરે તો મા -બાપ માફ કરી દે.લંડન જઇને બદલાઈ ગઈ તો આવી કે મને માને પારકી ગણી લીધી,ઈલા આ દેશમાં રહે છે.છતાં બહેનની પરદેશી રહેણી કરણીમાં આવી ગઈ ખૂદના સંતાનો ભૂલ કરે તો મા -બાપ માફ કરી દે.લંડન જઇને બદલાઈ ગઈ તો આવી કે મને માને પારકી ગણી લીધી,ઈલા આ દેશમાં રહે છે.છતાં બહેનની પરદેશી રહેણી કરણીમાં આવી ગઈ એને ઘેર આવવાની મનાઈ કરી.સાસુ માંદી છે તેમાં અમે શું ભારે પડવાના એને ઘેર આવવાની મનાઈ કરી.સાસુ માંદી છે તેમાં અમે શું ભારે પડવાના હું તો બે કામ કરી મદદ કરું તેવી છું ,આજકાલ છોકરીઓને ઘેર માં-બાપ નિરાંતે રહેતાં જોયાં છે.અમારે તો બે ધડી મળી પાછા વળવાનું હતું\nરમાકાકી છોકરીઓ પરની નારાજીમાં એમને કોઈએ સીલબંધ ડબ્બામાં પૂરી દીઘા હોય તેવી ગૂગળામણ અનુભવતા હતાં ,ડોર બેલ વાગતા ઊભા થઈ બારણું ખોલ્યું,\n‘કાકી ,અનોખી રાત્રે આવશે\nકાકી ગુસ્સામાં બોલ્યાં ,’તું જ ફોન કરીને જાણી લે ને ,તારી બહેનપણી છે,તારી સાથે દિલ ખોલીને વાત કરશે,અમે જુવાન પેઢીના મનને શું સમજીએ\nકિશોરી ડઘાઇ ગઈ,એ બે વર્ષથી સાસરેથી રિસાઈને ડીલીવરી વખતે જ પિયેર આવી ગઈ હતી.એનો વર છોકરાનું મોં જોવા ય આવ્યો નથી.રમાકાકી પાસે આવી એ પોતાની વાત કરતી.રમાકાકીએ એને પગભર થવાનું બળ આપ્યું હતું.દરરોજ બપોરે એ બબલુંને ર��ાકાકી પાસે સૂવાડી જતી.આજે એનું પાછું પડી ગયું,કંઈપણ બોલ્યા વગર બબલુંને લઈને પાછી જતી રહી.રમાકાકીનું મન ખાટું થઈ ગયું,’મારાં સંતાનો મને પારકી ગણે છે,કોઈ વાત કરતાં નથી ,હું પારકી પંચાતમાં ક્યાં પડું\nરમાકાકી કેમ કરીને છોકરીઓને મળવું તેના વિચારવમળમાં એવાં ફસાયાં કે અનોખીના લગ્નનું સપનું વેરવિખેર\nથઈ રહ્યું છે ,એ કેવા દુઃખદ ઝંઝાવાતમાંથી પસાર થઈ રહી હશે,એ તેમનાંથી વિસરાય ગયુંમારી દીકરીએ મને પોતાની વાત ન કરી એમ લાગતાં એમનું અહમ ઘવાયું હતું.ક્યારે ત્રિવેદી ઘેર આવે તેની રાહ જોઈ રહ્યાં ,મનથી એમણે નક્કી કરી લીધું કે સવારે તેઓ વડોદરા જવા ઊપડી જશે.\nત્રિવેદી રોજની જેમ ધેર આવી નિરાંતે ટી .વી. જોવા બેઠા,રમાકાકી ઉકળતા દૂધની જેમ બોલી ઉઠ્યાં\n‘વડોદરા જવાનું ક્યારે વિચાર્યું \n‘વડોદરા શું કામ જવાનું\n‘આ છોકરીઓ બારોબાર પોતાની મેળે એમનાં જીવનમાં બધું કર્યા કરે તે કેમ ચાલેએમની મુશ્કેલી વખતે આપણે દૂરથી\n રમાકાકી હજી ગુસ્સામાં હતાં\n‘રાજી થવા જેવું છે,આપણું ટેન્શન ઓછું કરે છે.મને ગઈ સાલ હાર્ટએટેક આવેલો ,મારાથી હવે કોર્ટની દોડાદોડી થાય\nનહીં ,તારા ઢીચણમાં દુઃખાવાથી ચલાતું નથી ,તું શું મદદ કરવાની\n‘તમે કેવી વાત કરો છોમા -બાપ તરીકે આપણી કોઈ ગણતરી નહી,કઈ સલાહ તો લેવી જોઈએ ને \n‘તારી ગણતરી ના કરી,તને કહ્યું નહી એટલે તારો ઈગો ઘવાયો,તું નાની થઈ ગઈ ,એ તને દુઃખે છે.’ત્રિવેદીએ કહ્યું.\n‘દુઃખે તો ખરું જ ને ,હું નાની અને એ બન્ને મારાથી મોટી,માને કોઈ વાત પૂછતી નથી.’રમાકાકીનો અવાજ રૂદનથી\nત્રિવેદીએ પત્નીને પ્રેમથી બરડે હાથ ફેરવ્યો ,ખાનગી વાત કહેતા હોય તેમ બોલ્યા,\n‘રમા ,છ મહિના પછી હું નિવૃત થઈશ. આપણી છોકરીઓ સમજે છે કે વુઘ્ઘ મા,બાપને એમનાં જીવનના પ્રશ્નોથી\nહેરાન ન કરાય ,બઘી રીતે સ્વાલંબી થાય એવું જ મેં શિખવાડ્યું છે.અનોખીના ડીવોર્સનું\nઝડપથી ઉકલી જાય ને પાછી પોતાની પ્રગતિ માટે લંડન જાય એવું જ હું ઈચ્છું છુ,તું એને મદદ કરવા માગતી હોય તો તું પણ ભગવાનને એવી પ્રાર્થના કરજે,તું તારા ઈગોમાં એનું દુઃખ ,યાતના ,તાણને ભૂલી ગઈ\nરમાકાકી પાલવથી આંસુ લુછતા બોલ્યા ,’મારે મારી દીકરીને ગળે વળગાવી મનાવવી હતી.’\nત્રિવેદીએ કહ્યું ,’તારી મરજી હોય તો સવારે તું વડોદરા જજે.મારાથી નહી અવાય,કાલથી કૉલેજમાં પરીક્ષા શરુ થશે.’\nરમાકાકી આખી રાત પડખાં ફેરવતાં રહ્યાં,હદયની ગુફામાંથી અનોખીના બાળપણની કાલીઘેલી બોલી ,તોફાનોના પડઘા પડતા રહ્યા,વડોદરા જવું ના જવુંની દ્વિધા શારડીની જેમ એમના અંગેઅંગને કોરતી હતી.વહેલી સવારે\nદૂઘવાળો આવે તેની રાહ જોતાં હતાં,એમને ભ્રમ થયો પાંચ વર્ષની અનોખી દૂઘ માટે રડે છે,એમનાથી સહન થતું\nનથી,એમણે બારણું ખોલી દૂ…ર જોયું ,કોઈ ટેક્ષી ઊભી હતી.એક નાની બેગ લઈ એક યુવતી દોડતી આવી તેમને ગળે વળગી પડી.\nતરુલતા મહેતા 14જૂન 2015\nતમે એવા ને એવા રહ્યા (15) કુંતા શાહ\nનિયમસર, બપોરે ચાર વાગે હું ઓફીસેથી ઘરે આવ્યો. ચા પીતા, પીતા ચારુએ સમાચાર આપ્યા કે ન્યુ યોર્કથી પુત્ર પરાશરનો ફોન હતો. હવે એ વકિલાત છોડી, સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનું નક્કી કરી બેઠો છે.\nયેલમાંથી ભણીને આવ્યાને એને હજુ બે વર્ષ થયા હતા. તરત જ પાલો આલ્ટૉમાં એને મર્ચંટ લો ફર્મમા નોકરી મળી હતી અને એક જ વર્ષમાં એને પાર્ટ્નર બનાવવામાં આવ્યો હતો કારણ કે પરાશરે ટૂંક સમયમાં અનેક કેસીસ કુશળતાથી ઉકેલ્યા હતા અને ન્યાય વ્યાજબી મળવાથી ખૂબ નામના મેળવી હતી. વળી તેના ક્લાયંટોમાં ૨૦% વધારો થયો હતો.\n પરાશર આજે લંડન કામે ગયો હતો તેથી તેની જોડે હું વાત નહીં કરી શક્યો. મન રવાડે ચઢ્યું. ચારુ એટલી ભક્તિમય હતી કે એનો જીવ હંમેશા પ્રસન્ન જ રહેતો. એના આદ્યદેવ શંકર હંમેશા લોક કલ્યાણ માટે જે કરે તે, જે થાય તે, એને કબુલ હતું. એના ખોળાનો ખુંદનાર વોશિંગટન રહેવાસી બનશે એનો પણ એને ઉચાટ નહોતો.\nમારે મનહર સ્વામિજી જોડે આત્મિય સંબંધ હતો એટલે એમની આગળ મન ઠાલવવાનું યોગ્ય લાગ્યું અને સાથોસાથ પરાશરને એના નિર્ણય વિષે શું કહેવું એ પણ પુછી જોવું હતું. મનહર સ્વામિને ફોન કર્યો અને તરત જ એમને મળવા જવાનું નક્કી થયું. એક ડબ્બામાં પોતે બનાવેલી કાજુ કતલી ભરી, સ્વામિજીને આપવા ચારુએ કહ્યું., કલાકમાં પાછો આવું છું એમ કહી હું સ્વામિજીને મળવા ગયો.\nસ્વામિજીનો આશ્રમ પાસે જ હતો એટલે છ વાગે તો પહોંચી ગયો. સ્વામિજીને પ્રણામ કરી, જમીન પર બેઠો. સ્વામિજીએ તરત જ પુછ્યું “ચંપકભાઇ, તમારે ગમતા અનાનસ અને કાચી કેરીનું શરબત બનાવ્યું છે. સાથે થોડો નાસ્તો ચાલશે બધુ ઠીક તો છે ને બધુ ઠીક તો છે ને ફોન પરના અવાજ પરથી જ મને લાગતુ હતુ કે કંઇક ચિંતામા ગ્રસ્ત છો.”\n“સ્વામિજી, પરાશર હવે સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરી બેઠો છે. આજકાલ, દરેક રાજકારણમાં પડેલા વ્યક્તિ, દુષ્મનાવટ આવકારે છે. એ સત્યવાદી હોય તો લાંચ આપનારા અને લેનારા દુશ્મન બને, અને સત્યવા��ી ન હોય તો આમ જનતા, કુટુંબ અને ભગવાનનો પ્રકોપ આવકારે છે. મને જાણે અત્યારથી જ પરાશરને ખોયો હોય એવું લાગે છે.”\n‘ચંપકભાઇ, તમે તો જાણો જ છો કે છોકરું આઠેક વર્ષનું થાય પછી એનો સ્વભાવ, રુચી, અરુચી કે વલણ બદલવું એ જાણે અશક્ય જ છે. કોઇ મોટો આઘાત, સારો કે ખરાબ પરિવર્તન લાવી શકે પણ અંદરખાને આપણે જે હતાં તે આજીવન રહીએ છીએ. અને આ વાત ફક્ત એક વ્યક્તિ માટે નથી, દરજ્જા માટે પણ છે. અનાદી કાળથી ચાલતી આવતી આ વાત છે. આપણા પુરાણો પ્રમાણે, સમુદ્રમંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો તરફ પક્ષપાત કરવામાં આવ્યો. શા માટે એ સમજવા, દેવો એટલે કોણ અને દૈત્યો એટલે કોણ એ જાણવું જોઇએ. બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની તેર દીકરીઓ, અદિતિ, દિતિ, કદ્રુ, દાનુ, અરિશ્ટા, સુરસા, સુરભી, વિનત, તામ્રા, ક્રોઘવશા, ઇદ્યા, વિષ્વા, અને મુની, ૠષિ કશ્યપ સાથે પરણાવી હતી. સંયમી અદિતિના સંતાનો દેવો બન્યા જે સ્વર્ગ એટલે સુખ પામ્યા. અસંયમી દિતિના સંતાનો દાનવ બન્યા જે, લાગણીના આવેગમાં તણાઇ જાય, વિવેક ખોઇ બેસી બીજાને ત્રાસ આપે અને તેથી પોતે પણ બીજાઓનો પ્રકોપ નોતરે તે નરક એટલે દુઃખ પામ્યા. અપવાદ બેઉમાં છે. ઈંદ્ર દેવોના રાજા, અહંકાર, ઈર્ષા અને લઘુતા ગ્રંથીથી પીડાતા હતા. તે ન કરવાનું કરી બેસતા અને ન બોલવાનું બોલતા અચકાતા નહીં.. દેવોના રાજા આટલા નિર્બળ અને ત્રિલોકના રાજા બનેલા દાનવ બલીની આગળ વિષ્ણુએ વામન થઇ ત્રિલોકનું દાન માગવા આવવું પડ્યું\nસત્તાનો મોહ જે ઈંદ્રને હતો તે લગભગ દરેક નેતાઓને હોય છે પછી ભલેને દેશના, પ્રાંતના, ગામના કે ઘરના નેતા હોય અસાધારણ કહેવાતા પુરુષો-અને સ્ત્રીઓ પણ-સત્તા અને કામના પ્રભાવમાં પડીને ના કરવાનું કરી બેસે છે. એ વખતે એમનું શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિબળ, શરીરબળ, જપ-તપ કે વ્રતનું સાધન કશું જ કામ નથી કરતું. પોતાના મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનારા અને કામમુક્ત બનનારા મહામાનવો અત્યંત વિરલ હોય છે.\nપણ, હું પરાશરને ઓળખું છું. કોલેજમાં ભણવા ગયો અને પછી યેલમાં આગળ ભણવા ગયો ત્યારથી મળ્યો નથી પણ તમે જ મને હંમેશ એના સમાચાર આપતા કહેતા કે એ ફક્ત હોંશિયાર નથી, હિંમત વાળો છે, સંસ્કારી છે અને હંમેશા સત્યની શોધમાં રહેતો હોય છે. તમે બાપ છો એટલે દીકરાની શારીરિક ખોટ લાગે એ સ્વાભાવિક છે પણ એણે દેશને સારા રસ્તે દોરવા માટે જ આ પગલું લેવાનો વિચાર કર્યો છે એની મને ખાત્રિ છે. એટલે તમે ચિંતા મુક્ત થઇ એને આશિર્વાદ આપો અને બને એટલી સહાયતા કરજો.\nહા, દેવો તરફના પક્ષપાતની વાત સમજીએ. આજે તમે જાણો જ છો કે રાજ્યસભામાં નિમણુક થયેલ વ્યક્તિઓને રાત દિવસ કામ કરવું પડે છે, કામ અંગે મુસાફરી પણ કરવી પડે છે અને આવેલા મહેમાનોની આગતાસાગતા કરવી જરૂરી હોય છે. પછી એમને સગવડ આપવાની પ્રજાની ફરજ બને છે. તમે જ વિચારો, તમે કામ પરથી આવો ત્યારે ચારુભાભી તમને આરામ મળે અને તમારી સાથે સમય ગાળી શકે એટલે તમારી ૠચિ પ્રમાણેનું ભોજન બનાવી રાખે, ગરમ ગરમ રોટલી ઉતારી પ્રેમથી પીરસે. ઘર અને વ્યવહારનાં એકલાથી થાય એ બધાં જ સંભાળી લે અને સદાય તમને અનુકુળ થઇ રહે છે. તમે ભલે પૈસા કમાવવા બહાર મહેનત કરો છો પણ ચારુભાભી આખો દિવસ ઘર અને વહેવાર અંગેનું કામ કરતા હોય છે છતાં તમે જમી રહ્યા પછી જરા આરામ કરો કે ટીવી જુઓ ત્યારે ભાભી વાસણ અને રસોડું સાફ કરતા હોય અને આવતી કાલ માટે તૈયારી કરતાં હોય છે, ખરું ને વિશ્વાસ રાખજો કે પરાશર લાંચ રુશવતમાં નહી ફસાય અને સત્તાનો દુરુપયોગ નહીં કરે. અમેરીકામાં જનમ્યો અને ઉછર્યો છે તોય કદી દારુ નથી પીતો અને માંસાહારી નથી બન્યો. કોઇ કન્યાઓ સાથે લફરાં નથી કર્યા અને બીજે ઘર વસાવવાને બદલે હજુ તમારી સાથે જ રહે છે. કેટલા સંતાનો આ જમાનામાં પરાશર જેવાં છે વિશ્વાસ રાખજો કે પરાશર લાંચ રુશવતમાં નહી ફસાય અને સત્તાનો દુરુપયોગ નહીં કરે. અમેરીકામાં જનમ્યો અને ઉછર્યો છે તોય કદી દારુ નથી પીતો અને માંસાહારી નથી બન્યો. કોઇ કન્યાઓ સાથે લફરાં નથી કર્યા અને બીજે ઘર વસાવવાને બદલે હજુ તમારી સાથે જ રહે છે. કેટલા સંતાનો આ જમાનામાં પરાશર જેવાં છે અને પછી ભવિષ્ય કોણ જાણે છે અને પછી ભવિષ્ય કોણ જાણે છે કાલની ચિંતા કરી આજે જીવવાનું નહીં કાલની ચિંતા કરી આજે જીવવાનું નહીં ગાંધીજીને ગોડસેએ હણ્યા પણ દુનીઆભરમાં ચીરંજીવી આદર અને ખ્યાતિ પામી ગયા. કહેવાય છે કે શિવાજીને જીજાબાઇએ ધાવણમાં સચ્ચાઇ, દેશભક્તિ અને શૂરવિરતા પાયા હતા. તમારો પરાશર કઇં ઓછો નથી.”\n“તમારો ખુબ આભાર. મન હળવું થઇ ગયું. આજકાલ તો પત્રકારો અને વિરોધી પક્ષના સભ્યો એટલી ઝીણી ઝીણી બાબતોને વીણી લાવી કાંટાના હાર પહેરાવે છે કે વાત નહીં. આપણે ક્યારે શું ખોટું અવિવેકી કાર્ય કર્યું હતું કે મત બદલ્યા હતા એની યાદ અપાવી જાણે કાદવના છાંટા ઉડાડે છે. શું લોક એમ નહીં કહે કે હજુ માની સોઢ્માં ભરાતો છોકરો દેશ માટેના નિર્ણયો માને પુછીને કરશે આવા વિચારોથી હું અસ���વસ્થ થઇ ગયો હતો.\nપ્રણામ, સ્વામિજી. હવે રજા આપો એટલે હું ઘર ભેગો થાઉં.”\n“પરાશરને મારા આશિર્વાદ છે કે એ સેનેટર તરીકે ચુંટાશે અને એની કારકિર્દી જગતને ખુણે ખુણે પ્રસરશે. ભાભીને કહેજો કે આવતા શુક્રવાર સાંજે મને ફાવે એમ છે એટલે ઢોકળી ખાવા હું આવીશ.”\nહું ઘરે પાછો ફર્યો. દર મંગળવારની જેમ આજે પણ ચારુએ મંદિરે ધરાવવાની થાળી તૈયાર જ રાખી હતી. અમે બેઉ દુર્ગા મંદિરે જઇ સાધના કરી પાછા ફર્યા. ફરાળ કરીને બેઠા ત્યાં પરાશરનો ફોન આવ્યો. મેં જ ફોન ઉપાડ્યો, કારણ ચારુ, રસોડામાં કામ કરતી હતી.\n“તું સીનટર બનવા માગે છે એ વાત મમ્મીએ કરી હતી. દીકરા, તને અમારા આશિર્વાદ છે અને તને જેટલી મદત થાય તે કરશું. મનહર સ્વામિજીએ પણ તને આશિર્વાદ આપ્યા છે.”\n“પપ્પા, સ્વામિજી પાસે મન હળવું કરી આવ્યા ને ખબર જ હતી. મમ્મી આટલી સ્વસ્થ રહે છે અને તમે વિહવળ બની જાવ છો. તમે તો એવા ને એવા જ રહ્યા અને બદલાતા પણ નહીં, હં. કારણ, પપ્પા તમારી આ વત્સલતા મને ખુબ ગમે છે. એ જ પ્રેમે મને સેનેટર બનવાની પ્રેરણા આપી છે. જે મહેનતથી તમે અને જે શ્રધ્ધાથી મમ્મીએ મને ઉછેર્યો છે તે જ હું મારી માત્રુભુમિને અર્પણ કરવા માંગુ છું અને આમ જનતા મારા કુટુબીજનો જ છે જેમની મારે સેવા કરવી છે. આવતે મહિને રાજીનામું આપીશ અને શ્રી ગણેષ આપણે ઘરે થી જ મંડાશે.”\nપરાશર સેનેટર ચુંટાયો, વોશિંગ્ટન રહેવા ગયો પણ દરરોજ સવારે એનો અચૂક ફોન આવે. સમય હોય ત્યારે થોડા કલાક માટે પણ ચારુનાં ખોળામાં માથુ ટેકવા આવે. આજે હું નિવૃત્ત થવાનો છું. અમારું અહીં પાલો આલ્ટોનું ઘર વેચાઇ ગયું છે. આવતે મહિને અમે અને પરાશર ફરીથી સાથે રહેતા હશું.\nતમે એવા ને એવા રહ્યા (11)ડૉ.ઇન્દુબેન શાહ\nરવિન્દ્ર અને રીનાના લગ્ન થયા ત્યારથી રીના રવિન્દ્રની નેવિગેટર. બન્ને પ્રોફેસનલ રવિન્દ્ર એન્જિનિયર, રીના એસ એન ડી ટી કોલેજમાં લેક્ચરર, મુંબઇમાં બે કાર પોસાય નહી ડ્રાઇવર પણ મુંબઇમાં રાખવો મોંખો પડે, એક કાર,પહેલા રાજેન્દ્ર તેની ઑફિસ સુધી ડ્રાઇવ કરે ત્યારબાદ રીના તેની કોલેજ જાય ધીરે ધીરે પેટ્રોલના ભાવ વધતા ગયા, અને મુંબઇનો ટ્રાફિક પણ વધતો ગયો, તેથી કંટાળીને રવિન્દ્રએ પણ ગાડી લઇ જવાનું બંધ કર્યું. જુહુ ડીપોથી એક્ષપ્રેસ બસની સગવડતા થતા તેમાં જવાનું અનુકુળ રહેતુ, તેનાથી સમય અને પૈસા બન્ને બચતા. રીનાની કોલેજ વિલેપાર્લેમાં રીક્ષા કરી પહોંચી જાય.\nગાડી તો સ્ટેટસ પૂરતી અને વિક એન્ડમાં ફરવા જવા પૂરતી,રવિન્દ્ર અને રીના, મિત્ર કપલ હીના અને હિતેશ સાથે દર વિક એન્ડમાં મુંબઇની આજુ બાજુના સ્થળૅ ફરવા ઉપડૅ બન્ને કપલ સરખી ઉમરના સ્કુલમાં હતા ત્યારથી ચારેય મિત્રો,લગ્ન થયાપછી પણ મિત્રતા જળવાય રહી, રવિન્દ્ર ગાડી સ્ટાર્ટ કરે કે તુરત રીના નેવિગેટર બની જાય જો રવિ ફ્લાઇ ઓવર લેજે હવે બધે ફ્લાઇ ઓવર થઇ ગયા છે. રવિન્દ્ર પૂછે રીના અંધેરી તરફનો લેવાનો કે શાંતાક્રુઝ તરફનો અંધેરી તરફનો જ લેવાનો હોયને, ત્યાંથી હાઇ વે પકડી લેવાનો, જોજે વહેલી સવારના ટ્રકનો ટ્રાફિક ખૂબ હોય સંભાળીને ચલાવજે, ઓવર ટેક નહી કરતો.ખંડાલા પહોંચે ત્યાં સુધી રીનાને પૂછી પૂછી રિસોર્ટ પહોંચે..\nહિતેશને આશ્ચર્ય થયું રવિન્દ્ર ગયા મહિને ખંડાલા ગયેલા ત્યારે રીનાએ રસ્તો બતાવેલ તને યાદ નહી રહ્યોઆજે તારે આટલુ બધું પૂછવું પડ્યું\nરવિન્દ્રઃજો ભાઇ મારું કામ ગાડી ચલાવવાનું રસ્તા યાદ રાખવાના રીનાએ.\nજો રીના સાથે ન હોય તો તું શું કરે\nએવું બને જ નહી.\nરીનાઃ હિતેશ, એક વખત હું નહોતી ને કાકાને ત્યાં તેમના મિત્રને લઇને બોરીવલી જવાનું થયું, કાકાના ઘેર અમે વર્ષમાં બે ત્રણ વાર જતા હઇશું, મેં ડીરેક્સન લખી આપી છતા ભૂલા પડ્યા, કાકાએ તેમના દીકરાને સામે મોકલ્યો તેને ફોલો કરી પહોંચ્યા.\nરીના ઘેરથી નીકળતા પહેલા તારે એને ડીરેકસન લખી આપવાની પછી બાજુમાં બેસવાનું બોલવાનું નહી, બીજુ બધું યાદ રહે અને રસ્તા કેમ યાદ ન રહે\nબધા મિત્રો આવી સલાહ આપે. પરંતુ કહેવાય છે ને શેઠની શિખામણ ઝાપા સુધી.રવિન્દ્ર જેવું સ્ટિયરીંગ હાથમાં લે કે તુરત પૂછે રીના ક્યો ફ્લાઇ ઓવર કઇ એક્ષીટઅને રીનાનું નેવિગેસન શરું.\nરવિન્દ્રના મોટા બેન ડૉ.રમિલા રવિન્દ્રના લગ્નમાં ઇન્ડીયા આવ્યા ત્યારે રવિન્દ્ર રીનાના જરૂરી પેપર્સ તૈયાર કરી લેતા આવ્યા, અમેરિકા આવી તુરત પિટિસન ફાઇલ કરી, રવિન્દ્ર અને રીનાને અમેરિકાનો વિસા કોલ આવ્યો બન્નેને વિસા મળી ગયા.અઠવાડીયામાં અમેરિકા જવાની તૈયારી કરી, બધી ખરીદી રીનાએ અને તેના સાસુ સુમતીબેને મળી વિલેપારલેમાં જ કરી લીધી, બેન માટે જુહુ ડીઝાઇનરના શૉ રૂમમાંથી લેટૅસ્ટ ડિઝાઇનની સાડી અને ડ્રેસ લીધા બનેવી અને ભાણીયા માટે નરેન્દ્ર મોદી કુરતા અને જેકેટ લીધા ભાણી માટૅ ડ્રેશ લીધા સાથે મેચીંગ જ્વેલરી સેટની ખરીદી કરી, મિત્રો માટે પણ નાની મોટી ગિફ્ટ લીધી. બન્ને અમેરિકા આવ્યા બેન બનેવી હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લેવા આવ્યા, બેન ��નેવી ઘણા વર્ષોથી સુગરલેન્ડમાં વેલ સેટલ હતા, બન્ને ડૉકટર.રવિન્દ્ર બેન કરતા દસ વર્ષ નાનો. રવિન્દ્ર નાનપણથી મોટીબેનનો લાડકો સુમતી બેનને રવિન્દ્ર મોટી ઉમરે આવેલો, તેથી રવિન્દ્રના ઉછેરમાં મોટીબેનનો ફાળૉ મહત્તવનો રહ્યો, સ્કુલમાં ટિચરને મળવાનું હોય, કોલેજના એડમિસન ફોર્મ ભરવાના બધામાં મોટીબેનનું માર્ગદર્શન મળતું.આમ મોટીબેન રાજેન્દ્રના સેકન્ડ મમ્મી મેન્ટર બની ગયા હતા.રાજેન્દ્ર પણ મોટીબેનને મમ્મી જેટલો આદર આપતો.\nરવિન્દ્ર કોલેજમાં ઇન્ટરસાઇન્સમાં હતો ને મોટીબેને ગાયનેકમાં એમ ડીની પરિક્ષા પાસ કરી.સુમતીબેન અને સુમનભાઇએ જ્ઞાતીના એમ ડી, એમ એસ, થયેલા મુરતિયાના લિસ્ટ જોવા લાગ્યા. અમેરિકાથી મેરેજ કરવા આવેલ તેમની જ્ઞાતીના રાજ સાથે મુલાકાત ગોઠવાય રાજ કારડીયોલોજીસ્ટ પહેલી મુલાકાતમાં જ પસંદગીની મહોર મરાઇ ગઇ, લગ્ન થયા, રવિન્દ્રને બેનના લગ્નની ખુશાલી સાથે મેન્ટર અને સેક્ન્ડ મમ્મી ગુમાવવાનું દુઃખ થયું. બેન બનેવીએ રવિન્દ્રને ધરપત આપી એમ આઇ ટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી લે.તુરત તારા માટે અમેરિકામાં જોબ તૈયાર.એ દિવસ આવી ગયો, રવિન્દ્રને અઠવાડીયામાં ફ્લોર ડૅનિયલ એન્જીન્યરીંગ કંપનીમાં જોબ મળી ગયો.બેન બનેવીએ બન્ને જણાને ડ્રાઇવીંગની પ્રેકટીસ આપી ઇન્ટરનેટ પર રિટન ટેસ્ટ પાસ કરી. બન્ને પાસે ઇન્ટરનેસનલ લાઇસન્સ હોવાથી રોડ ટેસ્ટ વગર જ લાયસન્સ મળી ગયું.બેને હોન્ડા એકોર્ડ ગાડી આપી, રવિન્દ્રતો ટેવ મુજબ જેવો સ્ટીયરીંગ વ્હિલ પાછળ બેઠો કે તુરત,રીનાને બુમ મારી રીના ચાલ જલ્દી કર મોડું થાય છે,આજે જોબનો પહેલો દિવસ છે,\n“રવિન્દ્ર હજુ તું એવોને એવો જ રહ્યો, તારે તારી આ ટેવ છોડવી પડશે,અમેરિકામાં તો તારે ડીરેક્સન ફોલો કરી ગાડી ચલાવવી પડશે, આવતા અઠવાડીયામાં કદાચ મારો સાર્ટાસિયા મિડલ સ્કુલમાં સબસ્ટીટ્યુટ ટીચર તરીકે જોબ શરુ થશે,તો હું તારી સાથે નહીં આવી શકુ તો તું શું કરીશ\n“મને ખબર છે હનિ મારો જોબ આઠ વાગે શરુ થાય છે, તારી મિડલ સ્કુલ ૯ વાગે શરુ થાય પહેલા હું થોડો વહેલો નીકળીશ તારે મારી સાથે આવવાનું પછી તારી સ્કુલમાં જવાનું’, રીના માથે હાથ મુકી “હે ભગવાન મારો રવિન્દ્ર તું એવો ને એવો જ રહેવાનો તારી બાજુમાં બેસી ડિરેક્સન આપવાની, આમ અઠવાડીયુ રીનાને સાથે લીધી રીના સુગર લેક સબ ડીવિઝનમાંથી રાઇટ, લેફ્ટ,રાઇટ, બોલે તેમ રવિન્દ્ર ટર્ન લે હાઇવે ૫૯ ત્યાંથી રૂટ ૬ની એક્ષીટ ત્યાં��ી ફ્લોર ડેનિયલ ઓફિસની એક્ષીટ બધુ નેવિગેટર રીના બોલે તેમ રવિન્દ્ર ડ્રાઇવ કરે અને દરવાજે ઉતરે, ગાડી ચાલુ રાખે ,રીના ડ્રાઇવ કરી પાછી આવે અને સાંજે તેજ રીતે નેવિગેટરની ફરજ અદા કરવા પાછી જાય.મોટીબેને વિક એન્ડમાં પુછ્યું “રવિન્દ્ર કેમ રહ્યું અહીંનું ડ્રાઇવિંગ રીના વગર ચલાવતો થઇ ગયોને શાબાશ.”\nરીના હસવા લાગી, “કેમ રીના હસે છે”\n“મોટીબેન તમે મને ખોટી શાબાશી આપી એટલે રીના હસે છે”.આખુ વિક રીના મારી સાથે આવી છે.\nસારું સાંજે તો તારી જાતે આવતો’તો કે રીનાને ત્યાં બેસાડી રાખતો’તો\n‘મોટીબેન હું પાછી આવું, સાંજે લેવા જાઉ ત્યારે સાહેબ ઘરભેગા થાય.”\nરવિન્દ્ર તું નહીં બદલાઇ દસ વર્ષથી ડ્રાઇવ કરે છે પણ જાતે ડિરેક્સન ફોલો કરવાનું ક્યારે શીખશે દસ વર્ષથી ડ્રાઇવ કરે છે પણ જાતે ડિરેક્સન ફોલો કરવાનું ક્યારે શીખશે\n“પણ મોટીબેન હું ડિરેક્સન લખેલ કાગળ પર નજર કરું તો રોડ ન દેખાય અને આટલા મારંમાર ટ્રાફિકમાં અકસ્માત થઇ જાય તો.”મોટીબેન શું બોલે એ વખતે જી પી એસની સગવડતા હતી નહી, ઍટલે રીના, રવિન્દ્રની જી પી એસ.\nરવિન્દ્ર,રીનાના નસિબે ઘર મોટીબેનની નજીકમાં જ મળી ગયું. બન્નેના જોબ નજીક એટલે રવિન્દ્ર અને રીના એવાને એવાજ.\nઆમાં એમનો શું વાંક ઇશ્વર કૃપા અપરંપાર ફાવતું મળી ગયું,બદલાવાની જરૂર શું\nધીરે ધીરે બન્નેનું ફ્રેન્ડસર્કલ વધવા લાગ્યું,બર્થ ડે પાર્ટી, બેબી સાવર, બ્રાઇડલ સાવર વગેરે પ્રસંગોમાં જવાનું બનતું, રીનાએ બે ડાયરી રાખેલ એક નામ એડ્રેસ અને ફોન નંબરની, બીજી ડીરેક્સન ડાયરી,.જેના ઘેર જવાનું હોય તેની ડીરેક્સન ડાયરીમાં લખી લે જેથી રવેન્દ્ર બે ત્રણ વખત વાંચી યાદ રાખી શકે,આટલી સગવડતા રીના આપે. નીકળતા પહેલા યાદ કરાવે રવિન્દ્ર ડીરેક્સન યાદ રાખી “હા પણ તું ડાયરી તારી પર્સમાં રાખજે, ભૂલા પડીયે તો તરત જોઇ લેવાય, રીના માથે હાથ મુકી રવિન્દ્ર હું તારા માટે ડાયરી તૈયાર કરું પણ તને વાંચવાની અને યાદ રાખવાની આળસ, કાલ સવારે બાપ બનવાનો, તોય તું હતો ત્યાંને ત્યાં જ.\nહનિ હજુ બે એક મહિનો અને દસ દિવસ બાકી છે, અને જી પી એસ આ વિક એન્ડમાં બાય કરી લઇશું.\n.જી પી એસ માર્કેટમાં આવ્યું કે તુરત મોટીબેને રવિન્દ્ર માટે લઇ લીધેલ. ફ્રાઇડે રવિન્દ્રની બર્થ ડે,મોટીબેન અને રાજ સવારના ૭ વાગ્યામાં રવિન્દ્રના ઘેર ડૉર બેલ મારી, રવિન્દ્રએ ડૉર ઓપન કર્યું, “અરે મોટીબેન જીજાજી તમે આવો આવો મારી બર્થ ડૅ ના આશીર્વાદ લે��ા હું રાત્રે આવવાનો જ હતો.\n“અમે તને આશીર્વાદ આપવા આવી ગયા”\nરવિન્દ્ર બેન બનેવીના પગે લાગ્યો બેને આશીર્વાદ સાથે ગીફ્ટ આપી,રવિન્દ્ર ગીફ્ટ ખોલ અને આજે જ એનું ઉદઘાટન કર,રવિન્દ્રએ રેપર ખોલ્યું અરે વાહ જી પી એસ\n“હા રવિન્દ્ર હવે જી પી એસ બોલશે, તારે ડીરેક્સન જોવાની જરૂર નહી.અને અકસ્માતની ચિંતા નહી.\nડૉ રાજઃ અવાજ રીના જેવોજ મીઠો તને રીના બોલતી હોય તેવું જ લાગશે\nત્યાં જ રીનાનો અવાજ સંભળાયો રવિન્દ્ર મને દુઃખે છે તું મારા અને તારા જોબ પર ફોન કરી દે, મારે હોસ્પિટલ જવું પડશે. તારાથી ડ્રાઇવ ન થાય તો મોટીબેનને બોલાવી લે.\nમોટીબેનઃરીના હું અહીં જ છું અંદર ગયા તપાસી બોલ્યા ફોલ્સ પેઇન લાગે છે, પણ જઇ આવીએ રઇન્દ્ર જી પી એસમાં હોસ્પીટલનું ઍડ્રેસ નાખ, અને ડૉ રાજની હેલ્પથી રવિન્દ્રએ જી પી એસમાં એડ્રેસ નાખી દીધું, રાજેન્દ્ર અને ડૉ.રાજ આગળ બેઠા મોટીબેન અને રીના પાછળ .જી પી ઍસનું બોલવાનું શરું. ટેક રાઇટ, ગો વન માઇલ ટેક રાઇટ ઓન ૫૯ ગો વન ફોર્થ માઇલ મર્જ ઓન હાઇ વે….\nડૉ રાજઃ રીના તારી ડ્યુટી આ બેનને સોંપાય ગઇ છે. તું રિટાયર્ડ\nમોટીબેનઃરીનાને તો હવે ૨૪/૭ ની ડ્યુટી શરૂ થશૅ, રિટાયર્ડ ફક્ત જી પી ઍસ સર્વિસમાંથી.\nરીના હોસ્પીટલ આવી ગઇ, મેટર્નિટી માટે પાર્ક ક્યાં કરવાનું\nરીના ઉકારા કરતા પાછળ જવાનું રિઝર્વ ફોર મેટર્નિટિંમાં\nડૉ. રાજઃ રાજેન્દ્ર તું એવોને એવોજ રહ્યો\n“તમે એવાને એવા જ રહ્યા ”(10) પ્રદીપ બ્રહ્મભટ્ટ\nના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.\nઆ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇ���ે મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.\nબીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.\nસમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.\nમનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.\nબીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા. મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.\nએક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છેમમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.\nઆમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તા���ા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.\nસમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.\n“તમે એવાને એવા જ રહ્યા ”(9)રશ્મિબેન જાગીરદાર\nનિરવભાઈ ને કસ્ટમ ઓફિસર –class oneઓફિસર તરીકે હવે 2 જ વર્ષ બાકી હતા એમની નિષ્ઠાપૂર્વક ની પ્રમાણિક કામગીરી થી સંતુષ્ટ એવા ઉપરી અધિકારી ઓ એ એમને છેલ્લા 2 વર્ષો એમની ઈચ્છા પ્રમાણે ની પોસ્ટ આપવા માટે બોલાવ્યા હતા\nઉપરી અધિકારી —બોલો નીરવભાઈ ક્યાં જવું છે \nનિરવભાઈ — sir મારા માટે કઈ પણ ચાલે પણ ઘર થોડું નજીક હોય તો ઘરના બધા રાજી રહે\nઅધિકારી — નજીક માં તો વાપી જવાય તેવું છે બોલો કરી દઈએ\nhot પોઈન્ટ અધિકારીઓ માટે ત્યાંથી દમણ ન જીક એટલે દાણચોરો ના ગુલામ થઇ ને રહેવું પડે તેમની ટ્રકો ચેકપોસ્ટ પર થી પસાર થવા દેવી પડે ને તેમ ન કરીએ તો દાદાગીરી થી આપણને કે ઘર ના ને જાનમાલ નું નુકશાન કરે\nઅધિકારી — હા હા ભાઈ તમારા જેવા પ્રમાણિક નું ત્યાં કામ નહિ બાકી 2 વર્ષ નહિ ને ખાલી 2 મહિના જ ત્યાં રહો તો કરોડો કમાઈ લો\nનીરવભાઈ — sir તમે તો જાણો છો મારી સૌ થી પહેલી પોસ્ટ પણ વાપી થયેલી પૂરી નોકરી પતવા આવી પણ એ વખત નો અનુભવ એવો ને એવો અકબંધ યાદ છે મને\nઅધિકારી કહે –સારું mr નિરવ don’t worry આપણે તમને અનુકુળ જ ગોઠવીશું\nઅધિકારી થી છુટા પડી ને નિ રવભાઈ નીકળ્યા પણ એમની આંખો સામે જોબ શરુ કરી એ દિવસો માં બનેલી ઘટનાઓ જાણે હમણા જ બનતી હોય તેમ દેખાવા લાગી\nનિરવે તાજી માસ્ટર ડીગ્રી લઇ ને કાકા ની જેમ custom માં જોબ લીધી વાપી માં ત્યારે જ ખુબ મોટી લાંચ લઇ ને સજા પામેલા ઓફિસર ની જગા ખાલી હતી ત્યાજ એને પોસ્ટીંગ મળ્યું નિરવ ગ્રેજ્યુએટ થતાજ પરણી ગયેલો એને એક નાનો બાબો પણ હતો માતા પિતા ને પત્ની– બાબા સાથે જોબ મળતા જ એ વાપી આવી ગયો એકાદ week સામાન ગોઠવવામાં ગયો ત્યાર પછી તેઓ બધા દમણ જોવા માટે ઉપાડી ગયા દરિયા કિનારો ને શુદ્ધ હવા માં બધા ને મઝા પડી ગઈ પછી તેઓ શોપ માં ગયા એમની સાથે મિત્ર નું ફેમીલી પણ હતું બધા કઈ ને કઈ ખરીદી માં મશગુલ હતા એટલા માં ————— ઠપ ઠપ અવાજ આવ્યો જોયું તો બે જમાદાર જેવા માણસો દુકાન માં આવ્યા અને કહે —– એ ય દુકાન વાલે ભાઈ સુનો એ નયે ઓફિસર હેય ઉનકો જો ચાહિયે વો દે ના મગર પૈસે નહિ લેના વો હમારે સબ દેંગે\nદુકાનદાર ઓળખાતો હતો એ દાણચોર ના માણસો હતા\nએણે પૈસા લેવાની ના પાડી નીરવ કહે આ મારી પોતાની ખરીદી છે પૈસા હું જ આપીશ\nપેલા બે માણસો કહે સાબ જાનતે નહિ હંમે, તુમ થો ડા સમજા દેના તો\nને એ બે ના ગયા પછી દુકાનદાર કહે— સાબ, સુનો આપ, વો જો કહે વો કરના હોગા, વો જો દે વો લેના હોગા, પૈસે દે ગા વો ભી બહોત સારે આપ અબ કુછ ભી લોગે તો બીલ વો હી ભરેગા ઓર ઉસકે બદલે મેં ઉસકા દાણચોરી કા માલ ચેક પોસ્ટ સે રોકના નહિ વરના—–\nનિરવ — વારના ક્યાં\nદુકાનદાર —- વો કુછ ભી કર સકતા હે એક્ષિદન્ત ભી આપ કા યા બીબી– બચ્ચો કા\nનિરવ સ્તબ્ધ થઇ જોઈ રહ્યો એ વિચારી રહ્યો —-હું માનવી માનવ થાઉં તો ઘણું આ વા ત જીવન માં ઉતારવા હું કેટલા પ્રયત્નો કરી રહ્યો છું પણ આ સ્થળે, આ સમયે શું તે શક્ય છે મારા કે કુટુંબ ના ભોગે તે કરવું યોગ્ય છે \nઅને તેણે વિનંતી કરીને વાપી થી ટ્રાન્સફર કરાવી લીધી હતી જીવન ના મુલ્યો ના ભોગે તેને કઈ જ નહોતું જોઈતું\nવર્ષો પહેલાનું એ દ્રશ્ય તેની આંખ સામે આવી ને ઉભું\nઘરે જઈ ને તેણે પત્ની ને વાત કરી ને કહ્યું વાપી બદલી થાય તેમ છે પણ મેં ના પાડી હવે કદાચ દુર જવું પડે\nપત્ની સાંભળી રહી પછી વ્હાલ થી કહે —– વર્ષો ના વ્હાણા વાયા પણ તમે તો એવા ને એવા જ રહ્યા\nનીરવ પણ વ્હાલ થી ગાવા લાગ્યો ——હા ભાઈ હા — અમે એવા રે અમે એવા રે તમે કહો છો વળી તેવ��રે\n“તમે એવાને એવા જ રહ્યા ” (7) વિજય શાહ\nનીલ બરાબર વીસ વર્ષે જય ને મળતો હતો.\nતેને તો એમ કે જય તો પાકો અમેરિકન થઇ ગયો હશે તેથી તેની અપેક્ષા પ્રમાણે જયને પાક્કા અમેરિકન તરીકે ધારી લીધો હતો.\nફોન ઉપર વાત કરતા પહેલી જ શરૂ આત કરી\n” જય તું હજી “વૉટ્સ’પ” પર નથી\n” યાર હું તો મારું કામ ઇ. મેલ દ્વારા જ કરું છું..”વૉટ્સ’પ અને ફેસબુક થી હું વાકેફ છું પણ એવો સમય કયાં છે\n“અમારે ભારતમાં આ એકાઉંટ ના હોય તો ગગો કહેવાય.”\n” જો ભાઇ તારી વાત સાચી હશે પણ હું તો કબુતરો ઉડાડીને પત્રવ્યવહાર કરનારો માણસ..મને કોમ્પ્યુટર સામે બેસી સમય બગાડવો પાલવે નહીં તેથી મારા ધંધાને અનુલક્ષી ને જે જરૂરનું છે તે હું શીખ્યો છું અને કામ કાજ ચાલુ હોય ત્યારે સ્ટેટસ અને જરુર વીનાની હાય હેલો મને ના પરવડે.\n“પણ તું સમજતો નથી ચેટીંગ દ્વારા પણ તું તારા ધંધાની વાતો કરી શકે.”\n” જે કામ ફેસ ટુ ફેસ થાય તેજ કામ પાકુ થાય.પણ તું મને કહેને કે તારે શું કામ છે ‘વૉટ્સ અપના’ મારા ખાતાની\n તું ફોન ઉપર જલ્દી મળતો નથી . આ રીતે સંપર્ક તાજો રહેને\n“જો સોશિયલ મીડીયા વાળા પેલા બીલાડીના ટોપ ની જેમ ફુટી નીકળ્યા છે. અને તે દરેક્ની સાથે સંપર્ક રાખવા પાછી ફી ભરવાની અને તેમની જાહેરાતો ડીલીટ કરવાની. બધી બહું ઝંઝટ છે. વળી કમ્પ્યુટર ઇન્ફેક્ટ થઇ જાય તો ઓર તકલીફ.”\n તું તો હજી ત્યાંનો ત્યાં જ રહ્યો.”\n” હા. અમેરિકામાં જેટલી જરુરિયાતો છે તે બધી મને ખબર છે. સાથે સાથે “ક્યાં અટકવું” તે પણ જાણું છું. કોઇ મને એક્વીસમી સદીમાં, બાવીસમી સદીની વાતો કરે ત્યારે એટલું તો ખબર છે કે હું તેટલું જીવવાનો નથી ચાલ બોલ ક્યારે આવે છે ઘરે ચાલ બોલ ક્યારે આવે છે ઘરે\n” હા એટલે જ ફોન કર્યો છે. મારો સાળો મને અડધે સુધી મુકી જશે, તું મને ત્યાંથી પીક અપ કરજે..”\nહ્યુસ્ટનના દક્ષીણે તે રહેતો હતો. હીલક્રોફ્ટ સુધી તે આવવાનો હતો. તેથી મેં કહ્યું ભલે હું નીલ અને નેન્સીને લઈ જઇશ અને સાંજે તમે ફોન કરશો ત્યારે ત્યાં મુકી જઇશ.\n” પણ તેઓ તો તમારે ત્યાં રોકાવાનો પ્લાન કરે છે.’\n” અરે ભાઇ હું કામ ધંધા વાળો માણસ, સાંજે ડલાસ જવાનું છે. તેમને આખો દિવસ ઘરે એકલા બેસી રહેવું પડશે. એના બદલે વીક એંડ ઉપર આવવાનું રાખો તો શાંતિથી વાતો પણ થાય.”\n” પણ વીકએંનોડ તેમનો પ્રોગ્રામ નક્કી છે. અમે લોકો સાન એન્ટોનીયો જવાના છીયે.”\nવાતને અંતે નીલને તો ખોટુ લાગ્યુ. ” યાર તેં તો મને ઘરે ના બોલાવ્યો.”\nજય કહે, ” જો ભાઇ મને તું ગગો કહે છે. પણ હવે ખોટુ લગાડીને ગગો તુ સાબિત થાય છે.”\n“અમેરિકામાં ભારતિય ધારા ધોરણે તેં માની લીધું કે હું નવરો હોઇશ. તને મળવા તલપાપડ હોઇશ. ભાઇ તારા સાળાની વાત સમજ, જો તું ફોન કર્યા વીના આવી ધમકત તો શક્ય છે ઘરે તાળુ પણ જોવા મળે.”\n પછી તો ફોન ઉપર વાતો બહું લાંબી ના ચાલી અને એક દિવસે જય ને જણાવયા વીના નીલ તો આવી પહોંચ્યો…એજ જુની દોસ્તીનાં દાવે..અરે જય તુ ભલેને બીઝી હોય તું તારું કામ કરજે હું ભાભી સાથે વાતો કરીશ.. તું ભલેને અમેરિકામાં રહી અમેરિકન બને પણ હું તો એજ નીલીયો છું…”\nપછી ની વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહું તો તેને ખુબ જ નવાઇ લાગતી કે જય તું ફોન ઉપર અજ સારી વાતો કરે છે.. તારો કોઇ ઉમળકો દેખાતો નથી..\nજય કહે ” નીલ તું તારા પ્રમાણે મને ના ચલાવ.. અને તેમાંય ભારતમાં જેવો હતો તેવો જય શોધીશ જ ના. અત્યારે મારો મોટો ધંધો પતાવવાનો છે. અને આવી તકો બહું ઓછી આવતી હોય છે. પછી હું બેંક પોષ્ટ ઓફીસ અને ઘરાકોમાં ફરીશ. અને તારી ભાભી પણ સેકંડ શીફ્ટમાં નોકરી ઉપર જશે…”\nએ બહુ પ્રેમથી અક્બર અલિઝ નું શર્ટ લાવ્યો હતો અને લતાએ તો મોં ઉપર જ ચોપડાવ્યું નીલભાઇ હવે જયને આવું તમારું દેશી શર્ટ હું ના પહેરવા દઉં. તે પહેરે પણ જોવાનો તો મારેને નીલને હતું કે જય વિવેક કરવા પુરતો પણ લતાને વારીશ..પણ જયે રાતાનાં બેડરૂમની લઢાઇ રોકવા એટલું જ કહ્યું “એની શું જરૂર હતી નીલને હતું કે જય વિવેક કરવા પુરતો પણ લતાને વારીશ..પણ જયે રાતાનાં બેડરૂમની લઢાઇ રોકવા એટલું જ કહ્યું “એની શું જરૂર હતી હવે જો તું વાંધો ના પાડીશ અને તે શર્ટ પાછુ લઇ જજે. કારણ કે મને તે મોટુ પડશે.”\nનીલની અપેક્ષાઓનાં બલુનોમાં થી હવા નીકળતી જતી હતી. લતા જોબ ઉપર ગઇ અને જયનું બજાર બંધ થયું પછી નીલને અપેક્ષા પ્રમાણે જય મળ્યો.\n“જો ભાઇ તું જે જયને શોધે છે ને તે તો જોબ ઉપર હોય ત્યારે અમેરિકન હોય ..હવે મને સમય મળ્યો છે ભારતિય બનવાનો.. બોલ તારે શું કરવું છે\n હું હવે અમેરિકામાં સેટલ થવા માંગુ છું પણ મને મારો રસ્તો જડતો નથી.”\n“જો ભાઇ ૬૫ વર્ષની ઉંમરે અમેરિકામાં આવી અને સેટલ થવું એ લોઢાનાં ચણાં ચાવવા જેવું છે. મેં તે ચણાં ચાવ્યા છે તેથી કહું છું અમેરિકા એટલે સ્વર્ગ પણ એને માટે જે કોઇ પણ માન્યતાઓથી બંધાયેલો ના હોય. જેમ કે કોલેજ જીવનમાં આવીને અમેરિકામાં જીવતા તારા સાળાની જેમ.હું હજી બદલાયેલો અમેરિકન લોકો માટે છુ. પણ અંદરથી હજી પણ ઇચ્છું છું કે રીટાય��� થઇને ભારત જઉં. અને તેથી જ હજી ઘર અને બેંક ખાતા ખુલ્લા છે.”\n” જો જય સમજ.. મારે બંને દીકરીઓ અમેરિકામાં લગ્ન કરીને આવી હવે તેમના છોકરા છૈયા થવાનાં.. તેમને સાચવવા તેમને તેમની મા જોઇએ જ્યારે હું તો રીટાયર થઇ ગયો એટલે તેમને મારી શું જરૂર અને અમદાવાદ માં હું એકલો રહું તો કેવી રીતે રહું અને અમદાવાદ માં હું એકલો રહું તો કેવી રીતે રહું મહારાજ,હોટેલ અને કામવાળી બાઇનાં ભોજન થી એસીડીટી અને બી પી બંને વધે છે”\n“અમેરિકન નિરાકરણ તો એજ છે કે તું બદલા. કારણ કે તને અહીં જમાઇઓ વધું ભારણ સમજશે. ટ્રેશ ગણશે, અને કોઇ તને એમને એમ બેસાડીને જમાડશે નહિં શું સમજ્યો બીજું નિરાકરણ જે મારા એક મિત્રનાં સાસુએ આપેલું કે નર્કમાં ગયા પછી આત્માને દંડતા પરમાધામીઓ (પોલિસો) સામે દલીલો જેમ ચાલે ના તેમ તારી દલીલો કરવાનું છોડ અને શાંતિ થી જીવ અને વેઠ “હું દીકરીઓને ત્યાં ના રહું નું ગાણું ભારતમાં ચાલે અહીં નહીં.આજમાં જીવ અને ભારતમાં હતો તો આમ અને તેમ તેવું વિચારવાનું છોડ કારણ કે અહીં હવે ભારત નથી અને બંને છોકરીઓને અમેરિકામાં પરણાવી તેં જાતે જે ભુલ કરી તેની સજા હવે ભોગવ.”\n” યાર આ નિરાકરણ નથી.. આતો મારી દશાનું આબેહૂબ વર્ણન છે. અને આમ જોઇએ તો આ બે વાત નથી એક્ની એક જ છે”\n” હા અને તેનું નિરાકરણ જ એ છે કે જેમ તારી દીકરીઓ રાખે તેમ રહે અને “હું દીકરીઓને ત્યાં ના રહું નું ” ગાણું બંધ કર સમજ્યો\n“હા..આ પણ કરીને તું તારું સુખ શોધે છે જે તું અહીં ડોલરમાં કમાઇને બેઠો હોત તો કોઇ તને સાચવત પણ એવું નથી તેથી વિચારો અમેરિકન કર દિલથી ભલેને તું રહે ભારતિય..who cares…”\nનીલ જોઇ રહ્યો… કાચીડાની જેમ રંગ બદલતા જયને જોઇ હબક ખાઇ ગયેલા નીલે કહ્યું “તું તો એવોને એવો જ રહ્યો…” તેનાં માથામાં હથોડા વાગતું એક જ વાક્ય હતું ..who cares…\nબરોબર પાંચ વર્ષે નીલ પાછો જયને મળ્યો ત્યારેબદલાયેલા નીલની વાહ વાહ હતી નેન્સીને સમજણ નહોંતી પડતી કે જયે એવું તો શું કહ્યું કે હતાશ અને ચીડ ચીઢીયો નીલ એકદમ શાંત કેવી રીતે થઇ ગયો\nનીલે કહ્યું વાત સાવ સીધી અને સરળ હતી. દેશ બદલાયો ઉંમર બદલાઇ ત્યારે હું ના બદલાઉં વાળી મારી જીદ જ મારા દુઃખનું કારણ હતી.અને જયે મને ખખડાવતા એક વાત બહુ સરસ રીતે સમજાવી.. જો અમ્દાવાદથી નીચે ખોદતો ખોદતો આવું તો અમેરિકામાં આવું અને જો ભારત્નિ ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો નીચે પાતાળ એટલે નર્ક આવ્યું અને જો ભારત્નિ ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો ન��ચે પાતાળ એટલે નર્ક આવ્યું ઉપર સુખ છે પણ નીચે તો દુઃખ જ છે અને પરમધામીનાં ચાબખા ઓછા ખાવા હોય કે ના ખાવા હોય તો એક વાક્ય સમજી લે અને તે who cares…\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન���તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-���વિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ���પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%93%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87/", "date_download": "2020-09-20T19:56:04Z", "digest": "sha1:I7OKCD4LMJEDSZBUBWTEB67B3HASFM47", "length": 12318, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "ઓક્ટોબરમાં વેક્સિન અપાશે, પહેલા ડૉક્ટર્સ-શિક્ષકોને મળશે | Avadhtimes", "raw_content": "\nHome રાષ્ટ્રીય ઓક્ટોબરમાં વેક્સિન અપાશે, પહેલા ડૉક્ટર્સ-શિક્ષકોને મળશે\nઓક્ટોબરમાં વેક્સિન અપાશે, પહેલા ડૉક્ટર્સ-શિક્ષકોને મળશે\nરશિયાએ એક મોટી જાહેરાત કરી તેમના દેશમાં ઓક્ટોબરથી માસ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે તેમજ કોરોનાની વેક્સીન અપાશે\nદુનિયામાં જ્યાં સતત કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહૃાા છે. અને જગત આખું તેની વેક્સિન બનાવાની શોધ કરી રહી છે તે વચ્ચે રશિયાએ એક મોટી જાહેરાત કરી છે. રશિયાએ કહૃાું છે કે તેમના દેશમાં ઓક્ટોબરથી જ માસ વેક્સીનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે અને તમામ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. જો કે આ શ્રેણીમાં સૌથી પહેલા આ સેવા ડૉક્ટર્સ અને શિક્ષકોને આપવામાં આવશે. તે પછી ઇમરજન્સી સુવિધાથી જોડાયેલા લોકોને આ વેક્સીન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્ર્વ સ્વાસ્થય સંગઠને આવતા વર્ષ સુધી વેક્સિન ન મળવાની વાત કહી હતી જેમાં રશિયાએ આ જાહેરાત કરીને દુનિયાભરના લોકોને આશ્ર્ચર્યમાં મૂકી દિધા છે. રશિયાના સ્વાસ્થય મંત્રી મિખાઇલ મુરાશકોએ રવિવારે એક પ્રેસવાર્તા કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહૃાું કે ઓક્ટોબરથી કોરોનાની વેક્સીનને માસ વેક્સીનેશન દ્વારા લોકોને આપવામાં આવશે. સાથે જ આ વેક્સીન સૌથી પહેલા શિક્ષક અને ડોક્ટરને અપાશે. હાલ આ વેક્સીન રજિસ્ટ્રેશન અને ડિસ્ટ્રીબ્યૂશનની પ્રોસેસમાં છે. સાથે જ તેમણે કહૃાું કે ઓગસ્ટના અંત સુધીમાં આ વેક્સીનને તમામ મંજૂરીઓ પણ મળી જશે. જો કે અનેક લોકો અને દેશોએ આ જાહેરાત પછી ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ એક ઉતાવળે લેવામાં આવેલું પગલું છે. અને તે મોટી ચિંતા નો વિષય બની શકે છે. તેમનું કહેવું છે કે દુનિયામાં બધાની સામે રશિયા પોતાને સૌથી મજબૂત અને શ્રેષ્ઠ સાબિત કરવાના ચક્કરમાં પોતાના જ નાગરિકાના જીવ મુશ્કેલીમાં મૂકી શકે છે. અને વેક્સીનની તપાસ કરવામાં ખોટી ઝડપ કરી રહૃાું છે. અમેરિકી કોરોના એક્સપર્ટ એંથની ફૉસીએ કહૃાું કે અમેરિકા, રશિયા કે ચીનમાં બનેલી વેક્સીન નહીં ઉપયોગમાં લઇ શકે કારણ કે અમારે ત્યાં નિયમ અને કાનૂન અલગ છે અને આ બંને દેશો કરતા અમારે ત્યાં ક્લિનિકલ ટ્રાયલથી જોડાયેલા નિયમો કડક છે. જો કે તેમણે સાથે તે પણ કહૃાું કે ચીન અને રશિયાએ આ વાયરસની ગંભીરતાને નથી સમજી રહૃાા. અને તેમના ક્લિનિકલ ટ્રાયલ પણ ઉતાવળે જ પૂરા કર્યા હશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ રશિયન હેકર્સ પર કોરોના વેક્સીનથી જોડાયેલા ડેટા ચોરવાનો આરોપ મૂકી ચૂક્યા છે.\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nદૃેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત\nઅલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયા\nકોરોના સંકટ: ૯૩ હજાર સંક્રમિત નોંધાયા, ૯૫ હજાર સાજા થયા\nભીડવાળાં સ્ટેશનો પર વસૂલાશે યુઝર ચાર્જ, રેલવે ટિકિટ થશે મોંઘી\nરશિયાની કોરોના વેક્સિનથી અંદાજે ૧૪ ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી\nજૂઠ્ઠા ચીનનો હવે સ્વિકાર: ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત\nવડાપ્રધાન સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કમ્પ્યૂટર હેક\nકૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે: મોદી\nઅનિલ અંબાણીને મોટી રાહત: એસબીઆઇની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી\n૨૦૨૧ની શરૂઆતમાં દૃેશમાં કોરોના વેક્સિન લોન્ચ થવાની આશા: ડો.હર્ષવર્ધન\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8", "date_download": "2020-09-20T19:59:37Z", "digest": "sha1:CDCZMXJ4J3OPVZ4NV3RMYJPP4VPWQAGG", "length": 9744, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોના કાળમાં મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર,નાણામંત્રીએ આપ્યું મહત્વનુ નિવેદન - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome India કોરોના કાળમાં મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર,નાણામંત્રીએ આપ્યું મહત્વનુ નિવેદન\nકોરોના કાળમાં મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર,નાણામંત્રીએ આપ્યું મહત્વનુ નિવેદન\nકોરોના કાળમાં સરકાર દ્વારા અનેક રાહત પેકેજ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે ટેક્સ આપનાર મિડલ ક્લાસને નરેન્દ્ર મોદી સરકાર એક મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ આ સંબંધમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વનુ નિવેદન આપ્યું છે.\nત્યારે એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માતા છે અને સરકાર તેમના માટે એક ચાર્ટર ઓફ રાઈટ્સ લઈને આવશે.નિર્મલા સીતારમણે જણાવ્યું કે દુનિયામાં અમુક જ એવા દેશ છે જ્યાં ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ છે. અને તેમા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે.\nનિર્મલા સીતારમણે કહ્યું કે આ ચાર્ટર ઓફ રાઈટ્સમાં ટેક્સપેયર્સના જવાબદારી અને અધિકારોનો ઉલ્લેખ હશે. આ ટેક્સપેયર્સના હિતોનુ ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરી રહ્યા છે.\nતમને જણાવી દઈએ કે બજેટમાં ટેક્સપર્સ ચાર્ટરની ઘોષણા કરવામાં આવી હતી. તેને સાંવિધિક દરજ્જો મળવાની આશા છે અને આ નાગરિકોને આવકવેરા વિભાગ દ્વારા સમયબદ્ધ રીતે સેવા સુનિશ્ચિત કરશે.\nસીતારામણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે. તેમણે જણાવ્યું કે, કરદાતાઓ સરકારને સામાજીક કલ્યાણની યોજનાઓ આગળ વધારવામાં મદદ કરે છે જે હકીકતમાં ગરીબોની આજીવિકા માટે મહત્વપૂર્ણ છે.\nThe post કોરોના કાળમાં મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર,નાણામંત્રીએ આપ્યું મહત્વનુ નિવેદન appeared first on Gujju Media.\nPrevious articleબોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ\nNext articleસાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન,આ બોલિવુડ અભિનેતાએ ટ્વિટ કરી આપી લગ્નની શુભકામનાઓ\nભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો\nઅમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી\n���ીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ\nકોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને...\nએક વિલનની સિક્વલ બનાવવાની તૈયારી શરૃ થઇ\nલોકડાઉનના લઇ ઇતિહાસમાં પ્રથમ વખત આ કપંની એક પણ ગાડીનું વેચાણ...\nફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે FIR,સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના...\nકોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી...\nશું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે...\nદેશમાં જલ્દી ખૂલશે થિયેટર જાણો કઇ કઇ બાબતોની રાખવી પડશે કાળજી...\nહોરર ફિલ્મ મેકર્સ રામસે બ્રધર્સ પર બનશે ફિલ્મ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nબિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત\nરિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/patan-video-of-a-cleaning-worker-landing-a-life-threatening-sewage-viral/", "date_download": "2020-09-20T20:16:27Z", "digest": "sha1:SSLQCX3YADRCIKZIKOWBWHWEUXD35II6", "length": 14239, "nlines": 191, "source_domain": "garvitakat.com", "title": "પાટણ: જીવના જોખમે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કર્મીનો વીડિઓ વાઇરલ | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ઉત્તર ગુજરાત પાટણ પાટણ: જીવના જોખમે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કર્મીનો વીડિઓ વાઇરલ\nપાટણ: જીવના જોખમે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કર્મીનો વીડિઓ વાઇરલ\nગરવીતાકાત,પાટણ: પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરમાં જીવનાં જોખમે ઉતરેલ કર્મીનો વિડીયો વાઈરલ થયો છે. પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગના કોન્ટ્રાકટર દ્વારા સેફટી વગર કર્મીને ભૂગર્ભ ગટરમાં ઉતારતા અનેક સવાલો ઉભા થયા છે. જીવન રક્ષક ઉપકરણ ઓક્સિઝન માસ્ક જેવી સુવિધા વગર સફાઈ કર્મીને ભૂગર્ભ ગટરમાં ઉતારતાં સ્થનિક આગેવાનેએ વિરોધ નોંધાવ્યો હતો.\nઆ ઘટનાનો આગેવાને લાઈવ વિડીયો બનાવી નગર પાલિકાના જવાબદાર કોન્ટ્રાકટરનો લીધો ઉધડો હતો. નોંધનિય છે કે ઓક્સિઝન માસ્ક વગર ભૂતકાળમાં પણ અનેક સફાઈ કર્મીઓ એ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ દર્શન હોટલમાં સાત લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. છતા પણ તંત્રએ કોઈ સીખ લીધી ન હોય તેમ લાગી રહ્યું છે.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleતાપીમાં 11 વર્ષિય વિદ્યાર્થીનીએ સ્કુલમાં આત્મત્યા કરતા ચકચાર\nNext articleજુનાગઢ મા રૂપરેલીયા પરિવાર દ્વારા સ્વ.મનીષભાઈ રૂપરેલીયા ની ચોથી પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો\nપાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી\nભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા લીલાધર વાઘેલાનુ 87 વર્ષની ઉંમરે અવસાન\nઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા સી.આર.પાટીલે લીધી રાણ કી વાવની મુલાકાત\nપાટણમાં સેવાભાવી અગ્રણીઓ દ્વારા પરી હર્બલ લાઇફ ન્યુટ્રિશન કેરની શરૂઆત કરાઈ\nપાટણ નાગરીક બેંકે આત્મનિર્ભર યોજના અંતર્ગત 150 લોકોને 2 કરોડની લોનનુ ધીરાણ કર્યુ\nશંખેશ્વરમાં રૂપેણ નદીના બ્રીજના રોડનુ સમારકામ શરૂ કરતા સ્થાનીકોમાં હાસકારો\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D/", "date_download": "2020-09-20T21:02:41Z", "digest": "sha1:MKU7CUOYZMRTOZTS6PUGOMDOZJJQ3R2R", "length": 12794, "nlines": 131, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલીમાં અનોખી રીતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલીમાં અનોખી રીતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો\nઅમરેલીમાં અનોખી રીતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો\nમધર ક્લબ ઓફ અમરેલી તેમજ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા\nશ્રી દિલીપભાઈ સંઘાણી,શ્રી નારણભાઈ કાછડીયા,શ્રી ગીતાબેન સંઘાણી,શ્રી અશ્ર��વિન સાવલીયાની ઉપસ્થિતી\nઅમરેલી,કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં સૌથી વધારે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરવામાં આવી હોય તો તે આપણા દેશના સફાઈ કામદાર છે.\nઆવી મહામારીમાં પોતાની જાતની પરવા કર્યા વિના સમગ્ર દેશને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યા છે જેના લીધે સમગ્ર સમાજ તંદુરસ્ત રહી શકે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મધર કલબ ઓફ અમરેલી તેમજ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા કોરોના વોરિયર્સ ને રાખડી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે સફાઈ કામદાર થી શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ કોઈ નથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરી સફાઈ કામદારોને રક્ષા સાથે માર્કશીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઈમ્યુનિટી પાવર વધારવા માટે ઉપયોગી એવા સંજીવની લાડુ આપવામાં આવ્યા હતા.\nઆ સન્માન એ માત્ર અમરેલીના સફાઈ કામદાર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સફાઈ કામદારો તેમનો પરિવાર સ્વસ્થ રહે સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ ગીતાબેન સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી અમરેલી શહેર ભાજપના પ્રમુખ તુષારભાઈ જોશી મહિલા વિકાસ ગૃહ ના પ્રમુખ અરુણાબેન માલાણી મંત્રી નીતાબેન વધાણી, અમરેલી જિલ્લા સહકારી સંઘ ના પ્રમુખ મનીષભાઇ સંઘાણી અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા,ધીરુભાઈ વાળા ,શૈલેષભાઇ પરમાર ,ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયાબેન શેઠ, નિકિતા મહેતા ,રેખાબેન પરમાર, રેખાબેન માવદીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડોક્ટર કોરોનાવાયરસ તરીકે સેવા કરે છે ત્યારે સુરક્ષિત કીટ પહેરીને કામ કરી શકે છે પરંતુ સફાઈ કામદાર ને એવી કોઈ વ્યવસ્થા નથી છતાં પણ સતત તે કામ કરી રહ્યા છો વિકાસ ગૃહ ખાતે આ કાર્યક્રમ થયું છે ત્યારે ભૂતકાળમાં વિકાસ ગૃહ ની દીકરી ના લગ્ન પ્રસંગે સફાઈ કામદાર બેનનું હાથઘરણું તેમજ ઢોલીના ચાંદલા ને સૌથી શ્રેષ્ઠદાન ગણાવ્યું હતું એ પ્રસંગને યાદ કરીને સફાઈ કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા.સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ���ફાઈ કામદારને રાખડી બાંધી માસ્ક તેમજ સંજીવની લાડુ વિતરણ કરાયા હતાં\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/morbi-3/", "date_download": "2020-09-20T19:23:54Z", "digest": "sha1:G7TYAPWHZ6TK4L4MXXVYQRAFPJ3TNASY", "length": 7482, "nlines": 78, "source_domain": "livecrimenews.com", "title": "મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા સાત મા���થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nમોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી\nમોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી\n*નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ*\nરેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ મોરબી તાલુકા પો.સ્ટે.ના જેતપર ગામેથી સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં છે���્લા સાત માસથી નાસતા-ફરતા આરોપી મુકેશ મંગીલાલ નીનામા રહે. રોજીયા તા.થાનલા જી.જામવા (એમ.પી.) હાલ રહે. ઇંગોરાળા મુન્નાભાઇ વસંતભાઇ પટેલની વાડીએ તા. હળવદ વાળાને મળેલ હકીકત આધારે ઇંગોરાળા ગામે પકડી પાડવામાં આવેલ અને હળવદ પો.સ્ટે.ખાતે સોંપી આરોપી અટક કર્યા અંગેની જાણ મોરબી તાલુકા પો.સ્ટે.ને કરવા આગળથી ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.\nરિપોર્ટર. ગોરાહવા ઉમેશ બરવાળા\nખાંભા પોલીસ દ્વારા દિવ થી 31 ડિસેમ્બર માનવી આવી રહેલા 52 શખ્સો ની કરવા માં અટક.\nપંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/russia-may-launch-worlds-first-coronavirus-vaccine-by-10-august-mb-1007298.html", "date_download": "2020-09-20T21:19:11Z", "digest": "sha1:QBLV6BVLQCYSKEDSBFI4GGYVCLERIEN6", "length": 22863, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "russia-may-launch-worlds-first-coronavirus-vaccine-by-10-august-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nકોરોનાઃ 10 ઓગસ્ટ સુધીમાં આવી શકે છે દુનિયાની પહેલી વેક્સીન, રશિયામાં તમામ ટ્રાયલ પૂર્ણ\nરશિયાએ વેક્સીન તૈયાર કરવા માટે ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું તેથી તેની પર વિશ્વાસ મૂકવો જોખમીઃ WHOની ચેતવણી\nમૉસ્કોઃ રશિયા (Russia)એ દાવો કર્યો છે કે 10થી 12 ઓગસ્ટની વચ્ચે કોરોનાની વેક્સીન (Corona Vaccine) ને લૉન્ચ કરી દેવામાં આવશે. તે કોરોનાને મ્હાત આપવા માટે દુનિયાની પહેલી વેક્સીન હશે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગ મુજબ, લૉન્ચને લઈ તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, પહેલા તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને પછી તેને 3થી 7 દિવસની અંદર આ વેક્સીન લોકો માટે બજારમાં ઉપલબ્ધ હશે. રશિયા તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે 15-16 ઓગસ્ટ સુધી આ વેક્સીન આવશે. આ વેક્સીનને ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપીડેમીલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ તૈયાર કરી છે. (પ્રતીકાત્મક તસવીર)\nરશિયાએ સારા પરિણામ મળ્યા હોવાનો કર્યો દાવોઃ સ્પૂતનિક ન્યૂઝે રક્ષા મંત્રાલયના હવાલાથી કહ્યું કે આ વેક્સીનને આપ્યા બાદ પરિણામ ખૂબ સકારાત્મક આવ્યા છે. ટ્રાયલ કરવામાં આવી રહેલા વ્યક્તિની ઇમ્યૂનિટી સિસ્ટમ સારો રિસ્પોન્સ કરી રહી હતી. વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી જોવા મળી. Volunteersના બુરડેંકો હૉસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યા. (પ્રતીકાત્મક તસવીર)\nગામાલેવા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સીનને સામાન��ય જનતાના ઉપયોગ માટે 10 ઓગસ્ટ સુધી મંજૂરી અપાવી દઈશું. પરંતુ સૌથી પહેલા ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સને વેક્સીન આપવામાં આવશે. એટલે કે એવા લોકો જેઓ કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા છે. (પ્રતીકાત્મક તસવીર)\nવેક્સીન પર WHOની ચેતવણી - આ દરમિયાન WHOએ રશિયાની આ વેક્સીનને લઈ અનેક પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરી છે. WHOનું કહેવું છે કે રશિયાએ વેક્સીન તૈયાર કરવા માટે ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું. એવામાં આ વેકસીનની સફળતા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. (પ્રતીકાત્મક તસવીર)\nવેક્સીન પર WHOની ચેતવણી - આ દરમિયાન WHOએ રશિયાની આ વેક્સીનને લઈ અનેક પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરી છે. WHOનું કહેવું છે કે રશિયાએ વેક્સીન તૈયાર કરવા માટે ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું. એવામાં આ વેકસીનની સફળતા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. (પ્રતીકાત્મક તસવીર)\nWHOનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં 6 વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી 3 વેક્સીન ચીનની છે. WHO મુજબ ચરણ 3માં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ રહેશે જ. (પ્રતીકાત્મક તસવીર)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લ��કો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/police-will-take-decision-on-idol-immersion-in-west-bengal/", "date_download": "2020-09-20T19:58:02Z", "digest": "sha1:Y3FIQUFOL5Z5LFDR2ORYRDHKVLTIDKRK", "length": 6756, "nlines": 52, "source_domain": "g.deshgujarat.com", "title": "મમતા સરકારનો નવો હુકમ, મોહરમના દિવસે મૂર્તિ વિસર્જન માટે પોલીસ પાસેથી લેવી પડશે મંજુરી | DeshGujarat News from Gujarat", "raw_content": "\nમમતા સરકારનો નવો હુકમ, મોહરમના દિવસે મૂર્તિ વિસર્જન માટે પોલીસ પાસેથી લેવી પડશે મંજુરી\nકોલકાતા, દેશગુજરાત: પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિના વિસર્જન મુદ્દે શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના સચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, રાજ્યમાં મૂર્તિ વિસર્જન માટેનો નિર્ણય પોલીસ વિભાગ કરશે. આ સાથે જ તૃણમૂલ નેતા કલ્યાણ બેનરજીએ કહ્યું કે, વિસર્જનની તારીખ ટાળવા માટે પશ્ચિમ બંગાળ સરકાર હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં.\nદુર્ગા મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારના પ્રતિબંધને લઈને ગુરુવારે કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપી મમતા સરકારના આદેશને રદ કરી દીધો હતો. હાઈકોર્ટે મોહરમના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી મૂર્તિ વિસર્જન ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.\nહાઈકોર્ટના ચુકાદા બાદ મમતા બેનરજીએ કહ્યું કે, શાંતિ જાળવી રાખવા માટે જે કરવું જોઈએ તે હું કરીશ.\nમોહરમના દિવસે મૂર્તિ વિસર્જન ચાલુ રાખવાનો ચુકાદો આપ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ મોહરમ અને વિસર્જન માટે રૂટ નક્કી કરે.\nઉલ્લેખનીય છે કે, અગાઉ મમતા સરકારે હુકમ કર્યો હતો કે, 30 સપ્ટેમ્બરે વિજયાદશમીના દિવસે સાંજે 6 વાગ્યા સુધી જ દુર્ગા મૂર્તિનું વિસર્જન કરી શકાશે તેમજ 1 ઓક્ટોબર એટલે કે મોહરમના દિવસે મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 2 ઓક્ટોબરથી ફરી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, મમતા સરકારના આદેશને હાઈકોર્ટે રદ કરી દેતા હવે ભક્તો માતાજીની મૂર્તિનું ઈચ્છે ત્યારે વિસર્જન કરી શકશે. પરંતુ મૂર્તિઓનું વિસર્જન કરતા પહેલા પોલીસ પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.\nમહોરમના દિવસે દુર્ગા પૂજાની મૂર્તિનું વિસર્જન ન કરવાની મમતા બેનર્જીની હિંદુઓને સૂચના\nકોર્ટના ડરથી મમતાએ બદલ્યો નિર્ણય, હવે 10 વાગ્યા સુધી થશે મૂર્તિ વિસર્જન\nદુર્ગા વિસર્જનને લઈને મમતા સરકાર પર હાઈકોર્ટે લગાવી ફટકાર: કહ્યું, હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ ઉભી ન કરો\nગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી\nનર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં\nઅન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.\nઆ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી\nઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/01/blog-post_31.html", "date_download": "2020-09-20T21:07:51Z", "digest": "sha1:Z2BPFEMP2E7SUHIEHBI52WEP7HM2XNWS", "length": 3143, "nlines": 48, "source_domain": "www.pgondaliya.com", "title": "વિદ્યાસહાયક ભરતી : બીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી ) - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories વિદ્યાસહાયક ભરતી : બીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી )\nવિદ્યાસહાયક ભરતી : બીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી )\nબીજો રાઉન્ડ (૧૦૭૯ ભરતી ) કોલ લેટર\nબીજો રાઉન્ડમાં બોલાવેલ ઉમેદવારોના મેરીટ અંગેની સુચના\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/lucky-birdie-in-the-link-stays-in-the-canal-shorten-the-life/", "date_download": "2020-09-20T21:18:41Z", "digest": "sha1:ZF6XKRQXUEDNWS2JEP3Z3MDVJ4O3WHQS", "length": 15180, "nlines": 194, "source_domain": "garvitakat.com", "title": "કડીમાં પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવ્યું જીવન ટુંકાવ્યું | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ કડીમાં પ્રેમી પંખીડા�� કેનાલમાં ઝંપલાવ્યું જીવન ટુંકાવ્યું\nકડીમાં પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવ્યું જીવન ટુંકાવ્યું\nનર્મદા કેનાલમાંથી બંને પ્રેમીપંખીડાંની લાશ મળતાં પોલીસે મૃતકોના પરિવારને બોલાવ્યા\nસમાજ રાહે સમાધાન કરી પોલીસ ફરિયાદ ન નોંધાવી\nઆત્મહત્યા કરવાનું કારણ અકબંધ\nગરવીતાકાત કડી: કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરુવારે પ્રેમી પંખીડાંએ એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમાં કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે પોલીસે બંનેના પરિવારને બોલાવતાં બંને પરિવારોએ સમાધાન કરી લેતાં પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો.\nકડી નજીક લક્ષ્મીપુરા ગામને અડીને પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઓઘડનાથ મહાદેવ પાસે કેનાલમા બે લાશ ગુરૂવારે સવારે તરતી દેખાઈ હતી.કડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને સ્થાનીક તરવૈયાઓની મદદથી બહાર કાઢી હતી.કડીનો દેવીપૂજક રાહુલ અને નેહા એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમા પડી આપઘાત કર્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસે બંન્ને મૃતકોના વાલી વારસોને જાણ કરતા તેમણે સમાજ રાહે સમજાવટથી મામલો પૂર્ણ કરી પોલીસ કાર્યવાહી કરવાનો ઈન્કાર કરતા એએસઆઈ ભગવાનજીએ યુવક અને યુવતીના પરિવારજનોના નિવેદન લઈ બંન્નેની લાશ વાલી વારસોને સોંપવામાં આવી હતી.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleઅમદાવાદ: શહેરમાં કારના કાચ તોડી કારમાંથી કીમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગ\nNext articleબાયડ તાલુકા ના શણગાલ ગામના વાઘસિંહ બાવ સિંહ ઝાલા નું અનોખું કાર્ય જોઈ નું અનોખું કાર્ય જોઈ ધવલસિંહ ઝાલા એ બિરદાવ્યા હતા\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ ���ુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/shamlaji-police-arrested-one-including-liquor-of-rs-4-44-lakh-complaint-against-three/", "date_download": "2020-09-20T19:29:41Z", "digest": "sha1:VSA4IHKQPVZXNU24F2T6KLWRXTYKJ7QR", "length": 17173, "nlines": 191, "source_domain": "garvitakat.com", "title": "શામળાજી: પોલીસે રૂપિયા 4.44 લાખના દારૂ સહીત એક ને ઝડપ્યો, ત્રણ સામે ફરિયાદ | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહી��િશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ શામળાજી: પોલીસે રૂપિયા 4.44 લાખના દારૂ સહીત એક ને ઝડપ્યો, ત્રણ સામે...\nશામળાજી: પોલીસે રૂપિયા 4.44 લાખના દારૂ સહીત એક ને ઝડપ્યો, ત્રણ સામે ફરિયાદ\nગરવીતાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે રતનપુર – શામળાજી રોડ ઉપર નાકાબંધી દરમ્યાન વિદેશી દારૂ સહિત રૂ ૪,૪૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.પ્રોહીબિશનના ગુનામાં ત્રણ સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલની મળેલ સુચના મુજબ તેમજ ફાલ્ગુની. આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા તથા એમ.આર .સંગાડા સર્કલ પો.ઇન્સ ભીલોડા સર્કલ ભીલોડાના માર્ગદર્શન મુજબ રાજસ્થાન રાજય માંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજય માં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરવામાં આવી હતી.જે અનુસંધાને કે.વાય. વ્યાસ પો.સ.ઇ શામળાજી નાઓની બાતમી આધારે શામળાજી પોલીસ સ્ટાફના માણસો અણસોલ ગામની સીમમાં વીછીવાડા થી શામળાજી તરફ આવતા રોડ ઉપર આ કામ આરોપીઓ (૧) દિલીપ હાંજાભાઇ મીણા ઉ.વ. ૨૨ રહે. ઉપલા ફળા બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા વોન્ટેડ (૨) સુમીત રહે. નીચલા ફળા બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન જેનું પુરૂ નામ સરનામું મળેલ નથી જેનો મો.નં.૭૩૫૭૯૯૮૯૦૭ (દારૂ ભરી આપનાર ) તથા વોન્ટેડ (૩) વિશાલ રહે. આબાવાડી અમદાવાદ જેનું પુરૂ નામ સરનામું મળેલ નથ�� (દારૂ મંગાવનાર) નાઓએ એકબીજાની મદદગારી કરી કાવતરૂ રચી પોતાના કબજાની ફોર્ડ ઇકોસ્પોર્ટ ય્ત્ન-૦૧-ઇઈ-૬૦૪૯ ની માં ગાડીના પાછળના ભાગે ગુપ્ત ખાના બનાવી તથા ગાડીની પાછળના ભાગે સ્પેર વ્હીલ લગાવવાના ખોખોને કાપી તેમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં ગે.કા વગર પાસ પરમીટે વિદેશી બનાવટ ની ઇગ્લીશ દારૂ ની છુટી બોટલોનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો હતો.\nઆ જથ્થામાં વિદેશી શરાબની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૪૩,૨૦૦/- તથા ફોર્ડ ઇકોસ્પોર્ટ ય્ત્ન-૦૧-ઇઈ-૬૦૪૯ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/ – તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૧૦૦૦/- નો મળી કૂલ કિ.રૂ. ૪,૪૪,૨૦૦/-ના મુદ્દામાલ કબજે લઈને તેની સાથે આરોપી ) દિલીપ હાંજાભાઇ મીણા ઉ.વ. ૨૨ રહે. ઉપલા ફળા બડલા તા. ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનને જેલ હવાલે કર્યો હતો જ્યારે અન્ય બે મળી કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleઅમાદાવાદમાં રમતા રમતા એક બાળક કાર માં ફસાઈ જતા બાળકનું મોત\nNext articleઅમદાવાદ: બગોદરા નજીક ટ્રકમાંથી 39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/wiley-post-career-horoscope.asp", "date_download": "2020-09-20T20:35:55Z", "digest": "sha1:3YAHUJUZCFO6CY4WLAIUHXE2QPN3G3EQ", "length": 8740, "nlines": 121, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિલી પોસ્ટ કેરીઅર કુંડલી | વિલી પોસ્ટ વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિલી પોસ્ટ 2020 કુંડળી\nવિલી પોસ્ટ 2020 કુંડળી\nરેખાંશ: 95 W 43\nઅક્ષાંશ: 32 N 40\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nવિલી પોસ્ટ કારકિર્દી કુંડળી\nવિલી પોસ્ટ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિલી પોસ્ટ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવિલી પોસ્ટ ની કૅરિયર કુંડલી\nદલીલની બંને બાબતો એક કરવી તમને ગમતી હોવાથી, કાયદો તથા ન્યાય તમારી માટે સારા ક્ષેત્રો હશે. તમે લૅબર મધ્યસ્થી અથવા એવા કોઈ પદે સારૂં કામ કરશો જ્યાં શાંતિ તથા સૌહાર્દ સ્થાપવા અથવા જાળવી રાખવા બોલાવી શકાય. તરત તથા સતત નિણર્ણયો લેવા પડે એવા વ્યવસાયોથી દૂર રહેવાનો પ્રયાસ કરો, કેમકે તમને ઝડપી તથા સતત નિર્ણયો લેવા મુશ્કેલ લાગે છે.\nવિલી પોસ્ટ ની વ્યવસાય કુંડલી\nએવાં ઘણાં વ્યવસાયો છે કે જે લાભદાયી રીતે તમારી શક્તિઓનો ઉપ્યોગ કરી શકે. આયોજન કરવાની તમારી અભિરુચિ તમને અસંખ્ય ધંધા અને વિનિમય વેપાર કે જેમાં મૌલિકતાનું મહત્વ છે તેના માટે યોગ્ય બનાવે છે અને આ પુરુષ અને સ્ત્રી બન્ને ને લાગુ પડે છે. આ જ ખાસિયત, જો અન્ય દિશામાં તાલીમ આપવામાં આવે તો સંગઠનવ્યવસ્થામાં મદદ કરે છે. આ રીતે તમે મોટા વ્યાવસાયિક ઉદ્યોગનું સંચાલન કરવા માટે ઘણી સારી રીતે યોગ્ય છો. આખું વર્ષ એકનું એક કામ કરવાનું કાર્ય તમારે ટાળવું જોઈએ. નિત્યક્રમ ધરાવતાં વ્યવસાયો તમારા માટે નથી.\nવિલી પોસ્ટ ની વિત્તીય કુંડલી\nકોઇ પણ ઉદ્યોગ, વેપાર સંગઠન કે અન્યોને રોજગાર આપવાના કાર્યમાં પૈસા કમાવવાની તમારી આવડત મહત્વની છે. તમે હંમેશાં મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો અને જે પણ કાર્યપદ્ધતિ તમે નક્કી કરો તેમાં સ્વાશ્રયી તેમજ દૃઢનિશ્ચયી બનો. તમે જે પણ કામ હાથ પર લો તેમાં ખૂબ જ સટ્ટાકીય વલણ ધરાવો છો. વિચારશીલ દૃષ્ટિને બદલે જીવનને તમે એક રમત તરીકે લો છો. સામાન્ય રીતે, ભાગ્ય તમારા મોટા ભાગના જીવન દરમિયાન સાથ આપશે. નાણાકીય બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમારા જીવનનો શરૂઆતનો ભાગ પસાર થઈ જાય પછી તમે જે પાયો નાખ્યો છે તેનો લાભ મળવાનો શરૂ થશે આ તબક્કાથી તમે સંપત્તિ અને પ્રતિષ્ઠા કમાશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/skullcandy+headphones-headsets-price-list.html", "date_download": "2020-09-20T20:25:21Z", "digest": "sha1:FLZRMQTCWMCQMCWQXPRXBQPB4Q7JEVAG", "length": 30610, "nlines": 996, "source_domain": "www.pricedekho.com", "title": "સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ ભાવ India માં 21 Sep 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ India ભાવ\nસ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ India 2020માં ભાવ યાદી\nસ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ ભાવમાં India માં 21 September 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 155 કુલ સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન સ્કૂલકેન્ડી જીબ સઁ૨દુડ્ઝ 003 ઈન એર એરફોનેસ બ્લેક છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Amazon, Naaptol, Homeshop18, Indiatimes જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ\nની કિંમત સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન સ્કૂલકેન્ડી હૅશ વાયરલેસ ઓન એર હીડફોનએસ ગુનમેંટલ Rs. 7,893 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન સ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૬૯ સ્ટીરિયો હીડફોનએસ રોયલ નેવી ઈન થઈ એર Rs.299 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nસ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ India 2020માં ભાવ યાદી\nહીડફોનએસ & હેળસેટ્સ Name\nસ્કૂલકેન્ડી જીબ સઁ૨દુડ્ઝ Rs. 499\nસ્કૂલકેન્ડી સઁ૨ડુંફઝ 385 જ� Rs. 479\nસ્કૂલકેન્ડી સઁ૨દુડ્ઝ 058 જ� Rs. 469\nસ્કૂલકેન્ડી સઁ૫ઉર્હત 458 ઓ� Rs. 2999\nસ્કૂલકેન્ડી સઁ૨ઇકડઝ 010 ઈન � Rs. 860\nસ્કૂલકેન્ડી સઁ૨કડ્ય 102 ઇન� Rs. 1394\nસ્કૂલકેન્ડી સઁ૨કડ્ય 003 ઇન� Rs. 1499\n0 % કરવા માટે 51 %\nરસ 500 એન્ડ બેલૉ\nB&O પ્લે બ્ય બેંગ એન્ડ ઓલુફશેન\nયુનિટેડ કલર્સ ઓફ બેનેટન\nબેઅત્સ બ્ય દર ડરે\nબેઅત્સ બ્ય દર ડરે મોન્સ્ટર\nબેઅત્સ બ્ય દર ડરે સ્ટુડિયો\nબેઅત્સ બ્ય દર ડરે\nબોન બિગ ડેડી બાસ\nસ્કૂલકેન્ડી જીબ સઁ૨દુડ્ઝ 003 ઈન એર એરફોનેસ બ્લેક\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી સઁ૨ડુંફઝ 385 જીબ ઈન એર એરફોનેસ ય��લ્લોઉં એન્ડ બ્લેક\n- ઓડિયો જેક 10 mm\nસ્કૂલકેન્ડી સઁ૨દુડ્ઝ 058 જીબ ઈન એર એરફોનેસ મલ્ટિકોલોઉર\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી સઁ૫ઉર્હત 458 ઓવેર એર વિરેડ હીડફોને વિથ માઇક ગ્રીન\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી સઁ૨ઇકડઝ 010 ઈન એર એરફોનેસ બ્લેક & રેડ\n- દેસીગ્ન In Ear\nસ્કૂલકેન્ડી સઁ૨કડ્ય 102 ઇન્ક D 2 એરફોને રસ્તા\nસ્કૂલકેન્ડી સઁ૨કડ્ય 003 ઇન્ક D 2 એરફોને બ્લેક\nસ્કૂલકેન્ડી સઁ૨પગફાય 003 સ્મોકીં બિડ્સ 2 વિથ મિસી૧ સ્ટીરિયો વિરેડ હેડસેટ\nસ્કૂલકેન્ડી સઁ૨દુડ્ઝ 058 જીબ એરફોને રસ્તા\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી 50 50 હીડફોને વિથ માઇક 0 રોયલ બ્લુ\nસ્કૂલકેન્ડી 50 50 હીડફોને વિથ માઇક 0 સ્ટાન્ડર્ડ નવયુગોલ્ડ\nસ્કૂલકેન્ડી કરૂશેર હીડફોને વહીતે\nસ્કૂલ કેન્ડી જીબ ઈન એર એરફોને સઁ૨દુડ્ઝ૦૨૩\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી ૨ક્સલ સ્પૉકે હીડફોને વહીતે\nસ્કૂલકેન્ડી જીબ ઈન એર એરફોનેસ ૨દુડ્ઝ૦૫૮ રસ્તા\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી જીબ ઈન એર એરફોને સઁ૨ડુંફઝ૩૮૫ હોટ લીમે\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલ કેન્ડી જીબ ઈન એર એરફોને સઁ૨દુડ્ઝ૦૪૦\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલ કેન્ડી જીબ ઈન એર એરફોને સઁ૨દુડ્ઝ૦૦૩\n- ઓડિયો જેક 3.5 mm\nસ્કૂલકેન્ડી ૨ક્સલ વહીપ હીડફોને વિથ માઇક પુરપ્લે\nસ્કૂલકેન્ડી સ્મોકીં બિડ્સ 2 વિથ માઇક એરફોનેસ બ્લેક\n- ઓડિયો જેક 3.5mm\nસ્કૂલકેન્ડી સ્મોકીં બિડ્સ 2 વિથ માઇક એરફોનેસ બ્લુ લીમે\n- ઓડિયો જેક 3.5mm\nસ્કૂલકેન્ડી સ્મોકીં બિડ્સ 2 વિથ માઇક એરફોનેસ બ્લેક રેડ\n- ઓડિયો જેક 3.5mm\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/india/mansukh-mandaviya-reactions-on-union-budget-2019-886288.html", "date_download": "2020-09-20T22:05:54Z", "digest": "sha1:PKO3X62QWBGUR22EZVZOEMF7NSUFBDUX", "length": 23560, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "mansukh mandaviya reactions on Union Budget 2019– News18 Gujarati", "raw_content": "\nઆવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને કરી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nહોમ » ન્યૂઝ » દેશ\nઆવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા\nઆવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા\nમનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ' પર ભાર ���ુકેલ છે\nવર્ષ 2019-20 માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.આ બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે. દેશમાં આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સી,ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, લેસ-કેશ ઇકોનોમી, ઇલેક્ટ્રીસીટી માટે વન નેશન - વન ગ્રીડ, વોટર ગ્રીડ, રેલ ગ્રીડ, રોડ ગ્રીડ, સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવવાના પગલા, ઝીરો બજેટ ફાર્મીંગ, ક્લીન ઇકોનોમી આ તમામ પગલાં એક એવા ભારતનું નિર્માણ કરશે જેના માટે દરેક ભારતીયએ સ્વપ્ન સેવ્યું છે.\nમનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ' પર ભાર મુકેલ છે. ટોટલ એપ્રોચથી દેશના દરેક નાગરિક/પરિવારને વર્ષ-2022 સુધીમાં આવાસની સુવિધા સાથે વિજળી, રાંધણ ગેસ, ટોઇલેટ, પાણીની સુવિધા, મળે તે માટે જોગવાઈ કરેલ છે. ઇઝ ઓફ લીવીંગમાં, આથી આગળ વધીને સરકારી કામકાજમાં ઓનલાઇન ટેકનોલોજી, ઇન્કમટેક્ષ ઓફીસમાં ફેસલેસ કાર્યવાહી, જાહેર સુવિધામાં જેવી કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, વિગેરે સુવિધામાં બદલાવ લાવીને લોકજીવનની ગુણવત્તા સુધારવા કામ કરવામાં આવી રહેલું છે. આ બજેટમાં 'વુમન ડેવલોપમેન્ટ'ના સ્થાને 'વુમન લેડ ડેવલોપમેન્ટ'ની વાત કરવામાં આવી છે, તથા અનેક પગલાં ઉઠાવીને દેશનાં વિકાસ અને અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપીને મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.\nઆ પણ વાંચો - સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે\nતેમણે કહ્યું હતું કે આજે પુરા વિશ્વમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. 192 દેશમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી, 40 થી વધુ દેશનાં ટોચનાં ગાયકો દ્વારા ગાંધી- 150 નિમીત્તે વૈષ્ણવજન ભજન ગાઇને અપાઇ રહેલી શ્રદ્ધાંજલિ વગેરે ભારતનો વિશ્વમાં વધતો પ્રભાવ દર્શાવે છે. ભારતની વિશ્વમાં હાજરી વધે તે માટે 5 દેશમાં નવી એમ્બેસી ખોલવામાં આવી રહી છે. આવા પાયાના મહત્વના નિર્ણયોથી ભવિષ્યનું નવું ભારત 'સશક્ત ભારત' બનશે, સ્વચ્છ અને ગ્રીન ભારત બનશે તેમાં કોઈ શંકા નથી.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લ���વડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઆવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને કરી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nપત્નીએ પતિના હાથમાં દોરડું અને પાઇપ સાથે બાંધીને કરી પિટાઇ, VIDEO થઈ રહ્યો છે વાયરલ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2019/11/04/%E0%AB%A8-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5/", "date_download": "2020-09-20T21:48:35Z", "digest": "sha1:46NFZIJRCHGISZRZHBDU6KDITBEFGGTM", "length": 11053, "nlines": 73, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\n૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક\nએ સમય હતો દિવાળીના દિવસોનો. મોટાભાગે એવું ય બનતું હોય છે કે જ્યારે આપણે જ્યાં નથી હોતા એની યાદ આપણને વધુ આવતી હોય. તમે પણ જો જો, ઘણા બધા લોકો આપણી દિવાળી પહેલા કેવી હતી એની મીઠી યાદો વાગોળતા રહેતા હોય છે. કારણ એનુ માત્ર એ કે એ ભૂતકાળની મીઠી-મનગમતી યાદો આજે પણ આપણને એટલી જ વહાલી લાગે છે અને જે વહાલું લાગે એ વાગોળવાનું તો સતત મન થયા જ કરે.\nઆજે પણ એવી જ એક યાદની વાત કરવી છે.\nઆજથી લગભગ એક વર્ષ પહેલા એટલેકે દિવાળીના દિવસની જ આ વાત છે. આમ તો દિવાળી હોય એટલે આપણે દેવદર્શને તો જવાના જ. એ દિવસે અમે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરના બારણા અંદરથી લૉક હતા પણ કાચના બારણાની પેલે પાર ઘણા બધા લોકો હિલચાલ કરતા તો દેખાયા. અમારી સાથે વડીલ હતા એટલે એમની અવસ્થાને લીધે અમને લૉક ખોલીને અંદર લીધા અને ત્યારે જોયું તો અહીં વડીલો માટેની પ્રવૃત્તિ ચાલતી હતી. જરા વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં વયસ્ક લોકો માટે યોગ, અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને વડીલોને રસ પડે એવી વાતો, ક્યારેક ગીત -સંગીત તો ક્યારેક રાસ-ગરબા અને ક્યારેક વડીલોના વાંચન-જાણકારી કે જ્ઞાનને અનુરૂપ ક્વિઝનું આયોજન થતું હોય છે. વળી વડીલોને પ્રિય એવા ભજનની સાથે ભોજનની પણ વ્યવસ્થા પણ ખરી હોં…. દર સપ્તાહે અલગ અલગ જગ્યાએ પિકનિક અને શોપિંગ પર પણ ખરું. અહીં એને સિનિઅર ડે કેર સેન્ટર કહે છે. ઢળતી ઉંમરે પહોંચ્યા પછી ય આવું પ્રવૃત્તિથી ભરપૂર , તેજીલું જીવન કોને ના ગમે\nમઝાની વાત હવે આવે છે. અમે ખાસ જેમના માટે દેવદર્શને ગયા હતા એ વડીલ તો આ જાણીને રાજી રાજી અને એ તો જોડાઈ ગયા આ ડે કેર સેન્ટરમાં અને હવે તો મળીએ ત્યારે એમની રોજ-બરોજની પ્રવૃત્તિ વિશે એટલા તો ઉત્સાહથી એ વાતો કરતા હોય છે કે જાણે એક નવું જીવન શરૂ થયું.\nવાત જાણે એમ હતી કે દેશમાં એમનું પોતાનું સરસ મજાનું ગ્રુપ હતું જેમાં અનેકવિધ પ્રવૃત્તિથી એમના દિવસો સરસ રીતે પસાર થતા હતા. પાછલી ઉંમરે જીવનસાથીની ચિરવિદાય પછી પરિવાર અહીં અમેરિકામાં હોવાથી એમને અહીં લઈ આવ્યા. ઘરનું સ્નેહભર્યું વાતાવરણ, પુત્ર અને પુત્રવધુ બંને ડૉક્ટર એટલે એમના દ્વારા સંપૂર્ણ કાળજી છતાં જાણે જીવનમાં કશુંક ખુટતું હોવાનો સતત અહેસાસ રહ્યા કરતો. સ્વભાવિક છે જીવનના ૬૦ વર્ષ જેની સાથે ગાળ્યા એની વસમી વિદાય તો એક કારણ હતું જ પણ આ ડે કેરમાં જોડાયા પછી અમને સમજાયું કે એમના જીવનસાથીની સાથે સાથે એમને હમઉમ્ર સાથીઓને પણ ખોટ સાલતી હતી. જે ખોટ પુરાવાની નથી એના માટે તો કોઈ ઉપાય નહોતો પણ જે ઉપાય મળ્યો એનાથી એમનું અહીં રહેવું સહ્ય જ નહીં સરળ બન્યું.\nએ સમયે મંદિરમાં જે જોયું, અનુભવ્યું ત્યારે મારા મનમાં સાગમટે આપણી દિવાળી, આપણા ભજન,ગીત-ગરબા જે સાવ નાનપણથી સાંભળતા આવ્યા હતા એ તો યાદ આવ્યા, જાણે મનનું તળ વિંધીને ઉગી આવ્યા. એના પરથી પ્રેરાઈ��ે જે લખ્યું એ મારી અભિવ્યક્તિ હતી પરંતુ જે આજ સુધી જોઈ રહી છું, અનુભવી રહી છું એ સત્ય તો ખરેખર ખુબ સુંદર છે. કાવ્યો સાથે આપણા મનનો મેળ સધાય એના કરતાંય મધુર કાવ્યમય જીવન જીવાય એ મઝાની વાત નથી\nઆજના દિવસે પણ એ વડીલના સૂરમાં એ ગીતોનો ગુંજારવ સંભળાય છે અને ત્યારે સાચે જ મન પ્રસન્ન થઈ જાય છે. એમની પ્રવૃત્તિની વાત કરતા હોય ત્યારે એમના ચહેરા પરની ચમક અને મન મોર બની થનગાટ કરે ગીત પર એમનો થનગાટ જોઈએ છીએ ત્યારે એમનો રાજીપો અંતરને ઉજાળી જાય છે. એ એક દિવસની ઘટના જીવનભરના આનંદમાં તબદીલ થતી જોઈ. કોઈક ઘટના એવી હોય જેનો આનંદ ક્ષણિક હોય અને કેટલીક ઘટનાઓનો આનંદ ચિરસ્થાયી.. આ ચિરસ્થાયી ઘટનાઓને જ આપણે પ્રસંગનું નામ આપતા હોઈશું ને\n“કવિતા શબ્દોની સરિતા”એ મને આવી તો અનેક ચિરસ્થાયી યાદો આપી છે. એની પણ વાત કરીશું…..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://charitram.com/places.aspx", "date_download": "2020-09-20T19:54:51Z", "digest": "sha1:NYTQN2XNPOP4H3SCQ7VRNFGDTHPKEWK3", "length": 3934, "nlines": 153, "source_domain": "charitram.com", "title": "charitram", "raw_content": "\nઆ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.\nતમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.\nઆ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.\nગઢડા - લીંબતરુ (4)\nગઢડા અક્ષર ઓરડી (13)\nગઢડા આથમણા ઓરડા (1)\nગઢડા ઉગમણા ઓરડા (2)\nગઢડા ખળ ખડીએ (1)\nગઢડા ઘેલા નદી (2)\nગઢડા જીવાખાચાર દરબાર (1)\nગઢડા દક્ષિણાદા ઓરડા (1)\nગઢડા દાદા દરબાર (8)\nગઢડા ભક્તિ બાગ (1)\nગઢડા રાધા વાડી (1)\nગઢડા રાધા વાવ (2)\nગઢડા લાડુબાના ઓરડે (1)\nગઢડા વાસુદેવ નારાયણ ઓરડા (1)\nગઢાળી (આંબા શેઠ) (1)\nભડલી - ભાણ ખાચર (1)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2020-09-20T20:52:41Z", "digest": "sha1:BLG7GDXHI7DWRJ6ABH37XNBXKKUMCG3X", "length": 9423, "nlines": 239, "source_domain": "gu.wikipedia.org", "title": "હનુમાન - વિકિપીડિયા", "raw_content": "\nહનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.[૧][૨] તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.\nરામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.\nતેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૭:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://ramkabirbhajans.org/kabir/sabad-sudha/", "date_download": "2020-09-20T21:43:07Z", "digest": "sha1:WGQSMA263HUM2VEC6XGCHC57GPYVZESO", "length": 6870, "nlines": 110, "source_domain": "ramkabirbhajans.org", "title": "Ramkabir Bhajans ::sabad-sudha | kabir", "raw_content": "\nસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)\nપ્રકાશક : શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, સુરત\n\"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે.\"\n\"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે \n\"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું.\"\nનોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.\nશબ્દ - ૧ : સંતો ભક્તિ સતગુરુ આની \nશબ્દ - ૨ : સંતો, જાગત નીંદ ન કીજૈ \nશબ્દ - ૩ : સંતો, ઘર મહ ઝગરા ભારી \nશબ્દ - ૪ : સંતો, દેખત જગ બૌરાના \nશબ્દ - ૫ : સંતો, અચરજ એક ભૌ ભારી\t Hits: 2281\nશબ્દ - ૬ : સંતો અચરજ એક ભૌ ભારી\t Hits: 2053\nશબ્દ - ૭ : સંતો કહૌં તો કો પતિયાઈ\t Hits: 2154\nશબ્દ - ૮ : સંતો, આવૈ જાય સો માયા \nશબ્દ - ૯ : સંતો, બોલે તે જગ મારૈ \nશબ્દ - ૧૦ : સંતો, રાહ દુનો હમ દીઠા \nશબ્દ - ૧૧ : સંતો, પાંડે નિપુન કસાઈ \nશબ્દ - ૧૨ : સંતો, મતે માતુ જન રંગી \nશબ્દ - ૧૩ : રામ તેરી માયા દુંદ મચાવવૈ \nશબ્દ - ૧૪ : રામુરાય સંસૈ ગાંઠિ ન છૂટૈ\t Hits: 1667\nશબ્દ - ૧૫ : સમુરાય ચલી બિનાવન માહો\t Hits: 1755\nશબ્દ - ૧૬ : રામુરાય ઝી ઝી જંતર બાજૈ\t Hits: 1703\nશબ્દ - ૧૭ : રામહિ ગાવૈ ઔર હિ સમુજાવૈ\t Hits: 2034\nશબ્દ - ૧૮ : રામ ગુન ન્યારો ન્યારો\t Hits: 1998\nશબ્દ - ૧૯ : યે તતુ રામ જપહુ હો પ્રાની\t Hits: 2026\nશબ્દ - ૨૦ : કોઈ રામ રસિક રસ પીય હુગે\t Hits: 1630\nશબ્દ - ૨૧ : રામ ન રામસિ કવન ડંડ લાગા\t Hits: 2033\nશબ્દ - ૨૨ : અબધૂ છાંડહુ મન બિસ્તારા \nશબ્દ - ૨૩ : અબધૂ કુદરત કી ગતિ ન્યારી \nશબ્દ - ૨૪ : અબધૂ સો જોગી ગુરુ મેરા \nશબ્દ - ૨૫ : અબધૂ વો તત્તુ રાવલ રાતા\t Hits: 1720\nશબ્દ - ૨૬ : ભાઈ રે બિરલે દોસ્ત હમારે\t Hits: 1653\nશબ્દ - ૨૭ : ભાઈ રે અદભુત રુપ અનુપ કથા હૈ\t Hits: 1725\nશબ્દ - ૨૮ : ભાઈ રે ગૈયા એક બિરંચિ દીયો હૈ\t Hits: 1912\nશબ્દ - ૨૯ : ભાઈ રે નયન રસિક જો જાગૈ\t Hits: 1666\nઆરતી, સ્તુતિ અને બાવની\nશ્રી ગુરુને પાયે લાગું (રાગ - ગોડી)\nઓ ઈશ્વર ભજીએ તને\nવૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - કાલેરો)\nભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો\nભૂતળ ભક્તિ પદારથ મોટું (રાગ - કાલેરો)\nરાધા ને કૃષ્ણ બન્ને ચઢ્યાં વરઘોડે (રાગ – ધોળ)\nઉઠો વૃષભાન વરાવો ની જાન (રાગ - ધોળ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%A4%96%E0%A4%A4%E0%A4%B0%E0%A5%8B%E0%A4%82-%E0%A4%95%E0%A5%87-%E0%A4%96%E0%A4%BF%E0%A4%B2%E0%A4%BE%E0%A4%A1%E0%A4%BC%E0%A5%80-%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AF", "date_download": "2020-09-20T20:12:20Z", "digest": "sha1:QNS4WIOWJOYT65LGVI76NGZXDYAUPF76", "length": 9023, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Entertainment ‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ\n‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ\nબોલિવૂડનાં મિસ્ટર ખિલાડ��� અક્ષય કુમાર (Akshay Kumar) અને બેર ગ્રિલ્સનાં શો Into The Wildમાં એડવેન્ચર્સ જર્ની દર્શાવવામાં આવશે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર રજનીકાંત બેર ગ્રેલ્સની સાથે આ જર્ની કરી ચુક્યા છે. હવે અક્ષય કુમાર આ જર્નીમાં બેરની સાથે નજર આવશે. અક્ષય અને બેરની આ જર્ની જોવા માટે ડિસ્કવરી ચેનલનાં દર્શકો આતૂર છે.\nહવે આ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બેર ગ્રિલ્સની સાથે અક્ષય કુમાર તેનો દમ દર્શાવે છે. આ શો જોઇને દર્શકો રોમાન્ચ અનુભવશે. પ્રોમોમાં અક્ષય અને બેર ગ્રિલ્સ બંને જંગલની લાઇફમાં મસ્તી કરતાં નજર આવશે.\nઆ વીડિયોએ અક્ષય કુમારે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. બેરે અક્ષય કુમારને હાથીનાં ગોબરની ચા પીવડાવી હતી.\nપ્રોમોમાં બંને ખતરનાક સ્ટંટ કરતાં નજર આવે છે. અક્ષય અને બેર બંને જંગલમાં એન્ટ્રી કરતાં નજર આવે છે. જે બાદ તેમની એડવેન્ચરિયસ્સ જર્ની શરૂ થયા છે. ક્યારેક નદી ઉપરથી પસાર થતા તો ક્યારેક બ્રિજ પર લટકતા બંને નજર આવે છે. આ શો 11 સ્પટેમ્બરનાં ઓનએર થશે.\nPrevious articleલોકો આ આર્ટિસ્ટને તેમની તસવીરોમાં ફેરફાર કરવા કહે છે અને જુવો એ તસ્વીર સાથે શું કરે છે. (17 Pics)\nNext articleભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો\nગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય\nલાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક\nએક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ\nફિલ્મોમાં ખતરનાક વિલનનો રોલ કરી ચૂક્યો છે આ એક્ટર\nવર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ\nઅર્થતંત્રને વેગ આપવા કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય\nલોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન\nઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો...\nતમારા માટે સારા સમાચાર, ભારતમાં કોરોનાનો પ્રભાવ ખૂબ નબળો\nજિયો અને વોડાફોનને ટક્કર આપે છે આ કંપનીના 3 સસ્તા પ્લાન,જાણો...\nસંજય દત્તે જેલમાં વિતાવેલા સમય વિશે કરી ખાસ વાત\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ...\nફિલ્મી પડદે ડેબ્યૂ કરશે હિના ખાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://duta.in/news/2019/11/15/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A8%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%95%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AF%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AF%E0%AA%B5%E0%AA%A4%E0%AA%93-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF-%E0%AA%86-%E0%AA%96%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%A8-4c69ad0e-0700-11ea-b67b-46f8606f19383881347.html", "date_download": "2020-09-20T21:21:17Z", "digest": "sha1:3EKV6KD44PUFNBPSZ2OGONHO5PET47ES", "length": 3972, "nlines": 114, "source_domain": "duta.in", "title": "રિવરફ્રન્ટ પર ગંદી હરકતો કરતાં યુવક-યુવતીઓ સાવધાન, પોલીસે બનાવ્યો આ ખાસ પ્લાન - Gujaratnews - Duta", "raw_content": "\nરિવરફ્રન્ટ પર ગંદી હરકતો કરતાં યુવક-યુવતીઓ સાવધાન, પોલીસે બનાવ્યો આ ખાસ પ્લાન\nઅમદાવાદનાં પૂર્વ અને પશ્ચિમ સાબરમતી રિવરફ્રન્ટ પર છેડતી, લુખ્ખાગીરી અને આપઘાતનં કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. તેને રોકવા હવે જાપાનની પ્રખ્યાત કોબાન ચોકીઓ રિવરફ્રન્ટ પર ઉભી કરવામાં આવશે. તેમજ પેટ્રોલિંગ માટે પોલો કાર ખરીદવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ કાંઠે 18 ચોકી ઉભી કરવામાં આવશે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફેશ રિકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા તહેનાત કરવામાં આવશે. જેથી ગુનેગારો અને પોલીસ ચોપડે નોંધાયેલાં તત્વોનાં ફેસ ડિટેક્ટ કરી શકાશે.\nસાબરમતી રિવરફ્ન્ટ પર સવારનાં 5.30થી રાતના 12 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં લોકો હરતા ફરતા હોય છે. તેમજ બાળકોને લઈને આવતાં માતા પિતા ગાર્ડન અને ફ્લાવર પાર્કની મજા માણતા હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ મળીને બંને પોલીસ સ્ટેશનમાં 172 પોલીસ કર્મીઓનો સ્ટાફ છે. તેથી લોકોની સુરક્ષાનો સૌથી મોટો સવાલ છે....\nઅહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HGRktAAA\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/engineering-college-committee-meeting/152475.html", "date_download": "2020-09-20T21:59:23Z", "digest": "sha1:5IFMIYBLFZRBOOHLQJJE4GTTS4ZDGO6D", "length": 8034, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "ઇજનેરીમાં ખાલી બેઠકોની ચિંતા કરનારી કમિટીની બે માસમાં એક જ બેઠક મળી | નવગુજરાત સમય", "raw_content": "\nઇજનેરીમાં ખાલી બેઠકોની ચિંતા કરનારી કમિટીની બે માસમાં એક જ બેઠક મળી\nઇજનેરીમાં ખાલી બેઠકોની ચિંતા કરનારી કમિટીની બે માસમાં એક જ બેઠક મળી\n15 ���િવસમાં સરકારને અહેવાલ આપવાનો હતો પણ બીજી બેઠક જ મળી નથી\n- 15 દિવસમાં સરકારને અહેવાલ આપવાનો હતો પણ બીજી બેઠક જ મળી નથી\nનવગુજરાત સમય > અમદાવાદ\nડિગ્રી ઇજનેરીમાં છેલ્લા પાંચ વર્ષથી બેઠકો સતત ખાલી પડી રહી છે. ચાલુ વર્ષે ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે. આ જ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી રહે તેમ છે. રાજ્યમાં જરૂરિયાત કરતાં અનેકગણી બેઠકો થતાં હવે આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં કેટલાક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી છે. સરકારે ખાલી પડતી બેઠકોની સમસ્યાની ગંભીરતા સમજીને આ મુદ્દે તપાસ કરવા માટે ચાર સભ્યોની એક કમિટીની કમિટી રચના જૂનમાં કરી હતી ત્યારથી ૧૫ દિવસમાં ખાલી પડતી કોલેજોની મુલાકાત લઇને એક અહેવાલ તૈયાર કરીને સરકારને આપશે તેવું નક્કી કરાયું હતું. પંદર દિવસના બદલે બે માસ થવા છતાં આ કમિટીએ કોઇ અહેવાલ સુદ્ધાં તૈયાર કર્યો નથી.\nગાંધીનગર ખાતે શિક્ષણની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ચાલુ વર્ષે ખાલી પડેલી ૩૯ હજારથી વધારે બેઠકો ઉપરાંત ભૂતકાળમાં ખાલી પડેલી બેઠકો- કોલેજો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિગ્રી ઇજનેરી કોલેજોની દિવસે દિવસે બગડતી સ્થિતિ કેવી રીતે નિવારી શકાય તે અંગે ચર્ચા કર્યા બાદ ચાર સભ્યોની એક કમિટીની રચના કરવાનું નક્કી કરાયું હતું. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના કો-ઓર્ડિનેટર પ્રો.એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને એક કમિટી રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા, જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીને પણ સ્થાન અપાયું હતું. આ કમિટી દ્વારા જે કોલેજોને વિદ્યાર્થીઓ મળતા નથી તેમાં અન્ય વિદ્યાર્થીલક્ષી નવા કયા કયા કોર્સ ચલાવી શકાય તેમ છે તેનો સર્વે કરીને સરકારને ભલામણ કરવાનું નક્કી થયું હતું. જેના આધારે સરકાર આવી કોલેજોને અન્ય વ્યવસાયલક્ષી કોર્સ ચલાવવાની મંજૂરી આપશે તેવું પણ નક્કી કરાયું હતું.\nકમિટીના સભ્યો કહે છે હજુ સુધી કમિટીની એક જ બેઠક મળી છે. બીજી બેઠક મળી શકી નથી. આ ઉપરાંત કઇ કોલેજોમાં કેટલી બેઠકો ખાલી છે તેની આંકડાકીય માહિતી કેસીજીને ભેગી કરવાનું કહ્યું હતું. મહત્વની વાત એ કે, ૧૫ દિવસમાં સરકા��ને અહેવાલ આપવાના બદલે બે માસમાં માત્ર એક જ બેઠક મળી છે. સરકારને અહેવાલ આપવાની વાત તો દૂર, હજુ સુધી તો કઇ કોલેજમાં કેટલી બેઠકો ખાલી છે તેની પણ વિગતો જાહેર કરવામાં આવી નથી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nધો.10ની પરીક્ષા ઓપ્શનલ રાખવા સંચાલકોની ભલામણ\nમેડિકલમાં છેલ્લો પ્રવેશ 296 મેરિટ માર્કસ, 8966 મેરિટક્રમાંક સાથે પૂર્ણ\nસરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચના અમલના 4 વર્ષ પછી જૂના ભથ્થાં ચૂકવાય છે\nરાજ્યમાં ભારે વરસાદના પગલે ડિપ્લોમા એન્જિનિયરિંગનો ઓફલાઈન રાઉન્ડ રદ\nઆડેધડ રીતે B.Ed. કોલેજોની માન્યતા રદ કરવાના તંત્રના વલણથી હાઇકોર્ટ ખફા\nડિગ્રી ઇજનેરીમાં ઓફલાઇન રાઉન્ડ પૂર્ણઃ સરકારી કોલેજોની 2700 સહિત કુલ 41700 બેઠક હજુ ખાલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/commentry/", "date_download": "2020-09-20T20:15:44Z", "digest": "sha1:34C6NGFESM7ZHQBPYOVPW4IR4VVA54SZ", "length": 6736, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "Commentry - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nIPL 2020: પાકિસ્તાની ફેન્સને IPLની મેચો માણવાનો મોકો નહીં મળે, આ આઠ ભાષાઓમાં કોમેન્ટરી કરાશે\nઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 13મી સિઝનનો પ્રારંભ થવામાં ગવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે...\nઆજે ન્યૂઝીલેન્ડ સામે ચોથી T-20માં ટીમ ઈન્ડિયા બેન્ચ સ્ટ્રેન્થ અજમાવશે\nવિજયની હેટ્રિક સાથે શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવનારી ટીમ ઈન્ડિયા આવતીકાલે વેલિંગ્ટનમાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી-૨૦માં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવશે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ યુવા...\nવાત એ કોમેન્ટેટરની જે જ્યારે જ્યારે કોમેન્ટ્રી કરે ન્યૂઝીલેન્ડ સુપર ઓવરમાં મેચ હારી જાય\nન્યૂઝીલેન્ડને છેલ્લા સાત મહિનામાં મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ત્રણ વખત સુપર ઓવર રમવાની આવી હતી અને મેચના અંતે તેઓ ત્રણેય મેચમાં હાર્યા હતા. યોગાનુંયોગ એ છે...\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2019/10/bollywood-na-sauthi-mongha-talak.html", "date_download": "2020-09-20T20:39:03Z", "digest": "sha1:6HNPX4XM73KGAXDM44SEJFNRYZFT3433", "length": 27164, "nlines": 551, "source_domain": "www.mojemoj.com", "title": "બોલીવુડનાં આ 5 સૌથી મોંઘા છૂટાછેડાની રકમ વાંચીને વિશ્વાસ નહિ આવે - પ્રભુદેવાએ આપેલી છૂટાછેડા માટે અધધ આટલી રકમ - Mojemoj.com બોલીવુડનાં આ 5 સૌથી મોંઘા છૂટાછેડાની રકમ વાંચીને વિશ્વાસ નહિ આવે - પ્રભુદેવાએ આપેલી છૂટાછેડા માટે અધધ આટલી રકમ - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nજાણવા જેવુ ફિલ્મી વાતો\nબોલીવુડનાં આ 5 સૌથી મોંઘા છૂટાછેડાની રકમ વાંચીને વિશ્વાસ નહિ આવે – પ્રભુદેવાએ આપેલી છૂટાછેડા માટે અધધ આટલી રકમ\nબોલીવુડની દુનિયામાં સંબંધ બંનેને ક્યારે તૂટી જાય છે કાઈ નક્કી જ નથી હોતું. બોલીવુડમ જાણે સંબંધ બંધાવાનો અને તોડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બોલીવુડના સ્ટાર્સ લગ્ન તો તેની મરજીથી કરે છે પરંતુ તેની કિમત ચુકાવવા માટે તેની મરજી નથી ચાલતી. અમુક સિતારાઓએ છૂટાછેડા માટે એવડી મોટી રકમ ચૂકવી છે કે તેને સાંભળીને તમે ચોંકી જાસો. આજે આ પોસ્ટમાં આપણે બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા વિશે વાત કરવાના છીએ.\nકરિશ્મા કપૂર – સંજય કપૂર :\nબોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં બિઝનેશમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે શરૂઆતથી જ બંનેનાં લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. જાણવા મળ્યું છે કે કરિશ્મા તેના લગ્ન જીવનમાં ખુશ ન હતી તેથી તેને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને કરિશ્માએ સંજય પાશેથી 14 કરોડની માંગણી કરી હતી. જણાવી દઈએ કે સંજય કરિશ્માને ડર મહીને 10 લાખ આપીને આ રકમ ચૂકવે છે.\nહ્રિતિક રોશન – સુજૈન ખાન :\nવર્ષ 2000 માં બોલીવુડના સુપરસ્ટાર હ્રિતિક રોશન અને સુજેનના લગ્ન કર્યા હતા. બંનેના છૂટાછેડાની ખબરો તો વાઈરલ થઇ પરંતુ અંત સુધી એ ખબર ન પડી કે આખરે બંનેએ છૂટાછેડા કેમ ન લીધા. જણાવી દઈએ કે સુજેને છૂટાછેડાનાં રૂપે હ્રિતિક પાશે થી 400 કરોડ રૂપિયાની ડીમાંડ કરી હતી પરંતુ છેલ્લે 380 કરોડ રૂપિયામાં મામલો સેટલ કર્યો.\nપ્રભુદેવા – રામલતા :\nસાઉથ અને બોલીવુડનાં ફેમસ કોરિયોગ્રાફર પ્રભુ દેવા કોરિયોગ્રાફરની સાથે એક શ્રેષ્ઠ અભિનેતા અને નિર્માતા પણ છે. પ્રભુદેવાએ રામાલતા સાથે લગ્ન કર્યા હતા. 16 વર્ષ સુધી બંનેનું લગ્ન જીવન સારું ગયું પરંતુ બાદ માં બંનેના સંબંધો તૂટી ગયા. જો કે પ્રભુદેવાને ઘણી મોટી રકમ ચૂકવવી પડી હતી. જણાવી દઈએ કે પ્રભુદેવાએ રામલતાને લગભગ ૨૫ કરોડ રૂપિયા અને બે મોંઘી ગાડીઓ આપી હતી.\nસૈફ અલી ખાન – અમૃતા સિંહ :\nસૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં છૂટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડા માંથી એક છે. જણાવી દઈએ કે અમૃતા સૈફ કરતા ઉંમરમાં લગભગ 13 વર્ષ મોટી હતી તેથી સૈફના ઘરવાળાઓ આ સંબંધથી ખુશ ન હતા. લગ્નના લગભગ 13 વર્ષ પછી બંને અલગ થયા. જાણવા મળ્યું છે કે સૈફ અલી ખાને અમૃતાને ૫૦ કરોડ રોકડા અને તેની અડધી સંપતિ આપી હતી. તેમજ બાળકોની સંભાળ માટે તે દર મહીને 1 લાખ રૂપિયા પણ આપે છે.\nસંજય દત્ત – રિયા પિલ્લઇ :\nઅભિનેતા સંજય દત્તે વર્ષ 1998માં રીય પીલ્લઈ સાથે લગ્ન કર્ય હતા. જો કે રિયા સંજયની બીજી પત્ની હતી. જાણવા મળેલ માહિતી મુજબ સંજયના લગ્ન પછી પણ તેનું અફેર માન્યતા સાથે ચાલી રહ્યું હતું. ખબરો નું માનીએ તો સંજય દત્તે રિયાના શોપિંગ અને મોબાઈલ બીલનો ખર્ચો પણ ઉઠાવ્યો જ્યાં સુધી બંનેનાં ઓફિસીયલી તલાક ન થયા. સંજયે રિયાને ૮ કરોડ રૂપિયા છૂટાછેડા માટે આપ્યા હતા.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઅને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nઆખરે શા માટે દુનિયાથી પોતાની સરનેમ છુપાવે છે બોલીવુડનાં આ સ્ટાર્સ – કારણ જાણીને ચોંકી ન જતા\n1-Nov-19 દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/lpg-gas-cylinder-latest-price-of-august-2020-no-hike-this-month-vz-1005172.html", "date_download": "2020-09-20T21:22:19Z", "digest": "sha1:WFIL7KBNAGZX7WKI6G2PM3KOQE7Y2N72", "length": 24759, "nlines": 287, "source_domain": "gujarati.news18.com", "title": "LPG Gas Cylinder Latest price of August 2020 Month No hike this Month– News18 Gujarati", "raw_content": "\nમોટા સમાચાર : ફટાફટ જાણી લો ઓગસ્ટ મહિના માટે રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nમોટા સમાચાર : ફટાફટ જાણી લો ઓગસ્ટ મહિના માટે રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ\nLPG Gas Cylinder Price : દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગસ્ટ મહિના માટે સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ જાહેર કર્યો.\nનવી દિલ્હી : ઓગસ્ટ મહિના (August 2020)ની પ્રથમ તારીખ આમ આદમી માટે રાહત લઈને આવી છે. કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપની�� (HPCL, BPCL, IOC)એ એલપીજી રાંધણ ગેસ (LPG Gas Cylinder)ની કિંમતમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વગર (Non-Subsidised Gas Cylinder)ના સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. અન્ય શહેરમાં રાંધણ ગેસના ભાવ પણ સ્થિર છે. જોકે, જુલાઇ મહિનામાં કિંમત 3.5 રૂપિયા સુધી વધારવામાં આવી હતી. આ પહેલા જૂન મહિનામાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડી વગરના સિલિન્ડિરના ભાવમાં 11.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે મે મહિનામાં ગેસ સિલિન્ડર 162.50 રૂપિયા સસ્તો થયો હતો.\nફેબ્રુઆરીમાં દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 858.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, માર્ચમાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલા ઘટાડા બાદ ભાવ 805.50 થયો હતો. મે મહિનામાં કિંમતમાં વધારે ઘટાડો થતાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 744 રૂપિયામાંથી 581.50 થઈ ગયો હતો.\nઆ પણ વાંચો : 1 ઓગસ્ટ, 2020 : આજથી બેંક, વીમા, ઈ-કૉમર્સ સહિત અનેક નિયમ બદલાયા\nIOCની વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં રાધણ ગેસના સિલિન્ડરની કિંમત જુલાઇ જેટલી જ રાખવામાં આવી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના નૉન-સબ્સિડાઇઝ્ડ ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. એ રીતે મુંબઈમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા જ છે. જ્યારે ચેન્નાઇમાં કિંમત 610.50 છે. જ્યારે કોલકાતામાં કિંમત 50 પૈસા પ્રતિ સિલિન્ડર વધી છે.\n14.2 કિલોગ્રામ સિલિન્ડરની ભાવ (સબસિડી વગર)\n19 કિલોગ્રામ સિલિન્ડરની ભાવ (સબસિડી વગર)\nવીડિયો જુઓ : આશિષ ભાટિયા રાજ્યના નવા DGP\n>> 19 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં કોઈ પણ પરિવર્તન વગર 1135.50 રૂપિયા છે.\n>> કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1197.50 રૂપિયામાંથી વધારીને 1198.50 કરવામાં આવી છે.\n>> દેશની આર્થિક રાજધાની નવી દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1090.50થી વધારીને 1091 કરવામાં આવી છે.\n>> દેશના ચૌથા મોટા મહાનગર ચેન્નાઇમં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1255 રૂપિયાથી ઘટાડીને 1253 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સર���ારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમોટા સમાચાર : ફટાફટ જાણી લો ઓગસ્ટ મહિના માટે રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/faf-du-plessis-horoscope-2018.asp", "date_download": "2020-09-20T21:48:58Z", "digest": "sha1:CVHAZKTFRCQ4LKQNBABC3WJZKZAQ2EKV", "length": 18359, "nlines": 138, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફેફ ડુ પ્લેસિસ 2020 કુંડળી | ફેફ ડુ પ્લેસિસ 2020 કુંડળી Sports, Cricket Ipl", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ફેફ ડુ પ્લેસિસ કુંડળી\nફેફ ડુ પ્લેસિસ 2020 કુંડળી\nનામ: ફેફ ડુ પ્લેસિસ\nરેખાંશ: 28 E 12\nઅક્ષાંશ: 25 S 45\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nફેફ ડુ પ્લેસિસ કુંડળી\nવિશે ફેફ ડુ પ્લેસિસ\nફેફ ડુ પ્લેસિસ પ્રણય કુંડળી\nફેફ ડુ પ્લેસિસ કારકિર્દી કુંડળી\nફેફ ડુ પ્લેસિસ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફેફ ડુ પ્લેસિસ 2020 કુંડળી\nફેફ ડુ પ્લેસિસ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2020 રાશિફળ સારાંશ\nતમારા વ્યક્તિત્વમાં, કામના સ્થળે, મિત્રો તથા સંબંધીઓ વચ્ચે એકાત્મતા કઈ રીતે સાધવી તેના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. મિત્ર અથવા તમારા ભાઈ તરફથી તમને ફાયદો થશે. રાજવીઓ તરફથી અથવા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તરફેણની આશા ��ાખી શકાય. જીવનમાં તમે જે પરિવર્તનો અનુભવશો તે ગહન અને લાંબા ગાળાના હશે. તમારૂં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.\nઆ સમયગાળો મુશ્કેલ રહેશે. તમારૂં ભાગ્ય તમારાથી વિરૂદ્ધ હોય એવું જણાશે. તમારા વ્યાવસાયિક સાથીદારો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરશે. વેપાર-ધંધાને લગતી મુસાફરી ફળદાયી નહીં નીવડે. ઘરના મોરચે, શરમજનક પરિસ્થિતિથી બચવા માટે તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયત ચિંતાનું કારણ બની શકે છે. તમે પણ બીમારી અથવા માનસિક તાણનો ભોગ બનશો. માથું, આંખ, પગ અથવા હાથને લગતી સમસ્યાઓ તમને પજવી શકે છે.\nતમારી યોજનાઓ પર કામ કરવા માટેનો આ શ્રેષ્ઠતમ સમય છે. વૈવાહિક સુખ તથા લગ્નજીવન માણવા માટે ગ્રહો તમારી માટે અત્યંત અનુકૂળ છે. આધ્યાત્મિક વિશ્વ તમારી માટે પોતાના દરવાજા ઉઘાડશે, પણ તકોનો ઉપયોગ કરતા પૂર્વે કેટલીક તૈયારીઓ કરવી જરૂરી છે. તમે જો સંતાનની વાટ જોઈ રહ્યા હો તો સુખરૂપ સુવાવડ થશે. તમારા લેખન કાર્ય માટે તમને વાહ-વાહી મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક શ્રેષ્ઠતાનો છે અને તેઓ અભ્યાસમાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિ કરશે. આ સમયગાળા દરમિયાન બાળજન્મની શક્યતા છે, ખાસ કરીને કન્યારત્નનો જન્મ થવાના યોગ છે.\nમિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.\nતમે તમારા માતા-પિતા, ભાગીદાર તથા સાથીદારો સાથે સારા સંબંધ જાળવી રાખાવાના પ્રયાસો કરશો પણ બધું વ્યર્થ જશે. પ્રગતિ તથા નવા ક્ષેત્રોમાં સફળતા સરળતાથી નહીં મળે. આ તબક્કો પડકારો તથા મુશ્કેલીઓ સાથે શરૂ થશે. વિવાદો તથા બિનજરૂરી આક્રમકતા જોવા મળશે. અચાનક નુકસાનની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરશે. કેટલાક ફાયદા વગરના કામ પણ કરવા પડશે. મુશ્કેલીઓ સામે પ્રતિકાર કરવાની પ્રતિકારશક્તિ વિકસાવવાનો પ્રયાસ કરજો. જોખમો લેવાની વૃત્તિને દબાવવી તથા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટાળવી.\nતમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જ���ૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.\nઆ તબક્કો તમારી માટે અતિશય લાભદાયક રહેશે. આર્થિક બાબતોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેનું ટ્યૂનિંગ બગડશે. તમારા રાજબરોજના કાર્યો પર ધ્યાન આપજો. વેપાર-ધંધાને લગતી બાબતોમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે આ ઉચિત સમય નથી, કેમ કે આ સમયગાળામાં નુકસાનની શક્યતા પ્રબળ છે. તમારા માતા-પિતાના સવાસ્થ્યને લગતી સમસ્યા તમારી માનસિક શાંતિ ખોરવી નાખશે. વ્યાવસાયિક મોરચે સારૂં પરિણામ મેળવશો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ સંતોષી નહીં શકો.\nતમે જે કંઈ મેળવ્યું છે તે વિશે સંતોષ કરાવનારૂં અને સારા પ્રમાણમાં ફળદાયી વર્ષ નીવડશે. સંપૂર્ણ હકારાત્મકતા અને ઉલ્લાસ સાથે તમે આ તબક્કામાં જીવનને માણશો. જીવનમાં પ્રવાસ, અભ્યાસ અને વિકાસ માટે બહોળી તકો મળશે. તમારા ક્ષેત્રમાં તમને વિરૂદ્ધ જાતિની વ્યક્તિ મદદ કરશે. તમે જેની લાયકાત ધરાવો છો તે માન તમને મળશે તથા તમારા જીવનમાં વધુ સ્થિરતા આવશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ લાભદાયી પુરવાર થશે. જમીન અથવા વાહન ખરીદીનો યોગ છે.\nવ્યૂહરચનામાં મૂંઝવણ તથા ધંધાકીય ભાગીદાર અથવા સાથીદાર સાથે મતભેદ થવાની શક્યતા આ તબક્કો સૂચવે છે. મહત્વના વિસ્તરણો તથા લાંબા ગાળાની યોજનાઓ મુલતવી રાખવી. વર્તમાન સ્રોતોમાંથી મળતા લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી જાતની યોગ્ય દરકાર લેજો કેમ કે આ બાબત અસ્વસ્થતાનું કાર��� બની શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે દીર્ઘકાલીન બીમારીની શક્યતા જોવાય છે. આ તબક્કામાં વ્યવહારૂ બનવાનો પ્રયાસ કરજો. તમે બિનજરૂરી બાબતોની પાછળ તમારો સમય અને શક્તિ વેડફશો. ચારિત્ર્યહીન વ્યક્તિઓ સાથે તકરાર થવાની શક્યતા છે.\nતમે અંગત સંબંધો પર કામ કરી રહ્યા છો, તે તમારી તરફેણમાં નહીં આવે, અને તેને કારણે ઘરે તથા ઓફિસમાં ખલેલનું વાતાવરણ સર્જાશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તથા તમારી છબિને સુધારવાનો પ્રયાસ કરજો. આ સમયગાળામાં વિષય-વાસના સંબંધિત વિચારો ન તમને માત્ર હતાશ કરશે બલ્કે તમારી માટે અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી કરી શકે છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેના સંવાદિતાભર્યા સંબંધો ખરડાઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરશે. બિનજરૂરી ખર્ચની શક્યતા છે. એકંદરે, આ સમય તમારી માટે સુખપ્રદ નથી. શારીરિક રીતે તમે નબળાઈ તથા નાસીપાસ થયેલા અનુભવશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/suhasini-love-horoscope.asp", "date_download": "2020-09-20T21:47:07Z", "digest": "sha1:YWTJXWCTJRUMO5Q6NILMATHDS7GM7G7U", "length": 8178, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "Suhasini પ્રેમ કુંડલી | Suhasini વિવાહ કુંડલી Actress, Tollywood Actress", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Suhasini 2020 કુંડળી\nરેખાંશ: 80 E 18\nઅક્ષાંશ: 13 N 5\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nSuhasini જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nSuhasini ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nતમે મિત્રોને ક્યારેય ભૂલતા નથી. પરિણામે તમારે ઓળખીતાઓનું મોટું વર્તુળ છે, જેમાંના ઘણાં વિદેશી ભાષા બોલે છે. જો તમે જીવનસાથી પસંદ ન કર્યા હોય તો તમારા મોટા વર્તુળમાંથી તમે તેને પસંદ કરો. જેઓ તમને સારી રીતે ઓળખે છે તેમને સામાન્યત: આ પસંદગી આશ્ચર્ય આપશે. તમે લગ્ન કરશો અને સુખી થશો. પરંતુ લગભગ બધા માટે હોય છે તેમ લગ્ન એ તમારા માટે સર્વસ્વ નહીં હોય. તેની સાથે ધ્યાનભંગ કરનારી બાબતો હશે જે તમારા ધ્યાનને ઘરથી દૂર લઈ જશે. જો તમારા જીવનસાથી આ વલણને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે તો શક્ય છે કે તે વિચ્છેદમાં પરીણમે.\nSuhasini ની આરોગ્ય કુંડલી\nસ્વાસ્થ્યની બાબતમાં ચિંતા કરાવે તેવું કશું જ નથી. જો કે તમે તમારા શરીરનું ���ંધારણ કે ઘડતર પરિપૂર્ણ છે તેવો દાવો ન કરી શકો, પણ તેમાં કોઈ મોટી અપૂર્ણતા નથી. પરંતુ તમારી કાળજી રાખવી જોઈએ. સામાન્ય રીતે ફેફસાં સૌથી નબળો ભાગ છે, પરંતુ જ્ઞાનતંતુ પણ તકલીફ આપી શકે છે. માથાનો દુખાવો કે વારંવાર થતો માથાનો દુખાવો (આધાશીશી) તમની થઈ શકે છે. જેમ બને તેમ સ્વાભાવિક જીવન જીવશો, જ્યારે પણ શક્ય હોય ત્યારે તાજી હવામાં બહાર નિકળો, અને તમારા ખોરાક અને દારૂ બાબતે સંયમી રહો.\nSuhasini ની પસંદગી કુંડલી\nતમારા હાથ અસાધારણ રીતે સારા છે. પુરુષ તરીકે ઘરમાં તમે વસ્તુઓ બનાવી શકો છો અને તમારા બાળકોના રમકડાંનું સમારકામ કરવામાં તમને આનંદ આવશે. એક સ્ત્રી તરીકે તમે ચિત્રકામ, ભરતગૂંથણ, રસોઈકામ ના નિષ્ણાત છો અને બાળકોના કપડાં ખરીદવા કરતાં તમે ઘરે બનાવવાનું વધારે પસંદ કરો છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gl-community/jokes/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%85%E0%AA%B0/", "date_download": "2020-09-20T20:33:15Z", "digest": "sha1:F3TM23Y5P3F7B2OVWIHRESKEBQ4OYL6V", "length": 12546, "nlines": 202, "source_domain": "www.gujaratilexicon.com", "title": "હાસ્ય કોનૅર...... - Gujaratilexicon community - Read, Write and Share - Gujaratilexicon", "raw_content": "\nપતિ ફેસબુક ખોલીને બેસી ગયાંં\nતેમની એક મહિલા મિત્રે એને સેંડવિચના એક ફોટો મોકલ્યો….\nપતિ મહાશયે કમેંટ કર્યો બહુ ટેસ્ટી નાશ્તો હતો.\nપત્નીએ આ કમેંટ વાંંચી લીધું અને પતિને નાશ્તો ના આપ્યો\n4 કલાક ભૂખ્યા રાખ્યા પછી\nપન્તીએ પૂછયું લંચ ઘર પર કરશો કે ફેસબુક પર\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ\nજ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]\nપપ્પૂ કેળું ખરીદવા ગયો. પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું મળશે કેળાવાળો ; 10 રૂપિયા…. પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે. કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો ખાલી છાલ જ આવે… પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા, અને ફક્ત કેળું આપી દે, છાલ તૂ રાખી લે…\nગામડીયાલાલ : ડૉક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય. ડૉક્ટર : ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે\nડૉ : ક્યાં દુ:ખે છે… પેસન્ટ : ફી ઓછી કરો તો કહું… નહિતર જાતે ગોતો ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ડૉ : ફી ડબલ આપ તો કહુ… નહી તો જાતે સમજી લે…..\nમગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/while-sitting-at-home-know-your-nearest-atm-have-cash-or-not-track-atm-machine-bank-account-bv-930721.html", "date_download": "2020-09-20T22:04:04Z", "digest": "sha1:ZLSMXICTKND7TUQNJANMM7KL4S4BBFQ2", "length": 23517, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "while-sitting-at-home-know-your-nearest-atm-have-cash-or-not-track-atm-machine-bank-account-– News18 Gujarati", "raw_content": "\nઘરે બેઠા જ તપાસો તમારા નજીકના ATMમાં પૈસા છે કે નહીં\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nઘરે બેઠા જ તપાસો તમારા નજીકના ATMમાં પૈસા છે કે નહીં\nઆ રીતે તપાસો કયા એટીએમમાં ​​રોકડ છે અને કયું ખાલી છે.\nએટીએમમાંથી રોકડ ઉપાડવા ઘણી વખત લાંબી લાઇનોને લીધે મુશ્કેલી થાય છે. એટીએમમાં ​​પૈસા ન હોવાને કારણે ઘણી વખત લોકોને એટીએમ આસપાસ જવું પડે છે.\nઆજના ડિજિટલ યુગ (Digital World)માં લોકોએ ઘરમાં પૈસા રાખવાનું બંધ કરી દીધું છે. આ કારણે પૈસા ઉપાડવા માટે એટીએમ પર લોકોની નિર્ભરતા થઇ રહી છે. એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ઘણી વખત લાંબી લાઇનોને કારણે મુશ્કેલી થાય છે, તેથી ઘણી વખત લોકોને એટીએમમાં ��​પૈસા ન હોવાને કારણે એટીએમની આસપાસ જવું પડે છે.\nઆ રીતે તપાસો ક્યા ATMમાં કેશ છે કે નહીં\nઆ અસુવિધા દૂર કરવા માટે યુનિયન બૅન્કે તેના ગ્રાહકોને મદદ કરવા માટે યૂ મોબાઇલ નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આનાથી ગ્રાહકોને એટીએમમાં ​​કેશ છે કે નહીં તે પહેલેથી જાણ થઈ જશે. આ કામ માટે બૅન્કે જિયો સર્વેની વ્યવસ્થા કરી છે. તેની સહાયથી મોબાઇલ એપ્લિકેશનમાં જોઈ શકાય છે કે બૅન્કના કયા એટીએમમાં ​​રોકડ છે અને કયું ખાલી છે. એટીએમ પર જ્યા પૈસા હશે ત્યા લીલો રંગ દેખાશે, જ્યારે ખાલી હશે ત્યારે એક લાલ નિશાન હશે.\nઆ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ\n10 કિ.મી. સુધી એટીએમ મશીનો વિશે માહિતી મળશેયૂનિયન બૅન્કના દેશભરમાં લગભગ 7000 એટીએમ છે. યૂનિયન બૅન્કની આ એપની વિશેષતા એ છે કે તે 3 જુદા જુદા અંતર પર (0-3 કિ.મી., 3-5 કિ.મી., 5-10 કિ.મી.) માં એટીએમ માર્ક કરી શકે છે. યૂનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાના સીએમડી રાજકિરણ રાયના જણાવ્યા અનુસાર યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાની યૂ-મોબાઇલ નામની એપ્લિકેશન શરૂ થઇ ચુકી છે. આ એપ્લિકેશન દ્વારા તમને એટીએમમાં રોકડ અથવા ખાલી થવાની માહિતી મળશે.\nઆ રીતે ડાઉનલોડ કો ઍપ\nઆ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરી શકો છો. આ મોબાઇલ એપ્લિકેશનની લિંક પણ બૅન્કની વેબસાઇટ પર મળશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઘરે બેઠા જ તપાસો તમારા નજીકના ATMમાં પૈસા છે કે નહીં\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચા��દીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/01-08-2020/135726", "date_download": "2020-09-20T19:26:00Z", "digest": "sha1:5CRIJ36Y7V7EICOCZPI6OPAQH7C3DE6M", "length": 17469, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "રમઝાન ઇદને લોકડાઉન નડી ગયુ તો ઇદુલ અદહાને વૈશ્વિક મહામારી નડી ગઇ", "raw_content": "\nરમઝાન ઇદને લોકડાઉન નડી ગયુ તો ઇદુલ અદહાને વૈશ્વિક મહામારી નડી ગઇ\nર૦૧૮ અને ર૦૧૯માં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાતા ગવાહી ઉપર 'ઇદુલ અદહા' થયેલ પણ આ વખતે સમગ્ર ભારત દેશમાં એક સાથે ચંદ્ર દર્શન થવા છતા 'કોરોના'નું વિઘ્ન આવી ગયું : ર૦૧૭-ર૦૧૮, ર૦૧૯ માં ર૯ રોઝા થતા ચંદ્ર દર્શન માટે જહેમત ઉઠાવાયેલ પણ ર૦ર૦માં સમગ્ર દેશમાં ૩૦ રોઝા થતા રાહત રહી પણ રમઝાન ઇદને લોકડાઉન નડી ગયેલુ\nરાજકોટ : થોડા સમય પહેલા રમઝાન ઇદ અને હાલની ઇદુલઅદહા વૈશ્વીક મહામારી વચ્ચે આવેલ છે ત્યારે અત્રે એ નોંધનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ માસમાં મેઘાવી માહોલ હોઇ સૌરાષ્ટ્રના ૭પ% વિસ્તારમાં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાયો અને કચ્છમાં બે થી ત્રણ સ્થળે ચંદ્ર જોવા મળતા તેની ગવાહીના આધારે ઇદુલ અદહા ર૦૧૯માં સંપન્ન થયેલ હતી.\nજયારે ર૦૧૮માં તો સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંય ચંદ્ર દર્શન નહી થતા છેક મુંબઇથી ગવાહી લાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્રમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જયારે ર૦૧૯માં તેનાથી ઉલટુ સૌરાષ્ટ્રથી ગવાહી મોકલી-મુંબઇમાં ઇદુલ અદહા મનાવવામાં આવી હતી ત્યારે આ વખતે વિચિત્રતા તોએ છે કે, હાલમાં ગત ઇસ્લામી માસ જિલ્કાદના ૩૦ દી' પુરા સમગ્ર ભારતમાં થયા અને પછી ચંદ્રદર્શન થયેલ તેથી આ વખતે ઝંઝટમાંથી વ્યવસ્થાપકોને રાહત રહી અને સમગ્ર ભારતમાં એક સાથે આજે શનિવારે ઇદુલ અદહા વિના વિઘ્ને મનાવવામાં આવી રહી છે પણ વૈશ્વિક મહામારી ���ડી ગઇ.\nએજ રીતે વર્ષ ર૦૧૭,ર૦૧૮ અને ર૦૧૯માં રમઝાન માસના ર૯ રોઝા થયેલ અને રમઝાન ઇદના ચંદ્ર દર્શન માટે જહેમત ઉઠાવવી પડતી હતી પણ ર૦ર૦માં રમઝાન માસના આખા દેશમાં ૩૦ રોઝા પુરા થયા અને વિના વિઘ્ને રમઝાન ઇદ આવી પણ ત્યાં તો લોકડાઉન જ નડી ગયું.\nઆમ રમઝાન ઇદ સાદાઇથી ઉજવાઇ એ જ રીતે આજે ઇદુલ અદહા પણ સાદગી ભેર સંપન્ન થવા પામી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nઘરે રહો... સ્વસ્થ રહો.... : ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિનું આબાદ ચિત્રાંકન કરતું એક અદ્ભૂત કાર્ટૂન સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહયું છે. access_time 12:55 pm IST\nરીયલ એસ્ટેટ પર સીબીઆઈના દરોડા : સીબીઆઈએ ગૌરસન્સના ચેરમેન બી. એલ. ગૌરના પુત્ર રાહુલ ગૌર સામે બરોડા અને સિન્ડિકેટ બેંક સાથે ૮૦ કરોડની છેતરપિંડી કરવા અંગે કેસ દાખલ કર્યા છે access_time 10:18 pm IST\n\" બકરી ઈદ \" : વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ' બકરી ઈદ ' ની શુભેચ્છા પાઠવી : કોવિદ -19 મહામારી અટકાવવા લીધેલા પગલાંની પ્રસંશા કરી : દરેક સંજોગોમાં ભારત મદદરૂપ થશે તેવી ખાતરી આપી access_time 1:48 pm IST\nબેંક - વીમા કામદારોને મોંઘવારીના સમયમાં રાહત : આ મહિનાથી ડીએ ૧૪ સ્લેબ વધશે access_time 11:15 am IST\nકેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીથી સંબંધિત શુગર ફેકટરીમાં વિસ્‍ફોટ ઘણા લોકો પ્રભાવિત હોવાની આશંકા access_time 10:58 pm IST\nજુલાઇમાં કોરોના જુલ્મી બન્યો :31 દિવસમાં 11,1 લાખથી વધુ કેસ પોઝીટીવ :19122 દર્દીના મોત access_time 12:15 pm IST\nમુંજકા આશ્રમના મહંતશ્રીને અયોધ્યાનું નિમંત્રણ access_time 3:57 pm IST\nસોની બજારને સેનેટાઈઝ કરવા ખંભે પંપ લટકાવી નીકળી પડ્યા અભયજી... access_time 11:52 am IST\nસોનુ સુદના જન્મ દિવસની કરાઇ પ્રેરણારૂપ ઉજવણી access_time 3:57 pm IST\nવડિયાના ખારરિયા ગામે વાડીમાંથી ઇંગ્લીશ દારૂ વેચવાનું કારસ્તાન ઝડપાયુ : ૨૨ બોટલ જપ્ત access_time 11:48 am IST\nપોરબંદરનો સોમવારે નામકરણ દિન : ૧૦૩૧ વર્ષ પહેલા સ્થાપનાનું તોરણ બંધાયેલ access_time 1:01 pm IST\nમેંદરડાના દાત્રાણા ગામે નદીમાં ડુબી જવાથી પ્રૌઢનું મૃત્યુ access_time 11:44 am IST\nઅમદાવાદની સ્ટ્રિટ લાઈટ ઓટોમેટિક ઓન-ઓફ થશે access_time 7:57 pm IST\nપાટનગર ગાંધીનગરને જન્મદિનની શુભેચ્છા પાઠવતી શોર્ટ ફિલ્મ 'સાબરમતીનાં તીરે તીરે...' access_time 10:09 pm IST\nકોરોના જેવી કુદરતી આફતનો પડકાર ઝીલી સતત પ્રજાજનોની પડખે ઉભા રહેતા વિજયભાઈનો કાલે જન્મદિન access_time 11:47 am IST\nસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે ઉલ્કાપિંડનો શાનદાર વિડીયો વાયરલ access_time 5:10 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઅમેરિકાના અલાસ્કા પ્રાંતમાં બે વિમાન એકસાથે અથડાતા એસેમ્બલી મેમ્બર સહીત સાતના મૃત્યુ access_time 5:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહવે અમેરિકા ચીન પર કરશે ડિજિટલ સ્ટ્રાઇક access_time 1:35 pm IST\nઅત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ : બરાક ઓબામા ,બિલ ગેટ્સ ,જો બિડન જેવી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી દીધા હતા : એક જ દિવસમાં એક લાખ ડોલર કમાઈ લીધા access_time 1:26 pm IST\nભારત વિરુદ્ધ નિવેદનો કરવા બદલ નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી ફસાયા : ખુદ તેમની પાર્ટી તથા સમગ્ર દેશમાં વધી રહેલો અસંતોષ : સત્તા બચાવવા માટે વલખા મારી રહ્યા હોવાનો પાર્ટીના આગેવાનોનો આક્ષેપ access_time 12:06 pm IST\nઆંતરરાષ્ટ્રીય માર્શલ ઓનલાઇન કરાટે ગ્રેડિંગ માટેની તૈયારી શરૂ access_time 4:39 pm IST\nહું નિરાશ છું કે આઈપીએલ ભારતમાં નથી રમાઈ : સ્મિથ access_time 4:37 pm IST\nરાષ્ટ્રીય રમત પુરસ્કારો માટેની પસંદગી સમિતિની ઘોષણા વીરેન્દ્ર સહેવાગ અને હોકી કેપ્ટ્ન સરદારસિંહનો સમાવેશ access_time 12:27 am IST\nજાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના'નું ટ્રેલર રિલીઝ access_time 4:26 pm IST\nકોઈ ભૂમિકા નાની કે મોટી નથી હોતી: અમિત સાધ access_time 4:34 pm IST\nઆર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા 75 વર્ષિય સુરેખા સિકરી :\"પૈસા નહીં, કામ આપો\" access_time 4:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/tag/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2020-09-20T19:46:32Z", "digest": "sha1:HJH7VU63EVRQSDGUA4VX67M2CSW2IZKI", "length": 21554, "nlines": 542, "source_domain": "www.mojemoj.com", "title": "ગુજરાતી તહેવારો Archives - Mojemoj.com ગુજરાતી તહેવારો Archives - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nપોષી પોષી પૂનમડી અગાસે રાંધ્યાં અન્ન; ભાઈની બેન જમે કે કેમ – વાંચો સુંદર વાર્તા\nઆજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે. થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને … Read More\nગુજરાતી તહેવારો Comment on પોષી પોષી પૂનમડી અગાસે રાંધ્યાં અન્ન; ભાઈની બેન જમે કે કેમ – વાંચો સુંદર વાર્તા\nવાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …\nશોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે … Read More\nગુજરાતી તહેવારોતહેવારોહોળી Comment on વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …\nગુજરાતી તહેવારો થોડું ધાર્મિક\nઆ છે હોળી પ્રાગટ્યનું શુભ મુહુર્ત હોલિકા દહન વખતે પધરાવશો આ ચીજો તો ક્યારેય નહી પડે અડચણો\nહિન્દુ સંસ્કૃતિનું મહાપર્વ હોળી હવે એકદમ સમીપ આવી પહોંચ્યું છે.અસત્ય પર સત્યના વિજયનો સુચક તહેવાર એટલે હોલિકાદહનહોલિકાનું દહન અને પ્રહલાદનું નવજીવન એટલે હોળીનું પર્વ.ભક્ત પ્રહલાદની પ્રભુએ કરેલી સહાયને લીધે તે … Read More\nગુજરાતી તહેવારોધાર્મિકહોલિકા દહનહોળી Comment on આ છે હોળી પ્રાગટ્યનું શુભ મુહુર્ત હોલિકા દહન વખતે પધરાવશો આ ચીજો તો ક્યારેય નહી પડે અડચણો\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/morbi-locals-threatened-woman-psi-of-tanakra-police-station-abused-cop-on-duty-jm-1008760.html", "date_download": "2020-09-20T21:48:12Z", "digest": "sha1:NOGCO2WNDPVSQHBKB7K3LC4YWI5FJAUU", "length": 22391, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Locals threatened Woman PSI of tanakra police station abused cop on duty jm– News18 Gujarati", "raw_content": "\nમોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nમોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી\nટંકારા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર\nઆવારા તત્વો એ ટંકારા મહિલા PSIને આપી લુખ્ખી ધમકી ,પીએસઆઈ એ ફરજ રુકાવટ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો\nઅતુલ જોશી, મોરબી : ટંકારા પોલીસ (Tankara Police station) સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા (Woman PSI) પીએસઆઇ એલ. બી. બગડાને (LB Bagada) આવારા તત્વો ફરજ દરમિયાન ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ મહિલા અધિકારીના પટ્ટા-ટોપી ઉતરાવી અને ખુરશી પર કેમ બેસે છે તેવી ધમકી આપી હતી. આરોપીઓએ કોરોનાની ગાઇડલાઇનું પાલન કરાવવા આવેલા મહિલા PSIને કહ્યું હતું કે 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું. આ મામલે મહિલા પીએસઆઈએ ફરજ રૂકાવટનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.\nબનાવની વિગત એવી છે કે આરોપીઓ પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકી, કિશોરભાઇ કરશનભાઇ સોલંકી, હિનાબેન કિશોરભાઇ સોલંકી, નિતાબેન કિશોરભાઇ સોલંકી, અરવિંદભાઇ કરશનભાઇ સોલંકી (રહે. બધા ટંકારા ઉગમણા નાકા પાસે) સામે બગડાએ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. 9ના રોજ ટંકારા ઉગમણા નાકા પાસે આરોપીએ પોતાના પાનના ગલ્લા પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જાહેર સ્થળે ચારથી વધુ માણસોને ભેગા કરેલ હોય પોલીસ જેની વિરૂધ્ધ કાર્યદેસર કાર્યવાહી કરતા હોય તે દરમ્યાન અન્ય આરોપીઓ આવીને મહિલા PSIને કહેલ કે તમારા પટા – ટોપી ઉતારવી દઇશ અને તુ કેવી રીતે ખુરશી ઉપર બેસે છે તે જોઈશું.\nઆ પણ વાંચો : સુરત : 'અમારા પર કેસ કરાવ્યો એટલે તારા આખા પરિવારનું મર્ડર કરાવી નાંખીશ', મહિલાને ડ્રગ કેસમાં ધમકી\nઆરોપીઓએ આમ કહી ગેરવર્તણુક કરી હતી અને પાનના ગલ્લા વાળા પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકીને ભગાડી દીધો હતો. આથી, ટંકારા પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nઆ પણ વાંચો : રાજકોટ : દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી લોકઅપમાં રડતા રહ્યા\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%8B/", "date_download": "2020-09-20T19:37:35Z", "digest": "sha1:W3D7CADBJGDSM4NVOMYKBMPIPZGVP3IX", "length": 3928, "nlines": 98, "source_domain": "amreli.nic.in", "title": "વિભાગો | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nજીલ્લા મધ્યાન ભોજન કચેરી\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/sushant-singh-rajput-unseen-video-share-by-family-mp-1010960.html", "date_download": "2020-09-20T22:00:38Z", "digest": "sha1:CS25A6PHQGDRMPXWNTVK4M5ILYXTGC7J", "length": 24269, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Sushant Singh Rajput Unseen Video share by Family– News18 Gujarati", "raw_content": "\nસુશાંતનાં નિધનનાં 2 મહિના બાદ પરિવારે શેર કર્યો UNSEEN VIDEO\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nસુશાંતનાં નિધનનાં 2 મહિના બાદ પરિવારે શેર કર્યો UNSEEN VIDEO\nસુશાંત સિંહ રાજપૂતનાં ન જોવાયેલાં વીડિયો\nઆ વીડિયોમાં સુશાંત ભગવાન શ્રીકૃષ્ણનું ભજન અચ્છત્વમ કેશવમ.. ગાતો નજર આવે છે\nદીપિકા શર્મા/મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને આજે આ દુનિયામાંથી ગયે પૂરા 2 મહિના થઇ ગયા છે. છતા�� પણ આજે તેનાં પરિવાર અને લાખો ફેન્સ તેની મોતની ગુત્થી ઉકેલાવાની રાહ જોઇ રહ્યાં છે. તેવામાં સુશાંતનાં કેટલાંક પહેલાં ન જોવાયેલાં વીડિયો સામે આવ્યાં છે. સુશાંતનું મોત આત્મહત્યા છે કે પછી મર્ડર તે વાત પણ હજુ વણઉકેલાયેલી છે. સાથે જ સુશાંતનાં ડિપ્રેશનમાં હોવાની અને માનસિક સ્વસ્થ ન હોવાની વાતો પણ સામે આવી રહી છે. એવામાં પરિવારે સુશાંતનાં કેટલાંક અનસીન વીડિયો શેર કર્યા છે. જેમાં તે શ્રીકૃષ્ણનું ભજન ગાતા અને તેની બહેનોની સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે.\nઆ તમામ વીડિયો 2020નાં જાન્યુઆરી મહિનાનાં છે. સુશાંત આ દરમિાયન તેનાં પરિવારની સાથે પંચકૂલા ફરવા ગયો હતો. તેણે ડ્રાઇવિંગ કરતાં, તેની બહેનો સાથે ક્રિકેટ રમતા અને શ્રીકૃષ્ણનું ભજન ગાયા હતાં. આ તમામ વીડિયો તેનાં પરિવાર દ્વારા શેર કરવામાં આવ્યાં છે. આ વીડિયોમાં સુશાંત પરિવારની સાથે ખુશ અને મસ્તી મજાક કરતો નજર આવી રહ્યો છે. સુશાંતનાં મોતનાં 2 મહિના પૂર્ણ થઇ ગયા છે. ત્યારે પરિવાર તરફથી આ વીડિયો શેર કરવામાં આવ્યાં છે.\nઆપને જણાવી દઇએ કે, હાલમાં જ શિવસેનાનાં નેતા સંજય રાઉતે સુશાંતનાં તેનાં પરિવાર સાથે સંબંધો સારા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ આરોપો પર નારાજગી જતાવતા સુશાંતનાં પરિવારે તેમને બદનામ કરવામાં આવી રહ્યાં છે તેવી વાત કરી હતી. આ માટે તેમણે 9 પેજનો એક પત્ર પણ લખ્યો (Sushant Singh Rajput family releases 9 page open letter) હતો.\nઆ પણ વાંચો-જિયા ખાનની માએ કહ્યું, 'મારી દીકરીની જેમ સુશાંતને પણ મારી નાખ્યો'\nસુશાંતનાં મોત અંગે મુંબઇ પોલીસની તપાસ પર પણ સવાલ ઉઠી રહેલાં છે. તેવામાં પરિવાર સહિત ફેન્સ દ્વારા પણ આ કેસની તપાસ CBIને સોંપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ #CBIforSSR નામથી એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે જેને વરૂણ વધન, મૌની રોય, સુરજ પંચોલી અને જિયા ખાનની માતા રુબિના ખાન દ્વારા સ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ ય��ાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુશાંતનાં નિધનનાં 2 મહિના બાદ પરિવારે શેર કર્યો UNSEEN VIDEO\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/virat-does-not-like-anushka-sharma-habbit-of-coming-late-nk-730562.html", "date_download": "2020-09-20T22:07:09Z", "digest": "sha1:BH3DSUDFFOVL5QENCTH2FZDKXIWLGQB5", "length": 22454, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - અનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ– News18 Gujarati", "raw_content": "\nઅનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nઅનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ\nવિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે.\nવિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે.\nમુંબઈ: વિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે. બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે અનુષ્કાની કઈ-કઈ આદત છે વિરાટને નથી ગમતી. આવું અમે નથી કહી રહ્યાં પરંતુ ખુદ વિરાટે જ આ વાતનો ખુલાસો કર્યો છે.\nથોડા દિવસો પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક ચેટ શોના શૂટિંગમાં દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં ચેટ શોમાં બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ હાજર હતાં.\nઆ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને આમિર ખાન વચ્ચે ઘણી બધી વાતો થઈ. જેમાં અનુષ્કાને લઈને વિરાટે પોતાની ફીલીંગ્સ શેર કરી. આમિરે જ્યારે પૂછ્યું કે ગર્લફ્રેન્ડની એક સારી વાત અને એક ખરાબ વાત કહે. ત્યારે કોહલીએ જવાબ આપતા કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ ખુબ જ ઇમાનદાર અને કેરીંગ નેચરવાળી છે.\nજ્યારે તેની ખામી બતાવવાની વાત કરી ત્યારે વિરાટે કહ્યું કે અનુષ્કાનું સમય કરતા મોડું આવવું એ મને બિલકુલ પસંદ નથી. વિરાટે કહ્યું કે તેમની ગર્લફ્રેન્ડ હંમેશા નક્કી કરેલા સમય કરતાં થોડીક મોડી આવે છે.\nત્યારે જોવું તો એ રહે છે કે અનુષ્કા લગ્ન બાદ સમયસર કામ પુરા કરે છે કે કેમ.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યુ��\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%89%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4/", "date_download": "2020-09-20T20:57:15Z", "digest": "sha1:L3WJKGE6HOSUCUFWPCOU5HFVEJ5NJRHJ", "length": 3223, "nlines": 72, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / …. છતા અન્ન ઉગાડનાર ખેડૂત ગરીબ અને લાચાર છે.\n…. છતા અન્ન ઉગાડનાર ખેડૂત ગરીબ અને લાચાર છે.\nસફળતા અને નિષ્ફળતાનો પરિચય….\nશિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે પણ …\nબહુ સહેલું છે કોઈને હર્ટ કરીને સોરી કહેવું પણ….\n…. એ જ માનવીનો પ્રોબ્લેમ છે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nઆખી જીંદગી આંકડા તમે માંડો અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/south-gujarat/surat-surat-diamond-worker-to-undergo-covid-testing-decision-taken-at-meeting-of-manpa-and-diamond-industrialists-1009928.html", "date_download": "2020-09-20T22:02:15Z", "digest": "sha1:WB7AATPH5F7GLXBMI47RFJ5LAPZYVUUD", "length": 28584, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Surat: Diamond worker to undergo COVID testing, decision taken at meeting of Manpa and diamond industrialists– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત\nસુરત: રત્નકલાકારોના થશે COVID ટેસ્ટિંગ, મનપા અને હીરા ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયો નિર્ણય\nસુરત: રત્નકલાકારોના થશે COVID ટેસ્ટિંગ, મનપા અને હીરા ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયો નિર્ણય\nસુરત: રત્નકલાકારોના થશે COVID ટેસ્ટિંગ, મનપા અને હીરા ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયો નિર્ણય\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nસુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nદિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા શિકાર\nસુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો માર\n'મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો' ધમકાવીને વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો\nSuratનાં ઉમરપાડામાં પોલીસે ફોરવ્હિલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો\nSurat શહેરમાં કોરોનાએ મૂકી માઝા, યુવાનો બન્યા સૌથી વધુ સંક્રમિત\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nસુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nદિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા શિકાર\nસુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો માર\n'મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો' ધમકાવીને વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો\nSuratનાં ઉમરપાડામાં પોલીસે ફોરવ્હિલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો\nSurat શહેરમાં કોરોનાએ મૂકી માઝા, યુવાનો બન્યા સૌથી વધુ સંક્રમિત\nSuratમાં પેટ્રોલપંપ પર મનપાનું ચેકિંગ, પંપના કર્મચારીોના કોરોના ટેસ્ટ\nસુરત : પતિ-પત્ની અને મસાજ ગર્લનો કિસ્સો, થાઈ યુવતીના ચક્કરમાં યુવકે કર્યુ ન કરવાનું કામ\nSurat: 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત\nસુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', ગેરેજ માલિકનો આપઘાત\nસુરતઃ બે સાતિર ગઠિયા ઝડપાયા, ATMમાં લિમિટ પૂરી થતાં આવી રીતે લોકોને છેતરતા હતા\nસુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ\nસુરત Corona કેસમાં ફરી ઉછાળો: આજે બપોર સુધીમાં 180 કેસ, કતારગામ-અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ\nસુરત : દેહવિક્રય કરતી પરિણીત મહિલા પ્રેમમાં પડી, સંબંધો તૂટતા પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ\nસુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ\nસુરતમાં કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત, સુરત પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર\nસુરત : સગાઈ બાદ સગીરા સાથે શરીર સંબંધ બાંધી લગ્નનો કર્યો ઇન્કાર, લફરાબાજ યુવક સામે FIR\nસુરતમાં ફરી Corona વકર્યો, 24 કલાકમાં 277 કેસ, રત્નકલાકારોમાં વધતુ સંક્રમણ ચિંતાનો વિષય\nસુરતઃ પાંડેસરામાં ત્રણ વર્ષ પહેલા પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા\nસુરત : 'હવે ઊઘરાણી કરી તો જાન ગુમાવવાનો વારો આવશે', હીરા વેપારી સાથે 2.5 કરોડની છેતરપિંડી\nSurat: પાંડેસરામાં મનપા કર્મચારી પર થયો હુમલો, સોસાઈટીનો રસ્તો બંધ કરવા થઈ મારામારી\nSurat માં સરેઆમ થઈ બાઈકની ચોરી, ઘટના CCTV માં કેદ\nસુરત: 108ના સ્ટાફે શ્રમજીવી મહિલાની સ્ટ્રીટ લાઇટના અજવાળે રોડ પર જ પ્રસૃતિ કરાવી\nસુરત: જૈન સમાજના આ ભવનમાં મેનેજરે હિસાબમાં ચેડા કરી રૂપિયા 74.16 લાખની કરી ઉચાપત\nSurat ના ઉમરપાડામાં આભ ફાટ્યું, માત્ર બે કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર\nસુરત : રત્નકલાકારને લાખો રૂપિયાના હીરાની ચોરી જબરદસ્તી કબૂલ કરાવવા પોલીસે ઢોર માર માર્યો\nસુરત : 'મારા પર દેવું વધી ગયું છે, વ્યાજવાળા દબાણ કરે છે', અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતનો આપઘાત\nસુરત: દહેજ ભૂખ્યા સાસરીયા, 54.50 લાખ લીધા બાદ પણ MBA યુવતીએ મારઝૂડ કરી તગેડી મુકી\nસુરતનો ઝનૂની પ્રશંસક, હાથ પર લોહીથી કોતરાવ્યું હેપ્પી બર્થ ડે નરેન્દ્રભાઈ મોદી\nસુરતમાં Coronaનો આતંક વધ્યો: 24 કલાકમાં 270 કેસ, 5ના મોત, જાણો - ક્યાં કેટલા કેસ\nસુરતઃ PM મોદીને જન્મ દિવસની ભેટ, લાકડાના 80 હજાર ટૂકડામાંથી બનાવ્યું અદભૂત ચિત્ર\nસુરત: માસાએ 17 વર્ષની ભાણીને પ્રેમ સંબંધ બાંધવા કર્યું દબાણ, સાળીએ બનેવીને કર્યો જેલ ભેગો\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃ��િ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/with-the-strict-implementation-of-the-model-code-of-conduct-free-and-fair-neutral-transparent-all-the-preparations-for-loksabha-general-elections-are-finalized/", "date_download": "2020-09-20T19:26:24Z", "digest": "sha1:RUOEYFU57ML4VXH36CE2DCRVXQM5F55D", "length": 20276, "nlines": 81, "source_domain": "livecrimenews.com", "title": "આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામ��� વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nઆદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ\nઆદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ\nતા. ૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન માટેની તમામ પૂર્વ\nતૈયારીઓ સાથે સજ્જ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર\nજિલ્લા કલેક્ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ\nઆગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોસકભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં થનારી ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, તટસ્થ, પારદર્શી રીતે ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અને આ દિવસે યોજાનારી મતદાનની પ્રક્રિયા સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર અને વહિવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપીને આ દિશાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઆઇ.કે. પટેલે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાનાં રાજપીપલા મુખ્ય મથકે કલેક્ટરાલયનાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં ચીફ કો-ઓર્ડિનેટરશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, નાયબ માહિતી નિયામક અને MEDIA – MCMC નાં નોડલ અધિકારીશ્રી યાકુબ ગાદીવાલા સહિત જિલ્લાના વિવિધ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાનાં માધ્યમકર્મીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણીતંત્રની પૂર્વ તૈયારીઓ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા માધ્યમો સાથેનાં સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લાના બંને મદદનીશ ચૂંટણી અધિકારીઓને EVM મશીન સહિતની અન્ય તમામ પ્રકારની મતદાન સામગ્રી સુપ્રત કરી દેવામાં આવી છે. જિલ્લાનાં ૨૮૧૭ પોસ્ટલ બેલેટ માટેનાં અધિકારીઓ / કર્મચારીઓ પૈકી ૧૪૧૧ અધિકારીઓ / કર્મચારીઓએ બેલેટથી ૮૬ ટકા મતદાન કર્યું છે. બાકી રહેલાંઓ માટે પણ તા.૨૨ મી એપ્રિલે બંને ડિસ્પેચીંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા પૂરી પડાશે. ડિસ્પેચીંગ કામગીરીમાં જિલ્લા ૮૫ જેટલા ઝોનલ અધિકારીઓ ૧૩૨ નક્કી કરાયેલાં વાહનનાં રૂટ મારફત જે તે ગામોમાં મતદાન ટૂકડીઓને રવાના કરાશે. આ ઝોનલ અધિકારીઓ વાયરલેસ સેટ અને GPS સુવિધાવાળા વાહન સાથે ફરજ પર રહેશે. જિલ્લા બહારનાં સંસદીય મતવિસ્તારનાં ૧૬૦૦ જેટલા અધિકારીઓ / કર્મચારીઓ માટે પોસ્ટ મારફત બેલેટ પેપરની ઉપલબ્ધિ માટે જે તે વિસ્તારનાં ચૂંટણી અધિકારીઓને માંગણીઓ પણ અત્રેથી પહોંચાડી દેવામાં આવી છે.\nજિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાનાં ૮૦ થી વધુ વયનાં ૬૩૭૫ જેટલાં મતદારોને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દર ચૂંટણીની જેમ આ ચૂંટણીના મતદાનમાં પણ ભાગ લે તેવી ચૂંટણીપંચની અપેક્ષા અને લાગણી સાથે મતદાન માટે અપીલ કરતાં પત્રો એનાયત કરીને જિલ્લાનાં વડીલ-બુઝુંર્ગ મતદારોને પ્રોત્સાહિત કરાયાં છે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને ભૂતકાળની ચૂંટણીની જેમ નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં મતદાનમાં મોખરે રહે તેવા જિલ્લા ચૂંટણીતંત્રનાં પ્રયાસો રહ્યાં છે. જિલ્લામાં શેડો એરીયાનાં ૧૦૩ જેટલાં મતદાન મથકોની સંખ્યા રીલાયન્સ અને જીઓ કંપની તરફથી નવા ટાવર ઉભા કરવાને લીધે તેમાં નોંધપાત્ર ઘટાડો થઇને આ સંખ્યા હવે ૫૨ (બાવન) જેટલાં મતદાન મથકો સુધી નીચી રહી છે. આમ છતાં, સાવચેતીનાં પગલાંરૂપે આ ચૂંટણીઓમાં જિલ્લામાં ૧૦૩ શેડો એરીયાના તમામ મતદાન મથકો સાથે સંદેશાવ્યવહારની આપલે માટે પોલીસ અને વન વિભાગનાં વાયરલેસ સેટ અને વોકીટોકી સેટથી સજ્જ અધિકારીઓ / કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રખાશે.\nજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે પોલીસ ડિપ્લોયમેન્ટ સ્કીમ મુજબ પોલીસ વિભાગ દ્વારા જરૂરી લાગશે ત્યાં CRPF, SRP, સ્થાનિક પોલીસ, હો��ગાર્ડઝ, ગૃહરક્ષક દળનાં જવાનોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં અટકાયતી પગલાંના ભાગરૂપે પ્રિવેન્ટીવ એક્શન માટેનાં ખુબ સારા પ્રયાસો થયાં છે. પરિણામે પરવાનેદાર હથિયાર ધારકોનાં હથિયારો ૧૦૦ ટકા જમા થયાં છે. ૧૧ વ્યક્તિઓ સામે પાસા ધારા હેઠળ, ૨૭૦૦ જેટલા ચેપ્ટર કેસ સહિતની જુદી જુદી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ પટેલે ઉમેર્યું હતું. જિલ્લામાં ગત વિધાનસભાની સરખામણીએ તા.૪ થી એપ્રિલ, ૨૦૧૯ અંતિત ૧૩,૮૬૭ જેટલા નવા મતદારોનો વધારો નોંધાયો છે, જે રાજ્યનાં સરેરાશ વધારાની સરખામણીએ ખૂબ જ સારી અને નોંધપાત્ર સરેરાશમાં વધારો નોંધાયો છે. તેવી જ રીતે ૬૭૧ જેટલા વધુ દિવ્યાંગ મતદારોની ઓળખ કરાઇ છે અને જિલ્લામાં કુલ-૨૧૯૩ દિવ્યાંગ મતદારોનું મતદાન વધુ સુવિધાપૂર્ણ બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા માંગણીવાળા આવા મતદારોને વ્હીલચેર, સહાયક અને ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પડાશે. જિલ્લામાં ૮૫ જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઇલ લીપી સાથેનાં મતદાર ફોટો ઓળખકાર્ડ, મતદાર સ્લીપ અને મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરાયું છે. સાથોસાથ જિલ્લામાં તમામ મતદારોને વોટર્સ સ્લીપ અને માર્ગદર્શિકા સંપૂટનું પણ વિતરણ કરાયું છે.\nજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજદિન સુધીની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે કોઇ ગંભીર ફરિયાદ મળેલ નથી. cVIGIL થી પણ સામાન્ય પ્રકારની જિલ્લા ચૂંટણીતંત્રને પ્રાપ્ત થયેલી ફરિયાદોનો નિકાલ કરી દેવાયો છે. જિલ્લાના બંને રિસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર ખાતે મેડીકલ ટીમો પણ સેવારત કરાઇ છે. આમ, સમગ્ર જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન સંદર્ભે આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પટેલે ઉમેર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નિર્ભિકપણે યોજાય તે માટે જિલ્લાના ક્રિટીકલ મતદાન મથકોના વિસ્તાર સહિત મહત્વપૂર્ણ તમામ વિસ્તારોમાં પેરામીલીટરી ફોર્સની ફ્લેગ માર્ચ સહિત જરૂરિયાત મુજબ વ્યુહાત્મક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા અટકાયતી પગલાંઓની વિસ્તૃત જાણકારી સાથે મહારાષ્ટ્રની બોર્ડર સહિતની જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ દ્વારા થયેલી કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથે જિલ્લામાં દારૂબંધીનાં કેસોમાં રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમ, ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે અટકાયતી પગલાંની દિશામાં ૬૦ ટકા જેટલી વૃધ્ધિ થઇ છે. જિલ્લામાં અંદાજે ૧૦૦૦ થી વધુ પોલીસ જવાનો, ૯૦૦ જેટલા HRD, SRP, CRPF કંપનીનાં જવાનોનો પર્યાપ્ત માત્રામાં સુરક્ષા પ્રબંધ ગોઠવવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.\nરિપોર્ટ :જ્યોતી જગતાપ , રાજપીપળા\nઆજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી\nઆજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/amreli-7/", "date_download": "2020-09-20T20:27:04Z", "digest": "sha1:SDQJEFALSGIZAOKWZM6OIFE7BTKRXDKP", "length": 7374, "nlines": 75, "source_domain": "livecrimenews.com", "title": "બનાવટી ભારતીય ચલણી નોટોનાં ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકાર�� હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nબનાવટી ભારતીય ચલણી નોટોનાં ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી\nઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ*નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે* ચોક્કસ બાતમી મેળવી *ભાવનગર જીલ્‍લાનાં મહુવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮૮/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૮૯ (એ) (સી), ૩૪, ૧૧૪ મુજબ* ના ગુન્‍હાનાં કામે નાસતા ફરતા આરોપીને અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકી પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.\nહરદેવ ઉર્ફે જેકી વિક્રમભાઇ ઉર્ફે બાબાભાઇ ચોવટીયા, ઉ.વ.૨૩ રહે.ભદ્રાવળ તા.તળાજા જી.ભાવનગર વાળાને તા.૦૭/૧૨/૨૦૧૯ નાં અટક કરી, આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.\n💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.\nLrd ભરતી મા અન્યાય થયો બાબતે શુ કહેછે મહિલાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://livecrimenews.com/bal-surkcha-miting-kundla/", "date_download": "2020-09-20T20:11:19Z", "digest": "sha1:M2EJUBUMLVIG4REQJKCQC637QQQNFPXK", "length": 7468, "nlines": 76, "source_domain": "livecrimenews.com", "title": "સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી - LIVE CRIME NEWS", "raw_content": "\nહરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ\nખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી\nલીંબડીના ચમનબાગ માં વડાપ્રધાન મોદીજીના 70માં જન્મદિવસના સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ કરાયું\nકુંભારવાડા મોતીતળાવ વી.આઇ.પી પાર્ક માંથી અલંગના ઓકસીજનના ચોરાઉ બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૯૫,૫૦૦/- ના મુદામાલ સાથે છ ઇસમનો ઝડપી લેતી લોકલ ક્���ાઇમ બ્રાન્ચ ભાવનગર.\nખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં\nછેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી\nલીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ\nમાન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી\nમહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી\nખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.\nસત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર : LIVE CRIME NEWS\nસાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી\nસાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી\nસાવરકુંડલા તાલુકા બાળ સુરક્ષા સમિતિની એક બેઠક સાવરકુંડલા મુકામે કુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવ ભાઈ સાવલિયા ના અધ્યક્ષસ્થાને મળેલ જેમાં મિટિંગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના અમરેલી લીગલ કમ પ્રોફેશનલ ઓફિસર સંજય રાજકોરિયા હાજર રહેલ કેમ કે આ મિટિંગમાં સાવરકુંડલા\nતાલુકાના અધિકારીઓ ટીડિયો ડીપીઓ સીડીપીઓ ટી.એચ.ઓ તેમજ દિનેશ ચંદ્ર લાલ જોષી ચેરીટેબલ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટ ના તમામ પ્રતિનિધિઓ હાજર જેમાં પ્રમુખ દ્વારા કવટરલી તાલુકા બાળ સુરક્ષા સમિતિનું રિવ્યૂ લેવામાં આવેલ જેમાં બાર સુરક્ષા સમિતિ ની રચનાઓ તાલુકામાં કુલ બાળકો જે યોજનાઓનો લાભ લઇ રહ્યા છે તે તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવે લીગલ કમ ઓફિસર સંજય એચ રાજકોરિયા દ્વારા બાળ સુરક્ષા યોજનાઓ બાળકોની સંસ્થાકીય સંભાળ તેમજ બાળકોના\nઅધિકારો બાળક કાયદાઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરેલ અંતમાં અધ્યક્ષ શ્રી રાઘવ ભાઈ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા ની સમિતિની બેઠક સમય અંતરે મળી રહે તેમજ વધુને વધુ બાળકો યોજનાકીય લાભ મેળવે તેવું તેમણે અંતમાં જણાવેલ\nReliance Jio GigaFiber ની કમર્શિયલ લોન્ચિંગ ઓફર\nરાજસ્થાનથી વિદ��શી દારૂ ભરીને આવતા થરાદના ચાર યુવકો ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/category/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2020-09-20T20:30:22Z", "digest": "sha1:UFDWHHSQZX46P665LOT5GGNNWU53QDAR", "length": 93294, "nlines": 361, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "ચોપાસ | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nચોપાસ-8-મર્યા પછી પણ ભારતીય સીમાની સુરક્ષા કરે છે સિપાઈ.\nચોપાસ એટલે ચારે કોર.. ચારે બાજુ.., આજ કાલ ચારે તરફ દેશના વીર જવાનોની, તેમના સરહદ પર ચોકી કરતા આપેલા બલિદાનની, દેશદાઝની , વતન માટેની ખુમારી ની વાતો ચાલી રહી છે.\nત્યારે અમે વતનની સરહદ સિક્કિમમાં ન જૉઈ શક્યા તેનો અફસોસ હતો અને જેફએ અમારી ગાડી બાબાના મંદિર તરફ હંકારી મેં મારા મનને ખંખેરી બાબા વિષે જાણવાની ઉત્સુકતા જેમ્સને દેખાડી ..આ બાબા કોણ છે ..આ બાબા કોણ છે મંદિર એટલે શ્રદ્ધાનો વિષય એમ સમજી મેં પૂછ્યું કોઈ સ્વામી છે મંદિર એટલે શ્રદ્ધાનો વિષય એમ સમજી મેં પૂછ્યું કોઈ સ્વામી છે \nઆ દુનિયા ઘણી અજીબો-ગરીબ રહસ્યો થી ભરેલી છે અને તેમાં વિજ્ઞાન ને પણ પાછુ પાડી દે એવી ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે.અથવા આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. જે વાત અમને જેમ્સે કરી.. એક એવા વ્યક્તિની વાત કરી જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે. તેમનું મંદિર અહીં છે.એક ભારતીય સૈનિકની કે જેઓ શહીદ થયાં બાદ પણ છેલ્લા ૪૯ વર્ષ થી સેનામાં ફરજ બજાવી રહ્યા છે. કહેવાય છે કે માર્યા પછી પણ સિક્કિમમા પંજાબ રેજિમેન્ટ ના જવાન હરભજનસિંહ ની આત્મા છેલ્લાં ૪૯ વર્ષો થી આ દેશ ની સેવા કરે છે. તેમજ તેમના ચમત્કારો ના લીધે તેમની યાદમાં એક મંદિર બનાવવામાં આવ્યું છે.ભારતીય સેનાના સૌનિકો આજે પણ તેમના બૂટને પોલિશ કરે છે આ મંદિરની સેવા પણ સૌનિકો વગર પગારે આપે છે એટલું જ નહિ પોતાના પગારમાંથી બાબાના પરિવારને પગાર મોકલાવે છે એથી પણ વિશેષ બાબા નો આત્મા આજે પણ ત્યાં છે તમે માનશો નહિ પણ ચીનના સૈનિકો હરભજનસિંહ હોવાની વાત પર વિશ્વાસ કરે છે અને તેથી ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ ��િટીંગ મા બાબા હરભજન ની આજે પણ એક ખાલી ખુરશી રાખવામા આવે છે જેથી તે મિટીંગ આવી અને જોડાઈ શકે..\nએક સૈનિક કે જે શહીદ થઈ ગયા બાદ છેલ્લાં ૪૫ વર્ષોથી આજે પણ દેશસેવા કરી રહ્યા છે અને સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.કોઈ પણ કામ આટલી સિન્સયારિટિ થી નિષ્ઠાપૂર્વક , વિશુદ્ધ ભાવથી કરવું એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત માની ન શકાય તેવી છે ભારતીય જવાનો ના કેહવા મુજબ હરભજન બાબા ની આત્મા ચીન તરફ થી આવનાર જોખમ વિશે પહેલે થી જ તેમને જણાવી આપે છે. બાબા ની આત્મા ઈચ્છે છે કે બન્ને દેશ હળીમળી ને રહે. આ વાત કદાચ તમને સાચી નહી લાગે પરંતુ ચીન ના સૈનિકો પણ આના ઉપર વિશ્વાસ કરે છે.તેમનો જન્મ ૩૦ ઓગષ્ટ ૧૯૪૬ ના રોજ જિલ્લો ગુજરાવાળા થયો હતો અને અત્યારે આ જગ્યા પાકિસ્તાન આવેલી છે. પોતાની ભણતર પૂરું કર્યા ની સાથે ૧૯૬૬ મા ભારતીય સેનામાં ભરતી થયા. તે ૨૪મી પંજાબ રેજીમેન્ટ ના જવાન હતા પરંતુ હજુ તો માત્ર બે વર્ષ નૌકરી ના વીત્યા હતા અને ૧૯૬૮મા એક અકસ્માત નો ભોગ બન્યાં હતા. તેઓ ખચ્ચર લઈને પાણીની નહેર પાર કરી રહ્યા હતા, ત્યાં જ એકાએક ખચ્ચરનો પગ લપસી જતા નહેરમાં પડવાથી તેમનું મૃત્યું થયું. નહેરમાં પાણીનું વહેણ વધુ હોવાના કારણે તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા. ત્રણથી ચાર દિવસ સુધી તેમના દેહની શોધ કરવામાં આવી, પરંતુ દેહ ના મળ્યો. ત્યારબાદ, રાત્રે તેઓ તેમના મિત્રના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે, તે અંગેની માહિતી આપી. ત્યાર પછી, બીજા જ દિવસે સવારે તેમના મિત્રો તેમને શોધવા ગયા અને સ્વપ્નમાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તેમનું પાર્થિવ શરીર અને તેમની રાઇફલ પણ મળી આવી. ત્યારબાદ, સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા,સેનાના દરેક જવાનને હંમેશા એવો અહેસાસ થતો કે, બાબા આપણી સાથે જ ડ્યુટી પર છે. અનેક વ્યક્તિના અનુભવે હરભજનસિંહ આપણા જવાનો માટે બાબા હરભજનસિંહ બની ગયા અને તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર ગંગટોક મા જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રે ની વચ્ચે ૧૩૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ડુંગર મા આવેલું છે.આજે પણ આટલી ઉંચાઈએ સાંકડા, ખતરનાક, પથ્થરાળ રસ્તા પર લોકો આવે છે પસાર થનારા માથું ટેકવીને જાય છે આ મંદિરમાં બાબાના કપડાં, જૂતાં, સુવા માટે પલંગ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવ્યો છે. તેમને એક કર્તવ્ય સૈનિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે પણ સેનાના પેરોલમાં તેમનું નામ છે તેમના નામથી આજે પણ તેમનો પગાર પરિવારને મોકલાય છે.\nશ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ વિચારો હોય છે.શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ.વફાદારી, ભક્તિ. ‘સિન્સિયરિટી’ આ બધી વાત ભલે ઘણાને થોડી કાલ્પનિક અને વિચિત્ર લાગતી હોય, પરંતુ સત્ય છે. ભારતીય સેના પુરા વિશ્વાસથી આજે પણ માત્ર આજ સરહદ પર નહિ બધી જ સરહદ પર એક દેશપ્રેમની દાઝ સાથે પુરી નિષ્ઠા સાથે ભારતની સરહદને સુરક્ષિત રાખે છે ભારત – ચીન સીમા પર આવેલી નાથુલા બૉર્ડર પર તાપમાન હંમેશા માટે શુન્યથી નીચું જ રહેતું હોય છે બર્ફીલા પહાડ પર ગમે ત્યારે પગ લપસે એટલે ગમે ત્યારે શ્વાસ બંધ થઇ જાય. પરંતુ આવી જગ્યા પર આપણા જવાનો કોઈ પણ ચિંતા કર્યા વગર રક્ષા કરતા હોય તો મનની એકાંત સ્થિતિમાં આપણી શું નૈતિક ફરજ હોય તે વિચારવા જેવી વાત છે.\nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, Uncategorized\t| 6 Replies\nપ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા દરેક પ્રવાસ કંઇક અલગ જ છાપ મુકતો ગયો છે અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વાર વિચાર આવે પ્રવાસ કેમ કરવો જોઈએ રોજ ની આ જિંદગી માંથી એટલકે રૂટિન માંથી ભાગવાનો આ પ્રયત્ન છે કે જિજ્ઞાસા રોજ ની આ જિંદગી માંથી એટલકે રૂટિન માંથી ભાગવાનો આ પ્રયત્ન છે કે જિજ્ઞાસા હા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે.ઘણી ફિલ્મોમાં ઘણા દર્શ્યો મને આકર્ષતા પણ એ જગ્યાને પ્રત્યક્ષ જોવાનો માણવાનો આંનદ જ કંઈક અનોખો હોય છે.કોઇ પણ પ્રવાસના સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે જ્યાં પહેલા પણ લોકો જઇ ચૂક્યા છે, અથવા તો એવું સ્થળ જ્યાં વધુ લોકો નથી ગયા. બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા મળે છે.\nગેંગટોકના ની સવાર સાચે જ નોખી ઉગી મારી રૂમની બારી માંથી દેખાતો સૂર્યોદય અને કાંચનજંગા ઉપર પડતા એ સૂર્યના કિરણો એક અનોખું જ દૃશ્ય ,થોડી વાર માટે હું કેમેરો પણ ભૂલી ગઈ ત્યાં તો શરદે કહ્યું હું નીચે નાસ્તાના ટેબલ પર રાહ જોઉં છું ત્યાં આવ હમણાં ગાડી આવશે આપણે હા આપણી કમનસીબી તો જુઓ આપણે જે શેડ્યૂલમાંથી ભાગીને આવ્યા તેને જ ફોલો કરતા હતા સમયપત્રક માંથી ભાગવાનો અમારો પ્રયત્ન પણ નિષ્ફ્ળ દેખાયો . હું ઝટ તૈયાર થઇ નીચે ન���સ્તો કરવા પોહચી ગઈ અનેક વાનગીઓ સાથે અમારો નાસ્તો તૈયાર હતો હું મદ્રાસમાં હતી કે સિક્કિમ એજ ખબર ન પડી ગરમ ઈડલી ડોસા ઝાપટી લીધા . હું ઝટ તૈયાર થઇ નીચે નાસ્તો કરવા પોહચી ગઈ અનેક વાનગીઓ સાથે અમારો નાસ્તો તૈયાર હતો હું મદ્રાસમાં હતી કે સિક્કિમ એજ ખબર ન પડી ગરમ ઈડલી ડોસા ઝાપટી લીધા.આમ જોવા જઈએ તો સિમ્મીમ માણવું હોય તો અલગારી રખડપટ્ટી માં જ માણી શકાય ત્યાંના લોકલના ઘરમાં માણવું જોઈએ ખુલ્લા આકાશમાં નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા નીકળી પડવાની ફિતરત હોય તો એ હકીકત છે કે ​તેમ એક અલગ જ રોમાંચનો અનુભવ​ કરશો ..​ આમ ફાઇવ સ્ટાર હોટલમાં ન મણાય પણ જવા દયો એ વાત ભાઈ આપણે ગુજરાતી ઘરમાં બધું ચાલે નહિ અને બહાર બધું ફાવે નહિ સમજી ગયા ને .આમ જોવા જઈએ તો સિમ્મીમ માણવું હોય તો અલગારી રખડપટ્ટી માં જ માણી શકાય ત્યાંના લોકલના ઘરમાં માણવું જોઈએ ખુલ્લા આકાશમાં નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા નીકળી પડવાની ફિતરત હોય તો એ હકીકત છે કે ​તેમ એક અલગ જ રોમાંચનો અનુભવ​ કરશો ..​ આમ ફાઇવ સ્ટાર હોટલમાં ન મણાય પણ જવા દયો એ વાત ભાઈ આપણે ગુજરાતી ઘરમાં બધું ચાલે નહિ અને બહાર બધું ફાવે નહિ સમજી ગયા ને \nહા તો આજે અમે ટૉસમોન્ગો લેક અને બાબા મંદિર જવાના હતા… સિક્કિમ બાબા હરભજન સિંઘને પૂજે છે.માત્ર સિક્કિમ નહિ સમગ્ર ભારત કહી શકાય બાબા હરભજન સિંહ નાથુલાની આસપાસ આજે પણ સરહદ પર તહેનાત છે.અમે ઉત્સુકતા સાથે વાતો કરતા હતા ત્યાં હોટેલનો માણસ આવી ને કહી ગયો આપકી ગાડી આ ગઈ હે અને ત્યાં જઈને જોયું તો જેમ્સ આવ્યો હતો અમે થોડા ખુશ થયા અને બોલ્યા અરે તુમ આ ગયે ,તો બોલ્યો અબ મે હી આપકે સાથ રહૂંગા બાબા હરભજન સિંહ નાથુલાની આસપાસ આજે પણ સરહદ પર તહેનાત છે.અમે ઉત્સુકતા સાથે વાતો કરતા હતા ત્યાં હોટેલનો માણસ આવી ને કહી ગયો આપકી ગાડી આ ગઈ હે અને ત્યાં જઈને જોયું તો જેમ્સ આવ્યો હતો અમે થોડા ખુશ થયા અને બોલ્યા અરે તુમ આ ગયે ,તો બોલ્યો અબ મે હી આપકે સાથ રહૂંગા …મનમાં થયું જાણીતું ભૂત સારું …મનમાં થયું જાણીતું ભૂત સારું\nઅને એ બોલ્યો …ચલો જલ્દી આજ બાબા કે મંદિર જાના હે અમે કહ્યું નાથુલા નહિ તો કહે આપકા પરમિશન નહિ મિલા વો મિલિટરી એરિયા હે તો કહે આપકા પરમિશન નહિ મિલા વો મિલિટરી એરિયા હે વિદેશી ટુરિસ્ટ​કો મંજૂરી જરૂરી છે. 14,200 ફૂટની ઊંચાઇએ, નાથુલા પાસ ભારત-ચીન સરહદ પર આવેલું છે. તે સિક્કિમને ચીનના તિબેટ પ્રદેશ સાથે જોડે છે,વિદેશી પ્ર��ાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે .. અહીં પહોંચીને તમારે 24 કલાકમાં ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ​સિક્કિમની કેટલીક જગ્યાઓ જેવી કે સોંગોમો લેક, નાથુલા, કુપુપ .અને મેનચેચો લેક તેમજ ઉત્તર સિક્કિમના ચુંગથાંગ, લાચુંગ, યમથાં .. ​વગેરે ​વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે. અમે પૂછ્યું એમ કેમ વિદેશી ટુરિસ્ટ​કો મંજૂરી જરૂરી છે. 14,200 ફૂટની ઊંચાઇએ, નાથુલા પાસ ભારત-ચીન સરહદ પર આવેલું છે. તે સિક્કિમને ચીનના તિબેટ પ્રદેશ સાથે જોડે છે,વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે .. અહીં પહોંચીને તમારે 24 કલાકમાં ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ​સિક્કિમની કેટલીક જગ્યાઓ જેવી કે સોંગોમો લેક, નાથુલા, કુપુપ .અને મેનચેચો લેક તેમજ ઉત્તર સિક્કિમના ચુંગથાંગ, લાચુંગ, યમથાં .. ​વગેરે ​વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે. અમે પૂછ્યું એમ કેમ ​આ પાછળનું કારણ છે અહીં રહેતી આદિવાસી જનજાતિઓ સાથે જ ભૂતાન, ચીન અને મ્યાનમાર ​દેશોની સીમા જોડાયેલી છે. વેસે તો પરમીટ મિલતી હે મગર આપકે ટ્રાવેલ એજેન્ટ ટાઈમ પર કામ નહિ કિયા વો મેરા પ્રોબ્લેમ નહિ હે​આ પાછળનું કારણ છે અહીં રહેતી આદિવાસી જનજાતિઓ સાથે જ ભૂતાન, ચીન અને મ્યાનમાર ​દેશોની સીમા જોડાયેલી છે. વેસે તો પરમીટ મિલતી હે મગર આપકે ટ્રાવેલ એજેન્ટ ટાઈમ પર કામ નહિ કિયા વો મેરા પ્રોબ્લેમ નહિ હે ..પત્યું ..અમે ચૂપ થઇ ગયા. અમારા ઉત્સાહનું જાણે મૃત્યુ થયું …અમારા મિત્રએ ધીરેથી સવાલ પૂછતાં કહ્યું કુછ પૈસા દે કર નહિ હો શકતા …અમારા મિત્રએ ધીરેથી સવાલ પૂછતાં કહ્યું કુછ પૈસા દે કર નહિ હો શકતા તો કહે આપ તો ચલે જાઓગે મેંરા પરમીટ જાયેગા મેં ક્યાં કરુંગા તો કહે આપ તો ચલે જાઓગે મેંરા પરમીટ જાયેગા મેં ક્યાં કરુંગા અમે ગાડીમાં ગોઠવાઈ ગયા અમે ગાડીમાં ગોઠવાઈ ગયા ..મંદિર સે જ્યાદા હમકો નાથુલા જાનેકા મન થા અમે કહ્યું ,.મેં કહ્યું જેમ્સભાઈ .રૂટિન ટુરિસ્ટ પ્લેસિસ કરતા કંઇક હટકે જગ્યાઓ જોવા મળે.​ મજા આવતા હે ના ..મંદિર સે જ્યાદા હમકો નાથુલા જાનેકા મન થા અમે કહ્યું ,.મેં કહ્યું જેમ્સભાઈ .રૂટિન ટુરિસ્ટ પ્લેસિસ કરતા કંઇક હટકે જગ્યાઓ જોવા મળે.​ મજા આવતા હે ના તો બોલ્યો બાબા મંદિર અહીં ખુબ પ્રચલિત છે સાથે આજે ગાઈડ પણ હતો એણે અમને જણાવ્યું, ​જો ટ���ર પે આતે હે વો બાબા મંદિર જરૂર જાતે હે…\nવાત જયારે સરહદની આવી ત્યારે મન વિચારે ચડી ગયું કુદરતની કેટલીક લીલાઓ એવી બોલકી છે જે આપણને માનવા મજબુર કરે છે ​કુદરતે ​ખામોશપણે માણસને કેટકેટલું આપ્‍યું છેઆ પહાડો કેટલાય વખતથી અંખડ ઉભા છે આ વૃક્ષો સીમા વગર ઊગ્યે રાખે છે આ નદીઓ જાણે કેટલાય કાળથી વ્હેયે જાય છે આ નદી ઝરણાં કોઈ સીમા ને યાદ રાખ્યા વગર અનેક જીવનને તૃપ્ત કરતા વહે છે કુદરત એટલે બારી બારણાં વગર નું અસીમ જગત​,​ કુદરતે માણસને જીવાડવા સૃષ્‍ટીમાં અનેક વ્‍યવસ્‍થાઓ કરી છે.જીવસૃષ્ટીએ ધરતી પર કેવી રીતે જીવવું તેબાબતમાં તેનો કોઈ હસ્‍તક્ષેપ નથી. અને આપણે બાંધી સીમા​…​ હા માણસે બનાવી ​.​ ​માણસે ધરતી પર પ્રેમથી ​રહેવાને બદલે નફરતને ઉગાડી અને સરહદો બાંધી આ તારું, આ મારુ,..આ અમારુંઆ પહાડો કેટલાય વખતથી અંખડ ઉભા છે આ વૃક્ષો સીમા વગર ઊગ્યે રાખે છે આ નદીઓ જાણે કેટલાય કાળથી વ્હેયે જાય છે આ નદી ઝરણાં કોઈ સીમા ને યાદ રાખ્યા વગર અનેક જીવનને તૃપ્ત કરતા વહે છે કુદરત એટલે બારી બારણાં વગર નું અસીમ જગત​,​ કુદરતે માણસને જીવાડવા સૃષ્‍ટીમાં અનેક વ્‍યવસ્‍થાઓ કરી છે.જીવસૃષ્ટીએ ધરતી પર કેવી રીતે જીવવું તેબાબતમાં તેનો કોઈ હસ્‍તક્ષેપ નથી. અને આપણે બાંધી સીમા​…​ હા માણસે બનાવી ​.​ ​માણસે ધરતી પર પ્રેમથી ​રહેવાને બદલે નફરતને ઉગાડી અને સરહદો બાંધી આ તારું, આ મારુ,..આ અમારું. માણસ, પૃથ્‍વીલોકની અતી મહત્‍વની હસ્‍તી છે​ એ જાણે ભૂલી ગયો અને ઘુસણખોરી થઈ શકે છે.​એ ડરથી સતત જીવે છે.​આ ઉડતા પંખીને બારી બહાર જોયા ત્યારે મન ચોપાસ વિચારોથી ઘેરાઈ ગયું શું પંખીને કોઈ સરહદ નડે છે . માણસ, પૃથ્‍વીલોકની અતી મહત્‍વની હસ્‍તી છે​ એ જાણે ભૂલી ગયો અને ઘુસણખોરી થઈ શકે છે.​એ ડરથી સતત જીવે છે.​આ ઉડતા પંખીને બારી બહાર જોયા ત્યારે મન ચોપાસ વિચારોથી ઘેરાઈ ગયું શું પંખીને કોઈ સરહદ નડે છે .ત્યારે શૈલા મુનશાની એ પંક્તિઓ યાદ આવી ગઈ..\nઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે\nવહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે.\nમુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા,\nકરી યુધ્ધ ને હિંસા, બસ કેમ બાંધવા સીમાડા ને સરહદ.\nજન્મ્યા ત્યારે નહોતી કોઈ માલિકી, મરશું ત્યારે રહેશે બધું અહીં\nસાવ સાદી ને સરળ વાત, તો શીદ બાંધવી સીમા ને કોઈ સરહદ.\nમું બઈ થી શરુ થયેલો અમારો પ્રવાસ પ્રથમ કલકત્તા પહોંચ્યો ત્યાંથી અમે પ્લેનમાં સિક્કિ���ના નવા હવાઈ મથકે પાક્યોંગ ઉતર્યા,આટલું શાંત એરપોર્ટ પહેલીવાર જોયું નવું હતું, શ્રી મોદી સાહેબે જ એનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટનું ઘણું મહત્વ છે.આવનારા સમયમાં પાક્યોંગને ભુતાન, નેપાળ અને થાઇલેન્ડ સાથે જોડવામાં આવશે. આ એરપોર્ટ બની જતાં સિક્કિમ પહોંચવામાં 4-5 કલાકનો સમય બચશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે.હવે અહીં લોકોને ‘ક્વોલિટી લાઈફ’ મળશે, .\nસિક્કિમ દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું કે જેની પાસે અત્યાર સુધી પોતાનું એરપોર્ટ નહોતું.સિક્કિમ 1975માં ભારતનું 22મું રાજ્ય બન્યું હતું1975થી ગણીએ તો સિક્કિમમાં દાખલ થવા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવુ પડતું, સિક્કિમ બન્યાને 40 વર્ષ થઈ ગયા, પરંતુ રાજ્યને દુનિયાના હવાઈ નકશા પર હમણાં જગ્યા મળી અત્યાર સુધી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક ગણાતું . આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે..જેમાં તેમને 4-5 કલાક વધુ ફાળવવા પડતા હતા.આજે સિક્કિમમાં એમનું પોતાનું કહી શકાય તેવું એરપોર્ટ છે.\nઆ જોવા જાઈએ તો સિક્કિમ ભારતનું સૌથી નાનું રાજ્ય છે.અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. પોતે ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાયેલું હોવા છતાં સિક્કિમ અલુપ્ત હતું અને એજ એનું સૌંદર્ય છે. મારુ મન સિક્કિમનો નવો અવતાર સ્વીકારવામાં નવા વિચારો સમજવામાં ઉણુ ઉતર્યું અને મન બોલી ઉઠ્યું,પરંતુ એમનું અલાયદું કુદરતી સૌંદર્ય જળવાશે ખરું\n“પ્લેનના પૈડાં રનવેને અડે ત્યારે અને ઊંચકાય ત્યારે હૃદય થોડા ધબકાર ચૂકી જાય છે કે નહી .બસ આવો જ અનુભવ એરપોર્ટ આવતા અમને થયો.”\nસિક્કિમના સંસ્કૃતિના પડઘા પડતા પાક્યોંગ એરપોર્ટ પર ગૌતમ બુદ્ધની પ્રતિમા શાંતિ નો અહેસાસ કરાવતી હતી ,અમે કલકત્તા જેવા ભીડભાડ વાળા શહેરમાંથી અહીં આવ્યા એટલે એરપોર્ટની બહાર જાણે ખુબ મોકળાશ અનુભવી, ખુલ્લા પહાડી પ્રેદેશે અમારી આંખોને આંજી દીધા,ચારે તરફ પહાડોની વચ્ચે એરપોર્ટની બહાર ફરકતા રંગબેરંગી ઝંડાઓ જાણે અમને આવકારતા હતા અને એથી પણ વધુ ભારતનો ઝંડો અમને ગૌરવ નો અહેસાસ કરાવતો હતો અમારો હાથ એની મેળે જ સલામ કરવા ઉંચકાયો…..\nત્યાં એક ફાંકડો ગોગલ���સ પહેરેલો એક યુવાન આમારી પાસે આવ્યો, હું જેમ્સ આપનો ડ્રાઈવર આપનું સિક્કિમમાં સ્વાગત છે. લાવો આપનો ફોટો પાડી દઉં. અમે સૌએ ફોટા પડાવ્યા,અમારો સામાન એ ગોઠવવા લાગ્યો ,એમે થોડા મુંજાણા,સામાન વધારે હતો અને એ બોલ્યો ચિતા નહિ કરવાની હું બધું જ ગોઠવી દઇશ જાણે કહેતો ન હોય “મેં હું ના \nએણે સમાન ગોઠવી દીધો અને અમે ગેંગટોક તરફ પ્રયાણ કર્યું.\nબારીની બહાર સૌંદર્ય જોતા આંખો મટકું મારવા પણ તૈયાર ન્હોતી ,ગીચ વૃક્ષોની વનરાજી કુદરતના ખોળે આવ્યાનો અહેસાસ કરાવતી હતી,થોડા ઉબડખાબડ વાળા રસ્તા “રો બ્યુટી” જેવા લગતા, નિશાંત શાંતિ અને પ્રકૃતિના અદભુત નજારાને જોતા મન ધરાતું નહોતું ,બસ આમને આમ ડ્રાઈવ કરતા રહીએ એમ થતું ,જે તસ્વીર આંખો ન જીલતી એને અમે કેમેરામાં જીલતા ગયા મન પ્રફુલ્લિત થાય તેવો તડકો ચારે બાજુ છવાઈ ગયો હતો,વચ્ચે આવતા સ્થળો જોવા અમારો ડ્રાઈવર જેમ્સ ગાડી ઉભી રાખતો અને કહેતો આ સુંદર દ્રશ્ય છે ફોટા પડી લો… આ ધોધ છે જોઈ આવો… ,અમે સૌ ઉતારતા પણ અમારું ધ્યાન આમારા સમાન તરફ રહેતું.\nએ કહેતો ચિતા ન કરો હું છું. ધ્યાન રાખીશ અને એ ગાડી એક બાજુ મૂકી ચા પીવા જતો હું ડરતી અમારો સમાન આમ રઝળતો રાખ્યો છે ક્યાંક કોઈ ચોરી તો નહિ લે ને હું પાછી ગાડી પાસે આવી ઉભી રહી જતી.એણે મને કહ્યું, “સામાન ની ચિંતા નહિ કરતા”. હું ગાડીમાં બેઠી પણ વિચારોએ આ સૌંદર્ય વચ્ચે પણ મને ચોપાસ ઘેરી લીધી. વિચારોનું દ્વંદ્વ ચાલ્યું….\nવિશ્વાશ ભરોશો નિષ્ઠા જેવા શબ્દો આપણી જિંદગીમાં જીવતા હોઈએ છે આ શબ્દો ક્યારેક ઝીલાય છે અને ક્યારેક દેખાય છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાશ મુકવો અઘરો હતો પણ કોઈ વ્યક્તિને આપણા ડર થકી શક કરવો એ પણ યોગ્ય તો નહોતું જ હા… “પણ ચેતતા તો રહેવું જ પડે…”. આપણે જયારે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની આપણા પ્રત્યે જવાબદારી પણ વધી જાય છે ને હા… “પણ ચેતતા તો રહેવું જ પડે…”. આપણે જયારે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની આપણા પ્રત્યે જવાબદારી પણ વધી જાય છે ને બન્ને પક્ષે ભરોસો એકબંધ રાખવાનો હોય છે અને આ જ તો માણસોની વચ્ચે રહી તેમની સાથે વિશ્વાશ ભર્યો વહેવાર કરવાનો એક માનભરેલો રસ્તો છે. અને અમે નક્કી કર્યું જેમ્સ સારો છે માટે ભરોસો રાખવાનો,\nવિચારોમાં રસ્તો ક્યારે કપાયો ખબર ન પડી અમારી હોટેલ આવી ગઈ અને જેમ્સ સામાન ઉતારી, રજા લેતા બોલ્યો જાઉં છું કાલે બીજો ડ્રા���વર અને સાથે આ ગાઈડ આવશે,અમને ગાઈડની ઓળખાણ કરાવી ,અમે પૂછ્યું તું નહિ આવે તો કહે ના,.. .મેં કહું કે તું કેમ નહિ તો કહે તમારા ટુર મેનેજરને પૂછો તો કહે તમારા ટુર મેનેજરને પૂછો … વહ ઉસકા કામ હે મેરા નહિ… વહ ઉસકા કામ હે મેરા નહિ ..પણ હવે અમે હોટેલમાં બેસીને શું કરીએ ..પણ હવે અમે હોટેલમાં બેસીને શું કરીએ તો કહે આરામ કરો .અમે કહ્યું પણ જેમ્સ અમારે બૌદ્ધ મંદિર જોવા જવું છે,પેલો નેશનલ પાર્ક પણ જોવો છે તો કહે તમારી મેળે ટેક્સી કરીને જાવ મને જેટલું કહેવામાં આવ્યું છે તે થઇ ગયું ,કઈ જાણવું હોય તો આ ગાઇડને પૂછી લો…એતો ગાડી ભગાવી ચાલ્યો ગયો,અમે કેટલા વિશ્વાસ સાથે આખી ટુર એજન્ટ રાખી અરેન્જ કરી હતી,… હવે શું તો કહે આરામ કરો .અમે કહ્યું પણ જેમ્સ અમારે બૌદ્ધ મંદિર જોવા જવું છે,પેલો નેશનલ પાર્ક પણ જોવો છે તો કહે તમારી મેળે ટેક્સી કરીને જાવ મને જેટલું કહેવામાં આવ્યું છે તે થઇ ગયું ,કઈ જાણવું હોય તો આ ગાઇડને પૂછી લો…એતો ગાડી ભગાવી ચાલ્યો ગયો,અમે કેટલા વિશ્વાસ સાથે આખી ટુર એજન્ટ રાખી અરેન્જ કરી હતી,… હવે શું \nઅમે રૂમમાં જઈએ તે પહેલા હોટલમાં અમારું વાઈન અને સિક્કિમ સ્કાર્ફ પહેરાવી હોટેલવાળાએ સ્વાગત કર્યું , એ પીળો સ્કાર્ફ વિશ્વાસ અને ભરોસાના પ્રતીક સમાન હતો,હવે અમારા માટે વિશ્વાશ,ભરોશા જેવા શબ્દો ને જીવવાનો વારો હતો શબ્દ જયારે જીવાય,સચવાય અને પરખાય ત્યારે જ તો શબ્દોની ગરિમા ખીલી ઉઠે છે.ને ..\nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| 6 Replies\nઆજે અમે મઠ જોવા જવાના હતા સિક્કિમમાં ખુબ મઠો આવેલા છે. સિક્કિમના મઠો જોઈએ ત્યારે થાય\nઅહીં હવા માત્ર સ્વચ્છ નથી પણ નિર્મળ પણ છે. થાય આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઇ નિર્મળ હવાથી ફેફસાં ચિક્કાર ભરી લઈએ.. . .ડુંગરામાંથી ધસમસતા પાણીના ધોધનાં ફીણ સપાટી પર તરતા તમારા તરફ આવે ત્યારે ઠંડા પાણીને સ્પર્શ કરવાનું એવું મન થાય જાણે કદી પાણી જોયું જ નથી ….આકાશ જાણે અચરજનું લાગે અને થાય આંખોમાં ભરાય એટલું ભરી લો,, પાછું આવું ક્યાં મળશે કાંચનજંઘાની સફેદ પહાડીઓ એવું મનને પ્રફુલ્લિત કરી દે…તમને થયેલ આહ્લાદક અનુભવ અને અલૌકિક અનુભૂતિરૂપી ‘દ્રશ્ય ને બાકી રહી ગયું તેમ કેમરામાં ક્લિક ક્લિક કરી ઝડપવા મંડીએ.\nચોપાસ એટલે ચારે કોર ચારે બાજુ, ચારે તરફ…સિક્કિમમાં પણ એવું જ ચારે કોર બસ કુદરતી સૌંદર્ય,….સિક્કિમ ના ચોપાસ સૌંદર્યને માણતા ઈશ્વર પક્ષપાતી હોવાની શંકા થાય ખરી. આપણો જીવ બળે કે ઈશ્વરે અહીં ખોબેખોબે સૌદર્ય આપ્યું અને આપણને ‘વધ્યું ઘટ્યું’ આપણે આશ્વાસન લેવાનું કે અમારા તો માત્ર ભૌતિક સમૃદ્ધિ ,સાચું કહું બુદ્ધના મઠો ને જોયા ત્યારે થયું સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતા પણ ઈશ્વરે અહીં જ વેરી….\nકોઈ પણ અજાણ્યા દેશને કે અજાણી જગ્યાને ત્રણ ચાર દિવસની ઉપર છલ્લી મુલાકાતમાં ઓળખવું કે જાણવું મુશ્કેલ છે. પણ જેમ્સ અમારો ડ્રાયવર એવી વાતો કરતો કે અમે સિક્કિમને ખુબ જાણી અને માણી શક્યા, વાતો પણ એવી કરે કે આપણને શરમાવી દે,તે દિવસે જેમ્સે અમને કહ્યું જ્યાંત્યા કચરો નહિ ફેંકતા, આ ભૂમિ ઈશ્વરની સૌગાત છે એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા અમે અમારી ભૂમિને સ્વચ્છ રાખીએ છીએ. અને બોલ્યો ઈશ્વરે જે કંઈ આપ્યું એને નિભાવવું અને એને નિખારવું તો માણસના હાથમાં છે ને\nસિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર���થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી બે ફિકર છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે…ઓર્ગેનિક બધું જ હવા પાણી અને ખોરાક\nઈશ્વરે આપેલી આ કુદરતી બક્ષિશનાં વખાણ નથી કરવાં, મારે માણસને બિરદાવવો છે. મારે દુનિયાની આ સૌંદર્યનું વર્ણન નથી કરવું પણ આ સૌંદર્યનું જતન કરતા હા..આ પહાડી લોકોને સલામ કરવી છે, કુદરતી સૌદર્યની માવજત કરતા માણસને સલામ કરવી છે. બાકી જ્યાં ત્યાં પ્લાસ્ટિક નો કચરો જોઉં છું ત્યારે થાય છે આ ક્યાં અટકશે \nઈશ્વરે સમજીને જ આપણને ભેટ નથી આપી. ​અને કોન્ક્રીટ જંગલો આપ્યા છે પણ એને પણ ક્યાં સાચવીએ છે ​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા … ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા … ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના પ્લાસ્ટિક,ડિસ્પોઝેબલ, ફોન અને કોમ્પ્યુટરનો કચરો બસ ખડકી દીધો છે.\n​પહાડી ​ જિંદાદિલ અને ખેલદિલ પ્રજા સંપીને ​કુદરતની માત્ર સંભાળ જ નથી લેતી, સામે ​કુદરતી વાવી ​ઘણું ઘણું ​પાછું ​આપીને ઈશ્વરે આપેલ ભેટનો હિસાબ સરભર કરે છે.જ્યાં ત્યાં તમે સિક્કિમમાં લાલ પીળા ઝંડા ફરકેલા જોશો..ૐ શબ્દ અહીં ચોપાસ વસેલો છે.ગોળ ગોળ ફરતા યંત્રમાં ૐનો નાદ છે,આ ​બીજું કહી નહિ અસૂર સામે કદિ ન હારવાના ​અહીંના ​માણસના મનસૂબાનું એક પ્રતીક​…છે.\nઅમારા વિચારોને તોડતો જેમ્સ બોલ્યો મઠ આવી ગયું છે. અહીં થી ઉપર તમારે જાતે ચાલીને જવું પડશે મેં કહ્યું આતો ખુબ ઊંચો ઢળાવ છે ગાડી ઉપર લઇ લઈ લે ને ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ \nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| Tagged સિક્કિમ\t| 6 Replies\nસિક્કિમમાં રાત ખુબ જલ્દી થતી, ચાર વાગ્યાના અંધારા પછી સમય પસાર કરવા અમે પત્તા રમતા બુખારો જામતો (પાના ની રમત) પણ રાણી ઉતર સાથે પેલી સ્ત્રી યાદ આવતી ..એ સ્ત્રી કોણ હશે ,અને જેમ્સ સારો માણસ છે ને એવા પ્રશ્ન પણ થતા.\nકોઇ પ્રવાસ સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે ત્યાંના લોકો સાથે અનુભવેલા કોઈ પ્રસઁગની હોય કે બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા સાથે રોમાન્ચ નો પણ અનુભવ થતો જ હોય છે. બસ અમને પણ એવો જ અનુભવ થયો.\nબીજે દિવસે અમારા નાસ્તાના ટેબલ પર જેમ્સની વાતો થઇ.. અમે નાસ્તો પતાવી ફરવા માટે તૈયાર થઈને બેઠા પણ જેમ્સ ન આવ્યો ,અમે ફોન લાગવ્યો તો કહે નાસ્તા કરતા હું અભી આ રહા હું અમે ત્યાં સુધી હોટલના ગાર્ડનમાં બેઠા ફોટા પડ્યા આજુ બાજુ સુંદર દ્ર્સ્યો હતા. પણ મન જેમ્સની રાહ જોતું હતું, ત્યાં જેમ્સ આવ્યો, મારી ફ્રેન્ડે હાસ્ય સાથે જેમ્સને પૂછ્યું જેમ્સ આજ કયો લેટ હો ગયા જેમ્સ બોલ્યો નાસ્તા કર રહા થા અને અમારો સામાન ગોઠવવા મંડ્યો..ગાડી શરુ થતા જ અમે કહ્યું આજ કિસીકો ગાડીમેં લિફ્ટ દેનેકા નહિ એતો તરત જ બોલ્યો કલ આપકો ના બોલના ચાહીએ મેં તો નહિ લેને વાલા થા..\nઆપને હા બોલા તો મેં ક્યાં કરું અચ્છા તો તુને ઉસકો હોટેલ્સે પહેલે કયો નહિ ઉતાર દિયા અચ્છા તો તુને ઉસકો હોટેલ્સે પહેલે કયો નહિ ઉતાર દિયા ઓર ઘર તક છોડને ગયા ઓર ઘર તક છોડને ગયા એ કહે એ જે ની સાથે વાતો કરતી હતી તે ઉપરથી લાગ્યું કે એ મારા ઓળખીતા ગામની છે મેં મારા ઘરે ફોન કર્યો તો તેમણે કહ્યું તેના ઘરે જ એને મૂકી આવજે આપણા જાણીતા છે એ કહે એ જે ની સાથે વાતો કરતી હતી તે ઉપરથી લાગ્યું કે એ મારા ઓળખીતા ગામની છે મેં મારા ઘરે ફોન કર્યો તો તેમણે કહ્યું તેના ઘરે જ એને મૂકી આવજે આપણા જાણીતા છે અને હું ત્યાં જ રોકાણો એમણે મારી સારી આગતાસાગતા કરી મને નાસ્તો પણ કરાવ્યો.\nહવે અમારી જીજ્ઞસા વધી તું પરણેલો છે તો કહે હા અને ના ..\nમેં લગ્ન કર્યા છે મારી પત્નીને મેં ભગાડી લગ્ન કર્યા છે એ મારા ઘરે જ રહે છે પણ તેના પિતાએ મને સ્વીકાર્યો નથી ,મારી પત્ની ઘરમાં સૌથી નાની છે તેની બે મોટી બેનના લગ્ન થયા નથી, મારા સસરા અઢી લાખ મારી પાસે માંગે છે પછી જ લગ્ન કરાવશે એના ઘરના બધા મારી વિરુદ્ધ છે. અમારા સમાજમાં પુરુષે ડાવરી દેવાની હોય છે.એને દેવા માટે હું પૈસા ભેગા કરું છું. અમે કહ્યું …પણ હવે તો એ તારા ઘરે રહે છે તો શું ફર્ક પડે \nના સમાજ સામે લગ્ન કરીશ અમારા રીતરિવાજ સંસ્કારને સાચવીને એને પરણીશ ..\nઅમે મૌન થઇ ગયા .કેવા વિચારો અમે કર્યા \nઆ સ્ત્રી મારા સસરાના પરિવારની હતી,મને તેની ફોન પરની વાતચીત થી ખબર પડી કે એ મારી પત્નીનાં કાકાની દીકરી થાય,….\nમારા સસરા મને સ્વીકારે કે નહિ \nપણ મેં તો તેને સસરા તરીકે સ્વીકાર્યા છે ને …મારે તેને સાચવવી જોઈએ ને \nએક અભણની કેટલી મોટી સમજણ \nવાત અભિપ્રાય ની છે……\nકોઈ વ્યક્તિ માટે,…. અમારા મને કેવા અભિપ્રાય આપ્યા \nઆખું મનજ અભિપ્રાયથી બંધાયેલું જ રહ્યું.એનાથી પ્રેશ્નોનું, દ્વન્દ્વોનું, સર્જન થયું,\nઅભિપ્રાયોને લીધે અમે કુદરતી સૌંદર્ય કે ઉગતા સૂરજને પણ માણી ન શક્યા\nકુદરતી સૌંદર્ય માણવાને બદલે\nમનના વિચારો, આંદોલનો, વમળો, તેની અવળચંડાઇ ……\nઅને અભિપ્રાયોએ ચોપાસથી અમેને ઘેરી લીધા\nસાંકડા થતા ​મનમાં આપણે પણ ​ક્યાં અટવાઈ ​ગયા \nતેનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.\nઅને અમે સૌ ચુપચાપ ..દ્રષ્ટિ .બારી ની બહાર ……જોતા રહ્યા\n ​ભરપૂરતા અને વિપુલતા.. વિશાળતા અને ગહનતા\nએને માણવાણી સંપૂર્ણ સમજણ તો આપણે જ કેળવી પડે ને \nધીરે ધીરે વિચારોની સાથે મન આસપાસની કુદરત સાથે તાદાત્મય થતું ગયું અને અમે ચુપચાપ કુદરતમાં પરમાનંદ નો અનુભવ લેતા રહ્યા\nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, Uncategorized\t| 1 Reply\nસિક્કિમની અમારી સફર દરમ્યાન કુદરત ની સાથે કુદરતના ખોળે રહેતા માણસોને જોવાનો એક મોકો મળ્યો. મારી નજર કોણ જાણે કેમ પહાડોની સાથે રસ્તા પાર ચાલતા નિશાળે જતા બાળકો પર પડતી અને મારી ઉત્સુકતા અમારા ડ્રાઈવર જેમ્સને પૂછી ઉઠતી ,અહીં સ્કૂલ બસ નથી આ બાળકો આમ પહાડમાં એકલા જાય છે ,તમને ડર નથી લાગતો .આ છોકરીઓ સાવ સુમસાન રસ્તા પર જાય છે તો .આ છોકરીઓ સાવ સુમસાન રસ્તા પર જાય છે તો …અને હું વાક્ય પૂરું ન કરું તો પણ એ સમજી જતો અને તરત જવાબ આપતો આજ સુધી કોઈ તમે વિચારો છો તેવી ઘટના સર્જાય નથી.મસ્તીમાં ક્યારેક ભૂતની વાતો કરે અને પૂછે ડર લગતા હે …અને હું વાક્ય પૂરું ન કરું તો પણ એ સમજી જતો અને તરત જવાબ આપતો આજ સુધી કોઈ તમે વિચારો છો તેવી ઘટના સર્જાય નથી.મસ્તીમાં ક્યારેક ભૂતની વાતો કરે અને પૂછે ડર લગતા હે .. અમે પૂછીએ અહીં ભૂત દેખાય છે તો કહે હા દેખાય છે. તમે ડરો છો .. અમે પૂછીએ અહીં ભૂત દેખાય છે તો કહે હા દેખાય છે. તમે ડરો છો મેં કહું દેખા નહિ તો કહેશે પતા ચલેમેં કહું દેખા નહિ તો કહેશે પતા ચલે .દેખના હે તો ડરો જો ડરતા હે ઉસે ભૂત દિખતા હે…… ચાર વાગ્યામાં તો અંધારું થઇ જાય..મોટા પહાડો અને ગીચ જંગલ..કોઈ વાઘ વરુ કે એથી પણ વધારે કોઈ વરુ જેવા માણસો ..અને હું વિચાર માત્ર થી ધ્રુજી ઉઠતી એ જ ધ્રુજારી મને એમની જિંદગીમાં ડોકયા કરાવતી ..આખી મુસાફરી દરમ્યાન આમારો ડ્રાઈવર અમને કૈક અવનવી વાતો કહેતો. સિક્કિમના પહાડી લોકોના રીત રિવાજ વગેરે અમે એની પર્સનલ વાત પણ ક્યારેક મજાક કરીને પૂછતાં.સાંજે અમને હોટેલમાં પાછા મુકતા પહેલા અચૂક બિયરની બે બોટલ લેતો અમને મૂકી પછી પોતાના રહેવાના સ્થળે જઈ ખુબ પીતો એકવાર હું મારુ ચાર્જર ગાડીમાં ભૂલી ગઈ મેં ફોન કરી એને કહ્યું જરા રૂમ પર આપી જશે તો કહે નહિ અભી નહિ અબ મેં બેડ સો ગયા કલ ગાડીમેં ચાર્જ કર લેના.. અને ફોન મૂકી દીધો.આ રોજ નો એનો પ્રોગ્રામ સવારે પણ વહેલો ન આવે ચિક્કર પીને જલ્દી ઉઠતો નહિ. .\nઆખો પ્રદેશ ખુબ રળિયામણો અને આજુબાજુ ગીચ જંગલ, નાના નાના ગામ અને હાટડીઓ જેવી નાની ગરમ કપડાંની દુકાનો ,ચાર વાગે ત્યાં બધું શાંત જાણે બધા પોતાના ઘરમાં ન ઘુસી ગયા હોય.. .\nએક દિવસ ફોટા પાડવામાં સમય વીતતો ગયો, સૂર્યે અસ્તાચલ પરથી વિદાય લીધી.અમે ફરીને પાછા આવતા થોડું મોડું થઇ ગયું ચોપાસ રાતનું અંધારું પથરાવા લાગ્યું. અને ગાઢ અંધકાર ફેલાઇ ગયો,અંધારામાં ઘાટમાં એ ગાડી ચલાવે ત્યારે ખુબ ડર લાગે,બેત્રણ વાર કહેવાય જાય ભાઈ ધીરે ચલાવજે ,પણ જુવાન લોહી અને વાતચિતમાં થોડો અલ્લડ પણ અમે ડરતા ડરતા બેસી રહ્યા..અને એને ઘરે પોંહચવાની ઉતાવળ એટલે કહે બીજીવાર ફોટા પાડવામાં આટલું મોડું ન કરતા.ત્યાં એક નાનકડું ગામ આવ્યું બરાબર દાખલ થતા પોલીસો દેખાણા અમારી ગાડી ઉભી રખાવી એને નીચે ઉતાર્યો કાગળ માંગ્યા ક્યાં જાય છે ..અને એને ઘરે પોંહચવાની ઉતાવળ એટલે કહે બીજીવાર ફોટા પાડવામાં આટલું મોડું ન કરતા.ત્યાં એક નાનકડું ગામ આવ્યું બરાબર દાખલ થતા પોલીસો દેખાણા અમારી ગાડી ઉભી રખાવી એને નીચે ઉતાર્યો કાગળ માંગ્યા ક્યાં જાય છે પૂછ્યું, પછી પોલીશ અમારી ગાડી તરફ આવ્યો, આવી ગાડીમાં જોયું અને પુછ્યું બીજું કોઈ છે પૂછ્યું, પછી પોલીશ અમારી ગાડી તરફ આવ્યો, આવી ગાડીમાં જોયું અને પુછ્યું બીજું કોઈ છે બસ ચાર છો અમે કહ્યું હા આ પ્રાઇવેટ ટેક્સી છે.. ક્યાંથી આવો છો .અમે મુંગા મુંગા ઈશારા કર્યા.. .અમે ભારતીય છે અને મુંબઈથી આવ્યા છીએ એમ કહ્યું..ત્યાં (NRI )માટે અમુક જગ્યા એ જવા માટે પરમિટ જોઈએ છે એ અમે જાણતા હતા.. અમારા ચહેરા પર થોડો ભય ઉપસી આવ્યો. પોલીસ બોલ્યા આ સ્ત્રીને તમારી ગાડીમાં બેસાડો.હાથમાં એક પર્સ અને નાની થેલી, ખુબ દેખાવડી અમે જવાબ વાળીએ તે પહેલા ત્યાં જેમ્સ આવ્યો અને કહે આ સ્ત્રીને આપણી ગાડીમાં લિફ્ટ આપું છું એને આપણી હોટલ પાસેજ જવું છે. અને દરવાજો ખોલી અમારી બાજુમાં બેસાડી. અમારો ડર વધી ગયો આ કોઈ આડાઅવળા ધંધા તો નહિ કરતી હોય ને .અમે મુંગા મુંગા ઈશારા કર્યા.. .અમે ભારતીય છે અને મુંબઈથી આવ્યા છીએ એમ કહ્યું..ત્યાં (NRI )માટે અમુક જગ્યા એ જવા માટે પરમિટ જોઈએ છે એ અમે જાણતા હતા.. અમારા ચહેરા પર થોડો ભય ઉપસી આવ્યો. પોલીસ બોલ્યા આ સ્ત્રીને તમારી ગાડીમાં બેસાડો.હાથમાં એક પર્સ અને નાની થેલી, ખુબ દેખાવડી અમે જવાબ વાળીએ તે પહેલા ત્યાં જેમ્સ આવ્યો અને કહે આ સ્ત્રીને આપણી ગાડીમાં લિફ્ટ આપું છું એને આપણી હોટલ પાસેજ જવું છે. અને દરવાજો ખોલી અમારી બાજુમાં બેસાડી. અમારો ડર વધી ગયો આ કોઈ આડાઅવળા ધંધા તો નહિ કરતી હોય ને ક્યાંયક કોઈ માલની હેરાફેરી હશે તો ક્યાંયક કોઈ માલની હેરાફેરી હશે તો આ હવાલદાર જેમ્સ અને સ્ત્રી બધા મળેલા હશે તો આ હવાલદાર જેમ્સ અને સ્ત્રી બધા મળેલા હશે તો અને વધુ કંઈ પૂછીએ કે બોલીએ એ પહેલા જેમ્સે ગાડી હંકારી.અમે સૌ મૌન….અણઘટતા સવાલો થી આ પોલિશ હેરાન નહિ કરે ને અને વધુ કંઈ પૂછીએ કે બોલીએ એ પહેલા જેમ્સે ગાડી હંકારી.અમે સૌ મૌન….અણઘટતા સવાલો થી આ પોલિશ હેરાન નહિ કરે ને ડરના માર્યા બેઠા રહ્યા.પેલી એ કહ્યું તમારી હોટલ પહેલા મારુ ગામ આવશે મને ઉતારજો હું અંદર ચાલીને જઇશ, સફર દરમ્યાન ચાર પાંચ કોઈને ફોન લગાવતી રહી એની ભાષામાં વાત કરે હશે.જેમ્સ સમજે અને એની ભાષામાં વાત કરે અને પેલી જવાબ વાળે . હોટેલ પહેલા બજારમાંથી દારૂની દુકાન માંથી જેમ્સે દારૂ લીધો અને સામે એક બીજો ટેક્સીવાળો એનો મિત્��� હશે તેને કહ્યું ચલ મળીએ આ લોકોને મૂકીને જલ્દી આવ્યો જ સમજ.પેલીએ પણ હસીને એને હાય કહ્યું .અમારી હોટલ આવી પણ એ ન ઉતરી અમારો સમાન જેમ્સે હોટલમાં ઉતાવળમાં જ ઉતાર્યો અને બોલ્યો હું જાવ છું .. તો કાલે 10 વાગે મળશું ડરના માર્યા બેઠા રહ્યા.પેલી એ કહ્યું તમારી હોટલ પહેલા મારુ ગામ આવશે મને ઉતારજો હું અંદર ચાલીને જઇશ, સફર દરમ્યાન ચાર પાંચ કોઈને ફોન લગાવતી રહી એની ભાષામાં વાત કરે હશે.જેમ્સ સમજે અને એની ભાષામાં વાત કરે અને પેલી જવાબ વાળે . હોટેલ પહેલા બજારમાંથી દારૂની દુકાન માંથી જેમ્સે દારૂ લીધો અને સામે એક બીજો ટેક્સીવાળો એનો મિત્ર હશે તેને કહ્યું ચલ મળીએ આ લોકોને મૂકીને જલ્દી આવ્યો જ સમજ.પેલીએ પણ હસીને એને હાય કહ્યું .અમારી હોટલ આવી પણ એ ન ઉતરી અમારો સમાન જેમ્સે હોટલમાં ઉતાવળમાં જ ઉતાર્યો અને બોલ્યો હું જાવ છું .. તો કાલે 10 વાગે મળશું .. અને પેલી સ્ત્રી હસતી હસતી એની બાજુમાં આગળ ગોઠવાઈ ગઈ .. અને પેલી સ્ત્રી હસતી હસતી એની બાજુમાં આગળ ગોઠવાઈ ગઈ ..અને જેમ્સે ગાડી મારી મૂકી ..અને જેમ્સે ગાડી મારી મૂકી .અમારું બધાનું મોઢું જોવા જેવું હતું .અમારું બધાનું મોઢું જોવા જેવું હતું . આ સ્ત્રી કોણ હતી….સારી હતી કે ધન્ધો કરનારી . આ સ્ત્રી કોણ હતી….સારી હતી કે ધન્ધો કરનારી ..એની થેલીમાં શું હશે..એની થેલીમાં શું હશે . એ પહેલા ઉતરવાની હતી તો કેમ ન ઉતરી . એ પહેલા ઉતરવાની હતી તો કેમ ન ઉતરી એના થેલામાં શું હતું એના થેલામાં શું હતું આટલી મોડી અંધારામાં ઘરે જવા કેમ નીકળી આટલી મોડી અંધારામાં ઘરે જવા કેમ નીકળી આ જેમ્સના કોઈ લોચા નથી ને આ જેમ્સના કોઈ લોચા નથી ને આટલા નિર્જન રસ્તાપર અજાણ્યા લોકોની લિફ્ટ માગવી અને એ પણ પોલિશ અને જેમ્સ સાથે મળી ગાડીમાં એને બેસાડવી .. અમે કુદરતી સૌંદર્ય જોયું હતું તે ભૂલી ગયા અને અમે પ્રશ્નોના ચોપાસથી ઘેરાઈ ગયાઆટલા નિર્જન રસ્તાપર અજાણ્યા લોકોની લિફ્ટ માગવી અને એ પણ પોલિશ અને જેમ્સ સાથે મળી ગાડીમાં એને બેસાડવી .. અમે કુદરતી સૌંદર્ય જોયું હતું તે ભૂલી ગયા અને અમે પ્રશ્નોના ચોપાસથી ઘેરાઈ ગયા . અમે આખી રાત અને ડિનર દરમ્યાન વિચારોમાં ઘેરાયેલા જ રહ્યા અંતે આ સ્ત્રી હતી કોણ \nPosted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, Uncategorized\t| 4 Replies\nચોપાસ – 1-હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા\nકલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબ��લા બંગાળી ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો …શું નથી આપ્યું હા માનવીની કલાને જગાડતું શહેર ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણી���ી અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી..એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી કેળવી તેમની રવીન્દ્રનાથના ‘કથાઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું.\nતેજ રીતે બક્ષી યાદ આવ્યા ચંદ્રકાંત બક્ષીનો જન્મ ભલે પાલનપુરમાં થયો પણ તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું\nPosted in અહેવાલ, ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ\t| 6 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘ�� એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા ��જમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/sars-cov-2/", "date_download": "2020-09-20T19:56:21Z", "digest": "sha1:5F4FTUJ7JSWOJBTQZZES3JEQTYXSUYSP", "length": 33251, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "SARS-CoV-2 - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nકોરોના વોરિયર્સથી લઈને ખેડૂતોના મૃત્યુનાં આંકડા કેમ છુપાવી રહી છે સરકાર જાણો આ રહ્યો આંકડો\nદેશની સરકારનું કહેવું છે કે તેમાં લોકડાઉન દરમિયાન મરેલા કામદારો કે ખેડૂતોના આંકડા નથી. કોરોના અથવા તેમના ડોકટરો, અન્ય તબીબી સ્ટાફ, પોલીસ, સરકારી કર્મચારીઓ જેમણે...\nભારતમાં કોરોનાની રસી બનાવવાનું અટકાવી દેવાયા બાદ સરકારે તેને મંજૂરી આપી, હવે ઝડપથી રસી આ રીતે મળશે\nભારતના ડ્રગ કંટ્રોલર જનરલ, ડો.વી.જી. સોમાનીએ મંગળવારે ઓક્સફોર્ડની સીઓવીડ -19 રસી પર ફરીથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી હતી. બીજા...\nવ્યક્તિને છીંક આવી અને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રીતસર ભાગ્યા, તેઓ એક સમયે કરતા હતા માસ્કનો વિરોધ\nઅમેરિકાના જાણીતા પત્રકાર���ી નવી ટેપમાં ખુલાસો થયો છે કે એક વ્યક્તિને છીંક આવતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું કાર્યાલય છોડી દીધું હતું. ટ્રમ્પે ટેપમાં જાતે જ...\n10 રાજ્યોથી આવી રહ્યાં છે દેશના 77 ટકા કોરોનાના દર્દીઓ, દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50,20,360\nદેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં, આ રોગચાળાના 1,290 દર્દીઓનાં મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 82,066 પર...\nકોરોના જાગૃત્તિ / ગુગલના ડૂડલની કોરોના ડીઝાઈન, વાયરસથી બચવા માટે ઉપાયો બતાવ્યા\nવિશ્વમાં કોરોના વાયરસના ચેપના દર્દીઓ વધીને 3 કરોડ થઈ ગયા છે. આખા વિશ્વના લોકો જેના પર રોજ અનેક વસ્તુઓ શોધે છે એ સર્ચ એન્જીન ગુગલે...\nશું ખરેખર માસ્ક પહેરનાર લોકો કોરોનાથી છે સુરક્ષિત વૈજ્ઞાનિકોએ કર્યો છે આ દાવો\nતબીબી નિષ્ણાતો માને છે કે માસ્ક ચેપ સામેનું રક્ષણ આપે છે. માસ્ક પહેરેલી વ્યક્તિ કોરોનાથી સુરક્ષિત છે. ફેસ માસ્ક પહેરવાથી લોકો ઓછા માંદા થઈ શકે...\nરશિયા પછી ચીન મોખરે: કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકોને આપવાનું કરી દેશે શરુ\nઅમેરિકા, યુરોપ, એશિયા અને ભારતથી રશિયા અને ચીન આગળ નિકળી ગયું છે. ચીનમાં તૈયાર કરવામાં આવતી કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોઈ શકે...\nરોગચાળાના છ મહિના પૂરા થયા, ભારત કોરોના યુદ્ધ કેમ હારી રહ્યું છે, વિશ્વમાં સૌથી વધુ ખરાબ સ્થિતી કેમ પેદા થઈ\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ 11 માર્ચ 2020એ જાહેરાત કરી હતી કે નવો રોગ કોવિડ- તે 19, એક ‘રોગચાળો’ છે. આનો અર્થ એ છે કે...\nપાકિસ્તાનમાં શાળાઓ ચાલુ થઈ ગઇ દુનિયાભરમાં ઇમરાન સરકારની થઇ રહી છે વાહવાહી, મોદી બન્યા ટીકાપાત્ર\n21 સપ્ટેમ્બરથી ભારતમાં નવમીથી 12 સુધીની શાળાઓ ખુલી રહી છે. તેની પહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં શાળાઓ ખુલી છે. કોરોના ઉપરના નિયંત્રણ માટે પણ પાકિસ્તાનની પ્રશંસા...\nકોરોના વાયરસથી સાજા થયેલા લોકોએ દરરોજ કરવું જોઈએ આ કામ, કેન્દ્રીય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન\nદેશમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જો કે, હાલમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા સક્રિય કેસ કરતા વધારે છે. દરમિયાન, કેન્દ્રીય...\nCOVID19: બહુરૂપિયા કોરોનાનું નવું ખતરનાક રૂપ, ડેંગ્યૂની જેમ અચાનક નીચે આવી રહ્યા છે પ્લેટલેટ્સ\nડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં ��ેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી...\nકોરોના વાયરસ: ઇઝરાયેલે દેશવ્યાપી 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું, 1.88 અબજ ડોલરનું થશે નુકસાન\nઇઝરાઇલમાં બીજો લોકડાઉન શુક્રવારે શરૂ થશે અને ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહુએ કહ્યું હતું કે આ પગલાથી અમારે ભારે કિંમત ચૂકવવી પડશે....\nસુપ્રીમ કોર્ટનો નિર્દેશ – કોરોના રસી આ વર્ષે આવશે, દવા નિયમનકારે સીરમ સંસ્થાને શો કોઝ નોટિસ મોકલી\nઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ટ્રાયલ્સ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને એસ્ટ્રાઝેનેકાની COVID-19 રસી ભારતમાં બંધ કરી દેવામાં આવી છે. રસી કોવશેલ્ડ ભારતમાં ફેઝ -2 અને ફેઝ -3...\nNEET-UGC અંતિમ પરીક્ષા 2020 : જો તમને કોરોનાનાં લક્ષણો છે, તો તમે પરીક્ષા નહીં આપી શકો\nNEET પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. યુજીસી, નેટ અને દેશભરની અંતિમ પરીક્ષા સહિત તમામ પરીક્ષાઓ આવી રહી છે. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં...\nકોરોનો બન્યો કાળ/ અમેરિકા અને બ્રાઝિલની તુલનામાં ભારતમાં વધુ કોરોના કેસો, મૃત્યુઆંકમાં પણ થયો વધારો\nભારતમાં કોરોના વાયરસના ચેપના કેસોએ હવે દેશની સાથે સાથે વિશ્વને ડરવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં વિશ્વના તમામ દેશોમાંથી સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે....\nICMRએ જાહેર કર્યા સીરો સરવેના ચોંકાવનારા આંકડા : મે મહિનામાં હતા આટલા લોકો કોરોના પોઝિટીવ, હવે ગામડાઓનો વારો\nઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં...\nકોરોના અને ડેન્ગ્યુ વચ્ચેના શું છે સામાન્ય લક્ષણો, ચોમાસામાં જોખમ વધવાના આ છે કારણો\nકોવિડ -19 ચેપ અને ડેન્ગ્યુ ફીવરના કેટલાક લક્ષણો એકબીજાથી ઓવરલેપ થાય છે. બંને રોગોનું પ્રારંભિક લક્ષણ છે. માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો અને થાક...\nWHO ના પ્રમુખે આપી ચેતવણી, બીજી મહામારી માટે વિશ્વ તૈયાર રહે\nવિશ્વ આરોગ્ય સંગઠન –WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે બીજા રોગચાળા માટે તૈયાર રહે. કોરોના વાયરસના ચેપ અને તેની અસરોને ધ્યાનમાં રાખીને ડબ્લ્યુએચઓનાં વડા...\nદેશમા નાના બાળકોમાં વિચિત્ર પ્રકારના લક્ષણો ધરાવતો કોરોના શરૂ, આ વચ્ચે શાળા ખોલવી જોખમી\nવિશ્વભરમાં કોરોનાવાયરસના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. દર���િયાન, બાળકો હવે જીવલેણ સિન્ડ્રોમ એટલે કે કોરોનાવાયરસ ચેપ (કોવિડ 19) જુએ છે. સામાન્ય રીતે, બાળકોમાં ફક્ત કોરોના...\nશિયાળું વસ્ત્ર કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે જાણો વૈજ્ઞાનિકોનું શુ છે કહેવું\nઘણા નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, ભારતમાં શિયાળામાં કોરોના વાયરસની બીજું મોજું આવી રહ્યું છે. બ્રિટીશ વૈજ્ઞાનિકે કહ્યું છે કે કોરોનાની બીજું મોજું 2021માં આવી શકે...\nભારતમાં કોરોનાની રસીનો ભાવ કેટલો હશે, શું તે દરેક લોકો ખરીદી શકશે કે મધ્મ વર્ગ અને ગરીબો થશે નિરાશ \nગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં પ્રથમ વાર કોરોના ચેપનો કેસ નોંધાયો હતો. ભારતમાં જાન્યુઆરીમાં. વાયરસથી 9 લાખ મૃત્યુ થયા છે. 11 ઓગસ્ટના રોજ, રશિયાએ કોવિડ...\nકેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ પર કર્યો સૌથી મોટો ખુલાસો\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકો બીમાર પડી રહ્યા છે, પરંતુ સાજા થવાના દરમાં...\nસપ્ટેમ્બરના અંત સુધીમાં 65 લાખથી વધુને કોરોનાનો ચેપ લાગશે, આખી દુનિયામાં ભારતમાં જ લોકડાઉન નિષ્ફળ\nદર્દીઓની સંખ્યા 40 લાખને પાર કર્યા બાદ ચિદમ્બરમે સરકાર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને કહ્યું હતું...\nઅમેરિકન સરકારનો આદેશઃ 1 નવેમ્બરથી કોરોના રસીના વિતરણ માટે રહો તૈયાર, ભાવ જાહેર નથી કરાયો\n1 નવેમ્બરથી યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના રસી વિતરણ કરવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકન સરકારે તમામ રાજ્યોને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. રોગ નિયંત્રણ અને...\n1 નવેમ્બરથી કોરોના વેક્સિન વહેંચવા માટે તૈયાર રહે સ્ટેટ, US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું મોટું નિવેદન\nઅમેરિકાની ફેડરલ સરકારે તમામ રાજ્યોને 1 નવેમ્બરથી કોરોના વાયરસની રસી વિતરણ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર રોબર્ટ...\nચૂંટણી ટાણે લાલૂને મળવું નેતાઓ માટે અઘરૂ સાબિત થશે, જો મંજૂરી વગર મળશે તો 14 દિવસ કોરન્ટાઈન\nઘાસચારા કૌભાંડ મામલે રાંચીમાં જેલની સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આ દિવસોમાં રિમ્સમાં દાખલ છે. કોરોના વાયરસ રોગચાળાના યુગમાં, લોકોને મળવાની રીતમાં...\nકોરોનાની રસી અમેરિકામાં હવે ટ્રમ્પને જીતાડવા માટે હથિયાર તરીકે આ રીતે ઉપય��ગ થશે, વિશ્વમાં રસીના ભાવ ઊંચા રહેશે\nઅમેરિકાએ કોરોના વાયરસની રસી ઝડપથી તૈયાર કરવા, ઉત્પાદન અને સમાન બનાવવાના હેતુથી વૈશ્વિક સમૂહ સાથે રહેવાનો ઇનકાર કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહ-નેતૃત્વ હેઠળની ગ્લોબલ...\nIPL 2020: ધોની સહિતના સીએસકે ટીમના સભ્યોનો થયો કોરોના ટેસ્ટ, આ આવ્યું રિઝલ્ટ\nઆઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના 13 ખેલાડીઓનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે. બેને કોરોના પછી કોઈને કોરોના નથી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ દિપક ચહર અને ઋતુરાજ...\nએક અઠવાડિયામાં 5 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ, નિષ્ણાતોએ ધંધા-રોજગારનું કારણ જણાવ્યું\nદેશમાં એક અઠવાડિયામાં જ 5 લાખથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના નવા 78,761 કેસ નોંધાયા છે, ત્યારબાદ રવિવારે ચેપનો કુલ...\nહોંગકોંગમાં સાજા થયા બાદ એક વ્યક્તિને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો, વિજ્ઞાનીઓને પણ ઉઠ્યા સવાલ\nહોંગકોંગના એક વ્યક્તિને કોરોનાનો ચેપ ફરીથી લાગ્યો છે. દુનિયામાં આવો પહેલો કિસ્સો છે. સાડા ​​ચાર મહિનામાં ફરીથી કોરોના થનારા વ્યક્તિ 33 વર્ષીય આઇટી પ્રોફેશનલ સ્પેનથી...\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4/", "date_download": "2020-09-20T20:37:05Z", "digest": "sha1:LV72CLBGGQ7IM2DYSXKQ5FPD5NGU7BXB", "length": 11595, "nlines": 228, "source_domain": "www.gujaratilexicon.com", "title": "હેમંત - Gujarati to Gujarati meaning, હેમંત ગુજરાતી વ્યાખ્યા - Gujaratilexicon", "raw_content": "\nશરદ અને શિશિર ઋતુ વચ્ચેની માગસર અને પોષ મહિનાની ઋતુ. (સંજ્ઞા.)\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nશરદ અને શિશિર ઋતુ વચ્ચેની માગસર અને પોષ મહિનાની ઋતુ. (સંજ્ઞા.)\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nશરદ અને શિશિર ઋતુઓ વચ્ચેની ઋતુ (2) વૈદિક પરંપરા અનુસાર માગશર-પોષ માસની ઋતુ તથા સાંપ્રત સમયાનુસાર કારતક-માગશર માસમાં પ્રવર્તમાન ઋતુ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\n( પિંગળ ) મણિદ્વીપ માંહેની પારિજાત નામના પુષ્પની વાડીનો અધિપતિ.\nશરદ પછીની અને શિશિર પહેલાંની ઋતુ; માગશર અને પોષ મહિનાની ઋતુ. આ ઋતુ વૃશ્ર્ચિક રાશિનો સૂર્ય થાય ત્યારે બેસે છે અને મકર રાશિનો સૂર્ય થાય ત્યારે ઉતરે છે. શિયાળાના માગશર ને પોષ માસ એટલે આશરે તા. ૧૬ નવેમ્બરથી તા. ૧૬ જાન્યુઅરિ સુધી આ ઋતુ હોય છે.\nહાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે.- બોટકદાર\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nમગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જ�� કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-ahmedabad-municipal-corporation-seized-biggest-mobile-market-of-relief-road-murtimant-complex-vz-1009226.html", "date_download": "2020-09-20T22:00:56Z", "digest": "sha1:CSZKNIRPUWR6KXILCO4CSIL6FJ7DBMIR", "length": 22893, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad Municipal Corporation Seized biggest mobile Market of Relief Road Murtimant Complex– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nઅમદાવાદ : જ્યાં રોજના હજારો મોબાઇલની લે-વેચ થાય છે તે મૂર્તિમંત કૉમ્પ્લેક્સ સીલ\nઆસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ધૈનિક વ્યાસે જણાવ્યું કે, નિયમોનું પાલન થતું નથી એટલે દુકાનો સીલ કરી છે.\nસંજય ટાંક, અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. નિયમોનું પાલન નહીં કરનાર અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલા જાણીતા મૂર્તિમંત કૉમ્પ્લેક્સ (Murtimant Complex Relief Road)ને સીલ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ હજારો મોબાઈલ (Mobile Market)ની લે-વેચ થાય છે. કોર્પોરેશન તરફથી મૂર્તિમંત કોમ્લ્પલેક્સની 120 દુકાનોને સીલ કરી દેવાઈ છે.\nકોરોનાના વધતા કેસને રોકવાના સઘળા પ્રયાસો છતાં કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના પગલે લોકો નિયમોનું પાલન કરે તે માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. એકતરફ લોકો માસ્ક ફરજિયાત પહેરે તે હેતુથી તંત્ર દ્વારા દંડની રકમ હજાર રૂપિયા કરી દેવાઈ છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મૉલ અને કૉમ્પ્લેક્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. જે અનુસંધાને અમદાવાદના રિલીફ રોડ પર મોબાઈલ લે-વેચ માટે અને મોબાઈલ એસેસરીઝની લે વેચનું ગુજરાતના સૌથી મોટું માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું છે.\nઅહીં સવારથી જ લોકો ખરીદી માટે પહોંચ્યા હતા. પરંતુ ભીડ વધી જતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું. જેને પગલે કોર્પોરેશનના મધ્ય ઝોનની સોલિડ વેસ્ટની ટિમ રિલીફ રોડ પહોંચી હતી. ટીમ��� કોમ્પ્લેક્ષની 120 દુકાનને સીલ કરી દીધી હતી. આ અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ધૈનિક વ્યાસે જણાવ્યું કે, નિયમોનું પાલન થતું નથી એટલે દુકાનો સીલ કરી છે. જ્યાં સુધી તમામ વેપારીઓ નિયમોના પાલનની બાંહેધરી નહીં આપે ત્યાં સુધી સીલ ખોલવામાં નહીં આવે. આ દુકાનોનું સીલ ખોલવાનો નિર્ણય કમિશનર સાહેબ પોતે લેશે.\nઆ અંગે વેપારી સંજય ઠાકુરે જણાવ્યું કે અહીં મોબાઈલનું હોલસેલ અને રિટેલનું બજાર છે. કોર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી કરતા પહેલા કોઈ જાણ કરી ન હતી. અહીં 120 દુકાનો છે, જેમાંથી 70 દુકાનો ભાડા પર છે. 70 દિવસથી લોકડાઉનના કારણે કોઈ આવક જ થઈ ન હતી. તહેવાર હોવાના કારણે ભીડ થઈ હતી. કૉમ્પ્લેક્સ બહાર સિક્યુરિટી હેન્ડ સેનિટાઈઝ કરાવે છે. જે ગ્રાહકે માસ્ક ન પહેર્યું હોય તો તેને વેપારી માસ્ક આપે છે, એનાથી વધુ વેપારી શુ કરી શખે અહીં ટોકન સિસ્ટમ શક્ય નથી.\nમહત્ત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ વસ્ત્રાપુરના જાણીતા વન મૉલમાં સિલિગ કાર્યવાહી કરી હતી. જે બાદમાં આંબાવાડીના સેન્ટ્રલ મૉલમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.\nકૉમ્પ્લેક્સની 120 દુકાનો સીલ કરી દેવામાં આવી.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107056/comment-page-1", "date_download": "2020-09-20T19:28:37Z", "digest": "sha1:HENMSVESNC53FQ4KALKYVXQWWL4ZEHFL", "length": 9484, "nlines": 112, "source_domain": "evidyalay.net", "title": "ઘિલોડી પાળી", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\n“સ્વ” સાથેનો અવિરત સંગાથ\nવાર્તા અંગે કેટલુંક અલપઝલપ\nસુપર પાવર (ઘરશાળા) -૨- દ્રઢ મનોબળમાં નિયમનું મહત્વ\nઆત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nનવાં તંત્રી – મિતલ પટેલ\nદિન વિશેષ – શ્રાવ્ય\nસુપર પાવર (ઘરશાળા) નાની લીટી-મોટી લીટી\nઅને જય કોમ્પ્યુટર છોડી સફાળો મારા રૂમમાં દોડી આવ્યો.\nજય અને તેના ખાસ મિત્ર હન્ટરનો નવો શોખ છે – ‘ઘિલોડી પાળવાનો’. એને અહીં ‘ગેકો’ – geiko કહે છે. આ અગાઉ એમણે ઘિલોડીનું એક બચ્ચું પકડ્યું હતું. પણ તે કશાક કારણસર મરી ગઈ હતી. એ મરણનો શોક બે દિવસ રહ્યો હતો. આજે પણ મારા રૂમમાં એવું બચ્ચું દેખાયું હતું.\nજય ક્યાંકથી સરસ મજાનો કોઈ ચીજના પેકિંગમાં આવેલો, ફિટ બંધ થાય તેવો, પ્લાસ્ટિકનો ડબો લઈ આવ્યો. ચુપકિદીથી તે ડબો તેની ઉપર સરકાવ્યો. બચ્ચું એમાં પૂરાઈ ગયું. હવે એની અને ભીંતની વચ્ચે કાગળ સરકાવી ડબાને ભીંત પરથી ઊઠાવી લેવાનો હતો. એમ કરતાં મારાથી ડબો સહેજ ઉપડાઈ ગયો અને ચાલાક ઘિલોડી છટકી ગઈ.\nથોડેક આગળ ફરી આ પ્રયત્ન અને ફરીથી એ વધારે તેજીલું નિવડ્યું. હવે તો તે ભીંત અને કાર્પેટની વચ્ચેની ગેપમાં ઘૂસી જવા પ્રયત્ન કરવા માંડ્યું. હવે તેને પકડવાનું આસાન ન હતું. કાગળના છેડાથી એને થોડું હડસેલ્યું. એ છટકીને સહેજ ઉપર આવ્યું અને અમે ફરી આ અભિયાનનું પુનરાવર્તન કર્યું.\nઅને છેવટે અમારો આ પ્રોજેક્ટ સફળ નિવડ્યો. ઘિલોડી અમારા આ સરસ મજાના ડબામાં બંદિવાન બની. ઢાંકણું ફિટ વસાઈ ગયું. હવે મારું કામ હતું આ ડબામાં કાણાં પાડી આપવાનું; જેથી ઘિલોડીને હવા મળી રહે. મારી પાસે એક ઓલ – awl છે.( ગુજરાતમાં આપણે તેને પોકર કહીએ છીએ.) તેનાથી મેં તરત પાંચ કાણાં પાડી આપ્યાં.\nજય પાણી લઈ આવ્યો અને કાણાંમાંથી ઘિલોડી માટે છએક ટીપાં પાણીનાં રેડ્યાં.\nહવે શોધ શરૂ થઈ – ઘિલોડીની દરકાર માટે શું કરવું\nગુગલ મહારાજે ઘિલોડી પાળવાનું આખું શાસ્ત્ર ગોતી આપ્યું.\nઅઢળક માહિતીનો ભંડાર. ખરીદવો હોય તો તેનો ખોરાક તો શું; આખી ને આખી ઘિલોડી પણ ખરીદી શકાય\n આ અંગેની એક સરસ મજાની ચોપડીનો ફોટો....\nપણ હાલ તો ઘિલોડી માટે જીવડાં શોધી લાવવાનું અભિયાન શરૂ થયું. ક્યાંકથી જય મરેલાં બે નાનાં જીવડાં લઈ આવ્યો. સવારે નિશાળે જતાં પહેલાં બેકયાર્ડમાંથી જીવતાં જીવડાં શોધી એને ધરશે. અને મને બીજા દિવસ માટે ઘરકામ સોંપાઈ ગયું છે. સવારના આઠ વાગ્યાથી બે કલાક આ ડબાને વિજળીના ટેબલ લેમ્પ નીચે રાખી ગરમ કરવાનો; અને બે કલાક રૂમના ઉષ્ણતામાને એને રાખવાનું. કાલ સાંજ સુધીની દરકારની જવાબદારી મને સોંપાઈ છે\nક્યારે શુક્રવારની સાંજ પડે અને હન્ટરને આ ઘિલોડી જોવા બોલાવી લવાય – એની તાલાવેલી હવે જયને લાગી છે. નાનો હતો ત્યારે તે આમ જ બહુ સિફતથી દેડકો પકડી લાવતો હતો.\nઆ છે – અમેરિકન કિશોરોના મનોરાજ્યની એક ઝલક\nમૂળ લેખ તેમના બ્લોગ 'સૂર સાધના' પર આ રહ્યો...\nવાહ સાહેબ, ક્યાં ક્યાં નથી પહોંચતા. વ્યસ્ત સમયમાં પણ આ પણ માનવા જેવું છે. અભિનંદન.\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nસંદીપ દંતેલિયા on બાળકો અને ડો. નીના વૈદ્ય\nhiral on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on આત્મશ્લાઘા – પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ”\nચિરાગ on નવાં તંત્રી – મિતલ પટેલ\nHiral on એબલ મુત્તાઈ\nHiral on ભાષા વિષે કેટલીક વાતો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/06/07/collection-of-jokes-part-v/", "date_download": "2020-09-20T20:11:05Z", "digest": "sha1:5VAATVKPGNKQFXRBKNWCH3OOL7AQJJMT", "length": 15472, "nlines": 188, "source_domain": "www.aksharnaad.com", "title": "શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » હાસ્ય વ્યંગ્ય » શું તમે આ ખણખોદ વાંચી\nશું તમે આ ખણખોદ વાંચી\nJune 7, 2008 in હાસ્ય વ્યંગ્ય tagged ગુજરાતી જોક્સ / સંકલિત\nબે નાના બાળકો ટ્રેનમાં ખૂબ તોફાન કરતા હતા, બધાને હેરાન કરતા, ટીકીટચેકરે તેમને જોઈને તેમના પિતા ગરબડલાલને કહું, તમે આ લોકો ને સંભાળો નહીંતર તમે મુસીબતમાં મૂકાઈ જશો…\n, તમે શું જાણો તકલીફ શું છે…મારી પત્ની હોસ્પિટલમાં છે, મને હ્રદયરોગની બીમારી છે, હું મારી સાસુ લપસી ગ્યા છે તેમની ખબર કાઢવા જાઊં છું, મારી દીકરીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, આ બે છોકરાઓ માં થી એકની આંગળી દરવાજામાં આવી ગઈ છે, બીજાએ અમારી ટીકીટ બારી ની બહાર ફેંકી દીધી છે અને મને હમણા જ ખબર પડી કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું……\nઅરે તને એક વાર કહ્યું તો ખરૂં કે દુકાનમાં કોઈ માણસ નથી, જા, ચાલ્યો જા…” શેઠજીએ ભીખારીને ધમકાવતા કહ્યું…\n“થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ \n“અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું\n“તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..”\n“સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો\n“મકાન ભાડે આપવાનું છે પણ ફક્ત એને જેને બાળક ના હોય” ડાહ્યાલાલે પોતાના મકાનની બહાર બોર્ડ લગાડી રાખ્યું હતુ. થોડા દીવસ પછી એક બાળક તેમની પાસે આવ્યો અને બોલ્યો, “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…”\nઆ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે ઓરીજીનલ પોસ્ટની લીંક અને લેખકનું નામ સાથે મૂકશો …ફક્ત પોસ્ટની કન્ટેન્ટ કોપી કરવી અને તમારા બ્લોગ પર તમારા નામ નીચે મૂકવી એ મારા મતે શિષ્ટાચારની બહારની વાત છે. અને આ જોક નથી.\nચમન ડોક્ટર સાહેબ મારો દાંત બહુ દુઃખે છે, કાઢી નાખો ને…\nડોક્ટર સારુ અંદર આવો\nચમન પણ મને ડર લાગે છે\nડોક્ટર શેનો ડર લાગે છે\nચમન હું શરાબ પી લઊં પછી મારો ડર જતો રહેશે\nડોક્ટર સારુ તો લો થોડી શરાબ પી લો\nહવે સારુ લાગે છે\nચમન હજી થોડીક જોઈએ છે\nડોક્ટર હવે ડર લાગે છે\nચમન હવે કોના બાપ નો ડર, જોઊં છું કયો @$&#*% મારો દાંત કાઢે છે…\nઆ પહેલા મૂકેલી હાસ્ય ના ફુવારાઓ જેવી પોસ્ટસ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nશું તમે આ ખણખોદ વાંચી\nએક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યો\nતેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યા\nડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી બધી નથી, હું તો ૧૦૦ રૂપીયા જ લઊં છું”\nપ્લમ્બરે કહ્યું પણ હું તો કામની ગેરેંટી પણ આપું છું…\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી\nઆ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે ઓરીજીનલ પોસ્ટની લીંક અને લેખકનું નામ સાથે મૂકશો …ફક્ત પોસ્ટની કન્ટેન્ટ કોપી કરવી અને તમારા બ્લોગ પર તમારા નામ નીચે મૂકવી એ મારા મતે શિષ્ટાચારની બહારની વાત છે. અને આ જોક નથી.\n“થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ \n“મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…”\nફન-એન-ગ્યાનને વર્ડપ્રેસ પરથી ખસેડીને પેઈડ સર્વર લઈ જવાનું કારણ આ પણ છે.\nપેઇડ સર્વર પર બ્લોગ મૂકવાથી જાવા સ્ક્રીપ્ટ ચલાવી શકાય જેથી કોમેન્ટ બોક્ષમાં ગુજરાતીમાં ટાઈપ કરવાની સગવડ કરી શકાય, ઉપરાંત રાઈટ ક્લિક ડિસએબલ કરી શકાય જેથી કોપી-પેસ્ટ કરવું અઘરું પડે\nમજા આવી .વન લાઇનર ની અપેક્ષા રાખુ\n“થોડી વાર માટે તમેજ માણસ થઈ જાવને…” અલ્ટીમેટ\nવચ્ચે એક નોન જોક આયટમ મૂકી છે તે “કોપી-પેસ્ટ દરબાર” માટે તો નથી ને\n← એ લોકો – પ્રિયકાન્ત મણિયાર\n – જીગ્નેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/festive-season-home-loan-car-loan-offer-gujarati-news/", "date_download": "2020-09-20T20:14:30Z", "digest": "sha1:HLYRR4Y323RUXLO3JZZSYG7CS7PSXW3V", "length": 10321, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "ઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તહેવાર પહેલાં જ ખરીદી લો, 10 દિવસોમાં 5 બેંકોએ સસ્તી ક���ી લોન - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તહેવાર પહેલાં જ ખરીદી લો, 10 દિવસોમાં 5 બેંકોએ સસ્તી કરી લોન\nઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તહેવાર પહેલાં જ ખરીદી લો, 10 દિવસોમાં 5 બેંકોએ સસ્તી કરી લોન\nતહેવારોની સીઝન (Festive)પહેલાં, સરકારી બેંકો સતત તેમની લોન ધિરાણ સસ્તું કરી રહી છે જેથી અર્થતંત્રના સ્લોડાઉનમાં ડિમાન્ડ વધે. યુકો બેંક (UCO Bank), યુનિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર પછી હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા(Central Bank of India)એ MCLRમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત તમામ પ્રકારના સમયગાળાની લોન પર મળશે. નવા દરો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.\nઆ અગાઉ ગયા અઠવાડિયે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ MCLRમાં અનુક્રમે 0.05 ટકા, 0.10 ટકા અને 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો.\nધોરણ 10માં ભણતી 18 વર્ષની કિશોરી છું પણ મને એટલી ગંદી આદત છે કે મને યુવાન દરેક યુવક સાથે….\nસેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, તેણે 1 વર્ષ માટે MCLR 7.15 ટકાથી ઘટાડીને 7.10 ટકા કરી દીધા છે. 1 દિવસ અને 1 મહિનાનો MCLR ઘટીને 6.55 ટકા થઈ ગયો છે, જે અગાઉ 6.60 ટકા હતો. બેંકે 3 મહિના અને 6 મહિનાનો MCLRમાં પણ ઘટાડો કર્યો છે. તેની અસર હાલનાં Home, Car, Personal અને અન્ય લોનની Emiને અસર કરશે.\nLockdownમાં બેન્કોની લોનની માંગ વધારવા માટે, RBIએ આ વ્યાવસાયિક વર્ષમાં બે વખત મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હાલમાં પોલિસી રેપો રેટ (Repo Rate)4 ટકા અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate)3.35 ટકા છે, જ્યારે બેંકનો દર (Bank Rate)4.25 ટકા છે. એ જ રીતે, (CRR) 3 ટકા છે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nVideo: WHOએ જણાવ્યું માસ્ક પહેરતી વખતે મોટાભાગના લોકો કરે છે કેવી ભૂલો, તમે પણ આવું કરતાં હોવ તો ચેતી જજો\nજૂનિયર આસિસ્ટન્ટ અને ટ્રેનીનાં 400 પદો ઉપર ભરતી, આવેદનની આ છે છેલ્લી તારીખ\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/pharma-company-zydus-cadila-launches-cheapest-remdesivir-version-of-india-for-covid-19-vz-1010339.html", "date_download": "2020-09-20T21:20:25Z", "digest": "sha1:HAXQINR5GLCZJB6JMU77QBKSTVHZ6E42", "length": 23993, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Pharma Company Zydus Cadila launches cheapest remdesivir version of India for Covid 19– News18 Gujarati", "raw_content": "\nભારતીય ફાર્મા કંપની Zydus Cadilaએ કોરોનાની સસ્તી દવા લૉંચ કરી\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nભારતીય ફાર્મા કંપની Zydus Cadilaએ કોરોનાની સસ્તી દવા લૉંચ કરી\nઝાયડસ કેડિલા (Zydus Cadila) તરફથી કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી સૌથી કારગર દવા Remdesivirનું સસ્તુ ઝેનરિક વર્ઝન લૉંચ કરવામાં આવ્યું.\nનવી દિલ્હી : ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ ગિલિયડ સાઇન્સિસની એન્ટીવા��રલ ડ્રગ રેમડેસિવીર (Remdesivir)નું સૌથી સસ્તુ જેનરિક વર્ઝન લૉંચ કર્યું છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે Zydusની આ દવાની કિંમત 2,800 રૂપિયા ($37.44) પ્રતિ 100mg શીશી છે. નોંધનીય છે કે દુનિયાના અનેક દેશોની હૉસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન એવું તથ્ય સામે આવ્યું હતું કે રેમડેસિવીર કોરોનાના લક્ષણનો સમય 15 દિવસમાંથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. આ કારણે તેની માંગમાં વધારો થયો છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ કોઈ પ્રભાવી સારવાર નથી. જોકે, કોરોનાની કોઈ દવા જ નથી ત્યારે ભારતમાં ડૉક્ટરો આ દવા લખી રહ્યા છે. આ જ કારણે દિલ્હી સહિત ભારતના અન્ય શહેરોમાં આ દવાની માંગ વધી છે.\nરેમડેસિવીરને અમેરિકન કંપનીએ બનાવી :\nઅમેરિકા સ્થિત ગિલિયડ સાઇન્સિસે ઇબોલાની સારવાર માટે આ દવા બનાવી હતી. હવે આ કંપનીએ ભારતમાં સિપ્લા, જુબિલિએન્ટ લાઇફ, હિટેરો ડ્રગ્સ અને માઇલૉનને ભારતમાં આ દવા બનાવવાની છૂટ આપી છે.જુલાઇ, 2020માં ઝાયડસ કંપનીએ ગિલિયડ સાઇન્સિસ સાથે રેમેડિસીવીરના ઉત્પાદન અને વેચાણ માટેના કરાર કર્યા હતા. આ માટે ડ્રગની એપીઆઈ (Active Pharmaceutical Ingredient) ગુજરાત ખાતે આવેલા પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવી હતી અને તેનું ઉત્પાદન પણ અહીં જ કરવામાં આવ્યું હતું.\nનીચે વીડિયો જુઓ : ઈમાનદાર કરદાતાઓ માટે પીએમ મોદીએ શું જાહેરાત કરી\nફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) પોતાની સંભવિત કોવિડ 19 વેક્સીન ZyCoV-Dનું મનુષ્ય પર ટ્રાયલ શરૂ કરી દીધું છે. કંપનીએ જાણકારી આપતા કહ્યું છે કે પ્રથમ તબક્કામાં તે દેશના અલગ અલગ હિસ્સામાં 1,000 લોકોની નોંધણી કરશે. કંપનીએ કહ્યું છે કે ZyCoV-Dનો એડેપ્ટિવ ફેઝ I/II હ્યૂમન ક્લિનકલ ટ્રાયલ પ્રથમ મનુષ્યના ડોઝ સાથે શરૂ થઈ ગયો છે. જેનાથી વેક્સીનની સુરક્ષા, સહનશક્તિ અને ઇમ્યૂનોજેનિસિટી તપાસમાં આવશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ ���ોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nભારતીય ફાર્મા કંપની Zydus Cadilaએ કોરોનાની સસ્તી દવા લૉંચ કરી\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/before-housewarming-remember-these-important-things-bs-874434.html", "date_download": "2020-09-20T21:50:10Z", "digest": "sha1:TCU2D6UPNNK3U7APWH6D5IZFHDIPAYJA", "length": 23452, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "before housewarming remember these important things– News18 Gujarati", "raw_content": "\nનવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nનવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ\nનવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત, યાદ રાખો આ ભૂલ અશુભ હશે\nનવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત, યાદ રાખો આ ભૂલ અશુભ હશે\nનવા ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા કરવા માટે કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ આનંદ અને ઉત્સાહનો વિષય છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘરને લઈને ઘણા પ્રકારની વાતો થાય છે. જો ઘર તમારા માટે લકી છે તો ચોક્કસથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સિદ્ધિ અને સંપત્તિ આવશે. નવું ઘર તમારા માટે શુભ ફળ આપનાર બને તે માટે ગૃ�� પ્રવેશ દરમિયાન અમુક બાબતોની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ગૃહ પ્રવેશના દિવસે શું કરવું તમારા માટે શુભ રહેશે.\nનવા ઘરમાં પ્રવેશતાં પહેલાં એક જાણકાર વિદ્વાન પાસે એક નિશ્ચિત તારીખ અને મુરત જાણી લો, અને સમય પર જ ગૃહ પ્રવેશની પૂજા કરાવી નવા ઘરમાં રહેવાનું શરૂ કરો.\nવિદ્વાનો અનુસાર ગૃહ પ્રવેશ માટે માહ, વૈશાખ, જેઠ અને ફાગણ માસને સૌથી શુભ મહિના ગણવામાં આવે છે. આ મહિનાઓમાં ઘરે પ્રવેશ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા રહે છે. અષાઢ, ભાદરવો, આસો, પોષ અને શ્રાવણ મહિનામાં ગૃહ પ્રવેશ ન કરવો. આ મહિનામાં સારું કામ પ્રતિબંધિત છે.\nગૃહ પ્રવેશ પહેલા તે દિવસે કયો વાર આવે છે તેની નોંધ લો. ખરેખર, શનિવાર, રવિવાર અને મંગળવાર માટે ગૃહ પ્રવેશ તે સારું માનવામાં નથી આવતું. અઠવાડિયાના કોઈ બીજા દિવસે ગૃહ પ્રવેશ કરી શકાય છે.\nગૃહ પ્રવેશની પૂજા કરાવતા સમયે હવનની સામગ્રી પહેલાથી જ જમા કરાવી લો, નહીંતર એન્ડ ટાઈમ પર મહત્વની ચીજો છૂટી શકે છે. પૂજા માટે માટી કે તાંબાનો કલશ, પાણીવાળું સૂકું નારિયેળ, દીવો, ધૂપ, અગરબત્તી, રૂની વાટો, ફળ, ફૂલ, અક્ષત, મિઠાઈ, કલાવા, હળદર, ધૂપ, અશોકના પાન, ગોળ, ચોખા, દૂધ, પંચામૃત વગેરે તૈયાર રાખશો.\nગૃહ પ્રવેશ પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર અશોક અથવા આંબાના પાન અથવા ગલગોટાના બનાવેવું તોરણ લગાવો. આંગણે સરસ રંગોળી પણ બનાવી શકાય છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nનવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની ��કલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/dont-be-surprised-if-milk-sanjeevs-plan-continues-to-be-a-food-poisoning-scheme-for-children/", "date_download": "2020-09-20T21:02:41Z", "digest": "sha1:6FCYVBOAIQBPWVWYHOOQEXHU52X5YFNL", "length": 17999, "nlines": 195, "source_domain": "garvitakat.com", "title": "દૂધ સંજીવની યોજના બાળકો માટે ફૂડ પોઇઝનિંગ યોજના બની રહે તો નવાઈ નહિ….? | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનન��� 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ઉત્તર ગુજરાત અરવલ્લી દૂધ સંજીવની યોજના બાળકો માટે ફૂડ પોઇઝનિંગ યોજના બની રહે તો નવાઈ...\nદૂધ સંજીવની યોજના બાળકો માટે ફૂડ પોઇઝનિંગ યોજના બની રહે તો નવાઈ નહિ….\nગરવીતાકાત,અરવલ્લી: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજ્યમાં સૌપ્રથમ વાર અરવલ્લી જીલ્લાની પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય તે માટે દૂધ સંજીવની યોજના શરુ કરવામાં આવી હતી અને આ યોજના રાજ્યના અન્ય આદિવાસી જીલ્લામાં અમલમાં મુકવામાં આવી હતી\nઅરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચાલુ સત્રથી જ દૂધ સંજીવની યોજના વિવાદનું કેન્દ્ર બની રહી છે સાબરડેરી તરફથી પૂરું પડાતું ફ્લેવર્ડ દૂધ ચોક્કસ સ્ટોરેજ વ્યવસ્થા જળવાય તો જ પીવા લાયક રહે છે અને યોગ્ય તાપમાન ન જળવાય તો દૂધ પીનાર બાળકો ફૂડ પોઇઝનિંગ અને બીમારીમાં પટકાઈ શકે છે\nદૂધ સંજીવની યોજના હેઠળ દૂધના ફ્લેવર્ડ પાઉચ સાબરડેરી થી બંને જીલ્લાના તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરોએ અગમ્ય કારણોસર દૂધ પાઉચ રાખવા માટે આપેલ કેરેટ પરત લઈ લેતા શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકો માટે દૂધ સંજીવની હેઠળ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પુરા પડતા ફ્લેવર્ડ દૂધના પાઉચ સંગ્રહ કરવા માટે મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે કેરેટના અભાવે ડોલ, તપેલા જેવા સાધનોમાં ફ્લેવર્ડ દૂધના પાઉચ રાખવા મજબુર બન્યા છે ફ્લેવર્ડ દૂધમાં તાપમાન ન જાળવતા ફ્લેવર્ડ દૂધનો સ્વાદ બદલાતા બાળકો પીતા પણ નથી હોતા જેથી દૂધના પાઉચ ફેંકી દેવા પડે છે રાજ્ય સરકાર દૂધ સંજીવની યોજના પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચી રહી હોવા છતાં યોગ્ય વ્યવસ્થાના અભાવે હાલ આ યોજના બાળકો માટે ફારસ રૂપ બની રહી છે\nમોડાસા તાલુકાની એક પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર દૂધ સંજીવની યોજનામાં દૂધના પાઉચ સંગ્રહ કરવાના કેરેટ પરત કરી લેવાતા પાઉચ પુરા પડતી કોન્ટ્રાકટર શાળાના સમય પહેલા પહોચેંતા શાળાના વર્ગખંડની બહાર ઠાલવી જતા રહેતા હોવાથી કુતરા, બિલાડા જેવા પ્રાણીઓ પાઉચ ખેંચી જતા હોવાથી બાળકો ફ્લેવર્ડ દૂધથી વંચિત રહે છે\nઅરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં દૂધ સંજીવની યોજનામાં અનેક ક્ષતિઓ બહાર આવી છે અને ક્ષતિઓ દૂર કરવા તાલુકા દીઠ મિટિંગ કરી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટર સૂચના આપવામાં આવી છે અને દૂધ સંજીવની યોજના યોગ્ય રીતે અમલવારી થાય તેના માટે પ્રયત્નો હાથધર્યા છે કોન્ટ્રાકટરે પરત લિધેલ કેરેટ પણ શાળાઓને પરત આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવીહોવાનું જણાવ્યું હતું\nતસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleબનાસ નદી ફરીથી ખળખળ વહેવા લાગી : ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશહાલી\nNext articleટેલિવિઝનના પોપ્યુલર શો “Man vs Wild” માં જોવા મળશે PM મોદી\nઅણસોલ ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપતી શામળાજી પોલીસ\nબાયડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ જ સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા નજરે ચડયા\nબાયડ નગરની સારસ્વત હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૦૨૧ ફી માફ કરવામાં આવી\nમોડાસા નગરમાં દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યા વધતા લોકોમાં ચિંતા\nકાંકરેજ મહાકાલ સેના દ્રારા અબોલ ગાયોને લીલો ઘાસચારો નાંખવામાં આવ્યો.\nરાજસ્થાનની સરહદો સીલ થતા અરવલ્લીના હોલસેલ તમાકુના ��ેપારીઓનું “નો સ્ટોકનું” રટણ ચાલુ\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/alan-watts-birth-chart.asp", "date_download": "2020-09-20T21:38:25Z", "digest": "sha1:VCS4RA2MF5CRCBEHLPKHTPXUWQR5L7XJ", "length": 7261, "nlines": 149, "source_domain": "celebrity.astrosage.com", "title": "એલન વૉટ્સ જન્મ ચાર્ટ | એલન વૉટ્સ કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Literature, Writer", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » એલન વૉટ્સ નો જન્મ ચાર્ટ / કુંડલી\nએલન વૉટ્સ ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન વૃશ્ચિક 26-02-04 જ્યેષ્ઠા 3\nસૂર્ય ડી ધન 22-11-52 પૂર્વાષાઢા 3 મૈત્રીપૂર્ણ\nચંદ્ર ડી સિંહ 18-55-24 પૂર્વ ફાલ્ગુની 2 મૈત્રીપૂર્ણ\nમંગળ સી ડી ધન 18-49-08 પૂર્વાષાઢા 2 મૈત્રીપૂર્ણ\nબુધ સી ડી ધન 22-33-47 પૂર્વાષાઢા 3 તટસ્થ\nગુરુ ડી કુંભ 00-48-31 ધનિષ્ઠા 3 તટસ્થ\nશુક્ર ડી વૃશ્ચિક 10-41-03 અનુરાધા 3 તટસ્થ\nશનિ આર મિથુન 04-55-14 મૃગશીર્ષા 4 મૈત્રીપૂર્ણ\nરાહુ આર કુંભ 06-07-31 ધનિષ્ઠા 4\nકેતુ આર સિંહ 06-07-31 માઘ 2\nPlut આર મિથુન 08-11-08 આર્દ્રા 1\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nએલન વૉટ્સ નો જન્મ ચાર્ટ / કુંડલી\nએલન વૉટ્સ ની કુંડલી\nરેખાંશ: 0 E 4\nઅક્ષાંશ: 51 N 25\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nએલન વૉટ્સ કારકિર્દી કુંડળી\nએલન વૉટ્સ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nએલન વૉટ્સ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nએલન વૉટ્સ નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: સિંહ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): મકર\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): ધન\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/engine-of-visakha-express-left-without-carrying-its-coaches-bv-902756.html", "date_download": "2020-09-20T21:42:59Z", "digest": "sha1:ME25D6TAUEP4DIZZ27AAKGRPSTIVOBZE", "length": 20434, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "engine-of-visakha-express-left-without-carrying-its-coaches– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nOMG: એન્જિન વગર 10 કિલોમીટર ચાલતી રહી ટ્રેન, યાત્રીઓના ઉડી ગયા હોશ, જાણો પછી શું થયું\nજ્યારે લાંબા સમય પછી ટ્રેન રોકાઈ ત્યારે મુસાફરોને અજીબ લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્રેનમાં એન્જિન નથી. આનાથી મુસાફરો ગભરાયા અને રેલવે અધિકારીઓને જાણ કરી.\nઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક વિચિત્ર ઘટના જોવા મળી. એક ટ્રેનનું એન્જિન લાંબા સમય સુધી કોચ વગર ચાલ્યું અને ટ્રેનના મુસાફરોને તે વિશે કંઇ ખબર પણ ન પડી.\nલાંબા સમયથી કોઈ હિલચાલ ન જોતાં, મુસાફરોએ તપાસ કરતાં તેઓએ જોયું કે ટ્રેનમાં એન્જીન નથી. બાદમાં મુસાફરોએ આ અંગે રેલવેને માહિતી આપી હતી.\nહકીકતમાં, 19ઓગસ્ટે, વિશાખા એક્સપ્રેસનું એન્જિન વગર ચાલ્યું. આ ઘટના નરસિપટ્ટનમ રોડ અને તુનિ રેલવે સ્ટેશનની વચ્ચે જોવા મળી હતી. જ્યારે વિશાખા એક્સપ્રેસનું એન્જિન કોચ વગર લાંબા સમય સુધી દોડ્યું હતું. વિશાખા એક્સપ્રેસ ભુવનેશ્વરથી હૈદરાબાદ જઇ રહી હતી અને તેનું એન્જિન 10 કિ.મી. સુધી ડબ્બા વગર દોડ્યું હતું અને તે અંગે મુસાફરો કે ટ્રેન ડ્રાઇવર બંનેને ખબર પડી ન હતી.\nજ્યારે લાંબા સમય પછી ટ્રેન રોકાઈ ત્યારે મુસાફરોને અજીબ લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્રેનમાં એન્જીન નથી. આનાથી મુસાફરો ગભરાયા અને રેલવે અધિકારીઓને જાણ કરી.\nરેલવે અધિકારીઓએ ટ્રેનના ડ્રાઇવરનો સંપર્ક કર્યો તે પણ ચોંકી ગયા હતા. ડ્રાઈવરને પણ ખબર ન પડી કે એન્જિન કોચની અલગ પડી ગયુ છે. જો કે, બાદમાં એન્જિનને ફરીથી પરત લાવીને કોચમાં જોડવામાં આવ્યું હતું. જો કે આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/07/saregamapadhanisa-song-lyrics/", "date_download": "2020-09-20T19:32:46Z", "digest": "sha1:E2CW2JULSMKO4LOFZYWFNAKVTD527PG3", "length": 12581, "nlines": 101, "source_domain": "www.mygandhinagar.in", "title": "વાવોલ રહેતા દિવ્યાંગ દંપતિની આશરે માત્ર બે વર્ષની દત્તક દીકરી “નિષ્ઠા”નો હાર્મોનિયમ વગાડીને “સા રે ગ મ પ “ ગાતો વિડિયો પર સૌ કોઈ આફરીન..!! - My Gandhinagar", "raw_content": "\nવાવોલ રહેતા દિવ્યાંગ દંપતિની આશરે માત્ર બે વર્ષની દત્તક દીકરી “નિષ્ઠા”નો હાર્મોનિયમ વગાડીને “સા રે ગ મ પ “ ગાતો વિડિયો પર સૌ કોઈ આફરીન..\nગાંધીનગર: આ વિડિયો જોઈએ ત્યારે આપણો ગમે તેવો ઉદાસ કે નિરાશાનો મૂડ હોય તો પણ આપણાં ચહેરા પર સ્મિત આવ્યા વગર રહેશે નહીં. આ ક્યૂટ વિડિયોમાં જે દીકરી દેખાય છે તેનું નામ છે “નિષ્ઠા” અને જાણે નામ પ્રમાણે જ તેના ગુણ હોય તેમ માંડ બે વર્ષની વયે કોઈ પણ જાતની વ્યાવસાયિક તાલીમ વગર જ તે એટલી તન્મયતાથી “સા રે ગ મ પ ધ ની સા” સૂર ગાય છે તે પણ જાણે તેને હાર્મોનિયમ વગાડતા આવડતું હોય તે રીતે તેની ચાંપો દબાવતી દબાવતી તે જોઈએ સૌ કોઈ તેના પર આફરીન પોકારી જાય છે.\nવાવોલના શાલિન-4 એપાર્ટમેંટમાં રહેતા અને ટીસીએસ કંપનીમાં જોબ કરતાં અલ્પેશ પટેલ નામના એક દિવ્યાંગ યુવા કર્મચારીની દત્તક લીધેલી દીકરી એટલે “નિષ્ઠા”. વિધિની વક્રતા તો જુઓ કે મૂળ ચરોતરના પેટલાદના અલ્પેશ પટેલ પોતે જ્યારે માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમણે પોલિઓનો શિકાર બની જતાં બંને પગે વિકલાંગતા લાગુ પડી ગઈ છે અને તેમના પત્ની જિગીષાબેન પટેલ જેઓ મૂળ ખંભાતના વાતની હતા તેમને પણ માત્ર બે વર્ષની ઉમરે પોલિયોના કારણે જ બંને પગે વિકલાંગતાનો ભોગ બનવું પડ્યું છે. વિકલાંગને વિકલાંગ જ જીવનસથી મળે તેવી રૂઢિ ધરાવતા આપણાં સમાજમાં બંને લગ્નગ્રંથિથી જોડાયા અને તે પછી અલ્પેશ પટેલને ગાંધીનગર ટીસીએસમાં નોકરી મળી હોવાથી તેઓ અહી આવીને વસ્યા છે. બંનેને વિક્લાંગતા આપીને પણ જાણે કુદરતને સંતોષ ના થયો હોય તેમ જિગીષાબેનના ગર્ભાશયમાં નારિયેળ જ���વડી મોટી ગાંઠ પણ આપી દીધી. તબીબોએ ગાંઠનો ઈલાજ તો કરી દીધો પરંતુ તેના કારણે તેમના ગર્ભાશયની દીવાલો પાતળી થઈ ગઈ હોવાથી તેમણે માતૃત્વ ધારણ કરવું અશક્ય બની ગયું. જીવનમાં આટઆટલી વિટંબણાઆઓ છતાં સતત હસતાં રહેતા અને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિભાવથી આસ્થા ધરાવતા આ “પટેલ” યુગલે હાર માનવને બદલે ચરોતરમાં પ્રચલિત “સેરોગસી” કે અન્ય કોઈ વિકલ્પ અપનાવવાને બદલે બાળક દત્તક લેવાનું નક્કી કર્યું અને એ પણ “દીકરી” જ દત્તક લેવાનો નિર્ધાર કરી સૌ કોઈને અચંબામાં મૂકી દીધા હતા.\nઅલ્પેશ પટેલની 75 ટકા વિકલાંગતા જેમાં તેમને ચાલવા માટે ફરજિયાત ઘોડીનો સહારો લેવો પડે છે અને જિગીષાબેનની 85 ટકા વિક્લાંગતા જેમાં તેમને ખા પ્રકારના શૂઝ જેને કેલિપર્સ કહેવાય છે તે પહેરવા પડે છે ટીએમ છતાં પણ દીકરીને દત્તક લેવા કટિબદ્ધ બનેલા આ યુગલે તબીબી તપસ થી માંડીને આર્થિક, સામાજીક અને પારિવારિક તપાસની અનેક ઝંઝટભરી કસોટીઓમા લાંબા સમય સુધી ઝઝૂમયા બાદ મધ્યપ્રદેશના છીંદવાડાની એક સંસ્થામાથી આ દીકરીને દત્તક મેળવી હતી જેનું નામ તેમના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ “નિષ્ઠા” આપ્યું છે. અંદાજે માત્ર ચાર વર્ષની દીકરીને દત્તક લઈને તેમણે તેને ઘોડિયામાંથી જ ઉછેરવાની તક મેળવી જાણે પોતે જ જન્મ આપ્યો હોય તેમ અનુભવી રાજી થયેલા આ યુગલના જીવનમાં “નિષ્ઠા” આવ્યા પછી તેમની દુનિયા જ બદલાઈ ગઈ છે. આજે બે વર્ષની થવા આવેલી “નિષ્ઠા” માત્ર તેમની જ નહીં પરંતુ તેમના ફ્લેટમાં સૌ કોઈની લાડલી બની ચૂકી છે. હાર્મોનિયમ પર “સા રે ગ મ પ”નો સૂર આલાપતી “નિષ્ઠા”ને આ સૂર તેના પાડોશમાં રહેતા રક્ષાબેન ત્રિવેદીએ શીખવાડયા છે. આ “રક્ષાબા” અને જોતાં જ ગમી જાય એવી ગોળમટોળ “નિષ્ઠા”ને લાડથી “ગોલું” કહીને બોલાવતા પાડોશી બ્યુટિશિયન ભાવના રામી એ બંને “નિષ્ઠા”ના સૌથી પ્રિય મિત્રો છે જેમની સાથે એ તેની કાલીઘેલી ભાષામાં અઢળક વાતો કરતી રહેતી હોય છે.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ\nનિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા “વૃક્ષોના વધામણા” અને “વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજાયો\nવાહ રે ઈમાનદારી... સફાઇ કર્મચારીએ બેંકની ઇ-ગેલેરી પાસેથી મળેલ મોબાઇલ ફોન મૂળ માલિકને પરત કર્યો\nવાહ રે ઈમાનદારી... સફાઇ કર્મચારીએ બેંકની ઇ-ગેલેરી પાસેથી મળેલ મોબાઇલ ફોન મૂળ માલિકને પરત કર્યો\nશું તમે સ્વા���ના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2011/06/18/%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2020-09-20T20:27:59Z", "digest": "sha1:PO64TFFAB7CATKRBGCIU4R2Y3CP43YFI", "length": 2226, "nlines": 57, "source_domain": "www.vasantiful.com", "title": "પા-પા પગલી – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nપા-પા પગલી પાપા સાથે\nપગથિયું ચડવું તમારી સાથે\nમનમાં મારી એક ગાંઠ\nનહીં આવવા દઉં ઉની આંચ\nPublished inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો\nPrevious Post શબ્દોનું ચિત્ર\nNext Post ખોળો ભરાશે\nપા પા પગલી પાપા સાથે\nદોડીને આવું પાપા પાસે\nપાપા પડતા મેલે સાતે કામ\nદિકરી સાથે વાતો કરે એ લાગે મોટો આરામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/category/%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0/", "date_download": "2020-09-20T21:47:31Z", "digest": "sha1:5FVC5QXL7XHNA2W34ZL2GTUAZOPMR6XG", "length": 147012, "nlines": 564, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવ��તા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nCategory Archives: તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા\nતરૂલતા મહેતા નિબંધ સ્પર્ધા – 2019નું પરિણામ\nગયા શુક્રવારની ‘બેઠક’ ખૂબ સરસ રહી, પણ હા, મેં તક ગુમાવી. મારી ગેરહાજરીમાં રાજેશભાઈ અને કલ્પનાબેને ખૂબ સુંદર સંચાલન કર્યું, તરુલતાબેનની હાજરીએ ‘બેઠક’ને પાઠશાળાનો માહોલ આપ્યો. વિજેતાઓને ઇનામ અને વાચકોને વિષયનું જ્ઞાન આપી તરુલાતાબેને પ્રોત્સાહન આપતાં ‘બેઠક’ની પાઠશાળાનું સુંદર સંચાલન કર્યું. કલ્પનાબેનની રસોઈએ સ્વાદનો ચટાકો આપ્યો તો શ્રોત્તાઓની હાજરીએ ઉત્સાહ દેખાડ્યો. નવા આવેલા પ્લેઝન્ટનના ત્રણ લેખકોએ પહેલીવાર ગુજરાતીમાં લેખ લખ્યો. તેમની કલમને અને રજૂઆતને ‘બેઠકે’ નવાજી. એક પછી એક બધાની રજૂઆત સુંદર રહી, તો સપનાબેને વાચિકમ્ દ્વારા પોતાની જિંદગીનો વળાંક (ટર્નીંગ પોઈન્ટ) દર્શાવ્યો. આમ, બેઠક સુંદર રહી. ગૌરવ અને આનંદ બંને અનુભવાય છે.\nતરૂલતા મહેતા નિબંધસ્પર્ધા 2019નો વિષય હતો ‘મારા જીવનનું વળાંકબિદું’ (ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ) જેનું પરિણામ જાહેર કરતી વખતે મને સ્પર્ધકો માટે ગૌરવ અને આનંદ થાય છે.\n‘મારા જીવનનું વળાંકબિંદુ’ વિષે કુલ ઓગણીસ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌને મારા તરફથી હાર્દિક અભિનંદન છે. પરદેશમાં માતૃભાષા ગુજરાતીમાં લખવાના પડકારને પહેલીવાર કલમ ચલાવનાર લેખકોએ ઝીલ્યો છે. કારણ કે બધું જ શિક્ષણ અંગ્રેજીમાં, કેરિયર અને આસપાસ બધા લોકો સાથેની વાતચીત અંગ્રેજીમાં, ગુજરાતી ઘરમાં બોલાય તો નસીબ બાકી સ્કૂલની ચોપડીઓમાં ગુજરાતી કેદ. હવે લખવાની શરૂઆત થઈ છે તો ખૂબ લખો તેવી શુભેચ્છા. ‘બેઠકના’ વિષયો પર લખી પુસ્તક પ્રકાશન કર્યા હોય તેવી લેખિકાઓ અમારા માટે ગૌરવ છે. ‘બેઠક’ માતબર સર્જકોની છે. કોને ઇનામ આપવું\nસ્પર્ધાના નિયમો, ભાષાની શુદ્ધિ, લેખની સચોટતા, રસદર્શન અને ઘૂંટાયેલાં જીવનમંથનને લક્ષમાં લઈ મેં નિર્ણય લીધો છે. સ્પર્ધા નિમિત્તે લખવાનો સળવળાટ થાય, તમારામાં ધૂમરાતું, ધૂંટાતું કશુંક માતૃભાષા ગુજરાતીમાં અભિવ્યક્ત થાય. અને એ રીતે, આપણી ભાષાને જીવંત રાખી તેનાં વિકાસમાં યથાયોગ્ય પ્રદાન કરીએ તો મારો તમારો માંહ્યલો રાજી થાય.\nપ્રથમ ઈનામ : બે લિખિકાઓને સંયુક્ત છે.\n(1) વૈશાલી રાડિયા $ 20\n(2) અમિતા ધારિયા $ 20\nદ્વિતીય ઇનામ : બે લેખિકાઓને સંયુક્ત છે.\n(1) સપના વિજાપુરા $ 15\n(2) જિગીષા પટેલ $ 15\nતૃતીય ઇનામ : બે લેખિકાઓને સંયુક્ત છે.\n(1) પ્રજ્ઞા દાદભાવાલા $ 10\n(2) ડો.દર્શના નાડકર્ણી $ 10\n(1) કલ્પના રધુ શાહ $ 15\n(2) જયવંતિ પટેલ $ 15\nસૌ વિજેતાઓને મારા તરફથી અભિનંદન. ભવિષ્યમાં આ રીતે સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતી ભાષામાં લખતાં રહેજો અને માનું ઋણ ચૂકવતાં રહેશો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ ગુજરાતીમાં લખાવાના આપણા પ્રયત્નોથી ભાષાને જીવંત રાખી શકીશું તેવી આશા સેવીએ. ‘શબ્દોનું સર્જન’ નવા લેખકોને તક આપે છે. ‘બેઠક’ના વિષયો પર લખવાની મથામણ કરતાં કેટલાય લેખકોની કલમ ઘડાઈ છે. પ્રજ્ઞાબેન સંચાલિત ‘શબ્દોનું સર્જન’ અને ‘બેઠક’ પહેલીવાર કલમ ઉપાડનારને પ્રોત્સાહન આપી તેમને લખવાનું બળ આપે છે. તેમની આ સેવાને બિરદાવીએ અને તન-મન-ધનથી સહકાર આપી કૃતાર્થ થઈએ.\nમાતૃભાષા ગુજરાતીના મીઠાં ટહુકાને સાંભળવાં આપણે ઉત્સાહથી પ્રજ્ઞાબેન, કલ્પનાબેન અને રાજેશભાઈ સંચાલિત આ ‘બેઠક’માં હાજર રહીએ છીએ. ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ તેમ કંઈક નવા વિષયો, પ્રયોગો અને અભિવ્યક્તિને માણીએ છીએ. વિચારવિમર્શ, મૈત્રી અને સ્નેહની લ્હાણી સાથે મઝેદાર વાનગીને માણી નવું લખવાના વિચાર સાથે ફરી મળવાનો વાયદો કરીએ છીએ.\nતરૂલતા મહેતા 30મી સપ્ટે. 2019\nમિત્રો બધાને અભિનંદન, બધી વાર્તા આપ અહી વાંચી શકશો. tarulata metha – ટર્નીંગ પોઇન્ટ બૂક\nPosted in અહેવાલ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા\t| 3 Replies\nનિબંધ કેવી રીતે લખવો\nગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમમાધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.\nનિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી\nનિ��ંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો\nનિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે\nપ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.\nનિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, ક��ક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.\nઆટલા આયોજન કર્યા બાદ નિબંધ લખવાની શરૂઆત કરવી જોઈએ અત્રે ધ્યાન રાખવું કે નિબંધનું સ્વરૂપ ફકરાનું રાખવું જોઈએ. પોઈન્ટમાં ઉત્તર લખવા નહિ. આ ઉપરાંત ઉત્તર લખતી વખતે શક્ય હોય તેટલી વધુ આકૃતિઓ દોરવી જોઈએ. જ્યાં બને ત્યાં સુધી ચાર્ટ, નકશા વગેરે ઇંફોગ્રાફિક્સ દ્વારા દર્શાવવું જોઈએ. લખતી વખતે ચર્ચાની ભાષા પ્રયોજીને વિષયના વિવિધ પાસાઓ ચર્ચવા જોઈએ. ઊંચા સ્તરની તર્કસંગતતા જાળવવી જોઈએ.\nઆ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.\nનિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ગાઇડો અને અપેક્ષિતોના આધારે માર્ક મેળવવાના આપણા વલણને લીધે આજે બાળકો ક્રિએટીવીટી ગુમાવી બેસે છે. અને લાંબાગાળે ગોખણપટ્ટીનુ આ શિક્ષણ બિનઉપયોગી બની રહે છે.ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમત્તમ માધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ગાઇડો અને અપેક્ષિતોના આધારે માર્ક મેળવવાના આપણા વલણને લીધે આજે બાળકો ક્રિએટીવીટી ગુમાવી બેસે છે. અને લાંબાગાળે ગોખણપટ્ટીનુ આ શિક્ષણ બિનઉપયોગી બની રહે છે.ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમત્તમ માધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.\nનિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી\nનિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો\nનિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે\nપ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.\nનિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.\nઆ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.\nનિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ક્રિએટીવીટી એ સાહિત્યનો પ્રાણવાયુ છે. રસાળ નિબંધ જીવનના પરમ રહસ્ય અને સત્યને સહજ રીતે વાચક સમક્ષ ખોલે છે.\n(હિરેન દવેની કોલમને આધારે )\nPosted in તરુલતા મહેતા, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, નિબંધ, માહિતી લેખ, Uncategorized\t| 2 Replies\n૨૦૧૯ ના વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા\n‘શબ્દોના સર્જન ‘ પર 2019ના વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.\nઆપ સૌ કલમપ્રેમીઓને આ નિબંધ સ્પર્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ છે.\n(1) નિબંધ સ્પર્ધાનો વિષય છે: ‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ\n(��ર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ )\nકોઈ ઘટના ,પ્રસંગ કે કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત વિષે પ્રમાણિકતાથી ,નિખાલસપણે રસપ્રદ ભાષામાં નિબંધ લખાય તેવી આશા છે.સોનુ જીવન અલગ હોય તેથી દરેક નિબંધ મૌલિક રીતે લખાયો હશે.આ નિબંધ આત્મકથાના અંશ જેવો હોય તેવી અપેક્ષા છે.ગાંધીજીની, ગુણવંત શાહની, જ્યંત પાઠકની ,ઇન્દુલાલ યાજ્ઞિકની કે ડો. પ્રતાપભાઈ પડયાની આત્મકથામાં તેમના જીવનના ટર્નીંગ પોઇન્ટની વાત લખેલી છે.દરેક લેખકે પોતાનો\nપસંગ લખવાનો છે.એક માત્ર પસંગ આખા જીવનમાંથી ચૂંટીને વિચારપૂર્વક લખશો.\n(2) શબ્દોની મર્યાદા –લઘુત્તમ 800 અને મહત્તમ 1200\n800 થી ઓછા કે 1200થી વધુ શબ્દોવાળા નિબંધ સ્પર્ધાને યોગ્ય નહિ ગણાય.\n(3) આ સ્પર્ધાના ત્રણ વિજેતાને ઇનામ મળશે અને બે પ્રોત્સાહક ઇનામ મળશે.\nપ્રથમ ઇનામ : $ 40 (ચાલીશ ડોલર )\nદ્રિતીય ઇનામ :$ 30 (ત્રીસ ડોલર)\nતૃતીય ઇનામ ; $ 20 (વીસ ડોલર )\nપ્રોત્સાહક ઇનામ : પ્રથમ $15(પંદર ડોલર)\nપ્રોત્સાહક ઇનામ : દ્રિતીય $15(પંદર ડોલર)\n(3) નિબન્ધ જુલાઈ 2019ની 31મી તારીખ પહેલાં મોકલી દેવો ત્યારપછી સ્વીકારવામાં આવશે નહીં.\nસૌ મિત્રો તમારી કલમને નિબંધના સ્વરૂપમાં વહેતી કરો.ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ આપણી માતૃભાષાને માતબર કરો.ગુજરાતીમાં બોલો ,વાંચો અને લખો જેથી ભાષાનું સંવર્ધન થશે.આવી સ્પર્ધા નિમિતે માતૃભાષામાં સાહિત્ય સર્જવાનો જે મોકો મળે છે તેને વધાવી લો.શુભસ્ય શીઘ્રમ .સૌ શબ્દોના સર્જન કરનારને તેની ઉપાસના માટે શુભેચ્છા \nતરૂલતા મહેતા 14મી જૂન 2019\nનોંધ :(યોગ્ય લાગે તે ફેરફાર કરશો\nPosted in 'મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, નિબંધ, વાર્તા સ્પર્ધા\t| Tagged 2019ના વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા\t| 4 Replies\nબેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા\n૩૧મી ઓગસ્ટ 2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી પ્રાર્થનાથી શરૂઆત થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક સાથે સુંદર જમણ માણતા એક પરિવાર જેવો આનંદ માણ્યો.ગીતાબેન ભટ્ટ ખાસ લોસ અન્જ્લીસ આવી બેઠકમાં હાજરી આપી,અને જન્મદિવસ ઉજવ્યો તો દર્શનાબેન ,સપનાબેન ,અને વસુબેનને બેઠકમાં સૌ સાથે જન્મદિવસ ઉજવી આનંદ મેળવ્યો. કા,ર્ડ ગી���્ટ ફૂલની આપલે થઇ અને સૌએ સહિયારા આનંદ ની અનુભૂતિ કરી.\nપ્રથમ શરૂઆત વાચિકમ દ્વારા થઈ.બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે.પ્રજ્ઞાબેન લિખિત એક વાર્તા -“મારી મરજી” રમુજી વાર્તા,શરદ દાદભાવાળા,મૌનીક ધારિયા,દર્શના વારિયા નાડકર્ણી,સરિફ વિજાપુરા,જીગીષા પટેલ,ગીતા ભટ્ટ, …દ્વારા થઇ. દરેકની રજૂઆત સુંદર રહી.\nગુજરાતી ભાષાપ્રેમીઓ – વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા સૌ ઉત્સુક હતા .જેનો અંત તરુલાતાબેને જાહેરાત કરી લાવ્યા.અહી એક ખાસ વાત કહેવાની કે તરુલાતાબેન સદાય બેઠકને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એક સાચા ગુરુની જેમ વાચકને લખવા પ્રેરી રહ્યા છે.વાર્તા સ્પર્ધા યોજવા પાછળ ગુજરાતી ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી તેમની શુભ ભાવના રહેલી છે.\nતરુલતાબેન મહેતા આયોજિત વાર્તા સ્પર્ધા જેનો વિષય હતો ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન”\nસર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને 26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે તેવું જણાવતા તરુલાતાબેને કહ્યું કે આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે.અને ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને અઢળક અભિનન્દન આપ્યા અને જણાવ્યું કે ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની સંવેદના પ્રબળપણે\nદેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ અને અંતમાં કહ્યું કે વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.\nશબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા .\nવાર્તા સ્પર્ધાનું પરિણામ :\nપ્રથમ ઇનામ: વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા\nદ્વિતીય ઇનામ : વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ\nતૃતીય ઇનામ : વાર્તા નં (2) શીર્ષક મૌન ($25)-સપનાબેન વિજાપુરા\n(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી ($15)-કલ્પના રઘુ\n(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા\nઆ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’.\nવાત જીવનની છે. જીવન એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.\nતરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા પરિણામ\nપ્રજ્ઞાબેન સંચાલિત ‘બેઠક ‘ના ઉપક્રમે ‘શબ્દોના સર્જન ‘ બ્લોગ પર દરવર્ષની જેમ આ વર્ષે પણ તરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા સાપ્રંતની સમસ્યાને લક્ષમાં લઈ\nઆયોજિત થઈ હતી. જેનો વિષય ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન ‘.\nસર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને 26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે. આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને ગુજરાતી ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી શુભ ભાવના સ્પર્ધા પાછળ રહેલી છે. બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે. ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને મારા તરફથી અઢળક અભિનન્દન\nવાર્તા સ્પર્ધાનું પરિણામ :\nપ્રથમ ઇનામ: વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા\nદ્વિતીય ઇનામ : વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ\nતૃતીય ઇનામ : વાર્તા નં (2) શીર્ષક મૌન ($25)-સપનાબેન વિજાપુરા\n(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી ($15)-કલ્પના રઘુ\n(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા\nઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની સંવેદના પ્રબળપણે\nદેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ .\nવાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.\nશબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા .\nતરૂલતા મહેતા 21મી ઓગસ્ટ 2018\n૨૬-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-કુંતા શાહ\nઆજે ધન તેરસ હતી એટલે લક્ષ્મીપૂજનની તૈયારીમાં પરોવાયેલી અર્ચનાએ પતિ, રાજુલને બે ત્રણ વાર બોલાવ્યો પણ રાજુલે જવાબ નહીં આપ્યો એટલે એ શયનખંડ તરફ વળી. ઉઘાડા કમ્પુટરના કિબોર્ડ પર માથુ મુકીને રાજુલને સુતો જોઇ અર્ચના રાજુલને ઉઠાડવા પાસે સરી. રાજુલનાં રુંધાએલા ડુસ્કાનો અવાજ સંભળાયો. ત્યાં જ કમ્પુટર પર થીજી ગયેલા “SHARE MARKET CRASHED” શબ્દો જોઇ ઘડિભર એનો શ્વાસ થંભી ગયો. પોતાના આંસુ રોકી, ધડકનને સ્થિર કરી, તરત જ તેણે રાજુલને માથે હાથ ફેરવતા કહ્યુ “પૈસા માત્ર લક્ષ્મી ક્યાં છે આપણો પ્રેમ, મમ્મીની કેટલીએ વિપરિત પરિસ્થીતિઓમાંથી તટસ્થ રહીને ઉપર આવવાની અપાર શક્તિ અને આપણા બે રતન, એ જ અમુલ્ય લક્ષ્મી સ્વરુપ છે. ચાલ, ઊઠ, લોકોના ફોન આવે કે લોકો બારણા ખખડાવે એ પહેલા આપણે પૂજા ક���ી લઇએ અને ચા નાસ્તો કરી લઇએ.” રેશમી સાડીના પાલવથી આંસુ લુછતી અર્ચનાને રાજુલ ભેટી પડ્યો.\nલગ્નને હજી ત્રણ વર્ષ પુરા થવાને છ મહિનાની વાર હતી. અર્ચનાએ બરોડા કોલેજમાંથી એકાઉન્ટંટ ડિગ્રી ૧૯૮૪માં મેળવી હતી અને રાજુલે બરોડા યુનિવર્સિટિમાંથી MBA in Business ની ડિગ્રી ૧૯૮૨માં મેળવી હતી. બેઉને કોલેજની પરીક્ષા પાસ થતાં જ, સુરતની બાર્જાત્ય સિલ્ક મિલ્સમાં નોકરી મળી હતી. એક જ જ્ઞાતના એટલે સાહજિક મળે ત્યારે સાધારણ વાતો કરતા. દિવસો જતાં ક્યારે મળશું એ વિચારની લગની બેઉને લાગી ગઇ.\nએ મુંગા પ્રણયને ત્રણેક મહીના થયા હશે.\nહંમેશની જેમ, આ શુક્રવારે પણ અર્ચના અમદાવાદ રહેવાસી પિતા, જતીનભાઇ અને માતા સુમતિબેનને મળવા ગઇ. થોડીવારે જતીનભાઈએ કહ્યું કે “રાજુલના માતા, મીરાબેને રાજુલ માટે, સામે ચાલીને તારા હાથની માંગણી કરી છે તો તારી શું મરજી છે તારે વિચાર કરવાનો સમય જોઇએ તો કંઇ ઉતાવળ નથી.”\nઅર્ચનાનાના હોઠ મલકી ગયા એ પિતાને વળગી પડી.\nતરત જ સુમતીબેને સુરતવાસી મીરાબેનને ફોન કરી શુભ સમાચાર આપ્યા અને રવિવારે જ વેવિશાળની વિધિ ઉજવાઇ. પ્રણામ કરતી અર્ચનાને બાથ ભિડતા મીરાબેને “મારા ઘરમાં લક્ષ્મીનાં પગલા ક્યારે પડશે તેની આતુરતાથી વાડ જોઉ છું.” કહી સહુના મનમાંથી સાસુ નહી પણ બીજી મા જ અર્ચનાને મળી છે એ જાણી ખુબ આનંદ થયો.\nરાજુલ અર્ચનાને સુરત બતાવવા બહાર લઇ ગયો. શેરડીનો રસ પીતા પીતા અર્ચનાએ રાજુલને પુછ્યુ “તું મમ્મીને મન ખોલીને બધું જ કહી શકે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. મારા વિષે તેં જ મમ્મીને કહ્યું હતું, ખરું, ને\n“હા. આ જમાનામાં નોકરીને ખાતર માબાપ હોવા છતાં એકલી રહે છે એ જાણી તારી હિંમત પર મને ખૂબ માન થયું. જતીનબાપુને કઇં તારી કમાણીની જરૂર ન હતી. તારા સ્મિત અને તારી આંખોમાં હું હંમેશ પ્રસન્નતા સાથે સંયમ જોતો. મમ્મીને મેં જ કહ્યું હતું કે તુ મને ગમે છે. બસ, મમ્મી તમારુ સરનામુ મેળવી, અમદાવાદ જતિનબાપુ અને સુમતિમાને મળવા ગઇ., હે, મમ્મીએ તો તારી ચિત્રકળા પણ જોઇ, મને ક્યારે બતાડીશ\n“તુ અમદાવાદ આવે ત્યારે રાજુલ, મને તો મમ્મી બહુ ગમે છે.”\n“મમ્મીને પણ તું ગમી ગઈ છે.”\n૧૯૮૫ની છઠ્ઠી જાન્યુઆરીએ લગ્ન લેવાયા. આજે અતુલ દોઢ વર્ષનો અને મહેશ ત્રણ મહિનાનો.\nઅતુલના જનમ પહેલા જ અર્ચનાએ નોકરી છોડી દીધેલી. બીજી વાર અર્ચના ગર્ભવતી થઇ ત્યારે એની તબિયત એટલી બગડી કે એને પથારીવશ થવું પડ્યું. રાજુલે નક્કી કર્યું કે અર્��નાની સારવાર અને અતુલની દેખરેખ એ પોતે જ કરશે એથી એણે પણ રાજીનામુ.આપ્યું. ઘરે બેઠા કંઇક કમાણી કરવી જોઇએ એ વિષે મમ્મી અને અર્ચના સાથે વાત કરી, મિત્રો અને સગાઓના સહયોગથી શેરબજારમાં રોકાણ કરવાનું શરુ કર્યુ\nહજુ તો પાયો નંખાતો હતો ત્યાં ધરા જ સરકી ગઇ\nપોતાનું ઘર ગિરવે મુકી મીરાબહેને પૈસા અર્ચનાના હાથમાં મુક્યા. અર્ચનાએ પણ પોતાના દાગીના વેચી નાખ્યા. ધાર્યું હતું એના કરતાં ઉઘરાણી નિમિત્તે લેણદારોએ ઘણી સભ્યતાથી માંગણી કરી. જેમની પાસેથી નાણાં વ્યાજે લીધેલાં તેઓને હિસ્સા પ્રમાણે ૫૦% આપી દીધા અને બાકી માટે છ મહિનાનો વાયદો માંગ્યો, જે લેણદારોએ વધુ વ્યાજે સ્વિકાર્યો.\nઅમેરિકામાં વસતા સુમતિબેનની એકની એક બહેન લતા અને બનેવી કિરણભાઇની અત્યારે એવી જ હાલત હતી. ચાર વર્ષ પર કિરણભાઈએ નોકરી છોડી, ઘર ગિરવી મુકી, ધંધો શરુ કર્યો હતો. લતા ઘરનું બધું કામ પતાવી કિરણને મદત કરવા ફેક્ટરીમાં જતી. લતા અને કિરણભાઇની દેખરેખ વગર સવારથી મોડી રાત સુધી તરુણ દીકરી, રાગિણી અને ૧૦ વર્ષનો દીકરો, કમલ સ્કુલે જતાં, લતાએ બનાવેલું ખાઇ લેતા અને મોટે ભાગે સુઇ જતાં. લતાને જવું જ પડતું કારણ બેથી વધુ કારીગરોને પગાર આપવાના પૈસા હતા નહીં. જરુર પડે એક મિત્ર બાળકોની સંભાળ લેતા. માની હૂંફ અચાનક જતી રહી એથી બેઉ બાળકો પર દુઃખદ અસર પડી. બેઉને લાગ્યુ કે મા બાપના જીવનમાં એમનું કઇં મહત્વ નથી. ભણવામાંથી મન ઉઠી ગયું, ડાહ્યો દીકરો તોફાની થઇ ગયો. છોકરાઓને ક્યાં ખબર હતી કે મોટે ભાગે દૂધ વગરની દસ ગણા પાણી વાળી કોફી પર જીવતાં મા બાપને કેટલી ચિંતા હતી. આખરે ઓક્ટોબરની ૧૯મી પછી ઘણા ધંધા બંધ થઇ ગયા અને કિરણની ફેક્ટરી પણ બંધ થઇ ગઇ. ઘર ગુમાવ્યું, છોકરાઓનો પ્રેમ અને આદર ગુમાવ્યા, લતાએ તરત જ નવી નોકરી શોધી તેથી ભાડુ ભરવાના પૈસા તો મળી રહેતા પણ બીજો ખર્ચો બહુ વિચારીને કરવો પડતો. લતા અને કિરણ પણ બોલ્યા વગર સાથે રહેતા હતા. સબંધોના તાર તુટી ગયાં હતા. એમને મદત કરનાર કોઇ ન હતુ. અમેરિકામાં ડોલર પહોચાડી મદત થાય એટલા રુપીઆ સુમતિબેન પાસે નહી હતા. પ્રાર્થનાથી મન મનાવ્યુ.\nઅર્ચનાની આવી પરિસ્થિતી જાણી, અમદાવાદનું ઘર વેંચી જતીનભાઇ અને સુમતીબેન સુરત આવી વસ્યા. આર્થિક મદત કરવાના એમના પ્રસ્તાવને, “ના, હું ક્યાં નથી જાણતી કે કેવી પરિસ્થીતિમાંથી તમે ઉંચા આવ્યા છો માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ ��ાબિત કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું” એમ કહી અર્ચનાએ જ ના પાડી. તો પણ સુમતીબેન અવાર નવાર ખાવાનુ બનાવીને લઇ જતાં અને પૌત્રો માટે રમકડાં અને કપડાં લઇ જતાં.\nજિંદગીના આ પાસામાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું તેની યોજના કરતાં કરતા, એક વિશિષ્ટ બાળમંદિર ખોલવાનો વિચાર આવ્યો અને અપનાવ્યો. ઘર સારુ એવું મોટુ હતું.. બાળકોને ભણાવવાનો ઓરડો, રમવાનો, જમવાનો જુદો અને આરામ કરવાનો જુદો ઓરડો. રસોઇ ઘર અને બાથરૂમની નીચે વ્યવસ્થા હતી જ. ગુજરાતિની સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ પરિચય આપતાં. બાળમંદિરના બાળકો માટે સવારનો નાસ્તો અને બપોરનું જમણ પણ તેઓ જાતે જ બનાવતા. અર્ચનાએ ભણાવવાની અને કારોબારની જવાબદારી લીધી, રાજુલે બાળકોની દેખરેખની, ચોક્ખાઇ અને બાળકોને રમાડવાની જવાબદારી લીધી અને મીરાબહેને રસોડુ સંભાળ્યુ. બાળકોના ઘરેથી કોઇ કુટુંબી મીરાબહેનને કે રાજુલને મદત કરવા આવતા તો તે બાળકોની ફીમાં દિવસના ૪% પ્રમાણે ઘટાડો કરી આપતા. એ રીતે બાળકોના માબાપને અનુભવવા મળ્યુ કે અર્ચના કેટલી ઇમાનદાર છે અને બાળમંદિરમાં કેટલા પ્રેમ અને શિષ્ટાચારથી બાળકોનો વિકાસ થાય છે. બાળમંદિરની ખ્યાતિ જોત જોતામાં એવી પ્રસરી કે બાળકોની સંખ્યા વધવા માંડી. આવક આવતાં એમેણે પહેલાં લેણદારોના પૈસા ચુકવ્યા, પછી ઘર છોડાવ્યું અને પછી ઉપરના માળિઆના છાપરાને ઊંચુ કરી ૩ શયનખંડ, દિવાનખંડ અને બાથરૂમની સગવડ કરી. હવે ઘણા લોકોએ અર્ચનાને વિનંતિ કરી કે પ્રાથમિક શાળા ખોલો એટલે સ્કૂલબોર્ડની સંમતી લીધી. ઘરને ફરતી જમીન પર બીજા ૪ ઓરડા અને એક બાથરૂમ બંધાવ્યા. પ્રાથમિક શાળા શરુ કરી. પરિવારનાં સત્કર્મોના ફળરૂપે લક્ષ્મી દેવી ફરી પધાર્યા છે.\nહવે લતા અને કિરણભાઈની પરિસ્થીતિ પણ ઉર્ધ્વગામી છે, એમના અથાગ પરિશ્રમ અને પ્રમાણિકતાના પ્રભાવે, ઇશ્વ્રની કૃપા વરસી છે. ભુતકાળ ભૂલીને બેઉ જીવનની આંટીઘુંટીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને સારી પદવીવાળી નોકરી કરે છે. પાછું ઘર ખરીદ્યુ છે રાગિણી અને કમલનાં હોઠપરનું સ્મિત જોઇ લતાનાં થીજેલા આંસુ ઓગળતા જાય છે.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વાર્તા, સપના વિજાપુરા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 3 Replies\n��૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-માયા દેસાઈ\nશચીના હાથમાં રિટાયરમેન્ટનો ચેક હતો, બાકીના પેપર્સ હતાં જે તે જોઈ રહી હતી કે પેન્શન ના નોમિનેશન માં સનત ,એના પતિનું નામ હતું.બંનેના ફોટા સાથેની પાસબુક વિગેરે પર તે નજર ફેરવી રહી અને ૩૫ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢવા તેનું મગજ મથી રહ્યું હતું.ક્યા એ શચી કાન્તિલાલ મહેતા, તરવરતી યુવતી ,કેટલી ય વાતો ,કારકિર્દી ના સપનાઓ, મમ્મી-પપ્પા ની લાડકી કારણ કે એના જન્મ બાદ ઘરમાં પુત્ર ,શૌનકનો જન્મ મોટી બહેન સૂર્યા સાથે ની યાદોએ એને હચમચાવી નાખી… બંને બહેનો એકબીજાં ની પૂરક, જાણે સખીઓ જ. મમ્મીની નાદુરસ્ત તબિયત, નાનો ભાઈ વિગેરે એ શચીને અવિવાહિત રહેવા પ્રેરેલી.સૂર્યાના લગ્ન, એનાં બાળકો,જીજા સનતભાઈ ,શૌનક અને મમ્મી , પપ્પા માં એણે ખુશી ને સમેટી રાખેલી. બેન્ક કારકિર્દી મા આગળ વધવા સાથે જીન્દગી ગુજરી રહી હતી ત્યારે એક વજ્રઘાત\nથયો.બહેન સૂર્યાની તબિયત વારંવાર બગડવા લાગી,એનાં બાળકો વત્સલ- વિધિ ને નાના-નાની,માસી પાસે વધુ રહેવાનું થવા લાગ્યું. એમાં યે જ્યારે સૂર્યાને કેન્સર હોવાનું જણાયું ત્યારથી નાના વત્સલ-વિધિ માસી ને જ લાડ માટે શોધતાં.માસીએ પણ તેમને ઓવારીને હૂંફ અનેહામ આપી.જીજા સનતભાઈને પણ શચી હિંમત આપતી કે વિજ્ઞાનની શોધ સાથે કેન્સર સામે લડી શકાય છે …પણ\nસૂર્યાની આયુષ્ય રેખા જ ટૂંકી દોરી હતી વિધાતાએ.શચી નું શાન્ત્વન સૂર્યાની પીડા અને તડપ સામે મૂન્ગુ થયી જતું.”માસી,માસી ” ના પડઘા ઘરમાં ઘૂમરાતા રહેતાં. દુઃખ ની આ ઘડીમાં આ બે ભૂલકાંઓ પૂરતી જ દરેક વ્યક્તિ હાસ્ય ના મુખવટા પહેરીને ફરતી.લગભગ બે વર્ષ કેન્સરે માનો T-20 જેવી ઈનીન્ગ્ઝ રમવાનું નક્કી કર્યું હતું , કેમોથેરાપી, આયુર્વેદિક દવાઓ, માનતા-બાધા-આખડી સામે સૂર્યાની બૉલીન્ગ બિન અસરકારક પૂરવાર થયી .\nપોતાની કારકિર્દી ને નેવે મૂકી શચીએ વત્સલ -વિધિનેમા ની ખોટ ન વર્તાવા દીધી.એમનો અભ્યાસ,એમની નિર્દોષતા ન ખોરવાઈ જાય એ માટે તે સતત મથતી રહેતી . બાળકોએ જાણે આવું જીવન ,મા વિનાનું જીવન સ્વીકારી લીધું હતું અને મોસાળને જ પોતાનું ભવિષ્ય માની લીધું હતું. વચ્ચે વચ્ચે સૂર્યાની આજીજીના લીધે મા ને મળવા જતાં ,પણ બાળમાનસ આવનારી મુસીબતને ,મા ની વિદાયને કલ્પી શકવા અસમર્થ હતું.આ બધાંમાં શચી જાણે અનેક રોલ ભજવતી નાયિકા બની જતી અને પરિ���્થિતિને સંભાળી લેતી.સૂર્યાની ગેરહાજરી વિશે કલ્પી બધાં જ ઢીલાં પડી જતાં…અને છેવટે એ દિવસ આવી જ ઊભો.ઝઝૂમવાની તાકાત સામે કેન્સરે પોતાની વિજયપતાકા લહેરાવી જ.નમાયા\nથયેલાં વત્સલ – વિધિ , વિધુર સનત, માંદી માતા અને પિતાને સંભાળતી શચી પણ સૂર્યાને વળાવતા ઢગલો થયી ગયી.બાળપણની કંઈ કેટલીય વાતો એને રડાવી ગયી , પછી એ મોગરાનો ગજરો હોય કે સૂર્યાને ભાવતી ગોળપાપડી.. ઓશિયાળા વત્સલ-વિધિને માસીને રડતાં જોવી ગમતી નહોતી.તેમણે શચીને માસી,માસી કહી શાન્ત પાડવા પાન્ગળો પ્રયત્ન કર્યો.વત્સલ જો કે મૃત્યુવિશે થોડુંક સમજતો પણ વિધિને બધું જ અજીબ લાગી રહ્યું હતું.સૂર્યાની ગેરહાજરી પચાવતા બધાંને ખાસ્સોસમય લાગ્યો.\nએક દિવસ સનતભાઈએ બાળકોને ઘેર લઈ જવાની ખોખલી માંગણી મૂકી. બધાં જ જાણતાં હતાં કે આ વસ્તુ વ્યવહારીક નહોતી.સ્ત્રી વિનાના ઘરમાં બાળકોને કોણ સાચવશે ,એ સવાલ સનત સહિત સૌને મૂન્ઝવી રહ્યોહતો.વત્સલ -વિધિ પણ એકલાં પિતા સાથે જતાં અચકાઈ રહ્યાં હતાં.”માસી, મારૂં માથું કોણ ઓળી આપશે મને કવિતા કોણ શિખવાડશે મને કવિતા કોણ શિખવાડશે ”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ ને ”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ ને ”વાતાવરણ વધુ વજનદાર બન્યું ..\nશચી તે દિવસે ગયી અને સૂર્યાની તસવીર જાણે તેને આવકારી રહી.સનત નું ભારી મૌન , બાળકોની માસી પ્રત્યેની અગાધ લાગણી ,શચીની મૂન્ઝવણ વધારી રહ્યાં હતાં.હોસ્પિટલ માં સૂર્યાને આપેલી બાળકો વિશેની ખાત્રી એને અંદરથી ખળભળાવી રહી હતી.સમય દરેક ઘા ને ભૂલાવી દે છે ,એ વાત સૂફિયાણી છે એમ શચી અનુભવવા લાગી.માસી સિવાય વત્સલ- વિધિનો ન દિવસ ઊગતો ,ન રાત પડતી . એવામાં એક દિવસ શચી ફ્લુ માં પટકાઈ ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયાં ,જાણે ઘર ચાલતું જ બંધ પડી ગયું .શચીના માથે હાથ ફેરવતી વિધિને જોઈ ,શચીની મા ને છેલ્લાં કેટલાંક દિવસથી મૂન્ઝવતો પ્રશ્ન જાણે ઉકલતો લાગ્યો .\n“વિધિ,મા બોલ,મા બોલ,માસી નહીં “.આ સાંભળી શચી પણ ઝબકી ઊઠી .પણ મા ની સમજાવટ અને વત્સલ-વિધિનાભવિષ્ય વિશે વિચારી શચી ચૂપ થઈ ગઈ.સનતનીસામેકોઈ પર્યાય હતો જ નહીં ,વળી સૂર્યાની માંદગી દરમ્યાનતે શચી વિશે ખૂબ જાણતો થયી ગયો હતો,તેથી શચી જ સૂર્યાની જગ્યા સારી રીતે નિભાવશે એ સ્વીકાર્યું . બંને એ ખૂબ સમજદારીથી સંસાર નિભાવ્યો.શચીએ માતૃત્વ નોઓડકાર વત્સલ -વિધિ દ્વારા માણ્યો અન�� પોતાની કૂખે જન્મેલાં બાળકો જેટલો જ પ્રેમ અને વહાલ વર્ષાવ્યા.સનતે શચીની કારકિર્દી વિશેની ઈચ્છાઓ પૂર્ણ કરવાની પૂરતી તક આપી.જેથી આજે આ કાર્ય નિવૃત્તિ વેળાએ બધું જ મેળવ્યાની અદ્ભુત લાગણી થઈ . માતાપિતાની લાડકી શચી આજે ખુદ દાદી બની ગયી હતી અને નાનકડા વેદાંતની અદાઓ નીરખી રહી હતી.૬૦વર્ષની જીવનયાત્રાના આ જંક્શન પર એ વિરામ લઈ પાછલી યાત્રાના સંસ્મરણોને વાગોળતી હતી ત્યારે ક્યાંક ગીત\nજીન્દગી કૈસી હૈ પહેલી હાયે,\nકભી યે હંસાયે ,કભી યે રુલાયે..\nજાણે મેઘધનુષના વિવિધ રંગ \nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, માયા દેસાઈ, વાર્તા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 2 Replies\n૨૪-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-પ્રજ્ઞા દાદભાવાળા\nરવિ ઓફીસની બહાર નીકળી.નીચે આવ્યો,ફોન લગાવ્યો.\nહલ્લો રેહા.. શું કરું \nરેહા એ કહ્યું …સાંભળ.. મેં તો તને કહ્યું દીધું , પણ તારી મોમ કહે તેમ કર.માવડીયો.\nઘરના બધા નારાજ થઇ જશે આમ પણ પપ્પાને મારા કોઈ નિર્ણય મેચ્યોર નથી લગતા અને મમ્મી ડ્રામાં ક્વીનની જેમ મને બ્લેક મૈલ કરશે. રડશે બે દિવસ ખાશે નહિ.\nઆ મનને ક્યાં સુધી મારું \nપપ્પાને કામ કરતા મહેનત કરતા ઝઝુમતા, મેં જોયા છે.પણ પપ્પા વસ્ત્વીક્તાને ક્યાં સ્વીકારે છે.રવિના મને દલીલ કરી..\nરવિ ફરી ઓફિસમાં ઉપર ગયો. પોતાની ડેસ્ક પણ ગોઠવાયો.\nત્યાં તો બોસ આવ્યા.. કામ આજે થઇ જશે ને બેટા તારા પપ્પા ને તારા માટે ખુબ આશાઓ છે.\nરવિ એમને જોઈ રહ્યો.. .પછી ધીરેથી બોલ્યો,\nહા સર બસ હમણાં જ પૂરું કરીને આપી જાઉં છું.\nરવિએ ઘડિયાળ માં જોયું , પછી કેલેન્ડર માં ને ફરી ઘડિયાળ માં જોયું.ઓહ્હ…આજે તો ૨૦ તારીખ પણ થઇ ગઈ ને પપ્પા ઇન્કમટેક્ષ રીટર્ન માટે લોહી પીએ છે.આજે તો કરવું જ પડશે.નહીતો ઘરમાં દાખલ થતા જ કહેશે\n“આટલો ભણાવ્યો ગણાવ્યો તો પણ આપણા કોઈ કામનો નહિ”.\nઆ લોકોને આ બધા ડાઈલોગ કોણ લખીને આપતું હશે કે પોતેજ સ્ક્રીપ્ટ રાઈટર હશે. …યાર મારે મારા પપ્પાના રીટર્ન ફાઈલ કરવાના છે કે પોતેજ સ્ક્રીપ્ટ રાઈટર હશે. …યાર મારે મારા પપ્પાના રીટર્ન ફાઈલ કરવાના છે અને મને આ શું સુજે છે અને મને આ શું સુજે છે …શું કરું મને નાટક સિવાય ક્યાં કઈ બીજું સુજે છે. આ નોકરી કી ટોકરી ક્યાં સુધી ઉચકીને ફરું \nફરી રવિએ કામ આટોપવામાં મન પરોવ્યું. ત્યાં રેહા નો ફોન આવ્યો.\n“અરે, સંભાળ તો ..” વાઈફ ટ��ુકી.. સંભાળે છે ને \n“ના ….બહેરો છું …(કાશ ..હોત…)”\n“આજે સાંજે પેલી સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે. તારે મમ્મીને લઇ જવાના છે.વહેલા આવી જઈશ ને \nના હું નહિ આવું .મારે રીટર્ન ફાઈલ કરવાના છે …એટલે મારે ઓફિસેથી સાંજે ત્યાં જવું પડશે તો હું નહિ આવું” તું લઇ જા …\nઅરે તમારી માતૃશ્રીને મારી સાથે ફાવતું હોત તો શું જોતું હતું \nનવું બોલ …બીજું કઈ હવે મને કોઈ કામ કરવા દેશો..\nસારું …રવિ “આજ માટે આટલુ જ બસ.”\nત્યાં તો મમ્મીનો ફોન આવ્યો બેટા પપ્પાનું કામ આજે પૂરું કરી દેજે નહીતો નારાજ થશે.\nમમ્મી કેવી રીતે થશે તમને સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે તેમાં લઇ જવાના છે ને \nતમે આજે રેહા સાથે જાવ તો સારું ..\nજો બેટા એ ડિવોર્સી સાથે મને નહિ ફાવે..\nમમ્મી …હવે એ મારી પત્ની છે. હું મારી મરજીથી એને પરણીને લાવ્યો છું.\nમમ્મીએ ઈમોશનલ બ્લેક મેલીંગ શરુ કર્યું …હા આખી જિંદગી અમે તારા સપના જોયા ..અને મહેનત કરી ભણાવ્યો (અને રડવાનું શરુ)\nમમ્મી તું રડ નહિ..(મમ્મી એ પોતાનું હથિયાર વાપર્યું )\nબેટા તું ક્યાં અમારો વિચાર કરે છે પેલીએ જાદુ કર્યો છે તારી ઉપર, બસ આજ બાકી હતું. અને ફોન મુકી દીધો.અને હું બબડ્યો લોકો ને હક્ક જમાવતા આવડે છે સંબધો નહિ .\nરવિ ફરી કામે લાગ્યો. અને ઝડપથી કામ પતાવી બે એન્વલપ ફાઈલમાં મૂકી ,ફાઈલ સરના ટેબલ પર મૂકી આવ્યો. આમ તો રવિનો બોસ એના પપ્પા નો જાસુસ હતો. હું શું કરું છું ક્યાં જાવ છું ક્યારે આવું છું. વગેરે મારા પપ્પાને વિગત આપતા.\nરવી કામ પતાવી રીક્ષામાં બેઠો .રીક્ષામાં આવતો પવન આજે મુક્ત થયાનો અહેસાસ કરાવતો હતો.\nસાંજે નાટકની પ્રેક્ટીસ માટે પણ જવું હતું આ નાટકમાં પોતે મુખ્ય પત્ર ભજવવાનો હતો જીવનનું એક સ્વપ્ન હતું કે રંગમંચ પર નામ મેળવીશ. આ નાટક હોલીવુડમાં ડ્રામા ફેસ્ટીવલમાં જવાનું હતું મારે માટે રંગમંચ એક સુંદર સ્વપ્ન હતું જેને મારે સાકાર કરવું હતું ,રેહા સાથે મુલાકત પણ ત્યાં જ થઇ હતી.એક વિચારો એક સપનાં બન્નેએ સાથે જોયા. રેહા ખુબ સરસ સ્ક્રીપ્ટ લખતી, મને એની વાર્તાના પાત્રમાં પરોવી દેતી.હું પણ જાણે એજ પાત્ર છું,એવું અનુભવતો હતો.એના છુટાછેડા થયા હતા. સ્ત્રી એ લગ્ન પછી ઘર સંભાળવું જોઈએ એવું માનતા તેના પપ્પા રેહા ને દોષિત માનતા. પણ મને એ ખુબ પ્રોત્સાહન આપતી.રેહા પાસે જે હિમત હતી તે મારી પાસે ના હતી તે ઉંબરા ઓળંગી મારે ત્યાં આવી ગઈ હતી. બે દિવસ ઘરમાં ધમાલ મચી ગઈ. મારા પપ્પા એ મોંન ���ારણ કર્યું. અને મમ્મીએ ઝેર ખાવાની ધમકી.\nમમ્મીએ ફરી એક ઇમોશનલ ડાઈલોગ માર્યો “મારા એકના એક દીકરા માટે આવી પત્ની… નાટકમાં કામ કરતી હોય અને પાછી ડિવોર્સી ..હે ભગવાન મને ઉપાડી લ્યો…”\nઆવું એક મહિનો ચાલ્યું.પછી બન્ને શાંત પડ્યા.પપ્પા એ એક દિવસ ડાઈલોગ માર્યો “મારા મિત્રને ત્યાં સારી નોકરી શોધી છે.કામે લાગો તો સારું નહીતો પત્ની ને શું જમાડશો” \nપપ્પા નો નિત્ય ક્રમ હતો સવારે નાસ્તાના ટેબલ પર અને રાત્રે ઘરે આવું ત્યારે આવા ડાઈલોગ બોલવા, મને ઘણી વાર થતું આ સારા સ્ક્રીપ્ટ રાઈટર થઇ શકે છે.શા માટે પોતાની ટેલેન્ટ વેસ્ટ કરતા હશે મને કોઈ ફર્ક પડતો ન હતો હા એના ફોનથી અને ડાઈલોગથી મારી સવાર બગડતી અને કામે મન ચોટતું નહોતું.મારું મન સતત કહેતું કે મને જે કરવું છે જેમાં મારે આગળ વધવું છે એમાં કેમ મને સહાય નથી કરતા આ પ્રશ્ન મને કોરી ખાતો ..નાનપણમાં મારી માં મને સ્ટેજ પર જોઈ હરખાતી હતી એ હવે આ સ્ટેજને કેમ સ્વીકારતી નથી. આ પ્રશ્ન મને કોરી ખાતો ..નાનપણમાં મારી માં મને સ્ટેજ પર જોઈ હરખાતી હતી એ હવે આ સ્ટેજને કેમ સ્વીકારતી નથી. અને તેની વહુ સાથેની લડત ક્યારે બંધ થશે\nએક વાર તો ડાઈલોગ માર્યો કે હવે નાટક કરતા કરતા વંશ વધારો તો સારું \nઅને મેં વચ્ચે કહ્યું મોમ એને આમ અપમાનિત ન કરો..\n“એ ડાહ્યા…હવે બહુ દોઢ ના થઈશ” વહુ ઘેલો …\nરેહા મારી સામે ઘૂરકીને જોઈ રહી ..\nમને થયું આ બધા વચ્ચે સાલું મારું શું \nત્યાં તો મારી રીક્ષાએ જોરદાર બ્રેક મારી. વિચારો તૂટ્યા ..સાહેબ આગળ સખત ટ્રાફિક છે . મર્યા હવે ઘરે ક્યારે પોહ્ચીશ સાલું મારી સાથે જ કેમ આમ થાય \nમમ્મી મીટીંગ માં લેટ થઇ જશે..અથવા કદાચ પોહચી નહિ શકે.\nમેં શું કરવું તેનો જલ્દી નિર્ણય લઇ લીધો.\nતે દિવસે રાત્રે ખુબ મોડો પોહ્ચ્યો. હાશ બધા સુઈ ગયા હતા.\nરેહા લાઈટ થતા જાગી .ઉઘમાં હતી બોલી ..માણસ ફોન તો કરે ને સુઈજાવ અને ન જમ્યો હોય તો રસોડામાં છે.આપું સુઈજાવ અને ન જમ્યો હોય તો રસોડામાં છે.આપું કે તારી મેળે લઇ લઈશ .\nમેં કહ્યું તું સૂઈજા હું ગરમ કરી લઈશ.\nપપ્પાના રૂમની લાઈટ ચાલુ હતી ,નવાઈ લાગી હિટલર કેમ શાંત છે પછી વિચાર આવ્યો માણસ ક્યાં સુધી ફાઈટ કરે પછી વિચાર આવ્યો માણસ ક્યાં સુધી ફાઈટ કરે હું જમીને નિરાંતે સુઈ ગયો. આજે ખુબ સરસ ઊંઘ આવી ,ન સપનામાં લલીતા પવાર સાસુ દેખાણી (મારી મમ્મી ) કે ન હિટલર આવ્યો (સમજી ગયા ને હું જમીને નિરાંતે સુઈ ગયો. આજે ખુબ સરસ ઊંઘ આવી ,ન સપના��ાં લલીતા પવાર સાસુ દેખાણી (મારી મમ્મી ) કે ન હિટલર આવ્યો (સમજી ગયા ને \nસવારે નાસ્તા માટે ટેબલ પર ગયો તો બધા મારી રાહ જોતા બેઠા હતા, ૧૦ વાગી ગયા હતા તો પણ ત્રણ યોદ્ધા શાંતિથી બેઠા હતા,હિટલર શાંત ,સાસુ વહુ પણ શાંત ,સાસુ વહુ પણ શાંત નક્કી લોચો છે.મારા બોસે ફોન કર્યો હશે \nહું ટેબલ પર બેઠો રેહાએ ચા કપમાં રેડી ..હું કપ મોઢે માંડું ત્યાં પપ્પા તાડુકિયા..ઉભો રહે પણ હું ટેબલ પરથી સીધો ઉભો થઈ ગયો. અને મેં પપ્પાને બોલવા જ ન દીધા\nજુઓ આજે હું બોલીશ… કોઈ નહિ બોલે …મને ખબર છે પપ્પા હું તમારા સપના પુરા નથી કરતો, નાનપણ થી તમે કહ્યું તેમ કર્યું છે.અને મમ્મી મને ખબર છે તારા પૌત્ર પૌત્રીને રમાડવાના અભરખા છે.પણ મેં આજે એક નિર્ણય લીધો છે. હું હવે મારી મરજીથી જીવીશ.ગઈ કાલે મેં મારા બોસને એન્વલપ ફાઈલમાં આપ્યું છે. મેં નાટકમાં કામ કરવા માટે અને અમેરિકા જવા માટે અને રજા માટે પરવાનગી માગી છે. સાથે બીજા પત્રમાં લખ્યું છે કે ન આપો તો આ રાજી નામું સ્વીકારજો…\nબધા શાંત … સંન્નાટો… કલાઈમેક્સમાં …બસ મ્યુઝીક વોઝ મિસિંગ …\nએટલે મેં ગાયું.. મને કોઈ રોકે નહિ મને કોઈ ટોકે નહિ. મારી મરજી ..\nપહેલીવાર મેં રૂઆબ જમાવ્યો …રેહા જલ્દી ગરમ ચા આપ ..મમ્મી નાસ્તો ક્યાં છે પપ્પા મને જરા છાપું આપો તો …\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા, વાર્તા\t| Tagged \"બેઠક \", પ્રજ્ઞા દાદભાવાળા, Bethak, https://shabdonusarjan.wordpress.com/\t| 3 Replies\n૨૩-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-નિરંજન મહેતા\nકાનન અને દિવ્યેશ કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ MBA પણ એક જ સંસ્થામાંથી કર્યું એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચે નિકટતા હોવાની. એક જ અભ્યાસ અને સરખી વયના એટલે વિચારોમાં પણ મેળ બેસે એટલે જો તેઓએ એકબીજાને પસંદ કરી લગ્ન ન કર્યા હોત તો લોકોને નવાઈ લાગતે. વળી બંનેના માતા-પિતાને પણ આ સંબંધમાં કોઈ વાંધો ન હતો કારણ તેઓ પણ વર્તમાન સમયને સારી રીતે સમજતાં હતાં. તેઓ વિરોધ કરીને બંનેની જિંદગી બગાડવાના વિરોધમાં હતાં કારણ વયસ્ક યુવાન-યુવતીઓ ઉપરવટ થઇ ધાર્યું કરે તેના કરતાં સમજી વિચારીને હા પાડવામાં જ બધાની ભલાઈ છે તેમ વડીલોને લાગ્યું.\nઆમે ય તે કાનન અને દિવ્યેશ સારી રીતે સમજતા હતાં કે ભાગીને લગ્ન કરવા કરતાં માબાપની સંમતિથી કરેલા લગ્ન આનંદમય બની રહે છે. તેવા લગ્નજીવનનો ઉમંગ પણ અનેરો હોય છે. ભલે તેમની સંમ���િ મળતા વાર થાય પણ રાહ જોવા માટે બંને તૈયાર હતાં જો કે આ રાહ બહુ લાંબી ન રહી અને યોગ્ય સમયે લગ્ન થઇ ગયા.\nલગ્ન પહેલા કાનન એક ઓફિસમાં કામ કરતી હતી. લગ્ન પછી પણ તે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી એકબીજાની વધુ નજીક આવવા માંગતા હતા એટલે સંતાન માટે ઉતાવળ ન કરવાનો પણ બંનેએ નિર્ણય લીધો હતો. વર્ષોથી એકબીજાને જાણતા અને સમજતા હતા એટલે એમની નિકટતા વધુ નીખરી અને બંને તે કારણે મિત્રો અને સગાઓમાં દ્રષ્ટાંતરૂપ બની રહ્યા. બંને પોતપોતાની ઓફિસમાં પણ કાર્યકુશળતાને લઈને તરક્કી કરતાં રહ્યાં જે સોનામાં સુગંધ બની રહી. આમ બંને એક સુખી અને આનંદી યુગલ બની રહ્યા.\nએમના લગ્નના બે વર્ષ બાદ દિવ્યેશના પિતાનું મૃત્યુ થઇ ગયું એટલે હવે દિવ્યેશ પોતાની માતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. શરૂઆતમાં તો તેની માતા નિર્મળાબેન થોડોક મૂંઝારો અનુભવતા કારણ પુત્ર અને પુત્રવધુ કામને લઈને ઘરની બહાર રહે અને આજુબાજુ પણ ફ્લેટ સિસ્ટમને કારણે કોઈ સાથે મળવા કરવાનું નહીં. પણ તેમના આવ્યાના ત્રણ મહિનામાં કાનન મા બને તેવા એંધાણ વર્તાયા. આ જાણી નિર્મળાબેન રાજી થઇ ગયા કે હવે તેઓ વ્યસ્ત રહી શકશે.\nજો કે કાનન આ પરિસ્થિતિ માટે અંદરખાને થોડી નારાજ હતી કારણ હાલમાં જ તેને પ્રોમોશન મળ્યું હતું અને સાથે સાથે આવનારની દેખભાળની જવાબદારી પણ માથે આવી પડી હતી. પોતાના મનની વાત તેણે દિવ્યેશને કરી પણ દિવ્યેશ બાપ બનવાની ખુશાલીમાં કાનનની લાગણીઓને કાં તો સમજ્યો નહીં અને સમજ્યો હોય તો તેની તરફ આંખ આડા કાન કરી લીધા. બે-ત્રણ વાર આ વાત ઉખેળ્યા પછી કાનને લાગ્યું કે દિવ્યેશે આવનારને માટે પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે એટલે તેની કોઈ દલીલો દિવ્યેશ નહીં સ્વીકારે.\nએક દિવસ આ વિષે ચર્ચા કરતાં કાનને પોતાના મનની વાત ખુલ્લી કરી કે તેને પ્રસુતિ પછી બહુ બહુ તો ત્રણ મહિનાની રજા મળે પણ ત્યાર પછી શું પોતાના આવનાર શિશુને તે કોઈ પરાયી કામવાળી પાસે ઉછેરવા નથી માંગતી. જે કાંઈ તેણે જાણ્યું છે અને વાંચ્યું છે તે પરથી તે સમજે છે કે શિશુના શરૂઆતના વર્ષો તેની મા જે રીતે ઉછેરે તેવી રીતે પારકી સ્ત્રી ન કરી શકે. તેણે કહ્યું એ પણ કહ્યું કે શિશુની માને બદલે અન્ય નારીના હાથમાં બાળકનો ઉછેર થાય તો તે બાળકનો વિકાસ જુદી રાહ અપનાવે છે.\nકાનનની વાત શાંતિથી સાંભળ્યા બાદ દિવ્યેશ બોલ્યો કે તું તેની ચિંતા ન કર. મા છે ને. ��ે તો રાજી રાજી છે અને ખુશીથી આવનારનો ઉછેર કરશે. જે રીતે તેણે મારો ઉછેર કર્યો છે તે જોતાં મને નથી લાગતું કે તારી ચિંતા અસ્થાને છે. વળી આપણે તેમને મદદરૂપ થાય એવા કોઈ બેનને પણ રાખી લઈશું જેથી તેમના પર ઓછો બોજો પડે અને બાળકનો ઉછેર પણ યોગ્ય થાય. સવાર સાંજ આપણે તો હાજર રહેવાના એટલે તે રીતે આપણે પણ આપણી રીતે બાળકના ઉછેરમાં યોગ્ય પ્રદાન કરી લેશું. તેમ છતાં તારૂં મન ન માનતું હોય તો ચાલ આપણે માને વાત કરીએ કે નવજાત આવે કે નહી અને આવ્યા પછી તું ઓફિસ જવાનું ઈચ્છે તો તેને કોઈ વાંધો છે તે જો જવાબદારી લેવા રાજી ન હોય તો આપણે આગળનો વિચાર કરશું.\nપણ નાના જીવને શરૂઆતમાં બીમારી આવે ત્યારે તેને આપણી જરૂર હોય અને જો આપણે બંને રજા ન લઇ શકતા હોઈએ તો કાનને શંકા વ્યક્ત કરી.\nતારી શંકા ખોટી છે એમ હું નહીં કહું કારણ આ બાબતમાં અજાણ્યા થવાનો કોઈ અર્થ નથી. પણ એકબીજાના સાથ અને સહકારથી આ તકલીફનો પણ આપણે વખત આવ્યે સામનો કરી શકશું તેની મને ખાત્રી છે.\nઆટલી ચર્ચા પછી પણ કાનનની માનસિક સ્થિતિ ડહોળાયેલી રહેતી જોઈ દિવ્યેશે નિર્મળાબેનને બધી વાત કરી. શાંતિથી વાત સાંભળી નિર્મળાબેન કાનન પાસે આવ્યા અને ધીરજ આપી કે તારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ આવનાર બાળકને કારણે જે વાતાવરણ બદલાઈ જશે તેનો અનુભવ કર્યા પછી તું પણ તારી જાતને ધન્ય માનશે એક માતા હોવાનો. હા, પ્રસુતિ પછી તું જ્યારે ફરી ઓફિસ જવાનું ચાલુ કરશે ત્યારે વખત પ્રમાણે આપણે જરૂરી વ્યવસ્થા કરી લઈશું જેથી બાળકના ઉછેરમાં કોઈ કમી ન રહે અને તારી કારકિર્દી પણ સચવાઈ જાય એટલે તું નચિંતપણે આગળ વધ.\nઆ વાત સાંભળી કાનનને એક રીતે થોડી શાંતિ તો થઇ પણ કહ્યા વગર ન રહી કે મમ્મી તમને આ ઉંમરે આવી તકલીફ આપવી ઠીક નથી. જવાબમાં નિર્મળાબેને કહ્યું કે બેટા ફરી મા જેવા લાભ લેવાની તક મળતી હોય તો આ તકલીફ પણ ક્ષમ્ય છે. તું મારી ચિંતા ન કર અને તારી તબિયતની પુરતી સંભાળ લે જેથી બધું સમયસર અને સારી રીતે પતી જાય.\nઅને યોગ્ય વખતે કાનને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્રણેય બહુ ખુશ થયા અને તેના ઉછેરમાં મસ્ત બની ગયા.\nહવે કાનનને ફરી ઓફિસ જવાનું આવ્યું. આટલા દિવસો શિશુ સાથે વિતાવ્યા એટલે મન નહોતું માનતું પણ ફરજ અને જવાબદારીએ તેને હાજર થવા મજબૂર કર્યા. શરૂઆતમાં તો કામમાં મન ન લાગે અને દિવસમાં બે ત્રણ વાર ઘરે ફોન કરી બધું ઠીક છે ને એમ પૂછવાનું ન છોડતી. પછી વખત જતા બધું થાળે પાડવા માંડ્���ું અને નાનો ધૈર્ય પણ દાદીના લાડમાં મોટો થવા લાગ્યો.\nપણ સારા દિવસો હંમેશા નથી હોતા. કુદરત આગળ માનવીનું કશું નથી ચાલતું. આ જાણવા છતાં જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે માનવી ઘાંઘો થઇ જાય છે. કાનન અને દિવ્યેશના કિસ્સામાં પણ આમ જ થયું. ધૈર્ય લગભગ દસ મહિનાનો હતો અને એક સવારે નિર્મળાબેન અચાનક બેભાન થઇ ગયા. ડોકટરે તપાસી તરતને તરત હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું. પણ ત્યાં પહોંચતા પહોંચતામાં તો બધું સમાપ્ત.\nઆ કારમા ઘામાંથી કાનન અને દિવ્યેશને બહાર આવતાં થોડો સમય લાગ્યો પણ અંતે જેમ દરેકે જીવનધારામાં પાછું આવવું પડે છે તેમ તે લોકો પણ સ્વના જીવનમાં પુન: આવી ગયા. પરંતુ હવે મોટો પ્રશ્ન હતો ધૈર્યના ઉછેરનો. કાનને વિચાર્યું કે ધૈર્યની ઉંમરને લઈને તેના ઉછેર માટે બહારના કરતાં તેની વધુ જરૂર છે કારણ સાધારણ રીતે શિશુના ઉછેરમાં માતાના હેત અને સંભાળ વધુ યોગ્ય ગણાય છે. પણ તે માટે તેણે કુરબાની આપવી પડે. પણ જો તે નોકરી છોડી દે તો ઓફિસમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે અને કાબેલિયત પણ વેડફાઈ જાય. ઘરમાં આવતી કમાઈ પણ ઓછી થઇ જાય તે વધારાનું. તો કરવું શું જો તે દિવ્યેશને પોતાના વિચારો જણાવે અને કહે કે તેની ઈચ્છા નોકરી ચાલુ રાખવાની છે તો તે જરૂર માતાની જવાબદારીઓની ફિલસૂફી આગળ કરશે અને અંતે તેણે નમવું પડશે. પણ વાત નહીં કરે તો પણ સમસ્યા ઊભી જ છે.\nપણ કાનનને ઓફિસમાં ફરી પાછા જવાનો દિવસ નજીક આવી ગયો એટલે હિંમત કરી દિવ્યેશ સાથે વાત માંડી. ઓફિસમાં તેનું સ્થાન, પગાર વગેરે દિવ્યેશની જાણ બહાર ન હતાં એટલે કાનને સીધું જ સમસ્યા પર આવી તેનું મંતવ્ય જાણવા માંગ્યું. કાનનની વાત સાંભળી દિવ્યેશે મંદ સ્મિત આપ્યું એટલે કાનનને નવાઈ લાગી અને કહ્યું કે હું એક ગંભીર પ્રશ્ન તને કહું છું જેનું આપણે સાથે મળી તેનું નિરાકરણ કરવાનું છે અને તને હસવું આવે છે\nજવાબ મળ્યો કે શું હું આ પરિસ્થિતિ ઊભી થવાની છે તેનાથી અજાણ છું અરે મેં તો તેનો ઉપાય પણ ૨૪ કલાક પહેલાં શોધી લીધો છે.\nતેં વિચાર્યું જ હશે તે હું માનું પણ તેનો ઉપાય પણ શોધી રાખ્યો અને મને કહ્યું પણ નહીં\nતું ક્યારે મારી સામે હાજર થઇ તારા મનની વાત કરે છે તેની રાહ જોતો હતો અને એટલે જ જ્યારે તેં વાત કાઢી ત્યારે આપોઆપ સ્મિત રેલાઈ ગયું.\nતો શું ઉપાય છે તે હું જાણી શકું\nતું નિરાંતે તારી ઓફિસ જઈ શકે છે.\nતેને માટે હું છુને.\nતારે પણ ઓફિસમાં જવાનું છે તો હું છુને કહીને તું શુ��� કહેવા માંગે છે\nએ જ કે હવેથી હું ઘરે રહી કામ કરીશ. ઘણા વખતથી એક સ્ટાર્ટ અપ કંપની ઉભી કરવાનો વિચાર હતો તે હવે ફળીભૂત થશે. તેને લગતી બધી વ્યવસ્થા સમયાંતરે કરી લઇશ. એટલે ઘરનું ઘર અને ઓફિસની ઓફિસ.\nઅરે પણ ધૈર્યને સંભાળવાનું તું કરી શકીશ\nકેમ, ફક્ત સ્ત્રી જ બાળઉછેરમાં માહેર છે તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે એક ફોન જ કરવાનોને\nદિવ્યેશ, આટલું બોલી કાનન આંખમાં અશ્રુ સાથે તેને વળગી પડી એટલે દિવ્યેશ બોલ્યો કે આજના જમાનામાં નારીઓ પુરૂષ સમોવડી થવાના પ્રયત્નો કરે છે તો પુરૂષે સ્ત્રી સમોવડી થવામાં અચકાવું શા માટે બસ, હવે નચિંત થઇ ધૈર્ય પાસે જા કારણ લાગે છે કે તેને ભૂખ લાગી છે એટલે તે રડી રહ્યો છે.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, નિરંજન મહેતા, વાર્તા\t| Tagged \"બેઠક \", /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, Bethak\t| 1 Reply\n૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ\nવસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી ..\nબસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે મુક્તતાનો અનુભવ કરાવતા હતા..કામ કરું છું તો હવે હું મારી મરજીની માલિક.અને તેનું મન વિચારે ચડ્યું ,..\nબાપુજી ભણતરને ખુબ મહત્વ આપતા ,ભાઈ તો ભણ્યો ,��ણ અમને બન્ને બહેનોને પણ ભણવાની છૂટ હતી,મારા માં પણ મેટ્રીક સુધી ભણેલા હતા. આજ થી ૭૦ વર્ષ પહેલા ભણેલી સ્ત્રીને સ્કૂલમાં નોકરી મળી જતી,તેઓએ પણ નોકરી કરેલી,એમનો ઉદ્દેશ એકજ હતો હું મારી બન્ને દીકરીઓને ભણાવું જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પગ ભર ઉભા રહી શકે,અમે બન્ને બહેન અને ભાઈ બેન ગ્રેજ્યુએટ થઈ ગયા,મને બેંક માં નોકરી પણ મળી ગઈ.\nથોડા સમય માં મારા લગ્ન થયા,બધું બદલાઈ ગયું ,ઘર માં સાસુ ન્હોતા ,કાકીજી નું રાજ હતું,તેમને હું નોકરી કરું તે ગમતું ન્હોતું,મારા પતિ ને વાંધો નોહ્તો,પણ કાકીજી નારાજ રહેતા,ઘરનું કામ કરવા છતાં, એમને ખુશ રાખવા મુશ્કેલ હતા.\nનોકરીએ જતા પહેલા અને પાછી આવું ત્યારે કામ ના ઢગલા રેડી હોય,થોડો સમય નીકળી ગયો,પણ બાળકો થયા પછી તકલીફ નો પાર ન રહ્યો,અને ઉપરથી જતીન નો સ્વભાવ ગુસ્સા વાળો એટલે થોડા થોડા સમયે નોકરી છોડી દેતા,જેથી મારે નોકરી છોડાય તેમજ નોહ્તું,જતીન ના માએ નાનપણથી એવાજ સઁસ્કાર આપ્યા હતા કે છોકરાઓ માટે ઘર નું કામ નથી,ફક્ત આર્થિક જવાબદારી એ લેતા.\nબસના કનડેકટરના કડાકેદાર અવાજે વસુને વિચારોમાંથી જગાડી દીધી -ટીકીટ ..બહેન છુટા આપો ..હમ…આવા ને આવા હાલ્યા આવે છે.જાણે હું મફત મુસાફરી ન કરતી હોઉં..પર્સમાંથી છુટા ભેગા કરી આપ્યા..અને મન ફરી ફરથી એ કડાકેદાર અવાજ સાથે જોડાઈ ગયું.જતીનનો આવાજ પણ આવો જ ..\nઘરે આવતાની સાથે એક પછી એક હુકમ છૂટે,”પાણી આપજે ”,”પેપર ક્યાં મૂક્યું છે ,મારે વાંચવાનું બાકી છે,પછી જમવા બેસીશ ,”\nહું પણ કામથી આવતી,બાળકોને સ્કૂલમાંથી લાવીને દૂધ નાસ્તો આપીને રસોઈની ત્તયારી કરવાની સાથે સાથે બાળકોને હોમવર્ક માં પણ મદદ કરવી પડતી,જતીન તો પેપર માંથી માથું ભાર કાઢે નહીં,સવાર ના પાંચ થી રાત ના બાર વાગ્યા સુધી કામ કરું પણ કામ ખૂટે નહીં,હું ઘણી વખત કંટાળી ને નોકરી છોડવાની વાત કરું,એટલે જતીન મારા પર ગુસ્સે થાય ,”શું ઘર માં રહી ને ગામ પંચાત કરવી છે કે પછી બેનપણીઓના ઘર ગણવા છે ,”\nહું સમજી જતી કે જતીન મને નોકરી કરવા શા માટે આગ્રહ રાખે છે,રોજ સિગરેટ જોવે ,સાંજ પડે ડ્રિંક્સ જોઈએ અને અપટુડેટ કપડાં,એમનું ખર્ચાળ જીવન હતું,સતત એક ભય નીચે હું જીવતી,સ્વભાવ ને લીધે જતીન ની નોકરી ક્યારે જતી રહેશે તો મારા નણંદ આ જાણતા હતા તેથી તેઓ મને મદદ કરવા આવી જતા ,સરકારી નોકરી એટલે વાર તહેવારોની રજા મળતી ,ત્યારે મને ઘણી રાહત રહેતી,\nમારા નણદ જયારે આવતા ત્ય���રે જતીન ને ઘણું સમજાવતા પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી ,પછી હતા તેવા ને તેવા,મને પણ મારા નણદ ની મદદ ની આદત પડવા લાગી હતી જે તદ્દન ખોટું હતું,એમની પણ ઉંમર થઈ હતી ,લોકો પર આપણે કેટલું નિર્ભર રહેવાનું,મીઠા ઝાડ ના મૂળિયાં ના ખવાય,એક દિવસ જતીને ઓફિસ નો ગુસ્સો ઘેર આવીને મારા પર ઉતાર્યો,અને તે દિવસે હું પણ અકળાઈ ગઈ,મારા થી બોલાઈ ગયું,”નોકરી કરું,ઘર નું કામ કરું,છોકરાની જવાબદારી પણ હું સંભાળું ,કેટ કેટલું કરું \nટુક સમયમાં જતીન પણ જોબ વગર ના ઘર માં બેઠા, તેનો આકરો સ્વભાવ બધે આડો આવતો ,અમારા વચ્ચે મત ભેદ વધવા લાગ્યા,તે દિવસે શું થયું કે હું પણ હઠે ચડી,”,મારે પણ નોકરી નથી કરવી,”\nમેં એને સંભળાવી દીધું ”જે થવાનું હશે તે થશે,”\nજતીન ગુસ્સામાં બોલી પડ્યા ,”તો નોકરી છોડી દે,”મેં શબ્દો પકડી લીધા અને બીજે દિવસથી એક મહિનાની રજા પર ઉતરી ગઈ.જતીન ને એમ કે મેં નોકરી છોડી દીધી.હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ જતીનના માથે વધવા લાગ્યો. અમારી બન્ને વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. બાળકો ગભરાઈ જતા …ધર ખચઁનો બોજ હળવો કરવા માટે હું બીજાના કામ કરતી, ક્યારેક સાડીમા ટીકી ટાકવી.. વગેરે ..આમ જોઈએ તો આવા ન ગમતા કામો કરવાની ફરજ પાડવામા આવી હતી . હું હવે કંટાળી ગઇ હતી .\nહવે ઘરમાં પૈસાની અછત વર્તાવા લાગી,ભગવાનનો પાડ માનો કે જતીન પોતાને ગમતી નોકરી શોધવા માંડ્યા, જતીન ના ગ્રહ હમેશા સાથ આપતા જતીન ને સારી જગ્યાએ જોબ મળી ગઈ,નોકરી તો બધી સારી હતી પણ આતો એમને ગમતી નોકરી મળી એટલે તેમના સ્વભાવમાં ફેરફાર દેખાવા માંડ્યો. પણ સાથે ચિંતા થવા લાગી ,આટલા વર્ષોમાં ન અનુભવેલું જોઈ ને પેટ માં ધ્રાસ્કો પડતો.\nજ્તીનનો ગુસ્સો તો જાણે ક્યાં ખોવાઈ ગયો ,ઘેર આવે તો પોતાનું કામ જાતે કરી લેવાની કોશિષ કરતો ,શા કારણે સ્વભાવ માં ફેરફાર આવ્યો હશે તે તો ઈશ્વર જાણે,મને હજુ પણ વિશ્વાસ આવતો નહતો બીજી તરફ આ ભય મને સતાવતો ,કે જતીન નોકરીમાં કેટલો વખત ટકશે આમ જોવા જઈએ તો મને નોકરી કરવી ગમતી, ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું આમ જોવા જઈએ તો મને નોકરી કરવી ગમતી, ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું સવાર ના ફ્રી સમય માં શું કરું સવાર ના ફ્રી સમય માં શું કરું મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવ�� પણ થાય તો શું વાંધો આવા અનેક સવાલ મને ઘેરી વળતા.\nમેં તે દિવસે હિંમત કરી જતીનને સમજવાની કોશિશ કરી “હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે તું દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ ધરની જવાબદારી અને ખચઁ સાથે ઉઠાવીએ તો કેમ આ વાતનો નિર્ણય તું અને હું ભેગા મળીને કરીએ તો આપણને કોઇ મુશ્કેલી નહિ પડે.અને મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા મારી નોકરીની રજા પૂરી કરી, ફરી શરુ કરી. અને આજે ઘણા વખતે ખુલ્લી બસની બારીમાંથી આવતા પવનમાં મુક્તિનો શ્વાસ અનુભવ્યો.\nPosted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ, વાર્તા\t| Tagged \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ, Bethak\t| 3 Replies\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હે��ંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-avinash-dharmadhikari-who-is-avinash-dharmadhikari.asp", "date_download": "2020-09-20T20:46:02Z", "digest": "sha1:OHBM3GCVHQVYXASD4AYWJQBGUQLUTAAZ", "length": 12799, "nlines": 138, "source_domain": "celebrity.astrosage.com", "title": "અવિનાશ ધર્માધિકારી જન્મ તારીખ | કોણ છે અવિનાશ ધર્માધિકારી | અવિનાશ ધર્માધિકારી જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Avinash Dharmadhikari\nરેખાંશ: 78 E 20\nઅક્ષાંશ: 16 N 6\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઅવિનાશ ધર્માધિકારી પ્રણય કુંડળી\nઅવિનાશ ધર્માધિકારી કારકિર્દી કુંડળી\nઅવિનાશ ધર્માધિકારી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઅવિનાશ ધર્માધિકારી 2020 કુંડળી\nઅવિનાશ ધર્માધિકારી Astrology Report\nઅવિનાશ ધર્માધિકારી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nAvinash Dharmadhikari કયા વર્ષ માં જન્મ્યા હતા\nAvinash Dharmadhikari કયા વર્ષ માં જન્મ્યા હતા\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nતમે સંવેદનશીલ અને ઉદાર છો. કોઈને મદદની જરૂર હોય અને કોઈ સંકટમાં હોય એ વિશે તમને ખબર પડે તો તમે ત્યાં મદદનો હાથ લંબાવ્યા વિના પસાર થઈ જાવ, એ બાબત વિચારમાં પણ આવતી નથી.તમે અત્યંત વ્યવહારૂ અને એટલી જ હદે સક્ષમ છો. તમે સ્વભાવે ખૂબ જ સુઘડ છો, તમને શિસ્ત ગમે છે દરેક કામ પદ્ધતિસર થાય તેમ તમે ઈચ્છો છો. શક્ય છે કે આ ગુણો તમારામાં ઘણી સારી રીતે કેળવાયેલા છે. અને એ પણ શક્ય છે કે, તમે જ્યારે ઝીણવટભરી બાબતોમાં એટવાયેલા રહો છો ત્યારે તમે જીવનની કેટલીક મોટી તકો ગુમાવી બેસો છો.તમે અનિશ્ચિત વ્યક્તિ છો. દુનિયામાં તમારો માર્ગ કંડારવા માટેના તમામ ગુણો ધરાવતા હોવા છતાં અને સફળતાની સીડી પર ખાસ્સા ઊંચે સુધી જઈ શકવાની ક્ષમતા તમારી અંદર હોવા છતાં છતાં મચ્યા રહેવા માટે જરૂરી એવા કેટલાક ગુણોનો તમારામાં અભાવ હોવાથી તમે વિચારી રહ્યા હો છો કે મારે થોડું વધુ જોર લગાડવું જોઈએ ત્યારે તમારાથી ઓછી આવડત ધરાવતી વ્યક્તિ તમારૂં સ્થાન લઈ લે છે. આથી તમારી મિથ્યા મર્યાદાઓ વિષે વધુ ન વિચારો. સ્વીકારી લો કે તમે સફળ થશો અને તમને જરૂર સફળતા મળશે.તમે ગણતરીબાજ અને વાસ્તવવાદી છો. સતત કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા તમે ધરાવો છો. કશુંક પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના તમારા હૃદયમાં રહેલી છે. આ વાત ક્યારેક તમને બેચેન કરી મૂકે છે, જો કે તમારી સિદ્ધિઓ માટે તમને હંમેશાં ગર્વ થશે.\nAvinash Dharmadhikari ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમને અનેકવાર નિરાશાનો સામનો કરવો પડશે તથા વધુની અપેક્ષા રહેશે, કેમકે તમને સતત ચિંતા રહે છે કે તમને જે બાબતનો સૌથી વધુ ભય રહે છે તે થયા વિના રહેશે નહીં. તમે અત્યંત શરમાળ હોવાથી તમારી લાગણીઓ તથા ભાવના વર્ણવવામાં તમને ભારે મુશ્કેલી પડે છે. જો તમે રોજ કેટલોક સમય ભૌતિક વિશ્વની બાબતોથી તમારા મનને દૂર લઈ જઈ બેસીને ધ્યાન કરશો, તો તમે ખાસ્સી શાંતિ અનુભવશો તથા તમને સમાજાશે કે પરિસ્થિતિ દેખાય છે એટલી ખરાબ નથી. તમે એક સ્થાન પર રહેવાવાળા માંથી નથી એટલેજ તમને વધારે સમય સુધી ભણતર અનુકૂળ નહિ આવે. આનો પ્રભાવ તમારી શિક્ષા ઉપર પડી શકે છે, જેના લીધે તમારી શિક્ષા માં અમુક અવરોધો આવી શકે છે. પોતાના આલસ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીજ તમે શિક્ષા ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકો છો. તમારી અંદર અજાણ્યા ને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે અને તમારી કલ્પનાશીલતા તમને પોતાના વિષયો માં ઘણી હદ સુધી સફળતા અપાવશે. આનો બીજો પક્ષ એ છે કે તમને તમારી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી જયારે તમે અધ્યયન કરવા બેસો તો કોઈપણ જાત ની મુશ્કેલી થી રૂબરૂ ના થાઓ અને તમારી સ્મરણ શક્તિ પણ તમારી મદદ કરે. જો તમે મન લગાડી મહેનત કરશો અને શિક્ષા પ્રતિ સકારાત્મક રહેશો તો કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ તમે તમારા ક્ષેત્ર માં સફળ થયી ને જ રહેશો.\nતમને સંવાદ સાધવો ગમે છે, અનેયો તમને જોતાં હાય ત્યારે તમે વધુ સારૂં કાર્ય કરવા કટિબદ્ધ હો છો. તમે મંચ પર હશો તો દર્શકોના નાના સમૂહ કરતાં મોટા સમૂહ સામે વધુ સારૂં પરફોર્મ કરી શકશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-jose-juan-vazquez-who-is-jose-juan-vazquez.asp", "date_download": "2020-09-20T21:48:06Z", "digest": "sha1:5DPC6FL6GWCXS37V3AP4VNAUPI5K76YO", "length": 12679, "nlines": 138, "source_domain": "celebrity.astrosage.com", "title": "જોસ જુઆન વાઝક્વિઝ જન્મ તારીખ | કોણ છે જોસ જુઆન વાઝક્વિઝ | જોસ જુઆન વાઝક્વિઝ જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Jose Juan Vazquez\nનામ: જોસ જુઆન વાઝક્વિઝ\nઅક્ષાંશ: 20 N 31\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજોસ જુઆન વાઝક્વિઝ કુંડળી\nવિશે જોસ જુઆન વાઝક્વિઝ\nજોસ જુઆન વાઝક્વિઝ પ્રણય કુંડ���ી\nજોસ જુઆન વાઝક્વિઝ કારકિર્દી કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ 2020 કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ Astrology Report\nજોસ જુઆન વાઝક્વિઝ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nJose Juan Vazquez કયા વર્ષ માં જન્મ્યા હતા\nJose Juan Vazquez કયા વર્ષ માં જન્મ્યા હતા\nJose Juan Vazquez કયારે જન્મ્યા હતા\nJose Juan Vazquez ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nJose Juan Vazquez ની ચરિત્ર કુંડલી\nઈમાનાદારી આ શબ્દને વ્યાપક રીતે વાપરીએ તો તમે બેશક જ તેમાં ખાસ્સા આગળ છો. તમારા મિત્રો તેમના કાર્યમાં, વાણીમાં તથા નાણાંકીય બાબતોમાં ઈમાનદાર હોય તેવી અપેક્ષા તમે રાખો છો.તમે નોંધપાત્ર કામ કરનારી વ્યક્તિ છો. જે તમે ક્યારેય સ્થિર બેસી શકતા નથી. તમે સતત યોજનાઓ ઘડો છો અને નિષ્ક્રિયતાને ક્યારેય સહન કરી શકતા નથી. તમારામાં ભારે દૃઢ મનોબળ છે અને સ્વતંત્રતાની ભાવના તમારામાં દૃઢપણે રોપાયેલી છે. કોઈની વધુ પડતી દખલગીરી તમને પસંદ નથી, તમે કાર્ય અને વિચારોની સ્વતંત્રતાના હિમાયતી છો અને સ્વતંત્રતાની ઊચી કિમત તમે ખૂબ ઊંચી આંકો છો. ખરેખર ઓરિજિનલ હોય એવા વિચારો તમે કરી શકો છો. આ વિચારોનું ફલક ખાસ્સું વિશાળ હોઈ શકે છે. તમે કોઈ અસાધારણ યુક્તિ શોધી કાઢશો અથવા કોઈ નવી પદ્ધતિ શોધી કાઢશો. જે કંઈપણ હોય, તમારા કારણે વિશ્વ ચોક્કસ જ એક ડગલું આગળ વધશે. અન્યો સાથે તમે કેવું વર્તન કરો છો તેમાં તમારી મોટામાં મોટી નબળાઈ રહેલી છે. તમે બિન-કાયર્યક્ષમતાને સાંખી શકતા નથી અને જે લોકો તમારી સાથે આંખમાં આંખ મેળવીને વાત નથી કરી સકતા એવા લોકોને તમે નગણ્ય અને તુચ્છ ગણો છો. તમને નાપસંદ કરનારાઓ પ્રત્યે વધુ મોકળાશભર્યું તથા સહિષ્ણુતાસભર દૃષ્ટિકોણ કેળવવો મુશ્કેલ નહીં હોય.કોઈ પણ ભોગે, આ બાબત ચોક્કસ જ અજમાવવા જેવી છે.\nJose Juan Vazquez ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમને અનેકવાર નિરાશાનો સામનો કરવો પડશે તથા વધુની અપેક્ષા રહેશે, કેમકે તમને સતત ચિંતા રહે છે કે તમને જે બાબતનો સૌથી વધુ ભય રહે છે તે થયા વિના રહેશે નહીં. તમે અત્યંત શરમાળ હોવાથી તમારી લાગણીઓ તથા ભાવના વર્ણવવામાં તમને ભારે મુશ્કેલી પડે છે. જો તમે રોજ કેટલોક સમય ભૌતિક વિશ્વની બાબતોથી તમારા મનને દૂર લઈ જઈ બેસીને ધ્યાન કરશો, તો તમે ખાસ્સી શાંતિ અનુભવશો તથા તમને સમાજાશે કે પરિસ્થિતિ દેખાય છે એટલી ખરાબ નથી. તમે એક સ્થાન પર રહેવાવાળા માંથી નથી એટલેજ તમને વધારે સમ��� સુધી ભણતર અનુકૂળ નહિ આવે. આનો પ્રભાવ તમારી શિક્ષા ઉપર પડી શકે છે, જેના લીધે તમારી શિક્ષા માં અમુક અવરોધો આવી શકે છે. પોતાના આલસ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીજ તમે શિક્ષા ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકો છો. તમારી અંદર અજાણ્યા ને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે અને તમારી કલ્પનાશીલતા તમને પોતાના વિષયો માં ઘણી હદ સુધી સફળતા અપાવશે. આનો બીજો પક્ષ એ છે કે તમને તમારી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી જયારે તમે અધ્યયન કરવા બેસો તો કોઈપણ જાત ની મુશ્કેલી થી રૂબરૂ ના થાઓ અને તમારી સ્મરણ શક્તિ પણ તમારી મદદ કરે. જો તમે મન લગાડી મહેનત કરશો અને શિક્ષા પ્રતિ સકારાત્મક રહેશો તો કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ તમે તમારા ક્ષેત્ર માં સફળ થયી ને જ રહેશો.\nJose Juan Vazquez ની જીવન શૈલી કુંડલી\nતમને સંવાદ સાધવો ગમે છે, અનેયો તમને જોતાં હાય ત્યારે તમે વધુ સારૂં કાર્ય કરવા કટિબદ્ધ હો છો. તમે મંચ પર હશો તો દર્શકોના નાના સમૂહ કરતાં મોટા સમૂહ સામે વધુ સારૂં પરફોર્મ કરી શકશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-rodrigo-munoz-who-is-rodrigo-munoz.asp", "date_download": "2020-09-20T20:47:23Z", "digest": "sha1:UTWBKYHFCW22AWB6TZGGX2DGRBG3VUXM", "length": 12382, "nlines": 138, "source_domain": "celebrity.astrosage.com", "title": "રોડરિગો મુનોઝ જન્મ તારીખ | કોણ છે રોડરિગો મુનોઝ | રોડરિગો મુનોઝ જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Rodrigo Munoz\nરેખાંશ: 55 W 48\nઅક્ષાંશ: 32 S 33\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરોડરિગો મુનોઝ પ્રણય કુંડળી\nરોડરિગો મુનોઝ કારકિર્દી કુંડળી\nરોડરિગો મુનોઝ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરોડરિગો મુનોઝ 2020 કુંડળી\nરોડરિગો મુનોઝ Astrology Report\nરોડરિગો મુનોઝ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nRodrigo Munoz કયા વર્ષ માં જન્મ્યા હતા\nRodrigo Munoz કયા વર્ષ માં જન્મ્યા હતા\nRodrigo Munoz કયા જન્મ્યા હતા\nRodrigo Munoz કેટલી ઉમર ના છે\nRodrigo Munoz કયારે જન્મ્યા હતા\nRodrigo Munoz ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nRodrigo Munoz ની ચરિત્ર કુંડલી\nઈમાનાદારી આ શબ્દને વ્યાપક રીતે વાપરીએ તો તમે બેશક જ તેમાં ખાસ્સા આગળ છો. તમારા મિત્રો તેમના કાર્યમાં, વાણીમાં તથા નાણાંકીય બાબતોમાં ઈમાનદાર હોય તેવી અપેક્ષા તમે રાખો છો.તમે નોંધપાત્ર કામ કરનારી વ્યક્તિ છો. જે તમે ક્યારેય સ્થિર બેસી શકતા નથી. તમે સતત યોજનાઓ ઘડો છો અને નિષ્ક્રિયતાને ક્યારેય સહન કરી શકતા નથી. તમારામાં ભારે દૃઢ મનોબળ છે અને સ્વતંત્રતાની ભાવના તમારામાં દૃઢપણે રોપાયેલી છે. કોઈની વધુ પડતી દખલગીરી તમને પસંદ નથી, તમે કાર્ય અને વિચારોની સ્વતંત્રતાના હિમાયતી છો અને સ્વતંત્રતાની ઊચી કિમત તમે ખૂબ ઊંચી આંકો છો. ખરેખર ઓરિજિનલ હોય એવા વિચારો તમે કરી શકો છો. આ વિચારોનું ફલક ખાસ્સું વિશાળ હોઈ શકે છે. તમે કોઈ અસાધારણ યુક્તિ શોધી કાઢશો અથવા કોઈ નવી પદ્ધતિ શોધી કાઢશો. જે કંઈપણ હોય, તમારા કારણે વિશ્વ ચોક્કસ જ એક ડગલું આગળ વધશે. અન્યો સાથે તમે કેવું વર્તન કરો છો તેમાં તમારી મોટામાં મોટી નબળાઈ રહેલી છે. તમે બિન-કાયર્યક્ષમતાને સાંખી શકતા નથી અને જે લોકો તમારી સાથે આંખમાં આંખ મેળવીને વાત નથી કરી સકતા એવા લોકોને તમે નગણ્ય અને તુચ્છ ગણો છો. તમને નાપસંદ કરનારાઓ પ્રત્યે વધુ મોકળાશભર્યું તથા સહિષ્ણુતાસભર દૃષ્ટિકોણ કેળવવો મુશ્કેલ નહીં હોય.કોઈ પણ ભોગે, આ બાબત ચોક્કસ જ અજમાવવા જેવી છે.\nRodrigo Munoz ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે બહુ ઝડપથી વધુ પડતી અપેક્ષા રાખનારા હોવાથી, તમે અંદરથી અત્યંત તાણ અનુભવો છો તથા બાંધછોડ કરવા અંગે તમે અક્કડ વલણ ધરાવો છો. તમે ખૂબ જ નબળા મનના હોવાથી, તમે એક સાથે અનેક કામો હાથ ધરો છો અને તમારી ઊર્જાને વેરવિખેર કરી દો છો, જેને કારણે તમે એકપણ કામ પૂરૂં કરા સકતા નથી. તમારા જીવનની પાછલી અવસ્થામાં તમને માઈગ્રેનને કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે આથી તમારે નિરાંતવા થતાં શીખવું જરૂરી છે.તમારી અંદર ગંભીરતા થી સોચવાની અને સમજવાની ક્ષમતા છે અને જેના લીધે તમે કોઈપણ વિષય ઉપર સારી પકડ રાખશો. લેકિન આનો બીજો પક્ષ એ છે કે તમે એના ઊંડાળ સુધી જવા માં વધારે સમય લેશો એટલે અમુક સમયે તમને પોતાના ભણતર થી કંટાળો થયી શકે છે. તમે પોતાની શિક્ષા ના ક્ષેત્ર માં વધારે મહેનત કરશો અને સ્વભાવ થી અધ્યયનશીલ રહેશો. નિયમિત રૂપ થી અધ્યયન કરવું તમને ઘણું મદદગાર થશે જેના આધારે તમે પોતાની શિક્ષા પૂર્ણ કરી શકશો. સંભવ છે કે અમુક સમયે કોઈ વિષય માં તમને મુશ્કેલી થી રૂબરૂ થવું પડે અને તમારું ભણતર થોડું લાબું ખેંચાય, પરંતુ નિરંતર અભ્યાસ કરવાના કારણે અંતતઃ તમે એમાં સફળ થયી ને જ રહેશો. ઘણી વખતે તમને પોતાની મહેનત નો એલ્ટો પરિણામ નહિ મળે જેટલું તમે વિચાર્યું હોય, પરંતુ તમારા જ્ઞા��� માં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે અને આજ તમને જીવન માં સફળ બનાવશે.\nRodrigo Munoz ની જીવન શૈલી કુંડલી\nતમારા સહ-કર્મચારીઓ તમારી સફળતા માટે પ્રેરણાનું કામ કરે છે.આથી, તમને ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી એવી પ્રેરણાદાયી બાબત માટે તમે અન્યો પર મદાર રાખી શકો છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/four-inches-of-rain-fell-in-the-province-flooding-low-lying-areas/", "date_download": "2020-09-20T19:33:24Z", "digest": "sha1:Q53VISFHTX5GITJTZOL36UEYEGHESECU", "length": 9888, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "પ્રાંતિજમાં ચાર ઇચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં – NET DAKIYA", "raw_content": "\nપ્રાંતિજમાં ચાર ઇચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં\nFeatured, ઉત્તર ગુજરાત, ગુજરાત\nપ્રાંતિજમાં વરસાદે ખોલી તંત્રની પોલ.. ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં\nસાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લામાં મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ મેધ મહેર થઇ હતી જેમાં પ્રાંતિજ માં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો વરસાદી પાણી ને લઈને રહીશો હાલત કફોડી બની હતી તો અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો.\nઅડધું ચોમાસું વિતી ગયુંને મેધરાજાની સવારી આવી પહોચતા સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ મેધ મહેર જોવા મળી હતી તો ચોવીસ કલાકમાં ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો વરસાદી પાણીને લઈને નીચાણવાળા વિસ્તારોમાં સહિત પ્રાંતિજ એસટી ડેપો, ગોકુલપાર્ક સોસાયટી, માતૃછાયા સોસાયટી, શિવમ્ રેસી ડેન્ટ, ગંજાનદ સોસાયટી, એસટી ડેપો સહિત અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં પાણી જવાનો નિકાલના હોવાથી કે પાણી જતા વહેરાઓમા પુરાણ થતાં હાલતો આ વિસ્તારોમાં પાણી ભરાઇ રહેતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.\nઅમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડરબ્રીજમાં પણ કહેર સુધી પાણી ભરાયાં હતાં ત્યારે હાલ માત્ર ચાર ઇચ વરસાદે પ્રાંતિજ ના કેટલાય વિસ્તારોમાં રહીશોના જીવ ઊંચાનીચા કરી દીધા ત્યારે પ્રાંતિજ નગરપાલિકાની પ્રી.મોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં છે ત્યારે હવે પાલિકા તંત્ર ગૌર નિદ્રા માંથી જાગે અને સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી પણ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે.\nPrevપાછળ‘જીગલી’ ફેમ ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા\nઆગળપોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : ભુપેન્દ્રસિંહ ચુડાસમાNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amreli.nic.in/gu/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A0%E0%AA%BE/", "date_download": "2020-09-20T20:40:41Z", "digest": "sha1:5ZBOZDKAWDQHUXB7EU63EKHMWGX2SV53", "length": 5583, "nlines": 108, "source_domain": "amreli.nic.in", "title": "જીલ્લા પુરવઠા કચેરી | અમરેલી જિલ્લો, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nઅમરેલી જિલ્લો District AMRELI\nએસટીડી અને પિન કોડ્સ\nજીલ્લા મધ્યાહન ભોજન કચેરી\nડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nજીલ્લામાં ગરીબોની અન્ન સલામતી માટે સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં આવેલ છે.\nજાહેર વિતરણ વ્યવસ્થાનું જિલ્લામાં સંચાલન માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી સમયાંતરે નિયમીત પણે પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફત મળી રહે તે માટે મોનીટરીંગ અને સુપરવિઝનની કામગીરી કરવામાં આવે છે.\nજીલ્લામાં અન્ન ના.પુ. કચેરી ગાંધીનગર દ્વારા થતી કામગીરી:\nવાજબી ભાવની દુકાન પસંદગી તથા ન��મણુંક\nઆવશ્યક ચીજવસ્તુની વિતરણ વ્યવસ્થા\nગ્રામ્ય અને શહેરી તકેદારી સમિતિ\nઆવશ્યક ચીજવસ્તુના ભાવોનું મોનીટરીંગ\nમા અન્નપુર્ણા યોજના અતંર્ગત ગરીબો ને અનાજની ફાળવણી\nલક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા\nઉજ્જવલા યોજના દ્વારા ગરીબોને ગેસ જોડાણ\nબાર કોડ રેશનકાર્ડ યોજના\nસમ્પર્ક : પુરવઠા શાખા, કલેક્ટર કચેરી, અમરેલી\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\n© અમરેલી જિલ્લો , સૂચના વિજ્ઞાન કેન્દ્ર,\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 13, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/accepted-bihar-request-for-cbi-probe-into-sushant-death-centre-to-supreme-court-kp-1006506.html", "date_download": "2020-09-20T20:25:24Z", "digest": "sha1:JDEP37GCUEIWYGRLNFSYE6UBADON5O36", "length": 27228, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "Accepted Bihar request for CBI probe into Sushant’s death Centre to Supreme Court– News18 Gujarati", "raw_content": "\nસુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nસુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ\nસુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે.\nસુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે.\nનવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી આ નિર્ણય લીધો છે કે, તે બિહાર સરકારના આગ્રહને સ્વીકાર કરશે. આ અંગે જલ્દી નોટિફિકેશ પણ જાહેર કરવામા આવશે. આનો અર્થ એ છે કે, અત્યાર સુધી આ તપાસ સીબીઆઈને (CBI) સોંપવામાં આવી નથી. જ્યારે આપવામા આવશે તો નોટિફિકેશન જાહેર કરવામા આવશે. આજની સુનાવણી બાદ માનવામમાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે ��ે તપાસ મુંબઇ પોલીસ (Mumbai Police) કરશે કે સીબીઆઇ.\nસુનાવણી દરમિયાન તુષાર મહેતાએ જણાવ્યું કે, હવે રિયાની સુપ્રીમ કોર્ટમાં અરજીનો કોઇ અર્થ નથી રહેતો. મહત્વનું છે કે, રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બિહારની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. હવે બિહારમાં તપાસ નથી થઇ રહી કારણ કે, બિહારે તપાસને સીબીઆઈ પાસે મોકલી દીધી છે. બીજી તરફ રિયાના વકીલ શ્યામ દિવાને બિહારના કેસને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમમું કહેવુ છે કે, જ્યારે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે તો ત્યાં જ તપાસ થવી જોઇએ. 56 ગવાહ સાથે પૂછપરછ થઇ ગઈ છે.\nરિયાના વકીલે જણાવ્યું કે, રિયાએ સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી હતી જેમા કહેવામા આવ્યું હતુ કે, આ કેસની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનાં અધિકાર ક્ષેત્રમાં આવતુ નથી. આ કેસમાં બિહાર પોલીસના જોડાવવાનો કોઇ કાયદાકિય આધાર નથી. વધારેમાં વધારે આ ઝીરો એફઆઈઆર હશે અને તેને મુંબઇ પોલીસને આપી દેવામાં આવશે.\nબીજી તરફ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, સીબીઆઈએ જલ્દી તપાસ શરૂ કરવી જોઇએ. કોઇપણ આરોપીને કોઇ સુરક્ષા ન મળે. કારણ કે પુરાવા નષ્ટ થવાનો ખરતો છે. પહેલા જ ઘણું મોડુ થઇ ગયુ છે. તપાસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ જાહેર થઇ ગઇ છે. જે માણસે સુશાંતની બોડી નીચે ઉતારી હતી પોલીસે તેને હૈદરાબાદ જવા દીધો. આ કઇ રીતે તપાસ થઇ રહી છે. બિહાર પોલીસના અધિકારીને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા કે જેથી પુરાવા નષ્ટ કરવામાં આવે.\nસુશાંત સિંહ રાજપૂત મામલે પોલીસ ડિપાર્ટેન્ટનાં અધિકારીક સૂત્રોથી તે મુખ્ય જાણકારી મળી છે તેનાં અનુસાર સોમવારે ત્રણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યાં છે જે લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં સુશાંતનાં નજીકનાં સિદ્ધાર્થ પીઠાની (Siddharth Peethani) બીજો દીપેશ સાવંત (Deepesh Sawant)અને ત્રીજો સિદ્ધાર્થ ગુપ્તા (Siddharth Gupta)નું નામ શામેલ છે.\nઆ સામે મહારાષ્ટ્ર સરકારના વકીલે જણાવ્યું કે, અમારી પોલીસ તપાસ કરી રહી છે. આ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટએ કોઇ આદેશ આપવો જોઇએ નહીં. બિહાર પોલીસને પોતાના પર વિશ્વાસ નથી. એટલે તપાસ સીબીઆઈને સોંપવાની વાત કરે છે.\nઆ બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે. અહીં સવાલ ન્યાયાધિકાર ક્ષેત્રનો છે કે કઇ એજન્સી તપાસ કરશે. મહારાષ્ટ્ર પોલીસને લખીને આપવુ પડશે કે તપાસ પ્રોફેશનલી થશે. સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મ���ંબઇ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/rajasthan-crisis-bjp-sent-12-mlas-to-ahmadabad-jm-1007604.html", "date_download": "2020-09-20T20:37:46Z", "digest": "sha1:VRCGESU7EJIBZQY7H6FIC2XGQIPUZNL3", "length": 24166, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "Rajasthan Crisis BJP sent 12 MLAs to Ahmadabad jm– News18 Gujarati", "raw_content": "\nRajasthan Crisis : રાજસ્થાનમાં રાજકીય સંકટ, હવે ભાજપે 12 MLA અમદાવાદ મોકલ્યા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે ��ોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nRajasthan Crisis : રાજસ્થાનમાં રાજકીય સંકટ, હવે ભાજપે 12 MLA અમદાવાદ મોકલ્યા\nરાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી વસુંધરા રાજેની ફાઇલ તસવીર\n11ની ઑગસ્ટના રોજ હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના કૉંગ્રેસમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો ભાજપમાં ખાનાખરાબી સર્જાવાનો ડર\nભવાની સિંઘ, ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કૉંગ્રેસ બાદ હવે ભાજપમાં રાજકીય સંકટને જોતા ખાનાખરાબીનો ડર સામે આવ્યો છે અને ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા પોતાના ધારાસભ્યોને અમદાવાદ મોકલી આપ્યા હોવાના સમાચાર છે. કૉંગ્રેસે રાજસ્થાનના બોર્ડર નજીક આવેલા પાંચ જિલ્લાના 12 ધારાસભ્યોને અમદાવાદની એક હોટલમાં મોકલી આપ્યા છે.\nસૂત્રોના જણાવ્યા મુજબ ગહેલોત જૂથે કેટલાક ધારાસભ્યોને સંપર્ક કરતા જ ભાજપ હરકતમાં આવ્યું છે. ભાજપને ડર છે કે 11મી ઑગસ્ટે જો હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના ભાજપમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકાર બચાવવા માટે ભાજપમાં તોડફોડ કરી શકે છે. ભાજપના ડરનું બીજુ કારણ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નારાજગી પણ છે.\nઆ પણ વાંચો : અમદાવાદ : ચીરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમમાં લાગી આગ, 7 મહિના પહેલા અહીં લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો\nવસુંધરાના કારણે ગહેલોત આ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 14મી ઑગસ્ટથી શરૂ થનારા વિધાનસભાના સત્રમાં સીએમ અશોક ગહેલોત વિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકે છે.\nઆ પણ વાંચો : ધૃણાસ્પદ કિસ્સો, 'તારો બાપ તો ભગવાન પાસે ગયો, હવે મારા દસ લાખ કોણ આપશે' પત્નીએ FIR કરી\n6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ અપાઈ : ઉલ્લેખનીય છે કે કાલે બસપાથી કૉંગ્રેસમાં ભળેલા 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ અપાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ જેસલમેર ડીજે કોર્ટના કર્મચારીઓએએ આ તમામ ધારાસભ્યોને નોટિસ આપી છે. આ નોટિસ લઈને ડીજે કોર્ટના કર્મચારી સુર્યગઢ ગયા હતા અને તમામ ધારાસભ્યોને આ નોટિસ આપી દીધી છે.\nબસપાના ધારાસભ્ય વાજિબ અલીએ જણાવ્યું કે હાઇકોર્ટની નોટિસ મળી છે, તમામ છ ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ મળી છે, અમને ન્યાયિક પ્રક્રિયા પર સંપૂ���્ણ વિશ્વાસ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nRajasthan Crisis : રાજસ્થાનમાં રાજકીય સંકટ, હવે ભાજપે 12 MLA અમદાવાદ મોકલ્યા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/valsad-mandvi-mamlatdar-and-her-husband-died-in-car-accident-near-mangrol-surat-kp-1011328.html", "date_download": "2020-09-20T19:24:30Z", "digest": "sha1:KEJEXCBZBZQYFSWATACAJF4T6ZUGZDEW", "length": 23694, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Mandvi mamlatdar and her husband died in car accident near mangrol Surat– News18 Gujarati", "raw_content": "\nડમ્પર અને કારનાં અકસ્માતમાં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્ય��� તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nડમ્પર અને કારનાં અકસ્માતમાં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત\n. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.\n. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.\nકેતન પટેલ, માંગરોળ : માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. કામાં સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.\nઘટનાસ્થળે જ કારમાં સવાર દંપતીનાં મોત\nઆજે વહેલી સવારથી માંગરોળ તાલુકામાં ઝરમર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વાંકલ ઝંખવાવ ગામ પાસે એક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ધડાકાભેર હતો કે, ડમ્પર બાજુમાં પલટી ગયુ હતું અને કાર એક બાજુથી આખી પિચકાઇ ગઇ છે. કમકમાટીભર્યા અકસ્માતમાં ઘટનાસ્થળે જ કારમાં સવાર દંપતીનાં મોત નીપજ્યા છે.\nઆ પણ વાંચો- દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા\nમાંડવી જઇ રહ્યા હતા\nમળતી માહિતી પ્રમાણે, સીમા અને સંદીપ દેશમુખ અંકલેશ્વર રહેતા હતા. અને માંડવી પોતાની ઓફિસ ધ્વજવંદન કરવા જઇ રહ્યાં હતા. તે જ સમયે આ ગોઝારા અકસ્માતમાં તેઓ કાળનો કોળિયો બન્યા.આ પણ જુઓ -\nદંપતીના સંતાને છત્રછાયા ગુમાવી\nનાયબ મામલતદાર સીમાબેન દેશમુખનું આજે કોરોના વોરિયર તરીકે સેવા બજાવી હોવાથી સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં સન્માન થવાનું હતું. જેથી સીમાબેન તેમના પતિ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીકળ્યાં હતાં. આ દંપતીને એક સંતાન પણ છે. જેને આજે માતાપિતા બંન્નેની છત્રછાયા ગુમાવી છે.\nઆ પણ વાંચો- Independence Day Speech: કોરોના વેક્સીન અંગે લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી મોટી જાહેરાત\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અન��� દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડમ્પર અને કારનાં અકસ્માતમાં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%A3%E0%AA%BE/", "date_download": "2020-09-20T21:44:15Z", "digest": "sha1:FJERGBGP5PZRH5TIVELPAEXSNAABNCTQ", "length": 10105, "nlines": 223, "source_domain": "www.gujaratilexicon.com", "title": "કંકણા - સમાનાર્થક શબ્દોનો કોશ, વ્યાખ્યાઓે, અર્થ- Gujaratilexicon", "raw_content": "\nચાર ઇંદ્રિયાવાળા જીવનો એક પ્રકાર.\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nચાર ઇંદ્રિયાવાળા જીવનો એક પ્રકાર.\nબાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=651", "date_download": "2020-09-20T20:20:11Z", "digest": "sha1:S2TGUX2L2OMURTCCLABLSOGO4EHL2F2M", "length": 30140, "nlines": 129, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ઓથાર – મીનલ દવે", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન���ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઓથાર – મીનલ દવે\nSeptember 28th, 2006 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 21 પ્રતિભાવો »\nહાથ કમ્પ્યુટર પર કામ કરતા હતા, આંખ ઘડિયાળ પર ફરતી હતી. આજે પહેલી મેમુ નહીં પકડાય. મિસિસ રાવ પણ ખરાં છે એમને છેક છૂટવાને સમયે કામ યાદ આવ્યું. એમની એ વાત ખરી કે દસ-બાર દિવસ પછી આજે ઑફિસ ખૂલી છે, એટલે કામ ભેગું થઈ ગયું છે. પણ બહેન મારી, તું તો હમણાં તારા વરના સ્કુટર પાછળ બેસીને ઘર ભેગી થઈ જઈશ ને ગરમ ગરમ ઈડલી-સંભાર ખાઈશ. મારે તો આ ટ્રેન ચુકાય પછી એક કલાક સ્ટેશન પર તપ કરવાનું. અને બીજી ટ્રેનના ખાલી ડબ્બામાં ફફડતાં ફફડતાં બે કલાકે ઘેર પહોંચવાનું, એ પીડા તને કેમ સમજાય \nહાશ, કામ પત્યું. લો, બહાર નીકળતાં જ રિક્ષા પણ મળી ગઈ. અરે, ભાઈ જરા જલદી ભગાવજે. કેટલે દિવસે આજે શહેરમાં કરફર્યુમુક્તિ જાહેર થઈ છે. લોકો તો જાણે પાંજરામાંથી છૂટ્યા હોય એમ ભાગમભાગ કરે છે. ગાંડી પ્રજા છે આ. હમણાં જરાક ફટાકડો ફૂટે ને બધાં ઘરમાં પેસી બારણાં બંધ કરી દે. અત્યારે ભલે ને સ્કૂટર ને કાર લઈને નીકળી પડ્યાં હોય.\nલો, આ સિગ્નલનેય અત્યારે જ લાલ લાઈટનું મુહુર્ત નીકળ્યું. અકરમીનો પડિયો કાણો તે આનું નામ. સાત રૂપિયા તૈયાર રાખ્યા છે કે, અર્ધી મિનિટ પન એ માટે ન બગડે. સ્ટેશનમાંથી લોકો બહાર નીકળે છે, નક્કી ટ્રેન પકડવી છે તેને પહેલાં પહેલાં જવા દો ને આ રેલવેવાળા પણ ખરા છે. છેક ગામને છેડે દાદર બનાવ્યો છે, ને ચોથા પ્લેટફોર્મ પર ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે. દોડું તો ખરી. લો, આ, આ છેલ્લાં બે જ પગથિયાં બાકી છે, ને ટ્રેન ઉપડી ગઈ. વગાડો મંજીરાં ને ગાવ ભજન \nચા વાળો કહે, ‘બહેન, હવે તો એક કલાક બેસવું પડશે.’ કેવી રીતે જુએ છે જો ને આખા પ્લેટફોર્મ પર કોઈ પૅસેન્જર જ નથી. હમણાં બે મિનિટ પહેલાં તો કેટલા માણસો હતા, ને હવે આખા પ્લેટફોર્મ પર કોઈ પૅસેન્જર જ નથી. હમણાં બે મિનિટ પહેલાં તો કેટલા માણસો હતા, ને હવે પથરો પડે ને ચકલી ઊડી જાય એમ બધા ફરરર….. ઘડીક થાય છે કે સ્મિતાને ત્યાં જતી રહું. એક કલાક અહીં બેઠાં પછી ટ્રેનમાં પણ કંપની મળશે કે કેમ તે એક સવાલ છે. હજી વાતાવરણમાં ડરની ગંધ છે. ચા વાળો મને જુએ છે તોય મને ભય લાગે છે કે મારા પર ગરમ ચાનું તપેલું તો નહીં રેડી દે ને પથરો પડે ને ચકલી ઊડી જાય એમ બધા ફરરર….. ઘડીક થાય છે કે સ્મિતાને ત્યાં જતી રહું. એક કલાક અ���ીં બેઠાં પછી ટ્રેનમાં પણ કંપની મળશે કે કેમ તે એક સવાલ છે. હજી વાતાવરણમાં ડરની ગંધ છે. ચા વાળો મને જુએ છે તોય મને ભય લાગે છે કે મારા પર ગરમ ચાનું તપેલું તો નહીં રેડી દે ને કઈ જાતિનો છે કોને ખબર કઈ જાતિનો છે કોને ખબર આપણે નાત-જાતમાં નથી માનતાં, ધરમકરમમાં નથી માનતાં, એની એને થોડી ખબર છે આપણે નાત-જાતમાં નથી માનતાં, ધરમકરમમાં નથી માનતાં, એની એને થોડી ખબર છે એ તો મારો ચાંલ્લો જુએ છે, મંગળસુત્ર જુએ છે. ના, ના, બધા માણસો કંઈ એવા થોડા હોય એ તો મારો ચાંલ્લો જુએ છે, મંગળસુત્ર જુએ છે. ના, ના, બધા માણસો કંઈ એવા થોડા હોય તરસ લાગી ગઈ. પણ પર્સમાં જોયું તો પાણીનો બૉટલ ખાલી છે.\nલાવ, પી.સી.ઓ પરથી ઘેર ફોન કરી દઉં. ને પાણી તથા મૅગેઝીન લઈ લઈશ. વિક્રમે જ ફોન ઉપાડ્યો. બીજી મેમુમાં આવવાની વાત સાંભળીને ચીડાઈ ગયા. પણ મેં તો ફોન મૂકી જ દીધો. એમનો ખીજભર્યો અવાજ ફોનમાંથી ઝૂલતો મારા લગી પૂરો પહોંચી ન શક્યો.\nપી.સી.ઓ વાળાએ સલાહ આપી, ‘બહેન, આટલાં મોડાં એકલાં ટ્રેનમાં ન જશો. અત્યાર સુધી વાત જુદી હતી. હવે જવાય એવું નથી રહ્યું.’\nશું બદલાઈ ગયું આ દસ દિવસમાં માણસે રડવાનું છોડી દીધું માણસે રડવાનું છોડી દીધું માણસ પ્રેમ કરતાં ભૂલી ગયો માણસ પ્રેમ કરતાં ભૂલી ગયો બાળજન્મ અટકી ગયા ફૂલો ખીલવાને બદલે ખરવા લાગ્યાં કંઈ તો બદલાયું નથી. તો પછી આ ડર, આ ખોફ, આ શંકાનો માહોલ શાને \nબુકસ્ટૉલ પર નજર નાખી. છાપાંમાં એ જ આંકડાની રમત, મોતની માયાજાળ, અગનખેલ, ગોળીઓની ભાગદોડ, બે મૅગેઝિન લઈને બૅન્ચ પર જઈને બેઠી. પ્લેટફોર્મ સાવ ખાલી છે. ચાની લારીના ચૂલા ઓલવાઈ ગયા છે. ભજિયાંનું તેલ ટાઢું પડી ગયું છે. કોલ્ડડ્રિંક્સની બાટલીઓ ડબ્બામાં પુરાઈ ગઈ છે. સ્ટૉલ પર કામ કરતા છોકરાઓ ઊંઘે છે. પૉલિશવાળો લંગડો છોકરો ઘોડીનું ઓશીકું બનાવીને જંપી ગયો છે. પણ મારી બૅન્ચ પાસે બેઠેલા કૂતરાને નિરાંત નથી. ઊભું થાય છે, ગોળ ગોળ ફરે છે, મોં ઊંચું કરીને લાંબે રાગે ભસે છે, કાન ઊંચા કરીને જુએ છે. સાશાંક બનીને બેસે છે. ઘડીવાર રહીને પગ ને માથું નજીક લાવી ગોળ કુંડાળુ કરી પડી રહે છે. ફરી ઊભું થાય છે. સામેના પ્લેટફોર્મ પર બે કૂતરાં હાંફતાં બેઠાં છે. આ એમનાથી ડરતું હશે \nવાંચતાં વાંચતાં અચાનક ધ્યાન ગયું, મારી બાજુમાં એક બાઈ આવીને બેસી ગઈ છે. કાળા બુરખામાંથી એના હાથ સિવાય કંઈ દેખાતું નથી. સાથે મોટો થેલો છે. મોં પર જાળી છે, પણ એની આંખો એમાંથી દેખાતી નથી. તોય એટલી તો ખબર પડ��� છે કે એ મને જુએ છે. આખા પ્લેટફોર્મ પર આટલી બધી બૅન્ચ ખાલી છે ને એ મારી પાસે આવીને જ કેમ બેઠી એનો ઈરાદો શો છે એનો ઈરાદો શો છે એના થેલામાં બૉમ્બ-બૉમ્બ તો નહીં હોય ને એના થેલામાં બૉમ્બ-બૉમ્બ તો નહીં હોય ને ધારો કે એ થેલો મૂકીને જતી રહી ને બૉમ્બ ફાટે તો ધારો કે એ થેલો મૂકીને જતી રહી ને બૉમ્બ ફાટે તો મારું શું થાય મારો વર ને છોકરાં તો રખડી જ પડે ને કદાચ એવું નયે થાય. એ બિચારી તો ચુપચાપ બેઠી છે. પણ ચુપ બેઠી છે એટલે કશું ન કરે એવું તો ન કહેવાય ને કદાચ એવું નયે થાય. એ બિચારી તો ચુપચાપ બેઠી છે. પણ ચુપ બેઠી છે એટલે કશું ન કરે એવું તો ન કહેવાય ને ઊભી થઈને બીજી બૅન્ચ પર જતી રહું ઊભી થઈને બીજી બૅન્ચ પર જતી રહું ઉઠાતું જ નથી. પગ જાણે થાંભલા થઈ ગયા છે. જીભ તાળવે ચોંટી ગઈ છે. હાથથી પર્સને સજ્જડ પકડી રાખ્યું છે. આ શિયાળાની સાંજે મારા હાથ પર કપાળેથી પરસેવાનું ટીપું પડે છે.\n‘કેમ બહેન, કાં ચાઈલાં ’ દાળવાળો ચિમન મારે માટે દેવદૂત બનીને આવ્યો. હવે નસોમાં રક્તસંચાર શરૂ થયો. જાણે સંચારબંધીમાંથી મુક્તિ જાહેર થઈ. ‘બહુ મોડાં પઈડાં ’ દાળવાળો ચિમન મારે માટે દેવદૂત બનીને આવ્યો. હવે નસોમાં રક્તસંચાર શરૂ થયો. જાણે સંચારબંધીમાંથી મુક્તિ જાહેર થઈ. ‘બહુ મોડાં પઈડાં પેલી તો ગઈ.’ હસીને માથું ધુણાવ્યું. હજી જીભ ઉપાડતાં ડર લાગે છે, અવાજ થોથવાશે તો \n’ એણે મને ઊભા થવાનો ઈશારો કર્યો. ‘અત્તારે તે આવામાં બેહાતું ઓહે ’ પણ મારા પગમાં હજી ઊઠવાની તાકાત નથી. ચિમન જરા વાર ઊભો રહીને મારી મૂર્ખતા પર હસતો ચાલતો થયો. એની વાત ખરી હતી, મારે ઊઠી જવું જોઈએ. બાજુવાળીનો ભરોસો થાય ’ પણ મારા પગમાં હજી ઊઠવાની તાકાત નથી. ચિમન જરા વાર ઊભો રહીને મારી મૂર્ખતા પર હસતો ચાલતો થયો. એની વાત ખરી હતી, મારે ઊઠી જવું જોઈએ. બાજુવાળીનો ભરોસો થાય પર્સમાંથી છરો કાઢીને હુલાવી દે તો કોઈને ખબર પણ નહીં પડે. અરે, એક લાત મારે તોય હું તો નીચે પડી જઉં. એના હાથ જો ને, કેવા પુરુષ જેવા પહોળા પહોળા છે પર્સમાંથી છરો કાઢીને હુલાવી દે તો કોઈને ખબર પણ નહીં પડે. અરે, એક લાત મારે તોય હું તો નીચે પડી જઉં. એના હાથ જો ને, કેવા પુરુષ જેવા પહોળા પહોળા છે ક્યાંક કોઈ ખૂંખાર ખૂની તો બુરખો પહેરીને નહીં બેઠો હોય ને ક્યાંક કોઈ ખૂંખાર ખૂની તો બુરખો પહેરીને નહીં બેઠો હોય ને હવે ઊભી પણ શી રીતે થઉં ક્યાં કમત સૂઝી કે અત્યારે જવા તૈયાર થઈ ક્યાં કમત સૂઝી કે અત્યારે જવા તૈયાર ��ઈ હે મારા રામ, સલામત પહોંચાડજે. આ જો કંઈ કરશે તો કહી દઈશ કે બાઈ, તારે જે જોઈએ તે લઈ લે પણ મને મારીશ નહીં. તરસે ગળામાં કાંચકી બાઝી ગઈ. હાથ તો ફ્રીઝ થઈ ગયા છે. કોઈ આવતું દેખાય તો અહીંથી ઊભી થઈ જઉં. આંખને ખૂણેથી પ્લેટફૉર્મના છેડા લગી નજરને દોડાવું છું. કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા લોકો \nહજી ગઈ કાલ સુધી તો રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ અને ટ્રેનના ડબ્બાઓ માણસોથી ધમધમતા હતા. પગ મૂકવાની જગ્યા શોધી જડતી ન હતી. અને જેમાં રોજ બેસવાનું થાય તે લૅડિઝ કમ્પાર્ટમેન્ટ સ્ટેશને સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય, ચાળણામાંથી ચાળાતા દાણાની જેમ કેટલીક બહાર ઊતરતી જાય, ધીરે ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય. પર્સ ને થેલીઓ ઊઘડતાં જાય, તુવેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતાં જાય, ફોલાતાં જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કૂર્તા પર ફૂલ-પાંદડી ખીલતાં જાય. ક્યાંક સ્વેટરની ભાગ ગૂંથાતી જાય, પાપડ-પાપડી-ચટણી-અથાણાં-મસાલાનાં પૅકેટ વેચાતાં-ખરીદાતાં જાય. સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીનાં આંસુ લુછાતાં જાય, ઑફિસના કડવા-મીઠા અનુભવોની આપ-લે થઈ જાય, સગાઈ-લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારી ને ગાળાગાળીનો દોર પણ ચાલે. સાથે જ રામરક્ષાકવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી – આસન પાથરી નમાજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પુરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ સ્ટેશને સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય, ચાળણામાંથી ચાળાતા દાણાની જેમ કેટલીક બહાર ઊતરતી જાય, ધીરે ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય. પર્સ ને થેલીઓ ઊઘડતાં જાય, તુવેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતાં જાય, ફોલાતાં જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કૂર્તા પર ફૂલ-પાંદડી ખીલતાં જાય. ક્યાંક સ્વેટરની ભાગ ગૂંથાતી જાય, પાપડ-પાપડી-ચટણી-અથાણાં-મસાલાનાં પૅકેટ વેચાતાં-ખરીદાતાં જાય. સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીનાં આંસુ લુછાતાં જાય, ઑફિસના કડવા-મીઠા અનુભવોની આપ-લે થઈ જાય, સગાઈ-લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારી ને ગાળાગાળીનો દોર પણ ચાલે. સાથે જ રામરક્ષાકવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી – આસન પાથરી નમાજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પુરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ એ તુવેર-વટાણા-લસણ-પાપડ-મસાલા ભરેલી થેલીઓ એ તુવેર-વટાણા-લસણ-પાપડ-મસાલા ભરેલી થેલીઓ ને એની જગ્યાએ દેખાય છે આતંકિત ચહેરાઓ ને શંકા-કુશંકા ભરેલી થેલીઓ. એનાથી શી રીતે બચવું \nઅરે, ટ્રેન આવી ગઈ, ને ખબર પણ ન પડી લૅડિઝ કંપાર્ટમેન્ટમાં ચડી, ને પાછળ પાછળ જ પેલી બુરખાવાળી પણ આવી છે. હે ભગવાન, આ મારો પીછો કેમ નથી છોડતી લૅડિઝ કંપાર્ટમેન્ટમાં ચડી, ને પાછળ પાછળ જ પેલી બુરખાવાળી પણ આવી છે. હે ભગવાન, આ મારો પીછો કેમ નથી છોડતી કંપાર્ટમેન્ટ તો સાવ ખાલી છે. માંડ બે-ત્રણ સ્ત્રીઓ છે. એક માછણ પોતાનો ખાલી ટોપલો સીટ પર રાખીને ઊંઘતી પડી છે. ભલે ટોપલો ગંધાય, પણ કોઈક બેઠું છે, તો રાહત કેટલી કંપાર્ટમેન્ટ તો સાવ ખાલી છે. માંડ બે-ત્રણ સ્ત્રીઓ છે. એક માછણ પોતાનો ખાલી ટોપલો સીટ પર રાખીને ઊંઘતી પડી છે. ભલે ટોપલો ગંધાય, પણ કોઈક બેઠું છે, તો રાહત કેટલી પેલી તો સામે જ આવીને બેઠી.\nબહાર તો અંધારું જામવા માંડ્યું છે, આનાં કાળા બુરખા જેવું જ. ક્યાંય પ્રકાશની કોઈ રેખા દેખાતી નથી કે એને વળગીને આ અંધારાના સાગરને તરી જાઉં. શું કરું, કશું સૂઝતું નથી. અંધકારથી બચવા, કાળા બુરખાથી બચવા મેં તો આંખો જ બંધ કરી દીધી. શું કરતી હશે એ લોકો તો કહે છે કે એનો ભરોસો જ ન થાય. ક્યારે છરો કાઢીને તમને હલાલ કરી નાખે ખબર ન પડે. કૉલેજમાં અમારી સાથે હસીના ભણતી હતી. એસ.વાયમાં ત્યાં એના ભાઈએ એની ભાભીને છરો મારીને મારી નાખેલી. આ બાઈ પણ એવું કરે તો \nકોઈ હલબલાવતું હતું. આંખો ખોલી તો સામે પેલી બુરખાવાળી ઊભી હતી. હે ભગવાન, આ શું કરશે કોને બૂમ પાડું પેલી માછણ તો આરામથી ઘોરે છે. આ મને મારી નાખશે તો એને ખબર પણ નહીં પડે ચાલુ ટ્રેને કૂદી પડું ચાલુ ટ્રેને કૂદી પડું હે રામ, મને બચાવી લે જે. કાલથી આ ટ્રેનમાં નહીં આવું. અરે, નોકરી જ નહીં કરું. ભાડમાં જાય અપડાઉન. એક ટંક ભૂખ્યાં રહીશું, પણ આ ઓથાર નહીં સહેવાય.\n’ બુરખાવાળી બોલી ને ઊમેર્યું, ‘મેરા સ્ટેશન આ ગયા. અચ્છા હુઆ આપ યહાં બૈઠી થી, વર્ના મેરી તો હિંમત હી નહીં થી, ઈસ માહોલ મેં અકેલે જાના… આપ સમઝતી હૈ ન ’ અરે, એ પણ ડરતી હતી ’ અરે, એ પણ ડરતી હતી મારી જેમ જ અને હું એનાથી ડરતી હતી \n‘ઈસ મેં ડરને કી ક્યા બાત હૈ મૈં તો હર રોજ અપડાઉન કરતી હું.’ મારો અવાજ ટ્રેનની વ્હીસલના અવાજને પણ દબાવતો હોય તેવો નીકળ્યો.\nએણે મારા હાથ પર હાથ મૂકીને ‘ખુદા હાફિજ’ કહ્યું. એના વજનદાર હાથમાં ઉષ્મા હતી. પરસેવાની ભીનાથ હતી, તે ભીનાશમાં મારી હથેળીનો પરસેવો ભળી ગયો. સ્ટેશન પર ગાડી ઊ���ી રહી. એના મોટા થેલાને ઉતારવામાં મેં હાથ આપ્યો. થેલો હલકો ફૂલ લાગતો હતો. ટ્રેન ઊપડી. સ્ટેશનના ઝાંખા પ્રકાશમાં એક આકાર ધીમે ધીમે ઓગળવા લાગ્યો.\nમાછણે બગાસું ખાધું. આળસ મરડી ટોપલામાંથી એક થેલી કાઢી અને વાલોળ વીણવા લાગી. ડબ્બામાં માછલીની વાસ સાથે પરસેવાની ગંધ ને વાલોળની લીલાશ ફેલાઈ ગઈ. બહાર અંધકારમાં ચમકતા તારાઓ મને ઘરની દિશા તરફનો માર્ગ બતાવવા લાગ્યા.\n« Previous એ…રી…મૈં તો કૂપન દિવાની….. – કલ્પના દેસાઈ\nરંગોની રમત – પ્રવીણસિંહ ચાવડા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમેળામાં – બકુલ બક્ષી\nમેળાનો ચકડોળ દૂરથી જ દેખાતો હતો. ધીમી ગતિએ ફરતું વિશાળ ચક્ર રાતના અજવાળામાં વધારે આકર્ષક લાગતું. લોકોની ભીડ પણ વધતી જતી હતી. આસપાસનાં ગામડાંઓમાંથી દરેક ઉંમરના લોકો આવતા અને લાગેલી હાટડીઓમાંથી ખરીદી કરતા અથવા મેળાનાં બીજાં આકર્ષણો જોઈ ચાલ્યા જતા. દર વર્ષે શ્રાવણ મહિનામાં એ જ મેદાન પર મેળો ભરાતો અને ચાર દિવસ સુધી ચાલતો. પોલીસ-જીપની આગલી સીટ પર એક પગ ... [વાંચો...]\nબે સુંદર પ્રેરકપ્રસંગો – બેપ્સી એન્જિનિયર\nલીલી આંગળીઓવાળી છોકરી ‘સર, હું ઈચ્છું છું કે સ્કૂલમાં વટાણાનો છોડ લાવવા બદલ તમે મને માફ કરી દીધી હશે...’ તે બોલી. ગઈકાલે એક યુવાન સ્ત્રી સાથે એકાએક ભેટો થઈ ગયો અને અમે વાતે ચઢ્યાં. મારી શાળામાં તે ભણતી હતી તેની યાદો. એકાએક મને શિયાળાની એક ગમગીન સવાર યાદ આવી. તે દહાડે જાણે બધું ઊંધું જ થવા બેઠેલું. કેટલાક શિક્ષકો ગેરહાજર હતા. એમની ... [વાંચો...]\nસ્પીડબ્રેકર – સુધીર દેસાઈ\nસ્પીડબ્રેકર જેવો ઉંબરો ઘરમાં પ્રવેશતાં પહેલાં જ બાપુની સ્પીડ ઘટાડી નાખતો. બહાર ધમધમાટ કરતા ફરતા બાપુ ઘરમાં દાખલ થતાં પૂર્વે જ પોતાની ગતિ ઉપર કાબૂ મેળવી લેતા. ઘરના ઉંબરા પાસે આવતાં આવતાંમાં તો એ નવું રૂપ ધારણ કરતા. એમને એમની ગતિ અટકાવી દેવી પડી છે એનું સતત ભાન રહેતું અને મન ઉપર એનું દબાણ પણ રહેતું. આજે જ્યારે હું દરિયા ઉપર ... [વાંચો...]\n21 પ્રતિભાવો : ઓથાર – મીનલ દવે\nશ્રી મીનલ દવે ને અભિનંદન.\nમારો એક અનુભવ લખું છું.\nમારે એક વખત રાત્રે બસમાં દાહોદથી અમદાવાદ જવાનું થયુ.જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે રાતના ૩-૦૦ વાગ્યા હતા.મારે ગોમતીપુર મારા બહેનના ઘેર જવાનું હતુ.સાવ દૂબળો પાતળો રીક્ષાવાળો હોય તેવી રીક્ષા પસંદ કરી.રસ્તામાં તે વારંવાર પાછળ ફરીને જોતો હતો.મને થોડો ડર તો લાગ્યો પણ હિંમતથી બેસી રહી.ગોમતીપુર ઉતરી,પૈસા ચ��કવ્યા ત્યારે હાશ થઈ.રીક્ષાવાળો બોલ્યો;”બહેનજી, તમને જોઈને મને ડર લાગતો હતો…આટલી રાતે રીક્ષામા જનાર બહેન મને પાછળથી છરો તો નહીં મારી દ ને”..અને મને હસવું આવી ગયું….\nવાર્તા જેવો જ અનુભવ રાજેશ્વરી શુક્લાએ કરાવ્યો. થેંક્સ્.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-the-high-court-order-to-file-an-fir-against-police-in-surat-834271.html", "date_download": "2020-09-20T20:18:27Z", "digest": "sha1:7IJ5JQKF5SJQL2EJJ2L4NOKCPL7QTPFH", "length": 24192, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "The High Court order to file an FIR against police in surat– News18 Gujarati", "raw_content": "\nસુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ\nગુજરાત હાઇકોર્ટ ફાઇલ તસવીર\nસુરતના અઠવાલાઇન્સ પોલીસે દારુના કેસમાં યુવકની અટક કર્યા બાદ તેને માર નહીં મારવાના નામે પોલીસે મોટી રકમ પડાવી હતી.\nસુરતના અઠવાલાઇન્સ પોલીસે દારુના કેસમાં યુવકની અટક કર્યા બાદ તેને માર નહીં મારવાના નામે પોલીસે મોટી રકમ પડાવી હતી. ત્યારબાદ પણ યુવાનને ઢોર માર મરાતા તેની બંને કિડની ફેઇલ થઇ ગઇ હતી. ચારેય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોધવા માટે પોલીસ કમિશ્નર સુધી રજૂઆત કરી હોવા છતાં એફઆઇઆર નહીં નોંધાતા પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.\nમળતી માહિતી પ્રમાણે આઠ માસ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના પીએસઆઇ ચાવડા સહિત પોલીસ કર્મીઓ સંજય ભરવાડ કિરપાલ સિંગ અને ધર્મેશ ગઢવીએ પ્રોહિબિશનના કેસમાં કપિલ જેઠાભાઇ પટેલ નામના યુવાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેના પરિવારને બોલાવી કપિલને લોકઅપમાં નહીં મારવાના નામે રૂપિયા સાત લાખની માંગણી કરાઇ હતી.\nબેબાકળા બનેલા પરિવારજનોએ એક લાખ રૂપિયા પોલીસ કર્મીઓને ચુકવી દીધા હતા. આમ છતાં બાકીની રકમ મેળવવા ચારેય પોલીસ કર્મીઓએ લોકઅપમાં કપિલ ઉપર શારીરિક જુલમ ગુજાર્યો હતો. પોલીસે ઢોર માર મારતા કપિલની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી. આઠ માસ અગાઉ અઠવા પોલીસ મથકના લોકઅપમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની ધોલાઇને લઇને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.\nઆ પણ વાંચોઃ-CCTV: સુરતના મોલની ઓપન ગેલેરીમાં યુવક જોત જોતામાં પડી ગયો ખાડામાં\nઆ મામલે કપિલ પટેલના પરિવારજનોએ ચારેય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવવા પોલીસ કચેરી સુધી પગથિયા ઘસી નાંખ્યા હતા. આમ છતાં કોઇએ ફરિયાદ નહીં સાંભળતા છેવટે વકિલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ પિટિશન ફાઇલ કરી હતી.\nઆ પિટિશન ઉપર કેસનો વિગતવાર અભ્યાસ કરી તથા પુરાવાઓનું મુલ્યાંકન કરી હાઇકોર્ટે અઠવા પોલીસ સ્ટેશનના ચારે પોલીસ કર્મીઓ વિરુદ્ધ સપ્તાહમાં ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. જો એફઆઇઆર રજીસ્ટર્ડ નહીં થાય તો ઉચ્ચ અધિકારીને વિગતવાર અરજી કરી ગુનો દાખલ કરાવવો. આ કિસ્સામાં જો ઉચ્ચ અધિકારી પણ દાદ નહીં આપે તો કોર્ટના હુકમ મુજબ કોર્ટમાં કેસ દાખલ કરી શકાશે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરતઃ યુવક ઉપર અત્યાચાર કેસમાં અઠવા પોલીસ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/tag/smart-city/", "date_download": "2020-09-20T19:51:44Z", "digest": "sha1:4GEH2CXWUEQRXU2KIIGW6N44Y5KODQLZ", "length": 8886, "nlines": 94, "source_domain": "g.deshgujarat.com", "title": "Smart City | DeshGujarat News from Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી આરટીઓ લાઇસન્સ ફી માટે માત્ર ડિજિટલ પેમેન્ટ જ સ્વીકારવામાં આવશે\nઅમદાવાદ: રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આર.ટી.ઓમાં લાયસન્સ મેળવવા માટેની સરકારીએ નિયત કરેલ તમામ પ્રકારની ફી હવેથી parivahan.gov.in સાઇટ પર લોગીન કરી અરજદારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. આ�...Read More\nડિજિટલ પેમેન્ટ્સ વધારવા માટે એએમસીનું મેગા અભિયાન, શહેરની તમામ સેવાઓ જનમિત્ર કાર્ડથી જોડાશે\nઅમદાવાદ: ભારત સરકારના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત ડિજીટલ ઈન્ડીયા કેમ્પેઈન હેઠળ ૧૦૦ સ્માર્ટ સીટીઝ માટે ૧૦૦ દિવસની ચેલેન્જ રજૂ કરેલ છે. જે માટે સ્માર્ટ સીટી ડિજીટલ પેમેન્ટ્સ એવોર્ડ ૨૦૧૮ ની પણ �...Read More\nવડોદરાના માર્ગો પર ટ્રામ દોડાવવા અંગે ચાલે રહી છે વિચારણા, ચાઈનાના ડેલીગેશને કર્યું પ્રેઝન્ટેશન\nવડોદરા: વડોદરા સ્માર્ટ સીટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શહેરમાં આધુનિક ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવા અંગે વિચારણા ચાલી રહી છે. રીંગ રોડ કે સૂચિત વિશ્વામિત્રી રીવર ફ્રન્ટ ખાતે ટ્રામ દોડ...Read More\nઅમદાવાદ: 145 બીઆરટીએસ સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા કરાઈ લોન્ચ, ગણતરીના કલાકોમાં જ હજારો લોકોએ કર્યો ઉપયોગ\nઅમદાવાદ, દેશગુજરાત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આજે (સોમવારે) ‘જનમિત્ર’ કાર્ડ ધારકો શહેરમાં 145 બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) સ્ટેશન પર 2 એમ.બી.પી.એસ.ની સ્પીડ સાથે અનલિમિટેડ ફ્...Read More\nઅમદાવાદમાં 145 બીઆરટીએસ બસ સ્ટેશન પર મળશે ફ્રી વાઈ-ફાઈની સુવિધા\nઅમદાવાદ: શહેરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ્સ પર 5 માર્ચ, સોમવારથી ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવશે. ‘જનમિત્ર’ નામની આ સર્વિસ હેઠળ શહેરના 145 બીઆરટીએસ બસ સ્ટેન્ડ્સ પર મુસાફરો સવારે 6:00 વાગ્યાથી રાતે 11...Read More\nઅમદાવાદ ભારતનું વર્લ્ડ હેરિટેજ સીટી બનવા સાથે સ્માર્ટ સિટીમાં પણ અગ્રેસર: મુખ્યમંત્રી રૂપાણી\nઅમદાવાદ: અમદાવાદ ખાતેના પંડિત દિનદયાળ હોલ ખાતે યોજાયેલા સ્માર્ટ સિટીઝ કોન્ક્લેવને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, અમદાવાદ પોતાના હેરિટેજ મુલ્યોને જાળવી ૬૦૭ વર્ષ પૂ...Read More\nસ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્થાપિત આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન\nઅમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં નવનિર્મિત ટ્રાફિક જામ સહિતની ઇમરજન્સીનાં મોનિટરીંગ માટેનાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું આજે (શુક્રવારે) મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામ...Read More\nસુરતમાં જાહેર સ્થળો પર વધુ સ્કલ્પચર લગાવાશે\nસુરત, દેશગુજરાત: સુરત શહેરમાં મહત્વના જાહેર સ્થળો પર ટૂંક સમયમાં નવા શિલ્પ આર્ટ જોવા મળશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)એ તાજેતરમાં સુરત સ્ટોન સ્કલ્પચર (શિલ્પ) સિમ્પોસિયમનું આયોજન ક�...Read More\nસિંગાપોરની ટીમ સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેશે\nસુરત, દેશગુજરાત: સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા વિવિધ પ્રોજેક્ટસની મુલાકત લેવા માટે સિંગાપોરની ટીમ 28 ઓગસ્ટે સુરત આવશે. સિંગાપોરની ટીમ સોમવારે સુરત પહોંચી મહાનગરપાલિકાના બીઆરટીએ...Read More\nમુખ્યમંત્રીએ વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની રાજયસ્તરીય ઉજવણીનો કરાવ્યો પ્રારંભ\nવડોદરા, દેશગુજરાત: વડોદરામાં 71માં સ્વાતંત્ર્ય પર્વના રાજય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે વડોદરામાં હરણી પોલીસ મથકનું ઉદઘાટન અ�...Read More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/lakhani/68", "date_download": "2020-09-20T21:57:36Z", "digest": "sha1:LPMGQDTL2PO4WGSOB5TACASIFKLPGMWC", "length": 12942, "nlines": 702, "source_domain": "vatsalyanews.com", "title": "lakhani Taluka News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉન���\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nલાખણી તાલુકા નાં વાસણ ગામેથી રહેણાંક મકાનમાંથી કારતૂસ સાથે પિસ્તોલ મળી\nલાખણી તાલુકા નાં વાસણ ગામેથી રહેણાંક મકાનમાંથી કારતૂસ સાથે પિસ્તોલ મળીઅહેવાલ : કમલેશ નાંભાણીઆગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એન. જાડેજા તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વ....\nઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ(કાચી)કેનાલમાંથી 3 દિવસમાં પાણી ચાલુ નહીં કરાય તો આંદોલન\nહાલે આખા વિશ્વમાં covid-19 કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કેર બીજા રાજ્યો કરતા કઇક વિશેષ છે અને આવા સમયમાં એકબાજુ આ મહામારી બીજી બાજુ અતિશય મોંઘવારીની સાથે સાથે બીજી આર્થિ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "http://garvitakat.com/surat-celebrating-the-birthday-of-gandhijis-birthday-celebrates-the-insults-of-the-nation-109-lamp-spreads/", "date_download": "2020-09-20T21:23:44Z", "digest": "sha1:QXAD5MXTRL43QPNNSDODSEL7NXVUZMP3", "length": 18340, "nlines": 191, "source_domain": "garvitakat.com", "title": "સુરત:ગાંધીજી ના હત્યારનો જન્મ દિવસ ઉજવી ને કર્યું રાષ્ટ્રપિતાનું કર્યું અપમાન,૧૦૯ દીવા પ્રગટાવ્યા. | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનવસારીભરૂચસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠપોરબંદરબોટાદભાવનગરભુજ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે\nસરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\n2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P\nઅફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર\nIPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે \nIPL સીઝન 13 માં સંજય માજરેકરની કોમેન્ટ્રી સાંભળા નહી મળે\nરાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા\n29 ઓગસ્ટ: હોકી મેજીશીયન મેજર ધ્યાનચંદનનો જન્મદિવસ અને રાસ્ટ્રીય રમત દિવસ…\nજેમ્સ એન્ડરશનની 600 વિકેટો પુરી થતા યુવરાજે બુમરાહને 400 વિકેટનો ટાર્ગેટ…\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે…\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થ��ાદ પોલીસ\nકડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન\nરીયાની જમાનત યાચીકામાં તેને જણાવ્યુ,મને દોષ સ્વીકારવા મજબુર કરવામાં આવી હતી\nઅક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા…\nલોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ\nકંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે, સોનુ સુદે કહ્યુ સલામ કરશો…\nઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી…\nનીયમોના ઉલ્લઘંનના આરોપસર ગુગલે પ્લેસ્ટોર ઉપરથી પીટીએમને હટાવી\nઅધધ 66 લાખ પ્રોફેશનલ્સ છેલ્લા ચાર માસમાં બેકાર થયા : CMIE…\nભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500…\nરોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત\nHome ક્રાઈમ સુરત:ગાંધીજી ના હત્યારનો જન્મ દિવસ ઉજવી ને કર્યું રાષ્ટ્રપિતાનું કર્યું અપમાન,૧૦૯ દીવા...\nસુરત:ગાંધીજી ના હત્યારનો જન્મ દિવસ ઉજવી ને કર્યું રાષ્ટ્રપિતાનું કર્યું અપમાન,૧૦૯ દીવા પ્રગટાવ્યા.\nગરવીતાકાત સુરત :દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા સુનથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું. સુરતમાં નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગોડસેના જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. લિંબાયત ખાતે ગાંધીજીના હત્યારા ગોડસેના જન્મદિવસની હિન્દૂ મહાસભા દ્વારા ઉજવણી કરાઈ હતી. જેના બાદ સુરતમાં ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરનારા શખ્સો સામે કાર્યવાઈ કરવામાં આવી છે. લિંબાયત પોલીસે નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના લોકોની અટકાયત કરી છે.કાર્યકરો દ્વારા નાથુરામ ગોડસીની તસવીર હનુમાન મંદિરમાં મૂકવામાં આવી હતી, અને તેની સામે 109 દીવા પ્રગટાવવામા આવ્યા હતા. ત્યારબાદ મંદિરની અંદર જ ભજન ગાઇ લાડુનો પ્રસાદ વહેંચવામા આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આ બનાવમાં જન્મદિનની ઉજવણી કરનારા સામે યોગ્ય ક��ર્યવાહી કરવાની માંગણી કરવામા આવી રહી છે.\nઉજવણી મામલે નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રીયા સુરતમાં નાથૂરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાજપ નિતી સ્પષ્ટ છે કે ગાંધીજી વિશે ટીકા કરે તે ચલાવી નહીં લેવામાં આવે. સુરત જેવા બનાવોની ભાજપ ટીકા કરે છે. અમારો પક્ષ અને નેતાઓની વિચારસરણી સ્પષ્ટ છે. ગાંધીજીની કામગીરી વિશે કે ટીકા ભાજપ નહિ ચલાવી લે. દેશના રાષ્ટ્રપિતાએ હજારો વર્ષ માટે સ્વીકારવો પડે એવો સંદેશ આપ્યો છે. ગાંધીજીના વિચારો લોકો નવી પેઢી સુધો પોહોંચે તેવા અમારા પ્રયત્નો છે. ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં આ પ્રકારે નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેરઠમાં હિન્દુ મહાસભાની ઓફિસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્માની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દેશના ભાગલા માટે જવાબદાર છે. જે રીતે મહાભારતમાં ધર્મની રક્ષા માટે અર્જુને ભીષ્મ પિતામહનો વધ કર્યો, તેવી જ રીતે હિન્દુ ધર્મની રક્ષા માટે ગોડસેએ ગાઁધીને માર્યા હતા. મહાત્મા ગાંધીએ જ દેશમાં અંદાજે 40 લાખ નિર્દોષ લોકોને મરાવ્યા હતા.\nબીજા સાથે સમાચાર શેર કરો.\nPrevious articleભિલોડા તાલુકા ના સુનસર ગામમાં પતિ ને દુપટ્ટા વડે પલંગ સાથે બાંધી પત્ની એ કર્યો એસિડ એટેક.\nNext article વડોદરા:૧૦ બોર્ડની પરીક્ષા માં નાપાસ થવાના કરી આત્મહત્યા\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\nવિસનગર: સ્કુટરમાં સવાર દંપતીને કારનુ પડખુ અથડાવી બેઝ બોલ સ્ટીક વડે કરી મારપીટ,આબરૂ લેવાનો કેસ દાખલ\nપાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા\nદાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા\nપ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ\nકડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nલાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ\nસેવાલિયા બજાર વિસ્તારમાં સમન્વય ગ્રુપ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડી...\nબેન્ક ઓફ બરોડા સેવાલીયાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હોવાથી ખાતાધારકોને...\n68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/know-how-to-choose-perfect-moisturizer-for-your-skin-bs-921286.html", "date_download": "2020-09-20T21:45:52Z", "digest": "sha1:P3IJ2AQBZ5FBMZWK5GLNGQE6MRI7TQH4", "length": 24641, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "know how to choose perfect moisturizer for your skin– News18 Gujarati", "raw_content": "\nઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer\nસ્કિન ગ્લો કરતી તસવીર\nજો તમારી ચામડી સામાન્ય હોય તો તમે ઘણાં લકી છો. તમારે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવા માટે કલાકો સુધી વિચારવાની જરૂર નથી.\nબસ હવે ગણતરીના દિવસોમાં જ દિવાળી આવી જશે. અને તે બાદ શિયાળા એટલે કે ઠંડીની શરૂઆત થઈ જશે. ઠંડીમાં આમ પણ વાતાવરણ ખુશનુમા અને રોમેન્ટિક હોય છે, પરંતુ તમારી સ્કિન પણ ઘણઈ સેન્સિટિવ પણ હોય છે. આ મોસમમાં કુદરતી ભેજ ખોવાઈ જવા લાગે છે. એવામાં ચામડીની ચમક જાળવી રાખવા માટે સાચા મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી ઘણી જરૂરી બને છે. તેનાથી તમારા ચહેરાની ચમક તો જળવાઈ જ રહે છે, જેનાથી તમારો કૉન્ફિડન્સ લેવલ પણ સારો રહે છે. આવો જાણીએ સ્કિનના હિસાબે કયું મોઈશ્ચરાઈઝર સારું રહેશે... ઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer\nશું તમારી ચામડી હંમેશા સૂકી રહે છે તેનાથી ચહેરો ધોયા બાદ ચામડી ખેંચાયેલી લાગે છે. તેનો અર્થ એ છે કે તેમની ચામડી સૂકી છે. તે માટે તમારે ગાઢ મોઈશ્ચરાઈઝરનો ઉપોગ કરવો ઉચિત રહેશે. પરંતુ તે લગાવતા પહેલા તેનો સ્કિન ટેસ્ટ જરૂર કરી લો.\nશું તમારા માથા, નાક અને કપાળ પર પરસેવાની ટીપાં ચમકે છે તો તમારી ચામડી મિશ્રેત છે. આ માટે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી ઘણી મુશ્કલ છે. કારણ કે બજારમાં આવા મોઈશ્ચરાઈઝર ઉપલબ્ધ નથી. તેથી આ માટે તૈલીય અને ડ્રાય સ્કિનને મિક્સ કરી લગાવવું સારું રહેશે.\nતૈલીય ચામડીજ્યારે તમે પાણીથી ચહેરો ધૂઓ તો થોડા સમય બાદ ચહેરા પર ચીકાશ અને રામ છિદ્રો દેખાવા લા���ે છે. તે માટે વૉટર બેસ્ડ કે જેલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર ઉચિત રહે છે. જો તેમાં વિટામિન E ની માત્રા હોય તો તે તમારા નિખર પર ચારચાંદ લગાવી દેશે.\nજો તમારી ચામડી સામાન્ય હોય તો તમે ઘણાં લકી છો. તમારે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવા માટે કલાકો સુધી વિચારવાની જરૂર નથી. તમે બજારમાં મળતા ઘણાં મોઈશ્ચરાઈઝરને અજમાવી શકો છો. પરંતુ તેને ખરીદતા પહેલાં તેની ઍક્સપાયરી ડેટ પણ ચેક કરી લો.\nઆ પણ વાંચો- ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ\nઆ પણ વાંચો- અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી\nઆ પણ વાંચો- આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં\nઆ પણ વાંચો- #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ\nઆ પણ વાંચો- રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ\nઆ પણ વાંચો- આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/xiaomi-say-130000-poco-m2-sold-gujarati-news/", "date_download": "2020-09-20T20:18:11Z", "digest": "sha1:WSXQJEHKQ4VHVVJV6KZNKYMVDNPOYCTM", "length": 11726, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "બહિષ્કાર છતાં આ ચાઇનીઝ કંપનીએ ભારતમાં વેચ્યા 1.30 લાખ POCO M2 સ્માર્ટફોન, તે પણ એક જ દિવસમાં - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nબહિષ્કાર છતાં આ ચાઇનીઝ કંપનીએ ભારતમાં વેચ્યા 1.30 લાખ POCO M2 સ્માર્ટફોન, તે પણ એક જ દિવસમાં\nબહિષ્કાર છતાં આ ચાઇનીઝ કંપનીએ ભારતમાં વેચ્યા 1.30 લાખ POCO M2 સ્માર્ટફોન, તે પણ એક જ દિવસમાં\nચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની અસર ઓછી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક ચાઇનીઝ કંપની POCO M2એ પોતાના ભારતમાં વેચાણના આંકડા જાહેર કર્યા છે તે જોતા તો એમ જ લાગી રહ્યું છે કે ભારતમાં ચીનનો બહિષ્કાર નિષ્ફળ ગયો છે.\n15 સપ્ટેમ્બરે થયો POCO M2 લોન્ચ\nચાઇનીઝ સ્માર્ટફોન Xiaomiની પેટા બ્રાન્ડ છે POCO. 15 સપ્ટેમ્બરના રોજ POCO M2 લોન્ચ થયો અને પહેલી વાર ભારતમાં વેચાણ માટે મુકવામાં આવ્યો. કંપનીએ દાવો કર્યો છે કે વેચાણના પહેલા જ દિવસે 1.30 લાખ સ્માર્ટફોનનું વેચાણ થયું છે.\nશું છે આ સ્માર્ટફોનની કિંમત\nPOCO M2ની શરૂઆતની કિંમત 10999 રૂપિયા છે અને આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવે છે. તાજેતરમાં જ કંપનીએ આ બ્રાંડ ભારતમાં લોન્ચ કરી અને 15 સપ્ટેમ્બરના રોજ પહેલું વેચાણ થયું.\nPOCO M2ના 2 વેરીયંટ છે. 6GB RAM અને 64GB સ્ટોરેજ તેમજ 6GB RAM અને 128GB સ્ટોરેજ. ટોપ મોડલની કિંમત 12499 રૂપિયા છે. આ સ્માર્ટફોન 3 કલર વેરીયંટ બ્લેક, બ્લુ અને રેડમાં મળે છે.\nઆ સ્માર્ટફોનમાં 6.53 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઈલ નોચ છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં ��વ્યું છે.\nઆ સ્માર્ટફોનમાં ચાર રીયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાયમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે જયારે બીજો 8 મેગાપિક્સલનો તો ત્રીજો 5 મેગપીક્સલનો જયારે ચોથો કેમેરા ૨ મેગાપિક્સલ લેન્સ છે.\nઆ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે જેની સાથે 18W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં હેડફોન જેક, માઈક્રો એસડી કાર્ડ સ્લોટ અને બ્લુટૂથ, વાઈફાઈ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનના રીયરમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવેલ છે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nચીનનું દેશની 1600થી વધારે કંપનીઓમાં કરોડોનું રોકાણ : સરકારે સંસદમાં રજૂ કર્યા આંકડાઓ, જાણી લો કેટલા રૂપિયા છે દાવ પર\nભારે વરસાદ બાદ અમીરગઢના ખેડૂતો માટે આવી આફત, મગફળી બાદ કપાસના પાકમાં પણ રોગ ફેલાયો\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિ���ાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A3/", "date_download": "2020-09-20T21:25:10Z", "digest": "sha1:3KUCKGZPQS45B3AR7EIULAZ2ODPFCQKY", "length": 3293, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "Famous Gujarati Quotes Images in Gujarati Font", "raw_content": "\nHome / ગેલેરી / માતા-પિતા ભગવાન કરતા પણ મોટા હોય છે કારણકે…\nમાતા-પિતા ભગવાન કરતા પણ મોટા હોય છે કારણકે…\nતમારી સફળતાનો ‘રોફ’ તમારા…\nપ્રેમ તો અમારે કરવો હતો પણ….\nએવું કામ કરી બતાવે કે પેરેન્ટ્સ તરત જ કહે….\nદરેક માણસ એક દિવસ બધું મુકીને ચાલ્યો જવાનો છો તો….\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nજયારે તમારો ખાસ મિત્ર તમારા પર ગુસ્સો કરવાનું છોડે ત્યારે….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2018/10/31-oct-gujarati-rashifal.html", "date_download": "2020-09-20T20:58:17Z", "digest": "sha1:ECXD7U33YVCVHHWLOHGPOBBIYWUVV6EY", "length": 24589, "nlines": 549, "source_domain": "www.mojemoj.com", "title": "31-Oct-18 -દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 31-Oct-18 -દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનન��� મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\n31-Oct-18 -દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ (અ,લ,ઈ) : આવતી કાલના દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.\nવૃષભ (બ,વ,ઉ) : મૂંઝવણોનો ઉકેલ મળતા રાહત અનુભવાય. મનોબળ વધારવાની જરૂર છે. આર્થિક સમસ્યાને પહોંચી વળશો. જૂની જવાબદારીઓ યથાવત રહેશે. માનસિક સ્વસ્થતા જાળવવી.\nમિથુન (ક,છ,ઘ) : આવતી કાલના દિવસમાં સંજોગો સુધરતા જણાય. વણઉકલ્યા પ્રશ્નો ઉકેલાય. નાણાકીય મુઝવણ દૂર થાય. અટકેલા લાભ મળે. નોકરી-ધંધામાં રાહત મળી શકે છે.\nકર્ક (ડ,હ) : મનની ઈચ્છાઓ ફળતી જણાય તેવા સંજોગો છે. આ સમય ધીમે ધીમે અનુકુળ થતો જણાશે. આર્થિક સમસ્યાથી બહાર નીકળાશે. ઉઘરાણીના કામ પતશે. ખર્ચાઓને પહોંચી વળાશે. સ્ત્રી વર્ગને આવતીકાલનો દિવસ રાહતરૂપ બને.\nસિંહ (મ,ટ) : તબિયત સાચવવી. માનસિક સ્વસ્થતા પણ સાચવવી. પ્રવાસ પર્યટનના યોગ છે. નાણાકીય પરિસ્થિતિ સુધરે. બપોર પછી માનસિક શાંતિ રહે. મનની મુરાદો પાર પડે તેવા સંજોગ છે. કુટુંબ તરફથી કોઈ માઠા સમાચાર મળે.\nકન્યા (પ,ઠ,ણ) : માનસિક અશાંતિના વાદળ વિખેરાતા જણાય. લાગણી તથા આવેગોને સંયમમાં રાખવા. આવક કરતા જાવક વધે. નોકરિયાતોને સાનુકૂળ તક. પ્રગતિનો માર્ગ ખુલે.\nતુલા (ર,ત) : બઢતી-બદલીના યોગ છે. જમીન-મકાનના પ્રશ્નો ઉકલે. સંતાનની તબિયત સાચવવી. પત્ની તરફથી અણધાર્યો લાભ મળે. વિરોધી તથા દુશ્મનોથી સાચવવું. આવક કરતા ખર્ચ વધે.\nવૃશ્ચિક (ન,ય) : માનસિક ટેન્સન રહે. ચિંતાઓ ઉદ્વેગ જણાય. ખોટા નિર્ણય ટાળવા. ધીરજ ન ખોવાય તે જોવું. બપોર પછી કોઈ વિજાતીય તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. સંતાન તરફથી લાભ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખ‍વી.\nધન (ભ,ધ,ફ) : દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તરફથી આર્થિક લાભ થાય. જમીન-મકાનના કામમાં ફાયદાનો સોદો થાય. સ્થળ પરિવર્તનનો યોગ છે. વેપારી વર્ગે સાવચેતીથી ચાલવું.\nમકર (ખ,જ) : નોકરિયાતો માટે ઉત્તમ દિવસ. ધંધામાં થોડી ઘણી ���ુશ્કેલી પડે. વિરોધી તથા હરીફોથી ચેતવું. સ્થળ પરિવર્તનનો યોગ છે. કોઈ નવા કાર્યમાં આગળ વધી શકાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નવીન લાભનું આયોજન થાય.\nકુંભ (ગ,શ,સ) : માનસિક ટેન્શન જણાય. અકારણ ઉદ્વેગ તથા ચિંતા વધે. જૂની ઉઘરાણી પર ધ્યાન આપવું. ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું. નવા પ્રવાસની તક મળે તે ઝડપવી. વિદ્યાર્થી મિત્રોને આનંદના સમાચાર મળે.\nમીન (દ,ચ,ઝ,થ) : મનની મુરાદો બહાર પાડે. માનસિક સુખ મળે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નોકરીયાત વર્ગ માટે બઢતી અથવા બદલીનો યોગ છે. સાંજ પછી રાહત. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અવિવાહિતોને વિવાહ સંબંધી વાત આગળ વધે.\nતમે પણ જઈ શકો છો ભવિષ્યમાં – ક્લિક કરી વાંચો પૂરેપૂરો અહેવાલ\nદૈનિક રાશિફળ 1-Nev-18 -ક્લિક કરીને વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/hima-das-wins-fourth-gold-in-15-days-anas-also-claims-top-spot/149792.html", "date_download": "2020-09-20T21:38:00Z", "digest": "sha1:74GPG6XCAHUNKYTMBMEPYTZKV5T5AFDT", "length": 7179, "nlines": 46, "source_domain": "navgujaratsamay.com", "title": "હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, અનસને પણ ગોલ્ડ | નવગુજરાત સમય", "raw_content": "\nહિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, અનસને પણ ગોલ્ડ\nહિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, અનસને પણ ગોલ્ડ\nભારતની 19 વર્ષીય સ્પ્રિન્ટરે મહિલાઓની 200 મીટરમાં 15 દિવસમાં ચોથો ગોલ્ડ જીત્યો\nએજન્સી : નવી દિલ્હી\nભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે પોતાનું ગોલ્ડન અભિયાન જારી રાખતા 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાએ બુધવારે ચેક રિપબ્લિકમાં યોજાયેલી તાબોર એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોહમ્મદ અનસે પુરૂષોની 400 મીટરનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.\nહિમાએ 23.25 સેકન્ડમાં રેસ જીતી હતી જ્યારે ભારતની જ વીકે વિસ્મયાએ 23.43 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, આ સ્પર્ધા પ્રમાણમાં કોઈ મોટા ખેલાડીઓ સામેલ ન હતી. સ્પર્ધામાં મોટા ભાગના સ્પર્ધકો ચેક રિપબ્લિકની ક્લબોના હતા.\nબીજી જૂલાઈથી શરૂ કરીને 19 વર્ષીય હિમાએ ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ રેસથી તેના પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. બીજી જૂલાઈએ પોલેન્ડમાં પોઝનાન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસમાં ભાગ લીધો હતો અને 23.65 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષની હિમાની આ પ્રથમ 200 મીટરની રેસ હતી.\nત્યારબાદ તેણે પોલેન્ડમાં જ સાતમી જૂલાઈએ કુન્તો એથ્લેટિક્સ મીટમાં પણ 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સ્પર્ધામાં હિમા 23.97 સેકન્ડ સાથે પ્રથમ સ્થાને રહી હતી. 13 જૂલાઈએ તેણે ચેક રિપબ્લિકમાં ક્લેન્ડો એથ્લેટિક્સ મીટમાં 23.43 સેકન્ડ સાથે પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.\nહિમાની મુખ્ય સ્પર્ધા 400 મીટર રેસ છે અને તે બંને ઈવેન્ટમાં હજી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થઈ નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈંગ સમય 200 મીટરમાં 23.02 સેકન્ડ અને 400 મીટરમાં 51.80 સેકન્ડ છે.\nપુરૂષોની 400 મીટર સ્પર્ધામાં મોહમ્મદ અનસે 45.40 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો તો. જ્યારે ભારતના જ ટોમ નોહ નિર્મલે 46.59 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કે.એસ જીવને 46.60 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ચોથા ક્રમે પણ ભારતીય રેસર રહ્યો હતો. એમપી જબિરે 47.16 સેકન્ડ સાથે ચોથા ક્રમે રેસ પૂરી કરી હતી.\n13મી જૂલાઈએ ક્લેન્ડોમાં અનસે પોતાના 400 મીટર નેશનલ રેકોર્ડને તોડી નાંખ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 45.21 સેકન્ડ સાથે રેસ પૂરી કરીને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ પણ કર્યું હતું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનોવાક યોકોવિચે પાંચમું વિમ્બલડન ટાઈટલ જીત્યું\nવિમ્બલડન 2019 : ફેડરરે નડાલને સેમિફાઈનલમાં હરાવ્યો, ફાઈનલમાં જોકોવિચ સામે ટક્કર\nWimbledon 2019: નોવાક યોકોવિચ છઠ્ઠી વાર ફાઇનલમાં,ફેડરર અથવા નડાલ સાથે થઇ શકે છે મુકાબલો\n11.31 સેકેન્ડમાં દુતી ચંદની ધમાલ,વડાપ્રધાન મોદી થી માંડીને અમિતાભ બચ્ચન સુધીના લોકોએ આપી શુભેચ્છાઓ,જુઓ આ VIDEO\nફેડરર વિમ્બલડનમાં 100 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો\nપારૂપલ્લી કશ્યપ કેનેડા ઓપનમાં રનર અપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/%E0%AA%B6%E0%AA%B9-%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%B5-6-%E0%AA%B5-%E0%AA%B8-%E0%AA%A4-%E0%AA%B0-%E0%AA%95%E0%AA%A8-%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%A8-%E0%AA%9F-%E0%AA%9D-%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%89%E0%AA%AE-%E0%AA%B0-%E0%AA%AF-%E0%AA%B9%E0%AA%B5-%E0%AA%95-%E0%AA%B2-34-%E0%AA%95%E0%AA%A8-%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%A8-%E0%AA%9F-%E0%AA%9D-%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF?uid=10916", "date_download": "2020-09-20T21:38:16Z", "digest": "sha1:TJZSJNLFRSZPOMVLFXLIJ5YGJX2E7SVX", "length": 6762, "nlines": 96, "source_domain": "surattimes.com", "title": "શહેરમાં નવા 6 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા, હવે કુલ 34 કન્ટેનમેન્ટ ઝોન થયા", "raw_content": "\nશહેરમાં નવા 6 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા, હવે કુલ 34 કન્ટેનમેન્ટ ઝોન થયા 1\nશહેરમાં નવા 6 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા, હવે કુલ 34 કન્ટેનમેન્ટ ઝોન થયા\nરાજકોટમાં કોરો���ાની મહામારી યથાવત્ છે. ત્યારે મહાનગરપાલિકાએ જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે તે જગ્યાઓને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી છે. આમ, આજે રાજકોટ શહેરમાં 8 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યાં છે. આમ, અત્યાર સુધીમાં કુલ 34 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયુ છે. રાજકોટમાં ગઈકાલે રવિવારના સાંજના 5 વાગ્યાથી આજે સોમવારના બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 50 કેસ નોંધાયા છે. આમ રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 983 થઈ છે. જેમાં 549 દર્દી સારવાર હેઠળ છે.\nછેલ્લા 15 કલાકમાં 12 લોકોના મોત\nરાજકોટમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે 10 લોકોના મોત થયા હતા. જેથી છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 21 દર્દીના મોત થયા છે. કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી થઈ છે. સિવિલ હોસ્પિટલના ડોકટર મનિશ મહેતાની બદલી કરાઈ છે. જુનાગઢ ખાતે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તકની મેડિકલ કોલેજ ખાતે બદલી કરાઈ છે. રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડોક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે. ભાવનગરમાં 33 કેસ નોંધાયા છે. જામનગરમાં આજે વધુ 3 કેસ નોંધાયા છે.\nઆજે ઉમેરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનની માહિતી\nATSએ આદિવાસી વિસ્તારમાંથી પકડેલા 3 વ્યક્તિ...\nશહેરમાં હવે 238 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 13...\nશહેરમાં હવે 232 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 14...\nવિશ્વામિત્રી નદીની સપાટી 22 ફૂટે પહોંચી,...\nશહેરમાં હવે 219 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 12...\nકર ક્રાંતિ-2: જે શહેરમાં રિટર્ન દાખલ થશે એ...\nકર ક્રાંતિ-2: જે શહેરમાં રિટર્ન દાખલ થશે એ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%8F%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F", "date_download": "2020-09-20T20:53:37Z", "digest": "sha1:4OMMXFUON7N6FR2IW2W2LK4X56WDR234", "length": 26316, "nlines": 258, "source_domain": "gu.wikipedia.org", "title": "એમિથિસ્ટ - વિકિપીડિયા", "raw_content": "\nએમિથિસ્ટ એ દાગીનામાં વપરાતો વાદળી રંગનો ક્વાર્ટ્ઝ છે. આ નામ પ્રાચીન ગ્રીક શબ્દ ἀ a- (\"નહીં\") અને μέθυστος મેથ્યુસ્ટોસ (\"કેફ\") પરથી આવ્યું છે. તે એવી માન્યતાનો ઉલ્લેખ કરે છે કે આ પત્થર તેને ધારણ કરનારને દારૂના નશાથી બચાવે છે; પ્રાચીન ગ્રીકવાસીઓ અને રોમન એમિથિસ્ટ પહેરતા હતા અને એવી માન્યતા સાથે તેની પીવાની નળીઓ બનાવી હતી કે તે તેમને કેફથી બચાવશે.\n૩ વિવિધ રંગ અને છટા\n૭ આ પણ જોશો\nએમિથિસ્ટ એ ક્વાર્ટ્ઝની જાંબુડીયા રંગની જાત છે; તેનું રાસાયણિક સૂત્ર SiO2 છે.\n19મી સદીમાં એમિથિસ્ટનો રંગ મેંગેનિઝની હાજરીને કારણે હોવાનું માનવામાં આવતું હતું. જો કે તેના પર મોટા પ્રમાણમાં ફેરફાર કરી શકાતો હોવાથી તેમજ તેને ગરમીથી ભારહિન પણ બનાવી શકાતો હોવાથી કેટલાક સત્તાવાળાઓના મતે તેનો રંગ કાર્બનિક સ્ત્રોતમાંથી આવતો હોવાનો મત ધરાવતા હતા. ફેરિક થિયોસાયનેટ સૂચવાયું હતું અને ખનીજમાં સલ્ફરની હાજરી સાબિત થઇ હોવાનું કહેવાતું હતું.\nતાજેતરનું કામ સૂચવે છે કે એમિથિસ્ટનો રંગ ફેરિક આયર્નની અશુદ્ધીને કારણે છે.[૧] વધુ અભ્યાસ દર્શાવે છે કે આયર્ન અને એલ્યુમિનિયમની જટીલ આંતરિકક્રિયા તેના રંગ માટે જવાબદાર છે.[૨]\nગરમી આપતા એમિથિસ્ટ સામાન્ય રીતે પીળો બની જાય છે અને દાગીનાના મોટા ભાગના સાઇટ્રિન, કૈર્નગોર્મ, અથવા પીળા ક્વાર્ટ્ઝ માત્ર \"બળેલા એમિથિસ્ટ\" છે. એમિથિસ્ટિન ક્વાર્ટઝની નસો ખુલ્લી જગ્યા પર તેમનો રંગ છોડવા ચપળ છે.[સંદર્ભ આપો].\nશ્રેષ્ઠ ગુણવત્તાવાળા એમિથિસ્ટની નકલ કરવા કૃત્રિમ એમિથિસ્ટ બનાવવામાં આવે છે. તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પ્રાકૃતિક એમિથિસ્ટને એટલા સમાન છે કે અત્યાધુનિક ભૂસ્તરશાસ્ત્રીય પરીક્ષણ વગર તેને ચોક્કસ રીતે સ્પષ્ટ અલગ પાડી શકાતા નથી. (જે ઘણી વાર ખર્ચાળ પણ પુરવાર થાય છે) કૃત્રિમ એમિથિસ્ટને સરળતાથી ઓળખવા માટે \"બ્રાઝિલ લો ટ્વિનિંગ\" આધારિત એક પરીક્ષણ છે. (બ્રાઝિલ લો ટ્વિનિંગ ક્વાર્ટઝ ટ્વિનિંગનું એક સ્વરૂપ છે જેમાં ડાબા અને જમણા હાથના ક્વાર્ટ્ઝ માળખાને એક સ્ફટિકમાં જોડવામાં આવે છે[૩]) જો કે થિયરીમાં આ પદાર્થ કૃત્રિમ રીતે બનાવવો શક્ય છે પરંતુ તે બજારમાં મોટી માત્રામાં ઉપલબ્ધ નથી.[૪]\nએમિથિસ્ટ જમણી બાજુ અને ડાબી બાજુના ક્વાર્ટઝના લેમલીની અનિયમિત અંકાંતરે ગોઠવણમાંથી બને છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે આ માળખું મિકેનિકલ દબાણને કારણે હોઇ શકે છે.\nમોહ સ્કેલ પર સાતની સખતાઇ ધરાવતો હોવાથી એમિથિસ્ટ દાગીનામાં વપરાશ માટે સાનુકૂળ છે.\nવિવિધ રંગ અને છટા[ફેરફાર કરો]\nએમિથિસ્ટ આછા ગુલાબી વાદળી રંગથી લઇને ઘેરા જાંબુડીયા રંગમાં જોવા મળે છે. એમિથિસ્ટ લાલ અને વાદળી અથવા બંને રંગની છટા દર્શાવી શકે છે. આદર્શ ગ્રેડને \"ડીપ સાઇબિરીયન\" કહેવાય છે અને તેની રંગછટા જાંબુડીયા રંગની 75-80 ટકા અને વાદળી રંગની 15-20 ટકા ત��મજ પ્રકાશના સ્ત્રોતને આધારે લાલ રંગની છટા હોય છે.[૪] લીલા રંગના ક્વાર્ટ્ઝને ઘણીવાર લીલો એમિથિસ્ટ કહેવાય છે. લીલા ક્વાર્ટ્ઝ માટેના અન્ય નામમાં પાર્સિયોલાઇટ, વર્મેરિન અથવા લાઇન સાઇટ્રિનનો સમાવેશ થાય છે.\nએમિથિસ્ટમાં કોતરણી કરેલા કારાકલ્લા રત્ન, એક સમયે સેઇન્ટ-ચેપલના ખજાનામાં હતો.\nપ્રાચીન ઇજિપ્તવાસીઓ દ્વારા એમિથિસ્ટનો રત્ન તરીકે ઉપયોગ થયો હતો અને મોટે ભાગે ઇન્ટાગ્લિયો એન્ગ્રેવ્ડ જેમ્સ માટે પ્રાચીનતામાં ઉપયોગ થતો હતો.[૫]\nગ્રીકવાસીઓ માનતા હતા કે એમિથિસ્ટ રત્ન તેમને નશાથી બચાવી શકે છે[૬] જ્યારે મધ્યકાલિન યુરોપીયન સૈનિકો યુદ્ધમાં રક્ષણ માટે એમિથિસ્ટ એમ્યુલેટ ધારણ કરતા હતા. આ પાછળનું કારણ તે છે કે એમિથિસ્ટને લોકોની સારવાર કરતો અને તેમના મગજ શાંત રાખતો હોવાનું માનવામાં આવતું હતું.[સંદર્ભ આપો] ઇંગ્લેન્ડમાં એંગ્લો-સેક્સોન કબરોમાંથી એમિથિસ્ટના મણકા મળ્યા હતા.[સંદર્ભ આપો]\nનજીકના દક્ષિણ બ્રાઝિલમાં સાન્ટા ક્રુઝમાંથી મળેલા એક મોટા જીયોડ અથવા એમિથિસ્ટ-ગ્રોટોને 1902માં ડસેલડોર્ફ, જર્મનીમાં યોજાયેલા પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યો હતો.\nએમિથિસ્ટ ફેબ્રુઆરી માટે પરંપરાગત જન્મરત્ન છે.\nગ્રીક શબ્દ a- , નહીં + મેથુસ્ટોસ , કેફ પરથી ગ્રીક શબ્દ \"એમિથિસ્ટોસ\"નું ભાષાંતર \"દારૂ નહીં પીધેલો\" એમ કરી શકાય.[૭] એમિથિસ્ટને નશાનું શમન કરતો પદાર્થ ગણવામાં આવતો હતો માટે ઘણીવાર તેનામાંથી વાઇન ગ્લોબલેટ બનાવવામાં આવતા હતા.\nફ્રેન્ચ કવિ \"Remy Belleau\"(1528–1577) એ એમિથિસ્ટ વિશે એક દંતકથા બનાવી હતી.[૮] નશા અને વાઇનના દેવતા ડીયોનિસસ એમિથિસ્ટોસ નામની દાસી પાછળ પડ્યા હતા. એમિથિસ્ટોસે ડિયોનિસસનો પ્રેમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એમિથિસ્ટોસે પોતે શુદ્ધ રહેવા માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી જેને દેવી આર્ટિમીસ સ્વીકારી હતી અને તેને સફેદ પત્થર બનાવી હતી. એમિથિસ્ટોસની શુદ્ધ રહેવાની ભાવનાથી પ્રભાવિત થઇને ડિયોનિસસે તેને અંજલી સ્વરૂપે પત્થર પર વાઇન રેડ્યો હતો અને સ્ફટિકનો રંગ બદલાઇને જાંબુડીયો થઇ ગયો હતો. આ બાબતે ઘણી વાર્તાઓ છે તે પૈકીની એક છે કે, એક આત્માએ ડિયોનિસસનું અપનામ કર્યું હતું જેનાથી રોષે ભરાઇને તેના રસ્તામાં આવતા બીજી કોઇ પણ આત્માની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેનો રોષ કાઢવા ખુંખાર વાઘની રચના કરી હતી. આ આત્મા એક સુંદર યુવાન સ્ત્રી એમિથિસ્ટોસ બની હતી. એમિથિસ્��ોસ આર્ટિમીસને પ્રાર્થના કરવા જઇ રહી હતી. આર્ટિમીસે એમિથિસ્ટોસને જીવતદાન આપ્યું અને તેને ઘાતકી અત્યાચારથી બચાવવા તેને શુદ્ધ સ્ફટિકીય ક્વાર્ટ્ઝના બનેલા પૂતળામાં ફેરવી દીધી હતી. ડિયોનિસસે સુંદર પૂતળાને જોઇને તેના કર્મના પશ્ચાતાપમાં વાઇનના આસુ સાર્યા હતા. ત્યારે ઇશ્વરના આંસુએ ક્વાર્ટ્ઝને જાંબુડીયો બનાવ્યો હતો.[૯]\nઅન્ય એક વાર્તા એવી છે કે, ટાઇટાન રહીયાએ દારૂ પિનારાઓનું માનસિક સંતુલન જાળવી રાખવા માટે ડિયોનિસસને એમિથિસ્ટ પત્થર ભેટ આપ્યો હતો.[૧૦]\nએમિથિસ્ટ ક્લસ્ટર આર્ટિગાસ, ઉરુગ્વે.કદ: 15.9×15.6×10.6 સેમી\nએમિથિસ્ટ બ્રાઝિલમાં મિનાસ ગેરીયાસમાં પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે. અહીં તે લાવાના પત્થરોમાં મોટા જીયોડમાં પેદા થાય છે. તે દક્ષિણ કોરીયામાં પણ જોવા મળે છે અને તેનું માઇનિંગ થાય છે. વિશ્વનો સૌથી મોટો ઓપનકાસ્ટ એમિથિસ્ટ વેઇન મૈસાઉ, લોઅર એસ્ટ્રીયામાં આવેલો છે. બ્રાઝિલ અને ઉરુગ્વેના ઘણા આંતરિક વિસ્તારોમાંથી એમિથિસ્ટ મળી આવે છે. સારો ફાઇન એમિથિસ્ટ રશિયામાંથી મળે છે, ખાસ કરીને એકાટરિનબર્ગ જિલ્લામાં મર્સિન્કા નજીક. અહીં તે ગ્રેનાઇટના ખડકોમાં જોવા મળે છે. ભારતના ઘણા વિસ્તારોમાંથી પણ એમિથિસ્ટ મળે છે. ઝાંબીયા વાર્ષિક 1,000 ટનના ઉત્પાદન સાથે વિશ્વના સૌથી મોટા એમિથિસ્ટ ઉત્પાદકો પૈકીનું એક છે. એમિથિસ્ટ અમેરિકાના ઘણા વિસ્તારોમાં થાય છે. અન્ય સ્થળોમાં મઝાટઝલ માઉન્ટેન ક્ષેત્ર ગિલા અને મેરિકોપા કન્ટ્રીઝ, એરિઝોનામાં; એમિથિસ્ટ માઉન્ટેન, ટેક્સાસ; યલોસ્ટોન નેશનલ પાર્ક; ડેલાવેર કાઉન્ટી, પેન્સિલવેનિયા; હેવૂડ કાઉન્ટી, નોર્થ કેરોલિના; ડીયર હિલ અને સ્ટોલ, મેઇની અને લેક સુપિરીયર ક્ષેત્રનો સમાવેશ થાય છે. એમિથિસ્ટ ઓન્ટારિયોમાં પ્રમાણમાં સામાન્ય છે અને સમગ્ર નોવા-સ્કોટીયામાં વિવિધ સ્થળે જોવા મળે છે. અમેરિકામાં સૌથી મોટી એમિથિસ્ટ ખાણ થંડર બે, ઓન્ટારીયોમાં આવેલી છે.[૧૧]\n18 સદી સુધી એમિથિસ્ટને કાર્ડિનલ અથવા (હીરો, નિલમ, માણેક, અને એમિરાલ્ડ સહિત) સૌથી મૂલ્યવાન રત્નમાં સ્થાન આપવામાં આવતું હતું. જો કે બ્રાઝિલ જેવા સ્થળોએ તે પુષ્કળ પ્રમાણમાં મળી આવતા તેણે તેનું મોટા ભાગનું મૂલ્ય ગુમાવ્યું હતું.\nસંગ્રાહકો ઘેરા રંગવાળો એમિથિસ્ટ પસંદ કરે છે તેમાં પણ જો પરંપરાગત રીતે કપાયેલો હોય તો લાલ છાંટ વાળો વધારો[૧૨] સૌથી ઉંચું ગ્રેડ ધરાવતો એમિથિસ્ટ (જેને \"ડીપ રશિયન\" કહેવાય છે) દુર્લભ્ય છે માટે તેના મૂલ્યનો આધાર સંગ્રાહકની માંગ પર રહેલો છે. જો કે હજુ પણ નીલમ અથવા માણેકના નીચલા ક્રમે આવે છે (પેડપેરાસ્કા નીલમ અથવા \"પીજન્સ બ્લડ\" માણેક)[૪]\nઆ પણ જોશો[ફેરફાર કરો]\n↑ ક્લીન, કોર્નેલિસ એન્ડ હર્લબટ, કોર્નિલિયસ એસ., 1985 મેન્યુઅલ ઓફ મિનરોલોજી (આફ્ટર જેડી દાના) 20મી આવૃત્તિ, પાનું 441, જોહન વિલી એન્ડ સન્સ, ન્યૂ યોર્ક\n↑ કોહેન, એલ્વિન જે., 1985, એમિથિસ્ટ કલર ઇન ક્વાર્ટ્ઝ, ધ રિઝલ્ટ ઓફ રેડિયેશન પ્રોટેક્શન ઇન્વોલ્વિંગ આયર્ન , અમેરિકન મિનરલોજીસ્ટ, ભાગ. 70, પાના 1180-1185\n↑ ૪.૦ ૪.૧ ૪.૨ સિક્રેટ્સ ઓફ ધ જેમ ટ્રેડ; ધ કોનોઇઝર્સ ગાઇડ ટુ પ્રિસીયસ જેમસ્ટોન રિચાર્ડ ડબલ્યુ વાઇસ, બ્રન્સવિક હાઉસ પ્રેસ, લેનોક્સ, મેસાશ્યુટ્સ., 2005 ISBN 0972822380\n↑ જેમ્સ, નોટ્સ એન્ડ એક્ટ્રેક્ટ્સ ઓગોસ્ટો કેસલાની (19મી સદીનો પ્રખ્યાત ઝવેરી), પાનું 34, લંડન, બેલ અને ડોલ્ડી, 1871 ISBN 1141061740\n↑ ડાયમન્ડ્, પર્લ્સ એન્ડ પ્રિસીયસ સ્ટોન્સ માર્સેલ એન સ્મિથ, ગ્રિફિથ સ્ટિલિંગ્સ પ્રેસ, બોસ્ટન, મેસાશ્યુટ્સ, 1913, પાનું 74\n↑ ધ અમેરિકન હેરિટેજ ડિક્શનરી\nવિકિમીડિયા કૉમન્સ પર Amethyst વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nફાર્લાંગઃ કન્ઝ્યુમર ઇન્ફર્મેશન (સીબ્જો) અને ઐતિહાસિક સંદર્ભો\nમાઇન્ડેટઃ ખનીજને લગતી માહિતી, સ્ફટિકશાસ્ત્ર અને નામકરણ\nઢાંચો:Jewellery ઢાંચો:Silica minerals આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેન જ્ઞાનકોશ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે.\nફાઇલોની ત્રૂટક કડીઓવાળાં પાનાં\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ૧૮:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/pm-modi-transparent-taxation-scheme-launching/", "date_download": "2020-09-20T21:51:08Z", "digest": "sha1:CJFT4KG54ICC5D3TB5B74VUBN3H5OLHU", "length": 9303, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "આજથી ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત, કરદાતાઓને મળ્યા 3 મોટા અધિકાર – NET DAKIYA", "raw_content": "\nઆજથી ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત, કરદાતાઓને મળ્યા 3 મોટા અધિકાર\nદેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ, PM મોદીએ કહ્યું- નવી ટેક્સ સિસ્ટમ સંપૂર્ણ પારદર્શી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવુ��� પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કર્યુ છે. આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, ફેસલેટ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા સુધારાઓ આજથી લાગૂ થશે. આ ઉપરાંત પીએમએ ઉમેર્યુ હતું કે, દેશમાં સ્ટ્રક્ચરલ રિફોર્મસનો દોર એક નવા પડાવ પર પહોંચ્યો છે.\nઆ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા રિફોર્મ્સ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ટેક્સ સિસ્ટમ ભલે ફેસલેસ થઇ હોય પણ તે ટેક્સપેયરને ફેરનેસ અને ફિયરલેસનો વિશ્વાસ અપાવનારી સિસ્ટમ છે.\nજણાવી દઈએ કે, નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. સાથે જ હવે ટેક્સ ભરવામાં સરળતા રહેશે, અને ટેકનિકલ સહાયતાથી લોકોમાં ભરોસો પણ બેસશે.\nમહત્વનું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે સી.બી.ડી.ટીએ ઘણા પગલા લીધા છે.\nPrevપાછળગોંડલમાં અંડરબ્રિજમાં ફસાઈ ST બસ : JCB દ્વારા બસને બહાર કઢાઈ, Video વાયરલ\nઆગળસુરત : કોંગ્રેસના કોર્પોરેટર સામે લાંચનો આરોપ, 15 હજાર લેતા વચેટીયો ACBના છટકામાં ઝડપાયોNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://rjpoojaofficial.blog/tag/gujarati/", "date_download": "2020-09-20T19:44:33Z", "digest": "sha1:B6EAHGDPMQG7T74MVFXHUJ7G7QLHHJKE", "length": 9860, "nlines": 70, "source_domain": "rjpoojaofficial.blog", "title": "gujarati – RJ Pooja", "raw_content": "\nકેન્ડીડ વિથ પૂજા – ૨૫ જુલાઈ, 2019\nઆજે આપણા દેશ ની લોકસભા માં ટ્રીપ્પલ તલાક મુદ્દે ચર્ચા ચાલી રહી છે.કેન્દ્ર માં બેઠેલી સરકાર ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક નાબૂદ થવા જોઈએ અને વિપક્ષ ઈચ્છે છે કે ટ્રીપ્પલ તલ્લાક બિલ ને ચર્ચા વિચારણા માટે વળી પાછું પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે. શું છે આ ટ્રીપ્પલ તલ્લાક ઇસ્લામ માં તલ્લાક એટલે કે છૂટાછેડા ને…\nભારતીય સ્ત્રીઓ સોળે કળાએ ખીલી રહી છે. એમાં ચંદ્રયાન ૨ સાથે જોડાયેલી ગુજરાતી મહિલા વૈજ્ઞાનિક વિષે જાણો છો\nકેન્ડીડ વિથ પૂજા – ૨૩ જુલાઈ ભારતીય મહિલાઓ નો ચહેરો બદલાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષેત્ર માં મહિલાઓ ‘સુપર વૂમન’ તરીકે ઉભરી રહી છે. આમ જોવા જાવ તો છેલ્લા એક મહિના ની અંદર એવી કેટલી મહિલાઓ છે કે જેમના નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હોય. જેમના થકી દેશ નું માથું ગર્વ થી ઊંચું થયું હોય. આ એવી…\nભારત ની ગોલ્ડન ગર્લ હીમા દાસ ની ૨૦ દિવસ મા ૫ ગોલ્ડ મેડલ ની સિધ્ધી વિશે જાણો છો , પણ શું ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણો છો\nકેન્ડીડ વીથ પૂજા – ૨૨ જુલાઈ હીમા દાસ. હમણાં હમણાં આ નામ લોકજીભે ચડ્યું છે. કારણ ૧૫ દિવસ મા દેશ માટે આ છોકરી ૫ ગોલ્ડ મેડલ લઈ આવી છે. એની આ ગોલ્ડન સિધ્ધી વખાણવા લાયક તો ખરી જ , સાથે એની પાછળ ની કાળી મહેનત પણ જોવા સમજવા લાયક છે. આસામ ના કાંધુલીમારી નામના સાવ…\nકેન્ડીડ વિથ પૂજા – ૧૬ જુલાઈ , ૨૦૧૯\nઆજે ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલા તો મારા દરેક ગુરુ ને હૃદયપૂર્વક સાદર પ્રણામ અને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ. વર્ષો થી આપણે ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા આવ્યા છીએ. આપણા શિક્ષકો અને ધાર્મિક ગુરુઓ ને વંદતા આવ્યા છીએ પણ આપણા માના બહુ ઓછા લોકો ગુરુ પૂર્ણિમા વિષે ની ખરી માહિતી ધરાવે છે. ગુરુ પૂર્ણિમા…\nકેન્ડીડ વિથ પૂજા – ૧૫ જુલાઈ , ૨૦૧૯\nગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ મેચ રમાઈ. દુનિયા ભર માં જોવાઈ. ભારત કે જે આ વખતે સેમિફાઇનલ માંથી ન્યૂઝીલેન્ડ સામે હારી ને બહાર થઇ ગયેલું. એમાં પણ મોટા પાયે આ મેચ જોવાઈ અને વખણાઈ. ગઈકાલે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ���ી જોકોવિચ અને ફેડરર વચ્ચે ની પણ મહત્વપૂર્ણ ફાઇનલ…\nકેન્ડીડ વિથ પૂજા – ૧૦ જુલાઈ, 2019\nછેલ્લા એક અઠવાડિયામાં ભારત ભર માં બે દાદી ઓ જોરદાર ચર્ચા માં છે. ઈન્ટરનેટ ની ભાષા માં કહીયે તો વાયરલ થયા છે. પહેલા દાદી ૮૭ વર્ષ ના ચારુલતા પટેલ , જે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારત ની ટીમ ને સ્ટેડિયમ માં બેસી ને પાનો ચડાવતા જોવા મળ્યા. અને બીજા એક તામિલિયન દાદી એમના પૌત્ર સાથે…\nકેન્ડીડ વિથ પૂજા – ૯ જુલાઈ, 2019\nઆજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ની પહેલી સેમિફાઇનલ મેચ રમવાની છે, ત્યારે મને થયું કે તમારી સાથે કેટલીક એવી વાતો શેર કરું જેમાં એક ક્રેઝી ઇન્ડિયન ક્રિકેટ ફેન તરીકે તમને ચોક્કસ જ રસ પડે. ૧) ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ માં કુલ ૭ વખત એકબીજા સામે રમ્યા છે. જેમાં છેલ્લી મેચ ૨૦૦૩…\nકેન્ડીડ વિથ પૂજા – ૫ જુલાઈ, 2019\nગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું. ૧) રસ્તા પર છે…\nકેન્ડીડ વિથ પૂજા – ૪ જુલાઈ, 2019\nઆજે અષાઢ સુદ બીજ , સમગ્ર દેશ માં રથયાત્રા નો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. દુનિયા ભર માં જગન્નાથ પુરી ની રથયાત્રા મશહૂર છે. એને લઇ ને કેટલીક એવી વાતો કહેવી છે જે આજ થી પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય. ૧) ભારત માં થતી જગન્નાથ પુરી ની રથયાત્રા એ વિશ્વ ની સૌથી જૂની રથયાત્રા…\nકેન્ડીડ વિથ પૂજા – ૩ જુલાઈ, 2019\nઆ વર્ષ નો ક્રિકેટ વર્લ્ડ કપ ફિક્કો લાગે છે. છેલ્લી એકાદ બે મેચ બાદ કરતા ભારત રમતું હોય તોય ટેમ્પો જામતો હોય એવું લાગતું નથી. ભારત એ દેશ છે કે જ્યાં ક્રિકેટ ને માત્ર ધર્મ માનવામાં આવે છે એટલું જ નહીં , એવો ધર્મ મનાય છે કે જે આટલી વિવિધતા ધરાવતા દેશ ને એક તાંતણે…\nકોરોના વાઈરસ / કોવિડ ૧૯ થકી કેટલીક ગમતી બનેલી બાબતો. March 19, 2020\nશું તમને વાર્તા સાંભળવી ગમે\nsanket vyas on શું તમને વાર્તા સાંભળવી ગમે\nMustak Badi on શું તમને વાર્તા સાંભળવી ગમે\nRJ Pooja on શું તમને વાર્તા સાંભળવી ગમે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%98%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2020-09-20T19:37:16Z", "digest": "sha1:TCGF2A24KLH2R33AJ2M4RP2ENMTNUK7P", "length": 35255, "nlines": 204, "source_domain": "www.shiprocket.in", "title": "ભારતમાં શ્રેષ્ઠ ઘરેલું કુરિયર સેવાઓ તપાસો - શિપરોકેટ", "raw_content": "\nતમારા ઓર્ડરને ટ્રૅક કરો\nશિપ કોવિડ -19 આવશ્યક\nમુખ્ય પૃષ્ઠ / બ્લોગ / ઈકોમર્સ શિપિંગ પ્રવાહો / ભારતમાં શ્રેષ્ઠ ઘરેલું કુરિયર સેવાઓ તપાસો\nભારતમાં શ્રેષ્ઠ ઘરેલું કુરિયર સેવાઓ તપાસો\nએપ્રિલ 2, 2020 એપ્રિલ 2, 2020\n25 મે, 2015 by પૂણેત ભલ્લા\t- 5 મિનિટ વાંચો\nકુરિયર સેવાઓ માનવ સંસ્કૃતિ માટે નવી નથી. ઐતિહાસિક યુગથી જ, સમયાંતરે સંદેશા પહોંચાડવા માટે કબૂતરો, ઘોડાઓના રાઇડર્સ અને પગના સંદેશાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. શાહી અદાલતોએ તેમના સંદેશવાહક જહાજોને જાળવી રાખ્યા હતા જેમણે ખેડૂતો કરતાં થોડી વધારે રકમ ચૂકવી હતી. આજે, અમે આપોઆપ છે કુરિયર સેવાઓ ઝડપી ડિલિવરી માટે એક્સપ્રેસ કૂરિયર સેવા સહિત.\nઈકોમર્સ ઉદ્યોગમાં ઉદભવતા, ભારતમાં સ્થાનિક કુરિયર સેવાઓ ઝડપથી વધી રહી છે. આજે, તેઓ સુરક્ષિતપણે દવા, ખોરાક ઉત્પાદનો, ઘરના ઉપકરણો, કરિયાણાની વસ્તુઓ, સ્ટેશનરી વસ્તુઓ, કોર્પોરેટ ભેટો, ફર્નિચર, રસાયણો, પુસ્તકો, રમકડાં, અને સૂચિને સુરક્ષિતપણે વિતરિત કરે છે. આમ, જ્યાં સુધી તે કાયદેસર રીતે મંજૂર થાય ત્યાં સુધી કુશળ કુરિયર કંપનીઓ ખાતરી કરશે કે પેકેજો સમયસર અને સંપૂર્ણ સ્થિતિમાં આપવામાં આવશે. ભારતમાં વ્યાવસાયિક ઘરેલું કુરિયર સેવાઓનો ઉપયોગ કરવા પર, વેપારીઓ સરળ શ્વાસ લઈ શકે છે, કારણ કે તેમનું શિપમેન્ટ કેરિંગ પ્રોફેશનલ્સના હાથમાં હોય છે જે કઠોરતાથી પહોંચાડે છે.\nઆ બ્લોગ ભારતની ટોચની 12 ઘરેલું કુરિયર સેવાઓ વહેંચે છે જે ડિલિવરીની પ્રક્રિયા કરે છે અને સંપૂર્ણપણે શીપીંગ.\nભારતમાં અમારી ટોચની 10 ડોમેસ્ટિક કુરિયર સેવાઓની સૂચિ અહીં છે\n1. Iઈન્ડીયન પોસ્ટલ સર્વિસ બ્રિટીશ રાજ દરમિયાન 1774 માં સ્થપાયેલું તેના હેતુને સારી રીતે ચાલુ રાખે છે. આ સરકારની માલિકીની અને સંચાલિત ટપાલ સેવા સ્થાનિક કુરિયર માર્કેટમાં ટોચની ખેલાડી રહી છે, તેના અત્યંત વિશ્વસનીય છે સ્પીડ પોસ્ટ સેવા ઓફર આજે સંસ્થા ભારતમાં 1.5 લાખ પોસ્ટ ઑફિસો ચલાવે છે.\n2. ડીટીડીસી કુરિયર અને કાર્ગો લિમિટેડ 1990 માં મુંબઈના ટિન્સેલ નગરમાં સ્થપાયેલું ભારત અને વિદેશમાં વિસ્તૃત વિતરણ નેટવર્ક ધરાવે છે જે બંને બિઝનેસ અને વ્યક્તિગત ગ્રાહકોને બારણું પહોંચાડવા માટે કુરિયર સેવાઓ પ્રદાન કરે છે. આ પ્રીમિયમ કંપની ભારતમાં ઘરેલુ કુરિ��ર સેવાઓમાં નોંધપાત્ર બજાર હિસ્સો ધરાવે છે.\n3. ડીએચએલ એક્સપ્રેસ ઇન્ડિયા પ્રા. લિ. વૈશ્વિક કુરિયર કેરિયરની ઓફશૂટ છે ડીએચએલ એક્સપ્રેસ. 1969 માં સ્થાપિત, આજે આ વિશાળ જૂથ ભારત સહિત વિશ્વભરમાં 200 દેશોમાં સેવા આપે છે. ભારતમાં આ સ્થાનિક કુરિયર સેવાઓ લોજિસ્ટિક અને કુરિયર સોલ્યુશન્સને પૂરી પાડે છે.\n4. ફર્સ્ટ ફ્લાઇટ કુરિયર લિમિટેડ, મુંબઇમાં વર્ષ 1986 માં સ્થપાયેલ, ભારતની અગ્રણી ઘરેલુ કુરિયર સેવા છે, જેમાં 1200 સ્થાનિક ઑફિસો છે જે આંતરરાષ્ટ્રીય પ્રદેશો પણ સેવા આપે છે..\n5. બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ તે ડીએચએલની પેટાકંપની છે અને 220 માં લોન્ચ થયા પછી ભારત સહિત 1994 દેશોમાં કાર્ય કરે છે. આ ચેન્નઈ સ્થિત લોજિસ્ટિક અને કુરિયર સોલ્યુશન કંપનીએ ઇ-કૉમર્સ સ્ટોર્સ અને કોર્પોરેટને hassle-free package delivery માટે ભાગીદારી કરી છે.\n6. ફેડેક્સ ઇન્ડિયા સ્થાપના યુ.એસ. માં in1973 પ્રતિષ્ઠિત સ્થાનિકમાં ગણાય છે ભારતમાં કુરિયર સેવાઓ, તેની એક્સપ્રેસ ડિલિવરી સેવા સાથે. આજે, તે વિશ્વભરના 220 દેશોમાં સેવા આપે છે, જેમાં કોર્પોરેટ, ઇકોમર્સ અને વ્યક્તિઓનો સમાવેશ થાય છે.\n7. ટીએનટી એક્સપ્રેસ બેંગ્લોરમાં તેના મુખ્ય મથક સાથે લોજિસ્ટિક સોલ્યુશન સેગમેન્ટ સેવા આપે છે. આ નેધરલેન્ડ સ્થિત 1974 માં સ્થપાયેલું કુરિયર કંપની 190 દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં ચાર્ટર અને એક્સપ્રેસ ડિલિવરી સોલ્યુશન આપવાનું એક ટોચનું ખેલાડી છે..\n8. ગતી લિમિટેડ એ સિંગાપોર સ્થિત કંપની છે, જે 1989 માં સ્થપાયેલી છે. તેના મજબૂત સપ્લાય ચેઇન સોલ્યુશન અને એક્સપ્રેસ ડિલિવરી સોલ્યુશન્સ સાથે, તે ભારતની ટોચની સ્થાનિક કુરિયર સેવાઓમાં ગણાય છે.\n9. ઓવરનાઇટ એક્સપ્રેસ લિમિટેડ, ચેન્નઈ સ્થિત અને 1987 માં સ્થપાયેલું, માલ અને પાર્સલના વિતરણ સાથે શરૂ થયું, અને આજે તે ભારતની એક વિશિષ્ટ સ્થાનિક કુરિયર સેવા છે જેમાં ભારતના 2800 સ્થાનો અને સમગ્ર વિશ્વમાં 1000 સ્થાનો પર બજાર હાજરી છે.\n10. વ્યવસાયિક કુરિયર નેટવર્ક લિમિટેડ 1987 માં સ્થાપિત 20 પ્રાદેશિક કચેરીઓ અને 20,000 + સેવા આપતા સ્થાનો ધરાવે છે. ભારતમાં નવી દિલ્હી સ્થિત સ્થાનિક કુરિયર સેવાઓએ આ છેલ્લાં બે દાયકામાં ઝડપથી વિસ્તરણ કર્યું છે અને વિશ્વભરમાં 200 દેશોને સેવા આપે છે.\n11. ઇકોમ એક્સપ્રેસ કુરિયર એક અગ્રણી એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રદાતા છે જે લોકોને સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં સ્થળોએ મોકલવામાં મદદ કરે છે. 2500 + PIN કોડ કવરેજ સાથે કંપની પાસે 25000 ડિલિવરી શાખાઓ છે. ઇકોમ એક્સપ્રેસ કટીંગ-એજ ટેકનોલોજી અને ઓટોમેશન પર આધારિત ઉકેલો પણ પૂરા પાડે છે. વ્યવસાય તેમના ડિલિવરી ગતિ, કુશળ બળ, વ્યાપક પહોંચ, છેલ્લા માઇલ ઑપરેટિંગ સિસ્ટમ્સ અને વધુ માટે ઇકોમ એક્સપ્રેસ પર આધાર રાખે છે.\n12. દિલ્હીવારી ભારતના 130 શહેરોમાં વહાણના લોકપ્રિય કુરિયર ભાગીદારોમાંનું એક છે. તે દિલ્હી એનસીઆરમાં એક્સપ્રેસ ડિલિવરી પાર્ટનર તરીકે શરૂ થયું અને ધીમે ધીમે અન્ય શહેરોમાં વધારો થયો. દિલ્હીવારી 100 માં તેની 2016 મિલિયન શિપમેન્ટ્સ પૂર્ણ કરી અને હાલમાં 15000 + કુશળ ટીમના સભ્યો છે. હાલમાં, દિલ્હીવારી શિપિંગ, ફ્રેઈટ અને વિશેષ સેવાઓ પ્રદાન કરે છે.\nકુરિયર સેવાઓ સાથે તકનીકીને એમ્બેડ કરીને, આ કંપનીઓ સફળતાના નવા શિખર પર પહોંચી ગઈ છે. તેમના ડિલિવરી અને ટ્રેકિંગ (લોજિસ્ટિક) સોલ્યુશન્સને સ્વયંચાલિત કરીને, વિશ્વસનીય અને કુશળ ડિલિવરી સેવાઓને પિક અપ કરવાથી, પેકેજીંગ ઘટાડવાની ખાતરી આપે છે. તદુપરાંત, સમુદ્ર, હવા અને માર્ગ સહિતની તેમની વિસ્તૃત ડિલિવરી સિસ્ટમ શહેરી અને ગ્રામીણ ભારતમાં વ્યાપક અભિગમ અને કનેક્ટિવિટી પ્રદાન કરે છે.\nતમારા વ્યવસાય માટે યોગ્ય કુરિયર ભાગીદાર કેવી રીતે પસંદ કરવો\nજમણે કુરિયર ભાગીદારને ચૂંટવું તમારા વ્યવસાયને તમારા ગ્રાહકોની જરૂરિયાતોને સારી રીતે પૂરી કરવામાં સહાય કરી શકે છે. તે એક અઘરો નિર્ણય છે, પરંતુ વેચાણકર્તાઓએ તેને કોઈ બાબત કરવી પડશે. તમે યોગ્ય કુરિયર ભાગીદાર પસંદ કરો તે પહેલાં ખાતરી કરો કે તમે તમારા વ્યવસાયના કદ અને માંગનું વિશ્લેષણ કરો છો. મોટાભાગના કિસ્સાઓમાં, કોઈપણ કુરિયરની કિંમત અસરકારકતા અને પ્રતિષ્ઠા ધ્યાનમાં લેવાની સલાહ આપવામાં આવે છે.\nશું તમે જાણો છો કે શિપરોકેટ આ શ્રેષ્ઠ ઘરેલુ કુરિયર કંપનીઓમાંથી 9 ઓફર કરે છે અમારા વિશે વધુ જાણો વાહક એકીકરણ પાનું.\nતમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ ઈકોમર્સ પરિપૂર્ણતા ઉકેલો\nતમારા ખરીદદારોની નજીક ઇન્વેન્ટરી સ્ટોર કરો\nકોઈ સ્ટોરેજ ફી નહીં જો તમારું ઉત્પાદન 30 દિવસની અંદર વહન કરવામાં આવે તો પ્રોસેસીંગ દરો રૂ. 11 / એકમ\nહું વેરહાઉસિંગ અને બંને શિપિંગ માટેના સોલ્યુશનની શોધ કરી રહ્યો છું હું ફક્ત શિપિંગ સોલ્યુશનની શોધ કરી રહ્યો છું\nતમારી શિપિંગ ખર્ચની ગણતરી કરો\nપિક-અપ એરિયા પિનકોડ *\nડિલિવરી વિસ્તાર પિનકોડ *\nબંને પિંકકોડ આવશ્યક છે.\nભારતમાં એપેરલ્સને કેવી રીતે શિપવું: અ પ્રારંભિક માર્ગદર્શિકા\nઉત્પાદન SKU સમજવું: તમારી પ્રોડક્ટ્સ કેવી રીતે રજૂ કરવી\nઅવિનાશ ચૌધરી 15 ફેબ્રુઆરી, 2016 8:26 બપોરે જવાબ\nકુરિયર દ્વારા પ્રવાહી દવા મોકલવાની જરૂર છે, તમે મને માર્ગદર્શિત કરી શકો છો, જે કુરિયર લિક્વિડ દવાના શિપમેન્ટ કરે છે\nક્રોસજન્ના જુલાઈ 30, 2016 3: 59 PM જવાબ\nમૂલ્યવાન માહિતી, ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરવા બદલ આભાર\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:15 બપોરે જવાબ\nઅમને ખુશી છે કે તમે આ લેખ ઉપયોગી બનો છો\nહું ડિરેક્ટર બિઝનેસ શરૂ કરવા માંગુ છું, \"જિ. રાયચુર, રાજ્ય - કર્નાટક, દેશ - ભારત જે હું ડીએચએલ એક્સપ્રેસ ઇન્ડિયા પ્રા. લિ. અથવા ગતી લિમિટેડ, તેમના ઓન ટાઇમ સર્વિસ પર બીસીઝે માટે, જેથી હું ડિસ્ટ્રિબ્યુટર મેળવી શકું\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:14 બપોરે જવાબ\nરસ બતાવવા બદલ આભાર પરંતુ કમનસીબે અમારી પાસે આવા કોઈ ફ્રેન્ચાઇઝ મોડેલ નથી\nપ્રોફેશનલ કોરિયર (ટીસીપી પ્રા. લિ.) ની સેવાનો ઉપયોગ કરશો નહીં.\nમેં વૉચ અને બેગ વહન પાર્સલ બુક કર્યું હતું. ઘડિયાળ ચોરી કરવામાં આવી હતી અને બેગ સાથે ઘડિયાળની માત્ર ખાલી કેસ જ તેમને પહોંચાડવામાં આવી હતી.\nમેં આ મુદ્દાને અનેક વખત ઉઠાવ્યો છે પરંતુ તેમને કોઈ જવાબ આપ્યો નથી.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:14 બપોરે જવાબ\nહાય અમિત, હું સમજું છું, જ્યારે તમારી સિંગલ કુરિયર ભાગીદાર પર નિર્ભરતા હોય ત્યારે વિસંગતતાઓ ઉદ્ભવે છે. સૂચન શિપરોકેટ જેવા એગ્રીગેટર સાથે જોડાણ કરવું પડશે, જે ડિસ્કાઉન્ટ રેટ, પાન ઇન્ડિયા કવરેજ, બહુવિધ કુરિયર વિકલ્પો વગેરે પ્રદાન કરે છે.\nચાર્ન સપ્ટેમ્બર 2, 2016 1: 13 PM જવાબ\nખૂબ મદદરૂપ માહિતી. હું eBay માં ઑનલાઇન વિક્રેતા છું, મારા પોતાના ઉત્પાદનોને ભારતીય બજારમાં વેચું છું. પરંતુ, મારી પ્રિય કુરિયર સેવા ભારતીય ટપાલ છે. ખૂબ સારી સેવા, ઓછી કિંમત. 500gms (પાર્સલ રજિસ્ટર) માટે તેઓ ભારતમાં ગમે ત્યાં માત્ર 36rs ચાર્જ કરે છે, જે ઘર આધારિત વ્યવસાય માટે સંપૂર્ણ છે. સમાન વજન, અન્ય કુરિયર લગભગ બમણું ચાર્જ કરે છે. વહેંચવા બદલ આભાર \nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:07 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર, અમને આનંદ છે કે તમને આ લેખ ગમ્યું\nનરેન્દ્ર નાગડા સપ્ટેમ્બર 12, 2016 11: 50 PM જવાબ\nમારું નામ બંસવારા (રાજસ્થાન) 327001 ના નારેન્દ્ર નાગડા છે. હું મારા શહેરમાં ફેડેક્સ કુરિયર ફ્રેન્ચાઇઝ લેવા માંગું છું. તેથી કૃપા કરીને મને વિગતો અથવા સંપર્ક નંબર પ્રદાન ક���ો. ત્યારબાદ હું રાજસ્થાન ઝોન ફેડેક્સ કુરિયર અધિકૃત વ્યક્તિ સાથે ફ્રેન્ચાઇઝ માટે સંપર્ક કરીશ.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:11 બપોરે જવાબ\nહાય નરેન્દ્ર, લેખન માટે આભાર પરંતુ કમનસીબે અમે ફ્રેન્ચાઇઝ મોડેલ પર કામ કરતા નથી\nઆ બ્લોગ્સમાં કુરિયર સેવાનું અલગ નામ આપવા બદલ આભાર ... શ્રેષ્ઠ કુરિયર સેવા શોધવા માટે તેની સહાય.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:05 બપોરે જવાબ\nહાય સેરા, અમને ખુશી છે કે તમને આ લેખ ગમ્યો છે. આભાર\nસંજે પર્ગન 1 નવેમ્બર, 2016 2:50 બપોરે જવાબ\nહું ભંડાર અથવા ગોંડિયા મહારાષ્ટ્રમાં ફ્રેન્ચાઇઝ ઇચ્છું છું, કૃપા કરીને 9860945945 નો સંપર્ક કરો\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:10 બપોરે જવાબ\nહાય સંજય, લેખન માટે આભાર પરંતુ કમનસીબે અમે ફ્રેન્ચાઇઝ મોડેલ પર કામ કરતા નથી.\nપરમંદંદ 21 નવેમ્બર, 2016 6:50 બપોરે જવાબ\nબ્લૂ ડાર્ટ કુરિયર સેવા ધીમું છે અને આ પિન કોડ 802101 સ્ટફ ડફર હતો.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:03 બપોરે જવાબ\nહાય પરમાનંદ, તમે અન્ય કુરિયર પ્રોવાઇડર્સ સાથે અથવા ફક્ત શિપરોકેટ સાથે સાઇન અપ કરી શકો છો. કોઈપણ અગ્રણી કુરિયર પ્રોવાઇડર્સ સાથે અમે જોડાણ કર્યું છે, કોઈપણ સમયે તમે કોઈ નવા કુરિયર પ્રદાતા પર સ્વિચ કરી શકો છો, જો પસંદ કરેલું તમારા માટે કાર્ય કરતું નથી. આભાર\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 5:49 બપોરે જવાબ\nહાય, અમને આનંદ છે કે તમે લેખ ગમ્યું.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 5:56 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર અમે તમને આ લેખ ગમ્યું ખુશ છો. શીપીંગ હકીકતો અને વલણો વિશે વધુ જાણવા માટે ટ્યૂન રહો.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 5:56 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર અમે તમને આ લેખ ગમ્યું ખુશ છો. શીપીંગ હકીકતો અને વલણો વિશે વધુ જાણવા માટે ટ્યૂન રહો.\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:06 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર, અમને આનંદ છે કે તમને આ લેખ ગમ્યું\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:07 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર, અમને આનંદ છે કે તમને આ લેખ ગમ્યું\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:09 બપોરે જવાબ\nહાય, પ્રશંસા માટે આભાર, અમને આનંદ છે કે તમને આ લેખ ગમ્યું\nશાલીની બિસ્ત 30 જાન્યુઆરી, 2017 6:20 બપોરે જવાબ\nહાય, નવીનતમ સામગ્રી સાથે અપડેટ રહેવા માટે, તમે નીચે સામાજિક હેન્ડલ્સ પર અમને અનુસરી શકો છો\nશાલીની બિસ્ત 23 ફેબ્રુઆરી, 2017 5:29 બપોરે જવાબ\nઅમને આનંદ છે કે તમે આ લેખ ગમ્યું વધુ જગ્યાવાળી અને રસપ્રદ સામગ્રી માટે આ જગ્યા જુઓ.\nશાલીની બિસ્ત 23 ફેબ્રુઆરી, 2017 6:33 બપોરે જવાબ\nતમને આ ગમ્યું ગમ્યું. સામગ્રી સાથે અપડેટ રહેવા માટે તમે અમારા સામાજિક હેન્ડલ્સ પર પણ અમને અનુસરી શકો છો\nકે.વી. જગન્નાધ 7 માર્ચ, 2017 3: 06 વાગ્યે જવાબ\nબેંગલોરથી કોઈમ્બતૂર સુધી પ્રવાહી દવા મોકલવાની જરૂર છે. હું કુરિયરને જાણું છું કે જેની સાથે તપાસ કરવાની જરૂર છે\nકે.વી. જગન્નાધ 7 માર્ચ, 2017 3: 07 વાગ્યે જવાબ\nબેંગલોરથી ચિદમ્બરમ સુધી લિક્વિડ દવા મોકલવાની જરૂર છે. હું જાણું છું કે ક્યુયર કંપની આ સેવા પ્રદાન કરે છે.\nમુકેશ કુમાર 30 માર્ચ, 2017 10: 01 વાગ્યે જવાબ\nમહેરબાની કરીને મને કુરિયર સેવામાં સંપૂર્ણ વિગતો મોકલો, હું પિન કોડ 332001 Sikar રાજસ્થાન ડેલારશીપ એજન્સી માંગું છું\nઅશિમા ક્લેરા એપ્રિલ 19, 2017 6: 40 PM જવાબ\nકૃપા કરીને તમારી જરૂરિયાતો મોકલો support@shiprocket.in અને આપણે તેના પર પાછા આવીશું.\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nશ્રેણીઓ શ્રેણી પસંદ કરો એમેઝોન શિપિંગ મોડલ્સ (5) ઈકોમર્સ માટે કાર્ટ સ Softwareફ્ટવેર (7) કુરિયર ભાગીદારો (3) ઈકોમર્સ () 55) ઈકોમર્સ માર્કેટિંગ વ્યૂહરચના (14) ઈકોમર્સ પેકેજિંગ (16) ઈકોમર્સ શિપિંગ પ્રવાહો (187) ઘટનાઓ (1) નૂર ખર્ચ timપ્ટિમાઇઝેશન (1) હાયપરલોકલ ડિલિવરી (25) આંતરરાષ્ટ્રીય શિપિંગ (13) ઇન્વેન્ટરી મેનેજમેન્ટ (6) મીડિયા અને ઇવેન્ટ્સ (2) ઓનલાઇન માર્કેટિંગ (7) દુકાન અને વિતરણ અપડેટ્સ (2) ઉત્પાદન અપડેટ્સ (27) બજારોમાં વેચો (3) વિક્રેતા બોલે છે શ્રેણી (8) શિપિંગ એગ્રેગિએટર્સ (7) શિપિંગ બ્લોગ (47) શિપિંગ કાયદા (2) શિપિંગ શરતો (5) શિપરોકેટ (13) આવશ્યક માટે શિપરોકેટ (7) શિપરોકેટ કેવી રીતે Tos (8) સોશિયલ મીડિયા માર્કેટિંગ (8) સફળતા વાર્તાઓ (2) ટેક કોર્નર (3) અવર્ગીકૃત (2) વેરહાઉસ મેનેજમેન્ટ (58)\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરવા માટે નીચે તમારું ઇમેઇલ ભરો\n* બતાવેલ દરો 1 / 2 કિલોગ્રામના શિપમેન્ટ માટે છે અને તે જીએસટી સમાવિષ્ટ છે\nઉત્તર પૂર્વ, જે એન્ડ કે\n* બતાવેલ દરો 1 / 2 કિલોગ્રામના શિપમેન્ટ માટે છે અને તે જીએસટી સમાવિષ્ટ છે\nઉત્તર પૂર્વ, જે એન્ડ કે\n* ઓછામાં ઓછા 10 કિગ્રાના શિપમેન્ટ માટે સપાટીનો દર વસૂલ કરવામાં આવશે\nશીપ્રોકેટ, બીગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા. લિમિટેડ, ભારતનો શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સૉફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન આપે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપની અને ડિસ્કાઉન્ટેડ દરોનો ઉપયોગ ���રીને ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\nક Copyrightપિરાઇટ 2020 XNUMX શિપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nરિફંડ અને રદ કરવાની નીતિ\nશિપરોકેટ - ઈકોમર્સ કુરિયર ડિલિવરી\nનારંગી અને લીલા ઝોનમાં આવશ્યક અને બિન-આવશ્યક ચીજોને શિપિંગ પ્રારંભ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AB%81%E0%AA%A1%E0%AB%80_%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80_-_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%96%E0%AB%87", "date_download": "2020-09-20T19:55:38Z", "digest": "sha1:WITDGIAK2QPMU63WDCJNN46XCPE7CLFV", "length": 3506, "nlines": 53, "source_domain": "gu.wikisource.org", "title": "\"લીલુડી ધરતી - ૧/સતીમાતાની સાખે\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"લીલુડી ધરતી - ૧/સતીમાતાની સાખે\" ને જોડતા પાનાં\n← લીલુડી ધરતી - ૧/સતીમાતાની સાખે\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ લીલુડી ધરતી - ૧/સતીમાતાની સાખે સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nલીલુડી ધરતી - ૧ ‎ (← કડીઓ | ફેરફાર)\nલીલુડી ધરતી - ૧/ખેાળો પાથર્યો ‎ (← કડીઓ | ફેરફાર)\nલીલુડી ધરતી - ૧/બે ગવતરીનાં વળામણાં ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/loan-up-to-rs-1-crore-in-just-59-minutes-808997.html", "date_download": "2020-09-20T21:38:38Z", "digest": "sha1:FFOJPCTV2IXLF7QTG6E5JOGWKRE6WM7J", "length": 22329, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "Loan up to Rs 1 crore in just 59 minutes– News18 Gujarati", "raw_content": "\nમાત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; કાલથી જ, જાણો કેવી રીતે \nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nમાત્ર 59 મિનિટ���ાં મળશે રૂ.1 કરોડની લોન; કાલથી જ, જાણો કેવી રીતે \nહવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં તમને રૂ. 1 કરોડ સુધીની લોન મળી શકશે.\nહવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં તમને રૂ. 1 કરોડ સુધીની લોન મળી શકશે. મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરવા જય રહી છે. ‘સીએનબીસી-અવાજ’ને પ્રાપ્ત થયેલી 'એક્સક્લુઝિવ' માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે આ યોજના અંતર્ગત નાના કારોબારીઓ માટે એક કરોડ રૂપિયાની લોન હવે આસાનીથી પ્રાપ્ત થશે. આ સાથે જ આ વ્યવસાયકારો માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે.\nસુમાહિતગાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ યોજના મુજબ- 1. એમએસએમઇ માટે સસ્તા વ્યાજ ડરથી લોન મળશે, 2. વ્યાજમાં મળનારી છૂટ વધારશે, 3. એમએસએમઇ ના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહન અપાશે, 4. નાના-મધ્યમ ઉદ્યોગકારોના યુનિટો ઉપર સબસીડી લોન વધારાશે, 5. નાના-મધ્યમ ઉદ્યોગકારોને હાથો-હાથ લોન અપાશે.\nજો કે આ યોજના લાગુ કરતા પૂર્વે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.\nએમએસએમઇ ઉપર સરકારનું વધારે ધ્યાન એટલા માટે છે કે આ ક્ષેત્ર જ સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે. આ ક્ષેત્રમાંથી તમામ પ્રકારની નોકરશાહી દૂર કરી તેનો વિકાસ કરવા તરફ સરકાર વધારે ચિંતિત છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nમાત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; કાલથી જ, જાણો કેવી રીતે \nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%86%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8/", "date_download": "2020-09-20T20:23:48Z", "digest": "sha1:W7UEOBMJD5RHVVRGFXQDN4EMOIPMLU6C", "length": 8631, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "આટકોટ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું | Avadhtimes", "raw_content": "\nHome ગુજરાત આટકોટ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું\nઆટકોટ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું\nરાજકોટના આટકોટ પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ થયું છે. જેને લઈને લાખો લિટર પાણીને બગાડ થયો છે. આટકોટના ગુંદૃાળા રોડ પર આવેલ નર્મદા અંતર્ગત સૌની યોજનાની લાઇનમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. આ લાઈનમાંથી પાણીના ફુવારા છૂટતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આટકોટના ગુંદૃાળા રોડ પર સૌની યોજનાની લાઇનમાં ભંગાણ થતાં રસ્તા પર લાખો લિટર પાણી વહી ગયું હતું. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ આસપાસના ખેતરમાં પણ પાણી ઘુસી ગયું હતું.\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nહવે ગુજરાતના ૨૦ રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલાશે\nશામળાજીમાં ૨ મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો\nધો.૧૦ પૂરક પરીક્ષાનું પરિ��ામ જાહેર, ૨૧ સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\n૧૨ હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો\nરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\n૨ મહિનામાં એમબીબીએસના ૩૪ થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/03/holi-bhar-de-zoli-umongo-se-program-organized-by-smt-music-club-in-gandhinagar/", "date_download": "2020-09-20T20:25:44Z", "digest": "sha1:SM7BR4YAFZ5JUY5XHF32VIROMABBGM4H", "length": 5450, "nlines": 96, "source_domain": "www.mygandhinagar.in", "title": "ગાંધીનગરના સ્મિત મ્યુઝિક ક્લબ દ્વારા \"હોલી ભર દે ઝોલી ઉમંગો સે\" કાર્યક્રમ યોજાયો - My Gandhinagar", "raw_content": "\nગાંધીનગરના સ્મિત મ્યુઝિક ક્લબ દ્વારા “હોલી ભર દે ઝોલી ઉમંગો સે” કાર્યક્રમ યોજાયો\nગાંધીનગરના સ્મિત મ્યુઝિક ક્લબ દ્વારા તાજેતરમાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે સંસ્થાના સભ્યો માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનું શિર્ષક “હોલી ભર દે ઝોલી ઉમંગો સે” રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગીત સંગીત, અંતાક્ષરી, ગેમ્સ, રંગ તિલક હોળી વગેરેની મોજ માણી હતી. આ કાર્યક્રમમાં સભ્યોઅે કરાઓકે ટ્રેક પર ગીતો ગાયા હતા. કાર્યક્રમના અંતમાં તમામ સભ્યોએ સાથે મળીને ડિનરનો આનંદ પણ માણ્યો હતો.\nજૈન સોશ્યલ ગૃપ ગાંધીનગર ધ્વારા સભ્યો માટે મેડીકલ ચેક અપ કેમ્પ યોજાયો\nઅશ્વિનભાઇ એ પટેલ કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો\nઅશ્વિનભાઇ એ પટેલ કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/amli-pulp-chatni/", "date_download": "2020-09-20T21:14:17Z", "digest": "sha1:G7XWYDXLXG5ARKN7WSUNTMOBUXFFCBLY", "length": 10199, "nlines": 106, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "આંબલીનો પલ્પ કે જેનાથી તમે ઈચ્છો ત્યારે આંબલીની ચટણી બનાવી શકશો. - Rasoi ni Rani", "raw_content": "\nઆંબલીનો પલ્પ કે જેનાથી તમે ઈચ્છો ત્યારે આંબલીની ચટણી બનાવી શકશો.\nઆંબલીનો પલ્પ કે જેનાથી તમે ઈચ્છો ત્યારે આંબલીની ચટણી બનાવી શકશો.\nઆજે આપણે જેનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય , જે અપને દરેક ચાટ , સમોસા , ભેળ , પકોડા સાથે ખાતા હોઈએ, છે તેવી આમલી ની ખાટી મીઠી ચટણી બનાવની રેસીપી જોઇશુ.\nઆ રેસીપી માં તમને આમલીનો પલ્પ સ્ટોર કરવાની રીત બતાવીશ જેનો ઉપયોગ કરી ને તમે ગમે ત્યારે ચટણી બનાવી શકો છો. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.\nજરૂર મુજબ સ્ટોર કરેલો આમલી નો પલ્પ\nસૌ થી પેલા એક કડાઈ માં ૧ ગ્લાસ પાણી લઇ લો તેમાં આમલી અને ગોળ બને નાખી દો. જેટલી આમલી લો તેના થી ડબલ માપ ગોળ નું રાખવાનું. ૨ કપ આમલી લો તો સામે ૪ કપ ગોળ લેવ��નો.\nગોળ આમલી અને પાણી આ ૩ય વસ્તુ ને બરાબર ઉકાળી લેવાની છે જ્યાં સુધી બધું પાણી બાલી જાય ત્યાં સુધી ઉકાળવાની. ગેસ ધીમો જ રાખવાનો છે. સ્ટોર કરવા માટે જે પલ્પ બનાવીએ તેમાં મસાલા એડ કરવાની જરૂર નથી.\nજો તમારે ચટણી બનાવી હોય તો આમલી ઉકળે તેની સાથે જ મસાલા એડ કરી દેવા અને સાથે પાણી પણ તમારે જેટલી પાતળી કે ઘાટ્ટી ચટણી જોઈએ છે તે પ્રમાણે એડ કરી દેવું. જેથી તમારી ચટણી રેડી થઇ જશે,\nજો તમારે ખજૂર આમલી ની ચટણી બનાવી છે તો આમલી થી અડધો ખજૂર બી કાઢી અને સાથે ઉકાળવા નાખી દેવો. અને સ્ટોરે કરેલ પલ્પ માં થી ચટણી બનાવો ત્યારે ખજૂર એડ કરવો હોય તો ખજૂર ને બોઈલ કરી ને પેસ્ટ બનાવી એડ કરી દેવી.\nવચ્ચે વચ્ચે હલાવતા જઈ અને આમલી અને ગોળ નો પલ્પ રેડી કરવાનો છે. એકદમ પાણી ઉકલી જાય અને આ રીતે આમલી અને ગોળ નો પલ્પ બચે ત્યારે ગેસ બંધ કરી દો.\nહવે આ પલ્પ ને ચાયની ની મદદ થી ગાળી લેવાનો છે, જેથી આમલી ના રેસા કે બી હોય તો નીકળી જાય.\nબધો પલ્પ નીકળી લીધો છે. હવે આ પલ્પ ને એર ટાઈટ કાચ ની બોટલ માં ભરી લેવાનો છે. આ પલ્પ ને તમે ફ્રીઝ માં સ્ટોરે કરી ને રાખી શકો છો , અને જયારે આમલી ની ચટણી બનાવી હોય ત્યારે બનાવી શકો છો.\nચાલો તમને સાથે આ પલ્પ માં થી આમલી ની ચટણી રેડી કરવાની રેસીપી પણ બતાવી દઉં. તેના માટે તમારે જેટલી જરૂર હોય તેટલો પલ્પ એક બાઉલ માં લઇ લેવાનો તેમાં જરૂર મુજબ પાણી નાખવાનું તમારે જેટલી પાતળી કે ઘટતી રાખવી છે તે પ્રમાણે. ત્યારે બાદ તેમાં જરૂર મુજબ મસાલા નાખી દઈએ , એમાં મેં સંચળ પાઉડર , મીઠું , ધાણાજીરું , લાલ મરચું પાઉડર, શેકેલું જીરું નાખ્યું છે. બસ રેડી છે તમારી એકદમ ખાટી અને મીઠી આમલી ની ચટણી આ ચટણી ને તમે કોઈ પણ ચાટ , પકોડા , ભેળ , પાણીપુરી જેની પણ સાથે આમલી ની ચટણી સર્વ થાય તે દરેક સાથે તમે ખાઈ શકો છો.\nરસોઈની રાણી : નિરાલી કોરાટ\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyગાજર પરાઠા – હવે બાળકોને ગરમીના દિવસોમાં આલુ પરાઠા નહિ પરાઠા બનાવીને ખવડાવો..\nNext storyવેજ. સેવૈયા ઉપમા – હવે ઉપમા બનાવો ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો, ખુબ પસંદ આવશે…\nગુંદાનો સંભારો – માર્કેટમાં ખૂબ ફ્રેશ અને સારા ગુંદા મળતા હોય છે તો આજે થોડો સમય કાઢીને બનાવો આ ટેસ્ટી ગુંદા…\nસરસો દા સાગ , મક્કે દી રોટી – પરફેક્�� પંજાબી ભાણું બનાવીને ખવડાવો તમારા પરિવારને…\nટોપરા પાક – ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જતી મીઠાઈ તો એકવાર જરૂર ટ્રાય કરજો.\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/2020/01/boyfriend-ranvir-kapoor-ne-malva-aa-look-ma-pahuchi-aaliaya.html", "date_download": "2020-09-20T19:41:50Z", "digest": "sha1:FTEHUHIMHDMG7SHFKGLHTTJ5UYQFUXJT", "length": 27117, "nlines": 552, "source_domain": "www.mojemoj.com", "title": "બોયફ્રેન્ડ રણબીર કપૂરને મળવા આ લુકમાં પહોંચી આલિયા - બીજી તસ્વીરોમાં બિન્દાસ લુક જોવા જેવો છે - Mojemoj.com બોયફ્રેન્ડ રણબીર કપૂરને મળવા આ લુકમાં પહોંચી આલિયા - બીજી તસ્વીરોમાં બિન્દાસ લુક જોવા જેવો છે - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nબોયફ્રેન્ડ રણબીર કપૂરને મળવા આ લુકમાં પહોંચી આલિયા – બીજી તસ્વીરોમાં બિન્દાસ લુક જોવા જેવો છે\nઆલિયા ભટ્ટ ને બોલીવૂડ ની સૌથી ક્યુટ એક્ટ્રેસ પણ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ ન થાય.અને બોલીવૂડ ના સૌથી હેંડસમ એક્ટર નો ખિતાબ રણબીર કપૂર ને દઈ શકાય છે.રણબીર અને આલિયા છેલ્લા ઘણા મહિના થી એક બીજા ની સાથે ઘણી વાર જોવા મળી રહ્યા છે.એવા માં મોટા ભાગના લોકો એવુજ કહે છે કે એ બંને પ્રેમી પંખીડા છે.\nમીડિયા માં તો બંને ના લગ્ન ની ખબરો પણ ચાલી રહિ છે.હવે રણબીર અને આલિયા ક્યારે અને કઈ જગ્યાએ લગ્ન કરશે એ તો કોઈ ના કહી શકે પણ એક વાત તો છે કે બંને વચ્ચે કઈક ચાલી તો રહ્યું જ છે.\nબ્રહ્માસ્ત્ર ફિલ્મ ની શુટિંગ થી આવ્યા નજીક :\nઆલિયા અને રણબીર એક બીજાની વધારે નજીક ત્યારે આવ્યા કે જયારે તે બ્રહ્માસ્ત્ર ફિલ્મ ની શુટિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન આ બંને ને ઘણા પ્રસંગો અને એવોર્ડ શો માં એક સાથે જોવામાં આવ્યા હતા.ત્યાં સુધી કે આફ્રિકા માં એ બંને વેકેશન મનાવતા પણ સાથે નજર આવ્યા હતા. એટલુજ નહિ આ બનેના કુટુંબ ના લોકો પણ એક બીજા ની નજીક આવી ગયા છે.\nરણબીર ને આલિયા ના ઘરે જોવા માં આવ્યા હતા.અને આલિયા પણ રણબીર અને તેના કુટુંબ ની ખુબ નજીક છે.\nરણબીર ના ઘરની બહાર આ લુક માં દેખાઈ હતી આલિયા :\nહમણા જ આલિયા ભટ્ટ તેના કહેવાતા બોયફ્રેન્ડ રણબીર કપૂર ના ઘર ની બહાર જોવા મળી હતી.આ દરમિયાન આલિયા એ બ્લુ રંગનું ડેનીમ જીન્સ પહેર્યું હતું અને સાથે જ સફેદ રંગનું સ્કીન ફીટ ટોપ પહેર્યું હતું અને મેચિંગ રંગનું ક્રોપ જેકેટ પહેર્યું હતું.પોતાના આ લુક માં તે ખુબજ બિન્દાસ્ત લાગી રહી હતી.\nઆવનારી ફિલ્મ ને લઈને પણ છે ચર્ચા માં છે :\nહમણાં ના દિવસો માં આલિયા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ની ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી” ને લઈને પણ ખુબજ ચર્ચા માં છે.આ ફિલ્મ નું પોસ્ટર પણ રીલીઝ થઇ ચુક્યું છે.તેની આ ફિલ્મ માં આલિયા એક અલગ જ લુક માં જોવા મળી રહી છે.આલિયા એ ખુબ ઓછા સમય માં જ સારી લોકપ્રિયતા હાસેલ કરી લીધી છે.\nતેની ગણતરી હવે બોલીવૂડ ની “એ” લીસ્ટ ની અભિનેત્રીઓ માં થઇ રહી છે.આલિયા એ પોતાના કરિયર માં ઘણી હીટ ફિલ્મો કરી છે અને તેની આવનારી ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી” માં તેનો લુક જોઇને એવું લાગે છે કે તેની આ ફિલ્મ પણ જબરજસ્ત રહેશે.\nપિતાની ફિલ્મ માં પણ કામ કરી રહી છે :\nગંગુબાઈ કાઠીયાવાડી સિવાય આલિયા તેના પિતા મહેશ ભટ્ટ ની ફિલ્મ “સડક ૨” માં પણ કામ કરી રહી છે.આ ફિલ્મ માં તેની સાથે આદિત્ય રોય કપૂર, પૂજા ભટ્ટ અને સંજય દત મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.આ સ���વાય આલિયા કારણ જોહર ની ફિલ્મ “તખ્ત” પણ કરી રહી છે. આં ફિલ્મ માં તેની સાથે કરીના કપૂર ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર અને વિકી કૌશલ પણ સામેલ છે.\nબ્રહ્માસ્ત્ર ફિલ્મ માં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મોની રોય અને નાગાર્જુન જેવા મોટા સ્ટાર પણ સામેલ છે.\nAuthor: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’\nતમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.\nબોયફ્રેન્ડ રણબીર કપૂરને મળવા આ લુકમાં પહોંચી આલિયા\nશાહરુખની લાડલી નો હોટ અને લેટેસ્ટ લુક જોવા જેવો છે – જુવો તસવીરો\nરસ્તા વચ્ચે ફોન માં વાતો કરતી અમીષા પટેલની તસ્વીરો વાઈરલ થઇ – અમુક ફોટોમાં તો ઓળખાવી મુશ્કેલ પડી\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ��ક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89_)", "date_download": "2020-09-20T21:02:09Z", "digest": "sha1:Y6ERK4ROJNILYNJWJ2YNBHPMOZC5JCKA", "length": 6513, "nlines": 159, "source_domain": "gu.wikipedia.org", "title": "કટારીયા નવા (તા. ભચાઉ ) - વિકિપીડિયા", "raw_content": "કટારીયા નવા (તા. ભચાઉ )\nકટારીયા નવા (તા. ભચાઉ )\nકટારીયા નવા (તા. ભચાઉ )\nકટારીયા નવા (તા. ભચાઉ )નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nકટારીયા નવા (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ\nરણ રણ રાપર તાલુકો\nઅંજાર તાલુકો રાપર તાલુકો\nકળણ • ખાડી • અરબી સમુદ્ર કળણ • ખાડી • અરબી સમુદ્ર કળણ • ખાડી • અરબી સમુદ્ર\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જૂન ૨૦૧૯ના રોજ ૧૦:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rasoinirani.jentilal.com/ringna-bateka-bharelu-shak/", "date_download": "2020-09-20T19:39:43Z", "digest": "sha1:HPFYZA25CEAGRI6VUCWJVCV35GLY2DFH", "length": 15329, "nlines": 143, "source_domain": "rasoinirani.jentilal.com", "title": "ભરેલા રીંગણ-બટેટા - આવી રીતે પરફેક્ટ શાક બનાવો એક એક સ્ટેપ બરોબર ફોલો કરજો... - Rasoi ni Rani", "raw_content": "\nભરેલા રીંગણ-બટેટા – આવી રીતે પરફેક્ટ શાક બનાવો એક એક સ્ટેપ બરોબર ફોલો કરજો…\nભરેલા રીંગણ-બટેટા – આવી રીતે પરફેક્ટ શાક બનાવો એક એક સ્ટેપ બરોબર ફોલો કરજો…\nરીંગણ વિશે કહીએ તો અનેક પ્રકારના રીંગણ માર્કેટમાં મળતા હોય છે. સાઇઝમાં નાના મોટા, કલરમાં અનેક જાતના તેમજ ઓળો બનાવવા માટેના કે પછી નાના ટુકડા કરીને શાક બનાવવા માટેના અને મસાલો ભરેલા બનાવવા માટેના રીંગણ…. બધાં જ રીંગણના જુદાજુદા પ્રકારે શાક કે ઓળો બનાવી શકાય છે. ભરેલા રીંગણ સાથે ભરેલી ઓનિયન, કાચા કેળા, બટેટા વગેરેમાં મસાલાભરીને મિક્ષ શાક બનાવવામાં આવે છે.\nતો ક્યારેક બારીક કાપેલી મેથી, વલોળ, કંદ તેમજ શિયાળામાં મળતા ફ્રેશ ક્ઠોળ જેવાકે લીલા વટાણા, વાલ, તુવેરના દાણા પણ રીંગણ સાથે મિક્ષ કરીને શાક બનાવવામાં આવતું હોય છે. શિયળામાં રીંગણ સાથે ઘણા બધા સિઝનલ શાકો ઉમેરીને ઉંધિયું બનાવવામાં આવતું હોય છે. જે લંચ કે ડીનર માટે હોટ ફેવરિટ છે. આમ રીંગણને શાકોમાં રાજા કહી શકાય. ભરેલા રીંગણ બટેટાનું શાકતો મોસ્ટ્લી બધાજ ગુજરાતી રેસ્ટોરંટમાં અને ઘરોમાં ગૃહિણીઓ બનાવતા હોય છે. મસાલાથી ભરપૂર ખૂબજ સ્વાદિષ્ટ બનતું હોવાથી લોકોનું પસંદીદા શાક છે.\nઆજે હું અહીં ભરેલા રીંગણ બટેટાના શાકની રેસિપિ આપી રહી છું. જે બધાને ચોક્કસથી ભાવશે.\n1 ½ કપ કાપેલા ટમેટા\n1 મોટી ઓનિયનના મોટા ટુકડા\n2 ટેબલ સ્પુન શેકેલી શીંગનો અધકચર��� ભૂકો +1 ટી સ્પુન\n2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ\n1 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ + ટી સ્પુન બ્રેડ ક્રમ્સ\n½ ટી સ્પુન હળદર+ પિંચ\n1 ટી સ્પુન લાલ મરચુ પાવડર + 1 ટેબલ સ્પુન\n1 ટી સ્પુન ધાણાજીરું પાવડર + 1 ટી સ્પુન\n1 ટી સ્પુન ગોળ + 1 ટી સ્પુન\n2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી\n1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા\n1 ટી સ્પુન ઓઇલ-ભરેલા મસાલામાં ઉમેરવા માટે\n3 ટેબલસ્પુન ઓઇલ વઘાર માટે\n1 ટી સ્પુન રાય\n½ ટી સ્પુન આખુ જીરુ\n1 તજ પત્તુ – તમાલ પત્ર\n1 સૂકુ લાલ મરચું\n3-4 તજ ના ટુકડા\n1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ\nભરેલા રીંગણ-બટેટા બનાવવાની રીત :\nસૌ પ્રથમ 1 ½ કપ કાપેલા ટમેટાને ગ્રાઇંડ કરી લ્યો. ત્યારબાદ\n1 મોટી ઓનિયનના મોટા ટુકડા અને 4-5 કળી લસણ લસણ સાથે ગ્રાઇંડ કરી લ્યો. હમણા એક બાજુ રાખો.\nએક બાઉલમાં 2 ટેબલ સ્પુન શેકેલી શીંગનો અધકચરો ભૂકો, 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અને 1 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ લ્યો. મિક્ષ કરી લ્યો.\nહવે તેમાં 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી, સ્વાદ મુજબ મીઠું, ½ ટી સ્પુન હળદર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરું પાવડર, 1 ટી સ્પુન ગોળ, પિંચ ગરમ મસાલો, 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી, 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી બધું મિક્સ કરી દ્યો.\nહવે બટેટાની છાલ ઉતારી પાણીથી ધોઇ લ્યો. બટેટામાં બન્ને બાજુ મસાલો ભરવામાટે એક એક ઉભો કાપો પાડી લ્યો.\nરીંગણની ઉપરની ડાંડી કાપી લ્યો. પાણીથી બરાબર ધોઇ લ્યો. 5-10 મિનિટ પાણીમાં પલાળી રાખો. રીંગણની નીચેની બાજુ ક્રોસમાં 2 કાપા મસાલો ભરવા માટે પાડો.\nહવે બનાવેલા મસાલાનું મિશ્રણ બટેટા અને રીંગણમાં પાડેલા કાપામાં થોડું પ્રેસ કરીને તેમાં સમાય તેટલું ભરી દ્યો.\nપ્રેશર કુકરમાં બોટમમાં પાણી ભરી તેના પર રિંગ મૂકો. રિંગ પર કાણાવાળી ડીશ મૂકી તેમાં મસાલો ભરીને તૈયાર કરેલા રીંગણ-બટેટા કૂક કરવા માટે મૂકો.\n3 વ્હિસલ કરી રીંગણ-બટેટા કૂક કરો. આમ કરવાથી રીંગણ-બટેટામાં પાણી નહી ચડે અને સરસ કૂક થશે.\nહવે એક પેનમાં 3 ટેબલસ્પુન ઓઇલ વઘાર માટે લઇ ગરમ કરો.\nમિડિયમ ફ્લૈમ પર ઓઇલ વઘાર કરવા જેટલું ગરમ થાય એટલે તેમાં 1 તજ પત્તુ, 1 સૂકુ લાલ મરચું, 3-4 તજ ના ટુકડા, 3-4 કટકા બાદિયાન, 2-3 લવિંગ, પિંચ આખા ધાણા અને 3-4 આખા મરીના દાણા ઉમેરી દ્યો.\nબધું સંતળાય એટલે તેમાં 1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા, 1 ટી સ્પુન રાય, ½ ટી સ્પુન આખુ જીરુ, 3-4 લીમડાની સ્ટ્રીંગ ઉમેરી સાંતળો. હવે તેમાં પિચ હિંગ અને પિંચ હળદર ઉમેરો. મિક્ષ કરો.\nત્યારબાદ તેમાં સાથે અધકચરા ગ્રાઇંડ કરેલા ઓનિયન અને લસણ ને ઉમેરી સાંતળો.\nત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ અને ગ્રાઇંડ કરેલા ટમેટા ઉમેરો.\nબધું બરાબર મિક્ષ કરી લ્યો. જરા કૂક થાય એટલે તેમાં 1 ટી સ્પુન શિંગનો ભૂકો, 1 ટી સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ, જરુર મુજબ મીઠું, ગરમ મસાલો, ગોળ, લાલ મરચુ પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.\nહવે તે મિશ્રણને 2-3 મિનિટ કુક કરો. એટલે બધા મસાલા બરાબર ભળી જાય.\nહવે તેમાં શાક ભરતા મિક્ષ કરેલા ભરવાના મસાલાનું મિશ્રણ ઉમેરીમિક્ષ કરી બરાબર હલાવી લ્યો. ત્યારબાદ તેમાં ¾ કપ જેટલું પાણી ઉમેરી 2 મિનિટ કૂક કરો. હવે તેમાં અર્ધા લીંબુનું જ્યુસ ઉમેરો. મિક્ષ કરો.\nગ્રેવી સરસ કૂક થઇને જરા ઓઇલ દેખાવા માંડે એટલે તેમાં ભરીને બાફેલા રિંગણ બટેટા ઉમેરી દ્યો. મિક્ષ કરી લ્યો.\n1 મિનિટ કૂક કરો. ઉપરથી થોડી કોથમરી સ્પ્રીંકલ કરો.\nતો હવે રેડી છે ભરેલા રિંગણ બટેટાનું સ્પાયસી ગરમા ગરમ શાક.\nસર્વિંગ બાઉલમાં ગરમાગરમ ભરેલા રિંગણ બટેટાનું સ્પાયસી શાક જમવામાં રોટલી, પુરી ,પરોઠા સાથે સર્વ કરો. ચોક્કસથી બધાને ભાવશે.\nરસોઈની રાણી : શોભના વણપરિયા\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nPrevious storyહોટ ડોગ – બાળકો બહારનું હોટ ડોગ ખાવાની જીદ કરે છે તો ઘરે જ બનાવી આપો આ હેલ્થી હોટ ડોગ..\nNext storyક્રંચી સુખડી – ઘરે તમારા પ્રિયજનોને રોજ કાંઈક નવીન બનાવીને ખવડાવો…\nકેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો રબડી, અવારનવાર તમે નાના મોટા પ્રસંગે રબડી બહારથી તૈયાર લાવો છો તો હવે ઘરે જ બનાવો.\nક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ – શિયાળામાં ખાસ બનાવો આ મમરાના લાડુ અને પરિવાર સાથે આનંદ માણો…\nફરાળી ચેવડો – વ્રત કે ઉપવાસમાં હવે બહારથી કેવડો નહિ લાવવો પડે, ઘરે જાતે જ બનાવો…\nઅડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…\nફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ\nકાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…\nમેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…\nચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/if-you-want-to-be-happy-in-life-then-you-must-adopt-these-seven-things-bs-921360.html", "date_download": "2020-09-20T20:35:14Z", "digest": "sha1:SI4OWSTYPNTFSOUKP7Z754PEOYZ5FBXT", "length": 24390, "nlines": 285, "source_domain": "gujarati.news18.com", "title": "if you want to be happy in life then you must adopt these seven things– News18 Gujarati", "raw_content": "\nઆજીવન નહીં ભટકે દુ:ખ તમારી આસપાસ, આજે જ અજમાવી જૂઓ આ વાત\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nઆજીવન નહીં ભટકે દુ:ખ તમારી આસપાસ, આજે જ અજમાવી જૂઓ આ વાત\nઆ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.\nઆ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.\nઆ 7 વાતોને અનુસરીને તમે પણ લાઈફમાં ખૂશ રહી શકાય છે. તેથી જો હવે તમે પણ લાઈફમાં ખૂશ રહેવા ઈચ્છતા લોકો આજે જ અજમાવી જૂઓ આ 7 વાત\nએક સારો મિત્ર ખૂશહાલ જીવનની એકમાત્ર કુંજી હોય છે અને જે લોકો સરળતાથી બીજાના મનમાં પોતાના માટે જગ્યા બનાવી જ લે છે. આ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.\nજીવન જીવવાના કેટલાક નિયમો હોય છે. જેનું પાલન કરનારા હંમેશા ખૂશ રહે છે. તે લોકો ક્યારેય ખોટાં તેમજ આકર્ષિત નથી હોતા. આ લોકોને સમાજમાં હંમેશા સન્માન મળે છે.\nસાહસબીજાના ડર કે દબાવના કારણે ખોટું કામ કરવા કરતાં એ સારું રહેશે કે તમે નીડરતાથી પોતાના મનની વાત બીજાની સામે મૂકો. તમારામાં ડર્યા વગર સાચું બોલવાનો ગુણ હશે, તો જ તમે સંકોચ વગર તમારી લાઈફ શાંતિથી જીવી શકશો.\nબીજાની ભૂલો માફ કરનારા વ્યક્તિને મોટો ગણવામાં આવે છે. અને જે લોકોમાં બીજાને માફ કરવાના ગુણ હોય તે લોકો જીવનમાં હંમેશા ખૂશ રહે છે.\nલજ્જા એટલે કે શરમનો ગુણ દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. જે લોકો બેશરમ હોય તેમની બાજાની સામે નકારાત્મક છવી બની જાય છે. અને એવામાં તેમને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી શરમ હોવી જરૂરી છે. ઘણી બાબતોમાં આ ગુણ કામ લાગે છે.\nઆ ગુણ સૌથી મહત્વનો છે. અને સારા રસ્તે ચાલત�� ધન કમાવવાની કળા ખૂશહાલ વ્યક્તિનો સૌથી મોટો ગુણ છે.\nઉદાર ચરિત્ર ધરાવનાર વ્યક્તિથી ઈશ્વર પણ ખૂશ રહે છે. અને પ્રેમ, કરુણા અને દયાનો ગુણ દૈવીય ગુણોમાંથી એક છે.\nઆ પણ વાંચો- ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ\nઆ પણ વાંચો- અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી\nઆ પણ વાંચો- આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં\nઆ પણ વાંચો- #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ\nઆ પણ વાંચો- રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ\nઆ પણ વાંચો- આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઆજીવન નહીં ભટકે દુ:ખ તમારી આસપાસ, આજે જ અજમાવી જૂઓ આ વાત\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/vijay-mallya-will-not-pay-interest-on-banks-ready-to-pay-principal-amount-818823.html", "date_download": "2020-09-20T22:03:16Z", "digest": "sha1:OVX6KV5ES4PEMYXSHE4PJT3S4GZJVLPK", "length": 24789, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "vijay mallya will not pay interest on banks, ready to pay principal amount– News18 Gujarati", "raw_content": "\nવિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nવિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'\nવિજય માલ્યા (ફાઇલ ફોટો)\nવિજય માલ્યાનું આ ટ્વીટ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર ડીલના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને દુબઈથી ભારત લાવવાના થોડાક કલાક બાદ આવ્યું છે\nભારતીય બેંકોની કરોડોની લોન લઈને બ્રિટેન ભાગી ગયેલા લિકરકિંગ વિજય માલ્યાએ તમામ લોન ચૂકતે કરવાની વાત કહી છે. માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે તે બેંકોનું તમામ લેણું પરત કરવા તૈયાર છે અને બેંકોને તેની ઓફરનો સ્વીકાર કરી લેવો જોઈએ.\nબંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાનું આ ટ્વીટ અગસ્તા વેસ્ટલેનડ વીવીઆઈપી ચોપર ડીલના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના દુબઈથી ભારત પ્રત્યર્પિત કરવાના થોડાક કલાક બાદ જ આવ્યું છે. કેન્દ્ર સરકાર માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા આર્થિક અપરાધીઓને પણ ભારત પ્રત્યર્પિત કરવાને લઈ પ્રયાસશીલ રહી છે. બીજી તરફ, નાણા મંત્રી અરુણ જેટલીએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું કે ત્રણેયને પણ મિશેલની જેમ ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.\nમાલ્યાએ બેંકોને તેની ઓફર સ્વીકાર કરવા રજૂઆત કરતા ફરી વાર કહ્યું કે બેંકો પાસેથી આ મોટી લોન કિંગફિશર એરલાઇન્સને ચલાવવા માટે લેવામાં આવી. જોકે, આ વિમાન કંપની હવે બંધ થઈ ચૂકી છે.\nમાલ્યાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, ગત ત્રણ દશકો સુધી સૌથી મોટી લિકર કંપની કિંગફિશરે ભારતમાં કારોબાર કર્યો. આ દરમિયાન અમે અનેક રાજ્યોના ખજાનામાં હજારો કરોડની મદદ કરી છે. કિંગફિશર એરલાઈન્સે પણ સરકારને ઘણા પૈસા આપ્યા હતા. પરંતુ શાનદાર એરલાઇન્સનો દુખદ અંત આવ્યો. પછ��� હું પણ બેંકોને ચૂકવણી કરવા માંગતો હતો જેથી તેમને કોઈ ખોટ ન થાય. કૃપાા કરી તેનો સ્વીકાર કરો.\nઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા હાલ લંડનમાં છે, જ્યાં તેને ભારત પ્રત્યર્પિત કરવાની પિટિશન પર વેસ્ટમિંસ્ટર કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. માલ્યા પર ભારતીય બેંકોના 9000 કરોડ ચૂકવવાના બાકી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nવિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/love-people-of-india-and-china-want-to-do-everything-to-keep-peace-donald-trump-mb-1000049.html", "date_download": "2020-09-20T21:28:32Z", "digest": "sha1:CRA2YXRZCATFE6O7SABWDAUCY72L5DOP", "length": 21415, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "love-people-of-india-and-china-want-to-do-everything-to-keep-peace-donald-trump-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\nટ્રમ્પે કહ્યું, ભારત અને ચીનના લોકોને પ્રેમ કરું છું, શાંતિ માટે કંઈ પણ કરીશ\nડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીનના લોકોની ભલાઈ માટે શાંતિ જરૂરી છે\nવોશિંગટનઃ ચીન (China)ની સાથે તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું છે કે તેમને ભારત (India) અને ચીન (China)ના લોકો સાથે ખૂબ પ્રેમ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેલી મૈકેનની (Press Secretary Kayleigh McEnany)એ ગુરુવારે જણાવ્યું કે ટ્રમ્પ ભારત-ચીનની વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશોના લોકોની ભલાઈ માટે શાંતિ જરૂરી છે અને તેને પુનસ્થાપિત કરવા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું.\nભારત-ચીનના સૈનિકોની વચ્ચે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ખુલીને ભારતને સમર્થન આપ્યું હતું. અમેરિકાના રક્ષા મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ સંઘર્ષની સ્થિતિમાં અમેરિકન સેના ભારતને સાથ આપશે.\nમૈકેનનીએ જણાવ્યું કે ટ્રમ્પે કહ્યું કે, હું ભારતના લોકોને પ્રેમ કરું છું, હું ચીનના લોકોને પણ પ્રેમ કરું છું અને તેઓ દરેક પ્રયાસ કરવા માટે તૈયાર છે જેનાથી બંને દેશોની વચ્ચે શાંતિ સ્થાપિત થઈ શકે.\nગુરુવારે જ વ્હાઈટ હાઉસના સલાહકાર લૈરી કુડલોએ ભારતને અમેરિકાના સૌથી વિશ્વસનીય સહયોગી કરાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સારા મિત્રો છે, જેનાથી બંને દેશોના સંબંધોને ઘણા લાભ થઈ રહ્યા છે.\nપોમ્પિયોએ પણ ભારતના વખાણ કર્યાઃ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ ભારતને ખૂબ જ સારું સહયોગી દેશ ગણાવ્યું હતું અને ચીનની આકરી ટીકા કરી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત અમેરિકાનું મોટું પાર્ટનર છે અને તેના વગર વિશ્વમાં શાંતિની કલ્પના અશક્ય છે.\nતેઓએ કહ્યું કે ચીનની સાથે સરહદ પર ઘર્ષણ સહિત અનેક મુદ્દાઓ પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે તેમની અનેકવાર વાતચીત થઈ રહી છે.\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બ���લ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2009/06/12/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T20:19:02Z", "digest": "sha1:OVSIHYOAEKD6FWUSAA3W6SFM6BI7YED3", "length": 3978, "nlines": 102, "source_domain": "www.vasantiful.com", "title": "નામ વગરનો આકાર – વાસંતીફૂલ", "raw_content": "\n- અછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\n(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)\nPublished inઅછાંદસ કાવ્યોપ્રકાશિત કાવ્યો\nમારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.\nહું આપના અભિપ્રાયની રાહ જોઇશ.\nઅશક્યને શક્ય બનાવવાની ગજબની કલ્પના શક્તિ \nકારણ જિંદગીના Exprees – Way પર “U” – Turn લેવા જેવી વાત .\nતારા અસ્તિત્વ વિશેના પ્રશ્નો\nશોધવાની ઝંખના જોઇ …………\nઅહિં મને સંદભૅ ટાંકવાનુ મન થાય છે\n“નચિકેતા અને યમરાજ” વચ્ચેના સંવાદમાં જોવા મળતી નચિકેતાની મૃત્યુ વિશેના પ્રશ્ર્ને ઉપસી આવતી ઝંખના………\nઆને જ સત્ય કહેવાય……….\nબહુજ સરસ કલ્પના શક્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/arvind-kejriwal-government-give-big-relief-to-people-by-reducing-vat-on-diesel-price-cut-by-8-rupees-per-liter-vz-1004526.html", "date_download": "2020-09-20T21:58:23Z", "digest": "sha1:WTSSVLG6YSIQECLAEIKF6EEHHLHBPM4J", "length": 24837, "nlines": 284, "source_domain": "gujarati.news18.com", "title": "Arvind Kejriwal Government give big relief to people by reducing Vat on diesel price cut by 8 rupees per liter– News18 Gujarati", "raw_content": "\nઅરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ ���યા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nઅરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો\nનવી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ડીઝલ પર લાગતો વેટ 30%માંથી ઘટાડીને 16.75% કર્યો, જેના પગલે ડીઝલની કિંમતમાં લીટરે 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે.\nનવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી સરકારે ડીઝલ (Diesel) પર વેટના દરમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં ડીઝલ પર પહેલા 30% વેટ (Value Added Tax) લાગતો હતો. વેટમાં ઘટાડો કરીને તેને 16.75% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામ દિલ્હીમાં ડીઝલની કિંમતમાં મોટો ઘટાડો થશે. વેટમાં ઘટાડા બાદ દિલ્હીમાં ડીઝલનો ભાવ 82 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 73.64 રૂપિયા પ્રતિ લીટર થશે. એટલે કે એક લીટર ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે.\nગુરુવારે સવારે નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 81.94 રૂપિયા પ્રતિ લીટર રહી હતી. નોંધનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં જૂન મહિનામાં ડીઝલની કિંમતમાં ખૂબ વધારો થયો હતો. જે બાદમાં ડીઝલની કિંમત પેટ્રોલથી પણ વધી ગઈ હતી.\nનોંધનીય છે કે ડીઝલની કિંમતમાં વધારો થવાની અસરને પગલે અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થાય છે. ખાસ કરીને શાકભાજી અને ફળોના ભાવમાં સીધો જ વધારો જોવા મળે છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી કિંમત વધતા તેની સીધી અસર શાકભાજી અને ફળોની કિંમતમાં વધારા સ્વરૂપે જોવા મળે છે. એટલું જ નહીં એફએમસીજી પ્રોડેક્ટ્સની કિંમતમાં પણ વધારે જોવા મળે છે. બુધવારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં લીટરે 15 પૈસાનો વધારો થયો હતો. બીજી તરફ દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલની કિંમત સ્થિર રહી છે.\nઆ પણ વાંચો : રાહુલ ગાંધીનો આરોપ, ચાર વસ્તુ દેશને બરબાદ કરશે, બહુ ઝડપથી ભ્રમ તૂટશે\nવીડિયો જુઓ : રાજુલા પંથકમાં ભારે વરસાદ\nદિલ્હીમાં ડીઝલની કિંમતની અન્ય રાજ્ય સાથે સરખામણી\nરાજ્ય-----------ડીઝલનો દર/ પ્રતિ લીટર\nપેટ્રોલ-ડીઝલ પર દરેક રાજ્ય સરકાર અલગ અલગ વેટ (value-added tax) લગાવત��� હોવાથી દરેક રાજ્યમાં કિંમતમાં ફેરફાર જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. નવા ભાવ સવારે છ વાગ્યે અમલમાં આવે છે. જે બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી અમલમાં રહે છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nઅરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2017/09/18/%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE/", "date_download": "2020-09-20T20:40:11Z", "digest": "sha1:ZP75VTOXHDGZLC7RWROU72JT3FW2NLCU", "length": 20210, "nlines": 246, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્��ન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nમા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના\nમારી માવડી અનસૂયાબેન જ્યંતિલાલ શાહ\n​મા’ એક નવા પંથે પ્રયાણ કરી ગઈ\nઆજે માનું જીવંત અસ્તિત્વ અમારી વચ્ચે નથી.\nએનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને\n​આજે પણ અહી આટલે દુર આલિંગન આપે છે.\nઆજે તમે સહદેહે હાજર નથી… પરંતુ\n​’મા’ તમારી સહજતા, તમારું સમર્પણ, સારી જોવાની સતત ક્ષમતા\nજીવનની દરેક ક્ષણનો રાગ દ્વેષ રહિત તમારો સહજ સ્વીકાર\nઅમને જીવનમાં સતત માર્ગદર્શન આપતા\nઆપના જીવંત અસ્તિત્વનો અહેસાસ કરાવશે..\nમા અમે તમારો એક માત્ર અંશ\n​અમા​રા અણુ એ અણુ એટલે મા…તમે .\nમા તમે જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું અને નિહાળયું અને અનુભવ્યું છે.\nજિંદગી જીવ્યાનો સંતોષ એ સંતોષના ઓડકાર ખાધા પછી આપની આ નવી શરૂઆત..\nપાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી\nપણ લીલી વાડી મૂકી ને જાવ છો .\nએટલે આપનું છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય..\nઅનંત એવી શાશ્વતી સાથે નું ધ્યાનનુંસંધાન…એજ ક્ષણયોગ ..\nહવે આપના દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…\nપરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને \nઆપના કરેલા કર્મ જ સુવાસરૂપે ફેલાતા રહેશે….\nઅમે જાણીએ છીએ ​’​મા’ કદીએ મૃત્યુ પામતી નથી.\n“આજ સુધી એમના આત્‍મામાં મેં પરમાત્મા જોયા ….\nપ્રભુ હવે આપમાં માને નિહાળીશ..”\nમાની અક્ષરલોકના અજવાળાંની યાત્રામાં,\nપાંપણ ભીની કર્યા વિના આપવી છે આજે વિદાય..\nદેહ વિલય :૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૭\nસમય : આજે સવારે ૬.૫૫ -અંતિમ વિદાય -૧૦.૩૦\nપોરબંદર નિવાસી -હાલ મુંબઈ -દાદર\n23 thoughts on “મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના”\nપ્રગ્નાબેન,’મા’નો કોઈ પર્યાય નથી પરંતુ આપે જે રીતે તેમના મૃત્યુનો સ્વીકાર કર્યો છે, તે ખૂબજ જરૂરી છે પરંતુ આપે જે રીતે તેમના મૃત્યુનો સ્વીકાર કર્યો છે, તે ખૂબજ જરૂરી છે પ્રભુ તમારું બળ બની રહે.સદ્ગતનો આત્મા પરમાત્મામાં ભળી જાય,તે જ પ્રભુ પ્રાર્થના.\nમાં કદી મરતી નથી આપણા અસ્તિત્વમાં સદાય અમર રહે છે.\nમાં એક નશ્વર શરીર નથી પરંતુ માં આપણી શક્તિ છે, આત્માનું અખૂટ\nએના થકી આપણે હતા અને આજે પણ અદેહી માં\nઆપણા અસ્તિત્વનું આવરણ બનીને ય આપણું જતન કરે જ છે .\nમાતાની કન્યા વિદાય વખતની વેદના તમને ગમશે….\nઆજ માડી તારે આંગણે રે\nકાલ અગોચર ભોમમાં રે\nસાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડા,\nદોડી દોડી કરે ડોકિયાં રે મહીં જળચર ભૂંડા.\nમીઠા તળાવની માછલી રે પાણી એ ક્યમ પીશે\nઘેરા એના ઘૂઘવાટથી રે\nજેમ જેમ કવિતાના પદો આગળ વધતા જાય છે, તેમ તેમ માતાની દીકરીના ભવિષ્ય માટેની શંકા કુશંકાઓ, તેના ક્ષેમ કુશળ માટેની તેના અંતરની આરજૂ, કવિતામાં ધરબાઈને રહેલો કરૂણરસ, અને પ્રકૃતિના તત્વો બાબત સંવેદનશીલ કવિની સજગતા અને કુશળ માવજત – કોમળ પણ, થોડાક જ વખતથી પૌરૂષ થી ભરાવદાર બનવા લાગેલા તમારા સૂરમાં ઘૂંટાવા લાગે છે. એના શબ્દે શબ્દનું પદલાલિત્ય હવે તમારા કંઠમાંથી વહેતા થયેલા શબ્દોમાં વ્યક્ત થવા લાગે છે. તમારા અંતરનો ભાવાવેશ એ ગાનમાં છાનો નથી રહી શકતો. ઝીણા અવાજે શરૂ થયેલો તમારો સાદ ધીમે ધીમે ઊઘડવા લાગે છે. તમે કદી આટલી દિર્ઘ લાગણીઓથી કવિતા ગાઈ નથી – જાહેરમાં તો કદી નહીં. પણ આજે એ માતાના અંતરની લાગણી છલકાઈ છલકાઈને, પાણીના ધોધની જેમ તમારા સૂરમાં અને આંખોમાંથી વહેતી થઈ છે. એ ધોધમાં તરબતર બનીને, સાવ નિર્બંધ બનીને વહી રહી છે. અંતરની એ વાણીમાં કિશોરાવસ્થાની ભાવુકતા અને સચ્ચાઈ છલ્લક છલ્લક છલકાઈ રહ્યાં છે.\nઆખી વાત વાંચવી હોય તો ઈમેલ કરજો . વંચાવવાનું ગમશે.\nપ્રભુ સદગતના આત્માને શાંતિ બક્ષે અને સૌ પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.\nઆપની માં અમારી પ્રાર્થના માં હશે. પ્રભુ તેમના આત્મા ને ચીર શાંતિ આપે\nકેટલા સુંદર શબ્દોમાં તમે માં ની વહાલસોયી મમતા નું વર્ણન કર્યું છે કે આંખના આંસુ દડી રહ્યા છે. બા ના આત્મા ને શાંતિ અને તમને તેમનું પ્રેમાળ આલિંગન દૂરથીયે સદાય મળતું રહે તેજ પ્રાર્થના. — દર્શના\nગયેલા આત્મા ને મન હરદયથી શાંતિ દેજે,બધી રીતે તેનું પ્રભુ તું કલ્યાણ કરજે શ્રીજી\nબધા જીવો સાથે ગત જીવનના જે સંબંધો ,કરાવી દો તેને સૌ તરફથી શાંત મુક્ત .\nન અસતો વિધયતે ભાવો,ના ભાવો વિઘયતે સત :\nજે મિથ્યા છે એવા અસત (શરીર નું)અસ્તિત્વ નથી અને સત(આત્મા )છે તેનો કદી નાશ થતો નથી.\nમા સદૈવ ્સાથે જ છે.\nમા જતાં જતાં પણ જીવનભર ન ખૂટે એટલો પ્રેમ અને સદગુણૉ આપી જાય છે, બસ એને જ માનો સથવારો માની લેવાનો.\nઆપના માતુશ્રીનાં દેહાવસાનનાં સમાચારથી અમે\nબધાં વ્યથિત થયા છીએ.\nઈશ્વર એમનાં આત્માને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે,અને આપ સહુને એ ખાલીપો ખમવાની શક્તિ આપે એજ પ્રાર્થના.\n-ડૉ.મહેશ રાવલ અને પરિવારનાં જય જિનેન્દ્ર..જય ���ૃષ્ણ..🙏🏽\nમારા મનમંદિરમાં તો મેં તારી મુરત રાખી,\nઆંખ મીચીને સ્મરણ કરું તો આશિષ દેતી દેખી,\nબા નો આત્મા પ્રભુમય થઈ જાય એ જ પ્રાર્થના.\nઆપશ્રીના મેઈલ દ્વારા આપના માતુશ્રીના અવસાનના સમાચાર જાણ્યા\nઆપણી ઉંમર ગમે તેટલી થયી હોઈ પણ માં ના જવાનું દુઃખ અકલ્પ્ય છે\nમાનો આપણને “”તું “” કહેનાર આ દુનિયામાં ના રહ્યો તેનું દુઃખ જીરવવું વસમું છે\nજન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે જે સંસારનો નિયમ છે\nભગવાનને ગમ્યું તે ખરું\nઆપના માતુશ્રીને ભગવાનના ચરણોમાં સ્થાન મળે અને આપને આ આઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે\n(રાજેશભાઈ શાહ ના વેવાઈ)\nસુ શ્રી પ્રજ્ઞા બેન આપણા બા આપણી વચ્ચેથી માત્ર દેહ સ્વરૂપે વિલીન થયા છે તેઓ નો આત્મા અત્ર તંત્ર સર્વત્ર છે પૂજ્ય બા ખુબ માનવીય સઁવેદના ને સમજણ થી આચરણ આજીવન કરતા રહ્યા એ સમર્થ મહા માનવ બનીને એક ઉત્તમ સેવાપરમોધર્મ નું સૂત્ર આપી ગયા છે જિંદગીની દરેક ક્ષણો ને માનીને અમર થઇ ગયા છે આપ આ પવિત્ર આત્માના આદર્શ પરિવાર ના સુ પુત્રી છો જે ગૌરવ લેવા જેવું છે અમે આ પૂજ્ય બાનો ખાલીપો પ્રેમ લાગણી અને આપણા પારિવારિક સઁબઁધો વધારે ગાઢ બનાવી આપની સાથે છીએ ધીરજ સહન શીલતા અને પ્રેમ આપી આવી પડેલ દુઃખ માં સૌને સાંત્વના આપતાંરહો એજ સાચી શ્રદ્ધાંજલિ છે ૐ શાંતિ શાંતિ\nપ્રગ્ન્યાબેન,મા-બાપ ગમે તેટલી ઉંમરે સંસારમાંથી વિદાય લે તે વહાલા\nસંતાનો માટે ખોટ જ રહે.સો વર્ષે દુષ્કાળ પડે તો પણ તેને દુષ્કાળ જ કહેવાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%E0%AA%93%E0%AA%9D%E0%AA%B0/", "date_download": "2020-09-20T20:38:59Z", "digest": "sha1:RJ3RRMNESJSZAQV3CRN3DYAB5DJYD2RX", "length": 10062, "nlines": 226, "source_domain": "www.gujaratilexicon.com", "title": "ઓઝર - Gujarati to Gujarati meaning, ઓઝર ગુજરાતી વ્યાખ્યા - Gujaratilexicon", "raw_content": "\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\nઆડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર���ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\nઆજે કોઈ તહેવાર અથવા રજા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/adhyatm/page/7/", "date_download": "2020-09-20T20:39:53Z", "digest": "sha1:E5TFLMZKCCIH4ZMOAAB7NTVDOR3UNBNN", "length": 11701, "nlines": 84, "source_domain": "www.janvajevu.com", "title": "adhyatm Archives - Page 7 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\nઅઠવાડિયાના ૭ દિવસ, જાણો કયા દિવસે શું કરવું\nભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો કયા દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે જો કોઈ કામ તમે કરતા હોવ અને યોગ્ય સમયે તે …\nમોરપિચ્છ દુર કરી શકે છે ઘરની તમામ સમસ્યાઓ\nજનરલી બધાના ઘરના મંદિરમાં મોરનું આખું પીંછુ લોકો રાખતા હોય છે. પણ આનાથી શું-શું ફાયદો થાય એ અંગે લોકો ઓછુ જાણતા હોય છે. હિંદુ ઘર્મની માન્યતા અનુસાર જો …\n આ મંદિરમાં દેવીની મૂર્તિમાંથી નીકળે છે પરશેવો\nઆજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે સાધારણ મંદિર નથી બધા મંદિરો કરતા આ મંદિર ભિન્ન છે. આમ તો ભારતમાં દેવીઓના ઘણા બધા સિદ્ધ મંદિરો છે અને બધાની …\nકેમ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણ અને ગૌમૂત્રને….\nહિંદુ ધર્મના ગ્રંથ અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. તેથી ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. હિંદુઓ માં જયારે પણ કોઈ …\nરમઝાન ના મહિનામાં જાણો ઇસ્લામ ધર્મ વિષે જાણવા જેવી રસપ્રદ વાતો\nઇસ્લામિક ધર્મ વિષે લોકો ખોટી ધારણાઓ કરી રહ્યા હોય છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જેને લોકોએ બરાબર સમજ્યો નથી અને તેમની મૂળ વાતો જાણતા નથી. ખરેખર, ઇસ્લામ નો …\nકેમ ચઢાવવામાં આવે છે શંકર ભગવાન પર ભભૂતિ\nભગવાન શિવને સૃષ્ટિ ચલાવનાર માનવામાં આવે છે. તેઓ પોતાના રોદ્ર રૂપ માટે જાણીતા છે તો તેઓ સૃષ્ટિનો સંહાર પણ કરે છે. કહેવામાં આવે છે કે સનાતન ઘરમાં શંકર …\nચમત્કાર : આ મંદિરમાં હનુમાનજીના મોઢામાં નારિયેળ રાખતા જ થઇ જાય છે ટુકડા\nઆજ સુધી તમે ઘણા બધા મંદિરોના દેવીય ચમત્કાર વિષે જાણ્યું હશે અને વાંચ્યું હશે, તેમાંથી જ એક છે આ મંદિરનો ચમત્કાર. આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ …\nશ્રાધ્યમાં આ દાન કરવાથી પિતૃ થાય છે પ્રસન્ન\nવિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે શ્રદ્ધા તથા ભક્તિથી કરેલ શ્રાધ્યથી પિતૃની સાથે બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વદેવ, …\nજાણો… કેમ કરવામાં આવે છે ગણપતિ વિસર્જન\nસંપૂર્ણ દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે …\nમુસ્લિમોનો તહેવાર બકરી ઇદ\nદુનિયાભરમાં મુસલમાનોમાં મનાવવામાં આવતો લોકપ્રિય ઇદ નો તહેવાર પવિત્ર રમજાન મહિનાના અંતમાં આવે છે. “ઇદ” એક અરબી ભાષા છે જેનો અર્થ પાછા ફરવું એવો થાય …\nગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય લાલબાગના બાદશાહ વિષે જાણવા જેવું….\nભારતીય હિંદુ સંસ્કૃતી માં દરેક મંગલમયકાર્ય ના પ્રારંભમાં વિઘ્નહર્તા એવા ગણપતીદાદા ના પૂજનથી જ “શ્રી ગણેશ” થ��ય છે. નાના નાના બાળકો, યંગ સ્ટાર્સ કે …\nગણેશ તહેવારમાં ગણેશજીને પ્રસંન્ન કરવાના સરળ ઉપાયો\nભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધા જ કામ મંગળ થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ચતુર્થીના …\nગોલ્ડન ટેમ્પલના ૭ ફેક્ટસ, જે તમે નહિ જાણતા હોઉં\n૧. ગોલ્ડન ટેમ્પલના નિર્માણ માટે જમીન મુસ્લિમ શાસક અકબરે દાન માં આપી હતી. ૨. આ ટેમ્પલનો પાયો (નીવ) સાઈ મિયાન મીર નામના એક મુસ્લિમ સંતે નાખ્યો હતો. ૩. મહારાજા …\nશું તમે જાણો છો, ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને શંકરને દૂધ કેમ ચઢાવવામાં આવે છે\nશંકર ભગવાનનો અભિષેક કાચા દૂધથી કરવામાં આવે છે અને કૃષ્ણને માખણનો ભોગ ચઢાવવામાં આવે છે. એક જ વસ્તુના આ બે રૂપ પાછળ ખાસ કારણ છુપાયેલ છે. દેવી-દેવતાઓને પૂજા …\nઆ છે ઓસ્ટ્રેલિયાની અનોખી શિવલિંગ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=category&catid=9", "date_download": "2020-09-20T22:08:58Z", "digest": "sha1:6USUNZJIGVQRJX3AZVY5EXS5AURMRFYC", "length": 5576, "nlines": 98, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nરિકૂ એક સ્વયંસેવક મધ્યસ્થની શોધમાં છે\nવિષય શરૂ કર્યું, 3 વર્ષ 8 મહિના પહેલા, દ્વારા rikoooo\n3 મહિના પહેલા 8 મહિનાની છેલ્લી પોસ્ટ\nછેલ્લા પોસ્ટ by Dariussssss\n3 વર્ષ 8 મહિના પહેલા\nસમય પાનું બનાવવા માટે: 0.105 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/bhajiya-ae-karavya-kajiya/", "date_download": "2020-09-20T19:33:24Z", "digest": "sha1:P7L7AXJXIP2YFF5UIT33VS6XWJHUL33Y", "length": 7422, "nlines": 55, "source_domain": "kaptaan.co.in", "title": "વાંકાનેર: ભજીયાએ કરાવ્યા કજીયા, ભાગીદારમાં ડખો, પોલીસ ફરિયાદ – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nવાંકાનેર: ભજીયાએ કરાવ્યા કજીયા, ભાગીદારમાં ડખો, પોલીસ ફરિયાદ\nવાંકાનેર: કુંભારપરામાં વિસ્તારમાં રહેતા અને ભજીયાની લારી ચલાવતા યુવાનની તબિયત નાદુરસ્ત હોવાથી લારી ખોલી ના હોય જે મામલે તેમના ભાગીદારે તેને માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.\nવાંકાનેરના કુંભારપરાના રહેવાસી સંજયભાઈ બાબુભાઈ દેગામાંએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે આરોપી નજરૂદિન ગનીભાઈ બાદી રહે મહિકા તા. વાંકાનેર વાળા સાથે ભાગીદારીમાં મહિકા ગામે ભજીયા ગાંઠીયાની લારીની ભાગીદારીમાં ધંધો કરતા હોય અને તેની તબિયત સારી ના હોય રવિવારે લારી ખોલી ના હોય જેથી આરોપી નજરૂંદિન ગનીભાઈ બાદીએ ઘરે આવી તે આજે લ���રી કેમ ખોલી નથી કહી ગાળો આપી ઘરમાં પડેલ ચાકુ વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર સીટી પોલીસે હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ તરીકે જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી\nએસ.ટી બસની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E", "date_download": "2020-09-20T19:35:15Z", "digest": "sha1:C4VDTZXZXTJKCSUVVYTLEUG2QCVKT32F", "length": 12554, "nlines": 278, "source_domain": "gu.wikipedia.org", "title": "યજ્ઞ - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી ત���ને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nયજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે.\nત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક શ્વાસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે.\nસત્સ્વરૂપદાસ ગોસ્વામી યજ્ઞ કરતાં\nમંત્રોમાં અનેક શક્તિના સ્રોત દબાયેલા છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગિણીઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારનાં ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાળી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે.\nયજ્ઞનો ધૂમાડો આકાશમાં જઈ વાદળ બની જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે.\nઅનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કર્યા હતા, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું. લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવો પાસે એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો ��ાંઈ હોઈ ન શકતો.\nફળો અને અન્ય છોડવા\nઅગ્નિક્રીડા, અગ્નિ ઉપર ચાલવાની રમત\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૨૩:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.netdakiya.com/fire-in-jamnagars-gg-hospital/", "date_download": "2020-09-20T20:59:29Z", "digest": "sha1:AFSFXZ2TUY36A5RBF4QJROQU5DZ7TBZV", "length": 9152, "nlines": 162, "source_domain": "gujarati.netdakiya.com", "title": "જામનગરની GG હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓને તાબડતોડ બહાર કઢાયા – NET DAKIYA", "raw_content": "\nજામનગરની GG હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓને તાબડતોડ બહાર કઢાયા\nICU વિભાગમાં લાગી હતી આગ, દર્દીઓને બારીમાંથી કઢાયા હતા બહાર\nઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી.\nજામનગરની જૂની જીજી હોસ્પિટલના ICU વિભાગમાં ઈકો મશીનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ICU માં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલમાં ચારેતરફ ફરી વળ્યા હતા. તો બીજી તરફ દર્દીઓને તાબરતોડ સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા હતા.\nઆગને પગલે જામનગર કલેક્ટર તથા મનપાનું આખુ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે, 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી.\nઆગ કયાંથી અને કેવી રીતે લાગી તે દિશામાં હવે પછી તપાસ કરવામાં આવશે. આગ પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યં છે. આગ કયાંથી અને કેવી રીતે લાગી તે દિશામાં હવે પછી તપાસ કરવામાં આવશે.\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nઆગળરાજ્યમાં હવેથી જમીન માપણી સેવા ઓનલાઈન, જાણો વધુ વિગતNext\n‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO\nવિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા\n 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nએશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 19 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી\nખેડૂતો મુદ્દે હરસિમરત કૌરનું આક્રમક વલણ, સરકાર પર કર્યા પ્રહાર\nઆ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…\nભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ\nAGR પર ટેલિકોમ કંપનીઓને રાહત, SCએ પૈસા ચૂકવવા માટે આપી 10 વર્ષની મહોલત\nAgriculture Bills 2020 : કૃષિ બિલ રાજ્યસભામાં પાસ, PM મોદીએ દેશના અન્નદાતાઓને પાઠવ્યા અભિનંદન\nઅમદાવાદ : નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી નિધન\nપ્રાંતિજ ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nરાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/opinion-a-balanced-budget-between-current-challenges-886387.html", "date_download": "2020-09-20T21:51:42Z", "digest": "sha1:DIUJAIA5RYC3RRLWWJSFEGRDWN6CESGV", "length": 27264, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "opinion-a-balanced-budget-between-current-challenges– News18 Gujarati", "raw_content": "\nOPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nOPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ\nનાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આધારભૂત સંરચનાઓના વિકાસ પણ ઘણું ધ્યાન આપ્યું છે\nદેશના વર્તમાન પડકારોના પરિપ્રેક્ષ્યમાં જો આ બજેટનો જોવામાં આવે તો તે ઘણું સંતુલિત બજેટ લાગી રહ્યું છે. આ બજેટ ખાનગી અને સાર્વજનિક રોકાણને વધારવા, આર્થિક વિકાસ દરને તીવ્ર કરવા, બેકારીને ઘટાડવા અને વંચિતોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો એક સારો પ્રયાસ છે.\nનાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આધારભૂત સંરચનાઓના વિકાસ પર ઘણું ધ્યાન આપ્યું છે. વાહનવ્યવહારને સુગમ કરવા તથા ગ્રામ્ય અને શહેરી અંતરને ઘટાડવા માટે ભારતમાલા, સાગરમાલા તથા ઉડાન કાર્યક્રમોને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવામાં આવ્ય�� છે. રસ્તાઓના વિકાસ માટે રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ યોજનાનું પુનર્ગઠન કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 80.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી 125 હજાર કિમી રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવશે.\nરેલવેના આધુનિકરણ તથા સુદૃઢીકરણ માટે મોટા કાર્યક્રમ આ વર્ષથી શરૂ કરવામાં આવશે. આવનારા બાર વર્ષોમાં તેના પર 50 લાખ કરોડ રોકાણ કરવામાં આવશે. રેલવને ઝડપી વિકાસ માટે ખાનગી-સાર્વજનિક ભાગીદારી ઉપર પણ ભાર મૂકવામાં આવશે. રેલવેને ઉપ-નગરીય સેવાના વિસ્તાર માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.\nશિક્ષણ તથા સ્વાસ્ત્ય ક્ષેત્રનો વિકાસ આ બજેટની પ્રાથમિકતા છે. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકાર કૃત સંકલ્પ પ્રતીત થઈ રહી છે. વિશ્વ સ્તરીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે આ બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.\nઆ બજેટમાં કેટલીક નવી જન કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તથા કેટલીક પ્રચલિત યોજનાઓનો વિસ્તાર પણ કર્યો છે. પ્રત્યેક ગ્રામ્ય પરિવાર માટે વીજળી તથા ગેસ કનેક્શનની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.95 કરોડ લાભાર્થીઓને ઘર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ બજેટે 2 ઓક્ટોબર 2019 સુધી સમગ્ર દેશને ઓડીએફ કરવાના વડાપ્રધાનના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે ગૃહને આશ્વસ્ત કર્યુ છે. આ બજેટ 2024 સુધી હર ઘર જલ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તમામ ભારતીયોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે જળ શક્તિ મંત્રાલયની રચનાની વાત પણ આ બજેટમાં કહેવામાં આવી છે.બેંકોના સુદૃઢીકરણની આવશ્યક્તા થોડા સમયથી અનુભવાતી હતી. તેના માટે આ બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટે સાર્વજનિક ક્ષેત્રના બેંકોની મૂડીને વધારવા માટે 17 હજાર કરોડની જોગવાઈ કરી છે. ઉદ્યોગોના વિકાસ માટે પણ અનેક જોગવાઈ કરવામાં આવી છે. આવી કંપનીઓ જેનું ટર્ન ઓવર 400 કરોડ રૂપિયા સુધી છે. તેનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે. એમએસએમઈ તથા સ્ટાર્ટ-અપ કંપનીઓના વિકાસ માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ-અપ કંપનીની ઉપર લગાવવામાં આવેલા એન્જેલ ટેક્સને હટાવી દેવામાં આવ્યો છે. સ્થાનિક રોકાણને વધારવા ઉપરાંત વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેની જોગવાઈ બજેટમાં છે.\nઆ તમામ કાર્યક્રમો યોગ્ય રીતે સંચાલિત કરવા માટે એડિશનલ રેવન્યૂ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ અમીર વ્યક્તિઓ, જેમની વાર્ષિક આવક બે કરોડથી વધુ છે, તેમને વધારાનો સરચાર્જ આપવો પડશે. પેટ્રોલ, ડીઝલ ઉપર પણ એક રૂપિયો પ્રતિ લીટર વધારાની એક્સાઇઝ ડ્યૂટી આપવી પડશે. સોનું તથા કિંમતી ધાતુ પણ આયાત પર ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધો છે. ટેક્સના સરળીકરણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે અનુપાલનના દરમાં વૃદ્ધિની આશા વ્યક્ત કરી શકાય છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nOPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/2018/12/31/%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%86%E0%AA%97%E0%AA%B3-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%8B/", "date_download": "2020-09-20T21:28:47Z", "digest": "sha1:GQLMFB5WIMOSGSJLLLURHVTRG72KQVUZ", "length": 18179, "nlines": 103, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ. | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nબસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.\nઆગળ હજી.. આગળ ..નવી ક્ષિતિજ સર કરીએ.. આગળ વધવા માગનારને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.”મૈં નહીં હમ” એજ લક્ષ્યને પામવા માટે આપણા સૌનો અભિગમ, બેઠકનો ધ્યેય એક કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે બસ આજ વાત મને સ્પર્શી જાય છે સાચું કહું મારા શબ્દોને પણ ઝળઝળિયાં આવે છે. મનથી સદાય અનુભવ્યું છે કે ભગવાને ખોબો ભરીને આપ્યું છે..બેઠકમાં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા અનુભવો આખા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે આભાર માનવા કરતા તમારા સૌ માટે આગળ વધવાનું બળ માંગીશ, તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી સદાય લખતા રહો.\nશબ્દોનું સર્જન બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો માત્ર મૌન તોડયું છે માટે શબ્દો રચાયા છે. ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા ભાષા અમેરિકામાં ખોવાણી હતી હવે પાછી મેળવી છે. કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની વાત છે માટે .. શરૂઆત અવાજથી ભલે થઈ હોય પણ કલમ કસતા શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે તમારા મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી , સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું અને ઉત્તમ લેખોનું મનન કરીને ફાયદામાં આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી રહ્યા છીએ..અને હા એ કંઈક નવું જાણવાનો અને સાહિત્યને માણવાનો આંનદ એને વર્ણવી કેમ શકાય,જિંદગીની કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો હરીફાઈન���ં વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે .શબ્દ …સંબંધનો સેતુ રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં,\nઆપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક સત્ય વાર્તામાં વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક સત્ય વાર્તામાં વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો હકારાત્મકતાએ જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યા તો જિંદગીને એક નવા જ દર્ષ્ટિકોણથી જોઈ .આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં અવલોકને માર્ગદર્શન આપ્યું … અને અભિવ્યક્તિએ જાણે જીવનમાં રંગો પૂર્યાં…ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી …. અણીના સમયે આપણો હાથ વાચકો એ ઝાલ્યો બધે જ “પ્રેમ એક પરમ તત્વ” બની વ્યાપી ગયું હકારાત્મકતાએ જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યા તો જિંદગીને એક નવા જ દર્ષ્ટિકોણથી જોઈ .આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં અવલોકને માર્ગદર્શન આપ્યું … અને અભિવ્યક્તિએ જાણે જીવનમાં રંગો પૂર્યાં…ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી …. અણીના સમયે આપણો હાથ વાચકો એ ઝાલ્યો બધે જ “પ્રેમ એક પરમ તત્વ” બની વ્યાપી ગયું કોઈ દિવસ ન લખનાર લખવા માંડે અને ન વાંચનાર વાંચતા થયા …તેનું આશ્ચર્ય પણ થયું. તમારા અદ્ભૂત સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા અને એક બેઠક પરિવાર રચાયો,આનો યશ માત્ર સર્જક અને વાચકને બેધડક આપું છું. હૈયું લીલુ રાખી લખેલ એક માત્ર લેખ કે ગઝલ કે કવિતા કોઈના જીવને ઉજાળે છે ત્યારે ‘બેઠક’ કે ‘શબ્દોનુંસર્જન‘નું કાર્ય સફળ છે.\nતમામ મિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રેરણા આપનાર લેખકો અને પ્રેરણા આપવા આવેલ સાહિત્યકાર મહેમાનો ને વંદન, સહયોગી, કાર્યકર્તા કરતા મિત્રોને આભાર માની અળગા નહિ કરું, કારણ બ્લોગ અને બેઠક જેણે પોતાના માન્યા અને કાર્ય કર્યું ત્યારે મારાથી આભારનો ભાર ન મુકાય.. રેડિયો, છાપા જેવા મીડિયા આપણું બળ બન્યાં.. તેમને તેમના કાર્યમાં આગળ વધવાની શુભેચ્છા જેણે આપણા યજ્ઞમાં પ્રકાશ પાથર્યો હોય તે સર્વના જીવનમાં નવી ખુશી મળે,નવાં સપનાં સાથે નવી આશાના કિરણો પ્રસરાય, સુખ સદાય આપ સર્વની સાથે રહે તેવી તેવી શુભ ભાવના.\nઘણા દાતાઓ ,ગુરુ અને વડીલોની પ્રેરણાથી કામ સતત આગળ વધ્યું પણ સાથે તેમની પાસેથી શીખ્યા કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી. આપણે વાંચન કરતા સમજણ કેળવી અને સમજણે જ્ઞાન પીરસ્યું અને આત્મનિરીક્ષણ સાથે ઓગળવાની ક્રિયા પણ એની મેળે થઈ .મનના વિચારોને અભિવ્યક્ત કરી ભાષાને વહેતી રાખતા વિકસવાનું કામ આજે પણ ‘બેઠક’ કરે છે.“એજ આત્મસંતોષ.. એજ સરવૈયું”\n“મારા મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભેછાઓ”\n“સર્જક હોય કે વાચક હોય – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.કોઈની પ્રતિભા વખાણવી અને એમની ક્ષમતાને બહાર કાઢવાની, તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એજ ‘બેઠક’નો ધ્યેય છે. એથી પણ વિશેષ મુળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતા નું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. “\n6 thoughts on “બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.”\nવર્ષાંતે તમે જે સરવૈયુ કાઢ્યું એ એકદમ સહજ છે. જે સહજ છે એ સ્વીકાર્ય પણ હોય જ ને\nતમારી આ આલોચના ગમી કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી.\nનવા વર્ષે સૌને આ નિજાનંદ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા.\nખૂબ સુંદર વાત.. સરસ રજૂઆત.\nઅનેક શુભકામનાઓ.. દિલ સે.\nપ્રજ્ઞા બહેન ,ઉમદા કાર્ય માટે સલામ.\nબહુ સરસ વાત કરી પ્રજ્ઞાબેન તમે કુશળ લેખકોને નહીં ; પણ ગુર્જરને કુશળ લેખક બનાવવામાં શબ્દોનું સર્જન પ્રેરણા રૂપ બન્યું છે તે વાતનું ગૌરવ છે. વળી દર મહિને બેઠકના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ મળીને એક કુટુંબ ઉભું કરી દીધું છે કુશળ લેખકોને નહીં ; પણ ગુર્જરને કુશળ લેખક બનાવવામાં શબ્દોનું સર્જન પ્રેરણા રૂપ બન્યું છે તે વાતનું ગૌરવ છે. વળી દર મહિને બેઠકના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ મળીને એક કુટુંબ ઉભું કરી દીધું છે તમારી આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને અનેકને તેની અનુભૂતિ થાય તેવી નવા ��ર્ષે પ્રભુને પ્રાર્થના તમારી આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને અનેકને તેની અનુભૂતિ થાય તેવી નવા વર્ષે પ્રભુને પ્રાર્થના \nબેઠકના સર્વ મિત્રોને નવા વરસની શુભેચ્છાઓ. બેઠકનો આ કુટુંબમેળો સદાય હસતો રહે અને એકબીજા સાથે પ્રેમ વાંટતો રહે.\n‘બેઠક’ તો મારું ઘર બની ગયું હતું. સમયના અભાવે સર્ફિંગ બિલકુલ બંધ પડી ગયું હતું. આજે ખાસ સમય કાઢીને મારી માનિતી સાઈટોની મુલાકાત લીધી. અહીં આ વાત વાંચીને ‘હાશ’ થઈ. બેઠકના સત્સંગથી કેટકેટલા મિત્રો સાથે આત્મીયતા થઈ સૌનો અને ખાસ તો પ્રજ્ઞા બહેનનો ખુબ ખુબ આભાર.\nબેઠક સાહિત્ય રસિકો માટે મેળાવડાનું સ્થળ બની ગઈ છે.પ્રજ્ઞાબેનના માર્ગદર્શન હેઠળ બેઠક થકી ઘણા બધાં,ઘણું બધું શીખી શક્યા છે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાને લાભ થયો છે.આ બાબતની ગણતરી કરતી નથી.પરંતુ બેઠકનો મૂળ ઉદ્દેશ આ જ હતો.તેના માટે દાતાઓ,ગુરુ,તેમજ અન્ય શુભેરછકો અને બેઠકના તમામ લેખકો અને સભ્યોનો આભાર માનવોજ રહ્યો.નવા વર્ષમાં બેઠક વધુ ને વધુ પ્રગતિ કરતી રહે અને પ્રજ્ઞાબેનને જરૂરી બળ મળતું રહે તેવી પ્રભુને પ્રાર્થના અને સૌને શુભેરછા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C)", "date_download": "2020-09-20T21:14:12Z", "digest": "sha1:RCDNV757QNJFRHIRSDGTYFZP2NV5CJ4F", "length": 8578, "nlines": 246, "source_domain": "gu.wikipedia.org", "title": "હોડકા (તા. ભુજ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nહોડકા (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nનખત્રાણા તાલુકો • કચ્છનું રણ કચ્છનું રણ કચ્છનું રણ\nનખત્રાણા તાલુકો • કચ્છનો અખાત કચ્છનું રણ\nમાંડવી તાલુકો • કચ્છનો અખાત મુન્દ્રા તાલુકો અંજાર તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર. the original માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી ���કો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ જૂન ૨૦૨૦ના રોજ ૧૯:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/afghanistan-vows-to-crush-islamic-state-havens-after-attack/153125.html", "date_download": "2020-09-20T20:45:31Z", "digest": "sha1:BA7JC52ZIFLTLXXI4UVXSVGFSMWNA5MO", "length": 5493, "nlines": 44, "source_domain": "navgujaratsamay.com", "title": "અફઘાન રાષ્ટ્રપતિએ ઈસ્લામિક સ્ટેટના ગઢને ખતમ કરવા સંકલ્પ લીધો | નવગુજરાત સમય", "raw_content": "\nઅફઘાન રાષ્ટ્રપતિએ ઈસ્લામિક સ્ટેટના ગઢને ખતમ કરવા સંકલ્પ લીધો\nઅફઘાન રાષ્ટ્રપતિએ ઈસ્લામિક સ્ટેટના ગઢને ખતમ કરવા સંકલ્પ લીધો\n1 / 1 અફઘાન રાષ્ટ્રપતિએ ઈસ્લામિક સ્ટેટના ગઢને ખતમ કરવા સંકલ્પ લીધો\nરાષ્ટ્રપતિ અશરફ ગનીએ IS-તાલિબાનને હુમલા માટે જવાબદાર ઠેરવ્યા\nઅફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ ઈસ્લામિક સ્ટેટ સંગઠનના તમામ કેમ્પોને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે. આઈએસ સાથે જોડાયેલાં સ્થાનિક જૂથો દ્વારા એક લગ્ન સમારોહ દરમિયાન આતંકી હુમલો કર્યાના એક દિવસ પછી 100માં સ્વતંત્રતા દિવસે અફઘાન રાષ્ટ્રપતિએ આ સંકલ્પ લીધો છે.\nરાષ્ટ્રપતિ અશરફ ગનીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કાબુલમાં એક વિવાહ હોલમાં શનિવારે મોડી રાત્રે બોંબ વિસ્ફોટમાં બાળકો સહિત 63 લોકોના મોત થતાં દેશ શોકગ્રસ્ત છે.\nહુમલામાં લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. કેટલાય બુદ્ધિશાળી નાગરિકોએ પૂછ્યું કે શું અમેરિકા અને તાલિબાનની વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાથી લોકો ખરેખર શાંતિની આશા રાખી શકે છે જે લાંબા સમયથી પીડિત છે. આત્મઘાતી હુમલાખોરે નૃત્ય કરી રહેલી ભીડ વચ્ચે ખુદને બોંબથી ઉડાવી દીધો અને આઈએસ સાથે જોડાયેલાં એક સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી.\nઆ હુમલામાં વર-વહુ બંને બચી ગયા હતાં અને સ્થાનિક સમય ચેનલ ‘ટોલો ન્યૂઝ’ને આપેલાં ભાવુક ઈન્ટરવ્યુમાં વરરાજા મીરવાઈઝ અલાનીએ કહ્યું કે મારી જિંદગી ક્ષણભરમાં તબાહ થઈ ગઈ.\nઅફઘાન રાષ્ટ્રપતિ ગનીએ સોમવારે કહ્યું કે આ ઘટના માટે તાલિબાન જવાબદાર છે. દરેક નાગરિકના એક-એક લોહીની બૂંદનો બદલો લેવાશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆવનારા ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન આર્મીના ચીફ રહેશે બાજવા,ઇમરાને વધારો કાર્ય��ાળ\nકાશ્મીર મુદ્દે આપેલા નિવેદન પર અફઘાનિસ્તાનની પાકિસ્તાનને લપડાક, લાપરવાહી,બેજવાબદારીભર્યું નિવેદન\nભારતની પરમાણુ તાકાત સમગ્ર વિશ્વ માટે જોખમી: ઈમરાનનો નવો બફાટ\nમાનવતા માટે ભૂટાનનો એક સંદેશ છે - પ્રસન્નતાઃ મોદી\nઅમારા વડાપ્રધાન અને ભારતનું અપમાન ન કરોઃ શાઝિયા ઈલ્મી\nPhoto:હોંગકોંગની વસ્તીનો મોટો ભાગ કોફીન ક્યૂબિકલ્સમાં રહેવા માટે મજબૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/panasonic-eluga-p66-mega-16gb-rose-gold-price-pjRDha.html", "date_download": "2020-09-20T19:45:47Z", "digest": "sha1:IH3RN7A22FE3C2ARPHKZLKMNMCAD5XZY", "length": 12491, "nlines": 312, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં પેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ નાભાવ Indian Rupee છે.\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ નવીનતમ ભાવ Aug 01, 2020પર મેળવી હતી\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ સૌથી નીચો ભાવ છે 3,990 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 3,990)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 5610 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ વિશિષ્ટતાઓ\nમોડલ નામ P66 Mega\nઓપરેટિંગ સિસ્ટમ Android 5.1\nમેમરી અને સ્ટોરેજ સુવિધાઓ\nઇન્ટરનલ મેમરી 16 GB\nએક્ષટેન્ડેબલ મેમરી Up to 32 GB\nરીઅર કેમેરા ફ્લેશ yes\nપ્રોસેસર કરે Quad Core\nસ્ક્રીન કદ 5.0 inches\nસ્ક્રીન રીઝોલ્યુશન HD (720 x 1280 pixels)\nટચ સ્ક્રીન રિસ્પોન્સ ટાઇમ 35 to 45 milli second\nસૂર્ય પ્રકાશ વાંચી શકાય તેવું NA\nબેટરી ક્ષમતા 3200 mAh\nમ્યુઝિક પ્લે ટીમે yes\nઆધારભૂત નેટવર્ક્સ 3G, 2G\nયુએસબી કનેક્ટિવિટી microUSB 2.0\nફોન વોરંટી 1 Year\nઓડિયો જેક 3.5 mm\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 64 સમીક્ષાઓ )\n( 1986 સમીક્ષાઓ )\n( 49 સમીક્ષાઓ )\n( 93 સમીક્ષાઓ )\n( 751 સમીક્ષાઓ )\n( 3517 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 25479 સમીક્ષાઓ )\n( 1812 સમીક્ષાઓ )\n( 1861 સમીક્ષાઓ )\n( 2098 સમીક્ષાઓ )\n( 21989 સમીક્ષાઓ )\n( 1145 સમીક્ષાઓ )\nView All પેનાસોનિક મોબીલેસ\n( 161198 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 3949 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 1301 સમીક્ષાઓ )\nપેનાસોનિક પઁ૬૬ મેગા રોસે ગોલ્ડ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-09-20T20:04:17Z", "digest": "sha1:OOOPCWYK4SF5NWE7PQVLKWIOJC5ZNPHE", "length": 4179, "nlines": 72, "source_domain": "www.janvajevu.com", "title": "અમેરિકામાં ઈન્ટરવ્યું - Janva Jevu", "raw_content": "\nHome / રમુજ / અમેરિકામાં ઈન્ટરવ્યું\nમેનેજર : વેર આર યુ ફ્રોમ \nછોકરો : સર, ઇન્ડિયા\nમેનેજર : અરે વાહ .ઇન્ડિયામાં ક્યાંથી\nછોકરો : સર, ગુજરાત થી.\nમેનેજર : શું વાત છે …ગુજરાત માં ક્યાંથી છો.\nછોકરો : બોટાદ થી .\nમેનેજર : એની મને \nછોકરો : સાહેબ તમે પણ બોટાદ ના છો\nમેનેજર : હા હો… કાલ થી આવી જા નોકરી પર…\nછોકરો : સાહેબ મારો બાયોડેટા તો જોઈ લ્યો….\nમેનેજર : કાઈ નથી જોવો બાયોડેટા….\nબોટાદ વાળા ને બધુ કામ આવડતું જ હોઈ …..\nઆ લોકો છે ટોટલી પ્રેમમાં પાગલ\njokes :- એક છોકરો અમદાવાદ માં છોકરી જોવા આયો\nછોકરો બગડ્યો તીચેર પર\nJokes : પતિ-પત્ની શોપિંગ કરવાનું લીસ્ટ બનાવી રહ્યા હતા..\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\nકેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે\nબોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં એક રસપ્રદ નિવેદન આપ્યું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/coronavirus-chinas-military-takes-centre-stage-in-cansino-covid-19-vaccine-race-ch-1009236.html", "date_download": "2020-09-20T22:01:02Z", "digest": "sha1:P6DR46RE4JF6HM5WRW5VIFDMODTYO5NC", "length": 25035, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "coronavirus chinas military takes centre stage in cansino covid 19 vaccine race– News18 Gujarati", "raw_content": "\n ચીને સૈનિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી, બીજા ક્રમે ડોક્ટર્સ હશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\n ચીને સૈનિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી, બીજા ક્રમે ડોક્ટર્સ હશે\nચીન આ વેક્સીનેશન દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમના દેશના સૈનિકો દેશ માટે કોઇ પણ બલિદાન આપવા તૈયાર છે.\nપેઇચિંગ: રશિયા (Russia)એ કોરોના વેક્સીન (Coronavirus Vaccine) બનાવાનો દાવો કર્યો છે તે વચ્ચે ખબર આવી છે કે ચીન (China)એ પણ કોરોનાની વેક્સીન (Covid 19 Vaccine) તૈયાર કરી છે અને તેને સૈનિકો (PLA) પર ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. દુનિયાભરના દેશો જ્યાં કોરોના વેક્સીનના અંતિમ સચરણમાં છે અને સૌથી પહેલા તેને ડૉક્ટર્સને આપવાની વાત કરે છે. ત્યાં જ ચીને પોતાની સેનાને આ વેક્સીન આપવાની વાત કરી છે. એક અંગ્રેજી છાપાએ આ મામલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને સૌથી પહેલા માસ વેક્સીનેશન હેઠળ આ મામલે ટીકાકરણ કરવામાં આવશે.\nચીનની વેક્સીનના ત્રીજા ટ્રાયલના પરિણામો આવ્યા પહેલા જ તેને પોતાના સૈનિકોને માસ વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરી ટીકાકરણ આપી રહ્યું છે. આ પહેલા પણ અનેક દવાઓનો પહેલા ઉપયોગ ચીન સેના પર કરી ચૂક્યું છે. કેનબરમાં ચાઇના પોલીસી સેન્ટરના ડાયરેક્ટર એડમ નીનું કહેવું છે કે ચીની સેનાની અંદર જૈવિક અને સંક્રમણ બિમારીઓને લડવાની ક્ષમતા છે અને ચીની નેતા તેનો પૂરો ફાયદો લેતા રહે છે.\nચીની મીડિયાનું માનીએ તો ચીની વેક્સીનને વિકસિત કરવા માટે ડૉક્ટર ચેન વેઇના વખાણ કરવામાં આવી રહ્યા છે. જો કે ડૉક્ટર ચેને આ વેક્સીન બનાવવામાં કોઇ અધિકૃત ભૂમિકા નથી. પણ આ પહેલા તેમની કંપનીએ ઇબોલા માટે વેક્સીન બનાવી હતી. આ રિપોર્ટમાં દાવો કરવામા�� આવી રહ્યો છે કે Cansinoની કોરોના વાયરસ વેક્સીનને સૈનિકોને આપવામાં આવી રહી છે. એડમે કહ્યું કે Cansinoની કોરોના વાયરસ વેક્સીનને ચીની સેના સાથે મળીને બનાવવામાં આવી છે. CanSino પોતાના ટેસ્ટિંગ અને વેક્સિન બનાવાની ક્ષમતાના કારણે વિરોધી અમેરિકા અન્ય કંપનીઓને પાછળ છોડી દીધી છે.\nWHOના રિપોર્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલમાં સૌથી ચાલી રહેલી 21 વેક્સીનમાંથી 8 ચીની વેક્સીન છે. જો કે ચીન સિવાય કોઇ પણ દેશ કોરોનાની પ્રોયોગિક વેક્સીનને પોતાના સેનિકો કે સામાન્ય નાગરિકોને નથી આપી રહ્યું. રિપોર્ટ મુજબ ચીનમાં 741 ગૈર સેન્ય શોધકર્તા પીએમઇ કામ કરે છે. ચીન આ વેક્સીનેશન દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમના દેશના સૈનિકો દેશ માટે કોઇ પણ બલિદાન આપવા તૈયાર છે. અને તે બીજા કરતા સૌથી વધુ કાબિલ છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\n ચીને સૈનિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી, બીજા ક્રમે ડોક્ટર્સ હશે\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.gujaratilexicon.com/gujarati-memes/4/", "date_download": "2020-09-20T20:31:11Z", "digest": "sha1:FGRKOVOKPIXCBQWIXY4LC6HRCE73CSAN", "length": 7207, "nlines": 154, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Memes - Gujaratilexicon", "raw_content": "\n9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.\nકહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ\nરમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.\nમનોચિકિત્સા ઉપર આધારિત ડૉ. મુકુલ ચોકસીની ઈબુક. માણો ગુજરાતીલેક્સિકન ઉપર.\nઆત્મ સ્વાતંત્ર્ય સુખ અને કર્મ પારતંત્ર્ય દુ:ખ\nસર્વ જીવને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. દુ:ખ ટાળવા અને સુખ મેળવવા સર્વે પ્રયત્નશીલ છે. છતાં દુ:ખ ટળતું નથી અને સુખ મળતું નથી. તેનું શું કારણ આ કારણ જાણવા આ નાનકડી પુસ્તિકા વાંચો.\nઆ તીર્થંકર જીવન ચરિત્રગ્રંથમાં વર્તમાન પ્રત્યેક 24 તીર્થંકર ભગવંતોના પ્રત્યેક ભવોના અપૂર્વ વર્ણન સાથે તેમની સ્તુતિ, થોય, ચૈત્યવંદન, ફોટો, યક્ષ-યક્ષિણીની વિગતો જેવી દરેક નાનામાં નાની વિગતો આપવામાં આવી છે.\nસરળ ટીપ્સ : ઝટપટ કૂકિંગ માટે (cooking tips)\nઆજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]\nમહામૃત્યુંજય મંત્ર : અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી\nઆજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]\nહાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)\n(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણા��ેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://shabdonusarjan.wordpress.com/category/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8/", "date_download": "2020-09-20T21:46:44Z", "digest": "sha1:2R6CQGKE4V5SDIVRZTJLW5SAZLTYWJK6", "length": 82858, "nlines": 551, "source_domain": "shabdonusarjan.wordpress.com", "title": "સહિયારુંસર્જન | \"બેઠક\" Bethak", "raw_content": "\nવાંચન દ્વારા સર્જન -બેઠક\n‘બેઠક’ નો અહેવાલ -૨૦૨૦ -જગત કલ્યાણના ભાવ સાથે ‘બેઠકે’ કરી પ્રાર્થના.\n‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦\n‘બેઠક’ની પ્રાર્થના -રાજેશ શાહ\n1-કવિતા -સ્વાદ..આસ્વાદ..રસાસ્વાદ-મેધાવિની રાવલ ‘હેલી\nમનવા કરી લે તું પ્રેમ-ઇન્દુ શાહ\nફક્ત વેલેન્ટાયન દિવસે જ પ્રેમ બારે માસ પ્રભુ આપણને ઋતુ ઋતુની અદભૂત અજાયબીઓ આપે છે,\nઆજે મન ભરી તેને પ્રેમ કરી લઈએ.આ વિચાર ગમ્યો જરૂર આપના પ્રતિભાવમાં જણાવશો.\nકરી લે તું પ્રેમ\nમનવા કરી લે તું પ્રેમ\nભરીને કરી લે તું પ્રેમ\nમનવા કરી લે તું પ્રેમ\nધ્યાન ધરીને કરી લે તું પ્રેમ\nમનવા કરી લે તું પ્રેમ\nયાદ કરીને કરી લે તું પ્રેમ\nપ્રભુને કરી લે તું પ્રેમ\nમનવા કરી લે તું પ્રેમ\nએક ધૂંધળીસી આકૃતિ, મુજ માનસપટ પર છવાઇ રહે,\nએ તુજ છે, એ તુજ છે.\nપળપળ હર ક્ષણ, સંતાકૂકડી ખેલતી રહે,\nએ તુજ છે, એ તુજ છે.\nક્યારેક વિરહ ક્યારેક મિલન, ક્યારેક રડાવે ક્યારેક હસાવે,\nએ તુજ છે, એ તુજ છે.\nજાગતા દિસે કે સૂતા, રહે ધ્યાનમાં, બેધ્યાનમાં,\nએ તુજ છે, એ તુજ છે.\nશ્વાસમાં કે પ્રાણમાં, સાત સૂરોનાં નાદમાં,\nએ તુજ છે, એ તુજ છે.\nનીચેથી ઉપર, ઉપરથી નીચે, ચક્રભેદન કરી સળવળે,\nએ તુજ છે, એ તુજ છે.\nપ્રેમ – રોહીત કાપડિયા\nતેં મને સોના-હીરા-મોતીનાં અલંકારોથી મઢી ન દીધી,\nમારા મુખ પર લાખેણું સ્મિત સદા યે રાખ્યું.\nતેં મારા દામનને ફૂલોની વર્ષા કરીને ભરી ન દીધું,\n કદી યે કાંટો ન ખૂંચે તેનું સદા ધ્યાન રાખ્યું.\nતેં મને રાજાની પટરાણી જેવાં એશો-આરામ ન દીધાં,\n મને ક્યારે ય તેં જરા પણ થાકવા ન દીધી.\nતેં મને ચાંદ-તારા લાવી આપવાનું ક્યારે ય ન કહ્યું,\n જીવન સ્વર્ગીય લાગે તેનો સદા ખ્ય���લ રાખ્યો.\nતેં મારી છબીને વોલેટમાં રાખવાનું ક્યારે ય ન વિચાર્યું,\n તારા દિલથી તેં મને ક્યારે ય અળગી ન કરી.\nતેં મને ક્યારે ય મોંઢે-મોંઢ ‘આઈ લવ યુ ‘ એવું ન કહ્યું,\n તારી ખામોશીમાં પ્રેમગીત સદા ગુંજતું રહ્યું.\n( જન્મભૂમિ ) રોહીત કાપડિયા\nહું જ મારો વેલેન્ટાઇન-કલ્પના રઘુ\nહું જ મારો વેલેન્ટાઇન\nવસંત પંચમી, જ્ઞાન પંચમી.\nપતઝડમાંથી વસંત, જ્ઞાનનો ઉજાસ\nગીતામાં શ્રીકૃષ્ણે કહ્યુ છે,\n‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’.\nખુદને બદલો, ખુદીને કરો બુલંદ.\nજે નથી તે સ્વીકારો, ના ગમે તેને ગમતુ કરો.\nના ભાવે તેને ભાવતુ કરો અને ના ફાવતાને કાવતુ.\nપરિવર્તન સૌને પ્રિય હોય છે, આવકાર્ય હોય છે.\nનજર બદલો, દ્રષ્ટિ બદલો, જગત બદલો.\nમુરઝાયેલી પતઝડને કરો અલવિદા\nએ ભૂતકાળ છે, ભૂલવા માટે,\nખીલેલો વર્તમાન એટલેજ વસંત.\nનિત્ય નવુ નજરાણુ, તેનુ નામ જ વસંત\nસ્વયં પરિવર્તિત થશો તોજ સમાજમાં પરિવર્તન આવશે.\nચોમેર પથરાયેલી વસંત દેખાશે.\nબદલાયેલો સમાજ સૌને આવકાર્ય હશે.\nનવા પ્રયત્નો, નવા ચહેરા, નવી મહેનત,\nનવા ફળ, નવા પરિણામો, નવો નજારો,\nબદલાયેલી નજરથી નજારો બદલાશે.\nસ્વયં સાથે પ્રકૃતિના રાસની રમઝટ રેલાશે.\nઅને વસંતની વધામણી થશે.\nપ્રકૃતિમાં પતઝડ અને વસંત વર્ષમાં એક વખત આવે છે.\nમાનવ-જીવનમાં તો દિવસમાં અનેક વાર આવે છે. તો …\nશા માટે આ પતઝડને હમેશ માટે વસંતમાં ના ફેરવીએ … \nઆજે હું ઉપર છું,. ધરતી નીચે છે.\nધરતી પર પગ નથી, આસમાનમાં ઉડુ છું.\nડગલા ભરૂ છું પણ ધરા પર નહીં,\nઉડુ છું ગગને પણ પાંખો નથી.\nમસ્તીમાં છું, હસ્તીનો અહેસાસ કરૂ છું.\nતન ડોલે છે, મન બસમાં નથી …\nનવી ચેતના … નવો જોશ …\nઅંગે અંગે ફૂટે છે દાહ, વેદના, ઝૂરાપો,\nએક અતૂટ મિલન ઝંખે છે તુજને,\nઆકુળ છું, વ્યાકુળ છું, તરવરાટ છે,\nખાલીપો છે, અદમ્ય મૂંઝારો છે.\nનથી જીરવાતી આ જુદાઇ.\nનસેનસમાં તલસાટ છે, વલવલાટ છે.\nએકાકાર થવું છે, આ હ્રદયના ધબકારને.\nસમાઇ જવું છે તુજમાં, તુ ક્યાં છું\nસંભળાય છે આહટ તારા આગમનની.\nમારા જીવનની વસંત તું જ છુ.\nનવી કૂંપળો ફૂટી રહી છે, રોમ રોમમાં.\nમિલનની પળોની મીઠી વેદના,\nમારૂ મન નથી મારૂ, સોંપવા મથી રહ્યું તને\nતુ મારો હું તારી, હવે નથી સહેવાતી આ જુદાઇ.\nમારાં જીવનનું આ અદમ્ય પરિવર્તન …\nહું હવે હું નથી, તુ હવે તુ નથી\nહું કલ્પી રહી છું આપણુ એ મિલન,\nજાણે તપતી ધરતી પર અનરાધર …\nએ દાહ, એ વરાળ અને તૃપ્તિનો અહેસાસ …\nહવે હું અને તુ જુદા નથી,\nએક બની ગયા … શું એજ છે વસંત … \nહું મહેસુસ કરૂં … શું એજ છે સ્વર્ગ\nહું સલામત છું, એક મીઠી આસ … \nમારા જીવનની બુઝાતી પ્યાસ … \nજીવનની પતઝડની વિદાય … \nમારો વેલેન્ટાઇન મારી પાસ\nઅને આજે મને લાગે છે, આજે મને લાગે છે,\nહું જ મારો વેલેન્ટાઇન હું જ મારો વેલેન્ટાઇન \nનરસિંહ મહેતા-પી, કે, દાવડા\nવિશ્વના બધા ધર્મગ્રંથો, એ સ્થળ અને એ કાળની સંસ્કૃતિ, સમાજ,રીતરિવાજ અને માન્યતા ઉપર રચાયા છે. પરિવર્તનશીલ જગતમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન આવે છે, સમાજ બદલાય છે, અને સમાજના નિતીનિયમો પણ બદલાય છે. તેમછતાં જૂના ધર્મગ્રંથોને આગળ કરી આને વિશ્વભરમાં વિવાદો અને વિખવાદો ચાલે છે. આ વિવાદોને હવા આપવાવાળા વર્ગને આપણે ધર્મગુરૂઓ કહીયે છીયે. હિન્દુ ધર્મની જ વાત કરૂં તો જગદગુરૂ શંકરાચાર્યો, આચાર્યો, સંતો, બાબાઓ અને બાપુઓ અને આવા બીજા અનેક નામધારી લોકો ધર્મગ્રંથો સમજાવવાના બહાને, સમાજમાં અથડામણો ઊભી કરે છે. આવા અતિવિશાળ અનુયાયી ધરાવતા અનેક સંતો છેલ્લા દશ-બાર વરસમાં ઉઘાડા પડી ગયા છે. એક શંકરાચાર્ય ખૂનના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે, તો બીજા શંકરાચાર્યની નજર શીરડીના સાંઈબાબા ટ્રસ્ટની આવક ઉપર બગડી છે. એક બાપુ બળાત્કારના આરોપસર જેલમાં છે.ગણત્રી કરવા બેસું તો પાનું ભરાઈ જશે.\nઆ બધા ધર્માચાર્યો આપણને આપણા ધર્મગ્રંથો સમજાવવા બેઠા છે.કેટલાકે એનું અધ્યતનનામ Art of Living રાખી, કરોડો રૂપિયાની વાર્ષિક ફીની આવક ઊભી કરી છે, તો કેટલાક યોગ શીખવી અને આયુર્વેદિક દવાઓ વેંચી કરોડો રૂપિયાની આવક ઊભી કરી છે. કોઈ વિમાનમાં કે સબમરીનમાં લાખ લાખ રૂપિયા ફી લઈ રામકથા સંભળાવે છે, તો કોઈ ચમત્કારો બતાવી કરોડૉ રૂપિયા કમાય છે. બધા પોતપોતાની સમજ પ્રમાણે ધર્મગ્રંથોનો સાર સમજાવે છે. હવે તો આવા સંતો રાજકારણીઓના હાથા બની, ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોને ફાયદો પહોંચડાનું કામ પણ કરે છે. આવા સમયે મને યાદ આવે છેનરસિંહ મહેતા.\nઆજથી ૬૦૦ વર્ષ પહેલા, એક અભણ, ગરીબ, નાગર બ્રાહ્મણે,પ્રભુભક્તિમાં રચેલા પદો અને કાવ્યોમાં, સામાન્ય માણસને સમજાય એવા શબ્દોમાં બધા ધર્મગ્રંથોનો સાર આપી દીધો છે. આજે જે વાત હું લખવા બેઠો છું, એ વાત તો એણે બે પંક્તિઓમાં ૫૦૦ વર્ષ પહેલા જ કહી દીધી છે.\n“ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;\nમનકર્મ વચનથી આપ માહી લહે, સત્ય છે એ જ મને એમ સૂઝે.”\nઆ ધર્મગ્રંથોમાં કહેલી વાતો ને એના સાચા સવરૂપે સમજાવવાના બદલે, પોતાના મતલબનો અર્થ કરનારાઓએ ગડબડ ક��ી છે. જેને જે ગમ્યું, તેને જ આગળ કરવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં વિવાદ અને વિખવાદ પેદા કર્યા. આનો સરળ ઉપાય બતાવતાં નરસિંહ કહે છે,ખરાદિલથી પોતે જ વિચારે તો એને પોતાને જ સાચું શું છે એ સમજાઈ જશે, કોઈપણ ગુરૂની મદદ વગર.\nરામાયણે ભારતમાં રામ જેવા રાજા, લક્ષમણ અને ભરત જેવા ભાઈ,સીતા જેવી પત્ની અને હનુમાન જેવા સેવક કેટલા પેદા કર્યા, એ તો હું નથી જાણતો, પણ રામસેતુનો વિવાદ ઊભો કરી, ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનો ટુંકો જલમાર્ગ રોકી રાખ્યો છે, અને અયોધ્યામાં રામમંદિર બાંધવાની જીદ લઈ, દેશને વિભાજીત કરી દીધો છે. આ ગ્રંથે દેશમાં ગડબડ તો કરી છે.\n“જેહના ભાગ્યમાં, જે સમે જે લખ્યું,\nતેહને તે સમે, તે જ મળશે.”\nનરસિંહ મહેતાની આ વાત અને શ્રી કૃષ્ણે ભગવદગીતામાં કહેલી વાત,\n“કર્મણેવ અધિકારસ્તે, મા ફલેષુ કદાચ ન” માં કેટલું સામ્ય છેમોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાતનો સાચો અર્થ કરતા નથી. આવાલોકો એમ માને છે કે ભગવાને કહ્યું છે કે માત્ર તને કામ કરવાનોઅધિકાર છે, કામનું વળતર મેળવવાનો નહિં. હકીકત આવી નથી. એકદાખલો આપીને સમજાવું. એક ખેડૂત હળ ચલાવે છે, વાવણી કરે છે,કારણ કે આ બન્ને એના હાથની વાત છે. હવે સમયસર વરસાદ નઆવે તોમોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાતનો સાચો અર્થ કરતા નથી. આવાલોકો એમ માને છે કે ભગવાને કહ્યું છે કે માત્ર તને કામ કરવાનોઅધિકાર છે, કામનું વળતર મેળવવાનો નહિં. હકીકત આવી નથી. એકદાખલો આપીને સમજાવું. એક ખેડૂત હળ ચલાવે છે, વાવણી કરે છે,કારણ કે આ બન્ને એના હાથની વાત છે. હવે સમયસર વરસાદ નઆવે તો બિલકુલ જ વરસાદ ન આવે તો બિલકુલ જ વરસાદ ન આવે તો અતિવૃષ્ટીથી પાક ધોવાઈજાય તો અતિવૃષ્ટીથી પાક ધોવાઈજાય તો પૂર આવે તો આમાનું કંઈપણ એના હાથમાં નથી. તો શુંએણે વાવણી ન કરવી\nબસ કૃષ્ણ આ જ વાત કહે છે, તું તારૂં કામ તો કર, અમુક ચીજો તારાહાથમાં નથી, તારો એ ચીજો ઉપર અધિકાર નથી, જે થવાનું હશે એથશે. તું તારૂં કામ કર. નરસિંહ પણ આ જ વાત કહે છે, જેના નશીબમાંજે લખ્યું હશે તે જ એને મળશે. એ તો એક ડગલું આગળ વધીને કહેછે કે જે સમયે મળવાનું હશે ત્યારે જ મળશે. ભગનાવે સમજાવેલીવાતમાં પણ એણે એક વધારે વાત ઉમેરી છે.\nઅહીં નરસિંહે ભાગ્ય ચમકે એની રાહ જોઈને બેસી રહેવાની વાત નથીકરી, એણે માત્ર એટલું જ કહ્યું છે કે તમે તમારૂં કામ કરો, બદલો થોડોવધારે-ઓછો મળશે, અદાચ વહેલો-મોડો મળશે. કૃષ્ણે તો નરસિંહકરતાં વધારે કડક ભાષામાં કહ્યું છ���, તું તારૂં કામ કર, બદલો આપવો કેનહિં એ મારા અધિકારની વાત છે. ભગવાન કરતાં ભક્ત વધારે દયાળુછે.\n“આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે\nતે તણો ખરખરો ફોક કરવો”\nનરસિંહ મહેતાની આ વાત બહુ બારિકાઈથી સમજવા જેવી છે. જ્યારે આપણે જાણતા હોઈએ કે અમુક ઘટના અટળ છે, એને આપણે રોકી શકીયે એમ નથી, એ ઘટના અંગેનો નિર્ણય આપણો નથી, અને એ નિર્ણય આપણે ફેરવી શકીયે એમ નથી, તો પછી એનો અફસોસ કરવાથી શું વળશે\nપ્રત્યેક માણસ એક Expiry Date લઈને આ જગતમાં આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે “નામ છે, એનો નાશ છે.” તો પછી એ ઘટના બન્યા પછી તેને યાદ કરી લાંબા સમય સુધી વિલાપ કરવો એ કેટલી હદે યોગ્ય છે તમારામાં જીવ છે ત્યાં સુધી જીવન ચાલતું રહેવાનું છે,તેને કેમ ચલાવવું એની આ વાત છે, બાકીનું જીવન અફસોસ કરવામાં પસાર કરી દેવું, કે કંઇક રચનાત્મક કામ કરવું\nઆ જ અર્થવાળી વાત એક ભજનમા પણ નરસિંહ મહેતાએ કહેલી છેઃ\n“સુખ દુખ મનમા ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,\nટાળ્યા તે કોઈના નવ ટળે, રધુનાથના જડીયા”\nબીજા ઘણાં કવિયોએ આ જ વાત અલગ અલગ રીતે કહી છે,\n“સંસારની આ ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી” અને\n“ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે.”\nપણ નરસિંહ મહેતાએ આપણી રોજની બોલીમાં એ સરસ રીતે કહી છે.\n“હું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા\nશકટનો ભાર જેમ શ્વાન તાણે”\nઆપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે કે જે લોકો બીજાએમહેનત કરીને મેળવેલી સફળતાનો યશ લઈ લેવાની કોશીશ કરે.\n“મેં એને એમ કરવાની સલાહ આપેલી, એટલે એને સફળતા મળી.”\nઅરે ભાઈ તેં એને સલાહ આપવાને બદલે પોતે કેમ પ્રયત્ન ન કર્યો અનેતેં કેટલાય લોકોને કેટલીયે સલાહ આપી હશે, પણ બીજા કોઈને આવીસફળતા કેમ ન મળી\nશકટ એટલે ગાડું. જેમ ગાડાં નીચે, ગાડાંના છાંયામા ચાલતો કુતરો એમમાને કે આ ગાડાંનો ભાર એના માથે જ છે. હકીકતમાં તો એ ગાડાંનાછાંયડાનો લાભ મેળવતો હોય છે. બળદની મહેનતનો મનોમન યશ લઇલેવાની કોશીશ કરતા કુતરા જેવી વ્યક્તિઓ આપણી આસપાસ પણ મળીઆવસે. સામાન્ય દાખલા આપું તો હાથ નીચેના સ્ટાફની મહેનત અનેઅક્કલ હોશીયારીનો યશ લઈ લેતા અમલદારો, નિષ્ણાતોની સલાહથીકારોબાર ચલાવતા પ્રધાનો અને લોકોના ફંડફાળાથી સંસ્થા ચલાવતાટ્રસ્ટીઓ આ વ્યાખ્યામાં આવી જાય છે.\nઆજે નરસિંહની વાત કોણ સાંભળે છે અને સાંભળ્યા સમજ્યા છતાં કોણમાને છે\nનીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,\nશત્રુ મારીને સૌ મિત્ર રાખે;\nરાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,\nભવન પર ભવન પર છત્ર દાખે.\nઅહીં નરસિંહ મહેતા એ એક Matter of fact વાત કહી છે. બધી વાતમાં માણસનું જ ધાર્યું થાય તો જગતમાં કોઈ માણસ દુઃખી જ ન હોય. બધા પોતાની આસપાસના શત્રુઓનો સંહાર કરી અને માત્ર મિત્રો જ પોતાની આસપાસ રાખે. એવી જ રીતે શહેરમાં કૉઈ ગરીબ જ ન હોય, બધાના ઘર રાજમહેલ જેવા હોય.\nઅફસોસ, હકીકતમાં આવું હોતું નથી. સંસારમાં મિત્રો હોય તો દુશ્મનો પણ હોય, કોઈ ગરીબ હોય તો કોઈ શ્રીમંત હોય. ટુંકમાં આ દુનિયામાં માણસના મનનું ધાર્યું જ થાય એવું નથી. સારા કામોમાં પણ વિઘ્ન આવે.સફળતા શબ્દની સાથે નિષ્ફળતા શબ્દ જોડાયલો હોય છે.\nકુદરતી શક્તિઓ ઉપર માણસનું કંઈપણ નિયંત્રણ નથી. વાવાજોડું,વરસાદ, ધરતીકંપ અને આવા અન્ય વિનાશકારી તત્વો સામે માણસ તદ્દ્ન લાચાર છે. અકસ્માત, બિમારી વગેરે સામે સવચેતી રાખી શકાય પણ સદંતર ટાળી ન શકાય.\nઆમ નરસિંહએ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષામાં ઘણી મહત્વની વાતો કહી છે, અને તે પણ બિલકુલ મફત.\n‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.\nપ્રજ્ઞાબેન અને ‘બેઠક’ ના સર્વે કુટુંબીજનો,\n‘બેઠક’ ની દ્વિતીય વર્ષ ગાંઠે આપ સૌને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા\n‘બેઠક’ સાથેના મારા નાના અમથા સંપર્કમાં મને આપ સૌની અંદર સર્જનાત્મકતા પ્રત્યેનો એક અનેરો ઉત્સાહ અનુભવાયો છે. પરસ્પર અપાતી સતત પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એકજૂથ અથાગ પ્રયત્ન ‘બેઠક’ ને પ્રાણવાયુ પૂરો પાડે છે. દરેક વ્યક્તિના ઉરે ઉભરતો એક ઉત્સાહ અને એમને હૈયે કૈંક લખ્યાનો સંતોષ એમના ચહેરા પર એક તેજસ્વી ચમક આપી જાય છે જે મેં નજરે જોયો છે, માણ્યો છે…\n‘બેઠક’ના વડીલોના જીવન માં સંધ્યા ટાણે, એક નવા જ ઉજાસે જાગી શકવાનો આનંદ જગાવવો એ ‘બેઠક’ ની એક અમૂલ્ય ઉપલબ્ધિ છે.\nગુજરાતી માં એક નાની વાર્તા, પછી વાર્તાઓનો સમૂહ, એમાંથી પુસ્તક, અને પછી પુસ્તકોની શ્રુંખલા, અને આગળ હવે ગ્રંથ અને ‘મહાગ્રંથ’ સુધીની સફર અને એની સફળતા, એ આપ સૌનું વ્યક્તિગત સાફલ્ય છે.\nઆપ સૌને અંતરના પરમ આનંદ અને શાંતિથી જ શુભકામના.\nPosted in ગુજરાતી સાહિત્ય સરિતા, સહિયારુંસર્જન, હેતલ બ્રમભટ્ટ\t| Tagged \"બેઠક \", \"બેઠક \"​, /shabdonusarjan.wordpress, ગુજરાતી સાહિત્ય સરિતા, બેઠક વિષે, શબ્દોનુંસર્જન, સહિયારુંસર્જન, હેતલ બ્રમભટ્ટ, https://shabdonusarjan.wordpress.com/, shabdonusarjan, shabdonusarjan.wordpress.com\t| 2 Replies\nમારે સન્નીવેલ કેલીફોર્નીયામાં રેહેવાનું થયું ત્યારે માર��� જેવા નીવૃત્તે સમય ક્યાં-કેવી રીતે પસાર કરવાનો રેહેશે તેની મૂંઝવણ હતી પણ ‘બેઠક’ નામની સંસ્થાએ તેની પૂર્તિ કરી.\nબે એરિયામાં દાખલારૂપ સાહિત્યિક પ્રવૃત્તિ કરતી ‘બેઠક’ એક ગુજરાતી સામાજિક સંસ્થા, જેમાં ગદ્ય,પદ્ય, નાટક તેમજ વાર્તા વ. બાબતોમાં ગુજરાતી ભાષાકીય કૌશલ્યો કેળવાય અને અહીં યુ.એસ માં વસતાં ગુજરાતી કુટુંબો ગુજરાતી સાહિત્યને માણી શકે તથા પોતાના વિચારો નિબંધ-વાર્તા-નાટ્ય પ્રવૃત્તિ મારફતે વ્યક્ત કરી શકે તેવો તેનો ઉચ્ચ હેતુ પ્રસંશાને પાત્ર છે.\n‘काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमताम’ એ ન્યાયે થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ યોજવાના ક્ષેત્રે ‘બેઠક’નું ઉચ્ચ પ્રદાન છે અને રેહેશે તેમાં શંકા નથી. મેં પણ જ્યાં લાગી અહીં રહ્યો ત્યાં સુધી આ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ખૂબ આનંદ મેળવ્યો છે. બેઠકના સ્થાપક એવાં શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલાના આયોજાનથી દરમાસે થતી પ્રેરણાદાયી સાહિત્યિક બેઠકો દરેકે માણવાલાયક હોવા ઉપરાંત સામાજિક મેળાવડાનો મંચ પૂરો પાડે છે.\n‘બેઠક’ની આ પ્રવૃત્તિઓ ફાલે-ફૂલે તેમજ તેનો લાભ આપણો ગુજરાતી સમાજ લે, તેવી શુભેચ્છા\nવાવવાં જો હોય કોઈ સપના તો,\nદિલ રાખવું પડે છે મજબુત\nફસલ પાકશે કે નહિ,\nએ બાહેંધરી સપના નહિ,\nમાનવીની ધગશ આપે છે.\nમંઝિલ તો સામે જ છે, બસ\nપગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે\nબેસીને કિનારે, જોતા તમાશો,\nજિંદગી આખી વહી જાય છે,\nહોય જો હામ, સામે વહેણ તરી જવાય છે\nકરવાં સાકાર સપના, બેસ ના કિનારે,\nભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત\nશૈલા મુન્શા. તા ૦૨/૦૫/૨૦૧૬\n” મારી માવલડી “-જયવંતી પટેલ\nમાં, તું મારી મીઠી મધૂરી માવડી\nભરદરિયે ડૂબું ત્યારે બને મારી નાવડી\nશું શું સોણલા સજ્યા તેં મમ કાજે\nઉડાડે તું ગગનમાં મને, બની પવનપાવડી\n“માં,” શબ્દ જ એટલો વહાલસોયો છે કે ભાવનાના વમળમાં ડૂબવા માંડું છું. માનું અસ્તિત્વ કંઈક અનોખું જ હોય છે.\nકંઈ પણ બદલાની આશા ન રાખે તે માં. માં એક જ એવી વ્યક્તિ છે જે વિના સ્વાર્થ ખુલ્લા દિલે તમને એની સોડ્યમાં લઇ લેશે. માને બાળકની ભૂલ કદી દેખાતી નથી. એના હુંફાળા આચલમાં પ્રેમ અને સ્નેહનો મહિમા છુપાયેલો છે. એનું એક સ્મિત કંઈક દુઃખોને હળવું બનાવી ધ્યે છે.રાત રાતના ઉજાગરા એ હસતે મોએ સહન કરી શકે છે. માં, બાળકના દુઃખો જોઈ મધર ટેરેસા બની જાય છે. કોઈ પીડાથી કે બીજા કારણથી તેને સ્તનમાં દૂધ ન આવે તો બાળકને માટે બેબાકળી બની જાય છે. કેટ���ાયે ઉપચારો કરવા તૈયાર થઇ જાય છે – મારી બાને મારી નાની બહેનનાં જન્મ વખતે કાન અને માથાનો સખત દુઃખાવો રહેતો અને એની અસર તેનાં શરીર પર પડી. તેનાં સ્તનમાંથી દૂધ ઉડી ગયું. નાની બહેન ભૂખી રહેવા લાગી એટલે બહું રડતી. લગભગ એક મહિનો ઉપરથી દૂધ, પાતળું કરી પાવું પડયું હતું. અમે બે મોટી બહેનો ત્યારે ખૂબ મદદ કરતાં અને નાની બહેનને સાચવતા. એ પછી ધીમે ધીમે એમને દૂધ આવતું થયું.\nહવે મારી વાત કરું. નાનપણથી અનુભવેલી એ અમીભરી આંખો, એમની લાગણી અને વહાલથી સોડમાં લઇ લેતી બા ક્યારેય ભૂલાતી નથી. બા માંડ બે ચોપડી ભણેલા પણ સ્વપ્ન મોટા રાખતાં. વારે વારે કહેતા કે હું નથી ભણી પણ મારી દીકરીઓને તો ભણાવીશ જ – ગમે તેટલું દુઃખ પડશે પણ મારી ત્રણેય દીકરીઓ ને શાળા અને કોલેજ કરાવીશ. પછી બા રાત્રે મોડે સુધી બેસી સિલાઈ કરતા અને એ પૈસામાંથી અમારા પૂસ્તકો આવતાં અને શાળાની ફી ભરાતી. સાથે બેસી સહુ વાતો કરતાં, ન સમજાય તે બા ધીમે રહી સમજાવતા. કહેતા બેટા, દુનિયાદારી હજુ તને ન સમજાય, વખત જતાં સમજાશે. એ વખતે અમારે અંગ્રેજી પણ શીખવાનું હતું – અંગ્રેજી શબ્દ જલ્દી ન પકડાઈ તો બા બીજા પાસે ખૂબ મહેનત કરી શીખતા અને પછી અમને શીખડાવતા.\nએવી અનેક માતાઓ હશે જે પોતાના બાળકો માટે આખી જીંદગી ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે. અમારા જ કુટુંબમાં બે દાખલા એવા છે કે જે બહુ યુવાન વયે વિધવા થયા છે પણ બાળકો ખાતર બીજા લગ્ન નથી કર્યા અને બાળકોને પાંખમાં લઇ બેસી ગયા છે. બીજી તરફ માં જ એવી એક વ્યક્તિ છે જે મોટું મન કરી બધું તેના પેટમાં સમાવી ધ્યે છે નાના હોય ત્યારે નાની ભૂલો અને મોટા થયાં પછી મોટી ભૂલો — કરતાં તો હોઈએ જ છીએ. ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ કે અમૂક રીતે બોલશું કે વર્તશું તો માને કેટલું દુઃખ થશે બાળપણમાં અજ્ઞાત રીતે અને યુવાનીમાં – જુવાનીના જોશમાં, કંઈક એવા દાખલાઓ હશે કે માને દુઃખ પહોચ્યું હશે. એ જનનીનું ઋણ કઈ રીતે ચૂકવાય \nભણતા ભણતા બીજી બધી વાતો પણ શીખવાની આવતી. ઘરનું કામકાજ શીખવાનું, થોડું સીવણકામ શીખવાનું, ખાસ તો પત્ર કેમ લખવા એ ખાસ શીખવું પડતું કારણકે એ વખતે ટેલિફોન તો ભાગ્યે જ કરતા. આજના જેવી સેલ ફોનની સુવિધા થોડી હતી પત્ર લખવા એ પણ એક કળા હતી. પોતાની ઉમર વાળાને પત્ર કેમ લખાય -કેવું સંબોધન વાપરવું અને ખાસ કરીને વડીલોને લખતા હોયએ ત્યારે માન વાચક સંબોધન ક્યા શબ્દોમાં કરવું એ બા ધીરજથી શીખડાવતા. રસોઈ શીખવાનું અને ખાસ ત�� શીખડાવવાનું જરાપણ સહેલું નહોતું. કેટલીયે વાર મીઠુ વધારે પડતું અથવા નાંખવાનું જ ભૂલી જતાં, તો કોઈક વાર રોટલી બળી જતી. રોટલી વણતા શીખ્યા ત્યારે કેટલાયે નકશા બની જતા. આ બધું હસતા હસતા અપનાવી લેતી બા અને પ્રેમથી એજ ખાય લેતા તે હજુ પણ સ્મૃતિપટ પર વણાયેલું છે. અને હૈયું ભાવવિભોર બની જાય છે.\nશ્રી દામોદર બોટાદકર તેમની રચનામાં તો એમ કહયું છે કે ગંગાના નીર વધે ઘટે છે પણ માનો પ્રેમ અવિરત વહે છે તેમાં વટઘટ નથી થતો એ તદન સત્ય હકીકત છે – માના પ્રેમની ચાંદની કાયમ ઉજાશ આપતી રહે છે વળી બીજી સરખામણી મેઘની સાથે કરે છે વ્યોમ વાદળથી ભરાયેલું હોય ત્યારે વર્ષા વરસે છે પણ માવડીનો પ્રેમ તો બારે માસ વરસે છે. તેમાં કોઈ ત્રુતિ નથી હોતી. મારી માં એટલી જ મીઠી હતી – જેવી કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ – એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ.\nવાત નીકળી જ છે તો અહીં કૃષ્ણને પણ યાદ કરી લઉં – તો કૃષ્ણએ માતા યશોદાને ઓછા સતાવ્યા હતા ગોપીઓના ઘરોમાં જઈ માખણ ચોરી લેતા અને માં પાસે કબુલ ન કરતાં. ભલેને પછી મોઢા પર માખણ ચોટ્યું હોય. અને માં યશોદા પણ કાનાની વાતમાં કેવા તણાઈ જતા અને ગોપીઓને વઢતાં. મોટા થયા ત્યારે રાધાની સાથે વિવાહ કરવા માને કેવા સમજાવે છે ગોપીઓના ઘરોમાં જઈ માખણ ચોરી લેતા અને માં પાસે કબુલ ન કરતાં. ભલેને પછી મોઢા પર માખણ ચોટ્યું હોય. અને માં યશોદા પણ કાનાની વાતમાં કેવા તણાઈ જતા અને ગોપીઓને વઢતાં. મોટા થયા ત્યારે રાધાની સાથે વિવાહ કરવા માને કેવા સમજાવે છે કેટલાયે કારણો આપે છે રાધા સાથે લગ્ન કરવા માટે. માં, એ ગોરી છે આપણા બાજુના ગામ બિરજની છોરી છે માં, તારે કામ નહિ કરવું પડે, બધુ જ કામ રાધા ઉપાડી લેશે. માં, તારી સામે ઘુમટો નહિ ખોલે. કેટકેટલી શિફારીશ કરવી પડી – અને છેલ્લે એ પણ કહી દીધું કે જો મારા વિવાહ રાધિકા સાથે નહિ કરો તો કાલથી સીમમાં ધેનુ ચરાવવા નહિ જાંવ. આ સાંભળ્યા પછી માં યશોદા કેવી રીતે મમતાને બાંધી રાખે કેટલાયે કારણો આપે છે રાધા સાથે લગ્ન કરવા માટે. માં, એ ગોરી છે આપણા બાજુના ગામ બિરજની છોરી છે માં, તારે કામ નહિ કરવું પડે, બધુ જ કામ રાધા ઉપાડી લેશે. માં, તારી સામે ઘુમટો નહિ ખોલે. કેટકેટલી શિફારીશ કરવી પડી – અને છેલ્લે એ પણ કહી દીધું કે જો મારા વિવાહ રાધિકા સાથે નહિ કરો તો કાલથી સીમમાં ધેનુ ચરાવવા નહિ જાંવ. આ સાંભળ્યા પછી માં યશોદા કેવી રીતે મમતાને બાંધી રાખે પ્���ેમ, મમતા છલકાઈ ગઈ. માં ગાંડી બની ગઈ, બેઉ હાથે બલૈયા લઇ કાનાને છાતીએ લગાડ્યો. આને માતૃ પ્રેમ કહેવાય.\nઆપણે બધા જ માતૃ તેમજ પિતૃ પ્રેમના ભૂખ્યા છીએ પણ દરેકના જીવનમાં એ સુખ નથી લખાયેલું હોતું.\nકેટકેટલા બાળકો માં વિહોણાં મોટા થાય છે એવા બાળકોને થોડો પણ પ્રેમ આપી શકો તો જરૂર આપજો. ઉપરથી ભગવાન પણ આશિર્વાદ અને ફૂલો વરસાવશે. પોતાને બાળક ન થતાં હોય તો કોઈ અનાથ થયેલા બાળકને ગોદ લેજો. જેથી તમને બાળક મળે અને એ અનાથ બાળકને માંનો પ્રેમ મળે. એના જેવું પુણ્યનું બીજું કોઈ કામ નથી. માતા દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો. પિતા વાસુદેવ એમને ટોપલામાં મૂકી પાસેના ગોકુળ ગામમાં નંદલાલા અને યશોદાને ઘરે મૂકવા ગયા ત્યારે નદીએ પણ માર્ગ કરી આપ્યો, શેષ નાગે છત્ર આપ્યું. માં દેવકીએ કેટલો મહાન ત્યાગ કર્યો હતો પોતાના બાળકને જીવનદાન આપવા અને માં યશોદાએ કેટલા પ્રેમથી કાનાને અપનાવ્યો હતો. આજે ઘરે ઘરે એનું ગુંજન થાય છે અને એ પવિત્ર પ્રેમ ને સૌથી ઊચું સ્થાન અપાયું છે.\nમાં, વહાલનો દરિયો. દીકરીને માં બાપ ની ઓથ અને માં બાપને દીકરીની ઓથ. જેટલું માબાપ દીકરીને સમજે અને સંભાળે તેટલું જ દીકરી ઘડપણમાં તેમને સંભાળે. એક વખત એવો હતો કે દીકરીની કંઈજ કદર ન્હોતી થતી. માન્યતા એવી હતી કે દીકરી તો પરણીને પારકે ઘરે જતી રહે છે એટલે ઘડપણમાં દીકરો જ કામ આવે અને માબાપની દેખભાળ રાખે. એક કહેવત એવી પણ છે કે ” દીકરીની માં રાણી અને ઘડપણમાં ભરે પાણી ,” જેને દીકરો ન હોય તેમને પહેલાનાં વખતમાં આવું કહેતા. આજે જમાનો એટલો બદલાય ગયો છે કે આજે દીકરાઓ કરતાં દીકરીઓ જ માબાપનું વધારે ધ્યાન રાખે છે અને તે પણ પ્રેમ અને આદરથી. એનો અર્થ એવો નથી કે દીકરાઓ સમજુ નથી હોતા, અપવાદ બધે જ જોવા મળે છે\nદીકરીઓ ઉપર અત્યાચાર વધારે ગુજારાય છે એ સત્ય છે. ભારતમાં આજે પણ ભ્રુણ હત્યા મોજુદ છે. જે સામાન્ય માનવીના માનસમાં ઘૂસી ગયું છે તે નાબુદ કરતાં ખબર નહી હજુ કેટલાં વર્ષો જશે પણ કાળા કાળા વાદળોની પાછળ એક સુર્યનું કિરણ છુપાયેલું છે તેમ અનેક નિરાશામાં એક સોનાનું કિરણ, એક આશા રહે છે કે એ માન્યતા જરૂર બદલાશે. હવે લોકો જાગૃત્ત થયા છે અને લોક જાગૃતિ એ દેશનું બળ છે\nનવી સોચ – નવલ ભારત” માં” – જે દયાનો પુરવઠો.\nવહાલી માતૃભાષા આવનાર પેઢીઓ જીવંત રાખે એવું સોનેરી સ્વપ્ન હું સેવું છું.-તરુલતા મહેતા\n‘બેઠક’ અને ‘શબ્દોના સર્જનમાં’ તમારા પ્રતિબિબ મને અનેરો આનંદ આપે છ���.પ્રજ્ઞાબેનના પ્રેમ અને ઉત્સાહની રેલીમાં તમે સંગીત અને શબ્દોથી ભીંજાય રહ્યા છો.\nકેટલી હદય છલકાવે તેવી વાત છે હું સંધ્યાની અટારીએથી આવતી કાલે પૂર્વમાં ઉગનાર સૂર્યને વધાવું છું.જાગૃતિ શાહ,આણલ અંજારિયા અને પલક વ્યાસનાં પ્રેમભર્યા અભિપ્રાયોની અભિવ્યક્તિથી વડીલ ગુજરાતી પેઢીનું શેર લોહી ચઢે છે.વહાલી માતૃભાષા આવનાર પેઢીઓ જીવંત રાખે એવું સોનેરી સ્વપ્ન હું સેવું છું.માતૃભાષાને પ્રેમ કરનારા એક ,બે ત્રણથી ….અનેક ગુજરાતી પેઢી દર પેઢી આવતા જ રહે તેવી આશા સેવું છું. આ દેશમાં બહારનો બધો વ્યવહાર અમેરિકન ઈગ્લીશમાં થતો હોય ત્યારે માતૃભાષા ગુજરાતી બોલવા માટે તક ઓછી મળે તે સમજી શકાય પણ બે ગુજરાતી મળે ત્યારે આપણી મીઠી ભાષાના થોડા શબ્દોની લિજ્જત\nમાણીએ દિલ તો પણ બહેકી જાય,નાના બાળકો હોશથી ગુજરાતી બોલે છે,એમને જ્ઞાન સાથે ગમ્મત કરાવી શકાય.બે એરિયામાં ખાસ કરીને મંદિરોમાં ગુજરાતી ભાષા બાળકોને સરસ શીખવાય છે,તેનો પણ લાભ લઈ શકાય.મારી બે ગ્રાન્ડડોટરને ગુજરાતી શીખવવા\nનિમિત્તે મેં પણ પાંચેક વર્ષ ગુજરાતી ક્લાસ ચલાવેલા.બાળકોને મઝા આવેલી.આજે યુવાનવયે તેઓ ગુજરાતી ઘરમાં બોલી શકે છે.લખવાનું ભૂલી જવાયું છે,આજ હાલત ઇન્ડિયામાં અંગેજીના પ્રભાવને કારણે થઈ છે,આપણે સૌ ગુજરાતી જો ઈગ્લીશના પ્રભાવમાંથી જાગીને નહિ જોઈએ\nતો માતૃભાષાને નવી પેઢીમાં જીવંત રાખવાનું સ્વપ્ન રોળાય જશે.એટલે જ હું યુવાનોને ‘બેઠક’ માં રસ લેતા જોઉં છું ત્યારે તેમને વહાલથી ખભો થાબડી અભિનન્દન અને શુભેચ્છા પાઠવું છું. મારી દ્રષ્ટિએ ઈગ્લીશ ખૂબ સમુધ્ધ ભાષા છે,ગુજરાતીએ પણ એમાંથી ધણું અપનાવ્યું છે,એક સાહિત્યના રસિક વાચક માટે શેક્સપીયર,વર્ડ્ઝવર્થ ,શેલી કે બાયરન ,ટોલ્સટોય,વોલ્ટ વ્હીટમેન,હેમીગ્વે કે ટી.એસ એલિયેટ અખૂટ આનંદ અને જ્ઞાનનો ભંડાર છે,આપણા ગુજરાતી સર્જકો એ સૌના વાચનથી પોતાની ભાષાને બળવાન બનાવે છે.બીજાનો મહેલ જોઈ આપણું ઝુંપડું જલાવી દેતા નથી.સંસ્ક્રુતિ અને ભાષા નદીની જેમ વહે છે,નવું આવતું જાય પણ એ પોતાની ઓળખ જાળવી રહે તે માટે સભાન પ્રયત્ન પણ કરવા જરૂરી છે,એમાં આપણી માતૃભાષાનું,ગુજરાતી મહાન કવિઓ અને સર્જકોનું તથા ખુદનું ગોરવ છે.નરસિહ,મીરાં,નર્મદ ,ગોર્વધનરામ ત્રિપાઠી,ઉમાશંકર જોશી,દર્શક ,પન્નાલાલ પટેલ અને તાજેતરમાં જ્ઞાનપીઠ\nએવોર્ડ તેવા રધુવીર ચૌધરી અને બીજા અનેક સર્જકોને આપણે સલામ ���રી ‘બેઠક’ના બે એરિયાના ગુજરાતી સર્જકોની વાડીને લીલી રાખતા પ્રજ્ઞાબેન સાથે હાથ મીલાવીએ.યુવાન પેઢીનો ઉત્સાહ ‘નયા રંગ ‘ લાવશે,ગુજરાતીમાં રસ લેતા યુવાનો અમારા માનસસંતાન જેવા છે,તમને ખોબલે ખોબલે શુભેછા.\nતરુલતા મહેતા 4થી ફે.2016.\nCategories Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -35\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 35) મેઘાણી અને મુસાફરીનું મહત્વ \n૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -34\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 34) મેઘાણી : શબ્દનો સોદાગર\n૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nઆજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..\nકલમના કસબી : કનૈયાલા�� મુનશી -33\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 33 – લોકસાહિત્ય ને સિક્કાની બીજી બાજુ\n૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક\nકલમના કસબી : કનૈયાલાલ મુનશી -32\nહાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો\nગુજરાતીમાં લખો અને શીખો\nગુજરાતી શીખો અને શીખવાડો\nમારા અન્ય બ્લોગોની સૂચિ\nબે ઍરિયા ગુજરાતી સમાજ\nલેખ શ્રેણીઓ Select Category અહેવાલ (136) ગુજરાતી સાહિત્ય મંચ (2) ગુજરાતી સાહિત્ય સરિતા (5) પુસ્તક પરબ (4) બેઠકનો અહેવાલ (6) મહાગ્રંથ (3) સાહિત્ય સરિતા (8) news (26) ગોવર્ધનરામ ત્રિપાઠી (1) તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા (33) નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા (2) પદ્મા -કાન (29) માયા દેસાઈ (1) લેખ પ્રકાર (823) કવિતા (59) અછાંદસ (22) કવિતા-૧ (24) કાવ્યાસ્વાદ (9) નાટક -સ્ક્રીપ્ટ (6) નિબંધ (593) ચિન્તન લેખ (383) માહિતી લેખ (164) વાર્તા (180) બાળવાર્તા (25) માઇક્રોફિક્શન વાર્તા (84) લેખ શ્રેણી (1,427) “વાચિકમ સર્વ વાંગ મયં” (10) ‘મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ (1) “वाचिकं सर्व वाङ्ग्मयम ” (16) “શુભેચ્છા સહ” (27) मेरे तो गिरधर गोपाल (37) અભિવ્યક્તિ (34) અરર (11) અવલોકન (42) અષાઢની મેઘલી રાત (32) આ મુંબઈ છે (12) આભાર અહેસાસ કે ભાર (7) આવું કેમ (33) આવો મિત્રો વાતું કરીએઃ (1) કબીરા (23) કલમના કસબી : કનૈયાલાલ મુનશી (35) કવિતા શબ્દોની સરિતા (62) કહેવત-ગંગા (59) કિટ્ટા અને બુચ્ચા (13) ખુલ્લી બારીએથી (13) ગમતા નો કરીએ ગુલાલ (46) ઘર એટલે ઘર (25) ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર (5) ચોપાસ (7) જીવન મને ગમે છે. (5) જૂની આંખે નવા તમાશા (6) ટર્નિગ પોઈન્ટ (1) ડાયરીના પાના (20) ડાયાસ્પોરા (31) તમે મને એવા લાગો (18) તસ્વીર બોલે છે (33) થોડા થાવ વરણાગી (21) દ્રષ્ટિકોણ (53) પાઠશાળા (16) પ્રતિકુળતા (6) પ્રસંગ વિશેષ (47) જન્માષ્ટમી (2) દિવાળી (20) મધર્સ ડે (2) મૃત્યુ (1) રક્ષાબંધન (4) વસંત (4) વસંતોત્સવ (2) વિશ્વ મહિલા દિન (2) વેલેન્ટાઈન દિન (1) સંવત્સરીની ક્ષમાપના (3) સાલમુબારક (3) હોળી (5) પ્રેમ એક પરમ તત્વ (30) પ્રેમ એટલે પ્રેમ (30) ફ્યુનરલ – હળવે હૈયે (7) મનની મૌસમ (26) લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે. (8) વાંચના (19) વાચિકમ (5) વાત્સલ્યની વેલી (10) વાર્તા સ્પર્ધા (2) વાર્તા સ્પર્ધા ૨૦૧૪ (7) વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા (81) વ્યક્તિ પરિચય (28) શબ્દના સથવારે (49) શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ (36) સંવેદનાના પડઘા (30) સદાબહાર સૂર (37) સપનાભરી શામ-એ-ગઝલ (1) સહિયારુંસર્જન (275) સુખ એટલે (26) સુખ એટલે શું (4) હકારાત્મક અભિગમ (53) હળવે થી હૈયાને હલકું કરો.. (24) હાં રે દોસ્ત હાલો અમારે દેશ (30) Guinness Book of World Records (5) `તમે એવા લાગો….. (3) લેખક (1,889) વાગ્મી કચ્છી (5) અનુપમ બુચ (36) અરુણકુમાર અંજારિયા (3) અર્ચિતા પંડ્યા (11) અલ્પા શાહ (37) આરતી રાજપોપટ (9) ઉમાકાન્ત વિ.મહેતા. (1) કનુભાઈ શાહ (1) કલાપી (11) કલ્પનારઘુ (188) કુન્તાબેન શાહ – (16) કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ (1) ગિરીશ પરીખ (1) ગીતાબેન ભટ્ટ (135) ગોવિંદ પટેલ (7) ઘનશ્યામ વ્યાસ ​ (1) ચંદ્રિકા પી. વિપાણી (2) ચારુલતા વ્યાસ (1) ચીનુભાઈ મોદી (12) ચીમન પટેલ (14) જયવંતીબેન પટેલ (43) જયશ્રી પટેલ (1) જયશ્રી મર્ચન્ટ (3) જયશ્રી વિનુ મરચંટ | (4) જયા ઉપાધ્યાય (8) જાગૃતિ શાહ (1) જીગીષા પટેલ (61) જીતેન્દ્ર પાઢ (2) ડૉ. ઇન્દુબહેન શાહ (18) ડૉ. દિનેશ શાહ (1) ડૉ. મહેશભાઈ રાવલ (11) ડૉ.લલિત પરીખ (5) ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી (2) તરુલતા મહેતા (94) તારક મહેતા (1) દર્શના ભટ્ટ (1) દર્શના ભુતા શુક્લ (1) દર્શના વારિયા નાડકર્ણી (81) દિનેશ શાહ (1) દીપલ પટેલ (19) દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન (7) ધનંજય પંડ્યા (4) ધનંજય સુરતી (19) નટવરભાઈ ગાંધી (1) નયનાબેન પટેલ (14) નરસિંહ મહેતા (20) નિમિષા દલાલ (1) નિરંજન મહેતા (30) નિહારિકા શશીકાંત વ્યાસ (7) નીલમ દોશી. (4) પદ્માબેન કનુભાઈ શાહ (39) પન્ના નાયક (2) પલક આશિષ વ્યાસ (2) પી. કે. દાવડા (80) પૂર્વી મોદી મલકાણ (2) પ્રજ્ઞા દાદભાવાળા (216) પ્રતાપભાઈ પંડ્યા (5) પ્રદીપ બ્રહ્મભટ્ટ (2) પ્રભુલાલભાઈ ટાટારીઆ (2) પ્રવિણા અવિનાશ કડકિયા (36) પ્રવિણાબેન મેહતા (1) પ્રવિનાશ (6) પ્રેમલતા મજમુંદાર (5) ફૂલવતી શાહ (15) બાબુ સુથાર (1) ભરતભાઈ દેસાઈ (1) ભીખુભાઈ પટેલ (2) મનીષાબેન જોશી (3) મેઘલાતાબેહન મહેતા (20) રમેશ પટેલ(આકાશદીપ) (9) રશ્મિબેન જાગીરદાર (27) રાજુલ ભાનુશાલી (1) રાજુલ કૌશિક (168) રાજેશભાઈ શાહ (20) રીટા જાની (39) રેખા પટેલ -વિનોદિની (1) રેખા શુક્લ (8) રેણુબેન વખારિયા (2) રોહીત કાપડિયા (27) વસુબેન શેઠ (18) વાસંતીબેન રમેશભાઈ શાહ (3) વિજય શાહ (43) વિવેક મનહર ટેલર (1) વિશ્વદીપ બારડ (4) વૈશાલી રાડિયા (3) શિવાની દેસાઈ (2) શૈલા મુન્શા (9) સપના વિજાપુરા (57) સમીર વસાવડા.. (1) સરયૂ પરીખ (1) સાક્ષર ઠક્કર (12) સુરેશ જાની (47) સ્નેહા પટેલ (1) હેતલ બ્રમભટ્ટ (3) હેમંત ઉપાધ્યાય (36) હેમા બેન પટેલ (36) pragnaji (30) વાત્સલ્યની વેલી (37) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (1) વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ (1) Uncategorized (404)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shayari.org.in/whatsapp-status/", "date_download": "2020-09-20T21:35:32Z", "digest": "sha1:7OPYVWI2YZ4NMF2RKXOVN62BRQ3IHQJE", "length": 3139, "nlines": 60, "source_domain": "www.shayari.org.in", "title": "Latest Whatsapp Status | Best Love WhatsApp Status", "raw_content": "\nદુનિયામાં બધું જ કીમતી હોય છે,\nમળ્યા પ���ેલા અને ગુમાવ્યા પછી \nસમય ક્યારેય દેખાતો નથી,\nપણ ઘણું બધું દેખાડી દે છે \n🌸જિંદગીમાં 🙋‍♂️હંમેશા જીદ કરતા શીખો,\nજે 🤷‍♂️નસીબમાં નથી લખ્યું એને પણ\n👉: શણગાર તો શરીર ને હોય સાહેબ...\nસુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...\nકોઇએ પુછયું બંસરી ને કે\nતું કેમ કૃષ્ણને વાલી છે..\nત્યારે બંસરીએ કહયું કે\nહું અંદરથી ખાલી છું\nમાટે કૃષ્ણને વાલી છું...\nઅમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી\nકારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/cricket/rain-inturepted-in-fourth-odi-indiavaustralia/", "date_download": "2020-09-20T21:01:17Z", "digest": "sha1:USLBOTKHO3UWLSGNM6EE22623H4BPLP2", "length": 4800, "nlines": 36, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "INDvAUS : ચોથી વન-ડેમાં વરસાદનો ખતરો - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nINDvAUS : ચોથી વન-ડેમાં વરસાદનો ખતરો\nઅમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી ચોથી વન ડે મેચ પર વરસાદનો ખતરો ફરી રહ્યો છે અને મોસમ વિભાગે આગામી 24થી 48 કલાકમાં વાવાઝોડું અને ભારી વરસાદની સંભાવના બતાવી છે. છેલ્લા 24 કલાકમાં શહેરના ઘણા હિસ્સામાં ભારી વરસાદ થયો છે અને મોસમ વિભાગે 54 મિમી વરસાદ નોંધ્યો છે. મોસમ વિભાગ અનુસાર આગામી 24થી 48 કલાકમાં હલકાથી ભારી વરસાદ પડશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમના ક્યૂરેટર પિચને કોરી રાખવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. જેનાથી મેચની ઓવરોમાં ઘટાડો ના થાય.\nજોકે ડિયમમાં વરસાદ બાદ મેદાનને સુકાવવા માટે અત્યાધુનિક ટેકનિક છે. આ ટેકનીકથી એમ્પાયર ભારી વરસાદ પછી પણ જલ્દી મેચ શરૂ કરાવી શકે છે. બંને ટીમને કલકત્તામાં પણ વરસાદનો સામનો કરવો પડ્યો હતો અને બંનેએ ઈન્દોરમાં અભ્યાસ કર્યો હતો. ઈંદોરમાં ત્રીજી વન ડે પહેલા પણ વરસાદ થયો હતો પરંતુ મેચ પર આનો પ્રભાવ નહતો પડ્યો. ચેન્નઈમાં પહેલી મેચ દરમિયાન વરસાદે 2 કલાક ખલેલ પહોંચાડી. ત્યારબાદ મેં બેટિંગ કરવા ઉતર્યો. ઓસ્ટ્રેલિયાની રમત 21 ઓવરની કરી દેવાઈ હતી. ભારત કાલે ઈંદોરમાં ત્રીજી વન ડે પાંચ વિકેટથી જીતીને પહેલા જ પાંચ મેચની સીરિઝમાં 3-0ની વિજય નોંધાવ્યો. બંને ટીમ આજે શહેર પ���ોંચીને અભ્યાસ કરે તેવી સંભાવના નથી.\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-dispute-after-youth-cut-cake-on-bike-in-ahmedabad-vz-967823.html", "date_download": "2020-09-20T21:52:12Z", "digest": "sha1:B23AICRJM7XZ3HFPKYOIFUGK5B2WIBKR", "length": 22215, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Dispute after youth cut cake on bike in ahmedabad– News18 Gujarati", "raw_content": "\nયુવકને બાઈક પર કેક કાપવાનું ભારે પડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nયુવકને બાઈક પર કેક કાપવાનું ભારે પડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો\nબાઇક ગંદુ થવા મામલે ચાર લોકોએ મારામારી કરી હતી, શાહપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.\nઅમદાવાદ : અત્યારે મોટાભાગે જન્મદિવસ (Birthday)ની ઉજવણી લોકો રોડ પર કેક (Cake)કાપીને મિત્રો સાથે કરતા હોય છે. વાહન પર કેક (Cut Cake on Bike) રાખતા જ લોકો સેલિબ્રેશન (Birthday Celebration) કરીને એક બીજા પર કેક લગાવતા હોય છે. આવો જ એક કિસ્સો શાહપુર (Shahpur)માં બન્યો છે. જેમાં કેક કાપ્યા બાદ બાઈક ગંદુ થતા મારામારી થઈ હતી.\nઘી કાંટામાં રહેતો આશિષ દેસાઈ બી.કોમનો અભ્યાસ કરે છે. 19મી ફેબ્રુઆરીના રોજ મિત્ર વિકાસના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ત્યાં ઓફિસ ધરાવતા જીગર પંચાલ અને તેના પિતા આવ્યા હતા. કેક કાપીને બાઈક ગંદુ થયું હોવાથી જીગર પંચાલે બોલાચાલી કરી હતી.\nઆ પણ વાંચો : અમદાવાદ : 'આજે તને નહીં છોડું' કહીને નરાધમે જાહેરમાં જ યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું\nઆ બોલાચાલી થતા જ જીગર પંચાલ અને તેના પિતાએ મારામારી શરૂ કરી હતી. એટલામાં જ જીગરનો મિત્ર ગાંધી અને મિહિર સોલંકી આવી ગયા હતા.\nબાઈક ગંદુ થવા બાબતે આ ચાર લોકોએ બબાલ કરીને મારામારી કરી હતી. આશિષને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં પોલીસને જાણ થતા જ શાહપુર પોલીસે ચાર લોકો સામે આઇપીસી 323, 324, 427, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nયુવકને બાઈક પર કેક કાપવાનું ભારે પડ્યું, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A5/", "date_download": "2020-09-20T20:10:02Z", "digest": "sha1:Z4F4UJWROAXA7YSHKXMDMKEH6OPOZCLI", "length": 12703, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "જાફરાબાદમાં પોલીસ ઉપર પથ્થરમારો : ટીયરગેસના દસ રાઉન્ડ છોડાયાં | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી જાફરાબાદમાં પોલીસ ઉપર પથ્થરમારો : ટીયરગેસના દસ રાઉન્ડ છોડાયાં\nજાફરાબાદમાં પોલીસ ઉપર પથ્થરમારો : ટીયરગેસના દસ રાઉન્ડ છોડાયાં\nરાજુલા/જાફરાબાદ, જાફરાબાદ શહેર માં ખારવા સમાજ ના આગેવાનો દ્વારા માછીમારોનો 2 માસ નો પગાર કાપવા નો નિર્ણય લેવાતા ખલાસી ઓ ના પરિવારો વ��ફર્યા હતા અને આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો કરતા દોડી ગયેલી પોલીસને પાંચ હજાર લોકોના ટોળાએ નિશાન બનાવી પથ્થરમારો કરતા પોલીસે તોફાનીઓને વિખેરવા માટે હવામાં અશ્રુવાયું દસ જેટલા રાઉન્ડ છોડયા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી\nઆ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદ શહેર માં 10 વાગ્યા આસપાસ કામનાથ વિસ્તાર માં 5 હજાર આસપાસ નું ટોળું એકઠું થયું હતુ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેને પોલીસનો સમજાવટની કોઇ અસર થયેલ નહી અને ટોળે ટોળા એકઠા થઇ ખારવા સમાજ ના આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો શરૂ કર્યો હતો આથી પોલીસે ટોળા ને કંટ્રોલ કરવા બળ વાપરતા ટોળું અને પોલીસ આમનેે સામને આવી જતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ આ અસંગેની જાણ એસપી શ્રી નિર્લિપ્ત રાય ને થતા અમરેલીથી ડી.વાય.એસ.પી.શ્રી રાણા તથા શ્રી ચૌધરી, એલસીબીના શ્રી કરમટાઅને શ્રી મોરી, એસઓજીના શ્રી મોરી તથા જિલ્લાની બ્રાન્ચો સહીત રાજુલા કોસ્ટલ વિસ્તાર ના રાજુલા,જાફરાબાદ,પીપાવાવ મરીન,ડુંગર,નાગેશ્રી ખંભા જેવા પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ કર્મચારી ઓ સહીત ના પોલીસ દોડી આવી હતી અને ટોળા વિખેર્યા હતા જોકે ટોળા એ પણ અહીં કલાકો સુધી વરવું સ્વરૂપ ધારણ કરી લેતા સ્થિતિ વણસી ગઈ અને ત્યાર બાદ અમરેલી એસપીએ જે વિસ્તાર માં ઘટના બની તે વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતુ અને 10 જેટલા ટીયર ગેસ સેલ છોડ્યા હતા અને સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ માં લીધી હતી.અતિ સેન્સિટિવ જાફરાબાદ માં ભૂતકાળ માં પણ જૂથ અથડામણ સહીત ની અનેક પ્રક્રાર ની ઘટના ઓ બની ચુકી છે અને રાઇટિંગ સહીત અનેક પ્રકાર ના ભૂતકાળ માં ગુન્હા નોંધાય ચુક્યા છે જયારે સમગ્ર મામલે આજે જાફરાબાદ પોલીસ તપાસ કરતા હાલ માં ખારવા સમાજ ની જે રીતે બોટો પડી રહેવા નો નિર્ણય લેવાયો હતો ત્યાર બાદ આજે ખારવા સમાજ ના આગેવાનો દ્વારા 2 માસ નો ખલાસી નો પગાર કાપવા નો નિર્ણય લીધો હતો જેના પ્રત્યાઘારો ખલાસી પરિવારો સુધી પોંહચીયા અને ખલાસી ના પરિવાર સહીત ના તોલા બહાર આવી ગયા હતા અને સ્થિતિ વણસી હતી આવી પોલીસ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળી રહ્યું છે રાજુલાના પ્રાંત અધિકારી શ્રી ડાભી તથા મામલતદાર શ્રી ચાવડા પણ દોડી ગયા હતા. પોલીસે જાફરાબાદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને 15 જેટલા તોફાનીઓને રાઉન્ડઅપ કરાયા હોવાનું જાણવા મળે�� છે.\nઅમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં\nરાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી\nધારીમાં હીરાના કારખાનામાં ચોરી કરી ભુલી ગયેલા ભાણજીને 30 વર્ષે પોલીસે શોધી કાઢયો\nઆ હોસ્પિટલ છે કે મંદિર : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ\nનારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો\nવડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત\nવિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી\nલીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ\nરાજુલામાં એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો\nપડાપાદરની રાવલ નદીનો 15 વર્ષથી પુલ તુટેલી હાલતમાં\nઅમરેલી જિલ્લામાં ત્રણ વ્યાજખોરો પાસા હેઠળ જેલમાં ધકેેલાયા\nરાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nએકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક\nઆઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા\nકચ્છમાં એસઓજીએ માછીમારને ૭.૫૦ લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો\nરાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા\nવડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો\nબનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા ૨૨ સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત\nસુરેન્દ્રનગરના વઢવાણના માઇભક્તે ૧૦૦ ગ્રામ સોનુ મા અંબાને અર્પણ કરાયું\nબિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...\nસુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/spiritual/page/7/", "date_download": "2020-09-20T19:55:23Z", "digest": "sha1:MCPODZMWC425EOBIKN2RCPCWD53M6XCH", "length": 10651, "nlines": 78, "source_domain": "www.janvajevu.com", "title": "spiritual Archives - Page 7 of 7 - જાણવા જેવું.કોમ", "raw_content": "\n આ મંદિરમાં દેવીની મૂર્તિમાંથી નીકળે છે પરશેવો\nઆજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે સા���ારણ મંદિર નથી બધા મંદિરો કરતા આ મંદિર ભિન્ન છે. આમ તો ભારતમાં દેવીઓના ઘણા બધા સિદ્ધ મંદિરો છે અને બધાની …\nએક એવું મંદિર જ્યાં ઘી, તેલથી નહિ પણ પાણીથી દીવો સળગે છે\nતમે આસ્થા સંબંધિત ઘણા ચમત્કારો વિષે જાણ્યું હશે. ચમત્કારને કારણકે ભક્તોમાં ભગવાન પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ વધી જાય છે. ભારતમાં બધા દેવ-દેવીઓના મંદિરો …\nકેમ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણ અને ગૌમૂત્રને….\nહિંદુ ધર્મના ગ્રંથ અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. તેથી ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. હિંદુઓ માં જયારે પણ કોઈ …\nકેમ ચઢાવવામાં આવે છે શંકર ભગવાન પર ભભૂતિ\nભગવાન શિવને સૃષ્ટિ ચલાવનાર માનવામાં આવે છે. તેઓ પોતાના રોદ્ર રૂપ માટે જાણીતા છે તો તેઓ સૃષ્ટિનો સંહાર પણ કરે છે. કહેવામાં આવે છે કે સનાતન ઘરમાં શંકર …\nચમત્કાર : આ મંદિરમાં હનુમાનજીના મોઢામાં નારિયેળ રાખતા જ થઇ જાય છે ટુકડા\nઆજ સુધી તમે ઘણા બધા મંદિરોના દેવીય ચમત્કાર વિષે જાણ્યું હશે અને વાંચ્યું હશે, તેમાંથી જ એક છે આ મંદિરનો ચમત્કાર. આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ …\n આ મંદિરમાં હિંદુ જ નહિ મુસ્લિમ પણ કરે છે પૂજા, અર્ચના\nહિંદુઓ ની ભગવાનમાં વધારે શ્રધ્ધા અને આસ્થા હોય છે. ભગવાન ના દર્શન કરવા તેઓ કઈ પણ કરી શકે છે. અમે જે મંદિર ની વાત કરી રહ્યા છીએ તે મંદિર ભારત માં નથી પણ …\nખબર છે કેમ ઉજવવામાં આવે છે ‘મહાશીવરાત્રી’ નો તહેવાર\nશીવરાત્રી હિંદુઓનો એક વિશેષ તહેવાર છે. આપણા સમાજમાં મોટાભાગ ના લોકો ભગવાન શિવના ઉપાસક છે. તેથી શીવરાત્રીને ઘણા ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરવર્ષે …\nશ્રાધ્યમાં આ દાન કરવાથી પિતૃ થાય છે પ્રસન્ન\nવિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે શ્રદ્ધા તથા ભક્તિથી કરેલ શ્રાધ્યથી પિતૃની સાથે બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વદેવ, …\nજાણો… કેમ કરવામાં આવે છે ગણપતિ વિસર્જન\nસંપૂર્ણ દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે …\nમુસ્લિમોનો તહેવાર બકરી ઇદ\nદુનિયાભરમાં મુસલમાનોમાં મનાવવામાં આવતો લોકપ્રિય ઇદ નો તહેવાર પવિત્ર રમજાન મહિનાના અંતમાં આવે છે. “ઇદ” એક અરબી ભાષા છે જેનો અર્થ પાછા ફરવું એવો થાય …\nગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય લાલબાગના બાદશ��હ વિષે જાણવા જેવું….\nભારતીય હિંદુ સંસ્કૃતી માં દરેક મંગલમયકાર્ય ના પ્રારંભમાં વિઘ્નહર્તા એવા ગણપતીદાદા ના પૂજનથી જ “શ્રી ગણેશ” થાય છે. નાના નાના બાળકો, યંગ સ્ટાર્સ કે …\nગણેશ તહેવારમાં ગણેશજીને પ્રસંન્ન કરવાના સરળ ઉપાયો\nભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધા જ કામ મંગળ થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ચતુર્થીના …\nગોલ્ડન ટેમ્પલના ૭ ફેક્ટસ, જે તમે નહિ જાણતા હોઉં\n૧. ગોલ્ડન ટેમ્પલના નિર્માણ માટે જમીન મુસ્લિમ શાસક અકબરે દાન માં આપી હતી. ૨. આ ટેમ્પલનો પાયો (નીવ) સાઈ મિયાન મીર નામના એક મુસ્લિમ સંતે નાખ્યો હતો. ૩. મહારાજા …\nશું તમે જાણો છો, ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને શંકરને દૂધ કેમ ચઢાવવામાં આવે છે\nશંકર ભગવાનનો અભિષેક કાચા દૂધથી કરવામાં આવે છે અને કૃષ્ણને માખણનો ભોગ ચઢાવવામાં આવે છે. એક જ વસ્તુના આ બે રૂપ પાછળ ખાસ કારણ છુપાયેલ છે. દેવી-દેવતાઓને પૂજા …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2015/10/24/", "date_download": "2020-09-20T20:35:11Z", "digest": "sha1:375KAE2EIOTWULK524UPNPO7GGAT5DEB", "length": 7499, "nlines": 100, "source_domain": "www.aksharnaad.com", "title": "October 24, 2015 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nવેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૩} 1\nઆજે માણો વેર વિરાસત નવલકથાનો તેરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ���ત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%AA%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A7", "date_download": "2020-09-20T20:52:07Z", "digest": "sha1:H55YJOZNL4QEP2HG5SPUBW7RYLYD2RXD", "length": 9155, "nlines": 148, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome India પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને...\nપીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ\nકેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો લાગ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા તેના ફેન્સે તેને શુભકામનાઓ પાઠવાઈ હતી.\nહવે આ યાદીમાં એક બીજું નામ પણ જોડાઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ધોનીને નિવૃત્તિ પર શુભકામનાઓ પાઠવી હતી અને એક બે પેજ લાંબો શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. ત્યારે ધોનીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો છે.\nભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી, અને શુભેચ્છા રૂપ ધોનીની કારકિર્દી, વ્યક્તિત્વ અને સિદ્ધિવન બિરડાવતો એક પત્ર પણ મોકલ્યો છે.\nધોનીએ ટ્વિટર પર આ પત્ર શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતુ કે, “એક કલાકાર, સૈનિક અને સ્પોર્ટસપર્સન જેની તેઓની ઇચ્છા છે તે પ્રશંસા છે, કે તેમની મહેનત અને બલિદાન દરેકની નજરમાં આવે અને તે પ્રશંસા થઈ રહી છે. તમારી પ્રશંસા અને શુભેચ્છાઓ માટે આભાર પીએમ મોદી.\nThe post પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ appeared first on Gujju Media.\nPrevious articleદુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો\nNext article1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર\nભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો\nઅમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી\nસુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન\nલોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ\nમહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપેટમાં\nગુજરાતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 જાનકી બોડીવાલા..\nહાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં સોંપવામાં આવી મોટી જવાબદારી,તેની સાથે કોંગ્રેસના 3...\nજન્માષ્ટમીના તહેવાર પર ઘરે બનાવો મથુરાના પેંડા, જાણો મથુરાના પેંડા બનાવવાની...\nવાર્તા: નદીનું દુષિત પાણી અને જીવનની સમસ્યાઓ\nસુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓ કરવામાં આવી ગંગામાં વિસર્જિત\nરાજ્યમાં આ���ે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ,આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nશું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે\nઆજે છે સ્કીલ ઈન્ડિયા મિશનની 5મી વર્ષગાંઠ,યુવાઓને PM મોદીએ આપ્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=402&catid=5", "date_download": "2020-09-20T20:33:52Z", "digest": "sha1:U5IQAAOKGU3BBYFBHDLMCWUY43JL6SMR", "length": 9894, "nlines": 121, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ\nનવી GUY ને એરપોર્ટ, કેએલએએસ, કેજેએફકે અને વધુ પ્રશ્નોની રચના કરવા માટે મદદની જરૂર છે\nનવી GUY ને એરપોર્ટ, કેએલએએસ, કેજેએફકે અને વધુ પ્રશ્નોની રચના કરવા માટે મદદની જરૂર છે 2 વર્ષ 4 દિવસ પહેલા #1208\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nFSX-એસઇ વિન્ડોઝ 10 - મેં આજે કેએએલએક્સ એરપોર્ટ ડાઉનલોડ કર્યું અને આસપાસ જોયું. મહાન દૃશ્યાવલિ પરંતુ એરપોર્ટની આસપાસ એઆઈ અને પ્રવૃત્તિના અભાવને લીધે થોડી નિરાશ હતી. મારી પાસે સારી ફ્રેમ દરોવાળી દરેક 100% પૂર્ણ પર મારી સેટિંગ્સ છે. મારો પ્રશ્ન: શું ત્યાં કોઈ એઆઈ ડાઉનલોડ ઉપલબ્ધ છે કે જે તમામ એરપોર્ટ અથવા પસંદગીયુક્ત વિમાની મથકોને રચિત કરશે મને કોઈ મળ્યું નથી અને ખબર નથી કે બીજુ ક્યાં જોવું જોઈએ. કોઈપણ મદદ માટે આભાર.\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nછેલ્લું સંપા���ન: દ્વારા પ્રોસ્ટૉક.\nનવી GUY ને એરપોર્ટ, કેએલએએસ, કેજેએફકે અને વધુ પ્રશ્નોની રચના કરવા માટે મદદની જરૂર છે 1 વર્ષ 11 મહિના પહેલા #1224\nઆભાર પ્રાપ્ત થઈ છે: 0\nહું ઈચ્છું છું કે હું જાણું છું ... મારી પાસે એક જ સમસ્યા છે\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nનવી GUY ને એરપોર્ટ, કેએલએએસ, કેજેએફકે અને વધુ પ્રશ્નોની રચના કરવા માટે મદદની જરૂર છે 1 વર્ષ 11 મહિના પહેલા #1227\nઆભાર પ્રાપ્ત થઈ છે: 1\nઆ મદદ કરી શકે છે www.justflight.com/product/traffic- ગ્લોબલ . ફક્ત ફ્લાઇટ ટ્રાફિક 360 તરીકે ઓળખાતું બીજું એક કરવા માટે વપરાય છે .. જે મને લાગે છે તે ઉત્તમ છે. રસ્તાઓ, મોટરગાડી વાહનો, સેવાઓ અને રસ્તાઓ / મોટરવે વગેરે પર સિવી ટ્રાફિક પૂરો પાડે છે. ટ્રાફિક 360 ધરાવતી મારી લોસ એન્જેલ્સ જોવાની દૃષ્ટિ છે. મને લાગે છે કે તેઓએ ડાયકોંકિનેટેડ ટ્રાફિક 360 કર્યું છે. મારે ઇબે / એમેઝોન પર બોક્સવાળી સંસ્કરણ મેળવવામાં સમર્થ છે.\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ\nનવી GUY ને એરપોર્ટ, કેએલએએસ, કેજેએફકે અને વધુ પ્રશ્નોની રચના કરવા માટે મદદની જરૂર છે\nસમય પાનું બનાવવા માટે: 0.202 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/shehnaaz-gill-lose-12-kg-weight-in-6-months-says-people-made-fun-of-me-in-bigg-boss-ch-1025674.html", "date_download": "2020-09-20T22:00:20Z", "digest": "sha1:NG4GGVI3ORZDFKWITLNOBK2QM76ZFQWY", "length": 21636, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Shehnaaz Gillએ 6 મહિનામાં ઘટાડ્યું 12 કિલો વજન, કહ્યું - મારા વજનનો મજાક ઉડાવ્યો હતો Shehnaaz Gill lose 12 kg Weight in 6 Months says people made fun of me in Bigg Boss– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજ��\nShehnaaz Gillએ 6 મહિનામાં ઘટાડ્યું 12 કિલો વજન, કહ્યું - મારા વજનનો મજાક ઉડાવ્યો હતો\nબિગ બૉસ (Bigg Boss) ફેમ શહનાઝ ગિલ (Shehnaaz Gill) ખાલી 6 મહિનામાં જોરદાર ટ્રાંસ્ફોર્મેશન કર્યું છે. હવે શહનાઝ કહ્યું છે કંઇ વાતે તેમને આ માટે પ્રેરણા આપી.\nપંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પોતાના વીડિયો દ્વારા ટીવીના સૌથી વિવાદીત રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) સુધી પહોંચનારી એક્ટ્રેસ શહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. જો કે હાલમાં વજન ઉતારીને શહેનાઝ ફરી ચર્ચામાં છવાઇ ગઇ છે. તેના ફેન્સ તેનું આ ટ્રાંસફોર્મેશન જોઇને ચોંકી ગયા છે. તેણે 6 મહિનામાં 12 કિલો વજન ઓછું કર્યું છે. (Weight Loss Journey) જે લોકોને ચોકાવી મૂક્યા છે. (Photo Credit- @shehnaazgill/Instagram)\nશહનાઝનું કહેવું છે કે બિગ બોસ 13 દરમિયાન હંમેશા તેના વેટને લઇને વાતો થતી રહેતી હતી. આ માટે તેણે વજન ઓછું કરીને બધાને એક સાથે જવાબ આપવાનું વિચાર્યું. તેણે કહ્યું કે લોકડાઉનમાં મારું બહું બધુ કામ અટકાઇ પડ્યું ગયું હતું. મેં વિચાર્યું કે ખાલી સમયમાં વેટલોસ જ કરી લઉં. આપણ પણ બિગ બોસમાં કેટલાક લોકોએ મારા વજનનો મજાક ઉડાવ્યો હતો. મેં વિચાર્યું કે ચલો આ લોકોને કહી દઉ કે હું પણ પતળી થઇ શકું છું. વજન ઓછું કરવું મુશ્કેલ નથી તમે વિચારો તો તે કરી શકો છો. (Photo Credit- @shehnaazgill/Instagram)\nતેણે કહ્યું કે તે રુટીન ડાયટ કરતી હતી. આ માટે તે આઇસ્ક્રીમ, ચોકલેટ અને નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. તે દિવસમાં ખાલી બે વસ્તુ જ ખાતી હતી અને ખાવાનું પોર્શન ઓછું કર્યું હતું. (Photo Credit- @shehnaazgill/Instagram)\nશહનાજનું કહેવું છે કે માર્ચ મહિનામાં તેણે 67 વજન હતું પણ હવે તેનું વજન 55 છે. તેણે કહ્યું કે 12 કિલો વજન તેણે 6 મહિનાથી પણ ઓછા સમયમાં ઓછું કર્યું છે. તે પણ કોઇ કસરત વગર, ખાલી પોતાની ડાયટ કંટ્રોલ કરીને. (Photo Credit- @shehnaazgill/Instagram)\nઉલ્લેખનીય છે કે શહનાજને લઇને તેવી પણ ખબર આવી હતી કે તે ફરી એકવાર બિગ બોસમાં નજર આવી શકે છે, મીડિયા રિપોર્ટમાં સલમાન ખાને સિઝન 14માં સિદ્ધાર્થ શુક્લા અને શહનાજ ગેસ્ટ તરીકે નજરે પડશે. જો કે આ પર કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ. (Photo Credit- @shehnaazgill/Instagram)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/animal-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%AE/", "date_download": "2020-09-20T21:00:45Z", "digest": "sha1:S4N3CL4RTE4H6RXNCC5UBB3KCC2JSBLU", "length": 5573, "nlines": 78, "source_domain": "www.janvajevu.com", "title": "Animal ની અજાણી આ વાતો ચોક્કસ તમે તમારા ફ્રેન્ડને જણાવશો!!", "raw_content": "\nHome / જાણવા જેવું / Animal ની અજાણી આ વાતો ચોક્કસ તમે તમારા ફ્રેન્ડને જણાવશો\nAnimal ની અજાણી આ વાતો ચોક્કસ તમે તમારા ફ્રેન્ડને જણાવશો\n* પોપટ ચોકલેટ ન ખાઈ શકે કારણકે આ તેના શરીર માટે ઝેરનું કામ કરે છે.\n* કાચબા નું આયુષ્ય સૌથી વધારે હોય છે તેની ઉંમર લગભગ ૩૦૦ વર્ષની હોય છે.\n* આફ્રિકન હાથીના મોઢામાં ફક્ત ૪ દાંત જ હોય છે.\n* ચિત્તો અંઘારામાં પણ જોઈ શકે છે.\n* ફક્ત ૨ ટકા સાંપ જ ઝેરીલા હોય છે.\n* ઊંટને કરોડરજ્જુ ના હાડકાઓ બિલકુલ સીધા હોય છે.\n* થાઈલેન્ડમાં જયારે તમે જશો ત્યારે તમને સફેદ હાથી જોવા મળશે.\n* ઓસ્ટ્રેલિયા માં કાળા રંગના હાથી જોવા મળે છે.\n* અંતરીક્ષમાં જનાર સૌથી પહેલું જાનવર એક કુતરો હતો, જે મહિલા હતી. તેનું નામ લૈકા (Laika) હતું.\n* ગોર્રીલ્લા એક દિવસમાં વધારે માં વધારે ૧૪ કલાક ની ઉન્ધ કરે છે.\n* બિલાડી એક દિવસમાં લગભગ ૧૮ કલાક સુધી સુવે છે.\n* ચામાચિડિયું એક સ્તનપાયી પ્રાણી છે.\n* કોયલ ક્યારેય પોતાનો માળો નથી બનાવતી. તે પોતાના ઇંડાઓ કાગડાના માળામાં મુકે છે.\n* પોપટની જેમ કુતરાને પણ જો ચોકલેટ ખવડાવવામાં આવે તો તેનું પણ મૃત્યુ થાય છે.\nવિશ્વના 5 દેશો, જ્યાં લોકો આનંદમયી જીવન જીવે છે, ભારત-ચીનને સ્થાન નહીં\nજાણો… દુનિયાના નેતાઓની Most expensive watches વિષે\nજાણો વૃક્ષો પર બનાવામાં આવેલા પૂલ વિષે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,795 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n૧૦૦ વર્ષ પછી પણ નથી બદલી આ વસ્તુઓ, જાણો\nટ્રેન જેમ્સવોટે વરાળ એન્જિનની શોધબાદ આખી દુનિયામાં ટ્રેને પોતાની ગતિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/tag/uttar-pradesh/", "date_download": "2020-09-20T19:46:17Z", "digest": "sha1:YKUTQRXIKCG5ADZSBLFNRWJLEZAGLJYT", "length": 3124, "nlines": 41, "source_domain": "www.janvajevu.com", "title": "uttar pradesh Archives - જાણવા જેવું.કોમ", "raw_content": "\nઉત્તર પ્રદેશમાં યાત્રા કરવા માટે 10 ખૂબસૂરત અને દિલકશ સ્થળો\n‘ભારતનો ગઢ’ ના રૂપમાં ઉત્તર પ્રદેશ, એક સમૃધ્ધ સંસ્કૃતિક વિરાસત છે. આ ફક્ત પ્રકૃતિ દ્વારા ભેટમાં નથી, પરંતુ આ સૌથી સારા માનવ નિર્મિત સ્મારકો છે. ઉત્તર …\nઆ છે ઉત્તર ભારતના 5 રોમેન્ટિક હિલ સ્ટેશનો\nમિત્રો તમે તમારા બીઝી શેડ્યુલ માંથી સમય કાઢીને નોર્થની હસીન અને દિલકશ વાડીયોમાં સમય વિતાવી શકો છો. આજે અમે તમને નોર્થ ઇન્ડિયાના ૫ સૌથી રોમેન્ટિક હિલ …\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 35,794 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 32,409 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 24,183 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 23,954 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 20,883 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mygandhinagar.in/2020/07/mahadev-desai-gramseva-sankul-of-sadra-2/", "date_download": "2020-09-20T20:30:51Z", "digest": "sha1:IH2EHVN5I7KUQS4K37M4K5Z7SSOHVFXO", "length": 7712, "nlines": 99, "source_domain": "www.mygandhinagar.in", "title": "સાદરાના મહાદેવ દેસાઇ ગ્રામસેવા સંકુલ ખાતે આર્યુવેર્યુદિક ઉકાળાનું વિતરણ કરાયું - My Gandhinagar", "raw_content": "\nસાદરાના મહાદેવ દેસાઇ ગ્રામસેવા સંકુલ ખાતે આર્યુવેર્યુદિક ઉકાળાનું વિતરણ કરાયું\nગાંધીનગર: ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્તત માર્ગદર્શિકા અનુસાર કોરોના વાયરસ સામે રક્ષણ પ્રાપ્ત થાય અને કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે એ હતે થી આર્યુવેર્દિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાદેવ દેસાઇ ગ્રામસેવા સંકુલ સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અને કાર્યક્રમ અધિકારી પ્રશિક્ષણ કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.\nઉકાળામાં તુલસી, અરડુસી, આદુ, હળદર, તજ, લવિંગ, તીખા મરી, અજમો, નગોડ, સુંઠ, લીંબુપાન, લેમન ગ્રાસ, ફુદીનો, સુકી દ્રાક્ષ , મધ, તાજો લીંબુ રસ વગેરેનો ઉકાળો બનાવવામાં આવ્યો હતો. સંકુલના તમામ પરિવારજનો, સેવક ભાઈઓ- બહનો તથા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના સેવકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક દુરી અંગે યોગ્ય કાળજી લેવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સંકુલના સંયોજક પ્રા.રમેશભાઈ પટેલના માર્ગદર્શન હઠળ પ્રોગ્રામ ઓડિટર ડૉ.મોતીભાઈ દેવું, ડૉ.દિવ્યેશભાઈ ભટ્ટ અને ડૉ.પ્રવીણભાઈ દુલેરા તથા જયેન્દ્રસિંહ રહેવરે વિશેષ સહયોગ આપ્યો હતો.\nહવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપDownload MyGandhinagar App https://bit.ly/mygan20\nગાંધીનગરના ગુરુકુળના રામ સ્વામી હસ્તે ૧૦૪ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓનું સન્માન કરવામાં આવ્યું\nવેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત આરાધના વિદ્યાવિહાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલની અનોખી પહેલ...\nવેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત આરાધના વિદ્યાવિહાર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલની અનોખી પહેલ...\nશું તમે સ્વાદના શોખીન છો તો ગાંધીનગરની આ જગ્યાઓની મુલાકાત અચૂક લેજો.\nવડાપ્રધાનને પત્ર લખી આયુર્વેદ વડે કોરોના વાઇરસનો સામનો કરવાનું સૂચન કરનાર ડૉ. પ્રજ્ઞેશ પટેલના મતે “આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી”\nગાંધીનગરમાં પધારેલા પૂજ્ય ચૂંદડીવાળા માતાજી પોતે ૩૦૧ વર્ષ સુધી જીવંત રહશે તેવી આગાહી કરી.\nસામાન્ય લારીથી કરેલી શરુઆત ‘પતરાળુ’ આજે ગાંધીનગરમાં ફરસાણની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઇ\nગાંધીનગર માં 11 વર્ષ થી પિતા-પુત્રની જોડી પીરસે છે સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીચડી અને ખીચું\nવિદ્યાર્થીઓએ પોતાના ઘર ની સફાઈ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓની સાથે તેમના વાલી પણ જોડાયા અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવયો\nદિવંગત આત્માઓની સદગતિ અર્થે મુક્તિધામ ખાતે વસાહત મહાસંઘની પ્રાર્થનાસભા\nપાટનગર ગાંધીનગરના નિર્માણના માટે ૭ ગામોના અસરગ્રસ્ત મિલકતધારકોને મિલકત કાર્ડ મળશે.\nઆઈઆઈટી-ગાંધીનગર જેઇઇ એડવાન્સ્ડના બહારગામથી આવનારા ઉમેદવારોને રહેવાની સુવિધા આપશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amara.org/en/videos/J8Fzcr9ipJJr/gu/2583679/", "date_download": "2020-09-20T20:36:28Z", "digest": "sha1:A2UY7MGZSRVU52AJRH4XZWIFWJXME7NR", "length": 33953, "nlines": 584, "source_domain": "amara.org", "title": "Gujarati - Community-powered criminal justice reform | Amara", "raw_content": "\n← સમુદાય સંચાલિત ફોજદારી ન્યાય સુધારણા\nસમુદાય આયોજક રાજ જયદેવ \"સહભાગી સંરક્ષણ\" દ્વારા યુએસ કોર્ટની વ્યવસ્થાને પરિવર્તન કરવા માગે છે- એક ચડતો ચળવળ કે જે પરિવારો અને સમુદાયના સભ્યોને તેમના પ્રેમ ભર્યા રાષ્ટ્રની અદાલતના કેસો પર અસર કરે છે તે તેમના કામના નોંધપાત્ર પરીણામો વહેંચે છે- જેમાં ચાર હજાર વર્ષથી વધારે સમય \"બચત\" માંથી વધારીને- આ રીતે નવા નવા મોડેલ ને અદાલતોમાં જમીનના લેન્ડસ્કેપ પાડી શકાય છે\nસમુદાય સંચાલિત ફોજદારી ન્યાય સુધારણા\nસમુદાય આયોજક રાજ જયદેવ \"સહભાગી સંરક્ષણ\" દ્વારા યુએસ કોર્ટની વ્યવસ્થાને પરિવર્તન કરવા માગે છે- એક ચડતો ચળવળ કે જે પરિવારો અને સમુદાયના સભ્યોને તેમના પ્રેમ ભર્યા રાષ્ટ્રની અદાલતના કેસો પર અસર કરે છે તે તેમના કામના નોંધપાત્ર પરીણામો વહેંચે છે- જેમાં ચાર હજાર વર્ષથી વધારે સમય \"બચત\" માંથી વધારીને- આ રીતે નવા નવા મોડેલ ને અદાલતોમાં જમીનના લેન્ડસ્કેપ પાડી શકાય છે\nઆ મારો પ્રિય વિરોધ શૅટ છૅ.\nતે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો.\nઅમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે.\nમે તે રેલીઓમા પહેરી હતી,\nવિરોધ અને કૂચ પર,\nમીણબત્તી ની તકેદારી પર\nએ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.\nમે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે\nધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે,\nવ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો\nઅને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે\nતેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં.\nપરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે\nઅને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ \nઅમને ભાષાંતર કેવી રીતે ક���વું તે ખબર નથી\nકોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ\nઅમને લાગ્યું કે અમે વકીલો નથી,\nઅને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી.\nઅને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં,\nઅમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ.\n૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે\nતે પોતાની અફૉડ કરી શકે તેમ નથી\nઅને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે,\nપરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું\nઅને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે\nતેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે,\nનાના વાકયો માટે ફરજિયાત\nઅને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે\nઅને તેથી તે અવરોધોનો સામનો કરવો,\nકમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી ,\nઅચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી\nઆ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે.\nઅને તે અરજીનો સોદો કરશે.\nએટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે\nજેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ.\nઅને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે\nકેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા.\nહાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે .\nઅને અંદાજો કહે છે\nત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે.\nઆ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે.\nપણ અમારી પાસે એક ઉપાય છે.\nઅમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે\nખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે.\nઅને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે\nકમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે.\nઅમે આ અભિગમને \"સહભાગી સંરક્ષણ\" કહિએ છીએ\nતે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે\nતેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે,\nઅને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે\nઅને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું\nતે કેવી રીતે કાર્ય કરે છે,\nએવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે\nઅને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે,\nઅડધા વ્યૂહાત્મક આયોજન સત્ર\nઅને તેઓ કમ્યુનિટી ઊભી કરશે\nસિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે\nઅને તેઓ સર્કલમાં બેસશે,\nઅને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો,\nકે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે.\nઅને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે\n���ને તે કેસના પરિણામ પર અસર કરે છે.\nતેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે\nતેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે\nસંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ,\nઅને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે,\nપરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે\nમોટી કમ્યુનિટી નો એક ભાગ છે\nજે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે\nઅને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે.\nઅમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે,\nવાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,\nનિર્દોષ મુકદ્દમો જીતી ગયા\nઅને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે\nજેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં.\nબે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર\nઅનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા.\nતે ખરેખર નિર્દોષ હતા,\nપરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા.\nરેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી\nતેની ધરપકડ અને અટકાયત પછી તરત જ,\nઅને તેઓએ મોડલ નું કામ કર્યું.\nઅને તેમની મહેનત દ્વારા\nતેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો,\nઅને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ.\nજેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા\nકોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું\nતેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા\nતેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે\nતે રેમોન સપ્તાહના અંતે કોચ હતો.\nઅને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી\nતેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો\nઆક્ષેપ અનુસાર ના બનાવ સમયે,\nતેમના ફોન રેકોર્ડ્સ દ્વારા\nઅને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો.\nપરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ,\nરેમન જેલની અંદર મજબૂત રહ્યો\nતેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા\nઅને તેઓ રેમન ને ઘરે લાવ્યા\nજીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ\nઅને દરેક નવા કેસ સાથે,\nપરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી\nકોર્ટ સિસ્ટમ પર અસર પાડવા.\nઅમે ઘણી સજા સંભળાવી.શું\nઅને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું,\nપાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા\nકોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી\nસૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે\nહું તે ન્યાયાધીશને ધિક્કારું છું,\nઅને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય.\nતેઓ ��ું કહેતા હતા,\nહું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ.\nઅને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા\nપરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે\nજેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે.\nજેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું\nજે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે\nજે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે,\nઅને ભાવિ સંભાવનાઓ અને તકો.\nઅને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી\nકે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે.\nદસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ,\nજે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા,\nઅને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર,\nવ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું\nઅને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્\nઅને વિડીયો ના પાવર દ્વારા,\nન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા,\nજેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે\nકે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે.\nઅમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક\nતે સભાઓમાં આવ્યો હતો\nકારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું\nઅને શાંત વર્ષો પછી.\nઆ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ.\nપરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો\nકેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે\nઅમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા.\nતે તેમની પુત્રીને સભામાં લાવતા\nઅને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું.\nઅને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું\nપરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે.\nઅને તેથી અમે તેમને કેમેરો આપ્યો\nઅને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો\nઅને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા\nઅને તેમને શાળાએ લઈ જતા,\nતેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું.\nઅને તે આ ફોટો નિબંધ બની ગયો\nકે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે\nઅને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી\nસંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી.\nઅને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી\nછ મહિનાના outpatient પ્રોગ્રામ મા\nજેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે\nતેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત\nઅને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો .\nઅમારી પાસે એક પ્રકારનો સમારોહ છે\nજેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ.\nઅને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે,\nતેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે\nતે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ,\nઅને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ\nઅને જ્યારે અમે કેસ જીત્યો,\nજ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ\nઅથવા આપણે એક નિર્દોષતા જીતી,\nતે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે,\nઅને જ્યારે તેમનું નામ આવે છે\nતેમને ઇરેઝર આપવામાં આવે છે,\nઅને તેઓ બોર્ડ પર જાય છે\nઅને તેમનું નામ ભૂંસી નાખે છે.\nઅને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે.\nઅને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે.\nઅને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે\nઅને રૂમ ની પાછળ બેઠા છે,\nતેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે,\nતે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે,\nકે તેઓ નામ ભૂસી શકે છે,\nગંભીર રીતે પ્રેરણાદાયક છે.\nઅમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ\nઅને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે.\nઅને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે,\nતે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે,\nતે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે.\nઅને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ\nઆ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા\nતેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી\nઅને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા\nતેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે,\nસાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા\nકમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે\nસમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા.\nઅને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું\nતે સમય સાચવવામાં કહેવાય છે.\nતે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ.\nઅને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે:\nજો તમે કઈ નહિ કરો,\nસિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે.\nતેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છ�� બજારના પરિણામ નો ઉપયોગ કરવા.\nજો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો,\nતમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો.\nતે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે.\nતેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે\nજ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો\nતમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી,\nમીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા\nઅને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા,\nઅમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે.\nતે માતા-પિતા અને બાળકો ના જીવન છે.\nજેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે.\nઅમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ.\nઅને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો,\nકેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે,\nમતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે\nહું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી,\nપરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે\nમાનસિક આરોગ્ય સેવાઓ માટે,\nDrug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે\nઅને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ\nઅને લોકો આ શર્ટ પહેરે છે\nકારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે\nપરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે\nવ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે\nજે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pradhan-mantri-matsya-sampada-yojana-gujarati-news/", "date_download": "2020-09-20T21:34:39Z", "digest": "sha1:Y5EASHMASP2FOBP5OQ65HVZ64TAKT6VC", "length": 14320, "nlines": 182, "source_domain": "www.gstv.in", "title": "મોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની ખેડૂતો માટે યોજના: 55 લાખ લોકોને મળશે રોજગારી - GSTV", "raw_content": "\nIPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા…\nઅમેરિકામાં TikTokની મુશ્કેલીઓ થઈ ખત્મ, Oracleની સાથે ડીલ…\nદેશભરમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી: 3 ટકાના વધારા…\nકામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી…\nઆ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે…\nએપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી…\n30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક,…\nપાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન…\nનોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં…\n હવે લોનના નામે થઈ રહ્યા…\nમોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની ખેડૂતો માટે યોજના: 55 લાખ લોકોને મળશે રોજગારી\nમોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની ખેડૂતો માટે યોજના: 55 લાખ લોકોને મળશે રોજગારી\nપ્રધાન મંત્રી મોદીએ ગુરુવારના રોજ પીએમએમએસએ એટલે મત્સ્ય સંપદાની યોજના લોંચ કરી છે. આ યોજનાથી 55 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા છે, દેશમાં હવે માછલી ક્રાયોબૈંકની સ્થાપના કરાશે. જેમાં ખેડૂતો માછલીના શુક્રાણુંઓની મદદથી ઉત્પાદનમાં વધારો કરશે. કોરોના વ્યવહારના પેકેજની જાહેરાત કરતાં સીતારમને કહ્યું હતું કે, મરીન, ઇનલેંડ ફીશરી અને એક્વાકલ્ચરના વિકાસ માટે 11,000 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાશે.\nશું છે PMSSYની મત્સ્ય વ્યવસ્થા યોજના (પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના)\nમત્સ્યનું પાલનએ દેશનો એક ઉભરતો વ્યવસાય છે. આ સેક્ટરમાં હજી 15 લાખ લોકોને રોજગારી મળી રહી છે. કેન્દ્ર સરકાર 2024-25 માં લગભગ 55 લાખ સુધી લોકોને રોજગાર આપવા માગે છે. માછલી ઉત્પાદનની વૃદ્ધિ અને રોજગારી વધારવાના ભાગરૂપે સરકારે આ યોજના લોન્ચ કરી છે. મત્સ્ય પાલન સચિવ ડો. રાજીવ રંજને જણાવ્યું હતું કે, માછલી ઉત્પાદન 2018-19માં 137.58 લાખ ટનથી વધારીને 2024-25 માં 220 લાખ ટન સુધી લઈ જવાનો લક્ષ્ય નિર્ધારિત છે.\nમોદી સરકારે લોન્ચ કરી Doorstep Banking Service, હવે ઘરે જ મળશે બેંકની દરેક સુવિધાઓ\nગિરિરાજસિંહે નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સેજના સહયોગથી એનએફડીબી દેશના વિભિન્ન ભાગોમાં માછલી ક્રોયોબૈંક સ્થાપિત કરવા માટે કામ કરશે. આ દુનિયામાં પહેલી વખત હશે. જ્યારે માછલી ક્રોયોબેંકની સ્થાપના કરવામાં આવશે. જે માછલી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે દેશમાં મત્સ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે અને જેમાંથી માછલી સાગરખેડૂની સમૃદ્ધિમાં વધારો કરશે.\nકોણ ઉઠાવી શકે છે આ સ્કિમનો ફાયદો\nઆ યોજનાનો લાભ માત્ર માછીમારી સમાજ સાથે સંબંધ ધરાવતા લોકોને મળશે.\nએવા વ્યક્તિ જે જલીય ક્ષેત્રો સાથે સંબંધ રાખતા હોય અને જલીય કૃષિનું કાર્ય કરતા હોય અથવા તો તેના માટે ઉત્સુક હોય. તેને પાત્ર માનવામાં આવશે.\nપ્રાકૃતિક આપદાથી ગ્રસિત માછીમારોઃ\nએવા માછીમારો કે જે કોઈ પ્રાકૃતિક આપદાને કારણે ભયંકર રીતે પ્રભાવિત થયા હોય તેને આનો ફાયદો મળશે.\nએવા વ્યક્તિ કે માછીમારી જે માછલી પાલનનું કાર્ય કરવા માંગે છે કે તેને જાણે છે તથા તેની સાથે જ જલીય અન્ય જીવોની ખેતી કરી શકે છે તેને આ યોજનામાં સામેલ કરીને લાભ આપવામાં આવશે.\nહોમ લોન પર બચાવી શકો છો વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ, આ રીતે સમજો\nમાછલી રાખનારા ખેડૂતોને આસાનીથી મળશે 3 લાખ રૂપિયાની લોન\nમાછલી પાળનારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવા પાછળનો સરકારનો ઉદેશ્ય છે કે, વધારેમાં વધારે લોકો ખેતીવાડી સિવાયની ઈત્તર ગતિવિધિઓ સાથે જોડાય અને પોતાની આવકમાં વધારો કરી શકે. હવે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતો માછલી, ઝીંગા માછલીઓનું પાલન અને વ્યવસાયના સમયે આવનારા પૈસાની જરૂરતોને પુર્ણ કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારક 4 ટકા વ્યાજ દર ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સમય ઉપર ઋણની ચુકવણી કરવા ઉપર ખેડૂતોને વ્યાજમાં અલગથી છુટ દેવામાં આવી રહી છે. બેંકમાં એક એપ્લીકેશન લખીને કિસાન ક્રેડિટકાર્ડ માટે એપ્લાઈ કરી શકે છે. એપ્લીકેશનની સાથે ફોટો, ઓળખકાર્ડ, નિવાસ પ્રમાણપત્ર અને જમીનની ઓરી-ખાટોઉની એક ફોટો કોપી લગાવવાની રહેશે.\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\nOSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન\nસુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ\nવર્ક ફ્રોમ હોમ કરતા ગુજરાતીઓ માટે Vodafone Ideaએ લોન્ચ કર્યો 351 રૂપિયાનો પ્લાન, મળશે 1000 GB ડેટા\n80C હેઠળ ટેક્સ બચાવવાના આ છે 10 ઉપાયો, આ રીતે આયોજન કરો નહીં જાય ખિસ્સામાંથી રૂપિયા\nગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર\nપોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ\nઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ\n8 મહીનાઓમાં 3186 વાર પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, 17 વર્ષોમાં સૌથી વધારે\nબિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી\nરાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો\nકૃષિ બિલના સમર્થનમાં મોદી સરકારે ઉતારી ફૌઝ, એક સાથે 6 મંત્રીઓએ ફાયદા ગણાવા માટે કરી પ્રેસ કોન્ફરન્સ\nદુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્ર���િત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.sportzwiki.com/cricket/indvaus-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%82%E0%AA%9A-%E0%AA%86%E0%AA%89%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87/", "date_download": "2020-09-20T21:09:38Z", "digest": "sha1:QHLIGLIGYRR2A23OKYEGHSIO23AUSBSN", "length": 4681, "nlines": 36, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "INDvAUS : વોર્નર-ફિંચ આઉટ, ઓસ્ટ્રેલિયાના 231 રને બે વિકેટ - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nINDvAUS : વોર્નર-ફિંચ આઉટ, ઓસ્ટ્રેલિયાના 231 રને બે વિકેટ\nબેંગલુરૂ : બેંગલુરૂમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી વન-ડે મેચમાં કાંગારૂ ટીમના સ્ટાર વિસ્ફોટ ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કરતા શ્રેણીમાં પહેલી સદી ફટકારી છે. તો બીજી તરફ એરોન ફિંચ પણ ડેવીડ વોર્નરનો સુંદર સાથ આપ્યો હતો. પરંતુ ફિંચ સદી ચુક્યો હતો અને 94 રન બનાવીને એરોન ફિંડ ઉમેશ યાદવની ઓવરમાં હાર્દીક પંડ્યાને કેચ આપી બેઠો હતો. બન્ને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે રેકોર્ડનીય 231 રનની ભાગીદારી નોંધાઇ હતી. ઉલ્લેખનીય છે કે પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0 થી હારી ગયું છે.\nઆ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ઓસ્ટ્રલિયા ટીમને સારી શરૂઆત કરી છે. ડેવિડ વોર્નર અને એરોન ફિંચ વચ્ચે પહેલી વિકેટ માટે 231 રનની ભાગીદારી નોંધાવી છે. ત્યાર બાદ 34.6 ઓવરમાં કેદાર જાધવની ઓવરમાં ડેવિડ વોર્નરે છગ્ગો ફટકારવાના ચક્કરમાં અક્ષર પટેલના હાથમાં કેચ આપી બેઠો હતો. ઉલ્લેખનીય છે કે 200 થી વધુ રનની ભાગીદારી ચાલુ શ્રેણીમાં પહેલીવાર નોંધાઇ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આજની આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે 300 કે 300 થી વધુનો સ્કોર કરી શકે છે કે નહી.\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaptaan.co.in/sindhavdar-gram-panchayat-super-sit/", "date_download": "2020-09-20T19:50:08Z", "digest": "sha1:C34CIQI6M7VEKKWJKV5Z7GQNGR2CV4XM", "length": 7696, "nlines": 55, "source_domain": "kaptaan.co.in", "title": "સીંધાવદર ગ્રામ પંચાયત સુપરસીટ: આઈ.એચ.માથકિયા વહીવટદાર… – Kaptaan", "raw_content": "\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસીંધાવદર ગ્રામ પંચાયત સુપરસીટ: આઈ.એચ.માથકિયા વહીવટદાર…\nવાંકાનેર: સીંધાવદર ગ્રામ પંચાયત સુપર હિટ થઈ છે. સીંધાવદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો હોદ્દા પરથી દૂર કરાયા છે અને ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદાર તરીકે આઈ.એચ.માથાકિયાને નિમવામાં આવ્યા છે.\nસીંધાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પક્ષના સભ્યો ઓછા હોય અથવા તો પાછળથી સરપંચ સભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો હોય કોઈપણ કારણસર સીંધાવદર ગ્રામપંચાયતનું બજેટ બે વખત ના મંજૂર થયું હતું બાદમાં લોકડાઉન આવી જતા તેમને લોકડાઉન પૂરું થયા બાદ એક મોકો આપવામાં આવ્યો હતો જેમાં સરપંચે બજેટ ની મીટીંગ બોલાવી નહોતી જેથી સીંધાવદર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા સિંધાવદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો ને હોદ્દા પરથી દૂર કરાયા છે અને તેમની જગ્યાએ ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદાર તરીકે તાલુકા પંચાયતના સર્કલ આઈ. એચ. માથકિયાની નિમણૂક કરવામાં આવી છે.\nઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..\nઆ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…\nઆ સમાચારને શેર કરો\n← વાંકાનેર: સેવાભાવી યુવાને ગાયોને ઘાસચારો નાખી પોતાના જન્મદિવસની ઉજવણી કરી\nમોરબી જિલ્લામાં કોરોના દર્દીનો આંકડો 600ને પાર: આજના 21 કેસ,18 દર્દી સ્વસ્થ થયા →\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\nસમાચાર વિભાગો Select Category આરોગ્ય ઇ-પેપર કૃષિ ગુજરાત ટંકારા માળીયા મિયાણા મોરબી રાજકીય વાંકાનેર વિશેષ લેખ વ્યવસાય શૈક્ષણિક સમાચાર સામાજિક સૌરાષ્ટ્ર હળવદ\nવાંકાનેર: દોશી કોલેજમાં આર્ટસ-કોમર્સ સેમેસ્ટર-૬ ની પુરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ\nમોરબી: કોરોના જંગમાં કોરોના વોરિયર કોરોના સામે જંગ હાર્યા\nમોરબી જિલ્લામાં આજે 28 કોરોના કેસ નોંધાયા, 26 થયા ડોસ્ચાર્જ\nમોરબી: લાલપર પાસે કારખાનામાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો\nમોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://surattimes.com/news/23-%E0%AA%B5-%E0%AA%B0%E0%AA%A8-%E0%AA%97-%E0%AA%B0-%E0%AA%A8-%E0%AA%A1-%E0%AA%B8-%E0%AA%B2-%E0%AA%AE-%E0%AA%9A-%E0%AA%AE-%E0%AA%AA-%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B8-%E0%AA%B0-%E0%AA%A8-%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B0-%E0%AA%93%E0%AA%B2-%E0%AA%AA-%E0%AA%AF-%E0%AA%B8-%E0%AA%A5-%E0%AA%95-%E0%AA%B0-%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8-%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%A8-%E0%AA%B0-%E0%AA%AF-%E0%AA%8F%E0%AA%B8-%E0%AA%93%E0%AA%AA%E0%AA%A8%E0%AA%A8-%E0%AA%A4-%E0%AA%AF-%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0?uid=619", "date_download": "2020-09-20T20:42:14Z", "digest": "sha1:36MBLOARMA5ROKHRBHH7WYDRNPV54WO4", "length": 5673, "nlines": 92, "source_domain": "surattimes.com", "title": "23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના દીકરી ઓલંપિયા સાથે કોર્ટ પર ઉતરી, ઓગસ્ટમાં થનાર યુએસ ઓપનની તૈયારી શરૂ કરી", "raw_content": "\n23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના દીકરી ઓલંપિયા સાથે કોર્ટ પર ઉતરી, ઓગસ્ટમાં થનાર યુએસ ઓપનની તૈયારી શરૂ કરી 1\n23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના દીકરી ઓલંપિયા સાથે કોર્ટ પર ઉતરી, ઓગસ્ટમાં થનાર યુએસ ઓપનની તૈયારી શરૂ કરી\n23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ ફેબ્રુઆરીથી ટેનિસથી દૂર છે. અમેરિકન ટેનિસ ખેલાડીએ દીકરી ઓલંપિયા સાથે રમતી વખતે એક ફોટો શેર કર્યો હતો. ઓલંપિયા સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષની થશે. સેરેનાએ યુએસ ઓપનમાં રમવાની ઘોષણા કરી છે.\nસેરેના આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 40 વર્ષની થઈ જશે. તે આ વર્ષે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. તેણે અત્યાર સુધી ઓલિમ્પિકમાં એક સિંગલ્સ અને ડબલ્સમાં 3 ગોલ્ડ જીત્યા છે.\nસેરેના 1999માં પ્રથમ વખત ચેમ્પિયન બની હતી1998માં યુએસ ઓપન રમનાર સેરેના 1999માં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે 2002, 2008, 2012, 2013 અને 2014માં ટ��ઇટલ પોતાના નામે કર્યું હતું. ગયા વર્ષે વિમ્બલ્ડન ઓપનની ફાઇનલમાં તે સિમોના હાલેપ સામે હારી ગઈ હતી.\nઇમરાને કહ્યું- ભારત સાથે સીરિઝ શક્ય નથી; 33...\n320 કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો...\nલિયોનેલ મેસી 20 વર્ષ પછી બાર્સેલોના છોડી શકે...\nવી. શાંતારામની દીકરી મધુરાએ કહ્યું હતું, લગ્ન...\nફિલ્મ ડિરેક્ટર બનવા માટે પહેલા સ્ક્રિપ્ટ રાઈટર...\nભૂમિ પેડનેકરે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઘરે લાવવા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-08-2020/142868", "date_download": "2020-09-20T21:39:55Z", "digest": "sha1:KLUBTOCV3PLIATXO6J2OJQ2QTBJI27DX", "length": 16977, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "દેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલનું ફરી ધોવાણ", "raw_content": "\nદેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલનું ફરી ધોવાણ\n(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાનાં મોટા જાંબુડા ગામની વચ્ચેથી મોહન નદી વહે છે, હાલ ધોધમાર વરસાદની શરૂઆત થતા, મોહન નદીનો ડેમ છલકાયો છે, ઉપરવાસમાં વરસાદનો પ્રવાહ વધુ હોવાને કારણે મોટા મોટા વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને નદીનાં પ્રવાહમાં વહી આવ્યા હતા, અને ગારદા અને મોટા જાંબુડા ગામની વચ્ચે ડેમથી નીચેના ભાગ બે ગામોને જોડતો પુલ આવેલો છે, જેમાં વધુ વરસાદને કારણે પાણી પુલ પર ફરી વળતાં પુલ ફરી પણ ધોવાઈ ગયો છે.\nઅગાઉ પણ નદી માં પાણી આવવાને કારણે આ પુલ ધોવાયો હતો, અને પુરાણ કામ પણ કરવામાં આવ્યું હતું, પણ વધારે વરસાદને કારણે પુલ ફરી થી ધોવાયો છે, જેના કારણે ગારદા,ખામ,ભૂત બેડા,મંડાળા,મોટા જાંબુડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને વધુ પડતા વરસાદ ને કારણે બે ગામને જોડતી નદી કિનારે આવેલા બે સ્મશાનો પણ પાણીમાં ધોવાઈ ગયા છે. વરસાદ ને કારણે ડેમ પરના પાણીનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ ન��ચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું \nરાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર access_time 12:32 am IST\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય : કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું access_time 12:20 am IST\nમોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ access_time 11:42 pm IST\nમુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ access_time 11:26 pm IST\nવિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ access_time 11:24 pm IST\nકૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી access_time 11:03 pm IST\nશિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી access_time 9:54 pm IST\nઆમરણઃ ફાડસર ગામે પૂરના પ્રવાહમાં ફસાયફેલ ૬ વ્યકિતનું મોડી રાત્રે રેસ્કયુ કરવામાં આવ્યું (મહેશ પંડયા) access_time 3:40 pm IST\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જૂનો અને ગાઢ નાતો : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને શુભેચ્છા પાઠવી access_time 12:53 pm IST\nસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, જેઓ તેમના સ્કોર્સમાં સુધારો કરવા માંગે છે, માટે વૈકલ્પિક પરીક્ષાઓ લેવાનો વિચાર પ્રસ્તાવ કર્યો છે. access_time 10:45 pm IST\nભારત પ રાફેલ લઇ આવે કે પ૦૦ અમે સંપૂર્ણ રીતે સજજ access_time 3:06 pm IST\nસુશાંત સિંહ રાજપૂતના મોતમાં આદિત્ય ઠાકરેનો હાથ ન હોઇ શકે : સુબ્રમણ્યમ સ્વામી access_time 1:27 pm IST\nગૃહ મંત્રાયલયે વીરતા પુરસ્કારની જાહેરાત કરીઃ ગુજરાતના ૧૯ પોલીસકર્મીની પસંદગીઃ સીબીઆઈના ૩૨ અને એનએઆઈના ૫ અધીકારી સન્માનિત access_time 3:36 pm IST\nરાજકોટમાં રોગચાળો ફેલાવતા સ્થળોએ મ.ન.પા.નો મેલેરીયા વિભાગ ત્રાટકયોઃ બાંધકામ હોસ્પીટલ, રેસ્ટોરન્ટ, બેંક, સહિતની ૪૧ જગ્યાએ મચ્છરોના પોરા અને બેદરકારી બદલ ૧૭ હજારનો દંડ અને નોટીસ ફટકારાય access_time 4:26 pm IST\nરાજકોટના કોરોનાના 63 અને જિલ્લામાં 36 તથા અન્ય જિલ્લાના 10 સહિત કુલ 109 કેસ: 52 દર્દીઓ સાજા થયા access_time 10:01 pm IST\nરાજકોટમાં ખળભળાટઃ પુનિતનગર પાસે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પરથી દાહોદના મજૂરની ૬ વર્ષની દિકરી ગઇકાલે ગૂમ થયા બાદ આજે ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી access_time 12:28 pm IST\nવેરાવળ પંથકના 'ગાગડીયાના જળધોધ'નું ભારે આકર્ષણ access_time 3:50 pm IST\nમેંદરડામાં પત્તે રમતા ર૩ ઝડપાયા access_time 3:43 pm IST\nપોરબંદર કુતિયાણા રાણાવાવમાં દિવસ દરમિયાન નોંધાપાત્ર વરસાદ access_time 11:07 pm IST\nસુરતમાં 161,45 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને 178,59 કરોડના છ કામોનું ગાંધીનગરથી ભુમીપુજન વિડિઓ કોન્ફ્રન્સથી કરતા મુખ્યમંત્રી access_time 12:40 pm IST\nવડોદરામાં અગાઉ જુગારની રેઇડની બાતમી આપી હોવાની શંકા કરી માથાભારે શખ્સનો હુમલો access_time 1:08 pm IST\nદેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ access_time 4:38 pm IST\nદક્ષિણી ચીનના શેનઝેન શહેરમાં અનોખો દાવો કરવામાં આવ્યો:ફ્રોઝન ફૂડની તપાસમાં મળી આવ્યો કોરોના વાયરસ access_time 2:37 pm IST\nવિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા પાણી, સાબુની સુવિધા નથી access_time 1:04 pm IST\nઓએમજી... આ જાંબલી રંગનું પપૈયું ચર્ચાનું કારણ બન્યું access_time 2:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડન ચૂંટાઈ આવશે તો દેશનું પતન થઇ જશે : વિશ્વના દેશો વચ્ચે અમેરિકા હાસ્યાસ્પદ પરિસ્થિતમાં મુકાઈ જશે : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 8:11 pm IST\n\" ઇન્ડિયન્સ ફોર બિડન નેશનલ કાઉન્સિલ \" : અમેરિકામાં વસતા ભારતીયોએ શરૂ કર્યું રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન : ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનના હસ્તે આવતીકાલ 15 ઓગસ્ટના રોજ લોન્ચિંગ access_time 6:47 pm IST\nજુઠું બોલવા બદલ હવે સાડા ત્રણ વર્ષ પછી પણ તમને અફસોસ નથી થતો : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના પત્રકાર શિરીષ દાતેનો અણિયાળો સવાલ : જવાબ આપવાનું ટાળી ટ્રમ્પએ અન્ય પત્રકારને સવાલ પૂછવા જણાવ્યું access_time 12:14 pm IST\nઇસીબી કરશે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્ર��લિયા સામે વનડે અને ટી 20 સિરીઝનું આયોજન access_time 5:41 pm IST\nયુએસ ઓપનમાં રમશે વિશ્વ નંબર 1 નોવાક જોકોવિચ access_time 5:34 pm IST\nIPL- 2020ના પહેલા અઠવાડિયામાં રમી નહીં શકશે ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ access_time 5:37 pm IST\nલગ્નના 10 વર્ષ પછી અલગ થયા કોંકણા સેન અને રણવીર શોરી: કાયદેસર રીતે છૂટાછેડા જાહેર access_time 5:24 pm IST\nકોરોના ભરખી ગયો સિંગર જુબિન નૌટિયાલના પિતાને access_time 5:20 pm IST\nજરૂરિયાતમંદ લોકોને રોજગાર આપશે મનોજ વાજપેયી: શરૂ કર્યું 'શ્રમિક સન્માન' અભિયાન access_time 5:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B", "date_download": "2020-09-20T21:26:44Z", "digest": "sha1:6XU2R3QE5VZIHL4WO3UXYJMMZE4MLBRY", "length": 5517, "nlines": 173, "source_domain": "gu.wikipedia.org", "title": "શિન્તો - વિકિપીડિયા", "raw_content": "\nશિન્તો જાપાનનો જુનો ધર્મ છે, જેનો શાબ્દિક અર્થ \"દેવતાઓનો પંથ\" થાય છે. આ ધર્મમાં બૌદ્ધ ધર્મની જેમ ધ્યાનનું મહત્વ છે. જેમાં ઝેન નામની ધ્યાનની રીત આજે અન્ય દેશોમાં પણ પ્રચલીત છે. આ ધર્મની પ્રાર્થના બૌદ્ધ ધર્મની જેમજ પેગોડામાં થાય છે. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. આજે જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મ અનુસરણ કરે છે. જાપાનની સંસ્કૃતિ અનુસાર \"રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે\".\nશિન્તો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મૃત્યુ પામે ત્યારે તેના પછીનો શાસક પોતાની રાજધાની પહેલાની રાજધાનીથી કોઇ અલગ જગ્યાએ બનાવે છે. આમ આ ધર્મમાં રાજાને દેવ સમાન મનાય છે. આ ધર્મ નુ મુખ્ય પ્રાર્થના સ્થળ જાપાન ના ઇસેમાં આવ્યુ છે. આ ધર્મમાં પુર્વજો ની પુજાનું પણ મહત્વ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ મે ૨૦૨૦ના રોજ ૧૨:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/loan-restructuring-soon-for-small-business-and-msme-says-nirmala-sitharaman-in-interaction-with-ficci-km-1005069.html", "date_download": "2020-09-20T20:32:39Z", "digest": "sha1:RDVOH5DU7NBDKHO37U5QJNGYF4HQB2RP", "length": 26479, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "loan-restructuring-soon-for-small-business-and-msme-says-nirmala-sitharaman-in-interaction-with-ficci– News18 Gujarati", "raw_content": "\nનાના વેપારીઓને રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, નાણામંત્રી કરશે જાહેરાત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\n���ેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nનાના વેપારીઓને રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, નાણામંત્રી કરશે જાહેરાત\nનિર્મલા સિતારમન (ફાઈલ ફોટો)\nકેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring)માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે, જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે.\nનવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સિતારમ (FM Nirmala Sitharaman)ને શુક્રવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring)માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે, જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે. નાણામંત્રીએ ફિક્કિ સાથે વાતચીતમાં કહ્યું કે, રિસ્ટ્રક્ચરિંગ પર જ ફોકસ છે. લોન રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયામાં લોનની શરતોમાં ફેરફાર થાય છે જેથી બેન્કો લેણદારને પુન: ચૂકવણીનો વધારે સમય આપે અથવા વ્યાજદર ઘટાડે.\nરાજ્યોમાં આંશિક લોકડાઉનથી મુશ્કેલી\nનિર્મલા સિતારમને કહ્યું કે, હોસ્પિટેલિટી સેક્ટરની સમસ્યાને સમજે છે કે, તેમના લોનનો સમયગાળો વધારવામાં આવે અથવા રિસ્ટ્રક્ચરિંગની સુવિધા આપવામાં આવે. કોવિડ-19 આઉટબ્રેક બાદ આ સેક્ટર સૌથી વધારે પ્રભાવિત સેક્ટરમાંથી એક છે. કોવિડ-19 સંકટથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કે સળંગ અનેક પગલા ભર્યા છે. પરંતુ, હજુ પણ કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉનના કારણથી બિઝનેસની સાથે ઉધારકર્તાઓ પર પણ અસર પડી છે.\nઆ પણ વાંચો - Big News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nલોન મોરેટોરિયમ વધારવાના પક્ષમાં નથી બેન્કર્સ\nહવે આ સેક્ટરને આશા છે કે, કેન્દ્ર સરકાર બીજા તબક્કાના નાણાકીય રાહતની જાહેરાત કરશે. સાથે આરબીઆઈ પાસે આશા રાખવામાં આવી રહી છે કે, 31 ઓગસ્ટ બાદ માટે તે પણ લોન મોરેટોરિયમ પર કોઈ નિર્ણય લે. જોકે, એસબીઆઈ ચેરમેન રજનીશ કુમાર અને એચડીએફસી બેન્કના ચેરમેન દીપક પારેખ આ પક્ષમાં છે કે, આરબીઆઈ લોન મોરેટોરિયમનો સમયગાળો આગળ ન વધારવામાં આવે.નાના વેપારીઓને લોન આપવાની ના નથી પાડી શકતી બેન્ક\nઆજે ફિક્કિ સાથે વાતચીત દરમિયાન નાણામંત્રીએ એકવાર ફરી કહ્યું કે, નાના વેપારીઓ માટે બેન્ક લોન આપવાની ના નહીં પાડે. હાલમાં જ સરકારે નાના વેપારીઓ માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી લેન્ડિંગ સ્કીમ હેઠળ લોન આપવાની જાહેરાત કરી હતી. નિર્મલા સિતારમને કહ્યું કે, 'MSMEને ઈમરજન્સી ક્રેડિટ સુવિધા હેઠળ લોન આપવાની બેન્કો ના નથી પાડી શકતી. જો કોઈ બેન્ક ના પાડે તો, આનો રિપોર્ટ કરવાનો, હું આ મામલાને જોઈશ.\nઆ પણ વાંચો - હેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ સરકાર કરશે અંતિમ નિર્ણય\nપીએમ મોદીએ બેન્ક પ્રમુખોને લોન પર આપવા કહ્યું\nદેશની ટોપ પ્રાઈવેટ અને પબ્લીક બેન્કોના પ્રમુખ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, જરૂરિયાતમંદ સેક્ટર્સ માટે જરૂરી લોન આપે. પીએમએ વિશેષ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રની વાત કરી હતી.\nDFI સેટઅપ કરવા પર કામ કરી રહી સરકાર\nસીતારમને એ પણ કહ્યું કે, નાણા મંત્રાલય ઈન્ફાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગ માટે ડેવલપમેન્ટ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યૂશન એટલે કે, ડીએફઆઈ સેટઅપ કરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેના પર કામ ચાલી રહ્યું છે. જેવું પુરૂ થઈ જશે, અમે આ મામલે જાણકારી આપીશું.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nનાના વેપારીઓને રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, નાણામંત્રી કરશે જાહેરાત\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ ��િલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.dvajewel.com/product/halo-cushion-shape/?lang=gu", "date_download": "2020-09-20T19:36:53Z", "digest": "sha1:ZZLNED6QDVN4XYBQOZUTV5H53X2YKHY4", "length": 4731, "nlines": 114, "source_domain": "www.dvajewel.com", "title": "હાલો ગાદીનો આકાર - DVA", "raw_content": "\nખેર / Engagement Ring / હાલો ગાદીનો આકાર\nહાલો ગાદી 2.00 સીટી કટ ડાયમંડ રીંગ ડિઝાઇન\nસેલી માર્ક્વિસ ગોલ્ડન હીરા\nવિકલ્પો પસંદ કરોઊડતી નજર\nશ્રેણીઓ ડાયમંડ રિંગ્સ, Engagement Ring\nજો હીરાની વીંટી કોઈ રાજ્યમાં રહેત, આ તેમની રાણી હશે. રોયલ્ટી માટે ફિટ, 2.00 સીટી કુશન કટ ડાયમંડનો કેન્દ્ર પત્થર ગોળાકાર દીપ્તિના પ્રભામંડળથી ભરેલો છે. રંગોનો આ મોહક કેલિડોસ્કોપ નરમ અને રોમેન્ટિક ગ્લો બનાવે છે, શાશ્વત પ્રેમ માટે પ્રતીકાત્મક. જ્યારે સગાઈ રિંગ્સની વાત આવે છે ત્યારે ગાદી કટ ડાયમંડ અને પ્રભામંડળની ગોઠવણીની સંયોજન એ ખાસ કરીને માંગેલી શૈલી છે, આ ડિઝાઇન પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે કારણ કે તે સૂર્યપ્રકાશના કિરણો કરે છે. ખરેખર ભવ્ય ભાગ.\n*કોઈ વિશેષ ફી વગર ખાસ કોતરણી ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/sara-ali-khan-share-bikini-photos-on-instagram-mp-1006231.html", "date_download": "2020-09-20T21:27:01Z", "digest": "sha1:C7F3UXGJZGDO6KAHZXAU6FHNM7O7NIZM", "length": 20958, "nlines": 257, "source_domain": "gujarati.news18.com", "title": "Sara Ali khan Share bikini photos on Instagram– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nસારા અલી ખાને શેર કરી બિકિની તસવીરો, ટ્રોલર્સે લખ્યુ, ભાઇ જોડે કોણ ન્હાય\nઆ પહેલી વખત નથી કે સારાએ બિકિનીમાં ઇબ્રાહિમ સાથે પોઝ આપ્યો હોય. આ પહેલાં પણ તે જ્યારે તેની માતા અમૃતા અને ભાઇ ઇબ્રાહિમ સાથે માલદિવ્સ ગઇ હતી\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : સોશિયલ મીડિયા પર સારા અલી ખાને હાલમાં જ તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીર તેનાં સ્વિમિંગ પૂલની છે જેમાં તે એક યુનિકોર્ન પર બેઠેલી નજર આવે છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યુ છે. આ તોફાન પહેલાની શાંતિ છે. કોઇ જ આ યુનિકોર્ન (ઉડતો ઘોડો) કે સારાનું કંઇ જ બગાડી નહીં શકે. સમય બદલાશે... વરસાદ આવશે. અને આપણે તેને માણીશું.. (PHOTO: Instagram)\nસારા આ તસવીરમાં વરસાદની રાહ જોઇ રહી છે અને આ બફારાનાં સ્વિમિંગ પૂલમાં નહાઇને હરાવી રહી છે. (PHOTO: Instagram)\nસારાની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram)\nઆ સાથે જ તેને ગત સાંજે એક વીડિયો શેર કર્યો હતો જેમાં સારા અને તેનો ભાઇ ઇબ્રાહિમ સ્વિમિંગપૂલમાં નહાતા નજર આવે છે. અને મસ્તી મસ્તીમાં ઇબ્રાહિમ તેને આ યુનિકોર્ન પરથી પડી દે છે. ત્યારે ઘણાં યુઝર્સ કમેન્ટ કરે છે કે આ રીતે બિકિની પહેરીને કોણ ભાઇ સાથે સ્વિમિંગ પૂલમાં નહાંતુ હશે. (PHOTO: Instagram)\nવેલ આપને જણાવી દઇએ કે આ પહેલી વખત નથી કે સારાએ બિકિનીમાં ઇબ્રાહિમ સાથે પોઝ આપ્યો હોય. આ પહેલાં પણ તે જ્યારે તેની માતા અમૃતા અને ભાઇ ઇબ્રાહિમ સાથે માલદિવ્સ ગઇ હતી ત્યારે તેણે બિકિનીમાં તેનાં ભાઇ સાથે પોઝ આપ્યો હતો અને તે સમયે પણ તે સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ થઇ હતી. (PHOTO: Instagram)\nસારાની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram)\nસારાની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram)\nસારાની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram)\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nસુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી તાપી નદી બે કાંઠે વહેશે\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://vatsalyanews.com/Vatsalya/TalukaNews/gandhinagar-city-taluko/120", "date_download": "2020-09-20T21:34:43Z", "digest": "sha1:DQP5XUODGNUGSRXXKC42KFXUVO3ZE66R", "length": 19473, "nlines": 735, "source_domain": "vatsalyanews.com", "title": "gandhinagar-city-taluko Taluka News", "raw_content": "\nઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના\nવિશ્વ પર્યાવરણ બચાવ સંસ્થાન બીલીમોરા અંતર્ગત હરિયાળી ૨૦૨૦ના ઉપક્રમે શ્રી દત્ત કૃપા સોસાયટી બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકાલોલ ના ડેરોલ સ્ટેશન રેલવે કર્મચારી ના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા રોકડ સહિત ત્રણ લાખની લૂંટ .\nગોધરા ના વાગડીવાસમાં ચાલતો ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો\nજેતપુર: દેરડી રોડ પર ST બસ ફસાઈ: પેસેન્જરોનું જોર લગા કે હઈસા: છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી.\nમાળીયા હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ\nડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા \"કરમોડી\" ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન\nડાંગ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્રારા જિલ્લા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ :\nઆહવા નગર ને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીર્યોનું ભાજપના કાર્યકરો એ સન્માન કર્યું\nમાંડવી તાલુકાના ત્રગડી ગામ માંથી અંગ્રેજી શરાબ ઝડપી પાડતી માંડવી પોલીસ.\nદાહોદ રોટરી કલ્બ નો 2021 ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો\nકેશોદ માં ફરજ રુકાવટ ની નોંધાઇ ફરિયાદ\nમોરબી જિલ્લામાં આજે આવેલ કોરોના કેસોની માહિતી જાણો..\n: આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ.\nમાળીયાના ખાખરેચી ગામે સ્વૈચ્છિક અડધા દિવસના લોકડાઉનને બહોળો પ્રતિસાદ જડબેસલાક બંધ પાળ્યો\nરોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nLive News: ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નારીચાણા સહિત ગામો મા ધોધમાર વરસાદ 1 થી 3 ઈંચ વરસાદ ખેડૂતો ચિંતા માં\nગોધરા શહેર ના વોર્ડ નં ૭ તેમજ વોર્ડ નં ૮ મા પીવા નુ પાણી દુષિત આવતા સ્થાનિક લોકો મા ભારે આક્રોશ\nમોરબી આરોગ્ય વિભાગના કર્મનિષ્ઠ કર્મચારી જગદીશભાઈ કૈલા નું દુઃખદ અવસાન.\nગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સ\nગાંધીનગર : કોરોનાની ઝપેટમાં કમલમ\nઅહેવાલ ચિરાગ મકવાણાગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. સી.આર. પાટીલે થોડા દિવસ અગાઉ જ ત્રણ દિવસનો ઉત્તર ગુજરાત પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનુ....\nસરકારી કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના બેરોજગાર,અને સરકાર કૃષિ અભ્યાસક્રમોનું ખાનગીકરણ કરવામાં મશગુલ\nકૃષિ સહકાર વિભાગ દ્વારા પારુલ અને આર.કે યુનિવર્સિટીને બી.એસ.સી એગ્રીકલ્ચર અભ્યાસક્રમની મંજૂરી આપતા સરકારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાં આક્રોશ.અગાઉ ૨૦૧૬ના સમયગાળામાં કૃષિના ખાનગીકરણન....\nએડવોકેટ કેવલસિંહ રાઠોડે ગેરબંધારણીય પરીપત્ર ને ગાંધીનગર મુકામે જાહેર માં સળગાવ્યો..\nએડવોકેટ કેવલસિંહ રાઠોડે ગેરબંધારણીય પરીપત્ર ને ગાંધીનગર મુકામે જાહેર માં સળગાવ્યો..*ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને નોકરી થી વંચિત રાખવાના ઉદ્દેશ થી ....\nખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો થશે ઉગ્ર આંદોલન :- પ્રવિણ રામ\nખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન :- પ્રવિણ રામબેરોજગાર યુવાનો માટે સાચી વાત રાખતા પ્રવિણ રામને મિટિંગમાંથી પડતા મુકાયાસરકાર સાથેન....\nબેરોજગાર યુવાનોને છેલ્લા 2 દિવસથી હેરાન કરાતા પ્રવીણ રામે આપી ઉગ્ર આંદોલનની ચીમકી\nબેરોજગાર યુવાનોને છેલ્લા 2 દિવસથી હેરાન કરાતા આંદોલનકારી પ્રવીણ રામે બેરોજગારીના મુદ્દાને લઈને આપી ઉગ્ર આંદોલનની ચીમકીઆગામી સમયમાં યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ તેમજ દિનેશ બાંભણીયા સયુક્ત પ્રેસ કોન્ફ....\nઅમદાવાદ સિવિલ ના કર્મચારીઓને ન્યાય અર્થે આવેદન અપાયું.\nગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ માં અમદાવાદ સિવિલ ના કર્મચારીઓને ન્યાય અર્થે સવૅ સમાજ સેના ગુજરાત ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ ની આગેવાની હેઠળ આવેદન આપવામાં આવ્યું. જેમાં પ્રદેશ મહિલા પ્રમુખ રમીલા દેશરા....\nSRPF જવાનોની આત્મહત્યા અટકાવવા સરકાર તાત્કાલિક કાર્યવાહી નઇ કરે તો આંદોલન માટે ત્યાર રહે\nSRPF ના જવાનો નોકરીથી કંટાળી ને આત્મહત્યા કરી રહ્યા છે, #JusticeForSpr હેસ-ટેગ માં લાખો ટિવટ કર્યા, તમામ રાજકીય દળ ના ધારાસભ્યો, સાંસદો, આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પત્ર લખ્યા છતાં પણ રાજય સરકાર આંખ ....\nમાત્ર દોઢ માસની બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરતાં ડૉ. વાછાણી\nમાત્ર દોઢ માસની બાળકી પર સફળ શસ્ત્રક્રિ���ા કરતાં ડૉ. વાછાણીસમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ ઐતિહાસિક પ્રથમ ઘટનાપ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર નો જન્મ રાંધેજા હોસ્પિટલ માં તા. 29 માર્ચ ના રોજ થયો હતો. જન્મ બાદ તે....\nSRP જવાનોની દર ત્રણ માસે થતી બદલીઓ બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત..\nસમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રના જવાનો ટાઢ-તડકો-વરસાદ વગેરે મુસીબતો વેઠી રાત-દિવસ પ્રજાની સલામતી માટે ખડેપગે ફરજ બજાવતા હોય છે. રાજ્ય અનામત પોલીસદળ (SRP) ના જવાનો પણ પોતાના પરિવાર અને વતનથી સેંકડો કી.મી. ....\nકોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે નાગરિકો સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડી જીવનનો એક ભાગ બનાવે: રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા\nવિશાલ બગડીયાગાંધીનગરરાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/mahanagar-gas-hiked-cng-price-by-re-1-per-kg-new-rates-in-mumbai-stands-at-48-rs-95-paise-km-1002956.html", "date_download": "2020-09-20T21:59:00Z", "digest": "sha1:3CU26NIYYWPAUTVKICQPSUK2S3TLVTAO", "length": 24337, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "mahanagar-gas-hiked-cng-price-by-re-1-per-kg-new-rates-in-mumbai-stands-at-48-rs-95-paise– News18 Gujarati", "raw_content": "\nસામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો - કાર ચલાવવી થઈ મોંધી, CNGના ભાવમાં વધારો કરાયો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nહોમ » ન્યૂઝ » વેપાર\nસામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો - કાર ચલાવવી થઈ મોંધી, CNGના ભાવમાં વધારો કરાયો\nકોરોના વાયરસની મહામારીના કારણે કંપનીઓને ખુબ મોટુ નુકશાન થઈ રહ્યું હતું, જેની ભરપાઈ માટે કંપનીએ ગ્રાહકો પર બોઝો નાખવાનો નિર્ણય લીધો\nમુંબઈ : દેશની પ્રમુખ સીએનજી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં એક મહાનગર ગેસે CNG ગેસના ભાવમાં પ્રતિકિલો એક રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે મહારાષ્ટ્રની રાજધાનીમાં એક કિલોગ્રામ સીએનજીનો ભાવ વધીને 48.95 રૂપિયા થઈ ગયો છે. કંપનીએ શનિવારે આ મામલે એક નિદેદન જાહેર કરી જાણકારી આપી છે.\nઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે કંપનીઓને ખુબ મોટુ નુકશાન થઈ રહ્યું હતું, જેની ભરપાઈ માટે કંપનીએ ગ્રાહકો પર બોઝો નાખવાનો નિર્ણય લીધો છે.\nમહાનગર ગેસના નિવેદન અનુસાર, કોરોના મહામારીના કારણે સીએનજીના સેલ્સમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ડોલરના મુકાબલે રૂપિયો નબળો થવાના કારણે કંપનીને નુકશાન થઈ રહ્યું છે. આજ કારણથી અમારે સીએનજીના ભાવમાં પ્રતિકિલો ગ્રામે 1 રૂપિયાનો વધારો કરવો પડી રહ્યો છે. નવા દર આજથી જ લાગુ થશે.\nઆ પણ વાંચો - ચેતવણી વધારે મોબાઈલ ચલાવવાથી મહિલાની હાલત ખરાબ, કપાવવો પડ્યો જમણો હાથ\nમહાનગર ગેસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સીએનજીના ભાવને રિવાઈઝ કર્યા બાદ હવે મુંબઈમાં એક કિલોગ્રામ સીએનજીનો ભાવ 48.95 રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, પેટ્રોલ અને ડિઝલની તુલનામાં આ ભાવ હજુ ઘણો ઓછો છે. એક અનુમાન અનુસાર, એક કિલો સીએનજી ખરીદવા પર પેટ્રોલની તુલનામાં 60 ટકાનો અને ડિઝલની તુલનામાં 39 ટકાની બચત થશે.\nગત અટવાડીએ મહાનગર ગેસના સીએફઓ એસએમ રનાડેએ CNBC-TV18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે માર્ચ, એપ્રિલ અને મે મહિનાનો બિઝનેસ ખુબ નુકશાનવાળો રહ્યો. જોકે, હવે વોલ્યુમમાં તેજી જોવા મળી રહી છે. જુલાઈમાં આ ઈન્ડસ્ટ્રીયલ વોલ્યુમના 80થી 90 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. જોકે, આ દરમિયાન તેમમે કંપનીના રેવન્યુ વિશે ખાસ કોઈ જાણકારી આપી નથી. જૂનથી રિકવર શરૂ થઈ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ડોમેસ્ટિક કન્જ્યુમર કેટેગરીમાં હવે અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી જેવા સાાન્ય સમયની તુલનામાં સારી કરી રહ્યા છીએ.\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\nકૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા\nકૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો - કાર ચલાવવી થઈ મોંધી, CNGના ભાવમાં વધારો કર��યો\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઅમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nકિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબને હરાવ્યું\n21 September 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોને કરિયરના ક્ષેત્રમાં મળી શકે છે અવસર\n21 September 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી\n21 September 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોને પ્રોપર્ટીના લેવડ-દેવડમાં ફાયદો થશે\n21 September 2020: મેષ, વૃષભ અને મિથુન રાશીના લોકો ભવિષ્યની યોજનાઓ Share ના કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198652.6/wet/CC-MAIN-20200920192131-20200920222131-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}